________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 303 ઉપશમભાવ બાદ કરવાથી શેષ 31 હેય. (34) વITહના–આ ચારિત્રમાં ઉત્તરદેહ તથા મરણ નહિ હેવાથી ઉત્તરદેહાવગાહના અને સમુઘાતકૃત અવગાહના નથી. અને જન્મદેહાવગાહના સામાયિક ચારિત્રવતું (31) ચિતિ–જઘન્ય આયુષ્ય જેનું 8 વર્ષથી અધિક અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનું હોય તે મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે, માટે ભવસ્થિતિ એ પ્રમાણે જાણવી, અને કાયરિથતિ જઘન્ય તથા ઉત્કૃષ્ટ 18 માસ પ્રમાણ છે. કારણકે એ ક૯૫ 18 માસની મર્યાદાવાળો છે. इति परिहारविशुद्धौ 36 द्वारप्राप्तिः समाप्ता. સૂક્ષ્મપરાયચારિત્રમાં (2) ગતિ ? (મનુષ્યગતિ), (2) ગિ , (3) કાર ? (ત્રસકાય), (4) રોજ રૂ–૧ (પરિહારવિશુદ્ધિવત્ ), (9) વેર 0 (), (6) ગાય 1-2 (સંજવલન લેભ), (7) જ્ઞાન છે (કેવળ જ્ઞાન વિના), (8) ગાન , (6) સંયમ ? (સૂમસંપરાય), (20) રન 3, (2) રથ 2, (શુક્લલેશ્યા), (22) મગ 2, (3) નષ્ણવ 2 (ઉપશમ, ક્ષાયિક.) (24) સં૯િ 2, (22) સારા 2 (આહારી), (26) ગુખથાના? (સૂમસં પરાય), (27) ક દ 2-2 (સામાયિકવત્ ), (28) રિ 6 (26) પ્રાણ 20, –સુગમ છે. (20) સં ૨-૨–આહાર અને પરિગ્રહસંજ્ઞા, તથા દીર્ઘકાલિકી અને દષ્ટિવાદેપદેશિકીસંજ્ઞા છે. (અવેદી હોવાથી મિથુનસંજ્ઞા અને ભય મેહનીય ઉપશાન્ત થવાથી ભયસંજ્ઞા ન હોય.) 1. ભાવવેદ એક પણ ન હોય, કારણકે ગુણસ્થાને તેનો ઉપશમ અથવા ક્ષય થયેલ છે. તેમજ દ્રવ્યવેદ ત્રણે હોય. For Private And Personal Use Only