SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 242 હોય, કારણકે મનુષ્યને પર્યાપ્ત અવસ્થામાં વૈકિયરચના વખતે એ ગુણસ્થાન હોય છે. શ્રીવિચારસરમાં મિશ્રગુણસ્થાને વૈક્રિયશરીરનામકર્મને ઉદય કહે છે, માટે મિશગુણસ્થાને વૈકિયમિશ્રણ છે. તેમજ સાતમા ગુણસ્થાને વૈકિય રચનાને પ્રારંભ તથા સંહરણ નહિ હોવાથી વૈકિયમિશગ ન હોય. કારણકે વૈકિયરચનાનો પ્રારંભ અને સંહરણ સુwભાવે હોવાથી તે વખતે જીવ પ્રમાદી ગણાય છે, વળી વૈકિગ સાતમે ગુણસ્થાને હોય છે, તે છથી પ્રારંભ કરી 7 મે આવી ફરીથી છ જઈ વૈકિય સં હરણ કરે એ અપેક્ષાએ છે. અને આઠમા અપૂર્વકરણાદિમાં સર્વથા વૈક્રિયાગ ન હોય, તે વૈકિયમિશ્ર હોયજ ક્યાંથી ? એ પ્રમાણે ક્રિયમિશ્રણમાં શાસ્ત્રપદ્ધતિએ 3 ગુણસ્થાન તથા વિશેષપણે 6 ગુણસ્થાન છે. (27) મે --06 (રૂ-૨૨૭)–જીવના 14 ભેદમાંથી વૈક્રિયમિશગમાં દેવ તથા નારકના ભવપ્રત્યયિક શરીરની અપેક્ષાએ એક સંજ્ઞિઅપર્યાપ્ત ભેદ હેય, તેમજ પાંચસોસઠ ભેદમાંથી છ અપયત નારક અને 99 અપર્યાપ્ત દેવ એ પ્રમાણે 16 ભેદ, ક્રિયમિશ્રમાં હેય. વળી સામાન્યપણે (ગુણવત્યયિક સહિત) વેકિયમિશગમાં ચાર ભેદમાંથી પર્યાપ્તબાદર એકેન્દ્રિય, સંક્ષિપર્યાપ્ત, અને સંજ્ઞિઅપર્યાપ્ત એ ત્રણ ભેદ હોય, વળી પર્યાપ્તબાદર એકેન્દ્રિયમાં કરણપર્યાપ્ત વાયુને, સંપિયતમાં કરણપર્યાપ્ત ગર્ભજતિર્યંચને તથા ગર્ભજ મનુષ્યને, અને સંસિઅપર્યાપ્તમાં કરણપર્યાપ્ત દેવ તથા નારાને વૈકિયમિશ્રગ હોય છે. તેમજ પાંચસોસઠ જીભેદમાંથી 1 પર્યાપ્તબાર વાયુ, 15 પર્યાપ્તકર્મભૂમિ મનુષ્ય, પ પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, 7 અપર્યાપ્ત નારક, 99 અપર્યાપ્ત દેવ; એ સર્વ મળી 127 જીવભેદમાં વૈકિયમિશ્રગ પ્રાપ્ત થાય છે. (28) જf 8 (૬)-–દેવનારકના ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં 1. પર્યાપ્તિઓ મૂળદેહ સંબંધિ, અને ઉત્તરદેહ સંબંધિ એમ બે પ્રકારની છે, તેમાંથી અહિં મળદેવ બધિ પર્યાપ્તિ કરી છે, અને For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy