________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામકમના ૧૩ ભેદ. જેનાથી દેવપણું પ્રાપ્ત થાય તે હેવાતિ, જેનાથી મનુધ્યપણું પ્રાપ્ત થાય તે મનુષ્યતિ, જેનાથી તિર્યચપણું પ્રાપ્ત થાય તે તિજાતિ, અને જેનાથી નારકપણું પ્રાપ્ત થાય તે રાત નામકર્મ એ જ ગતિનામકર્મ.
જેનાથી એક ઈન્દ્રિયપણું પ્રાપ્ત થાય તે ઇન્દ્રિય જ્ઞાતિ નામકર્મ. એ પ્રમાણે નિદ્રા, કોન્દ્રિય, વન્દ્રિય અને ઇંદ્રિય જાતિનામકર્મ જાણવું. એ પાંચ જાતિનામકર્મ.
જેનાથી દારિક વગેરે શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામકર્મ, ઔarf, વૈવિચ, ગીર, સૈજપ અને વાર્તા એ ભેદે પાંચ પ્રકારનું છે. વળી જેનાથી દારિકાદિ ત્રણ શરીરને ઉપાંગ અવયની પ્રાપ્તિ થાય તે ઉપાંગનામકર્મ ગૌલાાિપક, વૈviા અને મહાપા એ નામે ત્રણ પ્રકારનાં છે. તૈજસ તથા કામણ એ બે શરીર ઔદારિકાદિ ત્રણ શરીરની અનુવૃત્તિ વાળાં હોવાથી એ બે શરીરનાં જુદાં ઉપાંગ હઈ શકતાં નથી.
તથા પ્રથમ ગ્રહણ કરેલાં દારિક પુદ્ર સાથે નવાં ગ્રહણ કરાતાં દારિક પુલને સંબંધ કરનાર કમ વારિવૌહારિવલંધર નામકર્મ કહેવાય, એ અર્થને અનુસારે બીજા ચાદ બંધન સહિત પંદર બંધનનામકર્મનાં નામ નીચે પ્રમાણે– ૧ દારિક દારિક બંધન. ૯ આહારક કામણ બંધન. ૨ દારિક તેજસ બંધન, ૧૦ દારિક તેજસ કાર્મણ બંધન. ૩ દારિક કામણ બંધન. ૧૧ વૈક્રિય તેજસ કામણ બંધન. ૪ વૈકિય વિકિય બંધન. ૧૨ આહારક તૈજસ કામણું બંધન. ૫ વૈકિય તેજસ બંધન. ૧૩ તૈજસ તેજસ બંધન. ૬ વૈક્રિય કાર્મણ બંધન. ૧૪ કામણ કામણ બંધન. ૭ આહારક આહારક બંધન. ૧૫ તેજસ કાર્મણ બંધન. ૮ આહારક તેજસ બંધન.
For Private And Personal Use Only