Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002145/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ શાહ મનાવ અને પ્રાણી સપિ, તજ, તાલુકા. ચાર Page #3 -------------------------------------------------------------------------- ________________ શેઠ કુવ૨જી આણ દજી - પ્રમુખ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર A 45-23-Lakshmi A Por private & Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્ષિં વિરચિતા ઉમિતિ ભવપ્રપંચા થા ભાષા અવતરણ. A બીજો વિભાગ, પ્રસ્તાવ ૪-૫ અનુવાદક અને યાજક માતીચંદ ગિરધરલાલ કાપડીઆ. થીરાત્ ૨૪૫૦. બી, એ; એક્ એક્, બી. સેાલિસિટર અને નોટરી પબ્લીક, આ શ્રી. વૈચાલનાર સાર તકન્ટિંબઈ श्री महाबार जैन आराधना केन्द्र, कोबा WT. 45. પ્રસિદ્ધકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. પ્રથમાવૃત્તિ પ્રત ૨૦૦૦, વિક્રમ ૧૯૮૦. મૂલ્ય રૂ. ૩–૧–૦, RAARARA ઇ. સ. ૧૯૪. Page #5 -------------------------------------------------------------------------- ________________ पृष्टोऽनेनैको महावैद्यः । दत्तम्तेनोपदेशः । सम्यगवधारितोऽनेन । गृहीतमु. पकरणम् । गतो रात्री शिवायतनम् । इतश्च बृहती वेलां नाटयित्वा वठरगुरुं श्रान्ता इव प्रसुप्तास्ते तस्मिन्नवसरे धूर्ततस्कराः । ततः प्रविष्टो माहेश्वरः । प्रज्वालितोऽनेन शिवमन्दिरे प्रदीपः । ततो दृष्टोऽसौ वठरगुरुणा माहेश्वरः । तथाभव्यतया च सञ्जातखेदेन याचितोऽसौ जलपानः । माहेश्वरः प्राह । भट्टारक ! पिबेदं तत्त्वरोचक नाम सत्तीर्थोदकं । पीतमनेन । ततः प्रनष्टः क्षणादुन्मादो निर्मलीभूता चेतना विलोकितं शिवमन्दिरं दृष्टास्ते धूर्ततस्कराः । किमेतदिति पृष्टो माहेश्वरः । कथितोऽनेन शनैः शनैः सर्वोपि वृत्तान्तः ।...."ततः प्रविघाटितश्चित्तापवरकः । प्रक. टीभूतं कुटुम्बकं । आविर्भूता रत्नराशयः । प्रविलोकिता सर्वापि निजशिवमन्दिरविभूतिः । सञ्जातः प्रमोदातिरेकः । શ્રી સિદ્ધર્ષિ-પંચમ પ્રસ્તાવ. (नु। ५. १२७९-७७.) આ ગ્રંથ શ્રી મુંબઈમાં નિર્ણયસાગર પ્રેસમાં રામચંદ્ર ચેસૂ શેડગેએ મુદ્રિત કર્યો અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીએ પ્રસિદ્ધ કર્યો. PR तानम Page #6 -------------------------------------------------------------------------- ________________ હ AesopoOOESlogspOTOGEઈdoEdiogOposeOneOUGH oldOberoop6ioooooooHOOGOupsconઊ/ShooનgasGaasGanpoGopionatOsgogoaloi0goGOd મુરબી કાકાશ્રી કુંવરજી આણંદજી. ભાવનગર, આપના જૈન ધર્મના દઢ સંસ્કાર, દ્રવ્યાનુયોગનો ચાલુ ઊંડે અભ્યાસ, સંસ્કારી ધાર્મિક જીવન, ધર્મપ્રકાશન અને અભ્યાસ કરાવવાની તિવ્ર ઈચ્છા, અનેક શુભ પ્રવૃત્તિઓમાં અપેલી જીંદગી, જાહેર કાર્યોમાં માનસિક સરળતા અને સમાનતા, જૈન ધર્મ પ્રસારકસભા સાથેનો આપનો આત્મીકૃત સંબંધ, અનેક ગ્રંથને શુદ્ધ રીતે પ્રકાશ કરવાનું ભગીરથ અને અનુકરણીય પ્રયત, નિરભિમાનવૃત્તિ, સાદું સરળ જીવન, મારા ઉપર આપની મમતા, બાળકાળથી અભ્યાસ કરાવવાની ચીવટ અને મારા સર્વ લેખે કે પુસ્તકને અંગે ધાર્મિક અને કળાની દૃષ્ટિએ કરાતાં અનેક સૂચવનો આદિ અનેક કારણોથી આકર્ષાઈ આ મારે લધુ પ્રયત્ન આપના ચિરસ્મરણીય નામ સાથે જોડવાની આજ્ઞા માગું છું તો આપ મારૂં અર્થે સપ્રેમ સ્વીકારી શુભાશીર્વાદ આપશે. [d સેવક, મોતીચંદ, gogogogonomercoss@oblogsposdelondoglos9a0Godologogglogo logogos galoseoSae0ON to OuesOnloGodololololojigogo/oGo BoG૦/oHomenon E Page #7 -------------------------------------------------------------------------- ________________ અમ હમ અમર ભયે ન મરેંગે. યા કારણુ મિથ્યાત દીયા તજ, કર્યું કર દેહ ધરેંગે. રાગ દોષ જગ બંધ કરત હૈ, ઇનકો નાસ કરેંગે; માઁ અનંત કાલતે પ્રાણી, સા હમ કાલ હરેંગે. દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે; નાસી જાસી હમ થીરવાસી, ચાખે વ્હે નિખરેંગે. મર્યો અનંત વાર ખીનસમજ્યા, અમ સુખદુઃખ વિસરેંગે; આનંદઘન નિપટ નિકટ અક્ષર દે, નહિ સમરે સા મરેંગે. અમ. ૪ આનંદઘન. અમ. ૧ અમ. ૨ અમ. ૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના લગભગ ત્રણ વર્ષે આ રૂપક મહાથાનો બીજો ભાગ બહાર પડે છે. મારી પાસે આખું મેટર લગભગ તૈયાર છે. ત્રીજો ભાગ જલદી બહાર પાડવા ઉત્કંઠા છે. ત્રીજા ભાગમાં પુસ્તક પૂર્ણ કરવામાં આવશે. આ ચોથા અને પાંચમા પ્રસ્તાવમાં ઘણા ચમત્કારો છે. ગ્રંથકર્તાની ખૂમિ ચોથા પ્રસ્તાવમાં જણાઈ આવે છે. તેઓ મહાકવિ તરીકે કેવા પ્રતિભાશાળી હતા તે છ ઋતુનાં વર્ણનો અને બીજા અનેક અલંકારિક ચિમાં જણાઈ આવે છે. વિમર્શ પ્રકર્ષ ભવચક્ર નગર જેવા જાય છે ત્યાં તેમને અનુભવ ગ્રંથકર્તાની બારિક અવલોકનશક્તિ બતાવે છે. આખી દુનિયા કોઈ પણ વિષય બાકી ન રહે એવી એ યોજના છે. સાત પિશાચીઓ ગ્રંથકર્તાની હકીકતને ટુંકામાં લાવવાની શક્તિ બતાવે છે. બાકી ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી, તદ્વિલસિત બેટ, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણા વેદિકા અને વિપસ સિંહાસન ઉપર મેહરાજ, તેનો આખો પરિવાર, એમાં રાગદ્વેષનાં સ્થાન, કષાયોનાં સ્થાન, હાસ્યાદિનાં સ્થાન, સાત કર્મરાજાઓનાં સ્થાન, કર્મપરિણામની મધ્યસ્થતા એક બાજુએ વિચારીએ અને બીજી બાજુએ સાત્વિકમાનસપુરમાં આવેલા વિવેક પર્વતના અપ્રમત્તત્વ શિખર પરનું જૈનનગર, ચિત્તસમાધાન મંડપ, નિઃસ્પૃહતા વેદિકા અને જીવવીર્ય સિંહાસન પર ચારિત્રરાજને જોઈએ ત્યારે શાંત થઈ જઈએ તેવાં કલોલ થાય છે. ગ્રંથકર્તાએ એ મોહ ચારિત્રનાં સ્થાન યોજવામાં કેટલી અસાધારણ કલ્પના દોડાવી હશે તેનો ખ્યાલ આવે છે. કવિ અને લેખક તરીકે તેમના સ્થાનનો વિચાર વિસ્તારપૂર્વક ઉપોદઘાતમાં કરવામાં આવશે. ચોથા પ્રસ્તાવમાં સંસારીજીવ રિપુદારણ તરીકે ઓળખાય છે. ત્યાં એને શૈલરાજ અને મૃષાવાદનો પરિચય થાય છે. આ બન્ને પાપો એને કેટલો ચઢાવે છે અને પાછો પાડે છે તેની વાર્તા ધ્યાનમાં લેવા જેવી છે. રિપુદારણનો ગર્વ, ગુરૂ અને સહાધ્યાયીઓ સાથે અભિમાની વર્તન, રાજસભામાં એની થયેલી હાંસી અને અભિમાનના આવેશમાં એણે અતિ પ્રેમી નરસુંદરીને કરેલી તિરસ્કાર બહુ સુંદર ચીતર્યા છે. આખરે એ દુષ્ટ વર્તનવાળા અભિમાની જુઠ્ઠા છોકરાનો પિતા ત્યાગ કરે છે. વિચક્ષણાચાર્ય ત્યાં આવે છે અને તેઓ રસનાની લંબાણ કથા કહે છે તેમાં વિમર્શ અને પ્રકર્ષ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભવચક્રનું વર્ણન કરે છે તે આબાદ છે, કોઈ પણ શિષ્ટ લેખકને કે સહૃદય વાંચકને વિચારમાં નાખી દે તેવું છે અને વર્તમાન કાળમાં આખી દુનિયાનો સમુચ્ચયે ખ્યાલ આપે તેવું છે. એમાં અટવી આદિની યોજનાને અંગે કથા કહીને કેટલોક ઉપયોગી ઉપનય કર્તા પોતે પણ ઉતારે છે. વિવેક પર્વત પરથી મામાભાણેજ અવલોકના કરે છે ત્યારે દુનિયાના મોટા દુર્ગણોનો ખ્યાલ આવે છે; માંસભક્ષણ, શિકાર, ગણિકા, ધનગર્વ, વિકથા, ચોરી આદિનાં દૃષ્ટાન્ત અને ફળો બહુ ધ્યાન ખેંચે તેવી રીતે દર્શાવી, ચાર અવાંતર નગરોમાં વાંચનારને ફેરવે છે. આ સંસારનો તેથી પૂરો ખ્યાલ આવે છે, ભવપ્રપંચ નજરે પડે છે અને તે ખ્યાલમાં કાંઈ અભ્યતા રહેતી હોય તો સાત પિશાચીઓ તે વાત વધારે ખુલ્લી કરે છે. સાથે વળી મુખ્ય દર્શનકારોનાં ખ્યાલ પણ મળી જાય છે. આવી રીતે ઘુંચવણમાં પડેલ મન જ્યારે ચારિત્રરાજમાં આખા પરિવારનું વર્ણન વાંચે છે ત્યારે તેને જરા શાંતિ થાય છે. આવી રીતે ચોથો પ્રસ્તાવ આખા ગ્રંથના મધ્યબિન્દુ તરીકે કામ આપે છે. તેમાં મુખ્ય વિષય તો મૃષાવાદનાં મીઠાં ફળ, માનથી થતી હાનિઓ અને રસેંદ્રિય લુબ્ધતાનાં ભયંકર પરિણામ છે; પણ ગ્રંથકર્તાએ આ પ્રસ્તાવ બહુ મજાનો બનાવવા પ્રયત્ન કર્યો શ્રેય એવું લાગે છે. આખો ગ્રંથ અનુભવ કરાવે તેવો, આત્મજાગૃતિ કરાવે તેવો, સંસારને ખરા આકારમાં વિશાળ રીતે બતાવે તેવો છે અને તે બાબતમાં સર્વથી ઉચ્ચ સ્થાન આ ચોથા પ્રસ્તાવને મળે છે. એ ભાગ કવિત્વ અને અનુભવનો નમુનો છે, સહૃદય વિચારકને પોતાનાં ખરા સ્થાનકે લાવે તેવી છે, ઘણે સ્પષ્ટ રીતે લખાયેલો છે અને ઘણોજ મનનીય છે. આગળ ઉપદ્યાતથી જણાશે કે આ ચોથો પ્રસ્તાવ આખા ગ્રંથના મધ્ય બિન્દુ તુલ્ય અને ભાષાસાનની નજરે આખા ગ્રંથમાં પ્રથમ સ્થાન ધરાવે છે. સાહિત્યની નજરે પાત્રની રચના અને પ્રસંગોનું વર્ણન વધારે સુઘટ્ટ, વધારે સ્પષ્ટ અને ગ્રંથના ભાવને સ્પષ્ટ કરનાર આ ચોથા પ્રસ્તાવમાં છે. આખા ગ્રંથમાં કેન્દ્રસ્થ લક્ષ્ય મેહ અને ચારિત્રનાં સ્થાન બતાવવાનું છે એ વાત જો સ્વીકાર્ય ગણાય તે લક્ષ્ય-મુદ્દો પાર પાડવાની ભવ્ય સામગ્રી સચોટ રીતે આ ચોથા પ્રસ્તાવમાં ભરી છે અને તે પટ્ટભૂમિકા રૂપે આગળ કેવું સારું ફળ આપે છે, એના ઉપર કેવા ચિત્રો રચાય છે તે જોવાશે, પણ ભૂમિકાની સ્પષ્ટતા અને તૈયારી બહુ સારી અત્ર કરવામાં આવી છે. એ વાતની સ્પષ્ટતા તે આઠમા પ્રસ્તાવમાં થઈ શકશે પણ એ સાધ્ય લક્ષ્યમાં રહેશે તો વાર્તા પ્રસંગમાં સાથે નવીન રસ જામતો રહેશે જેનો સાક્ષાત્કાર ધીમે ધીમે આગળ થશે અને તેની પરાકાષ્ઠા છેલ્લા પ્રસ્તાવમાં થશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ و આ પ્રસ્તાવ વાંચતાં એક વાત લક્ષ્યમાં રાખવાની અહુ જરૂર છે. ગ્રંથકર્તાએ ગ્રંથમાં એક શબ્દ પણ વાર્તા માટે લખ્યો નથી, છતાં વાર્તાને એક અદ્ભુત નવલકથા અથવા અદ્ભુત આખ્યાયિકા (romance) ના આકરમાં લખવામાં તેણે ફતેહ મેળવી છે, કથાના પ્રત્યેક શબ્દમાં રૂપક (allegory) કાયમ રાખેલ છે અને તેમાં કોઇ પર્ણ સ્થાને સ્ખલના કરી નથી. આથી આ ગ્રંથ નવલકથા આખ્યાયિકા કથા અને રૂપક કથાના ભાવો એક સાથે બતાવે છે. આ વિષયપર ઉપોદ્ઘાતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. અત્ર તે વાતપર લક્ષ્ય ખેંચવાની આવશ્યકતા લાગી છે. ચોથા પ્રસ્તાવમાં એટલા માટે ખાસ લક્ષ્ય રાખીને મેં પ્રકરણો પાડ્યાં છે. પ્રકરણ અને શીર્ષક (headings) ની તથા માજીપર કરેલા ઉપશિર્ષકની જવાબદારી મારી છે. એ દ્વારા એક ચાલુ ગ્રંથને ગ્રંથકર્તાના મૂળ વિભાગમાં કે ગોઠવણમાં ફેરફાર કર્યા વગર નવલકથાનો આકાર આપવા મેં પ્રયત્ન કર્યો છે. પાંચમાં પ્રસ્તાવનો મુખ્ય મુદ્દો સ્તેય ( ચોરી ) અને માયાનાં ભયંકર પરિણામો બતાવવાનો છે. ગ્રંથકર્તાએ પ્રાણાતિપાત, મૃષાવાદ, સ્તેય (ચોરી), સ્ત્રીસંયોગ અને પરિગ્રહને ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં અનુક્રમે ચીતર્યા છે, જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રત્યેકને ત્રીજાથી છઠ્ઠા પ્રસ્તાવમાં ચીતર્યાં છે. અંતરકથામાં સ્પર્શન, રસના, ત્રાણ, ચક્ષુ અને શ્રોત્રને અનુક્રમે ત્રીજાથી સાતમા પ્રસ્તાવમાં ચીતર્યાં છે અને એને વશ પડનારાના અને એમાં આસક્તિ રાખનારના હાલહવાલ ચીતર્યા છે. વામદેવ સંસારીજીવ અત્ર થાય છે અને સ્તેય માયાનાં ફળ બતાવે છે જ્યારે મુધાચાર્યના ચરિ ત્રમાં ‘મુન્દ’ ઘ્રાણઆસક્તિનાં ફળ બતાવે છે. આ પાંચમાં પ્રસ્તાવમાં વિમળ નામના રાજકુમારનું ચરિત્ર નૈસગિક ઉત્તમ વર્તનવાળાની વિશાળતા અને વિશિષ્ટતા કેવા હોય છે તે ખાસ ધ્યાન ખેંચે છે. એની સરલતાથી એ દુનિયાને કેવી સારી માને છે, એની સહાનુભૂતિ યોગ્ય વખતે ચૂતમંજરીનો કેવો બચાવ કરે છે, એને માર્ગ દર્શન થતાં એ કેવો સરળભાવે સત્ય શોધવા મંથન કરે છે અને સત્સંગતિ થતાં એનું ઉત્થાન કેવું ઉત્તમ થાય છે વિગેરે અનેક મનનીય પ્રસંગો આ પ્રસ્તાવમાં આવે છે. અવાંતર બાબતોને અંગે અઠરગુરૂનું કથાનક અને ચારિત્રધર્મની સે નાપતિ અને મંત્રી સાથે મંત્રવિચારણા બહુ મનનીય છે. ચારિત્ર મોહનું યુદ્ધ ચોથા પ્રસ્તાવમાં સ્થાપિત કરેલી ભૂમિકા ઉપર પ્રથમ ચિત્ર પાડે છે; એ નાટકનો પ્રથમ પડદા છે જેમાં ચારિત્રરાજની હાર થાય છે. એ પ્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ સંગમાં સોધમત્રી સંસારી જીવ ઉપર હારજીતનો આધાર કેટલો રહે છે તેની ચર્ચા કરે છે તે પ્રસંગ બહુ મનનીય છે. છેવટે વામદેવના હાલહવાલ થાય છે તે તેના દુર્ગુણોનું ફળ છે. બુધચરિત્રમાં પંદર બાબતો બહુ વિચારણીય બતાવે છે, સંસારને તાપ અને સાધુજીવનની શાંતિને તે સચોટ ખ્યાલ આપે છે. ચોથા પ્રસ્તાવમાં કેટલાક પ્રસંગે ઘણી લંબાણ નોટ લખી છે. આ ગ્રંથ જૈન ન હોય તેને વાંચવામાં મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખ્યું છે, છતાં પારિભાષિક શબ્દ નહિ જ આવ્યા હોય એવો દાવો તે હોઈ શકે નહિ. ચોથા પ્રસ્તાવના ચાર પરિશિષ્ટ લંબાણ નોટને છેવટે રાખવા માટે આપ્યા છે. તેમાં પપુરના નિવૃતિમાનું પરિશિષ્ટ (નં. ૩) તદ્દન શુષ્ક વિભાગ છે અને દાર્શનિક બાબતમાં રસ લેનારને જ મજા આપે તેવું છે અને પિંડવિશુદ્ધિનું પરિશિષ્ટ જૈન વાંચકને રસ આપે તેવું છે. પ્રથમ ભાગ પેઠે અહીં પણ દરેક પ્રસ્તાવની શરૂઆતમાં પાત્રો તથા નગરનું પત્રક વાંચનારની સગવડ માટે મૂક્યું છે અને “કથાસાર” શરૂઆતમાં લાંબી વાર્તા યાદ કરી જવા અથવા હકીકત સ્પષ્ટ કરવા આપેલ છે. ત્રીજા વિભાગને અંતે પાત્રો તથા સ્થાનોનું અક્ષરાનુક્રમે ઓળખાણ આપનારું પત્રક આપવાનો ઈરાદો છે. ત્રીજો ભાગ સહજ મેટો થશે તો પણ તેમાં ઉપોદઘાત વિગેરે સર્વ આપી ગ્રંથ પૂરો કરવાની ઉમેદ છે. આખો લેખ તૈયાર છે, માત્ર ઉપઘાત લખવી બાકીમાં છે. આશા છે કે ત્રીજો વિભાગ ૧૯૨૫ ની આખર સુધીમાં બહાર પાડી શકાશે. છાપખાનાની સત્વરતા ઉપર ઘણે આધાર રહે છે. આ ગ્રંથની છેવટે શ્રી પ્રભાવચરિત્રમાંથી આ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિ ગણિનું ચરિત્ર મૂક્યું છે. એ પ્રભાવચરિત્ર ગ્રંથ ઘણો વાંચવા યોગ્ય છે. મૂળ બહુ આલ્હાદક છે અને શબ્દ અને અર્થગાંભીર્યયુક્ત છે તેથી મૂળ અને ભાષાંતર બન્ને આપ્યાં છે. એ ચરિત્ર જોવાથી ગ્રંથકર્તાની વિદ્વત્તાનો ખ્યાલ આવશે. એ ચરિત્ર ઉપર ઘણું લખવાનું છે જે ઉપદ્યાતને અંગે ત્રીજા ભાગમાં આવશે. અત્ર તે ચરિત્ર શરૂઆતમાં વાંચવા વિજ્ઞપ્તિ છે એટલે ગ્રંથકર્તાની કાંઈક ઓળખાણ પ્રાચિન પુરૂષોની દૃષ્ટિએ થશે. આ ગ્રંથ વિચારવા યોગ્ય છે, પ્રત્યેક પ્રકરણ વિચારવા યોગ્ય છે, જીવનના પ્રસંગો સાથે ઓતપ્રોત પોરવાઈ ગયેલ બાબતોથી ભરપૂર છે, જીવ Page #12 -------------------------------------------------------------------------- ________________ નને નવી દિશાએ દોરે તેવો છે, જીવનનાં સાધ્યો સ્પષ્ટ કરે તે છે, વિચારમાં નાખી દે તેવો છે અને તેમાં પણ કેટલાક પ્રસંગે તો હૃદયને પીગલાવે તેવા છે, જાગૃત કરે તેવા છે, દૂર જોવાને બદલે નીચું જોવરાવે તેવા છે, આગળ જવાને બદલે અંદર જોવાનું કરે તેવા છે, અન્યને બદલે છેતાને જોવરાવે તેવા છે, સામેનો વિચાર કરવાને બદલે પોતાનો ખ્યાલ કરાવે તેવા છે, સ્થળ રસિકતાને બદલે સત્ય રસનું ભાન કરાવે તેવા છે અને એકંદરે સંસાર કેવો છે, શા માટે છે, કેટલા વખત સુધીનો છે, કોને માટે છે, કોને માટે નથી અને આ બધી ઘુંચવણોનો નિકાલ કેમ થાય તેનો ખ્યાલ કરાવવા આ ગ્રંથ જેવું અન્ય કોઈ પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. ગ્રંથ મોટો છે એમ ધારવા કરતાં એમાંનો કોઈ પણ પ્રસંગ નકામો છે એમ શોધવાની જરૂર છે. એના પ્રત્યેક પ્રસંગ પર પ્રકરણો લખાય તેવી તેમાં વિશાળતા અને અર્થગંભીરતા છે. આ ધમાધમના કાળમાં આવા ગ્રંથો ખરેખર વાંચવાની જરૂર છે. આપણે ક્યાં ઘસડાઈએ છીએ, કોણ ઘસડે છે, શામાટે ઘસડે છે, એવું ક્યાં સુધી ચાલશે, આપણે માર્ગ કયો છે, સાધ્ય શું છે, રસ્તો કયો લીધો છે અને એવી રીતે તણાતાં જતાં કેવા હાલ થયા અને થશે–એનો વિચાર કરવાની જરૂર છે, એનો ખ્યાલ કરવાની જરૂર છે, એની ચોખવટ કરવાની જરૂર છે, એનું પ્રથક્કરણ કરવાની જરૂર છે. આ ગ્રંથ એ બાબતમાં ઘાયું અજવાળું પાડશે. બાકી આખી વાર્તા દરમ્યાન વામદેવની જેમ બેસી રહે કે નિપુણ્યકની જેમ ઠીંકરાની ચિંતા કરે તો તેને આ ગ્રંથ વાંચવો, ન વાચવો-સરખું જ છે. આ ગ્રંથ જીવનના પ્રત્યેક પ્રસંગને ચીતરનાર હોઈ લગભગ દરેક પ્રસંગે વિચારમાં રાખવા યોગ્ય છે, એને વિચારપૂર્વક વાંચવાથી પ્રત્યેક પ્રસંગે થતું નાટક જેવાશે, મોહરાયના પ્રપંચો અનુભવાશે અને બહુ બહુ જાણવાલાયક મળી આવશે. માત્ર દ્રાષ્ટ્રની સાધ્યતા. સાપેક્ષતા અને સ્પષ્ટતા રાખવાની જરૂર છે, અવલોકનની આવશ્યકતા છે અને પ્રથમ સમુચ્ચય અને પછી પ્રથક્કરણ કરી મનોવિકારોનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. શોધકને આમાંથી નવનીત મળશે, જિજ્ઞાસુને બોધ મળશે, માર્ગશોધકને રસ્તા સૂજી આવશે અને મુમુક્ષુને ઇષ્ટ ચીજ સાંપડશે. આ હકીકતમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રેમભાવે, સહકારી ભાવે, સાપેક્ષભાવે એનાં વાંચન મનન અને ચિંતવનની જરૂર છે. આખું અવતરણ મારા કાકા શ્રી કુંવરજી આણંદજી એ તપાસી આપ્યું, પન્યાસશ્રી મેઘવિજયજીએ મૂળ ગ્રંથ સાથે રાખી સુધારી આપી અનેક ઉપયોગી સૂચના કરી તે માટે તેઓશ્રીનો આભાર માનવાની તક લઉ છું. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અમારી સભાના પ્રમુખ અને મારા કાકાશ્રીનો મારાપર સતત ઉપકાર ચાલુ છે તેના સ્મરણમાં આ ગ્રંથ તેમના નામ સાથે જોડી આનંદ માનું છું. એમની સતત્ પ્રેરણાનું પરિણામ આ ગ્રંથ છે. આખી વાર્તાનો મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે. એ વિભાગ મહુ મજાનો છે, ઘણોજ મનનીય છે અને આખા ગ્રંથનો સાર અતાવનાર છે. એ વાંચવા ઉઘુક્ત થઈ રહેવા વિજ્ઞપ્તિ કરી આ અતિ રસાળ વિભાગમાં પ્રવેશ કરવા પ્રાર્થના કરૂં છું. પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડિંગ. મુંબઇ, સં. ૧૯૮૦, ચૈત્રી પૂર્ણિમા સેવક, મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ, Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપમાત ભવપ્રપંચા કથા. દ્વિતીય ભાગ. પ્રસ્તાવ ૪. કથાસાર. પ્રકરણ ૧ લું-રિપુદાજી અને શૈલરાજ. સંસારીછવ પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ કહે છે. ત્યાર પછી સંસારીજીન સિદ્ધાર્થનગરે નરવાહન રાજાને ત્યાં વિમલમાલતીની કુક્ષીએ જન્મ લે છે. ચેાગ્ય ઉત્સવ થયા પછી તેનું રિપુદારૂણ (દારણ) નામ પાડવામાં આવે છે. એના જન્મને જ દિવસે અવિવકિતા ધાવે આઠ મુખવાળા શૈલરાજ નામના પુત્રને જન્મ આપ્યા, જે તેને અગાઉ દ્વેષગજેંદ્ર સાથે થયેલા સંયેાગનું પરિણામ હતું. પાંચ વર્ષની વયે રિપુદારૂણ અને શૈલરાજને મૈત્રી થઇ. શૈલરાજની અસર ધીમે ધીમે કથાનાયકપર વધારે થતી ચાલી: અક્કડતા વધી, મિથ્યાભિમાન વધ્યું અને અભિમાન ચઢવા લાગ્યું; વિચારા પણ તેવાજ થયા અને વર્તન પણ તેવું જ થતું ચાલ્યું. પિતાએ વળી તે અભિમાનની વધારે પાષણા કરી. આ સર્વ પ્રતાપ રોલરાજના છે એમ નાયકે માન્યું. પછી શૈલરાજે રિપુ॰ ને ચિત્તસ્તબ્ધ લેપ આપ્યા, તેના ગુણની અનુભવે ખાતરી કરવા કહી તેને હૃદયપર લગાડવા ભલામણ કરી. આથી નાયકને શૈલરાજપરને પ્રેમ સુદૃઢ થયેા. નાયકે લેપ લગાડચો એટલે સર્વ તેને નમવા લાગ્યા. પૃષ્ઠ ૭૦૩-૭૧૧. પ્રકરણ ૨ જું-મૃષાવાદ. ફિલષ્ટમાનસ નગરે દુષ્ટારાય રાનને જધન્યતા પત્નીથી સૃષાવાદ નામને પુત્ર હતા. ત્યાં રિપુદારૂણ ગયા. મૃષાવાદ સાથે દોરતી થઇ. એની દોસ્તીથી નાયક ઘણી નવાઇઓ કરવા લાગ્યા, ખેાટી વાતને સાચી કરવા લાગ્યા અને વાંક ગુન્હા ખીજાપર ઢાળવા લાગ્યા. અભ્યાસકાળ પ્રાપ્ત થયે કુમારને મહામતિ નામના પંડિતને સોંપવા બેાલાન્યા. કુમારે યેાગ્ય વિનય ન કર્યો. ગુરૂએ ધાર્યું કે તે સુધરશે પણ અભ્યાસ દરમ્યાન પણ એ તે અભિમાનમાં વધતા જ ચાહ્યા, સર્વ રાજકુમારીને પેાતાથી હલકા માનવા લાગ્યા. આથી ગુરૂમહારાજ અભ્યાસ કરાવવામાં શિથીળ થતા ગયા. છેવટે એ ગુરૂમહારાજની બેઠકે ચઢી બેઠા, પૂછતા અસત્ય એક્લ્યા, ગુરૂએ નજરે જોયા તેા તેના પર પક્ષપાતનું તહેામત મૂકયું એટલે આખરે ગુરૂએ એને તજી દીધા. પિતાશ્રીએ અભ્યાસ માટે સવાલ કર્યો ત્યારે ખાટી ભળતી વાતા કરી. પિતાએ વધારે અભ્યાસ કરવા પાછે મેકલ્યા ત્યારે ઉપર ઉપરથી વાત સ્વીકારી પણ આખે। વખત ભટકવામાં ગાળ્યેા. દાસ્ત સૃષાવાદના માન વધ્યા. તેણે માયા સાથે એળખાણ કરાવી. હુવે રાજા માને છે કે ભાઇ ભણે છે અને ભાઇશ્રી તેા જુગાર પરદારા અને નીચ સાખતમાં રખડે છે. પૃ. ૭૧૧-૭૨૫. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રકરણ ૩ જું-નરસુંદરી લગ્ન. શેખરપુરના રાજા નરકેસરી અને રાણી વસુંધરાને નરસુંદરી નામની દીકરી હતી, સર્વ વિદ્યાકળામાં અત્યંત કુશળ હતી. યુવાન થતાં તેણે નિશ્ચય કર્યો કે કળાકૌશલ્યમાં પોતાથી વધારે પ્રવીણને પરણવું. તેના માતાપિતા તેને આ નિશ્ચય જાણતા હતા. રાજાએ રિપુદારૂણની બેટી ખ્યાતિ સાંભળી હતી તે પર આધાર રાખી પુત્રી સાથે પોતે સિદ્ધાર્થનગરે આવ્યા અને નરવાહન રાજાને પુત્રીની પ્રતિજ્ઞા અને પોતાની ઈચ્છા જણાવી. નરવાહને રિપુદારૂણ અને કળાચાર્યને રાજસભામાં બોલાવ્યા. આ વખતે પુણ્યોદય મિત્ર સુકાઈ ગયો હતો. સૌદર્યશાળી નરસુંદરી સભામંડપમાં આવી, રિષદારૂણને કળાઓ પર વિવેચન કરવા કહ્યું, પછી મુદ્દાના સવાલ પોતે પુછશે એમ પણ જણાવ્યું. કુમાર તો કળાનાં નામો પણ ભૂલી ગયો હતો એટલે ગભરાયા, નરવાહન રાજા આશ્ચર્ય પામ્યા, કળાચાર્યને ખુલાસો પૂછતાં તેણે જણાવ્યું કે એ તે બાર વર્ષથી રખડે છે અને શૈલરાજ મૃષાવાદની સબતમાં પડેલ છે. કુમારને ફજેતો થયો, લોકોમાં અપવાદ થયો, તે વખતે કુમારે શ્વાસ રૂંધ્યો, મૂછ આવી હોય તે થઈ ગયે, સમય જળવાઈ ગયે, સભા બીજા દિવસ ઉપર મુલતવી રાખવામાં આવી. નરસંદરીના પિતા કંટાળ્યા, ચાલી જવા વિચાર કર્યો, ત્યાં પુણ્યદય મિત્રને લાગણી થઈ, તેણે સુંદરીના પિતાના વિચારે ફેરવાવ્યા. હવે પાછા જવામાં બન્ને પક્ષને શરમાવા જેવું થશે એમ લાગ્યું, પરીક્ષાનો વિચાર છોડી દીધો અને રિપુદારૂણ અને નરસુંદરીના લગ્ન કરી નાખ્યા. સુંદરીના પિતા વિદાય થયા અને રિપુદારૂણ નરસુંદરી સાથે અલગ ભુવનમાં આનંદ ભેગવવા લાગ્યા. પૃ. ૭૨૫-૭૩૭. પ્રકરણ ૪ થું-નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. રિપુત્ર અને નરસુંદરીના દિવસે આનંદમાં જવા લાગ્યા એટલે શેલ અને મૃષાવાદમિત્રને અદેખાઈ આવી એટલે પ્રેમમાં ભેદ પડાવવાને બન્નેએ સંકેત કર્યો. દરમ્યાન પુણ્યોદય પાતળો પડતો ગયો. એક કમનસીબ ક્ષણે સુંદરીએ કુમારને તેને રાજસભામાં થઈ આવેલા ક્ષોભ માટે પ્રશ્ન કર્યો. મૃષાવાદી કુમારે ગોટા વાન્યા એટલે નરસુંદરીએ કળાપર વિવેચન કરવા કહ્યું. રિપુદારૂણ આથી ઉશ્કેરાયે, શૈલરાજે એને પ્રેર્યો, લેપ ચાપડો, પતી વધારે વિદ્વાન હોવાનું ધારે છે એવી બુદ્ધિ કરી એટલે રિપદારણે સુંદરીને તિરસ્કાર કર્યો, ધમકાવી કાઢી મૂકી. સુંદરીએ ઘણી આજીજી કરી પણ કુમાર ઠંડે પડશે નહિ. આથી તિરસ્કૃતા સુંદરી અલગ રાજભુવનમાંથી નીકળી કુમારના પિતાને મહેલે ગઈ. પૃ. ૭૩૭–૭૪૩. પ્રકરણ ૫ મું-નરસુંદરીને આપઘાત. રિપદારૂણપર લેપની અસર ચાલુ જ હતી, સંતાપથી જવર પણ આવ્યું, ત્યાં માતા વિમલમાલતી તેને સમજાવવા આવ્યા અને નરસુંદરીના દુઃખને પૂરો ખ્યાલ આપ્યો અને તેને માફ કરવા વિજ્ઞપ્તિ કરી. રિપુદારણને જવાબ એકદમ અભિમાની હતો અને વાત કરતાં એ એટલે ચઢી ગયે કે સ્નેહસંબંધ વિસારી માતાને પાટુ મારી કાઢી મૂકી. માતાએ આ વાત નરસુંદરીને કહી ત્યારે તેને તો મૂર્છા આવી ગઈ. આખરે જાતે સમજાવટ Page #16 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, ૧૩ કરવા જવાની જરૂર લાગી. સતીએ આવી કુમારની ઘણું ઘણી પ્રાર્થના કરી પણ પ્રેમ અને માન વચ્ચે લટકતો કુમાર ન બોલવાનું બોલી ગયે, વધારે પડતું બોલી ગયો એટલે નરસુંદરી હતાશ થઇ ગઈ, આશા ગુટતા ત્યાંથી પાછી ફરી. તે વખતે સૂર્ય અસ્ત થયો. એક ખંડેરમાં જઈ લોકપાળાને ઉદેશી કાંઇક બેલી, પ્રથમ તે રિપુદરણ જે પછવાડે આવ્યો હતો તેને દયા આવી, પણ શૈલરાજનું જોર થયું એટલે આખરે સુંદરીને આપઘાત કરવા દીધે. સુંદરી ગઈ. સાસુ પછવાડે તપાસ કરવા આવ્યા પણ મોડા થયા. એણે સુંદરીને લટકતી જોઈ એટલે પોતે પણ આપઘાત કર્યો. દાસી કંદલિકા તપાસ કરવા આવી, સર્વ લોકોના જાણવામાં વાત આવી, રિપુદારણને ફજેતે થયે અને રાજભવનમાંથી પિતાએ તેને કાઢી મૂકો અને લોકોએ તેનો તિરસ્કાર કર્યો. ત્યાર પછી રિપદારણ આખા નગરમાં રખડવા લાગ્યો અને લોકો તરફથી થતાં અપમાન ખમવા લાગ્યો. એમ કરતાં કેટલાં વર્ષો વીતી ગયા. - મૃ. ૭૪૩-૭૫૫. રસના કથાનક, પ્રકરણ ૬ ઠું-વિચક્ષણ-જડ. એક પ્રસંગે નરવાહન રાજા નગર બહાર ફરવા નિકળ્યા હતાં ત્યાં લલિત ઉદ્યાનમાં વિચક્ષણાચાર્ય નામના શાંત સાધુને અનેક શિષ્યથી પરવરેલા જોયા. રાજા સૂરિને નમ્યા, સૂરિએ ઉપદેશ આપે. રાજાએ આટલી લધુ વયમાં સંસારત્યાગનું કારણ પૂછયું એટલે કાંઈક આનાકાની પછી લાભનું કારણ જાણી આચાર્યશ્રીએ પિતાનું ચરિત્ર કહેવા માંડ્યું. વિચક્ષણ ચરિત્ર. ભૂતળ નગરમાં મલસંચય રાજા અને તત્પક્તિ રાણુને શુભેાદય અને અશુભેદય નામે બે પુત્રો હતા. શુભદય નિજ ચારૂતાને પરો તેનાથી આ પેટા કથાને નાયક વિચક્ષણ પુત્ર થયો અને અશુભદયને સ્વયેગ્યતા પતીથી જહ નામને પુત્ર થયો. આવી રીતે વિચક્ષણ અને જડ કાકાકાકાના છોકરા થયા. વિચક્ષણ સાધુચરિત્રવાળો હતો, જડ ક્રોધી અભિમાની દુર્ગણ હતો. નિર્મળચિત્ત નગરના મલક્ષયરાજાને સુંદરતા રાણીથી બુદ્ધિ નામની દીક હતી તેનું લગ્ન વિચક્ષણકુમાર સાથે થયું. એનાથી પ્રકઈ નામને પુત્ર થયે, એ બુદ્ધિદેવીને વિમર્શ નામને ભાઈ હતો તે બહેન પરના હેતથી તેની સાથે રહેતા હતા. વિમર્શ અને પ્રકર્ષ મામા ભાણેજ થયા. પૃ. ૭૫૬–૭૬૭. પ્રકરણ ૭ મું–રસના-લોલતા. વિચક્ષણ અને જડ એક વખત વદનકેટર બગીચામાં ફરતા હતા ત્યાં બીલમાં એક સુંદર સ્ત્રી દાસી સાથે જોવામાં આવી. જડ તો એનું ૩૫ જઇ પ્રેમમાં પડી ગયો, વિચક્ષણે એને પરરમણી ધારી દૂર ખસી જવા ધાર્યું. દાસી લોલતાએ પોકાર કરી કુમારને બોલાવ્યા અને રસના સાથે ઓળખાણ કરાવી. જડ વધારે ફસ ગયે, વિચક્ષણ વિચારપૂર્વક જોયા કરતો હતો. દાસીએ પૂર્વ પરિચય યાદ આયે, વિકલાક્ષનિવાસ નગરની ઓળખાણ યાદ કરાવી. જડ વધારે ફસ ગયો, વિચક્ષણ વિચારપૂર્વક જોયા કરતો હતો. જડ તો રસનામાં વધારે વધારે લુબ્ધ થતો ગયો અને તે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિ ભવપ્રચા કથા. કહે તે સર્વ કરવા લાગ્યા, ખાનપાન માગે તે આપવા લાગ્યા અને એને તૃપ્ત કરવા લાગ્યા. વિચક્ષણે વિચાર કર્યો, વૃદ્ધિ વગર સહજ રસનાને પેાષી, પણ પેાતે લેાલતાથી લેવાઇ ગયેા નહિ. જડના કુટુંબીએએ જડનું રસના સાથેનું વર્તન પ્રરાસ્યું. વિચક્ષણના માતપિતાએ તપાસ કરવા સલાહ આપી. શુભેાયે સ્ત્રીઓની નૈસગિક અધમતા બતાવી, માતાએ તપાસ કરી નિર્ણય કરવા કહ્યું, પત્ની બુદ્ધિદેવીએ વિડલનાં વચનને અનુસરવા કહ્યું. છેવટે રસના કાણુ છે તેનું મૂળ શેાધવા નિર્ણય થયા. બુદેિવીના ભાઇ વિમર્શે તે કાર્ય કરવા માથે લીધું, ભાણેજ પ્રકર્ષ સાથે જિજ્ઞાસાથી આવવા તત્પર થયા. એક વર્ષની અવિત્ર કરી મામાભાણેજ વિશે પ્રકર્ષ રસનાની મુળશુદ્ધિ કરવા નીકળી પડ્યા. પૃ. ૭૬૭–૭૮૪. પ્રકરણ ૮ સું-વિમર્શ-પ્રકર્યું. શરદ્ અને હેમંતને સમય બાહ્ય સૃષ્ટિમાં પસાર થયેા. મામાભાણેજ રસનાની શેાધમાં બહિલેાકમાં ઘણા ફર્યાં પણ કાંઇ પત્તો લાગ્યા નહિ. પછી અંતરંગ દેશે ગયા. પ્રથમ રાજસચિત્ત નગરે આવ્યા. નગર શૂન્ય જણાયું. મિથ્યાભિમાન તેને અધિકારી હતા. તેની પાસેથી હકીકત મળી કે રાગકેસરીનું એ નગર છે. એ રાજા પેાતાના વિષયાભિલાષ મંત્રી સાથે અને મેટા રાજા અને દાદા મહામેાહુ સાથે સંતેાષ સામે યુદ્ધ કરવા ગયા છે, કારણ કે પેલા સંતેાષ મંત્રીના માણસેાને હેરાન કરી લેાકેાને નિવ્રુતિ નગરીએ મેાલી દેતા હતા. એ મંત્રીના માણસે પૈકી રસનાનું નામ પણ મિથ્યાભિમાન ખેલ્યા એટલે રસનાને કાંઇક પત્તો લાગ્યા એમ મામાને લાગ્યું. વધારે હકીકતની માતમી આપવા મિથ્યાભિમાને ના પાડી. પછી અંતરંગમાં તામસચિત્ત નગરે મામાભાણેજ ગયા. ત્યાં કેટલાક માસ સાથે શાક તેમને મળ્યા. વાત કરતાં જણાયું કે એ મહામહના ખીન્ન દીકરા દ્વેષગજેંદ્રનું નગર હતું, તે પણ પિતા મહામેાહુ અને મેાટા ભાઇ રાગકેસરી સાથે સંતાષ સામે યુદ્ધ કરવા ગયા છે. દેવી અવિવેકિતા તે વખતે ગર્ભ ધારણ કરી રહ્યા હતા તેમને સમજાવી દુષ્ટાભિસન્ધિ રાજાના રૌદ્રચિત્તપુરે મેાકલી આપ્યા. ત્યાં તેમણે એક પુત્રને જન્મ આપ્યા છે. (તે વખતે પ્રજ્ઞાવિશાળાએ જણાવ્યું કે આ પુત્ર તે પ્રકરણ - ૧ - લામાં જણાવેલા શૈલરાજ હતા.) શેકે વિશેષમાં જણાવ્યું કે પાતે મતિમેાહ નામના નગરરક્ષકને મળવા લશ્કરમાંથી ત્યાં આવેલ હતા. આટલી વાત જાણી વધારે પત્તો મેળવવા મામાભાણેજ અઢવી તરફ ચાલ્યા. પૃ. ૭૮૪-૮૦૧. પ્રકરણ ૯ મું-ચિત્તવૃત્તિ અટવી, મામાએ ભાણેજને નદી વચ્ચે આ વેલા મંડપમાં સિંહાસનપર બેઠેલા રાજાને દૂરથી બતાવ્યા. મામાએ ભાણેજના કુતૂહળને તૃપ્ત કરવા પ્રથમ અવલોકન કરી લીધું, પછી ચિત્તવૃત્તિ અટવીનું, પ્રમત્તતા નદીનું, તદ્વિલસિત બેટનું, ચિત્તવિક્ષેપ મંડપનું, તૃષ્ણા વેદિકાનું, વિપ ચોસ સિંહાસનનું અને મહામેાહ મહારાજાનું વિસ્તારથી વર્ણન વિગતવાર કરી બતાવ્યું. પૃ. ૮૦૨-૮૧૧. Page #18 -------------------------------------------------------------------------- ________________ કથાસાર. ૧૫ પ્રકરણુ ૧૦ મું-પ્રકર્ષને જાગૃતિ-ભૌતાચાર્ય કથા. ઉપરનું વિવેચન ચાલતું હતું ત્યારે ભાણેજ કાંઇ મેક્લ્યા નહિ એટલે મામાએ પૂછ્યું કે વાત ખરાબર સમજાય છે? પ્રકર્ષે હા કહી એટલે રહસ્ય સમજાવવા સારૂ મામાએ લૌતાથાયેની કથા કહી તે આ પ્રમાણેઃ એક સદાશિવ નામનેા પુર્જારી હતેા. વૃદ્ધ વયે તેને પેાતાના બહેરાપણાના ઉપાય કરવા વિચાર થયા. એને શાંતિશિવ નામને શિષ્ય હતા, તેને વૈદ્યને ઉપાય પૂછવા મેાકલ્યા. તે વખતે કાઇ ગુન્હા માટે વૈદ્યરાજ એકરાને ખૂબ મારતા હતા. પૂછતાં જણાયું કે એ છેશકરા બાપનું (વૈદ્યનું) કહેવું સાંભળતા નથી.’ શિષ્ય સમજ્યા કે ન સાંભળે તેને આ ઉપાય લાગે છે એટલે એ તેા જઇને સદાશિવને મારવા લાગ્યા. સદાશિવ તા મારથી અધમુઓ થઇ ગયા. એને ન ભક્તોએ મુશીખતે છેડાવ્યા. પછી જ્યારે ભક્તો વાત સમજ્યા ત્યારે વૈદ્યને મેલાવ્યા અને ત્યારે બધે ખુલાસે થયા. આટલી વાત વિશે કહી ભાણેજને જણાવ્યું કે તેણે ખુલાસા પૂછવા. નહિ તા શાંતિશિષ જેવી વાત બનશે. પછી નદી મંડપ વિગેરેની ચેાજના કરવા એક બીજી વાર્તા મામાએ કહેવા માંડી તે નીચે પ્રમાણે. પૃ. ૮૧૨૮૧૯. પ્રકરણ ૧૧ મું-વેાહલ કથા-અટવી આદિની ચેાજના. સંસારીજીને આ સર્વ હકીકતના ખુલાસે। વિસ્તારથી સમજાવવા દેષ્ટાન્તરૂપે પ્રથમ એક વેલ હલની કથા કહી તે નીચે પ્રમાણેઃ— ભુવનેાદર નગરમાં અનાદિ રાજા અને સંસ્થિતિ રાણી હતા. તેમને એક વાહલ નામના પુત્ર હતા. એ છે।કરાને ખાવાને અજબ શાખ હતા. ગમે તેટલું મછર્ણ થાય, પેંઢમાં ચુંકા આવે કે પીડા થાય તે પણ એ ખાધા જ કરતા હતા. એને એથી અજીર્ણ વધતું ગયું. પછી વળી એને ગામ બહાર ઉર્જાણી કરવા ઇચ્છા થઇ. ત્યાં ખૂબ ખાધું એટલે તાવ વધ્યા. સમયજ્ઞ વૈધે નાડ જોઇ વ્યાધિનું નિદાન કર્યું, ખાવા ના પાડી, પણ કુમારે માન્યું નહિ. એ તેા ખાતે જ ગયા, પછી વમન થયું, કાંઇક વમન સામેના ભેાજનમાં પડયું, વળી ખાધું તેમાં વમનવાળે ભાગ પણ આવ્યા પણ તેને શરમ ન થઇ. સદર વૈધે વળી તેને ચેતવણી આપી પણ કુમાર તે વધારે ખાતા જ ગયા અને ઉલટા વૈદ્યની નિંદા કરવા લાગ્યા. પછી દેષા ઘણા વધી ગયા, બહુ ઉદ્વેગ થયા, પણ કોઇ તેનું રક્ષણ કરી શકયું નહિ અને તે કાદવમાં અનંત કાળ લાટચા કર્યાં. ઉપર પ્રમાણે વેલહલની વાત કરી તેની આખી અર્થધટના પ્રક્ષાવિશાળાએ કરી અને તે ઉપરથી ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ નદી, પુલીન, મંડપ, વેદિકા, સિહાસન અને અવિદ્યા શરીરની વિસ્તારથી યાજના કરી બતાવી તથા સંક્ષિક્ષમાં પણ કરી. પૃ. ૮૧૮-૮૪૩, Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકરણ ૧૨ મું-મહામૂકતા- મિથ્યાદર્શન-કુદષ્ટિ. વિમર્શ મામાએ વિગતવાર અટવી નદી સિહાસન વિગેરેનું વર્ણન કર્યું પછી ભાણેજના પૂછવાથી મહામહના આખા પરિવારનું વર્ણન કરવા માંડયું. એની મહારાણી મહામૂઢતાને વર્ણવ્યા, મિયાદર્શન સેનાપતિને આળબા, એ કુદેવ કુધર્મ કુગુરૂમાં કેવી બેટી બુદ્ધિ ઉત્પન્ન કરે છે તે જણાવ્યું, એ સેનાપતિ મંડપ વેદિકા સિંહાસનની રચના કેવી રીતે કરે છે તે વર્ણવ્યું અને છેવટે એને મહિમા વર્ણવ્યો. એ મિથ્યાદર્શનની કુદૃષ્ટિ નામની જાય છે એ દેવ, વાદ, વેશ, કલ્પ, મોક્ષ, વિ. શુદ્ધિ અને વૃત્તિને અંગે તીથીઓમાં કેટલો ભેદ પાડે છે તે વિસ્તારથી મામાએ વર્ણવ્યું અને અનેક મનોનાં નામ આપ્યાં. પૃ. ૮૪૩-૮૬૨ પ્રકરણ ૧૩ મું-રાગકેસરી-દ્વેષગજં. પછી મામાએ વિપર્યય સિંહાસનપર બેઠેલા મહામોહ મહારાજાના મોટા પુત્ર રાગકેસરીનું વર્ણન કર્યું. જણાવ્યું કે મહામહ વૃદ્ધ થઈ જવાથી તેણે સર્વ રાજકાર્ય રાગકેસરીને સોપેલછે. એ રાગકેસરીના ત્રણ મિત્રો છે. દષ્ટિરાગ, સેહવાગ, વિષયાગ. એમનાં બીજું નામ અનુક્રમે અતસ્વાભિનેવેશ, ભવપાત અને અભિવ્યંગ પણ છે. એ રાગકેસરીની ભાર્યા મૂકતા નામની છે. મહામોહને નાને પુત્ર પગજેંદ્ર ડાબી બાજુ તે જ સિંહાસન પર બેઠેલ છે. તેની અવિકિતા ભાર્યા ઉપર પ્રકરણ ૮ માં બતાવેલાં કારણે ગેરહાજર છે. પૃ. ૮૬૩-૮૬૬. પ્રકરણ ૧૪ મું-મકરધ્વજ. સિહાસનની પછવાડે રહેલા અત્યંત રૂપવાળા મકરધ્વજને મામાએ ત્યાર પછી પ્રકષને ઓળખાવ્યો અને એણે મોટા દેવોને કેવા નચાવ્યા છે તેનું વર્ણન કર્યું. એના ત્રણ અનુચ-૫વેદ, વેદ, પંઢવેદને વર્ણવ્યા અને પછી મકરધ્વજની ૫ત્રી રતિને ઓળખાવી. પૃ. ૮૬૭-૮૭૧. પ્રકરણ ૧૫ મું-પાંચ મનુષ્ય. હાસ, અરતિ, ભય, શેક, જુગુપ્સા. ત્યાર પછી મકરધ્વજની પાસે બેઠેલા પાંચે મનુષ્યનું મામાએ વિસ્તારથી વર્ણન કર્યું. (૧) હાસ હસાવે છે, તે તેની પતી તુચ્છતા સાથે બેઠેલ છે. (૨) બીજી અરતિ સ્ત્રી છે તે માનસિક દુઃખ કરાવે છે. (૩) ભય કંપાવે છે, એના પરિવારમાં સાત મનુષ્યો છે અને એની સ્ત્રી હીનસત્વતા નામની છે. (૪) શેકને આપણે ઉપર પ્રકરણ ૮ માં જોયો તે જ છે. એ રડાવે છે અને એની સ્ત્રી ભવસ્થા એની સાથે છે. (૫) પાંચમી સ્ત્રી જુગુસા છે, એ નાક ચઢાવે છે અને દૂર સાવે છે. પૃ. ૮૭૨-૮૭૭. પ્રકરણ ૧૬ મું-સેળ બાળકો. પછી મામાએ રાજાના ખોળામાં નાચતા કુદતા સોળ બાળકે ઓળખાવ્યા. એનું નામ કષાય. એમાં ચાર અનંતાનુબંધી છે, ચાર અપ્રત્યાખ્યાની છે, ચાર પ્રત્યાખ્યાની છે અને ચાર સંજવલન છે. એમાંના આઠ રાગકેસરીના છોકરા છે અને આઠ દ્વેષગજેદ્રના છે. સાથે મહામહ મહારાજાના પતરા થાય છે. | પૃ. ૮૮-૮૯૨. Page #20 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, ૧૭ પ્રકરણ ૧૭ મું-મહાહનું સામંતચક. પછી મામાએ મહામોહના અંગભૂત સેનાનીઓને વર્ણવ્યા. પ્રથમ વિષયાભિલાષનું વર્ણન કર્યું. એને પાંચ છોકરા છે તે વર્ણવ્યું. આખા રાજ્યનું પાલન એ મંત્રી પાંચ છોકરાઓ દ્વારા કેવી રીતે કરે છે તેનો ચિતાર આપે. એ વિષયાભિલાષની પતી ભેગતૃષ્ણા છે તેને પણ ઓળખાવી અને દુષ્ટાભિસબ્ધિ વિગેરે લડવૈયાઓને પણ બતાવી દીધા. પૃ. ૮૮૩-૮૮૭, પ્રકરણ ૧૮ મું-મહામહના મિત્રરાજાઓ (Allies). પછી મિત્રરાજાઓને પરિચય મામાએ ભાણેજને કરાવ્યેઃ (૧) જ્ઞાનસંવરણ પાંચ મનુબ્દથી પરવારેલ છે; (૨) દર્શનાવરણ નવ મનુષ્યોની વચ્ચે બેઠેલ છે; (૩) વેદનીય છે મનુષ્યોની વચ્ચે બેઠેલ છે; (૪) આયુષ્ય ચાર મનુષ્યની વચ્ચે વીટભાઈ બેઠેલ છે; (૫) નામ બેંતાળીશ મનુષ્યોના મેટા પરિવારમાં છે અને બહુરૂપી બનાવનાર છે; (૬) ગાત્ર બે મનુષ્યની વચ્ચે છે અને (૭) અંતરાય પાંચથી પરિવેષ્ટિત છે. ભાણેજે પૂછયું કે રાજા દેખાય છે ત્યારે પરિવાર દેખાતું નથી અને પરિવાર દેખાય છે ત્યારે રાજા દેખાતા નથી તેનું કારણ શું? એનો ખુલાસો મામાએ વિગતવાર સમજાવ્યો. એમ કરતાં સાતે રાજાના સામાન્ય વિશેષ સ્વરૂ૫૫૨ મામાએ વિવેચન કર્યું. વળી તેમાં અંતર્ગત તફાવત કર્યો છે અને છતાં ભેદની સ્પષ્ટતા કેવી રીતે થાય છે તે પણ વિસ્તારથી સ્પષ્ટ કરી ભાણેજની જિજ્ઞાસા પૂર્ણ કરી. આવી રીતે મહામહના આખા પરિવારનું વર્ણન સાંભળીને પ્રકર્ષ બહુ રાજી થયો. પૃ. ૮૮૭-૮૮. પ્રકરણ ૧૯ - મહામહસૈન્યને જિતનારા-હવે ભાણેજે પ્રશ્નપરંપરા ચલાવી. જ્યારે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય અને મહામહ રાજાઓ દુ:ખ આપનારા જ છે ત્યારે જીવનમાં મજા શી રહી ? એવો કોઈ પ્રદેશ છે કે જ્યાં આ રાઓનું જોર જ ચાલે નહિ. આનો જવાબ આપતાં મામાએ આખા જગતના સ્વરૂપની વિચારણા બતાવી. સંસાર કે ભયંકર છે, ઇંદ્રિયભેગે કેવા ખરાબ છે, સોગવિયોગ કેવી રીતે થાય છે તે બતાવી તે પર વિજય મેળવવાની આખી પદ્ધતિનું વર્ણન કર્યું. સાચા નિર્ણય કરી વર્તન કરનારના કાર્યની રચના બતાવી. પ્રથમ મકરધ્વજની અસરથી દૂર કેવી વિચારણાથી થાય છે તે બતાવતાં સ્ત્રી શરીરની વિચારણું સૂચવી અને સ્ત્રીચિત્તસંબંધમાં ભાવના કેવી ચાલે છે તેનું વર્ણન કર્યું. પછી રતિ, જીગુપ્સાપર વિજયના માર્ગો અને છેવટે જ્ઞાનસંવરણઆદિ રાજાપર જય કેમ મેળવાય છે તેની ચાવીઓ બતાવી. આવી રીતે વિજય મેળવનારા છે ખરા, પણ બહુ થોડા હોય છે એમ છેવટે જણાવી મામા અટકયા એટલે પ્રકર્ષ વિચારમાં પડ્યો. પૃ. ૮૯૮-૯૦૮, પ્રકરણ ૨૦ મું-ભવચકનગરને માગે. વળી ભાણેજે એવા વિજય મેળવના મનુષ્યો કયાં રહે છે એમ પૂછતાં મામાએ કહ્યું કે તેવા મનુષ્યો પણ અદ્દભુત વૃત્તાંતવાળા ભવચક નગરમાં જ રહે છે. એ નગર અંતરંગ અને બહિરંગ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. બન્ને છે કારણ કે એ રાજાઓ યોગી જેવા છે તેથી બન્ને રીતે આવિર્ભાવ પામે છે. આટલું સાંભળતાં ભાણેજને એ ભવચક્રનગર લેવાનું કૌતુક થયું. મામાએ કહ્યું કે આપણે રસનાના મૂળની શોધ કરી છે; પણ ભાણેજે કહ્યું કે હજુ એક વર્ષને અવધિ પૂરો થયો નથી એટલે ભાણેજની જિજ્ઞાસા તૃપ્ત કરવા મામા ભવચકને મા પડ્યા, આ વખતે શિશિરઋતુ આવી તેનું અને વર્ણન કરવામાં આવ્યું છે. રસ્તે ચાલતાં વળી ભાણેજે મેહરાજ અને કર્મપરિણામ રાજાના સંબંધ પર સવાલ કથા. મામાએ જણાવ્યું કે મહામહ દુઃખ આપવામાં મજા માનનાર છે, કર્મપરિણામ રાજા નાટકપ્રિય છે, બાકી બન્ને ભાઈઓ છે. કર્મ પરિણામ સારાં કામ પણ કરે છે. એક રીતે બન્ને રાજાની એકરૂપતા પણ છે. મહામહની ખાસ જાગીર રાજસચિત્ત અને તામસચિત્ત નગરો છે. છેવટે જણાવ્યું કે એ બધા રાજ્યોને ખરો માલેક મહામહ નથી, સંસારીજીવ છે, પણ એ જાગીરો મહામે હે પચાવી પાડેલ છે. આવી આવી વાતો કરતાં મામા ભાણેજ ભવચક્રપુરે પહોંચ્યા. પૃ. ૯૦૯-૯૨૦, (ભવચક્રનાં કૌતુકે,) પ્રકરણ ૨૧ મું-વસંતરાજ-લલાક્ષ. આ વખતે વસંતબકતુ થઈ. અહીં વસંતરડાનું વર્ણન કરવામાં આવ્યું છે. * = સુરાપાન તરફ ચાલી રહેલ છે અને લોકો નગર બહાર નીકળી પડ્યા છે. આખા વનમાં ધમાલ ચાલી રહી છે, વિલાસી સ્ત્રી પુરૂષો વિલાસ ચારે તરફ કરી રહ્યા છે. આવી રીતે નગરની બહાર ચારે તરફ કૌતુક થઈ રહ્યા છે. ૪ . તે વખતે અનેક સામતોથી પરવારેલ રાજા નગરમાંથી બહાર આવ્યા એટલે વળી રમતગમત વધારે જોસથી ચાલવા લાગી. તે બનાવપર અવલોકન કરી મામાએ ભાણેજને જણાવ્યું કે મકરધ્વજ અને વસંત મિત્ર થાય છે. હવે વસંત કર્મ પરિણામ રાજા અને રાણી કાળપરિણતિને મિત્ર થાય છે. મહેરબાનીના બદલામાં રાજારાણીએ ઠરાવ્યું કે એ ભવચક્રમાં આવેલા માનવાવાસમાં વસંતે જવું. વસતે મિત્ર મકરધ્વજને વાત કરી. બાહ્ય રાજ્ય વસંતને કર્મ પરિણામે આપ્યું અને મહામોહે અંતરંગ રાજ્યપર મકરધ્વજને ની એટલે બે મિત્રોને વિયોગ થયો નહિ. હવે પેલે રાજા આવ્યા હતો તેનું નામ લલાક્ષ હતું તેના પર મકરવજે અંદરથી વિજય કર્યો. ભાણેજે પ્રથમ એ મકરધ્વજને દીઠો નહિ એટલે મામાએ તેની આંખમાં ગાંજન (વિમળલોક) આંજી ખરે ખ્યાલ બતાવ્યું. પછી એણે લલાલપર અંદરથી ફેંકાતાં બાણો બરાબર જોયાં. એ વખતે મકરધ્વજનો મહિમા એટલે હતો કે મહામોહ, વિષયાભિલાષ વિગેરે એના હકમ પ્રમાણે કામ કરતા હતા અને હાલ તુરત શ્રેષગજેન્દ્ર શેક વિગેરેને તે દૂર રાખવામાં આવ્યા હતા. આ બધી જમાવટ તો મહામહકત હતી પણ અત્યારે તેણે રાજીખુશીથી મુખ્ય સ્થાન મકરધ્વજને આપ્યું હતું Page #22 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, અને સર્વ પરિવાર તેના કહેવા પ્રમાણે જરૂર પડે તેમ કામમાં આવતો હતો. કેટલાક શેષગ વિગેરે પોતાના કામને વખત આવવાની રાહ જોઈ જરા દૂર બેઠા હતા. આવું મકરધ્વજનું ટુંક વખતનું દરેક વર્ષે થતું રાજ્ય હતું. મહામહનું સભાસ્થાન તો આ વખતે પણ અખંડ જ હતું. પૃ. ૯૨૦-૯૩૭. પ્રકરણ રર મું–લાક્ષ. (ભવચક્રનાં કૌતુક.) (મદ્ય-પદારા.) લોલાક્ષરાજાએ પ્રથમ દેવીને દારૂ ધર્યો, પછી પોતે ખૂબ પીધે. એને રિપુકંપના નામે ભાઈ હતો એણે પણ દારૂ પીધે. દારૂના ઘેનમાં પિતાની સ્ત્રી રતિલલિતાને નાચવા હુકમ કર્યો. તે વખતે મકરવજે લાક્ષને તીર માર્યો. તે રતિલલિતાને પકડવા દેડો, સ્ત્રી ચતુર હોવાથી સમજી, ભાગી, દેવી પછવાડે સંતાઈ ગઈ. આ વખતે શ્રેષગજેદ્રને હુકમ થયો એટલે તેણે અસર જમાવી. લોલાક્ષ પછવાડે લાગે, રતિલલિતાએ બુમ પાડી, દેવીની મૂર્તિ લોલાશે ઉડાવી દીધી. મોટી લડાઈ થઈ જેમાં આખરે લલાક્ષ તેના સગા ભાઈને હાથે મરાય. આવાં મદ્ય અને પરદા૨ાનાં પરિણામ છે એમ મામાએ ભવચકનાં કૌતુકમાં ભાણેજને બતાવ્યું. ૫ ૯૩૮-૯૪૩. - પ્રકરણ ૨૩ મું-રિપુકંપન. (ભવચક્રનાં કૌતુકો.) (મિથ્યાભિમાન.) હવે લલાક્ષના નગર લલિતપુરનું રાજ્ય રિપુકંપનનું થયું. એને મતિકલિતા નામની બીજી રાણી હતી. એણે ત્યાર પછી તુરતમાં પુત્રને જન્મ આપ્યો. દાસી પ્રિયંવદાએ વધામણું ખાધી. રાજ આનંદમાં આવી ગયો. પોતાને રાજ્ય મળ્યું અને છોકરે પણ થયો એટલે ખૂબ અભિમાનમાં આવી ગયો અને પુત્ર જન્મોત્સવની મોટી ધમાલ કરવા માંડી. ચારે તરફ આનંદ વર્તી રહ્યો છે અને હર્ષના મદમાં રાજા રિપુ પન નાચ પણ કરી રહ્યો છે ત્યાં રાજમહેલમાંથી મેટે પોકાર ઉઠશે. સમાચાર મળ્યા કે નવો જન્મેલો કુંવર મરણ પામ્યો છે. શેકે પોતાને પ્રભાવ વિસ્તાર્યો. પુત્રશોકથી રિપુકંપન પણ મરણ પામ્યો. મામાએ મિથ્યાભિમાન અને શેકના પ્રસંગે પર વિવેચન કર્યું અને એવા શોકસ્થાનેથી મામાભાણેજ જલદી બહાર નીકળી પડ્યા, પૂ. ૯૪૩-૯૫૨. પ્રકરણ ૨૪મું-મહેશ્વર અને ધનગર્વ. (ભવચક્રનાં કૌતુક.) રાજદિરમાંથી મામાભાણેજ તે જ નગરની બજારમાં આવ્યા. ત્યાં મહેશ્વર નામને એક શેઠ પોતાની દુકાન પર બેઠો હતો. એની પાસે હીરા માણેક અને ધનના ઢગલા પડ્યા હતા જેને જોઇ શેઠ રાજી થતા હતા. મામાએ જણાવ્યું કે એ શેઠ ધનગર્વમાં આસક્ત છે, મસ્ત છે, પોતાને માટે નસીબદાર માને છે અને ધનની અસ્થિરતા જાણતો નથી. માન એની પાસે જ રહે છે. તે વખતે દછશીલ નામને જાર પુરૂષ મૂલ્યવાન મુગટ લઈ વેચવા આવ્યો. શેઠે એને હેમપુરના રાજાના હજુરીઆ તરીકે ઓળખ્યો, વહેમ પડ્યો કે એ મુગટ ચોરાયેલો હોવો જોઈએ, છતાં નામની કિમતે લોભમાં તણાઈ શેઠે ખરીદ્યો. જાર તે પૈસા લઈ ચાલ્યો ગયો. રાજાના ચર પુરૂષો શેઠની દુકાને આવ્યા. શેઠ ચોરીના માલ સાથે પકડાઈ ગયા અને ગર્વ તો કયાંએ ચાલ્યો ગયો. અહીં મામાં ધનસ્વરૂપેપર મનન કરવા યોગ્ય વિચારણું બતાવે છે, પૃ. ૯૫૩–૯૬૦, Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચો કથા. - પ્રકરણ ૨૫ મું-રમણ અને ગણિકા. (ભવચક્રનાં કૌતુકો.) આ વાત ચાલતી હતી ત્યાં એક દુબળા ભિખારી જેવા જુવાન માણસને મીઠાઈ સારાં ૫ડાં સુગંધી પાન વિગેરે ખરીદનાં . મામાના કહેવાથી જણાયું કે એ માટે વાર મેળવનાર હો, સમુદ્રદત્ત શેઠને પુત્ર હતો, નામે રમણ હતો, કુદે ચઢી સર્વ વારસે ગુમાવી બેઠો હતો, મદનમજરીની કુંદકલિકા યુવતીને ફંદે ચઢથો હતું અને અત્યારે કાંઇક રકમ મળેલ છે તેથી પાછો નાયિકા ઘરે જતો હતો. મામા ભાણેજ એ રમણ પછવાડે ચાલ્યા. તેની પછવાડે મકરધ્વજને જતો જોયો. મામાને વેશ્યાને લેતાં સુગ ચઢી. રમણ ગણિકાના ઘરમાં દાખલ થયા. હાવભાવ કરી કુંદકલિકાએ એને ભેળ, ડેકરી એનું સર્વ ધન લઈ ગઈ એટલે કુદ બોલી કે તે જ વખતે રાજકુંવર ચંડ ત્યાં આવનાર છે, વાત કરે છે ત્યાં તો ચંડ આવ્યો અને યુદ્ધ કરવા આવાહન કર્યુ. રમણ કરી ગયે, ખૂબ માર ખાધે અને આખરે મરણ પામ્યા. અહીં ગણિકાના વ્યસનમાં કેટલાં દુઃખ છે તે પર મામા વિમર્શ વિસ્તારથી વિવેચન કરે છે. પૃ. ૯૬૧–૯૬૭. પ્રકરણ ૨૬ મું-વિવેકપર્વત પરથી અવલોકન. (ભવચક્રનાં કૌતુકો.) એ રાત્રિ વિમર્શપ્રકર્ષે દેવમંદિરમાં ગાળી. પ્રભાતે મામાએ કહ્યું કે જોવાનું ઘણું છે અને વખત ઓછો છે માટે વિવેક ૫ર્વતપરથી અવલોકન કરી સર્વ બાબત જોઈ લેવી ઠીક છે એમ કહી મામા ભાણેજને પર્વત પર લઈ ગયા, ત્યાંથી અનેક આશ્ચર્યો ભાણેજને ભવચકમાં બતાવ્યાં. (૧) કતિક અને ધૃત. કુબેર સાર્થવાહના કપોતક પુત્રને જોયો. જુગટામાં એ સર્વ ધન હારી બેઠેલો હતો, છતાં દુર્ગણ છોડતો ન હતો. એણે શરતમાં મૂકવાનું કાંઇ ન રહેતાં આખરે પોતાનું માથું મૂક્યું, એમાં પણ એ હાર્યો. જુગટાનાં ભયંકર પરિણામ પર મામાએ વિચારે બતાવ્યા. (૨) લલન અને મૃગયા. પછી એક ઘોડા ઉપર બેઠેલા પરસેવાથી થાકેલો હરણ પછવાડે રખડતો ભુખ્યો પુરૂષ વિવેકપર્વત પરથી લેવામાં આવ્યો. મામાએ તેને લલિત નગરના રાજ લલના નામે ઓળખા. શિકારના શેખથી રાજકાર્ય વિસરી જતો હોવાથી તેના પુત્રને તેની ગાદીએ બેસાડ્યો હતો અને તેને પદભ્રષ્ટ કર્યો હતો, છતાં એ ટેવ ભૂલતા નથી. પછી મામાએ મૃગયા અને માંસભક્ષણના દો પર વિવેચન કર્યું. આટલી વાત કરે છે ત્યાં લલને શિયાળ પછવાડે પડતાં ઘોડો પૂરપાટ દોડાવ્ય, વચ્ચે ખાડો આવ્ય, રાજ અને ઘડે તેમાં પડ્યા અને લલન મરણ પામ્યો. (૩) દુર્મુખ અને વિસ્થા. બીજી બાજુએ પર્વતપરથી જોતાં ભાણેજે એક પુરૂષની જીભ ખંચતાં અને તેને તપાવેલું તાજું પાતાં જોયે. તપાસ કરતાં મામા બોલ્યા કે એ સુમુખ નામનો શેઠ હતો, કડવી ભાષાથી લોકે એને દુર્મુખ કહેતા હતા, એ નકામી વાતો કર્યા જ કરતે અને જીભ પર અંકુશ રાખતો નહિ. ચણકપુરના તીવ્ર રાજા લડવા ગયો એટલે પેલા દુર્મુખે લોકોને તેની વિરૂદ્ધ ભંભેરી ગામ Page #24 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, ખાલી કરાવ્યું. દુખના આ રાજ્યવિરૂદ્ધ હી વચનેથી તેને ઉપર પ્રમાણે સજા થતી હતી તેને અંગે મામાએ દુર્ભાષાનાં ફળ પર વિવેચન કર્યું. ) હર્ષ-વિષાદ. ત્યાં હર્ષ જોવામાં આવ્યો. માનવાવાસમાં વાસવ શેઠને ઘરે એના પગલાથી ઉત્સવ થઈ રહ્યો હતો. ઘણે વર્ષ શેઠને મિત્ર ધનદત્ત આજે આવ્યો હતો. ભેજન આનંદ કલ્લોલ જામી રહ્યા હતા ત્યાં વિષાદ ત્યાં આવ્યો. તે વખતે લંબનક નામને નોકર દાખલ થયે, શેઠનો એક પુત્ર વર્ધન રળવા બહારગામ ગયા હતા ત્યાં લટાયો અને અંતે ચોરોથી મરાય એ સમાચાર કહેવા લંબનક આવ્યો હતો. તેના સમાચારથી હર્ષકલ્લોલને સ્થાને રડારોળ થઈ રહી. આ હર્ષ અને વિષાદ બન્ને પરિણામ વગરની છે અને નકામા છે એ૫ર મામાએ તે વખતે તત્ત્વદૃષ્ટિએ વિસ્તારથી વિવેચન કર્યું. પૃ. ૯૬૮-૯૮૪. પ્રકરણ ૨૭મું-ચાર અવાંતર નગરે. વિવેકપર્વત પરથી મામાએ ચાર અવાંતર નગરે ભાણેજને બતાવ્યાં માનવાવાસ, વિબુધાલય, પશુસંસ્થાન, અને પાપિપંજર અને એ પ્રત્યેક અંદર અંદર ભળેલા લાગે છે છતાં તદ્દન અલગ છે અને તે પ્રત્યેકમાં કોણ કેવી રીતે રહે છે તેની વિગતવાર વાર્તા કહી બતાવી. પૃ. ૯૮૫-૯૯૩, પ્રકરણ ૨૮ મું-સાત પિશાચીએ. પછી ભવચકમાં રહેલી પ્રાણીઓને દુઃખ આપનાર સાત પિશાચીઓ બતાવી અને પ્રત્યેકપર વિસ્તારથી વિવેચન કર્યું. (૧) જરા. ઘડપણ. જીવન શક્તિને મંદ પાડનાર. વિરોધી યૌવન. (૨) જા. વ્યાધિ. એની વિરોધી નિરોગતા. (૩) મૃતિ, મરણ. એની વિરોધી જીવિકા. (૪) ખલતા. પાપોદય, કૃતધ્રપણું વિગેરે. એની વિરૂદ્ધમાં સૌજન્ય. (૫) કુરૂપતા. કદરૂપા૫ણું. સામે-સુરૂપતા. (૧) દરિદ્રતા. અંતરાય. તેની સામે ઐશ્વર્ય. (૭) દુર્ભાગતા કમનસીબ પણું. તેની સામે સુભગતા. એ સાતેનાં કાર્યો શાં છે, કેમ થાય છે અને તેના પ્રત્યેકના વિરેાધી કોણ કોણ છે તેનું મામાએ વિસ્તારથી વર્ણન કર્યું. પૃ. ૯૯૪-૧૦૧૧. પ્રકરણ ૨૯ મું-રાક્ષસી દોર અને નિતિ. ભાણેજ તે આવી રાક્ષસીએની પીડાથી કંટાળી ગયે. પછી એને અટકાવનાર સંબંધી સવાલ કર્યો. મામાએ જણાવ્યું કે એને વેગ અખલિત છે. પછી પ્રાણીના પ્રયતને કેટલે અવકાશ છે તે વાત કરી, પંચ કારણેની વિશિષ્ટતા વર્ણવી. પછી નિવારણ કરવાના ઉપાય કરવા કે નહિ એ સવાલના જવાબમાં અવશ્ય ભાવીભાવ પર લંબાણ વિવેચન કર્યું, પરિપાટીની વ્યવસ્થા જણાવી અને એ રાક્ષસીનો દોર નિવૃતિ નગરીમાં જરા પણ ચાલતો નથી એમ બતાવ્યું. પછી ભવચક્રવાસીઓને કંટાળો કેમ નહિ આવતો હોય તેના જવાબમાં મહામહનું જોર કેટલું હોય છે તે મામાએ વર્ણવ્યું. છેવટે ભાણેજની ખાતરી થઈ કે ઘણી રીતે એ નગરના લેાકોનું વતન ગાડાની પૃ. ૧૦૧૨-૧૦૧૯, Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રકરણ ૩૦ મું-છ નગરની ભેટ. અવલેાકન દિશા હવે ફેરવી, મિથ્યાદર્શન મંત્રી પેાતાનું પ્રાબલ્ય કેવી રીતે બતાવે છે તે વાત ભાણેજે પૂછી એટલે નામાએ માનવાવાસના છ નગરી ખતાવ્યાં: નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, ૌદ્ધ, સીમાંસક અને લેાકાયત. તે ઉપર મિથ્યાદર્શન પેાતાના દર ખરાખર ચલાવે છે. સીમાંસક આધુનિક નગર છે તે વેધર્મની સ્થાપના માટે જેમિની મુનિએ રચેલ છે. કેટલાક લેાકાયતને ગણતા નથી. એ પાંચ ઉપરાંત હું વિવેક પર્વતના અપ્રમત્તત્ત્વ શિખરપર જૈન નગર છે. પાંચ જમીનપર છે અને છઠ્ઠું શિખર પર છે. પાંચ નગરવાસીએનું સાધ્ય તા નિવ્રુતિ જ છે પણ કલ્પના ખેાટી છે. બીજાં નાનાં નાનાં નવાં તે ઘણાં નગરો છે પણ સનાતન અને સાચ્ચે પહોંચનાર તા જૈન નગર જ છે. પૃ. ૧૦૧૯-૧૦૨૫. ૩ ક પ્રકરણ ૩૧ મું-ષપુરનાં નિવૃત્તિમાર્ગો. પછી ભાણેજના પૂછવાથી મામાએ એ નગરના નિવૃતિમાર્ગો પર બહુ વિસ્તારથી વિવેચન કર્યું. નૈયાયિક સેાળ તત્ત્વ માને છે. વૈરોષિકા છે પદાર્થો માને છે. સાંખ્યા પચીશ તત્ત્વ માને છે, ઔદ્ધોના ચાર વિભાગ છે. ચાર્વીક કાંઇ માનતા નથી. મીમાંસકા ચેાદનાલક્ષણ ધર્મ માને છે. જૈનો નવ તત્ત્વ માને છે. એ પ્રત્યેક નિવૃતિને અંગે શું કહે છે તેપર વિમર્શે વર્ણન કર્યું પૃ. ૧૦૨૬-૧૦૩૫. પ્રકરણ ૩૨ મું-જૈનદર્શન. હવે વિવેકપર્વત જ્યાં મામાભાણેજ ઊભા હતા તેના અપ્રમત્તત્ત્વ શિખરપર આવેલ જેનપુર તરફ નજર ઠરી. પછી તેમાં વસનાર સાધુઓનું જીવન કેવું હાય, વર્તન કેવું હેય, આહાર પ્રવૃત્તિ કેવી હાય અને ચિત્તવૃત્તિ અટવી કેવી હાય તે ત્રિમાં વિસ્તારથી સમજાવ્યું. તેમાં સાધુનાં મહાવ્રતા, અસંગ ચૈાગની સાધના અને મહામેાહના પ્રત્યેક સેનાનીપર તેમના વિજય કેમ અને કેવા થાય છે તેપર વિસ્તાર કર્યો. પૃ. ૧૦૩૬-૧૦૪૧. પ્રકરણ ૩૩ મું-સાત્ત્વિકમાનસપુર અને ચિત્તસમાધાન મંડપ, હવે સંતાષને જોવાની પ્રકર્ષે જિજ્ઞાસા બતાવી એટલે મામાએ દૂરથી ચિત્તસમાધાન મંડપ બતાવ્યા. પછી બન્ને એ મંડપમાં ગયા. પછી ભાણેજ સંદેહા પૂછતે। ગયા અને મામા ખુલાસા કરતા ગયા. વિશાળ મંડપની ભવ્ય રચના જોઇ ભાણેજ રાજી થયા. એના સ્થાનને નિર્દેશ કરતાં મામાએ કહ્યું કે એક સાત્વિકમાનસપુર નામનું અંતરંગ નગર છે, તેમાં એ સુંદર વિવેકપર્વત છે. તે સર્વ ભવચક્રમાં છે અને ચિત્તવૃત્તિને નાકે છે. સાત્ત્વિકમાનસપુર સર્વ ગુણાની ખાણ છે અને નિમૅળચિત્ત વિગેરે નાનાં ગામેાની રાજધાની છે. એની જાગીરદારી કર્મપરિણામે પેાતાના જ હાથમાં રાખી છે. એના લેાકા બહુ ભલા છે. વિવેકપર્વતપર ચઢતાં બુદ્ધિ ખીલે છે. એનું અપ્રમત્તત્ત્વ શિખર શત્રુને દળવાનાં કામમાં બહુ મદદ કરે છે અને જૈનપુર તેા ખાસ જોવા લાયક છે, રન્નસમૂહથી ભરપૂર છે, એના લેાકો નિવૃતિ નગરીએ જવાના નિશ્ચયવાળા હાય છે, તેઓનાં કાર્યો તેા પાંચ નગરવાસી જેવાં જ હોય છે પણ સાધ્યમાં ઘણા ફેર હેાય છે. ત્યાં ચિત્તસમાધાન મંડપ જોવા Page #26 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, લાયક છે, તેમાં વચ્ચે નિસ્પૃહતા વેદિકા ગઠવી છે, તેના ઉપર છવીર્ય સિહસન છે. એ સર્વને આંતર આશય સમજવા યોગ્ય છે તે પર મામાએ ઘણો વિસ્તાર કર્યો. મૃ. ૧૮૪૧-૧૦૫૮, પ્રકરણ ૩૪મું-ચારિત્રધર્મરાજ. જીવવીર્ય સિંહાસન પર ચારિત્રધર્મરાજ બેઠા છે. તેને ચાર મુખ છે: (૧) દાનમુખ. (૨) શીલમુખ. (૩) તપમુખ, (૪) ભાવમુખ. ચોથામાં બાર ભાવનાને સમાવેશ થાય છે. એ મહારાજની વિરતિ દેવી રાણી છે. એના પાંચ મિત્રો છેઃ સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમિસં૫રાય અને યથાખ્યાત. પૃ. ૧૦૫૮–૧૦૬૬. પ્રકરણ ૩૫ મું-યતિધર્મ-ગૃહિધર્મ. મામાએ પછી ચારિત્રધર્મરાજના બન્ને પુત્રને ઓળખાવ્યા મટે યતિધર્મ છે. તે દશ મનુષ્યથી વિટાયલે છેઃ ૧. ક્ષમા. ૨. માર્દવ. ૩. આર્જત. ૪ મુક્તતા. ૫. પગ. (એના બાર અંગરક્ષકે છે. અનશનાદિ છે અને પ્રાયશ્ચિત્તાદિ છે.) ૬. સંયમ. ૭. સત્ય. ૮. શૌચ૯. અકિંચન્ય. ૧૦. બ્રહ્મચર્ય. એ મોટા પુત્રની વધૂ સદ્ભાવસારતા છે. બીજો પુત્ર ગૃહિધર્મ ફટાયા છે. એ બાર મનુષ્યથી પરવારીને બેઠેલો છે. એની પતીનું નામ સગુણરતતા છે. મૃ. ૧૦૬૬-૧૦૮૭, પ્રકરણ ૩૧ મું-ચારિત્રરાજને અન્ય પરિવાર, ભાણેજને બહુ આનંદ ૨. ચારિત્રરાજના અન્ય પરિવારને ઓળખવા ઉત્સુકતા થઈ. મામાએ પ્રથમ સમ્યગદર્શન સેનાપતિ વર્ણવ્યો. એના અતિકય વિગેરે પાંચ દૂત બતાવ્યા. એની સુદષ્ટિ ભાર્યાને ઓળખાવી. એ સેનાપતિ મિથ્યાદર્શનને દુશમન છે અને એનાં ત્રણ રૂપ છે. એ ચારિત્રરાજનો સદબાધ નામને મંત્રી છે, એ દ્રવ્ય ગુણને જાણનાર છે, રાજ્યનિષ્ટ છે અને કર્તવ્યપરાયણ છે. એની અવગતિ નામની ભાર્યા છે. એનાં પાંચ મિત્રો છે: આભિનિબંધ, સદાગમ, અવધિ, મન, પર્યાય, કેવળ. હવે ભાણેજે સંતોષને જોવા ઇચ્છા કરી. એ તો માત્ર એક સેનાની હય. મોહરાય એને ભૂલથી મૂળ રાજ ધારતો હતો. વળી એ સંતેષને નિપિપાસિતા નામની ભાર્યા છે, પછી મામાએ ચારિત્રરાજનું આખું ચતુરંગ લશ્કર બતાવ્યું. ભાણેજને બહુ આનંદ થયો. સારી રીતે બે માસ સુધી મામા ભાણેજ જૈનપુરમાં રહ્યા. મૃ. ૧૦૮૭-૧૦૯૮, પ્રકરણ ૩૭મું-કાર્યનિવેદન (રિટે). મામા ભાણેજ બે માસ રહ્યા ચીમવર્ણન. આનંદ થવાથી વળી બે માસ વધારે ત્યાંજ રહ્યા. વર્ષોવર્ણન. પછી ઘર તરફ પાછા ફર્યા. આવીને રાજસભામાં શુભેદય સમક્ષ રસનાની મુળશુદ્ધિ કરી હતી તેને વિગતવાર હેવાલ વિમર્શ આપ્યો. વિચક્ષણ અને બુદ્ધિદેવીએ પણ હેવાલ સાંભળ્યો. પૃ. ૧૦૯૮-૧૧૦૫. પ્રકરણ ૩૮ મું-રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર. હવે પેલો જડ તો રસનાને ખૂબ પષતો રહ્યો. એક વખત બકરાને બદલે ગોવાળનું ખૂન રસનાપિષણાને અંગે કરી છે. પછી મનુષ્યમાંથી ૨સનાને તૃપ્ત કરવા ઇચ્છા થઈ. લાલતા રાજી થઇ. એક વાર છોકરાને મારવા શુર ક્ષત્રિયના ઘરમાં પેઠો. ક્ષત્રિય Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. દીઠો. ખૂબ માર્યો અને આખરે પીડાથી મરી ગયો. વિચક્ષણે તે મુળશુદ્ધિ જાણી, રસનાને ઓળખી એટલે એને દેશવટે આપવા ઇચ્છા કરી. પિતાએ ક્રમે ક્રમે તેને છોડવાની સલાહ આપી. પછી વિમળલોક અંજનથી જેનપુરને સાક્ષાત્કાર વિમર્સે તેને કરાવ્યું. પછી વિચક્ષણે દીક્ષા લીધી. વિચક્ષણાચાર્ય નરવાહન રાજાને કહે છે કે એજ હું વિચક્ષણ અને એ મારી દીક્ષાનું કારણ થયું. આવી રીતે પ્રકરણ ૬ થી શરૂ થયેલી રસનાની કથા પૂર્ણ થઈ. ૫. ૧૧૦૫-૧૧૧૦. રસના કથા સંપૂર્ણ પ્રકરણ ૩૯ મું-નરવાહન દીક્ષા, રિપુદારૂણને રાજ્ય. વિચક્ષણાચાર્યનું ચરિત્ર સાંભળીને નરવાહનરાજાને ઘણો વૈરાગ્ય થઈ આવ્યો. એણે એ ચરિત્રપર બહુ વિચાર કર્યો. એને એમાં બહુ રહસ્ય દેખાયું. પછી સવાલ કર્યો કે સર્વે ને એવા જ બનાવ બને છે કે કેમ? ત્યારે આચાર્યશ્રીએ સર્વ ચરિત્રોમાં એકસરખાપણે કેટલું હોય છે તે વિગતવાર બતાવ્યું. પછી એના વિચારમાં સ્થિરતા થઈ. પોતે દીક્ષા લેવા ઉઘુક્ત થયા. આચાર્યો અને એના નિર્ણયમાં સ્થિર કર્યો. પુત્ર માટે ખેદ થયો. આખરે એને જ રાજ્ય આપવાનો નિશ્ચય કર્યો. શૈલરાજ મૃષાવાદ મુપ્તિના ઉપાયો વિચારતાં આચાર્ય જણાવ્યું કે શુભ્ર માનસમાં શલાલિસબ્ધિ રાજાની વરતા અને વર્યતા બે ભાર્યા છે. વરતાથી એને મૃતા નામની દીકરી થઈ છે તેનો મેળ થાય તે શૈલરાજથી મુક્તિ મળે અને વર્યતાથી સત્યતા નામની દીકરી થયેલી છે તેનો સંગ થાય તો મૃષાવાદથી મુક્તિ મળે. એ વાત કમારના પ્રારબ્ધપર છોડી નરવાહને આનંદથી દીક્ષા લીધી, પૃ. ૧૧૧૧-૧૧૧૯, પ્રકરણ ૪૦ મું-રિપુદારણને ગર્વ અને પાત. રિપુદારણના રાજ્યથી એના શૈલ અને મૃષાવાદ મિત્રો રાજી થયા. પુણ્યોદય કાંઈક જાગ્યો. ત્યાં એક વખત તપન ચકવતી આવ્યા. મંત્રીઓએ રિપુદારણને સમજાવ્યો કે ચીને યોગ્ય માન સામા જઈ આપવું જોઈએ પણ શૈલની સલાહે ભાઈશ્રી ચડ્યા, પાડી, અને મૃષાવાદની અસરતળે પછવાડે આવવા કહ્યું. તપનને તે બાતમીદારે એ વાત જણાવી દીધી, છતાં તેડવા મોકલ્યો. રિદારણ માન્યો નહિ. મંત્રીઓ ગભરાયા પણ તપને તેમને શાંત કર્યા. યોગેશ્વર તંત્રવાદીને લાવી તેને મોકલ્યા એટલે એણે યોગચુર્ણ રિપુ ઉપરૂ નાખ્યું. આખે શરીરે બળતરા ચાલી. પછી રિપુકારણ પાસે નાટક કરાવ્યું, પ્રજાજન અને આસ જનમાં ઘણે હલકે પાડયો અને તેની પાસે પગે પડાવી પડાવીને અધમતાનાં ગાન કરાવ્યાં, છેવટ ઢેઢ અને ભંગીઓને પણ પગે પાડો. આખરે એ મરણ પામ્યો. પાપિષ્ટનિવાસને સાતમે પાડે ગયે. પછી તિર્યંચ જાતિમાં ખૂબ રખડો અને અધમ કળાને સારી રીતે અનુભવ કર્યો, પછી ભવિતવ્યતાએ બીજી ગાળી આપી વર્ધમાનપુર મોકલ્યો. ગ્રંથકર્તાની સામાન્ય આલોચના અને પ્રશસ્તિ.. પૃ. ૧૧૧૯-૧૧૩૩. ચતુર્થ પ્રસ્તાવ સંપૂર્ણ Page #28 -------------------------------------------------------------------------- ________________ કથાસાર. પંચમ પ્રસ્તાવ. કથાસાર. પ્રકરણ ૧ હું-વાસદેવ-માયાસ્તેય પરિચય. વર્ષમાનપુરમાં ધવળરાજ રાજ્ય કરતા હતા. કમળસુંદરીથી એને વિમળ નામના ગુણવાન્ પુત્રો થયા. એજ નગરમાં સામદેવ નામના શેઠ હતા, તેને કનકસુંદરીથી વામદેવ નામના પુત્ર થયા. આ વામદેવ તે આપણા કથાનાયક સંસારીજીવ સમજવેા, પુણ્યાદયને પણ એની સાથે જ જન્મ થયા. એને બે કાળા મનુષ્યાનેા પરિચય થયા, એક સ્ત્રી અને એક પુરૂષ હતા. સ્ત્રી તે માયા હતી અને પુરૂષ તે તેય હતા. બન્ને સાથે વામદેવને ધણેા સ્નેહ થયા અને પિરચય વધતા ચાલ્યા અને પરસ્પર મિત્રાચારીના કાલ અપાયા. માયાની સામતથી સર્વને છેતરવા મન થયા કરે અને સ્તયની અસરથી પારકું પચાવી પાડવાની વૃત્તિ થયા કરે. હવે વામદેવને કુમાર વિમળ સાથે પણ દોસ્તી થઇ. વમળને પ્રેમ સાચા અને નિઃસ્પૃહ હતા જ્યારે વામદેવના સ્વાર્થી હતા. પૃ. ૧૧૪૦-૧૧૪૭. 4 પ્રકરણ ૨ જું-નરનારી શરીર લક્ષણ, અન્ને મિત્ર! વામદેવ અને વિમળ અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકવાર ફરતાં ફરતાં કીડાનંદન વનમાં ખેલવા ગયા ત્યાં દૂરથી કાઈ અવાજ તેમના કાનપર આવ્યા. ખન્ને મિત્ર એ વનભાગમાંથી આવતા અવાજ તરફ ગયા. ગીચ ઝાડીમાં એક સ્ત્રીપુરૂષનું જોડલું ોયું વિમળે કહ્યું કે એ મહા ઉત્તમ સ્રીપુરૂષ છે, એનાં લક્ષણા બહુ સારાં છે એમ લક્ષણેાપર પૂછવાથી વિવેચન કરવા માંડયું. પ્રથમ પુરૂષશરીરનાં લક્ષણા કહ્યાં, પછી સ્રીશરીરનાં લક્ષણા કહેતાં કેડ સુધી વર્ણન કર્યું. એ વાત પૂરી થતાં પહેલાં અધુરી રહી. પૃ. ૧૧૪૮-૧૧૬૩. ૨૫ પ્રકરણ ૩ છું-આકાશમાં યુદ્ધ વિમળકુમાર લક્ષણા સંબંધી વિવેચન કરતા હતા ત્યાં આકારામાં ઉધાડી તરવાર સાથે બે પુરૂષ દેખાયા. તેમણે લતાગૃહમાં રહેલા પુરૂષને હાકોટા કરી ખેલાવ્યા. લતાગૃહમાં રહેલ પ્રેમી યુગલમાંને પુરૂષ આકાશમાંના આાનથી ચૈત્યા અને તરવાર ઉઘાડી આકાશમાં દોડયો. તે વ ખતે આકાશમાં મેટું યુદ્ધ ચાલ્યું. હવે આકાશમાં નવા આવેલા એમાંના એક લતાગૃહવાળા સાથે લડવા લાગ્યા અને બીને લતાગૃહમાં પેસી સુંદરીને સતાવવા આવ્યા એટલે એણે ભયભીત થઈ વિમળને આશ્રય માગ્યા. વિમળે આશ્રય આપ્યા અને વનદેવતાના જોરથી તે નવા આવનાર થંભી ગયા. આખરે પા! ચાલ્યું. લતાગૃહવાળે અને આ બન્ને આકાશમાં દૂર થઇ ગયા, લડતાં લડતાં આધા ચાલ્યા ગયા. અહીં લતાગૃહમાં સુંદરી મુંઝાણી, તેને વિમળે ધીરજ આપી. ઘેાડી વારમાં લતાગૃહવાળા પુરૂષ વિજય મેળવી પા। આવ્યા અને સુંદરીને રક્ષણ આપવા માટે વિમળને આભાર માનવા લાગ્યા. પછી આ સર્વ બાબત શી છે એમ વિમળે પૂછતાં લતાગૃહવાળા વિદ્યાધરે પેાતાની હકીકત વિગતવાર કહી. પૃ. ૧૧૬૪-૧૧૬૭, Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકરણ ૪ થું-રચુડની આત્મકથા. વૈતાઢ્ય પર્વત પર ઉત્તર દક્ષિણ બે શ્રેણી છે. તેમાં સાઠ અને પચાસ વિદ્યાધર નગર છે. દક્ષિણ શ્રેણીમાં ગગનશેખર નામે નગર છે. તેનો મણિપ્રભ રાજા અને કનકશિખા રાણી છે. તેમને રશેખર નામનો પુત્ર છે અને રશિખા અને મણિશિખા નામની પુત્રીઓ છે. રતશિખા એક મેઘનાદ નામના વિદ્યાધરને પરણેલી હતી અને મણિશિખાને અમિતપ્રભ સાથે પરણાવવામાં આવી હતી. એ રતશિખા અને મેઘનાદને પુત્ર રચંડ ( કથા કહેનાર લતાગ્રહવાળો) હતો. અમિતપ્રભ અને મણિશિખાને અચળ અને ચપળ નામના બે પુત્ર થયા. એટલે રચૂડ અને એ બન્ને અચળ ચપળ માસી માસીના છોકરા થયા. હવે રતશેખર રતિકાત્તાને પરણ્યા તેથી તેમને ચૂતમંજરી નામની છોકરી થઈ હતી. એ આ લતાગ્રહમાંની કન્યા છે. મેઘનાદ જે રચૂડના પિતા હતા તેને ચંદન નામના સિદ્ધપુત્ર જૈનધર્મનું સારું જ્ઞાન આપ્યું હતું. પછી રશેખરે સહુધમી તરીકે ચૂતમંજરીના લગ્ન રચૂડ સાથે કર્યા, ત્યારથી પેલા અચળ ચપળ તેનો કેક કરતા રહ્યા અને તેને હેરાન કરવાના માર્ગ શોધતા રહ્યા ત્યાર પછી એમણે કોઈ કાળી વિદ્યા સાધી અને આ બનાવ બન્યો તે જ સવારે તે એ તૈયાર થઈ ગયા હતા એવી ખબર સુખર નામના જાસુદ આપી હતી વળી એક જણ તેની સાથે લડશે અને બીજે ચૂતમંજરીને ઉપાડી જશે એવો સંકેત થયો હતો એ વાત પણ રચૂડના જણવામાં આવી હતી. રતચૂડ બહાદુર હતો પણ હિસાથી ડરતો હતો તેવા દૂર થઈ ગયા અને લતાગૃહમાં આવ્યો હતો. તેની શોધ કરતા પેલા અચળ ચપળ આકાશમાં આવ્યા, તે વખતે મેટી લડાઈ થઈ, પ્રથમ રતચૂડે અચળને હરાવ્યું, પછી ચપળને હરાવ્યો, પણ તેને આ ખી લડાઈ દરમ્યાન ચ મરીને ખ્યાલ આવ્યા કરતો હતો અને મનમાં દુઃખ થતું હતું. આટલી વાત કરી રતચૂડે જરા વિસામો લીધે. પૃ. ૧૧૧૮-૧૧૭૪. પ્રકરણ ૫ મું-વિમળ અને રબચડ-ચતજવી. ઉપરની વાત કરી રચૂડે બહુ આનંદ બતાવ્યું અને બદલો વાળવા ઇચ્છા જણાવી. વિમળ તે નિઃરહી હતો. એણે તો એ વાતને પણ હસી કાઢી. વિમળે અમુલ્ય રત આપવા ઇચ્છા બતાવી અને એના બહુ ગુણો વર્ણવ્યા. વિમળે તો ના જ પાડી. એટલે વળી રાતમંજરીએ વધારે પ્રાર્થના કરી, આગ્રહ કર્યો. રતચૂડે વિમળને લુગડે રત બધી દીધું. વિમળની નિઃસ્પૃહતા આદર્શ હતી. એની આવી ઉદાર શાંતિ જોઈ રતચૂડ પણ આશ્ચર્ય પામ્ય. વિમળે કરેલા ઉપકારને બદલે કેમ વાળ તેને ઊંડો વિચાર કર્યો. પૃ. ૧૧૭૪-૧૧૭૮. પ્રકરણ -વિમળનું ઉત્થાન-દેવદર્શન. રચૂડને તપાસ કરતાં જણાયું કે વિમળમાં મહાનુભાવતા ઘણું છે, પણ હજુ તેણે કોઈ ધર્મનો સ્વીકાર કર્યો નથી. આ ઉપરથી એને ભગવાનના દર્શન કરાવવા ઇચ્છા થઈ અને તે દ્વારા ધર્મબોધ કરી પ્રત્યુપકાર વાળવા નિર્ણય વિમળે મનમાં કર્યો. એ જ કીડાનંદન વનમાં યુગાદિનાથને પ્રાસાદ હતો, રચૂડને પૂર્વ પરિચિત હતો. ત્યાં વિજ્ઞપ્તિ કરીને વિમળને લઈ ગયા, અદ્ભુત સૌંદર્યવાળું મંદિર જોઈને વિમળ ઘણે પ્રસન્ન થયો. મૂર્તિની Page #30 -------------------------------------------------------------------------- ________________ કથાસાર. ૨૭ દર્શનથી એને વીલાસ થયે, ગુણાનુરાગથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પ્રેમથી આવી, પોતાના પૂર્વ સુકનું સ્મરણ થયું અને આત્માનું ઉત્થાન થવા લાગ્યું. તે વખતે વિમળે અંતકરણથી રચૂડનો આભાર માન્યો અને પિતાના પૂર્વ સ્મરણ અને અંતર આનંદ દર્શાવ્યો અને ફરીવાર રચૂડને પગે પડ્યો પૃ. ૧૧૭૯-૧૧૮૫. પ્રકરણ ૭ મું-વિમળનું ઉત્થાન-ગુરૂતરવ૫રિચય. દેવનો પરિચય થઈ ગયો. માર્ગપ્રાપ્તિ થાય ત્યારે આનંદ કેવા થાય છે, સ્થૂળ આનંદ અને આત્મિક આનંદમાં શું તફાવત છે તે એણે બતાવ્યું. પછી વિમળે ફરી ફરીને રચૂડનો આ. ભાર માન્યો, રતચૂડે ઉત્ત૨માં લેકાંતિક દેવને દાખલો આપ્યો, ને પણ વિમળે સારે જવાબ આપે. ધર્મની બાબતમાં નિ મત્ત થ ય તે ખરો ગુરૂ છે એમ તેણે જણાવ્યું. વિમળ કુમારની ભાવના વધતી ચાલી અને એણે તે ધર્મ બનાવનાર તરીકે રચૂડને ગુરૂ માની તેનું ગુણગાન કરવા માંડયું, સંસા૨૫૨ દિ બતાવ્યો અને સાથે માતાપતાને પણ બંધ થાય તો સારું, એવી ઈચ્છા બતાવી તેની આ ચિંતા દૂર કરવાનો ઉપાય રચૂડે બતાવ્યો. પોતાને બુધાચાર્ય નામના ગુરૂને પરિચય થયો હતો તેની વાર્તા કરી. થોડા વખત પહેલાં આ જ કીડાનંદન વનમાં તે ગુરૂને યોગ થયો ત્યારે પોતાના મનમાં કેવી ભાવના થઈ હતી તેનું દર્શન કરી બતાવ્યું અને જણાવ્યું કે પ્રથમ મંદિરમાં ગમે ત્યારે બહાર અતિ કદરૂપે મનુષ્ય ઉપદેશ આપને હતા, પાછો આવતાં અતિ કાંતિમાનું પણ તે જ સ્વરવાળા જોયો. આવું મહાન આશ્ચર્ય જોતાં પોતાને ગુરૂની લબ્ધિશક્તિને ખ્યાલ થયો. પછી ગુ. એ કેવો ઉપદેશ આપ્યો હતો તે વાત કરી અને છેવટે જણાવ્યું કે એ ગુ૩. મહારાજ ને અહીં પધારે તે વિમળના માતાપિતાને પણ બોધ આપે. વિમળે રવચૂડ પાસે ગુરૂ મહારાજને ત્યાં પધારવા વિજ્ઞપ્તિ કરવા કહ્યું તે વાત રચડે સ્વીકારી. સજ્જનમેળાપને આનદ કે છે અને તેમાં કેવી મજા છે તે વાત પર વિવેચન કરતાં મિત્રો છૂટા પડ્યા. આ આખી વાર્તા દરમ્યાન વામદેવ હાજર હતો અન વાત સાંભળતો હતો. પૃ. ૧૧૮૫-૧૧૯૯, પ્રકરણ ૮મું-દૌર્જન્ય અને સૌજન્ય. વામદેવ ઉપરની ઉચી હદની વાતો સાંભળો હતો પણ તેમાં તેનું ધ્યાન ન હતું. તેનું મન તો રનમાં જ લાગી રહ્યું હતું અને તેને કેમ પડાવી લઈ પોતાનું કરવું તેને ઘાટ ઘડ્યા કરતું હતું દશન કરી બહાર આવી નિઃપૃહી કુમાર અને જમીનમાં દાટી રાખવા કહ્યું. કોઈ વાર ખપ પડશે તો જોઈ લેવાશે. વામદેવે નિશાની રાખી અને જમીનમાં દાટવું. બન્ને મિત્રો નગરમાં જઈ પોતપોતાને ઘેર ગયા. વામદેવ રને રવાના વિચારમાં પડ્યો. એણે ઘાટ ઘડા વિમળને પ્રેમ વિસારી દાટેલી જગ્યાએ ગયો, રવને બીજી જગ્યા પર દાટયું, અસલ સ્થાને કપડામાં ૫થ્થર વીંટડ્યો અને જમીનમાં દાટો અને પોતે ઘરે આ. રાત્રે વામદેવને ઉંઘ ન આવી, અનેક વિક૯પ થયા. પ્રભાતમાં ઉઠી રત્રને લઇ આવવા કીડાનંદનમાં ગયે. હવે વિમળ વામદેવને તેડવા એને ઘરે આવ્યો. ત્યાં ન લેવાથી વનમાં તેની પછવાડે ગયે. તે વખતે ગભરાટમાં આગલે દિવસે રતને બીજે ઠેકાણે દાટયું હતું તે વાત વામદેવ ભૂલી ગયે. પથ્થરને ખોદી કાઢી લઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. લીધો. ત્યાં વિમળને જે, કેમ જલદી આપે છે? એવા પ્રશ્નના ગોટાળા જવાબ આપ્યા, મનમાં બીક લાગી કે વિમળે એને જોઈ લીધો છે. પછી દેવદર્શને આવે ગયા, વિમળ અંદર ગયે, વામદેવ બહારથી ના . વિમળે તો ઉદાર દિલે એની શોધ કરાવી અને આખરે ત્રણ દિવસે શોધ કરનારા સાથે પાછો આવ્યો. કેમ ચાલ્યો ગયો હતો તેના સંબંધમાં તદ્દન બનાવી કાઢેલી જૂઠી વાત કરી, વનદેવતાએ એને શળ પેદા કર્ય, સારા કરવા વિમળે રતને શોધવા માંડયું, ત્યાં વનદેવી ધૂણી, વાત કરી દીધી, વામદેવ પકડાઈ ગયે, પણ વિમળે તે ઉદારતાની હદ કરી અને ભયંકર ગુન્હાને નજીવો ગણું કાઢો. પૃ. ૧૨૦૦-૧૨૦૯. પ્રકરણ ૯ મું-વિમળે કરેલી ભગવંતસ્તુતિ. પછી વિમળકુમાર અને વામદેવ દેવદર્શન કરવા ગયા. વિમળે તે વખતે અદ્ભુત સ્તુતિ કરી. (આ આખી સ્તુતિ અલંકારિક ભાષામાં હાઈ મનન કરવા યોગ્ય છે.) - મૃ. ૧૨૧૦-૧૨૧૬. પ્રકરણ ૧૦ મું-મિત્રમેળાપ-સૂરિસંકેતનિર્દેશ. ભવ્યાત્મા વિમળ સ્તુતિ કરતો હતો ત્યારે રચૂડ પરિવાર સાથે ત્યાં આવ્યો હતો. વિમળને તતિ કરતા જોઇ પોતે ગુપચુપ શાંત રહ્યો, આખા પરિવારને શાંત રહેવા કહી દીધું અને નિઃખાલસ સ્તુતિશ્રવણથી આંખમાં હર્ષાશ્રુ આવ્યાં. પછી સર્વ મંદિર બહાર આવ્યા. પોતાને ઢીલ થવાનું કારણ કહેતાં જણાવ્યું કે છુટા પડ્યા પછી એને વિદ્યાઓએ સ્વમ આપ્યું અને વિદ્યાધરને ચક્રવત થનાર છે એમ જણાવી તેના શરીરમાં પેઠી, બીજે દિવસે એને રાજ્યાભિષેક થયે, માટે મહોત્સવ થયે, રાયકાર્ય સંભાળતાં અને વ્યવસ્થા કરતાં વખત થયો. પછી પોતે બુધાચાર્યને મળે અને વિમળની વાત કરી, સૂરિએ અમુક સંકેત કર્યો છે, તેઓ જરૂર આવશે એ વાત કરી. આટલી વાત વિમળે જણાવી ગુરૂનો સંકેત વિમળના કાનમાં કહ્યો. વામદેવ સંદેશ સમયે નહિ. મિત્રો ટા પડ્યા. પૃ. ૧૨૧૭-૧૨૧. પ્રકરણ ૧૧ મું-પ્રતિબંધ રચના. વિમળકુમાર તે વિરક્ત ભાવે સંસારમાં રહે છે લાગ્યો. વળરાજને એથી ચિતા થઈ એને સંસારમાં પ્રેમ લાવવા અને પરણાવે પતે પ્રયત્ન કરવા લાગ્યા. એક વખતે તેમણે વિમળને સંસાર ભોગવવા કહ્યું એટલે વિમળે તકનો લાભ લીધે, પ્રજા સુખમાં રાજ્યસુખ છે એમ જણાવ્યું. પોતે મનોગંદન ઉદ્યાનમાં રહી દીન દુઃખીને સંભાળશે એવી ઇચ્છા જણાવી અને સર્વ દુ:ખીને સુખી કરવા ભાવના જણાવી. આ રીતે પણ છે છોકરો સંસારમાં આવે તે સારું એમ ધારી ધવળરાજે વાત સ્વીકારી, હિમભવનની પેજના કરી અને રાજ્યના દુ:ખી માણસને ત્યાં લઈ આવવા આજ્ઞા કરી. લેકેને સુખ થાય અને તે અલિપ્ત રહે એવી યોજના કરી વિમળ મનેનંદન ઉદ્યાનમાં રહ્યો. આમ પ્રતિબોધરચનાનો પ્રથમ પ્રવેશ પૂરા થયે. પછી ધવળરાજના માણસો એક દીન દુઃખીને લઈ આવ્યા. એને પરદા પછવાડે રાખ્યો. એને કપડાં ફાટેલાં હતાં. એને આખો દેખાવ દયા ઉપજાવે તે હતો, શરીર વ્યાધિથી ભરપૂર હતું, છતાં એ પોતાને દુઃખી માનતો ન હતો Page #32 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, ૨૯ અને બીજા સર્વને સર્વ પ્રકારે હેરાન થયેલા અને વ્યાધિવાળા માનતો હતો. એને લઈ આવનારને એણે આવી આવી વિચિત્ર વાતો કરી હતી એ સર્વનું સેવકોએ વર્ણન કર્યું. ધવળરાજને એ વાત સાંભળી ઘણી નવાઈ લાગી. પૃ. ૧૨૨૨-૧૨૩૧. - પ્રકરણ ૧૨ મું-ઉથ-દિવ્ય દર્શન. આ આશ્ચર્ય કરનાર પ્રસંગ ચાલી રહ્યા છે. વિમળ મનમાં સંકેતાનુસાર સમજી ગયો કે બુધ આચાર્ય ગુપ્ત વેશે પધાર્યા છે. પોતે તેને માનસિક નમસ્કાર કર્યો અને આચાર્યો મનથી તેને ધર્મલાભ આપ્યો. હવે એ દ:ખીની સ્થિતિ જોઈ લોકો એના પર હસતા હતા, કોઇ એની દયા ખાતા હતા ત્યાં તો દુઃખીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું, સર્વને ૧ વર્ષે કાળા, ૨ ભુખ્યા, ૩ તરસ્યા, ૪ થાકેલા, ૫ તાપ ખમનારા, ૬ કઢીઆ, ૭ શળથી પીડા પામતા, ૮ ઘડપણથી જીર્ણ, ૯ તાવવાળા, ૧૦ ગાંડા, ૧૧ આંધળા, ૧૨ પરતંત્ર, ૧૩ દેવાદાર, ૧૪ ઉંઘનારા અને ૧૫ દરિદ્રી કહ્યા અને પોતે તેવા નથી એમ જણાયું. ધવળરાજ વિચક્ષણ હતા, એણે આંખની ઉગ્રતા જોઇ લીધી, કોઈ સિદ્ધ હોવાની કલ્પના કરી અને પોતે તુરત તેને પગે પડ્યા. ઉઠીને જુએ છે તો કમળપર શાંતમૂર્તિ ભવ્યાત્મા મહાત્માને જોયા. સર્વ ચકિત થયા. આવી રીતે સર્વને દિવ્ય દર્શન થયું. મૃ. ૧૨૩૧-૧૨૩૭. પ્રકરણ ૧૩ મું-બુધસૂરિ-સ્વરૂપદર્શન. આખો દેખાવ ફરી જતા સર્વ ખડા થઈ ગયા. પછી રાજાએ ઉપરની પંદરે બાબતનો વિગતવાર ખુલાસે કરવા કહ્યું એટલે શાંત ગંભીર વાણીથી આચાર્ય સંસારીઓ કેમ કાળા છે અને તે કેમ નથી વિગેરે પંદરે બાબતને વિગતવાર ખુલાસે કહ્યો. (જે આંખે વાવા યોગ્ય મૃ. ૧૨૩૭-૧૨૫૫. પ્રકરણ ૧૪ મું-પારમાર્થિક આનંદ. વળી મહાત્માએ પંદરે મુદ્દાઓને સંક્ષેપ કર્યો, અને તે પર મુદાસરનું વિવેચન કર્યું. પછી જણાવ્યું કે સ ધુઓને એ પંદરે પ્રકારનો ત્રાસ હોતે જ નથી, વળી તેઓ અગિયાર સુંદરી સાથે આનંદ કરતા હોય છે. તેઓનાં નામ: ધૃતિ, શ્રદ્ધા, સુખાસિકા, વિવિષિા, વિજ્ઞપ્તિ, મેધા, અનુપ્રેક્ષા, મંત્રી, કરૂણા, મુદિતા અને ઉપેક્ષા. તેઆ સર્વ સુખને જાતે અનુભવ કરે છે અને તે સુખ અનુપમેય છે તે દેને કે અન્ય મનુષ્યને હેતુ નથી. આ ખરો પારમાર્થિક આનંદ છે. પૃ ૧૨૫૬-૧૨૬૦, પ્રકરણ ૧૫ મું-બઠરગુરૂ કથાનક. ઉપરની વાર્તા સાંભળી ધવળ જે મહાત્માને પ્રશ્ન કર્યો કે પ્રાણી આવું જાણે છતાં યેગ્ય રસ્તો શા માટે લેતા નહિ હોય? એટલે ગુરૂ મહારાજે જણાવ્યું કે મહામહને વશ ૫ડી વસ્તુતત્વ વિચારતા નથી, બરગુરૂપ્રમાણે. એ બઠરગુરૂ કોણ હતો તેમ પૂછતાં મહાત્માએ તેની વાત કરી. બઠરગુરૂ દાત. ભવ ગામમાં સ્વરૂપ નામે શિવમંદિર હતું. એ સર્વ વાતે સમૃદ્ધ હતું. સારગુરૂ એનો અધિપતિ હતો પણ એને મંદિરની સમૃદ્ધિને ખ્યાલ નહિ. પછી ધૂતારાઓએ અને એરોએ એની દોસ્તી કરી. ગુરૂ પિતાના કુટુંબને ભૂલી પેલા ચોરોની સેબતમાં પડ્યો રહેવા લાગ્યો. શિવભકતોએ એને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. ઘણો સમજાવ્યો પણ ગુરૂ એકને બે થયો નહિ. એણે તો પોતાના ખરા કુટુંબને વચ્ચેના ઓરડામાં કેદ કર્યું અને તેના ઉપર તાળાં દીધાં. ભકતોએ આથી તેનું બઠરગુરૂ નામ પાડયું. આ ગુરૂ તો ચારો સાથે નાચે, રમે, ખેલે અને તળેટા પાડે. એ ગામમાં ચાર પાડા હતા. પ્રથમ પાડામાં ઠીંકરાનું પાત્ર લઈ ગુરૂએ ભીખ માંગી, ગુરૂએ ત્યાં માર ખાધે; બીજા પાડામાં શરાવળું લીધું, ત્યાં પણ મશ્કરી થઈ; ત્રીજા પાડામાં ત્રાંબાનું પાત્ર લીધું, ત્યાં કાંઇક ભીખ મળી; ચોથામાં રૂપાનું પાત્ર લીધું, ત્યાં ખૂબ ભીખ મળી. આવી રીતે ઘરમાં ઘણી મિલ્કત છતાં ભીખ માટે ચારે પાડામાં બેડરગુરૂ રખડ્યો અને હેરાન થયો અને પોતાના કુટુંબની અવગણના કરી તેમ જ પોતે દુઃખમાં બે રહ્યો. પૃ. ૧૨૬૧-૧૨૬૭. પ્રકરણ ૧૬ મું-કથાઉપનય-ઉત્તર વિભાગ. ઉપરની કથાને આશય મહાત્માએ પછી સમજાવ્યો. ભવ એટલે સંસાર. જીવનું સ્વરૂપ તે શિવમંદિર. રસમૃદ્ધિ તે આત્માના અદ્ભુત ગુણો. સારગુરૂ તે જીવ. સ્વાભાવિક ગુણો તે કુટુંબીઓ. ગુણજ્ઞાનની ગેરહાજરી તે ઘેલા પણું રાગદ્વેષ તે ધૂતારા. ગીત ગાન તે સંસારને મેટ કોળાહળ. શિવભકતો તે ઉગ્રાહી જૈનદર્શની. બઠરગુરૂ એ વિ. ભાવ દશામાં જીવનું ઉપનામ. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર પાડાઓ. નરકમાં ઠીકરાને પાત્ર, તિર્યચમાં શરાવળું. મનુષ્યમાં ત્રાંબાનું અને દેવમાં રૂપાનું. ભીખ તે વિષયભોગની તૃપ્તિ માટે વલખાં. નરકમાં તો ભેગભેજન મળતું જ નથી, નીચાં લુચ્ચાઓથી પીડા પામે છે, ત્રીજામાં ભોજન જરા મળે છે, ચાથામાં વધારે મળે છે. પણ એને પોતાની મિલકત તો ખ્યાલ તો આવો જ નથી, જરા સુખમાં એ રાચી જાય છે પણ તે કોને પ્રતાપ છે તે જાણતો નથી. અહીં ઘવળરાજે સવાલ કર્થે કે મોક્ષ કેમ થાય? કથાને ઉત્તર ભાગ. પછી વૈદ્યરાજ મળ્યા. એણે પ્રયોગ બતાવ્યો રાત્રે ગુરૂ મદિરમાં ગયો. ચારે ઉંઘતા હતા તેનો લાભ લીધો. દીવો સળગાવ્યું. તત્ત્વરોચક પાણી પીધું અને ઉન્માદ ગયો. હાથમાં વજદંડ લીધે અને ચોરોને ખૂબ ફટકાવ્યા પછી અંદર ઓરડો ઉઘાડો તો અઢળક ધન જોયું. પછી એણે ભવગ્રામ છોડી દીધું અને શિવાલય મઠમાં પિતે ગયા. ભાવાર્થ સ્પષ્ટ છે. પૃ. ૧૨૧૭-૧૨૮૧. પ્રકરણ ૧૭ મું-બુધચરિત્ર. ઉપરનું ચરિત્ર કહી મહાત્માએ કર્તવ્યપ્રેરણા કરી, સસાર ત્યાગ કરવા સૂચવ્યું અને એવી મ ત્વની બાબતમાં ઢીલ ન કરવા સૂચન કર્યું. વળરાજે પ્રશ કવ કે મહાત્માને પોતાને કેણે ઉપદેશ આપે ? આત્મકથા કરવાની રજા નથી છતાં લાભનાં કારણે મહાત્માએ પોતાનું ચરિત્ર કહેવા માંડ્યું - ધરાતળ નામના નગરે શુભવિપાક રાજાને નિજસાધુતા રાણી છે તેનાથી બુધ નામને પુત્ર થયો. એ રાજાના ભાઈ અશુભવિપાકને પરિણતિ નામની ભાવથી મન્દ નામને પુત્ર થયો. બુધ અને મંદ ભાઈઓ હતા, પરસ્પર એહ સારો હતા અને સાથે ફરતા હતા. હવે વિમલમાનસમાં ભાભિપ્રાય રાજાને Page #34 -------------------------------------------------------------------------- ________________ કથાસાર. ધિષણા નામની પુત્રી હતી તેને બુધ સાથે પરણાવી, તેનાથી બુધને વિચાર નામના પુત્ર થયા. પૃ. ૧૨૮૨-૧૨૬. પ્રકરણ ૧૮ સું-પ્રાણપરિચય-ભુજંગતાના ખેલા. હવે પેલા યુદ્ધ અને અંદ ક્રીડા કરતા લલાટપટ્ટ નામના પર્વતે ગયા, ત્યાં શિખર ઉપર ફખરી નામની ઝાડીમાં નાસિકાનામની ગુફા જોવામાં આવી. એ અંધારી ગુફામાં એ એરડા હતા. તેમાંથી ભુજંગતા આવી. તેણે મીઠા શબ્દોમાં પ્રાણ મિત્રને પરિચય કરાવ્યા અને જૂની એળખાણ કાઢી. એના ઢોંગ જોઇ મન્દ એમાં લુબ્ધ થયા પણ બુધ તા બધું જોયા કરતા હતા. ભુજંગતાની પ્રેરણાથી મન્ત્ર તેા પ્રાણનું લાલનપાલન કરવા લાગ્યા, પણ મુદ્દે અવલેાકન ચાલુ રાખ્યું. ધ્રાણુને છેડશો નહિ પણ એમાં આસક્તિ રાખી નહિ. મન્દ તે પ્રાણ સંબંધમાં જીવનને લાભ મા નવા લાગ્યા. પૃ. ૧૨૮૭-૧૨૯૪. પ્રકરણ ૧૯ મું-માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ. હવે એ બુધને પુત્ર વિચાર યુવાન થયા, દેશાંતરે નીકળી પડચો, કેટલેક વખતે પાછે। આવ્યા, જાણ્યું કે એના પિતા તથા કાકા (બુધ અને સંદ)ને પ્રાણ સાથે દોસ્તી થઇ છે એટલે પિતાને એકાંતમાં લઇ જઇ વાત કરી: પ્રાણ ઘણા દુષ્ટ છે, સાબત કરવા ચોગ્ય નથી. ભવચક્રમાં ફરતાં મને એક સુંદર સ્ત્રી મળી. તપાસ ફરતાં તે મારી માસી નીકળી તેનું નામ માર્ગાનુસારિતા, મન્નેનું ઓળખાણ થયું. દેશાટનના લાભેા માસીએ વર્ણવ્યા. માસીને મેં કૌતુકા બતાવવા વિજ્ઞપ્તિ કરી. પછી માસીએ મને ભવચક્રમાં ફેરવ્યેા, સાત્ત્વિકમાનપુર, વિવેકપર્વત, જૈનનગર બતાવ્યાં. ત્યાં એક ઘવાયલા રાજપુત્ર દેખાયા. એનું નામ સંયમ, એ યતિધર્મના માણસ થાય. માસીએ જણાવ્યું કે એને હવે સેનાનીએ પાછે! લઇ જાય છે. તે વખતે ચારિત્રરાજ શું કરે છે તે જોવા અમે ચિત્તસમાધાન મંડપે ગયા. સંયમ સુભટને પડેલા મારથી આખી ચારિત્રરાજની સભામાં મોટા ક્ષેાલ થઇ આવ્યા. અમે આ બધું દૂર ઊભા ઊભા શ્વેતા સાંભળતા હતા. સદ્ભાષ મંત્રી સર્વને શાંત પાડતા હતા. તે વખતે તપ શૌચ વિગેરે લડવા તૈયાર થઇ ગયા. ચારિત્રરાજે પ્રથમ સેનાપતિ મંત્રી સાથે વિચારણા કરવા માંડી, એકાંતમાં ગયા. સમ્યગ્દર્શન સેનાપતિના નુસ્સા તે। સમાતા નહાતે, એ તે એક ધાના એ કટકા કરવાની વાતપર હતા. સદ્બધ મંત્રી શાણેા હતેા. એણે આખી રાજનીતિ વર્ણવી, સંધિવિગ્રહના પ્રસંગે। વર્ણવ્યા, છેવટે જણાવ્યું કે આ પણે મૂળના વાંધા છે, મૂળ સંસારીજીવ આપણે તાબે નથી, એ હજુ મેહુને વશ છે, એને સારી માને છે, માટે એ અનુકૂળ થાય નહિ ત્યાં સુધી આપણું ફાવે નહિ. ચિત્તવૃત્તિને રાજા એ છે. આ વાત તેા વખતના વહેવા સાથે બની આવશે. દૂતને મેાક્લવાથી પણ કાંઇ વળશે નહિ. છેવટે સેનાપતિના આગ્રહથી દૂતને મેલવાનું ર્યું. સત્યને દૂત તરીકે મેાહુરાયની છાવણીમાં મેકલ્યા, દૂત ચિત્તવૃત્તિમાં આવેલ ચિત્તવિક્ષેપ મંડપે આવ્યા અને વાત માંડી-આ અટવીને। માલેક સસારીજીવ છે, સ્વામી પણ તે જ છે, માટે એને રાજ્યપર સ્થાપે। અને આપણે સર્વે સેવક Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથાછીએ તે સર્વ ગળી તેની સેવા કરીએ. આવો સંદેશ સાંભળી હરાયના સેવકો સર્વ ઉછળી પડ્યા, લડવા આહાન કર્યું અને વાતને તુકારી દીધી. પછી ચિત્તવૃત્તિ અટવીને છેડે મેહરાય ચારિત્રરાજનું મોટું યુદ્ધ થયું, પ્રકાશ અંધકાર થયે, શેરબકોર થયે અને ચારિત્રરાજનું લશ્કર ભાગવા માંડયું. માસીએ આ મોટું યુદ્ધ બતાવી મને કહ્યું કે કલહનું મૂળ વિષયાભિલાષ મંત્રીના પાંચ માણસને સાથે કરેલો ત્રાસ છે. એ નામો જણાતાં પ્રાણ એ પાંચમાં એક છે એમ સમજાયું. તો પિતાજી ! આ પ્રાણુ છે, એ આખી દુનિયાને વશ કરવા માટે નીકળી ૫ડેલો છે, તમારે તેને પરિચય કરવો સાર નથી.” વિચારની વાત સાંભળી બુધ પિતાના નિર્ણયમાં ચુસ્ત થયા, ઘાણ સાથે પ્રેમ ઘટાડતો ચાલ્યો. મંદ તો દરરોજ ગંધમાં જ રહેવા લાગ્યા. હવે મન્દ લીલાવતી બહેનને ઘરે ગયો ત્યાં શેકપુત્રને મારવા ઝેરી ગંધનો પડે મૂકી રાખ્યો હતો તે સુંધતાં તે મરી ગયો. બુધને બહુ નિર્વેદ થયે. દીક્ષા લીધી. મહાત્મા કહે છે કે એ બુધ હું પોતે છું. પૃ. ૧૫-૧૩૨૧. પ્રકરણ ૨૦ મું-વિમળા દીક્ષા-બુધસૂરિએ સ્વચરિત્ર કહી રાજાને નિર્ભય સ્થાનમાં પ્રવેશવા પ્રેરણા કરી. ધવળરાજે સર્વ લોકોને પણ સજજ કર્યા, સાથે વિમળ કુમાર પણ તૈયાર થયો. રાજાએ તેના વિચાર જાણે આનંદ બતાવ્યો. રાજ્યાસને કમળ નામના નાના પુત્રને બેસાડ્યો. અઠ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો અને સર્વત્ર આનંદ પ્રસર્યો. પૃ. ૧૩૨૨-૧૩૨૫. પ્રકરણ ૨૧ - વામદેવની નાસભાગ. ઉપદેશ સાંભળનાર સર્વ જીવોને કાંઈ કાંઈ તો લાભ થયો, પણ વામદેવ તો જરા પણ સુધર્યો નહિ. એને ચિંતા થઈ કે વિમળ એને દીક્ષા અપાવવા આગ્રહ કરશે એટલે પોતે ત્યાંથી પોબારા ગણુ ગયે, બીજે બહુ દૂર ભાગી ગયો. વામદેવ માટે વિમળે ઘણુ તપાસ કરાવી પણ પત્તો ન લાગ્યો. છેવટે એણે પ્રેમને લઈને એના સંબંધી આચાર્યશ્રીને પૂછ્યું એટલે તેઓએ જણાવ્યું કે એ તો નાસી થયો છે, એને ભય હતો કે એને દીક્ષા લેવી પડશે; પછી એ અભવ્ય છે કે કેમ? અને એને છુટકારો કયારે થશે ? એમ પૂછતાં આચાર્યશ્રીએ કહ્યું કે બહલિકા અને તેને પરિચય એ છોડશે ત્યારે એને ટકારો થશે. વિશદમાનસ નગરે શાભાભિસન્ધિ રાજાની શદ્ધતા અને પાપભીરતા નામની એ પતીઓ છે, શુદ્ધતાથી એને હજુતા નામની દીકરી થયેલી છે અને પાપભીરુતાથી અચૌર્યતા દીકરી થયેલી છે. એની સાથે પેલા વામદેવના લગ્ન થશે ત્યારે એને છૂટકારે થશે, હાલ તે ધર્મપ્રાપ્તિ માટે એ અયોગ્ય છે. મૃ. ૧૩૨૫-૧૩૨૯, પ્રકરણ ૨૨ મું-જામદેવના હાલહવાલ વામદેવ નાસીને કાંચનપુર ગયો. ત્યાં સરળશેઠને મળ્યો. શેઠે એને ધીરજ આપી. બંધુમતી ભાર્યાને કહી એને પુત્ર તરીકે રાખે. બધે કારભાર તેને સોંપ્યું અને ભવિષ્યને વારસ ઠરા. પણ વામદેવ તે તેની અસરતળે જ હતો અને ચોરી કરવાને લાગ શોધતો Page #36 -------------------------------------------------------------------------- ________________ કથાસાર, ૩૩ હતો. એક દિવસ અંધુલ મિત્રનું નેતરું આવ્યું એટલે શેઠે ત્યાં જવા ઇછા જણાવી અને ઘર સાચવવાને જે વામદેવપર મૂક્યો. વામદેવ રાત્રે ઉઠો, દુકાને ગયા, ઝવેરાત વિગેરે જમીનમાં બીજે દાગ્યા. એને ચોકીદાર જોઈ ગયા હતા અને તેના ઉપર દેખરેખ રાખતા હતા. સરળશેઠ સવારે આવ્યા ત્યાં તો વામદેવે હાહાર કર્યો, લોકો એકઠા થઈ ગયા. શેઠના પૂછવાથી વામદેવે કહ્યું કે એ બધું ઉપાડી ગયા છે. અંતે ચેકીદારોએ વામદેવને ઉઘાડો પાડો, મુદ્દામાલ સાથે પકડો અને તેનાં કારસ્થાન પ્રકટ કર્યા. રિપુરસૂદન રાજાએ એને દેહાંતની સજા કરી. સરળશેઠે દયા માગી. રાજાએ એને પિતા પાસે રાખવા કહ્યું. હવે કોઈ ચોરી કરે કે તેનો શક વામદેવ ઉપર જાય. એક વખત કોઈ વિદ્યાસિદ્ધ રાજાનું લક્ષ્મીગૃહ સાડચં. એનું હોમત વામદેવપર આવ્યું અને રાજાએ તેને ફાંસીને લાકડે ચઢાવ્યો. પછી એ પંચાક્ષપશુસંસ્થાનમાં ઘણું ૨ખો અને સ્ત્રીઓનાં રૂપ પણ અનેકવાર લીધાં.. અહીં પ્રજ્ઞાવિશાળાએ ચરિત્રપર રહસ્ય વિચારણા કરી. ભયપુરૂષે કેટલાક તર્કો કર્યા પણ આખું ચરિત્ર પૂરું થાય ત્યાં સુધી વાત મતવી રાખી. અગ્રહીતસંકેતા તો એવી ને એવી ભળી જ દેખાઈ. સદાગમની ગંભીરતા ચાલુ રહી. ભવિતવ્યતાએ પતિ સંસારીજીવને ખૂબ રખડાવી પુણ્યદય સાથે આનંદ નગરે મેકલ્યો. ગ્રંથ કર્તાની સંક્ષિપ્ત પ્રશસ્તિ. પૃ. ૧૩૩-૧૩૪૨. ઇતિ પંચમ પ્રસ્તાવ કથાસાર, પૃ. ૧૭૪૩-૧૩૫૨, નં. ૨ ૫. ૧૩૩-૧૩૬૧ પરિશિષ્ટ. નં. ૧ કુદષ્ટિને અંગે જુદા જુદા મતો. (૧) બ્રહ્માના બાલવિપ્લવ. (૨) બ્રહ્મા અને મકરધ્વજ (૩) ગોપી પાદવંદન. નિં. ૩ કપુરના નિવૃતિમાર્ગો. નૈયાયિક (લોકાયત) વૈશેષિક. મીમાંસક. સાંખ્ય. જૈન, બૌધ. ન, ૪ પિડવિશુદ્ધિના ૪૨ પ્રકાર. પૃ. ૧૭૬૧-૧૪૦૪. પૃ. ૧૪૦૫-૧૪૨૯. પ્રભાવક ચરિત્રમાંથી શ્રીસિદ્ધાર્ષિપ્રબંધ મૂળ. સદર ભાષાંતર પૃ. ૧૪૩૦-૧૪૪૨. પૃ. ૧૪૪૩-૧૪૬૦. Page #37 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ચોથે પ્રસ્તાવ, પ્રકરણ. સંજ્ઞા, પૃષ્ઠ. | પ્રકરણ. સંજ્ઞા. ૧. રિપદારૂણ અને શૈલરાજ. ૭૦૩ ૧૮. મહામહના મિત્રરાજાઓ. ૮૮૭ ૨, મૃષાવાદ . . ૭૧૧] ૧૯, મહામહસૈન્યને જિતનારા. ૮૮ ૩. નરસુંદરી-લગ્ન ... ... ૭૨૫ ૨૦. ભવચક્રને માર્ગે. ૪. નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. ૭૩૭ શિશિરવર્ણન ૯૦૯ ૫. નરસુંદરીને આપઘાત - ૭૪૩ ૨૧. વસંતરાજ-લાક્ષ. રસના કથાનક, વસંતવર્ણન, • ૯૨૦ ૬. વિચક્ષણ-જડ. • ૭૫૬ ભવચક્રનાં કૌતુક(પ્ર. ૨૨-૨૬). ૭. રસના લાલતા. • ૭૬૭ ૨૨. લાક્ષ. ૮. વિમર્શ–પ્રકર્ષ. ૨૩. રિપુકંપન. • .. ૯૪૩ શરદૂ-હેમંત વર્ણન. ૨૪. મહેશ્વર અને ધનગર્વ. .. @૩ રાજસચિત્ત નગર. ૨૫. રમણ અને ગણિકા. . ૯૬૧ તામસચિત્ત નગર. ૭૫ ૨૬. વિવેકપર્વત પરથી અવલોકના. હ, ચિત્તવૃત્તિ અટવી (૧) કપોતક અને ધૃત. પ્રમત્તતા નદી. (૨) લલન અને મૃગયા, તદ્વિલસિત પુલીન. (૩) દુર્મુખ અને વિકથા. ચિતવિક્ષેપ મંડપ. (૪) હર્ષ-વિષાદ. તૃષ્ણ વેદિકા. | ૨૭. ચાર અવાંતર નગરે. વિ૫ર્યાસ સિહાસન. (૧) માનવાવાસ, ૧૦. પ્રકર્ષને જાગૃતિ. ભૌતાચાર્યકથા.૮૧૨ (૨) વિબુધાલય. ૧૧, વેલહલકથા. અટવી આદિ (૩) પશુસંસ્થાન. ની યોજના. . ૮૧૯ () પાષિપંજર. . ૯૮૫ ૧૨. મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ.૮૪૩ ૨૮. સાત પિશાચીઓ. ૧૩. રાગકેસરી-દ્વેષગજેન્દ્ર. .. ૮૬૩ (૧) જરા, ૧૪, મકરધ્વજ. • • • ૮૬૭ (૨) જા. ૧૫. પાંચ મનુષ્યો. (૩) મૃતિ. હાસ, અરતિ, ભય, શેક, (૪) ખલતા. જુગુપ્સા• • ૮૭૨ (૫) કુરૂપતા. ૧૬. સોળ બાળકે , ... ૮૭૮ (૬) દરિદ્રતા. ૧૭. મહામહનું સામંતચક્ર. ... ૮૮૩ (૭) દુર્ભાગતા. Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પ્રકરણ. સંજ્ઞા પૃષ્ઠ. [ પ્રકરણે સંજ્ઞા. ૨૯. રાક્ષસીદેર અને નિવૃતિ . ૧૦૧૨) ચિત્તસમાધાન મંડપ. ૩૦. છ નગરની ભેટ. • ૧૦૧૯ | નિસ્પૃહતા વેદિકા. ૩૧. કપુરના નિવૃતિમાગ જીવવિર્ય સિંહાસન. ૧૯૪૨ (૧) તૈયાયિક, ૩૪. ચારિત્રધર્મરાજ. ... ૧૦૫૮ (૨) વૈશેષિક. ૩૫. યતિધર્મ-ગૃહિધર્મ. . ૧૦૬૬ (૩) સાંખ્ય. ૩૬. ચારિત્રરાજનો અન્ય પરિવાર.૧૦૮૭ () બૌદ્ધ. ૩૭. કાર્યનિવેદન-રિપોર્ટ) (૫) મીમાંસક. ગ્રીષ્મ વર્ણન. (૬) જૈન • • • ૧૦૨૬ વર્ષોવર્ણન. . ૧૦૯૯ ૩૨. જૈન દર્શન. .. .. • ૧૦૩૬] ૩૮, રસના સાથે વિચક્ષણ ૩૩, સાત્વિકમાનસપુર અને જડ વ્યવહાર • • ૧૧૦૫ ચિત્તસમાધાન મંડપ. વિવેકપર્વત દર્શન. ઈતિ રસના કથાનક, અપ્રમત્ત શિખર ૩૯, નરવાહન દીક્ષા. - ૧૧૧૧ જૈનપુર. લોકો ૪૦. રિપદારણને ગર્વ અને પાત ૧૧૧૯ પ્રસ્તાવ પાંચમે, પ્રકરણ. સંજ્ઞા. પૃષ્ઠ. | પ્રકરણ. સંજ્ઞા. પૃ8, ૧. વામદેવ-માયાસ્તય પરિચય. ૧૧૪૦ ૧૨. ઉગ્ર-દિવ્ય દર્શન .. ૧૨૩૧ ૨. નરનારી શરીરલક્ષણ. .. ૧૧૪૮ ૧૩. બુધસૂરિસ્વરૂપ દર્શન .. ૧૨૯૭ ૩. આકાશમાં યુદ્ધ . .. ૧૧૬૪[ ૧૪, પારમાર્થિક આનંદ છે. ૧૨૫૬ ૪. રચૂડની આત્મકથા ૧૧૬૮ ૧૫, બઠરગુ કથાનક . ૧૨૬૧ ૫. વિમળ અને રતચૂડ-ચૂતમંજરી૧૧૭૪ ૧૬કથાઉપનય-ઉત્તરવિભાગ, ૧૨૬૭ ૬. વિમળનું ઉત્થાન-દેવદર્શન. ૧૧૭૯ ૧૭. બુધચરિત્ર. • • ૧૨૮૨ ૭. વિમળનું ઉત્થાન. ગુરૂતત્ત્વ- ૧૮. ધ્રાણપરિચય-ભુજંગતાના પરિચય - • ૧૧૮૫ ખેલો • • • • ૧૨૮૭ ૮. દેર્જન્ય અને સૌજન્ય. ૧૨૦૦ ૧૯. મોહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૨૫ ૯. વિમળે કરેલી ભગવંતસ્તુતિ ૧૨૧૦ | ૨૦. વિમળા દીક્ષા. . ., ૧૩૨૨ ૧૦. મિત્રમેળાપ-સૂરિસંકેતનિર્દેશ ૧૨૧૭ ૨૧. વામદેવની નાસભાગ. ૧૩૨૫ ૧૧. પ્રતિબોધરચના - - ૧૨૨૨૭ ૨૨. વામદેવના હાલહવાલ. ૧૩૨૦ પરિશિષ્ટ, ૧. કુદષ્ટિના મતે ૧૩૪૩, ૪, પિંડવિશુદ્ધિના પ્રકાર, , ૧૪૦૫ ૨. મકરધ્વજના અદૂભુતકામ ૧૩૫૩ શ્રી સિદ્ધાર્ષિ ચરિત્ર મૂળ. • ૧૪૩૦ છે. કપુરના નિતિમાર્ગો ... ૧૩૬૧ | શ્રી સિદ્ધર્ષિ ચરિત્ર ભાષાંતર. ૧૪૪૩ | * ધાણપરિ • ૧ અને સૌજ Page #39 -------------------------------------------------------------------------- ________________ www (ચ, ? विश्वासायतनं विपत्तिदलनं देवैः कृताराधनम् , मुक्तेः पथ्यदनं जलाग्निशमनं व्याघ्रोरगस्तम्भनम् । श्रेयःसंवननं समृद्धिजननं सौजन्यसञ्जीवनम् , कीर्तेः केलिवनं प्रभावभवनं सत्यं वचः पावनम् ॥ સત્ય વચન વિશ્વાસનું ઘર છે, મુસીબતને દળી નાખનાર છે, દેવતાઓ વડે આરાધન કરાયેલું છે, મોક્ષને માર્ગ ભાનું છે, જળ અને અગ્નિના કોપને શમાવનાર છે, વાઘ અને સર્પને સ્તંભન કરનાર છે, કલ્યાણનું વશીકરણ છે, હું 2 સમૃદ્ધિને ઉત્પન્ન કરનાર છે, સજ્જનતાને જીવતી રાખનાર છે, યશનું ક્રીડા-૨ વન છે, પ્રભાવનું ઘર છે અને જાતે પવિત્ર કરનાર છે. तमभिलषति सिद्धिस्तं वृणीते समृद्धिस्तमभिसरति कीर्तिर्मुच्यते तं भवार्तिः । स्पृहयति सुगतिस्तं नेक्षते दुर्गतिस्तं, परिहरति विपत्तं यो न गृह्णात्यदत्तम् ॥ જે પ્રાણી પારકી ચીજ (અદત્ત)ને લેતો નથી તેને માટે મુક્તિ ઇચ્છા જે કરે છે, એ સંપત્તિને વરે છે, કીર્તિ એની પછવાડે જાય છે, સંસારપીડા તેને જે છે મૂકી દે છે, શુભગતિ એની હોસ કરે છે, દુર્ગતિ એને લેવાનું પણ બંધ છે કરે છે અને આપત્તિ એને છોડી દે છે. (માલિની.) यस्मादाविर्भवति विततिर्दुस्तरापन्नदीनां, यस्मिन् शिष्टाभिरुचितगुणग्रामनामापि नास्ति । यश्च व्याप्तं वहति वधधीधूम्यया क्रोधदावम्, तं मानादि परिहर दुरारोहमौचित्यवृत्तः ॥ જે માનપર્વતમાંથી દુઃખે તરી શકાય તેવી આપત્તિ રૂ૫ નદીની શ્રેણી છે ૬ નીકળે છે, જેમાં શિષ્ટ પુરૂષને રૂચે તેવા ગુણસમૂહનું નામ પણ હોતું નથી, જ છે જે વધ કરવાની બુદ્ધિ રૂપ ધુમાડાથી ભરપૂર દવને ધારણ કરે છે અને ૪ ઔચિત્ય વૃત્તિવાળાને ચઢવો મુશ્કેલ છે તેને ત્યાગ કર. (મંદાક્રાન્તા.) રે कुशलजननवन्ध्यां सत्यसूर्यास्तसन्ध्याम् , कुगतियुवतिमालां मोहमातङ्गशालाम् । शमकमलहिमानी दुर्यशोराजधानीम्, व्यसनशतसहायां दूरतो मुच मायाम् ॥ માયાને દૂર કરોઃ અ કુશળ કરવામાં વાંઝણી છે, એ સત્ય વચન રૂપ સૂર્યને અસ્ત કરનારી સંધ્યા છે, એ મુગતિયુવતિની માળા છે, એ મહહસ્તીને બાંધવાની શાળા છે, એ શમ રૂપ કમળને હીમ જેવી છે, એ અપયશની રાજધાની છે અને એ સંકડે વ્યસનને સહાય કરનારી છે. (માલિની.) Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપિિત ભવપ્રપંચા કથા. ચતુર્થ મસ્તાવ. અવતરણ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ. સ્થળાદિ. મુખ્ય પાત્રો. &િદ્ધાર્થ નગર (બાહ્ય). નરવાહનરાજ. રિપદારૂણના પિતા. વિમલમાલતી. નરવાહનની રાણી. સામાન્ય પાત્રાદિ. મહામતિ. કળાચાર્ય. નરકેસર, શેખપુરને રાજા, નરસુંદરીના પિતા. વસુંધરા. નરકેસરીની રાણી, નરસુંદરીની માતા. રિષદારૂણ. કથાનાયક. નરવાહનનો પુત્ર. સંસારીજીવ. રિપદારૂણની પેલી. ગજેકની સ્ત્રી. માનનું રૂ૫૩. અવિવેકિતાને પુત્ર. ૬૯૪ નરસુંદરી. (અંતરંગ) અવિવેકિતા. શૈલરાજ. કિલષ્ટમાનસ નગર. (અંતરંગ) છાશય.. ••••• રાજા. જધન્યતા....... રાણી. મૃષાવાદ..સદરહુ રાજા રા - ણીને પુત્ર. રિપ૦નો મિત્ર માયા...રાગકેસરી અને મૂઢતાની દીકરી, મૃષાવાદ સ્વીકારેલી બહેન. Cો Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂતલ નગર, મલસંચય. તપંક્તિ. શુભદય. અશુભદય. નિજચારતા. યોગ્યતા. વિચક્ષણાચાર્ય ચરિત્ર, ભૂતલ નગરને રાજા. (કર્મબંધ) એલસંચય રાજાની રાણી. (કર્મસત્તા) મલસંચય રાજાને પુત્ર. (શુભકર્મને ઉદય) મલસંચય રાજાનો પુત્ર (અશુભકર્મને ઉદય) શુભેદય કુમારની રાણી. (વાભાવિક ભલાઈ) (Goodness) અશુભદય કુમારની રાણું. (Conceit) શુદય-નિજચારૂતાનો પુત્ર. (Intelligent) અશુભેદય-સ્વયોગ્યતાને પુત્ર. (Blockhead) વિચક્ષણની ભાર્યા. નિર્મળચિત્ત નગરના મલક્ષયનો પુત્ર, વિચક્ષણને સાળો અને પ્રદર્શને મામે. વિચક્ષણ અને બુદ્ધિદેવીને પુત્ર, વદન કોટરમાં રહેનાર અને જડની ભાર્યા. રસનાની દાસી. વિચક્ષણ. નિર્મળચિત્ત નગરે (અંતરંગ) મલક્ષય. રાજા. વિચક્ષણને સસરે. વિમર્શને પિતા. મંજરા, મલક્ષય રાજાની રાણી, વિમર્શની માતા. પ્રકર્ષ. રસના. લોલતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ રાજચિત્ત નગર. તામસચિત્ત નગર. તૃષ્ણા......વૈદ્રિકા વિપાસ...સિંહાસન. મિથ્યાભિમાન. રાજસચિત્ત નગરને રખેવાળ. રાજચિત્ત નગરના રાજા, રાગકેસરીને વૃદ્ધ પિતા. રાગકેસરીને મંત્રી વિષયાભિલાષના સતાનમાંથી એક. રાગકેસરીનેા ભાઇ, મહામેાહના પુત્ર, તામસચિત્તને રાજા. રાગકેસરી. મહામહ. વિષયભિલાષ. રસના. દ્વેષગજેંદ્ર. અવિવેકિતા. સતિસાહ. ચિત્તવૃત્તિ...મહાઅટવી. મહામહ, પ્રમત્તત્તા...નદી. તદ્ધિલસિત...પુલિન-બેટ. મહામૂહતા. ચિત્તવિક્ષેપ...મંડપ. રસના મુળશુદ્ધિ (અંતરંગ દેશે) મિથ્યાદર્શન. દૃષ્ટિ. દ્વેષગજેન્દ્રની ભાર્યાં, વૈશ્વાનરની માતા. તામસચિત્ત નગરનેા રખેવાળ, શાકને મિત્ર. ચિત્તવૃત્તિ અટવીમાં વિપર્યાસ સિંહા સને બેસી રાજ્ય કરનાર વૃદ્ધ દાદે મહામેાહની ભા. રાગકેસરી અને દ્વેષગજેંદ્રની માતા. મહામેાહના સેનાપતિ. મિથ્યાદર્શનની ભાર્યાં. મહામૂહતા. શાક. દૈત્ય. આક્રંદન. વિલપન. રાગકેસરીની માતા. સદાશિવ. શાંતિશિવ. તામચિત્ત નગરે આવેલ એક અધિકારી. } ભતાચાર્ય અંતરકથા. ભાતાચાર્ય. સદાશિવને શિષ્ય. શાકના પ્રધાનેા. ૬૯૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ રાગકેસરી. રાગકેસરીના ત્રણ મિત્રો, મૂહતા. જગજે. વાહલ અંતરકથા. ભુવનદર નગરે. . અનાદિ. ભુવનદરને રાજા. સંસ્થિતિ. અનાદિ રાજાની રાણી. વેલ્લાહલ. રાજા અનાદિનો ખાધરે જિહાલોલુપી પુત્ર. સમયજ્ઞ વેદને પુત્ર, મહામહ રાજાનો પુત્ર. અતત્ત્વાભિનિવેશ ઉર્ફે દષ્ટિરાગ. (ઉપર રાજસચિત્તને રાજા કહ્યો છે ભવપાત ઉદ્દે નેહરાગ. તેજ પાછો ચિત્તવૃત્તિમાં) અભિવંગ ઉર્ફે વિષયરાગ. રાગકેસરી રાજની પી. મહામોહનો નાનો પુત્ર. (ઉપર તામસચિત્તનો રાજા કહ્યા છે તેજ પાછો ચિત્તવૃત્તિમાં) ગઢની ભાર્યા. મહારાજાના પરિવારમાંનો દેવને ન वह ચાવનાર નાનો રાજા. (કામદેવ) જીવેદ મકરધ્વજને પરિવાર, મકરધ્વજની પની. પંડદ. મકરધ્વજ પાસે બેઠેલા પ્રથમ પુરુષ. કુછતા. હાસની પની. મકરધ્વજ પાસે બેઠેલ પાંચ માણસમાંની એક (સ્ત્રી) ૬૮૭ અવિવેકિતા. મકરવજ, રતિ . હાસ. અરતિ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ભય. મકરધ્વજ પાસે બેઠેલ પાંચમાં એક હીનસત્યતા. ભયની સ્ત્રી. (પુરૂષ). (મનુષ્યયાદિસા-ભયને પરિવાર, શેક. મકરંદવજ પાસે બેઠેલ પાંચમાને એક ભવસ્થા, શેકની ભાય. (પુરૂષ). કષાય, નામના સેળ બાળકો. રાગકેઅને દ્રષ૦ ના છોકરાઓ. અનંતાનુબંધી ૪. અપ્રત્યાખ્યાની ૪. પ્રત્યાખ્યાની ૪. સંજવલન ૪. વિષયાભિલાષ રાગકેસરીને મંત્રી. રસનાનો પિતા. ભગતૃષ્ણ વિષયાભિલાષની ભાર્યા. સાત રાજાઓ, ૧, જ્ઞાનસંવરણ, પાંચના પરિવારથી યુક્ત રાજા. (મેહરાને મિત્રરાજા. મદદગાર). ૨. દર્શનાવરણ. નવના પરિવારથી યુક્ત રાજ. (મહરાયને મિત્રરાજા. ભાયાત). ૩. વેદનીય. બેના પરિવારથી યુક્ત રાન. (મેહરાયનો મિત્ર રાજા). ૪. આયુ. ચારના પરિવારથી યુક્ત રજા. (મદદગાર મિત્ર રાજા). ૫. નામ. બતાળીશના પરિવારથી યુક્ત (મેહરાયનો મિત્ર રાજા). ક. . બેના પરિવારથી યુક્ત (મેહરયનો મિત્ર રાજ). ૬૯૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ ભયકનગર. ૭ અંતરાય. લાલાક્ષ. રિપુકંપન રતિલલિતા સતિકલિત. ધનગવે. રોય. પાંચના પરિવારથી યુક્ત. (મહામેાહને મિત્ર રાજા). લલિતપુરને રાજા. લેાલાક્ષને નાને ભાઈ. રિપુકંપનની ભાર્યાં. રિપુકંપનની ખીજી ભાર્યાં. (પુત્રના જન્મ દુર્મુખ. આપનાર). મિથ્યાભિમાનને અંગભૂત મિત્ર. ધનગીં મિથ્યાભિમાની વાણીએ. રમણ. ગણિકારસિક યુવાન, પેાતક ઉર્ફે ધનેશ્વર. જીગટાઆસક્ત કુબેર લલન. સાને પુત્ર. લલિતપુરને પદભ્રષ્ટ થયેલેા શિકારમાંસ શે।ખીન રાજા. વિથા આસક્ત ચણકપુરના સાર્યવાહ. દુઃશીલ, સદન મંજરી. કુંદલિયા. ચંડ. શેઠની પાસે આવનાર ચાર, જાર. વૃદ્ધ ગણિકા. યુવાન ગણિકા. મદનમંજરીની દીકરી. કુંદને ભાગી-રાજપુત્ર ૬૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ વાસ, મેટે ધનવાન શેઠ. ધનદત્ત, વધેન. વાસવશેઠને મિત્ર વાસવશેડને પુત્ર. ચોરોમાં સપડાયેલ. વર્ધનનો દાર. શેઠને પુત્ર લુંટના સમાચાર આપનાર. લંબનક. રાગકેસરીને સેનાની-આનંદ કરાવનાર. શકનો મિત્ર. કકળાટ કરાવનાર. વિષાદ, ભવચકાન્તર નગરે. માનવાવાસ. વિબુધાલય. પસંસ્થાન. પાપીપંજર. ૭૦૦ સાત મહેલિકા-પિશાચીણું. ૧. જરા. કાળ પરિણતિ પ્રેરિત. પ્રથમા. ૨. રૂા . અસાત પ્રેરિત. દ્વિતીયા. ૩. મૃતિ . આયઃક્ષય પ્રેરિત. તૃતીયા. ૪. ખલતા. પાપોદય પ્રેરિત. ચતુર્થી. ૫. કુરૂપતા, નામકર્મ પ્રેરિત. પંચમી. ૬. દરિદ્રતા. અંતરાય પ્રેરિત, પછી. નામરાજ પ્રેરિત. સમી. વિરોધી સો. યૌવન. જરાયેરિત યોગી. નિરાગિતા, રૂજાની શત્રુ. વેદનીય પ્રેરિત. જીવિકા. મૃતિની શત્રુ.. સૌજન્ય. ખલતાનો શત્રુ. સુરૂપતા. કુરૂપતાની વિરોધી. ઐશ્વર્ય. દરિદ્રતાને દુશમન. સુભગતા. દભંગતાની શત્રુ. ક Page #48 -------------------------------------------------------------------------- ________________ જમીનપરના પાંચ નગરે. નિયાયિક. વિશેષિક. સાંખ્ય. ૭૦૧ દશ નામના યતિધર્મ યુવરાજના સહચારીઓ. હું (લાયા. જે. (વિવેકપર્વતપર) ચારિત્રધર્મ. જેતપુરમાં ચિત્તસમાધાન મંડપમાં નિઃસ્પૃહતા છઠ્ઠ નગર. વેદી પર જીવવીર્ય સિંહાસનસ્થ રાજા. સાત્વિકમાનસપુર. ભવચક્રમાં એક વિરતિ. ચારિત્રધર્મરાજની પવી. નગર. વિવેક પર્વતનો આધાર. વિવેકપર્વત. સાત્વિપુરમાં આવેલ યતિધર્મ. ચારિત્રરાજને યુવરાજપુત્ર. ગિરિ. અપ્રમત્તત્વ. વિવેકપર્વતનું શિખર. ૧. ક્ષમા, જૈનપુર, વિવેકપર્વત પર આવેલું શહેર. ૨. આદૈવ. ચિત્તસમાધાનમંડ૫. ૩. માવ. સામાયિક. નિઃસ્પૃહતાવેદિકા. ૪. મુક્તતા. છેદપસ્થાપન. જીવવીર્ય.સિંહાસન. ૫. તપયોગ. પરિહારવિશુદ્ધિ. ૬, સંયમ, ૭. સત્ય. સૂક્ષ્મસં૫રાય. ૮ શૌચ, યથાગ્યાત, ૯. અકિંચન, ૧૦. બ્રહ્મવીર્ય. ચારિત્રરાજાના મિત્રો. Page #49 -------------------------------------------------------------------------- ________________ શુભ્રમાનસ નગર. શુદ્ધાભિસંધિ—રાજા. જયંતા, } ગૃહાશિસન્ધિની રાણીએ. સૂક્તા. શુદ્ધાભિ॰ અને વતાની દીકરી. શૈલરાજની શત્રુ. સત્યતા. શુદ્ધાભિ॰ અને વર્યતાની દીકરી. મૃષાવાદની શત્રુ. સદ્ભાવસારતા. ગૃહિધર્મ. સરક્યતા. સમ્યગ્દર્શન. સુષ્ટિ. સાય. અવગતિ. સંતાય. નિષ્પિપાસિતા. તપન. યુવરાજ યુતિધર્મની પુત્રી. ચારિત્રરાજના ફટાયા કુંવર. ગૃહિધર્મ ફટાયાની પત્ની. ચારિત્રરાજને સેનાપતિ. સમ્યગ્દર્શનની ભાર્યાં. ચારિત્રરાજને મંત્રી. સાધ મંત્રીની ભાર્યાં. ચારિત્રરાજને એડીકાંપ. સંયમનો મિત્ર. સંતાષ તંત્રપાળની ભાર્યાં. ચક્રવર્તી. રિપુઠ્ઠાણના ગર્વ ઉતારનાર. આભિનિધ. સદાગમ. અધિ. મનઃપાય. કેવળ. 'le] teléelese ७०२ Page #50 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા. વિભાગ ૨ જે. ચતુર્થ પ્રસ્તાવ. અવતરણ. મૃષાવાદ, રસનેંદ્રિય, માન, વિપાક. 'Pass પ્રકરણ ૧ લું. રિપુદારૂણ અને શૈલરાજ. ગુજગતિ નગરીમાં શ્રીસદાગમ સમક્ષ આગ્રહીતસંકે=તાને ઉદ્દેશીને સંસારીજીવ પિતાનું ચરિત્ર કહે છે અને તે વખતે પ્રજ્ઞાવિશાલા તથા ભવ્યપુરૂષ પાસે બેઠા | છે. સંસારીજીવે ક્રોધ, હિંસા અને સ્પર્શેદ્રિયને વિપાક જ બતાવનાર નંદિવર્ધનના ભવસંબંધી વૃત્તાંત વિસ્તારથી કહ્યો. હવે પિતાનું ચરિત્ર આગળ ચલાવતાં તે કહે છે – સિદ્ધાર્થ નગરે નરવાહન, વિમલમાલતીની પવિત્રતા. રિપુદારૂણને જન્મ ઉત્સવ, અતિશય સુપ્રસિદ્ધ સૌદર્યવાળું અને પુણ્યશાળી જીવોથી વસાયેલું એક સિદ્ધાર્થ નામનું નગર હતું. ત્યાં નરવાહન રાજા રાજ્ય કરતો હતું. તે રાજા તેજમાં સૂર્યને પણ જીતી જાય તે હતો, ૧ જુઓ પૃ. ૨૯ ૨ બે. રો. એ. સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૪૩૬ અહીં શરૂ થાય છે. ૩ તજ લેષ-(૧) રાજા પક્ષે કાંતિ, પ્રતા૫; (૨) સૂર્ય પક્ષે પ્રકાશ, ઉષ્ણતા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ ગંભીરતામાં મોટા સમુદ્રને જીતી લે તે હતો અને સ્થિરતામાં મેર પર્વતથી વધી જાય તે હતો. તે રાજા પિતાના ભાયાત વર્ગમાં ચંદ્ર જેવી શાંતિ બતાવતો હતો, શત્રવર્ગમાં અગ્નિ જેવું ચંડપણું બતાવતે હતો અને પોતાના ધનવડે કુબેરભંડારીપાનું નિરંતર બતાવતો હતો. આ નરવાહન રાજાને રૂપમાં, આબરૂમાં, કુળમાં અને વૈભવમાં તેના જેવીજ શોભા આપે તેવી વિમલમાલતી નામની પટ્ટરાણ હતી. ચિંદ્રિકા જેમ ચંદ્રના અને લક્ષ્મી જેમ કમલના સહવાસથી દૂર રહેતી નથી તેમ રાણી રાજના હૃદયથી કદિ દૂર થતી નથી. એ નરવાહન રાજા વિમલમાલતી રાણી સાથે અનેક પ્રકારના આનંદવિલાસે કરતાં પિતાને સમય પસાર કરતો હતો. અહો અથહીતસંકેતા! હું મારા પુણ્યદય મિત્રની સાથે તેમજ મારી સ્ત્રી ભવિતવ્યતા સાથે ચાલીને તે રાણીની કુખમાં દાખલ થયો. ગર્ભાવસર સંપૂર્ણ થયે હું પ્રગટરૂપે અને મારો મિત્ર પુદય અદ શ્યરૂપે જન્મ પામ્યા. મારા શરીરનાં સર્વ અવયે ઘણું જ સુંદર દેખાતાં હતાં અને મારું રૂપ બહારથી જોનારને બહુ ખચાયુકારક લાગતું હતું. મારો જન્મ થવાથી પિતાને પુત્ર થયો છે એવા ખ્યાલથી મારી માતા વિમલમાલતી બહુ આનંદ પામી. મારા જન્મની મારા તે ભવના પિતા નરવાહન રાજાને ખબર પડતાં તેને પણ આનંદ થયો, આખા નગરને પણ રાજ્યવારસના જન્મથી હર્ષ થયો અને રાજ્યમાં તથા નગરમાં મારા જન્મને અંગે મોટો ઉત્સવ કરવામાં આવ્યું. મારા મનમાં પણ તે વખતે એવી કલ્પના થઇ કે હું એ નરવાહન રાજા અને વિમલમાલતી રાણીને પુત્ર છું અને તેઓ બન્ને મારા પિતા માતા છે. મારે જન્મ થયા પછી જ્યારે એક મહિને પૂરો થયે તે વખતે મોટા આનંદ સાથે મારું રિપુદારૂણ એવું નામ પાડવામાં આવ્યું. શૈલરાજને જન્મ નંદિવર્ધનના ભવમાં મારી ધાવ અવિવેકિતા નામની હતી એ તને યાદ હશે. તેજ ધાવ માતા પિતાનું દૂધ અને પાવા માટે અને ૧ ગંભીરતા ષ-(૧) રાજા પક્ષે હદયની વિશાળતા; (૨) સમુદ્ર પક્ષે ઊંડાણ. ૨ સ્થિરતાઃ શ્લેષ-(૧) રાજા પક્ષે મનની સ્થિરતા; (૨) મેરૂ પક્ષે એક સ્થાનકે રહેવાપણું. ૩ એક ભવમાં માતા પિતા થાય તે અન્ય ભવે કરી જાય છે તેથી આ ટુંક વખતન અભિનિવેશ હતો તે માટે આ વાકય મૂકાયેલું છે. ૪ જુઓ પૃ. ૩૪૫. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] રિપુદારૂણ અને શૈલરાજ. ૭૫ મને ઉછેરવા માટે અહીં આવી. વાત એમ બની હતી કે એ અવિવે કિતા ધાત્રીને પેાતાના વહાલા પતિ દ્વેષગજેંદ્ર સાથે એક વખત સંયેાગ થયા અને જોગાનુજોગ બરાબર એવા બની ગયા કે જે વખતે દેવી વિમલમાલતીના ગર્ભમાં હું આવ્યા તેજ વખતે એ અવિવેકિતાએ પણ ગર્ભ ધારણ કર્યો. જે દિવસે મારો જન્મ થયા તેજ દિવસે અવિવે કિતાએ એક મહા દુષ્ટ બાળકને જન્મ આપ્યો. એ બાળકની છાતી મહાર નીકળેલી અને ઊંચી આવેલી હતી અને તેને આઠ મુખ હતાં જેને જોઇને તે (અવિવેકિતા)ને ઘણા આનંદ થયા. પછી એ અવિવેકિતા ધાવ માતા હર્ષપૂર્વક વિચાર કરવા લાગી કે અહે!! મારા પુત્રને તે જાણે મેટા પર્વતના જૂદાં જૂદાં શિખરો હેાય તેવાં આઠ મુખ થયાં છે એ તો ભારે નવાઇની વાત અની! પછી એ અવિવેકિતાને સુવાવડ આવ્યાને એક માસ થયો ત્યારે તેણે પણ પેાતાના પુત્રનું તેના ગુણને ઉચિત શેલરાજ એવું નામ પાડ્યું. પાંચ વર્ષની વયે રૌલરાજસાથે દાસ્તી. શૈલરાજે દેખાડેલા કૃત્રિમ શ્વેતુ-પ્રેમ, શૈલરાજની ઢાસ્તીની ઢેખાતી અસર. એ વિવેકિતા ધાવમાતા અને શૈલરાજ મન્ને મારા અંત:કરમાં તેા અનાદિકાળથી રહેલા હતા, પણ ત્યાં સુધી ગુપ્તપણે અંદર રહેતા હતા તેથી મને તેની બરાબર ખબર પડી ન હોતી. મને ઘણાજ સુખમાં ઉછેરવામાં આવતા હતેા, હું પાણી માગું ત્યાં દૂધ હાજર થતું હતું અને એવી રીતે મોટા થતા તેમજ મારા મામાપને આનંદ આપતા હું શૈલરાજની સાથે જ ઉછરવા લાગ્યા. મારી પાંચ છ વર્ષની ઉમર થઇ ત્યારે એક વખત કાંઇક સમજણ પૂર્વક શૈલરાજ મારા જોવામાં આન્યા. અનાદિ કાળથી તેના ઉપર મને ઘણા મેહ અને સેહ હાવાને લીધે તેને જોતાંજ મારા મનમાં તેના ઉપર જે પ્રીતિ થઇ આવી તેનું શબ્દથી વર્ણન કરવું મુશ્કેલ છે. હું તેના ઉપર ઘણા પ્રેમથી જોયા કરતા હતા એવું જાણવાથી તે શૈલરાજને ઉપરના પ્રેમ. ૧ જાતિ, લાલ, કુળ, ઠકુરાઇ, તપ, રૂપ, બળ અને જ્ઞાન એ આઠ પ્રકારનાં મદ રૂપ આઠ મુખ. શૈલરાજ એ અભિમાનનું વ્યક્ત રૂપ છે. ૨ શૈલરાજઃ રોલ એટલે પર્વત. હેતુ મુળ કથામાં જ બતાવ્યા છે (પર્વતના શિખરાને અનુરૂપ આઠ મુખ હાવાપણાને અંગે ). Page #53 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ લુચ્ચે છોકરા પિતાના મનમાં લક્ષ્યપૂર્વક વિચાર કરવા લાગે કે આ રાજપુત્ર મારા તરફ પ્રેમની નજરથી જુએ છે તેથી જરૂ૨ તે મારે વશ પડી ગયો હશે. તેથી તે પણ જાણે ઘણેજ અચંબો પામ્યું હોય અને જાણે મારા ઉપર ઘણુજ પ્રેમવાળો હોય તેવી રીતે મારા તરફ હેત દેખાડીને (ઉપર ઉપરથી) લુચ્ચાઈથી મને ભેટી પડ્યો. અત્યંત મેહને લીધે મને પણ તે વખતે મનમાં એવી અસર થવા લાગી કે અહો ! શૈલરાજની સામા પ્રાણીના મનના ભાવ સમજી જવાની શક્તિ આખી દુનિયામાં સર્વેથી વધી જાય તેવી છે. આ પ્રેમવાળે સમજુ ડાહ્યો કરે મારે દોસ્તદાર થઈ રહે છે અને મારા તરફ આટલી બધી લાગણી બતાવે છે તે પછી મારે તેને એક ક્ષણવાર પણ છેડે ન જોઈએ અને તેની સાથે ખરેખરી દોસ્તી કરી નાખવી જોઈએ આ પ્રમાણે મેં મારા મનમાં નિશ્ચય કર્યો. એવી રીતે નિર્ણય કર્યો પછી હું તો દરરોજ તેની સાથે બાગબગીચામાં તથા આરામ સ્થાનામાં ફરવા લાગ્યો અને મારા મનમાં તેની દોસ્તીથી ઘણે જ મલકાવા લાગ્યું, પરંતુ કમનશીબે તે વખતે મોહથી મારું મન એટલું બધું ભરમાઈ ગયું હતું કે એહના આવેશમાં તે શૈલરાજ પરમાર્થથી મારે ખરેખર દુશ્મન છે એ વાતની મને ખબર પડી નહિ. એવી રીતે જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ શૈલરાજ સાથે મારી દોસ્તી તે વધતી જ ચાલી. એને પરિણામે વર્તન પર થ- પછી મારા મનમાં કેવા કેવા વિચારે થવા લાગ્યા યેલી અસર. અને મારા વર્તન ઉપર તેની કેવી અસર થઈ તેના થોડા નમુના અહીં બતાવું છું. મારા મનમાં થવા લાગ્યું કે અહે ! મારી જાતિ (ક્ષત્રિય) સર્વથી ઉત્તમ છે; મારૂં કુળ સર્વ કુળથી વધારે ઉત્તમ છે; મારામાં એટલું બધું બળ છે કે ત્રણ ભુવનમાં તેની ખ્યાતિ પ્રસરી રહી છે; મારૂં રૂપ એવું સારું છે કે જાણે એ રૂપથી જ ભુવન શોભી રહ્યું છે; મારું નશીબદારપણું (સૌભાગ્ય) આખી દુનિયાને આનંદ ઉત્પન્ન કરે તેવું છે; મારું ઐશ્વર્ય આખા જગતમાં સર્વથી ચઢી જાય તેવું છે; જ્ઞાન તે ગયા ભવમાં મેં સારી રીતે ભણું રાખેલ હોવાથી મારી આગળ નાચ કરી રહ્યું છે; અને મારી લાભ પ્રાપ્ત કરવાની શક્તિ તે એવી અદ્ભુત છે કે અત્યારે હું ઇંદ્રને કહ્યું કે તારૂં પદ મને આપી દે તે તે બાપ વગર બોલે ચાલે ખુશીથી પોતાનું સ્થાન મને આપી દે, પણ મારે હાલ તેના સ્થાનને ખપ નથી; આ દુનિયામાં આ સિવાય બીજા પણ તપ, વીર્ય, ધૈર્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] રિપુદારૂણ અને શૈલરાજ. અને સન્ત્યાદિ અનેક ગુણા હોય છે તે સર્વ ગુણા અને શક્તિ ત્રણ ભુવનને મૂકીને સર્વ મારામાં ઘર કરીને આવી રહેલ છે. પરંતુ એમાં આશ્ચર્ય જેવું શું છે! જેને આવા સારા મિત્ર સાથે દોસ્તી થઇ છે તેના ગુણાના સમૂહનું વર્ણન ખરાખર તેા કાણુ જ કરી શકે? દુનિયામાં સાધારણ રીતે પ્રાણીને એક મુખ હાય છે ત્યારે મારા મિત્રને તે આઠ મુખ છે! એ મારા મિત્ર તેા પેાતાનાં આઠ મુખથી જ સર્વપર વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે. અહા! જેને આવા શૈલરાજ જેવા મિત્ર આ દુનિયામાં પ્રાપ્ત થઇ જાય તેને પછી એવી એક પણ વસ્તુ રહેતી નથી કે જે તેને એકદમ આપેાઆપ પ્રાપ્ત ન થાય! આવા આવા સંકલ્પ વિકલ્પે મારા મનમાં આખા દિવસ કરીને મિથ્યાભિમાનથી મારી જે જે વસ્તુઓ હાય તેને ઘણી મેટી માનવા લાગ્યા અને પારકી ઘણી મેાટી વસ્તુ હોય તેને નાની માનવા લાગ્યા, મારી જાતને મેટી માનવા લાગ્યા, અન્ય સર્વને હલકાં માનવા લાગ્યા. એવા વર્તનને પરિણામે જ્યારે હું ચાલતે ત્યારે પશુ ઊંચીને ઊંચી ડોક રાખીને જાણે આકાશમાં તારા કે નક્ષત્રને જ જોતા હાઉં તેમ અકડાઇમાં મારી સામે અને નીચે નજર પણ કરતા નહિ અને જાણે મદ ચઢેલા ગાંડા હાથી હેાય તેવું વર્તન કરતા હતા અથવા પવનથી ભરેલી સાર વગરની ભરેલી પખાલ કે ધમણુ હાય તેવી રીતે મદથી વ્યાકુળ થઇને કડકાઇમાંજ રહેતા હતા. અભિમાનને લઇને હું મારા મનમાં દરરાજ વિચાર કરતા કે આ દુનિયામાં કોઇ પણ પ્રાણી મારાથી મેટું ન હોવાને લીધે મારે નમસ્કાર કરવા યોગ્ય કાઇ છે જ નહિ, કારણ કે મારામાં એટલા બધા ગુણા છે કે ગુણથીજ વંદનની ચાગ્યતા થતી હાય તેા સર્વે પ્રાગુણુની ખાખતમાં મારાથી નીચા વર્તે છે. મારામાં જેટલા ગુણા છે તેના અંશ પણ હું તે કોઇનામાં જોતા નથી. મારે વળી ગુરૂ કેવા ? મારામાં એટલા ગુણા છે કે ગુણથી હું પોતે જ ગુરૂ છું ! કોઇ દેવ પણ એવા જણાતા નથી કે જેનામાં મારાથી વધારે ચુણા હોય! અહા અગૃહીતસંકેતા! તે વખતે હું એટલેા બધા અભિમાનમાં આવી ણી અભિમાનના વિ ચા રે. ૭૦૭ ૧ સાર વગરની પખાલ કે ધમણ દેખાય મેટી, પણ તેમાં પવન ભરેલા હોય તેથી કાંઈ દમ નહિ; તેવી રીતે હું દેખાવમાં આડંબર ધણા કરતા પણ અંદર જરા પણ દમ મળે નહિ. ૨ અભ્યાસ કરાવનાર ગુરૂ અથવા વયથી મેટા-એ બન્ને અર્થે લાગુ પડે તેમ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ગયો હતો કે જાણે હું પથ્થરને શેલનો) થાંભલે હેઉં તેમ અક્કડને અઝડજ ઊભો રહેતો હતો અને કેદની સાથે જરા પણ નમીને ચાલતો ન હતો. મારી અક્કડાઈ એટલી બધી વધી પડી કે નમસ્કાર કરતા અનેક સામન્ત રાજાઓના મુગટોનાં કિરણોથી સુશોભિત મારા પિતાશ્રીનાં ચરણકમળને પણ હું નમસ્કાર કરતો નહિ, સર્વ મનુષ્યોને વંદનીય અને જેને મારા ઉપર સેહ અને ઉપકાર એટલો બધો હતો કે તેનું વર્ણન થઈ શકે નહીં તેવી પ્રેમાળ માતાને પણ કદિ નમસ્કાર કરતે નહિ; એટલું જ નહિ પણ લૌકિક દે અને અમારા કુળદેવી તરફ નમસ્કાર કરવાની ઈચ્છાથી હું નજર પણ કરતે નહિ–તેમની સામું મારી આંખોથી જેતે પણ નહિ. મારા પિતા નરવાહન રાજાએ મારા વર્તન ઉપરથી જોઈ લીધું કે મારે શિલરાજ સાથે ઘણું ગાઢી પ્રીતિ થઈ ગઈ અભિમાન છે અને તે પ્રીતિ દોરેજ વધતી જાય છે; એટલા પ પ ણું. ઉપરથી તેમણે પિતાના મનમાં વિચાર કર્યો કે અહો! આ મારે પુત્ર માનથી પોતાને ઇશ્વર જેવો માને છે તેથી હવે જે આ લેકે તેની આજ્ઞાનું જરા પણ ઉલ્લંઘન કરશે તે એ છોકરાને મનમાં ઘણો જ ખેદ થશે અને તે પોતાની જાતને અપમાન થયેલું માની આ ઘર અને રાજ્ય છોડીને કેઈ બીજી જગ્યાએ જરૂર ચાલ્યો જશે! જે એમ થાય તે ઘણું જ ભુંડું થઈ જાય! માટે મારા હાથ નીચેના સર્વ રાજાઓને કુમારના આવા વર્તનના સમાચાર આપીને તેઓ સવે કુમારની આજ્ઞા તુરત ઉઠાવી લે એવી સૂચના કરી દઉં. મારા પિતાશ્રીને મારા ઉપર ઘણે સ્નેહ હોવાથી તેમણે મારા સંબંધમાં ઉપર પ્રમાણે વિચાર કર્યો અને પોતે મનમાં જેવું ધાર્યું હતું તેવા હુકમે સવેને ફરમાવી દીધા. મારા પિતાનો એ પ્રમાણે હુકમ થવાથી હું જોકે તદ્દન નાનું બાળક હતો તે પણ સર્વ રાજાઓ મારે પગે પડવા લાગ્યા અને જાણે મારા કરે હોય તેવી રીતે વર્તવા લાગ્યા. મોટા મોટા કુળમાં ઉત્પન્ન થયેલા રાજાઓ અને મોટા બળવાન્ પુરૂષો મારી પાસે “દેવ દેવ” ખમા ખમા” એવા શબ્દો બોલી મારી અનેક પ્રકારે સેવા કરવા લાગ્યા. મારા જ્હોઢામાંથી હજુ કેઈ શબ્દ નીકળે ત્યાં તે “જય દેવ! જય દેવ!” કહીને તેઓ આદર પૂર્વક તે શબ્દને ઉપાડી લેવા ૧ શિલરાજ શબ્દમાં આવેલ શેલ શબ્દપર અહીં ભાર (pun) મૂકવામાં આવ્યો છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧} રિપુદારૂણ અને શૈલરાજ, ૧૦૯ લાગ્યા અને મારા હુકમના અમલ કરવા લાગ્યા. અગૃહીતસંકેતા ! તને કેટલી વાત કહું? ટુંકામાં મારા પિતા, મારી માતા, મારા અંધુઓ અને સગા સંબંધી તેમજ નાકર વર્ગ, સર્વ બાબતમાં હું જાણે પરમાત્માથી અધિક હાઉ તેવી રીતે મારી સાથે વર્તવા લાગ્યા. વાસ્તવિક રીતે મારૂં આટલું બધું માન જળવાતું હતું તેનું કારણ મારા મિત્ર પુણ્યોદય હતા, પરંતુ અત્યંત મેહને લીધે હું તે! મારા મનમાં તે વખતે વિચાર કરતા હતા કે અહા! દેવતાઓને મળવા મુશ્કેલ એવા મારો પ્રતાપ હાલમાં સર્વત્ર વર્તી રહ્યો છે તેનું એક જ કારણ મારે પરમ પ્રિય ઇષ્ટ મિત્ર શૈલરાજ છે અને એ સર્વે પ્રતાપ તે જ દોસ્ત દારા છે. સ્તબ્ધચિત્ત લેપ. શૈલરાજ સાથે મારા મિત્રે (શૈલરાજે) મારા પ્રતાપ આટલા બધા વધારી સૂકયા તેથી હું તેના ઉપર બહુજ રાજી થઇ ગયા અને તેનાપર મારો પ્રેમ દરરોજ વધતા ચાલ્યેા. થયેલી વાતચીત. અત્યંત એહમાં આવી જઇને મારા તે શૈલરાજ મિત્રને એક દિવસ હું વિશ્વાસનાં વચના કહેવા લાગ્યો “મિત્ર ! બંધુ ! લોકોમાં આટલી બધી મારી ખ્યાતિ થઇ અને મારે હુકમ આટલા બધા હાલમાં ચાલવા માંડ્યો છે તે સર્વે તારા પ્રતાપ છે!” મારાં એ વચનથી શેલરાજ પોતાના મનમાં ઘણા ખુશી થયા, પરંતુ ઉપર ઉપરથી ખાટા દેખાવ કરતા તે મને જવાબમાં કહેવા લાગ્યા. “ કુમાર ! આના પરમાર્થ હું તને હાલ કહું છું: આવા પ્રકારનું સારૂં વચન તું ખેલે છે તેનું કારણ તું પાતે જ છે. હકીકત એવી છેકે આ દુનિયામાં જેઓ જાતે દુર્ગુણી હોય છે તે બીજા ગુણથી ભરપૂર પ્રાણીને પેાતાના અભિપ્રાય અનુસાર દાષથી ભરેલા જ માને છે અને ભાગ્યશાળી સજ્જન માણસા હાય છે તે અન્ય માણસ દાષથી ભરેલા હાય તાપણ પેાતાના વિશુદ્ધ વિચાને અનુસારે તેને પણ ગુણનું મંદિર માની લે છે. આ પ્રમાણે હાવાથી મારા જેવા તદ્ન ગુણુ વગરના એક સામાન્ય માણસ તારી નજરમાં ગુણથી ભરપૂર લાગે છે તે તારા પેાતામાં રહેલ સજ્જનતા અતાવે છે. મેં તે! મારા મનમાં નિશ્ચય કર્યો છે કે એ સર્વ પ્રતાપ પણ તારો પેાતાના જ છે અને મારી આબરૂ પણ તારે લઇને જ છે. તારી ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ પિતાની શક્તિથી અમે પણ જરા વિખ્યાતિમાં આવ્યા છીએ, બાકી નહિ તો અમે તે કે, માત્ર છીએ?” શૈલરાજનાં આવા પ્રેમાળ વચનો સાંભળીને હું તેના પર વધારે હેતાળ છે. મેં તે વખતે મારા મનમાં વિચાર કર્યો કે અહો ! આ શૈલરાજનો મારા પર કેટલો બધો પ્રેમ છે! અહો એની ચિત્તની ગંભીરતા કેટલી બધી છે! તેની બોલીમાં મીઠાશ પણ કેવી ભારે છે! અને એની ભાવ બતાવવાની રીતિ પણ કેવી આકર્ષક છે! આવી રીતે મનમાં વિચાર કરીને મેં મારા શૈલરાજ મિત્રને કહ્યું “મિત્ર! તારે આવું વિવેકનું વચન મારી પાસે બેસવાની કાંઈ પણ જરૂર નથી, કારણ કે તારામાં કેવી અદ્દભુત શક્તિ છે તે મારા જાણવામાં બરાબર આવી ગયું છે.” મારા તરફથી આવા ઉત્તેજનના શબ્દો સાંભળીને શૈલરાજને બહુ આનંદ થશે. પછી પોતાનું કાર્ય સાધવાના હેતુથી તેણે વાત આગળ ચલાવી “ભાઈ! જ્યારે શેઠ પોતે નોકર પર મહેરબાની કરવા તૈયાર થયેલ હોય છે ત્યારે પછી તેનું તે વળી સારું થયા વગર રહે? વળી જે તને એક બીજી વાત કહું જે મારા જેવા એક સાધારણું માણસ ઉપર તારી આટલી બધી પ્રીતિ થઈ છે તે એક તદ્દન ખાનગી વાત છે તે હું તને આજે કહું છું તે અંગીકાર કર. મારી પાસે શક્તિને વધારનાર હૃદયપર લગાડવાનો લેપ છે કે તારે દરેક ક્ષણે હૃદય ઉપર વારંવાર લગાડ્યા કરો.” | મેં તેને પૂછયું “એવો લેપ તને ક્યાંથી મળે? એ લેપનું નામ શું છે? અને હૃદયપર એ લેપને લગાડવાનું પરિણામ શું થાય છે? એ સર્વ બાબત હું સાંભળવા ઈચ્છું છું.” શૈલરાજે ઉત્તરમાં જણાવ્યું “કુમાર ! મેં એ લેપ કેઈની પાસેથી મેળવ્યું નથી, પણ મારી પોતાની શક્તિથી જ બનાવ્યું છે. એનું નામ સ્તધૂચિત્ત કહેવામાં આવે છે. એને પ્રભાવ તો જબરે ૧ અભિમાન (રલરાજ) અત્યારે પણ પોતાને “અમે” એવા બહુ વચનથી ઉદેશે છે. અભિમાનનું આ લક્ષણ છે. ખોટી નમ્રતા બતાવવી એ પણ અભિમાનનું જ લક્ષણ છે. ૨ સ્તબ્ધ ચિત્તઃ જેનાથી મન જડ થાય તેવો. આ નામ લેપને બરાબર ચોગ્ય છે. અભિમાનીનું મન હમેશાં જડ જેવું જ હોય છે. અભિમાનીનું મન તંભિત થઈ જાય છે તેનો અત્ર સાક્ષાત્કાર છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ અસર. પ્રકરણ ૨] મૃષાવાદ. ૧૧ છે તે તું અનુભવથી જાણી શકીશ. અત્યારે તેના પર મોટું વિવેચન કરવાથી શું લાભ છે?” મેં જવાબમાં જણાવ્યું “જેવી મિત્રની મરજી!” ત્યાર પછી એક દિવસ શૈલરાજ પિતાની પાસેનો સ્તબ્ધચિત્ત લેપ મારી પાસે લઈ આવ્યો અને મને તે અર્પણ લેપની કર્યો. મેં પણ તુરત જ તે લેપને મારા હૃદય પર લ ગાઢ્યો જેને લઈને શૂળીએ લટકાવેલા ચોરની જેવી સ્થિતિ મેં ધારણ કરી. કેઈને નમવાની તો વાત જ મેં છોડી દીધી. મને એવા પ્રકારનો થયેલ જોઈને મારે આખો સામંતવર્ગ અને અધિકારી વર્ગ મને વધારે અને વધારે નમન કરવા લાગ્યો અને વાત એટલે સુધી વધી પડી કે મારા પિતા પણ મારી સાથે બોલે ચાલે તો મને હાથ જોડીને વાત કરવા લાગ્યા અને મારી માતા તે જાણે હું તેને શેઠ ભાલેક હેઉં નહિ તેમ મારી પાસે નમ્ર વચનથી વિનતિ કરવા લાગી. હૃદયપર લેપ લગાડવાનું આવું સારું પરિણામ આવવાથી મને તે લેપ ઉપર ઘણે વિશ્વાસ ચોંટી ગયો અને શૈલરાજ મારો ખરે ઈષ્ટ મિત્ર અને પરમ બંધુ છે એવી તેના સંબંધમાં ચોક્કસ બુદ્ધિ થઈ. પ્રકરણ ૨ . મૃષાવાદ, Y, એ ક દિવસ હું કિલષ્ટમાનસ નામના અંતરંગ નગરે ગયે. એ નગર સર્વ દુઃખોનું સ્થાનક હતું, એમાં ધર્મને તિ૮ લાંજલી આપનાર પ્રાણીઓ જ વસતા હતા, સર્વ આ પાપનું એ કારણભૂત હતું અને દુર્ગતિમાં જવાનાં AિSા સીધા દ્વાર જેવું હતું. તે નગરમાં દુષ્ટાશય નામને રાજા રાજ્ય કરતા હતા. તે સર્વ ૧ દુછાશયલ મૃષાવાદ-અસત્ય હમેશા ખોટા આશય-તુચ્છ વિચારથી ઉદ્ભવે છે તેથી મૃષાવાદના બાપનું સ્થાન દુષ્ટ આશયને યોગ્ય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ પ્રકારના દાષાનું જન્મસ્થાન હતા, મહા ભયંકર માઁની ખાણુ હતા અને સદ્ભિવેક રાજાના તે મોટા જાહેર થયેલા દુશ્મન હતેા. તે દુષ્ટાશય રાજાને જઘન્યતા' નામની રાણી હતી જે અમ પ્રાણીઆને ઘણી વહાલી હતી, સમજી અને ડહાપણવાળા વિદ્વાનાથી નિંદા અને તિરસ્કાર પામેલી હતી અને નિંદા કરવા યોગ્ય સર્વ હલકાં કામામાં પ્રવર્તન કરાવવાવાળી હતી. એ દુષ્ટાશય રાજા અને જઘન્યતા દેવીને અત્યંત વહાલા એક મૃષાવાદ નામના છોકરા થયા હતા. એ ભાઇશ્રી સર્વ પ્રાણીઓને અરસ્પરસ જરા પણ વિશ્વાસ હોય તેના ભંગ કરાવે તેવા હતા અને આખી દુનિયાના સર્વ દોષો તેનામાં આવી રહેલા હેાવાથી સમજી પ્રાણીઆ તેની નિંદા કરતા હતા. એ નગરમાં શાક્ય (લુચ્ચાઇ), પેશુન્ય (ચાડી ચુગલી ), દૌર્જન્ય (દુર્જનતા, અધમપણું ), પરદ્રોહ ( બીજાનું ભૂંડું ઇચ્છવું ) વિગેરે અનેક ચેારા વસતા હતા, તે સર્વે એ રાજકુમાર મૃષાવાદની મહેરઆની મેળવવાના ઇરાદાથી તેની સેવા કરતા હતા. સ્રહ, મિત્રતા, પ્રતિજ્ઞા (વચન), અને વિશ્વાસ જેવા સારા સારા લોકોના એ રાજપુત્ર દુશ્મન હતેા, લીધેલ પ્રતિજ્ઞા કે નિયમ (ત્રત)ના લેાપના તે પાષણ કરનાર-પાળક પિતા હતા, નિયમ-મર્યાદાના તે માટે દુશ્મન હતેા અને કોઇની અપકીર્તિ બાલવા રૂપ ખંજરી વગાડવી હોય તા તેને સામસામી અફાળવામાં તે સર્વદા તૈયાર રહેતા હતા. તેના હુકમને અનુસરનારા કેટલાક નરકમાં જાય છે તેને નરકે જવાના એ મૃષાવાદ સીધા અને સરળ રસ્તા બતાવી આપે તેવી તેનામાં તાકાત હતી. મૃષાવાદ સાથે મૈત્રી, હવે ઉપર જણાવ્યું તેમ જ્યારે હું ફિલમાનસ નગરે ગયા ત્યારે તે વખતે મેં દુશરાય રાજાને જોયા અને તેની પાસે બેઠેલી મહાદેવી જઘન્યતાને પણ જોઇ. તેમના પગ પાસે બેસીને સેવા કરનારા પુરૂષને જોતાં મારા મનમાં ખાત્રી થઇ કે એ પિતૃભક્ત મૃષાવાદ હોવા જોઇએ. મેં દુષ્ટાશય રાજાને નમન આદિ વિવેક કર્યાં અને ત્યાર પછી કેટલાક વખત હું ત્યાં રહ્યો. મેં ઉપર નગરનું, નગરવાસીઓનું, ૧ જઘન્યતાઃ દુષ્ટ આશય સાથે તુચ્છતા મળે ત્યારે જ મૃષાવાદની પ્રવૃત્તિ થાય છે. દુષ્ટ આશય આત્માને લગતા છે (આવરીત આત્માને) ત્યારે તુચ્છ વૃત્તિ હૃદયની છે. બન્નેને પરિણામે મૃષાવાદને અવકાશ મળે છે. ૨ સુષાવાદઃ અસત્ય, ખેાટી હકીકત. સ્વરૂપ સ્પષ્ટ સમજાય તેવું છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨} મૃષાવાદ, ૭૧૩ રાજા, રાણી અને મૃષાવાદ કુંવરનું જ સ્વરૂપ બતાવ્યું છે તે તે ત્યાર પછી જાગ્યું, પરંતુ જે વખતે હું તેમના કિલષ્ટમાનસ નગરે ગયો તે વખતે એ કેઇનું કાંઇ પણ સ્વરૂપ મહામહને લીધે હું જાણું શક્યો ન હેતે. મેં તે તે વખતે પેલા મૃષાવાદને ભારે મોટો ભાઈ હોય તેમ ધારીને તેને મારા પરમ ઈષ્ટ મિત્ર તરીકે ગણી લીધું અને ચેડા વખતમાં તે તેની સાથે પ્રેમ વધારી દીધો અને વાત એટલી વધી ગઈ કે જાણે તે મારા શરીરથી જરા પણ જુદો ન હોય અને જાણે હું અને તે એક જ હોઈએ તેમ થઈ ગયું. દસ્તીને પરિણામે વિક. વધતી જતી દોસ્તીની અસરે, પુણ્યપ્રભાવ; પણ સમજાયો નહિ, મૃષાવાદ સાથે ઘણે સંબંધ જામ્યા પછી તેને હું મારા સ્થાન તરફ સાથે લઈ આવ્યો. તેની સાથે આનંદ વિનાદ કરતાં મારા મનમાં નવા નવા તર્ક વિતર્ક થવા લાગ્યા. જેવા કે મને આવી સર્વ પ્રકારની સંપત્તિ અપાવનારે મૃષાવાદ નામનો મિત્ર મળી ગયો અને તે સેહપૂર્વક હમેશ ને માટે મારા હૃદયમાં રહેવાનું છે તેથી ખરેખર હું ઘણો જ વિચક્ષણ છું, નિપુણ છું, હુંશિયાર છું, મને સારી વસ્તુ બરાબર મળી આવી છે અને આ બીજા બધા મૂર્ખ માણસો છે તે તે લગભગ પશુ જેવા છે! મારા મિત્રના પ્રતાપથી હું તે કાંઈ કાંઈ નવાઈએ કરી બતાવું છું. તદ્દન ખોટા અથવા ન હોય તેવા પદાર્થમાં સાચા અથવા છે જ એવી બુદ્ધિ હું ઉત્પન્ન કરાવું છું અને તેના જ જોરથી સદ્ભુત (સારા, હયાતિ ધરાવનાર) પદાર્થોમાં અસદબુત બુદ્ધિ હું ઉત્પન્ન કરાવું છું. હું જાતે કઈ મોટું સાહસ ખેડી નાખું છું તે મારા સારા મિત્રની કૃપાથી તેની સર્વ જવાબદારી બીજા માણસ ઉપર એકદમ ઢાળી નાખું છું. મારી મરજી પ્રમાણે ચોરી કરું કે પરસ્ત્રી સાથે ગમન કરું કે બીજે કઈ પણ ગુન્હો કરૂં પરંતુ જ્યાં સુધી મૃષાવાદ મારે દોસ્તદાર છે ત્યાં સુધી અપરાધની જરા ગંધ પણ મારા ઉપર આવવા દેતો નથી. જે પ્રાણીઓ પાસે પિતાના સંબંધી તરીકે આ ભાઈસાહેબ (મૃષાવાદ) ન હોય તેમને એક સ્વાર્થ પણ કેવી રીતે સિદ્ધ થઈ શકે અને તેથી આ સર્વ લેકે મને તે મૂર્ખ જ જણાય છે! કારણ કે (સાર્થો દિ મૂળંar) સ્વાર્થને નાશ કરે એ મોટામાં મોટી મૂર્ખાઈ છે ! હું તો મૃષાવાદની મહેરબાનીથી જ્યાં લડાઈ હોય ત્યાં સલાહ કરાવી શકું છું, જ્યાં સલાહ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ હોય ત્યાં નારદનું કામ કરી લડાઈ કરાવી શકહ્યું અને આ દુનિયામાં ઘણી મુશ્કેલીમાં મળી શકે એવી કઈ પણ વસ્તુ મેળવવાની હું ચિંતવિના કરું તે સર્વ મારા સદરહુ મિત્રની કૃપાથી મેળવી શકું છું. ખરેખર, મારા મોટા પુણ્યના યોગથી જ એ મિત્ર મને મળી ગયો છે! એજ મારો ખરેખરો ઈષ્ટ મિત્ર છે અને જેવાં છે તેવાં ફળ આપનાર એ તો ખરેખર આખી દુનિયાને વંદન કરવા ગ્ય છે. દુનિયા તેને એટલું બધું માન આપે તેમાં કાંઈ નવાઈ નથી. અહો અગૃહતસંકેતા! તે વખતે આવા આવા અને બીજા અનેક સાચા ખોટા વિચારો અને કતકો કરીને મેહને લીધે મૃષાવાદ ઉપર મારા મનને બરાબર સ્થાપન કરી દીધું. જો કે તેના સંબંધથી મને ઘણે અનર્થો થતા હતા, કંઈક ન કરવા યોગ્ય કામ હું કરી બેસતો હતો અને શિક્ષાનું પાત્ર તે હતો, પણ મારી સાથે ગુપ્ત રીતે ભારે પૃદય મિત્ર રહ્યા કરતા હતો તેથી મને આવેલ સંકટ કે જવાબદારી દર થઈ જતાં હતાં, પરંતુ મારા મન ઉપર મોહરાજાએ પોતાનું એટલું સામ્રાજ્ય સ્થાપન કર્યું હતું કે હું પુણોદયને પ્રભાવ કદિ સમજતો જ નહિ અને મૃષાવાદમાં જ જાણે ગુગેની માળાની માળા હોય એમ જ દેખતે હતા !! કળાચાર્યને સોંપતી વખત પુત્રને અવિનય, વિદ્યારસિક રાજાએ ગુરૂને કરેલી ભલામણ. મહામતિ કળાચાર્યની પોતાની કળાપર શ્રદ્ધા. આવી રીતે શિલરાજ અને મૃષાવાદની સાથે આનંદ વિનોદ કરતાં કરતાં હું મોટે થયો એટલે મારે અભ્યાસ કરવાનો સમય પ્રાપ્ત થશે. તેટલા માટે મારા પિતાજીએ કળાચાર્યને પોતાની પાસે બોલાવી તેની પદવીને યોગ્ય તેને માન સન્માન આપી તેની પૂજા કરી ઘણું આનંદપૂર્વક અભ્યાસ કરાવવા માટે મને તેઓશ્રીને સ. સપતી વખતે પિતાજીએ મને કહ્યું “વત્સ! આ તને જ્ઞાન ભણાવનાર તારા ગુરૂ છે, માટે તેમને પગે પડીને તું તેમનો શિષ્ય થા.” મેં અભિમાનમાં મારા પિતાને જવાબ આપ્યો કે “અરે પિતાશ્રી ! તમે આવી વાત મારી પાસે કરે છે તે તમે તદ્દન ભેળા જણુઓ છે ! અરે ! એ કળાચાર્ય તે મારા કરતાં શું વધારે જાણે છે? અને મને તે શું ૧ દુનિયામાં લુચ્ચાઈ તરકટ કે અસત્ય ભાષણને પરિણામે કોઇવાર પ્રાણી પકડાઈ જતો નથી ત્યારે તેમાં તે પોતાની હંશિયારી સમજે છે, પોતાનું પુણ્ય આડું આવ્યું છે એમ તેને કદિ લાગતું નથી, પાસા અવળાં પડે ત્યારે જ તે કર્મને દેષ આપે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મૃષાવાદ, ૭૧૫ ભણાવવાનો છે? અરે ! એ તે સાધારણ માણસને ગુરૂ થાય, મારા જેવાને તે વળી કદિ કેઈ ગુરૂ હોય! તો શાસ્ત્ર ભણવા માટે એવા ને પગે કદિ પડવાનો નથી. તમારે હુકમ છે તે હું તેની પાસે સર્વ કળાઓને અભ્યાસ કરીશ, બાકી તેમને વિનય કાંઈ પણ કરવાનો નથી.' મારા પિતાએ પછી કળાચાર્યને એકાંતમાં લઈ જઈને કહ્યું “આ ભારે છોકરે મહા અભિમાનમાં લેવાઈ ગયેલ છે, તેથી એનામાં કઈ પણ પ્રકારનો અવિનય કે એવું બીજું કઈ દુષણ જોવામાં આવે તો તેથી તમારે જરા પણ ઉદ્વેગ કરો નહિ, પરંતુ તમારે એને વિદ્યાકળાને સારી રીતે અભ્યાસ કરાવવો.” ઘણી નમ્રતા પૂર્વક મારા પિતાએ આવા શબ્દો કળાચાર્યને કહ્યા તેની કળાચાર્યપર ઘણી અસર થઈ. જવાબમાં “જે રાજેશ્રીનો હુકમ !” એટલું તેઓ બોલ્યા. કળાચાર્ય જેમનું નામ મહામતિ હતું તેમણે પોતાના મનમાં વિચાર ર્યો કે-જ્યાં સુધી શાસ્ત્રમાં રહેલા સુંદર ભાવો આ ભાઈશ્રી (રિપુદારૂણ)ના ધ્યાનમાં આવ્યા નથી અને જ્યાં સુધી બાળપણ હોવાને લીધે છોકરવાદથી એનું રમત ગમતમાં વધારે મન છે ત્યાં સુધી ખોટા અભિમાનથી લેવાઈ જઈને એ આ પ્રમાણે જેવું તેવું ગર્વનું વચન બોલે છે, પરંતુ એક વખત શાસ્ત્રમાં રહેલ સુંદર ભાવો તેના સમજવામાં આવશે ત્યારે મદને છોડી દઇને તે જરૂર નમ્ર થઈ જશે. કળાચાર્ય આવો નિશ્ચય પોતાના મનમાં કરીને મને પોતાની સાથે લઈ લીધો અને સર્વ પ્રકારના આદર પૂર્વક મને ગ્ય કળાઓને અભ્યાસ કરાવવા માંડ્યો. અભ્યાસકાળમાં અભિમાન, તેની અભ્યાસપર અસર, સેબીએ કરેલો બહિષ્કાર એ કળાચાર્યની પાસે બીજા પણ અનેક રાજકુમારે કળાને અભ્યાસ કરતા હતા પરંતુ તેઓ સર્વ તદ્દન શાંત અને ગુરૂમહારાજને ગ્ય વિનય કરવામાં આતુર હતા; પરંતુ મારા સંબંધમાં તો એવું ૧ મૂળમાં વાક્ય છે કે મીવિનય કૂનમચ સન્માતૃદિતમ્ આ એક સોગન ખાવાની રીત છે. બધા લોહી પચે પણ માનું લોહી પચતું નથી. ભાષામાં પણ સેગન ખાતા ‘તમારું લોહી” એમ બોલાય છે. મતલબ એ જણાય છે કે તેમને વિનય કરવાના તો મને સેગન છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ બન્યું કે ગુરૂ મહારાજ જેમ જેમ મારા તરફ વધારે આદર બતાવતા ગયા તેમ તેમ મારે શૈલરાજ મિત્ર મારામાં વધારે વધારે વૃદ્ધિ પામતે ગયો અને એની પરવશતાને લઈને મારા ખુદ ઉપાધ્યાયનું જ જાતિની બાબતમાં, જ્ઞાનની બાબતમાં અને રૂપની બાબતમાં વારંવાર અપમાન કરવા લાગ્યો. મારું અભિમાન નિરંતર વધતું જ ગયું, સર્વને સર્વ બાબતમાં ઉઘાડી રીતે હું મારાથી હલકા માનવા લાગ્યો અને શબ્દોમાં તેમજ વર્તનમાં તેવું બતાવવા લાગ્યો. મારી એવા પ્રકારની સ્થિતિ જોઈને મહામતિ કળાચાર્ય પિતાના મનમાં વિચાર કર્યો કે-કેઇને સન્નિપાત થયેલ હોય વિદ્વાન ગુરૂના તેને જેમ સુંદર ક્ષીરનું ભોજન અપથ્ય હોય છે તેમ પwા નિર્ણયો. આ બાપડા ઉપર શાસ્ત્રઅભ્યાસની મહેનત કરવી તે ઉલટી તેને વધારે નુકશાન કરાવનારી છે અથવા જેમ કેઈને સખ્ત પછાડ લાગ્યો હોય તેને ખટાશ ખવરાવવામાં આવે તે લાભ કરવાને બદલે આખે શરીરે સજા થઈ આવે છે તે પ્રમાણે હેવાથી નરવાહનરાજા જે કે પોતાના પુત્ર ઉપરના પ્રેમને લઈને તે છોકરે કઈ પણ રીતે ગુણ ધારણ કરે તેમ કરવાને ઘણું આતુર રહે છે અને તેમ કરવા માટે ગમે તેમ કરીને મને વારંવાર ઉત્સાહ આપ્યા કરે છે, પરંતુ આ રિપદારૂણ તદ્દન અપાત્ર જણાય છે અને મારા પિતાના વિચાર પ્રમાણે તે એને સર્વથા છોડી દે એજ ઉચિત છે, કારણ કે એ કઈ પણું પ્રકારના જ્ઞાનદાનને જરા પણ ગ્ય નથી. એક સાધારણ નિયમ છે કે. यो हि दद्यादपात्राय संज्ञानममृतोपमम् । सः हास्य स्यात् सतां मध्ये भवेच्चानर्थभाजनम् ॥१॥ જે અમૃતસમાન જ્ઞાનને લેગ્ય ન હોય તેવા કુપાત્રને જ્ઞાન આપે છે તે પોતાની ફરજ બજાવતો નથી, લેકમાં હસીને પાત્ર થાય છે અને અનર્થના પરિણામો સહન કરવાને લાયક થાય છે, ૧ વાત પિત્ત અને કફની વિષમતાને પરિણામે “સન્નિપાત” થાય છે જે ઘણો સખ્ત વ્યાધિ છે અને તેથી ઘણું માણસ મરણ પામે છે. એ સન્નિપાતના વ્યાધિવાળાને દૂધ આપવામાં આવે તો આયુર્વેદ વૈદકના નિયમ પ્રમાણે તેના વ્યાધિમાં ઘણે વધારે થઈ જાય છે. (નવીન વૈદક શાસ્ત્ર-એલોપથીમાં આથી ઉલટી જ સિદ્ધાંત છે એવું ડાકટરે કહે છે. તેઓ સન્નિપાતવાળાને દૂધ છુટથી આપે છે.). ૨ પછાડ ઉપર ખટાશ સન લાવે છે એટલે કદાચ દેખાવમાં જાડાશ વધારે જણાય છે પણ તે નુકશાનકારક જ છે, તેમ અપાત્રને અભ્યાસ કદાચ ઉપર ઉપરની સા જેવી જાડાશ આણે પણ પરિણામે તે તેને નુકશાનકર્તા જ થાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મૃષાવાદ. ૭૧૭. આ રિપદારૂણુપર સેંકડે પ્રયતે કરવામાં આવે તે પણ જેમ શ્વાનની પૂંછડીને સેંકડો વાર સીધી કરીએ પણ પાછી વાંકીને વાંકી થઈ જાય છે તેમ તે કદિ પણ સુધરે તેવું લાગતું નથી. એવા એવા વિચાર કરીને મહામતિ કળાચાર્ય તે વખત સુધી મારા અભ્યાસ ઉપર ખાસ ધ્યાન આપતા હતા તે પોતાના પ્રયત્નમાં ધીમા પડી ગયા અને મને ઠેકાણે લાવવા સારૂ જે વ્યવહારોપયોગી ભાષણે મને ખાસ પોતાની પાસે બોલાવીને આપતા હતા તે સર્વ પ્રચાર બંધ કરી દીધો અને મને ધૂળ જે (દરકાર કરવાને અયોગ્ય) ગણ મારી તરફ ઉપેક્ષા બતાવવા લાગ્યા, પરંતુ એમના ઉપર મારા પિતાશ્રીની છાયા ઘણુ પડતી હોવાને લીધે પિતાના મોઢા ઉપર મારા તરફની અવગણનાને જરા પણ વિકાર બતાવતા ન હતા અને મને એક પણ કડવું શુકન કહેતા નહોતા, મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રો હતા તેઓએ પણ જ્યારે જાણ્યું કે હું શિલરાજ અને મૃષાવાદની તજી દેવાયલે સેબત મૂકી શકું તેમ નથી ત્યારે તેઓ પણ મારાથી રિપુ દા રૂ . દૂર રહેવા લાગ્યા. વાત માત્ર એટલી બની કે પુ દય મિત્ર મારી સાથે હોવાને લીધે કે તેઓ મને હટાવી દેવાને-પા પાડવાને અનેકવાર વિચાર કરતા હતા પણ તેને કદિ અમલમાં મૂકી શકતા નહિ. આ બાજુએ મારા સંબંધમાં એમ થવા માંડ્યું કે જેમ જેમ શિલરાજ અને મૃષાવાદને મારા પર એહ વધતો ગયો અને તેની અસર સ્પષ્ટ જણુંવા લાગી તેમ તેમ મારે મિત્ર-પુણ્યોદય એ છ એ છ આછા આછો થતો ગયો. ગુરૂનું અપમાન-અસત્ય ભાષણ, મારે પુણ્યદય મિત્ર એવી રીતે ઘસાતો ચાલે ત્યારે એક વખત મારા મનમાં ગુરૂમહારાજ (કળાચાર્ય)નું ઉઘાડું ગુરૂને અપમાન કરવાની ઈચ્છા થઈ આવી. એક વખત આસને. એવું બન્યું કે કોઈ કામ સારૂ અમારા ઉપાધ્યાય બહાર ગયા એટલે તેઓને બેસવાના મેટા મૂલ્યવાન આસન ઉપર હું ચઢી બેઠે. ગુરૂના આસન પર બેઠેલે મને મારી ૧ ગુરૂના આસન પર બેસવું એ ગુરૂનું મેટામાં મોટું અપમાન પૌવંય નિયમ પ્રમાણે ગણાય છે, એ ગુરૂની આશાતના છે. પાશ્ચાત્ય નિયમ પ્રમાણે પણ ગુરૂની (શિક્ષક કે પ્રોફેસરની) ખુરશી પર વિદ્યાથથી બેસતું નથી પણ એમાં પવિત્રતાને ખ્યાલ હોતો નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ સાથેના સહાભ્યાસી રાજપુત્રોએ જો એટલે તેઓ મારા એ કામથી ઘણુજ ઝંખવાણું પડી ગયા. તેઓએ ઘણું ધીમા અવાજથી મને કહ્યું “અરે અરે! કુમાર ! આ તો તે ઠીક કામ ન કર્યું! ગુરૂમહારાજનું આ આસન વંદન કરવા યોગ્ય અને પૂજન કરવા યોગ્ય ગણાય, તેના ઉપર તારા જેવો બેસી જાય છે તે કોઈ પણ રીતે ઉચિત ન જ ગણુય. એના ઉપર (વિદ્યાર્થી છતાં) બેસવાથી કુળને કલંક લાગે છે, સર્વત્ર ગેરઆબરૂ થાય છે, પાપ લાગે છે અને આઉખું ઓછું થાય છે.' એ સર્વ રાજકુમારો જેઓ મારી રસાથે બોલતાં પણ કંપતા હતા તેમને મેં જવાબ આપ્યો “અરે! મૂર્ખાઓ! તમે સહાધ્યાયીને મને શિખામણ આપવા આવનારા કેણ? નીચે ! દબડાવ્યા. તમે તમારી સાત પેઢીઓને પઢાવતા રહો! જે મને શિખામણ દેવા ફરીવાર આવ્યા તે તમારી વાત તમે જાણ્યા!” મારે આવો ઉત્તર સાંભળીને એ તે બાપડા ચૂપજ થઈ ગયા. ત્યાર પછી ઘણે વખત ગુરૂમહારાજના આસન (ખુરશી)પર બેઠા પછી હું મારી ઈચ્છા પ્રમાણે ચેષ્ટા કરતા કેટલીક વારે ત્યાંથી ઉો. થોડા વખતમાં અમારા કળાચાર્ય ત્યાં આવી પહોંચ્યા. સાથેના વિદ્યાર્થીઓએ મારી સવે વાર્તા ગુરૂમહાબચાવ. રાજને કહી દીધી, જે સાંભળીને ગુરૂમહારાજ પોતાના મનમાં મારા ઉપર ઘણું ગુસ્સે થયા અને મને બેલાવીને એ સંબંધમાં ખુલાસો કરવા જણાવ્યું. જવાબમાં મેં અસૂયા પૂર્વક જણાવ્યું “અરે! શું! હું તે એવું કરું? વાહ! આપમાં આટલું બધું શાસ્ત્રનું જ્ઞાન છે ! આપ બહુ સારી રીતે માણસની પરીક્ષા કરે છે અને બહુ વિચારપૂર્વક બેલેછો ! ધન્ય છે! ધન્ય છે આપના દીર્ઘદર્શીપણુને કે જેથી આપ આવા ખોટું બોલનારા અને મારી ઉપર ઈર્ષ્યા કરનારા તોફાની છોકરાઓનાં વચનથી ભોળવાઈ જઈને મને ઠપકે આપો છો, પણ આપ લુચ્ચા છોકરાઓની મારી સામેની એકસંપીથી છેતરાઈ ગયા છે. આપે આવી રીતે મને ઠપકો આપવો એ ઠીક ગણાય નહિ” આ જવાબ સાંભળીને ઉપાધ્યાય પોતાના મનમાં જરા ઝંખવાણું પડી ગયા. તેમણે મનમાં વિચાર કર્યો કે એ રાજપુત્રો ખોટું બોલે તેવા નથી અને આ પ્રસંગે ખોટું બોલતા હોય એમ લાગતું પણ નથી અને આ ભાઈશ્રી બીજા ઉપર અસત્યનું આળ ખાટા ૧ ગુણ ઉપર દેશને આરેપ કરવો. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મૃષાવાદ, નાખી દઈને પિતાનો અપરાધ ઢાંકવા માંગે છે. સારે રસ્તે એ છે કે જાતે જ એને પકડી પાડીને પછી બરાબર શિક્ષા કરવી કે જેથી એ ચોક્કસ ઠેકાણે આવી જાય. ત્યાર પછી એક વખત પોતે બહાર જાય છે એમ કહીને ગુરૂ મહારાજ અમારા અભ્યાસ કરવાના સ્થાનમાં જ કે આખરે પક- જગોએ છુપાઈ રહ્યા અને મારી હીલચાલ ઉપર ડાઈ ગયા. બરાબર નજર રાખવા લાગ્યા. આચાર્ય બહાર ગયા છે એમ જાણું છું તે લહેરથી તેમના આસન પર ચઢી બેઠે. થોડીવાર હજુ હું આસન ઉપર બેઠે ત્યાં તે ગુરૂમહારાજ છુપાવાના સ્થાનથી બહાર નીકળી આવ્યા. મેં જેવા તેમને જોયા કે તેમનું આસન છોડી દઈને હું એકદમ ઊભું થઈ ગયે. પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે બોલાચાલી થઈ. મહામતિ—“કુમાર! હવે તું શે ઉત્તર આપે છે? તારો છે. ખુલાસે છે?” રિપુદારૂણ-“કઈ બાબતમાં ? ” મહામતિ–“અગાઉ તને ખુલાસો પૂછો હોત તેજ બાબતમાં રિપુદારૂણ “અગાઉ તમે મને કઈ બાબતમાં ખુલાસો પૂછો હતે તે હું જાણતો નથી.” મહામતિ–“તું આ ત્રાસન (ખુરશી-ગુરૂના આસન)પર બેઠે હતું કે નહિ?” જવાબમાં “અરે, અરે! આપ તે શું બોલ્યા? એવું તે કદિ હોય?” એમ બોલતાં બોલતાં મ (રિપુદારૂણે) મારા છતાં ધીઠતા કાન ઉપર હાથ દીધા, અને વળી સ્પષ્ટ રીતે બોલ્યો છોડી નહિ. “અરે! આપ એ છોકરાઓનો મારા ઉપરનો દ્વેષ તે જુઓ ! એ લુચ્ચાઓ પોતે ખોટું કામ કરીને મારા ઉપર તેને આરેપ મૂકે છે.” કળાચાર્યે વિચાર કર્યો કે–અહાહાએનું અકાર્ય નજરે જોયું છે છતાં પણ એ સામે મને ભેઠે પાડે છે અને વાત કબૂલ કરતો નથી. એનામાં કેટલી બધી ઉદ્ધતાઈ છે? હવે એના સંબંધમાં કાંઈ ૧ જાણે પોતે શી બાબતને ખુલાસે પૂછાય છે તે પણ ન જાણતો હોય એ ડાળ અહીં કુમાર ઘાલે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ઉપાય થઈ શકે તેમ નથી. અસત્ય બોલવાની અહીં તે હવે હદ થઈ ગઈ !! પછી મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રોએ કળાચાર્યને એકાંતમાં લઈ જઈને કહ્યું “સાહેબ! આ પાપી અભિમાની અસત્યવાદી રિપુદારૂણ એટલે બધે ખરાબ છે કે એનું મોઢું જોવું પણ યોગ્ય નથી. ત્યારે સાહેબ એવા ખરાબ છોકરાને અમારી સાથે શા માટે રાખે છે?” કળાચાર્યે વિચાર કર્યો કે “આ બાપડા ભલા રાજપુત્રો કહે છે તે વાત તે ખરેખરી છે. રિપુદારૂણ એટલે બધે ખરાબ છે કે હવે તે સજજન પુરૂષની સોબતને પણ લાયક રહ્યો નથી. દુનિયામાં જુદા જુદા પ્રકારના દુર્ગુણને વશ પડી ગયેલા પ્રાણુઓને ઠેકાણે લાવવાના જુદા જુદા રસ્તા સત્ય પ્રશંસા. હોય છે. લેભીઆને ધન આપવાથી ઠેકાણે લવાય છે, કોંધી માણસ પાસે મીઠા વચન બોલવાથી તે ઠેકાણે આવે છે, માયાવી કપટી માણસ તરફ સ્પષ્ટ અવિશ્વાસ બતાવવાથી તે ઠેકાણે આવી પોતાની ભૂલ સમજી જાય છે, અભિમાની માણસને વિનય કરવાથી–તેની તરફ જરા નમ્રતા બતાવવાથી તે ઠેકાણે આવી જાય છે, ચારની સામે રક્ષણ કરવાના પાકા ઉપાય લેવાથી તે ઠેકાણે આવી જાય છે, પરસ્ત્રી સાથે ભ્રમણ કરનારને સારી બુદ્ધિ આપવાથી તે ઠેકાણે આવી જાય છે આવી રીતે દુર્ગુણને માર્ગે ઉતરી ગયેલાને ઠેકાણે લાવવાના જુદા જુદા માર્ગો હોય છે; જો કે આવા અન્ય દેશે સેવનારને માર્ગ પર લઈ આવવાના એવા જુદા જુદા ઉપાયો વિદ્વાનોએ ધી કાઢયા છે, પરંતુ જે ખોટું બોલનાર-અસત્ય ભાષણ કરનાર હોય છે તેને ઠેકાણે લાવવાને એકપણ ઉપાય ત્રણ ભુવનમાં મળી શકતો નથી અને તેથી તેવા(ખોટું બોલનાર) ને તો જયમથી કસેલો જ કહેવામાં આવે છે, કારણ કે આ દુનિયામાં સારા અથવા ખરાબ જે કઈ વ્યવહાર પડેલા છે તે સર્વનો આધાર સત્ય ઉપર રહેલો છે અને જેનામાં તે (સત્ય) નથી તે આ લોથી તદ્દન વિલક્ષણ માણસ છે એમ સમજવું, આથી વ્યવહારકુશળ માણસેને હમેશાં સત્ય ઘણું જ પ્રિય હોય છે અને જે અધમ પ્રાણી સત્ય વગરનો હોય છે તેને તેઓ પોતાથી હમેશાં દૂર જ રાખે છે ૧ યમથી હસેલો એટલે જેને બચવાને કાંઇ ઉપાય નથી તેવો, તજી દેવાચલે. કાંઠે આવેલા અસાય કોટિના પ્રાણીને માટે આ શબ્દ વપરાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મૃષાવાદ, ૭૨૧ આ પ્રમાણે હોવાથી રિપુદારૂણમાં સત્યનો અંશ પણ ન હોવાને લીધે જે સજજન પુરૂષોનું વિશુદ્ધ વર્તન સ્પષ્ટ રીતે જણાઈ ગયેલું છે તેમની વચ્ચે વસવાને માટે તે કોઈ પણ રીતે યોગ્ય નથી. અથવા તે એક રીતે જોતાં એમાં એ બાપડાનો કાંઈ દોષ નથી. એ તો પેલા એના અધમ મિત્ર શૈલરાજની પ્રેરણાથી આવા અવિનયનાં કાર્યો કરે છે અને વળી એના બીજા મિત્ર મૃષાવાદની પ્રેરણાથી રસાચું ખોટું બોલ્યા કરે છે. માટે હવે કઈ પણ રીતે એ બન્ને ખરાબ મિત્રોની સેબત એ છેડી દે એવી તેને શિખામણ આપું. ઉપરના વિચારને પરિણામે મારા ઉપર પ્રેમ બતાવી શિખામણ આપવા સારૂ કળાચા મને પિતાના ખોળામાં બેસમા, સાઢ્યો અને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે “કુમાર ! મારી ન સમજે. શાળામાં મારે આવાઓનું (શૈલરાજ-મૃષાવાદનું) કામ નથી. માટે તારે કાંતો ગમે તેમ કરીને એ બન્ને પાપી મિત્રોને તજી દેવા અને નહિ તે કુમારે આ સ્થાનકે ફરીવાર આવવું નહિ.” ગુરૂના આવાં વચન સાંભળતાં મારે મીજાજ ગયે અને હું બોલ્યો “તું તારા બાપને તારું સ્થાનક આપજે, મારે તેની શી પરવા છે? અમે તે તારા સ્થાનક વગર અને તારા વગર પણ ચલાવી લેશું. પણ તું જોઈ લેજે, ભામટા !” આવી રીતે કળાચાર્યનું અપમાન કરી તેમની સામે ડેકી ઊંચી કરી આકાશ સામી ઊંચી નજર રાખી અને છાતી પહેળી કરીને અને બહાર કાઢીને ધબ ધબ પગ પછાડતો અને મારા હૃદય પર શૈલરાજનો સ્તબ્ધચિત્ત લેપ લગાડતો લગાડતા ઉપાધ્યાયના અભ્યાસગૃહથી બહાર નીકળ્યો. ઉપાધ્યાયે મારી સાથે અભ્યાસ કરનારા બીજા રાજપુત્રોને કહ્યું “અરે જુઓ ! પેલે દુરાત્મા રિષદારૂણ હાલ તો અહીંથી વિદાય થઈ ગયો છે. એના સંબંધમાં મને એકજ વાત જરા ખટકે છે અને તે એ છે કે આપણા પ્રતાપી નરવાહન રાજાને પોતાના પુત્ર ઉપર ઘણા એહ છે અને નિયમ એવો છે કે જેઓ સેહથી અંધ થયેલા હોય છે તેઓ પોતાને જેના પર એહ હોય છે તેનામાં રહેલા દોષોને જોઇ શકતા નથી, તેનામાં જે ગુણો ૧ ખેાળામાં બેસાડવાથી વાત્સલ્ય બતાવાય છે. ૨ તારા જેવાનું એવો પણ એમાં ભાવ છે. શેલરાજ અને મૃષાવાદની દોસ્તી કરે એવા વિદ્યાર્થીનું મારે કામ નથી એ આચાર્યના કહેવાનો આશય છે. ૩ અહીં બં. ર. એ. સાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૪૫ શરૂ થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ન હોય તે પણ તેનામાં છે એ બા આરેપ કરે છે, તેને પસંદ ન પડે તેવું કામ કરનાર અન્ય માણસ ઉપર ગુસ્સો કરે છે, તેને પસંદ ન આવે તેવું કામ અન્ય માણસ શામાટે કરતો હશે તેનું કારણ વિચારવાની તસ્દી લેતા નથી, અમુક સ્થાને રહેલને અમુક માન મળવું કે ન મળવું જોઈએ તેનો તફાવત થાનપર લઈ શકતા નથી અને પોતાના માની લીધેલા મનુષ્યથી કઈ જરા પણ ઉલટ ચાલે તો તેને સામા મોટી મુશ્કેલીમાં મૂકી દે છે. આ પ્રમાણે હેવાથી તમારે હવે આ બાબતમાં ચૂપ રહેવું. કદાચ નરવાહન રાજા અહીંથી રિપુદારૂણને કાઢી મૂકવાના સંબંધમાં સવાલ કરશે તે હું તેને યોગ્ય જવાબ આપીશ." ઉપાધ્યાય મહામતિનાં આ સર્વ વચને સર્વ કુમારે એ સ્વીકાર કર્યો. પિતા પાસે બટું વર્ણન. અભ્યાસમાં અસંતોષની જરૂર કળાચાર્યનું શરમરખાપણું, મારી અને મહામતિઆચાર્યની વચ્ચે ઉપર પ્રમાણે ટપાટપી થયા પછી તેમના સ્થાનથી નીકળીને હું મારા પિતાજી પાસે ગયો. મારા પિતાશ્રીએ “તારે અભ્યાસ કેવો ચાલે છે?' એવો સ્વાભાવિક પ્રશ્ન કર્યો. તે વખતે શૈલરાજને મારા હદયપર લેપ લગાડેલ હેવાથી અને મૃષાવાદને મને મેટ ટેકે હોવાથી મેં મારા પિતાજીને કહ્યું “પિતાજી! સાંભળઃ હું તે જાણ શરૂઆતથી જ સર્વ કળા પ્રવીણતાના વિજ્ઞાન જાણતા હતા. આપ હાલ જે પ્રયત્ન કરતા ખોટા દા. હતા તે તો માત્ર હું જાણતો હતો તેથી પણ વધારે કળા જાણું એવી ઈચ્છાથી કરતા હતા. પણ હકીકત એમ છે કે દસ્તાવેજ લખવાની કળામાં, ચિ પાડવાની કળામાં, શસ્ત્રકળામાં, મનુષ્યાદિનાં લક્ષણ જાણવાની કળામાં, ગાવાની કળામાં, હાથીને શિક્ષા આપવાની કળામાં, પાંદડાની કેરણીની કળામાં, વૈદકની કળામાં, વ્યાકરણમાં, તર્કમાં, ગણિતની સર્વ બાબતોમાં, ધાતુવાદમાં, કૌતુકમાં, અષ્ટાંગ નિમિત્તમાં અને લોકોમાં બીજી જે જે કળાઓ સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે તે સર્વમાં, પિતાજી! મારી ઘણી જ ૧ Status. ૨ Minerology, અમુક જગ્યાએ અમુક પ્રમાણમાં અમુક ધાતુ નીકળશે વિગેરે ભુસ્તર વિહા તેમ જ metalorgy ને આ ધાતુવાદમાં સમાવેશ થાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મૃષાવાદ. ૭૨૩ પ્રવીણતા છે અને તે એટલી બધી છે કે આ ત્રણ લેાકમાં મારા જેવા અથવા જેટલા બીજો કોઇ હુંશિયાર હોય એમ મને જણાતું નથી.” પેાતાના પુત્ર ઉપર (મારા ઉપર) ઘણા સ્નેહ હાવાથી પિતાજીએ જ્યારે ઉપર પ્રમાણે હકીકત સાંભળી ત્યારે તેમને ઘણા જ આનંદ થયો અને મારૂં માથું સંઘીને મને કહેવા લાગ્યા “ પુત્ર ! અહુ સારૂં કર્યું ! તેં ભણવા ગણવા માટે ઘણા સારા પ્રયત્ન કર્યો પણ મારે તને હજી એક વાત કહેવાની છે તે સાંભળઃ- - k વ્યવહારૂ સૂચનાઓ. विद्यायां ध्यानयोगे च स्वभ्यस्तेऽपि हितैषिणाः सन्तोपो नैव कर्तव्यः, स्थैर्ये हितकरं तयोः । જે પ્રાણી પેાતાનું સારૂં કરવા ઇચ્છતા હેાય તેમણે વિદ્યા પ્રાપ્ત કરવામાં અને ધ્યાનયોગની સિદ્ધિ કરવામાં ગમે તેટલે પ્રયત્ન કર્યો હાય તા પણ તેમાં સંતેપ વાળી દેવેા નહિ, કારણ કે એમાં અભ્યાસ વધારી જેટલી વધારે સ્થિરતા પ્રાપ્ત કરવામાં આવે તેટલી હિત કરનારી થાય છે. આ પ્રમાણે હોવાથી જેટલી કળા તં અત્યાર સુધીમાં પ્રાપ્ત કરી છે તેને સ્થિર કરવામાં તથા હન્તુ કરવી ખાકી રહી છે તેને પ્રાપ્ત કરવામાં તારા આ બાલકાળ (કુમાર અવસ્થા ) પસાર કરીને તું મારા સર્વ મનોરથા પૂરા કર.” પિતાશ્રીની એ હકીકત મેં કબૂલ કરી એટલે તેઓ મારી ઉપર ૧ વડીલ તરફથી જેહ સાથે અભિનંદન આપવાની આ પ્રાચીન પદ્ધતિ અંગાળામાં અત્યારે પણ વિદ્યમાન છે. ૨ હુંસરલ મુનિએ ગુજરાતી સંક્ષેપ અવતરણમાં આ પ્રસંગે એક લક્ષ્યમાં રાખવા લાયક શ્લોક મૂકયે છે: शास्त्रं सुनिश्चितधिया परिचिन्तनीय माराधितोऽपि नृपतिः परिशंकनीयः । अङ्कस्थितापि युवतिः परिरक्षणीया, शास्त्रे नृपे च युवतौ च कुतः स्थिरत्वम् ॥ “ સમજુ માણસે શાસ્ત્ર સંબંધમાં વારંવાર ચિંતવના કર્યાં કરવી, વશ થયેલ રાજા હેાય તેપણ તેનાથી નિરંતર ચેતતા રહેવું, ખેાળામાં બેઠેલી સ્ત્રીની બાબતમાં પણ સંભાળ રાખવી; કારણ કે શાસ્ત્ર, રાજા અને યુવાન સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હાઇ શકે?” Page #71 -------------------------------------------------------------------------- ________________ ७२४ ઉપમતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ઘણું રાજી થયા અને ભંડારીને હુકમ કર્યો કે “મહામતિ કળાચાર્યના ઘરમાં ધનધાન્યસુવર્ણ સારી રીતે એટલું ભરી દો કે સર્વ પ્રકારના ઉપભોગની સામગ્રી ત્યાં મળવાથી કુમાર કઈ પણ પ્રકારની વ્યગ્રતા વગર અભ્યાસ આગળ વધારી શકે.” રાજના ભંડારીઓએ રાજાના હુકમનો અમલ કર્યો તે વખતે મહામતિ કળાચાર્યના મનમાં એમ થયું કે-રાજાને જે કુમારના ખરેખરા ચરિત્રની ખબર પડશે તો તેમને મનમાં નકામે સંતાપ થશે, માટે મારે તેમને કાંઈ કહેવું જ નહિ. આમ વિચારીને તેમણે કુમાર રસંબંધી કાંઈ પણ હકીકત રાજાને કહી નહિ. પિતાએ છેવટે મને કહ્યું “પુત્ર! અત્યાર સુધીમાં આચાર્ય પાસેથી જે જે કળાએ તે પ્રાપ્ત કરી છે તેને તું બરાબર પાકી કર અને ઉપાધ્યાયને જ ઘરે રહીને બીજી અપૂવે કળાએ બરાબર શીખ. વળી અભ્યાસમાં ચોક્કસ ધ્યાન રહે તેટલા માટે તારે અહીં મને મળવાને પણ આવવું નહિ.” મેં પિતાશ્રીની એ વાત સ્વીકારી. રખડ્યો અને મૃષાવાદી થ. માયાને મેળાપ કરવા નિર્ણય કર્યો. અનેક દુગુણેમાં વધતો ચાલે, ત્યાર પછી હું મારા પિતાશ્રી પાસેથી બહાર નીકળી ગયો અને તુરત જ મારા મિત્ર મૃષાવાદને કહ્યું “મિત્ર! અરે તું તે ભારે જબરે! તારામાં કેના ઉપદેશથી આટલી હુંશિયારી આવી ગઈ કે જેના પ્રતાપથી તારે લીધે મ પિતાશ્રીને આટલે બધે (ખ) આનંદ ઉપજાવ્ય, કળાચાર્યની સાથે મારે માટે કજીઓ થયો તે સર્વે વાત છુપાવી દીધી અને પિતાશ્રીની પાસેથી તદ્દન છટકી ગયો! તારામાં તે ભારે કુશળતા જણાય છે!” મૃષાવાદે જવાબમાં કહ્યું “કુમાર! મિત્ર! સાંભળ. રાજસચિત્ત નગરમાં રાગકેસરી નામનો એક રાજા છે. તેને મૂઢતા નામની સ્ત્રીપટ્ટરાણું છે. તેને એક માયા નામની પુત્રી છે. એ માયાને મારી મોટી બહેન તરીકે મેં સ્વીકારી છે અને એ માયાને પોતાના પ્રાણથી પણ વધારે મારા ઉપર એહ છે. એ મારી બહેનના ઉપદેશથી મારામાં આ સર્વ કુશળતા આવી છે. તેને જોકે મેં તો મારી મોટી બહેન તરીકે સ્વીકારી છે પણ જાણે તે મારી માતા જ હોય નહિ તેમ સમ ૧ મૃષાવાદ સાથે માયા અંતરમાં જરૂર રહે છે. એલી માયાનું સ્વરૂપ પાંચમા પ્રસ્તાવમાં આવશે. તેનું સગપણ બરાબર ધ્યાનમાં રાખવા જેવું છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન. પરપ અને જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં મારી ઉપરના પ્રેમને લાવ છુપાઇને તે મારી સાથે આવે છે, એક ક્ષણવાર પણ મને છૂટા મૂકતી 'નથી.” મેં આવી માયાની વાર્તા સાંભળીને મારા મિત્રને કહ્યું “અરે ભાઇ ! તારી બહેન સાથે મને કોઇ વાર મેળાપ તે જરૂર કરાવજે.” મૃષાવાદે તે વાત કબૂલ કરી. ** ત્યાર પછી તેા વેરયાના ભુવનેામાં, જુગારખાનામાં અને એવા એવાં બીજાં દુષ્ટ વાંછાઓ પૂરી થાય તેવાં દુષ્ટ ચેષ્ટાઓવાળાં અધમ સ્થાનામાં અને નમ્રતાને દૂરથી નમસ્કાર થાય તેવાં હલકાં ઠેકાણાઆમાં મારી મરજી આવે તેમ હું ભટકવા લાગ્યા, છતાં મારા મૃષાવાદ મિત્રના જોરથી લોકોમાં હું એવી અસર ફેલાવતા રહ્યો કે જાણે અભ્યાસ કરવામાં જ હું મારો બધો વખત પસાર કરૂં છું અને જાણે મારામાં ગુણાના વધારા થાય તેવા માર્ગોપર જ ચાલુંછું; અને વળી મેં બીજી એવી પણ યુક્તિ કરી કે મારા પિતાજીને મ્હારૂં પણ દેખાડવું બંધ કરી દીધું. એવી રીતે મેં આર વરસ પસાર કર્યાં. દરમ્યાન ભોળા લોકોમાં એવી વાર્તા મેં ચલાવી દીધી કે રિપુદારૂણ કુમાર (હું પોતે ) સર્વ કળાઓમાં ઘણેા જ કુશળ થયા છે. મારી એવી વિખ્યાતિ મેં દેશપરદેશમાં પણ સારી રીતે ફેલાવી દીધી. અનુક્રમે હું જુવાનીના બરાબર મધ્યકાળમાં દાખલ થયા. < પ્રકરણ ૩ . નરસુંદરી--લગ્ન. શે ખરપુર નામના નગરમાં નરકેસર નામે રાજા હતા. તેની વસુંધરા નામની રાણીના ઉદરથી નરસુંદરી નામની પુત્રી થઇ હતી. તેનામાં દુનિયાને આશ્ચર્યકિત કરે તેવું અદ્ભુત રૂપ હતું અને વિદ્યાકળામાં તે એટલી પ્રવીણ થઇ હતી કે તેની જોડીની સ્ત્રી ત્રણ ભુવનમાં મળવી મુશ્કેલ હતી. અનક્રમે નરસુંદરી યુવાવસ્થા પામી. WANG PELES 1 ૧ માયા અને મૃષાવાદને આવે! ખાસ સંબંધ હાવાથી માયામૃષાવાદઃ નામનું સત્તરમું પાપ સ્થાન જૂનું ગણવામાં આવ્યું છે. ૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ URE ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રતિજ્ઞા. નરસુંદરીની માતા પિતાની ચિંતા. મારી ખ્યાતિથી ફસામણ, એ નરસુંદરીએ મનમાં એવા નિશ્ચય કર્યો હતા કે કળાકૌશલ્યમાં પાતા કરતાં વધારે પ્રવીણ હોય તેવા કોઇ પ્રધાન પુરૂષ મળે તે જ તેની સાથે પરણવું, બીજા કોઇની સાથે પરણવું નહિ. આ પેતાના નિશ્ચય તેણે પેાતાના પિતા નરકેસરિ રાજાને અને વસુંધરા માતાને જણાવી દીધા હતા. [ પ્રસ્તાવ ૪ માતપિતાના મનમાં ઘણા વિચાર થતા હતા કે આ પુત્રીની સાથે વિદ્યાકળામાં સરખા ઉતરે તેવા પણ કોઇ પુરૂષ મળવા મુશ્કેલ છે તેા પછી તેનાથી વધારે પ્રવીણ પુરૂષ તેા કેવી રીતે પ્રાપ્ત કરવા? આવા ખ્યાલથી તેઓના મનમાં આકુળતા થયા કરતી હતી. હું ( રિપુદારૂણ ) વિદ્યાકળામાં ઘણા કુશળ થયા છું એવી મારી ( ખાટી ) વિખ્યાતિ તેમના સાંભળવામાં આવી. નરકેસરિ રાજાએ પેાતાના મનમાં વિચાર કર્યો કે પેાતાની દીકરીની ઇચ્છા પેાતાથી અધિક કુશળ માણસને પરણવાની છે અને એ રિપુદારૂ કુમાર કદાચ તેનાથી વધારે કુશળ હશે ખરા! વળી નરવાહન રાજાના કુટુંબ સાથે વિવાહ સંબંધ જોડવા એ પણ બધી રીતે યેાગ્ય છે, કારણ કે તેનું કુળ ઘણું ઊંચું છે અને તે રાજા પણ જાતે ઉદાર મનના છે અને મહાનાગદેવને જેમ માથા ઉપર એકજ અમૂલ્ય મણિ' હોય તેવી રીતે છેકરા વગરના મારે એકની એક પુત્રી ( નરસુંદરી) છે તે તેને ચેાગ્ય સ્થાને જોડવી તે મારૂં કામ છે. પછી દીકરી ઉપર અત્યંત પ્રેમ હાવાને લીધે તેણે ( નરકેસરિ રાજાએ ) ત્યાર પછી વિચાર કર્યો કે આ મારી એકની એક દીકરીને સાથે લઇ હું નરવાહન રાજાના સિદ્ધાચેપુર નગરે જઉં અને ત્યાં રિપુદારૂણની જાતે પરીક્ષા કરી તેની સાથે નરસુંદરીને પરણાવું, જેથી મારા જીવને નિરાંત થાય. ૧ અહીં મૂળમાં રભસૂચિ શબ્દ છે. નાગને માથે એક જ મણિ હેાય છે. તે જો ગાળ હેાય તે તેને ' મણિ' કહેવામાં આવે છે અને લાખા સાઇ જેવા હાય તા તેને ‘રત્નસૂચિ’ કહેવામાં આવે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન. ૭૨૭ સિદ્ધાર્થપુરે નરસુંદરી. રિપુદારૂણની પરીક્ષા તે માટે મંડપાદિ રચના, પછી નરકેસરિ રાજા પિતાના તમામ લશ્કરને તેમજ પિતાની દીકરી નરસુંદરીને પણ સાથે લઇને સિદ્ધાર્થપુરે આવ્યા. નરવાહન રાજાને તેના આવી પહોંચવાના સમાચાર અગાઉથી પહોંચાડવામાં આવ્યા. તેના આગમન સમાચાર સાંભળીને નરવાહન રાજાને પોતાના મનમાં ઘણે આનંદ થયો. નરકેસરિ રાજાને ગ્ય સત્કાર આપવા માટે આખા નગરમાં ધજાપતાકાઓ બંધાવવામાં આવી અને બહુ હર્ષપૂર્વક મોટા સામૈયાની ધામધુમ સાથે નરકેસરિ રાજાને સિદ્ધાર્થપુર નગરમાં પ્રવેશ કરાવ્યો અને બહુ સુંદર ઉતારે તેને આપવામાં આવ્યો. નરસુંદરી સાથે રાજકુમાર રિપુદારૂણની કળા કૌશલ્યની બાબતમાં પરીક્ષા થડા વખતમાં જાહેર રીતે થશે એવી હકીકત માં પણ બહુ વિસ્તારથી ફેલાવવામાં આવી. એક સારે દિવસ જોઈને તે દિવસ માટે સ્વયંવરમંડપ તૈયાર કરવામાં આવ્યું. ત્યાં લોકોને બેસવા માટે માડાઓની રચના કરવામાં આવી. રાજ્યનો સર્વ અધિકારી વર્ગ, ભાયાતવર્ગ અને પ્રજાજનને મેટ સમૂહ સ્વયંવરમંડપમાં તે દિવસે એક થ. મારા પિતા નરવાહન રાજા પિતાના આખા પરિવાર સાથે ત્યાં આવીને બેઠા. ત્યાર પછી ત્યાં મને (રિપુદારૂણ કુમાર ) અને કળાચાર્યને લાવવામાં આવ્યા. ત્રણે મિત્રો (પુણોદય શૈલરાજ અને મૃષાવાદ)ની સાથે હું પિતાશ્રી પાસે બેઠે અને કળાચાર્ય મારા સહાભ્યાસી રાજકુમાર સાથે ત્યાં આવીને બેઠા. હવે કમનશીબે એવું બન્યું કે મારે મિત્ર પુદય મારી ખરાબ ચેષ્ટાઓ જોઈને મનમાં બહુ ખેદ પામીને શરીરે ઘણે સુકાઈ ગયું હતું, પાતળે પડી ગયું હતું, તેની ર્તિ બહુ ઓછી થઈ ગઈ હતી અને તે મંદ પ્રતાપવાળો થઈ ગયો હતે. રિપદારૂણની પરીક્ષા અને ફજેતે. હું સ્વયંવર મંડપમાં આવીને મારા પિતાજીની નજીક બેઠે. મારા કળાચાર્ય પણ તેમની પાસે બેઠા. મારા પિતા નરસર્વનું મંડપ- વાહન રાજા જેઓ સ્વાભાવિક રીતે જ વિનયથી માં આગમન. અત્યંત નમ્ર હતા તેમણે અમારા કળાચાર્યને સિદ્ધાર્થ પુરમાં નરકેસરિ રાજાને આવવાનું કારણ કહી સંભ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૦૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ળાવ્યું. એ હકીકત સાંભળીને મને તે મારા મનમાં ઘણા જ આનંદ થયા. ઉપાધ્યાયને પેાતાના હૃદયમા જરા હાસ્ય થયું, તે સમજી ગયા કે અહીં હવે જરૂર રિપુદારૂના ફજેતા થવાના છે, પરંતુ મ્હોઢેથી કાંઇ પણ બાલ્યા ચાલ્યા વગર ચૂપ રહ્યા. અમે સર્વ આવીને બેઠા પછી નરકેસર રાજા આવી પહોંચ્યા. યોગ્ય સન્માનપૂર્વક તેને બેસવા માટે મહા મૂલ્યવાન સિંહાસન નરવાહન રાજાએ આપ્યું. તેના આખા પરિવાર ત્યાર પછી યોગ્ય જગાએ ગોઠવાઇ ગયા. ત્યાર પછી પાતાના લાવણ્ય અમૃતના પ્રવાહથી મનુષ્યના હૃદયસરોવરને પૂરતી, કાળી એળેલી અને સ્નિગ્ધ ગુચ્છાદાર વેણીથી સુંદર મારની’ કળાના પણ તિરસ્કાર કરતી, મુખરૂપ ચંદ્રથી ચારે દિશાઓને પ્રકાશમાન કરતી, લીલાપૂર્વક નાખેલા વિલાસના કટાક્ષેાથી કામીજનાનાં ચિત્તને ભમાવતી, પેાતાના સ્તનની શેાભાથી હાથીના કુંભસ્થાના વિભ્રમને ઉત્પન્ન કરતી, વિસ્તારવાળા જઘનપ્રદેશથી કામદેવ રૂપ હાથીને મદોન્મત્ત કરી અંધનેા તેડાવતી, અન્ને પગાવડે ચાલતાં બે રાતા કમળના જોડલાની લીલાને વિડંબણા પમાડતી, કામદેવના આલાપાને બેલતી વખત સુંદર કોયલના મધુર ટહુકાને પણ હસી કાઢતી, સુંદર વેશ, આભૂષણ, માળા, તાંબુલ કસ્તુરીની યોગ્ય ઘટનાથી મોટા મુનિઓને પણ 'હળ ઉપજાવતી, પેાતાની અનેક દાસીઓના પરિવારથી પરવરેલી માતા વસુંધરાને સાથે રાખીને નરસુંદરી સ્વયંવર મંડપમાં દાખલ થઇ. અદ્ભુત રૂપ કાંતિ લાવણ્ય અને તેજથી ભરપૂર નરસુંદરીને જોતાં જ મને મારા મનમાં ઘણા આનંદ થયો. મારાં મિત્ર અષ્ટાવક્ર શૈલરાજે પણ તે વખતે મને સારી રીતે ઉત્સાહ આપ્યા અને વળી મારા હૃદય ઉપર સ્તચિત્ત લેપ સારી રીતે મેં લગાન્યેા. ત્યાર પછી ૧ સરોવર જેમ જળથી ભરાય છે તેમ મનુષ્યનાં હય રૂપ સરાવરા નરસુંદરીના લાવણ્યઅમૃત-હાવભાવથી ભરાઇ જાય છે. સૌંદર્યશાળી નરસું દરી. નરસુંદરી પર ગામેાહ. ૨ મારી કળા પૂરે ત્યારે તેની અદ્ભુત શે।ભા થાય છે. આના ચોટલાની શેાભા મારની કળાને પણ તિરસ્કાર કરે તેવી હતી, તેથી પણ વધારે હતી. ૩ આ ઉપમાનના બે અર્થ બેસે છે. (૧) હાથી કાંઠેા જોઇને જેમ ગાંડા થાય છે તેમ વિસ્તીર્ણે ચાનીના ભાગ રૂપ કાંડાવડે તે મન(કામદેવ)ને ઉદ્ધૃત બનાવે છે. (૨) કામદેવ રૂપ હાથીની સાંકળેા તે તેાડી નાંખે છે. મદવાળા હાથીની સાંકળ તેાડવા પછી શું પિરણામ થાય તે કલ્પી શકાય તેવું છે. મતલબ એને જધનપ્રદેશ યુવાનને અત્યંત આકર્ષક અને ઉર્દૂત બનાવનાર છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન. ૭૨૯ શૈલરાજની અસરમાંજ મેં મારા મનમાં વિચાર કર્યાં કે અરે મારા સિવાય આ નવયુવતીને પરણવાને બીજો કેાણ યોગ્ય હાઇ શકે? મકરધ્વજ (કામદેવ)ને છેડીને 'રિત ખીજા કોઇની પાસે જતી નથી અને બીજાને કદિ પરણતી નથી, પરણવાના વિચાર પણ કરતી નથી. નસુંદરીએ આવીને મારા પિતાને અને પોતાના પિતાને યોગ્ય વિનય પૂર્વક નમસ્કાર કર્યો. પછી નરકેસર રાજાએ પોતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું “પુત્રી! અહીં એસ, લાજ ોડી દે અને તારી જે જે ઈચ્છાઓ છે તે તે સર્વ પૂરી કર. કળાકૌશલ્યની મમતમાં તને જે ગમે તે મમતના સવાલ કુમાર રિપુદારૂણને કર.” નરસુંદરીએ તે વખતે હર્ષમાં આવીને કહ્યું “ જેવી પિતાજીની આજ્ઞા. ફળાસંબંધી હકીકત વડીલજા સમક્ષ હું જણાવું તે મને ઠીક લાગતું નથી, તેથી કુમાર રિપુદારૂણ જ સર્વ કળાઓના સંબંધમાં બેલે. દરેક કળાના સંબંધમાં તેઓ ત્યારે વિવેચન કરતા જશે ત્યારે તે કળાને અંગે જે ખાસ મુદ્દાના સવાલ હશે તે હું તેમને પૂછતી જઇશ, તેના કુમારશ્રીએ જવાબ આપવા અને તે વાત પૂર્ણ કરવી.” આવી દરખાસ્ત સાંભળીને નરવાહન રાજા, નરકેસરિ રાજા અને મન્ને બાજુના રાજ્યદ્વારી પુરૂષા તથા પ્રજાજનેાને ઘણા આનંદ થયો. મારા પિતા (નરવાહન રાજા) એ ત્યાર પછી મને કહ્યું “રાજકુમારી નરસુંદરીએ યોગ્ય વાત કરી છે; માટે હવે તું સર્વ કળાનું વિવેચન કરી કુંવરીના મનોરથ પૂરા કર, મને પણ આનંદ થાય તેવું કર; આપણા કુળની કીર્તિને વધારે નિર્મળ કર અને વિજયપતાકા ધારણ કર, તારામાં આટલું બધું જ્ઞાન છે તેની અત્યારે બરાબર કોટી થવાની છે.” નરસુંદરીના યોગ્ય વિવેક. મારી તે ફજેતા. તે વખતે એવી દશા થઇ ગઇ કે હું તેા કળાનાં નામે પણ ભૂલી ગયા તેથી મારા અંતઃકરણમાં તે ગાર્ટ ગોટા વળવા લાગ્યા, મારૂં શરીર ધ્રુજવા લાગ્યું, અંગપર પરસેવાની ઝરીએ આવવા લાગી, આખા શરીર ૧ રતિ કામદેવની સ્ત્રી થાય છે. ૨ અહીં નરસુંદરીના મુખમાં રિપુદારૂણ માટે આર્યપુત્ર શબ્દ ગ્રંથકત્તએ મૂકયા છે. આ શબ્દ પતિ માટે જ વપરાય છે, તેથી હજી સંબંધ જોડવાને નિર્ણય પણ થયા નથી તે વખતે આર્યપુત્ર શબ્દ વાપરવા યેાગ્ય એટલા પૂરતા જ ગણાય કે નરસુંદરી પણ મનમાં રિપુદારૂણને પરણવાના નિશ્ચય કરી બેઠેલી હતી. હકીકત એવી જણાતી નથી. આર્ય એટલે અહીં સસરા સમજવા. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ પરનાં કુંવાડાં ઊભાં થઈ ગયાં, દેવી સરસ્વતી તે મારાથી દૂર જ નાસી ગયા અને આંખો ચકળવકળ થવા લાગી. કળાચાર્યના વિચારણીય ખુલાસા. આવો બનાવ જોઈને મારા પિતાજી તે ઘણું જ દલગીર થઈ ગયા અને કળાચાર્ય મહામતિ સામું જોઈ રહ્યા. મહામતિએ પણ મારા પિતાશ્રીને પૂછયું “કેમ મહારાજ ! શું હુકમ છે?” એટલે મારા પિતાશ્રીએ મહામતિને પૂછયું “અરે કળાચાર્યે ! આ કુમારના શરીરે શું થઈ ગયું?” તે કેમ કાંઈ બેલતો નથી? કળાચાર્ય મારા પિતાશ્રીની નજીક આવ્યા અને તેઓ બન્ને વચ્ચે કેઈ ન સાંભળે તેવી રીતે નીચે પ્રમાણે વાતચીત મારા સંબંધમાં થઈ. કળાચાર્ય—“મહારાજ ! એ તે કુમારના મનમાં ઘણે ગભરાટ થઈ ગયે છે તેને આ વિકાર છે, બીજું કાંઈ નથી.” નરવાહન–“અત્યારે આવે અને વખતે કુમારના મનમાં આટલે બધે ક્ષેભ થઈ જવાનું કાંઈ કારણ?” કળાચાર્ય–“એનું કારણ એ જ કે હાલ જે બાબતમાં વાતચીત ચાલે છે તેમાં કુમારનું તદ્દન અજ્ઞાન છે. અરસ્પરસ સ્પર્ધા સાથે જ્યારે વિદ્વાને પોતાની વાણીના આયુધો છોડી મૂકી સભામાં વાદવિનેદ કરતા હોય છે તે વખતે જેને જ્ઞાનને ટેક હેત નથી તેવાઓને જરૂર મેટે ક્ષોભ જ થઇ આવે છે.” નરવાહન–પણુ આર્ય! આ કુમારમાં અજ્ઞાનનો સવાલ જ ક્યાં છે? કુમારે તો સર્વ કળાઓમાં ઘણી જ હશિયારી મેળવીને પ્રધાનપદ પ્રાપ્ત કર્યું છે.” તે વખતે મારી અત્યંત ખરાબ વર્તણુક યાદ આવવાથી કળાચાર્યને જરા ક્રોધ આવી ગયું તેથી સહજ માટે સ્વરે તે બોલી ઉઠ્યા મહારાજ ! કુમારે તો શૈલરાજ (અભિમાન) અને મૃષાવાદની રચેલી કળામાં હથિયારી મેળવી પ્રધાનપદ પ્રાપ્ત કર્યું છે, બીજી કોઈ કળામાં તેણે પ્રવીણતા મેળવી નથી.” નરવાહન-“એ વળી તમે કહી તે બે કળાઓ કઈ?” કળાચાર્યે-“એક તે દુનિય" કરો અને બીજું જુઠું બોલવું. એને શેલરાજ અને મૃષાવાદ નામના બે મિત્રો થયા છે તેમણે એ ૧ અવિનય, અપમાન, આ૫વડાઇ વિગેરે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન. ૭૩૧ ફળા કુમારને શીખવી છે અને એ ફળામાં કુમાર ઘણા કુશળ થઈ ગયા છે. બાકી બીજી કળાઓના તા ગંધ માત્ર પણ તે જાણતા નથી.” નરવાહન—“એમ શામાટે અને કેવી રીતે થયું ? ” કળાચાર્ય— અમારા મનમાં એ ભય રહ્યા કરતા હતા કે આપની પાસે સાચેસાચી વાત કરવાથી આપશ્રીના મનમાં ઘણા સંતાપ થશે તેથી અત્યાર સુધી અમે આપની પાસે એ સંબંધમાં કાંઇ પણ વાત ઉચ્ચારી નથી. કુમારનું ચરિત્ર-વર્તન લોકના સામાન્ય નિયમાથી પણ એટલું બધું વિપરીત છે કે અત્યારે પણ આપની સમક્ષ સંબંધી વાત કરતાં મારી જીભ ઉપડતી નથી.” નરવાહન—“ જેવી હકીકત બની હોય તેવી કહી સંભળાવવામાં તમારો કોઇ પણ પ્રકારના વાંક ગુન્હા થવાના નથી માટે આર્ય ! કોઇ પણ પ્રકારની શંકા રાખ્યા વગર તમારા મનમાં જે હકીકત મને કહેવા જેવી હેાય તે સ્પષ્ટ રીતે કહેા.” એટલા ઉપરથી કુમારે જાદે દે પ્રસંગે પેાતાના હુકમનું કેવું અપમાન કર્યું, પેાતાના આસનપર કેટલીવાર બેઠો, છેવટે પેાતાના કેવા શબ્દોમાં તિરસ્કાર કરીને ચાલી નીકળ્યા–વિગેરે મારા વર્તનની સર્વ આમત મુદ્દાસર સંક્ષેપમાં મારા પિતા પાસે તેમણે કહી સંભળાવી. એ સર્વ હકીકત સાંભળી મારા પિતાએ કહ્યું “ આર્ય! આપ પેતે મારા કુમારનું આવા પ્રકારનું ચરિત્ર અને અજ્ઞાનપણું જાણતા હતા છતાં એવા કુલપંપણ કરાને આ રાજસભામાં પરીક્ષા આપવા સારૂ શામાટે લઇ આવ્યા ? અરે એ પાપીએ તે અમને અત્યાર સુધી ખરેખરા છેતર્યાં !” કળાચાર્ય—“ સાહેબ! હું એને અહીં લઇ આવ્યા નથી. મારા કળાજીવનમાંથી તા એ બાર વરસથી નીકળી ગયા છે, ત્યાર પછી ત્યાં એ આબ્યા જ નથી. આજે સવારે એકદમ આપશ્રી તરફથી મને ખેલાવવાનું કહેણ આવતાં હું આપની સમક્ષ હાજર થયા છું. કુમાર કાંઇ મારી સાથે આવ્યા નથી, તે તેા કાઇ બીજા સ્થાનેથી અહીં આવ્યા છે.” નરવાહન—“ આર્ય ! આ કુપાત્રચૂડામણિ રિપુદારૂણમાં કાઈ પણ પ્રકારના ગુણાની યોગ્યતા ન હેાવાને લીધે તમે તેને તજી દીધે ત્યારે એના જન્મથી માંડીને અત્યાર સુધી અને કલ્યાણપરંપરા પ્રાપ્ત થઇ તેનું કારણ શું? અને અત્યારે જ બરાબર અણીને વખતે લોકોમાં એનું અપમાન થવાના પ્રસંગ આવ્યો તેના હેતુ શો ? ” Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ કળાચાર્ય—“ મહારાજ! એ કુમારને અંતરંગ રાજ્યમાં એક પુષ્પાદય નામનેા મિત્ર ; અત્યાર પહેલાં કુમારને અનેક કલ્યાણપરંપરા પ્રાપ્ત થઇ તે પુણ્યોદય મિત્રે કરેલી હતી: જેમ કે એ પુણ્યોદય મિત્રના પ્રભાવથી એ ઉત્તમ ફળમાં ઉત્પન્ન થયા, અના ઉપર માતપિતાના ઘણા જ પ્રેમ થયો અને એને અનેક પ્રકારનાં સુખસૌભાગ્ય ધનેશ્વરપણું પ્રાપ્ત થયાં અને એનું રૂપ સુંદર થયું. આવી આવી સર્વ અનુકૂળતાએ એને પુછ્યોદય મિત્રના પ્રસંગથી પ્રાપ્ત થઇ.” ૩૨ નરવાહન—“ત્યારે એના પુણ્યોદય મિત્ર હતા તે હાલ કર્યાં ચાહ્યા ગયા ? ” કળાચાર્ય—“એ કોઇ જગાએ ગયા નથી, તે અહીં જ કુમારમાં જ ગુપ્ત રીતે (ન દેખી શકાય તેવી રીતે) રહેલા છે; પણ બન્યું છે એમ કે એણુ જ્યારથી રિપુદારૂણુનાં ખરાબ ચરિત્રો અને નિંદ્ય વર્તના જેવા માંડ્યાં ત્યારથી એને મનમાં ઘણી જ ગ્લાનિ થઇ ગઇ છે અને તેથી થોડા વખતથી ચિંતાને લીધે એ બાપડો ક્ષીણ થઇ ગયા છે, એનું શરીર દુખળું થઇ ગયું છે અને એ ઉઘાડી રીતે નરમ પડી ગયેલા દેખાય છે. એના દુખળા શરીરને લીધે જે જે આપત્તિએ કુમારપર આવી પડે છે તેનું અગાઉ પ્રમાણે સર્વે અંશે નિવારણ કરવાને હવે એ શક્તિવાન થતા નથી.” નરવાહન—... અરેરે ! હવે આ માબતમાં કાંઇ પણ ઉપાય નથી. અહા! આ મૂર્ખ દીકરાએ તેા સર્વ લોકોની સમક્ષ મારી ભારે ફજેતી કરાવી ! ” લેાકેામાં અપવાદ. આ પ્રમાણે બેલતાં જાણે ચંદ્રમાનું મુખ રાહુએ ગળી લીધું હાય નહિ તેમ મારા પિતાશ્રીનું મુખ કાળું શ્યામ થઇ ગયું. આથી કળાચાર્ય અને મારા પિતાશ્રી વચ્ચે જે ખાનગી વાતચિત ચાલતી હતી તેના પરમાર્થ લોકો મનમાં ખરાખર સમજી ગયા. એને પરિણામે મારા પિતાશ્રી અને સગાસંબંધીએ ભોંઠા પડી ગયા અને પ્રધાનવર્ગ ગ્લાનિ પામી ગયા; ગામના મરકરા લેાકેા અંદર અંદર હસવા લાગ્યા અને મારી મશ્કરી કરવા લાગ્યા; બીચારી નરસુંદરી તે આવા બનાવ જોઇને ઘણા જ ખેદ પામી ગઇ અને નરકેસર રાજાની ૧ એનું પુણ્ય એલું થઇ ગયું છે, જમે મુંડી ધણી ખરચાઇ ગઇ છે-એવે ભાવાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણૢ ૩] નરસુંદરી-લગ્ન. સાથે તેના પ્રધાનવર્ગ અને સંબંધીવર્ગ આવ્યા હતા તે ઘણા આશ્ચર્ય પામી ગયા. અમારા ગામના લોકે મારા પિતાશ્રી ન સાંભળે તેમ અરસ્પરસ ધીમે ધીમે વાત કરવા લાગ્યા. “ અરે! આ રિપુદારૂણ અભિમાનમાં ચઢી ગયા છે, પણ તદ્દન મૂર્ખ જણાય છે! જેમ ધમણમાં પવન ભર્યાં હોય તેમ એ ભાઇશ્રી અભિમાનથી જ ફૂલી ગયેલા જણાય છે જો કે અંદર કાંઇ દમ નથી, પણ ખાલી ખાટી વિખ્યાતિ પામી ગયેલ છે. કાઇ માણસ ભણવામાં મીડું હાય પણ વાચાળ હાવાને પરિણામે કદાચ બાહ્ય વાણીના આ ંબરથી લેાકેામાં મેાટાઇ મેળવી જાય, પરંતુ તેવાને જ્યારે કસેાટિએ ચઢવાના પ્રસંગ આવે છે ત્યારે તેને અનેક પ્રકારની હેરાનગતી પ્રાપ્ત થાય છે અને લેાકેામાં આ રિપુદારૂણ કુમારની પેઠે મશ્કરી કરાવવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે,” શ્વાસ રૂંધાયા. કુમારને શરીરે એકાએક વ્યાધિ થઇ આવ્યેા. આખરે પુછ્યાય શરમાયા અને બહાર પડ્યો. વિચારી માજી ગાઢવી અને નરસુંદરી અપાવી. મારા પિતાશ્રી અને કળાચાર્ય એક બીજાને કાને લાગીને અંદર અંદર વાત કરતા હતા. તે વખતે તે વાત શી કરે છે તે મારા સમજવામાં ન આવવાથી મનમાં મને એક વિચાર સુઝયા; મને એમ થયું કે મારા પિતા અને *ળાચાર્ય ગમે તેમ કરીને જોર વાપરીને પણ મારી પાસે કળા સંબંધી વાત બેલાવશે. આવા વિચારથી મારા મનમાં ઘણા ભય પેસી ગયા જેને પરિણામે મારી ગળાની નાડીનું જાળું એકદમ અટકી ગયું અને પરિણામે શ્વાસેાશ્વાસ લેવાના માર્ગ રોકાયા. એ વખતે જાણે હું મરી જતા હાઉ એવી મારી દશા થઇ ગઇ. એટલે અરે પુત્ર! અરે મારા આપ! દીકરા ! તને આ શું થઇ ગયું' એમ બેાલતી મારી માતા વિમલમાલતી દૂરથી આવીને મારે શરીરે વળગી પડી, અમારે આખા સંબંધીવર્ગ એકદમ આકુળવ્યાકુળ થઇ ગયા, રાણી વસુંધરા ( નરસુંદરીની માતા) ઝાંખાઝમ થઇ ગયાં અને નરકેસરી રાજા આશ્ચર્યમાં પડી ગયા. 1933 ፡፡ એ વખતે યોગ્ય અવસર જોઇને મારા પિતાશ્રીએ કહ્યું “અરે લેાકે!! આજે તેા તમે વિદાય થઇ જાઓ ! આજે કુમારને શરીરે સારૂં નથી. કુમારની પરીક્ષા હવે પછી બીજે વખતે થશે.” રાજા નરવાહનના આવા શબ્દ સાંભળી લોકો ત્યાંથી બહાર નીકળી ગયા અને ત્રણ રસ્તાના સંગમપર સમય જાળવ્યેા. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૭૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ચાર રસ્તા ઉપર તથા બીજે આડે અવળે ટોળેટોળાં એકઠાં થઈ કુમારના (મારા) પંડિતપણુપર અંદર અંદર હસવા લાગ્યા. તેઓ ગુપચુપ વાતો કરવા લાગ્યા કે “વાહ ! કુમારનું પંડિતપણું તો ભારે જબરું ! એ તે સભામાં એક અક્ષર . પણ બેલી શક્યો નહિ !!” આવી રીતે લોકેમાં મારી પુષ્કળ હાંસી થઈ. મારા પિતાશ્રીએ લજજાથી નીચું માથું કરીને કળાચાર્યને અને નરકેસરી રાજાને પણ ત્યાંથી વિદાય કરી દીધા. નરકેસરી રાજાએ પિતાના ઉતારાપર જઈ વિચાર કર્યો કે જોવાનું હતું તે જોઈ લીધું! વાતમાં કાંઈ માલ સુંદરી પિતા સમ. જણાતા નથી ! માટે કાલે સવારે અહીંથી પ્રયાણ કરી જવું. જ્યારે લેકે વિખરાઈ ગયા અને નરકેસરી રાજા વિગેરે વિદાય થઈ ગયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો અને ભય દૂર થયો. શરીરે કાંઈક સ્વસ્થતા થઈ. મને જે ભય થયા કરતો હતો તે ત્યારે જ ઓછો થયો. મારા પિતાશ્રીને તે એવું ભારે થઈ પડ્યું કે જાણે તેઓ પોતાનું આખું રાજ્ય જ ખોઈ બેઠા હોય નહિ અથવા તે પિતાની ચિંતા. જાણે તેમના પર કેઈએ વજને સખત પ્રહાર કર્યો હોય નહિ ! આવી રીતે તે આખો દિવસ મારા પિતાએ અત્યંત ચિંતામુક્ત વ્યગ્ર દશામાં પસાર કર્યો. તેમના મનમાં એટલે બધો ખેદ છે કે દરરોજ સાંજે નિયમસર કચેરી કરતા હતા તે પણ તેમણે કરી નહિ. રાત્રિ પડી એટલે તેઓએ કઈ પણ પુરૂષને પોતાની પાસે આવવાનો નિષેધ કરી દીધો અને પોતે સુઈ ગયા. પિતાના મનમાં જે ચિંતા હતી તેને પરિણુમે બીલકુલ નિદ્રા આવી નહિ અને આખી રાત લગભગ વ્યાકુળતામાં જ પસાર કરી. હવે તે વખતે મારા મિત્ર પદયને કઈક લાજ આવી. તેણે વિચાર કર્યો કે– પુષ્ય જાગ્યું. અસ્થ વા ઘઉં, જુવઃ સ્વામી વિવેત્તા किं तस्य जन्मनाप्यत्र जननीक्लेशकारिणः ॥ અહો પ્રાણી જીવતો હોય તે છતાં તેને સ્વામી કે તેને સંબંધી આવી રીતે હેરાનગતિ પામેલેકેમાં અપમાન પામે છે તેવા પ્રાણીના જન્મનું સાકત્વ શું? એ પુરૂષ તે જન્મવાથી માત્ર પોતાની Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] નરસુંદરી-લગ્ન. ૭૩૫ માતાને ભાર રૂપ જ થાય છે! કુમારનું અત્યારે જે મોટું અપમાન થયું છે તેથી મારે ઘણું જ શરમાવા જેવું થયું છે અને હવે જો નરકેસરી રાજ ચાલી ચલાવીને અહીં સુધી પોતાની દીકરી કુમારને આપવા આવ્યો અને દીકરી આપ્યા વગર પાછો ચાલ્યો જાય તો તો. પછી કુમારની સાથે હું રહ્યો, મેં તેની દોસ્તી કરી–એ સઘળું ફેકટ જાય, તેથી મારે આ બાબતમાં બેદરકારી કરવી એ કઈ રીતે યોગ્ય નથી. જો કે આવી સુંદર સુંદરીને કુમાર રિપુદારૂણ કેઈ પણ રીતે યોગ્ય નથી તે પણ હવે નામ રાખવા ખાતર પણ ગમે તેમ કરીને તેને આવેલી કન્યા અપાવું. એમ ન કરું તે મારું પિતાનું ખોટું કહેવાય અને કુમારનો અને મારો સંબંધ વગોવાય. અહીં આવી રીતે પ્રસંગ ચાલતો હતો તે વખતે મારા પિતાશ્રીને રાત્રિ જરા બાકી રહી ત્યારે સહજ ઉંઘ આવી. અહો ! અગ્રહીત *સંકેતા ! તે વખતે પુણ્યોદયે અત્યંત મનોહર રૂપ પિતાને સ્વ. ધારણ કરીને મારા પિતાશ્રીને સ્વમમાં દર્શન આપ્યાં. મારા પિતાએ સ્વપ્રમાં એક સુંદર આકારને ધારણ કરનાર શ્વેત વર્ણવાળો પુરૂષ જે આ શ્વેત પુરૂષે કહ્યું “અરે રાજન્ ! ઊંઘે છે કે જાગે છે?” પિતાશ્રીએ જવાબમાં કહ્યું “જાગું છું.” શ્વેત પુરૂષે કહ્યું “જે એમ છે તો ચિંતા છોડી દે, તારા દીકરા રિપુદારૂણને નરસુંદરી અપાવીશ! તું ગભરાઈશ નહિ.” પિતાશ્રીએ જવાબમાં કહ્યું “ઘણી કૃપા થઈ !” આ વખતે પ્રભાતકાળની નોબત વાગી એટલે મારા પિતાશ્રી જાગૃત થયા. વખત જણુવનારે કહ્યું “પિતાનો પ્રકાલનિવેદક. તાપ ઓછો થઈ જવાથી જગતની સમક્ષ જે સૂર્ય અગાઉ ( ગઈ કાલે સાંજે ) અસ્ત પામી ગયો હતો તે અત્યારે ઉદયને પ્રાપ્ત કરીને તેને કહે છે કે ૧ સંસારીજીવ સદાગમ આગળ પોતાનું ચરિત્ર કહે છે. - ૨ કાલનિવેદક વખત જણાવનાર એક રાજ્યપુરૂષ (ઓફીસર) હોય છે. આવા ગ્રંથોમાં એ જ્યારે બોલે છે ત્યારે તેનું બે ભાવાર્થવાળું વચન નીકળે છે. થવાનું હોય તેવાં શુકન વચન નીકળે છે એવી પ્રાચીન માન્યતા છે. ( સરખાઃ શુકનપે શબ્દ આગળાં. ) ૩ આ અન્યક્તિ છે. શબ્દો સૂર્ય અને રિપુદારૂણને લાગુ પડે તેમ લોકમાં વાપર્યા છે. પ્રતાપઃ (૧) તેજ. (૨) રાજ્યકાંતિ. અસ્તઃ (૧) આથમવું. (૨) પુણ્યહીન થઈ અંધકારમાં જવું તે. ઉદયઃ (૧) ઉગવું તે. (૨) સારું નશીબ. બાકીને અર્થ સ્પષ્ટ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ 19૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ यदा येनेह यल्लभ्यं, शुभं वा यदि वाऽशुभं । तदाऽवाप्नोति तत्सर्व, तत्र तोषेतरौ वृथा ॥१॥ આ દુનિયામાં જ્યારે જે પ્રાણીને અમુક વસ્તુ પ્રાપ્ત થવાની હોય છે તે વસ્તુ સારી અથવા તે ખરાબ ગમે તેવી હોય પણ તે વખતે તેને તે જરૂર મળે છે, માટે તે સંબંધમાં સંતોષ ધારણ કરે કે અસંતેષ ધારણ કરવો એ તદ્દન નકામે છે. કાલનિવેદકનાં આવાં વચન સાંભળીને મારા પિતાએ (નરવા હન રાજાએ ) વિચાર કર્યો કે-ખરેખર ! મારે હવે અન્યક્તિનો અર્થ. આ બાબતમાં શોક કે દીલગીરી કરવા જેવું રહ્યું નથી, કારણ કે મને એમ લાગે છે કે કુમાર (રિપદારૂણ) જરૂર નરસુંદરીને પ્રાપ્ત કરશે. એક તો કઈ દેવતા આવીને મને ચોખી રીતે સ્વમમાં તે વાત કહી ગયો છે કે રિપદારૂણને નરસુંદરી અપાવીશ અને બીજું આ કાલનિવેદક દ્વારા મારા નશીબે પણ મને એ જ ઉપદેશ આપે હોય એમ જણાય છે. એના કહેવાની મતલબ એ જણાય છે કે જે પુરૂષ જે વખતે કોઈ સુંદર અથવા તો ખરાબ વસ્તુ મેળવવાને યોગ્ય થાય છે તે વસ્તુ તે પુરૂષને નશીબના યોગે જ એકાએક મળી આવે છે, માટે સમજુ માણસે વસ્તુપ્રાપ્તિ અપ્રાપ્તિને અંગે કઈ પણ પ્રકારનો હરખ કે શેક કરવો નહિ. આવા વિચારથી મારા પિતા જરા સ્વસ્થ થયા. પુણોદયને પ્રભાવ તો વિચારણામાં પણ આવી શકે તેવો નથી. તેણે (પુણ્યોદયે) મારા પક્ષપાતી થઈને નરકેસરી વિચાર વન્યા. રાજાના મનમાં વિચાર ઉત્પન્ન કર્યો કે-અહો ! આ નરવાહન ( રિપુદારણના પિતા) ખરેખર એક મોટા મનવાળે ઉદાર રાજા છે. હું અહીં શા કાર્ય માટે આવ્યો છું તે હકીકત તેના આખા રાજ્યમાં તે જણાયેલી છે પણ તે ઉપરાંત બીજા પણ અનેક રાજાઓના જાણવામાં આવી ગઈ છે. હવે જે નરસુંદરીને આપ્યા વગર હું પાછો મારે દેશ ચાલ્યો જઇશ તો મારા પક્ષને અને નરવાહન રાજાના પક્ષને બન્નેને ઘણું શરમભરેલું થઈ પડશે, લેકમાં અને અન્ય રાજ્યોમાં એને લઈને કઈક ખોટી વાત ચાલશે, માટે હવે તો કઈ પણ રીતે દીકરી (નરસુંદરી)નું મન મનાવીને એનો સંબંધ રિપદારૂણ કુમાર સાથે જોડીને જઉં તો જ ઠીક. આવો વિચાર કરીને નરકેસરી રાજાએ પોતાની પટ્ટરાણું વસુંધરા સમક્ષ નરસુંદરીને અંગે પોતાને જે વિચાર થયો હતો તે કહી Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] નરસુંદરીના પ્રેમ-તિરસ્કાર. ७३७ સંભળાવ્યા. નરસુંદરીએ પણ મારા પુણ્યાદયના પ્રભાવથી પાતાનું મન મારી તરફ વાળ્યું અને તેના પિતાએ જે વિચારો જણાવ્યા તે તેને બરાબર યુક્તિવાળા અને તદ્દન વ્યાજબી લાગ્યા જેથી તેણે પણ તે વાત સ્વીકારી. પેાતાની પુત્રીએ નિર્ણય ફેરવીને પાતાની વાત સ્વીકારી તેથી નરકેસરી રાજાને આનંદ થયા. ત્યાર પછી તુરત જ નરકેસરી રાજા નરવાહન રાજાને મળ્યા અને કહ્યું કે “હવે વારંવાર પરીક્ષા કરવાનું શું પ્રયેાજન ગેાઢવણ-લગ્ન. છે? લોકોને એકઠા કરવાની ભાંજગડમાં ઉતરવાની જરૂર નથી. નરસુંદરી પાતે રાજી ખુશીથી કુમાર રિપુદાણુને વરવા ઇચ્છે છે. વધારે સ્પષ્ટ કહું તે તે અમારે દેશથી આવી ત્યારથી જ તેને વરી ચૂકેલી છે. માટે હવે આ મામતાં ઝાઝી અડાઇ મારવાથી કે મોટા પડારો કરવાથી શું? એમ કરવામાં તે ઉલટું હલકા માણસાને ખેલવાના અવકાશ આપવા જેવું થશે. માટે હવે આ કુમાર બીજી વધારે પરીક્ષામાં ઉતર્યા વગર જ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે એમાં મને કાંઇ વાંધા લાગતા નથી.” મારા પિતા (નરવાહન રાજા)એ એ હકીકતના સ્વીકાર કર્યો. ત્યાર પછી તુરત જ સારો દિવસ જોવરાવવામાં આવ્યા અને મહાન ઉત્સવ પૂર્વક નરસુંદરી મારી સાથે પરણી. નરસુંદરીને ત્યાં મૂકી નરકેસરી રાજા પેાતાને દેશ વિદાય થયા. કોઇ પણ પ્રકારના અંતરાયવિના નિરાકુળ આનંદ આનંદવિદાય. ભાગ ભાગવી શકાય તે માટે એક માટા વિશાળ રાજ્યમહેલ મારે માટે પિતાશ્રીએ મને આપ્યા. મા પ્રકરણ ૪ શું. નરસુંદરીના પ્રેમ-તિરસ્કાર. રા અને નરસુંદરીનાં લગ્ન થઇ ગયાં, નરસુંદરીના પિતા પેાતાને દેશ ગયા. ત્યાર પછી નરસુંદરીની સાથે આનંદ કરતાં કેટલાએ દિવસેા પસાર થઇ ગયા. પુણ્યાદયે અમારે બન્નેના પ્રેમ બહુ સારી રીતે જોડી આપ્યા, અમારા બન્નેમાં અરસ્પરસ પૂર્ણ વિશ્વાસ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૪ ઉત્પન્ન કર્યો, અમારા બન્નેની સારી રીતે દસ્તી પણ જામી ગઈ, તેને લઈને આનંદના અનેક પ્રસંગે તેણે અમને ઉત્પન્ન કરી આપ્યા, અમારા પ્રેમમાં વધારે કરી આપે અને અમારા ચિત્તને દંપતી. અરસ્પરસ મેળવીને અમને અગાધ આનંદસાગરમાં ને પ્રેમ. ડૂબકીઓ મરાવી. જેવી રીતે સૂર્યે પોતાની પ્રભા (કાંતિ–તેજ)ને એક જરા પણ દૂર મૂકે નહિ, અથવા તો જેમ ચંદ્રમા પિતાની ચંદ્રિકાને એક ક્ષણ પણ વિલી મૂકે નહિ અથવા તે શંકર જેમ પાર્વતીને એક પળ પણ દૂર કરે નહિ તેમ હું મારી વહાલી નરસુંદરીને એક ક્ષણવાર પણ દૂર રાખતો નહિ. એ મુગ્ધા નવોઢા સુંદરી પણ ભ્રમરીની પેઠે મારા મુખ રૂપ કમળના રસને સ્વાદ લેવામાં એટલી બધી આતુર રહેતી કે કેટલો વખત પસાર થયો છે કે થાય છે તેનું પણ તેને ભાન રહેતું નહિ. પ્રેમને અંગે મિત્રોની અદેખાઈ. પ્રેમને છેદ કરાવવાનો સંકેત મારી અને નરસુંદરી વચ્ચે આ સુંદર આકર્ષક પ્રેમભાવ અને ખેંચાણકારક એહબંધન કે જે સાધારણ રીતે દેવોને પણ દુર્લભ હોય છે તેને જોઈને ઉપર ઉપરથી મારા મિત્ર તરીકે જાણીતા થયેલા પણ પરમાર્થ મારા ખરેખરા દુશ્મન પિલા મૃષાવાદ અને શેલરાજના હદયરૂપ અગ્નિમાં તેલ હેમાણું. તેઓ તે વિચાર કરવા લાગ્યા કે આ વળી નવું સાલ કયાંથી આવ્યું? એણે તો મિત્ર રિપુદારણને વશ કરી લીધો ! હવે એ પાપી રિપુદાર અને મુગ્ધા નરસુંદરીને વિયેગ કેવી રીતે થાય તેની બરાબર યોજના કરવી જોઈએ. એ વિચારને પરિણામે શૈલરાજે મૃષાવાદને કહ્યું “ભાઈ મૃષાવાદ ! તું હાલ નરસું દરીની સાથે જોડાઈ તેના મનમાં વિક્ષેપ ઉત્પન્ન કર, પ્રેમચ્છેદનો સંકેત. ત્યાર પછી જ્યારે બરાબર અવસર આવશે ત્યારે એ બાબત પાર પાડવા માટે હું પણ યોગ્ય ભાગ લઈશ. જ્યારે મારા જેવો પ્રેમને વિયેગ કરાવવાનું કામ હાથમાં લે ત્યારે પછી પ્રેમબંધન, કેવું અને વાત કેવી?” તુરત જ મૃષાવાદે જવાબમાં કહ્યું “ભાઈ શૈલરાજ ! તારે વળી મારા જેવાને વારંવાર ઉત્સાહ આપવાની કે પ્રેરણું કરવાની તે જરૂર હોય? તું જઈશ એટ ૧ અભિમાન અને પ્રેમ એકીસાથે રહી શકતા નથી, કારણું અભિમાન ઇર્ષ્યા ઉત્પન્ન કરે છે અને ઈર્ષાથી પ્રેમપર ફટકો પડે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. ૭૩૮ લામાં તે હું એના (નરસુંદરીના) ચિત્તમાં મેટો ભેદ પાડી દઈશ, તે એમ જ જાણે કે એ કામ તે થઈ જ ગયું છે.” આવી રીતે નરસુંદરીને અને ભારે વિયોગ કરાવવા માટે મારા બન્ને મિત્રોએ (?) પિતાના મનમાં ચોક્કસ નિશ્ચય કરી દીધો અને તેને માટે કેવી રીતે કામ લેવું તેની સર્વ વ્યવસ્થા બરાબર વિચાર કરીને તેમણે અંદર અંદર ગોઠવી લીધી. અભણ કુમારને સુંદરીપર મોહ, લેકેને કુમારસુંદરીના સંબંધ પર વિચાર, જ્યારથી મને નરસુંદરી મારી પત્ની તરીકે પ્રાપ્ત થઈ ત્યારથી હું તે મારા મનમાં એમ જ માનતો હતો કે ત્રણ પ્રેમાસક્ત કુમાર. લેકમાં સારામાં સારી જે વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે તે મને મળી ગઈ છે. આવા વિચારને પરિણામે પિતાનાં ભવાં ચઢાવીને આંખોને વાકી કરીને પિતાનાં હૃદય ઉપર શૈલરાજને આપેલે લેપ લગાડ લગાડતો હું મારા મનમાં વિચાર કરતું હતું કે-મને ખરેખર એક સંપૂર્ણ સુંદર સૌભાગ્યશાળી નિપુણ પતી મળી છે તેથી મારા જેવો આ દુનિયામાં બીજો કોઈ ભાગ્યશાળી પ્રાણ નથી; આવા વિચારથી હું તેના પ્રેમમાં વધારે ને વધારે ગાઢ આસક્ત થઈ ગુરૂમહારાજને વંદન કરવા પણ ન જઉં, દેવને પણ નમસ્કાર કરવા ન જઉં અને મારા વડીલ સગાસંબંધીઓને માન આપવા પણ બહાર નીકળે નહિ, એટલું જ નહિ પણ મારા નોકરોને પૂરા હુકમ પણ આપું નહિ અને દુનિયાને અહીં પણ દેખાતું નહિ. મારું આવું દુષ્ટ વર્તન જોઇને ભારે પુણ્યોદય મિત્ર જેને વારંવાર મારે માટે લાગણી થઈ આવતી હતી તેને મનમાં ઘણો જ ખેદ થયો અને પરિણામે તે બાપડો મારી ખાતર દુર્બળ થતો ગયો. મારા સગાસંબંધી અને પરિજન પણ મારું એવા પ્રકારનું વર્તન જોઈને મારી તરફ એછા રાગવાળા થઈ ગયા અને અંદર અંદર મારી હાંસી કરતા વાત કરવા લાગ્યા–“અહે! નસીબ તે જુઓ ! દૈવ કેવી વિચિત્ર પેજના કરે છે! વાહ! શું વિધાતાએ આ સંબંધીઓને મત. કાગડાની કેટે રન બાંધ્યું છે ! આવી રત જેવી સ્ત્રીને આવા મૂખ સાથે ગોઠવી દીધી ! પહેલાં તો પિતાની મૂર્ખાઈથી એ રિપદારૂણ ગર્વથી ભરેલું હતું, એનામાં મૂર્ખતાનું ૧ મતલબ મારું પુણ્ય ખવાઈ જવાથી એછું થવા લાગ્યું, જમે પુંછ વપરાવા લાગી અને વધારાના માર્ગ મેં જાતે જ બંધ કરી દીધા.. Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ જ અભિમાન હતું અને હાલ આવી નિપુણ કન્યા પ્રાપ્ત કરીને પાશ બીજા પ્રકારના અભિમાનથી અંધ થયા છે. લેાકેામાં કહેવાય છે તે બરાબર જ છે કે ‘એક તે જાતે 'વાંદરો અને વળી તેના વૃષણુપર વીંછીએ ચટકો માર્યો ! પછી તેના તાફાનમાં કહેવું શું ? ખરેખર! આવા ગધેડાને હાથણી જેવી સર્વ અવયવે સુંદર નરસુંદરી જેવી પત્ની ઘટે નહિ !! વિધાતા ખરેખર વિચિત્ર રીતે કામ કરે છે!” ૭૪૦ સુંદરીની પ્રેમપરીક્ષા, સુંદરીના કળાવ્યામાહ સાધારણમાં વાત વટકી, એક દિવસ નરસુંદરી જેનું ચિત્ત સદ્ભાવથી ભરપૂર હતું તેણે પેાતાના પતિના પાતાપર કેવા પ્રેમ છે તેની પરીક્ષા પ્રેમની કસાટ. કરવાના વિચાર કર્યો. તેને મનમાં એમ થયું કે રિપુદારૂણના મારા ઉપર ખરેખર સાચા એહ છે કે નહિ તે જોવું જોઇએ. અમુક માણસને આપણા ઉપર બરાબર એહ છે કે નહિ તે છુપી વાત કહેવાથી જણાઇ આવે છે. એને કાંઇક ગુપ્ત હકીકત પૂછું, પછી તે તેને ખરાખર જવામ આપે છે કે કાંઇક છુપાવે છે તેથી પણ તેનેા મારા ઉપર એહબંધ કેવા પ્રકારના છે તે જાણવામાં આવી જશે. આ પ્રમાણે નરસુંદરીએ વિચાર કર્યાં. ત્યાર પછી વિચાર કરતાં કરતાં નરસુંદરીને યાનપર એક વાત આવી કે કોઇ ખરેખરી ગુહ્ય હકીકત પતિને પૂછવી. છેવટે તે નિશ્ચયપર આવી ગઇ. તેને યાદ આવ્યું કે પેાતાના પતિ સુંદર શરીરવાળા છે પણ રાતા અશોક વૃક્ષની પેઠે સર્વ કળાઓમાં કુશળતા મેળવવારૂપ ફળથી તદ્દન રહિત છે, કારણ કે જ્યારે હું આ સિદ્ધાર્થ નગરમાં આવી અને સભા સમક્ષ તેમની પરીક્ષા કરવાની શરૂઆત થઇ તે વખતે પાતામાં કોઈ પણ પ્રકારનું વિશેષ જ્ઞાન ન હેાવાને લીધે તેમના મનમાં જે ભય થઈ આવ્યા હતા તે સ્પષ્ટ રીતે તેમના શરીરપર જણાઇ આવતા હતા. હવે ત્યારે મારે આર્યપુત્રને એવા જ સવાલ પૂછવા કે તે દિવસે તેમને મનમાં એટલા બધા ક્ષેાભ થઇ આવ્યો તેનું કારણ શું? જો એના એ ૧ વાંદરાને વૃષણપર વીંછી ચટકાવે ત્યારે તે બહુ ગાંડા થાય છે, મઢ ને વળી મદિરા પીએ-એના જેવું તેાફાન નમે છે. ૨ અોક વૃક્ષ બહુ મેાટું અને દેખાવમાં આંબા જેવું સુંદર હેાય છે, પણ તેને ફળ હાતાં નથી. પતિ (રિપુદારૂણ) પણ રૂપાળા છે પણ અભણ ઇંટાળા છે, કળારૂપ ફળ વગરના છે. શ્લેષ બહુ સુંદર અને બંધબેસતા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] નરસુંદરીને પ્રેમ-તિરસ્કાર. ૭૪૧ સીધે જવાબ આપશે તે હું જાણીશ કે આર્યપુત્રને મારા ઉપર ખરેખર સાચો એહ છે અને જે તેને સીધો જવાબ નહિ આપે તે પછી તેમનો અભિપ્રાય શો છે તે મારા જાણવામાં બરાબર આવી જશે. અભણ અભિમાનીના ગેટ. આવી રીતે વિચાર કરીને પ્રેમપરીક્ષા કરવા સારૂ નરસુંદરીએ મને એક દિવસ પૂછયું “વહાલા! આર્યપુત્ર! તે ગોટાળઆ દિવસે જ્યારે રાજસભામાં તમારી સાથે પ્રથમ વાતજ વા બ. ચીત થઈ ત્યારે તમારે શરીરે શી અડચણ થઈ આવી હતી?—” આ યુક્તિસર સવાલ નરસુંદરીએ મને પૂછો. તે વખતે પિતાનો અવસર બરાબર જાણીને મૃષાવાદે પોતાની ગશક્તિને મારા ઉપર બરાબર પ્રયોગ કર્યો. તે અદૃશ્ય થઈને ખાનગી રીતે મારા મુખમાં પેસી ગયે. જવાબમાં મારા મૃષાવાદ મિત્રની પ્રેરણાથી મેં કહ્યું “તમને મારે માટે તે વખતે શું લાગ્યું હતું તે તમે જ કહોને !” નરસુંદરી—“આર્યપુત્ર! હું તે તે વખતે બરાબર હકીકત જોઈ શકી નહોતી તેમ જ જાણી પણ શકી ન હતી; તે વખતે મારા મનમાં એટલી શંકા ઉત્પન્ન થઈ હતી કે આર્યપુત્રને શરીરે કઈ સાચી અડચણ થઈ આવી છે કે કળાકલાપમાં કુશળતા આર્યપુત્રમાં (આપનામાં) નથી તે છુપાવવા ખાતર ખાલી હાનું કાઢ્યું છે !” રિષદારૂણ–સુંદરી ! તારે એ વિચાર કરવાનું કાંઈ પણ કારણ નથી. મારા હૈયા ઉપર સર્વ કળાએ તે તરી રહેલી છે. એ બાબતમાં જરા પણ વધે છે જ નહિ અને હતો પણ નહિ. વળી મારે શરીરે તે વખતે કઈ ખાસ અડચણ પણ થઈ ન હતી. મારા પિતા માતાએ મારા પરના ખોટા મેહથી તે વખતે ખાલી નકામી ધમાધમ કરી મૂકી. એવી નકામી ધાંધલને લીધે હું સ્થિર થઈને બોલ્યા ચાલ્યા વગર બેસી રહ્યો.” આ હકીકત સાંભળીને નરસુંદરીને મનમાં ખાત્રી થઈ ગઈ કે-હું મુદ્દાની બાબતમાં ચોક્કસ ગોટા વાળું છુંતેથી તેણે વિચાર કર્યો કે-અહો ! આર્યપુત્ર મને કેવી છેતરે છે! એને એમ કરવામાં જરા શરમ પણ આવતી નથી! કેવી ધીઠાઈ! એને પોતાને માટે કેટલું અભિમાન છે અને મનમાં પિતાને કેટલા મેટા માને છે! પછી તેણે વાત આગળ ચલાવી – Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ નરસુંદરી – આર્યપુત્ર! જે તેમ જ હતું તે હજુ પણ મને આપની પાસેથી કળાકલાપનું સ્વરૂપ સાંભળવાની ઘણું પ્રબળ ઇચ્છા છે. મારા ઉપર મોટી મહેરબાની કરીને કળાઓ સંબંધી સર્વ હકીકત મને કહી સંભળાવે.” નરસુંદરીનો આવો સવાલ સાંભળીને મારા મનમાં એમ થયું કે આ નરસુંદરીને પોતાની પંડિતાઇનું ઘણું જ અભિમાન જણાય છે અને તેથી તે મારે પરાભવ કરી મને હલકે પાડવાની ઈચ્છાથી મારી હાંસી કરે છે. આ વખતે શેલરાજે પોતાનો અવસર સાધીને ગુપ્ત રીતે દેખાવ આપી દીધો અને સ્તબ્ધચિત્ત નામના લેપને મારા હૃદય ઉપર એકદમ પિતાને હાથે ચોપંડી દીધો. લેપ લાગ્યા પછી વળી મેં વધારે વિચાર કર્યો કે ખરેખર ! આ નરસુંદરી જાણે પોતે કેવીક પંડિતા હોય એમ માનીને મારે પરાભવ કરી મારી મશ્કરી કરવા તત્પર થઈ છે તો એ પાપિણીને અહીં રાખવાથી શું ? નરસુંદરીને તિરસ્કાર, ઉપરની સર્વ બાબતનો વિચાર કરતાં તથા મારા હૃદય પર લેપ લગાડતાં જરા પણ વખત લાગ્યો નહિ. એક ક્ષણમાં સર્વ વિચારે મારા મનમાં આવી ગયા અને સ્તબ્ધચિત્ત લેપ પણ લાગી ગયો. મેં શૈલરાજની ધૂનમાં તુરત જ અત્યંત તિરસ્કારથી નરસુંદરીને કહ્યું “અરે પાપી ! રંડા! કુટિલા ! ચાલ, નીકળ અહીંથી! મારી નજર પાસેથી એકદમ દૂર થા! મારા રાજમહેલમાંથી બહાર નીકળ! તારા જેવી મોટી વિદ્વાન અને પિતાની જાતને પંડિતા માનનારી સ્ત્રીને મારા જેવા મૂર્ખ માણસ સાથે રહેવું શોભે નહિ.” તિરસ્કૃત સુંદરીની સ્થિતિ. મારાં આવાં વચન સાંભળવાથી એકદમ ગભરાટમાં પડી જઈને નરસુંદરીએ મારી સામું જોયું. તેને તુરત જ જણાયું કે અગાઉ મારે તેના તરફ પ્રેમ હતું, પરંતુ તે વખતે તે હું માનભટના તાબામાં પડી ગયો હતો અને કોઈ પણ રીતે તેના તરફ આકર્ષાઉં તે પ્રકાર જતે નહે. તેથી તે વખતે જાણે મંત્રથી હણાઈ ગયેલી નાગણી ૧ આખી વક્રોક્તિ છે. ૨ નાગણીનું જોર ઘણું હોય છે, પણ ગારૂડી મંત્રથી તેનું જોર તદ્દન નરમ પડી જાય છે એવી લોકકથા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરીના આપઘાત. ૭૪૩ હાય, મૂળમાંથી ખેંચી કાઢેલી જાણે મોટા વૃક્ષની લતા હાય, ભાંગી નાખેલ આંબાની માંજર હાય અથવા તા અંકુશથી ખેંચેલી જાણે હાથણી હોય તેવી એકદમ શાકાતુર દીન મુખવાળી અને ભયના ભારથી ભરપૂર હૃદયને ધારણુ કરતી તેમ જ અવાજ કરતા રનના કંદારાની ઘુઘરીના કાલાહલ તેમ જ પગના ઝાંઝરના અવાજથી સ્રાન કરવાની વાવડીમાંથી કલહંસા(બતકા)ને પેાતાના તરફ ખેંચતી અહુ જ મંદ પગલે નરસુંદરી મારા ભુવનમાંથી બહાર નીકળી અને મારા પિતાના ભુવન તરફ ચાલી ગઇ. [hart પ્રકરણ ૫ મું. નરસુંદરીને આપઘાત. રસુંદરી મારા જીવનમાંથી ચાલી નીકળ્યા પછી પણ જ્યાં સુધી શૈલરાજે મારા હૃદયપર લગાડેલા લેપ સુકાયા નહિ ત્યાં સુધી હું પથ્થરના થાંભલાની જેમ તેની તેજ સ્થિતિમાં રહ્યો. જ્યારે એ લેપ થાડા થાડો સુકાઇ ગયા ત્યારે મારા મનમાં પસ્તાવા થયા લાગ્યા, અગાઉ નરસુંદરી ઉપર મને એહ મમતા હતાં તે પીડા કરવા લાગ્યાં, તેને લીધે મારા મનમાં દુ:ખ થવા લાગ્યું, કાંઇક ચિંતા પણ થવા લાગી, છેવટે મન તદ્ન શૂન્ય (ખાલી) થઇ જતું હેાય એમ જણાવા લાગ્યું, મનમાં વિદ્યુળતા પણ થવા લાગી અને અનેક પ્રકારના વિદ્વારા શરીરપર અને મનપુર થવા લાગ્યા, વળી કાંઇક કામવર આવ્યા હાય એમ શરીરમાં ગરમી પણ વધી જતી દેખાઇ. મારા પશ્ચાત્તાપ કામજ્વર. ૧ લતાનું સૌંદર્ય તે ઝાડ સાથે વળગેલી હેાય ત્યાં સુધી જ છે, ઝાડથી છૂટી પડ્યા પછી તે ચીમળાઇ જાય છે. ૨ હાથી હાથણીને કબામાં રાખવાની નાની આંકણી. ૩ અત્યંત પાછા પડતી વખતે સમજીના મનની સ્થિતિ આવાજ પ્રકારની થાય છે. ૪ કામદેવને તાવ. મદનન્ત્યરઃ એ મેહાતુરને થાય છે. એમાં પ્રેમ કરતાં મેહનું તત્ત્વ ઘણું વધારે હાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४४ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ મનને તાપ ઓછો કરવા હું પલંગ પર પડયો. પલંગ પર પણ મને બગાસાં આવવા લાગ્યાં, આખું શરીર ભાંગવા માંડ્યું અને ખદિરના બળતા કાષ્ટની વચ્ચે એક માછલાને મૂક્યો હોય તેમ ચારે તરફથી બળી ઝળી જતો પલંગ પરથી હું ઉઠવા લાગ્યો. એટલામાં મારી માતા વિમલમાલતી અત્યંત દીલગીરીથી ભરેલા ચહેરા સાથે મારા ભુવનમાં મારી પાસે આવી. માતા વિમલમાલતીની સમજાવટ, તેણે કરેલ નરસુંદરીની અવસ્થાનું વર્ણન, અને છેવટે સાધુ પુરૂષના વર્તનપર વિવેચન, મારી માતાને મારી પાસે આવતી જોઈને મારા મનમાં જે ચિંતા હતી અને તેને જે આકાર મારા ચહેરા પર દેખાતો હતો તે મેં છુપાવી દીધો. મારી માતા પિતાની મેળે ભદ્રાસન પર બેસી ગઈ. હું પણ પલંગ પર જ બેસી રહ્યો. મારી માતાએ વાત શરૂ કરી “ભાઈ! પેલી બાપડી નરસુંદરીને તે આકરા વચને કહી તિરસ્કાર કરીને હાંકી મૂકી તે જરા પણ ઠીક ન કર્યું. જે સાંભળ. અહીંથી તે ગઈ ત્યાર પછી તે બાપડીને શું શું થયું તે હું કહી બતાવું છું.” મેં જવાબમાં કહ્યું “જે કહેવું હોય તે કહો પછી મારી માતાએ વાત ચલાવી. “ અહીંથી નરસુંદરી ગઈ ત્યારે આંખમાં આવેલા અશ્રુની ધારાથી તેના ગાલ ભરાઈ ગયેલા હતા. આવી અવસ્થામાં મેં તેને જોઈ. એ પણ રડતી રડતી આવી મારે પગે પડી. મેં કહ્યું “અરે નરસુંદરી ! આ શું? તે બાપડીએ જવાબમાં કહ્યું “માતાજી ! કાંઈ નહિ ! એ તો મારા શરીરે દાહજ્વર (સખ્ત તાપ) થઈ આવ્યો છે તેની પીડા થાય છે. આટલા ઉપરથી જ્યાં વધારે પવન આવે તેવા સ્થાન પર હું તેને લઈ ગઈ અને તેને માટે ત્યાં પલંગ બિછાવ્યો અને તેને ત્યાં સુવાડી હું તેની પાસે બેઠી. તે વખતે જાણે મોટા મુદ્રર વડે કે તેને મારતું હોય, સખ્ત અગ્નિમાં જાણે તે બળી જતી હોય, જંગલને ભયંકર સિંહ જાણે તેને ૧ ખદિરનાં લાકડાંને તાપ સર્વ લાકડા (fuel)થી વધારે હોય છે. ૨ અહીં નરસુંદરીની અવસ્થા વર્ણવી છે તે પ્રસંગે શરીરની અને મનની સ્થિતિ થાય તેવી સ્થિતિ બતાવી છે. વસ્તુ અને ક્રિયાપદ એવા યુક્તિસર ગોઠવ્યાં છે કે તે સ્થિતિને સ્પષ્ટ ખ્યાલ આવી જાય, ધાતુઓ લાગુ પડતા છે તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫]. નરસુંદરીને આપઘાત. ૭૪૫ ખાઈ જવાની તૈયારીમાં હોય, મેટો મગરમચ્છ જાણે તેને ગળી જતો હોય, મોટે પર્વતને ભાર જાણે તેના પર પડતો હોય, યમદેવની કાતરથી જાણે કપાઈ જતી હોય, કરવતથી જાણે વેરાઈ જતી હોય, નરકની સખ્ત અગ્નિમાં જાણે રંધાઈ જતી હોય તેમ શા ઉપર આ પડખેથી પિલે પડખે અને પેલે પડખેથી આ પડખે પછાડા મારતી આળોટવા લાગી. તેની આવી સ્થિતિ જોઈને મેં ( વિમલમાલતીએ) તેને પૂછવું “અરે નરસુંદરિ! તને આવો સખ્ત દાહર શા કારણે ઉત્પન્ન થયે તે કહે?” મારે આવો પ્રશ્ન સાંભળીને બાપડીએ ઊંડે નિસાસો નાખે પણ કાંઈ જવાબ દઈ શકી નહિ. એટલા ઉપરથી પુત્ર! મેં મારા મનમાં વિચાર કર્યો કે એને કે મનની પીડા હોય એવું જણાય છે. નહિ તે મને પણ બરાબર ખુલાસા સાથે વાત કેમ ન કહે? મારા એવા વિચાર પછી મેં ઘણે જ આગ્રહ અને દબાણ નરસુંદરીપર કર્યા ત્યારે જે હકીકત બની હતી તે ઘણું સાદા આકારમાં નરસુંદરીએ મને કહી સંભળાવી. પછી એના શરીરે ટાઢા ઉપચાર કરવા સારૂ કદલિકા દાસીની યોજના કરીને મેં નરસુંદરીને કહ્યું જે એમ જ છે તે તું જરા ધીરજ રાખ, અત્યારે તને જે આટલો બધે ખેદ થઈ આવે છે તે મનમાંથી દૂર કર અને હિંમત રાખ. હું અહીંથી હાલ તુરત જ રિપુદારૂણ પાસે જઉં છું અને ગમે તેમ કરીને તે તને અનુકૂળ થઈ આવે એમ કરી આપીશ, પછી તારે કાંઈ વાંધો છે? પણ જે, તને એક વાતની ખબર નહિ તેથી આ બધો ગોટાળો થયો હોય એમ મને લાગે છે અને તે હકીકત એ છે કે મારા દિકરામાં (રિપુદારૂણમાં) માનને લઈને મોટાઈ કાંઈક વધારે આવી રહેલી છે તેથી તેની વિરૂદ્ધ ભાષણ કરવામાં અથવા તેને ચીડવવામાં કાંઈ ભાલ નથી. હવે તેની આ ખાસીઅત તારા ધ્યાનમાં આવી છે તે હવે જીવતાં સુધી કદિ પણ તેને ન પસંદ આવે તેવું વાણી કે વર્તનથી કઈ પણ આચરણ તારે કરવું નહિ અને જાણે તે તારે પરમાત્મા હોય તેમ ગણીને તેની આરાધના કરવી. મારાં આવાં વચન સાંભળીને એ નરસુંદરી જાણે વિકાસ પામેલી કમલિની હોય, જાણે ફૂલ આવેલી ડેલરની લતા હોય, જાણે પાકીટસ થઈ જવાથી રમ્ય થઈ ગયેલી આંબાની માંજર હોય, જાણે મદ ઝરવાથી અતિ સુંદર લાગતી ૧ આ પ્રમાણે નરસુંદરીની સ્થિતિ થઇ એમ વિમલમાલતી રિપદારૂણને કહે છે-એ રિપુદારૂના ભવસંબંધીની સર્વ વાર્તા સંસારીજીવ અગ્રહીતસંકેતા પાસે કહી બતાવે છે અને સામે સદાગમ બેઠા છે અને બાજુમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠા છે. આ વાત ખ્યાલમાં રાખવી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ હાથણી હાય, જાણે પાણી પાઈને પ્રફુલ્લ કરેલી વેલડી હાય, જાણે અમૃતરસનું પાન કરીને તૃપ્ત થયેલી નાગદેવની પત્ની હાય, આકાશના વાદળનાં આવરણા ખસી ગયા પછી સુંદર શાભતી જાણે ચંદ્રમાની લેખા હોય, પતિથી છૂટી પડી ગયેલી ફરીવાર પતિને મળતી જાણે ચક્રવાકી હાય, તેમ એકદમ આનંદસાગરમાં ડૂબી ગઇ અને જેનું વર્ણન ન કરી શકાય તેવી સુંદર અવસ્થાના અનુભવ કરતી એકદમ શય્યામાંથી બેઠી થઇ, મારે પગે પડી અને બોલી કે આપની માટી કૃપા થઇ ! આપના આવા વચનથી મારા ઉપર મોટા અનુગ્રહ થયા. માટે આપ જરૂર એક વાર તસ્દી લઇ મારા પતિ મને અનુકૂળ થાય એવું કરી આપેા, ત્યાર પછી સ્વપ્રમાં પણ-એકવાર પશુજો હું મારા નાથને પ્રતિકૂળપણે વસ્તુ તે પછી આખી જીદગી સુધી તમે મારી સાથે ખેલશેા નહિ, મારી સામું પણ જોશે નહિ. હું તમને ખાત્રી આપું છું કે હું સર્વ રીતે આર્યપુત્રને અનુકૂળ જ રહીશ.' મેં નરસુંદરીને કહ્યું કે • જો એમ છે તા હું હમણાં જ જઉં છું.’નરસુંદરીએ ફરી વાર મારો આભાર માન્યો. પુત્ર! આ પ્રમાણે હકીકત હાવાથી હું તારી પાસે આવી છું. “પુત્ર ! વાતના સાર એ છે કે તારી તેના તરફ પ્રતિકૂળતા છે એમ માલૂમ પડવાથી એ બાપડી સળગી જાય છે—મળી જાય છે અને જ્યારે તે એમ જાણશે કે તું તેને અનુકૂળ થયા છે ત્યારે તે રાજી રાજી થઇ જશે; કુમારને (તને) તે વહાલી છે એમ સાંભળશે તે તેના મનમાં અમૃતપાન કરવા જેટલો આનંદ થશે અને કુમારને તે પસંદ નથી, તેના તરફ પ્રેમ નથી એમ જાણશે તેા મહા નારકીનું દુઃખ અનુભવશે; તારો તેના ઉપર હજી જરા પણ રાષ રહ્યો છે એમ તે જાણશે તે ખાપડી મરી જશે અને તને હવે તેના તરફ સંતાષ થયા છે એમ જો તે હકીકત જાણશે તેા જ તે જીવી શકશે. કદાચ નાની ઉમર અને અણુસમજ હોવાથી એહના વશથી એ આપડીએ કાંઇ ભૂલથી તારો અપરાધ કર્યાં હાય તેા તેના પ્રેમ ખાતર તારે સર્વની માફી આપવી જોઇએ. ૧ મદ નરહાથીને ઝરે છે, હાથણીને ઝરતા હેાય એમ જાણવામાં નથી. ૨ સંસારીજીવ કહે છે કે મારી રિપુદારૂના ભવની માતા મારી પાસે આ પ્રમાણે નરસુંદરીની સ્થિતિ જણાવતાં મને સમજાવતા હતા. હજુ માતા વિમલમાલતીનું સંભાષણ ચાલુ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરીના આપઘાત. प्रणतेषु दयावन्तो, दीनाभ्युद्धरणे रताः । सस्नेहार्पितचित्तेषु दत्तप्राणा हि साधवः ॥ १॥ સાધુ પુરૂષા જેઓ તેમને નમતા આવે છે (તેણે ગમે તેટલા અપરાધ કર્યો હેાય તેા પણ) તેના ઉપર દયા રાખે છે, દીન ગરીખના ઉદ્ધાર કરવામાં સર્વદા તૈયાર રહે છે અને સહુથી જેઆ તેમને મન આપે છે ચિત્ત સોંપી દે છે તેની ખાતર પાતાના પ્રાણ પણ આપે છે. આવું સાધુ પુરૂષનું વર્તન હોય છે, માટે તારે તે પ્રમાણે વર્તવું ચેાગ્ય છે.” પ્રકરણ ૫] રિપુદારૂણના અભિમાની જવાબ. વાત્સલ્યશીળ માતા પગે પડી તેને પાટુ હતાશ માતા અને નરસુંદરીના હૃદયના ખળા), મારા ઉપર નરસુંદરીના પ્રેમ કે અવિચળ હતા અને તેના મનમાં મારે માટે કેટલી સારી લાગણી હતી એ સંબંધી મારી માતાનું વિવેચન સાંભળીને હું નરસુંદરી તરફના એહુથી કાંઇક નમ્રતા ધારણ કરવાની તૈયારીમાં હતા અને કાંઇક તેના તરફ સીધા થઇ જ એવા અનુકૂળ સંયોગે મારા મનમાં થતા હતા ત્યાં તે મારા મિત્ર શૈલરાજે ભવાં ચઢાવીને માથું હલાવ્યું અને મારા હૃદય ઉપર સ્તબ્ધચિત્ત લેપ પેાતાને હાથે લગાવી દીધા. ૭૪૭ ' એ પ્રમાણે થતાં નરસુંદરીએ મારી નજરે મારો જે માટે અપરાધ કર્યો હતા તે મારી સ્મૃતિમાં બરાબર ખડો થયો અને મારા મનપર એથી ઘણી ઉલટી અસર થઇ આવી; જેથી મેં મારી માતાને કહ્યું “મારૂં અપમાન કરનાર એ શંખણીનું મારે કાંઇ પણ કામ નથી.” માતા વિમલમાલતીએ કહ્યું “ અરે ભાઇ! એમ એલ નહિ. જો કે એણે તારા માટે 'અપરાધ કર્યો છે, પણ મારી ખાતર એકવાર તું એને માફી આપ.” આટલું બોલી મારી માતા મારે પગે પડી. કહ્યું દ્ર જા, નીકળ! તે નાલાયકના પક્ષ ખેંચનાર ! તું પણ અહીંથી નીકળ. મેં કાઢી મૂકેલી રાખણીને તું સંઘરે છે તે જા ! નીકળ ! મારે તારૂં પણ કામ નથી.” આ પ્રમાણે કહીને મેં મારી માતાને મારા પગવડે પાટુ મારી.ર ૧ નરસુંદરીએ કાંઈ દમ જેવે અપરાધ કર્યો નહેાતા, પણ અભિમાની પુત્રને રાજી રાખવા વાત્સલ્યશીળ માતાને આમ કહેવું પડયું. અભિમાનથી કેટલું વિપ રીત પરિણામ થાય છે તે હવે બરાબર ધ્યાન રાખી વાંચવા ભલામણ છે. ૨ અભિમાનની હદ જોજો! માતા પગે પડી તેને પાટુ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૪ અહાહા ! અગ્રહીતસંકેતા! આવી રીતે જ્યારે મેં પાપી શિલરજાની અસરતળે મારી માતાને પગથી લાત મારી અને તેને માટે તિરસ્કાર કર્યો ત્યારે તે સમજી ગઈ કે હું મારે આગ્રહ મૂકી દઈ કરેલા નિશ્ચયમાં ફેરફાર કરું તેમ નથી. આથી તે બાપડી તદ્દન નિરાશ થઈ ગઈ અને આંખોમાંથી આંસુ પાડતી જેવી આવી હતી તેવી પાછી ચાલી ગઈ અને જઈને નરસુંદરીને સર્વ બનાવ યથાસ્થિત કહી સંભળાવ્યો. એ હકીકત સાંભળીને જાણે તેના ઉપર વજપાત થયો હેય નહિ તેમ મૂછ ખાઈને નરસુંદરી જમીન પર પડી. તેના પર ચંદનના અને શીતળ જળના ઉપચાર કર્યા અને પંખાવડે પવન નાંખે. એટલે કેટલીક વારે તેને જાગૃતિ (શુદ્ધિ) આવી પણ તુરત જ તે માટે સ્વરે રડવા લાગી. નરસુંદરીની જાત સમજાવટ, અત્યંત નમ્રતા સાથે પ્રેમભિક્ષા. રિપુદારૂણનો અભિમાની જવાબ. નરસુંદરીને રડતી જોઈ માતા (સાસુ) વિમલમાલતી બેલ્યા “દી કરી! શું કરવું? એ પુત્ર તે ખરેખર વજ જેવા કઠણ હૃદયનો થયે છે, પણ છતાં તું રડ નહિ, શોક છોડી દે. હવે તે મન જરા મજબૂત કરીને એક છેવટને ઉપાય અજમાવ. તું જાતે જ પતિને સમજાવવા માટે જા. તું જાતે જઈશ તો જરૂર તેનું પ્રથમ તારા તરફ જે હૃદય હતું તે પાછું આવશે અને તેથી કદાચ તે તારા ઉપર કૃપા કરશે, કારણ કે કોધી પુરૂષનાં દદય નમ્રતાથી વશ કરી શકાય છે. એવી રીતે કરતાં પણ જે તે તારા ઉપર પ્રસન્ન ન થાય તે પણ તને મનમાં એટલી અબળખા તે નહિ રહી જાય કે એક છેવટને ઉપાય જાતે ન કર્યો. લેકેમાં પણ કહેવાય છે કે પોતાના પ્રિય પુરૂષને સારી રીતે સમજાવવાથી તેની સાથે પ્રેમમાં ભેદ થતું નથી અને તે સંબંધમાં પ્રયત્ન ન કર્યો એ ઓરતે રહેતા નથી. - નરસુંદરીએ પોતાની સાસુની આજ્ઞા માથે ચઢાવી અને તુરત જ મને રાજી કરવાના હેતુથી મારી પાસે આવવા ચાલી નીકળી. નરસુંદરીનું મારી પાસે આવ્યા પછી શું થાય છે તેને વિચાર થવાથી તેની પછવાડે ગુપ્ત રીતે મારી માતા પણ નીકળી આવી. નરસુંદરી મારી પાસે મારા ભુવનની અંદર આવી; બહારના દરવાજા નજીક માતા વિમલમાલતી ગુપ્ત રીતે ઊભી રહી. Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નરસુંદરીને, આપઘાત. નરસુંદરીએ મને કહેવા માંડ્યું “મારા નાથ ! વલ્લભ ! વહાલા ! સ્વામી! મારા જીવન ! પ્રેમસાગર! આ અભાગણી સ્ત્રી ઉપર કૃપા કરે! શરણે આવેલા પર પ્રેમ રાખનાર ! મારા પ્રભુ ! આપના મનને જરા પણ દુ:ખ થાય એવું કામ ભવિષ્યમાં કદિ પણ કરીશ નહિ ! હે નાથ ! ત્રણ ભુવનમાં તમારા સિવાય મારે શરણ લેવા યોગ્ય બીજું કોઇ સ્થાન નથી.” સતીની પ્રાર્થના. આવી રીતે અત્યંત નમ્રપણે બાલતી અને ઉષ્ણુ અશ્રુધારાની વૃષ્ટિ કરતાં બે ચપળ નેત્રોવડે મારાં ચરણાને ભીંજાવતી નરસુંદરી ભારે પગે પડી. તેને આવી સ્થિતિમાં જોઇ મારા હૃદયની બહુ વિચિત્ર સ્થિતિ થઇ ગઇઃ નરસુંદરીનેા પૂર્વકાળના મારા પરને અપૂર્વ એહ સંભારતા મારું હૃદય કમળ જેવું કોમળ થઇ જવા લાગ્યું અને વળી શૈલરાજ(અભિમાન )ની તેનાપર નજર પડતાં તે પથ્થર જેવું કઠોર થઇ ગયું; જ્યાં સુધી મનપર પ્રિયા નરસુંદરી સંબંધી વિચાર આવતા ત્યાં સુધી હૃદય માખણ જેવું પાચું રહેતું અને જ્યાં મનમાં શૈલરાજને વિચાર આવતા ત્યાં પાછું વજ્રથી પણ વધારે સખ્ત થઇ જતું હતું-આવી રીતે મારૂં મન તે વખતે ખરાખર હીંડોળે ચઢ્યું તેથી મારે કરવા યોગ્ય શું છે અને શું નથી તેમા જરા પણ ચેાગ્ય નિશ્રય કરવાની સ્થિતિમાં તે રહી શક્યું નહિ. આખરે મેહરાજાની મારા પર વધારે અસર થઇ અને પેલા શૈલરાજને વહાલા કરી તે દીન આળિકા નરસુંદરીનેા મેં તિરસ્કાર કર્યાં. “ અરે પાપિણી ! ચાલ, જા, નીકળ, આવી ઉપર ઉપરનું બાલવાની ખાટી ચતુરાઇ છેોડી દે, એવા વચનના આડંબરથી તું આવા રિપુદારૂણ જેવા મહાપુરૂષને છેતરી શકીશ નહિ તે તારે ચાસ સમજવું. તું સર્વ કળાઓમાં ઘણી હુંશિયાર છે તેથી બીજાને છેતરવામાં ઘણી જ ચાલાક હોઇશ એમાં શક નથી, પણ મારા જેવા મૂખૌને તેા કર્દિ છેતરી શકીશ જ નહિ. જ્યારે તારી જેવી વિદુષીને હસવાનું સ્થાન હું થઇ પડ્યો ત્યારે પછી હવે તું ગમે તેટલું આડું અવળું બેલે તેમાં શું વળે? હું તારા નાથ કેવી રીતે થઇ શકું તે તે તું વિચાર.” આ પ્રમાણે અતિ કડવાં વચન હું બેાલી રહ્યો તે વખતે મારાં પ્રેમ અને માન વચ્ચે. ૧ વક્રોક્તિમાં આ પ્રમાણે ખેલે છે. . ૭૪૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ ७५० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ શરીરનાં સર્વ અવયવે તદ્દન જડ-સપ્ત થઈ ગયાં અને શેલરાજનો પ્રેરાયલે હું નિર્જન જંગલમાં ધ્યાન ધરતા એક મુનિની માફક મૌન ધારણ કરી રહ્યો. હતાશ સુંદરીને આપઘાત, છેલ્લે કરેલો જાહેર એકરાર, પતિમાં છેવટે શૈલનું જોર ભારે આ અણધારેલા, અભિમાનથી ભરપૂર કડક અને અડગ નિશ્ચયવાળો જવાબ સાંભળીને આકાશમાં વિચારવાની આશા ટી. પિતાની ઉડવાની વિદ્યા ભૂલી ગયેલી જાણે વિ ઘાધરી હાય, સમાધિ કરવાના યોગસામર્થ્યથી ભ્રષ્ટ થયેલી જાણે યોગિની હોય, પાણીમાંથી બહાર કાઢી અતિ તપેલી ભૂમિ ઉપર નાંખેલી જાગે માછલી હોય, પહેલા રત્રને ભંડાર પ્રાપ્ત કરીને પછી તેને ખોઈ બેઠેલી જાણે ઉંદરડી હોય, તેમ આશાના સર્વ બંધે ગુટી જતાં, તે નરસુંદરી એકદમ શેકસાગરમાં ડૂબી ગઈ અને મનમાં વિચાર કરવા લાગી કે-હે મારા નાથથી આવી રીતે સર્વ પ્રકારનો તિરસ્કાર પામેલી મારે જીવન ધારણ કરવાનું પ્રયોજન શું બાકી રહે છે? આવા જીવન કરતાં તો મરવું વધારે સારું. પોતાના મનમાં આ વિચાર કરીને નરસુંદરી મારા ભુવનમાંથી બહાર નીકળી. હવે એ શું કરે છે એ જોઉં તો ખરે-એવા વિચારથી શેલ રાજની સાથે ધીમે ધીમે પગ દેતો હું (રિપુદાણું) સૂર્ય અસ્ત. તેની પછવાડે ઘરથી બહાર નીકળી પડ્યો. તે વખતે મારું દુષ્ટ વર્તન જોઈને તદ્દન ખેદમાં આવી ગયેલ સૂર્ય આ ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં ચાલ્યો ગયો (અસ્ત પામ્ય). ૧ વિઘા. બેલેષઃ (૧) વિવાધારી પક્ષે લડવાની શક્તિ; (૨) નરસુંદરી પક્ષે તેની રીઝવવાની શક્તિ. ૨ સમાધિગ, કલેષઃ (૧) ગિની પક્ષે યોગસમાધિ; (૨) નરસુંદરી પક્ષે મનની સમસ્થિતિ. ૩ તપેલી ભૂમિ. લે: (૧) માછલી પક્ષે ની જગ્યા: (૨) નરસુંદરી પક્ષે ઉકળાટ કરે તેવું સ્થાન ૪ રવભંડાર. કલેઃ (૧) દરડી પક્ષે રવને ભંડાર; (૨) નરસુંદરી પહે રનભંડાર જેવા પતિ, Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નરસુંદરીને આપઘાત. ૭૫૧ સૂર્ય અન્ય ક્ષેત્રમાં જેવા થાતુરંતમાં જ ચારે તરફ અંધારૂં વ્યાપી ગયું. નગરના મોટા જાહેર રસ્તાઓ ઉપર લેકે ખડરમાં સુંદરી, અવર જવર ઓછા થવા લાગે. એવે વખતે એક તદ્દન શૂન્ય (ખાલી પડેલા-ખંડેર જેવા) ઘરમાં નરસુંદરી દાખલ થઈ. તે વખતે બીજી બાજુએ ચંદ્રમા ઉદય પામે. ઉગતા ચંદ્રના રૂપેરી મંદમંદ પ્રકાશમાં એ(નરસુંદરી)ને જેતે હું પણ એ શૂન્ય ઘરના દરવાજા સુધી તેની પછવાડે ગયો અને દરવાજાની નજીકમાં કેઈ ન જાણી શકે તેવી રીતે ઊભો રહ્યો. ત્યાર પછી નરસુંદરીએ ચારે દિશાએ નજર ફેરવી અને એક જગાએ ઇંટેને ઢગલે પડેલ હતું તેની મદદથી ઊંચી ચઢીને પોતાનું ઉપર પહેરવાનું વસ્ત્ર (સાડી) તેણે ભીંતના મધ્યભાગ સાથે બાંધી અને તેની સાથે પિતાની ડોક લટકાવી. પછી નરસુંદરી મટેથી બોલી “અરે લેકપાળ! તમે સાંભળો ! બરાબર ધ્યાન આપીને સાંભળે! અથવા તો હે પૂજ્યો ! તમને દિવ્ય જ્ઞાન હોવાથી તમે સર્વ જોઈ જાણી રહેલા જ છે! જુઓ ! આજે મારા પતિ સાથે કાંઈ વાર્તાલાપ થતાં એવો પ્રસંગ આવી ગયું કે મેં તેમને કળાઓની હકીકત જણાવવા વિનંતી કરી, પણ તેમ કરવામાં મારો હેતુ તેમનું જરા પણ અપમાન કરવાને નહે. કમનશીબે એ પ્રસંગને લીધે તેઓ માનપર્વત ઉપર આરોહણ કરવા તૈયાર થઈ ગયા અને આ કમનશીબ બાળાને તેમણે સર્વથા તિરસ્કાર કયો.” નરસુંદરીનાં આવાં વચન સાંભળીને મેં મારા મનમાં વિચાર કર્યો કે આ બાપડી અંતઃકરણથી મારું અપમાન કરવાની ખુલાસાનો વિ- ઈચ્છા રાખતી હતી એમ તે જ|તું નથી, પણ પરીત અર્થ. આ તે પ્રેમને જ અપરાધ છે એટલે પ્રેમગોષ્ટિ કરતાં મને ગુસ્સે. આ હેય એમ જણાય છે. ત્યારે એ વાત તે મેં બરાબર ઠીક કરી નહિ; માટે અત્યારે એને આપઘાત કરતી અટકાવું–આવા વિચારથી તેણે ગળામાં નાખેલો પાસ કાપી નાખવા હું આગળ વધતો હતો ત્યાં વળી તેણે આગળ બોલવા માંડ્યું “અહો લેપાળ! તેટલા માટે તમે મારા પ્રાણુ ગ્રહણ કરે. મારા હવે પછીના બીજા જન્મારામાં આવો બનાવ બનવા ન પામે અટલી મારી વિનતિ છે.” તે વખતે શૈલરાજે ૧ મારા ઉપર મારા પતિ ગુસ્સે થાય એ બનાવ ન બને એમ કહેવાને આશય સ્પષ્ટ છે, છતાં રિપદારૂણ એને કેવા અર્થમાં લઈ જાય છે તે જુઓ ! Page #99 -------------------------------------------------------------------------- ________________ R ઉપાિન ભવપ્રથા કથા. [ પ્રસ્તાવ જ મારા કાનમાં કહ્યું “સાંભળ્યું ? આવતા જન્મારામાં પણ તારા સંબંધ આ નરસુંદરી ઇચ્છતી નથી.” કમનશીબે મેં શૈલરાજની સૂચના માન્ય કરી. મેં વિચાર્યું કે આવા બને છે તેવા બનાવ ન બનવા માટે તેણે ઇચ્છા બતાવી અને પ્રસ્તુત બનાવ તે મારા સંબંધમાં જ અનેલા છે તેથી તે મારા સંબંધ ઇચ્છતી નથી. માટે મરવા દો એને ! એવી પાપી રાખણીનું મારે શું કામ છે? તે વખતે શેલરાજે પાતાના લેપવાળા હાથ મારા હૃદયપર મૂક્યો. તે વખતે લેપના પ્રભાવથી જાણે મારે તેના પ્રત્યે અભિમાનના ભાગ કાંઇ કર્તવ્ય જ ન હાય તેમ લાકડાની માફક હું તે સ્તબ્ધ જ રહ્યો. પછી નરસુંદરીએ હું દૂરથી નેતા હતા ત્યાં પાતાની ડોક બરાબર પાસામાં પરોવી દીધી, પાસે પૂરો કર્યો અને લટકી પડી. તુરત જ તેની આંખા બહાર નીકળી પડી, શ્વાસને માર્ગ રૂંધાઇ ગયો, ડૉક ઊંધી-વાંકી થઇ ગઇ, નાડીની જાળીએ ખેંચાઇ ગઇ, અંગેા સર્વ બરફ જેવાં ઠંડાગાર થઇ ગયાં, ઈંદ્રિયા શૂન્ય થઇ ગઇ, મ્હોટેથી ઘરેડો ચાલવા લાગ્યા.' જીભ બહાર નીકળી પડી અને તુરત જ બાપડી પ્રાણ વગરની-ચેષ્ટા વગરની થઇ ગઇ. માતા ( વિમલમાલતી)ના આપઘાત, હવે જ્યારે મારા જીવનમાંથી નરસુંદરી મહાર નીકળી હતી તે વખતે તેને બહાર જતી અને મને તેની પછવાડે જતા મારી માતાએ જોયા હતા. તેણે અમારા બે વચ્ચે થયેલી વાત કાંઇ સાંભળી ન હાતી તેથી તેણે એમ ધાર્યું કે મારી વહુ ( પુત્રવધૂ )નું કાંઇ પ્રેમમાં અપમાન અગાઉ થયેલું હતું તેથી રીસાઈને જાય છેઅ ને મારો પુત્ર તેને મનાવવા માટે તેની પછવાડે જાય છે. અમે ચેાડે દૂર ગયા ત્યાર પછી અમારી પછવાડે મારી માતા પણ પેલા શૂન્ય ખંડેર નજીક આવી પહોંચી અને પહોંચતાંની સાથે જ તેણે નરસુંદરીને લટકતી જોઇ એટલે તેણે ધાર્યું કે ગજમ થયા! આ હકીકત પણ મારા અભિમાની છેકરાએ જ કરેલી હાવી જોઇએ, જે એમ ન થયું હોય તે આ ( ખાપડી નરસુંદરી ) આવી રીતે આપઘાત કરે અને બાજુમાં ઊભા ઊભા એ જોયા કરે એમ કેમ જ ને ? મારી ૧ અથવા સ્ત્રોત એટલે મળદ્વારા ખુલ્લાં થઇ ગયાં; એટલે આંસુ, સેડા, પેરાબ થઇ ગયા અને મુખરૂપ ગુફા અવાજ વગરની થઇ ગઇ. ૨ માતાએ એમ ધાર્યું કે પુત્રવધૂને ફ્રાંસે છેકરાએ લગાવ્યા હતા. Page #100 -------------------------------------------------------------------------- ________________ નરસુંદરીને આપઘાત. ૭૫૩ માતા આ વિચાર કરી રહી હતી તે વખતે શૈલરાજે મારા હૃદય પર સારી રીતે અવલેપન કરેલ હોવાથી મને મનમાં એમ જ થયા કરતું હતું કે-મારી માતા આવી અધમ સ્ત્રી જે કેઈના એહ કે પ્રેમને પાત્ર નથી તેની ઉપર અયોગ્ય સ્થાને ખોટો પ્રેમ કરી રહી છે! એવા નિર્ણયથી તેની સમજણ માટે મને મારા મનમાં અંતઃકરણથી ધિક્કાર છૂટતા હતું. એ વખતે અત્યંત શોકના ભારથી અંધ થઈ જઈને મારી માતાએ પણ એવી જ રીતે એ જ શૂન્ય ઘરમાં જઈને આપઘાત કર્યો અને હું ઊભે ઊભે જોઈ રહ્યો. સ્ત્રીને અને માતાને આવી રીતે જીવન વગરનાં નિષ્ટ થયેલા જે કાંઈક ભયથી અને કાંઈક સંતાપથી મારા હૃદયપર સ્તબ્ધ ચિત્ત લેપ લાગેલો હતો તે જરા સુકાયે, મારા મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો અને શેકનો ભાર પણું મને વધારે થયો. કુદરતી રીતે માતા તરફ અને મેહથી પતી તરફ મને જે પ્રેમ થવો જોઈએ તેણે આખરે મારા મનપર એટલે બધે કાબુ મેળવ્યો કે તેને લીધે આખરે વિહળ થઈ જઈ તાણું તાણને મોટા સાદથી મેં રડવા માંડ્યું, પણ તે મારું રડવું માત્ર એક ક્ષણવાર જ પહોંચ્યું. તુરત જ શિલરાજે પોતાની શક્તિનો અદ્દભુત ચમત્કાર મારા ઉપર બતાવવા માંડયો અને મારા મનપર ખરેખરી અસર કરતાં મેં વિચાર્યું કે અરે! લેકે બાયડી (સ્ત્રી)ના નાશથી તે શા માટે રડતા હશે!! આવા વિચારથી હું પાછો ચૂપ રહી ગયો. રિપુદારૂણની ફજેતી. રાજ્યભવન ત્યાગને હુકમ, લોકેને સખ્ત તિરસ્કાર, હવે મારા પિતાના રાજભુવનમાં દાસી કંદલિકાએ વિચાર કર્યો કે- આટલો બધે વખત થયે તે પણ હજુ રાણીસાહેબ પાછા કેમ ન પધાર્યા? માટે ચાલ તેમને બહાર જઈને શોધી આવું! કાંઈક પત્તો લાગવાથી કંદલિકા તેજ ખંડેર જેવા શૂન્ય ઘરમાં આવી પહોંચી અને ત્યાં આવી પહોંચતાં જ નરસુંદરી અને વિમલમાલતીને લટકતાં જઈને તેને એકદમ ધ્રાસકે પડયો અને તેણે મોટેથી હાહારવ કરી મૂક્યો. સુરતમાં જ મારા પિતા અને નગરના લેકે મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં તો મેટે કેળાહળ થઈ ગયે. બધા કંદલિકાને પૂછવા લાગ્યા કે “આ શું થયું? આ હકીકત કેમ બની?” એના ઉત્તરમાં જેટલી હકીકત તે જાણતી હતી તેટલી તેણે બરાબર કહી સંભળાવી. તે વખતે ચંદ્રનો પ્રકાશ વધ્યો હતો અને તેથી અજ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૪ વાળું વધારે થયું હતું, તેથી મારી માતા અને નરસુંદરીને લટકતી લાકાએ ખરાબર જોઇ. વળી તેજ અજવાળાને લીધે લોકોએ મને પણ ત્યાં જોઈ લીધા. તે વખતે મારા પેાતાનાં કરેલાં કર્મના ત્રાસથી મારાં ટાંટી ભાંગી ગયાં હતાં અને મ્હોંમાં ખેલવાની તાકાત પણ રહી નહોતી અને એ શૂન્ય ઘરનાં એક વિભાગમાં ખૂણે હું છુપાઇ રહ્યો હતા. આવી સ્થિતિમાં લોકોએ મને જોયા. અરાબર જોતાં લોકોને ખાતરી થઇ કે આ અનર્થનું મૂળ હું જ છું, એટલે તેઓએ મને અત્યંત-ધિકારી કાઢ્યો, મારા ઉપર ફીટકાર વરસાવ્યા અને મારૂં ઉઘાડી રીતે અપમાન કર્યું. મારા પિતાએ મારી માતુશ્રી અને નરસુંદરીનાં અગ્નિસંસ્કાર વિગેરે સર્વ ઉત્તરકાર્ય કર્યાં. ઉપર જણાવ્યું તેવું મારૂં અત્યંત ભયંકર કામ જોઇને મારા પિતાશ્રીનાં મનમાં ઘણા જ શાક થયા અને તે મારા સંબંધમાં વિચાર કરવા લાગ્યા કે અહા ! આ કુલાંગાર પુત્ર તેા અનર્થોના ભંડાર છે! એ ખરેખર કુળને મોટું દૂષણ લગાડનાર છે! એ ચોક્કસ સર્વથી અધમ છે અને પાપીઓના સરદાર છે! એ સર્વ આપત્તિઓ(દુઃખા)નું મૂળ છે, લેાકના સામાન્ય માર્ગનું પણ ઉલ્લંઘન કરનાર છે અને ખરેખર એ એક કટ્ટા દુશ્મન જેવા છે! આવા અત્યંત અધમ દુરાત્મા પુત્રનું મારે કાંઇ પણ કાર્ય નથી, એવા પુત્રને રાખવાથી શા લાભ છે? આવા વિચાર કરીને મને દૂર કરવાના મારા પિતાએ પોતાના મનમાં નિર્ણય કરી દીધા. ત્યાર પછી મારા અત્યંત તિરસ્કાર કરીને પિતાએ મને રાજભુવનથી કાઢી મૂક્યો. આવી રીતે મારી સર્વ પ્રકારની મેટાઇનેા એકદમ છેડો આવી ગયા અને હું અનેક પ્રકારનાં દુ:ખો ખમતા નગરમાં અહીં તહીં ભટકવા લાગ્યો. મારા પેાતાના દુષ્ટ વર્તનથી નાના નાના બાળકો પશુ મારા તિરસ્કાર કરવા લાગ્યા, લાકા ઉઘાડી રીતે મારે મ્હાઢે ચઢીને નિંદા કરવા લાગ્યા. તેઓ મને સ્પષ્ટ રીતે કહેતા કે “અરે! આ રિપુદારૂણ મહા પાપી છે, અત્યંત ખરાબ વર્તનવાળા છે, એનું હેઠું પણ દેખવાલાયક નથી, અત્યંત મૂર્ખ છે, એના મહા પ્રતાપી કુળમાં એ કાંટા જેવા જાગ્યા છે, સર્વ પ્રકારે ઝેરના ઢગલા જેવા છે; એણે માનને તાબે થઈને પોતાના અત્યંત પૂજ્ય ગુરૂ કળાચાર્યનું પણ અપમાન કર્યું; પાતે શંખચક્રચુડામણિ–તદ્દન મૂર્ખ હોવા છતાં જાણે મેાટા પંડિત હાય તેવા ડોળ રાખ્યા; એણે અભિમાનને વશ થઈને માતા અને સ્ત્રીનાં ખૂન કર્યા; એવા અત્યંત અધમ પાપી અભિમાની રિપુદારૂણનું મ્હારૂં પણુ કાણુ - જીએ? અમે તે પ્રથમથી જ કહેતા Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નરસુંદરીના આપઘાત. ૭૫૫ હતા કે આવા અધમ પાપી દુરાત્માને પેલી કળાકૌશલ્યના ભંડાર જેવી સર્વાંગસુંદર નિપુણ નરસુંદરી યોગ્ય નથી. એ પાપીને નરસુંદરીથી વિયેાગ થયા તે તે ઘણું સારૂં થયું, તદ્દન યોગ્ય થયું, પણ એ ખાપડી સુંદર રૂપસૌભાગ્યવાળી ગુણીયલ સ્ત્રી અકાળે મરણ પામી એ સારૂં ન થયું.” વિગેરે વિગેરે અનેક પ્રકારનાં આકરાં વચને લોકે આલતાં હતાં તે સર્વ મારે સાંભળવાં પડતાં હતાં. અગૃહીતસંકેતા ! લોકો આવી રીતે મારે માટે બેાલતા હતા છતાં અત્યંત મોહને લીધે મારૂં જ્ઞાન તદ્દન નાશ પામવાની અણી ઉપર આવી ગયેલું હોવાથી હું તે મારા મનમાં વિચાર કરતા હતા કે અરે! ભલે લોકો મારી વિરૂદ્ધ ગમે તેવી વાતે કર્યા કરે અને ભલેને મારા પિતા મારો ત્યાગ કરે, પણ હજી મારૂં સારૂં ઇચ્છનાર વિપત્તિમાં મદદ કરનાર મૃષાવાદ અને શૈલરાજ મારી સાથે છે, તેએ મારા ખરા બંધુઓ છે, દુઃખમાંથી ઉગારનારા છે અને મારાપર સાચેા અહ રાખનારા છે. એમની કૃપાથી અત્યાર સુધી મેં ઘણીએ મજાક ઉડાવી છે, અનેકપર આધિપત્ય (શેઢાઇ) મેળવેલ છે અને વળી ભવિષ્યમાં કંઇકની ઉપર પ્રાધાન્ય મેળવીશ અને તેઓની સેાખતનાં રૂડાં (?) ફળ ચાખીશ-એ મામતમાં મારા મનમાં જરા પણ શંકા જેવું નથી. દરેક ક્ષણે અને દરેક વખતે લોકો તરફથી અનેક પ્રકારની નિંદા સાંભળતા, તિરસ્કારાતા અને ભોંઠા પડતા હું દુ:ખસમુદ્રની વચ્ચે કેટલાંક વર્ષો સુધી તે નગરમાં રખડતા રખડતા પડી રહ્યો. મારે પુણ્યોદય નામને ત્રીજો મિત્ર હતા તે તે મારા વર્તનથી ઘણા જ કાપ કરી રહયા હતા અને તદ્દન નબળા થઇને એકદમ દુર્બળ થઇ ગયે હતા અને જો કે એ આપડાને મારા ઉપર કોઇ કોઇ વાર લાગણી થઇ આવતી હતી પણ મારા વર્તનને લીધે તેની દુર્બળતા વધતી જતી હતી તેથી તે મારે માટે કાંઇ કરી શકતા નહિ. આવી સ્થિતિમાં દુઃખમાં * કેટલાંક વર્ષોં એ નગરમાં ગાળ્યાં. ૧ આ વાર્તા સંસારીજીવ જે અત્યારે રિપુદારૂણ્યુ છે તે પેાતાના વીતક તરીકે કહે છે, અને અગૃહીતસંકેતા સાંભળે છે, સામે સદાગમ બેઠા છે અને બાજીમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠા બેઠા સર્વ સાંભળે છે. ૨ રિપુદારૂણનું ચરિત્ર જે માન મૃષાવાદનું પરિણામ બતાવનાર છે તેનાયર વધારે વિવેચન હવે આ પ્રસ્તાવના છેલ્લા બે પ્રકરણમાં થશે. Page #103 -------------------------------------------------------------------------- ________________ રસના સ્થાનક. પ્રકરણ ૬ ઠું. વિચક્ષણ-જડ. લલિત ઉદ્યાનમાં વિચક્ષણાચાર્ય, નરવાહન રાજાની પ્રશસ્ય જીજ્ઞાસા. વિચક્ષણ સુરિનો વિચારણીય ઉપદેશ. SALT LABE દ્વાર્થપુરના નરવાહન રાજા મારા પિતા) ઘેડા ખેલાવવા માટે પિતાના રાજ્ય પરિવારને સાથે લઈને એક વખત નગરની બહાર નીકળી પડયા. ગામના લેકે પણ રાજા ઘેડ કેવા ખેલાવે છે તે જોવાને તારા માટે ટોળેટોળાં નીકળી પડ્યા અને તેમની સાથે હું (રિપુદારણ) પણ જેવા સારૂં નગર બહાર નીકળી પડ્યો. રાજાએ મોટા મેદાનમાં બલ દેશના, કંબોજ દેશના અને તુર્કસ્તાનના (આરબી) ઘોડાઓને અનેક રાજલેના દેખતાં સારી રીતે ખેલાવ્યા. પછી પિતાને થાક લાગ્ય-પરિશ્રમ તે દૂર કરવા માટે અને આરામ લેવા માટે લલિત નામને બાજુમાં બગીચે હતું તેમાં તેમણે પ્રવેશ કર્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૬] વિચક્ષણ-જડ. ૭૫૭ અનેક પ્રકારનાં અશાકનાં મેટાં ઝાડા, નાગરવેલનાં વૃક્ષા, જાયફળનાં ઝાડા, તાડનાં વૃક્ષા અને હિંતાલ (એક પ્રલલિત ઉદ્યાન કારનાં તાડ )નાં મોટાં મોટાંતરૂઆથી એ લલિત ઉદ્યાન શાભી રહ્યું હતું; વળી તેમાં ગજપીપર (પ્રિયંગુ), ચંપક (ચંપા), અંકાલ અને કેળનાં અનેક મોટાં મોટાં વા શાભતી રીતે ગોઠવેલાં હતાં; ત્યાં કેવડાની માહક સુગંધથી ભમરાનાં ટાળેટાળાં આનંદથી ગુંજારવ કરી રહ્યા હતા. ટૂંકામાં કહીએ તે વનરાજીના સર્વ ગુણાથી એ ઉદ્યાન એટલું શાભતું હતું કે એ સ્વગૅના નંદનવનની ઉપમાને તદ્દન યેાગ્ય લાગતું હતું. એવા સુંદર લલિત ઉદ્યાનમાં નરવાહન રાજાએ એક જગ્યાએ વિસામેના લીધે. ત્યાર પછી વનની લીલાથી ઘણા વિચક્ષણાચાર્ય. આનંદ પામી મનમાં હર્ષ લાવી પેાતાના સામન્ત સાથે પેાતાની કમળ જેવી સુંદર ને ચપળ આંખેા ઉઘાડીને વનશ્રી ( ઉદ્યાનની શોભા ) જોવા માંડી. તે વખતે ફરતાં ફરતાં રાજાએ એક રાતા અશાક વૃક્ષની નીચે સાધુને યાગ્ય જગ્યાએ વિશુદ્ધ સાધુસમૂહની મધ્યમાં ધર્મદેશના દેતા વિચક્ષણ નામના આચાર્યને દીઠા તે સુંદર કાંતિથી ભરપૂર નક્ષત્રો અને ગ્રહેાના સમૂહથી ઘેરાયલા અને ચાતરમ્ પેાતાનેા શાંત પ્રકાશ ફેલાવતા સાક્ષાત્ ચંદ્ર જેવા શાભતા હતા; તેમના સુંદર શરીરની આજુબાજુએ રાતાં અશોકવૃક્ષને માટા જથ્થા ચાતરફ આવી રહેલા હતા; સર્વે ઇષ્ટ ૪ફળને આપનારા હોવાથી તેઓશ્રી સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ જેવા જણાતા હતા; મેટા કુળરોલ પર્વતપર આવેલ 1 લલિતઃ ઉદ્યાનનું નામ ઘણું આકર્ષક છે. એ ઇંદ્રિયાને આનંદ આપે તેવું નામ વ્યવહારથી બતાવે છે, અધ્યાત્મદૃષ્ટિએ આત્માને રમણ કરવાને ગિચેા ચારિત્રધર્મ છે એને તે ઉદ્દેશે છે. ર વિચક્ષણ: એટલે સાચી સમજણવાળા. એના નામનું સાર્થકત્વ આગળ જણાશે. ૩ ચંદ્ર સાથે નક્ષત્રા ૨૭ અને ગ્રહેા ફરતા હેાય છે તેમ અહીં આચાર્ય સાથે ખીજા અનેક સાધુએ ફરતા હતા, ચંદ્ર જેમ ઉદ્યોત કરે છે તેમ સાધુ પણ જ્યાં જાય ત્યાં જ્ઞાનનેા અને શાસનનેા ઉદ્યોત કરે છે. ૪ ફળ શ્લેષ: (૧) કલ્પવૃક્ષ-સ્થૂળ વસ્તુઓ આપે છે અને (૨) આચાર્ય મેાક્ષફળ આપે છે. ૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ "વિબુધના આવાસ જેવા તેઓ લાગતા હતા; સેનાના જેવા ચોકખા વર્ણવાળા દેખાતા હતા; સુખ આપનાર જણાતા હતા; જાણે ચાલતા મેરૂ પર્વત હોય તેવા જણાતા હતા; કવાદીઓ રૂપ મદપર ચઢેલા હાથીઓના મદને ઉતારી નાખે તેવા દેખાતા હતા અને બંધારણ હાથીની પેઠે અનેક સારા હાથીઓથી વીંટળાઈ વળેલા હોવા છતાં મદ વગરના દેખાતા હતા. દેખાવ માત્રથી જ મહાત્મા હોવાનો ખ્યાલ ઉત્પન્ન કરનાર અને પૂજ્યભાવ પ્રાદુર્ભાવ કરનાર તેમ જ નિર્મળ અંતઃકરણની સામાપર છાપ પાડનાર મુનિમહારાજને જોઈને જેમ કે ભાગ્યવાનને પુણ્યોદયે રનથી ભરપૂર નિધાનની પ્રાપ્તિ થવાથી અવનીય આનંદનો અનુભવ થાય તેમ નરવાહન રાજાના મનમાં ઘણે જ આનંદ થયો. વિચક્ષણ આચાર્યને જોતાં જ નરવાહન રાજાને મનમાં નિશ્ચય થયો કે-જેવા આ તપસ્વી મહાત્મા છે તેવા કઈ નૃપતિજિજ્ઞાસા. બીજા નરરત ત્રણ ભુવનમાં મારા જોવામાં આવ્યા નથી. દેવતાઓની કાંતિને પણ હઠાવી દે તેવી આ મહાત્માની આકૃતિ જ જાણે તેમાં અનેક પ્રકારના ગુણે ભર્યા હોય એમ જોનારને ખાત્રી કરી આપે છે. અહાહા ! આવા મહાત્મા પુરૂષ આવી ભરયુવાવસ્થામાં કામદેવને હટાવી દીધું છે! તેમને વૈરાગ્ય ઉત્પન્ન થઈ સંસાર તજવાનું આટલી નાની વયમાં શું કારણ મળ્યું હશે? યુવાન વયમાં આવા તીવ્ર તપથી શા માટે દેહદમન કરતા હશે? હું એ મહાત્મા પાસે જઈ તેમનાં ચરણકમળને પ્રણામ કરીને મારી જાતને પવિત્ર કરું અને પછી એ મહાત્માને સંસારપર વૈરાગ્ય થઈ આવવાનું કારણ શું બન્યું તે પણ જાતે જ પૂછું. આ પ્રમાણે વિચાર કરીને રાજા નરવાહન (મારા પિતા) સૂરિમહારાજ તરફ ચાલ્યા અને તેમના પવિત્ર ચરણકમળમાં મસ્તક નમાવી વંદના કરી. આચાર્ય મહારાજે રાજાને (ધર્મલાભ રૂ૫) આશીર્વાદ આપ્યો એટલે રાજા શુદ્ધ જમીનપર બેઠે. રાજાને અનુસરીને રાજપુરૂષ તથા નગરના લેકે પણ સર્વ ૧ કુળશેલ પર્વતો હેમવત વિગેરે છ છે. તેના પર વિબુધ (૧) એટલે દેના રહેઠાણે છે; આ આચાર્ય પણ વિબુધ એટલે (૨) વિદ્વાનના આશ્રયસ્થાન હતા. ૨ મદઃ (૧) હાથીને મદ અને (૨) અભિમાન. ૩ અહીં બે. જે. એ. સેસાયટિવાળા છાપેલા પુસ્તકનું પૃ. ૫૭૬ શરૂ થાય છે. ૪ કહ્યું છે- ત્રાકૃતિtત્ર ગુણ વન્તિ જ્યાં સુંદર આકૃતિ હોય છે ત્યાં ગુણે વાસ કરીને રહે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] વિચક્ષણ-જડ. ૭૫૯ આચાર્ય મહારાજને નમસ્કાર કરીને યથાયાગ્ય સ્થાનકે જમીનપર એસી ગયા. અહે। અગૃહીતસંકેતા ! તે વખતે મારામાં તે મિત્ર શૈલરાજનું જોર હાવાથી અને હું તેને તદ્દન વશ થઇ ગયેલ હાવાથી એવા ધુરંધર મહાત્મા આચાર્યને પણ હું નમ્યા નહિ કે તેમને પગે પણ પડ્યો નહિ અને જાણે પથ્થરથી ભરેલ એક કોથળા હાઉં તેમ સીધા અકટ રહીને જરા પણ નીચેા નમ્યા વગર માત્ર સંખ્યા ગણાવવા ખાતર જમીનપર બેસી ગયા. પછી મેઘની જેવા ગંભીર સ્વરથી વિચક્ષણસૂરીએ ધર્મ સંબંધી ઉપદેશ આપવા માંડ્યો. તે આ પ્રમાણેઃ— સૂરિના ઉપદેશ. X X X ' “ એક મોટા વિશાળ મહેલના અંદરના ભાગમાં આગ લાગી r “હાય તે અવસરે તેમાં ઘેરાઇ ગયેલ મનુષ્યાની જેવી ભયંકર સ્થિતિવાળા આ સંસાર છે. એ શારીરિક માનસિક વિગેરે અનેક “ પ્રકારનાં દુ:ખાનું ઘર છે. ડાહ્યા માણસાએ અહીં એક ક્ષણ પણ “ પ્રમાદ કરવા ઉચિત નથી. અલ્પમાત્ર પ્રમાદના પરિણામેા પણ ઘણાં “ ભયંકર આવે છે. આ મનુષ્યા ભવ ફરી ફરીને મળવા ઘણા જ “ મુરકેલ છે. એમાં મુખ્યતાએ પરલાકનું સાધન કરી લેવું એ ખાસ “ કર્તવ્ય છે. આ સંસારમાં જે જે વિષયે ભાગવવામાં આવે છે તે “ ભાગવતી વખતે તે મીઠા લાગે છે પરંતુ તે સર્વ પરિણામે ઘણા “ કડવા થઈ પડે છે. મનેાવાંછિત જે જે સંયાગા હોય છે તે સર્વના “ આખરે વિયેાગ થાય છે. આયુષ્ય પૂર્ણ થઇ જવાના ભય નિરંતર 66 " રહે છે પણ તે ક્યારે પૂર્ણ થશે તે જાણી શકાતું નથી અને તેવી સ્થિતિ સર્વદા રહે છે. આવી પરિસ્થિતિ હોવાથી આ અગ્નિમય “ સંસારને ઓલવવા માટે ઘણા પ્રયન કરવા અને તેને માટે જરૂરી “ સઘળી તજવીજ કરવી. એમ કરવામાં સિદ્ધાન્ત (તત્ત્વજ્ઞાન )ની ૧ પગપાળŁતમુોહિસન્નિમો એપૂનઃ લેાકની સંખ્યા પૂરવા માટે પથ્થરની ભરેલી એક ગુણ (મુક્તોલિ) હોય તેમ અક્કડ થઇને જમીનપર બેસી ગયા. માત્ર ત્યાં હાજર થયેલામાંના એક હું હતા તેમ વગર વિચારે માત્ર જમીનપર હું બેસી ગયા, મારા ઇરાદા સાંભળવાને કે સાર લેવાના હતા જ નહિ, ચેષ્ટા તેવા જનાર સાધ્યુ કે હેતુના અજ્ઞાની ઉપરથી દેખાતા શ્રોતાને આ વર્ણન ખરાખર લાગુ પડે છે. ૨ દેવગતિ સિવાય અન્યત્ર આયુષ્ય કયારે પૂરૂં થશે તે જણાતું નથી, પણ શરીર પડવાનું છે તે તેા ચાક્કસ છે આથી ભય માથે ઊભા રહે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ વાસનાયુક્ત ધર્મને વરસાદ વરસાવ એ મુખ્ય સાધન છે. એટલા માટે સિદ્ધાન્તની વાસનાની જરૂર હોવાથી તેને (સિદ્ધાન્તને-આ“ગમન) બરાબર સ્વીકાર કર; તેમાં જે જે આજ્ઞાઓ ફરમાવી “હોય તે સર્વની બરાબર આસેવના કરવી; સંસારને મુડમાળા" સાથે સરખાવ્યો છે અર્થાત તેની જેવો અસાર કહ્યો છે તે ભાવના વારંવાર ભાવ્યા કરવી. જે વસ્તુ સર્વદા રહેવાની નથી, જે વસ્તુતઃ “અસત્ (નહિ જેવી) છે તેની કઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી “નહિ; જે જે આજ્ઞા (સિદ્ધાન્તમાં) કરી હોય તેને પ્રધાનપણે અનુસરવામાં બરાબર તત્પર રહેવું, તેમાં વિશેષ એકાગ્રતા રાખવી અને તેને સાધુ-મહાત્માઓની સેવા કરી વિશેષ પુષ્ટ કરવી; પ્રવચન-શાસનને કઈ પણ પ્રકારની મેલીનતા ન લાગે–તેની અકારણું “નિંદા ન થાય તે માટે ખાસ સંભાળ રાખવી. બતાવેલી વિધિ પ્રમાણે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે તે સર્વ ઉપર જણાવેલી બાબતો મેળવી શકે છે, તેથી સર્વ બાબતોમાં શાસ્ત્રમાં બતાવેલી વિધિ અને નુસાર પ્રવૃત્તિ કરવી. એવી રીતે પ્રવૃત્તિ કરીને સૂત્ર-સિદ્ધાન્તમાં “આત્માનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર સમજવું; પ્રવૃત્તિ કરતી વખતે આજુબાજુના જે જે નિમિત્તો-પ્રસંગે આવે તેને બરાબર “ઓળખી તેને અનુકૂળ થઈને વર્તવું; જે જે યોગ પ્રાપ્ત થઈ શક્યા “ન હોય તે તે ગેને મેળવવા માટે ખાસ પ્રયત્ન કરે; પ્રમાદને “માટે ખાસ સંભાળ રાખવી; એ થવાને પ્રસંગ આવે તે પહેલાં બહુ સંભાળ રાખીને તેની સામેના ઉપાયો પ્રથમથી જી રાખવા“આવી રીતે જે પ્રાણીઓ વર્તન કરે છે તેના સોપકમ કર્મને ૧ મુંડમાળા: કાચી માટીનું વાસણ. “કાયા કાચો કુંભ છે એ હકીકત, - રીરને કાચા કુંભની ઉપમા શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપી છે. કાચા કુંભને પાણી લાગે કે ટકોરો લાગે કે બીજો કોઈ પણ પ્રકારનો આઘાત લાગે તો તે સહેજે તૂટી જાય છે. આ આખું વાકય શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાંથી લીધું છે. આવું એક બીજું વાક્ય આવે છે તે માટે જુઓ પ્રસ્તાવ. ૭ મૂળ પૃ. ૧૦૧૨. લલિતવિસ્તરા (દે-લા. માળા પૃ. ૧૧૬ માં વાય સાથે સરખાવવું) આ સંબંધમાં જુઓ ઉપર્ઘાત. ૨ ઉપક્રમઃ જેમ ફાનસમાં રાખવામાં આવેલો દીપક પવનને ઝપાટે હોવા છતાં તેલની હયાતિ સુધીમાં બુઝાતો નથી પરંતુ તેલ સંપૂર્ણ થયા પછી જ બુઝાય છે અને બહાર ઉઘાડો રાખવામાં આવેલે દીપક પવનને ઝપાટે લાગતાં બુઝાઈ જાય છે તેમ જે કમ બહારની અસરથી ખસી જાય છે તેને સેપકમ કહેવામાં આવે છે અને તેથી ઉલટાને નિરૂપકમ કહેવામાં આવે છે. - ૩ સં૫કમઃ શબ્દ અન્ય સાથે બહુધા વપરાતા નથી, પણ આયુષ્ય સાથે વપરાય છે. સેપકમ કર્મ એટલે નિકાચિત નહિ એવા કર્મો સમજવાં. એવાં કર્મો પ્રદેશઉદયથી ભેગવી ખેરવી શકાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] વિચક્ષણ-જડ, ૭૬૧ “ નાશ થાય છે અને નિરૂપમ કર્મના અનુબંધ થતા અટકે છે. “તમારે પણ એ પ્રકારે યજ્ઞ કરવા એ તમારી ભાષી પ્રગતિ માટે “ ખાસ જરૂરનું છે.” સૂરિના ઉપદેશની અસર. રાજાના પ્રશ્ન. આવી રીતે વિચક્ષણસૂરિ મહારાજે સુંદર શબ્દોમાં ઉપદેશ આપ્યા તે સાંભળીને ષરિષમાંના કેટલાક ભન્ય જીવાને ચારિત્ર લેવાના સુંદર પરિણામ થઈ આવ્યાં, કઇંકને દેશવિરતિ (શ્રાવકનાં વ્રત ) લેવાના ભાવ થઇ આવ્યા, કઇક જીવનું મિથ્યાત્વ નાશ પામ્યું, કેટ લાક જીવાના રાગદ્વેષ વિગેરે વિકારા પાતળા પડી ગયા, કઇક જીવાને ભદ્રક ભાવ પ્રાપ્ત થયા. એવી રીતે આચાર્ય ભગવાનના ઉપદેશના લાભ લઇ સર્વે તેઓશ્રીને પગે પડ્યા અને ખેલવા લાગ્યા ૬ઠ્ઠામો અનુસહિમ આપ સાહેબ આજ્ઞા કરે! જેમ કહા તેમ કરવા અમે તૈયાર છીએ.” હવે તે વખતે મારા પિતા નરવાહન રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવા યુવાન અને રૂપવંત કુમારે માલ વયમાં શા કારણુથી દીક્ષા લીધી હશે તે સંબંધી સવાલ પૂછવાનું મેં ધાર્યું હતું તે પ્રમાણે હવે હું પ્રશ્ન કરૂં. પછી પેાતાના બે હાથ જોડી મસ્તક નમાવી વંદના કરીને મારા પિતાશ્રી બાલ્યા “ મહાત્મન્ ! મનુષ્યેામાં આપનું અસાધારણ સુંદર રૂપ છે અને આપના મ્હેર જોતાં આપ મહા ઐશ્વર્યવાન જણાઓ છે, છતાં ભગવન્! આપ પૂજ્ય મહાત્માએ ભર યુવાવસ્થામાં આવા વૈરાગ્ય આદર્યાં છે તેા તેમ થવાનું કારણ શું અન્યું તે કૃપા કરીને અમને જણાવે !” આચાર્ય મહારાજે કહ્યું “ રાજન્ ! મને સંસારપરથી વૈરાગ્ય આવવાનું કારણ શું થયું હતું તે જાણવાનું તમને કૌતુક તે હું મને વૈરાગ્ય થવાનું કારણ તમાને કહું છું તે ખરાખર સાંભળેા. પરંતુ રાજન ! आत्मस्तुतिः परनिन्दा, पूर्वक्रीडितकीर्तनम् । विरुद्धमेतद्राजेन्द्र ! साधूनां त्रयमप्यलम् ॥ १॥ જોકે સાધુને માટે ત્રણ બાબતો ખાસ નિષેધ કરવામાં આવ્યે આવાં કર્મ ઉદયમાં ભાગવવાં જ પડે નવીન બંધ થતા નથી અને નવીન ૧ નિશ્પક્રમ કર્મ એટલે નિકાાચત કર્મ. છે, પણ શુદ્ધ માર્ગે વર્તન કરવાથી એવાં કર્મના બંધ અટકે તા પણ ઘણું છે. ૨ સર્વવિરતિ કે દેશવિરતિ લેવામાં પણ ગુરૂઆજ્ઞાની જરૂર છે. આ વાત તેના અધિકારીએ સમજે છે. ૩ વર્તમાન કાળમાં આ બાબત બહુધા વીસરાઇ જતી તેવામાં આવે છે તે પર લક્ષ્ય રાખવું એના અધકારીઓને યેાગ્ય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ છેઃ (૧) આત્મસ્તુતિ (૩) પારકી નિંદા અને (૩) પૂર્વકાળમાં આનંદકીડા કરી હોય તેની કથા અન્ય પાસે કરવી તે. આ ત્રણે બાબત સાધુના આચારથી વિરૂદ્ધ છે અને મારું ચરિત્ર કહેવામાં એ આત્મ સ્તુતિ, પનિંદા અને પૂર્વક્રીડિતનું કીર્તન થઈ જાય તેમ છે તેથી મારું ચરિત્ર કહેવું એ એક રીતે મને યોગ્ય લાગતું નથી.” નરવાહન–“સાહેબ! આ પ્રમાણે કહીને તે આપનું ચરિત્ર સાંભળવા માટે મને જે જિજ્ઞાસા થઈ હતી તેમાં આપે ઘણું જ વધારો કર્યો છે, માટે હવે તે મારા ઉપર કૃપા કરીને આપનું ચરિત્ર જરૂર કહે. રાજાનો આવો આગ્રહ જાણીને અને પોતાના વૈરાગ્યનું કારણ કહી સંભળાવવાથી રાજાને તેમજ બીજાને પ્રબોધ થવાનું કારણ જાણીને મધ્યસ્થ વૃત્તિએ આચાર્ય મહારાજે પિતાનું ચરિત્ર કહેવા માંડ્યું. "વિચક્ષણાચાર્ય ચરિત્ર. રસના પ્રબંધ. અગૃહીતસંકેતા! ત્યાર પછી હું (રિપદારૂણ) પણું સાંભળુ તેવી રીતે મારા પિતા નરવાહન સમક્ષ વિચક્ષણચાર્યે પોતાનું ચરિત્ર નીચે પ્રમાણે કહ્યું – પરિવાર પરિચય. ભૂતળ નગરે. મલસંચયો રાજા રાણી. તેના પુત્ર શુભદય. ત૫ક્તિ છે અશુભેદય. શુભેદય-નિજચારૂતા પુત્ર ... ... વિચક્ષણ. અશુભેાદય-સવયેગ્યતા પુત્ર ... ... જડ. નિર્મળચિત્ત નગરે. મલક્ષય રાજા રાણી–તેને પુત્ર .. વિમર્શ. * સુંદરતા છે તેની પુત્રી ... બુદ્ધિદેવી. વિચક્ષણ-બુદ્ધિદેવીના પુત્ર પ્રકર્ષ. વિમર્શ પ્રકર્ષ. .. ... મામા ભાણેજ. ૧ અહીંથી રસનાની કથા બહુ રસથી શરૂ થાય છે. તેમાં વિમર્શ પ્રકર્ષને જગતનું અદ્ભુત સ્વરૂપ બતાવશે. રિફદારૂણની હકીકત હવે છેલ્લાં બે પ્રકરણમાં આવશે. આખા ગ્રંથમાં આ વિચક્ષણાચાર્યનું ચરિત્ર-રસનાપ્રબંધ સર્વથી વધારે રસિક છે એમ મારું માનવું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વિચક્ષણાચાર્ય ચરિત્ર. ૭૬૩ આ લોકમાં અનેક પ્રકારના વૃત્તાતોથી ભરપૂર આદિ અને આ અંત વગરનું અત્યંત સુંદર ભૂતળ નામનું નગર છે. એ નગરમાં મલસંચય નામના રાજા રાજ્ય કરે છે. એ રાજા ત્રણ ભુવનમાં ઘણી વિખ્યાતિ પામેલ છે, નિરજ દેવતાઓના પણ નાયક છે. એનો પ્રતાપ એટલો ઉગ્ર છે કે એ જે કાંઈ હુકમ ફરમાવે તે સર્વને માન્ય કરવો પડે છે. સારાં અથવા ખરાબ કામમાં સર્વેદા ધ્યાન રાખનારી એ રાજાને તત્પતિ નામની મહાદેવી સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. એ મલસંચય રાજા અને તત્પતિ રાણીને પિતાના સુંદર વર્તનથી દુનિયાને આનંદ ઉપજાવનારે એક શુદર્ય નામનો જગપ્રખ્યાત પુત્ર છે, તેમ જ સવે લેકેને અત્યંત સંતાપ કરનાર એ જ રાજા રાણુને બીજે અશુભેદય નામને પણ જગપ્રખ્યાત પુત્ર છે. એ શુદય કુમારને પોતાના પતિ ઉપર અત્યંત પ્રેમ રાખનારી, પતિવ્રતા, અત્યંત રૂપાળી અને લોકપ્રિય, કમળ જેવી ચપળ અને સુંદર આંખોવાળી નિજચારૂતા નામની સ્ત્રી છે; તેમ જ અશુભદય ૧ વૃત્તાંત શ્લેષ છે: (૧) નગર પક્ષે હકીકત; (૨) સામાન્ય વાર્તામાં બનાવો. એ નગરમાં અનેક બનાવો બન્યા કરતા હતા. ૨ નિધનને અર્થે અંત થાય છે. મુળમાં “અનાિિનયન” એવો પાઠ છે એટલે આદિ અને અંતવગરનું. કહેવાનો મતલબ એ છે કે એ નગર (શાશ્વત) સર્વકાળ છે જ, જગત છે ત્યાંસુધી એ નગર પણ છે જ. ૩ ભૂતળઃ એટલે પૃથ્વીતળ. એ નગર આ પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ કલ્પી લે તો ચાલે તેવું છે. આગળ ચાલતાં આ નામની સત્યતા સ્પષ્ટ સમજાશે. ૪ મલસંચયઃ એ કર્મરૂપ મેલનો સંચય બતાવે છે. કર્મ શુભ કે અશુભ એકઠાં થયાં હોય તે દેવપર પણ આધિપત્ય ભેગવે છે અને તેની આજ્ઞા તેનું ફળ ઉલંધી શકાય નહિ તેવા જ પ્રકારનું હોય છે. ૫ પક્તિ; એ કર્મની પરિપાક સ્થિતિને અત્ર રાણી બનાવી છે. અલસંચય એ કર્મબંધ છે; શુદય અશુદય એ તેને ઉદય છે અને તત્પતિ પરિપાક દશા છે. ૬ શુભદય, અશુદયઃ આ બન્ને પુત્ર સારા અને ખરાબ કર્મને ઉદય સૂચવે છે. ( ૭ નિજચાટતા સારાપણાની નિશાની છે. સ્વતઃ સારી જ છે અને સારી જણાય છે. (good by self), એને ગુજરાતીમાં આ ભલાઈ” નામ આપવામાં આવ્યું છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ કુમારને સર્વપ્રાણીઓને મોટા સંતાપ કરનાર અત્યંત ભયંકર સ્વા ગ્યતા નામની સ્ત્રી છે. સમય સંપૂર્ણ પરિપકવ થયે નિજચારૂતા સાથે શુભેાદયના સંઅંધ થતાં તેઓથી વિચક્ષણ નામના પુત્રના જન્મ થયા અને તેવી જ રીતે કાળ ખરાખર પૂરા થતાં સ્વયોગ્યતા સાથે અશુભાયના યોગ થવાથી ’જડ નામના અત્યંત અધમ પુત્ર જન્મ્યા. વિચક્ષણ. હવે એ વિચક્ષણ કુમાર વયમાં વધતા વધતા પેાતાના સદ્ગુણામાં દરેક ક્ષણે વધારો કરતા ગયા. “માર્ગાનુસારીમાં જે ગુણા હોય તે સર્વથી તે વાકેફગાર હતા, ગુરૂવર્ગની તે નિરંતર પૂજા ( ભક્તિ ) કરનારા હતા, મહા બુદ્ધિશાળી હતા, ઉત્કૃષ્ટ ગુણ તરફ પ્રેમવૃત્તિવાળા હતા, ઘણા હુશિયાર હતા, પેાતાનું સાધ્ય શું છે તે ખરાખર સમજેલા હતા, પાતાની ઇંદ્રિયાપર તેણે વિજય પ્રાપ્ત કરેલ હતા, ઉત્તમ આચારો પાળવામાં તે તત્પર રહેનારા હતા, ઘણી ધીરજવાળા હતા, સારી વસ્તુઓના ભાગ કરનારા હતા, મિત્રતા કર્યાં પછી ખરાખર વળગી રહે તેવા હતા, સુદેવની હોંસથી પૂજા કરનારા હતા, માટા દાનેશ્વરી હતા, પેાતાના અને પારકા મનના ભાવાને તુરત જાણી જાય તેવા હતા, સત્ય બેલનાર હતા, ઘણા જ નમ્ર હતા, પાતાપર પ્રેમ રાખનાર ઉપર વાત્સલ્ય ભાવવાળા હતા, ક્ષમાની મુખ્યતા રાખનાર હતા, મધ્યસ્થ વૃત્તિએ સર્વ કામ કરનાર હતા, પ્રાણીઓની ઇચ્છા પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ ૧ સ્વયેાગ્યતાઃ પાતામાં લાયકાત ન છતાં માનનારી, લાયકાત સ્થાપન કરનારી, મેાટી વાતેા કરવાવાળી ( a braggard, asserting oneself). ૨ કર્મ સત્તામાં હેય પણ પરિપાક થાય-વિપાકકાળ પ્રાપ્ત થાય ત્યારે જ તેને ઉદય થાય છે. અહીં પેાતાની ચારૂતા-શુભકર્મના ઉદ્ય થવાને પ્રાપ્ત થતાં વિચક્ષણ કુમારના જન્મ થાય છે. ૩ વિચક્ષણ: વિદ્વાન, ઊંડી સમજણ કુશળતાવાળા. એના ચિરત્રથી નામની સાથેતા જણાશે. ૪ જડ: અક્કલ વગરના, દીર્ઘદૃષ્ટિ વગરના, મૂર્ખ. આવા પ્રાણીનું રૂપક છે. એના ચરિત્રથી એ નામની પણ સાર્થકતા આગળ જણાશે. ૫ સમ્યકત્વ પ્રાપ્ત થાય તે પહેલાં પ્રાણી માર્ગાનુસારી થાય છે–રસ્તાપર આવે છે. એનાં ૩૬ ગુણા છે. એ પર વિવેચન શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવમાં છે, એ ગુણામાંના ઘણા ખરા ગુણે! આ વિચક્ષણ કુમારમાં છે એમ અત્ર બતાવ્યું છે. જીએ-હેમચંદ્ર-યોગશાસ્ત્ર પ્ર. ૧ શ્લાક ૪૭ થી ૫૬. એ શ્લેાકા ઉપર શ્રાદ્ધ ગુણ વિવરણ ' નામને સ્વતંત્ર ગ્રંથ શ્રી જિનમંડન ગણીએ મનાવ્યા છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] વિચક્ષણચાર્ય ચરિત્ર. ૭૬૫ જે હતિ, ધર્મ ઉપર એક દઢ નિષ્ઠા રાખનાર હત, શુદ્ધ આત્મજીવન ગાળનાર હતો, કઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે પણુ બીલકુલ ખેદ કરનાર ન હતો, સ્થાનની કિંમત અને તેના તફાવતને જાણકાર હતા, કદાગ્રહ (હઠવાદ)થી રહિત હતું, સર્વ શાસ્ત્રના તને સારી રીતે જાણકાર હતો, બોલવામાં બહુ કુશળ હતો, નીતિના સર્વ માર્ગોમાં ઘણી પ્રવીણતા મેળવેલ હોવાને લીધે શત્રુઓપર માટે ત્રાસ પાડનાર હતિ, પિતાના ગુણેને કદિપણ ગર્વ નહિ કરનાર હતું, પરનિંદાથી સર્વથા મુક્ત હોતે, ગમે તેટલી સંપત્તિ મળી આવે તે પણ તેથી હર્ષમાં ન આવી જાય તે હતા અને જાણે પારકાની ખાતર જ જો હેય નહિ તે ખરેખર પોપકારી હતા. એ વિચક્ષણ કુમારનું વધારે શું વર્ણન કરવું? ટુંકામાં કહીએ તો મનુષ્યમાં જે સદ્દગુણનું અનેક સ્થાને વર્ણન કરવામાં આવે છે તે સર્વ સગુણે આ વિચક્ષણ કુમારમાં ભરેલા હતા. હવે પેલા અશુભદયને છોકરો જડ કુમાર વધતો વધતો કેવો થયો તે હકીકત પણ સાંભળોઃ તે તદ્દન વિપરીત મનવાળો, સત્ય પવિત્રતા અને સંતોષથી તદ્દન રહિત, વારંવાર માયા કપટ કરનારે, ચાડી ખાનાર, બાચલા જેવો, સાધુઓની નિંદા કરનારે, વારંવાર ખોટી પ્રતિજ્ઞા કરનાર, અત્યંત પાપાત્મા, ગુરૂ અને દેવની નિંદા કરનારે, જુઠું બોલનારે, લભીપણુને લીધે તદ્દન અંધ થઈ ગયેલે, પારકાના ચિત્તને ભેદી નાખનારે (અન્યને ખેદ કરાવનારે), મનમાં કાંઈક, બલવામાં કાંઈક અને ચેષ્ટા તદ્દન જુદા પ્રકારની–એવી ઉલટી સુલટી રીતે સર્વ વિચાર વર્તન અને ઉચ્ચાર કરનારે, પારકાની સંપત્તિ જોઈને બળી મરનારે, પારકાને આપત્તિ થતી જોઈને આનંદ માનનારે, અભિમાનથી પિતાને ઘણે મોટો માની ફુલાઈ ગયેલા, નિરંતર ક્રોધથી ધમધમત, દરેકની તરફ દાંત કચકચાવીને બોલવાની ટેવવાળો, નિરંતર પિતાની બડાઈ હાંકવાવાળે, વારંવાર રાગ અને દ્વેષને વશ પડનારે અને એવી રીતે સર્વ બાબતમાં એટલે ખરાબ માગે ઉતરી ગયેલે કે તેનું વર્ણન જ કરી શકાય નહી; ટુંકામાં કહીએ તે એક ખરાબમાં ખરાબ દુર્જનમાં જેટલા દોષો કલ્પી શકાય તેટલા સર્વ દેશે આ જડ કુમારમાં એક સાથે આવીને વાસો કરી રહ્યા હતા. એ વિચક્ષણ કુમાર અને જડ કુમાર પિતપતાનાં ઘર (ભવન). Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ જે માં સારી રીતે લાલનપાલન કરાતા ઉછરતા ગયા અને વૃદ્ધિ પામતાં યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા. સર્વ લેકમાં પ્રસિદ્ધ, ઉત્તમ ગુણરત્રોના ઉત્પત્તિસ્થાનરૂપ એક નિમેળચિત્ત નામનું ઉત્તમ નગર છે. આ અંતરંગ બુદ્ધિ-વિચ- નગરમાં મલક્ષય નામના રાજા રાજ્ય કરે છે. ક્ષણનું લગ્ન. એ અનેક સગુણરતોને જન્મ આપનાર અને સર્વે રોનું પોષણ કરનાર છે. એ મલક્ષય રાજાને અત્યંત વહાલી સુંદરતા નામની પટ્ટરાણી છે જે સર્વ અંગે અત્યંત સુંદર અને ઉપર જણાવેલા સરલો (રસગુણે)ને વધારનારી છે. એ મલક્ષય રાજા અને સુંદરતા રાણીને સમય પરિપાક થેયે એક કમળપત્રની જેવી આંખેવાળી ગુણના ભંડાર રૂપ અને કુળની આબરૂને વધારનારી બુદ્ધિ નામની પુત્રી ઉત્પન્ન થઈ. એ રાજારાણુએ બહુ વિચાર કરીને પિતાની દીકરી બુદ્ધિને તેને યોગ્ય ગુણ અને રૂપવાળા કુમાર વિચક્ષણ તરફ મિકલી આપી અને તે બુદ્ધિ પણ બરાબર તપાસ કરીને પિતાની હૉસથી કુમાર વિચક્ષણને સ્વેચ્છાથી વરી. એ વિચક્ષણ કુમારે માહાનું આડંબર અને હપૂર્વક બુદ્ધિ કન્યા સાથે પાણિગ્રહણ કર્યું. તે સદ્ગુણશીલ ભાર્યા ઉપર તેને બહુ પ્રીતિ થઈ. વિચક્ષણ કુમાર મનનાં અનેક પ્રકારનાં (માનસિક) સુખ બુદ્ધિ પતી સાથે ભગવતે આનંદમાં દિવસો પસાર વિમર-ઝકર્ષ કરે છે. હવે એ મલક્ષય રાજાને “વિમર્શ નામનો પુત્ર છે. તેને રાજાએ પોતાની બુદ્ધિ દીકરીની તપાસ કરવા-તેના ખબર અંતર પૂછવા સારૂ મોકલ્યો. એ વિમર્શ કુમારને પિતાની બહેન બુદ્ધિ ઉપર ઘણે એહ હોવાથી તેની પાસે આવીને ૧ નિર્મળચિત્તઃ એટલે પાપ વગરનું મન, વિશુદ્ધ મન. એ અંતરંગ સૃષ્ટિમાં નગર છે. ૨ મલક્ષયઃ કર્મ મેલને ક્ષય-નાશ. નિર્જરા. અંતરંગ રાજ્યનું રૂ૫ક. નિર્મળચિત્તમાં તે મળન-પાપને ક્ષય જ થાય. ૩ સુંદરતાઃ સૌદર્ય. આંતર વિશુદ્ધિ, નિર્મળચિત્તમાં મલક્ષય રાજાને ઘરે સૌદર્યરૂપ પતી હોય તે સ્પષ્ટ સમજાય તેવું છે. ૪ બુદ્ધિઃ મનની નિર્મળતાથી પાપનાશને પરિણામે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેને જન્મ થાય છે. તે અંતરંગ સૃષ્ટિ છે એટલું ધ્યાનમાં રાખવું. ૫ વિમર્શ એટલે વિચાર. નિર્મળચિત્તમાંથી મલક્ષય થઈ ગયા પછી બુદ્ધિની સામે જ્યારે વિચાર આવે ત્યારે વિચક્ષણતામાં ખામી રહે નહિ. આ અત્યંત ઉચ ભાવ છે તે સમજવા યત કરશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ઝરણું ૭] રસના-લેલતા. ૭૬૭ ઘણા આનંદથી તેની સમીપે રહ્યો. બુદ્ધિને પણ પિતાના વિમર્શ બંધુ ઉપર બહુ સ્નેહ હોવાથી અને વળી પતિ તરફથી તેને બહુ સન્માન મળતું હોવાથી તથા પિતાપર તેને ઘણો પ્રેમ હોવાથી તેના મનમાં તેના આવવાથી ઘણો આનંદ થયો હતો. એવી સુંદર પરિસ્થિતિમાં બુલિવીએ ગર્ભ ધારણ કર્યો. સંપૂર્ણ સમય થતાં ગર્ભ પરિપાકદશાને પાયે, એટલે તેણે એક અત્યંત દીપતા શરીર-અવયવાળા પુત્રને જન્મ આપ્યો. એનું પ્રકર્ષ નામ રાખવામાં આવ્યું. બુદ્ધિદેવીને આ પ્રકર્ષ નામનો પુત્ર દીવસે દીવસે વધતો ગયો, ગુણેમાં તે તેના પિતા વિચક્ષણ જેવો જ હતો અને તેના મામા વિમર્શને તેના ઉપર ઘણે પ્રેમ હતે.' પ્રકરણ ૭ મું. રસના-લતા. વદન કટરમાં આવેલા બીલનું વર્ણન. તેમાં દાસી સાથે રહેલ સુંદર વૌવના તેણે જડ વિચક્ષણપર કરેલી અસર. B - SET - rose estate : + B ક દિવસ વિચક્ષણ કુમાર અને જડ કુમાર પિતાના મનહર વદનકટર નામના બગીચામાં સાથે ગયા. છે ત્યાં પિતાની હસમાં આવે તે પ્રમાણે ખાતા પીતા લઈ લહેર કરતાં ખુશીથી તેઓ કેટલેક કાળ રહ્યા. એ તારા વદનકેટર બગીચામાં મોગરાના જેવા ધોળા આડા ૧ પ્રકર્ષક ઉચ્ચતા, આગળ વધવાપણું (Progressive excellence). ૨ બુદ્ધિ અને વિચક્ષણતાને પુત્ર, નિર્મળચિત્ત નગરતા મલક્ષય અને સુંદરતાને પત્ર–એટલે પછી ગુણુ અને ગુણવૃદ્ધિમાં ખામી હોય જ નહિ, તેમાં વળ નામે અને ગુણે પ્રર્ષ એટલે દિવાસાનુદિવસ સર્વ બાબતમાં ઉત્કર્ષ મેળવનાર હોય તેમાં નવાઇ નથી. ૩ વદનકેટરઃ પિતાના મહાનું કટર એટલે કાણું. મતલબ તેઓ જીહાની નજીક આવ્યા. અલંકારિક ભાષામાં આખી વાર્તા છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૪ અવળા ચીરાવાળા સુંદર ઝાડેની બે મજાની હારે તેઓના જોવામાં આવી. તેઓ કેતુકથી એ ઝાડની બેવડી ઘટાની અંદર પેઠા તે ત્યાં તેઓએ એક મોટું બીલ (રાફડે-ગુફા) જોયું અને તે એટલું ઊંડું હતું કે એનો છેડો ક્યાં હશે તે જણાતું પણ ન હતું. આવું જબરજસ્ત બીલ જોઈને તે શું હશે તે આંખે ફાડી ફાડીને આશ્ચર્યથી બન્ને કુમારે જોવા લાગ્યા. ઘણું વખત સુધી એ બીલને ધારી ધારીને જોતાં તેમાંથી એક રાતા વર્ણવાળી મનહર લલના-સ્ત્રી પોતાની દાસી સાથે બહાર નીકળી આવતી તેઓના જોવામાં આવી. આવી રીતે એકાએક બહાર આવતી ઘણી સુંદર સ્ત્રીને જોઈને જડ કુમાર પિતાના મનમાં ઘણે હર્ષ પામ્યો અને વિપરીત અંતઃકરણવાળ થઈ તે વિચાર કરવા લા -અરે! આ તો કેઈ અપૂર્વ સ્ત્રી છે! આવી ઉત્તમ સ્ત્રી મેં કદિ જોઈ નથી! અહો ! શી એની સુંદરતા! કેવી રમણીય આકૃતિ! કેવું મનહર રૂપ! કેવા સુંદર આકર્ષક ગુણો! અરે એ તે ૫૨ ૨મણીની શું કેઈ દેવની દેવી સ્વર્ગથી ભ્રષ્ટ થઈ આ મૃત્યુ જડપર અસર. લેકમાં આવેલી હશે અથવા તે શું પાતાળમાંથી નીકળીને નાગકન્યા અહીં આવી હશે ! અથવા તે નહિ નહિ! મારે એ વિચાર બરાબર નથી! સ્વર્ગમાં અથવા પાતાળમાં પણ આવી સુંદર સ્ત્રી ક્યાંથી હોય? અને મૃત્યુલોકમાં તે આવી સ્ત્રીની વાર્તા પણ ક્યાંથી થઈ શકે? મને તો એમ લાગે છે કે એને સારામાં સારાં પરમાણુઓ વડે વિધિ (નસીબ-બ્રહ્મા)એ ભારે માટે ખાસ મારા ઉપર સંતુષ્ટ થઈને બનાવી છે! વળી એ બાળાની સાથે કઈ પુરૂષ જણાતું નથી અને તે બાળા ચપળ દષ્ટિથી મારી સામું વારંવાર જોયા કરે છે તેથી મારે માટે જ તેને બનાવીને આ વનમાં મૂકી હશે!! માટે હવે એ બાલિકાની નજીક જઈને એના નામની બરાબર પરીક્ષા કરૂં અને તેને સ્વીકારી લઉં! બીજે આડે અવળે વિચાર કરે શા કામનો ? વિચક્ષણ કુમારે પણ વદનકટરમાં આવેલા મોટા બીલમાંથી નીકળતી એ સુંદર બાળાને જોઈ કે તરત તેના માપરરમણીએ કરેલી નમાં વિચાર આવ્યો કે-એક તે આ પારકી સ્ત્રી વિચક્ષણ પર અસર છે, એકલી છે, જંગલમાં છે અને મનહર છે એવી સ્થિતિમાં એની સામું રાગથી જેવું ગ્ય નથી તેમ ૧ મહોમાં દાંતની બે હારે છે તેનું આ રૂપક છે. ૨ તાળવું અને નીચેના ભાગને પિલાણને દાંતની પછવાડેને ભાગ. Page #116 -------------------------------------------------------------------------- ________________ મારે કરણ ૭] રસના-લેલતા. ૭૬ એવી એકાંત સ્થિતિમાં એકલી પારકી સ્ત્રી સાથે ભાષણ કરવું પણ ઉચિત નથી, કારણ કે यतः सन्मार्गरक्तानां, व्रतमेतन्महात्मनः । परस्त्रियं पुरो दृष्ट्वा, यान्त्यधोमुखदृष्टयः ॥१॥ ઉત્તમ માર્ગે ચાલનારા મહાત્મા પુરૂષનું એ વ્રત હોય છે કે જ્યારે પણ તેઓ પોતાની સામે પારકી સ્ત્રીને જુએ છે ત્યારે નીચે મહએ જમીન તરફ નજર કરીને તેઓ ચાલ્યા જાય છે. માટે હવે આ સ્થાનેથી ચાલ્યા જવું એ સારું છે, એ બાબતમાં બીજે વિચાર કરવામાં સાર નથી–આ વિચાર કરી તેણે જડ કુમારને હાથ ખેંચે અને ચાલવા માંડ્યું. વિચક્ષણ કુમાર કાંઈક બળવાન હોવાથી તેણે જયારે જડને હાથ ખેંચ્યું અને ત્યાંથી પસાર થવાની સંજ્ઞા કરી ત્યારે જાણે પોતાનું સર્વ નાશ પામી ગયું હોય નહિ તેમ જ કુમારને મોટો ખેદ થયે. દાસીએ પાથરેલી જાળ, કુમારને પાછા બોલાવ્યા, રસના સાથે કરાવેલ પરિચય, પોતાની વાત પણ કરી નાખી, હવે વિચક્ષણ અને જડ કુમાર જરા દૂર ગયા ત્યાં તે પેલી સુંદર સ્ત્રી સાથે જે દાસી હતી તે તેઓની પછવાડે દોડતી આવી, અને દૂરથી જ પિકાર કરી કહેવા લાગી. દાસી—“બચા! મારા પ્રભુ! મને બચાવો ! અરે! હું મંદ ભાગ્યવાળી મરી જઉ છુ! મારે બચાવ કરે, બચાવ કરે !” જડ કુમારે તેના તરફ પાછા વળીને જોયું અને તેને કહ્યું “સુંદરી જરા પણ ભય રાખ નહિ! તને કેનાથી ભય થયે છે તે મને જણવ.” - દાસી-“અરે સાહેબ ! આપ બન્ને ગૃહસ્થો મારી શેઠાણીને મૂકીને ચાલતા થયા એટલે એ બાપડીને તે મૂછ આવી ગઈ છે અને મરવા પડી છે. એ તે અત્યારે ભભેગી (જમીન સરસી) થઈ ગઈ છે. મહેરબાની કરીને પ્રથમ આપ બન્ને એની નજીક આવે. તમે તેની પાસે રહેશે એટલે મારી શેઠાણીની તબીઅત બરાબર થઈ જશે. એમની તબીઅત સારી થઈ ગયા પછી હું જરા નિશ્ચિત થઈને તમારી પાસે એનું સર્વ સ્વરૂપ બરાબર જણાવીશ.” કરેલ બી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ જડે વિચક્ષણ કુમાર તરફ જોઇને કહ્યું “ચાલા, આપણે એની શેઠાણી પાસે જઇએ. તેને સ્વસ્થ થવા દે. પછી આ દાસી પણ નિશ્રિત થઇને એણે હમણા જણાવ્યું તેમ એની શેઠાણીની સર્વ હકીકત આપણને જણાવશે. એમાં શું વાંધો છે? ” ૭૭૦ વિચક્ષણ કુમારે પેાતાના મનમાં વિચાર કર્યો કે-આ વાત મને તે ઠીક લાગતી નથી, આ દાસી મને તે ઘણી લુચ્ચી અને તારી જાય છે. વળી એ સ્વભાવે ઘણી ચંચળ દેખાય છે તેથી તે જરૂર અમને છેતરશે. અથવા ચાલ ને, જો તેા ખરો કે એ ત્યાં જઇને શું એલે છે? મને તેા કદિ પણ છેતરી શકે એવું નથી; માટે ચાલ, જ. મારે રોકા રાખવાનું કાંઇ કારણ નથી. આ પ્રમાણે મનમાં વિચાર કરીને વિચક્ષણ કુમારે જડની તરફ જોઇ રસના પાસે જવાનું કબૂલ કર્યું. ત્યાર પછી વિચક્ષણ કુમાર અને જડ કુમાર પાછા વળ્યા અને રસના પાસે ગયા. તેઓ પાછા આવ્યા એટલે રસના જરા સ્વસ્થ થઇ. એને ખરાખર શુદ્ધિમાં આવેલી જોઇને તેની દાસી આ બન્ને કુમારને પગે પડી અને બેલી આપે ઘણી કૃપા કરી! બહુ જ ઉપકાર કર્યાં! આપે મારી શેઠાણીને જીવાડી અને તેથી મને પણ જીવતર આપ્યું.” જય—“ અરે સુંદરી! આ તારી શેઠાણીનું નામ શું છે?” દાસી—“ મારી શેઠાણીનું પ્રભાતમાં લેવા યોગ્ય રસના'નામ છે.” 88316 તું ક્યા નામથી ઓળખાય છે? ” દાસી—( લજજા પૂર્વક )—લોકો મને લાલતા નામે ઓળખે છે. આપને અને મારે તે ઘણા લાંબા સમયથી ઓળખાણુ છે, પણુ આપ આજે એ વાત વીસરી ગયા જણાએ છે! મારૂં એ કમનસીખ છે! ખરેખર! હું શું કરું? ” જડ—“ અરે! મારે તારી સાથે ઘણા વખતના પરિચય કેવી રીતે છે?” લેાલતા દાસી—એજ હકીકત મારે આપશ્રીને જણાવવાની છે.” જડ— ખરાખર સારી રીતે જણાવ.” ૧ રસનાઃ એટલે જીન્હાજીભ. રસેંન્દ્રિય. હાલના પ્રબંધ આ બીજી ઇંદ્રિયના ચાલે છે. ૨ લેાલતા: મીઠાશ તેમાં આસક્તિ. રસથી સબડકા લેતાં અને પ્રેમથી મીઠાઇ જમતાં જે સ્થૂળ આનંદ સંસારરસિક જીવાને થાય છે તે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] રસના-લેલતા. લેલતા દાસી–“આ મારી શેઠાણી પરમ ગિની છે. એ ભૂત અને ભવિષ્યના સર્વ બનાવો બરાબર જાણે છે અને સમજે છે. તેની મારા ઉપર ઘણી મહેરબાની હોવાથી હું પણ સુની ઓળખાણ. તેમના જેવી જ થઈ છું. (ભૂત ભવિષ્ય બરાબર જાણું છું.) જુએ, વાત આ પ્રમાણે છેઃ 'કર્મપરિણામ રાજાના રાજ્યમાં એક અસંવ્યવહાર નામનું નગર છે. તમે બન્ને એ અસંવ્યવહાર નગરમાં ઘણે વખત રહ્યા હતા. ત્યાર પછી એ કર્મપરિણામ રાજાના હુકમથી તમે બન્ને એકાક્ષનિવાસ નગરે આવી પહોંચ્યા અને ત્યાર પછી તમે બન્ને “વિકલાક્ષનિવાસ નગરે આવ્યા. એ વિકલાક્ષનિવાસ નગરમાં ત્રણ પાડાઓ છે અને તમને યાદ હોય તે તેના પહેલા પાડામાં દ્વિહૃષીક (બે ઇંદ્રિય) નામના કુળપુત્રો વસે છે. એ ફળપુત્રોમાં જ્યારે તમે વસતા હતા ત્યારે કર્મપરિણામ મહારાજનો બરાબર હુકમ ઉઠાવવાને લીધે રાજાએ તમારા ઉપર રાજી થઈને આ વદનકેટર નામને બગીચે તમને ઈનામમાં આપ્યો, તમારી જીવાઈ માટે તમને તે અર્પણ કર્યો અને તે બગીચાના તમને માલીક બનાવ્યા. એ બગીચામાં આ એક મોટું બીલ તો સાધારણ રીતે જ રહેલું છે. આ તો મારી ઉત્પત્તિની પૂર્વકાળની વાર્તા થઈ. ત્યાર પછી વિધિ ( નસીબ) એ વિચાર કર્યો કે આ બન્ને બાપડા બાઈડી વગરના છે તેથી તેઓ સુખે રહી શકતા નથી, તેથી તેઓને સુંદર સ્ત્રી પરણાવી આપું. દયા કરવામાં નિરંતર તત્પર રહેતા એ વિધિએ ત્યાર પછી તમારે માટે એ મહાબીલમાં મારી શેઠાણી (રચના)ને બનાવીને મૂકી દીધી અને મને (લેલતાને ) તેની દાસી તરીકે બનાવી. આ પ્રમાણે હકીકત આપને વિદિત થાય.” જડ કુમારે ઉપરની સર્વ હકીકત સાંભળીને વિચાર કર્યો કે-અહો! આતે હું ધારતે હતો તેવી જ વાત નીકળી. આ રસનાને વિધિએ અમારે જ માટે બનાવી છે! સાબાશ છે મારી બુદ્ધિને ! કેવી હકીકત મને એકદમ માલૂમ પડી આવી !! ૧ કર્મ પરિણામ રાજાના સ્વરૂપ માટે જુઓ પૃ. ૨૫૮-ર૬૨ નેટ્સ. ૨ જુઓ પૃષ્ઠ ૩૦૦ પરની નોટ, ના. ૨ ૩ એકાક્ષનિવાસ નગરના વર્ણન માટે જુઓ પૃ. ૩૧૩. ૪ આ હકીકત બીજા પ્રસ્તાવમાં વિસ્તારથી બતાવાઈ ગઈ છે. જુઓ સદરહુ પ્રસ્તાવનું પ્રકરણ આઠમું. ૫ વિક્લાક્ષનિવાસ અને તેને પાડાઓના વર્ણન માટે જુઓ પૃ. ૩ર૦ ૬ જુઓ પૃ. ૩૨૧, Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ વિચક્ષણ કુમારે મનમાં વિચાર કર્યો કે–આ વિધિ તે વળી કેણ છે? બરાબર સમજાય છે ! એ તે મહારાજ કર્મપરિણામ જ હેવા જોઈએ! બીજા તે કેનામાં આટલી બધી શક્તિ હોઈ શકે? જડ (લોલતાને ઉદ્દેશીને)-“વારૂં ત્યાર પછી શું થયું? તારી વાત આગળ ચલાવ.” લેલતા દાસી–“કુમાર ! ત્યાર પછી મારી સાથે મારી શેઠાણી તમારી બન્નેની સાથે નાના પ્રકારના ખાવાના સારા પૂર્વ સ્મરણે. સારા પદાર્થો ખાતી, જુદા જુદા રસથી ભરપૂર પીણાંઓ પીતી અને મરજી આવે તેવી ચેષ્ટાઓ કરતી તમારી સાથે એ વિકલાક્ષનિવાસ નગરના ત્રણે પાડાઓમાં રહી અને ત્યાર પછી પંચાક્ષનિવાસમાં આવેલ મનુજગતિ નગરમાં તથા તેવાં જ અન્ય સ્થાનોમાં પણ તમારી સાથે વિચરી. આવી રીતે ઘણા કાળથી એ રસનાદેવી તમારી સાથે છે તેથી તમારે એક ક્ષણ કાળ પણ વિરહ સહન કરી શકતી નથી અને કદાચ તમે એ બાપડીનો જરા પણ તિરસ્કાર કરે છે તે એને એકદમ મૂછ આવી જાય છે એટલે બધે તેને તમારા ઉપર પ્રેમ છે. આટલા માટે હું કહું છું કે મારે તમારી સાથે ઘણા કાળથી ઓળખાણું પીછાન છે. હવે આપને બન્નેને એ વાત બરાબર ધ્યાનમાં આવી હશે.” જડકુમારની રસના લુબ્ધતા, જડ કુમારે લોલતાની એવી વાર્તા સાંભળી ત્યારે તે તો મનમાં ઘણે જ રાજી થઈ ગયો અને જાણે પિતાના સર્વ મનોરથ પરિપૂર્ણ થયા હોય એમ માનવા લાગ્યો. પછી તેણે લેલતા દાસીને કહ્યું સુંદરી! તું કહે છે તેમ હોય તે ભલે! તારી શેઠાણીને અમારા નગરમાં પ્રવેશ કરાવ. અમારા એક ભવ્ય રાજમહેલમાં પોતાનો નિવાસ કરીને તારી શેઠાણું ભલે તેને પવિત્ર કરે. પછી ઘણું કાળસુધી ત્યાં તારી શેઠાણી સાથે સુખે રહીશું.” ૧ વિધિ નસીબ. બ્રહ્મા. તે પોતાનાં કર્મોને ઉદય જ છે. ટુંકામાં બહુ મુદ્દાની વાત કરી છે. ૨ પચાક્ષનિવાસઃ અગાઉ પૃષ્ઠ ૩૨૪ માં પંચાક્ષપશુસંસ્થાન નગરનું વર્ણન આવ્યું છે તે પણ પંચાક્ષનિવાસ નગરને ભાગ છે. મનુજગતિ નગરીનું વર્ણન પૃષ્ઠ ૨૫-૨૫૭ માં આવ્યું છે તે જુઓ. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્ર¥રણ ૭] રસના—લાલતા. ૭૭૩ લેાલતા દાસી— નહિ સાહેબ ! આપ એવા હુકમ ન કરો. મારી શેઠાણી આ વદનકાટર બગીચાની બહાર કદિપણ નીકળેલ નથી અને તમે અગાઉ પણ એને અહીં ને અહીં જ પાળી પોષી છે, માટે હવે પણ એને એ જ ઠેકાણે રાખીને એની લાલના પાલના તમારે કરવી જોઇએ. કદિ બહાર નીકળેલ ન હોવાથી મારી શેઠાણી અન્યત્ર કોઇ પણ જગ્યાએ જઇ શકે તેમ નથી. ’ જડ કુમાર——“તું જેમ કહીશ તેમ કરવામાં આવશે. આ મામતમાં તારૂં વચન સર્વથા પ્રમાણુ છે, માટે તારી શેઠાણીને જે વાત ગમતી હોય તે તારે મને જણાવવી-કહી બતાવવી, જેથી તે પ્રમાણે સર્વ ગોઠવણ-વ્યવસ્થા કરવામાં આવશે.” લેાલતા દાસી અહુ કૃપા થઇ! એમાં હવે મારે કહેવા જેવું શું ખાકી રહે છે? તમે બન્ને મારી શેઠાણીની સારી રીતે લાલના પાલના કરી તેને રાજી રાખીને અસ્ખલિત અમૃતમય સુખનેા અનુભવ કરે.. વદનકાટરમાં રસનાને સ્થાન લેાલતાનું ખાદ્યપાનમાં આકર્ષણ, સ્વાદતૃપ્તિમાં માનેલી સુખસંપૂર્ણતા. ખાદ્યપાનમાં. આ પ્રમાણે નિર્ણય કર્યા પછી જડકુમાર ( પોતાના ) વદનકાટરમાં રહેલી રસના દેવીને અત્યંત મેાહથી લાલવા પાળવા લાગ્યાઃ તેને વારંવાર દૂધપાક, શેરડી, ખાંડ, દહીં, ઘી, ગાળ, સુંદર પકવાન્નો અને તેના અનાવેલાં સુંદર ખાદ્ય પદાર્થો, તેમજ દ્રાક્ષાદિના સુંદર પીણા (દારૂ વિગેરે), વિચિત્ર પ્રકારનાં મદ્ય, માંસ, મધથી અને લેાકેામાં બીજા જે પ્રખ્યાત રસ ભરપૂર ખાણાં અને પીણાં મનાતાં હોય તે સર્વથી સારી રીતે હોંસથી માહપૂર્વક ખાઇ પીને તેને આનંદ પમાડવા લાગ્યા. જ્યારે લાગ મળે ત્યારે સારૂં સારૂં ખાવું પીવું અને આનંદ કરવા એ જ માર્ગ તેણે રાખ્યા. એમ કરવામાં કદાચ કોઇ વખતે જરા તેનામાં એછાશ જણાય કે તરત જ લેાલતા દાસી તેને પ્રેરણા કરીને કહેતી કે “મારી શેઠાણી અને આપની વહાલી સ્ત્રી દરરોજ આપને કહે તે પ્રમાણે તમે માંસના આહાર કરો, દારૂ પીઆ, અને સુંદર મીઠાઇઓ જમા, એને સુંદર સ્વાદિષ્ટ શાક વિગેરે આા-કારણ કે એવી વસ્તુઓ મારી શેઠાણીને બહુ ગમે છે.” આવી રીતે લેાલતા જે કહે તે સર્વ ૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ જડકમાર અમલમાં મૂકવા લાગ્યું અને તે જે ફરમાવે તે જાણે પિતાની ઉપર મહેરબાની કરતી હોય એમ માનતો હોંસથી અને આનદથી સર્વ કરતો ગયે. આવી રીતે ૨સના ભાર્યા ઉપર આસક્ત થઈ જવાથી જડ કુમારને દરરોજ અનેક પ્રકારની ઉપાધિ કરવી પડતી હતી, ઉપાધિમાં આનંદ અનેક ખટપટો ઉઠાવવી પડતી હતી, કંઈક જાતની ગોઠવણ કરવી પડતી હતી, છતાં મેહને લીધે તે એમ જ માનતા હતા કે-અહો ! હું ઘણે પુણ્યશાળી છું, ખરેખર ભાગ્યશાળી છું, મારું કામ બરાબર થઈ ગયું છે, અત્યારે આવી સુંદર સ્ત્રી અને પુણ્યદયથી પ્રાપ્ત થઈ છે તેથી હું સુખરૂપ દરિયામાં ડૂબકી મારૂં છું! હાલમાં મારે જેવું સુખ છે તેવું ત્રણ ભુવનમાં કેઈને પણ સુખ નથી, કારણ કે આવી સુંદર સ્ત્રી વગર દુનિયામાં સુખ શું હોઈ શકે? यतोऽलीकसुखास्वादपरिमोहितचेतनः। तदर्थ नास्ति तत्कर्म, यदर्थ नानुचेष्टते ॥ કહ્યું છે જે તદ્દન ખોટા સુખના સ્વાદમાં લંપટ થયેલા અને મેહમાં આસક્ત થઈ ગયેલા પ્રાણુને ખોટા સુખની પ્રાપ્તિની ખાતર એવું કંઈ પણ કામ નથી કે જે કરવામાં તેને કેઈ પણ પ્રકારે આંચકે આવતો હોય. આવી રીતે તે સ્ત્રીની લાલનપાલનામાં આખો વખત પસાર કરતા જોઈને લેકે જડની મશ્કરી કરવા લાગ્યા કે ખરેખર! આ જડકુમાર તે જડભરત જેવો જ લાગે છે. यतो धर्मार्थमोक्षेभ्यो, विमुखः पशुसन्निभः। रसनालालनोद्युक्तो न चेतयति किञ्चन ॥ કહ્યું છે જે રસના ઇંદ્રિયમાં લંપટ થયેલ પ્રાણી તેનું જ લાલન પાલન કરવામાં તત્પર થઈ ધર્મ, અર્થે અને મેક્ષ એ ત્રણે પુરૂષાથોને છેડી દઈને પશુની માફક મનમાં કઈ પણ બાબતને જરા પણ વિચાર કરતો નથી. માટે ખરેખર એ જડ જ જણાય છે. જોકે આવી રીતે અનેક પ્રકારે હાંસી કરે, નિંદા કરે, તેની દરકાર કર્યા વગર જડકુમાર તે એ રસનામાં લુબ્ધ થઈ જઈને કઈ પણ રીતે જરા પણ પાછા હઠ્યો નહીં અને પોતાને બધે વખત રસનાની સેવામાં ગાળવા લાગે. ૧ જડભરતઃ હાલે ચાલે નહિ તે. અક્કલ વગરને મંદ. એના હેવાલ માટે જુઓ ભાગવત-પંચમ સ્કંધ-અધ્યાયઃ ૯-૧૧, Page #122 -------------------------------------------------------------------------- ________________ રસના-લાલતા. વિચક્ષણ અને રસના, લેાલતાએ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ભાષણ કર્યું અને તેની સાથે જડકુમારે સવાલ જવાબ કર્યાં તે સાંભળીને મધ્યસ્થ મન રાખીને વિચક્ષણકુમારે પોતાના મનમાં વિચાર કર્યો કે–આ (રસના) મારી સ્ત્રી છે તે વાત તે નિ:સંશય સાચી જાય છે, કારણ કે તે મારા વદનકેટર વનમાં દેખાય છે, પરંતુ આ દાસી રસનાની લાલનાપાલના કરવાની મને સૂચના કરે છે તે બાબત રીતસર ખરાખર તપાસ કર્યાં વગર અંગીકાર કરવા ચેોગ્ય નથી. કહ્યું છે જે: પ્રકરણ ૭] વિચક્ષણની વિચારણા. यतः स्त्रीवचनादेव, यो मूढात्मा प्रवर्तते । कार्यतत्त्वमविज्ञाय, तेनानर्थो न दुर्लभः ॥ હકીકતના સાર બરાબર સમજવા વગર જે મૂર્ખ પ્રાણી સ્રીના વચનપર આધાર રાખીને પ્રવૃત્તિ કરે છે તેને અનર્થ થવા અશય કે અસંભવિત નથી, તેથી લેાલતા દાસી જ્યારે જ્યારે કાંઇ ખાવાના પદાર્થની માગણી કરે ત્યારે તેને ખાવાનું અનાદરથી આપવું અને તેવી રીતે વખત પસાર કરીને તેની બરાબર તપાસ કરવી-એટલે આ વાતમાં ખરેખરા સાર શું છે તે જણાઇ આવે. ૭૭૫ ત્યાર પછી વિચક્ષણ કુમારે વિચારને પરિણામે નિર્ણય કર્યો કે એ રસના પેાતાની સ્ત્રી છે તે તેને આહાર સાધારણ વિચક્ષણે આ-રીતે આપીને તેની પરિપાલના તેા કરવી, પણ તેના દરે લ માર્ગ ઉપર કોઇ પ્રકારના રાગ રાખવા નહિ અને તેને અંગે લેાલતા ( લાલુપતા-મૃદ્ધિ )ના બીલકુલ આદર કરવા નહિ, તેમ જ એ સ્ત્રી ઉપર જરા પણ વિશ્વાસ મૂકવા નહિ અને માત્ર ચાલુ વ્યવહાર જાળવવા ખાતર પેાતાની જરા પણ નિંદા ન થાય તેવા સીધા માર્ગને અનુસરીને રસનાને પોષવી, પણ તેને જરા પણ મોટું સ્થાન આપવું નહિ. એ પ્રમાણે કરેલા નિર્ણયને પરિણામે વિચક્ષણુકુમાર ધર્મ, અર્થ, અને કામ ત્રણે પુરૂષાર્થ એક સાથે સાધવા લાગ્યા; જડની જેમ સર્વે સંબંધીઓને તેણે વિસારી ન દીધા; એને લઈને વિદ્વાન્ અને સમજી વર્ગ એના તરફ પૂજ્ય ભાવથી જેવા ૧ દરેકને મુખમાં જીભ હેાય છે. જીભ હાવાથી નુકસાન નથી, પણ તેમાં લુબ્ધતા થવાથી દેોષવૃદ્ધિ થાય છે. આ બાબત સમજી વિચારવી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ લાગે. વિચક્ષણ કુમારે એવી રીતે કેટલીક વખત આનંદમાં પસાર કયાં. એ વિચક્ષણ કુમારને કઈ પણ પ્રકારની ઈચ્છા વગરનો જણને તેમ જ પરાક્રમી જોઈને લોલતા દાસી એની પાસે કઈ પણ પ્રકારની યાચના કરતી જ નહિ, કારણ કે તે વિચક્ષણ કુમારને અંદર ભાવ બરાબર સમજતી હતી. આવી રીતે લેલતા રહિત વિચક્ષણ કુમાર રસનાને પાળતું હતું, તેને નિર્વાહ કર્યું જ હતું, તે પણ તેને કોઈ પણ પ્રકારનો કલેશ થતો ન હતો અને નિરાંતે આનંદથી રહેતું હતે; કારણ કે દુરાત્મા જડને રસના (જીભ)ની લાલનપાલના કરવામાં જે દે અને દુખ ઉત્પન્ન થતાં હતાં તેનું કારણુ લેલતા-તેમાં મૃદ્ધિ હતું અને વિચક્ષણ કુમારે તે લેલતા જ એકદમ દૂર કરી દીધી હતી તેથી જો કે તે રસનાનું પાલન કરતો હતો તે પણ તેને દોષ પ્રાપ્ત થતો ન હતો અને તેને કઈ પણ અનર્થ પણ પ્રાપ્ત થતા ન હતા. જડના કુટુંબીઓની સલાહ હવે જડમારે એક દિવસ પિતાની માતા સ્વગ્યતા અને પિતા અશુદયની પાસે રસના નામની સ્ત્રી પિતાને પ્રાપ્ત થઇ છે તે સંબંધી સર્વ હકીકત કહી બતાવી. તેઓએ જ્યારે પિતાના પુત્રને રસના ભાર્યા (લાલતા દાસી સાથે) મળવાની હકીકત જાણી ત્યારે તેમને ઘણે આનંદ થશે. પછી પુત્રપર મનમાં ઘણો જ પ્રેમ લાવીને તેમણે બન્નેએ જડને કહ્યું-“પુત્ર ! અત્યારે તારા ખરેખરા પુણ્યનો ઉદય થયો છે, તેથી તારે યોગ્ય સ્ત્રી તને મળી આવી છે અને વળી એ સ્ત્રીની લાલનપાલન કરવાનું કામ તે શરૂ પણ કરી દીધું છે-એ કામ તે ઘણું સારું કર્યું ! આ સુંદર સ્વરૂપવાળી તારી સુભાર્યા તને ઘણું સુખ આપે તેવી છે, તેથી પુત્ર! તારે રાતદિવસ તેની લાલનાપાલના કરવી.” ૧ આસક્તિ રહિત ભજનમાં પરિણમે દુઃખ નથી, કેમકે આ સંસારમાં શરીર હોય ત્યાં સુધી ખાવા પીવાની તો જરૂર પડે જ છે; તેથી કાંઈ રસનાની અનર્થજનક પિષણે થતી નથી; પણ જે ગૃદ્ધિપૂર્વક રસ સાથે જિહાને પોષવામાં આવે તો શારીરિક દુઃખ પણ ઘણાં થાય છે. વિચાર કરવાથી સમજી શકાય તેવી આ હકીકત છે. ૨ અશુભદયને આનંદ જ થાય તેમ છે, કારણ રસનામાં પડી જાય તો પ્રાણી અશુભ કર્મની નિર્જરા પણ કરી શકે નહિ અને તેથી તેમને પૂરતે અવકાશ મળે. પિતાને યોગ્ય માનનાર (સ્વયોગ્યતા)ને અંગે આજ સ્થિતિ થાય છે. ૩ અશોદયના દષ્ટિબિન્દુથી. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] રસના-લેલતા. આવી રીતે જડકુમાર પિતે એક તો સ્ત્રીની લાલનપાલન કરવામાં તૈયાર થઈ રહ્યો હતો અને તેજ ધંધે લઈને બેઠે હતો અને તે ઉપરાંત વળી તેના માતાપિતાએ પણ તેવી પ્રેરણ કરી, પછી વાતમાં બાકી શું રહે? એક તો સ્ત્રી પોતે જ મદનના (કામદેવના) ઉન્માદથી ભરપૂર હોય અને તેમાં વળી તેવા જ પ્રસંગે મોર ટહુકા કરે, પછી ઉન્માદમાં બાકી શું રહે ? આથી જડકુમાર રસનાની લાલનપાલના કરવામાં ઘણો જ વધારે આસક્ત થયો અને તેને પ્રસન્ન કરવા ખાતર પિતે અનેક પ્રકારની વિટંબણું સહન કરવા લાગ્યો. વિચક્ષણ કુમારે રસના સંબંધી કુટુંબીઓ સાથે ચલાવેલી ચર્ચા. હવે વિચક્ષણ કુમારે પિતાની માતા નિજચારૂતા અને પિતા શુભદય પાસે રસનાની પ્રાપ્તિ સંબંધી સર્વ હકીકત એક દિવસ કહી સંભળાવી. તે વખતે તેની ભાર્યા બુદ્ધિદેવી, પુત્ર પ્રકર્ષ અને સાથે વિમર્શ પણ સાથે જ હતા. તેમને પણ રસના ભાર્યાની પ્રાપ્તિ સંબંધી સર્વ હકીકત જણાવી. સી સંબંધી શુભેદયના વિચારે. તે વખતે શુભદયે કહ્યું કે “પુત્ર ! તને શું કહેવું? તું વસ્તુતત્ત્વ બરાબર સમજે છે અને તેથી જ તું ખરેખર વિચક્ષણ (ડાહ્યોસમજુ-દીર્ઘદૃષ્ટિ) કહેવાય છે; છતાં કુદરતી રીતે તને મારા તરફ બહુમાન છે તેથી તેને ઉપદેશ આપવાની મને તે (બહુમાન)પ્રેરણ કરે છે માટે હું કહું છું તે બરાબર સાંભળઃ સર્વ સ્ત્રીઓ પવનની જેવી ચિંચળ હોય છે, સંધ્યાકાળના આકાશની પંક્તિ જેવી ક્ષણવારે રક્ત અને પછી વિરક્ત હોય છે, નદીની પેઠે પર્વત જેવા ઊંચા સ્થાનથી ઉત્પન્ન થઇ અનીચગામિની હોય છે, કાચ (દર્પણ)માં ૧ ઉપર અશુભદયના રસના સંબંધી વિચાર સાથે આ વિચાર સરખા. ૨ ચંચળ, શ્લેષ છે: (૧) સ્ત્રી પક્ષે-સ્થિર નહિ તેવી; (૨) પવન પક્ષે-ચાલતા. ૩ રક્ત શ્લેષ છે: (૧) સ્ત્રી પક્ષે આસક્ત, પ્રેમ બતાવનારી; (૨) આકાશ પહેરાતું. વિરક્ત. પ્લેષ છેઃ (૧) સ્ત્રી પક્ષે-પ્રેમવગરની; (૨) આકાશ પ-રંગવગરનું. સંધ્યાનો રંગ જરા વખત રહી ઊડી જાય છે. ૪ નીચગામિની. શ્લેષ છેઃ (૧) સ્રીપક્ષે–અધમ પુરૂષ તરફ જનારી, તેની સાથે સંબંધ કરનારી; (૨) નદી પક્ષે–નીચે જનારી. નદીઓ પર્વત જેવા ઊંચા સ્થાનથી નીકળી નીચી નીચી જ જાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ 992 ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ દાખલ કરેલ સુખની પ્રતિમાની જેવી દુર્ગા હેાય છે, ઘણી કુટિલતાથી ભરપૂર નાગાને ( સૌને ) રાખવાના કડિયા છે, કાળદૃઢ જેવા મહા સખ્ત વિષેની વેલડી સમાન એકદમ મરણને ઉત્પન્ન કરે તેવી છે, નરકના અત્યંત ભયંકર અગ્નિ જેવા સંતાપ કરનારી છે, સાક્ષને પ્રાપ્ત કરાવે તેવા શુભ ધ્યાન ખરેખરી દુશ્મન છે, મનમાં તે કાંઇક ભૃદા જ કાર્યની ચિંત કરતી હોય છે, માયા કપટથી ખેલે છે કાંઇ બીજું જ, કરે છે કાંઇ ત્રીજું જ, અને તે સર્વ વખત પુરૂષ પાસે જાણે તે પતિવ્રતા શુદ્ધ સાધ્વી હોય તેવા દેખાવ કરે છે, ઇંદ્રજાળની વિદ્યાની પેઠે તે દૃષ્ટિને સારી રીતે આચ્છેદન કરે છે, અાસના પિંડની પેઠે મનુષ્યના ચિત્તરૂપ લાખને પાવ કરાવનારી ( પીગળાવનારી ) હેાય છે, સ્વાભાવિક પ્રકૃતિથીજ સર્વ પ્રાણીને અરસ્પરસ વિરોધ કરનારી છે, બુદ્ધિમાન પુરૂષાએ તેટલા માટે સીએને સંસારચક્રને ચલાવવાના કારણભૂત કહી છે, કાઇએ દિવ્યામૃત જેવા અન્નનું ભાજન કર્યું હાય પણ જો તેમાં એક માખી આવી જાય તે! તે જેમ સર્વ ખાધેલ અન્નને વમન કરાવી અહાર કાઢે છે તેવી રીતે એ પુરૂષના સર્વ વિવેકામૃતભેાજનનું વમન ક રાવી દે છે, અસત્ય ભાષણ, સાહસિકપણું, કપટવૃત્તિ, લજ્જારહિતપણું, અતિ લાભીપણું, નિર્દયપણું, અપવિત્રપણું-એ ગુણા(?) સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતેજ હાય છે; વત્સ ! તને વધારે વિવેચન કરીને શું કહેવું? ટુંકામાં કહું તે આ દુનિયામાં જે કાંઇ દાષાના સમૃહો રહેલા છે તે સર્વ એકઠા કરીને સ્રીરૂપ ભંડારમાં સર્વદા ભરી રાખ્યા છે; તેટલા માટે જે પ્રાણી પેાતાનું હિત ઇચ્છતા હોય તેણે પાતાના આત્મા એ સ્ત્રીઓને ભરેસે ન રાખવા. હકીકત સ્પષ્ટ કરવા માટે આટલી લંબાણુથી તને વાત કહી બતાવી. તને આ ૧ દુર્ગાહ્ય, શ્લેષ છેઃ (૧) શ્રી પક્ષે-જેને માપી-કળી ન શકાય તેવી; (૨) દર્પણગત પ્રતિમા પક્ષે—જેને પકડી ન શકાય તેવી. ૨ કુટિલતા. ક્લેપ છે: (૧) સ્રીપક્ષે-વકતા, વાંકાઇ; (૨) સર્પ પક્ષે ઝેરીલા પણું. ૩ મરણ, શ્ર્લેષઃ (૧) શ્રી પક્ષેન્નારા; (૨) સર્પ યક્ષ-મૃત્યુ. ૪ આચ્છેદન. શ્લેષ છે: (૧) સ્રી પક્ષે-કાપવું, છેદવું તે; (ર) ઇંદ્રજાળ પક્ષેન્દ્ર બળાત્કારે છીનવી લેવું તે. અથવા આચ્છાદન-પાઠાંતર છે તેવા અર્થેનજરબંધ–થાય છે. પુ દ્રાવ. શ્ર્લેષ છે: (૧) સ્રી પક્ષે-ઉરફેરણી; (૨) લાખ પક્ષે-પીગળવું તે. Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] રસના-લેલતા. ૭૭૯ રસના નામની ભાર્યા લાલતા દાસી રસાથે મળી ગઈ છે તે મને તે સારી લાગતી નથી. તારે તે વળી એની સાથે જે ક્યાંથી થયો? હજુ તે એ ક્યાંથી આવી છે અને કેણ છે તે પણ જાણવામાં આવ્યું નથી, માટે એને સંઘરવા પહેલાં એના મૂળ સ્થાનની બરાબર તપાસ કર. __ अत्यन्तमप्रमत्तोऽपि, मूलशुद्धेरवेदकः। स्त्रीणामर्पितसद्भावः प्रयाति निधनं नरः॥ પ્રાણી ગમે તેવો ખબરદાર હોય, પણ જો તે સ્ત્રીના મૂળ વની બરાબર તપાસ કરતો નથી, તેને બરાબર ઓળખતો નથી, અને છતાં જે તેને પોતાને દયભાવ અપ દે છે તો આખરે તે જરૂર હેરાન થાય છે, નાશ પામે છે અને પૂરે પસ્તાય છે.” નિજચારૂતા માતાના વિચારે. નિચારૂતા માતાએ કહ્યું “વત્ર વિચક્ષણ! તારા પિતાએ જે વાત કરી છે અને જે સલાહ આપી છે તે તદન યોગ્ય છે. આ રરનાની ઉત્પત્તિ કયાંથી થઈ છે તેની બરાબર તપાસ કર. એમાં વાંધા જેવું શું છે? એનાં કુળ, શીળ અને સ્વરૂપ બરાબર જાણવાથી એને અનુસરવાનું કાર્ય વધારે સગવડતા ભરેલું થઇ પડશે. મતલબ કે એને ક્યારે અને કેટલું અનુસરવું એને નિર્ણય કરવા માટે વિશેષ સાધનો મળી આવશે. બુદ્ધિદેવી વિગેરેની સલાહ, બુદ્ધિદેવીએ કહ્યું-“આપુત્ર! વકીલે જેમ આજ્ઞા કરે તેમ કરવું તે આપશ્રીને ઉચિત છે. अलङ्घनीयवाक्या हि गुरवः मन्पुरुषाणां भवन्ति । સજન પુરૂ વડીલના વાક્યનું કદિ પણ ઉલ્લંઘન કરતા પ્રકર્ષ (પુત્ર) કહેવા લાગ્યું. “પિતાજી! મારી માતા બુદ્ધિ દેવીએ ગ્ય વાત કહી છે.” ૧ વિચક્ષણ આચાર્ય પોતાની સર્વ વાતો કરે છે ને રિપદારણ પણ સાંભળે છે. સંસારીજીવ પોતાના રિપદારણના ભવની સર્વ વાત સદારામ સમક્ષ આગ્રહીતસંકેતને ઉદાન કહે છે. બુદ્ધિદેવી ના પ્રદેશમાં વિચલખ કમારની યતી છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ વિમર્શ કહેવા લાગ્યો-“આમાં અયોગ્ય બેલતાં જ કેને આવડે છે! મોળી વાત કરે તેવા કેણ છે? એગ્ય પરીક્ષાપૂર્વક કરવામાં આવેલું સઘળું સુંદર જ હોય છે” વિચારને પરિણામે રસનાની મૂળશુદ્ધિ કરવા માટે થયેલો નિર્ણય. તે માટે વિમર્શની થયેલી પસંદગી. પ્રકઈનું મામા સાથે સહગામિત્વ, વિચક્ષણ કુમારે પોતાના મનમાં વિચાર કર્યો કે આ સર્વ સંબંધી વર્ગ જે સલાહ આપે છે તે બરાબર છે. વાત ખરી છે કે વિદ્વાન ભાણસે જે સ્ત્રીના કુળસંબંધી, શીળ સંબંધી અને આચારસંબંધી સર્વ હકીકત જાણી ન હોય તેને સંઘરવી યોગ્ય નથી, તેની સાથે પરિચય કરવો ઉચિત નથી અને તેના પર વિશ્વાસ મૂકવામાં કુલશીળ આચારની લાભ નથી. હવે આ રચનાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તપાસ જરૂરી લાગી. છે તે સંબંધી હકીકત મને લલતાએ અગાઉ કહી છે તો ખરી, વળી એના શીલ અને આચાર કેવા છે તે સંબંધમાં પણ હમણું મારા જાણવામાં આવ્યું છે કે એ રસનાને સારું સારું ખાવા પીવાનું બહુ જ ગમે છે, તેની દાસી લોલતા પણ એ જ સલાહ આપે છે; પરંતુ કેણુ ડાહ્યો માણસ કુળવાન સ્ત્રીના વચન પર પણ વિશ્વાસ મૂકે? સાપણની ગતિની જેમ સ્ત્રીઓની ચિત્તવૃત્તિ નિરંતર વાંકીચૂંકી જ હોય છે, તેથી તેના ઉપર ભરોસો કેમ રાખી શકાય? જ્યારે કુળવાન ગૃહસ્થ સ્ત્રીના વચનપર પણ વિશ્વાસ ન મૂકાય તે પછી આવી એક દાસીના બેલવા ઉપર ભરોસે રાખવો એ તો ઠીક નહિ જ. શીલ અને આચાર સાથે વસવાથી ઘણે કાળે જ જાણી શકાય છે, એક બે વાર લબકઝબક (સહેજ સાજ ) મળવાથી શીલ અને આચારની કાંઈ ખરી ખબર પડતી નથી. વળી મારે આવો વધારે વિચાર શા માટે કરવો? મારા પિતાજી વિગેરેએ જે પ્રમાણે સલાહ આપેલ છે તે જ પ્રમાણે કર્યું અને આ રસનાની મૂળશુદ્ધિ બરાબર મેળવું. એની ઉત્પત્તિ ક્યાંથી છે એ હકીકત સમજીને ત્યાર પછી જેમ યોગ્ય લાગશે તેમ કરીશ. ૧ જુઓ પૃ. ૭૬૮-૭૦. ત્યાં લોલતાએ વિકલાક્ષ નગરથી રસના પરિચય બતાવ્યા છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] રસના—àાલતા. ૭૮૧ ઉપર પ્રમાણે વિચાર કરીને પછી વિચક્ષણકુમારે તેના પિતાને કહ્યું કે “ જેવી પિતાજીની આજ્ઞા !” પરંતુ રસનાની શાષકાર્યમાં વિમ-ઉત્પત્તિ શોધી કાઢવા માટે મોકલવા યોગ્ય કાણુ છે? શૂની ખાસ ચાગ્યતાનાં કારણેા. કાણુ એની તપાસ ખરાબર કરી શકશે? એ હકીકત પણ આપશ્રી જ જણાવેા. ’ શુભાદ્રય—“ વત્સ ! આ તારા સાળે વિમર્શ જે મહત્વનું કાર્ય કરવાનું છે તેના ભાર ઉપાડવાને સમર્થ છે. युक्तं चायुक्तवद्भाति, सारं चासारमुच्चकैः । अयुक्तं युक्तवद्भाति, विमर्शेन विना जने ॥ १ ॥ ' “ એનું નામ વિમર્શ એટલે વિચાર-સુતર્ક છે. વિમાઁ વગર “કામ કરવા જેવું હોય તે ન કરવા જેવું લાગે છે, સારૂં હોય તે “ અસાર લાગે છે અને જે કામ ન કરવા જેવું હોય તે કરવા યોગ્ય “ લાગે છે. એ વિમર્શ જે પ્રાણીને અનુકૂળ હોતા નથી તેને હેય કાર્ય “ ઉપાદેય લાગે છે અને ઉપાદેય કાર્ય હેય લાગે છે એટલે તજવા “ યોગ્ય કાર્યકર્તવ્યરૂપ-આદર કરવા યોગ્ય જણાય છે અને તેથી ઉલટું આદર યોગ્ય કર્તવ્ય ત્યાજ્યરૂપ જણાય છે. કોઇ ઘણું ગહન કામ હોય અને જેમાં બુદ્ધિ બરાબર પ્રથકરણ કરી શકે તેમ ન હોય તેવા ઊંડા કામમાં પણ આ વિમર્શ સર્વ હકીકતપર વિવેચન “ કરીને એક સરખા નિર્ણય કરાવી શકે છે. એમ થવાનું કારણ એ “ છે કે એ વિમર્શ પુરૂષનાં અને સ્ત્રીનાં રહસ્ય સમજે છે, દેશની, “ રાજ્યની અને રાજાઓની વ્યવસ્થા જાણે છે, રત્નોની પરીક્ષા કરી “ શકે છે, લેાકધર્મનું રહસ્ય જાણે છે, સર્વ ભુવનનાં તત્ત્વ તેનાં જાણવામાં આવેલાં છે, દેવનું તત્ત્વ તે જાણે છે, સર્વ શાસ્ત્રોનાં “ રહસ્ય તેના લક્ષ્યમાં રહેલાં છે, ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં * (6 ' રહસ્ય શું છે તે ખરાખર તેના ખ્યાલમાં છે. આવી સર્વ મમતનાં “ તત્ત્વા જાણનાર વિમર્શ વગર આ દુનિયામાં બીજો કોઇ નથી. “ વત્સ! જે પ્રાણીઓને માર્ગ અતાવનાર તરીકે એ વિમો સાથે પરિc ચય થાય છે તે સર્વ ખાખતનું અંતર રહસ્ય સમજીને સુખી થાય છે. ખરેખર, તારે આવે વિમર્શ જેવા સગા-સાળેા મળ્યો છે ઃ ૧ વિશે: વિચાર-વિતર્ક-વિચાર વગરનાં કામ નકામાં. તપાસ કરવામાં વિચાર અને વિતર્કની ખાસ જરૂર છે. સમજણ વગરની તપાસ નકામી છે. વિમર્શને-વિચારને જે ઉપયાગ અત્ર બતાવ્યા છે તે અનુભવથી સમજાય તેવા છે. ૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ તેથી તું ભાગ્યશાળી છે; એછા નસીબવાળા પ્રાણીઓને ચિંતામણિ રત્રની પ્રાપ્તિ કદાપિ પણ થતી નથી. તારે રૂસનાની ઉત્પત્તિની શોધ કરવાના કામ માટે એને જ મોકલવો. સૂર્ય જ રાત્રીના અંધકારને દૂર કરવાને શક્તિમાન્ છે.” વિચક્ષણ–“જેવી પિતાશ્રીની આજ્ઞા !” વિચક્ષણે એટલું કહીને વિમર્શના મુખ સામું જોયું. (તે રસનાના મૂળની શેધ કરવાનું કામ ઉપાડી લેવા રાજી છે કે નહિ તેને નિર્ણય જાણવા માટે.) વિમર્શ-મારા ઉપર ઘણી કૃપા કરી. આપને જે કહેવું હોય તે કહે. હું કરવા તૈયાર છું.” વિચક્ષણ–“જો એમ જ છે તો પછી પિતાશ્રીને હુકમ જલદી અમલમાં લાવે-મતલબ રસનાની મૂળશુદ્ધિ કરવા માટે જાઓ.” વિમર્શ“બહુ સારું. હું તે તૈયાર જ છું. માત્ર એક વાત પૂછવાની છે. પૃથ્વી ઘણી વિશાળ છે, દેશે અનેક છે, તેમાં રાજ્યો ઘણું છે, તેથી મારે કદાચ વધારે વખત રોકાવું પડે, માટે તમે વખતને નિર્ણય કરે કે મારે કેટલા વખતમાં પાછા ફરવું.” વિચક્ષણ–“ભદ્ર! તમને એક વર્ષનો વખત આપવામાં આવે છે.” વિમર્શ—“બહુ કૃપા !” આ પ્રમાણે કહીને પ્રણામ કરીને વિમર્શ ચાલવાની તૈયારી કરી. એ વખતે પ્રકર્ષે ઉઠીને પિતાના પિતામહ (દાદા) શુભદયને પગે પડયો, નિજચારૂતા પિતામહી (દાદી)ને વંદન પ્રકર્ષનું સાહચર્ય. કર્યું અને પોતાના માતા પિતા ( વિચક્ષણકુમાર અને બુદ્ધિદેવી)ને પ્રણામ કર્યા અને પછી બે કે “જે કે મને મારા માતા પિતાનો વિરહ થશે એવા વિચારથી મારા મનમાં નિવૃત્તિ થતી નથી તે પણ મારા મામા (વિમર્શ)ની સાથે સહચારીપણું હોવાથી મારા અંતઃકરણમાં તેમનું બહુ જ ખેંચાણ રહે છે. જન્મથી તેમની સાથે જ રહેલ હોવાને લીધે મામા વગર તે એક ક્ષણવાર પણ હું જીવી શકું તેમ નથી. માટે આપ મને જરૂર રજા આપો તે મારા મામા જાય છે તેની સાથે હું પણ જાઉં.” પુત્રના આવાં વચન સાંભળીને પુત્ર પરના એહથી વિચક્ષણ મારનું હૃદય ઉછળ્યું, આંખમાં આનંદનાં આંસુ આવી પુત્રપ્રશંસા. ગયાં અને તેણે પોતાના જમણે હાથની આંગળી થી પ્રકષે પુત્રનું મુખકમળ ઊંચું કરી તેના ઉપર ૧ આ એક વર્ષને અવધિ લક્ષ્યમાં રાખ, એના શેષ કાળનો આગળ ઉપયોગ થવાને છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭) રસના-લલતા. એક ચુંબન કર્યું અને માથું સુંવ્યું. પછી “બહુ સારું ભાઇ!” એમ કહીને તેને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી વિચક્ષણ કુમારે પોતાના પિતા શુદય સામું જોઈને કહ્યું “પિતાજી! આ પ્રકર્ષિ નાનું બાળક છે છતાં તેને વિનય જોયો? એની બોલવાની યુક્તિસરની પદ્ધતિ જોઈ? એના વચનમાં ઉભરાઈ જતે સ્નેહ જોવામાં આવ્યો?” શુદયે જવાબમાં કહ્યું “વત્સ! એમાં નવાઈ જેવું શું છે? તારા અને બુદ્ધિ-દેવીના છોકરાનું તો એવું જ વર્તન હોવું જોઈએ. પણ ભાઈ! છોકરાની વહુ (બુદ્ધિદેવી )ના સંબંધમાં કે પૌત્ર (પ્રકર્ષ) ના સંબંધમાં પ્રશંસા કરવી એ અમને યોગ્ય નથી અને ખાસ કરીને તારી પાસે અમારે તે વાત કરવી ન જ જોઈએ; કારણ કે વ્યવહારમાં प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबान्धवाः। भृतकाः कर्मपर्यन्ते, नैव पुत्रा मृताः स्त्रियः॥ ગુરૂની તેમની સમક્ષ સ્તુતિ કરવી, મિત્ર અને સગાની તેમની ગેરહાજરીમાં સ્તુતિ કરવી, નોકરના સંબંધમાં કામ થઈ રહ્યા પછી તેને છેડે તેનાં વખાણ કરવાં, પુત્રનાં વખાણ ન જ કરવાં અને સ્ત્રીનાં વખાણ તેના મરણ પછી કરવાં. છતાં એ પુત્રવધૂ અને પૌત્રના અતિ મહાન ગુણે જઈને તેઓના વખાણ કર્યા વગર મારાથી રહી શકાતું નથી. તારી ભાર્યા આ બુદ્ધિદેવી ચંદ્રની ચંદ્રિકાની બુદ્ધિ પ્રશંસા. માફક સુંદર રૂપવાળી છે, તારા જેવી જ છે, ગુણમાં વધારે કરનારી છે, ઘણું ભાગ્યશાળી છે, પતિ ઉપરના એહમાં તત્પર છે, ચાલાક છે, સર્વે કાર્યોમાં અત્યંત કુશળ છે, બળ સંપાદન કરી આપે તેવી છે, ઘરને ભાર ઉપાડવામાં ઘણું શક્તિવાળી છે, એની દષ્ટિ ઘણી વિશાળ છે છતાં એને સૂક્ષ્મ દષ્ટિવાળી કહેવામાં આવે છે અને સવાંગ સુંદર હોવા છતાં જડાત્માના મનમાં ૧ માથું સુંઘવાનો રિવાજ અત્યારે પણ બંગાળામાં પ્રચલિત છે. એ વાત્સલ્ય ભાવ બતાવે છે. પિતા માતા કે વડીલે પુત્રનું માથું સુંધે છે. ૨ વિરોધાભાસ છે. વિશાળ-લાંબી નજરવાળી છે અને સાથે સલમ-બારી. કીથી હકીકત સમજનારી છે. સુંદર દેહવાળી સ્ત્રી તરફ કોઈને દ્વેષ થવો ન જોઈએ, પ્રેમ થે જોઈએ; પણ જડ પ્રાણીઓને સ્વાભાવિક રીતે બુદ્ધિ તરફ દ્વેષ હોય છે, બુદ્ધિના વાંધા હોય છે. આ વિરોધાભાસ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ દ્વેષ ઉત્પન્ન કરે તેવી છે. વળી નિર્મળમાનસ નગરના મલક્ષય રાજા અને સુંદરતા દેવી જે પુત્રીને જન્મ આપે તેનું વર્ણન કરવાને કાણુ સમર્થ થઇ શકે ? એવી પુત્રીમાં કહેવા જેવું હાય પણ શું ? પ્રમાણે હોવાથી પ્રકર્ષનું વર્ણન પણ અત્યારે અહુ કરવાની જરૂર નથી. એની માતાવડે ( બુદ્ધિદૈવીવડે) એ પણ અનંત ગુણને ધારણ કરનાર થતા જાય છે. વત્સ વિચક્ષણ ! વધારે તે શું કહું? પણ ટુંકામાં કહું તા લોકોમાં તું ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે તને આવું મહાભાગ્યશાળી સુંદર કુટુંબ પ્રાપ્ત થયું છે. પુત્ર! આટલા માટે જ તને હમણા હમણા રસનાના લાભ થયા છે એ હકીકત સાંભળીને અમારા મનમાં ઘણી ચિંતા થઇ આવી છે, કારણ કે અમારા ધારવા પ્રમાણે એ સ્ત્રી કાઇ પણ રીતે તારે ચેાગ્ય નથી અને અમને એમ લાગે છે કે આ રસના શાક્ય તરીકે કામ કરીને બુદ્ધિદેવીના નાશ કરનારી અથવા તેને હેરાન કરનારી રખે થઇ ન પડે! અને કદાચ ખાસ કરીને 1તાની શાક્યના પુત્ર પ્રકર્ષને આગળ વધતા અટકાવી ન દે ! આથી અમે ઘણા ચિંતામાં પડી ગયા છીએ; પણ હાલ કાળ વિલેમ ન કરો અને પ્રસ્તુત કાર્યની તૈયારી કરે. રસનાની મૂળશુદ્ધિ જાણ્યા પછી જેમ ચોગ્ય લાગશે તેમ કરી લેવાશે. વળી પ્રકર્ષ કુમારને તેના મામા ઉપર ઘણા એહ છે તેથી વિમર્શ સાથે તેને માકલવાના વિચાર કર્યો તે પણ બહુ ઠીક કર્યું છે. એ કામ તો દૂધમાં સાકર મેળવવા જેવું થયું છે. હવે એ વિમર્શ અને પ્રકર્ષ–મામા ભાણેજ રસનાની મૂળશેાધ કરવા માટે ભલે જાય. તમારે એના સંબંધમાં જરા પણ ચિંતા કરવા જેવું નથી એમ મને લાગે છે.” વિચક્ષણ કુમારે અને બુદ્ધિદેવીએ શુભેોદય પિતાનાં આ વચના માથે ચઢાવ્યાં. ત્યાર પછી વિમર્શ અને પ્રકર્ષ વડીવિદાય થયા. લને પગે પડ્યા, ઉચિત ક્રિયા સર્વે કરી અને રસના સંબંધી શેાધ કરવા-ખાસ કરીને તેની મૂળ ઉત્પ ત્તિની ખરી હકીકત મેળવવા મામા ભાણેજ વિદાય થયા. ૧ બુદ્ધિ દેવીની ઉત્પત્તિ માટે જુએ પૃષ્ટ. ૭૬૬, Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. વિશે-પ્રકર્ષ. - શહેમંત વર્ણન. રાજચિત્ત નગર, તામચિત્ત નગર, શરણૅન આ વખતે શરદ્ ૠતુના સમય વર્તતા હતા. 'शस्य सम्भारनिष्पन्नभूमण्डलो, मंडलाबद्धगोपालरासाकुलः । साकुलत्व प्रजाजात सारक्षणो, रक्षणोद्युक्तसच्छालिगोपप्रियः ॥ १ ॥ ભૂમંડલ ઉપર ધાન્ય તૈયાર થઇ ગયું છે, ગોળ ટાળાં વળી ગોવાળીયા રાસડા ગાઇ રહ્યા છે, ધાન્ય માટે આકુળ પ્રજાને સારા વખત આવી લાગ્યા છે, રંગાપાંગનાઆ સુંદર શાલિક્ષેત્રનું રક્ષણ કરી રહી છે. ૧. એ શરદ્ કાળમાં——— 'जलवर्जितनीरदवृन्दचितं, स्फुटकाशविराजितभूमितलम् । भुवनोदरमिन्दुकरैर्विशदं, कलितं स्फटिकोपलकुम्भसमम् ॥ २ ॥ જળરહિત વાદળાંનાં ટાળેટોળાં આકાશમાં દેખાય છે, ચારે તરફ ફેલાયલા “કાસથી જમીનનું તળીયું છવાઇ રહ્યું છે, પૃથ્વીને અંતર ભાગ ચંદ્રનાં શિતળ ઉજ્વળ કરણાથી જાણે સ્ફટિક રનના કુંભ હોય તેવા જણાય છે. ૨ વળી– ૧ સંસ્કૃત વર્ણન અતિ સુંદર હેાવાથી વાંચનારની જાણખાતર તે પણ સાથે આપેલ છે. ૨ સવળી છંદ છે. ૩ શરતૢ ઋતુમાં શાલ-ભાત વધે છે, તેના પાક ત્યાર પછી ઉતરે છે. ગેાપાળસ્ત્રી તેનું તે ઋતુમાં રક્ષણ કરે છે. (પાણી પાઇને, પક્ષીથી બચાવીને–વિગેરે અનેક રીતે.) ૪ ત્રોટા છંદ છે. ૫ એક જાતનું શ્વાસ-ખડ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ७८६ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ 'शिखिविरावविरागपरा श्रुतिः, श्रयति हंसकुलस्य कलस्वनम् । न रमते च कदम्बवने तदा, विषमपर्णरता जनदृष्टिका ॥३॥ लवणतिक्तरसाच पराङ्मुखा, मधुरखाद्यपरा जनजिबिका। स्फुटमिदं तदहो प्रियताकरो, जगति शुद्धगुणो न तु संस्तवः॥४॥ કલહંસને મીઠે મધુર સ્વર સાંભળતાં કર્ણયુગળ મોરના મધુર ટહુકાથી વિરાગી થયા છે; લેકેની નજર ઊંચા નીચા ખાખરાના ઝાડેમાં આસક્ત રહી કદંબના મેટાં વનમાં રમણ કરતી નથી; લોકેની જીભ ખારૂં તીખું ખાતી નથી, પણ મિષ્ટ ભેજનમાં તત્પર થઈ છેઆટલા ઉપરથી એમ જણાય છે કે દુનિયામાં લોકોને શુદ્ધ-સાચે ગુણ પસંદ આવે છે, પણ ખુશામતવાળી સ્તુતિ (પરિચય) રૂચિકર નથી ૩-૪. स्वच्छसन्नीरपूरं सरोमण्डलं, फुल्लसत्पद्मनेत्रैर्दिवा वीक्षते । यन्नमस्तत्पुनर्लोकयात्रेच्छया, रात्रिनक्षत्रसल्लोचनैरीक्षते ॥५॥ नन्दितं गोकुलं मोदिताः पामराः, पुष्पितो नीपवृक्षो निशा निर्मला । चक्रवाकस्तथापीह विद्राणको, भाजनं यस्य यत्तेन तल्लभ्यते ॥६॥ ચોખા નિર્મળ જળથી ભરાઈ ગયેલાં સરેરે વિકાસ પામેલાં કમળરૂપ નેત્રોવડે દિવસે જોઈ રહે છે. આકાશ પણ લેકયાત્રા કરવાના ઈરાદાથી પૂરતા તારામંડળ અને નક્ષત્રરૂપ સુંદર આંખો વડે પૃથ્વીને રાત્રીએ અવકી રહે છે. ગોકુળ આનંદમાં લહેર કરે છે. હલકા (મજૂરવર્ગ) લકે પણ રાજી રાજી થઈ ગયા છે. કદંબનાં વૃક્ષને ફૂલ આવી રહ્યાં છે. રાત્રીઓ તદ્દન નિર્મળ થઈ છે. આટલું છતાં પણ ચક્રવાક પક્ષી હજુ ગભરાટમાં જ પડી રહેલ છે-તેને વિરહકાળ પૂરો થતો નથી. જેવું જેને યોગ્ય હોય છે, જે જેને લાયક હોય છે-તે તેને મળે છે. ૫-૬. - ૧ zતવિશ્વિત છદ છે. ૩-૪. ૨ ચોમાસામાં મોર (શિખી)ને અવાજ પસંદ આવતો હોય છે તે પરિ ચય મૂકી હવે લોકોના કાન કલહંસના મધુર અવાજને પસંદ કરે છે; ચોમાસામાં કદંબનાં વને ગમતાં હતાં, હવે વિષમ પાંદડાં ગમે છે (સાત પાન-સસપણે નામનાં ઝાડ-શરઋતુમાં બહુ ખીલે છે.); માસામાં ખારૂં ખાટું વધારે ભાવે છે, શરદૂમાં મધુર રસ ગમે છે અને લાભકારક લાગે છે. ૩ વળી છંદ છે. ૫-૬ ૪ સરેવરમાં સૂર્યવિકાસી કમળો તેની આંખો જેવાં લાગે છે. મતલબ સરોવરમાં કમળ ખીલી રહ્યાં છે. ૫ ગાયને સમૂહ અથવા ઇંદ્રિય સમૂહ. ગાયને સારો ચારો મળવાથી આ નદ થયો. ઇંદ્રિને પુષ્ટિ મળે તે પૃથ્વીને દેખાવ મા કરાવે છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] વિમર્શ-પ્રક. ૭૮૭ મામા ભાણેજ બાહ્ય સૃષ્ટિમાં વિમર્શ અને પ્રકર્ષ-મામા ભાણેજ એવા શરદ્દ સમયમાં અત્યંત મનહર બગીચાઓને જોતાં, કમળ ખંડેથી વિભૂષિત સવરેને અવલેતાં, નાનાં મોટાં હર્ષમાં આવી ગયેલાં ગામે ખાણ અને શહેરને નીહાળતાં, ઇંદ્રમહોત્સવ અને હર્ષ પામતાં, દિવાળીને મહત્સવ અનેક સ્થાનોએ જોઈને રાજી થતાં અને કાર્તિક માસને કૌમુદી મહોત્સવ જોઈ સંતેષ પામતાં અનેક બાહ્ય પ્રદેશમાં ફર્યા, અનેક માણસેનાં હૃદયની પરીક્ષા કરી અને પોતે જે કામ માટે બહાર નીકળી પડ્યા હતા તેની સિદ્ધિ માટે અનેક ઉપાયની યોજના કરી; પરંતુ ત્યાં તેમને રસનાની ઉત્પત્તિ સંબંધી હકીકત મળી નહિ, તેના મૂળને કાંઈ પણ પત્તો લાગ્યું નહિ. આવી રીતે વિશાળ પૃથ્વીમાં તેઓ ફરતા હતા તેવામાં હેમંતઋતુ આવી પહોંચી. હેમંત વર્ણન. 'अर्घितचेलतैलवरकम्बलरल्लकचित्रभानुको, विकसिततिलकलोध्रवरकुन्दमनोहरमल्लिकावनः। शीतलपवनविहितपथिकस्फुटवादितदन्तवीणको, કાર્જિતાનમરિકુમાતા છે ? ૧ ઈંદ્રમોત્સવઃ આ શુદ ૧૫ થી ઘણી જગ્યાએ આઠ દિવસને ઇંદ્રમહોત્સવ થાય છે. નગરવાસી સ્ત્રીપુરુષે નગર બહાર ઉજાણીએ જાય છે અને આનંદ કલ્લોલમાં વખત કાઢે છે. ૨ પ્રથમ પંક્તિવાળાની કિંમત વધે છે, બીજી પંક્તિવાળા વિકાસ પામે છે. ત્રીજી પંક્તિમાં જણાવેલ બનાવ બને છે અને ચોથી પંક્તિવાળાનું સૌભાગ્ય ચાલ્યું જય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ વસ્ત્ર, તેલ, કામળ, રજાઈ અને અગ્નિ કાંઇક કિમતી દેખાય છે તિલક લેધ કુંદ મોગરો વિગેરે અનેક જાતિનાં પુષ્પવને ખીલી રહ્યાં છે; ઠંડે પવન મુસાફરોના દાંતની વીણુ વગાડે છે ( ઠંડા પવનથી દાંત સામસામા ધ્રુજીને અથડાય છે) અને એ ઋતુ જળ, ચંદ્ર, કિરણ, મહેલની અગાશી, ચદન અને મેતીની સુભગતાને હરણ કરે છે. એ હેમંત ઋતુમાં (કાર્તિક-માગસર માસમાં) દુર્જન માણસોની સોબતની પેઠે દિવસો ટુંકા થાય છે, સજજનની મિત્રતાની પેઠે રાત્રીઓ લાંબી થાય છે, વિશુદ્ધ જ્ઞાનની પેઠે અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, જાણે કાવ્યની પદ્ધતિ હોય તેમ મનહર વેણુઓની રચના કરવામાં આવે છે, જાણે સજજનનાં હૃદય હોય તેમ ૧ સુભગતાઃ ભગ શબ્દના બહુ અર્થ થાય છે. ઉત્કૃષ્ટ પણે બતાવે છે. દરેક સાથે તેનો અર્થ ઘટાવીએ – જળઃ અહીં ભગને અર્થ “પ્રીતિ’ કરો. ઠંડું પાણી શિયાળામાં બહુ ભાવતું નથી. - શશિચંદ્ર. અહીં ભગનો અર્થ તેજ કરવા. હેમંતમાં ચંદ્રનું તેજ ઓછું હોય છે. કિરણ: અહીં ભગને અર્થ શભા કરવો. શિયાળામાં કિરણમાં કાંઈ શેભાદમ રહેતા નથી. અથવા ચંદ્રકિરણ સાથે લેવાથી “તેજ' અર્થ વધારે બંધબેસતો આવશે. મહેલની અગાશીઃ (હર્ચતલ). અહીં ભગને અર્થ પ્રેમ કરવો. અગાશીમાં ઠંડીને લીધે બેસવું ગમે નહિ. ચંદનઃ અહીં ભગને અર્થ “શક્તિ. ગરમી ન હોય ત્યારે ચંદનને કોઈ ભાવ પૂછે નહિ. મૌક્તિકર અહીં ભગને અર્થ શભા થાય છે. મોતી ઠંડા લાગે તેથી પહેરવાં ગમે નહિ. ૨ કાર્તિક માગશરમાં દિવસ તદ્દન ટૂંકા થઈ જાય છે, છેવટે લગભગ ૧૦ કલાક ૫૫ મીનિટને થાય છે. દુર્જનની સબત પણ થોડો વખત જ ચાલે છે, ટુંકી થતી જાય છે. ૩ જ્ઞાની સમજુ માણસે આગામી ચિંતા કરી જરૂરી વસ્તુ સંઘરી રાખે છે અથવા જ્ઞાનના સંગ્રહમાં જેમ સંતોષ થતું નથી તેમ અનાજ સંધરવાને સમય આ હેમંત ઋતુ હોઇને અનાજ સંગ્રહથી સંતોષ થતો નથી. ૪ અહીં શ્લેષ રચના સાથે જ છે. કાવ્યની રચના કરવામાં આવે છે તેમ વેણી ગૂંથવામાં આવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ 2 ] વિમર્શ–પ્રકર્ષ. ૭૮૯ મુખ' એહથી ભરપૂર થઇ જાય છે, શત્રુના સૈન્યના અવાજ રણક્ષેત્રમાં સાંભળીને સામા આવી પડનાર સુભટા ( સેાવની ) હાય તેમ અત્યંત દૂર દેશમાં ગયેલા પંથીજને પાતાની સ્રીઓની વિપુલ જંઘા અને સ્તનની (ઠંડીને દૂર કરે તેવી ) ગરમીના સ્મરણુથી પાછા ( પેાતાના દેશમાં આવે છે. તેમજ प्रतापहानिः संपन्ना लाघवं च दिवाकरे; ગવા दक्षिणाशा लग्नस्य सर्वस्यापीदृशी गतिः । સૂર્યના પ્રતાપ ઓછેા થઇ ગયા છે અને તેનામાં કાંઇક લઘુત્વનાનાપણું પ્રાપ્ત થયું છે; અથવા તે। જે કોઇ દક્ષિણા આશાનું અવલેખન કરે તે સર્વની એવી જ ગતિ થાય છે. સૂર્ય ‘દક્ષિણા આશા' એટલે દક્ષિણ દિશાનું અવલંબન કરે છે તેથી તેના પ્રતાપની હાનિ થાય છે અને તે લઘુતાને ધારણ કરે છે ( હેમંત ઋતુમાં સૂર્ય સંપૂર્ણ દક્ષિણ દિશામાં હોય છે, તે ઋતુ પૂરી થતાં તે ઉત્તર દિશામાં આવે છે તેથી ઉત્તરાયણ કહેવાય છે.) અને જે પ્રાણીએ ‘દક્ષિણા’-અક્ષિસની આશા ઉપર બેસી રહેનારા હોય છે તે સર્વની એવી જ હાલત થાય છે, તેએના પ્રતાપ છે થાય છે અને તે લઘુતા પામે છે. अयं हेमन्तो दुर्गतलोकान् प्रियवियोग भुजङ्गनिपातितान्, शिशिरमारुतखण्डितविग्रहान् । पशुगणानिव मुर्मुरराशिभिः, पचति किं निशि भक्षणकाम्यया ॥ પોતાના પ્રિય જનના વિયાગરૂપ સર્પથી નીચે પડેલા અને ઠંડા કેંપવનથી શરીરે હેરાન થઇ જતા પીડિત અવસ્થામાં આવી પડેલા લોકાને જાણે તેઓ પશુ જ હાય નહિ તેમ એ હેમંત ઋતુ અગ્નિવડે ખાઇ જવાના ઇરાદાથી રાત્રે જાણે રાંધતા હાય નહિ તેમ લાગે છે. * * * * * ૧ સ્નેહ-લેષ છેઃ (૧) સજ્જનનાં હૃદય સાથે તે ‘પ્રેમ’ સૂચવે છે; અને (૨) મ્હેઢાં સાથે તે તેલની ચીકાશ' સૂચવે છે. * ૨ ખરા લડવૈયા રણહાક સાંભળીને જેમ રણક્ષેત્ર તરફ જાય છે તેમ પેાતાની વહાલી સ્ત્રીનાં ગરમી આપનાર આકષઁક અવયા સંભારી મુસાફર આ ઋતુમાં પોતાના સ્વદેશ તરફ પાછા ફરે છે. ૭ ધ્રુતવિલંબિત છંદ છે. ૪ લેાકો શિયાળાની રાત્રીએ તાપણી કરીને બેસે છે તેનાપર ઉત્પ્રેક્ષા છે. ૧૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રક્તાવ ૪ અંતરંગટશે રસનાની મૂળશુદ્ધિ રાજસચિત્ત નગરે મામા ભાણેજ. રાગકેસરી અને મિથ્યાભિમાન, રાજસચિત્ત નગરે. હવે એવી રીતે લગભગ ત્રણ માસ મામા ભાણેજ બાહ્ય પ્રદેશેમાં ફર્યા પણ તેઓને રસનાના મૂળનો કોઈ પણ પત્તો લાગ્યો નહિ એટલે તેઓ અંતરંગ દેશમાં દાખલ થયા અને ત્યાં રસનાની મૂળશુદ્ધિ માટે જુદા જુદા પ્રદેશમાં તેઓ ફર્યા. એવી રીતે ફરતાં ફરતાં તેઓ એકદા રાજસચિત્ત નગરે આવી પહોંચ્યા. એ નગર જાણે મોટું જંગલ હોય નહિ તેવું લાંબું પણ ઘણું લોક વગરનું અને ધનધાન્યથી ભરપૂર માત્ર ઘરેવાળું પણ કઈક જ સ્થળે ઘરનું રક્ષણ કરનાર ચોકીદારવાળું જોવામાં આવ્યું. આ નગરમાં આવતાં મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇ – પ્રકર્ષ મામા! આ નગરમાં તે એટલા બધા ઓછા માણસે છે કે જાણે તે તદ્દન સ્મશાન જેવું શુન્ય દેખાય છે-તેનું કારણ શું હશે? આ નગર આવું કેમ થઈ ગયું હશે?” વિમર્શ આ આખું નગર સંપત્તિથી ભરપૂર દેખાય છે, તેમાં મોટી મોટી હવેલીઓ આવી રહેલી છે, માત્ર તેમાં લેકેની વસ્તી જોઈએ તેટલી જણાતી નથી, તેથી એમ જણાય છે કે આ નગરમાં કઈ જાતને ઉપદ્રવ નથી, માત્ર તે નગરનો રાજા કેઈ પ્રયોજનને લઈને બહાર ગયા જણાય છે અને તેની સાથે તેનો પરિવાર પણ ગયે જણાય છે એવું અનુમાન થાય છે.” પ્રકર્ષ–“આપે જે અનુમાન કર્યું તે મને પણ ઠીક લાગે છે.” વિમર્શ–“ભાઈ ! એમાં તે શી મોટી વાત કરી ! જે સર્વ વસ્તુ દેખાય છે-તે સર્વનું અંદરનું તત્ત્વ હું જાણું છું, તેથી તેને બીજી કઈ પણ બાબતમાં કોઈ પણ શંકા ઘાય ત્યારે તારે મને ખુશીથી પૂછ્યા કરવું.” ૧ ત્રીજી પ્રસ્તાવમાં માધના કહેવાથી પ્રભાવ સ્પર્શનની મૂળશુદ્ધિ કરવા ગયે હતો. ત્યાં પૃષ્ઠ ૩૮૬-૭ માં રાજસચિત નગર સંબંધી તેમ જ રાગકેસરી સંબંધી થડી હકીક્ત આવેલ હતી તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. ત્યાં સાધારણ વાત કરી હતી, અહીં વિસ્તારથી સર્વ હકીકત આવશે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] વિમર્શ–પ્રકર્ષ. ૭૯૧ પ્રકર્ષ— મામા ! ત્યારે તે એક એ વાત હમણા જ પૂછી લઉ. બીજી વળી પ્રસંગે પૂછીશ. જુએ. ! આ નગરના નાયક પણ તેમાં નથી અને લોકો પણ આ નગર છોડીને હાલ તે। મહારગામ ગયા જાય છે, છતાં નગર પાતાની શાભા છેડતું નથી, સૌંદર્યને જરા પણ ઓછું કરતું નથી-તેનું કારણ શું?” વિશે—“ આ નગરમાં કોઇ મહા પ્રભાવવાળા પુરૂષ રહે છે તેના પ્રતાપથી આ નગરની શેાભા બની અની રહી છે.’ પ્રકર્ષ— મામા ! જો એમ "C ભાગમાં જઇને એ પુરૂષને જોઇએ તો ખરા.” વિમશે—“ ભલે ચાલા ! એમ કરીએ.” ત્યાર પછી તે બન્ને મામા ભાણેજ નગરમાં દાખલ થયા અને રાજમહેલ સુધી આવી પહોંચ્યા. ત્યાં તેઓએ મિથ્યાભિમાન નામને અધિકારી પુરૂષ જોયા. એ અધિકારીની આસપાસ અહંકાર વિગેરે થાડાક પુરૂજેના પરિવાર બેઠેલા હતા. વિમર્શે હવે ભાણેજને ઉદ્દેશીને કહ્યું “ ભાઇ! આ રાજસચિત્ત નગરની અત્યારે જે શાભા જણાય છે તે આ અધિકારી પુરૂષને લઇને છે.” ઃઃ મિથ્યાભિમાન અ ધિ કા રી. તે આપણે આ નગરના અંદરના પ્રકર્ષ— જો એમ છે તા આપણે એ અધિકારીની પાસે જઇને તેની સાથે વાતચીત કરીએ અને તેને બધી હકીકત પૂછીએ.” વિમર્શ ભલે, ચાલા! એમ કરીએ.” ત્યાર પછી મામા ભાણેજે મિથ્યાભિમાનની પાસે જઈને તેની સાથે કેટલીક વાતચીત કરી અને પછી પૂછ્યું કે “ભદ્ર! શા કારણથી આ નગરમાં હમણા માણસેા બહુ જ ઓછા રહ્યા હોય એમ જણાય છે?” મિથ્યાભિમાન—“ અરે ! આ વાત તે સારી રીતે જાહેર થયેલી છે. તમને શું એ વાતની ખબર જ નથી ? ” વિમર્શ—“ ભદ્ર ! આપ કોપાયમાન ન થશે. અમે બન્ને તે મુસાફર છીએ તેથી અમને એ વાતની ખબર નથી. વળી અમને આ હકીકત જાણવાની ઘણી જિજ્ઞાસા છે તેથી તમે અમને એ હકીકત જણાવે.” ૧ રાજ્યના ઓફીસર, રખેવાળ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ મિથ્યાભિમાન–“આ નગરના સ્વામી રાગકેસરી નામે છે એની પ્રસિદ્ધિ – ભુવનમાં થયેલી છે અને એ પ્રભાતમાં નામ લેવા યોગ્ય મહાપુરૂષ ગણાય છે. એ રાગકેસરીના પિતાનું નામ મહામ છે. એ પિતા પુત્રના 'વિષયાભિલાષ વિગેરે અનેક મંત્રીઓ અને અધિકારીઓ છે. તેઓ આ દેશમાંથી પિતાના આખા લશ્કર સાથે લડાઈ કરવા માટે નીકળી પડેલા છે તે વાતને અનંત કાળ થયો. અહીંથી રાજા તથા આખું લશ્કર બહાર ગયેલું છે તેથી આ નગરમાં માણસો ઓછા દેખાય છે.” વિમર્શ–“ભદ્ર મિથ્યાભિમાન! એ રાગકેસરી રાજાને કેની સાથે લડાઈ ચાલે છે?” મિથ્યાભિમાન–“એક દુરાત્મા સંતોષ નામનો પાપી માણસ છે તેની સાથે તેમને લડાઈ ચાલે છે.” વિમર્શ—એની સાથે લડાઇનું શું કારણે ઉત્પન્ન થયું?” મિથ્યાભિમાન–“વાત એમ છે કે પહેલાં મહારાજા રાગકેસરીના હુકમથી મંત્રી વિષયાભિલા પોતાના માણસે સ્પર્શન રસના વિગેરે પાંચ જણને જગતને વશ કરવા માટે મોકલ્યા હતા અને એ પાંચે જણાએ લગભગ આખા જગતને વશ કર્યું હતું; તેવામાં પેલા પાપી સંત એ પાંચને હઠાવી દઈને કેટલાક લોકોને બચાવી લીધા અને નિવૃત્તિ નામની નગરીએ પહોંચાડી દીધા. આ હકીકતની જ્યારે મહારાજા રાગકેસરીને ખબર પડી ત્યારે તે હકીકત સાંભળતાં તેમને પાપી સંતોષ ઉપર ઘણે ગુસ્સે થઈ આવ્યો અને એને હઠાવવા માટે રાજા પોતે જ નીકળી પડ્યા. લડાઈનું મૂળ કારણ આ છે.” વિમર્શ—વિચાર કર્યો કે-અહો ! રસનાના નામનો તો કાંઈક પત્તો લાગ્યો. એનું મૂળ ક્યાંથી શરૂ થાય છે તે હકીકત નામથી તો જાણવામાં આવી ! બાકી એના ગુણ સંબંધી હકીકત તે વિષયાભિ ૧ રાગકેસરીની કાંઈક હકીકત પૃ. ૩૮૬ માં આવી છે. વિષયાભિલાષની હકીકત ૫ણું એજ પૃષ્ટમાં છે. (પ્ર. ૩. પ્ર. ૪ થું.) ૨ પ્રભાવના રિપોર્ટમાં મહામેહ પિતાનું વર્ણન . ૩૦૧-૩૯૩ સુધી છે. ૩ સંતોષની શરૂઆતની હકીક્ત માટે પ્રભાવને રિપોર્ટ જુઓ. પ્રસ્તાવ ૩ પ્રકરણ ૪, ત્યાં માત્ર સંતોષ સાથે તેઓ લડવા ગયા એટલી જ વાત આવી છે, પૃ. ૩૯૬ માં જણાવ્યું છે કે સંતોષ સંબંધી વધારે હકીકત તે જાણતા નથી. અહીં તે હકીકત આગળ જતાં વિસ્તારથી આવશે. Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] વિમર્શી–પ્રકર્યું. ૭૩ લાષને મળશું ત્યારે જાણવામાં આવશે. ઘણે ભાગે છેકરાએ પેાતાના આપ જેવાં જ હોય છે તેથી જ્યારે હું વિષયાભિલાષ મંત્રીને ોઇશ ત્યારે એ વાતના નિર્ણય બહુધા તા થઇ જશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને વિશે કહ્યું “અરે ભદ્ર! જો હકીકત તમે કહી તે પ્રમાણે છે તે પછી તમે પોતે અહીં કેમ રહ્યા છે? તમે લડવા કેમ ગયા નથી.” ' મિથ્યાભિમાન–“ જ્યારે અમારૂં લશ્કર અહીંથી કુચ કરવા તૈયાર થયું ત્યારે હું પણ સર્વ સાથે તૈયાર થઇ બહાર નીકળ્યા હતા; પણ અમારા રાજા રાગકેસરીએ મને લશ્કરના મુખભાગમાં જેઇને પાછે ખેલાવ્યા અને કહ્યું · આર્ય મિથ્યાભિમાન ! તમારે તે। આ નગરને મૂકીને બહાર જવું જ નહિ. અમે આ નગરથી બહાર જશું તે પણ જો તમે અહીં રહેલા હશે તેા તેની શાભામાં જરા પણ ઓછાશ આવશે નહિ અને તેના ઉપર કોઇ ચડાઇ પણ લઇ આવશે નહિ. વસ્તુતઃ જાણે અમે પાતે જ અહીં (રાજસચિત્ત નગરમાં) હાજર હોઇએ-એમ અની આવશે કારણ કે તમે જ આ નગરનું રખેવાળું કરવાની શક્તિવાળા છે.' અમારા રાજા રાગકેસરીને આ હુકમ મેં માથે ચઢાવ્યા અને તેથી મારૂં અહીં રહેવું થયું.” વિશે ત્યારે તમારા રાજા લડવા ગયા છે તેમની તબીઅત વિગેરેની તેમજ લડાઇના સમાચાર સંબંધી કાંઇ હકીકત તમને ત્યાર પછી મળી છે કે નહિ ? ” મિથ્યાભિમાન—“ અરે હારે હા! ઘણી હકીકત મળી છે. અમારા રાજાનાં દૈવી સાધનાથી લડાઇમાં લગભગ તે તેમની જીત થઇ ગઇ છે, પરંતુ પંચાત એ થઇ છે કે પેલા પાપી સંતેષને સર્વથા હઠાવી શકાતા નથી. તે લુચ્ચા વચ્ચે વચ્ચે અમારા રાજાને થાપ આપી દે છે અને કોઇ કોઇ મનુષ્યને નિવૃત્તિ નગરીએ ઘસડી જાય છે. આથી જોકે રાગકેસરી રાજા પોતે લડવા ગયા છે અને સં તેષને હઠાવવાના કામમાં મંડી રહ્યા છે છતાં પણ આટલા વખત થયા છે.” વિશે—“ ત્યારે હાલ તમારા રાજા ક્યાં સંભળાય છે? ” આવે સવાલ સાંભળીને મિથ્યાભિમાનના મનમાં શંકા થઈ આવી કે કદાચ આ બે જણા (વિમર્શ-પ્રકર્ષ ) દુશ્મનાના આતમી ૧ રાજસી પ્રકૃતિમાં ખાટું અભિમાન મુખ્ય ભાગ ભજવે છે, તેથી કદાચ વિષય અભિલાષા સત્તામાં હેાય તે પણ અભિમાન એ પ્રકૃતિને જાળવી રાખે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ દાર દૂતો હશે અને ગુપ્તચર તરીકે હકીકત મેળવવા આવ્યા હશે. આવા વિચારથી તેણે વાત ઉડાવી. જવાબમાં તેણે કહ્યું કે મને એ બાબતની ચોક્કસ ખબર નથી. અહીંથી જ્યારે રાગકેસરી રાજા વિદાય થયા ત્યારે તેઓ તામસચિત્ત નગર તરફ જવાના હતા એમ તેમના બેલવા પરથી જણાતું હતું. કદાચ હાલ પણ તેઓ ત્યાં જ હશે.” વિમર્શ—“અમને જે હકીકત જાણવાનું કુતૂહળ થયું હતું તે તમારા જવાબથી પૂર્ણ થયું. તમે અમને સર્વ હકીકત જણાવી અને તમારીરસજજનતા બતાવી બહુ સારું કર્યું. હવે અમે જશું.” મિથ્યાભિમાન–બહુ સારું તમારી ફતેહ થાઓ.” વિમર્શઆ વચન સાંભળી રાજી થયો, અરસ્પરસ બન્ને એ માથું સહજ નમાવ્યું અને ત્યાર પછી વિમર્શ અને પ્રકર્ષ રાજસચિત્ત નગરની બહાર નીકળ્યા. તામસચિત્ત મામા ભાણેજ દ્વપગજેંદ્ર અને અવિવેકિતા રાજારાણીની ગેરહાજરી, વિમર્શ–“ભાઈ પ્રક! આપણે આ મિથ્યાભિમાન પાસેથી વાત સાંભળી તે પરથી એટલું જણાયું કે વિષયાભિલાષના પાંચ માણસોમાં રસના એક છે. હવે આપણે જાતે વિષયાભિલાષને મળીને એ રરસનાનું ગુણથી સ્વરૂપ કેવું છે તેને નિશ્ચય કરીએ. અને ચાલો! તેટલા માટે આપણે હવે તામસચિત્ત નગરે જઈએ.” પ્ર —“જેવી મામાની મરજી.” તામસચિત્ત નગર, ત્યાર પછી તુરત જ મામા ભાણેજ તામસચિત્તપુર નગર તરફ જવા સારું નીકળ્યા. ૧ અહીં છે. ર. એ. સાયટિવાળા મૂળ છાપેલ પુસ્તકનું પૃ.૫૦૦ શરૂ થાય છે. ૨ આ પ્રમાણે વિચક્ષણાચાર્ય સર્વ હકીકત સિદ્ધાર્થપરમાં નરવાહન રાજ સમક્ષ કહે છે. સંસારીજીવ આખી વાર્તા જેવી પોતે રિપદારૂણના ભાવમાં સાંભબેલી તેવી અગ્રહીતસંકેતાને ઉદેશીને સદાગમ સમક્ષ કહે છે. ૩ તામસચરપુર. આ નગરની હકીકત અગાઉ ૫. ૫૫ માં આવે છે, ત્યાં શ્રેષગર્જની ભાય અવિવેકિતા ગયેલી બતાવી છે. અહીં તેનું વિસ્તારથી વર્ણન છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ વિમર્શ–પ્રક. ૭૯૫ नाशिताशेषसन्मार्गमामूलतस्तेन दुर्ग न लऊध्यं परेषां सदा। सर्वदोद्योतमुक्तं च तद्वर्तते चौरवृन्दं तु तत्रैव संवर्धते ॥ वल्लभं तत्सदा पापपूर्णात्मनां निन्दितं तत्सदा शिष्टलोकैः पुरम् । कारणं तत्सदानन्तदुःखोदधेरणं तत्सदाशेषसौख्योन्नतेः॥ એ નગરના સર્વ સારા રસ્તાઓ'મૂળથી નાશ પામી ગયા હતા, તેને લીધે એ નગરના શત્રુઓથી તેને કિલ્લો એકદમ ઓળંગી શકાય તેવો ન હતો; વળી તે નગર હમેશાં પ્રકાશથી મુક્ત હતું (અંધકારમય હતું) અને ચાર લેકે ત્યાં સારી રીતે આશ્રય પામી વધી શકે તેમ હતું; પાપથી ભરેલા આત્માઓને તે નગર સદા બહુ વહાલું હતું, સારા માણસોને તે નગર તરફ તિરસ્કાર આવતો હતો, અનંત દુઃખસમુદ્રને પિષણ કરવાનું તે નગર કારણભૂત હતું, કઈ પણ પ્રકારના સુખની ઉન્નતિને તે નિવારણ કરે તેવું હતું. વિચક્ષણાચાર્ય કહે છે કે-એ નગર એવું હોવા છતાં વિમર્શ પ્રકઈને કેવું દેખાયું તે તમને જણાવું છું. માટે દાવાનળ લાગવાથી એકદમ કાળું થઈ ગયેલું મોટું જંગલ હેય નહિ તેવું તે નગર તેમને જણાયું. એ નગરમાં પણ ઘણું લોકે ન હોવા છતાં રાજસચિત્ત નગરની પેઠે તે નગરે પણ પિતાની શોભાને મૂકી ન હતી-આવું તે નગર મામાભાણેજના જોવામાં આવ્યું. પ્રક પિતાના મામાને પૂછયું “મામા! આ નગરમાં પણ કઈ રખેવાળ છે ખરે કે?” - વિમર્શ જવાબમાં કહ્યું “આ નગરને ખાસ રખવાળ હોય તેમ તે જણાતું નથી, પણ નાયકના જેવા આકારને ધારણ કરી સાધારણું રીતે તેવું કામ કરનાર કે માણસ જણાય છે.” મામા ભાણેજ આ વાત કરતા હતા તે વખતે એક શેક ના ૧ રસ્તાઓ બેવડા અર્થમાં છે. નગરમાં શેરીઓ, રસ્તાઓ અને અધ્યાત્મમાં સારા માર્ગો. ૨ એ નગરના શત્રુઓમાં સંતોષ, દમ, દમ વિગેરે સમજવા. તેઓને આ નગર લેવાનું કામ મુશ્કેલ પડે તેવું હતું. ૩ પ્રકાશઃ ૧) નગરમાં અજવાળું; (૨) તામસચિત્તમાં અંધકાર જ હોય એ એના આધ્યાત્મિક ભાવ, ૪ ચાર લોકો તે ક્રોધાદિક સમજવા. ૫ રોકદિલગીરી. તામસી પ્રકૃતિનું પરિણામ છે. આ તામસચિત્ત નગરમાં 5 અગ્રપદ ભોગવે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ 9૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ મને માટે અધિકારી તેમના જેવામાં આવ્યો, તેની આસપાસ દૈન્ય આક્રન્દન, વિલેપન વિગેરે હજુરીઆઓ ચાલી રહ્યા હતા અને તે અધિકારી તામસચિત્ત નગરમાં દાખલ થવાની ઈચ્છા રાખતા હોય એમ જણાતું હતું. વિમર્શ પ્રકળે તેની સાથે પ્રથમ સહજ વાતચીત કરી અને પછી પૂછયું કે “ભદ્ર! આ નગરને રાજા કેણ છે?” શેક–“અરે ! આ નગરના રાજા તો ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે-જાણતા છે. જુઓ ! જે મહામહ રાજાને દીકરો ગ. રાગકેસરી રાજાને ભાઈ અને અવિવેકિતાને પતિ તે અહીંને રાજા તો ઘણે પ્રસિદ્ધ છે. તેના પ્રતાપથી તેના સર્વ શત્રુઓ હણાઈ ગયા છે અને તે હણુયેલા શત્રુઓ ભયથી ધ્રુજી જઈને સ્વર્ગમાં પાતાળમાં અને મર્યલોકમાં રહ્યા સતા તેનું નામ વારંવાર જગ્યા કરે છે. એનું નામ મહારાજા શ્રેષગજેન્દ્ર છે. તે અદ્ભુત શક્તિવાળા છે, મોટા પરાક્રમવાળા છે અને અપરંપાર વીર્યતેજવાળા છે. એ મોટા રાજાનું નામ લેવાની કે પૂછવાની પણ કેની તાકાત છે? અરે એ મહારાજા તે બાજુએ રહો-એમની તો જુદી વાત ! પણ એ મહારાજાને વહાલી અતિ પ્રખ્યાત દેવી અધિકિતા છે કે જે પોતાની શક્તિથી ત્રણે ભુવનને મુંઝવી નાખે છે. એ અવિવેકિતા મહામોહ સસરાનો હુકમ બરાબર અમલમાં મૂકે તેવી અને વડીલ તરફ પ્રેમ રાખનારી છે અને પતિના વડીલ બંધુ રાગકેસરીની પની મહામૃઢતાના કહ્યામાં બરાબર રહેનારી છે. વળી તે કદાપિ પણ પિતાના જેઠ રાગકેરારીના હુકમનું અપમાન કરતી નથી અને તેની સ્ત્રી-(પિતાની જેઠાણી-મહામૂઢતા) સાથે જાણે પોતાને ખાસ બહેનપણું હોય નહિ તેવો પ્રેમ દેખાડે છે. વળી પોતાના પતિ ગજેન્દ્ર ઉપર તેને ઘણે પ્રેમ છે અને તેનામાં ઘણી આસક્ત રહે છે, તેથી એવી પતિપરાયણ ભાર્યા તરીકે તેણે લોકમાં સારી વિખ્યાતિ પ્રાપ્ત ૧ શેકની સાથે દૈન્ય (દીનતા-ગરીબાઈ-રોકાઈ), આક્રન્દન (મોટેથી રડવું) અને વિલન (વિલાપ કરવો) હોય છે. ૨ ટ્રેષગજેન્દ્ર-એનું નામ પૃ. ૫૭૫ માં સૂચવ્યું છે. ધ્યાનમાં રાખવું કે એ મહામહને દીકરો છે અને રાગકેસરીને ભાઈ છે. મોહથી રાગ અને દ્વેષ થાય છે એ લક્ષ્યમાં લેવું. ૩ અવિવેકિતા. એ નંદિવર્ધનની ધાવ માતા હતી અને વૈશ્વાનરની માતા થાય, એની ઓળખાણ પૃ. ૩૧ માં થઈ ગઈ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. વિમર્શ–પ્રકર્ષ. ૭૯૭ કરી છે. અરે ભલા માણસ! આ અમારા રાજા અને રાણી તે એવી રીતે ત્રણ ભુવનમાં સારી રીતે વિખ્યાતિ પામેલા છે, છતાં આજે વળી એ કેણું છે એવું પૂછવા તમે તે ક્યાંથી નીકળી પડ્યા?” વિમર્શ જવાબમાં કહ્યું, “ભદ્ર! તમે અમારા ઉપર કોપાયમાન ન થશે, કારણ કે આ દુનિયામાં સર્વ પ્રાણી સર્વ હકીકત જાણે તે તો કદિ બની શકે તેવું નથી. અમે તે ઘણું દૂર દેશથી હમણાજ ચાલ્યા આવીએ છીએ, તેથી આ તમારું નગર અમે જોયું જ નથી. બાકી તમારા રાજારાણીનું નામ તે અમે સાંભર્યું હતું. પરંત શ્રેષગજેન્દ્ર રાજા પોતે હાલ અહીં છે કે કેઈ બીજે નગરે ગયા છે તે વાતની અમને બરાબર ચોક્કસ ખબર નહોતી, તેથી માત્ર જાણવા ખાતર મનનો સંદેહ આપને પૂછયો હતો. માટે ભાઇ ! હવે અમને તમે જણાવો કે દ્વેષગજેદ્ર રાજા હાલ અહીં છે કે બહારગામ ગયેલા છે? અને અમે એ રાજેશ્રીને ક્યાં મળી શકીએ ?” શેક–“આ હકીકત તમે પૂછે છે તે પણ સર્વેના જાણવામાં સારી રીતે આવી ગયેલી છે. તમે એવી જગજાહેર રાગદ્વેષ રણે વાત પણ શું જાણતા નથી? જુઓ મહારાજા મહાચઢયા છે. મોહ, તેમના જયેષ્ઠ પુત્ર રાગકેસરી અને અહીંના રાજા શ્રેષગજેંદ્ર (મહામહના બીજા પુત્ર) પોતપોતાનું આખું લશ્કર લઇને પેલા હરામખોર સંતોષ નામના ચદ્રાને મારી ઉખેડી નાખવાનો પાકે ઠરાવ કરીને નીકળી પડ્યા છે અને તે વાતને તે ઘણે વખત થઈ ગયે. અરે! આ વાતની પણ તમને ખબર નથી?” વિમર્શ “એમ છે તો ભાઈ! તમે અહીં શા માટે આવ્યા છો? અને દેવી અવિવેકિતા તો હાલ આ જ નગરમાં છે ને?” શેક–“ભાઈ ! દેવી અવિવેકિતા હાલ આ નગરમાં પણ નથી અને મહારાજા શ્રેષગજેદ્ર સાથે રણક્ષેત્રમાં પણ નથી. એમ થવાનું કારણ શું છે તે હું તમને કહું છું તે ધ્યાન રાખીને સાંભળે. જે વખતે તમને ઉપર જણાવ્યું તેમ મહારાજા મહામોહ તથા રાગકેસરીએ સંતોષ નામના ચેરને નાશ કરવાનો નિર્ણય કર્યો અને આખું લશ્કર લઈને ચાલવા તૈયાર થયા ત્યારે આ નગરના રાજા શ્રેષગજેદ્ર પણ તેમની સાથે મદદમાં લડવા જવા તૈયાર થયા. રાજા શ્રેષગજેકે જ્યારે કુચ કરવાની તૈયાર કરી ત્યારે દેવી અવિકિતા પણ તેમની સાથે જવાને તૈયાર થયા. રાજા શ્રેષગજેન્દ્ર પોતાની વહાલી પતીને તે વખતે કહ્યું દેવી! અત્યારે તમારું શરીર રણક્ષેત્રમાં જવા યોગ્ય નથી. લડાઈ ૧૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૪ ઘણે લાંબે વખત અને જોરથી ચાલશે તેમ જણાય છે. અત્યારે તમે ગર્ભ ધારણ કર્યો છે અને તે ગર્ભના ભારથી મુક્ત થવાને આ છેલ્લે માસ છે તેથી રણક્ષેત્રમાં તમને સાથે લઈ જવા યુક્ત નથી. માટે તમે તે અહીં જ રહે. હાલ તો અમે એકલા જ લડાઈમાં જઈશું. આના જવાબમાં દેવી અવિવેકિતાએ કહ્યું. “નાથ ! તમારા વગર આ નગર (તામસચિત્ત) માં હું એકલી રહી શકું તેમ નથી, માટે કૃપા કરીને મને સાથે જ લઈ જાઓ.” આ ઉત્તર સાંભળી અવિવેકિતાને રો- રાજા દ્વેષગજેદ્દે ફરીવાર કહ્યું “તમારે અહીં ન રહેવું દ્રચિત્તપુરે મોકા હોય તો પણ ભારે શરીરે લડાઇના મેદાનમાં આવવું લાવી આપ્યા છે. એ તે કઈ પણ રીતે યોગ્ય નથી; માટે તમે હાલ રૌદ્રચિત્તપુરે જાઓ. ત્યાને દુષ્ટાભિસન્ધિ નામને રાજા તમારી સારી રીતે સારસંભાળ કરશે. એ રાજા મારા સૈન્યનો માણસ છે અને પવિત્ર છે. તે કઈ પણ પ્રકારની ચિંતા તમને ન રહે તેવી સર્વ સગવડ કરી આપશે. દેવીએ જવાબમાં કહ્યું “અમારે આપશ્રીને શું કહેવું? કરવા યોગ્ય સઘળું આપ જાણે છો.” આ પ્રમાણે વાતચીત થયા પછી યોગ્ય ભલામણ કરીને રાજા શ્રેષગજેંદ્ર તે મહામહ વિગેરેની સાથે લડાઈના મેદાન તરફ વિદાય થયા અને તેમના હુકમથી દેવી અવિવેકિતા રૌદ્રચિત્તપુર નગરે ગયા. ત્યાર પછી એ અવિવેકિતા દેવી કે કારણને લઈને હાલ બહિરંગ પ્રદેશમાં રહ્યા છે, કારણ કે કયે વખતે શું કરવું તે દેવી બરાબર સમજે છે. દેવી અહીંથી ગયા ત્યારે અગાઉ તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો અને પતિની સાથે યોગ થવાથી હમણું વળી તેમણે એક બીજા પુત્રને જન્મ આપે છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે. આટલા માટે અવિવેકિતા દેવી હાલ અહીં નથી. હવે મારૂં અહીં આવવાનું કારણ શું છે એમ તમે પૂછતા હતા તેને જવાબ પણ સાંભળે– ૧ વગર અવિવેક કાંઈ કરી શકતો નથી, ૨ રોકચિત્તપુર નગરના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૧-૭૨. ૩ દુષ્ટાલિસબ્ધિ રાજાના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૨-૭૩. ૪ રોકચિત્તપુર નગરમાં અવિવેકિતાદેવી આવ્યા હતા એવી વાત પૃ. ૫૭૬ પર કરી છે. એનું કારણ ત્યાં જણાવ્યું ન હતું તે અત્ર સ્પષ્ટ થાય છે. ૫ આ પુત્ર વૈશ્વાનર હતો તે વાંચનાર સમજી જશે. જુઓ પૃ. ૩૪૬. ૬ આ બીજો પુત્ર શૈલરાજે આઠ માથાવાળો છે. એના જન્મની હકિકત માટે જુઓ પૃ. ૭૦૫, Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] વિમર્શ-પ્રક. ૭૯ આંતર ખુલાસો આ પ્રમાણે સંસારીજીવ પિતાના ચરિત્રની સર્વ હકીકત મહાત્મા સદાગમ સમક્ષ સંભળાવતો હતો તે વખતે અગૃહીતસંકેતાને તેની બહેનપણી પ્રજ્ઞાવિશાળાએ કહ્યું-“વહાલી બહેન ! આ સંસારીજીવે જે વખતે નંદિવર્ધનના ભાવમાં વૈશ્વાનર સંબંધી હકીકત કહી હતી તે વખતે હિંસાની સાથે લગ્ન થતી વખતે વિશ્વાનરની મૂળ તપાસને અંગે અગાઉ જણાવ્યું હતું કે-“એ તામસચિત્ત નગર કેવું છે, એ શ્રેષગજેંદ્ર રાજા કે છે, તેની અવિવેકિતા રાણી કેવી છે અને તામસચિત્ત નગરથી રૌદ્રચિત્તપુર નગરમાં એ અવિવેકિતાને જવાનું કારણ શું બન્યું હતું તે સર્વ અમે આગળ જતાં કહીશું-” તે હકીકત અત્યારે સંસારીજીવે જણાવી તે તારા સમજવામાં આવી હશે ?” અહીતસંકેતાએ કહ્યું “હા! બહેન! તે મને ઠીક યાદ આવ્યું! હું તે હકીકત હવે બરાબર સમજી.” ત્યાર પછી પ્રજ્ઞાવિશાળાએ સંસારીજીવને કહ્યું “ભદ્ર! જે વખતે વિચક્ષણચાર્ય નરવાહન રાજાની સમક્ષ ઉપરની વિમર્શ પ્રકર્ષની સર્વ હકીક્ત કહી સંભળાવતા હતા અને રિપુદારૂણ તરીકે તું તે સભામાં બેસી સર્વ હકીકત સાંભળતો હતો તે વખતે એ અવિવેકિતાનું પૂર્વ ચરિત્ર તને જણાયું હતું? અને તને ખબર પડી હતી કે તારા અગાઉના (નંદિવર્ધન તરીકેના) ભવના મિત્ર વૈશ્વાનરની જે માતા અવિવેકિતા હતી અને જે તારી તે વખતે ધાવમાતા હતી તે જ અવિવેકિતા રિપુદારણના ભાવમાં શૈલરાજ નામના તારા મિત્રની માતા હતી? કે એ હકીકત તારા સમજવામાં તે વખતે આવેલી જ નહિ ?” સંસારીજીવે જવાબમાં પ્રજ્ઞાવિશાળાને કહ્યું “મને તે વખતે કાંઈ પણ વાત સમજવામાં આવી ન હતી. મને આ કહેવામાં આવતે મારો એક પછી એક અનેક અનર્થો સાથે સંબંધ મારા અજ્ઞાનનું જ પરિ ૧ હિંસાપુત્રીના વર્ણન માટે જુઓ પૃ. ૫૭૪-૫. . ૨ જુઓ પૃ. ૫૭૬. ત્યાં એજ શબ્દોમાં વર્ણન મુલતવી રાખ્યું છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ણામ હતું. હું તે તે વખતે એમ જ વિચારતું હતું કે એ સાધુ (વિચક્ષણાચાર્ય) મારા પિતાને કઈ મજાની કથા કહે છે. એ વાતની અંદર રહેલ ભાવાર્થ કે રહસ્યને જેમ અત્યારે અગૃહીતસકેતા સમજતી નથી તેમ હું પણ જરાએ સમજ ન હોત.” અગૃહીતસંકેતાએ કહ્યું, “ત્યારે શું આ વાર્તા કહે છે તેમાં અંદર કાંઈ ખાસ રહસ્ય છે? કઈ ઊંડે ભાવાર્થ રહેલું છે ?” સંસારીજીવે જવાબમાં કહ્યું “હા, એમાં ઘણો ભાવાર્થ રહેલો છે. મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢાર્થ વગરનું એક પણ વાક્ય નથી. માટે તારે વાર્તા માત્ર સાંભળીને તેટલાથી સંતોષ ન પકડી લે, પણ તેને ગૂઢાર્થ પણ સમજવો. એને ગૂઢાર્થ બરાબર સ્પષ્ટ રીતે સમજાય તેવો જ છે, છતાં પણ અગૃહીતસંકેતા! જે કઈ જગ્યાએ એ ભાવાર્થ તારા સમજવામાં ન આવે તે તારે પ્રણાવિશાળાને પૂછી જેવું. તે મારા વચનનો ભાવાર્થ બરાબર સમજે છે.” અગ્રહીતસંકેતાએ કહ્યું કે, “ઠીક, એમ કરીશ, પણ હાલ તે ચાલુ વાત આગળ ચલાવો.” ત્યાર પછી વિચક્ષણસૂરિએ જે પ્રમાણે હકીકત કહી હતી તે પ્રમાણે સંસારીજીવે અહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળ સાંભળે તેમ સદાગમ સમક્ષ વાર્તા આગળ ચલાવી– શેકે તામસચિત્ત નગરમાં રાજા રાણી (ષગજેન્દ્ર અને અવિવેકિતા) નથી તેનું કારણ જણાવ્યા પછી પોતાને (શેકને) તે નગરે આવવાનું કારણ મામા ભાણેજને કહી સંભળાવ્યું હતું તે હવે સાંભળો શેકનું તામસચિત્તપુરે આગમનકારણ મતિ મેહનું તામસચિત્તમાં સ્થાન વિમર્શ “હા ભાઈ! આપનું અહીં આવવાનું કારણ હવે અમને જણાવવાની કૃપા કરે.” ૧ આખી કથામાં કોઇ ભાગ નકામો નથી, કોઈ વાક્ય નકામું નથી. ધ્યાન રાખે. ન સમજાય તે પ્રજ્ઞાવિશાલને (પિતાથી વધારે સમજી-જ્ઞાનીને) પૂછી ભાવાર્થ સમજો. ૨ અને સંબંધ ૫, ૭૯૮ ના છેડા સાથે છે. ત્યાંથી વાત આગળ ચાલુ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કારણ ૮] વિમર્શ–પ્રક. શાક–જ આ નગરમાં મારે એક ખાસ છવજાન દોસ્તદાર 'મતિમાહ નામનો મહાબળવાન અધિકારી છે. મારે તેના ઉપર ઘણે જ પ્રેમ છે અને તે ઘણો જબરે છે. ભદ્ર! અમારા મહારાજાના જબરજસ્ત સૈન્યને મહા અટવી(મેટા જંગલ)માં મૂકીને હાલ મારા તે મિત્રને મળવા સારૂં હું અહીં આવ્યો છું.” વિમર્શ—“ ત્યારે તે (મતિ મેહ) તમારા સ્વામી સાથે સૈન્યમાં કેમ ગયે નથી?” શેક–“મહારાજાએ (તેષગજેન્દ્ર) એને આ નગરમાં જ સ્થાપન કર્યો છે. એને મહારાજાએ સૈન્યમાં જતી વખતે કહ્યું હતું કે તારે આ નગરને કદિ પણ છોડવું નહિ, કારણ કે આ નગરનું રક્ષણ કરવામાં તે ખાસ શક્તિમાન્ છે.” રાજા શ્રેષગજેંદ્રને હુકમ કબૂલ કરીને એ મતિહ અહીં જ રહેલ છે અને એને મળવા માટે હું અહીં આવ્યો છું. તેથી હવે હું તેને મળવા માટે નગરમાં પ્રવેશ કરૂં છું.” વિમર્શ–“ભલે! તમને તમારા કામમાં ફતેહ મળે.” શોક પ્રસન્ન થઈ ( તામસચિત્ત) નગરમાં ગયો. મામા ભાણેજનું અટવી તરફ પ્રયાણ, હવે મામા ભાણેજે વાત કરવા માંડી. મામાએ કહ્યું “ભાઈ ! હમણું આપણને શેકે વાત કરી તે પરથી જણાય છે કે મહામહ વિગેરેનું મોટું લશ્કર મહા અટવીમાં છે, તે આપણે એ મહા અને ટવીમાં જઈને રાગકેસરીને અને તેના મંત્રી (વિષયાભિલાષ)ને બરાપર જોઈ લઈએ.” પ્રક પણ મામાની એ સૂચના પસંદ કરી એટલે મામા ભાણેજ હપૂર્વક તુરત જ મહા અટવી તરફ ચાલ્યા. ૧મતિમોહ-અજ્ઞાન. તામસચિત્તમાં અજ્ઞાનનું જ પ્રાધાન્ય હોય છે. રાજસી પ્રકૃતિમાં જે કામ અભિમાન કરે છે તે તામસી પ્રકૃતિમાં અજ્ઞાનતિમિર Page #149 -------------------------------------------------------------------------- ________________ ચિત્તવૃત્તિ મહાટવી, દ્વિલસિત પુલીન, ચિત્તવિક્ષેપ મંડપ, તૃષ્ણા વેદિકા. વિપર્યાસ સિંહાસન, વિમર્સ અને પ્રકર્ષને પેાતાનું કાર્ય જલ્દી આટેાપવાનું હતું તેથી તે પવનવેગે આગળ વધ્યા અને રસ્તા કાપતાં તે થાડા વખતમાં અટવીના મધ્ય ભાગમાં આવી પહોંચ્યા. તેઓને આ પ્રદેશમાં શોધખાળ ખરાખર કરવાની હતી તેથી અહીં આવી તેમણે શું જોયું અને તેમના વચ્ચે કેવી કેવી વાતચીત અને કેટલા ખુલાસા થયા તે હવે વિસ્તારથી જણાવું છું. પ્રકરણ ૯ મું. ચિત્તવૃત્તિ અટવી. – મહા અટવીમાં આવતાં તેઓએ મહામેાહુ રાજાને રાગકેસરી અને દ્વેષગજેંદ્રની ચતુરંગ સેના સાથે મેટી નદીના રેતીવાળા મનેાહર બેટ પર રચેલા એક મેટા મંડપની વચ્ચે તૈયાર કરેલી વેદિકા' ઉપર કરાડી સૈનિકાથી વીંટાયલા સિંહાસન ઉપર બેઠેલા જોયા. તેઓએ જરા દૂર પેાતાની જગ્યા લઇને એ સભાસ્થાન સંબંધી સર્વ હકીકત જોઇ એટલે વિમર્શ ખેલ્યા “ ભાઇ પ્રકર્ષ ! આપણે જે જગ્યાએ આવવાની ઇચ્છા કરી હતી ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. આપણે મેાટી અટવીને ઉલ્લંઘન કરી ગયા અને મહામેાહ રાજાનું લરકર આપણે જોયું. આપણે આ સભાસ્થાન જોયું અને તેમાં બેઠેલા રાગકેસરી રાજાને, મહામાહ ૧ વેદિકાઃ એટલેા, પ્લાટફાર્મ. સભાસ્થાનનું દૂરથી દર્શન. મહામેાહુ દર્શન. ભાણેજની જિજ્ઞાસા, મામાની વિચારણા. Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] ચિત્તવૃત્તિ અટવી. ૮૦૩ રાજાને તેમજ તેના પરિવારને પણ અવલાક્યા. હવે હાલ આપણે આ રાજસભાસ્થાનમાં દાખલ થવું સારૂં નથી, કારણ કે સભાસ્થાનમાં બેઠેલા લોકોએ આપણને અહીં અગાઉ કદિ જોયેલા નથી તેથી પહેલ વહેલાં જોશે તે તેનાં મનમાં આપણે માટે કાંઇક શંકા ઉત્પન્ન થશે અને તેમ થશે તે પછી આપણે જે શેધખેાળ કરવા નીકળી પડ્યા છીએ તેમાં અગવડ ઊભી થશે. આમ થવા દેવું સલાહકારક નથી. વળી આપણે આટલે દૂર ઊભા ઊભા પણ આખું સભાસ્થાન પરામર જોઇ શકીએ છીએ, તેથી એમાં શું હશે એવા કુતૂહળથી પણ એ સભાસ્થાનમાં પ્રવેશ કરવાની જરૂર નથી.” આ પ્રકર્ષે જવાબમાં કહ્યું “ ભલે એમ કરો, પણ મામા ! આ માટી અટવી ! આ મેટી નદી ! આ નદીનેા કાંઠા ! આ માટે મંડપ! એમાંની વેદિકા ! આ મહા સિંહાસન! એ મહામેાહ નામના મેાટા રાજા ! આ એની પાસેના મેાટા પરિવારથી પરવરેલા બીજા જિજ્ઞાસા પ્રશ્ન. રાજાઓ-આ સર્વે બાબત અપૂર્વ છે, મેં કદિ જોયેલી નથી, તેથી મને તેા આ જોઈને બહુ આશ્ચર્ય થાય છે, અને એ સર્વ શું હશે તે જાણવાનું મોટું કુતૂહળ થાય છે ! માટે જો એમાંના પ્રત્યેકનું તમે વર્ણન કરો તેા તે સર્વ સાંભળવાની મને ઘણી જ ઇચ્છા થયેલી છે. જુઓ મામા ! તમે જ મને અગાઉ કહ્યું હતું કે તમે જે જે વસ્તુએ જુએ છે તે સર્વનું યથાસ્થિત તત્ત્વ અરાબર સમજો છે-જાણેા છે, તે આ સર્વ વસ્તુનું તત્ત્વ મને અરાઅર સમજાવે.” મામાએ જવાબ આપ્યો “ હા ભાઇ ! મેં તને એમ કહ્યું હતું ખરૂં, પણ તે અત્યારે જે સવાલ કર્યો છે તે તે એક સાથે ઘણી મામાના છે અને જવામ દેતાં ઘણા વિચાર કરાવે તેવા છે, તેથી સર્વ ખાખતના મારા મનમાં ખરાખર નિર્ણય કરીને પછી હું તને તેના ઉત્તર પહેલાં અવલાકન. ઉત્તર આપું છું.” પ્રર્ષે એ બાબતમાં બરાબર નિરધાર કરવાની મામાને વિજ્ઞપ્તિ કરી, એટલે મામાએ એ મહા અટવીનું ચારે તરફથી અવલેાકન કરી લીધું, મહા નદીનું નિરીક્ષણ કરી લીધું, નદીની વચ્ચે આવેલા એટ જોઇ લીધા, મહામંડપ વિગતવાર ધ્યાનમાં લઇ લીધા, વેદિકાના ૧ જુએ પૃ. ૭૯૦, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ જ વિચાર કરી લીધા, મહાસંહાસનનું વિલેાકન કરી લીધું, મહામેાહ રાજા સંબંધી મનમાં ચિંતવન કરી લીધું, બીજા સર્વે રાજાને અને તેના પરિવારને વિગતવાર લક્ષ્યમાં લઇ લીધા, ત્યાર પછી પાતાના હૃદય દ્વારા ધ્યાન કર્યું, ઇન્દ્રિયના સર્વ વ્યાપારાને શમાવી દઇ, વૃત્તિને દૃઢકરી, આંખાને સ્થિર કરી દઇ એકાગ્ર ધ્યાને કેટલાક વખત પાતે રહ્યો' અને ત્યાર પછી માથું ચલાવીને જરા સ્મિત હાસ્ય કર્યું. પ્રકર્ષે પૂછ્યું “ મામા ! એ શું?” મામાએ કહ્યું “ ભાઇ ! બધું મારા સમજવામાં આવી ગયું તેથી સહજ આનંદ થયો. હવે તારે એ સિવાય પણ બીજું જે પૂછ્યું હોય તે ખુશીથી પૂછ.” પ્રકર્ષે કહ્યું, “બહુ સારૂં ! એમ કરીશ, પરંતુ પ્રથમ તે મેં જે પ્રશ્નો આપને કર્યા છે તેના ઉત્તર આપા' પછી મામાએ એક પછી એક સર્વનું વર્ણન કરવા માડ્યું તે આ પ્રમાણે:— રચિત્તવૃત્તિ મહાટવી, “ ભાઈ પ્રકર્યું ! આ અતિ વિસ્તારવાળી માટી અટવી છે તેમાં ** જૂદા જૂદા પ્રકારના અદ્ભુત બનાવા નિરંતર અન્યા જ કરે છે. એ “ અટવી સર્વ સુંદર રનોની ઉત્પત્તિભૂમિ-મૂળસ્થાન તરીકે સારી “ રીતે ાણીતી થયેલી છે. એ એવી નવાઇઓથી ભરપૂર છે કે જેમ “ તે સર્વ રત્નોની ઉત્પત્તિભૂમિ છે તેમ જ લોકોને અનેક પ્રકારના ઉ 6. પદ્રવ કરનાર મોટા અનર્થ પિશાચાની કારણભૂત પણ એજ મહા “ અટવીને કહેવામાં આવી છે. અંતરંગમાં જે સર્વ લોકો રહે છે તે “ દરેકનાં નગરો ગામા અને સ્થાનેા આ મહા અટવીમાં આવી .. રહેલાં છે. જો કે જ્ઞાનીએ જ્ઞાનચક્ષુથી કાઇ કારણ દેખીને કાઇ “ વખતે બહિરંગ પ્રદેશમાં પણ તેમનાં સ્થાનના નિર્દેશ કરે છે, પરંતુ પરમાર્થથી તે એ સર્વ અંતરંગ જના આ મહા અટવીમાં હંમેશાં k ૧ વિમર્શની કાર્યપદ્ધતિ વિચાર કરવાની છે, તે વિચાર કરીને જ ખેાલે છે. ૨ વિમાઁ અટવી વિગેરેનું વર્ણન ભાણેજ પ્રકર્ષી પાસે કરે છે, વિચક્ષણ આચાર્ય સર્વે વાર્તા રાન્ત નરવાહન સમક્ષ કહી સંભળાવે છે તે રિપુદારૂણ તરીકે સં સારીજીવ સાંભળે છે અને તે સર્વ અનુભવ સદાગમ સમક્ષ કહે છે. ચિત્તવૃત્તિ એટલે મનનાં જૂદા જૂદા ભાવે!–સારા અથવા ખરામ– યેાજનાના ખુલાસા હવે પછીના પ્રકરણ ૧૧ માં આવશે. (ચાલુ પ્રસ્તાવ.) Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] ચિત્તવૃત્તિ અટવી. ૦૫. “ રહેલા જાણવા; કારણ કે અંતરંગના કોઇ પણ લેાકનું સ્થાન એ 66 “ અથવા ચિત્તવૃત્તિ મહા અટવીને મુકીને બહિરંગ પ્રદેશમાં કાઇ પણ જગ્યાએ “ નથી જ એમ તારે ખરાખર લક્ષ્યમાં રાખવું, તેથી અંતરંગમાં સારા ખરાબ જે કોઇ માણસેા છે તે એને છેડીને બીજી કોઇ “ પણ જગ્યાએ કદિ પણ રહેતા નથી. વળી જે વિપરીત રીતે એ “ અટવીની આસેવના કરવામાં આવે તેા એ અટવી મહા પાપ “ કરાવનાર થઇને પ્રાણીને મહા ભયંકર સંસાઅરણ્યમાં ભટકાવનાર “ થઇ પડે છે અને જો સારી રીતે એ અટવીની આસેવના કરવામાં “ આવે તે અનંત આનંદથી ભરપૂર મેાક્ષનું સંપૂર્ણ કારણ પણ એ “ અટવી જ થાય છે. એ અટવીનું વધારે વર્ણન શું કરવું? ટુંકામાં કહીએ “ તેા સારી અને ખરાબ સર્વ બાબતેનું કારણ એ મહા અટલી જ છે, પ્રમત્તતા નદી,૪ ભદ્ર ! ત્યાર પછી એ મહા અટકીમાં જે મેટી નદી દેખાય “ છે તેને ડાહ્યા માણસેા પ્રમત્તતાના નામથી ઓળખે છેઃ એ નદીની “ અન્ને બાજુએ નિદ્રા ( ઉંઘ ) નામના કાંડાઓ-તટા આવેલા છે, “ તથા એમાં કષાય નામનું પાણી નિરંતર વહ્યા કરે છે, દારૂના જેવા “ સ્વાદવાળી વિકથારૂપ પાણીના પ્રવાહના તેા એ ભંડાર જ છે, “ એ નદી વિષયના ચંચળ મહા તરંગોથી સદા ભરપૂર રહે છે, અનેક C6 વિકલ્પરૂપ માટા મત્સ્યા એ નદીમાં ભરેલા છે-મતલબ કે ચાલુ “ મેાટી નદીની પેઠે એમાં નિરંતર પાણી વહેછે, તરંગો થાય છે અને ૧ ચિત્તમાં મિથ્યાત્વનું ઝેર થાય તે ( પિરભાષામાં). ૨ ચિત્તમાં સમ્યકત્વની વાસના રહે તા. ૩ સ્થૂળ ખાખતે કરતાં માનસિક બાબત જ પ્રાધાન્ય ભાગવે છે. મન વ્ મનુષ્યાળાં વારનું સન્ધમોક્ષયોઃ એ સૂત્રનું અત્ર સ્પષ્ટ દર્શન કરાયું છે. અંતરંગની સર્વ બાબતાનેા આધાર ચિત્ત-મન પર રહે છે. કોઇ વખત ક્રોધ-માનાદિ અંતરંગ વિષયા ખાહ્ય પ્રદેશમાં સ્થૂળ રૂપે જણાય તે પણ તેને મૂળ દેશ તે અંતરંગમાં જ છે. ૪ પ્રમત્તતા: પ્રમાદ, આળસ. આત્મિક બાબતેા તરફ બેદરકારી. સંસારમાં ઉદ્યોગ હેાય તે પણ પ્રમત્ત અવસ્થા છે. પ્રમત્તપણામાં સ્કૂલ આસક્તિ અને અજ્ઞાન વિશેષ ભાગ ભજવે છે. ૫ નદીમાં પાણી હાય છે તે દર વખત ચાલ્યા જ કરે છે. અહીં પાણીનું કામ ષાયા કરે છે. આવી રીતે આખા વર્ણનમાં યાજના કરી લેવી. ૬ વિકથાઃ-રાજકથા, દેશકથા, સ્રીકથા અને ભેાજનકથા, ૧૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ cr “ તેમાં મોટા મોટા સત્ત્વા ઘણી મોટી સંખ્યામાં રહે છે. જો કોઇ બુદ્ધિ “ વગરના પ્રાણી એ નદીને કાંઠે પણ ઊભા રહે તે તેને ખેંચી લઇને “ એ મહાનદી પાતાના મહાન આવર્તમાં તેને પટકી પાડે છે; વળી “ જો કોઇ મૂઢ પ્રાણી એ નદીના પ્રવાહમાં એક વખત પણ પેઠા તે “ તે જીવતા રહેવા પામતા જ નથી; કદાપિ જો તે એક ક્ષણુવાર પશુ જીવે તે તે નવાઇની વાત સમજવી. ( મતલબ કે આત્મિક “ દૃષ્ટિએ તે મરવા જેવા જ થઇ જાય છે. ) અગાઉ તેં રાગકેસરી “ રાજાનું નગર જોયું હતું (રાજસચિત્તનગર') અને ત્યાર પછી દ્વેષગજેંદ્ર રાજાનું નગર જોયું હતું (તામસચિત્તનગરરી), તે નગ“ માંથી આ નદી નીકળે છે; ત્યાંથી આ અટવીમાં પ્રવેશ કરીને “ છેવટે તે ઘાર સંસારસમુદ્રને મળે છે. મતલબ જેમ સાધારણ નદી “ કોઇ જગ્યાએથી નીકળી અટવીમાં થઇ સમુદ્રને મળે છે, તેવી જ “ સ્થિતિ આ નદીની પણ છે; પરંતુ એમાં વાત એમ થાય છે કે જે “ પ્રાણી એ નદીમાં પડે છે તે તેના આવર્તના ચક્કરમાં પડી છેવટે k પેલા ઘેર સંસારસમુદ્રમાં જોરથી ઘસડાઇ જાય છે અને તેને વચ્ચે “ અચવાનું સાધન મળવું પણ મુશ્કેલ પડે છે. જે પ્રાણીએ સંસાર“ સમુદ્રમાં જવાની હોંસવાળા હાયછે તેઓને આ પ્રમત્તતા નદી બહુ “ પસંદ આવે છે; બાકી જે પ્રાણીએ એ ઘાર સંસારસાગરથી ભય “ પામતા હાય છે તે તે। આ મહાનદીને દૂરથી છેડી દઇ તેનાથી “ આઘાને આઘા નાસતા ફરે છે. ૩ દ્વિલસિત એટ, “ હવે ત્યાર પછી ભાઈ પ્રકર્ષ ! એ નદીની વચ્ચે તદ્ધિલસિત “ નામના બેટદ્વીપ છે તેનું વર્ણન સાંભળઃ એ બેટમાં હાસ્ય અને “ ખાટા ચાળા રૂપ રેતી છે, એ તટમાં વિલાસ, નાચ અને સંગીતરૂપ “ હંસ અને સારસ પક્ષીઓ અહીં તહીં ઉડી રહ્યા છે, એ એહપાશરૂપ “ આકાશથી ઘેરાયલા હોવાથી ધાળા લાગે છે અને ઘસઘસાટ જોરથી ૧ જુએ પૃ. ૭૯૦, ૨ જુએ પૃ. ૭૯૪. ૭ નદીમાં પાણી ચાલી ગયા પછી વચ્ચે બેટ જેવી જગ્યા થઇ જાય છે તેને પુલિન કહેછે. તદ્વિલસિતઃ વિલાસ. પ્રમાદમાં વિલાસ કરવેા. પુલિનના અર્થ શબ્દચિંતામણિ કાશમાં (૧) દ્વીપ, બૅટ અથવા (ર) સમુદ્ર વિગેરેનું પાણી આવી ગયા પછી કારી પડેલી જમીન અથવા (૩) નદી વિગેરેની મધ્યને તટ-એમ કરેલ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ કારણ ૮] ચિત્તવૃત્તિ અટવી. ૮૦૭ ૮ આવતી નિદ્રારૂપ મદિરાથી એ દુર્જન પ્રાણિઓને મત્ત કરી દે છે, એ બેટ મૂર્ખ છને ખેલ કરવા માટે બહુ મજાનું સ્થાન છે અને “વિશુદ્ધ ચારિત્રવાળા તત્ત્વ રહસ્યના જાણકાર સમજુ પ્રાણીઓ એ દ્વીપથી દૂર જ નાસતા ફરે છે. ચિત્તવિક્ષેપ મંડપ. ભદ્ર ! તારી પાસે તદ્વિલસિત બેટનું એ પ્રમાણે વર્ણન કર્યું. હવે ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ પ્રમત્તતા નદીની વચ્ચે રહેલા “તદ્વિલસિત બેટમાં એક મોટે મંડપ કરવામાં આવેલો છે તેનું અને તેમાં રહેલા તે મંડપના નાયકનું વર્ણન કરું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળ. એ મંડપને સમજુ માણસે ‘ચિત્તવિક્ષેપ “ના નામથી ઓળખે છે, કારણ કે સર્વ પ્રકારના દેષસમૂહનું એ “ઘર છે-રહેઠાણ છે-એવા એનામાં ગુણ હોવાથી એને સદરહુ “નામ આપવામાં આવ્યું છે. અહીં પ્રાણ જરા પ્રવેશ માત્ર કરે છે “ત્યાં તો તે પોતાના ગુણે એકદમ ભૂલી જાય છે અને મેટાં ગમે તેવા અધમ પાપ કરવા તરફ અને તેનાં સાધને જવા તરફ “તેની બુદ્ધિ પ્રવર્તે છે. અહીં જે મહામહ વિગેરે મોટા રાજાઓ દેખાય છે તેમને માટે સ્રષ્ટાએ આ મંડપ બંધાવી રાખ્યો છે. જો ! “જે રાજાઓ માટે આ મંડપ બંધાવ્યો છે તે મહામહાદિ રાજાઓ પણ અહીં જ દેખાય છે તેઓને હું તને હવે પછી ઓળખાવીશ. આ મંડપ તે રાજાઓ માટે છે છતાં તેમાં કઈ કઈ જગ્યાએ બહિરંગ લેકે પણ મહામહને વશ થઇને દાખલ થયેલા તને જણાશે. “હવે એવા બહારના લોકેને બરાબર જોઈશ તો તને જશે કે મંડપના દોષને લઈને તેઓ વિશ્વમમાં પડી જાય છે, તેઓને અનેક ૧ મદિરા ગ્લેય છે: (૧) નિદ્રા સાથે તેને મદ્ય અર્થ થાય છે; (૨) બેટ સાથે ગાંડ ખંજનપક્ષી એ અર્થ થાય છે. મતલબ મત્ત ખંજન૫ક્ષીઓ અહીં ઘણાં છે અને પ્રમાદી લોકો નિદ્રામાં અહીં વિલાસ કરે છે. ૨ વાંચનાર ધ્યાનમાં રાખશે કે આ વર્ણન મામા કરે છે ત્યારે પ્રકર્ષ ભાણેજ એક અક્ષર પણ વચ્ચે બોલતો નથી. ૩ માંડવો. Pendal અથવા Anphi-Theatre, નદીની વચ્ચે બેટ હોય તેમાં આ માંડ તૈયાર થયેલો છે. કલ્પનાશક્તિને બરાબર દોડાવજે. જાણે કૉંગ્રેસમાં અથવા સીનેમામાં બેઠા હોય તેવી કલ્પના કરવી. નદીના મધ્યભાગમાં બટ છે, બેટની વચ્ચે મંડપ છે અને તેની અંદર વેદિકાની ગોઠવણ છે. બરાબર કલ્પના કરી રાખવા ખાસ ભલામણ છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ પ્રકારના સંતાપે થાય છે, તેઓનાં મનમાં મોટો ઉન્માદ થાય છે અને વ્રત નિયમથી તેઓ એકદમ ભ્રષ્ટ થઈ જાય છે; આવી છે તેઓની સ્થિતિ થાય છે તે આ મહામંડપને લીધે થાય છે. પેલા મહામહ વિગેરે રાજાઓ છે તેઓ તો સ્વાભાવિક રીતે એ મંડપ “પાસે આવીને અને તેને પ્રાપ્ત કરીને મનમાં ઘણે આનંદ પામે છે; બાકી બહિરંગ કે મેહને વશ પડી જ્યારે જ્યારે એ મંડપમાં દાખલ થાય છે ત્યારે ત્યારે ખરાબ માનસિક સ્થિતિમાં આવી જઈ “દુઃખસમુદ્રમાં ડૂબી જાય છે તેનું કારણ એ છે કે એ બહિરંગ “લેકેને અનંત સુખ આપનાર “એકાગ્રતા” જે મનને અત્યંત શાંતિ “આપનાર છે તેને એ મંડપ પિતાની શક્તિથી હણી નાખે છે. એમાં મેટા કમનસીબની બાબત તો એ છે કે એ બાપડા બહિરંગ લેકે “આ મંડપમાં કેટલી અદ્દભુત ઉછેદક શક્તિ છે તે જાણતા નથી અને તેથી મેહને લઈને વારંવાર આ મંડપમાં બીચારા દાખલ થયા કરે છે. જે પુણ્યશાળી પ્રાણીઓ આ મંડપની શક્તિને બરાબર “સમજી જાય છે તેઓ તે ફરીવાર આ મંડપમાં કદાપિ પણ પ્રવેશ “ કરતા નથી. એવા ભાગ્યશાળી પ્રાણીઓ તે પછી પોતાના ચિત્તને બરાબર શાંતિમાં રાખીને એકાગ્રતા” નો આશ્રય લે છે અને આ જ “ જન્મમાં સતત આનંદને અનુભવ કરે છે. આવી આ મંડપની યૌગિક અદ્દભુત શક્તિ છે. તૃષ્ણાદિકા, “ભદ્ર પ્રકી ! આવી રીતે ચિત્તવિક્ષેપ મંડપના ગુણદોષનું તારી “પાસે વિસ્તારથી વર્ણન કર્યું. એજ મંડપની મધ્યમાં એક વેદિકા છે તેનું વિવેચન પણ બરાબર સાંભળ. એ વેદિકા મહામહ મહારાજા માટે તૈયાર થયેલી છે અને લોકોમાં તે તૃણાના “ નામથી સારી રીતે પ્રસિદ્ધિમાં આવેલી છે. એ મહારાજાને માટે તૈયાર કરેલી છે એમ કહેવાનું કારણ તું બરાબર બારીકીથી જોઇશ તો તને જણાશે કે મહારાજાએ પોતાના કુટુંબની અંદર જે જે લેકે છે તે સર્વને એ વેદિકા ઉપર દાખલ કરી દીધા છે. વળી તે વધારે સારી રીતે જોઈશ તે તને ૧ વેદિકા-એટલે માચડે. મંડપમાં રાજાને પ્રમુખને તથા મોટા માણસને બેસવા માટે જે ઊંચી જગ્યા બાંધવામાં આવે છે તે. (Platform) લૂણા વધારે મેળવવાની અંતરંગ ઇચ્છા; ભવૃત્તિ. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] ચિત્તવૃત્તિ અટવી. ૮૦૯ જણાશે કે એ રાજા (મેહરાજા) ના સામંત રાજાઓ (Feudatory chiefs or Allies) બીજા છે તે આ મંડપમાં આજુબાજુ છૂટા છુટા બેસી ગયા છે, જ્યારે મેહરાજાનું કુટુંબ તો એ વેદિકા ઉપર જ બેઠું છે. “ આ વેદિકા મોહરાજાને અને તેના કુટુંબીઓને તો ખાસ કરીને બહુ જ “વહાલી છે. એ વેદિકા ઉપર બેસીને મહારાજા અત્યંત ગર્વિષ્ટ નજરથી “સર્વ કે ઉપર દૃષ્ટિપાત કરે છે અને જાણે પિતાનું સર્વ કાર્ય સિદ્ધ “થઈ ગયું હોય તેમ મનમાં મલકાયા કરે છે. એ વેદિકા પણ પોતાની ઉપર બેઠેલાં મહામહ રાજાના આખા કુટુંબને પોતાના સ્વભાવથી જ પ્રસન્ન કરે છે. ભદ્ર! બહિરંગ લેક એ વેદિકા ઉપર બેસવા આવે અને બેસી જાય તે પછી એના શા હાલ થાય તે કહેવાની Kશી જરૂર છે? એવાનું દીર્ઘ (આમિક) જીવન તો કયાંથી જ રહે? વળી એક બીજી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ તૃષ્ણવેદિક “અહીં રહી રહી પોતાની શક્તિથી આખી દુનિયાને ચક્રપર ચઢાવે છે અને સર્વને ભમાવે છે. વિપર્યાસ સિંહાસન ભદ્ર! આવી રીતે વેદિકા સંબંધી હકીકત તને કહી સંભKળાવી. સંસારઅટવીમાંથી વહેતી પ્રમત્તતા નદીની વચ્ચે આવી રહેલા “તદ્વિલસિત બેટમાં જે ચિત્તવિક્ષેપ નામને મંડપ દેખાય છે તેમાં રહેલી ઉપર વર્ણવેલી તૃષ્ણવેદિકા ઉપર વિપસ નામનું સિંહા“સન છે તેની હકીકત તને હવે જરા વિસ્તારથી કહું છું તે “બરાબર લક્ષ્યમાં લે. એ વિપર્યાસ સિંહાસનની રચના મહામહ રાજાને માટે જ વિધિએ કરેલી છે. એ મોહરાજાનું આવડું મોટું કેમાં “પ્રસિદ્ધિ પામેલું રાજ્ય છે અને એ રાજાની બીજી જે જે સંપત્તિ દેખાય છે તેનું કારણ એ સિંહાસન છે. જ્યાં સુધી એ મહામહ “ રાજા પાસે એ સિહાસન છે ત્યાં સુધી મારા માનવા પ્રમાણે તેનું “રાજ્ય છે અને તેની રાજ્યસંપત્તિ પણ ત્યાં સુધી જ છે. જ્યાં સુધી “એ મહારાજા આ સિંહાસન પર બેઠા હોય છે ત્યાં સુધી તેના સર્વ ૧ આ સર્વ રાજાઓનું વર્ણન પ્રકરણ અઢારમાં આગળ આવે છે. એ રાજાઓ વેદિકા પર બેસતા નથી પણ ચિત્તવિક્ષે૫ મંડ૫માં છૂટા છૂટા બેસે છે એવી કલ્પના કરવી. ૨ વિપર્યાસઃ ઉલટા સુલટા વિચારો, ગડબડગોટા. સિંહાસન એટલે રાજ્યાસન, The chair. પ્રમુખસ્થાનની ખુરશી-આસન. ૩ મનમાંથી વિપર્યાસ નીકળી ગયા એટલે સંસારને અંત નજીક આવતા Mય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ' તેને શત્રુઓ એકઠા મળી સામે થાય તે પણ તેએ તેને એકલાને પહોંચી શકતા નથી, પરંતુ એક વખત એ મહારાજા એ સિંહાસન પરથી “ નીચે ઉતરી બીજી જગ્યાપર બેસે એટલે ગમે તેવા નબળા કાચા “ પાચા પુરૂષ હોય તે પણ તેના ઉપર જય મેળવી શકે છે. ભદ્ર! “ અહિરંગ લોકો એ સિંહાસન સામે જ્યારે પણ જુએ ત્યારે એ “ સિંહાસન તે લેાકેાને માટે અનર્થ કરે છે, ભયંકર આપદા “ માથે નાખે છે અને સખ્ત હેરાનગતિ કરે છે. જ્યાં સુધી લોકો “ ( બહિરંગ ) એ સિંહાસન ઉપર નજર નાખતા નથી—તેની સામું “ જોતા નથી ત્યાં સુધી જ તેની સુંદર બુદ્ધિ સારે અને સાચે “ રસ્તે પ્રવર્તે છે, પરંતુ એકવાર આ સિંહાસન ઉપર દૃષ્ટિ પડી અને “ તેમાં મન પરોવાયું એટલે બાપડાની સારી બુદ્ધિ રહી શકતી “ નથી અને આખરે તેએ મહા પાપિષ્ટ વૃત્તિ અને વર્તનવાળા થઇ “ જાય છે. અગાઉ તારી પાસે (પ્રમત્તતા) નદી, (તદ્વિલસિત) બેટ, “ ચિત્તવિક્ષેપ મંડપ, અને ( તૃષ્ણા ) વેદિકાની શક્તિ વર્ણવી તે સર્વ “ શક્તિ અહીં કેંદ્રસ્થ થઇને આવી રહેલી છે, આ સિંહાસનમાં એ “ નદી એટ વિગેરે સર્વત્ર શક્તિએ સ્થાન પામેલી છે. વિપર્યાસ “ સિંહાસન આવા પ્રકારનું છે તે તું ખરાખર લક્ષ્યમાં લેજે. મહામેાહ રાજા, “ ભાઈ પ્રકર્ષ! હવે તું એ સિંહાસનપર બેઠેલા મહામેાહુ રાજાનું < વર્ણન ખાસ લક્ષ્ય દઇને સાંભળજે: એ માહરાજાનું' અવિદ્યા નામનું “ શરીર છે. જો કે ઘડપણને લીધે તે ઘણું જીર્ણ થઇ ગયું છે તે પણ “ એ દુનિયામાં સારી રીતે પ્રખ્યાતિ પામેલું છે. માહરાજાનું એ “ અવિદ્યા શરીર જો કે તદ્દન ઘરડું મુખ થઇ ગયું છે તે પણ “ પેાતાની શક્તિથી આ દુનિયામાં તે શું શું કરી શકે છે તે તું હવે “ અરાબર ધ્યાન દઈને સાંભળઃ અનિત્ય વસ્તુઓમાં તે નિત્યપણાનું “ ભાન કરાવે છે, અપવિત્ર વસ્તુઓને તે મહા પવિત્ર અને શુદ્ધ “ મનાવે છે, દુ:ખથી ભરપૂર વસ્તુઓને તે સુખરૂપ બતાવે છે, “ અનાત્મ વસ્તુઓમાં આત્મરૂપપણું દેખાડી આપે છે, એટલું જ નહિ પણુ શરીર વિગેરે પુદ્ગલના સમૂહોમાં તે મમતા ઉત્પન્ન કરી જાણે “ તે પ્રાણીનાં પાતાનાં ઢાય તેવા ભાવ ઉત્પન્ન કરે છે. આવી રીતે CC ' ? મહામેહનું અવિદ્યામય શરીર છે. અજ્ઞાન જ મેાહનું કારણ છે. દેખીતું જ્ઞાન હાય તા પણ સમ્યગ્ બેધ વગરનું જ્ઞાન અજ્ઞાન જ છે. સેહરાજાનું અવિદ્યા શરીર બતાવવામાં ઘણી ચતુરાઇ વાપરી છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૯ ] ચિત્તવૃત્તિ અટવી. ૮૧૧ “ “ પર વસ્તુઓમાં પાતાપણાની બુદ્ધિને ઉત્પન્ન કરીને પરિણામે પ્રાણી“ આને તે પરભાવ તરફ એટલા બધા આસક્ત બનાવી દે છે કે પ્રાણી “ પોતાનું (આત્મ) સ્વરૂપ નહિ ઓળખીને નકામા અનેક પ્રકારના લેશે પામે છે. એ માહરાનું અવિદ્યા શરીર ઘડપણથી આવી “ રીતે તદ્દન જીણું થઇ ગયું છે તે પણ તેનામાં એટલી બધી શક્તિ “ હાવાને લીધે તે નિરંતર મહાપરાક્રમી રહે છે. ભદ્ર ! આ રાજેંદ્ર મોટા રાજા આખા જગતની ઉત્પત્તિ કરનાર હેાવાથી ડાહ્યા માણસે “ અને પિતામહ (દાદા)નું નામ આપે છે અને તેથી એ મહામેાહદાદા “ અથવા મહામેાહુ પિતામહના નામથી ઓળખાય છે. એનું જોર “ એટલું બધું છે કે મોટા મોટા રૂદ્ર, ઉપેન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર અને વિદ્યાધરા તથા તેવાજ બીજા મેટાએ પણ એ દાદાની આજ્ઞાનું “ જરા પણ ઉલ્લંઘન કરી શકતા નથી. અહાહા ! જે મહામાહુ દાદા “ પાતાની શક્તિરૂપ દંડ વડે કુંભારની પેઠે આ જગરૂપ ચાકડાને ફેરવીને જૂદા જૂદા કાર્યરૂપ વાસણા રમત માત્રમાં બનાવી શકે “ છે તે આંચય શક્તિવાળા મહામેાહ રાજાના હુકમનું અપમાન કરવાને “ અથવા તેનું ઉલ્લંઘન કરવાને દુનિયામાં કાણુ શક્તિમાન છે? ભાઇ પ્રકર્ષ! “ આવી રીતે મહામેાહ રાજાનું તારી પાસે વિસ્તારથી વિવેચન કર્યું, “તેના ગુણા કેવા પ્રકારના છે તે તને બતાવ્યું. હવે એ રાજાને “ પરિવાર કેવા છે તે તને કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને “ સાંભળ. ” "C * આટલું કહી વિમર્રામામા જરા ચુપ રહ્યા. ૧ રૂદ્ર એટલે શંકર, શિવ. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ. નાગેન્દ્ર એટલે શેષનાગ. શંકર, વિષ્ણુ વગેરેની કથાઓ વાંચવાથી જણાશે કે તે સર્વ મેહને વશ છે. ૨ આ કથાના સંબંધ પ્રકરણ ૧૨ સાથે થશે. વચ્ચેનાં દશમા અગીઆરમા પ્રકરણમાં આંતરકથાની યાજના બતાવી છે તે ઘણી ઉપયાગી છે, પરંતુ જેને એકદમ વાર્તાના રસમાં ચાલ્યા જવું હેાય તે કદાપિ હાલ દશમું તથા અગીઆરનું પ્રકરણ નહિ વાંચે તે પણ કથાસંબંધ ચાલ્યું આવશે. Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. પ્રકર્ષને જાગૃતિ-ભૌતાચાર્યે કથા. વિચક્ષણાચાર્ય નરવાહન રાજા સમક્ષ રિપુદારણના સાંભળતાં વાત આગળ ચલાવતાં કહેવા લાગ્યા કે જે વખતે મામા વિશે ચિત્તવૃત્તિ અટવીથી માંડીને માહરાજાના વર્ણન સુધીની હકીકત વિસ્તારથી કહી સંભળાવી તે વખતે આખી વાતમાં વચ્ચે એકપણ સવાલ પ્રષે પૂછ્યો નહિ, તેથી મામાને વિચાર થયા કે પ્રકર્ષ કાં તો વાત સમજ્યા નથી, કાં તા કાંઇ બીા વિચારમાં પડી ગયા છે કે ગમે તેમ, પણ વાતમાં તેનું ખરાખર ધ્યાન હેાય એમ જણાતું નથી. પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાત થઇ. પ્રકર્ષને જાગૃતિ. એધ સારૂં હાસ્ય. પ્રશ્ન કરવાની જરૂર. વિશે—“ ભાઇ પ્રકર્ષ! હું આ સર્વ વાત તને કહું છું પણ તું તે કાંઇ વિચારમાં પડી ગયા છે, તેથી કાંઇ સવાલ પણ પૂછતા નથી અને હોંકારો પણ દેતા નથી અને હું જે વાત કહું છું તે તારા સમજવામાં ખરાખર આવી હેાય તેમ પણ દેખાતું નથી; કારણ કે આખી વાત કહી તે દરમ્યાન એક વાર માથું પણ તેં હલાવ્યું નથી તેમ જ નખની ચપટી સરખી પણ તેં વગાડી નથી. તું તેા તારી આંખાને સ્થિર કરીને માત્ર મારી સામું ટગર ટગર જોયા જ કરે છે, પણ કોઇ પ્રકારના ભાવ મુખપરથી બતાવતા ન હેાવાને લીધે મને ખબર પડતી નથી કે મારી કહેલી વાત તું સમજ્યા છે કે તારા સમજવામાં કાંઇ પણ આવ્યું જ નથી ?” Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] પ્રકર્ષને જાગૃતિ-ભોતાચાર્યે કથા. ૮૧૩ પ્રશ્ન¥— મામા! એવું બેલેા નહિ. આપની કૃપાથી આ દુનિયામાં એક પણ વાત એવી નથી જે મારા સમજવામાં બરાબરન આવે.” વિમર્શ ભાઇ ! મને ખાતરી જ હતી કે હું જે તું બરાબર સમજે છે. આ તે મેં જરા તારી સાથે કારણ કે— विज्ञातपरमार्थेऽपि, बालबोधनकाम्यया । परिहासं करोत्येव, प्रसिद्धं पण्डितो जनः ॥ પંડિતજના નાના બાળકોને એધ આપવાના હેતુથી તે પરમાર્થ સમજતા હોય તા પણ તેની સાથે જરાક હાસ્ય કરે છે અને મારા જેવાએ તે તારા જેવા ભાણેજને જેમ અને તેમ વિનાદ કાવવા જ જોઇએ, એટલે મેં જરા હાંસી કરી તેથી તારે ગુસ્સે ન થવું. વળી એક બીજી વાત કહું તે સાંભળઃ એ કે મેં વાત કહી તે અધી તારા સમજવામાં આવી છે તે પણ મારા મનમાં ઉત્સાહ વધે અને આનંદ થાય તેટલા સારૂં તારે વાતવાતમાં વચ્ચે કાંઇ પણ સવાલ કરવા જોઇએ. જ્યારે ચાલતી મામતમાં તું પ્રશ્ન કરે ત્યારે વાત કહેવામાં મજા આવે. વળી જે બાબત ચાલે છે તેનું આંતર રહસ્ય અરાબર તે તું મારી સાથે ચર્ચા કરીશ તેા જ તારા સમજવામાં આવશે, માત્ર મારી વાત સાંભળી જવાથી તને વસ્તુની અંદરનું સ્વરૂપ સમજવામાં આવશે નહિ. માટે ભાઈ! આ સર્વે ખાખતનું રહસ્ય તારે બરાબર યત્ન કરીને સમજવાની જરૂર છે, નહિ તે ખરો અર્થ સમજ્યા વગરના ભોતાચાર્ય વાળી વાત થશે.” પ્રકર્ષ એ. ભોતાચાર્યની વાત શું છે?” વિમો—“ ભદ્ર ! સાંભળઃ— કહું છું તે હાસ્ય કર્યું. ભૌતાચાર્યે કથા. કોઇ નગરમાં જન્મથી માંડીને અહેરો એક સદાશિવ નામના ચાર્ય ( શિવને પુજારી) હતેા. એ બાપડો વૃદ્ધ વયને લીધે જ્યારે ઘરડોખખ દેખાવા લાગ્યા ત્યારે કોઇ મશ્કરા છે.કરાએ તેને સંજ્ઞા કરીને કહ્યું કે ‘ગુરૂરાજ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ૧ ભૌતના અર્થે ‘ગાંટા' થાય છે, પુજારી થાય છે અથવા અંતરાદિ હલકા રાક્ષસાની પૂજા કરનાર એવા અર્થ પણ થાય છે. શિવના પુજારીને પણ બોતાથાયે કહે છે અને સંબંધ પરથી એ અર્થ વધારે બંધબેસતા લાગે છે. ૧૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા, विषं गोष्ठी दरिद्रस्य जन्तोः पापरतिर्विषम् । विषं परे रता भार्या विषं व्याधिरूपेक्षितः ॥ દરિદ્રની સાથે ગાછી કરવી એ પ્રાણીને ઝેર સમાન છે, પ્રાણીમાં પાપ કરવા તરફ પ્રેમભાવ હેાય તે ઝેર જેવા છે, પેાતાની શ્રી પારકા પુરૂષ ઉપર આસક્ત હાય તે ઝેર જેવી અને થયેલ વ્યાધિની બેદરકારી કર્યા કરવી તે ઝેર જેવું છે. માટે ભટ્ટારક ! તમે આ તમારા કાનના વ્યાધિને કેમ મારી મૂકેા છે (વિસારી મૂકો છે)? તમારે એની તુરતમાં દવા કરવી જોઇએ. આપે આવા જન્મથી થયેલા વ્યાધિને ઉવેખી મૂકવા સારા નથી.' પેાતાના વિદ્યાર્થીની આવી વાત સાંભળીને એ ભૌતાચાર્યને પણ આગ્રહ થયા કે ગમે તેમ કરીને વ્યાધિને મટાડવા તેા ખરા ! [ પ્રસ્તાવ જ હવે આચાર્યની પાસે એક શાંતિશિવ નામના શિષ્ય હતા તેને ખેલાવીને આચાર્યે કહ્યું અરે શાંતિશિવ! તું વૈધને ઘરે જઇને મારા મહેરાપણાનું ઔષધ લઇ આવ, વૈદ્યને સર્વ હકીકત જણાવીને તે જે દવા બતાવે તે લઇને જલદી પાછે આવ. હવે આ આમતમાં વધારે વખત કાઢીને મારે માધિને વધવા દેવા નથી.' આચાર્યના હુકમ પ્રમાણે શાંતિશિવ વૈદ્યને ઘેર ગયા. વૈદ્યને ઘેર પહોંચતા દૂરથી શાંતિશિવે વૈદ્યને જોયા. હવે તે વખતે એમ બન્યું કે વૈધના છોકરો ઘણા વખત રખડી રખડીને તેજ વખતે આવ્યો. વૈદ્યરાજ છેકરાઉપર ઘણા જ ગુસ્સે થઇ ગયા અને હાથમાં એક સખ્ત વાળની બનાવેલી દોરડી લીધી અને તેના વડે માટેથી રાડો પાડતાં તેમણે પોતાના છેકરાને થાંભલા સાથે માંધ્યા. કરો રાડો પાડતા હતા એટલે તે વળી વધરાજે હાથમાં એક લાકડી લીધી અને તેનાથી ાકરાને મારવા માંડ્યો. એવી રીતે અત્યંત ઘાતકીપણે છેકરા ઉપર લાકડીના વરસાદ વરસતા જોઇ શાંતિશિ. જે પેાતાના ગુરૂ સારૂં દવા લેવા આવ્યા હતા તેને લાગણી થઇ એવવાથી તેણે વૈદ્યને પૂછ્યું ‘અરે! વૈદ્યરાજ! તમે આ એકરાને આટલા બધા કેમ ફૅટકાવવા માંડ્યો છે ? ' વૈધે ઉત્તરમાં કહ્યું ‘અરે એ પાપી ખીલકુલ સાંભળતા જ નથી.’ ૧ દરિદ્રઃ લક્ષ્મી અને ગુણ મન્નેથી રહિતને દરિદ્રી ગણ્યા છે. અતિ આળસુને પણ દિરદ્રી કહેવામાં આવે છે. અહીં ગુણરહિતપણાની મુખ્યતા જણાય છે. ૨ વાળની દેરડી શણની દેરડીથી વધારે સખ્ત હેાય છે અને બહુ વાગે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ કરણ ૧૦] પ્રકને જાગ્રુતિ-મૌતાચાર્ય કથા. ૮૧૫ આટલી વાત ચાલે છે ત્યાં તે હાહારવ કરતી વૈદ્યની સ્ત્રી ત્યાં આવી પહોંચી અને વૈદ્યને છોકરાને માર મારતાં અટકાવવા સારૂં તેના હાથે વળગી પડી. ત્યારે વળી વૈદ્યરાજ મોટેથી રાડ પાડીને કહેવા લાગ્યા “તું આઘી જા ! હું આટઆટલું કરું છું તો પણ આ (છોકરો) સાંભળતો નથી તેથી મારે એ દુરાત્માને બરાબર ભાર જ જોઈએ. માટે તું આઘી ખસ! નહિ તે તારા પણ એવા જ હાલ થશે.” વૈધે એટલું કહેવા છતાં પણ જ્યારે તે પાછી ન હઠી ત્યારે તેને પણ ફટકાવી. આ સર્વ બનાવ જોઈએ શાંતિશિવે વિચાર કર્યો કે–અહો ! આપણું આચાર્ય માટે એસડ લેવું છે તે તે બરાબર જણાઈ ગયું, માટે હવે આ વૈદ્યને મહેઢે તે સંબંધમાં પૂછવાનું પણ શું કામ છે?” (ન સાંભળે તેને ફટકાવવા એ સાંભળતાં કરવાનો ઉપાય છે એમ શાંતિશિવે વગર પૂછયે પિતાના મનમાં નિર્ણય કરી લીધું.) ત્યાર પછી ત્યાંથી નીકળીને શાંતિશિવ શિવભક્ત શેઠીઆને ઘેર ગયે અને તેની પાસે દેરડાની માગણી કરી. શેઠીઆએ તેને એક શણુનું દોરડું આપ્યું; પણ શાંતિશિવે જણાવ્યું કે તેને તો વાળની બનાવેલી સખ્ત દેરડીને ખપ હતો. આ પ્રમાણે કહીને શણુની દોરડી પાછી આપી. શિવભક્ત તેને વાળની સખ્ત દોરડી આપીને પૂછયું “અરે ભાઈ ! આ દોરડીનું શું કામ છે?” શાંતિશિવે જવાબમાં કહ્યું “આ દેરડીથી આપણું માનવંતા આચાર્યશ્રીનું ઓસડ કરવાનું છે.' આ પ્રમાણે કહીને દોરડી લઈને શાંતિશિવ પિતાના (આચાર્યના) મઠ તરફ ગયે. - મઠમાં આવીને ગુરૂ મહારાજને (આચાર્યને જોતાં જ પ્રથમ તે શાંતિશિવે પોતાના પર ગુસ્સાના આવેશમાં આવવાથી ચઢે તેવાં સખ્ત ભવાં ચઢાવ્યાં અને મુખ ભયંકર બનાવી દીધું; ત્યાર પછી આચાર્ય મહારાજ તે ખૂબ મોટેથી બુમ મારતાં રહ્યા અને તેમને મઠની વચ્ચે આવી રહેલા એક થાંભલા સાથે પેલી દેરડી વડે મજબૂત બાંધ્યા. ત્યાર પછી શાંતિશિવે એક મોટી લાકડી લીધી અને ગુરૂ મહારાજને ખૂબ જોરથી લાકડીના પ્રહાર એક પછી એક દેવા માંડયા, Page #163 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ કરતાવ ૪ હવે આ બાજુએ શિવભક્તોએ વિચાર કર્યો કે-ચાલે ને, આપણા આચાર્યના ઔષધની કાંઈ ક્રિયા ચાલતી જાય છે તે આપણે પણ નજીકમાં રહીએ, કાંઈ કામ પડે તે નજીક હશું તે ઉપયોગમાં આવશે. આવા વિચારથી તેઓ પણ મઠ પાસે આવ્યા. ત્યાં તો શાંતિશિવ આચાર્યને ખૂબ જોરથી નિદૈયપણે ભારતે તેઓના જોવામાં આવ્યું. તેઓ પિકાર કરીને કહેવા લાગ્યા “અરે અરે શાંતિશિવ! તું આ શું કરે છે?” શાંતિશિવે (પેલા વૈદ્યરાજાનું અનુકરણ કરતાં) જવાબમાં કહ્યું “આ પાપી ઘણી મહેનત કરવા છતાં કોઈ પણ સાંભળતું જ નથી. એ વખતે સદાશિવ આચાર્ય મરતાં મરતાં પ્રાણી આરડે તે અત્યંત ભયંકર શબ્દ કર્યો અને પોતાને ઘણું સખ્ત વેદના થાય છે અને છુટશે નહિ તો મરી જશે એમ બતાવ્યું. એટલે શિવભકતો હાહાર કરતાં શાંતિશિવને વારવા લાગ્યા. શિવભક્તોને વચ્ચે પડતાં જોઈ "શાંતિશિવે કહ્યું “હું આટઆટલું કરું છું તે પણ આ દુરાત્મા સાંભળતો નથી તે મારે એને હજુ પણ વધારે મારવો પડશે. તમે બધા વચ્ચેથી દૂર ખસી જાઓ! દૂર ખસી જાઓ! નહિ તે તમારા સર્વના પણ એવા જ હાલ થશે.” આટલું કહેવા છતાં પણ જ્યારે પેલા શિવભક્તો એને વારવા લાગ્યા ત્યારે તેમને સર્વને પણ એ લાકડીના ફટકા મારવા લાગ્ય; પરંતુ શિવભક્ત ઘણા હતા, તેઓએ “એના હાથમાંથી લાકડી લઈ લે લઈ લે !” એમ બોલતાં તેના હાથમાંથી લાકડી ખુંચવી લીધી. પછી તેઓએ વિચાર્યું કે જરૂર આ (શાંતિશિવ) ને કાંઈ ચટક વળગ્યું છે. પછી તેઓએ શાંતિશિવને ખૂબ માર્યો અને હાથને પછવાડે લઈ પાંચમેડીએ બાંધી લઈને પછી સદાશિવ આચાર્યને છૂટા કર્યા. થોડી વારે તેનામાં ફુર્તિ આવી અને માત્ર દેવકૃપાથી જ આચાર્ય મહારાજ બચી ગયા. પછી સર્વ શિવભક્તોએ શાંતિશિવને પૂછયું “અરે ભલા માણસ! તે. આ આપણુ ભગવાનને (આચાર્યશ્રીને કરવા માંડ્યું હતું? જવાબમાં શાંતિશિવે કહ્યું “અરે ભલા માણસો ! એ તે કાનના બહેરા માટે વૈદ્યરાજે જે ઓસડ ઉપદેશેલું હતું તે આપણું ગુરૂ મહારાજને કરતે હતે. તમે મને છૂટે કરી દે અને આપણું આચાર્યના વ્યાધિના સંબંધમાં બેદરકારી ન બતાવો.” ૧ અહીં વળી ફરી વાર શાંતિશિવ વૈદ્યનું સમજ્યા વગર અનુકરણ કરે છે. જ્યારે વૈદ્યની સ્ત્રી વચ્ચે પડી ત્યારે વૈવ પણ એને મળતાં શબ્દ અગાઉ બોલ્યો હતે તે ઉપર જુઓ. Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] પ્રકને જાગૃતિ-ભૌતાચાર્ય કથા. ८१७ શિવભક્તોએ વિચાર કર્યો કે શાંતિશિવને તે જબરૂં ચેટક વળગ્યું હોય એમ જણાય છે. પછી તેઓએ શાંતિશિવને કહ્યું કે “જે ફરી વાર આવું કામ ન કરે તો તને છૂટે કરીએ.” શાંતિશિવે કહ્યું “અરે ભલા માણસો ! શું તમારા કહેવાથી હું આપણું ગુરૂમહારાજના વ્યાધિનું એસડ પણ ન કરૂં? હું તો પેલા મોટા વૈદ્યરાજ કહેશે તેમ કરીશ; તમારા કહેવાથી જરા પણ પલટાવાને નથી.” શાંતિશિવના એવાં વચન સાંભળીને શિવભક્તોએ પેલા વૈદ્યરાજને બોલાવ્યા અને તેને સર્વ હકીકત કહી સંભળાવી. વૈદ્યરાજ પ્રથમ તે પોતાના મનમાં હસ્યા અને પછી કહેવા લાગ્યા કે “ભાઈ ! મારો છોકરો બહેરે છે જ નહિ. વાત એમ છે કે મેં બહુ મહેનત લઈને વૈદકનાં મેટાં મોટાં પુસ્તકને એની પાસે પરાણે પાઠ કરાવ્યું, પરંતુ એ છોકરાને રમવાની અને રખડવાની એટલી બધી લત પડી ગઈ છે કે હું ગમે તેટલું કરું છું અને વારંવાર સમજાવું છું તો પણ જે વૈદકશાસ્ત્રને એણે પાઠ કર્યો છે તેના અર્થે મારી પાસે તે ધારી લેતો નથી. તેથી મેં તેના ઉપર ગુસ્સે થઈને તેને માર્યો હતો. એ કાંઈ બહેરાપણાનું ઓસડ નથી. તમારી કપાથી એ (છોકરો) એ જ ઓસડથી હવે સમજી ગયો છે. પણ તમારે મારા વચનથી તમારા ચાર્યનું આવું ઓસડ કદિ કરવું નહિ.” શાંતિશિવે જવાબમાં કહ્યું “ભલે! એમ નહીં કરીએ.” મારે તે ગમે તેમ કરીને ભટ્ટારક સારા થાય તેનું કામ છે. જે તેઓ બીજી રીતે સારા થતા હોય તો પછી આ એસિડનું શું કામ છે? આ પ્રમાણે વાત થયા પછી શાંતિશિવને છૂટ કરવામાં આવ્યો. ભાવાર્થ પ્રશ્ન. મામાં વિમર્શ કહે છે–“ભાઈ પ્રક! આવી રીતે માત્ર હું જેટલું કહું તે સાંભળે અને તેને ભાવાર્થ ન વિચારે તે આ ભૌતા ની કથા જેવું તારે થાય તેટલા માટે હું તને પ્રેરણું કરીને કહું છું કે તારે મારા કહેવાને ભાવાર્થ મને વખતે વખત પૂછયા કરો.” પ્રકર્ષ–“મામા! આપે બહુ સારી વાત કરી. હવે મારે કાંઈક પૂછવાનું છે તે પૂછી લઉં.” વિમર્શ—“ભલે ખુશીથી તારે જે પૂછવું હોય તે પૂછી જે.” ૧ વૈદ્ય છોકરાની વાત કરે છે ત્યારે શાંતિશિવ ગુરૂની વાત કરે છે. હજુ ગોટાળે તો રહ્યો. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. કરતા - પ્રકર્ષ–“જુઓ મામા! આપે સર્વથી પ્રથમ તે ચિત્તવૃત્તિ નામની મહા અટવીનું વિવેચન કર્યું તેમાં એમ જણાવ્યું કે તે સર્વ અંતરંગ લેકની આધારભૂત છે અને બહિરંગ લોકોને જે જે સારી અથવા ખરાબ બાબતે બને છે તે તે સર્વને બનાવનાર પણ એજ અટવી છે એ હકીકત તે મારા સમજવામાં બરાબર આવી ગઈ; પરંત ત્યાર પછી આપે મહાનદી, નદીને બેટ, મહામંડપ, વેદિકા, સિંહાસન મેહરાજાનું શરીર અને મેહનરેંદ્ર (મહારાજા) વિગેરેની વાત કરી અને તેમાં આપે પ્રમત્તતા નદી કહી, તદ્વિલસિત નામને બેટ કહ્યો, ચિત્તવિક્ષેપ નામને મંડપ બતાવ્યું, તૃષ્ણ નામની વેદિકા વર્ણવી વિપર્યાસ નામનું સિંહાસન જણાવ્યું, અવિદ્યા રૂ૫ શરીર સમજાવ્યું અને મહામહ નામના રાજાને નિવેદન કર્યો-તે સર્વનો ભાવાર્થે મારા સમજવામાં બરાબર ન આવ્યું. જો કે વિચારતાં મારી કલ્પનામાં એમ આવે છે કે એ સઘળાં નામથી (શબ્દમાત્રથી) ભિન્ન છે પરંતુ અર્થથી તે બધાં એકસરખાં જણાય છે. કેમકે એ સઘળાં અંતરંગ લેકેની પુષ્ટિ કરવામાં અને બહિરંગ લેકેને અનર્થ કરવામાં લગભગ સમાન છે. છતાં એમનામાં જે કાંઈ પરસ્પર અર્થભેદ હોય તે આપ કૃપા કરી દર્શાવો.” વિમર્શ –“ભાઈ ! જ્યારે મેં એ દરેકના સંબંધમાં વર્ણન કર્યું ત્યારે તેઓના સંબંધમાં શું શું તફાવત છે તે પણ તેને બરાબર વિવેચન કરીને સમજાવ્યું હતું, છતાં જે તે હકીકત તારા સમજવામાં બરાબર આવી ન હોય તે તે ફરીવાર અર્થેસહિત સમજાવું છું.” આ પ્રમાણે કહીને પ્રકર્ષ મામાએ નદી વિગેરે દરેકનો ભાવાર્થ વિસ્તારપૂર્વક ભાણેજને કહી સંભળાવ્યો એટલે તે દરેક હકીકત સ્પષ્ટતાપૂર્વક પ્રકર્ષના સમજવામાં આવી. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. @હલ કથા-અટવી આદિની યોજના. ન રવાહન રાજાએ વિચક્ષણાચાર્યને કહ્યું, “મહારાજ! એ મામાએ પોતાના ભાણુજને જે ભાવાર્થે કહી સંભળાવ્યું તે આપ અમને સર્વને પણ બરાબર સંભળાવો.” નરવાહન રાજાએ આવો પ્રશ્ન કર્યો એટલે વિચક્ષણસૂરિએ પેલી મહાનદી વિગેરેને સર્વ ભાવાર્થ વિસ્તારથી કહી સંભળાવ્યો. અહીં અગૃહીતસંકેતા સંસારીજીવને કહે છે, “ભાઈ સંસારજીવ! જે એમ છે તે એ મહાનદી વિગેરે વસ્તુઓના અર્થમાં જે જાણવા જેવું હોય તે સર્વ તારે મને જણાવવા યોગ્ય છે, માટે કૃપા કરીને તે સર્વ મને સમજાવ.” સંસારજીવે કહ્યું “કેઇ એક સ્પષ્ટ દૃષ્ટાન્ત લીધા વગર એ પ્રત્યેકનું જૂદું સ્વરૂપ તને સમજાવવું ઘણું મુશ્કેલ પડે તેમ છે, માટે તને એક દષ્ટાન્ત આપીને એના ઉપરથી એ મહાનદી વિગેરેને ભાવાર્થે બરાબર બતાવવા વિવરણ પાડીને કહી બતાવું. અગૃહીતસંકેતાએ આભાર માનવાપૂર્વક તેમ કરવામાં પોતાની સંમતિ જણ્વી એટલે હકીકત સમજાવવા માટે સંસારજીને પ્રથમ દૃષ્ટાન્ત કહેવા માંડ્યું. - ૧ જુઓ પૃ. ૭૬૨. નરવાહન રાજ પાસે વિચક્ષણાચાર્ય સર્વ વાત ૨ જુઓ પૃ. ૨૯, સંસારીજીવ જે રિપુદારણને જીવ છે તે સર્વ વાર્તા સદાગમ સમક્ષ કહે છે. ૩ આ આખું પ્રકરણ પ્રકઈને વિમર્શ કહેલું છે, ભાવાર્થ પ્રશ્નના જવાબમાં લેવાથી કદાચ વિચક્ષણસૂરિ કે સંસારીજીવ તે છેડી દે એમ લાગવાથી આટલી પ્રસ્તાવના કરી છે. મતલબ કે વાત ચાલુજ છે અને તે હકીકત આ પ્રકરણને છેડે સ્પષ્ટ થશે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વેલહુલ કથા. એક ભુવનેાદર નામનું નગર હતું. સ્વાભાવિક રીતે તેની રચના એવા પ્રકારની હતી કે આ દુનિયામાં અને તેવા બનાવે તે નગરમાં બનતા હતા. તે નગરમાં અનાદિ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજામાં એવી શક્તિ હતી કે સમર્થ બ્રહ્મા, વિષ્ણુ કે શંકરને પણ તે દરેક બાબતમાં હડાવી શકતેા હતેા, તેમનું નિવારણ કરી શકતા હતા અને તેમના પર પણ પેાતાની પ્રભુતા ચલાવી શકતા હતા. એ રાજાને સંસ્થિતિ નામની રાણી હતી. તે નીતિમાર્ગમાં ઘણી કાખેલ હતી અને કોઇ ખાટી સાચી યુક્તિએ કરીને કાંઇ મિથ્યા (અસત્ય) વચન બેલે તેના એકદમ નાશ કરવામાં ઘણી કુશળતા ધરાવનારી હતી. [ પ્રસ્તાવ જ ખાવાના એ અનાદિ રાજા અને સંસ્થિતિ રાણીને એક ઘણા હૃદયવલ્લભ વેલહુલ નામને છેાકરેા હતા. એ છેકરાને ખાવા પીવાને એવા અભખરો લાગ્યા હતા કે રાત દિવસ જૂદા જૂદા પ્રકારના અને પીવાના પદાર્થો મ્હામાં નાખ્યા કરે, પણ કદિ ખાવા પીવાની બાબતમાં તેને તૃપ્તિ થાય જ નહિ. ઘણું ખાવા પીવાથી એ છેકરાને સખ્ત અજીણું થયું, પેટના દેષા વધી પડ્યા અને જીર્ણજવર પણ લાગુ પડી ગયા. વારંવાર ઓડકાર આવ્યા કરે, પેટમાં ગડબડાટ થાય, અને ઉલટી થયા કરે. આવી રીતે અત્યંત દુ:ખી થયેા તે પણ સારા સારા નવા નવા પદાર્થો ખાવાની તે છેકરાની ઇચ્છા જરા પણ ઓછી થતી નહિ અને હજી જાણે વ્યાધિમાં કાંઇ ન્યૂનતા હોય તેમ વળી એ છોકરાને અહાર બગીચામાં જઇને ઉજાણી કરવાની ઇચ્છા થઇ. એ ઇચ્છા પૂર્ણ કરવા સારૂ અનેક પ્રકારની ખાસ વાની તૈયાર કરાવવામાં આવી. પછી એ તૈયાર કરેલી વાનીઓને જોતા જાય અને આ ખાઉં કે પેલી ખાઉ' એવી એવી તેના મનમાં હોંસ થયા કરે અને મન ચકડોળે ચઢે. સર્વ વસ્તુઓ બહુ ભાવતી હોવાથી એ તૈયાર કરેલી વસ્તુઓમાંથી દરેક થોડી થોડી એ ભાઈસાહેબે ખાધી. ત્યાર ૧ ભુવનેદરઃ સંસારનું બીજું નામ છે. ૨ અનાદિ રાજ્ય. સંસ્થિતિ રાણી. અનાદિ કાળથી ચાલી આવતી પરિસ્થિતિ પર રૂપક છે. ૩ વાહલ. સ્વચ્છંદી, વ્યભિચારી અથવા જાર પુરૂષ માટે આ શબ્દ વપરાય છે. વાર્તા વાંચતાં અને વિચારતાં સર્વે સ્પષ્ટ થઇ જશે, Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] વેાહલ કથા--અટવી આદિની યાજના. ૯૨૧ પછી પોતાના સર્વ મિત્ર મંડળના પરિવારસહિત તેમ જ અંતઃપુરની પેા તાની સુંદરીઓને સાથે લઇને પોતે બગીચામાં જવા નીકળ્યા. રસ્તામાં અંદી લાકા તેની બિરૂદાવળી બેાલતા હતા અને તે સર્વને દાન આપતા હતા. મહા આડંબરપૂર્વક અનેક પ્રકારના વિલાસ કરતા અને આ નંદના અનુભવ કરતા તે સુંદર બગીચામાં સર્વની સાથે પહોંચ્યા. અગીચામાં પહોંચ્યા પછી પાતે એક સારા આસનપર નિરાંતે બેઠા. પછી ઉજાણી માટે આણેલ ભાજનની જાદી જાદી વાનીએ તેની સમક્ષ પીરસવામાં આવી. એમાંથી પણ એણે થોડો થોડો આહાર કરી લીધા. દરેક વસ્તુ થોડી થોડી ખાધી. તે વખતે જંગલના પવન પણ તેને લાગ્યો. તે સર્વ કારણને લઇને તેના તાવ વધી ગયા. હવે તે વખતે તેની સાથે સમયજ્ઞ' નામના વૈદ્યના દિકરો જે વૈદ્યકના ધંધામાં ઘણા કુશળ હતા તે આવ્યા હતા તેણે જોઇ લીધું કે કોઇ પણ કારણથી વેલ્રહલકુમાર રાગી થયા જણાય છે, તેને કોઇ જાતની પીડા જરૂર થાય છે પણ તે બેાલતા નથી. આ પ્રમાણે વિચાર કરીને તેણે કુમારના લમણે ( કપાળની બાજુનાં હાડકાંએ ) હાથ દીધો અને નાડ જોઇ તુરત જ નિર્ણય કરી લીધા કે કુમારના શરીરમાં તાવ ભરાઈ આવ્યા છે. ઉપર જણાવ્યા તેવા નિશ્ચય થતાં જ સમયજ્ઞે કુમારને કહ્યું “ દેવ ! તમારે હવે કાંઇ પણ ખાવું યોગ્ય નથી, તેમ કરવાથી તમને ઘણું નુકસાન થશે. જીએ ! અત્યારે જ તમારૂં શરીર અંદરખાનેથી ધગધગી જાય છે અને તમને તાવ આવી ગયો હૈાય તેમ ચાખું જણાય છે, તમારી આંખેા માંદા માણસની પેઠે લાલ થઇ ગઇ છે, મુખ પણ તેજસ્વી અને લાલચોળ થઇ ગયું છે, લમણાંમાંથી ધડધડ અવાજ થાય છે, નાડીએ જેસબંધ ચાલે છે, બહારની ચામડી જાણે બળતી હોય તેવી થઇ ગઇ છે, હાથમાં જાણે અંગારા ઉઠે છે અને એ સર્વ સખ્ત તાવ આવ્યાનાં ચિહ્નો છે, તેથી તમે હવે ભાજન આરોગવાનું છેડી દે, આ સામેના પવન ન આવે એવા બંધ ઓરડામાં જાઓ અને ત્યાં જઈને તદ્દન આરામ લેા, એકદમ લાંઘણુ કરો, ઉકાળેલું પાણી પી અને આ અજીર્ણ અને તાવનાં કારણેાની પ્રતિકૂળ ક્રિયાઓ છે ૧ સમયજ્ઞઃ સમય એટલે (૧) વખત અને (૨) શાસ્ત્ર. વખત જાણનારરાજાની–કુમારની દૃષ્ટિએ અને રહસ્ય સમજનાર શાસ્ત્રાર્થે દૃષ્ટિએ. આગળ ભાવાર્થે વાંચતાં આ ભાવ સ્પષ્ટ થશે. ૧૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪ તેને મટાડવાના ઉપાય છે, તે સર્વે બરાબર કરે, એમ કરવામાં એ જરા પણ ગફલતી કરશે તે તમને તુરત જ 'સન્નિપાત થઈ જશે.” વૈદ્યના દીકરાએ વેલહલ કુમારને આ પ્રમાણે કહ્યું તે વખતે પણ કુમારની નજર તે પોતાની સમક્ષ પીરસેલા ભેજન ઉપર જ હતી અને હું આ ખાઉં કે પેલું ખાઉં એમ સર્વ પદાર્થો ઉપર એક પછી એક તે નજર નાંખ્યા કરતો હતો. જમવાના પદાર્થો ઉપર તેનું અંતઃકરણ એટલું બધું સચોટ લાગી રહ્યું હતું કે વૈદ્યના દિકરાએ આટલું બધું કહ્યું તે વાત સાંભળવાની પણ તેણે દરકાર કરી નહિ, વૈદ્યનો દિકરો પોતાને જે કહેતો હતો તે હકીકત પિતાને ખાસ હિત કરનાર છે તે વાત તેના સ્થાનમાં પણ આવી નહિ અને એ પોતાને ખાતો અટકાવવા માટે શરીરે વળગી વળગીને હાથને થોભી થોભીને ના કહેતો હતો તેની તરફ પૂરું લક્ષ્ય પણ તેણે આપ્યું નહિ. એવી રીતે એ સમયજ્ઞ વૈદ્યપુત્ર તેને વચનથી વારતો રહ્યો અને તેના હાથ ભત રહે, છતાં વેલૂહલ કુમાર તે તેના દેખતાં જ-તેની હાજરીમાં જ-વધારે વધારે આહાર કરતે ગયો. એને સમયસની હાજરીની જરા પણું શરમ આવી નહિ. વેલૂહલના શરીરમાં અજીણું ઘણું સપ્ત થયેલું હોવાને લીધે અને વિશેષ ભેજન કરતાં દરમિયાન તાવ પણ ઘણે વધી ગયેલ હોવાને લીધે તે ભાઇશ્રી જે કાંઈ ખાતાં તે કેમે કરતાં ગળે ઉતરતું નહિ તે પણ બળ કરીને જોરથી થોડે ઘણો આહાર તે તેણે ગળા નીચે ઉતાર્યો. પરિણામે તેનું હૃદય ઉછળવા લાગ્યું, પેટમાં ગડબડાટ થઈ ગયો, ખાધેલું પાછું ગળે આવવા માંડ્યું, ઉલટી થવા લાગી અને છેવટે પોતાની સમક્ષ જે રાવું ભેજન પડેલું હતું તેમાં પણ વમનને ચેડે ભાગ પડવાથી તે પણ ઉલટીથી મિશ્ર થઈ ગયું. આવો વિચિત્ર પ્રકાર જોઈને વેલૂહલ કુમારે વિચાર કર્યો કે ખરેખર, મારા પેટમાં ઘણી જ ભુખ લાગી છે અને ભુખથી પેટ ખાલી થઈ ગયેલ હોવાથી તે વાયુથી ભરાઈ ગયું છે અને તેથી જ આ ઉલટી (મીટ) થઈ આવી છે. આ ઉલટી ભુખને લીધે જ થઇ આવી જણાય છે. મને તો એમ લાગે છે કે મારે કેકે અત્યારે ખાલી પડી ગયું છે અને તેમાં જે વધારે વાયુ ભરાશે તો મને હેરાન હેરાન કરી મૂકશે, માટે ફરીવાર પણું ભજન કરીને એને પેટને) બરાબર ભરી દઉં કે ૧ વાત, પીત્ત અને કફનું વિષમ પણું. ત્રિદેશના વિકારથી પેદા થયેલ તાવ. ૨ વાયુથી ખાલી પેટ પર અસર થાય છે, પણ વાયુથી વમન થતું નથી, પેટમાં પવન ભરાય ખરો. Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની યોજના. ૮૨૩ જેથી એ ખાલી પડી રહે નહિ ને તેમાં વાયુ ભરાય નહિ. હવે તે વખતે બીજું ભેજન તૈયાર ન હોવાથી પોતાની સામે પડેલું વમનથી મિશ્ર થયેલું ભોજન કુમારે આગવા માંડ્યું અને તેમ કરવામાં તેને જરા પણ શરમ આવી નહિ.. આવો નિર્લજજ અને એકાંત હાનિકારક બનાવ જોઈને સમયજ્ઞ વૈદ્યપુત્રે પોકાર કરીને કહ્યું “દેવ દેવ! તમારે આવું કાગડા જેવું વર્તન કરવું યોગ્ય નથી. પ્રભુ ! આ તમારું આવડું મોટું રાજ્ય, તમારું સારૂં શરીર અને ચંદ્ર જે નિર્મળ તમારે યશ એક દિવસના ભોજન વાસ્તુ નકામે હારી જાઓ છે; આ તમે બહુ ખોટું કરવા બેઠા છે. વળી મારા પ્રભુ! આ ભેજન તમારી પાસે પડેલ છે તે તદ્દન અપવિત્ર છે, ઘણું દોષથી ભરપૂર છે, માટે ઉદ્વેગ કરાવે તેવું છે અને ડાહ્યા માણસની નિંદાને પાત્ર છે કારણ કે એમાં ઉલટી (મીટ) ભરેલ છે, તે તે તે તમારે ખાવું-આરોગવું કઈ પણ રીતે ઉચિત નથી. દેવ! આ ભજન અનેક દુઃખોથી ભરપૂર છે અને ખાસ કરીને તમારી જેવા માણસો જેમને શરીરમાં અનેક પ્રકારના દો ઉત્પન્ન થઈ ગયેલાં હોય તેમને તે સર્વ વ્યાધિઓને વધારે કપાયમાન કરે, જાગૃત કરે અને વધારી મૂકે તેવું છે. અરે ! એવાં બાહ્ય પુગલમય તુચ્છ ભેજન ઉ૫૨ તમારા જેવાને આસક્તિ હોય જ કેમ ? એ તે કદિ ઘટે પણ ખરી! માટે મારા પ્રભુ! એને છોડી દઇને તમારી જાતની (તમારા આત્માની) યત્નપૂર્વક રક્ષા કરે.” સમય વૈદ્યપુત્રે આવી રીતે આજીજીપૂર્વક રાજપુત્રને ભજન કરતાં વાર્યો તે પણ પોતાનાં મનમાં મનમાની ઘડ વાળતાં રાજપુત્ર વિચાર કર્યો કે–ખરેખર ! આ સમયજ્ઞ તો કોઈ મોટો મૂખ જણાય છે! એ બાપડ મારી પ્રકૃતિને સમજતો નથી, મારી અવસ્થા જાણી શકતા નથી અને મને કઈ બાબતથી હિત થશે અને કઈ બાબતથી અહિત થશે તેનો નિર્ણય કરી શકતો નથી, છતાં પોતાનું ડહાપણું બતાવવા માટે મને શિખામણ આપવા નીકળી પડ્યો છે. અત્યારે મારા ૧ સમયજ્ઞના સર્વ શબ્દો માર્મિક છે તે વિચારવાથી અને તેની યોજના હવે પછી કરી છે તે વાંચવાથી સ્પષ્ટ થશે. ૨ કાગડાની ચપળતા ધણી હોય છે, વળી કાગડો સારા પદાર્થ છોડીને વિષ્ટા પર બેસે છે એ પણ કાકચેષ્ટા કહેવાય છે; અથવા કાગડો ગમે તેવા સારા કે ખરાબ પદાર્થમાં ચાંચ નાખે છે તેને કાકચેષ્ટા કહેવામાં આવે છે. ૩ નિપુણ્યકને પ્રથમ પ્રસ્તાવમાં પોતાના ભોજનને અંગે જે વિચારો થતા હતા તે જરા અહીં સરખાવવા જેવા છે. જુઓ પૃ. ૩૩-૩૪, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ શરીરમાં વાયુનું ઘણું જોર થઇ ગયું છે અને તેને લઇને મને ઘણી આકરી ભુખ લાગી છે ત્યારે એ ભાઇશ્રી મને ભાજન કરતા અટકા વવા માગે છે અને આવું . દેવતાઓને પણ દુર્લભ ભાજન છે તેને પણ એ દોષયુક્ત ડરાવે છે. ધન્ય છે એની અક્કલને ! અરે એવા અક્કલ વગરના માણસા ગમે તેવું બેલે તેની મારે શા માટે દરકાર કરવી જોઇએ? હું તેા આ ભેાજન જરૂર કરી લઉં. મારે તે ગમે તેમ કરીને મારા સ્વાર્થ સાધવાના છે. મારે બીજી ચિંતા કરવાનું કામ જ શું છે? એવા વિચાર કરીને સમયજ્ઞ વૈદ્યપુત્ર અને અન્ય મિત્રપરિવાર વારતા રહ્યો છતાં કુમાર વેલહલે તે ભેાજન આરોગવા માંડ્યું. આવા તેના કર્મને પરિણામે તેના શરીરમાં સર્વ દોષો એકદમ વધી ગયા અને ભોજન લીધા પછી થોડા વખતમાં તેને મહા આકરો સન્નિપાત થઇ આવ્યા. તે જ જમીન જે અગાઉ વમન (ઉલટી)ને લઇને ખરડાયલી હતી તેની ઉપર ચેષ્ટા વગરના થઇને કુમાર ઢળી પડ્યો અને અત્યંત અધમ વમનના કાદવમાં આળેાટવા લાગ્યા અને માટે સ્વરે રઘુર અવાજ કરતા રહ્યો. તેનું ગળું કફથી તદ્ન ભરપૂર થઇ ગયું. લોકો સર્વ જોતાં રહ્યાં અને તે અત્યંત ઉર્દૂગ ઉત્પન્ન કરે તેવી તેમજ ઉપાય ન થઇ શકે તેવી ઘણી ખરાબ અવસ્થાને પામ્યા. એ અવસ્થા એટલી ખરાબ હતી કે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય જેવું છે. એવી અવસ્થામાંથી હવે તેને સમયજ્ઞ બચાવી શકે તેમ નથી, સગાવહાલાં કે નાકરચાકરો તેનું રક્ષણ કરી શકે તેમ નથી, રાજ્ય તે અવસ્થામાંથી તેના ઉલ્હાર કરી શકે તેમ નથી, તેમ જ દેવા કે દાનવા તે અવસ્થામાંથી બહાર નીકળવામાં તેને સહાય કરી શકે તેમ નથી. અત્યંત અપવિત્ર કાદવમાં એ જ અવસ્થામાં એ પ્રાણી પેાતાનાં કર્મનાં ફળ ભાગવતે અનંત કાળ સુધી લેાટ્યા કરશે. * * 'ભદ્ર અગૃહીતસંકેતા ! તને સર્વ વસ્તુઓના ભેદ સ્પષ્ટ રીતે સમજાવવા સારૂં આ વેાહુલની વાર્તા તારી પાસે કરી છે તે તારા સમજવામાં આવી ૧ કથા પૃ. ૮૨૦ થી શરૂ થઇ. ચિત્તવૃત્તિ અઠવી વિગેરેની યાજના સમાવવા આ વાર્તા કરી છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની જના. અગૃહીતસંકેતા તે આ વાત સાંભળીને મનમાં વધારે મુંઝવ માં પડી ગઈ અને બોલી “અરે સંસારીજીવ! તે તો ચાહીતસંકેતાનું ચિત્તવૃત્તિ અટવી અને બીજી વસ્તુઓનો ભેદ મને સંધ સમાધાન. સમજાવવા સારું વાર્તા કહેવા માંડી હતી અને તેમાં આ વાત કરી! તારી આ વાત સાંભળતાં તે આગળ પાછળને કાંઈ મેળ મળતો નથી. તે આ વાર્તા કરી તેને અને તારી મૂળ વાતને તો ઊંટ અને આરતી જેવું અસંબદ્ધપણું મને લાગે છે! આ તો ઘેડા ખેલાવવાનું ક્યાં અને ઊંટ પર બેસવાનું ક્યાં? જે તારી આ વાર્તામાં અને અગાઉ ચિત્તવૃત્તિ વિગેરેની વાત તેં કરી હતી તેમાં કોઈ સંબંધ જેવું હોય તે મને સમજાવ અને તું બરાબર ફેડ પાડીને કહે કે માસ ખ્યાલમાં સર્વ બાબત આવી જાય.” - હવે સંસારીજીવ જે સદાગમ સમક્ષ પોતાની વીતક વાર્તા કરતે હતા તે વાત કહેતાં કહેતાં જરા થાકી ગયો હતો તેથી તેને આરામ લેવાની ઈચ્છા થઈ હતી તેથી તેણે અગૃહતસંકેતાની સખી પ્રજ્ઞાવિશાળાને સૂચના કરી “અરે પ્રજ્ઞાવિશાળ! મેં હમણું જે વાર્તા કહી તેને મારી પ્રસ્તુત હકીકત સાથે જે સંબંધવાળી અર્થઘટના છે તે તારા પિતાના શબ્દોમાં અગૃહીતસંકેતાને સમજાવ.” પ્રણાવિશાળાએ સંસારીજીવને કહ્યું “ભલે ! બહુ સારું! હું સર્વ જના બરાબર સમજાવું.” પછી પિતાની સખીને કહ્યું કે “જે બહેન અગૃહીતસંકેતા! તું જરા લક્ષ્ય રાખજે. આ ભાઇએ કહેલી હકીકત આ પ્રમાણે સમજી લેવાની છે – બ્રહલ કથા યોજના, (અર્થઘટના.) પ્રથમ તે વાર્તામાં જે વેલહલ કુમાર કહેવામાં આવ્યો તે કર્મના સંબંધમાં આવેલ કર્મના ભારથી ભારે થયેલ છવ વેaહલ કેણ સમજવો. એવા જીવો ભુવનોદર નામના નગરમાં જ ન ઉત્પન્ન થાય છે. અનાદિ રાજા અને સંસ્થિતિ રાણુને પુત્ર જે ક્યું તે પણ એ કર્મબંધનસંયુક્ત થયેલ છવ જ સમજો. ૧ અરસ્પરસ તદ્દન સંબંધ વગરની વાત. ઊંટને અને આરતીને સંબંધ છે ? Rટની કે ઊંટથી આરતી હોય જ નહિ. કયાં રાજા ભોજ અને કયાં ગાંગે તેલીજેવો ભાવ સમજો. એક વિદ્વાન કહે છે કે નિrગના એટલે “બુરખો.” ઊંટને વળી બુરખો શો? ઘટને કોઈની નજર લાગતી નથી. ભેંસ આગળ ભાગવત જેવું. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ( પ્રસ્તાવ જ ( અહીં ભુવનેદર એટલે સંસાર, તેમાં અનાદિ કર્મપ્રવાહ અને તેની સ્થિતિ-એથી આ જીવ સંસારમાં ભમ્યા કરે છે એ સર્વ પરિસ્થિતિ સમજી લેવી ). એ પ્રાણીના અનંત પ્રકારના રૂપે। હાવાથી ( વિશેષ રૂપની અપેક્ષાએ ) એને અહિરંગ લેાક કહેવામાં આવે છે અને સામાન્ય રૂપને ઉદ્દેશીને એક કહેવામાં આવ્યા છે એમ સમજી લેવું. બહેન ! જ્યારે એ પ્રાણી મનુષ્યભવ પામે છે ત્યારે તે સર્વ કર્મો ઉપર પ્રભુતા મેળવવાની સ્થિતિમાં આવે છે, તેથી તે કુમાર (જીવ) મહારાજાના દિકરા છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે જે રાજપુત્ર હાય છે તેજ સર્વના પ્રભુ થાય છે તેમ અહીં પ્રાણી કર્મને પ્રભુ થઈ શકે છે. ત્યાર પછી જે ચિત્તવૃત્તિ' નામની મેાટી અટવીની વાર્તા કરી તે આ જીવના સંબંધમાં જ સમજવી. એ પ્રાણીને સારી અથવા તેા ખરાબ કોઇ પણ મામત થાય તે સર્વનું કારણ એ મહા અટવી જ છે. હવે અહીં બરાબર સમજજે: જ્યાં સુધી પેલેા પ્રાણી આત્માને બરાબર પીછાનતા નથી ત્યાં સુધી જ એ ચિત્તવૃત્તિ મહા અટવી ઉપર આવીને મહામેાહ તથા તેના સેનાની ધમસાણું કરી મૂકે છે અને આખી અટવીને પાયમાલ કર્યા કરે છે, પરંતુ જેવા પ્રાણી કાઇ પણ પ્રકારે પોતાના આત્માને બરાબર જાણે છે-પીછાને છે કે તુરત જ તેઓ તે આત્માનું બળ (વીર્ય-અનંત શક્તિ ) જોઇને દૂર નાસી જાય છે. આવી રીતે તેનું પેાતાનું (આત્માનું) જોર ન થતાં જ્યાં સુધી તેમાં મહામેાહ અને બીજા લશ્કરીઓનું જોર રહે છે ત્યાં સુધી તે ચિત્તવૃત્તિ અટવીમાં ઉપર કહી તે સર્વે મહાનદી વિગેરે વસ્તુઓ થયા જ કરે છે, કારણ કે મહામેાહ અને તેના સંબંધી જે બીજા રાજા છે તે સર્વને ક્રીડા કરવાનું ઠેકાણું એ મેાટી નદીમાં છે, પરંતુ જે પેલા રાજાઓને (મહામેાહુ અને ખીજા લરકરીને ) જ ત્યાં આવવાનું કારણ રહે નહિ અથવા આવવાના પ્રસંગ અને નહિ તે એ મહાનદી વિગેરે ક્રીડાસ્થાનાના તા આપાઆપ નાશ થઇ જાય છે. પરંતુ હકીકત એવી છે કે જ્યાં સુધી પ્રાણી પેાતાનું સ્વરૂપ બરાબર સમજતા નથી અને તેને પરિણામે જ્યાં સુધી મહામેાહ રાજા અને બીજા સેનાનીઓ ચિત્તવૃત્તિ અટ વીની સમજણુ. ૧ જુઆ પૃ. ૮૦૪–૫. ૨ સર્વે કર્મોના બંધસ્થાનના સંબંધ મનઉપર-ચિત્તવૃત્તિ ઉપર રહે છે, તેથી ર્મબંધનના સંબંધમાં તેનું જોર વધારે છે. તે જે અનુકૂળ હાય તા અશુભ કર્મબંધ થતા નથી એટલે પછી રાજાઓનાં ક્રીડાસ્થાના આપેઆપ ઉડી જાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] વેલવલ કથા-અટવી આદિની યોજના. ૮૨૭ પિતાના રાજ્યપ્રતાપના પૂર દમામમાં એ ચિત્તવૃત્તિ અટવીમાં રહે છે અને વિકાસ પામ્યા કરે છે ત્યાં સુધી એ મહાનદી વિગેરે વસ્તુઓ પણ ફાલ્યા કુલ્યા કરે છે, વધારે વિકાસ પામે છે, હેય તેનાથી વધારે વધે છે અને આ પ્રાણી એ સર્વ બાબતને ઘણું અગત્યની ગણે છે. એવી સ્થિતિમાં એ પિતાની જાતને એટલે મેટો શત્રુ થઈ પડે છે કે પોતે કેવી ભૂલ કરે છે અને કેવી રીતે ખોટે રસ્તે દોરવાય છે તે વાત પણ તે જરાએ સમજાતું નથી. હવે આવી વિષમ અવસ્થામાં પ્રાણી પિતાની શક્તિથી જે કાર્યો અને વર્તને જુદાં જુદાં પ્રકારના કરે છે તેને સ્પષ્ટપણે સમજાવવા સારૂં તને વેલ્લહલની કથા કહી સંભલાવવામાં આવી છે. તેને અને આ મહા અટવી નદી વિગેરેને ગાઢ સંબંધ છે. હવે એ વાતને નદી વિગેરે બાબતોનો ભેદ સમજવા માટે કેવી રીતે જુદી પાડવી તેની તને બરાબર યોજના કરી બતાવું છું તે તું સાંભળ. એ લહલ કુમારને જેમ અનેક પ્રકારને આહાર કરવાની ઈચ્છા થયા કરતી હતી તે પ્રમાણે વિષયલંપટ આ કુમારને અજીર્ણ. જીવના સંબંધમાં પણ એમ જ સમજવું, મતલબ આહાર કરવાની પ્રબળ ઈચ્છા જેમ તે કુમારને થતી હતી તેમ વિષય ભેગવવાની પ્રબળ ઈચછા આ જીવને વારંવાર થયા કરે છે. ઘણું ભેજન વારંવાર કર્યા કરવાથી જેમ તે વેલ્લહલ કુમારને સખ્ત અજીર્ણ થઈ આવ્યું હતું તેમ આ જીવને પણ વારંવાર કર્મનું સM અજીર્ણ થઈ આવે છે. પાપ અને અજ્ઞાનમય તે કર્મ ઘણું ભયંકરે છે જેમાંથી પ્રમત્તતા (પ્રમાદપણું) ઉત્પન્ન થાય છે અને તેને ઉત્પન્ન કરનાર વળી પેલા બે નગરે (તામસચિત્ત અને રાજસચિત્ત) છે. જેમ જેમ પિલે કુમાર ભેજન આરેગતે ગયો તેમ તેમ તેને અજીણું વધતું ગયું અને શરીર૫૨ તાવ ચઢતો ગયો, તેવી રીતે આ પ્રાણીની વિષય તરફ લંપટતા વધતી જાય છે તેમ રાગ વધતો જાય છે અને તે સર્વ જ્વર (તાવ)ને વધારનાર થાય છે. એવા સખ્ત અજીર્ણ અને તાવની વચ્ચે પણ જેમ પેલા બ્રહલ કુમારને વધારે વધારે ભજન કરવાની ઈચ્છા થયા કરતી હતી તેમ આ કમનસીબ પ્રાણુને પણ વિષયસેવનની ઈચ્છા થાય છે. તમે પ્રમત્તતા નદી- એક મનુષ્યભાવ પામેલા એટલે માણસ થયેલા પ્રાની યોજના. ણીને જોશે તે ઘણી ખરીવાર તમને જણાશે કે એને કર્મનું અજીણું ઘણું આકરું થયેલું છે, ઉપરાંત ૧ અત્ર પ્રમતા નદીનું વર્ણન પૃ. ૮૦૫-૬ થી પ્રથમ વાંચી લેવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતાવ જ એનામાં રાગદ્વેષ એટલા વધારે વધારે કપ પામતાં જણાશે કે તેની મૂઢતાને લઈને તેના ચિત્ત પર એક જાતને તાવ આવ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ આવશે. હકીકત એવી બને છે કે વસ્તુ સ્વરૂપ બરાબર ન સમજતો હોવાથી પ્રાણી બરાબર સમજી શકતા નથી કે એના રાગદ્વેષના વધવાથી જ એનો વર વધતો જાય છે અને તેથી તે જ્યારે સુખની ઇચ્છા કરતો હોય છે ત્યારે તેને મેળવવાના પ્રયતમાં જ તે પોતાને અહિત થાય-પરિણમે દુઃખ થાય એ રસ્તે ઉતરી જાય છે. સુખ મેળવવા તે જે માર્ગો લે છે (અને જેને પરિણામે તેને કર્મબંધનથી દુઃખ થાય છે) તેના થડા દાખલા જુઓઃ તે દારૂ પીએ છે, તેને નિદ્રા ઘણી વહાલી લાગે છે, અનેક પ્રકારની કલ્પનાઓ યુકત "વિકથા તેને બહુ સુંદર લાગે છે, એને ક્રોધ ઘણે ઈષ્ટ થઈ પડે છે, માન એને પ્રિય થઈ પડે છે, માયા એને હૃદયવલ્લભા જેવી થઈ પડે છે અને લેભ તે એને પિતાના પ્રાણ જે લાગે છે, રાગદ્વેષ તે જાણે એનું ખૂદ મન જ હોય નહિ તેવા થઈ જાય છે, સ્પર્શ (સુંદર સ્ત્રી કે સુંવાળા પદાર્થ સાથે) તેને વહાલો લાગે છે, અનુકૂળ રસમાં તેને રસ આવે છે, સુગંધ તરફ તે લલચાઈ જાય છે, સુરૂપ તરફ તેની આંખે દેડી જાય છે અને મધુર અવાજ સાંભળી કાન ઊભા થઈ જાય છે, એને સારાં સારાં વિલેપને (ointments) શરીરે લગાડવાં બહુ જ ગમે છે, પાનસેપારી વિગેરે ખાવાં તરફ મન લલચાયા કરે છે, શરીરપર સારાં ઘરેણુઓ પહેરવાની હોંસ થયા કરે છે, સારું ભજન કરવાની ઈચ્છા થયા કરે છે, ગળામાં ફૂલની માળા પહેરવાની હોંસ થાય છે, સારી સ્ત્રીઓ સાથે વિલાસ કરવાને ભાવ ઉઠ્યા કરે છે, સારાં કપડાં પહેરીને લટાર મારવા મન થયા કરે છે, એને સારાં સારાં આસને (સિંહાસન વિગેરે), વાહન (રથ વિગેરે), સુવાની પથારીઓ, દ્રવ્યને સંચય, બેટી કીર્તિ અને એવી એવી સ્થળ બાબતે બહુ જ પ્રિય લાગે છે. એની ચિત્તવૃત્તિ રૂપ અટવીમાં આવી રીતનું કામ કરતી પ્રમત્તતા નામની નદી અતિ વેગથી નિરંતર, વહન કર્યા કરે છે. ૧ વિકથાઃ રાજ્યસંબંધી કથા, દેશસંબંધી કથા, સ્ત્રીસંબંધી વાત, ભજનકથા-આ ચારને વિકથા કહેવામાં આવે છે. ૨ પ્રમત્તતા નદીના સંબંધમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય જણાય છે. પૌગલિક સર્વ ભાવોમાં રમણ કરવું તે પ્રમાદ છે. પ્રમાદ એટલે આળસ એ અર્થ નથી, પણ પ્રમાદ એટલે આત્મિક બાબતમાં પરાહમુખપણું. આ અર્થ વારંવાર ધ્યાનમાં રાખવાની જરૂર છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] વેલૂહલ કથા-અટવી આદિની યોજના. ૮૨૯ ત્યાર પછી પેલા રાજકુમાર વેલહલને બહાર બગીચામાં ઉજાણી કરવાની ઈચ્છા થઈ આવી, ત્યાં જવા સારું ભોજનની ઉદ્યાન ગમ- અનેક પ્રકારની વાનીઓ તૈયાર કરાવી, તેમાંથી ચાન ઉપનય. ખવાને બહાને થોડી થોડી તેણે ખાઈ લીધી, ત્યાર પછી વિલાસથી તે ઘરની બહાર નીકળે, બગીચામાં આવી પહોંચ્યો, દિવ્ય સિંહાસન ત્યાં લાવવામાં આવ્યું, તેના પર કુમાર બેઠે અને તેની સન્મુખ નાના પ્રકારની વાનીઓ પીરસવામાં આવી–એ સર્વ વાત પ્રથમ કરી હતી તેને ઉપનય આ પ્રમાણે પ્રમાદમાં પડેલા એ પ્રાણીને કમેના અજીર્ણથી મહા આકરે મનને તાવ આવેલે હેવાથી તેના મનમાં વારંવાર અનેક પ્રકારનાં વિચારનાં માં આવ્યાં કરે છે કે અહે! ખૂબ પૈસા એકઠા કરીને સારી રીતે જ ઉડાવું, મારા અંતઃપુરને તે દેવતાના વૈભવસ્થાન જેવું બનાવી દઉ, સુંદર મનને આનંદ આપનાર રાજ્યને સારી રીતે ભેગવું, મોટા મોટા રા જ્યમહેલ બંધાવું, સારા સારા બગીચાઓ તૈયાર કરાવું, મોટે વૈભવ પ્રાપ્ત કરીને તેમ જ શત્રુઓને ક્ષય કરીને દુનિયામાં સર્વ લેકેની પ્રશંસા પામી, સર્વ મનોરથ સંપૂર્ણ કરી પાંચે ઇંદ્રિના વિષયસંબંધી સુખસાગરમાં મારા મનને તરબોળ કરી નિરંતર આનંદની મસ્તીમાં રહ્યા કરૂં. અરે! આવી રીતે ખાવું, પીવું, ભોગ ભોગવવા ને ઇદ્રિને તૃપ્ત કરવી એ જ મનુષ્યપણું પ્રાપ્ત કરવાનું ફળ છે. આ સિવાય મનુષ્યદેહ પામ્યાનું બીજું કાંઈ જ ફળ નથી–આવી આવી જે ચિત્તવૃત્તિ પ્રાણીને નિરંતર થયા કરે છે તે પેલા વેલહલ કુમારને ઉદ્યાનમાં જવાની ઈચ્છા સાથે સરખાવવા યોગ્ય છે. બહેન ! તારા સમજવામાં હવે કાંઈક હકીકત આવી હશે એમ હું ધારું છું. જે, હવે એવી રીતે વિચાર કરવાને પરિણામે પ્રાણી મહા આરંભ કરે છે અને તેથી દૈવયોગે ૧ અહીં તલિસિત બેટની હકીક્ત પૃષ્ટ ૮૦૬-૭ માંથી પ્રથમ વાંચી લેવી. ૨ અહીં બે. . એ. સંસાયટીવાળા છાપેલ મૂળ ગ્રંથનું પૃ. પર૬ શરૂ થાય છે. ૩ મહા આરંભઃ મોટાં મોટાં પાપનાં કામ કરવાની શરૂઆતઃ મીલ ઉધાડવી. રેલ્વે ગોઠવવી, નહેરે ખેદવી, પાપવ્યાપાર આદરવા વિગેરે જેમાં એકેદ્રિયથી માંડી ચિંદ્રિયપર્યત અનેક જીવોને નાશ થાય છે તેને “મહા આરંભ કહેવાય છે. આ મહા આરંભમાં ખાસ કરીને પંદર કમદાનેને સમાવેશ થાય છે. શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રણત શ્રીગશાસ્ત્ર (તૃતીય પ્રકાશ) અનુસારે તેનું જાણવાલાયક સ્વરૂપ અત્રે પ્રસ્તુત છે. સ્વજન કુટુંબની આજીવિકા એવા ધંધા ઉપર જ હોય તા અને માટે દી વાત રહે, પણ ધનસંચય કરવા-તીજોરી ભરવા માટે એમાંના કોઈ પણ ધંધા કરવા શ્રાવકને માટે ઉચિત નથી. (નેટ ચાલુ પૃ. ૮૩૦ માં) ૧૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ઉપમિતિ ભવપ્રપંચા થા પાંચકર્મ. ૧ અંગારકર્મઃ કાલસા પાડવા, ભાડભુંનના ધંધા કરવા, કુંભારના ક્રમા કરવેા, લુહાર, સેાની, કંસારા, ઇંટ પાડનારા એ સર્વને સમાવેશ આ અંગારક કર્મમાં થાય છે. (આ કાર્ય જીની રીતે કે સાંચા કામથી થય તે સર્વ અંગારકર્મમાં આવે.) [ પ્રસ્તાવ તેને ૨ વનકર્મઃ ફળફૂલ પાન છેદવા અને વેપાર કરવા. ઘંટીથી દાણા દળવાના વેપાર, પાણાથી વાટવા વેપાર એ સર્વ વનકર્મ. (દળવાની વીજળીખળથી ચાલતી ધંટી–આટાની મીલેા ?) ૩ શટર્મ ગાડાં, ઘેાડાગાડી બનાવવાં, તેનાં ચક્રો ઘડવાં, ચઢાવવાં, ખેડવાં, વેચવાં, બળદનાં જોતરાં વેચવાં વિગેરે (મેટર વેચવી, લારીએ ભારે ફેરવી, ટેકસીઓ ભાડે ફેરવવી, ગાડીઓ ભાડે ફેરવવી ?) ૪ ભાટકર્મઃ ગાડાં, બેલ, ઊંટ, ખચર, ધાડા, ગધેડા ઉપર ભાર ભરી તેમની દ્વારા જે ઉત્પન્ન થાય તેમાંથી ભરણપેાષણ કરવું તે. ( માણસને માથે ભાર ઉપડાવવા માટે તેને રોકવા અને તે વ્યાપારમાં નફો કરી તેનાથી આજીવિકા કરવી?) ૫ સ્ટ્રેટર્સઃ તળાવ કુવા વાવ ખેાદવાથી, પથ્થર ફેડવાથી અથવા ખાણા ખેાદવાથી આજીવિકા કરવી તે. પાંચ વાણિજ્ય. ૧ દંતવાણિજ્યઃ હાથીદાંત, ચમરી ગાયના વાળ, અન્ય જીવાનાં નખ, શંખનાં હાડકાં, વાધચિત્તાનાં ચામડાં, હંસ વિગેરેના રેશમના વ્યાપાર કરવા. તેમના ઉત્પત્તિસ્થાને જઇ ખરીદી તેના વ્યાપાર કરવા. (હાલ પક્ષીઓનાં પીછાંને વ્યાપાર થાય છે તેને અત્ર સમાવેશ થાય છે.) ૨ લાક્ષાવાણિજ્યઃ લાખ, મણશીલ, ગળી, ધાવડી, ટંકણખાર વિગેરેને વ્યાપાર. (આ વ્યાપારમાં ઘણી જીવહિંસા થાય છે, ) ૩ રસવાણિજ્યઃ માખણ, ચરબી, મધ અને દારૂના વ્યાપાર. માખણમાં વેાત્પત્તિ બહુ છે, ચરખી અને મધ જીવહિંસાથી ઉત્પન્ન થાય છે અને દારૂ કામને ઉત્પન્ન કરે છે અને નીરો લાવે છે. ૪ કેશવાણિજ્યઃ માણસ તથા જનાવરના વેપાર. દાસદાસી (slaves) અગાઉ વસ્તુની જેમ વેચાતાં હતાં. જાનવર કે માણસને એને પરિણામે ભુખ તરસ લાગે તેથી દુ:ખ થાય વિગેરે અનેક દાષા આથી આવે છે. ૫ વિષવાણિજ્ય: અફીણ સામલ વછનાગ આદિ ઝેરી વસ્તુઓ, તરવાર બંદુક વિગેરે હથિયારા, હળ વિગેરે યંત્ર ( મશીનરી ?) અને હરતાળ વિગેરે જીવ લેનારી વસ્તુઓનેા વ્યાપાર. પાંચ સામાન્ય. ૧ યંત્રપીડાઃ તલ વિગેરે પીલવાની ઘાણી, વિગેરે. ( આમાં મીલ, ફ્રેકટરી, પ્રેસ, મશીનરીના સમાવેશ થાય?) શેરડીના ચીચુડા, અરધક્રૃધટ્ટિ જીન, ડાયનેમા વિગેરે નવીન ( ચાલુ રૃ. ૮૩૧ નેટ.) Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રપણુ ૧૧] બ્રહલ કથા-અટવી આદિની યોજના. ૮૩૧ ધન એકઠું થઈ જાય છે તો પછી પોતાની હોંસ પ્રમાણે તે અંતઃપુર વિગેરે વસાવે છે, અંધાવે છે, તૈયાર કરે છે અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયના વિષયો જેમાં તેણે સુખ માન્યું છે તેને કાંઈક સ્વાદ પણ લે છે. અહે મૃગલેચના! આ પ્રાણ પ્રથમ તૈયાર કરેલા શુદ્ધ ભજનમાંથી થતું હું ભક્ષણ કરે છે એમ જે અગાઉ કહેવામાં આવ્યું હતું તેને આ પ્રમાણે હેતુ તારે સમજી લેવું. ત્યાર પછી અનેક પ્રકારના કર્સ સગૉથી ખોટા સંકલ્પને લઈને જે બાબતમાં આ તહિલસિત છે. પ્રાણી સુખ માની બેઠે છે તેવા અનેક પ્રકારના રની યોજના. વિલાસ, નાચે, સંગીત, હાસ્ય અને ચાળા ચટકામાં પડી જાય છે અને ખોટા આનંદ રસમાં એ જોડાઈ જાય છે કે ત્યાર પછી તે નીચ વ્યસનીઓની સાથે જુગટાની રમત, દારૂનું પાન, સ્ત્રી સાથે વિષયસંગ અને એવી એવી સ્થળ બાબતોમાં રસ લેવા માંડે છે. આથી તે સન્માર્ગ રૂપ નગરથી દૂર ચાલતું જાય છે અને દૌશલ્ય નામના બગીચામાં આવે છે. મતલબ એ સારા માર્ગથી ભ્રષ્ટ થઈ ખરાબ વર્તન તરફ ઉતરી પડે છે. ઉપર લહલની કથામાં તે કુમારને નગરની બહાર નીકળી ઉધાનમાં જવાની ઇચ્છા થઈ અને ત્યાર પછી આનંદપૂર્વક તે નગરથી નીકળી ઉદ્યાનમાં આવ્યો એમ કહ્યું હતું તેની લેજના અત્ર બરાબર થઈ ગઈ. મતલબ એ સન્માર્ગથી ભ્રષ્ટ થઈ ખરાબ ચારિત્રને અનુસરનારે થાય છે તેની અત્ર યોજના થઈ છે અને તે સર્વનું કારણ આરંભ સમારંભથી મેળવેલ ધનને ઉપભોગ કરવાની તુચ્છ વાસના છે. એવી રીતે ( સન્માર્ગ ) ૨ નિર્લાછનકર્મ બેલ પાડા વિગેરેનાં નાક વીંધવાં, ઘોડા વિગેરેની ખાંસી કરવી, બળદ ગાઈને આંકવા, ઊંટની પીઠ ગાળવી, ગાયના કાન કંબ લનો છેદ કરો અને તે દ્વારા આજીવિકા કરવી. ૩ અસતીપોષાક ધનને માટે શુક સારિકા, મેના પોપટ, બીલાડા કૂતરા પાળવા. (સરકસને આખે વ્યાપાર આમાં આવે ?) ૪ દવદાનઃ વગર કારણે અથવા પુણ્યબુદ્ધિથી વનને દાવાનળ દે, સળગાવી મૂકવું. (કોઇના ઘરને પિતાના લાભ સારૂ આગ મૂકવી તે?). ૫ સરશોષણઃ તળાવનું પાણી નહેર કરાવી ખેચી લેવું, તળાવને સુકાવી નાખવું. તેથી અંદરના છો નાશ થાય છે, ઉપર કૌસમાં મૂકી ? આવું ચિહ્ન કર્યું છે તેને સમાવેશ મારા વિચાર મુજબ એ વિભાગમાં થાય, પણ તે બાબતો નવીન કાળની છે તેથી હજી વધારે ચર્ચાને પરિણામે તેમને નિશ્ચિત સ્થાન આપી શકાશે. ૧ નગર બહાર ઉદ્યાનમાં જાય છે એટલે સારે રસ્તેથી ઉતરી જઇ ખરાબ વર્તનમાં પડી જાય છે. રૂ૫ક બહુ સુંદર છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ નગરથી નીકળીને પ્રાણી (દશીલ્પ) બગીચામાં આવી પહોંચે છે અને ત્યાં આવ્યા પછી જે મહાન આસનપર કુમાર બેઠે તે મિક્સ અભિનિવેશ નામનું આસન સમજવું. ત્યાર પછી તેની આસપાસ રહેલા તેના પરિવારે પ્રમાદનાં ઉપર જે દષ્ટાન્ત આપવામાં આવ્યાં હતાં તેવાં અનેક પ્રકારનાં ભજનો જે ઉપર ઉપરથી મનને હરણ કરે તેવાં હોય છે તે પીરસી દીધાં અને ભાઇસાહેબે તેનો પ્રથમ પણ સ્વાદ લીધેલ હોવાથી અત્યારે પણ અતિ લાલુપતાથી તેને તે બહુ સુંદર માને છે. આ પ્રમાણે હકીકત થઈ તે પ્રમત્તતા નદીની વચ્ચે આવેલા તદ્વિલસિત બેટની સાથે સરખાવાની છે. આ તદ્વિલસિત બેટ સર્વ હકીકતનું કારણ છે. ત્યાર પછી ભદ્ર! પેલા વેલહલ કુમારે વળી પાછું થોડું ભજન ખાધું તેથી તેમજ જંગલનો પવન લાગવાથી તાવ ચિત્તવિક્ષેપ- થોડે હતું તે એકદમ વધી ગયો. કુમારને એવી મંડ૫ની યોજના. રીતે તાવ વધતા જતા હતા તે તેની પાસે રહેલા સમયણ નામના વૈપુત્રે તેના લક્ષણપરથી જોઈ લીધું, અને રાજકુમારને વધારે ભજન કરતાં અટકાવવા માંડ્યો, પરંતુ કુમારનું મન ભજન તરફ એટલું બધું આકર્ષાયેલું હતું કે તે તે વૈદ્યપુત્રની વાત પણ સાંભળતા નહેતા-આ પ્રમાણે વાર્તા કહેવામાં આવી હતી તેની યોજના હવે તું બરાબર સમજ: આ પ્રાણીને પણ કર્મના અજીર્ણને લીધે મનનો તાપ આવેલ હોય છે તેમાં (મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂ૫) પ્રમાદમાં પડવાથી તેમ જ અજ્ઞાનરૂપ વાયુના સ્પર્શથી એકદમ વધારે થઈ જાય છે તાપ વધી જાય છે. પ્રાણને કર્મવાર આવી રીતે વધતો હોય છે તે હકીક્ત સમય (શાસ્ત્ર)ના જાણનાર મહા વૈદ્ય જેવા મેટા બુદ્ધિશાળી ધર્માચાર્યો બરાબર જુએ છે અને પ્રાણીને વિશેષ પ્રમાદમાં પડતા અટકાવે છે, તેને વસ્તુસ્વરૂપ સમજાવે છે અને તેમ કરતાં સ્પષ્ટ રીતે કહે છે કે-“ભદ્ર! આ અનાદિ સંસારરૂપ બેટી ભયાનક ૧ અભિનિવેશ: ખરી બાબતને ઉલટા નિર્ણય. ખોટી વાતને સત્ય માનવારૂપ ખરાબ નુકસાનકારક નિર્ણય. એ મિથ્યાત્વ ભાવ છે. ૨ આ સ્થાન કોઈ પણ બાબતમાં ઘણું અગત્યનું સ્થાન ભોગવે છે. પ્રમત્તતા નદીમાં તદ્વિલસિત બેટ છે તે મોહ વિગેરેનું ક્રીડા સ્થાન છે. ૩ અહીં પૂછ ૮૦૦-૮ માંથી ચિત્તવિક્ષેપ મંડપની હકીકત પ્રથમ વાંચી લેવી, Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] વેલુહલ કથા-અટથી આદિની યાજના. ૨૩૩ અટવીમાં રખડતાં રઝળતાં મોટા રાજ્યની પેઠે આ મનુષ્યભવ પામવો ઘણા જ મુશ્કેલ છે, તમે કોઇ સુંદર યોગથી તે પામી ગયા છે છતાં કર્મના અજીર્ણેથી ઉત્પન્ન થયેલ જ્વર તમને લાગુ પડ્યો છે માટે તમે પ્રમાદના બીલકુલ ત્યાગ કરો. આવા વ્યાધિ હોય તેવે અવસરે તમારે એ પ્રમાદ જરા પણ સેવવા નહિ, કારણ કે મહામેાહુ રૂપ સન્નિપાતનું એ તે કારણ છે, એથી તમારા મનેાજ્વર અત્યંત વધી જશે અને સન્નિપાત થઇ આવશે. તમને થાડો તાપ આવ્યો છે તે ६२ કરવાના ઉપાય કરે, એને વધારવાના રસ્તા ન યા. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્ર પેલા મનેાવરનું અમે ઘ ઔષધ છે. એ ઔષધ સર્વજ્ઞ જિનેશ્વર મહારાજાએ દર્શાવ્યું છે, એના ઉપયોગ કરવાથી તમારા ચિત્તપર જે તાપ ચઢ્યો છે તેને સર્વથા નાશ થઇ જશે, તેથી એ ઔષધનું વિધિપૂર્વક સેવન કરો, એમ કરવાથી તમને બહુ પ્રકારના લાભ થશે એમાં જરા પણ સંદેહ જેવું નથી.” ધર્માચાર્યો આવી રીતે આ પ્રાણીને અતિ વિસ્તારપૂર્વક ઉપદેશ આપે છે, પણ આ પ્રાણીનું ચિત્ત પ્રમાદભેાજન ઉપર એટલું બધું આસક્ત હોય છે કે એવી સારી શિક્ષાને આ પાપી પ્રાણી સમજતા નથી, વિચારતા નથી, હૃદયમાં ઉતારતા નથી અને ઉલટા જાણે દારૂ પીધેલ હાય, મદ ચઢેલ હેાય, મગરમચ્છથી પકડાઇ મરવાની અણી ઉપર આવેલા હાય, ગાઢ નિદ્રાના ઘેનમાં પડી ગયેલા હાય, તેની માફક તે આવરો અની ગુરૂમહારાજ કહે છે તે જાણે સાંભળતા જ ન હોય તેમ તદ્દન ઉલટી રીતે જ વર્તન કરે છે-આ સર્વ હકીકત પેલી પ્રમત્તતા નદીમાં આવેલ તદ્વિલસિત બેટમાં ગોઠવાયલા ચિત્તવિક્ષેપ મંડપને લગતી સમજવી. આ આખી હકીકત સંસારી પ્રાણીના સંબંધમાં વારંવાર અન્યા જ કરે છે. સખિ અગૃહીતસંકેતા ! એ રાજપુત્ર વેલહલને તેના ભાજન ઉપર એટલા બધા પ્રેમ હતો કે અજીર્ણને લીધે તે તૃષ્ણા વેદિભાજન તેને ગળે ઉતરતું ન હતું તે પણ તેના ની યાજના. પરની લાલુપતાને લીધે ગમે તેમ કરીને તે જોરથી ગળે ઉતારતા હતા અને ત્યાર પછી છેવટે તે રાજકુમારને પેલાં ભેજનમાં જ સખત વામીટ (ઉલટી) થઇ એ વાત કહી હતી તે હકીકત આ જીવના સંબંધમાં પણ એ જ પ્રકારે અને છે તે તું હવે ખરાખર સમજી લેઃ આ પ્રાણીને એક તેા કર્મના અજીર્ણથી ૧ અહીં તૃષ્ણા વેદિની હકીકત પૃ. ૮૦૮-૯ માંથી પ્રથમ વાંચી લેવી. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિત ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ચિત્તજ્વર રહેવાથી તેનું મન સદા વિદ્ઘળ રહ્યા કરતું હોય છે તેમ જ વૃદ્ધાવસ્થાના કારણે શરીરમાંથી લાહી માંસ સૂકાઇ જવાથી શરીરમાં ક્ષીણતા હોય છે અને વળી પાછા એ શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા હાય છે તેને લઇને કોઇ પણ પ્રકારના ભાગે ભાગવી શકે તેવી સ્થિતિમાં તે હાતા નથી, છતાં પણ એને વધારે વધારે ભાગે ભાગવવાની અને એનાં સાધના યોજવાની ઇચ્છા થયા કરે છે, પરંતુ તેના ત્યાગ માટે સહેજ વિચાર પણ તેને આવતા નથી. આવી અવસ્થામાં વર્તતા હાય છે ત્યારે પણ એને પ્રમાદ ભાજન ઉપર એટલી બધી લાલુપતા હાય છે કે તે ઉપર ગણાવ્યાં તે સર્વ પ્રમાદભોજનાનું સેવન કર્યો જાય છે અને તેમ કરતાં કોઇ વિવેકી પ્રાણી તેને અટકાવે તેા તેનું કહેવું એ ભાઇ જરા પણ સાંભળતા નથી. એને તો સા પ્રાપ્ત થાય એટલે હજાર મેળવવાની ઇચ્છા થાય છે, હજાર મળે એટલે લાખ એકઠા કરવાની રૂચિ થાય છે, લાખ એકઠા થયે કરોડ ભેગા કરવાની મુદ્ધિ થાય છે, કરોડ ભેગા થયે રાજ્યની વાંછા થાય છે, રાજ્ય મળે એટલે દેવ થવાની ઇચ્છા થાય છે, દેવપણું મળે એટલે શક્ર (ઇંદ્ર)પણું મેળવવા હોંસ થાય છે અને શકપણું મળી જાય તે ૮૩૪ ૧ ભર્તૃહરિ કહે છે કે कृशः काणः खञ्जः श्रवणरहितः पुच्छविकलः । क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्दितगलः ॥ તૃળ: જૂથો, કૃમિરાતાષિતનુ: | शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः ॥ શરીરે તદ્દન ખરખર ખેરડી થઇ ગયેા હાય, આંખે કાણા હાય, પગે લુલા હાય, કાને મહેરા હાય, પુંછડી રહિત થઇ ગયેલા હાય, ભુખડી ખારસ જેવા હાય, તદ્ન ઘરડા ખખ થઇ ગયેલેા હાય, ગળામાં ભાંગી તૂટી માટીની હાંસડી પડેલી હાય, શરીરમાં અનેક ચાંદાં પડેલાં હાય, તેમાંથી પરૂં નીકળતું હાય, ચામડી ઉપર સેંકડા છવાતા અને ગીંગાડાએ ચોંટેલા હાય-આવા કૂતરા હાય છતાં પણ તે કૂતરીને શેાધે છે તેની પછવાડે જાય છે, ખરેખર ! કામદેવ તે મરેલાને પણ મારે છે!! આ વિચાર ઉપરના અભિપ્રાય સાથે સરખાવવા યોગ્ય છે. ૨ સરખાવે. જી. જીરે મારે નિરધનને શત ચાહ, શત ચાહે સહસે લાડીએ જીરેજી; જીરે મારે સહસ લહે લખ લેાભ, લખ લાલે મન કેાટિએ જીરે મારે કોટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું જીરેજી, અરે મારે ચાહે ચક્રી સુરભાગ, સુર ચાહે સુરપતિ સુખ ઘણાં જીરેજી. ચશે।૦ ઉપાધ્યાય-લાભ સ્વાધ્યાય. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ] વેલહલ કથા-અટથી આદિની યોજના, ૮૩૫ પણ તેની ઇચ્છા પૂરી થતી નથી; એને ગમે તેટલા સુપુત્રો થાય, ધારણા કરતાં પણ વધારે સારી પ્રેમી સદ્ગુણી સ્રી મળે, સર્વ પ્રકારની ઇચ્છિત વસ્તુ મળી જાય અને કરોડો પ્રકારના પદાર્થોને ભાગ પ્રાપ્ત થાય તો પણ તેની વિશેષ પ્રાપ્ત કરવાની વાંછાને ડો કદિ પણ આવતા નથી. એને તે જેમ જેમ સ્થૂળ પદાર્થો વધારે વધારે મળતા જાય છે તેમ તેમ તેનાવડે વિશેષ સુખ મેળવવાની ઇચ્છાથી તે સર્વને સંગ્રહ કરતા જ જાય છે. પછી જેમ તાપ આવેલ માણસ વધારે ભાજન કરે તેા તેથી તેના તાપમાં વધારો જ થાય છે તેમ એ સ્થૂળ પદાર્થોના વધારે સંગ્રહ કરવાનું પરિણામ એ પ્રાણીના દુ:ખમાં જ આવે છે, એની વધારે સુખ મેળવવાની ઇચ્છા તેા ઇચ્છામાં જ રહે છે અને ઉલટાં જળના ઉપદ્રા, અગ્નિના ઉપદ્રા, સગાઓના ઝગડા, ચેારના ઉપદ્રા અને રાજ્યસત્તા પેલા દ્રવ્યરૂપ ભાજનનું તેને બળાત્કારથી વમન કરાવે છે એટલે ખાધેલ-એકઠા કરેલ પદાર્થોનું એક અથવા બીજા કારણે વમન કરવું પડે છે અને ઉલટું જ્યારે કાઇ પણ કારણથી એ પદાર્થો જાય છે ત્યારે તેને હૃદચમાં અત્યંત દુઃખ થાય છે અને એવા વિલાપયુક્ત પાકાર કરે છે કે એને અવસરે એ પ્રાણી વિવેકી પુરૂષાને કૃપાનું પાત્ર થઇ પડે છે એટલે વિવેકીઆને તેનાપર દયા આવે છે. બહેન અગૃહીતસંકેતા ! ઉપર જે ચિત્તવિક્ષેપ મંડપમાં આવેલી તૃષ્ણા નામની વેદિકા કહી હતી તે જાવા પ્રકારની મનની સ્થિતિ સમજી લેવી. ત્યાર પછી પેલા વેલુહલ કુમાર વિચાર કરતા હતા કે પેાતાનું શરીર વાયુથી ભરાઇ ગયું છે તેથી તેને ઉલટી થઇ આવી વિપર્યાસ સિંહા છે અને જો એને વધારે વખત ખાલી રહેવા દેવામાં સન ાજના. આવશે તેા વાયુથી ભરાઇ તે વિનાશ પામી જશે, માટે ફરી વાર વધારે ભાજન કરી લઈને તેને ભરી દઉં કે જેથી એનું રક્ષણ થાય. બહેન અગૃહીતસંકેતા ! આ પ્રાણી પણ એવા જ પ્રકારના વિચારો કર્યાં કરે છે તેની હકીકત તને કહું તે લક્ષ્યમાં રાખજે; પાતે એકઠો કરેલ વૈભવ પાપરૂપ જ્વરથી જ્યારે નાશ પામી જાય છે, પેાતાના નજીકના સગા સંબંધી સ્ત્રી કે પુત્ર મરણ પામે છે અથવા હૃદયના અત્યંત પ્રતિબંધથી પોતાના હૃદયપર આઘાત કરનાર બીજો કોઇ પણ પદાર્થ વિનાશ પામે છે ત્યારે આ ભાઇશ્રી પેાતાનાં મનમાં ઘડ વાળે છે કે હું બરાબર નીતિથી-યુક્તિથી વર્તો ૧ અહીં વિપર્યાસ સિંહાસનની હકીકત ૮૦૯-૧૦ માંથી પ્રથમ વાંચી લેવી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ નહિ, અથવા તે મેં બરાબર પુરુષાર્થ કર્યો નહિ, અથવા તે મેં સમર્થ સ્વામીને આશ્રય લીધે નહિ અથવા તે થયેલ વ્યાધિનું મેં બરાબર ઓસડ કર્યું નહિ–આથી મારું સર્વ ચાલ્યું ગયું અથવા મારી સુંદર પક્ષી મરણ પામી ગઈ અથવા તે મારા દેખતાં મારા છોકરાઓ કે ભાઈઓ-સંબંધીઓ વિસરાળ થઈ ગયા, પણ હવે તેઓના વિરહથી ક્ષણભર પણ હું રહી શકું નહીં, એ તે વળી ફરીવાર તૈયાર થવું જોઇએ અને જરા પણ નાસીપાસ થયા વગર પૂરતા ઉત્સાહથી પૂર્વને સર્વ વૈભવ ખડે કરવો જોઈએ, બરાબર યુક્તિ પ્રયુક્તિ લગાવીને આ વખતે હું અગાઉને આખો વૈભવ પાછા ઉત્પન્ન કરીશ અને ખાસ સંભાળ રાખીને એ સર્વનું પાછું રક્ષણ કરીશ અને જો એમ ન કરું, હીંમત હારીને બેસી જઉ તે તે બકરીના ગળે વળગેલાં સ્તન (આંચળ)ની પેઠે મારું જીવતર ફોકટ થાય, હું જ ન જમ્યા બરાબર થઉં! માટે હવે એકવાર ફરી સર્વ બાબત નવે નામે જમાવું. બહેન અગૃહીતસંકેતા! આ પ્રકારે પ્રાણું ચેષ્ટા કરે છે તેને તારે વિપર્યાસી સિહાસન જેનું વર્ણન અગાઉ આવી ગયું છે તેની સાથે સરખાવવી. ત્યાર પછી પેલા બ્રહલ કુમારે સર્વ પ્રકારની શરમ છોડી દઈને પેલા વમન કરેલા ભેજનથી મિશ્ર થયેલા ભોજનને વમન કરેલ આહા- લોલુપતાથી ખાવા માંડ્યું. બીજા લેકે તે તેના બેરને પાછો ખાવાની શરમપણું તરફ જઈ રહ્યા અને તે વખતે તેને યોજના. પરિવાર તેમ જ પેલો સમયજ્ઞ વૈદ્યપુત્ર તેને પિકાર કરી કરીને અટકાવતો જ રહ્યો. તેની પાસે ભજનના દેશે વર્ણવતે જ રહ્યો, છતાં એ કુમાર તે પેલા ભોજનના માની લીધેલા ગુણ ઉપર એટલે બધો લેવાઈ ગયેલ હતો અને તેના ઉપર તેની એટલી બધી લેલુપતા થઈ ગઈ હતી કે પેલે વૈદ્યપુત્ર પકાર કરતો રહ્યો અને ભાઈ તો વમનમિશ્ર ભજન ચપાટતા જ ગયા. એમ અગાઉ લહલની કથામાં વાત કરી હતી એ પ્રમાણે સુંદરી! આ જીવ પણ જોગવીને ફેંકી દીધેલા પદાર્થો તરફ પાછો એ જ પ્રમાણે વર્તે છે. એ પ્રાણીને કર્મનો મેલ એટલે સખત લાગેલે હોય છે કે તે તદ્દન બેશરમ માણસના જેવું જ વર્તન કરે છે. આ હકીકત કેવી રીતે બને છે તે બરાબર સમજવા જેવી છે. શબ્દ વિગેરે પાંચ ઇંદ્રિયના સ્થળ ભેગના પદાર્થો પુદગળ પરમાણુના બનેલા ૧ હતુઓ પૃષ્ટ ૮૨૨, Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] વેÜહલ કથા અટથી આદિનો યાજના. ૮૩૦ છે, તે તેા તારા ધ્યાનમાં ખરાખર આવી જાય તેવી હકીકત છે. હવે એ પદાર્થોના પ્રાણીમાત્ર ઉપભોગ કરે છે એટલે દરેક પ્રાણી એ પુદ્ગળ પરમાણુઓને ઉપભોગ કરે છે એમ થયું. પૂર્વે અનંતા ભવ થયા તેમાં પ્રાણીએ એ દરેક પરમાણુને ઘણી વાર ગ્રહણ કર્યા છે અને ભોગવીને મૂકી દીધા છે એમ તું થઇ ગયેલા પછવાડેના અનંતા ભવાની નજરે જોઇશ તેા તુરત તારા ધ્યાનમાં આવી જશે. આથી ભાગવીને વમન કરી નાખેલા એ સર્વ શબ્દ રૂપ સગંધ સ્પર્શવાળા પદાર્થો છે એમ હું પવિત્ર મહેન ! તને જણાશે અને આ સંસારમાં પ્રાણીના મનને પ્રેમ પમાડી રોકી રાખનાર અને ખેંચાણ કરનાર જે કોઇ પણ બાબત-વસ્તુ કે પદાર્થ હોય તે તે સર્વ પુદ્ગળમય જ છે; એટલે આ પ્રાણીને સંસારમાં રોકનાર કે ખેંચી લાવનાર તેા પુગળ પરમાણુના બનેલા પદાર્થોં જ છે અને એ સર્વને તે એણે અનેક વાર ભાગવીને ફેંકી દીધેલા છે છતાં આ પાપી પ્રાણી એ જ પરમાણુના અનેલા પદાથોપર પેાતાનું મન વારંવાર લગાડીને કાદવમાં રગદાળાય છે, ભાગવીને ફેંકી દીધેલા પરમારૃઓને ફરીવાર હોંસથી ભોગવે છે અને તેના તેવા અત્યંત બેશરમ વર્તન તરફ વિમળાત્માએ (શુદ્ધ-મેલવગરના-આત્માર્થી પ્રાણીએ) જોયા કરે છે, છતાં તે શરમાતા નથી. મહાત્મા ધર્માચાર્યો જેએનું મન અન્ય પ્રાણીઓ ઉપર કૃપા કરવામાં ઘણું જ લાગી રહેલું હોય છે તેઓ ભાગરૂપ કચરામાં લંપટ થઇને પડેલા આ પ્રાણીને પ્રયત્નપૂર્વક વારંવાર વારે છે અને તેમ કરતાં તેને જણાવે છે અરે ભાઇ ! તમે પોતે તે અનંત જ્ઞાન અનંત દર્શનરૂપ છે, તમારામાં ન કળી શકાય તેવી અદ્ભુત શક્તિ છે અને તમારો અંદરના (આત્મિક) આનંદ અવણ્ય છે અને એ સર્વમય તમે પાતે છે. ખરેખર, તમે દેવ જેવા છે, દેવરૂપ ા, પાતે જ સાક્ષાત્ દેવ છે ! તમારે આવા ભાગ ભાગવવામાં પડી જઇ તમારી જાતનું ( આત્મિક ) ગૌરવ ઘટાડવું એ તમારી જેવાને શાભતું નથી. તમને એક બીજી વાત કહીએ. આ ભાગો-ભાગના પદાથા એક અથવા બીજા આકારમાં તમારી પાસે ફરી ફરીને આવ્યા જ કરે છે, એક વખતે ભે ગવેલ પદાર્થ પાછો પાતે જ બીજું રૂપ ધારણ કરીને તમારી પાસે આવે છે અને એવા પદાર્થોપર મનને આંધી દેવું એ તે તમારા જેવાને માટે ઘણું હલકું કામ છે. જે વસ્તુતત્ત્વ બરાબર સમજેલા હોય છે તેવા તત્ત્વજ્ઞ મહાત્માએ એ પદાર્થોને અપવિત્ર ઉલટી ( વામીટ )ની સાથે તદ્ન વાસ્તવિક રીતે સરખાવે છે અને ૧૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ તમે તે મેટા દેવ છો તેથી તમારે એવા અપવિત્ર પદાર્થોને ઉપભેગ કરો એ કઈ પણ રીતે ઉચિત નથી. એ પદાર્થોને પ્રાપ્ત કરવામાં પ્રથમ તો મોટું દુઃખ થાય છે, એ પિતે મહા દુઃખ રૂપ જ છે અને ભવિષ્યમાં થનારાં અનેક દુઃખનું કારણ છે, તેથી સમજુ પ્રાણુએ એ પદાર્થોને એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. જે પદાર્થો બાહ્ય પરમાણુથી બનેલા હોય છે, જે તદ્દન તુચ્છ હોય છે અને જેમાં આત્મિકભાવ જરા પણ હોતો નથી તેવા પદાર્થો ઉપર પોતાના આત્મસ્વરૂપને સમજનાર ક્યો ડાહ્યો માણસ રાગ કરે? એવા તુચ્છ પદાર્થો આત્મધનવાળા વિશિષ્ટ પ્રાણીઓના રાગને પાત્ર પણ ગણાય ખરા? માટે ભાઈ ! મારા કહેવાથી એ ભોગના પદાર્થો ઉપર કે બીજા કેઈ પણ પ્રમાદના વિષયમાં તમારે હવે પડવું યોગ્ય નથી. ગુરૂમહારાજ પ્રાણુને આવા ન્યાયથી અને દલીલથી ભરપૂર શબ્દોમાં જ્યારે ઉપદેશ આપી તેને વિષય ભોગને અવિદ્યા શરી- ઉપભોગ કરતા અટકાવે છે ત્યારે પ્રમાદભજન રની યોજના કરવામાં અત્યંત લેલુપ થયેલો આ પ્રાણુ વિચાર કરે છે કે ખરેખર ! આ ધર્માચાર્ય તદ્દન મૂર્ખ લાગે છે, એ વસ્તુતત્ત્વને કાંઈ જાણતા હોય તેમ લાગતું જ નથી, કારણ કે તદ્દન મૂર્ખ માણસ હોય તે જ આવા અત્યંત આનંદ આપનાર પદાર્થોની નિંદા કરે. આ દુનિયામાં મઘનું પાન કરવું, સુંદર સ્ત્રીઓ સાથે ભોગવિલાસ કરવા, માંસભક્ષણ કરવું, ગાંધર્વગીતનું શ્રવણ કરવું, સુંદર ભજનનો સ્વાદ લે, ગળામાં સુગંધી પુષ્પની માળાઓ પહેરવી, મોઢામાં તાંબૂળ ચાવવું, સુંદર કપડાં પહેરવાં, સારાં સારાં આસપર આનંદથી બેસવું, ઘરેણુથી શરીર શોભાવવું, ત્રણે ભુવનમાં અમૃત સમાન ઉજજ્વળ પિતાની કીર્તિનો ફેલાવો કરવો, સુંદર રસ્તોને માટે સંગ્રહ કરવો, ચતુરંગ મહા સૈન્યના સ્વામી થવું, અનેક સામન્ત રાજાઓના સ્વામીત્વયુક્ત મોટા રાજ્યને પ્રાપ્ત કરવું, એ અને એવી બીજી જે જે સ્થૂળ સંપત્તિઓની ઈચ્છા થાય તે સર્વને પ્રાપ્ત કરવાની બાબતને પણ જે દુઃખ કહેવામાં આવે તો પછી આ દુનિયામાં સુખનું કારણ બીજું શું છે? કેટલાક બાપડાઓ ખોટા સિદ્ધાન્તોથી ફસાઇ ગયેલા, પોતાની શુક પંડિતાઇના અભિમાનમાં પડી ગયેલા ૧ આત્મિકભાવ અને પુદ્ગળભાવને સ્પષ્ટ વિરે જ હોય છે. સ્વરમાં સ્વ એ આત્મા અને પરભાવમાં મોટે ભાગે પુદગળભાવને જ સમાવેશ થાય છે, Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૧૧ ] વેબ્રુહલ કથા-અટથી આદિની યોજના. ૨૩૨ મગજના ઠેકાણા વગરના આ લાકમાં ભાગરૂપ ભોજનના સાધન વગરના હોય છે. તેઓ ધર્મઘેલા હાઇ પાતે ઠગાઇ ભાગ ભોગવી શકતા નથી અને ખાસ પ્રયાસ કરીને બાજનના ઉપભાગ કરી શકે તેવા સંયોગામાં બીજા પ્રાણીઓ હોય છે તેના ઉપભાગને પણ હાથે કરીને નાશ કરાવે છે. સમજુ માણસોએ આવા ધર્મઘેલાઓના કદિ સંગ કરવા ન જોઇએ. જુઓને! પેલા શુષ્ક પાડેતા જે સંસારભેગાને બંધન કહે છે તેના હતુ તે માત્ર માક્ષ મેળવવું તે છે અને માક્ષમાં તેા કોઇ પણ પ્રકારના ભોગ ભોગવવાના હાતા નથી, તે આવા ક્ષના ઉપદેશ એ એક પ્રકારની ઠગાઇ જ છે, માટે આવા માક્ષની ખાતર અમૃત જેવું સુખ કા સમજી માણસ ત્યજી દે? આવી આવી કલ્પનાઓ કરીને ગુરૂ મહારાજ જે શુદ્ધ સત્ય ઉપદેશ આપતા હોય છે તેનાથી આ ભાઇશ્રી દૂર દૂર નાસતા જાય છે, તેની વિરૂદ્ધ વર્તન કરે છે અને પેલા ભાજનમાં તે અપૂર્વ ગુણેની નવી નવી કલ્પનાએ કર્યો જાય છે. એ માને છે કે આ ભાજનનાં સાધના સ્થિર છે, નિરંતર રહેનારાં છે, તદ્ન પવિત્ર છે, સુખ આપનાર છે અને વાસ્તવિક રીતે તે મારા રૂપ જ છે, હું અને તે તદ્દન અભિન્ન છીએ, તે મારાં જ છે, મારે માટે જ નિર્માયલાં છે-માટે હવે મારે બીજી કોઈ બાબતને જરા પણ ખપ નથી. જે મને એ ભાગ અને તેનાં સાધના મળતાં હોય તે બહુ સારૂં, આપણે પેલા મેાક્ષનું કે કહેવાતા પ્રશમસુખ ( શાંતિસામ્રાજ્ય )નું કાંઇ પણ કામ નથી અને ધર્માચાર્ય કે બીજા કોઇ એવાં એવાં મોટાં મોટાં અર્થ વગરનાં શબ્દો કે વાક્યો વાપરે તેથી હું કાંઇ મારી જાતને છેતરૂં તેમ પણ નથી. આ પ્રમાણે વિચાર કરીને આ પ્રાણી ત્યાર પછી પ્રમાદરૂપ અશુચિના કીચડમાં રગદોળાય છે અને શુદ્ધ ધર્મ શું છે? પ્રાણીની ફરજ શી છે? વિગેરે મામતા સમજાવતાં ગુરૂમહારાજ તેા માટેથી આ પ્રાણીના હિત ખાતર પાકાર કરતા દૂર રહી જાય છે. બહેન અગૃહીતસંકેતા ! મહામેાહ રાજાની અવિદ્યા નામની શરીરસ્થિતિ ઉપર જણાવી હતી તે પ્રાણીની આવા પ્રકારની મનની ભાવના સમજવી. પેલા વેજ્ઞહલ કુમારે (તેની કથામાં ઉપર કહ્યું તે પ્રમાણે) પેલું ભાજન ખૂબ ઠાંસી ઢાંસીને ફરીને ખાધું અને ત્યાર પછી પાછું એકવા માંડ્યું અને છેવટે તેને આકરા સન્નિપાત થઇ. ગયા, આખરે તેનું ભાન પણ ચાલ્યું ગયું અને તે જમીનપર પડી ગયા; જમીનપર પડ્યા ૧ જુએ પૃ. ૮૧. ત્યાં વિદ્યા રારીરનું વર્ણન કરવામાં આવ્યું છે, સન્નિપા ત ની યાજના. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૮૪. ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ પછી આમ તેમ આળોટતાં તે મેટેથી બુમ મારવા લાગે અને ન વર્ણવી શકાય તેવી અત્યંત ભયંકર અવસ્થાને પામે. આવી તેની ખરાબ અવસ્થામાં અહો સવાંગસુંદરી! તેનું કેઈએ પણ રક્ષણ કર્યું નહિ. તેવી રીતે આ જીવના સંબંધમાં પણ તે જ પ્રમાણે હકીકત સમજવી. બરાબર ધ્યાન રાખીને આ વાત સમજી લેજે હકીકત એમ છે કે જ્યારે આ પ્રાણ પ્રમાદયુક્ત હોય છે, અને પ્રમાદમાં વિલાસ કરવા તત્પર થયેલ હોય છે, તેના મનમાં અનેક પ્રકારના વિક્ષેપ થયા કરતા હોય છે, તૃષ્ણથી તે પીડિત હોય છે, મનમાં અનેક વિપર્યાસે થયા કરતાં હોય છે તેમજ અવિવાથી અંધ થઈ ગયેલ હોય છે, સંસારરૂપ કાદવમાં આસક્ત થઈ ગયેલ હોય છે અને વિષયસુખમાં અનેક ગુણો છે એ તેણે પોતાના મનથી આરોપ કરી દીધો હોય છે તે વખતે તેને ધર્માચાર્ય અથવા તે કઈ ખરેખર સર્વારૂપ સાચા વૈદ્ય આવીને તેને કચરામાં પડતા અટકાવવા વારંવાર ન કરે તે તેને એ ભાઈશ્રી મૂર્ખ અને અક્કલ વગરના માને છે એ વાત તો બરાબર બેસે તેવી છે. ત્યાર પછી એ ભાઈએ દઢ પાપ બાંધેલાં હોય છે તેથી તેને દુ:ખ ભેગવવા રૂપ જ્વર (તાવ) આવે છે જેની સરખામણી બરાબર વમન સાથે થાય છે. તેને વશ પડી જઈને પેલા ધર્માચાર્ય કે સર્વસની શિક્ષા ન માનતાં તે ખોટા પ્રમાદમાં પડી જાય છે અને પ્રમાદમાં પડ્યો એટલે તે પછી એના મનમાં સર્વ દેને ભાર ભરાઈ જાય છે અને તે વખતે એનામાં મહામહ રાજા જેનું વર્તન બરાબર સન્નિપાત જેવું છે તે આવીને તેના મન પર કાબુ મેળવે છે. એક વખત આ પ્રાણી મહામહને તાબે પડી ગયે એટલે તેનું તદ્દન આવી બન્યું સમજવું. પછી સુંદરલેચને! વિવેકી પ્રાણીઓના દેખતાં આ પ્રાણું (આત્મિક ) ચેષ્ટારહિત થાય છે, બીજા તેને ચલાવે તેવી પરકૃત ચેષ્ટાને આધીન થઈ જાય છે અને પછી અતિ પાપદયને પરિણામે મુત્ર, આંતરડાં, વિષ્ટા, કચરે, ચરબી અને લેહીથી ભરાયેલા અને વમનથી લેપાયેલા નરકમાં તરબોળ સીધે સીધો પડે છે અને ત્યાં મોટા શબ્દ પોકાર કરતે અહીં તહીં ગબડ્યા કરે છે, આર્ત સ્વરે રહ્યા કરે છે તેમ જ વચનથી વર્ણવી ન શકાય તેવાં ભયંકર દુઃખે ત્યાં સહન કરે છે. સુંદર અવયવવાળી બહેન! તપ૩૫ ધનવાળા અને શુદ્ધ દષ્ટિવાળા ઉત્તમ પ્રાણીઓ (મહાત્માઓ) એ પ્રાણુને ઉપર જણાવેલી રીતે ચેષ્ટા કરતો પિતાની - ૧ ચિત્તવૃત્તિ અટવાથી, નદી, બેટ, સિંહાસન વિગેરેના સર્વ વિશેષણે અહીં આ વાક્યમાં આવી ગયાં તે સમજી લેવાં, Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] વેલૂહલ કથા-અટવી આદિની યોજના. ૮૪૧ જ્ઞાનદષ્ટિથી જુએ છે, પરંતુ તેઓ જાતે એવી બાબતના મોટા વે હોવાથી જોઈ લે છે કે આ પ્રાણીઓ સન્નિપાતથી સંપૂર્ણ લેવાઈ ગયેલ છે અને એવી અવસ્થામાં આવી ગયું છે કે તેની હવે કોઈ પણ પ્રકારની દવા થઈ શકે તેવું નથી. આવું તે પ્રાણીના સંબંધમાં નિદાન કરી એ મહાબુદ્ધિશાળી પુરૂષો એ પ્રાણીનો ત્યાગ કરે છે, એને છેડી દે છે, એના સંબંધમાં ઉપેક્ષા કરે છે. હવે હે ચપળ નેત્રોવાળી બહેન ! એવી અવસ્થામાં ઘર સંસારમાં પ્રાણ ડૂબી ગયેલ હોય છે ત્યારે એમાંથી એનું કોનું રક્ષણ કરે? એને એ સમુદ્રમાંથી બતો. કોણ બચાવે? અને વળી કમનસીબે હે અ૯૫ બેલનારી બહેન ! એવી અવસ્થામાં આ પ્રાણી વર્તતો હોય છે તો પણ પેલા પ્રમાદજન ઉપર તેને જે લુપતા લાગેલી હોય છે તેને એ ભાઈ જરા પણ છેડતા નથી, મૂકતો નથી, ઓછી કરતો નથી; આથી એના દોષો વધતા જ જાય છે અને તેથી આખરે તે ચેતના છેડી દે છે અથવા તેની ચેતના ઘણી ઓછી થતી જાય છે અને મહામહના સન્નિપાતથી તે ઘેરાત જાય છે. આ પ્રમાણે હોવાથી તે બહેન ! આ સંસારચક જે રોગ, જરા (વૃદ્ધાવસ્થા-ઘડપણ) અને મરણથી આકુળવ્યાકુળ થયેલ છે તેમાં અનંતકાળથી બેઠેલે પેલો મહા બળવાનું મહામહ આ પ્રાણીની સાથે એવી રીતે વર્તન કરે છે કે તેનાથી પ્રાણીના જે કઈ શુદ્ધ ધર્મબંધુઓ હોય તે એને છોડીને ચાલ્યા જાય છે અને પછી પોતે તેના પર કાબુ મેળવીને જાણે તેને ભયંકર સન્નિપાત થયો હોય તેવા પ્રકારનાં સર્વ વિપરીત વર્તને તેની પાસે કરાવે છે. મહામહમાં એટલી અદ્ભુત શક્તિ છે કે તે પોતાના પરાક્રમથી પ્રાણીઓને સંસારમાં પોતાના હાથમાં મરજી આવે તે પ્રમાણે રમાડે છે અને તેને વશ પડીને પ્રાણી પિતાની જાતને તદ્દન ભૂલી જાય છે. સુલોચને ! તું બરાબર ધ્યાનમાં રાખજે કે પેલી પ્રમત્તતા નદી વિગેરે સર્વને ચલાવનાર, ગતિમાં મૂકનાર અને તેનાથી વૃદ્ધિ પામનાર આ મહામહ મહારાજા છે. સંક્ષિપ્ત અર્થે યોજના, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળ કહે છે-બહેન! મહાનદી (પ્રમત્તતા ) વિગેરેને ભેદ સમજાવવા અને સ્પષ્ટ કરવા માટે ૧ વૈદકના નિયમ પ્રમાણે જ્યારે પ્રાણીને ઘણો આકરો સન્નિપાત થયો હોય ત્યારે પછી તેની દવા કરવી નકામી છે, પછી એ વ્યાધિ અસાધ્ય કોટિમાં આવે છે. - ૨ એ સર્વને પ્રવૃત્તિ કરાવનાર કારણભૂત મેહરાજા છે તેમ જ તેના કાર્યભૂત પણ મેહરાજા છે. મેહથી એ સર્વની ઉત્પત્તિ છે અને એમનાથી વળી મોહ વૃદ્ધિ પામે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ તને આ પ્રમાણે વિઠ્ઠહલ કુમારનું દાત કહી બતાવ્યું તેથી તારા ધ્યાનમાં સર્વ હકીકત બરાબર આવી ગઈ હશે! તે સર્વ બાબતે તને રપથી ફરી કહી જાઉં છું તે શાંતિથી સાંભળ. આ પ્રાણીની વિષયભોગ તરફ જે વૃત્તિ રહે છે, તેને ભોગવવાની જે ઇચ્છા-સન્મુખતા રહે છે તે પ્રમત્તતા નદી સમજવી, પાંચે ઈડિયન ભેગે તરફ પ્રવૃત્તિ કરવી, બેગ ભોગવવા તે તક્રિતિ બેટ સમજો , ઈદ્રિયોગમાં પ્રવૃત્તિ કરવા માંડ્યા પછી વિષયલેલુપતાને લીધે મનમાં જે એક પ્રકારની શૂન્યતા આવી જાય છે, ગમ્ય, અગમ્ય, ભક્ષ્ય, અભય, પય. અપેય વિગેરે સંબંધી વિચારરહિતપણું થાય છે તેને હે મૃગાક્ષી! ચિત્તવિક્ષેપ નામનો મંડપ સમજ એ ભેગેને ગમે તેટલા ભોગવવામાં આવે તો પણ તૃપ્તિ થાય જ નહિ અને ઉત્તરોત્તર વધારે વધારે ભાગે ભેગાવવા માટે મનમાં ઇચ્છા થયા જ કરે તેને તરૂણા માણસો નામની વેદિકા કહે છે, પાપના ઉદયથી ભેગોને લાભ મળી શકે નહિ અથવા મળેલા ભેગોનો નાશ થઈ જાય તે વખતે તે ભેગેને પ્રાપ્ત કરવા માટે જે બાહ્ય (સ્થળ) પ્રયુ કરવામાં આવે-જેને દુનિયાદા રીમાં એક પ્રકારનો પુરૂષાર્થ કહેવામાં આવે છે તેને-વિપક્ષ નામનું સિંહાસન કહેવામાં આવ્યું છે. આ સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે અને અપવિત્ર છે, દુ:ખથી ભરપૂર છે અને જીવથી તદ્દન જાદા છે તેવા પદાર્થો વિષે તેથી ઉલટી બુદ્ધિ થવી એટલે તેમને સ્થિર રહેનાર માનવાં પવિત્ર ગણવાં, તેમાંથી સુખ મેળવવાની ઇચ્છા રાખવી અને પોતે જાણે તન્મય જ છે એ વિચાર કરે તેનું નામ વિદ્યા (અજ્ઞાન) સમજવું. એ સર્વ વસ્તુને પ્રવર્તાવનાર તેમ જ એમનાથી જ ઉત્પન્ન થનાર મામોfiા કહેવાય છે, બહેન અગૃહીતસંકેતા! આવી રીતે મહાનદી વિગેરે સર્વ વસ્તુઓ એક બીજાથી તદ્દન જુદી છે તે બરાબર યાપૂર્વક સમજી લેવું." ૧ પ્રજ્ઞાવિશાળાએ આ પ્રકરણની શરૂઆતથી વેલવલ કથા કહેવા માંડી તે ભાવાર્થ સાથે અહીં તેણે પૂરી કરી. Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૨૪૩ અગૃહીતસંકેતાએ કહ્યું “અહેન! અહુ સારી વાત કરી. હવે મને અરાબર ખાત્રી થઇ કે તું સાચેસાચી પ્રક્ષાવિજ્ઞાન્હા જ છે. (વિશાળ બુદ્ધિવાળી બહેન છે.) તારૂં જેવું નામ છે તેવા જ તારામાં ગુણા છે. હવે તને ઘણી તકલીફ પડી છે તેથી તું આરામ લે, અને આ સંસારીજીવ પેાતાનું ચરિત્ર આગળ ચલાવે. ભાઇ સંસારીજીવ ! વિચક્ષણસૂરિએ જે ચરિત્ર નરવાહન રાજા સમક્ષ કહી સંભળાવ્યું અને હાલ વિમર્શે પ્રકર્ષને કહી સંભળાવ્યું એમ તું વાત કરતા હતા તે હવે આગળ ચલાવ. ,, સંસારીજીવે પેાતાની વાત આગળ ચલાવી. કહે પ્રકરણ ૧૨ મું. મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. સંસારીને ચરિત્ર આગળ ચલાવતા કહ્યું:— નરવાહન રાજા સમક્ષ રિપુદારૂણના સાંભળતા વિચક્ષણસૂરિ ત્યા * ૨ પછી વિશે મામાએ ભાણેજને કહ્યું “ભાઇ પ્રકર્ષ! હવે તને નદી વિગેરેના ભાવાર્થ બરાબર સમજાયા હશે. માલ, હજુ પણ વધારે ખુલાસેા કરવાની જરૂરીઆત છે ખરી ?” ૧ નવમા પ્રકરણને અંતે મેહરાજાના પરિવારનું વર્ણન વિમો મામેા શરૂ કરતા હતા તે હવે આગળ ચાલશે. આ સર્વ વાત નરવાહન રાજા સમક્ષ વિચક્ષણુસૂરિ કહેતા હતા તે પરપુદારૂણ સાંભળતા હતા અને વાતની શરૂઆતમાં જણાવ્યું તેમ સંસારીજીવ તરીકે તે સર્વ સદાગમ સમક્ષ કહી બતાવતા હતા. ૨ પ્રકરણ નવમાને અંતે મામાએ સેહરાયના કુટુંખનું વર્ણન કરવા માંડતા ભાવાર્થની વાત ચાલી હતી. હવે મેહરાજના પિરવાર વર્ણવે છે. પ્રકરણ ૧૨ થી ૧૬ સુધી સેહરાજાના પરિવારનું વર્ણન ચાલશે. એ પાંચે પ્રકરણા ઉક્ત મુખ્ય વિષય (મેાહરાજાના પરિવાર)ના પેટાવિભાગ સમજવા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ પ્રકર્ષ“મામા! મારા સમજવામાં પ્રમત્તતા નદી વિગેરે સર્વ આવી ગયાં. હું એનાં નામ પણ બરાબર સમજ્યો છું અને એના ગુણે પણ મારા લક્ષ્યમાં આવી ગયા છે; હવે આપ મને એ મેહરાજાના આખા પરિવારને પરિચય કરાવે, એ સર્વને બરાબર ઓળખાવે. આ રાજસિંહાસન પર સુંદર સ્ત્રી આવીને બેઠેલી છે જે શરીરે કાંઈક વધારે સ્થૂળ દેખાય છે તેનું નામ શું છે અને તેના ગુણે ક્યા કયા છે–તે સર્વ મને સમજાવે. દેવી મહામૂઢતા. વિમર્શ—એ તે અનેક ગુણની ખાણ જેવી સુપ્રસિદ્ધ મહારાજા મહામહની સૌભાગ્યવતી ભાર્યા મહામૂઢતા નામની છે. જેમ ચંદ્રથી ચંદ્રિકા જુદી નથી, જેમ સૂર્યથી તેની પ્રભા જૂદી નથી, તેમ એ રાજપની પોતાના પતિ મહામહથી શરીરના અભેદે જ રહે છે એટલે બન્નેનું શરીર એક જ છે. આ પ્રમાણે હેવાથી એ મહારાજાના જે જે ગુણે અગાઉ વર્ણવ્યા હતા તે સર્વ આ તેમની ભાર્યા મહામૂઢતામાં છે એમ તારે સમજી લેવું.”” મિથ્યાદર્શન સેનાપતિ. પ્રકર્ષ–વારૂ, મામા! એ વાત સમજે. હવે જુઓ. એ મહામેહ રાજાની બાજુમાં તેમની નજીક બેઠેલ પેલે કાળા રંગને અને ભયંકર આકૃતિવાળે રાજપુરૂષ જણાય છે જે આખા રાજને તથા રાજસભાના સભાસદોને વાંકી નજરે જોઈ રહ્યો છે તે કો રાજા છે? વિમર્શ—“આ આખા રાજ્યને નાયક મહામહ મહારાજાને એ મિથ્યાદર્શન નામને વડે પ્રધાન અથવા સેનાપતિ છે. એ મહારાજા જે મોટા રાજ્ય ઉપર પોતાનું રાજ ચલાવે છે તેને સામો કારભાર એ વડા પ્રધાન ચલાવે છે. અહીં જે બીજા ઘણું રાજાએ છે તેમને સર્વને પણ એ ઘણું બળ આપનાર છે. હવે એ અહીં ર રહો, બાહ્ય પ્રદેશમાં રહેલા પ્રાણુઓને શું શું કરી શકે છે તેની ટુંકામાં વાત કરી દઉં તે બરાબર તું લક્ષ્યમાં લઈ લે. એ આ અંતરંગ પ્રદેશમાં રહીને પોતાની શક્તિથી બાહ્ય પ્રદેશના પ્રાણીઓને જે દેવ ન હોય તેવામાં દેવપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માની ૧ મિથ્યાદર્શન માટે કર્તાએ મહત્તમ” શબ્દ વાપર્યો છે, તેને અર્થ વડે પ્રધાન પણ થઈ શકે. એ સેનાપતિનું તેમજ વડા પ્રધાનનું કામ કરે છે. બન્ને અર્થ બંધબેસતા જણાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૮૪૫ નતા ઉત્પન્ન કરે છે, જે તત્વ ન હોય તે તવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે અપાત્ર કે કુપાત્ર હોય તેને તે પાત્ર મનાવે છે, ગુણની તદ્દન ગેરહાજરી હોય ત્યાં ગુણેને સમૂહ સમજાવે છે અને જે સંસાર વધવાના હેતુઓ હોય તેને તે નિર્વાણ (મોક્ષ)ના હેતુઓ હવાની ભ્રાન્તિ કરાવે છે. આવું અજબ કામ એ કેવી રીતે કરે છે તે તેને સહજ વિવેચનપૂર્વક જણાવું – “જે હસવામાં, ગાવામાં, ચાળા કરવામાં અને નાટક ચટક વિગેરે આડંબરેમાં તત્પર રહે છે, જે સ્ત્રીઓના અદેવ દેવ૫- “ કટાક્ષથી હણાઈ જતા હોય છે, જેઓ પોતાની ણાની બુદ્ધિ, “બાજુમાં સ્ત્રીનું અર્ધ શરીર ધારણ કરતા હોય છે, જેઓ કામાખ્ય હેય છે, જેનું મન પરસ્ત્રીમાં આસક્ત રહેતું હોય છે, જેને વ્યવહારૂ માણસ રાખે “તેટલી શરમ પણ હોતી નથી, જેઓ ક્રોધથી ભરેલા હોય છે, “આયુધ (હથિયારે ) ધારણ કરનારા હોય છે, દેખાવમાં જ ભયંકર “લાગતા હોય છે, શત્રુને મારવા માટે તત્પર રહેલા હોય છે, શ્રાપ અને આશીર્વાદથી જેમનું ચિત્ત મલીન થએલું હોય છે આવા આવાને એ મિથ્યાદર્શન લેકમાં દેવ તરીકે સ્થાપન કરે છે. હવે એની સામે વિચાર કરે તે જે તદ્દન રાગદ્વેષ વગરના હોય છે, “જે સર્વા–સર્વ વસ્તુને એક સાથે જાણી શકે તેવા દેવમાં અદેવ- “હેય છે, જે શાશ્વત સુખને ઐશ્વર્યપૂર્વક અનંત પણાની બુદ્ધિ, “કાળ સુધી ભેગવનારા હોય છે, અત્યંત આકરા “ કર્મરૂપ મેલને જેમણે સર્વથા નાશ કરેલ હોય ૧ હવે પછી અદેવમાં દેવબુદ્ધિ વિગેરે કાર્યો મિથ્યાદર્શન વછર કેવી રીતે કરે છે તે બતાવવામાં આવ્યું છે. ૨ આ વર્ણન શ્રીકૃષ્ણને ઘણે દરજજો લાગુ પડે છે. ૩ ભીલડીમાં આસક્ત શીવને આ વર્ણન લાગુ પડે છે. ૪ વ્યવહારમાં સ્ત્રી સાથે જાહેરમાં ફરતું નથી એ આર્યાવર્તનો શિષ્ટાચાર હતા. એ શિષ્ટાચારને મૂકી જે જાહેરમાં પણ સ્ત્રી સાથે મૂર્તરૂપે દેખાય છે તે રાધાકર કે સીતારામ સમજાય છે. ૫ ઘર આકૃતિવાળી કાલિકાદેવી અને શત્રુ મારવા તત્પર ભૈરવની ભીષણ મૂર્તિ જણાય છે. ૬ કઈ પણ શ્રાપ આપનાર કે આશિર્ષ આપનાર દેવને આ હકીકત લાગુ ૭ આ વર્ણન શ્રી જિનેશ્વર દેવને લાગુ પડે છે, ૨૦ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ મહાબુદ્ધિ “ છે, જેઓ સર્વ પ્રકારના પ્રપંચ વગરના હોય છે, જે “ શાળી હાય છે, જેના ક્રોધ સર્વથા શાંત થઇ ગયા હોય છે, “ જેઓને ખાટા આડંબર કરવાને કદિ પણ પ્રસંગ જ આવતા નથી, “ જેઓએ હાસ્ય, સ્ત્રી અને અસ્ત્ર ( હથિયાર )ને સર્વથા તિલાંજલિ “ આપેલી હાય છે, જેએ આકાશની જેમ સર્વથા નિર્મળ હાય છે, “ જે તદ્દન ધીર–શાંત હાય છે, જે મોટા ભાગ્યથી યુક્ત હોય છે, “ જે હમેશાં ઉપદ્રવરહિત હાય છે, જેઓ કોઇને કોઇ પણ પ્રકારના “ શાપ આપતા નથી તેમ જ કોઇને આશીર્વાદ પણ આપતા નથી “ એટલે જેએ શાપ (દ્વેષજન્ય ) અને પ્રસાદ ( રાગજન્ય )થી મુક્ત થઇ ગયેલા છે, છતાં પણ જેઓ અન્ય પ્રાણીને શિવ (માક્ષ“ પરમપદ ) પ્રાપ્ત કરવાના કારણભૂત થાય છે, જે cr ત્રણ કેટિએ પરમ ઐશ્વર્યના * શુદ્ધ શાસ્રાર્થના ઉપદેશ આપનાર હોય છે, જે ૧ ત્રણ કેઢિ; આ પારિભાષિક શબ્દ છે. એના ધણા અર્થો બેસે છે તે વિચારવા. ૧ કરવું, કરાવવું અને અનુમેદવું, ૨ હનન, પચન અને ક્રયણુ, હનનઃ કાઇને મારવા નહિ, હવા નહિ. પચન: કોઇ વસ્તુ રાંધવી નહિ. ચણુઃ કાઇ વસ્તુ ખરીદવી નહિ. ૩ શાસ્ત્રાર્થ કરનારા ત્રણ કટિ માને છે. જીએ ન્યાયને ગ્રંથ. એમાં પ્રમાણ વિગેરેની વિચારણાને સમાવેશ થાય છે. ૪ ૩૫, છેઃ અને તાપ. એ ત્રિવિધ શુદ્ધિ છે. ૧: વિષિતિજેથી પઃ વિધિ અને પ્રતિષેધનું બતાવવું તે શુદ્ધિ. દાખલા તરીકે રાગ વિગેરેના વિનાશક યાનાદિને કરવા (વિધિ) અને આત્માને મલીન કરનાર જીવહિંસાદિ ન કરવા ( પ્રતિષેધ ). શુદ્ધના વિધિ અને અશુદ્ધ નિષેધ છેદ. તÉમવપાના વેદોત્તિછે: વિધિ પ્રતિષેધના ઉપાયભૂત સમિતિ ગુપ્તિ વિગેરે અનુષ્કાનાનું બતાવવું તે શુદ્ધિ ટૂંકામાં કહીએ તા બની શકે તેવા આચારને દર્શાવવા તે છેશુદ્ધિ, તાપ. સમયનિયન્ધનમાવવાસ્તાપઃ બંધ મેાક્ષ વિગેરે સદ્ભાવના કારણભૂત આત્મા વિગેરે ભાવેને દર્શાવવા તે તાપશુદ્ધિ. અથવા વિધિનિષેધ પૈકી સંભવિત પદાર્થની પ્રરૂપણા કરવી તે તાપશુદ્ધિ. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ८४७ “ ધણી છે, જેઓ સર્વ દેવોને પણ પૂજવા યોગ્ય છે, જેઓ સર્વ મેટા મોટા યોગીઓને પણ ધ્યાનનો વિષય થનારા હોય છે, જેએની આજ્ઞાને અનુસરવાથી જ જેમની આરાધના કરી શકાય તેવા છે અને આરાધના સદરહુ રીતે બરાબર કરવાથી જેઓ દુઃખના અંશથી “પણ રહિત સદાનંદમય સુખરૂપ વિશુદ્ધ ફળ આપનારા હોય છે એવા ખરેખર સાચા દેવને એ મિથ્યાદર્શન સેનાપતિ એવી રીતે છુપાવી દે છે કે એની તાબેદાર પ્રજા તે મહાગુણી અક્ષય સુખદાયી “દેવોનાં સાચાં સ્વરૂપને જાણી શકતી નથી અને તેથી તેમને ઓળખી શકતી નથી અને તે દેવોની હયાતીનું પણ તેમને ભાન રહેતું નથી. “તમે વારંવાર સોનાનાં દાન આપે, ગાયનાં દાન આપે, પૃથ્વીનાં દાન (ઇનામમાં જમીન) આપે, વારંઅધર્મમાં “વાર સ્નાન કરે, ધુમાડાનું પાન કરે, પંચાગ્નિ ધર્મબુદ્ધિ. * તપ કરે, ચંડિકા વિગેરે દેવીઓનું તર્પણ કરે, મોટા મોટા તીર્થોપર જઈ ભેરવજવ ખાઓ, સાધુઓને એક ઘરનો પિંડ આપ, ગાવા વજાડવામાં અત્યંત આ દર કરે, તમારાથી બને તેટલી વાવ બંધાવો, કુવાઓ ખોદાવે, તળાવો તૈયાર કરા, મોટા મોટા યજ્ઞોમાં મંત્રના પ્રવેગપૂર્વક પશુઓને હોમ કરે અને ભોગ આપે-આવા આવા અનેક પ્રકારના “પ્રાણીવિઘાતના સાધનભૂત શુદ્ધ ભાવરહિત જે જે ધર્મો આ દુનિયામાં દેખવામાં આવે છે તે સઘળા પેલા બળવાન મિથ્યાદર્શન નામના સેનાપતિએ પ્રપંચથી લોકોને ઠગીને તેઓમાં ફેલાવ્યા છે. વાત એ છે કે એણે (મિથ્યાદર્શન પ્રધાને-સેનાપતિએ) ભેળા લેકે ઉપર પ્રપંચ કરીને દુનિયામાં ઉપર જણાવી તેવી બાબતોને ધર્મો તરીકે ચલાવી છે. વળી આ દુનિયામાં બીજા પણ ધમાં હોય છે જેઓ કહે છે ૧ સુવર્ણદાન, મેદાન, પૃથ્વીદાન બ્રાહ્મણને આપવામાં ઘણું પુણ્ય મનુસ્મૃતિમાં કહ્યું છે. બાકીના ઘણા માર્ગો વ્યવહારથી સમજાય તેવાં છે, દરરોજ જોવામાં આવે તેવાં છે. ૨ ભેરવજવઃ અગાઉ મોટા ગિરનાર જેવા પર્વત પરથી નીચે જમીનપર - ખથી કે ધર્મબુદ્ધિથી પડી માણસ આત્મઘાત કરતા હતા તેમાં પુણ્ય માનવામાં આવતું હતું. હાલ તો સરકારે એ આત્મઘાતની પ્રવૃત્તિ બંધ કરી છે. ભૈરવજવની જગ્યા ગિરનાર પર હાલ પણ દૂરથી જોઈ શકાય છે. ૩ એક ઘેરથી આખી ગોચરી કરી લેવી તે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ८४८ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪ કે તમે ક્ષમા રાખે, નરમાશ રાખ, સંતેષ ધાધર્મમાં અ- “રણ કરે, પવિત્રતા ધારણ કરે, સરળતા શીખે, ધર્મબુદ્ધિ. “લોભને દેશવટો આપ, તપ કરે, સંયમમાં મન પરે, સત્ય બેલે, બ્રહ્મચર્ય ધારણ કરે, શાંતિ રાખો, ઇંદ્ધિને દમે, પ્રાણવધ (હિંસા)ને ત્યાગ કરે, પરવસ્તુ લઈ લેવાની વૃત્તિ છેડી દે, શુદ્ધ ધ્યાન કરે, સંસારપર વિરાગ “રાખે, ઉપકારી પૂજ્યપાદ ગુરૂમહારાજની ભક્તિ કરે, જરા પણ “પ્રમાદ સે નહિ, મનની સર્વદા એકાગ્રતા કરી દે, નિગ્રંથપણુમાં “(મુનિપણમાં) તત્પરતા રાખે-આવા આવા ચિત્તને નિર્મળ કરનાર જે જે અમૃત જેવા શુદ્ધ ઉપદેશ હોય, જેઓ સાચા શુદ્ધ ધર્મના નામને યોગ્ય હોય અને જે જગતને આનંદ કરાવવાના હેતુભૂત હોય અને સંસાર સમુદ્ર ઓળંગવામાં સેતુ (bridge) જેવા “હોય તેને એ મહામહ રાજાનો સેનાપતિ છુપાવ્યા કરે છે, તેની આડે આવ્યા કરે છે, અને તેની અપ્રસિદ્ધિ કેવી રીતે થાય, તે લેકેના “ જાણવામાં ઓછા કેમ આવે તેની નિરંતર ગોઠવણ રાખ્યા કરે છે “અને તેવા ધર્મને અધર્મ ગણવવાને પણ પ્રયત્ન કરે છે. “આત્મા શ્યામાકકે તંદુલ (ચોખા)ના આકારને ધારણ કરનાર (તેના જેવ) હોય છે, આત્મા પાંચશે અતત્વમાં “ધનુષ્ય પ્રમાણ હોય છે, આખા વિશ્વમાં એક જ તત્વબુદ્ધિ. “આત્મા હોય છે, આત્મા નિત્ય જ હોય છે અને “આત્મા આખી દુનિયામાં વિભુ (વ્યાપીને રહેલે) છે, આત્મા ક્ષણસંતાનરૂપ છે, આત્મા લલાટ (કપાળ)માં રહે છે,* “આત્મા હૃદયમાં રહે છે, આત્મા જ્ઞાન માત્ર જ છે-બીજું કાંઈ નથી, “ચર અને અચર જે સઘળું દેખાય છે તે સઘળું શૂન્યમાત્ર છે, આત્મા પંચભૂતનો સમૂહ છે, બ્રહ્માથી થયેલ છે, (બ્રહ્મમય છે) ૧ શ્યામો નામનું અનાજ ખેતરમાં થાય છે, બંટી જેવું હોય છે. ૨ શંકરનો અદ્વૈત મત આત્માને એક નિત્ય અને સર્વવ્યાપી માને છે. ૩ બૌધો આત્માને ક્ષણિક માને છે. જુઓ સર્વદર્શનસંગ્રહ પૃ. ૧૨. ૪ આત્માની જૂદી જૂદી રીતે વિવેચના જૂદા જૂદા દર્શનકારો અને સંપ્રદાય કરે છે. એના વિવેચન માટે સર્વદર્શનસંગ્રહ, દર્શનસમુચ્ચય, સિદ્ધાન્તસાર વિગેરે ગ્રંથ જેવા. એ હકીકતનું દહન કરી એક લેખ આનંદધન ૫રત્રાવળી (પ્રથમ ભાગ) પૃ. ૩૮૭–૪૧૨ માં આપેલ છે તેથી અત્ર તે પાર કરી વિવેચન કરવામાં આવ્યું નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ – ૧૨ ] મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૯૪૯ “દેવતાએ રચેલ છે, મહેશ્વરે બનાવેલ છે-આવા આવા આત્માને “ અંગે અનેક પ્રકારનાં ખાટાં તત્ત્વા મનાતાં હોય છે, પ્રમાણુની “ સાથે જ્યારે તેને વિચારવામાં આવે ત્યારે તેમાં અનેક પ્રકારની “ આધાએ આવતી જણાય છે. તેવાં તત્ત્વાવિષે પણ એ મિથ્યાદર્શન “સેનાપતિ પ્રાણીની સમ્રુદ્ધિ કરાવે છે. એ એવાં તત્ત્વના આદરવા “ આ પ્રાણીને સમજાવે છે; જ્યારે જીવ, અજીવ, પુણ્ય, પાપ, “ આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ એ નવ “ તત્ત્વા ખરાખર સાચાં છે, પ્રતીતિથી સિદ્ધ થાય “ તેવાં છે અને પ્રમાણેાની કાર્ટિમાંથી જરા પણ દૂર જતાં નથી અને કોઇ પણ આધવિના સ્થાપિત “ થઇ શકે તેવાં છે તેને એ મિથ્યાદર્શન પ્રધાન છૂપાવી દે છે, એને વશ પડેલા પ્રાણીઓને તે તત્ત્વા જાણવા દેતા નથી. તત્ત્વ તરફ અ રૂ ચિ. સાધુવેશ ધારણ કરવા છતાં ગૃહસ્થાવાસમાં રહેલા, સ્ત્રીઓના “ અંગોપાંગનું મર્દન કરનારા વિષયાસક્ત, પ્રાણીઓના ઘાત કરનારા, હિંસક, અસત્ય પ્રતિજ્ઞાવાળા, પ્રતિ“ જ્ઞાના ઘાત કરનારા પાપીઓ, ધનધાન્યાદિ પરિ“ ગ્રહમાં રચી પચી રહેલા, સારી રસેાઇ આ“ રોગનારા, મદિરા (દારૂ)નું પાન કરનારા, પરસ્ત્રીનું સેવન કરનારા, “ ધર્મમાર્ગને દૂષણ લગાડનારા, ગુરૂના રૂપમાં તપાવેલાં લેાઢાના “ગાળાના આકાર ધારણ કરનારા આવા આવા અધર્મ આચરણ “ કરનારાએ પ્રત્યે પણ તે મિથ્યાદર્શન સેનાપતિ (પ્રધાન) લોકોમાં “ પાત્રબુદ્ધિ ધારણ કરાવે છે, તેને સત્પાત્ર ( લાયક) મનાવે છે, “ એટલે તેઓ માન સન્માનને યોગ્ય છે, તેઓના ઉપદેશ સાંભળવા “ યોગ્ય છે અને તે સર્વ રીતે પાત્ર છે એમ તે ઠરાવે છે; ત્યારે બીજા કેટલાક ગુરૂએ અને ઉપદેશક સત્ય જ્ઞાનને જાણનારા, વિશુદ્ધ ધ્યાનમાં રક્ત, શુદ્ધ ચારિત્રના ખપ કરનારા, તપ તપનારા “ અને સારે રસ્તે શક્તિના ઉપયાગ કરનારા હાય છે, ગુણરતોને “ધારણ કરનારા હોય છે, મહા ધૈર્યવાન્ હાય છે, તદ્દન શાંત હાય “ છે, હાલતાં ચાલતાં કલ્પવૃક્ષાની જેવા હાય છે, (તેમને) દાન આ“ પનારને સંસારસમુદ્ર ઉતારનારા હોય છે, ચિંતવનમાં પણ ન '' ' * ગુરૂત્તત્ત્વમાં ગાટાળે. ૧ જૈનદર્શનકારાના પ્રરૂપેલાં આ નવ તત્ત્વ છે. સામાન્ય આધ માટે નવતત્ત્વ ગ્રંથ જોવા. ૨ દેખાવમાં જ ક્રોધી, જાજવલ્યમાન મૂર્તિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પિતાના આવી શકે તેવી વસ્તુઓના વહાણુ તુલ્ય હેઈ (સંસારસમુદ્ર) સામે પાર જનારા હોય છે-આવા નિર્મળ ચિત્તવાળા મહાત્મા યુ. રૂ ઉપર એ મહામહને મિથ્યાદર્શન પ્રધાન (સેનાપતિ) અપાત્રપણની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. “ “કેટલાક સાધુને વેશ ધારણ કરનાર સૌભાગ્ય માટે રાખે “દે છે (કૌતુક), કેટલાક ગારૂડી વિદ્યા અથવા સાધુપણાની મા- “જાદુગરીના પ્રયોગ કરે છે, કેટલાક મંત્રોને ઉપનીનતામાં ફેરફાર. “યુગ કરે છે, કેઈ ઇંદ્રજાળના ખેલે કરવામાં “રસ લે છે, કેટલાક રસાયણું કરે છે, કેટલાક ઝેર ઉતારવાનું કામ કરે છે (નિર્વિકીકરણ), કેટલાક ઔષધની મેળવણી કરે છે(તંત્ર), કેટલાક અંજનથી અદશ્ય થવાનું કામ કરે છે (અંતર્ધાન), કેટલાક અષ્ટાંગ નિમિત્ત કહે છેઃ ઉત્પાત, “આંતરિક્ષ, દિવ્ય, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન અને ભૌમ સંબંધી નિમિત્તે કહે છે, કેટલાક શત્રુનો નાશ કરવા માટે કામણ ટુમણ “વૈરપૂર્વક કરે છે (ઉચ્ચાટન), કેટલાક વૈદ્યકશાસ્ત્રનો અભ્યાસ કરી “દવા કરવાના કામમાં પડી જાય છે (આયુર્વેદ), કેટલાક નવી સંતતિના શુભ અશુભ દેખાડી આપનારાં ચક્રો બનાવવા (જાતકે “તૈયાર કરવા)ના કામમાં રસ લે છે, કેટલાક જ્યોતિષના વિષયમાં “પડી જાય છે, કેટલાક ગણિત ગણવામાં તત્પર હોય છે, કેટલાક ચૂર્ણની મેળવણી કર્યા કરે છે તથા કેટલાક વેગના લેપ તૈયાર કર્યા “કરવામાં વખત પસાર કરે છે-આવા આવા પાપશાસ્ત્રના નવા નવા “જુદા જુદા પ્રકારના વિશે પ્રાણીઓને આશ્ચર્ય ઉત્પન્ન કરનારા થાય છે “જેના ઘણા પ્રકારે છે–એ અને એવા એવા પ્રાણીનું ઉપમર્દન કરે Kતેવા અને શઠતાનો ધજાગરે ઉડાડે તેવા અનેક હેતુઓ હોય છે તેને જે વેશધારીઓ સારી રીતે જાણતા હોય છે અને તેને જેઓ ૧ અષ્ટાંગ નિમિત્તભવિષ્ય કથન નીચે પ્રમાણે – ૧ ઉત્પાતઃ તારા વિગેરે ખરવાથી સારા નરસા ફળનું કથન કરવું. ૨ આંતરિક્ષઃ ગ્રહોના ઉદય અને અસ્તથી સારા ખાટા ફળનું કથન કરવું. ૩ દિવ્ય તપાવેલા તેલમાં હાથ બાળવા, અગ્નિપર ચાલવું વિગેરે શપથ. ૪ અંગઃ પુરૂષ સ્ત્રીના જમણું ડાબા અંગના ફરકવાથી શુભાશુભ ચેષ્ટાએ જાણવી તે, ૫ વર પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફળનું કથન કરવું. ૬ લક્ષણ હાથ પગની રેખા ઉપરથી શુભાશુભ ફળનું કથન કરવું. ૭ વ્યંજનઃ મસા, તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફળનું કહેવું. ૮ ભૌમ ધરતીકંપથી શુભાશુભ ફળનું કહેવું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૮૫૧ પ્રયોગ કરનારા હોય છે અને જે લુચ્ચાઓ-ધર્મઠગો પાપપરા“ પણ હોઈ એવા કામ કરવામાં અથવા એવી નજીવી તુછ બાબ“તેમાં વખત કાઢવામાં ધર્મસંબંધી જરા પણ વાંધો ધરાવતા નથી તેવાઓને એ મિથ્યાદર્શન આ પૃથ્વીતળપર ગુણવાન્ તરીકે અતાવે છે, ધીરવીર તરીકે દર્શાવે છે, પૂજવા યોગ્ય તરીકે મનાવે છે, ઊંચા પ્રકારના મનવાળા (મનસ્વી) તરીકે જણાવે છે, તેઓ જ Kબરા લાભ કરાવી આપનારા છે એમ સૂચવે છે અને મુનિઓમાં “તેઓ જ સર્વોત્તમ છે એમ વારંવાર સૂચવે છે. એ મિથ્યાદર્શનમાં એવી શક્તિ છે કે એવા બાહ્ય જન જાણે સર્વથા સર્વ માનને ઉ“ચિત છે એમ પિતાની શક્તિના જોરથી પ્રાણીઓને મનાવે છે. હવે “બીજા એવા જ કેટલાક પ્રાણીઓ હોય છે કે જેઓને એવા અનેક “પ્રકારના મંત્રો તથા તંત્રો અને બીજી વિદ્યાઓ સારી રીતે આવડતી “હેય છે છતાં અતિ નિઃસ્પૃહીપણુથી જેઓ એવા પ્રકારની લોકયાત્રાથી તદ્દન નિવૃત્ત થયેલા હોય છે અને જેને ધર્મના વિષયમાં જરા પણ ઉલ્લંઘન (અતિક્રમ) થઈ જાય તે માટે બહુ જ ભય લાગતો હેય છે, જેઓ પારકાની બાબતમાં જાણે મુંગા બહેરા કે આંધળા “હેય તેમ નકામી બાબત સાંભળતા બોલતા કે જેતા નથી, જેઓ પિતાના ગુણની વૃદ્ધિ થાય તે માટે જ નિરંતર તત્પર રહેનારા હોય છે, જેઓ પોતાના શરીર ઉપર પણ જરાએ આસક્તિ “નહિ રાખનારા હોય છે, તે પછી ધન સ્ત્રી આદિ પર પદાર્થોની તો વાત જ શી કરવી? જેઓ કેપ, અહંકાર અને લેભને નવગજના નમસ્કાર દૂરથી જ કરનારા હોય છે, જેઓના સર્વ સ્થળ વ્યાપારે “તદ્દન શાંત થઈ ગયેલા હોય છે, જેને અન્ય કેદની અપેક્ષા “હેતી નથી, જેઓ તપને ખરેખરું (આત્મા)ધન માનનારા હોય છે, જે કદિ દિવ્ય બતાવતા નથી, જેઓ જાદુગરીની વાત કે પ્રયોગો કરતા નથી, જેઓ મંત્રાદિ કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરતા નથી, “જેઓ નિમિત્ત બતાવતા નથી, જેઓ લેકેના ઉપર ઉપરના બાહ્ય Kઉપચારેનો સુખપૂર્વક ત્યાગ કરે છે અને નિરંતર જ્ઞાન ધ્યાન અભ્યાસ અને ગપ્રક્રિયામાં આત્માને આસક્ત રાખતા હોય છે-આવા જ આવા વિશિષ્ટ પુરૂષ હોય છે, મહાત્મા પુરૂષ હોય છે, સાધુઓ “હેય છે તેને એ મિથ્યાદર્શન નિર્ગુણ તરીકે ગણવે છે, લેકવ્યવહારથી વિમુખ જણાવે છે, મૂર્ખ તરીકે પ્રસિદ્ધ કરે છે, સુખભેગથી ૧ જુઓ છેલ્લી નેટના પિટા નં. ૩. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ “ વંચિત થયેલા જણાવે છે, અપમાનથી હણાયેલા દર્શાવે છે, ગરીબ“દીન છે એમ સમજાવે છે, ખરા જ્ઞાનની સમજણ વગરના જાહેર “ કરે છે, શ્વાન જેવા છે એમ મશ્કરી કરે છે આવી રીતે પોતાની “ શક્તિથી સાધુ પુરૂષોને તદન ઉલટા રૂપમાં પ્રસિદ્ધ કરવામાં એ “આનંદ લે છે. “'તમે કન્યાઓનાં લગ્ન કરે, પુત્ર ઉત્પન્ન કરે, શત્રુઓને મારી નાખે, કુટુંબનું પરિપાલન (પોષણ) કરેકર્મવિભાગ- “આવાં આવાં કામો જે ઘર સંસારવૃદ્ધિનાં કારણે માં વિચિત્રતા. “છે તેને વિશુદ્ધ ધર્મ તરીકે તેના તરફથી બતા વવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે એવાં કાર્યો કરવાથી આ સંસારસમુદ્ર તરી જવાય છે; ત્યારે જે “માર્ગ જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયથી ભરપૂર છે અને જેનાથી મુક્તિ “પ્રાપ્ત થાય છે તે માનો એ લેકશત્રુ મિથ્યાદર્શન સર્વથા નાશ કરે છે-લેપ કરે છે. “ “ ભાઇ પ્રક! આવી રીતે એ મટી શક્તિવાળા સેનાપતિ મિથ્યાદર્શનમાં કેટલી અદભુત શક્તિ છે તેનું મેં તારી પાસે વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું. મેં તને અગાઉ જણાવ્યું હતું કે તે મિથ્યાદર્શન જે દેવ ન હોય તેનામાં દેવપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માનીનતા ઉત્પન્ન કરે છે, જે તત્વ ન હોય તે તત્વ છે એવી બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જે અપાત્ર કે કુપાત્ર હોય તેને તે પાત્ર મનાવે છે, ગુણની તદ્દન ગેરહાજરી હોય ત્યાં ગુણોનો સમૂહ સમજાવે છે અને જે સંસાર વધવાના હેતુઓ હોય તેને તે નિર્વાણ (મોક્ષ)ના હેતુઓ હોવાની ભ્રાન્તિ કરાવે છે. એ સર્વના સંબંધમાં વિવેચનપૂર્વક સર્વ હકીક્ત તારી પાસે નિવેદન કરી; બાકી ખરેખર વિસ્તારથી તે એ પ્રધાનના પરાક્રમોની વાત કેણ કરી શકે? ૧ કન્યાનાં લગ્નને સ્મૃતિકારે ધર્મ માનેલ છે. અપુત્રની ગતિ નથી, સ્વર્ગ તેને મળતું નથી એમ ઋતિકાર બતાવે છે. શત્રુને નાશ પણ મનુસ્મૃતિમાં ફરજ તરીકે ગણવેલ છે. વૃદ્ધ માબાપ સાધ્વી સ્ત્રી અને નાના પુત્રને સેંકડો અકાર્ય કરીને પણ પાળવા પોષવાની ફરજ ગૃહસ્થને માથે મનુસ્મૃતિમાં નાખવામાં આવી છે, સ્થળ દષ્ટિએ આ કર્તવ્યો લાગશે પણ તેને આત્મિક દ્રષ્ટિથી જોવાની જરૂર છે. સભ્યદર્શનમાં દષ્ટિની જ શુદ્ધિ હોય છે એ લક્ષ્યમાં રાખવું. ૨ જુએ પૃ. ૮૪૪-૫. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્૧૨] મહામૂઢતા મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૮૫૩ “ એ મહામેાહ રાજાના સેનાપતિ મિથ્યાદર્શન ઘણા જ અભિમાની છે અને તેથી પેાતાના મનથી એમ જ માની લે છે કે સેનાપતિ મંડપા- મહામાહ રાજાના આખા રાજ્યને ભાર તેને જ દિની રચના કરે છે. માથે છે અને પાતે જ જાણે આખા રાજ્યના નિમાચેલા નાયક છે એમ ધારીને કામ લે છે. આવી રીતે આખા રાજ્યના ભાર પેાતાને માથે માની લઈને પછી એ સેનાપતિ સાહેબ પેાતાના મનમાં વિચાર કરે છે કે મહારાજાના મારા ઉપર સંપૂર્ણ ભરાસા છે માટે મારે પણ અન્ય કાર્યોમાં ચિત્ત ન રાખતાં હંમેશાં એમના હિતમાં જ એકાંતે પ્રવૃત્તિ કરવી જોઇએ. આવા પ્રકારની પાતાની ફરજ સમજીને એ સેનાપતિ ચિત્તવિક્ષેપ નામને મંડપ તૈયાર કરે છે, તૃષ્ણા નામની વેદિકા અનાવે છે અને વિપર્યાસ નામનું સિંહાસન તેનાપર ગોઠવે છે. આવી જાતની ગોઠવણુ કરીને તે બાહ્ય લાક પ્રત્યે શું પરિણામ નીપજાવી શકે છે તે ભાઇ પ્રકર્ષ! હું તને જણાવું છું તે તારા ધ્યાનમાં ખરાખર રાખજે. મંડપ રચનાનું રહસ્ય. વેદિકાપરના ભાવેશ. સિંહાસનના ઊંડા આશય, ' “ “ આ બાપડો પ્રાણી એક ગાંડા કે પીધેલા માણસની પેઠે “ અથવા ભૂતથી વળગાડ લાગેલા માણસના પેઠે ધર્મપણાની બુદ્ધિએ ૫મા આંટા માર્યા કરે છે અને અહીં તહીં એ રચનાને લઇને ગાયા કરે છે. એવું અત્યંત વિચિત્ર પરિણામ તે કેવી રીતે “ ઉત્પન્ન કરે છે. તે તું સમજી લે: પ્રાણી પાતે ધર્મ કરે છે “ એમ માનીને ધર્મબુદ્ધિથી ભૈરવજવ` ખાય છે, મહાપંથને રસ્તે “ જાય છે, માહ માસમાં પાણીમાં અવગાહન કરીને ટાઢથી મરી જાય છે, પંચાગ્નિ' તપ કરી આતાપના લેવાને tr ચિત્તવિક્ષેપમંડપ. 66 નિમિત્તે વગર કારણે અગ્નિથી બન્યા કરે છે, ગાય “ પીપળા આદિને વંદન કરવા વિગેરેમાં નકામાં ૧ ભૈરવજય માટે જીએ પૃ. ૭૫૫ ઉપરની નેટ. તીર્થાતર નિપાતન એ ભૈરવ જવ છે. ૨ હિમાલયની ઉત્તર દિશામાં સ્વર્ગમાં ચઢવાના રસ્તે. ૩ આ સર્વે અજ્ઞાનકો (શારીરિક) હઠયોગના માર્ગો છે. જૂદા જૂદા આકારમાં તે હજુ પણ ઘણા ખરા પ્રચલિત જણાય છે. ૪ ચાર બાજી સખ્ત અગ્નિ અને માથે સૂર્યની સખ્ત ગરમી લેવી અને પંચાગ્નિ આતાપના કહેવામાં આવે છે, ૩૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ માથાં પછાડ્યાં કરે છે,' કુમારી કન્યા અને બ્રાહ્મણને (અપાત્રને ) મોટી રકમનું દાન આપીને નકામે નિરધનીઓ થઈ જાય છે, પિ“તાને શ્રદ્ધાવાળે અને પાપથી પવિત્ર થયેલો માની અનેક પ્રકારના “ દુઃખ સહન કરે છે, માની લીધેલાં તીર્થોની યાત્રા કરવાની ઇચ્છાથી પોતાનાં ઘર, ધન અને બંધુવર્ગને છોડી દઈને અનેક દુઃખો સહન “કરતો પરદેશમાં જ્યાં ત્યાં રખડ્યા કરે છે, પિતાના મરણ પામેલા “પિત્રીઓને તર્પણ કરવાના ઇરાદાથી અથવા દેવનું આરાધન કર વાના હેતુથી પ્રાણીઓની હિંસા કરે છે (પશુનો યજ્ઞ કરે છે) અને “આવી અનેક બાબતોમાં પૈસાનો વ્યય કરે છે, ત્યાર પછી ભક્તિ રસમાં પોતાના મનને લીન કરી દઈને જે પ્રાણીઓ તપાવેલા “લોઢાના ગોળા સમાન હોય છે તેઓને માંસ ખવરાવીને, દારૂ પાઈને, ધન આપીને અને ખાવાની વસ્તુઓ અર્પણ કરીને રાજી કરવા મથે છે અને એવાં એવાં બીજું કામ ધર્મબુદ્ધિથી લેવાઈ જઈને કરે છે, મનમાં માને છે કે પોતે સાચો ધર્મ કરે છે અને એ રીતે વિવેકી સમજુ પ્રાણીઓના હસવાને પાત્ર પોતે બને છે “અને તેની બુદ્ધિ ધમેના ખોટા ખ્યાલથી એવી બહેર મારી જાય છે કે એવાં કામોમાં કેટલા પ્રાણીઓનો નકામે નાશ થાય છે, પિતાનું ભવિષ્ય કેટલું બગડતું જાય છે, પિતે કેટલે હસવા પાત્ર “થતો જાય છે અને પૈસાનો કેટલો ખોટો વ્યય કરે છે તે બાબત “તેના લક્ષ્યમાં જરા પણ રહેતી નથી. તત્ત્વમાર્ગથી ક ળી ૮ ગયેલા લોકો આવી રીતે પોતાના રાગદ્વેષથી ઉત્પન્ન થ * * | “વિશુદ્ધિ કરવા માટે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે અને મે “ધર્મને સાચો ઉપાય નહિ જાણતા હોવાથી અનેક જીનું મર્દન “ કરે છે અને હાથીના બચ્ચાને ન મેળવતાં તેને બદલે ગધેડાને બાંધે છે. આખરે “તારા તલ યજ્ઞમાં નાખ્યા, અગ્નિમાં તારી ખીર બાળી”—એવું એવું કહીને ધુતારાઓ પારકું ધન ઉડાવતા રહે છે “અને આવા મૂર્ખ માણસો તેને અનુસરતા રહે છે.' વળી તે વખતે - ૧ ગાય, પીપળાને વાંદીને (પગે લાગીને) પોતાનું માથું નકામું ફેડે છેઅથડાવે છે. ૨ અહીં શ્રાદ્ધ સંબંધી સૂચવન છે. ૩ આ દેવીભક્તોને સૂચવે છે. ૪ હાથીને બદલે ગધેડ વહોરે છે, “આદમજી ગયા ને ગધેડ વસાવી આવ્યા એને મળતી આ કહેવત છે. ૫ તલને હોમ કરી યજમાનને જણાવ્યું કે તારાં પાપ બળી ગયાં; આમ કરી લોકોના પિસા ઉડાવે છે અને લોકોના મનમાં ખોટે ભાવ ઉત્પન્ન કરે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૮૫૫ “ કોઇ સાચા સરળ માર્ગને ઉપદેશ આપનાર માણસ એ પ્રાણી પાસે “ પાકાર કરતા હોય છે, વારંવાર મેટેથી ઉપદેશ આપતા હોય છે “ તેા તેની આ ભાઇશ્રી જરા પણ દરકાર કરતા નથી અને ઉલટા “ એવા ઉપદેશ આપનારને મૂર્ખમાં ગણી કાઢે છે. મિથ્યાદર્શન નામના “ સેનાપતિએ જે ચિત્તવિજ્ઞેષ મંડપ બનાવ્યા છે તેનું આવા પ્રકારનું ૯ વર્તન થાય છે—આવું પરિણામ થાય છે એમ ભાઇ પ્રકર્ષ ! તારે સમજી લેવું. r ' <6 ' “ “ ભાઇ પ્રકર્ષ! આ પ્રાણીને કામભોગના વિષય તરફ જે લંપટપણું હાય છે તેને તે મરતાં છતાં પણ મૂકતા તૃષ્ણાવેદિકા. “ નથી અને તેની ખાતર અનેક પ્રકારની વિડંબનાઓ “ સહન કરે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે તેના ખુ“ લાસેા તને સમજાવું છું; દાખલા તરીકે અવલોકન કરવાથી તને જણાશે કે પ્રાણી અપ્સરાને મેળવવાને માટે નંદા (ગૌરી-પાર્વતી)ના કુંડમાં પ્રવેશ કરે છે,' તે જ ભવના પતિને ફરીવાર મળવા “ માટે તેની સાથે અગ્નિમાં બળી આત્મઘાત કરે છે, સ્વર્ગ પ્રાપ્ત “ કરવાની ઇચ્છાથી, પૈસા પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કે પુત્ર કે સ્રી “ મેળવવાની ઇચ્છાથી અગ્નિહેાત્ર યજ્ઞ અને તેવી જ જાતનાં બીજાં “ અનુષ્ઠાનેા કરે છે, દાન આપે છે અને મનમાં ઇચ્છા કરે છે કે પેાતે ። મરણ પામે ત્યારે તે દાનના બદલામાં અમુક વસ્તુ પાતાને મળે, e '' “ પરંતુ એવાં અનુષ્કાનાના બદલામાં કલેશથી રહિત માક્ષલક્ષણ “ફળની ઇચ્છા રાખતા નથી અને પામતા પણ નથી, જે કાંઇ કર્માનુ። ષ્ઠાન કરે છે તે પોતાને પરલોકમાં અર્થ અથવા વિષયભાગની “ પ્રાપ્તિ માટે થાય એવા નિયાણાથી કરે છે તેથી તે સર્વ દેખવાળું ૧ મતલબ ચિત્તમાં આવા આવા પ્રકારના વિક્ષા થાય છે તેનું અત્ર દિગ્ દર્શન કરાવ્યું. ૨ આ નંદાકુંડમાં મૂળ અર્થ ( classical allusion ) શું છે તે ધ્યાનમાં નથી, આશય તા સ્પષ્ટ છે. ૩ સતી થવાના રીવાજપર આ ઉલ્લેખ છે. ૪ દરરોજ ધરમાં પંચયજ્ઞ અમુક ઇચ્છાથી કરવામાં આવે છે તે પર આ ઉલ્લેખ છે. ૫ નિયાણું: હું જે આ ધર્મકાર્ય કરૂં છું તેનું મને અમુક ફળ મળે એવી ઇચ્છા. આ નિયાણું (claiming the reward of penitential acts)ને જૈનશાસ્ત્રકારી સર્વથા નિષેધ કરે છે. તીર્થંકરની માનતા કરવી એ પણ લેાકાત્તા મિથ્યાત્વ જ છે. કેશરીઆછ કે મલ્લિનાથની માનતા માનનારે આ તૃષ્ણાવેદ્રિકા વિચારવી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ કરતાવ ૪ જ થાય છે આવું જ બને છે તે સર્વનું કારણ તૃષ્ણવેદિકા સમ“જવી અને વેદિકાને બનાવનાર અને સંચલન કરનાર પેલે મિથ્યા“દર્શન વજીર છે એમ સમજવું. “વળી ભાઈ પ્રક! આ પ્રાણીને મેક્ષમાં જવાનું મન હોય છે “છતાં રસ્તાઓ તેથી તદ્દન જ ઉલટા લે છે અને વિપર્યસાસિંહાસન “જાણે દિમૂઢ થઈ ગયેલા જે તે દેખાય છે. દાખલા તરીકે સર્વજ્ઞ અને સર્વદશ દેવ શ્રી જિનેશ્વર ભગવાનની એ મૂર્ખ નિંદા કરે છે જ્યારે કઈ પણ પ્રકારના પ્રમાણની વિચારણું, તુલના કે સમજણ વગર વેદને પ્રમાણુ માને છે; આહિંસાલક્ષણ વિશુદ્ધ (જૈન) ધર્મને દેષ આપે છે, ખરાબ કહે છે જ્યારે પશુના નાશથી ભરપૂર યજ્ઞયાગવાળા ધર્મને વધારે વિખ્યાતિ આપે છે અને સારે કહે છે; અસત્ય તત્ત્વની પીડામાં પડી જઈને જીવ અજીવ વિગેરે શુદ્ધ સત્ય તને છુપાવે છે, નિંદે છે, ખોટા કહે છે જ્યારે તેને બદલે પંચભૂત' (પૃથ્વી, “પાણી, તેજ, વાયુ અને આકાશ) રૂપ તત્ત્વનું સ્થાપન કરે છે “અથવા 'શૂન્યવાદની સ્થાપના કરે છે, તેના વખાણ કરે છે અને “તેને સત્ય કહે છે; શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રના ઉપાસક વિશુદ્ધ પાત્રની એ પ્રાણી નિંદા કરે છે અને સર્વ પ્રકારના આરંભમાં જે પડી “ રહેલા હોય છે તેને પાત્ર માનીને એ ભાઇશ્રી રાજીખુશીથી સારી “પેઠે દાન આપે છે; એ તપ, ક્ષમા અને અનિચ્છાને નબળાઈ ગણી “દોષરૂપ માને છે જ્યારે લુચ્ચાઈ, ખરાબ ચેષ્ટા અને રંડીબાજીને * ગુણ માને છે; સાચા જ્ઞાનનો વિશદ્ધ માર્ગ હોય છે તેને તે ધુતારા“ઓએ ચલાવેલો ખરાબ માર્ગ ગણે છે જ્યારે તાંત્રિક જેવા શાક “મતોને તે મોક્ષ જવાનું સાધન માને છે; ગૃહસ્થાશ્રમના ધર્મને તે ખાસ કરીને મોટું માન આપે છે અને તેને અતુલ્ય કહી વર્ણવે છે “જ્યારે સર્વ પ્રકારના રાગદ્વેષાદિ વિપરીત ભાના ઉચછેદ કરનાર યતિધર્મ (સાધુઓનો ધર્મ-સંન્યસ્તાશ્રમ)ને તે નિંદી કાઢે છે આવી રીતે એ મિથ્યાદર્શને તૈયાર કરેલ વિપર્યાસ નામનું સિંહાસન પિ“તાનો ભાવ બરાબર ભજવે છે એમ ભાઈ પ્રકર્ષ! તારે સમજવું. ૧ જૈન મત પ્રમાણે છવાછવાદિ સાત અથવા નવ તત્વ છે. ૨ પંચભૂતાત્મક જગત એ જૈમિની સિદ્ધાંત છે. ૩ શૂન્યવાદ બૌધન છે. ૪ કૌલ માર્ગ, શક્તિના ઉપાસકો, માર્ગ પંથના. સર્વ સ્ત્રીઓમાં સ્વપરને ભેદ નહિ માનનારા, દારૂ પીનારા. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૨૫૭ ર ૮. વળી એ મિથ્યાદર્શનને લીધે લોકો અજ્ઞાનને વશ પડી જઇ “ બીજાં જે જે કામેા કરે છે તે તને કહી સંભળાવું “ તે જા ધ્યાન રાખીને સાંભળઃ જે તદ્દન “ ઘરડાખખ થઇ ગયા હોય, જેમના તરફ જોઇને યુવાન સ્ત્રીઓ મરકરી કરતી હોય, જેમનાં શરીર“ પર વળી, પળી, માથામાં તાલ અને અંગપર ચાઠાં સ્પષ્ટ “ દેખાઇ આવતાં હોય તેવાઓને પણ કાવિકાર ભાગવવાના એવા “ રસ લાગેલા હોય છે કે તેઓ ઘડપણની વાતથી પણ શરમાય “ છે, કોઇ તેમને તેના જન્મ ક્યારે થયે એવા સવાલ પૂછે “ તા જાણે પાતે હજુ તે તદ્દન જુવાન જ છે એવા નજીકના “ વખત મતાવે છે, અનેક પ્રકારની વસ્તુઓના યાગ એકઠી કરીને “ પાતાના વાળ ઉપર કાળાશ લાવવાને માટે કલપ લગાવે છે “ અને જાણે અંધકારથી પેાતાના હૃદયને કાળપ લગાડતા હોય તેમ “ તેને કાળા કરે છે, શરીરપર વારંવાર જૂદા જૂદા પ્રકારનાં “ તેલા લગાવીને સુંવાળપ લાવવા પ્રયત્ન કરે છે, તેમ જ ગાલપ૯ રની શિથિળતા યત્નપૂર્વક છૂપાવે છે ( એટલે ગાલપર લાલી હા “પણ રહી છે એમ બતાવવા માટે તેને પણ રંગ લગાડે છે), ઘરડા ' હાવા છતાં જુવાન હેાય તેવી ચાલ ચાલવાના ડોળ કરે છે-જીવાની “ ટકાવી રાખવા માટે અનેક પ્રકારની દવાઓ અને રસાયણા ખાય “ છે, પોતાનું મુખડું કાચમાં વારંવાર જોયા કરે છે, પેાતાની શરીરની “ છાયાને પાણીમાં જોયા કરે છે, શરીરની શાભા કરવા સારૂં તેનાં “ સાધના મેળવવા અને લગાડવામાં અનેક પ્રકારની ઉપાધિઓ ખુશીથી “ સહન કરે છે, સુંદર લલનાએ તેને આપા બાપા કે તાત તાત “ કહીને લાવે ત્યારે જો કે પોતે તેના દાદા થવાને યોગ્ય હોય તે “ પણ તેના તરફ કામવિકારની નજરથી જુએ છે અને લપટાવા મિથ્યાદર્શન મહિ મા. ። વલખા મારે છે, પાતે બીજાને હુકમ અને પ્રેરણા કરે તેવા “ સારા સંયોગામાં હોવા છતાં જાતે જ મશ્કરી ઠઠ્ઠા અને ટાળ ટચકાં ૧ ૨ ઘડપણનાં ચિહ્નો. ૩ ઘરડા ન દેખાવા કાળા રંગ (ક્લપ) વાળને લગાડવાને રીવાજ જા ણીતા છે. આ પણ વિપોસજન્ય પરિણામેા છે. ૪ તાત શબ્દ પ્રેમ અને કાંઇક વડીલપણાના ભાવ બતાવે છે. આ ભાઇશ્રી એવા સંખેાધનની દરકાર ન કરતાં પેાતાને તાત કહેનાર લલનાને પણ ફસાવે છે અથવા ફસાવવા યંત્ર કરે છે. આવું કાર્ય સર્વ પ્રકારે નિંદ્ય ગણાય છે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ઉપમિતિ ભવપ્રપંચા કથા. “ શા હાલ કરતા “ કરીને લેાકેાની મશ્કરીને પાત્ર થાય છે-આવી રીતે “ થયેલા શરીર ઉપર આટલી આટલી વિડંબના એ તેા પછી ગાપચીશીવાળી જીવાનીમાં તે તે શા “ હશે તે તારે જ વિચારી લેવું. આવી રીતે જે શરીર શ્લેષ્મ (લીટ), “ આંતરડાં ચરબી અને કચરાથી ભરપૂર છે તેમાં અત્યંત આસક્ત “ રહીને આપડા જીવે ત્યાં સુધી અનેક પ્રકારના ખેદ પામ્યા કરે “ છે અને એવી રીતે શરમ વગરના થઇને અને ધર્મનાં સાધના “ છોડી દઇને અનંત ભવેામાં દુર્લભ મનુષ્યના ભત્ર તદ્દન વ્યર્થ “ બનાવી દે છે, ભવિષ્યમાં શું થવાનું છે તે સંબંધી અવલાકન “ કરતા નથી, દેહતત્ત્વને પીછાનતા નથી, શરીરતત્ત્વ અને આત્મ“ તત્ત્વના ભેદ જાણી શકતા નથી અને માત્ર ખાવા, પીવા, ઉંઘવા “ અને કામભોગ સેવવાની પીડામાં જ પશુવત્ જીવન વહન કરે “ છે. આવા પ્રાણીએ અપાર સંસારસમુદ્રમાં પડી તળીએ જતાં * હાય તેઓને ઉપર લાવવાના ઉપાય શો? અનેક્યાંથી હાઇ શકે? “ કેમકે તેમાંથી બચાવનાર ઉત્તમ ધાર્મિક આચારાના તેમણે ખીલકુલ વિનાશ કરી નાંખ્યા હોય છે. ભાઇ પ્રકર્યું! મિથ્યાદોને બનાવેલ વિપર્યાસ સિંહાસન આ રૂપમાં પણ દુનિયામાં દેખાવ દે છે તે “ તારે ધ્યાનમાં રાખવું. ભાઇ! તને કેટલી વાત કહું! જે નિયામાં cr (C cr શાંતિનું સામ્રાજ્ય પ્રસરી રહેલું હેાય છે અને જે સર્વ બાબતમાં “ સારભૂત હોય છે તે નિયમેમાં પણ આ વિષયપરવશતાના પાસમાં “ પડેલા જડ પ્રાણી દુઃખ માને છે એટલે એવા નિયમોથી પોતાને 66 દુઃખ થશે એમ ધારી લે છે, જ્યારે જે વિષયભોગા અત્યંત તુચ્છ “ હાય છે, દુ:ખથી ભરપૂર હોય છે અને થાડા વખતમાં ચાલી “ જનારા હાય છે તેમાં પરવશતાથી તે સુખ માને છે એટલે તે “ ભાગોથી પેાતાને સુખ થશે એમ તે ધારી લે છે. એટલા માટે એ મિથ્યાદર્શન નામના સેનાપતિ જે આ દુનિયામાં પ્રખ્યાત છે તે “ બાહ્ય જનને આવા અનેક પ્રકારના અનર્થો ઉપજાવે છે. આવો "C રીતે ભાઇ પ્રકર્ષ! મિથ્યાદર્શન સેનાપતિના સંબંધમાં જાણવાગ “ હકીકત તને ટૂંકામાં કહી સંભળાવી.” દૃષ્ટિ, [પ્રસ્તાવ જ ઘડપણથી જર્જર સેનાપતિ કરે છે મામાને આ પ્રમાણે વિવેચન કરતાં સાંભળી રહ્યા પછી નિર્મળ. આત્મા ભાણેજ પ્રકર્ષ અતિ પ્રસન્ન થયા અને પેાતાના જમણા હાથ ઊંચા કરી મામાને કહ્યું મામા ! મામા ! તમે એ વિસ્તારપૂર્વક Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૧૨] મહામૂઢતા–મિથ્યાદર્શન-કુદૃષ્ટિ. ૮૫૯ દર્શાવ્યું તે તે બહુ સારૂં કર્યું. હવે પણ આ સેનાપતિના અડધા આસનપર એક સુંદર સ્ત્રી બેઠી છે તે કોણ છે તે સમજાવે.” મામા વિમર્શે કહ્યું “ભાઇ! પેાતાના પતિ જેટલા જ સાહસ કરનારી અને તેના જેવું જ ફળ આપનારી એ મિથ્યાદર્શન સેનાપતિની સ્ત્રી ( ભાર્યા ) કુદૃષ્ટિના નામથી સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે. અહિરંગ લેાકમાં જે પાખંડીઓ ખાટા માર્ગ ચલાવનારા કેટલાક તેવામાં આવે છે તે સર્વનું કારણ પણ એ મિથ્યાદર્શનની સ્રી કુદૃષ્ટિ છે. એ પાખંડીઓનાં નામે હું અહીં તારી પાસે વર્ણવું છું. તેના દેવ વિગેરે જૂદા જૂદા પ્રકારના હોવાથી એક બીજાથી તે જૂદા પડે છે એમ તારે સમજી લેવું. તેઓનાં નામેા નીચે પ્રમાણે છે. “ શાક્ય, ત્રિદંડીઆ, શૈવ, ગૌતમ, ચરક, સામાનિક, સામપરા, વેદધર્મીઓ, ધાર્મિક, આજીવિકમતવાળા, શુદ્ધો, વિદ્યુદ્યન્ત, ચંચુણ, માહેદ્રો, ચારિકા, ધૂમા, અવેશી, ખુંખુકા, ઉલ્કા, પાશુપત મતવાળા, કાદમતવાળા' ચર્મખંડવાળા, સયાગીઓ, ઉલૂકા, ગેાદેહ, ૧ આ મતેમાંના કોઇ કાઇપર નેટ આપી છે, રેપર વિસ્તારથી નેટ માપવા માટે શોધ ચાલે છે. આ વિભાગનું પરિશિષ્ટ આ પ્રસ્તાવને અન્તે જોવું. પરિશિષ્ટ નં. ૧. ૨ ગૌતમ દર્શન: એ ન્યાય દર્શનનું બીજું નામ છે. એ દર્શન સેાળ પદાથૈને માને છે, એમાં અનુમાનથી ઇશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે, દેહમાં આત્મબુદ્ધિ થવાથી રાગદ્વેષરૂપ મેાહના આવિર્ભાવ થાય છે, એથી પાપની કે પુણ્યની પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિથી ધર્માધર્મ ઉત્પન્ન થાય છે, પ્રવ્રુત્તિ ત્યાજ્ય ગણતાં તેનું મૂળ અજ્ઞાન સમન્વય છે અને તેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરતાં મિથ્યાજ્ઞાન, દેષ, પ્રવૃત્તિ, જન્મ અને દુ:ખનેા અનુક્રમે નાશ થાય છે. ઇશ્વરપ્રસાદને આ દર્શન આવશ્યક માને છે. ( સ. ૬. સં.) ૩ આ મત ગેાશાળકનેા હતેા. જીએ કલ્પસૂત્ર ૪ પાશુપતઃ આ મતના સ્થાપનાર નકુલીશ છે. આ મતને અને યાગને નિકટના સંબંધ જણાય છે. કાનફટા યોગીએ આ મતના છે. મત્સ્યેન્દ્રનાથ આ મતના આચાર્ય હતા. એનું વિસ્તારથી વર્ણન સર્વદર્શનસંગ્રહ ગ્રન્થમાં છે. હઠયોગ આ મતના ખાસ વિષય છે. ૫ કણાદતવાળાઃ આ મત વૈશેષિક દર્શનના નામથી પ્રસિદ્ધ છે. એના સ્થાપક કણાદ હતા. એ મતવાળા વિશેષ'ને પદાર્થ માનતા હોવાથી તેનું નામ ટોષિક દર્શન કહેવાય છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ સાત પદાર્થને માને છે. તત્ત્વજ્ઞાન એટલે પદાર્થવિવેક પ્રાપ્ય હાવાથી તેના સંબંધમાં શાસ્રવ્યવસ્થા કરવામાં આવે છે. આત્યંતિકી દુઃખનિવૃત્તિને અત્ર મેક્ષ માનવામાં આવે છે. ( સ. ૬. સં. ) ૬ ઉલૂક એ વૈશેષિક દર્શનનું જ નામ છે. જીએ ઉપરની નેટ, એ મતનું નામ ઔલૂકય પણ કહેવાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ યજ્ઞતાપસા, ધોષપાશુપતા, કંદછેદા, દિગંમર, કામદંકા, કાળમુખા, પાણિલેહા, ત્રિરાશી, કાપાલિક મતવાળા, ક્રિયાવાદી, ગોત્રતા, મૃગચારીઓ, લેાકાયતમતવાળા, શંખ ધમનારા, સિદ્ધવાદીઓ, કુલંતા, તાપસે, ગિરિરાહી, શુચિ, રાજપિંડવાળા, સંસારમાચકો, સર્વાવસ્થા, અજ્ઞાનવાદીઓ, શ્વેતભિક્ષુઓ, કુમારવ્રતીએ, શરીરશત્રુઓ, ઉ ંદા, ચક્રવાળા, ત્રપુઆ, હસ્તિતાપસેા, ચિત્તદેવેશ, બિલવાસીઓ, મૈથુનચારીએ, અંખરા, અસિધારીઓ, મારપુત્રો, ચં. દ્રોદ્ધમિકા, ઉદકવૃત્તિકા, એક એક થાળીવાળા, મંખલાકા, પક્ષાપક્ષ મતવાળા, ગજથ્થો, ઉલૂકપક્ષીઓ, માતૃ(દેવી)ભક્તો અને કંટકમર્દકા વિગેરે વિગેરે. ભાઇ પ્રકર્ષ! તને કેટલાનાં નામેા ગણાવવાં? એ સર્વ જૂદા જૂદા પ્રકારના અભિપ્રાયેા ધારણ કરનારા હાવાથી જૂદાં જૂદાં નામ ધારણ કરનારા પાખંડીઓ સમજવા. `તે (૧) દેવતત્ત્વમાં ભેદ હોવાથી (ર) વાદ-કારણતત્ત્વની માન્યતાને અંગે ભિન્નતા હાવાથી (૩) તેમના ઉપદેશકાના વેશ જૂદા જૂદા હોવાથી (૪) ખપતી ન ખપતી વસ્તુઓના વિવેકમાં-કલ્પનામાં ફેરફાર હોવાથી (૫) મેાક્ષના વિચાર જૂદા જૂદા પ્રકારના હેાવાથી (૬) વિશુદ્ધિ કોનું નામ કહેવાય તેના ખ્યાલ જાદો હાવાથી તેમજ (૭) ખાવાપીવાની રીતભાતમાં ફેરફાર હેાવાથી તેઓ એક બીજાથી જૂદા પડે છે તે આ રીતેઃ (૧) ઉપરના મતમતાંતરોવાળા કોઇ રૂદ્ર (શિવ)ને દેવ માને છે, કોઇ ઇંદ્રને દેવ માને છે, કોઇ ચંદ્રની પૂજા કરે છે, કોઇ નાગને દેવ માને છે, કાઇ બુદ્ધ ભગવાનને સેવે છે, કોઇ વિષ્ણુની મહત્તા માને છે, કોઇ ગણેશની આસેવના કરે છે અને એવી એવી રીતે જેના મનમાં જેમ આવ્યું તેમ પેાતાના મત પ્રમાણે જૂદા જૂદા ઇષ્ટ દેવાને દેવ માની લઇને તેની સેવાપૂજા કરે છે અને તેથી કરીને એક બીજાથી તે જૂદા પડે છે. દેવ. યાદ. (૨) એ મતામાં અનેક પ્રકારના વાદ હોય છે અને તેથી પણ તે મતા એક બીજાથી જૂદા પડે છે. કાઇ ઇશ્વરને કર્તા માને છે અને તેના વગર આ સૃષ્ટિ અશક્ય માને છે, કોઇ તેની જરૂરીઆત નકામી માને છે અને ભાષીભાવને મુખ્ય કરે છે, કોઈ કર્મવાદી થઇ જઇ કર્મપર આ સૃષ્ટિના ૧ દર્શનકારાને ભેદ સાત કારણામાંથી એક અથવા વધારે કારણેાને લઇને પડે છે, આ પ્રથર ધણું સુંદર છે. મેં તેનું ભાષાન્તર ધણી છૂટથી કર્યું છે. સાત ભેદકારણનાં નામેા આ પ્રમાણેઃ દેવ, વાદ, વેશ, કલ્પ, મેાક્ષ, વિશુદ્ધિ, વૃત્તિ, Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૮૬૧ વિકાસ કપે છે, કઈ વસ્તુસ્વભાવ જ એવા પ્રકારનો છે એમ જણુવી "સ્વભાવવાદને પ્રાધાન્ય આપે છે, કે દ્રવ્યને મુખ્યતા આપી જે કાળે જે થવાનું હોય તે તે જ કાળે થાય છે એમ કહે છે; જેમકે જે વૃક્ષોને જે ઋતુમાં પુષ્પ ફળ વિગેરે આવવાનાં હોય તે તે જ ઋતુ આવ્યેથી આવી શકે છે, અન્ય ઋતુમાં નહીં; આવી રીતે દરેક વસ્તુઓના સંબંધમાં કાળ કાર્ય બજાવે છે, માટે કાળા જ કર્તા છે. આવા આવા જૂદા જૂદા વાદથી ધર્મને ભેદ પડે છે અને નવા નવા મતે નીકળે છે. (૩) કેટલાક ત્રિદંડીને વેશ ધારણ કરે છે, કેઈ હાથમાં કમંડલુ લે છે, કેઇ માથે મુંડન કરાવે છે, કેઈ વલ્કલ ધારણ કરે વેશ છે, કેઈ કપડામાં ભેદ પાડે છે-આવી રીતે વેશની ભિન્નતા દરેક મતમાં જોવામાં આવે છે અને તેથી વેશને લઈને પણ તેઓ સર્વ એક બીજાથી જુદા પડે છે. (૪) અમુક વસ્તુ ખાવી કે ન ખાવી, ખાવા યોગ્ય ગણાય કે નહિ એવી રીતે ભક્ષ્ય અભક્ષ્યને વિષય દરેક તીથીઓનો જાદ કલ્પ પડે છે, દરેક મતવાળા પોતાની બુદ્ધિમાં આવે તેમ ભ સ્થાભક્ષ્યને ભેદ પાડે છે અને તે રીતે પણ એક બીજાથી જુદા પડે છે. ૫) એ પાખંડી મતમાં સુખદુઃખથી રહિત અને ઓલવાઈ ગયેલા દીવા જેવો મેક્ષ પણ દરેકને જુદા જુદા પ્રકારને હોય છે એટલે કે મોક્ષને શૂન્ય રૂ૫ માને છે, કેઈ નિવૃત્તિરૂપ પણ અભેદ સ્વરૂપે માને છે, કેઈ ઉપાધિત્યાગ રૂપે માને છેજાણે સુખદુ:ખ કાંઈ ન હોય અને દીવો ઓલવાઈ ગયો હોય એવા વિચિત્ર ખ્યાલથી મોક્ષનું લક્ષણ બાંધવામાં આવે છે, એમાં પણ એકતા જોવામાં આવતી નથી. આવી રીતે તે મતો એક બીજાથી મોક્ષના ખ્યાલમાં પણ જુદા પડે છે. (૬) પ્રાણી અમુક પાપ કરે તેની વિશુદ્ધિને ખ્યાલ દરેક તીર્થ વાળા નવી નવી રીતે કરે છે અને પ્રાયશ્ચિત્તાદિમાં બહુ વિશુદ્ધિ, પ્રકારના ભેદ રાખે છે, જેમ જેના વિચારમાં આવે તેમ વિશુદ્ધિના માર્ગો બતાવે છે અને તેને અનુસરવાથી પ્રાણી ૧ Laws of Nature. ૨૨ માક્ષ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ગમે તેવા પાપથી મુક્ત થઈ જાય છે એમ જણાવે છે. આ વિશુદ્ધિને પ્રકારમાં પણ સર્વ તીથીઓ એક બીજાથી જૂદા (૭) કેટલાક કદમૂળ ફળ વિગેરે જંગલમાં તૈયાર મળે તે ઉપર પિતાની વૃત્તિ કરી લે છે, કેટલાક અનાજ ખાઈને તે પર જ વૃત્તિ. નિર્વાહ કરવાને ઉપદેશ કરે છે, કેટલાક અમુક રાક પર જ વૃત્તિ કરવાનું જ છે. આવી રીતે દરેકની વૃત્તિને ભેદ હોવાથી તે દ્વારા પણ દરેક તીર્થીઓ એક બીજાથી જુદા પડે છે. એ કુદૃષ્ટિની શક્તિથી શુદ્ધ ધર્મના બેધ વિનાના શુદ્ધ ધર્મમામાંથી બહાર રહેલા આ પ્રાણીઓ બાપડા ભવસમુદ્રમાં અહીં તહીં અફળાય છે, કુટાય છે, ધમાય છે. તાવમાગાનો, રિવાજો પરસ્પર રાખતું નૈ મુનિ, અતિ હિતમાને છે. તત્ત્વ માગેને તેઓ જાણતા નથી છતાં અરસ્પરરી નકામી ચર્ચા કર્યા કરે છે, વાદવિવાદ કર્યા કરે છે અને તેને પાર ન પામતાં કેકટની તકરારે કરે છે. વળી પિતાના કરેલા નિર્ણયમાં એટલા બધા ચુસ્ત રહે છે કે લીધેલી બાબતને આગ્રહ કઈ રીતે મૂકતા નથી અને કેઈ તેઓના હિતની ખાતર સાચી વાત સમજાવે તે તેના ઉપર ઉલટા ગુસ્સે થાય છે, તેના ઉ. પર રેષ કરે છે અને તેના પર ખીજાય છે. આવી રીતે ભાઈ પ્રક! એ કુદષ્ટિ બાઈ જે મિથ્યાદર્શનની પ્રાણવલ્લભા છે તે બહિરંગ પ્રા ઓ તરફ વર્તન કરે છે અને તેના એવા પ્રકારના કાર્ય માટે જ તે ત્રણે ભુવનમાં જાણીતી થયેલી છે, તેને એવા કામમાં જ આનંદ અને મેજમજા આવે છે અને તે જ તેના વિલાસને વિષય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. રાગકેસર-દ્વેષગજેન્દ્ર, મર્શ મામાએ મેહરાજાના પરિવારનું વિસ્તારથી વર્ણને પિતાના ભાણેજ પ્રક પાસે આગલા પ્રકરણમાં શરૂ કર્યું હતું, ત્યાં તેણે મહારાજાની પતી, સેનાપતિ અને સેનાપતિની ભાર્યાનું વર્ણન અને તેના કાર્યો ગણાવ્યાં અને ખાસ કરીને મિથ્યાદર્શન સેનાપતિ (પ્રધાન)નું વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું. હવે મેહરાયના પરિવારને અંગે તેના બે પુત્રોને પરિચય ભાણેજને કરાવતાં મામાશ્રી જણાવે છે – રાગકેસરી. ભાઈ પ્રક! પેલા વિપર્યાસ નામના ઊંચા સિંહાસન ઉપર બેઠેલ જણાય છે તે તારા જાણવામાં આવેલ સુપ્રસિદ્ધ રાગકેસરી છે. મહામોહ રાજાએ એને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને પોતાને માથેથી રાજ્યની ચિંતાનો ભાર ઓછો કર્યો છે અને તેથી પોતે નિવૃત્ત થયેલ હોય તેમ રહે છે. મહામહ મહારાજાએ પોતાનું આખું રાજ્ય તેને સોંપી દીધું છે તો પણ વિનય કરવામાં કુશળ રાગકેસરી પિતાની સર્વ પ્રકારની વિવેક મર્યાદા ખાસ કરીને જાળવે છે, પિતાને સર્વ રીતે યોગ્ય માન આપે છે અને અગત્યની સર્વ બાબતમાં તેમની સલાહ લે છે. વળી પિતા મહામહ પણ સર્વની પાસે પોતાના રાગકેસરી કુમારના વખાણ કરે છે અને તે જ આ રાજ્યને પ્રભુ છે એમ જાહેર રીતે ઘણીવાર કહે છે. આવી રીતે પુત્રને વિનય અને પિતાની કદર ૧ રાગકેસરીનું વર્ણન શરૂઆતમાં પ્રભાવના હેવાલમાં પ્રસ્તાવ ૩-પ્રકરણ ૪ માં આવે છે. પછી રાજસચિત્ત નગરનું વર્ણન ૫, ૭૯૦-૪ માં આવે છે ત્યાં તેને એ નગરના રાજા તરીકે વર્ણવેલ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ८६४ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ તથા વત્સલતા બન્નેને એક બીજા તરફ પૂર્ણ એહથી બંધાયેલા રાખે છે. તેઓના આવા ગાઢ સંબંધને લઈને બન્ને જણું થઈને આખા જગતને વશ કરવાને શક્તિમાન્ થાય છે. જ્યાં સુધી એ રાગકેસરી રાજાને પ્રતાપ દુનિયામાં તપે છે ત્યાં સુધી બહિરંગ લેકને સુખની ગંધ પણ ક્યાંથી આવી શકે? કારણ કે એ રાજા સંસારમાં આવી રહેલ બાહ્ય પદાર્થો ઉપર બહિરંગ પ્રાણીઓમાં અતિશય પ્રીતિ ઉત્પન્ન કરે છે અને કલેશમય પુણ્ય (પાપાનુબંધી પુણ્ય)થી ઉત્પન્ન થયેલ, જાતે કલેશમય અને ભવિષ્યમાં કલેશને ઉત્પન્ન કરનાર ભાવ સાથે એ પ્રાણને બરાબર મજબૂત સ્નેહબંધનમાં નાંખી દે છે. રાગકેસરીના ત્રણ મિત્રો, દષ્ટિરાગ-સ્નેહરાગ અને વિષયરાગ. “વળી ભાઈ પ્રર્ષ! પિલા રાતા વર્ણવાળા અને ઘણુ સિધ્ધ શરીરવાળા ત્રણ પુરૂષે રાગકેસરીની પાસે બેઠેલા જણાય છે તેમને રાગકેસરી મહારાજાએ પિતાની શક્તિથી પિતાના શરીરથી અભેદપણે પિતાના ખાસ દોસ્તદારે-મિત્રો બનાવી દીધેલા છે. એ ત્રણે પુરૂષ બરાબર નીહાળી નીહાળીને જોવા લાયક છે. તે કશું કહ્યું છે તે હું તને કહું છું તે લક્ષ્યમાં રાખજે. દૃષ્ટિરાગ. (૧) એ ત્રણમાં પ્રથમ અતત્ત્વાભિનિવેશ શ્રેષ્ઠ મનુષ્ય છે તેને કેટલાક વિદ્વાન સાધુઓ દષ્ટિરાગ એવું નામ પણ આપે છે. એ ભાઇશ્રી જાદા જુદા તીર્થ (મત) વાળાઓની પાસે પોતપોતાના દર્શને નમાં અત્યંત આગ્રહ ઉત્પન્ન કરાવે છે અને તે જે આગ્રહ ઉત્પન્ન કરે છે તે સાધારણ રીતે એટલે સખ્ત હોય છે કે એકવાર થયા પછી તે છૂટ ઘણું મુશ્કેલ પડે છે. સેહરાગ (૨) રાગકેસરી પાસે જે બીજો પુરૂષ દેખાય છે તેનું નામ ભવાત છે અને તેને કેટલાક વિદ્વાન આચાર્યો “એહરાગનું નામ પણ ૧ આ સત્ય આત્મિક સુખ સમજવું. ૨ અતરવાભિનિવેશ જે વસ્તુ તત્વ ન હોય તેને તત્વ તરીકે માની તે બાબતનો ખેટે આગ્રહ રાખવો તેને અભિનિવેશ મિથ્યાત્વ કહેવામાં આવે છે. ૩ દષ્ટિરાગ-એટલે દર્શનને રાગ, મિથ્યાદર્શનપર ઘણો આગ્રહ. કેટલાક લોકો ઓળખાણવાળા તરફ પક્ષપાતને દૃષ્ટિરાગ કહે છે તે બેઠું છે-એ એહરાગ છે. દષ્ટિરાગને વિષય દર્શન-મત છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] રાગકેસરી-દ્વેષગજેન્દ્ર ૮૬૫ આપે છે. એ મહાપુરૂષ ધન ઉપર, સ્ત્રી ઉપર, પુત્રપુત્રી ઉપર, સગા સંબંધીઓ ઉપર, પરિવાર ઉપર અને અન્ય વસ્તુઓ ઉપર અત્યંત રાગ અને અતિશય મૂચ્છ ઉત્પન્ન કરે છે અને મનને તેની સાથે ગાઢ બંધાયેલું રાખે છે. વિષય રાગ (૩) ત્યાર પછી જે ત્રીજો પુરૂષ એ રાજાની પાસે બેઠેલ છે તે "અભિળંગ નામને છે અને તેનું નામ કેટલાક વિદ્વાન આચાર્યો “વિષયરાગ પણ આપે છે. એ ભાઈશ્રી આ લેકમાં અનેક પ્રકારની ઉદ્દામ લીલાપૂર્વક ભ્રમણ કરતો શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શના વિષયમાં પ્રાણીઓને લેલતા ઉત્પન્ન કરે છે. એ ત્રણે મિત્રોની શક્તિથી રાગકેસરી રાજાએ આ આખા જગતને જીતી લીધું છે એમ હું તે માનું છું. એ રાગકેસરી રાજાએ પિતાની શક્તિથી આખા રાજ્યભુવનને (ત્રણ લેકને) પિતાના પગતળે દાબી રાખ્યું છે અને તેનામાં એટલું બધું વીર્ય છે કે જેથી સન્માર્ગરૂપી મદ ન્મત્ત હાથીઓના કુંભસ્થળ ભેદી નાખવાને પણ એ પૂરતી શક્તિ ધરાવે છે અને તેથી એણે પિતાના રાગકેસરી નામને સફળ કર્યું છે. રાગકેસરીની ભાર્યા-મૂઢતા, વળી એ જ સિંહાસન પર તેની સાથે જે સ્ત્રી બેઠેલી જણાય છે તે રાગકેસરીની લોકપ્રસિદ્ધ ભાર્યા મૂઢતા છે એમ તારે જાણવું. જે જે ગુણે રાગકેસરીમાં છે તે સર્વ એ રાજપની મૂઢતામાં પણ સારી રીતે આવીને વસેલા છે એમ તારે લક્ષ્યમાં રાખવું. શંકર જેમ પાર્વતીને પિતાના શરીરમાં અરધા અંગ તરીકે સાથે જ રાખે છે અને તેનું અને પાર્વતીનું શરીર એક જ ગણાય છે તેમ આ રાગકેસરી રાજા પોતાની મૂઢતા પતીને શરીરમાં જ રાખે છે. જેમ તેઓનું એક બીજાનું શરીર એક બીજામાં એકમેક થઈને રહેલ છે તેમ તેમના ગુણ પણ એક બીજાથી જરા પણ ભેદ પાડયા વગર એક થઈને રહેલા છે. શ્રેષગજેંદ્ર એ રાગકેસરી રાજાની ડાબી બાજુએ સિંહાસન પર બેઠેલ જે ૧ અભિળંગઃ ભેટવું, વળગી પડવું તે. ૨ શાસ્ત્રમાં એ કામરાગના નામથી પણ ઓળખાય છે. ૩ અહીં મેં. રો. એ. સોસાયટિવાળા મૂળ છાપેલ પુસ્તકનું પૃ. ૫૫૧ શરૂ થાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પુરૂષ દેખાય છે તે દ્વેષગજેંદ્ર નામના પુરૂષ છે એને તું ઘણું કરીને પીછાને છે. એ દ્વેષગજેંદ્ર મહામેાહ રાજાના પુત્ર થાય છે અને રાગકેસરીના ભાઇ થાય છે. એનામાં પણ એટલા બધા ગુણા છે કે તેના ઉપર પણ તેના પિતા મહામેાહની ઘણી જ પ્રીતિ છે અને તે સપુતને જોઇને તેના પિતાની આંખ ઠરે છે અને મનમાં નિરાંત થાય છે; કારણ એમ છે કે જન્મથી તે એ દ્વેષગજેંદ્ર તેના ભાઇ રાજા રાગકેસરીથી નાના છે છતાં તાકાતમાં-શક્તિમાં રાગકેસરીથી તે ઘણા વધારે છે અને તેને લોકોમાં તેવી જ રીતે ઓળખવામાં આવે છે અને તે હકીકત આવી રીતે બને છે: રાગકેસરીને જોઇને લોકોને જરા પણુ બીક લાગતી નથી, જ્યારે આ દ્વેષગજેંદ્રને જોતાં જ તે ભયથી થરથરી જાય છે; વળી જ્યાં સુધી એ ભાઇશ્રી દ્વેષગજેંદ્ર ચિત્તઅટવીમાં ફરતા હોય છે ત્યાંસુધી બહારના લોકોને (બહિરંગ લોકોને) કોઇ જાતનું સુખ મળે એવી આશા રાખવી તદ્દન ફ્રાકટ છે; જે લાકે એક બીજાના ખાસ મિત્ર હોય છે અને જેએનું મન એક બીજા તરફના એહથી ભરેલું હાય છે તેનાં મનને પણ એ ભાઇશ્રી પેાતાના જાતિસ્વભાવથી જૂદાં પાડી નાખે છે, મન્નેમાં આંતરે પડાવી દે છે અને દુશ્મનાવટ ઊભી કરે છે; જ્યારે જ્યારે એ ભાઇશ્રી ચિત્તઅટવીમાં આવીને હીલચાલ કરે છે ત્યારે ત્યારે (બહિરંગ) પ્રાણીઓ ઘણા જ દુ:ખી દુ:ખી થઇ જાય છે, અને એવી રીતે દુઃખી થઇને જ પડ્યા રહે છે એટલું જ નહિ પણ વધારામાં તેને એક બીજા ઉપર એટલા સખ્ત તંત બંધાઇ જાય છે કે તેને લઈને વૈર બાંધીને મહા ભયંકર વેદનાવાળી નરકમાં જઈને પડે છે અને ત્યાં પણ પેાતાનું વૈર ભૂલતા નથી. ખરેખર ભાઇ પ્રકર્ષ! એ દ્વેષગજેંદ્રનું જેવું આકરૂં નામ છે તેવા જ તે ભયંકર છે તેથી તેના નામ જેવા તેનામાં ગુણા છે એમ તારે સમજવું. જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ નાસી જાય છે તેમ આ દ્વેષગંધહસ્તીની ગંધથી વિવેકરૂપ હાથી દૂરથી જ પલાયન કરી જાય છે. તેની સ્ત્રી અવિવેકિતા નામની છે તે હાલ અત્રે હાજર નથી, તેની વાત તે અગાઉ શાકે જણાવી હતી તે તારા ધ્યાનમાં હશે.” 1 અવિવેતિાનું પ્રથમ દર્શન ત્રીજા પ્રસ્તાવની શરૂઆતમાં વૈશ્વાનરની માતા તરીકે થાય છે. જુએ પૃ. ૩૪૬, ત્યાર પછી શૈલરાજની માતા તરીકે આ પ્રસ્તાવમાં તેને રૃ. ૭૦૫ માં વર્ણવી છે. તામસચિત્ત પુરમાં મામા ભાણેજ જતા હતા ત્યારે અવિવેકિતા સંબંધી શાકે સર્વ વાત વિસ્તારથી કહી હતી-જીએ પૃ. ૭૯૬–૯૮. Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. મકરવજ. કર્ષપાસે ચિત્તવૃત્તિઅટવીના મંડપમાં સિંહાસન પર બેઠેલા મહામોહ મહારાજાના પરિવારનું વર્ણન મામાં વિમર્શ કરી રહ્યા છે; અંગત પરિવાર વર્ણવાય છે તેનું વર્ણન સાંભળતાં પ્રકને બહુ આનંદ થયે, ઘણું જાણવા જિજનક જેવું મળ્યું. તે વખતે મહામહ મહારાજાની પછવાડે એક અદ્ભુત સ્વરૂપવાળા પુરૂષને જોતા પ્રકર્વની જિજ્ઞાસા જાગી અને તેણે સવાલ કર્યો– “મામા! એ મોટા સિંહાસન ઉપર આ મહારાજ રાગકેસરીની બરાબર પછવાડે એક નાના રાજા જેવો બેઠેલો દેખાય છે, જેની સાથે ત્રણ માણસનો પરિવાર છે, જેના શરીરનો રંગ લાલ છે, જેની આંખ ઘણી ચપળ છે, જેનામાં વિલાસના ચિહ્નો સ્પષ્ટ દેખાય છે, જેની પીઠ પર બાણું રાખવાનું ભાથું બાંધેલું જણાય છે, જેના હાથમાં ધનુષ્ય દેખાય છે, જેની પાસે પાંચ બાણે જોવામાં આવે છે, વિલાસ કરતી અને તેજ લાવણ્યથી ભરપૂર સુંદર સ્ત્રી ભ્રમણ કરતા ભમરાઓના ઝંકારથી પણું વધારે સુંદર ગીતથી જેને વિનોદ કરાવી રહી છે, એવો એ સ્ત્રીને આલિંગન કરવાની અને તેના મુખ ઉપર ચુંબન કરવાની લાલસાવાળ સુંદર આકૃતિ ધારણ કરનાર કે રાજા છે ? તે મને બરાબર સમજાવો.” મકરધ્વજની ઓળખાણ એનાં અદ્દભુત પરાક્રમ, વિમર્શમામાએ જવાબ આપે “ભાઈ પ્રક! એ તો આ દુનિયામાં મેટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર ઘણે સુપ્રસિદ્ધ અને મહા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પુરૂષાર્થવાળો છે, એનું નામ મકરધ્વજ છે. એની જેવાં અદભુત કામો કરનારને જે તે આ દુનિયામાં બરાબર ઓળખે નથી તે હજુ સુધી ભાઈ! તે કાંઈ પણ જાણ્યું જ નથી એમ તારે સમજવું. એના કામે કેવાં કેવાં અદ્ભુત છે તે તું સાંભળ: જે આ દુનિયામાં મોટા પરમાત્મા અને દાદા કહેવાય છે તે બ્રહ્માની પાસે એણે (મકરવિજે) પાર્વતીના લગ્નપ્રસંગે બાળકની જેવા ચાળા કરાવ્યા; એજ બ્રહ્માની પાસે જ્યારે અસરાએ નાચ કરવા માંડ્યો ત્યારે તેનાં રૂપથી લલચાઈ જઈને બ્રહ્માને પાંચ મુખ કરવા પડયા એ પણ આ મકરવજનાં કામ સમજવાં; આ આખી દુનિયામાં વ્યાપી રહેનાર જે કેશવ (કૃષ્ણ)ના નામથી ઓળખાય છે તેને એ ભાઇશ્રીએ એવી કડી સ્થિતિમાં મૂક્યા કે એને ગોપીઓને પગે પડવું પડ્યું વળી એજ ભાઈએ મહેશ્વર (શિવ)ના પણ એવા હાલ કર્યો કે તેની વાત કરતાં પણું મન પાછું હટી જાય એટલે કે એણે પાર્વતીના વિરહથી તેને હેરાન કરીને તેનું અરધું શરીર જ પાર્વતીને અપાવી દીધું વળી એજ શંકર જ્યારે નંદનવનમાં પોતાના મોટા લિંગને વિસ્તારી રહ્યા હતા તે વખતે આ મકરાવજે એને એવા બેહાલ કરી દીધા કે કામદેવની શ્રી રતિને લેભ પમાડવાની લાલસામાં એની પાસે નાટક કરાવ્યું, વળી એજ શંકરને વિષય સેવવામાં તૃણું ઉત્પન્ન કરાવીને એવા હાલ બેહાલ કરી દીધા કે એક હજાર વરસ સુધી તે વિષય સેવવામાં રહે એવું કરી દીધું. એણે બીજા પણ અનેક દેવોને તેમજ દાનવોને અને અનેક મુનિઓને પોતાને વશ કરીને જાણે તે તેના ગુલામ હોય તેવા કરી દીધા છે. વળી જેની પાસે પિતાના મહાપરાક્રમથી પ્રાપ્ત કરેલા આ ત્રણ અનુચરે છે તેવા મકરધ્વજની આરા લોપવાને આ ત્રણે લોકમાં કેણુ શક્તિમાન છે? પંવેદ-સીવેદ-વંવેદ, “એમાંને જે પહેલો પુરૂષ ત્યાં બેઠેલે જણાય છે તે ઘણી મોટી ૧ આના સંબંધમાં જુઓ આ પ્રતાવનું પરિશિષ્ટ ના. ૨. ત્યાં આ વાત આધાર સાથે લખી છે, વિભાગ પ્રથમ (૧). ૨ જુઓ સદર-વિભાગ દ્વતીય (૨). ૩ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (૩). ૪ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (ઈ. ૫ આ વાતો સંબંધમાં જુઓ સદર ૫રિશિષ્ટ-વિભાગ (૫). ૬ આ વાર્તા સંબંધમાં જુઓ સદર પરિશિષ્ટ-વિભાગ (૧). Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] ૮૬૯ શક્તિવાળા છે, પાતાની તાકાતથી જાણીતા થયેલા છે અને પુર્વેદના નામથી ઓળખાય છે. એના વીર્યથી બહારના પ્રદેશના (બહિરંગ) લોકો પરદારામાં આસક્ત થાય છે અને પોતાના કુટુંબને મોટું દૂષણ લગાડે છે. મકરધ્વજ, ፡፡ ત્યાર પછી બીજો જે પુરૂષ ત્યાં દેખાય છે અને જેનું ઘણું મોટું તેજ દેખાય છે તેમજ આખા જીવનને જેણે ભ્રષ્ટ કર્યું છે તેને વિદ્વાન આચાર્યે સ્રીવેદના નામથી ઓળખાવે છે; એ ભાઇશ્રીના પ્રતાથી સ્ત્રીએ સર્વ પ્રકારની લાજ શરમ છેડી દઈને અને પેાતાના - ળની ઉત્તમ મર્યાદા મૂકી દઇને પરપુરૂષમાં આસક્ત થાય છે. ** ત્યાર પછી એ મકરધ્વજના પરિવારમાં જે ત્રીને પુરૂષ દેખાય છે તેનું નામ ચંઢવેદ ( નપુંસક્વેદ ) છે, એ પણ પેાતાના તેજથી અહિરંગ લોકોને હેરાન કરી બાળી મૂકે છે, ત્રાસ પમાડે છે. એનામાં શક્તિ કેટલી છે તે આ દુનિયામાં જણાવવું પણ ઘણું મુશ્કેલ પડે તેવું છે, કારણ કે તેથી નપુંસકા દુનિયામાં મહા નિંદાપાત્ર અને છે. એ સંબંધી વધારે ખેલવાથી સર્યું. ભાઇ પ્રકર્ષ ! એ મકરધ્વજ એ ત્રણે પુરૂષાને આગળ કરીને આ દુનિયામાં પ્રવર્તે છે અને એનામાં એટલું બધું બળ છે કે ખીજા માણસા એના મળની કલ્પના પણ બરાબર કરી શકતા નથી. મકરધ્વજપતી તિ. c ત્યાર પછી એ મકરધ્વજની પાસે પદ્મપત્રની જેવી આંખાવાળી અને રૂપસૌભાગ્યનાં મંદિર તુલ્ય એક બહુ સૌંદર્યવાળી એને અતિ પ્રિય સ્ત્રી બેઠેલી જણાય છે તે એ મકરધ્વજ (કામદેવ)ની ભાર્યાં છે અને તે લેાકમાં રતિના નામથી ઓળખાય છે. પેલા મકરછજે પોતાના જોરથી જે જે લેાકાને જીતી લીધા છે તેઓનાં મનમાં એ સ્વાભાવિક રીતે સુખમયતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એટલે કે જે લોકા મકરધ્વજથી જીતાઇ જઇને તેના ગુલામ થઇને વાસ્તવિક રીતે દુ:ખ ભોગવતા હોય છે. તેઓ પાસે એવી માન્યતા કરાવે છે કેઅહા ! આ મકરધ્વજ તેા અમને ઘણાજ આનંદ ઉત્પન્ન કરનાર છે! ૧ પુરૂષવેદઃ શ્રી ભાગવવાની ઇચ્છા. એ મેાહનીય કર્મની એક પ્રકૃતિ છે. વેદ એ પુરૂષ ભાગવવાની ઇચ્છા છે, તેમજ પઢવેદ એ નપુંસકવેદ છે, તેમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને ભાગવવાની ઇચ્છા થાય છે. એમાં કામેચ્છા અનુક્રમે તરણાની અગ્નિ સરખી, છાણાની અગ્નિ સરખી અને નગરદાહની અગ્નિ સરખી હેાય છે. (કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૨૨ મી.) ૨૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ આ મકરધ્વજ અમારું ખરું હિત સાધનાર છે! જેઓ એ કામદેવથી ઉલટી રીતે-વિરૂદ્ધપણે વર્તનારા હોય છે તેઓને જરા પણ સુખ કેવી રીતે હોઈ શકે?—આવી આવી માન્યતા એ રતિ લેનાં મનમાં ઉત્પન્ન કરે છે અને પછી તે લેકનાં મન રતિને એટલાં બધાં વશ થઈ જાય છે કે જરા પણ અપવાદ વગર સર્વ કેાઈ મકરધ્વજના નોકર જેવા થઈ જાય છે અને પરિણામે તેના હુકમને વશ થઈને પોતાની જાતને અનેક પ્રકારની હેરાનગતીઓ ઉત્પન્ન કરે છે અને સમજુ માણસોને હસવાનું સ્થાન થઈ પડે છે. એ (લે) કેવી વિચિત્ર ચેષ્ટા કરી વિડંબના ખમે છે તેના તને કેટલાક દાખલાઓ આપું તે તને પણ ઘણી નવાઈ લાગશે. જેથી સ્ત્રીઓનાં ચિત્ત પ્રસન્ન થાય તેવા પિતાને શરીરે અનેક પ્રકારના વેશ પહેરે છે મેહમાં મુંઝાઈ શરીર પર અનેક પ્રકારનાં ઘરેણુગાંડાં પહેરે છે; સ્ત્રીઓ કટાક્ષ મારીને અડધી ચપળ આંખે તેની સામું આડકતરી રીતે જુએ છે ત્યારે મનમાં રાજી થઈ જાય છે, જ્યારે સ્ત્રીઓ તેની સાથે સુંદર મનહર વાત કરે છે ત્યારે તેના પ્રત્યે તેના મનમાં ઘણું પ્રીતિ ઉત્પન્ન થાય છે અને પોતે આનંદમાં આવી જાય છે, ચાલે છે ત્યારે પણ (પિતાની જુવાની બતાવવા) મજબૂતપણે પગ મૂકીને અને ડેકને ઊંચી રાખીને દમ બાંધીને ગતિ કરે છે અને સ્ત્રીઓ જ્યારે તેના ઉપર કટાક્ષ ફેકે છે ત્યારે જાણે પિતે કેય ભાગ્યશાળી છે એમ માની અભિમાનમાં લેવાઈ જાય છે, કુલટા (વ્યભિચારિણી)નાં ચિત્તને પોતાની તરફ આકર્ષણ કરવાના કામમાં લંપટ થઈને તેવી સ્ત્રીઓના જોવામાં આવે તેવી રીતે કોઈ પણ જાતના કારણવગર મહાન્ધ થઈ જઈને દાંતને કચકચાવે છે, હાથના ચાળા કરે છે, અહીં તહીં દોડાદોડ કરી મૂકે છે, ખાલી ધમાલ કરી પિતાનું પરાક્રમ બતાવે છે અને તેઓનાં મનને જે કાંઈ અનુકુળ લાગે એવી સર્વ ચેષ્ટાઓ કરે છે, તેઓની ખુશામતનાં કામ કરે છે, તેઓનો નોકર હોય તેવી રીતે વાત કરે છે, તેઓને પગે પડે છે, વગર માંગ્યે તેમને કામ કરનારે થઈ જાય છે, એવી લંપટ સ્ત્રીઓ પોતાના પગવડે ભાઇશ્રીના માથા ઉપર લાત લગાવે તો તેને પણ સહન કરી લે છે, એવી લાતને પણ મેહને લીધે જાણે તે સ્ત્રી પોતાના ઉપર મહેરબાની કરતી હોય તે તરીકે માને છે, સ્ત્રીઓએ પિતાના મુખમાં લીધેલે દારૂને કે ગળે પિતાના ૧ મોઢામાં દારૂને કોગળો ભરીને સ્ત્રી પોતાના તરફ પ્રેમ બતાવનારના મોઢામાં પાછો ઠેલવે અને પ્રેમી તે પી જાય તેને આનંદનું કારણ માનવામાં આવતું હતું. દરેક જમાનામાં સુરતની રીતિ ફરતી જાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ભકરવજ, ૮૭૧ થુંક સાથે મેળવીને એ ભાઇશ્રીના મુખમાં પાછો આપે છે ત્યારે તેને પીતાં પીતાં સ્વર્ગથી પણ વધારે સુખનો અનુભવ થાય છે, જે પ્રાણીઓ ઘણુ બળવાનું વીર્યવાળા હોય છે તેવાઓને પણ લલનાઓ લીલામાત્રમાં પોતાના દષ્ટિપાતથી કે ભમરને વાંકી વાળવાથી તદ્દન કચરામાં રેલાતાં કરી મૂકે છે, તેવી સ્ત્રીઓની સાથે સંગ કરવા માટે બળી રહે છે, તેની સાથે ભેગ ભેગવતાં કદિ પણ સંતોષ પામતા નથી, તેને જરા પણ વિરહ થાય તેટલામાં તો અડધા લેવાઈ જાય છે અને શેકથી વિહ્વળ થઇ ન્હાવરા બની ભરણુ પણ પામે છે, એવી સ્ત્રીઓ એને હડધૂત કરે અથવા એનો આદર ન કરે તો ભાઇશ્રી ખેદ પામે છે, એવી સ્ત્રીઓ એનો બહિષ્કાર (તિરસ્કાર) કરે તે રડવા બેસે છે, વળી પરપુરૂષમાં આસક્ત પોતાની સ્ત્રી એ સાગરમાં આવે છે, મરણપર્યંતની પીડાઓ કરે છે અને પોતાની સ્ત્રીનું રક્ષણ કરવામાં ખાસ ઉદ્યમી થઇને ઈર્ષ્યાને પરિણામે અનેક પ્રકારની પીડાઓ ખમે છે-આવી આવી અનેક વિડંબના આ ભવમાં પ્રાણી રતિ અને કામદેવના પ્રભાવથી મોહવશ થઈને પામે છે અને પરભવમાં એવા રતિની શક્તિથી મકરધ્વજના નોકર થઈ ગયેલા પ્રાણુઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે. બહિરંગ મનુષ્યમાંના ઘણું ખરા, ભાઈ પ્રકર્ષ! આવા પ્રકારના જ હોય છે એમ તારે સમજવું, બાકી એ મકરધ્વજ અને રતિના હુકમને તાબે નહીં થનારા બુદ્ધિશાળી પ્રાણીઓ તે બહુજ ઘેડા હોય છે. ભાઈ ! તે આ મકરવજનું સ્વરૂપ મને પૂછયું હતું તેની હકીકત મેં તને વિસ્તારથી કહી સંભળાવી અને સાથે તેના પરિવારનું પણું વર્ણન કર્યું તે હવે તારા લક્ષ્યમાં બરાબર આવી ગયું હશે.” દુ:ખ Page #219 -------------------------------------------------------------------------- ________________ હાલ: પ્રકરણ ૧૫ મું. પાંચ મનુષ્ય, sriri div riાનમ: - હાસ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. મા વિમર્શ અત્યારે બરાબર વાતને રણે ચઢ્યા હતા અને ભાણેજ પણ યોગ્ય શ્રોતા થઈ મામાનો વાત કહેવાને રસ જમાવતે રહેતા હતા. મામાને તે જિજ્ઞાસાપૂર્વક એવા સવાલ કરતો હતો કે મામાનું એક વર્ણન પૂરું થાય ત્યાં બીજા માટે શરૂઆત કરવાની હોય જ. મેહરાજાના પરિવારનું વર્ણન થઈ રહ્યું, એની પાસેને રૂપાળે રાજા (મકરધ્વજ) વર્ણવાઈ ગયે એટલે વળી પ્રક નવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. પાંચ મનુષ્યોને પરિચય, પ્રત્યેકનાં વર્ણ અને કાર્યો મેહસેન્યમાં દરેકનું સ્થાન, પ્રકર્ષ-“મામા! તમે મકરવજનું આટલું સારું વિવેચન કર્યું તે તે ઘણું જ સારું કર્યું. હવે હું બીજી પણ શંકાએ પૂછું છું તેને તમે ખુલાસે કરવા મહેરબાની કરશે. એ મકરવજની પાસે સિંહાસન ઉપર પાંચ મનુષ્ય નજીક નજીકમાં બેઠા છે તેમનાં નામ શું છે અને તેના પ્રત્યેકના ક્યા ક્યા ગુણ છે તે મને જણું.” * હાસ, વિમર્શ—એ પાંચ મનુષ્યોમાં જે એક ઘળા રંગને માણસ દેખાય છે તે એક મહા આકરે અને આકરા કામ કરનારે હાસ નામને છે એમ તારે જાણવું. એ હાસ નામના મનુષ્યની એવી પદ્ધતિ છે કે બહિરંગ પ્રદેશમાં રહેલા પ્રાણીઓનાં મુખને વિના કારણે પિતાની Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫]. પાંચ મનુષ્ય. ૮૭૩ શક્તિથી વાચાળ બનાવે છે; કોઈ કારણ મેળવીને અથવા કારણ વગર પણ તે મેટા બહાદુર લડવૈયે પોતાની શક્તિ પ્રગટ કરે છે અને જ્યારે એવી રીતે એ ભાઈશ્રી પોતાની શક્તિ બતાવે છે ત્યારે પ્રાણીઓ ખડખડ અવાજ કરીને હસે છે અને એવી વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન કરે છે કે જેથી તેઓ અતિ ખરાબ મુખવિકારપૂર્વક કહ કહ વનિથી હસે છે અને શિષ્ટ પુરૂષોમાં નિંદાપાત્ર થાય છે. વળી એવી રીતે મુખવાજીંત્રને વગાડતાં તે તુચ્છ પ્રાણુઓ લેકમાં લઘુતા પામે છે અને વગર કારણે તેમાં તેઓ શંકાનું કારણ બની જાય છે, વિનાકારણુ બીજામાં પરસ્પર વૈર ઉત્પન્ન કરે છે અને લોકોનાં મુખેથી ઉઘાડી રીતે ભ્રાંતિનું કારણ થઈ પડે છે. એવા પ્રાણુઓ પિતાના હાંસીના સ્વભાવથી માખી મચ્છર જેવા ક્ષુદ્ર પ્રાણુઓને પણ બેહાલ કરે છે, માણસોને પણ હેરાન કરે છે અને કેટલીક વાર તેમના તેવા કૌતુકી સ્વભાવથી તે બીચારા રાંક પ્રાણુઓને વિનાશ પણ કરે છે. આવી આવી અનેક પ્રકારની વિચિત્રતાઓ આ લોકમાં એ હાસ નામનો પ્રથમ મનુષ્ય ઉત્પન્ન કરે છે અને પરલોકમાં ભયંકર કર્મબંધનાં પરિણું પ્રાપ્ત કરાવે છે. એ હાસને પોતાના પતિનું હિત કરવામાં તત્પર તુચ્છતા નામની એક ઉત્તમ સ્ત્રી મળી ગયેલી છે જેને માત્ર ગંભીર હૃદયના સમજુ માણસો જ જોઈ શકે છે. એ તુચ્છતા સ્ત્રી પોતાના પતિના શરીરમાં જ રહે છે (હાસ્યની સાથે તુચ્છતા જેડાયલી જ હોય છે) અને ભાઈ પ્રક! એ સ્ત્રી કોઈ પણ પ્રકારના કારણ વગર હલકા લેકમાં પોતાની મરજી માફક દરજ એને જાગૃત રાખ્યા કરે છે, પ્રેરણું કરે છે અને એને વધાર્યા કરે છે. તારા સમજવામાં તે છે જ કે થતો મીરવિજ્ઞાન, નિમિતે સુનહર મુલે વિઝાસાજં જ ફાટ્યું વલોવર્સ છે ૧. હસવાનું ગમે તેવું મોટું કારણ પ્રાપ્ત થાય તે પણ ગંભીર ચિત્તવાળા મનુષ્ય તો માત્ર મુછમાંજ હસે છે, હો જરા માત્ર મલકાવે છે, પરંતુ અત્યંત કનિષ્ટ ખડખડ હાસ્ય કદિ પણ કરતા નથી, અરતિ. “એ પાંચ મનુષ્યમાં સ્ત્રી જેવામાં આવે છે, જેનું આખું શરીર ૧ હા હા હા નો અવાજ (હસતી વખત ઘણે અવાજ કરે છે તે.) ૨ ઘણું હાસ્ય કરનારના આ હાલ થાય છે તે અવલોકન કરવાથી જણાશે. નિમિત્ત વગર ખડખડ હસનાર પર શંકા આવે છે અને ભ્રાંતિ પણ તેવા પ્રાણી જરૂર ઉત્પન્ન કરે છે. ૩ તુચ્છતાઃ એને ગુજરાતી સંક્ષેપ કરનાર મસ્તાના નામથી ઓળખાવે છે, Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ * શ્યામ છે અને જેને દેખાવ ઘણેજ ખરાબ લાગે છે તે અરતિ નામથી સુપ્રસિદ્ધ છે અને તે પ્રથમ જે પાંચ મનુષ્યમાટે વાર્તા પૂછી તેમાંની એ એક છે. કોઈ પણ કારણને લઈને પોતે હોંશમાં આવી જઈ બહિરંગ પ્રાણુઓમાં તે ન સહન થઈ શકે એવું માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે. એનું ક્રીડા સ્થાને અન્યને દુઃખ ઉત્પન્ન કરવાનું કાર્ય છે. ભય, ૩ “એ પાંચ મથે જે ત્રીજે મનુષ્ય દેખાય છે, જેનું શરીર ધૂક્યા જ કરે છે તે મહા દુઃખદાયી જાણીતા ભય નામને પુરૂષ છે. એ ભાઈશ્રીની વળી ઘણું જ વિચિત્ર રીત છે; એ ભાઈ ચિત્તવૃત્તિ મહા અટવીમાં જ્યારે જ્યારે વિચારે છે ત્યારે ત્યારે લીલા માત્રથી બહિરંગ પ્રદેશના પ્રાણુઓને તદ્દન બીકણુ ડરકું બનાવી દે છે તે આવી રીતઃ-અન્ય મનુષ્યને જોઈને તેઓ ત્રાસ પામે છે, પશુ જનાવરનાં ટોળાં જઈને તેઓ કંપવા–ધ્રુજવા મંડી જાય છે, પૈસા જરા ખાઈ બેસે કે લુંટાઈ જાય અથવા તે ધન ઓછું થવાને પ્રસંગ કલ્પના માત્રમાં જ આવે ત્યાં તો અત્યંત બાયલા બની જઈ એકદમ દૂર નાસવા મંડી જાય છે, કઈ પણું અકસ્માતુ-અગ્નિ, જળ, ધરતિપાદિ ભય આવી પડશે અને હાય શું થશે ! એવા વિચારથી આંખ અને મહીં ચપળ બનાવી દે છે અને જાણે પિતે કેવી રીતે જીવશે, હવે શા હાલહવાલ થશે-એવા વિચારથી નકામા ભયમાં રહ્યા કરે છે, “અરે મરી ગયા, મરી ગયા” એવા વિચારથી ભય પામ્યા કરે છે અને કઈ કે તે તેવા ભયથી તદ્દન સત્ત્વ વગરના થઈને જીવનનો ત્યાગ પણ કરી બેસે છે, લેકમાં પોતાની અપકીર્તિ કઈ પણ પ્રકારે ન થાઓ એવા વિચારના ભયમાં પોતાને કરવાગ્ય ખાસ કામ પણ કરી શકતા નથી. આવા પ્રકારના ભયની પીડામાં પ્રાણ નિરંતર રહ્યા કરે છે અને હેરાન થાય છે. ઉપર જણાવ્યા તે 'સાત પુરૂષના પરિવારથી (સાત ભય) પરવરીને ભય નામને ત્રીજો પુરૂષ બહિરંગ પ્રાણીઓમાં આનંદ-લહેર કરે છે અને પિતાનું સ્વરૂપ ભજવી બતાવી તેમાં જ માને છે. તે આવી રીતે -એ ભયના હુકમથી અને ધમ પુરૂષ લાજ શરમ મૂકીને રણક્ષેત્રમાંથી પલાયન કરી જાય છે, ૧ શાસ્ત્રકાર સાત પ્રકારનાં ભય વર્ણવે છે –(૧) મનુષ્યને મનુષ્યનો ભય, (૨) મનુષ્યને હિંસક પશુને ભય, (૩) ધનના ભય, (૪) અકસ્માત ભય,(૫) જીવનચિતા ભય, (૬) મરણુ ભય, (૭) અપયશ ભય-કીર્તિનાથ ભય, આ સા પ્રકારના ભયનું અહીં વર્ણન કર્યું છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] પાંચ મનુષ્ય. ૨૭૫ દીનતા બતાવે છે, દુશ્મનને પગે પડે છે. વળી એ ભયની એવી શક્તિ છે કે જે આ ભવમાં એને વશ પડી જાય છે તેને તે નચાવીને પરભવમાં પણ એવા લાંબા કરી મૂકે છે કે તેઓ ભયંકર સંસારસમુદ્રમાં રખડે છે અને એવા ઊંડા ઉતરી જાય છે કે એના પત્તો પણ ખાતા નથી. એ ભયને વળી એક પોતાના શરીરમાં રહેલી હીનસત્ત્વતા નામની સ્ત્રી છે જે પેાતાના પતિ તરફ અત્યંત પ્રેમ રાખે છે અને પોતાના કુટુંબનું સારી રીતે પાષણ કરે છે. એ પાતાની વહાલી સ્ત્રીને ભય પોતાના શરીરથી જરા પણ વેગળી મૂકતા નથી અને એના ઉપર એ ભયને એટલેા બધો પ્રેમ છે કે પેાતાની વહાલી સ્ત્રી જો પાસે ન હાય તેા તે મરણ પામે છે. મકરધ્વજ પાસે બેઠેલ પાંચ પુરૂષામાંના આ ત્રીજો પુરૂષ કાણુ છે તે તારા સમજવામાં હવે આવ્યું હશે. * * * શાક. * “ ભાઇ પ્રકર્ષ! પેલા ચેાથેા પુરૂષ ત્યાર પછી જોવામાં આવે છે તેને તું આળખતા નથી ? પેલા નગરમાં આપણે દાખલ થવાના વિચાર કરતા હતા તે વખતે જે આપણને મળ્યા હતા અને જેણે ચિત્ત અટલીની સર્વ વાર્તા આપણને કહી હતી તે જ આ શાક છે અને અત્યારે તે પાછે મહામેાહ રાજાના લશ્કરમાં જોડાઇ ગયા છે. કોઇ કોઇ કારણને મેળવી લઇને અહિરંગ પ્રદેશના લેાકેામાં એ ભાઇશ્રી દીનતા ઉત્પન્ન કરે છે, રડાવે છે અને આક્રંદ કરાવે છે. જે પ્રાણીઓ પેાતાના વહાલાંથી વિયેાગ પામેલા હાય છે, મહા આપત્તિમાં પડી ગયેલા હોય છે અને જેનાથી દૂર રહેવાની ઇચ્છા રાખતા હોય તેવી જ મામતે સાથે જોડાઇ ગયેલા હોય છે તે જરૂર એને વશ પડી જાય છે અને તે વખતે બાપાની એવી ખરામ સ્થિતિ થાય છે કે આ શાક તેમના મિત્ર નથી પણ માટેા ભયંકર દુશ્મન છે. એ પણ તે સમજી શકતા નથી. એવી સાચી સમજણની ગેરહાજરીમાં એ જડ પ્રાણીઓ બાપડા મોઢેથી પાક મૂકે છે, રાડો પાડે છે અને દુ:ખી થાય છે. તેઓ પોક મૂકતાં મનમાં એમ માને છે કે એ શાક તેઓને તેમનાં દુ:ખથી છોડાવશે, પરંતુ આ ભાઇશ્રી ૧ હીનસત્યતાઃ માયલાપણું, શૂરવીરપણાને અભાવ-એને અને ભયને જીવન–સંબંધ છે. ભય એના વગર જીવી શકતા નથી, રહી શકતા નથી. ૨ તામસચિત્ત નગર વણૅનજીએ પૃષ્ઠ ૭૯૪. ત્યાં શાકની પ્રથમ એળખાણુ મામા ભાણેજને થઇ હતી. પૃષ્ઠ ૮૦૧ માં તે મહામેાહના લશ્કરને અટવીમાં મૂકીને તામસચિત્ત પુરે આવવાનું કારણ પણ કહે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તેા એવા લક્ષણવાળા છે કે તે દુઃખ ઘટાડવાને બદલે ઉલટું ઘણું વધારી મૂકે છે. એથી પરિણામ એ થાય છે કે એ પ્રાણીઓને જે સ્વાર્થ હોય છે તે તે જરા પણ સાધી શકતા નથી અને ઉલટા ધર્મથી ભ્રષ્ટ થાય છે અને એવી મૂર્છામાં પડી જાય છે કે કોઇ વાર શાકમાંને શાકમાં મૂર્છાથી આંખા મીંચી દઇને પ્રાણ પણ છેડી દે છે. સાધારણ રીતે પણ શાકને વશ પડીને તે માથાં કરે છે, પેાતાના વાળ ખેંચી કાઢે છે, છાતી ફુટે છે, જમીનપર પછાડી ખાઈને પડે છે, મોટા ગભરાટમાં પડી જાય છે, પેાતાને ગળે દારડું બાંધીને આત્મઘાત કરવા લટકી પડે છે, નદી, સરોવર, સમુદ્ર વિગેરેમાં પડતું મૂકે છે, અગ્નિમાં ઝંપલાવે છે, પર્વતના શિખરપરથી ભૈરવજવ ખાય છે, ભયંકર કાળફૂટ ઝેર ખાય છે, પેાતાના શરીરપર હથિયાર મારી મરવા તૈયાર થઇ જાય છે, મોઢેથી રડવા મંડી જાય છે, ગાંડાઘેલા જેવા દેખાય છે, ઘણા ગભરાટમાં પડી જાય છે, ગરીમાઇથી રાંકની જેમ ખાલે છે, સાધારણ રીતે ખેાલતા હોય તેથી વધારે ઝીણા કરૂણાજનક સ્વરથી ખેલે છે, અંદર મનમાં તાપથી મળી જાય છે અને શબ્દ વિગેરે પાંચે ઇંદ્રિયાના સુખથી છેતરાય છે ( એમને એ સુખા મળી શકતા નથી ). આવી રીતે શાકને વશ પડીને પ્રાણીઓ આ ભવમાં અનેક પ્રકારનાં દુઃખા પામે છે અને માટે દુ:ખદાયી કર્મના અંધ તે કારણે ખાંધીને પરભવમાં ભયંકર દુર્ગતિ પામે છે. આવી રીતે એ શાક નામના ચેાથેા પુરૂષ છે તે બહિ:પ્રદેશના પ્રાણીને બહુ દુઃખ આપનાર છે તેનું સંક્ષેપમાં ભાઇ પ્રકર્ષ! મેં તારી પાસે વર્ણન કરી બતાવ્યું. વળી એ શેાકના શરીરમાં ભવસ્થા નામની મહાદારૂછુ સ્ત્રી રહે છે જે શાકની પત્ની થાય છે અને એના ઘરનાં સર્વ કાર્યની એ નાયક થઈને રહેલી છે. એ ભાઇને સર્વ પ્રકા રનું પાષણ આપનાર એ સ્ત્રી છે, એના વગર શાક જીવી પણ શકત નથી અને તે કારણને લઇને પેાતાની એ ભાર્યાને શાક સર્વદા પેાતાના શરીરમાં જ ધારણ કરી રાખે છે. * જુગુપ્સા. ત્યાર પછી તે પાંચ મનુષ્યમાં પેલી ચપટા બેસી ગયેલા નાર્ક લાળી કાળા રંગની સ્રી શાકની બાજુમાં બેઠેલી દેખાય છે તેને વિદ્વાન * ૫ ૧ ભવસ્થાઃ સંસાર- ભયમાં અત્યંત પ્રીતિ અથવા તુચ્છ રાગ એ જ શાકનું કારણ છે. ભવપર પ્રીતિ–રાગ ન હૈાય તે! શાક થાય જ નહિ. ગુજરાતી સંક્ષિપ્તકાર અને ભાવના નામથી ઓળખાવે છે, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૮૭૭ પ્રકરણ ૧૫] પાંચ મનુષ્ય. આચાર્યો જુગુપ્સાના નામથી ઓળખે છે. વસ્તુસ્વરૂપ નહિ સમજનારા બહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણુઓનાં મનમાં એ સ્ત્રી તદ્દન વિપરીત ભાવ ઉત્પન્ન કરે છે અને તે કેવી રમત કરે છે તે ભાઈ પ્રકર્ષ! તું ધ્યાન રાખીને સાંભળ-કેઇના શરીરમાંથી અત્યંત લેહી તથા પરૂં વહેતું હોય, ઘણું કૃમિ-છો ખદખદતા હોય અને દુર્ગધ ઉડતી હોય એવા શરીરને તથા એવી દુર્ગધી તથા ખરાબ દેખાતી બીજી વસ્તુઓને જોઈને પોતે જાણે કેવાય ચોખા હોય તેમ એકદમ માથું ધુણાવવા મંડી જાય છે, નાક ચઢાવી દે છે, દૂરથી નાસવા માંડે છે, આખો પણ બંધ કરવા મંડી પડે છે, હોમાંથી “હું હું હું એ અવાજ નાક દ્વારા કાઢે છે, ખભા ચઢાવી દે છે, મેટી ૫વિત્રતાનો ફેકે રાખીને કપડાં સહિત તરબળ પાણીમાં પડે છે, વારંવાર નાક છીંકે છે, અનેકવાર મુખમાંથી થુંક્યા કરે છે, રસ્તા ઉપર જતાં જરા તેનાં લુગડાને અડી જવાય તે ગુસ્સે થઈ જાય છે અને વારંવાર સ્નાન કરે છે, અન્યની છાયા પણ પિતાને જરાએ સ્પર્શ ન કરે એમ અંતઃકરણથી ઈચ્છે છે અને આવા “શૌચવાદને લઈને વૈતાળની જેમ હેરાન હેરાન થયા કરે છે. આવી રીતે જુગુપ્સાને વશ પડીને કેટલાક પ્રાણુઓ જાતે જ જાણે પ્રથમથી ઉન્મત્ત (ગાંડા) જેવા હોય છે અને મનના એવા એવા વિચિત્ર ખ્યાલથી વધારે ઉન્મત્ત થતા જાય છે અને તત્ત્વદર્શનથી તદ્દન રહિત હોઈને પરભવમાં તદ્દન અજ્ઞાનથી અભિભૂત થઈ ભયંકર સંસારરૂપ કેદખાનામાં પડે છે. આવી રીતે બહિરંગ લોકને બહુ દુઃખ દેનારી એ પાંચમી જુગુપ્સા નામની સ્ત્રીનું મેં તારી પાસે કાંઇક વિસ્તારથી વર્ણન કર્યું.” ૧ જુગુપ્સા કઈ અનિષ્ટ વસ્તુ તરફ તિરસ્કાર બતાવવો તે. વર્ણન વાંચતાં સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે. ૨ શૌચવાદઃ બાહ્ય વસ્તુને સ્પર્શ થતાં હાવું, કુવાનું સ્પર્શ વગરનું પાણી પીવું—એવા પ્રકારના નિયમ જેને હાલ “મરજાદી કહેવામાં આવે છે તે શૌચવાદ છે. એનું લક્ષણ અત્ર યોગ્ય શબ્દોમાં ગ્રંથકર્તાએ જ પૂરતું આપ્યું છે. ૩ વૈતાળ: સ્વાભાવિક રીતે જ બહુ દુઃખી હોય છે, પવનરૂપ હોય છે અને તેને આખે વખત રખડવાનું હોય છે. એક બીજો ભાવ પણ બેસે છે. એક શુચિપિશાચ જાતના બ્રાહ્મણો થાય છે, તેઓ સર્વ જળાશયોને પણ અપવિત્ર ધારી બેટમાં જાય છે, ત્યાં નિર્વાહ ન થવાથી દુઃખી થાય છે. મતલબ પોતાને હાથે દુઃખ વહેરી લેનારની દશા સૂચવે છે આવો આશય જણાય છે. २४ Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. સોળ બાળકો. onકડo suppo ion: *t 5 કરવજ અને તેની સ્ત્રી રતિ અને પાસે બેઠેલા પાંચ મનુષ્યોનું અદ્ભુત વર્ણન કર્યું સાંભળ્યું. તે સર્વને >g બરાબર ઓળખ્યા ત્યાં તે સિંહાસન આગળ ધમાલ B કરી રહેલા સોળ બાળકને એણે જોયા. જિજ્ઞાસુ ભા કય જ આ તકને પૂરતો લાભ લેતે હતો અને મામા પણ વાતને રણે ચઢ્યા હતા. જેવું મામાએ પાંચ મનુનું વર્ણન પૂરું કર્યું કે ભાણેજે પૂછયું – “મામા! મારી સામે પેલા સોળ છોકરાઓ રાજાના ખેાળામાં જ્યાં ત્યાં બેસી ગયા દેખાય છે, ઘડીક વારમાં વળી તોફાની છોકરાઓની પેઠે અત્યંત ભયંકર ચેષ્ટા કરે છે, અને જેઓ ખાસ કરીને ઘણા ધમાલ કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે અને જેઓનો રંગ કાંઈક લાલ અને કાંઇક કાળે છે તે કોણ છે? તેઓનાં નામ પણ મને કહો અને તેઓના પ્રત્યેકના કેવા ગુણે છે તે પણ મને બરાબર ચોખવટ કરીને કહે. મને તે સાંભળવાની ઘણી ઈચ્છા છે, કારણ કે એ સેળે છેકરાઓ ઘણું વિચિત્ર લાગે છે.” ૧ ઉપર નવ નોકષાય (કષાયને ઉત્પન્ન કરનાર )નું વર્ણન થયું. મકરધ્વજને અંગે ત્રણ વદ અને રતિ એમ ચાર નોકષાયનો સમાવેશ કર્યો અને બાજુમાં હાસ્યાદિ પાંચ મનુષ્ય વર્ણવ્યા. છેલ્લા બે પ્રકરણમાં એ રીતે નવ નોકવાય વર્ણવ્યા. હવે સોળ કષાય વર્ણવે છે. આ રીતે સર્વથી ભયંકર બેહનીય કર્મના દર્શન મેહનીયને અંગે ૨૫ ભેદ છે તે પૂરા થશે. આ કર્મને સમજવાની બહુ જરૂર છે, એને સમજવા સાથે સંસારપ્રપંચનો મોટો ભાગ ખ્યાલમાં આવી જાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] સોળ બાળકે. સેળ કષાય, બાળકનું જોર, સંજ્ઞા અને શક્તિ, અનંતાનુબંધી ૪. વિમર્શ મામાએ જવાબમાં કહ્યું “ભાઈ પ્રકર્ષ! મેટા મોટા આચાર્ય મહાત્માઓએ અગાઉ એ સોળેને સામાન્ય રીતે કષાય એવું નામ આપ્યું છે અને સંસારમાં તે નામથી તેઓ ઓળખાય છે. હવે એમનું વિશેષ રૂપ પણ તને સમજાવું છું તે બરાબર લક્ષ્યમાં રાખજે. એ સોળમાં જે ચાર વધારે આગળ પડતાં અને મહાદુષ્ટ દેખાય છે તે સ્વભાવથી ઘણું ભયંકર છે અને તેમને અનંતાનુબંધીની સંજ્ઞા આપવામાં આવી છે. પેલે મિથ્યાદર્શન નામને સેનાપતિ છે તે એ ચારે અનંતાનુબંધી નામનાં બાળકને પોતાનાં બાળકો જેવાંજ ગણે છે અને જાણે તે પોતે જ હોય અથવા પિતારૂપ જ તે હોય એમ માની લે છે અને એ ચારે બાળક પણ બહિરંગ પ્રદેશના લેકેને મિથ્યાદર્શન સેનાપતિના ભક્તો બનાવી દે છે અને તેમ કરવામાં પિતાની સર્વ શક્તિનો ઉપયોગ કરે છે. એને હેતુ એ છે કે જ્યાં સુધી વૈચિત્તવૃત્તિ મહાઅટીમાં એ ચાર છોકરાઓ લહેર કરતા હોય છે ત્યાં સુધી બાહ્ય મનુષ્યો એ મિથ્યાદર્શન વજીર તરફ એકચિત્ત રાખીને અને બીજા મનુષ્યો કાંઈ સમજણ આપે તે તરફ તદ્દન બેદરકાર રહીને ભક્તિપૂર્વક તેની ઉપાસના કર્યા જ કરે છે, તેના સેવક થઈને રહે છે અને તેમાં સંપૂર્ણ આનંદ લે છે. આ હકીકતનું પરિણામ એ થાય છે કે જ્યાં સુધી એ ચાર અનંતાનુબંધી બાળકે ચિત્તવૃત્તિ મહા ૧ એટલે સંસારને ગાય એટલે લાભ જેનાથી થાય તેને કષાય કહે છે. કષાયથી સંસારપર્યટન ઘણુંજ વધી પડે છે. ક્રોધ, માન, માયા અને લોલ એ ચાર કષાય છે અને એ પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એવા ચાર ચાર ભેદ હોવાથી સેળ થાય છે. ૨ અનંતાનુબંધીઃ સર્વથી આકરા કષાય, મિથ્યાત્વ સ્થિતિમાં હોય છે અને મિયાદશનનું કારણ પણ તે જ છે. અનંતાનુબંધી કષાયવાળા મિથ્યાત્વમાં અનંત કાળ સબવ્યા કરે છે. આ કષાય જાવજીવ રહે છે અને આખરે નરક ગતિનું કારણું બને છે. એના વિશેષ સ્વરૂપ માટે જુઓ કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૧૮-૨૦ મી અને તે પરની ટીકા. ૩ પ્રત્યેક પ્રાણીની ચિત્તવૃત્તિ અટવી જુદી હોય છે તેથી આ વાત બરાબર બેસતી આવે છે. જેની ચિત્તવૃત્તિમાં આ ચાર બાળકે લીલા કરતા હોય છે તે શિશ્ચાદર્શનનો ભક્ત છે એમ સમજવું. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ અટવીમાં અમન ચમન કરી રહ્યા હોય છે ત્યાં સુધી બહિરંગ મનુષ્ય ભાવપૂર્વક તત્ત્વમાર્ગને-સાચા રસ્તાને કદિ પણ પામી શકતા નથી. આ પ્રમાણે હોવાથી અગાઉ મિથ્યાદર્શનના જે જે દોષ આગલા પ્રકર માં વર્ણવ્યા છે અથવા તે મિથ્યાદર્શનને આશ્રયીને જે દે રહેલા છે એમ બતાવ્યું છે તે દે બાહ્ય પ્રદેશમાં રહેનારા (બહિરંગ) લોકોમાં આવે છે અને તેનું કારણ એ ચાર બાળકે ઘણે ભાગે બને છે. અપ્રત્યાખ્યાની ૪. એ ચાર અનંતાનુબંધી નામનાં બાળકે કરતાં જરા નાના રૂપનાં બીજે ચાર બાળકે તેની બાજુમાં દેખાય છે તેને પંડિત માણસો ‘અપ્રત્યાખ્યાની નામથી ઓળખે છે. આ ચાર બાળકે વળી પિતાની શક્તિના જોરથી બહિઃપ્રદેશમાં રહેલા લેને પાપમાં પ્રવૃત્તિ કરાવે છે અને કદાચ કે તેમાંથી પાછા હઠવા માંગે એટલે કે પાપમાર્ગથી ઓસરવા માંગે તો તેમને તેમ કરતાં અટકાવે છે. તને એ ચારે બાળકની કેટલી વાત કરું! ટુંકામાં કહું તો જ્યાં સુધી એ અપ્રત્યાખ્યાની નામનાં ચાર બાળકે ચિત્તવૃત્તિ મહા અટવીમાં રહેલાં હોય છે ત્યાં સુધી પ્રાણુઓ પાપથી એક તલ માત્ર પણ પાછા હઠી શકતા નથી. જોકે એ બાળકોમાં અને પ્રથમના અનંતાનુબંધી બાળકમાં એક મેટ ફેર છે અને તે એ છે કે આ બાળકે ચિત્તવૃત્તિમાં હોય તે પણ પ્રાણીઓ તત્ત્વમાર્ગને આદરે છે ખરા, અને તેને લઈને કાંઇક કાંઈક સુખ તેઓને મળે છે પણ ખરું, પણ તેઓ કઈ પણ પ્રકારનો ત્યાગ જેને શાસ્ત્રીય પરિભાષામાં “વિરતિ કહેવામાં આવે છે તેને આદરી શકતા નથી અને ત્યાગ ન કરવાને પરિણામે આ ભવમાં પણ તેઓ બન્યાઝળ્યા રહે છે અને અનેક પ્રકારનાં પાપોનો સમૂહ એકઠું કરીને પરભવમાં જતાં સંસારરૂપ જંગલમાં રખડી પડે છે અને ત્યાં તેઓને થાક લાગતો નથી (અર્થાત્ છેડે આવતો નથી). પ્રત્યાખ્યાનાવરણીય ૪. (૩) એ ચાર અપ્રત્યાખ્યાની બાળકે પછી તેનાંથી પણ સહજ વધારે નાનાં ચાર બાળકે તેમની બાજુમાં દેખાય છે તેમને સમજુ ૧ જુએ પૃ. ૮૪૪-૮૫૯. (પ્રકરણ ૧૨ મું-ચાલુ પ્રસ્તાવ). ૨ અપ્રત્યાખ્યાન કષાયની મુદત સાધારણ રીતે એક વરસની હેાય છે; એ દેશવિરતિ ચારિત્રનો ઘાત કરે છે, પ્રાયે તિર્યંચગતિનું કારણ બને છે. જુઓ પ્રથમ કર્મગ્રંથ ગાથા ૧૮ મી અને તે પરની ટીકા. એની બરાબર ઓળખાણ ત્યાં આપી છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ સોળ બાળકે. ૮૮૧ માણસે પ્રત્યાખ્યાનાવરણીયના નામથી પછાને છે. જ્યાં સુધી એ ચાર બાળકે આ મહામંડપને આશ્રય કરીને રહેલાં હોય છે ત્યાં સુધી પ્રાણીઓ પાપને સર્વથા મૂકી શકતા નથી, એટલે કદાચ કેટલુંક પાપ ઓછું કરે છે પણ તેનો સંપૂર્ણપણે ત્યાગ કરી શકતા નથી. હકીકત એમ બને છે કે એ બાળકે જ્યાં સુધી ચિત્તવૃત્તિ મહા અટવીમાં વિલાસ કરતાં હોય છે ત્યાં સુધી પ્રાણુઓ પાપને કાંઈક કાંઈક તે સારી રીતે ત્યાગ કરે છે, પરંતુ સંપૂર્ણપણે તેને છોડી શકતા નથી. તેને લઈને એ બાળકે પણ પ્રાણીને સંતાપ કરનારા થાય છે અને પ્રાણીનું કાંઈક કઇક કલ્યાણ તો જોકે એ બાળકો હોવા છતાં થાય છે તેનું કારણ પ્રાણીએ કરેલ અમુક પ્રકારને વિરતિભાવ-ત્યાગભાવ છે, પરંતુ સંપૂર્ણ લાભ મળતો નથી તેનું કારણ એ છે કે તે સર્વેથા ત્યાગ કરી શકતો નથી, સર્વવિરતિ આદરી શકતો નથી. સંજવલન ૪. “ભાઈ પ્રક! એ પ્રત્યાખ્યાની બાળકથી પણ વધારે નાનાં અને માત્ર ગર્ભ જેવડાં જ દેખાતાં ચાર બાળકે તેની બાજુમાં દેખાય છે તેને મહાત્મા મુનિઓ સંજ્વલનના નામથી ઓળખાવે છે. એ બાળકો લીલા કરવામાં આનંદ માનનારા અને સ્વાભાવિક રીતે ઘણા ચપળ અને ચંચળ છે અને તેથી જે પ્રાણીઓ સર્વ પાપથી વિરતિભાવ લઈને બેઠેલા હોય છે તેમને (સવિરતિ આદરનાર સાધુઓને) પણ પિતાના કબજામાં લઈ લે છે અને વારંવાર તેમનામાં દેખાવ દઈ તેઓ સાથે ચેડા કાઢે છે અને તેવા વિશાળ હૃદયના પ્રાણીઓને પણ અનેક પ્રકારે મનમાં આહકદેહદૃ કરાવે છે, આથી તેમણે સર્વ પાપિને નાશ કરવાનો જે નિર્ણય કર્યો હોય છે તેમાં દૂષણ આવી પડે છે અને આ બાળકોના જોરથી તેમના શુદ્ધ માર્ગમાં અતિચારે આવી પડે છે. જોકે બહિરંગપ્રદેશમાં રહેલા પ્રાણીઓને એ બાળકે બહુ નાના રૂપવાળાં લાગે છે તે પણ સર્વ સંસારી પ્રાણીઓને માટે ૧ પ્રત્યાખ્યાનાવરણીય કષાયની મુદત સાધારણ રીતે ચાર માસની હોય છે. એ સર્વવિરતિને રોકે છે અને પ્રાયે મનુષ્યગતિની પ્રાપ્તિનું કારણ બને છે. એના સ્વરૂપ માટે પણ જુઓ સદર કર્મગ્રંથ ગાથા ૧૮ ની ટીકા. ૨ સંજવલન કષાયની ઉત્કૃષ્ટ મુદત પંદર દિવસની હોય છે, એ યથાખ્યાત-ઉત્કૃષ્ટ ચારિત્રને અટકાવ કરે છે, પ્રાથે એ કષાય દેવગતિનું કારણ બને છે. દશાન્તસહિત સેળે કયાયનું વર્ણન પ્રથમ કર્મગ્રંથમાં આપેલ છે. જુઓ ગાથા ૧૮ મી અને તેપરની ટીકા. ૩ અતિચારક નિયમમાં દૂષણ. એનો ઉપાય ક્ષમા માગવામાં અને પશ્ચાત્તાપ કરવામાં અને ભવિષ્યમાં દેષ ન કરવાના સાચા નિર્ણયમાં સમાઈ જાય છે, Page #229 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ એ સુંદર તે નથી જ; એનું કારણ એ છે કે એ ચારે બાળકે મેટા મોટા મુનિઓનાં મનને પણ કિંચિત્ કિંચિત્ ક્ષોભ પમાડે છે. “ ભાઈ પ્રક! એ પ્રત્યેક ચાર ચાર બાળકનાં ચારે સમૂહનું મેં તારી પાસે કાંઈક વિસ્તારપૂર્વક વિવેચન કર્યું; બાકી એની તે ઘણી વિશેષ વાતો છે તે સર્વનું વર્ણન કરવાને તે કોણુ શક્તિમાન થઈ શકે? વળી આગળ ઉપર કઈ વખત મને નિરાંતે અવકાશ આવશે ત્યારે કઈ પ્રસંગ હાથ ધરીને એ સર્વનાં નામ અને તેની ખાસ હકીકત તથા દરેકની શક્તિ કેટલી છે તે વિસ્તારથી કહી બતાવીશ. એ સોળે બાળકના સંબંધમાં હાલ તને એક હકીકત કહી દેવાની જરૂર છે અને તે એ છે કે એ સળમાંથી આઠ બાળકે રાગકેસરી આગળ નાચ કરી રહ્યાં છે અને આઠ દ્વેષગજેંદ્ર આગળ નાચ કરી રહ્યાં છે. બરાબર ધ્યાન રાખીને જેવાથી તારા અવલેકનમાં તે હકીકત આવી જશે. એમાંના જે આઠ બાળકે રાગકેસરી પાસે નાચી કુદી રહ્યાં છે અને મસ્તી તથા ધમાધમ કર્યા કરે છે તે રાગકેસરી અને તેની પત્ની મૃઢતાનાં બાળકો છે, અને બીજાં આઠ બાળકે શ્રેષગજેની પાસે વારંવાર ક્રીડા કરતાં દેખાય છે તે મહારાજ ઠેષગજેન્દ્ર અને તેની ભાર્યા અવિવેકિતાનાં બાળકે છે. તેમને જન્મ આપનાર દ્વેષગજેંદ્ર અને અવિવેકિતા છે અને તે બાળકે તેમના માતાપિતાને ઘણા વહાલાં છે. આ પ્રમાણે હોવાથી એ સોળે બાળકે મહામોહ રાજાના પોતરાઓ (દીકરાના દીકરા ) થાય છે એટલે તેઓ એ મહારાજાના પ્રસિદ્ધ દીકરાના દીકરાઓ થાય છે તે તારા સમજવામાં બરાબર આવ્યું હશે. એ સાથે બાળકોને એમના માબાપે મોઢે ચઢાવી એવાં તે ચીબાવલાં અને શક્તિવાળાં બનાવી દીધાં છે કે આ લેકમાં તેની શક્તિનું વર્ણન હજાર જીભેથી પણ થવું અશક્ય છે. ભાઈ પ્રક! એ છોકરાઓની ઉદ્ધતાઈ તો તું ! એ બાળકે પોતાની ચેષ્ટાથી આ બીજા સર્વ રાજાઓ બેઠા છે તેમને પણ માથે ચઢી બેસે છે. આવી રીતે ભાઈ પ્રકર્ષ! મેં તારી પાસે સંક્ષેપથી મહામહ રાજાના અંગત પરિવારનું વર્ણન કર્યું તે તે બરાબર લક્ષ્ય આપીને સાંભળ્યું હશે.” ૧ રાગકેસરીના વર્ણન માટે જુઓ પૃ. ૮૬૩-૪ તથા મૂઢતાના વર્ણન માટે જુઓ પૃ. ૮૬૪, ૨ કોલ અને માન છેષથી ઉત્પન્ન થાય છે અને માયા તથા લોભ રાગરથી ઉત્પન્ન થાય છે એ બાબત આ વિવેચનમાં બતાવી છે. ૩ મહાહના અંગત પરિવારનું વર્ણન પ્રકરણ ૧૨ થી શરૂ થયું તે અહિં પૂર્ણ થાય છે. આવતા પ્રકરણમાં એનું લશ્કરી બળ કેટલું છે તે બતાવશે અને પછી તેના મિત્રરાજાએ (allies) નું વર્ણન ત્યાર પછીના પ્રકરણમાં થશે. આથી મહામોહના લશ્કરી બળને બરાબર ખ્યાલ આવશે. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું. મહામહનું સામંતચક. ઇક INDI મા છે મા આજે બરાબર ખીલ્યા હતા. મહામહનો આખો અંગત પરિવાર વર્ણવી ગયા, એના ખાસ સેનાપતિ, છોકરા, છોકરાના છોકરા અને મકરવજપરિવાર તથા આ પાંચ ઘરના મનુષ્યો વર્ણવ્યા. ત્યાર પછી એ મહારાજાના પિતાના લશ્કરી બળનું તેમજ તેના મિત્રરાજ્યોના બળનું વર્ણન કરવું રહ્યું તે પણ તે ચૂક્યા નહિ. હજુ પ્રકર્ષ કાંઈ સવાલ પૂછે ત્યાં તો મામાએજ વાત આગળ ચલાવીઃ “હવે ભાઈ પ્રક! એ મહામહ રાજાને બેસવાના સિંહાસનની નજીક જે રાજાઓ દેખાય છે તે મહામહ રાજાના ખાસ અંગભૂત લશ્કરીઓ-સેનાનીઓ છે તેનું વર્ણન હવે તારી પાસે સંક્ષેપમાં કરૂં તે સાંભળઃવિષયાભિલાષ મંત્રી, ત્યાર પછી રાગકેસરીની પાસે બેઠેલ જે રાજા જેવો દેખાય છે, જેણે સુંદર લલનાની સાથે બાથ ભીડેલી જણાય છે (સ્પૉંદ્રિયન વિષય), મુખમાં સુગંધીવાળું સુંદર પાન ચાવી રહ્યો છે (રસેંદ્રિયનો વિષય), જેની આજુબાજુ ઝણઝણાટ કરતા ભમરાઓની પંક્તિ ઉત્કટ મનહર સુગંધીનું સૂચન કરતી રહી હોઈ જે કમળની સુગંધીને વારંવાર લીધા કરે છે (ધ્રાણેદ્રિયને વિષય), જે પોતાની સ્ત્રીના સુંદર મુખકમળ ઉપર પોતાની નજર અચૂકપણે નાખી રહેલો છે (ચક્ષુરિંદ્રિય વિષય), જે પીણું, ઝાંઝર તથા કાકલી જેવાં વાજિંત્રના અવાજમાં ઘણે આસક્ત થયેલું દેખાય છે (શ્રોત્રંદ્રિયને ૧ કાકલીઃ એક જાતનું વાજિત્ર છે. અમુક ઘરનો માણસ જાગે છે કે નહિ તેની પરીક્ષા કરવા સારૂ એ. વાજિત્રનો ઉપયોગ ચેર લોકે ઘણે કરે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ વિષય) અને જે આવી રીતે પાંચે ઈદ્રિયના વિષયમાં આસક્ત રહી તેને ભેળવવામાં આખી દુનિયાના સર્વ પદાર્થો જાણે પિતાની મુઠ્ઠીમાં હોય એમ માનીને જ કામ લે છે તે પેલા રાગકેસરી રાજાને મંત્રી જેની પ્રખ્યાતિ આપણે ઘણીવાર સાંભળી હતી અને જેને જોવા માટે આપણે અહીં ખાસ આવ્યા છીએ તે વિષયાભિલાષ છે. તને યાદ હશે કે આપણને મિથ્યાભિમાને કહ્યું હતું કે વિ. ષયાભિલાષને પાંચ છોકરાઓ છે જેના જોરથી એ મંત્રી આ આખી દુનિયાને પોતાને વશ કરીને રહે છે અને સર્વને પિતાની જેવા વિષય ભેગવતા બનાવી મૂકે છે. જે! તેની સાથે એ પાંચે છોકરાઓ પણ દેખાય છે. એ વિષયાભિલાષ મંત્રીએ હુકમ કરેલા જે જે પ્રાણીઓ જેવામાં આવે છે તેઓ સર્વે સ્પર્શ, રસ, સુગંધ, રૂપ અને શબ્દમાં આસક્ત થઈ જાય છે અને એક વાર એને વશ પડી જાય છે એટલે પછી અમુક કામ કરવા જેવું છે કે નહિ તે જાણતા નથી, અમુક બાબત પિતાને હિત કરનારી છે કે નુકસાન કરનારી છે તે વિસરી જાય છે. અમુક વસ્તુ ખાવા ગ્ય છે કે તજવા યોગ્ય છે તે સમજતા નથી અને ધર્મ અને અધર્મના વિચારને તે તેઓ દેશવટો આપી દે છે. એ તો માત્ર એ પ્રેરણું કરનારા મનુષ્યની દોસ્તીમાંજ આનંદ માને છે અને સર્વે વખત તેમાંજ રાચી માચી રહે છે અને જાણે તદ્દન જડ હોય નહિ તેમ બીજા કેઈને દેખતા નથી, બીજાને મળતા નથી, બીજાની વાત સાંભળતા નથી, અને જેવો આપણે જડ કુમાર છે તેવાજ પ્રાયે થઈ જાય છે. રસનાને ઉત્પન્ન કરનાર આ વિષયાભિલાષ જ છે એમ એના દર્શન પરથી નિર્ણય થાય છે અને બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એ બાબત ચોક્કસ થાય છે. એનામાં ઘણું વિશાળ બુદ્ધિ હોવાને લીધે એ એકલે રાગકેસરી રાજાનું રાજ્ય અનેક ખટપટ કરીને ચલાવે છે અને એમાં એ કેઈથી જરા પણ ગાંજે જાતે નથી. બહિરંગ પ્રદેશમાં રહેલા મનુષ્યો ત્યાં સુધી જ પંડિત છે અને ત્યાં સુધી જ પિતાના વ્રતમાં દઢ રહી શકે છે કે જ્યાં સુધી એ વિષયાભિલાષા ૧ જુઓ પૃ. ૭૯૨. ૨ હુકમ કરેલા વિષયાભિલાષની અસર તળે આવેલા. ૩ વિચક્ષણ અને જડ બન્ને ભાઈ છે, વિચક્ષણને સાળો વિમર્શ થાય છે અને મામા ભાણેજ રસનાના મુળની શોધ કરવા અહીં આવ્યા છે-એ વાત અત્ર લક્ષ્યમાં રાખવી. ૪ આ તદ્દન બાહ્ય દષ્ટિવાળા માટે સમજવું. એને જીતનારનું વર્ણન આગળના પકરણોમાં આવશે, Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] મહામહિનું સામંતચક્ર. ૮૫ મંત્રી તેઓને ઉપાડીને કોઇપણ બાબતમાં આજુમાજી (ભેખડે) ચઢાવી દેતા નથી, પરંતુ જેવા એ મહાબુદ્ધિશાળી પ્રધાન કોઇપણ વખતે પોતાની શક્તિના પ્રયોગ બહિરંગ મનુષ્યા ઉપર આદરી બેસે છે એટલે એનાથી હણાઇ ગયેલા તેઓ તેા આપડા જાણે બાળક હોય તેમ પાતાનાં વ્રતાના આગ્રહ છેડી દઇને અને સર્વ પ્રકારની લાજ શરમ પણ મૂકી દઈને આ ભાઈસાહેબના નાકર થઇને રહે છે, તેને તાબે પડી જાય છે, તેને વશ થઇ રહે છે. અહીં જે રાજા છે તે સર્વનું પ્રાણીઓ ઉપરનું જે સામ્રાજ્ય (રાજ્યસત્તા) છે તેને એ વિષયાભિલાષ વજીર ઘણું જ વધારી મૂકે છે અને તેથી અહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણીઓને એ અમાત્ય હમેશા ઘણું જ દુઃખ દેનાર થાય છે, કારણ કે એ મંત્રીવરના હુકમથી બાહ્ય પ્રદેશમાં રહેલા પ્રાણીએ પાપ કરે છે અને એવી રીતે તે જે પાપ કરે છે તે પાપ તેમને આ ભવમાં અને પરભવમાં દુઃખ દેનાર થાય છે; તેથી પાપની પ્રેરણા કરનાર તે આ પ્રાણીને ખરેખર દુઃખ દેનાર છે એમ સમજવું. એ વિષયાભિલાષ નીતિના જૂદા જૂદા માર્ગોમાં ઘણા જ કાબેલ છે, દૂષણ વિનાના મહાન્ પુરૂષાર્થવાળા છે, પારકા માણસાનાં મનને ભેદી નાખવાના ઉપાય ખાળવાના કાર્યમાં બહુ હશિયાર છે, મનભંગના વ્યાધિના ઉપાય કરવામાં કુશળ છે, સર્વ હકીકતથી સંપૂર્ણ માહિતગાર છે, કાઇની સાથે લડાઇ કે સુલેહ કરાવવી હાય તો તે કામમાં પણ પ્રવીણ છે અને ટૂંકામાં કહીએ તે દરેક કામમાં કુશળ અને અનેક મમતમાં પહોંચી વળે તેવા છે. આના જેવા આખી દુનિયામાં બીજો કાઇ મંત્રી છે જ નહિ. એની ઘણી વાત શી કરવી! સંક્ષેપમાં કહું તેા રાજ્યપદ્ધતિનું કામકાજ ચલાવનાર એ મંત્રી છે ત્યાંસુધી જ પેલા રાજાઓનું રાજ નભે છે અને એ મંત્રી વગર એ રાજાઓનાં રાજ્યમાં બધે અંધેર થઇ જાય એટલામાં તારે બધું સમજી જવું.” પ્રકર્ષ અત્યંત આનંદમાં આવીને ખેલ્યા “ અહુ સારૂં, મામા! ઘણું સારૂ, તમે તેા ઘણા જ સારા નિર્ણય બતાવ્યા બુદ્ધિના દિકરા. અને તે વાત એટલી ચાસ જણાય છે કે તલના કૃતરાના ત્રીજા ભાગ જેટલી પણ ફરી શકે તેમ લાગતું નથી. આપ કહેા છે તેવા જ પ્રકારના વિષયાભિલાષ મંત્રી જણાય છે તેમાં જરા પણ શંકા કરવા જેવું હોય તેમ મને લાગતું નથી; કારણ અને મેં જ્યારે પ્રથમ જોયા ત્યારે એની આકૃતિ ઉપરથી જ એનામાં આપે વર્ણવ્યા તેવા સર્વ ગુણા છે એમ મારા મનમાં ૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ce; ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ જ આવ્યું હતું અને આપે કરેલા તેના વર્ણનથી એ વાત ખરાખર સાચી પડે છે.” વિમર્શ—“ તારા જેવા ચાલાક માણસેા એક માણસને જોતાં જ તેનામાં કેટલા ગુણા છે અને કેટલા અવગુણા છે એ તેના આકાર ઉપરથી નિર્ણય કરે તે તેમાં કાંઇ આશ્ચર્ય જેવું નથી. કારણ કે: ज्ञायते रुपतो जातिर्जातेः शीलं शुभाशुभम् । शीलाहुणाः प्रभासन्ते, गुणैः सत्वं महाधियाम् ॥ બુદ્ધિશાળી મનુષ્ચાને પ્રાણીના રૂપથી એની જાતિ જણાઇ આવે છે, જાતિથી એના સારા ખરાબ વર્તનની ખબર પડી જાય છે, વર્તનથી ગુણા જણાઇ આવે છે અને ગુણથી સત્ત્વ પરખાઈ જાય છે. “ ભાઇ ! તેં આ મંત્રીને જોઇને તેના જ ગુણા ધ્યાનમાં લીધા છે એવું નથી પરંતુ આ સર્વ રાજાઓને જોતાં જ તેમેરનાં ઇંડાંને ચી-એમાં ક્યા ક્યા ગુણ અવગુણુ છે તે તારા લક્ષ્યમાં તરવા પડતા નથી.આવી ગયું છે. મારી બહેન બુદ્ધિદેવીના પુત્ર છે તેથી નિર્ણય કરતાં તને વખત ન જ લાગવા જોઇએ અને હું જાણું છું કે તું મને સવાલ કરે છે એ તેા એક તારી જાતવાનપણાની નિશાની છે, માટાને માન આપવાની ઉદાર રીતિ છે અને તારી એક પ્રકારની મહત્તા છે.’’ ભાગ તૃષ્ણા. પ્રકર્ષ— ઠીક મામા! ઠીક, એ મંત્રીની પાસે 'મુખ્ય ચક્ષુવાળી લલના બેઠી છે તે એની સ્ત્રી જેવી જણાય છે તેનું નામ શું છે અને તે કેવી છે તે આપ મને બરાબર જણાવેા.” વિમર્શ—“ ભાઇ પ્રકર્ષ! એ ભાગતૃષ્ણાના નામથી ઓળખાય છે. એના સર્વ ગુણા એના પતિ વિષયાભિલાષને બરાબર મળતા છે. માહુરાયના લડવૈયાઓ. “ વળી એ મહામંત્રીની આજુબાજુમાં તથા આગળ અને પાછળ રાજા જેવાં કપડાં પહેરીને જે પુરૂષ ઊભેલા દેખાય છે અને જેઓએ ૧ લાગતુણ્ડામાં મુગ્ધતા એટલે બેવકુફાઇ અને સાદાઈ બન્ને હોય છે તેથી આ વિશેષણ તેને બરાબર ચાગ્ય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ. ८८७ પિતાનાં મસ્તક મંત્રીને નમાવ્યાં છે તે દુષ્ટાભિસંધિ વિગેરે મોટા લડવૈયાઓ છે અને તેઓ સર્વે મહારાજાના ખાસ અંગત સેનાનીઓ છે. એ સર્વ સેનાનીઓ મહામહ રાજાને ઘણું વહાલા છે, રાગકેસરીના માનીતા છે અને દ્વેષગજેન્દ્રની સેવામાં સર્વે વખતોવખત હાજર રહે છે. વિષયાભિલાષ મંત્રી જેવો હુકમ કરે કે તેઓ સર્વ અથવા જેનો ખપ હોય તે રાજ્યની સેવામાં પ્રવર્તવા મંડી જાય છે અને તેને હુકમ થતાં સુધી તે કામમાંથી જરા પણ પાછા હઠતા નથી. બાહ્ય લેકમાં રહેનાર પ્રાણીઓને હલકા પ્રકારની પીડા કરનાર જે જે અંતરંગના રાજાઓ છે તે સર્વ પણ આ રાજાઓમાં જ છે અને તે આ (તૃષ્ણ) વેદિની પાસે બધા આવીને બેઠેલા છે તેમને તું જોઈ લે. વળી બાહ્ય લોકમાં હલકા હલકા ઉપદ્રવ કરનાર કેટલીક સ્ત્રીઓ પણ છે અને કેટલાંક બાળકે પણ છે તે સર્વ એ રાજાની વચ્ચે આવીને રહેલા છે તે જોવાથી બરાબર દેખાઈ આવે છે. તે એટલા બધા છે કે તેમની સંખ્યાનું માપ પણ થઈ શકે તેમ નથી, તે પછી તે સર્વનું નિવેદન તે કેવી રીતે કરી શકાય? તે સર્વમાં જે અગત્યના પરિવારભૂત હતા તેમની હકીકત મેં તને ટુંકમાં કહી સંભળાવી છે. એ સર્વ રાજા જેવા દેખાય છે તે મેહરાયના સેનાનીઓ છે.” પ્રકરણ ૧૮ મું. મહામહના મિત્રરાજાઓ. (Allies ) માએ મહામહ રાજાનો પરિવાર બતાવી આપ્યો, મહારાજાના પુત્ર રાગકેસરીના મંત્રી વિષયાભિલાષને અને તેની સ્ત્રીને ઓળખાવ્યા, એના મોટા લશ્કરી બળને ખ્યાલ આપે. એ ઉપરાંત મેહરાયના મિત્રરાજાઓ કેટલાક હતા તે સર્વ ત્યાં હાજર હતા. તેની ઓળખાણ કરાવતાં મામાભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ – ૧ પૃષ્ઠ ૫૭૨ (પ્ર. ૩ પ્ર. ૨૧) માં રૌદ્રચિત્તપુરના વર્ણનમાં ત્યાંના રાજા તરીકે આ દુષ્ટાભિસંધિનું વર્ણન આવી ગયું છે તે જુઓ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રકર્ષ. મામા ! આપે વેદિકાની અંદર રહેલાઓનું વિવેચન તા ઠીક કર્યું. હવે એ વેદિકાના દરવાજાની બહાર ખીજા સાત રાજા દેખાય છે જે સર્વે મેાટા વિશાળ મંડપમાં બેઠેલા છે, જે દરેકની સાથે વળી જૂદા જૂદો નાના મોટા પિરવાર છે અને જેનાં રૂપ ગુણે પણ સ્પષ્ટ જાદા જૂદા પ્રકારના જણાય છે તે સર્વ રાજાઓનાં શું શું નામેા છે અને પ્રત્યેકના શું શું ગુણા છે તે મને સમજાવ.” માહુરાયના બહિષ્કૃત સેનાનીએ. સાત રાજાઓ અને તેમને પરિવાર. વિમર્શ— એ સાતે મોટા રાજ છે અને મહામેાહ રાજાના લશ્કરમાં માઘુ લશ્કરીએ છે એટલે તેના સમાવેશ મહામહના લશ્કરમાં થાય છે, પણ તે મહામહના અંગીભૂત સેનાની નથી, બહારથી મદદ આપવા માટે આવેલા ભાયાત રાજા જેવા છે. જ્ઞાનસંવરણ, ૧ “ એ રાજાઓમાં સર્વેથી પ્રથમ રાજા જે દેખાય છે અને જે 'પાંચ મનુષ્યાથી પરવરેલ છે તે ઘણા જાણીતા મહારાજા છે અને જ્ઞાનસંવરણના નામથી પ્રસિદ્ધિ પામેલા છે. એનામાં એટલી જબરી શક્તિ છે કે તે જાતે તે અહીં રહે છે છતાં પેાતાની શક્તિથી ખાધુ પ્રદેશમાં રહેલા પ્રાણીઓને જ્ઞાનરૂપી પ્રકાશ વગરના એકદમ અંધ બનાવી મૂકે છે, એટલે લોકોની સમજણુ-વિચારણા-દીર્ઘદૃષ્ટિ વિગેરે સર્વ બહેરી કરી મૂકે છે. એ રાજા ગાઢ અજ્ઞાનઅંધકાર વડે લોકોને મુંઝવી નાંખે છે તેથી શિષ્ટ લોકો એને મેહનું ઉપનામ પણ આપે છે. દર્શનાવરણ. • •• * ત્યાર પછી બીજો રાજા જેની આજુબાજુ નવ મનુષ્યો બેઠેલા ૧ મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ ( કમઁગ્રંથ પ્રથમ ગાથા ૪ થી ૯ સુધી ટીકા જુએ ). જ્ઞાન આત્મિક ગુણ છે. આ રાજા તેના ઉપર આવરણ કરે છે તેથી પ્રાણીને આંતર પ્રકાશ ઘટતા જાય છે. એના પાંચ પ્રકાર બહુ સમજવા યેાગ્ય છે. ૨ દર્શનાવરણીય કર્મના નવ પ્રકૃતિ છે: ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદ ર્શનાવરણ, અવધિદર્શનાવરણુ, કેવળદર્શનાવરણ; નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્ર ચલા, પ્રચલાપ્રચલા, અને ચિદ્ધિ ( કર્મગ્રંથ પ્રથમ-ગાથા ૧૦ મી ). છેલ્રા પાંચ નિદ્રાના પ્રકાર છે. દર્શન એટલે જોવું. એ પણ જ્ઞાનની પેઠે આત્માને ગુણ છે અને તેનાપર ઉક્ત રાજા આવરણ કરે છે. પાંચ નિદ્રાને સ્ત્રી રૂપક આપ્યું છે અને ચાર પ્રકૃતિને પુરૂષાકાર આપ્યા છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ. દેખાય છે તેનું નામ દર્શનાવરણ છે. એ નવ મનુષ્યમાં જે પાંચ સુંદર સ્ત્રીઓ દેખાય છે તે પોતાની શક્તિ વડે આખી દુનિયાને ઉઘતી કરી મૂકે છે અને તેની પાસે જે ચાર પુરૂષ ઊભેલા જણાય છે તેના જોરથી એ આખી દુનિયાને તદ્દન અંધ બનાવી મૂકે છે. વેદનીય. ભાઈ પ્રકર્ષ! ત્યાર પછી બે માણસના પરિવારયુક્ત રાજા દેખાય છે તે વિખ્યાત પુરૂષાતનવાળે વેદનીય નામનો રાજા છે. એમને પ્રથમ પુરૂષ દુનિયામાં સાતાના નામથી પ્રસિદ્ધિ પામેલ છે, તે સર્વ દેવમનુષ્યાદિને અનેક પ્રકારના આનંદ કરાવે છે અને ત્રણ ભુવનને લહેરથી હસતા કરી મૂકે છે જ્યારે તેની સાથે બીજે પુરૂષ દેખાય છે તે અસાતાના નામથી દુનિયામાં ઓળખાય છે અને તે સર્વેને અનેક પ્રકારના સંતાપ કરે છે, દુઃખ આપનાર થાય છે. આયુષ્ય, ભાઈ ! ત્યાર પછી મોટાં નાનાં ચાર છોકરાંના આકારવાળા માણસથી પરવારેલે રાજા તારા જોવામાં આવે છે તેને દુનિયાનાં સર્વ માણસ આયુષ્યના નામથી ઓળખે છે. તે પ્રત્યેક ભવમાં તે છોકરાંએનાં તેજ વડે સમયને નિર્ણય કરી આપે છે, એટલે તે તે ભવમાં પ્રાણીઓને રહેવાની સ્થિતિનું પ્રમાણ કરી આપે છે. નામ, “ ત્યાર પછી ભદ્ર! જે બેંતાળીશ મનુષ્યોના પરિવારથી પર- ૧ વેદનીય કર્મના બે ભેદ છેઃ સાતા અને અસાતા (પ્રથમ કર્મગ્રંથ ગા. ૧૨ મી). વેદનીય કર્મ સુખદુઃખ(શારીરિક)ને અનુભવ કરાવે છે. ૨ આયુઃ કર્મના ચાર ભેદ : દેવગતિ આયુષ્ય, મનુષ્યઆયુષ્ય, તિઈંચઆયુષ્ય અને નારક આયુષ્ય, (પ્ર. કર્મ. ગા. ૨૩ મી), પ્રત્યેક ગતિમાં કેટલો વખત જીવવું તે મુકરર કરવાનું કાર્ય આ રાજાના હાથમાં છે. ૩ ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંધાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અનુપૂર્વી, વિહાગતિ (એ ચૌદ પિંડપ્રકૃતિ). ૧૪ પરાઘાત, ઉસાસ, તપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપધાત (એ આઠ પ્રત્યેક પ્રકૃતિ) ૮ ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, જશ (એ સદાક) અને તેથી ઉલટા સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ (એ સ્થાવરદશક). ૨૦ એવી રીતે ૪૨ પ્રકૃતિ નામકર્મની થઈ. એના વર્ણન માટે જુઓ પ્રથમ કર્મગ્રંથ, વિસ્તારથી પિંડ પ્રકૃતિના ભેદો ગણતાં તેના ૧૦૩ ભેદ થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ફ જ ૮૯૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા.. વરેલો રાજા દેખાય છે તેનું નામ નામ છે અને તે પણ ઘણે જ પ્રસિદ્ધિ પામેલે છે અને બહુ બળવાન છે. એની પાસે જે માણસો છે તેના જેરથી સ્થિર અને ચર સર્વ પ્રાણુ વર્ગને એ એટલી જાતની વિડંબનાઓ આપે છે કે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે. તમે આ દુનિયામાં જોતા હશે કે કેટલાક પ્રાણીઓને દેવ બનાવવામાં આવે છે, કેટલાકને મનુષ્ય બનાવવામાં આવે છે, કેટલાકને નારક બનાવવામાં આવે છે અને કેટલાકને પશુનું રૂપ ધારણ કરાવવામાં આવે છે (એ ગતિ નામકર્મનું પરિણુમ છે), કેટલાક એક બે ત્રણ ચાર અથવા પાંચ ઇદ્રિ ધારણ કરે છે (એ જાતિ નામકર્મનું પરિણામ છે) તથા જુદા જુદા પ્રકારનાં શરીરમાં આવીને રહે છે (એ શરીર નામકર્મનું પરિણું છે), વળી તેના પ્રભાવથી પ્રાણુઓને જુદા જુદા પ્રકારનાં શરીર સાથે નવા નવા પુદગલેનો સંબંધ કરે છે (બંધન નામકમેનું પરિણુમ છે) અંગેપગે થાય છે (એ ઉપાંગ નામકર્મનું પરિણામ છે), તેઓને શરીરસંબંધી સંઘાત કરવામાં ઉઘુક્ત થયેલા જોવામાં આવે છે (એ સંઘાતન નામકર્મનું પરિણામ છે), તેઓ જુદા જુદા પ્રકારના સંઘયણે ધારણ કરે છે (એ સંઘયણ નામકર્મનું પરિણામ છે), તેઓ જુદા જુદા પ્રકારના સંસ્થાનવાળા દેખાય છે (એ સંસ્થાન નામકર્મનું પરિણામ છે), તથા પ્રાણીઓ રૂપમાં, ગંધમાં, રસમાં અને સ્પર્શમાં જુદા પડે છે (એ વર્ણાદિ ચતુષ્ક નામકર્મનું પરિણામ છે), પ્રાણીઓ ભારે હળવાપણુમાં પ્રમાણપત, ન્યૂન કે અધિક હોય છે, (એ અગુરુલઘુ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પિતાના શરીરથી જ અથવા અંગોથી જ દુઃખ ખમનારા થાય છે (એ ઉપઘાત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક ગમે તેવા બળવાનની સામે પણ ફતેહમંદ થઈ શકે છે (એ પરાઘાત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), પિતપોતાને યોગ્ય સ્થાને જઈને જન્મ ધારણ કરે છે (એ અનુપૂર્વી નામની પિંડ પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક શ્વાસોશ્વાસ લેવા વિગેરે તંદુરસ્તીની બાબતમાં ઘણું સુખી હોય છે અને શરીરે સ્વસ્થ હોય છે (એ ઉચ્છવાસ નામની પ્રત્યેક રે ૧ સંઘાતનઃ ઔદારિક વિગેરે શરીરના પુદગળને દંતાળાની પેઠે એકઠા કરવા તેનું નામ સંઘાતન કહેવામાં આવે છે (પ્ર. ક. ગ્રં. ગા. ૩૬). ૨ સંઘયણ હાડકાના સમૂહની ગોઠવણ તે સહનનસંઘયણ કહેવામાં આવે છે. ૩ સંસ્થાનઃ શરીરની અમુક પ્રકારની આકૃતિ હેવી તેને સંસ્થાન કહેવામાં આવે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજા. ૯૯૧ પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પોતે શીતળ શરીરવાળા હોવા છતાં પર પ્રાણીઓ ઉપર પેાતાનાં કિરણેાથી તાપ સારી રીતે લગાવી શકે છે (એ તપ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), કેટલાક પાતાનાં શાંત કિરણા ચામેર ફેલાવી સર્વત્ર શાંતિ ઉત્પન્ન કરે છે ( એ ઉદ્યોત નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે—ચંદ્રકરણા એનું દૃષ્ટાન્ત છે), કેટલાકની ચાલ ઘણી સુંદર હેાય છે અને કેટલાકની ઊંટ જેવી હાય છે ( એ શુભ અથવા અશુભ વિહાયેાગતિ નામની પિડ પ્રકૃતિનું પરિણામ છે), 'કેટલાક પ્રાણીઓ ત્રસ ( બેથી પાંચ ઇંદ્રિયવાળા ) થાય છે ત્યારે કેટલાક સ્થાવર ( એક ઇંદ્રિયવાળા) થાય છે, કેટલાક પ્રાણીઓનાં શરીર ચર્મચક્ષુથી દેખાય નહિ તેવા સૂક્ષ્મ થાય છે ત્યારે કેટલાકના માદર ( ચર્મચક્ષુથી દેખી શકાય તેવા) થાય છે, કેટલાક પાતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરી પોસા કહેવાય છે જ્યારે કેટલાક તે પૂરી કરી શકતા નથી તેવી સ્થિતિમાં તેઓ અપર્યાપ્તા કહેવાય છે, કેટલાક જીવા પોતપાતાના જૂદાં જૂદાં શરીરવાળા (પ્રત્યેક) થાય છે ત્યારે કેટલાક અનંત જીવાને રહેવા યોગ્ય એક સાધારણ શરીરવાળા (સાધારણ) થાય છે, એટલે એક સાધારણ શરીરમાં અનંત જીવા સાથે રહે છે, કેટલાકનાં દાંત હાડકાં વિગેરે સ્થિર (સ્થિર નામકર્મથી ) થાય છે ત્યારે છઠ્ઠા, પાપણ વિગેરે અસ્થિર (અસ્થિર નામકર્મથી) થાય છે, કેટલાકના નાભિ ઉપરના ભાગ સુંદર થાય છે (શુભ) જ્યારે કેટલાકના નાભિ નીચેના ભાગ અપ્રિય થાય છે (અશુભ), કેટલાક સૌભાગ્યશાળી હાય છે તેથી જ્યાં જાય ત્યાં પૂજા પ્રતિષ્ઠા પામે છે ત્યારે કેટલાક તેથી ઉલટી રીતે તદ્દન દુર્ભાગી હેાય છે, તેથી તે જેને ત્યાં જાય તેને ત્યાં ધાડ પડે છે અને બેસે ત્યાં જમીન ખેાદવી પડે છે એટલે દરેક સ્થળે અપમાન પામે છે તેવા કમનસીબ હોય છે ( સુભગ ને દુભંગ), કેટલાકના સ્વર એવા મધુર હોય છે કે તે ભાષણ કરે ત્યારે અથવા વાતા કરે ત્યારે સર્વને પ્રિય લાગે છે જ્યારે કેટલાક ખેલવામાં તદ્દન કઠોર હેાય છે, (સુસ્વર ને દુસ્વર) કેટલાકનાં વચના દેશાંતરોમાં પણ માનનીય થઇ પડે છે ત્યારે કેટલાકનાં વચને પોતાના ઘરમાં પશુ આદરણીય થતાં નથી (દેય અને અનાર્ય કર્મ) કેટલાકની ૧ અહીંથી ત્રસદશક અને સ્થાવરદશકના ભેદે અરસ્પરસ મેળવીને લઇ લીધા છે. એના વિવેચન માટે જીએ પ્રથમ ૪. ગ્રંથ ગા. ૨૬-૨૭. ૨ પર્યાસિ છ છે: આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન એ પૈકી એકેંદ્રિયને ચાર, બે ત્રણ ચાર ઇંદ્રિયવાળાને પાંચ તથા સંજ્ઞીને છ પસિ હાય છે. ( જુએ નવતત્ત્વ ગાથા ૫ મી). Page #239 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. કીર્તિ સર્વત્ર ફેલાય છે અને દરરોજ વધતી રહે છે જ્યારે કેટલાકની આબરૂને બદલે ગેરઆબરૂ વધારે ફેલાય છે (યશ ને અપયશ), કેટલા– કનાં શરીરનાં અંગેાપાંગ જ્યાં ોઇએ ત્યાં યોગ્ય રીતે ગોઠવાયલાં હોય છે. (નિર્માણ નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે), વળી આ દુનિયામાં કોઇ કોઇ મહાત્મા પુરૂષા તીર્થંકર થાય છે જેમનાં ચરણકમળો નમન કરી રહેલા દેવતાઓના મુગટાની શ્રેણીથી પૂજાતાં હોય છે અને જેએ આ સંસારને ભેદી તેના અંત પામે છે (એ તીર્થંકર નામની પ્રત્યેક પ્રકૃતિનું પરિણામ છે)–આવી આવી જે અનેક પ્રકારની રચના જગતમાં થાય છે, જૂદા જૂદા પ્રકારની ગેાઠવણા સારી ને ખરાખ થાય છે તે સર્વે આ નામ નામના મહાબળવાન્ મહારાજા પેાતાનાં મનુષ્યેાનાં પરાક્રમથી ચારે તરફ ફેલાવે છે. ગાત્ર. ૐ “ ત્યાર પછી ભાઈ પ્રકર્ષ! તેની આગળ જે એક રાજા બેઠેલ દેખાય છે, જેની પાસે એ આત્મીય પુરૂષા બેઠેલા છે તે તું ને. તેમાં એક તે ઉચ્ચ ગાત્ર છે અને બીજે નીચ ગાત્ર છે. એ રાજાને આ દુનિયામાં ગોત્રના નામથી ઓળખવામાં આવે છે અને પ્રાણીઓને સારા અથવા ખરાબ ગોત્રવાળા બનાવવાનું કારણ એ મહારાજા અને છે. અંતરાય. ७ “ ત્યાર પછી સાતમા રાજા દેખાય છે જેની આજીમાજી પાંચ મનુષ્યા જાણે તેનાં પોતામય હોય તેવા દેખાય છે તે પણ જો પરાક્રમી છે અને તે આ દુનિયામાં અંતરાયના નામથી ઓળખાય છે. એ રાજા બાહ્ય પ્રદેશમાં રહેલા મનુષ્યોને પેાતાની શક્તિના જોરથી દાન આપવા દેતા નથી, ભાગ ઉપભાગમાં કોઇ વસ્તુ લેવા દેતા નથી, કાઇ વસ્તુઓના લાભ થવા દેતા નથી અને પ્રાણીમાં જોર હોય તે પણ તેના ઉપયાગ ન થઇ શકે તેવી કફોડી સ્થિતિમાં તેને મૂકી દેવાનું કામ કરે છે. ૧ કીતિ દિગંત પર્યંત જાય છે, જ્યારે ચશ પેાતાના નાના વર્તુળમાં રહે છે. ૨ ગેાત્રકર્મની એ પ્રકૃતિ છે: ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર. ૩ આ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે: દાનાંતરાય, લાલાંતરાય, લેગાંતરાય, (કાઇવાર વપરાશમાં લેવાની વસ્તુને ભાગ્ય વસ્તુ કહે છે), ઉપલા ગાંતરાય (વારંવાર ઉપયાગમાં લેવાની વસ્તુને ઉપભાગ્ય કહે છે) અને વીર્યો વાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] મહામેાહના મિત્રરાજા. ૨૯૩ “ ભાઇ પ્રકર્ષ ! આવી રીતે એ સાતે રાજા સંબંધી સંક્ષેપમાં હકીકત તને કહી સંભળાવી, ખાકી એ પ્રત્યેકની શક્તિ કેટલી છે અને કેવાં કેવાં કામ કરી શકે તેવા છે તે સંબંધી જે વિસ્તારથી વાત કહેવા માંડું તે તે મારૂં આખું જીવન જ પૂરૂં' થઇ જાય એટલી તેઓ સંબંધી વાતા છે.” મામાના આવા ગંભીર શબ્દો સાંભળીને પ્રકર્ષને મનમાં ઘણે આનંદ થયા અને બાલવા લાગ્યા, “ મામા! તમે બહુ સારૂં કર્યું ! એ સર્વ રાજાઓનું વર્ણન કરીને તમે મને આજે માહના પાંજરામાંથી ોડાવી મૂક્યો એમ હું માનું છું.” સાત રાજાઓને અંગે પ્રકર્ષના ગંભીર પ્રશ્ન ખુલાસાપૂર્વક મામાના વિચારણીય જવાબ, મુખ્ય અને અંતર્ગત ધર્મોની પ્રધાનતા–ગૌણતા. મામાના ઘણા ગંભીર ખુલાસા સાંભળીને પ્રકર્ષને ઘણા હર્ષ થયા, એને જિજ્ઞાસા તૃપ્ત કરવાની પ્રબળ ઇચ્છા વધતી ગઇ અને તેણે હર્ષપૂર્વક મામાને પૂછ્યું “મામા! મારા મનમાં એક શંકા રહેલ છે તે જો આપશ્રીની રજા હાય તા પૂછીને તેના નિર્ણય કરી લઉ.” ભાણેજના આવા પ્રશ્ન સાંભળીને મામા વિમર્શે તેના તરફ ઘણા સંતેાષ મતાન્યે અને તેને જે કાંઇ શંકા હાય તે ખુશીથી પૂછી લેવાની આજ્ઞા કરી, એટલે પ્રકર્ષે પૂછ્યું “મામા! તમે જે સાતે રાજાઆનું વર્ણન કર્યું તેના સંબંધમાં મને એક ઘણી નવાઇ ઉપજે તેવી હકીકત દેખવામાં આવી છે અને તે એ છે કે મંડપમાં બેઠેલા એ રાજાઓને જ્યારે ધારી ધારીને જોઉં છું ત્યારે તે પ્રત્યેકના પરિવાર મારા જોવામાં આવતા નથી, વળી જરા વધારે મારિકાથી એના પરિવારને જોઉં છું ત્યારે તે રાજાએ જોવામાં આવતા નથી અને તમે ૧ એક કર્મના વિષય પર વિચાર કરતાં જીવન પૂરૂં થઇ જાય તે ખરેખરી વાત છે, કર્મને સિદ્ધાંત જૈન સાહિત્યમાં બહુ વિસ્તારથી વૈજ્ઞાનિક નજરે ચર્ચાયલા છે. એના ખાસ ગ્રંથા વર્મપ્રન્ટ, મ્પયની અને વંસંદ છે. તદુપરાંત સિફ્રાન્ત અને પ્રકરણના લગભગ દરેક ગ્રન્થમાં એ સંબંધી વાતે આવે છે. જૈન ચેાગની વિચારણામાં પણ કર્મના અંધ ઉદયના વિચારા અગ્ર સ્થાન ભાગવે છે. ગુણસ્થાનમાં કર્મના જ વિચાર છે અને જીવાદિ નવ પદાર્થ જાણે તેને સમ્યકત્વ હાય છે એમ કહ્યું છે ત્યાં પણ કર્મની વાત અગ્ર સ્થાન ભાગવે છે. કર્મને વિષય સમજવે એટલે જૈન દર્શનના જ્ઞાનની ચાવી પ્રાપ્ત કરવી એમ સમજવું. ૨ બન્ને એકી વખતે દેખાતા નથી: રાજાને ોઉં છું તેા પરિવાર દેખાતા નથી, પરિવારને અવલેાકીને જોઉં છું તેા રાજા દેખાતા નથી. ૩૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ex ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાત્ર ૪ જ્યારે ઉપર વણૅન કર્યું ત્યારે તે તે દરેકના નામે તથા ગુણા જાદાં જૂદાં ખતાવ્યાં હતાં, તેથી રાજાઓ અને તેમના પરિવાર જાદા ડાય એમ મને લાગ્યું હતું. ત્યારે એ હકીકત વાસ્તવિક રીતે કેમ છે તે આપ મને બરાબર સ્પષ્ટ કરીને સમજાવે.” વિમર્શે મામાએ જવાબમાં કહ્યું “ ભાઈ! આ મામતમાં તારે જરા પણ વિસ્મય પામવા જેવું નથી. જેમ તું એકી સાત રાજાનુંસામા- વખતે બે( નાયક અને તેના પરીવાર )ને દેખી ન્ય વિશેષ સ્વરૂપ શકતા નથી તેમ જ બીજો કોઇ પણ અહીં એકી વખતે એને દેખી શકે એવા નથી; કારણ કે એ અન્નેને જાણનાર જે હાય છે તેઓ જાણે જ છે કે એકી સાથે-એક વખતે તે અન્ને હાતા નથી, પણ તે વખતે મનમાં એવા ભાવ થાય છે કે બીજા પણ છે. દાખલા તરીકે કોઇ પણ પ્રકારના આવરણવગરના સંપૂર્ણ જ્ઞાનવાળા સર્વજ્ઞ કેવળીએ પણ એ રાજા અને તેમના પ્રત્યેકના પરિવાર એક સમયે એક સાથે નથી એ પ્રમાણે જાણે છે; એનું કારણ એ છે કે એ સાતે રાજાએ ( જેને વર્ણવવામાં આવ્યા છે તે) 'સામાન્ય રૂપે છે અને એમને પરિવાર છે તે વિશેષ રૂપે છે. આથી તારા સમજવામાં આવ્યું હશે કે અવયવને ધારણ કરનાર ( અવયવી ) તે અહીં સામાન્ય છે અને તેના અવયા વિશેષ રૂપ છે, અથવા બીજી રીતે કહીએ તેા એ સાતે રાજાઓને અંશીઆઅંશો ધારણ કરનારા અથવા અંશવાળા કહેવાય ત્યારે એના પરિવારને અંશ કહેવાય. એમાં સૂક્ષ્મ દૃષ્ટિથી સમજવા જેવી હકીકત એ છે કે સામાન્ય અને વિશેષ બન્ને કોઇ પણ પ્રાણીને એકી વખતે જ્ઞાનગોચર થઇ શકતા નથી, કારણ કે તેવી રીતે એકી વખતે જ્ઞાનગેાચર ન થવું એ સામાન્ય અને વિશેષની ખાસ પ્રકૃતિ છે-તેના સ્વભાવ જ એવો છે કે બન્ને એકી વખતે એક જ સાથે જ્ઞાનનેા વિષય ન થાય; એ બન્નેમાં દેશથી અથવા કાળથી અથવા તો સ્વભાવથી જરા પણ કોઇપણ પ્રકારના ભેદ નથી, કારણ કે અત્રે તાદાત્મ્ય રૂપે-એક રૂપે સાથે રહે છે, તેથી હું ભાઇ! તે અન્ને તને એક રૂપ જ દેખાય છે. એક દાખલેા હું તને બતાવું તે તેથી તારા લક્ષ્યમાં આ હકીકત બરાબર આવી જશે તે તું ધ્યાન રાખીને સમજી લે. ૧ ન્યાયની પરિભાષામાં એને જાતિ કહેવામાં આવે છે. પાશ્ચાય લાકમાં અને Genus કહેવામાં આવે છે. ૨ ન્યાયની પરિભાષામાં એને વ્યક્તિ કહેવામાં આવે છે. પાશ્ચાય લાંછ કમાં અને Species કહેવામાં આવે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ! મહામહના મિત્રરાજાઓ. ૮૫ “એક જંગલ છે. તેમાં ધાવડ, આંબા અને ખદિર (ખેર) નાં ઝાડે છે. હવે ઝાડથી ભેદ પાડે-જુદા પડે એવા ત્યાં કયા સામાન્ય વિ. ધાવડા આંબા કે ખદિર છે? અને ધાવડા આંબા શેષનું સ્વરૂપ. અને ખદિર વગર ત્યાં કયાં ઝાડ છે તે પણ વિચારી જે. બન્ને વાત એક જ છે, પણ એક વખત ઝાડ રૂ૫ સામાન્ય ઉપર લક્ષ્ય છે અને બીજી વખત ધાવડા આદિ વિશેષ પર લક્ષ્ય છે. એક બીજો દાખલો વિચારીએઃ શ્રુતસ્કંધ વગર અધ્યયન હેવાને સંભવ નથી અને અધ્યયન વગર શ્રુતસ્કંધ નથી. માત્ર વાત એટલી છે કે એક વખતે બન્નેને જોઈ શકાતા નથી માટે તે દેખાતા જ નથી એમ નહિ પરંતુ જુદા જુદા વખતની અપેક્ષા ધ્યાનમાં લઈને વાત કરીએ તો તેઓ દેખી શકાય છે. મતલબ એક વખતે જો જોઈએ તો એક જ જણાય છે, પણ જુદે જુદે વખતે પ્રથ પ્રથફ જણાય છે, પણ એક વખતે બન્ને દેખાતા નથી. એક ૧ ધવ પ્રસિદ્ધ છે, એને મોટાં પાંદડાં થાય છે. ૨ ખદિરને મોટાં પાદડાં હોય છે તેનાં પતરાળાં (પાતળી બને છે. ૩ ખદિરમાં ખદિરપણું અને વૃક્ષપણું બન્ને રહેલાં છે તેમ ઘવમાં ધવપણું અને વૃક્ષપણું, આમ્રમાં આમ્રપણું અને વૃક્ષપણું, વડમાં વડપણું અને વૃક્ષપણુંઆવી રીતે દરેક વૃક્ષમાં આવા બે બે ધર્મો રહેલા છે. તેમાં વૃક્ષપણું દરેકમાં છે. અને ખદિરપણે ખદિરમાં, ધવપણું ધવમાં, આમ્રપણું આમ્રમાં, વડપણું વડમાં એ એકેકમાં જૂદું જૂદું રહેલું છે. આમાં વૃક્ષપણું સામાન્ય ધર્મ કહેવાય છે અને ખદિરપણું, ધવપણું વિગેરે વિશેષ ધર્મ કહેવાય છે. આ સંબંધી જ્યારે વિચારીએ ત્યારે જણાય છે કે ખદિરાદિપણું વૃક્ષપણાને છોડીને રહેતું નથી તેમજ વૃક્ષપણું પણ ખદિરાદિપણાને છોડીને રહેતું નથી. હવે જ્યારે એક ધર્મને મુખ્ય પણે વિચાર કરીએ છીએ ત્યારે બીજે ગણપણે ઢંકાયેલો રહે છે. જેમકે એક બાગમાં ખદિરાદિ વૃક્ષો રહેલા છે તેમાં જ્યારે વૃક્ષપણા ૩૫ ધર્મને વિચાર કરવામાં આવે ત્યારે આ વૃક્ષ આ વૃક્ષ આ વૃક્ષ એમ સઘળાંની વૃક્ષપણામાં સમાપ્તિ થાય પણ ખદિરપણાદિ તરીકે કોઈ ન દે ન થાય. તેમજ ખદિરપણું વિગેરે ધર્મનો વિચાર કરવામાં આવે ત્યારે આ ખદિર, આ ધવ, આ આમ્ર, આ વડ, વિગેરેમાં સમાપ્તિ થાય પરંતુ આ સિવાય કોઈ એકાદે ખાસ વૃક્ષ તરીકે જ જૂ હું ન પડે-આમ જો કે હરકોઈ વખતે બન્ને ધર્મો દરેકમાં રહેલા છે છતાં એકને મુખ્ય તરીકે જ્યારે વિચારવામાં આવે ત્યારે બીજો ધર્મ ગૌણપણે રહે છે અને બીજાને જ્યારે મુખ્યપણે વિચારવામાં આવે ત્યારે પ્રથમ ગણપણે રહે છે. એક વખતે બે ધર્મો ખ્યપણે ન હોય. ૪ શ્રતકંધઃ અનેક અધ્યયનોને સમુદાય, આપણે અત્યારે જોઈએ તે પુસ્તક વગર પ્રકરણે નહિ અને પ્રકરણે વગર પુસ્તક નહિ, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ઉપર ધ્યાન હોય ત્યારે ખીન્ને નથી એમ જણાય છે. દાખલા તરીકે અહુ દૂરથી તમે જંગલ સામે નજર કરતા હા તા તમને આડો દેખાશે, વૃક્ષાની ઘટા દેખાશે, પણ તેમાં ધાવડા, આંબા કે ખદિર દેખી શકાશે નહિ અને તમે તેને જૂદાં જૂદાં નણી પણ શકશેા નહિ. ત્યાર પછી તમે નજીક જશે ત્યારે તે જ વૃો તમને ધાવડા, આંબા તથા ખદિર દેખાશે પરંતુ વૃક્ષ તરીકે કાઇ નદું દેખાશે નહીં. હવે તેવી રીતે ધાવડા વિગેરે દેખાશે તેનાથી ઝાડ જુદા નથી એ તે સહજ સમજાય તેવું છે. તે કાળની અપેક્ષા લઇને બેલીએ તે તમે એ વસ્તુ દેખી છે એમ કહી શકાય, કારણ કે તમારી ચક્ષુએ કે જૂદે વખતે જૂદાં જુદાં રૂપે દેખ્યાંઃ ઝાડો દેખ્યાં અને પછી ઘેાડે વખતે ધાવડા, આંબા દેખ્યા. આવી રીતે વખતના ભેદ સાથે ગણીએ તે હૃદી જૂદી વસ્તુ તમે ોઇ તેથી તેની વૃદી હૃદી વ્યાખ્યા કરી શકાય. હવે તે તમે એમ કહો કે વખતના ભેદે વસ્તુભેદ થયા પણ વસ્તુતઃ ભેદ નથી તેા અમારે જવામમાં એટલુંજ કહેવાનું છે કે જે દ્રવ્યો ખરેખર અભિન્ન જ હોય તે કાળભેદે પણ જૂદા ભિન્નભિન્ન કદિ પણ દેખાય નહિ, સર્વથા અભિન્ન હોય તે તે સર્વ કાળે અભિન્ન જ રહેવા જોઇએ. “ હવે એ બાબતના ખુલાસો તને સ્પષ્ટ રીતે સમજાવું તે લ ક્ષ્યમાં રાખજે. સામાન્ય અને વિશેષના જે કે સ્વભાવ વિગેરે આમતમાં તદ્દન અભેદ છે એટલે સ્વભાવ ગુણુ પ્રકૃતિ વિગેરે સામાન્યનાં હોય તેવા વિશેષનાં હાય છે તેા પણ તેમાં સ્પષ્ટ રીતે ચાર માસતના તફાવત હોય છેઃ એટલે કે (૧) તેની સંખ્યામાં ફેર હોય છે (૨) તેઓની સંજ્ઞા-તેઓના નામનિર્દેશમાં ફેર હોય છે, (૩) તેઓનાં લક્ષણુ–ઓળખવાનાં ચિહ્નો જૂદાં હેાય છે, અને (૪) તેઓનું કાર્ય જૂદું હોય છે. આ ચાર બાબતને લઇને તેઓમાં તફાવત પડે છે એટલે એ ચારને લઈને તેઓ જૂદા પડે છે. જે તત્ત્વજ્ઞાન ભેદાભેદ પરિસ્થિતિના સ્વીકાર કરતું હાય એટલે જ્યાં સ્યાદ્વાદ રૌલી આદરવાની વિશાળતા બતાવાયલી હોય છે ત્યાં આવી રીતે સંજ્ઞા સંખ્યા વિગેરે દ્વારા ભેદને વ્યવહાર કરવામાં કોઇપણ પ્રકારનું દૂષણ આવતું નથી. અંતગત તફાવત. ૧ અંતે તે વખતે જૂદા જાય તેા તેમાં ભિન્નતા તા સ્પષ્ટ થઇ. દાખલા તરીકે ઘટને પટ જૂદા છે તથા પ્રથમ વસ્તુઓમાં સામાન્ય રીતે આવી જાય છે પણ વ્યક્તિ રૂપે જૂદા પડી જાય છે, ભિન્ન છે—એમ વખતને લઇને ભાન થાય તેટલા માટે પણ એ રીતે તેા ભિન્ન જ ગણાવા ોઇએ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] મહામહના મિત્રરાજાઓ. ૮૯૭ હવે એ ઉપર કહેલી ચાર બાબતમાં ભેદ કેવી રીતે પડે છે તે તને બતાવું. તે આ પ્રમાણે છે –(૧) સંખ્યાથી ભેદ સ્પષ્ટતા. જોઈએ તે ઝાડ. એ નામથી એક જ છે જ્યારે ખદિર, આંબા વિગેરે નામથી ઘણું છે તેથી સામાન્ય અને વિશેષની સંખ્યામાં તફાવત પડ્યો; (૨) ત્યાર પછી તેઓનાં નામ-તેઓની સંજ્ઞા વિચારીશ તો તેમાં પણ ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. સામાન્ય ઝાડ છે તે “ઝાડ” શબ્દથી સંજ્ઞિત થાય છે જ્યારે વિશેષ રૂપ છે તે ધાવડા'ના નામથી, “આબા'ના નામથી, “ખદિર'ના નામથી તથા તેવાં જ બીજા નામથી ઓળખાય છે. આથી સંજ્ઞાની નજરે જોઈએ તે પણ બન્નેમાં તફાવત દેખાય છે; (૩) ત્યાર પછી લક્ષણે તપાસીશ તે તેમાં પણ એક મોટો ભેદ જોવામાં આવશે. ઝાડ સામાન્ય સર્વત્ર જોવામાં આવે છે, એટલે ઝાડ સામાન્ય તરીકે સર્વમાં એકતા છે, જ્યારે ધાવડા ખદિર અને આંબા સર્વત્ર જોવામાં આવતા નથી એટલે આંબા વિગેરે વિશેષ તરીકે તેઓમાં પરસ્પર ભેદ દેખાય છે, એટલે જે ધાવડે છે તે આંબે નથી અને આંબો છે તે ખદિર નથી. મામાન્ય ઝાડોમાં સર્વત્ર સજાતીયતા જોવામાં આવે છે ત્યારે વિશેષ વૃક્ષામાં એક બીજાથી અન્યપણું જોવામાં આવે છે; () ત્યાર પછી તેઓના કાર્ય-પરિણામની અપેક્ષાએ જોઈએ તો તેમાં પણ ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. સામાન્ય તરીકે ઝાડનું કાર્ય જોઈશું તે છાયા કરવા રૂપ સર્વ વૃક્ષોમાં એક સમાન કાર્ય જણેશે જે કાર્ય વિશેષ વૃક્ષનાં કાર્યથી તદ્દન જુદું છે. દરેક ઝાડ વિશેષ તરીકે ભિન્ન ભિન્ન કાર્ય કરે છે; જેમ કે અમુક અમુક ફળ આપે છે, અમુક અમુક જાતનાં ફૂલે આપે છે; દાખલા તરીકે આંબા કેરીઓ આપે છે. હવે આ દરેક જાતિ વૃક્ષ એટલે વિશેષ વૃક્ષ તરીકેનું જે કાર્ય છે તેથી સામાન્ય ઝાડનું કાર્ય તદ્દન જાદું જ પડી ગયું. આ સર્વ ભેદ પાડતાં સામાન્યની વાત હોય ત્યારે સામાન્યની મુખ્યતા હોવાથી સામાન્ય દષ્ટિગોચર થાય છે અને વિશેષની ગૌણતા હોવાથી વિશેષ દષ્ટિગોચર થતું નથી, તેમજ જ્યારે વિશેષની વાત હોય ત્યારે વિશેષની મુખ્યતા હોવાથી વિશેષ દૃષ્ટિગોચર થાય છે અને સામાન્યની ગૌણતા હોવાથી સામાન્ય દષ્ટિગોચર થતું નથી. તેવીજ રીતે શ્રુતસ્કંધના સંબંધમાં જશું તો ત્યાં પણુ એ ચારે પ્રકારનો સંબંધ જણાશે તેથી તેના અધ્યયન ઉદ્દેશા વિગેરેમાં જુદા જ પ્રકારે દેખાશે. (શ્રુતસ્કંધની સંખ્યા એક જ, અધ્ય ૧ અધ્યયન અનેક ઉદેશાઓને સમુદાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ યનોની ઘણી છે. નામ પણ બન્ને વિભાગોનાં જુદાં જુદાં જ હોય છે. એમાં સજાતીયતા અને પ્રથપણું તે સ્પષ્ટ દેખાઈ આવે છે અને કાર્ય બન્નેનાં જુદાંજ હોય છે. શ્રુતસ્કંધના સમુદાયથી અંગ બને છે અને અધ્યયનના સમુદાયથી શ્રુતસ્કંધ બને છે.) ભાઈ પ્રક! આવી રીતે સંજ્ઞા સંખ્યા વિગેરેના જે ભેદ પડે છે તે ખાસ મનપર રાખીને અને દેશ કાળ તથા જિજ્ઞાસા તૃપ્તિ. સ્વભાવને લઈને સામાન્ય રાજાઓ અને તેના પરિ વાર વચ્ચે અભેદ છે તેને ચેડા વખત માટે બાજુએ રાખીને એ રાજાઓને અને તેના પરિવારને મેં જુદાં જુદાં તારી પાસે વર્ણવ્યાં છે અને તેટલા સારૂં મેં તેમના નામ અને ગુણે જુદાં જુદાં છે એમ તને બતાવ્યું છે. એવી રીતે જો કે તેઓમાં એટલે રાજાઓમાં અને તે પ્રત્યેકના પરિવારમાં ભેદ છે, તે પણ તેઓ એકી વખતે એક બીજાથી જુદા જjતા નથી તેથી તારે વિસ્મય પામવાનું કાંઈ પણુ કારણ રહેતું નથી. બીજી કઈ પણ જગ્યાએ મેં સામાન્ય અને વિશેષને ભેદ કહ્યો હોય તે તેઓનાં લક્ષણ સમજી જઈને તારે તેમાં જરા પણ આશ્ચર્યે પામવું નહિ.” મામાના આ ખુલાસાપર પ્રકમાં ઊંડે વિચાર કરતો આગળ સવાલ કરવા લાગે તે હવે આપણે આગળ જોશું. પ્રકરણ ૧૯ મું. મહામહસૈન્યને જિતનારા. ગseeeee હૃષી પ્ર છે કે મામાને પ્રથમ સંશય પૂછયો કે નાયકને જોતાં આ પરિવાર દેખાતો નથી અને પરિવારને જોતાં નાયકે Mી જણાતા નથી તેને ખુલાસો મામાએ વિસ્તારથી કર્યો, I ! સામાન્ય વિશેષ સ્વરૂપ બતાવ્યું, સંખ્યા સંજ્ઞા અંક અને US કાર્યથી ભેદ બતાવ્ય, ન્યાયનાં સૂત્રો સમજાવ્યાં અને અતિ સુંદર લક્ષણ બાંધી આપી. જિજ્ઞાસુ ભાણેજે પોતાની પ્રશ્નાવળિ આગળ ચલાવતાં નીચે પ્રમાણે વાતચીત મામા ભાણેજ વચ્ચે થઈ. ૧ મોહનીય કર્મમાં, વેદના લક્ષણમાં અને એવી રીતે બીજે પણ આ પ્રમાણે વિમર્શ કર્યું છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પ્રકરણ ૧૮] મહામહસે ને જિતનારા. ૮૯ પ્રાણુઓના ચાર મોટા દુશમન, સંસારસ્વરૂપવિચારણનો અવસર, મકરધ્વજને અંગે ખાસ વિચારે, પ્રકર્ષ મામા! આપશ્રીએ જે ખુલાસો કર્યો તેથી મારા મા નમાં જે મોટો સંશય થયો હતો તે તો દૂર થઈ પ્રકર્ષ બીને ગયે, પણ હવે વળી મારા મનમાં એક બીજી જ ગંભીર પ્રશ્ન. શંકા ઉત્પન્ન થાય છે તે આપને પૂછવાની રજા લઉ છું. અહીં જે સાત રાજાએ દેખવામાં આવે છે તેઓમાં જે ત્રીજે (વેદનીય), ચોથો (આયુ), પાંચમ (નામ) અને છઠ્ઠો (ગોત્ર) મળીને ચાર રાજાએ છે તે તમારા વર્ણન પ્રમાણે પ્રાણીઓને કઈ વાર સુખ આપે છે અને કોઈ વાર દુઃખ આપે છે એટલે એ ચારે રાજાઓ લેકેનું સારું અથવા ખરાબ કરનારા થાય છે એમ જોવામાં આવે છે એટલે કે તેઓ લેકેનું એકાતે ખરાબ જ કરનારા-લે કે ઉપર ત્રાસ જ વર્તાવનારા હોય એમ જણાતું નથી, પરંતુ બાહ્ય લેકમાં તેઓ કઈ કઈને સુખનું કારણ પણ થઈ આવે છે, ત્યારે પિલા પ્રથમ (જ્ઞાનાવરણ્ય), બીજા (દર્શનાવરણીય) અને છેલ્લા (અંતરાય નામના) રાજાઓ છે તે તે પ્રાણુઓને એકાંતે નિરંતર દુઃખ દેનાર જ થાય છે. પોતાના જબરા પરિવાર સાથે મહામોહ મહારાજા અને આ ત્રણ છેલ્લા જણાવ્યા તે રાજાઓ પ્રાણીઓના જીવનના સારભૂત જ્ઞાનાદિ ગુણોનું હરણ કરી લે છે તે પછી પ્રાણુઓનું જીવન જ ક્યાં રહ્યું? ત્યારે મામા! આવા ચાર જબરા દુશ્મનોથી જેમને જરા પણ કદર્થના-પીડા ન થાય એવા કેઈ પ્રાણુઓ બાહ્ય પ્રદેશમાં હશે કે એવા પ્રાણુઓ હેવાનો સંભવ જ નથી? હું એવા પ્રકારના પ્રાણીઓ માટે સવાલ કરું છું કે જેઓની આગળ આ ચારે દુશ્મનોનું જોર ચાલી શકતું ન હોય, પરંતુ જે તે રાજાઓ પર વિજય કરનારા તરીકે પ્રસિદ્ધિ પામેલા હેય.” ૧ રાજાઓની સંખ્યાને નંબર અહીં આવે છે તે સંખ્યામાં ઉપર વર્ણન થયું. સંખ્યા યાદ રાખવી. ૧ જ્ઞાનાવરણ ૨ દર્શનાવરણ. ૩ વેદનીય. ૪ આયુ. પનામ. ૬ ગેત્ર, ૭ અંતરાય. ૨ પ્રથમ જણવ્યા તે ચાર રાજાઓને અઘાતી કર્મ કહે છે, જ્યારે પાછા થના ચાર રાજાએ ઘાતી કર્મ કહેવાય છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૪ વિમર્શ (પિતાના ભાણેજના ઉપર પ્રમાણે વચન સાંભળી આ દરપૂર્વક મધુર સ્વરે)-“તું એવા પ્રકારના પ્રાણીઓ દુશ્મન પર વિ. માટે સવાલ કરે છે કે જેઓએ એ ચારે દુશ્મનને જય કરનાર પોતાના વીર્યથી નાશ કર્યો હોય? એવા પ્રાણીઓ બાહ્ય લેકમાં પણ હોય છે તે ખરા, પણ તે બહુ છેડા હોય છે. જે, બાહ્ય પ્રદેશમાં રહેલા જે મહા બુદ્ધિશાળી પ્રાણીઓ યથાર્થ ભાવના રૂપ મંત્ર અને તંત્રો જેમાં બતાવેલ છે એવા શાસ્ત્રોનું અધ્યયન કરીને શાસ્ત્રરૂપ બખ્તર પોતાના આત્મા ઉપર ધારણ કરી રાખે છે અને કેઈ પણ વખત જરા પણું પ્રમાદ' કરતા નથી તેવાઓને એ મહામહ વિગેરે રાજાઓ સર્વે એકઠા થાય તો પણ જરાએ ઉપદ્રવ કે સંતાપ કરી શકતા નથી. એમ થવાનું કારણ એ છે કે એવા ધીરવીર પ્રાણુઓ જેઓની બુદ્ધિ વિશુદ્ધ શ્રદ્ધાથી શુદ્ધ થયેલી હોય છે તે પોતાના નિર્મળ મનમાં જગતનું સ્વરૂપ યથાસ્થિત રૂપે વિચારે છે તે આવી રીતે – આ સંસારસમુદ્ર આદિ અને અંત વગરને છે, મહા ભયંકર “છે, તો ઘણે મુશ્કેલ છે. તેવા સંસારમાં મનુજગસ્વરૂપ ષ્યપણું પ્રાપ્ત કરવું એ રાધાવેધ સાધવા જેટલું વિચારણું. “મુશ્કેલ છે, દુર્લભ છે, અતિ વિષમ છે. આ સંસા રમાં જે જે કાર્યો બને છે તે સર્વનું મૂળ એક જ છે અને તે આશાના દેરડા સાથે અવલંબીને રહે છે એટલે પિતે “ધારેલ પરિણામ જરૂર નીપજાવી શકશે અથવા આવી જશે એવી “આશાના ખ્યાલથી પ્રાણું કામ કરવાનો આરંભ કર્યા કરે છે. આ “જીવતર જોત જોતામાં નાશ થઈ જાય તેવું પાણીના પરપોટા જેવું ચંચળ છે. એની સાથે શરીર અત્યંત બિભત્સ છે, મળમૂત્ર વિગેરે “અશુચિથી ભરપૂર છે, કર્મનું પરિણામ છે, આત્માથી તદ્દન જુદું છે, રોગરૂપી પિશાચોને રહેવાનું સ્થાન છે અને ક્ષણભંગુર છે જુવાનીમાં માણસ રાતે માતે થઈને મદમાં મહાલે છે પણ તે “જુવાની સંધ્યાકાળે થતાં લાલરંગના વાદળ જેવી ચપળ છે, થોડી વારમાં તેને રંગ ઉડી જાય તેવી છે અને તે અનુભવને વિ. ૧ પ્રમાદ (૧) દુશમનની અપેક્ષાએ ગફલતી કે આળસ (૨) શાસ્ત્રની અને પેક્ષાએ પરભાવમાં રમતા. ૨ શરીર નામકર્મની પ્રકૃતિથી શરીર બંધાય છે તે આત્માથી તદન વ્યતિરિક્ત છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મહામાહસૈન્યને જિતનારા, ૯૦૧ ። ષય છે, અનેક પ્રકારની બાહ્ય સંપત્તિ દેખાય છે તે સખ્ત આ “ કરા પવનથી ઘસડાઇ જતાં વાદળાંની હારા જેવી છે, પવનના “ ઝપાટાથી વાદળાં જેમ અન્યત્ર ઘસડાઇ જાય તેવા સ્વભાવવાળી છે. “ શબ્દવિગેરે પાંચે ઇંદ્રિયાના ભાગા શરૂઆતમાં જરા જરા આનંદ “ આપે છે અને કિંપાક વૃક્ષનાં ફળની પેઠે જોકે ખાતી વખતે તે “ સારાં-મીઠાં લાગે છે પણ પરિણામે બહુ ભયંકર નીવડે છે. માતા, “ ભાઇ, પિતા, પત્ની અને પુત્ર વિગેરે સંબંધમાં આ અનાદિ ભવ“ ચક્રમાં સર્વ પ્રાણીએ સર્વની સાથે આવી જાય છે એટલે માતા 66 ' ' ઢાય તે કોઇવાર સ્ત્રી થાય છે, પિતા થાય છે, પુત્ર થાય છે, “ ભાઇ થાય છે, ખાપ થાય છે, વળી સ્ત્રી થાય છે, વળી માતા “ થાય છે–એમ અનેકવાર અનેક સંબંધેામાં આવે છે એવી અરઘટ્ટ“ ઘટ્ટી ચાલ્યા જ કરે છે. એક વૃક્ષ ઉપર રાત્રે એકસાથે અ“ નેક પક્ષીએ સુએ છે અને કલકલ કરે છે, પણ પ્રભાત થતાં “ જેમ જ્યાં ત્યાં ચાલ્યા જાય છે તેમ આ સંસારમાં સગા સંબંધીઓ અમુક નિર્મિત વખત સુધી અહીં સાથે રહે છે અને પોતપોતાને વખત પૂરા થતાં સર્વ ઊઠી ઊઠીને છૂટા છૂટા વિશાળ વિશ્વમાં ચાલ્યા જાય છે. આ સંસારમાં વિયેાગરૂપી અગ્નિથી મળતા પ્રાણીઓને “ પોતાના વહાલાં પ્રાણીઓ અથવા પસંદ આવે તેવી ચીજો સાથે સમાગમ થાય છે તે સ્વપ્રમાં મળેલ ભંડાર જેવા સમજવા, કારણ “કે એ સર્વ સમાગમેા અવશ્ય વિનાશી સ્વભાવવાળા હોય છે એટલે “ સમાગમને અંતે જરૂર વિયોગ થવાના હોય છે જ, ઍટલે સમાગમની “ મીઠાશ કરતાં વિયેાગની કડવારા આખરે વધારે આકરી થઇ પડે “ છે. સર્વ પ્રાણીઓને ઘડપણ-વૃદ્ધાવસ્થા બુઢા બનાવ્યા કરે છે, ખર“ ખર ખેરડી જેવા બનાવી મૂકે છે અને છેવટે ભયંકર મૃત્યુરૂપ પર્વત “ સર્વ પ્રાણીઓના ચૂરેચૂરા કરી નાખે છે.” tr ' “ “ ભાઈ પ્રકર્ષ! જે પ્રાણીએ આવા પ્રકારની ભાવનાના અભ્યાસ પાડીને વારંવાર તેમાં રમણ કર્યા કરતા હોય છે, જે પ્રાણીઓનાં મન એવી ભાવનાથી અત્યંત નિર્મળ થયેલાં હોય છે અને જેઆને અજ્ઞાનઅંધકાર નાશ પામી ગયેલ હોય છે તેવા પ્રાણીઓને એ માહરાજા, વિજયની યાદ્ તિ. ૧ અહીં બં. . એ. સેાસાયટિવાળા મૂળ પુસ્તકનું પૃષ્ઠ ૫૭૬ શરૂ થાય છે. ૨ કિંપાક વૃક્ષનાં ફળ ખાતાં બહુ મીઠાં હોય છે પણ પેટમાં ગયા પછી આંતરડાં ચીરી નાખે છે. २७ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ અની મહામૂઢતા નામની સ્ત્રી અથવા તે એના રાગકેસરી કે હેપગજેંદ્ર પુત્ર અને તે બન્નેની મૂઢતા તથા અવિવેકિતા પક્ષીઓ જરા પણ પીડા આપી શકતા નથી, હેરાનગતિ કરી શકતા નથી, ત્રાસ દઈ શકતા નથી–એટલું જ નહિ પણ મેહરાયના પરિવારમાંથી બીજા શેક, અરતિ, ભય કે દુષ્ટાભિસંધિ પ્રમુખ કેઇ પણ એવા પ્રાણીને અડચણ કરી શકતા નથી. આ સેળે છેકરાએ (કષા) કે બીજા કે પણ જે તેના જેવા હોય તે સદરહુ પ્રાણીઓ જેમણે ભાવનારૂપ શસ્ત્રોથી પિતા (મોહરાય) અને બન્ને પુત્રો (રાગકેસરી અને શ્રેષગજેંદ્ર)ને જીતી લીધા છે તેમને કઈ પણ પ્રકારની હેરાનગતિ કરી શકતા નથી. આથી એવા પ્રાણીઓને મેહરાજાના પુત્ર કે સંબંધીઓ તરફથી પીડા પામવાનું કારણ રહેતું નથી. વળી એવા પ્રાણીઓ કે જેઓ સર્વર મહારાજે બતાવેલ આ | ગમમાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને સાચા નિર્ણય પર પરિવારથી બા આવેલ હોય છે અને તેથી વિશુદ્ધ શ્રદ્ધાવાળા થયેલા ધાને અભાવ. હેાય છે, વળી જેઓ પોતાના આત્મા ઉપર કઈ કઈ પાપ ચોંટી રહેલ હોય છે તેને સુંદર વિચાર રૂપ જળવડે ઘેાયા કરતા હોય છે અને જેઓ સર્વજ્ઞ મહારાજના આગમનું સુંદર ચિંતવન વારંવાર કરીને તેને પરિણામે પિતાના ચિત્તને એક સ્થિરતામાં રાખ્યા કરતા હોય છે અને જેઓ મૂર્ખ નવીન તીથિઓનું ખોટે માર્ગે દોરાવાપણું બરાબર વિચારપૂર્વક જોઇ રહ્યા હોય છે તેવા નિર્મળ બુદ્ધિવાળા પ્રાણુઓ ઉપર પેલે મહારાજાને વજીર મિથ્યાદર્શન પણ પિતાને દેર ચલાવી શકતા નથી એટલું જ નહિ પણ એ મિથ્યાદર્શનની અત્યંત શક્તિવાળી સ્ત્રી કુદષ્ટિ જેનું અગાઉ વિવેચન થઈ ગયું છે તે પણ આ પ્રાણુના વીર્યને જોઈ વિચારી જાશુને દૂરથી જ નાસતી ફરે છે. વળી એવા પ્રાણુઓ પિતાના અંતરાત્માને તદ્દન મધ્યસ્થ રા ૧ કુદષ્ટિનું વર્ણન પૃ. ૮૫૮ થી શરૂ થાય છે. ૨ કામદેવપર વિજય મેળવવાની ખાસ મુશ્કેલી હોવાથી તેના પર કવિએ અહીં ખાસ પૃથક વિવેચન કર્યું હોય તેમ જણાય છે. કામદેવ વર્ણન માટે જુએ પૃ. ૮૬૭ થી. અહીં પ્રથમ સ્ત્રી શરીર સંબંધી ભાવના છે અને પછી તેના ચપળ ચિતપર ભાવના છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] મહામેહસૈન્યને જિતનારા. ૯૦૩ ખીને સ્ત્રીઓનાં શરીર અને ચપળચિત્ત સંબંધી મકરધ્વજ પર પરમાર્થેથી વિચાર કરે છે તે આવી રીતે – વિજયને માર્ગ. સ્ત્રીઓની રક્ત કમળ જેવી કાંઈક શ્વેત અને કાંઈક “શ્યામ રંગવાળી બે વિશાળ આંખેને તું ચોક્કસ માંસના ગેળાઓ છે એમ ચિંતવ. સારી આકૃતિવાળા, માંસળ, સારી રીતે વળગી રહેલા અને મુખના ભૂષણ જેવા લાગતાં સુંદર કાનો તને દેખાય છે તે લાંબી લટકેલી બે વાપરે છે એમ વિચાર. જે સ્ત્રીના ઝગમગતા તેજસ્વી કપલ (ગાલગંડ) જોઈને તારું મન “રંજન પામે છે તે સ્થળ હાડકાં માત્ર છે અને તેના શરીર ઉપર સારું ચામડું મઢી દીધેલું છે એમ વિચારી વિચારણા. “લે. વળી જે કપાળ તારા હૃદયને ઘણું વલ્લભ લાગે છે તે પણ હાડકુંજ છે અને તેના ઉપર ચામડું મઢેલ છે તે તું જોઈ લે. વળી સ્ત્રીની દીર્ઘ અને ઊંચી સારી આ “કારવાળી નાસિકા છે તે પણ ચામડાનો જ કકડે છે એમ તું સમજી “લે. તને સ્ત્રીના અધર (હોઠ) મધ જેવા લાગે છે તે માંસના બે કકડા છે, તદન સ્થળ છે અને લાળ અને થુંકના કચરાથી અપ“વિત્ર થયેલ છે. સ્ત્રીઓનાં જે દાતે મોગરાની કળિ જેવા દેખાઈ તારા ચિત્તનું હરણ કરે છે તે હાડકાંના કકડાઓ છે અને માત્ર પદ્ધતિસર ગોઠવાયેલા છે એમ તું લક્ષ્યમાં લે. સ્ત્રીના વાળનો ભ્ર“મરના વર્ણસમાન શ્યામ કાંતિવાળો એટલે હેય છે તે ખરેખરી રીતે સ્ત્રીઓનાં હૃદયને સ્પષ્ટ અંધકાર છે એમ સમજ. સ્ત્રીનાં “હૃદયપર આવી રહેલ સોનાનાં મોટા કુંભને વિભ્રમ ઉત્પન્ન કરે તેવાં બે સ્તનો છે તે તો જાડા જાડા માંસના પિંડાઓ છે. સ્ત્રીની બે ભુજા રૂપી બે લતાઓ જે ઘણી સુંદર લાગે છે અને તારા ચિ“તને નચાવ્યા કરે છે તે તે ચામડાથી ઢાંકેલ બે હાડકાં છે એમ “સમજી લે અને વળી તે ચળ છે, સ્થિર નથી એમ પણ સાથે મ નમાં ધારી લેજે. અશોકના પલ્લવના આકારને ધારણ કરનાર “હાથ તને ઘણું મન હર લાગે છે તે હાડકાંના બનાવેલા છે, ઉપર ૧ શૃંગારરાગ્યતરંગિણમાં આવા વિચાર બતાવેલ છે તે વાંચવા યોગ્ય છે. (જુઓ પ્રકરણ રવાકર ભાગ બીજે પૃષ્ઠ ૨૧૭ થી. ભર્તુહરિને સ્તનૌમાંસળંથી વાળે ઘણે જાણતે ક આવાજ ભાવાર્થને છે. અનેક વેરાગ્ય ગ્રંથોમાં આવા વિચારે બતાવેલ હોય છે. ભાવનામાં પણ આ વિષય સારી રીતે આવે છે. ૨ અંધકારનો રંગ અને કેશપાશને રંગ એકસરખો જ હોય છે તે પર આ ઉભેક્ષા છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૪ ચામડું મઢેલ છે, પણ વાસ્તવિક રીતે તે હાડકાં જ છે એમ જાણજે. “ સ્ત્રીનું પેટ તેના ઉપર ત્રણ આવળિઓ પડતી હોવાથી તારા ચિત્તનું “રંજન કરી રહેલ છે તે હે મુર્ખ ! વિષ્ટા, મુત્ર, આંતરડાં અને મળથી ભરપૂર છે. સ્ત્રીની વિશાળ કેડ (કમર) તારા મનને ખેંચે છે તે અનેક પ્રકારની અશુચિઓને રાખી મૂકવાની કોથળી છે એમ ત “વિચાર. સ્ત્રીનાં બે સાથળને મૂઢ પુરૂએ સેનાના બે સ્તંભની કલ્પના કરી છે અને તેના પર આકર્ષણ થાય છે તે તો ચરબી, મજા અને “અશુચિથી ભરેલા બે નળ છે એમ તું સમજ. સ્ત્રીના પગે જ્યારે તે ચાલતી હોય ત્યારે હાલતાં ચાલતાં રાતાં કમળ જેવા સુંદર લાગે છે પરંતુ બરાબર જોઇશ તો તને જણાશે કે સ્નાયુઓવડે બાધેલાં “હાડકાંઓનાં એ બે પાંજરાં જ છે. વળી ભાઈ! તને કામદેવના વચનને બેલતું સ્ત્રીનું મંદ મંદ ભાષણ કાનને અમૃત જેવું લાગે છે તે વાસ્તવિક રીતે તને એકદમ મારી નાખે તેવું હળાહળ ઝેર છે એમ તું સમજી લેજે. જે, તારી ઘણી ગેરસમજ થાય છે. સ્ત્રીઓનું “શરીર શુક્ર અને લેહીથી ઉત્પન્ન થયેલું છે, જેમાંથી મોટાં મોટાં નવ છિદ્રોવાટે મળ નીકળ્યો જાય છે, તે માત્ર હાડકાંઓની સાંકળ “રૂપ છે. વળી ભાઇ! તારું પોતાનું શરીર પણ એનાથી જરાએ “જાદુ નથી, એના જેવું જ છે, હાડકાંનું બનેલું છે અને મળથી ભર“પૂર છે; ત્યારે આવી સાચી હકીકત સમજવા પછી કયો ડાહ્યો માણસ હાડપિંજરનો મેળાપ કરે! સ્ત્રી શરીરને તારું શરીર મળે“ભેટે એમાં હાડકાં ને ચામડાનો મેળાપ થાય છે એમાં તે ભલા “માણસ ! તું શું રાચીમાચી રહે છે! પ્રચંડ પવસ્ત્રીચિત્ત ભાવના. “ નથી ઉડતી વિજાના છેડાના અગ્રભાગ જેવું સ્ત્રી “એનું ચિત્ત ચપળ હોય છે; એવા હૃદય પર કર્યો “સમજુ માણસ રાગ કરવાનું સાહસ ખેડે! સરેવરમાં વિલાસ કરતા અનેક ચપળ તરંગોની શ્રેણીથી ચલાયમાન થતા પાણીમાં પડતું “ચંદ્રનું પ્રતિબિંબ પકડી લેવાનો પ્રયત જેમ સર્વદા નિષ્ફળ જ નિવડે છે તેમ સ્ત્રીનાં હૃદયને વશ કરવાનો પ્રયાસ પણ તદ્દન નિષ્ફળ થાય છે. સ્ત્રીઓ સ્વર્ગ અને મોક્ષના સાચા માર્ગની જાણે કુદરતી રીતે ગોઠવાઈ ગયેલી આડી ભુંગળ જેવી છે. વળી સ્ત્રીઓ ખરેખર નરકના દ્વારને બતાવનાર છે. એને ભેગવવામાં સુખની ગંધ નથી, એના “સંબંધમાં સંતોષ નથી, એના વિયોગમાં આનંદ નથી, એની હયા ૧ નવછિદ્રઃ બે આંખ, બે કાન, બે નાસિકા, મુખ, ગુદા અને યોનિ એ નવ દ્વારો. Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] મહામહસૈન્યને જિતનારા. ૯૦૫ બતીમાં હર્ષ નથી અને ટુંકામાં કહીએ તે એ કેઇપણ પ્રકારે આ “પ્રાણીને ખરા આનંદનો અંશ પણ તે આપે તેમ નથી. આવી રીતે બીઓ અનેક પ્રકારના અનર્થોને કરનાર હોવાથી તેમ જ સુખમાર્ગના દ્વારની આડી અર્ગલા (આગળીઆ) રૂ૫ હેવાથી તેના ઉપર સ્નેહ કરવાનો ખ્યાલ કરવો એ આપણું ગૌરવથી હલકું છે, તદન તુચ્છ છે, અકર્તવ્ય છે. આવા પ્રકારની ખરેખરી સ્થિતિ હોવા છતાં માણુનું સ્ત્રીઓ તરફ વર્તન જોઉં છું ત્યારે મારા મનમાં એ વર્તન કેવા પ્રકારનું લાગે છે તે હું હવે જરા કહું છું. સ્ત્રીઓનું હસવું તે કઈ મોટે મશ્કરે બીજા તરફ હસનો હોય અથવા વિડંબના કરતો હેય તેના જેવું લાગે છે સ્ત્રીઓનાં બેદરકારીનાં રૂસણું તે કઈ ફાંસીએ જનારની પાસે પડ (ઢેલ) વગાડવાના ચાળા સમાન “લાગે છે; સ્ત્રીઓનું નાટક તે પ્રેરણું સમાન લાગે છે સ્ત્રીઓનાં ગાયન રૂદન સમાન લાગે છે; સ્ત્રી પિતા સામું જુએ તે વિવેકી “પ્રાણીઓની કરૂણદષ્ટિ સમાન લાગે છે; સ્ત્રીની સાથે વિલાસ કરવા તે સન્નિપાતવાળા પ્રાણીઓએ અપથ્ય ભોજન કરવા જેવા લાગે છે અને સ્ત્રીની સાથે બાથ ભીડવી કે વિષયસેવન કરવું એ તે એક ખરેખરૂં નાટક જ જણાય છે!–આવા પ્રકારની સુંદર ભાવનાઓ જે મહાત્માઓ ભાવે છે અને તેથી જેમને આત્મા પવિત્ર થયેલ હોય છે તેવા સજજન પુરૂષો એ મકરધ્વજને જીતે છે. ત્યાર પછી મેં તારી "રતિનું વર્ણન કર્યું હતું અને તે પ્રસંગે તને જણાવ્યું હતું કે એ કામદેવની પતી રતિ પણ રતિહાસવિજય. ઘણી શક્તિવાળી જબરી ની છે તેને પણ એવા મહાપુરૂષો પોતાની ભાવનાના બળથી જીતી લે છે. એવા મહાત્મા પુરૂષો જેએનું ચિત્ત સભાવનામાં અત્યંત આસક્ત રહેલું હોય છે તેથી પિલો હાસ નામનો મોહરાજનો પાંચમાને એક માણસ તે અત્યંત દૂર નાસે છે. વળી ભાઈ પ્રક! (મામા ભાણેજને આગળ જણાવે છે) એવા મહાત્મા પુરૂ જેએનું મન સંભાવના રૂપ જુગુપ્સાવિજય. નિર્મળ જળથી ધોવાઈને મેલ વગરનું થયેલ હોય છે અને તેથી જેઓ બનતા સુધી કોઇપણ પ્રકારનું વિ ૧ રતિ વર્ણન માટે જુઓ પૃ. ૮૬૯-૭૨. ૨ જુઓ પૃ. ૯૭૨-૭૩. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ પરીત આચરણ કરતા નથી તેવા પ્રાણુઓને જુગુપ્સા પણ કોઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતી નથી. એવા મહાપુરૂષોએ નિર્ણય કરેલ હોય છે કે આખું શરીર અશુચિથી ભરપૂર અને અશુચિમય છે તેથી પાણીથી વારંવાર શરીરને ઘેઈને સાફ રાખ્યા કરવું એ વાત તેએને (એવા મહાત્માઓને) કોઈ પણ રીતે ખાસ કરીને પ્રિય હતી નથી. તદ્દન અશુચિથી ભરપૂર હોય એને ઉપરથી જળ લગાડવાથી શું શૌચ થવાનું હતું? જે હકીકત કેઈપણ પ્રકારના અપવાદ વગર મનની શુદ્ધિ કરનાર હોય છે તે જ ખરેખરૂં શૌચ છે-સફાઈ આણ નાર છે એવી તેમના અંતઃકરણની દૃઢ માન્યતા હોય છે—કહ્યું છે કે सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः।। सर्वभूतदया शौचं जलशौचं तु पश्चमम् ॥ સત્ય એ શૌચ છે, તપ શૌચ છે, ઇંદ્રિયોને નિગ્રહ કરે એ શૌચ છે, સર્વ પ્રાણી પર દયા કરવી એ શૌચ છે અને જળથી (પાણથી) સાફ કરવું એ પાંચમું શૌચ છે.” “આથી જળશૌચને તો પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે સત્ય ઇદ્રિયનિગ્રહ આદિને તેથી વધારે અગત્યનું સ્થાન આ૫વામાં આવ્યું છે. આ પ્રમાણે હોવાથી પાણીથી કાંઈ ખાસ કામ નથી, તેમજ પાણીનું કાંઈ કામ નથી એમ પણ નથી, પણ જે પા થી કામ લેવું જ પડે તે આવી રીતે લેવું. પાણીવડે અથવા બીજી રીતે એવા પ્રકારનું શૌચ કરવું જોઈએ કે જેથી અન્ય જીવોને નાશ ન થાય અથવા તેમને કઈ પણ પ્રકારની પીડા ન થાય. એનું કારણ એ છે કે જળ તે બાહ્ય બળની વિશુદ્ધિ માટે થાય છે, પરંતુ અંદર અંતરંગમાં જે મળ રહેલ હોય છે તેને તે જોઈ શકતું નથી અને તેટલાજ માટે સુજ્ઞ વિદ્વાને કહી ગયા છે કે વિરમગાર્ન ફુઈ, 7 સ્ત્રાનાશુતા રાતરો દિ દ્વતં, કુમામિવાજા અંતરંગમાં રહેલ દુષ્ટ ચિત્ત અથવા ચિત્તના અંતર્ગતમાં રહેલ દુષ્ટ ભાવ સ્નાન વિગેરે વારંવાર કરવાથી વિશુદ્ધ થઈ શ કતા નથી, સાફ થઇ શકતા નથી, પવિત્ર થઈ શકતા નથી. જેવી રીતે અપવિત્ર થયેલ દારૂનું વાસણ સો વાર જોવાથી પણ સાફ થઈ શકતું નથી તે પ્રમાણે, અંતરંગ ચિત્તની એવી સ્થિતિ છે.” ૧ જુગુપ્સાના વર્ણન માટે જુઓ પૃ. ૮૭૬, એ પણ પાંચ મનુષ્યમાંથી એક છે એ સ્મરણમાં રાખવું. ૨ આ શ્લોક કોઇ સ્મૃતિનો છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મહામેાહસૈન્યને જિતનારા. ૯૦૭ “ ઉપર પ્રમાણે સમલ્લુ વિદ્વાનાએ જે નિર્ણય કરેલા છે તેના હેતુ એ છે કે પ્રાણીઓ જળથી જ્ઞાન આદિ કરે તેથી શરીરપર લાગેલ મેલ હોય છે તે એક ક્ષણવારને માટે અથવા તુરતને માટે દૂર થાય છે પણ સદાને માટે દૂર થઇ શકતા નથી, કારણ કે મનુષ્યના શરીરોમાં સંખ્યાબંધ રામરાયરૂપ ફુવા છે તેને ગમે તેટલા ધોવામાં આવે તે પણ અંદરથી તે ઝર્યા જ કરે છે અને કદિ પણ હંમેશને માટે પવિત્ર થઇ શકતા નથી. દેવતા અથવા અતિથિનું પૂજન કરવાનું હાય તેવા કોઇ કાઇ પ્રસંગે અથવા ભક્તિને કારણે (દેત્રનું દ્રવ્યપૂજન કરવા માટે) કોઇવાર આન કરવું પડે તે તે તદ્દન અયેાગ્ય નથી-એવે પ્રસંગે જળથી યતનાસહિત વિધિપૂર્વક જ્ઞાન કરવામાં આવે તેમાં વાંધા લેવાને નથી. કહેવાનેા આશય એ છે કે તત્ત્વ સમજનાર સુજ્ઞ વિદ્વાને પાણીથી કરેલ પવિત્રતા અથવા આન માટે ખાસ આગ્રહ ધરવા કોઇ પણ રીતે યોગ્ય નથી અને એ પ્રમાણે આગ્રહ ધરવા એ એક પ્રકારની મૂર્ખતા છે. આવી રીતે મહાત્મા પુરૂષા જેએની બુદ્ધિ વિશુદ્ધ થયેલી છે, જે વિશુદ્ધ જ્ઞાનથી ભરપૂર છે અને જેએ ચાગ્ય પ્રસંગે જળથી સાન કરતા પણ હોય છે તેઓના સંબંધમાં પેલી જુગુપ્સા જે આ ભવ પરભવમાં અનેક પ્રકારનાં દુ:ખ આપનારી છે અને જેનું વર્ણન અગાઉ થઇ ગયું છે તે લગભગ નાશ પામેલી હાવાને લીધે જરાપણ દુઃખ આપી શકતી નથી. “વળી ભાઇ પ્રકર્ષ! પેલા બાહ્ય રાજાએમાંથી જ્ઞાનાવરણ નામના રાજા તથા દર્શનાવરણ નામના રાજા જેઓ જગતના મોટા શત્રુ છે તે પણ એવા મહાત્મા પુરૂષા જેઓના આત્મા સર્વજ્ઞ મહારાજે બતાવેલા આગમના અભ્યાસની વાસનાથી વાસિત થયેલા હાય છે અને જે કોઇ પણ પ્રકારના પ્રમાદ કરનારા હાતા નથી તેમને જરા પણ દર્ચના કરી શકતા નથી, હેરાન કરી શકતા નથી, ત્રાસ આપી શકતા નથી. વળી એ રાજાઆમાં છેલ્લો અંતરાય નામના રાજા મેં તને બતાત્મ્યો હતા જે પ્રાણીને દાન આપવા દેતા નથી, લાભ થવા દેતા નથી વિગેરે બાબતમાં જાણીતા છે એમ તને જણાવ્યું હતું તે પણ આવા આશાપાસ વગરના, ઇચ્છા વગરના, દાન દેનારા, અતુલ્ય વીર્ય પરા૧ જૈનશાસ્ત્રપ્રમાણે એક મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રામના કુવા આ છે. જ્ઞાનાવરણાદિપર વિજય. ૨ અતિથિપૂજન: સાધુના સત્કારમાટે હાઇ Àાઇ જવું તે અતિથિપૂજન જૈનશાસ્ત્ર સંમત છે. જીએ શ્રી હિરભદ્રસૂરિનું બીજું માનાષ્ટક, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ક્રમી માણસાના સંબંધમાં શું કરી શકે? વળી એ ઉપરાંત બીજી પણ કેટલીક સ્ત્રીઓ છેકરાંઓ વિગેરે આ માહરાયના લશ્કરમાં રહેલાં છે તેમાંને કાઇ પણ એવા પ્રાણીને બધા પીડા કરી શકતા નથી. વળી બાઘુ રાજાઓમાં બાકીના ચાર રાજાએ રહ્યા (વેદનીય, આયુ, નામ અને ગોત્ર) તે તે આપડા આવા પ્રાણીઓનું સારૂં જ કરે છે એટલે તેઓ તે આ પ્રાણીને ત્રાસ આપવાને બદલે અનુકૂળપણેજ વર્તે છે. જીતનારાને સદ્દભાવ પણ વિરલતા, બાકીના ચા૨ રાાએ. “ ભાઇ પ્રકર્ષ ! એવા મહાત્મા પુરૂષ અંતરંગ લશ્કરપર વિજય મેળવીને પોતાની શક્તિના જોરથી નિરંતર આનંદમાં વતં છે, કોઇથી આધાપીડા વગરના રહે છે અને ચિત્તવૃત્તિને ઘણી જ શાંત રાખતા ફરે છે. હકીકત એમ છે કે એ મહામેાહ મહારાજા પોતાના સર્વ સાધન સાથે બાહ્ય પ્રદેશના પ્રાણી ઉપર આક્રમણ કરે છે અને તેને આ ભવમાં અને પરભવમાં ઘણું દુ:ખ દેનારા થાય છે. આમ હાવાથી જે પ્રાણીએ સદ્ભાવના રૂપ અસ્રો ( હથિયારા) ના ઉપયોગ કરીને એ મહારાજાને પોતાને તાબે કરી લે છે તેને પછી દુ:ખ ક્યાંથી ઉત્પન્ન થાય? દુ:ખ ઉત્પન્ન થવાનાં કારણના સમૂળગે નાશ કરવાને પરિણામે તેઓને તે કોઇ પણ પ્રકારની ઘુંચ વગરની સુખપરંપરા પ્રાપ્ત થાય છે. વાત એમ છે કે ભાઇ પ્રકર્ષ! બહિરંગ મનુષ્યેામાં એવા પ્રકારના માણસા ઘણા જ થાય હાય છે અને તેથી લોકો કહે છે કેઃ शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे । साधवो न हि सर्वत्र, चन्दनं न वने वने ॥ १ ॥ “ દરેક પર્વતમાં માણેક હાતાં નથી, દરેક હાથીનાં ગંડસ્થળમાં મેાતી હાતાં નથી, દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી, તેમ સાધુએ પણ ઠેકાણે ઠેકાણે હાતા નથી.” “ આટલા ઉપરથી ભાઇ પ્રકર્ષ! તારા ધ્યાનમાં આવ્યું હશે કે એવી રીતે મેાહરાયપર વિજય મેળવનારા અને તેના અભિમાનને ઉતારનાશ પ્રાણીઆ હાય છે તેા ખરા, પણ તેવા બહુ થાડા હોય છે.” મામાના આ લાંબા જવાબને સાંભળી પ્રકર્ષ ઊંડા વિચારમાં પડી ગયા. >>>& Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું. ભવચક નગરને માર્ગે. શિશિર વર્ણન. દીકરી મારી મા વિમર્શ મેહરાય વિગેરે પર વિજય મેળવનારા એનું વર્ણન કર્યું, તેઓનાં અભ્યાસ અને વિચારણા સ્પષ્ટ કર્યા, તેઓનો અભાવ સૂચવ્યું અને સાથે તેની અલ્પતા (વિરલતા) જણાવી. જિજ્ઞાસુ ભાણેજ પૂરેપૂરી હકીકત સમજવા અને જેવા આતુર હતો. તેણે મામાના જવાબ પર વિચાર કરી પાછો નવો પ્રશ્ન પૂછ્યું ભવચક નગરનો પ્રસ્તાવ, સેનાનીઓની સાર્વત્રિક સ્થિતિ, અંતરંગ લેકની યોગશક્તિ, ભાણેજનો જિજ્ઞાસાવૃપ્તિઆગ્રહ, પ્રકર્ષ– “મામા! જે મહાત્માઓએ આવડા મોટા શત્રુના લકર૫ર વિજય મેળવ્યો છે અથવા તે જેમણે શત્રુઓમાં વિક્ષેપ ઉત્પન્ન કર્યો છે તેઓ ક્યાં રહે છે ? વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ. મેં ખાસ જ્ઞાની પુરૂષ પાસેથી અગાઉ સાંભળ્યું હતું કે સર્વ વૃત્તાંતપરંપરાના આધારભૂત, આદિ અંત વગરનું અને અનેક પ્રકારની અભૂતતાના ઉત્પત્તિસ્થાન રૂપ એક ૧ ઉપરના પ્રકરણ ૧૯ માં વર્ણવેલા-મોહરાયપર વિજય પ્રાપ્ત કરનારા. ૨ સર્વ વૃત્તાંતે-બના તે ભવચક્ર નગરમાં બને છે તેથી તેને આધારભૂત. ૩ દરેક નગરની આદિ હોય છે, અમુક વખતે તે વસેલ હોય છે. આ નગર આદિ અંત વગરનું છે, ૨૮ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રતાવ ૪ ભવચક નામનું નગર ઘણું જ મોટું અને લાંબા વિસ્તારવાળું હોવાથી તે નગરમાં બીજાં અનેક નાનાં નાનાં શહેરો- ગામે આવેલાં છે, તે નગરને અનેક પરાંઓ છે, વળી તેમાં અનેક પાડાઓ છે તથા અનેક પ્રકારનાં ઘરોની હારની હારે આવી રહેલી છે અને વળી ત્યાં અનેક દેવાલ (દેવકલે) પણ આવી રહેલાં છે. ત્યાં એટલી જાતના લેકે વસે છે કે તેઓની સંખ્યાની ગણત્રી કરવી પણ તદ્દન અશક્ય છે. મને એમ લાગે છે કે જે બહિરંગ લેકેએ પોતાના વીર્યથી આ મહાહ મહારાજા પ્રમુખ મોટા શત્રુ વર્ગને હાલકલેલ કરી મૂકે છે તે લેકે ત્યાં જ વસતા હોવા જોઈએ.” પ્રકર્ષ–“ ત્યારે મામા! તમે જે નગરની વાત કરી તે અંતરંગ નગર છે કે બહિરંગ નગર છે? વિમર્શ–“એક અપેક્ષા ધ્યાનમાં લઈને એ નગરને અંતરંગ કે બહિરંગ કહી શકાય તેમ નથી, કારણકે એ નગરમાં જેમ બહિરંગ પ્રાણીઓ છે તેમ અંતરંગ લેકે પણ ત્યાં જ વસે છેઃ હકીકત એમ છે કે આ મોહરાજાને સમવડીઓ સંતોષ નામને દુશ્મન છે તે પણ એ જ નગરમાં વસે છે અને આ મેહરાયનું લશ્કર એ જ નગરને ઘેરો ઘાલીને પડેલું છે.” પ્રકર્ષ–“મામા! આ મહારાજાના લશ્કરીઓ તે અહીં ચિત્તવૃત્તિ અટવીમાં છે છતાં ભવચક્ર નગરમાં પણ વળી તે કેવી રીતે હોઈ શકે? બે જગ્યા પર એક સાથે કેમ રહી શકે?” વિમર્શ “ભાઈ ! એ મહામોહ રાજા વિગેરે અંતરંગ લેકે તે યોગી જેવા છે, ખરેખર યોગી જ છે; તેથી તેઓ અહીં પણ દેખાય છે અને ત્યાં પણ રહે છે તેમાં કેઇપણ પ્રકારનો વાંધો આવતો નથી. કારણ કે યોગીની પેઠે તેઓ ધારે તેવાં અને ધારે તેટલાં રૂપ કરી શકે છે, પારકાપુરમાં પ્રવેશ કરી શકે છે, મરજી આવે ત્યારે અંત ૧ ભવચક આખો સંસાર. અરઘટ્ટાઢિની આખી રચના આ નગરમાં સમાય છે. માત્ર મોક્ષના છ જ એ નગરની બહાર છે. ૨ મનજગતિ આદિ નગરી કહેવાય. તેના ભરતાદિ વિભાગ પરાંએ. તેમાંના ગામ શહેર તે પાડાઓ અને દેવકળે તે બાર દેવલોકાદિ દેવસ્થાને એમ બેસે છે. ભા. ક. ૩ આ સંતોષ મોહરાયને મોટો દુશમન છે. તેની હકીકત અગાઉ ઘણી વખત આવી છે. દાખલા તરીકે જુઓ પછ. ૩૮૯–૩૯૭. ૪ પરપુરવેશઃ અન્યના શરીરમાં આત્માએ પ્રવેશ કરે. આ વેગને વિષય છે, જીઓ યોગશાસ્ત્ર-પ્રકાશ પાંચમે-શ્લોક ૨૧૦-૧. Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ ] ભવચક્ર નગરને માર્ગ. ૧૧ આઁન થઈ જાય છે, વળી થઇ આવે છે અને એ સેનાની અજય શક્તિ આવે ત્યાં તેએ જઇ શકે જ્યાં તેઓ ન વસતા હોય. ધ્યાન પહોંચે ત્યારે ગમે તે સ્થાનકે ડ્રાગટ પ્રમાણે હોવાથી એ મહામેાહ આદિ સર્વે અને માહાત્મ્યવાળા છે. પેાતાની મરજી તેવા હાથી એવી કોથયા નથી કે આ પ્રમાણે અંતરંગ અને બહિરંગ સર્વે લોકોના પેાતામાં સમાવેશ કરનાર તે ભવચક્ર નગર હેાવાથી તેને અહિરંગ પણ કહી શકાય અને અંતરંગ પણ કહી શકાય તેમ છે.” પ્રકર્ષ—“ ત્યારે તા ત્યાં સંતાષ પણ વસતે હાય અને આવા મહા અભિમાની રાજાઓના ગૌરવને તાડનાર મ જિજ્ઞાસુ ભાણેજ. હાત્મા પુરૂષા પણ વસતા હોય એવું તે ભવચક્ર નગર છે તેા તેા તે ઘણું જ જોવા લાયક હશે ! મને તે તે જોવાનું ઘણુંજ કુળ થયું છે તેા મારા ઉપર કૃપા કરીને તે નગર તા મામા! મને જરૂર બતાવો. આપણે હવે તે જ નગરે જઇએ.” વિશે—“ ભાઇ ! આપણે જે કામ માટે આવ્યા છીએ તે કામ સિદ્ધ થઇ ગયું છે. આપણે વિષયાભિલાષ નંત્રીને જોયા. એ રસનાના પિતા છે એટલે તેને ઉત્પન્ન કરનાર છે એ પણ આપણે નિશ્ચયથી જોઇ લીધું. આથી આપણે રસનાના મૂળની શેાધ કરી લીધી એટલે જે કાર્ય કરવા માટે આપણને રાજ્યઆજ્ઞા થઇ હતી તે કાર્ય આપણા ધ્યાનમાં અરાબર આવી ગયું અને કામ પૂરૂં થઇ ગયું. માટે હવે આપણે જ્યાં ત્યાં જવાનું શું કામ છે? આપણે આપણા સ્વસ્થાન તરફે જ પાછા ફરવું યાગ્ય છે, કારણ કે આપણા સંદેશા આપણે પૂરા કર્યાં છે. કાર્યસિદ્ધિ પ્રકર્ષ હળ તૃપ્તિ. નહિ મામા ! નહિ! એમ ન મેલા. તમે ભવચક્રનગરનું વર્ણન કરીને તે નગર જોવાનું મારા મનમાં મોઢું કૌતુક ઉત્પન્ન કર્યું છે, તેથી હવે એવું મજાનું નગર અતાવ્યા વગર પાછા ચાલ્યા જવું એ તેા કાઇપણ રીતે ચેગ્ય નથી. વળી આપને યાદ હશે કે રસનાના મૂળની શોધ કરવા માટે પિતાજીએ આપણને એક વરસની મુદત આપેલી છે અને આપણે ત્યાંથી વિદાય થયા ત્યાર પછી તે માત્ર ૧ વાંચકને યાદ કરાવવું જોઇએ કે તે મૂળશુદ્ધિ નિહાળવા નીકળી પડ્યા છે અને તે તેમને મુક્ત આપવામાં આવી છે. જીએ પૃ. ૭૮૨. વિચક્ષણની ઇચ્છાથી રસનાની કામ કરવા માટે એક વરસની Page #259 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. શર અને હેમંત એ બે જ ઋતુઓ પસાર થઈ છે અને હાલ શિશિર ઋતુને કાળ વર્તે છે. જુઓ - શિશિર વર્ણન. પ્રિયંગુની લતાઓ ઉપર સુંદર માંજરે આવી ગઈ છે. રદ્ધ (લોધ) નામના વૃક્ષોની વલરીએ વિકાસથી જાણે હસતી હોય તેવી સુંદર લાગે છે. તિલકનાં વજેમાં અત્યારે કળીઓ અને માંજરે - ભરાઈ નીકળેલી દેખાય છે. વળી– शिशिरतुषारकणकनिर्दग्धमशेषसरोजमण्डलं, 'सहकिसलयविलाससुभगेन महातरुकाननेन भोः। पथिकगणं च शीतवातेन विकम्पितगात्रयष्टिकं, ननु खलसदृश एष तोषादिव हसति कुन्दपादपः॥५ શિશિર ઋતુના હીમના કણીઆઓથી સર્વ કમળ બળી ગયેલાં છે (શિશિર ઋતુમાં કમળના કાંડા જ દેખાય છે, કમળ વસંત ઋતુમાં પાછા ખીલી નીકળે છે.) મોટાં મોટાં ઝાડવાળાં જંગલે કિસલયના વિલાસથી સુંદર-સૌભાગ્યવાનું દેખાય છે. મુસાફરોનાં શરીરે ઘણા સખ્ત ઠંડા પવનથી ધ્રુજી રહેલાં હોય છે. મોગરે એ બધી હકીકત જોઇને લુચ્ચા માણસની પેઠે આનંદથી હસતો જણાય છે. "नूनमत्र शिशिरे विदेशगाः, सुन्दरीविरहवेदनातुराः । शीतवातविहताः क्षणे क्षणे, जीवितानि रहयन्ति मूढकाः। ૧ શરદ ભાદરવા આસમાં હોય છે. હેમંતના માસ કાર્તક માગશર છે. રિરિારની શરૂઆત પોષ માસથી થાય છે. ૨ પ્રિયંગુઃ રાયણનું ઝાડ. ગજપીપરના નાના વૃક્ષને પણ પ્રિયંગુ કહે છે. ૩ રેકઃ વૃક્ષ વિશેષ. એનું ગુજરાતી નામ મળી શકતું નથી. તિલકને તલ પણ કહે છે. * મુનાવિસ્ટારમોન એ પ્રમાણે પાઠાંતર છે. ૫ એનાં દરેક ચરણમાં ૨૮ માત્રા છે એથી માત્રામેળ છંદ જણાય છે. એના નામ માટે કોઈ છંદશાસ્ત્રને ગ્રંથ છે. ૬ મોગરાને કૂલ શિશિર ઋતુમાં આવે છે. પારકાને ઠરી જતાં જઈ લુચ્ચા માણસે આનંદ પામે છે તેમ મગર બીજાને ઠરી જતાં જોઇ હસતો જણાય છે. ૭ આ રથોદ્ધતા” છંદ છે. ૮ રાઃ (કુરાને બદલે) પાઠાંતર. શરનો અર્થ તીર છે. વીરમાં તીર લાગતા નથી તેથી આ પાઠ બરાબર લાગતો નથી. છેલ્લી પંક્તિમાં વિતા વિનિ - એવો પાઠ છે. આ પાઠ માઠ જગાય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગે. ૮૧૩ આ શિશિર ઋતુમાં પરદેશ ગયેલા મૂઢ પતિઓ પિતાની પ્રેમાળ સુંદરીઓના વિરહથી આતુર થઈ જાય છે અને ઠંડા પવનથી વારંવાર દરેક ક્ષણે પિતાના જીવનને જાણે છોડી દેતા હોય તેવા નરમ બની જાય છે. पश्य माम कृतमुत्तरायणं, भास्करेण परिवर्धितं दिनम् । शर्वरी च गमितेषदूनता, पूर्वरात्रिपरिमाणतोऽधुना ॥ મામા ! જુઓ, સૂર્ય હવે 'ઉત્તરાયણનને થયો છે તેથી દિવસ મોટો થવા લાગ્યો છે. રાત થોડી થોડી નાની થઈ છે અને તેથી કરીને પ્રથમની રાતો કરતાં ટુંકી થવા માંડી છે. बहलागरुधूपवेरेपि गृहे, वररलककम्बलतूलियुते। बहुमोहनृणां शिशिरेऽत्र सुखं, नहि पीनवपुर्ललनाविरहे ॥ જે ઘરમાં રક્ષક નામના હરણના રામની તળાઈઓ હોય અને જ્યાં અગરના ધૂપથી વાતાવરણ મઘમઘાયમાન રહેતું હોય તેવાં ઘરોમાં પણ આ શિશિરઋતુમાં મેહપરવશ પ્રાણીને પુષ્ટ શરીરવાળી લલનાના વિરહમાં જરા પણ સુખ મળતું નથી. ___अथाभिवर्धितं तेजो, महत्वं च दिवाकरे। अथवा विमुक्तदक्षिणाशेकिं; म्लानिलाघवकारणम् ॥ સૂર્યનું તેજ વધી ગયું છે અને તે મહાન પદને પામેલ છે અથવા જેણે દક્ષિણશા છેડી દીધી હતી તેની વધારે ગ્લાનિ થવાનું શું ૧ સંક્રાન્તથી સૂર્ય ઉત્તરાયણને થાય છે, ત્યારથી દિવસ મોટા થવા માંડે છે ન થતી જાય છે. ૨ ધૂપ ને બદલે પરે પાઠ છે. (ત્રાટક છંદ છે.) ૩ પીનને બદલે વીર પાઠ છે. “પીન’ને અર્થે પાંડુ વર્ણવાળી સ્ત્રી થાય છે. ૪ અથવા રાક એટલે રજાઈ પણ થાય. નીચે તળાઈ, ઉપર રજાઈ આ સર્વ શરદીમાંથી બચવાના પાય છે. ૫ “અ ” વૃત છે મહાન વર્ષિલ એ પાઠ શરૂઆતમાં અન્યત્ર છે. ૬ દક્ષિણશાઃ શ્લેષ (૧) દક્ષિણ આશા. દક્ષિણ દિશા. સૂર્ય આ ઋતુમાં ઉત્તરાયણના થાય છે. આશા એટલે દિશા (૨) દક્ષિણા-બક્ષિસની આશા. એને જે બાલણ મૂકી દે. જુઓ પૃ. ૭૮૯. • ક્લાનિઃ (૧) સૂર્યપક્ષે-ઓછો પ્રકાશ (૨) માગનાર પક્ષે-લધુતા, હલકાઈ. અને રાતે ટૂંકી થ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ કારણ રહે છે?” ( સૂર્ય દક્ષિણદિશાના સંબંધ છેડી દીધા છે તેથી તેનામાં જે અલ્પ પ્રકાશરૂપ લઘુતા થતી હતી-થયા કરતી હતી તે દૂર થઇ; ભીક્ષાવૃત્તિ કરનાર માણસ જ્યારે દક્ષિણાની આશા છેડી દે એટલે પછી એને માનહાનિરૂપ લઘુતા થવાનું બીજું શું કારણ છે ?) 'कार्यभारं महान्तं निजस्वामिनो, यान्त्यनिष्पन्नमेते विमुच्याधुना । पश्य माम स्वदेशेषु दुःसेवकाः, शीतभीताः स्वभार्या कुचोष्माशया ॥ જુએ મામા ! ( પરદેશમાં કામ કરવા મેકલેલા) સ્વામીદ્રોહી સેવકે ( આ ઋતુમાં) ઠંડીથી ડરી જઈને પેાતાના સ્વામી( શેઠ )નું જે માન કામ કરવા ગયેલ હાય છે તેને અરધે રસ્તે અધૂરું મૂકી દઇને પેાતાની પ્રેમાળ પત્નીના દીર્ઘ સ્તનની ગરમીની આશાએ સ્વદેશ તરફ પાછા ફરે છે. ये दरिद्रा जराजीर्णदेहाश्च ये, वातला ये च पान्था विना कन्थया । भोः कदा शीतकालोऽपगच्छेदयं, माम जल्पन्ति ते शीतनिर्वेदिताः ॥ મામા ! જુએ, જેઓ જાતે ગરીબ હોય છે, જેઓનાં હાડ ઘડપશુને લીધે ખડખડ થઇ ગયેલાં હેાય છે, જેનાં શરીરમાં વાતનું જોર થઇ ગયેલ હોય છે, જે મુસાફરીમાં હોય છે અથવા જેની પાસે ઓઢવા માટે કંથા ( ફાટેલ ગોદડી) પણ હાતી નથી, તે ઠંડીની પીડાને લીધે આ શીતકાળ તે હવે ક્યારે પતશે ?’ એમ આવ્યા કરે છે. यामश्वादिभक्ष्याय लोलूयते, भूरिलोकं तुषारं तु दोदूयते दुर्गतापत्यवृन्दं तु रोरूयते, जंबुकः केवलं माम ! कोकूयते ॥ મામા ! ઘેાડા વિગેરેના ભક્ષણ માટે જવની કાપણી કરવામાં આવે છે, સખ્ત ઠંડી ઘણા પ્રાણીઓને ત્રાસ આપે છે. દુ:ખી દરિદ્રી લોકોનાં કરાં શીતના દુ:ખથી રૂએ છે, માત્ર એક શિયાળવાં જ આનંદના અવાજો કર્યાં કરે છે. ૧ ‘અગ્મિણી’ છંદ છે. તેજ છંદ આ પછીના એ શ્લાકમાં પણ છે. ૨ જવને પાક માધમાસે થાય છે. ૩ શિયાળાને આ ૠતુ બહુ અનુકૂળ છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગ. ૯૬૫ 'वहन्ति यत्राणि महेापीलने, हिमेन शीता च तडागसन्ततिः। जनो महामोहमहत्तमाशया, तथापि तां धर्मधियावगाहते ॥ મોટી મોટી શેરડી પીલવાના વાઢમાં ચીચુડાઓ ચાલુ થઈ ગયા છે, તળાવો હિમથી તદ્દન ઠંડા થઈ ગયાં છે, છતાં પણ લેકે મહામહના મોટા વજીર (મિથ્યાદર્શન)ની આજ્ઞાથી તેમાં ધર્મબુદ્ધિથી પડે છે, માની લે છે કે સન્ત ઠંડીમાં અણગળ પાણુમાં સ્નાન કરવાથી તેમને ધર્મ પ્રાપ્તિ થશે. “મામા! આ શિશિર કાળ હવે તે લગભગ પૂરો થવા આવ્યો છે. આપણને ઘર છોડયાને તે હજુ છમાસ જ લગભગ ચાલ માગણી. પૂરા થવા આવ્યા છે, ત્યારે આપશ્રી એટલા થોડ, વખતમાં તે શા સારું ત્રાસ પામી જાઓ છે? મારા ઉપર મહેરબાની કરીને આપ ભવચક નગર તો મને જરૂર બતાવો. ત્યાર પછી આપને જેમ રૂચે તેમ કરો.” ભવચક્ર નગરે જવાની બાબતમાં ભાણેજનો દઢ આગ્રહ જોઈને મામાએ સંમતિ આપી એટલે મામા ભાણેજ ભવઆખરે સ્વીકાર. ચક્ર નગરે જવાને તૈયાર થયા. જતાં જતાં તેઓએ મહામોહ મહારાજાનું ચતુરંગ બળ જોઈ લીધું. એ લશ્કરમાં મિથ્યાદર્શન વિગેરે અનેક ર હતા, તેમાં મમત્વ વિગેરે અનેક હાથીઓ ગર્જના કરી રહ્યા હતા, અજ્ઞાન વિગેરે ઘડાઓ હેષારવ કરી રહ્યા હતા અને દીનતા, ચપળતા, લોલુપતા વિગેરે પાળાઓથી તે ભરપૂર હતું. એવી રીતે રથ, હાથી, ઘોડા અને પાળાઓના એ જબરજસ્ત મોટા લશ્કરને ચારે તરફથી બરાબર જોઈ લઈને મામા ભાણેજ એ ચિત્તવૃત્તિ અટવીથી બહાર નીકળ્યા. ૧ “વંશસ્થવિલ' વ્રત છે. ૨ વીને એ પણ પાઠ છે. બીજી પંક્તિમાં સત્તતિ ને બદલે પતિ પાઠ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. ભવચક્રને માર્ગ. મામા ભાણેજ વચ્ચે સુંદર ચર્ચા મહામહ કર્મપરિણામને સંબંધ એક નાનો ભાઈ–બીજે મેટે ભાઇ ખંડણી, જાગીર, વારસાહક્ક, સમય, ચિત્તવૃત્તિ અટવીમાં આવીને પડાવ નાખીને પડેલા મોહરાયના મોટા લશ્કરને બરાબર જોઈને વિમર્શ અને પ્રકર્ષે કુચમુકામ કરતાં ભવચક્ર નગરને માર્ગ પડી ગયા. મજલ દડમજલ રસ્તો કાપતાં તેઓ આગળ વધ્યા જતા હતા. દરમ્યાન રસ્તો ટુંકે કરવા માટે ભાણેજે મામાને રસ્તામાં કેટલાક અગત્યના સવાલ પૂછડ્યા અને વાતચીત શરૂ કરી. પ્રર્ષ–“મામા ! આ દુનિયામાં સર્વને ઉપરી સાર્વભૌમ જે જે કર્મપરિણામ રાજા ગણાય છે, જેની વાત અગાઉ થઈ ગઈ છે અને જેણે પોતાના પ્રતાપથી આખા રાજ્યને વ્યાપ્ત કરી દીધું છે તેને હુકમ આ મહામોહ મહારાજા ઉપર પણ ચાલે છે કે નહિ? તે સંબંધમાં મારા મનમાં શંકા થાય છે. આપ તેને નિર્ણય સમજા.” વિમર્શ “ભાઈ પ્રક! એ બન્ને રાજાઓમાં પરમાર્થથી જોઈએ તે જરા પણ ભેદ (તફાવત વિરોધ ) નથી. સાધારણ રીતે એમ કહી શકાય કે એ કર્મપરિણામ રાજા મોટા ભાઈ અને આ મહામહ રાજા છે તે નાનો ભાઈ હોઈને તેને આ ચિત્તવૃત્તિ અટવીનું રાજ્ય સોંપવામાં આવ્યું છે. એમ કહેવાનું કારણ એ છે કે આ મહામહ નરાધિપ છે તે એક રીતે ચેર જેવો છે અને અંધારામાં ઘા કરનારે છે તેથી તેને અટવીમાં સ્થાપન કરવામાં આવ્યો છે તે બરાબર યોગ્ય છે. આ અટવીમાં બીજા રાજાઓ તારા જોવામાં આવ્યા હતા તે સર્વ આ મહામહ રાજાના પાળાઓ છે-સેનાનીઓ છે એમ ગણવું તત યોગ્ય છે. તેમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે કે પેલે કર્મપરિણામ રાજા જે આને મેટો ભાઈ છે તે પ્રકૃતિથી એ છે કે કઈ વખત પ્રાણીઓને સારું લાગે તેવું પણ કામ કરે છે અને ૧ કર્મ પરિણામ રાજા સંબંધી હકીક્ત પૃ. ૨૫૮ થી આવે છે. ત્યાં સારે સ્તાર છે (પ્રસ્તાવ દ્વિતીય-પ્રકરણ-દ્વિતીય.) - ૨ કર્મ શુભ અને અશુભ બન્ને પ્રકારના હોય છે. જ્યારે મેનીય કર્મ જે કર્મને એક પ્રકાર છે તે તેને પ્રાણીને ત્રાસ જ આપે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ ] ભચક્ર નગરને માર્ગે. ૨૧૭ કોઇ વખત ખરાબ લાગે તેવું પણ કરે છે, જ્યારે આ ( મહામેાહ ) ભાઇશ્રી તેા એવા છે કે તે તેા લોકોને તદ્દન ખરામ લાગે, હેરાનગતિ કરે અને ત્રાસ આપે એવાં જ કામેા કરે છે. વળી એક બીજી પણ વાત છેઃ આ ( મહામેાહ) મહારાજા લડાઇ કરી જીત મેળવવાની ઇચ્છાવાળા છે ત્યારે પેલા (કર્મપરિણામ ) રાજા બહુ નાટકપ્રિય છે, એને નવા નવા ખેલ જોવા મહુ ગમે છે. આ પ્રનાટકપ્રિય કર્મપમાણે હોવાથી પેલા સર્વ નાના મેાટા રાજા છે તે રિણામ. ત્રાસ આ-સર્વે મહામાહ રાજાની સેવના હમેશાં કર્યાં કરે છે, પનાર મેહરાય. છતાં લેાકેામાં તે એમ જ કહેવાય છે કે એ કર્મપરિણામ રાજા જે આ મેહરાયના ભાઇ થાય છે તે જ મેટા રાજા છે, કારણ કે એના રાજ્યવિસ્તાર માહરાજાના કરતાં પણ વધારે છે. આ પ્રમાણે હોવાથી માહરાજા પાતે અને તેને સેવનારા સર્વ રાજાએ કર્મપરિણામ રાજાની પાસે વારંવાર જઇને તેના આનંદમાં વધારો કરવા માટે નાટક કરી આવે છે. એ રાજાએ જ્યારે કર્મેપરિણામ રાજા પાસે નાટક કરવા જાય છે ત્યારે તેમાંના કોઇ તા જાતે ગાનારાઓનું કામ કરે છે, કેટલાક વીણા વિગેરે વગાડે છે અને કેટલાક પોતે જાતે જ મૃદંગ વિગેરે વાજિત્રોનું રૂપ ભક્તિપૂર્વક ધારણ કરી લે છે. સંક્ષેપમાં કહું તે જે આ સંસારનાટક ચાલે છે તેમાં મહામાહ વિગેરે સર્વે રાજાઓ હેતુપણું પામે છે એટલે કે નાટક કરનારાઓ થાય છે અને એ કર્મપરિણામ મહારાજા પેાતાની કાળપરિતિ સ્રીસાથે બેસીને એ સંસારનાટક જોઈને આનંદ મેળવે છે અને મેાજ માણે છે. આટલા માટે આ સર્વે રાજાઓના તે કર્મપરિણામ રાજા ઉપરી–સ્વામી છે એટલુંજ નહિ પણ એ ઉપરાંત બીજા જે જે અંતરંગ રાજાએ છે તે સર્વના લગભગ ઉપરી એ જ મહારાજા છે. એમાં સાર એટલા જ છે કે કર્મપરિણામ મહારાજ આખા સમુદાયના ઉપરી છે–સારા અને ખરામ સર્વે રાજાઓના નાયક છે. અને આ મહામાહરાય તે તેના એક વિંભાગના જ ઉપરી છે અને કર્મપરિણામ મહારાજાના હુકમને ઉઠાવનારા છે. “એ બાબત હજુ પણ વધારે સ્પષ્ટ રીતે તારે સમજવા યોગ્ય છે તેથી હું કહું છું તે ખરાખર લક્ષ્યમાં રાખી લે. જે જે અંતરંગ લોકો પ્રાણીઓનું સારૂં અથવા ખરામ કરનારા છે તે સર્વને પ્રવર્તાવનાર ઘણે ભાગે એ કર્મપરિણામ મહારાજા જ છે. નિવૃત્તિ નગરી માદ કરીને બાકી જેટલી નગરી અથવા શહેર અંતરંગ પ્રદેશમાં ૨૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ (૧૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રસ્તાવ છે તેના બાહ્ય ભાગને એ જ રાજા છે એમાં જરા બન્ને રાજાઓની પણ સંશય જેવું નથી. તે અહીં જે રાજાઓ જોયા એ ક રૂ૫ તા. હતા તે સર્વને સ્વામી મહરાય છે, પણ તે તેનું સ્વામીપણું કર્મપરિણામ મહારાજના હુકમને લઈને છે અને કર્મ પરિણામ હુકમ કરે ત્યાં સુધી ચાલે તેવું છે. જેમ હાથ નીચેના ખંડીઆ રાજા ખંડણું આપે તેમ આ મહામહ રાજા પોતાની શક્તિથી જે કાંઈ ધન ઉપાર્જન કરે છે તે સર્વ મસ્તક નમાવીને કમપરિણામને અર્પણ કરી દે છે અને એવી રીતે મેહરાજાએ જે ધન ઉપાર્જન કરેલું હોય તેની સારી ખરાબ વસ્તુઓમાં યોગ્ય વહેંચણી કર્મપરિણામ રાજા કરે છે. આ મેહરાજા હમેશાં જીત મેળવવાને તત્પર અને લડાઈ કરવાને ઘણે જ આતુર રહે છે, તેના વિષયભૂત પ્રાણુ ઉપર તે એકદમ હુમલે લાવે છે; જ્યારે કમૅપરિણમ મહારાજા તે ભાગ ભગવવામાં આનંદ માને છે, નાટક જોવામાં ભેજ લે છે અને લડાઈની વાત કદિ જાણતા પણ નથી. આ પ્રમાણે હેવાથી કર્મપરિણુમ મહારાજા મેહરાયને આજ્ઞા કરે છે અને મોહરાજાના મનમાં તેને માટે ઘણી ભક્તિ છે તેથી આજ્ઞાને અનુસરવા સર્વ પ્રયતો તે જરૂર કરે છે અને કર્મપરિણામ મેહરાયથી જરા પણ જૂદાઈ માનતા નથી, જાણે તે અને પોતે એકરૂપ જ હોય એમ માની લે છે. વળી ભાઈ પ્રક! તે જે પ્રથમ રાજસચિત્ત અને તામસચિત્ત નામના બે શહેરે જોયાં હતાં તે બન્ને આ મેહરાજાને એ મેટા કર્મપરિણુંમ રાજાએ જાગીરમાં આપ્યાં છે. આથી આ મેહરાયનું કેટલુંક વફાદાર લશ્કર તે બન્ને નગરમાં રહે છે અને બાકીનું સઘળું ચિ રવૃત્તિ અટવીમાં રહે છે અને વિગ્રહ કરવાને-લડાઈ લડવાને નિરંતર તૈયાર રહે છે.” પ્રકર્ષ–“મામા ! ત્યારે તમને એક બીજો સવાલ પણ સાથે જ પૂછી લઉં! કર્મપરિણામ અને મહરાજાનાં રાજ્ય છે તે તેઓના વડિલે ૧ મેહરાય પ્રાણી પાસે કર્મ બંધાવે છે, પણ તેની વહેચણ સર્વ પ્રકૃતિ એમાં થાય છે, તેમાં સંક્રમણાદિ પણ થાય છે તે સર્વ સામાન્ય કમપર આધા રાખે છે. કર્મ જાતિ છે અને મોહનીય કર્મ તેને એક ભેદ છે. સર્વ કર્મનો વ વટ અમુક નિયમને અનુસરીને થાય છે. આ વસ્તુ સમજવા માટે પંચ કર્મપ્રકૃતિ, કર્મગ્રંથઆદિ ગ્રંથોના અભ્યાસની જરૂર છે. ૨ જુઓ પૃ. ૭૯૦, ૩ જુઓ ૫. ૭૯૪, Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] ભવચક્ર નગરને માર્ગે. પાર્જત હોઈ ક્રમસર તેઓ પાસે આવેલ છે કે તે રાજ્યો કઈ બીજાનાં છે અને આ લોકોએ જબરાઈથી પચાવી પાડ્યાં છે?” વિમર્શ–“ભાઈ પ્રકઉં! એ કાંઈ એ લેકેના બાપદાદાનું રાજ્ય નથી અને એ તેમની પાસે કમસર આવેલું બળાત્કારથી પણ નથી; એ તો પારકું રાજ્ય છે અને એ લોકેએ રાન બન્યા. બળાત્કારથી પચાવી પાડેલ છે. કારણ કે જ્યાં સુધી પ્રાણી કર્મથી આવૃત્ત હોય છે અને તેથી જ્યાં સુધી બહિરંગ પ્રદેશમાં રહેતો હોય છે ત્યાં સુધી મેં તને અગાઉ જણાવેલ છે તેમ તે સંસારીજીવ કહેવાય છે. એવા પ્રાણીની ચિત્તવૃત્તિરૂપ મહા અટવીમાંથી એને બહાર કાઢી મૂકી તે અટવીનું રાજ્ય ખુંચવી લઈને પોતાની શક્તિથી એ લેકે તે અટવીપર રાજ્ય કરે છે.” પ્રકર્ષ–“એવી રીતે પારકા રાજ્યને પચાવી પાડ્યાને કેટલો વખત થયો? તે મામા ! મને સાથે સાથે જણાવી દો.” વિમર્શ “ભાઈ ! એ રાજ્ય બન્ને રાજાઓએ ક્યારે લીધું તેની શરૂઆત (આદિ ) હું જાણતો નથી, પણ એ બાપચાવી પાડ- બાતમાં મુદ્દાની અંદરની હકીકત શું છે તે હું તને વાનો સમય. બરાબર સમજાવું એટલે તારા મનમાં જે સંશય છે તે તદ્દન દૂર થઈ જશે. હકીકત એમ છે કે કર્મપરિણામ રાજા છે તે હમેશાં કેટલાકને કાંઈ આપે છે અને વળી કેટલાકને કાંઈ આપ્યું હોય તે તેની પાસેથી ખુંચવી લે છે એવો તેનો સ્વભાવ છે, તેના સર્વ સામતના મુગટે તેના પગ આગળ નમન કરી રહેલા છે અને તે એવા સારા સંયોગોમાં સ્થિત થયેલ છે કે તેના પ્રભાવમાત્રથી તેનાં સર્વ કાર્યનો વિસ્તાર સિદ્ધ થઈ જાય છે. તે રાજાધિરાજ છે, મોટો રાજા છે અને રાજ્યસિંહાસનનો માલીક છે. હવે આ જે મહામોહ મહારાજા કહેવાય છે તે તેના સૈન્યનું બરાબર રક્ષણ કરનાર અને સંભાળ લેનાર છે, તેણે આપેલ ખાનગી સલાહ પ્રમાણે તેની સેવા કરનાર અને તેનું કામ ઉઠાવનાર છે, તેના ખજાનામાં વધારે કરનાર છે અને જો કે તેની આજ્ઞાનો અમલ કરનારો છે તે પણ તેનામાં પુરૂષાતન ઘણું છે તેથી રાજકાર્યમાં પોતાની મરજી આવે તે પ્રમાણે તે તેની પરિપાલના કરે છે. લોકોમાં આ પ્રમાણે વાત ૧ અટવીને અસલ માલીક જીવ પોતે જ છે. તેને ત્યાંથી દૂર રાખી ચિત્તવૃત્તિપર પેલા રાજા કબજો મેળવે છે. જરા કલ્પના વાપરવાથી સમજાઈ જાય તેવી હકીકત છે. ૨ જીવ અને કર્મને સંબંધ અનાદિ છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ચાલે છે કે મેહરાજા પરાક્રમી છે, લડવૈયા છે અને કર્મપરિણામને નાટક ઘણું ગમે છે તેને લઇને પંડિતાએ મહાસિંહાસન ઉપર બેઠેલ ઉપરના રાજા તરીકે મહામેાહુને ગણાવ્યા છે. બાકી વાસ્તવિક રીતે જોતાં ભાઇ પ્રકર્ષ! એ અન્ને રાજામાં કાંઇ પણ ભેદ નથી અને ખરી રીતે તે આ એક જ રાજ્ય છે એમ તારે સમજવું, કહેવાના આશય એ છે કે કાર્યના પરિણામને લઇને અને વ્યવહારમાં માહનું પ્રાબલ્ય વધારે હાવાથી તેને ખાસ રૂપક આપી બતાવેલ છે, બાકી તેનું રાજ્ય અને કર્મપરિણામનું રાજ્ય તેટલા પૂરતું તે એક જ છે.” પ્રકર્ષ— મામા ! મારા મનમાં જે શંકા ઉત્પન્ન થઇ હતી તે હવે નાશ પામી ગઇ છે. આપશ્રી જેવા જ્યારે મારી નજીક હાય ત્યારે સંશય વધારે વખત ટકી રહે એ બનવા જેવું જ નથી !” વસ્તુતઃ એ કે રાજ્યતા. આવી રીતે જ્ઞાનગોષ્ટિ અને વિદ્વત્તાભરેલી ચર્ચા કરતાં મામા ભાણેજ ભવચક્ર નગરને માર્ગે આગળ વધ્યા જતા હતા તેથી રસ્તાના થાક તેમને જરા પણ જણાતા ન હોતા. એ પ્રમાણે મુસાફરી કરતાં કેટલેક દિવસે તે ભવચક્રનગરે આવી પહોંચ્યા. પ્રકરણ ૨૧ મું. વસંતરાજ-લાલાક્ષ. સિિ વસંતવર્ણન, વિ મશે અને પ્રકર્ષ જ્યારે ભવચક્રુનગરે આવી પહોંચ્યા તે વખતે શિશિર ઋતુ પૂરી થઇ ગઇ હતી અને કામદેવને અત્યંત વહાલી અને લોકોને અનેક પ્રકારના ઉન્માદ કરાવનારી વસંત ઋતુ શરૂ થઇ હતી. હવે મામા ભાણેજ એ ભવચક્રનગરની બહાર ઉદ્યાનામાં ફરતા હતા તે વખતે તેમણે વસંતના કેવા અનુભવ કર્યો તે સાંભળેાઃ— ૧ વસંતને ઋતુ તરીકે ગુજરાતીમાં સ્રીલિંગે પણ ખેાલાવાય છે. સંસ્કૃતમાં તા વસંત નરજાતિમાં જ વપરાય છે. આથી અત્ર અને લિંગમાં અવારનવાર તે શબ્દ વાપર્યો છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ ] વસંત વર્ણન, વસંતરાજલાલાક્ષ. કુદરતની અલીહારી. સુરાપાન ગાવિણૅન. વિલાસિનીઓની શાણા, नृत्यन्निव दक्षिणपवनवशोद्वेल्लमान कोमललताबाहुदण्डैर्गायन्निव मनोशविहङ्गकलकलकलविरुतैर्महाराजाधिराजप्रियवयस्यकमकरकेतनस्य राज्याभिषेके जयजयशब्दमिव कुर्वाणो मत्तकलकोकिलाकुलकोलाहलकण्ठकूजितैस्तर्जयन्निव विलसमानवरन्चूतैककलिकातर्जनीभिराकारयन्निव रक्ताशोककिसलयदलललिततरलकरविलसितैः प्रणमन्निव मलयमारुतान्दोलितनमच्छिखरमहातरूत्तमाङ्गैर्हसन्निव नवविकसितकुसुमनिकराट्टहासै रुदन्निव त्रुटितवृन्तबन्धननिपतमान सिन्दुवार सुमनोनयनसलिलैः पठन्निव शुकसारिकास्फुटाक्षरोल्लापजल्पितेन सोत्क ण्ठक इव माधवमकरन्दबिन्दु सन्दोहास्वादनमुदितमत्तमधुकरकुलझ णझणायित निर्भरतया “ આ ઋતુમાં દક્ષિણદિશાના પવનના જોરથી ચાલતી કામળ લતારૂપ બહુદંડથી જાણે તે (વસંતઋતુ) નાચ કરતી હોય એમ લાગતું હતું; મહારાજાધિરાજ (માહરાય)ના અત્યંત વહાલા મિત્ર મકધ્વજ ( કામદેવ )ના હાલમાં રાજ્યાભિષેક થવાના હાવાથી તે પ્રસંગે જાણે ‘જય જય' શબ્દના ઉચ્ચાર કરતી હાય નહિ એવી કોકિલાઆના સમૂહના મધુર કંઠમાંથી નિકળતાં મધુર અવાજથી તેમજ ખીજા નાના પ્રકારનાં પક્ષીઓનાં કલકલ અવાજથી જાણે વસંતઋતુ ગાયન કરી રહી હેાય તેમ લાગતું હતું; વિલાસ કરતાં સુંદર આંખાની કળિઆ રૂપ તર્જની ( અંગુઠા પાસેની ) આંગળીવડે જાણે બીજાઓને તિરસ્કાર કરતી હોય તેમ લાગતું હતું; રાતા અશાકનાં નવીન સુકેમળ પત્રના સમૂહેારૂપ સુંદર ચપળ હાથેાની નિશાનીથી જાણે બેલાવતી હોય એમ લાગતું હતું; મલયદેશ ( મલખાર-દક્ષિણદિશા )ના પવનથી હાલી રહેલાં અને નમી જતાં મોટાં મોટાં શિખરાપર આવેલાં મેટાં વૃક્ષારૂપ મસ્તકોથી જાણે તે ઋતુ નમસ્કાર કરતી હોય એમ લાગતું હતું; નવા વિકાસ પામેલાં પુષ્પોના સમૂહથી અટ્ટહાસપૂર્વક જાણે હસતી હાય એમ લાગતું હતું; 'સિન્ધુવાર જાતિનાં પુષ્પા પેાતાનાં વિંટ(લિંગ)માંથી અંધનમુક્ત થઇ છૂટાં પડી જમીનપર પડતાં ૨૧ ૧ વૃક્ષાનાં પાંદડાં જમીનપર પડી જાય છે ત્યારે તેના મૂળમાંથી દૂધ જેવું જળ નીકળે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તે હતાં તેની આંખેામાંથી નીકળતાં પાણીરૂપ જળવડે જાણે તે ઋતુ રડતી હાય તેમ લાગતું હતું; શુક અને સારિકાઓના કલકલ મધુર ધ્વનિરૂપ પ્રગટ અક્ષરાવડે જાણે પાઠ કરતી હોય તેમ જણાતું હતું; મધુના બિન્દુઓના સ્વાદ લેવાથી આનંદમાં આવી ગયેલ મસ્ત ભ્રમરોના ગણગણાટથી ચારે તરફ અવાજ કરતી હાવાથી જાણે રતિબંધ (ઉત્કંઠ) યુક્ત હોય અથવા ઉત્સાહવાળી થયેલી હોય એવી દેખાતી હતી. ' इति नर्तनरोदनगानपरः पवनेरित पुष्पजधूलिधरः । स वसन्तऋतुर्ग्रहरूपकरः, कलितो नगरोपवनान्तचरः ॥ એવી રીતે નર્તન રેાદન ગાન આદિ નવ ભાવામાં વસંતઋતુ પરાયણ થઇ ગઇ છે તેથી જાણે (નવ) ગ્રહેા રૂપ તેના નવ હાથે હાય તેવી દેખાય છે, પવનથી ફૂલામાં રહેલ સુગંધી પરાગને ચારે તરફ ફેલાવી રહી છે અને ઘણી સુંદર રીતે નગરમાં અને નગરની બહાર ઉપવન-ઉદ્યાનામાં વિસ્તરી રહી છે.” પછી વિમર્શે મામાએ કહ્યું “ ભાઈ પ્રકર્ષ! તને ભવચક્રનગર જોવાનું કુતૂહળ અરાબર ચાગ્ય વખતે થયું છે કારણ કે આ નગરનું સુંદરમાં સુંદર સ્વરૂપ આ ઋ તુમાં જ દેખાય છે, માટે એની સર્વ સૌંદર્યલીલા જોવાના આ ખરાખર વખત છે. જો! નગર બહારના બગીચાઓમાં લહેર કરવાને નીકળી પડેલા આ નગરવાસી જનેાની કેવી અવસ્થા વર્તે છે! सन्तानकवनेषु परिमुह्यति धावति बकुलवृक्षके, विकसित माधवीषु धृतिमेति विलुभ्यति सिन्दुवारके । पाटलपल्लवेषु न च तृप्यति नूनमशोकपादपे, चूतवनेषु याति चन्दनतरुगहनमथावगाहते ॥ લેાક સંતાનક નામના વૃક્ષાનાં વનેમાં માહી રહ્યા છે, અકુલવૃક્ષ તરફ દોડે છે, વિકવર થયેલા મેાગરામાં શાંતિ પ્રાપ્ત કરે છે, ૧ વસંતઋતુમાં નવ ભાવ બતાવ્યા તે સર્વ કામદેવના કલહપ્રપંચેા છે. નવ ભાવે। આ છે: નર્તન, ગાન, તર્જન, આકર ( બેલાવવું તે ), પ્રણમન, હસન, રૂદન, પઠન, ઉત્કંઠ ( રતિબંધ ). આ સર્વ ભાવેા ગદ્ય વર્ણનમાં આવી ગયા. ૨ ત્રાટક' છંદ. ૩ નર્તન વિગેરે નવ માટે જીએ ઉપરની નેટ નં. ૧. આ નવ કાર્યરૂપ નવ હાથની કલ્પના કવિએ કરી છે. ગ્રહના અર્થ ગાંડો માણસ' એમ પણ થાય છે. ૪ આના દરેક પાદમાં ૨૮ માત્રા છે. ૫. ઇંદ્રની અમરાવતીમાં આવેલું એક જાતનું વૃક્ષવિશેષ, એને કલ્પવૃક્ષ પણ કહે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વસંતરાજ લાલાક્ષ. ર૩ સિંદુવાર ( નગાડનાં ઝાડ)માં લાભાય છે, પાટલના પક્ષવાની લીલા નીહાળતાં તે તેને તૃપ્તિ થતી જ નથી અને તેવીજ સ્થિતિ અશોક વૃક્ષની સાથે થાય છે. વળી તે આંખાનાં મોટાં મોટાં વનેામાં જાય છે અને ચંદનનાં વૃક્ષાની ઝાડીમાં પણ બહુ આનંદથી પ્રવેશ કરે છે. 'इति मधुमासविकासिते रमणीयतरे द्विरेफमालिकेव, एतेषां खलु दृष्टिका विलसति सुचिरं वरे तरुप्रताने ॥ એ લાકોની નજર જાણે ભમરાઓની હાર હાય નહિ તેમ ચૈત્ર માસમાં વિકાસ પામેલા અતિ સુંદર વૃક્ષના વિસ્તારમાં સારી રીતે વિલાસ કરી રહી છે. 'बहुविधमन्मथकेलिरसा दोलीरमणसहेन । एते सुरतपराश्च गुरुतरुमधुपानमदेन ॥ એ લાકે 'હીંચકા ખાવાના આનંદ સાથે અનેક પ્રકારની કામદેવની રમતાના રસમાં પૃથ્વી ગયા છે અને મેટા વૃક્ષપર થતાં મધનું પાન કરવા સાથે વળી તેઓ કામક્રીડામાં પણ મસ્ત થઇ ગયા છે. વળી— विकसिते सहकारवने रतः कुरुवकस्तवकेषु च लम्पटः । 'मलयमा रुतलोलतया वने, सततमेति न याति गृहे जनः ॥ इदमहो पुरलोकशताकुलं, प्रवरचूनवनावलिमध्यगम् । विलसतीह सुरासवपायिनां ननु विलोकय भद्र! कदम्बकम् ॥ मणिविनिर्मितभाजनसंस्थितरति विनीत जनप्रविढौंकितैः । प्रियतमाधरमृष्टविदंशनैकरत्नमयूखविराजितैः ॥ ૧ પાટલના અર્થ પુન્નાગ થાય છે. ગુલાબને મળતા એ વેલા હોય એમ જણાય છે. ૨ આર્યાં ગીતિ છંદ છે. ૩ છંદ સમાતા નથી. ૪ વસંતમાં વૃક્ષસાથે હીંચકા ખાંધી હીંચકવાના આનંદ હાલ પણ માનવામાં આવે છે. નગરબહાર ઉન્નણીઓ પણ હાળીની સાથે Àડાયલી ઘણી જગાપર તેવામાં આવે છે. ૫ આ અને પછીના ત્રણ શ્લાકના રાગ દ્વૈતવિલંબિત છંદ છે. ૬ મરતબાત પાઠાંતરે છે, તે કરતાં મઘ્યમાત પાઠ વધારે સારા છે. ૭ વિધિઃ પાઠાંતર છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ सुरभिनीरजगन्धसुवासितैः, सुवनितावदनाम्बुरुहार्पितैः। विविधमद्यरसैर्मुखपेशलैः, कृतमिदं तदहो मदनिर्भरम् ॥ લોકો વિકાસ પામતાં આંબાઓનાં મોટાં વનમાં આસક્ત થઈને તેમજ કુરબક નામનાં ઝાડામાં લુપ થઇને અને મલય (દક્ષિણદિશાના) દેશના પવનમાં આનંદ માનીને નિરંતર વનમાં અને ઉઘાનોમાં ભ્રમણ કર્યા જાય છે અને પોતાને ઘરે પાછા જતા નથી. ભાઈ! સુંદર આંબાના વૃક્ષની હાર વચ્ચે આવી રહેલા આ કદંબ વૃક્ષને તે તું જો! એની ફરતા સેંકડે નગરવાસી જન ફરી વળેલા છે, અને દારૂ અને આસવ પાનારા અને પીનારાને તે અનેક પ્રકારનાં વિલાસો કરાવી રહેલ છે. રતના બનાવેલાં સુંદર મૂલ્યવાન્ વાસણમાં રાખેલ, પ્રેમથી સુસંસ્કારિત થયેલા માણસેએ સન્મુખ કરેલ, વહાલી પ્રિયતમાના સુંદર હોઠ લાગવાથી પવિત્ર થયેલ, મધના પાત્રમાં રહેલ રોનાં કિરણથી વિરાજિત થયેલ, સુગંધી કમળની આકર્ષક ગંધથી સુવાસિત થયેલ અને સુંદર રમણીય પતીના વદનકમળથી અર્પણ થયેલ, તેમજ મુખને ઘણું સ્વાદિષ્ટ બનાવનાર જુદા જુદા પ્રકારના મધ-સુરાના રસથી એ કદંબ વૃક્ષને મદથી ભરપૂર કરી દે છે. અને ભાઈ પ્રકર્ષ! આ સુરાપાન ગણિમાં લેકે કેવો વિલાસ માની રહ્યા છે તે તો જો! पतन्ति पादेषु लुठन्ति मोदिताः पिबन्ति मद्यानि रणन्ति गायनाः। रसन्ति वाम्बुरुहाणि योषिता मनेकचाटूनि च कुर्वते जनाः॥ वदन्ति गुह्यानि सशब्दतालकं, मदेन 'दृप्यन्ति लुठन्ति चापरे। विघूर्णमानैर्नयनैस्तथापरे, मृदङ्गवंशध्वनिना विकुर्वते ॥ स्वपूर्वजोल्लासनगर्वनिर्भरा, धनानि यच्छन्ति जनाय चापरे । भ्रमन्ति चान्ये विततैः पदक्रमै रितस्ततो यान्ति विना प्रयोजनम् ॥ ૧ આ સર્વ દારૂ-મધના વિશેષણ છે. 2 A drinking party, ૩ આ ત્રણે શ્લોકમાં ‘વંશસ્થ” છંદ છે. ૪ ઇતિ સાહિતાઃ પાઠાંતર, તેને મદમાં આવીને બોલે છે એવો અર્થ થાય છે, ૫ નૃત્યકિત પાઠાંતર છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ वसत પ્રકરણ ૨૧] વસંતરાજ-લાક્ષ. દર૫ કલેકો આનંદમાં આવી જઈ એક બીજાને પગે પડે છે, અહીં તહીં અફળાય છે, દારૂ પીએ છે, ગાયને ગાય છે, સ્ત્રીઓનાં વદનકમળને ચુંબન કરે છે, અનેક પ્રકારનાં ચાળા અને વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. અરસ્પરસ એક બીજાની બિભત્સ મશ્કરી કરે છે, તાલપૂર્વક શબદો બોલતાં મદમાં આવી જઈને નાચ કરે છે, બીજા વળી ત્યાં ત્યાં આળોટે છે, વળી કેટલાક સુરાપાનથી દુર્ણયમાન આંખવાળા ઢોલકી અને વાંસળીના અવાજથી વિકાર બતાવે છે, પોતાના વડિલની આબરૂના ગર્વથી ભરપૂર કેટલાક માણસો લોકમાં ધન વહેંચે છે, દાન આપતા જણાય છે અને કેટલાક તે પહેળા પગ કરી ઉતાવળી ચાલે અહીંથી તહીં કાંઈ પણ કારણ વગર ભટક્યા કરે છે. જાણે આનંદમાં આવી જઈ લહેર કરતા હોય અને બીજી કોઈ પણ વાતની ચિંતા જ ન હોય તેવા સર્વ લેકે દેખાય છે.” આવી રીતે દારૂ પીવાનાં સ્થાનને મામાજી પોતાના ભાણેજને બતાવી રહ્યા હતા અને તેમાં ભાગ લેનારા લેકેનું વર્ણન કરી રહ્યા હતા તે વખતે પ્રકની નજર જે સાધારણ રીતે જ કમળપત્રમાં વિલાસ કરવાની ટેવવાળી હતી તે મોગરાના વેલાના બનાવેલા મંડ૫૫૨ પડી એટલે તેણે મામાશ્રીને કહ્યું “મામા! આ પાનગોષ્ટિ ( દારૂ પીનારાની મંડળી) તે વળી તમે બતાવી તે કરતાં પણ વધારે વિલાસ કરી રહેલ છે.” વિમર્શ મામાએ કહ્યું, “વસન્તરસમય નજીક આવવાથી હર્ષ પામેલા નગરવાસીઓ આવી રીતે અનેક પ્રકારની પાનગોષ્ટિ કરે છે તે આ સમયમાં ભવચકનગરમાં ઘણી જગ્યાએ મળી આવશે. આ વખતમાં જૂદા જુદા લેકે એકઠા થઈ અનેક જગ્યાએ પાનગોષ્ટિ કર્યા કરે છે. તું પેલી ચંપાની હાર જઈશ, દ્રાક્ષના વેલાઓના મંડપ દેખીશ, સેવતીનાં ઝાડના ઊંડા વનવિભાગો વિકીશ, મોગરાનાં ઝાડનાં સમૂહનું નિરીક્ષણ કરીશ, રાતાં અશોક વૃક્ષેની ઘટાઓ અવલેકીશ અથવા બકુલનાં ઝાડોના ગહનભાગો સાક્ષાત કરીશ તે તને એ હકીકતની પ્રતીતિ થશે; તેમને એક પણ ભાગ તારા જોવામાં એ નહિ આવે કે જ્યાં વિલાસ કરતી યુવાન સ્ત્રીઓનાં ટેળાંથી પરિવરેલા ધનવાન નાગરિકોએ જમાવેલ પાનગોષ્ટિ થતી ન હોય, ને એવી એક પણ જગ્યા આ નગર બહારના ઉદ્યાનમાં તારા જેવામાં આવે કે જ્યાં પાનગોષ્ટિ ન થતી હોય તે તારે મારાં અન્ય ૧ દારૂ-મદ્યપાનની અસરનું આબેહુબ વર્ણન છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ વચના ઉપર પણ વિશ્વાસ ન કરવા, કારણ કે એ ઉપરથી તને એમ લાગે કે હું વાત કહેવામાં તને કાંઇક પણ છેતરૂં છું.” પ્રકર્ષ—“ મામા ! તમે કહેછે તે વાતમાં જરા પણ સંદેહ કરવા જેવું છે જ નહિ. આ પ્રદેશમાં રહ્યા રહ્યા જાણે એ સર્વ વનના વિભાગે આપે કહેલ સ્થિતિ મુજબ દૃષ્ટિગોચર થાય છે. જુએ મામા ! આપે ખતાના તે ઉદ્યાનના વિભાગા વિવિધ પ્રકારના મધુપાનમાં મસ્ત થયેલાઓના મેાટા શબ્દો, શૃંગારચેા અને ઉલ્લાસશબ્દો સાથે અનેક લોકોના આનંદધ્વનિના અવાજથી ગાજતા જણાય છે એટલું જ નહિ પણ— 'कचिद्रसन्नूपुर मेखला गुणैनितम्बबिम्बातुलभारमन्थरैः । तरुप्रसूनोच्चयवाञ्छ्यागतैः, 'सभर्तृकैर्भान्ति विलासिनीजनैः ॥ क्वचित्तु तैरेव विघट्टिताः स्तनैर्महेभ कुम्भस्थल विभ्रमैरिमे । विभान्ति दोला परिवर्तिभिः कृताः, सकामकम्पा इव माम! शाखिनः ॥ कचिल्लसद्रासनिबद्ध कौतुकाः, क्वचिद्रहः स्थान निबद्ध मैथुनाः । इमे कचिन्मुग्धविलासिनीमुखैपद्मखण्डाधिका न शोभया ॥ ઉદ્યાનના કાઇ વિભાગે અવાજ કરતાં ઝાંઝર અને કંદારાથી સુશાભિત તેમજ નિતમ્મના મોટા ભારથી મંદગતિવાળી અને વૃક્ષોનાં ફૂલોની હોંસથી આવી પહોંચેલી વિલાસી સ્ત્રીઓના સમુદાયથી શોભી રહ્યા છે અને સાથે તેના પુરૂષા આનંદમાં ભાગ લેતા જણાય છે. મોટા હાથીઓનાં કુંભસ્થળના વિભ્રમ ઉત્પન્ન કરતાં સ્તનાવાળી હીંચકામાં હીંચકતી સ્ત્રીઓ ઝાડાને એવા કંપાવી રહી છે કે જાણે તેમના સ્તનના સંઘટ્ટથી વૃક્ષાને પણ જાણે કામદેવને પ્રવેશ થવાથી કંપ થતા હાય તેવાં તે (વૃક્ષ) દેખાય છે—આવી સ્ત્રીઆવડે કેટલાક વનવિભાગેા છૂટા પડી ગયેલા છે. કાઇ વનિવભાગામાં દીપતા રાસ મનને કૌતુકથી આકર્ષી રહેલ છે; કાઈ વિભાગોમાં એકાંત જગ્યાએ સ્રીપુરૂષનાં જોડલાં અરસ્પરસ ૧ આ ત્રણે શ્લાકમાં વંશસ્થવિલ’ છંદ છે. ૨ સનતાંત્તિ એવા પાઠ વ્રતમાં છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વસંતરાજ-લાલાક્ષ. ભેટીને બેસી ગયા છે, અને કોઇ વવિભાગેા યુવાન વિલાસીનીઓના સુખવડે કમળખંડથી પણ વધારે શાભાવાળા નથી એમ નથી એટલે ક્રમળવનખંડથી પણ વધારે શોભા શ્રીમુખકમળને લીધે ધારણ કરી રહ્યા છે.” વિશે—“ ભાઇ પ્રકર્ષ ! તે બહુ સારી રીતે અવલોકન કરી લીધું. એ સર્વ ભાગ તારા કૌતુકને તૃપ્ત કરે તેવા છે. બાકીના વનવિભાગ પણ સર્વે એવી જ જાતના છે. તેટલા જ માટે મેં તને કહ્યું હતું કે ખરાઅર યોગ્ય વખતે તને આ ભવચક્રનગર જોવાનું કૌતુક થયું છે, કારણ કે આ વખતે જ એ નગર તેના પૂર બહારમાં હેાય છે. હવે તે નગરની અહારના વિભાગા ઉદ્યાના વિગેરે તે જોઇ લીધાં, આપણે હવે નગરમાં પ્રવેશ કરીએ. નગરની શેાભા કેવી છે તે હવે આપણે ખરાખર જોઇ લઇએ એટલે તારા મનનું કૌતુક પૂરૂં કરવાના જે મનોરથ તને થયા છે તે તૃપ્ત થઈ જાય.” પ્રકર્ષ મામા ! અહિઃપ્રદેશમાં રહેલા આ લેાકેાના વિલાસ તેા ખાસ જોવા લાયક હાય એમ મને લાગે છે. નગર બહારના આ પ્રદેશ ઘણા સુંદર છે, વળી મને રસ્તાના થાક પણ લાગ્યા છે, તેથી આપ મારા ઉપર કૃપા કરો અને હજી થોડા વખત વધારે અહીં જ ચાલો. થોડા વખત પછી આપણે નગરમાં દાખલ થઇશું.” વિશે—“ ભલે, એમ કરે!” ૧ ભવચક્રનાં કૌતુકા, * * ૯૨૭ ** વસંતરાજ-લાલાક્ષ રાજા.ર લેાકેામાં માટી ધમાધમ, નવરસમાં મગ્નતા. આ પ્રમાણે મામા ભાણેજ વાત કરતા હતા ત્યાં એક અતિ અદ્ભુત બનાવ બન્યા. ૧ અહીંથી ભવચક્રનાં કૌતુકા શરૂ થાય છે તે ખરાબર વિચારવા. તે પ્રકરણ ૩૭ ના અંત સુધી ચાલશે. ૨ બાહ્ય પ્રદેશના રાજા લાલાક્ષ છે. વસંત આવેલ છે અને અંતરંગ રાય વસંતકાળમાં મકરધ્વજનું થવાનું છે તે આગળ જણાશે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ( પ્રસ્તાવ રથના ગડગડાટથી ગાજી રહેલ, હાથીઓના મેટા સમુદાયથી મોટા વાદળાના વિભ્રમને ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ ભાલાઓના ચળકાટથી વિજળી જેવા ચમકાર કરતા, ચાલતા તેજસ્વી શ્વેત અન્યોથી મોટા બગલાઓનું નિદર્શન કરાવત, હાથીઓના ઝરતા મદરૂપી જળથી મનોહર લાગતે, હર્ષના આવેશને લીધે ઊંચા નીચા થઈ જવા લકોથી સેવા, સુંદરીવર્ગના મનમાં મહા ઉન્માદ કરનાર મકરવજનું રૂપ ધારણ કરતા, મોટા રાજવર્ગ અને નગરવાસી લેકોથી પરિવેષ્ટિત રાજા ચૈત્રમાસની શોભા જેવા માટે પોતાના આખા લશ્કર સાથે તે વખતે બહાર નીકળી પડ્યો, બંધુબુદ્ધિથી જાણે મહા મેઘ' આવતો હોય તેવો તે લાગતો હતો. તેની બાજુમાં જાણે સેંકડો ભમરાઓ ગુંજારવ કરતા હોય તેમ મર્દલ નામનાં વાજિંત્રો વાગી રહ્યા હતા તેમજ વિલાસ કરતી ઝાંઝો અને વીણુના વનિ ઉત્પન્ન થઇ રહ્યા હતા તેમજ ગાનતાન અને નાચ પણ ચાલી રહ્યા હતા. તે વખતે મેટા સામન્તોના પરિવારથી પરિવરેલ, મેટા શ્રેષ્ઠ હાથી ઉપર બેઠેલો અને જેના મસ્તક પર વિકાસ પામતા સુંદર ધવન કમળના મંડળથી શ્વેત રંગના મોટા છત્ર જેવી છાયા થયેલી છે તે તે રાજા પ્રકા અને વિમરના જોવામાં આવ્યો. તે રાજા દેવતાઓના સમૂહની વચ્ચે રહેલો અને ઐરાવણ હાથી પર બેઠેલે ઇંદ્ર હોય તે શોભતા હતા. તેની આગળ હર્ષથી આનંદને કલકલ અવાજ કરતે અનેક શ્વેત છત્રને ધારણ કરતે લેકેનો મોટો સમુદાય લેવામાં આવતા હતા, તે જાણે મહાવનિમય અનેક ફિણના પિથી લેભાયમાન માટે દરિયે હોય અથવા તે હાલતી ચાલતી કેળ (બ્રજા) રૂ૫ હજાર હાથ વડે હરીફાઇથી ત્રણ ભુવનને પણ અવગણ હેાય એ દેખાતે હતે. એ રાજા નગરમાંથી બહાર નીકળીને ઉદ્યાન (બગીચા)ના નાકઉપર આવ્યો એટલે ભમરાઓ વિશેષ ગુંજારવ કરવા મંડી ગયા, મૃદંગ વાગવા લાગ્યાં, વેણુમાંથી મધુર સ્વર નીકળવા લાગ્યો, કાસીઓ ઉલ્લાસ પામી (ખૂબ વાગવા લાગી ), મંજીરાઓમાંથી રણુરણુટ અવાજ થવા લા, તાલસુરના આલાપ થવા લાગ્યા, મશ્કરા (તમાસો જેનારા) લેકેને મોટો કેળાહળ થવા લાગે, જયજયકારના શબ્દો ચોમેરથી ૧ મેધ-વરસાદ વસંત ઋતુમાં પોતાના ભાઈ વસંતની શોભા જેવા આવ્યા હોય નહિ તે તે રાજ લાગે છે. આની સાથે ઉપરના સર્વ વિશેષ લાગશે. મેઘસાથે ગડગડાટ ચમકારા વિગેરે સર્વ હોય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વસંતરાજ-લલાક્ષ. ભાલાવા લાગ્યા, ભાટભવાયા વિગેરે મોટેથી બિરદાવળીઓ બોલવા લાગ્યા, ગણિકાઓ પિતાના નૃત્ય વિગેરે કાર્યમાં જોડાઈ ગઈ, જેનાર વર્ગમાં એકદમ ખળભળાટ થઈ ગયા અને ચોતરફ રમત ગમત વધારે જામવા લાગી. - ત્યાર પછી તે સમુદાયમાં તે કઈ લેકે નાચે છે, કોઈ કુદે છે, કોઈ દેડે છે, કેઈ આનંદના અવાજે કરે છે, કઈ કટાક્ષ ફેંકે છે, કે આળોટે છે, કેઈ અરસ્પરસ મશ્કરી કરે છે, કઈ ગાય છે, કે વગાડે છે, કે હર્ષ પામે છે, કેઈ મોટેથી બૂમો પાડે છે, કેઈ આનંદમાં આવી જઇ કાખલી કૂટે છે અને કેઈ અરસ્પરસ સેનાની પીચકારીઓ હાથમાં લઈ તેમાં સુખડકેશરમિશ્ર જળ ભરીને ફેંકે છે. આવી રીતે અનેક પ્રકારે કંઈ પણ જગ્યાએ નહિ સાંભળેલા વિલાસમાં લેકે પડી ગયા હતા અને સર્વ કામદેવની અગ્નિથી ઉત્તજિત થઈ રહ્યા હતા–એવી અવસ્થામાં તે સર્વ લેકે મહા વિદ્વાન અને બુદ્ધિશાળી (વિમર્શ)ને જોવામાં આવ્યા તે વખતે તેણે તેમને માટે શું વિચાર કર્યો તે હવે આપણે જોઈએ. વિમર્શનું ચિંતવન, પ્રકવેને સાદો પ્રશ્ન, વિમર્શનું અંતર્ધાન, ચિત્ર માસમાં રસમાં લસબરસ થયેલા લેકેએ મચાવેલી તેવા પ્રકારની ધમાલ જોઈને વિમર્શમામાએ પોતાના મનમાં વિચાર કર્યોઅહ! એહરાયનું સામર્થ્ય તો ભારે આશ્ચર્યકારક જણાય છે! અહો! રાગકેસરી વિલાસ પણ જબરે દેખાય છે! અહે! વિષયાભિલાષા મંત્રી પ્રતાપ પણ ભારે જણાય છે! મકરધ્વજ કામદેવનું માહાસ્ય પણ આશ્ચર્ય ઉપજાવે તેવું જણાય છે! કામદેવની સ્ત્રી રતિની ક્રીડા પણ ભારે જબરી જણાય છે! મહાસુભટ હાસ્યનો ઉલ્લાસ પણ જે તે નથી! પાપી કાર્યો કરવામાં આ લેકેની હિમત પણ હદ બહાર છે! પ્રમાદ પણ કેટલે ! એ લોકોનું પ્રવાહની સાથે વહેવાપણું પણ ભારે નવાઈ જેવું છે! તેઓની દીર્ધદષ્ટિનો અભાવ ૧ હરે હરે જેવા અવાજ કરે છે. ૨ રસ અને રંગે ફેંકવા એ હુતાશનિ વખતને સામાન્ય બનાવે છે. નગર બહાર જઈ આનંદ કર, હળણું કાઢવી એ રિવાજ હાલ પણ પ્રચલિત છે. મદિરાપાન વિગેરે. ૪ વિષયરૂપ નદીના પ્રવાહમાં નીચે નીચે ઉતરતા ચાલ્યા જઈ તણાવાપણું. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પણ તેવો જ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો છે! તેઓનાં મનના વિક્ષેપ પણ એવા જ વિચિત્ર જણાય છે! આગળ પાછળ વિચાર ન કરવાની પદ્ધતિ પણ તેઓની ખાસ ધ્યાન આપવા લાયક છે! ઉલટા સુલટ વિચારે અને ગોટાળાઓને તે અહીં પાર રહ્યો જણું નથી ! તેઓની ખરાબ ભાવના તરફની પ્રીતિ પણ અસાધારણ જણાય છે ! ભેગ ભેગવવાની તૃષ્ણની અધમ ચાહના પણ અત્યંત છે! અને અવિદ્યાથી હણાયેલા તેઓના ચિત્તની દશા પણ શોચનીય છે! તે વખતે પ્રકર્ષ એ સર્વ લોકોના વિલાસે ઉઘાડી આંખે નીરખી નીરખીને જોઈ રહ્યો હતો તેને તેના મામાએ કહ્યું કે “ભાઈ પ્રક! આ સર્વ બહિરંગ પ્રદેશમાં રહેનારા પ્રાણીઓ છે. જે મહામહ વિગેરે રાજાઓ સંબંધી મેં તારી પાસે અગાઉ વર્ણન કર્યું હતું તે રાજાઓને આ સર્વ પ્રતાપ છે.” પ્રકર્ષ–“મામા ! કઈ હકીકતને લઈને અને કયા રાજાના પ્રતાપથી આ લેકે એવા પ્રકારની ચેષ્ટાઓ કરે છે?” વિમર્શ “ભાઈ! હું એ હકીકતને વિચારીને જવાબ આપું છું, જરા સબુરી પકડ.” પછી વિમર્શમામાએ સ્થાન ધર્યું, આંખો બંધ કરી, વિચાર કરીને મનમાં બરાબર ધારણ કરી, પછી ભાણેજને કહેવા માંડ્યું – વસંતમાં મકરદવજ, વસંત મકરવજ મૈત્રી, “ભાઈ પ્રક! સાંભળ. તું યાદ કર. પેલી ચિત્તવૃત્તિ મહા અટવીમાં પ્રમત્તતા નદીમાં જે ચિત્તવિક્ષેપ નામનો મંડપ તારા જોવામાં આવ્યો હતો તેમાં મહામહ રાજાની જે તુર્ણ નામની જુદી વેદિકા હતી તેમાં એક સિંહાસન પર બેઠેલા તે મકરધ્વજને તે જે હતે. એ મકરધ્વજને આ વસંત ખાસ મિત્ર થાય છે. વાત એમ બની કે જ્યારે શિશિર ઋતુ લગભગ પૂરી થવા આવી ત્યારે આ ભાઈ વસંત પિતાના મિત્ર મકરધ્વજ પાસે કાંઈ કામે ગયો હતો અને તેની સાથે આનંદવાર્તા કરીને છેડે વખત તેની પાસે રહ્યો હતો. આ વસંત પેલા કર્મપરિણામ મહારાજા અને કાળપરિણતિ મહારાણીને ખાસ નોકર છે. એ વસંતે પોતાની એક ખાસ ખાનગી વાત પોતાના અંગત ૧ જુઓ પૃ. ૮૭૭ થી શરૂ થયેલો કામદેવને હેવાલ. Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરÄ ૨૧} વસંતરાજ-લાલાક્ષ. ૩૧ મિત્ર મકરધ્વજને જણાવી કે ભાઇ! મહારાણી ( કાળપરિણતિ )ના હુકમથી ભવચક્રનગરમાં આવેલ માનવાવાસ નામનું અંતર નગર છે ત્યાં મારે હાલ જવાનું છે, આથી મારે તારી સાથે કેટલાક વખત વિરહ રહેશે તેથી હું તને મળી લેવા અહીં આવ્યા છું.' વર્સતનાં આવાં વચન સાંભળી મકરધ્વજે જવાબમાં આનંદપૂર્વક જણાવ્યું કે મિત્ર ! ગયા વરસમાં આપણે એ માનવાવાસ નગરમાં સાથે હતા ત્યારે આખા વખત કેટલી મજા ઉડાવી હતી તે સર્વ વાત શું તું ભૂલી જ ગયા કે અત્યારે મારા વિરહની આશંકાથી આટલા બધા ખેદ કરે છે? મારી સાથે તારે વિરહ થશે અને તેથી તારા મનમાં અત્યારે ખેદ થાય છે એ તદ્દન ગેરસમજુતીનું પરિણામ છે, જે ! જ્યારે જ્યારે મહારાણી કાળપરિણતિ તને માનવાવાસપુરે જવાના હુકમ આપે છે ત્યારે ત્યારે પેલા મહામેાહ મહારાજા મને એ નગરનું રાજ્ય આપે છે તે તું કેમ ભૂલી ગયા? તેથી હવે વિરહ થવાનું કારણ તો છે જ નહિ, છતાં તારા મનમાં મારા વિરહ થશે એવી શંકા કેમ થઇ ?” વસંતે જવાબ આપ્યો ભાઇ મકરધ્વજ ! તેં એ સુંદર વાતની યાદી આપીને મને નવી જીંદગી આપી છે. નહિ તેા એ વાત હું તદ્ન વીસરી જ ગયા હતા. જ્યારે વગર અવસરે એકદમ કાઇ ચિંતા આવી પડે છે ત્યારે મિવિરહની આશંકાથી પ્રાણી પેાતાના હાથમાં લીધેલ ગામતને પણ ઘણીવાર ભૂલી જાય છે–વિસરી જાય છે. તેથી તેં અહુ સારી વાત કરી. ત્યારે હવે હું તેા વિદાય થાઉં છું. તું પણ મારી પછવાડે જરૂ૨વહેલા આવજે.' મકરધ્વજે પેાતાના મિત્રના વિજય ઇન્ક્યો. પછી તુરત જ વસન્તરાજ આ માનવાવાસપુર નામના નગરે આવ્યા. એણે જુદા જૂદા ઉદ્યાન બગીચાઓમાં પેાતાના વિલાસ કેવા જમાન્યા છે તે તેા ભાઇ પ્રકર્ષ! મેં તને હમણા જ મતાવ્યું. મકરધ્વજના રાજ્યાભિષેક, “ ભાઇ પ્રકર્ષ! વસંતરાજ વિદાય થયા પછી મકરધ્વજે વિષયાભિલાષ મંત્રીને વિજ્ઞપ્તિ કરી કે તેના ઉપર કૃપા કરીને લાંબા વખતની ચાલી આવતી સ્થિતિનું ખરાખર પાલન કરવું; પછી તેણે વસંત સંઅંધી સર્વ હકીકતની યાદી આપી અને વસંત કાળપરિણતિ દેવીના ૧ વસંતને કાળ-સમય આવે ત્યારે જ તે તૈયાર થાયછે તેથી અહીં મહારાણીના હુકમ કહ્યો જણાય છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. હુકમથી માનવાવાસપુરે ગયો છે તે વાત પણ જણાવી. વિષયાભિલાષા મંત્રીશ્વરે તે વખતે તેજ પ્રમાણે સર્વ હકીકત મહારાજા રાગકેસરીને નિવેદન કરી અને રાગકેસરીએ પોતાના પિતાશ્રી મહામહ રાજાને સર્વ હકીકત જણેવી. મહામોહ રાજાએ વિચાર કર્યો કે-અહો! દરેક વર્ષે જ્યારે જ્યારે વસંતને માનવાવાસ નગરે મોકલવામાં આવે છે, ત્યારે ત્યારે તે નગરનું આંતર રાજ્ય મકરધ્વજને આપવામાં આવે છે, માટે આ વખતે પણ તે નગરનું રાજ્ય મકરધ્વજને આપવું જોઈએ, કારણ કે અમારા જેવા સ્વામીએ જે ઉચિત પરિસ્થિતિ ચાલતી હેય તે કદિ પણ ઉલ્લંઘવી ન જોઈએ અને લાંબા વખતથી જે નોકર આપણને વળગી રહ્યા હોય તેમને બરાબર પાળવા જેઇએ અને તેને ઉર્ષે વધારે જોઈએ, મહામોહ રાજાએ આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને પોતાની રાજસભાના સર્વ રાજાઓને એકઠા કર્યા. પછી તેમને જણુવ્યું કે “તમે સર્વ આ હકીકત સાંભળે. ભવચક નગરમાં જે પેલું માનવાવાસ નામનું આંતર નગર છે તેનું રાજ્ય મારે ઘેડા વખત માટે મકરવજને આપવાનું છે. તમારે સર્વેએ તેની નજીકમાં જ રહેવું, એ મકરધ્વજના જાણે તમે સેનાનીઓ છે એ ભાવ તમારે ધારણ કરવો, એ મકરવજને રા જ્યાભિષેક કરે, એને હુકમ તમારે સર્વેએ ઉપાડી લે, રીતે સર્વ રાજ્યકાર્યો બરાબર કરવા અને સર્વ ઠેકાણે જરા પણ પાછા હઠ્યાવગર કર્તવ્ય બજાવવું; હું પોતે પણ એ મકરધ્વજના રા જ્યમાં એક પ્રધાન તરીકે જ કામ કરવાનો છું. માટે તમે સર્વે તૈયાર થઈ જાઓ. આપણે સર્વે એ નગરે જઈએ.” સર્વ રાજાઓએ જમીન સુધી પિતાનાં મસ્તક નમાવી મહારાજા મહરાયનાં તે વચને અંગીકાર કર્યો. ત્યાર પછી મહારાજાએ મકરવજને જણાવ્યું કે “ભદ્ર! તારે પણું માનવાવાસપુરની ગાદીએ બેસીને બીજા રાજાઓ છે તેઓની આવક લઈ ન લેવી, અગાઉ સર્વના જે જે હકો છે તે સર્વને લેવા દેવા અને પુરાણ પ્રીતિથી સર્વની સાથે તારે રીતસર વર્તવું.” મકરધ્વજે મેહરાયને એ હુકમ માથે ચઢાવ્યું. ત્યાર પછી સર્વે રાજાઓ આ માનવાવાસપુરે આવ્યા, બધાએ એકઠા થઈને ત્યાં મકરધ્વજને રાજ્યાભિષેક કર્યો અને બાકીના સવે રાજાઓએ પિતાપિતાને યોગ્ય તેને અમલ સ્વીકાર્યો. ૧ મુખ્ય અધિકારી હોદ્દેદાર (ઓફીસર). પિતે મોટા રાજા પણ થોડા વખત માટે હાથ નીચેના અધિકારી બની જવાનું કહે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રકરણ ૨૧] વસંતરાજ-લાક્ષ. લાક્ષપર મકરધ્વજનો અદષ્ટ વિજય. ભાઈ પ્રકર્ષ! હમણ જે રાજાને તે હાથીની પીઠ ઉપર એબાડીમાં બેઠેલો જે તે આ માનવાવાસ નગરની અંદર રહેલ એક લલિતપુર નામના નગરને લાક્ષ નામનો બહિરંગ પ્રદેશને રાજા છે. હવે મકરવજને માનવાવાસપુરનું રાજ્ય આપવામાં આવ્યું હતું તેણે એ રાજાના લશ્કરને અને નગરવાસી જનેને હઠાવી દઈને પિતાની શક્તિથી એ રાજાને જીતી લીધો છે અને આ બહારના ઉઘાનમાં કાઢી મૂક્યો છે, પરંતુ આ બાપડે (લોલાક્ષ) એવો અક્કલ વગરને છે કે પિતાને મકરવજે જીતી લીધું છે એમ હજુ તેના સમજવામાં પણ આવ્યું નથી અને આ લેકે જેને રાજા સાથે નગરની બહાર કાઢવામાં આવ્યા છે તેઓ પણ પિતે મકરધ્વજથી છતાયેલા છે એમ માનતા નથી. આટલા ઉપરથી ભદ્ર! તારા સમજવામાં આવ્યું હશે કે મહામહ રાજાની સહાયથી અને મકરધ્વજના પ્રતાપથી આ લેકે તને બતાવ્યું તે પ્રમાણે વિચિત્ર ચેષ્ટાઓ કરી ગાંજનથી અંતરંગ દર્શન. પ્રક–“ ત્યારે મામા ! એ મકરધ્વજ હાલ ક્યાં છે?” વિમર્શ—“અરે ભાઈ પ્રક! એ તે પિતાના આખા પરિવાર સાથે અહીં પડોશમાં જ છે અને તે એવી રીતે રહીને આ સર્વની પાસે નાટક કરાવે છે.” પ્રકર્ષ–“ ત્યારે તે અહીં દેખાતે કેમ નથી?” વિમર્શ–“ભાઈ! મેં તને અગાઉ જણાવ્યું છે તેમ એ અંતરંગ લેકે વારંવાર અંતર્ધાન અદશ્ય થઈ શકે છે અને યોગીઓની પેઠે પરપુરૂષપ્રવેશ પણ કરી શકે છે. તે સર્વ આ લેકેના શરીરમાં પેઠા છે, પોતાના વિજયથી ઘણે હર્ષ પામે છે અને તેમના ૧ લોલાક્ષઃ નો અર્થ ચપળ આંખવાળો થાય છે. બાહ્ય પ્રદેશના રાજા ચપળ નેત્રવાળો હતો તે તેના વર્તન પરથી જણાય છે. ભવચક્રનગરમાં આવેલ માનવાવાસ અને તેમાં આવેલ લલિતપુર નગર તે સંસારચક્રની મનુષ્યગતિમાં આવેલ લલિતપુર નામનું બહિરંગ નગર સમજવું. ૨ આટલી હકીકત અંતર્ધાન, એકતા કરી મામાએ ભાણેજને કહી એટલે તે પર હવે ભાણેજની પ્રશ્નાવલિ ચાલી. જીઓ પૃ. ૯૧૦. નેટ ના ૪ ૩૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રતાપથી જે નાટક લેકે કરી રહ્યા છે તે આનંદમાં આવી અંદર બેઠા બેઠા જોયા કરે છે.” પ્રકર્ષ–“ ત્યારે એ લોકો તો એવી રીતે અંદર બેઠેલા છે તેને આપ કેવી રીતે સાક્ષાત્ જોઈ શકે છે?” વિમર્શ–“ભાઈ ! મારી પાસે વિમળાલક નામનું અંજન છે. એ આંખમાં આંજવાથી એ સર્વને હું બરાબર જોઈ શકું છું.” પ્રકર્ષ–“મને પણ એ ગાંજન આંજવાની કૃપા કરે છે જેથી હું પણ એ મકરધ્વજ રાજા આદિ સર્વને બરાબર અવલોકી શકે.” આ પ્રકર્ષની આવી માગણીથી મામાએ તેની આંખોમાં ગાંજન આર્યું અને પછી સ્પષ્ટ રીતે કહ્યું કે “હવે તું તેઓનાં હૃદયપ્રદેશ જે. હૃદય જોઈશ એટલે સર્વ તને જણાઇ આવશે.” પ્રકર્ષ હર્ષમાં આવી જઈને કહેવા લાગ્યો કે-“અહે મામા! હવે તો રાજ્યાભિષેક થયેલ અને મહામહ વિગેરેથી પરિવારે મને કરવજ મને બરાબર દેખાય છે. અહાહા ! મામા જુઓ તે ખરા! હાથમાં ધનુષ્ય લઈને એ (મકરધ્વજ ) મહારાજા તો સિંહાસન ઉપર બેઠે બેઠે જ પોતાના કાન સુધી બાણેને ખેંચીને લેકેને ભેદી નાખે છે. અરે જુઓ તે ! એ લોકો એના બાણથી વિહલ થઇ ગયા છે અને રાજા (લલાક્ષ) પણ એવી રીતે બાણે લાગવાથી જર્જર થઈ ગયે છે અને તેમને સર્વને એવી વ્યાકુળ વિકારયુક્ત અવસ્થામાં આવી પડેલા જોઈને એ કામદેવ તે પોતાની સ્ત્રી રતિ સાથે મોઢેથી ખડખડ હસે છે અને અરસ્પરસ તાળીઓ આપીને મજા કરે છે! વળી એના નોકરે અને દાસો પણ મોટે સ્વરે બોલે છે કે-“અહો ભારે લગાવ્યા! ઠીક બાણ માર્યા! ખૂબ પ્રહાર કર્યા !! વિગેરે, અને મહામહ વિગેરે પણ મકરધ્વજની સમક્ષ ઊભા રહીને હસે છે. અહાહા! મામા! તમે તો મને બહુ સારી જોવા જેવી હકીકત આજે બતાવી. હું બહુ શું બોલું? આવી રાજ્યની લીલા ભગવતે કામદેવ તમે મને બતાવીને ખરેખર મારા ઉપર મોટી કૃપા કરી છે !!” મહામહાદિ સર્વને મકરધ્વજકૃત નિવેગ, વિમર્શ–“અરે ભાઈ! હજુ આમાં તે શું છે? આ ભવચક નગરમાં તો તારે હજુ બીજું ઘણુંએ જોવાનું છે! આ નગરમાં તે ઘણું જોવાલાયક તમાસાઓ થાય છે!!” ૧ વિમળલોક અંજનને ખુલાસે પ્રથમ પ્રસ્તાવમાં આપેલો છે. જુઓ પૃ. ૨૫ તથા જુઓ ૫. ૧૨૯-૩૦ (પ્રથમ પ્રસ્તાવ) Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧]. વસંતરાજ-લોલાક્ષ. ૯૩૫ પ્રકર્ષ–૨મામા! જ્યારે તમે મારા ઉપર આવી અનેક હકીકતો બતાવવાની મહેરબાની કરવા લાગ્યા છે ત્યારે મારી જિજ્ઞાસા હવે કાંઈ પૂરી થયા વગર રહેવાની હતી? પણ મામા ! એક વાત જરા પૂછી લઉ તેને જવાબ આપજો. આ મકરધ્વજની સમીપે મહામહ, રાગકેસરી, વિષયાભિલાષ, હાસ્ય વિગેરે પિતાની સ્ત્રીઓ સાથે દેખાય છે ત્યારે પેલા દ્વેષગજેંદ્ર, અરતિ, શક વિગેરે દેખાતા નથી તેનું મામા સાહેબ ! શું કારણ હશે? શું તેઓ મકરધ્વજના રાજ્યાભિષેકમાં આવ્યા નહિ હોય?” - વિમર્શ–“ભાઈ પ્રકર્ષ! તેઓ સર્વ મકરધ્વજના રાજ્યમાં આ ભવચક્ર નગરે આવેલા છે એમાં તારે જરા પણ આશંકા કરવા જેવું નથી, પરંતુ તેને યાદ હોય તે પ્રથમથી જ મેં તને જવેલું છે કે એ અંતરંગ લેકે કઈ વાર ઉઘાડા દેખાય છે અને વળી કેઈવાર અંતર્ધાન થઈ જાય છે–એવી તેઓની પ્રકૃતિ છે. અત્યારે એ ઠેષગજેંદ્ર, શેક વિગેરે સર્વે અંતર્ધાન થઈને આ મકરવજના રાજ્યમાં વસે છે, પણ પોતે રાજાની સેવા કરવાનો અવસરની વાટ જોઈ રહ્યા છે. અત્યારે મહામહ વિગેરેને સેવા કરવાનો અવસર મળ્યો છે તેથી તેઓ મકરવજની સભામાં પ્રગટ થઈને પિતાની ફરજ બજાવી રહ્યા છે. તારે એટલું બરાબર ધ્યાનમાં રાખવું કે એ મકરધ્વજ મહારાજ સખ્ત હુકમ કરનાર અને તેને બરાબર અમલમાં મૂકનારે છે તેથી એના રાજ્યમાં જે જે માણસને જે જે કામ સોંપાયું હોય તેટલું જ તેણે તે તે પ્રસંગે કરવાનું છે, જેનું જેટલું માહાત્મ્ય હોય તેટલું તેણે બતાવવાનું છે અને જેણે પિતાને ખાતે જેટલી આવક કરવાની હોય તેટલી જ કરવાની છે, તેમાં જરા વધારે પણ તે કરી શકે નહિ અને અને ઘટાડે પણ કરી શકે નહિ. જે હું તને આ વાત દાખલ આપીને બરાબર સ્પષ્ટ કરીને સમજાવું? આ લોલાક્ષ નામને બહિરંગ પ્રદેશનો રાજા છે તેને અને તેના રાજમંડળને તથા સર્વ પ્રજાને પેલા મકરધ્વજે જીતી લીધેલા છે છતાં તે લોકોને એ વાતની જરાએ ખબર પણું પડી શકતી નથી એટલું જ નહિ પણ એ સર્વે બાહ્ય લકે મકરવજને પિતાના ભાઇ જે સગો ગણે છે. એ સર્વ મહામહરાજે જમાવટ કરી છે, મહામહની એ કામ ઉપર જ યોજના થયેલી છે, તેનું માહાત્મ્ય અને તેણે પોતાને ખાતે એટલી જ આવક કરવાની છે એવો મહારાજા મકરધ્વજનો હુકમ છે. એ સર્વે (બાહ્ય) લોકે એક બીજા ઉપર પ્રીતિ રાખીને અરસ્પરસ વળગે છે અને તેમ કરવામાં પોતાની જાતને પૂરી ભાગ્યશાળી સમજે છે તે જમાવટ રાગ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. કેસરીએ કરેલી છે, રાગકેસરીની એ પરિણામ નિપજાવવા માટે ચેોજના થયેલી છે, એટલું જ તેનું માહાત્મ્ય છે અને તેણે પેાતાને ખાતે એટલી જ આવક કરવાની છે. વળી એ લોકો (માહ્ય) શબ્દાદિ ઇંદ્રિયના વિષય તરફ લાભાઇ ાય છે, ખેંચાય છે અને તેને લઇને સેંકડો પ્રકારના વિકારો કરી બતાવે છે તે જમાવટ વિષયાભિલાષ મંત્રીશ્વરની છે, વિષયાભિલાષની એ પરિણામ નિપાવવા માટે ચેtજના થયેલી છે, એટલું જ તેનું માહાત્મ્ય છે અને તેણે પેાતાને ખાતે એટલી જ આવક કરવાની છે. ઉપરાંત એ લોકો ખડખડાટ હસે છે, અરસ્પરસ એક બીજાના ચાળા કરે છે તે સર્વ પ્રકાર હાસના નિપુ જાવેલા છે. એવીજ રીતે મહામેાહની પત્ની ( મહામૂઢતા ), વિષયાભિલાષની પત્ની, ( ભાગતૃષ્ણા ), હ્રાસની પત્ની ( તુચ્છતા ) વિગેરે સર્વ તેમને સોંપેલ કામે જ કરે છે અને આપેલ પરિણામ નિપજાવી આપે છે, તેમજ બીજા રાજાઓ અને પેલા સેાળ છેકરાઓ વિગેરે સર્વ પેાતપેાતાને સોંપેલ કામ કરે છે, પેાતાનું માહાત્મ્ય બતાવે છે અને પેાતાને ખાતે તેટલી આવક જમે કરે છે. એ સર્વની ખરાખર ચાસ કામપર જ નીમણુક થયેલી છે. હવે એ લોકો શખ્વાદિ દ્રિયના ભાગા ભાગવે છે, અત્યંત આનંદપૂર્વક પેાતાની રીસાયલી સ્ત્રીઓને અનુકૂળ થવા પ્રાર્થના કરે છે, તેના મ્હોઢાં ચાર્ટ છે, તેને ચુંમન લે છે, તેઓનાં શરીરને ભેટે છે, તેની સાથે મૈથુન સેવે છે–વિગેરે વિગેરે જે કામે થાય છે તે સર્વ કામની ચેાજના ઉપર મકરધ્વજે બીજા કાઇની નીમણુંક કરી નથી પણ એ કામ તે એ રાજાએ પા તાની સ્રી રતિની સાથે પેાતાના જ હાથમાં રાખ્યું છે; એમ કરવાનો હેતુ એ છે કે એ કામ કરવાની તાકાત એ મકરધ્વજમાં જ છે, બીજા કાઇમાં નથી. ભાઇ પ્રકર્ષ એવી રીતે અહીં દ્વેષગજેંદ્ર, શાક વિગેરે પશુ તેને જે કામ સોંપવામા આવેલું છે તે મજાવવાના વખતની તે હાલ રાહ જોઈ રહ્યા છે, તેથી હાલ તેઓ પ્રગટપણે દેખાતા નથી.” અંતરંગ લાકોનાં અનેક રૂા. પ્રકર્ષ— મામા! જ્યારે સર્વ અહીં આવેલા છે ત્યારે ચિત્તવૃત્તિ અટવીમાં પેલા મહામેાહ રાજાના જે મંડપ આપણે જોયે હતેા તે તેા તદ્દન ખાલી પડ્યો હશે ?” ૧ કામ પડશે એટલે દેખાશે. એનું કામ આવતા પ્રકરણમાં જ પડશે ત્યારે એ લેાકેા અવસરે હાજર થઇ જશે. Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વસંતરાજ-લેલાલ. ૯૩૭ વિમર્શ—“નારે ભાઈ! એવું કાંઈ નથી. મેં તને અગાઉ પણ જણાવ્યું હતું કે એ અંતરંગ લોકે તો ધારે તેટલાં રૂપ કરી શકે તેવાં છે; તેથી જો કે તેઓ આ મકરધ્વજના રાજ્યમાં અત્યારે અહીં આવ્યા છે તે પણ તેઓ સર્વે તે પૂર્વે જોઈ તે જ અવસ્થામાં મહામેહના સભાસ્થાનમાં બેઠેલા જ છે. આ મક૨વજનું રાજ્ય તે થોડા દિવસ ચાલવાનું છે તેથી તે ક્ષણિક કહેવાય અને પેલું મહામહનું રાજ્ય છે તે તે ઘણું કાળથી સ્થાપિત થયેલું છે, અનંત કથી પ્રવૃત્ત થયેલું છે અને અનંત કાળ રહેવાનું છે, તેથી ત્યાંથી તેઓ ખસે એ તે ખ્યાલ પણ શા માટે લાવવો જોઈએ? વળી એ મહાહનું રાજ્ય તે જોયું હતું તે તે આખા ભુવનમાં વિસ્તરેલું છે અને આ મકરધ્વજનું રાજ્ય તે માત્ર માનવાવાસમાં જ છે. આ તે એ મહામહ રાજાનો એવો સ્વભાવ છે કે જે જાની પરિસ્થિતિ નિપજાવેલી હોય તેને હમેશાં નિભાવ્યા કરવી, તેથી પોતાને મેટું રાજ્ય હેવા છતાં પણ પોતાના એક સેનાની મકરવજની પાસે પોતે નોકરનો ભાવ ધારણ કરીને રહે છે. બાકી એ મહાહનું સભાસ્થાન તો હજુ પણ વિજયવંતજ વર્તે છે અને અહીં જે દેખાય છે તેઓ અત્યારે પણ એ રાજ્યમાં તો બરાબર અસલ સ્વરૂપે જ વર્તે છે.” ૧ પ્રકર્ષ–૨મામા ! તમારે વિગતવાર ખુલાસો સાંભળીને મારા મનમાં જે શંકા થઈ હતી તે હવે બરાબર દૂર થઈ.” હતી . જોકે સરક ૧ વસંતોત્સવ મનુષ્યગતિમાં જ શકય છે, તેમાં પશુપક્ષીઓ ભાગ લે તો તે મનષ્યના પટાભાગમાં આવે, મહોત્સવની જમાવટ તેઓ કરતા નથી. ૨ અહીં બે. . એ. સોસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૬૦૧ શરૂ થાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૨૨ મું. લાક્ષ. (મદ્ય-પદારા) ભવચક્રનગરનાં કૌતુકે. (ચાલુ) જ્ઞાસુ ભાણેજને નવું નવું જેવાને બહુ ઉત્સાહ હતું, પિતાએ આપેલ સમય હજુ પહોંચતો હતો અને છે. આંતરતત્વવેદી મામા તેની સર્વ જિજ્ઞાસા સંતોષ કારક રીતે પૂરતા હતા. પ્રકર્ષે તેથી ભવચક્રનગરનાં =ઈ કૌતુકે પૂર હોંસથી જેવા માંડ્યા અને મામાએ જાણવા લાયક ખુલાસા કર્યા. લાક્ષ રાજા અને સુરાપાન, દારૂની અસરમાં વિવેક નાશ. લાક્ષ રાજાને અગાઉ હાથીની અંબાડી ઉપર બેઠેલા જોવામાં "આવ્યો હતો તે હવે હાથી ઉપરથી નીચે ઉતર્યો અને સામેજ ચકા દેવીનું મંદિર હતું તેમાં દાખલ થયો. પ્રથમ તો એણે ચંડિકા દેવીને મને દિરાથી સારી રીતે તૃપ્ત કરી, પછી દેવીની પૂજા કરી અને ત્યાર પછી એ દેવીની સામે જ દારૂ પીવા માટે મોટી ખુલ્લી ચોગાન જેવી જગ્યા હતી ત્યાં બેઠે. તેની સાથે બીજા રાજપુરૂષ અને પ્રજાજનો આવ્યા હતા તેમણે સુરાપાન કરવા માટે મંડળની યોજના કરી. તે કાર્ય માટે નાના પ્રકારનાં રોનાં બનાવેલાં દારૂ પીવાનાં પાત્રો તેઓએ પાથયાં અને દરેક મનુષ્યની પાસે સોનાનાં મઘપાત્રો સંખ્યાબંધ મૂકી દીધાં. પછી સુરાપાન કરવાને ક્રમ ચાલ્યો. એક પછી એક સર્વે મધ પીવા લાગ્યા; કઈ વધારે હર્ષમાં આવીને આનંદથી વધારે દારૂ પીએ છે, કોઈ વધારે કેફ ચઢાવવા સારૂ હિંદળ રાગ ગાય છે, વળી તેના ૧ પૃ. ૯૩૩, Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ ] લાલાક્ષ. (મદ્ય-પરદારા.) ૯૩૯ ઉપર લાલ રંગના મદ્યના એક પ્યાલા ચઢાવે છે, કાઇ વાદ્ય વગાડનારને આગ્રહ કરીને દારૂ પીવરાવે છે, નાચ ચાલી રહ્યો છે, કોમલ હસ્ત રૂપ કિસલયેા વડે મદ્યપાત્રો લઇ જવામાં આવે છે, વહાલી પતીના અધરષ્ટનું પાન કરવામાં આવે છે, આવેશમાં દંતપંક્તિથી અધરોષ્ઠ કરડાય છે, દારૂના મદમાં છાકટાપણાની સ્થિતિ વધારે વધારે જામતી જાય છે, નાના મોટાની લાજ મર્યાદા અને સારા ખરાબ કામની આશંકા છૂટતી જાય છે, સ્ત્રીઓના સુંદર મુખ તરફ નજર ખેંચાઇ જાય છે, ગંભીરતા નાશ પામતી જાય છે, મોટા મેટા માણસા નાના ખાળક જેવી ચેષ્ટાઓ કરે છે અને સર્વ પ્રકારનાં અકાર્યની અરાબર વ્યવસ્થા થાય છે એટલે ન કરવાનાં સર્વ કામે થાય છે. હવે એ લાલાક્ષ રાજાને રિપુકંપન' નામના એક નાના ભાઇ હતા, તે હાલ યુવરાજ પદપર હતા અને આ વખતે લાલાક્ષ રાજા સાથે તે પણ નગર બહાર આવેલ હતા, ખૂબ દારૂ પીને મસ્ત થવાથી તે તદ્દન પરવશ બની ગયા હતા, તેથી પોતે કાર્ય અકાર્યની તુલના કરી શકે તેવી સ્થિતિમાં રહ્યો નહેાતા. એવી પીધેલ અવસ્થામાં તેણે પેાતાની પત્ની રતિલલિતાને હુકમ કર્યો—“ અરે વહાલી ! નાચ કર, નાચ કર–” પેાતાના ડિલવર્ગ સમક્ષ નાચવામાં ઘણી શરમ લાગતી હાવા છતાં પેાતાના પતિના હુકમનેા અનાદર કરવાની તેનામાં તાકાત નહાતી તેથી પાતાની મરજીવિરૂદ્ધ રતિલલિતા નાચવા લાગી. તેનું શરીર અત્યંત લાવણ્યવાળું અને નમણું હોવાને લીધે અને દારૂના મદ પીધા પછી ઘણા વિકાર કરે તેવા હોવાને લીધે જેવી તે નાચવા માંડી કે તે જ વખતે પેલા રાજા લાલાક્ષ ઉપર મકરધ્વજે પેાતાનાં સેંકડો તીરો માર્યાં અને તેને તદ્દન પાતાના તાબામાં લઇ લીધા, જેને લઇને તે રાજા એકદમ એ ભાઇની સ્રી ઉપર અત્યંત શગવાળા થઇ ગયા, પરંતુ તેના રાગની તૃપ્તિ કરવા શું કરવું તે મામતના કેટલાક વખત સુધી તે નિર્ણય કરી શક્યો નહિ. એવી રીતે મકરધ્વજહત દશામાં ત્યાં ને ત્યાં ઘણા વખત બેસી રહ્યો. રતિલલિતાના મર્યાદા ભંગ. ના. રતિલલિતાને લાલાક્ષનું કામાંધપણું, વિવેકભ્રષ્ટતાની હદ, ૧ રિપુકંપનઃ આ લેાલાક્ષ રાજના નાના ભાઇને આપણા કથાનાયક રિપુદારૂણ સાથે ભેળવી ન નાખવાની સંભાળ રાખવી, Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ હવે ઘણા દારૂ પીધેલ હાવાથી એનું આખું રાજ્યમંડળ મદમાં મસ્ત થઇ ગયેલુ હતું અને તેની અસરથી તદ્દન હીલચાલ વગરનું થઇ ગયું હતું. સર્વે લેાકેા જમીનપર લેટી ગયા હતા. કોઇ કેાઈ ઉલટી કરતા હતા અને કાઇ કાં ખાતા હતા. ઉલટીને લીધે એ જમીન અપવિત્ર કાદવથી ચીકાસવાળી થઇ ગઇ હતી. કાગડાએ તે ઉપર પડ્યા, કૂતરાએ ચારે તરફથી દાંડી આવ્યા, અને લોકોનાં મ્હોઢાં ચાટવા મંડ્યાં. આવે વખતે રિપુકંપન ઉઘતા હતા, માત્ર રતિલલિતા જાગતી હતી. એ પ્રસંગે મહામેાહ રાજાને બરાખર વશ થયેલા, રાગકેસરીએ ખેાળામાં બેસાડેલા, વિષયાભિલાષે પ્રેરણા કરેલા, રતિના સામર્થ્યથી હારી બેઠેલા, કામદેવે મર્મભાગમાં સેંકડો તીરોથી વધેલા લાલાક્ષ રાજા પોતે મરવા પડ્યો હાય તેમ પેાતાના સ્વરૂપને ન જાણતા રતિલલિતાને પકડવા માટે ચાલ્યો. પેાતાના આવેગને છેવટે તે ન જ રોકી શક્યો અને રતિલલિતાની પાસે આવી પહોંચ્યા. નજીક આવીને પેાતાના હાથ પહેાળા કર્યાં. રતિલલિતા પેાતાના મનમાં વિચાર કરવા લાગી કે-આ તે શું હશે ? સ્ત્રીઓની નૈસર્ગિક (કુદરતી) બુદ્ધિશક્તિથી એકદમ તે સમજી ગઇ, સમજીને ચોંકી, મનમાં એકદમ મ્હી ગઇ, મોટા ભય નજીકમાં હોય એવી આંતર પ્રેરણા થઇ ગઇ એટલે દારૂને મદ એકદમ ઉતરી ગયા; એટલે ભય વિચારીને તે એદમ ત્યાંથી નાસવા લાગી. લાલાક્ષ રાજાએ તેને પકડી પાડી. એ અમળાએ શેર કરી પેાતાની જાતને વિષયી રાજાના પાસમાંથી છેડાવી અને પાછી દોડવા લાગી. વળી રાજાએ તેને પકડી પાડી. વળી જરા ખેંચતાણ કરી છૂટી અને દોડતી ચંડિકાના મંદિરના અંદરના ભાગમાં દાખલ થઇ ગઇ અને ભયથી આખા શરીરે ધ્રૂજતી ચંડિકાદેવીની પછવાડે છુપાઇ ગઇ. ૯૪૦ લેાલાક્ષને મર્યાદાભંગ. દ્વેષગજેંદ્રના અવસર. દારૂની અસરમાં ધમસાણ, નિર્દોષાના પ્રાણના નાશ. એ વખતે દ્વેષગજેંદ્રને મહારાજા મકરધ્વજ તરફથી પોતાની અસર બતાવવા અને વખતસરની જમાવટ કરવા હુકમ મળ્યા, એટલે તે પ્રગટ થયા. Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ ] લલાક્ષ. (મદ્યપદાર.) - પ્રકર્ષે છેષગજેદ્રને જોઈ લીધું અને બોલ્યો. “મામા! જુઓ શ્રેષગજેંદ્ર આવ્યો અને વળી સાથે પોતાના આઠ નાના બાળકોને પણ લેતો આબે જણ્ય છે (ક્રોધ અને માન).” વિમર્શ ભાણેજને જવાબમાં કહ્યું કે “હા ભાઈ! હવે દ્વેષગજેંદ્રને અવસર આવ્યો છે તેથી તે પિતાની ફરજ બજાવશે. હવે તું એની રમતનું બરાબર અવલોકન કરજે.” પ્રકર્ષ ભાણેજે ચોતરફ નજર ફેરવતા ફેરવતાં બરાબર અવકન કરવા માંડ્યું. હવે પેલા શ્રેષગજેકે રાજ્યહુકમને બરાબર સંભાળી લીધે. પોતે લેલાલ રાજામાં દાખલ થઈ ગયો. લેલાલે હૈષગજેદ્રને વશ થઈને વિચાર કર્યો કે–એ પાપિણુ ( રતિલલિતા)ને મારી જ નાખું, જ્યારે એ દુષ્ટાને મારા ઉપર પ્રીતિ થતી નથી અને ઉલટી મને તજીને આમ નાસતી ફરે છે તે તેને હમેશાંને માટે જીવવા જ દેવી ન જોઈએ.-આ વિચાર આવતાં સાથે જ તેણે હાથમાં તરવાર લીધી. અને ચરિકાના મંદિરના ગર્ભાગારમાં તરવાર સાથે દાખલ થયો. દા. રૂના કેફમાં તે એટલે બધે ચકચૂર થયેલ હતો કે પોતે શું કરે છે તેનું તેને ભાન ન રહ્યું અને રતિલલિતાને બદલે ચંડિકાદેવીની પ્રતિમાને તરવારથી ઉડાવી દીધી. રતિલલિતા ત્યાંથી નાઠી અને મંદિર બહાર આવી. તેણે “આર્યપુત્ર ! રક્ષણ કરે, રક્ષણ કરો; બચા, બચાવો', એવો મટેથી હાહાર કરી મૂક્યો. એનો હાહારવ સાંભળીને રિપુકંપન ઊંઘમાંથી એકદમ જાગૃત થઈ ગયે અને બીજા લેકે પણું જાગૃત થઈ ગયા. રિપુકંપને દોડતાં દેડતાં આવીને પૂછયું “વહાલી ! તને કોનાથી ભય થયો છે?? તેના ઉત્તરમાં લેલા પિતાની સાથે કેવું અધમ વર્તન ચલાવ્યું હતું તે સંક્ષેપમાં પણ મુદ્દાસર રતિલલિતાએ કહી સંભળાવ્યું. રતિલલિતા પાસેથી તે હકીકત સાંભળી એટલે રિપુકંપન ઉપર પણ દ્વેષગજેંદ્રનું જોર થઈ ગયું. તેણે અત્યંત સ્પર્ધાપૂર્વક અને તિરસ્કાર સાથે પિતાના ભાઈને લડવા માટે હાકેટો કર્યો. એકદમ સર્વ સેનાનીઓમાં ખળભળાટ થઈ ગયો, આખા વનમાં જ્યાં દારૂગેષ્ટિ જામેલી હતી અને લોકે ઉંઘતા હતા ત્યાં સર્વ જાગૃત થઈ ગયા, ગડબડ મચી રહી, ધામધુમ થઈ રહી અને ચારે પ્રકારનું લકર ચેતરથી એકઠું થવા લાગ્યું, મેટી ધમાલ મચી રહી. બીજા લોકોને તો ૧ હવે રગન બદલે દ્વેષ દાખલ થાય છે તે પિતાના દોર ચલાવશે. એને અવસર હવે આવે છે. ૨ દારૂની અસર નીચે આ મહા અકૃત્ય કર્યું, દેવીની મૂર્તિ ઉડાવી દેતાં રાજાને પશ્ચાતાપ પણ થયે નહિ એ એનું ચકચૂરપણું બતાવે છે. ३२ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ હકીકત શી બની છે તેની પૂરતી ખબર પણ ન હેાતી અને દારૂને લીધે પરવશ થઇ ગયા હતા, છતાં વાતાવરણ એવું થઇ ગયું કે રાાની પ્રેરણાને લઇને બીકણ માણસા બીકણની સાથે, શુરવીરા શૂરવીરાની સાથે, ખચ્ચરવાળા ખચ્ચરવાળાની સાથે, ઘોડેસ્વારો ઘેાડેસ્વારોની સાથે, ઊંટવાળા ઊંટવાળાઓની સાથે, રથીએ ર્થીઓ સાથે અને હાથીવાળા હાથીવાળાની સાથે લડીને અરસ્પરસ એક બીજાના નાશ કરવા લાગ્યા. એકદમ અચાનક લોકેાના મેટી સંખ્યામાં ઘાણુ નીકળી ગયા. ભાઇના મોદાનેા ભંગ. હતા તેના જવાબમાં અત્રે ઉપર દ્વેષગ ટ્રે તેથી પાતે એક બી હવે તે વખતે રિપુકંપને હાકોટા કરેલા લાલાક્ષ રાન્ત પેાતાના ભાઇની સામે ચાલ્યે. પોતાનું રાજ્ય બરાબર સ્થાપન કરી દીધું હતું, ાના ભાઇઓ છે તે હકીકતને ભૂલી જઇને દારૂની કેફમાં મસ્ત થયેલા તેઓ તરવારથી પટ્ટાબાજી ખેલવા લાગ્યા. આખરે અત્યંત ક્રોધથી રિપુકંપને પોતાના મોટા ભાઇ લાલાક્ષને જમીનપર પછાડ્યો જે અનાવ જોઇને લોકોમાં ભારે ખળભળાટ થઇ ગયા. દારૂ અને પરઢારાનાં ભયંકર પરિણામ, આ પ્રમાણે સર્વ હકીકત જોઇને મામા ભાણેજ નગરમાં દાખલ થયા અને જ્યાં એવા પ્રકારની કાંઇ ગડબડ ન થતી હોય એને ઠેકાણે આરામ લેવા બેઠા. પછી વિમર્શ મામાએ વાત શરૂ કરી:વિમર્શ—“ ભાઇ પ્રકર્ષ ! દ્વેષગજેંદ્રનું માહાત્મ્ય જોયું ?” પ્રકર્ષ— મામા ! અહુ સારી રીતે જોયું. આવા વિલાસેાનું આવું પરિણામ આવે છે તે ખરાખર અવલેાકી લીધું.” વિમર્શ—“ ભાઇ ! દારૂ પીનારાના એવા જ હાલ થાય છે. દારૂના કેફની અસર નીચે પડેલા પ્રાણીઓ જેની તરફ નજર પણ ન કરવી જોઇએ તેના તરફ વિષયબુદ્ધિથી ગમન કરે છે, પાતાની સામે કોણ ઊભેલ છે તે તેના લક્ષ્યમાં પણ રહેતું નથી, પેાતાના સગા અંધુ જેવા નજીકમાં નજીકના વહાલા સગાઓનું પણ તેઓ ખૂન કરી બેસે છે, વગર અવસરે માટેા અકસ્માત્ હાથે કરીને ઉપજાવી કાઢે છે, સર્વ પ્રકારનાં અધમમાં અધમ પાનું પણ આચરણ કરે છે, આખા ૧ અહીં મૂળ ગ્રંથમાં આ પ્રમાણે હકીકત છે, લેાલાક્ષને જમીનપર પછાડ્યો એટલે મારી નાંખ્યા એમ સમય છે અને તેની ગાદીપર રિપુકંપન ચઢી બેઠા એમ આગળની વાર્તાથી અનુમાન થાય છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ ] રિપુકંપન. (મિથ્યાભિમાન.) ૯૪૩ જગતને અનેક પ્રકારના સંતાપ આપનાર થાય છે, કારણ વગર આખરે જમીનપર પટકાઇને મરણ પામે છે, ભવ હારી બેસે છે અને ક્રુગતિએ જાય છે. એમાં ભાઇ! નવાઇ જેવું શું છે? સમજુ માણસા કહી ગયા છે કે જે અધમ પ્રાણીઓ મદ્યમાં અથવા પરસ્ત્રીમાં આસક્ત હોય છે તેના સંબંધમાં એવાં માઠાં પરિણામ જ આવે છે અને તેઓને એવા જ અનર્થો સહન કરવા પડે છે.' એમાં સવાલ જેવું શું છે? દારૂ માટે સુજ્ઞ માણસે ઘણું જ ખરાબ મેલે છે, સર્વ સમજીએ દારૂની નિંદા કરે છે, દારૂ અનેક કલેશાનું કારણ છે, દારૂ સર્વ પ્રકારની આપત્તિઓનું મૂળ છે અને દારૂ સેંકડા પાપાથી ભરપૂર છે. જે પ્રાણી દારૂનું અથવા પરસીલંપટપણાનું વ્યસન છેડી શકતા નથી તે આખરે આ લેાલાક્ષ રાજાની પેઠે ક્ષય પામે છે, હારીને હેઠા બેસે છે, ત્રાસ પામીને સંસારમાં વ ધારે પાત પામે છે, હું ભાઇ! જે પ્રાણીએ દારૂના અને પરસ્ત્રીના દૂરથીજ ત્યાગ કરે છે તેજ ખરા સમજી અને પંડિત છે, તે પુણ્યશાળી છે, તે ભાગ્યશાળી છે અને તે ખરા કૃતાર્થ થયેલા છે.” પ્રકર્ષ— મામા ! આપ દારૂ તથા પરદારા માટે કહેા છે. તે સર્વ અરાબર તેમ જ છે. એ અધમ પાપોનાં ફળે. આપણે તે બરાબર જોયાં.’ પ્રકરણ ૨૩ મું. રિપુકંપન. (મિથ્યાભિમાન.) ભવચક્રનગરનાં કૌતુકા. (ચાલુ) મ દ્ય અને પરદારાનાં કુળ અનુભવી લાલાક્ષ જમીનપર પટકાઇ પડ્યો તેને સ્થાને રિપુકંપન આવ્યા. એ મનાવપર મામા ભાણેજ વચ્ચે વાતચીત થઇ ગઈ. ત્યાર પછી મામા ભાણેજ (વિમર્શ-પ્રકર્ષ) માનવાવાસમાં આવેલા લલિતપુરનું અવલોકન કરવાની ઈચ્છાથી ફરવા લાગ્યા. જે જે બનાવા અસાધારણ લાગે તે નીરખી ભાણેજ તે પર જિજ્ઞાસાપૂર્વક સવાલો પૂછે અને મામા તેના ખુલાસા કરે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. લલિતપુરે મિથ્યાભિમાન, તેનું ઓળખાણ અને સ્થાન, રાજમહેલમાં મામાભાણેજ, હવે એ માનવાવાસપુરના લલિતપુર નગરમાં મામાભાણેજ થોડા દિવસ ફર્યાં. એક દિવસ તે બન્ને રાજકુળની નજીકમાં ફરતા હતા ત્યાં તેમણે એક પુરૂષને જોયા. [ પ્રસ્તાવ જ પ્રકર્ષ—અરે મામા! આ તે પેલા 'મિથ્યાભિમાન જણાય છે.” વિમર્શ——“ હા ભાઇ ! એ મિથ્યાભિમાન જ છે." પ્રકર્ષ— મામા ! એ ભાઇસાહેબને તે રાજસચિત્ત નગરમાં હમેશને માટે સ્થાપન કરવામાં આવેલા હતા તે પેાતાની કાયમની નિમણુક છેડીને અહીં કેમ પધારેલા છે ? ” "C વિમર્શ— મહામેાહ રાજાની મકરધ્વજપર એટલી બધી મહેરબાની છે કે એના રાજ્યમાં તેની રાજ્યઋદ્ધિ વધારવા માટે જેની કાયમની નિમણુક અન્યત્ર થયેલ છે એવા લરકરને પણ માહરાજ એ અહીં આણેલું છે. આ મિથ્યાભિમાન મતિમે હર વિગેરે અહીં આવેલા છે, પણ તેઓ યાગીની પેઠે ધારે તેટલા રૂપ કરી શકે તેવા છે તેથી અહીં છે છતાં તેઓ રાજસચિત્ત અને તામસચિત્ત નગરમાં પણ પરમાર્ચથી રહેલા જ છે એમ સમજવું. પ્રકર્ષ— મામા! હાલ એ ક્યાં જવા તૈયાર થયેલા છે?” વિમર્શ—“ ભાઇ ! સાંભળ. તેં અગાઉ રિપુકંપનને બહારના મ ગીચામાં જોયા હતા તે તને યાદ હશે. તેના મેટા ભાઇ લાલાક્ષ રાજાના મરણથી તેના હાલ રાજ્યાભિષેક થયા છે અને અત્યારે આ લલિતપુરના તે રાજા થયેલા છે. આ રિપુકંપન રાજાનું આ રાજ્યભુવન છે. કોઇ કારણ કે મ્હાનું લઇને આ ભાઇશ્રી મિથ્યાભિમાન એ રાજાના મહેલમાં પ્રવેશ કરવા ઇચ્છતા હોય એમ જણાય છે.” પ્રકર્ષ— મામા ! એ રાજાના મહેલ મને પણ બતાવા!” વિશે— ભલે ચાલે !” મામા ભાણેજ રિપુકંપન રાજાના મહેલમાં દાખલ થયા. ૧ આપણે સિથ્યાભિમાનને રાજસૂચિત્ત નગરે પ્રથમ જોયા હતા. તે એ નગરના સ્થાપિત અધિકારી છે. જીએ પૃ. ૭૯૧. ૨ તામસચિત્ત પુરના અધિકારી જુએ પૃ. ૮૦૧, Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ ] રિપુકંપન, (મિથ્યાભિમાન.) મતિકલિતાને પુત્ર જન્મ, મિથ્યાભિમાનથી મહેાત્સવ. હર્ષના પ્રસંગની ધમાલે, હર્ષ–શાકને અવસર. હવે એ રિપુકંપન રાજાને એક મતિકલિતા નામની બીજી રાણી હતી. જે વખતે મામા ભાણેજે રાજ્યમહેલમાં પ્રવેશ કર્યાં તે જ વ ખતે એ અતિકલિતા રાણીએ એક છેાકરાને જન્મ આપ્યા. કરાના જન્મ થતાં જ સૂર્યના ઉદય થતાં જેમ કમળ વિકાસ પામે અથવા ગગનતળમાંથી સર્વ અંધકારસમૂહને નાશ થઇ જાય અથવા તે સુંદરજનના નયના ઉંઘ ઉડી ગયા પછી જેવી શાભા આપે અથવા તા સ્વધર્મકર્મના વ્યાપારમાં તત્પર એક સુંદર ઘર હેાય તેમ તે આખું રાજભુવન શોભવા લાગ્યું; સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યો, ચાતરફ મણિઓના દીવાઓના ઝગઝગાટ થવા લાગ્યા, મંગળ સમયે બતાવવાના આરિસાની માળાએ (હારા) ચાતરફ વિસ્તારવામાં આવી, અનેક પ્રકારનાં રક્ષાનાં વિદ્યાનેા કરવામાં આવ્યાં, ધેાળા સરસવથી નંદાવર્તની સેંકડો રેખા પૂરીને સાથીઆએ કરવામાં આવ્યા, વિલાસી સ્ત્રીઓના હાથમાં ધાળા ચામરે આપી તેમને ઠેકાણે ઠેકાણે સ્થાપન કરવામાં આવી અને પ્રિયંવદા નામની દાસી સભાસ્થાનમાં બેઠેલા મહારાજા પાસે પુત્રજન્મની વધામણી દેવા સારૂ ચાલી. પ્રિયંવદાની વધામણી. એ વધામણી ખાવા જનાર દાસીનું ચાલવું ઉતાવળને લઇને જોરવાળું હતું, તેના પગો ધમધમ જમીનપર પડતા હતા, ચાલતા ચાલતા પગમાં ઝાંઝર પહેરેલા હોવાને લીધે વચ્ચેવચ્ચે તેની ગતિ જરા જરા સ્ખલિત થતી હતી, પગના ચાલવાને લીધે તેની ચાલના તાલમાં સ્તનેા ઊંચાં નીચાં થતાં હતાં, સ્તનના કંપને લીધે નિતં પણ ઘોળાઇ રહ્યા હતા, ફરફર થતા કુલાએથી કંદેારામાંથી ઘુઘરીઆના ઘમકાર થતા હતા, કંદારના હાલવાની સાથે સ્તનપરનું કપડું ખસી જતું હતું, કપડું ખસી જવાને લીધે મુખપર લજા થઇ આવતી હતી અને વદનરૂપ ચંદ્રમાથી જીવનમાં ચોતરફ ઉદ્યોત ફેલાઇ રહેતા હતા. નિતમ્બ અને સ્તનાનાં ભારે ભારથી લચી ગયેલી તે ખાલિકા હાલવામાં ઘણી મંદ હતી તેા પણ આનંદના આવેશથી ઉતાવળમાં વેગથી દોડતી આગળ વધી જતી હતી. અનુક્રમે તે સભાસ્થાનમાં પહોંચી અને તેણે આનંદથી મહારાજા રિપુકંપનને ૪૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તે સમાચાર સાંભળ્યા તે વખતે આનંદથી તેના આખા શરીર પર રોમરાજી વિકસ્વર થઈ ગઈ. આ પ્રમાણે હકીકત બની રહી છે તે વખતે ત્યાં મિથ્યાભિમાન દાખલ થયો અને તેણે રિપુકંપનના શરીરમાં પ્રવેશ કર્યો. તે વખતે રિપુકંપન અભિમાનથી એટલે ફુલાઇ ગયો કે જાણે તે પિતાના અંતઃ કરણમાં કે શરીરમાં સમાઈ શકતો ન હતો એટલું મિથ્યાભિમાની જ નહિ પણ ત્રણ જગતમાં પણ સમાઈ શકતો ન ના વિચારે. હોતે. આનંદના આવેશમાં વિચારે આવવાને લીધે ભાઈસાહેબ વિચારવા લાગ્યા કે-અહો! હું ખરેખરે ભાગ્યશાળી છું! મારો વંશ-મારું કુળ ઘણું ઉન્નત દશાને પામેલ છે! અહાહા ! મારા ઉપર દેવતાઓની કૃપા પણ જબરી છે! અહો મારી સર્વ લક્ષણસામગ્રી કેવી સુંદર છે! અહાહા! મારું રાજ્ય! મારું સ્વર્ગ: ખરેખર, આજે પુત્રપ્રાપ્તિથી જન્મનું ફળ મળ્યું! મારે આ જગતમાં જન્મ સફળ થયે! આજે કલ્યાણમાળા મળી ! હું ખરેખર ધન્ય છું ! મારાં સર્વ મનોવાંછિત આજે સિદ્ધ થયાં. મારે અત્યાર સુધી કરે ન હોતો તેથી હું અનેક માનતાઓ કરતો હતો, તે આજે કુલનંદન પુત્ર મને પ્રાપ્ત થયે! આજે મને નિરાંત થઈ. આ પ્રમાણે વિચાર કરતાં રાજાએ અતિ હર્ષપૂર્વક વધામણું દેનાર દાસીને પુત્રજન્મોત્સવ. પિતાનાં કડાં, બાજુબંધ, રતિબંધ, હાર, કુંડળ, મુગ ટ૫રની કલગી અને એક લાખ સોનામહોર વધામણીમાં આપ્યાં. રાજાના સર્વ અવયવોમાં આનંદને રસ વહેવા લાગ્યો તે વખતે તેણે આનંદથી ગદ્ગદ્ થતી વાચા વડે સર્વ પ્રધાનમંડળને હુકમ કર્યો કે- પુત્રજન્મ મહોત્સવ આનંદપૂર્વક સર્વત્ર ઉજ. પ્રધાન મંડળે રાજાને આ હુકમ સાંભળીને રાજ્યભુવનમાં એક ક્ષણમાત્રમાં અનેક પ્રકારની શોભાઓ કરી નાખી. પવનને લીધે ઊંચાનીચા થતા પાણીના સમૂહ વચ્ચે રહેલ જલજંતુઓનાં ટોળાંએ પિતાનાં પૂછડાં ઊંચાં ઉછાળી મજાઓની હારની હાર જેમાં ઉત્પન્ન થઈ છે તેવા મહાસમુદ્રમાં જેવો ઊંડે અને ગંભીર અવાજ કરે તે નોબત શરણુઈ વિગેરે વાજિત્રોને અવાજ આખા રાજમંદિરમાં સર્વત્ર વ્યાપી રહ્યો. મલય (મલબાર દેશ)ના ચંદનની રજથી અને કેસર, અગર, કસ્તુરી અને કપૂરના સુગંધીદાર પાણીના છાંટણાથી સર્વ સ્થાન સુગંધી કીચડમય થઈ ગયું અને તેની સુગંધ આવવાથી પવન પણ એ સુંદર લાગતું હતું કે તેથી સર્વ પ્રાણીઓને પ્રમોદ થવા લાગે અને રાજ્યમંદિરમાં તરફ રોનો એવો ઉતિ પ્રકાશમાન Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન) થઈ રહ્યો છે તેથી જાણે સૂર્યની પ્રભાને અંદર આવવાની જરૂરીઆત જ બંધ થઈ ગઈ હોય એમ જણાયું. એ મંદિરમાં ચારે તરફ વામણુઓ અને કુબડા નાટક કરવા લાગ્યા, જનાનખાનાના નોકરે સર્વત્ર હાસ્ય કરવા લાગ્યા, કેને રતના સમૂહ વધામણમાં મળવા લાગ્યા, અમૂલ્ય કિમતવાળા મોતીના હારેને તોડીને ચારે તરફ મોતીઓ ઉડાડવામાં આવ્યા, સુભટવર્ગ આડંબરપૂર્વક નવા નવા પ્રકારના વેશ પહેરીને સર્વત્ર અવરજવર કરવા લાગે, સ્ત્રીઓ આખા મંદિરમાં સર્વત્ર રાસડા વિગેરે વિલાસો કરવા લાગી, મંદિરમાં આવનાર લેકેને અનેક પ્રકારનાં ભજન, અને પાન (પીવાના પદાર્થો મદિરા, જળ વિગેરે) આપવામાં આવ્યાં. સર્વત્ર આનંદ ને હર્ષમાં ઘણું વધારે થઈ રહ્યો. આવી રીતે ચોતરફ પુત્ર જન્મની વધામણુને આનંદ ફેલાઈ રહ્યો હતો અને સર્વ કર વર્ગ આનંદથી નાચ કરી રહ્યો હતો તે વખતે અત્યંત હર્ષમાં રિપકડ મા આનંદમાં આવી જવાથી હર્ષવડે હાથ ઊંચા કરીને પનને નાચ. રાજા રિપુકંપન પણ કરેની સાથે નાચવા લાગ્યો. બનાવ૫ર વિચારણા મિથ્યાભિમાનનું જોર, વાસ્તવિક રિપુપન, ઉક્ત પ્રકારની ધામધુમ સર્વત્ર જોઈને મને મનમાં કાંઈક શંકા ઉત્પન્ન થઈ, તેથી તેણે મામાને પૂછવા માંડ્યું-“મામા ! આ લેકે છુટે હોટે મોટેથી હર્ષના ઉદ્દગાર કરી રહ્યા છે. સર્વ આનંદની ચેષ્ટામાં ઉછળી રહ્યા છે તેને હેતુ શું છે તે જાણવાનું મને કહળ થયું છે | આપ તે મને બરાબર સમજાવે. વળી કેટલાક લેકે પોતાનાં શરીર ઉપર મટેડાને ભાર વહન કરી રહ્યા છે, કેટલાક લાકડાની સાથે ચામડાને મઢીને તેને જોરથી વગાડે છે અને પેલી વિષ્ટાના સમૂહુથી ભરપૂર મોતીની માળાઓ મંદમંદ ચાલે છે તે સર્વેનું કારણ શું ૧ આ કસ્તુરી આદિના વિલેપન માટે હોય એમ જણાય છે ૨ મૃદંગ ઢેલ વિગેરે વગાડવામાં આવે છે તેનું આ વર્ણન છે. ૩ મોતી માછલીની વિષ્ટા છે તે પર આ વ્યાક્તિ લાગે છે. મૂળમાં - : શબ્દ છે તેને અર્થ મેં મેતીની માળા કર્યો છે, પણ તસંબધે હું ચોક્કસ નથી. વિષ્ટા થી ભરપૂર શરીરને ઉપાડવાની વાત પણ સંભવિત લાગે છે. જન્મઅવસર વિષ્ટા ઉડાડવાની કોઈ વાત જણાય છે, પણ પાછી માળાઓ ચાલે છે એવી વાત એટલે નિર્ણય થતો નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ છે? અને વળી સર્વથી વધારે નવાઈ જેવું તે એ છે કે આ રાજભુવનને નાયક અને આ પૃથ્વીને રાજા એક બાળકને પણ હસી ઉત્પન્ન કરે એવા ચાળાઓ કરી રહ્યો છે તેનું કારણ શું છે? એને હેતુ શું છે? અને એમાં આશય શે સમાયલે છે? એ મારા સમજવામાં નહિ આવે ત્યાં સુધી મને મહા કૌતુકનું કારણ રહેશે.” વિમર્શ–“ભાઈ ! એ સર્વ બાબતનું કારણ તને બરાબર સમજાવું. સાંભળઃ આ સર્વ બાબતોનો પ્રવર્તાવનાર એક જ માણસ છે. તને યાદ હશે કે જ્યારે આપણે આ રાજમંદિરમાં દાખલ થયા ત્યારે તે જ વખતે મિથ્યાભિમાન દાખલ થયે હતો. એ મિથ્યાભિમાનને પ્રથમ આપણે રાજસચિત્ત નગરે જે હતો. આ સર્વ ચાળા કરાવનાર એ મિથ્યાભિમાન ભાઈસાહેબ છે. પોતાને આજે છોકરાની પ્રાપ્તિ થઈ છે એ વિચારથી આ રિપુકંપન રાજા ઘણે આનંદમાં આવી ગયો છે અને એને હરખ એટલો બધો થઈ ગયો છે કે તે તેના શરીરમાં પણ સમાતું નથી તેમજ ઘરમાં અને રાજમંદિરમાં પણ સમાતો નથી. એ રાજાનું ચિત્ત મિથ્યાભિમાને વિહળ કરી નાંખ્યું છે અને તેને લઈને આ રાજા પોતે વિડંબના કરે છે અને લેકે પાસે કરાવે છે. એમાં ખૂબી એ છે કે એ લોકોને જે વિડંબનાઓ થાય છે તે તેઓ બાપડા સમજી શકતા નથી. કારણ કે મિથ્યાભિમાન પાસે આખી દુનિયા રાંકડી બની જાય છે અને તે આખી દુનિયાને રાંકડી માને છે.” પ્રક–“મામા! જે એમ હોય તો આ સર્વ લેકેને આટલી બધી વિડંબનાઓ કરનાર આ મિથ્યાભિમાન તે લેકેને ખરેખર દુશ્મન જણાય છે?” વિમર્શ–“ભાઈ ! એ બાબતમાં શંકા જેવું શું છે? ખરેખર, આ મિથ્યાભિમાન લોકોને માટે દુશ્મન જ છે, છતાં લેકેને તે જાણે પિતાને ભાઈ હોય તે વહાલો લાગે છે.” પ્રકર્ષ– ત્યારે મામા ! જે રિપુકંપન એટલે દુશ્મનોને કંપાવનાર રાજા મિથ્યાભિમાનને વશ પડી ગયો છે તેને ખરેખર રિપકંપન કેમ કહી શકાય?” વિમર્શ–“ભાઈ! એ "ભાવ રિપુકંપન નથી, કારણ કે એ પિતાના દુશ્મનને જરા પણ કંપાવે તેવું નથી. બાકી બહારના ૧ ખરેખર શત્રુને હઠાવનાર હોય અને ખરા શત્રુને હઠાવનાર હોય તે ભાવ રિપુકં૫ન કહેવાય, બાહ્ય શત્રુને હઠાવનારને દ્રવ્ય રિપુકંપન કહેવાય, Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન.) ૮૪૯ દમનો છે તેની સાથે લડવામાં તે શરીર હોવાથી તેનું નામ રિપકંપન કહેવામાં આવે છે. એટલે એ દ્રવ્ય રિપુકંપન છે. यो बहिः कोटीकोटीनामरीणां जयनक्षमः। प्रभविष्णुर्विना ज्ञानं, सोऽपि नान्तरवैरिणाम् ॥ તું બરાબર સમજ. જે પ્રાણ બહારના કરડે શત્રુઓ પર વિજય મેળવવાને શક્તિવાળ હોય છે તે પણ જ્ઞાન વગર અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવાને શક્તિવાળે થતો નથી. ભાઈ! એમાં આ (રિપુકંપન)ને પણ ખરેખરી રીતે કાંઈ દોષ નથી તેમજ બીજા પ્રાણીઓનો પણ દોષ નથી, કારણ કે વાસ્તવિક રીતે જોઈએ તો તેઓમાં જે જ્ઞાનની ગેરહાજરી છે તેને જ એમાં ખરેખર દોષ છે અને તે જ આ લેકેને આડે રસ્તે પ્રવર્તાવે છે; અજ્ઞાનરૂપ નેત્રનો રોગ થવાથી તેઓને એવો પડદો આવી જાય છે કે કોઈ કારણ મળે છે કે તુરત તેઓ મિથ્યાભિમાનને વશ પડી જાય છે અને એકવાર મિથ્યાભિમાનને વશ પડયા એટલે તેઓ બીજા માણસની સાથે બાળકની જેવી ચેષ્ટાઓ કરે છે અને પોતાની જાતને હાથે કરીને અનેક પ્રકારની વિડંબનાઓ ઉત્પન્ન કરે છે જેને દાખલો આ રિપુકંપન પોતે જ છે. બાકી જ્ઞાનવડે જે પ્રાણુઓની બુદ્ધિ પવિત્ર થયેલી હોય છે તેમને પુત્ર મળે, રાજ્ય પ્રાપ્તિ થાય કે મહાન ધન પ્રાપ્તિ થાય અથવા ગમે તેવું લેકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું મહાનું કારણ મળે તો પણ તેવા પુણ્યશાળી મધ્યસ્થ બુદ્ધિવાળા પ્રાણુઓનાં હૃદયમા આ મિથ્યાભિમાન રૂપ આંતરિક શત્રુ જરા પણ સ્થાન મેળવી શકતો નથી.” શેક મતિહ પ્રવેશ, કુંવરને અસાધ્ય વર, ઉપાય છતાં અંતે મરણ, મામા ભાણેજ આ પ્રમાણે વાતો કરતા હતા તેવામાં રાજ્યમંદિરના દરવાજા પર બે માણસો આવી પહોંચ્યા. પ્રકર્ષે એ બન્ને નવા આવનાર માણસે કોણ છે એમ સવાલ પૂછવાથી મામાએ જણાવ્યું કે એ નવા આવનાર પુરૂષ શેક અને મતિમોહ છે, જેમને તેઓએ પ્રથમ તામસચિત્ત નગરે જોયા હતા.' આ વખતે સુવાવડના ઓરડામાંથી (સુતિકાગ્રહમાંથી) કરૂણુજનક કેલાહલયુક્ત મોટો પિકાર ઉક્યો. એકદમ દાસીએ હાહારવ કરતી - ૧ પૃષ્ઠ ૭૯૬ અને ૮૦૧. તામસી પ્રકૃતિનું પરિણામ મતિના મેહમાં આવે છે. શેક તામસી ગુણ છે, હર્ષ રાજસી ગુણ છે. ૩૩ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રતાવ ? નરપતિ સન્મુખ દોડાદોડ કરવા લાગી. આનંદની ધમાલ ચાલી રહી હતી તે એકદમ શાંત થઈ ગઈ અને અરે આ શું છે? એમ ત્રાસ પામી જઈને રાજાએ વારંવાર પૂછવા માંડ્યું. પેલી દાસીઓ બોલી કૃપા કરે, દેવ ! બચાવો ! મહારાજ ! કુમારની આંખો એકદમ તણુતી જાય છે, એના પ્રાણ એકદમ ગળે આવી રહ્યા છે. દેવ! દે દે ! કેઈ ઉપાય કરે!” દાસીઓનાં આવાં વચન સાંભળીને જાણે પિતાની ઉપર વજન ઘા પડ્યો હોય તેમ રાજા આકુળવ્યાકુળ થઈ ગયો, છતાં જેમ તેમ હિમત રાખીને પોતાના પરિવારને સાથે લઈ સુતિકાહે પહોંચે. ત્યાં જઈને જુએ છે તે પોતાના શરીરનું જાણે પ્રતિરૂપ જ હોય નહિ તેવો અને પોતાના તેજથી આખા ભુવનની ભીતોને પ્રકાશમાન કરતો કુંવર દીઠે, પણ તેને જોતાં જ જણાયું કે તેના પ્રાણ કંઠે આવી ગયા છે અને જીવન ટુંક જ બાકી રહ્યું છે. આખા નગરના વૈદ્યમંડળને તુરતજ ત્યાં બેલાવી મંગાવવામાં આવ્યું. તે વૈદ્યોમાં જે મુખ્ય વૈધ હતો તેને પૂછયું કે “આ વ્યાધિ કર્યો છે?” વૈદ્યમુખે કહ્યું “મહારાજ ! આ કુમારને એકદમ જીવનને અંત લાવે તેવો કાળીઓ તાવ આવ્યો છે. જેમ સખ્ત પવન આવે ત્યારે ગમે તે દી પણ તેના ઝપાટાથી બુઝાઈ જાય છે તેમ આપણે મંદભાગ્ય જોઈ રહીશું અને એ તાવ આ સુકેમળ પુષ્પને એક સપાટામાં ઉપાડી જશે.” રાજાએ કહ્યું “અરે લોકો! સર્વ પાતપિતાની શક્તિનો બનતો ઉપયોગ કરે. જે કે આ કુમારને જીવાડશે તેને હું મારું રાજ્ય આપી દઈશ અને હું તેને નોકર થઈને રહીશ.” લેકેએ આદરપૂર્વક ઘણું ઔષધો આપ્યાં, મંત્ર જંત્ર કર્યા, માંદળીઆ બાંધ્યાં, રક્ષામંત્રો લખ્યાં, અનેક દેવદેવીઓને તર્પણ કરવાનાં કાર્યો કર્યા, વિદ્યાના પાઠ કર્યા, મંડળ બનાવ્યાં, દેવદેવીઓના જાપ કર્યા અને અનેક તંત્રો કર્યા, પરંતુ આટઆટલી સાધનાઓ કરવા છતાં થોડી જ વારમાં કુમાર મરણ પામ્યો. શેકથી રિપુકંપનનું મરણ, આ વખતે શેકે અને મતિમોહે મતિકલિતા રાણી રિપુકંપન રાજા અને તેમના સર્વ પરિવારના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી “અરે હું મરી ગઈ, મારી સર્વ આશાઓ ભાંગી ગઈ, હું લુંટાઈ ગઈ! અરે દેવ! મારું રક્ષણ કરે, રક્ષણ કરે.” એ પ્રમાણે મુખેથી બોલતી રાણુ કુમારને હીલચાલ વગરને જોઈને એકદમ જમીન પર પડી ગઈ અને જાણે વજપ્રહારથી કોઇએ તેને મારી હોય તેમ અત્યંત વિહ્વળ અને આકુળવ્યાકુળ થઈ ગઈ. Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] રિપુકંપન. (મિથ્યાભિમાન) ૮૫૧ અરે દીકરા! મારા વહાલા! મારા બાપા !” એમ બેલ રિપુકંપન રાજા પણ જમીન પર મૂછ ખાઈને પડયો અને તેણે તે તુરત જ શેકને લીધે પિતાના પ્રાણ છોડી દીધા. તે વખતે ત્યાં મોટો હાહારવ થઈ ગયે, ભયંકર આકંદ થવા લાગે અને હૃદય ભેદી નાખે તે લેકેનો છાતી કૂટવાનો અવાજ થવા લાગ્યો. રિપુકંપનની મતિકલિતા અને રતિલલિતા રાણીના માથાના ચોટલાએ છૂટા થઈ ગયા, ભાંગી ગયેલા 'આભૂષણે લલાટ સાથે અફળાવીને તેઓ માથાં ફૂટવા લાગી અને એવી સેંકડે રીતે રાણુઓએ રડારોળ કરી મૂકી. આખા મુખમાં લાળ ભરાઈ ગઈ, જમીનપર દીન બની જઈ તેઓ લેટવા લાગી, માથાના બાલ ચુંટી ચુંટીને તેડવા લાગી અને મોટેથી પિક મૂકીને કેળાહળ કરવા લાગી. લેકે પણ ચારે તરફ “હાહા હાહા” એવા કરૂણાસ્વર કરવા લાગ્યા. મામા ભાણેજની રહસ્યવિચારણા આ બનાવ જોઈને બુદ્ધિદેવીને દીકરે મામાને કહેવા લાગ્યો “અરે મામા! અત્યાર સુધી આ લેકે નાચતા હતા, કૂદતા હતા, તે પ્રકારને નાચ મૂકી દઈને આ બીજા જ પ્રકારને નાચ આ લેકેએ કેમ આદર્યો?” વિમર્શ–“ભાઈ પ્રક! તે હમણું રાજ્યમંદિરમાં બે પુરૂષોને ( શોકને અને મતિમોહને ) પ્રવેશ કરતા જોયા હતા તેમણે પોતાની શક્તિથી આ સર્વ રચના કરી છે. મેં તને અગાઉ પણ જણાવેલ છે કે આ નગરના લેકે પોતાની મરજીમાં આવે તે પ્રમાણે સ્વતંત્રપણે કઈ પણ કામ કરી શકતા નથી, પરંતુ તેઓમાં રહેલ અંતરંગ માણસો તેમની પાસે જેવું સારું કે ખરાબ કામ કરાવે છે તે પ્રમાણે આ બાપડાઓ કરે છે. પહેલાં મિથ્યાભિમાને આવીને તેઓ પાસે એક પ્રકારનું નાટક કરાવ્યું, હવે આ શકે અને મતિમયે આવીને નવા પ્રકારનું નાટક શરૂ કરાવ્યું એમાં એ બિચારા શું કરે? सद्ज्ञानपरिपूतानां, मतिमोहो महात्मनां ।। बाधां न कुरुते ह्येष, केवलं शुभचेतसाम् ॥१॥ नापि शोको भवेत्तेषां, बाधको भद्र भावतः। यैरादावेव निर्णीतं, समस्तं क्षणभङ्गुरम् ॥ २॥ એ પ્રાણુઓમાં જેઓ શુભ ચેતનાવાળા છે અને જ્ઞાનથી પૂર્ણ પવિત્ર છે તેવા મહાત્માઓને એ મતિમોહ જરા પણ બાધા કરી ૧ ચૂડા ભાંગવાનો સંભવ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ શકતા નથી; એ પ્રાણીએ તે વસ્તુસ્વભાવના પ્રથમથી જ નિર્ણય કરીને બેઠેલ હોય છે કે આ સર્વે સંસારરચના ક્ષણભંગુર છે, થોડો વખત રહેનારી છે, અને આખરે નાશ પામનારી છે. આવા . તેમને શરૂઆતથી નિર્ણય હેાવાને લીધે શાક તેમના ઉપર કોઇ પણ પ્રકારની બાધા ઉત્પન્ન કરી શકતા નથી. આ રિપુકંપન રાજા પુત્રના એહથી મરણ પામ્યા કારણ કે તેને અત્યંત મતિમાહ થઇ ગયા હતા. હવે શાક એ સર્વ લાકોની પાસે કરૂણાવિલાપ કરાવે છે.” પ્રકર્ષ— મામા ! આ રાજ્યમંદિરમાં ક્ષણમાત્રમાં આવા મોટે ફેરફાર થઇ ગયા, એક જરા વખતમાં તે હર્ષને સ્થાને વિલાપ થઇ ગયા તેવું આજે જ બન્યું છે કે એવું કાઇ કાઇ વાર બનતું હશે?” વિમર્શ—“ ભાઈ પ્રકર્ષ! આ સંસારચક્રમાં એવા અનાવા અસંભવિત કે દુર્લભ નથી. આ નગર એવા એક બીજાથી તદ્ન ઉલટા અનાવાથી અને વિચિત્ર ખેલાથી ભરેલું છે. હવે અહીંઆ રાજાના ને તેના પુત્રના મૃતકને બહાર લઇ જવાના પાકાર થશે, લોકો ભયંકર રીતે છાતી કૂટી પાક મૂકશે, ભયંકર રંગના શાક દર્શાવનાર કાળા વાવટા ચોતરફ ચઢશે અને ઢાલમાંથી હૃદયને ભેદી નાખે તેવા વિષમ મરણુસૂચક ધ્વનિ નીકળશે-એવી એવી ભયંકર રીતિઓ અત્ર થશે. એ બધી રીતિએ લેાકાને અત્યંત તાપ ઉત્પન્ન કરે તેવી હોય છે અને તેથી તને તે નકામેા ખેદ કરાવશે; માટે આ મૃતક(મડદા)ને રાજ્યમંદિરમાંથી બહાર લઇ જવામાં ન આવે ત્યાં સુધીમાં આપણે અહીંથી ચાલ્યા જઇએ, આવા હૃદયભેદક બનાવ જોવા આપણને યાગ્ય નથી. દુઃવું પાવન્તઃ સન્તો નોઢીક્ષિતું ક્ષમાઃ। સંત લાકા પારકાના દુ:ખ દયાળુ નજરે જોઇ શકતા નથી. ‘આ પ્રમાણે વિચાર કરીને મામાભાણેજ રાજમંદિરની બહાર નીકળી ગયા અને બજારમાં આવ્યા. એ વખતે રિપુકંપનને મરેલ નણીને તેનું સાન કરવા માટે સૂર્ય પણ પશ્ચિમસમુદ્રમાં દાખલ થયો. ૧ ભાણેજ નાને કાચી છાતીવાળા છે તે પણ મામાના મનમાં ઊંડું કારણ હાય. બાળકોને આવા પ્રસંગેા બતાવવાથી તેખમ થઇ જાય છે તે ાણીતી વાત છે. ૨ ભવચક્ર નગરનાં કૌતુકા ખતાવવાનું મામાએ ચાલુ રાખ્યું છે. મદ્ય પરદારાનાં પરિણામે આગલા પ્રકરણમાં જેઇ ગયા. આ પ્રકરણમાં મિથ્યાભિમાનનાં પિરણામેા અને હર્ષ-શેકના પ્રસંગે વ્હેયાં. આગળનાં કેટલાંક પ્રકરણે નવાં નવાં ભવચક્રનાં કૌતુકા ચીતરે છે તે લક્ષ્યપૂર્વક વિચારવાં. ૩ સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં દાખલ થયા એટલે સૂર્ય અસ્ત પામ્યા. Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ મું. મહેશ્વર અને ધનગવે. ભવચક્રનગરનાં કૌતુકા. (ચાલુ) જમંદિરમાંથી મામાભાણેજ નીકળ્યા તે વખતે સૂર્ય અસ્ત થયા, અંધકારથી આખી દુનિયા કાળી મશ જેવી થઇ ગઇ, દીવાઓ કરવામાં આવ્યા, ગાયા તથા ભેંસે પોતાતાને સ્થાનકે પાછી આવી ગઇ, પક્ષીઓ માળામાં આવીને બેસી ગયા, વૈતાળા ભયકર દેખાવ આપવા લાગ્યા, ઘુવડ ચારે તરફ સંચાર કરવા લાગ્યા, કાગડાએ તદ્દન ચૂપ થઇ ગયા, સૂર્યવિકાસી કમળે નિદ્રા પામી ગયાં (મીંચાઇ ગયાં ), બ્રહ્મચારી મુનિઆ પાતપાતાની આવશ્યક ક્રિયામાં લાગી ગયા, પેાતાની વહાલીના વિરહથી ચક્રવાકા રડવા લાગ્યા, જાર લોકો ઉઠ્ઠાસ પામવા લાગ્યા અને સ્ત્રીએ મનમાં મલકાવા લાગી. આવા સંધ્યાસમય થયા અને લોકોનાં મન આનંદ પામવા લાગ્યાં. તેવા વખતે મામાભાણેજે એક 'મહેશ્વર નામના શેઠીઆને પેાતાની દુકાનના બારણા આગળ જોયા. રા સાયંકાળ વ છું ન. રોના મિજાસ. શેઠ સાહેબ દુકાનમાં નાખેલ એક મોટી ગાદી ઉપર તકીઆને અઢેલીને બેઠા હતા. તેની આજુબાજુ અનેક નમ્ર વિનયી અને વિચ ૧ મહેશ્વરઃ શેઠ આને માટે મહેશ્વર શબ્દ મૂળમાં છે. તેને અર્થ શેઠ થાય છે, તે તેનું નામ પણ હાય આ પ્રકરણમાં આપણે તેને બન્ને રીતે ઓળખશું. ૨ આ પ્રકરણ સાથે શ્રીઅધ્યાત્મકલ્પદ્રુમના ધનસમવસેાચનાધિકાર વાંચી નવા ભલામણ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ ક્ષણ વણિકપુત્ર બેઠા હતા. શેઠીઆની સામે માણેક, હીરા, શનિ, વૈર્ય અને પરવાળાનો મોટો ઢગલે પડેલો હતો, જે આજુબાજુના અંધકારને પણ હઠાવી રહ્યો હતો. તે શેઠની બરાબર સામે સોના મહોર અને લગડીઓ તથા ચાંદી અને રૂપિયા વિગેરેના મોટા ઢગલા પડ્યા હતા. એ સર્વને જોઈને શેઠ મનમાં બહુ મલકાતા હતા અને અભિમાનથી ફુલાઈ જતા હતા. આ બનાવ જોયા પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. પ્રકનું અવલોકન અને પ્રશ્ન, પ્રકર્ષ–મામા! એ મહેશ્વર શેઠ પોતાનાં ભવાં ચઢાવીને અને ચક્ષુને સ્તબ્ધ જેવી કરીને આમ શું જોઈ રહ્યો છે? વળી એની પાસે કઈ વસ્તુના અથી કાંઈ માંગતા દેખાય છે તેના બેલવા તરફ એ ભાઈશ્રી બહેરા ન હોવા છતાં જરાએ ધ્યાન પણ આપતા નથી. પેલા બીચારા આદરપૂર્વક વિનયથી તેની તરફ જોઈને બોલે છે, પણ ભાઇશ્રી એના તરફ લક્ષ્ય પણ આપતા નથી તેનું કારણ શું છે? બીચારા કેટલાએ માણસે અત્યંત નમ્રપણે તેની આગળ આવીને ઊભા રહે છે, તેની ખુશામત કરે છે અને તેને પ્રણામ કરે છે તેના તરફ તે જેતે પણ નથી અને તેઓને એક તરખલા જેવા ગણે છે તેમાં તેને હેત શે છે? અને વળી એ રતોને વારંવાર જોઈને તે મનમાં કાંઈક દયાન કરતે હોય અને પછી આખે શરીરે સ્તબ્ધ થઈ જતો હોય અને અંદર મલકત હોય એવો એ દેખાય છે તેનું કારણ શું છે? તે જણાવો.” ધનગર્વ પર મામાના વિચારે લક્ષ્મીની ચળ પ્રકૃતિ અને અંધતા, અનંતાનુબંધી માનને જણાતો મહિમા, વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ. આપણે રાજમહેલમાં હમણા જે મિથ્યાભિમાનને જોયો તેને અંગભૂત એક ધનગ નામનો ખાસ મિત્ર છે. એ ધનગર્વે આ ભાઇશ્રીમાં અત્યારે ઘર કરી દીધું છે. જે પ્રાણીઓમાં એ ધનગર્વ ઘર કરી બેસે છે તે સર્વેની આવી જ સ્થિતિ થાય છે. એ મહેશ્વર શેઠ મનમાં અત્યારે એમ માની બેઠા છે કે એ હીરા માણેક સર્વે તેનું પોતાનું જ છે અને પોતે તેનો સ્વામી છે અને તેમ હોવાને લીધે પિતે ખરેખર ભાગ્યશાળી છે. એ તે એમ જ સમજી ગયો છે કે એના જન્મનું એને ખરેખરું ફળ પ્રાપ્ત થયું છે અને પોતાને જન્મ જ જાણે સફળ થયો છે. તે માને છે કે તેની પાસે આખું ભુવન રાંકડું છે, ગરીબ છે, બીચારૂંબાપડું છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪] મહેશ્વર અને ધનગર્વ. ૯૫૫ આવા વિચાર રૂપ વિકારાને આધીન થઇને એ ભાઇશ્રી ઊંચે આકાશમાંજ ઉડ્યા કરે છે, ધનનું કેવું અસ્થિર સ્વરૂપ છે તે જરાએ લક્ષ્યમાં પણ લેતે નથી, ધનનું પરિણામ કેવું આવશે તેના જરા વિચાર પણ કરતા નથી, ભવિષ્યમાં શું થશે તેની લગાર માત્ર પણ આલેાચના કરતા નથી, સર્વે મામતમાં વસ્તુતત્ત્વ શું રહેલું છે તેના લગાર પણ ખ્યાલ કરતે નથી અને દરેક વસ્તુ ક્ષણિક છે, નારા પામનારી છે એમ ગણનામાં પણ લેતે નથી.” પ્રકર્ષ— રાગકેસરીનાં બાળક જેવાં જે આઠ રૂા હતાં તેમાં જે પાંચમે છેકરો મેં જોયા હતા (અનંતાનુબંધી માન') તે આ ભાઈ શેઠસાહેબની તદ્દન પાસે હાય એમ દેખાય છે.” વિશે ખરાખર એમ જ છે. અહીં એ રાગના પાંચમા છેકરો પણ આવેલા છે. હવે જે હકીકત અને તે બરાબર લક્ષ્ય રાખીને જોજે.” માન અને લાભમાં મહેશ્વર શેઠ લલચાયે, લાભના થાભ નહિ ત્યાં શાભા જાય. સર્વગુણવિનાશને લાભાર્. એના ચિતાર. મામા ભાણેજ દૂર ઊભા ઊભા આ પ્રમાણે વાતા કરતા હતા ત્યાં એક જારપુરૂષ આવ્યા અને શેઠ મહેશ્વરની પાસે બેઠો. તેણે શેઠીઆને જણાવ્યું કે તે શેઠની સાથે કાંઇ ખાસ વાત તદ્દન ખાનગીમાં કરવા માગે છે. શેઠે તેની વાત કબૂલ કરી. બન્ને ઓરડામાં ગયા. ત્યાં તદ્ન એકાંત હતી. એકાંત સ્થળમાં ગયા પછી પેલા જારપુરૂષે એક મહામૂલ્યવાન્ મુગટ શેઠને ખતાન્યા. એ મુગટ અનેક મહા મૂલ્યવાન્ રત્ન હીરા માણેકના મનાવેલા હતા અને અંધારામાં પોતાના તેજથી દિશાઓને પ્રકાશિત કરતા હતા. શેઠે એ જારપુરૂષને તુરત ઓળખી લીધા કે એ તે હેમપુર નગરના રાજા વિભીષણને હજુરીએ છે અને તેનું નામ દુશીલ છે. વિચક્ષણ વાણીએ મનમાં સમજી ગયા કે એ લુચ્ચા હજુરીઆએ મુગટને જરૂર ચારી લીધેલા હાવા જોઇએ. હવે તે વખતે પેલા રાગકેસરીના છોકરા જે શેઠની નજીક રહેતા હતા (માન') તે એ વખતે શેઠના શરીરમાં દાખલ દુઃશીલની ૧૪ તા. ૧ આ સ્થાને માન સમજવા કે લાભ તે મને શંકાસ્પદ લાગે છે. રાગકેસરીના દીકરા હાય તા લેાભ સંભવે, પ્રકરણ ગર્વનું છે તે નેતાં ‘માન’ સંભવે, મને તે। માન અને લેાભનું મિશ્રણ લાગે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ થઈ ગયે. એના પ્રતાપથી શેઠે પોતાના મનમાં વિચાર કર્યો કે એણે એ મુગટ ચોર્યો હોય કે ગમે ત્યાંથી આર્યો હોય તેનું મારે શું કામ છે? મારે તો એ મુગટને ગમે તેમ કરીને એની પાસેથી પડાવી લે. મહેશ્વર શેઠે પિતાના મક્કમ વિચારને અમલ કરવા મનમાં નિર્ણય કરી દીધો. તુરત જ તેણે દુષ્ટશીલને કહ્યું શેઠે મુગટ પ- “ભાઈ ! તારે શું કહેવું છે?” પેલા જાપુર ડાવી લીધું. કહ્યું “આની યોગ્ય કિમત આપી તમે એને લઈ લે.” વાણીઓ મનમાં ખુશી થયો અને સાધારણ રકમ આપીને દુષ્ટશલને રાજી કરી દીધે. દુષ્ટશીલ પણ જે મળી તે રકમ રોકડી હાથમાં લઈને ત્યાંથી એકદમ વિદાય થઈ ગયો. દુષ્ટશીલ ત્યાંથી વિદાય થયો અને તરત જ તેને પગલે શેધવા. નીકળેલા ચરક સાથે વિભીષણ રાજાના સેવકે મુદ્દામાલ સાથે ત્યાં આવી પહોંચ્યા. તેઓને તપાસ કરતાં ગમે મેટા શેઠ ૫કડાઈ ગયા. ત્યાંથી મુગટની મહેશ્વર શેઠે ખરીદી કરી છે એ વા - તેનો પત્તે લાગી ગયા. તેઓએ શેઠને ચોરીના મુદ્દામાલ સાથે તુરત પકડયા અને પંચ સમક્ષ સાક્ષીઓ રાખીને શેઠને મુદ્દામાલ સાથે આગળ કર્યા. એક ક્ષણમાત્રમાં શેઠની પાસે બીજે જે હીરામાણેકસોનાનો ઢગલે હતા તે પણ તે રાજસેવકેએ કબજે કરી લીધો. શેઠ તો બૂમ પાડતા જ રહ્યા અને તેમને રાજસેવકોએ બાંધી લીધા. નોકરે અને વણિકપુત્ર જે શેઠની પાસે બેઠા હતા તે તે સર્વ મુંઝાઈ ગયા અને શેઠના બંધુમંડળ વિગેરેની સાથે સર્વે ત્યાંથી ગધૃતિ કરી ગયા. આવી રીતે મહેશ્વર શેઠનું સર્વ લુંટાઈ ગયું અને તેના સગા તથા સંબંધીઓ પણ તેની પાસેથી રસ્તે પડી ગયા. ધન અને સંબંધી વગરના શેઠના ગળામાં ચોરીનો મુદ્દામાલ લટકાવવામાં આવ્યો, શેઠને ગધેડા પર બેસાડવામાં આવ્યા, આખા શરીરે રાખ ચોપડવામાં આવી અને બરાબર ચોર હોય તે તેમને વેશ બનાવવામાં આવ્યો. લોકો પણ કહેવા લાગ્યા કે-આ તો ભાઈ રાજાનું પણ ચોરનાર મોટો ભરેલી નીકળે! ચારે તરફ શેઠની નિદાના અવાજથી દિશાઓ ભરાઈ જવા લાગી. રાજાના માણસે તેની ૧ ચોરી કરનારનાં ઘરબાર લુંટી લેવાનો રિવાજ અસલ હતો. ૨ સંપત્તિના મિત્રો અને સગાઓ વિપત્તિ વખતે છોડી જાય છે એવા સ્વાર્થી જગતને આ દાખલે છે. ૩ મુદામાલ સાથે શેઠ પકડાયા હતા તેથી ઇનસાફ પણ પ્રથમથી જ થ એમ જણાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪] મહેશ્વર અને ધનગ. સારી રીતે લાત લાકડીથી ખબર લેતા હતા અને રોઠનું મહા તદ્દન રાંકડું થઈ ગયું હતું, એની સર્વ આશાઓ પડી ભાંગી હતી. આવી અત્યંત બૂરી દશામાં આવી પડેલા શેઠને જોઈને પ્રકા મામાને પૂછયું મામા ! આ તો ભારે નવાઈ જેવી વાત જોવામાં આવી ! આ તે સ્વમ છે કે ઇજાળ છે કે કોઈ મારી બુદ્ધિમાં ભ્રમ થઈ ગયો છે! ! આ તો એક ક્ષણવારમાં આ શેઠીઆની લીલા પણ ન રહી ! અને ધન પણ સર્વ પગ કરીને ચાલી ગયું ! એની ખુશામત કરનારાઓ તથા સગાસંબંધીઓ પણ જતા નથી! અરે ! સઘળે લેકવર્ગ જાણે બદલાઈ જ ગયો છે! એનું તેજ પણ ઉડી ગયું! એનું અભિમાન પણ બેસી ગયું! અને એનામાં જે પુરૂષાતન દેખાતું હતું તે પણ ખસી ગયું !” ધનસ્વરૂપપર વિમર્શ. વિમર્શમામાએ પ્રકઈને કહ્યું તે જોઈ તે વાત બરાબર સાચી છે. એમાં તારી બુદ્ધિમાં જરાએ ભ્રમ થયેલ નથી. તે જોયું છે તે તદ્દન બરાબર છે. અને તેટલાજ માટે મહા બુદ્ધિશાળી માણસે “પૈસાનું જરા પણ અભિમાન કરતા નથી. દ્રવ્ય ઉનાળાના સખ્ત તાપથી તપેલા પક્ષીના ગળા જેવું ચંચળ છે, ધન ગરમ - “તુની ગરમીથી લંકાયેલા સિંહની જીભ જેવું અસ્થિર છે, દોલત “ઇંદ્રજાળની પેઠે અનેક પ્રકારના અદ્ભુત વિભ્રમોને ઉત્પન્ન કરી “મનને ચકડોળે ચઢાવે છે. લક્ષ્મી પાણીના પરપોટાની પેઠે ક્ષણવારમાં જોત જોતામાં હતી ન હતી થઈ જાય છે. એ વાણીઆમાં અપ્રમાણિકપણુનો અને અવિવેકને એટલો મોટો દોષ હતો કે તેને “લઈને જે મોટી માનની જગ્યા એ ભેગવતો હતો તે ક્ષણવારમાં ખાઈ બેઠો અને તેનું ધન ફનાફાતીઆ થઈ ગયું. પૈસા તો એવી ચીજ છે. કે જે પ્રાણીઓ કઈ પણ પ્રકારના દોષના સંબંધમાં ન આવતા “હાય તેમની પાસેથી પણ ચાલ્યા જાય અને સામું ભયનું કારણ ઉત્પન્ન કરી આપે, જેઓ ફેંકી ફંકીને જમીન ઉપર પગ મૂકતા હોય છે તેવાઓની પાસેથી પણ પૈસા એક ક્ષણવારમાં ચાલ્યા જાય છે એમાં જરા પણ શંકા જેવું નથી. ધનના દોષથી અહીં વિમર્શમામા ઘનની ફિલસુફી સમજાવે છે તે ખાસ મનન કરવા યોગ્ય છે. ૨ ગરમીના વખતમાં પક્ષીનું ગળું ચંચળ રહે છે, ચાલ્યા કરે છે. કબૂતર વિગેરેને ધ્યાન રાખી જેવાથી આ વાત ખ્યાલમાં આવી જશે. ૩ એક ડગલું ભરે તે પણ જઇ વિચારીને મૂકે તેવા સંભાળ રાખનાર સાવધ માણસે. ૩૪. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ : “ધનવાનું પ્રાણીઓ જળથી ભય પામે છે, અગ્નિની પીડા ખમે છે, “લુંટારાથી નિરંતર ભયમાં રહે છે, રાજા તરફથી લુંટાઈ જવાના વિ“માસણમાં રહે છે, ભાઈઓ કે સગાઓ તરફથી ભાગલાની પંચા“તિમાં પડે છે, ચોરથી ચોરાવાના ભયમાં આવી પડે છે–એવી રીતે ધનથી અનેક પ્રકારની ઉપાધિઓ આવે છે અને તેથી તે અનેક “ દુઃખ સહન કરે છે. વળી ભાઈ પ્રક! જેમ એક સખત પવનને ઝપાટો આવે ત્યારે જેમ ઘણાં એકઠાં થયેલાં વાદળાંઓ તરત “વિખરાઈ જાય છે તેમ જ્યારે પૈસા જવા બેસે છે ત્યારે તે (પૈસા) “જેની પાસે પૈસા હતા તેના રૂપને જોતા નથી, તેની સાથે ઘણા “કાળનો સંબંધ હતો કે ઓળખાણ હતી તેને ગણતા ધનની અસ્થિરતા. “ નથી, તે માણસની કુલીનતા તરફ નજર પણ ફકતા નથી, તેના કુળને કે સારે કેમ છે તેનું અનુસરણ કરતા નથી, તેના શીલ (વર્તન)ની ગણના કરતા નથી, તેનામાં કેટલી પંડિતાઈ છે તેની અપેક્ષા રાખતા નથી, તેનામાં કેટલી સુંદરતા છે તેની આલોચના (વિચાર) કરતા નથી, “તે પ્રાણી કેટલે ધર્મપરાયણ છે તેનો ખ્યાલ પણ કરતા નથી. તે કેટલું દાન આપે છે અને તેની અન્ય ઉપર ઉપકાર કરવાની “કેવી તત્પરતા છે તે વાત લક્ષ્યમાં લેતા નથી, તેનામાં કેટલું વિશેષ “ જાણુકારપણું છે તેને વિચાર કરતા નથી, તેનું સદાચાર તરફ કેટલું “સુંદર વલણ છે તે ધ્યાનમાં રાખતા નથી, તેની સાથે ઘણા વખતનો સંહભાવ છે તેની પરિપાલના કરતા નથી, તે પ્રાણી અન્ય પ્રાણીઓથી કેટલે સત્ત્વવાનું છે તે મગજપર લેતા નથી, તે પ્રા ના શરીરનાં લક્ષણે કેવાં ઉત્તમ છે તેનું પ્રમાણ પણ કરતા “ નથી અને આકાશમાં સાક્ષાત્ નગરના જેવો દેખાવ દેખાય છે, હાથી ઘોડા મનુષ્ય વિગેરેની દોડધામ થતી માલૂમ પડે છે અને દેખદેખતાં ક્ષણવારમાં જેમ તે છિન્નભિન્ન થઈ જાય છે તેમ તે (પૈસા) “ચાલ્યા જાય છે અને તે ક્યાં ગયા અને કેટલા થોડા વખતમાં કેવી રીતે ગયા તે પણ પ્રાણું જાણી શકતો નથી. સંસારી પ્રાણીઓ “બાપડા મહા કલેશ કરીને બહુ પ્રયાસે પૈસા મેળવે છે અને પો તાના જીવની તેમ તેને જાળવી રાખે છે, છતાં ચાલ્યા જાય છે “ ત્યારે જાણે નટ નાચ કરતો હોય નહિ તેમ જોતજોતામાં પગ ૧ નટ નાચે ત્યારે જરા વાર રાજી થાય, વળી બીજે વેશ લે, એમ એના ભાવ બદલાયા જ કરે છે. નટના નાચમાં સ્થિરતા કે ચાલુપણું જોવામાં આવતું નથી તેમ ધન માટે સમજવું. Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪] મહેશ્વર અને ધનગર્વ. ૯૫૯ “કુરીતે ખલાસ થઇ જાય છે, આ પ્રમાણે હોવા છતાં પણ મહા“ માહથી હાયલા ખીચારા રાંક પ્રાણીઓ એવા ધન ઉપર પણ “ અનેક ચિંતાયુક્ત સ્થિતિમાં આશાખદ્ધ થઈને સખ્ત થઈ બેસે છે “ અને વળી ધનનું ખાટું અભિમાન કરીને અનેક પ્રકારના વિકારે “ પેલા શેઠીઆની પેઠે કરે છે. ભાઇ! આ જન્મમાં પૈસાનું-દોલતનું “ આવું પરિણામ થાય છે અને પરલેાકમાં વળી મહા ભયંકર દુ:ખ“ પરંપરા પ્રાપ્ત થાય છે તે વધારામાં સમજવી.” પ્રકર્ષ— મામા ! એ પૈસા એક જ ઠેકાણે ટકે, એનું પરિણામ સારૂં આવે અને એનું ફળ પણ ઠીક થાય એવા આ દુનિયામાં કોઇ ઉપાય છે કે છે જ નહિ.” "C વિમર્શ— એવા ઉપાય આ દુનિયામાં સંભવે છે તે ખરા, પણુ તેના યોગ કોઇ ભાગ્યશાળીને જ થાય છે. એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે, પુણ્ય એટલે શુભના અનુભવ અને એ અનુભવ થતી વખતે જે પાછા પુણ્યના અનુબંધ કરાવે, પુણ્યના સંચય કરાવે “તેને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. એવું પુણ્ય પૈસાને “ વધારે છે, સ્થિર કરે છે અને ન હોય તે મેળવી પણ આપે છે. “પરંતુ એવા પ્રકારનું પુણ્ય ઘણું જ દુર્લભ છે. ઘણાખરાને પાપાનું“ અંધી પુણ્ય જ હોય છે એ તારે ધ્યાનમાં રાખવું. પ્રાણી ઉપર દયા “ રાખવી, સંસારપર વૈરાગ્ય રાખવા, વિધિપૂર્વક દેવગુરૂની પૂજા કરવી “ અને વિશુદ્ધ શીલમાં અનુવૃત્તિ રાખવી. આથી પુણ્યાનુબંધી પુણ્ય એકઠું ૧ આ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય ઉપર ધન્યકુમાર ચરિ ત્રની શરૂઆતમાં ગુણસાર અને વિશ્વભૂતિનાં સુંદર ચિરત્રા છે તે ખાસ વાંચવા ચેાગ્ય છે. જીઆ સદર ગ્રંથનું ભાષાંતર ધૃષ્ટ ૪-૩૪. ૨ એ બાબતના ત્રણ શ્લોકા નીચે પ્રમાણે મૂળ ગ્રંથમાં છે તે લક્ષ્યમાં રાખવા યાગ્ય છે.— करोति वर्धनस्थैर्ये, अजातं जनयेद्धनम् । अत्यन्तदुर्लभं भद्र !, पुण्यं पुण्यानुबन्धि यत् ॥ ચક્રા અથવા । दया भूतेषु वैराग्यं विधिवद्गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ परोपतापविरतिः परानुग्रह एव च । स्वचित्तदमनं चैव पुण्यं पुण्यानुबन्ध्यदः ॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ “ થાય છે. વળી અન્ય પ્રાણીઓને કોઇ પણ પ્ર“ કારને ત્રાસ કે હેરાનગતિ ન કરવાથી, અન્ય “ ઉપર અને તેટલી કૃપા કરવાથી અને પેાતાનાં “ મનનું દમન કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય એકઠું “ થાય છે. પૂર્વના ભવમાં જે પ્રાણીએ એવું પુણ્ય ઉપાર્જન કરેલું “ હાય છે અથવા આ ભવમાં જે એવું પુણ્ય એકઠું કરે છે તેની “ પાસે જે ધન આવે છે તે મેરૂ પર્વતના શિખરની પેઠે સ્થિર રહે “ છે. એવા મહાત્મા પ્રાણીઓ પેાતાના પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે “ જે ધન પ્રાપ્ત કરે છે તેને તે તદ્દન બાહ્ય, સ્વથી પર, તદ્દન (6 તુચ્છ, વિષ્ટાસમાન અને ક્ષણવારમાં નાશી જનાર અસ્થિર સમજીને “ તેના સારે માર્ગે વ્યય કરે છે અને પેતે તેના સારી રીતે ઉપભાગ “ કરે છે; પરંતુ એવા બુદ્ધિશાળી લોકો ધન ઉપર જરા પણ મૂર્છા “ કરતા નથી, એના ઢગલા જોઇને રાજી રાજી થઇ જતા નથી અને “ એને એકઠું કરવામાં ગાંડાઘેલા થઇ જતા નથી. આવા પુણ્યશાળી “ માણસા જેમના જન્મ પણ પવિત્ર ગણાય છે તેવા વિશુદ્ધ બુદ્ધિ“ વાળા પ્રાણીઓના સંબંધમાં ધન સારૂં પરિણામ પણ લાવી આપે “ છે. ખાકી જે સાધારણ માણસે એવા બાહ્ય, નિંદા કરવા યોગ્ય “ અને મહા અનર્થનાં કારણભૂત ધનઉપર મૂર્છા કરી રહેલા હોય છે, “ તેને પકડીને બેસી રહેલા હેાય છે, જે તેનું કોઇ પણુ પ્રકારનું “દાન પણ કરી શકતા નથી અને જાતે ઉપભાગ પણ કરી શકતા “ નથી તે આ ભવમાં મોટા ચિત્તસંતાપ પામે છે અને પર“ ભવમાં મોટી અનર્થપરંપરા પ્રાપ્ત કરે છે તેમાં ભાઇ! શું નવાઇ “ જેવું છે? આ સર્વ હકીકતના સાર એ છે કે રહસ્ય સમજનાર ડાહ્યા “ માણસાએ પાતાની પાસે પૈસા હાય ત્યારે તેના ઉપર મૂર્છા ન “ કરવી અને તેનું અભિમાન ન કરવું તેમજ અને તેટલી તેની સખા“ વત કરવી અને જાતે ઉપભાગ કરવા. જે પ્રાણી એવી રીતે દાન“ ભાગ કરતા નથી તે આપો નકામી મજુરી કરનારો વગર પૈ“ સાનેા નાકર થાય છે અને છેવટે પસ્તાવા પામે છે. વળી જે કાંઇ ፡ પણ હકીકત સમજતા હાય તેણે પૈસાને અંગે ચારી અને લુચ્ચા “ ઇની ગંધ પણ પેાતામાં દાખલ ન થાય તે માટે ખાસ ધ્યાન “ રાખવું અને જો ધનને ચારી દ્વારા કે અપ્રામાણિકપણે મેળવવાની “ ઇચ્છા થઇ તે। સમજવું કે પરિણામે પેલા વાણીઆ શેઠની પેઠે “ મારું કષ્ટ ઊભું થવાનું છે.” ૯૬૦ પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય. Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ મું. રમણ અને ગણિકા. ભવચક્રનાં કૌતુકે. (ચાલુ) મ કર્ષિ અને વિમર્શ ધનના સંબંધમાં વાતો કરતા હતા અને ધનનું તત્ત્વજ્ઞાન વિચારતા હતા તે વખતે એક * બીજે ઘણે અગત્યને બનાવ બન્ય. એક તદન છે. દુબળ થઈ ગયેલો, મલીન શરીરવાળે, શરીરે અ શત થઈ ગયેલે અને શરીરપર જીણું કપડાં ધારણ કરેલ જુવાન માણસ બજારમાં કેઈ ઠેકાણેથી આવી પહોંચ્યો એમ મામાભાણેજે જોયું. તેણે દુકાન ઉપર ગાંઠ છોડી થોડા રૂપીઆ કાઢ્યા અને તે વડે થોડા લાડવા ખરીદ્યા, એક હાર ઇચ્છી હે. લીધે, થોડાં પાન લીધાં, સુગંધી પદાર્થો વેચાતા લીધા અને બે કપડાં ખરીદ કર્યા. ત્યાર પછી બજારની નજીકમાં એક પાણીની વાવ હતી તેમાં ઉતરીને તેને પગથીએ બેસીને ખરીદ કરેલા લાડવા ખાઈ લીધા, પાન સાથે લઈ આવ્યો હતો તે ખાધું અને એવી રીતે પેટ ભરીને પછી સ્નાન કર્યું, પછી મસ્તકે કુલનો મેડ બાં, આખા શરીરે સુગંધી તેલ અત્તર લગાવ્યા, નવા ખરીદેલાં વસ્ત્રો શરીરપર ધારણ કર્યા અને જાણે પોતે મેટ બડેજાવ મહારાજા હોય તેમ ત્યાંથી આડંબરપૂર્વક ચાલ્યો. ચાલતા ચાલતાં તે વારંવાર પોતાના શરીર તરફ અભિમાનથી જેતે જાય છે, આમેટ (ચોટલો) સમારતો જાય છે, ખસી જતાં બાલને ગોઠવતો જાય છે અને નાકવડે સુગંધી સુંઘી સુંઘીને મનમાં રાજી થતો જાય છે. ૧ જે દિવસે રિપુપનને ત્યાં પુત્રને જન્મ થયો, મરણને શેક થયે તે જ રાત્રે શેઠીઓની દશા વિચિત્ર થઈ અને આ પ્રકરણને બનાવ પણ તે જ રાત્રે બને છે. ૨ મેહ આમોટ, ફૂલને તેરો, કલગી. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૯૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા રમણ અને ગણિકા, આવો વિચિત્ર દેખાવ અને ભિખારી છતાં ઇચ્છી દેખાવાનો પ્રયત્ન કરનારને જઈ પ્રક સવાલ પૂછ. - પ્રકર્ષ મામા! એ યુવાન માણસ કેણ છે? એ ભાઈસાહેબ ક્યાં જવા નીકળે છે? અને શા માટે એ આવા પ્રકારના વિકારે બતાવે છે? ધનવાન બાપને પુત્ર, ઇકમાં સર્વ ગુમાવ્યું. છતાં શેખ ગયે નહિ, વિમર્શ –“ ભાઈ! એની કથા તે ઘણી લાંબી છે, પણ તને એની હકીકતમાંથી થોડી મુદ્દાસરની હકીકત કહી સંભળાવું તે ધ્યાન રાખીને સાંભળઃ આ નગરના રહેવાસી સમુદ્રદત્ત નામના શેઠને એ છોકરે છે, એનું નામ રમણ છે, એ યુવાન છે, બેગ ભેગવવામાં તત્પર છે, બહુ નાનપણથી ગણિકાને છંદે લાગે છે અને એ મૂર્ખ છે કે ગણિકા સિવાય બીજી કઈ બાબતને જરા પણ વિચાર કરતા નથી. એ સમુદ્રદત્તનું ઘર ધન, ધાન્ય, સુવર્ણ, રન વિગેરેથી ભરપૂર હતું અને જાણે કુબેર ભંડારીની સ્પર્ધા કરતું હોય તેવું લાગતું હતું. એવા ધનાઢય ઘરને આ ભાઈસાહેબે ગણિકાના છંદમાં પડીને ધન ધાન્ય વગરનું કરી મૂક્યું છે અને ભાઇશ્રી ખાવે પીવે ટળી ગયા છે. હવે એ પાપી તદન નીરધનીઓ થઈ ગયો છે, તદ્દન ચીંથરેહાલ થઈ ગયો છે, પારકી નોકરી કરે છે, દુનિયામાં હલકે પડી ગયો છે અને એવી રીતે પોતાનાં કર્મને પરિણામે મહા દુઃખી થઈ ગયો છે. પાર; કામ કરતાં આજે એને કઈ જગ્યાએથી અનાયાસે પૈસા મળી ગયા છે એટલે વ્યસને એના ઉપર પાછું પોતાનું જોર ચલાવ્યું છે. તેથી એણે શું શું કર્યું તે તે ભાઇ! તે સર્વ જોયું. આ નગરમાં એક મદનમંજરી નામની પ્રખ્યાત ગણિકા છે તેને અત્યંત રૂપાળી અને જુવાન કંદકલિકા નામની દીકરી છે. એ કુંદકલિકામાં આસક્ત થઈને આ ૨મણે પોતાનો ધનનો જે કાંઇ સંચય હતો તે આખોને આખો પૂરે. કરી દીધું અને જેવો એ ધન વગરનો થયો એટલે એ મદનમંજરીએ એને ઘરની બહાર કાઢી મૂક્યો. છતાં આ રમણ હજુ પણ કુંદકલિકાને સ્વાદ મૂકી શકતા નથી; આજે જેવું તેવું ન ઈચ્છવા જોગ પારકું કામ કરીને એ થોડાક રૂપીઆ લઈ આવ્યો છે એટલે તુરત જ Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫] રમણ અને ગણિકા. ૯૬૩ એ રૂપિયા સાથે લઈને પોતાની વિષયઇચ્છા તૃપ્ત કરવા સારૂ એ કુંદકલિકાના ઘર તરફ જવા માટે નીકળી પડ્યો છે. ત્યાં જવા પહેલાં પિતે સારે લાગે, રૂપાળે લાગે, તે સારૂ આ બધી ટાપટીપ કરી છે. હવે ચાલો આપણે પણ એની પછવાડે જઈએ.” મકરધ્વજને ભયસાથે પ્રવેશ કામદેવના ભયંકર તીરે, કુંદકલિકાનું બાહ્યતર રૂપ, એ વખતે એક માણસ પોતાના અનુચર સાથે દૂરથી આવતા અને પિતાના ભાથામાંથી ભયંકર તીરે ખેંચીને ફેંકતે તેમના જોવામાં આવ્યો. એને સુંદર દેખાવ જોઈને પ્રકર્ષ મામાને પૂછ્યું “અરે મામા! મામા! જુઓ તો ખરા, એ રમણને પેલે પુરૂષ દૂરથી ઘણું સખ્ત રીતે તીર મારે છે, એને આપ અટકાવો.” મામાએ જવાબ આપ્યો “ભાઈ ! એ તે મકરદેવજ છે અને આ રાત્રીના વખતે પિતાના મિત્ર ભય સાથે આનંદથી નગરચર્ચા જોવાને નીકળી પડ્યો છે. આખા નગરમાં કાણું પોતાની આજ્ઞા બરાબર પાળે છે, કેણું પિતાની વિરૂદ્ધ છે તેની એ બરાબર પરીક્ષા કરે છે અને તેટલા માટે દરેક પ્રાણીઓ શું બોલે છે, તેનો વેષ કેવો છે, તેઓ મનમાં શો વિચાર કરે છે, તે બધું તે બરાબર તપાસે છે. એ મકરધ્વજ પિતાની શક્તિથી તીર ફેંકીને ઘાયલ કરી પેલા રમણને ગણિપુષ્પન્યા- કાને ઘરે લઈ જાય છે. એમાં આપણે એ મકરનું કાર્ય. હવજને વારીએ તેવું કાંઈ છે જ નહિ કારણ કે મકર વજને એ જ ધંધો છે. રમણ અત્યારે પિતાના મનમાં જે અનુભવ કરે છે તે સર્વ આ મકરધ્વજને લઈને જ છે. હવે એના કેવા સંસ્કાર થાય છે તે આપણે જોઈએ. ચાલ ! આ કૌતુક જેવાની ભારે મજા આવશે !” આ પ્રમાણે વાતચીત કરીને મામા ભાણેજ ગણિકાના ઘર તરફ ગયા, ત્યાં તેઓએ ઘરના દરવાજા પાસે ઠાઠમાઠ મામાને ઉદ્વેગ. કરીને બેઠેલ કુંદકલિકાને જોઈ, એને જોઈને વિમર્શે પિતાનું નાક મરડ્યું, હોંથી થુંક નાખ્યું, ડોકું હલાવ્યું અને મહોઢું બગાડી ડેક બીજી બાજુ વાળી દીધી. પોતાના મામાને આવી રીતે એકદમ વ્યાકુળ થઈ ગયેલા અને મુખેથી હાહા ઉચ્ચાર ૧ આ નાક મરડવાની હકીકત અને તેનું કારણ કવિએ વખતસર બહુ યોગ્ય રીતે દાખલ કર્યું છે, વિચાર કરવાથી આ પ્રસંગની ખૂબિ સમજાઈ જશે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ જ કરતા જોઈને પ્રકર્ષે તેમને એકદમ એવા ઉદ્વેગનું કારણ પૂછ્યું “મામા! આમ એકદમ આપને ખરામ શું લાગ્યું ? આપના ચેહરા ઉપર આવે એકદમ ફેરફાર કેમ થયે ?” મામાએ જવાય આગ્યે “ભાઇ! આ ગણિકાના આકારમાં સુંદર કપડાંથી છવાયલી અને ફૂલ અને ઘરેણાંથી શાભાવેલી અશુચિની કાઢી છે તે શું તું જોઇ શકતા નથી? મને તે એનામાંથી એટલી બધી (ખરામ) ગંધ આવે છે કે તે હું સહન કરી શકતા નથી; માટે આપણે એનાથી જરા દૂર ઊભા રહીએ એટલે એવી જગ્યાએ જઇએ કે જ્યાં એના શરીરની દુર્ગંધ ન આવતી હોય અને એટલા દૂર રહી અહીં જે બનાવ અને તે આકુળતા વગર અરાબર જોઇ શકીએ. સાધારણુ અશુચિની કાઢી તેા કેટલીક છિદ્ર વગરની હાય અને આ તા મોટા મોટા નવ' દ્વારા દ્વારા આખા વખત અશુચિ બહાર કાઢ્યા કરે છે. તેથી એની નજીકમાં તે એક ક્ષણવાર પણ ઊભા રહેવું મને પસંદ આવતું નથી અને હું ઊભેા રહી પણ શકતા નથી. આ દુર્ગંધથી મારૂં તે। માથું ફરી જાય છે.” પ્રકર્ષે જવાબમાં કહ્યું “આપ કહો છે તે વાત તેા ખરી છે. એ ગંધ એટલી ખરામ અસર કરે છે કે મારી નાસિકામાં પણ એ ભરાઇ ગયેલ છે અને મને મુંઝવણુ કરે છે. માટે ચાલા, જરા દૂર ખસી જઇએ.” આ પ્રમાણે વાત કરીને પ્રર્ય વિમર્શ ત્યાંથી દૂર ખસી ગયા અને બધું બરાબર દેખી શકાય એટલા નજીકના દૂર ભાગમાં જઇને ઉભા રહ્યા. ગણિકાના ઘરમાં રમણ. કામદેવથી મરાયલા રમણ, ગણિકાથી લુંટાયલા રમણ, ભયથી ત્રાસ પામેલા રમણ, વ્યસનથી મરણ પામેલા રમણ, હવે તે વખતે રમણ ગણિકાના ઘરમાં આવી પહોંચ્યા. તેની અરાબર પછવાડે હાથમાં ખેંચેલાં ખાયુક્ત અને ભયને સાથે લઈને મકરધ્વજ ચાહ્યા આવતા હતા અને વખતેાવખત ખાણ છેડયે જતા હતા. મંદિરના દ્વારમાં જ રમણે કુંદકલિકાને જોઇ. ન્તતાં તણે પાતાને નવીન અંદગી મળી હાય, જાણે અમૃતનું પાતા ૧ બે આંખ, એ નાસિકા, મુખ, એ સ્તન, યાની અને ગુદા એ રીતે નવ ગયાં છે એમ લાગે છે. સામાન્ય રીતે સ્ત્રીઓનાં ખાર દ્વાર ગણાય છે તેમાં કાન અને મુત્રાશય વધારે છે. તુએ નેટ પૃ. ૯૦૪. Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫ ] રમણ અને ગણિકા. ૯૬૫ આખા શરીરે સિંચન કરવામાં આવ્યું હોય, જાણે પિતાને હીરા માણેક રત્રને ભંડાર મળી ગયો હોય અથવા તો મોટા રાજ્ય ઉપર પિતાનો અભિષેક થયો હોય તે મોટો આનંદ રમણને થશે. હવે તેજ વખતે મદનમંજરી ઘરની બહાર નીકળી, તેણે રમણને ઘર બહાર ઊભેલે જેવો, ચાલાક હોવાથી તુરત સમજી ગઈ કે આજે ભાઈ પાસે કઈથી થોડા પૈસા આવ્યા લાગે છે. એ પ્રમાણે તેને થોડા ધનવાળો જોતાં જ તેણે પિતાની યુવાન દીકરીને નિશાની કરી સંજ્ઞાદ્વારા જણુવ્યું કે રમણ આવ્યો છે અને તેને લુંટવ છે. સંજ્ઞા થતાં જ કંકલિકાએ ઉપરના હાવભાવથી સુંદર લાગતી મીઠી નજરે રમણ તરફ જોયું એટલે રમણ તો રાજી રાજી થઈ ગયું. આ વખતે મકરવજે પિતાનો અવસર જોઇ ધનુષને ઠેઠ પિતાના કાન સુધી ખેંચીને એક તીવ્ર બાણ ફેકયું અને તેનાથી રમણની છાતી આરપાર વીધી નાખી એટલે એણે કુંદકલિકાને પોતાની છાતીએ વળગાડી, તેને ભેટ અને તેને સાથે લઈને તેના મંદિરમાં દાખલ થયો. મદનમંજરી ડોકરી તે વખતે ત્યાં આવી, તેને રમણે પોતાની પાસે હતા તે સર્વ રૂપિયા અને ચીજો સોંપી દીધાં. મદનમંજરીએ સર્વ ગ્રહણ કર્યું અને કપડાં વિગેરે સર્વ ઉતારી લઈને તે જન્મ્યો ત્યારે જે હતો તે ના કરી મૂકો. પછી મદનમંજરી બોલી “છોકરા ! તું અહીં આવ્યો એ તો બહુ સારું કર્યું, દીકરી કુંદકલિકા તને વારંવાર યાદ કરતી હતી; પણ જે ને, આપણુ રાજાનો છોકરે ચંડ હમણું જ અહીં આવવાનો છે માટે હાલ તું જરા છુપાઈ જા. તને એ દેખશે તે ઘણે ગુસ્સે થઈ જશે અને કદાચ તને પૂરે કરી મૂકશે.” આ હકીકત સાંભળતાં રમણના શરીરમાં ભયે પ્રવેશ કર્યો. એજ વખતે ગણિકાના દરવાજા પર ચંડ (રાજપુત્ર) ભયને અવસર. આવી પહોંચ્યો. એને આવી પહોંચેલ જે ભય વધારે જોરમાં આવ્યું. રમણ ખખડી ગયે, ડર ખાઈ ગયે, મુંઝાઈ ગયે. ચંડ તો એકદમ સીધો મંદીરમાં ચાલ્યો આવ્યો. ચંડે એને નજરે જોયો એટલે એ તે એકદમ ગુસ્સે થઈ ગયો અને પિતાની તરવાર ખેંચી કાઢી અને રમણને કહ્યું કે એનામાં તાકાત હોય તે ખુશીથી કંકયુદ્ધ કરે. રમણ તો બાપડા દીન થઈ ગ, લાજ વગરને થઈ ગયે, તદ્દન નપુંસક જેવો થઈ ગયો, - ૧ પરસ્ત્રીલંપટ પુરૂષોને નિરંતર ભયમાં રહેવું પડે છે. બળવાન હોય તે પણ એ વખતે નિર્વર્ય થઇ જાય છેઆ હકીકત વ્યવહારૂ રીતે બનતી જઇ શકાય અથવા કલ્પી શકાય તેવી છે. ૩૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ બીકથી તદન ગાભરે થઈ ગયું અને પોતાનાં આંગળાં હેમાં નાખીને ચંડની પાસે અષ્ટાંગ નમસ્કાર કરી જમીનપર લેટી ગયો અને “અરે પ્રભુ! મારૂ રક્ષણ કરો, રક્ષણ કરે! ચંડનું પ્રચંડત્વ. એમ બોલતાં તેની આંખમાં આંસુ આવી ગયાં. ચંડને દયા આવી તેથી તેણે રમણને મારી નાખે નહિ, પણ તેને એટલે કાપી નાખે, નાક કાપી નાખ્યું અને કાન પણ કાપી નાખ્યા, તેમજ દાંત તોડી નાખ્યા, નીચેને હોઠ તેડી નાખે, બન્ને ગાલને કદરૂપા બનાવી દીધા, એક આંખ ફાડી નાખી, પિતાના પગથી મોઢા ઉપર લાત મારી ધક્કો માર્યો અને ઘરથી બહાર કાઢી મૂકો. એના આવા હાલ થતા હતા તે જોઈને મદનમંજરી કરી અને યુવાન કુંદકલિકા મોઢેથી ખૂબ હસતા હતા. એ બન્ને એવાં મીઠાં વચનો બેલતી હતી અને સાથે ચંડની એવી ખુશામત કર્યે જતી હતી કે એથી ચંડ એના તરફ વધારેને વધારે ખેંચાત હતા. રમણ તે મહા મુશીબતે બહાર નીકળે, માર વાગવાથી આખા શરીરે મહા વેદના પામે, રાજલેકેએ રમણનું મરણ. વળી તેને વધારે માર માર્યો. આવી રીતે કૂટાતાં પીટાતાં નારકી સમાન દુઃખ સહન કરીને બહુ કરે (તેજ રાત્રીએ ) મરણ પામ્યો. ગણિકા વ્યસનનાં પરિણામ પ્રકર્ષ–“અહાહા મામા ! આતે ભારે નવાઈ જેવો બનાવ બ! મકરવજની શક્તિ ઘણી અજબ! ભયનો વિલાસ પણ એવોજ જબરે! અને પેલી ડેકરી (મદનમંજરી) ને પ્રપંચ પણ એવોજ ખૂબવાળો ! ખરેખર, આ રમણનું ચરિત્ર તો ઘણું કરૂણ ઉત્પન્ન કરે તેવું અને હાસ્યજનક નાટક જેવું જણાય છે. એ રમસુની મૂર્ખતા પર હસવું આવ્યા વગર રહે તેમ નથી અને એના હાલ જતાં એની દયા ખાધા વગર પણ રહેવાય તેમ નથી.” વિમર્શ–“બીજા પણ જે મનુષ્ય ગણિકાના વ્યસનમાં આસક્ત હોય છે તેઓનાં ચરિત્ર પણ આવા જ પ્રકારના હોય છે એમાં જરા પણ સંશય જેવું નથી. “ગણિકાનાં સુંદર વસ્ત્રો, ખેંચાણ કરનારાં આભૂ ષણે, રક્ત વર્ણનાં પાન, સુગંધી દ્રવ્ય, સુવાસિત પુષ્પની માળાઓ “ અને આકર્ષક વિલેપનના ગંધથી એ બાપડાઓની ઇન્દ્રિય એવી બહેર મારી જાય છે કે એનામાં કુદરતી રીતે અશુચિ ભરેલી છે અને “એ ન ઇચ્છવા લાયક અપવિત્ર પદાર્થોની કોથળી છે એ હકીકત Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૫] રમણ અને ગણિકા. ૬૭ “ તે જેઇ જ શકતા નથી. એવા મૂર્ખ લાકે જીવતી જાગતી “ જંગમ વિષ્ટાની મેાટી કાઢી સાથે આલિંગન કરવા ઇચ્છે છે અને “ તેટલા સારૂં મહા મહેનતે એકઠા કરેલ પૈસાના વ્યય કરે છે. એ પ્રમાણે “ કરીને પેાતાના ફળને મોટું કલંક લગાડે છે, આખરે લગભગ ભિખારી જેવા ચીંથરેહાલ થઇ જાય છે અને અત્યંત ખરાબ “ અવસ્થામાં આવી પડે છે તે પણ એક વખતે ગણિકાના કુછંદે ፡ લાગ્યા પછી તેના પરની આસક્તિ છેડી શકતા નથી. એટલે ત્યાર પછી “ વેરયાના વ્યસનને લઇને અનેક પ્રકારનાં નાટકો ભજવીને આવા (6 " “ પ્રકારનાં અનેક દુઃખા પામે છે એમાં ભાઇ પ્રકર્ષ! નવાઇ જેવું શું છે? ભાઇ! ફળવાત્ સ્ત્રીઓ પણ પ્રકૃતિથી ચળ ચિત્તવાળી હાય છે તે પછી વેશ્યા જેવી કુલટા સ્રીએ તે તદ્ન ચપળ જ હાય ! તેઓ એકને છેડીને બીજાને વળગે તેવી હાય, તેમાં સવાલ '' * “ જ શા છે? કુળવાન સ્ત્રીએ પણ માયાના કરડીઆ જેવી છે, ગુપ્ત ' પણે કપટ કરનારી હાય છે તેા પછી જે પાકી અનુભવી વેરયા હાય “ તેની માયાના સંબંધમાં તે વાત જ શી કરવી! ખીજી કુળવાન “ કહેવાતી સ્ત્રીઓ પણ સ્નેહને તદ્દન જલાંજલિ દેનારી હોય છે તેા ૯ પછી ગણિકાના સ્નેહ ઉપર વિશ્વાસ રાખે તે માણસને તે મૂર્ખ શિરોમણિજ ગણવા જોઇએ. એક માણસને અમુક વખતે મળ“ વાના સંકેત આપે છે, બીજાની સામે તે જ વખતે પ્રેમથી જુએ '' ' છે, ઘરમાં તેજ વખતે ત્રીજે માણસ માજીદ હાય છે, પાતાના “ ચિત્તમાં લગની તે વખતે કાઇ ચાથાની લાગેલી હાય છે અને “ પોતાનાં પડખામાં કોઇ અન્યને લઇને સુતેલી હાય છે- આવાં “ ગણિકાનાં ચરિત્ર હાય છે! જ્યાં સુધી એના સ્વાર્થ સધાય છે ત્યાં “ સુધી તે તે અનેક પ્રકારની ખુશામત કરે છે, મીઠાં વચને બેલે “ છે, પ્રેમ દેખાડે છે, પરંતુ જેવા પ્રાણીમાંથી ધનરૂપ ૧૨સ ચુઇ જાય “ છે કે તુરતજ લાખરૂપ રસ ચુઇ ગયેલ અળતાની પેઠે તેને તજી દે છે. “ વેરયાએ ખરેખર નગરના જાજરૂ જેવી છે. જે એના ઉપર પશુ “ આસક્ત થઇ જાય છે તેને ખરેખર કૂતરા સમજવા, તે મા ። ગુસ તેા ન જ ગણાય. જે પાપી માણસા ગણિકાના વ્યસનમાં આ ' સક્ત હોય છે અથવા થાય છે તેની દશા બહુ પ્યુરી થાય છે. ' 林 ૧ રસ શબ્દ શ્લેષ છે. ગણિકાસક્ત માણસ પાસેથી તેને ગણિકા છેડી દે છે; કેરીના રસ લઇ લીધા પછી દેવામાં આવે છે તે પ્રમાણે. ધનરૂપ રસ જાય એટલે ગેાડલા તરાને ફેંકી Page #315 -------------------------------------------------------------------------- ________________ 'વિવેકપર્વત પરથી અવલોકના ભવચક્રનગરનાં કૌતુકો. (ચાલુ) : :: કપોતક અને ધૃત, મર્શ પ્રકળે બાકીની રાત્રિ કેઇ દેવમંદિરમાં પસાર કરી. ત્યાર પછી આકાશની શોભા માંદી પડેલ બાલિકાની પેઠે ગળતા તારાઓ વાળી, પડી ગયેલ અંધકારરૂપ કેશવાળી હોઈ તદન પાંડુર વર્ણની થઈ ગઈ. પોતાની શક્તિથી એ આકાશલક્ષ્મીની ૧ વિવેક એટલે સત્યાસત્યને વિચારપૂર્વક નિર્ણય. અમુક હકીકત સાચી છે કે નહિ, આદરવા યોગ્ય છે કે નહી તેનો નિર્ણય વિવેક કરે છે. વિવેક વગર સારો ઇરાદે હોય તે પણ નકામો છે. સારાસાર નિર્ણય કરવાની મામાની ચાતુરી તે અગાઉ ઘણીવાર છે. આ વિવેકપર્વત પર આવી મુદાની કેટલીક બાબતેનું અવલોકન મામા ભાણેજ કરશે. ૨ રસાત મેટાં વ્યસન છે તે આ પ્રમાણે જુગટું, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શિકાર, મધ અને માંસ. આ પ્રકરણમાં જુગટું (વૃત) અને મૃગયા (શિકાર) પર વિવેચન થશે. વેશ્યાગમનપર વર્ણન ૨૫ માં પ્રકરણમાં થયું, મધ અને પર દારાપર વિવેચન ૨૨ માં પ્રકરણમાં થયું. ચોરીપર વિવેચન ૨૪ માં પ્રકરણમાં થયું. માંસ થસનપર વિવેચન મૃગયાના પેટામાં આ પ્રકરણમાં લીધેલ છે. આવી રીતે ભવચક્રપુરમાં સસ વ્યસનાસક્ત પ્રાણીની દશા કેવી થાય છે તેને મુખ્યત્વે કરીને ખ્યાલ આપ્યો છે. એ વિવેચન કથા સાથે એવું સુંદર મિશ્રણ કરીને મૂકયું છે કે વિષય શુષ્ક ન લાગે અને મુદ્દામ રીતે બરાબર અસર કરે, ૩ જેમ માંદી પડેલી બાળા તદ્દન પીળી ૫ચકેલ (પાંડુ રંગની) થઇ જાય છે. તેમ આકાશ સફેદ અને પીળા રંગ (પાંડુર) મિશ્ર થયું. માંદી બાળિકાની કીકીઓ તારાઓ) ગળતી જણાય છે તેમ આકાશમાંથી તારાઓ ગળવા માંડ્યા અને માંદી નાળિકાના કેશ (મવાળા) ખરતા જાય છે તેમ આકાશને અંધકાર ખસવા લાગ્યા. અહીં તારા, કેશ અને પાંડુર એ ત્રણે પ્લે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ ] કતિક અને ધૂત. અસલ મહત્તા પાછી લઈ આવવા માટે કરૂણું લાવીને પિતે સૂર્ય જાતે વૈદ્યરાજ થઈ ગયા. (વૈઘ ગયેલી તંદુરસ્તી અને તેજ પાછું લાવી આપે છે તેમ આકાશનું ગયેલ તેજ પાછું લઈ આપવાનું કામ સૂર્ય રૂપ વૈદ્ય હાથમાં ધર્ય.) તે વખતે પૂર્વ દિશાનું આકાશમંડળ અરૂણુની કાંતિથી તદ્દન જૂદું પડી ગયું, વાદળના સમૂહે લાલ રંગના થઈ ગયા, ચંદ્રમા તદ્દન કાંતિ વગરનો થઈ ગયે, પ્રભાતવર્ણન. ચેર લેક છુપાઈ ગયા, કુકડા કુકડેકકનો મોટો અવાજ કરવા લાગ્યા, ઘુવડે તદ્દન ચૂપ થઈ ગયા, ટીટોડીઓ મોટેથી બોલવા લાગી અને આકાશલક્ષ્મીના આરોગ્યને માટે આખું જગત જાણે પોતપોતાના કર્મ અને ધર્મના વ્યાપારમાં ઉઘુક્ત થઈ જતું જણાયું. હવે એવી રીતે આકાશલક્ષ્મીની આરેગ્યજનક સ્થિતિ વૃદ્ધિ પામ્યા પછી થોડી વારમાં સૂર્યનો ઉદય થયો, કમળ વિકસ્વર થયાં, ચક્રવાકનાં મિથુનનો વિયોગકાળ પૂર્ણ થયા હોઈ તેમને સંગ થશે અને લોકે ધર્મપરાયણ થઈ પ્રભુનામચારણ કરવા લાગ્યા. વિવેકપર્વતપર, એવા શાંત પ્રભાતસમયે મામાએ પ્રકર્ષને કહ્યું “ભાઈ તને! તે નવું નવું જોવાનું કૌતુક બહુ થાય છે અને આ ભવચક્ર નગર તે ઘણું મોટું છે અને તેમાં અનેક નવા નવા પ્રકારના બનાવો નિરંતર બન્યા કરે છે. આપણે પાછા ફરવાનો સમય ઘણે નજીક આવતું જાય છે, હવે વખત થડે બાકી રહ્યો છે, જોવાનું હજુ ઘણું બાકી છે, તેથી આપણે દરેકે દરેક સ્થાનકને અંદર બારીકીથી જોઈ શકીએ એ બની શકે તેવું નથી; માટે ભાઈ ! હું કહું છું તેમ કર, જેથી થોડા વખતમાં તને જે અનેક બાબત જોવાનું કુતૂહળ થયેલ છે તે પણ પૂરું થાય અને આપણે વખતસર પાછા તારા પિતા પાસે પહોંચી જઈએ. જે, પેલો છેટે એક પર્વત દેખાય છે, એ ઘણે ઊંચે છે, તદ્દન ઘળે છે, સ્ફટિકરની જેવો તદ્દન નિર્મળ છે, મોટા પ્રભાવવાળો છે, ઘણું વિસ્તાર વાળે છે અને દુનિયામાં તે ( ૧ શરીરમાં લાલાશ આવવી, ચોરરૂપ વ્યાધિની શક્તિ ઓછી થવી, દરેકનું રૂપાંતર થવું, કુકડેટુક આનંદવનિ થવા, અસાધારણું દુઃખ દૂર થઈ જવા અને સુંદર અવાજે બહાર આવવા તેમજ સ્વકર્મ અને ધર્મવ્યાપારમાં કામે લાગવું એ સર્વ તંદુરસ્તીની નિશાની છે. આકાશમીના મંદવાડની જે ભાવના રાર કરી છે તે આખા પ્રભાતવર્ણનમાં ચાલુ રાખી છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ઉઠ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૪ વિવેકના' નામથી સારી રીતે જાણીતા થયેલા છે; એ પર્વત ઉપર ચઢીને આપણે જોશું તે આ ભવચક્ર નગરમાં જે જે અનાવા બને છે તે સર્વ જોવામાં આવી જશે, તે સર્વનેા ઉપર ઉપરના ખ્યાલ જણાઇ આવશે અને ખરાખર અવલેાકન થઇ જશે. માટે ભાઇ ! ચાલ, એ પર્વતપર ચઢી જા, ત્યાં જઈને સર્વે બાબતનું સારી રીતે અવલાકન કરી લે, અને એમાં કોઇ મામત તારા સમજવામાં ન આવે તે હું તારી સાથે જ છું, મને પૂછી જોજે. આવી રીતે આ ભવચક્ર નગરના સમગ્ર બનાવ સમુચ્ચયે તારા જોવામાં આવી જાય તે પછી આગળ જતાં તારા મનમાં ઉત્સુકતા ન રહે ” પ્રકર્ષને પણ મામાની આ સૂચના ઘણી પસંદ આવી. પછી મામા ભાણેજ ખન્ને વિવેક પર્વત પર ચઢી ગયા. જુગટું પ્રકર્ષ—(વિવેકપર્વત પર) અહાહા ! મામા! આ તે ઘણે રમણીય પર્વત દેખાય છે! વળી અહીંથી આખું ભવચક્ર નગર ચારે બાજુથી મારાથી દેખી શકાય છે! મામા! તમે યુક્તિ તા ઘણી સુંદર ખતાવી ! હવે મામા! જરા હકીકત પૂછું તે આપ સમજાવે. જુએ પેલા દેવળમાં એક માણસ દેખાય છે, એ તદ્ન નાગા જણાચછે, ધ્યાનમાં પડી ગયેલા લાગે છે, એની ચારે બાજુ માણસા ફરી વળેલા છે, એ તદ્દન કંગાળ જેવા જાય છે, ભુખ્યા તરસ્યા જણાય છે, એના મવાળા છૂટાછવાયા અને આડાઅવળા થઇ ગયેલા છે, એ જાણે ત્યાંથી નાશી જવા ઇચ્છતા હોય એમ એના મુખ પરથી જણાય છે, અને તેટલા માટે એ ચારે તરફ ચકળવકળ જોયા કરતા જણાય છે, એના હાથ ચાક (ખડી) જેવા તદ્દન ધેાળા ફ્ક થયેલા છે અને જાણે તદ્દન પિશાચના આકારને ધારણ કરી રહેલા હાય એવા એ દેખાય છે. મામા ! એ પુરૂષ કોણ છે? ’’ ૧ વિવેકને આ પાંચે વિશેષણેા ખરાખર લાગુ પડે છે. એ લોકપ્રવાહથી ઊંચે રહે છે, તદ્ન સફેદ છે, એમાં કોઇ જાતના મળ કે ગેાટાળેા નથી, એની શક્તિ અદ્ભુત છે અને એને વિસ્તાર સમગ્ર વિશ્વઋતુપર છે. ૨ જીગટાના વિષયને અને સટ્ટાને કેટલું સામ્ય છે તે વિચારવા ચાગ્ય છે. ઉપર ઉપરના શબ્દોની જાળમાં ન ફસાઇ જવાય તેા સટ્ટો જેમાં ઉપર ઉપરને નફો તેાટા લેવા દેવાને હેાય છે તેમાં અને જુગારમાં જરા પણ ફેર લાગતા નથી; માત્ર જુગારમાં નફા નુકશાનના નિર્ણય તુરત થાય છે અને સટ્ટામાં રાહ જેવી પડે છે. સટ્ટાને માટેા ભાગ જીંગારમાં જ સમાઇ જાય છે તેમાંના કેટલાકને કાયદેસર રૂપ આપેલા (કરેલા) હેાય છે. આ ખાબત બહુ વિચારવા યોગ્ય છે, Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬] કપાતક અને ધૃત ૯૭૧ જુગારમાં ફસાયેલો. મિત્રો વડે હરાયલ, ધનાદિથી વંચાય. વિમર્શ–“અઢળક ધન સંપત્તિવાળા બહુ પ્રખ્યાત કુબેર સાર્થવાહ નામના શેઠને કપોતક નામનો એ દીકરે છે. એના બાપે એની તે વખતની સ્થિતિ અનુસારે “ધનેશ્વર” એવુ તેનું નામ પાડ્યું હતું અને થથાનામાં તથા ગુણુ” પ્રમાણે તે તે વખતે ઘણા ધનનો માલિક હતો. હવે અત્યારે એને વર્તમાન સ્થિતિ પ્રમાણે પોતકનું નામ આપવામાં આવ્યું છે અને એ નામને એ ભાઇશ્રીએ સાચું કરી આપ્યું છે. એના બાપનું ઘર મહા મૂલ્યવાળાં અનેક રતો અને સોનાથી ભરેલું હતું, એને આ મહા પાપી પુત્રે તદ્દન સ્મશાન જેવું કરી મૂકયું છે. એને જુગટાનો એ રસ લાગ્યો છે કે એ એના મનમાં બીજી કોઈ બાબતને જરા પણ વિચાર જ કરતું નથી, કાળે અકાળે જુગટુ રમવાનો જ વિચાર કર્યા કરે છે. એ જ્યારે પિતાની સર્વ પુંજીને પરવારી બેઠે ત્યારે તે ચોરી કરીને જુગટું રમવા માટે પૈસા એકઠા કરવા લાગ્યો છે. એક દુર્ગુણ અનેક દુજેને લઈ આવે છે એ જાણીતી વાત છે અને એની પણ એજ સ્થિતિ થઈ છે. આ નગરમાં એણે ઘણીવાર ચોરી કરી છે અને ચારી કરતાં પકડાઈ પણ ઘણીવાર ગયો છે અને અત્યંત કર્થના પામ્યો છે. માત્ર તે મોટા માણસને છોકરા હેવાથી રાજાએ તેને મારી નાખ્યું નથી, પણ એ ભાઈ પોતાનાં લક્ષણ છેડતાં નથી. આજે રાતના જુગટુ રમતાં રમતાં તે એ પિતાની પાસેનાં સર્વ કપડાં સુદ્ધાંત હારી બેઠે, પણ એને રમતમાં એ રસ લાગ્યો કે છેવટે પિતાની પાસે શરતમાં મૂકવા કોઈ વસ્તુ ન રહેવાથી આખરે પિતાનું માથું મૂકયું. આ મહાધુતારા જુગટીઆઓ જે તેની આજુબાજુ ઊભા છે તેમણે એને એ છેલ્લી ૨મતમાં પણ જીતી લીધું અને એનું માથું લેવા ખાતર હવે એ લોકે એને નચાવી રહ્યા છે. એ ભાઈસાહેબ પણ પિતાના પાપથી એવો ભરાઈ ગયું છે કે ત્યાંથી નાસીને પણ છૂટી શકતો નથી અને ઊભે ઊભે મનમાં અનેક પ્રકારના હલકા તર્કવિતર્કો કરી ઉદ્વેગ પામે છે. એ ત્યાંથી નાસી શકે તેવા સંગે તેને મળતા નથી અને પેલા જુગારીઓ તેને ત્યાંથી છોડતા પણ નથી.” ૧ કપલક કબતર જેવો નરમ. અથવા કપુત-કુપુત્ર વંડી ગયેલ-ઉખડી ગયેલ કરે. એની વર્તમાન સ્થિતિને લઈને એને આ નામ યોગ્ય છે, Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા સ્થા. ધૃતદેષ પર પર્યાલોચના. કપોતકના અંતે હાલહવાલ, પ્રકર્ષ–“મામા ! એ બાપડાને એટલી પણ ખબર નહિ હોય કે આ દુનિયામાં જુગટું પ્રાણીને સર્વ પ્રકારના અને નિપજાવનાર છે, ધનનો ક્ષય કરનાર છે. અત્યંત નિંદાને પાત્ર છે, માણસના ઉત્તમ કુળને અને આચારને મેટું દૂષણ છે, સર્વ પાપોને જન્મ આપનાર છે, લોકોમાં અત્યંત લધુતા ઉત્પન્ન કરવાનું કારણ છે, મનમાં અનેક પ્રકારના કલેશે ઉત્પન્ન કરવાનું મૂળ છે અને સર્વ પ્રાણુઓ તે રમનારને જરા પણ વિશ્વાસ ન કરે તેવી સ્થિતિ ઉત્પન્ન કરવાનાં કારણભૂત છે તથા પાપી માણસેએજ એવા જુગટાની પ્રવૃત્તિ કરાવી છે, સારા માણસનું એ કામ નથી—એ હકીકત શું એ જાણ નહિ હોય?” વિમર્શ—“ એ બાપ મહામહ મહારાજાના સૈન્યને તાબે પડી ગયેલ છે તેથી એ શું કરી શકે? કારણ કે જે પ્રાણીઓ જાતે અધમ હેઇ વિશેષ કરી તે મહામહ રાજાને વશ પડ્યા હોય છે, તેઓ જ જુગાર રમે છે, તેમાં રસ આનંદ લે છે અને જીગટાનાં કડવાં ફળે સારી રીતે ભેગવે છે.” વિમર્શ મામા આ પ્રમાણે વાત કરતા હતા તેવામાં પેલા જુગારીઓએ કપોતકનું માથું ઉડાવી દીધું. પ્રકર્ષ આ ભયંકર દેખાવ જોઈ બેલી ઉકલ્યો “ અહાહા ! મામા! મહા અનર્થને કરનાર જુગટું જે પ્રાણુઓ રમે છે તેમનાં અહીંજ આવા હાલ થાય છે!” વિમર્શ—“ ભાઈ! તે બરાબર અવલોકન કર્યું, સાચી હકીકત જાણી લીધી. જે પ્રાણીઓ જીગ, રમવામાં આસક્ત હોય છે તેમને આ ભવમાં કે પરભવમાં જરાએ સુખ મળતું નથી, | (૨) લલન અને મૃગયા.' એ વખતે નીલ કમળપત્રમાં નૃત્ય કરનારી (એવા પત્ર જેવી) પ્રકર્ષની નજર એક મેટા જંગલ ઉપર પડી. એ જંગલ તરફ પિતાનો હાથ લાંબો કરીને તેણે પોતાના મામાને કહ્યું “મામા! જુઓ દૂર એક પુરૂષ દેખાય છે, એ ઘોડાપર બેઠેલે છે, એને આખે શરીરે પરસેવો થયેલ છે, એ તદ્દન થાકી ગયેલો જણાય છે, એણે હાથમાં હથિયારને ઊંચું ધરી રાખેલ છે, એ પ્રાણુને મારી ૧મૃગયા: શિકાર. અંતર્ગત માંસભક્ષણના દે પણ આવી જાય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ ] લલન અને મૃગયા. ૯૭૩ "નાખવા તૈયાર થઈ ગયેલ હોય એમ જણાય છે અને તદ્દન પાપી હોય એ દેખાવપરથી જણ્ય છે, દુઃખ વડે ચારે તરફથી ઘેરાયેલો હોવા છતાં અરણ્યમાં રહેનારા પ્રાણીઓને દુઃખ દેવા તૈયાર થયેલો હોય એવો જોવામાં આવે છે, અત્યારે ખરે મધ્ય દિવસ થયેલો છે તે વખતે પણ હજુ એણે કાંઈ ખાધું ન હોય એ ભુખ્યા ડાંસ જેવો જણાય છે, તરસથી એનું ગળું છીપાઈ જતું હોય એમ જણાય છે, છતાં એ શિયાળને આગળ કરીને તેની પાછળ દોડયો જાય છે-એ પુરૂષ કેણું છે?” વિમર્શ માનવાવાસ નગરની અંદર એક લલિત નામનું અંતર નગર છે તેનો લલન નામને આ રાજા છે. એને શિકારને મોટો શેખ લાગે છે અને એ દુર્વ્યસનમાં પડી જઈને તે બીજી કઈ બાબતને જરા પણ વિચાર કરતો નથી. એ મેટા જંગલમાં રાત દિવસ પડ્યા રહેવા લાગ્યો અને લાગ જોઈને શિકાર કરવા દોડયો જવા લાગ્યું અને તેને તેના સામંત રાજાઓએ, સગાઓએ, આગેવાન પ્રજાજનોએ અને મોટા મંત્રીઓ વારંવાર વાર્યો અને શિકાર કરવાના કામથી અટકવા સલાહ આપી, પણ એ ભાઈને માંસ ખાવાની એવી લાલસા લાગી હતી કે કઈ ગમે તેટલું કહે તેને એ જરા કાને પણું ધરતો નહિ. પછી એના રાજ્યનાં સર્વ કામ બગડવા લાગ્યા, એનું રાજમંડળ એનાથી વિરૂ થઈ ગયું અને એવી સ્થિતિ ઉત્પન્ન થયેલી જોઈને તે રાજ્યના મુત્સદીવ વિચાર કર્યો કે આ શિકારી રાજા હવે રાજ્યને યોગ્ય રહ્યો નથી, કારણ કે તેનું ચિત્ત રાજકાર્ય ઉપર નથી અને જે રાજા રાજ્યચિંતા ન કરે તે કઈ પણ પ્રકારે રાજ્ય કરવા લાયક રહે નહિ. એવો વિચાર કરીને એ લલન રાજાના પુત્રનો રાજા તરીકે અભિષેક કર્યો અને એને રાજ્યમાંથી અને મહેલમાંથી હાંકી કાઢ્યો. આ પ્રમાણે તેની અત્યંત ખરાબ સ્થિતિ થઈ, રાજ્ય ગયું, હાંસી થઈ, છતાં પણ શિકારનો તેને હજી એટલે બધો શોખ છે અને મારા ઉપર તેને એટલે બધી આસક્તિ છે કે એ નરપિશાચ જંગલમાં એકલો છે, મહા દુઃખી અવસ્થા ભેગવે છે તો પણ પિતાને ચસકે છેડતા નથી. “હાલ જાય, હવાલ જાય, પણ બંદેકા ખેલ ન જાય' એ કહેવત એણે સાચી કરી આપી છે. મૃગયાનો દોષ, માંસભક્ષણ દોષ ૧ અહીં મૂળ ગ્રંથનું પૃષ્ઠ ૬૨૭ શરૂ થાય છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ “અન્ય હિંસકેએ મારેલા નું પણ માંસ જે પ્રાણુ ખાય છે, ખાવાનો વિચાર કરે છે તે આ ભવમાં અને પરભવમાં અનેક દુખપરંપરાને ભાજન થાય છે, અનેક પ્રકારની પીડાઓ “સહન કરે છે અને મહા ત્રાસ પામે છે તે જે મહા ઘાતકી પાપી પ્રાણી પિતે જ અન્ય જીવોને કાપે છે, જીવતા જાગતા “પ્રાણીઓ ઉપર તરવાર, તીરકે કરવત ચલાવે છે અને તેનું માંસ ખાય છે તેને આ ભવમાં એવા જ પ્રકારનાં દુઃખો પ્રાપ્ત થાય છે “એટલું જ નહિ પણ પરભવમાં તે ભયંકર નારકીમાં પડે છે એમાં “જરા પણ સંશય જેવું નથી. ભાઈ ! માંસને જોયું હોય તો તે “અત્યંત ખરાબ હોય છે, ઉલટી કરાવે તેવું હોય છે, અપવિત્ર “વસ્તુને પિંડ છે, અત્યંત નિંદાને પાત્ર છે, મહારોગનું કારણ છે અને “નાની નાની વાતને સમૂહ છે, છતાં એવા માંસને રાક્ષસોની જેવા મનુ ખાય છે અથવા ખાનારા ખરેખરા રાક્ષસો જ છે! વળી કેટલાક એવા મૂર્ખ પણ જોવામાં આવે છે કે જેઓ એ “માંસ ખાવામાં જાણે ધર્મ કરતા હોય એમ સમજે છે, ધર્મ“ક્રિયામાં માંસ ખાવાની પોતાની ફરજ સમજે છે અને ધર્મ“બુદ્ધિથી સ્વર્ગ મેળવવાની ઈચ્છાએ માંસનું ભક્ષણ કરે છે તેવાઓ “ખરેખર વધારે જીવવાની ઈચ્છાથી જાણે ભયંકર તાલપુટ ઝેર “ખાય છે, સમજતા નથી કે તાલપુટ ખાનાર તુરત મરી જાય છે “અને તે લેવાથી જીવનકાળ વધવાને બદલે તેને જલદી છેડે આવે છે, તેવી જ રીતે માંસ ખાનારને સ્વર્ગ મળતું નથી, પણ ઉલટ મહા ભયંકર નરકપાત થાય છે. અહિંસા પરમો ધર્મ છવહિંસા ન કરવી એ ઉત્કૃષ્ટ ધર્મ છે-તે માંસનું ભક્ષણ કરવામાં કેવી રીતે જળવાઈ શકે? અને જો હિંસાથી ધર્મ થતો હોય, થઈ “ શકતો હોય તો તે અગ્નિ બરફ જે કંડ પણ સંભવે ખરે, માંસ“ભક્ષણના કેટલા દેશે વર્ણવવા? ધર્મની બુદ્ધિએ અથવા રસની “દ્ધિથી જે પ્રાણીઓ માંસ ખાય છે અથવા તે સારૂ પ્રાણીને નાશ કરે છે તે આખરે નરકની અગ્નિથી થાય છે અને મહા “દુ:ખ પામે છે. આ લલન અત્યારે શિયાળને મારવા માટે નકામો હેરાન થઈ રહ્યો છે, ત્રાસ સહન કરે છે, ભુખ્ય તરસ્યો જંગલે જંગલે ભટકે છે, તેવી જ રીતે શિકારના શેખીન સર્વે પ્રાણીઓ આવી રીતે હેરાન થાય છે, દુઃખી થાય છે અને ત્રાસ પામે છે” ૧ વર્તમાનકાળમાં ગાડામાં રખડનાર, જંગલમાં દેડનાર, મોટા હોદેદારો, રાજાઓ વિગેરે કેટલી હેરાનગતિ ભોગવે છે, કેવા દુઃખી થાય છે અને કેવી કમોતે મરણશરણ થાય છે તે દરરેજના અનુભવને વિષય છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬] દુખ અને વિકથા. એવી રીતે વિમર્શમામા ભાણેજ પાસે લલન મૃગયા ફળ. સંબંધી હકીકત પર વિવેચન કરતા હતા અને તેની બરાબર ઓળખાણ આપતા હતા તે વખતે લલનના સંબંધમાં શું હકીકત બની તે બરાબર લક્ષ્યમાં રાખે. શિયાળની પછવાડે દોડતાં દોડતાં તેને પકડી પાડી તેને શિકાર કરવા માટે તે પૂરપાટ ઘેડે દેડાવી મૂકે છે, શિયાળ આગળ અને ઘોડેસ્વાર રાજા પાછળ એવી રીતે ધમાલ મચી રહી છે, ઊંચી નીચી જમીન પર રાજા ઘોડા ઉપર સપાટાબંધ દો જાય છે, તેવામાં એક મેટે ખાડે આવ્યો તે તેના જેવામાં ન આવ્યું, અને રાજા અને ઘડે બન્ને એ જબરા ખાડામાં પડી ગયા. તેઓ એવી ખરાબ રીતે પડયા કે રાજાનું માથું નીચું અને શરીર ઉપર. એવી રીતે પડવાથી એના શરીરના ચૂરેચૂરા થઈ ગયા અને વળી તેના ઉપર ઘેડ પડ્યો તેના પગના અફાળવાથી અને ભારથી રાજા દબાતો જતો હતો. એવી સ્થિતિમાં લલને ઘણી બૂમ પાડી, મેટા પોકાર કર્યા, પણ કેઈ તેની મદદે આવી શક્યું નહિ, તેથી મહા વેદના સહન કરીને તેજ ખાડામાં પડયે પડ્યો આર્તધ્યાન કરતા તે મરણ પામ્યો. પ્રકર્ષે કહ્યું- “શિકાર કરવાના વ્યસનનું ફળ, મામા ! આને તો અહીંને અહીં તુરત જ મળી ગયું!”