SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 460. (33) 5 भावमा 36 द्वारोनी प्राप्ति. ઉપશમ ભાવમાં. ઉપશમ ભાવમાં શનિ વિગેરે 34 દ્વારની પ્રાપ્તિ ઉપામ સભ્યત્વ તુલ્ય છે, અને શેષ 2 દ્વારો નીચે પ્રમાણે છે– (2) સભ્ય ર–ઉપશમભાવમાં ઉપશમ સમ્યક્ત્વ તે હોયજ, પરન્તુ ઉપશમણિમાં ક્ષાયિકસમ્યકત્વ પણ છે માટે. (33) માવ ૪-૩૮–ઉપશમ સમ્યકૃત્વમાં કહેલા 37 ભાવમાં ક્ષયિક સમ્યકત્વ અધિક ગણવાથી 38 ભાવ હાય. #ોપશમ ભાવમાં. ક્ષયોપશમ ભાવમાં જતિ વિગેરે ર૭ દ્વારા સર્વે ઉત્તરભેદ સહિત છે, શેષ 9 દ્વારો નીચે પ્રમાણે. (7) ફr (કેવળ૦ વિના), (20) દાન રૂ (કેવળ૦ વિના),(૬) સુ થાર 22 ( 1 થી ૧૨)–સુગમ છે. કારણકે કેવળજ્ઞાનીને ક્ષયેશમભાવ ન હોય, માટે સર્વ ભેદ છદ્મસ્થ ગ્ય હોય છે. (24) 32 ૮૨૨–જનનામકર્મને ઉદય નહિ હોવાથી. (21) ૩ીરના ૮–૨૨ઉદયવતુ. (26) દયાન ૪–શુક્લધ્યાનના છેલ્લા 2 ભેદ વિના. (રર) સમુદ્રયાત દકેવળ સમુઘાત વિના. (33) મા ૧-૪૬–પાંચ લાયિકદાનાદિ લબ્ધિ , અને કેવળજ્ઞાન તથા કેવળદર્શન વિના શેષ 46 ભાવ છે. (34) વન–જન્મદેહની બન્ને પ્રકારની અવગાહના અને ઉત્તરદેહની જઘન્ય અવગાહના તથા સમુદઘાતકૃત અવગાહના એકેન્દ્રિય તુલ્ય છે, અને ઉત્તરકિયની ઉત્કૃષ્ટ અવગાહુના પંચે. નિદ્રય તુલ્ય છે. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy