________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) કૈયાન ૪-૧૬-ધ્યાન એટલે જીવના સ્થિર પરિણામ. તે ધ્યાન શુમાન અને સમઘ્યાન એમ એ પ્રકારનું છે. વળી અશુભધ્યાન સઁધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારે છે, તેમજ શુભધ્યાન પણ ધર્મધ્યાન અને સુ ધ્યાન એમ બે પ્રકારે છે. એ પ્રમાણે આર્ત્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન એ ચારે પ્રકારના ધ્યાનમાં પડેલાં એ અશુભ અને બીજા એ શુભ છે. હવે એ ચારે ધ્યાનના દરેકના ચાર ચાર પ્રકાર છે તે નીચે પ્રમાણે
અનિષ્ટસંયાગ, ઇવિયેગ, નાગચિકિત્સા અને અગ્રશેાક ( અથવા નિદાન ) એ ચાર ભેદ આધ્યાનના છે. ગર્લ્સ એટલે ચિ’તારૂપ જે ધ્યાન તે સન્તાન, તેમજ હિંસાનુબ’ધિ,મૃષાનુખંધિ,
૧. સંતોમુઠુત્તમેય, ચિત્તા વરાળમેયલ્યુમિ, ઇઙમસ્થાન જ્ઞાન, ગોનિોલોજ્ઞિળાનં તુ ॥ ૨ ॥ એક વસ્તુ ઉપર અંતર્દ સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થનું ધ્યાન છે, અને યોનિરેધ એ શ્રી સર્વનેનું ધ્યાન છે, એથી અધિકકાળ સુધી એક વસ્તુપર ચિત્તની સ્થિરતા ટકે તેા તે ચિતા કહેવાય. અને ચિતા ન થાય તેા અન્તર્મુદ્ બાદ ધ્યાનાન્તર થાય કહ્યું છે કે—
अंतमुत्तपरओ, चिंता झाणंतरं च होज्जाहि
सुचिरंप होज्ज बहुवत्थु - संकमे झाणसंताणो ॥ २ ॥ અઃ—અંતમુત્ત બાદ ચિંતા અથવા ધ્યાનાન્તર એટલે બીજું ધ્યાન થાય, અને ઘણા દીર્ધકાળ સુધી ઘણી વસ્તુઓમાં સંક્રમ કર્યે છતે ધ્યાનસંતતિ એટલે ધ્યાનપરંપરા હાય છે. તેમજ
गाढमालंबने लग्नं, चित्तं ध्यानं मिरेजनं यत्तु चित्तं खलं मूढ-मव्यक्तं तन्मनो मतं ॥ ३ અર્થ:આલબનમાં એટલે વસ્તુમાં ગાઢપણે ચાઢેલું નિષ્રક પ્ એટલે સ્થિર ચિત્ત તે ચાન, અને અસ્થિર, મૂઢ, અને અવ્યક્ત એ ત્રણ પ્રકારનું ચિત્ત તે મશ કહેવાય. તેમાં મૂર્છા પામેલા એટલે મન્મત્ત થયેલા, અને નિદ્રાળુ થવાનું જે ચિત્ત તે અવ્યક્તચિત્ત, અને શીઘ્ર જન્મેલ બાળકનું મૂમન કહેવાય. એ કારણથી ચિત્ત તે ધ્યાન છે એમ નક્કી નહિ પણું ધ્યાન તે ચિત્ત છે એ નિશ્ચય છે.
For Private And Personal Use Only