________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 281 (7) જ્ઞાન ક–કેવળજ્ઞાન વિના શેષ 4 જ્ઞાન હોય. કારણકે કેવળ જ્ઞાનીને મત્યાદિ ચારે જ્ઞાન ન હોય. (8) માન ૦–કારણકે જ્ઞાનમાં અજ્ઞાન ન હોય. (2) સંયમ 7 ચોથાથી 12 મા ગુણસ્થાન સુધી મતિ વિગેરે જ્ઞાને છે, અને ત્યાં સુધીમાં સર્વ ચારિત્રની પ્રાપ્તિ હોય છે (20) રર રૂ (કેવળ દર્શન વિના), (22) રાદ, (22) મરચા 2 (ભવ્ય), (23) તળવવરૂ (1) ઉપશમ, ક્ષપશમ, અને ક્ષાયિક, તથા સિદ્ધાન્તમતે મિથ્યાત્વ વિના પાંચ, (24) સંક્ષિા 2 (ર)– સુગમ છે. . (22) મrદારયા ૨–સર્વ ઉત્તરભેદ સહિત છે. વિશેષમાં જાણવાનું કે મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાનને ફક્ત 6 દિશિ સંબંધિ એકજ દિશિઆહાર હોય છે. કારણકે સમ્યગદષ્ટિ ત્રસજીવોને ત્રણનાડીમાં 6 દિશિને જ દિશિઆહાર હોય પણ ત્રણ ચાર પાંચ દિશિને નહિ. (26) ગુણસ્થાન 2 (૨૬)-કર્મગ્રંથમતે ચેથાથી બારમા સુધીનાં ગુણસ્થાનમાં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય. અને સિદ્ધાન્ત મતે બેથી બાર સુધીમાં. (27) વીર ર-રરૂ (બ્બકરૂ?)-કર્મગ્રંથમતે એટલાજ જીવભેદેમાં સમ્યક્ત્વ છે. તે પ૬૩ જીવભેદમાં જ્ઞાન પ્રાપ્તિ પ્રસંગે કહેવાશે. અને સિદ્ધાતમતે 7-431 સંભવે. (28) પથરિ 6 (22) આજ ૨૦–સુગમ છે. (20) સંક-૨—હેતુપદેશિક સંજ્ઞા અસંજ્ઞિ (દ્વિદ્રયાદિને હોવાથી કર્મગ્રંથમતે મત્યાદિ જ્ઞાનમાં ન હોય. (22) 3 ૭—કેવળદ્ધિક વિના 4 જ્ઞાન અને 3 દર્શન હેય. (22) [fe –સમ્યગદષ્ટિમાં મત્યાદિજ્ઞાન છે. For Private And Personal Use Only