________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 336 ifજ્ઞ૦ 2, (29) માદાર 2 (6) ગુથાર 2 (બીજું - સુગમ છે. (27) ગામે ૭-૦૦-ચૌદ ભેદમાંથી બાદર એકેડ, દ્વિતી, ત્રી, ચતુ, અસંજ્ઞિ પંચે એ પાંચ અપર્યાપ્ત, તેમજ સંપિચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી 7 જીવભેદ છે. વળી નવ લેકાંતિક, પાંચ અનુત્તર સિવાયના 85 અપર્યાપ્ત અને 85 પર્યાપ્ત દેવ, 202 ગર્ભજ મનુષ્ય, 10 ગર્ભ જતિર્થચ, 5 અપર્યાપ્ત સમુર્ણિમ તિવેચ, 3 અપર્યાપ્ત વિકનિદ્રય, 3 અપર્યાપ્ત પૃથ્વી, જળ, અગ્નિ, અને 7 પર્યાપ્ત નારક એ સર્વ મળી 400 ભેદ છે. અહિં સાથાના નર ન રતિ એ નિયમ પ્રમાણે અપર્યાપ્ત નારકને સાસ્વાદન અંગીકાર નથી કર્યું. (28) કરિ 6, (22) પ્રા૨૦-સુગમ છે. (20) વંશા ક–ર–આહારાદિ ચારે સંજ્ઞા છે, અને હેતુપ૦ વિગેરે 3 માંની હેતૂપદેશિકી સિવાય બે સંજ્ઞા છે. અહિં વિલેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં હેતૂ૫૦ સંજ્ઞા સંભવે છે, પણ તે વખતે સાસ્વાદન ન હોય માટે હેતૂ૫૦ સંજ્ઞા વર્ષ કરી છે. (ર) કાચન 6 (૨)–સિદ્ધાન્તમતે 9 ઉપગ, અને કર્મગ્રંથમતે 6 ઉપયોગ, તેનું કારણ પ્રથમ કહેવાયેલું છે. (અહિં વિર્ભાગજ્ઞાનીને અવધિ દર્શન ગયું છે). (22) દૃષ્ટિ –ત્રણ દષ્ટિમની એક સમ્યક્ દષ્ટિ ગણાય. (23) વૈષ ૮-૨૦૨–મિથ્યાત્વ પ્રત્યયિક 16, આહારકદ્ધિક અને જીનનામ વિના 101 પ્રકૃતિઓ બંધાય. - (ર૪) 32 ૮-૧૨––દર્શનમેહનીય 3. આહારકપ્રિક, જીનનામ, સૂક્ષ્મત્રિક, આતપ, અને નરકાનુપૂવી એ 11 સિવાય શેષ 111 નો ઉદય છે. 1. અહિં વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન ગણવામાં આવ્યું છે માટે અથવા સારવાદનભાવે જ્ઞાન માનવાથી પણ દર્શન 3 કહ્યાં છે. For Private And Personal Use Only