________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 345 મનગ વચનગ અને શ્વાસોચ્છવાસ એ ત્રણ પ્રાણુ પણ તે તે પયોતિ પૂર્ણ થતાં આહારીને જ હોય છે. માટે એ 9 પ્રાણ સિવાય શેષ એક આયુષ્ય પ્રાણ અનાહારીપણામાં ચારે પ્રસંગે ગણી શકાય. અથવા કેવલીના પંચ પ્રાણ પણ અપેક્ષાપૂર્વક લબ્ધિરૂપે ગણી શકાય. (20) સં -૦–વકગતિમાં અને પ્રથમ સમયમાં આહારાદિ ચારે સંજ્ઞા હાય, પરતુ હેતૂપદેશિકી વિગેરે ત્રણસંજ્ઞા તો પર્યાપ્ત છદ્મસ્થ ત્રસજીવને હાય માટે પૂર્વોક્ત ત્રણમાંથી એક પણ પ્રસંગે હેતૂપ, વિગેરે સંજ્ઞા ન હોય. (22) Tuથા –મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વિના. (રર) રષ્ટિ ર–મિશ્રદષ્ટિ સિવાય મિથ્યાત્વ અને સમ્યકદષ્ટિ છે. (ર૩) વંધ ૭-૨૨૨–મૂળકર્મ આયુષ્ય વિના સાત બંધાય, તેમજ ઉત્તરભેદમાં આહારદ્ધિક, નરકદ્ધિક અને 4 આયુષ્ય એ આઠ સિવાય શેષ 112 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-૮૭–ભવધારણીયદેહષક 6, સંઘયણ 6, સંસ્થાન 6, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક, સાધારણ, સ્વર 2. મિશ્ર, નિદ્રા પ, એ પાંત્રીસ પ્રકૃતિ વિના શેષ 87 પ્રકૃતિને ઉદય છે. (ર) ૩ોરના ૮-૮૭–ઉદયવત. (27) ર રૂ–દારિક તેજસ અને કામણ એ ત્રણે શરીર કેવલી મુદ્દઘાવતી અનાહારીપણામાં હોય. (28) વંધતુ છે-૩રૂ–અનાગ મિથ્યાત્વ, 6 કાયવધ, 25 કષાય, અને કામણગ એ 33 હેતુ છે. શેષ હેતુ મન વચન અને ઔદારિકાદિક કાયાના અભાવે ન ગણાય. (22) ચાર ?–અગીપણાના પ્રસંગે અગી ગુણસ્થાનવત શુક્લધ્યાનનો ચે ભેદ હેય. શેષ ત્રણ પ્રસંગે ધ્યાન ન હોય. For Private And Personal Use Only