________________
સત્તાવીસમું ]
સ્થાનીંગસૂત્ર
[ ૩૭
પ્રકારે નથી. આંખે આંધળા, ધેને ચઢેલા દોઢડાહ્યો થાય, લાકડીએ દોરનારા ઉપર હુકમ ચલાવે, દેખતાને દોરવા જાય તેની વલે શી થાય ? આપણે પરંપરાગમને આધારે ચાલવાવાળા. શ્રદ્ધાનુસારીને તે એના વચન હોવાથી એ માન્ય છે. પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ, પણ તર્કાનુસારી ગૌતમસ્વામીજી પહેલવહેલા આવ્યા. મહાવીરે વચન દ્વારા તેમના સશયને છેદ્યો તેથી માનવા લાગ્યા. ફ્રેખ્યા ત્યાં સુધી કાંઇ નહિ, ખેલાવ્યા ત્યારે કાંઇ નહિ. મારું નામ કાણુ ન જાણે ? પછી મારા સશયને છેકે તે સર્વજ્ઞ જાણ્યું. સનપણાની પ્રતીતિનું કારણ સાયછેદ અને તેથી મહાવીરને ખેલવું પડયુંઅરે ગૌતમ! તને જીવને સંશય કેમ રહે છે? તું આ પદ્મા આવી રીતે ભુ કરે છે પણ આ રીતે કર કે જેથી સંશય ન રહે. તર્કોનુસારીને કાઇ પણ જગા પર પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ આવવાðા નિહ. તે તે વચનવિશ્વાસથી પુરુષવિશ્વામ્ર પર જવાના.
ગૌતમ કહે છે હું એક પિડિક છું તેની જગા પર મને અનેક પિડિક કરે છે? પણ તમે અનેક પિડિક છે. પ્રત્યેકબુદ્ધ થયા. માલૂમ પડયું, મારા નિમિત્તે અનેક જગા પર રસાઈ તૈયાર થાય છે. જો કે લકે' હું એકને ત્યાંથી. જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી વચનની પરીક્ષા કરશે. પછી પુરુષવિશ્વાસ કરશે. જેનું આગમ, વન, જેતી મુદ્રા શુદ્ધ દેખીએ તેને માનીએ છીએ, શ્રદ્ધાને અંગે પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ. તુલનાત્મક દૃષ્ટિએ વચનવિશ્વાસે પુરુષવિશ્વાસ છે. આવી મુદ્રા, આવે આગમ છે તેથી માનીએ છીએ. શાસ્ત્રના શુદ્ધપણાના ખળી તારી પ્રતીતિ. આ શાસનમાં ખાષિતપણું હેત તા પ્રતીતિ થાત નહિ. તુલનાત્મક દૃષ્ટિ લેવી હોય ત્યાં વીતરાગની વીતરાગ તરીકે પ્રતિષ્ઠા થઇ શકે નહિ. ત્યાં તે જો આવું કાઈ કહેનારા હાય તા લાવ. આવી ની થિયરી, આવી મેક્ષ પામવાની સ્થિતિ, કાઇ પણ જંગે પર હોય તા લાવ. આવી સ્થિતિ નથી કર્ણએ કહી, આવી સ્થિતિને