________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી તે ક્ષેત્ર ગમે તેટલા કાળ સુધી બળતું રહે તે કોઈ વિરોધ રમજાતું નથી, એ તિવિષય છે કે ઉપયોગમાં આવતે વિષય છે? તે શ્રી બહુશ્રુતગમ્ય. (રૂદ્ર) નિ–મનુષ્યની 14 લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને દેવની 4 લાખ મળી રર લાખ નિ છે. અને સમચતુરન્સ સંસ્થાનવત્ સચિત્તાદિ ભેદમાંની 7 નિ છે.' શેષ 21 દ્વારની પ્રાપ્તિ મરણસમુદઘાત તુલ્ય વિચારવી. કેવળીસમુઘાતમાં. કેવળ સમુદઘાતમાં 31 તારો સગી કેવળીવત્ જાણવાં, અને શેષ પ દ્વારા નીચે પ્રમાણે છે (8) 1 રૂ—હેલે અને આઠમે સમયે દારિયેગ, બીજે છઠું અને સાતમે સમયે ઔદારિકમિશ્રણ તથા ત્રીજે ચોથે પાંચમે સમયે કાર્મણગ છે. (26) માણો ૨–આહારી અને અનાહારીપણું એ બને છે, પરંતુ દિશિમાં 6 દિશિને, ઓજ વિગેરેમાં 1 લામઆહાર, આભેગાદિકમાં 1 અનાગિક આહાર, અને સચિત્તાદિ 3 પ્રકારનો આહાર છે. વળી અનાહારીપણું ત્રીજે ચોથે અને પાંચમે સમયે છે. (28) વન્યતુ ?-ર–ગપ્રાપ્તિવત. (2) શાન –કેવળ સમુથાત વખતે કઈ ધ્યાન ન હોય. (39) સ્થિતિ–ભવસ્થિતિ સગીગુણથા ન તુલ્ય, અને કાયસ્થિતિ બન્ને પ્રકારે 8 સમયની છે. इति समुद्घातसप्तके 36 द्वारप्राप्तिः समाप्ता.. For Private And Personal Use Only