________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
પ્રતિમા સંબંધિ ધ્યાન તે પણ ધ્યાન કહેવાય. આ ધ્યાન પણ સાલંબન ધ્યાન છે.
શ્રી જીનેશ્વર અથવા મુનિમહારાજ વગેરે. જેઓ દેહત્યાગ કરી મેક્ષમાં ગયા છે, તેઓના કેવળજ્ઞાનાદિ ગુણયુક્ત આત્માને અર્થાત્ શ્રીસિદ્ધપરમાત્માને હૃદયમાં ચિંતવવા તે સતીતધર્મશાન કહેવાય. અહિં રૂપ એટલે શરીર તેનાથી અતીત એટલે રહિત એવા શ્રી સિદ્ધભગવાનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન.
ધર્મસ્થાનનાં છ અક્ષ–સૂત્રની વ્યાખ્યા તે આજ્ઞા અને તેના પર જે રૂચિ એટલે શ્રદ્ધા તે આ એ ધર્મધ્યાનનું પ્રથમ લક્ષણ છે. તેમજ ગુરૂ આદિકના ઉપદેશ વિના નિસર્ગથી એટલે સ્વાભાવિક રીતે કર્મને (દર્શનમેહનીયનો) ક્ષયે પશમ વા ઉપશમ થતાં જે તત્વશ્રદ્ધા પ્રગટાવી તે નિરિ , સૂત્ર ઉપર જે રૂચિ એટલે શ્રદ્ધા તે સૂત્ર, અને અર્થ વિસ્તાર ઉપર જે શ્રદ્ધા તે ઈક્તિ અથવા વિસ્તારરૂચિ, એ ચાર ધર્મધ્યાનનાં ચિહ્ન છે.
પર્મનનાં માસ્ટવન-ગુરૂની પાસે સૂત્ર અર્થ ગ્રહણ કરી અભ્યાસ કરે તે વાચા, સંશય પડે તે સ્થાને વિનયપૂર્વક પૂછી નિસંદેહ થવું તે વૃદના, કરેલ અભ્યાસ યાદ રહેવા માટે વારંવાર સંભાળ એટલે ભણી જ અગર વિચારે તે ના, અને સૂત્રનું તથા અર્થનું વારંવાર ચિંતવન કરવું એટલે તત્વ વિચારવું તે અપેક્ષા કહેવાય. મુક્તિમિહેલપર ચઢવાને માટે એ ચારે રજજુ એટલે-દોરવત્ આધારભૂત હોવાથી ધર્મધ્યાનનાં આલંબન કહેવાય છે.
પથાનનો કેસપેક્ષા–અહિંગુ એટલે ધ્યાનથી પશ્ચાત્ રક્ષા એટલે હદયમાં ચિંતવવું તે અનુપ્રેક્ષા એટલે ભાવના. તે આશ્રયભેદથી ચાર પ્રકારની છે, તે નીચે પ્રમાણે હું એક છું, મારું કોઈ નથી, હું કોઈને નથી વિગેરે ચિંતવવું તે હાપારા, સંપત્તિએ વિપત્તિનું સ્થાન છે, સારા સ્વપ્ન સરખા
For Private And Personal Use Only