________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 354 સૂમસંપરાય ગુણસ્થાનમાં. mત વિગેરે સર્વ દ્વારે સૂક્ષ્મસંપરાય ચારિત્રમાં કહ્યા પ્રમાણે, ઉપશાન્તાહ ગુણસ્થાનમાં, શનિ વિગેરે 28 દ્વારે સૂમસં૫રાય તુલ્ય છે, શેષ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (6) વાવ -સર્વ મેહનીય ઉપશાન્ત થવાથી કષાય ન હોય. (6) સંયમ –ઉપશમયથાખ્યાત નામનું એક ચારિત્ર હેાય. (20) રક્ષા ૨–૨–એક આહાર સંજ્ઞા હોય. અને દીર્ઘકાવ તથા દષ્ટિવા સંજ્ઞા હોય. પરંતુ મેહનીય કર્મથી ઉત્પન્ન થતી પરિગ્રહાદિ સંજ્ઞા તથા અસંગ્નિ હેતૃપ૦ સંજ્ઞા ન હોય. (ર૩) વષ ––મૂળકર્મમાં એક વેદનીય કર્મને, તેમજ ઉત્તરભેદમાં એક શાતાદનીયકર્મને બંધ છે. (ર) 34 ૭-૧૨–મૂળકર્મમાં મેહનીય વિના શેષ 7 કર્મ ઉદય, તેમજ ઉત્તરભેદમાં સંજ્વલન લેમ વિના શેષ 59 પ્રકૃતિને ઉદય સૂમસંપરા પ્રમાણે જાણ. (ર૯) વીરા -૧૬–મૂળકર્મમાં મેહનીય વેદનીય અને આયુષ્ય વિના પાંચની ઉદીરણ, અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના પ૬ પ્રકૃતિની ઉદીરણું ઉદય પ્રમાણે જાણવી. ગ બંધના કારણરૂપ છે. (અહિં સૂમસંપરાયવત્ સં૦ લેજ ન હોય. ). | (રૂ૩) મrs ૯-ર૦–સૂક્ષ્મસંપરામાં કહેલા 22 માંથી લોભ અને ક્ષપશમચારિત્ર વિના શેષ 20 ભાવ હોય. For Private And Personal Use Only