SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 300 (23) માય - –મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ 34 છે, તેમાં ઉપશમના 2 ભાવ, પશમના ત્રણ અજ્ઞાન અને દેશવિરતિ વિના શેષ 14 ભાવ, ક્ષાયિકભાવનુ સમ્યકત્વ, આિદચિંક ભાવના 3 વિરૂદ્ધગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, એ 6 વિના શેષ 15 ભાવ, તથા પારિણમિક ભાવમાં અભવ્યત્વ વિના શેષ 2 ભાવ; એ સર્વ મળી 34 ઉત્તરભાવ હેય. (34) અવગાહના–જન્મદેહની જઘન્ય અવગાહના 2 હાથ, અને ઉત્કૃષ્ટ લગભગ 500 ધનુષ્ય છે. તેમજ ઉત્તરદેહાવગાહના જઘન્ય અંગુલને સંખ્યામભાગ અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ એજન, તથા સમુદ્યાતકૃત તૈજસકામણની અવગાહના મરણ મુદ્દઘાત વખતે 7 રજજુદીર્ઘ તે અનુત્તરમાં ઉત્પન્ન થતા મુનિ આશ્રયિ જાણવી. (3) સ્થિતિ-જધન્ય આયુષ્ય 8 વર્ષ 7 માસ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષ પ્રમાણુ હોય. કારણકે એથી કમી અથવા વધુ આયુષ્યવાળા જીવ ચારિત્ર ન પામે. તેમજ કાયસ્થિતિ જઘન્ય 1 સમય પ્રમાણ છે તે સંયમપ્રાપ્તિ સમયથી અનંતર સમયે કાળ કરનાર જીવની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ વર્ષ 7 માસ ન્યૂન પૂર્વકોડ વર્ષ , કારણકે કમીમાં કમી છ માસ ગર્ભમાં રહીને જન્મેલે જીવ આઠ વર્ષની વયે ચારિત્ર પામી પૂર્વકોડ વર્ષ સુધી ચારિત્ર પાલન કરે ત્યારબાદ અવશ્ય કાળ કરે. (26) નિ–સંચમ મનુષ્યને જ હાય માટે મનુષ્યની 14 લાખ નિ તે સંયમની નિ ગણાય. તેમજ એનિઓના સચિન રાદિ પ્રતિભેદ કેવળજ્ઞાનવત્. इति सामायिकचारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy