________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 333 મિશ્ર સમ્યકત્વમાં. (2) જતિ , (2) દ્રિક, (3) કાચ –ક્ષપશમવત. (4) એન ૨૦—-મિથસભ્યત્વમાં મરણને અભાવ હોવાથી દારિકમિશ્ર, વૈકિયમિશ્ર, અને કામણગ કે જે અપર્યાપ્ત અવસ્થામાં હોય તે ત્રણે વેગ અહિં ન હોય. તેમજ ચારિત્રના અભાવે આહારકના બે પેગ પણ ન હોય, શેષ 10 વેગ હોય. પુન: ઉત્તરદેહ સંબંધિ વૈકિયમિશ્રગ પણ પંચસંગ્રહના બીજા દ્વારની 31 મી ગાથામાં કહેલ છે, પરન્તુ શાસ્ત્રપદ્ધતિને અનુસરી ગણેલ નથી. () ઉર રૂ, (6) વા 4-22, (7) જ્ઞાન રૂ (મનઃ૫૦ અને કેવલ વિના)–સુગમ છે. (8) ૩જ્ઞાન રૂ-ચતુર્થ કર્મગ્રંથમાં કહ્યું છે કે મિશ્રગુણસ્થાને જ્ઞાનાંશ અધિક હેય તે જ્ઞાન ગણાય, અને અજ્ઞાનાંશ અધિક હોય તે અજ્ઞાન ગણાય, માટે મિશસમ્યક્ત્વમાં 3 જ્ઞાન અને 3 અજ્ઞાન પણ કહેવાય. (2) નામ ? (અવિરતિ), (20) 2 3, (2) રજા 6, (22) મધ્ય (ભવ્ય), (23) સંખ્યા 1 (મિશ્ર), (24) સંfશત્ર 2 (સંપત્તિ), () માર (આહારી), (26) ગુખસ્થાન ? (ત્રીજુ), –સુગમ છે. (7) કાજે ૨-૨૨૮–દ ભેદમાંને સંક્ષિપર્યાસરૂપ એકજ ભેદ હોય. અને પાંચ ત્રેસઠમાંના 9 કાન્તિક અને પ અનુત્તર સિવાયના 85 પર્યાપ્ત દેવ, 101 ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિચ, અને છ પર્યાપ્ત નારક એ સર્વ મળી 198 જીવભેદ હોય. (28) vitra 6, (22) ઘા 20, (20) સં -1 (દી ), (22) 4 6, (22) દર 2 (મિશ્ર)–સુગમ છે. (23) વૈષ 7 ૭૪–મૂળકર્મમાં આયુષ્ય વિના સાત કર્મને For Private And Personal Use Only