. વિમર્શ જવાબમાં કહ્યું “ ભાઈ! એ ફળ કાંઈ નથી; એ તો માત્ર પુષ્પ છે; હજુ એનાં ફળ તે આવતા ભવમાં મહા ભયંકર નારકીમાં જઈને ત્યાં ઘણી ખરાબ રીતે લાંબા વખત સુધી ભોગવવા પડશે ત્યારે જણાશે. આવાં ભયંકર પાપનાં ફળ એટલાં ટુંકામાં પતી જતાં નથી. નવાઈની વાત તો એ છે કે આ પ્રમાણે થતાં ભયંકર પરિણામને જોવા જાણવા છતાં પણ પ્રાણુઓ માંસ ખાય છે અને અન્ય પ્રાણીની હિંસા કરે છે.” દુખ અને વિકથા, તે વખતે મામા ભાણેજે બીજી બાજુએ જોયું તે એક પુરૂષ ૧ ચાર પ્રકારના વિકથા છેઃ રાજ્યદ્વારી બાબતની ખટપટની વાતો (રાજકથા), લડાઇ, તાર સમાચાર આદિ દેશસંબંધી વાતો (દેશકથા), સ્ત્રીસંબંધી વાતો (સ્ત્રીકથા) અને ભેજનના ગુગુદોષ તૈયારી આદિ સંબંધી વાત (ભક્ત કયા), જુઓ ૫. ૮૨૮ ની નેટ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ ઊભ છે, તેની બાજુમાં રાજાના નોકરો ઊભા છે, એ ભયંકર રાજપુરૂષ પિલા પુરૂષની જીભ ખેંચી કાઢીને તેને તપાવેલું તાંબુ પાતાં હોય એમ દેખાય છે. આવો ઉશ્કેરનારે બનાવ જોઈને પ્રકર્ષને - નમાં ઘણી જ લાગણું થઈ આવી. દુર્મુખની વિકથાની ભયંકર ટેવ, રાજાવિરૂદ્ધ ચલાવેલી વાત. ગળામાં તપાવેલું તાંબું રેડાયું. ઉપરને બનાવ જોઈ લાગણીવાળા ભાણેજે સવાલ કર્યો– “અહો અહો! મામા! મામા! આ માણસને પેલા રાજપુરૂષ નિર્દય રીતે શામાટે આવી ભયંકર પીડા આપે છે?” વિમર્શ-માનવાવાસની અંતરમાં એક ચણકપુર નામનું નાનું નગર છે તેમાં રહેનાર એ સુમુખ નામને મેટો ધનવાન સાર્થવાહ છે, મોટા વેપારી છે, ઘણે સાહસિક છે, પણ બહુ નાની વયથી જ એનામાં એક મોટો દોષ ઉત્પન્ન થયે છે એની ભાષામાં ઘણી જ કડવાશ અને કઠોરતા છે અને એ બાબતની એને એવી લત લાગી છે કે ઘણુની શિખામણ છતાં એ પોતાની ટેવ છેડી શકતો નથી. લોકેએ આખરે એનું સુમુખને બદલે દુર્મુખ નામ સ્થાપી દીધું કારણ કે એનાં મહમાં કડવાશ, નકામી વાત અને કચવાટ ભરેલાં હતાં તેથી તે દુર્મુખ નામને જ યોગ્ય હતે. એને સાધારણ રીતે જ એવી ટેવ હતી કે કઈ સ્ત્રીઓ સંબંધી વાત કરે તે તેને બહુ પસંદ આવે, કોઈ ભોજનની વાત કરે તે તે તેને ઘણી ગમે, રાજયચર્ચા કેઈ ચલાવે તો તેના મનમાં ઘણે આનંદ થાય અને કેઇ દેશકથા કરે તે તેના હૃદયમાં હર્ષ ઉભરાઈ જાય, અને એવી કોઈ રાજ, દેશ, સ્ત્રી કે ભેજનકથા કરવાને પ્રસંગ મળી જાય તો પછી પોતાના મહને વશ રાખવાને-કબજામાં કે અંકુશમાં રાખવાને તેનામાં જરાએ શક્તિ નહોતી. હવે એ ચણકપુરને તીવ્ર નામને રાજા હતો. એ રાજાને પિતાના કેઈ શત્રુ સાથે લડાઈ કરવાનો વખત આવ્યે. તીવ્ર રાજા અને દુશમનને લડાઈ થઈ તેમાં આખરે શત્રુઓને તીવ્ર રાજાએ જીત્યા. હવે એ તીવ્ર રાજાએ દુમન તરફ કૂચ કરી ત્યાર પછી લેકેમાં આ દુર્મુખ સાર્થવાહે વાત ચલાવી કે-અરે આપણું રાજાના શત્રુઓ તો ઘણું જ બળવાનું છે, તેઓ જરૂર આપણું રાજાને હઠાવી દેશે અને તેઓ ચોક્કસ આપણું નગર લુંટવા સારૂ અહીં આવશે, માટે Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ ] દુખ અને વિકથા. જેનામાં શક્તિ હોય તેણે અહીંથી નાસી છૂટવું સારું છે. આવી વાત સાંભળીને આખા નગરના સર્વ કે ત્યાંથી નાસી ગયા, નગર આખું ઉજડ થઈ ગયું. તીવ્ર રાજા તે લડાઈમાં શત્રુને જીતીને પાછો ચણકપુર આવ્યું ત્યાં ખબર મળી કે ચણકપુર તો આખું ઉજડ થઈ ગયું છે. પછી રાજાએ એ પ્રમાણે હકીકત કેવી રીતે બની તે સંબંધી વિગતવાર તપાસ કરી. તપાસ દરમ્યાન કેઈ માણસે રાજાને જણાવી દીધું કે દુખે ઉપર પ્રમાણે વાત ચલાવી તેને લીધે લેાકો ગભરાઈને અહીંથી નાસી ગયા હતા. આ હકીકત સાંભળીને રાજા દુર્મુખ ઉપર ઘણો ગુસ્સે થયો. રાજાની કુનેહથી ત્યાર પછી આખું નગર ફરીવાર વસી ગયું, પરંતુ દુર્મુખે કેવો ભયંકર અપરાધ કર્યો હતો, રાજ્યવિરૂદ્ધ કેવી ખોટી હકીકત ચલાવી હતી તે લેકમાં સારી રીતે જાહેર કરીને તપાસને પરિણામે રાજાએ આ દુર્મુખને એવી શિક્ષા કરી કે જેને લઈને એના ગળામાં અત્યારે તપાવેલું શીંશું રેડવામાં આવે છે.” વિસ્થા (દુર્ભાષા) ફળપર પર્યાલોચના. પ્રકર્ષ–અહે મામા! માત્ર ખોટી વાત ચલાવવામાં આ દુર્મુખ આવું ભયંકર કષ્ટ પામે છે!! એ તે બહુ આકરી હકીકત થંઈ કહેવાય !” વિમર્શ–“ભાઈ પ્રક! એવું કાંઈ નથી. જેની વૃત્તિ નકામી વાતે કરવામાં અને ફેલાવવામાં આસક્ત હોય છે અને જેઓને જીભ ઉપર જરાએ કાબુ હોતું નથી તે દુરાત્માઓને આટલી પીડા થાય તે તો કેણું માત્ર છે? વાણુને જે એવી રીતે તદ્દન મોકળી મૂકી હોય તો તે પ્રાણીઓ સાથે કારણ વગર મોટું ઝેર ઉત્પન્ન કરે છે અને વિનાકારણુ લેકમાં મેટો સંતાપ પેદા કરે છે. “જેઓ બેલવા યોગ્ય જ માપીને બોલનારા હય, જેઓની ભાષા તદ્દન સત્યથી ભરપૂર હોય, જેઓનાં વચન દુનિયાને આનંદ આપ“નાર હોય, જેઓ યોગ્ય કાળે જ બોલતા હોય, જેઓ બુદ્ધિપૂર્વક “વિચારીને જ બેલતા હોય-આવા સર્વ ગુણોથી યુક્ત જેઓની વાણું હોય તેવા પ્રાણીઓ ભાગ્યશાળી છે, મહાત્મા છે, પ્રશંસા ક“રવા યોગ્ય છે, ખરેખરા શાણું છે, સાચી રીતે વંદન કરવા યોગ્ય છે, સાચી બાબતમાં દઢ સત્ત્વવાળા છે અને જગતમાં અમૃતની ઉપમાને યોગ્ય છે. બાકી જે ઓ પિતાની જીભડીને તદ્દન છૂટી મૂકી “દે છે, ગમે તેવું વખતે કવખતે ભરડી નાખે છે, તેઓને આ દુર્મુખને “થયા તેવા અનર્થો થાય તો તેમાં કાંઈ નવાઈ જેવું લાગતું નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૯૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ પ્રાણી જો પ્રમાણપત, મધુર અને હિતકર ભાષા સાથે સંબંધ “ કરે છે તો તે ભાષા પ્રાણીને (કષ્ટ કે ત્રાસથી ) છોડાવે છે અને જે પ્રાણી ઉદ્ધતપણે મોકળે મોઢે જે આવે તે ફેકયે રાખે છે તો તેને પાંચમેડીએ સારી રીતે બંધાવાનો વખત આવી લાગે છે, “વિકથા કરવાની ટેવને પરિણામે ખરાબ ભાષા વાપરવાનું એ દુર્મુખને “આ ભવમાં આવું ફળ થયું, ઉપરાંત હજુ પરભવમાં તેની દુર્ગતિ થશે.” હવે-વષાદ, આ પ્રમાણે વિકથા૫ર તત્વચર્ચા મામા ભાણેજ વચ્ચે ચાલતી હતી તે વખતે પ્રકર્ષની નજર મોટા રાજમાર્ગ પર પડી, ત્યાં તેણે એક ઘણુ શુકલ (ઘળા) રંગના વસ્ત્રવાળો એક માણસ જે, એટલે એ પુરૂષ કોણ છે એવો સાધારણ સવાલ તેણે પોતાના મામાને પૂછો. વાસવ અને ધનદત્ત, મિત્રમેળાપથી હર્ષ, પ્રસંગનું ઉજવવું, | વિમર્શ– જવાબમાં)-“એ રાગકેસરીનો એક સેનાની છે અને એનું નામ હર્ષ છે. જે ભાઈ! સાંભળ. આ માનવાવાસ નગરમાં એક 'વાસવ નામનો વાણુઓ વસે છે. અનેક પ્રકારના ધનધાન્યથી ભરપૂર આ એ વાસવ વણિકનું ઘર રહ્યું. એ વાસવ શેઠને બહુ નાની ઉમરમાં એક ધનદત્ત નામના મિત્ર સાથે દોસ્તી થઈ હતી, બન્નેને ઘણો સ્નેહ હતો, પણ ત્યાર પછી એ બન્નેને કઈક કારણથી વિયોગ થયો હતો. આજે ઘણે વરસે તેઓ એકઠા મળ્યા છે, તેઓને વિયોગકાળ પૂર્ણ થયું છે અને વાસવને મિત્ર ઉપર ઘણી પ્રીતિ - વાથી આજ તે બહુ હર્ષમાં આવી ગયો છે. આ કારણને લઈને આ શેઠના ઘરમાં હર્ષ અત્યારે દાખલ થાય છે. હવે ત્યાં આવીને એ શું શું કાર્ય ભજવે છે તે તું જે હર્ષ માનવાવાસે આવીને કેવાં કૌતુકે ઉત્પન્ન કરે છે તે હકીકત જિજ્ઞાસાથી પ્રકર્ષ આંખ ફાડીને જોવા લાગ્યો. હવે હર્ષ પ્રસંગે. તે વખતે ધનદત્ત અને વાસવનો મેળાપ થયો અને તે જ વખતે પેલો હર્ષ નામનો રાગકેસરીને સેનાની ૧ વાસવને ખરો અર્થ શું થાય છે. દેવના ૫તિ ઇંદ્ર જેવી ઋદ્ધિને ભેગવનાર હોવાથી સાર્થવાહનું વાસવ નામ આપ્યું જણાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ ] હર્ષ-વિષાદ. ૯૭૮ પણ વાવશેઠના શરીરમાં અને તેના આખા કુટુંબમાં દાખલ થયો જેને પરિણામે એ વાસવશેઠનું ઘર આનંદ મહોત્સવનું સ્થાન થઈ ગયું. પિતાના મિત્રને મળવાના હર્ષમાં તેણે પોતાના સર્વ ભાઈઓને એકઠા કર્યા અને મેટો મહોત્સવ આદર્યો. પછી તે ત્યાં નાચ થવા માંહ્યા, ગાયક ગાન કરવા મંડી ગયા અને આનંદનાં વાજાઓ અને ઢેલ તાંસાઓ ચારે બાજુએ વાગવા માંડ્યાં, ધનદત્તમિત્ર ઘણું વર્ષે મને તેના આનંદમાં વાસવશેઠના ઘરમાં આનંદ પ્રસરી રહ્યો, એના કુટુંબના સર્વ માણસેએ ઉત્તમ આભૂષણો અને ઉજજવળ વેષ ધારણ કર્યા, હર્ષ ઉત્પન્ન કરે તેવું સુંદર ભજન સર્વને આપવામાં આવ્યું અને ધનદત્તના સમાગમથી આનંદ અને સુખ સર્વત્ર થઈ રહ્યું. એક ક્ષણમાત્રમાં આટલો બધો આનંદકલ્લોલ થઈ જવાથી બુદ્ધિદેવીના પુત્ર(પ્રકર્ષ)ના મનમાં તે ઘણું વિસ્મય ઉત્પન્ન થયું અને તેને જે જે નવી નવી બાબત જોવાનું કૌતુક થયા કરતું હતું તે બરાબર પૂરું થયું અને તેને મનમાં સંતોષ થયે કે નવું નવું જોવાનું તે મળ્યા જ કરે છે. પછી એ કૌતુકમિશ્ર આનંદમાં આવી તેણે મામાને કહ્યું, “મામા ! આ વાસવશેઠનું ઘર હર્ષકલ્લોલમાં થનગનાટ કરી રહ્યું છે અને મોટી ધમાલમાં પડી ગયું છે તેવા પ્રકારનું નાટક શું પેલા હર્ષ કર્યું છે કે?” ભામાએ શાંતિથી જવાબ આપે “ભાઈ ! તે જે નિર્ણય કર્યો છે તે તદ્દન સાચો છે. જ્યારે કારણ વગર કોઈ પણ જગ્યાએ એકદમ આવે આનંદદાયી પ્રસંગ આવી પડે છે ત્યારે સમજવું કે તેનું કારણ હર્ષ જ છે, વિષાદ આ પ્રમાણે આનંદ કāલ અને ધમાલ વાસવશેઠના ઘરમાં મચી રહ્યાં હતાં તે વખતે તેના ઘરના બારણામાં અત્યંત ભયંકર આકૃતિવાળે એક તદન કાળ માણસ દાખલ થતું હોય એમ પ્રકર્ષના જવામાં આવ્યું. એને જોઈને પ્રકર્ષે મામાને પૂછયું “મામા! આ અત્યંત અધમ પુરૂષ વળી કેણું આવી પહોંચ્યો ?” વિમર્શ જવાબમાં કહ્યું “ભાઈ ! એ તે શકનો ખાસ દોસ્તદાર વિષાદ નામને અત્યંત આકરો અને ભયંકર પુરૂષ છે. તું જે, પેલે દૂર એક મુસાફર ચાલ્યો આવે છે તે આ વાસવશેઠના ઘરમાં પેસવાને છે અને જે એ મુસાફર જે ઘણે દૂરથી ચાલીને અહીં આવ્યો ૧ વિવાદને અનાઉમેરી. હર્ષથી ઉલટે શોક-દીલગીરીને પ્રસંગ. Page #327 -------------------------------------------------------------------------- ________________ !• ઉપમિતિ ભવપ્રપંચા કથા, છે તે આ ઘરમાં પ્રવેશ કરશે તેની સાથે આ વિષાદ પશુ ઘરમાં દાખલ થવાનાં ઇરાદા રાખે છે.” રંગમાં પડેલા ભંગ, પુત્ર મરણ સમાચાર. હર્ષવિષાદપર પોલાચના, મામા ભાણેજ વિવેક પર્વત ઉપર દૂર ઊભા ઊભા આ પ્રમાણે વાતા કરતા હતા ત્યાં તે પેલા મુસાફર વાસવશેઠના ઘરમાં દાખલ થયા અને શેઠને ખાનગીમાં લઇ જઇને તેની પાસે તેણે પાતાના મનની ખાનગી વાત કહી સંભળાવી. મુસાફરે જેવી શેઠને વાત કરવા માંડી. તેજ વખતે તેના શરીરમાં પેલા વિષાદ દાખલ થઇ ગૉ. શેઠે પેલા મુસાફરની વાત સાંભળી એટલે તુરતજ તેને મૂર્છા આવી ગઇ અને પાતે (શેઢ) જમીનપર પડી ગયા. તે વખતે સર્વ લેાકેા અને કુટુંબીએ જે આનંદમાં લહેર કરતા હતા તે એક દમ ભયથી ગભરાઈ જઈને ત્યાં દોડી આવ્યા અને શું છે શું છે? એમ સુખેથી હાહારવ કરતાં મોટેથી પૂછવા લાગ્યા. શેઠને ત્યાર પછી પવન નાંખવામાં આવ્યા, બીજા ઠંડા પ્રયાગ કર વામાં આવ્યા એટલે એનામાં ફરીવાર ચેતના આવી. મૂર્છા વળી ગઇ એટલે તેમણે માટેથી પ્રલાપ કરવા માંડ્યો, રડવા માંડ્યું: “અરેરે દીકરા! મારા બાપ ! અરે મારા અતિ સુકુમાર ફુલડા ! અરેરે ભાઇ! મારાં કર્મે તારી આવી અવસ્થા ક્યાંથી થઇ! અરેરે છેકરા ! મેં તને ઘણાએ વાર્યો તેા પણ મારા પાપને લીધે તું ઘેરથી નીકળી ગયા અને દયાવગરના દૈવે તારી આવી સ્થિતિ કરી ! અરેરે હું મરી ગયા ! મારી સર્વ આશાએ ભાંગી ગઇ ! અરેરે હું લુંટાઇ ગયા ! મારી સર્વ કળા અસ્ત થઇ ગઇ ! અરે ભાઇ! તારા આવા હાલ થયા છતાં મારું જીવતર હવે શું તેમને રહેતું હશે ! હું પણ કેમ મરી ન ગયા ?”’ શેઠના કકળાટ. * આવી રીતે શેઠ માટેથી વિલાપ કરવા લાગ્યા એટલે પેલે ભયંકર પુરૂષ વિષાદ સર્વે સગાસંબંધીઓનાં શરીધરમાં રડારાળ. રમાં દાખલ થઇ ગયા. એ વખતે વાસવશેના સગાસંબંધીઓ પણ વિષાદની શક્તિથી હાહારવ કરવા લાગ્યા, મોટેથી રડવા લાગ્યા, પાક મૂકવા લાગ્યા અને સર્વેએ મોટા ઉદ્વેગ કરી મૂક્યો. આવી રીતે એક ક્ષણવારમાં તે એ ઘર ૧ રડતી વખત દીકરાને માટે આવું સંબેાધન પણ થાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૮૮૧ પ્રકરણ ર૬ ]. હર્ષ-વિષાદ. જે અત્યાર સુધી એકદમ હર્ષના આવેશમાં નાચી રહ્યું હતું તે તદ્દન આનંદ વગરનું થઈ ગયું, તદ્દન ગરીબડા અને મુંઝાયેલા લોકેનું સ્થાન થઈ ગયું અને સ્ત્રીઓ અને નેકરે પણ રડવા લાગ્યાં, તેથી સંપૂર્ણ શકનું સ્થાન થઈ ગયું. આ બનાવ જોઈને પ્રાર્થને સાધારણ રીતે તે સંબંધી સવાલ પૂછવાનું કૌતુક થયું. પ્રકર્ષ–મામા ! આ ઘરમાં એકદમ ઉલટું જ નાટક થઈ ગયું તેનું કારણ શું? આ તે જોતજોતામાં બાજી ઉલટી થઈ ગઈ, આનંદને બદલે રડારોળ ચાલી અને હવે ઢેલ તાંસાને બદલે છાતી કુટવાના અવાજો સંભળાય છે ! શા કારણે આ એચતો મોટો ફેરફાર થઈ ગયે ?” વિમર્શ–“ભાઈ પ્રક! મેં તને પ્રથમથી જ કહ્યું છે કે આ જે બાહ્ય મનુષ્ય છે તેમનો બધો આધાર પેલા અંતરંગ માણસો ઉપર છે. જો, અહીં એમ થયું કે પહેલાં તે હર્ષે આવી અહીં આનંદનું નાટક કરાવ્યું અને હવે આ વિષાદ આવી પહોંચે અંતરંગ ધકેલા. છે તે અને તેથી ઉલટું નાટક કરાવે છે. આવી રીતે ઘડીકવારમાં હર્ષ આનંદ કરાવે છે, વળી થોડી વારમાં વિષાદ શેક કરાવે છે, ત્યારે આ દુનિયાના બહિરંગ લોકો તે બાપડા શું કરે? એમાં તેઓનું કાંઈ ચાલતું નથી. એમને તો હર્ષ કે વિષાદ જેમ ધકેલા મારે તેમ તેઓ આડા અવળા ધક્કા ખાધા કરે છે, પડે છે, ઉઠે છે અને વળી પડે છે-આવા તેમના હાલ થાય છે. હર્ષ અને વિષાદ તેમને જરા જરા વારમાં વિડંબના આપ્યા પ્રર્ષ–“પણ મામા ! પેલા મુસાફરે આવીને વાસવશેઠના કાનમાં એવી શું વાત કરી જેને લઈને શેઠ અને આખું કુટુંબ આવા મેટા વિષાદમાં પડી ગયું?” વિમર્શ–“ભાઈ પ્રક! સાંભળ! આ શેઠને એક વર્ધન નામને એકને એક છોકરે થયો હતો. પિતાને તેના ઉપર વિષાદકારણ. ઘણોજ પ્રેમ હતો, ભર જુવાનીમાં મલકતો હતો અને શરીરે ઘણેજ મનોહર હતો. કરોડે માનતાઓ રાખ્યા પછી તે શેઠને ત્યાં જન્મેલો હતો અને બાળપણથી ૧ દુનિયામાં આ પ્રમાણે દરરોજ લગભગ થાય છે. હર્ષના પ્રસંગો ચાલતા હોય છે ત્યાં એકદમ શેક થઈ આવે છે. અવલોકન કરનારને આ વાતનું સત્ય બરાબર જણાઈ આવશે ૭. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૯૮ર ઉપમિતિ ભવપ્રપંચ કથા. પિતાનો તથા સર્વને વિય કરવામાં ઘણેજ તત્પર હતો. એને એક વખત પોતાનું જાતિપરાક્રમ કરી પૈસા ઉપાર્જન કરવાની મરજી થઈ, બાપના પૈસા ઉપર રાચવા માગવાનું પસંદ આવ્યું નહિ અને પિતાએ તેને ઘણે વાર્યો તો પણ આખરે એક મેટ સાથે તૈયાર કરીને પૈસા કમાવા માટે દેશાંતર ગયે. એ વાતને ઘણે વખત થઈ ગયે. ત્યાર પછી એ પરદેશમાં ઘણું ધન કમાયે અને જ્યારે એની ઈચ્છા તૃપ્ત થઈ ત્યારે તે સ્વદેશ તરફ આવવા માટે નીકળ્યો. પાછા આવતાં વચ્ચે 'કાદંબરી નામની મોટી અટવિ આવી તેમાં તેને ચારેએ પકડ્યો. ચારો તેનું સર્વ ધન લુંટી ગયા, એના સર્વ સંબંધીઓ સાથે આખા સાથેને હટાવી દીધો અને ધન લુંટવાની ઇચ્છાવાળા ચારોએ રસર્વને પકડી પાડ્યા અને બાંધી લીધા-બંદીવાન કર્યા. એવી રીતે આખા સાથેને પકડ્યો તેની સાથે ધનના અથી ચોરોએ શેઠના પુત્ર વધનને પણ પકડ્યો. એ શેઠના પુત્રને પકડીને તેઓ એને પોતાની પદ્ધિમાં લઈ ગયા અને ત્યાં તેને અનેક પ્રકારનાં દુઃખ આપીને ધનની ઈચ્છાથી હેરાન હેરાન કરી નાખ્યો અને બહુ પીડાઓ આપી. આ પુરૂષ જે હાલ મુસાફર તરીકે અહીં આવ્યું છે તે તેના ઘરને દાસ છે, શેઠના નિરંતર પગ દેનાર છે, નિમકહલાલ છે અને તેનું નામ લંબનક છે. પિતાના શેઠને ચાર તરફથી થયેલ ભયંકર પીડાઓ જોઈને ગમે તેમ કરીને એ નાસી છૂટયો અને તેણે ઘેર આવીને સર્વ હકીકત શેઠને એકાંતમાં નિવેદન કરી. એણે જ્યારે વાસવ શેઠને એ હકીકત જણાવી ત્યારે તેના શરીરમાં અને મનમાં કેવા કેવા ફેરફાર થયા અને આનંદને બદલે મૂછ આવી ગઈ વિગેરે સર્વ હકીકત ભાઈ પ્રકર્ષ! તેં તારી નજરે હમણું જ જોઈ છે.” પ્રકર્ષ—“મામા! ત્યારે આ લેકે આટલા બધા રડે છે, મેરેથી ફૂટે છે અને કકળાટ કરે છે તેથી પેલા વર્ધનનો કાંઈ બચાવ થવાને કે?” વિમર્શ–“ના રે ભાઈ! આ લેકે ગમે તેટલું રડે, કુટે કે માથાં પછાડે, એમાં વર્ધનને કાંઈ લાભ થવાનો સંભવ જ પરિણામ વગર નથી અને એ લેકે જાણે છે પણ ખરા કે તેઓ ને હર્ષ વિષાદ. ગમે તેટલા રડે ફૂટે તેથી પુત્રની સ્થિતિમાં તલના ફતરાના ત્રીજા ભાગ જેટલું પણ ફેરફાર થવાનો નથી, છતાં એ લોકોને તે વિષાદ જેમ નચાવે છે તેમ તેઓ સર્વે ૧ કદંબ-સરસવનાં ઝાડો જેમાં ઘણાં હોય તેને કાદંબરી અટવિ સામાન્ય રીતે કહેવાય છે; અથવા કોકીલ પક્ષીવાળી અટવિ, ૨ ચેરનું ગુપ્ત રહેઠાણ Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૬ ] હર્ષ-વિષાદ. ૮૩ નાચે છે અને હાથે કરીને નકામા હેરાન હેરાન થાય છે. તું જે તા ખરા, એ લોકોએ ધનદત્તના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે જેવા તેઓ હર્ષમાં આવી ગયા હતા, તેવાજ જ્યારે તેઓએ વર્ધનની આપત્તિના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ દીલગીરીમાં આવી ગયા છે. એ બાપડા હર્ષ અને વિષાદથી વારંવાર અનેક જાતની પીડા અને હેરાનગતિ પામ્યા જ કરે છે કે જેથી એમને વિચાર કરવાના કે પેાતાની અક્કલને ઉપયોગ કરવાનેા સમય પણ મળી શકતા નથી. એ તે આપડાએ હર્ષ અને વિષાદને વશ પડીને વસ્તુતત્ત્વની જરા પણ વિચારણા કરતા નથી તેમજ પેાતાને દરેક બાબતથી હિત કેટલું ચશે અને નુકશાન કેટલું થશે તેને ખ્યાલ પણ કરતા નથી અને નકામા પોતાની જાતને વિડંબના પમાડ્યા કરે છે. ભાઈ પ્રકર્ષ ! તને એક બીજી વાત કહું: આ હર્ષ અને વિષાદ વાસવશેઠના ઘરમાં જ આવું નાટક કરાવી રહ્યા છે એમ તારે ન ધારવું. એ તે એવા જખરા છે કે એક કે બીજું કારણ મેળવીને દરરોજ લોકોને ઘરે ઘરે નચાવ્યા જ કરે છે. કારણ કે અજ્ઞ પ્રાણીએ જેએની નજર ' ። ઘણી ટુંકી હેાય છે તેએ પુત્રને પ્રાપ્ત કરીને, રાજ્ય મેળવીને, ધન એકઠું કરીને, મિત્રને મળીને અથવા એવા બીજા સુખના “ કારણને પ્રાપ્ત કરીને એને વશ થઇ જાય છે, પછી સમુદ્ધિ વગરના “ થઇને અને હર્ષને પરવશ પડીને એ માણસે એવાં એવાં આ "C ચરણા અને ચેષ્ટાઓ કરે છે કે વિવેકી માણસા તા તેને જોઇને “કે વિચારીને મનમાં હસ્યા જ કરે છે; પરંતુ એ મૂઢ માણસા વિ“ ચારી શકતા નથી કે પુત્ર, રાજ્ય, ધન, મિત્ર કે શ્રીજી સુખ આપે “ તેવી વસ્તુએ તેમને મળી છે તેનું કારણ માત્ર પૂર્વ જન્મમાં ። કરેલી સારી કરણી જ છે. અને જમે કરેલ પુંજીના જ આ વ્યય tr ' છે; તેા પછી એવી રીતે કર્મ ઉપર આધાર રાખનાર, અત્યંત તુચ્છ, તદ્દન બાહ્ય અને થોડા વખતમાં પાછી નાશ પામી જનાર “ કાઇ સાધારણ વસ્તુ કે સ્નેહી મળી જાય તે એમાં હર્ષ તે શેને “ કરવા? આવા વિચાર તે બાપડા રાગકેસરીના સેનાની હર્ષને * વશ પડીને કરતા નથી. તેમજ પેાતાના કોઇ પ્રેમી પાત્ર સાથે “વિચાગ થઈ જાય અથવા પેાતાને જે પસંદ ન હેાય તેની સાથે “ સંયોગ થઇ જાય અથવા તે પેાતાને કે પેાતાના સ્નેહીને કાંઇ “ વ્યાધિ થઇ આવે તેા તરત વિષાદને વરા પડી જાય છે અને તે “ વખતે તે મૂઢ પ્રાણીએ વિષાદની અસર તળે મોટેથી રડવા ફૂટવા “ મંડી જાય છે, મનમાં સંતાપ પામે છે અને જાણે ગરીબ રાંક Page #331 -------------------------------------------------------------------------- ________________ ૯૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ હોય તેવા બની જાય છે, પરંતુ એવે વખતે તેઓ વિચાર કરતા નથી કે આ સર્વ જે પ્રતિકૂળ સંયોગ વિયોગ થાય છે તે સર્વ પર્વ ભવમાં કરેલા સંચિતનું ફળ છે, તેના ઉપર પોતાને કેદ “જતને અંકુશ નથી અને તેને લઈને શેક કરે તે તદ્દને મૂર્ખતા. છે. વળી તેઓ એમ પણ વિચારતા નથી કે એવી રીતે વિષાદ કરવાથી તે પ્રાણીઓને દુઃખ થતાં હોય તેમાં ઘટાડો થવાને “બદલે ઉલટો વધારે થાય છે, પણ એથી દુ:ખમાંથી જરા પણ “છૂટકારો મળતો નથી અને જે દુ:ખમાંથી રાહત મળવાનો કોઇ “પણ ઉપાય હોય તો તે તે માત્ર શુભ પ્રવર્તન જ છે. કારણ કે “ભાઈ ! દુઃખનું મૂળ પાપ છે અને સારા વર્તન અને ચેષ્ટાથી “સર્વે પાપ નાશ પામી જાય છે, તો પછી કારણ (પાપ)નો નાશ “થવા પછી કાર્ય (દુ:ખ)ને સંભવ જ ક્યાંથી રહે? પ્રકર્ષ–“મામા ! સારા વર્તનની આવી સારી અસર હોય અને તેનું પરિણામ આટલું સુંદર આવતું હોય તો લેકેએ તેને માટે યુવા કરવો જોઈએ અને આ વિષાદના તાબામાં એ લેકો વારંવાર પડી જાય છે તેના શાસનમાંથી તેઓએ બહાર નીકળી જવું જોઈએ.” વિમર્શ “ભાઈ! તે ઘણી સારી વાત કરી, પરંતુ એ હકીકત આ ભવચક્ર નગરમાં રહેનાર લેકે હજુ બરાબર સમજતા નથી.” Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ મું. ચાર અવાંતર નગરા. માનવાવાસ, વિષ્ણુધાલય. પશુસંસ્થાન. પાપિ પંજર, વિવેકપર્વતપરથી વિશેષ અવલેાકના, વિવેક પર્વતપર ઊભા ઊભા મામા ભાણેજ ભવચક્ર નગરની અનેક પ્રકારની ચેષ્ટાઓ જોઇ રહ્યા છે અને તેના સંબંધમાં ભાણેજ જે સવાલા પૂછે તેના મામા ઉત્તર આપતા જાય છે અને દરેક હકીકતપર ચાગ્ય પ્રકાશ પાડે છે. પછી મામાએ કહ્યું “ ભાઇ પ્રકર્ષ! આ ભવચક્ર નગર તે એટલું મોટું લાંબું અને વિશાળ છે કે એનાં દરેક કૌતુકા તા તને સીધી રીતે કેટલાં બતાવું! એ તે તું જ્યાં નજર કરીશ ત્યાં કાંઇ કાંઇ નવીનતા તારા જોવામાં જરૂર આવશે. તને આ નગરનું સ્વરૂપ જાણી લેવાની ઘણીજ જિજ્ઞાસા થઇ છે માટે હું તને ટુંકામાં કેટલીક હકીકત સમજાવી દઉં. આજે આપણે આ વિવેક નામના અત્યંત નિર્મળ પર્વત ઉપર ચઢ્યા છીએ, માટે તું બધી હકીકત તારી આંખ સન્મુખ જોઇ શકે છે અને તેથી રૂપથી તે તેનું ફરીવાર વર્ણન કરવાની કે નિવેદન કરવાની જરૂર મને લાગતી નથી અને આ ભવચક્રપુર સંબંધી ગુણથી તેા હું વિવેચન કરતા જ’ હું તે તું સાંભળે છે. હવે સંક્ષેપમાં બીજી કેટલીક વાત કરી દઉં છું તે તું સાંભળ. તું તારી આંખે જે જોઇ શકે તેનું મારે વર્ણન કરવાની જરૂર નથી, એના ગુણા કહેવાની જરૂર છે તે તને કહી સંભળાવેલ છે અને વળી પરાંઓને પરિચય. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૪ કહી સંભળાવીશ તે બરાબર લક્ષ્યમાં રાખજે. એ ભવચક નગરમાં નાનાં નાનાં અનેક પેટાનગરે (પરાંઓ) છે એ બધાનું વર્ણન કરવું તો ઘણું મુશ્કેલ છે. તે બધાની વાત કરતો નથી, પણ તેમાં ચાર મુખ્ય વિભાગો છે, પેટાનગરે છે તેની હકીકત તને કહી સંભળાવું તે ધ્યાનમાં રાખજે. એ ચાર પરાંઓમાં પ્રથમનું નામ માનવાવાસ છે, બીજાનું નામ વિબુધાલય છે, ત્રીજાનું નામ પશુસંસ્થાન છે અને ચોથાનું નામ પાષિપંજર છે. આ ભવચક્રનગરમાં એ ચાર મુખ્ય પેટાનગરે છે અને એવી રીતે વ્યાપીને રહ્યાં છે કે એ પોતાના પટામાં એ ભવચક્રમાં રહેનાર સર્વને લઈ લે છે. એ ચાર નગરનું વર્ણન તને સંભળાવું છું. એ ચાર પરાં (પેટાનગર) તદ્દન જુદાં જુદાં છે, અંદરથી ભેળસેળ થયેલાં લાગે છે, પણ એ ચારે તદ્દન અલગ છે અને તેના રહેવાસીઓ તદ્દન જુદા પડી જાય તેવા છે. “માનવાવાસ, પ્રથમનું પટાનગર માનવાવાસ નામનું છે તે મહામહ વિગેરે અંતરંગ પ્રાણીઓથી વ્યાપ્ત છે, વિંટળાયેલું છે અને તેઓને લીધે આખે વખત ધમાધમવાળું રહે છે અને જીવતું જાગતું હોય તેવું બાહ્ય નજરથી લાગે છે. એમાં કેવી કેવી ધમાધમ મચી રહી છે એ તું જોઈ લે! એમાં કેટલાક મનુષ્ય કઈ જગ્યાએ પોતાના વહાલાને મેળાપ થવાથી અત્યંત આનંદમાં આવેલા હોય છે તેથી તે હર્ષથી ભરપૂર દેખાય છે; કઈ જગ્યાએ બહુ દ્વેષ ઉત્પન્ન થાય એવા મનુષ્યને સંગ થઈ જવાથી અત્યંત વ્યગ્રચિત્તવાળું અને દુર્જનથી ભરપૂર જણાય છે; કઈ જગ્યાએ તેમાં રહેનાર મનુષ્યને જરા માત્ર ધનની પ્રાપ્તિ થઈ જવાથી પણ અત્યંત આનંદ ઉપજાવી રહ્યું જણાય છે; કઈ જગ્યાએ પાસેના પૈસાનો નાશ થવાને લીધે ઉદ્દભવેલા મેટા સંતાપથી ગરમાગરમ થઈ ગયેલું જણાય છે; કઈ જગ્યાએ ઘણી મોટી વયે એકના એક પુત્રનો જન્મ થવાથી મોટો મહોત્સવ થઈ રહેલ દેખાય છે; કઈ જગ્યાએ હૃદયના અત્યંત વહાલા સેહી સંબંધી કે સગાનાં મરણુથી ભયંકર શોકની ગર્જનાઓ ઉઠી રહેવાને લીધે અસ્ત ૧ માનવાવાસમાં મનુષ્યગતિના સંશી અસંસી છવાનો સમાવેશ થાય છે. મનુષ્યની વસ્તી તી લેકમાં જંખતીપ, ધાતકી ખંડ અને પુષ્કર અર્ધમાં એટલે અઢીદ્વીપમાં અને ૫૬ અંતદ્વીપમાં હોય છે. મહાવિદેહમાં સર્વથા ચતર્થ આરક વર્તે છે, ભરત એરવતમાં છ આરા ઉલટા સુલટા આવે છે. છપ્પન અંતહીંપ અને ૬ યુગલીક ક્ષેત્રમાં યુગળધર્મ નિરંતર પ્રવર્તે છે. આ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭] ચાર અવાંતર નગર. વ્યસ્ત સ્થિતિવાળું જણાય છે; કોઇ જગ્યાએ લશ્કરી સેનાનીઓએ મોટું યુદ્ધ શરૂ કરેલ હાવાને લીધે ઘણું ભયંકર લાગે છે; કેાઇ જગ્યાએ એહી મિત્રના ઘણે કાળે મળવાથી આંખેામાંથી હર્ષના આંસુ ચાલ્યા જાય છે; કોઇ જગ્યાએ લેાકેા ગરીબાઇ અને કમનસીબને લીધે અને કોઇ જગ્યાએ વ્યાધિએની અનેક પ્રકારની પીડાને લીધે હેરાન ગતિ પામતા જોવામાં આવે છે; કોઇ જગ્યાએ શબ્દ રૂ૫ રસ ગંધ વિગેરે ઇંદ્રિયની તૃપ્તિનાં કારણેા પ્રાપ્ત કરીને મનમાં માની લીધેલાં ખાટાં સુખથી ભરપૂર મનુષ્યા દેખાય છે; કોઇ જગ્યાએ સાચા અને સારા રસ્તાથી દૂર ગયેલા અને મહા પાપ કરનારા પાપી પ્રાણીઓથી ભરપૂર દેખાય છે અને વળી કોઇ જગ્યાએ ધર્મબુદ્ધિ છતાં પણ તેનાથી તદ્દન ઉલટી રીતીએ (ધર્મવિરૂદ્ધ) વર્તન કરનારા માણસેાથી નગર વ્યાસ દેખાય છે. ભાઇ! તારી પાસે મારે કેટલી હકીકત કેહેવી? તને સંક્ષેપમાં કહું તે! મહામેાહ વિગેરે રાજાઓનાં જે જે ચરિત્રોની હકીકત મેં તારી પાસે વર્ણવી હતી, તે સંબંધી જે જે હકીકત તને જણાવી હતી તે તે સર્વ ચરિત્રો અને હકીકતા આ નગરમાં ખાસ કરીને પ્રાપ્ત થાય છે, જૂદાં જૂદાં કારણા અને પ્રસંગેા પ્રાપ્ત કરીને આ માનવાવાસ નગરમાં એ સર્વ બાબતે અન્યા કરે છે. આ પ્રમાણે માનવાવાસ નગર સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવી. હવે વિષુધાલય નામના બીજા નગરની હકીકતને કહી સંભળાવું છું તે લક્ષ્યમાં રાખજે. વિષ્ણુધાલય. '' આ વિષ્ણુધાલય પેટા નગરને તારે સ્વર્ગરૂપ સમજવું. એમાં અનેક પારિજાત વૃક્ષેા છે, સુંદર પારિભદ્ર ( આકડાને મળતાં ) વૃક્ષા છે, અનેક કલ્પવૃક્ષો છે અને સુંદર વૃક્ષાનાં મોટાં મોટાં વનેાથી એ ભરેલું છે. એમાં સુરપુન્નાગ (સેારંગી )ના ઝાડાની સુગંધી ચારે તરફ ઉડી રહી છે, તેમજ ચંદન વૃક્ષાની ખુશબા ચાતરફ ફેલાતી હેાય છે, ८८७ ૧ વિષ્ણુધાલયમાં દેવ અને અસુરને। સમાવેશ થાય છે. ખાર દેવલેાક, નવ ગ્રેવેચક, પાંચ અનુત્તર વૈમાન, નવ લેાકાંતિક એ સર્વનાં સ્થાને ઉપરના લેાક્રમાં છે. ભુવનપતિ, વ્યંતર અને વાણુત્યંતરનાં સ્થાને તીર્છા અને અધેલેાકમાં છે, તીર્યંગ્યુંભક દેવા સેવા ચાકરી કરનાર છે. દેવગતિમાં સુખ વધારે છે, પણ ધર્મપ્રાપ્તિ બહુ ઘેાડાને થાય છે, ઘણે ભાગે જમે પુંછ ખાઇ જવાના વ્યવહાર વધારે અને છે. અહીં વિષુધાલયનું વર્ણન કર્યું છે તેમાં મુખ્યત્વે કરીને બાર દેવલાકના દેશને આશ્રયીને કરેલ હેાય એમ જણાય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ce નિરંતર પાણીમાં રહેનાર ધોળાં કમળ અને કુમુદના સમૂહથી તે નગર સુંદર દેખાય છે અને તેમાં માણેક, શનિ, લસણી, પરવાળાંના ઢગલા ચાતરફ એટલા દેખાય છે કે તેની શાભાનું વર્ણન કરવું મુશ્કેલ થઇ પડે; એમાં દિવ્ય સેાના વડે અનેક નાનાં નાનાં પરાં અનાવવામાં આવેલાં છે; મુશાભિત તેજસ્વી મણિની પ્રભાથી એ નગરમાં રહેલ સર્વ અંધકાર દૂર થઇ ગયા છે; અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રનોનાં કિરણેાથી તેમાં મોટા પ્રકાશ થઇ રહેલા છે; એ નગરમાં જ્યાં જુઓ ત્યાં દિવ્ય આભૂષણા તૈયાર દેખાય છે, સુગં ધીઓને પાર જ નથી, પુષ્પમાળા તે ચાતરફ ફેલાયલી હંમેશાં દેખાય છે અને સુંદર ભાગનાં સર્વ સાધના હાજર હેાય છે; એ નગરમાં ઊંચા પ્રકારનું મનને આનંદ આપે તેવું અને નિયમસરનું નૃત્ય ચાલ્યા જ કરતું દેખાય છે, હૃદયને અસર કરે તેવું ગાન નિરંતર થયા જ કરે છે અને નિરંતર આનંદમાં વધારો કર્યાં કરે છે તેથી એ નગરમાં રહેનારા લેાકેા નિરંતર આનંદમાં રહેનારા છે, દેવતાઓ નિરંતર સુખ ભાગ ભાગવનારા છે, તેજમાં સૂર્યને પણ હટાવી દે તેવા છે, અત્યંત પ્રકાશ આપનારા કુંડળ ( કાનનાં ઘરેણાં ) કેયૂર માનુબંધ ) મુગુટ ( માથે પહેરવાના) અને હારથી પેાતાના કાન, હાથ, મસ્તક અને છાતી દીપાવી રહેલા છે, અનેક ભમરાઓને આકર્ષણ કરે તેવી સુંદર મંદારપુષ્પાની કદિ ન કરમાય તેવી માળા તેમણે ધારણ કરેલી છે અને સુંદર વનમાળાથી નિરંતર સુંદર આશયવાળા તે લાગે છે, તેઓ આનંદસમુદ્રમાં કલ્લોલ કરતાં ડોલતાં જણાય છે અને બધી ઇંદ્રિયાને બરાબર તૃપ્ત કરતા જણાય છે. આવા લોકોથી વિષુધાલય ભરેલું છે. તેની ભૂમિ પણ શ્રેષ્ઠ છે અને તેમાં રહેનાર પણ એવા જ સુખી છે. તને જો યાદ હોય તેા માહરાજાના મંડળમાં મેં વેદનીય રાન્તના એક સાત નામનેા માણસ છે એમ તને જણાવ્યુ હતું. હવે હકીકત એમ છે કે કર્મપરિણામ મહારાજએ એ સાત નામા માણસ જે સર્વ લોકોને ઘણા આનંદ આપે છે તેને આ આખા વિષ્ણુધાલયના નાયક બનાવ્યા છે. એ સાત નામના પુરૂષ આ નગરને નિરંતર સુંદર ભાગોથી ભરપૂર રાખે છે, અનેક પ્રકારના આહ્વાદ ઉપજાવે તેવાં સાધનાથી સંપન્ન રાખે છે અને સારી રીતે સુ ૧ જુએ પૃ. ૮૮૯. ૨ વેદનીય રાજ સાત અને અસાત નામના બે પુરૂષથી વીંટાઇને એ છે એમ જણાવ્યું છે. જુએ પૃ. ૮૮૯, દેવગતિમાં સાતા વેદનીયનું પ્રાબલ્ય હેાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭ ] ચાર અવાંતર નગરી. સ્પષ્ટ વ્યવસ્થિત રાખે છે. એવા સારા નાયક નીમાયા છે તેથી આ નગરની સર્વ પ્રજાને ઘણું સુખ થાય છે.” પ્રકર્ષ— મામા ! આપ કહો છે કે આ વિષ્ણુધાલય આટલું અધું સુંદર છે ત્યારે પેલા મહામેાહ વિગેરે રાજાએ છે તેઓને અહીં કાંઇ દોર ચાલતા નથી? અને એ વિષુધાલય સુખી હાવાનું કારણ શું છે તે સમજાવેા.” વિમર્શ—“ના રે ભાઈ! તું એમ જરાએ સમજતા નહિ, અહીં પણ આંતર રાજાએ પૂર જોસમાં પ્રવર્તે છે અને પેાતાની શક્તિ અજમાવે છે. જો ! આ વિષ્ણુધાલયમાં અરસ્પરની ઇર્ષા, સ્પર્ધા, શાક, ભય, ક્રોધ, લાલ, મેહ, મદ અને ભ્રમ પેાતાના પૂર જોરમાં પ્રવર્તે છે, વિષુધાલયના લેાકેામાં ઘર કરીને રહેલા છે અને જ્યારે લાગ મળે છે ત્યારે પેાતાની શક્તિ બતાવી આપે છે. આ નગરમાં અંતરંગ રાજાઓનું જોર ચાલતું નથી એમ તારે સમજવું નહિ.” k પ્રકર્ષ ત્યારે જો મામા! એમ જ છે તે પછી અહીં સુખ તે કેવું? અને અહીં ઘણું સુખ છે એવું તમે વર્ણન કેમ કર્યું ?” વિશે—“ ભાઇ ! તારો સવાલ તદ્દન સાચા છે અને શંકા પણ સાધારણ છે. સાંભળઃ હકીકત એમ છે કે એ લોકો જેને સુખ માને છે તે પરમાર્થથી વસ્તુતત્ત્વે તે જરા પણ સુખ નથી અને તત્ત્વદૃષ્ટિથી શ્વેતાં આ વિષ્ણુધાલય નગરમાં કાંઇ ખાસ સુંદર હેાય તેવું પણ લાગતું નથી; પરંતુ વિષયની અભિલાષા કરનારા, તેમાં જીવનની પરિસમાપ્તિ માનનારા અને તેવાં સ્થૂળ સુખમાં જીવનનું સાધ્ય સમજનારા જેએ મુખ્યબુદ્ધિવાળા હાય છે, જેઓ વધારે સારૂં અને સાચું-ટકે તેવું સુખ કયાં અને કયારે મળે છે તેના જ્ઞાનથી નિર્ભાગી રહેલા હાય છે તેને વિષ્ણુધાલયમાં મળતી સ્થિતિ ઘણી મેાટી અને ઊંચા પ્રકારની લાગે છે, અત્યંત ભાગ્યથી મળેલી જણાય છે અને તેથી તે ઘણી સુંદર છે એમ મેં તેની નજરે તને કહી સંભળાવ્યું અને તે પ્રમાણે વર્ણવ્યું. બાકી તેા જ્યાં માહુરાજા પાતાના પરિવાર સાથે રાજ્ય કરતા હેાય ત્યાં લેાકના ખરા સુખની વાત કેવી? એ મન્નેના સંયોગ જ અશક્ય છે. મતલખ જ્યાં માહુરાજા કે એના પરિવારના એક પશુ માણસ રાજ્ય ભાગવતા હોય ત્યાં સાચા સુખનેા એક અવાજ પણ આવે એ દુર્ઘટ ઘટના છે, ઘણી અશક્ય જેવી છે અને તેનાં કારણેા મેં તને અગાઉ ૩૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ વિસ્તારથી જણાવ્યાં છે. અહીં જે આનંદ થાય છે, દેખાય છે અને અહીં રહેનારા માને છે, તે માત્ર સ્થળ, ઉપર ઉપરને અને ખરા સુખના ખ્યાલ વગરને છે, ખરી રીતે વિચારતાં એમાં કાંઈ સાર નથી, દમ નથી અને એ સુખના નામને યોગ્ય પણ નથી. ભાઈ ! આવી રીતે મેં તારી પાસે વિબુધાલયનું ટુંકામાં વર્ણન કર્યું, હવે ત્યાર પછી પશુસંસ્થાન નામનું ત્રીજું અવાંતર નગર આવે છે તેની હકીકત તને સંક્ષેપમાં કહી સંભળાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. પશુસંસ્થાન, “એ પશુસંરથાનમાં જે પ્રાણીઓ રહે છે તેઓ નિરંતર ભુ. ખથી પીડાય છે, અરતિથી હેરાન થાય છે, અનેક સંતાપથી દુણાય છે, તૃષાથી ત્રાસ પામે છે, અનેક જાતની વેદના–પીડાઓ ખમે છે, તેઓને વારંવાર દાહ થયા કરે છે, અનેક પ્રકારે પાણી તથા આહારનો શેષ થાય છે, શોક તથા ભયને તો કાંઈ પાર નથી, વારંવાર ઉદ્વેગ થયા કરે છે, અનેકવાર બંધાય છે, ઉપરથી માર પડ્યા કરે છે અને એવી રીતે એ પશુસંસ્થાનમાં રહેનારા લેકે હમેશાં દુઃખમાં જ રહે છે અને તેમને મહામહ વિગેરે અનેક પ્રકારનાં દુઃખો અને ત્રાસે આપ્યાં કરે છે, તેથી તેઓ તદ્દન દીન ગરીબ અનાથ જેવા લાગે છે અને તેમને કેઈને આશ્રય કે શરણ પણ મળતું નથી. ઉપરાંત તેએમાં ધર્મ કે અધર્મને, ફરજ કે જવાબદારીને, કર્તવ્ય કે અકર્તવ્યને જરા પણ વિવેક હોતો નથી, તેઓ કલેશમય જીંદગી ગુજારે છે. એ ૧ આ પશુસંસ્થાન નગરને પરિભાષામાં તિર્યંચ ગતિ કહેવામાં આવે છે. પાંચ ઇંદ્રિયવાળા તિર્થોમાં જળચર સ્થળચર અને ખેચરો આવે છે. જળચરમાં જળમાં રહેનારા મગરમચ્છ, માછલા વિગેરેનો સમાવેશ થાય છે. સ્થળચરમાં હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, નળીઆ, સર્પ વિગેરે જમીનપર રહેનારા છાને સમાવેશ થાય છે. (નાળી અને સર્ષને ભુજપરિસર્ષ અને ઉરપરિસર્ષ કવામાં આવે છે). ખેચરમાં હંસ, કબૂતર, પોપટ વિગેરે આકાશમાં ઉડનાર પક્ષીએનો સમાવેશ થાય છે. આ સર્વ પંચેંદ્રિય તિર્યંચ કહેવાય છે. અહીં જે વર્ણન કર્યું છે તે પંચંદ્રિય તિર્યંચને વધારે લાગુ પડે છે. એના વિશેષ વિવેચન માટે પંચાક્ષપશુસંથાનની હકીકત દ્વિતીય પ્રસ્તાવમાં આવી છે તે જુઓ (પૃષ્ઠ ૩૨૪ થી આગળ છે. એ ઉપરાંત ચાર ઇંદ્રિયવાળા વીંછિ, ભમરી, તીડ વિગેરે તેમજ ત્રણ ઇંદ્રિયવાળા માંકડ, જી, ગગડા, કિડી વિગેરે, તેમજ બે ઇંદ્રિયવાળા શંખ કેડા, જળ વિગેરે જેને બીજા પ્રસ્તાવમાં વિકલૈંદ્રિય સંસ્થાનના છો તરીકે વર્ણવ્યા છે તે પણ તિર્યંચ કહેવાય છે (જુઓ પૃ. ૩૨૦ થી આગળ ). ઉપરાંત અસંયવહાર અને સંયવહાર નગરના એકત્રિ પણ તિર્યંચગતિમાં જ આવે છે. (જીએ પૃ. ૩૦૫ થી). Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૭] ચાર અવાંતર નગરે. ૮૧ નગરના લેકની અનંત જાતિઓ હોય છે, એ એટલી બધી છે કે તેનો પાર આવે તેમ નથી. આવી રીતે મેં તારી પાસે પશુસંસ્થાન નગરનું વર્ણન કર્યું. હવે ચોથા પાપિ પંજર નગર સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળી લેજે. “પાપિપંજર, “મહાપાપના જોરથી ભરપૂર થયેલા જે પાપી પ્રાણીઓ આ પાપિપંજર નગરમાં આવીને વસે છે તેઓને થતાં દુઃખને તેઓને ત્યાં રહેવું પડે ત્યાં સુધી અંત આવવાને જરા પણ સંભવ જ નથી. પેલા સભામંડપના વર્ણન વખતે મેં તારી પાસે વેદનીય નામના ત્રીજા રાજાનું વર્ણન કર્યું હતું તે તને યાદ હશે. તે વખતે મેં તેના *અસાત નામના એક માણસની હકીકત તને કહી સંભળાવી હતી; એ અસાત ઉપર એક વખતે રાજી થઈને જમીનદારીમાં ઇનામ તરીકે આ આખું પાપિપંજર નગર તેને મહામહ રાજાએ આપ્યું છે. એ અસાત પણ પરમાધામી નામના પુરૂદ્વારા અહીં રહેનારા સર્વ લેકેને અનેક પ્રકારની કદર્થનાઓ કરાવે છે. એ પરમાધામીઓ પ્રાણુને કેવા કેવા ત્રાસ આપે છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. તેઓ બાપડા પાપિાંજરમાં વસનારા લેકેને ગરમ તાંબું પાય છે, તેઓના સંકડે ટુકડા કરીને તેને કાપી નાખે છે, તેઓનું (વસનારાઓનું) પિતાનું માંસ તેમને ખવરાવે છે, સખ્ત અગ્નિવડે તેઓને બાળવામાં આવે છે, તેઓને વજન કાંટાવાળા શામલિ ૧ આ નરકગતિનું નામ છે. નારકી સાત છે; ૧ રવપ્રભા, ૨ શર્કરા પ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધુમ્રપ્રભા, ૬ તમ:પ્રભા, ૭ તમસ્તમપ્રભા તેનાં ગોત્રનામ સાત છે તે આ પ્રમાણેઃ ધમાં, વંસા, સેલા, અંજના, વિઠ, મધા અને માઘવઈ. ક્ષેત્રની પીડા, અનન્યકૃત પીડા અને પરમાધામીકૃત પીડા નિરંતર થયા કરે છે, દુઃખનો પાર નથી, સુખનો અંશ નથી અને ઉગરવાનો ઉપાય નથી. ક૫નામાં ન આવે તેવાં દ: અસંખ્ય વરસો સુધી એ થી ગતિમાં થાય છે. એનું સ્થાન નીચેના સાત રાજલકમાં છે. ૨ જુઓ પૃ. ૮૮૯. ૩ પરમાધામઃ અધમ જાતિના અસુરે તેઓને અન્યને દુઃખ દેવામાં જ આનંદ આવે છે. ત્રણ નારકી સુધી તેઓ હોય છે. ૪ નારકીના છાના શરીર પારા જેવા હોય છે; કાપે, બાળે કે તે તો પણુ પીડા થયા પછી શરીર એકઠું થઈ જાય છે, આયુષ્ય નિકાચિત હોય છે તેથી પૂરું થતાં સુધી તેને ત્યાં રહેવું જ પડે છે, મરીને પણ એ દુઃખથી મુક્તિ થઇ શકે તેમ નથી, માત્ર આયુષ્ય પૂરું થયે જ મરણ આવી શકે છે, આપઘાત થઇ શકતો નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. નામના ભયંકર વૃક્ષ પર ચઢાવવામાં આવે છે જ્યાં તે વજન કાંટાની ભયંકર દારૂણ પીડા પામે છે, વળી લેહીના ગારાથી ભરેલી વૈતરણી નામની નદી તેઓ પાસે કરાવવામાં આવે છે, એ દયા વગરના અધમ રાક્ષસો તેઓને અસિપત્ર વનમાં ચલાવી તેમનાં અંગો છે છે, ભાલા મારે છે, બરછી ઠેકે છે, લેહમય બાણ (નારાય) લગાવે છે, ખગથી કુટે છે, ગદાઓ લગાવે છે, કુંભીપાકમાં રોધવામાં આવે છે, કરવતથી વેરવામાં આવે છે અને કાદંબરી અટવીની રેતીમાં જાણે એ ચણા હોય તેમ તેઓને શેકવામાં આવે છે. પરમાધાભી દે અથવા અત્યંત અધમ અસુરો આ નારકીના જીવોને એવી એવી કદર્થનાઓ કરે છે, એટલે ત્રાસ આપે છે અને એટલી હેરાનગતી કરે છે કે તેની હકીકત સાંભળતાં કે જોતાં મનમાં મોટે ત્રાસ થયા વગર રહે નહિ. એ અસુરોનો આનંદ જ નારકીના જીવોને દુ:ખ દેવામાં છે અને તે કાર્યને તેઓ સારૂં માને છે. એ પાપિપંજર પિટાનગરમાં સાત પાડાઓ (નર)-વિભાગછે એમાંના પ્રથમના ત્રણ પાડાઓનાં (પ્રથમની ત્રણ નારકીમાં) ઉપર જણાવ્યું તેવા પ્રકારે અનેક દુઃખો પરમાધામી દેવો-અસુરો આપે છે; એ ઉપરાંત વળી એ ત્રણે પાડાઓમાં જીવો અરસ્પરસ એક બીજાને ઘણું જ દુઃખ આપે છે, કદર્થના કરે છે, મારે છે, કુટે છે અને લડાલડી કર્યા કરે છે, ચોથા પાંચમા અને છઠ્ઠા પાડાઓમાં પરસ્પર કરેલી પીડા થાય છે અને સાતમા પાડામાં વજના જેવા કાંટા તેઓને ભેંકાય છે. વળી એ ઉપરાંત નારકીના પ્રાણીઓ ભૂખથી સતત હેરાન થયા કરે છે, તરસથી પીડા પામ્યા કરે છે, ઠંડી એવી સખ્ત હોય છે કે તેનાથી તદ્દન લાકડા જેવા થઈ જાય છે અને તેની વેદનાથી તેઓ તદ્દન ગભરાઈ જાય છે, મુંઝાઈ જાય છે, ગાંડા ઘેલા થઈ જાય છે, ક્ષણવારમાં તદ્દન પ્રવાહી જેવા પોચા થઈ છે, ક્ષણવારમાં તદ્દન હાલે ચાલે નહિ તેવા સ્થિર થઈ જાય છે, ઘડિમાં શરીરથી તદ્દન જાણે છૂટા પડી ગયેલા જણ્ય છે અને ક્ષણવારમાં પાછા શરીર સાથે એકમેક થઈ જાય છે. તેઓનાં શરીર પારા જેવા હોવાથી તેઓ આ સર્વ સ્થિતિ અનુભવે છે, પણ મરી જતા નથી. વૈક્રિય શરીરને લઈને એમ થાય છે. અનેક પ્રકારની વિક્રિયા કરી શકે એવું તેમનું શરીર હોય છે. એ પાપિપજર નગરમાં રહેનારા લેકને એટલી પીડા થાય છે કે તેનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ શક્તિમાન થઈ શકે નહિ. આ પાપિપજર નગર છે તે માત્ર દુઃખમય છે, દુઃખથી ભરપૂર Page #340 -------------------------------------------------------------------------- ________________ ૮૮૩ પ્રકરણ ૨૭] ચાર અવાંતર નગરે. છે, દુઃખથી ચોતરફ વ્યાપ્ત છે. એ નગરની સંક્ષેપમાં હકીકત ભાઈ પ્રક! મેં તને કહી સંભળાવી. આ પાપિ પજર નગરમાં ખાસ કરીને ત્રણ પ્રકારની વેદના થાય છે: ૧ અને કૃત વેદના, ૨ ક્ષેત્ર વેદના, ૩ પરમાધામીકૃત વેદના. આ સર્વ વેદનાઓ ઘણું ભયંકર છે અને એકંદરે આ પાપિપજર નગર દુઃખસંતાપથી વ્યાપ્ત છે. આ પ્રમાણે મેં તારી પાસે માનવાવાસ, વિબુધાલય, પશુસ્થાન અને પાપિ પંજર-ચારે પેટાનગરનું વર્ણન કરી બતાવ્યું. આ ચાર નગરને જે તે બરાબર જાણ્યા તે આખું ભવચક્ર બરાબર જોઈ લીધું એમ તારે જાણવું.” મામાનાં આવાં વચન સાંભળીને પ્રકર્ષે ભવચક્રનગર તરફ સંભાળથી પોતાની નજર આદરપૂર્વક ફેરવી લીધી. ૧ ભવચકમાં ચાર ગતિ હોય છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નરકગતિ. સંસારી સર્વ જીવોને આ ચાર ગતિમાં સમાવેશ થાય છે તેથી જે આ ચાર ગતિને બરાબર સમજવામાં આવે તો આખા ભવચક્રને એટલે સંસારને સમજી જવાય. તિર્યંચગતિમાં એકથી ચાર ઇંદ્રિયવાળા જીવોનો પણ સમાવેશ થાય છે. મુખ્ય હકીકત અત્ર પાંચ ઇદ્રિયવાળા જીવોને આશ્રયીને લખી છે, પરંતુ ૫. ૯૯૦ માં લખેલી નોટથી જણાશે કે અત્ર સર્વ ને સમાવેશ કરવાને ઈરાદે છે. ભવચક્રનાં આ ચારે નગરો જોઇ લીધાં એટલે વાસ્તવિક રીતે આખું સવચક જેવાઈ ગયું એમ સમજવું. તે ઉપરાંત તો નિવૃત્તિનગરીના છ જ બાકી રહે છે જેને ભવચક-સંસાર સાથે કોઈ સંબંધ નથી. Page #341 -------------------------------------------------------------------------- ________________ સસ મહેલિકા. જા. જા. મૃતિ. ખલતા. કુરૂપતા. દરિદ્રતા. દુર્ભગતા. ૧. ૨. ૩. ૪. ૫. ૭. પ્રકરણ ૨૮ મું. સાત પિશાચીએ. ક ૧. ૨. વિરોધી સા. યૌવન. નિરાગતા. જીવિકા. સૌજન્ય. મા મા ભાણેજ વાતા કરતા હતા, ભાણેજ આદરપૂર્વક વિશેષ અવલાકન કરતા હતા, મામાના ખુલાસા સાંભળી આનંદ પામતા હતા અને અનેક નવા નવા સવાલા કૌતુકથી પૂછતા જતા હતા. એવી રીતે ભવચ ઉપર તેની નજર પડી રહી હતી, અવલાકના ચાલતી હતી અને આંખ ફેરવી ફેરવીને કૌતુકથી તે ચાતરફ જેયા કરતા હતા, અને પ્રશ્ન પૂછી ખુલાસા મેળવતા હતા તે વખતે ઘણું વિચિત્ર અને ભયંકર દશ્ય તેની નજરે પડ્યું. સાત મહેલિકા-પિશાચીએ. 3. ૪. ૫. સુરૂપતા. ૬. ઐશ્વર્ય. ૭. સુભગતા. ભયંકર આકાર અને ઉગ્ર સ્વરૂ૫. પ્રત્યેકને ગતિમાં મૂકનાર પ્રેરક મળ પ્રત્યેકની પીડા-ત્રાસના અધિકારીઓ, પ્રત્યેકના શત્રુકાર્ય કરનાર વિપરીત અંગભૂતા. એ દૃશ્ય જોઈ પ્રકર્ષ એકાએક ચોંકી ગયા અને તેની મુખમુદ્રા ઉપર ખેદની નિશાનીઓ સ્પષ્ટ દેખાવા લાગી અને આવશે અની જઈ મામાને પૂછવા લાગ્યા. “ અરેરે મામા! જુઓ તે ખરા! Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮] સાત પિશાચીઓ. અહીં પેલી સાત સ્ત્રીઓ દેખાય છે! તે તે ખરેખર એકદમ સ્થાન ખેંચે તેવી છે! દેખાવમાં ઘણેજ ભયંકર આકાર ધારણ કરનારી છે, પીડા આપનારી હોય તેવી જણાય છે, એણે સર્વ જગ્યાઓ ઉપર પિતાને દેર ચલાવ્યું હોય એવા ઉગ્ર સ્વરૂપવાળી જણાય છે, રૂપમાં તદન કાળી શાહી જેવા રંગની છે, દેખાવમાં ઘણું ખરાબ જણાય છે અને વૈતાળની સ્ત્રીઓની પેઠે એનું નામ લેવાથી પણ લેકેને ધ્રુજાવી નાખે તેવી લાગે છે! મામા ! એ સાતે સ્ત્રીઓ કેણ છે? એઓનું કામ શું છે? એને ગતિમાં મૂકનાર-પ્રેરણું કરનાર કોણ છે? એમનું બળ કેટલું છે? તેમની સાથે તેમને બીજો પરિવાર કેણું છે અને દેખાય છે તેવા દ્રઢ નિશ્ચયથી તેઓ કેને પીડા કરવા તૈયાર થયેલી છે? જ્યાં સુધી આ સર્વ હકીકત આપ મને સમજાવે નહિ ત્યાં સુધી મને લાગે છે કે ભવચક્રનું વર્ણન હજુ અધુરું જ છે. માટે મામા! મારા ઉપર મહેરબાની કરીને એ સાતે ભયંકર સ્ત્રીઓની હકીકત સમજાવો !” વિમર્શમામાએ હર્ષથી જવાબ આપતાં કહ્યું “ભાઈ ! એ સાતે સ્ત્રીઓની હકીકત વિગેરે જે જે તે મને પૂછવું તે વિસ્તારથી તને સમજાવું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળજે. એ સાતે સ્ત્રીઓ જે દેખાવમાં ઘણી ભયંકર છે તેઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે: જરા (ઘડપણ), રૂજા (રેગ, વ્યાધિ, મંદવાડ), મૃતિ (મરણ), ખેલતા (લુચ્ચાઈ), કુરૂપતા (કદરૂપાપણું), દરિદ્રતા (ગરિબાઈ, દીનપણું, ભીખારીપણું), ને દુર્ભગતા (કમનસીબ, હતભાગ્યતા). હવે સાતે પિશાચણીઓ સંબંધી તે જે જે સવાલ પૂક્યા છે તેના ઉત્તર તને કહું છું તે લક્ષ્યમાં લેજે – ૧ જરા, ભાઈ પ્રક! તને યાદ હશે કે મૂળ રાજા તે કર્મ પરિણામ છે, તે મહારાજાને દેવી કાળપરિણતિ નામની રાણી છે. એ દેવી સર્વ બાબત વખતસર કરે છે. એ મહાદેવીએ આ જરા (ઘડપણ-વૃદ્ધાવસ્થાજીર્ણપણું) ને આ ભવચક્ર નગરમાં મોકલી આપેલ છે. એ જરાને ગતિમાં મૂકનાર બીજ બાહ્ય પદાર્થો પણ લેકે વર્ણવે છે; દાખલા તરીકે લવણ-લુણ મીઠ) વિગેરે પદાર્થો ઘડપણને જલિદ લાવે છે. હવે એ જરાની શક્તિ કેવી છે તે તને કહું એ જ્યારે પ્રાણુને ભેટે ૧ મીઠાના ઉપયોગથી ઘડપણ જલદી આવે છે એમ વૈવકની માન્યતા છે. અને આધાર મળી શક્યો નથી. નિષ્ણાત વૈદ્યને પૂછવું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ છે ત્યારે તે પ્રાણીના સર્વ સુંદર વર્ણને, રૂપને, લાવણ્યને અને બળને એકદમ હરી લે છે. વળી ત્યાર પછી એ પ્રાણીને વધારે જોરથી ભેટ છે ત્યારે એના મગજને પણ ઉલટું બનાવી દે છે અને બળવાન છેણીઓને અતિ શોચનીય દશામાં લાવી મૂકે છે. એના પરિવારમાં વળીઆ (કપાળમાં કરચલી વિગેરે), પળીઆ (ઘળા બાલ), તાલ (માથામાં), શરીરપર તલ વિગેરેનાં કાળાં ચિહ્નો, (વળી ગયેલી કેડ વિગેરે) અસ્તવ્યસ્ત અવય, કદરૂપાપણું, કંપ (ધ્રુજવું તે), ખડબચડાપણું, શેક, મેહ, શિથિળતા, રાંકપણું, ચાલવાની શક્તિને નાસ અથવા અ૫ભાવ, અંધપણું, બહેરાપણું, દાંત પડી જવાપણું, દાંત ખરી જવાપણું વિગેરે છે તે તેની સાથે દેખાય છે અને એમાં વાયુ સર્વથી આગળ ચાલે છે. જરાની સાથે એ સર્વ આવે છે અને યોગ્ય વખતે પિતાની અસર બતાવતા જાય છે. વાયુ એમાં સર્વથી વધારે આગળ પડતો ભાગ લે છે. જીવનશક્તિ મંદ પડતી જાય છે એટલે શરીરમાં વાયુનું જોર વધતું જાય છે. એ સર્વ પરિવારથી પરવરીને એ જરા બેઠેલી છે અને જાણે મસ્ત થયેલી મદવાળી હાથણી હોય નહિ તેમ ચારે તરફ મહાલે છે અને આનંદ કરે છે. આ જરાનો પરિવાર છે તે તારા સમજવામાં આવ્યું? હવે એ જરા જે મહા શત્રુનું કામ કરે છે તે દઢ નિશ્ચયપૂર્વક કેને પીડા કરે છે તે તારા સવાલનો જવાબ આપું છું તે સાંભળઃ– એ કાળપરિણતિ દેવીને એક મોટી શક્તિવાળા અને પ્રબળ પુરૂષાર્થવાળે દીવાળઘડા જેવો યૌવન (જુવાની) નામનો એક ચાકર છે. એ યવન યોગી છે અને જરાના હુકમથી યૌવન. પ્રાણીઓનાં શરીરમાં પ્રવેશ કરે છે અને પિતાની યોગશક્તિ વડે તેઓમાં બળ દાખલ કરે છે, શક્તિ પૂરે છે અને તેઓને સુંદર સ્વરૂપ આપે છે. ત્યાર પછી તે યૌવન નામને યોગી પ્રાણી પાસે અનેક પ્રકારના વિલાસ કરાવે છે, વારંવાર હસાવે છે, ચાળાચસ્કા કરાવે છે, ઉલટા સુલટા વિચારે કરાવે છે અને એવી રીતે પિતાનું પરાક્રમ બતાવે છે તથા તેઓ પાસે ઠેકડા ૧ “સાઠી બુદ્ધિ નાઠી વાળી કહેવત અત્ર લાગુ પડે છે. ૨ વાયુના રથી સાંધામાં દુઃખાવો થાય છે. (gout, rheumatism) ૩ vitality ઓછી થાય છે. ૪ ગદ્ધા પચીશીની આ સર્વ ધમાલ અવલોકવા જેવી છે, દરરાજના અનુભવનો વિષય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] સાત પિશાચીઓ. ૯૯૭ મરાવે છે, કુદકા મરાવે છે, ઉલ્લાસ કરાવે છે, નાચ કરાવે છે, દેડાદોડી કરાવે છે અને તે સર્વમાં યૌવનનો મદ દેખાડી આપે છે; વળી તેઓ પાસે અભિમાન કરાવે છે, પરાક્રમ કરાવે છે, ભાંડચેષ્ટા કરાવે છે, સાહસ કરાવે છે અને એવાં એવાં અનેક ઉદ્ધતાઈ ભરેલાં વર્તન તેની પાસે કરાવે છે. આવા આવા પોતાની સાથે સેનાનીઓને લાવીને એ યૌવન, લોકોને આ દુનિયામાં નચાવે છે. લોકો પણ એવા વિચિત્ર છે કે જ્યારે એ યૌવનના સંબંધમાં પોતે આવે છે ત્યારે ભોગસંભગના સુખથી પોતાને ઘણું જ ભાગ્યશાળી માને છે અને એવી રીતે એ કાળપરિણતિ મહાદેવીએ મોકલેલ યોગી થોડે વખત લોકોને નચાવે છે. ત્યાર પછી પેલી જરા જાણે સાક્ષાત રાક્ષસી જ હેય નહિ તેમ હાથમાં ખા લઈને પેલા યૌવન નામના ચાકરને તેના પરિવાર સહિત પોતાની શક્તિથી ચૂરી નાખે છે, તેના કકડે કકડા કરી નાખે છે અને તેને જાણે તદ્દન હતવીર્ય કરી નાખે છે. એવી સ્થિતિ થાય છે એટલે લોકોની જુવાની ખલાસ થઈ જાય છે અને તેઓમાં ઘડપણું આવે છે એટલે તેઓ બાપડા હજારો દુઃખના ભેગા થઈ પડે છે, અને અત્યંત ગરીબ રાંક જેવા થઈ જાય છે, તેમની પોતાની સ્ત્રીઓ તેમને હડધૂત કરે છે, તેમના કુટુંબીઓ તેમને તિરસ્કાર કરે છે, તેમનાં બાળબચ્ચાંઓ તેમની મશ્કરી કરે છે, જુવાન સ્ત્રીઓ તેમના તરફ ધિક્કાર બતાવે છે, તેઓ વારંવાર અગાઉ ભગવેલા ભેગને દીલગીરીપૂર્વક યાદ કરતા રહે છે, વારંવાર ઉધરસ ખાધા કરે છે અને ભાંગી ત્રુટી ખાટલીમાં પડ્યા આળોટે છે, તેઓનાં નાકમાંથી લીટ ચાલ્યું જતું હોય છે, વાતવાતમાં સામા ઉપર તેઓ ગરમ થઈ જાય છે, મીજાજ ખોઈ બેસતા જરા પણ વખત લાગતો નથી, અન્યના અનાદરથી અસંતોષ પામી ક્રોધાયમાન થાય છે અને એવી રીતે જરાથી પરાભવ પામેલા પ્રાણુઓ ગતિહીન થવાથી દિનરાતભર સુઈ રહે છે. ૨ રાજા, “ ભાઇ પ્રક! તારી પાસે મેં લેકેને પીડા કરવામાં તત્પર રહેનારી જરાનું વર્ણન કરી બતાવ્યું. હવે એ સાત સ્ત્રીઓમાં બીજી જા" નામની ભયંકર સ્ત્રી છે, રાક્ષસી જેવી દારૂણ દેખાવમાં લાગે છે તેની હકીકત કહી સંભળાવું તે સમજી લે. જે એ જ ( વ્યાધિ ૧ મકરાપણું ૨ રેગપીડા, વ્યાધિ, મંદવાડ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ધિ મંદવાડ) જરાની જમણી બાજુએ બેઠેલી છે. તને યાદ હશે કે પેલા સાત રાજાઓના વર્ણન કરતી વખતે વેદનીય રાજાનું વર્ણન કર્યું ત્યારે તેની સાથે તેના મિત્ર તરીકે અસાત `નામના માસનું વર્ણન કર્યું હતું. એ દુરાત્મા અસાતે પ્રેરણા કરીને આ રુજાને અહીં માકલી આપેલી છે. એને પ્રેરણા કરનાર ખરેખર તેા તે અસાત જ છે. કેટલાક આચાર્યો એ રજાને પ્રેરણા કરનાર તરીકે બીજા બહારના નિમિત્તો પણ બતાવે છેઃ દાખલા તરીકે તેઓ કહે છે કે બુદ્ધિ, ધીરજ અને યાદશક્તિના ન.શથી વ્યાધિ થાય છે, કાળ ( અવસર ) અને કર્મના યોગ મળવા, પેાતાને પ્રતિકૂળ વસ્તુઓના ઉપયોગ કરવા-એ પણ વ્યાધિનાં કારણેા છે, તેમજ વાત, પિત્ત અને કમાં જે વિષમતા કરે તેને પરિણામે અને રજસ્ કે તમસ્તું જોર વધી જાય તેથી ન્યાઉત્પન્ન થાય છે. આવાં આવાં બાહ્ય કારણાથી જાને પ્રેરણા મળે છે એ ખરી વાત છે, પણ એ બાહ્ય કારણાને પ્રેરણા કરનાર પણ તેજ અસાત નામના પુરૂષ છે અને તેથી રુજાનું પરંપરાએ મૂળ કારણુ અને પ્રેરક એ અસાત જ છે. એ રાજા પણ યાગી હાવાથી મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી પેાતાની શક્તિથી એની તંદુરસ્તી અને સ્વસ્થતાના નાશ કરીને મંદવાડ લાવી મૂકે છેઃ તાવ, અતિસાર ( મરડા), કોઢ, હરસ, પરમીએ, પ્લીહ ( ખરેળએ વ્યાધિમાં ડામા પડખામાં રહેલ માંસખંડ વધી પડે છે), ધૂમક, ( હરસ ? ), અમ્લક (?), સંગ્રહણી (ઝાડાનેા વ્યાધિ,), પડખામાં શૂળ, હેડકી, શ્વાસ, ક્ષયરાગ, ભમરી ( વાઇ), ગુલ્મ ( વાયુ. પેટની ડાબી માજીમાં થતા રોગ. ગાળા), હૃદયરોગ (છાતીના દુ:ખાવાવા ડીઝીઝ), મૂર્છા, સખ્ત હેડકી, ગ્રહણી, ધ્રુજ, ખસ (ખરજ ), કોઢ, ધાધર (દરાજ ), અરૂચિ (અપચા ), શાક્ (સાજા-જેમાં હાથ પગ સૂજીને થાંભલા જેવા થઇ જાય છે), ભગંદર, ગળાના વ્યાધિ ( કંઠેમાળ વિગેરે), ચળ ( ખરજ ), જલેાદર, સનેપાત, શાષ (પાણીની ૯૯૮ ૧ જુએ પૃ. ૮૯. ત્યાં સાત અને અસાત ખેથી વેદનીય રાજા પરવરેલ ખતાવેલ છે. મિત્ર તરીકે જણાવ્યા નથી. ર વૈદ્યકના કોઇ પણ આધારભૂત ગ્રંથ જેવાથી જણાશે કે બુદ્ધિનાશથી અથવા સ્મૃતિનાશથી વ્યાધિ થાય છે. ૩ આ કર્મવાદીએને મત છે. કર્મ પરિપાકદશા પામે ત્યારે ન્યાધિ થાય છે. ૪ શરીરમાં વાત પિત્ત અને કફ ભરેલાં છે, તે અમુક પ્રમાણમાં છે, તેમાં જરા વિષમતા થાય, તે ઓછા વધારે થાય ત્યારે વ્યાધિ થાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] સાત પિશાચી. ક સખ્ત ન છીપે તેવી તરસ), શરદી, આંખના અનેક પ્રકારના રોગા, માથાનાં અનેક પ્રકારના રોગો તેમજ વિદ્રષિ (એક જાતના રોગ જેમાં ચામડી લાલ થઇ જાય છે-ધનુર્વાને મળતા રોગ) વિગેરે એ રુના પરિવારના માણસા-સેનાનીઓ છે, તેના પ્રતાપથી એ રજા ઉપર જય મેળવવા ઘણ્ણા મુશ્કેલ છે. નિરંગતા. ૮ પેલા વેદનીય રાજાના સાત નામના સેનાનીએ એ ભવચક્ર નગરમાં એક નિરોગતા નામની સ્રીને મેાકલી આપેલ છે, તે સ્ત્રીનું કામ ઘણું સારૂં છે. તે લેાકેાને સારા વર્ણ આપે છે, ખળવાળા કરે છે, સુંદર શરીરવાળા બનાવે છે, બુદ્ધિમાન બનાવે છે, ધીરજવાળા કરે છે, સ્મૃતિ (યાદશક્તિ )વાળા બનાવે છે, હુશિયાર મનાવે છે અને એવી રીતે અનેક પ્રકારના સુખથી તેઓને આનંદ પમાડે છે. એ નિરોગતાને આ ભયંકર રુજા ક્ષણવારમાં હણી નાખે છે અને જોતજોતામાં તે પ્રાણીઆનાં શરીરમાં અને મનમાં અનેક પ્રકારની ભયંકર પીડા ઉપજાવે છે. ભાઇ! એ નિરોગતાને હણી નાખવા માટે આ સજા પ્રાણીઆને એવી સખ્ત રીતે વળગે છે અને એક વખતે પ્રાણી ઉપર પોતાના હલ્લો કર્યા પછી તેની પાસે એવી એવી ચેષ્ટાઓ કરાવે છે, એવા એવા ચાળા અને ચીસા પડાવે છે કે એનું વર્ણન કરતાં પાર આવે નહિઃ દાખલા તરીકે જ્યારે રુા તરફથી હલ્લો થાય છે ત્યારે પ્રાણી કરૂણા ઉપજાવે તેવા દીન સ્વરે રડે છે, વિકારવાળા સ્વરથી કકળાટ કરે છે, ઊંડા નિસાસા નાખીને મેટા સ્વરથી રોવા બેસે છે અને વિઠ્ઠળ થઇ જઇને આરડે છે, તદ્દન રાંક વચના માલે છે, વારંવાર લાંબી ચીસા પાડે છે, અહીંથી તહીં અને તહીંથી અહીં તળાઇમાં કે જમીનપર આળાટે છે અને પેાતાની માજુમાં શું થાય છે તેની પણ તે માપડાને ખબર પડતી નથી, અચેતન જેવા થઈને પડે છે—આવી રીતે તે નિરંતર મંદવાડની પીડામાં પચેલા રહે છે, દરરોજ દીલગીરીમાં ખિન્નતાવાળા રહે છે, ગભરાઇ ગયેલા દેખાય છે અને જાણે તેમનું રક્ષણ કરનાર કાઇ છે જ નહિ એવા દીન અનાથ જેવા દેખાય છે, ભયથી–બીકથી ખાવરા બની ગયેલા દેખાય છે, અને જાણે ખરેખર નરકમાં રહેલા નારકીના જીવા હાય તેવા ચાખ્ખા દેખાવ અહીં બતાવી આપે છે. આવી રીતે આ ભવચક્રનગરમાં એ પાપી રુજા નિરોગતાને હણી નાખીને પ્રાણીઓને અનેક પ્રકારની પીડા આપે છે અને પ્રાણીઓ તેનાથી પીડાય છે, દખાય છે, કચરાય અને ભારે દુ:ખી થાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૩. મૃતિ, આવી રીતે ભાઈ! મેં તારી પાસે સજા નામની બીજી ભયંકર દેખાવવાળી પિશાચીનું વર્ણન સંક્ષેપમાં કર્યું, ત્યાર પછી ત્રીજી દારૂણ દેખાવની સ્ત્રી જેનું નામ મૃતિ (મરણ–મૃત્યુ) છે અને જેણે પિતાના પગ તળે આખા ભવચકને કચરી નાખેલું- દાબી દીધેલું છે તેની હકીકત તને કાંઈક કહી સંભળાવું એટલે તે કોણ છે એ પણ તારા સમજવામાં આવી જાય. તને યાદ હશે કે ચિત્તવિક્ષેપ મંડપમાં મેં તને સાત રાજાએ બતાવ્યા હતા તેમાં એક આયુ નામનો રાજા હતો અને તેની સાથે ચાર માણસનો પરિવાર હતો. એ આયુ રાજાને ક્ષય (તક્ષય) એ આ મૃતિને પ્રવર્તાવનાર છે. આ સ્મૃતિ અથવા મૃત્યુ બહારનાં સંકડે કારણેને લઈને પ્રવર્તિ છે એ વાત ખરી છે દાખલા તરીકે ઝેર ખાવાથી, અગ્નિ લાગવાથી, શસ્ત્ર (હથિયાર) વાગવાથી, પાણીના પુરમાં ડૂબવાથી, મોટા પવૅતપરથી ભેરવજવ ખાવાથી, મોટી બીક લાગી જવાથી, અત્યંત ભુખ લાગવાથી, મોટા વ્યાધિને ભાગ થઈ જવાથી, ઝેરી સર્પના કરડવાથી, હાથીના પગતળે કચરાવાથી, ઘણી તરસ લાગવાથી, અત્યંત સાપ્ત ઠંડી લાગવાથી, અસહ્ય ગરમી થઈ જવાથી અથવા હુંકાઈ જવાથી, ઘણે ભારે શ્રમ કરવાથી, ઘણી વેદના થઈ આવવાથી, ઘણે આહાર કરવાને પરિણામે સખ્ત અપચો થઈ જવાથી, લાંબા વખત સુધી દુર્ધાન થઈ જવાથી, થાંભલા ભીંત વિગેરે સાથે અફળાવાથી, અત્યંત મોટો ભ્રમ થઈ જવાથી, શ્વાસોશ્વાસ ગુદામળ અથવા પવનના એકદમ અટકી જવાથી અથવા તેવાં તેવાં બીજાં અનેક કારણોથી મરણ આવતું જણાય છે, પરંતુ એ સર્વને પ્રેરણું કરનાર, એ બહારનાં કારણોને એકઠાં કરી આપનાર તો તે આયુરાજનો ક્ષય જ હોય છે. તેટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે એ આયુને ક્ષય એ મૃતિ પ્રવર્તાવનાર છે. હવે એ મૃતિમાં શક્તિ કેટલી છે તે કહું છું તે સાંભળઃ એ પ્રાણુઓના શ્વાસોશ્વાસને લઈ લે છે, હરી લે છે, બંધ કરી દે છે, તેમની ભાષાને બંધ કરી દે છે, તેઓની સર્વ ચેષ્ટાઓ અને હીલચાલ અટકાવી દે છે, તેઓના લોહીનું પાણી કરી મૂકે છે, તેઓનાં શરીર અને મહીં તદ્દન વિકારવાળાં બનાવી દે છે અને તદ્દન લાકડા જેવાં બનાવી દે છે, વળી તે પ્રાણીનાં શરીરને થોડીવારમાં દુર્ગધથી ભરપૂર કરી મૂકે છે અને પ્રાણુને દીર્ધ નિદ્રામાં સુવાડી દે છે. ૧ જુએ પૃ. ૮૯૯, Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] સાત પિશાચીઓ. ૧૦૦૧ બીજી પિશાચીઓને પિતાની સહાયમાં મોટે પરિવાર રાખવે પડે છે ત્યારે આ મૃતિબાઈ તો પોતાની સાથે પરિવારમાં કેઈને રાખતી જ નથી અને પરિવારની તેને દરકાર કે જરૂ૨ પણ રહેતી નથી, કારણ કે એ એવી જબરી છે કે તદ્દન એકલી હોય તે પણ પિતાના સર્વ કામને પહોંચી વળી શકે તેવી છે. એ પિશાચી એકલી તીવ્ર શક્તિથી બધું કામ પાર પાડી લે છે; એનું કારણ એ છે કે એના નામ માત્રથી સ્થાવર અને જંગમ ત્રણે ભુવનના લેકે અને ખુદ દેવેંદ્ર અને ચક્રવતી પણ મનમાં થરથરી જાય છે અને ધ્રુજી ઊઠે છે, મોટી મોટી શક્તિ, બળ અને ત્રણ ભુવનપ્રસિદ્ધ ક્ષાત્ર તેજવાળા મોટા રાજા રાણુ કે શેઠે પણ તેનું નજીકમાં નામ સાંભળે ત્યાં તે બીકથી તદ્દન કાયર બની જાય છે. આવો જ્યાં તેને પિતાનો દેર ચાલતો હોય ત્યાં પછી એને પરિવારની શી જરૂર પડે? તે તો દુનિયામાં સંભળાતાં અત્યંત અભુત કાર્યો છેટે રહીને પણ તદ્દન એકાકી હેઈને કરી શકે છે અને તે પ્રમાણે હોવાથી જેસથી પોતાનું કામ કરનારી આ પિશાચણી પોતાના ઐશ્વર્યના ઠાઠમાં પોતાની મરજીમાં આવે ત્યાં વિચરે છે, હરે છે, ફરે છે, પિતાનો દર બરાબર સર્વત્ર ચલાવે છે અને તેમ કરવામાં કેદની જરા પણ અપેક્ષા રાખતી નથી, કેઇની દરકાર કરતી નથી. ભવચકનગરમાં રહેનાર કે પણું પ્રાણી પછી ભલે તે મોટો ચક્રવતી શેઠ કે રાજા હોય અથવા તદ્દન ભીખારી હોય, ગમે તે અવસ્થામાં ઘરડો થયેલ હોય અથવા તદ્દન જુવાન હોય, ગમે તો મેટ બળીઓ હોય અથવા તદ્દન દુબળો દમલેલ હોય, ગમે તે મોટો બહાદુર હોય અથવા દયા ઉપજાવે તેવો હોય, ગમે તે આનંદલીલા કરતો હોય અથવા મોટી આપત્તિમાં આવી પડેલો હોય, ગમે તો સગો ભાઈ હોય અથવા મોટો દુમન હોય, ગમે તો જંગલમાં તપ કરનાર તાપસ હોય અથવા તે સંસારી ગૃહસ્થ હોય, ગમે તો સરખે ભલે લાયક પ્રાણી હોય અથવા તે સરખાઈ વગરનો ગોટાળીઓ પ્રાણું હેય-ટુંકામાં કહીએ તો ગમે તેવી અવસ્થામાં રહેનારે અથવા રહેલ ભવચક્રનો પ્રાણી હેય તેના ઉપર તે પિતાને દર બરાબર ચલાવે છે. “ઉપર જણાવેલ આયુ રાજાની એક જીવિકા નામની બહુ સારી સ્ત્રી છે, તે આયુરાજની અંગભૂત છે, તેના મય છે જીવિકા. અને તે ઘણી સારી રીતે જાણીતી થયેલી છે. એ જીવિકા લોકોને આનંદ આપવામાં અને રાજી કરવામાં ઘણી કુશળ છે અને તે કામ તે દરરેજ બજાવતી રહે છે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. અને એ જીવિકાના જોરથી લોકો પાતપાતાનાં સ્થાનમાં સુખેથી રહે છે અને આવી રીતે લેાકેાનું તે હિત કરનારી હાવાથી સર્વને ઘણી વહાલી લાગે છે. આવી સુંદર જીવિકાને મારી નાખીને-તેનું ખૂને કરીને એ ભયંકર પિશાચણી સ્મૃતિ લોકોને બાપડાઓને પેાતાને ઠંકાણેથી ખસેડીને બીજે ધકેલી મૂકે છે અને તેવું કામ કરવામાં એ પાપી રાક્ષસીને આનંદ આવે છે. વળી લોકોને બીજે મેાકલી આપે છે એટલું જ નહિ પણ તે એવી ખરાબ રીતે માકલે છે કે તેઓ પાછા પેાતાને અસલ સ્થાને આવી શકે જ નહિ, અથવા શેાધ્યા દેખાય પણ નહિ: પેલા 'રિપુકંપનને જેમ કાઢી મૂક્યો તેમ તેને દૂર લઇ જાય છે. અને વળી ખાસ વાત તે એ છે કે સ્મૃતિના આદેશથી લેાકેા ખીજ જગ્યાએ જાય છે ત્યારે અહીનાં ધન, ઘરબાર, સગાસ્રહીએ અને સંબંધીઓ સર્વને અહીં મૂકીને તદ્દન એકલા જ ચાલ્યા જાય છે, તે સર્વ મેળવવા માટે ગમે તેટલા પ્રયત્ન કર્યો હાય છતાં પણ તે સર્વને મૂકીને ચાધ્યા જાય છે અને પેાતાની સાથે લાંબી મુસાફરીમાં ભાથા તરીકે માત્ર ખરાબ કે સારાં નૃત્યાનેજ લેતા જાય છે અને એવી રીતે મુખ દુ:ખથી ભરપૂર માટે રસ્તે પડી જાય છે. ત્યાર પછી તેના હેાકરા કે સગા થાડો વખત રડવા ફૂટવાની ધમાલ કરે છે અને પછી થોડા વખતમાં પોતપોતાને કામે લાગી જાય છે, ખાય છે, પીવે છે અને સર્વ વ્યવહાર કરે છે, મરનારના ધનના ભાગ પાડે છે, તેને માટે પરસ્પર લડે છે, અને જેમ કૂતરાને એક માંસના ટુકડો મળે તે અરસ્ટ્સ સામસામી ખેંચતાણ કરે તેવા દેખાવ કરી મૂકે છે. હવે એવા પૈસા એકઠા કરવામાં જે પ્રાણીએ પાપના થાકડાઓ બાંધ્યા હાય છે તે તેા મરીને શ્રૃતિના આદેશથી અન્ય સ્થાને ગયેલા એકલા પોતે અનેક પ્રકારનાં દુઃખા સહન કરે છે અને પછવાડે રહેનારા તેના ધનને માટે લડી મરે છે, પણ મરનારની પીડામાં ભાગ લેવા કોઇ આવતું નથી. આવી અત્યંત ત્રાસજનક સ્થિતિ એ સ્મૃતિ નામની ત્રીજી પિશાચણી ઉત્પન્ન કરે છે. ૪. ખલતા. ** જૂદા જૂદા આકારનાં સ્થાનમાં આ નગરમાં પ્રાણીઓને માવતી સ્મૃતિ નામની પિશાચણીની હકીકત મેં તને કહી સંભળાવી. એ ભવચક્રમાં લોકોને એક ઠેકાણેથી બીજે અને બીજેથી ત્રીજે એમ ૧ જુએ આ પ્રસ્તાવનું પ્રકરણ ૨૬ યું. રિપુકંપન ત્યાં પુત્રમરણથી મરણ પામે છે. પૃષ્ઠ ૯પ૧. એ રિપુકંપનને કથાનાયક રિપુદારૂણ સાથે ભેળવી ન નાખવો. ૨ પાપ અને પુણ્ય. Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮]. સાત પિશાચીએ. ૧૦૦૩ અહીં તહીં ફેરવે છે; હવે તને જ્યારે બધી હકીકત સાંભળવાનું કૌતુક થયું છે તે ચોથી ખલતા નામની પિશાચણી છે તેની હકીકત પણ બરાબર સમજાવું છું. મૂળ રાજા(કર્મપરિણામ)ને પાપોદય નામને એક સેનાની છે તે આ ખલતાને ભવચક્રનગરમાં પ્રેરણું કરીને મોકલે છે. દુર્જનનો સંગ, તેની સાથે સંબંધ એથી પણ એ ખલતા પ્રેરાતી હોય એમ દેખાય છે, પણ તત્વદષ્ટિએ વિચાર કરવામાં આવશે તે જણાશે કે એને અસલ હેતુ તે પાપોદય જ છે, કારણ કે એ દુર્જનસંગ પણ પાપદયને લીધે જ થાય છે. એ ખલતા જ્યારે શરીરમાં વર્તતી હોય છે ત્યારે તે પિતાની શક્તિ અનેક પ્રકારે બતાવે છે. પ્રાણુઓનાં મનને તે પાપ તરફ ઢળતું કરે છે, પાપ કરવાની ઈચ્છાવાળું કરે છે અને પાપ તરફ પ્રેમવાળું બનાવે છે. લુચ્ચાઈ, ચાડીયુગલી, ખરાબ વર્તન, પારકાં અપવાદ, ગુરૂ મહાત્માને કેહ, મિત્રને કહ, કરેલા ગુણને વિસારી અપકાર કરવાપણું (કૃતધ્રપણું), લજજારહિતપણું, અભિમાન, અદેખાઈ, પરમર્મઉદ્ઘાટન (ખેલવાં તે), ધીઠાઈ (ધૃષ્ટતા) પરપીડન તેમજ ઈર્ષા વિગેરે એ ખલતાના સહચારીઓ જાણવા. મૂળ મહારાજા કર્મપરિણામને એક બીજો મહા ઉત્તમ સગુણી સેનાની છે તેનું નામ પુદય છે. આ પુણ્યોદય સૌજન્ય. નામના સેનાનીએ પોતાના તરફથી સૌજન્યર નામના મહા ઉત્તમ માણસને આ ભવચક્રનગરમાં મોકલી આપેલ છે. સૌજન્ય વળી પિતાની સાથે સારી શક્તિ, ધીરજ, ગંભીરતા, વિનય, નમ્રતા, સ્થિરતા, મીઠાં વચન, પરોપકાર, ઉદારતા, દાક્ષિણ્ય, કૃતજ્ઞત્વ (કરેલ ગુણેની બુઝ), સરળતા વિગેરે અનેક સેનાનીઓને લઈને આવે છે. તે જ્યારે મનુષ્યના સંબંધમાં આવે છે ત્યારે તે માણસના મનને એકદમ મનહર બનાવી દે છે અને તેને સારા અમૃત જેવું સુંદર કરી મૂકે છે; તે ઉપરાંત વળી એ સૌજન્ય વિશુદ્ધ ધર્મની અને લોકેની મર્યાદા મુકરર કરે છે, તેમાં સુંદર આચાર પ્રવતવે છે, લોકોમાં મિત્રતા વધે તેવી સલાહ આપે છે અને લોકોમાં અરસ્પર સાચી રીતે સારે વિશ્વાસ બેસે એવી ઘણું ૧ ખલતાઃ લુચ્ચાઇ, દશે, દુર્જનતા. ૨ સૌજન્યઃ સજ્જનતા. સારા માણસ હોવાપણું. સૌજન્ય ઉપર એક પણે લાં લેખ શ્રી જન ધર્મ પ્રકાશમાં ભા. ક. એ લખ્યું છે ત્યાંથી તે વિચારી જો, આ લેખ વાડા વખતમાં પુસ્તકાકારે બહાર પડશે. Page #351 -------------------------------------------------------------------------- ________________ १००४ ઉપમિતિ ભવપ્રપંચો કથા. સુંદર ઘટના કરી આપે છે. એની વધારે સારી બાબત તે એ છે આ ભવચક્રમાં જ પ્રાણુઓમાંના કેટલાકને તે પોતાના અત્યંત સૌદર્યના યોગે તે મિથ્યાત્વને દૂર કરી એટલી બધી સારી બુદ્ધિ આપે છે કે પ્રાણુ સામાન્ય જનપ્રવાહથી ઘણે ઊંચે ચઢી જાય, આગળ નીકળી આવે અને અનુકરણગ્ય થઈ જાય. આવું ઘણું સુંદર કામ સૌજન્ય આ ભવચકમાં કરે છે તે સૌજન્યની સાથે એ પિશાચણી ખલતા મોટી દુશમનાઈ રાખે છે, એનું કારણું ઉઘાડું છેઃ એ (સૌજન્ય અમૃત છે ત્યારે આ બાઇશ્રી ખરેખર કાળકટ વિષથી પણ અધિક છે. એ પાપી સ્ત્રી પોતાના પરાક્રમથી સૌજન્યનું ખૂન કરે છે અને પછી આ (ભવચક્ર) નગરના માણસોને પોતાના પરિવાર સહિત એ એવી તો સખ્ત રીતે વળગી પડે છે, ભેટી પડે છે કે કોઈ વાત કરવાની નહિ ! વળી વધારામાં એ પોતાની સાથે પોતાના પરિવારને પણ લેતી આવે છે. એના સંબંધમાં આવવાથી અલબત સૌજન્ય તે ચાલ્યું જ જાય છે, અને ત્યાર પછી પ્રાણીઓ જે ચેષ્ટા કરે છે તે વાત તે કાંઈ બોલવા જેવી નથી, માત્ર ટુંકામાં તને એની અસર તળે માણસો કેવાં કેવાં વર્તન કરે છે તે કહી જઉં ખલતાની અસર નીચે આવ્યા પછી માણસો અનેક પ્રકારનાં કપટ કરે છે, અન્યને છેતરવા તૈયાર થઈ જાય છે, દ્વેષમંત્રથી દબાઈ જાય છે, કે ષમય થઈ જાય છે, સ્નેહસંબંધને તિલાંજલિ આપી દે છે, ઉઘાડા લુચ્ચા થઈ જાય છે, એક પણ સારું કામ તેમને અડે તો તેઓ અભડાઈ જાય એવી સ્થિતિ તેમની થઈ જાય છે, કેઈ તેમના પરિચિત હોય તેની સામે કુતરાની જેમ ઉલટા તેઓ ઘુરકતા-ભસતા જાય છે પિતાના ખાસ સંબંધીઓને પણ ખાઈ જઈને કૂતરાથી પણ વધે છે, પોતાના જ્ઞાતિવગે કે વિભાગના રિવાજેથી ઉપરાંઠ થઈને ચાલે છે, અન્યનાં છિદ્રો-ગુહ્ય બાબતે ઉઘાડાં પાડે છે, સ્થિરમાણુસેને કે વસ્તુઓને નીચે પાડે છે, અસ્થિર બનાવી દે છે, સ્થિર કાર્યની હારને તેડી નાખતાં એ ખળરૂપ ઊંદરે સર્વત્ર ઉદ્વેગ ઉદ્વેગ કરી મૂકે છે, વાતાવરણ આખું વિષમય બનાવી દે છે અને જીવનને બોજારૂપ કરી મૂકે છે, ચિત્તમાં કઈ જૂદીજ બાબતને વિચાર કરતા હોય છે, વચનથી વાત તદ્દન બીજી જ કરે છે અને એ લુચ્ચાઓ લુચ્ચાઈની અસરતને ૧ કૂતરા પોતાના વર્ગના પ્રાણીને ભસે છે પણ તેમને ખાઈ જતા નથી અને ખલતાયુક્ત પ્રાણુઓ-ખળે તો સામાને ખાઈ પણ જાય છે. ૨ ઉદરો ગોઠવેલી વસ્તુની હારને દોડાદોડમાં પાડી નાખે છે તે દરરોજના અનુભવને વિષય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] સાત પિશાચી. ૧૦૦૫ કાર્ય તદ્દન ત્રીળું જ કરે છે, કોઇ વખત અનુકૂળ પડે તેમ લુચ્ચાઇથી ગરમ થઇ જાય છે, કોઇ વખત તંદ્દન ઠંડાગાર અની જાય છે, કાઇ વખત મધ્યમ સ્થિતિ ધારણ કરે છે એટલે બહુ ગરમ નહિ બહુ ઠંડી નહિ તેવી સ્થિતિ લઇ લે છે, સારાંશ કે તેઓ કોઇ માણસને સખ્ત તાવમાં સન્નિપાત થયા હોય તેમ એક સરખી સ્થિતિ-એક રૂપ રાખી શકતા નથી, વારંવાર દુર્જનતાને ફાવે તેવાં રૂપા ધારણ કરે છે.' આવી રીતે આ ચેાથી પિશાચણીનું અને તેને વશ પડેલાઓનું વર્ણન તને કરી બતાવ્યું, માત્ર તને તેની હકીકત સાંભળવાની ઘણી ઇચ્છા હતી તેથી જ એની વાત કરી બતાવી, બાકી મને તે એ પિશાચણી કે એને વશ પડેલાનાં નામ લેવાનું પણ મન થતું નથી. ૫. કુરૂપતા. “ ભાઇ પ્રકર્ષ ! એ ચેાથી પિશાચણી ( ખલતા )નું તારી પાસે સંક્ષેપમાં વર્ણન કરી બતાવ્યું. હવે તને ટુંકામાં કુરૂપતા નામની પાંચમી દારૂણ સ્ત્રી છે તેની હકીકત કહી સંભળાવું છે. અગાઉ ચિત્તવિક્ષેપ મંડપનું તારી પાસે વર્ણન કર્યું તે વખતે છેંતાળીશ માણસના પરિવારથી પરવરેલા નામ નામના પાંચમા રાજનું તારી પાસે વર્ણન કર્યું હતું તે તને યાદ હશે. એ નામ નામનેા રાજા અતિ દુષ્ટતાપૂર્વક આ કુરૂપતા( કદરૂપાપણાં)ને ભચક્ર નગરમાં મેાકલી આપે છે. એ કુરૂપતાને પ્રેરણા કરનાર મહારનાં ઘણાં કારણેા દેખાય છે અને તેને લઇને કુરૂપતા થતી જાય છેઃ દાખલા તરીકે અનિયમિત અને ખરાબ આહાર અને વિહાર ( ગમન કરવું વિગેરે)ને પરિણામે શરી ૧ દુર્જનતાનાં રૂપે માટે જેટલું વર્ણન કરવામાં આવે તેટલું ઓછું છે. જેટલી ખરાબ સ્થિતિએ દુનિયામાં થઇ શકે તેની કલ્પના કરવામાં આવે તે તે સર્વ આ ખલતામાં આવે છે. લુચ્ચા માણસની રીતિ જ એવી વિચિત્ર હાય છે કે એના ઉપર જેમ અવલેાકન કરવામાં આવે તેમ વધારે ઊંડાણમાં લુચ્ચાઇ મળે. સજ્જન પુરૂષ એ રીતિ સમજી પણ શકતા નથી અને સમજવા પ્રયત્ન કરવા એ તેમને ગમતું પણ નથી. ૨ જીએ પૂ. પ૯. ૩ નામકર્મ પૈકી નિર્માણ નામકર્મથી અવયયેા યોગ્ય સ્થાને ધાટસર થાય છે, સંસ્થાન નામ કર્મથી સારી આકૃતિ થાય છે, શુભ વિહાયે ગતિથી સારી ગતિ થાય છે, શુભ નામકર્મથી સારૂં શરીર થાય છે. અંગ ઉપાંગ અને અંગેાપાંગ પણ સારાં થવાં એ પુણ્યાય છે અને નામકર્મપ્રેરિત છે. એથી ઉલટાં કર્મોથી સર્વ કદરૂપું થાય છે. નામકર્મનું સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. પુણ્ય અને પાય તત્ત્વ (નવ તત્ત્વ)ને વિસ્તાર નવતત્ત્વમાંથી સાધારણ પ્રકારે મળી આવે છે તે જુઓ. ૪૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. રમાં રહેલ કફ વિગેરે પ્રકાપ પામે છે અને તેને પરિણામે કદરૂપતા થાય છે, પણ એ સર્વ બહારનાં કારણુ છે; તાત્ત્વિક કારણ તેા એ નામકર્મ રાજાની પ્રેરણા જ છે. હવે એ પિશાચણીની શક્તિ કેટલી છે તે તું સમજી લે એ જ્યારે મનુષ્યના દેહમાં વર્તતી હાય છે ત્યારે એ પ્રાણીનું આંખને મહા ઉદ્વેગ થાય તેવું રૂપ કરે છે, ઉપરાંત વળી તે પોતાની સાથે (પ્રાણીમાં) લંગડાપણું લાવે છે, પ્રાણીને અફીણી એદી જેવા બનાવે છે, ઠીંગણા વામનજી જેવા બનાવે છે, આંધળા કરે છે, દમલેલ કરે છે, શરીરે ખાડખાંપણવાળા કરે છે અથવા લાંબા તાડ જેવા કરે છે. આ સર્વે લંગડાપણું, નખળાઇ, કુબડાપણું, વામનજીપણું, લાંબાપણું વિગેરે એ કુરૂપતાના પરિવારમાં હાય છે અને તે તેની સાથે આવે છે. પેાતાના પરિવારની સાથે આવીને એ' પિશાચણી આનંદથી વિલાસ કરે છે અને મનમાં મલકાયા કરે છે. “વળી વધારે ખૂમિની વાત તે એ છે કે એજ નામ મહારાજએ હોંસમાં આવીને એક સુરૂપતા' નામની દાસીને પ્રેરણા કરીને આ ભવચક્રમાં મેકલી આપી છે. જોકે સુરૂપતા ( સારૂં રૂપ હેાવાપણું )ને ઉત્પન્ન કરનાર કેટલાંક બાહ્ય કારણા પણ જણાવવામાં આવે છે, જેમકે સારા અને નિયમિત આહાર વિહારથી પ્રાણીને સુંદર રૂપ-આકૃતિ થાય છે, પણ એનું તાશ્ર્વિક કારણ તેા એ નામ મહારાજાપ્રેરિત સુરૂપતા જ છે. એ જ્યારે આ પ્રાણીના સંબંધમાં આવે છે ત્યારે તેને એવા સુંદર બનાવે છે કે કોઇ તેની સામું જુએ તેા જોનારની આંખ ઠરે અને હર્ષમાં આવી ાય, એના દેખાવ ઘણા જ પ્રસન્નતા કરે તેવા તે બનાવે છે, એની આંખા તે કમળ જેવી બનાવે છે અને એનાં શરીરનાં પ્રત્યેક અવયવ ચેાગ્ય જગ્યાએ શાલે તેવાં તેટલાં લાંમાં ટુંકાં જાડાં પાતળાં મનાવી આપે છે, જાણે એક હાથી ચાલતા હોય તેના જેવી તેની રમણીય ચાલ મનાવે છે અને જાણે સાક્ષાત્ દેવકુમાર હોય તેવું તેનું રૂપ બનાવી દે છે અને આવું સુંદર રૂપ બનાવીને તે લોકોને આનંદ આપનારી સુરૂપતા કૃતાર્થ થાય છે. એ સુરૂપતા અને કુરૂપતાને કુ દરતી રીતે જ મેાટી દુશ્મનાઇ છે. એ સુરૂપતાને મારી નાખીને રાક્ષસી કુરૂપતા ચેાગિનીની માફક પ્રાણીઓનાં શરીરમાં પ્રગટ થાય છે. પછી આપડા પ્રાણીઓ સુંદર રૂપ આકૃતિ વગરના તદ્દન કદરૂપા થઇને એવા ખરાબ લાગે છે કે લોકો તેમની સામું જુએ તે તેમની નજરનેપણુ સુરૂપતા. ૧ અહીં બેંગાલ રા. એ. સાસાયટિવાળા મૂળ પુસ્તકનું પ્ર. ૬૫૧ શરૂ થાય છે. ૨ તુએ સદર નં. ૩. પૃષ્ઠ ૧૦૦૫. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮] સાત પિશાચીએ. ૧૦૦૭ ઉદ્વેગ થઈ આવે, એથી તેઓ આદેય નામકર્મ વગરના, પિતાની હીનતા થઈ જશે એવી શંકામાં નિરંતર રહેનારા અને મશ્કરી હાંસીનાં સ્થાનભૂત થઈ પડે છે, પિતાના રૂપથી ગર્વ કરનારા બાળ જીવો તેને જોઈને હસે છે, તેની કદરૂપતા ઉપર ટીકા કરે છે. વળી એ ઉપરાંત એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે એવા વામનજી કે કુબડાઓ હોય છે તે ઘણે ભાગે તદ્દન ગુણવગરના હોય છે, વર્તનમાં બહુ સારા જવલ્લે જ હોય છે, કારણ કે માતા જ વરરે, કલા વિદ્યા ગુore સામાન્ય રીતે નિર્મળ ગુણે સારી આ તિમાં જ સ્થાન પામે છે–વસે છે-રહે છે. આવી રીતે એ કુરૂપતા આ દુનિયામાં અનેક પ્રકારે વિડંબના કરનારી છે તે ભાઈ પ્રકર્ષ! તારા સમજવામાં આવ્યું હશે. ૬, દરિદ્રતા. ભાઈ પ્રક! લેકેને વિડંબના કરનારી કુરૂપતા સંબંધી હકીકત તને સંક્ષેપમાં કહી બતાવી. હવે દરિદ્રતા સંબંધી હકીકત તને કહું છું તે તું લક્ષ્ય રાખીને સાંભળ. વત્સ! આ દરિદ્રતાને પ્રેરણું કરીને મોકલનાર તે પેલો પાપોદય નામનોજ સેનાપતિ છે. જે ખલતાને ભવચકમાં એકલે છે તેજ પાપોદય આ દરિદ્રતાને પણ મોકલી આપે છે. દરિદ્રતાને અહીં મોકલતી વખતે એ પાપદય અંતરાય” નામના સાતમા રાજાને આગળ કરે છે. એ પાપોદય દરિદ્રતાનો ખરેખર કારણભૂત છે, બાકી બાહ્ય નજરે લોકો તો એ ગરીબાઇનાં ઘણું કારણે જે છે અને તેજ તેનાં કારણે છે એમ માને છે. એ બાહ્ય કારણે કયાં કયાં છે તે પણ તને કહી સંભળાવું છું. જળ (પાણીનું પૂર, અતિવૃષ્ટિ વિગેરે), અગ્નિ (આગ થવી), લુંટારા, રાજા, સગાં, ચેર, મદ્ય (દારૂ, ભાંગ, ગાંજો ), ધૂત (જુગાર, સટ્ટ, તેજીમંદી, વાયદે વિગેરે), ભેગીપણું, વેશ્યાગમન, ખરાબ ચાલચલગત અને એ સિવાય બીજું જે કઈ કારણે ધનહાનિને પોતાના મિત્ર બનાવ ૧ અદેયનામકર્મના ઉદયથીનું પ્રાગનું વચન લોકોમાં માનનીય થઈ પડે છે, તે જે બેલે તે વાતને લોકે ટેકો આપે છે અને તે જાહેરમાં સર્વાનુમતે પિતાની હકીકત અત્યંત આનંદપૂર્વક અલ્પ પ્રયાસે પસાર કરાવી શકે છે. ૨ કરિનાથથરિ એ સામાન્ય ઉક્તિ છે, અનુભવથી પણ એમજ જણાય છે છતાં કદરૂપા માણસે હમેશા તદ્દન નિર્ગુણ હોય એવું નથી. એકંદરે ગ્રંથકતએ “પ્રાયે-ઘણે ભાગે એ શબ્દ મળે છે તે યોગ્ય છે. ૭ જુઓ પૃ. ૧૦૦૩. ૪ અંતરાય રાજાની હકીકત માટે જુઓ પૃ. ૮૯૨. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. નારાં હોય એટલે જેથી ધનની હાનિ થતી હોય એ સર્વ દરિદ્રતાને પ્રેરણું કરનાર હેતુઓ તારે સમજવા, પરંતુ તત્વદષ્ટિથી વિચારવામાં આવશે તે પાપોદય નામનો સેનાપતિ અંતરાય નામના રાજાને લઈને એ સર્વને અમલમાં મૂકે છે અને દરિદ્રતાનું વાસ્તવિક કારણ એ પાપોદય જ છે. હવે એ દરિદ્રતા પ્રાણીની કેવી સ્થિતિ કરે છે તે તારે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. એ પ્રાણીને ધનની ગંધ પણ જેને ન હોય તેવો નિર્ધન બનાવી દે છે અને આગળ ઉપર ધનના ઢગલા પિતાને મળશે એવી ખોટી આશાના પાશમાં નાંખી મૂઢ બબુચક જે બનાવે છે. એ દરિદ્રતાના પરિવારમાં દીનતા, પરિભાવ ( તિરસ્કાર, અનાદર), મૂઢતા, 'અતિસંતતિ હોવાપણું, હૃદયની ઓછપ (નબળાઈ–પાછા પડી જવાપણું), ભિક્ષા માગણી, લાભ (પ્રાપ્તિ)ને અભાવ, ખરાબ ઈચ્છાઓ, ભૂખ, અત્યંત સંતાપ, કુટુંબીઓની વેદના પીડા કકળાટ વિગેરે હોય છે એટલે જ્યાં દરિદ્રતા રાક્ષસી આવે છે ત્યાં તેની સાથે દીનતા, ભિક્ષા અને ભુખ સાથે જ આવે છે. “હવે એક બીજી વાત કહું. કર્મપરિણુમ રાજાના બીજા સેના પતિ પુણોદયે આ દુનિયામાં પિતાની તરફથી એક ઐશ્વર્ય. ઐશ્વર્ય નામને ઉત્તમ માણસ જે લોકેને અત્યંત આહાદ કરાવનારે છે તેને મોકલી આપેલ છે. એ ઐશ્વર્યની સાથે સારાપણું–ભલમનસાઈ, ઘણેજ હર્ષ, હૃદયને વિશાળ ભાવ, ગૌરવ, સર્વજનપ્રિયપણું, લલિતપણું, મટી શુભ ઈચ્છાએ વિગેરે આવે છે અને એ પ્રાણને ઘણું પૈસાના સમૂહથી ભરપૂર કરી દે છે, જન સમૂહમાં તેને માટે બનાવે છે, સુખી બનાવે છે, લેકમાન્ય બનાવે છે અને એ સર્વ સુંદર પરિસ્થિતિ એશ્વર્ય લીલામાત્રમાં કરે છે. દરિદ્રતા પિતાના પરિવાર સાથે આવવાની ઈચ્છા કરે છે ત્યારે આ ઐશ્વર્ય નામના આહ્વાદ કરાવનાર નત્તમને મૂળથી ઉખેડી નાખવાની ચતુરાઈ ધરાવે છે, કારણ કે દરિદ્રતા અને ઐશ્વે બન્ને એક જગાએ એકી સાથે ઘડિવાર પણ ટકી શકતા નથી, રહી શકતા નથી અને ઐશ્વર્ય પેલી દરિદ્રતાના ત્રાસથી નાસીને દૂર ભાગી જાય છે. આવી રીતે ઐશ્વર્યાને દૂર કાઢ્યા પછી પ્રાણી તદ્દન સંપત્તિ વગરનો થઈ જાય છે, દુ:ખથી ભરપૂર થઈ જાય છે અને તદ્દન વિકળ મનવાળો થઈને ઘણે નાસીપાસ થઈ જાય છે અને આગળ જતાં ધન મળશે એવી ખાટી આશાના પાશથી બંધાઈને થોડા ઘણા ૧ અતિસંતતિઃ બહુ છોકરાં એ દરિદ્રતાની નિશાની છે. અન્યત્ર પણ આવા વિચારે નીતિજ્ઞ બતાવે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮] સાત પિશાચીએ. ૧૦૦૯ પૈસા મેળવવાની લાલચે જુદા જુદા ઉપાય અજમાવે છે અને ધનવાન થવાની આશામાં રાતદિવસ દુઃખી થાય છે, અનેક રીતે ધન મેળવવાના ફાંફાં મારે છે. એ બપડે ધન મેળવવાના અનેક ઉપાય કરે છે ત્યારે પેલો પાપોદય જેમ પવનને સપાટો વાદળાંઓને વિખેરી નાંખે તેમ જોસથી તેના સર્વ પ્રયતોને ઉલટા પાડી નાખે છે એટલે એના પૈસા મેળવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ કરે છે; પછી એ ભાઈશ્રી રડવા બેસે છે, મનમાં વધારે વધારે ખેદ પામે છે, જે પૈસા પેદા કરવા ધાર્યા હતા તે જાણે પોતાના જ હતા એમ માની લઈને તે ન મળતાં શેક કરે છે અને પારકા પૈસા ઉઠાવી લેવાના કે પચાવી પાડવાના પ્રયત્નો આદરે છે. પોતાની પાસે એક ફૂટી બદામ પણ ન હોવાથી કાલે ઘી ક્યાંથી લાવશું? ક્યાંથી તેલ લાવશે? ક્યાંથી અનાજ લાવશું? ક્યાંથી સરપણુ (બળતણું) લાવશું? એ સર્વ લાવવાના પૈસા ક્યાંથી મળશે? એવી કુટુંબચિંતાથી બાપડાને રાત્રીએ જરાએ ઉઘ પણ આવતી નથી. એવી ચિંતાને પરિણામે જેમ તેમ કરીને પૈસા મેળવવા માટે અનેક ન કરવા યોગ્ય કામ કરે છે, પિતે ધમૅકાયે કરવાથી તદ્દન વિમુખ થઈ જાય છે, મનમાં માને છે કે ધર્મ કરવામાં કાંઈ સાર નથી કારણ કે (તેની નજરે) ધર્મે કરનાર દુ:ખી દેખાય છે જ્યારે ધર્મ ન કરનાર સુખી દેખાય છે, પરિણામે લોકોમાં હલકાઈ પામે છે અને તરખલાથી પણ તેની ઓછી કિમત થાય છે. તેમની સ્થિતિ જોઈ હોય તો તેઓ બીજાનું કામકાજ કરનારા, સંદેશ લઈ જનારા લાવનારા, તદ્દન દીન દેખાવવાળા, ભુખથી તદ્દન લેવાઈ ગયેલા હાડપિંજર જેવા, મેલથી ભરપૂર, દેખાવ માત્રથી જ અનેક દુઃખોથી પીડિત આકૃતિ બતાવનારા અને જાણે પ્રત્યક્ષ નારકીના છ હેય તેવા દેખાય છે. આવી રીતે દરિદ્રતા ઐશ્વર્યને હણને પ્રાણીને ભેટે છે ત્યારે તેને જીવતા છતાં મરવા જેવો કરી મૂકે છે. ૭, દુભેચતા, વત્સ પ્રકર્ષ! તારી પાસે એવી રીતે દરિદ્રતા સંબંધી હકીકત કહી સંભળાવી. હવે સાતમી પિશાચણ દેખાય છે તેનું નામ દુભેગતા છે તેના સંબંધી હકીકત કહી સંભળાવું છું તે પણ સાંભળી લેઃ સદરહુ નામમહારાજાએ પ્રાણુઓમાંના કેઈ કેઈ ઉપર નારાજ થઈને એ દુર્ભગતાને આ ભવચક્રનગરમાં મોકલી આપી છે. દુર્ભગતા એટલે કમનસીબ પણું. એને પ્રેરણું કરનાર કેટલાંક બહારનાં કારણે પણ દેખાય છે. દાખલા તરીકે વિરૂપતા (ખરાબ રૂપપણું), ખરાબ સ્વભાવ, ખરાબ કર્મો અને ખરાબ વચનથી કમનસીબીપણું થતું દેખાય છે, પણ તે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. સુભગતા. તેનાં મૂળ કારણા નથી, વસ્તુતઃ એ દુર્ભગતાનું કારણ તા દૌર્ભાગ્ય નામ કર્યું જ છે એમ તારે સમજવું, તત્ત્તરહસ્ય બરાબર સમજી ગયેલા વિદ્વાન પુરૂષા એની શક્તિ વર્ણવતાં કહે છે કે એ દુર્જગતા પ્રાણીને એકદમ અપ્રિય, વહાલો ન લાગે તેવા અને ઘણાજ દ્વેષ કરવા યોગ્ય બનાવી મૂકે છે. એ દુર્વ્યગતાના પરિવારમાં દીનતા (ગરીઆઇ), અભિભન્ન ( અપમાન ), બેશરમી, મનમાં અત્યંત દુ:ખ, એ છપ ( ઉણુાશ-ન્યૂનતા ), હલકાઇ ( લઘુતા ), વેશમાં તુચ્છતા, સમ જણમાં અલ્પતા, કરેલ કાર્યનાં ફળમાં અક્ષાંશ અથવા રહિતપણું વિગેરે તુચ્છ ભાવે લેવામાં આવે છે એટલે જ્યાં જ્યાં એ દુર્ભાગતા આ નગરમાં ફરે છે-જાય છે ત્યાં ત્યાં એ દીનતા વિગેરે એના પરિવાર પણ સાથે જાય છે; મતલબ દુર્ભગતાની સાથે દીનતા વિગેરે આવે છે. “ હવે એ નામ નામના મહારાજાએ ભવચક્રમાં એક સુભગતા ( ભાગ્યવાનપણું ) નામની લોકોને આનંદ આપનારી પરિચારિકા પણ મેાકલી આપી છે, એ પણ સારી રીતે પ્રસિદ્ધિ પામેલી છે અને જ્યારે નામ મહારાજ પ્રસન્ન થયેલા હોય છે ત્યારે જ સુભગતાને હુકમ આપે છે. એ સુભગતા જ્યારે આવે છે ત્યારે પાતાની સાથે શરીર સુખાકારી, તંદુરસ્તી, મનના સંતેાષ, ગર્વ, ગૌરવ, હર્ષ, સુંદર આશાજનક ભવિષ્ય, તિરસ્કારના અભાવ વિગેરેને પરિવારમાં લેતી આવે છે. એ જ્યારે પ્રાણીના સંબંધમાં ભચક્રમાં વિલાસ કરતી હાય છે ત્યારે તે પ્રાણીને આનંદરસથી ભરપૂર કરી દે છે, તેને સુખી બનાવે છે, તેનું વચન માનનીય કરે છે, સર્વ પ્રાણીએ તેના તરફ પ્રેમ રાખે એવા તેને જનવધુભ મનાવે છે, અને એવી રીતે પ્રાણીનું તે સર્વ પ્રકારે નસીબ પ્રકટ કરે છે. દુર્ભાગતા અને આ સુભગતાને સ્વાભાવિક રીતેજ શત્રુતા છે, ઉઘાડો વિરોધ છે અને તેથી જેમ હાથણી વૃક્ષલતા વિગેરેને મૂળથી ઉખેડી નાખે તેમ તે દુર્ભગતા પેલી સુભગતાને જડમૂળથી ઉખેડી નાખે છે. પછી જે બિચારા પ્રાણીઓના સંબંધમાં એ હિત કરનારી સુભગતાને ઉખેડી નાખવામાં આવે છે તે પ્રાણીએ સાધારણ રીતે જ લેાકેામાં તદ્દન અપ્રિય થઇ જાય છે અને વાત એટલે સુધી આવી પડે છે કે તેઓ પાતાના સ્વામીને પણ પસંદ આવતા નથી, શેઠને તેના ઉપર અપ્રીતિ થઇ જાય છે, પેાતાની સ્ત્રી જ તેને હડધૂત કરે છે, કરાએ તેના કહેવામાં રહેતા નથી, ખાંધવા તેને ૧ ભવિષ્યમાં પરાભન્ન ન પામે તેવી સ્થિતિ એટલે ભવિષ્ય વિચારીને દર્શદ્રષ્ટિથી કામ કરવાપણું.' Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] સાત પિશ.ચીએ. ૧૦૧૧ આવે તે જોવાની ઇચ્છા રાખતા નથી-આવી રીતે જેને પેાતાનાં માનવામાં તરફના પ્રેમ પણ પ્રાણીને મળતેા નથી તેા પછી ખીન અન્ય પ્રાણીઓ તરફથી તેમને કેવા આદર મળે એ તે સમજાઇ જાય તેવી વાત છે; એટલે સુધી કે એના સગા ભાઇએ એની સાથે ખેલતા નથી અને આવી અવસ્થામાં પછી જે કોઇ કાર્ય તે કરે તેમાં તેઓનું ખરા” નસીમ એ ડગલાં આગળ ને આગળ રહે છે: શત્રુઓ તેના ઉપર વિજય મેળવી જાય છે, પેાતાના ખાસ પ્રેમીએ હાય તેના જ તેએ દુશ્મન થઇ પડે છે, મિત્રો અને સગાંઓ આપત્તિમાં તેમને તજી જાય છે અને તે બાપડા પેાતાની જાતને નીંદતા, મનુષ્યપણા ઉપર શ્રાપ વરસાવતા અને જીવનને ખેાજા રૂપ ગણતાં સર્વ વખત કલેશમાં પૂરા કરે છે. આવી રીતે પ્રાણીને દુર્વ્યગતા હાલહવાલ કરી નાખે છે. ભાઇ પ્રકર્ષ! આ સાતમી અને છેલ્લી પિશાચણી દુર્ભગતા જે અગાઉ નામ માત્રથી તેને નિવેદન કરી હતી તે સંબંધી હકીકત તને ટુંકામાં કહી સંભળાવી. “ આ પ્રમાણે ભાઇ પ્રકર્ષ! મેં તારી પાસે ૧ જરા, ૨ જા, ૩ સ્મૃતિ, ૪ ખલતા, ૫ કુરૂપતા, ૬ દરિદ્રતા, અને ૭ દુર્ભૂગતા સંઅંધી હકીકત અનુક્રમે કહી સંભળાવી, એ દરેકને પ્રેરણા કરનાર કાણુ છે, તે દરેકની શક્તિ કેટલી છે, તેમના પરિવારમાં કાણુ કાણુ આવે છે, તે કોને કોને કેવા કેવા પ્રકારની પીડા આપે છે તે પણ અનુક્રમે મેં તને બતાવ્યું, વળી તે દરેકના પ્રતિપક્ષી શત્રુ કાણુ છે, તેના તેઓ કેવી રીતે ક્ષય કરે છે, તેની સાથે લડીને તે લોકોને પીડા આપવાના પેાતાના કાર્યમાં આ ભવચક્રનગરમાં કેવી રીતે તેડાય છે એ સર્વ હકીકત પણ તને મુદ્દાસર રીતે ટુંકામાં જણાવી.” ૧ આ સાત રાક્ષસીએમાં એવી યુક્તિથી કર્તાએ ગાઠવણ ઠરી છે કે મનુ. ગતિની ખાસ કરીને સર્વ અગયની મામતાને સમાવેશ તેમાં થઇ જાય. એમાં દુર્ભાગતા અને કુરૂપતા એવી રીતે યેાાયેલ છે કે એમાં નામકર્મની સર્વ પ્રકૃતિના તથા ગાત્રકર્મનેા સમાવેશ થઇ જાય, જરા અને રૂજામાં વેદનીય કર્મને, સ્મૃતિમાં આયુષ્યને, દરિદ્રતામાં અંતરાય કર્મને અને ખલતામાં સામાન્ય પાપેાયને સમાવેશ કર્યો છે, તેના વિપક્ષેામાં સર્વ શુભ પ્રકૃતિને સમાવેશ કર્યો છે. પુણ્ય અને પાપની લગભગ સર્વ મેટી મેાટી પ્રકૃતિને અત્ર સમાવેશ કર્યો છે, ભા. ક. રવિમરૌં સાત પિશાચીનું વર્ણન પૃ. ૯૯૪ થી શરૂ કર્યું હતું તે અત્ર પૂર્ણ થયું. Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૯ મું. રાક્ષસી દાર અને નિવૃત્તિ. - મ કર્યું સાત પિશાચણીઓના વિસ્તારથી હેવાલ સાંભળી રહ્યો, તેને પ્રેરનાર આંતર ખળાની શક્તિ તેણે જાણી. તેના વિરોધી તત્ત્વાપર ગવેષણા તેના હૃદયમાં થતી જતી હતી. મામાએ વર્ણન પૂરૂં કર્યું એટલે ભાણેજે તેપર વિસ્તારથી ચર્ચા ચલાવી અને વસ્તુસ્વભાવ અરાબર સ્ફુટ કરાયેા. એ આખી હકીકત કેવી રીતે બની અને મામાએ કેવા ખુલાસા કર્યાં તે લક્ષ્યમાં લેવા લાયક છે. સાત પિશાચીએ સંબંધી ચર્ચા. તેમને અસ્ખલિત વેગ. પ્રતિકારની અશકયતા. * પ્રકર્ષ— મામા ! એ રાક્ષસીએ ભવચક્રનગરના લોકોને આ ટલી બધી પીડા આપે છે ત્યારે શું રાજા વિગેરે કાઇ આ નગરના લાકપાળા કે કેટવાળા નહિ હોય ? અને હોય તે તેઓ શું કરે છે?” વિમર્શ—“ભાઇ પ્રકર્ષ! રાજા વિગેરે કાઇ પણ એ પિશાચીને રોકવાને શક્તિવાળા નથી, કોઇમાં એને રોકવાની તાકાત નથી તેનું કારણ પણ તને કહી બતાવું છું તે તું લક્ષ્ય રાખીને સાંભળી લે. આ રાજભુવનમાં-ભવચક્રમાં કેટલાક મહાબળવાન્ પ્રભુ-રાજાએ છે તેના ઉપર પણ એ પિશાચીએ મળથી પોતાના પ્રભાવ બતાવી શકે છે. એ સાતે રાક્ષસીએ એવી મળવાનૢ છે કે સર્વ જગાએ તે વિચરે છે, જાય આવે છે અને રમતમાત્રમાં અહીંથી તહીં કરે હરેછે અને જેમ મદ ચઢેલા હાથીને પકડવા અશક્ય થઇ પડે છે અનેમહા ભયંકર હાથીને પકડનાર મલ્લુ મળી શકતા નથી તેમ એરાક્ષસી આને અંકુશમાં લાવનાર ત્રણ જગતમાં કેઇ સમર્થ નથી. એથી પેાતાને જે કાર્ય કરવાનું છે તેને માટે તેમાં અત્યંત શક્તિ હોવાથી Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮] રાક્ષસી દેર અને નિવૃત્તિ. ૧૦૧૩ અને નિરંકુશપણે તેઓ સર્વત્ર ફરતી હોવાથી ત્રણે ભુવનમાં તેઓને રેકવાને કણ શક્તિમાન થઈ શકે?” પ્રકર્ષ–“ ત્યારે મામા! એ રાક્ષસીઓને દૂર કરવા માટે કે પણ પ્રાણુએ ઉપાય ન જે કરવો?” વિમર્શ “વત્સ! નિશ્ચયથી જે બરાબર હકીકત જોઈએ તે તે પ્રયત્ન ન જ કરવો જોઈએ, કારણ કે એ રાક્ષસીઓનો દોર જે અવશ્ય થવાનો નિર્માણ થયેલ હોય છે તો તેને રેકવાને કઈ પણ શક્તિમાન થતું નથી અને વિચારશીલ માણસે જે વાત બની શકે તેવી ન હોય તેવી બાબતમાં શા માટે પ્રયત્ન કરવો જોઈએ? એ રાક્ષસીઓ જ્યારે કર્મપરિણામ (કર્મ), કાળપરિણુતિ (સમય), સ્વભાવ, તિ અને ભાવતવ્યતા વિગેરે સવે સંપૂર્ણ કારણભૂત સામગ્રીના બળ સાથે પ્રવર્તતી હોય છે અને તે જરૂર પ્રવર્તે એવાં સર્વ નિમિત્તો એકઠાં થઈ ગયાં હોય છે ત્યારે એ રાક્ષસીઓને અથવા તે એવાં જ બીજાં કાર્યોને રોકવા માટે કઈ માણસ પ્રયાસ કરે તો તેને પ્રયાસ સિવાય બીજું કાંઈ ફળ મળતું નથી, તેને સ્વાર્થ સરતો નથી અને કામ કાંઈ થતું નથી.” પ્રકર્ષ–“મામા! વળી એ વાતમાં તો એક મોટો સવાલ ઊભો થયો. તમે જ્યારે એ સાતે રાક્ષસીઓનાં કારણો અને પ્રેરકની વિશિષ્ટતા. પ્રવર્તકે બતાવ્યાં ત્યારે તે પાપોદય, અસાત, નામ રાજા વિગેરેને પ્રેરક તરીકે બતાવ્યાં હતાં તેમજ તેનાં બાહ્ય કારણે પણ જુદાં જુદાં બતાવ્યાં હતાં અને આપે હમણું છેલ્લા ઉત્તરમાં તે કારણ સામગ્રી તરીકે પ્રવર્તનાર કર્મપરિણુંમ વિગેરે બીજાઓનાં જ નામ આપ્યાં, ત્યારે વાતમાં વળી આમ ફેરફાર કેમ થયે? હું તે વાત બરાબર સમજે નહિ.” વિમર્શ–“ભાઈ પ્રક! એમાં હકીકતમાં જરાએ ફેરફાર નથી. તને એ રાક્ષસીઓનાં પ્રેરક તરીકે બાહ્ય અને આંતર કારણે અગાઉ મેં જણાવ્યાં હતાં તે ખાસ તે પ્રત્યેકનાં વિશેષ કારણે હતાં અને તેથી તેઓની મુખ્યતા કરીને તેમની હકીકત તને કહી હતી, બાકી પરમાર્થથી વિચાર કરતાં તને સમજાશે કે અગાઉ પણ તને જણાવ્યું હતું તેમ કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, લોકસ્થિતિ અને ભવિતવ્યતા રૂપ પાંચે કારણેના સમૂહના વ્યાપાર વગર આ દુનિયામાં એક આંખના પલકારે મારવા જેટલું નાનામાં નાનું કામ પણ બની શકતું નથી.” Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ? પ્રકર્ષ–“ત્યારે મામા ! એમ ધારો કે એ રાક્ષસીઓ કે પ્રાણી | ઉપર આવી પડેલી હોય અથવા નજીકના સંબંધી નિવારણના ઉ. ઉપર આવી પડેલી હોય અથવા તો આવી પડવાની પાયો કરવો કે ? તૈયારીમાં હોય તો તે વખતે એનાથી બચવા માટે કાંઈ પણ ઉપાય કઈ પ્રાણીએ કરવો જ નહિ ? ત્યારે શું જરા કે રૂજા કે મૃત્તિ વિગેરે નજીક આવતાં જણાય તે વખતે વૈદ્યને બોલાવવો નહિ, ઓસડ ખાવાં નહિ, કાંઈ મંત્ર જંત્ર કરવાં નહિ, રસાયણ ખાવું નહિ અથવા સામ દામ દંડ ભેદરૂપ ચાર પ્રકારની ની તિનો આશ્રય કરીને દુર્ભાગતા દરિદ્રતા આદિને અટકાવવા નહિ? શું એવો પ્રસંગ આવે ત્યારે હાથ જોડીને કે પગ લાંબા કરીને બેસી જ રહેવું? અમુક વસ્તુ કે કાયે તજવા યોગ્ય છે કે કરવા યોગ્ય છે એમ જાણી શકાય તે પણ પ્રાણી તદ્દન કાંઇ ન જ કરી શકે એવો વીર્યહીન નપુંસક જેવો છે? શું તે બાયેલ છેનકામે છે? પોતાને ગ્ય લાગે તે તજવામાં કે ગ્રહણ કરવામાં તે તદ્દન શક્તિ વગરનો જ છે? એમ જે હોય તો તે ઉઘાડી રીતે તે ગેરવાજબી અને નહિ બનતું હોય તેવું લાગે છે, કારણ કે પિતાને હિત થાય તેવી બાબત ગ્રહણ કરવામાં અને પિતાને અહિત થાય તેવી બાબતો દૂર કરવામાં માણસોને આપણે પ્રવર્તતાં તે વારંવાર જોઈએ છીએ, એટલું જ નહિ પણ એવી રીતે પ્રવૃત્તિ કર્યા પછી તેઓ પોતાનું હિત થાય તેવી બાબત પ્રાપ્ત કરે છે અને પિતાને નુકસાન થાય તેવી બાબતે દર પણ કરી શકે છે; ઉપાય કરવાથી ધારેલ પરિણામ નીપજાવતાં પ્રાણી એ પણ દેખાય છે.” વ્યવહાર નિશ્ચય. અવશ્ય ભાવભાવ, પરિપાટી વ્યવસ્થા, વિમર્શ–“ભાઈ ! જરા ઠંડે પડ! બહુ ઉતાવળ ન થઈ જા ! મારા વચનમાં રહેલ ઊંડા અર્થપર તું બરાબર વિચાર કર ! મેં તને શરૂઆતમાં જ કહ્યું છે નિશ્ચયથી જોઈએ તો પ્રયત-પુરૂષાર્થ ન જ કરવો જોઈએ, એ વાત તે નિશ્ચયથી થઈ; બાકી વ્યવહારથી જોઈએ તો તો એવા પ્રકારની પ્રવૃત્તિ કરવાની બાબતમાં કેણ અટકાયત કરે છે? પ્રાણીએ પિતાનાં અપરાધ (પાપ) રૂપ મળને સારાં અને નુષ્ઠાન (વર્તન-ષિા) રૂપ નિર્મળ પાણી વડે વારંવાર ધોવાં એ તદ્દન યોગ્ય છે અને તે માટે તે કાંઈ કાંઈ પ્રવૃત્તિ કર્યા જ કરે છે. એમ Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮] રાક્ષસી દેશ અને નિવૃત્તિ. ૧૦૧૫ હોવાનું કારણ એ છે કે જ્યારે પ્રાણી એ પ્રમાણે પ્રવૃત્તિ કરતો હોય છે ત્યારે ભવિષ્યમાં અમુક કાર્યનું પરિણામ કેવું આવવાનું છે તે તે જાણતો હતો નથી અને તેથી વ્યવહારથી તજવા યોગ્ય સર્વ બાબતેના ત્યાગનાં સાધનો તે યોજે છે અને આદરવા યોગ્ય સર્વ બાબતોને આદરવાનાં સર્વ સાધનો યોજે છે. કારણ કે તે વખતે તે પિતાના મનમાં વિચાર કરે છે કે જે પોતે તે વખતે કાંઈ પ્રવૃત્તિ નહિ કરેપ્રયાસ નહિ લે તે પણ પ્રવૃત્તિ નહિ કરનારના સંબંધમાં એ કાર્યપરિણામ તે પ્રવર્યા વગર રહેશે નહિ અને ઉલટા કર્મપરિણામ વિગેરે કારણ સામગ્રીને પ્રાપ્ત કરીને એ તે વૈતાળની જેમ વધારે જોરથી જરૂર પ્રવર્તશે જ. વળી તે વિચાર કરે છે કે માણસ કાંઈ તદૂન જ ન કરી શકે તેવો નથી અને બરાબર વિચારીએ તો તે તેજ ખરે મુખ્ય છે, કારણ કે કર્મપરિણુંમ વિગેરે જે પ્રવર્તે છે તેનું ઉપકરણ (સાધન) તો તે પોતે જ છે. એવે વખતે તદ્દન હાથ જોડીને બેસી રહેવું એમાં પણ કાંઈ માલ નથી, કારણ કે વ્યવહારથી માણસ પોતાના હિત અને અહિતને પ્રવર્તાવી તથા અટકાવી શકે છે અથવા તેમ કરવાની તેનામાં શક્તિ છે એમ ધારવામાં આવે છે અને નિશ્ચયથી જોતાં તો સર્વ કારણેને સમૂહ એકઠે મળે તો અમુક કાર્ય પરિણામ રૂપે બરાબર પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તે પહેલાં પ્રાણીએ બરાબર વિચાર કર્યો હોય છતાં તેનું ધારવા કરતાં તદન ઉલટું જ પરિણામ આવ્યું હોય તો પછી વચ્ચેનાં પ્રયોજન (સાધને)ના સંબંધમાં જરા પણ હર્ષ કે શેક કર નહિ, તેવું પરિણામ આવતાં તેણે નિશ્ચયમતનો અભિપ્રાય અવલંબ અને એ બાબત એવી જ રીતે થવાની હતી, એનું એવું જ પરિણામ આવવાનું હતું, એવો વિચાર કરી મધ્યસ્થભાવ ધારણ કરવો. છતાં તેણે કદિ એવો તે વિચાર ન જ કરવો કે “જે મેં આ પ્રમાણે કર્યું હોત તે આવું પરિણામ ન જ આવત.? કારણ કે જે હકીકત અવશય બનવાની હોય છે, જે પરિણામ ચોક્કસ નીપજવાનું હોય છે તેને તેથી ઉલટું બનાવવાની અથવા બીજું પરિણામ લાવવાની વાત કેવી રીતે બની શકે? આ સંસારમાં બનવાની અને બનતી અંતરંગ અને બાહ્ય કાર્યની ૫યયમાળા નિશ્રયદષ્ટિથી તપાસીએ તો અમુક નિર્ણય કરેલા કારણની સામગ્રીને મેળવીને સર્વ કાળને માટે નિર્મિત થઈ ચૂકેલી છે અને અનંતા કૈવલ્ય જ્ઞાનવાળા સર્વ જીવોને તે બરાબર જ્ઞાનગોચર પણ છે અને તે જ પ્રમાણે કાર્યપરિણામે અવશય બન્યા જ કરે છે. એ કાર્યપર્યાયમાળાને જે અનુક્રમથી ગોઠવાયેલી જોઈ હોય છે અને જે Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ! કારણોને અવલંબીને તે પ્રગટ થવાની હોય છે તે જ સંકલના પ્રમાણે અને તે જ કારણોને અવલંબીને તે પ્રગટ થાય છે, એમાં જરા પણ ફેરફાર કે આઘુંપાછું થતું નથી. આટલા માટે ભૂતકાળમાં જે કાંઈ વાત બની ગઈ હોય તે સંબંધી ચિંતા કરવી એ મહારાજાના વિલાસમાત્રજ છે વ્યવહારથી પણ પિતાનું હિત સાધવાને ઉઘુક્ત થયેલા અને પિતાને થતાં કે થનારાં અહિતને દૂર કરવાને ઉઘુક્ત થયેલા વિચારશીળ પુરૂષ ઔષધ મંત્ર તંત્ર રસાયન દંડનીતિ (સામ દામ દંડ ભેદ) વિગેરે સાધન જેઓ અવશ્ય હિતકારી પરિણામ આપી શકશે એવી ખાતરી વિનાના અથવા જેનાથી સંપૂર્ણ શુભ પરિણામ આવી ન શકે તેવા તે ઉપર બહુ આદર ન કરવો જોઈએ, પણ તેને બદલે એવું સાધન શોધવું જોઈએ કે જે અપવાદ વગરનું એક જ હોય એટલે તેના જેવું સંપૂર્ણ લાભદાયી ફળ આપનાર બીજું કઈ પણ સાધન ન હોય અને જે હમેશાને માટે હિતને સાથે તેવું અને કદિ નિષ્ફળ ન થાય તેવું હોય. મારા કહેવાની મતલબ એ છે કે સુંદર અનુષ્ઠાનરૂપ ઉપાય કરીને પ્રાણીએ એવા સ્થાનકે જવું કે જ્યાં એ જરા રૂજા વિગેરે સર્વ રાક્ષસીઓનો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ જ થઈ શકે નહિ.” પ્રક_મામા! એવું સ્થાન કર્યું છે કે જ્યાં એ જરા રૂ. વિગેરે સાતે રાક્ષસીઓને દોર જરા પણ ચાલતું ન હોય?” નિવૃત્તિ નગરી. વિમર્શ–“હા ભાઈ ! એવું સ્થાન છે. એ નિવૃતિ નગરીના ના મથી સારી રીતે પ્રસિદ્ધ થયેલ છે; એ નગરી અનંત આનંદથી ભરપૂર છે અને એક વખતે પ્રાપ્ત થયા પછી વિનાશ વગરની છે એટલે એ સ્થાને ગયા પછી પાછું રાક્ષસીઓના દોરવાળા સ્થાનમાં આવવાનું થતું જ નથી. એ નગરી સર્વ ઉપદ્રથી તદ્દન રહિત હોવાને લીધે તેમાં રહેનારા પ્રાણીઓ ઉપર એ જરા રૂજા વિગેરે રાક્ષસીઓ પિતાને જરા પણ દોર ચલાવી શકતી નથી. એ નગરીમાં જે પ્રાણી જવાની ઈચ્છા રાખતો હોય તેણે પિતાની શક્તિ (વીર્ય)ના વિકાસ અને વધારા ૧ આ પરિપાટી વ્યવસ્થાનો વિષય ઘણોજ શાસ્ત્રીય છે. એના પર બહુ લખી શકાય તેમ છે, પણ અત્ર એ લેખ લખો તે અસ્થાને લાગે છે. ચના મેટા નિયમો આ બાબતમાં કામ કરે છે. મતલબ એ છે કે વ્ય. ઉપાયો કરવા, પણ તેમાં રાચી જવું નહિ અને પરિણામ ન ઇચ્છવા જેવું તો સમજી લેવું કે એવું જ પરિણામ આવવાનું હતું. નિરંતર ચારિત્ર ઊંચા રનું રાખવું એટલે ભવિષ્યમાં દુઃખપ્રસંગો ન આવે અથવા ઓછા આવે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૮ ] રાક્ષસી દેર અને નિવૃત્તિ. ૧૦૧૭ માટે સુંદર તત્વનો બોધ (સમ્યક જ્ઞાન) કરવો જોઈએ, શુદ્ધ શ્રદ્ધા રાખવી જોઈએ (સમ્ય દર્શન), અને વિશુદ્ધ ક્રિયાઓનું આરાધન (સમ્યગ ચારિત્ર) કરવું જોઈએ. આવી રીતે તત્ત્વબોધ શ્રદ્ધાન અને સદનુષ્ઠાનથી જે પ્રાણીઓનું વીર્ય વૃદ્ધિ પામે છે તેઓ તે નગરીએ પહોંચ્યા ન હોય, તેના માર્ગમાં જ રસ્તે ચઢેલા હોય તે પણ તેએને પેલી રાક્ષસીઓ સંબંધી જે પીડા થતી હોય છે તે ઘણી ઓછી થઈ જાય છે અને ઘણું સુખ મળે છે. બાકી આ ચાર નગરથી સંકુચિત ભવચક નગર છે તે તે એ સાતે રાક્ષસીઓ અને બીજા મહા ભયંકર આકરા ઉપદ્રવોથી ભરપૂર છે, મહા ત્રાસનું કારણું છે અને તેમાં એટલા બધા તુચ્છ ઉપદ્રવ કરનારા પ્રસંગે અને હેતુઓ છે કે તેની સંખ્યા પણ કાણુ ગણી શકે? કારણ કે આ સ્થાન જ એવા પ્રકારનું છે. પ્રક-મામા ! ત્યારે તમારા કહેવાની મતલબ તે મને એવી જણાય છે કે આ (ભવચક્ર) નગર તે અત્યંત દુઃખથી જ ભરેલું છે.” વિમર્શ–વાસ! પ્રક! તે બરાબર કહ્યું! મારા કહેવાને ભા. વાર્થ તું બરાબર સમજી ગયો છે એમાં હવે શક જેવું નથી. આ આખા ભવચક્ર નગરને જે સારી છે તે તારા સમજવામાં બરાબર આવી ગયો.” ભવચક્રવાસીઓને નિર્વેદ કેમ નહિ. ઠગારા ચારેએ કરેલા વિપસે. મહામોહાદિનું જોર=નિર્વેદ અભાવ, પ્રક—“ ત્યારે મામા! આ નગરમાં રહેનારા પ્રાણીઓને સંસાર ઉપર કઈ વખત ખેદ કે કંટાળો આવતું હશે કે નહિ તે મને આપ નિવેદન કરો. વિમ–“ભાઈ! આ ભવચક્રમાં રહેનારા પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ (ખેદ-કંટાળો આવતો નથી તેનું કારણ તું સાંભળઃ ૧ ગુણથાનકમારે અહીં વિચારવા યોગ્ય છે. ગુણમાં વધારો થતો જાય, મક્ષ સન્મુખ આવતું જાય, તેમ દુઃખો ઓછાં થતાં જાય એમ રહસ્ય છે. ૨ જૈન શાસ્ત્રને સાર આ જ છે- સંસારમાં માનેલ સુખ પદગલિક છે, પરભાવનું છે, આત્મસ્વભાવ સ્વીય છે, તેને પ્રગટ કરી દુખનો નાશ કરો એ કર્તવ્ય છે, પરમ વાર્થ છે અને તેમાં જ સુંદર અનુષ્ઠાનની પરિમાસિ છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. એએ અહીં નિરંતર રહે છે, દુ:ખ ખમે છે, છતાં તેઓને જરાપણું કંટાળા આવતા નથી, કારણ કે મેં અગાઉ તારી પાસે જેમહામેાહ વિગેરે રાજાઓનું વર્ણન કર્યું હતું તે અંતરંગ પ્રદેશમાં રહીને પાતાની મહાત્ શક્તિથી આખા ભવચક્રના લોકોને પેાતાને વશ કરે છે તેઓ પોતાના દાર માનવાવાસ વિષ્ણુધાલય પશુસંસ્થાન અને પાપીપંજર ઉપર ચલાવે છે. વળી તેમાં આ આખા જગતને પોતાને વા કરવાનું અદ્ભુત કૌશલ્ય છે અને પોતાની શક્તિના ઉપયાગ તે પ્રાણીઓને મુંઝવવામાં જ કરે છે. પ્રાણીએ તેઓને વશ પડીને પછી કાંઇ સમજતા પણ નથી અને સંસારથી કંટાળતા પણ નથી, અને એ રાજાએ મોટા લુંટારા છે, ભારે ઠગારા છે, ખરેખરા પ્રાણીના શત્રુએ છે અને પ્રાણીને માટું દુઃખ આપનારા છે. છતાં વળી વધારે તાજીખીની વાત તેા એ કે ભવચક્રમાં રહેનારા પ્રાણીઓ તે રાજાને પેાતાના ખરેખરા મિત્ર સમજે છે, પેાતાના હિતેચ્છુ તરીકે ગણે છે, પેાતાના પર પ્રેમ રાખનાર તરીકે તેમને લેખવે છે અને પેાતાના ખરા સુખના કારણભૂત તેમને માને છે. એ પ્રમાણે મેહથી વિપર્યાસ પામેલા ચિત્તને લઇને તેઓ માની બેઠેલા છે. ભાઇ! આ ભવચક્રનગર અનેક પ્રકારનાં દુઃખેાથી જ ભરપૂર છે, છતાં વધારે નવાઇની વાત તેા એ છે કે એમાં રહેનારા ઘણાખરા પ્રાણીએ તેને સુખસમુદ્ર તરીકે માને છે, દુઃખમાંથી કેવી રીતે છૂટવું તેની ચિંતા દિ કરતા નથી, અહીં જ પડી રહેવામાં મેાજ માને છે અને મહામાઇ વિગેરેને પેાતાના અંધુએ જેવા ગણી તેમના સંબંધથી આનંદ માને છે. વળી કોઇ સમજી પ્રાણી તેને મળી આવે અને તે તેમને આ ભવચક્રની ઉપાધિથી મુક્ત થવાની સલાહ સમજણુ કે ઉપદેશ આપે તેને તેઓ પેાતાનું સુખ લઇ લેનારા ઢગ માને છે અને તેના ઉપકાર માનવાને બદલે ઉલટા તેના ઉપર રોષ કરે છે, એટલું જ નહિ પણ અહીં રહીને તેઓ એવાંજ કામે અને ક્રિયાઓ કરે છે અને સર્વથા પ્રયત્ન પણ એવી જ દિશામાં કરે છે કે તેના પરિણામે પાપકર્મ ઉપાર્જન કરીને આ ભવચક્રનગરમાં તેઓના પેાતાના વાસ વધારે સ્થિર અને દીર્ઘ કાળ માટે થાય. આવી રીતે મહામેાહ વિગેરે ભયં કર શત્રુએ તેમને વળગી પડેલા છે અને તેમને અહીં પટકી પાડવામાં તેઓ પોતાની સર્વ શક્તિના ઉપયોગ કર્યા કરે છે. એ સર્વ ૧ પ્રસ્તાવ પહેલામાં ધર્મબેાધકરને પ્રાણી લુંટારા જ જાણે છે. તે હકીકત અહીં વિચારવા જેવી છે. જુએ પૃ. ૩૩. Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ ] છે નગરની ભેટ. ૧૦૧૯ હકીકત એ બાપડા જાણતા નથી, સમજતા નથી અને સમજવા યન પણ કરતા નથી, એટલુંજ નહિ પણ શબ્દવિગેરે ઇંદ્રિયના ભાગા તદ્દન તુચ્છ છે, દુ:ખથી ભરપૂર છે, એમ છતાં પણ એ સર્વને તે અમૃત જેવા ગણે છે, અને તેમાં સુખ માને છે. જ્યાં સુધી એ મહામાહ વિગેરે રાજાઓનું આ પ્રાણીઓ ઉપર આવી રીતે જોર ચાલે છે ત્યાં સુધી પ્રાણીઓને સંસાર ઉપર જરા પણ નિર્વેદ આવતા નથી.” પ્રશ્નષ— મામા ! આ ભવચક્રના લેકે આ પ્રમાણે ગાંડા ઘેલા ઉન્મત્ત જેવા દુરાત્મા હેાય તે પછી આપણે તેમની ગમે તેટલી ચિંતા કરીએ કે તેના હિતના વિચાર કરીએ તે પણ શા કામના છે? ખરેખર, એ લોકોની સ્થિતિ ઘણી વિચારણીય છે.” ! પ્રાર્ષ _tr મામા કેટલું જોર છે તે આપે ગયું. પણ મામા ! તમે પ્રકરણ ૩૦ મું. TEST 11707 વિવેક પર્વત ઉપર ઊભા રહીને મામા ભાણેજ આખા ભવચક્રની અવલેાકના કરી રહ્યા છે, પ્રકર્ષે અનેક સવાલેા કરે છે, વિમાઁ ખુલાસા આપે છે અને સર્વ હકીકત ટૂંકામાં મુદ્દાસર રીતે સ્કુટ થતી જાય છે. સાત રાક્ષસીઓની હકીકત સ્પષ્ટ થયા પછી શાસ્ત્રીય નજરે પરિપાટીવ્યવસ્થા બતાવી. રાક્ષસીએના દાર ક્યારે અને ક્યાં છૂટે તે જણાવાઇ ગયું એટલે બીજી દિશાએ અવલોકના ચાલી. ભાણેજ ઘણા જિજ્ઞાસુ હોઇ અને તેટલું સમજી લેવા યજ્ઞ કરતા હતા અને મામા પણ અત્યારે બરાબર ખીલ્યા હતા. મિથ્યાદર્શનની શક્તિ. લેાકેાપર તેની અસર. છ નગરની ભેટ. મહામેાહ વિગેરે રાજાઓનું ભવચક્ર ઉપર ખરાખર જણાવ્યું તે મારા લક્ષ્યમાં આવી પહેલાં એ મેહરાજાના મંત્રીનું વર્ણન કર્યું Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. હતું, તેનું નામ 'મિથ્યાદર્શન આપ્યું હતું, તેને આપે કુદષ્ટિના પતિ તરીકે વર્ણવ્યો હતો અને જણાવ્યું હતું કે તે મહા ભયંકર છે તે મિ ધ્યાદર્શન પિતાની શક્તિ વડે આ ભવચક્રમાં શું કરે છે, કેવી અસર નીપજાવે છે અને કેવા સંયોગોમાં કામ કરે છે તે હજુ આપે મને જણાવ્યું નથી. જોકે એ મિથ્યાદર્શનને વશ પડે છે ત્યારે તેમનું વર્તન કેવા પ્રકારનું થાય છે તે બરાબર જાણવાની હું હોંસ રાખું છું અને તેના સંબંધી ખુલાસાવાર હકીકત તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું.” વિમર્શ–વત્ર પ્રક! તે સવાલ એ પૂછે છે કે તેના જવાબમાં તને ઘણી વિસ્તારથી હકીકત સમજાવવી પડે. જો, આ આખું ભવચકનગર ઘણે ભાગે એ મિથ્યાદર્શનને વશ રહે છે એમાં સંશય જેવું નથી. જેમ કે મેં એ ભવચકનગરમાં માનવાવાસ, વિબુ. ધાલય, પશુસંસ્થાન અને પાપી પંજ૨ રૂપ ચાર પેટાનગરે વર્ણવ્યાં હતાં એ ચારે નગરના લેકે પ્રાયે એ મિથ્યાદર્શનને વશ રહે છે. હવે એમાં એ મિથ્યાદર્શનની આજ્ઞામાં ખાસ કરીને રહેનારા જે પ્રાણીઓ છે તેનાં મોટાં મોટાં સ્થાનકે તને બતાવી દઉં” (આટલું બેલીને વિમર્શમામા પિતાને જમણો હાથ ઊંચો કરીને આંગળી વડે મિથ્યાદર્શનના તાબાનાં નગરો બતાવે છે અને પછી પાછો ખુલાસો કરતા આગળ બેલે છે) “ભાઈ ! એ માનવાવાસ નામના પટાનગરમાં જે છ અંતર શહેરે દેખાય છે તે મિથ્યાદર્શનની અસર તળે રહેલા લેકોનાં સ્થાન છે એમ તારે સમજવું. એ છ આંતર શહેરના લેકનાં ચિત્તને પિલા મિથ્યાદર્શન મંત્રીશ્વરે પિતાને વશ કરેલાં છે.” પ્રકર્ષ“મામા! એ છે એ આંતર શહેરનાં નામ શું શું છે? અને તેની અંદર રહેનારા લેકે ક્યા નામથી જાણીતા થયેલા છે? તે આપ મને બરાબર જણાવો.” છે આંતર શહેર અને લેકે, વિમર્શ–“વત્સ! બરાબર લક્ષ્ય રાખીને સાંભળ. એ છ નગરમાં પ્રથમ નગરને નૈયાયિક નગર કહે છે અને તેની અંદર જે લોકો વસે છે તેને નિયાયિક કહેવામાં આવે છે. ૧ મિથ્યાદર્શન મંત્રીના વર્ણન માટે જુઓ પૃ. ૮૮૪-૮૫૨. ૨ કુષ્ટિના વર્ણન માટે જુઓ પૃ. ૮૫૩૮૫૬. ૩ છ દર્શનની ચર્ચા ખુલાસા સાથે આ પ્રકરણમાં આગળ કરી છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ છ નગરની ભેટ, ૧૦૨૧ એ છ નગરમાં બીજું નગર છે તેને વૈશેષિક નગરના નામથી ઓળખવામાં આવે છે અને તેમાં જે લોકેની વ્યવસ્થા કરવામાં આવી છે તેને વૈશેષિક” કહેવામાં આવે છે. “ છ નગરમાં ત્રીજું નગર છે તેને સાંખ્ય નગર કહેવામાં આવે છે અને તેમાં જે લેકે રહે છે તેને “સાંખ્ય”ના નામથી બતાવવામાં આવે છે. છ નગરમાં ચોથા નગરને બૌદ્ધ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે અને તે નગરમાં જે લેકે વસે છે તે “બૌદ્ધના નામથી પ્રખ્યાત થયેલા છે. “છ નગરમાં પાંચમું નગર મીમાંસકના નામથી જાણીતું થયેલ છે અને તેમાં જે લોકો વસે છે તે “મીમાંસક તરીકે જાણીતા થયેલા છે. “ છ નગરમાં છેલું નગર લોકાયત અથવા ચાર્વાકના નામથી પ્રસિદ્ધ છે અને તે નગરમાં રહેનારા લેકે “નાસ્તીક” અથવા બહુપત્યના નામથી જણાયેલા છે (બહસ્પતિ નામના આચાર્ય જે તત્ત્વજ્ઞાન શીખવ્યું તે નીચામાં નીચી હદનો જડવાદ હતો તેથી જડવાદીઓને અથવા નાસ્તીકેને બાહેપત્ય નામથી ઓળખવામાં આવે છે. ) એ નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયત નગરમાં જે લેકે રહે છે તેના ઉપર મિથ્યાદર્શન પિતાનું શાસન બરાબર ચલાવે છે. એ મિાદર્શન પોતાની સ્ત્રી કુદષ્ટિ સાથે જે જે વિલાસો કરે છે એમ મેં તને અગાઉ બતાવ્યું હતું તે તે સર્વ એ છ આંતર શહેરના લેકમાં જોવામાં આવે છે.” છઠ્ઠા નગર સંબંધી ચર્ચા. - પ્રક—“ ત્યારે મામા ! લોકવાર્તામાં આ મંડપમાં જે “છે દર્શને ” કહેવાય છે તેનું વર્ણન તમે કર્યું?” | વિમર્શ—“ ઉપર તને છ નગરનાં નામો કહેવામાં આવ્યાં તે નૈયાયિક, વૈશેષિક. સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક અને લોકાયત કહ્યાં, તેમાં એક મીમાંસક નગરને બાદ કરીને બાકીનાં પાંચ નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, બોદ્ધ અને લેકાયત રહ્યાં તે પાંચે દર્શને છે. છ જે મીમાંસકપુર કહેવામાં આવ્યું છે તે થોડા નજીકના વખતમાં થયેલું નવું નગર છે અને તેથી લોકો તેને દર્શનની સંખ્યામાં ગણતા નથી. હકીકત એમ છે કે જૈમિનિ નામના એક આચાર્ય જ્યારે જોયું કે વેદ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ ધર્મને નાશ થતો જાય છે અને લોકો અગ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે વેદનું રક્ષણ કરવા માટે અને પ્રવર્તતાં દૂષણેને દૂર કરવા માટે તેણે વેદ ઉપર મીમાંસા રચી. એ મીમાંસાને જુદા દર્શન તરીકે ગણવાની જરૂર રહેતી નથી. એ કારણને લઈને મીમાંસકપુર સિવાય બાકી પાંચ નગરે રહ્યાં તેને લેકે દર્શનની સંખ્યામાં ગણે છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી.” પ્રકર્ષ–“જે આપ કહો છે તે પ્રમાણે હકીકત છે તો પછી લોકો જેને છઠું દર્શન કહે છે તે ક્યાં આવેલું છે તે આપ મને બતાવો.” વિમર્શ “ભાઈ પ્રક! આપણે આ વિવેક પર્વત ઉપર ઊભા છીએ તેના ઉપર પેલું જે તદ્દન નિર્મળ મહાવિસ્તાર લોકોત્તર વાળું શિખર દેખાય છે અને જેનું નામ અપ્રમત્તવ જૈનદર્શન. કહેવામાં આવે છે તેના ઉપર એ છઠ્ઠ જૈનદર્શન આવી રહેલ છે. એ નગર પણ મોટું વિસ્તારવાળું કે અને એની રચના વિગેરે સર્વ લેટેત્તર (અસાધારણ) છે તે જે તું બરાબર અવેલેકના કરીશ તે તારા ધ્યાનમાં આવી જશે. બીજાં બધાં દર્શનથી એ દર્શનમાં ખાસ વધારે અસાધારણ ગણે છે તેનું હું તને આગળ વિસ્તારથી વર્ણન કરી બતાવીશ, છતાં લોકરૂઢિથી એને પણ સર્વની સાથે એક (છઠ્ઠા) દર્શન તરીકે જ ઓળખવામાં આવે છે. વળી એમાં ખાસ હકીકત લક્ષ્યપર લેવા જેવી એ છે કે એ જૈનપુરમાં જે લેકે વસે છે તેમના ઉપર પિલ મિથ્યાદર્શન નામના મંત્રીનું જરા પણ જેર ચાલતું નથી અને તે લેકે એના કબજામાં જરા પણ રહેતા નથી.” - ૧ દર્શનની ગણનામાં ઘણો મતભેદ છે. વેદના અનુયાયીઓ તૈયાયિક, વૈશેષિક, સેશ્વર સાંખ્ય, નિરીશ્વર સાંખ્ય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મી માંસા એમ છ દર્શન માને છે. તેઓ વેદને અનુસરનાર ન હોય તેને નાસ્તીક માં ગણી તેમની દર્શનમાં ગણના કરતા નથી. છ ની સંખ્યા રાખવા છતાં જૈન મ• તાનયાયીઓ સેશ્વર અને નિરીશ્વર સાંખ્યને એક સાંખ્યમાં જ સમાવેશ કરે છે મીમાંસાને અર્વાચીન ગણી બન્નેને ઉડાવી દે છે અને એ ત્રણ ને સ્થાનકે બૌદ્ધ, જન અને લોકાયતને સમાવેશ કરી છ દર્શનમાં આર્યાવર્તન સર્વ દર્શનને સ• માવેશ કરે છે, ૨ મામા ભાણેજ વિવેકપર્વત ઉપરથી અવલોકના કરે છે તે યાદ આપવાની જરૂર નથી. પ્રમાદરહિતપણે આળસને ત્યાગ કરી આમાની સ્વભાવમાં રમણતા કરાવવી એ જૈન ધર્મનો ઉદ્દેશ છે. વિવેકી પ્રાણીઓ સાચા ખોટાની પરીક્ષા કરી અપ્રમાદી પણે આત્મધર્મ સાધે છે તેથી વિવેક ૫ર્વતના અપ્રમત્ત શિખરની અત્ર વ્યાખ્યા કરી છે. ૩ એને માટે જુઓ હવે પછીનું આ પ્રસ્તાવનું પ્રકરણ ૩૨ મું. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૦]. છ નગરની ભેટ, ૧૦૨૩ પ્રકર્ષ–“મામા! જે લકે જમીન ઉપર રહ્યા છે તેના ઉપર પેલા મિથ્યાદર્શન મંત્રીનો દોર ચાલે છે અને જે આ અપ્રમત્તત્ત્વ શિખર પર રહેલા છે તેના ઉપર તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતા નથી તેનું કારણ શું?” પંચ નગરવાસીઓનું સાધ્ય, સાધ્યપ્રાપ્તિ સારૂ કલપના, તેમાં થતી બેવડી ભૂલે, અન્ય નગરની અસ્તિતા. વિમર્શ—“જે ભાઈ પ્રકર્ષ! એનું બહુ મજાનું કારણ છે. લેકમાં એક નિવૃતિ નામની ઘણી મનોહર નગરી છે અને તેમાં એક વાત તે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી છે તે વાત એ છે કે એ નગરી ઉપર મહામહ વિગેરે રાજાઓનું જરા પણ જોર ચાલતું નથી; તેઓને એ નગરી ઉપર કાંઈ દેર રહેતો નથી અને એ નગરીમાં તેઓથી પ્રવેશ પણ થઈ શકતો નથી. એ નગરીમાં કોઈ પણ પ્રકારના દુઃખને બીલકુલ અભાવ છે, તેમાં સંપૂર્ણ આનંદ અનંત કાળપર્યત રહેલો છે અને તે નગરીમાં વ્યાધિ ચોર શત્રુ કે પરમાધામી તરફથી કેઈ પણ પ્રકારનો ઉપદ્રવ થઈ શકતો નથી. એ નગરી એવી મનહર અને ઉપદ્રવ રહિત છે એ હકીકત એ સર્વે નગરવાસીઓના સાંભળવામાં આવેલી છે અને એક લેકાયતો(નાસ્તિકે)ને મૂકીને બાકીના સર્વ નગરવાસીઓ એ નગરીએ પહોંચવાની પિતાનાં મનમાં હોંસ રાખ્યા કરે છે; પરંતુ એમાં વાંધો એ આવે છે કે એ નગરીએ પહોચવાના અંતરંગ રસ્તાઓ તેઓ પોતપોતાની કલ્પના પ્રમાણે ગોઠવી લે છે અને તેથી તે રસ્તાઓમાં પરસ્પર ઘણે વિરોધ રહે છે. પરિણામ એ થાય છે કે જમીન પર જે લેકે રહે છે તેમણે નિર્વતિ નગરીએ જવાના જે માર્ગોની યોજના કરી છે તે યુક્તિથી ઘટતા નથી, ન્યાયની નજરે એ માર્ગોમાં ઉઘાડે વિરોધ દેખાઈ આવે છે અને તર્કની ટિપાસે તે ટકી શકતા નથી. હવે વિવેકપર્વત ઉપર આવી રહેલા અપ્રમત્તત્ત્વ શિખર ઉપર જે શહેર આવેલું છે ત્યાંના લેકે એ નિવૃતિને જે માર્ગ દીઠે છે તે સાચો છે અને ઘણે મનોહર છે, વિરોધ વગરનો જણાય છે અને ન્યાયની દલીલો પાસે બરાબર ટકી તે છે. એ માર્ગે જવાથી લેકે જરૂર નિતિનગરીએ પહોંચે એમાં જરા પણ શંકા જેવું નથી. આ હકીકત હું તને કહું છું એમાં જરા પણ પક્ષપાત કરતું નથી. વળી તેને બીજી. પણ વાત Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ કહુંઃ આ જમીન પર જે લોકો વસે છે તેના ઉપર મિથ્યાદર્શન પર તાનો દોર ચલાવી શકે છે પરંતુ આ ડુંગરના શિખરપર રહેલા નગરપર તે પિતાનો દોર ચલાવી શકતો નથી. વાત એવી છે કે એ જમીનપર રહેનારા લોકો નિવૃતિનગરીને સાચો માર્ગ જાણી શકતા નથી તે પણ એ ભાઇશ્રી મિથ્યાદર્શનનો જ પ્રતાપ છે અને વળી તેએની સમજશક્તિ એવી બહેર મારી જાય છે કે તદૃષ્ટિએ નિવૃતિનગરીએ લઈ જવાને બદલે તેથી ઉલટી દિશાએ લઈ જાય તે જે માર્ગ હોય તેને તેઓ સાચો ક્ષમાર્ગ માની બેસે છે. આવી રીતે તેઓ મેક્ષનો સાચો માર્ગ જાણતા નથી અને વળી ખોટા માર્ગને સાચા તરીકે માને છે. આ બન્ને ભૂલભરેલી બાબતે વિવેકપર્વત પર રહેલા લોકેના સંબંધમાં બનતી નથી; તેઓ મેક્ષનો સાચો માર્ગ જાણે છે અને ખોટા માર્ગને સાચે માનવાની ભૂલા કદિ ખાતા નથી અને તેથી તેઓ મિથ્યાદર્શનની અસરથી દૂર રહે છે. વળી ભાઈ પ્રક! આ નજીકમાં રહેલાં જે નગરે મેં તને બતાવ્યાં તેટલાં જ નગરે આ ભવચક્રમાં છે એમ તારે સમજવું નહિ, એના ઉપલક્ષણથી મિથ્યાદર્શનને વશ પડેલાં બીજાં પણ અનેક નગરે છે એમ તારે સમજી લેવું. એવાં એવાં તે ઘણું નગરો છે, કારણ કે જમીન પર જે જે નગરો આવી રહેલાં છે તેવાં દેશ કાળ અનુસાર બીજાં ઘણું નગરો થયેલાં છે અને થવાનાં છે. વખત ફરતો જાય છે તેમ અનેક એવાં નવાં પુરે થવાનાં છે અને થયાં પણ ઘણું છે.' ૧ આવાં જમીન પર રહેલાં અને મિથ્યાદર્શનના દેરને વશ પડેલાં અનેક ભારતવષય સંપ્રદાય પણ છે. સર્વદર્શનસંગ્રહકાર શ્રીમન માધવાચાર્ય એવા ઘણ સંપ્રદાયો વર્ણવે છે. પુરાણુ ધર્મોના તે ચાર મોટા વિભાગ પાડે છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ. (૧) શૈવ સંપ્રદાયના ચાર મોટા વિભાગ છે: પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞ અને રસેશ્વર. (૨) વૈષ્ણવ સંપ્રદાયના પદ્મપુરાણને આધારે ચાર સંપ્રદાય તે વર્ણવે છે. શ્રી સંપ્રદાય, માધવી સંપ્રદાય, રૂદ્ર સંપ્રદાય અને સનકાદિ સંપ્રદાય. (૩) શાક્ત સંપ્રદાયમાં દક્ષિણાચાર અને વામાચાર એ બે વિભાગ છે. (૪) પ્રણે સંપ્રદાયમાં અનેકને સમાવેશ થાય છે: ગાણ પ્રય, સૌરપત્ય વિગેરે. આમાંના કેટલાક સંપ્રદાયનું વર્ણન એ સર્વદર્શનસંગ્રહ ગ્રંથમાં બતાવ્યું છે. એ ઉપરાંત મિથ્યાદર્શન મંત્રીની અસર તળે બીજા અનેક નવીન મ તોની ગણના થાય છે. કીશ્રીઅન ધર્મના અનેક વિભાગ અને પેટા વિભાગ, મુસલમાનોના શીઆ સુન્ની આદિ વિભાગે અને યહુરમઝદના ઝોરેસ્ટ્રીઅન વિગેરે તેમજ વર્તમાન કાળમાં બ્રહ્મસમાજ પ્રાર્થનાસમાજ, આર્યસમાજ વિગેરે અનેક મતે ઉત્પન્ન થયા છે. એ સર્વ દર્શન અને સંપ્રદાયો મિયાદર્શનની અસર નીચે છે. કેટલાક નિવૃતિને બીલકુલ સ્વીકારતાજ નથી, કેટલાક સ્પષ્ટ ખ્યાલ વગર Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૦ છ નગરની ભેટ. ૧૦૨૫ બાકી પેલા અપ્રભતત્ત્વ શિખર ઉપર જે જૈનપુર તને બતાવવામાં આવ્યું છે તેના કદી વિનાશ થયા નથી તેમ તે કદિ ઉત્પન્ન થયું નથી. આદિ અંત વિનાનું હોવાથી એ નગર પરમાર્થથી સર્વે કાળ શાશ્વતુ છે એમ તારે સમજવું, બીજાં અનેક નગરો વસે છે અને નાશ પામે છે, વળી અનેક નવીન નગરો ઉદ્ભવે છે પણ તે સર્વ જમીનપર જ રહે છે, થોડા કાળ ધમાલ કરી પાછા ભૂલાઇ જાય છે અને નામશેષ રહી જાય છે. અત્યારે જે દર્શના જમીનપરના ગણવામાં આવે છે તેમાંનાં કેટલાકનાં તે નામમાત્ર જ ગણાય છે, તેના અનુયાયી કોઇ નથી; પણ શિખરપર રહેલ મનેાહર જૈનપુર તે સર્વકાળ પરમાર્થે જીવતું રહે છે અને સાચા નિવૃતિના માર્ગ બતાવ્યા કરે છે” પ્રકર્ષ આ લોકોએ પેાતાતાની બુદ્ધિ પ્રમાણે નિવૃતિનગરીએ જવાના જે જે માર્ગો કપી રાખ્યા છે તે ખરાખર હું જાવાની ઇચ્છા રાખું છું, મને એ વાત સાંભળવાનું ઘણું કુતૂહળ થાય છે. મામા ! એવા નિવૃતિના માર્ગો તે કેવી રીતે કલ્પી અથવા વિચારી શક્યા છે તે જાણવામાં ઘણા આનંદ આવશે એમ મને લાગે છે, માટે મારા ઉપર કૃપા કરીને એ હકીકત મને ખરાખર કહી સંભળાવે.’’ વિમર્શ—“ જો એમ છે તે! તારા મનને ખરાખર સ્થિર કરીને સાંભળ, દરેક દર્શનકારે નિવૃતિના માર્ગો કેવા બતાવ્યા છે તે હું તને સ્પષ્ટ કરીને કહી સંભળાવુંછું.”` તેને સ્વીકારે છે અને કેટલાકના માર્ગો તદ્દન તેથી ઉલટી દિશાના હાય છે. આ કાળમાં ખાં અનેક દર્શના અને સંપ્રદાયે જોવામાં આવે છે: ખીર, ચૈતન્ય, શીખ, વિગેરે. આ સર્વ જમીનપર રહેનારા સંપ્રદાયા મતા અને વિભાગેા છે એમ સમજવું. ૧ હાલ વૈશેષિક તૈયાયિક કાઈ નથી, કોઇ કોઇ તેના અભ્યાસ કરે છે, વૈગને અંગે પણ લગભગ તેવી જ સ્થિતિ છે. ૨. દર્શનકારામાં મુખ્ય તફાવત તત્વ અને દેવ સંબંધી હોય છે. મેાક્ષના નિર્ણય અને તે પ્રાપ્તિના ઉપાય–એ સંબંધી ખાખતાને સમાવેશ પણ તત્ત્વચર્ચામાં થઇ ાય છે. અહીં છ મુખ્ય દર્શન ઉપર આ બાબત સંક્ષેપમાં બતાવવામાં આવી છે. એ સંબંધી કેટલીક હકીકત આનંદધનપદ્યાવલી પ્રથમ વિભાગ પૃ. ૩૮૫ થી ૪૧૨ સુધીમાં લખી છે તે પણ જીએ. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧. નૈયાયિક, ૨. વૈશેષિક, ૩. સાંખ્ય, ૪ માર્ચે ૫. મીમાંસક, ૬. જૈન. ૧ પ્રકરણ ૩૧ મું. ષપુરના નિવૃત્તિમાર્ગો. કર્ષની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે મામાએ છ નગ રના નિવૃતિમાર્ગોનું મુદ્દાસર રીતે અને ઘણા સંક્ષેપમાં વિવેચન કર્યું તે ખાસ વિચારવા ચાગ્ય છે, અનેક ગ્રંથના સાર ભૂત છે અને વિશેષ ચર્ચા કરવા યોગ્ય છે. મામા હવે તત્ત્વજ્ઞાનને માર્ગે ઉતર્યાં, ભાણેજને દાર્શનિક વિષયમાં નિષ્ણાત કરવાના અતિ આનંદદાયક પ્રસં ગમાં પડી ગયા અને ભાણેજને વિષયની મહત્તાના ખ્યાલ આપવાં સારૂ સાવધાન કરી આગળ વધ્યા. ભાણેજ પણ આ અતિ આકર્ષક વિષય સમજવા સારૂ એકાગ્ર ચિત્તે મામાને સાંભળવા લાગ્યાઃ— (૧) નેયાયિક. ૯ ભાઇ પ્રકર્ષ ! નૈયાયિકાએ નિવૃતિમાર્ગની આ પ્રમાણે કલ્પના કરી છે. તત્વ સાળ છેઃ ૧ પ્રમાણ, ૨ પ્રમેય, ૩ સંશય, ૪ પ્રયાજન, ૧ આ પ્રકરણ વિસ્તારથી લખ્યું. પછી તે જરા આકરૂં લાગ્યું તેથી તે આખે વિભાગ પરિશિષ્ટ ના ૩ માં દાખલ કર્યો છે. જેમને દર્શન સંબંધી વિષયના રસ હાય તેમણે તે વાંચવા. એ વિભાગ ઘણા વાંચન પછી લખ્યા છે. અહીં મૂળમાં જે હકીકત છે તેનું ભાષાંતરજ આપ્યું છે. વિસ્તાર માટે સદરહુ પરિશિષ્ટ જોવું. જેમને અધરૂં લાગે તેમણે આ પ્રકરણ અને સદરહુ પરિશિષ્ટ કોઇ જ્ઞાતાની લઇને વાંચવું. મામા વિમર્શના મુખ ૨ આ આખું પ્રકરણ શરૂઆતથી છેડા સુધી ખેલાયલું છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ ] ધપુરના નિવૃત્તિમાર્ગો. ૧૦૨૭ ૫ દૃષ્ટાન્ત, હું સિદ્ધાન્ત, ૭ અવયવ, ૮ તર્ક, હૃ નિર્ણય, ૧૦ વાદ, ૧૧ જપ, ૧૨ વિતંડા, ૧૩ હેત્વાભાસ, ૧૪ છલ, ૧૫ જાતિ અને ૧૬ નિગ્રહસ્થાન. એ સેાળ તત્ત્વના જ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. એ સાળના લક્ષણ કહે છે. ૧. પદાર્થના જ્ઞાનનું કારણ તે પ્રમાણુ.’ તે ચાર પ્રકારે છેઃ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. ઇંદ્રિય અને પદાર્થોના સંબંધથી ઉત્પન્ન થનાર વચનદ્વારા કથન ન કરી શકાય એવું વ્યભિચાર દોષથી રહિત નિશ્ચયાત્મક જે જ્ઞાન તે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ પૂર્વક ઉત્પન્ન થનાર જ્ઞાન તે અનુમાન. તે ત્રણ પ્રકારે છેઃ પૂર્વવત્, શેષવત, સામાન્યતાદૃષ્ટ. કારણથી કાર્યનું અનુમાન-જેમકે આકાશમાં કાળાં વાદળાંએ ચઢી આવવાથી વરસાદ થવાનું અનુમાન કરવું તે પૂર્વવત્. કાર્યથી કારણનું અનુમાન કરવુંજેમકે નદીમાં પૂર આવવાથી મથાળે વરસાદ થયેા હશે એમ અનુમાન કરવું તે શેષવત્. દેવદત્ત વિગેરે ગતિ કરવાથી દેશાંતરમાં જાય છે તે જોઇને સૂર્યની પણ દેશાંતર પ્રાપ્તિ ગતિપૂર્વક છે એવું અનુમાન કરવું તે સામાન્યતા દૃષ્ટ. આ પ્રમાણે બીજું પ્રમાણ ( અનુમાન) જાણવું. જાણીતી વસ્તુના સાધર્મ્યુથી અપ્રસિદ્ધ વસ્તુનું સાધન કરવું તે ઉપમાન; જેમકે જેથી ગાય દેખાય છે તેવાજ બળદ હાય છે. આસ પુરૂષાના ઉપદેશ તે શબ્દ આવી રીતે ચાર પ્રકારનું પ્રમાણ કહેવાય છે. ૨. પ્રમેય:’ આત્મા, શરીર, ઇંદ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેાષ, પ્રેયભાવ, ( પૂર્વના દેહાદિ ત્યાગ કરી નવા સંઘાતનું ( ગ્રહણ કરવું તે), ફળ, દુઃખ, અપવર્ગ-આ માર પ્રમેય છે. ૩. આ શું હશે? આ તે થાંભલા છે કે પુરૂષ તે ‘સંશય’. ૪. 'પ્રયેાજન:' જેના અર્થે એટલે જેની અભિલાષાથી પ્રવૃત્તિ થાય તે પ્રયાજન. ૫. જેના સંબંધમાં યાદી પ્રતિવાદીને પરસ્પર વિવાદ હેાતા નથી તે હૃષ્ટાન્ત.’ ૬. સિદ્ધાન્ત' ચાર પ્રકારે છેઃ સર્વતંત્રસિદ્ધાન્ત, પ્રતિતંત્રસિફ્રાન્ત, અધિકરણુ સિદ્ધાન્ત, અલ્યુપગમ સિદ્ધાન્ત. ૧ અને ખીજી બાબતાના વિસ્તૃત અર્થ પિિશષ્ટ નં.૩ માં નેઇ શકાશે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૭. “અવયવી પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવ છે. ૮. તર્ક સંપાયને દૂર કરવા માટે અન્વયધર્મનું અનવેષણ કરવું દાખલા તરીકે આ તે ઝાડનું ઠુંઠું (સ્થાણુ) હશે કે પુરૂષ હશે વિગેરે તે તર્ક. ૯. “નિર્ણય સંશય અને તર્ક પછી જે નિશ્ચય છે તે નિર્ણય. જેમકે આ સ્થાણું જ છે અથવા આ પુરૂષ જ છે વિગેરે-તે નિર્ણય. ૧૦. કથા ત્રણ પ્રકારની છે. વાદ, જ૯૫ અને વિતંડા. તેમાં ગુરુ અને શિષ્ય વચ્ચે પક્ષ અને પ્રતિપક્ષને સ્વીકાર કરી અ ભ્યાસ માટે જે કથા કહેવામાં આવે છે તે વાદ” કથા. ૧૧. માત્ર પરસ્પર વિજયની ઈચ્છાથી જ છલ, જતિ, નિગ્રહસ્થાન વિગેરે દૂષણોના આરેપવાળી કથા તે “જલ્પ” કથા. ૧૨. એજ જલ્પમાં જ્યારે પ્રતિપક્ષની ગેરહાજરી હોય ત્યારે તે વિતંડા' કહેવાય છે. ૧૩. હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. ૧૪. “નવકંબલવાળો દેવદત્ત” વિગેરે “છળ” કહેવાય છે. ૧૫. દૂષણભાસો તે “જાતિ” કહેવાય છે. ૧૬. સામે માણસ વાદ કરતે બંધ પડે તે “નિગ્રહસ્થાન, નિગ્રહ એટલે પરાજય અને સ્થાન એટલે કારણ. એના બાવીસ ભેદ છે, (એ સર્વપરનું વિવેચન રસદરહુ પરિશિષ્ટમાં છે. શકાશે) તે આ પ્રમાણે ૧ પ્રતિજ્ઞાાનિ, ૨ પ્રતિજ્ઞાંતર, ૩ પ્રતિજ્ઞાવિરોધ, ૪ પ્રતિજ્ઞા સંન્યારા, ૫ હેત્વન્તર, ૬ અને તર, ૭ નિરર્થક, ૮ અવિજ્ઞાતાર્થ, ૮ અપાર્થક, ૧૦ અપ્રામકલ, ૧૧ ન્યુન, ૧૨ અધિક. ૧૩ પુનરૂક્ત, ૧૪ અનનુભાવ ૧૫ અપ્રતિજ્ઞાન, ૧૬ અપ્રતિભા, ૧૭ કથાવિક્ષેપ, ૧૮ માતાનુજ્ઞા, ૧૮ પનપેક્ષણ ૨૦ નિરગુજ્યાનુયોગ, રા અપસિદ્ધાન્ત, ૨૨ હેત્વાભાસ. આ પ્રમાણે પ્રમાણ વિગેરે સાળ પદાર્થ છે. એ પ્રમાણે નિયાયિક દર્શનને રક્ષેપ દર્શાવ્યું. વૈશેષિક, ભાઈ પ્રક! વિશેષિકે એ નિતિનગરીએ જવાના માર્ગની આ પ્રમાણે કલ્પના કરી છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧] વપુરના નિવૃતિમાગ. ૧૦૨૯ સમવાય એ છ પદાર્થના તત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ઉપર જણુંવેલી નિવૃતિનગરી તે આ મેક્ષરૂપ જાણવી. એ છ પદાર્થો પૈકી દ્રવ્યો નવ જાણવાઃ પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મને. બીજા પદાર્થ “ગુણના પચીશ પ્રકાર છેઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત, ધમૅ, અધમૅ, સંસ્કાર, ગુરૂત્વ, દ્રવત્વ, એહ, વેગ અને શબ્દ. કમ પાંચ છેઃ ઉલ્લેપણું, અવક્ષેપણું, પ્રસારણ, આકુંચન અને ગમન. “સામાન્ય બે પ્રકારે છેઃ પર અને અપર. પર છે તે સત્તાલક્ષણ છે અને દ્રવ્યત્વ વિગેરે અપર સામાન્ય છે. નિત્ય દ્રવ્યમાં (અણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મનમાં) રહેનાર અંત્ય તે “વિશેષ પદાર્થ જાણવો. અયુતસિદ્ધ એટલે તંતુમાં રહેલા પટની પેઠે અન્ય આશ્રયમાં નહિ રહેનારા એવા આધારઆધેય ભાવવાળા બે પદાર્થોને પરસ્પરને સંબંધ જે ઈહપ્રત્યયને હેતુ છે તે “સમવાય” નામનો છઠ્ઠો પદાર્થ જાણો. આ દર્શનમાં પ્રત્યક્ષ અને અનુમાન (લૈંગિક) બે પ્રમાણે માનવામાં આવે છે. આ પ્રમાણે વૈશેષિક દર્શન ટુંકામાં અર્થ જાણવો. (૩) સાંખ્ય સાંખ્યોએ પિતાની બુદ્ધિથી નિવૃતિનગરીને માર્ગ આ પ્રમાણે ક છે–પચીશ તના યથાર્થ જ્ઞાનથી મેક્ષ પ્રાપ્ત થાય છે. તે પચીશ ત આ પ્રમાણે ગુણે ત્રણ છેઃ સત્વ, રજસ, તમ. તેમાં પસન્નતા, લધુતા, સેહ, અનાસક્તિ, અદ્વેષ અને પ્રીતિ એ સત્વનું કાર્ય જાણવું; તાપ, શક, ભેદ, સ્તંભ, ઉદ્વેગ, ચલચિત્તતા એ રજોગુણનું કાર્ય જાણવું મરણ, સાદન, બીભત્સ, દૈન્ય, ગૌરવ વિગેરે રજોગુણનાં ચિલો જાને સુવાં. એ ત્રણે ગુણેની સામ્યવસ્થા એટલે તુલ્ય પ્રમાણવાળી અવસ્થા ૪૩. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તે ‘પ્રકૃતિ”. પ્રકૃતિમાં એ ત્રણે તત્ત્વા તુલ્ય પ્રમાણમાં હાય છે. એ પ્રકૃતિનું બીજું નામ પ્રધાન’ પણ કહેવાય છે. પ્રકૃતિથી ‘મહાન' ઉત્પન્ન થાય છે તેને બુદ્ધિ' પણ કહેવામાં આવે છે. બુદ્ધિથી ‘અહંકાર’ ઉત્પન્ન થાય છે. અહંકારથી અગિયાર ઇંદ્રિયા અને પાંચ તન્માત્રા મળી સાળ તત્ત્વા ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણેઃ સ્પર્શન એટલે ચામડી, રસન એટલે જિહ્વા, ધ્રાણુ એટલે નાસિકા, ચક્ષુ એટલે આંખા અને શ્રોત્ર એટલે કાન-એ પાંચ બુદ્ધિ ઇંદ્રિયા' કહેવાય છે. વચન, હાથ, પગ, ગુદા અને સ્ત્રી અથવા પુરૂષચિહ્ન એ પાંચ કર્મેન્દ્રિય અને છઠ્ઠું મન એ રીતે અગીઆર થયા તથા તેજ અહંકારથી જ્યારે તેમાં તમનું જોર થાય છે ત્યારે પાંચ તન્માત્રા થાય છે તે સ્પર્શ, રસ, રૂપ, ગન્ધ અને શબ્દલક્ષણ છે. એ પાંચ તન્માત્રાથી પૃથ્વી વિગેરે ( પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂતા ઉત્પન્ન થાય છે. આવી રીતે ( પ્રધાન, બુદ્ધિ, અહંકાર, પાંચ બુદ્ધિઇંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, પાંચ તન્માત્રા અને પાંચ મહાભૂત રૂપ) ચાવીશ તત્ત્વરૂપ પ્રકૃતિ છે. તેનાથી જૂદા ‘પુરૂષ' છે, ચૈતન્ય સ્વરૂપ છે, ૫ચીશમું તત્ત્વ છે. જન્મમરણના નિયમ દેખવાથી તથા ધર્મ વિગેરેમાં જૂદા જૂદા પ્રકારની પ્રવૃત્તિ કરનાર હાવાથી તે (પુરૂષ) અનેક છે. શબ્દ વિગેરેના ઉપભોગ માટે પુરૂષ અને પ્રકૃતિના સંયોગ આંધળા અને પાંગળાના સંયોગ સમાન છે. શબ્દાદિની પ્રાપ્તિ થવી તે ઉપભાગ છે. ગુણ અને પુરૂષના આંતર ઉપભાગ છે (?). ( આ દર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણ છે. આ પ્રમાણે સાંખ્ય દર્શનની વાત સંક્ષેપમાં કરી. (૪) બોધ. ભદ્ર! નિવૃતિનગરીના રસ્તાની કલ્પના બૌદ્ધોએ આ પ્રમાણે કરી છેઃ તેઓ કહે છે કે બાર આયતના' છે તે આ પ્રમાણેઃ પાંચ ઇંદ્રિયા, શબ્દ વિગેરે પાંચ (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શે) મન ધર્માયતન, ધર્મો એટલે સુખ દુઃખ વિગેરે તેનું આયતન એટલે તે શરીર સમજવું. Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧] પુરના નિવૃતિમા. ૧૦૩૧ તેઓ પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ કહે છે. આ પ્રમાણે બૌદ્ધોના મતને સંક્ષેપમાં અર્થ જાણુ. એ બૌધ મતમાં વૈભાષિક, તાંત્રિક, ગાચાર અને માધ્યમિક એવી ચાર શાખાઓ છે. વૈભાષિક: તેમાંની વિભાષિક શાખાની હકીકત આ પ્રમાણે છેઃ પદાર્થ ક્ષણિક છે, તે આ પ્રમાણે જન્મ ઉત્પન્ન કરે છે, સ્થિતિ સ્થાપન કરે છે, જરા જર્જરિત કરે છે, વિનાશ નાશ પમાડે છે-આત્મા પણ તે ક્ષણિક છે અને તે પુદગલ કહેવાય છે. સૌતાંત્રિક: સૌતાંત્રિક મત આ પ્રમાણે છેઃ રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંરકાર એ પાંચ સ્કંધ શરીરી માને છે, પરંતુ આત્મા એ નામનો કઈ પદાર્થ નથી. પરલોકમાં જનારા એ સ્કંધે જ છે. સંસ્કાર માત્ર ક્ષણિક છે, સ્વલક્ષણ એજ પરમાર્થ છે, અન્ય અહિ એટલે ઇતર પદાર્થની વ્યાવૃત્તિ તે શબ્દાર્થ. નૈરાગ્ય ભાવનાથી જ્ઞાનસંતાનને ઉચ્છેદ તે મેક્ષ, યોગાચાર: યોગાચારને મત આ પ્રમાણે છેઃ આ સઘળું ભુવન તે વિજ્ઞાનમાત્ર. એ સિવાય કેઈ બાહ્ય પદાર્થ નથી. જ્ઞાનરૂપ એક અÀત માત્ર તાત્વિક છે. તેનાં સંતાનો અનેક છે. વાસનાના પરિપાકથી નીલ પીતાદિને પ્રતિભાસ થાય છે. આલયવિજ્ઞાન તે સર્વે વાસનાને આધારભૂત છે અને આલયવિજ્ઞાનની વિશુદ્ધિ તેજ અપવર્ગ એટલે મેક્ષ. માધ્યમિક: માધ્યમિક મત પ્રમાણે આ સઘળું શૂન્ય છે અને પ્રમાણુ પ્રમેયને વિભાગ તે માત્ર સ્વમ સમાન છે. શૂન્યતા દૃષ્ટિ તેજ મુક્તિ છે અને તેને માટે સર્વ ભાવનાઓ છે. બૌદ્ધ દર્શનના વિશેષ ભેદે ઉપર તે પ્રમાણે સંક્ષેપમાં વિચારણું કરી. ચાવક ચાવોને લેકાયત અથવા બાહસ્પત્ય પણ કહેવામાં આવે છે. (નિર્વિચાર સામાન્ય માત્ર તે લેક કહેવાય. લેકની માફક જે આચરણ કરે તે લોકાયત” તથા બ્રહસ્પતિએ એ મતની પ્રરૂપણું કરી તેથી ૧ મેં ચાવકને સંખ્યા આપી નથી. કેટલાક મીમાંસકોને આધુનિક ગણી ચાવકને દર્શનસંખ્યામાં ગણે છે. ચાર્વાકને મોક્ષજ નથી, કર્મ નથી, પરભવ નથી તેને દર્શનગણનામાં લેવા મને યોગ્ય લાગ્યા નથી. એ સંબંધી ખુલાસે સદરહુ પરિશિષ્ટમાં પણ લખ્યો છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે.) ભાઈ! ચાકે માને છે કે નિ વૃતિનગરી જ નથી. તેઓ કહે છે કે મોક્ષ નથી, જીવ નથી, પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી વિગેરે. ત્યારે છે શું? માત્ર પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ-એ ચાર તો છે. એ ચાર તોના સમુદાયમાં જ શરીર, ઇંદ્રિય, વિષય એ સંજ્ઞા છે. જેમ મઘના અંગોમાં રહેલી મદશક્તિ તે સઘળાં અંગે એકઠા થવાથી પ્રકટ થાય છે તેમ એ ચારે ભૂતના સંયોગથી દેહરૂપ જે પરિણતિ તેમાં ચૈતન્ય પેદા થાય છે. તથા જળમાં જેમ પરપોટા ઉત્પન્ન થાય છે (અને પાછા પાણીમાં જ સમાય છે) તેમજ ભૂતસમુદાયમાંથી ચૈતન્ય (જેને જીવ કહેવામાં આવે છે તે) ઉત્પન્ન થઈ ભૂતમાંજ વિલય પામે છે. પ્રવૃત્તિ અને નિવૃતિથી સાથે જે પ્રીતિ તે પુરૂષાર્થ. એ પુરૂષાર્થ તે એક “કામ” જ છે, પરંતુ અન્ય ક્ષાદિ નથી. આ ઉપરથી જોયું હશે કે પૃથ્વી જળ અગ્નિ અને વાયુ એ ચાર સિવાય અન્ય કે તત્ત્વ નથી માટે દષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવાતાં આ લોક સંબંધી વિષયાદિ સુખનો ત્યાગ કરી નહિ દેખેલાં એવાં (અદૃષ્ટ) પરલેકનાં સુખ જે તપશ્ચરણ આદિ કણકિયાસાધ્ય ગણવામાં આવે છે તેમાં પ્રવૃત્તિ કરવી તે યોગ્ય નથી. આ મત પ્રમાણે પ્રત્યક્ષ એકજ પ્રમાણ છે. આ પ્રમાણે લેકાયત મતને સંક્ષેપ કર્યો. મીમાંસક, ભદ્ર! મીમાંસકોને માર્ગ આ પ્રમાણે છે – અતીન્દ્રિય પદાર્થને સાક્ષાત્ જેનાર કેઈ સર્વજ્ઞ નથી માટે નિત્ય ( સદાકાળસ્થાયી) વેદવાક્યોથી યથાર્થપણુને નિશ્ચય થાય છે; તે પ્રથમ વેદપાઠ કરો. ત્યાર પછી ધર્મ સંબંધી જિજ્ઞાસા કરવી (એટલે કે ધર્મ અતીન્દ્રિય તે ક્યા પ્રમાણુથી જાણી શકાશે એવા પ્રકારની ધર્મસાધનના ઉપાયભૂત ઈચ્છા કરવી). ત્યાર પછી તેના નિમિત્તની પરીક્ષા કરવી. નોદના (પ્રેરણું) તે નિમિત્તે જાણવું. કહ્યું છે કે જોનાસ્ત્રોડથ ધર્મ નેદનાલક્ષણ અર્થ તે ધર્મ જાણ. નોદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર વેદવાક્ય. જેમકે “જેને સ્વર્ગની અભિલાષા હોય તે અચિત્ર હમ કરે વિગેરે. ૧ અહીં મૂળમાં કાંઇ અશુદ્ધિ જણાય છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧ ] ષપુરના નિર્વતિમાર્ગો. ૧૦૩૩ માટે નોદિનાથી ધર્મ જણાય છે, પરંતુ બીજા કોઈ પ્રમાણથી નહિ. કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણે તે વિદ્યમાનને જ ગ્રહણ કરનારાં છે પરંતુ ધર્મ કર્તવ્યતા રૂપ છે અને કર્તવ્યતા તે ત્રિકાળ શૂન્યાર્થ રૂપ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અપત્તિ, શબ્દ અને અભાવ એ છ પ્રમાણે મીમાંસકો માને છે. આ પ્રમાણે મીમાંસક દર્શન સંબંધી ટુંક સાર કહો. જૈન, ભાઈ પ્રક! આ વિવેક મહાપર્વત ઉપર આરૂઢ થયેલા અને તે પર્વતના અપ્રમત્તત્ત્વ શિખર પર રહેલા જેન લેકેએ નિવૃતિનગરીએ જવાને માર્ગ આ પ્રમાણે દીઠે છે – જીવ, અજીવ, આવ, બન્ધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તો છે. તેની હકીક્ત આ પ્રમાણે છે: તેમાં સુખદુઃખન્નાનાદિ પરિણામને પામનાર તે જીવ જાણુ. તેનાથી વિપરીત લક્ષણવાન (એટલે સુખદુઃખન્નાનાદિ પરિણામને પામે નહિ) તે અજીવ જાણુ. મિથ્યાદર્શન અવિરતિ કષાય અને યોગ એ (કર્મ)બંધના હેતુ છે; તેજ આસવ છે. આસવનું કાર્ય તે બંધ છે. આસવથી વિપરીત તે સંવર, સંવરનું ફળ નિર્જરા. નિર્જરાનું ફળ મેક્ષ. એ સાત પદાર્થો છે. તેમાં વિધિ અને નિષેધ બતાવ્યા છે, અનુષ્ઠાને જણવ્યાં છે અને પદાર્થદર્શનનો પરસ્પર વિરોધ નથી. આ જૈન દર્શનમાં સ્વર્ગની ઈચ્છા હોય તેમણે તપધ્યાન વિગેરે આચરવાં જોઈએ (આ વિધિમાર્ગ સમજવો). સર્વ જીવોને હણવા ન જોઈએ ” એવું વચન છે (એ પ્રતિષેધ સમજ). હમેશા (સાધુએ) સર્વ ક્રિયાઓમાં સમિતિ અને ગુપ્તિ પાળવા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ જોઇએ અને તેનાંથી શુદ્ધ ક્રિયા આચરવી જોઇએ ( અનુષ્ઠાન ). શાસ્ત્રવચન એવું છે કે ૮ સમિતિ ગુપ્તિથી શુદ્ધ ક્રિયા હૈાય તે અસપત યેાગ કહેવાય છે.' વિગમ (નાશ ) અને ધ્રૌવ્ય (સ્થિતિ) યુક્ત હાય તે સત્ ઉત્પાદ કહેવાય છે. એક દ્રવ્યના અનંતા પર્યાય થાય છે અને અર્થની એ વ્યાખ્યા છે. પ્રત્યક્ષ અને પરાક્ષ એ બે પ્રમાણ છે. એ પ્રમાણે જૈન મતનું દિગ્દર્શન માત્ર થયું. ભાઇ પ્રકર્ષ ! પ્રથમના ચાર (તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય અને યુદ્ધ ) વાદીઓ નિવૃતિમાર્ગને જાણતાં જ નથી. એનું કારણ એ છે કે ત્યાં જનાર પુરૂષ (નૈયાયિક મતે ) એકાન્ત અને નિત્ય છે, બીજા વળી તેને સર્વત્ર રહેનાર માને છે, બીજા ( બૌદ્ધો ) તેણે ક્ષણવિનાશી ઇચ્છે છે. હવે જે એ નિત્ય હોય તે તે અવિચલ હાઇને કેવી રીતે જાય ? અને જે તેને સર્વત્ર રહેનાર (સર્વવ્યાપી ) કહેવામાં આવે તે પછી તે ક્યાં જાય? અને ક્યાંથી જાય? હવે જો ત્યાં જનાર ક્ષવિનાશી હાય તા તે ત્યાં જવાને ઇચ્છãાજ નથી-માટે એ બાપડાઓ નિવૃતિનગરના માર્ગો કોઇ જાણતા જ નથી. વળી જે લેાકાયતા ( નાસ્તિકા, ચાર્વાક ) છે તે તેા નિવૃતિનગરીથી દૂર જ રહે છે, કારણ કે પાપથી હાયલા હૃદયવાળા મિચારાઓ એ નગરીના તિરસ્કાર જ કરી રહ્યા છે. સમજુ માણસોએ આ નાસ્તિકાના મતને તેા મહા પાપના સમૂહ તરીકે જાણવા જોઇએ, કારણ કે જેની સાથે સરખામણી ન થઇ શકે તેવા અદ્વિતીય સુખથી ભરપૂર એવી નિવૃતિના તેઓ તા સર્વથા નિષેધ જ કરી રહ્યા છે. એ નાસ્તિક દર્શન છે તે તે અત્યંત અધમ સત્ત્તાએ ચિંતવેલું જણાય છે, જાતે પાપશ્રુત છે અને દુષ્ટ આશયને ઉત્પન્ન કરનાર છે. તેથી ધીર પુરૂષોએ સર્વદા વવા યોગ્ય છે. અને ભાઇ ! પરમાર્થદષ્ટિએ વિચાર કરીએ તે મીમાંસકાને પણ એ નગરી ઇષ્ટ હાય એમ જણાતું નથી; કારણ કે એ બાપડાએ તા સર્વજ્ઞની હયાતી કે શયતાના અનાદર કરીને માત્ર એક વેદનું જ પ્રમાણિકપણું અથવા આધારભૂતઙેાવાપણું સ્વીકાર્યું છે. ૧ આ મુદ્દાપર શ્રીષદ્દર્શન સમુચ્ચયની ટીકામાં બહુ વિસ્તાર છે. જીમાં શ્લાક ૫૧ પરની ટીકા. Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૧]. પપુરના નિવૃતિમાગી. ૧૦૩૫ આવી રીતે જમીન પર રહેનારા એ પાંચ નગરવાસીઓ સદરહુ કારણને લઈને મિથ્યાદર્શનથી મોહવાળા થઈ ગયેલા છે, મિથ્યાદર્શનમાં મુંઝાઈ ગયેલા છે એમ કહેવામાં આવ્યું છે. - હવે જે પિલા શિખર ઉપર ચઢેલા લેકે છે અને તેના ઉપર આવેલા શહેરમાં રહેનાર (જૈન) છે તેઓ જે નિર્વતિનગરીનો માર્ગ બતાવે છે તે બરાબર સાચો અને વાંધાવગરનો રસ્તો છે. એની હકીકત એમ છે કે પેલો મિથ્યાદર્શન મંત્રી ગમે તેવો બળવાન હોય તે પણ જેઓ સાચા રસ્તાને હોય તેવા રૂપમાં (બરાબ૨) જાણનારા હોય છે અને વળી જેઓ જાતે વીર્ય(શક્તિ)વાળા હોય છે તેના ઉપર તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરી શકતો નથી. એ શિખર પર આવેલા નગરમાં રહેલા લોકો પણ જ્ઞાન અને શ્રદ્ધાથી પોતાની જાતને પવિત્ર કરીને સંસારબંદિખાનાથી તદ્દન નિઃસ્પૃહ રહે છે અને ચારિત્રરૂપ વાહનમાં બેસીને નિવૃતિનગરીએ જાય છે. અને ભાઈ! આ સાચા રસ્તે કેવા પ્રકાર છે અને (નિવૃતિનગરીના) બીજા રસ્તાઓ તે પ્રકારના કેમ નથી એ સંબંધી જે તારી પાસે હું વિચારણા કરું તે તે મારે આ જન્મારે પૂર થઈ જાય પણ એ સંબંધી વિચારણાને છેડે આવે નહિ; માટે તને ટુંકામાં જ કહી દઉં છું તે તું સમજી લેજેઃ જ્ઞાનદર્શનચારિત્ર લક્ષણવાળો જે આ આંતર મત છે તેને વિદ્વાનોએ સ્પષ્ટ રીતે નિવૃતિના માર્ગ તરીકે ગણાવ્યો છે અને તે ખરેખર તેવો જ છે. એ નિર્વતિનો રસ્તે છે તે પર્વત ઉપર રહેનારા લોકેએ જ ( જૈનએ જ ) જે છે અને જમીન ઉપર રહેનારા લેકેએ જે નથી. આવી રીતે ભાઇ ! ભવચકની અંદર મિથ્યાદર્શન નામના-મંત્રીએ વિડંબના કેવી કેવી અને કેને કેને કરેલી છે તેનું તારી પાસે ટુંકામાં વર્ણન કરી બતાવ્યું.” આ પ્રમાણે લંબાણ વિવેચન કરીને વિમર્શમામા જરા અટક્યા. Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ મું. જૈનપુરદર્શન. DEYASEN QOGA ZRSC gey શું ધ્યાદર્શન નામના મહારાજાના મંત્રીથી લેકેને વિડ બના કરવામાં આવે છે તેના અમલ તળે રહેલા . નગરનું મામાએ વર્ણન કર્યું, સાથે જણાવ્યું કે એ નગરીના માર્ગનું જે સંપૂર્ણ વિસ્તારથી વર્ણન કરવામાં આવે તે આખે જન્મ પૂરું થઈ જાય અને છેવટે સૂચવ્યું કે “વિવેક પર્વત પર આવેલા અપ્રમત્ત શિખર પર જે છઠું (જૈન) નગર છે તે નિવૃતિમાર્ગને સાધનાર છે, બાકીના ભૂમિ ઉપર રહેલા પાંચે નગરે નિવૃતિનગરીએ જવાને ગ્ય નથી અને તેથી તેમાં રહેલા લેકે અનેક પ્રકારની વિડંબનાઓ પામે છે અને પરિણામે સંસારમાં ભટક્યા કરે છે.” આટલી હકીકત સાંભળ્યા પછી છઠ્ઠા નગર સંબંધી વિશેષ હકીકત જાણવાની જિજ્ઞાસા પ્રકર્ષને થઈ આવી તેને અંગે જે ઘણું અગત્યની વાર્તા મામા ભાણેજ વચ્ચે થઈ તે બહુ મહત્વની છે. અને તેના પર ખાસ લક્ષ્ય આપવા ગ્ય છે. સંસારીજીવ ભવ્યપુરૂષ સાંભળે તેમ અગ્રહીત સંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં સદાગમ સમક્ષ પોતાનું ચરિત્ર આગળ ચલાવતાં કહે છે કે વિચક્ષણ આચાર્યો રિપદારૂણના પિતા નરવાહન સમક્ષ પિતાની હકીકત કહેતાં આગળ જણાવ્યું કે ત્યાર પછી મામા ભાણેજ વચ્ચે નીચે પ્રમાણે વાર્તા આગળ ચાલી. (રસનાની મૂળ ઉત્પત્તિ શોધી લાવવા વિમર્શને શુભદય રાજાએ મોકલેલ છે અને તેની સાથે તેને ભાણેજ પ્રકર્ષ જિજ્ઞાસાથી આવેલ છે. રસનાની શોધ થઈ ગઈ, પણ તેઓને એક વરસનો અવધિ આપેલ હોવાથી તેમાં બાકી રહેલા વખતમાં પ્રકર્ષની જિજ્ઞાસા તૃપ્ત કરવા સારૂ મામા તેને ભવચક્રના અનેક કૌતુકે બતાવે છે.) Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૨ ] જૈનપુર દર્શન. ૧૦૩૭ વિચક્ષણાચાર્ય નરવાહનને કહે છે કે-“આ હકીકત ઘણી ઉપયોગી ! મામા ભાણેજ વચ્ચે પછી વાર્તા ચાલી.” રસિક જીજ્ઞાસુ ભાણેજનું યોગ્ય કુતૂહળ, જીતનારાઓના દર્શનની જિજ્ઞાસા. જૈનપુર તરફ તે માટે પ્રયાણ, પ્રકર્ષ–“મામા! તમારી કૃપાથી આ ભવચક નગર મેં ઘણું ખરૂં બરાબર જોયું, વળી અંતરંગના રાજાઓમાં કેટલી શક્તિ છે તે પણ મારા સમજવામાં આવી ગઈ, પણ મામા ! મને એક વાત તો બહુ હસવા જેવી લાગે છે. જોકેમાં નાના છોકરાઓ પણ વાત કહે છે એવી વાત થઈ મોટી જાન લઈને કન્યા પરણવા સારૂં ગયા તે કન્યાને જ પાછા વળતી વખત ભૂલી આવ્યા! આપણે પણ એવું જ કૌતુક કર્યું જણાય છે! જુઓ મામા! મહામહ વિગેરે રાજાઓને જિતનારા જે મહાત્મા મનુષ્ય હોય છે અને જે સંતોષની સાથે રહેલા હોય છે તેઓને જોવા માટે આપણે ખાસ કરીને આ ભવચક્ર નગરમાં આવ્યા ડતા અને આપણે એ મહાત્માઓને તે જોયા જ નહિ, સંતષિરાજા પણ દેખાયા નહિ, ત્યારે જે હેતુથી આપણે અહીં આવ્યા હતા તે તુ તે જરા પણ પાર પડ્યો નથી; મતલબ આપણે અહીં આવવાને મૂળ મુદ્દો હજુ ઊભોજ છે; માટે મામા ! મારા ઉપર મહેરબાની કરીને એ મહાત્માઓ અને એ સંતોષ રાજા જે સ્થાનકે રહેતા હોય ત્યાં મને લઈ જાઓ અને તેઓને સારી રીતે ઓળખાવી બતાવો.” વિમર્શ–“ભાઈ ! આ વિવેકપર્વત જેના ઉપર આપણે ઊભા છીએ તેના અપ્રમત્તત્ત્વ શિખર ઉપર જૈનપુર દેખાય છે, તેમાં એવા મહાત્માઓ વસે છે અને જે રાજાનું નામ તે આપ્યું તે પણ ત્યાં છે. તે આપણે ત્યાં ચાલે, હું તને તે સર્વ બતાવું. જ્યારે તું તેઓને બરાબર સાક્ષાત તારી નજરે જોઇશ એટલે સર્વ હકીકત તને સ્વયમેવ સમજાઈ જશે.” સાધુદર્શન-સાધુવર્તન, સાધુઆહાર-સાધુજીવન, સાધુ સંબંધી ચિત્તવૃત્તિઅટવી. પ્રકર્ષે જૈનપુર તરફ જવાની હા પાડી એટલે મામા ભાણેજ તે ૧ જુઓ પૃ. ૧૦. ભવચક્રનગર જેવા જવાને હેતુ ત્યાં આપ્યો છે. (પ્રકરણ ૨૦ મું-ચાલુ પ્રસ્તાવ,) Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૪ નગર તરફ ચાલ્યા. એ નગરમાં જતાં જ તેઓએ અત્યંત નિર્મળ મનવાળા 'સાધુનાં દર્શન કર્યાં. (c વિમર્શ ભાઇ પ્રકર્ષ ! આ તે લોકો છે કે જે મહાત્માએ ૮૯ પેાતાના પ્રચંડ વીર્યથી મહામેાહ વિગેરે રાજાઓને હટાવી દીધા છે પાછા પાડી દીધા છે, શક્તિ વગરના કરી મૂક્યા છે. એ મહાત્માઓ “ સર્વ ત્રસ અને સ્થાવર જંતુઓના બંધુ છે અને સર્વ પ્રાણીએ “ એમના ભાઇ થાય છે, એ મહાત્માએ મનુષ્ય દેવતા કે તિર્યંચની ૯ સર્વે સ્ત્રીઓને પોતાની માતા તુલ્ય ગણે છે અને એવા ઉત્તમ પુ c રૂષો ખરેખર સર્વ સ્રીઓના વહાલા પુત્રો જ હેાય તેવા જણાય છે. “ એ મહાત્મા પુરૂષાનાં ચિત્ત બાહ્ય કે અંતરંગ પરિગ્રહ ઉપર જરા “ પણ લાગતા નથી, ખાદ્ય પરિગ્રહમાં ધનધાન્ય મિલકતને સમાવેશ “ થાય છે, અંતરંગ પરિગ્રહમાં ક્રોધ માન વિગેરે અંતરંગ શત્રુએનો “ સમાવેશ થાય છે, એ સર્વમાં તેમનું મન રહેતું નથી, તેના ઉપર આસક્તિ “ થતી નથી, એટલુંજ નહિ પણ પોતાનાં શરીર ઉપર પણ તેમને આ“ સક્તિ થતી નથી એટલે જેવી રીતે કમળ કાદવમાંથી ઉત્પન્ન થાય “ છે અને જળથી વૃદ્ધિ પામે છે છતાં કાદવ જળથી કમળ તદ્દન ત્યારે “ રહે છે તેમ તેઓ કર્મથી ઉત્પન્ન થા છે અને ભાગજળથી વૃદ્ધિ “ પામે છે છતાં તે સર્વથી દૂર રહે છે અને તેઓની સર્વ પ્રક્રિયા ૧ જૈત સાધુ-ભિક્ષુએને જોતાં જ તેએના વેશથી પણ તેએની પવિત્રતા દેખાઇ આવે છે. ૨ સાધુ દીક્ષા લેતી વખત પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભેાજન વિરમણ વ્રત લે છે. એને વિસ્તાર આ વિભાગમાં થયેા છે. પ્રથમ પ્રાણાતિપાત વિરમતને લઇને સાધુએ સર્વ જીવને બંધુસમાન ગણે છે, કાઇને! ધાત કરતા નથી, કોઇની લાગણી પણ દુ:ખવતા નથી. એ વ્રતને અંગે કાઇ જીવનાં વધ, બંધન તાડન કે મારણના મુનિને સર્વથા ત્યાગ હેાય છે. ૭ સાધુ પંચ મહાવ્રત લે છે તેમાં ચતુર્ય વ્રત મૈધૃવિરમણ છે, એને લઇને તેઓ સર્વ પ્રકારે સ્ત્રીસંયાગ કે સંબંધને ત્યાગ કરે છે, બ્રહ્મચર્યની નવ વાડી પાળે છે અતે ૧૮૦૦૦ શિલાંગા ધારણ કરે છે. રંભા, ઉર્વશી કે અપ્સરા અથવા સુંદરી કે દેવી સામી આવી ભાગ માટે પ્રાર્થના કરે તેમની સામે એ મહાત્મા નજર પણ કરતા નથી, તેવીના ભેાગની પણ તેમને ઇચ્છાજ થતી નથી તેા પછી તુ તિયંચ, સાથે સંયેાગ કરવાની ઇચ્છા તે તેએ કેમ જ કરે ? તે સ્ત્રી સંબંધી વાત કે વિચાર પણ કરતા નથી. એવીજ રીતે સાધ્વીઓની પુરૂષ સંબંધી ભાવના જણાવી. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨] જૈનપુર દર્શન ૧૦૮ જ વર્તના સાક્ષી ભાવે જ જણાય છે. એ મહાત્મા પુરૂષે સાચું વચન જ બોલે છે, પ્રાણીઓનું હિત થાય તેવું જ વચન બોલે છે, ઉચ્ચાર ૯ કરે ત્યારે જાણે તેમના મુખમાંથી અમૃત ઝરતું હોય તે પ્રમાણે બેલે છે, સારાસારની બરાબર પરીક્ષા કરીને બોલે છે, કામ હોય તે જ બેલે છે અને જરૂર હોય તેટલું જ બોલે છે, નકામી વાત પણ કરતા નથી. એ મહાત્મા પુરૂષે અસંગ યોગની સાધના કરે છે, પ્રાણી કે વસ્તુનો સંગ સર્વથા ન રહે તે સ્થિતિ પ્રાપ્ત કરKવાની તેઓની ઈચછા હોય છે અને તેની સિદ્ધિ માટે જ તેઓ સર્વ પ્રકારના દે રહિત આહાર લે છે અને એવી રીતના દેષ વગરના આહારમાં પણ તેઓ જરા પણ લોલુપતા રાખતા નથી. ભાઈ પકર્ષ! હું તને કેટલી વાત કહું? ટૂંકામાં કહું તો એ મહાત્માઓની સર્વ ચેષ્ટાઓ અને વર્તને એવા પ્રકારના હોય છે કે એથી મહા“મેહ વિગેરે રાજાઓ તદ્દન દબાઈ જાય છે, જરા પણ જોર કરી શકતા નથી અને આખરે તદ્દન હાર પામી ચાલ્યા જાય છે. હવે ભાઈ પ્રક! એવા મહાત્મા પુરૂષના સંબંધમાં પેલી ચિત્તવૃત્તિ અટવી વિગેરે કેવા પ્રકારનું વર્તન કરે છે તે પણ તું સમછે કે જે પ્રમત્તત્તા નદીનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે અને જે ચિત્તવૃત્તિ અટવીમાં તે બરાબર જોઈ હતી તે તેના સંબંધમાં તદ્દન સૂકી થઈ જાય છે એટલે તેમાં પાણી રહેતું નથી; એ નદીમાં જે ૧ સાધુ પંચ મહાવ્રત લે છે તેમાં પાંચમું વ્રત પરિચહવિરમણ વ્રત છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ (મકાન), રૂપું, સેનું, અન્ય ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય છે. મૂછને પરિગ્રહ કહેવામાં આવે છે એટલે સાધુને કઈ વસ્તુ ચારિત્રનિર્વાહ માટે રાખવી પડે તો પણ તેના ઉપર આસક્તિ રાખતા નથી. - ૨ સાધુઓનું બીજું વ્રત મૃષાવાદવિરમણ છે. તેઓ ખેટું બોલતા નથી, સત્ય, મિત પ્રિય, હિત અને તથ્ય વચન બોલે છે. આ વર્ણનમાં ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રત સંબંધી હકીકત રહી ગઈ જણાય છે. ચેરીના ત્યાગ ઉપરાંત કોઇની રજા વગર પણ કોઇની વસ્તુને સાધુ ઉપયોગ કરતા નથી. ૩ આહારના બેતાલીશ ષ છે. વિસ્તાર માટે જુઓ પ્રવચનસારદાર ગ્રંથ (પ્ર. રવાકર-ભાગ ત્રીજો-પૃ. ૧૬૯-૨૦૮) આ બેતાલીશ દોષ આહારના ખાસ સમજવા યોગ્ય છે. સંક્ષેપમાં તેનું વિવેચન ૫રિશિષ્ટ ના. ૪ માં કર્યું છે. સાધુધર્મમાં કેટલી વિશાળતા અને ઉંડાણ છે તથા તેપર કેટલું વિગતવાર લક્ષ્ય અપાયું છે તેને આ હકીકત એક સાદો નમુને છે. ૪ જુઓ પૃ. ૮૦૫-૬. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. રિવર્સ તદ્વિલસિત નામને બેટ બતાવવામાં આવ્યું હતું તે આવા મહા ત્માઓના સંબંધમાં તદ્દન શૂન્ય જણાય છે; એ બેટની વચ્ચે જે ચિત્ત વિક્ષેપ નામનો મંડપ ઊભો કરે તે જો હતો તે આવા મહા ત્માઓના સંબંધમાં ભાંગી ગયેલો જણાય છે; એ ચિત્તવિક્ષેપ મંડપમાં જે તૃષ્ણ નામની વેદિકા જોવામાં આવી હતી તે તદ્દન ઉડાડી મૂકેલી એના સંબંધમાં દેખાય છે, એ તૃષ્ણ વેદિકા ઉપર જે વિપર્યાસ નામનું સિંહાસન જેવામાં આવ્યું હતું તે તદ્દન ભાંગી ગયેલું અને વિંખાઈ ગયેલું તેઓના સંબંધમાં દેખવામાં આવે છે; એ મહામહ રાજાનું શરીર અવિદ્યા રૂપ તારા જોવામાં આવ્યું હતું તે શરીર રૂ૫ લાકડીને એ મહાત્માઓએ તદ્દન ભાંગી ચૂરે કરી નાંખેલ જણાય છે; મહામહ રાજાને એ મહાત્માઓએ તદન પાતળે-ચેષ્ટાશૂન્ય કરી મૂક દેખાય છે; એના મિથ્યાદર્શન નામના મંત્રીપિશાચને તેમણે ખેંચીને દૂર ફેંકી દીધેલું દેખાય છે; એ મેહરાજના પુત્ર રાગકેસરીને તેમણે તદ્દન નાશ પમાડી દીધો છે; એ મહારાજાના બીજા પુત્ર શ્રેષગજેન્દ્રને તેઓએ ભેદ કરી નાખ્યો હોય તેવો તે દેખાય છે; એ મહરાજાના એક અગ્રગણ્ય સેનાની અને નાના સરખા રાજા જેવા મકરધ્વજને તે મહાત્માઓએ જમીન પર પટકી પાડ્યો હોય તેમ દેખાય છે; રાગકેસરીના મંત્રી વિષયાભિલાષને તેમણે ફાડી નાખ્યા હોય તેવો જણાય છે; એ મહામહ રાજાની મહામૂઢતા ભાર્યા છે તેને એ મહાત્માઓએ ધક્કા મારીને કાઢી મૂકી હોય તેમ જણાય છે; એ મહરાજાના હાસ્ય નામના સુભટને તેમણે મારી નાંખે જણાય છે; જુગુપ્સા અને અરતિ’ તેમણે છેદી નાંખી જણાય છે; ભય અને શેકીને તેમણે વિનાશ કરી નાખ્યો દેખાય છે; દુષ્ઠાભિ ૧ જુએ પૃ. ૮૦૬૭. ૨ જુઓ પૃ. ૮૦૭૮ ૩ જુઓ પૃ. ૮૦૮-૯૪ જુએ પૃ. ૮૦૯. ૫ જુઓ પૃ. ૮૧૦-૧૧, ૬ હાસ્યની ઓળખાણ માટે જુઓ પૃ. ૮૭ર. છ જીગુસાની ઓળખાણ પૃ. ૮૭૭ માં થાય છે. ૮ અરતિની ઓળખાણ પૃ. ૮૭૪ માં થાય છે. ૯ ભયની ઓળખાણ પૃ. ૮૭૪ માં થાય છે. ૧૦ શેકની ઓળખાણ પૃ. ૮૭૫ માં થાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૧ પ્રકરણ ૩૨ ] જૈનપુર દર્શન. સંધિ વિગેરને તેમણે દળી નાખ્યા છે; છોકરાના રૂપને (સોળ કલાયોને) તેઓએ દૂર નસાડી મૂક્યાં જણાય છે; જ્ઞાનસંવરણ (જ્ઞાનાવરણ) વિગેરે ત્રણ અત્યંત ખરાબ રાજાએ છે તેમને તે મહાત્માઓએ વિનાશ કરી નાખ્યો દેખાય છે; સાત રાજાઓમાંથી બાકીના ચાર વેદનીય વિગેરે રાજાઓ રહ્યા તેમને એ મહાત્માઓએ પિતાને અનુકૂળ કરી દીધેલા હોય તેમ દેખાય છે; એ મેહરાજાનું ચારે પ્રકારનું લશ્કર તેઓના સંબંધમાં જાણે તદ્દન નાશ પામી ગયેલું હોય તેમ દેખાઈ આવે છે; તેઓના ચાળા ચટકા તદ્દન શાંત થઈ ગયેલા દેખાય છે, વિલાસો તેઓના સંબંધમાં ગળી ગયેલા દેખાય છે અને સર્વે પ્રકારના વિકારે તેના સંબંધમાં તદ્દન અદશ્ય થઈ ગયા હોય છે. ભાઈ પ્રક! તારી પાસે કેટલું વર્ણન કરૂં? સંક્ષેપમાં કહું તે મેં તને અગાઉ કહ્યું હતું કે ચિત્તવૃત્તિ મહા અટવીમાં સર્વ વસ્તુ પ્રાણીઓને બાહ્ય રૂપે ઘણી જ દુઃખ દેનારી થાય છે અને પ્રાણીઓ તેની અસરતળે અનેક પ્રકારના ત્રાસ પામ્યા કરે છે. તે સર્વ વસ્તુએને મહાત્મા પુરૂષો આ ભવચક્રમાં બેઠા બેઠાજ લગભગ નાશ પામેલી જુએ છે, જાણે તે વસ્તુઓ હોય જ નહિ એમ તે મહાત્માઓના સંબંધમાં બનતું જોવામાં આવે છે. ખરેખર એ મહાત્માઓ મેટા બુદ્ધિશાળી છે! એ મહાત્માઓમાં ધ્યાનયોગ એ બળવાન હોય છે કે તેને લઈને તેઓની ચિત્તવૃત્તિ અટવી સર્વ પ્રકારના ઉપદ્રથી રહિત જણાય છે, તદ્દન શ્વેત થઈ ગયેલી દેખાય છે અને અનેક પ્રકારનાં રવો (જ્ઞાનાદિ )થી ભરપૂર દેખાય છે. એ જે મહાત્માઓનું તારી પાસે પૂર્વે વર્ણન કર્યું તે સર્વ તપોધને (મહાત્માસાધુઓ-પ્રગતિ પામેલા વીર પુરૂષ) દેખાય છે તેમને તું બરાબર ધારી ધારીને જોઈ લે.” ૧ સોળ છોકરાની ઓળખાણ પૃ. ૮૭૮ થી થાય છે. ૨ સાત રાજાઓની ઓળખાણ પ્રકરણ ૧૮ માં પૃ. ૮૮૮૮ થી શરૂ થાય છે. તેમાં જ્ઞાનસંવરણ દર્શનાવરણ અને અંતરાયનામના ત્રણ રાજાઓ અત્યંત દુષ્ટ છે. ૩ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્ર. બાકી આઠમે મહારાજા રહ્યો તેની હકીક્ત ઉપર આવી ગઈ છે. ૪ ચાર પ્રકારના બંધ સમજવા અથવા અંગત લશ્કર, સામંતચ, સામતેનો પરિવાર અને મિત્ર રાજાઓ. Page #389 -------------------------------------------------------------------------- ________________ E T પ્રકરણ ૩૩ મું. 60 સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. વિવેક પર્વત દર્શન. અપ્રમત્તત્વ શિખર, જૈનપુર-તેના લેાકેા. ચિત્તસમાધાન મંડપ, નિ:સ્પૃહતા વેદિકા, જીવવીર્ય સિંહાસન, વે પ્રકર્ષને ભારે મજા આવી, તેની જિજ્ઞાસા તૃપ્ત થવાના પ્રસંગે વધતા ચાયા, વળી એને આનંદ આવે તેવી સુંદર વસ્તુઓ અને લેાકેાના દર્શન થવા લાગ્યા અને આખા જગતનું તત્ત્વ જ્ઞાનચક્ષુ સમક્ષ ખુલવા લાગ્યું. તે વખતે એને નવીન જિજ્ઞાસા થઈ એટલે એણે પ્રશ્ન પરંપરા શરૂ કરી. ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ, પ્રકર્ષ— મામા ! આપે બહુ સારૂં કર્યું, મારા ઉપર ઘણી કૃપા કરી! મહાત્મા પુરૂષાનાં (સાધુઓનાં) દર્શન કરાવીને મારાં પાપોને આપે ખેરવી નાખ્યાં, મને ઘણા પવિત્ર કર્યો, મારા અંતઃકરણને શાંત કર્યું, મારી આંખા આજે ખરેખરી પાવન થઇ, આનંદ રૂપ અમૃત મારા શરીરપર છાંટીને મારા આખા શરીરને તમે મામા ! તમે મને પ્રથમથી અહીં સંતાષ રાજાના આવ્યા છે તેને બતાવવા બાકી રહ્યો છે, એ સંતેાષ રાજા આપ મને બતાવા એટલે આપણા અહીં આવવાના પ્રયાસ અરામર સફળ થાય.” વિમર્શ—“ ભાઈ પ્રકર્ષ ! જો પેલા દૂર એક ઉજજ્વળ ચિત્તસ ઠંડુ કરી દીધું. હવે દર્શન કરાવવા લઇ Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૩ માધાન નામનો મંડપ દેખાય છે, એને જોવાથી જ આંખને ઘણી શાંતિ મળી જાય છે અને એ મંડપ ઘણે જ વિશાળ દેખાય છે, વળી એ મંડપ આ જૈનપુર નગરમાં રહેનાર સર્વ લોકોને ઘણે વહાલે છે. એ મંડપને તું જે ! ખરેખર, સંતોષ રાજા એ ચિત્તસમાધાન મંડપમાં જ હેવા જોઈએ.” પ્રકર્ષ–“મામા! જે એમજ હોય તે આપણે એ ચિત્તસમાધાન મંડપમાં દાખલ થઈ સંતોષ રાજાને જોઈએ.” વિમર્શ ભલે ભાઈ! એમ કરીએ.” વિશાળ મંડપની ભવ્ય રચના. આ પ્રમાણે વાતચીત કરી મામા ભાણેજ તે ચિત્તસમાધાન મંડપમાં યોગ્ય સ્થળેથી દાખલ થયા એટલે તેઓના જોવામાં આખો મંડપ અંદરથી આવી ગયું. એ મંડપ જોતાં જ તેમને જણાયું કે એ પોતાના પ્રભાવથી વિક્ષેપ પામેલા લેકોના સંતાપને દૂર કરે તેવો સુંદર છે. એ મંડપની વચ્ચે એક ચાર મુખવાળા રાજા તેમના જેવામાં આવ્યા. તે આખા મંડપમાં રાજ્યમંડળની બરાબર વચ્ચે બેડેલ હતા, પિતાના તેજથી તેણે અંધકારનો વિનાશ કરી નાખેલ જણું હતું, તેમની આસપાસ અનેક લેકે વીંટાઈને બેઠેલા જણાતા હતા, તે સત ચિત્ત અને આનંદને આપનાર દેખાતા હતા, એક મોટી વિશાળ વેદિકા ઉપર આવી રહેલા અત્યંત સુંદર સિંહાસન ઉપર તે રાજા બેઠેલા દેખાતા હતા. આવા મોટા રાજાને સુંદર રીતે મંડપમાં બેઠેલ મામાભાણેજે જોયા. એ રાજાને જોતાં પ્રકના મનમાં અત્યંત આનંદ થયો, ઘણેજ હર્ષ થઈ આવ્યો અને પૂર્ણ પ્રેમ પ્રગટ થયો. તેની પ્રકૃતિ સાધારણ રીતે નવું નવું જાણવાની બાબતમાં કૌતકવાળી હોવાને લીધે તે વખતે તેને કેટલાક પ્રશ્નો પૂછી હકીકત સમજવાની ઈચ્છા તેના સ્વભાવ પ્રમાણે થઈ આવી. પછી તેણે મામાને પોતાના સંદેહે એક પછી એક પૂછવા માંડયા. ૧ ચિત્તસમાધાનઃ સારૂં ચિત્ત. નકામી કલ્પના, કવિકલ્પ, વિકળતા, વૈમનરયરહિત સ્થિરતાવાળું પવિત્ર મન. એવા મનમાં જ સંતોષની હાજરી સંભવે છે. ચિત્તનું સમાધાન-સમતોલપણું જ્યાં થાય તેને અહીં સારા મનરૂપ મંડપ ગણવામાં આવ્યો છે. ૨ વેદિકા, સિંહાસન, ચતુર્મુખ વિગેરે બાબત વિસ્તારથી આજ પ્રકરણમાં Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ સાત્વિકમાનસ પુર તેનું સ્થાન, તેની જમીનદારી. તેના હો, તેના તાબાનાં નગરે. કર્મપરિણામ અને શુભાશય રાજાઓ, પ્રક–“અહો મામા! જે જૈનપુરને આવો મોટો સ્વામી છે જ્યાં આવો સારે મંડપ છે અને જ્યાં આવા સુંદર લેકે વસે છે તે નગર તો ઘણું સુંદર અને રમણીય જણાય છે. ત્યારે મામા! જે નગર આવા સુંદર વિવેક પર્વત પર આવી રહેલું છે તે શું સર્વ દોષથી ભરેલા ભવચક્રમાં આવેલ છે? ભવચક્રમાં તે આવા સુંદર મંડપને શી રીતે સ્થાન હોઈ શકે ?” વિમર્શ–ભાઈ ! આ વિવેક નામનો પર્વત કેવી રીતે અને કઈ જગ્યાએ આવી રહેલો છે તે સ્થાન સંબંધી હકીકત કહું તે તું બરાબર સમજી લે. વાત એમ છે કે એ ચિત્તસમાધાન મંડપ જે વિવેક પર્વત પર આવી રહેલ છે તે ખરી રીતે તે ચિત્તવૃત્તિ અટવીમાં જ આવી રહેલ છે, બાકી વિદ્વાનો ઉપચાર માત્રથી એને 'ભવચક્ર નગ રમાં આવી રહેલ ગણે છે; કારણ કે અહીં સારા ઉત્તમ લેકેથી વસાયેલ એક મોટું વિસ્તારવાળું સાવિકમાનસ નામનું અંતરંગ નગર છે, એ નગરમાં એ સુંદર વિવેકગિરિ આવેલું છે. હવે એ સાવિકમાનસપુર ભવચકમાં છે અને તે સાત્વિકમાનસપુરમાં વિવેક પર્વત આવેલ છે, તેથી પરસ્પર બન્નેને આધાર આધેય સંબંધ છે. ભવચકમાં સાવિકપુર અને તેમાં વિવેકપર્વત હોવાને લીધે તે જૈનપુરને પણ ભવચક્રમાં આવી રહેલું ગણવામાં આવ્યું છે.” પ્રકર્ષ–“મામા! જે આપ કહો છો તેમ છે તો પછી આ વિવેક પર્વતના આધારભૂત આપે જે સાત્વિક માનસપુર કહ્યું, એની સેવા ૧ ભવચક્ર નગર બાલ છે, ચિત્તવૃત્તિ અટવિનું સ્થાન અંતરગમાં છે. માહ રાયના વર્ણનમાં પણ બન્નેનાં સ્થાને અલગ રાખ્યાં છે તે લક્ષ્યમાં હશે. જૈનપુરનું સ્થાન ખરેખરૂં તો અંતર દેશમાં જ છે, પણ ઉપચારથી બાહ્ય નજરે તેને બાહ્ય પ્રદેશમાં પણ ગણી શકાય એ આ હકીકતનું રહસ્ય છે. ૨ હકીકત બહુ સાદી છે. બાહ્ય અને અંતરંગ અથવા દ્રવ્ય અને ભાવ જેનને તફાવત સ્પષ્ટ થતાં વ્યવહાર અને નિશ્રય બન્ને દૃષ્ટિ જાળવવા ખાતર ચિત્તવૃત્તિમાં જૈનપુરનું વાસ્તવિક સ્થાન છતાં તેને ભવચક્રમાં ઉપચારથી વ્યવહાર નજરે ગણવામાં આળ્યું છે. સાવિકપુર આધાર છે અને વિવેક આધેય છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૫ કરનારા–એને આશ્રયીને રહેલા જે બહિરંગ લેકે છે તે, આપે આજે મહાન વિવેક પર્વત કહ્યો છે, ત્યાર પછી આપે એ વિવેકપર્વતનું અપ્રમત્તત્વ શિખર બતાવ્યું તે, આપે ત્યાર પછી જે જૈનપુર જમુવ્યું તે, એ જૈનપુરમાં વસનારા બહિરંગ માણસો કહ્યા તે, વળી આપે જે આ ચિત્તસમાધાન નામને મહામંડપ બતાવ્યું તે, મંડપમાં રહેલી વેદિકા બતાવી તે, એ વેદિકા ઉપર મૂકેલું સિંહાસન જણાવ્યું તે, એ સિંહાસન પર બેઠેલ આ મહારાજાને આપે બતાવ્યા છે, મહારાજાની પાસે બેઠેલ પરિવાર બતાવ્યો તે–અને એ સર્વ હકીકત મારે મન તે તદ્દન નવીન જ છે, આ જન્મમાં કઈ દિવસ મેં તે બરાબર જાણી નથી, તદ્દન અપૂર્વે હકીકત છે અને એ સર્વ બાબત ઘણી જાણવાલાયક હોય એમ જણાય છે. તે મારા ઉપર કૃપા કરીને એ દરેક બાબતને વધારે વિસ્તારથી બરાબર સ્પષ્ટપણે સમજા!” વિમર્શ–“ભાઈ ! તને નવીન હકીકત જાણવાનું અને સમજવાનું ઘણું કૌતુક છે અને આ સર્વે હકીકત ખાસ સમજવા લાયક છે તે તું બરાબર લક્ષ્ય રાખીને સમજી લે. આ વિવેકપર્વતના આધારભૂત જે સાત્વિકમાનસ નગર કહેવામાં આવ્યું છે તે વાસ્તવિકરીતે સર્વે અંતરંગ રસ્તો ( જ્ઞાનાદિ મહાન્ ગુણો) ની ખાણ જેવું છે. જે કે એ નગર અનેક પ્રકારના દોષોથી ભરેલા ભવચકની વચ્ચે વસાવવામાં આવ્યું છે તો પણ એનું સ્વરૂપ એવું સુંદર છે કે એ દેના સંબંધમાં આવતું જ નથી, ભવચકમાં રહ્યા છતાં તે દોષથી મુક્ત રહે છે. વાત એમ બને છે કે ભાવનગરમાં જે કમનસીબ પ્રાણીઓ રહેલા હોય છે તેઓ પિતાની પાસે રહેલા આ સુંદર સાત્ત્વિકમાનસપુરને તેના અસલ સ્વરૂપે કદિ જોઈ શકતા જ નથી. એ આંતરભૂમિમાં નિમૅળચિત્ત વિગેરે અનેક નાનાં નાનાં નગરે અને શહેરે છે તે સર્વ આ સાત્વિકમાનસપુરના તાબામાં છે એમ તારે સમજવું અને અંતિરંગમાં આવેલા નિર્મળચિત્ત વિગેરે પેટા નગરની એ રાજધાની છે એમ સમજવું. તને યાદ હશે કે રાજસચિત્ત નગરની જમીનદારી કપરિણામરાજાએ રાગકેસરીને આપી છે, તામસચિત્તની જમીનદારી દ્વેષગજેંદ્રને આપી છે અને મહામહને હુકમ સર્વત્ર ફેલાવ્યો છે, પણ સાયટિવાળા મૂળ મુદ્રિત ગ્રંથનું પૃ. ૧૭૬ શરૂ ૧ અહીંથી બે, રે. એ. થાય છે. ૨ જુઓ પૃ. ૭૯૨. ૩ જુઓ પૃ. ૭૯૬, ૪૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રાથ એ કમઁપરિણામ મહારાજા જે સર્વના ઉપરી મોટા રાજા છે તેણે આ સાત્ત્વિકમાનસપુરની કે તેના હાથ નીચેના નિર્મળમાનસ આદિ કોઇ પણ નગરની જમીનદારી કોઇને આપી નથી, આ નગરની જમીનદારી અને આવકના ઉપભાગ તે તે કર્મપરિણામ રાજા પોતે જ કરે છે અને તેની આવકનેા કેટલાક વિભાગ શુભાશય વિગેરે રાજ્યને આપે છે.' એને પરિણામે આ સાત્ત્વિકમાનસપુર અને તેના તાબાના સર્વ નગરા ઉપર મહામેાહ વિગેરે રાજાઓ કે તેના સેવાનું કાંઇ જોર ચાલતું નથી. આ સાત્ત્વિકમાનસપુર આખા જગના સારભૂત છે, એ સર્વ પ્રકારના ઉપદ્રાથી તદ્દન રહિત છે, એ સર્વે પ્રાણીઓને અનેક પ્રકારના આહ્લાદ ઉત્પન્ન કરે તેવું સુંદર છે એને બાહ્ય મનુષ્યોનાં મનને પાતાના તરફ હરણ કરે તેવું છે. આવી રીતે એ સાત્ત્વિકમાનસપુર સંબંધી હકીકત ભાઇ પ્રકર્ષ ! તારી પાસે એ સંક્ષેપમાં જણાવી તે તારા લક્ષ્યમાં આવી હશે, હવે એ નગરમા વસનારા લોકો કેવા સુંદર છે તેનું વર્ણન કરૂં છું તે તું લક્ષ્ય દઈને સાંભળ અને ચિત્તમાં ધારણ કર! સાત્ત્વિકપુરના લોકો. “ આ સાત્ત્વિકમાનસનગરમાં જે બાહ્ય લોકો વસે છે તેએમ શૂરવીરપણું, બળવાનપણું વિગેરે ચુણા હોય છે અને જે અહિરંગ લોકો આ સાત્ત્વિકપુરમાં આવીને વસે છે તે આ નગરના માહાત્મ્યને લઈને જ વિક્ષુધાલય( દેવલોક )માં જાય છે. એ ઉપરાંત વળી જે લોકો અહીં રહેતા હેાય છે તેઓની દૃષ્ટિ સન્મુખ વિવેક પર્વત આવી જાય છે, કારણ કે સાત્ત્વિકપુરથી તે પર્વત ઘણેા જ નજીક છે અથવા ખરાખર કહીએ તેા સાત્ત્વિકપુરમાં જ તે આવેલા છે. હવે એ સા ત્ત્વિકપુરમાં રહેનારા લોકોમાંથી જે કાઇ એ વિવેકપર્વતને દેખીને તેના ઉપર આરોહણ કરે છે તે જરૂર જૈનપુરને પ્રાપ્ત કરે છે ૧ સાત્ત્વિક મનમાં મેાહ-રાગ કે દ્વેષનું સામ્રાજ્ય પ્રવર્તતું નથી, કર્મ તે હજી રહ્યાં છે, પણ તે શુભ હેાય છે. આ વાત આ જ પ્રકરણમાં આગળ વધારે સ્પષ્ટ કરી છે. ૨ સાત્ત્વિકપુરમાં વસનારા સર્વ લેાકા જૈનધર્મ આદરનાર જ હેાય છે એમ નથી. આ હકીકત સ્પષ્ટ કરવામાં ગ્રંથકર્તાએ નિષ્પક્ષપાતપણું બતાવ્યું છે. સા" ત્ત્વિકભાવ જૈનેતરમાં પણ સંભવે છે અને તેને વિષુધાલયમાં (દેવલાક સુધી) લઇઃ જાય છે. મેાક્ષ જવા માટે શુદ્ધ સહા જોઇએ. આ હકીકત લક્ષ્યપૂર્વક વિચારવા યેાગ્ય છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ કરણ ૩૩] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૯૪૭ અને ખરેખરા સુખના ભાજન થાય છે. આ પ્રમાણે બનવાથી પરિ. ણામ એ થાય છે કે એક તે આ નગરના પ્રભાવથી જ તે લેકે સ્વભાવે સુંદર હોય છે અને પછી વળી વિવેક પર્વતના શિખર ઉપર ચઢે એટલે (હોય છે તેથી પણ) વધારે સુંદર થાય છે. વળી આ ભવચકનિવાસી પ્રાણીઓમાં જે પાપી હોય છે તેમને આ જૈનપુર એવું સુંદર લાગતું નથી, એ સુખ આપનાર છે એમ તેમને જણાતું નથી અને એની વિશિષ્ટતા તેઓના ખ્યાલમાં બરાબર આવતી નથી. જેઓ સાત્ત્વિકમાનસપુરમાં આવી એ પર્વત પર ચઢે છે તેઓને આ જેતપુર અતિ સુંદર ભાસે છે, માટે જેઓનું ભવિષ્યમાં બહુ કલ્યાણ થવાનું છે અને જેઓ સન્માર્ગ ગમન કરનારા છે એવા લોકો આ સ્વાભાવિક સુંદર નગરમાં રહે છે. આવી રીતે એ સાત્વિકપુરમાં વસનારા લોકો સંબંધી હકીકતનું વિવેચન તારી પાસે કર્યું. હવે એ વિવેકગિરિ સંબંધી હકીકત તને જણાવું છું તે પણ સમજી લે. વિવેકગિરિ. ભવચક્રમાં રહેનારા પ્રાણીઓ જ્યાં સુધી આ વિવેક મહાગિરિને જોતા નથી ત્યાં સુધી જ તેઓ અનેક પ્રકારનાં દુઃખમાં સબડતા હોય છે. જેવું એક વખત તેઓને આ વિવેકપર્વતનું દર્શન થાય છે કે તુરત જ ત્યાર પછી તેઓની બુદ્ધિ ભવચક તરફ થતી જ નથી, ભવચક ઉપર તેમને પ્રેમ પણ રહેતો નથી અને ભવચક તરફ આકર્ષણ પણ થતું નથી. છેવટ એ વિવેકગિરિદર્શનનું પરિણામ એ થાય છે કે તેઓ ભવચક્રને છોડી દઈને વિવેક પર્વત ઉપર ચઢી જાય છે અને સર્વ પ્રકારના દુઃખોથી રહિત થઈ અલૌકિક આનંદના ભગવનારા થાય છે. સંપૂર્ણ આનંદ હમેશને માટે પ્રાપ્ત કરવાનો માર્ગ તેએને વિવેકપર્વત ઉપર ચઢ્યા પછી દેખાય છે. એમ થવાનું કારણ એ છે કે તેઓ વિવેક પર્વત ઉપર ચઢે એટલે ત્યાંથી તેઓ આખા ભવચક્ર નગરને પિતાની હથેળીમાં રહેલા પદાર્થની માફક જોઈ શકે છે. તેઓ એ પર્વત ઉપરથી બરાબર જોઈ શકે છે કે એ ભવચક્રમાં તે અનેક બનાવો વારંવાર બન્યા જ કરે છે, એ નગર ૧ સાવિકપુર એટલે સમ્યગ્ર જ્ઞાનવગર પણ કર્મનિર્જ કરવાની પ્રવૃત્તિ. આ વાત વિમર્શ આગળ આ જ પ્રકરણમાં સ્પષ્ટ કરશે. જેઓ આગળ વધી કર્મને નાશ કરી પ્રગતિ કરે છે તે વિવેક પ્રાપ્ત કરી કર્મગ્રંથિ છેદી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આ ખરેખર વિકાસક્રમ છે અને યોગદષ્ટિએ વિચારણીય છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ અનેક દુઃખોથી ભરેલું છે. તેની પરિપાટિની રચના જોતાં તેઓએ નગર તરફ વૈરાગ્ય આવે છે અને એ નગરથી દૂર જવાનો નિર્ણય થાય છે. એક વખતે એ ભવચક્ર ઉપર વૈરાગ્ય આવ્યો એટલે સ્વા ભાવિક રીતે જ તેઓને પિલા વિવેકગિરિ ઉપર પ્રેમ આવે છે, કારણ કે તેમને જણ્ય છે કે તેઓના વાસ્તવિક સુખનું કારણ એ મહાન પર્વત છે. આવા નિર્ણયને લઇને પછી તે એક ઘણું સારી વાત અને છે અને તે એ છે કે એ વિવેકપવૈતના માહાભ્યથી એ લેકે લવચક્રમાં થોડે વખત રહે ત્યાં સુધી પણ તેઓ ઘણું સુખી થાય છે. વાસ્તવિક આનંદ પામે છે અને અત્યંત ઉન્નત દશાના માગેપર આવી જાય છે. અપ્રમત્તત્ત્વ શિખર, “ભાઈ પ્રક! તારી પાસે વિવેકપર્વત સંબંધી હકીકત વિસ્તારથી સ્પષ્ટ કરી. હવે એ વિવેકગિરિનું મોટું શિખર અપ્રમત્તત્ત્વ નામનું છે તે સંબંધી હકીકત તને સમજાવું છે તે ધ્યાનમાં રાખી લે. આ અપ્રમત્તત્ત્વ શિખર સર્વ દોષોને નાશ કરનાર છે અને અંતરંગ રાજ્યમાં રહેલા સર્વે દુષ્ટ રાજાઓને માટે ત્રાસ કરનાર થઈ પડેલું છે. એમ થવાનું કારણ એ છે કે એ મહા(વિવેક)ગિરિપર ચઢેલા લોકોને ઉપદ્રવ કરવા સારૂ પેલા મહામહ વિગેરે શત્રુઓ આવી ચઢે છે તે તે પર્વત ઉપરના લેક પેલા અપ્રમત્તત્ત્વ શિખર ઉપર ચઢીને તેઓના ઉપર એવો સખ્ત ભારે ચલાવે છે કે આખરે પેલા શત્રુઓ પર્વતપરથી ગબડતા ગબડતા નીચે જમીન પર પડી જાય છે, અને તેઓના (શત્રુના) શરીરના અવયવો ભાંગીને ભૂકો થઇ જાય છે, જેથી ભયમાં ને ભયમાં શિખર તરફ જતાં જતાં તેઓ દૂર નાસી જાય છે. આ અપ્રમત્તવ શિખર ઉપર કઈ પણ પ્રકારના પ્રમાદ થતા જ નથી. વિવેક પર્વત પર રહેનારા પ્રાણુઓના શત્રુભૂત અંતરંગ રાજાઓને દળી નાખવા સારૂં જ એને બનાવવામાં આવ્યું હોય તેમ જણાય છે. ભાઈ! એ શિખર ઉજજ્વળ છે, ઘણું વિશાળ છે, બહુ ઊંચું છે, સર્વ લોકોને સુખ આપનારું છે અને ઘણું જ સુંદર છે. ૧ એક તે વિવેકી અને વળી પ્રમાદ રહિત એટલે એવા જાગૃત પ્રાણીઓના શત્રુઓ નાશ પામે તેમાં નવાઈ નથી. વળી ડુંગરના શિખર પરથી લડનારને ઘણી સગવડ સ્થાનની પણ મળે છે. આ સર્વ બાબત બહુ વિચારવા ગ્ય છે, ૨ પ્રમાદ મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૪૯ જેનપુર, ભાઈ ! એવી રીતે “અપ્રમત્તત્ત્વ શિખર સંબંધી હકીક્ત તને સંક્ષેપમાં કહી સંભળાવી. હવે જૈનપુર સંબંધી હકીકત તને કહી સંભળાવું છું તે બરાબર ધ્યાન દઈને સાંભળ. આ જૈનપુર એક ઘણું ઉત્તમ નગર છે, નિરંતર આનંદ પ્રાપ્ત કરવાનું કારણ છે અને પુણ્ય વગરના પ્રાણીઓ ભવચક્રમાં ગમે તેટલે કાળ ભટક્યા કરે પણ તેમને ઘણું જ દુર્લભ છે, મળવું મુશ્કેલ છે, નજરે પડવું પણ અશક્ય છે; કારણ કે અનંતકાળ સુધી ભવચક્રનગરમાં રખડપટ્ટી કરતાં કરતાં (જ્યારે પ્રાણી ઓઘદૃષ્ટિ છોડી ગદષ્ટિમાં આવે છે ત્યારે) તે મહા મુશ્કેલી એ સાત્ત્વિકમાનસનગરે આવે છે. ઘણાખરા તે અનેક ભ ભવચકમાં કરે, પણ તેમની નજરે સાત્વિકમાનસપુર આવતું જ નથી. કદાચ તેમને કઈ વખત એવી રીતે સાત્ત્વિકમાનસપુર મળી જાય તો પણ તેઓ ત્યાં થોડો વખત રહી વળી પાછા ભવચકમાં ચાલ્યા જાય છે અને ત્યાં તે અનંત નગરે હોવાથી પછી તેમનો એકદમ પત્તો ખાતો નથી. એવા પ્રાણીઓ વિવેકપર્વતનાં દર્શન જ કરતા નથી. આવી રીતે પ્રાણીઓ અનેક વાર સાત્વિકમાનસપુરમાં આવે, વળી ભવચક્રમાં ભટકે, વળી આવે ને જાય એમ કરતાં કરતાં કેઈ વખત તેમની નજરમાં વિવેકપર્વત આવે છે. કેટલાક પ્રાણુઓ તો પોતાની જાતના એવા શત્રુ હોય છે કે તેઓ પોતાની નજરે આવો સુંદર વિવેકપર્વત જુએ તો પણ અને હકીકત સમજે છતાં પણ એ સુંદર પર્વત ઉપર ચઢતા નથી અને પાછા ભવચકમાં ચાલ્યા જાય છે; વળી કેટલાક પ્રાણુઓ એ વિવેકપર્વત પર ચઢયા છતાં પણ અતિ સુંદર પરંતુ મહાદુર્લભ પેલા અપ્રમત્તત્ત્વ શિખરને જોઈ શકતા નથી. કેટલાક એ શિખરને જુએ છે તો પણ એના ૧ સંસારપરિપાટિમાં જ્યારે પ્રાણી ધર્મસમુખ થાય છે ત્યારે છેલ્લાં પુદુગળપરાવર્તમાં એની દશા સુધરતી જણાય છે તે વખતે તે ગષ્ટિમાં આવે છે. આ હકીકત જૈન દષ્ટિએ ગ” નામના ગ્રંથમાં વિસ્તારથી બતાવી છે તેથી અત્ર લંબાણ નોટ લખી નથી. વાતને સાર એ છે કે વિકાસક્રમમાં ક્રમે ક્રમે સુધારો થતો જાય છે. જે પ્રાણી પ્રગત થવાનું હોય તે મિથ્યાત્વ દશામાં હોય ત્યારે તેને પ્રથમ સાવિકપુર મળે છે, ત્યાં નિર્જરા કરીને વિવેક પ્રાપ્ત કરે છે. વિવેક વગર યથાસ્વરૂપ જૈનદર્શન પ્રાપ્ત થતું નથી. ૨ કેટલાક પ્રાણી સાવિક માનસ સુધી આવે, પણ પાછા વિકાસ અટકી પડે તો વળી ભવચક્રના ફેરામાં પડી જાય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ઉપર ચઢવાની મહેનત લેતા નથી અને આળસ કરીને ભવચક્રમાં જ આનંદ માની બેસે છે. પર્વતપર અને તેના શિખરપર ચઢવામાં મહે. નત પડે તે ભયથી તે ભવચક્રનાં દુ:ખમાં આનંદ માની જમીનપર જ પડ્યા રહે છે. જે ભાગ્યશાળી પ્રાણીએ આ મનેાહર અપ્રમ ત્તત્ત્વ શિખર ઉપર ચઢી જાય છે તે ત્યાર પછી જૈનપુરને જુએ છે, બાકી એ જૈનપુરના દર્શન કરાવે તેવી સામગ્રીએ મળવી ભવચક્રમાં ઘણી જ દુર્લભ છે. એવી સામગ્રી ભવચક્રનગરમાં છેજ નહિ એવું કાંઇ નથી, પણ મળવી ઘણી મુશ્કેલ છે. આ પ્રમાણે હોવાથી મેં તને અગાઉથી જ કહ્યું છે કે ભવચક્રમાં ફરનારા પ્રાણીઓને એ અત્યંત સુંદર અને સતત આનંદ આપનાર જૈનપુર મળવું ઘણું જ મુશ્કેલ છે. એ જૈનપુર અનેક સુંદર રનસમૂહેાથી ભરપૂર છે, એ સર્વ પ્રકારના સુખાની ખાણ છે, અને આખી દુનિયામાં સારભૂત વસ્તુ હોય તેના પણ સાર જેવું એ નગર છે. જૈનપુરના લાકે, આવી રીતે સંક્ષેપમાં તારી પાસે જૈનપુરનું વર્ણન કરી બતાવ્યું, હવે એ જૈનપુરમાં રહેનારા લોકો કેવા છે તેની હકીકત તને કહું છું તે તું લક્ષ્યમાં રાખી લે. આ જૈનપુરમાં રહેનારા સજ્જન લોકો નિરંતર આનંદમાં મ્હાલ્યા કરે છે, તે સર્વ પ્રકારની આધા પીડાથી રહિત થયેલા હોય છે અને એમ હોવાનું કારણ એ નગરના જ પ્રભાવ છે. તેઓએ સર્વેએ નિવૃતિ (મેાક્ષ)નગરીએ જવાના નિર્ણય કરેલા હોય છે અને તેને માટે તે નિરંતર પ્રયાણ કરી રહ્યા છે અને પ્રયાણ કરતાં–મુસાફરી કરતાં વચ્ચે વચ્ચે વળી તે કોઇ જગ્યાએ મુકામ પણ કરે છે. એવી રીતે તેઓ મુકામ કરે ત્યારે પણ વિષ્ણુધાલયમાં આનંદ ભાગવે છે અને જ્ઞાનયુક્ત હાવાથી ત્યાં પણ મેાક્ષના માર્ગ સરળ કરતા જાય છે. એ લોકોને પણ મહામેાહ વિગેરે શત્રુઓ તેા છે જ, પણ તેનાં શક્તિ મળ અને ધીરજ જોઇને ભયથી તે શત્રુ દૂર નાસી જાય છે અને એમનાથી (જૈનાથી) દૂર જ તે ફર્યા કરે છે.” દ પ્રકર્ષ ભામા ! આપ કહો છે તેવું તેા તદ્દન લાગતું નથી, કારણ કે ભવચક્રના લેાકેા જેવી રીતે મહામેાહ વિગેરેમાં આસક્ત થયેલા દેખાતા હતા તેમ આ જૈનપુરના લોકો પણ મહામેાહ વિગેરે આંતર શત્રુઓમાં આસક્ત જણાય છે; કારણ કે આ જૈન લોકો પણ સર્વ કાર્યો કરતાં જણાય છે: જેમકે એ ભવચક્રના લોકો Page #398 -------------------------------------------------------------------------- ________________ ' « પ્રકરણ ૩૩ ] સાત્ત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૧ “ અન્ય સુંદર શબ્દાદિ વિષયો ઉપર 'મૂર્છા રાખે છે તે આ (જૈન) “ લોકો પણ ભગવાનના બિષ ઉપર મૂર્છા રાખે છે; ભવચક્રના લોકો “ જેમ ધનવિગેરે બાહ્ય પદાર્થો ઉપર પ્રીતિ રાખે છે તેમ આ જૈન “ લોકો સ્વાધ્યાય-અભ્યાસ કરવા ઉપર પ્રીતિ રાખે છે; ભવચક્રના “ લોકો જેમ પેાતાનાં સાંસારિક સગાં કે પુત્રાદિ ઉપર સ્નેહ રાખે છે “ તેમ આ જૈનપુરના લોકો પોતાના સ્વધર્મ (સાધર્મી) અંધુએ “ ઉપર ઘણા એહ રાખે છે; ભવચક્રના લેાકેા જેમ પ્રપંચ વિગેરે કરી પ્રસન્ન થાય છે તેમ આ જૈનપુરવાસીએ સુંદર ધર્માનુષ્ઠાના “ કરવાથી રાજી થાય છે; ભવચક્રના લેાકેા પેાતાના સગા પ્રેમી કે “ સંબંધીને જોઇને જેમ સંતેષ પામે છે તેમ આ જૈનપુરવાસીઓ “ પોતાના ગુરૂમહારાજને જોઇને સંતેાષ પામે છે; ઇચ્છિત વસ્તુની “ પ્રાપ્તિ થતાં જેમ સંસારીઓને હર્ષ થઇ આવે છે તેમ આ જૈનાને · પણ સાચી હકીકત પ્રાપ્ત થાય-સમજાય ત્યારે એટલે જ્ઞાનપ્રાપ્તિમાં “ આનંદ થાય છે; ભવચક્રનિવાસીએ જેમ વિરોધી શત્રુ કે ઉલટા “ ભાવાને જોઇ તે ઉપર દ્વેષ કરે છે તેમ આ જૈનપુરવાસીએ પા“તાનાં વ્રતેામાં કાંઇ દૂષણ ( અતિચાર ) આવી જાય તે તેવાં દૂષણા ઉપર દ્વેષ કરે છે; જેમ ભત્રચક્રના મનુષ્યો પેાતાની આજ્ઞાના “ લાપ કરનારા ઉપર ક્રોધ કરે છે તેમ જૈનપુરવાસીએ જે પ્રાણીઓ “ સમાચારીના લાપ કરે એટલે ધર્મશાસ્ત્રની આજ્ઞાને લેાપ કરે “તેમના ઉપર ક્રોધ કરે છે; જેમ સંસારી પ્રાણીએ પાતાના વિરા« ધી ઉપર રોષ કરે છે તેમ જૈનપુરવાસીઓ શાસ્ત્ર( જૈન “ પ્રવચન )ના વિરોધીઓ ઉપર રોષ કરે છે; પાતાને વિલાસયેાગ્ય “ અનુકૂળ વસ્તુઓની પ્રાપ્તિ થતાં જેમ ભવચક્રના પ્રાણીઓ મદ કરે “ છે તેમ જૈનપુરવાસીઓ પોતાનાં કર્મની નિર્જરામાં મટ્ટ કરે છે; “ સંસારી પ્રાણીએ પાતાની ઉત્તમ જાતિ, કુળ, મળ વિગેરે અનેક “ ખબતમાં અહંકાર ( અભિમાન ) કરે છે તેમ જૈનપુરવાસીએ પોતે “જે જે ખાખતની પ્રતિજ્ઞા ( માધા, નિયમ ) લીધેલ હેાય તેના નિ ૧ અહીંથી ઉપરથી વિરાધ પણ અંદર શ્લેષ છે. પ્રશસ્ત અપ્રશસ્ત ભાવ બતાવવા સુંદર ચર્ચા કરી છે. અર્થ જરા વિચારવાથી ખરાબર સમજાઇ જાય તેવે છે, ૨ સમાચારી: સાધુના આચાર ગ્રંથને સમાચારી' કહેવામાં આવે છે. સમાચારી લેાપવી એટલે એ ગ્રંથમાં ખતાવેલ આચારથી ઉલટા ચાલવું. ૐ નિર્જરાઃ ભાગળ્યા વગર કર્મ આત્મપ્રદેશથી તપદ્વારા ખેરવી નાખવાં તેને ‘નિર્જરા' કહેવામાં આવે છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ። ' * CC “ વ્યૂહ કરવા માટે મનમાં અભિમાન' લાવે છે; ભવચક્રનિવાસી જેમ અન્ય ઉપર આધાર વિશ્વાસ રાખે છે, પ્રતિકૂળ પ્રસંગામાં બીનની “ સહાય ઉપર મદાર બાંધે છે તેમ આ જૈનપુરવાસીઓ પરીષહે “ ઉપર ( અન્યની સહાય વિના પ્રસન્ન ચિત્તથી પ્રતિકૂળ પ્રસંગોને સહન “ કરવા ) પેાતાની સાધ્યપ્રાપ્તિને આધાર રાખે છે; સંસારી પ્રાણીએ “ પેાતાના નિર્મૂળ વિરોધી તરફ અનાદર કરે છે અથવા તેને જોઇને “ કાઇક હાંસી કરે છે તેમ આ જૈનપુરવાસીઓ ઉપર કોઇ પ્રકારના દેવકૃત ઉપરવા થાય છે તેા તેના તરફ તે તદ્દન બેદરકારીવાળ “ રહે છે અથવા તેમને કાંઇક હાંસીની દૃષ્ટિથી જુએ છે; સંસાર “ પ્રાણીઓ જેમ પેાતાની એખ છુપાવે છે તેમ એ જૈનપુરવાસીએ “ પણ જૈનશાસનની મલીનતા થાય-હલકાઇ જાય એવી મમતેને છુપાવી દે છે; સામાન્ય સર્વ પ્રાણીએ જેમ બીજા નિર્દોષ પ્રાણીઓને છેતરે છે તેમ આ જૈનપુરવાસી જના પાતાની ધુતારી ઇંદ્રિયોને “ વારંવાર છેતરે છે, ઇંદ્રિયાને આત્મદ્રોહના માર્ગે જતી અટકાવી ሩ આત્મસાધનના માર્ગમાં જોડે છે; પ્રાકૃત સર્વ પ્રાણીઓ જેમ “ ( ધનસંપત્તિ મેળવવાના કે કીતિપ્રાપ્તિ કરવાના) લાભ રાખે છે “તેમ એ જૈનપુરવાસીએ તપસ્યા કરવાના તથા ચારિત્ર પાલન કર“ વાના લાભ રાખે છે; સાધારણ સર્વ પ્રાણીઓ શારીરિક સુખનાં “ સાધનાની મમતામાં અત્યંત આસક્ત થઇ જાય છે તેમ એ “ જૈનલેાકા મહાપુરૂષનું વૈયાવચ્ચ કરવામાં આસક્ત થઇ જાય છે; સંસારી પ્રાણીઓ જેમ પૌદ્ગલિક વસ્તુઓનું રક્ષણ કરે છે “ તેમ એ જૈનપુરવાસીઓ સુંદર ધ્યાનયેાગની સારી રીતે રક્ષા કરે છે; સંસારી પ્રાણીઓ જેમ પરદ્રવ્યાદિ અનેક મામતેાની તૃષ્ણા કરે “ છે, મેળવવાના લાભ રાખે છે તેમ એ જૈનપુરવાસીઓ પરોપકાર “ કરવાની ખામતમાં તૃષ્ણા રાખે છે; સંસારીપ્રાણીએ સ્વાર્થવશ “ થઇ અનેક જીવાને વિનાશ કરે છે તેમ આ જૈનપુરવાસીએ પ્ર“ માદ ( મદ્ય-વિષય-કષાય-વિકથા અને નિદ્રા) રૂપ ચારેના વિનાશ ' ૧ આ સામાન્ય વચન જણાય છે. પ્રતિજ્ઞાનેા નિર્વાહ થતાં આનંદ થાય છે એ જ આશય અત્ર હોવા જોઇએ. ૨ પરીષહઃ ક્ષુધા, તૃષા આદિ બાવીસ પરીષહે છે. જીએ નવતત્ત્વમાં સ યમ તત્ત્વ. એથી કર્મે આવતાં અટકી પડે છે. સાધુએ સર્વે પરીષહે। સહન કરે છે. ૩ વૈયાવચ્ચઃ વડીલેાની સેવા કરવી, તેમની ચાકરી ઉઠાવવી, તેમની મા વજત કરવી વિગેરે. Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંમ્પ૧૦૫૩ કરે છે; સંસારી પ્રાણીઓ અનેક બાબતમાં ભય પામ્યા કરે છે તેમ આ જૈનપુરવાસી પ્રાણીઓ ભવચકમાં ભ્રમણ કરવાની “બાબતથી વારંવાર ભય પામ્યા કરે છે; જેમ સંસારી પ્રાણીઓને અનેક ખરાબ પદાર્થો જોતાં કે એદી આળસુનો સંગ થતાં તે તરફ “જુગુપ્સા થાય છે તેમ આ જૈનપુરવાસીઓને પણ ખરાબ રીતીએ ચાલનારની બાબતમાં જુગુપ્સા થાય છે; જેમ ભવચક્રના ભવાભિનંદી લેકે અનેક ભવભ્રમણની બાબતમાં રમણ કરે છે તેમ “આ જૈનપુરવાસીઓ પણ નિવૃતિનગરીને માર્ગે રમણ કરે છે; વ્યવહારૂ માણસો જેમ મૂર્ણ મનુષ્યની મૂર્ખતાની હાંસી કરે છે, “મજાક કરે છે, તેમ એ જૈનો વિષયસુખ ભેગવનારાઓને જોઈને “તેના તરફ હસે છે; સંસારી પ્રાણુઓ પિતાને અપ્રિય વસ્તુના “સંગમાં ઉદ્વેગ પામે છે તેમ આ જૈનપુરવાસીઓ આચારની “બાબતમાં શિથિલતા જોઈને ઉદ્વેગ પામે છે; સાધારણ પ્રાણીઓ જેમ પ્રિય પદાર્થના વિયેગમાં દીલગીરિ (શેક) કરે છે તેમ આ “જૈનપુરવાસીઓ ભૂતકાળમાં થયેલા પિતાના ખરાબ ચરિત્રને યાદ કરીને મનમાં વારંવાર શોચ કરે છે, પશ્ચાત્તાપ કરે છે, દીલગીર “થાય છે; ભવચક્રના લેકે બીજાના દુરાચાર તરફ તિરસ્કાર બતાવે છે તેમ એ જૈનપુરવાસીઓ પોતાના ઉત્તમ વર્તનમાં કઈ વખત સ્મલના (ભૂલ) થતી જોઈ પોતાને ધિક્કારે છે એટલે તે બાબતને Kખરાબ માને છે; સંસારી પ્રાણીઓ જેમ લેકની કે લેકેાનાં કાર્યોની “નિંદા કરે છે તેમ એ જૈનપુરવાસી લેકે પૂર્વ પિતાનો ભવચક્રમાં નિવાસ “થયેલ છે તે બાબતની વારંવાર નિંદા કરતા જણાય છે; સંસારી જીવો “જેમ સુંદર યુવતિની પ્રાર્થના કરે છે, તેને રાજી રાખવા તેને પૂજે છે, તેમ “જૈનપુરવાસીઓ તીર્થકર મહારાજની આજ્ઞારૂપ યુવાન સ્ત્રીની આરાધના કરે છે; સંસારી પ્રાણીઓ જેમ સુંદર લલનાની સેવા કરે છે તેમ એ “જૈનપુરવાસીઓ બે પ્રકારની શિક્ષારૂપ લલનાની સેવા ઉઠાવે છે. “આવી રીતે મામા! તમે જોશો કે સંસારી જીવોમાં-ભવચક્રનેવાસીઓમાં મૂછ, રંજન, સેહ, પ્રેમ, સંતોષ, હર્ષ, દ્વેષ, ક્રોધ, રેષ, આનંદ, અહંકાર, વિશ્વાસ, વિસ્મય, ગૂઢતા, વંચન, લોભ, ગૃદ્ધિ, રક્ષા, ૧ ભય સાત પ્રકારે છેઃ ૧ ઇલેક ભય, ૨ પરલેક ભય, ૩ આદાન ભય, અકસ્માત ભય, ૫ અપયશ ભય, ૬ આજીવિકા ભય. ૭ મરણ ભય. મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલોક ભય અને મનુષ્યને દેવતિર્યંચનો ભય તે ૫રલેક ભય. ૨ શિક્ષા અભ્યાસ. તે બે પ્રકારે છે:–૧ ગ્રહણશિક્ષા, ૨ આસેવના શિક્ષા ૧ ચહણ શિક્ષાઃ પ્રતિદિન સૂત્ર અને અર્થનું વિધિપૂર્વક ગ્રહણું કરવું તે, ૨ આસેવના શિક્ષાઃ પ્રતિદિન વિધિપૂર્વક ક્રિયા કરવી તે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ તૃણું, હિંસા, ભય, જુગુપ્સા, રમણતા, હાસ્ય, ઉદ્વેગ, શોક, તિર સ્કાર, નિંદા, યુવતિઆરાધના, લલના સેવા આદિ જોવામાં આવે છે, તે તે ભાવોમાં રમણ કરતાં તેમને દેખવામાં આવે છે, તેમ આ જેનપુરવાસીઓ પણ કરતા જણાય છે, મૂછ, સેહ, પ્રેમ આદિ સર્વ ભાવે એક યા બીજા આકારમાં જૈનીઓમાં પણ જોવામાં આવે છે. આપ જાણે છે કે મૂછ રંજનાદિ સર્વ ભાવો મહામહાદ્િ અંતરંગ શત્રુઓ સંસારી પ્રાણીઓમાં ફેલાવે છે અને એજ ભાવે જૈનપુરવાસીઓમાં પણ ચોખા દેખાય છે. ત્યારે આ પ્રમાણે હોવા છતાં આપશ્રીએ મને એમ શા માટે કહ્યું કે મહામહ વિગેરે રાજાઓને તો આ જૈનપુરવાસીઓએ દૂરથી તજી દીધેલા છે?” - વિમર્શ ભાઈ ! જે મહામહ વિગેરેને તે પ્રથમ જોયા હતા અને હાલ જૈન લેના સંબંધમાં તે જે હમણું કહ્યા તે જૂદા જ છે. અહીં જે મહામહાદિ જોવામાં આવે છે તે એ જૈન લેકે તરફ અત્યંત પ્રેમવાળા છે, બહુ હેત રાખનારા છે અને તેમનું શ્રેય વધારનારા છે. એ મહામહાદિ રાજાઓ બે પ્રકારના છે. તેમાંના અપ્રશસ્ત પ્રશ- એક પ્રકારના રાજાઓ સર્વે પ્રાણીઓના ખરેખરા. સ્ત મોહાદિ. મોટા દુશમને છે અને બીજા પ્રકારના રાજાઓ લેકેના ખરેખર બંધુઓ છે–પ્રેમી છે. એનું કારણ એ છે કે પહેલા પ્રકારના મહામહ વિગેરે અંતરંગ જન પ્રાણીઓને સંસારચક્રમાં ધકેલી મૂકે છે, તેમને પાત કરાવે છે, કારણ કે તેઓ અને પ્રશસ્ત-ખરાબ હોવાથી તેઓને સ્વભાવ જ તેવા પ્રકારનો છે; જ્યારે બીજા મહામહ વિગેરે એવા પ્રકારના છે કે જે તેઓ પાસે રહ્યા હોય તો પ્રાણુઓને નિવૃતિનગરી તરફ લઈ જાય છે, કારણ કે તેઓ પ્રશસ્ત હોવાથી તેઓને સ્વભાવ જ તેવા પ્રકારનું છે. હવે આ જૈન લેકના સંબંધમાં હકીકત એવી બની છે કે એમની પાસેથી પેલા શત્રુભૂત (પહેલા પ્રકારના) મહામહાદિ દૂર ગયા છે, તેનો ત્યાગ કરી ગયા છે અને મિત્રભૂત મહામહાદિ તેમની પાસે રહ્યા છે, જે હકીકતને પરિણામે એ જૈનપુરવાસીઓ સજજન હોઈને નિરંતર આનંદમાં રહે છે. એ જૈનલેકે સર્વ પ્રકારના કલ્યાણને ભેગવનાર ૧ આ હકીકતમાં પક્ષપાત જેવું જરા પણ નથી. મનોવિકારનો સર્વથા ત્યાગ તે ઘણી આગળ હદ વધે ત્યારે થાય છે પણ તે દરમિયાન તેની દિશા બદલી નાખવાની જરૂર સ્પષ્ટ દેખાય છે. પ્રશસ્ત રીતે યૌગપ્રવૃત્તિ કરવાનો માર્ગ શારકારે બહુ સ્થાને બતાવેલ છે. ઉપાધ્યાય શ્રીમદ્યશવિજય એક પ્રસંગે કહે છે કે “રાગ ન કરશે કોઇ જન કેઈશું રે, નવિ રહેવાય તે કરજે મુનિશું રે” વિગેરે. પરિસામે રાગને એ રીતે જ નાશ થાય છે. આ બાબત ધી ગંભીર છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ કરણ ૩૩] સાત્વિકમાનસ પુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૫ હોય છે અને બહુ શ્રેષ્ઠ માણસો હોય છે, તેઓ સંબંધી હકીકત તને કહી સંભળાવી. હવે એ વિવેકગિરિના સદરહુ શિખર પર આવેલા ચત્તસમાધાન મંડપ સંબંધી હકીકત તને કહી સંભળાવું તે તું દયાન ઇને સાંભળઃ– ચત્તસમાધાન મંડપ. એ મંડપમાં એવી શક્તિ છે કે જ્યારે એ પ્રાણીને મળી જાય ત્યારે તે પોતાના વીર્યથી પ્રાણને ઘણું સુખ આપે છે. ત્રણ જગતના બંધુ આ મહારાજાને બેસવા સારૂ એ મંડપ સ્રષ્ટાએ બનાવી રાખે છે. ( આ હકીકત કહેતી વખતે સિંહાસન પર બેઠેલા ચતુર્મુખ નૃપતિ તરફ આંગળી બતાવીને વિમર્શ હકીકત આગળ ચલાવે છે.) જ્યાં સુધી આ ચિત્તસમાધાન મંડપ પ્રાણીને મળતો નથી ત્યાં સુધી આખા ભવચક્રનગરમાં સુખની ગંધ પણ પ્રાણીને આવતી નથી. નિસ્પૃહતા વેદિકા. ભાઈ પ્રકઉં! આવી રીતે તારી પાસે ચિત્તસમાધાન મંડપની વાત ટુંકામાં કરી. હવે તારી પાસે નિ:સ્પૃહતા નામની તે મંડપના મધ્યમાં ગોઠવેલી વેદિકા સંબંધી હકીકત કહું તે સાંભળ. જે લોકે આ નિઃસ્પૃહતા નામની વેદિકાને વારંવાર સ્મરણમાં રાખ્યા કરે છે, યાદ કરે છે, તેમને શબ્દ વિગેરે ઇંદ્રિયના ભાગો તો તદ્દન ઝેર જેવા લાગે છે, તેમને એ ભોગોમાં કઈ જાતનો રસ આવતો નથી અને એમાં આનંદ પણ પડતો નથી. તેઓનું મન એવા ભેગો ઉપર જરા પણ લાગતું જ નથી અને તેથી તેઓએ જે કર્મો અગાઉ એકઠાં કરેલાં હોય છે તે ઓછાં થતાં જાય છે, ક્ષય પામતાં જાય છે અને એવી રીતે કર્મરૂપ કચરે જવાને લીધે તેઓ મેલ વગરના થઈને સંસારમાં રહે છે, પણ તેમને ભવચક ઉપર પ્રેમ હોતો નથી, તેનાથી કંટાળીને ૧ ચિત્તસમાધાન મંડપ: મનની સમતા, આવેશમાં આવી જવાને સર્વથા અસંભવ. સર્વ સુખનો આધાર મનની સમતા ઉપર છે એ દરરોજના અનુભવને વિષય છે. આ મંડપની સાથે મહામહ રાજાનો ચિત્તવિક્ષેપ મંડપ સરખા. તેના વર્ણન માટે જુઓ પૃ. ૮૦૭-૮. ૨ નિઃસ્પૃહતાઃ કોઈ પણ પ્રકારની સ્પૃહા-ઇચ્છા નહિ. નિર્મમત્વભાવ. જુઓ યશોવિજયજીનું નિઃસ્પૃહતા અષ્ટક. દુનિયામાં જે લંબાણ થાય છે તે આશા અને સ્પૃહાને જ આભારી છે. એકવાર સ્પૃહા નીકળી ગઈ એટલે કાર્ય સીધું, દિશા સ્પષ્ટ અને પ્રયાણ અટકાવ વગરનું થાય છે. આ નિઃસ્પૃહતા વેદિકા સાથે મહારાજાને બેસવાની તૃષ્ણા વેદિકા સરખાવવા યોગ્ય છે. તેના વર્ણન માટે જુઓ પૃ. ૮૦૯, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રાય જ જ અહીં રહે છે. જે ભાગ્યવાન્ પ્રાણીઓનાં મનમાં એ નિઃસ્પૃહતા વેદિકા વસી ગઇ હાય છે તેમને પછી દેવતાઓની દરકાર નથી, ઇંદ્રનું પ્રયાજન નથી, રાજાની ખુશામત નથી અને કોઇની પણ આશિયાળ કે દરકાર નથી. એ વેદિકાને પણ વિધાતાએ આ સુંદર મહારાજાને બેસવા માટે જ બનાવી છે. જીવવીર્ય સિંહાસન “ એવી રીતે ચિત્તસમાધાન મંડપમાં મૂકેલી નિઃસ્પૃહતા નામની વેદિકાનું તારી પાસે વર્ણન કરી બતાવ્યું. એ વેદિકા ઉપર જીવવી નામનું સિંહાસન મૂકવામાં આવ્યું છે તેની હકીકત તને હવે કહી સંભળાવું છું. જે પ્રાણીઓનાં મનમાં આ જીવવીર્યની સ્ફુરણા થઇ આવે છે તેમને સુખના જ અનુભવ થાય છે, તેવાઓને પછી દુઃખના પ્રસંગ પડવાનું કાંઇ કારણ રહેતું જ નથી. એ આસન ઉપર બેઠેલા આ રાજા ઘણા જ સુંદર અને તેજસ્વી શરીરવાળા છે, એમના ચાર સુંદર મુખ છે, એ સર્વ જગા બંધુ અને સર્વને અત્યંત આનંદ આપનાર છે, એ રાજાને જે આ બહુ સુંદર પરિવાર દેખાય છે, તથા એ રાજાનું જે આ સુંદર મહાન રાજ્ય તેની સંપત્તિ, તેનું મહત્ત્વ અને તેજ દેખાય છે તે સર્વનું કારણ આ જીવવીર્ય સિંહાસન છે. એ સિંહાસન સંબંધી તને કેટલી વાત કહું ? ટુંકામાં કહું તે અહીં જે આ સાત્ત્વિકમાનસપુર દેખાય છે, તેમાં રહેનારા લોકો દેખાય છે, વિવેકપર્વત દેખાય છે, તેનું અપ્રમત્તત્વ શિખર દેખાય છે, તેમાં જૈનપુર દેખાય છે, તેમાં રહેનારા લોકો દેખાય છે, આ મંડપ દેખાય છે અને વેદિકા દેખાય છે, વળી પેાતાના સૈન્ય સાથે આ મહાન રાજા પણ અહીં દેખાય છે, તેમજ આખા ભુવનમાં સર્વથી સુંદર મનેારાજ્ય અહીં દેખાય છે તે સર્વ એ જીવવીર્ય સિંહાસનના પ્રતાપ છે એમ તારે સમજવું. હુકીકત એવી છે કે આ જીવવીર્ય નામનું સિંહાસન અહીં નહાય તે આ આખા મંડપ ઉપર મહામેાહ વિગેરે રાજાએ ચડાઇ લઇ આવે ૧ જીવીયેઃ પ્રાણી પેાતાની શક્તિ ફારવે ત્યારે જ ખરા વિકાસ કરી શકે છે. આ જીવવીર્ય સિંહાસન સાથે મેાહરાનનું વિપર્યાસ સિંહાસન સરખાવવું. એની હું. કીકત માટે જુએ પૃ. ૮૦૯, ૨ પ્રાણીમાં શક્તિ તેા અનંત છે, પણ તેને ઉપયોગ ન કરે, ખેસી રહે અથવા વિભાવમાં પડી જાય તે આખું મને રાજ્ય અપ્રશસ્ત મહામેાહના કબૂજામાં પડી જાય છે. તેટલા માટે પ્રાણીએ વીર્યસ્ફુરણા કરવાની જરૂર છે. ચે M ઉપર ચિત્તની સમાધાનીને અને મનેવિકારના નિગ્રહના આધાર રહે છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૩] સાત્વિકમાનસપુર અને ચિત્તસમાધાન મંડપ. ૧૦૫૭ છે અને જોત જોતામાં સર્વને હટાવી દે છે અને આ મંડપમાં જે જીવવોર્ય સિંહાસનની બરાબર સ્થાપના કરેલી હોય છે તો પેલા મહામહ વિગેરે (અપ્રશસ્ત) રાજાઓ આ મંડપમાં પેસી પણ શકતા નથી; અને વસ્ત્ર પ્રક! કઈ વખત મહામોહ વિગેરે રાજાઓ આ સૈન્યનો તિરસ્કાર કરે છે ત્યારે જીવવીયેના પ્રભાવથી તે પિતાનો બરાબર દેખાવ આપે છે અને પિતાની યાતિ સ્થાપિત કરે છે. જ્યાં સુધી આ જીવવીર્ય સિંહાસન અહીં બરાબર પ્રકાશિત હોય છે ત્યાં સુધી જ પેલું સર્વતોભદ્ર સ્થિત દેખાય છે; હવે પછી વર્ણવવામાં આવશે તે રાજા પણ ત્યાં સુધી જ દેખાય છે; રાજાનું લકર પણ ત્યાં સુધી જ જોવામાં આવે છે; આખો વિવેકગિરિ અને જૈનપુરની હાજરી પણ એ જીવવીર્ય સિંહાસન પર આધાર રાખે છે. આવી રીતે ભાઈ પ્રકઉં! તારી પાસે જીવવીર્ય સિંહાસન સંબંધી વાત કરી. હવે એ સિંહાસન પર બેઠેલા રાજા અને તેના પરિવારનું વર્ણન તારી પાસે કહી સંભળાવું છું તે બરાબર લક્ષ્ય દઈને સાંભળ.” પ્રકર્ષ તત્વચિંતવન, પ્રકર્ષે પિતાના મનમાં વિચાર કર્યો કે મામાએ જે વાત કરી તેને ભાવાર્થ મારા મનમાં આવી રીતે ફરે છે–મામાએ પ્રથમ સાત્ત્વિકમાનસપુરનું વર્ણન કર્યું તે અકામ નિજેરાની અપેક્ષાઓ ઉત્પન્ન થયેલ જ્ઞાનવગરનું (મિથ્યાદષ્ટિ) પ્રાણુનું વીર્ય જણાય છે એટલે નદીમાં જેમ ઘડાતાં ઘડાતાં પથ્થર ગોળ થતો જાય તેમ કુટાતા પીટાતા પ્રાણીને અકામ નિર્જરા થઈ જાય છે, આત્મપ્રદેશથી કમ છૂટી જાય છે, પરંતુ તે વખતે તેને ગ્ય અગ્યની વહેંચણ કરનાર વિશુદ્ધ જ્ઞાન હેતું નથી. સાધારણ રીતે ચાલુ ઓઘ દશા મૂકી દઈ પ્રાણી ધર્મની સન્મુખ થાય ત્યારે એ દશા હોય છે. એવા સાત્વિકપુરમાં રહેનારા જે લોકો બતાવવામાં આવ્યા છે તે એવા વિશુદ્ધ જ્ઞાનવગર પણ સાત્ત્વિક મનને લઈને વિબુધાલયમાં (દેવલોકમાં) જાય છે. ત્યાર પછી જૈનધર્મના સિદ્ધાત જાણ્યા વગર માત્ર કર્મની નિર્જરાથી પ્રાણીને એવી બુદ્ધિ થઈ આવે છે કે પોતે ધન સ્ત્રી પુત્ર શરીર અને સર્વેથી તદ્દન જુદો છે, પોતાને વાસ્તવિક રીતે એ ધન પુત્ર કે ઘરબાર સાથે કોઈ સંબંધ નથી; વળી તેને એમ પણ જણાય છે કે મહામહ વિગેરે શત્રુઓ ઘણું દુષ્ટ છે, મહા ભયંકર છે, ખરેખર ૧ ચાર તરફ દ્વારવાળું ઘર-અહીં તે ચિત્તસમાધાન મંડપ માટે વપરાયેલ જણાય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ દુશ્મન છે-આવા પ્રકારના અવલોકન દ્વારા બુદ્ધિ થઈ આવે છે તેને વિવેક કહેવામાં આવે છે. આવા પ્રકારનો વિવેક આવવાથી કેટલાક પ્રાણુઓના દેશે ઓછા થઈ જાય છે, કારણ કે વિવેકને લીધે કષાય પાછા હઠી જાય છે; એવા પ્રાણીઓમાં જે અપ્રમાદીપણું આવે તેને શિખર કહેવામાં આવ્યું હોય તેમ જણાય છે. ત્યાર પછી તે શિખર ઉપર જૈનપુર કહેવામાં આવ્યું તે (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂ૫). ચાર પ્રકારના સંઘવિભાગમાં વસનારાઓને અત્યંત આનંદ ઉત્પન્ન કરનાર 'દ્વાદશાંગી રૂપ જૈન પ્રવચન જણાય છે. એ નગરમાં રહેનારા જોકે ત્યાર પછી બતાવવામાં આવ્યા તે ઉપર જણાવેલા સર્વ ગુણેથી ભૂષિત થયેલા અને તે દ્વાદશ અંગેમાં દર્શાવેલી આજ્ઞાને અમલમાં મૂકનાર ચાર પ્રકારના સંઘના લેકે સમજાય છે. ત્યાર પછી એ જેનપુરમાં ચિત્તસમાધાન મંડપ બતાવવામાં આવ્યો છે તે સર્વના સાર જે છે, કારણ કે એ નગરની ખરેખરી શોભા એમાં રહેલા એ મંડપને લઈને જ છે. ત્યાર પછી (નિઃસ્પૃહતા) વેદિકાનું વર્ણન કર્યું, તેના પર (જીવવીર્ય) સિંહાસનનું વર્ણન કર્યું. તે પ્રગટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે જેથી તુરત સમજી શકાય એવું છે. વળી મને આ સર્વ હકીકત ભાવાર્થ સાથે સમજાઈ છે તો હવે રાજા અને તેના સૈન્ય સંબંધી હકીકત પણ સમજી શકીશ એમાં જરા પણ સંશય જેવું નથી. આટલી હકીકત પોતાને સમજાઈ ગઈ તેથી પ્રકર્ષ પોતાના મનમાં બહુ રાજી થયો. પ્રકરણ ૩૪ મું. -- T - ચારિત્રધર્મરાજ, છે જે પ્રકર્ષના આનંદનો પાર નહોતે. સાત્વિકમાનસના પુર અને ચિત્તસમાધાન મંડપ અને તેમાં આવેલી વેદિકા અને સિંહાસનના તત્ત્વચિંતવનમાં એ પડી ગયો. એ ચિંતવનમાં તેને બહુ માધુર્ય પ્રાપ્ત થતું ગયું અને છે એવા જીવવીર્ય સિંહાસન પર બેઠેલા રાજાનું વણેન સાંભળવા એની આતુરતા વધી પડી. ૧ જૈન ધર્મના મૂળસિદ્ધાન્તો. આચારાંગાદિ દ્વાદશાંગમાં ગણવામાં આવ્યા છે. ^ = = Page #406 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મરાજ. ચતુર્મુખ રાજાધિરાજ, પ્રકર્ષનું તત્ત્વચિંતવન પૂરૂ થતાં તેણે મામાને રાજાનું વર્ણન કરવા વિજ્ઞપ્તિ કરી એટલે બુદ્ધિદેવીના ભાઈએ વાર્તા આગળ ચલાવી. પ્રકરણ ૩૪ ૩ “ ભાઈ પ્રકર્ષ! આ રાજા જે અહીં દેખવામાં આવે છે તે લેક્રોમાં ચારિત્રધર્મના નામથી સારી રીતે પ્રસિદ્ધ છે; તે રાજા જાતે ઘણા સારો ભલે અને આનંદ આપનાર છે, એ રાજામાં અનંત શક્તિ છે, તે જગતનું હિત કરવામાં ઘણા તત્પર છે, તેના ભંડાર ભરપૂર છે, તેની સજા કરવાની પદ્ધતિ પણ સાધનથી ભરપૂર છે, તે વિચારપૂર્વક સમજવા ચેાગ્ય છે, તે સર્વ ગુણેાની ખાણુ છે અને હુ જાણીતા છે. એ રાજાને તું બરાબર ધારી ધારીને જોઇ લે. એનાં ચાર મુખ દે ખાય છે. એ ચારે મુખનાં નામ કયાં કયાં છે અને તેઓની શક્તિ કેટલી છે તે હું હવે તને કહું છું તે ધ્યાન રાખીને સાંભળ. એ ચારે સુખને અનુક્રમે ૧ દાન ૨ શીલ ૩ તપ જ ભાવ કહેવામાં આવે છે. હવે એ ચારે મુખાનું કાર્ય તને કહી સંભળાવું. ૧૦૫૯ ૧. દાનમુખ. “ એ ચારમાં પેહલું દાનમુખ છે. એ માહરાજાના નાશ કરવા માટે જૈનપુરમાં વસતા પાત્રોમાં સત્ય જ્ઞાનને ફેલાવા કરે છે અને આખા જગતને ઘણું જ વહાલું લાગે તેવું અભય સર્વત્ર ફેલાવે છે. વળી તેજ મુખ કહે છે કે જે પ્રાણીએ વિશુદ્ધ ધર્મના આધારભૂત શરીરને સહાય કરનાર હાય તેને જરૂરી વસ્ત્ર પાત્ર આહાર વિગેરે ઉપયોગી ચીત્તે આપે. વળી હૃદયમાં દયા આવવાથી કોઇ ગરીબ દુ:ખીને અથવા આંધળા પાંગળા અથવા શરીરની ખેડવાળાને અથવા દીનને આહારવિગેરે આપવાની મામતમાં આ દાનમુખ નિષેધ કરતું નથી. બાકી કેટલાક લોકો ૧ જ્ઞાનદાનને આ વિષય છે. ૨ અભયઃ ભયરહિતપણું, કોઇના નારા, ખૂન કે મરણ ન થાય, જીવન વધે તેને અભય કહેવામાં આવે છે. આ અભયદાન પ્રથમ વ્રતમાં મુખ્ય ભાગ અજાવે છે. ૩ સુપાત્ર. યાગ્ય પ્રાણીને જરૂરીઆતા પૂરી પાડવી તે સુપાત્રદાન છે. તેમાં મેાજમજાની વસ્તુનો સમાવેશ થતા નથી. આ ત્રીજે દાનનેા પ્રકાર છે, ૪ ચોથા પ્રકારના દાનને અનુકંપાદાન કહે છે. કોઇને જોઇને દયા આવવાથી વસ્તુ આપવી તેના અહીં સમાવેશ થાય છે, Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવેજ ગાયનું દાન આપવાની વાતો કહે છે, ઘોડાનું દાન કરવા સમજાવે છે, જમીન દાનમાં આપે છે અથવા સેનું આપે છે અને એવા અનેક પ્રકારના દાન આપવાનું કહે છે, પણ એવા પ્રકારના દાનથી કઈ પ્રકારનો ગુણ થતું ન હોવાને લીધે આ દાનમુખ એવા પ્રકારના દાનને પસંદ કરતું નથી. આ દાનમુખ સુંદર આશયને કરનાર છે તથા આગ્રહને મૂકાવી દેનાર છે અને દુનિયા ઉપર દયા ફેલાવી બંધુભાવને વિસ્તાર કરનાર છે. આવી રીતે દાન નામના પ્રથમ મુખનું તારી પાસે વર્ણન કર્યું. હવે ત્યાર પછી એ ચારિત્રધર્મરાજનું શીલ નામનું બીજું મુખ છે તેની હકી કત કહી સંભળાવું તે સમજી લે. ૨ શીલમુખ, “જૈનપુરમાં જે સાધુ લોકો વસે છે તેઓ સર્વે આ શીલ મુખ નામનું ચારિત્રરાજનું મુખ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કરે છે. આ શીલ મુખ સાધુઓને અઢાર હજાર (૧૮૦૦૦) નિયમો બતાવે છે તે સર્વને તે મહાત્મા દરરેજ અમલમાં મૂકે છે અને આ શીલ ૧ આ દાનને પ્રકાર અપ્રશસ્ત છે. દાનમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણ બાબતની શદિ ધ્યાનમાં રાખવાની છે. ન્યાય માર્ગથી ઉપાર્જન થયેલ દ્રવ્ય, આશંસા રહિત ઉમંગી ચિત્ત અને દાન ગ્રહણ કરનાર સદાચારી વ્રતધારી નિર્મમ નિરારંભી પાત્ર એ ત્રણ વિશુદ્ધ જાણવાં એ ત્રણની શુદ્ધાશુદ્ધિથી આઠ ભેદ થાય છે તે નીચે પ્રમાણે – ૧ શુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત, ૨ શુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૩ શુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત, ૪ શુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૫ અશુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત. ૬ અશુદ્ધ પાત્ર શુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત, ૭ અશુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત શુદ્ધ વિત્ત. ૮ અશુદ્ધ પાત્ર અશુદ્ધ ચિત્ત અશુદ્ધ વિત્ત. ૨ શીલાંગઃ ૧૮૦૦૦ શીલાંગનું સંપૂર્ણ વિવેચન અધ્યાત્મકપદ્રુમ પૃ. ૩૫૬ (દ્ધિ.આ.) નોટમાં કર્યું છે ત્યાંથી જોઈ લેવું. અહીં ફરીવાર તે લખ્યા નથી. દશ યતિધમની વિચાર પૂર્વક શુદ્ધ આચરણે શીલાંગમાં આવે છે. શીલ એટલે વર્તન સમજવું. શીલ અને શિયળને ભેળવી નાખવા નહિ. શિયળ એટલે બ્રહ્મચર્યપાલન એ અર્થ થાય છે. સાધુ અઢાર હજાર શીલાંગરથના ઘેરી” કહેવાય છે તેની વિગત સદરહુ નોટમાં છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નરજી ૭૪ ] ચારિત્રધર્મરાજ. ૧૦૬૧ મુખના હુકમને બરાબર આદર કરે છે. આ શીલ (વિશુદ્ધ વર્તન) છે તે સાધુઓને ખરેખરૂં આલંબન છે, તેમને આભૂષણ તુલ્ય શાભા આપનાર છે અને એ જ તે મહાત્માઓનું સર્વસ્વ છે. આ શીલમુખ મુનિવર્ગને સંપૂર્ણ આદેશ આપે છે, વળી મુનિ સિવાયના જે વર્ગ હાય છે તે પણ એમાંના કેટલાક વિભાગ અમલમાં મૂકે છે; થાડા થાડા હુકમે। સુનિ સિવાયના ગૃહસ્થા પણ વર્તનામાં મૂકે છે. આવી રીતે શીલ નામના બીજા મુખ સંબંધી હકીકત તને સંક્ષે ૫માં કહી, હવે તપ નામનું ત્રીજું મુખ છે તેની હકીકત કહું છું તે સાંભળ. tr ૩, તપમુખ, “ ચારિત્રધર્મરાજાનું આ ત્રીજુ મુખ ઘણું મજાનું છે. અન્ય તરફથી કાંઇ આશા રાખવી ( આકાંક્ષા ) અને કોઇ પ્રકારની પીડા ભોગવવાની મામત(અત્તિ)ને નારા કરીને તે પ્રાણીને ઘણું સુખ કરી આપે છે. પ્રાણીને અન્ય પાસેથી આશા હાય છે તે દૂર થઇ જાય અને તે નિઃસ્પૃહી અને એટલે તેને કાઇની ઓશિયાળ રહેતી નથી, અને આશા પીડા ગઇ એટલે દુનિયાના માર્ગે સરલ સીધા અને સપાટ થઇ જાય છે. તપસુખ પ્રાણીઓમાં સુંદર પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, સંસારપર સંવેગ લાવે છે, મનની સમતા આણે છે અને શરીરસુખાકારી સુંદર કરી આપે છે અને એ પ્રાણીને છેવટે કોઇ પણ પ્રકારના દુઃખરહિત વિનાશ વગરના શાશ્વતા સુખને યોગ્ય બનાવી દે છે, કારણ કે સજ્જન પુરૂષ ચારિત્રધર્મરાજનું આ તપમુખ જોઇને તેની આરાધના કરીને અને પેાતાનું અસાધારણ સત્ત્વ વાપરીને આખરે નિવૃતિ નગરીએ ચાલ્યા જાય છે. (કર્મની નિર્જરા કરવાનું પ્રબળ સાધન આ તપમુખ છે, તીર્થંકર મહારાજ તદ્ભવમુક્તિ જાણવા છતાં તપની આરાધના કરે છે. તપથી શરીરસુખાકારી વધે છે તે તપસ્યા કરનારના અનુભવને વિષય છે. ) આવી રીતે તારી પાસે તપ નામના ત્રીજા સુખનું વર્ણન કર્યું. હવે એ ચારિત્રરાજના ભાવ નામના ચોથા સુખસંબંધી હકીકત કહી સંભળાવું છું. ૧ સાધુ સર્વ વ્રતની પાલના કરે છે, શ્રાવકા દેશથી પાલના કરે છે. ૨ તપના બાર ભેદ છે: છ માહ્ય તપ છે, છ આંતર તપ છે. આ ખારે ભેદની હકીકત આવતા પ્રકરણમાં પાંચમા યતિધર્મને અંગે આવશે તેથી અત્ર લખી નથી, ૪૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૪ ભાવમુખ, “સુજ્ઞ સજન પુરૂષે આ ચારિત્રરાજના ચોથા મુખને ભક્તિપૂર્વક યાદ કરે છે અથવા તેની સામું જુએ છે એટલે તે પ્રાણુના સર્વે પાપસમૂહને દૂર કરીને કાપી નાખીને તેને સારી રીતે સુખ કરે છે. આ ભાવમુખના હુકમને અનુસરીને જૈન સત્પષે વિચાર કરે છે કે, અહે! આ દુનિયામાં જે વસ્તુઓ દેખાય છે તે સર્વ ઘણું તુચ્છ છે, આખરે ટકે તેવી નથી. વખત જતાં જરૂર તેને નાશ થવાને છે (અનિત્યભાવ); સંસારમાં પ્રાણી જ્યારે પૂર્વ કર્મના ઉદયથી દુઃખ ભેગવે છે તે વખતે તેને કેઈન આધાર મળતો નથી, અને કઈ તેને શરણ આપી શકતું નથી, કરેલ કર્મ તેને જરૂર ભેગવવાં પડે છે (અશરણભાવ); આ સંસારમાં પ્રાણી એકલે આવે છે અને મારીને એકલે જાય છે, તેનું કઈ નથી અને તે કેઈને નથી (એકવભાવ); આ દુનિયામાં પ્રાણુને શરીર, ધન, ધાન્ય તથા બીજી જે કાંઈ બહારની વસ્તુઓ ખેંચાણ કરીને સંસારમાં રાખે છે તે સર્વ તેનાથી ભિન્ન છે, તેને તેની સાથે ખરેખર સંબંધ નથી અને તે વસ્તુઓ વાસ્તવિક રીતે તેની પોતાની નથી (અન્યત્વભાવ); આ શરીર મૂત્ર, આંતરડાં, ચરબી અને વિષ્ટાથી ભરેલું છે અને તેમાં દુર્ગધી અત્યંત હોવાથી તે ઘણું દુગચછનીય છે. એવા શરીરમાં પવિત્રતાની ગંધ પણ હોવાને જરાએ સંભવ નથી (અશુચિભાવ); આ સંસારમાં એક ભવની સ્ત્રી અન્ય ભાવમાં માતા થાય છે, વળી તે સ્ત્રી થાય છે, બાપ દીકરો અને દીકરે બાપ થાય છે એવી રીતે અરઘટ્ટઘટ્ટી ચાલ્યા કરે છે અને પ્રાણ એક ખાડામાંથી નીકળી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં એમ પડ્યા કરે છે (સંસારભાવના); મનવચનકાયાના યોગની પ્રવૃત્તિ દ્વારા અને પાપસ્થાનના આચરણદ્વારા અનેક રીતે આશ્રવ (કર્મગ્રહણ) પ્રાણીને ૧ ભાવનગર સર્વ ક્રિયા બરાબર ફળ આપતી નથી. રસેઇમાં મીઠાને (લણને ) જે સ્થાન છે તે સ્થાન આંતર ભજનમાં ભાવને છે. ૨ અહીં આર ભાવનાને વિસ્તાર છે. લંબાણુ વિસ્તાર માટે જુઓ શાંત સુધારસ, બાર ભાવનાની સઝાયો. મારા “જૈન દષ્ટિએ યોગ”માં પૃ. ૬૬ સુધી એની હકીકત વિસ્તાર અવતરણ કરેલી છે. અત્રે મુદ્દાસર ટુંકામાં તે હકીકત આપે છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રધર્મરાજ. ૧૦૬૩ નિરંતર ચાલ્યા જ કરે છે અને તે દ્વારા પ્રાણી કર્મથી ભારે થતા જાય છે (આશ્રવભાવ); કોઇ કોઇ પ્રાણી કર્મથી નિવૃત્તિ પામવાને વિચાર કરે છે તે યતિધર્મ, ભાવનાઓ, પરીષહ, અષ્ટ પ્રવચનમાતા, ઇત્યાદિદ્વારા આવતાં કર્મોને રાકે છે . ( સંવરભાવના ), બાર પ્રકારના તપદ્વારા અગાઉ આંધેલાં કૌ આત્મપ્રદેશથી ભાગવ્યા વગર ખરી જાય છે અને તેવી રીતે પ્રાણી કર્મના હલ્લાથી મોટી રાહત મેળવે છે ( નિર્જરા ભાવના ); પ્રાણીએ આ સંસારમાં સર્વ સ્થાનકે મરણ પામેલા છે, જન્મ પામેલા છે અને આ દુનિયામાં જેટલા રૂપી દ્રવ્યો છે તે સર્વ તેણે એક યા બીજા આકારમાં અનેકવાર ભાગવ્યા છે છતાં એને સંસારભ્રમણુથી થાક લાગ્યા નથી, ભક્ષણ કરવાની બાબતમાં કંટાળા આયે। નથી, સંસાર તેને કડવા લાગ્યા નથી ( લેાકસ્વભાવભાવ ); આ સંસારસમુદ્રથી તારવાને વાસ્તે કોઇ પણ ખરેખરો શક્તિમાન હોય તે તે તીર્થંકર મહારાજે બતાવેલ સ્યાદ્વાદરૌલીયુક્તશ્રી જૈનધર્મ છે (ધર્મભાવના ); પરંતુ એ ધર્મપ્રાપ્તિને યોગ્ય સામગ્રી આ સંસારચક્રમાં પ્રાણીને મળવી ઘણી જ મુશ્કેલ છે, મળે તેા આળખવી મુશ્કેલ છે અને આળખાય તેા આદરવી મુશ્કેલ છે ( એધિદુર્લભભાવ ). આ ભાવમુખના હુકમ પ્રમાણે જે શ્રદ્ધાવાન વિશુદ્ધ બુદ્ધિશાળી પ્રાણીએ આ અને એવી એવી બીજી ભાવનાએ ભાવે છે તે ખરેખરા ભાગ્યશાળી છે અને તે સાચા શાણા છે. ચારિત્રધર્મરાજાનું આ ચેાથું મુખ ઘણું સુંદર છે, એના દર્શનથી ઘણા આનંદ થાય તેમ છે અને સ્વાભાવિક રીતે પેાતાની પ્રકૃતિથી તે સર્વને અપૂર્વ માનંદ આપે તેવું છે. “ આ રીતે એ મહારાજા ચારિત્રધર્મ આ પેાતાનાં ચારે મુખોથી નગરવાસી જનાને સર્વ પ્રકારનાં સંપૂર્ણ સુખા આપે છે અને આનંદમાં મગ્ન કરે છે. એ ચારિત્રધર્મરાજ આ સંસારમાં ફરનારા સર્વ પ્રાણીઓને નિરંતર સુખ આપનાર જ છે, કારણુ જે જાતે અમૃત હોય તે અન્યને દુ:ખ દેનાર કેવી રીતે થઇ કે હાઇ શકે? ખરેખરી નવાઇ જેવી વાત તે એ છે કે એ પ્રમાણે હકીકત હોવા છતાં સંસારચક્રમાં રહેનાર અનંત પ્રાણીઓમાંથી માત્ર બહુ જ ઘેાડા એને એ સ્વરૂપે આળખે છે અને એની હકીકત હૃદયમાં ધારણ કરે છે. ખીજા પ્રકરણ ૩૪ ] Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ તે ઘણાખરા તેને ઓળખતા પણ નથી અને કેટલાક ઓછા પુણ્યવાળા પ્રાણુઓ હોય છે તે તો તેને ઓળખીને પણ તેની નિંદા કરે છે. આવી રીતે ભાઈ પ્રક! તારી પાસે ચારિત્રધર્મરાજનાં દાન શીલ તપ અને ભાવ રૂપ ચારે મુખનું વર્ણન કર્યું. એ દ્વારા રાજાનું પણું વર્ણન કર્યું. હવે એ રાજાના પરિવાર સંબંધી કેટલીક ઉપયોગી હકીકત તને નિવેદન કરું છું. વિરતિ દેવી, ભાઈ પ્રક! ચારિત્રરાજની સાથે તેના અરધા આસન ઉપર બેઠેલી સર્વ અંગે અત્યંત સુંદર, સર્વ પરિમિત અવયવવાળી શુદ્ધ સ્ફટિક જેવી તદ્દન નિર્મળ સ્ત્રી દેખાય છે તે એ ચારિત્રધર્મરાજની વિરતિ નામની રાણી છે. જેવા રાજામાં અનેક ગુણો છે તેવા અને તેટલા જ ગુણે વિરતિ રાણમાં છે. એ લેકમાં સર્વને અત્યંત આનંદ આપનારી છે, મેક્ષનો (નિવૃતિ નગરીને) માર્ગ બરાબર બતાવનારી છે અને જ્યારે ચારિત્રરાજની સાથે તે પણ એકતા પામેલી હોય છે ત્યારે તે અને રાજા જાણે એક બીજાથી જરા પણ જાદા ન જ હોય તેવા દેખાય છે. ચારિત્રરાજનાં પાંચ મિત્રો, “એ ચારિત્રરાજની પાસે જે પાંચ માણસે બેઠેલા દેખાય છે તે ચારિત્રરાજના ખાસ અંગભૂત મિત્ર છે. એ પાંચમાં પ્રથમ મિત્ર છે તેનું નામ સામાયિક કહેવામાં આવે છે. એ જૈનપુરમાં સર્વ પાપથી નિરંતર વિરતિ કરાવ્યા કરે છે. ૧ ચારિત્રરાજને પરિવાર અહીથી ચારિત્રરાજના પરિવારની હકીક્ત શરૂ થાય છે. આ પ્રકરણમાં દેવી વિરતિ રાણું અને પાંચ મિત્ર વર્ણવાશે, આવતામાં યુવરાજ અને ફટાયા કુંવર અને પુત્રવધૂઓ વર્ણવાશે અને તે પછીના પ્રકરણમાં બાકીના પરિવાર વર્ણવાશે. ૨ વિરતિઃ કોઈ પણ બાબતનો નિયમપૂર્વક ત્યાગ કરે તેને વિરતિ કહેવામાં આવે છે. એ જેન પારિભાષિક શબ્દ છે. સાધુ સર્વથા ત્યાગ કરે છે તેને સર્વવિરતિ કહેવામાં આવે છે, ઓછો ત્યાગ હદ મર્યાદા અને અપવાદ સાથે ગૃહસ્થ કરે છે તેને દેશવિરતિ કહેવામાં આવે છે. ૩ મહારાજાના સાત રાજમિત્રો હતા તેની હકીકત પૃ. ૮૯૮ થી ૮૯૨ સુધી તેની સાથે આ હકીકત સરખાવવા યોગ્ય છે, ૪ સામાયિક બે ઘડિ અથવા તેથી વધારે વખત સંસારના સર્વ ભાવો મર્યાદા પ્રમાણે ત્યાગ કરી જ્ઞાનધ્યાનમાં વખત કાઢો તે “સામાયિક કહેવાય છે. એમાં સર્વ સાવધ યોગની મન વચન કાયાથી વિરતિ થાય છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૪] ચારિત્રધર્મરાજ. ૧૦૬૫ ત્યાર પછી બીજે મિત્ર દેખાય છે તેનું નામ છે પસ્થાપન કહેવામાં આવે છે. એ સર્વ પ્રકારના પાપને વધારે વધારે અટકાવે છે. “ત્યાર પછી ત્રીજે મિત્ર દેખાય છે તેનું નામ પરિહારવિશુદ્ધિ કહેવામાં આવે છે. એ મિત્ર અઢાર માસ સુંદર તપવિધાન બતાવે છે. આગળ ચોથો મિત્ર દેખાય છે તેનું નામ સૂક્ષ્મસંપરાય કહેવામાં આવે છે. “ ત્યાર પછી છેલો મિત્ર દેખાય છે તેનું નામ યથાખ્યાત કહે૧ છેદેપસ્થાપનઃ પૂર્વના પર્યાયને દવા અને નવીન પર્યાયની ઉપસ્થાપના કરવી તેને દો૫થા૫ન કહે છે. (સામાયિક કરતાં આ દ્વિતીય ચારિત્રધર્મમાં વધારે ત્યાગભાવ આવે છે સાધુને પ્રથમ દિક્ષા આપતી વખત સામાયિકને નિયમ કરાવવામાં આવે છે, પછી તે થિર થાય ત્યારે જેને હાલ વડી દિક્ષા કહેવામાં આવે છે તે છેદેપસ્થાપન ચારિત્ર આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ પહેલા છેલા તીર્થંકરના શાસન માટે છે. મધ્યના ૨૨ તીર્થકરોના શાસન દરમિયાન તો સામાયિક ચારિત્ર જ યાજજીવિત માટે આપવામાં આવે છે. ત્યાં આ ચારિત્રની અપેક્ષા નથી. ૨ પરિહારવિશુદ્ધિ નવ સાધુઓને સમુદાય મળી એ કલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુઓ તપ કરનાર થાય છે (એને નિર્વિશ માનક કહે છે), ચાર વૈયાવચ્ચ કરનાર હોય છે અને એકને ક૯૫સ્થિત આચાર્ય બનાવે છે. અને ઢાર માસ સુધી ઉગ્ર તપ કરવામાં આવે છે. છ મહીના પ્રથમના ચાર કરે છે, પછી છ મહીના વૈયાવચ્ચવાળા કરે છે, પછી છ મહીના કલ્પસ્થિત બનાવેલ હોય છે તે કરે છે. એમ કુલ ૧૮ માસનું આ ચારિત્ર ખાસ પાપની વિશુદ્ધિ માટે છે. એને વિધિ યોગ્યતા કાળ પર્યાય વિગેરે માટે જુઓ પ્રવચન સારોદ્ધાર દ્વારા ૬૯. પ્ર. રવાકર ભાગ ત્રીજો પૃ. ૨૩૧ થી ૨૩૭. ૩ સૂક્ષ્મસં૫રાય સંપરાય એટલે કષાય. એની અન્ન અત્યંત મંદતા થાય છે. નવમાં ગુણસ્થાનકને અંતે કોઈ માન માયાને ખપાવી અથવા ઉપશમાવી સૂક્ષ્મ લેજ બાકી રહે તેને દશમાં ગુણસ્થાનકે ખપાવે અથવા ઉપશમાવે તેને સૂરમસંપરા ચારિત્ર કહે છે. દશમાં ગુણસ્થાનકનું એ જ નામ છે. ૪ યથાપ્રખ્યાતઃ આ ચારિત્ર અગીઆરમા તથા બારમાં ગુણકાણે હોય છે; અગીઆરમાં ગુણઠાણે કષાયોને સર્વથા ઉપશમ હોય છે. અંતર્મુહૂર્ત એ સ્થિતિમાં રહ્યા પછી પાછો ઉદય આવે છે અને એ ગુણઠાણેથી પ્રાણી પાછા પડે છે. બારમા ગુણઠાણે કષાયનો સર્વથા ક્ષય હોય છે જેથી કષાયો ફરી ઉદયમાં આવતા નથી તેથી એ ગુણઠાણથી મુનિઓ પાછા પડતા નથી અને કેવળજ્ઞાન પામી તે જ ભવમાં મોક્ષે જાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ १०६६ ઉપમિતિ ભવપ્રપંથા કથા. [પ્રરાવ જ વામાં આવે છે. એ ઘણો જ નિર્મળ અને સારભૂત મિત્ર છે અને સર્વ પાપને નાશ કરનાર છે. ચારિત્રરાજના એ પાંચે મિત્રો તેના શરીરભૂત છે, તે જીવન છે, તેના પ્રાણે છે, તેના સર્વરવ છે અને તેનું ઉત્તમ તત્વ છે. આ પ્રમાણે ભાઈ પ્રકર્ષ! તારા જોવામાં ચારિત્રરાજના પાંચે મિત્રો આવી ગયા અને તેમની હકીકત સમજાણી. એની વધારે વિગતમાં ઉતરતાં તો વરસો પસાર થઈ જાય.” પ્રકરણ ૩૫ મું. યતિધર્મ-ગૃહિધર્મ. રિત્રરાજનું સુંદર વર્ણન કર્યું, વિરતિદેવીનો પરિચય કરાવ્યો અને મહારાજાના પાંચ મિત્રોને ઓળખાવ્યા. વિશાળ મંડપ, આકર્ષક વેદિકા અને ભવ્ય સિંહાસન છે. એ સર્વ હૃદયને નિર્મળ કરી રહ્યા હતા અને રાજાના છ વર્ણને પ્રકર્ષને વધારે જિજ્ઞાસુ બનાવ્યું હતું. તે તે ચારિત્રરાજના આખા પરિવારને ઓળખવા આતુર થઈ રહ્યો. મામાએ વર્ણન આગળ ચલાવ્યું. યતિધર્મ યુવરાજ હવે એ ચારિત્રરાજની પાસે જે બેઠેલો દેખાય છે, જેના મુખ ઉપર રાજતે જ છે, તે આ ચારિત્રરાજ મહારાજને યુવરાજ ગાદિ વારસ છે અને તેનું નામ યતિધર્મ છે. એ યુવરાજને બરાબર જોઇશ તો તે પિતાની પાસે જ બેઠેલો જણાશે. જો, ભાઈ! તે જે બહારના ભાગમાં મહાત્મા મુનિઓને જોયા તેઓને આ યુવરાજ બહુ જ વહાલે છે અને તેઓ એ યુવરાજની આખે વખત ઘણા આનંદથી સેવા ઉઠાવ્યા કરે છે. એ યતિધર્મ યુવરાજની આજુબાજુ ૧ યતિધર્મ એ સાધુજીવનનું રહસ્ય છે. સાધુએ દશ યતિધર્મમાં રમણ કરવાનું છે. દશે યતિધર્મ બહુ વિસ્તારથી વિચારવા લાયક છે. એના વિવેચનમાં ખુલાસા સારૂ મળના અવતરણમાં કેટલાક જરૂરી વધારો કર્યો છે. ભા. ક. Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૬૭ દશ મનુષ્યો બેઠેલા છે તે દશે બહુ સારી રીતે સમજવા જેવા છે. તે દરેક શું શું કાર્ય બજાવે છે તે હું તને ટુંકામાં કહી જા' તે તું સમજી લે. ૧ ક્ષમા. “ એ દશ મનુષ્યેામાં પ્રથમ સ્ત્રી દેખાય છે તે ક્ષમા નામની છે. એ સર્વ પ્રાણીઓને કહે છે કે-તમે ક્રોધના ત્યાગ કરે, અન્ય ઉપર રોષ કરવા છેડી દે અને તમારા ઉપર કોઇ ગુસ્સેા કરે તે પણ તેના ઉપર શાંતિ રાખા, તમારા મનની સમાનાવસ્થા જાળવી રાખા અને મોટા સમુદ્ર જેવા ગંભીર બને. આ ક્ષમા નામની સ્ત્રી ઉપર સ્ત્રીસંગત્યાગ છતાં મુનિએ બહુ પ્રેમ રાખે છે. ૨ માદેવ, એ દશ મનુષ્યમાં ત્યાર પછી નાના બાળકના જેવું સુંદર રૂપવાન પ્રાણી દેખાય છે તે માર્દવના નામથી ઓળખાય છે અને તે પાતાની શક્તિથી સાધુઓમાં નમ્રતા ઉત્પન્ન કરે છે. એ ગુણુ જ્યારે મનુષ્યમાં આવે છે ત્યારે ધનના લાભ થતાં, વિદ્યાની પ્રાપ્તિ થતાં, દુનિયામાં ઐશ્વર્ય મળતાં, શરીરમાં બળ પ્રાપ્ત થતાં, તપસ્યામાં વધારા થતાં, ઉત્તમ જાતિમાં અથવા કુળમાં જન્મ થતાં અને એવા એવા પ્રકારની વિશેષતા મળી જતાં છતાં અભિમાન થતું નથી, પણ પુણ્યાદયની સહચારિતા સમજાય છે અને પ્રાણી તેથી વધારે વધારે નમ્ર અને છે. મદના ત્યાગને માદેવ’ કહેવામાં આવે છે. * ૩ આર્જવ, ત્યાર પછી એ દશ મનુષ્યેામાં જે ત્રીજો બાળકના જેવા ઘણા સુંદર રૂપવાળા મનુષ્ય દેખાય છે તે આજેયના નામથી ઓળખાય છે. એ સુંદર બુદ્ધિવાળા મનુષ્યમાં સરળતા ઉત્પન્ન કરે છે, સારા ભાવ લાવે છે અને પ્રાણીમાં જે આડાઇ હાય છે, વાંકાપણું હાય છે, ઘાલમેલ કરવાની ટેવ હાય છે તેને દૂર કરે છે. સાધારણ રીતે ઉપર ઉપરથી સારા દેખાવાની અને અંદરથી ગોટા વાળવાની પ્રાણીને અનાદિની ટેવ હાય છે, પણ આ બાળક તેનાં મન વચન કાયામાં સાદશ્ય લાવી આપે છે. માયાકપટના ત્યાગને આર્જવ' કહેવામાં આવે છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ ૪ મુક્તતા. “ એ દશ મનુષ્યેામાં ત્યાર પછી ચાથી એક સુંદર સ્વરૂપવાળી લલના દેખાય છે તે મુક્તતાના નામથી જાણીતી થયેલી છે. એ મુનિનાં મનને બહારથી અને અંતરંગથી સર્વે સંગ સંબંધી તૃષ્ણા રહિત કરે છે, એના સંબંધમાં આવ્યા પછી ધન ઘરબાર કે વસ્તુવિશેષ પેાતાના કબજામાં રાખવાની ઇચ્છા થતી નથી, માટી રકમના માલેક થવાની હોંસ થઇ આવતી નથી અને જમેની રકમ જોઈને હષૅ સન્નિપાત થતા નથી, એટલુંજ નહિ પણ અંતરંગ કષાયા, મલીન ભાવા અને વિકારાના પણ ત્યાગ થઇ જાય છે. લાભના ત્યાગને મુક્તતા' કહેવામાં આવે છે. એથી મન્ને પ્રકારના ( અંતરંગ અને બાહ્ય) પરિગ્રહ તજી દેવાની શુભ વૃત્તિ થાય છે. ૫ તયાગ, “ યતિધર્મ યુવરાજની આજીમાજી વીંટળાઇને જે દશ મનુષ્યે બેઠેલા જણાય છે તેમાં પાંચમા મનુષ્ય તપયાગ નામના છે. એ અત્યંત પવિત્ર અને વિશુદ્ધ છે. વળી એ પાંચમા મનુષ્યની આજીમાજી તેના ખાસ અંગત આર માણસા બેઠેલા દેખાય છે; એ ખાર અંગત રક્ષકાના પ્રભાવથી જૈનપુરમાં તપયોગ શું શું ચમત્કારો કરાવી શકે છે તે પણ હું તને ટુંકામાં કહી દઉં છું તે લક્ષ્યમાં રાખી લેજે. તે પ્રાણીઓને કહે છે કે સર્વ પ્રકારના આહારના ત્યાગ કરી તદ્દન ઇચ્છાસ્પૃહાવગરના બની જાઓ (અનશન); પ્રાણીઓને કહે છે કે સુધા કરતાં ઓછું ભાજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે, ઇંદ્રિયેાપર કાબુ વધે છે અને વીર્યની વૃદ્ધિ થાય છે; વળી ત્રીજા રક્ષકના પ્રભાવથી પ્રાણીઓ નાના પ્રકારના અભિગ્રહો કરે છે, અમુક સંયોગમાં અમુક રીતે ભિક્ષા મળે તેા જ લેવી, આટલી જ વસ્તુઓ ખાવી, આટલી જ ચીજો વાપરથી, અમુક વખતેજ ખાવું, અમુક વસ્તુના ત્યાગ કરવા, માજશાખ ન કરવા વિગેરે વિગેરે જીવનના નિયમા માંધવા અને તેને દૃઢ વળગી રહેવું એ સર્વે એ ત્રીજા મનુષ્યના સહચારીપણાથી થાય છે, એથી પેાતાની વૃત્તિ ઉપર ઘણાજ કાબુ આવે છે, મન જેમાં ૧ અમુક વખત સુધી આહારને ત્યાગ કરવા તેને ઇત્થર અનશન કહે છે અને યાવજ્રવિત ત્યાગને યાવચિત અનસન કહે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૨૫] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૬૯ તેમાં માથું મારતું બંધ થાય છે અને જીવન નિયમસરનું થાય છે અને સુખશાંતિ વૃદ્ધિ પામે છે (વૃત્તિસંક્ષેપ); રસવાળા પદાર્થો ખાવાથી મોહને વિશેષ જોર મળે છે અને સંસાર તરફ ગમન થાય છે તેથી ચોથા રક્ષકના પ્રભાવથી પ્રાણીઓ રસત્યાગ કરે છે (રસ-વિગયું'ત્યાગ); શરીરને ધમૅસાધન પૂરતું સંભાળવું ઠીક છે, બાકી એને વધારે પોષવાની જરૂર નથી, એને કલેશસહનને અભ્યાસ પડવાથી નિર્જરાનું સાધનભૂત થાય છે અને પ્રસંગોપાત્ત આવી પડતાં સંકટોને સમ ભાવે સહન કરી લે છે જેથી નવીન કર્મબંધ ન કરતાં ધર્મસાધનમાં સહાય કરે છે તેથી એવા સુખરૂપ લેશે ( ચ વિગેરે) શરીરને સાધુઓ આપે છે (કાયકલેશ); અંગોપાંગને સંવરવાની, ગોપન કરવાની અને આચાર પવિત્ર રાખવાની ઘણી જ જરૂર છે તે હકીકત છો રક્ષક શીખવે છે (સલીનતા), આ છ પ્રકારના રક્ષકે સર્વે બાહ્ય બાબત ઉપર વિજય પ્રાપ્ત કરાવે છે અને આ ભવમાં અનેક પ્રકારના ઘસારા ખાતાં શીખવી તે દ્વારા ત્યાગભાવ આદરવાનો સીધે સરળ પણ અત્યંત લાભકારી માર્ગ બતાવે છે. “એ તપયોગની સાથે બીજા છ મનુષ્યો દેખાય છે તે અંતરંગ સામ્રાજ્યને વિસ્તારે છે અને તે પણ ઘણું જ લાભ કરનાર થાય છે. કઈ પણ પાપ, મલિન ચરિત્ર કે દોષ થયા હોય, થઈ ગયા હોય, તેને માટે અંતઃકરણના પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું, લઈને તે પ્રમાણે કરવું અને ભવિષ્યમાં પાપ ન થાય તેની સાવધતા રાખવી તેને “પ્રાયશ્ચિત્ત નામનો અંતરંગ રક્ષક કહે વામાં આવે છે. એ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારના છે. ત્યાર પછી બીજો અંગરક્ષક દેખાય છે તે પ્રાણુને સૂચવે છે ૧ વિગયઃ દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને મીઠાઈ એ છ વિગય કહેવાય છે. ૨ સંલીનતા એના ચાર વિભાગ છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યોગસલીનતા અને વિવક્તચર્યા સંલીનતા (એકાંત વસતિમાં રહેવું.) ૩ પ્રાયશ્ચિત્તઃ દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત નીચે પ્રમાણે છે – ૧ ગુરૂપાસે અપરાધનું કથન કરવું તે “આલોચન પ્રાયશ્ચિત્ત.” ૨ કથન કરેલી બાબતે માટે ક્ષમા માગવી તે “પ્રતિકમણું પ્રાયશ્ચિત્ત.' ૪૮ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ : કે જ્ઞાન, વય, બુદ્ધિ અને ગુણમાં તમારાથી જે વધારે હોય તે સર્વને તેમના સ્થાનને યોગ્ય માન આપ, તેઓ તરફ પૂજ્ય બુદ્ધિ રાખે અને તેઓ તરફ નરમાશ બતાવો. આ “વિનય નામને અંતરંગ રક્ષક ચાર પ્રકારનો છે. ત્યાર પછી આચાર્યે મહારાજ ઉપાધ્યાય ૩ અપરાધની વિચારણા કરવી અને ક્ષમા પણ માગવી (મિચ્છામિકડ દેવો ) તે મિશ્ર પ્રાયશ્ચિત્ત. ૪ અશુદ્ધ પાણું ભેજન આદિને ત્યાગ કરવો તે “વિવેક પ્રાયશ્ચિત્ત.” ૫ શરીર પર પોતાના અંકુશ વગર સાવદ્ય સ્વમો આવી જાય તેથી તેમજ ગમનાગમનાદિ ક્રિયા તથા સ્પંડિલ માત્ર પરઠવ્યા પછી થતા દેને દૂર કરવા કાર્યોત્સર્ગ કરવો તે “કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. ૬ છવ સંઘટ્ટથી લાગતા દે દૂર કરવા તપશ્ચર્યા કરવી તે છઠું “તપઃપ્રાયશ્ચિત્ત. ૭ દીક્ષા પર્યાયને હાનિ કરે તેવો દેષ થતાં તેનું નિવારણ કરવા અમુક દીક્ષા પર્યાય છેદ કરવો પડે તે છેદ પ્રાયશ્ચિત્ત.” ૮ મૂળ ગુણને હાનિ પહોંચતાં સર્વથા નવીન દીક્ષા લેવી પડે તે મૂલ પ્રાયશ્ચિત્ત.” ૯ અતિ કિલષ્ટ પરિણામથી વધ થઈ ગયા હોય તો તેના દેષનિવારણ માટે મહા તપ કરી ફરી દીક્ષા લેવી તે ‘અનવસ્થાપ્ય પાયશ્ચિત્ત.” ૧૦ સાધવી, રાણુ કે એવા કોઈ સાથે સંભોગ થતાં બાર વર્ષ તપ કરી તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગચ્છમાં આવવાની શિક્ષા તે પા રાંચિત પ્રાયશ્ચિત્ત.” ૧ વિનય અહીં મૂળમાં વિનયના ચાર પ્રકાર કહ્યા છે તે તીર્થંકરાદિ તેર સ્થાનકે ૧ અનાશાતના, ૨ ભક્તિ, ૩ બહુમાન અને ૪ તેમના ગુણની પ્રશંસા એમ ચાર પ્રકારે જાણ, તીર્થંકરાદિ તેર સ્થાનક આ પ્રમાણે - ૧ તીર્થંકર, ૨ સિદ્ધ, ૩ કુલ, ૪ ગણ, ૫ સંઘ, ૬ ક્રિયા, ૭ ધર્મ, ૮ જ્ઞાન, ૯ જ્ઞાની, ૧૦ આચાર્ય, ૧૧ સ્થવિર, ૧૨ ઉપાધ્યાય, ૧૩ ગણી. અથવા વિનયના ચાર પ્રકારમાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને ઉપચારને સમાવેશ થાય છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે માનવું, ચારિત્ર એટલે સમિતિ ગુપ્તિ પાળવાં અને ઉપચાર એટલે આચાર્ય પાસે રહેવું. અન્યત્ર (નવ તત્વ ટકામાં) વિનયના સાત પ્રકાર બતાવ્યા છે તે બહુ સમજવા યોગ્ય છે. ૧ જ્ઞાનવિનયના પાંચ પ્રકાર છે. (ક) મતિ આદિ જ્ઞાનની અને જ્ઞાનીની બાહ્ય સેવા તે ભક્તિવિનય, (ખ) જ્ઞાન અને જ્ઞાનીનું અંતરંગથી બહુમાન કરવું તે બહુમાન વિનય Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૭૧ વિગેરે ગ૭ ધુરંધરે હોય અથવા શરીરે અશક્ત હોય, ઉમરે નાના અથવા વૃદ્ધ હોય, મોટી તપસ્યા વિગેરે કરતા હોય તેમની ખાસ સેવા ચાકરી કરવી, તેમની જરૂરી આત પૂરી પાડવી, તેમની વારંવાર ખબર અંતર રાખવી એ સર્વને “વિયાવચ” કહેવામાં આવે છે. એ વૈ” (ગ) જ્ઞાનથી જાણેલા પદાર્થની ભાવના કરવી તે ભાવના વિનય. (ધ) જ્ઞાનનું વિધિપૂર્વક ગ્રહણ કરવું તે વિધિગ્રહણ વિનય. (ડ) જ્ઞાનને સારી રીતે અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય. ૨ દર્શન વિનયના મુખ્ય બે પ્રકાર છે. (ક) સુશ્રુષા વિનય અને (ખ) અનાશાતના વિનય. તે પૈકી (ક) શુશ્રુષા સાધુ અથવા સ્વધમાની કરવી એટલે તેમને સત્કાર કરવો, તેમને આવતાં જોઈ આસનેથી ઊભા થવું, તેમને પૂજવા, તેમને ઊંચા આસન ઉપર બેસાડવા, તેમની વંદના કરવી એ સર્વને સમાવેશ થાય છે. (ખ) અનાશાતના વિનયમાં તીર્થકર, ધર્મ, ધર્માચાર્ય, વાચક, સ્થવિર સાધુઓ, કુલ, ગણ, સંધ અને એક મંડળી તથા ક્રિયા વિગેરે તેર પદ ઉપર કહ્યા છે તેમની બાહ્ય સેવા, આંતર બહુમાન અને ગુણગ્રહણ કરવા એને સમાવેશ થાય છે. ૩ ચારિત્રને વિનય પાંચ પ્રકારે છે. પાંચ પ્રકારના ચારિત્ર જેનું વર્ણન ઉપર થઇ ગયું છે તેની સહણ કરવી તેમને આદરવા અને અન્ય પાસે તેની પ્રરૂપણ કરવી. ૪-૬ ત્રણ પ્રકારના યોગને વિનય. આચાર્ય આદિ વડીલ પુરૂષોને સર્વ કાળે મન વચન કાયાથી વિનય કરવો એટલે મનથી તેમનું ખરાબ ચિંતવવું નહિ, વચનથી તેમની નિંદા કરવી નહિ અને શરીરથી તેમની વિરૂદ્ધ ખરાબ વર્તણુકે વર્તવું નહિ અને મનવચનકાયાથી તેમની ભક્તિમાં વર્તવું. ૭ લેકેપચાર વિનય સાત પ્રકારે છે. (ક) ગુરૂ વડીલ વિગેરેની સમીપ વસવું, તેમની સેવામાં હાજર રહેવું. (ખ) આરાધ્ય પુરૂષની ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરવી. (ગ) ઉપકારનો બદલો પ્રત્યુપકારથી આપ. (૫) ભોજનાદિ આપવાં. (ડ) માંદા અથવા નબળાની ઔષધ આદિથી સેવા કરવી. (૨) દેશકાળ ઉચિત ક્રિયા કરવી. (૭) વડીલનું કાર્ય કરતાં તેમાં હોં રાખવી, માથાપરથી વેઠ કાઢવા ખાતર તે કરવું નહિ, Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ ઉપામતિ ભવપ્રપંચા થા. પ્રસ્તાવન વચ્ચે નામના અંતરંગ રક્ષકના દશ પ્રકાર છે.' ત્યાર પછી ચેાથા અંતરંગ રક્ષક દેખાય છે તેને ‘સ્વાધ્યાય’ કહેવામાં આવે છે. અભ્યાસ કરવામાં જેટલો વખત એકાગ્રતા થાય છે તેટલા વખત નવીન કર્મબંધ અટકે છે એટલું જ નહિ પણ એથી બંધાયેલ કર્મો દૂર થાય છે. કોઇ પણ મામત વાંચવી તેને વાચના કહેવામાં આવે છે, તેને માટે પૂછપરછ સવાલ જવાબ ચર્ચા કરવા તેને પૃચ્છના કહે છે, વાંચેલ ભણેલ મામા વિચારી જવી, તેની પુનરાવૃત્તિ કરવી તેને પરાવર્તના કહે છે, તે સંબંધી મનમાં ખરાખર ઉહાપાહ કરવા અર્થનિર્ણય કરવા તેને અનુપ્રેક્ષા કહે છે અને ધમૅચર્ચા તથા કથાવિનાદ કરવા તેને ધર્મકથા કહે છે. સ્વાધ્યાય' નામના રક્ષકના એ પાંચ પ્રકાર છે.' ત્યાર પછી જે પુરૂષ દે ખાય છે તે ધ્યાનના નામથી ઓળખાય છે. એના ધર્મધ્યાન અને શુકલધ્યાન એવા બે પ્રકાર છે. ધ્યાનથી ખાસ એકાગ્રતા થાય છે, વૃત્તિપર કાબુ આવે છે અને મનની અસ્તવ્યસ્ત ભ્રમણુતા અટકી જાય છે. ત્યાર પછી જે છેલ્લો રક્ષક પુરૂષ દેખાય છે તે પણ અંતરંગ સામ્રાજ્યમાં વર્તે છે અને તે પ્રાણીઓને પેાતાના ગણુ ઉપર, પેાતાની ઉપધિ ( સાધુઓને વાપરવાની ચીજો) ઉપર અને પેાતાના શરીર ઉપર તથા આહાર ઉપર પણ સ્પૃહા વગરના બનાવે છે અને ચેાગ્ય વખત આવે છે ત્યારે પ્રેરણા કરીને એ સર્વે બાહ્ય વસ્તુઓના ત્યાગ કરાવે છે. એ ઉત્સર્ગ'ના નામથી ઓળખાય છે. કર્મે ક્ષય માટે વારંવાર એકાગ્ર ધ્યાને કાઉસગ્ગ કરવા વિગેરે ૧ વૈયાવચ્ચઃ દશ પ્રકારના વૈયાવચ્ચથી નીચે પ્રમાણે છે: (૧) આચાર્યું. (૨) ઉપાધ્યાય. (૩) સ્થવીર સાધુ. (૪) તપવા. (૫) રાગી. (૬) નવ દીક્ષિત શિષ્ય. (૭) સ્વધર્માં બંધુ. (૮) કુળ સમાન. (૯) ગણુ સમાન. (૧૦) સંધ સમાન. એ દર્શને ભેાજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લાવી આપીને તેમની ચથાયેાગ્ય સેવના કરવી તે દશ પ્રકારના વૈયાયા છે. ૨ સ્વાધ્યાયઃ વાચના, પુના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા જેનું વિવેચન ઉપર કર્યું છે તે સઝાયધ્યાનના પાંચ પ્રકાર છે. અભ્યાસ એ આંતરંગ તપ છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. ૩ ધર્મધ્યાન શુકલધ્યાનના ભેદો માટે જીએ જૈનદૃષ્ટિએ યોગ પૃ. ૧૪૪-૧૮૨, Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૩૫] અતિધર્મ-ગૃહિધર્મે. ૧૦૦૩ બાબતાને પણ એમાં સમાવેશ થાય છે. આવી રીતે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ અંતરંગ રક્ષકા છે. છ આહ્ય અને છ અંતરંગ રક્ષકા પ્રાણીના સંબંધમાં કેવી ચેષ્ટા કરે છે, એ તપાયેાગ પ્રાણીને શું શું કરી બતાવે છે, તે સંબંધી હકીકત તને ઘણી જ ટુંકામાં કહી સંભાળાવી. બાકી જો એનું ખરાઅર સંપૂર્ણ વર્ણન કરવામાં આવે તેા તે એનેા છેડો કદિ આવે તેમ નથી. ૬. સંયમ, કૃતિધર્મ યુવરાજની આસપાસ જે દશ મનુષ્યો બેઠેલા જણાય છે તેમાં ત્યાર પછી જે છઠ્ઠો મનુષ્ય દેખાય છે તે સંયમના નામથી સારી રીતે પ્રસિદ્ધિ પામેલા છે, અને મુનિજનેાને તે બહુ જ વલ્લભ લાગે છે. આ સંયમ નામના ઉત્તમ મનુષ્યની આજુબાજુ વળી સત્તર આદમીએ વિટળાઇને બેઠા છે એ સર્વ સુંદર જૈનપુરમાં શું શું કરે છે અને કેવા આનંદ કરી બતાવે છે તે ટુંકામાં તારી પાસે નિવેદન કરૂં છું. એ સત્તરમાંના પ્રથમના પાંચ મનુષ્યોને આશ્રવપિધાન ( આશ્રવને ઢાંકનાર ) તરીકે ઓળખવામાં આવે છે. સર્વ જીવવધથી વિરમી જવું ( પ્રાણાતિપાત વિરતિ ), સર્વદા હિત મિત સત્ય વચન બેલવું ( મૃષાવાદ ત્યાગ ), પારકી-અન્યની માલેકીની અથવા માલેકી વગરની કહેવાતી વસ્તુને બીજાએ આપ્યા વગર લેવાને ત્યાગ કરવા (અદત્તાદાન ત્યાગ ), સ્ત્રીસંગને સર્વથા ત્યાગ (મૈથૂન વિરમણ ) અને ઘરબાર માલમિલ્કતના સ્વામીત્વને તજી દેવું, પેાતાની કાઇ વસ્તુ કે શરીર છે એવી માન્યતા પણ ન રાખવી ( પરિગ્રહ વિરતિ ). આવી રીતે પાંચ આશ્રવપિધાને સંયમની આજુબાજુ બેઠેલા છે. ત્યાર પછી બીજા પાંચ મનુષ્યેા બેઠેલા દેખાય છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ રૂપ પાંચે ઇંદ્રિયા ઉપર મજબૂત કાણુ અપાવે છે અને તેમને જરા પણ જોર કરવા દેતા નથી. ત્યાર પછી બીજા ચાર મનુષ્યા છે તે ક્રોધ, માન, માયા અને લાભ ઉપર મજબૂત કાબુ અપાવે છે, તેમને જોર કરવા દેતા નથી અને છેલ્લા ત્રણ મનુષ્યેા એ સત્તરમાં દેખાય છે તે મન વચન અને કાયાના સર્વ યેાગે ઉપર મજબૂત કાપ્યુ અપાવે છે. એવી રીતે એ સંયમ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૨ ઉપમિતિ ભવપ્રથચા થા. નામને ઉત્તમ મનુષ્ય પાંચ આશ્રવનું ઢાંકણું કરીને મુનિવર્ગને શાંત બેધથી આકુળતા વગરના બનાવી દે છે, પાંચ ઇંદ્રિયો ઉપર મજબૂત કાબુ રખાવી તે તેમને બીલકુલ સ્પૃહા ઈચ્છા વગરના અને ચાલુ સ્થિતિમાં સંપૂર્ણ સંતોષવાળા રાખે છે, કષાયતાપને શાંત કરાવીને ચિત્તને એવું સુંદર બનાવી દે છે કે જાણે તેને નિર્વાણ ન થઈ ગયા હોય તેવું સારું તે લાગે છે અને યોગ ઉપર કાબુ અપાવીને તે સર્વ મુનિને ઘણું જ મનહર બનાવી દે છે. અને એવી રીતે એ સંયમ નામને છ મનુષ્ય પોતાના બળથી મુનિઓને તિસમુદ્રમાં તરબોળ રાખે છે.' અથવા ટુંકામાં કહીએ તે પૃથ્વી, પાણું, અગ્નિ, પવન વનસ્પતિ તેમ જ બે, ત્રણ, ચાર અને પાંચ ઇદ્રિયવાળા સર્વ પ્રાણીઓની મન, વચન કાયાથી કરવા, કરાવવા અનમેદવા રૂપ કઈ પણ પ્રકારની આરંભાદિકથી હિંસા કરવાને તે સ્પષ્ટ નિષેધ કરે છે. (એ નવ પ્રકારને જીવસંયમ છે. એ નવે પ્રકારના જીવોને મન વચન કાયાથી કઈ પણ પીડા ઉપાધિ અથવા તેનો નાશ કરવાથી દર રહેવું એ છવ સંયમ છે) એ ઉપરાંત જીવ વગરની છેસ્તુઓ પુસ્તકાદિને પણ પ્રતિલેખન પ્રમાર્જના વિગેરે ૧ આ સંયમના સત્તર પ્રકાર થયા. એમાં પાંચ આશ્રવત્યાગ, પાંચ ઇકિપર કાબુ, ચાર કષાયપર વિજય અને ત્રણ ગેપર અંકુશને સમાસ થાય છે. ૨ હવે સંયમ સત્તર પ્રકારે બીજી રીતે વર્ણવે છે. આ અર્થ વિસ્તારથી કર્યો છે. પ્રવચન સારોદ્ધાર દ્વાર ૬૫ માંથી તે અવતરેલ છે. મૂળમાં તો સત્તર ભેદ છે. એવું સમજાય તેમ પણ નથી. સત્તર ભેદ નીચે પ્રમાણે થશે. ૧-૯ છવ સંયમ (પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ત્રણ ચાર પાંચ ઇંદ્રિયવાળા છો વિષે હિંસાવિરતિ.) ૧૦ અજીવ સંયમ. ૧૧ પ્રેક્ષા સંયમ. ૧૨ ઉપેક્ષા સંયમ. ૧૩ પ્રમાર્જના સંયમ, ૧૪ પરિઝાપના સંયમ. ૧૫ મન:સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાર્ય સંયમ, Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રઙ૫] યતિધર્મવૃદ્ધિધર્મ. ૧૦૦૫ યતના પૂર્વક ગ્રહણ કરે. ( આને અજીવ સંયમ' કહે વામાં આવે છે.) બીજ, વનસ્પતિ કે કાઇ પણ જંતુરહિત સ્થાને સુવા બેસવા ચાલવા વિગેરેની ક્રિયા કરવી, સંભાળી પુંજી પ્રમાર્જીને કરવાનું તે સંયમ શીખવે છે . ( આને પ્રેક્ષા સંયમ' કહેવામાં આવે છે). મલિન આરંભી ગૃહસ્થની ઉપેક્ષા કરવી, પણ તેને આરંભાદિક કાર્યમાં પ્રેરણા ન કરવી એવી ફરજ પણ એજ સંયમ પાડે છે (‘ઉપેક્ષા સંયમ'). આસન શયનાદિની પ્રથમ પ્રેક્ષા કરવા છતાં પણ શુદ્ધ ભૂમિ વસ્ત્ર પાત્રાદિના પ્રમાર્જનાપૂર્વક ઉપયોગ કરવા તથા પગ પ્રમાવા વિગેરે ( પ્રમાના સંયમ' ). જે વસ્તુ પ્રાણિસંસક્ત હોય, અવિશુદ્ધ હોય અથવા પોતાના ઉપયોગમાં આવે તેવી ન હોય તેને વિધિ પ્રમાણે જંતુ રહિત સ્થાને પરઠવી દેવાના ઉપદેશ પણુ એ જ સંયમ કરે છે (‘પરિષ્ઠાપના સંયમ'). હર્ષ, શાક, દ્રોહ, અભિમાન રીસ આદિ વિકારો દૂર કરી ધર્મકાર્યમાં મનને પ્રવર્તાવવું ( એને ‘મન: સંયમ' કહે છે). શુભ ભાષાના ઉપયોગ કરવા અને હિંસક તથા કઠોર ભાષાનેા ત્યાગ કરવા (એને વચન સંયમ' કહેવામાં આવે છે). અને અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં ઉપયોગપૂર્વક શરીરની પ્રવૃત્તિ કરવી ( કાય સંયમ ). એવી રીતે મન વાન કાયાના યાગાને ખરાઅર પ્રવર્તાવવાનું પણ એ સંયમ કહે છે. આવાં આવાં સુંદર કાર્યો જે મુનિઓએ સંસારનાં કાર્યો છેાડી દીધાં હોય છે અને જેઆ સર્વદા એકસરખી શાંત અવસ્થામાં હોય છે તેમની પાસે એ સંયમ કરાવે છે. આવી રીતે તારી પાસે સંયમ નામના છઠ્ઠા યતિધર્મના સહચારીઓનું વર્ણન કર્યું. હવે આકીના ચાર રહ્યા તેનું પણ સંક્ષેપમાં વર્ણન કરી દઉં છું તે તું સમજી લે. ૭. સત્ય. “ ત્યાર પછી એ યતિધર્મ યુવરાજની પાસે જે સાતમે સુંદર પુરૂષ દેખવામાં આવે છે તે સત્યના નામથી મહુ પ્રસિદ્ધિ પામેલ છે. એ પ્રાણીઓને હુકમ કરે છે કે તમારે જે વચન બેલવું તે અન્યનું હિત થાય તેવું ખેલવું, જેટલું જરૂર હોય તેટલું માપીને બોલવું અને ખીજા પ્રાણીઓને સાંભળીને આનંદ થાય તેવું વચન મેલવું, ગમે તેવી અ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રા. ગવડ થાય તે પણ અસત્ય વચન તા મેલવું જ નહિ-અને આ પ્રમાણે જે હુકમ સત્ય ધર્મ કરે છે તેને મહા મુનિએ અક્ષરશઃ પાળે છે. ૮. શૌચ. “ એ યતિધર્મ યુવરાજની પાસે જે આઠમા માણસ દે ખાય છે તે શૌચના નામથી જાણીતા છે. તે પ્રાણીઓને માહ્ય અને આંતર પવિત્રતા રાખવાના ઉપદેશ આપે છે. બેંતાળીશ દોષરહિત આહાર લેવા વિગેરે બાહ્ય અથવા દ્રવ્ય શૌચ કહેવાય છે અને કષાયરહિત થઇ શુદ્ધ અધ્યવસાય દ્વારા સારા પરિણામ રાખવા તેને ભાવ અથવા આંતર શૌચ કહેવામાં આવે છે. મન વચન કાયાનેપવિત્ર રાખવાં, દોષરહિત ચારિત્ર પાળવું અને કોઇની દીધા વગરની વસ્તુ કાંઇ પણ લેવી નહિ એને સમાવેશ પણ આ શૌચ ધર્મના ઉપદેશમાં થાય છે. આ શૌચના આ દેશ પણ મુનિમહાત્માએ ઉપાડી લેછે. ૯. આઈચન્ય. “ ત્યાર પછી નાના બાળકના આકારને ધારણ કરનાર જે નવમે પુરૂષ યતિધર્મના પરિવારમાં જણાય છે તેનું નામ આક્રિંચન્ય ( અકિંચનપણું ) છે. એ મુનિઓને અહુ જ વહાલા લાગે છે. એ માહ્ય અને અંતરની સર્વે ખમતામાં શાંતિ અપાવે છે અને ઉકળાટ માત્ર મટાડી દે છે અને મુનિઓને અત્યંત સ્ફટિક જેવી નિર્મળ સુંદરતા પ્રાપ્ત કરાવે છે. (એને ‘નિષ્પરિગ્રહ'ના નામથી પણ એળખવામાં આવે છે. બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ખેતર, મકાન, રૂપું, સેાનું, અન્ય ધાતુઓ, દ્વિપદ અને ચતુષ્પદ એ નવ પ્રકારે છે અને આંતર પરિગ્રહમાં કષાય અને બીજા મનેાવિકારોના સમાવેશ થાય છે. એ માહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગ કરવા એ સાધુઓનું પાંચમું મહાવ્રત છે. કોઇપણ વસ્તુ ઉપર મૂર્છા કરવી, તેનાપર સ્વામીત્વ ભાષ રાખવા તે સર્વને પરિગ્રહમાં સમાવેશ થાય છે અને સાધુએ એના સર્વથા ત્યાગ કરે એવા ઉપદેશ આ નવ મનુષ્ય આપે છે. ) ૧ શૌચઃ અતિચારરહિત સંયમનું પાળવું તે શોચ. શૌયક્રમ निरुपलेपतानिरतिचारतेत्यर्थः । Page #424 -------------------------------------------------------------------------- ________________ કણુ ૩૫] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૭૭ ૧૦ બ્રહ્મચર્ય, ત્યાર પછી યતિધર્મના પરિવારમાં ગર્ભ જેવા ઘણા મનેાહર છેલ્લો માળ બેઠેલેા દેખાય છે તે બ્રહ્મચર્ય નામથી પ્રખ્યાત છે અને મુનિઓને તે બહુ જ પ્રિય છે. દિવ્ય અથવા ઔદારિક શરીર સાથે એટલે કોઇ પણ દેવાંગના સાથે, મનુષ્ય સ્ત્રી સાથે અથવા તિર્યંચણી સાથે મન વચન અને કાયાથી સંયાગ ન કરવા, ન કરાવવા અને કરનારની પ્રશંસા ન કરવી એ બાબતની પ્રેરણા એ દશમા મનુષ્ય મુનિઓને કરે છે અને મેાક્ષને સાધ્ય કરવા ઇચ્છનારે, તેની વારંવાર પ્રશંસા કરનારે અને તેને આદરનારે કદિ પણ અબ્રહ્મ સેવવું નહિ એવા સ્પષ્ટ નિષેધ એ દશમે મનુષ્ય કરે છે. ( સાધુધર્મમાં 'બ્રહ્મચર્યને મુખ્ય સ્થાન છે. યોગસાધનમાં બ્રહ્મચર્યસેવનાની ખાસ અગત્ય છે અને કોઇપણ આખતમાં પ્રગતિ કરવી હાય તેા શારીરિક અને માનસિક બળના આધાર મËવીર્યપણા ઉપર રહેતા હેાવાથી બ્રહ્મચર્યની ખાસ અગત્ય છે. ) “ આવી રીતે સુંદર દશ મનુષ્યેાના પરિવારથી પરવરીને યતિધર્મ નામના એ ચારિત્રધર્મરાજાના યુવરાજ આ જૈનસત્પુરમાં લીલાથી લહેર કરે છે, આખા નગરમાં ફરે છે અને પેાતાનેા પ્રભાવ સર્વને બતાવે છે. સદ્ભાવસારતા પુત્રવધૂ. २ *નભર .. _f7%2 "P.wke the? ' “ ભાઇ પ્રકર્ષ! એ યતિધર્મને આ અત્યંત સુંદર અને પ્રકાશમાન કાંતિવાળી નિર્મળ લાચનવાળી માળા સદ્દભાવસારતા નામની પત્ની છે. એટલે એ ચારિત્રધર્મરાજની પુત્રવધૂ થઈ. એ સદ્ભાવસારતા મુનિઓને અહુજ વહાલી લાગે છે અને એના પતિને તેા એના ઉપર એટલા બધે સાચા પ્રેમ છે કે એ હોય તા જ યતિધર્મ (યુવરાજ ) જીવે છે અને એ ન હેાય તે! પાતાના પ્રાણ કાઢી નાખે છે. એવી રીતે એ યુવરાજને આ પન્ની ઉપર ઘણા એહ છે અને સાચા હૃદયનું ૧ અાચયેઃ એ અઢાર ભેદે પાળવાનું છે. ચિ અને ઔદારિક શરીર. પ્રત્યેક મન, વચન અને કાયાથી એટલે છ ભેદ થયા, તેને ન કરવું, ન કરાવવું અને ન અનુમેદવું એમ ત્રિવિધ ગુણતા ૧૮ ભેદ થયા. તત્ત્વયેાગપૂર્વક વિશુદ્ધ ૨ સદ્ભાવસારતાઃ વિચારણાપૂર્વક સુંદર ભાવ, માંતર જીવન. ભાવવગર યતિધર્મ ટકતા નથી એટલે સર્વને સાર ભાવમાં છે, પત્ની વગર પતિ જીવતા નથી એ વાતનું રહરય આ દંપતીમાં ખાસ વિચારવા યોગ્ય છે. ૪૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ વહાલ છે. એ બેના પ્રેમનું કેટલું વર્ણન કરું! દુનિયામાં ઘણું સ્ત્રી ભરતાર (દંપતી) જેયાં છે, પરંતુ આ અકૃત્રિમ સ્નેહમય દંપતીભાવ મેં બીજી કઈ જગ્યાએ બીજા કેઈ ધણીધણીયાણમાં જે નથી. ગૃહિધર્મ ફટાયો, “ ત્યાં એક બીજા નાનો કુમાર દેખવામાં આવે છે તેનું નામ ગૃહિધર્મ છે અને તે યતિધર્મ યુવરાજનો નાના ભાઈ થાય છે. એ બાર મનુષ્યથી પરવારીને બેઠેલે છે અને જૈનપુરમાં ભારે આનંદલીલા કરાવી રહ્યો છે તેનું સંક્ષેપમાં તારી પાસે હું વર્ણન કરી બતાવું તે તું ધ્યાન રાખીને સમજી લે. (૧) સર્વ પ્રકારની સ્થળ હિંસાને ત્યાગ કરવા તે સૂચવે છે. મતલબ એ છે કે ગૃહસ્થથી સાધુની માફક સર્વથા હિંસાનો ત્યાગ ન થઈ શકે તેથી તેણે સ્થળ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. સાધુધર્મમાં સર્વ જીવની મન વચન કાયાથી હિંસા ન કરવા કરાવવાનું ફરમાન છે, ગૃહસ્થથી તેટલી અહિંસા પાળવાનું બની શકે નહિ તેથી તેણે સ્થળ આહિંસા તો અવશ્ય પાળવી જોઈએ. જેમકે પૃથ્વી જળ અગ્નિ પવન અને વનસ્પતિની હિંસા શ્રાવકથી થઈ જાય તેથી તેને સર્વથા નિષેધ તે નિયમપૂર્વક કરી શકે નહિ, બાકી બેથી પાંચ ઇંદ્રિયવાળા (ત્રરસ) જીવો રહ્યા તેમાં પણ તે સંકલ્પપૂર્વક હિંસા કરે નહિ, પણ આરંભ સમારંભને અંગે હિંસા થઈ જાય. વળી નિરપરાધીને તે તે મારે નહિ પણ અપરાધ કરનારની હિંસા ન જ કરવી એ તેનાથી નિર્ણય થઈ શકે નહિ (આથી જેવાશે કે લડાઈ કે આત્મસંરક્ષણને અંગે ગૃહસ્થ ધર્મમાં હિંસાથી સર્વથા બચી શકાતું નથી. વળી સાપેક્ષ કારણે હિંસાને નિષેધ તેને હોઈ શકે નહિ, નિરપરાધી છતાં પણ ભારવહન કરે નારા પાડા, બળદ, ઘોડા વિગેરે તથા પ્રમાદી પુત્રાદિકને સાપેક્ષપણે વધબંધપ્રહારઆદિ કરવામાં આવે છે. ગૃહસ્થધર્મને અંગે આવશ્યક તરીકે તે નિરપેક્ષપણે નિરપરાધી બેથી પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંકલ્પપૂર્વક નાશ કરે નહિ, તે સિવાયના બીજાની હિંસા ન થાય તેને વિચાર રાખે, ૧ ગૃહિધર્મઃ ગૃહસ્થ ધર્મ, ચારિત્રધર્મને માટે કુંવર યતિધર્મ છે, તેમ ગૃહસ્થધર્મ ના કુંવર છે. ગૃહસ્થને ચારિત્રસામ્રાજ્યમાં સ્થાન છે. મહારાજાને જેમ રાગકેસરી અને દ્વેષગજેંદ્ર પુત્ર છે તેમ ચારિત્રરાજાને પણ બે પુત્રો છે. ૨ આ બાર વતની બાબતમાં મૂળ કરતાં ઘણી વધારે હકીકત ઉપયોગી ધારીને અન્ય ગ્રંથમાંથી જોઈને અહીં લખી છે. મૂળની હકીકત પૃ. ૧૦૮૬ થી પાછી શરૂ થાય છે. જેમને બાર વ્રતની સંક્ષેપ હકીકત ન વાંચવી હોય તેમણે આ આઠ પ્રણે છોડી દેવાં. મૂળ ગ્રંથમાં માત્ર નામનો જ નિર્દેશ કર્યો છે. ભા.ક. Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫]. યતિધર્મ-ગ્રહિધર્મ ૧૦૭૯ ઈચ્છા રાખે, પણ તેને સર્વથા ત્યાગ તેનાથી થઈ શકતો નથી, છતાં તે સર્વ કાર્યો જયણાપૂર્વક કરે છે, સર્વ આહાર અને વ્યવહારમાં ઉપયોગ રાખે છે અને સંભાળપૂર્વક કામ કરે છે, એ નકામે જીવવધ કરતું નથી, જેટલું બની શકે તેટલું આરંભથી બચવા પ્રયત કરે છે. આ પ્રથમ વતને સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત કહે છે. (૨) ત્યાર પછી બીજું સ્થળ મૃષાવાદ વિરમણવ્રત આવે છે. જગતમાં પિતાની અપકીર્તિ થાય અથવા ધર્મની નિંદા થાય એવું તીવ્ર સંક્લેશથી અતિ દુષ્ટ આશયપૂર્વક અસત્ય ગૃહસ્થ બોલે નહિ. એના મુખ્ય પાંચ ભેદ છે તે આ પ્રમાણે (ક) કન્યાલીક એટલે કુંવારી કન્યા સંબંધી: નાની મોટી કહેવી, મેટીને નાની કહેવી, સારીને ખરાબ કહેવી, યા ખરાબને સારી કહેવી વિગેરે અસત્ય બેલી વરકન્યાને વેવીશાળ સંબંધ જોડાવી દેવો અથવા જોડાતાં અટકાવો. બનતા સુધી સંબંધ જોડાવાના કાર્યમાં ભાગ લે નહિ, કારણ કે તેથી સંસાર વધે છે અને ફરજને અંગે ભાગ લેવો પડે તે જૂઠું કે ભળતું બેલડું નહિ. આમાં કન્યાની માફક વર તથા બીજા પણ દ્વિપદનો સમાવેશ જાણવો. (ખ) ગવાલીક, પોતાની કે કોઈની ગાય વેચવાની હોય તો તેને માટે ખોટા વખાણ ન કરવા. આ ગાય શબ્દમાં બળદ ઘોડા પ્રમુખ સર્વ ચતુષ્પદોનો સમાવેશ થાય છે. આ જનાવરોનાં વેચાણ કરવા યોગ્ય તે નથી જ, પણ સંસારમાં રહીને કરવો પડે તો ખોટી વાત કરવી નહિ. (૨) ભૂખ્યલિક જમીનની માલિકી સંબંધમાં ખોટું બોલવું; એમાં ઘર દુકાન હવા પ્રકાશના હક્કો વિગેરે સઘળા (દ્વિપદ, ચતુષ્પદ સિવાયના) અપદ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. એના સંબંધી ખેટું બેલી મામલે રણે ચઢાવ નહિ (ઘ) થાપણસો. પારકી વસ્તુ થાપણ તરીકે રાખી પછી બારીકીઓ કાઢવી, સહી નથી, આપ નથી, સાક્ષી નથી–વિગેરે વાંધાઓ કાઢવા, મુદતનો બાધ લેવો, પારકે માલ કે પૈસા પચાવી પાડવા યુક્તિઓ ઘવી (3) ખોટી સાક્ષી. કેરટમાં સેગનપર ખોટી સાક્ષી આપવી, ખોટાં સેગનનામાં (એફીડેવીટ) કરવાં, ભળતી જુબાની આપવી. આ પાંચ બાબતે ગૃહસ્થ ખાસ ત્યાગવી જોઈએ અને ટૂંકા જીવનમાં બનતાં સુધી કે બાબત ખોટી ન જ બલવી એ નિર્ણય કરવો જોઈએ. વર્તનની બાબતમાં અને સત્યની બાબતમાં એક હાઈ કોર્ટના જજજને પણ શરમાવે એવું સુંદર તેનું વર્તન દેવું જોઈએ. કેઈની ખાનગી વાત પ્રકટ ન કરવી, કેઈને ખોટી સલાહ ન આપવી, ખોટા દસ્તાવેજો તૈયાર ન Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રરાવ ૪ કરવા, વગર તપાસે કઈને કલંક ન ચઢાવવું-એવી સર્વ બાબતોને આ બીજા વ્રતમાં સમાવેશ થાય છે. (૩) ત્રીજા સ્થળ અદત્તાદાન વિરમણ વ્રતમાં દીધા વગરની અન્યની વસ્તુ ઉપાડી ન લેવી એ નિયમ હોય છે. ટૂંકમાં કહીએ તે ચોરી ન કરવી, સ્થાનનો લાભ લઈ કેઈને લુંટ નહિ અથવા પેલ વસ્તુમાં ( ડિપોઝીટ તરીકે) હેરફેર કરી મૂલ્યવાનને બદલે હલકી મૂકવી નહિ. અદત્ત ચાર પ્રકારનાં બતાવ્યાં છેઃ માલીકના આપ્યા વગર ચીજ લેવી તે સ્વામી અદત્ત, જીવવાળી (સચિત્ત) વસ્તુઓ લેવી અથવા છેવી તે જીવ અદત્ત, તીર્થકર મહારાજે જે વસ્તુઓને નિષેધ કર્યો હોય તે લેવી તે તીર્થંકર અદત્ત અને ગુરૂની રજા વગર વસ્તુ વાપરવી તે ગુરૂ અદત્ત. અહીં આ ચારમાંથી સ્વામી અદત્તને પ્રસ્તાવ છે. આ ચાર અદત્તનો સર્વથા ત્યાગ તો યતિધર્મોમાં બને, - હસ્થ તેના ત્યાગ માટે ઇચછા રાખે. બાકી ચાકરી કરતાં પોતે ગેરવાજબી કસુર કરે, ન ખાવાની લાંચ લેવાની કે ગેરલાભ આપવાની ઈચછા રાખે, પગાર ઉપરાંત વધારે લાભ લેવાની કે ખાઈ જવાની વૃત્તિ રાખે અથવા ઘરમાંની વસ્તુ પણ યોગ્ય અધિકારીને પૂછ્યા વગર લેવાની વૃત્તિ રાખે તો તે અપરાધી થાય છે. આવી નાની મટી કે નજીવી લાગતી બાબતોમાં પણ ઉપયોગ રાખવાની જરૂર છે. ચોરીનો માલ રાખ, ચોરને ઉત્તેજન આપવું, સાધનો યોજી આપવાં, ચોરને સલાહ આપવી અને ચારને આશ્રય આપ-એ સવે દોષથી, ભરપૂર છે એમ સમજવું. એ ઉપરાંત હલકી ભારે વસ્તુને ભેળ કર, ઘીમાં ચરબી નાખવી, દૂધમાં પાણી નાખવું-એ સર્વને સમાવેશ તૃતીય અવ્રતમાં થાય છે. દાણચોરી કરવી અથવા લડાઇના વખતમાં રાજ્ય દુશમન સાથે વ્યવહારવ્યાપાર બંધ કર્યા હોય છતાં તે ચલાવવા યુતિઓ ગોઠવવી એ સર્વ દોષથી ભરપૂર છે; તેમજ ખોટાં તેલ માન માપ રાખવાં એ પણ આ નિયમાનુસાર ગેરવાજબી છે. (૪) સ્થળ બ્રહ્મચર્ય વ્રતમાં સ્ત્રીએ પુરૂષસંગ અને પુરૂષે સ્ત્રીસંગનો ત્યાગ કરવાનો છે. ગૃહસ્થ સ્વપલીનો નિષેધ આચરી શકે નહિ એટલે તે બાબત તેની ઇચ્છા ઉપર રાખવામાં આવી છે, છતાં તેમાં પણ બનતો સંકેચ કરે. આ વ્રતમાં પરસ્ત્રીગમનને નિષેધ અને ૧ ૫રીક પોતાની સ્ત્રી સિવાયની મનુષ્ય દેવતા અથવા તિર્યંચ સાથે ૫ણેલી અથવા તેની રાખેલી સ્ત્રીને ત્યાગ. જોકે અપરિગૃહીતા દેવીઓ અને તિર્યંચણીને રાખનાર તરીકે તથા પાણિગ્રહણ કરનાર તરીકે કોઇ હેતે નથી તેથી તે વેશ્યાસમાન સ્વતંત્ર છે તો પણ ૫રજાતિને ભેગવવા યોગ્ય હોવાથી તે પરસ્ત્રી જ છે, માટે તેને ત્યાગ કરવો. Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫]. યતિધર્મગૃહિધર્મ. ૧૦૮૧ સ્વસ્ત્રીમાં સંતોષ એ બન્ને બાબતોને સમાવેશ થાય છે. પરસ્ત્રીમાં વિધવા, વૈશ્યા, કુંવારી સ્ત્રી અને બાળાને સમાવેશ થાય છે. દેવ મનુષ્ય અને તિર્યંચની સર્વ સ્ત્રીઓ સાથે સંગસંબંધ બંધ કરવા અને તે ઉપરાંત તેમના ઉપર રાગ દૂર કરે અને બનતા સુધી નવવાડો પાળવા અહીં પ્રેરણ થાય છે. સ્વસ્ત્રીને અંગે પણ બનતા સુધી બાર તિથિએ શિયળ પાળવાનો નિયમ રાખ, દિવસે વિષય સેવ નહિ, ઉંઘતી સ્ત્રીને જગાડવી નહિ, વિષયસેવન કરતાં બોલવું નહિ અને વારંવાર વિષયની વાતો યાદ કરવી નહિ. આ પ્રમાણે કરવાથી શરીરબળ વધે છે અને સંસારભ્રમણ ઘટે છે. પરસ્ત્રીને અંગે પારકી સ્ત્રીને કે વેશ્યાને રખાયત તરીકે પણ રાખવી નહિ, અનંગક્રડા કરવી નહિ, કામવિલાસનાં આસનાદિ કરવા નહિ, પારકા વિવાહ જેડવા નહિ, તીવ્ર રાગ કેઈપર ધારણ કરવો નહિ. આ વિષયસેવન થોડા વખત ચાલે છે પણ તેમાં ચિત્તની એકતા વધારે થવાથી કર્મબંધ બહુ આકરે અને ચીકણે થાય છે તેથી તેના સંબંધમાં વધારે સાવધાન રહેવાની જરૂર છે. એ બાબતમાં જેમ જેમ વધારે લક્ષ્યપૂર્વક ત્યાગભાવ કરવામાં આવે છે તેમ તેમ વધારે આનંદ થાય છે અને કદાચ શરૂઆતમાં જરા ક્ષેભ લાગે છે તે પણ આખરે તેથી બહુ ઉચ્ચ રસની જમાવટ થાય છે. પરસ્ત્રી માટે ભ્રમણ કરવાથી લેકમાં આબરૂ જાય છે, તે રસવાળા માણસને ઘરમાં દાખલ કરતાં અન્ય સંકેચાય છે અને તેનું જીવન ભારરૂપ થઈ પડે છે. સ્વસ્ત્રી જેવી હોય તેવીને દેવીનું સ્થાન આપવું, તેમાં પણ રાગ કરતાં સહધમપણને ભાવ વિશેષ આરોપો અને સર્વથા બ્રહ્મચર્ય પાળવાની ભાવના રાખવી. આ ચતુર્થ ગૃહસ્વધર્મ છે. (૫) સ્થળ પરિગ્રહ પરિમાણ વ્રત, આ પંચમ ગૃહસ્થવતમાં પિતાની મિલ્કતનું પરિમાણ કરવાને ઉપદેશ છે. નવા પ્રકારનો પરિગ્રહ કહ્યો છેઃ (ક) ધન-તેમાં સોના રૂપાના સિક્કા, નોટ લેન શેર વિગેરે રેકડ મિલ્કતનો સમાવેશ થાય છે. (ખ) ધા સર્વ પ્રકારના અનાજ દાણાનો સંગ્રહ. (ગ) ક્ષેત્ર-ખેતર વાડીઓ બાગ બગીચા (ઘ) વાસ્તુ–સ્થાવર મિલકત. એમાં ઘર દુકાન હવેલી ભોંયરા વિગેરેને ૧ ધના ધનના ચાર પ્રકાર છે: ગણિમઃ ગણીને વસ્તુ લેવામાં આવે છે, જાયફળ સેપારી વિગેરે, ધરિમઃ તળીને જે વસ્તુઓ લેવામાં આવે તે, ગોળ વિગેરે, મેયઃ માપીને જે વસ્તુઓ લેવામાં આવે છે, તેલ લવણ વિગેરે, પારિધિ પારખીને જે વસ્તુઓ લેવામાં આવે તે, રત મેતી હીરા વસ્ત્ર વિગેરે. સીકાનો સમાવેશ આ ચેથા વિભાગમાં છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાપ સમાવેશ થાય છે. (ડ) રૂ. કાચુ રૂપું, તથા રૂપાનાં ઘરેણું. (૨) સુવર્ણ-કાચું સોનું તથા સોનાના ઘરેણું. (૭) કુપદ-એમાં ત્રાંબુ, પતળ કાંસુ, સીસુ એ સર્વ ધાતુ અને તેનાં વાસણ, પલંગ, માંચા, શકટ, હળ, ફરનીચર વિગેરે સઘળી ઘરવખરીનો સમાવેશ થાય છે. (જ) દ્વિપદદાસદાસી ગુલામ તરીકે વેચાતાં રાખવામાં આવતાં હતાં અને તેની મિલકતમાં ગણના થતી હતી. વર્તમાન ન્યાયના ઘોરણ પ્રમાણે તો કેઈને ગુલામ તરીકે રાખી કે વેચી શકાતા જ નથી. (૪) ચતુષ્પદ-હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ, ઊંટ વિગેરે ચાર પગવાળાં જનાવરે. આ સર્વની સંખ્યા વિગેરેનો નિર્ણય કર, હદ બાંધવી. સ્થાવર મિલકતને અંગે જમીનના હકે કેટલા ભેગવવા, વસ્તુઓને અંગે ફરનીચર ઘરમાં કેટલું રાખવું તથા પોતાની મિલ્કત કેટલી રાખવી એ સર્વ બાબતની મર્યાદા બાંધી દેવી, એ હદ ઓળંગવી નહિ, કદાચ ઓળંગાઈ જાય તે વધારાની રકમ જાહેર સખાવતમાં તુરત જ ખરચી નાખવી, સ્ત્રી કે છોકરાને નામે કરવાની કે એવી ગોટા વાળવાની પદ્ધતિ રાખવી નહિ. વસ્તુ ઉપર માલીકી ભોગવવી એને પરિગ્રહ કહે છે. એથી મૂછને સર્વથા ત્યાગ ન બને તે હદ બાંધવી. એથી વ્યવહાર પરિમિત થાય છે અને વધારાના દ્રવ્યાદિન શુભ માર્ગ વ્યય કરવા પ્રેરણું થાય છે. આ પ્રથમના પાંચ વ્રતને અણુવ્રત કહે છે. સાધુને એ વ્રતે સર્વશે હોય છે એટલે મહાવ્રત કહેવાય છે; ગૃહસ્થને એ અંશે હોય છે તેથી તેને અણુવ્રત કહે છે. “(૬) ત્યાર પછી ત્રણ ગુણવ્રત આવે છે. પ્રથમના પાંચે અણુવ્રતને તે ગુણ કરે છે, લાભ કરે છે, પુષ્ટ કરે છે, તેથી છઠ્ઠા સાતમાં અને આઠમા વ્રતને ગુણવ્રત કહેવામાં આવે છે. છઠ્ઠા વ્રતને દિશિ પરિમાણ વ્રત કહેવામાં આવે છે. દિશિ પરિમાણમાં ચારે દિશાએ તેમ જ ઊંચે અને નીચે અમુક મર્યાદા સુધી જ મુસાફરી કરવી, તેથી આગળ વધવું નહિ. આ નિયમથી અમુક ક્ષેત્રથી બહારના સર્વ જીવોના સંબંધમાં હિંસા આદિનો નિષેધ થઈ જાય છે અને સર્વ બાબતેની મર્યાદા બંધાઈ જાય છે, ત્યાંની વસ્તુસંબંધે અસત્ય બોલાતું નથી, ત્યાંની વસ્તુ ચારાતી નથી, ત્યાંની સ્ત્રીઓ સાથે બ્રહ્મચર્ય પળે છે, ત્યાંના ધનાદિ પરિગ્રહનો ત્યાગ થાય છે. એ રીતે એ પાંચે અણુવ્રતને લાભ કરે છે. જળમાર્ગ તથા સ્થળમાર્ગ અને આકાશમાં એરપ્લેનમાં કેટલું જવું તેને અહીં નિર્ણય થાય છે. વિશેષ સુજ્ઞ છો. પત્રવ્યવહાર ક્યાં સુધી કરે એને પણ નિયમ કરે છે. મુખ્ય વ્રતને ગુણ કરનાર આ વ્રતને ગુણવ્રતનું યુગ્ય નામ આપવામાં આવ્યું છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૫ ] યતિધર્મ-ગૃહિધર્મ. ૧૦૮૩ “ (૭) ભેગાપભાગ વિરમણ વ્રત, આહાર પુષ્પ વિગેરે એકજ વાર ભાગમાં આવે તેને ઉપભાગ કહેવામાં આવે છે, શ્રી મુકામ આદિ વારંવાર ભાગમાં આવે તેને પરિભાગ કહે છે. આ ઉપભાગ અને પુરિભાગની ચીજોની હદ બાંધવી તે આ સાતમા વ્રતમાં આવે છે. આહાર અને ઉપભાગની ચીજોમાં પાપરિહત વસ્તુ તરફ ખાસ ઉપયોગ રાખવા, આવીશ અભક્ષ્ય વસ્તુઓ જેમાં મદ્યમાંસાદિ માદક વસ્તુ, તુચ્છ વસ્તુઓ અને રાત્રિભાજન વિગેરેના સમાવેશ થાય છે તેના ઉપયોગ કરવા નહિ, ( ત્યાગ કરવા ), એક શરીરમાં અનંત જીવા હોય તેવાં કંદમૂળ-૩૨ અનંતકાય ઉપયોગમાં લેવાં નહિ ( ત્યાગ કરવા) એ ખાસ કર્તવ્ય છે. તે ઉપરાંત પોતે આખી જીંદગી માટે ઘણી વસ્તુઓ રાખી હોય છે, આવી પડનારી અનેક આપત્તિઓ કલ્પીને સંખ્યા અને પ્રમાણમાં વધારે છૂટ રાખી હાય છે તે દરેકમાં દરરોજ માટે સંકોચ કરવા સારૂ દરરોજ ચૌદ નિયમ ધારવાની પ્રણાલિકા અત્ર બતાવી છે. તેમાં દરરોજ વાપરવાની તથા ખાવાપીવાની વસ્તુઓની હદ બંધાય છે. એને માટે ૧૪ નિયમે ઠરાવેલા છે. એ ચૌદ નિયમથી પેાતાની જાતપર ઘણા અંકુશ આવે છે અને આત્મચિંતવન બહુ સુંદર થાય છે. ઘણાં કર્મ બંધાય તેવાં પંદર કર્મોાનના વ્યાપાર આદિ ન કરવાની પ્રેરણા પણ આ સાતમા વ્રતમાં થાય છે. કાલસા કરાવવાના વ્યાપાર, મીલના વ્યાપાર, કુંભાર લુહારના વ્યાપાર-આ સર્વને ‘ ઇંગાલકર્મ' કહેવામાં આવે છે; ફળ ફૂલ શાક વન અગીચાના વ્યાપાર, વનનાં ઝાડો કપાવવાં કે વેચવાં ઇત્યાદિ તે ‘વનકર્મ’; ગાડા, રેલ્વે, ટ્રામવેના વ્યાપાર તે શાટકકર્મ’; ઘોડા રથ ગાડી ગાડું ભાડે આપવાના વ્યાપાર તે ભાટક કર્મ;' કુવા તળાવ કે સરોવર ખાદાવવા, પાતાળ કુવા કઢાવવા તે ‘ક્ાડીકર્મ’ આ પાંચ કુકર્મ કહેવાય છે. હાથીદાંત, કસ્તુરી, મેાતી, કચકડાં, રેશમ, ઊન, પીંછાના વ્યાપાર એ ‘દંતવાણિજ્ય'; સાજીખાર, મણુશીલ, ગળી, લાખને વ્યાપાર તે લાખવાણિજ્ય'; દારૂ માંસ ઘી તેલ ગાળ ખાંડના વ્યાપાર તે ‘રસવાણિજ્ય'; ઘેાડા બળદ ગાય તથા (અસલ વખતમાં) દાસદાસીને વેચવા લેવા તે કેશવાણિજ્ય' અને અણુ સેામલ, વછનાગ, ગાંજે, ચરસ, તંબાકુના વ્યાપાર તે ‘વિષવાણિજ્ય’-આ પાંચ કુંવ્યાપાર છે. શેરડીને પીલવી, સરાણા ચલાવવા, ચરખા, જીન, સ્પીડલ, લુમ્સ એ સર્વ ‘યંત્ર પીલણુ કર્મ'; બળદનાં નાક વિંધાવવાં, ઘોડાનાં પૂંછડાં કપાવવાં, ખાંસી કરાવવી વિગેરે ‘નિલૉંછન કર્મ'; વનને બાળી મૂકવાં તે ‘દાવાગ્નિ કર્મ'; તળાવ સરોવર કુવાને શાષાવવા તે શાષણ કર્મ’ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ અને કુતરા પિપટ બિલાડી અથવા વાઘ હાથી સિંહ ચિત્તાને ઘરમાં કે બગીચામાં બાંધી રાખવા, તેમની કુદરતી સ્વતંત્રતા છીનવી લેવી અને તેનું પિષણ કરવું તે તેમજ અસતી સ્ત્રી વિગેરેનું પિષણ કરવું તે અસતીપોષણ–આ પાંચ સામાન્ય, આ પંદર કર્માદાનથી જીવહિંસાને લઈને બહુ પાપ બંધાય છે તેથી તેવી બાબતમાં પોતાના ધંધાને અંગે સંકેચ કરે, બનતા સુધી એ ધંધો કરે જ નહિ અને આજીવિકા માટે અન્ય ઉપાય ન જ હોય તે જરૂર પૂરતું કરવામાં પણ ઉપયોગ રાખો અને ખાસ કરીને બીજાને તેવી બાબતોનો આદેશ કે ઉપદેશ તો આપ જ નહિ. (૮) અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત આવે છે. શરીર, ક્ષેત્ર, મકાન, ધન, ધાન્ય, સંબંધીવર્ગ વિગેરે પરિગ્રહ નિમિત્તે જરૂરી પાપ કરવાં પડે તે અનિવાર્ય હોય છે, ધનહાનિ ઘટાડવા માટે પણ કેટલીકવાર સંકલ્પવિકલ્પ કરવાં પડે છે, સ્વજન સંબંધી આશ્રિતને માટે જરૂરી પૈસા કમાવામાં પાપ કરવાં પડે છે અને ઇંદ્રિયતૃપ્તિમાં જરા રસ લેવાઈ જાય છે. આ સર્વે અદંડ છે. પણ એ ઉપરાંત લેવા દેવા વગર પ્રાણુ અનેક નકામાં પાપો બાંધે છે તે ઉપયોગ રાખે તે છૂટી જાય. ભવિષ્યમાં શું થશે તેની ફોકટ ચિતા કરવામાં વખત ગાળ તે તદન નકામું છે, અન્યને આરંભ સમારંભ કરવાનો ઉપદેશ આપવો તે અર્થ વગરને છે, હિંસાનાં સાધનો બીજાને જ આપવા એ પણ નકામું છે અને આળસથી સુસ્ત પડ્યા રહેવું, હીંચકા ખાવાં, નાટક જેવાં, સીનેમામાં જવું વિગેરે તદ્દન નકામા હેતુ વગરનાં પાપો છે, લક્ષ્ય રાખવાથી દૂર કરી શકાય તેવાં છે. અપધ્યાનો જ એટલા પ્રકારના છે કે એને વિચાર કરતાં વર્ષો ચાલ્યાં જાય. અનિષ્ટસંગ ઈષ્ટવિયોગ અને રેગચિંતામાં પ્રાણી આ વખત નકામે ખુવાર થાય છે અને ફળ કાંઈ મળતું નથી. રાજકથા દેશકથા સ્ત્રીકથા અને ભજનની કથા કરવામાં લાભ નથી, વિષયકષાયનો વધારો છે અને હેતુ વગરનું પાપબંધન છે તેને પણ બનતો ત્યાગ કરવા આ વ્રત પ્રેરણું કરે છે. (૯) સામાયિક વ્રત, પૂર્વોક્ત આઠે વ્રતને પુષ્ટિ કરનાર ચાર શિક્ષાત્ર છે. વચન અને કાયા સંબંધી સાવધ કર્મથી મુક્ત થઈ આ રૌદ્રધ્યાનરહિત થઈને સમભાવપૂર્વક બે ઘડિ સુધી જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવી તેને સામાયિક વ્રત કહે છે. એમાં આત્માને સમતાનો લાભ ૧ વારંવાર કરવામાં આવતા હોવાથી આ શિક્ષાવત કહેવાય છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ] યતિધર્મહિધર્મ. ૧૦૮૫ મળે છે અને સાંસારિક પરભાવાને ત્યાગ થતા હોવાથી સ્વાભાવિક રીતે આત્મા ઉન્નત દશા ભાગવે છે. સામાયિકથી અનેક લાભે થાય છે તેપર અન્યત્ર ઘણું લખાયું છે. સર્વ કાળ (યાવજ્જીવિત ) મન ચન કાયાથી સામાયિક સાધુ આચરે છે તેને યાવહથિક સામાયિક કહે છે. આ સામાયિકને અંગે મન વચન કાયાની પ્રવૃત્તિ વિશુદ્ધ કરવી, ચાળા ચેષ્ટા આદિ દાષા દૂર કરવાં અને ચિત્તની એકાગ્રતા જેમ અને તેમ વધારે કરવી. મન વચન કાયાના ૩૨ દાષા અન્યત્ર વર્ણવ્યા છે તે વિચારી જવા અને ટાળવાના નિરન્તર પ્રયત્ન કરવા. ' “ (૧૦) દેશાવગાશિક વ્રત, છઠ્ઠા વ્રતમાં આખા ભવ માટે જે દિશાપરિણામ રાખ્યું હોય છે તેના અત્ર સંકાચ કરવામાં આવે છે. દરરોજ માટે કે પક્ષ માસ અથવા ચાતુર્માસ માટે અહીં તેનેા વધારે સંક્ષેપ થાય છે.ર ૯ (૧૧) પૌષધ વ્રત, સામાયિક નામના વ્રતના આમાં વિસ્તાર થાય છે. એ ઘડિને બદલે અર્ધ દિવસ ( ૪ પ્રહર ) કે આખા દિવસ (૮ પ્રહર) સુધી સામાયિકદશામાં પેાતાની જાતને રાખી પર્વદિવસે વિશેષ સાવધાનતા રાખી યતિધર્મની વાનકી અનુભવવી એ આ પૌષધનેા મુખ્ય ઉદ્દેશ છે. એ પૌષધમાં એકાસણાદિ તપ કરે, શરીરની શુશ્રૂષાના ત્યાગ કરે, પૂર્ણ બ્રહ્મચર્ય પાળે અને સર્વ સાવધ વ્યાપારના નિષેધ કરે. (૧૨) અતિથિસંવિભાગ વ્રતમાં સાધુ સાધ્વીને અશનાદિ ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, કમ્બલ, પાત્ર, મકાન, પાટ, શય્યા વિગેરેનું ભક્તિ અને બહુમાનપૂર્વક દાન કરવું, સાનૈયા, રૂપિયા વિગેરેનું તેમને દાન ન કરવું (કેમ કે મુનિને તેના અધિકાર નથી), જે આપવું તે ભક્તિથી આપવું પરંતુ અનુકંપાથી નહીં, પાત્ર સિવાયના સ્થાને અનુકંપાપૂર્વક આપવું, હોંસપૂર્વક આનંદથી વિવેક સાથે આપવું અને ભાવના ઉત્તમ રાખવી. દાનના પાંચ ગુણુ કહ્યા છે-આપનારને આપતી વખત હર્ષનાં આંસું આવી જાય, રોમાંચ ખડાં થઇ જાય, મનમાં ખરેખરૂં બહુમાન પેદા થાય, પ્રિય મધુર વચનપૂર્વક દેવામાં આવે, અનુમોદના લાંબા વખત સુધી ચાલ્યા કરે અને અધિક દાન કરવાની ચાહના રહ્યા કરે. સ્વધર્મી અંધુને શ્વેતાં તેને ભાઇ કરતાં વધારે ગણે, તેની દ્રવ્ય ભાવ દયા ચિ ૧ જુએ મારા સામાયિક ઉપરના પ્રગટ થયેલેા લેખ શ્રી જે. ધ. પ્ર. પુસ્તક. ૨ કાઇ એક દિવસે સવાર સાંજના પ્રતિક્રમણ કરી ખીન્ન આઠ સામાયિક કરવા સાથે તે દિવસે દિશાને સંક્ષેપ કરવામાં આવે છે તેને હાલમાં દેશાવગાશિક'નું નામ આપવામાં આવે છે. ૫૦ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ તવે. કહ્યું છે કે પિતાને ઘેર આવેલા સાધુ, સાધી, શ્રાવક અથવા શ્રાવિકાને દેખી ભક્તિપૂર્વક ઊભા થઈ આસન દેવું, તેમના પગ પ્રમાર્જવા, તેમને નમસ્કાર કરવા વિગેરે ભક્તિપૂર્વક યથાશક્તિ અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ, મકાન વિગેરે દેવાએ કરીને તેમને સંવિભાગ કરે, પોતાના સહેદર અંધુમાં અને સ્વધર્મ બંધુમાં તેને કાંઈ તફાવત લાગે નહિ અને તેને વધારવામાં અને ઠેકાણે પાડવામાં જાણે ઉપકાર કરે છે એમ તેને લાગે નહિ, માત્ર પોતાની ખરી ફરજ તે બજાવે છે એમ જ તેને જણાય અને તે અશક્ત રેગી અપંગને પણ બનતી સહાય આપે. ભાઈ પ્રક! આ ગૃહિધર્મ નામને ફટા કુંવર છે તે જૈનસપુરમાં પ્રાણુ પાસે હિંસાના સંબંધમાં થોડી ઘણું પણ સુંદર વિરતિ (ત્યાગભાવ) કરાવે છે, એ પ્રાણુ પાસે મોટી મોટી બાબતમાં અને સત્યને ત્યાગ કરાવે છે, પારકી વસ્તુ લેવાની બાબતથી તેને દૂર રાખે છે, પરસ્ત્રીની બાબતમાં તેને ઘણે પરામુખ બનાવે છે અને સર્વ પરિગ્રહ એકઠે કરવાની બાબતમાં તેને હદમર્યાદા બાંધતે કરે છે, રાત્રીએ કઈ પણ પ્રકારનું ભેજન ન કરવા તેને સમજાવે છે અને તેને સંવરનું પ્રમાણ કરાવે છે, એગ્ય વસ્તુઓને ભોગ ઉપભોગ કરવા અગ્યનો ત્યાગ કરવા તેને કહે છે, નકામા પાપથી તેને દૂર રખાવે છે, સામાયિક કરવાની બાબતમાં તેને આસક્ત રાખે છે, દેશાવાશિક વ્રતમાં સંસક્ત બનાવે છે, તેની પાસે પૌષધ કરવાની બાબતમાં નિર્ણય કરાવે છે અને તેના મનોબળને અતિથિ આમંત્રણની બાબતમાં ઘણું પવિત્ર રાખે છે (પ્રેરે છે). વળી એમાં ખૂબિની વાત તો એ છે કે એ યુવરાજ ગૃહિધર્મ પ્રાણીને જેટલા હુકમ કરે છે અને પ્રાણી તે પૈકી જેટલાને અમલ પોતાની શક્તિ પ્રમાણે કરે છે તેને તેટલું ફળ પણ એ યુવરાજ બરાબર આપે છે. સદ્દગુણરક્તતા પુત્રવધૂ. ત્યાર પછી ભાઈ પ્રકઉં! એ ગૃહસ્થ ધર્મની બાજુમાં પિતાની આંખો હર્ષ અને જિજ્ઞાસાથી ઉઘાડી રાખીને બેઠેલી જે નવવધૂ જેવી બાળા દેખાય છે તેનું નામ સદગુણરક્તતા છે અને તે આ ગૃહસ્થ ધર્મની પતી થાય છે. મુનિઓને એ બાળા ઉપર બહુ પ્રેમ - ૧ સગુણરક્તતાઃ સદગુણનું આચરણ કરવામાં પ્રેમ. ગૃહસ્થધર્મને પ્રેમ એ બાબત પર હોય એ યોગ્ય જ છે. શ્રેષગજેન્દ્ર ફટાયાને જેમ અવિવેકિતા ભાર્યા છે તેમ આ પણ ફટાયાની સ્ત્રી છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજનો અન્ય પરિવાર. ૧૦૮૭ હોય છે અને તે સ્ત્રી પણ વડીલનો વિનય કરવા દરરેજ હસવાળી અને તૈયાર જ રહે છે. તેને તેના પતિ ગૃહિધર્મ ઉપર ઘણજ પ્રેમ છે. આ બન્ને રાજપુત્રો અને તેની સ્ત્રીઓ સર્વ જૈન લેકેને પોતાના સ્વભાવથી જ નિરંતર આનંદ દેવાવાળા છે.” વિમર્શમામાએ અહીં જરા વિસામો લીધો. પ્રકરણ ૩૬ મું. +++++++++++++++ + + + + + ચારિત્રરાજને અન્ય પરિવાર, છે સાંભળતાં શાંતિ ઉત્પન્ન કરે તેવું ચારિત્રરાજનું તથા તેના -mreી બન્ને પુત્રોનું તથા પુત્રવધૂઓનું વર્ણન શ્રવણ કરતાં | પ્રકર્ષના આનંદને પાર રહ્યો નહિ. ચારિત્રરાજના સી પરિવારમાં બીજાં અનેક પ્રકાશ કરનારાં પવિત્ર રતો * ઝગઝગાયમાન થઈ રહ્યાં હતાં તેનું વર્ણન સાંભળવા બુદ્ધિદેવીનો પુત્ર ઉત્સુક થઈ રહ્યો હતો. ક્ષણવાર વિસામે લઈ બુદ્ધિદેવીના ભાઈએ વર્ણન આગળ ચલાવ્યું. સમ્યગદર્શન સેનાપતિ. મહારાજા ચારિત્રરાજે એ બે રાજપુત્રોની સંભાળ કરનાર અને તેમને પિષનાર તરીકે એક સેનાપતિ વડે પ્રધાન-ખાસ અધિકારી નીમ્યો છે તે પણ અહીં સાથે બેઠેલ જણાય છે. એનું નામ સમ્યગદર્શન છે. આ સમ્યગદર્શન વિના એ રાજપુત્રો કદિ એકલા રહેતા જ ૧ સૂચના–આ આખો અહેવાલ વિમર્શમામા પ્રકને કહી સંભળાવે છે, તે વાર્તા વિચક્ષણસૂરિ પોતાના જીવનવૃતને અંગે નરવાહનરાજા સમક્ષ કહી રહ્યા છે જે વખતે રિપુદારણ તરીકે સંસારીજીવ હાજર છે; અને એ આખું સંસારનાટક એજ સંસારીજીવ પોતાના જાતિઅનુભવથી સદાગમ સમક્ષ ભવ્યપુરૂષના સાંભળતાં અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં કહી સંભળાવે છે. આ સર્વ વાત લક્ષ્યબહાર ન જાય. ૨ સભ્યદર્શનઃ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને તેને આદરવા. સમ્યગદર્શન વગર પ્રગતિ થતી નથી અને ગુણસ્થાનમાં તેની ખાસ અગત્ય છે. જ્ઞાનવગર વધી શકાય પણું સુદર્શન વગર પ્રગતિ કદિ પણ થતી નથી. મહરાજનો સેનાપતિ ભિયાદર્શન છે તેની સાથે આ પ્રધાનનું વર્ણન સરખાવવા યોગ્ય છે. બિચાદર્શનની હકીકત માટે જુઓ ૫. ૮૪૪ થી. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ નથી એવી રાજાએ મર્યાદા આંધી આપી છે અને ગોઠવણુ એવી રાખી છે કે એ સમ્યગ્દર્શન સેનાપતિ રાજપુત્રોની અત્યંત નિકટમાં રહીને અત્યંત વાત્સલ્યપૂર્વક બન્નેને વધારે છે, વિસ્તારે છે અને સ્થિર કરે છે. અગાઉના પ્રકરણમાં તને સાત તત્ત્વા જૈન સત્પુરમાં છે એમ અતાવવામાં આવ્યું હતું તે તને યાદ હશે.` જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ સંબંધી સંક્ષેપથી હકીકત તને ત્યાં સમજાવવામાં આવી હતી. એ સાતે તત્ત્વા સંબંધી એ મંત્રીશ્વર દૃઢ નિર્ણય કરાવે છે. એ સમજાવે છે કે એ સાત તત્ત્વમાં સર્વ વસ્તુના ન્યાયપૂર્વક સમાવેશ થઇ જાય છે અને તે સિવાય બીજી કોઇ બાબત અહાર રહી શકતી નથી. ઉપરાંત વળી તે ભવચક્ર નગરના પ્રાણીને ઉદાસીન રાખે છે, તે નગરમાંથી નીકળવાની ઇચ્છાવાળા તેને બનાવે છે, સમતા રખાવે છે, સર્વ સ્થૂળ પદાર્થોપર વિરક્ત ભાવ લાવે છે, આ સંસારપર ઉદાસીનતા ઉત્પન્ન કરે છે, સર્વ જીવાપર અનુકંપા ઉપજાવે છે અને શુદ્ધ દેવાધિદેવ પર પૂર્ણ આસ્તિકપણું લાવે છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચે મહાન ગુણા એ સમ્યગ્દર્શન સેનાપતિના રણશીંગું વગાડનારા દૂતા છે. એ ઉપરાંત પ્રાણીને તે કહે છે કે તમે સર્વ જીવા તરફ અંધુભાવ રાખેા (મૈત્રી), ગુવાનને જોઇ રાજી રાજી થઇ જાએ (પ્રમાદ ), દીન દુ:ખીને જોઇ તેનાપર દયા કરે, તેને દુઃખમાંથી બચાવવા યજ્ઞ કરો અને ભવિષ્યમાં તેનાં દુ:ખો કેમ ઓછાં થાય તેની યાજના કરા (કરૂણા) અને પાપ કરનાર તેના કર્માધીન છે, તમે તેને માટે જવાબદાર નથી, ઉપાયા કરવા છતાં પણ ન સુધરે તેા તેના તરફ તમે મધ્યસ્થ થાએ ( ઉપેક્ષા)–આવી આવી ઉત્કૃષ્ટ વિચારણાઓ જેને જૈન પરિભાષામાં ભા વનાએ' કહેવામાં આવે છે તેનાથી મનને નિરંતર સુંદર રાખે છે; વળી નિવૃતિ(મોક્ષ)નગરીએ જવાની દૃઢ ઇચ્છા ઉત્પન્ન કરાવી પ્રાણીને તે દરરોજ ઘેાડી ઘેાડી નિવૃતિનગરી તરફ કુચ કરાવે છે. સુદૃષ્ટિ-સેનાપતિપત્ની. “ એ સમ્યગ્દર્શનની માજુમાં જે ઘણા સુંદર વર્ણવાળી અને અન્યનાં મનને પાતાની તરફ ખેંચનારી ઘણી સૌન્દર્યશાળી સ્ત્રી જેવામાં આવે છે તે સમ્યગ્દર્શન સૈન્યાધિપતિની સુદૃષ્ટિ નામની સુંદર ૧ જુએ ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ ૩૧ મું. પૃ. ૧૦૩૩. ૨ સુદૃષ્ટિ:–માઠ પૈકીની પછવાડેની ચાર ષ્ટિને સુદૃષ્ટિ કહે છે. સમ્યગ્દર્શન થતાં સુદૃષ્ટિ પ્રગટ થાય છે. એના વિવેચન માટે જીએ જૈન દૃષ્ટિએ યાગ.' મિથ્યાદર્શનની કદૃષ્ટિ ભાર્યાનું વર્ણન પૃ. ૮૫૯ પર કર્યું છે તે આ સાથે સરખાવવા જેવું છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬] ચારિત્રરાજના અન્ય પરિવાર, ૧૦૮૯ પની છે. સન્માર્ગમાં પિતાની શક્તિને શોભાવનારી એ સુદષ્ટિની ખાસ વિધિપૂર્વક સેવા કરવામાં આવવાથી તે જૈન લોકોના મનને બરાબર સ્થિર કરે છે. આ પ્રમાણે હકીકત છે. હવે તને કેટલીક આગળ પાછળની હકીકત કહી તેનો મેળ મેળવી આપું. તને યાદ હશે સેનાપતિવ્યવસ્થા. કે અગાઉ બે મહામહના વડાપ્રધાન અને સેના પતિ મિથ્યાદર્શનનું વર્ણન કરી તેને ઓળખાવ્યો હતું, તને તેના સંબંધમાં જવ્યું હતું કે તે ઘણું વિચિત્ર ચરિત્રવાળે છે, વળી તેની સાથે કુદષ્ટિ નામની તેની સ્ત્રીને પણ તને બતાવી હતી. હવે આ ચારિત્રરાજનો સમ્યગદર્શન સેનાપતિ છે અને એ મેહરાજનો મિથ્યાદર્શન સેનાપતિ છે એ બન્નેને તે જોયા. આ સમશ્રદર્શન સેનાપતિની સર્વ ચેષ્ટા પેલા મિથ્યાદર્શન સેનાપતિથી તદ્દન ઉલટા જ પ્રકારની જોવામાં આવશે, એની સર્વ ચેષ્ટાઓ જગતને આનંદ ઉપજાવનારી છે અને જેમ જેમ તેના પર વધારે વિચાર કરવામાં આવે તેમ તેમ તે વધારે સુંદર લાગે તેવી છે. પેલો મિથ્યાદર્શન સેનાપતિ મહરાજના લશ્કરને આખો વખત તૈયાર કરે છે, ગોઠવે છે, એકઠું કરે છે અને દોરે છે, જ્યારે ચારિત્રધર્મરાજના લશ્કરને સર્વ યોગ્ય તાલીમ આપી આ સમ્યગ્દર્શન સેનાપતિ દેર છે. ટુંકામાં કહીએ તે આ સમ્યગ્દર્શન જે અહીં દેખાય છે તે મિથ્યાદર્શન નામના સેનાપતિનો ખરેખર મોટો દુશમન છે અને તેથી તેના વિરોધી તરીકે જ તેની અહીં વ્યવસ્થા થયેલી છે. આ સમ્યગ્દર્શન સેનાપતિનાં ત્રણ રૂપ દેખાય છે, એ જુદાં જુદાં કારણને પ્રાપ્ત કરીને નવાં રૂપ લે છે. કોઈ વખત સેનાપતિનાં તે ક્ષાયિક રૂપમાં આવે છે એટલે મિથ્યાદર્શનના ત્રણ રૂપ. સર્વ સેનાનીઓને મારી હઠાવી સર્વ સામગ્રિ હાથ કરી લે છે; કોઈ વાર તે ઔપશમિક રૂપે આવે છે એ ટલે મિથ્યાદર્શનના સેનાનીઓને થોડા વખત માટે મારી હઠાવી સામ્રાજ્ય સ્થાપે છે અને કોઈ વાર તે ક્ષાયોપથમિકરૂપે આવે છે એટલે મિઆદર્શનના સેનાનીઓમાંથી કેટલાકને ક્ષય કરે છે અને કેટલાકને દબાવી દે છે. આવાં ત્રણ રૂપ તેનાં થાય છે તે તેના સ્વભાવને લઈને જ છે અથવા તેની સાથે સબંધ નામને મંત્રી છે તે એનાં એવાં રૂપ કરે છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ ' બોધિ મંત્રી. સમ્યગ્દર્શન સેનાપતિનાં ત્રણ રૂપ કરનાર એ સાધમંત્રીનું નામ તને કહ્યું તેની સાથે પણ ભાઈ પ્રક! તારૂં ઓળખાણ કરાવી દઉં. આ સબોધ મંત્રી તો ભારે જબરો પ્રધાન છે અને પુરૂષાર્થ સાધવાની બાબતમાં તો એ એ એકો છે કે ત્રણ ભુવનમાં એવી એક પણ પુરૂષાર્થ સાધી આપનારી વસ્તુ નથી કે જેને આ મંત્રી બરાબર સ્વરૂપે જાણતો પીછાનતું ન હોય. એ મંત્રી અત્યારે જે બનાવો બનતા હોય તે સર્વ જાણે છે, ભૂતકાળમાં બની ગયા હેય તે જાણે છે, ભવિષ્યમાં બનવાના હોય તે પણ જાણે છે, એટલું જ નહિ પણ સામાન્ય ઉઘાડા ભાવોને તે જાણે છે તેવી જ રીતે તદ્દન સૂક્ષ્મ ભાવોને પણ સારી રીતે જાણે છે. અરે તને કેટલી વાત કહું! એ તે આ આખી સ્થાવર અને જંગમ દુનિયાને, પ્રાણી અને પદાર્થને અથવા જીવ અજીવ સર્વને અને તે પ્રત્યેક દ્રવ્યને તેના ગુણેને અને તેના પર્યાને પણ સારી રીતે જાણે છે. એ નીતિના સર્વે માર્ગમાં ઘણો કુશળ છે, મહારાજાની તેના ઉપર ઘણી પ્રીતિ છે, રાજ્યના સર્વ કાર્ય ઉપર તે બહુ લાંબે વિચાર કરે છે અને લશ્કર ઉપર પણ આદર રાખે છે-મતલબ દિવાની અને લશ્કરી સર્વ બાબત તેના લક્ષ્યમાં રહે છે. વળી સેનાપતિ સમ્યગ્દર્શનને પણ એ બહુ વહાલે છે અને જ્યારે તે તેની પાસે હોય ત્યારે સમ્યગ્દર્શનમાં પણ સ્થિરતા આવે છે. આ સારે, રાજ્યનિષ્ટ, કર્તવ્યપરાયણ, લોકમાન્ય અને સવૅગ્રાહી મંત્રી બીજી કઈ જગ્યાએ જોવામાં આવ્યો નથી. “એ સબંધ મંત્રી અહીં દેખાય છે તે પેલા સાત રાજાઓમાંના જ્ઞાનસંવરણ રાજાને ખાસ દુશમન છે અને તે જ્ઞાનસંવરણના ક્ષય અને ક્ષયોપશમ રૂપ બે પ્રકારે દેખાવ આપે છે. અવગતિ મંત્રી ભાર્યા, એ મંત્રીની બાજુમાં સુંદર મુખવાળી જે સ્ત્રી બેઠેલી દેખાય ૧ સબંધઃ સાચે બેધ, શુદ્ધ જ્ઞાન, વસ્તુસ્વરૂપનું યથાસ્વરૂપે ઓળખાણ. ૨ ગુણપર્યાયઃ સહભાવી ધમને ગુણ કહેવામાં આવે છે, કમભા ધમને પર્યાય કહેવામાં આવે છે. ગુણ સર્વદા સાથે રહે છે, પર્યાય ફર્યા કરે આમાના જ્ઞાન દર્શન ગુણ છે, મનુષ્ય દેવદત્તાદિ પર્યાય છે. 3 નાનસંવરણના વર્ણન માટે જુઓ પૃ. ૮. માત્ર મોહનજ ઉપશમ થાય છે, બાકી તેના અને બીજા સર્વ કર્મોના ક્ષય અથવા ક્ષપશમ થાય છે, મેહ સિવાય બીજા કોઈ કર્મને ઉપશમ થતો નથી. Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજનો અન્ય પરિવાર. ૧૦૯૧ છે, જેના સર્વ અવયવો તદ્દન મળ વગરનાં ચોખાં દેખાય છે અને જેની આંખો ઘણું સુંદર દેખાય છે તે સધ મંત્રીની સ્ત્રી છે અને તેનું નામ અવગતિ છે. એ મંત્રીભાર્યા પોતાના પતિ સાથે એકરૂપ છે, જરા પણ જદી નથી, પાપ વગરની અત્યંત પવિત્ર છે અને પતિના સ્વરૂપે રહેનારી, તેના જીવતર જેવી અને તેના હૃદયની પ્રાણેશ્વરી છે. સદુધ મંત્રીના પાંચ મિત્રો. “સબધ મંત્રીની સાથે જે પાંચ પુરૂષ બેઠેલા દેખાય છે તે બહુ ઉત્તમ માણસે છે અને તેઓ સબંધ મંત્રીના અંગીભૂત (એકાકાર) ઈષ્ટ મિત્રો છે. એમને પ્રથમ મિત્ર છે તેનું નામ આભિનિબોધ છે, એ નગરવાસી જનોમાં ઇંદ્રિય અને મનદ્વારા જ્ઞાન સારી રીતે ઉત્પન્ન “એ પાંચમાં જે બીજે મહાત્મા પુરૂષ દેખાય છે એ જાતે ‘સદાગમ છે (આ વાર્તા પણ સદાગમ સમક્ષ જ ચાલે છે એ લક્ષ્યમાં હશે). એ સદાગમના હુકમથી આ આખા નગરની પરિસ્થિતિ થયેલી છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. આ રાજ્યમાં જે રાજાઓ છે તે સર્વના કામના સંબંધમાં એ બરાબર સલાહ આપે છે, કારણ કે એનામાં બાલવા ચાલવાની બાબતમાં સારી ચતુરાઈ છે, બાકીના એના ચારે મિત્રો છે તે તો તદ્દન મુંગા છે. બોલવા ચાલવાની બાબતમાં આ સદાગમની ઘણ કુશળતા જોઈને મહારાજ ચારિત્રધર્મ બહુ રાજી થયા અને તેને લઈને સધને મંત્રીપણું પર સ્થાપિત કર્યો. આ સદારામ સદ્દબોધનો એક અંગભૂત હોવાથી સબંધની પસંદગી કરવામાં આવી હતી. એ સદાગમ રચવ રાજાઓ અને જૈન લેકેને બાહ્ય સર્વ બાબતમાં ઉત્કૃષ્ટ કારણભૂત છે એમ ૧ મળઃ (૧) મેલ; (૨) આવરણ-અજ્ઞાન. ૨ અવગતિઃ જાણવું તે. સમજવું તે. બોધ પછી વસ્તુ જણાય છે તે. ૩ મતિજ્ઞાનઃ બુદ્ધિવૈભવનું નામ આભિનિબંધ જ્ઞાન કહેવાય છે. એ પાંચ ઇદ્રિય અને મનદ્વારા થાય છે. એના આવરણના ક્ષપશમાનુસાર બુદ્ધિ વધારે ઓછી પ્રાણીમાં હોય છે. ૪ સદાગમ એટલે શ્રુત જ્ઞાન. ચારે જ્ઞાન મુંગા છે, સ્વયંપણું છે, અન્યને જ્ઞાન જણાવવાનું કાર્ય શ્રત જ્ઞાન કરે છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૪ સમજવું એ સદાગમ વગર ચારિત્રરાજનું લશ્કર પણ હોય નહિ અને આ જૈન નગર જે આખા જગતમાં સારી રીતે પ્રકાશી રહેલા છે તે પણ સદાગમ વગર સંભવે જ નહિ. સર્વ કાર્યોને ઉપદેશ કરનાર એ સદાગમ છે, બહુ સારે માણસ છે, સાચે માર્ગ દેરીને લઈ જનાર છે. આવી રીતે આ બીજા પ્રધાન પુરૂષ સદાગમની તારી પાસે હકીકત કહી સંભળાવી. ત્યાર પછી જે ત્રીજો પ્રધાન પુરૂષ દેખાય છે તે સંબોધ મંત્રીનો મિત્ર અવધિ નામને છે. તે વળી પોતાનાં અનેક પ્રકારનાં રૂપ વિસ્તારે છે અને આનંદ કરાવે છે. કેઈ વખત તે બહુ લાંબુ ૩૫, કઈ વખત બહુ ટુંકું રૂપ, કેઈ વખત થોડું રૂ૫, કેઈ વાર વળી ઘણું જ રૂપ આ જગતમાં તે પોતાની લીલાથી જોઈ શકે છે. (અવધિ જ્ઞાનથી સ્થૂળ વસ્તુ દૂર હોય તે પણ જોઈ શકાય છે). ત્યાર પછી ચોથો પ્રધાન પુરૂષ એ સધ મંત્રીશ્વરની પાસે દેખાય છે તેનું નામ મન:પર્યાય કહેવામાં આવે છે. એનામાં વળી એવી શક્તિ છે કે એ પિતાની શક્તિથી પ્રાણીઓનાં મનના ભાવ જાણી શકે છે. સાધારણ રીતે કઈ બોલે તે સમજાય પણ આ વિશિષ્ટ નરરત્રમાં તો એવી શક્તિ છે કે એ મનમાં ચાલતા વિચારે પણ જાણી શકે છે. એ મનોગત વસ્તુભાવ સમજનાર મનના વિચાર જાણવામાં એટલે કુશળ છે કે મનુષ્યલોકમાં મને ગત એવો એક પણ ભાવ નથી કે જે એ દેખી શકતા ન હોય. આ મહા બુદ્ધિ શાળી કુશળ નર એ છે. (મન:પર્યાય અથવા મન:પર્યવ જ્ઞાનથી મનના ભાવ જણાય છે.) “સર્વથી છેલ્લો જે મહા પુરૂષ અત્યંત સુંદર સ્વરૂપવાળે બેઠેલ દેખાય છે તે સધ મંત્રીનો ખાસ મિત્ર કેવળ નામનો છે. એ તે અતીત ૧ અંતરંગ રાજાઓ અને બહાર જૈન લેકે છે તેનું પરમ કારણ-મુખ્ય કારણ આ સદાગમ છે, જૈનત્વનું કારણ એ જ સદાગમ છે અને ચારિત્રરાજનું કારણ પણ એ જ સદાગમ છે. ૨ અવધિ જ્ઞાનમાં અમુક દ્રવ્ય કે ક્ષેત્રની મર્યાદાથી વસ્તુનું જ્ઞાન થાય છે. આંખ ન પહોંચે તેટલે દૂરની હકીકત તે દ્વારા જોઈ શકાય છે. દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ તેના અસંખ્ય ભેદ છે અને તેને અત્ર તેના અનેક રૂપ તરીકે બતાવ્યાં છે, સાધારણ રીતે એના છ ભેદ છે, ક્ષેત્રમર્યાદાએ જ્યાં જાય ત્યાં સાથે આવે તે “અનુગામી, સાથે ન જાય તે અનનુગામી, વધતું જાય તે વર્ધમાન, ઘટતું જાય તે હીયમાન,’ આવ્યા પછી જાય નહિ તે અપ્રતિપાતિ અને જાય તે પ્રતિપાતિ આ સાધારણુ ભેદો છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજના અન્ય પરિવાર ૧૦૯૩ કાળના, ભવિષ્ય કાળના અને વર્તમાન કાળના સર્વ પદાથો, ભાવ અને મનના વિચારો તથા તરંગ-સર્વને બરાબર જાણી શકે અને જોઈ શકે છે. દુનિયામાં એવો કોઇ પણ જાણવા લાયક પદાર્થ, ભાવ, અધ્યવસાય કે બનાવ નથી કે જે એ નરોત્તમને જાણવામાં ન આવે. જૈન નગરીથી જે પુરૂષ નિતિનગરીએ જાય છે તેને એ મહા ઉત્તમ મનુષ્ય દોરે છે, તેઓનો નાયક (આગળ ચાલનાર ) થાય છે અને તેને માર્ગ તેમને બરાબર સ્પષ્ટ બતાવી આપે છે. આવી રીતે પાંચ મિત્રોના પરિવારથી સદ્દબોધમંત્રી બહુ આનંદથી રહે છે અને એ મંત્રીશ્વર જાણે આ મનુષ્ય લેકમાં સાક્ષાત્ સૂર્યસમાન છે.” આટલું વિવેચન કરી મામા વિરમ્યા એટલે ભાણેજે શંકાઓ. પૂછવા માંડી. સંતોષદર્શન પ્રકર્ષ–“મામા! આપે સધ મંત્રી અને ચારિત્રરાજના પરિવારને બતાવ્યો તે તે ઠીક કર્યું, પણ સંતોષ મહારાજના દર્શન કરવાની મને ઘણું જ જિજ્ઞાસા છે તેનું દર્શન હજુ સુધી તમે મને કરાવ્યું વિમર્શ–“ભાઈ! જો, આ સંયમ ( નામના છઠ્ઠા યતિધર્મની આગળ બેઠેલે છે તે સંતોષ છે. એમાં જરા પણ શંકા જેવું નથી.” પ્રકર્ષ–“જે સંતોષ' સાથે મોટી દુશ્મનાઈ કરીને મહામહ વિગેરે મોટા મોટા રાજાઓ મનમાં મોટો વિક્ષેપ પામીને સામા આવીને ખડા થઈ ગયા છે તે સંતોષ શું અસલ મોટે રાજા નથી?” વિમર્શ–“ભાઈ પ્રકÈ! એ સંતોષ મૂળ મોટે રાજા નથી, પણું મહારાજા ચારિત્રરાજની સેનામાં એક સાધારણ સેનાની છે. જે ! હકીકત એમ છે કે એ સંતેષ ઘણે જ શૂરવીર છે, નીતિ ન્યાયમાં સર્વદા તત્પર છે, ઘણોજ કાબેલ છે અને કયે વખતે સલાહ કરવી અને કયારે લડાઇ કરવી એના સર્વ નિયમો બરાબર જાણનારે છે તેથી મૂળરાજાએ (ચારિત્રરાજે) તેને ખાસ અંગરક્ષક (એડીકેપ) તરીકે ૧ જે સંતોષને જોવાની આટલી પ્રબળ ઇચ્છા પ્રકષને થઇ હતી તેને ચારિત્રરાજના યુવરાજ યતિધર્મના તાબાના માણસની સમક્ષ બેઠેલ જોઇ પ્રકર્ષને આશ્ચર્ય થાય એમાં નવાઈ નથી. એ તો સંતોષને મોટા મહારાજાથી જબર રાજા ધારીને વારંવાર તેને માટે સવાલ પૂછતો હતો અને તેને જોવા તલપાપડ થઈ રહ્યો હતો. ૨ આને માટે મૂળ શબ્દ “તેત્રપાલ” છે. તંત્રનો અર્થ રાજાના રક્ષણ માટેનો ખાસ સરંજામ થાય છે. પ્રો. જેકોબી તંત્રપાલને અર્થ પ્રધાન કરે છે તે ઠીક વથી, કારણ કે સદુધમંત્રી તે કાર્ય કરે છે. ૫૧ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ માહરાયને તત્સ અંધી ભ્રમ. નીમ્યા છે. મહારાજાના ખાસ લકર અને બીજી સામગ્રીને લઇને એ કાટવાળની પેઠે અત્યંત લીલાપૂર્વક અહીં તહીં ફર્યાં કરે છે. એક વખત એવું બન્યું કે એણે કોઇ જગ્યાએ સ્પર્શન વિગેરેને જોયાં (સ્પર્શનનું વર્ણન ત્રીજા પ્રસ્તાવમાં થઇ ગયું તે લક્ષ્યમાં રાખવું) અને એ સંતાષે પેાતાની શક્તિથી એ સ્પર્શન વિગેરેને જીતીને માણસામે નિવૃતિ નામની નગરીએ મેકલી આપ્યા અને એ માનતમાં આ ચારિત્રરાજના આખા લશ્કરે તેને મદદ ચારિત્રરાજના મ-કરી. હવે લેાકેાના મુખથી આ હકીકત જ્યારે મહાહારાજ્યમાં સંતે- મેહુ વિગેરે રાજાઓના જાણવામાં આવી ત્યારે ષનું સ્થાન અને સાધારણ રીતે તેને મનમાં એમ થયું કે આ તે આપણા માણસા ઓછા થતા જાય છે અને આ પણા આશ્રિતા ( સ્પર્શન રસન વિગેરે) માર ખાતા જાય છે એટલે લડાઇ કરવાની ઇચ્છાથી તે બહાર નીકળી પથા. હવે આ સંતેાષ તે ચારિત્રરાજના એક સાધારણ સેનાની છે પરંતુ પેલા મહામેાહ વિગેરે રાજાએ તે એનું બળ જોઇને પેાતાની બુદ્ધિ પ્રમાણે એને એક મોટા મૂળ રાજા માની લીધા છે. આમ થવાનું કારણ એ છે કે માણસ તેા જેટલું દેખે છે તેટલું જ જાણે છે; દાખલા તરીકે ઉપરથી કાળા દેખાતા સર્પનું પેટ તે ધાળું હાય છે પણ લાકો તે તેના ઉપરના જ ભાગ દેખે છે તેથી તે સર્પને કાળા જ કહેશે. આવી રીતે લેાકવાર્તા સાંભળીને માહરાજા તે સંતેષનેજ સ્પર્શનાદિના ઘાતક તરીકે ગણે છે અને વાત પણ એમ છે કે એ સંતાષ સ્પર્શન રસન વિગેરેને સારી રીતે ફટકાવે છે અને ત્રાહી ત્રાહી પાકરાવે છે; તેથી માહરાજાને જેટલા ક્રોધ અને રોષ આ સંતેાષ ઉપર છે તેટલે બીજા કેાઇની ઉપર નથી. આટલા ઉપરથી સંતાષની પરિસ્થિતિ પેાતાના મન ઉપર લાવીને તેને મારી હઠાવવાના ઇરાદાથી તેની સાથે માટી લડાઇ કરવા સારૂં મહામેાહ વિગેરે રાજાએ પેાતાના લરકરને લઇને તપેાતાનાં સ્થાનથી બહાર નીકળી પડ્યા છે અને ચિત્તવૃત્તિ અટવી જે લડવા માટે ઘણી યોગ્ય જગા છે ત્યાં એ મહામાહ રાજા અને સંતેષ વચ્ચે અત્યાર સુધીમાં અનેકવાર લડાઇ થઇ ગઇ છે, પણ હજુ સુધી બેમાંથી એકે છેવટને હારતા નથી કે જીતતા નથી. એવું થાય છે કે કોઇ વખત સંતેાષ પોતાના દુશ્મનની આખી હરાલને હરાલ હઠાવી દે છે અને શત્રુઓનાં લશ્કરમાં ગામડાં પાડી મૂકે છે અને કોઇ કોઇ વાર મહામેાહ વિગેરે રાજાએ પણ પેતાના પ્રભાવ બતાવી આપે છે, પેાતાના હાથ બતાવે છે અને Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬] ચારિત્રરાજને અન્ય પરિવાર. ૧૦૫ તેષને થાપ આપે છે. આવી રીતે એક બીજા ઉપરના ક્રોધ અને વડે બન્ને લકરનું યુદ્ધ ચાલ્યા કરે છે, તેમાં અનંત કાળ ગયો અને જાય છે પરંતુ તેનું આખરે શું થશે તે હે કમળલોચન! હું જાણતો નથી. આવી રીતે મેં તને સંતોષ તંત્રપાળના દર્શન કરાવ્યા અને તેની હકીકત પણ તને કહી બતાવી, કારણ કે તને તે સંબંધમાં ઘણું કૌતુક હતું. નિપિપાસિતા-સંતેષપત્રી, ભાઈ મકર્ષ! એ સંતોષની બરાબર બાજુ કમળના જેવી આંખોવાળી અને સુંદર મુખવાળી એક યુવાન બાળા દેખાય છે તે આ સંતેષ મહારાજની ભાર્યા છે અને તેનું નામ નિષ્કિપાસિતા છે. આ દુનિયામાં પાંચ ઇંદ્રિયના જુદા જુદા પાંચ વિષયો છે. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ. સંસારી પ્રાણુઓ એમાં ઘણું આસકત રહે છે. આ સંતેષની પત્ની એ સર્વ ઇંદ્રિયના વિષયો ઉપરથી તૃષ્ણને દૂર રખાવે છે, મનને એવી બાબતની ઈચ્છા વગરનું કરે છે અને ઇંદ્રિયવિષયો તરફ રાગ કે દ્વેષ થતો હોય, અમુક વસ્તુ ગમતી હોય કે ન નમતી હેય, ભાવતી હોય કે ન ભાવતી હોય, પસંદ હોય કે નાપસંદ હોય-એ દ્વિધાભાવ છોડાવી દે છે; મતલબ એ ચિત્તને તૃણારહિત અને રાગદ્વેષ વગરનું બનાવે છે; કઈ બાબતમાં લાભ થાય કે ન થાય, સુખ થાય કે દુઃખ થાય, કેઈ સુંદર વસ્તુ સાથે સંયોગ થાય કે ખરાબ વસ્તુ સાથે સંબંધ થાય, તેમજ આહાર વિગેરે પિતાને મનગમતો મળે કે અણગમતો મળે, તો પણ આ નિપિપાસિતા ભાર્યા શાંતિ રખાવે છે, ધીરજ રખાવે છે, સ્થિરતા રખાવે છે. સર્વ સંક્ષેપ, (Summing up.) “વત્સ પ્રકર્ષ! માટે હવે તું સંકલ્પ છોડી દઈને આ ચારિત્રરાજને પરમાર્થથી ખરેખર નાયક (રાજા) તરીકે જાણુ. યતિધર્મ ૧ જે પ્રાણીની પ્રગતિ થવાની હોય તેના સંબંધમાં સંતોષ વિજય પામે છે, જે પ્રાણી પડવાને હોય તેના સંબંધમાં મહારાજા વિજય પામે છે; દરેકની ચિmત્તિ અટવી નહી તેથી દરેક મનુષ્યની, દેવની અથવા સંજ્ઞી પંચંદ્રિયોની ચિત્તવૃત્તિમાં મોહ અને સંતોષ વચ્ચે મારામારી ચાલ્યા કરે છે. ૨ આ યુદ્ધનું વર્ણન આવતા પ્રસ્તાવમાં વિસ્તારથી આવશે. ૩ નિપિપાસિતા તૃષ્ણારહિતપણું. સંતોષ સાથે એ બરાબર ઘટે છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ નામના એના મોટા યુવરાજ પુત્ર છે અને ગૃહિધર્મ નામના એના નાના પુત્ર છે એમ સમજ. સદ્બધ નામના એ મહારાજાના મંત્રી છે તેને રાજ્ય સંબંધી સર્વ ચિંતા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ રાજાના સેનાપતિ સમ્યગ્દર્શન નામના છે એમ તું જાણુ અને વત્સ ! સમજ કે સંતાષ નામને સેનાની છે તે રાજાનેા ખાસ તંત્રપાલ-અંગરક્ષક ( એડીકંપ) છે. જેવી રીતે મહામેાહ રાજા અને તેને સર્વ પરિવાર ત્રણ ભુવનના લોકોને મોટા સંતાપ કરનારા છે તેવી રીતે આ ચારિત્રરાજ અને તેના આખા પરિવાર ત્રણ ભુવનના સર્વે લેાકેાને આનંદ કરાવનારા છે. વળી વધારામાં એ ચારિત્રરાજ અને તેના સર્વ પરિવાર આખા જગતને ખરેખર આલમન રૂપ છે, જગતનું સાચું અને પરમાર્થથી હિત કરનારા છે અને આખા જગતના તે ખરેખરા અંધુઓ છે. વળી એ ઉપરાંત તેઓ આ અંત વગરના સંસારસમુદ્રને તરાવી તેને કાંઠે લઇ જનારા છે અને જગતને એ અનંત આનંદના સમૂહ એવી રીતે પ્રાપ્ત કરાવી આપનારા છે કે તે આનંદના પછી કદિ છેડો જ આવે નહિ. (મેાહરાય કદાચ માની લીધેલા અતાત્ત્વિક સ્થૂળ આનંદ કરાવે, પણ તે આનંદ ટકી શકતા નથી, જ્યારે ચારિત્રરાજ છેવટે જે તાત્ત્વિક આનંદ કરાવે છે. તેના તા કદિ છેડો જ આવત નથી.) ચારિત્રધર્મ રાજાની સાથે બીજા જે જે ઉત્તમ રાજાએ અહીં દેખાય છે તે સઘળા સર્વ પ્રાણીઓને સુખના હેતુભૂત છે. આવી રીતે ચારિત્રરાજના અંગભૂત માંધવાનું તારી આગળ વર્ણન કર્યું. એ ઉપરાંત વળી વેદિકાની પાસે મંડપમાં શુભાશય વિગેરે બેઠેલા દેખાય છે તે સર્વ ચારિત્રરાજના લરકરીઓ છે અને તેની સેનામાં મેાટા ઉપયાગી ભાગ ભજવે છે. એ રાજા મહારાજા ચારિત્રરાજના હુકમથી લેક્રેને સર્વ સારા વાના કરે છે અને તેમ કરવામાં જરા પણ કચાશ રાખતા નથી, કારણ કે તે સર્વ અમૃતની ઉપમાને ચેાગ્ય છે. “ વળી ભાઇ પ્રકર્ષ! એ રાજાઓની વચ્ચે સર્વ પ્રાણીઓને સુખ આપનાર અનેક મનુષ્યેા છે, સ્ત્રીઓ છે અને છેકરાઓ પણ છે. વાત એમ છે કે આ સભાસ્થાન સંખ્યાબંધ રાજાઓથી અને અસંખ્ય માણસેાથી ભરપૂર છે તેનું પૂરેપૂરું વર્ણન કરવાને કાણુ શક્તિમાનૢ થઇ શકે? તેથી મેં ટુંકામાં આ મંડપ અથવા સભાસ્થાનનું તારી પાસે વર્ણન કર્યું છે. હવે જો તારૂં કુતૂહળ પૂરૂં થયું હેાય તે આપણે દરૂ વાજા તરફ જઇએ ( એટલે હવે અહીંથી રજા લઇએ ).” ૧ આ ઉત્તમ રાજાએ તે પાંચ ચારિત્ર લાગે છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજના અન્ય પરિવાર. ૧૦૯૭ ચારિત્રરાજનું લશ્કર, પ્રકર્ષે જવાબમાં તેમજ કરવા જણાવ્યું. પછી બહાર નીકળતાં તેમણે ચારિત્રધર્મરાજનું “ચારે પ્રકારનું સૈન્ય બરાબર અવલોકન કરીને જોયું. એ ચતુરંગ સેનામાં ગંભીરતા, શૂરવીરતા વિગેરે રશે આવેલા છે જેઓ ચાલતી વખત પોતાના ઘણઘણ થતા અવાજથી સર્વ દિશાઓને ભરી મૂકે છે; કીર્તિ, શ્રેષ્ઠતા, સજજનતા અને પ્રેમપ્રણયરૂ૫ મેટા હાથીઓ એ લશ્કરમાં દેખાય છે જેઓ વિલાસ કરતાં પિતાના ગુલગુલાયમાન થતા મોટા અવાજથી આખા ભુવનને રૂંધી મૂકે છે; “બુદ્ધિની વિશાળતા, વાકચતુરતા અને નિપુણતા રૂ૫ ઘોડાઓ એ ચતુરંગ બળમાં દેખાય છે જે પોતાના મેટા હેવારોથી ઉત્તમ પ્રાણીઓનાં કર્ણકેટને ભરી દે છે; વળી અચાપલ્ય (ચપળતાનો અભાવસ્થિરતા), મનસ્વીપણું (ડહાપણ ), દાક્ષિણ્ય (ઉદાર ચિત્તપૂર્વક અન્યનું. મનરખાપણું) વિગેરે સેનાનીઓ એ ચતુરંગ બળમાં છે જે અપાર ગંભીર અને વિસ્તીર્ણ શાંત સમુદ્રને ભ્રમ ઉત્પન્ન કરે છે. આવા ચતુરંગ લશ્કરને જોઈ પ્રકર્ષ પિતાના મનમાં ઘણે રાજી થશે. પ્રકર્ષની જિજ્ઞાસા તૃપ્તિ. કહળશાંતિ માટે સંતોષ, મામાને અંત:કરણથી આભાર, પ્રકર્ષ એ સર્વ નજરે જોઈને મામાને કહ્યું “મામા ! ખરેખર! તમે મારું ઇચ્છિત સર્વ કુતૂહળ આજે પૂરું કરી દીધું અને તેથી આ વિશ્વમાં જે કાંઈ પણ ખાસ જોવા લાયક છે તે સર્વ આપે મને બતાવી આપ્યું. આપે મને નાના પ્રકારના અનેક બનાવોથી ભરપૂર ભવચક્ર નગર બતાવ્યું; વળી બીજાં બીજું કારણે પ્રાપ્ત કરીને મહામહ વિગેરે રાજાઓ પોતાની શક્તિ કેવી રીતે અને ક્યાં બતાવે છે તે પણ આપે મને બતાવ્યું; વળી આપે મને આ મનહર વિવેક ૧ ચાર પ્રકારના ચતુરંગ સૈન્યમાં ૧ રથ, ૨ હાથી, ૩ ઘોડા અને ૪ સેનાની હોય છે. અત્ર તે ચારેનાં નામે આવશે. ૨ ગંભીરતા, ઉદારતા અને શુરવીરતાની ગતિ રથ જેવી થાય છે, ધીમેથી પશુ મકકમપણે ચાલે છે અને કાર્યસાધનામાં બહુ કુર્ત રખાવે છે. ૩ અહીંથી બે. જે. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૭૦૧ શરૂ થાય છે. જ કીર્તિ, સૌજન્ય આખી દુનિયામાં પોતાનો અવાજ મોકલે છે તેથી તે હાથીની ઉપમાને યોગ્ય છે. ૫ બુદ્ધિવેશવ નિપુણતા ઘોડાની પેઠે આનંદના અવાજ કર્યા કરે છે. ૬ દાક્ષિય અને મનસ્વીપણાના ભેદો અને પ્રસંગે એટલા હોય છે કે તેની કલ્પનાને પાર આવે નહિ. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ પર્વત બતાવ્યે અને એ વિવેકપર્વતના આધારભૂત ઉત્તમ પ્રાણીઆથી ભરપૂર સાત્ત્વિકમાનસ નામનું નગર પણ બતાવ્યું; વળી આગળ ચાલતાં આપે એ વિવેકપર્વતનું અપ્રમત્તતા નામનું શિખર અતાવ્યું અને તે શિખરપર વસેલ જૈનપુર મને દેખાડી દીધું ત્યારે મારા જાણવામાં આવ્યું એ નગર તેા ખરેખરા મહાત્મા લાકાથી જ ત્રસાયલું છે. વળી આપે ત્યાર પછી મને ચિત્તસમાધાન મંડપ ખતાવ્યો, નિ:સ્પૃહતા નામની વેદિકા બતાવી અને તેનાપર જીવવી નામનું સિંહાસન પણ બતાવ્યું; આપે સાક્ષાત્કાર કરાવવા સાથે ચારિત્રમહારાજને ઓળખાવ્યા અને બીજા સર્વે રાજાઓનું વર્ણન પૂછું કરી બતાવ્યું ત્યારે મને સમજણ પડી કે એ સર્વ રાજાએ તેા ચારિત્રરાજના સેવક છે; છેવટે આ ચતુરંગ લશ્કર પણ આપે બતાવ્યું અને આવું આવું સર્વ સુંદર બતાવીને આપે એવું કાંઇ પણ રહેવા દીધું નથી અથવા એવી કોઇ બાબત બાકી રહી નથી. કે જે આપે મારે માટે ફરી ન હેાય. આપે તે ખરેખર આજે મારૂં પાપ ધો ઇને મને નિર્મળ બનાવી દીધા, મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો; વળી આપ કૃપાળુએ હોંસપૂર્વક મારા સર્વ મનારથા પૂર્ણ કર્યાં. મામા ! આ સુંદર જૈનપુર એટલું બધું રમણીય છે કે એમાં કેટલાક દિવસ રહેવાની મને અભિલાષા થાય છે, કારણ કે સદ્વિચારપૂર્વક આ નગરને તમારા પ્રભાવથી જેમ જેમ હું જોતા જ છું તેમ તેમ હું જાણે વધારે શાણા અને સમજુ થતા જતા હે' એમ મને લાગે છે. આપે મારાપર ઘણી કૃપા કરી છે તે। હવે એ મહેરબાનીના પૂરા લાભ મને આપા, તેને છેવટની હદ સુધી લઇ જાઓ અને આપ પણ આ નગરમાં રહેવામાં આનંદ માનીને મારી સાથે રહેા એ મારી નમ્ર વિનંતિ છે.' મામાએ જવાબમાં કહ્યું “ ભાઇ! મને તેા એવી ઇચ્છા રહ્યા જ કરે છે કે તને વધારે સુખ કેમ થાય! હું તારે વશ છું, તે આવી તારી સુંદર ઇચ્છાના મારાથી ભંગ કેમ થાય? બહુ સારૂં, એમ કરશું, અહીં થોડો વખત રહેશું.” પ્રકર્ષે ઉત્તરમાં જણાવ્યું “ મામા ! એ પ્રમાણે સંમતિ આપીને આપે મારા ઉપર મેાટી મહેરબાની કરી છે.” આવી વાતચીત કરીને મામા ભાણેજ બે માસપર્યંત જૈન સતપુરમાં રહ્યા, કારણ કે તેમને જે એક વરસનેા વખત રસનાની મૂળ શેાધ માટે આપ્યા હતા તે હજી પૂરા થયા ન હોતા અને પ્રકર્ષને નવું જોવા જાણવાની મહુ જિજ્ઞાસા હતી. ૧ હજી આપેલ અવધિમાં બે માસ બાકી રહ્યા છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૭ મું. કાર્યનિવેદન-( રિપેઈ). - —ગ્રીષ્મ વર્ણન, વર્ષો વર્ણન, મર્શ અને પ્રક વિવેકપર્વત પર આવેલા જૈનપુરમાં બે માસ રહ્યા અને અનેક સગુણાનો સાક્ષાત્કાર S કર્યો, અનેક શુભ દૃશ્યો જોયાં અને અનેક પ્રકારની : જિજ્ઞાસા પૂર્ણ કરી. તે વખતે માનવાવાસ નગરમાં મહાદેવી શ્રી કાલપરિણતિના હુકમથી વસંતકાળ પૂરો થશે અને અત્યંત આકરે પ્રીમકાળ (ઉનહાળ) આવ્યું. ગ્રીષ્મ વર્ણન. 'जगत्कोष्ठकमध्यस्थो लोहगोलकसन्निभः।। ध्मायते चण्डवातेन जगद्दाहकरो रविः॥ “દુનિયારૂપ ભઠ્ઠીના મધ્યભાગમાં આવી રહેલ અને લોઢાના ગોળાની જે દુનિયાને દાહ કરનારે સૂર્ય ઉણુ પવનથી ધમી રહેલ છે. जायते पत्रशाटस्तरूणामलं, हीयते देहिनां यत्र देहे बलम् । पीयते प्राणिमिभूरि धाराजलं शुप्यते चास्यमेषां तृषात्यर्गलम् ॥ ૧ અનુષ્ટપૂ. દુનિયારૂ૫ ભઠ્ઠી, સૂર્ય લોઢાનો ગોળ, ચંડ પવન રૂપ ધમણ. આથી સલ જગતને દાહ કરી રહ્યો છે. ૨ બ લોકમાં સ્ત્રવિણ છંદ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાજ दह्यते तीवतापेन सर्वो जनः, खिद्यते स्वेदनिर्वेदितं तन्मनः। वान्ति वाताः सतप्ता जगत्तापिन:, शुष्कपत्रावलीमर्मराराविणः॥ ઝાડ ઉપરથી પાંદડાંઓ પુષ્કળ ખરી પડે છે, પ્રાણીઓનાં શરીરમાંથી બળ ઘટતું જાય છે, પ્રાણુઓ નદીઓનું પુષ્કળ જળ પીએ છે, લેકોનાં ગળાં તૃષાથી તદ્દન સુકાઈ જાય છે, સખ્ત તાપથી સર્વે લેકે બળુ બળુ થઈ રહે છે, પરસેવાને લીધે કંટાળેલાં તેઓનાં મનમાં પણ વારંવાર ખેદ થયા કરે છે, દુનિયાને તાપ કરનાર ગરમ પવનો સખ્ત રીતે વાયા કરે છે અને સુકાં પાંદડાંઓનાં સમૂહે મરમર મરમર અવાજ કરે છે. भानोरिव प्रतापेन संतुष्टं वर्धितं दिनम्। स्वामिनोऽभ्युदये सर्वःसन्तोषादमिवर्धते ॥ “સૂર્યના પ્રતાપ (તેજ )થી સંતોષ પામીને દિવસ મેટ થયા છે કેમ રે સ્વામીની જ્યારે ચઢતી થાય ત્યારે સર્વ કે તેના સેવકે સંતોષથી વૃદ્ધિ પામે છે. (પ્રતાપ એટલે સખ્ત તાપ અને તેજ. ઉ હાળામાં દિવસ મોટા થાય છે તેપર આ ઉઝેક્ષા છે.) 'આ ઋતુમાં મોગરાનાં છેડે વિકસ્વર થયા છે, જાતવાન પાટલનાં ઝાડે (રાતા લોધ્ર) ઘણું વિકાસ પામ્યાં છે, શિરીષ (સરસડા)નાં વૃક્ષ ઉપર એટલાં તો ફલો આવી ગયાં છે કે જેથી તેનાં વનો આખાં ને આખાં લીલાંછમ થઈ ગયાં છે. ચંદ્રનાં કિરણે આંખેને ખુશ કરે તેવાં સુંદર થઈ ગયાં છે, પાણીનાં સ્થાન હૃદયને પ્રેમ ઉપજાવી રહ્યાં છે, મોતીની માળાઓ મનને ઘણી જ વહાલી લાગી રહેલ છે, સુંદર મહેલની વિશાળ અગાશીઓ ચિત્તને બહુ વલ્લભ લાગે છે, આખા શરીરે ચંદનના (સુખડનાં) વિલેપને બહુ પ્રિય લાગી રહેલાં છે, માથાપર ચાલી રહેલા પંખાઓ અમૃત જેવા લાગી રહેલા છે, ઠંડાં ફૂલના અંકુરાઓનાં બનાવેલાં ઓછાડે (ચાદરે) મનને સુખ આપી રહેલાં છે અને સુખડનું પાણી શરીરના બહારના ભાગોપર લગાડવામાં આવે છે છતાં શરીરની અંદર રહેલાં મનમાં શાંતિ ઉપજાવે છે. ભવચક્રમાં વિશેષ વાસ, આવા સમયમાં મામા વિમર્શ ભાણેજને કહ્યું “ભાઈ ચાલે, હવે આપણે દેશ તરફ પાછા ફરીએ.” ૧ ગરમ ઋતુમાં ઠંડા ઉપચાર સારા લાગે છે તેના આ સર્વ દાખલા છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૭] કાર્યનિવેદન-(રિપોર્ટ). ૧૧૦૧ પ્રકર્ષ-“મામા! પાછા ફરવા માટે અત્યારનો વખત તે ઘણે ભયંકર છે. આવા સખ્ત ઉન્હાળામાં રસ્તે થઈને જવું એ તો મારાથી કઈ પણ રીતે બની શકે તેવું નથી. આ બે મહિના તે સખ્ત તાપને લીધે ઘણા આકરા લાગે છે, માટે ગ્રીષ્મ ઋતુ તે અહીં રહી જાઓ. પછી જ્યારે દિશાઓ ઠંડી થઈ જશે ત્યારે હું શીધ્ર ચાલી શકીશ. વળી મામા! આપણે બન્ને વિચારક છીએ તેથી આ જૈનપુર આપણને ઘણો ફાયદો કરે તેવું છે તેથી આપણે અહીં રહેવું પ્રજન વગરનું–નકામું થશે નહિ. આ ગુણભરપૂર શહેરમાં રહેવાથી મારામાં સ્થિરતા થતી જાય છે અને અહીં મને ગુણ થવાથી પિતાશ્રીને પણ આ સ્થાન ઉપર આદર થશે.” વિમર્શ—“જે તારી તેવી જ મરજી હોય તે ભલે એમ કરીએ.” મામાના જવાબથી પ્રર્ષને બહુ આનંદ થયો. પછી મામા ભાણેજ તે નગરમાં બે માસ વધારે રહ્યા. અનુક્રમે વર્ષાઋતુ આવી પહોંચી. મામા ભાણેજને વિનેદ, ગુણવૃદ્ધિનું સાપેક્ષ્ય લક્ષ્ય ચારમાસ જૈનપુરમાં રહેઠાણ, વર્ષવર્ણન, घनतुङ्गपयोधरभारधरा, लसदुजवलविद्युदलङ्करणा। कृतसन्ततगर्जितधीररवा, दृढगोपितभास्करजाररता ॥ रटदुद्भटदर्दुरखिड्गनरा, चलशुभ्रबलाहकहासपरा । गिरिकोटरनृत्तशिखण्डिवरा, बहुलोकमनोहररूपधरा ॥ सुसुगन्धिकदम्बपरागवहा, विटकोटिविदारणमोदसहा। इति रूपविलासलसत्कपटा, भुवनेऽत्र रराज यथा कुलटा ॥ ૧ મતલબ આ સ્થાનથી મને ગુણ થશે અને પિતા એ રોકાણ માટે નારાજ નહિ થાય, ઉલટે તેઓને પણ લાભ થશે. જૈનપુરમાં બને તેટલું વધારે રહેવાય તે સારું એમ કહેવાનો આશય જણાય છે. ૨ મારવા પાઠાંતર છે. ૩ વિતાના પાઠાંતર. પર Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ “એ વર્ષાઋતુ આ દુનિયામાં કુલટા(વ્યભિચારી સ્ત્રી)ની જેવી શોભી રહી હતી. તે 'ઘન અને ઉન્નત પયોધરના ભારને વહન કરતી, ઝબકારા મારતી ઉજવળ વિજળીઓ રૂ૫ અલંકારે ધારણ કરતી વારંવાર ગર્જના રૂ૫ સુંદર અવાજ' કરી રહી હતી, સારી પેઠે છુપવેલા 'ભાસ્કર રૂપ જાર ઉપર તે ઘણું જ આસક્ત થઈ રહેલી હતી, મસ્ત દેડકા ૩૫ લહેરી લોકે તેના તરફ મેટો નાદ કરી રહ્યા હતા, ચાલતાં ઘળાં વાદળાંઓ દ્વારા હાસ્ય” કરવા તે તત્પર થઈ રહી હતી, પર્વત અને ગુફાઓમાં ‘મર નારા કરી રહ્યા હતા, ઘણું લોકેનાં મનને હરણ કરે તેવું આકર્ષક રૂપ” તેણે ધારણ કર્યું હતું, “સુગંધી કદંબવૃક્ષનાં ફલેની રજને તે ચોતરફ ફેલાવી રહેલ હતી, “વિટના ૧ ઘનઃ લેષ છે: (૧) ઋતુપક્ષે ગંભીર, (૨) સ્ત્રીપક્ષે કઠીન. ૨ ઉજતઃ 'લેષ છેઃ (૧) ઋતુપક્ષે વિશાળ, (૨) સ્ત્રીપક્ષે ઉચા. ૩ પયોધર ધ્યેય છેઃ (૧) ઋતુપક્ષે-વાદળાં, પાણીથી ભરપૂર હોય છે, (૨) કુલટાપક્ષે સ્તન. - ૪ અલંકારઃ શ્લેષ છે: (૧) તુપક્ષે ભા, (૨) કુલટાપક્ષે ઘરેણાં. આ એને ઘરેણાં બહુ પસંદ હોય છે. ૫ અવાજઃ (૧) ચોમાસામાં મેઘ ગર્જરવ થાય છે, (૨) કુલટા પિતાની હાજરી બતાવવા અનેક પ્રકારે મેહક અવાજ કર્યા કરે છે. ૬ ભારકરઃ (૧) સૂર્ય. માસામાં વાદળામાં છુપાયેલો રહે છે, (૨) સોનું. કુલટાને સુવર્ણ આપનાર જાર વધારે વહાલું લાગે છે. જાર એટલે પતિસિવાયને રખાયત ઉપપતિ. વર્ષો પોતાના પતિને છીને અંદર છુપાયેલા સૂર્ય તરફ પ્રેમ કરવા વધારે લલચાયેલી રહે છે. ૭ નાદઃ (૧) ચેમાસામાં દેડકાં ડું ડેડું કર્યા કરે છે, (૨) ભીંજાઈ જવાને લીધે કુલટા તરફ લહેરીઓ મશ્કરીના અવાજ કરથી પણ કર્યા કરે છે. ૮ હાસ્યઃ કુલટા સ્ત્રીઓ કહા ઘણું કરે છે, મોટેથી હસે છે, (૨) વર્ષ પણ ચાલતાં વાદળાંઓથી જાણે હસતી હોય તેમ જણાય છે. ૯ મેરનાચઃ (૧) ચેમાસામાં મોર બહુ આનંદથી સર્વત્ર નાચ કરી રહ્યા હોય છે, (૨) મરને અવાજ કામી પુરૂને ઉત્તેજન કરનાર છે. શિખંડીને અર્થ મેર કર્યો છે. એને બીજો અર્થ નપુંસક થાય છે. પાવૈયા નાચે છે. - ૧૦ રૂપઃ (૧) ચોમાસાને દેખાવ મનને આકર્ષણ કરે તે હોય છે, (૨) કુલટાનું રૂપ બહારથી મનને ખેચે તેવું હોય છે. ૧૧ સુગંધીઃ (૧) ચોમાસામાં સુગંધ ચારે તરફ ફેલાય છે, (૨) કુલટા સ્ત્રી શરીરપર સુગંધ લગાવે છે તે તે ચાલે છે ત્યારે ચોતરફ ફેલાય છે. ૧૨ વિટઃ શ્લેષ છે: (૧) વિટ એટલે પર્વત. ચોમાસામાં પર્વતને તોડી નાખવા જેવો વરસાદ થાય છે; (૨) કુલટા વિટને એટલે નર પુરૂષને તોડી પોતાને વશ કરવા મથી રહેલ હોય છે. પર્વતને તેડવાનું કામ ચોમાસાને વહાલું લાગે છે તેમ નરને વશ કરવાનું કામ કુલટાને વહાલું લાગે છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૭] કાર્યનિવેદન-( રિપોર્ટ). ૧૧૦૩ સમૂહને કાપી નાખવા-તાડી પાડવામાં આનંદ લેતી હતી—આવી રીતે પેાતાના રૂપ વિલાસ અને કપટથી કુલટાની પેઠે વરસાદની ઋતુ પોતાની સત્તા સર્વત્ર ફેલાવી મલકતી હતી. આવા ચોમાસાને જોઇને પ્રકર્ષ પોતાના મનમાં ઘણા જ રાજી થયા અને હવે ઘર તરફ પાછા ફરવાની ઇચ્છાથી મામા પ્રત્યે ખેલ્યા “ મામા ! હવે શીધ્ર મારા પિતાશ્રીને જઇને મળીએ, કારણ કે હવા હવે ઠંડી થઈ છે જેથી માર્ગો સુગમ થઇ ગયા છે, માટે રસ્તે ચાલવામાં મુશ્કેલી પડે તેવું નથી.” વિમર્શે જવાબમાં કહ્યું “ ભાઇ! તું એમ કેમ બેાલે છે? અત્યારે તા માર્ગોમાં મુસાફરોનું આવવું જવું બીલકુલ બંધ હોય છે તે તારા ધ્યાનમાં હોય તેમ લાગતું નથી. અત્યારે તેા સારી રીતે આચ્છાદિત કરેલા ઘરમાં રહીને સ્વાધીન સ્રીનાં મુખચંદ્રનું અવલેાકન કરનારા અને પ્રવાસ તદ્દન બંધ કરીને ઘરે આવેલા હોય તેવા માણસાને ખરેખરા ભાગ્યશાળી ગણવામાં આવે છે; એનાં કારણેા ખુલ્લાં છેઃ રસ્તા પાણીથી ભરાઇ ગયેલા છે અને ચારે તરફ કાદવ કાદવ થઇ રહેલ છે તેવા રસ્તે ચાલતાં જો પગ જરા ખાટકી જાય કે ખસી જાય તેા તેના તરફ ધૂળના ઢગલાએ હસતા હોય તેમ દેખાય છે; ઉપરથી પડતી સખ્ત જળની ધારાઓથી હણાતા જે ભાગ્યહીન પાપી પ્રાણીએ પરદેશમાં એ ઋતુમાં નીકળે છે તેને જાણે મારતા હોય નહિ એમ બેલતા વરસાદ આકારામાં ગર્જારવ કર્યાં કરે છે-આ પ્રમાણે હાવાથી ભાઇ પ્રકર્ષ! હમણા જવાની વાત તેા પડી મૂક ! આટલા વખત અહીં રહ્યા તા હવે થોડો વધારે વખત પણ અહીં રહીએ. અહીં જે વખત જશે તે નુકસાન કરનારા થવાના નથી, પણ લાભ જ કરનાર થશે; કારણ કે અહીં એક પણ ક્ષણ જાય છે તે તારા અભ્યુદયના વધારાને માટે થાય છે.” પ્રકર્ષે તેમ કરવાની ઇચ્છા જણાવવાથી મામાભાણેજ જૈનપુરમાં ચાર માસ રહ્યા. પછી તેઓ પાતાના ઘર તરફ પાછા ફર્યાં અને જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય સિદ્ધ થયેલ હાવાથી તેમજ પેાતાને ઘણું જાણવા જોવા શીખવાનું મળેલ હાવાથી મનમાં ઘણુંા હર્ષ પામતા હતા. * ። * ૧ એમ જણાય છે કે મામા ભાણેજ રારઋતુની આખરમાં નીકળ્યા હશે, જુઓ પૂ. ૭૫. ત્યાં સ્પષ્ટ લખ્યું નથી, પણ વર્ષના અવધિ પૂરો ન થઇ જાય માટે ગામ ધારવું ાગ્ય છે. વર્ષાકાળ ચાર માસનો છે પણ વર્ષાઋતુ તે બે માસની જ છે. બાહ્ય પ્રદેશમાં મામા ભાણેજ પંદરેક દિવસ જ કર્યાં હો એમ જણાય છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [રાળ છે મેળાપ અને કાર્યનિવેદન (રિપ). વિમર્શ અને પ્રકમાં ચાલતા ચાલતા પોતાના દેશમાં આવી પહોંચ્યા. તેઓ જ્યારે શુભદય રાજા પાસે આવ્યા ત્યારે તેણે વિ. મર્શને રાજસભામાં મળવાનું માન આપ્યું. રાજસભામાં શુભદાય મહારાજા સાથે રાણી નિજચારતા પણ બીરાજમાન થયા હતા અને કુમાર વિચક્ષણ તથા સર્વે સભાજને હાજર હતા. મામા ભાણેજે રાજસભામાં પેસતાં શુભદય રાજાને પ્રણામ કર્યા અને પછી અને યોગ્ય વિનયપૂર્વક શુદ્ધ જમીનપર બેઠા. વિમર્શની બહેન બુદ્ધિદેવી (પ્રકર્ષની મા અને વિચક્ષણની પતી) જે રાજસભામાં હાજર હતી તેણે આગ્રહ કરીને ભાઈને જમીન પરથી ઊભું કર્યો, તે અને તેના પતિ (વિચક્ષણ) તેને વારંવાર પ્રેમથી ભેચ્યા અને તેને બહુ સત્કાર કર્યો, તેના તરફ પ્રેમ બતાવ્યું અને તેને પોતાની બાજુના આસન ઉપર બેસાડ્યો. ત્યાર પછી દાદા શુભદયે, દાદી નિજચારૂતાએ, તેમજ વિચક્ષણ અને બુદ્ધિદેવીએ અને બીજા હાજર રહેલા વડીલવર્ગ કુમાર પ્રકર્ષને અત્યંત આનંદથી બેલા, તેનાં ઓવારણું લીધાં અને ઘણું સ્નેહથી સર્વેએ તેને પિતાના ખેાળામાં બેસાડ્યો, વારંવાર તેનું મસ્તક સુવ્યું. પછી શુદય તથા વિચક્ષણ અને બીજા સર્વેએ રસનાની મૂળશુદ્ધિ કરવા એટલે તેની બરાબર હકીકત મેળવવા તેમને મોકલવામાં આવ્યા હતા તેને અંગે તેણે શું જોયું તે જણવવા વિમર્શને વિનતિ કરી. મેળાપવખતે થયેલા આનંદનાં આંસુઓ સાથે જ્યારે આવી વિનતિ વિમર્શને કરવામાં આવી ત્યારે તેણે પોતે અનુભવેલી અને મેળવેલી સર્વ હકીક્ત વિસ્તારથી શુભદય સમક્ષ તેની રાજસભા સાંભળે તેમ કહી સંભળાવી. પિતે ઘરેથી નીકળ્યા ત્યારે કેટલેક કાળ તે બાહ્ય પ્રદેશમાં ફર્યા, ત્યાર પછી પિતે અંતરંગ પ્રદેશમાં ગયા, ત્યાં તેઓએ બે નગર જોયા (રાજસચિત્ત અને તામસચિત્ત), ત્યાર પછી તેઓએ ચિત્તવૃત્તિ નામની મોટી અટવી જોઈ, ત્યાં તેઓએ મહામહ વિગેરે સાતે રાજાઓને બેસવાનાં સ્થાને જોયાં, ત્યાં તેઓએ રસનાની મૂળ શોધ કરવા તેના સ્થાનને કેવી રીતે નિર્ણય કર્યો તે સર્વ કર્યું. રસના રાગકેસરીરાજાના મંત્રી વિષયા ૧ બાળકના મસ્તકને પ્રેમથી સુંઘવાનો રિવાજ બંગાળામાં હાલ પણ પ્રવર્તે છે. તે વાત્સલ્ય બતાવે છે. છોકરાઓ વડીલના પગતળેથી રજ લઈ પોતાને ત્યારે મૂકે છે તે વિનય અને પૂજ્યબુદ્ધિ બતાવે છે. ૨ જુઓ પૃ. ૭૮૧-૮૨. Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રકારણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર. ૧૧૦૫ ભિલાષની કરી કેવી રીતે થતી હતી અને તે ખામત તેઓએ કેવી રીતે જાણી હતી, ત્યાર પછી પાતે કુતૂહળથી ભવચક્રનગરે કેવી રીતે ગયા હતા અને અનેક પ્રકારના અનાવાથી ભરપૂર તે વિશાળ નગર તેઓએ કેવું જોયું અને તેમાં તેમણે શું શું નેયું, ત્યાર પછી વિવેકગિરિપર કેવા પ્રકારના મેાટા મહાત્માએ જોયા, એ પર્વતપર ચારિત્રધર્મરાજાનું સ્થાન કેવું સુંદર હતું અને કેવું લાગતું હતું. ત્યાં વળી સંતાષને જોતાં તેમના મનમાં કેવા કેવા વિચારે થયા, સંતાષની ચેષ્ટા કેવા પ્રકારની હતી, તે અનેક લાકને ભવચક્રથી તદ્દન મીજી નગરીમાં કેવી રીતે ઘસડી જતેા હતેા–આ વિગેરે સર્વ મામા વિમાઁ વિચક્ષણ (મનેવી) અને બીજા સર્વની સમક્ષ લંખાશુથી કહી બતાવી. પ્રકરણ ૩૮ મું. રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર. જડનું મર્યાદા લેાપન, મનુષ્ય માંસ ભક્ષણ, જડનું ખૂન, વે પેલા જડ કુમાર તે લેાલતાના કહેવાને સાચું માનીને રસનાને માંસ મદ્ય વિગેરે ખારાકાથી સારી રીતે પેષતા હતા, તેની લાલનાપાલના સારી રીતે કરતા હતા અને તેમાં એટલા બધા લુબ્ધ થઇ ગયા હતા કે બીજી કોઈ બાબતનેા જરા પણ વિચાર કરતા ન હતા. એ તે રસનામાં એટલા બધા આસક્ત થઇ ગયા કે અમે તેવું નિંદવા લાયક કામ કરતાં મેટામાં મેટું પાપ લાગે તે પણ જતા ન હાતા, પોતાના ઊંચા કુળને તેથી કેટલે! અટ્ટો લાગશે તે પણ વિચારતા ન હેાતા અને પેાતાના કુળની મર્યાદા કેવી હતી તેને પણ ખ્યાલ કરતા ન હાતા. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ એક વખત તે દારૂમાં લચપચ થઈને બેઠે હતો તે વખતે તેને લોલતાએ પ્રેરણું કરી તેથી તેને વિચાર એક મોટા બકરાને મારવાને થે, પરંતુ દારૂને લીધે પોતાની જાતનું ઠેકાણું ન હોવાથી તેણે (જડે) બકરાને બદલે તેને ગોવાળીઆને મારી નાખ્યો. પ્રથમ તે ગોવાળીઆનું ખૂન પોતાને હાથે બકરે ધારીને થઈ ગયું, પરંતુ એ હકીકત જ્યારે જડના સમજવામાં આવી ત્યારે લોલતાના તરફથી થતાં દુઃખને અંગે જડે વિચાર કર્યો કે અત્યાર સુધી પોતે જનાવરનાં તથા પક્ષીઓનાં માંસથી તો લલતાને વારંવાર ધરવી દીધી છે, પરંતુ તેને કદિ પણ મનુષ્યનું માંસ આપ્યું નથી; તો હવે આજ તે એને મનુષ્યનું માંસ આપું અને પછી જોઉં કે એથી રસનાને કે સંતોષ થાય છે! આવો મહા અધમ વિચાર કરીને જે ગોવાળીઆનું ખૂન કર્યું હતું તેના શરીરમાંથી માંસ કાઢ્યું, તેને સુધારી સમારી સારી રીતે રાંધ્યું અને લાલતાને આપ્યું. આ નવીન પ્રકારના ખોરાકથી રસનાને આનંદ થયો, તે તુચ્છ ખોરાક ખાવામાં તેની તુચ્છ વૃત્તિ વિશેષે પષાણી, રસના અને લલિતાને હરખ થયો અને તેથી ભાઈસાહેબ જડના મનમાં પણ આનંદ થયો. ત્યાર પછી લેલતા વારંવાર જડને પ્રેરણું કરવા લાગી કે તેણે મનુષ્યનું સુંદર માંસ તેને આપ્યા કરવું. તેથી મૂર્ખ ને અક્કલ વગરને જકુમાર પણ બીજા ત્રીજા માણસને મારી નાંખીને તેનું માંસ પિતાની વહાલી રસનાને આપવા લાગ્યો અને તેની સાથે મનુષ્યમાંસ હોંસથી ખાતાં ખાતાં તે તે બરાબર રાક્ષસ જ થઈ ગયો. તેનું અતિ અધમ વર્તન જોઇને બાળકે પણ તેની નિંદા કરવા લાગ્યા, તેના સગાસંબંધી અને ભાઇભાંડુઓએ તેને તજી દીધો અને લેકે તેનું વારંવાર અપમાન કરવા લાગ્યા. આવી રીતે પાપકર્મ કરવાને પરિમે તેને અનેક પ્રકારની શરીર અને મન સંબંધી પીડાઓ ઉત્પન્ન થઈ. હવે એ જડકુમારની મનુષ્યમાંસ ખાવાની ઈચ્છા તે દિનપરદિન વૃદ્ધિ પામવા લાગી. એક રાત્રે મનુષ્યને મારવાની ઈચ્છાથી લલતાને સાથે લઈને ચોરની પેઠે તે એક શૂર (નામના) ક્ષત્રિયના ઘરમાં પેઠે ઘરમાં જોતાં જણાયું કે એ શુર ક્ષત્રિયન છોકરે ઉંધી ગયો હતે. જડે તે છોકરાને (મારી નાખવા માટે) ઉપાડ્યો અને જે તે છોકરા સાથે બહાર નીકળવા જાય છે તે શર ક્ષત્રિયે તેને દીઠે. તેને જોતાં જ શૂરને તેના ઉપર પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયા અને તેણે માટે કેળાહળ મચાવી દીધે, આડશીપાડોશી સગાસંબંધી એકઠા થઇ Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર. ૧૦ ગયા, તેઓએ જડને ખૂબ માર્યો, પછી આંધી લીધા અને પાટુ લાકડી તથા ધેાકા વિગેરેથી તેને અધમુઓ કરી દીધા. આખરે તેને એટલે માર પડ્યો કે મારની ભયંકર પીડા વેઠીને તેજ ઘરમાં તેજ રાત્રે જડ મરણ પામ્યા. જડના ભરણુસમાચાર બીજે દિવસે સવારે લાકામાં ફેલાયા, ત્યારે લોકો ઉલટા રાજી થયા અને જડના બંધુઓએ અને ખુદ રાજાએ પણ શૂરને કાંઇ કર્યું નહિ, કાંઇ પૂછ્યું પણ નહિ અને દરેક મનમાં સમજવા લાગ્યા કે એક પીડા દૂર થઇ અને તે એકંદરે સારૂં જ થયું. ઉપરાંત વળી તે વિચારવા લાગ્યા કે એ જડકુમાર તેા ફળને મોટું દૂષણ આપનારા અને સર્વની હલકાઇ કરાવનારા હતા તેને-એવા મહા નીચ પાપીને-મારી નાખવાનું કામ તે શૂર ક્ષત્રિયે બહુજ સારૂં કર્યું છે. * વિચક્ષણની વિચક્ષણતા. વિમળાલાકએંજન પ્રાગ. વિવેકપર્વતને સાક્ષાત્કાર. જડના સંબંધમાં જે વૃત્તાંત અન્યો તે સર્વ વિચક્ષણ કુમારના જાણવામાં આવી ગયા એટલે એનું મન તેા ઉલટું વધારે નિર્મળ થયું. તેથી તે વિચાર કરવા લાગ્યા કે-અહા! જુઓ તેા ખરા! પેલી રસનામાં આસક્ત થઇ ગયેલા જડને આ ભવમાં આવું ફળ મળ્યું અને પરલાકમાં તેની અત્યંત ખરાબ ગતિ થશે. આવી વિચારણાને પરિણામે એ તેા રસના તરફ વધારે વધારે વિરક્ત થતા ગયા. આ સર્વ મનાવ તા વિમર્શ પ્રકર્ષ મૂળશુદ્ધિ કરીને આવ્યા તે પહેલાં અની ગયા હતા. ત્યાર પછી તે (રસના) સંબંધી શી હકીકત પેાતાનેા સાળે લઇ આવે છે એ જાણવા માટે પોતે (વિચક્ષણ કુમાર) રાહ જોયા કરતા હતા. ઉપર જણાવ્યું તે પ્રમાણે જ્યારે વિમર્શે પેાતાની સર્વ હકીકત નિવેદન કરી અને રસનાને ખરાખર આળખાવી એટલે તે તુરત જ એને તજી દેવાના નિર્ણય વિચક્ષણે પેાતાના મનમાં કરી નાખ્યા અને તે જણાવવા સારૂ તેણે પાતાના પિતાને કહ્યું “પિતાજી! રસના કેવાં ભયંકર ફળ આપનારી છે તે આપણે જડના સંબંધમાં જોઇ ગયા છીએ અને હવે આપણને ખબર પડે છે કે એ તે રાગકેસરી મહારાજના મંત્રી દોષના સમૂહ વિષયાભિલાષની દીકરી થાય છે, તેા હવે આપ રજા આપે। અને હુકમ કરો તો એ અધમ ફળમાંથી ઉત્પન્ન થયેલી દુષ્ટ સ્ત્રીનેા હું તેા સર્વથા ત્યાગ કરી દઉ'!” Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પુત્રના આવા સવાલ સાંભળી પિતા શુભેદયે તેને ઉ જણાવ્યું કે “ ભાઇ વિચક્ષણ ! દુનિયામાં આ રસના તારી સ્ત્રી તરીકે પ્રસિદ્ધ થઇ ગયેલી છે તેથી એકદમ તેને અકાળે તજી દેવી તે ઠીક નથી. મારા કહેવાની મતલબ એ છે કે તારે એને ત્યાગ કરવે હાય તા પણ ધીમે ધીમે-ક્રમે ક્રમે એને છેડતાં જવી એ વધારે ટીક લાગશે. અત્યારે તારે એ સંબંધમાં શું કરવું ઠીક છે તે પણ હું તને વિસ્તારથી સમજાવું તે તું ખરાખર સાંભળી લે. વિમાઁ વાત કરી તે ઉપરથી તારા ધ્યાનમાં આવ્યું હશે કે વિવેકપર્વત ઉપર મહામહ વિગેરેના નાશ કરનારા મહાત્માએ વસે છે. હવે જો તું તેની સાથે રહે અને તેઓ જેવા પ્રકારનું આચરણ કરે છે તેવું આચરણ કરતા રહે તે આ રસના જો કે ઘણી દુષ્ટ છે તેા પણ હે વત્સ! તને તે કાંઇ પણ કરી શકશે નહિ. એ વિવેકપર્વતપર રહેનારા મહાભાએ સાથે રહે અને તેમના આચાર પ્રમાણે ચાલે તેમના ઉપર રસનાની અસર કાંઇ પણ થઇ શકતી નથી, તેથી મારી સલાહ એ છે કે તું પ્રયત્ન કરીને એ વિવેકગિરિ ઉપર ચઢી જા અને રસનાના સર્વ દાષાથી દૂર રહી તારા કુટુંબ સાથે ત્યાં વાસ કર; જો કે રસના તારી સ્ત્રી તરીકે ત્યાં બધા કુટુંબીઓ વચ્ચે તારી સાથે રહેશે તે પણ તે તને કોઇ પ્રકારની પીડા ઉપજાવી શકશે નહિ.” વિચક્ષણે ફરી વાર પૂછ્યું “પિતાજી! એ વિવેકપર્વત ત અહીંથી ઘણા દૂર છે, તા એટલે છેટે કુટુંબને સાથે લઈને હું કેવી રીતે જ* અને તેમ કરવામાં મને ઉત્સાહ પણ કેવી રીતે થાય ?” પિતા શુભેાદયે જવાબમાં કહ્યું “ ભાઇ વિચક્ષણ ! તારે વિમો જેવા સાળા છે તેથી એવી બાબતમાં તારે જરા પણ ચિંતા કરવા જેવું નથી. એ વિશે તે જેની સરખામણી થઈ ન શકે તેવા ચિંતામણિ રત જેવા છે. એ વિમર્શની પાસે એક સુંદર અંજન જે ઘણું અદ્ભુત કાર્ય કરનાર છે. એ અંજન તારી આંખેામાં આજશે એટલે તે અંજનના પ્રભાવથી એ વિવેક મહાપર્વતનું દર્શન તને અહીં જ કરાવી શકશે, તારે દૂર જવાની જરૂર પડશે નહિ.” આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે વચ્ચે પ્રકર્ષ ખેલી પિતાશ્રી ! એ બાબતમાં જરા પણુ શંકા જેવું નથી. એ ' ૧૧૦૯ ઉઠ્યો ૧ વિચક્ષણ આચાર્ય જે જાતે જ સંસારીપણે વિચક્ષણ કુમાર હતા તે આ વાર્તા નરવાહન સમક્ષ કહે છે અને રિપુઠ્ઠારૂણ નજીકમાં બેઠા બેઠા સાંભળે છે. સર્વ અનુભવ સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે અને અગ્રહીતસંતા સાંભળે છે આ વાત લક્ષ્યમાં રાખવી. Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૮ ] રસના સાથે વિચક્ષણ જડ વ્યવહાર, ૧૧૦૯ ચેાગના અંજનની શક્તિના મને પણ બરાબર અનુભવ થયા છે. જ્યાં સુધી એ મહા તીવ્ર અંજનના પ્રયોગ કરવામાં આવતા નથી ત્યાં સુધી એ વિવેકપર્વત જૈનપુર વિગેરે ખરાખર દેખાઇ શકાતા નથી, પરંતુ જ્યારે એ વિમળાલેાક અંજનનેા પ્રયોગ કરવામાં આવે છે ત્યારે એ પર્વત અને નગર વિગેરે સર્વ જોઇ શકાય છે, એ દૂર લાગતા નથી પણ સર્વત્ર દેખાય છે—તે એ અંજનના મહા પ્રભાવ છે.” આ પ્રમાણે હકીકત સાંભળીને વિચક્ષણે વિમર્શને કહ્યું “વિમર્શ! તારી પાસે એવું સુંદર અંજન હેાય તે તે જરૂર તું મને જલ્દી આપ, જેથી મારી ચિંતા ટળી જાય અને ઇચ્છા પાર પડે.” વિમર્શે પેાતાના બનેવી ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી તેને વિમળાલાક અંજન આદરપૂર્વક દર્શાવ્યું. ત્યાર પછી જેવા એ અંજનના ઉપયોગ તેણે કર્યો કે તુરત જ તે પેાતાની સમક્ષ સર્વ ખાખતા દેખવા લાગ્યા, સર્વ હકીકત તેની નજર આગળ ખડી થઇ ગઇઃ અગાઉ સેંકડો લોકોથી ભરપૂર સાત્ત્વિકમાનસપુર નામનું નગર વર્ણવવામાં આવ્યું હતું તે અને ત્યાર પછી અત્યંત સુંદર વિવેક નામના વિશાળ પર્વત બતાવ્યા હતા તે પણ તેની સન્મુખ રજુ થઇ ગચા, વળી તે વિવેકપર્વતનું અપ્રમત્તત્ત્વ શિર વર્ણવવામાં આવ્યું હતું તે, તેમજ તેની ઉપર આવી રહેલ સુંદર જૈનપુર, તે જૈનપુરમાં રહેનારા મહાત્મા. સાધુ પુરૂષા, એ નગરના અરાબર મધ્ય ભાગમાં આવી રહેલા ચિત્તસમાધાન નામને મંડપ, એ મંડપની વચ્ચે રહેલી નિ:સ્પૃહતા નામની વેદિકા, એ વેદિકા ઉપર આવી રહેલું જીવવીર્ય નામનું મનેાહર સિંહાસન, એસિહાસનપર બેઠેલા ચારિત્રધર્મરાજ નામના મહારાજા, એ ચારિત્રરાજને મોટા પરિવાર–એ સર્વ વિચક્ષણના જેવામાં આવી ગયાં, તેની પાસે ખડાં થઇ ગયાં, સાથે વળી એ ચારિત્રમહારાજાના અને રાજાઓના ઉજ્જ્વળ સદ્ગુણા પશુ તેના જાણવામાં આવી ગયા. નરવાહન ! તે વખતે વિચક્ષણકુમારે એ સર્વ આખત જાણે પાતાની પાસે ખડી હોય તે પ્રમાણે સાક્ષાત્ નેઇ લીધી. વિચક્ષણની દીક્ષા. વિચક્ષણ આચાર્ય પાતાની વાત આગળ ચલાવતા કહેવા લાગ્યા–રાજા નરવાહન ! તે વખતે વિચક્ષણે પેાતાના પિતા શુભે ૧ પ્રકર્ષને એ અનુભવ ભવચક્ર નગરમાં થયા હતા. મા ચાલુ પ્રસ્તાવ એકરણ ૨૧-પૃ. ૯૩૩-૩૪. ૨ આચાર્ય વિચક્ષણ કહે છે— ૫૩ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ઉપમિતિ ભવપ્રપંથા કથા. ત્ પ્રસ્તાવ ૪ દયને સાથે લઇ લીધા, પેાતાની માતા નિચાતા તથા મુિ ભાÉને સાથે રાખી લીધી, પેાતાના સાળા વિમર્શને પણ સાથે જોડી દીધા, છાતી ઉપર બેઠેલા પ્રિયતમ પ્રકર્ષ પુત્રને પણ સાથે રાખી દીધા અને પોતાની ભાર્યાં રસનાને પણ વદનકાટરમાં સાથે જ રહેવા દીધી, માત્ર એકલી લેાલતા દાસીને અત્યંત નિંદનીક ધારીને છેડી દીધી, અપમાનપૂર્વક તેના તિરસ્કાર કરીને ધકેલી દીધી. એ દાસી સિવાય આખા કુટુંબને સાથે લઇને તે (વિચક્ષણ) ગુણધર નામના આચાર્ય પાસે આવી પહોંચ્યા અને દીક્ષા ગ્રહણ કરી. હું રાજન્! પછી મને દીક્ષા આપી છે એમ માનતા વિચક્ષણ જૈનપુરમાં રહેતા બીજા મહાત્મા સાધુઓની વચ્ચે રહેવા લાગ્યા. ત્યાર પછી એ ગુણધર આચાર્યે પોતાના સર્વ આચાર વિચક્ષણમુનિને શીખવ્યા, એ આચારની આસેવના પરમ ભક્તિપૂર્વક કરવામાં આવી અને વિચક્ષણે એ રસનાને લગભગ એટલી તેા નિર્માલ્ય અનાથી દીધી કે તે તે તદ્દન વિસર્જન થવા જેવી જ થઇ ગઇ, તે કાંઇ પણ ન કરી શકે તેવી સ્થિતિમાં તેને મૂકી દીધી, અર્થાત્ તેને તદ્દન નકામા જેવી બનાવી દીધી. આખરે ગુરૂમહારાજે એ વિચક્ષણમુનિને પોતાના પદઉપર સ્થાપી તેને આચાર્ય મનાવ્યા. એ વિચક્ષણ બીજે પણ ફરતા હરતા દેખાય છે તેા પણ પરમાર્થથી એ વિવેક મહાગિરિના શિખરપર આવી રહેલા જૈનપુરમાં જ વસે છે એમ સમજવું. મહારાજ નરવાહન ! એ વિચક્ષણ કુમાર અને વિચક્ષણ આચાર્ય ખીને કોઇ નહિ પણ હું જ છું! વિવેકપર્વતપર સાધુઓ છે. એમ કહ્યું હતું તે આ અહીં બેઠેલા સાધુઓ સમજવા. રાજન્! તેં મને પૂછ્યું હતું કે નાની ઉમરમાં મારા વૈરાગ્યનું કારણ શું બન્યું હતું તે મેં તને વિસ્તારથી કહી સંભળાવ્યું. આવી રીતે પૂર્વે બતાવેલા કારણાથી મેં દીક્ષા લીધી હતી. રસના થાનક સંપૂર્ણ. ૧ દીક્ષા વખતે શુભેાદય નિજચાતા વિગેરે સર્વને સાથે રાખવાની જર છે, રસનાના ત્યાગ તેા થઇ શકતા નથી, પણ તેમાંથી લેાલતા નીકળી જાય તેમ પછી તેની ચીકણાશ રહેતી નથી. લેાલતા દાસીને કાઢી મૂકવામાં બહુ રહસ્ય છે તે વિચારી લેશું. ૨ પૃ. ૭૬ર થી શરૂ થતી વાત અત્ર પૂર્ણ થાય છે. આ પ્રસ્તાવના પ્રકરણ છઠ્ઠાથી તેની શરૂઆત છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ મું. નરવાહન દીક્ષા-રિપુદાણને રાજ્ય. અ નેક રહસ્યથી ભરપૂર રસનાની મૂળશુદ્ધિ માટે જાયેલું પણ આખા ભવચકને અદ્ભુત ખ્યાલ આપનારું, મામા ભાણેજના પ્રસંગથી વિકસ્વર બનેલું અને કવિત્વના ચમકારાથી સુશોભિત બનેલું, ભવ્ય વિશાળ વિચક્ષસૂરિનું ચરિત્ર પૂર્ણ થયું, તેના રના જુદા જુદા રસનું પાન કર્યું. ચરિત્ર પૂર્ણ કરી આચાર્ય અને ટકમાં નહિ, પણ વાત આગળ ચલાવી, જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરાવવાના મુદ્દાથી તેઓએ પ્રસંગ છે. તેઓશ્રી (વિચક્ષણસૂરિ) બોલ્યા એ પ્રમાણે હકીકત હોવાથી, હે રાજન ! સ્ત્રીના દુ:ખથી અને દોષથી બચવા ખાતર મેં દીક્ષા લીધી કહેવાય છે તેનો તો હજુ સુધી મેં સર્વથા ત્યાગ કયા નથી, એટલું જ નહિ પણ મારા અગાઉના આખા કુટુંબનું પણ હજુ સુધી હું પાલન થાટે વધતે દરજે કર્યા કરું છું, તે હે રાજન્ ! તમે જ કહોને કે એવા રોગોથી ઘેરાયેલા મને દીક્ષા કે પ્રત્રજ્યા ક્યાંથી હોઈ શકે? આ પ્રમાણે હોવા છતાં તમારે મારા તરફ આટલો બધે ઉચ્ચ ભાવ છે તેનું કારણ હું સમજતો નથી. રાષવાળા પ્રાણી ઉપર પણ ગુણનો આરોપ કરનાર અને જગતને આહાદ ઉત્પન્ન કરનાર જેની સુંદરતાની તુલના ન થઈ શકે એવો ૧ આ વાતાવિલાસ આચાર્ય અહી અંતર કુટુંબ સાથે આવ્યા છે તેને લઈને ચાલે છે. કુટુંબી હોય તેને રીક્ષા કેમ હોઈ શકે ? એવી બાબત લઈને આચાર્ય નમતા બતાવે છે. વાસ્તવિક રીતે આંતર કુટુંબ છે તે લહયમાં રાખવું. ૨ મારામાં ગુણ ન છતાં તમે મારું ગૌરવ વધારે છે તે કાં તો સજજન ગતિ છે અથવા તો જૈન લિંગનો મહિમા છે; બાકી આચાર્ય કહે છે કે પોતે તેવા માનને લાયક નથી. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ વિશુદ્ધ આંતરભાવવાળા સજ્જનની પ્રકૃતિને શું એ ગુણ હશે? કહ્યું છે કે સંત પુરૂષાની દૃષ્ટિ તો કોઇ અપૂર્વ ધનુષ્યષ્ટિ જેવી છે, કારણ કે ધનુષ્યયષ્ટિ તે અવસરે ગુણારાપણ કરે છે, પરંતુ સંતપુરૂષાની દૃષ્ટિ તા પ્રસંગ વગર પણ ગુણારાપણ કરવા તૈયાર જ રહે છે, અથવા રાજન્ ! આ જૈન લિંગ જે ત્રણ ભુવનને નમસ્કાર કરવા યોગ્ય છે અને જેણે પેાતાના પરમાર્થશત્રુઓને મારી હઠાવી દીધા છે અને જે લિંગને અમે આદરીને બેઠા છીએ તે જૈન લિંગના (મહાવીર ભગવાનના વેશને) શું આ ગુણ છે? કારણ કે એ તે પ્રસિદ્ધ રીતે કહેવામાં આવે છે કે જેના હાથમાં જૈન લિંગ પ્રાપ્ત થયેલું જોવામાં આવે છે તેમને દેવા અને દેવના ઇંદ્રો પણ અત્યંત ભક્તિના રસથી પૂજે છે, સેવે છે અને તેને ઘણું માન આપે છે, રાજન! હું તે હજી મારા કુટુંબમાં રહ્યો છું અને ગૃહસ્થના આચારને ધારણ કરી રહ્યો છું છતાં એવા પ્રકારના મુરકેલ કામ કરનાર (દુષ્કરકાર) તરીકે મને ધારવામાં આવે છે તેનું કોઇ બીજું કારણ છે ?” સંતપુશ્ત્રાને ગુ ણા રા પ. નરવાહનનું અપૂર્વ ચિંતવન. ચિંતવનથી સત્ય માર્ગની પીછાન પીછાન થઇ ગયા પછીનું અન્વેષણ, વિચક્ષણસૂરિ આપ્રમાણે ખેલતા હતા તે વખતે તેમના મનમાં જે કાંઇ મદ માકી રહ્યો હતેા તે પણ ગળી જતા હાય એમ સ્પષ્ટ જણાઇ આવતું હતું. નરવાહન રાજાએ વિચાર કર્યો કે અહે!! આ આચાર્યે તે પેાતાનું ચરિત્ર એવી સારી રીતે કહ્યું કે તે સાંભળતાં તે મારા મેહુ પણ નાશ પામી ગયા! અને આ ભગવાનની વાત કહેવાની અને માલવાની રીતભાત પણ કેવી સુંદર છે! અને તેમનું વિવેકીપણું પણ કેવું આશ્ચર્યકારી છે ! કેવી સુંદર તેમની મારા ઉપર મેહેરમાની જણાય છે! અને એમણે તે કોઇ અદ્ભુત પરમાર્થ જાણ્યા છે ! આચાર્ય ભગવાન પોતે જે વાત કરી રહ્યા છે તે વાતનું રહસ્ય મારા જાણવામાં આવી ગયું છે. ૧ ગુણારાપણુ: (૧) ગુણ-સદ્ગુણનું આરેાપણ કરવું. સજ્જન સર્વત્ર ગુણ જ જુએ છે; (૨) ગુણા એટલે પણછ. સાધારણ ધનુષ્યયષ્ટિ ઉપર તે પ્રસંગ આવી પડે ત્યારે જ પણછ ચઢાવવામાં આવે છે. શ્લેષાલંકાર છે. ૨ સૂરિના આ અત્યંત નરમારા અતાવનારા શબ્દો છે. એનું કુટુંખ તે આંતર કુટુંબ હતું. Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ ] નરવાહન દીક્ષા-રિપુદારૂને રાજ્ય. ઉપર પ્રમાણે પેાતાના મનમાં ચિંતવન કર્યાં પછી નરવાહનરાજા આચાર્ય મહારાજ પ્રત્યે બાલ્યા “ભગવન્! આ લાકમાં આપને શુભોદય, નિજચારૂતા, બુદ્ધિદેવી, વિમર્શ, પ્રકર્ષ વિગેરેનું જેવું સુંદર કુટુંબ મળી ગયું છે તેવું સુંદર કુટુંબ મારા જેવા ભાગ્યહીન પ્રાણીએને મળતું જ નથી. આપ તે ખરેખરા ભાગ્યશાલી છે. જૈન લિંગમાં રહીને આવા સુંદર પ્રકારના (અંતરંગ) કુટુંબની પાષણા કરનાર ગૃહસ્થેા આપના જેવા ભગવાન્ તુલ્ય ગણાય. આપશ્રીએ તે હદ કરી છે: જુઓ, આપ મહાત્માએ યુક્તિપૂર્વક રસનાને તે તદ્દન માલ વગરની અને તમારાપર ખીલકુલ અસર ન કરી શકે તેવી અનાવી દીધી છે અને તેનાથી પણ વધારે ખરાબ તેની દાસી લાલતા છે કે જેને આ દુનિયામાં ન જીતી શકાય તેવી ધારવામાં આવે છે તેને તેા આપે તદ્દન હટાવી જ દીધી છે; વળી આપે મહામેાહ અને તેના આખા વર્ગને જીતી લીધેા છે અને આપ પેાતાના આખા કુટુંબને સાથે રાખીને અતિ સુંદર જૈન નગરમાં આવીને રહ્યા છે; વળી સર્વ સાધુઓની વચ્ચે સ્થિર થઇ ગયા છે; આપને દુષ્કર કામ કરનાર તરીકે મેં વર્ણવ્યા તે સંબંધમાં આપ વાંધો લે છે, પણ જો આપને દુષ્કર કામ કરનાર તરીકે ગણવામાં ન આવે તેા બીજા આ દુનિયામાં દુષ્કર કામ કરનાર કોને ગણવા તે હું સમજતા નથી. સાહેબ ! હું આપને એક બીજી વાત પૂછી લઉં: આપના સંબંધમાં આખા જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે તેવા વૃત્તાંત અન્યા તે જ પ્રમાણે હકીકત જે કોઇના સંબંધમાં બનતી હોય તે સર્વ ખરેખર વંદન પૂજનને યોગ્ય છે, તે નમન કરવાને યોગ્ય છે એમ મને લાગે છે; તેા મારે પૂછવાનું એ છે કે સાહેબ ! આ સર્વ સાધુએ આપની પાસે છે તેમના સંબંધમાં પણ એવા જ બનાવ અન્ય હશે કે નહિ? તે આપ મને જણાવે,” ૧૧૧૩ આચાર્ય વિચક્ષણે ઉત્તરમાં જણાવ્યું. નરવાહન ! સર્વ સાધુએના સંબંધમાં આવા જ પ્રકારના બનાવ અને છે એમાં જરા પણ સંશય જેવું નથી. વળી એક બીજી સર્વે ચરિત્રાની એક વાક્યતા. વાત પણ તને કહી દઉ': જો, મેં જે પ્રમાણે કર્યું છે તેવું તું તારા સંબંધમાં કરે તે તારા સંબંધમાં પણ એવા જ વૃત્તાંત અને, માત્ર તારે પણ મારી પેઠે પ્રયત્ન કરવા જોઇએ. તારી ઇચ્છા હાય તા તને એક ક્ષણવારમાં વિવેકપર્વત બતાવી દઉ એટલે પછી જેવું મારૂં કુટુંમ થયું તેવું જ તારૂં કુટુંબ પણ તુરતમાં જ આપેાઆપ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૧:૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ થઇ જશે. વળી ત્યાર પછી ઘેાડા જ વખતમાં તું મહામેાહ રાજા અને તેના ખાસ પરિવાર પર જાતે જ વિજય મેળવી શકીશ અને લેાલતાના તિરસ્કાર કરીને સર્વ સાધુઓની વચ્ચે રહી આનંદ કરી શકીશ.” નરવાહનને વૈરાગ્ય-દીક્ષા, ને વિચક્ષણ આચાર્યના આવાં સુંદર સાંભળીને રાજા નરવાહન પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે અહા! આચાર્ય ભગવાને જે વાત કરી તે તે દીવા જેવી ખુલ્લી જણાય છે. વાતના સાર એ છે કે ચ ષોલ્લફ્તે રોચ્યાં, સચૈવ પ્રમુત્તા રે । જે બાહુબળથી ઉત્સાહ રાખીને આગળ વધે છે તેના હાથમાં પ્રભુતા આવે છે, પણ પ્રયત કર્યા વગર કાંઇ મળતું નથી અને પ્રયત્ન કરનારને જે જોઇએ તે મળે છે. તેટલા માટે ભગવાન મને કહેતા હોય એમ જણાય છે કે હે રાજન્! ભગવંતના મતની દીક્ષા તું ગ્રહણ કર, જેને પરિણામે પેાતાની જેવાને જે કાંઇ પ્રાપ્ત થયું છે તે (દીક્ષા લેનાર) તને પણ પ્રાપ્ત થાય.' અરે ખરેખર, મહાત્મા આચાર્યે તે મને ખરેખરો ઉત્તમ ઉપદેશ આપ્યા છે, માટે હવે તે હું દીક્ષા લઇ જ લ. નરવાહન રાજાએ આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કર્યાં. વિચક્ષણસૂરિનું વૃત્તાંત સાંભળી વૈરાગ્યવાસિત અંતઃકરણ થતાં નરવાહન રાજાના અનિષ્ટ પાપ પ્રકૃતિના પરમાણુઓનો નાશ થયા અને તેથી રાજા તે જ વખતે વિચક્ષણ આચાર્યના પગમાં પડ્યો અને બાહ્ય કે ભગવન્! જો મારામાં કોઇ પણ એવા પ્રકારની યોગ્યતા આપ જોઇ શકતા હૈ। તા તમારા જેવાએ જે કાંઇ કર્યું છે તેવું જ હું કરવા ઇચ્છા રાખું છું. વધારે વાતા કરવાથી શું? મારા ઉપર કૃપા કરીને આપ મને જૈન મતની દીક્ષા આપો. મને પૂર્ણ આશા છે કે આપસાહેબની કૃપાથી સર્વ સારાં વાનાં થશે.” વિચારની સ્થિરતા. વિચક્ષણસૂરિએ જવાબમાં ફરીવાર કહ્યું કે હે રાજન! તેં જે નિશ્ચય કર્યો છે તે ઘણા સારા છે, તારા જેવા નિશ્ચય માં ભવ્યપુરૂષોએ એ પ્રમાણે કરવું એ જ ખાસ ચેગ્ય સ્થિરીકરણ. કર્તવ્ય છે. મને ખાતરીપૂર્વક એમ લાગે છે કે મારા વાક્યમાં જે ગૂઢ ભાષ રહ્યો હતા તે તું ખરાખર સમજી ગયા છે અને તેના શુભ આશય તારા ધ્યાનમાં આવી ગયા છે અને તેથી તેવી સાચી સમજણુને પરિણામે તને આવા સારા ઉત્સાહ થઈ Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૯] નરવાહન દીક્ષા–રિષદારૂણને રાજ્ય. ૧૧૫ આવ્યો છે એ બહુ સારું થયું છે, કારણ કે જ્યારે મહામહ વિગેરે જબરજસ્ત શત્રુઓ ભયંકર રીતે ચારે તરફથી ઘેરે ઘાલીને કૂદાકૂદ કરી રહ્યા હોય ત્યારે સુંદર જૈન નગર જે મજબુત કિલ્લાવાળું છે અને જે સારી રીતે રક્ષણ આપનાર છે તેને આશ્રય કેણ ન લે? એવા જબરા હલ્લા વખતે તો સારા કિલ્લાને આશ્રય કરે તે તદ્દન ઉચિત જ ગણાય. ગૃહવાસ (સંસારવાસ) તે દુ:ખસમૂહથી ભરપૂર છે, તેથી જે પ્રાણને સુખના ભંડાર રૂપ જૈનપુરની બરાબર ખબર હોય તે એવા ગ્રહવાસમાં ચિંતા વગરનો થઈને તે કેમ પડ્યો રહે? સમજુનું એ કર્તવ્ય નથી, ડાહ્યા માણસનું એ કામ નથી, સુજ્ઞનું એમાં ભૂષણ નથી. માટે આવા મોટા ભયને વખતે એક ક્ષણ પણ ઢીલ કરવી ઉચિત નથી. હવે જ્યારે તારા સમજવામાં તવરહસ્ય આવી ગયું છે તે તારે તો જૈનપુરમાં પ્રવેશ કરી દેવો એ જ યોગ્ય છે.” રાજ્યની ચિંતા. પુત્રત્યાગ માટે ખેદ, સ્ફટિક જેવા નિર્મલ મનના વિશુદ્ધ વહને. આચાર્યશ્રીને પ્રશ્ન અને તેનો જવાબ, આવા વિચારને પરિણામે રાજાના મનમાં દઢ ઈચ્છા થઈ કે હવે જરૂ૨ દીક્ષા લેવી. એવી પ્રબળ ઇચછાને લઈને રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે–આ મારા રાજ્યની જવાબદારી ઉપર હું કેને સ્થાપન કરૂં? શું મારે પુત્ર ( રિપુદારણ) રાજ્યને યોગ્ય છે? હે "અગૃહીતસંકેતા! હું રિપુદારણે તે વખતે ત્યાં નજીક બેઠેલે હતા, તદ્દન દુઃખીઆ જે, નિભંગી જેવો લાગતો હતો અને મારું રૂપ એક તદ્દન ભીખારી જેવું લાગતું હતું. હકીકત એમ બની કે તે વખતે જ્યારે મારા પિતા નરવાહનરાજાએ મારી સામું જોયું તે વખતે પુણ્યોદય નામને પૂર્વ કાળને મારો મિત્ર છે કે શરીરે બીલકુલ લેવાઈ ગયેલું અને નિર્બળ થઈ ગયો હતો તે પણ જરા ફુરતા પા, જરા હાલ્યો ચાલ્યો અને તેણે કાંઈક જીવન બતાવ્યું; તેથી મારા પિતાશ્રીએ નિર્મળ અંતઃકરણથી મારી તરફ દૃષ્ટિપાત કરતાં તેને દેખ્યો અને તેથી જ પિતાશ્રીને મારા તરફ આદર થયે. મને જોતાં જ મારા પિતાશ્રીના મનમાં મારી પૂર્વલી વાત સાંભરી આવી; તેમને એમ ૧ સદાગમ સમક્ષ સંસારીજીવ પોતાને અનુભવ કહે છે, રિપુદારૂના સંવની વાત ચાલે છે. અગૃહતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સાંભળે છે-આ ભૂમિકા આખી વાર્તામાં લક્ષ્યમાં રાખવાની છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ લાગ્યું કે પોતે મને ઘરમાંથી કાઢી મૂક્યો તેને લઈને જ હું અત્યંત દીલગીરી ઉત્પન્ન કરે તેવી ખરામ સ્થિતિમાં આવી ગયા હતા અને એવી મારી ખરાબ સ્થિતિનું કારણ પોતે જ હતા. તેઓના મનમાં એમ પણ થયું કે અહા! પાતે જાતે છેકરાને તિરસ્કાર કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો તે જરાએ ટીક કર્યું હાતું, કારણકે ઝેરી ઝાડ પણ એકવાર જાતે જ પાણી પાઇને વધાર્યુ અને પછી તેને પેાતાને જ હાથે કાપી નાખવું એ અયોગ્ય છે. વાસ્તવિક વાત તેા એ હતી કે એવું ઝેરનું ઝાડ વાવવું જ ન હતું. અત્યારે અવસર પ્રમાણે તે મારે આ છેકરા રિપુદારૂણની પૂર્જા (સત્કાર) કરીને રાજ્ય ઉપર તે અભિષેક કરી પુત્ર પ્રત્યે મારી પિતા તરીકેની ફરજ બજાવી. સજ્જન પુરૂષોએ તેમ કરવું ઉચિત છે. અને એજ મારા તેના પ્રત્યેના પૂર્વના તેવા આચરણની શુદ્ધિ છે, એ પ્રમાણે કરવાથી કૃતકૃત્ય થઇશ, અને એવી રીતે રાજ્યની વ્યવસ્થા કરીને પછી નિર્મળ દીક્ષા ગ્રહણ કરીશ; અને અગૃહીતસંકેતા! તે વખતે હું ત દોષના ભંડાર હતા તે પણ મારા પિતાશ્રીનું મન એવું સુંદર તેનું કારણ છે તે તું સમજ. સજ્જન પુરૂષાનાં મન માખણ જેવાં સુકામળ હાઇ, તેને જ્યારે પશ્ચાત્તાપ ( પછવાડેથી થતા તાપ -પસ્તાવા ) ના સંબંધ થાય છે ત્યારે તે પીગળી જાય છે એમાં જરા પણ શંકા જેવું નથી, જે પ્રાણીઓનાં મન મેલ વગરનાં થા ગયાં હોય છે તેઓને તેમના પેાતાના આત્મા સ્ફટિક જેવા શુદ્ધ હાય તા પણ તે ઢાળવાળા લાગે છે અને અન્ય મનુષ્ય દાયના ઢગલા હાય તા પણ તદ્દન નિર્મળ લાગે છે. મહા બુદ્ધિશા માણસે જેઓ પાપકાર કરવામાં નિરંતર તત્પર હાય છે તે કદાચ કાઇ કારણને લઇને જરા કઠોર વચનવાળા-આકરા ગયા હાય તા પણ પછી જ્યારે તેઓ પેાતાનું કરેલું કર્મ યુ કરે છે, પાતે લીધેલા વલણ પર વિચાર કરે છે, ત્યારે તેમના મન જરૂર પશ્ચાત્તાપ થાય છે, ઉપર પ્રમાણે વિચાર કર્યા પછી તુરત જ પિતાએ મને પોતા પાસે ખેલાવી ખેાળામાં બેસાડ્યો અને તેજ વખતે મારા પિતા ૧ પાયેલા વિષવૃક્ષને છેદાય નહિ એ ન્યાય વિચારવા ચેોગ્ય છે. પુત્રધર્મ અને સમાજધર્મ વચ્ચે વિરોધ છે. નરવાહનના નિર્ણય એલ કારાય તેવા જણાતા નથી. ૨ તાપમાં રહેલ ગરમી માખણને પીગળાવે છેણે પ્લેય છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩૯ ] નરવાહન દીક્ષા-રિપુદારૂણને રાજ્ય. ૧૧૧૭ ગદ્ગદ વાણી વડે વિચક્ષણસૂરિને સવાલ કર્યાં “મહારાજ ! આપ તે જ્ઞાનચક્ષુવાળા છે, આપ સર્વ હકીકત જાણી શકે છે. તે આપના તો ધ્યાનમાં હોવું જ જોઇએ કે રિપુદારૂણ આવા કુળમાં જન્મ્યા, તેને આવી સુંદર સામગ્રી મળી, છતાં તેનું આવું મારું ચરિત્ર કેમ થયું ? મહારાજ! આવી સામગ્રીવાળા ઉત્તમ ફળમાં તેને જન્મ હેાવા છતાં તેનું ચરિત્ર ખરાબ કેમ થયું? આપ મને તે જણાવેા. આપની જ્ઞાનદૃષ્ટીમા એ બાબતના બરાબર ખુલાસા હાવા જોઇએ.” “ રાજન્ નરવાહન !” આચાર્યે ઉત્તરમાં જણાવ્યું, “ એ ખામતમાં આ આપડા રિપુદારણના કાંઇ દોષ નથી. એનું ખરામ ચરિત્ર થયું તેનું કારણ તેના શૈલરાજ અને મૃષાવાદ નામના બે મિત્રો છે. એ બન્નેને લઇને જ તેની એ સ્થિતિ થઇ છે. “મહારાજ વિચક્ષણુજી !” મારા પિતાએ પૂછ્યું “ એ મૃષાવા અને શૈલરાજ તેા કુમારને મેટા અનર્થ કરનારા છે, પાપી મિત્રો છે; પશુ કુમારને એ બન્નેથી હવે વિયેાગ ક્યારે થશે ? એની સેામતથી કુમાર કેવી રીતે છૂટી શકશે? તે આપ જણાવા’ રૌલરાજ-મૃષાવાદમુક્તિઉપાય. મૃદુતા-સત્યતા કન્યારોાધ, પ્રયાજનાચંતકનું અનેરાપણું, વાત એમ છે” આચાર્યે ઉત્તર આપતાં જરા સ્મિત કરીને જણાવ્યું, “હું એ શૈલરાજ અને મૃષાવાદ જો કે ઘણા પાપી અને અનર્થ કરનાર છે, છતાં તેના ઉપર રિપુદારણની ઘણી પ્રીતિ છે તેથી તેના સંબંધ એકદમ છૂટે તેમ નથી, પરંતુ ઘણા કાળ વીત્યા પછી જયારે કારણ મળશે ત્યારે બન્નેના વિયાગ થઇ જશે. એ બંનેના વિયાગ કરનાર શું કારણ છે તે હાલ હું તને જણાવું છું. “ એક શુભ્રમાનસ નામનું નગર છે, ત્યાં શુદ્ધાભિસન્ધિ નામના રાજા છે, એ ઘણા પ્રસિદ્ધ અને કીર્તિવાળા છે. તેને બે રાણીઓ છે: એકનું નામ વરતા છે; બીજીનું નામ વર્યતા છે. એ પ્રત્યેક રાણીથી રાજાને એક એક દીકરી થયેલી છે. એકનું નામ મૃદુતા ૧ શુભ્રમાનસ નગર એ શુભ મન છે. શુદ્ધ ખાખતસાથે સંયાગ કરાવનાર શુદ્ધાભિસંધિ રાજા છે. વરતા અને વર્યતા એટલે સારાપણું છે. મૃદુતા એટલે નમ્રતા. અભમાનત્યાગ છે. સત્યતા પ્રસિદ્ધ છે. એ બન્નેને સંયેાગ થતા શૈશરાજ(અભિમાન ) અને મૃષાવાદ ( અસત્ય ભાષણ ) ચાલ્યા જાય એ ભાખર યેાગ્ય છે. ૫૪ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ છે, બીજીનું નામ સત્યતા છે. એ બન્ને કન્યાએ આખા રાજભ્રુવનને આનંદ આપનારી છે, ઘણી મનેાહર છે, સાક્ષાત્ અમૃતરૂપ છે, સર્વને સુખ આપનારી છે અને સંસારી પ્રાણીઓને તે મળવી અત્યંત દુર્લભ છે; હવે જો કોઇ પણ પ્રકારે તારા પુત્રને એ કન્યા મળી જાય–તેની સાથે કુમારના લગ્ન થાય તેા તેઓના સંયોગથી પેલા શૈલરાજ અને મૃષાવાદ સાથેના કુમારના સંબંધ છૂટી જાય એમ છે. એનું કારણ એ છે કે એ બન્ને કન્યાએ ગુણાના સમૂહ છે, ગુણાથી ભરપૂર છે અને આ કુમારના મિત્રો શૈલરાજ અને મૃષાવાદ દોષના ઢગલા છે, દાષાથી ભરેલા છે. તેથી તે અન્ને પાપી મિત્રો અને પેલી ગુણવાન કન્યાએ એક સાથે એકી વખતે રહે તે અને તેવું જ નથી. હવે એ બન્નેના લગ્ન ક્યારે અને કેવી રીતે થશે, કાણ કરશે અને કેવા સંચાગેામાં થશે તેની ચિંતા કરનાર અને ચેાજના કરનાર તા કોઇ બીજો જ છે, એમાં તારી યાજના કે વિચાર કામ આવે તેમ નથી. રાજન્! તારે અત્યારે જે કરવાની હોંસ થઇ આવી છે અને જે કરવું તને ઇષ્ટ છે તે તું ખુશીથી કર.” આચાર્યમહારાજનાં આવાં વચન સાંભળી નરવાહન રાજા વિચાર કરવા લાગ્યા કે- અહા ! મારા છેાકારાના આવા બે મેટા શત્રુએ એની પાસે નિરંતર રહે છે એ તેા ઘણું ખરામ! બહુ ભૂંડું! ખરેખર, આ તે મેાટી પીડા છે! ખરેખર, એ બાપડા રિપુદારણ જેવા જોઇએ તેવા રિપુદારણુ તા નથીજ, પરંતુ આ બાબતમાં અત્યારે ઉપચાર જ થઇ શકે તેવું નથી ત્યારે કરવું પણ શું? માટે મારે તા આ સર્વ બાહ્ય ભાખતાના સંગ છેડી દઇને મારા આત્માને હિત થાય તેવું કરવું. આ બાબતમાં કાંઇ વળે તેવું લાગતું નથી. આગળ ઉપર એના નસીબમાં હશે તે પ્રમાણે થઇ રહેશે. ૧ એ ખાખતની યાજના કર્મપરિણામ અને કાળપરિણતિ ઉપર રહે છે સ્થિતિ પરિપકવ થાય ત્યારે પુરૂષાર્થ કરવામાં આવે તેા સફળ થાય છે. પિતા ગમે તેટલી ચાજના કરે તેા તે નિષ્ફળ થાય તેમ છે એવાં વચન આચાર્યે કહ્યા રાજાએ આચાર્યનાં ખે વચન પકડી લીધાં: એક તે એ ખાખતમાં રિપુટ્ટારનો પેાતાના કાંઈ દેષ નથી અને ખીજું અત્યારે તે બાબતમાં કાંઇ થઇ શકે તેવું નથી ૨ દુશ્મનના વિનાશ કરે તે રિપુતારણ કહેવાય, પરંતુ આ કુંવર તે દુશ્મનના વિનારા કરનાર નથી, કેમકે તેના બે શત્રુએ હાલમાં તેની દુર્દશા કરી રહ્યા છે અને એ તેમના તાબેદાર બની રહ્યો છે. રિપુદારૂજી નામ લઇએ તે શત્રુ તરફ સખ્ત, ભયંકર. એ નામ પણ અત્યારે સાર્થક નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦] વિપદારણને ગર્વ અને પાત. ૧૧૧૯ રિપુકારણને રાજ્ય. નરવાહનની દીક્ષા. વિવેક અને બાહ્યદેશે, અગૃહીતસંકેતા! ત્યારપછી તુરત યોગ્ય તૈયારી કરી મારા પિતા નરવાહને મને (રિપુદારણને) રાજ્ય ઉપર અભિષેક કર્યો, તે પ્રસંગે કરવા ગ્ય સર્વ ક્રિયાઓ કરી, દાન દીધાં અને આચાર્ય વિચક્ષણ ગુરૂ પાસે દીક્ષા લઈ મારા પિતા નરવાહનરાજાએ રાજ્યને ત્યાગ કર્યો અને મને રાજ્યચિતા સોંપી દીધી. મારા પિતા આચાર્ય મહારાજશ્રી વિચક્ષણ સાથે વિવેકપર્વત ઉપર ગયા છતાં પોતે અત્યંત બુદ્ધિશાળી હોવાથી ગુરૂ મહારાજની સાથે બાહ્ય પ્રદેશમાં પણ વિહાર કરતા રહ્યા. પ્રકરણ ૪૦ મું. રિપુદારણને ગર્વ અને પાત. ન છે રવાહન રાજા વિવેકપર્વતે ગયા, બાહ્ય આંતર પ્રદેશ ફરતા રહ્યા અને રિપુદારણ રાજ્યાસનપર આવ્યો, પાતળા પુણ્યોદયે એની સ્થિતિ ફેરવી આપી, આવે વખતે અગૃહીતસંકેતા સાંભળે તેમ પિતાની બનેલી વાર્તા આગળ ચલાવતાં સંસારીજીવ કહે છે – પાપી મિત્રોનું જોર જોરની સ્પષ્ટ અસર, પાતળો પણ પુણ્યદય, તે વખતે મને (રિપુદારણને) રાજ્ય મળ્યું એટલે મારા ખાસ મિત્રો શૈલરાજ અને મૃષાવાદ ઘણું ખુશી થયા અને તેઓ સમજ્યા કે હવે તેમને પાછો સારી રીતે અવકાશ મળશે. ત્યાર પછી તો તેઓ નિરંતર મારી પાસે રહેવા લાગ્યા, મારા પ્રેમમાં વધારે કરવા લાગ્યા અને પિતાના જોરમાં અને કાબુમાં પણ વધવા લાગ્યા. શૈલરાજના પ્રતાપથી મને તે વખતે આખું જગત્ એક તરણું જેવું લાગતું હતું અને જૂઠું બોલવું એ તો જાણે હોંમાંથી પાણીને કે ગળે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રરતા ૪ બહાર કાઢવા જેવું હતું. એવા સંયોગોમાં મકરા પુરૂષો મારી અંદર અંદર મકરી કરતા હતા, પંડિત લોકે પોતાની અંદર મારી નિંદા કરતા હતા, ધૂતારા લેકે કાંઈ મીઠાં, ખુશામતનાં, બેટાં વચન કહે તેથી હું રાજી રાજી થઈ જતો હતો. મારામાં અભિમાન અને અસત્યનું એવું સામ્રાજ્ય સ્થાપન થઈ ચૂક્યું હતું કે હું તેઓને બરાબર વશ થઈ ગયો હતો, પરંતુ હજુ મારે પુણ્યદય મિત્ર અંદરથી જોર આપ્યા કરતું હતું, તેને લઈને મેં કેટલાંક વર્ષ સુધી આનંદથી રાજ્ય પાળ્યું, મારાં બન્ને પાપી મિત્રો મારી પાસે હતા. છતાં પણ મારું પુણ્ય તપ્યાં કર્યું. એવી રીતે રમત માત્રમાં કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં. તપન ચક્રવતીનું આગમન અને તત્રકાર પ્રેરણા શૈલરાજની અસર તળે-મૃષાવાદને પાલવે, અસત્ય બોલીને ન ગયે, અભિમાનથી ન નમે, હવે તે વખતે ઉગ્ર પ્રતાપી આજ્ઞાવાળો અને શત્રુને તાપ કરનાર આખી દુનિયા ઉપર પોતાનું સાર્વભૌમપણું સ્થાપન કરનાર તપન નામને એક ચક્રવર્તી રાજા હતા તે પૃથ્વી જેવાની ઈચ્છાથી પોતાના આખા લશ્કર અને બીજી સામગ્રી સાથે ભમતે ભમતિ સિદ્ધાર્થ નગરે આવી પહોંચશે. મારા મોટા મંત્રીઓને તેના આવવાના સમાચાર મળી ગયા. તેઓ રાજનીતિમાં ઘણું કુશળ હતા. તેથી તેઓએ મારું હિત લક્ષ્યમાં રાખી એકઠા થઈને મને કહ્યું કે “આ પૃથ્વીપતિ તપન નામને ચક્રવતી દુનિયામાં સર્વથી મટે છે તેથી હે દેવ! તેની સન્મુખ જઈ તેના દરજાને યોગ્ય તેનું સન્માન કરે, તેને આદર સત્કાર કરે. એ તપન ચક્રવતી સર્વ રાજાઓને ખાસ કરીને પૂજ્ય છે, તમારા પિતા અને વડિલે તેની પૂજા કરતા હતા, તેની આજ્ઞા સ્વીકારતા હતા અને તેને માન આપતા હતા. અને અત્યારે તો ચાલી ચલાવીને તમારે ઘરે (પરણું તરીકે) તે આવ્યા છે તે ખરેખર, તે વધારે અને ખાસ માનને યોગ્ય છે માટે આપે તેની બરાબર પરણાગત કરવી જોઈએ.” તે અરસામાં શૈલરાજે મારી ચેતનામાં પિતાનું ઝેર દાખલ કર્યું ૧ મતલબ કે જૂઠું બોલવામાં કોઈ પ્રકારનો વિવેક આડે આવી અલાના કરતો નહોતો. Page #468 -------------------------------------------------------------------------- ________________ ઋગ્ણુ ૪૦ ] રિપુદારણના ગર્વ અને પાત ૧૧ર૧ હતું અને તેની અસર મારા સર્વ અંગે ઉપર ઘણી થયેલી હાવાથી હું ધમધમાયમાન થઇ ગયા અને સર્વાંગે સ્તબ્ધ બની ગયો. એવા પ્રકારની સ્થિતિમાં મેં મંત્રીઆનાં વચન સાંભળી તેમને જણાવ્યું “અરે મૂર્ખાઓ! મારી પાસે તે તપન કાણુ માત્ર છે? હું એની પૂજા કરૂં અને તે મારૂં પૂજન ન કરે એ તે ક્યાંના ન્યાય? એને કરવી હોય તે તે મારી પૂજા કરે.” રાજાનાં (મારાં) આવાં વચન સાંભળી મંત્રી અને સેનાપતિ મારી પ્રત્યે ખેલ્યા “દેવ! આપ એવું વચન ન મેલા. જો આપ એ તપન ચક્રવર્તીનું પૂજન નહિ કરો તે એક તેા તમારી પેઢી દરપેઢીથી જે નિયમ ચાલ્યા આવે છે તેના ભંગ થશે, રાજ્યનીતિ આખી ઉલયઇ જશે, પ્રજામંડળ આખું નાશ પામી જશે, રાજ્યસુખના ત્યાગ કરવા પડશે, વિનયવિચાર દૂર થશે અને અમારાં વચનના અનાદર થશે. માટે આપે તેવું ખેલવું ચેાગ્ય નથી; તેથી હે પ્રભુ! અમારી ઉપર મહેરબાની કરીને આપ તપન ચક્રવર્તીનું યેાગ્ય આદરાતિથ્ય કરો. અમને લાગે છે કે એમ કરવું એ આપશ્રીને ઉચિત છે.” આ પ્રમાણે ખેલતાં ખેલતાં સર્વ મારા પગમાં પડ્યા અને મને વિનવવા લાગ્યા, તેથી શૈલરાજે મારા હૃદય ઉપર જે લેપ કર્યો હતેા તે જશ નરમ પડ્યો; પરંતુ કમનસીબે તે જ વખતે મૃષાવાદે મારી ઉપર અસર કરી એટલે તેની અસર તળે મેં મારા મંત્રીઓને જવાબ આપ્યા કે મંત્રીઓ ! અત્યારે મને ત્યાં આવવાના ઉત્સાહ થતા નથી, માટે તમે મારી અગાઉ ત્યાં જાઓ, યથાયાગ્ય સર્વ કરો અને સમય જાળવી લેા; હું તમારી પછવાડે આવું છું અને તપન મહારાજાને એમની રાજસભામાં આવીને મળું છું.” મારાં આવાં વચન સાંભળીને ‘જેવી આપની આજ્ઞા' એમ ખેલતા મારા મંત્રીઓ વિગેરે તપન ચક્રવર્તીની સન્મુખ ગયા. શૈલરાજાના ધમધમાટ. મૃષાવાદે ઝડપ્યા. મારા મંત્રી અને બીજા રાજલેાકા સવૅ તપન ચક્રી પાસે ગયા. એ તપન ચક્રવર્તી પાસે વિવિધ દેશની ભાષા, વેશ, વર્લ્ડ, સ્વર, ભેદ, વિજ્ઞાન અને અંદરની ગુપ્ત વાતા જાણનારા અનેક જાસુસેા હતા. વાત એમ બની કે એ તપન ચક્રવર્તીના કોઇ જાસુસને મારી આ સર્વે હકીકૃતની ખબર પડી અને મારા મંત્રીએ ચક્રવર્તી પાસે ગયા તે પહેલાં ચક્રવર્તીને આ સર્વ હકીકત તેણે નિવેદન કરી અને ત્યાર પછી મારા શૈલમૃષાનું સામ્રાજ્ય. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ મંત્રી સેનાપતિ વિગેરે તુરત જ તપન ચક્રવતી પાસે પહોંચી ગયા, તેમણે યોગ્ય રીતે વિનય કર્યો, તેને પગે પડ્યા, તેની પાસે અમૂલ્ય નજરાણું ધર્યા અને તેના હૃદયને વશ કર્યું. ચકી એ સર્વને રાજસભામાં બેસવાનું સ્થાન આપ્યું. સ્વાભાવિક રીતે ત્યાર પછી ચક્રવતીએ રિપુદારણ (મારી) સંબંધી હકીકત પૂછી અને તે કેમ આવેલ નથી એમ સવાલ કર્યો. મંત્રીઓએ હાથ જોડી તુરત જ ઉત્તર આપે, “મહારાજ ! આપશ્રીની કૃપાથી રિપુદારણ કુશળ છે અને એ આપશ્રીને નમસ્કાર કરવા સુરતમાં જ આવે છે. આ પ્રમાણે કહીને તેઓએ મને બોલાવવા માણસો મોકલ્યા. મને બોલાવનાર માણસો મારી પાસે આવી પહોંચ્યા તે વખતે શૈલરાજ અને મૃષાવાદ બન્ને એકી વખતે મારામાં ધૃષ્ટ તા ની બરાબર ખીલી રહ્યા હતા એટલે મારી પાસે આવપરિસિમા. નારાઓને મેં કહ્યું “તમે તરત જ અહીંથી જઈને મારા મંત્રીઓને અને સેનાપતિઓને કહે કે “મૂMઓ! મોટા અધમ પાપી દુરાત્માઓ! તમને ત્યાં (તપન ચઢી પાસે) કેણે મોકલ્યા છે? હું તો ત્યાં આવવાનો જ નથી અને તમને જે તમારા જીવતરની ઈચ્છા હોય તે તુરત જ પાછા આવે, નહિ તે સમજી લેજો કે તમારું આવી બન્યું ” મારાં આવાં વચન સાંભળીને મને તેડું કરવા આવ્યા હતા તે તપન ચકી પાસે પાછા ગયા અને મારા મંત્રી અને સેનાપતિઓને મારાં વચને કહી સંભળાવ્યાં. મંત્રીસેનાપતિની મુંઝવણ મહાપુરૂષની વ્યવહારદક્ષતા, સેવ્યસેવકધર્મપર આલોચના મારા શબ્દો સાંભળીને મંત્રી સેનાપતિ તો બાપડા મુંઝાઈ ગયા, ગભરાઈ ગયા, ત્રાસી ગયા, ઉદ્વેગમાં પડી ગયા. બન્ને તરફથી જીવતરની આશા છેડી બેઠા, મુંઝવણમાં એક બીજાના મ્હોં સામું જોવા લાગ્યા અને શું કરવું તે બાબતને મર્યાદાભંગને લઈને નિર્ણય કરવા તદ્દન અશક્ત થઈ ગયા. તપન ચક્રવર્તી જે ઘણો વિચક્ષણ હતો તે તેઓની મુંઝવણ તુરત સમજી ગયો અને બોલ્યો “અરે લોકે! ધીરા પડે, જરા પણ બીક રાખશે નહિ, એમાં તમારે કાંઈ પણુ દોષ નથી, તમારે વાંક નથી, તમારો ગુન્હો નથી. રિપુદારણના ઢંગધડા કેવા છે એ તો હું સારી રીતે જાણું છું, તમારે એમાં જરા પણ ગભરાવાનું કારણ નથી. હું જાતે જ એ રિપુદારણને જોઈ Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦] રિપુદારણને ગર્વ અને પાત. લઇશ. તમને તે મારે એટલી જ ભલામણ કરવાની છે કે જે માણસ આ ખાટી રીતનો દુરાગ્રહ રાખતો હોય તે નીચ છે. એવા અયોગ્ય ઉપર તમારે પ્રતિબંધ રાખવો યોગ્ય નથી. તમને એ રિષદારણ તરફ સ્વામી તરીકેનું જે મેટું માને છે, ખાસ પ્રીતિ છે અને આજ્ઞાંકિતપણું છે તે તમારે છેડી દેવું; કારણ કે એ રિપુદાર ણ રાજ્યલક્ષ્મીને યોગ્ય નથી અને તમારી જેવા સેવકેન નાયક થવાને પણ એ જરાએ લાયક નથી. માનસરોવર પર બેસી મોતીને ચારો કરનારા અને તે સુંદર સરોવરમાં આસક્ત અને ઘણું સુંદર ઉજજવળ રૂપવાળા રાજહંસોનો કાગડો નાયક થઇ શકતું નથી, હેતે નથી, હેય એમ કલ્પી પણ શકાતું નથી. માટે તમે એના ઉપર જે કાંઈ એહભાવ રાખે છે તે એકદમ છેડી દે.” સેવકે નારાજ-બેદીલ-છેડી ગયા. મારા સર્વ મંત્રી સેનાપતિ અને નોકરે મારા અભિમાની અને જૂઠા વર્તનથી મારી તરફ બેદીલ થઈ ગયેલા હતા. તેમણે ચક્રવર્તીની આવી આશા સાંભળતાં જ તેની વાત ઉપાડી લીધી, સ્વીકારી લીધી અને ખુલ્લી રીતે તે જ નિર્ણય બતાવી આપે. યોગેશ્વરના ચૂર્ણની અસર, સેવકે મુઝાયા અને ખસી ગયા, રિપદારણને નેતરના ફટકા માર, હવે તપન ચક્રવર્તીની પાસે એક યોગેશ્વર નામને તંત્રવાદી હતે. તંત્રવાદીઓ મેલી વિદ્યામાં કુશલ હોય છે. તેને એકાંતમાં બોલાવી તપન રાજાએ શું શું કરવું અને કેવી રીતે કરવું એ સંબંધી હકીકત તેના કાનમાં ખાનગી રીતે કહી દીધી. તપન ચક્રવતીની આશા યોગેશ્વરે પોતાને માથે ચઢાવી. પછી એ યોગેશ્વર ઘણા રાજપુરૂષોની સાથે મારી પાસે આવ્યો. તેણે જોયું કે મારે મિત્ર શિવરાજ તે વખતે મને ટેકો આપીને બેઠે હતો અને મૃષાવાદ મને ભેટીને રહેલે હતે. આવી મારા અંતરંગ રાજ્યની સ્થિતિ હતી અને બાહ્ય પ્રદેશમાં અનેક મકરાઓ ઠઠ્ઠા મશકરી કરતાં મને વિંટાઈ વળ્યા હતા અને મારી ખુશામત કરતા હતા. યોગેશ્વર તે કાંઈ પણ બોલ્યા ૧ ચાકવર્તીનું આમાં કાંઇ કાવતરું નહતું, તે સમજતા હતા કે રિપદારણને તે ચોળી નખાશે, માત્ર તેને ગર્વ ઉતારી તેને હલકો પાડવાની તેમની ઈચ્છા હતી અને તેમ કરતાં તેના નિર્દોષ સેવકો માર્યો ન જાય તે તેની આતુરતા હતી, Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૪ ચાલ્યા વગર મારી સામે આવ્યો અને પોતાની પાસેના ગચૂર્ણ માંથી એક મુઠ્ઠી ભરીને મારા મોઢા ઉપર મારી. મણિમંત્ર અને ઔષધિઓનો પ્રભાવ કલ્પી કે સમજી ન શકાય તે હેવાને લીધે તેજ વખતે મારી પ્રકૃતિમાં મોટો ફેરફાર થઈ ગયો, મારું હૃદય જાણે તદ્દન શૂન્ય ગઈ ગયું, સર્વ ઇંદ્રિયોના વિષયે તદ્દન ઉલટા લાગવા માંડ્યા અને જાણે મને કોઈ મહા અંધકારમય વિષમ ગુફામાં ફેંકી દીધો હોય તેમ હું મારું પોતાનું સ્વરૂપ જાણી શકશે નહીં. મારી પાસે મારે જે પરિવાર મને વીંટીને બેઠે હતો તે તે સમજી ગયો કે એ યોગેશ્વર તપન ચકી તરફથી આવેલ છે, એમ જણતાં જ તેઓ સર્વ ડરી ગયા અને હાંફળાફાંફળાં થઈને શું કરવું તેની મુંઝવણમાં પડી ગયા. આવી રીતે યોગેશ્વરે તો પોતાની યોગશક્તિથી તેમને પણ મુંઝાવી દીધા. ગેશ્વરે હાથમાં એક નેતરની સેટી લીધી અને ભવાં ચઢાવી મુખેથી બેલ્યો “અરે પાપી ! લુચ્ચા ! દુરાત્મા! સ્વામી તપન ચક્રવતીની પાસે આવતું નથી અને તેમને પગે પડતો નથી તે લેતો જા !” આમ બોલી મને સોંટીઓ ફટકાવી એટલે મારા શરીરમાં ભય દાખલ થઈ ગયો, હું દીન ગરીબ થઈ ગયો અને તેને પગે પડ્યો. હવે કમનસીબે તેજ વખતે મારે મિત્ર પુણ્યોદય મને છેડીને નાસી ગયો અને મૃષાવાદ અને શૈલરાજ પણ છુપાઈ ગયા. રિપુદારણનું નાટક, આવી રીતે પરિવાર અને મિત્ર વગરને હું થઈ ગયો. તે વખતે યોગેશ્વરે પોતાના માણસોને નિશાની કરી. એક ક્ષણવારમાં મારા આખા શરીરમાં ઉન્માદ થઈ ગયે, સખત તાપ લાગવા માંડ્યો, બહારથી તેમજ અંદરથી બળુ બધુ થઈ ગયો, તેઓએ પણ મને જ તે વખતે હતો તેવો (વસ્ત્રવગરનો-નાગો) કર્યો, મારા પાંચે સ્થાનના બાલ કાપી નાખી અને બોડે-મુંડો કર્યો, મારે આખે શરીરે રાખ ચોળી અને મસના અથવા અડદના ચાંડલાથી આખે શરીરે ચર્ચા કરી. આ મારો અત્યંત ખરાબ દેખાવ કરીને પછી યોગેશ્વર સાથેના માણસે તાળીઓ પાડી નાચવા કૂદવા લાગ્યા. પછી મારી પાસે તેઓ નાટક કરાવતા 'ત્રણ તાલનો રાસ કરવા લાગ્યા. તેઓએ ચલાવ્યું ૧ નાચે જે દો આપવામાં આવ્યા છે તેનું નામ મળતું નથી. દ્રતવિલંબિતને મળતી રીતે બરાબર બોલાય છે, પણ તેમાં ત્રિતાલ આવતો નથી. બેલનાર શોધી કાઢે તે સારૂ અસલ ઇદ પણ આપ્યા છે. ભાષા મીઠી છે. ૨ ૩, ૪, ૫, ૪, એમ ગણે છે. પંદર અક્ષર છે. આગલ ધ્રુવ પદોમાં ચૌદ અક્ષર પણ આવે છે. દેશી રાગ જણાય છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૪૦] રિપુદારણના ગર્વ અને પાત यो हि गर्वमविवेकभरेण करिष्यते, बाधकं च जगतामनृतं च वदिष्यते । नूनमत्र भव एव स तीव्रविडम्बनां, પ્રાજીવીત નિજ્ઞાપમરેળ મૂરાં નનઃ ધ્રુવક “ જે પ્રાણી અવિવેકના જોરમાં આવી જઇને અભિમાન કરે છે અને જગતને નુકસાન કરનાર અસત્ય બોલે છે તે ખરેખર આ વમાં જ પેાતાના પાપના ભારથી આકરી પીડા પામે છે અને અનેક તે હેરાન હેરાન થઇ જાયછે, ” આ પદને તેઓ વારંવાર ઉલ્લાસપૂર્વક ખેલતા ગયા, માટે મોઢેથી બાલતા ગયા, લલકારી લલકારીને બેાલતા ગયા, અરસ્પરસ વળગી વળગીને ખેલતા ગયા, સામા સામા ઝીલીને ફરી ફરીને ખેલતા ગયા, મને પેાતાના કુંડાળામાં લઇને બોલતા ગયા અને ખેલતા ખેલતા વળી સાથે નાચતા પણ ગયા. તે વખતે નાચ ચાલે અને હું તે દરેકને પગે પડતા જઉં. વળી લેાકેા મારી મશ્કરી કરતા જાય. એવી રીતે હું તે સાથે નાચું અને વળી નાચતાં નાચતાં તેઓ ઊંચે સ્વરે ગાય ત્યારે મારે પણ ઉલ્લાસ પામવાના, માટેથી ગાવાના અને નાચવાના દેખાવ કરવા પડે. સાથે તાળ પણ દેતા જ. વળી તેઓએ લલકાર્યું— ૧૧૨૫ 'पश्यतेह भव एव जनाः कुतूहलं, शैलराजवरमित्रविलासकृतं फलम् । यः पुरैष गुरुदेवगणानपि नो नतः, सोऽद्य दासचरणेषु नतो रिपुदारणः ॥ ધ્રુવક ચો દિ થવિલેમમેળ રિતે વિગેરે. “અરે લોકો! તમે જરા કહળ તા આ! આ તે ભારે આશ્ચર્યની વાત થઈ છે! શૈલરાજ મહા મિત્ર સાથેના વિલાસનાં કળા તા જુઓ! જે રિપુદારણ પહેલાં પેાતાના ગુરૂને કે દેવને પણ નમતા નહાતા અને અક્કડ ને અકડ રહીને ચાલતા હતા તે આજે તેના સેવકાને પગે પડે છે અને નમે છે! જરા નવાઇ તે જુઓ !” આ પ્રમાણે મેલીને ધ્રુવપદ પાકું લલકારી લલકારીને વારંવાર બાલવા લાગ્યા. ૧ ધ્રુવક ટૅકનું ચરણ. કારસ (Chorus)ની પેઠે દરેક વખતે ફરીફરીને માલવાનું પદ હાય તેને ધ્રુવપદ કહે છે. પ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તે વખતે મારા મુખમાંથી પણ બેલાઇ ગયુંઃ— शैलराजवशवर्तितया निखिले जने, हिण्डितोऽहमनृतेन वृथा किल पण्डितः । मारिता च जननी हि तथा नरसुन्दरी, तेन पापचरितस्य ममात्र विडम्बनम् ॥ ધ્રુવકો દિવેવિલેમરેળ ચિંતે ઇત્યાદિ. “ આ દુનિયામાં શૈલરાજ ( અભિમાન ) ને વશ પડીને હું ચાહ્યો અને વળી મારી જાતને પંડિત માનીને મૃષાવાદવડે ચારે તરફ ફર્યો, એના તામામાં જઇને મેં મારી માને પણ મારી, અને નરસુંદરી જેવી સુંદર આજ્ઞાંકિત રમણીરત્નને આપઘાત કરવા દીધા-એ મારા પાપી ચરિત્રનાં ફળ તરીકે આ સર્વ વિડંબના મને થાય છે.” [ પ્રસ્તાવ ૪ મારા હૃદયનાં આ ઉદ્ગાર ચાલુ રાગમાં નીકળી ગયા એટલે વળી નાચનારાએ ધ્રુવપદને વારંવાર લલકારી લલકારીને ખેલવા લાગ્યા તેઓ જાણે મને ઠસાવતા હાય નહિ કે જે પ્રાણી ગર્વ કરીને અને અસહ્ય બાલીને પાપ કરે છે તેનાં ભયંકર પાપાનાં ફળ પોતે જ ભાગવે છે એવું એ ધ્રુવપદ વારંવાર ખેલે ત્યારે લાગતું હતું. ચેાગેશ્વરને મારી અગાઉની આત્મકથાની ( કર્મકથાની) ખરાખર ખબર પડી હતી. તેણે નાચ કરનારાઓને કહ્યું કે અરે રાસ કરનારાઓ! તમે આવી રીતે ગા અને આ પ્રમાણે કરો.' એમ કહી યોગેશ્વરે લલકાર્યું:— योऽत्र जन्ममतिदायिगुरुनवमन्यते, सोऽत्र दासचरणाग्रतलैरपि हन्यते । यस्त्वलीकवचनेन जनानुपतापयेत्, तस्य तपननृप इत्युचितानि विधापयेत् ॥ ધ્રુવક જો દિ મિત્યાવિ જે જન્મ આપનાર અને બુદ્ધિ આપનાર વડીલજનાના તિરસ્કાર કરે છે તે અહીં જ દાસલાકાના પગથી ઠેલાય છે અને તેનાથી હલકાઇ પામે છે ( અભિમાનનાં ફળ ) અને જે ખાટાં વચનવડે લેાકેાને સંતાપ કરે છે તેને તપન રાજા ચાગ્ય ફળ આ પ્રમાણે બરાબર આપે છે. ” આ પ્રમાણે ખેાલીને વળી ધ્રુવપદ ખાલી તે ગર્વ અને અસત્યનાં ફળ તરફ મારૂં ધ્યાન ખેંચતા હતા. આ પ્રમાણે ગાતાં ગાતાં તે મુઠ્ઠીના ગડદા અને પગના પાટુએ નિર્દય થઇને મને મારવા લાગ્યા, મારા શરીર સાથે મોટેમોટેથી Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦] રિપુદારણનો ગર્વ અને પાત. ૧૧૨૭ તાલ દેવા લાગ્યા અને જાણે મારા ચૂરેચૂરા કરી નાખવાના હોય તેમ વર્તવા લાગ્યા. તેઓના એટલા બધા પગે એવા જોરથી મારા શરીર ઉપર એકસાથે પડતા હતા કે જાણે આકરા લોઢાના પિંડનો ભાર મારા ઉપર ભારવામાં આવતો હોય એવું આકરું તે સર્વ લાગતું હતું અને તે પાટુઓ એક સાથે મારા શરીર પર પડતા હોવાથી મારું શરીર દબાઈ જતું હતું. મારી ચેતના તે વખતે વધારે મૂઢ થઈ ગઈ, હું મુંઝાઈ ગયે, ગભરાઈ ગયે, અકળાઈ ગયો. - પિલા રાજપુરૂષે જે યોગેશ્વર સાથે આવ્યા હતા તેઓ તો જાણે નરકપાળ હોય (પરમાધામી રાક્ષસે હોય) તેમ કુંડાળામાં ચોતરફ ફરતા હતા અને મને અંદરથી બહાર નીકળવા દેતા નહોતા. સામ સામા રાસ ખેલતાં જાય, મોટેથી ધ્રુવપદ અને બીજા પદો બોલતાં જાય, ત્રીતાલ લેતાં જાય, રાસ ખેલતાં જાય અને તાલ આવે ત્યારે મારા શરીરપર પાટા ઠેકતાં જાય-એમ કરતાં કરતાં મારા આખા નગરમાં મને ફેરવી તદ્દન હલકે અસાર મરેલા જેવો કરીને અનુક્રમે જ્યાં તપન ચક્રવર્તી રહ્યા હતા ત્યાં લઈ આવ્યા. ત્યાં આવ્યા પછી તેમનામાં નવું જોર આવ્યું અને ચક્રવતીને વધારે નાટક બતાવવા લાગ્યા, લળી લળીને તાલ આપવા લાગ્યા, મને ખૂબ જોરથી પગના પાટુ મારવા લાગ્યા અને વળી મોટેથી ખડખડ હસવા લાગ્યા. મારી નગરીના અનેક લેકે જેવા એકઠા થયા હતા તેઓ તો ખુલ્લી રીતે ફીટકાર આપતા કહેતા હતા કે એ દુરાત્મા રિપુદારૂણ (હું) આવા અપમાન માર અને તિરસ્કારને ખરેખર લાયક જ છે. પછી ગેશ્વર રાસ લેનારાઓના કુંડાળામાં આવ્યો અને સર્વ સાંભળે તેમ બોલ્યો કે - नो नतोऽसि पितृदेवगणं न च मातरं, किं हतोऽसि रिपुदारण पश्यसि कातरम् । नृत्य नृत्य विहिताहति देव पुरोऽधुना, निपत निपत चरणेषु च सर्व महीभुजाम् ॥ ધ્રુવક ચો દિ મમવિવેવમા ઈત્યાદિ. કોઈ દિવસ પિતાના બાપને દેવને કે માતાને માથું નીચું કરીને ન નથી તે હે રિપુદારણ! હવે કેમ મરવા પડ્યો છે? કેમ કાયર બની ગયો છે? હે રિપુદારણ! દેવ તપન ચક્રવતી પાસે આવીને અત્યારે હવે બરાબર નાચ, નાચ; અને આ સર્વે રાજાઓના ચરણે પડ!” આ પ્રમાણે યોગેશ્વર બોલી રહ્યો એટલે તેઓ અવિવેકવાળું ધ્રુવપદ વારંવાર બોલવા લાગ્યા અને મને વધારે જોરથી પગના પાટુ મારવા લાગ્યા. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રકાશ ૪ રિપુદારણને તિરસ્કાર. આખરે થયેલું તેનું મરણ, કુલભૂષણને રાજ્યાભિષેક, આવી રીતે તપન ચકવતીની સમક્ષ નાટક ચાલતું હતું અને મને ખુલ્લી રીતે તિરસ્કાર થતો હતો તે વખતે મારામાં મૂઢતા અને ઉન્માદ વધતા જ ગયા, મને મારી જીંદગી જોખમમાં લાગી. આખરે દીનતાપૂર્વક અનેક પ્રકારના નાચ મેં કર્યા, હું છેવટે ઢેઢ અને જંગી એને પણ પગે પડ્યો અને તદ્દન નિર્માલ્ય જેવો નકામો થઈ ગયો. તપન ચક્રવતીએ તે જ વખતે મારે એક કુલભૂષણ નામને ભાઈ હતો તેને સિદ્ધાર્થપુરના રાજ્ય ઉપર ગાદીએ બેસાડશે અને તેને તે જ વખતે અભિષેક કર્યો. હવે અગૃહતસંકેતા! તે વખતે મને ગડદાપાટુ એટલા બધા વાગ્યા હતા કે તેને લઈને મારું શરીર તદ્દન નખાઈ ગયું, આખરે તે જ વખતે મારા પેટમાંથી લેહી પડ્યું અને મને મોટો સંતાપ થઈ આવ્યું. તે જ વખતે મને એ રિપુદારણના ભવમાં ચાલે તેવી એક ગોળી ભવિતવ્યતાએ આપી હતી તે પૂરી થવા આવી. ભવિતવ્યતાએ તે વખતે મને બીજી ગોળી આપી. નરક્યાતના અને સંસાર ભ્રમણ પારવગરના ત્રાસે અને દુખો ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી તેના પ્રતાપથી હું પાપિષ્ટનિવાસ નગરીના "મહાતમઃ નામના પાડામાં ઉત્પન્ન થયે, ત્યાં રહેનારા પાપિષ્ટ કુળપુત્રનું રૂપ મેં ધારણ કર્યું. ત્યાં હું તેત્રીશ સાગરેપમ સુધી રહે, મેં અનેક પ્રકારનાં મહા ભયંકર દુઓ ત્યાં ભોગવ્યા, જાણે હું દડે હોઉં તેમ આમ તેમ ઉપર નીચે અથડાતે ગબડા હતું અને વજન કાંટાઓ મને આગળ પાછળ ઊંચે નીચે ભેંકાતા હતા અને ભયંકર દુઃખ આપતા હતા. સાતમી નારકીમાં સર્વથી વધારે ભયંકર પીડા થાય છે. એવી રીતે અતી ભયંકર દુઃખસાગરમાં હું ઘણું લાંબા કાળ સુધી ડૂબી રહ્યો. જ્યારે એવો લાંબો તેત્રીશ સાગરોપમનો કાળ પૂરું થવા આવ્યો ત્યારે તેને છેડે ભવિતવ્યતાએ મને જે ગોળી આપી હતી તે પૂરી થવા આવી એટલે વળી ભવિત ૧ સાતમી નારકી. ૨ સાગરોપમના અર્થ માટે જુઓ પૃ. ૨૬૪-૫. Page #476 -------------------------------------------------------------------------- ________________ રિપુદારણનો ગર્વ અને પાત. ૧૧૨૯ વ્યતાએ મને પાછી એક નવી ગોળી આપી. એ નવીન ગળીના પ્રતાપથી હું વળી પંચાક્ષપશુસંસ્થાન નામના નગરમાં ગયે (તિર્યંચ પંચદ્રિય ગતિમાં ઉત્પન્ન થયે). ત્યાં વળી મારી પાસે 'શિયાળવાને આકાર મારી ભવિતવ્યતા સ્ત્રીએ ધારણ કરાવ્યું. મારી સ્ત્રી ભવિતવ્યતાને આનંદ રમત ખેલ કરવાને ઘણે અજબ શેખ હતો, તેથી તેણે તે મને ખૂબ ફેરવ્યો, ઘણો રખડા, કેટલી વખત પાપિષ્ટનિવાસ નગરીના સાત જૂદા જાદા પાડાઓમાં ફેરવ્ય, એક વાર તે એક પાડામાં લઈ જાય, વળી એક વાર કે વધારે વાર પંચાક્ષપશુસંસ્થાનમાં ફેરવે, વળી પાછી પાપિચ્છનિવાસમાં લઈ જાય, વળી કેટલી વાર વિકલાક્ષનિવાસ નગરમાં લઈ જાય, અનેકવાર એકાક્ષનિવાસ નગરમાં ફેરવી આવે, કે કોઇવાર મનુજગતિ નગરમાં પણ લઈ જાય, એમ જુદા જુદા નગરમાં અનેક વાર ફેરવ્ય, માત્ર એક અસંવ્યવહાર નગરને મૂકીને બાકીનાં સર્વ નગરમાં મને અનેકવાર ધકેલા ખવરાવ્યા, અનેક પીડાઓ આપી, અનેક અનુભવ કરાવ્યા. કર્મપરિણુમ મહારાજાએ આપેલ એક ભવમાં દવા યોગ્ય કર્મની ગોળી પૂરી થાય કે તુરત જ બીજી એકભવવેદ્ય ગોળી આપવાની લેજના તે પ્રથમથી જ કરી મૂકતી હતી. આવી રીતે અરઘટ્ટઘક્ટિ (રેંટના ઘડીયંત્ર) ન્યાયથી મને અનેક જગ્યાએ ફેરવ્યો, રખડાવ્યો, તગાડાવ્યું. જેમ જળચક્કીમાં એક ઘડી ઉપરથી ખાલી થાય, વળી નીચે જાય ત્યાં ભરાય, વળી ઉપર આવે, પાછી ખાલી થાય, વળી નીચે જાય, એમ વારંવાર ઉપર નીચે થતાં અનેક આંટાએ ફરે, ચકરાવાનાં સઘળાં સ્થળને ફરસે-આવા મારા હાલ બરાબર થતા હતા. આવી રીતે સર્વ સ્થાનકે અનંત વાર મને ફેરવવામાં આવ્યો. એવી રીતે અનેક સ્થાનકે મને રખડવામાં આવતો હતો ત્યાં વળી મારી જાતિ પણ તદ્દન હલકામાં હલકી થતી હતી, મારું ફળ પણ ઘણું જ નિંદા કરવા લાયક થતું હતું, મારું બળ તે તદ્દન નિર્માલ્યા ૧ અનેક ભવમાં શિયાળને ભવ ખાસ શા માટે નોંધ્યું છે તે સમજાતું નથી. અભિમાનનું તે પરિણામ હોવું જોઈએ, કારણું શિયાળ ચોપગામાં અતિ તુચ્છ ગણાય છે. ૨ વિકળેઢીઃ બેઇદ્રિય, ઇદ્રિય, ચૌરિંદ્રિયમાં. ૩ એકેંદ્રિયમાં. ૪ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા પછી પ્રાણું સૂક્ષ્મ વનસ્પતિમાં જાય તે પણ તેને વ્યવહાર રાશિઓ’ કહેવામાં આવે છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ થતું હતું, મારું રૂપ તા કાઇને મારા ઉપર થૂંકવું પણ ન ગમે તેવું કદરૂપું થતું હતું, કોઇ વખત તપસ્યા કરતા તે તે પણ પ્રશંસા કરવા યોગ્ય નહિ પણ નિંદાને ચેાગ્ય થતી હતી, જન્મથી જ ભિખારીના અવતાર અને દારિઘ્રનું ઘર થતા હતા અને નિરંતર મૂર્ખતા તા મારી સાથે જ રહેતી હતી, સર્વત્ર ભિખારીવેડા મને પ્રાપ્ત થતા હતા અને માગવા છતાં પણ મળે નહિ તેના સંતાપથી એ ભીખનેા ધંધા પણ નિરંતર અત્યંત ભયાનક અને આકરો થઇ પડતા હતા. સર્વે પ્રાણીઓ જાણે મને ઇચ્છતા જ ન હોય, મારાથી દૂર નાસી જવામાં આનંદ માનતા હોય અને મને પેાતાના દુશ્મન ગણતા હોય એવા પ્રકારની મારી સ્થિતિ થઇ પડી. ભવિત જુદી જુદી ગાળીઓ આપીને મારાં એવાં એવાં રૂપે વ્યતાએ પ્રકટ કર્યા અને ત્યાં અનેક પ્રકારે જાદે જાદે વખતે મારી જીભ ખેંચી કાઢવામાં આવી, તપાવેલું તાંબુ મને પાવામાં આવ્યું, હું અનેક વાર મુંગા થયા, ગુંગણા થયા અને અનેકવાર મારી જીભ કપાણી. * પ્રજ્ઞાવિશાળાની વિચારભવ્યતા, સંસારીજીવ આ પ્રમાણે બેાલતા હતા ત્યારે પ્રજ્ઞાવિશાળાએ વિચાર કર્યો કે અહા! માન અને અસત્યભાષણ (શૈલરાજ અને મૃષાવાદ )નાં ભયંકર પરિણામા તા જુઓ ! એને વશ પડીને આ સંસારીજીવ પેાતાને મળેલા મનુષ્યભવ હારી ગયો, એ જ ભવમાં તેણે અનેક પ્રકારની વિડંબનાઓ સહન કરી, તેને પરિણામે અનંત સંસારસાગરમાં અવગાહન કર્યું, ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખાના સાક્ષાત્ અનુભવ કર્યો અને અત્યંત અધમ જાતિ ફળ વિગેરે પ્રાપ્ત કર્યાં. ખરેખર ! શૈલરાજ અને મૃષાવાદની મિત્રતા તે બહુ આકરી પડી ગઇ ! ? એ સર્વ ગર્વ-અભિમાનનાં ફળ સમજવાં. વધારે હલકાઇ થવાના પ્રસંગા તેથી આવે છે. ૨ આ મૃષાવાદનાં ફળ સમજયાં. Page #478 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૦] રિપુદારણને ગર્વ અને પાત. ૧૧૩૧ સંસારીજીવે આગળ વાર્તા ચલાવી– અગૃહીતસંકેતા! ત્યાર પછી ભવિતવ્યતા વળી મને ભવચકપુરમાં આવેલ મનુજગતિ નામની નગરીમાં લઈ ગઈ. ત્યાં મારામાં મધ્યમ પ્રકારના ગુણ આવ્યા. એને લઈને ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઈ, રાજી થઈ, અને સંતોષ પામીને મારી સાથે રહેવા માટે પાછે મારા પુણ્યોદય મિત્રને જાગૃત કર્યો અને મને કહ્યું “આર્યપુત્ર! તમે મનુજાતિ નગરીના વધેમાનપુરમાં હવે પધારો અને ત્યાં સુખેથી રહો. આ યુદય તમારી સાથે ત્યાં આવશે અને તમારી સેવા કરશે” સ્ત્રીને વશ હોવાથી મેં તે તેની આજ્ઞા માથે ચઢાવી. એ વખત પછી તુરતમાં એ ભવમાં ભેગવવા યોગ્ય જે ગોળી મારી પાસે હતી તે પૂરી થતાં મને ભવિતવ્યતાએ વર્ધમાનપુરમાં ભેગવવા ગ્ય બીજી ગોળી આપી. Page #479 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, भवगहनमनन्तं पर्यटद्भिः कथंचिनरभवमतिरम्यं प्राप्य भो भो मनुष्याः । निरुपमसुखहेतावादरः संविधेयो, न पुनरिह भवद्भिर्मानजिह्वानृतेषु ॥ આ સંસારરૂપ મેટા ગહન વનમાં ફરતાં ફરતાં મહા મુકે“લીએ કઈ વખત અત્યંત રમણીય મનુષ્યભવ પ્રાપ્ત થાય તે હે મનુષ્યો! તે પ્રસંગે જે સુખની ઉપમા બીજા કેઈ સુખને આપી “ન શકાય તેવા (મેક્ષના) સુખને મેળવવા માટે બરાબર સારી “રીતે યલ કરો અને ખાસ કરીને એવો સુંદર ભવ અભિમાન કરવામાં, અસત્ય બોલવામાં અથવા જિહાના રસ ભેળવવામાં પડી જઈ ખરાબ તે ન જ કરી નાખો. 'इतरथा बहुदुःखशतैर्हता, मनुजभूमिषु लब्धविडंबनाः। मदरसानृतगृद्धिपरायणा, ननु भविष्यथ दुर्गतिगामुकाः॥ જે એથી ઉલટી રીતે મનુષ્યભવમાં આવીને અભિમાન કરશે, રસલંપટ થઈ જહાસ્વાદમાં પડી જશે અને અસત્યને વશ પડશે તો તે મનુષ્યભૂમિમાં જ અનેક પ્રકારનાં દુઃખોથી હેરાન થશે, વિવિધ પ્રકારની પીડાઓ પામશે અને છેવટે દુર્ગતિએ જશે–એ વાત તમારા ધ્યાનમાં રાખશે.” एतनिवेदितमिह प्रकटं मया भो मध्यस्थभावमवलम्ब्य विशुद्धचित्ताः। मानानृते रसनया सह संविहाय, तस्माझिनेन्द्रमतलम्पटतां कुरुध्वम् ॥ આ પ્રમાણે મેં મધ્યસ્થ ભાવે તમારી પાસે માન રસના અને “અસત્યનું ચરીત્ર બતાવ્યું, હવે તમે પણ મધ્યસ્થ ભાવ ધારણ કરી “વિશુદ્ધ અંત:કરણવાળા થઈ, જહેંદ્રિય, માન અને અસત્યને ત્યાગ કરી, જૈનમતના સંબંધમાં ખાસ પ્રેમ ધારણ કરે.” ૧ માલિનિ વૃત્ત છે. ૨ ફેંતવિલંબિત વૃત્ત. Page #480 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. ૧૧૩૩ આ પ્રમાણે કરવું એ તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે, એમ કરવામાં તમારે સ્વાર્થ છે, પરમાર્થ છે, આત્મોન્નતિ છે, નિવૃતિનગરી તરફ પ્રયાણ છે, અનંત સુખપ્રાપ્તિનું કેદ્ર છે અને પરમ અવ્યાબાધ સુખપ્રાપ્તિનું બહાનું છે-આવ શ્રીસિદ્ધાર્ષિગણિને ઉપદેશ છે. इत्युपमितभवप्रपञ्चायां कथायां मानमृषावादरसनेन्द्रिय विपाकवर्णनश्चतुर्थः प्रस्तावः ઉપમિતિભવપ્રપંચો કથાનો માન, મૃષાવાદ, રસેન્દ્રિયને વિપાકને બતાવનાર ચોથે પ્રસ્તાવ સમાપ્ત. ૧ આ વાકય ભા. ક, તરફથી છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ «««««««««««««««««««r Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા થા. wwwwww પંચમ પ્રસ્તાવ. અવતરણ Spennanesenestaescaneach Page #483 -------------------------------------------------------------------------- ________________ પાંચમો પ્રસ્તાવ. નાના-ઓછી અગત્યના પાત્રો. સ્થળાદિ. મુખ્ય પાત્રો. વર્ધમાનનગર. ધવળ. વર્ધમાન નગરને રાજા. (બહિરંગ) કમળસુંદરી. ઘવળરાજની રાણી. વિમળની માતા. વિમળ. ધવળરાજને પુત્ર. આ પ્રસ્તાવને ઘણા અગત્યને પાત્ર. સોમદેવ. વર્ધમાન નગરને શેઠીઓ. વામદેવને પિતા. કનકસુંદરી. સોમદેવ શેઠની સ્ત્રી. વામદેવ. સંસારીજીવ. કથાનાયક, સેમદેવ અને કનકસુંદરીનો પુત્ર. સ્તેય, વામદેવનો મિત્ર. (અંતરંગ) ચેરીનું રૂપક, બહલિકા. (માયા) વામદેવની સખી (અંતરંગ) વૈતાઢય પર્વતે-ગગનશેખર નગર. (ક્રિડાનન્દભવન) રચૂડ. વિદ્યાધર, વિમળનો મિત્ર. મણિપ્રભ. ગગનશેખરનો રાજા. રશિખા મેઘનાદનો પુત્ર-મણિપ્રભની કનકશિખા. મણિપ્રભની રાણી. દીકરીનો દીકરે. રશેખર મણિપ્રભને પુત્ર. મણિશિખા અને અમિતપ્રભને પુત્ર- ૨લશિખા. મણિપ્રભની પુત્રીમેઘનાદની સી. રચૂડને હરીફ. મણિશિખા. મણિપ્રપુત્રી-અમિતપ્રભની સી. અચળ. Page #484 -------------------------------------------------------------------------- ________________ ચપળ. અચળના ભાઇ–રનચૂડના વિરોધી. શ્રૃતમંજરી. રતચૂડની સ્રી-મણિપ્રભના પુત્ર રનશેખરની દીકરી. વૈતાઢથ પર્વતની દક્ષિણ શ્રેણીના ગગનરશેખર નગરના વિદ્યાધરને સં બંધ દર્શાવનાર વંશવૃક્ષ. ચંદન. બુધાચાર્યું. ભવ ગામે સ્વરૂપ સારગુરૂ શિવમંદિર. મણિપ્રભ-કનકશિખા રતશેખર–(રતિકાંતા) રશિખા (મેધનાદ) ચૈતમંજરી પુત્રી સિદ્ધિપુત્ર-રતરશેખરને મિત્ર, એક મહાત્મા ઉપકારી સાધુ, શૈવાચાર્ય. સુખર. અર ગુરૂ કથાનક (અંતરકથા) I રચૂડ મણિશખા (અમિતપ્રભ) અચળ ચપળ એક દૂત–જાસુસ–અચળ ચપળની હીલચાલપર નજર રાખવા રતચૂડે રાખેલેા ગુપ્ત માણસ. ચારા વિગેરે...''રશૈવાચાર્ય સાથે ખાટા સંબંધ કરનાર. ૧૧૪૧૭ Page #485 -------------------------------------------------------------------------- ________________ અઠેરશિવાચાર્યનું તસ્કરાપિત નામ. મહેશ્વરે–શિવભકતે. ભાવનગરના ચારે પાડામાં પાત્રો. પ્રથમ પાડામાં ઠીકરાનું પાત્ર. બીજા પાડવામાં સરાવળું. ત્રીજા પાડામાં ત્રાંબાનું ભાજન. ચોથા પાડામાં રૂપાનું પાત્ર. બુધચરિત્રના પાત્રો, ધરાતલ નગર. શુભવિપાક. ભૂતળ નગરનો રાજા–બુધસૂરિના પિતા. (અંતરંગ) નિજસાધુતા. શુભવિપાકની રાણ-બુધસૂરિની માતા, શુભવિપાકને પુત્ર-બુધસૂરિની પૂર્વ સ્થિતિ, અશુભવિપાક. શુભવિપાકને નાના ભાઈ. પરિણતિ. અશુભવિપાકની રાણી. અશુભવિપાકને પુત્ર. ધિષણા. વિમલમાનસનગરના શુભાભિપ્રાય, રાજાની પુત્રી, બુધની ભાર્યા. વિચાર. બુધ અને ધિષણને પુત્ર. પ્રાણુ. નાસિકા પ્રદેશમાં રહેલ મંદને મિત્ર. ભુજમતા, દ્માણની પરિચારિકા. માનુસારિતા. વિચારની માસી. હરાય સૈન્ય. હાભિસંધિ વિગેરે-ચતુર્થ પ્રસ્તાવ પ્રમાણે. ૧૩૮ Page #486 -------------------------------------------------------------------------- ________________ સત્ય સંયમ, ચારિત્રરાજને દૂત. ચારિત્રરાજને સુખ મોહરાયથી કદતિ. ચારિત્રરાજ સૈન્ય, સદ્ધ મંત્રી. સમ્યગદર્શન સેનાપતિ વિગેરે–ચતુર્થ પ્રસ્તાવ પ્રમાણે લીલાવતી.. દેવરાજની પત્ની, મંદકુમારની બહેન (નામમાત્ર આવે છે. પાત્રનો ભાગ કાંઈ નથી) કમળ. ધવળરાજાને ના પુત્ર-દીક્ષાવસરે ધવળરાજા તેને રાજ્યાભિષેક ૧૧૩e વિશદમાનસ શુભાભિસધિ. વિશદમાનસનો રાજા. નગર. (અંતરંગ) શુદ્ધતા. શુભાભિસન્ધિની પ્રથમ સ્ત્રી.. પાપભીરુતા, શુભાભિસશ્વિની બીજી સ્ત્રી. ઋજુતા, શભાભિસબ્ધિ અને શુદ્ધતાની પુત્રી. (બહલિકાને દર કરનાર) અચરતા. શભાભિસબ્ધિ અને પાપભીરતાની પુત્રી (સ્તેયને દૂર કરનારી સરળશેઠ. એક ભદ્ર પ્રકૃતિના શેઠ. બંધુલ. બંધુમતી. વામદેવને આદર સહિત ધરમાં રાખનાર સફળ શેઠની પી. કાંચનપુર. સરળશેઠને મિત્ર Page #487 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવમપંચા કથા. વિભાગ ર જે (ચાલુ). – પાંચમો પ્રસ્તાવ. અવતરણ. તેય, ઘ્રાણેન્દ્રિય માયા, પ્રકરણ ૧ લું. વામદેવ-માયાસ્ત પરિચય. se સારી જીવ પોતાની વાત આગળ ચલાવતાં સદાગમ ને કહે છે, ભવ્યપુરૂષ સાંભળે છે અને પાસે પ્રજ્ઞાછે. વિશાળા તથા અગ્રહીતસંકેતા બેઠા છે. વાર્તા આ Aો . ગળ ચાલે છે – વર્ધમાનપુરે વિમળકુમાર. બાહ્ય પ્રદેશોમાં એક વર્ધમાન નામનું મોટું નગર છે, લેકમાં તે ઘણું પ્રસિદ્ધિ પામેલું છે અને જાણે સર્વ પ્રકારની સુંદરતાનું મંદિર જ હોય તેવું દેખાય છે. એ નગરને પુરૂષવર્ગ પૂર્વાભાષી, પવિત્ર, સમજુ, ઉદાર, સગાસંબંધી તરફ અતિ પ્રેમ રાખનાર અને જૈનધર્મમાં અત્યંત પરાયણ હતો. તે નગરને સ્ત્રીવર્ગ અત્યંત વિનયશીળ, શુદ્ધ, ૧ પૂર્વાભાષીઃ કાઈ ઘેર આવે ત્યારે તેને “આવે, ભાઈ ! પધારો!” એમ કહી પ્રથમથી આદર આપનાર, આતિથ્ય કરનારે, વિવેકી. Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] વામદેવ-માયાસ્તેયપરિચય. ૧૧૪૧ શીળગુણથી વિભૂષિત, સર્વ અવયવે સુંદર, ચોગ્ય પ્રકારની લજ્જા મર્યાદાને ધારણ કરનાર અને ધાર્મિક વૃત્તિવાળા હતા. તે નગરમાં ધવળ નામના રાજા રાજ્ય કરતા હતાઃ તે અભિમાનથી ઉદ્ધૃત થઇ ગયેલા દુશ્મન રૂપી હાથીઓનાં કુંભસ્થળને ભેદી નાખે તેવા અને કપટવગરની સાચી શક્તિવાળા હતા. તે રાજામાં ખૂબિ એ હતી કે તે પોતાના અંવર્ગ રૂપ કુમુદ (રાત્રીવિકાસી કમળ) ઉપર જ્યારે ચંદ્ર જેવા હતા ત્યારે શત્રુ રૂપ તામસ (અંધકાર) ઉપર તે તે જ વખતે આકરા સૂર્યના આકાર ધારણ કરતા હતા. સર્વ રાણીઓમાં પતાકા જેવી એ ધવળ રાજાને કમલસુંદરી નામની પટ્ટરાણી હતી જે સૌંદર્યનેા નમુના હતી અને` શીલગુણથી સંપન્ન હતી. તે પટ્ટરાણીના ગર્ભમાં સારા અને સાચા ગુણાના તીર્થસ્થાન જેવા એક વિમળ નામના પુત્ર ઉત્પન્ન થયા. એ વિમળકુંવરમાં એવી મહત્તા હતી કે એ નાની વયનેા હતા ત્યારે પણ બાળકના જેવી નકામી ચેષ્ટા કરતા ન હોતા, પણ પરિપકવ માણસની જેમ મેાટાઇનાં અનેક લક્ષણા બતાવતા હતા. કથાનાયક વામદેવના જન્મ, હવે તે વર્ધમાનપુરમાં એક સામદેવ નામના મહા ધનવાન્ શેઠ વસતા હતા; તે લક્ષ્મી, સરસ્વતી અને સજ્જનતા રૂપ ત્રિપુટિનું પ્રિય મિલનસ્થાન હોવાથી ઘણા જ પ્રખ્યાત હતેા, સર્વને માનનીય હતા અને વળી જાતે પ્રાણીઓનું હિત કરવામાં સદા તત્પર રહેનારો હતા. એનામાં કોઇ પણ પ્રકારના અભિમાનના અભાવ હતા. અત્યંત નમ્રતાની સાથે તે ધનમાં કુબેર ભંડારીને હઠાવી દે તેવા હા, રૂપમાં કામદેવને હઠાવે તેવા હતા, બુદ્ધિમાં દેવતાના ગુરૂ બૃહસ્પતિને પણ પાછે પાડે તેવા હતા, અત્યંત ધૈર્યવાન હાવા સાથે તે આટલી મહત્તા જીરવી શકતા હતા, અને જાતે કોઇ મામતનું અભિમાન કરતા નહિ. એ સામદેવ શેઠને તેની જેવી જ ગુણવાળી કનકસુંદરી નામની ભાર્યા હતી, તે શીળગુણથી ભરપૂર હતી, લાવણ્ય રૂપ અમૃતથી ભરેલી હતી અને પોતાના પતિ તરફ અત્યંત ભક્તિવાળી હતી. ૧ બંધુને વિકસ્વર કરતા હતા, તે જ વખતે દુશ્મનેા તરફ સૂર્ય જેમ અંધકારને હઠાવી દે તેવા પ્રચંડ હતા. ૨ સૌંદર્ય સાથે શીળ એટલે સુવર્ણમાં સુગંધ મળ્યા જેવું. ૫૭ Page #489 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ હે ગૃહીતસંકેતા! મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને જે ગાળી આપી હતી તેના પ્રભાવથી મારી સાથે પુણ્યાદય મિત્રને લઇને હું તેની કુખમાં આન્યા. સંપૂર્ણ કાળ થતાં મારી માતાના શરીરથી હું છૂટા પડ્યો અને રંગભૂમિમાં જેમ નટ બહાર પડે તેમ હું યેાનિમાંથી બહાર આવ્યા . તે વખતે એક પવિત્ર સુંદર બાળકને પોતે જન્મ આપ્યા છે એવી મારી માતાના મનમાં ભાવના થઇ. મારી સાથે પુણ્યાદયને પણ જન્મ આપ્યા, પણ મારી માતાએ તેને દેખ્યા નહિ, કારણ કે એ અંત રંગના લાકા સાધારણ માણસની નજરે દેખાતા નથી. મારા પિતા સામદેવને ઘરના નાકર ચાકરે મારા જન્મની ખબર આપી એટલે તેણે પુત્રજન્મના મોટા મહાત્સવ કર્યોઃ યાચકોને બહુ દાન આપ્યાં, ગુરૂજનાની મહાન ભક્તિ કરી, સગા સંબંધીએ વિગેરે આનંદનાં વાજીંત્ર વગાડતાં ખૂબ નાચ્યાં. મારા જન્મને બાર દિવસ થયા એટલે મેટા આડંબર સાથે મારા પિતાએ મારૂં વામદેવ' નામ પાડ્યું. ૧૧૪૨ માયાસ્તેય પરિચય. ત્યાર પછી અનેક પ્રકારના લાડ અનુભવતા અને સુખ ભાગવતા હું અનુક્રમે વધતા ગયા, મોટા થતા ગયા અને મારી ચેતના વધારે વધારે વ્યક્ત થતી ગઇ. એમ કરતાં જ્યારે મારામાં વધારે સમજણ આવી તે વખતે મેં તન કાળા રંગના બે પુરૂષ જોયા અને તેઓની પાસે ઘણી વાંકી અને કેડ ભાંગી જવાથી વળી ગયેલી એક કદરૂપી સ્ત્રી મારા જોવામાં આવી. આ ત્રણ મનુષ્યે કાણુ હશે અને શા માટે મારી પાસે આવ્યા હશે તેના હું વિચાર કરતા હતા ત્યાં તા તેઓમાંના એક પુરૂષ મને ખૂબ જોરથી ભેટયા અને મારે પગે પડ્યો. ત્યાર પછી તેણે મારી સાથે વાત કરવા માંડી: મનુષ્ય—“ અરે મિત્ર! તું મને ઓળખે છે કે ભૂલી ગયા છે ?” હું આળખતા નથી, તમારા સંબંધ મને યાદ વામદેવ (હું) "" આવતા નથી.” એ કાળા મનુષ્યાનેા પરિચય, પૂર્વ કાળના પરિચયની યાદ. મૃષાવાદ અને માયાના સંબંધ. મારે જવાબ સાંભળીને તે કાળા રંગના મનુષ્ય શાકથી ન્હાવરા બની ગયા. ૧ શિવનું નામ વામદેવ છે. એ નામના એક ઋષિ પણ થયા છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] વામદેવ-માયાસ્તેયપરિચય. ૧૧૪૩ વામદેવ બાપુ ! તું કેમ આટલા બધા શાકાતુર થઇ હાવર અની ગયા?” મનુષ્ય—“મારા અતિ પરિચય છતાં તું મને વીસરી ગયા એ જ મા શાકનું અને તેથી હાવરા મનવાનું કારણ છે.” વામદેવ. અરે ભાઇ ! સુંદર ચક્ષુવાન ! તને મેં અગાઉ ક્યાં એા હતા તે તેા કહે.” મનુષ્ય—‹ તેં મને ક્યાં અને કેવી રીતે જોયા હતા તે તને કહું છું તે ખરાખર સાંભળ. તને યાદ હશે કે અગાઉ તું 'અસંવ્યવહાર નગરમાં વસતા હતા તે વખતે તારી પાસે મારા જેવા ઘણા મિત્રો હતા. એ અસંવ્યવહાર નગરમાં તે વખતે હું તારા મિત્ર થયેા ન હેાતેા. ત્યાર પછી ફરવામાટે તું એક વખત એ નગરની બહાર નીકળ્યા અને એકાક્ષનિવાસ નગરમાં તથા વિકલાક્ષપુરમાં ઘણા વખત ફર્યો. એમ ફરતાં ફરતાં તું પંચાક્ષપશુસંસ્થાન ( તિર્યંચ ) નગરે આવી પહોંચ્યા. એ પશુસંસ્થાનમાં સંજ્ઞાવાળા ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા કુળપુત્રો રહે છે તેમના ટાળામાં અનેક સ્થાનકે ફરીને તું આવી પહોંચ્યા. જ્યારે તું એ ગર્ભજ સંજ્ઞી પંચાક્ષ પશુકુળપુત્રોમાં આવ્યા તે વખતે હું તારો મિત્ર થયા, પરંતુ હું છૂપા રહીને કામ કરતા હતા તેથી તેં મને ખરાઅર જોયા ન હોતા. હું ભાઇ! ત્યાર પછી તારે તે અહીં તહીં રખઢવાના અને ભ્રમણ કરવાનેા લગભગ સ્વભાવ પડી ગયા હતા તેથી તારી ભાર્યાં ( ભવિતવ્યતા ) સાથે અનંત સ્થાનકામાં અનેક વાર તું રખડયા, કર્યાં અને રાળાયેા. એમ કરતાં તને યાદ હશે કે એક વખત કુતૂહળ થવાથી તું સિદ્ધાર્થ નગરેપ તારી સ્ત્રીને સાથે લઇને ગયા. તે વખતે ત્યાં તું નરવાહન રાજાના રાજયમહેલમાં કેટલાક દિવસ રહ્યો હતા અને તે વખતે રિપુદારણ એવું તારૂં નામ હતું અને તે નામથી મૃષાવાદનું એળખાણ. ૧ જીએ–પ્રસ્તાવ ખીન્ને, પ્રકરણ સાતમું. આ જીવ સૂક્ષ્મ વનસ્પતિમાં અનાદિ નિગેાદમાં હ્રાય ત્યારે અસંવ્યવહારી કહેવાય છે. ત્યાં મૃષાવાદ પ્રત્યક્ષ હોતું નથી, કારણ ત્યાં વ્યવહાર જ કરવાને નથી. ૨ બે ત્રણ ચાર ઇંદ્રિયવાળા જીવની તિ. ૩ પાંચ ઇંદ્રિય વાળા જળચર, સ્થળચર અને ખેચર. ૪ પંચેદ્રિય તિર્યંચમાં જયારે ગર્ભજ સંજ્ઞી થાય ત્યારે સ્પષ્ટ મૃષાયાદ ખેલવાના પ્રસંગ થાય છે. ૫ ચેાથા પ્રસ્તાવના નાયક રિપુદારણનું નગર. જુએ પૃ. ૭૦૩, Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ તું ઓળખાતા હતા. તારૂં અસલ નામ તે સંસારીજીવ છે પણ અન્ય અન્ય સ્થાનામાં વાસ કરતાં વારંવાર તારાં નામ પણ ફરતાં જાય છે અહે। સુંદર મિત્ર ! વરલોચન ! તેં તે વખતે મારા મહુ સારી રીતે પરિચય કર્યો હતેા, તેં મને મૃષાવાદના નામથી આળખ્યા હતા, મારી સાથે ઘણા આનંદ કર્યો હતા, અનેક પ્રકારની લહેરો ભાગવી હતી, મને સારી રીતે રાજી કર્યાં હતા અને મારાં જ્ઞાન તથા કુશળતામાં તને તે ભવમાં બહુ સારી રીતે પ્રેમ ઉપજ્યા હતા. તને યાદ હાય તા તે તે વખતે મને એકવાર તે સ્પષ્ટ રીતે આનંદથી પૂછ્યું હતું કે મિત્ર ! મને આનંદ આપનાર તારામાં આવી કુશળતા કાના પ્રસાદથી આવી ? તે તું મને જાવ.' તેવા તારા સવાલના જવામમાં મેં તને તે વખતે જણાવ્યું હતું કે મેં એક ખાઇ જે મૂઢતા અને રાગકેસરીની દીકરી માયા નામની છે તેને મારી બહેન તરીકે સ્વીકારેલી છે તેના પ્રસાદથી મારામાં એ સર્વ કુશળતા આવી છે. એ સર્વદા મારી પાસે જ રહે છે અને મેાટી બહેન હેાવાથી માતા જેટલા મારા ઉપર પ્રેમ રાખે છે. નાના બાળકો પણ સારી રીતે જાણે છે કે જ્યાં મૃષાવાદ હાય છે ત્યાં તે ઘણે ભાગે માયા સાથે જ હાય છે. તે વખતે તેં મને કહ્યું કે તું મને તે તારી મહેન દેખાડ.' મેં પણ તારી તે માગણી તે વખતે સ્વીકારી અને એ પ્રમાણે તને વચન આપ્યું હતું તે સંભારીને હું તે મારી બહેનને આજે લઇને આવ્યા છું અને તારી સાથે તેની ઓળખાણુ કરાવું છું. અરે ભાઇ ! જ્યારે તું રિપુદારણ હતા ત્યારે તારા મારા ઉપર એટલા બધા સ્નેહ હતા અને તું મારી સાથે એવી હાસથી વાતા કરતા હતા અને આપણી દોસ્તી એટલી બધી મનને હરનારી અને ખેંચાણુ કરનારી હતી કે તેનાં જેટલાં વખાણ અને વર્ણન કરૂં તે ઓછાં ગણાય. પણ અત્યારે તે તું મને તારી પાસે જુએ છે છતાં આળખતે પણ નથી ! ખરેખર, આથી વધારે દિલગીરીની ખામત શું હાઇ શકે ? ખરેખર, હું તેા એક મોટા કમનસીમ મંદભાગી છું કે તારા જેવા પરમ ઇષ્ટ મિત્ર મને ભૂલી જાય છે અને પૂર્વના સ્નેહ યાદ પણ કરતા નથી ! હવે હું કયાં જાઉં અને શું કરૂં ? અત્યારે મને મેાટી ચિંતા કરાવે તેવી દુઃખદાયક પરિસ્થિતિ ઉત્પન્ન થઇ રહી છે !!!” ૧ અત્યારે મૃષાવાદ આ વાત કહી જાય છે. અસલમાં સંસારીજીવ પે તેજ પેાતાનું ચિરત્ર સદાગમ સમક્ષ કહે છે એ લક્ષ્યમાં રાખવું. ૨ જુએ પૃ. ૭૨૪. ત્યાં આ સર્વ સગપણ વિસ્તારથી બતાવેલ છે. એ માયા, ને ખતાવવાનું વચન તે વખતે મૃષાવાદે આપ્યું હતું. Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] વામદેવ-માયાસ્ત પરિચય ૧૧૪૫ વામદેવ–“ભાઈ! ખરી રીતે તો એ હકીકત મને અત્યારે યાદ આવતી નથી પણ મારા હૃદયમાં એ ભાવ આવે છે કે જાણે તારી સાથે ઘણું લાંબા વખતથી પરિચય હોય, કારણ કે ભાઈ મૃષાવાદ ! જ્યારથી મેં તને જોયો છે ત્યારથી મારી આંખ શીતળ હીમ જેવી થઈ ગઈ છે અને મારા મનમાં આનંદ આનંદ થઈ ગયો છે. नूनं जातिसरा मन्ये, दृष्टिरेषा शरीरिणाम् । प्रिये हि विकसत्येषा, दृष्टे दन्दह्यतेऽप्रिये ॥ પ્રાણીઓનું દર્શન પૂર્વ જાતિને જરૂર સ્મરણ કરે-વાદ લાવે તેવી (જાતિસ્મરણવાળી) જણાય છે, કારણ કે જ્યારે પોતાના વહાલા સ્નેહી સંબંધીને જુએ છે ત્યારે તે વિકાસ પામે છે અને જ્યારે પોતાને અપ્રિય હોય તેને જુએ છે ત્યારે તેને બળતરા ઉત્પન્ન થઈ જાય છે, માટે ભાઈ! તારે આ બાબતમાં જરા પણ શોક કરવો ઉચિત નથી. મિત્ર! તું મારા પ્રાણુ જેવો છે. હવે તારે મને જે કહેવું હોય તે ખુશીથી કહે.” મૃષાવાદ–“ભાઈ વામદેવ! મારે તને કહેવાનું પ્રયોજન તો એકજ છે અને તે એ છે કે હાલમાં આ મારી માયા સાથે બહેન મારી સાથે આવેલી છે તેને તારા ઉપર ઘણે ૫ રિચ ય. સ્નેહ છે અને નવા નવા ટીખળ કરવામાં આનંદ માનનારા લેકેએ જે કે તે માયાના નામથી પ્રસિદ્ધ થયેલી છે તો પણ એના આચરણથી પ્રસન્ન થઈને એનું બહલિકા એવું બીજું સુંદર નામ પાડ્યું છે-હવે મારે તને કહેવાનું એ છે કે જેવી સારી રીતે તું મારી સાથે વર્તતે હતો તેવીજ સારી રીતે તેની સાથે વર્તન રાખજે. હું તો હાલ છૂપ રહેવાને છું, કારણ કે હાલ મારે અવસર નથી. અત્યારે એ તારા સંબંધમાં વધારે આવવાની છે, પરંતુ તારે એટલું સમજી જ રાખવું કે જ્યાં એ હશે ત્યાં તત્વથી હું તો જરૂર હોઈશ જ, કારણ કે અમારું બન્નેનું સ્વરૂપ એક બીજામાં દાખલ થઈ ગયેલું છે. અને ભાઈ વામદેવ ! આ મારી સાથે બીજો પુરૂષ સ્તેય સાથે આવેલો છે તે મારે નાનો ભાઇ છે, હાલમાં એ તારી સાથે ૫રિ ચ ય, મિત્રતા કરવાને યોગ્ય છે, તેથી એને પણ અહીં સાથે ૧ જાતિસ્મરણ જ્ઞાન જે મતિજ્ઞાનનો ભેદ છે તે થાય તો પૂર્વ ભવ પ્રાણી દેખી કે, ૨ બહુલિકા માયાનું આ બીજું હુલામણાનું નામ છે, શાસ્ત્ર પ્રસિદ્ધ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ પ લેતા આવ્યા છું. એનું નામ `Ôય છે. એનામાં ઘણી પ્રમળ શક્તિ છે, એ મહા તેજવાળા છે. પહેલાં એ છૂપાઇને રહેલા હતા, અત્યારે પેાતાને યોગ્ય પ્રસંગ જાણીને તે અહીં આવેલ છે. મારે તને એના સંબંધમાં માત્ર એટલું જ કહેવાનું છે કે જેવા પ્રેમ તું મારા ઉપર રાખતા હતા અને જેવી સારી રીતે મારી તરફ જોતા હતા તેવી જ સારી રીતે અને તેટલા જ સ્નેહભાવથી તેના તરફ તું વર્તજે અને તેને તારા વહાલા ભાઇ ગણજે.” વામદેવ—“ સુજ્ઞ મિત્ર ! જે તારી બહેન તે મારી પણ મોટી બહેન છે એમ જ હું ગણીશ અને જે તારા સહેાદર ભાઇ છે તે મારા પણ ભાઇ છે એમ હું માનીશ. તારે એ બાબતમાં કહેવાની જરૂર હોય જ નહિ.” મૃષાવાદ—“મિત્ર! ભારે કૃપા કરી, મારા ઉપર તેં માટી મહેરબાની કરી, તેં આ પ્રમાણે કરવા વચન આપ્યું તેથી હું તેા ખરેખર કૃતકૃત્ય થયા છું. ધન્ય છે નરોત્તમ તને!” આ પ્રમાણે કહીને મૃષાવાદ અંતર્ધ્યાન થઇ ગયા. માયા અને સ્તેયના પરિચયની અસર, હવે મને માયા અને સ્તેયને પરિચય થયા, તેના પરિણામે મારા મનમાં જે વિચારો થવા લાગ્યા તે અત્ર સંક્ષેપમાં જણાવી દઉં: હું વિચારતા હતા કે અહા ! મારે માયા જેવી બહેન સાંપડી અને તેય જેવા ભાઇ મળ્યા તેથી ખરેખર હું ધન્ય છું ! આવા ભાઇબહેન તા ભાગ્યે જ મળે છે ! વિગેરે. તેની સાથે વિલાસ કરતાં મારી ચેતના ભમવા લાગી અને મનમાં અનેક પ્રકારના તર્કવિતર્કો થવા લાગ્યાઃ મને માયાની અસરથી એવું થવા માંડ્યું કે જાણે આ આખી દુનિયાને છેતરી દઉં, અનેક પ્રકારના પ્રપંચેાથી બધાને ભેાળવી દઉ'; અને વળી સ્તેયની અસ રથી એવું લાગવા માંડ્યું કે પારકાનું સર્વ ધન હું ચોરી લઉં કે ઉઠાવી લાવું. ત્યારથી માંડીને હું તે અન્ય લોકોને છેતરવાના કામમાં અને પારકા પૈસા અને પારકી દાલત હરી લેવાની મામતમાં પ્રવર્તવા લાગ્યા. લાકોએ તથા સંબંધીવર્ગે પણ મારી તુલના કરી લીધી અને મારૂં એવું ખરાબ વર્તન જોઇને તેઓ મને એક તરખલા જેવા હલકો ગણવા લાગ્યા. * ૧ તૈયઃ ચારી, લુંટ, ધાડ. પારકી વસ્તુ પચાવી લેવી, રત્ન વગર લેવી, ખીજે સ્થાનકે છુપાવી દેવી વિગરે સર્વ તૈયમાં આવે છે. * * * Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] વામદેવ-માયાસ્ત પરિચય. ૧૧૪૭ વિમળ સાથે મિત્રી. વર્ધમાન નગરના મહારાજા ધવળ રાજાની પટરાણું કમળ સુંદરી હતી. તેને મારી માતા કનકસુંદરી સાથે હેનપણું હતા અને બન્નેને અરસ્પર સ્નેહ ઘણે સારે હતું. એ રાણીને દીકરે વિમળ નામનો હતું. તે મને માતાઓના સંબંધથી નિખાલસ હૃદયથી ઘણો ચાહતો હતો અને અમે બન્ને એક બીજાના ઈષ્ટ મિત્રો થયા હતા. એ વિમળ કુમાર નિરંતર પરના ઉપર ઉપકાર કરવા માટે તત્પર રહેતા હતું, તેનું મન સ્નેહસંબંધથી ભરપૂર હતું અને તે એક મહાત્મા જેવો જ જણાતો હતો. કેઈ પણ જાતના ગોટાળા કે દાવપેચ વગર તે મારી સાથે પ્રદથી રહેતો હતો. વિમળ જ્યારે મારા ઉપર આવી એકનિષ્ઠાથી સરખો સ્નેહ રાખતો હતો, ત્યારે હું તે માયાના પ્રતાપથી મનમાં શઠતા રાખતા હતા, સ્નેહમાં સાચો રહેતા ન હોત અને વિમળ જેવા પવિત્ર મહાત્મા તરફ પણ મળ (દેષ-મેલ-કચ-ગૂઢ આંતર આશય)વાળે રહેતા હતા અને કુટિલતાનું એક ઘર જ બની ગયો હતા. વિમળ કુમાર સાચો શુદ્ધ પ્રેમ રાખતો હતો અને હું કપટમૈત્રી રાખતા હતા. તેવી વિચિત્ર અવસ્થામાં વર્તતા અમે અનેક પ્રકારની કીડાઓ કરતા હતા, આનંદમાં વર્તતા હતા અને લહેર કરતા હતા. એવી રીતે શુદ્ધ પ્રેમ અને લુચ્ચાઇની વચ્ચે ઝોલાં ખાતાં અમારા પ્રેમસંબંધમાં અમે દિવસના દિવસ કાઢી નાખ્યા. હવે મહાત્મા વિમળે નાનપણમાં એક સારા ઉપાધ્યાયને વેગ મેળવીને તેની પાસેથી સઘળી કળાઓનો અભ્યાસ કરી લીધો. અને અનુક્રમે યુવતિઓનાં નેત્રોને આનંદદાયી, કામદેવના મંદિર સમાન અને લાવણ્યસમુદ્રના આધારભૂત તરૂણાવસ્થાને તે પામ્યો. Page #495 -------------------------------------------------------------------------- ________________ TAT ક્રીડાનંદન વન. A પ્રકરણ ૨ જું. નરનારી શરીરલક્ષણ, ← વિશે મળ કુમારના એક તરફ શુદ્ધ સાચા પ્રેમ અને બીજી તરફ મારી કૃત્રિમ મંત્રી નિરંતર વધતી ચાલી, અમે અનેક પ્રકારના આનંદે ભાગવવા લાગ્યા અને વિલાસા કરવા લાગ્યા. એ પ્રમાણે એક વખત ક્રીડા કરતાં કરતાં અમે ક્રીડાનંદન નામના સુંદર વનમાં આવી પહોંચ્યા. 'अशोकनागपुन्नाग- बकुलाङ्कोलराजितं, चन्दनागरुकर्पूर- तरुषण्डमनोहरम् ॥ १ ॥ द्राक्ष्यमण्डपविस्तार - वारितातपसुन्दरम् । विलसत्केतकीगन्ध-गृड्यान्धीकृतषट्पदम् ॥ २ ॥ अनेकतालहिन्ताल-नालिकेरमहाद्रुमैः, यदाह्वयति हस्ताभैः, सस्पर्धमिव नन्दनम् ॥ ३ ॥ “ એ વન અશાકનાં ઝાડો, નાગનાં વૃક્ષો (નાગકેશર), પુન્નાગનાં વૃક્ષા (સારંગીનાં ઝાડ અથવા જાયફળનાં ઝાડા), બકુલનાં વૃક્ષા, કાકાલી નામની વનસ્પતિનાં ઝાડો, અને અંકોલના વૃક્ષેાથી વિરાજિત હતું, ચંદન અગર અને કપૂરનાં ઝાડોના સમૂહથી મનેાહર લાગતું હતું, તેમાં દ્રાક્ષના માંડવાઓ એટલા વિસ્તારથી ફેલાયલા હતા કે સૂર્યના તાપને અટકાવી દઇ છાયા કરતા હતા અને તેથી તે વન ઘણું સુંદર જણાતું હતું. ઝુમી રહેલી કેતકી (કેવડા)ની સુંદર ગંધથી ભમરાઓને ૧ અનુશ્રુપ વૃત્ત. Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણ. ૧૧૪૯ આંધળા બનાવી દેતું હતું, તેમ જ તેમાં તાડનાં ઝાડો, હિંતાલનાં વૃક્ષા અને નાળીએરીનાં મેાટાં મોટાં ઝાડા એટલાં ઊંચાં આવીને ઝુલી રહ્યાં હતાં કે જાણે તે નંદનવનની સાથે સ્પર્ધા કરીને તેને આમંત્રણ કરતાં હોય એવું દેખાતું હતું.' वणी विविधाद्भुतच्चूतलतागृहकं क्वचिदागत सारसहं सबकम् । सुमनोहरगन्धरणमरं, घुसदामपि विस्मयतोषकरम् ॥ स च तत्र मया सहितो विमलः, सरलो मनसा बहुपूतमलः । उपगत्य तदा सुचिरं विजने, रमते स्म मृगाक्षि मनोज्ञवने ॥ “ એ વનમાં અનેક પ્રકારનાં અદ્ભુત આંબાનાં લતાગ્રહો આવી રહેલાં હતાં, કાઇ કાઇ સ્થાનાએ સારસ હંસ અને બગલાએ આમતેમ ફરી રહ્યાં હતાં, કોઇ ઠેકાણે મનને હરણ કરનાર ગંધથી ભમરા ગુંજારવ કરી રહ્યા હતા અને સંક્ષેપમાં કહીએ તે એ વન એવું સુંદર હતું કે દેવતાએ પણ એને જોઇને મનમાં આશ્ચર્યપૂર્વક સંતાષ પામે–એવા ક્રીડાનન્દન નામના વનમાં વિમળ સાથે હું દાખલ થયા. વિમળ તે મનથી ઘણા સરળ સ્વભાવી હતા, એના પાપ બધાં ધાવાઇ ગયેલાં હતાં અને હું મૃગાક્ષિ ! એ મનને આનંદ આપે તેવા એકાંત વનમાં એ મારી સાથે વારંવાર રમતા હતા, ફરતા હતા અને આનંદ કરતા હતા.” દૂરથી સંભળાયલા સુંદર મધુર ધ્વનિ, તેની તપાસ કરવા ગયેલા બન્ને મિત્રો. અવલાકનના વિમળે બતાવેલ ચમત્કાર. હવે એવી રીતે લતામંડપમાં વિમળ અને હું (વામદેવ) આનંદ કરતા હતા તેવામાં અમારા કાનમાં કાઇ એ મનુષ્યા ધીમે ધીમે વાત કરતા હાય અને સાથે પગના નુપુરા (ઝાંઝરા) ઝીણી રૂપાની ટેાકરી જેવા અવાજ કરતા હાય એવા અસ્પષ્ટ અવાજ અમારા કાનમાં પડ્યો. આવા અવાજ કાનમાં પડતાં જ વિમળ એકદમ ખેલી ઉઠ્યો “ મિત્ર વામદેવ ! આ કાને અવાજ સંભળાય છે?” (વામદેવે) મેં જવાબ આપ્યો કે “ એ અવાજ બરાબર સ્પષ્ટ ન હોવાથી તે કાના છે અને કઈ દિશા તરફથી આવે છે તે મેં ખરાખર મારીક રીતે સાંભળ્યું નથી. અહીં તેા અનેક પ્રકારના અવાજને સંભવ રહે છે, કારણ કે આ જંગલમાં યજ્ઞા વિચરે છે, મોટા માણસે ભમે છે, દેવતાએ પણ્ સંભવે છે, સિદ્ધ લોકેા રમે છે, પિશાચા ફરે છે, ભૂતે પણ આવાં કરે છે, કિન્નરો ગાયન કરે છે, રાક્ષસેા પરિભ્રમણ કરે છે, કિંપુરૂષો વાસ ૧ કિન્નર, વાણવ્યંતર જાતિના અર્ધ મનુષ્ય અર્ધ ઘેાડાના દેવા. હિંદુપુરૂષ અને સહેારગા પણ વાણવ્યંતર જાતિના દે છે, આકારના હલકા પૂ. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ કરે છે, મહોર વિલાસ કરે છે, ગાંધર્વો લહેર કરે છે અને વિદ્યારે અહીં ક્રીડા કરે છે; માટે આપણે જે બાજુથી એ શબ્દ આવે છે તે તરફ આગળ વધીને ત્યાં સુધી જઈએ અને એ શબ્દ કે છે તેને નિર્ણય કરી આવીએ.” એ પ્રમાણે વાતચીતમાં મેં જે સૂચના કરી તે વિમળે સ્વીકારી અને મધુર અવાજ કરનાર કોણ છે તેની તજવીજ કરવા અમે બન્ને ચાલ્યા. થોડો રસ્તો અમે ચાલ્યા એટલે અમારી નજરે જમીન પર પડેલાં પગલાં દેખાયાં એટલે પાદુકાશાનમાં પ્રવીણ વિમળે કહ્યું “મિત્ર વામદેવ! આ કઈ મનુષ્યના જોડલાનાં પગલાં જણાય છે, એક સ્ત્રી હોય તેમ લાગે છે અને એક પુરૂષ જણાય છે. જે, ભાઈ! આ વેળમાં એક પગલાં તે તદ્દન કમળ અને નાનાં જણાય છે અને તેમાં જે સૂક્ષ્મ સુંદર રેખાઓ છે તે પણ વેળમાં (રેતીમાં) પડેલી દેખાઈ આવે છે. બીજાં પગલાં જે જણાય છે તેમાં ચક્ર અંકુશ અને મ વિગેરેનાં ચિહ્નો સ્પષ્ટ દેખાઈ આવે છે અને તે છૂટાં છૂટાં છે. હવે દેવતાઓના પગ તે જમીનને લાગતાં નથી (દેવો તો જમીનથી ચાર આગળ ઊંચા ચાલે છે) અને સાધારણ માણસનાં પગમાં આવા ચિહ્નો હોતાં નથી; માટે જે સુંદર જોડલાંના આ પગલાં છે તે કઈ અસાધારણ મનુષ્ય હોવા જોઈએ.” મેં જવાબમાં કુમારને કહ્યું “તમે કહો છે તે ખરૂં જ હશે. ચાલે, આપણે આગળ જઈને એ બાબતની ચોકસી કરીએ.” ત્યાર પછી અમે જરા આગળ વધ્યા. આગળ ચાલતાં સખ્ત ગીચ ઝાડીમાં અમોએ એક વિશાળ લતામંડપ છે. તેમાં એક લતાની વચ્ચે સહજ જગ્યા હતી તે બાકોરામાંથી અમોએ લતામંડપમાં નજર કરી, તો રતિ અને કામદેવના સૌંદર્યને પણ હસી કાઢે એવું એક સુંદર સ્ત્રી પુરૂષનું જોડલું એક બીજામાં એકમેક થઈ રહેલ જોયું. વિમળે તે એ બન્ને સ્ત્રી પુરૂષને નખના છેડાથી તે માથાના વાળ સુધી ધારી ધારીને જોઈ લીધાં, પણ એ બન્ને એવા રસમાં પડી ગયા હતા કે તેણે અમને જોયા નહિ. અમે પછી થોડાં પગલાં પાછા હઠ્યા એટલે વિમળે કહ્યું કે-“ભાઈ વામદેવ! આ સ્ત્રી પુરૂષ સાધારણ નથી, કારણ કે એમનાં શરીર ઉપર ઘણું સારાં લક્ષણો દેખાય છે.” મેં પૂછયું “ભાઈ! નરનારીનાં શરીર પર કેવાં લક્ષણે હોય છે ૧ પાદુકાઝાનઃ પગનાં ચિહ્ન સંબંધી જ્ઞાન. ૨ આ જેટલું અચૂડ અને ચૂતમંજરીનું છે તે આવતા પ્રકરણમાં જણાશે. Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણુ, ૧૧૫૧ તે તું મને જણાય. એ જાણ્ણાનું મારાં મનમાં ઘણુંજ કુતૂહળ છે, માટે પ્રથમ તે મને એ લક્ષણા જાવ.” પુરૂષસ્ત્રીનાં શરીરલક્ષણ, પછી વિમળે નરનારીનાં લક્ષણા કહેવા માંડ્યાઃ— “ભાઇ વામદેવ ! પુરૂષાનાં લક્ષણા અનેક ગ્રંથામાં વિસ્તારથી વર્ણવેલાં છે તેને એકદમ ટુંકામાં વર્ણવવાને કાણુ શક્તિમાન થાય? તેમજ વળી સ્ત્રીઓનાં લક્ષણા પણ બહુ વિસ્તારથી વર્ણવવામાં આવ્યાં છે તેના વર્ણનના પાર કોણ પામી શકે અને કોણ તેને પેાતાના ધ્યાનમાં સંપૂર્ણપણે અવધારી શકે? હવે તને આ બાબતમાં ઘણુંજ કુતુહળ થયું છે તે એ લક્ષણ સંબંધી હકીકત તને સંક્ષેપમાં જણાવું. હું સ્ત્રી અને પુરૂષનાં જે લક્ષણા બતાવું છું તે તું બરાબર ધ્યાન રાખીને સાંભળજે.” મેં સંજ્ઞાથી એ હકીકત જાણવાની ઇચ્છા બતાવવાથી તથા બહુ કૃપા કરી' એટલા શબ્દો મારા એકલવાની સાથે જ વિમળ કુમારે પેાતાની વાત આગળ ચલાવી: પુરૂષ લક્ષણ. “પગનું તળીયું લાલ, સ્રિગ્ધ અને લાંક ચૂંકું નહિ પણ સીધું હાય, કમળ જેવું, મનેાહર અને સુકેામળ હોય તેમજ સારી રીતે લાગી રહેલ હાય તો તે બહુ વખાણુ કરવા યોગ્ય-પસંદ કરવા યોગ્ય છે એમ સમજવું. જે પુરૂષના પગના તળીઆમાં ચંદ્ર, વજ્ર, અંકુશ, છત્ર, શંખ, સૂર્ય ઇત્યાદિ ચિહ્નો દેખાય તે પુરૂષ ભાગ્યશાળી છે એમ સમજવું. એ ચંદ્ર વિગેરે જે ચિહ્નો મેં કહ્યાં તે પૂરેપૂરાં ન હેાય અને છુટાંછવાયાં દેખાતાં હેાય તે તે માણસ પેાતાની પછવાડેની જીંદગીમાં ભાગ ભાગવનાર ભાગ્યશાળી થશે એમ સમજવું. જે પુરૂષના પગને તળીએ ગધેડા, ડુક્કર અથવા શિયાળનું ૧ આ સામુદ્રિક શાસ્ત્રને વિષય છે. મારા જોવામાં એક ભદ્રબાહુ સ્વામી કૃત સામુદ્રિક શાસ્ત્રના ગ્રંથ આવ્યા છે. તેનું ભાષાંતર શેઠ ભીમશી માણેક તરફથી બહાર પડયું છે. તે ગ્રંથમાં પુરૂષ, સ્ત્રી, અશ્વ, હાથી અને બળદનાં શરીર ઉપરનાં ચિહ્નો પર અને તેનાં ફળપર વિસ્તારથી વિવેચન છે. આ નિમિત્ત શાસ્રના જેને શાખ હાય તેમને એ ગ્રંથ વાંચવા ભલામણ છે. અર્થ સમજવામાં મેં એ ગ્રંથના ઉપયાગ કર્યો છે. મા. ગિ. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ ચિહ્ન સ્ફુટ રીતે દેખાય તે પુરૂષ નિર્ભાગી અને દુઃખી છે એમ જાણવું. { મિત્ર વિમળ આ પ્રમાણે વાત કરતા હતા તે વખતે જરા ઉપહાસ કરવા સારૂ હું વચમાં (વામદેવ) બેલી ઉઠ્યો-મિત્ર ! તું તેા સારાં લક્ષણા મને જણાવતા હતા તેમાં વળી અપલક્ષણની વાત પણ ક્યાંથી કરવા મંડી ગયા ?” વિમળે જવામમાં કહ્યું-માણસની સામે જોવાથીજ તેનાં સારાં અને ખરામ લક્ષણા જણાય છે અને તેથી તેનાં બે પ્રકારનાં લક્ષણુ ગણાય છે: કેટલાંક લક્ષણ સારાં હોય છે અને કેટલાંક ખરાબ હોય છે. આ પ્રમાણે હાવાથી શરીરપર જે એ પ્રકારનાં ચિહ્નો હાય છે તે સુખ અને દુઃખ મતાવનારાં હોય છે તેથી લક્ષણને વિદ્વાના બે પ્રકારનાં કહે છે. આ પ્રમાણે હાવાથી નર (પુરૂષ)નાં લક્ષણ પ્રસ્તુત છે, તેમાં તેની સાથે તેનાં અપલક્ષણા સંઅંધી વાત કરવી તે તદ્દન યોગ્ય છે એમ ભાઇ વામદેવ ! તું જાણુ,” વામદેવે જવાબમાં કહ્યું “ભાઇ વિમળ ! આ તેા લક્ષણ અને અપક્ષક્ષણ શબ્દની વ્યુત્પત્તિને લઇને મેં માત્ર મરકરી કરી હતી, બાકી બન્ને વાત કરવાથી તું તે મારા ઉપર એવડો ઉપકાર કરે છે. હવે વાત આગળ ચલાવ.” વિમળે પુરૂષનાં લક્ષણા સંબંધી વાત આગળ ચલાવી—} ભાગ્યશાળી માણસાનાં નખ અત્યંત ઊંચા હૈાય છે, વિસ્તીર્યું હાય છે, રાતા હોય છે, ચીકાશદાર આરિસા જેવા ચળકતા હૈાય છે. એવા નખ જો પ્રાણીના હોય છે તે તે તેને ધન ભાગ અને સુખ આપનાર થાય છે; મતલબ તેવા નખવાળા પ્રાણીને ધનના ભાગને અને સુખને સારી રીતે લાભ મળે છે. જો નખ ધેાળા હાય તા તે પ્રાણી ભીખ ઉપર ગુજરાન કરનારા છે એમ સમજવું અને જો તે લુખા હોય અથવા જાત જાતના રંગવાળા હોય તે તે નખવાળે માણસ ખરાબ વર્તનવાળા છે એમ સમજવું. · જેના પગ વચ્ચેથી ટુંકા હોય તેનું સ્ત્રી સંબંધી કાઇ કામ આવી પડે તેમાં મરણ થાય. માંસવગરના પાતળા પચકેલ પગે સારાં નથી એમ કહ્યું છે અને પગ નાના મોટા હાય તે પણ સારા નથી એમ સમજવું, ખાકી કાચમાની જેવા ઊંચા, જાડા, ચીકાશદાર, માંસળ (ભરેલા), સાધારણ રીતે કોમળ અને એક બીજાને અડકતા પગા ૧ પુષ્પિતક શબ્દ છે-એના ખીો અર્થ ડાધાડુધીવાળા એવા પણ થાય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨]. નરનારી શરીરલક્ષણ ૧૧૫૩ ભાગ્યશાળી છે એમ સમજવું અને એવા પગો પ્રાણને સુખ અપાવનાર છે એમ જાણવું. - જે પુરૂની જાંગ (પીડી) કાગડા જેવી દુર્બળ હોય છે, જેઓની પાડીઓ લટકતી હોય છે અને જેઓની જાંગ બહુ લાંબી અને જાડી હોય છે તે પુરૂષે દુઃખીઆ હોય છે અને પિતાને પગે મુસાફરી કરનારા છે એમ જાણવું-મતલબ તેઓના નસીબમાં બેસવા માટે વાહન નથી-ઘરના ગાડી ઘોડા મ્યાના પાલખી વિગેરે તેમને મળવાના નથી એમ સમજવું. જે પુરૂષ ચાલે ત્યારે જેમની ગતિ (Gait) હંસના જેવી હોય, મેવ જેવી હોય, હાથી જેવી હોય, બળદ જેવી હોય, તેવા પ્રાણીઓ આ લોકમાં સુખી થાય છે અને તેથી ઉલટા પ્રકારની જેઓની ચાલવાની ગતિ હોય છે તે દુઃખી છે અથવા થશે એમ સમજવું. બન્ને ઢીંચણે (જાનઓ) જરા ગૂઢ હોય અને એના સાંધાઓ સારી રીતે ગોઠવાઈ ગયેલા હોય તે તે પ્રાણુને સુખી સમજ, બહુ ઘક અને જાડા જાનુ હોય તે સારા સમજવા નહિ. - પુરૂષચિહ્ન ટુંક હય, કમળ જેવી સુંદર કાંતિવાળું હોય, ઉન્નત હેય અને તેને અગ્ર ભાગ શુભ હોય તે તે સારું સમજવું; જેનું પુરૂષચિહ વાંકુંચૂકું હોય, લાંબુ હોય અને મલીન હેય તે ખરાબ છે એમ જાણવું.' જે પુરૂષના વૃષણે સહજ લાંબા હોય છે તે મેટા આયુષ્યવાળા થાય છે, બે વૃષણ નાના મોટા હોય તે તે પ્રાણી ઓછા આયુષ્યવાળે છે એમ જાણવું. “પુરૂષની કેડ માંસથી ભરેલી અને વિસ્તારવાળી હોય તે વધારે સારી છે એમ સમજવું અને જે તે તદ્દન પાતળી અને સાંકડી હોય તે દરિવ્ર આપનારી છે એમ સમજવું. જે પુરૂષનું પેટ સિહ વાઘ અથવા મોર (કુકડા)ના પટ જેવું હેય અથવા જેનું પેટ બળદ અથવા મત્સ્ય (માછલા)ના પટ જેવું હેય તે પ્રાણુ અનેક ભેગ ભેગવનાર થશે એમ જાણવું, તેમજ જેનું ૧ ભદ્રબાહુ સામુદ્રિકમાં કહે છે-લક્ષણવિનાનું જેનું લિંગ હોય તેને ઘણા પ હય, જેનું લિંગ ડાબી બાજુએ ગોળ આકારનું હોય તેને ઘણું પુત્રીઓ થાય. ૨ વિશાળ કડવાળાને પુત્રથી સુખ મળે છે, માંસરહિત કેડવાળાને બહુ સુખ મળે છે, જેની કેડ કેસરીસિહ જેવી હોય તે ચતુર નાયક થાય છે અને જેની કેડ વાંદરા જેવી હોય તે દુઃખી થાય છે. (ભદ્ર) Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. (પ્રકરણું પિટ ગોળ હોય તે પણ ભોગ ભોગવવાને થોગ્ય છે એમ લક્ષણ જાણું નારાઓ કહે છે. જે પ્રાણની કુક્ષી (બગલ) દેડકા જેવી હોય તે પુરૂષ શુરવીર થાય છે. જે પુરૂષની ડુંટી ગંભીર (વિશાળ અને ઊંડી) હેય તેમજ દક્ષિણાવર્ત એટલે જમણી બાજુએ વળ લેનારી હોય તેને સુંદર કહેવામાં આવે છે અને જે ડુંટી ઊંચી હોય અને વામાવર્ત એટલે જેને આવર્ત (વળ) ડાબી બાજુએ જતો હોય તે પસંદ કરવા યોગ્ય નથી એમ લક્ષણના જાણનાર જ્ઞાનીઓ કહે છે. “ભાગ્યશાળી પુરૂષની છાતી (વક્ષસ્થળ) 'વિશાળ હોય છે, ઉન્નત હોય છે, આગળ પડતી (તુંગ) હોય છે, ચીકાશદાર હોય છે, બહુ રૂવાડાંવાળી હોય છે અને સુકોમળ હોય છે અને એથી ઉલટી જેઓની છાતી ટુંકી, બેસી ગયેલી, લુખી, મવાળા વગરની અને કઠણ હોય છે તે નિર્ભાગી છે એમ જાણવું. જેમની પીઠ કાચબા સિંહ ઘેડા અથવા હાથીની પીઠ જેવી હોય છે તે પુરૂષ બહુ શોભાયમાન લાગે છે. જે પુરૂષના હાથ ઉબદ્ધ હોય તે જાતે દુષ્ટ થશે અથવા છે એમ જાણવું, ટુંકા હાથવાળા દાસ-નોકર થવાનાં છે એમ સમજવું, લાંબા હાથવાળા ભાગ્યશાળી છે એમ ધારવું; કારણ કે લાંબા હાથને બહુ પ્રશંસાપાત્ર ગણવામાં આવ્યા છે. જેની બન્ને હથેળીઓ કઠણ હોય તેને વિશેષ કામ કરવું પડવાનું નથી એમ સમજવું. બાકી આંગળીના નખનાં સંબંધમાં તો જે પ્રમાણે પગના નખ માટે હકીકત કહી છે તે જ પ્રમાણે સમજી લેવી. જે પુરૂષની ખાંધ બહુ લાંબી હોય, ઘેટા જેવી હોય અથવા માંસ વગરની હોય તે ભાર ઉપાડનાર મજુર છે એમ સમજવું, જે ૧ “વિશાળ” વિશેષણ આજુબાજુને અંગે છે, તું” વિશેષણ પેટની સાથે સખામણીમાં ઉચી એમ બતાવે છે અને ઉન્નત” તે પડખાની સાથે સંબંધ રાખે છે. ૨ ઉદબદ્ધઃ બંધાઈ ગયેલા. કેટલાકના હાથે ઉચા થઈ ન શકે, પણ સાથે થાકી ગયેલા જેવા લાગે તે ખરાબ છે. કોઈ આ શબ્દનો અર્થ લઘથી મોટા અને જોઈએ તેથી નાના એમ કરે છે. ૩ જે પુરૂષના હાથ છેક ઘુંટણ સુધી લાંબા અને દરવાજાની બેગળ સરખા સીધા હોય છે તે માણસને અત્યંત ગુણી જાણ, તથા જેના હાથ કા હેર તેને ધનરહિત જાણ. (ભદ્ર.) Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨]. નરનારી શરીરલક્ષણ. ૧૧૫૫ ખાંધ માંસથી ભરપૂર હોય અને જે લઘુ હોય તે બહુ સુંદર છે એમ વિદ્વાનને અભિપ્રાય છે. પુરૂષનું ગળું પાતળું અને લાંબું હોય તે તે દુઃખ આપનાર છે એમ સમજવું, પણ જે ગળું શંખના જેવું સારા આકારવાળું અને જેના ઉપર બરાબર ત્રણ વળી પડતાં હોય તે ઘણું સારું છે એમ સમજવું. જે પુરૂષના હેઠ નાના મોટા હોય તે બીકણ સમજે, જેના હઠ લાંબા હોય તે બેગ ભેગવનાર છે અથવા થશે એમ સમજવું, જેના હોઠ નાના હોય છે તે નિરંતર દુ:ખીઓ છે એમ જાણવું અને જેના હેઠ જાડા હોય તે ભાગ્યશાળી છે એમ ધારવું. દતિ રેખા હેય, સરખા હેય, ચ(અણી)વાળા હેય, ચીકાશદાર હોય અને પુષ્ટ હોય તે સારા સમજવા, એથી ઊલટી રીતે જે પુરૂષના દાંત ગંદા, નાનામોટા, અણુવગરના, લુખા અને પાતળા હોય તે ખરાબ સમજવા. જે પુરૂષના મુખમાં પૂરા બત્રીશે દાતે હેય તે રાજા થાય છે, એથી એક છે દાંત જેને હોય તે (૩૧ દાંત વાળે) ભેગી થાય છે એમ જાણવું, એથી પણ એક દાંત ઓ છો (૩૦ દાંતવાળ) હોય તે મધ્યમ પ્રકારનો છે એમ જાણવું અને ત્રીશથી પણ જેને ઓછા દાંત હોય તે ભાગ્યશાળી નથી એમ જાણવું. જેઓને બહુ થોડા દાંત હોય, જેઓને ઘણું વધારે દાંત હોય, જેઓના દાંત ઘણુ કાળા હોય અને જેના દાંત ઊંદરના દાંત જેવા હોય તે પાપી છે એમ કહેવામાં આવ્યું છે. જે એના દાંતો ઘણું ભયાનક લાગતા હોય, ચીડ ઉપજાવે તેવા ખરાબ દેખાતા હોય અને જેમના દાંત આડાઅવળા આવી રહેલા હોય તે પ્રાણુઓ તદ્દન ખરાબ વર્તનવાળા છે, અત્યંત પાપી છે, નરપિશાચ છે એમ સમજવું. ૧ મયૂર ઊંટ અથવા બગલાના જેવું. (ભદ્ર) ૨ લાલ રંગના હોઠવાળો ભાગ્યશાળી હોય અને સ્ત્રીને બહુ વલ્લભ હોય; જેના હોઠ પાકેલા ઘોલા જેવા ગોળ અને હમેશ લીલા રહેતા હોય તે ઉત્તમ; જેના હોઠ કાળા, સકલ, તરડાયેલા અને વિષમ હોય તે માણસ કુટુંબમાં રહે તે વિરોધ કરાવે પીળા હોઠવાળે વિષયી લંપટ હોય, બહુ જાડા હોઠવાળા અલ્પજીવી હોય, હોઠ ઉઘાડા રહે તે દરિદ્રી જાણો અને જેના હોઠમાં ફાટ હોય તે પ્રથમ સુખી હેય તે દુઃખી થાય અને દુઃખી હોય તે સુખી થાય. (ભદ્ર) ૩ જેના દાંત સફેદ રંગના હોય તેને બહુ માન મળે છે, લાલ રંગવાળે લંપટ હોય છે, પીળા દાંતવાળે કપટી હોય છે. (ભદ્ર) Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રકરણ ૫ “કમળના પાંદડા જેવી લાલરંગની જેની જીભ હોય અને અસુંવાળી હોય તે શાસ્ત્ર જાણનાર વિદ્વાન માણસની છે એમ સમજવું અને જે જીભમાં જુદા જુદા રંગ પડતા હોય તે જીભ દારૂ પીનારની છે એમ સમજવું. શૂરવીર માણસનું તાળવું કમળના પત્ર જેવી કાંતિવાળું અને મનને હરણ કરનાર હોય છે અને જે તાળવું કાળું હોય તે કુળને ક્ષય કરનાર છે. કાળા રંગનું તાળવું દુઃખનું કારણ છે એમ સમજવું. “જેને સ્વર હંસ અથવા સારસના જેવો હોય તે સુંદર સ્વરવાળા પુરૂષે જાણવા અને તેવા પ્રાણીઓ સુખી થાય છે, જેને સ્વર કાગડા જે અથવા ગધેડા જે હોય છે તેને દુઃખી જાણવા લાંબા (દીધ) નાકવાળા નિરંતર સુખી હોય છે, વિશુદ્ધ નાકવાળા ભાગ્યશાળી હોય છે, ચપટા (ચીબા) નાકવાળા પાપી હોય છે અને વાંકા વળી ગયેલા નાકવાળા ચોર હોય છે. ૧ જેની જીભ શ્યામ રંગની હોય તે દાસપણું કરે, લીસી જીભ દરિદ્રપણું આ૫, મેલી જીભ અશુભ કાર્ય નીપજાવે, સફેદ જીભ લંપટપણું શીખવે; જેની જીભ તીક્ષણ તથા ખડબચડી હોય તેને મિષ્ટાન્ન ભેજન મળે છે; જેની જીભ વાંકી હોય તે રાજ્ય તરફનું કષ્ટ ભોગવે, જેની જીભ બેલતા અચકાતી હોય તે સર્વ લોકેથી માન પામે તથા તેને ઘેર પુત્રોને જન્મ થાય, વળી જેની જીભ લાલ રંગની અને અણીદાર હોય તે વિદ્વાન્ થાય, જેની જીભ મુખની બહાર નીકળી ન શકે તે પાપી અને નરકગામી થાય, જેની જીભ તાળવાને અડી ન શકે તે દુઃખી થાય અને જેની જીભ સ્વાદને જાણી ન શકે તેનું તકાળ મૃત્યુ થાય. (ભદ્રબાહુ). ૨ જે માણસનું તાળવું શ્યામ રંગનું હોય તે માણસ કુળનો નાશ કરે, જેનું તાળવું લાલ રંગનું હોય તે રાજી થાય, જેનું તાળવું હમેશાં સુકાયેલું રહે તે દુઃખ પામે, જેનું તાળવું વચ્ચે સાંધાની લીંટીવાળું હોય તે ધનરહિત થાય, જેનું તાળવું હમેશા ભીનું રહે તે સુખી થાય, જેના મુખમાં ગયેલા ઉના ઠંડા ૫દાયને સ્પર્શ તાળુને ન જણાય તે માણસનું તત્કાળ મરણ થાય. (ભદ્ર) ૩ જે પુરૂષને સ્વર મહા ગંભીર હોય તે જ્ઞાની, દાતાર, શરીર અને સુખી હોય એમ સામુદ્રિક શાસ્ત્ર કહે છે. (ભદ્ર) ૪ જેની નાસિકા વાંકી તથા વિષમ હોય તે ભાગ્યહીન અને ધનહીન થાય છે અને અંતે અત્યંત દુઃખી થાય છે, પીળી નાસિકાવાળાને કાર્યમાં ધીરે જાણુ, હાથી સરખી નાસિકાવાળાને ભક્તિભાવવાળે જાણ, પોપટની ચાંચ સરખી નાસિકાવાળાને ભાગ્યશાળી રાજા જાણ, દિપક સરખી નાસિકાવાળાને ૫ણું ઉત્તમ જાણ (ભદ્રબાહ) Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ ૨] નરનારી શરીરલક્ષણ. ૧૧૫૭ મનસ્વી પુરૂષની દૃષ્ટિ નીલ કમળની પાંખડીની છાયા જેવી ાળી હોય છે તે ખાસ પસંદ કરવા યોગ્ય છે; જે દૃષ્ટિ મધ અથવા દીવાની શિખાના જેવા પીળા વર્ણવાળી હોય છે તે પણ સારી ગણાય છે; જે નજર બિલાડીના જેવી માંજરી હોય તે પાપી જાણવી. વાંકી નજર (દાઢી આંખ), ભયંકર દૃષ્ટિ, ત્રાંસી આખ, દીન નજર, અતિ લાલ આંખ, લુખી આંખ અને કાળા અને પીળા મીશ્ર રંગવાળી આંખ (અથવા નજર) હોય તે ખરાબ કહેવાય છે. ભાગ્યશાળી પુરૂષોની આંખ કાળા કમળ જેવી હાય છે, લાંબુ આયુષ્ય ભાગવનારની નજર ગંભીર હાય છે, ભાગીની દૃષ્ટિ વિપુલ હોય છે અને થાડા વરસ જીવનારની આંખા ઉછળતી હોય છે. કાણા પુરૂષના કરતાં આંધળા વધારે સારો અને ત્રાંસી આંખવાળા (ફાંગા) કરતાં કાણેા કાંઇક સારા હોય છે અને જે બીકણ માયલા જેવા હોય તેના કરતાં તેા આંધળા પણ સારા, કાણા પણ સારા અને ફાંગે પણ સારા. જે આંખા ઠેકાણા વગરની હાય કે કારણ વગર હાલ્યા ચાલ્યા કરતી હોય, જે એક લક્ષ્યને આંધી શકતી ન હોય, જે તદ્દન લુખી સુકી હોય અને મલીન જેવી જણાતી હોય તે નજર પાપી પ્રાણીઓની છે એમ જાણવું. પાપી માણસ નીચું જોઇને ચાલે છે, સરળ માણસ સીધું ોઇને ચાલે છે, ભાગ્યશાળી ઊંચી નજર રાખીને ચાલે છે અને જે પ્રાણી વારંવાર ગુસ્સે થયા કરે તેવા ક્રોધી હોય છે તે વારંવાર આડું અવળું જોયા કરે છે.' જે પ્રાણીઓ માન અને સૌભાગ્યને યોગ્ય હાય છે તેનાં ભવા (ભમ્મરા) લાંબા અને વિસ્તીર્ણ હોય છે અને જેનાં ભવાં તદ્દન હીન હાય છે તે પ્રાણી સ્ત્રીના સંબંધમાં મેટી આપત્તિમાં આવી પડે છે.” ૧ જેનાં નેત્રા વિશાળ હેાય તે મેટા ભાગ્યશાળી રાજા થાય, જેની આંખાના ખૂણા લાલ રંગના હોય તે માણસ કુટુંબમાં બહુ પ્રીતિવાળા થાય, જેની આંખે। ગાળ આકારવાળી હાય તે શૂરા થાય, જેની આંખેા કુટિલ હેાય તે દુરાચારી થાય, જેની આંખા પીળા હેય તે રાગી થાય, જેની આંખેા કમળ સરખી હાય તે ધનવાન અને ધ્યાન કરનારા થાય, જેની આંખે। બિલાડી જેવી હાય તે લંપટ થાય, સુવર્ણ સરખી હેાય તે ધનવાન થાય, યારા સરખી હેાય તે ઉત્તમ થાય, મત્સ્ય સરખી હેાય તે રાજા થાય, જેની આંખે। માંજરી હાય તેને ઉત્તમ નહિ જાવા, ત્રાંસી હેાય તે રિટ્રી થાય અને જેની એક આંખ ગયેલી હાય તે કપટી અને નિર્બુદ્ધિ થાય. (ભદ્રહ.) ૨ જેની ભમ્મર રામવાળી અને તરવાર જેવી વાંકી હાય તેને ગુણવાન્ માસ અણવા, જેની ભમ્મર સીધી અને છૂટા છૂટા રામવાળી હેાય તેને દરદ્રી જાણવા, જેની ભમ્મર તમામ નીચી હેાય તેને ધન ગુમાવનારા તથા નિર્બુદ્ધિ જાણવા, જેની શમ્મરના વાળા ભૂરા રંગના હેાય તેને લંપટ જાણવા, જેની ભમ્મરે બહુ જ નટી હાય તેનું આયુષ્ય બહુ ટૂંકું હેાય છે. (ભદ્રા) પ Page #505 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ ધનવાળા અથવા ધનવાન્ થનારાના કાન ટુંકા અને જાડા હાય છે, ઉદરના જેવા કાનવાળા માણસ બુદ્ધિશાળી થાય છે અને જેના કાનમાં બહુ રૂંવાડા હાય છે તે મારું આયુષ્ય ભોગવનાર હાય છે એમ લક્ષણવેદી કહે છે. ૧૧૫૮ જે પુરૂષનું કપાળ વિશાળ અને ચંદ્ર જેવું હોય તે સંપત્તિને સારી રીતે મેળવે છે, જેનું કપાળ ઘણું વધારે મોટું હોય તે પ્રાણી બહુ દુઃખી થવાના છે એમ સમજવું અને જે પુરૂષનું કપાળ ઘણું નાનું હોય છે તે બહુ થોડા વખત જીવનારો છે એમ સમજવું. જે પુરૂષના માથામાં ડાબી બાજુએ ડાબા વળ (આવર્ત-ભમરા) હોય તે પ્રાણી કોઇ પણ પ્રકારના લક્ષણુ વગરના, ભુખથી પીડા પામનારા અને ઘેર ઘેર ભીક્ષા માગનારે થવાનેા છે અને તેમ કરવા છતાં પણ તેને રસસ વગરના ટુકડા મળવાના છે એમ જાણવું. જે પુરૂષના માથામાં જમણે ભાગે જમણા વળ (આવર્ત–ભમરો) હાય તેના હાથમાં લક્ષ્મી તેા દાસી થઇને રહેશે એમ સમજવું. જે પુરૂષના મસ્તકના ડાબા ભાગમાં જમણા વળવાળા ભમરો હોય અથવા જમણા ભાગમાં ડાખા વળવાળા ભમરા હોય તે પુરૂષ પેાતાની જીંદગીના પછવાડેના ભાગમાં ભાગ ભોગવનાર થશે એમ સમજવું. જે પુરૂષના માલ (કેશ) ભિન્નભિન્ન થઇ ગયેલા (છૂટા છૂટા પડી જતા) લુખા, મેલવાળા હેાય છે તે દરિદ્રી થાય છે એમ જાણવું; બાકી જે ખાલ કોમળ અને ચીકારાદાર હોય છે તે સુખ આપનાર ૧ જેનું કપાળ વિશાળ હેાય તે મેટી પદવી મેળવે છે, જેનું કપાળ નાનું હોય તે આયુષ્યે તથા બળે હીન થાય છે, વિષમ કપાળ હેાય તે ધનહીન થાય છે, વાક હેાય તે અપમાન પામે તથા ધનો નાશ કરે, જેના કપાળપર કેશ ઉગે તે કુળના નાશ કરનાર થાય, ખરબચડા કપાળવાળા ભાગ્યશાળી થાય, લીસા કપાળવાળા દરદ્રી થાય, અર્ધચંદ્રસમા કપાળવાળા સુખભેાગને વિલાસી થાય, તેજ કરતા કપાળવાળા ધનવાન થાય, જેનું કપાળ હમેશાં શીતળ રહેવું હાય અથવા દુ:ખ્યા કરતું હેાય તેને દુ:ખી અને રાગી જાણવા. (ભદ્ર.) ૨ વિશાળ મસ્તકવાળા ભાગ્યરાાળી અને બુદ્ધિમાન, ખૂણાવાળા વિષમ મસ્તકવાળા દરદ્રી અને દુરાચારી, પર્વતની જેવા ઊંચા મસ્તવાળા એકાવતારી, મસ્તકે ટાલવાળા ધન અને પુત્રથી સુખી અને મસ્તકપર બિલકુલ ખાલ વગરના હોય તેને દરિદ્રી નવા, (ભદ્ર.) Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણ. ૧૧૫ થાય છે, ત્યારે જે અગ્નિ જેવા રંગવાળા દેખાતા હોય છે તે ક્રીડાઓ કરાવનાર થાય છે.' - હવે સામાન્ય રીતે કહીએ તો સુખી અને ભાગ્યશાળી પુરૂષનાં ત્રણ અવયવ વિસ્તીર્ણ હોય છે. છાતી (હૃદય), કપાળ અને મુખ; ભાગ્યશાળીના ત્રણ ગંભીર (ઊંડા) હોય છે. ડુંટી, સત્ત્વ અને સ્વર. જે વાળ દાંત અને નખ સૂક્ષ્મ હોય તો સુખ આપનાર થાય છે અને ગળું, પીઠ, જંઘાઓ અને પુરૂષચિહ્ન ટુંકાં હોય તો તે પૂજવા યોગ્ય થાય છે. ભાગ્યશાળી જીવોની જીભ રાતી હોય છે અને તેવી જ રીતે હાથપગનાં તળીઓ પણ લાલ હોય છે તેને વધારે સારા સમજવાં. જે ભાગ્યશાળી પુરૂષે વધારે વખત જીવવાના હોય છે તેમના હાથ અને પગ વિશાળ હોય છે. જેના દાંત ચીકાશદાર હોય તેને સારું સારું ખાવાનું મળ્યા કરે છે અને જેની આંખો ચીકાશદાર હોય છે તે ભાગ્યશાળી હોય છે. જે પુરૂષ ઘણે લાંબો હોય, ઘણે ટુંકે હોય, ઘણે ભાડે હોય અથવા ઘણા કાળો હોય તે નિંદા કરવા યોગ્ય છે, પસંદ કરવા યોગ્ય નથી એમ સમજવું. જેઓની ચામડી, રોમ, દાંત, જીભ, કેશ (મવાળા) અને આંખો ઘણું લખાં (કાં) હોય તે પણ ભાગ્યશાળી નથી એમ લક્ષણશાસ્ત્રના જાણનારાઓ કહે છે. કપાળમાં જે પુરૂષને પાંચ રેખાઓ પડતી હોય તેનું આયુષ્ય સો વર્ષનું હોય છે, જેને ચાર રેખાઓ પડતી હોય તેનું નવું વર્ષનું આઉખું હોય છે, જેને ત્રણ રેખાઓ કપાળમાં પડતી હોય તેનું સાઠ વર્ષનું આયુષ્ય હોય છે, જેને બે રેખાઓ પડતી હોય તેનું ચાળીશ વર્ષનું આયુષ્ય હોય છે અને જેને એક જ રેખા કપાળમાં પડતી હેય તેનું ત્રીશ વર્ષનું આયુષ્ય હોય છે. ધનને આધાર હાડકાં ઉપર છે, સુખનો આધાર માંસ ઉપર છે, ભેગનો આધાર ચામડી ઉપર છે, સ્ત્રી પ્રાપ્તિ વિગેરેને આધાર ૧ ભમરા સરખા શ્યામ રંગના કેશવાળે ભેગી જાણ, ભુરા કેશવાળા લંપટ જાણ, જાડા કેશવાળે ટુંકા આયુષ્યવાળ જાણો, ટુંકા અને ટાટ્ટા કેશવાળાને લોભીઓ જાણો, બરડ કેશવાળાને સુખ મળતું નથી, લાલ કેશવાળે લોકપ્રિય થાય છે, લાંબા કેશવાળી સ્ત્રીને વલ્લભ થાય છે, નરમ કેશવાળાને માન મળે છે (ભદ્ર.) - ૨ સવઃ આખા શરીરને સામાન્ય દેખાવ, કાયરતાને અભાવ, અલીબ પગ. ભદ્રબાહુએ નાદ, હાસ્ય અને નાભિ ગંભીર હોય તેને ઉત્તમ કહ્યા છે. (સામુદ્રિક). - ૩ માદાર ને આ અર્થ છે. કવચિત્ કુમાર પાઠ દેખાય છે તેનો અર્થ સદાચારી હોય છે એમ કરો. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ આંખ ઉપર છે, વાહન મળવા ન મળવાને આધાર ગતિ (ચાલ) ઉપર છે, હુકમ કરવાની સ્થિતિ પ્રાપ્ત થશે કે નહિ તેનો આધાર સ્વર ઉપર છે અને સર્વ બાબતોને આધાર સત્વ (અંતરંગ બળ) ઉપર રહેલો છે. “ચાલવાની રીતિ (ગતિ) કરતાં શરીરને રંગ (વર્ણ) વધારે અગત્યને છે, વણેના કરતા સ્વર વધારે અગત્યને છે, સ્વરથી પણ વધારે અગત્યની બાબત સત્ત્વ (અંતરંગ બળ) છે કારણ કે સર્વ બાબતને છેવટને આધાર સત્ત્વ ઉપર રહે છે. “પુરૂષનો જે વર્ણ હોય છે તેવું તેનું રૂપ હોય છે, જેવું રૂપ હેય છે તેવું તેનું મન હોય છે, જેનું મન હોય છે તેવું તેનું સત્વ(અંતર બળ) હોય છે અને જેવું સત્ત્વ હોય છે તેવા તેનામાં ગુણો હોય છે. આવી રીતે પુરૂષનાં લક્ષણો તારી પાસે સંક્ષેપમાં મે વર્ણવી બતાવ્યાં; હવે હું તને સ્ત્રીઓનાં લક્ષણે વર્ણવી બતાવું છું તે તું ધ્યાન રાખીને બરાબર સાંભળ.” સત્વ-વન-ઉપાય. અહીં મેં (વામદેવે) વિમળકુમારને સવાલ કર્યો કે “મિત્ર! સર્વ લક્ષણુના આધારભૂત અત્યંત નિર્મળ સત્ત્વ છે એમ તે કહ્યું અને તેના છેવટે ભારે વખાણ કર્યા તો તે (સર્વ) પહેલેથી જેવું અને જેટલું હોય તેવું જ અને તેટલું જ રહે કે આ જન્મમાં કઈ પણ પ્રકારે તે વધારે અને વિશુદ્ધ પણ થઈ શકે ખરૂ?” વિમળે જવાબમાં કહ્યું—“એ સત્વ આજ જન્મમાં પણ વધી “ શકે એવા ઉપાય છે તે સાંભળઃ-જ્ઞાન, વિજ્ઞાન (વિશેષ જ્ઞાન-સાયન્સ વિગેરે), ધૈર્ય (મજબૂતાઈ-હિમત), સ્મૃતિ અને સમાધિ એ સત્ત્વની “વૃદ્ધિના ઉપાયો છે. બ્રહ્મચર્ય, દયા, દાન, નિસ્પૃહીપણું (આશારહીત થઈ કાર્ય કે ક્રિયા કરવાં તે), તપ અને ઉદાસીનતા એ સર્વ જ એ “સત્તને વધારવાના હેતુઓ છે, એથી સત્ત્વ વધારે શુદ્ધ થાય છે “અને પ્રાણીની પ્રગતિ થાય છે. એ વિશુદ્ધિના ઉપાયો વડે સત્વ જેટલા પુરતું અશુદ્ધ હોય તેટલું વિશુદ્ધ થાય છે; જેવી રીતે કાચ ઉપર ખારે કપરું કે હાથ લગાવવાથી તે વધારે સાફ થાય છે તે પ્રમાણે સત્યના સંબંધમાં જાણવું. એનું કારણ એ છે કે ઉપર જે ૧ સર્વને અર્થ અહીં શું કરે તે માટે જરા આગળ જુઓ. એનો અર્થ વિશુદ્ધ આત્મપારણતિ' હવે પછી કરવામાં આવશે તે અત્ર લાગુ પડતો લાગે છે, Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણુ. ૧૧૬૧ “ ભાવા જણાવ્યા છે તે ભાવમાં (અંતરંગ વર્તનમાં) જે કાંઇ ચીકાશ હોય “ છે તેને તે દૂર કરી દે છે અને એને વારંવાર ફરી ફરીને સેવવાથી “ તે અંતર આત્માને લુખા પાડી દે છે. આવી રીતે આત્મા લુખા “ પડી જાય છે એટલે તેમાંથી એકઠા થયેલ મેલ નીકળી જાય છે “ અને એક વખત મેલ નીકળી ગયા એટલે લેશ્યા (આત્મપરિણતિ) ወ શુદ્ધ થાય છે અને તેને અહીં “સત્ત્વ” કહેવામાં આવ્યું છે. સત્ત્વ “ જ્યારે શુદ્ધ હેાય છે ત્યારે સુંદર લક્ષણા મહારથી પોતાના ગુણા રાષ્ટ્રર બતાવે છે, અને અપલક્ષણના દોષો એટલા બધા માધ ፡ કરતા નથી. આટલા ઉપરથી ભાઇ વામદેવ ! જે ભાવાથી એ સમસ્ત ። ગુણના આધારભૂત ઉત્તમ સત્ત્વ વધી શકે છે તેવા ભાવેા વિદ્યમાન * ። “ છે, હયાત છે, એ હવે તારા સમજવામાં આવ્યું હશે, ” અહે। અગૃહીતસંકેતા! સત્ત્વ સંબંધી આટલી બધી વાત મારા મિત્ર વિમળે કરી તે મારા સમજવામાં જરા પણ આવી નહિ, છતાં મારી મ્હેન ( માયા) પાસે હોવાથી તેના દોષથી મેં તેા હા પાડી, માથું ધૂણાવ્યું અને કુમારને કહ્યું “ કુમાર ! તેં બહુ સારી વાત કરી, મારા મનમાં જે શંકા પડી હતી તે ખરાખર દૂર થઇ ગઇ. હવે તું સ્ત્રીનાં લક્ષણ કહેતા હતા તે આગળ ચલાવ. વળી આ સ્રીપુરૂષનું જોડલું જેને જોઈને તમે આટલા બધા વિસ્મય થયેા છે તે તેનાં લક્ષ પરથી તને કેવું લાગે છે તે પણ જણાવી દે.” સ્રી લક્ષણ વિમળે આગળ જવાબ આપતાં જણાવ્યું આ જોડલાં પૈકી નરમાં જે લક્ષણ છે તેથી તે ચક્રવર્તી થાય અને તેની સાથેની સ્ત્રીમાં જે લક્ષણા દેખાય છે તે પરથી તે ચક્રવર્તીની સ્ત્રી થાય તેવું છે એમ જાય છે. આવાં સુંદર લક્ષણાથી યુક્ત જોડલાંને જોઇને મને વિસ્મય થયા હતા. હવે સ્ત્રીનાં લક્ષણા તને જણાવું છું તે ધ્યાનમાં રાખજેઃ— ‘આખા શરીરના અરધો ભાગ મુખ છે અથવા બીજી રીતે કહીએ તે બધા આધાર મુખ ઉપરજ હાવાથી તેજ આખું શરીર છે, મુખથી પણ નાસિકા ( નાક) વધારે અગત્યની છે અને નાક કરતાં પણ આંખા વધારે ઉપયોગી અને લક્ષણસૂચક છે. ૧ ચીકાશ સાથે મેલ લાગે છે, લુખી વસ્તુને મેલ લાગતા નથી. ૨ વામદેવ આ સર્વે વાર્તા સંસારીજીવ તરીકે સદાગમ પાસે કહે છે અને અગૃહીતસંકેતા વિગેરે સાંભળે છે, લક્ષણા તે ખરાખર સમજે છે, પણ સત્ત્વ અને તેને વધારવાના ઉપાયની વાત આવી એટલે સંસારરસીઆને તે કાંઈ સમજાતું નથી, છતાં માયાના જોરથી પાતે જાણે સમછ ગયા છે એમ બતાવ્યું. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ જે સ્ત્રીના પગને તળીએ ચક્ર હાય, પદ્મનું ચિહ્ન હોય, ધજાનું લક્ષણ દેખાતું હાય, છત્રનું ચિહ્ન હાય, મોટા સાથીઓ દેખા હાય, અથવા વર્ધમાનનું ચિહ્ન હેાય તે સ્ત્રી રાજાની રાણી છે અથવા થવાની છે એમ જાણવું. · જે સ્ત્રીના પગેા મોટા વિસ્તારવાળા, વાંકા અને સુપડા જેવા હોય તે તે દાસી થવાની છે એમ સમજવું, તથા જે સ્ત્રીના પગે તદ્દન સુકા દેખાતા હોય તેા તેનાથી તે દારિદ્ર પામે છે અને જૂદી જૂદી બાબતમાં શાક પામે છે એમ લક્ષણ જાણનાર મુનિનું કથન છે. જે સ્ત્રીના પગની આંગળીઓ જરા છેટી છેટી અને લુખી હોય તે કામ કરનારી થાય છે, અને જો તે વધારે પડતી જાડી હોય તે તે સ્રી દુઃખ અને દારિઘ્ર પામે છે એ બાબતમાં જરા પણ શંકા કરવા જેવું નથી. બાકી જે સ્ત્રીના પગની આંગળીએ ચીકાશદાર હાય અને પાસે પાસે રહેલી દેખાતી હાય, ખરાબર ગાળ હાય અને વળી લાલ હોય તેમજ બહુ મેાટી ન હોય તે તે સ્ત્રી સુખી છે અથવા થશે એમ જાણવું. · જે સ્ત્રીનાં જંઘા અને સાથળ૪ પુષ્ટ હોય, બહુ અંતરવાળાં ન હાય, ચીકાશવાળાં હાય, નસ અને મવાળા વગરનાં હાય અને હાથણીની સુંઢ જેવાં હોય તે તે પસંદ કરવા યોગ્ય છે. ૧ વર્ધમાનઃ એક જાતના આકારનું નામ છે. ૨ જે સ્ત્રીના પગની આંગળીએ એક ખીજા સાથે મળી ગયેલી હેાય તે રાજદ્વારને રોાભાવે છે અને પુત્રવતી થાય છે, જેની તર્જની ( અંગુઠા પાસેથી પહેલી આંગળી) ખીજી આંગળીએ કરતાં વધેલી હેાય તે સાસુ સસરા પતિને પ્રિય થાય છે, તર્જની કરતાં મધ્ય આંગળી મેાટી હેાય તે અહંકારી થાય છે, જેની અનામિકા (છેલ્લીની પહેલાની આંગળી) સર્વેથી મેાટી હોય તે બહુ ઉત્તમ થાય, જેની ટચલી આંગળી સર્વેથી મેાટી હેાય તે સ્વજનમાં માન પામે છે, જેની સર્વે આંગળીએ બહુ નાની હેાય તે મર્યાદામાં રહી શકતી નથી, ટચલી આંગળીથી અનામિકા નાની હાય તે। તે સ્ત્રી પતિને દગા દેનારી થાય છે, જે સ્ત્રીની વચલી આંગળી સર્વેથી નાની હાય તે કદિ પરપુરૂષને સંગ કરે નહિ, જેની તર્જની આંગળી સર્વથી નાની હાય તેને પરણ્યા બાદ પણ તજવી, કારણ કે તેવી સ્રી પરપુરૂષ સાથે વિલાસ કર્યાં કરે છે. ( ભદ્ર. ) ૩ જંઘા: ઘુંટણની નીચેને ભાગ. ૪ સાથળઃ ઉરૂ, ઘુંટણની ઉપરના ભાગ. ૫ જે સ્ત્રીની પગની જંધાઓ ગેાળ આરિસા જેવી ચકચકતી અને માંસયુક્ત હેાય તે સ્ત્રી ઉત્તમ જાણવી, જે સ્ત્રીની જંધા પાતળી અને વિષમ હોય તેને ખરાબ નણવી અને જે સ્રીની જંધાપર ઘણા કેશે! હાય તેને પતિ તથા ધનને ક્ષય કરનારી જાણવી. ( ભદ્ર. ) Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણ. ૧૧૬૩ સ્ત્રીની કેડ વિસ્તારવાળી, માંસથી ભરેલી, ચારે બાજુએ લેહીથી ભરેલી, શોભતી હોય અને જે કેડની નીચે કુલાઓ ઊંચા આવતા હોય તેવી કેડ ખાસ વખાણ કરવા યોગ્ય છે. જે સ્ત્રીના પેડું ઉપર ઘણી નાડીઓ દેખાતી હોય અને જેની ઉપર માંસ દેખાતું ન હોય તે સ્ત્રી દુકાનમાંથી આવેલી અને ભુખડી બારસ જાણવી અને જે સ્ત્રીના ઉદરને મધ્ય ભાગ બરાબર લાગેલે અને શોભતે હેય તે મુખ જોગવનારી થવાની છે એમ જાણવું. જે સ્ત્રીનાં હાથના નખ ખરાબ હોય, હાથપર ગુમડાં દેખાતાં હોય, જે હાથમાં પરસેવો વારંવાર થયા કરતો હોય, જે ઘણું મોટા હોય, જેના ઉપર રોમ-બાલ ઉગેલા હોય, જે હાથ કઠોર હોય, જેના હાથ બરાબર ઘાટસર ન હોય, જે હાથ પીળા પચકેલ જેવા લાગતા હોય અને લુખા હોય તેવા હાથવાળી સ્ત્રી ઘણી દુઃખી થવાની છે એમ જાણવું.' –* ૧ અહીંથી સામુદ્રિક શાસ્ત્રને સ્ત્રીલક્ષણવર્ણનને ભાગ અટકી ૫. બાકીનો વિભાગ વાંચવાનો શોખ હોય તે. ભદ્રબાહુ સ્વામીને ઉપર જણાવેલા સામુદ્રિક ગ્રંથ જે. એમાં સ્ત્રીનાં ઘર, કેશ, યોનિ, મુખ, નાસિકા, આંખે વિગેરેની લક્ષણ બહુ વિગતવાર બનાવી છે. આવી રીતે વચ્ચેથી એકદમ વિવેચન બંધ કરી દેવાનો હેતુ સ્ત્રીશરીરનું વધારે વર્ણન કરવામાં લાભ લાવે નહિ હોય એમ મને લાગે છે અથવા લખેલ વિભાગ ગુરૂ અથવા વડીલે સકારણ કટારી નાખ્યો હશે. એ સંબંધી ઉપદુધાત જુએ. Page #511 -------------------------------------------------------------------------- ________________ વિ હતા તે વખતે પડતી રહી. પ્રકરણ ૩ . આકાશમાં યુદ્ધ. મળ કુમાર લતામંડપના બીન્દ્વ ભાગમાં વામદેવ સાથે વાત કરી રહ્યો હતા, યુગળ સ્રીપુરૂષને જેઇને તેમનાં લક્ષાપર વિવેચન કરતાં સામાન્ય રીતે સર્વ પુરૂષનાં લક્ષણો કહી ગયા હતા અને સ્રીશીરનાં કેટલાંક લક્ષણા કહી પોતાની વાર્તા આગળ ચલાવતા એક ઘણે! નવાઇજેવા બનાવ બન્યા અને ચાલુ વાત લતાગૃહપર એ પુરૂષા, સુંદરીના ભય અને અચાન, વનદેવતાનું પ્રાસંગિક સહકારિત્વ, આકાશમાં સૂર્યના જેવા તેજવાળા, હાથમાં ઉઘાડી તરવારવાળા અને ઘણા ભયંકર દેખાવવાળા બેપુરૂષા લતાગૃહ ઉપર સપાટાઅંધ આવતા હોય તેમ મારા જોવામાં આવ્યું. વિમળની વાત પડી રહી અને મેં તુરત જ સંભ્રમપૂર્વક તેની સન્મુખ જોતાં વિમળનું તે તરફ ધ્યાન ખેંચ્યું અને મુખેથી કુમાર ! કુમાર !' એમ મારાથી (વામદેવથી) બેલી જવાયું. અત્યાર સુધી વિમળ કુમાર તેા કોમળ કમળનાં પત્રોમાં પેાતાની નજર સ્થિર કરી રહ્યો હતેા તેને પણ આ એકદમ શું થઇ ગયું એવા વિચાર આવ્યા અને તેણે તુરત જ એ માજી પેાતાની નજર ફેરવી. 6 હવે તે જ વખતે પેલા આકાશમાંથી આવનાર બન્ને પુરૂષ લતાગૃહની ઉપર આવી પહોંચ્યા અને તેમાંથી એક એક્લ્યા અરે અધમ ! લાજ વગરના ! તું ગમે હાકાટા. Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] આકાશમાં યુદ્ધ ૧૧૬૫ ત્યાં નાસી જા કે સંતાઈ જા, પણ તારે છૂટક થવાનો નથી. માટે હવે આ દુનિયા તરફ તારી છેલ્લી નજર નાખી લે અને તારા ઇષ્ટ દેવનું સમરણ કરી લે અથવા તારૂં પુરૂષત્વ (પરાક્રમ) દર્શાવ. આમ છૂપાઈ શું રહ્યો છે?” આવાં અતિ તિરસ્કારયુક્ત આકરાં અને યુદ્ધને આમંત્રણ કરનારાં વચન સાંભળીને પેલો લતાગૃહમાં રહેલ સુલક્ષણવાળે આકાશમાં યુદ્ધ પુરૂષ પોતાની સાથેની સ્ત્રીને કહેવા લાગ્યો “જરા ધીરજથી રહેજે, સાવધ રહેજે, એમ બેલી એ સ્ત્રીને લતાગૃહમાં રહેવા દઈ પેલા નવા આવનાર બન્ને પુરૂષપ્રત્યે જોરથી બોલ્યો “અરે! જે મારે માટે બોલ્યા છે, તે ભૂલી જતા નહિ. હવે તમે જુઓ કે આપણામાંથી કાણુ નાસી જાય છે અને કેણુ છૂપાય છે !” આ પ્રમાણે બોલી લતાગૃહમાં રહેલા પુરૂષે પોતાની તરવાર ખેંચી અને નવા આવનાર પુરૂષ તરફ દોડતે ઉલ્યો. એ બન્ને પુરૂષો સાથે જોનારને અત્યંત વિસ્મય કરે તેવું આકાશમાં મેટું દારૂણ યુદ્ધ ચાલ્યું, તરવાર અને બખ્તર સામ સામે ખડખડવા લાગ્યા, હથિયારના ખણખણુ થતા અવાજેથી અને લડનારાઓના અરસ્પરસ સિંહનાદ જેવા હાકેટાથી યુદ્ધ ઘણું ભયંકર દેખાવા લાગ્યું અને અનેક પ્રકારનાં યુદ્ધવ્યાપાર, ઉગ્ર રીતે એક બીજાને વળગવાની રીત અને ઊંચે નીચે થઈ જવાની પદ્ધતિથી તે યુદ્ધ સુંદર જણાવા લાગ્યું. આવી રીતે ત્રણે જણનું યુદ્ધ ચાલતું હતું તે વખતે નવા આ વનારા બે ભયંકર માણસમાં એક વારંવાર લતાભયભીત સુંદરી. * * ગૃહમાં પ્રવેશ કરવાની ઈચ્છા કર્યા કરતો હતો. તે વખતે પેલી સ્ત્રી લતાગૃહમાં એકલી હતી તેથી બીકને લીધે તે ગાભરી થઈ ગઈ હતી. મુંઝાઈ ગઈ હતી, તેનાં સ્તને ધ્રુજતાં હતાં, સિંહના ત્રાસથી હરણી જેમ ગભરાઈ જાય તેવી તે દેખાતી હતી, દશે દિશાએમાં મદદ માટે અસ્થિર નજર ફેકતી હતી અને કઈ રીતે ત્યાંથી નાસી છૂટાય તે ભાગી જવાનો માર્ગ શોધતી હતી. એવે અણીને વખતે તેની નજર વિમળકુમાર ઉપર પડી એટલે જરા હૃદયમાં ભરોસો લાવીને તેણે વિમળકુમારને કહ્યું “અહે મહા પુરૂષ! મારે બચાવ કર, બચાવ કર! મને છોડાવ! હું તારે શરણે છું.’ વિમળકુમારે તેને કહ્યું “સુંદરી ! જરા પણ ગભરાશે નહિ! તમારે ત્રાસ પામવાનું કે અહીવાનું હવે કઈ પણ કારણ નથી. તમને કાંઈ ઈજા કે અડચણ નહી થવા દઉ' Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ પ આ પ્રમાણે માગણી અને સ્વીકાર થયા ત્યાં તે તે સુંદરીને ઉપાડી લેવા માટે પેલા બીને પુરૂષ ઉપરથી આવી પહોંઆત્મસામર્થ્ય. ચ્યા, અને હજુ તે લતાગૃહમાં ઉતરે તે પહેલાં તે વિમળકુમારના ગુણસમૂહના જોરથી ઉત્પન્ન થયેલા માનસિક બળને લીધે તેને વનદેવતાએ આકાશમાં થંભી દીધા. લતાગૃહ ઉપર આવેલા પુરૂષ તે આંખો ફાડીને ચારે તરફ જોયા કરતા હતા પણ પેાતાનું કાંઇ ચાલી ન શકવાથી વિલખા થઇ ગયા અને ક્રિયારાહત થઇ હાલી ચાલી પણ શકયા નહિ અને કાંઇ પણ દેખી પણ શકયા નહિ, તેથી જાણે ભીંત ઉપર કાઢેલ ચિત્રમાં આળેખેલા હોય તેમ આકાશમાં લટકી રહ્યો. હવે એ જોડલાંમાંના પુરૂષે પેલા નવા આવનારામાંથી ખીજા પુરૂષને આકાશમાં હરાવી દીધા, હટાવી દીધા એટલે પુંઠ પકડી. તે હારનાર પુરૂષ નાસવા લાગ્યા, જેડલાંવાળે પુરૂષ તેની પછવાડે લાગ્યો. આ હકીકત જે પુરૂષ લતાગૃહ ઉપર થંભાઇ ગયા હતા તેણે જોઇ એટલે તેના મનમાં અત્યંત રાષ ભરાઈ આન્યા અને તેની પછવાડે આકાશમાં જવાની ઇચ્છા તેના મનમાં થઇ આવી. વનદેવતા તેના આ ભાવ જાણી ગયા. તેમનું કાર્ય તે માત્ર સ્ત્રીની મર્યાદાના લાપ ન થાય તેમ કરવાનું અને વિમળકુમારના અસાધારણ ગુણુને લઇને તેની ઇચ્છાને માન આપવાનું હતું,. બાકી લડાઇમાં વચ્ચે પડવાની તેમને કાંઇ જરૂર નહેાતી-એટલે તુરત જ તેને દેવતાએ છેડી દીધા. એ ટેલેા બીજો પુરૂષ પણ અગાઉ જનારા બન્નેની પછવાડે જોરથી આકાશમાં ઉડ્યો. પેલા બન્ને તા એટલા દૂર ગયા કે તે નજરે પણ દેખાતા ન હોતા, છતાં આ ખીન્ને પુરૂષ તેની પછવાડે ચાલ્યે. સુંદરીના ક્ષાભ કુમારના વિજય. વિમળના આભાર. તે વખતે લતાગૃહમાં વિમળકુમારના આશ્રય તળે રહેલી સુંદરી · અરે આર્યપુત્ર ! તમે ક્યાં ગયા ? મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ? ક્યારે આવશે ? શું થશે ? ” એમ બેલવા લાગી. મેં (વામદેવે) અને વિઞળફમારે તેને અનેક પ્રકારે ધીરજ આપી, આશ્વાસન આપ્યું. હવે કેટલાક સમય ગયા પછી એ સુંદરી સાથેના પુરૂષ વિજયલક્ષ્મી પ્રાપ્ત કરીને સુંદર કાંતિથી દીપતા અને હર્ષથી તેમ જ આતુર Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] આકાશમાં યુદ્ધ. ૧૧૬૭ તાથી સુંદરીની શોધ કરતે એકદમ વેગથી ચાં (લતામંડપમાં) આવી પહોંચે. એને આવી પહોંચેલ જોઈને અમૃતનો આખા શરીર પર છંટકાવ કર્યો હોય તેમ પેલી સુંદરીને ઘણોજ હરખ થયું, તેનાં સર્વ અંગે આનંદથી ઉભરાઈ જવા લાગ્યાં અને તેની છાતી હર્ષથી બહાર આવવા લાગી. સુંદરીએ વિમળકુમારના આશ્રય સંબંધી સર્વ હકીકત તેને ટુંકામાં જણ્વી દીધી એટલે તેણે વિમળકુમારને અણુમ કર્યા અને કહ્યું “અહો ! આવે અને વખતે તમે મારી પ્રિય પતીનું રક્ષણ કર્યું તેથી તમે મારા બંધુ છે, ભાઈ છો, પિતા છો, માતા છે, મારૂં જીવિતવ્ય છે! ખરેખર ! પુરૂષોત્તમ નત્તમ! તમને ધન્ય છે! હું તમારો દાસ છું, નેકર છું, વેચાણું છું, ગુલામ છું, સંદેશ લઈ જનાર ચાકર છું. હવે હું તમારું શું હિત કરૂં તે મને ફરમાવે.” વિમળમારે જવાબમાં કહ્યું “મહાપુરૂષ! આમ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી, તેમજ એવો આભાર માનવાની પણ જરૂર નથી. હું તારી સ્ત્રીનું રક્ષણ કરનાર કેણુ માત્ર છું? તારા પોતાના માહાત્મ્યથી તેં જ ખરેખરી રીતે તેને બચાવી લીધી છે. પરંતુ મને એક ભારે કૌતુક થયું છે. ભાઈ! તારી હકીકત મને કહે અને મને જણવ કે આ બધી વાત શી બની છે? અને તું આકાશમાં ઉડ્યો ત્યાર પછી શું થયું?” ઉપરના પ્રશ્નને વિનયપૂર્વક જવાબ આપતાં પિલા જેડલાવાળા પુરૂષે કહ્યું “જે આપને એ સર્વ હકીકત સાંભળવા કૌતુક થયું હોય તે આપ જરા સ્થિરતાથી બેસે, કારણ કે એ જરા લાંબી કથા છે.” પછી સર્વ લતાગૃહમાં જમીન પર બેઠા અને પેલા જેડલાવાળા પુરૂષે પિતાની કથા કહેવા માંડી. Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. રચૂડની આત્મકથા. મળકુમાર અને હું (વામદેવ) સાંભળીએ તેવી રીતે પિતાની સ્ત્રીની હાજરીમાં જોડલાંવાળા પુરૂષે પિતાની આત્મકથા ચલાવી. સર્વે લતામંડપમાં બેઠા છે અને છે કથા કહેનારનું આખુ શરીર પોતાના વિજયના ઉમળ કામાં અને આભારના ખ્યાલમાં ઉછળી રહ્યું છે અને પતિ મળવાથી જોડલાંવાળી સ્ત્રીના આનંદનો પાર નથી. જીત કરી આવનાર સુલક્ષણવાળા યુવકે ચલાવ્યું રતચડની આત્મકથા શરદ ઋતુના શાંત ચંદ્રના કિરણસમૂહ જેવો શ્વેત અને રૂપામય વૈિતાઢય નામને પર્વત છે. એ પર્વતની ઉત્તર અને પાત્રો સાથે દક્ષિણ એમ બે શ્રેણીઓ છે. ઉત્તર શ્રેણીમાં સાઠ પરિચય. વિદ્યાધરનાં નગરો આવેલાં છે અને દક્ષિણ શ્રેણીમાં પચાસ વિદ્યાધર નગરે આવી રહેલાં છે. એ વિતાઠ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં એક ગગનશેખર નામનું નગર છે. એ નગરને મણિપ્રભ નામે રાજા છે, તેને કનકશિખા નામની રાણી છે. એ મણિપ્રભ રાજા અને દેવી કનકશિખાને એક રતશેખર નામને પુત્ર છે અને રશિખા અને મણિશિખા નામની બે પુત્રીઓ છે. એ બન્ને પુત્રીઓમાંની રતશિખાને મેઘનાદ નામના વિદ્યાધરની સાથે પરણાવવામાં આવી છે અને મણિશિખાને અને મિતપ્રભ નામના વિદ્યાધર સાથે પરણાવવામાં આવી છે. હવે એ રતશિખા અને મેઘનાદને હું પુત્ર છે. મારું રચૂડ એવું નામ રાખવામાં આવ્યું અને પેલી મણિશિખા જેને અમિતપ્રભ સાથે પરણાવવામાં આવી હતી તેને બે છોકરા થયા જેનાં નામે અનુક્રમે Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] રચૂડની આત્મકથા ૧૧૬૯ અચળ અને ચપળ રાખવામાં આવ્યાં. એ રીતે એ અચળ અને ચપળ મારી માસીના દીકરા થાય. હવે મારા મામા રશેખર એક રતિકાન્તા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા તેને એક દીકરી થઈ હતી તેનું નામ ચૂતમંજરી પાડવામાં આવ્યું હતું. તે આ અત્રે હાજર રહેલી છે તે જ છે. મારી માસીના છોકરાઓ અચળ અને ચપળ, હું અને આ ચૂતમંજરી-અમે સર્વે નાનપણમાં સાથે જ ઉછર્યા હતા અને સાથે જ ક્રીડા આનંદ કરતા હતા. અનુક્રમે અમે સર્વે કુમાર અવસ્થાએ પહોંચ્યા અને અમારા કુળક્રમથી જે વિદ્યાઓ ચાલી આવતી હતી તે સર્વને અમે અભ્યાસ કર્યો. “હવે મારી માતાના ભાઈ (મારા મામા) રશેખરને નાન પણુથી એક ચંદન નામના સિદ્ધપુત્રની સાથે દોસ્તી ૨ ચૂડને થઈ હતી. એ સિદ્ધપુત્ર જિનેશ્વરદેવ શ્રી સર્વ કહેલા ધર્મપ્રાપ્તિ. આગમાં ઘણે નિપુણ હતો અને તે ઉપરાંત નિમિત્તશાસ્ત્રમાં, તિષમાં, મંત્રતંત્રમાં અને મનબનાં લક્ષણે સમજવામાં ઘણે કુશળ હતો. એની સેબતથી મારા મામા રહશેખર પણ જૈનધર્મ ઉપર ઘણું રત થયા હતા અને તે ધર્મ ઉપર તેની ઘણું ભક્તિ થઈ હતી. મારા મામા રશેખરે એ સુંદર જૈનધર્મનું જ્ઞાન મારા પિતા મેઘનાદને આપ્યું, તથા મારી માતા રત્નશિખાને અને મને પણ એ ધર્મે શિખવ્ય. ચંદન સિદ્ધપુત્રે ક વખત મારાં લક્ષણ જોઈને મારા પિતા તથા મામાને જણાવ્યું કે આ છોકરે વિદ્યાધરચક્રવતી (વિદ્યાધરનો ચક્રવતી) થશે. - ૧ પાત્રોનાં નામોમાં ગડબડ ન થઈ જાય તે માટે પ્રસ્તાવની શરૂઆતમાં મુખ્ય પાત્ર વિગેરેનું જે વંશવૃક્ષ આપ્યું છે તે જુઓ. હકીક્ત નીચે પ્રમાણે છે: મણિપ્રભ-એ ગગનશેખર નગરને રાજા છે અને કથા કહેનાર રચૂડના દાદા થાય. રશેખર–એ મણિપ્રભને પુત્ર, અને રચૂડને મામે-સાસરો થાય. રશિખા-મણિપ્રભની પુત્રી, રચૂડની માતા અને રશેખરની બહેન થાય. મણિશિખા-મણિપ્રભની પુત્રી, રતશેખરની બહેન અને રચૂડની માસી થાય. અચળ-ચૂડની માસી મણિશિખાને પુત્ર અને રચૂડનો હરીફ. ચપળ-રત્રચૂડની માસી મણિશિખાને બીજો પુત્ર અને રચૂડને હરીફ. ચૂતમંજરીનવૂડના મામા રશેખરની દીકરી, આખરે રચૂડની પતી. મેઘનાદ-રતચૂડના પિતા તે રશિખાને પરણ્યા હતા. આ આખે હિસાબ રચૂડને અંગે બતાવ્યું. આની સાથે વંશવૃક્ષ અને પાત્રો જોતાં હકીકત બરાબર બેસી જશે. ગ્રંથકર્તાએ જરાપણ ઘુંચવણું કરી નથી. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ ( આ પ્રમાણે વાત સાંભળીને વામદેવ કહે છે કે હું બેલી ઉઠયો કે “કુમાર વિમળ ! તમે આનાં લક્ષણ જોઈને જે હકીકત કહી હતી કે એ ચક્રવત થશે તે બરાબર મળતી આવે છે, તમારું વચન સાચું ઠરશે એમ જણાય છે. કુમારે મને જવાબ આપે “એ વાત મેં કરી હતી તે કાંઈ મારા ઘરનું વચન હતું નહિ, એ તે આગમનું વચન છે અને તે જરૂર સાચું જ પડે છે; માટે એ બાબતમાં શંકા કે મતભેદ પડવા જે સંભવ ક્યાંથી હોય!” પછી રતચૂડે પોતાની વાર્તા આગળ ચલાવી:–). “હું અને મારા મામા રતશેખર એક ધર્મને અનુસરનારા હોવાથી , અમે સાધમ હતા, હું તેમના વિચાર પ્રમાણે યોગ્ય રચૂડ ચૂતમંજ- હતો અને લક્ષણયુક્ત હતો એમ ધારીને તેમણે મને રીના લગ્ન-અચળ છે * પિતાની દીકરી ચૂતમંજરી આપી અને મારી સાથે ચ પ ળ ની છે. તેના લગ્ન કર્યા. મારી માસીના દીકરા અચળ અને ચપળ એ બનાવથી ઘણું ગુસ્સે થયા અને મને હઠાવવા અને પાછા પાડવા ઘણે પ્રયત્ન કરવા લાગ્યા પણ તેમાં તેઓ ફાવ્યા નહીં. આથી મને હરાવવા માટે કેઈ નીચે પ્રપંચ કરવા લાગ્યા અને મારા છિદ્રો શોધવા લાગ્યા. મને એ વાતની ખબર પડી તેથી કદાચ પ્રપંચને લીધે મારું ખૂન ન થઈ જાય એટલા સારૂં તેઓની હીલચાલ ઉપર દેખરેખ રાખવા માટે એક મુખર નામના જાસુસને મેં ગોઠવ્યો જે તેઓની હીલચાલથી વાકેફગાર રહી મને તે જણાવ્યા કરતો હતો. એક વખતે એ જાસુસે આવીને મને જણાવ્યું કે “કુમાર રતચૂડ! એ અચળ અને ચપળે મહાપ્રયાસે કોઈની પાસેથી કાળી નામની વિદ્યા મેળવી છે અને હવે તેઓ એ વિદ્યા સાધવા માટે કઈ જગ્યાએ ખાસ ગયા છે. મારા જાસુસથી એવી હકીકત સાંભળીને મેં તેને જણાવ્યું કે જ્યારે તેઓ એ વિદ્યા સાધીને આવે ત્યારે પાછા મને ખબર આપજે. મારી આ સૂચનાને બરાબર લક્ષ્યમાં લઈને મારે જાસુસ વિદાય થયો. “મારે તે જાસુસ આજે જ સવારે મારી પાસે આવ્યો અને મને જણાવ્યું કે “એ અચળ અને ચપળ આજે પાછા વિવાસિદ્ધિ આવ્યા છે અને તેમને કાળી વિદ્યા સિદ્ધ થઈ છે. અને દ્વેષ, તેઓ આજે સવારે આવ્યા ત્યારે અંદર અંદર ગુપ્ત વાત કરી સંકેત કરતા હતા તે મારા સાંભળવામાં ૧ રચૂડ પોતાની આત્મકથા વિમળ અને વામદેવ પાસે કહે છે, વામદેવ સંસારીજીવ છે. એ પિતાને સર્વ અનુભવ સદાગમ સમક્ષ આગ્રહીતસંતા પાસે કહે છે તે વાત લક્ષ્યમાં રાખવી, Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]. રચૂડની આત્મકથા. ૧૧૭૧ આવી ગયો છે. તેમાંથી અચળે કહ્યું કે “ભાઈ ચપળ! હું રતચૂડની સાથે લડીશ અને રચૂડ મારી સાથે લડવામાં રોકાયે હોય તે વખતનો લાભ લઈ તારે ચૂતમંજરીને હરણ કરી લેવી, ઉપાડીને લઈ જવી. આ પ્રમાણે હે કુમાર! અચળ અને ચપળ વચ્ચે સંકેત છે છે. હવે આપશ્રીને જેમ યોગ્ય લાગે તેમ કરે અને મને યોગ્ય હુકમ ફરમાવો.” “મારા જાસુસે મારી પાસે આ પ્રમાણે વાત કરી ત્યારે મેં વિચાર કર્યો કે જો કે તેઓએ નવી વિદ્યા સિદ્ધ કરી છે તો રચૂડની પણ તેઓને મારી હઠાવવા હું શક્તિમાનું છું, માત્ર એ વિચારણું. અચળ અને ચપળ માસીના છોકરા છે તેથી લેકેના અપવાદના ભયથી અને ખાસ કરીને ધર્મને નાશ થાય તે સારૂં મારે તેમને મારવા તો નહિ. એમને મારવાથી ખૂન કરવાને દોષ મારે માથે આવશે, જીવદયા પળશે નહિ અને સગાને મારવાથી લેકે પણ બુરું બેલશે. પણ એ ચપળ બહુજ ખરાબ વર્તનવાળે અને ભાન વગરનો છે તેથી કદાચ છળકપટ કરીને મારી ચૂતમંજરીને ઉપાડી જાય અને તેને મારી નાખે અથવા હેરાન કરે તે એને પાછી ગ્રહણ કરતાં અથવા એને છોડી દેતાં મારી હલકાઈ થાય. વળી બીજી અગવડ એ પણ છે કે એની સાથે હું લડું તે વખતે મને સહાય કરનાર બીજો કોઈ મજબૂત માણસ પણ દેખાતો નથી કે જે આ ચૂતમંજરીનું મારી લડાઈ દરમ્યાન રક્ષણ કરે, માટે અત્યારે આ મારા રહેવાના સ્થાનથી દૂર ખસી જવું એજ વધારે સારું છે. આ પ્રમાણે વિચાર કરીને ચૂતમંજરીને લઇને હું ત્યાંથી (વૈતા ગિરિપરના મારા ગગનશેખર નગરથી ) નીકળી અચળ ચપળ પડ્યો અને આ કીડાનંદન નામનો બગીચો મારા સાથે યુદ્ધ જોવામાં ઘણીવાર આવ્યો હતો તેથી હું મારા નગરથી નીકળીને અહીં આવી આ લતામંડપમાં રહ્યો. ત્યાર પછી થોડા જ વખતમાં અમને બન્નેને શોધતાં શોધતાં પેલા અચળ અને ચપળ પણ અમારી પછવાડે અહીં આવી પહોચ્યાં. અચળ તે આકાશમાં રહીને મારી ઉપર તિરસ્કારનાં આકરાં વચન સંભળાવવા માંડ્યાં અને મારી સાથે સ્પર્ધા (હરીફાઈ) કરતે હાયતેમ મને તુચ્છ શબ્દો કહેવા લાગ્યું. એ વચનો સાંભળતાં મારા મન ની કેવી સ્થિતિ થતી હતી તે હું તમને જણાવું છું. એક બાજુએ મારી વહાલી પ્રેમમૂર્તિ પ્રિયાના સ્નેહના તાતણના બંધથી જાણે બંધાઈ Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ગયેલ હોય તેવું મારું મન થયું, ત્યારે બીજી બાજુએ શત્રુના ખરાબ વાને લઇને લડાઇના રસમાં ઉછળવા લાગ્યું; મારા હૃદયની તો એવી ખરાબ સ્થિતિ થઈ ગઈ કે એ ઉઠે પણ નહિ અને ચાલે પણ નહિ, જાણે શું કરવું તેનો નિર્ણય કરવામાં તે તદ્દન મૂઢ બની ગયું અને જાણે હિંડોળે ચડ્યું હોય તેવી તેની સ્થિતિ તે વખતે થઈ ગઈ. મારી સ્ત્રીને એકલી મૂકીને જવું એ મને ઠીક લાગતું નહતું અને પેલા અચળ - પળના લડવાના આમંત્રણને વિસારી મૂકવામાં પણ મારી નબળાઈ દેખાતી હતી. આખરે હું એકદમ આવેશમાં આવી જઈને તેના તરફ દોડ્યો અને અચળની સાથે મારે તુરત જ લડાઈ જામી ગઈ. અમારી લડાઈ કેવી સ્થિતિમાં શરૂ થઈ તે તો તમે (વિમળકુમારને કહે છે કે તેણે) ત્યાં સુધી ઘણી ખરી જોઈ પણ હતી. જેવો અચળ નાઠે કે તરત જ મેં તેની પુંઠ પકડી. હું તેની નજીક પહોંચે એટલે મેં તેને આકરાં વચન કહેવા માંડ્યાં, જ્યારે મેં ઘણું આકરા શબ્દો કહ્યા ત્યારે તે અટક્યો અને ફરીવાર અમારી લડાઈ ચાલી. મેં એક સખ્ત સપાટે તેને લગાવ્યા, તેથી તેનાં હાડકાં ભાંગી ગયાં અને અચળ પડ્યો. આકાશમાં રહ્યા રહ્યા મેં તેને જમીન પર ઝીક, તેનાં અંગોપાંગનાં ચૂરેચૂરા થઈ ગયા, તેની શક્તિ બધી ગળી ગઈ, તેનામાં દીનતા આવી ગઈ, વિદ્યાઓ તેની સાથે ચાલી નહિ અને શરીર પણ હીલચાલ વગરનું થઈ ગયું. “હવે તે વખતે મેં વિચાર કર્યો કે આ અચળ તે એ થઈ ગયો છે કે ફરીવાર મારી સાથે લડવાનો કે સામે શુ તમે જ રીનો આવવાનો કદિ પણ વિચાર કરશે નહિ; પરંતુ અરે ખ્યાલ આવ્યો. રે! ચૂતમંજરીને છેડીને આની પછવાડે હું લાગે તેમાં મેં તો આકાશને મુઠ્ઠીઓ મારી અથવા તે કેતરાં ખાંડ્યાં, કારણકે એ બાપડી ચૂતમંજરી એકલી છે તે ઘણે ભાગે તે બીકથી મરી ગઈ હશે! અથવા તે પેલે પાપી ચપળ જરૂર એને એકલી જોઈને હરી ગયો હશે, ઉપાડી ગયે હશે! અરે રે! મેં આ શું વિચાર વગરનું કામ કર્યું! જરૂર એ બાળાને પેલે પાપી ઉપાડી ગયો જ હશે અને એને ઉપાડીને એ પાપી ક્યારે ક્યાં ચાલ્યો ગયે હશે-મારા ખ્યાલમાં એ વાત રહી નહિ અને એ ક્યાં ગયો તેની મેં તપાસ પણ રાખી નહિ!! હવે એ દુરાત્મા પાપી ચપળ ક્યાં ગયા હશે! પણ ચાલ! જે તે ખરે-આ પ્રમાણે વિચારીને હું એકદમ ત્યાંથી ચાલી નીકળ્યો. હું ઘેડે આવ્યો ત્યાં ચપળ મને બરાબર સામે મળે. Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] રતચૂડની આત્મકથા. ૧૧૭૩ “ચપળને દૂરથી જોતાંજ મારા મનમાં અનેક તર્કવિતર્કો આવવા લાગ્યા. એહ હમેશાં અશુભ શંકા ઉત્પન્ન કરે છે–એમ ચપળ પડ્યો. મારા સંબંધમાં પણ થયું. મેં વિચાર્યું કે અરે! આ ચપળ અહીં કેવી રીતે આવ્યા ? શું ચૂતમંજરી એ પાપીના જોવામાં જ આવી નહિ હોય ? અથવા તે એ સ્ત્રી એની વેષયસુખ ભાગવવાની ઇચ્છાની સામે થવાથી શું એ પાપીએ તેને મારી નાંખી હશે ? ગમે તેમ હોય પણ જો તે સ્ત્રી હજી સુધી જીવતી હોય અને આ પાપી એને હાથ કરી શકે તેવા સંયેાગે! હાય તે એ અત્યારે અચળની પછવાડે અહીં આવે તે વાત કોઇ રીતે બંધબેસતી નથી. પ્રચલિત વાત છે કે: ભા शून्ये दधिघीं दृष्ट्वा, काकः स्थगनवर्जिताम् । लब्धास्वादोऽपि तां मुक्त्वा कथमन्यत्र गच्छति ॥ મનુષ્ય વગરના એકાંત સ્થાનમાં ઢાંકણા વગરનું દહિંનું જન પડેલું હેાય તે તેના સ્વાદને જાણનારા કાગડા તેને છેડીને આજે શા માટે જાય? આટલા ઉપરથી મારૂં એમ અનુમાન થાય છે કે મારી સ્ત્રી જરૂર જીવતી જ નથી. એ જીવતી હાય તેા અને છોડીને આ ચપળ અહીં આવે જ નહિ–આવા આવા અનેક પ્રકા રના વિચારો હું મારા મનમાં કરતા હતા, અનેક સાચી ખાટી શંકા કરી તેના ઉકેલ અને નીકાલ મનમાં ને મનમાં કરતા હતા, ત્યાં તા ચપળ મારી તદ્ન નજીક આવી પહોંચ્યા. તુરત મારૂં તેની સાથે યુદ્ધ થયું. મેં તેને પણ અચળની પેઠે જ જમીન પર પટક્યો અને તેના પણ અચળની જેવા જ હાલ થયા. આવી રીતે અચળ અને ચપળ બન્નેને ઠેકાણે પાડી પા મેં વિચાર કરવા માંડ્યો-અરે રે! શું મારી પ્રિય તમા મરી ગઇ!, અથવા શું નાશ પામી ગઇ ! અથવા વિનાશને પ્રાપ્ત થઇ! અથવા શું તેને કોઈ જગ્યાએ ચપળે સંતાડી દીધી હશે! અથવા તે તેને કાઈ ખીન્તના હાથમાં સોંપી દીધી હશે! આવી રીતે સ્ત્રી સંબંધી અનેક પ્રકારના સારા માઠા વિકલ્પે રૂપ ઉછળતાં મેાજાંઓની માળાથી ચાલતા અને મનરૂપ નદીમાં ડૂબકી મારતા હું આ પ્રદેશમાં આવી પહોંચ્યા. એહ શંકાશીળ છે, તેમાં ખાસ કરીને સંબંધી માટે શંકા વધારે થયા કરે છે. અહી આવતાં જ મેં મારી પ્રેમમૂર્ત્તિને અખંડિત જોઇ. એ વખતે મારા શરીરમાં જીવ આવ્યે, મારું હૃદય ઉછળી ગયું, મારા સ્નેહની શંકાઓ. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ આખા શરીરમાં આનંદ ફેલાઈ ગયે, રેમાંચ ખડા થઈ ગયા, મારી ચેતના સ્થિર થઈ અને આખા શરીરમાં શાંતિ શાંતિ થઈ ગઈ અને હથી શરીર ડોલવા લાગ્યું, મારા ચિત્તમાં જે ઉદ્વેગ હતો તે ખસી ગયે અને આ મારી પ્રિયતમાએ તમારી સર્વે વાર્તા કહી અને તમારા માહાસ્યથી કે અભુત બનાવ બન્યો તે પણ કહી સંભળાવ્યું. આ પ્રમાણે મેં મારી આત્મકથા કરી.” પ્રકરણ ૫ મું. વિમળ અને રચૂડ-ચૂતમંજરી. છે નચડ વિદ્યારે પિતાને વૃતાંત કહી સંભળાવ્યો, વિસ્તારથી આત્મકથા વિમળકુમાર પાસે વામદેવ સાંભળે તેમ કહી સંભળાવી, ચૂતમંજરી માટે અચળ 1 ચપળ સાથે કેટલી અને કેવી ખટપટ થઈ હતી તે જણાવી દીધું, પિતાના ધર્મપ્રેમને સાક્ષાત્કાર કરાવ્યો અને વિમળકુમારે કરેલી સહાય અને લીધેલ સંભાળ માટે આભાર દર્શાવ્યું. આત્મકથા પૂરી કરી રચૂડે વાત ચલાવીઃ કાર્યની બુઝ કરનાર રચૂડ નિ:સ્પૃહી મહાનુભાવના ઉચ્ચ આદર્શ સજ્જનના ભાવમીલનની કિમત, રવચૂડ-બ બંધુ વિમળ! તે આ બાળાનું રક્ષણ કર્યું તે ખરેખર મારંજ રક્ષણ કરવા જેવું કર્યું છે ! એમ કરીને તે મારા કુળની ઉન્નતિ કરી છે! અને મને વિશુદ્ધ યશ આપ્યો છે! ભાઈ! મહાનુભાવ ! હું તને શું કહ્યું? કયા શબ્દોમાં કહ્યું? કેવી રીતે કહું? આ દુનિયામાં એવી કઈ વસ્તુ નથી, ચીજ નથી, બાબત નથી, જે તે મારે માટે કરી ન હોય! તેં મારું સર્વસ્વ કરી આપ્યું છે. જેમાં કહેવાય છે કે-કેઇએ આપણું ઉપર ઉપકાર કર્યો હોય તેને બદલે વાળવો એ તો 'વાણુંઆને ધર્મ છે, ૧ વાણુને ધર્મ પૈસા લઈને તેના બદલામાં બીજી વસ્તુ આપવી. એક વસ્તુને બદલે બીજી વસ્તુ આપવી. વ્યાપાર-હિસાબની વાત. Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] વિમળ અને રતચૂડ-ચૂતમંજરી. ૧૧૭૫ એમાં કાંઇ સાધુતા નથી, એમાં કાંઈ વિશેષતા નથી. હવે એમાં પણ જે પ્રાણીઓ મુઝાય છે, મતલમ કે એટલું પણ કરી શકતા નથી તેમને તેા જનાવર જ સમજવા, કરેલ ઉપકારના મઢલા ન વાળનાર માણસ નથી એમ સમજવું, માટે વિમળકુમાર! મારા ઉપર મહેરમાની કરો, મને કાંઇ ફરમાવા એટલે આપને જે કાંઇ પ્રિય હોય તે હું આપને સેવક આપનું કાર્ય ખજાવું.” વિમળ— અહે। કૃતજ્ઞશ્રેષ્ઠ ! તમારે એવા સંભ્રમમાં પડવાની જરા પણ જરૂર નથી. તમારા દર્શનનેા મને આજે લાભ મળ્યા એટલે હવે અમારે તે શી વાતની બાકી રહી ! એથી વધારે અમને વહાલું પણ શું હાય અથવા હોઇ શકે ? वचः सहस्रेण सतां न सुन्दरं, हिरण्यकोट्यापि न वा निरीक्षितम् । अवाप्यते सज्जनलोक चेतसा न कोटिलक्षैरपि भावमीलनम् ॥ “સજ્જન પુરૂષનું એક સુંદર વચન હજારો સેાનામહેારથી પણ મળી શકતું નથી, કરોડ સેાનામહેારથી પણ એવા ભાગ્યથાનનું દર્શન મળતું નથી, તેમજ લાખા કરોડ સેાનામહેારથી પણ તેમના હૃદયની સાથે ભાવપૂર્વક મળવાનું બની શકતું નથી, ” “અને ભદ્ર! મેં તે તારૂં એવું શું મેોટું કામ કરી નાખ્યું છે કે તારી જાતને બદલા વાળવાના સંબંધમાં આટલી બધી વિચારમાં નાખી દીધી છે? ” અમૂલ્ય રત્ર અર્પણની માગણી, નિ:સ્પૃહીની વિશિષ્ટ નિસઁપતા. પ્રાર્થના. દાક્ષિણ્ય, આગ્રહ, ભાવ, વિમળે જ્યારે આ પ્રમાણે જવાબ આપ્યા ત્યારે રનચૂડે પેાતાના મનમાં વિચાર કર્યો કે આવા સજ્જન માણસ અમુક વસ્તુની માગણી તેા શેના જ કરે? પણ મારે આ મારા અકારણ બંધુના કાંઇક બદલા તા જરૂર વાળવા જોઈએ. જો તેમ નહિ કરૂં તા મારા મનમાં નિરાંત વળશે નહિ— આ પ્રમાણે વિચારીને રહ્રચૂડે પાતાના હાથમાં એક રત પ્રગટ કર્યું-તે રન દેખાવમાં જ એવું અસાધારણ હતું કે સાધારણુ લાકનજરથી તે જીરૂં છે, કે લાલ છે, કે પીળું છે, કે સફેદ છે, કે કાળા રંગનું છે એમ નિણૅયપૂર્વક કહી શકાય તેમ નહતું, એણે સર્વ દિશાઓને ઝગઝગાયમાન કરી દીધી હતી, એ સર્વ રંગોથી સુરોભિત હતું અને જાણે ઇંદ્રધનુષ્ય (કાચમી) હાય નહિ તેમ પેાતાની Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૬ ઉમિતિ ભવપ્રપંચ કથા. (પ્રસ્તાવ જ કિરણ જાળથી તેણે પોતાની પ્રભા સર્વત્ર ફેલાવી હતી. એ રત પિતાના હાથમાં વિમળકુમારને બતાવતો રચૂડ વિદ્યાધર બેલ્યો “ભાઈ વિભળ! આ રન સર્વ પ્રકારના રોગોને દૂર કરનાર છે, મહા ભાગ્યવાન છે, દુનિયાના દારિઘને દૂર કરનાર છે અને સર્વ રંગનું હેવાસાથે ગુણમાં તે લગભગ ચિંતામણિ રન જેવું છે. દેવતાઓએ મારા કર્મથી રાજી થઈને ખુશીથી એ રત મને અર્પણ કર્યું હતું. એ રતમાં એવી ખૂબ છે કે આ લેકમાં તે મનુષ્યોની સર્વ આશાઓને પૂરે છે. કુમાર! બંધુ! મારા ઉપર મહેરબાની કરી આ રતને ગ્રહણ કર, જ્યાં સુધી એ રત્ન તું લેશે નહિ ત્યાં સુધી મારા જીવને કે પ્રકારે નિરાંત થનાર નથી.” રચૂડના આવા આગ્રહના જવાબમાં વિમળકુમારે કહ્યું “માહાત્મા! બંધુ! તારે આ બાબતમાં મને જરા પણ આગ્રહ કરવો નહિ અને તારે મનમાં ખેદ પણ રાખવો નહિ. તે દીધું અને મેં લીધું, પછી કાંઈ બાકી છે? જે ભાઈ! એ તે તારી પાસે રહે એ જ સારું છે, માટે બરાબર સંભાળીને એને તું મૂકી રાખ અને મનમાં અન્ય અન્ય વિચાર ન કર.” દેનાર લેનારની વિશિષ્ટ મહાનુભાવતા. રત્રચૂડને ગુણ પક્ષપાત અને ગૌરવ. વિમળની અદ્દભુત નિ:સ્પૃહતા સાથે સ્થિરતા. ત્યારે વળી ચૂતમંજરીઓ કહેવા માંડ્યું કે “બંધુ વિમળકુમાર! આર્યપુત્ર તમને વિજ્ઞપ્તિ કરે છે તે તમે ભંગ ન કરશે. જુઓ, વાત એમ છે કે – निस्पृहा अपि चित्तेन, दातरि प्रणयोद्यते । सन्तो नाभ्यर्थनाभङ्गं, दाक्षिण्यादेव कुर्वते ॥ “પુરૂ પિતાનાં ચિત્તમાં તે સ્પૃહા વગરના હોય છે છતાં દાન કરનાર પ્રેમથી પ્રેરાઈને દાન આપવા ઉધન થયેલ હોય તે વખતે તેની પ્રાર્થનાને ભંગ કરતા નથી, કારણ કે તેમનામાં એટલું દાક્ષિણ્ય (હા રખાપણું) હોય છે તેથી તેઓ કોઇને ના કહી શકતા નથી, દુઃખ લગાડી શકતા નથી.” ૧ પાઠાંતરે ઘડપણ અને દળદરને. ૨ મૂળમાં “સુમેચક શબ્દ છે. એને અર્થ મેરના પીંછાની પછવાડે જે સર્વ વયુક્ત સંઘટ હોય છે તે રંગનું રત્ર અથવા પાટા વાદળી રંગનું રવ એમ થાય છે. સંબંધ લેતાં “સર્વ રંગનું એ અર્થ વધારે યોગ્ય લાગે છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] વિમળ અને રચૂડ-ચૂતમંજરી. ૧૧૭૭ ચૂતમંજરી આ પ્રમાણે બોલતી હતી તે વખતે હજુ તે વિમળ કુમાર તેને શે ઉત્તર આપ તેને વિચાર કરતા હતા, ત્યાં તે રતચૂડે આદરથી પેલું રત્ન જેને એક દેવતાની આપેલી કિમતી દાબડીમાં વાત દરમ્યાન મૂકેલું હતું તેને વિમળકુમારના વસ્ત્રના છેડા સાથે આ દરપૂર્વક બાંધી દીધું. આવા અદ્ભુત અને દુર્લભ રત્નની પ્રાપ્તિ થતાં પણ તદ્દન સ્પૃહા-ઇચ્છા વગરના, તદ્દન મધ્યસ્થ ભાવે રહેલા અને કઈ પણું પ્રકારની હર્ષની લાગણી વગરના વિમળને જોઈને રતચૂડને તેના ગુણ ઉપર બહુ લાગણી થઈ આવી. એક તુચ્છ ટકડો મળતાં પણુ મનુષ્ય કેવો રાજી થઇ જાય છે તેને તેને અનુભવ હતો અને આ રન તે સર્વ દારિદ્ઘ દૂર કરનાર, યુવાવસ્થા ટકાવી રાખનાર અને રોગને નાશ કરનાર હોવાથી સાધારણ રીતે કઈ પણ મનુષ્ય ઘણી ખુશીથી રાખે, તેવા અદ્ભુત રત્નની પ્રાપ્તિ થતાં છતાં જ્યારે વિમળકુમારના મુખ પર જરા પણ ફેરફાર ન થયું ત્યારે સામાન્ય રીતે રનચૂડને ઘણે હર્ષ થયો અને વિસ્મયપૂર્વક પોતાના મનમાં તે વિચાર કરવા લાગ્યો કે-અહે! આ ભાઇનું માહાઓ તે કાંઈ ભારે અપૂર્વ જણાય છે! અને આવી નિઃસ્પૃહ વૃત્તિ તે કઈ જગ્યાએ જોવામાં આવી નથી! આ કુમારનું ચરિત્ર તો સાધારણ રીતે મનુષ્યલેકમાં જોવામાં આવે તેથી કાંઈ જુદા જ પ્રકારનું જણાય છે. અથવા તે જે મહાત્મા પુરૂષનું ચિત્તરત આવું કિમતી-અમૂલ્ય થઈ ગયું હોય તેવાને પછી બાહ્ય નિર્જીવ રતનું પ્રયોજન પણ શું રહે? ખરેખર, અનેક ભવોમાં ધર્મકાર્યથી જેઓએ પિતાનું ચિત રંગી નાખ્યું હોય તેવા પુણ્યશાળી જીવોનું ચિત્ત જ આવા પ્રકારનું થાય છે. જે પ્રાણુઓ નિરંતર પાપી હોય છે, શુદ્ધ ધર્મથી બહાર થયેલા હોય છે અને હલકા હોય છે તે એનું ચિત્ત આવા પ્રકારનું નિર્મળ હેવાને જરા પણ સંભવ નથી. પ્રત્યુપકાર ચિંતા, ધર્મદર્શનને માર્ગ, રચૂડનો નિર્ણય ઉપર પ્રમાણે વિચાર કરીને રચૂછે વળી પિતાના મનમાં વિચાર કયો કે આ કુમાર તે ક્યાં હશે? એનું નામ શું હશે? એનું ગોત્ર શું હશે ? એ અહીં શા માટે આવેલ હશે? એનું અનુષ્ઠાન (વિધાન) શું હશે? એ સર્વ હકીકત મારે બરાબર જાણવી જોઈએ. માટે એ કુમારની સાથે એનો સહચર (મિત્ર) છે તેને એ સર્વ હકીકત પૂછી બરાબર Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ જ વાકેફગાર થઈ જઉં. પછી એ રચૂડ વિદ્યાધર મને એકાંત સ્થાનમાં લઈ ગયો અને મને ઉપર જવી તે સર્વે હકીકત વિમળકુમારને અંગે પૂછી. મેં રચૂડને તેના સવાલોના જવાબ આપતાં કહ્યું “અહીં નજી માં વધેમાનપુર નામનું નગર છે, ત્યાં ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલ ધવળ નામે રાજા રાજ્ય કરે છે, તેને આ વિમળ વિમળને અંગત નામનો કુંવર છે. આજે સવારે તેણે મને કહ્યું અને દર્શન પરિચય. “મિત્ર વામદેવ! લેના કહેવાથી મારા સાંભળવામાં આવ્યું છે કે આપણું નગર બહાર કીડાનંદન નામનું ઉદ્યાન છે તે ઘણું સુંદર છે, બહુ આનંદ ઉપજાવે તેવું છે, રમણીય છે. એ ઉઘાન મેં આ જન્મમાં કદિ જોયું હોય એમ મને યાદ નથી, તો આજે આપણે જઈને એ ઉદ્યાન જોઈએ. કુમારની એ ઈચ્છાને મેં માન આપ્યું. ત્યાર પછી અમે બન્ને આ ઉદ્યાનમાં આવ્યા; અહીં આવ્યા પછી તમારા બન્નેને શબ્દ અમે દૂરથી સાંભળે; શબ્દ સાંભળતા એ શબ્દ કાને છે તે જાણવાની અમને જિજ્ઞાસા થઈ; તેથી શબ્દ જે દિશાએથી આવતા હતા તે તરફ અમે ચાલ્યા; ચાલતાં ચાલતાં સુરતમાં જ અમે બેવડાં પગલાં જમીન પર પડેલાં જોયાં; પગલાં ઉપરથી અમે સમજ્યા કે આ રસ્તેથી સ્ત્રી પુરૂષનું જોડલું પસાર થયું છે; ત્યાર પછી આગળ ચાલતાં લતામંડપમાં દૂરથી અમે તમને બન્નેને જોયા; વિમળકુમાર મનુષ્યનાં લક્ષણશાસ્ત્રદ્વારા બહુ સારી રીતે જાણે છે; તેણે તમારાં લક્ષણે ઉપરથી કહ્યું કે આ બન્નેમાંથી જે પુરૂષ છે તે ચક્રવતી થશે અને તેની સાથે જે સ્ત્રી છે તે ચક્રવર્તીની પતી થશે. અહીં અમારા આવવાનું આ પ્રયોજન છે. એનાં સર્વ અનુષ્ઠાને (વર્તન-વિધાન) સર્વ વિદ્વાનોને પ્રશંસા કરવા યોગ્ય છે, જોકે તેને માન આપે છે, બધુઓને આહાદ ઉત્પન્ન કરે તેવાં છે, મિત્રોને ખાસ રૂચ તેવાં છે અને મુનિ મહારાજાએ પણ એવાં વર્તનની સ્પૃહા કરે તેવાં છે. વાત માત્ર એટલી છે કે હજુ સુધી એણે કોઈ દશેનનો સ્વીકાર કર્યો નથી.” - ૧ મને એટલે વામદેવને. આ વાર્તા વામદેવ-સંસારીજીવ કહી રહ્યો છે, સામે સદાગમ બેઠા છે, બાજુમાં અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળ બેઠા છે અને ભવ્યપુરૂષ ધ્યાન દઈ સાંભળે છે. વામદેવ તરીકે પોતાને થયેલ અનુભવ સંસારીજીવ કહે છે-આ ચિત્ર હૃદયપટ પર રાખવું. ૨ દર્શનઃ તત્વજ્ઞાન, મત, ફિલોસોફી. એટલે એ જૈન કે બૌદ્ધ કે નૈયાયિક કે ગમતને નથી. Page #526 -------------------------------------------------------------------------- ________________ આખરે ખલેા વાળવાની દિશા સૂજી પ્રકરણ ૬ હું. ૬ s હાનુભાવ વિમળ જે નૈસગિક રીતે નિઃસ્પૃહ વૃત્તિવાળે ઉદાર દાક્ષિણ્યવાન મહાસત્વ હતા તેના પરિચય રતચૂડને થયા, તેને રાજકુમાર તરીકે રવચૂડે આળખ્યા, તેની નિઃસ્પૃહ વૃત્તિ જાતે અનુભવી અને વિશાળ હૃદયની નિર્લોભ વૃત્તિને જાતે સાક્ષાત્કાર કર્યાં. તેની હકીકત વામદેવ (મારી) પાસેથી સાંભળી રહ્યા પછી રલચૂડે પેાતાના મનમાં વિચાર કર્યો કે એ કુંવરી સંબંધી અહુ સારી માહિતી મળી; હવે એ ઉપરથી આ વખતને ચાગ્ય જે કાર્ય કરવાનું મને ઠીક લાગે છે તે એ છે કે એને ભગવાનની પ્રતિમા બતાવું, એ ભગવાનના ખિમના દર્શનને ખરાખર ચેાગ્ય છે. મને એમ લાગે છે કે જો એને હું ભગવાનની પ્રતિમાના દર્શન કરાવીશ તા તેથી તેના ઉપર ઘણા માટેા ઉપકાર થઇ શકશે. મારા ઉપર તેણે જે મહા ઉપકાર કર્યો છે તેના અદલા વાળવા મારા મનમાં જે મનેારથ થયા કરે છે તે પણ તેમ કરવાથી પૂર્ણ થશે. વિમળનું ઉત્થાન દેવદર્શન. ક્રીડાનંદનવનમાં ચુગાદિનાથ પ્રાસાદ તેના પૂર્વ ઇતિહાસ અને તેનું સૌંદર્ય યુગાદિનાથના સુંદર ખિમનું દર્શન. ઉપર પ્રમાણે વિચાર કર્યાં પછી હું (વામદેવ) અને રલચૂડ વિમળકુંમારની પાસે આવ્યા અને રતચૂડે વિમળકુમારને કહ્યું “ કુમાર વિમળ ! મિત્ર ! કેટલાંક વર્ષો પૂર્વે મારા દાદા ( માતાના પિતા ) મણિપ્રભ` આ * ૧ જૈનધર્મનું જ્ઞાનચંદન સિદ્ધપુત્ર પાસેથી મણિપ્રભના પુત્ર રહ્રશેખરને મળ્યું હતું એમ પૃ. ૧૧૬૯ માં જણાવ્યું છે. મણિપ્રભ જૈન હતા એવી હકીકત ત્યાં આવી નથી. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ ઉદ્યાનમાં આવ્યા હતા અને તે વખતે તેમને આ ક્રીડાનંદન વન ઘણું સુંદર લાગ્યું હતું. તે વખતે આ ઉદ્યાનના કુદરતી સૌંદર્યથી હર્ષ પામીને વિદ્યાધરને આવવા માટે એક ઘણા અદ્ભુત સુંદર પ્રાસાદ (મંદિરદેરાસર) તેણે આ ઉદ્યાનમાં અંધાવ્યા અને ત્યાર પછી યોગ્ય અવસરે તેમાં તેણે યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનના કિંમની સ્થાપના કરી. એ કારણને લઇને હું આ ઉદ્યાનમાં અગાઉ પણ ઘણી વખત આવ્યો હતા. એ પ્રાસાદ અને બિંબ બહુ સુંદર છે માટે તમે મારા ઉપર કૃપા કરીને તે જોવા જરૂર પધારો. ” જવાબમાં વિમળકુમારે કહ્યું “જેવી આર્ય મિત્રની ઇચ્છા ! ચાલે !” આવા જવાબ સાંભળી રચૂડ ઘણા રાજી થયા. અમે સર્વ દેવપ્રાસાદ તરફ ચાલ્યા અને ભગવાનનું મંદિર અમે જોયું. 'એ મંદિર સ્વચ્છ સ્ફટિક રનની કાંતિને ધારણ કરતું હતું, સુવર્ણની ૧ મંદિરનું અદ્દભુત વર્ણન છે: પ્રથમ એને દૂરથી દેખાવ કેવા લાગતા હતા તે જણાવ્યું, પછી મંદિર નજીક જતાં કહે છે કે તેની ફરસબંધી ( બેસવાની અંદરની જગ્યા) અત્યંત પ્રકાશમાન સ્ફટિક રતની છે, તે આરપાર દેખાતી નિર્મળ જગ્યાપર તેમાં ઊભા કરેલા સેાનાના થાંભલાની છાયા પડે છે, સેાનાના થાંભલામાં ૫૨ વાળા જડેલા છે તેની કાંતિથી સ્તંબપર બાંધેલી મેાતીની માળાએ લાલરંગની દેખાય છે, લાલ માળાએની અંદર જડેલા મરકત મણિએથી ચામર શ્યામ રંગના દેખાય છે, ચામરના ડાંડાની પ્રભાથી કાચમંડળ પીળુ થઇ ગયું છે, એ કાચમંડળની ફ્રેમમાં લાલ મણિએ જડેલી છે અને તેની નીચે સેાનાની ધુધરી અથવા ધંટડીએ જડી છે. આ અદ્ભુત વર્ણનનું મૂળ પણ વાંચવા લાયક છે. બહુ સુંદર વર્ણન મૂળમાં હાવાથી તે પણ અહીં આપ્યું છે.- दृष्टं भगवतो मन्दिरं । तच्च कीदृशम् । અવિના विमलस्फटिकच्छायं स्वर्णराजिविराजितं । तडिद्वलय संयुक्तशरदम्बुधरोपमम् ॥ विलसद्वज्रवैडूर्यपद्मरागमणित्विषा । नष्टान्धकारसम्बन्धमुद्योतितदिगन्तरम् ॥ लसदच्छाच्छनिर्मलस्फटिकमणिनिर्मित कुट्टिमसंक्रान्तविलसत्तपनीयस्तम्भं स्त - म्भविन्यस्तविद्रुमकिरणकदम्बकरक्तमुक्ताफलावचूलं अवचूलविरचितमरकतमयूखश्यामायमानसितचमर निकरं सितचमरनिकरदण्ड चामीकरप्रभापिञ्जरितादर्शमण्डलं आदर्शमण्डलगत विराजमानारुणमणिहार निकुरुम्बं हारनिकुरुम्बावलम्बितविशदहाटककिङ्किणीजालमिति । Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] વિમળનું ઉત્થાન-દેવદર્શન. ૧૧૮૧ પંક્તિથી બિરાજમાન થયેલું હતું, દૂરથી નજર કરતાં વિજળીના ચમકારારૂપ વલયયુક્ત શર ઋતુમાં આકાશમાં વાદળાં શોભે તેવી શોભાને ધારણ કરતું હતું; સુંદર શોભતા વજ વૈર્ય અને પદ્મરાગ ( હીરા, રત્ર અને માણેક) મણિઓના તેજથી અંધકારનો સંબંધ તેણે દૂર કર્યો હતો અને તેને પ્રકાશ ઘણે દૂર સુધી સ્પષ્ટ જણાતો હતો; ઝગઝગાયમાન થતા અત્યંત સ્વચ્છ અને નિર્મળ સ્ફટિક અને મણિઓની બનાવેલી ફરસબંધીમાં સંક્રમ પામેલા સેનાના થાંભલાઓ એ વિશાળ પ્રાસાદમાં રમણીય શોભા આપતા હતા; એના થાંભલાઓ ઉપર જડેલા લાલ પરવાળાના કિરણુસમૂહથી તે પર લટકતી મેતીની માળાઓની ઝુલે લાલ રંગની લાગતી હતી; એ લટકતી મેતીની માળાઓની ઝુલેમાં જડેલાં લીલાં રન (મરકત) નાં કિરણથી શ્યામ જેવા દેખાતા સુંદર સફેત ચામરે પાસે બેઠવાઈ ગયેલા હતા; એ ધોળા ચામરોના સમૂહના માં ( હેડલમાં) જડેલા સેનાના તેજથી ઉપરનું આખું કાચનું મંડળ પીળા રંગનું દેખાતું હતું; વળી એ ઉપર જડેલા કાચના મંડળમાં અહીં તહીં લાલ ચુનીઓની હારે જડવામાં આવી હતી અને એ મણિઓની હારની નીચે શુદ્ધ સોનાની ઘુઘરીઓની જાળ લટકાવવામાં આવી હતી-આવા અનુપમ સૌદર્યવાળા સુંદર પ્રાસાદમાં પ્રવેશ કરીને યુગાદિનાથની પ્રતિમાનું સવએ દર્શન કર્યું, એ સુવર્ણનું બનાવેલ ભગવાનનું બિંબ એકદમ મનને હરણ કરી લે તેવું હતું, વિકાર વગરનું દેખાતું હતું, ખોટા ભભકા કે ખટાટોપ વગરનું લાગતું હતું, એકદમ શાંત જણાતું હતું, બહુ પ્રિય લાગે તેવું હતું અને એણે પિતાની પ્રભા ચારે તરફ ફેલાવી દીધી હતી. તે વખતે સાથે આવેલા ચારે જણે અત્યંત આનંદપૂર્વક અને હર્ષથી આંખો ઉઘાડી ઉઘાડીને જિનબિંબનાં દર્શન કર્યા અને યુગાદિનાથને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી રચૂડ અને ચૂતમંજરીએ પ્રભુબિંબને વિધિપૂર્વક વંદન કર્યું, તે વખતે પવિત્ર આનંદની ઉર્મિઓ ઉછળતાં તેઓને આખે શરીરે રોમાંચ ખડા થઈ ગયા. મૂર્તિદર્શનથી વિલાસ, ગુણાનુરાગથી જાતિસ્મરણ, પ્રેમમૂછને ઉપચાર-ચેતના. ચર અને અચર ત્રણે ભુવનના સર્વ ના બંધુ એ ભગવા ૨ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [પ્રસ્તાવ ય નના ભિષ્મને અવલાકતાં વિમળકુમારનું જીવવીયૅ અતિશય ઉલ્લાસને પામ્યું, તેના મનમાં ઘણા પ્રમાદ થઇ આવ્યેશ, તેણે કર્મનાં મોટાં જાળાંઆને તેાડી નાખ્યાં, તેની સમ્રુદ્ધિ ઘણી વધારે પ્રકાશી નીકળી, પ્રગટ થઇ આવી, જોસમાં આવી ગઇ અને ગુણ તરફ તેને ઘણા વધારે મજબૂત રાગ થઇ આવ્યેા. એ પ્રસંગે તેણે વિચાર કર્યો, ચિંતવના કરવા માંડી કે અહે। ! આ ભગવાનનું કેવું સુંદર રૂપ છે ! એ બિઅમાં કેટલી શાંતિ દેખાય છે! એનું નિર્વિકારીપણું કેટલું આગળ પડતું જણાય છે ! અને એમના અતિશયા પણ કેવા સુંદર અને મોટા જણાય છે ! એમનું માહાત્મ્ય તે એટલું અદ્ભુત લાગે છે કે એની ચિંતવના કરવી પણ ઘણી મુર્રકેલ જણાય છે! અહાહા! એમના કોઇ પણ પ્રકારના કલંકરહિત અને મનેાહર આકાર ઉપરથી જ ગુણસમૂહની મહત્તા તે એ દેવમાં પાર વગરની હેાય તેવું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે! એમની પ્રતિમા ઉપરથી મારા મનમાં નિશ્ચય થાય છે કે આ દેવમાં કોઇ પણ પ્રકારના કેાઇ જીવ કે અજીવ વસ્તુ ઉપર રાગ નથી, દ્વેષ નથી અને તે જાણે સર્વજ્ઞ અને સર્વદર્શી હાય તેવું લાગે છે ! ! અહાહા ! અહાભાગ્ય છે! ધન્ય છે ! આનંદ છે ! આશ્ચર્ય છે ! આવી ચિંતવના કરતાં કરતાં વિમળકુમારે મધ્યસ્થભાવે પાતાના આત્માની સાથે લાગેલ મેલમાંથી કેટલાએ કાપી નાખ્યા અને એમ ચિંતવના કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, જેને લઇને પૂર્વ ભામાં પાતે કોણ હતા, કેવા હતા, પાતે કેવાં કર્મો કર્યાં હતાં અને કોના કોના સંબંધમાં પેાતે આવેલ હતા તે સર્વનું તેને સ્મરણ થયું. જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવાની હકીકત હૃદયચક્ષુ સન્મુખ ખડી થાય છે અને તે સર્વના ચિતાર હૃદયપટ પર બરાબર ચીતરાઇ જાય છે, કારણ કે એ જ્ઞાન મતિજ્ઞાનના વિષય હાઇ પાછલા ભવ સંબંધી કેટલીક હકીકતનું સ્મરણ કરાવે છે. એવી રીતે જ્યારે પેાતાના પૂર્વ ભવે વિમળકુમારે જોયા ત્યારે તેને મૂર્છા આવી ગઇ અને પોતે ચિંતવન ન કરી શકાય તેવા રસમાં તરખેાળ થઇ ગયા. તુરતજ તે ઊભા હતા ત્યાં મંદીરમાં જ જમીનપર પડી ગયા એટલે સાથેના સર્વેને મોટા સંભ્રમ થઇ ગયો, મનમાં વિચાર થઇ આવ્યો કે વિમળકુમારને આ શું થઈ ૧ નિમિત્તકારણ કેવાં બલવાન છે તે વિચારવાયેાગ્ય છે, ગુણાનુરાગીને પણ સાધનધર્મથી કેટલા લાભ થાય છે તે લક્ષ્યમાં લેવાયેાગ્ય છે. ખીજી અગત્યની ખાખત એ છે કે જેઓ સ્વાભાવિક રીતે આગળ વધેલા હાય છે તેને વીર્યો. લાસ થતાં તેની પ્રગતિ એકદમ થઈ જાય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] વિમળનું ઉત્થાન-દેવદર્શન. ૧૧૮૩ ગયું? તુરત તેના શરીર ઉપર શીતળ પવન નાખવામાં આવ્યો એટલે તેની મૂછ વળી ગઈ અને તેને ચેતના આવી. પૂર્વ સુકૃત્યનું સુસ્મરણ, વિમળને આત્મસ્થાન કાળ, વિશિષ્ટ આભારનું દર્શન, વિમળકુમારને જાગૃતિ આવી, ચેતના આવી, એટલે તેને અત્યંત આદરપૂર્વક રચૂડે સવાલ પૂછવા માંડ્યા. તે વખતે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ રચૂડ– “બંધુ વિમળ ! આવા અદ્ભુત દેવાલયમાં તને આ શું થઈ આવ્યું? આ સ્થાને તને મૂછ આવી ગઈ તેનું કારણ શું?” રવચંડ વિદ્યાધરે આવો સવાલ કર્યો એટલે વિમળકુમારમાં પાછો ભક્તિભાવ વધારે જાગૃત થઈ આવ્યું, આખા શરીરે રોમાંચ ખડા થઈ ગયા, હરખથી તેની આંખો વિશાળ થઈ ઉઘડી ગઈ અને બન્ને હાથ જોડાઈ ગયા. પછી તેજ સ્થિતિમાં તેજ જગ્યાએ વિમળ ઊભો થઈને રચૂડના બન્ને પગ પકડીને તેના તરફ નીચો વળી આંખમાં હર્ષના આંસુ લાવી વારંવાર તેને પ્રણેમ કરવા લાગ્યો, પગે પડી તેને વંદન કરવા લાગે અને પછી મુખેથી બોલવા લાગ્યું – વિમળ–“અહો મિત્ર! તું મારું શરીર છે! મારું જીવતર છે! મારો ભાઈ છે ! મારે નાથ છે ! મારે માબાપ છે ! મારે ગુરૂ છે! મારે દેવ છે ! અરે તું મારે પરમાત્મા છે ! એમાં જરા પણ શંકા જેવું કે અતિશયોક્તિભરેલું કાંઈ નથી. અહો ! હે ધીરવીર ઉપકારી ! તે આજે સર્વ પાપને જોઈ નાખનાર અને સંસારનો છેદ કરનાર આ ભગવાનના બિબના મને દર્શન કરાવીને મારું એટલું શ્રેય કર્યું છે કે તને હું જે કહું તે ઓછું છે. હે રચૂડ! એ બિંબનું મને દર્શન કરાવીને તે દ્વારા તે મોક્ષમાર્ગ બતાવ્યું છે, તે મારી તરફ ખરેખરી સજજનતા કરી બતાવી છે, મારી ભાવ ( સંસાર ) રૂપ વેલડીને છેદી નાખી છે, દુઃખનાં મોટાં જાળાંઓને મૂળમાંથી ઉખેડી નાખ્યાં છે, સુખરૂપ મોટું વૃક્ષ મને આપ્યું છે અને મને શિવધામ (પરમ સુખસ્થાનમેક્ષ ) નજીક કરી દીધું છે! અહો મારા ઉપકારી ! હું તને શું કહ્યું? ક્યા શબ્દોમાં તારા ઉપકારને વર્ણવી બતાવું?” રવચૂડ–“ભાઈ ! તને શું થઈ ગયું અને આ તું શું કહે છે? એ હજુ સુધી હું જરા પણ સમજ નથી.” Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ વિમળકુમાર-“આર્ય! આ ભગવાનના બિંબના દર્શન થતાં મને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું તેથી આ ભવથી અગાઉના મારા ઘણા ભ મારા જોવામાં આવી ગયા, મને તેની સ્મૃતિ બરાબર તાજી થઈ ગઈ. વાત એમ બનેલી કે અગાઉ પણ ઘણું ભાવોમાં મેં બહુ પ્રેમ અને ભક્તિપૂર્વક ભગવાનના બિબ ઉપર નજર કરેલી હતી એ વાત પ્રતિમાદર્શન- મારા સ્મરણમાં તાજી થઈ; વળી મને યાદ આવ્યું નિમત્તનું અદ્દ કે પૂર્વ ભવોમાં સમ્યગ જ્ઞાનરૂપ નિમૅળ પાણી વડે જાત પરિણામ ચિત્તરવને મેં ઘણી વાર સાફ કર્યું હતું, સુંદર ધમેઅનુષ્ઠાનને મારા પિતાનાં બનાવી દીધાં હતાં, આત્માને ભાવનાવડે ભાવીને ભાવનામય કરી દીધે હતો, સાધુપુરૂની સેવાચાકરી કરીને અતઃકરણને તેનાથી વાસિત કરી દીધું હતું, તે વખતે સમસ્ત જીવપ્રાણીવર્ગ ઉપર મૈત્રીભાવ-બંધુભાવ કરવો એ તે જાણે મારે સ્વભાવ થઈ પડ્યો હતો, ગુણેમાં જે પ્રાણીઓ વધારે હોય તેમને જોઈને અનુભવાતા આનંદમાં હું એકતાર બની ગયે હતો, કઈ પ્રાણ જરા પણ કલેશ પામતો હોય તે તેના ઉપર કરૂણું લાવવી તે હકીકત જાણે ચિત્તમાં રમણ કરી રહી હતી, જે એ સમજાવ્યા છતાં પણ ઠેકાણે આવે તેવા ન હોય તેમના તરફ ઉપેક્ષાવૃત્તિ વધારે દઢ થઈ ગઈ હતી, વિષયોથી થતાં સુખ અને દુઃખમાં ઉદાસીનતા વધારે નિશ્ચળ થઈ હતી, પ્રશમરસ (શાંતરસ) એકરૂપ થઈ જામી ગયો હતો, 'સંવેગ સારી રીતે પરિચિત થઈ ગયો હતો, સંસારપર વૈરાગ્ય (નિર્વેદ) બરાબર દઢ થઈ ગયો હતો, કરૂણું ઘણું વધારે થઈ આવી હતી, શુદ્ધ દેવ ગુરૂ ધર્મપર આસ્થા પરિપૂર્ણ થઈ હતી, ગુરૂ મહારાજ ઉપર અપૂર્વ ભક્તિ બહુ વૃદ્ધિ પામી હતી અને તપસંયમ તો તે વખતે જાણે ઘરનાં જ થઈ ગયાં હતાં. આ પ્રમાણે હોવાથી જેવું આજે આ ભગવાનનું બિંબ જોયું, એના નિષ્કલંકી ભાવ હૃદયપર અસર કરનારા થયા કે તુરત જ હું અમૃતરસથી જાણે સીંચાઈ ગયો હોઉં, પ્રીતિથી જાણે પૂર્ણ ભરાઈ ગયે હઉ, સુખથી જાણે ડબાઈ ગયો હઉ અને હર્ષxદથી જાણે ભરપૂર થઈ ગયે હોઉં તેવો થઈ ગયો !! તે વખતે મારા મનમાં થઈ આવ્યું કે અહે આ દેવ રાગરહિત છે, દ્વેષરહિત છે, ભયરહિત છે, અજ્ઞાનરહિત છે, શેકરહિત છે અને એ (રાગાદિ ) સર્વનું તેઓશ્રીમાં એક ચિહ પણ ૧ સંગઃ સદ્ગતિ અથવા મોક્ષની અભિલાષા. ૨ નિર્વેદઃ સંસારપર અરૂચિ. Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. જણાતું નથી, એ દેવ તદ્દન શાંત મૂર્તિ દેખાય છે અને એમને જેવાથી આંખને આનંદ થાય છે, એમને વધારે વધારે નીરખતાં મને વધારે વધારે આહાદ થાય છે, તેથી મને એમ લાગે છે કે મેં એ દેવને અગાઉ કઈ વાર બરાબર સારી રીતે જોયેલા છે–આવી ચિંતવના કરતો હતો તે વખતે આ દુનિયામાં કદિ ન અનુભવી શકાય તેવો અસાધારણ રસ જેનો અનુભવથી જ ખ્યાલ આવી શકે છે અને જે ઘણો જ સુંદર છે તેમાં મેં પ્રવેશ કર્યો. તે વખતે મને અગાઉના એક ભવમાં મહા ઉત્તમ સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું ત્યારથી માંડીને આ ભવ સુધીના સર્વ ભવાની સ્મૃતિ થઈ આવી, તે સર્વ ભવમાં બનેલી હકીકત યાદ આવી ગઈ અને મારું આખું પૂર્વ ભવોનું ચરિત્ર મારી સન્મુખ ખડું થઈ ગયું. ભાઈ ! આ પ્રમાણે દેરાસરમાં ઊભા ઊભા જ મને થઈ આવ્યું. માટે હે ભાઈ! મોટા પરમ ગુરૂ પ્રાણીઓને જે લાભ કરે તે લાભ મને તે આજે કરી આપે છે.” આ પ્રમાણે બોલતાં બોલતાં વળી વિમળકુમાર ફરીવાર રનચૂડને પગે પડયો; એટલે “અહો નરોત્તમ ! આવી રીતે સંભ્રમમાં પડી જવાની કોઈ જરૂર નથી” એમ કહી રચૂડ વિદ્યાધરે તેને ઉઠાવ્યો અને અત્યંત વિનયપૂર્વક સાધમી તરીકે તેને પ્રણામ કર્યા. પ્રકરણ ૭ મું. વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. -- —– ર વચૂડ ખરેખર ઉપકાર કરી બદલે વાળી રહ્યો હતો, BY = દેવદર્શન કરાવી વિમળના આત્માને સન્મુખ લઈ રોગ આવ્યો હતો અને કૃતજ્ઞ વિમળ તે હકીકતની યોગ્ય tી કિમત આંકી રચૂડનો આભાર દર્શાવી રહ્યો હતો. SHપગે પડેલા વિમળના ઉપકારનો બોજો રેલવૂડ ખમી શકયો નહિ, કારણ તે વિમળને તાજા ઉપકારથી દબાઈ ગયેલ હતઆ વાત આપણે જોઈ ગયા. ત્યાર પછી એના અનુસંધાનમાં ગુરૂતત્વને પરિચય વિમળને રચૂડે કરાવ્યો તે હકીકત અગૃહીતસંકેતા! હું કહી બતાવું છું તે સાંભળ: Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ સર્વજ્ઞકથિત માર્ગનો પરિચય ગુણગુણને સંબંધ અને રસ્તે, સહૃદય સાધર્મને હૃદયપ્રેમ. રવડે પ્રણામ કરી રહેલા વિમળને ઉઠાવ્યો અને પોતે તેને સાધમ તરીકે પ્રણામ કર્યા એ વાત ઉપર જણાવી. તે વખતે પછી રચંડ બેલ્યો “બંધુ ! મારા મનમાં જે હાંસ હતી તે અત્યારે પૂરી થઇ છે, મારા જે જે મનોરથો હતા તે બધા એક ક્ષણમાં પૂરા થઈ ગયા છે, તે મારા ઉપર ઉપકાર કર્યો હતો તેને બદલે વાળવા મારી ઇચ્છા હતી તે પણ પૂરી થઈ છે, કારણ કે જે મહા તત્ત્વજ્ઞાનનો તને અગાઉના ભાવમાં પરિચય હતો તે તત્ત્વજ્ઞાનનું આ ભવમાં સ્મરણ થવાના સંબંધમાં મારા જેવા કારણિક છે. મારી જે ભાવના હતી તે અત્યારે પૂરી થઈ છે અને તે કુમાર ! તને જે આટલે બધે હર્ષ થઈ આવ્યો તે પણ તદ્દન યોગ્ય સ્થાને છે છે, કારણે કે – માપ્રાપ્તિને આનંદ, મહાત્મા પુરૂષોને તો સારી સ્ત્રી મળે, દીકરા મળે, રાજ્ય મળે, “ધન મળે અને કિંમતી રત્વે ગમે તેટલાં મળે અથવા તે સ્વર્ગનું સુખ મળે પણ તેથી તેમને સંતોષ થતો નથી, કારણ કે એ સર્વ સુખો “તુચ્છ છે, ઉપ૨ઉપરનાં છે, બાહ્ય છે અને થોડો કાળ ચાલે તેવાં છે “અને તેમ હોવાથી વિચારશીળ ધીર પુરૂષોને તેથી સંતોષ થતો નથી, પરંતુ એવા મહાત્મા પુરૂષે આ મહા ભયંકર ભવસમુદ્રમાં જૈન “માર્ગ-તીર્થકર મહારાજનો માર્ગ જે સાધારણુ રીતે પ્રાપ્ત થ મહા દુર્લભ છે તેને પ્રાપ્ત કરે છે ત્યારે હર્ષથી ભરપૂર થઈ જાય છે. આ “પ્રમાણે અત્યંત હર્ઘ અને આનંદ થવાનું કારણ એ છે કે સવૅજ્ઞ મહા“રાજાએ બતાવેલ એ માર્ગ પ્રાપ્ત થતાંની સાથે જ જે પ્રાણીને એ માર્ગ પ્રાપ્ત થાય છે તે સમતાસુખરૂપ અમૃતના સ્વાદને બરાબર “અનુભવ કરે છે અને તેને મનમાં પ્રતીતિ થાય છે કે એ માર્ગ અંત વગરના આનંદપૂર્ણ મેક્ષને સાધી આપવાના કારણભૂત છે. આવા “અનંત સુખ પાસે સ્ત્રી પુત્ર રાજ્ય કે ધન અથવા તે સ્વર્ગનાં સુખ “પણ કાંઈ બીસાતમાં ન હોવાને લીધે એ સર્વસામાર્ગની પ્રાપ્તિથી સજન મહાત્માઓને હર્ષ અને ઉલ્લાસ કેમ ન થાય ? વળી એક “બીજી પણ વાત છેઃ સર્વ પ્રાણીઓ પોતાની તાકાત પ્રમાણે ફળ મે ળવવાની વાંછા કરે છે. કતરાને એક નિર્માલ્ય અન્નપિંડ મળી આવે “તે તેથી તે હર્ષઘેલા થઈ જાય છે, જ્યારે સિંહને તે હાથીને ઘાત Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૮૭ “ મળે ત્યારેજ નિરાંત વળે છે, મતલબ એને સ્વપરાક્રમથી મેળવેલા “ હાથીના માંસથીજ સંતાષ થાય છે. ઊંદરને ચાખાના દાણા ખાવાના “ મળી જાય તેા ઊંચા નીચા થઇને નાચવા કૂદવા મંડી જાય છે અને “ ડાકલી વગાડે છે ત્યારે હાથીને તે ઘણું સુંદર ભેાજન બહુ પ્રયાસથી “ આપવામાં આવે છે ત્યારે પણ તે તદ્દન બેદરકારીથી ખાય છે. “ જેમને તત્ત્વજ્ઞાનનું દર્શન થયેલ હેતું નથી તેવા મૂઢ પ્રાણીઓ “ નાના—ટુંકા મનવાળા હેાય છે અને તેઓને તેા જરા ધન કે રાજ્ય “ મળી જાય એટલે તે અભિમાનમાં આવી ઊંચાનીચા થઇ જાય છે અને હે મિત્ર ! તને તેા અગાઉ જ્યારે મેં ચિંતામણિ રત્ન જેવું મહા મૂલ્યવાન અને ફળદાયી રત્ન આપ્યું ત્યારે પણ તું સ્થૂળ આનંદઃ । તદ્દન મધ્યસ્થ રહ્યો હતેા, તારા મનપર કોઇ આત્મિક આનંદ પણ પ્રકારની અસર થયેલી ન હેાતી અને તારા ઉપર હર્ષની એક રેખા પણ મારા નીરખવામાં આવી નહાતી. જો કે એ વસ્તુની પ્રાપ્તિ એવી ઉત્તમ હતી કે કોઇ સાધારણ મનુષ્ય હાત તા એવી પ્રાપ્તિથી તે ઘણા જ આનંદમાં આવી જાય, છતાં તને કાંઇ ન થયું અને અત્યારે જ્યારે સર્વમાર્ગની તને પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ ત્યારે તારા શરીરમાં રોમાંચ ખડા થઇ ગયા, તને અપૂર્વ આનંદ થયા અને તારા આખા શરીરમાં હર્ષ સ્પષ્ટ જણાઇ આવ્યા છે. માટે ભાઇ! તું ખરેખર શ્રેષ્ઠ પુરૂષ છે. હવે મારે તને એક જ મામત કહેવાની છે કે ભાઇ ! તારે મારૂં આટલું બધું એહશાન માનવાની કાંઇ પણ જરૂરી નથી અને જાણે કે હું તારા ગુરૂ હાઉ એવા આરેપ કરવાની ૧ નીતિના ગ્રંથમાં એક આવે જ લેાક આવે છે તે વિચારવા યેાગ્ય છે. लाङ्गूलचालनमधश्चरणावपातं, भूमौ निपत्य वदनोदरदर्शनं च । श्वा पिंडदस्य कुरुते गजपुंगवस्तु, धीरं विलोकयति चाटुशतैश्च भुङ्क्ते ॥ કુતરા પેાતાને એક નાનેા રોટલીના ટૂકડા આપનારની પાસે પૂંછડી હલાવે છે, એ પગેા નીચે નમાવે છે, જમીત પર લેટીને પેાતાનું મુખ અને પેટ બતાવે છે અને અનેક પ્રકારની ખુશામત કરે છે; ત્યારે માટા હાથી હેાય છે તે ખાવાની વસ્તુ તરફ બેદરકારીથી જુએ છે અને સકડા ખુશામતનાં વચન કહેવામાં આવે છે ત્યારે ખાય છે. ( હાથીને ખવરાવવામાં કેટલી મુરકેલી પડે છે તેને અનુભવ કરવા જેવું છે. ) Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ફ્ પણ જરૂર નથી અને મારે પગે પડીને તે તું મને ખરેખર મુંઝવી જ દે છે. મેં તે તને એવું શું આપી દીધું છે? હું તે એક માત્ર નિમિત્ત કારણ થયા છું. તું જાતે જ આવી કલ્યાણપરંપરાને ચાગ્ય છે-તારામાં આવા પ્રકારની યાગ્યતા છે એમ જોઇને મેં તેા માત્ર જરા તારા સંબંધમાં યત્ન કર્યાં હતા. હે ભાઇ ! હું તને આ સંબંધમાં એક દાખલો આપું: તીર્થંકર મહારાજ જે સર્વ ભાવને સારી રીતે જાણતા હાય છે તેમને લેાકાન્તિક દેવા જાગૃતિ આપે છે તેથી એ દેવા કાંઇ મહાત્મા તીર્થંકરોના ગુરૂ ગણાતા નથી, તેવી રીતે તારે માટે મારે સમજી લેવું.” વિમળ:—“ મહાત્મા ! તું એવી વાત કર નહિ. તેં જે વાત કરી છે તેને અને લોકાંતિક દેશના વર્તનને એકસરખાપણું છે જ નહિ. ભગવાનને બેધ થવામાં લેાકાંતિક દેવતાએ જરા પણ નિમિત્તકારણ નથી અને તેં તે ભગવાનના ખમનાં દર્શન કરાવીને મારૂં સંપૂર્ણ કલ્યાણુ કરી દીધું છે. લેાકાંતિક દેવા અને તીર્થંકર. निमित्तमात्रतां योऽपि, धर्मे सर्वज्ञभाषिते । प्रतिपद्येत जीवस्य स गुरुः पारमार्थिकः ॥ “ સર્વજ્ઞના ધર્મની પ્રાપ્તિના સંબંધમાં જે પ્રાણી આ જીવના જરા પણ નિમિત્તમાત્ર થાય તે પરમાર્થથી આ જીવનેા ગુરૂ છે એમ સમજવું, તેં એ પ્રમાણે મને સર્વધર્મની પ્રાપ્તિ કરાવેલી હાવાથી તું ખરેખર મારા ગુરૂ છે એમાં જરા પણ સંશય જેવું નથી અને શુદ્ધ ગુરૂના વિનયવૈયાવચ્ચ કરવાં એ સજ્જન પુરૂષાનું કર્તવ્ય છે; તેથી તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેના બદલામાં હું તારા વિનય કરૂં તે તદ્દન ચેાગ્ય છે. અને હું ભાઇ! ભગવાનની એવી આજ્ઞા છે કે પેાતાના સ્વધર્મી (સાધર્મી) અંધુ ગમે તેવા સામાન્ય સ્થિતિના હોય તેના પણ યાગ્ય વંદનાદિ વિનય કરવા જ જોઇએ. તે પછી ભાઇ ! તારા જેવા મહાનુભાવ જેણે મને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરી આપી છે તેના વિનય કરવા એમાં તેા સવાલજેવું જ શું હાય? કોઇ પણ પ્રકારની આકાંક્ષા-અપેક્ષા વગરના તું મારા પવિત્ર સ ગુરૂ છે અને તારા વિનય કરવા તે મને સર્વથા યાગ્ય છે.” * ૧ તીર્થંકર મહારાજને દીક્ષાના કાળ પાસે આવે ત્યારે લેાકાન્તિક જાતિના દેવાના એવા આચાર છે કે તેએ ભગવાન પાસે આવીને કહે છે કે ભગવન્ ! ધર્મતીર્થં પ્રવર્તાવા ! ' ત્યાર પછી વરસીદાન આપીને તીર્થંકર દીક્ષા લે છે. સર્વ તીર્થંકરના સંબંધમાં આ પ્રમાણે બને છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્વપરિચય. રવચૂડ–“ અરે બંધુ! તું આવી રીતે બેલ નહિ. તારામાં એટલા બધા ગુણે છે અને તે તે ગુણેની બાબતમાં એટલે બધે આગળ છે કે તેને લઇને તું દેવતાઓને પણ પૂજ્ય છે અને તેથી તું જ ખરે ખરે અમારે ગુરૂ છે, નિઃસ્પૃહીપણું કેવું હોય અને નિસ્પૃહતાનું કેમ રખાય તેને પ્રત્યક્ષ (જીવતો) દાખલો આપીને જ્વલંતદષ્ટાંત. તે અમને વિશુદ્ધ માર્ગ દર્શાવ્યો છે તેથી તે આ પ્રમાણે બોલે તે કઈ પણ પ્રકારે ઉચિત નથી.” ઉત્થાનની ભાવના, વિરક્તિના પરિણામે, કુટુંબચિંતા અને ફરજ વિમળકમાર–“મહાગુણાધિક કૃતજ્ઞ મહાત્મા પુરૂષનું આ “એક સ્પષ્ટ ચિત્ર છે કે તેઓ અત્યંત ભક્તિપૂર્વક ગુરૂભક્તિ અને વિ. “પિતાના ગુરૂ (ધર્મદર્શક) નું પૂજન કરે છે, તેની મળની વિરતિ “સેવાચાકરી કરે છે અને તેને બહુમાન આપે છે. જે પ્રાણી પોતાના ગુરૂનો દાસ થાય છે, તેનો “સંદેશ લાવનાર લઈ જનાર નેકર થાય છે, ગુરૂનું નાનું મોટું કામ હોંસથી ચાકરની પેઠે કરે છે અને ગુરૂ મહારાજની ગુલામગીરી કરતાં જેના મનમાં સહજ પણ શરમ આવતી નથી તે જ પ્રાણી ખરે મહાત્મા છે, ખરે પુણ્યાત્મા છે, ખરે ભાગ્યશાળી છે, ખરે કુળવાન છે, ખરે ધીરવીર છે, જગતને વંદનાગ્ય છે, સાચે તપસ્વી છે અને ખરો સમજી તેમજ ભણેલ છે. જે શરીર વિનયથી ગુરૂના કામમાં તત્પર રહે છે તે જ ખરું શરીર છે “તેજ સાચી કાયા છે. જે વાણી ગુરૂની સ્તુતિ કરે છે, ગુરૂના ગુણનું ગાન કરે છે તે જ સાચી વાણી છે, સાચી જીહા છે; અને જે મન ગુરૂ મહારાજમાં આસક્ત હોય છે, ગુરૂ સંબંધી વિચાર પ્રેમપૂર્વક કરે છે તે જ ખરૂં મન છે, ખરું ચિત્ત છે. જે પ્રાણીઓ આપણું “ઉપર ધર્મદાનનો ઉપકાર કર્યો હોય તેના ઉપકારનો બદલે કરોડે ભવમાં તેની સેવાચાકરી અને અનેક ઉપકાર કરવાથી પણ વળી શકતો નથી. હવે ભાઈ! મારે તારી સાથે એક બાબતનો ખાસ વિચાર કરવાનો છે. આ સંસારરૂપ બંદિખાનાથી મારું મન તદ્દન ઉઠી ગયું છે, વિષયો મને તદ્દન દુઃખથી ભરપૂર લાગે છે, પ્રથમ ભાવ (શાંતિ) જાણે અપૂર્વ-અસાધારણ—લેકત્તર અમૃતના આસ્વાકને અનુભવ કરાવી રહ્યો છે, તે મારે હવે ગૃહસ્થાવાસરૂપ બંદિખા Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૫ નામાં ન રહેતાં ભગવાન જિનેશ્વર મહારાજ સંબંધી દિક્ષા અંગીકાર કરવી છે. હવે મારે પિતા માતા અને બીજા બંધુઓ તેમજ સગાંઓ ઘણું છે. કેઈ પણું ઉપાયે કરીને તેઓને પણ જે પ્રતિબધ થઈ શકે તે ઘણું સારું. જો તેઓ પણ ભગવાનના ધર્મને પ્રતિબોધ પામે અને વિશુદ્ધ ધર્મ આદરે એ કાંઈ પણ ઉપાય તું બતાવ તે ખરેખર તેથી હું પણ તેઓનું એક સાચું અંધુકાર્ય બરાબર કરી શકે, મતલબ તેમના બંધુ તરીકે તેમના પર ઉપકાર કરવાને મને પ્રસંગ પ્રાપ્ત થાય, અને હું તેમના તરફની મારી ફરજ બજાવી શકે. કેમ કે એ સિવાય બીજા કેઈ પણ પ્રકારે તેમના પ્રત્યેની મારી ફરજ હું બજાવી શકે એમ નથી.” ચિતા નિવારણાને ઉપાય, બુધાચાર્ય પરિચયની વાર્તા દેવપૂજન અને ગુરૂપરિચય રતચૂડ–“ભાઈ વિમળ! તું જે વાર્તા પૂછે છે તેને એક ઉપાય મારા ધ્યાનમાં આવે છે. એક બુધ નામના આચાર્ય છે, તે અસાધારણ વિદ્વાન અને સંયમવાનું છે. જે કદાચ કોઈ પણ કારણે ગમે તેમ કરીને તેઓશ્રી અહીં પધારે તે તેઓશ્રી તારા બંધુ વિગેરેને અવશ્ય ગ્ય પ્રકારનો પ્રતિબંધ આપે; કારણ કે તેઓશ્રી અતિશયના ભંડાર છે, અન્યના ચિત્તને જાણવામાં જોઇતી નિપુણતાની ખાણ છે, પ્રાણીઓને પ્રશમ રસની પ્રાપ્તિ કરાવવામાં અસાધારણ છે અને યોગ્ય સમયે યોગ્ય વચન બોલવાની બાબતમાં બહુ વિચક્ષણ છે.” વિમળ-“અહે! બંધુ ! આવા અસાધારણ ગુણલબ્ધિસંપન્ન મહાત્મા બુધ આચાર્યને તે ક્યાં જોયા?” રચૂડ—-“ગઈ અષ્ટમીને દિવસે હું આ કીડાનંદનવનમાં ભગ વાનના પૂજન સારૂ આજ મંદિરમાં મારા પરિવાર બુધ આચાર્યને સાથે આવ્યું હતું ત્યારે મેં એ મહાત્મા આચાર્યને પ્રથમ દેખાવ. આ મંદિરના બહારના દરવાજા પાસે જ જોયા હતા હું મંદિરમાં પ્રવેશ કરતે હતો તે વખતે મેં તપસ્વી મુનિઓનું એક મોટું કેળું જોયું. તેઓની વચ્ચે એક બહુ મેટા તપસ્વી મેં જોયા. તેમને વર્ણ તદ્દન શ્યામ હતું, દેખાવ ઘણે ૧ અતિશય–આશ્ચર્યકારક લબ્ધિને “અતિશય' કહેવામાં આવે છે. એ પુણ્યને ઉપગ (વ્યય) છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૮૧ બીભત્સ હવે, માથે ત્રણ ખુણાંવાળું જણાતું હતું, ડેક લાંબી અને વાંકીચૂંકી લાગતી હતી, નાક તદ્દન ચપટું દેખાતું, દાંત છૂટા છુટા આડાઅવળા અને દેખાવમાં વિકરાળ લાગતા હતા, પેટ મોટું લાંબુ અને વિચિત્ર લાગતું હતું અને એકંદરે તેમનું આખું શરીર એટલું ખરાબ લાગતું હતું તેમજ એટલું કદરૂપું જણાતું હતું કે જેનારને તેની સામું જોવાથી ઉલ ઉદ્વેગ થઈ આવે. તેમનામાં જે જરા પણ પસંદ કરવા જેવી બાબત જણાતી હોય તે તે એક જ હતી અને તે એ હતી કે તેઓશ્રી ઘણું મધુર અને ગંભીર સ્વરથી અને સ્પષ્ટ સમજી શકાય તેવા વર્ણ અને ઉચારથી સુંદર ભાવાર્થવાળી ભાષામાં આકઈક રીતે ધર્મ કહી રહ્યા હતા. આ હકીકત જોતાં દૂરથી જ મારા મનમાં વિચાર થયો કે આ તપસ્વી મહારાજ વાત તો બહુ ઊંચા પ્રકારની કરે છે, તેમનું શબ્દગાંભીર્ય પણ ઘણું સારું જણાય છે, પણ જેવી ઊંચી શૈલીની તેઓ વાતો કરે છે અને તેનામાં જે ગુણો સ્પષ્ટ દેખાય છે, તે પ્રમાણે તેઓશ્રીનું રૂપ નથી. અસ્તુ, ગમે તેમ હે-આ પ્રમાણે વિચાર કરતો કરતો હું તો ચૈત્યમાં દાખલ થઈ ગયે. મંદિરમાં દાખલ થઈને મેં તો ભગવાનના બિંબ સાથે મારી નજરને જોડી દીધી. બીજી સર્વ સાંસારિક અને રચૂડનું દેવ- બહારની વાતો વિસરી ગયે. મેં ભગવાનના બિંબ પૂજન કાર્ય. ઉપરથી નિર્માલ્ય ( જુના ફલ ચંદન આદિ ) ઉતાય. બરાબર પ્રમાર્જન કરી કઈ જીવજંતુ ન રહે તેનો ઉપયોગ કયો, પછી ભગવાનના શરીરને જળ વડે પ્રક્ષાલન કરી લુહીને સારી રીતે વિલેપન કર્યું, પૂજા કરી અને કૃલના સમૂહને પ્રભુના શરીર પર ચઢાવી ચારે બાજુએ પણ પાથર્યા, મંગળદીપક પ્રગટ ક, સુગંધી ધૂપ કર્યો, પછી ('ત્રીજી નિસહી કહીને ) સર્વ દેવમંદિર કાર્યને પણ નિવેધ કર્યો, બેસવાની જગા બરાબર પુંછ, જમીન પર બે ઘુંટણ અને બે હાથના તળીઓ મૂક્યાં ભગવાનના મુખ ઉપર ૧ નિસહીઃ-નધિકી. દેવપૂજનમાં ત્રણ વખત નિશીહિ કહેવાની છે. પ્રથમ નિસહીથી સંસારકાર્યને પ્રતિબંધ થાય છે, બીજથી મંદિર સંબધી કાર્યનો નિષેધ થાય છે અને ત્રીજથી દ્રયન સંબંધી કાર્યને પ્રતિધ થાય છે. ( જુઓ દેવવંદન ભાષ્ય ગાથા ૮ મી. ). ૨ જીવજંતુ ન રહે તેવી રીતે (મોરપીંછી વડે) પ્રમાર્જન કર્યું. ૩ પંચાંગ ગામ-ખમાસમણુમાં એ ચાર ઉપરાંત લલાટને જમીન પર લગાડવાને વિધિ છે. (દે. વં, ભા, ગા. ૨૫ મી.) Page #539 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૨ ઉપમિતિ ભવપ્રપંયા કથા. [પ્રસ્તાવ ૫ બરાબર નજર લગાડી, સુંદર ભાવનાને લઈને શુભ પરિણામ વધવા લાગ્યા, ભક્તિનું અત્યંતપણું હૃદયમાં પ્રગટ થયું, બન્ને આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં, આખા શરીરમાં આનંદના પલકારા એક પછી એક થવા લાગ્યા, રોમાંચ ખડા થઈ ગયા, જાણે આખું શરીર કદંબે પુષ્પ હોય તેમ વિકસ્વર થઈ ગયું, અત્યંત ભક્તિમાં આવી જઈને અર્થ સમજણપૂર્વક ભક્તિમાં લીન થઈ શકસ્તવથી પ્રભુ સ્તુતિ કરી; પછી પંચાંગ પ્રણામ કર્યા અને જમીન પર હું બેસી ગયે; પછી યોગમુદ્રા ધારણ કરીને સર્વજ્ઞ મહારાજે બતાવેલા શાસનની ઉન્નતિ કરે તેવા સુંદર સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરી; સ્તુતિ કરતાં કરતાં ભગવાનના ગુણેથી અંતઃકરણ રંગાઈ ગયુ; ત્યાર પછી વળી ફરી વાર પંચાંગ પ્રણામ કર્યા (ખમાસણ દીધું) અને તેજ અવસ્થામાં પ્રમદમાં વધારે કરનાર આચાર્ય વિગેરેને પણ નમસ્કાર કર્યા ત્યાર પછી જિનમુદ્રા ધારણ કરીને ઉભો થયો ત્યાર પછી ચૈત્યવંદન કર્યું (સ્તવન કહ્યું); તેની આખરે મુક્તાસુક્તિ મુદ્રાએ પ્રણિધાન કર્યું. હવે આટલા ૧ શકસ્તવ-નમણૂણે-પ્રભુસ્તુતિને એ પાઠ છે, ભગવદ્ગુણ વર્ણનની તેમાં મુખ્યતા છે, ભાષા બહુ જ પ્રઢ અને ખેંચાણ કરે તેવી છે. ૨ જુઓ નોટ ન. ૩. ઉપર. પૃ. ૧૧૯૧. ૩ યોગમુદ્રા-બંને હાથની દશે આંગળીઓને એકાંતરિતપણે અરસ્પરસ જોડી દેવી અને કમળના ડેડવાને તેને આકાર કરે તેને યોગમુદ્રા કહેવામાં આવે છે. પંચાંગ પ્રણામ અને સ્તુતિ કરતી વખતે એ મુદ્રા કરવાને આદેશ છે. (દે. . ભાષ્ય–ગાથા ૧૫ તથા ૧૮. ) ૪ અહીં જાવંત કેવિ સાહુ વડે વંદના કરી જણાય છે. ૫ જિનમુદ્રા-ઉભા રહીને પગના આગળના બન્ને અંગુઠા વચ્ચે ચાર આંગળને અંતર અને પાછલી પાનીમાં કાંઈક ઓછો અંતર રાખી કાયોત્સર્ગ કર તેને જિનમુદ્રા કહે છે. વાંદણું કાઉસગ્ગ વિગેરે આ જિનમુદ્રાથી થાય છે. (કે. વ. ભાષ્ય-ગા. ૧૬ અને ૧૮.) ૬ આ પ્રસંગે ઊભા થવાનું કારણ જણાતું નથી. એવો વિધિ જાણવામાં નથી. ૭ મુક્તાસુક્તિમુદ્રા –બન્ને હાથને પોલા અને સરખા રાખી કપાળ પર મૂક્યા તેને મુક્તાસુક્તિમુદ્રા કહે છે. જયવિયરાય આ મુદ્રાથી કહેવામાં આવે છે. (દે, વ, ભાષ્ય-ગાથા ૧૭–૧૮) ૮ આ ત્રણે મુદ્રાઓ ચૈત્યવંદનમાં જ કરવાની છે. અહીં પ્રથમ બે મુદ્રા કરી સ્તુતિ કરી રહ્યા પછી ચૈત્યવંદન કરવાનું બતાવ્યું છે તે કેમ હશે તે વિચારવા યોગ્ય છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતરૂપરિચય. ૧૧૯૩ વખતમાં મારા પરિવારે ભગવાનને ધરવા માટેનું બળિ (નૈવેદ્ય) તૈયાર કર્યું હતું. સ્નાત્ર ભણાવવાની સર્વ સામગ્રી તૈયાર કરી દીધી હતી અને અનેક પ્રકારના વસ્ત્ર અલંકાર ચંદરવા વિગેરે તૈયાર કર્યા હતા. એમ કરીને તેઓએ સ્નાત્ર ભણાવવા માંડ્યું, સંગીત શરૂ કરવામાં આવ્યું, મધુર સ્વરવાળા કાહલા વગાડવામાં આવ્યા, સુઘોષાઘંટને વગાડો શરૂ કરવામાં આવ્યો, નરઘાં અને ભાણુક(ગણયું)ને જોરથી વગાડવામાં આવ્યાં, દિવ્ય દંદુભિનો અવાજ ચાલુ કરવામાં આવ્યો, મેટા સુમધુર શોનો નાદ કરવામાં આવ્યો, સુંદર મોટા નગારાને વગાડવાની શરૂઆત કરવામાં આવી, ઘુઘરી વડે તબલાને જોરથી વગાડવામાં આવ્યાં, કાસીઓને માટે સુર શરૂ થઈ ગયે-આવી રીતે સર્વ વાજિત્રોના સાજ સાથે સ્તોત્રનો (આાત્રને) પાઠ શરૂ થયો, એક બાજુએ મંત્રનો જાપ પણ ચાલુ થઇ ગયે, કુલને વરસાદ વરસાવવામાં આવ્યા, સુગંધથી ભમરાઓની હારની હાર ઝણઝણાટ કરવા લાગી, મહા મૂલ્યવાન રસ ઘણી કિમતી સુગંધી ઔષધિઓ અને મહા પવિત્ર તીર્થના જળ વડે વિધિપૂર્વક જગતના સર્વ જીવોના બંધુ ભગવાનના બિંબનો અભિષેક અત્યંત આનંદપૂર્વક કરવામાં આવ્યું. ત્યાર પછી શાંતિપૂર્વક ચૂતમંજરીએ અભિષેક કર્યો, એની સાથે બીજી સખીઓ આવી હતી તેમણે પણ અત્યંત આનંદપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરી અને ગાનપૂજનમાં હર્ષથી ભાગ લીધે, મહા દાન દીધાં અને ટુંકામાં સર્વ ઉચિત ક્રિયાઓ અને કરણીઓ કરવામાં આવી. “આવી રીતે અત્યંત આનંદપૂર્વક ભગવાનના બિબને અભિષેક અને પૂજન કરીને હું સાધુઓને વંદન કરવા માટે રચૂડનું ને ત્યાંથી બહાર નીકળ્યો. તે વખતે તેજ મહાત્મા ગુરૂદીન. - આચાર્ય (જેમને મેં દેરાસરમાં જતી વખતે ઉપદેશ ૧ એમ જણાય છે કે અત્યાર સુધી તે રચૂડે દર્શન જ કર્યા, પછી નાહીને સ્ત્રાત્રપૂજનની શરૂઆત કરી. અથવા ભાવપૂજા કર્યા પછી સ્નાત્ર જે દ્રવ્યપૂજાનો વિષય છે તે કરવામાં વાંધો ન હોવો જોઈએ એ વિચારવાગ્યા છે. આ સંબંધી બે ખુલાસા વિદ્વાન તરફથી મળ્યા છે: પ્રથમ સામાન્ય દર્શન અને પછી વિશેષ મોટી પૂજા કરી; અથવા પોતે ભાવ પૂજા કરી અને સ્માત્ર તેના પરિવારે જણાવ્યું. ભાવ પૂજા પછી દ્રવ્ય પૂજાનો નિષેધ નથી એવો એક વિદ્વાનો અભિપ્રાય છે. ૨ કાહલા –મે ઢાલ ( લશ્કરી.). ૩ ભ્રાત્રપૂજાદિક પ્રથમ શ્રાવકો વૃદ્ધ લઘુના અનુક્રમ પ્રમાણે કરે અને ત્યાર પછી શ્રાવિકાઓ કરે. જીઓ ધર્મસંગ્રહ પ્રથમ વિભાગ, પત્ર ૧૩૯, ભ્રાત્રFગારિયાં पूर्व श्रावकैर्वृद्धलघुव्यवस्थया ततः श्राविकाभिः कार्य । Page #541 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૫ દેતા જોયા હતા તેઓશ્રી) કમળના આસન ઉપર સર્વ સાધુઓની વચ્ચે બેઠા હતા, મહાતપસ્વી દેખાતા હતા અને હું અંદર દાખલ થયો તે વખતે જેમ ધર્મને ઉપદેશ આપતા હતા તેવી જ રીતે અત્યારે પણ ચાલુ ઉપદેશ મધુર વાણીથી આપી રહ્યા હતા, પરંતુ અત્યારે તેઓશ્રીનું રૂપ એવું સુંદર લાગતું હતું કે તેની ઉપમા બીજી કઈ વસ્તુ સાથે આપી શકાય નહિ; જાણે રતિ વગરને કામદેવ હોય તેવા રૂપવાનું તેઓશ્રી દેખાતા હતા, અથવા તો જાણે રોહિણી (ચંદ્રની પલી) વગરનો શાંત ચંદ્રમા હોય તેવી પ્રભા ચોતરફ ફેલાવતા હતા, અથવા જાણે શચી (ઈંદ્રાણી) વગરનો ઈંદ્ર હોય તે તેમનો વૈભવ દેખાતો હતો, તપાવેલા સુવર્ણ સમાન તેજસ્વી પિતાના દેહની કાંતિથી તેઓ પોતાની તરફ રહેલ મુનિમંડળને પણ પીળા કંચનમય બનાવી રહ્યા હતા, તેઓશ્રીનાં પગનાં તળીઆ કાચબાની પેઠે ઊંચાં આવી રહેલાં હતાં, તેઓની શીરાઓ તદ્દન ગુઢ અને છુપાઈ ગયેલી હતી, તેઓશ્રીના શરીર પર સુંદર લાંછન (ચિહ્ન) દેખાઈ આવતાં હતાં, તેઓશ્રીના નખો કાચ જેવા ઝગમગ થતા હતા, તેઓશ્રીના બન્ને પગની આંગળીઓ પાસે પાસે રહેલી હતી, સુંદર હાથીની સૂંઢ જેવાં તેઓશ્રીનાં બન્ને જંઘા અને સાથળો હતાં, કઠીન, પુષ્ટ, સુંદર ગળાકાર અને વિસ્તારવાળી, સિંહના બચ્ચાંની લીલાની નક્કલ કરે તેવી તેમની કેડ હતી, તેમનો પેટનો ભાગ તેડેલા મેગરાના ફૂલ જેવો લાગતો હતે, છાતીનો ભાગ ઘણે વિશાળ જતો હોતે, બન્ને હાથો ઘણું લાંબા હતા, મદમસ્ત મેટા હાથીનાં કુંભસ્થળને પણ તોડી નાખે એવી સમર્થ તેમની હથેળીઓ જણાતી હતી, કંઠ પર ત્રણ વળી ઘણી સુંદર જણાતી હતી, મુખ ચંદ્ર અથવા કમળની શોભાને પણ હસી કાઢે તેવું હતું, નાકની ડાંડી ઊંચી અને બરાબર ઘાટસર હતી, બન્ને કાને સારી રીતે ચોંટેલા માંસળ (માંસથી ભરેલા) અને લાંબા દેખાતા હતા, બન્ને આંખે કમળપત્રની શોભાથી પણ અધિક શેભી રહી હતી, દાંતની હાર અંદર અંદર સારી રીતે મળેલી અને એકસરખી હતી અને તેની બહાર ફુરણ્યમાન થતાં કિરણોથી લાલ દેખાતા હેઠે સુંદર હોઈ શેભી રહ્યા હતા, તેમનું મસ્તક સુંદર અષ્ટમીના ચંદ્ર સમાન લલાટથી સુશોભિત અને નીચેના અવયવ ઉપર ચૂડામણિની શોભાને ધારણ કરતું હતું-એવા સુંદર શરીર સાથે એ જ મુનિ ૧ મતલબ નીચે શરીરભાગ જેવો નમણે હતું તે જ ઉપર હતોઆખું શરીર ઘણું નમણું સુંદર રૂપાળું હતું એ આશય છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્વપરિચય ૧૧૫ મહારાજ ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા. તેઓનું શરીર એટલું બધું ભતું હતું કે તેને કેઈ પણ પ્રકારની ઉપમા આપી શકાય તેમ ન હતું. “હું મંદિરમાં દાખલ થયે તે વખતે મેં સૂરિમહારાજનો ધર્મ ઉપદેશ જરા સાંભળ્યો હતો તેથી તેમના સ્વર મને સાધુ પુરૂષોની પરિચય થઈ ગયો હતો તેથી એ સ્વરપરથી મને એમ જ મહા યોગલબ્ધિ. લાગ્યું કે હું મંદિરમાં દાખલ થયો ત્યારે જે સ્વર મેં સાંભળ્યો હતો તે જ આ સ્વર છે! તુરત જ મારા મનમાં વિચાર આવ્યો કે અહો ! આ તે હું મંદિરમાં ગયો ત્યારે જે મુનિ ઉપદેશ આપતા હતા તે જ જણાય છે! ત્યારે અત્યારે એ મહાભાનું આવું અત્યંત સુંદર રૂપ કેવી રીતે થઈ ગયું હશે ! અથવા તે એમાં નવાઈ જેવું શું છે? મને અગાઉ મારા ધર્મગુરૂ સિદ્ધપુત્ર ચંદને જણાવ્યું હતું કે આવા મહાત્મા સાધુઓને તો અનેક પ્રકારની લબ્ધિઓ હોય છે; એ લબ્ધિને લઈને તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને તેમાં જોત જોતામાં ફેરફાર કરી શકે છે. તેથી તેઓ પરમાણુ જેવા તદ્દન સૂક્ષ્મ (નાના) થઈ શકે છે, મરજી આવે તે પર્વત જેટલા મોટા (ગુરુ) થઈ શકે છે, ધારે તે આકડાનાં પુમડાં જેટલા હલકા થઈ શકે છે, કારણ પડે તે ઇંદ્ર જાણે તેમને નોકર હોય તેમ તેના ઉપર હુકમ કરે છે, મરજી પડે તે ૧ આને પ્રાપ્તિશક્તિ સિદ્ધિ કહેવામાં આવે છે. જુઓ નીચે નોટ નં. ૩ પેટાવિભાગ ન. ૮. એ વૈક્રિયલબ્ધિથી તદ્દન જૂદી છે. ૨ જૈન સાધુઓને લબ્ધિને ઉપયોગ ધર્મનિમિત્ત વગર કરવાની મનાઈ છે. ખાસ લાભનું કારણ વિચારીને જ તેને ઉપયોગ કરાય છે, પણ તે અંગત ઉપભોગ કે આનંદ માટે તો નહિ જ. અહીં લબ્ધિના ઉપયોગને પ્રસંગ આગળ જણાશે. જુઓ પૃ. ૧૧૯૭, તથા આગામી પ્રકરણ ૧૧-૧૨. ૩ અહીંથી સિદ્ધિઓનાં નામ આવે છે તે નીચે પ્રમાણે – ૧. પરમાણું જેવા તદ્દન સૂમ થાય તે અણિમા સિદ્ધિ. ૨. પર્વત જેટલા ગુરૂ થઈ શકે તે ગરિમા સિદ્ધિ. ૩. આકડાનાં પાન જેવા તોલમાં હલકા થઈ શકે તે લઘિમા સિદ્ધિ, ૪. તેલમાં ઘણું ભારે થઈ શકે તે મહિમા સિદ્ધિ. ૫. સર્વ ઉપર સામ્રાજ્ય સ્થાપન કરી શકે તે ઈશિત્વ સિદ્ધિ. ૬. સર્વ તેમને વશ થઈ જાય તે વશિત્વ સિદ્ધિ. ૭. પાણી પેઠે જમીનમાં ડૂબકી મારે તે પ્રાકામ્ય સિદ્ધિ. ૮. શરીરનાં અનેક પ્રકારનાં રૂપે કરે તે પ્રાપ્તિ શક્તિ સિદ્ધિ. વિગત માટે જુઓ આદીશ્વર ચરિત્ર સર્ગ ૧, ૮૫-૮૫૯, Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૫ કઠણુમાં કઠણ પથ્થરની માટી શિલા તળે ડૂબકી મારે છે, ઇચ્છા થાય તે એક ઘડામાંથી સેંકડો હજારે ઘડાએ કરે છે, જરૂર પડે તેા એક કપડામાંથી સેંકડો હજારા કપડાં દેખાડી શકે છે, તે માત્ર એક કાને જ સાંભળે છે એમ નહિ પણ શરીરનાં કોઇ પણ અંગ કે ઉપાંગેથી સાંભળી શકે છે, સર્વ રોગોને માત્ર એક હાથ કે આંગળી અડાડવાથી દૂર કરી શકે છે, આકાશમાં પવનની પેઠે જાય આવે છે, વિગેરે અનેક આશ્ચર્યોં કરી શકે છે. એ મહાત્મા સાધુઓને માટે કોઇ પણ ચીજ ન થઇ શકે તેવી નથી ( અશકય નથી ). જે એમને લબ્ધિ થઇ હોય તે તે એવી એવી સર્વ મામતે કરવાને શક્તિમાનૢ થાય છે. આ મુનિ મહારાજને મેં પ્રથમ જેયા ત્યારે તે ઘણા કદરૂપા બેડોળ આકૃતિહીન લાગતા હતા અને અત્યારે ઘણા રૂપાળા, નમણા અને સુંદર આકૃતિયુક્ત લાગે છે તે પરથી જણાય છે કે જરૂર એમની પાસે એવી લબ્ધિઓ હાવી જોઇએ અને આ રૂપ કુરૂપના અતિશય મારા જોવામાં આવ્યા તે તે લબ્ધિનું પરિણામ હોવું જોઇએ. “ ઉપર પ્રમાણે વિચાર કરતા કરતા ભગવાન્ આચાર્ય મહારાજને વાંદ્યા, ત્યાર પછી બીજા મુનિઓને વાંદ્યા, . તેઓએ પણ સ્વર્ગ અને મેાક્ષના રસ્તા બતાવનાર અને મેાક્ષ અપાવનાર ‘ ધર્મલાભ ’રૂપ ‘આશીર્વાદ મને આપ્યા જેથી મને અતિ આનંદ થયા. હું શુદ્ધ જમીન ઉપર બેસી ગયા અને એ ભગવાનની અમૃત જેવી ધર્મદેશના સાંભળી. એ દેશના ભવ્ય પ્રાણીઓનાં મનને આકર્ષણુ કર નારી હતી, વિષયની અભિલાષાઓને મહા વિક્ષેપ કરનારી હતી, મેાક્ષનું સુખ પ્રાપ્ત કરવાના અભિલાષ ઉત્પન્ન કરે તેવી હતી, આ સંસારના પ્રપંચ ઉપર વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવી હતી અને ખરાબ માર્ગને અટ કાવ કરનારી હતી. તે ભગવાનની એવી અદ્ભુત સુંદર દેશના સાંભ ભગવાનના ઉત્તમ ગુણાથી હું તેા રાજી રાજી થઇ ગયા. પછી નજીકમા ધર્મદેશનાંતે ગુરૂપરિચય. ૧ આવી રીતે આખા શરીરથી પાંચે ઇંદ્રિયાનેા ખાધ થઈ શકે છે તે સંભિન્ન શ્રોત લબ્ધિ છે. ૨ આ આમીષધિ લબ્ધિ છે. ૩ આ ચારણુ લબ્ધિ છે. ૪ જૈન સાધુને કાઈ નમસ્કાર કરે તે તેના બદલામાં તેએ ધર્મલાભ એ રાખ્ત ખેલે છે—તમને ધર્મના લાભ થાએ એવી આશિત્ આપે છે. ૫ ધર્મકથાના ચાર પ્રકાર છે તે અનુક્રમે વર્ણવ્યા જણાય છેઃ ૧ આ પિણી, ૨ વિક્ષેપિણી, ૩ સવૅજની, ૪ નિર્વેદની. Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૭ બેઠેલા એક શાંતમુર્તિ મુનિમહાશયને મેં પૂછયું કે “આ ભગવાન કેણું છે? તેઓશ્રીનું નામ શું છે? અને તેઓ કયાંના છે?? મારે એ સવાલના જવાબમાં મને મુનિએ જણુવ્યું કે “એ મહાત્મા અમારા ગુરૂ મહારાજ છે, તેઓશ્રીનું નામ બુધ આચાર્ય છે, તે ધરાતળ નગરના રહેવાસી હતા, એ નગરના રાજા શુભવિપાક નામે છે તેમના અને રાણી નિજસાધુતાના તેઓ પુત્ર થાય છે. રાજ્યને તરણું તોલે ગણીને તેઓએ તેને તજી દીધું છે, ઘરની બહાર નીકળી પડ્યા છે, અને હાલ તેઓ અખલિત વિહાર કરે છે અને જુદી જુદી જગ્યાએ વિચરે છે. ભાઈ વિમળ ! એ મુનિ મહારાજે બુધઆચાર્યસંબંધી આટલી હકીકત કહી તે સાંભળીને, તેઓના અતિશયનો ધર્મસ્થિરતા. મહિમા નજરે જોઈને, તેઓશ્રીનું અદ્ભુત સુંદર પરોપકાર. રૂપ જોઈને અને ધર્મદેશના દેવાની તેમની કુશળતા અનુભવીને મેં મારા હૃદયમાં વિચાર કર્યો કે-અહો ! આજે આદિનાથ ભગવાનનાં દર્શન તે ખરેખર ૧૨નાકર (સમુદ્ર)નાં દર્શન જેવાં થઈ ગયાં! કારણ કે અહીં તે આવાં આવાં પુરૂષો પણ મળી આવે છે તેથી ભગવાનનાં દર્શન રનની ખાણ છે તે વખતે તેવી વિચારણાને પરિણામે હું ભગવાનના મતમાં મેરૂ પર્વતના જેવો અડગ થઈ ગયો. મારે આખો પરિવાર પણ એ મહાત્મા સૂરિનાં દર્શનથી જૈન ધર્મમાં સ્થિર થઈ ગયે. ત્યાર પછી ભગવાનને ફરી વારંવાર વંદન કરીને હું મારા સ્થાને પાછા ગયે અને ભગવાનું સૂરિ મહારાજા પણ ત્યાંથી વિહાર કરી ગયા. આ હકીકત ગઈ આઠમે બની હતી. ભાઈ વિમળ ! તેટલા માટે હું કહું છું કે જો તે મહાત્મા બુધ આચાર્ય અહીં આવી ચઢે તો તે તારા પરિવારને અને બંધુઓને જરૂર બંધ આપે. એ મહાત્મા આચાર્યને પારકા ઉપર ઉપકાર કરવાનું એક મોટું વ્યસન (ટેવ) છે, અને તે કારણને લઈને તેઓશ્રીએ તે દિવસે મારા ઉપર ઉપકાર કરવા અને મારા આખા પરિવારને ધર્મમાં સ્થિર કરવા બે વખત જૂદું જાદુ વૈક્રિય રૂપ ( ઈચ્છા રૂ૫) લીધું હતું.” વિમળ–“ ત્યારે એ મહાત્મા અહીં પધારે એવી પ્રાર્થના તું તેઓશ્રીને ગમે તેમ કરીને કરજે.” ૧ બુધ આચાર્ય પિતાની કથા આગળ વિસ્તારથી કહેશે. જુઓ આગળ પ્રકરણ ૧-૨૦. (ચાલુ પ્રસ્તાવ.). ૨ રત્નાકર રત્રની ખાણ. દરિયો રની ખાણ કહેવાય છે Page #545 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ રત્નચડ–“ જેવી કુમારની આશા ! હાલ તે મારા વિયોગથી મારા પિતા મુંઝાતા હશે અને મારી માતા તો ઘેલી થઈ ગઈ હશે, માટે તેઓનાં મનને શાંતિ આપવા માટે મારે તેમની પાસે છેડે વખત જવાની જરૂર છે, ત્યાર પછી તારા હુકમ પ્રમાણે સર્વ વ્યવસ્થા કરીશ. આ બાબતમાં તારે જરા પણ શંકા રાખવી નહિ કે મનમાં સંકલ્પવિક૯પ કરવા નહિ.” સંસારમાં સાર: સજન મેળાપ, સજજનથી છૂટા પડતાં થતો ખેદ, ત્રણેને પ્રેમ, આભાર, સૌજન્ય વિમળ-“બંધુ રતચૂડ ! ત્યારે શું તારે જવું જ છે?” રબચડ–“ભાઈ વિમળ! તારી સોબતરૂપ અમૃતના ચૂર્ણને એક વાર સ્વાદ લીધા પછી હવે મારે અહીંથી જવું છે એમ કહેતાં મારી જીભ ઉપડતી નથી. કારણ કે જડ હોય છે તેના ઉપર પણ જે સજજનની નજરે પડે છે તે સંતોષથી ભરપૂર થઈ જાય છે; દાખલા તરીકે ચંદ્રમાને ઉદય થાય છે એટલે કુમુદ (કમળની જાત) જડ છતાં પણ ચંદ્રદર્શનથી વિકસ્વર થઈ જાય છે. તે જડ પ્રાણુને પણ ક્ષણવારમાં સજજન ઉપર એટલી પ્રીતિ બંધાઈ જાય છે કે જીવતાં તેને છોડીને તે બીજી કઈ જગ્યાએ જતો નથી. વળી અનેક પ્રકારનાં અનંત દુઃખોથી ભરપૂર આ સંસારમાં જ અમૃત જેવું કાંઈ પણ હોય તે તે સજન સાથે ચિત્તને મેળાપ જ છે એમ સમજવું. જે આ દુનિયામાં વિરહરૂપ મેઘર ન હોત તે સજજનસંગ જેવી અમૂલ્ય બાબતના બરાબર બે કટકા કરનાર બીજી કઈ વસ્તુ હોઈ જ ન શકત. જે પ્રાણુ સજજન પુરૂષને એક વખત મેળવીને છોડી દે છે તે મૂર્ખ ચિંતામણિરન અમૃત અથવા તો કલ્પવૃક્ષને મેળવીને તેને સમજણ વગર ત્યાગ કરે છે એમ સમજવું. હે કુમાર ! તારા વિરહના મહા ત્રાસથી મારે તારી પાસેથી જવું છે એમ બેલતાં જીભ તાળવે લાગે છે. અહીંથી જવું છે એવો શબ્દ તારી આગળ હું કઈ રીતે બોલી શકતો નથી. અરે! તારી પાસે એ શબ્દ બેલ એ તો ખરેખર મને વજના અગ્નિ જેવો આકર લાગે છે, ઘણે કઠેર લાગે છે, અરે ! એ શબ્દ મારા મુખમાંથી નીકળી પણ શકતો નથી, છતાં મારા માતાપિતાને અત્યારે મારે માટે ઘણી ચિંતાનું કારણ થઈ પડેલ હેવું જ જોઈએ, તેથી તેમની ખાતર અને તેમને નિરાંત વાળવા ખાતર મારે અત્યંત લાચારીએ તને કહેવું પડે છે કે મારે હવે અહીંથી તેમની પાસે જવું પડશે.” Page #546 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] વિમળનું ઉત્થાન-ગુરૂતત્ત્વપરિચય. ૧૧૯૯ વિમળ—“ ભાઇ રનચુડ ! જો એમ છે તે। તું હાલ ખુશીથી સીધાવ. માત્ર મેં જે વાત તને કહી છે તે ભૂલી ન જતા. ગમે તેમ કરીને મહાત્મા બુધસૂરિને અહીં એક વખત લઇ આવજે, ” રત્રચૂડ—“ ભાઇ ! તારે એ બાબતમાં સંકલ્પવિકલ્પ કરવાને છે જ નહિ. ” તે વખતે તુરતમાં જ સજ્જનદર્શનને વિયોગ થવાના હતા તે હકીકતે ચૈતમંજરીનાં નિર્મળ હૃદયપર પણ બહુ જ અસર કરી, તેની આખામાં આસું આવી ગયાં અને ટતે અવાજે તે ખેલી “કુમાર ! તું મારા સહેાદર છે! ભાઇ છે! હે નરોત્તમ ! તું મારા દેવર છે ! ખરેખર ! તું મારૂં શરીર છે! જીવતર છે! મારા નાથ છે! જો ભાઇ ! મારામાં તે કોઇ ગુણુ નથી, પણ મને જરા યાદ કરજે, જૂલીશ નહિ ! તારા જેવાની સ્મૃતિમાં-યાદગીરીમાં જે આવે તે પણ મેોટા ભાગ્યશાળી ગણાય. kr વિમળ— આર્ય ! જે મારા ગુરૂ કે ગુરૂપનીને હું યાદદાસ્તમાં પણ ન લાવું તેા પછી મારા ધર્મ ક્યાં રહ્યો અને સજ્જનતા કે મેાટાઇ પણુ ક્યાં રહ્યા ! ” આ પ્રમાણે વાતચીત કરતાં કરતાં ધૃતમંજરી અને રલચૂડ કાંઇક મારી સાથે પણ ખેલતાં ત્યાંથી વિદાય થયા. ૧ નાથ એટલે યાગક્ષેમ કરનાર, ‘યાગ' એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ’ એટલે પ્રામનું રક્ષણ. આ અર્થમાં ‘ નાથ ’ શબ્દ વપરાયા છે. ખીજો કોઇ આશય અત્ર નથી. ૨ આ વાર્તા વિમળકુમારને મિત્ર વામદેવના રૂપમાં તે વખતે સંસારીજીવ હતા તે કહે છે એ લક્ષ્યમાં રાખવું. પહેલા પુરૂષ તેણે પેાતાને માટે વાયોં છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. દૌર્જન્ય અને સૌજન્ય. s મદેવ પિતાની વાર્તા આગળ ચલાવતાં અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવ તરીકે કહે છે કેઅહો અગૃહીતસંકેતા ! આવી ઘણું ઊંચા પ્રકારની વાતે વિમળકુમાર અને રચૂડ વચ્ચે થઈ, દેવી ચૂતમંજરીએ ઘણે ધર્મસેહ બતાવ્યું, અરસ્પરસ આભાર અને નિસ્પૃહતા દેખાડ્યાં, પણ મારું તો તેમાંની કઈ પણ બાબત ઉપર ધ્યાન રહ્યું નહિ. વિમળ અને રતચૂડે ધર્મસંબંધી આટઆટલી વાતો કરી, પણ ભારેકમપણને લઈને તથા મારામાં દૂરભવીપણું (ઘણો કાળ સંસારમાં ફરવાપણું) હોવાને લીધે જાણે હું તો દારૂ પીધેલ હઉ, ઉંઘી ગયેલ હોઉ, વિક્ષિપ્ત ભારેમીના ચિત્તવાળે ઉં, મૂછ પામી ગયેલે હોઉ, ગેરકેફને છાક. હાજર હોઉ, મરણ પામેલ હોઉ, તેમ મારાં હૃદયમાં ધર્મનું એક પણ વચન ઉતર્યું નહિ અને મારું ચિત્ત જાણે વજ જેવા સખ્ત પથ્થરના કટકાનું બનાવેલું હોય તેમ તેની ઉપર જિનવચનરૂપ અમૃતનું સીંચન કરવામાં આવ્યું તે પણ તે જરાએ પોચું પડ્યું નહિ, ભીનું થયું નહિ, નરમ પડ્યું નહિ અને કવન પામ્યું નહિ. ત્યાર પછી તે ભગવાનની વિશેષ સ્તુતિ કરીને હું અને વિમળકુમાર જિનમંદિરમાંથી બહાર નીકળ્યા. રત્રનો ભૂમિમાં નિપાત, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી વિમળકુમારે મને કહ્યું “ભાઈ વામદેવ! આ રત જ્યારે રતચૂડે મને આપ્યું હતું ત્યારે તે બોલ્યા હતો કે એ ઘણું કિમતી છે અને તેમાં માટે પ્રભાવ રહેલ છે. તો કઈ મહાન લાભકારક પ્રસંગ આવી પડશે તે તેનો ઉપયોગ કરી શકાશે; બાકી મને તે એવા રવમાં કાંઈ ખાસ આસ્થા નથી અને તે તરફ Page #548 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. દૌર્જન્ય અને સૌજન્ય. ૧૨૦૧ મારું કાંઈ ખાસ ખેંચાણ પણ નથી. આથી તે ખાસ ઈચ્છાવિના લીધેલ હોવાથી કદાચ તે જ્યાં ત્યાં ખોવાઈ જશે; માટે અહીં જ કેઈ સ્થાને મૂકીને આપણે જઈએ. કાંઈ ખપ પડશે તે જોઈ લેશું.” મેં જવાબમાં કહ્યું કે “ જેવી કુમારની ઈચ્છા ! ” આટલું બોલતાંની સાથે જ વિમળે પિતાનાં વસ્ત્રના છેડા સાથે બાંધેલું તે રન મને સોંપી દીધું. મેં જમીનના એક ભાગમાં તે રતને ગોપવીને મૂકી દીધું અને પછી તે ભાગ ઉપર બરાબર માટી નાખી ન ઓળખાય તે તે પ્રદેશ કરી દીધા. રતને એવી રીતે જમીનમાં મૂકીને અમે બન્ને નગર તરફ પાછા ફર્યા, નગરમાં દાખલ થયા. ત્યાર પછી હું મારે ઘરે ગયો અને કુમાર રાજમંદિરે ગયે. સ્તેયની ભયંકર અસર, દુર્જનના ઘાતક વિચારે, ચેરને પોટલે ધૂળની ધૂળ. અધમતાનાં આકરાં પરિણમે. દૌર્જન્ય. ઘરે ગયા પછી મારા શરીરમાં સ્તેય (ચોરી) અને માયાએ પ્રવેશ કર્યો તેની અસરતળે મેં (વામદેવે ) વિચાર કરવા માંડ્યો-જ્યારે રતચૂડે એ રત વિમળકુમારને દૌર્જન્ય. આપ્યું તે વખતે તેણે જણાવ્યું હતું કે એનાથી સર્વ કાર્યો સિદ્ધ થઈ શકે તેમ છે અને ગુણમાં તે ચિંતામણિ રતની સરખામણી કરે તેવું છે. અરે ! આવા મહા મૂલ્યવાનું રતને તે કઈ મૂકી દે! આવી વસ્તુ કાંઈ વારંવાર પ્રાપ્ત થતી નથી, માટે બીજી ખટપટ કે ચિંતા મૂકી દઈને એ રને ઉપાડી લાવું. આવા અધમ વિચારને પરિણામે મેં (વામદેવે) તદ્દન નીચપણું આદર્યું, વિમળને એહ વિસારી દીધ, વિમળે મારા તરફ કેટલો સદ્ભાવ દર્શાવ્યું હતું તે ભૂલી ગયો, ચોરી.. ભવિષ્યમાં મારાં કૃત્યનું પરિણામ શું આવશે તેને વિચાર પણ ન કર્યો, મહા પાપ થાય છે તેની ચિંતવના પણ ન કરી, કાર્યાકાર્યની તુલના વિસારી મૂકી અને માત્ર ૧ વિમળકુમારની નિ:સ્પૃહતા કેટલી વિશાળ ! એને રત ઉપર પ્રેમ જ નહતો, કારણ કે એના ભાવના અને સાધ્ય તદ્દન જૂદાં જ હતાં. વ્યવહાર માણસને એ હસવા જેવું લાગે, પણ વિશુદ્ધતર જીવનનાં લો તદન નાં જ હોય છે. આની સાથે વામદેવની નીચ વિચારધારા સરખાવવાયોગ્ય છે. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ સ્તેય અને માયાને વશ થઇને જે પ્રદેશમાં રનને જમીનમાં નિશાની રાખી દાટ્યું હતું ત્યાં હું ગયા અને ત્યાં પહોંચતાંની સાથે જ જમીન ખાદીને રતને જમીન બહાર કાઢ્યું અને ત્યાંથી દૂર બીજી જગ્યાએ જમીનમાં દાટી દીધું. વળી તે વખતે મારા મનમાં તર્કવિતર્ક થવા માંડ્યા-કદાચ વિમળકુમાર હમણા જ અહીં આવી લાગશે અને જે તે આ પ્રદેશને ખાલી દેખશે . ( જમીન ખોદતાં અહીંથી તેને રન નહિ મળે ) તા તે એમ જ ધારશે કે વામદેવે (મેં) એ રત્ન ઉપાડી લીધું; માટે જે આ જ કપડા સાથે વીંટાળીને આ જ પ્રદેશમાં એ રણ જેવડા પથ્થરના કકડો દાટવામાં આવે તેા પછી ફરીવાર તે કાઢીને વિમળકુમાર જુએ અને તેને માલૂમ પડે કે એ તેા પથ્થર છેત્યારે તે વિચારશે કે-અહા એવું સુંદર મહા મૂલ્યવાન્ પ્રભાવશાળી રત હતું, પણ પોતે એટલા પુણ્યશાળી ન હેાવાને લીધે એ રન બદલાઇને પથ્થર થઇ ગયા.— આ પ્રમાણે વિચાર કરીને રલના જેવડો જ એક પથ્થર લઇને તે કપડા સાથે વીંટાળ્યો. અને જ્યાં પ્રથમ રન દાટ્યું હતું ત્યાં તે જ સ્થાને અસલ કપડામાં વીંટીને પથ્થરને મૂકી દીધા. આ પ્રમાણે સર્વ ગોઠવણ કરીને હું ઘેર આવ્યા. તે દિવસ તે પસાર થઇ ગયા. આખરે રાત્રી પડી. હું પલંગમાં પડ્યો. પડયા પડયા મને ચિંતા થઇ કે-અરે પેલા રતને હું ઘેર ન લઇ આવ્યા એ તે ઘણું ખોટું કર્યું. મને લાગે છે કે એ કાર્ય કરતાં મને જરૂર કોઇએ જોયા હોવા જોઇએ અને તે ઠેકાણેથી જરૂર તે માણસ રનને ઉપાડી જશે. ત્યારે હવે મારે શું કરવું ? આ તા અંધારી રાત છે! અત્યારે શું થાય ? કેમ કરૂં ?-આવી રીતે સાચા ખાટા તર્કવિતર્ક કરવાથી મન એટલું ચકડોળે ચઢી ગયું કે તેના સંતા૫માં આખી રાત જરા પણ ઉંઘ ન આવી. પલંગમાં આ બાજુથી તે માજી અને તે બાજુથી આ માજીએ અફળાતાં પછડાતાં આખી રાત પસાર થઇ. સવારે તે ઉઠતાંની સાથે જ એઠા થઇને જે સ્થાનકે રન્ન છુપાવ્યું હતું ત્યાં જંગલમાં હું ગયા. વિકલ્પે. હવે વાત એમ બની કે તે જ વખતે વિમળકુમાર મારે ઘરે આવ્યા અને મારી તપાસ કરતાં તેણે મને ઘરે દી નહિ. તેણે મારા ઘરના માણસા તથા નાકરચાકરને પૂછ્યું કે વામદેવ ક્યાં ગયા છે ? હું લુચ્ચાઇ. ૧ Conscienceને અવાજ અને સ્વાથૅના સામા મનસ્તા।વિચારવાયેાગ્ય છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] દૌર્જન્ય અને સૌજન્ય. ૧૨૦૩ ક્યાં ગયો હતો તેની તેઓને ચેકસ ખબર તે નહોતી પણ કીડાનંદન ઉદ્યાન તરફ જતો જોવામાં આવ્યું હતું એમ તેઓએ જણાવ્યું. વિમળકુમાર પણ મારા પરના સેહથી મારી પછવાડે પછવાડે જે રસ્તે હું ગયો હતો તે જ રસ્તે આવ્યું. દૂરથી એને આવતે મેં જોયે. એને જોતાં જ મારા મનમાં ધ્રાસકો પડયો અને ગભરાટમાં રને જે નવા પ્રદેશમાં છુપાવ્યું હતું તે વાત હું ભૂલી ગયે. એને બદલે પાષાણુને જમીનમાં દાટ્યો હતો તે ખોદી કાઢયો અને એમને એમ મારા કપડામાં વીંટાળી લઈને કેડે ચડાવી દીધો અને પાછી તે જમીન ન ઓળખાય તેવી કરી દીધી. એ પ્રમાણે કરીને હું ઉધાનના બીજા ભાગમાં ચાલ્યો ગયો. પછી ત્યાં વિમળ આવી પહોંચે. એણે જોયું કે બીકથી મારી આંખો ચકળવકળ થતી હતી. તેણે કહ્યું “મિત્ર વામદેવ! તું એકલે અહીં કેમ આવ્યું છે? અને અરે ! તને કેમ બીક લાગે છે?” મેં જવાબમાં કહ્યું “અરે ભાઈ! સવારમાં હું ઉો ત્યાં તે મને સમાચાર મળ્યા કે તમે પોતે અહીં (ઉદ્યાનમાં) આવ્યા છે તેથી તમારી ખાતર હું પણ અહીં આવ્યું. અહીં આવીને મેં તે તમારી ઘણી તપાસ કરી પણ તમને ક્યાંઈ જોયા નહિ; એટલે વળી મારા મનમાં ત્રાસ થયે કે તમે ક્યાં ગયા હશે ? આ ત્રાસથી મારી આંખોમાં ભય જણાતો હતો. હવે તમને જોયા એટલે બરાબર સ્વસ્થ થઈ જઈશ. મારા જીવને હવે નિરાંત વળી ગઈ છે.” વિમળે મારે આવો જવાબ સાંભળીને કહ્યું કે “જે એમ છે તે તે બહુ સારું થયું કે આપણે અહીં જ મળી ગયા. ચાલે, ત્યારે હવે આપણે ભગવાનને મંદિરે જઈ દર્શન કરી આવીએ.” આ પ્રમાણે વાત થતાં જવાબમાં મેં હા કહી એટલે અમે બન્ને મંદિર તરફ ચાલ્યા અને ત્યાં પહોંચ્યા. વિમળ દેવ મંદિરમાં દાખલ થયો; હું બહાનું કાઢી દરવાજા પર પણ નસીબ! નસાબ ! ઊભો રહ્યો. મેં મારા મનમાં વિચાર કર્યો કે આ વિમળકુમાર બધું બરાબર જાણી ગયો છે, માટે ચાલ જીવ ! અહીંથી જ પલાયન કરી જઉં, નહિ તે જરૂર એ મારા રતને ખુંચવી લઈ જશે; અને હું આ નગરમાં રહીશ ત્યાં સુધી એ કુમારથી મારે કદિ છૂટકારે થવાનું નથી, માટે હાલ તો આ દેશ બહારજ નાસી જઉં. આ પ્રમાણે વિચાર કરીને હું તે વેગથી નાઠે. ૧ અહીં માયાપ્રપંચ પણ શરૂ થઈ ગયે. એક પાપ પછવાડે કેટલાં બીજ પાપો કરવો પડે છે તે જોવા જેવું છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ મારે ઘેર પણ ન જતાં ત્યાંથી પરભાર્યાં ઉપડ્યો. એવી રીતે વેગથી દોડતાં દેાડતાં ઘણા પ્રદેશ પસાર કરી ગયા. એવી રીતે ત્રણ રાત્રી અને ત્રણ દિવસ લાગલાગટ ચાલ્યા જ કર્યું અને એમ કરીને ૨૮ યેાજન જમીન પસાર કરી ગયા. એટલે દૂર ગયા પછી મારી કેડેથી રતવાળું કપરું હાથમાં લીધું અને કપડાની ગાંઠ ડી; પછી હાથમાં લઇને જોઈ હું તેા રત્નને બદલે પથ્થર નીકળ્યા. તે વખતે · અરે ! મરી ગયા! મરી ગયા !' એમ ખેલતાં બોલતાં હું મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડ્યો. મહા મુરકેલીએ મને જરા ચેતના આવી. તે વખતે મારા મનમાં ઘણા પશ્ચાત્તાપ થવા લાગ્યા અને મોટેથી રડીને બેલવા લાગ્યા કે અહીં તે સ્થાનકેથી હું શા માટે આવ્યા અને સ્થાન અને વસ્તુ અન્ને શા માટે ખાઇ બેઠો માટે જીવ ! ચાલ ! એ સ્થાનકે પાછા જઈને રત્ન તે લઇ આવું. ' આવા વિચારથી સ્વદેશ તરફ પાછા ફર્યાં. > ク સાજન્ય. વિમળની સહૃદયતા. વામદેવની શેાધ કરાવવી. વામદેવનું પાછું મળવું. હવે જિનમંદિરના બહારના ભાગમાંથી હું નાઠા ત્યાર પછી વિમળકુમારનું શું થયું તે વાત કહું. હું અગૃહીતસંકેતા ! વિમળ જિનજીવનમાંથી ભક્તિપૂર્વક દર્શન કરી બહાર નીકળ્યા ત્યારે તેણે મને ત્યાં જોયા નહિ. તે વખતે હું (વામદેવ ) ક્યાં ગયા હાઇશ એવી તેને ચિંતા થઇ. તેણે આખા જંગલમાં મારે માટે શોધ ચલાવી, પશુ મારા પત્તો લાગ્યો નહિ એટલે તેણે મારે ઘેર અને આખા નગરમાં સર્વત્ર મારી ખેાળ કરાવી પણ મારો પત્તો તેને ન જ લાગ્યા. એવી સ્થિતિ થતાં તેણે ચારે દિશાએ મારી શોધ કરવા સારૂં માણસા માકલી આપ્યા. હું પાછો ફરતા હતા તે વખતે મારી શોધ કરવા માટે નીકળી પડેલા વિમળના માણસામાંથી કેટલાકને હું મળી ગયો, તેને શ્વેતાં જ મારા મનમાં મોટી બીક લાગી. પણ તે તે મારી બીકના ખ્યાલ કર્યાં વગર મને કહેવા લાગ્યા “ અરે ભાઈ વામદેવ ! તમારા વિયોગથી તા વિમળકુમાર એકદમ વિલખા થઈ ગયા છે, આખે વખત દિલગીર રહે છે, અને શાકમાં ગરક થઇ ગયા છે. તમને પાછા ૧. ૧૧૨ ગાઉ ૨૨૪ માઇલ. Page #552 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] દૌજન્ય અને સૌજન્ય, ૧૨૦૫ તેડી જવા માટે અમને મોકલ્યા છે. ” તેનાં આવાં વચન સાંભળી મારા મનમાં વિચાર થયા કે હારા ! ઠીક થયું. વિમળે મને રન લેતાં જરૂર જોયા નથી એમ લાગે છે. આ વિચારથી મારા મનમાં જે ભય થયા હતા તે દૂર થઇ ગયા. એ શેાધ કરનારા પુરૂષો મને વિમળની પાસે લઇ ગયા. વિમળે મને જોયો કે તુરત જ તે તે માટા એહથી મને ભેટી પડ્યો. અમે બન્નેએ આંખમાંથી ખૂબ આંસું પાડ્યાં, પણ એમાં તફાવત એટલા હતા કે મેં આંસું પાડ્યાં તે સર્વ કપટનાં હતાં, જ્યારે વિમળકુમારે આંસું પાડ્યાં તે પ્રિય જનને મળવાના હર્ષનાં હતાં. વામદેવની અધમ નીચતા, ઉપજાવેલી બનાવટી વાર્તા. માયાને પ્રસરેલા પ્રભાવ, અરસ્પરસ મળી રહ્યા પછી વિમળે મને પેાતાના અર્ધાં આસન ઉપર બેસાડ્યો અને પછી મને પૂછવા લાગ્યા કે “ મિત્ર વામદેવ ! તું ત્યાંથી શા માટે ચાહ્યા ગયા ? તેં કેવા અનુભવ કર્યો ? તેં શું શું વેક્યું ? શી હકીકત બની? તે સર્વે મને ખરાખર કહી બતાવ. ” મેં (વામદેવે) ઉત્તર' આપતાં કહ્યું, “ મિત્ર ! અંધુ ! વિમળ ! સાંભળ. તે વખતે તું મંદિરમાં દાખલ થયા તે તેા મને બરાબર યાદ છે. તારી પછવાડે હું પણ મંદિરમાં દાખલ થતા હતા ત્યાં તે મેં આકાશમાંથી કોઇ વિદ્યાધરીને જમીન તરફ આવતી જોઇ. તે વિદ્યાધરી રૂપ અને લાવણ્યથી ભરપૂર હાઇ દિશાઓને પેાતાના તેજથી પ્રકાશી રહી હતી અને હાથમાં યમરાજાની જાણે જીભ હાય તેવી ભયંકર ઉઘાડી તરવાર લઇને આવતી હતી. આવી રીતે એક વખતે તે સુંદર અને ભયંકર લાગતી હોવાથી હું પણ આનંદ અને ત્રાસ ( શૃંગાર અને ભય રસના ભાવે )ના વિચિત્ર સંકરભાવ અનુભવવા લાગ્યો. ત્યાં તે તેણે મને ત્યાંથી ઉપાડ્યો અને આકાશમાર્ગે ઉતાવળે ચાલવા લાગી. હું તો તે વખતે મોટેથી ‘કુમાર ! કુમાર !” એવી રાડો પાડતા રહ્યો અને એ વિદ્યાધરીએ તેા વિઠ્ઠલ થઇ ગયેલા અને મેાટેથી રાડો પાડતા મને ઉપાડ્યો અને સપાટાબંધ આગળ આકાશમાં ૧ જવાબ આપવામાં વામદેવ કેટલી ધૃષ્ટતાથી અસત્ય ખેલે છે અને માયાને પ્રભાવ બતાવે છે તે વિચારવા જેવું છે. સંસારી જીવાના એવા જ માર્ગો હાય છે. પ્રથમ એને કેટલી બીક લાગે છે, પછી પેાતાની સ્થિતિ ચેાસ ોતાં એ કેટલી અધમતાની હદે જાય છે એ સર્વ લક્ષ્યપૂર્વક જોવા યેાગ્ય છે, ૬૫ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૫ ચાલવા માંડ્યું. વળી આકાશમાં ચાલતાં પિતાના સ્થળ પધરને મારી છાતી સાથે અડાડીને અત્યંત સ્નેહથી મને તે બાથ ભીડવા લાગી અને મારા મુખપર વારંવાર ચુંબન કરી કરીને મને રતિની પ્રાર્થના કરવા લાગી, પરંતુ મિત્ર! તે સ્ત્રી જે કે મારા ઉપર એટલે બધે એહ બતાવતી હતી તો પણ તારા વિયેગને લઈને મને તે તે ઝેર જેવી લાગતી હતી. હું તે એ આખો વખત એક જ વિચાર કરી રહ્યો હતો કે જો કે આ વિદ્યાધરી મારી ઉપર એટલી બધી આસક્ત છે અને ઘણું સુંદર રૂપવાળી છે, પણ મને તેનાથી મારા ઉત્તમ મિત્રની ગેરહાજરીમાં લેશમાત્ર પણ સુખ થાય તેમ નથી. આવી રીતે તે વિદ્યાધરી મારી પ્રાચૅના કરી રહી હતી ત્યાં વળી એક બીજી વિદ્યાધરી આવી પહોંચી અને તેણે મને જે. મને જોતાં જ તેને પણ મારી સાથે વિષયસુખ ભોગવવાની ઇચ્છા થઈ આવી એટલે તે પણ મને ખેંચવા લાગી. આ ખેચતાણમાં મોટેથી એક બીજાને આકરા શબ્દો સંભળાવતી તે બન્ને ખેચરીઓ જેસથી લડવા લાગી અને બન્ને વચ્ચે મેટું યુદ્ધ થઈ રહ્યું. તેઓની લડાઈમાં તેઓ એટલી બધી આકુળવ્યાકુળ થઈ ગઈ કે તેઓને મારું ધ્યાન ન રહ્યું, હું તેઓના હાથમાંથી છૂટી ગયો અને જમીન પર પડ્યો. એટલે ઊંચેથી પડતાં મારાં હાડકાં ભાંગી ગયાં અને મારા શરીરને ઘણી ઈજા થઈ. આવી રીતે મારું શરીર દબાઈ ચૂરાઈ ગયું અને મારામાં વેદનાને લીધે નાસવાની શક્તિ જરા પણ ન રહી તે પણ મેં મારા મનમાં વિચાર કર્યો કે એવી સ્થિતિ છે છતાં એ બન્નેમાંની એક પણ મને આવીને પકડે નહિ ત્યાં સુધીમાં ગમે ત્યાં નાસી છૂટું તો જીવતે છતાં વિમળકુમારને (તમને ) જરૂર મળી શકું અને મારી વિરહપીડા ભાંગી જાય. આવા વિચારથી ઘણું મુશ્કેલીઓ પણ હું ત્યાંથી નાઠે, ત્યાં તે તારા મનુષ્ય જે મને શોધવા માટે ફરતા હતા તે મને મળી ગયા અને તેમની સાથે હું તારી પાસે આવ્યો. કુમાર ! ભાઈ! મેં કેવો અનુભવ કર્યો તે હવે તારા લક્ષ્યમાં આવ્યું હશે.” વિમળકુમારનો મારી ઉપર નિકૃત્રિમ (કુદરતી) અને સાચો પ્રેમ હતો તેથી આ હકીકત સાંભળીને તે બહુ જ રાજી થયો. મારા મનમાં રહેલી માયા (બહલિકા) પણ બહુ જ ખુશી થઈ. તેને એમ લાગ્યું કે આ વામદેવે મૂરખા વિમળકુમારને સારે બનાવ્યો અને એને ઠગીને સારે વિશ્વાસ બેસાડ્યો. માયાને એવી હકીકત પસંદ હેવાથી તે બહુ જ રાજી થઈ. Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] આકરી વ્યથા. યાકળ પ્રકાશ, વિશ્વની મહત્તા, ઉપર પ્રમાણે વાત ચાલતી હતી ત્યાં તે! જાણે મગરમચ્છે મને આખા ને આખા પકડ્યો હાય, વજ્રથી જાણે હું દખાઇ જતા હોઉ, યમદેવ જાણે મને ખાઇ જતા હોય તેવી મારી અવસ્થા એકદમ થઇ ગઇ. એકદમ શું થઇ ગયું તે સમજાયું નહિ, મારાં આંતરડાં એકદમ કપાઇ જવાં લાગ્યાં, પેટમાં એકદમ શૂળ જેવી સખ્ત પીડા થઇ આવી, આંખા જાણે નીકળી પડતી હાય તેવી માથામાં એકદમ આકરી વેદના થઇ આવી, ચાસકા આવવા માંડ્યા, શરીરના સર્વ સાંધાઓ ખળભળી ગયા, દાંત સર્વ એકદમ હાલવા મંડી ગયા, મુખમાંથી એકદમ શ્વાસ નીકળવા લાગ્યો, આંખા જાણે ભાંગવા'માંડી અને જીભ એકદમ અચકાઇ ગઇ. આવા અણુધારેલા અનાવ જોઇને વિમળકુમાર તે ગભરાઇ ગયા, આકુળવ્યાકુળ થઇ ગયા અને તેણે હાહારવ કરી મૂક્યો. તે વખતે ત્યાં ખૂદ મહારાજા ધયળરાજ આવી ચઢ્યા અને લોકોના મોટા સમુદાય પણ એકઠો થઇ ગયો. તુરત જ નગરના સર્વ વૈદ્યોને એકદમ તેડાવી મંગાવવામાં આવ્યા. તેઓએ પણ રાજ્યના આદેશથી મને એસડ આપવા માંડ્યું, પણ એથી મારા વ્યાધિમાં પીડામાં ને અળતરામાં જરા પણ ફેર પડ્યો નહિ. દોજન્ય અને સૌજન્ય. વામને શૂળ. રતની શાધ. મહાનુભાવતા. આવી અવસ્થા થતાં વિમળકુમારને પેલું રન યાદ આવ્યું. અત્યારે એ રનના ઉપયોગ કરવાના વખત છે એમ વિચારીને પોતે જાતે જ જે પ્રદેશમાં રતને મૂક્યું હતું ત્યાં ક્રીડાનંદનવનમાં પાતે ગયા અને સંભાળથી તે સ્થાને તપાસ કરી પણ જ્યારે રત્નના પત્તો ન લાગ્યા ત્યારે વિમળને મારી ચિંતા થઇ કે અહે તે કેવી રીતે જીવશે!! આવેા વિચાર કરતા કુમાર મારી પાસે આવ્યો. મારી તે શરીરત્ર્યથા અગાઉ પ્રમાણે અત્યંત ભયંકર સ્થિતિમાં ચાલુ જ હતી. ૧૨૦૭ ૧ મહાનુભાવતા જુએ ! ચિંતા રહ્ર ખાવાયાની થઇ નહિ, પણ વામદેવના જીવનની થઇ ! ધન્ય છે સજ્જનતાને ! એને રન ગયું એ વાતનો વિચાર પણ થયા નહિ. આવા પુરૂષો જગતમાં કામ કરી જાય છે. એનું નામ ખરાં રત્નો છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ તે વખતે એક ઘરડી સ્ત્રી ધૂણી. પ્રથમ એણે પિતાનું શરીર મરહ્યું, બન્ને હાથ ઊંચા કર્યા, માથાના કેશ છૂટા મૂક્યા, - ભયંકર રૂપ કર્યું, ફટ ફટ અવાજ કરવા માંડયો અને વનદેવી ધૂણું. - તેનું આખું શરીર ભયંકર ચેષ્ટા કરવા લાગ્યું. રાજા અને | સર્વ માણસો તેથી અહી ગયા, તેથી તેની પૂજા કરી, તેને ધૂપ કર્યો અને પછી તેને પૂછયું “ભટ્ટારિકા ! તું કોણ છે?” તેણે જવાબમાં કહ્યું “હું વનદેવી છું. આ વામદેવની અત્યારે જે અવસ્થા થઈ છે તે મેં કરી છે, કારણ કે એ પાપીએ આ સભાવથી ભરપૂર રરરળસ્વભાવી વિમળકુમારને છેતર્યો છે. એ પાપી એનું રત ઉઠાવી ગયે, બીજી જગ્યાએ તેને સંતાડી આવ્ય, રનને બદલે પથ્થરને લઈને નાશી ગયો અને તપાસતાં રતને બદલે પથ્થર દેખ્યો જેથી ફરીવાર તે રન લેવા અહીં આવ્યું છે અને આવી ખોટી જાળ ઊભી કરી કુમારને ઠગે છે.” આ પ્રમાણે કહીને વનદેવીએ મારી આખી હકીકત બરાબર કહી બતાવી અને તે એટલા વિસ્તારથી કહી કે સર્વ તે બરાબર સમજી ગયા. પછી જે પ્રદેશમાં મેં રન છપાવ્યું હતું તે પ્રદેશમાં જઈને તે રન પણ બતાવ્યું. આટલે પ્રત્યક્ષ પુરાવો બતાવી પછી તેણે કહ્યું “એ દુરાત્મા વામદેવના હવે ચૂરેચૂરા કરવાની છું. એવા પાપીને શા માટે હૈયાત રાખવો?” વનદેવીને આવો નિર્ણય રસાંભળી વિમળકુમાર વચ્ચે પડયો અને મુખેથી બે “દેવી ! સુંદરી! એમ ન કરે, ન કરો! જે તમે એમ કરશે તો મારા મનમાં મોટો સંતાપ થશે.” વિમળકુમારે જ્યારે દેવીની એવી રીતે પ્રાર્થના કરી ત્યારે વન વીએ મને છોડી મૂક્યો, પણ લોકોએ મારી ઘણી શિષ્ટતાની હદ - નિંદા કરી, સમજુ માણસોએ મારો તિરસ્કાર કર્યો, ' બાળકેએ મારી મશ્કરી કરી અને સ્વજન સંબંધી એએ મને બહાર કાઢી મૂક્યો. ટૂંકમાં કહું તો લેકમાં હું તરણથી પણ હલકે થયો. આટલી હકીકત બની છતાં પણ વિમળકુમારમાં તે એટલી બધી મહાનુભાવતા હતી કે તે તે મને અસલ પ્રમાણે જ જોતો હતે, મારા ઉપર એટલો જ એહ રાખતા હતા, પિતાના એહમાં જરા પણ ફેરફાર દેખાડતે નહોતે, પ્રેમભાવમાં કચાશ પડવા દેતો નહોતો, મારી ઉપર કૃપામાં ઓછાશ કરતો હતો અને મારાથી જુદો એક ક્ષણવાર પણ પડત નહે, એટલું જ નહિ પણુ મુખેથી પનું અને કહેતા કે “મિત્ર વામદેવ! આવા અણુ Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] દૌજન્ય અને સૌજન્ય, ૧૨૦૯ સમજી લોકો ગમે તે આલે તેથી તારે તારા મનમાં જરા ઉદ્વેગ ન કરવા કેમ કે એ સર્વ લોકોને ખુશી કરવા એ તે! બહુ મુશ્કેલ છે, માટે તારા જેવાએ તે એમના તરફ તદ્દન બેદરકારી કરવા જેવું છે. ’” અગૃહીતસંકેતા ! આ પ્રમાણે જ્યારે વિમળકુમાર ખેલતા હતા તે વખતે તેના ધ્યાનમાં મારું ( વામદેવનું) ચરિત્ર નહેાતું એમ કાંઇ નહેાતું. તે મહાત્મા તે મનમાં વિચારણા. બધું સ્પષ્ટ રીતે સમજતા હતા; તેમ છતાં હું (વામદેવ) માયાના પ્રતાપે એવા પ્રકારનું અત્યંત દુષ્ટ વર્તન કરી રહ્યો હતેા અને તે મહા ભાગ્યશાળી પુરૂષ વિમળકુમાર મારા તરફ એવું સુંદર વર્તન રાખી રહ્યો હતા તેનું એક ખાસ કારણ એ હતું કે—સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે અથવા પૂર્વ દિશામાં અસ્ત પામે અથવા ક્ષીર સમુદ્ર પેાતાની મર્યાદા છેડી દે અથવા તે કદાચ અગ્નિના પિડ હોય તે બરફના પિંડ જેવા ઠંડા થઇ જાય અથવા તા કદાચ આખા મેરૂ પર્વત તુંબડાની પેઠે પાણીમાં તરે તેા પણ સજ્જના જેની કરૂણા કેઇ પણ પ્રકારના કારણ કે હેતુ વગરની હાય છે અને જે પાતે સુંદર દાક્ષિણ્યરૂપ સમુદ્રથી ભરપૂર હેાય છે તેણે જેને આદર કર્યો હોય, પાતાનાં તરીકે જેને સ્વીકારેલ હેાય તેને તે છેડતા નથી, જેની આંગળી પકડી હેાય તેને મૂકી દેતા નથી, જેના હાથ પકડ્યો હેાય તેના તરફ ઉપેક્ષા રાખતા નથી. આ સજ્જન પુરૂપાની ખરેખરી મહત્તા છે, વળી સજ્જન પુરૂષ લુચ્ચા હરામખારાનાં ચેષ્ટિતા જાણતા હેાય છે છતાં પણ જાણે જાણતા જ નથી, દેખતા હાય તે પણ જાણે દેખતા જ નથી અને પાતે પરમ પવિત્ર શુદ્ધાત્મા હેાઈ તેના ઉપર જરાએ શ્રદ્ધા રાખતા નથી. અગૃહીતસંકેતા ! તે વખતે મારા સગાસંબંધીઓએ મને છેડી દીધા, તજી દીધા, લાકોએ મારી લઘુતા માની અને માત્ર વિમળકુમાર જેને મેં મોટા અન્યાય કર્યાં હતા તેણે જ મને પોતાની પાસે રાખ્યા અને હું તેની સાથે રહેવા લાગ્યા. Page #557 -------------------------------------------------------------------------- ________________ મા I l પ્રકરણ ૯ મું. વિમળે કરેલી ભગવંતસ્તુતિ. -- રા અત્યંત અધમ વર્તન છતાં વિમળમુમારે તેા પેાતાનું સજ્જનપણું ચાલુ રાખ્યું, મારા તરફના પ્રેમભાવમાં ઓછપ કે ઉણપ ન થાય તેની સંભાળ રાખી, મારે સંબંધ અગાઉના જેવા જ ચાલુ રાખ્યા અને પેserene તાની મહાનુભાવતા અને વિશિષ્ટતા દાખવી આપી. ફ્રીડાનંદનવનમાં ભગવીને, રત્રચૂડનું તમ આગમન. વિમળે કરેલી ભગવંત સ્તુતિ, એવી રીતે આનંદ કરતાં એક વખત હું (વામદેવ ) અને વિમળકુમાર ક્રિડાનંદનવનમાં આવેલા તીર્થંકર મહારાજના મંદિરમાં દર્શન કરવા સારૂ ગયા. વંદનપૂજનનાં સર્વ કાર્ય થઇ ગયાં પછી વિમળકુમારે અત્યંત મધુર વાણી વડે શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાના આરંભ કર્યાં. હજી વિમળકુમાર પ્રભુની સ્તુતિ કરી રહ્યો છે એટલામાં પેાતાનાં તેજથી દિશાઓને પ્રકાશ કરતા રતચૂડ વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેની સાથે અનેક ખેચરા પણ આવેલા હતા. તેણે પછવાડે ઊભા ઊભા કાનને અત્યંત પ્રિય લાગે તેવા મધુર અવાજ સાંભળ્યા એટલે રચૂડને પાતાનાં મનમાં ઘણાજ પ્રમાદ થયા અને તે વિચાર કરવા લાગ્યા કે અહા ! ધન્યાત્મા વિમળકુમાર જગબંધુ મહા ભાગ્યવાન્ શ્રી પરમાત્માની સ્તુતિ કરી રહ્યો છે! ધન્ય છે એને ! એ સ્તુતિ કરે છે તે આપણે ખરાખર સાંભળીએ.' પછી એણે કોઇ ૧ એક પૂજક સુંદર સ્વરે સ્તુતિ કરતા હેય તા મેઢા સ્વરથી રાગ કાઢી બન્નેની એકાગ્રતા તાડવાની દેખાતી વર્તમાન પદ્ધતિ સાથે આ વિચારશાળ વર્તના સરખાવવા યાગ્ય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] વિમળે કરેલી ભગવંતસ્તુતિ. ૧૨૧૧ પણ જાતને અવાજ કર્યા વગર સંસામાત્રથી સર્વ ખેચરને ચૂપ કરી દીધા અને જાતે નિશ્ચળ થઈ ચૂતમંજરીની સાથે પિતે પણ જાણે ચિત્ર ચિતરેલ જ હોય તેમ તદ્દન હાલ્યા ચાલ્યા વગર સ્થિર થઈ રહે. વિમળકુમારની આંખો તે વખતે આનંદઅબુથી પૂર્ણ થઈ ગઈ હતી, તીર્થકર મહારાજના મુખ ઉપર તેની નજર એકદમ સ્થિર થઈ ગઈ હતી, તેના અવાજમાં અત્યંત ગંભીરતા જણાતી હતી અને આખું શરીર રોમાંચથી વિભૂષિત થઈ ગયું હતું. તેનામાં તે વખતે ભક્તિને આવે એટલે બળવાન થઈ ગયો હતો કે તે આવેશના પ્રભાવથી જાણે સનાતન શુદ્ધ પરમાત્મા શ્રી ભગવાન જિનેશ્વર પિતાની સન્મુખ જ ખડા હોય તેમ તેમને કાંઈક ઠપકે દેવાની ભાષામાં, કાંઈક વિશ્વાસના આશ્વાસનમાં, કાંઈક સ્નેહયુક્ત મીઠા શબ્દોમાં અને કાંઈક પ્રાર્થના અને પ્રેમ ની મીઠાશમાં તદ્દન વિશુદ્ધ મનવાળે વિમળકુમાર સ્તુતિ કરવા લાગ્યો. ભગવંતસ્તુતિ. અપોતાનિમાનતારલ! किमेष घोरसंसारे नाथ ! ते विस्मृतो जनः? ॥१॥ सद्भावप्रतिपन्नस्य तारणे लोकबान्धव ! त्वयास्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते ॥२॥ आपन्नशरणे दीने करुणामृतसागर!। न युक्तमीदृशं कर्तु जने नाथ! भवादृशाम् ॥३॥ भीमेऽहं भवकान्तारे मृगशावकसन्निभः। विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना? ॥४॥ ૮૮ પાર વાગરના મહા ભયંકર સંસારસમદ્રમાં ડુબી ગયેલા “પ્રાણીને તારનાર ! હે નાથ ! આ ભયંકર સંસારસમુદ્રમાં શું તમે મને ભૂલી ગયા છે? વિસરી ગયા છે? ૧, હે નાથ! ત્રણ ભુવનને આનંદ આપનાર ! હું સદ્ભાવને ધારણ કરી રહ્યો છું, છતાં આપ મને સંસારમાંથી તારવામાં ઢીલ કરે છે (તેથી મને જણાય છે કે તમે મને તદ્દન ચૂકી ગયા છે.) ૨, અહો કરૂણ મૃતના સમુદ્ર! જે “પ્રાણી જાતે દીન ઈ આપને શરણે આવે તેની સાથે તમારા જેવા “દીનવત્સલે એ પ્રમાણે કરવું કઈ પણ રીતે ઉચિત નથી. ૩, હે નાથ! “આપ આવા દયાળુ છે છતાં આવા ભયંકર જંગલમાં (ભવાટવીમાં) ૧ આ સ્તુતિ મુખપાઠ કરવા યોગ્ય હોવાથી સંસ્કૃત અને ભાષાન્તર બન્ને આપ્યા છે. મનનપુર્વક વાંચવી અને પસંદ આવે તેણે મુખે કરી લેવી. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः । निरालम्बो भयेनैव विनश्येऽहं त्वया विना ॥ ५ ॥ अनन्तवीर्यसंभार ! जगदालम्बदायक ! विधेहि निर्भयं नाथ ! मामुत्तार्य भवाटवीम् ॥ ६ ॥ न भास्कराहते नाथ ! कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र ! त्वद्यते नास्ति निर्वृतिः ॥ ७ ॥ किमेष कर्मणां दोषः ? किं ममैव दुरात्मनः ? | િવાસ દંતળાય? જિ વા મે નાસ્તિ મથતા ? ॥ ૮॥ किं वा सद्भक्तिनिर्ग्राह्य ! सद्भक्तिस्त्वयि तादृशी । નિશ્રદ્ધાદ્યાવિ સંપન્ના ? ન મે મુવનમૂષળ ! || ૨ || હીહાવૃદ્ધિતનિઃશેષમનાજ ! પાપ! मुक्तिमर्थयते नाथ ! येनाद्यापि न दीयते ॥ १० ॥ स्फुटं च जगदालम्ब ! नाथेदं ते निवेद्यते । नास्तीह शरणं लोके भगवन्तं विमुच्य मे ॥ ११ ॥ “ મને એક હરણનાં નાનાં મુચ્ચાંની પેઠે એકલા શા માટે મૂક્યો “ અથવા રહેવા દીધા છે? ૪. હું તેા ચકળવકળ આંખે. આ મા “અને પેલી બાજુ ફેરવ્યાં કરૂં છું અને મને કોઇના આધાર નથી. * '' તમારા વગર એ જંગલમાં હું તે ભયથી એકલા મરી જઇશ એ વાત આપ ધ્યાનમાં લેા. ૫. અહો ! અનંત વીર્યવાન ! જગતને “ આલંબન આપનાર! મને સંસારઅટવી ઉતારીને ભય વગરના કરો, “ મારી બીક દૂર કરો અને મને અચાવા. ૬. હે નાથ ! કમળના સમૂહને જાગૃત કરવા. માટે જેમ સૂર્ય સિવાય બીજો કોઇ સમર્થ નથી “તેમ હું જગતના ચક્ષુ ! તમારા વગર આ દુનિયાથી મારી નિવૃતિ “કોઇ પ્રાણી કરે તેમ નથી. ૭. હું ત્રણ ભુવનના ભૂષણરૂપ ભગવાન્ ! શું એ તે મારા કર્મના દોષ છે? અથવા મારા પાતાના (મારા “ અધમ કષ્ટસાધ્ય આત્માના) દેષ છે? અથવા તે। શું અત્યારના “ કાળના દોષ છે? અથવા તા મારામાં એવા પ્રકારની ભવ્યતા નથી? ૮. “ અથવા તેા હે સભક્તિથી ગ્રાહ્ય થનાર ભુવનભૂષણુ મહાત્મા ! મારી હજુ તારામાં એવી નિશ્ચળ ભક્તિ જ થઇ નથી ? કે હે નાથ ! લીલા“ માત્રમાં–રમતમાં-કર્મના જાળને કાપી નાખનાર! અને કૃપાતત્પર “તમે મને મુક્તિના અર્થીને હજી પણ તે આપતા નથી? ૯-૧૦ * '' "C “ ( મને મુક્તિ મળતી નથી તેનું કારણ શું ? એમાં વાંધો શું છે? ક્યાં વાત અટકે છે? શા માટે અટકે છે?) હે જગતના અવલેખન ! '' [ પ્રસ્તાવ પ Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] વિમળે કરેલી ભગવંતસ્તુતિ. त्वं माता त्वं पिता बन्धुस्त्वं स्वामी त्वं च मे गुरुः । ત્વમેવ ગાવાનમ્ । નીવિત નીવિતેશ્વર ! ॥ ૨ ॥ त्वयावधीरितो नाथ ! मीनवजलवर्जितं । निराशो दैन्यमालम्ब्य म्रियेऽहं जगतीतले ॥ १३ ॥ स्वसंवेदन सिद्धं मे निश्चलं त्वयि मानसम् । साक्षाद्भूतान्यभावस्य यद्वा किं ते निवेद्यताम् ? ॥ १४ ॥ मच्चित्तं पद्मवन्नाथ ! दृष्टे भुवनभास्करे । त्वयीह विकसत्येव विदलत्कर्मकोशकम् ॥ १५ ॥ अनन्तजन्तुसन्तानव्यापाराक्षणिकस्य ते । મમોીિ નગન્નાથ ! ન જ્ઞાને ીદેશી समुन्नते जगन्नाथ ! त्वयि सद्धर्मनीरदे । नृत्यत्येष मयूराभो दोर्दण्डशिखण्डिकः ॥ १७ ॥ “તમને આ બાબત બરાબર સ્ફુટ કરીને સ્પષ્ટ રીતે જણાવવાની રજા “ લઉં' છું કે હે નાથ ! આ લેાકમાં મારે તમારા સિવાય ખીજાં કાઇ શરણુ r ? || ૬ || * નથી, ખીત કોઇના આધાર નથી. ૧૧. મારા જીવનના પ્રભુ ! તમે “મારી માતા છે, મારા પિતા છે, મારા અંધુ છે, મારા સ્વામી છે, “મારા ગુરૂ છે। અને જગતને આનંદ આપનાર પ્રભુ! તમે જ મારૂં “ જીવતર છે. ૧૨. હે નાથ ! તમે જો મારા તિરસ્કાર કરશેા અથવા “મારા તરફ બેદરકારી કરશે! તેા હું તદ્દન આશાવગરના અને નિરાશ “ થઇ જઇરા અને જેમ માછલું જળવગરના સ્થળ ઉપર નિરાધાર થઇને “ મરી જાય છે તેવા મારા પણ હાલ થશે. ૧૩. હે ભગવન્! મારૂં “મન તમારામાં બરાબર નિશ્ર્વળ થઇ ગયું છે અને તે હકીકત પેાતાના “ જાતિઅનુભવથી મને સિદ્ધ થઇ ગઇ છેઃ અથવા તે તમને તેા “ અન્ય પ્રાણીઓના અંતર્ગત ભાવેા પણ સાક્ષાત્ થઇ ગયેલા હોવાથી “ તમને એ વાત જણાવવાની જરૂર જ ક્યાં રહી છે? ૧૪. હે નાથ ! ' ત્રણ ભુવનને પ્રકાશ કરનાર આપસાહેબને દેખતાં પદ્મ(કમળ )ની ૯ પેઠે મારૂં ચિત્ત વિકાસ પામે છે અને કર્મરૂપ કોશેટાને (અંદરના ભાગને) ભેદી નાખે છે. ૧૫, હે નાથ ! આપને તેા અનંતા પ્રાણીઓના વ્યાપાર ઉપર ધ્યાન આપવાનું છે, તેથી આપની મારા ઉપર હે જગનાથ! કેવી દયા છે તે હું જાણતા જ નથી. ૧૬. હું જગનાથ ! “આપશ્રી રૂપ વાદળ ચઢી આવતાં મારા હાથરૂપ મેર નાચ કરી ' ૨ મોવંતુ પ્રત પાઠાંતર છે. ટોવંદના અર્થે લાકડી જેવા હાથ થાય છે. અસલ મા શુદ્ધ જણાય છે. ૧૨૧૩ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ तदस्य किमियं भक्तिः ? किमुन्मादोऽयमीदृशः?। दीयतां वचनं नाथ! कृपया मे निवेद्यताम् ॥ १८॥ मञ्जरीराजिते नाथ! सञ्चते कलकोकिलः। यथा दृष्टे भवत्येव लसत्कलकलाकुलः॥ १९ ॥ तथैष सरसानन्दबिन्दुसंदोहदायक!। त्वयि दृष्टे भवत्येवं मूर्योऽपि मुखरो जनः ॥ २०॥ तदेनं मावमन्येथा नाथासम्बद्धभाषिणम् । मत्वा जनं जगज्येष्ठ! सन्तो हि नतवत्सलाः॥२१॥ किं बालोऽलीकवाचाल आलजालं लपन्नपि । જ કાયકપાસાથી પિતરાનવર્ધન મે ૨૨ II तथाश्लीलाक्षरोल्लापजल्पकोऽयं जनस्तव । 'किं विवर्धयते नाथ! तोषं किं नेति कथ्यताम् ॥ २३ ॥ રહ્યો છે, થનગન થનગન કરી રહ્યો છે. ૧૭, ત્યારે નાથ! શું એ તે એની ભક્તિ છે કે આ તે એને કઈ પ્રકારની ગાંડાઈ આવી ગયેલી છે (તેને આવેશ છે) તે હે મહારાજ મારા ઉપર કૃપા કરીને મને જણ (એટલે વસ્તુસ્થિતિનું મને બરાબર ભાન થાય.)૧૮, “જ્યારે સુંદર આંબાના વૃક્ષ ઉપર માંજર (મહાર-માર) આવે છે “ત્યારે તેને જોઈને જેમ મધુર કે કિલપક્ષી (કેયલ) સુંદર રાગ ગાવા “મંડી જાય છે, ૧૯ તેવી રીતે હે સુંદર રસ અને આનંદબંદુના “સમૂહને આપનાર મારા નાથ ! તમને જોતાં આ પ્રાણું (હું ) તદ્દત મૂર્ખ-અણસમજુ હોવા છતાં વાચાળ થઈ જાય છે અને તમારી સ્તુતિ કરવા મંડી જાય છે. ૨૦૦ હે જગતમાં શ્રેષ્ઠ પુરૂષ! હે મારા નાથ ! “હું આવું આડું અવળું ઠેકાણું વગરનું બેલનારે છું એમ માનીને “આપ મારી તરફ બેદરકારી બતાવશે નહિ, મને તિરસ્કારી નાખશે નહિ, કારણ કે પિતાને નમન કરનાર પ્રાણુઓ તરફ સંત પુરૂષ તે હમેશા વાત્સલ્યભાવ બતાવનાર જ હોય છે, પ્રેમભાવ દાખવનાર જ હોય છે. ૨૧, હે જગતનાથ! એક બાળક અસ્તવ્યસ્ત, તહેબ, “કાલુંઘેલું, સાચું ખોટું બોલે તે શું પિતાના આનંદમાં વધારે કરનાર થતું નથી? ૨૨, તેવી રીતે હે નાથ! હું ગામડીઆની જેવી જેવીતેવી ભાષામાં બોલી જઉ છું, પટપટારો કરી જાઉં છું તેથી ૨ વર્ષના પાઠાંતર. ૨ વિવિર્ય નાથ પાઠાંતર પ્રતમાં. Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] વિમળે કરેલી ભગવંતસ્તુતિ. ૧૨૧૫ अनाद्यभ्यासयोगेन विषयाशुचिकर्दमे । गते सूकरसंकाशं याति मे चटुलं मनः ॥२४॥ न चाहं नाथ ! शक्नोमि तन्निवारयितुं चलम् । अतः प्रसीद तद्देव! देव वारय वारय ॥ २५ ॥ किं ममापि विकल्पोऽस्ति ? नाथ ! तावकशासने । येनैवं लपतोऽधीश! नोत्तरं मम दीयते? ॥२६॥ आरूढमियतीं कोटिं तव किङ्करतां गतम् । मामप्येतेऽनुधावन्ति किमद्यापि परीषहाः ॥ २७॥ किं चामी प्रणताशेषजनवीर्यविधायक!। उपसर्गा ममाद्यापि पृष्ठं मुञ्चति नो खलाः॥२८॥ पश्यन्नपि जगत्सर्व नाथ! मां पुरतः स्थितम् । कषायारातिवर्गेण किं न पश्यसि पीडितम् ? ॥ २९ ॥ कषायाभिद्रुतं वीक्ष्य मां हि कारुणिकस्य ते । विमोचने समर्थस्य नोपेक्षा नाथ! युज्यते ॥ ३०॥ આપના સંતોષમાં–આનંદમાં વધારે થાય છે કે નહિ તે આપ મને કહો. ર૩, હે નાથ! અનાદિ કાળથી મને એ ખોટો અભ્યાસ પડી ગયો છે અને તેના વેગથી મારી એવી સ્થિતિ થઈ ગઈ છે કે મારું “ચપળ મન વિષયરૂપ અપવિત્ર કાદવમાં અથવા ખાબોચીઆમાં ડુક રની પેઠે ખુંચ્યાં કરે છે. ૨૪. હે નાથ ! એ મારાં ચળ મનને અટ“કાવવાને હું શક્તિમાન નથી, તે હે પ્રભુ! મારા ઉપર કૃપા કરો! અને આપ એને અટકા, અટકાવો! એને વારે, વારે! ૨૫, હે નાથ ! શું આપના હુકમના સંબંધમાં હજુ કાંઈ શંકા છે? (એવી “કઈ શંકા છે કે કરેલ હુકમ આ સેવક માનશે કે નહિ?) જેને પરિણામે હું આટઆટલું કહું છું છતાં પણ હે નાથ ! તમે મને ઉત્તર પણ દેતા નથી? ૨૬. હે નાથ ! હું તમારે નોકર થયે, તમારી સેવામાં આટલી હદે ચઢ, છતાં પણ મારી પછવાડે પરીષહે દેડે છે તેનું કારણ શું? ર૭, આપને નમસ્કાર કરનાર–પ્રણામ કરનાર “સર્વ જનની શક્તિને વધારનાર હે મારા નાથ ! હજુ સુધી લુચ્ચા “ઉપસર્ગો ભારે કેડે છોડતા નથી તેનું કારણ શું? ૨૮ હે નાથ ! આખા જગતને આપ જુઓ છો, જોઈ શકે છે, છતાં આશ્ચર્ય છે કે આપની સન્મુખ રહેલા આપના આ સેવકને કષાયરૂપ શત્રુવર્ગ “આટઆટલી પીડા કરે છે, હેરાન કરે છે, ત્રાસ આપે છે, તે આપ “કંમ જોતા નથી? ૨૯આપ એવી રીતે કષાયોવડે મને ઘેરાયલે ૧ વઢ પાઠાંતર. Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. विलोकिते महाभाग ! त्वयि संसारपारगे । आसितुं क्षणमप्येकं संसारे नास्ति मे रतिः ॥ ३१ ॥ किं तु किं करवाणीह ? नाथ ! मामेष दारुणः । આન્તો વિપુલજ્જાતઃ પ્રતિવજ્ઞાતિ સત્વમ્ ॥ ૩૨ ॥ विधाय मयि कारुण्यं तदेनं विनिवारय । उद्दामलीला नाथ ! येनागच्छामि तेऽन्तिके ॥ ३३ ॥ तवायत्तो भवो धीर ! भवोत्तारोऽपि ते वशः । વં વ્યવસ્થિત દિ વા થીયતે? પરમેશ્વર્ ! ॥ ૐક || तद्दीयतां भवोत्तारो मा विलम्बो विधीयताम् । नाथ निर्गतिकोल्लापं न शृण्वन्ति भवादृशाः १ ॥ ३५ ॥ ? ' ' “ જોવા છતાં અને આપ એવા દુમનાથી છેડાવવાને શક્તિમાન છે અને “ આપની કરૂણાને યોગ્ય હું છું, છતાં આપ મારી તરફ બેદરકારી “ ખતાવા છે.–મારી ઉપેક્ષા કરી છે. એ તેા હે નાથ ! કોઇ પણ રીતે “ ઘટતું નથી, વ્યાજબી નથી, યાગ્ય નથી. ૩. અહે। મહા ભાગ્યવાન્ ! “ સંસારથી પાર ગયેલા આપને જોયા પછી આ સંસારમાં એક ક્ષણમાત્ર પણ રહેવામાં મને જરા પણ આનંદ આવતા નથી; ૩૧. છતાં હું મારા નાથ! આ મારા અંતરંગને શત્રુસમૂહ મને સખ્ત અંધનથી “ આંધી રાખે છે તેથી હું શું કરું ? ( મારા ઉપાય ચાલતા નથી, “ આકી ચાલે તે। આ શત્રુબંધનથી છૂટી અહીંથી તમારી પાસે આવી “ જઉં.) ૩ર. હે નાથ ! મારા ઉપર કૃપા કરીને એ મારા શત્રુસમૂહને “ આપની પ્રચંડ લીલાથી દૂર કરી આપેા, એનું નિવારણ કરી દો, જેથી “ એકદમ હું આપસાહેબની પાસે આવી પહોંચું. ૩૩. હું ધીરવીર! “ આ સંસાર તમારે આધારે છે અને મને સંસારસમુદ્રથી પાર ઉતા“રવા તે પણ આપના હાથમાં છે જો આ પ્રમાણે હકીક્ત છે તે હું “મારા ઇશ્વર ! હે મારા પ્રભુ ! હવે શા માટે બેસી રહેવામાં આવે “ છે? કેમ મારા ઉાર કરવામાં આવતા નથી? ૩૪. હે નાથ ! હવે “ તા મને સંસારસમુદ્રથી પાર ઉતારે, હવે ઢીલ ન કરો. મારા “ જેવા જેની આપ સિવાય અન્ય ગતિ નથી, જેને અન્ય આધાર “ નથી, તેના આવી રીતે નીકળેલા ઉદ્ગારા શું આપ જેવા મહા “પુરૂષા સાંભળતા નહીં હાય ’(?) ૩૫, ૨ તા પાઠાંતર. પ્રસ્તાવ સ્ Page #564 -------------------------------------------------------------------------- ________________ ચ પ્રકરણ ૧૦ મું. મિત્રમેળાપ–સૂરિસંકેતનિર્દેશ. - વિક મળકુમારે અત્યંત ભદ્રિકભાવે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી, ખાજુમાં હું (વામદેવ) ઊભા હતા, પછવાડે રચૂડ અને ચૂતમંજરી મોટા પરિવાર સાથે શાંતિ જાળવી સ્તુતિ સાંભળતા હતા અને આખા મંદિરમાં ભવ્ય શાંતિ અને દિવ્ય ગાન પ્રસરી રહ્યાં હતાં. એવા અતિ આનંદપ્રસંગે સ્તુતિના અક્ષરો ભાવપૂર્વક, રસપૂર્વક, એકાગ્રતાપૂર્વક, પ્રેમપૂર્વક વિમળના મુખમાંથી નિકળતા જતા હતા. આખરે સ્તુતિ પૂર્ણ થઇ. સ્તુતિ પૂર્ણ થતાં મિત્રોના મેળાપ. રત્રચૂડે સ્તુતિની કરેલી ચાગ્ય સ્તુતિ, સુંદર માનસિક સભાવપૂર્વક પ્રાણીઓના નાથ ભગવાનની એ પ્રમાણે વિમળકુમારે સ્તુતિ કર્યાં પછી પંચાંગ પ્રણામ કર્યાં. તે વખતે એની વાણીથી અત્યંત પ્રસન્ન થયેલા અને ઉલ્લુસાયમાન થતા રામાંચથી સુશાભિત લાગતા રત્રચૂડ ખેચર પાતાના મનમાં ઘણા સંતેષ પામી ગયા અને “હું ધીર ! ભવ( સંસાર )ના ભેદ કરનાર ભગવાનનું અતિશય સુંદર અને ભાવદર્શક સ્તવન કર્યું ” એમ ખેલતા બાલતા પ્રગટ થયા અને વળી કહેવા લાગ્યા “ અહો! અંધુ! મહા ભાગ્યશાળી ! ત્રણ ભુવનના અંધુ ભગવાન ઉપર તારી આટલી બધી ભક્તિ છે તા ખરેખર તું ભાગ્યશાળી છે, કૃતકૃત્ય છે અને તારૂં આ દુનિયામાં જન્મવું સફળ છે. હે નરોત્તમ ! તું ખરેખર સંસારથી મુક્ત થઇ ગયા છે, કારણ કે પ્રાણીને એક વાર ચિંતામણિરત પ્રાપ્ત થઇ જાય પછી તેને કદિ દળદર પ્રાપ્ત થતું નથી અને તે દરિદ્રી થવાને યોગ્ય પણ રહેતા નથી. છ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કિરતા ૫ આવી રીતે ખેચરના અધિપતિ રતચૂડે અત્યંત સુંદર વાણીવડે વિમળકુમારને અભિનંદન આપ્યા પછી બહુ ભક્તિપૂર્વક ચૈત્યનાથ શ્રી આદિનાથ ભગવાનને નમસ્કાર કર્યા. ત્યાર પછી પ્રથમ વિમળે તેને વંદન કર્યું અને તેણે પણ પછી ઘણું સ્નેહપૂર્વક હોંસથી વિમળકુમારને પ્રણામ કર્યા અને શુદ્ધ જમીન તપાસીને બેઠા. ચૂતમંજરી પણું વંદન નમસ્કાર વિગેરે યોગ્ય કાર્ય કરીને થોડા વખતમાં ત્યાં આવી અને તેમની પાસે બેઠી. સર્વ ખેચરે અને વિદ્યાધર રાજાએ પણ મસ્તક નમાવતા જમીન પર બેઠા. બન્નેએ (વિમળકુમારે અને રચૂડે) એકબીજાની તંદુરસ્તીના સમાચાર પૂછડ્યા અને આનંદસમાચાર મળ્યા પછી બન્ને વાત કરવા લાગ્યા. ઢીલ થવાનાં કારણેનું નિવેદન. રચૂડને મહા વિદ્યાઓની પ્રાપ્તિ, રાજ્યાભિષેકે પણ નિ:સ્પૃહ, બુધસૂરિને ગુપ્ત સંદેશે, તત્કથન, રચૂડ–“મહા ભાગ્યવાનું બંધુ ! મને અહીં આવતા વધારે વખત થઈ ગયો તેનું કારણ શું હતું તે તું સાંભળ. વળી તે મને કહ્યું હતું કે મારે બુધ આચાર્યને લઈને અહીં જલદી આવવું તેમને પણ હજી સુધી હું લઈ આવી શક્યો નથી તેનું કારણું પણ કહું છું તે તું સાંભળ. તારી પાસેથી છૂટો પડ્યો એટલે તુરત જ હું વિતાઢ્ય પર્વત ઉપર મારા નગર તરફ ગયો અને ત્યાં જઈને જોઉં છું તો મારી માતા શેકથી બાવરી થઈ ગઈ હતી અને મારા પિતાશ્રી પણ દિલગીરીથી વિહળ થઈ ગયા હતા, તેમને મેં ધીરજ આપી અને તેમની પાસે તે આ દિવસ રહેશે. એ દિવસ તે અરસ્પરસ મેળાપથી બહુ આનંદકારી થઈ ગયો હતો તે એમ જ પસાર થઈ ગયો. પછી દેવ-પ્રભુને નમસ્કાર કરીને હું પલંગમાં સુતે. પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરતાં મને દ્રવ્યથી નિદ્રા આવી ગઈ, પણ ભાવથી નિદ્રા ન આવી. (મતલબ બાહ્ય નજરે હું ઊંઘતો હોઉં એમ જણાય, પણ અંદરથી હું જગતો હતો.) એ અવસરમાં હે ભુવનેશ્વરના ભક્ત ! મહા ભાગ્યશાળી ! ઉઠ, ઉઠ !એવા મનોહર શબ્દો મારે કાને પડ્યા એટલે હું જાગી ગયે. તે વખતે પિતાનાં તેજથી જેમણે દિશાઓને પણ તેજસ્વી કરી દીધી છે એવી અનેક દેવીઓ મારી આગળ પડી રહી હોય તેમ મને લાગ્યું. એ એકદમ સંભ્રમમાં ઉઠવા રૂપ તેમનું અતુલ્ય પૂજન કર્યું. તેઓ મારા વખાણ કરતી સર્વ મને કહેવા લાગી છે નરે Page #566 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] મિત્રમેળાપ-સૂરિસંકેતનિર્દેશ. ૧૨૧૮ તમ! તમારા મનમાં જિનવર ભાષિત ધર્મ સ્થિર થયું છે તેથી તમે ખરેખર ધન્ય છે, કૃતકૃત્ય છે અને અમારી જેવાને પૂજવા યોગ્ય છો. અમે અહિણિ વિગેરે વિદ્યાઓ છીએ, તમારા પુણ્યના જોરથી પ્રેરાઈને તમને વરવા માટે અમારી જાતે જ ચાલી ચલવીને અહીં આવ્યા છીએ. તમારા અત્યંત નિર્મળ ગુણથી અમે તમને વશ થઈ ગયા છીએ અને અમે સર્વે અંતઃકરણપૂર્વક તમારા અત્યંત અનુરાગી થયા છીએ. હે ધીર! જે ભાગ્યશાળીનાં હૃદયમાં ભગવાનને નમસ્કાર રહેલ છે અને તેને જે જગતમાં પ્રકાશિત કરી રહ્યો છે તેનું શાસન તો સર્વદા જગતમાં જાગતું જળતું રહે છે અને કઈ પણ વસ્તુ એને મળવી દુર્લભ છે જ નહિ. અમે પંચપરમેષ્ટિ નમસ્કાર (નવકાર) રૂપ મંત્રના જોરથી તમારી સાથે જોડાઈ ગયેલી છીએ અને અમારી મેળે આવીને તમારી દાસી થઈ ગયેલી છીએ. હે પુરૂષોત્તમ ! અમે તમારા શરીરમાં પ્રવેશ કરશે. તમે ભવિષ્યમાં ચક્રવતી થશે. અમારા આદેશથી આ વિદ્યાધરનું મોટું લશ્કર છે એ સર્વ અત્યારે તમારા તાબામાં આવ્યું છે. એ આખું લશ્કર દરવાજા ઉપર ઊભું છે. તેઓ આમ કહેતી હતી તે જ વખતે ઝૂલતાં કુંડળ બાજુબંધ અને મુગટનાં મણિઓથી દિશાઓને દિપાવતા અનેક ખેચરે આવીને મને નમી પડ્યા. હવે તે વખતે ઘણું જોરથી પ્રભાતની નોબતના ઉદયના સૂર સાથે ગડગડાટ થવા લાગ્યા અને કાલનિવેદકે જણુવ્યું કે “આ સૂર્ય લોકમાં પોતાના સ્વભાવથી ઉદય પામ્યો છે, તે “દષ્ટિને વધારે પ્રસાર આપે છે અને મનુષ્યોને પ્રબોધ કરે છે (દષ્ટિને પ્રસાર તે સ્થળ દષ્ટિનો વિસ્તાર સમજવો અને પ્રબોધ એટલે જાગવું–નિદ્રા દૂર કરવી એ અર્થ સમજવો). “વિશુદ્ધધર્મની પેઠે એ સૂર્ય સુંદર અનુષ્ઠાનનું કારણ બને છે “(સુંદર અનુષ્ઠાનો દિવસે થાય છે) અને સર્વ સંપત્તિઓને “તે મેળવી આપનાર છે. તેથી હે લેકે! તમે ઉઠે, જાગ્રત “થાઓ અને વિશુદ્ધ ધર્મમાં આદર કરે કે જેથી તમે કદિ ખ્યાલ પણ ન કર્યો હોય તેવી સંપત્તિઓ તમને પ્રાપ્ત થાય.” “આ પ્રમાણે કાળનિવેદકના શબ્દો સાંભળીને મેં મારાં માનમાં ચિંતવના કરી. અહે ભગવાને ભાષેલા વિશુદ્ધ ધર્મને મહિમા ૧ રહિણિ એ મહાવિદ્યાની અધિષ્ઠાયિકા દેવી છે. નામિવિનમિને એ વિદ્યા ધરણે આપી હતી. એને નિર્દેશ આદિશ્વર ચરિત્રમાં છે. સેળમાંની તે એક મહાવિદ્યા છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦ ઉપમિતિ ભવપ્રપંચા થા. પ્રસ્તાવ ૫ કેટલો જબર છે કે મારા સ્વમામાં પણ ખ્યાલ ન હતો છતાં આ વિદ્યાઓ મને પિતાની મેળે સિદ્ધ થઈ!! પરંતુ એમાં હરખાઈ જવાનું નથી, એમાં રાચી માચી જવાનું નથી. ખરેખર આ તો મને એક અંતરાય-વિશ્ન ઊભું થયું. કદાચ હવે મારાથી બંધુ વિમળ સાથે દીક્ષા લેવાનું બની શકશે નહિ. કારણ કે પુણ્યાનુબંધી પુણ્યને પણ ભગવાને સેનાની બેડી જેવું કહ્યું છે. હવે બીજી રીતે વિચારું તે ચંદન સિદ્ધપુત્રે અગાઉથી જ કહ્યું હતું કે હું વિદ્યાધરને ચક્રવર્તી થઈશ અને વિમળકુમારે મારાં શારીરિક લક્ષણે પરથી એ વાતને ટેકો આપ્યો હતે. તો હવે એમાં બીજું શું કરવું? એમ જ બનવાનું હોય એમ લાગે છે, આ પ્રમાણે હું વિચાર કરતો હતો ત્યાં તે વિદ્યાદેવીઓએ મારા શરીરમાં પ્રવેશ કર્યો અને વિદ્યાધરએ મારે રાજ્યાભિષેક કરવાની શરૂઆત કરી દીધી અનેક જાતનાં કૌતુકે રચવામાં આવ્યાં, અનેક મંગળ કરવામાં આવ્યાં, પવિત્ર તીર્થોમાંથી જળ મંગાવવામાં આવ્યું, ચૌદ રત્નો પ્રગટ થયાં અને સેનાના અને રતના કળસ તૈયાર કરવામાં આવ્યા. આવી રીતે અત્યંત આનંદ અને મહેસૂવપૂર્વક મારે રાજ્યાભિષેક કરવામાં આવ્યું. બંધુ વિમળ! ત્યાર પછી દેવની પૂજા કરતાં, ગુરૂ અને વડીલ વર્ગને સન્માન આપતાં, રાજ્યનીતિનું બરાબર સ્થાપન કરતાં પ્રધાનમંડળ અને નોકરવર્ગની બરાબર નીમણુક કરતાં, હાથનીચેનાં રાજ્યો તરફથી આવતી ખંડણી અને પ્રણામને સ્વીકારતાં અને નવીન રાજ્યને ઉચિત સર્વ વ્યવસ્થા ગોઠવતાં મારા કેટલાક દિવસે વ્યતીત થયા. એ કામમાંથી જરા ફારેગ થતાં જ મને તારે આદેશ યાદ આવ્યો અને તુરત જ મનમાં આવ્યું કે- વિમળબંધુએ કહ્યું છે તે પ્રમાણે હજુ સુધી મેં બુધઆચાર્યની શોધખોળ પણ કરી - ૧ પુણ્યાનુબંધી પુણ્યઃ જે પુણ્યને ઉપભોગ થતાં નવું પુણ્ય બંધાય તેને પુણ્યાનુબંધી પુણ્ય” કહેવામાં આવે છે. ધનને સખાવતમાં વિવેકપૂર્વક ઉપયોગ કરવ, દાન કરવું એ પુણ્યાનુબંધી પુણ્ય છે. મજશેખ શરીરસુખ અને આ નંદવિલાસમાં ધન શરીરનો ઉપયોગ કરવાથી પાપાનુબંધી પુણ્ય ભગવાય છે. એવી રીતે પાપના ઉદય વખતે હાયવોય કરવાથી પાપ બંધાય તેને પાપાનુધી પા૫ કહેવાય છે જ્યારે સમતાથી વેદતાં પુણ્યબંધ થાય તેને પુણ્યાનુબંધીપાપ કહેવામાં આવે છે. આમાં પુણ્યાનુબંધી પુણ્ય ઉત્કૃષ્ટ છે, છતાં પુણય પણ આખરે કર્મ છે, સંસારમાં રખડાવનાર છે, ભેગવવું પડે જ છે, તેથી તદષ્ટિએ ત્યાજ્ય છે, પ્રાજ્ઞો તેમાં રાચી જતા નથી. ૨ નિસ્પૃહતા કેટલી ઉત્તમ છે તે અત્ર વિચારવું. Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] મિત્ર મેળાપ-સૂરિસંકેતનિર્દેશ ૧૨૨૧ નહિ અને તેમને મારા અંધુની પાસે લઇ પશુ ન ગયા! અરેરે! મારો તે કેટલા પ્રમાદ ! કેટલું આળસ ! કેવી ભૂલ! ત્યાર પછી એ મહાત્માની શોધ કરવા સારૂં હું જાતે જ ઘણા ભૂમિપ્રદેશમાં ફર્યો, દૂર દેશ ગયા અને મેં આચાર્યની શોધ કરી. આખરે એક નગરમાં તેઓ શ્રીના મને પત્તો લાગ્યા. તેમને મળતાં જ તેઓશ્રી સન્મુખ તારી સર્વ હકીકત મેં જણાવી દીધી. તેઓશ્રીએ મને કહ્યું “તું અહીંથી જા અને વિમળને આ પ્રમાણે જણાવ. હું તારી પછવાડે આવીશ. વિમળના સગાંસંબંધીઓને બેધ કરવાના એ જ ઉપાય છે, બીજે કાંઇ ઉપાય નથી.” વામદેવ સંદેશા સમજ્યા નહિ. ઢીલના ખુલાસા અને પ્રેમ-આભાર. પછી બુધસૂરિએ જે સંદેશા રતચૂડને કહ્યો હતા તે વિગતવાર રતચૂડે વિમળકુમારના કાન પાસે જઇ ધીરેથી સંભળાવ્યા. (વામદેવ કહે છે કે હું અગૃહીતસંકેતા!) એણે ખાનગીમાં જે સંદેશા કહ્યો તે મારા સાંભળવામાં ન આવ્યો. આ પ્રમાણે સંદેશા આપીને પછી રલચૂડે વિમળકુમારને સર્વ સાંભળે તેવી રીતે કહ્યું “આ કારણને લઈને અહીં આવવામાં મને ઢીલ થઇ અને એટલા માટે બુધસૂરિને સાથે લઈને હું આવ્યો નથી.” વિમળકુમારે જવાબમાં કહ્યું અંધુ ! તેં બહુ જ સારૂં કર્યું.” ર ત્યાર પછી હું, વિમળકુમાર, રત્રચૂડ, ચૂતમંજરી અને ખેચર નગરમાં આવ્યા. રચૂડ ત્યાં બે ત્રણ દિવસ ઘણા આનંદથી રહ્યો અને ત્યાર પછી પેાતાને સ્થાનકે ગયા. ૧ આ સંદેશા શા હતા તે આવતા પ્રકરણ ખારમામાં સમાશે. ૬૭ Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. ~6SV પ્રતિબેાધ રચના. વિઞળકુમારની વિરક્તિ. ધવળરાજની મેાચિંતા, વ્યવહારૂ નીકાલની ધારણા, અતિ ફરાળ ભાવના ખાસ અભ્યાસ કરેલા હેાવાને લીધે, કર્મજાળ તદ્દન હીન થઇ ગયેલ હોવાને લીધે, જ્ઞાનની ઘણી વિશુદ્ધિ થઇ ગયેલી હાવાને લીધે, એકંદર ઇંદ્રિયના વિષયા તજવા યોગ્ય સમજાવાને લીધે, પ્રશમ (શાંતિ) ભાવ ગ્રહણ કરવા યોગ્ય હોવાને લીધે, કોઇ પણ પ્રકારનું ખરામ ચરિત્ર-વર્તન વિદ્યમાન ન હેાવાને લીધે, આત્મવીર્ય ઘણું પ્રબળ થઇ ગયેલ હોવાને લીધે, તેમ જ પરમપદપ્રાપ્તિના કાળ તદ્ન નજીક આવી ગયેલ હેાવાને લીધે (ઉપરની હકીકત બન્યા પછી) વિમળકુમાર રાજ્યલક્ષ્મીમાં રાચી માચી જતા નથી, શરીરની કાઇ પણ પ્રકારની શાભા કે આળપંપાળ કરતા નથી, અનેક પ્રકારની જૂદી જૂદી લીલાઓનું લાલન કરતા નથી, લોકપ્રચલિત સાધારણ ધર્મના સંબંધની ગંધમાત્ર પણ અભિલાષા રાખતે નથી અને આ સંસાર રૂપ કેદખાના ઉપર તદ્દન વિરક્ત મનવાળા થઇને અને શુભ ધ્યાનમાં લીન થઇને પોતાને વખત સારી રીતે નિર્ગમન કરે છે. વિમળકુમારને એવા પ્રકારના વિરક્ત ચિત્તવાળા જોઇને તેના પિતા ધવળરાજ અને માતા કમળસુંદરીને ચિંતા થઈ કે- અહો ! આ વિમળકુમારની સુંદર તંદુરસ્ત જીવાની હોવા છતાં, કુબેરભંડારીના વૈભવને પણ હસી કાઢે તેવે વૈભવ હોવા છતાં, દેવાંગનાઓના લાવણ્યને પણ હસી કાઢે તેવી માટા રાજાઓની કન્યાઓને જોવા Page #570 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] પ્રતિબાધ રચના. ૧૨૨૩ છતાં, કામદેવના રૂપના તિરસ્કાર કરે તેવું તેનું અત્યંત રમણીય રૂપ હોવા છતાં, સાથે વળી કળાઓમાં પણ પોતે સંપૂર્ણ કાબેલ હોવા છતાં, શરીરે તદ્દન નિરોગી છતાં, તેમ જ ઇંદ્રિયોની સામગ્રીથી પણ પરિપૂર્ણ હાવા છતાં અને તેને કોઇ મુનિનું દર્શન હજુ સુધી થયેલ ન હેાવા છતાં એના ઉપર જીવાનીના જરા પણ વિકાર અસર કરતા નથી, એ અડધી આંખે કોઇના ઉપર કટાક્ષ પણ નાખતા નથી, આડાઅવળા સ્ખલના પામતા મન્મન વચને તે કદિ ખેલતા નથી, ગાવા મજાવવાની કળાના કદિ ઉપયાગ કરતા નથી, ઘરેણાં ગાંડાંનું બહુમાન કરતેા નથી, મદથી અંધ થઇ જાય તેવી સ્થિતિને સ્વીકારતા નથી, સરળતાથી જરાએ દૂર ખસતા નથી (સરન ળતા મૂકતા નથી) અને વિષયસુખનું તે નામ પણ લેતેા નથી! અરે આવું સંસારથી તદ્ન વિમુખ થઇ ગયેલું તેનું અલૌકિક (અસાધારણ) ચરિત્ર તે કેવું ! તે એ કરો વિષયસુખથી વિમુખ થઇને આમ સાધુની પેઠે જ રહે તે આપણને આ રાજ્ય મળ્યું છે તે પણ તદ્ન નકામું થાય, આપણી પ્રભુતા ફ્ેકટની થાય, આપણા વૈભવ બધા નિષ્ફળ થાય અને આપણું જીવતર ઝેર થાય, આપણે જીવતે મુવા જેવા જ થઇ જઇએ. ત્યારે હવે એ છેકરો વિષયામાં કેવી રીતે પ્રવૃત્તિ કરે એ સંબંધમાં રાજારાણી વચ્ચે વિચાર ચાહ્યા. મન્નેએ એકાંતમાં ખૂબ વિચાર કર્યો અને પછી એવા નિર્ણય ઉપર આવ્યા કે વિષયસુખના અનુભવ કરવા માટે (પરણવા સારૂં) તેઓએ જાતે જ વિમળકુમારને કહેવું. તેઓએ એમ માની લીધું કે પુત્ર ઘણા વિનયી છે અને વળી સાથે દાક્ષિણ્યના ભંડાર છે તેથી માબાપના વચનને કદિ ઉલ્લંઘશે નહિ. માત પિતાની સુખ અનુભવ પ્રેરણા. દુ:ખ દૂર કરવાની વિઞળ કુમારની વૃત્તિ, વિકટ રાજ્યધર્મની ભાવનાનું સ્પષ્ટીકરણ પ્રતિમાધરચનાના પ્રથમ પ્રવેશના પ્રારંભ, ધવળરાજે અને કમળસુંદરીએ ઉપર પ્રમાણે વિચાર કર્યાં પછી એક દિવસ અન્ને વિમળકુમાર પાસે આવ્યા અને પ્રસંગ લઇને તેને કહેવા લાગ્યા− ભાઇ! અમે સેં કડો મનારથ કર્યો ત્યારે તેના ફળરૂપે તું અમને પ્રાપ્ત થયા છે, બહુ ચિંતા અને અભિલાષાઓનું ફળ પિતા માતાએ વાત શરૂ કરી. ૧ મુનિદર્શન વૈરાગ્યનું કારણ છે, એવા પ્રસંગ કુમારને બન્યા નથી છતાં આ શું? એવા રાજારાણી વિચાર કરે છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ અમને મળ્યું છે. તું હવે રાજ્યની ધોંસરી ઉપાડવાને પણ શક્તિમાન્ થયા છે. ત્યારે તારી અવસ્થાયાગ્ય વર્તન તું શા માટે કરતા નથી? હવે રાજ્યનું કામ હાથમાં કેમ લેતેા નથી? તું શા માટે રાજ્યકન્યાઓનું પાણિગ્રહણ કરતા નથી? અનેક પ્રકારના ઇંદ્રિયના આનંદી વિષયાના શા માટે અનુભવ કરતા નથી ? ફળસંતાનેાની વૃદ્ધિ કેમ કરતે નથી ? આપણી આવી શાંત અને સુખી પ્રજાને આનંદ કેમ ઉપજા વતા નથી? આપણા સગા સંબંધી બંધુઓને આહ્લાદ કેમ ઉત્પન્ન કરતા નથી? તારા તરફ પ્રેમ બતાવનારને તું સંતેષ શા માટે આપતા નથી ? આપણા પિતૃદેવાનું શાંતિર્પણ શા માટે કરતા તારા મોટા મિત્રવર્ગ છે તેનું યોગ્ય સન્માન શા માટે કરતા અને અમારૂં આ વચન સ્વીકારીને અમને પુષ્કળ આનંદ શા માટે કરાવતા નથી ?” નથી ? નથી ? પોતાનાં માતાપિતાનાં આવાં વચન સાંભળીને વિમળકુમારે મનમાં વિચાર કર્યો કે મામાપે વાત તે બહુ સારી કરી, અત્યારે પ્રસંગ ઠીક મળી ગયા છે, તેઓને પ્રતિબાધ કરવાના આ ઉપાય બહુ સારી નીવડશે એમ લાગે છે. તેમણે જે વાત કરી તે જ દ્વારા તેમને ઉપદેશ લાગે એવી વ્યવસ્થા હવે થઇ શકેવી સંભવીત લાગે છે. પા તાનાં મનમાં આ પ્રમાણે વિચાર કરી વિમળકુમારે વિનયભાવે જવામ આપતાં માતાપિતાને જણાવ્યું “આપ પિતાશ્રી મને જે આજ્ઞા કરો અને આપ માતાજી પણ મને જે હુકમ કરો તે સર્વે મારે ખાસ કમ રવા યોગ્ય જ હાય, એમાં સંકલ્પ વિકલ્પ કરવા ઘટે જ નહિ, કરવા રાગ્ય ગણાય પણ નહિ; પરંતુ મારા એ બાબતમાં એને વિચાર છે કે આપણા આખા રાજ્યમાં રહેનારા સર્વે લેાકાનાં દુ:ખા દૂર કરી તેને સુખ નીપજાવી પછી જો હું જાતે સુખના અનુભવ કરૂં તા તે વધારે સારૂં કહેવાય. રાજ્યની ખરી સાર્થકતા એ પ્રમાણે જ થઈ શકે છે, બીજી કોઇ પણ રીતે થઇ શકતી નથી; રાજાના એ ખાસ ધર્મ છે અને એમ કરવામાં જ એની પ્રભુતા છે. મારા સમજવામાં આવ્યું છે કે. કુમા૨ે તકના લાભ લીધેા. ૧ જે કાઇ પ્રભુતા શેઠાઇ અથવા અમલ ભાગવવાની સ્થિતિમાં હાય તેમણે આ શ્લાક ગેાખી રાખી તે પ્રમાણે વર્તન કરવા ચાગ્ય છે. રોઠાઇ કે અમલ્ ભાગવવા કરતાં નીચેના વર્ગને સુખ કેમ થાય તેની વિચારણા અને વર્તના એ જ ખરી પ્રભુતા છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] પ્રતિબાધ રચના. विधाय लोकं निर्बाधं स्थापयित्वा सुखेऽखिलम् । यः स्वयं सुखमन्विच्छेत्स राजा प्रभुरुच्यते ॥ यस्तु लोके सुदुःखार्ते सुखं भुंक्ते निराकुलः । प्रभुत्वं हि कुतस्तस्य कुक्षिंभरीरसौ मतः ॥ ' “ રાજ્યધર્મ આ પ્રમાણે છેઃ સર્વે પ્રજાજનાને આધા–પીડા વગરના કરીને તે સર્વને સુખભરપૂર સ્થિતિમાં સ્થાપન કરવા. એ “ પ્રમાણે પ્રજાને-સર્વે જનને સુખમાં સ્થાપન કરીને પછી જે પ્રાણી “ પાતાનું સુખ શાધે છે તે જ રાજા ખરેખરા પ્રભુ કહેવાય છે. પા“તાની પ્રજા અથવા હાથ નીચેના લોકો અનેક પ્રકારનાં દુઃખા ભાગ“ વતાં હોય, દુઃખમાં સમડતાં હોય, તેવે વખતે તદ્દન આકુળતા વગર “ જે રાજા કે પ્રભુ (શે!) તે સુખ ભાગવે છે તેનામાં પ્રભુતા ક્યાં “ રહી? તે તે માત્ર પેટભરા જ કહેવાય. આવા વિચક્ષણુ માણુ“સાના અભિપ્રાય છે.” “ પિતાજી! માતાજી ! આ પ્રમાણે રાજ્યધર્મ મને જણાય છે. હવે આપણે આપણી હકીકત જોઇએ તેા શું જણાય છે તે આપ વિચારી જુએ. અત્યારે વખત કેવા વર્ત છે! આ સખ્ત ઉન્હાળાને લઇને આખી પૃથ્વી સંતા૫માં પડી ગઇ છે, લેાકેા તાપથી હેરાન થઇ ગયા છે; તેથી હું તેા આ મનેાનંદન' નામના ઉદ્યાનમાં જ રહીશ, આપણા અંવર્ગ મારી સાથે રહેશે, મારા મિત્રો પણ મારી આસપાસ નજીકમાં જા રહેશે, ઉન્હાળામાં રાજાએ જેવા પ્રકારની લીલા કરે છેતે કરતા, આપશ્રી અન્ને મને જેમ ફરમાવે છે તે પ્રમાણે વર્તતા, હું તે ત્યાં જ રહીશ; માત્ર આપ રાજપુરૂષોને એટલે હુકમ કરી દે કે જે કોઇ પ્રાણી દુ:ખ અથવા ત્રાસથી હેરાન થઇ જતા હોય તેમને સર્વને શેાધી શાધી મારી પાસે લાવે અને તે (દુ:ખી વર્ગ) સર્વે પણ મારી · સાથે સુખને અનુભવે તેવી ગોઠવણ કરે. આવા પ્રકારની યોજના કરો એટલે રાજ્યધર્મ જળવાશે અને આપની આજ્ઞાનું પણ મારાથી બરાબર પાલન થશે.” ૧૨૨૫ મનેાનંદનમાં વિમળઆનંદ. વિમળકુમારના આવે. જવાબ સાંભળીને તેના માતપિતા બહુ રાજી થયા અને બાય્યા કે અટ્ઠા પુત્ર! વડીલનું માન રાખનાર અમારા લાડકવાયા! તું ઘણું જ સારૂં એક્લ્યા, તારા જેવા વિવેકીને આ પ્રમાણે બાલવું અને વર્તવું બરાબર યેાગ્ય છે.” ૧ અનેાનંદન ઉદ્યાનના આધ્યાત્મિક ભાવ સુજ્ઞ વાંચનાર વિચારી લે. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૬ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૫ શિતળ ગ્રહવર્ણન, કુમારનો પ્રવેશ. જનસમુદાયના સુખની સુંદર વ્યવસ્થા. લેકેની સુખ સગવડ, માતપિતાનો સંતોષ, હિમભવન યોજના. પછી ધવળરાજ મહારાજાના હુકમથી તે વખતે તુરતમાં એ ભનંદન ઉદ્યાનમાં એક વિશાળ હિમગૃહની યોજના કરવામાં આવી? એ હિમહ ઉપર કમળનાં પાંદડાંઓ પાથરી દેવામાં આવ્યાં, નિરંતર નવાં કમળ પથરાયાં કરે એવી યેજના થઈ, નીલર જેવાં લીલાં કેળનાં ઝાડે ચારે તરફ બાંધી દેવામાં આવ્યાં અને તે ભવનમાં એક બનાવટી ઘરનદી ગોઠવી દેવામાં આવી જેમાં કપૂર વિગેરે સુગંધી પદાર્થોથી મઘમઘાયમાન થતું પાણી નિરંતર ચાલ્યા જ કરે એવી યાંત્રિક રચના કરવામાં આવી અને ચંદન તથા કપૂરના પાણીથી ચારે તરફ ગાર કરવામાં આવી અને ભીતમાં ચારે તરફ સુગંધી વાળા, કમળનાળનાં તંતુઓ અને નાળાથી જુદા જુદા વિભાગે પાડી હિમભવનને તૈયાર કરવામાં આવ્યું. ઉન્હાળાની ગરમીના સંતાપને દૂર કરનાર અને શિશિર( શિયાળા)ના જેવા પરંતુ સુખકર કંપને ઉત્પન્ન કરે એવા એ હિમભવનમાં શિશિર ઋતુના નવપલ્લવ સમાન સુંદર રંગબેરંગી શાઓ રચવામાં આવી અને ઠંડાં સુખ આપનાર નરમ આસને ત્યાં ગોઠવવામાં આવ્યાં. આવી રીતે જ્યારે હિમભવન તૈયાર થઈ ગયું ત્યારે વિમળકુમારને લેકસમુદાય સહિત ત્યાં પ્રવેશ કરાવવામાં આવ્યો. પછી સર્વ લેકસમુદાય જે વિમળકુમાર સાથે ત્યાં દાખલ થયોતેમને અને વિમળકુમારને સુંદર ચંદનનાં વિલેપન કરવામાં આવ્યાં, કપૂરની પરાગથી સર્વને જનસુખ અને ઢાંકી દેવામાં આવ્યા, સુગંધી પાટલા (લોધ)ના અલિપ્ત વિલાસની ફલની માળાઓથી સર્વને વીંટી લેવામાં આવ્યા, વિમળા યોજના. સર્વને મેગરાના પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા, સર્વના શરીર સાથે મુક્તાફળ (મોતી અથવા એ નામનાં ફળ)નાં સમૂહનું આલિંગન કરાવવામાં આવ્યું, સર્વને તદ્દન પાતળાં અને કેમળ વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં, ઝીણે ઠંડે વરસાદ વરસાવતા હોય તેવા સુગંધી ઠંડા પંખાઓ સર્વેને વીંઝાવવામાં ૧ હિંમગૃહ ઉન્હાળામાં ઠંડક આપનાર ઘટાવાળો મંડપ. Summer house, ૨ પાટલા-લેધ જાતનાં વૃક્ષ થાય છે તેનાં ફુલની માળા, પાટલને અર્થ ગુલાબી પણ થાય છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] પ્રતિબોધ રચના. ૧૨૭ આવ્યા, સર્વને બહુ રસમય લાગે તેવો સાત્વિક આહાર તૈયાર કરી જમાડવામાં આવ્યા, સર્વને સુગંધી તાંબૂળથી રાજી કરવામાં આવ્યા, મનને હરણ કરનાર મધુર અને અસ્પષ્ટ ગીતોથી સર્વને પ્રદ ઉપજાવવામાં આવ્યું, આંગળી વિગેરેથી લટકા કરીને પ્રવર્તતા સુંદર વિવિધ પ્રકારના નાચો વડે આનંદ ઉપજાવવામાં આવ્યું, સુંદર ચેષ્ટાઓ કરતી મનહર વિલાસી સ્ત્રીઓનાં કમળપત્ર જેવાં ચપળ લોચનોની હારની હારેનું અવલોકન કરાવી અત્યંત હર્ષ ઉપજાવવામાં આવ્યું અને કુમાર સહિત સર્વ લેકે જાણે તે વખતે રતિસાગરમાં ડૂબી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાવ કરી દીધો. વિમળમારે પોતાના માતપિતાને પ્રમોદ ઉપજાવવા સારું એવી સુંદર યોજના કરી દીધી કે સર્વ લેકેને પોતાના આત્માથી વધારે બાહ્ય સુખ મળે અને એ હકીકતથી માતપિતાને પણ ઘણો આનંદ થાય. (લેકને માટે આનંદવૈભવનાં સાધને કુમારે જ્યાં અને સર્વેને ઘણું સુખ થાય તેવી વ્યવસ્થા કરી દીધી). ઉપર જણુવ્યું તે પ્રમાણે રાજ્ય તરફથી તે વખતે કરવર્ગને હુકમ થયે હતું કે “જે કઈ પ્રાણીને કઈ પણું પ્રકારનાં દુઃખ કે ત્રાસ હોય તે સર્વને એ હિમભવનમાં લઈ આવવા -તે હુકમ પ્રમાણે દુઃખી કે હેરાન થતાં સર્વ માણસને એ હિમભવનમાં લઈ આવવામાં આવતા હતા અને ત્યાં જે જે માણસો આવતા હતા તે સર્વનાં દુઃખ દૂર કરવામાં આવતાં હતાં, તેમને અત્યંત આનંદ ઉપજાવવાને માટે બની શકતી સર્વ સગવડ અને અનુકૂળતાઓ કરી આપવામાં આવતી હતી. વિમળકુમાર જે ભવિષ્યનો રાજા હતો તે આવી રીતે ધવળરાજને (પિતાને) સર્વ પ્રકારે સંતોષ આપતો હતો. તેને આવી રીતે સુખસાગરમાં ઉતરેલો જોઈને રાજાએ આખા નગરમાં અત્યંત આનંદ મહોત્સવ કરાવ્યો અને આખી પ્રજાને હર્ષ થાય તેવાં આનંદનાં સાધને રચાવી લેકમાં નો તહેવાર ઉજવાવ્યો. પ્રતિબોધ રચનાને બીજે પ્રવેશ, દીનદુ:ખીની શેઠે નીકળી પડયા આખરે એક દુ:ખીને(?) શેાધી લાવ્યા. તેની સાથે થયેલી વિચિત્ર પ્રશ્નાવલી, ૧ વિષયસુખની બાબતમાં કુમાર જરા પણ મન ઘાલે તે માબાપને આનંદ હતા. તે પોતે વિલાસ કરે છે કે નહિ તે સવાલ અત્ર નહોતા; બીજ સારૂં આનંદસાધન યોજે તો પણ માબાપને એમ થાય કે વારું, એ હવે ઇંદ્રિયવિષયસુખની બાબતમાં પડયો છે તે આગળ જતાં ઠેકાણે આવી જશે. વિમળકુમાર પતે તો અલિપ્ત જ રહો જણાય છે. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ આવી રીતે મહારાજ ધવળરાજ સંતોષ પામ્યા, મહાદેવી કમળ સુંદરી તુષ્ટમાન થયા અને આખા રાજ્યના સર્વ પ્રજાજન અને પ્રધાનમંડળ પ્રમેદ પામ્યા; કારણ અત્યારે તેઓની ધારણાથી ઉલટી રીતે વિમળકુમાર સુખસાગરમાં ડૂબકી મારતે તેમને દેખાતું હતું. એક દિવસ દીન દુખીને લઈ આવવા માટે જે પુરૂષોની ફેજના કરી હતી તેઓ હિમભવનમાં દાખલ થયા અને તેઓએ રાદુખીની શોધ. જાની આડે પડદો નાખી દીધો, તે પડદાની પછ વાડે એક પુરૂષને તેઓએ બેસાડ્યો અને તેઓએ અંદર આવી મહારાજાને પ્રણામ સાથે વિજ્ઞપ્તિ કરી કે “મહારાજ! આપશ્રીના હુકમથી અમે દીનદુઃખીની તપાસ કરતા અહીં તહીં ફરતા હતા, એટલામાં અમારી તપાસમાં અમે એક ઘણુજ દુઃખી પુરૂષને જોયો એટલે તેને અહીં લઈ આવ્યા છીએ. એ અત્યંત ઘણું (જુગુસાકંટાળ) ઉપજાવે તે હોવાથી આપના દર્શનને યોગ્ય નથી તેથી અમે તેને પડદાની પછવાડે રાખ્યો છે; આપના હુકમ પ્રમાણે અમે તેને અહીં લઈ આવ્યા છીએ; હવે આપ મહારાજશ્રીનો એ સંબંધમાં જેમ હુકમ થાય તેમ કરીએ.” ધવળરાજે પૂછયું કે “અહો ભદ્ર! તમે એને ક્યાં છે અને તે કેવી રીતે ઘણે જ દુઃખી છે એ હકીકત જણાવો.” ધવળરાજનો આ સવાલ સાંભળીને રાજપુરૂષોમાં એક હાથ જોડીને બોલ્યો-“આપશ્રીના હુકમ પ્રમાણે દુઃખ ખરે દુઃખી () અથવા ત્રાસથી હેરાન થતાં લેકેને અહીં લઈ આ વવા માટે અમે અહીંથી વિદાય થયા. પછી અમે પ્રથમ તો આપણું આખું નગર તપાસી લીધું તો ત્યાં તો સર્વ કેને સુખી અને આનંદી જોયા. ત્યાંથી પછી અમે જંગલમાં ગયા તો ત્યાં દૂરથી અમે આ પુરૂષને જોયે. તે વખતે બરાબર મધ્યાહન વખત હતા, પૃથ્વીનું તળિયું અગ્નિ જેવું ગરમ થઈ ગયું હતું અને જાણે તપાવેલ લેઢાને પિડે જ હોય તેવો સૂર્ય આકાશમાં રહી જગતને તપાવી રહ્યો હતો–એવે વખતે ભડભડ થતા અગ્નિ જેવા સૂક્ષ્મ ધૂળના જથ્થામાં પગમાં જેડા (ઉપાન) વગર એ પુરૂષને ચાલતો અમે જે. અમે ધાર્યું કે એ ઘણો જ દુઃખી હોવો જોઈએ, નહિ તો આવે વખતે પગમાં જેડા વગર ચાલે નહી. પછી અમે દૂરથી એને બોલાવ્યો. બૂમ ૧ જ્ઞાતિભ્રષ્ટ, ચંડાળ, નીચકમ અથવા વ્યાધિગ્રસ્ત સાથે રાજા સામસામી વાત કરતા નહિ, વચ્ચે પડદો નખાવવાનો રિવાજ અસલ હતા. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૧). પ્રતિબંધ રચના. ૧૨૨૯ મારી કે “અરે ભાઈ! જરા ઊભો રહે, ઊભો રહે. અમારે આવો સ્વર સાંભળીને તે જવાબમાં બે કે હું તે સ્થિત જ છું, તમે જ સર્વે ચાલે છે–આ પ્રમાણે કહીને તેણે તો ચાલવા માંડ્યું. એટલે હું તો ઉતાવળે ઉતાવળે તેની પછવાડે ગયો અને મહા મુસીબતે બળાત્યારથી તેને ઝાડની નીચે લઈ આવ્યો. એનો શરીરને રંગ જોતાં જાણે મેટા દવના અગ્નિથી બળી ગયેલ ઝાડનું હું હોય દુખીનો દેખાવ. તે તદ્દન કાળો જણાતો હતો, ભુખથી એનું પેટ બેસી ગયું હોય તેવું દેખાતું હતું, એના હોઠ તરસથી સુકાઈ શોષાઈ જતા હોય તેવા જણાતા હતા, ચાલીને મુસાફરી કરવાથી થતો રસ્તાને થાક તેનાં દુઃખી થઈ જતાં અવયવ ઉપર સ્પષ્ટ જણાઈ આવતો હતો, તેના શરીર ઉપર એટલો બધો પરસેવો થયેલો. હતો કે તે પરથી તેના મનમાં અને તનમાં ઘણો જ તાપ હોય એમ દેખાઈ આવતું હતું, એનાં શરીરમાંથી કેઢ ગળ્યા કરતો હતો, એનાં શરીર ઉપર દેખાતાં કરમીઆનાં જાળાં એનું અત્યંત વ્યાધિગ્રતપણું બતાવતાં હતાં, એના મુખ ઉપર એવો વિચિત્ર ભંગભાવ જણતો હતો કે એ પરથી એના હૃદયમાં શૂળ જેવી વેદના થતી હોય એમ દેખી શકાતું હતું, એનાં સર્વ અવયવો ધ્રૂજતાં હતાં અને ગાલપર વૃદ્ધાવસ્થાની નિશાનિઓ સ્પષ્ટ જણાઈ આવતી હતી, એ એટલો ઊંડે અને ગરમ નિસાસો મૂક્યા કરતો હતો કે એના શરીરમાં મહા વરે પ્રવેશ કર્યો હોય- તેને સખ્ત તાવ આવ્યો હોય એમ દેખાતું હતું, એની આંખોમાં ચીપડા અને મેલ એટલા હતા અને એની આં. ખોમાંથી એટલાં આસું ચાલ્યાં જતાં હતાં કે એથી એની દરિદ્રતા જણાઈ આવતી હતી, એનું નાક અંદર બેસી ગયું હતું, એનાં હાથપગ લગભગ સડી ગયા જેવા દેખાતા હતા, તેના માથા ઉપરના મવાળાને જાણે તુરતમાં જ લોન્ચ કરવામાં આવ્યો હોય તેવું બોડું તેનું માથું દેખાતું હતું, એના શરીર ઉપર અત્યંત મેલાં વસ્ત્રના ટુકડા અને એક કમ્બલ હતાં, એણે બે તુંબડાંઓ એના ડાંડાઓ સાથે હાથમાં લીધા હતા અને ઉનની બનાવેલી એક પીંછી હાથમાં લટકાવી દીધી હતી– મારા સ્વામી ! જ્યારે એને અમે જોયે, જ્યારે એની વિચિત્ર વાતચીત. અત્યંત ભયંકર મુદ્રા અમારી નજરે પડી, તે વખતે એ સર્વ દુઃખોનો ભંડાર છે, એ દારિઘની છેલ્લી હદે બેઠેલે છે એમ અમને લાગ્યું અને જણાવ્યું કે એ ખરેખર દયાને પાત્ર ૧ આગળ આ પ્રસ્તાવના પ્રકરણ ૧૩ માં આ આખા દેખાવને આધ્યાત્મિક ભાવાર્થ વિસ્તાથી બતાવશે. હાલ એ દરેક વાત વિગતવાર લક્ષ્યમાં રાખવી, Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૦ ઉપમિતિ ભવપ્રપંથા કથા. [પ્રસ્તાવ ૫ છે. એને જોતાં અમારા મનમાં તે એ જ વિચાર થયો કે આ દુનિયામાં તે એક ખરેખર નારકીને જ જીવ છે, અહીં રહી તે નારકીની પીડા અનુભવે છે. એવા પ્રત્યક્ષ નારકીના પ્રાણીને જોઈને અમે તેને કહ્યું “અરે ભદ્ર! આવે ખરે બપોરે તું શું કરવા રખડે છે? અરે ભાઈ ! જરા શીતળ છાયામાં નિરાંતે શા માટે બેસતો નથી? પેલા દુ:ખી માણસે અમને જવાબ આપ્યો “ભદ્રો! હું મારે સ્વાધીન નથી, હું સ્વતંત્ર નથી. મારા ગુરૂ (વડીલ)ના હુકમથી હું રખડું છું, મારે તેમના હુકમને અનુસરવું પડે છે. અમે તે વખતે વિચાર કર્યો કે અરેરે ! આ બાપડે તે પરાધીન છે, અહાહા! આના આવા મોટા દુઃખનું કારણ તે વિચારતાં વધારે ત્રાસ આવે તેવું છે, એક તે એ આવી અત્યંત ખેદ ઉપજાવે તેવી સ્થિતિમાં છે અને છતાં વળી તે પરાધીન છે. પછી અમે એ દરિદ્રીને પૂછયું કે “ભાઈ ! આવી રીતે તું તારા ગુરૂને હુકમ હમેશાં ઉઠાવીશ તે તેના પરિણામે તને તે શો લાભ કરશે તે તે તું અમને જણાવ. અમારે આ સવાલ સાંભળી એ દુઃખી માણસે અમને કહ્યું કે “ભદ્રો! મારે માથે આઠ મેટા લેણદારે છે જેઓ જમ જેવા ભયંકર છે, દયા વગરના છે અને મને ઘણે ત્રાસ આવે તેવા છે. તેઓને ગ્રંથીદાન (કથળીનું દાન અથવા ગાંઠ કાપવીશ્લેષ) કરીને (દ્રવ્ય દઈને) એ મારા ગુરૂ મારા લેણદારેના ત્રાસથી મને છોડાવશે.” આવા ભીખારી દુઃખીને આવો વિચિત્ર જવાબ સાંભળીને રાજન્ ! અમે વિચાર કર્યો કે- અહો આ તે ભારે દુઃખની વાત છે! આને તે મોટી પીડા જણ્ય છે! આ બાપડાના દુઃખનું કારણ તો ભારે કષ્ટ આપે તેવું વિચાર કરતાં જણાય છે! એ બાપડ આવી અતિ અધમ દશામાં વર્તે છે છતાં પણ એને હજુ દાન લેવાની અને પિતાના દેવાથી મુક્તિ થવાની અતિ દુ:ખદાયી આશા છે! આ તે દુખની હદ થઈ ! આવા દુઃખી માણસથી વધારે દુઃખી માણસ આ દુનિયામાં આપણને મળવો પણ મુશ્કેલ જણાય છે ! આવી દુ:ખી સ્થિતિમાં પણ હા તેને દેવું દેવા માટે દાન મેળવવું છે અને એની આશાએ એ વિશેષ દુઃખ સહન કરે છે! આ તે દુઃખની હદ થઈ!! એ પ્રમાણે વિચાર કર્યા પછી અમે તે દરિદ્રીને કહ્યુંભદ્ર! તું અમારી સાથે અમારા રાજા પાસે ચાલ, ત્યાં લઈ જઈને તારાં સર્વ દુઃખે દૂર કરાવીએ, તારું દારિઘ દૂર કરાવીએ અને તારું દેવું છે તે સર્વે પણ ફીટાવી દઈએ.” અમારી આવી માગણુને તો તેણે ઘણે જ વિચિત્ર જવાબ આપ્યો. તે બે કે- “ભદ્ર! તમારે મારી ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. તમારી જેવા કે તમારા રાજા Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] ઉગ્ર-દિવ્ય દર્શન. ૧૨૩૧ જેવા મને (દેવામાંથી) છોડાવી શકે એમ નથી.” આ પ્રમાણે બોલીને તેણે તો ત્યાંથી ચાલવા માંડ્યું. તેનું આવું વિચિત્ર વર્તન જોઈ અમે વિચાર કર્યો કે- આ દુ:ખીએ પ્રાણુ ઘેલે થઈ ગયેલું જણાય છે, પરંતુ આપણે રાજાએ આપણને જે હુકમ ફરમાવેલ છે તે તો આપણે જરૂર અમલમાં મૂકવો જોઈએ, આપણે તો એને હુકમ પ્રમાણે મહારાજા સમક્ષ જરૂર લઈ જવું જ જોઈએ-આ પ્રમાણે વિચાર કરીને અમે તેને અહીં લઈ આવ્યા છીએ.” રાજસેવક પાસેથી આ સર્વ હકીકત સાંભળીને ધવળરાજે કહ્યું અહે! આ બાબત તો ઘણી નવાઇજેવી છે! મને પણ એમાં તે ઘણું કુતૂહળ જેવું લાગે છે, માટે મને એને જોવા દો, વચ્ચેથી પડદો ખસેડી નાખે.” તુરત જ રાજસેવકેએ વચ્ચેનો પડદો ખસેડી નાખ્યો એટલે તેમણે જેવા પ્રકારનું વર્ણન કર્યું હતું તેવો પુરૂષ ધવળરાજની નજરે પડ્યો. એવા વિચિત્ર દર્શનવાળા પુરૂષને જોઈને રાજા અને તેનો આખો પરિવાર ઘણે વિસ્મય પામ્યા. પ્રકરણ ૧૨ મું. ઉગ્ર-દિવ્ય દર્શન. અ ત્યંત નવાઈ જેવો બનાવ બની રહ્યો છે, વિચિત્ર પ્રઆ શ્રાવળી કરનાર દેખાવમાં ઘણો દુઃખી અને કદરૂપ પ્રાણ ધવળરાજ સમક્ષ ખડું થઈ ગયું છે, એની [ આંખનો અને હકીકતને વેગ વિચિત્ર હોય એમ એના દેખાવે અને એના સંબંધી રાજપુરૂષે કહેલી વાતે છાયા પાડેલી છે અને સર્વે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. વિમળની વિશિષ્ટ કલ્પના મહાનુભાવતાનું ઉચ્ચ ચિંતવન, આંતર નમસ્કાર-માનસિક ધર્મલાભ, એ વખતે વિમળકુમારે પોતાના મનમાં વિચારણા કરી કે ખરેખર એ જ બુધ ભગવાન આવી પહોંચ્યા જણાય છે! અહે ભગવાન Page #579 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા [પ્રતાવ ૫ પિતે ધારે તેવું રૂપ કરી શકે તેવી તેમની શક્તિને ધન્ય છે! અહાહા! તેમની મારા ઉપર કેટલી દયા છે! અન્યના ઉપર ઉપકાર કરવાની એકસરખી તેઓશ્રીની સાત્વિકવૃત્તિને ધન્ય છે! અહો! પિતાના સુખસગવડની તેમને કેટલી ઓછી દરકાર છે! કઈ પણ પ્રકારના હેતુ કે અપેક્ષા વગરની તેઓની સજનતાને ધન્ય છે! સન્ત પુરૂષ પોતાના સ્વભાવથી જ પોતાના કાર્યોની અવગણના કરીને પારકાંકામો કરવાને હમેશાં ઉદ્યમ કર્યા કરે છે–એ પ્રમાણે કરવું તે જાણે તેમની પ્રકૃતિ જ પડી ગયેલી હોય છે એમાં જરા પણ શંકા જેવું નથી. અથવા તે પારકાના હિતને માટે પ્રવૃત્તિ કરવી તે જ તેઓનું પોતાનું કાર્ય હોય એમ જણાય છે. સૂર્ય સવારથી સાંજ સુધી લેકેને ઉત કરે છે તેમાં લોકોને પ્રકાશ કરવા ઉપરાંત શું બીજા કેઈ પણ પ્રકારનાં ફળની તેને અપેક્ષા હોય છે? તે તે માત્ર પરોપકાર કરવાના હેતુથી જ પ્રવૃત્તિ કરે છે અને પરોપકાર એ જ તેનું કાર્ય હોય એમ જણાય છે. સાધુ પુરૂષને પોતાનું કાંઇ કામ હોય તો પણ તેના ઉપર તેઓ જરાએ લક્ષ્ય રાખતા જ નથી, એ બાબતમાં લાંછનવાળા ચંદ્રનું દૃષ્ટાન્ત બરાબર બેસતું આવે છે, એ તે જગતને ઉઘાત કરવાનું કામ કર્યા જ કરે છે. મેટા બુદ્ધિશાળી પુરૂષ પારકા કાર્ય માટે પ્રવૃત્તિ કરે છે તે માટે તેઓને કાંઇ પ્રાથેના કરવી પડતી નથી, તેઓને વિનંતિ કરવી પડતી નથી, તેઓ પાસે બળા પાથરવા પડતા નથી; વરસાદ સારી રીતે વરસી જગતમાં ધાન્ય આદિ વસ્તુઓની વૃદ્ધિ કરે છે, સૃષ્ટિને નવપલ્લવિત કરે છે ગરમીને શાંત કરે છે તેની કેણે પ્રાચૅના કરેલી હોય છે? કેણુ તેમને વિનવવા ગયેલ હોય છે? કે તેમની પાસે ખોળા પાથરવા ગયેલ હોય છે? સાધુ પુરૂષ સ્વમમાં પણ પોતાના શરીરનાં સુખની વાંછા કરતા નથી, પારકાનાં સુખ માટે અનેક પ્રકારના કલેશ સહન કરવા, તાપ સહન કરે, દુ:ખ ભોગવવાંતે જ તેઓનું ખરેખ સુખ હોય છે. જેવી રીતે અગ્નિનો સ્વભાવ જ એ છે કે તે ગરમી આપે છે તથા અનાજ વિગેરેને પકાવી આપે છે, જેમ અમૃતને સ્વભાવ જ એ છે કે પ્રાણુઓનાં જીવન ટકાવી રાખે છે તેવી રીતે દુનિયામાં પારકાં કાર્ય કરવાં એ જ સાધુઓને સ્વભાવ હોય છે, તેઓની ૧ ચંદ્રમામાં લાંછન છે તેથી તેનું પ્રથમ કાર્ય તે પિતાનું લાંછન દૂર કરવાનું છે, છતાં તે કાર્ય તરફ આદર ન કરતાં લોકપ્રકાશનું કાર્ય તે હોંસથી કરે છે. (ચંદ્રને હાધો લાંછનરૂપે ગણવામાં આવે છે.) સૂર્યને પોતાનું કામ નથી, ચંદ્રને ઘરનાં કામનું ઠેકાણું નથી, છતાં એ પરોપકાર કર્યા કરે છે. આ ખરું સજનપણું છે. Page #580 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] ઉગ્ર-દિવ્ય દર્શન. ૧૨૩૩ પ્રકૃતિ જ એવા પ્રકારની પડી ગયેલી હોય છે કે જેટલું બને તેટલું પારકાનું હિત કરવું. એવા સંત પુરૂષે જે પારકાનું હિત કરવામાં અને પરોપકાર કરવામાં સર્વદા તૈયાર રહે છે અને જે પોતાના સુખને ધનને અને જીવતરને પણ એક તરખલા જેવાં ગણે છે તેઓ જાતે જ અમૃત કેમ નથી? (તેઓની પરોપકારવૃત્તિ અને પોતાની જાત તરફ બેદરકારીને લઈને તેઓને અમૃત કહેવા એ ઉચિત જ છે.) એટલા ઉપરથી એમ જણાય છે કે એવા મહાત્માઓ પોતાની જાતથી પોતાના ગમે તેટલા ધનને કે જીવનને ભોગે પણ પારકાનું હિત કરવા માટે નિર્ણય કરીને જ રહેલા હોય છે. ખરેખર, એવા મહાત્મા સંતો આ જીવનમાં જે પ્રયોજન સાધ્ય કરવા ઇચ્છતા હોય તે તેઓનું સિદ્ધ થયેલું જ છે એમ સમજવું, તેઓ ખરેખરા કૃતકૃત્ય છે, સાધ્ય પ્રયોજન છે, પ્રામકલ્યાણ છે. આ પ્રમાણે હોવાથી મને એમ ચોક્કસ લાગે છે કે એ (બુધ ભગવાન) મહાત્મા પોતે જાતે ઉદ્યમ કરીને મારા બંધુવર્ગને બંધ કરવા સારું આવું ઈચ્છારૂપ લઈને ખાસ આવ્યા છે. અરે હા ! એ ભગવાન્ મહાત્માએ મને રચૂડ મારફતે ખાસ કહેવરાવ્યું પણ હતું કે મારે દીનદુઃખીની શોધખોળ કરાવવી અને તેઓશ્રી અહીં અન્ય રૂપ લઈને બંધ કરવા સારું આવશે, વળી તેઓએ મને કહેવરાવ્યું હતું કે કદાચ હું તેઓશ્રી અહીં પધારે ત્યારે તેમને એળખી જાઉં તે પણ મારે તેમને વંદના કરવી નહિ. તેઓએ મને વધારામાં કહેવરાવ્યું હતું કે જ્યાં સુધી મેં જે કામ કરવા ધાર્યું છે (બંધુઓને બેધ આપવાનું) તે કામ સિદ્ધ ન થાય ત્યાં સુધી મારે તેમની કેઈને ઓળખાણ આપવી નહિ. આ સર્વ વાત યાદ કરીને મહાત્મા આચાર્યની પરોપકારવૃત્તિની પિતાના હૃદયથી પ્રશંસા કરતાં વિમળકુમારે તેઓશ્રીને માનસિક નમસ્કાર કર્યો नमस्ते ज्ञातसद्भाव! नमस्ते भव्यवत्सल!। नमस्ते मूढजन्तूनां सम्बोधकरणे पटो!॥ अज्ञानापारनीरेशसन्तारणपरायण!। स्वागतं ते महाभाग! चारु चारु त्वया कृतम् ॥ “હે સર્વ સભાવ (વસ્તુનું થવાપણું-હેવાપણું)ના રાતા! તમને નમસ્કાર છે. અહો ભવ્ય પ્રાણીઓ તરફ પિતા જે પ્રેમભાવ રાખનાર! તમને નમસ્કાર છે! મૂઢ પ્રાણીઓને બોધ કરવામાં ૧ પ્રકરણ ૧, પૃષ્ઠ ૧૨૨ માં જે સંકેત ગુપ્ત રાખ્યો હતો તે અત્ર પ્રગટ થાય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ નિપુણતા ધરાવનાર મહાત્મા ! તમને નમસ્કાર છે! અજ્ઞાનરૂપ સમુદ્રના પાર પામવા મુશ્કેલ છે છતાં ભવ્ય પ્રાણીઓને તેના પાર પમાડવામાં તત્પર થયેલા હું મહાત્મા ! મહા ભાગ્યશાળી વીર! તમને સ્વાગત છે! તમે ભલે પધાર્યાં! તમે બહુ સારૂં કર્યું !” આચાર્ય ભગવાને પણ વિમળકુમારને પાતાનાં મનથી જવામ આપ્યા. 'संसारसागरोत्तारी सर्वकल्याणकारकः । સ્વાર્થસિદ્ધયે `મદ્દ ! ધર્મમોસ્તુ તેનથ! ॥ “ હે ભદ્રે ! હે પુણ્યશાળી! તારી કાર્યસિદ્ધિ માટે સંસારસાગરથી પાર ઉતારનાર અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનાર તને ધર્મલાભ હા.” દીનદુ:ખીનું પ્રદર્શન, આક્ષેપ પૂર્વક સખ્ત ભાષણ, આંતરમાં રહેલા ઉચ્ચ આશય, હવે જે વખતે રાજપુરૂષ ખૂદ હિમજીવનમાં એ દીનદુ:ખી પુરૂષને લઇ આવ્યા તે વખતે પ્રથમ તે એ દીનદુઃખી દેખાતા પુરૂષ જાણે પાતાથી ખેદ સહન ન કરી શકાતા હોય તેમ ‘હાશ હાશ' એવા અવાજ કરીને જમીન ઉપર બેઠો અને બેઠા બેઠા નિદ્રા લેતેા હાય તેવા તેણે દેખાવ કર્યો. એને આવી વિચિત્ર સ્થિતિમાં જોઈને ત્યાં રહેલા પુરૂષામાંથી કોઇ હસે છે, ફાઇ દીલગીર થાય છે, કોઇ તેની નિંદા કરે છે અને કોઇ તેના તિરસ્કાર કરે છે, વળી કોઇ તા અંદર અંદર વાતા કરે છે કે “ અરે આ તે ઘણા દુ:ખી છે, ગરીખ છે, રોગથી ભરેલા છે, તદ્દન થાકી ગયેલા છે, ભુખડી ખારસ જેવા છે, ખરે ખર! એ અધમ પુરૂષ તેા એક નાટક જેવા છે! એને ક્યાંથી લઇ આવ્યા? કાણુ લઇ આવ્યું? વળી એ અતિશય દુઃખી છે છતાં એ આપડો કાંઇ સમજતા નથી અને જીઓને બેઠા બેઠા ઉધે છે !!” વિગેરે વિગેરે. દેખા વ થી અભિપ્રાય. ૧ સાઓત્તારી સ્થાને જ્ઞાત્તે પાઠ છે તે વિચારવાયાગ્ય છે. મદ્ર સ્થાને વ પાઠ છે તે અશુદ્ધ જણાય છે. ૨ જૈનસાધુ તેમને જે નમસ્કાર કરે તેને ધર્મલાભ એવા શબ્દ કહે છે. એ તેમને આશીર્વાદ છે, એ તેમની આંતર ઇચ્છા છે, એ તેમના સન્મુખ ઉચ્ચાર છે. ધર્મથી સર્વ સંપત્તિ મળે છે, ચાત્ મેાક્ષ પણ મળે છે, એ તમને મળે એ તેમની આશિય્ છે. ધર્મલાભ એ જૈન પિરભાષામાં ઘણા જાણીતા અને પ્રચલિત શબ્દ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] ઉગ્ર–દિવ્ય દર્શન. ૧૨૩૫ દેખાતી ઉગ્રતા. આવી પરિસ્થિતિ જોઈને એ રૂપાન્તરમાં રહેલા યુધ આચાર્યે પેાતાની આંખા દીપકના જેવી તેજસ્વી કરી દીધી, અને કપના ફટાટાપ ધારણ કરીને સભાસ્થાન ઉપર નજર ફેંકી, એટલું જ નહિ પણ સાથે પોતે ખેલવા લાગ્યા કે “અરે પાપીઓ! અધમ પુરૂષો! શું હું તમારાથી વધારે કદરૂપો છું કે તમે મને આવી મૂર્ખાઇ ભરેલી રીતે હસેા છે? શું તમે મને તમારાથી વધારે દુ:ખી ધારીને હસેા છે? અરે મૂર્ખ મનુષ્ય ! શરીરે કાળા વર્ણવાળા તમે જ છે,' ભુખથી બેસી જતા પેટવાળા પણ તમે જ છે, તરસથી સુકાઇ જતા હેાઠવાળા પણ તમે જ છે, થાકથી હેરાન થઈ જનારા પણ તમે જ છે!”, તાપથી પીડા પામનારા પણ તમે જ છે' અને કાઢીઆ પણ તમે જ છે;' હું તેવા નથી!! અરે નરાધમે ! શૂળની પીડાથી તમે જ પીડાએ છે,” ઘડપણની અસરથી જીર્ણ થઇ ગયેલા પણ તમે જ છે, મહા સખ્ત તાવથી પીડા પામતા પણ તમે જ છે, ગાંડપણુ અને ઘેલછાવાળા પણ તમે જ છે અને આંધળા પણ તમે જ છે." હું નથી. અરે મૂઢ માનવીએ ! પારકા ઉપર આધાર રાખનારા-પરતંત્ર તમે જ છે” અને તમે જ દેવાદાર છે, તમે જ બેઠા બેઠા ઘા છે,” હું તેવા નથી. અરે બાળકે ! તમારા ઉપર જ કાળે દૃષ્ટિ દીધી છે જેથી તમે મુનિને દુર્ગંળ જાણીને હસેા છે.૰૧૫ ૧૩ ધવળરાજની કલ્પના, કરેલ નમસ્કાર–વંદન. દીનનું દીવ્ય દર્શન. સિંહ તે સિંહ. એ નવા આવનાર દીનઃદુખી પુરૂષની જાજ્વલ્યમાન સૂર્ય જેવી તેજસ્વી આંખા જેમાંથી ઉગ્ર પ્રકાશ બહાર નીકળી રહ્યો હતા અને જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઇ રહી હતી તેને જોઇને તેમજ વળી સાથે વીજળીના જેવી તેમની જીભ તથા અત્યંત પ્રકાશ કરતી તેમની દાંતેાની હાર જોઇને અને સાથે આખી દુનિયાને થરથર કંપાવી દે તેવી તેમની વાણી સાંભળીને જેમ સિંહનાદ સાંભળીને હરણનું મોટું ટાળું આ સર્વ વર્ણન પૃ. ૧૨૨-૩૦ માં આવેલ છે તે જ લગભગ છે. તેના ખુલાસે આવતા પ્રકરણમાં ખરાબર થશે. આ આખી વાર્તા બહુ વિચારવા ચેાગ્ય છે. અહીં જે સંખ્યા સ્મેલ ટાઇપમાં લખી છે તેના મેળ પણ ત્યાં મળશે. ત્યાં પંદરે નંબરના જૂદા જૂદા પેરેગ્રાફ આવરો. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ આખુંને આખું ભયથી કંપી જાય, થરથર ધ્રુજી જાય, તેમ આખું સભાસ્થાન બીકથી ધ્રુજી ગયું. ગમે તેવી સ્થિતિ કે દેખાવ હેય પણ સિંહ તે સિંહ જ છે, તેને દેખાવ કે અવાજ છૂપા રહેતા નથી. મહા વિચક્ષણ ઘવળરાજ મહારાજ પિતાની કલ્પનાને બરાબર લંબાવી શક્યા, અને તુરત જ કાંઈક ખ્યાલ કરી રાજ વિચક્ષણતા. વિમળકુમારને કહેવા લાગ્યા “કુમાર ! આ કઈ સા ધારણ માણસ હોય એમ લાગતું નથી. એની આંખે પ્રથમ શરૂઆતમાં મેલ અને ચીપડાથી ભરપૂર હતી તે હાલમાં સૂર્યથી વધારે તેજસ્વી જણાય છે, એનું મુખ તેજથી દીપી રહ્યું છે, એ પુરૂષે રણુસ્થાનમાં અનેક દુશ્મનોને-કરે શત્રઓને છિન્નભિન્ન કરી નાખે તેવી ઊંચા સ્વરથી જે વાણી વિસ્તારી તેના જેરથી હજુ પણ મારું મન અંદરથી કંપી રહેલ છે- માટે મારું એમ ચોક્કસ માનવું થાય છે કે એ કઈ સાધારણુ મનુષ્ય નથી, અને તે એમ લાગે છે કે સાધુનો વેશ લઈને પોતાની જાતને છુપાવીને કેઈ દેવ અહીં આવેલ છે. હવે જે એ પ્રમાણે હકીકત હોય તે જ્યાં સુધીમાં તે પિતાના તેજથી આપણને સર્વને બાળીને ભસ્મ ન કરી નાખે તે પહેલાં ક્રોધથી અંધ થઈ ગયેલા મુનિ વેશધારીને શાંત પાડીએ, પ્રસન્ન કરીએ, એમને પ્રસાદ મેળવીએ.” વિમળમારે ઉત્તરમાં કહ્યું “આપશ્રીએ જે નિર્ણય કર્યો તે મને પણ બરાબર લાગે છે, એ બાબતમાં શંકા રહેતી વિશિષ્ટતા નથી. એ કઈ સાધારણ પુરૂષ નથી, પણ એ કઈ ખાસ મહાત્મા મોટા પુરૂષ હોય એમ લાગે છે. માટે હે તાત! એ આપણી કઈ વિક્રિયા ન કરે ત્યાં સુધીમાં આપણે એને પ્રસન્ન કરીએ. મહાત્મા પુરૂષે ભક્તિથી જ પ્રસન્ન થાય છે, રીઝે છે, વશ થાય છે, માટે આપણે એને પગે પડીએ.” વિમળકુમારનાં આવાં વચન સાંભળીને દેદીપ્યમાન ચપળ મુગ ટવાળા ધવળરાજા પિતાના બે હાથ જોડી મુનિમવિજ્ઞપ્તિ. હારાજ તરફ દેડીને તેમને પગે પડ્યા. જેવા મહા રાજા સૂરિને પગે પડ્યા અને તેમને વંદન કર્યું એટલે ત્યાં હાજર રહેલા આખા જનસમૂહે પણ મુનિને પગે પડીને નમસ્કાર કર્યા. નીચે પડ્યા પડ્યા રાજાએ કહ્યું-“હે મહારાજ! અમે અજાણું ૧ વિકિયાઃ વિકાર, ખરાબ કામ. વિમળની નજરે વિક્રિયાને વિશેષ ક્રિયાખાસ કાર્ય-એ અર્થ પણ થાય. Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શનં, ૧૨૩૭ અજ્ઞાની માણસાએ આપશ્રીના જે દોષ કર્યો હોય તે સર્વ આપ ખમે અને અમારી ઉપર પ્રસાદ કરીને આપનું દિવ્ય દર્શન કરાવેા.” સાફલ્ય. આ પ્રમાણે ખેાલીને રાજા અને સર્વ સમૂહ જમીનપરથી ઉઠીને ઊંચું જુએ છે તેા તે વખતે તેઓએ જે દેખાવ જોયા તે તેમને ઘણા જ આશ્ચર્ય ઉત્પન્ન કરનાર લાગ્યા. એક મહાત્મા મુનીશ્વર જેમનું આખું શરીર આંખને આનંદ આપનાર અને લાવણ્યમાં દેવતાના શરીરને પણ છતી જાય તેવું હતું, જે તેજના વિસ્તારથી એટલા દીપી રહ્યા હતા કે જાણે તેઓ પોતે જ સાક્ષાત્ સૂર્ય હોય તેવા જણાતા હતા, જે સર્વ લક્ષણાથી વિભૂષિત થયેલા સ્પષ્ટ દેખાઇ આવતા હતા અને જેમનાં સર્વ અવયવા સુંદર હતાં-તેવા એક મહાત્માને અત્યંત સુંદર અને શેાભાવાળા તેમજ પ્રકાશ કરનારા સુવર્ણના દીવ્ય 'કમળ ઉપર બેઠેલા તેમણે જોયા. એવા અત્યંત રૂપવંત મુનીશ્વરને બહુ જ સુંદર સ્વરૂપમાં જોઇને રાજા તેમજ સર્વ જનસમૂહ જે ત્યાં હાજર હતા તે સર્વની આંખા આશ્ચર્યથી ચક્તિ થઇ ગઇ. પ્રકરણ ૧૩ મું. બુધસૂરિ–સ્વરૂપદર્શન. - € પર વર્ણવી તેવી જ્યારે પરિસ્થિતિ થઇ, દીનદુઃખી લાગતા ભીખારીએ જ્યારે પાતાનું અત્યંત આકર્ષક રૂપ કર્યું અને એક શાંત મુનીશ્વર સુવર્ણ કમળ ઉપર એસી ઉપદેશ આપે છે તે દશા બતાવી એટલે હાજર રહેલા લોકો સ્વાભાવિક રીતે અંદર અંદર વાતા કરવા લાગ્યા—અરે અહા! આ તેા પહેલા કેવા હતા અને હમણા આવા સુંદર ક્યાંથી થઇ ગયા ? ખરેખર એ ભાગ્યશાળી જરૂર કોઇ દેવતા હાય એમ જણાય છે.” ૧ તીર્થંકર મહારાજને સમવસરણ હેાય છે, બાકી સામાન્ય કેવળી અને મુનિને કેટલીકવાર મળપર બેસી ઉપદેશ આપવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૬૯ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાપ રાજાનો પ્રશ્ન સામાન્ય ઉત્તર, વિશેષ પ્રશ્ન લેકે આ પ્રમાણે વાત કરતા હતા તે વખતે ધવળરાજ મહારાજે પોતાના બન્ને હાથ જોડી કપાળે લગાવી પૂછયું-“ભગવન! આપશ્રી કોણ છે તે અમને જરૂર કૃપા કરીને જણાવો.” મુનિ- “મહારાજ ! હું કઈ દેવતા નથી કે રાક્ષસ નથી, હું તે એક સાધારણ સાધુ છું અને મારા વેશ ઉપરથી મારું યથાસ્થિત રૂપ તમે સર્વે બરાબર જોઈ શકે છે.” ધવળરાજ- “મહાત્મા! જો એમ હોય તે આપશ્રીએ પ્રથમ ઘણું બિભત્સ અને કંટાળો આવે તેવું રૂપ બતાવ્યું. એમ કરવાનું એટલે એવું અદ્ભુત કાર્યો કરવાનું કારણ શું? તમારા પ્રથમના શરીરમાં કાળો રંગ વિગેરે જે જે દેશે સ્પષ્ટ રીતે દેખાતા હતા તે બધા દે તમારા પિતામાં નથી, પણ તે સર્વ દે અમારામાં છે એમ આપશ્રીએ જણાવ્યું તે શું કારણે વિચારીને આપે કહ્યું હતું? અને વળી ક્ષણમાત્રમાં આપે આવું અદ્દભુત રૂપ શી રીતે કર્યું અને શા માટે કર્યું? મહાત્મા! મારા જેવાને તે એથી ઘણી નવાઈ લાગી છે અને મારા મનમાં મેટું કુતૂહલ થઈ આવ્યું છે તેને શાંત કરવા આપ એ સર્વ બાબતે મને બરાબર ખુલાસાવાર સમજાવવા કૃપા કરો.” બુધસૂરિને પ્રત્યુત્તર, આશ્ચર્યકારક ખુલાસાઓ, સંસારસ્વરૂપનું આંતર જ્ઞાન, સરખામણી અને સાદડ્યુવૈધર્યું, બુધાચાર્ય–“મહારાજ ધવળરાજ અને સભાજનો ! તમે મધ્યસ્થ આસન કરી શાંત થઈ નિરાંતે બેસો અને હું તમને એ સર્વ બાબતોને વિગતવાર ખુલાસો આપું છું તે લક્ષ્યપૂર્વક સાંભળે. હે રાજન ! મેં જે રૂપ અત્યારે પહેલાં કર્યું હતું તે સંસારમાં રહેલા છોને ઉદ્દેશીને કરવામાં આવ્યું હતું. હકીકત એવી છે કે મેં જેવું રૂપ કર્યું હતું તેવા જ સર્વ સંસારી જીવ છે, માત્ર એમાં બાબત એવી છે કે તેઓ બાપડા મૂઢ હોવાથી પોતે તેવા જ છે એમ જાણતા નથી. એ પ્રમાણે હેવાથી એ સર્વ પ્રાણીઓને બરાબર દાખલે બેસે તેટલા માટે તેવું અત્યંત શરમ ઉપજાવે એવું ખરાબ રૂપ તેઓને બોધ આપવા સારું Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] અધસૂરિ–સ્વરૂપદર્શન. ૧૨૩૯ હે રાજન! મેં કર્યું હતું. એ રૂપ મેં મુનિના વેશ સાથે કર્યું હતું તેમ જ તેવા કાળા રંગ વિગેરે કર્યાં હતા તે સર્વનું પણ ખાસ કારણ હતું અને કાળા રંગ વિગેરે શરીરના દાષા તમારામાં છે, અને મારામાં નથી એમ મેં કહ્યું હતું તે સર્વ પણ સકારણ હતું—એના ખુલાસા હું તમને કહી સંભળાવું છું તે તમે તથા સર્વ સભાજના ખરાબર સાંભળેા. એ હકીકત સમજવામાં તમારી બુદ્ધિને જરા વધારે સતેજ કરો અને ખરાખર ધ્યાન આપીને હું કહું છું તે વાત લક્ષ્યમાં રાખજોઃખુલાસા. કાળા રંગ ૮૯ (૧). સર્વદર્શન ( શ્રી જૈનશાસન)માં જે મહાત્મા બુદ્ધિશાળી મુનિઓ હાય છે, જેમનાં સર્વ પાપા અને દાષા તપ અને સંયમયાગથી ધોવાઈ ગયેલા હાય છે, તે મહારથી દેખાવમાં કદાચ કાળા રંગના હાય, કંટાળા ઉપજાવે તેવા હાય, કાઢીઆ હાય, ભુખતરસની પીડાથી પીડાતા દેખાતા હોય તેા પણુ પરમાર્થથી વસ્તુતઃ તે ખરેખરા સુંદર છે. માકી રાજન્! પાપમાં રાચીમાચી રહેલા અને વિષયરૂપ માંસમાં વૃદ્ધિ પામી ગયેલા વિશુદ્ધ ધર્મથી દૂર રહેલા ગૃહસ્થા (સંસારી ઘરમાં રહેલા) કદાચ ખાદ્ય નજરે નિરોગી અથવા સુખમાં આનંદ કરતા જણાય તેા પણુ તત્ત્વથી તેઓ દુઃખી છે અને રોગથી પીડિત છે એમ સમજવું. વળી કાળા રંગ વિગેરે દાષા જેવા ગૃહસ્થને છે તેવા સાધુઓને નથી, તેમાં એ દાષા હાતા નથી, તે હકીકત હવે હું તમને જરા વિસ્તારથી સમજાવું છું તે સમજો. બહારથી સાનાની જેવે શુદ્ધ રંગવાળા હાય પણ અંદરથી પાપરૂપ અંધકારથી લી’પાયલા જે પ્રાણી હોય તે પરમાર્થે કાળા રંગવાળા છે એમ પંડિતાના અભિપ્રાય છે અને બહારની નજરે કદાચ અંગારા-કોલસા જેવા કાળા રંગના પ્રાણી દેખાતા હાય પણ જો તેનું અંત:કરણ સ્ફટિક રત્ર જેવું નિર્મળ હાય તો તે ખરેખરો સેનાના રંગના છે એવા વિચક્ષણ માણસાના મત છે, એ પ્રમાણે હાવાથી કાળા રંગના અથવા કાળા વર્ણવાળા સાધુ હાય પણ જો તેનું મન ખરેખરૂં સારી રીતે શુદ્ધ થયેલું હોય તેા હે રાજન! પરમાર્થથી તે ♦ Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ સોનાના રંગને છે અથવા સોનાના રંગવાળે છે એમ જાણવું અને ગૃહસ્થ સંસારમાં રહી અનેક પ્રકારના પાપયુક્ત આરંભ સમારંભ કરતો હોય, વિષયભોગ રૂ૫ કીચડમાં બેલે હોય, પરિગ્રહમૂછમાં ફસી રહેલું હોય, તેનું શરીર દેખાવમાં કદાચ એનાથી પણ વધારે ઉજજ્વળ હોય તે પણ પરમાર્થે તે કાળા રંગનો જ છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી મેં વાજબી રીતે કોઈ પ્રકારની શંકા વગર તે વખતે તમને અને સમાજનેને કહ્યું હતું કે હું કાળા રંગને નથી પણ તમે સર્વ તેવા કાળા રંગના છે. આ બાબતને પરમાથે હવે તમારા સર્વના સમજવામાં બરાબર આવ્યો હશે. “(૨). હવે મેં તમને સર્વને ભુખ્યા કહ્યા તેને બરાબર વિગત વાર ખુલાસો સાંભળો. પ્રથમ તે ભૂખ શબ્દની વ્યાખ્યા સુધા-ભૂખ, સમજે એટલે હકીકત બરાબર લક્ષ્યમાં આવે. ગમે તેટલા વિષયે પ્રાપ્ત થાય, આવી મળે, પણ તેનાથી તૃપ્તિ ન થાય, તેથી સંતોષ ન વળે તેનું નામ ખરેખરી પરમાર્થની નજરે ભૂખ છે એમ વિદ્વાનો કહે છે. ખાવાની ઇચ્છા થાય તેને તે વ્યવહારમાત્રથી ભૂખ કહેવામાં આવે છે, બાકી વાસ્તવિક ભૂખ તે મનના અસંતોષ ઉપર આધાર રાખે છે તે તમે વિચાર કરી જશે તે તમને તુરત માલૂમ પડી આવશે. આ સંસા. રમાં રહેલા સર્વ પ્રાણીઓ પૈકી જેઓ સદ્ધર્મથી રહિત હોય છે અને સંસારમાં મૂઢ થઈ ગયેલા હોય છે તે બાપડા આવી ભૂખથી અથવા આવી ભૂખના સંબંધમાં ભૂખ્યા જ હોય છે. હવે એવા પ્રાણીઓ ખાઈપીને ધરાઈ ગયેલા જણાય અથવા ભરાઈ ગયેલા પેટવાળા દેખાય, તો પણ તત્ત્વની નજરે તેઓ ભૂખ્યા જ છે એમ સમજવું. હવે બીજી બાજુએ જે તમે સાધુઓને જોશે તે તેઓ નિરંતર સંતોષથી પિષણ પામનાર જણેશે અને તમે વધારે બારિકીથી અવકન કરશે તો દેખાશે કે એ ભયંકર ભાવભૂખ તેમના ઉપર જરા પણ અસર કરતી નથી એટલે કે તેઓનાં મનમાં કદિ અસંતોષ થતે જખાતે નથી. આથી તેઓનાં પેટ ખાલી હોય, તદ્દન ભુખ્યા ડાંસ જેવા તેઓ દેખાતા હોય તો પણ તેઓનાં Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શન, ૧૨૪૧ સ્વસ્થ મનને લઈને તેઓ ખરેખરા ધરાયલા જ છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી એ હકીકતનો વિચાર કરીને મેં તે વખતે તમને સર્વને ભૂખ્યા ડાંસ જેવા કહ્યા હતા અને હે ધરાનાથ! (રાજન્ !) મારા આત્માને મેં તૃપ્ત કર્યો હતો. મારા ઉપરથી તમારે સર્વ યોગ્ય આચરણવાળા સાધુસમુદાયને સમજવાના હતા અને તમારા ઉપરથી સંસારમાં વસનાર ધનધાન્યવિષયકષાયપરિગ્રહમાં આસક્ત ગૃહસ્થને સમજવાના હતા. આ હકીકત હવે તમારા સમજવામાં બરાબર આવી હશે. (૩). જે ભાગે ન મળ્યા હોય, જે ભેગે પ્રાપ્ત થયા ન હોય, તેને મેળવવાની અભિલાષા ભાવકંઠ (ગળ)ને તુષા-તરસ, શેષણ કરનારી હોવાથી તેને તરસ કહેવામાં આવે છે, જૈનધર્મથી જે પ્રાણીઓ બહાર હોય છે તેઓ કદાચ પાણી પીધા જ કરતા હોય તો પણ એવા પ્રકારની તરસથી તે તરસ્યા જ છે એટલે કે નવા નવા પ્રકારના વિષયભેગો મેળવવાની તેઓનાં મનમાં પ્રબળ ઈછા અને અભિલાષા નિરંતર રહેલી જ હોય છે એટલે તેઓનું ભાવગળું તે શેષાયા જ કરતું હોય છે. હવે જે બીજી બાજુએ મુનિમહારાજાઓના સંબંધમાં વિચાર કરશે અથવા અવેલેકન કરશો તો તમને જણાશે કે એ મહાત્માઓ ભવિષ્યમાં મેળવવાના ભેગોના સંબંધમાં તદ્દન ઈચ્છા-સ્પૃહા વગરના હોય છે તેથી સ્થળ જળ તેમને મળતું હોય કે ના મળતું હોય તો પણ વાસ્તવિક તરસથી તો તેઓ તદ્દન દૂર જ રહેલા છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. ભેગ ભેગવવાની અભિલાષા કેવું કામ કરે છે અને પ્રાણુને કેવા બેબાકળા બનાવે છે તે જરા વિચારપૂર્વક જોવા જેવું છે. આ પ્રમાણે હેવાથી હે રાજન્ ! તમે સર્વે તરસ્યા છે અને હું નથી એમ મેં તે વખતે સર્વને પિકારીને જણાવ્યું હતું. “ (૪). આ સંસારની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ અને તેને છેડે ક્યાં અને ક્યારે આવશે તેને કાંઈ પત્ત રસ્તાને ખેદ નથી; એ સંસારમાર્ગ સેંકડે દેષરૂપ ચેરીથી આ કુળવ્યાકુળ છે, આ રસ્તો ઘણે વસો છે, વિષયરૂપ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ મસ્ત હાથી અથવા ઝેરી સર્પથી ભરેલા છે અને દુઃખ રૂપ ધૂળથી પરિપૂર્ણ છે. આવા ઠેરઠેકાણા વગરના, ચાર સર્ષથી વ્યાકુળ અને વસમા રસ્તાને વિદ્વાનેાએ ભાવચક્ષુવડે વિસ્તારથી અવલોકન કરીને જોયા છે અને તે આખા રસ્તા ઘણા ભયંકર અને ખેદનું કારણ છે એમ તેના સંબંધમાં પોતાના અભિપ્રાય આપ્યા છે. હવે આ સંસારમાં રહેલા જીવે એ સંસારમાર્ગને પ્રાપ્ત કરીને કર્મરૂપ ભાતુ સાથે રાખીને એ રસ્તે ચાલે છે પણ ( ઘાંચીની ઘાણીના બળદની માફક ) જરાએ આગળ પ્રયાણ કરતા નથી. સંસારમાર્ગે ચાલવામાં કર્મનું ભાતું સાથે હાય છે એટલે તેનાં સારાં ખરામ ફળ મળ્યાંજ કરે છે. આને લઇને પરિણામ એ થાય છે કે જે મૂઢ પ્રાણીએ વિશુદ્ધ જૈન ધર્મની પ્રાપ્તિથી એનસીખ રહેલા હાય છે તે સંસારના મહા માર્ગના ખેદથી નિરંતર કંટાળેલા અને દુ:ખી થયેલા દેખાય છે, તેઓને થતા માર્ગખેદ તેઓનાં વર્તનથી સ્પષ્ટ જણાઇ આવે છે; તેથી તે કદાચ શીતળ મંડપવાળા સુંદર ઘરમાં, હવેલીમાં કે રાજ્યમહેલમાં વસતા દેખાતા હોય તે પણ તેઓ નિરંતર રસ્તે ચાલનારા છે એમ સમજવું. હવે બીજી બાજુ મુનિઓને તમે મારિકાથી અવલાકશે તેા જણાશે કે તે તેા નિરંતર વિવેકપર્વતની ઉપર ચઢીને તેના શીખરપર જૈનપુર જે હમેશાં લહેર કરાવે તેવું રમણીય છે તેમાં રહે છે. એ જૈનપુરમાં વળી એક અત્યંત ઠંડા આનંદ ઉપજાવે તેવા ચિત્તસમાધાન મંડપ છે તેમાં તેઓ વસે છે અને ત્યાં રહી પેાતાના આત્માને તદ્દન નિવૃત્ત કરી દે છે અને તેને રસ્તાના કોઇ પણ પ્રકારના થાક કે ખેદ થતા નથી, તેઓના સંબંધમાં તેવા ખેદ જણાતા પણ નથી અને તેને એ સંબંધી ત્રાસ થવાનું કારણ પણ રહેતું નથી. આથી કેટલીક વાર તમે મુનિઓને જોશા તેા મહારથી અચવા ઉપર ઉપરથી એમ લાગશે કે જાણે તેઓ ખેદ ૧ વિવેક પર્વત માટે જુએ પૃ.૬૯ અને ૧૦૪૭, અને જૈનપુરવર્ણન માટે જુએ પૃ. ૧૦૪૯. ચિત્તસમાધાન મંડપ માટે જુએ પૃ. ૧૦૫. Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શન. ૧૨૪૩ થી થાકી ગયેલા છે છતાં પરમાર્થનજરે તેઓ ખેદ અને થાકથી રહિત છે એમ સમજવું. આ પ્રમાણે છેવાથી હે રાજન્ ! તમે સર્વે ખેદથી થાકી ગયેલા છે અને હું તે બેદરહિત છું એમ મેં અગાઉ જણાવ્યું હતું. (૫). સંસારી પ્રાણીઓને ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લાભ એ ચાર પ્રકારના આખા શરીરને તપાવનારા, અંતઃકરતાપ-તડકે, ણના ઊંડાં, બહુ આકરા, હેરાન કરનારા, ત્રાસ આપનાર તાપ છે. એ સંસારી પ્રાણીઓનાં શરીર પર ચંદનનાં વિલેપન કરેલાં હોય અને બહારની નજરે તેઓ તદ્દન ઠંડા લાગતા હોય તો પણ એ ક્રોધ માન વિગેરેથી તેઓ નિરંતર બળી કળી જતા હોય છે. એક એક મનોવિકાર અંદરખાનેથી તાપ કરે છે તે જરા લક્ષ્ય આપવાથી સમજાશે. હવે બીજી બાજુએ સાધુઓને અવેલેકશો તે તમને જણાઈ આવશે કે તેઓનાં મન તદ્દન શાંત થઈ ગયેલાં હોય છે, તેઓનાં મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર હોતો નથી, તેઓને ઉપર દર્શાવેલા ચાર પ્રકારમાંથી કોઈ પ્રકારનો તાપ હેતો નથી અને તેઓ પાપનું નિકંદન કરનારા હોય છે. એવા મહાત્માઓ ખરે બપોરે તડકે તપસ્યા કરતા હોય કે ઉઘાડે માથે ફરતા હાય, કાઉસગ્ગ મુદ્રાએ સ્થિત હોય કે વિહાર કરતા હોય અને બાહ્ય નજરે તાપથી–તડકાથી પીડા પામતા દેખાતા હોય તે પણ પરમાર્થેથી તેઓને તાપ દૂર ગયો છે એમ સમજવું. આ પ્રમાણે હકીકતનો મેં જાતે અનુભવ કરેલ હોવાથી તમે સર્વે તડકાથી પીડા પામેલા છે અને હું તાપથી રહિત છું એમ મેં છાતી ઠોકીને તમારી પાસે કહ્યું હતું. સાધારણ રીતે કોઢના વ્યાધિમાં શરીરમાં જીવાત (કર મીઆ) થઈ આવે છે, હાથ પગમાંથી કોઢ ગળે છે કષ્ટ-કેહ, | (જે ચીકાશવાળો પદાર્થ હોય છે), નાક ઉપર તે નિશાની પાડી તેને બેસાડી દે છે અથવા તેને નાશ કરે છે, અવાજને ઘેઘરે બનાવે છે, હાથ અને પગનાં આંગળાંઓને ધીમે ધીમે બુઠાં બનાવી નાખે છે એ તમારા જેવામાં આવ્યું હશે. હે રાજન ! મિથ્યાત્વ Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ધ કરનાર (અજ્ઞાન અથવા ફુદેવ કુગુરૂ કુધર્મમાં શ્રદ્ધા ) ને કાઢ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એ અનેક પ્રકારના કુવિકા રૂપ કરમીઆએને જન્મ આપનાર છે, એનાથી આસ્તિકતા રૂપ રસ (કાઢ) નિરંતર ગળ્યા જ કરતા હાય છે, એ સદ્ગુદ્ધિરૂપ સુંદર નાના છેદ કરનાર-નાશ કરનાર છે, એ મદથી ઉદ્ધૃત થઈ જતા પ્રાણીઓના અવાજ અભિમાનથી ઘાઘરા અને અસ્પષ્ટ કરી મૂકે છે, શમ (સમતા) સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસારની સ્થિતિથી કંટાળા), અને કરૂણા જે હાથ પગની આંગળીએ સમાન છે તેને એ મૂળથી ઉખેડી મૂકે છે અને વિદ્વાન સમજી પ્રાણીને પણ એ અનેક પ્રકારના ઉદ્વેગ કરાવે છે. એવા પ્રકારનું મિથ્યાત્વ જે અનેક કુવિકલ્પાને કરનાર છે, સમ્રુદ્ધિને દૂર કરનાર છે, મદથી પ્રાણીને ઉદ્ધૃત બનાવનાર છે અને શમસંવેગ નિર્વેદ આસ્તિક્ય અને અનુકંપાના નાશ છે તેવા ઉદ્વેગ કરાવનારા મિથ્યાત્વથી મૂઢ પ્રાણી હાયલા રહે છે, નિરંતર ત્રાસ પામ્યા કરતા હાય છે, હમેશ હેરાન થતા હેાય છે, તેથી એ પ્રાણી માહ્ય નજરે જોતાં કદાચ સર્વ અવયવાએ સુંદર દેખાતા હાય તેા પણ ભાવથી અનેક કૃમિઓનાં જાળાંથી શરીરે ક્ષત પડી ગયેલા અને કાઢથી હેરાન થતા છે એમ સમજવું. હવે બીજી બાજુએ મુનિઓના સંબંધમાં અવલાકન કરશે અથવા વિચાર કરશે તે જણાશે કે સમ્યગ્ભાવથી વિશુદ્ધ થયેલા હાય છે, તે શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પર શ્રદ્ધા રાખી આગળ વધનારા હાય છે અને તેથી તેમનાં શરીરપર પેલા મિથ્યાત્વરૂપ કોઢ જરાએ હાતા નથી એટલું જ નહિ પણ તે સર્વ અવયવાએ સુંદર હેાય છે. વળી કદાચ તમને કોઇ વખત એવા મુનિ મહારની નજરે કાઢીઆ પણ દેખાય છતાં પણુ અંદરના ભાવથી તે તેવા પ્રકારના નથી એમ સમજવું, તે વસ્તુતત્ત્વે કાઢ વગરના છે એમ જાણવું. આ પ્રમાણે હાવાથી હે રાજન ! તમે સર્વે કાઢીઆ છે. અને હું તેવા પ્રકારના નથી એમ મેં તે વખતે કહ્યું હતું. તે Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિ–સ્વરૂપદર્શન. ૧૨૪૫ “(૭). - હે રાજન્ ! હવે શૂળના સંબંધમાં ખુલાસો સમજાવું તે તમે તથા સર્વ જનો વિચારશે. પ્રાણુઓને અન્ય ઉશૂળપીડા, પર જ્યારે દ્વેષ થઈ આવે છે ત્યારે તેની દ્ધિ સમૃદ્ધિ અથવા આબાદી જોઇને તેના ઉપર ઇર્ષ્યા થઈ આવે છે તેને સમજુ મનુષ્ય શૂળ કહે છે. એ ઈષ્ય રૂપ શૂળથી પ્રાણીઓનાં હૃદયમાં દરેક ક્ષણે સણકા આવ્યા કરે છે, એ અન્યને દુઃખ દેવામાં રાજી થાય છે, દ્વેષથી ધમધમતા રહે છે અને વારંવાર પોતાના ચહેરાને ખરાબ કરે છે, દાંતે ડાબે છે, હઠને પરસ્પર ડબાવે છે અને ભવાં ચઢાવે છે. આ તેઓને ખરેખર મુખભંગ છે. હવે તમે મુનિ મહારાજના સંબંધમાં જોશે તો જણાશે કે તેઓને આવું શૂળ હતું જ નથી, તેઓનાં મનની સ્થિતિસ્થાપકતા એર પ્રકારની હોય છે, તેઓને સર્વ જીવ ઉપર સમભાવ હોય છે, તેઓને મારું તારું હતું નથી, તેઓને અન્ય ઉપર દ્વેષભાવ કદિ હેતે નથી આ કારણને લઈને તમે સર્વ શૂળની પીડાથી હેરાન થનારા છે અને હું એવી હલકા પાડનારી તુચ્છ પીડાથી મુક્ત છું એમ મેં તમને કહ્યું હતું. છેષ અને ઈષ્યનાં પરિણામને અને તે વખતે થતી માનસિક પરિવર્તન દશાનો જરા પણ ખ્યાલ કર્યો હશે તે આ હકીકત સ્પષ્ટતાપૂર્વક સમજવામાં આવી જશે. “(૮). હે રાજન્ ! એક બાબત તો તમને ઘણી નવાઈ જેવી લાગશે. વાત તે સ્પષ્ટ છે, જાણીતી છે, પણ તે ઉપર ઘડપણ જ્યાં સુધી લક્ષ્ય ન ગયું હોય ત્યાં સુધી વ્યક્ત ન થાય તેવી છે. એ બાબત આ પ્રમાણે છેઃ અનાદિ કાળથી સંસાર ચાલ્યા કરે છે તેમાં આ પ્રાણી એકસરખી રીતે જન્મે ત્યારે હતો તેવોને તે જ રહી વર્તન કર્યા કરે છે, કામ કરે છે અને હરે ફરે છે; વળી મરે છે જન્મે છે, આવે છે અને જાય છે; પણ તમે જોશે તે એમાં કઈ પ્રકારની વિશિષ્ટતા નવીનતા કે ઉન્નતતા જોવામાં આવતી નથી. એ કેઇ વખત મનોહર વિદ્યા જન્મ (વિદ્વત્તાનો અનુભવ) લેતો નથી, એનામાં ૧ આ વાત ખરેખર વિચારવા યોગ્ય છે. ૭૦. Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ વિવેકરૂપ જુવાની આવતી નથી, એ ભાવમૃત્યુએ કદિ મરતે નથી–માત્ર આવ જાવ કરી આંટા ખાધા કરે છે અને તેમાં તેને એટલાં બધાં સંખ્યાબંધ દુઓ થયાં કરે છે કે એ દુઃખરૂપ વળીઆથી તે ઘરડે જ દેખાય છે. એવી રીતે સંસારી જી ઘડપણથી તક્ત ખખ થઈ ગયેલા છે. હવે એવા પ્રાણીઓ કદાચ બહારની નજરે જુવાન દેખાતા હોય તે પણ તત્વનજરે તેઓ તદ્દન ઘરડા છે એમ જ સમજવું. હવે બીજી બાજુએ તમે સાધુજીવનનું અવલોકન કરશે તે તમને જણાશે કે તેઓમાં વિદ્યાજન્મ અપૂર્વ હોય છે, તે ઓનું જીવન જ વિદ્યામય હોય છે, વિવેક રૂપ જુવાનીના તેજમાં તેઓ ઝગઝગાયમાન થતા હોય છે અને દીક્ષાસુંદરી સાથે તેઓ આનંદથી વિલાસ કરતા દેખાય છે. વળી તેઓ જુવાનીમાં ને જુવાનીમાં મરીને પેલી મહા ત્રાસ આપનારી જરાની સ્થિતિએ પહોંચ્યા વગર જ આ દુનિયામાંથી એવી રીતે પસાર થાય છે કે તેઓની ફરીવાર ઉત્પત્તિ જ ન થાય. જીવે ત્યાં સુધી વિવેક રૂપ જુવાનીવાળા, આજીવન દીક્ષાસુંદરી સાથે ભેગ ભેગવનારા એ લેકેનું જીવતર જન્મ અને મરણ રૂપ સંસારનો સર્વથા છેદ કરનાર હોવાથી તેઓ વાસ્તવિક તરૂણ છે એમ સમજવું. બાકી સંસારમાં ઘણે કાળ રહેનારા જીવો તે ઘડપણથી તદ્દન ખખ થઈ ગયેલા છે એમ સમજવું. સંત પુરૂષ નિરંતર જુવાન છે તેનું બીજું પણ એક કારણ છે. જુવાન માણસ જ દુમને નાશ કરી શકે છે અને એ સંત પુરૂષે કર્મ રૂપ મોટા દુશ્મનોને હટાવી દેવાને-તેનો વિનાશ કરવાને શક્તિમાન છે. આથી સંસારી જીવો ઘરડા છે અને અમે યુવાન છીએ એમ મેં જણાવ્યું હતું. “(૯). સંસારમાં રહેલા સર્વ મૂર્ખ પ્રાણુઓ રાગ રૂપી સંતાપે કરીને અનેક પ્રકારે તપી રહેલા છે તેથી હે રાજન્ ! જવર–તાવ, એ પ્રાણીઓ જવરથી પીડા પામનારા છે એમ કહેવામાં આવ્યું હતું. સાધુઓને તે એ રાગની ગંધ પણ હોતી નથી. કદાચ બાહ્ય નજરે તેઓને તાવ આવતો હોય તે પણ રાગ રૂપે સંતાપના અભાવથી તેઓ ખરી રીતે Page #594 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ] બુધસૂરિ—સ્વરૂપદર્શન. ૧૨૪૭ તાવ–વર વગરના છે એમ સમજવું અને સંસારી જીવા ને તાવ આવ્યા જ કરે છે એમ વિચારવું. ઉન્માદ “ (૧૦). હવે આ સંસારી જીવાનાં વર્તન સંબંધી વિચાર કરશે તે તેમાં એક જાતના ઉન્માદ (ઘેલાપણું ) સ્પષ્ટ જોવામાં આવશે. તમે એ પ્રાણીને કોઇ સારૂં ધર્મઅનુછાન મતાવશે અથવા એનું કર્તવ્ય કર્મ બતાવશે તે તે કરશે નહિ, તમારા કર્તવ્ય બતાવવાના પ્રયાસ પણ નિષ્ફળ જશે, તમે એને વારશા-અટકાવશો તે પણ પાપક્રિયા અથવા અકર્તવ્ય તે બહુ જોરથી અને હોંસથી કરશે. આ પ્રમાણે હોવાથી સંસારી પ્રાણીઓ જો કે કેટલાક પેાતાને સમજી અને પંડિત તરીકે માનતા હાય તા પણ તેઓને ઉન્માદવાળા કહેવા એ જ યોગ્ય છે. ઘેલાપણાની નિશાની એ જ છે કે લાભ કરનાર કાર્ય કરે નહિ અને નુકસાન કરનાર કાર્ય કરતાં તેને વારંવાર અટકાવવામાં આવે તે પણ તે કરે. આથી સંસારી પ્રાણીઓને ઉન્માદવાળા કહેવામાં આવ્યા છે. હવે બીજી બાજુએ તમે સાધુઓના સંબંધમાં જોશે તે તમને જણાશે કે તેઓ વિશુદ્ધ અનુષ્ઠાન કરવાની આમતમાં નિરંતર આસક્ત મુદ્ધિવાળા હાય છે, કર્તવ્ય સન્મુખ નિરંતર રહેનારા હાય છે અને તેથી જ તેઓમાં આવા પ્રકારના ઉન્માદ નથી. આ કારણથી તેની બુદ્ધિ પણ ઘણી વિશુદ્ધ રહે છે. આ પ્રમાણે હકીકત હાવાથી હે રાજન્ ! મેં સંસારી પ્રાણીઓને ઘડપણથી જીણું, રોગથી ઘેરાયલા અને છેવટે ઉન્માદવાળા જણાવ્યા હતા અને તેજ હેતુથી તમે તેવા છે અને હું તેવા નથી એમ મેં કહ્યું હતું. અંધતા. ૮ (૧૧). રાજન્ ! સંસારી પ્રાણીઓ બાહ્ય નજરે પેાતાની આંખથી દેખતા દેખાય છે, પેાતાની આંખે ફાડી ફાડીને જોતાં જણાય છે છતાં એજ મૂર્ખ પ્રાણીએ અંદરથી જોશે તેા કામથી અંધ થઇ ગયેલા જણાશે અને વિદ્વાને તેમને તેટલા માટે કામાંધ કહીને જ ખાલાવે છે. મેં એ પ્રાણીઓને આંખ વગરના અંધ કહ્યા હતા તેનું એ જ કારણ હતું. કામથી થતું એવા પ્રકારનું અંધપણું સાધુઓમાં સંભવતું નથી. કોઇ વખત બહારની Page #595 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ પ નજરે સાધુઓની દૃષ્ટિ ટુંકી થઇ ગયેલી અથવા તદ્ન ગયેલી દેખાય તે પણ હે રાજન! તેઓને અંધ કહી શકાય નહિ, કારણ કે તે કદિ કામાંધ થતા નથી, થાય તેવા તેમને સંયોગો પણ નથી અને તેમાં એ દશા સંભવિત પણ નથી. આ પ્રમાણે હકીકત હાવાથી આ સર્વ પ્રાણીઓને મેં અંધ કહ્યા અને મને પાતાને સુંદર આંખાવાળા અને સારી ચક્ષુઓવાળા જણાવ્યા. tr ૮ (૧૨). હે રાજન ! ઘરબારી ગૃહસ્થા પરાધીન કેવી રીતે છે અને સાધુ સ્વતંત્ર કેવી રીતે છે તે તને હવે સમપરાધીનતા. જાવું. ખાઘ નજરે તે ગૃહસ્થા ઘણા સ્વતંત્ર અને પેાતાની જાત ઉપર આધાર રાખનારા દેખાય છે પણ બરાબર બારિકાથી એ મામતમાં ઊંડા ઉતરશે એટલે તમને તદ્દન જૂદી જ હકીકત માલૂમ પડશે. સંસારી જીવાનાં પુત્ર સ્ત્રી વિગેરેના પ્રેમ તેના ઉપર કેટલીક વાર દેખાય છે, પણ પરમાર્થનજરે વાસ્તવિક એહ હાવા તે સંભવિત જ નથી. એ સગાસંબંધી જૂદાં જૂદાં કર્મોથી એકઠા થયેલા હોય છે. તેનું ભરણપોષણ કરવામાં આ પ્રાણી સર્વદા ઉદ્યત રહે છે, ખડે પગે તૈયાર રહે છે, નિરંતર ચિંતાગ્રસ્ત રહે છે. એમાં અત્યંત ખેદની મામત એ છે કે આ મૂઢ પ્રાણીઓ એ દરેક બાબતના ખરા પરમાર્થ જાણતા નહાવાથી એને સ્ત્રી પુત્રનું પાલનપેાષણ કરવાની આમત એટલી બધી વહાલી લાગે છે કે એની વાત જ થઇ શકે નહિ અને જાણે આ દુનિયામાં મુદ્દાની માઅત એ જ છે એમ તે સમજે છે. આવા ખાટા નિર્ણયને પરિણામે તે રાતદિવસ કલેશ-દુઃખ ખમે છે અને જાણે પોતે એક કામ કરનારા નાકર હાય તેવા થઇ જાય છે અને બિચારા પશુની જેમ રાતદહાડો વહીતરૂં કર્યા જ કરે છે, આખી રાત ચિંતાને લઇને 'ઘ પણ ન આવવાથી તળાઇમાં આળેાઢ્યા કરે છે, સુખે ખાતા નથી, પીતેા નથી અને આખા વખત પૈસા મેળવવાના વિચારમાં અને ખ્યાલમાં તેની ચિંતા કર્યા જ કરે છે અને એવું અસ્થિર કુટુંબ તેને જે હુકમ ફરમાવે છે તે પ્રમાણે કરવામાં વખત ગાળે છે ૧૨૪૮ Page #596 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિ-સ્વરૂપદર્શન. ૧૧૪૯ અને એવી રીતે પરતંત્ર રહી ખરી સમજણ પ્રાપ્ત કરી શકતા નથી, વસ્તુતત્ત્વના પરમાર્થ સમજી શકતા નથી અને પરવશપણું ખ્યાલમાં લઇ શકતા નથી. આ હકીફતમાં પરમાર્થ શા છે તે જરા વધારે સ્પષ્ટ કરીને તમને સમજાવું: આ મનુષ્યાદિ ચતુર્ગતિવાળા અનાદિ અનંત સંસારચક્રમાં સર્વ જીવા માતા, પિતા, ભાઇ, શ્રી અને પુત્ર પુત્રી તરીકે સર્વ જીવાના સંબંધમાં આવી ગયા છે, વળી તે સંબંધેામાં અનેકવાર આવી ગયા છે તેમાં કાંઇ નવીનતા નથી. આવી વસ્તુસ્થિતિ જે પ્રાણી બરાબર સમજતા હાય તે જો ડાઘો હાય તેા તેમની ખાતર પાતાનું કાર્ય શા માટે હારી બેસે ? પાતાની તરફની ફરજ શા માટે વિસારી મૂકે? પાતે તેમની ખાતર શા માટે સંસારમાં દખાયલે ફસાયલા અને ઘુંચવાયલા રહે? આ પ્રમાણે ખરી હકીકત હોવાથી મહાત્મા પુરૂષ પુત્ર સ્ત્રી રૂપ પાંજરાના ત્યાગ કરીને નિઃસંગ થઇ જાય છે એટલે તેમને પરસંગ અનાવશ્યક અને ભારભૂત લાગે છે અને તે તેવા સંગને છેડી દે છે અથવા તે અકર્તવ્ય છે એમ સમજી લે છે. આવા સાધુઆજ પરાધીન નથી, તેજ ખરેખરા ભાગ્યશાળી છે, તેઓજ ખરેખરા આખી દુનિયાના સ્વામી છે એવા મહાબુદ્ધિશાળી મહાત્માએ પાતાના ગુરૂને આધીન હાય તા પણ ઘરના પાસથી મુક્ત હોવાને લીધે તન છૂટા છે, માકળા છે, સ્વતંત્ર છે, એમ સમજવું. સંસારમાં રહેનાર ગમે તેટલા વૈભવ માણતા હાય, માટી શેઠ કે રાજા હાય તેા પણ તે પરાધીન છે એમ સમજવું. આ પ્રમાણે હોવાથી હે રાજન! મેં મારી જાતને સ્વતંત્ર કહી અને તમને સર્વને પરાધીન કહ્યા હતા. ૮ (૧૩). રાજન્ ! મેં તે વખતે તમને જણાવ્યું હતું કે મારે માથે આઠ લેણદારો છે તે પ્રાણીઓને લાગતાં અને આઠલેણદારો લાગી રહેલાં આઠ પ્રકારનાં કર્મો છે. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનપર આવરણ થાય છે, દર્શનાવરણીયથી જોવામાં આવરણ થાય છે, વેદનીય કર્મથી સુખદુઃખ મળે છે, માહનીય કર્મથી પ્રાણી ક્રોધ માન માયા લાભ હાસ્ય વિગેરે આંતરિક મનેાવિકારો કરે છે અને મિથ્યા Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ગ્ર ત્વમાં આસક્ત થાય છે, આયુષ્ય કર્મથી પ્રત્યેક ભાવમાં જીવનકાળ મુકરર થાય છે, નામ કર્મથી ગતિ જાતિ શરીર અંધારણ રૂપ સૌભાગ્ય વિગેરે સર્વ વિચિત્રતા આળેખાય છે, ગાત્ર કર્મથી ઉચ્ચ નીચ કુટુંબમાં જન્મ થાય છે અને અંતરાય કમૅથી લેવા દેવાની ખાખતમાં ભાગ ઉપભાગમાં અને શક્તિ વાપરવામાં અંતરાય થાય છે. આ આઠે કર્મો વારંવાર પ્રાણીઓને ત્રાસ આપે છે, તેની પાસેથી પેાતાના હક દબાવીને પણ લે છે અને જીવની મહા હેરાનગતિ કરે છે. એ કર્મો કાઇ વાર પ્રાણીઓને તદ્દન ભૂખ્યા રાખે છે, કોઇ વાર તેમને અત્યંત દીન બનાવી અનેક રીતે વિદ્યુળ કરી મૂકે છે, કોઇ વખતે તેઓને નરકમાં નાખીને અનેક પ્રકારની પીડા ઉપજાવે છે. હવે એ આઠે કર્મો સાધુઓને પણ હાય છે છતાં તે સાધુઓને તેટલી કદર્શના કે ત્રાસ નીપજાવી શકતા નથી, કારણ કે સાધુઓને જે દેવું હોય છે તે લગભગ નહીં જેવું અલ્પ હાય છે. વળી એ સાધુએ એવા કાબેલ હાય છે કે પાતાને માથે જે દેવું હોય તે પૈકી દરરોજ કેટલુંએક દઇ દઇને ઘટાડ્યા કરે છે અને લેણદારોને સંતેષ આપ્યા કરે છે—આથી કરીને એ આઠે લેણુદારા સાધુઓને ત્રાસ આપી શકતા નથી. હે રાજનૢ ! આ પ્રમાણે હકીકત હોવાથી તમે સર્વ દેદારો છે અને હું દેણારહિત છું એમ મેં તે વખતે જણાવ્યું હતું. “ (૧૪). ત્યાર પછી સર્વ પ્રાણીઓ તમે ઉંઘતા છે એમ મેં કહ્યું હતું તેના સ્પષ્ટ ખુલાસેા કરી અતાવું છું તે લક્ષ્ય આપ્રચલા-ઉંઘ, પીને સાંભળે. જે પ્રાણીઓ જૈન ધર્મની બહાર હાય છે તે ખરેખર ઉઘે જ છે એમાં જરાપણ શંકા જેવું નથી, તેનાં કારણેા વિચારોઃ કર્મપરંપરા ઘણી ભયંકર હાઇને પ્રાણીને મોટા ત્રાસ આપે તેવી અને નોડે તેવી આકરી છે, સંસારસમુદ્ર ઘા વિશાળ અને સામે પાર પહોંચતાં હાથજીભ કઢાવે તેવા છે, પ્રાણીને રાગદ્વેષ વિગેરે દાષા લાગેલા છે તે ઘણા ભયંકર છે, પ્રાણીઓનું મન ઘણું જ ચપળ છે, પાંચે ઇંદ્રિયોના સમૂહ ઘણા ચંચળ છે, જીવન જોતજોતામાં ચાલ્યું Page #598 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિસ્વરૂપદર્શન. ૧૨૫૩ જાય તેવું અસ્થિર છે, એકઠી કરેલી કે કરવા ધારેલી સર્વ સંપત્તિઓ ચળ (ચાલી જાય તેવી) છે, શરીર ક્ષણમાત્રમાં પડી જાય તેવું નાશવંત છે, પ્રમાદ (આળસ અથવા પંચ પ્રમાદ: મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા) પ્રાણુઓના શત્રુની ગરજ સારે છે, પાપસંચય મહા દુતર છે, ઇંદ્રિય ઉપર સંયમનો અભાવ મહા દુઃખદાયી છે, નરકરૂપ કુ મહા ભયંકર છે, ગમે તેવા વહાલા માણસો સાથેના મેળાપ અનિય છે, સંસારમાં મનને પસંદ ન આવે તેવા અનેક અપ્રિય મેળાપ અને સંબંધો થયા જ કરે છે, સ્ત્રી મિત્ર સગા અને સંબંધીઓ થોડી વાર ઘણું રાગી થાય છે અને વળી થોડી વાર પછી તદ્દન જાણે સંબંધ હોય જ નહીં તેવા વિરક્ત થઇ જાય છે, આ સંસારમાં મિથ્યાત્વરૂપ વૈતાળ મહા ભયંકર છે, વૃદ્ધાવસ્થા (ઘડપણ) હથેળીમાં જ રહેલી છે, ભેગે અંત વગરનાં મહા દુઃખ આપનારા છે, મૃત્યુરૂપ પર્વત મહા આકરે છે–આવી આવી અનેક બાબતે આ સંસારમાં પ્રાણીઓ જેવાની છે, વિચારવાની છે, તપાસવાની છે, સમજવાની છે, લક્ષ્યમાં લેવાની છે, નિર્ણય કરવાની છે– એ સર્વ છતાં આ પ્રાણી તે એમાંની કઈ પણ બાબતનો વિચાર ન કરતાં લાંબા પગ કરીને અને વિવેચક્ષુ બંધ કરીને ઉધી જાય છે તેમ જ એ ઘસઘસાટ ઊંઘે છે કે જાણે એને માથે કેઈ દુશમન નથી, એને કઈ લેણદાર નથી, એને કેઈને જવાબ દેવા નથી અને વળી મોટા શબ્દ કરી તાણું તાણીને તેને વિવેકી પ્રાણીઓ જાગૃત કરે છે તે પણું તે પોતાની ઉઘમાંથી કઈ રીતે ઉઠતો નથી, જાગત નથી, જાગવાનાં ચિહ્ન પણ બતાવતો નથી અને વિવેકીના સર્વ પ્રયો નકામા જાય છે અને ભાઇશ્રી તે મહામહની ગાઢ નિદ્રામાં ઉંધ્યા જ કરે છે, કદિ મહા મુસીબતે જાગ્રત થાય છે તે પણ તેની આંખો ઘેરાયા કરે છે તેથી ફરી પાછો પણ વારંવાર મોહનિદ્રામાં લીન થઈ જાય છે. વળી અવલોકન કરશે તો જશે કે આપણે ક્યાંથી આવ્યા છીએ? કયા કમેથી આવ્યા છીએ? કયાં આવ્યા છીએ? કયાં જશું? એ સર્વને Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૫ તેઓ જરા પણ વિચાર કરતા નથી, જાણતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી, તેથી જે કે પ્રાણીઓ જૂદા જૂદા પ્રકારની ચેષ્ટાઓ કરતા અને ચાલતા જોવામાં આવે છે તે પણ વાસ્તવિક રીતે તેઓ ઉંઘતા જ છે એમ જાણવું. સંસારસમુદ્ર આવે આરે હોય, તેમાં ભયંકર વૈતાળો અને વિકારે હોય, માથે મૃત્યુ જેવા દુમન ગાજતા હોય, જે શરીર પર મોટી મદાર બાંધી હોય તે આટલું બધું નાશવંત અને ક્ષણિક હોય, જે સગાસંબંધીની ખાતર સર્વ સંસાર માંડ્યો હોય તે કેમ અને કયારે ઉપડી જશે તેને જરા પણ ભરોસો ન હોય એવા સંસારને વળગવું કે એંટવું એમાં ભાવનિદ્રા સિવાય બીજું શું હોઈ શકે? હવે તમે મુનિઓના સંબંધમાં અવલોકન કરશે તે જણાશે કે તેઓના સંબંધમાં મહામહ રૂપ અંધકારમય નિદ્રા જરા પણ જોવામાં આવતી નથી, તેઓ તો નિરંતર ભાગ્યશાળી હોઈ આત્મિક બાબતમાં જાગતા જ હોય છે અને વળી તેમની પાસે (હૃદયમાં) સર્વર મહારાજન બતાવેલ આગમ રૂપ દી સવૅદા ઝળહળી રહેલો હોય છે તેના પ્રકાશમાં તેઓ પોતાની અને સર્વ પ્રાણીએની ગતિ અને આગતિ (ક્યાં જવાના છે અને ક્યાંથી આવ્યા છે) વિગેરે સર્વ બાબતો બરાબર જોઈ શકે છે, જાણી શકે છે. હે રાજન્ ! એવા મુનિઓ કદાચ બાહ્ય નજરે થોડા વખત સુતા હોય તો પણ તેમનાં વિવેકચક્ષુ ઉઘાડાં હોવાને લીધે તેઓ ઉઘતા નથી જ એમ સમજવું. આ સર્વ બાબતનો વિચાર કરીને પ્રથમ મેં તમને કહ્યું હતું કે તમે ઊંઘો છો અને હું જાગતો છું. મહામહની નિદ્રામાં પડેલા હેવાથી તમે વસ્તુસ્વરૂપ પણ બરાબર જાણતા નથી અને મારી વિવેકચક્ષુઓ ઉઘડેલી હોવાથી મને તે આ બાબત તદ્દન સ્પષ્ટ જણાય છે. ૧ ધ્યાનમાં રાખશે કે બુધ આચાર્ય આ ખુલાસે ધવળરાજ પાસે કરે છે તે વખતે વિમળ અને વામદેવ પાસે બેઠા છે. વામદેવ એ સંસારીજીવ છે અને સદગમ સમક્ષ તે પોતાનું ચરિત્ર કહે છે જે અઝહીતસંકેતા ભગ્યપુરૂષ વિગેરે સાંભળે છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસૂરિસ્વરૂપદર્શન. ૧૨૫૩ (૧૫). હે રાજન ! વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે. માટે વિશદ્ધ ધર્મની બહાર જે પ્રાણીઓ હોય છે અને એવા ધર્મથી દારિય. જેઓ કમનસીબ રહેલા હોય છે તેઓ ખરેખરા દરિદ્રી છે, ભીખારી જેવા છે એમ તારે સમજવું. આ સર્વે હકીકત મેં તને અગાઉ જણાવ્યું તેમ પરમાગૅદષ્ટિએ સમજવાની છે, ઉપર ઉપરની કે બહારની નજરે જોવાની નથી. તે હકીકતને મુદ્દો આ પ્રમાણે છે જે પ્રાણીઓ સંસારમાં રહેલા હોય છે અને વિશુદ્ધ ધમૅથી રહિત હેય છે તેઓને પાપને ઉદય હોવાથી તેવી ભાગ્યહીન દશામાં તેઓનાં નસીબમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને વર્યાદિ ગુણરૂપ રતાં હતાં નથી. જ્ઞાનથી સર્વ વસ્તુ વિશેષ જણાય છે, દર્શનથી સામાન્ય દેખાય છે, ચારિત્રથી શુભ વર્તન થાય છે અને વીયેથી શક્તિનો ઉપયોગ થાય છે. એ આત્મિક સંપત્તિ હેવાથી ખરેખર કિમતીઅમુલ્ય રત્નો છે, બાહ્ય રતો તે નાશવંત હોવાથી આખરે નકામાં છે, પથ્થર રૂ૫ છે, કેલસા જેવાં છે; તેથી આત્મિક રત્રો જેમની પાસે ન હોય તેઓ પાપી છે, કમનસીબ છે, હીણુભાગી છે. એ આત્મિક રતો જ ખરેખરી દોલત છે, એ રો જ સાચું ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે અને તે જ ખરેખરા સુંદર છે–એના વગર ધન કેવું? એના વગર સાચી ઋદ્ધિસિદ્ધિ કેવી? અને એના વગર દેલત પણ શી? હવે આ દુનિયામાં એ આત્મિક રત્ર વગરના પ્રાણીઓ હોય તેઓ કદાચ ધનના ભંડારથી ભરપૂર દેખાતા હોય તે પણ પરમાર્થે તેઓ તદ્દન નિર્ધન છે-ભીખારી છે-દરિદ્રી છે એમ સમજવું. તમે જે સાધુજીવનનો બરાબર અભ્યાસ કરશો તો તમને જણાશે કે તેમનાં ચિત્ત રૂ૫ મંદિરમાં આત્મિક રતો ઝળહળી રહેલાં હોય છે, પોતાનો પ્રકાશ - તરફ વિસ્તારી રહેલાં હોય છે, નિરંતર જાગતી જ્યોત લગાવી રહેલા હોય છે. એ સાધુઓ જ તેટલા માટે ખરેખર ધનવાળા છે, ખરેખરા ભાગ્યશાળી છે, ખરેખરા પરમેશ્વર છે અને તેઓ જ ત્રણ ભુવનને પોષવાની શક્તિવાળા છે–એ બાબત જરા પણ શંકા વાળી નથી. મૂઢ પ્રાણીઓ તેમને (સાધુઓને) બહારની નજરે જોશે ૭૧ Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ તો તેઓનાં શરીર પર મેલવાળાં કપડાં દેખાશે તેને લઈને તેઓ મલીન લાગશે, હાથમાં તુંબડાં દેખાશે તેથી તેઓ દરિદ્રી લાગશે, પરંતુ પરમાર્થની નજરે તેમના તરફ જોઈને વિચાર કરવામાં આવશે તે સમજા માણસો તેમને મહા કિમતી (અમુલ્ય) રોના માલેક અને પરમ ઐશ્વર્યવાળા તરીકે જોઈ શકશે. અરે રાજન! તને શી વાત કરું? તને સાંભળીને નવાઈ લાગશે કે જે તે મહાત્માને એવું કંઈ કામ પડી જાય તો તેમાં એટલું તેજ રહેલું હોય છે કે તેઓ એક તરખેલું હાથમાં લઈને તેમાંથી રનનો ઢગલે વરસાવી શકે. આ પ્રમાણે હોવાથી એ રાજન! તમે સર્વે દરિદ્રી છે એ બાબત ન જોતાં મારા જેવાને તમે દરિદ્રી કેમ કહ્યો? જો કે હવે તે તમને ખાતરી થઈ હશે કે હું તે ઘણે મેટો ધનવાળે છું. હવે મલીનતાને અંગે પણ જો તમે વિચાર કરશે તે જણાશે કે જે કર્મના મેલથી ભરેલા હોય તે જ આ સંસારમાં વાસ્તવિક મલીન છે અને એવા પ્રાણીઓએ પોતાનાં બહારનાં અવયવો ગમે તેટલાં ઘોઈને સાફ કર્યા હોય અથવા સુંદર વસ્ત્રો પહેર્યા હોય તે પણ તેની મલીનતામાં જરા પણ તફાવત પડતો નથી. સાધુએનું મને બરફ, મોતીના હાર, અથવા ગાયના દૂધ જેવું નિર્મળ હેવાથી બહારની નજરે કદાચ તેઓમાં મળ દેખાતો હોય તે પણ હે માનવેશ્વર! એ મુનિ તદ્દન નિર્મળ છે-મેલ વગરના છે–ચોકખા છે એમ સમજવું. આવી મલીનતા તમારા પોતાનાં શરીરમાં રહેલી છે છતાં તે બાબતનો જરા પણ વિચાર કર્યા વગર તમે તે શું જોઈને મને હસ્યા? ક્યા ધોરણે તમે મારી મશ્કરી કરી? એવી જ રીતે તમારે સૌભાગ્ય-સુંદર નસીબ માટે વિચાર કરવાનો છે. જે પ્રાણુ શુદ્ધ ધર્મમાં આસક્ત હોય તેને જ ભાગ્યશાળી કહી શકાય, કારણ કે એ ૧ લબ્ધિ અને સિદ્ધિપર આ બાબત છે. નંદિણ વિગેરેનાં દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. ધર્મકાર્ય વગર મુનિ લબ્ધિઓને કદિ ઉપયોગ કરતા નથી. અત્ર તાત્પર્ય એ છે કે ધન તો તેઓનાં વચનપર છે, જરૂર હોય તો તરખલામાંથી તેઓ અકલ્પ ધન એકઠું કરી શકે છે. Page #602 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] બુધસરિ–સ્વરૂપદર્શન. ૧૨૫૫ પ્રાણી હોય છે તે વિવેકી પ્રાણીઓને ઘણો વહાલે હોય છે. આ દુનિયામાં દેવ અને દાનવ, પશુ અને પક્ષી, જળચર અને સ્થળચર, કીડિ અને કુંજર, વનસ્પતિ અને જળ-કુંકામાં ચર અને સ્થિર આખું જગત એવા મહાત્માઓને પોતાના બંધુ જેવું હોય છે, સર્વ પ્રાણી તરફ તે પ્રેમભાવે-મૈત્રીભાવે જુએ છે અને તેમને પિતાના જ માને છે, તેમને જરા પણ દુઃખ કે કષ્ટ દેતા નથી. તેટલા માટે સાધુઓને દુનિયામાં સદાચારી કહેવામાં આવે છે અને એવા સુંદર આચારવાનું આ સાધુઓ જ દુનિયામાં સૌભાગ્યને યોગ્ય હોય છે. જે પ્રાણુઓ એવા સુંદર આચાર અથવા સાધુજીવનપર દ્વેષ કરે છે તે પાપી છે, અધમ છે, નીચ છે એમ સમજવું. જે પ્રાણીમાં અધર્મની બહુલતા જોવામાં આવે તે દુભંગી છે, કમનસીબ છે એમ સમજવું, કારણ કે હે મહારાજ ! વિવેકી પ્રાણીઓ એવા પુરૂષની નિંદા કરે છે, એના વર્તનને સ્વીકારતા નથી. આ પ્રમાણે હોવાથી જે પ્રાણ પાપમાં આસક્ત હોય છે તે ખરેખરા દુર્ભાગી છે એમ જાણવું અને હે રાજન ! એવા પ્રાણીના જે વખાણું કે પ્રશંસા કરે તે પણ અધમ પાપી માણસે છે એમ સમજવું. આ પ્રમાણે સ્થિતિ હોવાથી અને મુનિને વેશ મેં લીધેલ હોવાથી હું ધમ તે હતો જ, વળી વેશથી પ્રગટ દેખાતો પણ હતો અને આ દુર્ભાગી લેકે મને તે જોઈ પણ શકતા હતા, છતાં શા માટે તેઓએ મને અભાગીઓ કહીને મારી નિંદા કરી?” N Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. પારમાર્થિક આનંદ. A હાત્મા પુરૂષે રાજા વિગેરેને સ્વરૂપદર્શન કરાવતાં સાં| સારિક જીવનની અધમતા અને સાધુજીવનની મહઆ ત્તા ઉપર પંદર મુદ્દાઓ કહ્યા, સંસારીઓની બેટી આ સમજણ દૂર કરવાનાં કારણે વિગતવાર જણાવ્યાં અને પિતાની નિંદા કરવાનું કઈ રીતે યોગ્ય ન હતું તે સ્પષ્ટ કર્યું. હવે સાધુજીવનની વિશિષ્ટતા, આનંદીતા, કર્તવ્યશીળતા વિગેરે ખાસ મહત્વની બાબત જણાવતાં તેઓશ્રી આગળ વધ્યા આ સર્વ હકીકત ધવળરાજ સાંભળે છે, પાસે વિમળમાર બેઠેલ છે તે બુધસૂરિને ઓળખી મનથી નમી રહેલો છે, બાજુમાં વામદેવ (સંસારીજીવ) બેઠે છે, તે વખતે ઉપદેશધારા-વચનવેગ આગળ વધ્યા. પંદરે મુદ્દાઓને સમુચ્ચય સંક્ષેપ, સર્વ ઇંદ્રિયતૃપ્તિ છતાં સુખનો અભાવ, સુખાભાવ દર્શાવનાર બે દૃષ્ટાન્ત સાંસારિક સુખ, “ “એ પ્રમાણે હેવાથી હે રાજન ! જે પ્રાણીઓ જૈન વચન રૂપ અમૃતથી કમનસીબ હે ઈ સંસારના ગર્ભમાં ફર્યા કરે છે તેઓ બાપડા નિરંતર કર્મપરંપરા રૂપ લાંબા દોરડાથી બંધાય છે, ગમે “તેટલા વિષય ભેગવે તે પણ તેથી સંતોષ ન થવા રૂપ ભૂખથી પીડાય છે, વિષ ભેગવવાની આશા રૂપ તરસથી શેષાયા કરે છે, ભવચકમાં નિરંતર ભ્રમણ કરતા હોવાથી થાકી જાય છે (અથવા “ખેદ પામે છે), કષાય રૂ૫ તાપની ગરમીથી દરરોજ તપેલા અને “ધમધમાયમાન સ્થિતિમાં રહે છે, મિથ્યાત્વ રૂ૫ મોટા ભયંકર કઢ Page #604 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] પારમાથક આનંદ. ૧૨૫૭ “ વ્યાધિથી સપડાઈ જાય છે, અન્ય ઉપર નાની મોટી બાબતમાં ઇષ્ય કરવા રૂપ શૂળના મહા ભયંકર વ્યાધિથી હેરાન થાય છે, સંસારમાં ઘણે લાંબો વખત રહેવાનું હોવાથી ઘરડાખખ થઈ જાય છે, રાગ રૂપ મહા આકરા તાવથી બળુ બળુ થઈ રહે છે, છારી જેવા કામભેગથી આંધળા થઈ જાય છે, ભાવદરિદ્રતામાં ફસાઈ જાય છે, જરા રૂ૫ રાક્ષસી વડે પરાભવ પામે છે, મેહના ભયંકર અંધ“કારથી તેઓનાં હૃદયને આચ્છાદન થઈ જાય છે, પાંચ ઇંદ્રિય રૂપ “ઘોડાઓ વડે ચારે બાજુએ આડાઅવળા ખેંચાય છે, ક્રોધરૂપ “આકરી અગ્નિથી રંધાયા કરે છે, માનપર્વતથી સ્તબ્ધ થઈ જાય છે, “માયાની જાળથી ચારે તરફ વીંટળાઈ જાય છે, લેભસમુદ્રના પૂર “જેસમાં તણાતા જાય છે, પોતાના વહાલાઓ અથવા વહાલી વસ્તુઓના વિયોગની વેદનાથી ગરમગરમ થઈ જાય છે, પિતાને પસંદ ન આવે તેવા પ્રાણુ અથવા વસ્તુઓ સાથે સંયોગથી થતા સંતાપમાં બળ્યા કરે છે, કાળપરિણુતિને તાબે થઈને આમથી તેમ અને તેમથી આમ અટવાયા કરે છે, મોટા કુટુંબનું પોષણ લાંબા વખત સુધી કરવાનું હોવાથી વારંવાર દુ:ખી દુ:ખી થઈ જાય છે, કર્મ રૂ૫ લેણદારોથી વારંવાર કદÈના પામે છે, મહામહની દીર્ઘ નિદ્રાથી “પાછળ પડી જાય છે અને મરણરૂપ મોટા ભયંકર મગરમચ્છના કેળીઆ થાય છે; એ પ્રાણીઓ હે રાજન્ ! જો કે કદાચ વિણ વેણું “નરઘાં અને સુંદર વાછત્રોના સુંદર સૂરે સાંભળતા હય, મનમાં વિશ્વમ ઉત્પન્ન કરે તેવા અનેક કટાક્ષ અને ચાળાંચસકાંવાળાં મને“હર રૂપ જોતા હોય, સારી રીતે તૈયાર કરેલ કમળ સ્વાદિષ્ટ અને “હૃદયને ઇષ્ટ સુંદર પ્રકારને આહાર ખાતા હોય, કપૂર અગરૂ કસ્તુરી “પ્રારિજાત (ફૂલ) મંદાર મેરૂહરિચંદન અને સંતાનક (કલ્પવૃક્ષ નાં ફૂલની તેમજ સુંદર અગ્નિમાં પુટ મૂકી તૈયાર કરેલ સુગંધી“ઓને સારી રીતે ગંધ લેતા હોય, હાવભાવવાળી લલિત લલનાઓ ૧ આંખમાં કીકી ઉપર છારી વળવાથી અથવા ફુલું પડવાથી દેખાતું નથી અથવા ઘણું ઓછું દેખાય છે ૨ શ્રવણ, ચક્ષુ, રસ, નાસિકા અને સ્પર્શ ઈદ્રિયોના વિષયો અનુક્રમે બતાવ્યા છે. ૩ મંદાર સ્વર્ગનું ઝાડ. એને પારિભદ્ર પણ કહે છે. ૪ રૂદ્રાક્ષ અથવા સુરપુત્રાગ. એક સુગંધી વૃક્ષ અને તેને થતાં ફલ. ૫ પટ: ઔષધ (સુગંધી ) પકાવવા માટે માટી વિગેરેમાં બે કોડીઆ ઉપર નીચે મૂકી તેને ભૂતડે વિગેરે પડી બનાવેલું પાત્ર. Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રતાપ અથવા અત્યંત કમળ સ્પર્શવાળી સુંવાળી શસ્યાઓનો આનંદથી સ્પર્શ કરતા હોય, તેમજ પ્રેમવાળા મિત્રો સાથે આનંદ કરતા હોય, બહારથી ઘણું સુંદર દેખાતાં વાડી વન કે બગીચાઓમાં વિલાસ કરતા હોય, પિતાને ઈષ્ટ લાગે તેવી સર્વ પ્રકારની ચેષ્ટાઓ કરતા ફરતા હોય, નાના પ્રકારની કીડાઓ કરતા હોય અને સુખના અભિ“માનમાં જે રસનું વર્ણન ન થઈ શકે તેવા રસમાં લદબદ થઈ જતા હોય અને તેમાં રસગૃદ્ધિને લઈને સુખમાંથી આંખે પણ ઊંચી ન કરતાં હોય છતાં પણ એવા પ્રાણીઓને સુખનો અનુભવ માત્ર કલેશ રૂપ અને નિરર્થક જ છે. હે રાજન્ ! મેં આપને ઉપર જણાવ્યું તેવા પ્રકારનાં સેંકડે દુઃખના હેતુ જ્યાં તૈયાર થઈ રહેલા જ હોય અને તેથી જે પ્રાણીઓ ઘેરાયેલા હોય ત્યાં સુખ કેવું? અને મનની શાંતિ પણ કેવી? આવી સ્થિતિ હોવા છતાં અને તે પ્રાણીઓ પરમાર્થદષ્ટિએ અનેક પ્રકારનાં દુઃખોથી ભરેલા હેવા છતાં મનમાં પિતે જાણે ઘણું સુખી છે એમ મેહને લઈને માને “છે. એ પ્રાણુઓને સુખ કેવા પ્રકારનું હોઈ શકે તેના બે દાખલા આપું છું તે બરાબર વિચારજો. હરણની પછવાડે શિકારીઓ શક્તિ નારા અથવા તોમર (ભાલ) લઇને લાગ્યા હોય અને તેને ત્રાસ “આપી રહ્યા હોય, બાણે વિગેરેથી મારી રહ્યા હોય, તે વખતે હર ણુને જેવું સુખ લાગે તેવું સંસારી પ્રાણુઓનું સુખ છે! અથવા “મૂર્ખ માછલીને તાળવામાં આંકડે લાગે તે વખતે ગળું જ્યારે ઝલાઈ “ જાય તે પ્રસંગે જેવું સુખ તેને હોય તેવું સુખ સંસારી જીને “હોય છે. એ પ્રાણુઓના ઉપર એટલાં બધાં દુઃખે પડીને તેમનાં મસ્તકે ભૂદાઈ ગયેલાં હોવાને લીધે એ વિશુદ્ધ ધર્મ રહિત પ્રાણીઓ ખરેખર નારકીના છ જેવા જ છે, મહા દુઃખી છે, ખરેખરા “સુખની ગંધ પણ તેમને નથી એમ જાણવું. સાધુ સંતને ત્રાસને અભાવ, અગીઆર સુંદરીનો આનંદ સુખનો સાચે જાતિ અનુભવ સાનું સુખ “હે રાજન ! મહાત્મા સંત સાધુઓના સંબંધમાં ઉપર જણ“વેલા સર્વે ઉપદ્રવ અને ત્રાસ તદ્દન નાશ પામેલા હોય છે. એનું ૧ શક્તિઃ ફેંકવાનું શસ્ત્ર. ૨ નારાયઃ આખું લોહમય બાણું. Page #606 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] પારમાર્થિક આનંદ. " કારણુ એ છે કે તેઓશ્રીનું મેહતિમિર (અંધકાર) તદ્દન નાશ “ પામી ગયેલ હોય છે, તેમને વિશુદ્ધ સત્ય જ્ઞાન પ્રગટ થયેલું હોય “ છે, કાઇ પણ ખાયતમાં ખોટા આગ્રહ પકડી રાખવેા કે ખાલી “ મમતા કરવી એવી મનની જે ખાટી સ્થિતિ ઘણે ઠેકાણે જોવામાં “ આવે છે તે તેના સંબંધમાં દૂર થયેલી હાય છે, સંતેાષ રૂપ ' અમૃત તેની રગેરગમાં વ્યાપી રહેલ હાય છે, કોઇ પણ પ્રકા“ રની ખાટી ક્રિયા બંધ થયેલ હોય છે, ભવવેલડી લગભગ તૂટી “ ગયેલ હોય છે, ધર્મમેઘ રૂપ સમાધિ તદ્દન સ્થિર થયેલ હોય છે “ અને તેઓનું અંતરંગઅંતઃપુર તેમના ઉપર અત્યંત આસક્ત હોય “ છે. એ તેમનું અંતરંગઅંતઃપુર તેમના પર કેટલું પ્રેમ રાખનાર “ હાય છે અને કેવું હાય છે તે જરા વિસ્તારથી સમજવા જેવું છે. “ તેઓનાં અંતઃપુરમાં અગીઆર પ્રેમી પત્નીએ હોય છે તેમનાં નામે “ નીચે પ્રમાણે છેઃ— ૧ કૃતિ. ૨ શ્રદ્ધા. ૩ મુખાસિકા, ૪ વિવિદ્વિષા, ૫ વિજ્ઞસિ. ૬ મેધા. ૭ અનુપ્રેક્ષા, ૮ મૈત્રી. ૯ કરૂણા. ૧૦ મુદિતા. ૧૧ ઉપેક્ષા. (ધીરજ–ક્ષમા ) (આત્મિક અને ધાર્મિક ) (વાસ્તવિક સુખ પ્રાપ્તિની ઇચ્છા ) ( જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા ) (અરજી. જાહેરાત-નિયમાદિની ) ( બુદ્ધિ ) ( વિચારણા-ચિંતવન) (મૈત્રી વિગેરે ચાર જાણીતી ભાવનામાં પહેલી ) (દયા—ભાવના બીજી) (પ્રમેાદ-ભાવના ત્રીજી) (બેદરકારી-ભાવના ચેાથી) ૧૨૫૯ “ એ મહાત્માઓને ધૃતિ સુંદરી સર્વ સ્થળે શુભાશુભ યા ન્યૂનાધિક પ્રાપ્તિમાં સંતાષ આપે છે, શ્રદ્ધા સુંદરી તેઓનાં મન હમેશા c “ પ્રસન્ન રાખે છે, સુખાસિકા સુંદરી તેનાં ચિત્તમાં અનેક પ્રકા “ રના આનંદ ઉપજાવી રહેલ હોય છે, વિવિદ્વિષા સુંદરી તેનાં “ હૃદયમાં શાંતિનું કારણુ થયેલ હોય છે, વિજ્ઞપ્તિ સુંદરી તેને અનેક “ પ્રકારે પ્રમાદ ઉપાવ્યા કરતી હાય છે, મેધા સુંદરી તેને સુંદર “ એધ આપવાનું કામ કરે છે, અનુપ્રેક્ષા સુંદરી તેના સંબંધમાં હરખના રસમાં અત્યંત સુંદર કારણભૂત થઇ પડેલી હાય છે, મૈત્રી “ સુંદરી તેઓના સંબંધમાં સર્વ પ્રકારની અનુકૂળતા કરી આપતી 66 Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ “હોય છે, કરૂણ સુંદરી વિનાકારણે તેમના તરફ વાત્સલ્યભાવ ધરાવતી જણાય છે, મુદિતા સુંદરી તેઓને સર્વદા આનંદ આપ્યા કરતી હોય છે અને ઉપેક્ષા સુંદરી તેઓના સર્વ પ્રકારના ઉદ્વેગેને “નાશ કરનારી હેય છે. હે રાજન ! એ અત્યંત વહાલી અને દઢ પ્રેમી અગીઆર સુંદરીઓના પ્રેમમાં આસક્ત રહી અને તેના પ્રેમપરિચયમાં વસી મુનીશ્વરે હમેશા આનંદમાં રહે છે, એના પ્રસંગથી મુનિ મહા ત્માઓ પિતાની જાતને સંસારસાગર તરી ગયેલ અને નિર્વાણ “(મેક્ષ) સુખસમુદ્રમાં ડૂબી ગયેલ માને છે. એ તે અનુભવસિદ્ધ અને શાશ્વપ્રસિદ્ધ છે કે શાંત ચિત્તવાળા અને વિશુદ્ધ ધ્યાનથી “પવિત્ર થયેલા મુનિઓને જે સુખ હોય છે તે સુખ નથી દેવોને, “નથી ઇદ્રોને કે નથી મનુષ્યના સાર્વભૌમ રાજા ચકવતીઓને, હે રાજન ! જેઓ પિતાનાં દેહ રૂ૫ પિંજરામાં પણ જાણે પારકા “હોય તેમ રહેતા હોય છે તેઓને કેવું સુખ હોય તે પૂછી પણ “કેણ શકે? અરે, એની વાત કરવાની હિંમત પણ કેની ચાલી શકે? એ મહાત્મા પુરૂષો જે સુખનો જાતે અનુભવ કરે છે તે સંસારના “સાધારણ સુખવાળાને તે ગોચર પણ થઈ શકતું ન હોવાથી તેના “સાચા રસને સ્વાદ તો તેઓ જ ચાખી શકે છે, બીજાઓને તે “તેને ખ્યાલ પણ આવી શકતું નથી. હે રાજન ! આ પ્રમાણે હકીકત હેવાથી હું જે તદ્દન સુખથી ભરેલો છું તેના વસ્તુતત્ત્વનું પારમાર્થિક રહસ્ય સમજવા વગર દુઃખી લોકેએ દુઃખી તરીકે વગર સમજે નિંદા કરી છે તે ફેકટની છે, સમજણ વગરની છે, પારમાર્થિક રહસ્ય રહિત છે. મતલબ કહેવાની એ છે કે હે રાજન ? “તમે સુખના ખોટા અભિમાનમાં એવું તો વિચિત્ર નાટક કરી રહ્યા છે કે પરમાર્થ સુખ કેને કહે? વાસ્તવિક સુખ શું છે? ક્યાં છે? કેને મળે? ક્યારે મળે? કેમ મળે? એ કાંઈ જાણતા નથી, સમ“જતા નથી અને વિચારતા પણ નથી.” આ પ્રમાણે વિસ્તારથી ખુલાસે કરીને તે મહાત્માએ રાજાને પારમાર્થિક મુનિસ્વરૂપનું ભાન કરાવ્યું. Page #608 -------------------------------------------------------------------------- ________________ અઠરગુરૂ કથાનક. વા મદેવ (સંસારીજીવ ) સદાગમ સમક્ષ પેાતાનું ચરિત્ર આગળ જણાવતાં કહે છે કે મારા મિત્ર વિમળકુમારના પિતા ધવળરાજા સર્વવિવેચન સાંભળી રહ્યા હતા, બુધઆચાર્ય જે તે વખતે દરીદ્રીના વેશમાં ઉગ્ર રૂપ ધારી રહ્યા હતા તેઓએ બુલંદ અવાજે પેાતાનું વિવેચન પૂરૂં કર્યું એટલે ધવળરાજાએ એક ઘણા મહત્ત્વના અને મુદ્દાસરના સવાલ કર્યો. .. પ્રકરણ ૧૫ મું. ધવળરાજે મેષ કેમ ન હોતા ૭૨ 2 T ધવળરાજ—“મહાત્મા! જો આપ કહો છે તે પ્રમાણે વિષય દુઃખમય હોય અને સર્વથી ઉત્તમ પ્રકારનું સુખ શમભાવમાં જ સમાઇ જતું હેાય તે આ સર્વ લોકો એ બાબત બરાબર સમજી શામાટે સાચા બેધ વિચારતા નહિ હોય, વસ્તુતત્ત્વ કેમ ધ્યાનમાં લેતા નહિ હોય, સહ્ય માર્ગે શામાટે પ્રયાણ કરતા નહિ હાય ? એનું કારણ આપ અમને સમજાવેા.” સત્યમેધના અભાવનું કારણ રાજાને પ્રશ્ન-મુનિના ઉત્તર, દૃષ્ટાન્ત પ્રસંગના ઉપાદ્ઘાત મુનિ—“ રાજન્ ! લેાકા મહામેાહને વશ પડી જવાથી વસ્તુતત્ત્વ સમજતા નથી, સત્ય માર્ગે આવતા નથી અને પરમાર્થ સુખ સંબંધી વિચાર કે પ્રયત્ન કરતા જ નથી. એક અઠરગુરૂએ પણ તેજ પ્રમાણે અગાઉ કર્યું હતું.” Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ મુનિ–“રાજન ! એ હકીકત બરાબર સાંભળ. હું ઉપનય સાથે સમજાય અને સ્પષ્ટ થાય તેટલા વિસ્તારથી એ હકીકતને કહી સંભળાવું છું. બઠરગુરૂ કથા પ્રસંગ ભવ નામનું એક મોટું ગામ હતું. એ ગામમાં એક સ્વરૂપ નામનું શિવમંદિર હતું. એ દેવમંદિર મહા મુલ્યવાનું અનેક રોથી ભરપૂર હતું, મનને પસંદ આવે તેવા વિવિધ પ્રકારના ખાવા પીવાના પદાર્થોથી (અથવા ખાજાંથી) ભરેલું હતું, દ્રાક્ષ વિગેરેના સ્વાદિષ્ટ શીતલ મધુર પાણીથી યુક્ત હતું, ધનથી સમૃદ્ધ હતું, ધાન્યથી ખીચોખીચ હતું, સેના રૂપાથી ભરપૂર હતું, સુંદર કપડાંથી સંપન્ન હતું અને વાહનોથી પુષ્ટ થઈ ગયેલું દેખાતું હતું. એ વિશાળ ભવ્ય મોટું શિવમંદિર સ્ફટિક જેવું નિર્મળ અને સર્વથા સર્વ પ્રકારની સગવડે અને સામગ્રીઓથી યુક્ત હતું અને સુખનું કારણ હતું. એ શિવભવનમાં એક સારગુરૂ નામ શિવકનો આચાર્ય પિતાના કુટુંબ સાથે રહેતો હતો. એ શૈવાચાર્ય એ મૂરખ હતું કે એનું કુટુંબ જે કે એનું હિત કરનાર હતું, એના તરફ પ્રેમ રાખનાર હતું અને જાતે ઘણું સુંદર હતું, છતાં એ તેની બરાબર પાલન કરતો નહિ, એનું બરાબર સ્વરૂપ જાણતો નહિ અને એ શિવભવનમાં કેવી કેવી સમૃદ્ધિ ભરેલી છે તે પણ પોતે બરાબર જાણતો નહિ. એના ઘેલાપણાની એ પરાકાષ્ઠા હતી કે એ ઘરના માણસને બરાબર જાણુતે નહિ અને ઘરમાં કેટલી પુંજી છે તેની હકીકત પણ જાણતો નહિ. એ શિવભવન આટલું બધું ધનવાન છે અને એની સમૃદ્ધિની એના વ્યવસ્થાપકને ખબર નથી એ બન્ને હકીકત તે ગામના ચેર લોકોના જાણવામાં આવી હતી. એ ચાર લેકે મોટા ધૂતારા હતા (સોનેરી ટોળીના મેંબરે હતા, તેથી તેઓએ બરાબર આચાર્ય પાસે આવીને તેની (સારગુરૂની) સાથે દેરતી કરી. હવે ઘેલાપણાને લીધે એ મૂર્ખ આચાર્ય પેલા ચોરોને ઘણું સારા માને છે, પોતાના ઉપર પ્રેમ રાખનાર માને છે, પિતાનું ભલું કરનારા ગણે છે અને પોતાના હૃદયવલ્લભ સમજે છે. આવી ગંભીર ભૂખેતાનું પરિણામ એ ૧ આ કથાનકના દરેક શબ્દમાં રહસ્ય છે, ઉપનય છે, અન્યોક્તિ છે, આવતા પ્રકરણુમાં ઉપનય બતાવશે. લક્ષ્ય રાખીને વાંચી સમજવા યોગ્ય છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] થયું કે પેાતાના સુંદર કુટુંબના વખત ધૂતારા ચાર લોકો સાથે કુટુંબને તેા જાણે તદ્દન ભૂલી જ અમરગુરૂ કથાનક. ૧૧૬૩ અનાદર કરી પેલા શૈવાચાર્ય આખેા વિલાસ કરવા લાગ્યા અને પેાતાના ગયા હાય એમ દેખાવા લાગ્યા. એ સારગુરૂનું એવું વિચિત્ર વર્તન જોઇને સમજી શિવભક્તો તેને વારંવાર વારતા અને કહેતા કે “ ભટ્ટારક ! જે લોકોની સાથે તમે સેખત કરો છે. તે તેા ધૂતારા છે, માટા ચેાર છે, માટે તમારે એની સાથે જરા પણ સંબંધ કરવા નહિ.” આવી મામત અનેક વખત તેઓ કહેતા પણ સારગુરૂ તે તેમનું વચન જ સાંભળતા નહિ, કાન આડા હાથ જ મૂક્યા કરતા અને જાણે એ વાતમાં કાંઇ દમ જ ન હોય એમ બતાવતા. તેનામાં આવી વિચિત્રતા જોઇ તેની મૂર્ખાઇને લઇને સારશુરૂ નામ બદલીને અહરગુરૂ' એવું લોકોએ તેનું નામ પાડ્યું અને પછી તેા આખરે જ્યારે તેઓને જણાયું કે એ ધૂતારા ચારાકાથી ઘેરાઇ ગયેલા છે અને તેમની મિત્રતામાંજ આનંદ લેનાર છે ત્યારે તેઓ દેવમંદિર જ તજી ગયા, ચારલેાકથી ભરાયેલા દેવમંદિરમાં જવું પણ તેમને ચેાગ્ય લાગ્યું નહિ. શિવભક્તો મંદિરમાં આવતા બંધ થઇ ગયા એટલે પેલા ધૂતારાઓના દર વધ્યા, તેઓએ પેાતાની કપટજાળ વધારે વધારે પાથરવા માંડી, પેલા ખટરગુરૂનું ગાંડપણુ વધે તેથી સર્વ યેાજના કરવા માંડી, તેને અમલમાં મૂકી, છેવટે આખા શિવમંદિરને તેઓએ પેાતાને વશ કરી લીધું, એ અઠરગુરૂના કુટુંબને તદ્દન હરાવી હઠાવી દીધું, વચ્ચેના એક ઓરડામાં તે આખા કુટુંબને કેદ કરી દીધું અને તે એરડીનાં બારણાં ઉપર મજબૂત તાળાં દઇ દીધાં. આવી રીતે આખા શિવમંદિરને અને અઠરગુરૂને પેાતાને વશ કરીને પછી એ ધૂતારાઓ પેાતાના મનમાં ઘણા જ રાજી થયા, મહુ પ્રસન્ન થયા અને પાતામાંથી એકને પેાતાના નાયક તરીકે સ્થાપન કર્યો. જેને એવી રીતે નાયક ( આગેવાન ) બનાવવામાં આવ્યા હતા તે વળી સર્વથી વધારે માટેા ધૃતારા હતા. પછી તેા એ ધૂતારાઓ તે નાયકની સન્મુખ ત્યાં નાચ કરે, તાળીએ દે, મેઢેથી અવાજે કરે અને ખરગુરૂ પાસે અનેક પ્રકારનાં નાટકે કરાવે-આવી ક્રિયા દરરોજ ચાલવા લાગી. વળી તે વખતે ધૃતારાએ ઉઘાડી રીતે નીચે પ્રમાણે ગાયન પણ કરવા લાગ્યાઃ— ૧ અઢરગુરૂ: મૂર્ખ, અક્કલ વગરના ભેાળા ગુરૂ. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૪ ઉપમિતિ ભવપ્રપંચા યા. धूर्तभावमुपगम्य' कथंचिदहो जनाः वञ्चयध्वमपि मित्रजनं हृतभोजनाः । मन्दिरेऽत्र वठरस्य यथेष्टविधायकाः एत एत ननु पश्यथ वयमिति नायकाः ॥ “ હું મનુષ્યા ! તમે પણ કેઇ પણ પ્રકારે ધૃતારાના ભાવ મારણુ કરીને મિત્રને છેતરો અને ભાજન હરણ કરી લે. જુઓ, અમે તા અગુરૂના મંદિરમાં દાખલ થઇને અમારી મરજી આવે તેમ કરીએ છીએ. માટે તમે જરા આવે આવે ! અને જુઓ તે ખા કે અમે કેવા તેના માલિક થઇ ગયા છીએ !'R આ પ્રમાણે હસતા જાય અને ખેાલતા જાય. વળી બીજા ધૂતાશ ગાય કે [ પ્રસ્તાવ પ 'वठरो गुरुरेष गतो वशतां. वसतिं वयमस्य सरखशताम् । निजधूर्तता प्रकट जगतां. खादेम पिबेम च हस्तगताम् ॥ “ અરે આ ખારગુરૂ તે અમારે વશ થઇ ગયા છે, એનું મંદિર અને એનાં સેંકડો રતો અમારે મજે થઇ ગયાં છે. જગત્ જાણે તેવી ખુલ્લી રીતે અમારી ધૂર્તતાથી આ સર્વ અમારા હાથમાં આવ્યું છે તેથી અમે સર્વ ખાઇએ છીએ, પીએ છીએ (ને મજા કરીએ છીએ). તમે જુએ !” આટઆટલું થવા છતાં પેલા હીણભાગી ખરગુરૂ પોતાના ગા ત્માને (પાતાની જાતને ) થતી વિડંબના સમજી શકતા નથી, પોતાના ફૈટુંબના શા હાલહાલ થયા છે તે જાણતા નથી, આખું ધનધાન્યથી ભરપૂર શિવમંદિર પારકાના હાથમાં હરાઇ ગયું છે તે જાણતા પણ નથી, એ શિવાયતનને હાથ કરનાર પાતાના ખરેખરા દુશ્મન છે એ જાણતા નથી અને તે દુશ્મના જાણે પોતાના ખરેખરા દોસ્તદારો હાય એમ જ માને છે, એમ જ ગણે છે અને એમાં જ રાજી રહે છે. ૧ અન્ય પાઠાંતર. પ્રત. ૨ આશય-અહે। પ્રાણીએ ! તમે ધૃતારાપણું પામીને, લેમનું લેાજન થઈ લઇને પણ તેમને ઠંગેા. અમારા મંદિરમાં અમે યશ કરનારા છીએ અને અમે નાયક છીએ. તમે આવે અને તુ: ૩ ત્રાટકને મળતા રાગ છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] બડગુર૩ કથાનક.. ૧૨૯૫ એવી મૂર્ખતાથી મસ્ત સ્થિતિએ ધૂતારા ચારેના કુટુંબ વચ્ચે રહી નાચતો કુદતો તે આનંદમાં રહે છે, દિવસના દિવસે એ સ્થિતિમાં પસાર કરે છે અને મનમાં મલકાયા કરે છે. ચારે પાડામાં બટરગુરૂ પાસે મગાવેલી ભીખ, બાર ગુરૂના મિત્રો, ચારે પાડામાં ભીખ, ત્યાં જુદાં જુદાં પાત્રો, હવે એ ભવ ગામમાં ચાર પાડાઓ (મહલાઓ) છે તે આ પ્રમાણે- એક પાડે અતિ જઘન્ય છે, બીજો પાડે જઘન્ય (હલકે) છે, ત્રીજો પાડે ઉત્કૃષ્ટ ( સારે-ઊંચે ) છે અને ચોથો પાડે અતિ ઉત્કૃષ્ટ છે. હવે પેલો બટરગુરૂ ભૂપે થાય છે ત્યારે ધૂતારાઓ પાસે ભોજનની માગણી કરે છે. તે વખતે ધૂતારાએ તેના હાથમાં એક ઠકરાનું પાત્ર આપી, તેને શરીરે મને પ્રથમ પાડામાં સના ચાંદલા કરી મુખેથી તેને ભલામણું કરી “મિત્ર! દીકરાનું પાત્ર. ગુરૂમહારાજ! ભીક્ષા માગી લે, તે માટે જરા ફરે!” પછી ધુતારાઓએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે પિલા બઠરગુરૂએ કર્યું, કારણ કે તેઓ જે કહે તે તેણે કરવું પડે એવી જ તેની સ્થિતિ હતી. પ્રથમ એ ધૂતારા લોકોને સાથે લઈને અતિ જઘન્ય પાડામાં ભીક્ષા લેવા માટે બઠરગુરૂ ગયો. એણે એ પાડામાં આવેલ ઘરે ઘરે નાચ કર્યો, પેલા ધૂતારાઓએ તાલ આપ્યા અને તેને નચાવ્યું. તે વખતે એ પાડામાં રહેલા હરામખોર લુચ્ચાઓને દૂરથી સંજ્ઞા કરી કે “આ ગુરૂને ફટકા! એટલે પેલા લુચ્ચાઓ બઠરગુરૂને મારવા લાગ્યાઃ ખૂબ લાકડી ફટકાવી, મુઠ્ઠીઓ મારી, મેટા મેટા પથરાઓ તેના ઉપર ફેંક્યા, લાતે લગાવી અને તે મારનારાઓ જાણે જમ જ હોય તેમ તેને ત્રાસ આપે. આ વખત બકરશુરૂ ઊંચેથી બરાડા પાડે પણ કઈ તેની પત કરતું ન હતું. બિચારા બઠરગુરૂએ એ પાડામાં ઘણું વખત સુધી બહુ ભયંકર દુઃખો સહન કર્યા છતાં એને જરા પણ ભિક્ષા મળી નહિ. આખરે એને જે ઠીંકરાનું પાત્ર આપવામાં આવ્યું હતું તે ભાંગી જતા એ એ પાડામાંથી તે બહાર નીકળ્યો. બઠરગુરૂને આપેલુ ઠીકરાનું પાત્ર ભાંગી જતાં ધૂતારાઓએ તેના હાથમાં એક શરાવળું આપ્યું અને ૧ રામપાતર, શંકરે. Page #613 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ તેને સાથે લઇને બીજા જઘન્ય પાડામાં સર્વે આત્મા. આ પાડામાં પણ એ મારગુરૂ ઘણા વખત કર્યો પણ એને જરાએ ભીખ ન મળી. ત્યાં પણ લુચ્ચા મશ્કરા હલકા લોકોએ તેને પીડા કરી. આખરે જે સરાવળું આપી તેને જઘન્ય પાડામાં મેાકલવામાં આવ્યા હતા તે ભાંગી જતાં તે પાડામાંથી પણ અઢરગુરૂ પાછો ફર્યો. આ બીજા પાડામાં તે ગુરૂ ઘણા વખત રખડ્યો. ત્યાર પછી ધૂતારા લાકોએ અઠરગુરૂને ત્રાંબાનું પાત્ર આપ્યું અને ત્યાંથી તેને સાથે લઇને તે ત્રીજા ઉત્કૃષ્ટ પાડામાં ગયાં. ત્યાં એ તા રત્નથી ભરપૂર દેવમંદિરના નાયક છે-એવા તેના કાંઇક આભાસ માત્રથી એને જરા જરા લીખ મળી, પણ જેવી રીતે અતિ જઘન્ય અને જઘન્ય પાડામાં લુચ્ચા લોકો હેરાન કરતા હતા તેવી રીતે અહીં પણ બીજા હરામખાર લોકો તે બારગુરૂને ત્રીજા પાડામાં પણ થાડો ઘણા ત્રાસ તા આપ્યા જ કરતા હતા. આવી રીતે એ ત્રીજા પાડામાં કેટલીક વખત ભીક્ષા માટે ફર્યા પછી ઠરગુરૂ પાસે ત્રાંબાનું પાત્ર હતું તે આખરે ભાંગી ગયું. જ્યારે એનું એ પાત્ર ભાંગી ગયું ત્યારે પેલા ધૃતારાએ એ તેને રૂપાનું એક સુંદર પાત્ર આપ્યું, એ પાત્ર લઇને ભાઇસાહેબ ખટરગુરૂ ધૂતારાઓને સાથે સામતમાં લઇને ચેાથા પાડામાં ગયા અથવા વાસ્તવિક રીતે કહીએ તેા ધૂતારાઓ તેને ચોથા પાડામાં રૂપાના પાત્ર સાથે લઇ ગયા. ત્યાં એ રનના માલેક તરીકે ઘણા જાણીતા અને પ્રખ્યાત હોવાથી સારી રીતે તૈયાર કરેલી ભિક્ષા દરેક ઘરમાંથી મેળવવા લાગ્યા-ત્યાં તે દરેક ઘરના રહેવાસીએ તેને મજાની વસ્તુએ ભીખમાં આપતા હતા. ૧૬૬ ખીજા પાડામાં સ ા વ છું. ત્રીજા પાડામાં ત્રાંબાનું ભાજન, ચેાથા પાડામાં રૂપાનું પાત્ર. આવી રીતે પેલા ચારલોકાએ આપડા ખઢરગુરૂને ચારે પાડાઓમાં વારંવાર રખડાવતા હતા. દરેક પાડામાં તેને વારંવાર વારા ફરતી લઇ જાય અને રાતદિવસ તેની પાસે નાટક કરાવીને ભમાવ્યા કરે, રખડાવ્યા કરે, નચાવ્યા કરે. દરેક ઘરમાં અને હસે, તેના ચૂરેચૂરા કરે અને વળી વળગી પણ પડે. ત્યાંના લોકો પણ નાટક કરે, તાલ દે અને સામા તાલ લે. ધૂતારાઓ તેા તેને અનેક પ્રકારનાં રૂપે લેવરાવીને વિડંબનાઓ કર્યાં કરે. આવી રીતે ધૂતારાઓ અનુ ઠરગુરૂને હેરાન કરે, ત્રાસ આપે, છતાં જેવી તેવી જે ભિક્ષા મળે તથા પેટ ભરીને પેલા મૂખે ગુરૂ મનમાં રાજી થાય, આનંદ પામે, સંતાષ પામે અને વળી કાઇ વાર આવી રીતે ગાવા પણ મંડી જાય— Page #614 -------------------------------------------------------------------------- ________________ કથાઉપનય. ઉત્તર વિભાગ. अतिवत्सलको मम मित्रगणः कुरुते विनयं च समस्तजनः । तदिदं मम राज्यमहो प्रकटं, म्रियते जठरं सुधया विकटम् ॥ “ અરે મારો મિત્રવર્ગ તા મારા ઉપર ખરેખર પ્રેમ રાખનારી છે, અને સર્વ માણસેા પણ મારા વિનય કરે છે. અરે! મને આ તે ખરેખરૂં રાજ્ય મળ્યું છે અને આ વિશાળ ( મોટું) ઉદર પણ અમૃતના ભાજનથી ભરાય છે.” વળી વધારે ખૂમિની વાત તે। એ થઇ કે એ મૂર્ખ દુ:ખમાં ડૂબેલા હતા છતાં પેાતાની જાતને સુખસમુદ્રમાં તરમેળ થઇ ગયેલી માનતા હતા અને આ મૂર્ખ માણસ ધૂતારાઓના દાષાનું કથન કરી તેના સ્વરૂપને પ્રગટ કરનારા હિતસ્ત્રી જને ઉપર દ્વેષ કરતા હતા. એ બાપડો એમ તે જાણતા કે સમજતા જ નથી કે પેાતે બાહ્ય ભાવમાં પડી રહેલા છે, રત્રવિગેરે સમૃદ્ધિથી ભરપૂર પોતાના ઘરથી દૂર કઢાયલા છે, પેાતાના ખરેખરા સુંદર કુટુંબથી દૂર થયેલા છે અને દુ:ખસમુદ્રમાં ડૂબેલો છે-અને એ સર્વ કામ કરનાર પેલા ધૂતારાઓ જ છે. પ્રકરણ ૧૬ ] સ્વકુટુંબ તરફ અ વ ગ ણુ ના. હું રાજન્! આવી રીતે મેં તમને ખરગુરૂની વાતના એક ભાગ કહી ખતાવ્યો. આ લેાકેા પણ એવા જ પ્રકારના છે.” પ્રકરણ ૧૬ મું. કથાઉપનય. ઉત્તર વિભાગ. 09~ ૧૨૬૭ નિ તરીકે પ્રગટ થયેલા પ્રથમ કદરૂપા અને હવે અદ્ભુત કાંતિવાળા તેજસ્વી મહાત્માએ ધવળરાજા પાસે મુનિજીવનની વિશિષ્ટતા અને સાંસારિક જીવનની તુછતા બતાવી એટલે જો તેમ હોય તેા પછી લેક શા માટે સાચા માગને છેડતા હશે અને તુચ્છને આદરતા હશે તેનું કારણ રાજાએ પૂછ્યું એટલે મુનિએ હરગુરૂની ઘણી નવાઇ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ ઝરતા ૫ જેવી વાત કરી. એ રીતે સુસમૃદ્ધ માણસ શામાટે ભીખ માગે એ કાંઈ ધ્યાનમાં આવ્યું નહિ. વાત કરતાં જગતના લેકે પણ એ બારગુરૂ જેવા મૂર્ખ છે એમ ટીકા કરતાં મુનિ મહાત્મા જરા અટક્યા એટલે રાજાએ તક હાથ ધરી અનેક સવાલ કર્યો ધવળરાજ પ્રશ્ન કથા રહસ્ય, ઉપનય, ધવળરાજ–“મહારાજ ! આપ કહે છે કે લેકે પણ બકરગુરૂની જેવા જ છે તે કેવી રીતે? શું લેકે બઠરગુરૂ જેવા મૂર્ખ અને અણસમજુ છે? આપ એ હકીકત અમને બરાબર ફુટ કરીને સમજા.” મહાત્મા–“રાજન ! હું તમને બહુ મુદ્દાસર રીતે ટુંકામાં તેને સાર સમજાવું છું તે તમે અને સર્વ સભાજનો બરાબર લક્ષ્ય રાખીને સાંભળજો અને વિચાર! હકીક્તનું રહસ્ય નીચે પ્રમાણે છે ભવ નામનું ગામ બતાવવામાં આવ્યું તે હે રાજન્ ! આ સંસાર સમજ. એ સંસારમાં જીવલેકનું સ્વરૂપ (પિતાનું વાસ્તવિક રૂ૫) તે અતિ વિસ્તારવાળું શિવમંદિર સમજવું. એ શિવમંદિર રતથી ભરપૂર છે વિગેરે જે વર્ણન બતાવવામાં આવ્યું છે, તે પ્રમાણે આ જીવનું સ્વરૂપ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વિગેરે અમૂલ્ય રત્નોથી ભરપૂર અને સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી પાડે તેવું તથા મહા આનંદનું કારણ છે. એ મંદિરનો સ્વામી ભૌતાચાર્ય-સારગુરૂ કહેવામાં આવ્યું છે, તેવી રીતે જીવસ્વરૂપને સ્વામી આ જીવલેક છે એમ સમજવું. સામાન્ય જીવસ્વરૂપને સ્વામી આ જીવલોક છે એમ સમુચ્ચયે સમજવું. એ જીવના સ્વાભાવિક ગુણે છે તે સર્વ તેના કુટુંબીઓ સમ જવા. એ ગુણે કુદરતી રીતે જ સુંદર છે અને જીવને હિત કરનાર છે. પેલા શૈવાચાર્યના કુટુંબીઓ હિત કરનાર અને વાત્સલ્યભાવ ધરાવનાર હતા એમ કહ્યું છે તેની સાથે આ બાબત બરાબર બંધબેસતી આવે છે. તેના કુટુંબીઓ એવા હિત કરનારા હતા છતાં સારગુરૂને જેવી રીતે તે તેવા લા Page #616 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] કથાઉપનય. ઉત્તર વિભાગ ૧૨૬૮ ગતા ન હતા, તેવી રીતે જીવન સ્વાભાવિક ગુણે તેને સુંદર અને હિત કરનાર લાગતા નથી. એ સારગુરૂના ઘેલા૫ણની એ પરાકાષ્ઠા હતી કે એ ઘરના પ્રેમી માણસને પીછાનત પણ નહિ અને ઘરની પુંજી કેટલી છે તે જાણુતે પણ નહિ એમ પ્રથમ કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે આ પ્રાણ પણ કર્મયોગમાં (સાંસારિક કાર્યપ્રસુલિકામાં) મસ્ત રહી ઘેલા જેવો દેખાય છે અને પોતાનું રૂપ અનેક ગુણરત્નોથી ભરેલું છે અને પોતામાં મેટી ઋદ્ધિ સમૃદ્ધિ રહેલી છે એ વાત પિતે જાણતા નથી. એ નગરમાં મોટા ચોર-ધૂતારાઓ વસે છે અને સારગુરૂને ધૃતવા આવે છે વિગેરે જે વાત કરી છે તે જ પ્રમાણે આ સંસારમાં રાગદ્વેષ વિગેરે દુષ્ટ ભાવે ચાર છે, ધૂતારા છે અને તે આ પ્રાણીને બરાબર છેતરે છે. વાત એવી બને છે કે પેલા ચોરોની પૈઠ તેઓ પણ આ જીવલોકન ખરેખરા દો તદારે હોય તે દેખાવ કરે છે, તેઓ આ પ્રાણુને તેવા ૬. જણાય છે, છતાં અંદરખાનેથી તેઓ જ આ પ્રાણીના કર્મ રૂપ ઉન્માદને ઘણે વધારી મૂકે છે, મહા તીવ્ર કરી મૂકે છે, જ ભારે આકરે કરી મુકે છે. એ રાગદ્વેષાદિ ધૂતારાઓ આ .: ૩ પાણીના સ્વરૂપ રૂપ શિવમંદિરને પિતાને વશ કરીને પછી એ - રેકરણના કુટુંબીઓ જેવા તેનામાં જે અનત ગુણે હેય છે * તે સર્વને અંદર કેદ કરીને તેના ચિત્તદ્વારનો રોધ કરી દે છે, * ' તના ઉપર તાળું લગાવી દે છે. રાજન્ ! આ જીવનું અસલ શ્વરૂપ ગુણોના સમૂહથી ભરપૂર અને શિવમંદિર સાથે બરાબર સરખામણું કરી શકાય તેવું છે તેને તેઓ હરણ કરી લે છે અને તેમ કરવામાં તેના ભાવકુટુંબ રૂપ ગુણેને પ્રથમ હઠાવી દે છે અને પછી દાબી દે છે, છુપાવી દે છે અને ત્યાર પછી રાજ્ય ઉપર મોટા ધૂતારા જેવા મહામહની સ્થાપના કરીને રાગ વિગેરે સર્વ દે મનમાં ઘણું જ મલકાય છે, પોતાની મસ્તીમાં વધારે કર્યા જાય છે અને આ જીવને વશ કરીને તેની પાસે અનેક પ્રકારનાં નાટક કરાવે છે, નાચ કરાવે છે અને તેને રમાડે છે. રાજન! ગીત તાલ અને અવાજને જે આ મોટે સ્વર આખે વખત સંભળાયા કરે છે અને માટે કેળાહળ સંસારમાં ઉઠી રહેલે જણાય છે તે સર્વ કરનાર રાગ વિગેરે ચારે છે એમ સમજવું. Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ યુ હવે એ સંસારમાં જે શિવભક્તો આવીને સારગુરૂને સમજણુ આપતા જણાવવામાં આવ્યા છે તે વિશેષ આધ પામેલા જૈન દર્શનના ઉચ્ચ જીવેા સમજવા. એવા વિશેષ એધ પામેલા જીવા લાકોને વારંવાર વારે છે, સમજાવે છે, શિખામણ આપે છે. કહે છે કે હું જીવલેાક! હે બંધુ! તારે આ રાગ વિગેરે ચારો સાથે સામત કરવી એ જરા પણ યોગ્ય નથી, એ મહા ધૂતારા છે, તારૂં સર્વસ્વ હરી જાય તેવા છે, મહા ભયંકર છે, અતિ ખરાબ આશયવાળા છે અને વસ્તુતઃ તે તારા શત્રુ છે, દુશ્મન છે, રિપુઓ છે.’ હવે પ્રાણીની ચેતના તેા કર્મના મેાટા ઉન્માદને લઇને તદ્દન અસ્તવ્યસ્ત થઇ ગયેલી હોય છે તેને લઇને તેને ગમે તેટલું હિત કરનાર વાક્ય કહેવામાં આવે તેની દરકાર ન કરતાં તે એ વાક્યને ઉલટા તિરસ્કારી નાખે છે, ધૂતકારી કાઢે છે, ઉપદેશને ઉલટા માને છે અને મનમાં એમ માને છે કે આ (રાગ દ્વેષ વિગેરે) મારા દાસ્તદારો છે તે જ સારા છે, તે જ મારા પ્રિય મિત્ર છે, તે જ ખરેખરા ભાગ્યશાળી છે અને તે જ મારૂં સારૂં કરનારા છે. એ મૂર્ખ જીવ ખરેખરી રીતે રાગદ્વેષને પેાતાના હેતુ-હિતસ્ત્રી તરીકે માને છે. જ્યારે પ્રત્યક્ષ રીતે એ સારગુરૂ જેવા જીવ હિત કરનાર ઉપર તાળાં દે છે અને તેના દુશ્મનેાને હિત કરનાર માને છે ત્યારે તેનું નામ સારગુરૂ બદલીને ખરગુરૂ રાખે છે એટલે તે એ જીવને સારો પ્રાણી કહેવાના બદલે ભેાળા અથવા મૂર્ખ કહે છે. આખરે એ શિવાચાર્યને જ્યારે ચાર અને ધૂતારાઓથી વિંટળાયલા જુએ છે ત્યારે જેમ શિવભક્તો શિવમંદિર તજી જાય છે તેમ જ જીવને જ્યારે રાગ વિગેરે ચાર ધૂતારાઓથી વિંટળાયલા જુએ છે ત્યારે જૈન મહાપુરૂષ! આ જીવને તજી જાય છે. ત્યાર પછી બઠરગુરૂના કથાપ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે તે ઠરગુરૂ ભુખ્યા થતાં પેલા ચારાએ તેના હાથમાં એક ઢીંકરાનું પાત્ર આપ્યું, તેના શરીરપર મસના ચાંડલા કર્યા અને ભીખ લેવા માટે તેને અહીં તહીં રખડાવ્યો એ સર્વ આ જીવના સંબંધમાં પણ એ જ પ્રકારે અને છે. એ હકીકત કેવી રીતે બને છે તે આપણે જોઇએઃ Page #618 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] કથાપનય. ઉત્તર વિભાગ, ૧૨૦૧ રાગાદિ ચારને વશ પડેલા આ પ્રાણીને ભાગ ભાગવવાની અને તેનાં સાધના મેળવવાની એટલી બધી ઇચ્છાઓ હોય છે કે તેની ભૂખ તેને બહુ આકરી લાગે છે. તેથી પાતાના મિત્ર ( માની લીધેલા ) રાગદ્વેષની પાસે ભાગ રૂપ ભોજનની ભિક્ષા માગે છે તે વખતે એ રાગદ્વેષે પણ આ ભૌતાચાર્ય બટરગુરૂ જેવા આ જીવને ભવગામમાં ભિક્ષા લેવા માટે કાઢે છે. એ રાગદ્વેષ વિગેરે ઘણા અભિમાની છે અને ખીજાને હલકા પાડવાની ઇચ્છા ઘણી રાખે છે તે ખાસ લક્ષ્યમાં રાખવું. હવે ભિક્ષા લેવા માટે આ પ્રાણીને તે ફેરવે છે. તેની વિધિ આ પ્રમાણે જાણવી: પહેલાં તે કાળાં કર્મ (પાપ) રૂપ મસના ચાંડલાથી તેની ગાઢ ચર્ચા કરે છે, મતલમ કે પ્રથમ તેને અત્યંત કાળાં કર્મોથી પાપી અનાવે છે અને ત્યાર પછી મહાન નરકના આયુષ્ય રૂપ તેના હાથમાં ટીંકરાનું પાત્ર આપે છે. એ ભવગામમાં તિર્યંચ, નારક, મનુષ્ય અને દેવાને લગતા ચાર મહાલ્લાએ સમજવા. એમાંના પ્રથમ બે જશ્નન્ય અને અતિ જઘન્ય જાણવા અને પછીના ઉત્કૃષ્ટ અને અતિ ઉત્ક્રુષ્ટ જાણવા. તિર્યંચના પાડા નીચ છે અને નારકીના પાડો ઘણાજ નીચ-ખરામ–સર્વથી ખરામ છે, મનુષ્યના પાડો ઉત્કૃષ્ટ છે–સારા છે એમ સમજવું અને દેવના પાડો સર્વથી સારા સમજવા. હવે એ ચારે પાડામાં જતાં આપેલ ઢીંકરાનું પાત્ર, સરાવળું, ત્રાંબાનું પાત્ર અને રૂપાનું પાત્ર કહેવામાં આવ્યું તે ચારે પાડાઓમાં જીવને ભાગવવાનું આયુષ્ય ( તેના જીવનકાળ ) સમજવું. નરકનું આયુષ્ય ઢીકરાના પાત્ર સાથે સરખાવવા યેાગ્ય છે, તિર્યંચનું આયુષ્ય સરાવળા સાથે સરખાવવા યોગ્ય છે, મનુષ્યનું આયુષ્ય ત્રાંબાના પાત્ર સાથે સરખાવવા યોગ્ય છે અને દેવનું આયુષ્ય રૂપાના પાત્ર સાથે સરખાવવા ચાગ્ય છે. આ ચારે ભાજને તે ચારે ગતિના આયુષ્ય સમજવા. આ પ્રાણી જ્યારે રાગદ્વેષાદિ ચારોથી વિંટળાયલા હાય છે ત્યારે તે મહાપાપ કરે છે અને તેને પરિણામે ભવગામના પહેલા પાડા જેવા નરકમાં જાય છે. ત્યાં એ આપડો ભાગભાજન માગ્યા કરે છે પણ તેની સર્વે માગણી નિષ્ફળ થાય છે, એને Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ર ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ ભેજન મળતું નથી અને એ કાંઈ ખાતે પણ નથી. વળી ત્યાં હેરાન કરનારા તોફાની સેક જેવા નરકપાળે (પરમાધામી અસુરે) છે તે તેને અનેક પ્રકારનાં દુઃખ આપે છે, પીડા કરે છે, હેરાનગતિઓ નીપજાવે છે. ત્યાં તીવ્ર અસહનીય અનેક દુઃખે સહન કરીને જ્યારે આયુષ્ય પૂરું થાય છે ત્યારે તે ત્યાંથી બહાર નીકળે છે એ હકીકત પેલા બટરગુરૂનું ઠીંકરાનું ભાજન ભાંગી જાય છે એમ કહ્યું હતું તેની સાથે સરખાવવા ગ્ય છે. એવી રીતે જ્યારે નરક આયુષ્ય પૂરું થાય છે ત્યારે વળી પ્રાણી કદાચિત તિર્યંચનો ભવ પ્રાપ્ત કરે છે અને ત્યાં પણ તે બેંગલંપટ હોઈ ભાગ રૂપે ભોજનની ભીખ લેવા ભમ્યા કરે છે. આ બીજા પાડામાં પણ એને ભેગનું ભેજન મળતું નથી અને ભૂખ તરસ પરવશતા વિગેરે લુચ્ચા લેકેથી માત્ર પીડા પામ્યા કરે છે. મનમાં વાત સમજાય પણ બોલી શકાય નહિ, પિતાનાં કાર્યપર જરાએ અંકુશ નહિ-એવી પરિસ્થિતિમાં એ સરાવળા રૂપ બીજું પાત્ર પણ પૂરું કરે છે. ત્યાર પછી વળી એ ભાઈ મનુષ્યભવ રૂ૫ ત્રીજા પાડામાં આવે છે તે તેને આપેલા ત્રાંબાના પાત્ર જેવું સમજવું. અહીં એને કઈ પણ પ્રકારે કાંઈક ઓછા વધતા પુણ્યનો પ્રસંગ થાય છે, કારણ કે એ આંતર ઐશ્વર્યંયુક્ત હોય છે. આ પુ શ્યનો અંશ જે અહીં પ્રાપ્ત થાય તેને છાયા કહેવામાં આવી હતી. આ ત્રીજા પાડામાં એ પ્રાણુને જે સહજ છાયા મળે છે તે પુણ્યના લેશ રૂપ સમજવી. એ છાયાના પ્રતાપે આ જીવ એ ત્રીજા પાડામાં સહજ ભેગજને પ્રાપ્ત કરે છે; છતાં એ ત્રીજા પાડામાં પણ ધૂતારા જેવા અનેક ચરે તેને પીડા કરનારા હોય છે. રાજ્ય તરફથી તેને હમેશાં બીકમાં રહેવું પડે છે અને કોઈક વાર લુંટાઈ પણ જાય છે, સગાસંબંધીઓ તેને હેરાન કરે છે, ચારે કે તેની માલમિલ્કત ઉપાડી જાય છે અને આવી આવી અનેક રીતે ધૂતારા જેવા રાગાદિ ભાવે તેને એ પાડામાં પણ અનેક પ્રકારે પીડા નીપજાવ્યા કરે છે. આવી રીતે હેરાન થતાં જ્યારે આખરે એનું ત્રાંબાના ભાજન જેવું મનુષ્યનું આઉખું પૂરું થાય છે ત્યારે આ જીવ ચોથા પાડા જેવા દેવભવમાં જાય છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ. ૧૨૭૪ એ દેવભવમાં જીવની અંતરંગ ઐશ્વર્ય રૂપ છાયા વધારે મોટી હોય છે. એને પરિણામે એ દેવભવમાં અત્યંત ભેગભેજન મેળવે છે. રૂપાના પાત્રનો આકાર ધારણ કરનાર દેવઆયુષ્ય તે ત્યાં ભેગવે છે. દેવગતિમાં આવી રીતે તે ભાગભજન વધારે મેળવે છે. એવી રીતે હે રાજન! એ બ8રગુરૂ ભૂખ્યો હેઈને ભવગ્રામમાં રાતદિવસ રખડવા કરે છે, એક પાડામાંથી બીજામાં જાય છે, કર્મયોગથી ઘણે જ ઉન્મત્ત રહે છે, પાપ રૂપ મેસથી લપાયલેં રહે છે અને રાગ વિગેરે ચાર ધૂતારાઓ તેને વીંટીને તેની ચારે તરફ બેસે છે અને મેટેથી અવાજ કર્યા કરે છે, મોટેથી હસ્યા કરે છે, ગીત ગાય છે, ઘઘાટ કરે છે, અનેક પ્રકારના ધાંધલ કરે છે અને પેલા જીવની સાથે અનેક - નિઓ રૂપ ઘરમાં સાથે ચાલે છે. હવે એ બાપડા(પલા ભૌતાચાર્ય)ને જે ભીખ મળે છે તેથી મનમાં ઓછો વધતે તે રાજી થાય છે, પણ નવાઇની વાત તે એ બને છે કે એને એમ ખબર જ પડતી નથી કે પિતાનું ઘર રોથી ભરેલું છે અને પારકા કે તેના માલેકે થઈ ગયા છે, અને તેની લક્ષ્મીને હરી જાય છે અથવા પોતાને કબજે કરીને બેઠા છે. વળી તેને એમ પણ જણાતું નથી કે પિતાનું ખરું કુટુંબ તે પરાભવ પામી ગયું છે, જો કે તે જ કુટુંબ પોતાના તરફ માટે પ્રેમ રાખનાર છે અને સારું છે; વળી પિતાનો આત્મા મેટા દુઃખસાગરમાં ફસાઈ ગયો છે તે બાબતની પણ તેને ખબર પડતી નથી. એ તે બાપડે મેહને વશ પડીને જાણે પોતે ઘણે જ સુખી હોય એમ માને છે, એમાં સંતોષ પામે છે અને એ અનેક પ્રકારની ચેષ્ટા કરતે પોતાના આત્માને વધારે વિડંબના કરે છે એવી જ હકીકત આ “જીવના સંબંધમાં બને છે આ સંસારમાં એને જે કાંઈ વિષયસુખ મળે છે, તુચ્છ ભેગભેજન મળે છે અથવા તે કઈ વખત ઇંદ્રપણું મળી જાય છે, કેઈ વાર દેવપણું મળી જાય છે, કઈ વાર રાજ્ય મળે છે અથવા કઈ વાર રત્ર અથવા ધનની માલીકી મળે છે અથવા તે પુત્ર કે સ્ત્રી વિગેરે મળી જાય છે ત્યારે એ ભાઈશ્રી ખોટા અભિમાનથી માને છે કે જાણે પોતે ઘણે જ સુખી છે અને પછી એ સુખમાં એટલે તરબોળ થઈ જાય છે કે જરા આંખ પણ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ય ઊંચી કરતા નથી, એને વશ પડી જાય છે અને જરાએ વિચાર કરતા નથી. ત્યાર પછી અહો મારૂં સુખ ! અહા મારૂં સ્વર્ગ! અહા મારી ધનભાગ્યતા ! વિગેરે વિચારતા એ તારા આ જનસમુદાય જેવી વિચિત્ર' ચેષ્ટાઓ કરે છે. વળી તે વખતે એ આપડાને ખબર પડતી નથી કે પેાતાનું સ્વરૂપ જ્ઞાન દર્શન વીયૅ આનંદ વિગેરે અનંત અમૂલ્ય રનોથી ભરેલું છે અને તે રના ખરેખરાં છે, તેમ જ વળી એને એમ પણ ખબર પડતી નથી કે એવું મહામૂલ્યવાન્ રત્નથી ભરપૂર પા તાનું સ્વરૂપ જેને મંદિરની ઉપમા આપવામાં આવી છે તે રાગ વિગેરે ભાવશત્રુઆવડે લુટાયું છે. ક્ષમા ( ક્રોધત્યાગ), મા ( માનત્યાગ ), સરળતા (માયાત્યાગ ), નિર્લોભતા, સત્ય વિગેરે પેાતાનું ભાવકુટુંબ ખરેખરૂં સારૂં છે, પ્રેમ રાખનાર છે અને હિત વધારનાર છે-એ મામત એ પ્રાણીને જણાતી નથી. વળી એને એ પણ ખબર પડતી નથી કે એનું એવું સુંદર આત્મસ્વરૂપ છે. તેને રાગ વિગેરે ચારેએ ચિત્તરૂપ ઓરડામાં ઘાલી દઇને કેદ કર્યું છે અને ત્યાં તેને સંકડાવી રાખ્યું છે. આવી રીતે એ પ્રાણી એવા ઊંચા પ્રકારના અનંત આનંદ આપનાર મહા ઐશ્વર્યથી અને સુખના હેતુભૂત કુટુંઅથી દૂર કરાયલા રહે છે, તેનાથી વિયોગ કરાયલા રહે છે, તેનાથી ભ્રષ્ટ થયેલા રહે છે અને દુઃખના સમૂહથી ભરેલા ભવગામમાં ફસાયલા રહે છે. એમ છતાં પણ નવાઇની વાત તેા એ છે કે એ પ્રાણી રાગદ્વેષાદિ દુષ્ટ ભાવેશને એટએટલું નુકસાન કરનારાં હાવા છતાં પોતાના પરમ ઇષ્ટ મિત્ર તરીકે માને છે અને ભીખની જેમ વિષયસુખ જરા મળી જાય ત્યાં તે આનંદમાં આવી જઇને એ મૂર્ખ હસવા મંડી જાય છે, નાચવા મંડી જાય છે અને પેલા અરચુરૂની પેઠે તાળીઓ પાડવા કે ગાવા મંડી જાય છે. આ પ્રમાણે હાવાથી રાજન્! આ લોકો દુઃખસાગરમાં ડૂબેલા હોવાથી વસ્તુ-તત્ત્વ બરાબર સમજતા નથી અને તેથી પોતે જાણે સુખી છે એમ માની લે છે એવી વસ્તુસ્થિતિ છે.” * * * * ૧ આ વાકય ઘણી બહાદુરીથી ખેલાયલું છે અને આખા ઉપદેશનું રહસ્ય અહીં આણી દીધું છે, * Page #622 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ. ૧૭૫ મોક્ષ કેમ થાય? ધવળરાજે તથા આખી સમાજે ગુરૂમહારાજની ઉપરની હકીકત લક્ષ્યપૂર્વક સાંભળી. પછી ધવળરાજે સવાલ કર્યો “ભગવાન ! જે એ પ્રમાણે હકીકત હોય તે તો અમે સદાના ઘેલા છીએ, સન્નિપાત થયેલા જેવા છીએ, રાગ વિગેરે ધૂતારા રે બહુ આકરા છે, તેઓએ અમારું સ્વરૂપશિવમંદિર પિતાને તાબે કર્યું છે, ભાવકુટુંબને નાશ કર્યો છે, અમે ભવગામમાં રખડીએ છીએ, ભેગની ભીખ મળવી પણું ઘણું દુર્લભ હેઈ એનો એક નાને અંશ મળે તે પણ અમે તેમાં રાચી જઈએ એવા તુચ્છ છીએ, ખરી પરમાર્થની નજરે તે અમે દુખસાગરમાં ડૂબેલા છીએ-ત્યારે મહારાજ ! અમારે આ દુઃખમાંથી અને આ પરિસ્થિતિમાંથી છૂટકારો (મોક્ષ) કેવી રીતે થશે?” મહાત્મા મુનિએ જવાબમાં કહ્યું “મહારાજ! એ બટરગુરૂને ત્યાર પછી જે હકીકત બની તે પ્રમાણે જે તમારા સંબંધમાં અને તે તમારે પણ આ સંસારવિડંબનાથી મોક્ષ થશે.” મહારાજ ધવળરાજે એ બઠરગુરૂને ત્યાર પછી શું થયું તે પૂછયું, જેના ઉત્તરમાં મહાત્માશ્રીએ વાર્તા આગળ ચલાવી. બઠરગુરૂ કથા-ઉત્તર વિભાગ, રાજન્ ! ઉપર જણાવ્યું તે પ્રમાણે એ બઠરશુરૂને મહા ઉપદ્રવ થયા કરતો હતો અને પેલા ધૂતારા ચોરે એને અનેક પ્રકારના ત્રાસ આપ્યા કરતા હતા એ હકીકત જોઈને એક ખરેખર ચુસ્ત શિવભકતને તેના ઉપર દયા આવી. તેને મનમાં વિચાર થયો કે આવો ભેળે અને વસ્તુસ્થિતિએ સાચો ધનવાનું અને સાધનસંપન્ન મૂર્ખ ગુરૂ મહા પીડા ખમે છે તે તે કઈ રીતે ઠીક નહિ! માટે એને એ ભયંકર દુઃખમાંથી છોડાવવાને કાંઈ ઉપાય વિચારીને શોધી કાઢ જોઈએ. એ બાબત વિચાર કરતાં કરતાં એ શિવભક્ત એક કેઈ મહાવૈદ્ય ૧ બુધસર મુનિવેશમાં આ સર્વ વાર્તા ધવળરાજને કહે છે તે વખતે વિમળકુમાર અને વામદેવ પાસે બેઠા છે. વામદેવ એ સંસારીછવ છે અને અને તે પોતાની આ સર્વ વાર્તા સદાગમ સમક્ષ કહી બતાવે છે જે સર્વ અચહિતસંકેતા વિગેરે સાંભળે. ( ૨ વૈદ્યની પાસે “મહા’ શબ્દ મૂકતાં ખરાબ અર્થ થાય છે, પણ અહીં તે અર્થ લેવાને નથી એમ સંબંધ ઉપરથી જણાય છે. શંખ, તેલ, માંસ, વૈદ્ય, જેશી, બહાણ, ચાત્રા, પંથ, નિદ્રા એટલા શબ્દ પાસે મહાશબ્દ મૂકવાથી ખરાબ અર્થ થાય છે. મહાપંથ એટલે મરણને માર્ગ વિગેરે. Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રજાવ ૫ પાસે ગયો અને વૈદ્યને પૂછયું કે આવું મોટું દુઃખ બડરગુરૂને તે તેને ઉપાય શ કરવો? એના સવાલના જવાબમાં વૈ તેને ઉપદેશ આપ્યો, ઉપાય બતાવ્યો અને તે પેલા શિવભક્ત સભ્ય પ્રકારે ધારણમાં લઇ લીધે. બટરગુરૂ માટે માહેશ્વરે કરેલ ઉપાય. તરવપ્રીતિકર જળપાનથી આત્મભાન, વજદંડ ઉપયોગ અને સ્વકુટુંબ પ્રકટીકરણ, ભવગ્રામ છોડી સારગુરૂને શિવાલયમાં વાસ, પછી વધે જે ઉપાય બતાવ્યું હતું તે પ્રમાણે સામાન અને તદગ્ય સર્વ સામગ્રી સાથે લઈ તેજ રાત્રે એ શિવભક્ત શિવમંદિરમાં ગયો. પિતે મેડી રાત્રે ત્યાં ગયે તે વખતે તેને માલુમ પડ્યું કે ઘણી વખત સુધી પેલા બઠરગુરૂને નાચ કરાવીને પેલા ધૂતારાઓ ઘણા થાકીને સુઈ ગયા હતા. આવી અણધારી તક મળેલી જોઈને એ શિવભક્ત શિવમંદિરમાં દાખલ થયે અને દાખલ થતાંની સાથે જ શિવમંદિરમાં તૈયાર પડેલો હતો તે દીવો સળગાવ્યું. દી સળગતાં પેલા બટરગુરૂએ આ દાખલ થયેલા શિવભક્તને બરાબર છે, પછી તેનામાં તેવા પ્રકારની ભવ્યતા (યોગ્યતા અથવા થવાની હકીકત ) હોવાથી તથા અતિશય થાકના ખેદથી બઠરગુરૂએ કહ્યું કે “મને થાકથી બહ તરસ લાગી છે માટે મને પાણી પાઓ!” આટલી હકીકત સાંભળતાં જ પેલા શિવભક્ત કહ્યું “અરે ભટ્ટારક! આ મારી પાસે ઘણું મીઠું તીર્થંજળ છે, એનું નામ તરવરેચક જળ છે અને તે ઘણું સુંદર છે તેથી તે તમે પીઓ. ભટ્ટારક ગુરૂએ એ વખતે તે જળ પીધું. એ પાણી પીતાંની સાથે જ એક ક્ષણવારમાં તેનો ઉન્માદ હવે તે નાશ પામી ગયો, એની ચેતના તદ્દન નિમેળ થઈ ગઈ, અને એ સ્વસ્થ સ્થિતિને પરિણામે તેણે શિવમંદિર ઉપર નજર નાખી તે વખતે તેને જણાવ્યું કે પેલા તેના મિત્રો થઈને રહ્યા છે તે તે ચાર અને ધૂતારાઓ છે. પછી તેણે માહેશ્વરને પૂછ્યું કે “આ બધું શું છે? ત્યારે તેણે ધીમે ધીમે સઘળી હકીકત દર્શાવી. બટરગુરૂએ સર્વ હકીકત સાંભળી છેવટે પૂછયું કે “ત્યારે હવે મારે શું કરવું?” એ વખતે એ શિવભક્ત તેને એક વજદંડ આપે અને ચકખા શબ્દોમાં કહ્યું ૧ તીર્થળઃ મોટી નદીઓ, ડુંગરે અને દૂરના સમુદ્રોના જળને તેની ૫વિત્રતાને અંગે તીર્થજળ કહેવામાં આવે છે. અહીં તો તે રૂપક છે. તપ્રીતિકર જળમાટે વિશેષ હકીકત પ્રથમ પ્રસ્તાવમાં આવી ગઈ છે. જુઓ પૃ. ૧૦૩. ૨ વજદંડ: સખ્ત લોઢાની ન ભાંગે તેવી લાકડી અથવા લાઠી. Page #624 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ 1 કથાઉપનય. ઉત્તર વિભાગ, ૧૨૭૭ કે ‘ભટ્ટારક ! આ તારા મિત્રો થઇ રહ્યા છે તે તેા તારા ખરેખરા દુશ્મના છે, માટે એ લોકોને ફટકાવ. એ કામમાં જરા પણ ઢીલ કરીશ નહિ.’ એ વખતે સાચા જુસ્સામાં આવીને અઠરગુરૂએ પણ વજદંડ ઉપાડીને પેલા ચારાને ખૂબ જોરથી મારવા માંડ્યા અને ચારાના ચૂરેચૂરા કરી નાંખ્યા. પછી એ અઠરગુરૂએ પેાતાના મંદિરની અંદરના એરડો (ચિત્તાપવરક) ઉઘાડ્યો એટલે તેમાંથી પેાતાનું કુટુંબ કેદ પડ્યું હતું તે બહાર નીકળી આવ્યું. પરિણામે રનના ઢગલે ઢગલા પ્રગટ થયા. તે વખતે પેાતાના શિવમંદિરમાં કેટલી ભારે અમૂલ્ય સંપત્તિ ભરેલી હતી તે તેના જોવામાં આવી અને તેનું સ્પષ્ટ ભાન થયું. એને પરિણામે એના મનમાં ઘણા જ આનંદ થયા. વિચાર કરીને ઘણા ચાર લુંટારા અને ધૂતારાથી ભરેલું એ ભવગ્રામ એણે છોડી દીધું અને કોઇ પણ પ્રકારના ઉપદ્રવ વગરના અને એ ભવગ્રામથી તદ્દન અલગ આવી રહેલ એક શિવાલય નામના મઢ હતા ત્યાં જઈને તે રહ્યો અને ત્યાં સારગુરૂના નામથી તે જાણીતા થયા. આ પ્રમાણે સારગુરૂના સંબંધમાં હકીકત બની હતી.” સંક્ષિપ્ત ઉપનય. મહાત્મા મુનિએ આ પ્રમાણે ખારગુરૂની વધારે વાત કરી એટલે ધવળરાજે પાછે સવાલ પૂછ્યો “મહારાજ ! આપે જે વાત કરી તે અમારા સંબંધમાં કેવી રીતે ઘટી શકે છે તે આપ જણાવે.” મહાત્માશ્રીએ જવાષમાં જણાવ્યું “ રાજન્ ! સાંભળ, તને ટુંકામાં એ હકીકત કહી જઉં છું તે તું લક્ષ્યમાં લઇ લેજે અને સર્વે સભાજના ! તમે પણ એ હકીકતનું રહસ્ય જાણી લેજો. આ હકીકતમાં જે મહા શિવભક્ત આવ્યા તે સત્ય ધર્મના ઉપદેશ આપનાર સદ્ગુરૂ છે એમ સમજવું. એનું કારણ આ પ્રમાણે છે: આ પ્રાણી જ્યારે ભવગ્રામમાં એટલે આ સંસારમાં રખડતા હાય છે તે વખતે રાવિગેરે ચારા તેને અનેક પ્રકારની વિડંબના કરતા હોય છે, એ પ્રાણી અનેક દુઃખાથી પીડા પામતા હાય છે, પેાતાના ખરેખરા ઐશ્વર્યથી ભ્રષ્ટ થયેલા ડાય છે, પેાતાના મસ્તવિક સાચા અને હિત કરનારા કુટુંઅથી વિયોગ પામેલા હાય છે, લેાક( સંસાર )ના પૂજારી થયેલા હાય છે, ભીખારીની પેઠે ચારે તરફ વિષયલીખ માગવા નીકળી પડેલા હોય છે, જરા જરા ભીખ મળે તેથી સંતેાષ પામી જતા દેખાય છે અને કર્મના મેાટા ઉન્માદથી ૭૪ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ ત્રાસ પામી ગયેલે દેખાય છે. તે વખતે તેની એવી અત્યંત દયા ઉપજાવે તેવી સ્થિતિ જોઈને ગુરૂમહારાજને તેના ઉપર કરૂણ ઉત્પન્ન થાય છે અને એવા ભયંકર દુઃખમાંથી આ પ્રાણીને કેવી રીતે છોડાવ તેને તેઓ વિચાર કરે છે. એવા વિચારને પરિણામે એવા દુઃખમાંથી એને છોડાવવાના ઉપાયની શોધમાં ગુરૂ તત્પર થાય છે અને શેધ કરતાં જિનેશ્વર ભગવાન્ ૨૫ મહાવૈદ્યના ઉપદેશથી ઉપાય જાણી લે છે અને મનમાં બરાબર ગોઠવીને ધારી રાખે છે. ત્યાર પછી કઈ વખતે ચાર ધૂતારા જેવા રાગ વિગેરે જ્યારે સુઈ ગયા હોય, મતલબ જ્યારે તેઓ જરા ક્ષયોપશમભાવ પામ્યા હોય તેવા વખતની બરાબર તક સાધી એ શુદ્ધ જીવસ્વરૂ૫ રૂપ ધર્માચાર્ય શિવમંદિરમાં જઈ સત્ય જ્ઞાનનો દી તૈયાર પડેલે હોય છે તેને સળગાવે છે અને તે પ્રા ને સમ્યમ્ દર્શનરૂપ પ્રબળ વજદંડ તેના હાથમાં આપે છે. એ વખતે આ પ્રાણનું આત્મસ્વરૂપ રૂપ શિવમંદિર સત્ય જ્ઞાન રૂ૫ દીપકથી ઝળઝળાયમાન થઈ જાય છે, મહા પ્રભાવશાળી સમ્યગ દર્શનરૂપ નિર્મળ જળપાનથી કર્મને ઉન્માદ નાશ પામી જાય છે અને એ પ્રાણીના હાથમાં મહા વીર્યશાળી તેજસ્વી ચારિત્રનો વજદંડ આવે છે એટલે ગુરૂમહારાજના વચનને અનુસરીને એ પ્રથમ મહામહ વિગેરે આકરા ધૂતારાઓ જેને તે અત્યારસુધી પોતાના મિત્ર ગણો હતો અને રાગવિગેરે ચરો જેને પોતે પોતાના હિતસ્વી માનતે હવે તેને મોટા અવાજથી બેલાવે છે અને તેમના ઉપર વજદંડના ફટકા લગાવવા માંડે છે. એવી રીતે જ્યારે ધૂતારાઓ અને ચેરે ઉપર વજદંડના પ્રહારો પડે છે ત્યારે આ પ્રાણીને કુશળ આશય વિશાળ થતું જાય છે, પૂર્વ કાળમાં બાંધેલાં કર્મો પણ ક્ષય પામે છે, નવાં કમને બંધ થતો નથી, તુચછ વર્તન અને અધમ વ્યવહાર તરફ જે પ્રેમ બંધાયેલું હોય છે તે વિલય પામે છે, એનું આંતર તેજ (જીવવીર્ય) ઉલ્લાસ પામે છે, એનો આત્મા નિર્મળ થાય છે, ૧ ૫શમ ભાવઃ ઉદયમાં આવતાં કર્મને બંધ કરી અને અંદર સત્તામાં રહેલાને દબાવી દઈ થોડા વખત સુધી રાગ વગરની દેખાતી સ્થિતિ પ્રાપ્ત થાય તેને ક્ષપશમભાવ કહેવાય છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬] કથાઉપનય. ઉત્તર વિભાગ. ૧૨૭૮ એનામાં અપ્રમાદ (પ્રમાદનો અભાવ-ઉદ્યોગ-સાવધાનપણું) બહુ વધારે પ્રમાણમાં પરિણુમ પામતા જાય છે, ખોટા સાચા વિકલ્પો થયા કરતા હોય છે તે બંધ થઈ જાય છે, એનું સમાધિર એનામાં ચોક્કસ સ્થિર થાય છે અને સંસારપરંપરા ઓછી થતી જાય છે. ઉપર વર્ણવેલી પરિસ્થિતિ જ્યારે આ પ્રાણની થાય છે ત્યારે તે પોતાના ચિત્તરૂપ ઓરડાના આવરણરૂપ જે બારણું બંધ થઈ ગયેલાં હતાં તે ઉઘાડે છે એટલે એમાંથી પોતાના સ્વાભાવિક ગુણોરૂપ કુટુંબી જન પ્રગટ થાય છે. એ વખતે કેદ પડેલા કુટુંબીઓ પોતાનો સંબંધ સ્પષ્ટ વ્યક્ત કરે છે એટલે અનેક પ્રકારની સાચી દોલત દેખાવ આપે છે. ઉપર પ્રમાણે આત્મસિદ્ધિનો દેખાવ થયા પછી આ પ્રાણી પાછા અત્યંત વિશુદ્ધ જ્ઞાનરૂપ પ્રકાશથી તેને અવેલેકે છે એટલે એના મનમાં નિરવધિ આનંદ થાય છે, ખરી આત્મજાગૃતિ થાય છે, માટે પ્રમોદ થાય છે. એ આનંદને પરિણામે એને ભવગ્રામ અનેક દુઃખથી ભરપૂર જણાવાથી તે ગામને છોડી દેવાની અભિલાષા એનામાં ઉત્પન્ન થાય છે. ભાવગ્રામને તજવાની ઈચછા થતાં એ પ્રાણુને વિષય પ્રાપ્ત કરવાની જે મૃગતૃષ્ણ હોય છે તે શાંત થઈ જાય છે, અંતરાત્મા લુખો પડી જાય છે, સૂક્ષ્મ કર્મના પરમાણુઓ બાકી રહેલા હોય છે તે ખરી પડતા જાય છે, સર્વ પ્રકારની વ્યવહારૂ ચિંતા દૂર થાય છે, વિશુદ્ધ આત્મધ્યાન સ્થિર થાય છે, યોગર ચોક્કસ દૃઢ થાય છે, એ વખતે આ પ્રાણ મહાસામાયિક આદરે છે, “અપૂર્વકરણ એને પ્રગટે છે, એનામાં ૧ સામાયિક એટલે બે ઘડિ સંસારના ભાવ ત્યાગ કરી મન વચન કાયાની શુદ્ધ પ્રવૃત્તિ કરી સમભાવને લાભ લે. મહાસામાયિક એટલે સામાયિકની સ્થિતિમાં ચિર પ્રવૃત્તિ. ૨ આ અપૂર્વકરણ બીજું છે. અત્યાર સુધી આત્મદશા ન થઇ હોય તે કરી એક સાથે ઘણું કમને ક્ષય કરી નાખવો તેને અપૂર્વકરણ કહે છે. આ ઠમાં ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ છે, એના વિગતવાર સ્વરૂપ માટે જુઓ કર્મગ્રંથ બીજે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ y ક્ષપકશ્રેણી બહાર આવે છે, એ કર્મનાં મેટાં મોટાં જાળાંઆમાં જે શક્તિ હાય છે તે સર્વને કાપી નાખે છે, એનામાં તે વખતે શુકલ ધ્યાનરૂપ અગ્નિ સળગી ઉઠે છે, ત્યાર પછી યાગનું વાસ્તવિક માહાત્મ્ય પ્રગટી નીકળે છે, આત્મા સર્વઘાતી કર્મોના પાસથી મૂકાય છે, પરમ ચેાગ ઉપર એની સ્થાપના થાય છે, એ પછી વિમળ કેવળજ્ઞાનરૂપ આલોક (પ્રકાશ)થી તે દીપી નીકળે છે, ત્યાર પછી જગત્ ઉપર અનુગ્રહ” ( કૃપા-દયા-ઉપકાર ) કરે છે, પ્રાંતે એમનું આયુષ્ય અલ્પ રહે છે ત્યારે તે કેવળી સમુદ્દાત કરે છે, એ ૧ ક્ષેપકશ્રેણી: જ્યારે આ પ્રાણી પ્રગતિ કરે છે ત્યારે તે એ પ્રકારની શ્રેણીએ—દાદર ચઢે છે. એકને ક્ષેપકશ્રેણી કહેવામાં આવે છે જે માગે તે આગળ વધ્યા જ જાય છે અને છેવટે ઇચ્છિત સ્થાનકે પહોંચે છે, બીજી ઉપશમશ્રેણી કહેવાય છે તેમાં પ્રગતિ થયા પછી પાળે અધ:પાત થાય છે. ક્ષપકશ્રેણી આદર નારા જીવા ગુણસ્થાનમાં એકદમ આગળ ચાલ્યા જાય છે અને તેરમે ગુણસ્થાનકે પહેંાચે છે. ઉપશમ શ્રેણીવાળાના અગીઆરમે ગુણસ્થાનકેથી પાત થાય છે. ૨ શુકલધ્યાનઃ વિરુદ્ધ ધ્યાનના ધર્મ અને શુકલ બે ભેદ છે. એ દરેકના ચાર ચાર પાયા છે તે બહુ વિચારવા ચેાગ્ય છે. જૈન દૃષ્ટિએ યાગ’માં ધ્યાનપુર પૂરતું વિવેચન કર્યું છે તે પ્રાથમિક અભ્યાસીએ તેવું. જીએ સદરહુ પુસ્તક રૃ. ૧૭૪-૮૧ વિશેષ રૂચિવાળાએ યેાગ્યશાસ્ત્રને અગિયારમેા પ્રસ્તાવ વિચારવે. ૩ ઘાતીકમ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય કર્મને ધાતીકર્મ કહેવામાં આવે છે, એના નાશથી કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને અનંત વીર્ય પ્રગટ થાય છે, માહનીય કર્મના નાશ દસમાને અંતે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનેા નાશ ખારમા ગુણસ્થાનકને અંતે પ્રાપ્ત થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર એ ચાર અઘાતી કર્મો છે, એના નાશથી પ્રાણીને મેક્ષ થાય છે. એ સ્થિતિ ચૌદમા ગુણસ્થાનકને અંતે આવે છે, ૪ કેટલાક પ્રાણીએ કેવળ જ્ઞાન પામીને તરતજ (અંતર્મુહૂર્તમાં) મેક્ષે નય છે તેમને અન્તઃકૃત કેવળ કહેવામાં આવે છે. એમને અનુગ્રહ કરવાના પ્રસંગ મ નતા નથી. ૫ કેવળીસસુદ્ઘાતઃ ‘સમુદ્ધાત ’ રામાં ‘સમ’ ઉર્દૂ’ અને ‘ઘાત' ત્રણ શબ્દ છે. સમ્યક્ રીતે ઉત્ એટલે પ્રાબલ્યથી-જોરથી વેદનીય વિગેરે કર્મોના જે ક્રિયામાં ધાત–વિનાશ થાય તે સમુદ્દાત. અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે બાકીનાં કર્મોને આયુષ્યકર્મ સાથે સરખાં કરવાં કેવી સમુદ્ધાત કરે છે. ચાર અઘાતી કર્મો રહ્યાં હેાય છે તે પૈકી વેદનીય, નામ અને ગાત્રને આયુષ્યની સરખાઇમાં મૂકવાનું આ અદ્ભુત આત્મકાર્ય બને છે. એમાં આઠ સમય લાગે છે. પ્રથમ સમયે આત્મપ્રદેશના દંડ' કરે છે એટલે ચૌદ રાજપ્રમાણ શરીરના પ્રમાણમાં આત્મપ્રદેશ ઉપર અને નીચે થાય છે. જે સમયે પાટ’ કરી ઉત્તર દક્ષિણ Page #628 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ૩ કથાઉપનય. ઉત્તર વિભાગ. ૧૨૯૧ સમુદ્દાત દ્વારા બાકી રહેલાં સર્વ કર્મોને સરખાં કરે છે, પછી ચેોગ ( મન વચન કાયાની પ્રવૃત્તિ )ના નિરોધ કરે છે, શૈલેશિ અવસ્થા ઉપર આરોહણ કરે છે, આ સંસારને સંબંધમાં રાખનાર કર્મો જેને ભવાપગ્રાહી કો' કહેવામાં આવે છે તેનાં સર્વ બંધનાને તોડી નાંખે છે, દેહરૂપ પાંજરાના સર્વથા ત્યાગ કરે છે, તેને મૂકી દે છે, પછી આ ભવગ્રામ (સંસાર) સદાને માટે છેડી દઇને એ પ્રાણી નિરંતરને આનંદ પ્રાપ્ત કરી, સર્વ પ્રકારની માધાપીડાથી મુક્ત થઇ શિવાલય (મેાક્ષ) નામના નગરે પહોંચી જાય છે, એ નગર મેાટા મઠ જેવું છે, ત્યાં સારગુરૂ તરીકે સ્થાપન થઇ પેલા સારગુરૂની પેઠે પાતાના ભાવ કુટુંબીઓની વચ્ચે સર્વ કાળ નિરાંતે રહે છે. આ પ્રમાણે હાવાથી હે રાજ! મેં તમને કહ્યું હતું કે જેવું પેલા મારગુરૂને પછવાડેના ભાગમાં બન્યું તેવું જો તમારે બની આવે તે તમે અત્યારે જે ખાધા ઉપાધિઓ ભાગવા છે. તેનાથી તમને છૂટકારો મળે, તમારી હેરાનગતીએ દૂર થાય અને તમે ત્રાસ વગરના થાઓ. આ સિવાય તમને વા સ્તવિક સુખ મળવાનેા ખીજે રસ્તે નથી.” અથવા પૂર્વે પશ્ચિમ કરી આત્મપ્રદેશને લખાવે છે. ત્રીજે સમયે ‘સંથાન' કરી પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ આત્મપ્રદેશ લંબાવે છે એટલે રવૈયાની ચાર ખાનુ થઇ. ચેાથે સમયે વચ્ચેના આંતરા પૂરે છે. આવી રીતે ચેાથા સમયને છેડે લેાકાકાશના સર્વ પ્રદેશ પર કેવળીના આત્મપ્રદેશ આવી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશે! લેાકાકાશના કુલ પ્રદેશ જેટલા જ હેાય છે એટલે એક લેાકાકાશપર એક આત્મપ્રદેશ આવે છે. પાંચમે સમયે પૂરેલા આંતરાને સંહાર કરે છે, છઠ્ઠું સમયે મંથાનના સંહાર, સાતમે પાટને અને આઠમે દંડના સંહાર કરી આઠમા સમયને અંતે અસલ સ્થિતિએ શરીરપ્રમાણ થઇ જાય છે. કર્મના અસંખ્ય ભાગ બુદ્ધિથી કલ્પવા, અનુભાગની તીવ્રતા સમજી લેવી. દંડાદિ કરતી વખતે આત્મા સાથે લાગેલાં ઉક્ત ત્રણ કર્મોના વધારાને ખેરવી નાખે છે. સમસ્થિતિ કરવા આ જમરે પ્રયાગ છે. એની વિગતવાર હકીકત માટે જીએ! કમ્મપયડી-શ્રીયશવિજયજી ટીકા, પૃષ્ઠ ૩૦૩ ( જૈ. . પ્ર. સભા) અને શ્રીપન્નવણા સૂત્રનું છત્રીસમું દ્વાર. ૧ શૈલેશીકરણ: આ છેલ્લું કરણ છે. શુકલ ધ્યાનના ચેાથા પાયા ઉપર આરીહણ કરવાના કાર્યને રસૈલેશીકરણ કહે છે. એ ચૌદમા ગુણસ્થાનકને અંતે થાય છે. ૨ મહાત્મામુનિ ધવળરાજને અને આખી સભાને કહે છે. ઉપદેશ આપ્યા, સાંસારિક સ્થિતિ બતાવી, સાધુજીવનની વિશિષ્ટતા વર્ણવી, દેષ્ટાન્ત આપ્યું અને તેના ઉપનય પણ ઠ્યો. Page #629 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું. બુધચરિત્ર. - ઇ= Page #630 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] બુધચરિત્ર, ૧૨૮૩ વાબ આપ્યો “ભો! તમે સર્વ બહુ સારું બોલ્યા મારા જે- અને અત્યારે તમારી બુદ્ધિ પણ બહુ સુંદર થઈ છે. વા થાઓ. મેં જે સર્વ ભાષણ વિવેચનપૂર્વક તમારી પાસે મેં જે સર્વે ભાષણ ચિપ હમણું કરી બતાવ્યું તે સર્વ તમે સમજ્યા હો એમ જણ્ય છે. મારા વાક્યની અંદર રહેલ અર્થે ભાવાર્થસહિત તમારા સમજવામાં બરાબર આવી ગયેલ હોય એમ લાગે છે. હે ધવળમહારાજ! મને એમ પણ લાગે છે કે આજે તમને બધી હકીકત સમજાવવામાં મેં જે પરિશ્રમ ઉઠાવ્યો તે સર્વ સફળ થયો છે. હવે તમારે શું કરવું યોગ્ય ગણાય એ સંબંધી તમે મારે અભિપ્રાય માગો છો તે મારે તમને જણાવવું જોઈએ કે જે મેં કર્યું છે તે જ કરવું તમને સર્વથા ગ્ય છે.” પિતાના પ્રશ્નનો કાંઈક અસ્પષ્ટ જવાબ સાંભળી ધવળરાજે અને લેકે એ વાતની ચોખવટ કરવા પૂછયું કે “મહાત્મા! અને ઢીલ આપે શું કર્યું છે તે કપા કરીને અમને જણાવો.” કરો નહિ. ગુરૂમહારાજ બુધાચા જવાબમાં જણાવ્યું “લેકે! આ કેદખાના જેવા સંસારને અસાર જાણીને તેને નાશ કરનાર ભાગવતી (જિનેશ્વર ભગવાને દર્શાવેલી) દીક્ષા મેં અંગીકાર કરી છે. હવે જે તમને મારા વચનથી અનંત દુઃખથી ભરપૂર સંસારરૂપ બંદીખાના ઉપર ખેદ થયું હોય અને તે ખેદ જે ખરેખર સાચો હોય તે એ સંસારને સર્વથા ઉછેદ કરી નાખે તેવી ભાગવતી દીક્ષા તમે લ્યો અને તે બાબતમાં જરા પણ ઢીલ ન કરો. આપણુમાં પ્રચલીત કહેવત છે કે ધર્મસ સ્વરિતા મતિઃ (ધર્મનાં કામમાં ઢીલ કરવી નહિ.)” મહાત્માના ઉપદેશક કેણ? આત્મકથા કરવાથી લઘુપણું, રાજાને આગ્રહ, જિજ્ઞાસા તૃપ્તિ, ધવળરાજે જણાવ્યું “મહારાજ ! આપશ્રીએ જે જણાવ્યું તે મારા મનમાં બરાબર બેસી ગયું છે, પણ સાહેબ! મને એક બાબતમાં જરા કુતૂહળ થયું છે તે શાંત થાય તેવો ખુલાસો સંભળાવવાની કૃપા કરે. જુઓ સાહેબ ! આપશ્રીએ આટલે ખાસ પરિશ્રમ વેઠીને અમને પ્રતિબાધ કર્યો અને અને માર્ગ પર લઈ આવ્યા, પણું સાહેબ! આપને કે પ્રતિબોધ કર્યો? કેવી રીતે કર્યો? ક્યારે કર્યો? અને કયા Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૫ નગરમાં કર્યો? અથવા તે સાહેબ! આપને અંદરથી આપોઆપ બંધ થઈ આવ્યું? (મતલબ શું આપ સ્વયંબુ છે?) મહારાજ ! અમારા સૌનું હિત કરવાની ઈચ્છાથી એ સર્વ હકીકત આપ મને વિસ્તારથી કહે અને અમારી જિજ્ઞાસા તૃપ્ત કરે.” ઉપરના સવાલોના જવાબ આપતાં બુધસૂરિ બોલ્યા-“સાધુ પુરૂપિએ પોતાસંબંધી આત્મકથા ન કરવી એવી શાસ્ત્રાજ્ઞા છે, કારણ કે આત્મકથા કરવાની ટેવ પરિણામે લઘુપણું લાવે છે. મને એમ લાગે છે કે મારું આત્મચરિત્ર તમારી પાસે કરવાથી મારી પણ લઘુતા થશે, કારણ કે સ્વચરિત્ર કહેતાં તે અનિવાર્ય છે, માટે તેનું કીર્તન કરવું ઈષ્ટ નથી.” મહાત્મા બુધસૂરિ આવો જવાબ સાંભળીને ધવળરાજ સુરીશ્વરના બન્ને પગમાં પડ્યા અને વારંવાર આગ્રહ કરીને તે હકીકત પૂછવા લાગ્યા. ધવળરાજનો આવો અત્યંત આગ્રહ હોવાથી તેમજ આ વાત દરમ્યાન સભામાં બેઠેલા સર્વ લેકેને પણ એ ચરિત્ર સાંભળવાનું કહળ બહુ વિશેષ પ્રકારે થયેલ હોવાથી સૂરિમહારાજ બોલ્યા“રાજન્ ! લકે! તમને જે એ હકીકત સાંભળવાની ઘણી જ જિજ્ઞાસા થઈ છે તો તમારા અત્યંત આગ્રહથી મારી આત્મકથા તમને કહી સભળાવું છું તે સર્વ સાંભળે – બુધચરિત્ર, પરિવાર પરિચય. ધરાતળનગરે. વિમલમાનસનગરે. શુભાભિપ્રાય. માગનુસારિતા. ધિષણ.! નિજ શુભાવ૫ાક, અશુભવિપાક. સાત, પરિણતિ. ધિષણા. વિચાર ૧ સ્વયંભુદ્ધઃ કેઈના બધ-ઉપદેશની અપેક્ષા રાખતા નથી. અંતરઆત્મા - ગૃત હોવાથી પોતે વસ્તુસ્થિતિ સમજી જાય છે. સ્વયં બુદ્ધ અવારનવાર થઈ આવે છે. ૨ આ ચરિત્રમાં જે નામ આવે છે તે ચોથા પ્રસ્તાવમાં આવેલ વિચક્ષણચાર્યના ચરિત્રનાં નામો સાથે ઘણું સામ્ય ધરાવે છે. એ ચરિત્ર ત્યાં પ. ૭૬૩ થી શરૂ થાય છે. સરખામણી સાર અહીં નટમાં તે પ્રસ્તાવનાં નામો બતાવ્યો છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] મુધચરિત્ર. શુભવિપાક નિજસાધુતાના મુધ. અશુભવિપાક પરિણતિના મન્દ બુધ અને મન્દા માળસહુચાર આ લાકમાં પ્રખ્યાત અને અનેક બનાવાથી ભરપૂર મેાટા વિસ્તારવાળું ધરાતળ નામનું સુંદર નગર હતું. એ નગરમાં ઘણા સુપ્રસિદ્ધ થયેલા મહિમાવાળા અને જગતને આનંદ આપનાર શુભવિપાકર નામના રાજા રાજ્ય કરતા હતા. એ રાજાએ પેાતાના પ્રતાપથી સમગ્ર ભૂમંડળને પોતાના કબજામાં લીધું હતું. સર્વ અવયવેએ અને અંગોએ ઘણી સુંદર એવી એ રાજાને અતિ વહાલી એક નિજસાધુતા નામની રાણી હતી, જે લેાકેામાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલી હતી. હવે એક વખતે સમય બરાબર થતાં એ નિજસાધુતા દેવીને પ્રાપ્ત કરીને તેની કુક્ષીદ્વારા બુધ નામના એક પુત્ર તે મન્નેને થયા. આ પુત્ર પણ જગતમાં ઘણા પ્રસિદ્ધ થયા, કારણ કે એ પુત્ર અનેક ગુણુતોની ખાણુ હતા અને કળાઓમાં કુશળતાનું મંદિર હતા. અનુક્રમે એ કુમાર ઉમરે વધતા ગયા તેમ રૂપમાં કામદેવની પેઠે વધારે વધારે આકબેંક મનવા લાગ્યા. ૧૨૮૫ હવે એ શુભવિપાક રાજાને એક અશુભવિપાક' નામના ભાઇ હતા જે દેખાવમાં ઘણા ભયંકર, આખી દુનિયાને સંતાપ કરનાર અને જનમેજયપ જેવા હતા. એ અશુભવિપાક રાજાને એક પરિણતિ નામની રાણી હતી: એ રાણીને મહિમા દુનિયામાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા હતા; એ લેાકેાને ઘણા સંતાપ કરનારી હતી; એનું શરીર જ ઘણું ભયંકર હતું. આ અશુવિપાક અને પરિણતિના ૧ વિચક્ષણાચાર્ય ચરિત્રમાં ભૂતળ નગર આવે છે. બ્રુએ પૃ. ૭૬૩. ૨ વિચક્ષણાચાર્ય ચરિત્રમાં રાજા મલસંચયને પુત્ર શુભેદય હતેા તેની સાથે આ વ્યક્તિ સરખાવવા યેાગ્ય છે. જીએ પૃ. ૭૬૩. ૩ આ બુધ ને વિચક્ષણ આચાર્ય ચેાથા પ્રસ્તાવમાં આવે છે તેની સાથે સરખાવવા યાગ્ય છે. જે બુધ આચાર્ય કથા કરે છે તે પાતે જ બુધ કુમાર છે. ૪ આની સાથે અલાદયને હેવાલ સરખાવેા. જુએ પૃ. ૭૬૩. ૫ જનમેજય-હસ્તીનાપુરના એક રાજા હતા. તેને સર્વે સર્પોને મારી નાખવાનો વિચાર થયા હતા અને એક મેટા યજ્ઞ કરી તેમાં તેણે એક તક્ષક સિવાય સર્વે સર્પોને હામ્યા. આ જનમેજયરાજા પાસે પ્રાયશ્ચિત કરાવવા સારૂ વૈશંપાયને આખું મહાભારત સંભળાવ્યું હતુ. જનમેજય એ ક્રોધસ્વરૂપ ગણાય છે, ૬ આની સાથે સરખાવા દેવી યોગ્યતા. જુએ પૃ. ૭૬૪. ૭૫ Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ જ સંબંધથી તેને એક ઘણી ભયંકર આકૃતિ ધારણ કરનાર ઘાતકી મન નામના પુત્ર થયા જે સાક્ષાત્ વિષના અંકુરા જેવા ખરામ હતા; કરોડો દેખેાનું નિવાસસ્થાન હતેા, ગુણ્ણાના સંબંધમાં તે તેની ગંધથી પશુ રહિત જ હતા. તે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ મદ અને અભિમાનથી સર્વદા ઘુંચવાયલા જ રહેવા લાગ્યા. ટૂંકામાં કહીએ તે આ મન્દ સર્વ પ્રકારે દેષનું પાત્ર ગુણ વગરના અને અભિમાનનું સાક્ષાત્ પૂતળું જ હતા. બુધ અને મન્દ કાકાકાકાના છે.કરા હતા તેથી તેમજ કાંઇક સ્વાભાવિક રીતે બન્નેને એક બીજા સાથે સારી દોસ્તી ચાલી આવતી હતી. બાળપણમાં સાથે ઉછરેલા હોવાથી અને નજીકના સગા હોવાથી એમને સુંદર સહચારીભાવ થાય તે તદ્દન બનવા જોગ જ હતું. બન્ને રમતા સાથે, ફરતા સાથે અને આનંદ પણ સાથે કરતા હતા. કોઇ વાર તેઓ નગરમાં સાથે ફરે, કોઇ વાર સાથે માગબગીચામાં લટાર મારવા નીકળી પડે અને કોઇ વાર ક્રીડા કરવા સાથે નીકળી પડી આનંદરસને અનુભવ કરે. બુધને ઘેર ધિષણાથી વિચારના જન્મ, હવે એક શુભાભિપ્રાય નામના રાજા વિમલમાનસ નામના નગરમાં રાજ્ય કરતા હતેા તેને અત્યંત રૂપવાન્ ધિષણા નામની પુત્રી હતી. એ પુત્રી જ્યારે પૂર્ણ યુવાવસ્થામાં આવી ત્યારે સ્વયંવરમંડપ કરીને બુધકુમારને વરી અને ત્યાર પછી તેના પિતાએ માટી ઉત્સવ કરીને તેને બુધકુમાર સાથે મેોટા આડંબરથી પરણાવી. આ બુધકુમાર અને દેવી વિષણાને પુત્ર માટે અનેક મનારથા થયા કરતા હતા. એમ થતાં થતાં જ્યારે એ સમય આવી પહોંચ્યા ત્યારે તેમને સર્વ ગુણાના મંદિર રૂપ એક વિચાર' નામના પુત્ર ઉત્પન્ન થયા.૪ - ૧ આ મંદના ચરિત્ર સાથે કુમાર જડનું ચરિત્ર જે પૃ. ૭૬૫ થી શરૂ થાય છે તે લક્ષ્યમાં રાખવા યેાગ્ય છે. ૨ સરખાવે બુદ્ધિદેવીની હકીકત પૃ. ૭૬૬ થી. ૩ આ પાત્ર પ્રકર્ષ સાથે સરખાવવા યોગ્ય છે. જાણીતા ચેાથા પ્રસ્તાવના મામા ભાણેજ પૈકી આ ભાણેજ છે. પૃ. ૭૬૬ માં એને જન્મ વર્ણન્યા છે. ૪ શુભવિપાકથી ને સ્વયંસાધુતાથી બુધ (વિદ્વાન—સમન્નુ ) પુત્ર થાય અને સમજણ સાથે ધિષણા એટલે બુદ્ધિના મેળાપ થાય ત્યારે તેમાંથી વિચારને જન્મ થાય. આ માનસશાસ્ત્રના નિયમ છે અને વિચારને અંગે ખાસ લક્ષ્યમાં રાખવા યેાગ્ય બાબત એ છે કે શુભવિપાક અને નિજસાધુતા હોય તેમાંથી જ્યારે બુદ્ધિ અને સમજણ પૂર્વક વિચાર નીકળે ત્યારે તે વિચારા ખાસ સારા આદરણીય અને આર્ષક લાગે છે. આ સાઇકાલેાજી (Psychology ) લક્ષ્યમાં રાખવી. Page #634 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. બ્રાણપરિચય–ભુજંગતાના ખેલા. કો મ હાત્મા મુનિ પેાતાનું ચરિત્ર ધવળરાજ પાસે કહી રહ્યા છે, પાસે વિમળ અને રતચૂડ બેઠા છે, વામદેવ ઉત્સાહ વગર સાંભળી રહ્યો છે અને છેવટે બુધને ઘેર ધિષણા પતીથી વિચારના જન્મ થયા છે ત્યાં સુધી વાત આવી છે. વામદેવ સંસારીજીવ પાતે છે, પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ કહી બતાવે છે, ભાળી અગૃહીતસંકેતા સાંભળે છે, પ્રજ્ઞાવિશાળા તે પર વિચાર ચલાવે છે અને પુરૂષ લક્ષ્યપૂર્વક વાર્તા સાંભળતા જાય છે. મહાત્મામુનિએ વાર્તા આગળ ચલાવીઃ ** લલાટપટ્ટે પ્રદેશે ખરી, નાસિકાગુહામાં એ ઓરડા. સુલેાચના માળાનું દર્શન. પર્વત, ઝાડી, ગુફા. હવે એક પ્રસંગે મુધકુમાર અને મન્દ પેાતાના ક્ષેત્રમાં ક્રીડા કરી રહ્યા હતા તે વખતે એક ધ્યાન ખેંચનાર અનાવ બન્યો. એ મનાવના હેવાલ વિસ્તારથી અત્ર કહેવામાં આવે છે તે લક્ષ્ય રાખીને સમજશે, જે ખેતરમાં અધકુમાર અને મન્દ ક્રીડા કરતા હતા તેને છેડે તેઓએ એક લલાટપટ્ટ નામના સુંદર પર્વત' જોયા. એ પર્વતની ઉપર એક ઘણું મોટું શિખર આવી રહેલું હતું અને તે શિખર ઉપર ૧ આ ક્ષેત્ર-ખેતર તે બહારની કોઇ પણ જગા સમજવી. શરીરની મહા રના ભાગ. ૨ કપાળને ભાગ. ૩ શિખરને મસ્તકને ભાગ અને તેમાં આઢી તે કેશપાસ સમજવા (ખરી). Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ એક ઘણી સુંદર કબરી નામની ઝાડી તેમના જેવામાં દૂરથી આવી. તે ઝાડીમાં ભમરાઓનાં ટેળાંઓને સમૂહ જાણે લયલીન થયો હોય તેવો દેખાવ લાગતો હતો. આ સુંદર પર્વત અને વનઘટા જોઈને તે બન્નેને એનું વધારે સારી રીતે નિરીક્ષણ કરવાનું સ્વાભાવિક રીતે મન થઈ ગયું અને થયેલ વિચાર અમલમાં મૂકવા સારૂ તેઓ તુરત જ એ પ્રદેશ તરફ ચાલી નીકળ્યા. તેઓ એ પ્રદેશ તરફ આગળ વધતા હતા ત્યાં તેઓએ ઘણી લાંબી શીલાઓની બનેલી એક નાસિકા નામની મોટી ગુફા એ પર્વતની તળેટીના પ્રદેશમાં જઈ, એટલે પર્વત જવાની વાત તો બાજુ ઉપર રહી ગઈ, કારણ કે એ ગુફા દૂરથી એટલી રમણીય લાગતી હતી કે એને જોવાની લાલચ બન્ને રાજકુમારે દૂર કરી શક્યા નહિ. બહુ આનંદમાં આવીને તેઓ તે ગુફા તરફ ચાલ્યા. ત્યાં જઈ તેની સામે ઊભા રહેતાં તેઓએ જોયું કે એ ગુફામાં બે મેટા ઓરડાઓ હતા. એ બન્ને ઓરડાનાં બારણું આગળ ઊભા રહેતાં તેઓને જણાયું કે એ બન્ને ઓરડાઓ અંધારીઆ હતા; પ્રકાશ વગરના હોવાથી એમાં આંખે વેગ તે જરા પણ ચાલી શકતો ન હતો અને એ ગુફા કેટલી લાંબી હશે અને તેને છેડો ક્યાં આવશે તે પણ માલૂમ પડી શકતું નહતું. આવી ગુફા પાસે આવી પહોંચતાં મળે બુધમારને કહ્યું “ભાઈ બુધ ! અરે જો તો ખરો! આ ગુફામાં તે બે મોટા મોટા ઓરડાએ છે અને તેથી આ ગુફાના બે ભાગો હોય એમ એનું લાગે છે.” બુધ–“હા ભાઈ! તારું કહેવું સત્ય છે. એ બે ઓરડાઓ વચ્ચે જે મોટી શિલા દેખાય છે તે આખી ગુફાના બે ભાગ પાડવા માટે જ યોજી હોય એમ જણાય છે.” બુધ અને મન્દ આ પ્રમાણે વાતચીત કરતા હતા તે વખતે ચપળ આકૃતિવાળી એક બાલિકા ગુફામાંથી બહાર નીકળી. આ બાળા એ બહાર આવતાં જ એ બન્ને રાજકુમારોને પ્રણામ કર્યા, તેમને પગે પડી અને મહેઠેથી ઘણે સ્નેહ અને પ્રેમ બતાવ્યું. ભુજંગતાના ખેલે, ઘાણમિત્ર પરિચય. પૂર્વસ્નેહનું સ્મરણ તત્પાલને આગ્રહ પેલી રૂપવાળીએ પ્રેમ દર્શાવ્યા પછી બોલવા માંડ્યું-“અરે! તમે ભલે પધાર્યા! તમારી મારા ઉપર ઘણી મહેરબાની થઈ ! તમે કરતે Page #636 -------------------------------------------------------------------------- ________________ કારણ ૧૮ ] ઘાણપરિચય-ભુજંગતાના ખેલે. ૧૨૮૮ અહીં પધાર્યા અને અમારી સંભાળ લીધી તેથી ખરેખર આપે અમને ઘણે આનંદ ઉપજાવ્યું છે. આજનો દિવસ ધન્ય છે !' એ સુંદર બાળાના આવા મીઠા શબ્દો સાંભળીને મન્દને મનમાં ઘણે સંતોષ થયો, વચન બોલવાની તેની પટુતા અને કુશળતા જોઈને તેના તરફ તેને રાગ થયો. પછી તેનો જવાબ આપતાં નમ્ર વચનથી સેહપૂર્વક તે બોલ્યો-“હે સુલોચના! તું કોણ છે તે અમને જણાવ અને આ ગુફામાં તું શા માટે રહે છે તે પણ વિગત સાથે અમને મન્દકુમારે એ બાળા જેને વિશેષ પરિચય હવે પછી થશે તેને ઉપર પ્રમાણે સવાલ કર્યો તે સાંભળતાં જ એ બાશેકને ઢાંગ. ળાના શેકનો પાર રહ્યો નહિ. એ શેકના આવેશમાં એ બાપડી જમીન પર પડી ગઈ, તેને મૂર્છા આવી ગઈ અને તેની સર્વ ચેતના નાશ પામી હોય તેવી તે જણાવા લાગી. મન્દકમારને તેની આવી દશા જોઈને એકદમ લાગણી થઈ આવી અને તેને શુદ્ધિમાં લાવવા સારૂ તે પવન નાખવા લાગ્યું. કેટલાક ઠંડા પ્રયોગ કરી તેને સાવધ કરવાને તેણે પ્રયત્ન કર્યો, આખરે તે બાળાને ચેતના આવી ત્યારે મોટાં મોતી જેવાં આસું તેની આંખમાંથી ટપકવા લાગ્યાં. તેને આવી રીતે દીલગીરીમાં પડી ગયેલી જોઈને તેને તેમ થઈ જવાનું કારણ પૂછયું. જવાબ દેતાં સ્નેહથી ગદ્દગદ થતી વાણીએ પેલી બાળાએ જવાબ આપ્યો “અરે નાથ! મારા શેઠ ! આપ મારા શેઠ અને વડીલ હોવા છતાં આપ મને તદ્દન જ વિસરી ગયા એ તે કાંઈ મારા શોકનું નાનું સુનું કારણ છે? ખરે, મારા દેવ ! હું આપની દાસી જ છું. મારું નામ ભુજંગતા છે અને આપે પોતે જ મારી આ નાસિકા ગુફામાં નીમણુક કરી છે એ સર્વે વાત આપ ભૂલી જ ગયા જણુંઓ છે. એ નાસિકા ગુફામાં આપનો ખાસ મિત્ર પ્રાણ નામનો રહે છે અને તમારા જ હુકમથી તેની દાસી તરીકે હાલ હું રહું છું. એ ઘાણ સાથે તમારે બન્નેને ઘણું વખતથી સ્નેહ છે અને તમારી અને તેની સોબત પણ લાંબા કાળની છે. તે સોબત કેવી અને ક્યારથી થઈ હતી તે સંબંધી તમને હકીક્ત કહું તે જરા આપ બન્ને લક્ષ્યમાં લઈ લે. ૧ ભુજંગતા સપં. લાગવાપણુ. પ્રેમ. ઇંદ્રિયના વિષય પર વિચારણા વગર ચુસ્ત રહેવું તે. ૨ ધાણ–નાક. સુંઘવાને વિષય. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૦ ૧૨૯૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ઝરતાવશે અગા તમે બન્ને અસંવ્યવહાર નગરમાં વસતા હતા અને તે વખતે તમારા ઉપર કર્મપરિણામ રાજાનું એર ચાપૂર્વ હૃતિહાસ. લતું હતું. એના હુકમથી જ્યારે તમને એ નગરથી ઉપાડવામાં આવ્યા ત્યારે તમે પ્રથમ તે એકાદ સંસ્થાન નામના નગરે આવ્યા. ત્યાર પછી તમે વિકલાસંસ્થાન નગરે આવી પહોંચ્યા. તમને યાદ હશે કે એ વિકલાક્ષનગરનાં ત્રણ પરાં હતા અને એ ત્રણે પરાંઓમાં અનેક લેકે ભરેલા હતા. એ ત્રણે પરાંઓમાં વચ્ચે એક ત્રિકરણ નામનું પરું હતું તેમાં પણ ઘણા ફળપુત્રો રહેતા હતા. તમે પણ એ ત્રિકરણ નામના પરામાં ઘણા વખત રહ્યા. તમે જ્યારે એ વચલા પરામાં રહેતા હતા ત્યારે કર્મ પરિણામ રાજાએ તમારી ઉપર રાજી થઇને તમને આ મેટી મુક્ષ આપી હતી. વળી એ ગુફાના રક્ષણ કરનાર તરીકે પ્રાણ નામના તમારા મિત્રની તે વખતે યોજના કરવામાં આવી હતી કારણ કે એ તમારે મિત્ર તમારૂં ઘણું હિત કરનાર છે એમ તે વખતે ધારવામાં આવતું હતું. ત્યાર પછી ન ચિંતવી શકાય એવી અપાર શક્તિ અને મહત્તાવાળે એ તમારે મિત્ર તમારે સમુદ્ર સમાન અપાર સુખનું કારણ થઈ પડે છે, તમારા ઉપર ઘણે એહ રાખે છે અને તમારા મિત્ર તરીકે વર્તે છે. એમાં એક હકીકત એ પ્રમાણે બની છે કે કર્મપરિણામ મહારાજના હુકમ પ્રમાણે ત્યાર પછી એ તમારો મિત્ર પેલી મોટી ગુફામાંથી કદિ પણ બહાર નીકળ્યો નથી. એ તે નિરંતર એ - ફામાં જ રહે છે અને તમે બન્નેએ એ ત્યાં રહ્યો છે છતાં તેની સારી રીતે લાલનપાલના કરી છે. ત્યાર પછી જ્યારે જ્યારે એવા પ્રકારનાં સ્થાનમાં તમે ગયા ત્યારે ત્યારે નાના પ્રકારની સુગધવડે તમે એની લાલનપાલના કરી છે અને ત્યાર પછી જ્યારે એક સમયે તમે મનજગતિમાં આવ્યા ત્યારે તે ત્યાં તેની વિશેષપણે સારી રીતે અનેક પ્રકારે લાલનપાલના કરી છે. તમે પિતે જ અત્યંત સેહથી આ કમનસીબ ભુજંગતા દાસીને તેની પરિચારિકા (સેવા કરનારી) બનાવી ગયા છે. આ પ્રમાણે તમારી પ્રાણુ સાથે દોસ્તી તે ઘણું જુના કાળથી છે તેમજ હું પણ ઘણા વખતથી તમારી દાસી તરીકે લેકમાં ૧ અસંખ્યવહાર નિગને હેવાલ પ્રસ્તાવ બીજામાં આવી ગયો છે. જુઓ . ૨. પ્ર. ૭ એકાક્ષસસ્થાન એકેદ્રિય જાતિ માટે છે. જુઓ ક. ૨. પ્ર. ૮. વિષાક્ષસંસ્થાનમાં બે ત્રણ અને ચાર દ્રિયવાળા છવ સમાય છે. જુઓ ૪. ૨. 5. એમાં ત્રીજી ક્રિય નાસિક અથવા પ્રાણ છે. ત્રિકરણ ૫રા માટે જુઓ ૫. ૩૨૦૦ ૨ મનુષ્યની ગતિ, વર્ણન માટે જુઓ મ. ૨. પ્ર. ૧. Page #638 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] પ્રાણપરિચય-ભુજંગતાના ખેલે. ૧૨૯ી પ્રસિદ્ધિ પામી છું. છતાં તમે બન્ને આમ કાન આડા હાથ મૂકે છે અને જાણે મને ઓળખતા જ નથી એમ બતાવો છે તો પછી એથી તે વધારે શેક થવાનું કારણ શું હોઈ શકે? જુના વખતના આ તમારા કિંકર સામે નજર કરે અને તમારા મિત્રબંધુ ઉપરના સ્નેહનું બરાબર પાલન કરે.” ઢોંગ જોઇને મન્દ ફસાઈ ગયે, બુધ હકીકત સમજી ગયો, ધ્રાણુ લાલનપાલનના ઉપાયો. ભુજંગતા દાસી ઉપર પ્રમાણે બોલીને પોતાના ખોટા સેહને ખાલી ઠઠારો કરવા સારૂ કાંઈક ભ્રમ બતાવતી બુધ કુમાર અને મન્દ કુમારને પગે પડી. મંદકુમારને જ્યારે એ દાસીની સર્વ રીતભાત પસંદ આવી ત્યારે બુધ કુમારને એમાં કૃત્રિમતા બુધના વિચારો. દેખાવા લાગી. તેને સર્વ રીતભાત જોતાં જણાયું કે એ બાળિકા ધૂતારી છે અને ઉપર જણાવ્યું તે પગે પડવાને પેટ દેખાવ કરે છે તે તેના મનમાં રહેલ કેઈ ગુપ્ત કારણને લઈને હોવું જોઈએ એમ તેને લાગ્યું. કોઈ પણ રીતે તે બાળા સારી નથી એમ તેને ભાસવા માંડ્યું. તેને લાગ્યું કે સાધારણ રીતે જે કુળવાન સ્ત્રીઓ હોય છે તે ગાલ ઉપર મંદ મંદ હસતી હેય છે, બોલે તે પણ નમ્ર ભાષામાં અને લજજા પૂર્વક બોલે છે અને નજર માંડીને જુએ તે પણ તેમાં વિકારનો બીલકુલ અભાવ હોય છે અને આ બાળા તો મોટા ખટાટોપ કરી મૂકે છે, એની આંખો વિલાસના ચમકારાથી ઊંચી નીચી થઈ રહી છે અને એના બેલવામાં પણ મોટો આડંબર સ્પષ્ટ જણાઈ આવે છે; તેથી એ બાળા દુષ્ટા છે એમાં જરા પણ શંકા જેવું લાગતું નથી. બુધ કુમારે પોતાના માનમાં આ વિચાર કરીને તેના તરફ મનમાં તિરસ્કાર રાખ્યો અને તેના સવાલને કાંઈ પણ જવાબ ન આપે. મંદાકમારે તે એ પગે પડેલી બાળાને હાથ આપીને ઊભી કરી અને તેના ઉપર પ્રેમ અને સ્નેહથી ભરપૂર થઈ મન્દ તાબે. જઈને કહેવા માંડ્યું “અહે સુંદર અંગવાળી બાળા ! દીલગીરી છોડી દે અને અહો સુંદર સુમુખી! જરા ધીરી પડ ! સુલોચના લલના ! તું જે બેલી તે પ્રમાણે બોલવું તારે તદન ઉચિત છે. બાકી સાચી વાત તો એ છે કે જે હકીકત તે કહી બતાવી તે હું તે તદ્દન વિસરી ગયો છું, છતાં તે અત્યારે એટલો Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ છે બધે સનેહ બતાવ્યો છે અને સર્વ પાછળની હકીકત એટલી સ્પષ્ટ રીતે કહી બતાવી છે કે જાણે તે સર્વ બનાવ બરાબર પ્રત્યક્ષ બન્યા હોય તેમ મને લાગે છે. હવે તે તું પોતે મને જણાવી દે કે મારે તારે માટે શું કરવું ઉચિત છે. તું જે કહીશ તે આ તારે તાબેદાર પ્રાણી (હું પિત) કરવા તૈયાર છે, કારણ કે તે મને સનેહથી વેચાણ લઈ લીધે છે.” બાળા ભુજંગતા–“હે નાથ ! તમારે હાલ તો એક જ વાત કરવાની છે અને તે એ છે કે અત્યાર સુધી જેમ પૂર્વ કાળમાં તમે તમારા મિત્ર ઘાણની લાલનપાલના કરી હતી તે જ પ્રમાણે તમારે હવે પણ કર્યા કરવી. એ પ્રાણ તમારે જુને મિત્ર છે તેને તમારે વિસરી જવો નહિ.” મન્દ–“અહો કમળમુખી સુંદરી! એ પ્રાણુભાઇનું લાલનપાલન કેવી રીતે કરવું તે સર્વ હકીક્ત તું મને વિસ્તારથી નિવેદન કર.” ભુજંગતા–“જુઓ મારા નાથ! એ તમારે મિત્ર હમેશા સુ ગંધમાં લુબ્ધ રહેનારે છે, માટે સુગંધી-દ્રવ્યથી એનું જાળ પાથરી. લાલનપાલન કરે એને સુખડ, અગરૂ, કપૂર, કસ્તુરી ઉપાય દર્શન. અને કેસરચુર્ણથી મિશ્ર સુગંધી વિલેપન ઘણું રૂ છે; વળી એલાયચી, લવીંગ, કપૂર અને બીજાં સુગંધી ફળ અને દ્રવ્યોથી સુંદર પાનપટ્ટી બનાવેલી હોય તે એને ઘણી ગમે છે. જે પદાર્થોમાંથી સુગંધીવાળે મઘમઘાયમાન થતો ધૂપ નીકળતો હોય છે તે તથા સુગંધી દ્રવ્યની ગુટિકાઓ મેંઢાશીંગી જેવા જે પદાર્થો, સુગંધી ફૂલેની જાતિઓ અને ટુંકામાં કહીએ તે જે વસ્તુઓમાં થોડી પણ સુગંધી હોય છે તે બધી એને ઘણી વહાલી લાગે છે, તેના પર એનું ઘણું ખેંચાણ રહે છે અને તેના ઉપર એની રૂચિ બહુ હોય છે. વળી એક બીજી પણ વાત કહી દઉ: એને દુગંધી વસ્તુનું નામ પણ ગમતું નથી, તેથી જે એને જેમ સુખ થાય એમ કરવા સંબંધી નિશ્ચય હોય તો એવી વસ્તુઓનું નામ પણ તેનાથી દર છોડી દેવું. હે નાથ ! આવી રીતે સુગંધી વસ્તુઓનો આદર કરીને અને દુર્ગધી વસ્તુઓને દૂરથી છોડી દઈને તમે એ તમારા પુરાણ મિત્રનું લાલનપાલન કરો; એથી એનું લાલનપાલનકાર્ય તમને ઘણું સુખનું કારણ થઈ પડશે. આવી રીતે પ્રાણુની સાથે જ્યારે આપ વર્તન કરશે અને તેનું લાલનપાલન કરશે ત્યારે તમારા મનમાં જે સુખ થવાનો સંભવ રહે છે તેનું તે વર્ણન જ થઈ શકે તેમ નથી.” Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] પ્રાણપરિચય-ભુજંગતાના ખેલા. ૧૨૩ મન્ત્ર—“ સુંદરિ ! તેં ઘણી સારી વાત કરી. ભદ્રે! તેં કહ્યું તે પ્રમાણે સર્વે હું કરીશ, માટે હવે સર્વ આકુળતા છેાડી દઇને તું નિરાંતે રહે.તારી જે અસ્વસ્થ સ્થિતિ થઇ હતી તે યાદ કરતાં મને ખેદ થાય છે. હવે તું મરામર સ્વસ્થ થઇ જા.” મન્દ જ્યારે આ પ્રમાણે ખેલ્યા ત્યારે હર્ષથી તે ખાળાની આંખેા વિકસ્વર થઇ ગઇ અને ‘ઘણી કૃપા થઇ! એમ ખાલતી આનંદના આવેશમાં તે મન્દકુમારને પગે પડી. . પ્રાણનેા સંબંધ. બુધની નિર્લેપતા. મન્દ્રની લુબ્ધતી. આ વાત ચાલતી હતી તે વખતે મુધકુમાર તે! જાણે એક શૂન્ય જંગલમાં મુનિ એકલા બેઠા હાય તેમ તદ્દન મૌન જ રહ્યો. એટલા ઉપરથી એ બાળાને ખાતરી થઇ ગઇ કે એ ( બુધકુમાર) ઘણા પહોંચેલા હાવા જોઇએ. એટલી હકીકત તેના ધ્યાનમાં આવી ગઇ તેથી તેના પ્રત્યે તે કાંઇ એટલી નહિ, પરંતુ એ આળાએ કાંઇક અન સ્પષ્ટ ઉચ્ચાર કર્યાં અને કાંઇક તેના તરફ તિરસ્કાર જેવી નજર કરી. એ અવાજના ગર્ભમાં રહેલ તેની છુપી ફતેહની દુષ્ટ વાસના જોઇ લઈને બુધે એકદમ નિર્ણય કરી દીધા કે અરે! આ બુધ અને ક્રાણુ, તેા ક્ષેત્ર પણ મારૂં છે, પર્વત પણ મારે છે અને મેટી ગુફા પણ મારી પાતાની છે અને તેની અંદર પ્રાણ રહે છે તેથી તે તેા મારા આશ્રિત કહેવાય, એટલે જરૂર મારે અને પાળવા તેા જોઇશે જ એમાં શંકા જેવું નથી, બાકી આ માળા જે ઘણી શઠ દેખાય છે તે કહે છે તે પ્રમાણે પેલા ધ્રાણુની લાલનાપાલના તા કરવી જ નહિ, એ લાલનાપાલનાના બદલામાં સુખની આશા રાખવી તે ક્ાકટ જણાય છે. બાકી તે જ્યાં સુધી એ ક્ષેત્ર ડી ન દઉં ત્યાં સુધી લેાકયાત્રા પ્રમાણે એ પ્રાણનું પાલન તેા કરવું જ પડશે, માત્ર એ પાલન આપણે વિશુદ્ધ રસ્તે કરવું જેથી વાંધા ન આવે. જ્યારે તેવા પ્રસંગ આવશે અને આ ક્ષેત્ર જ છેડી દેવાશે ત્યારે એના સ્વતઃ ત્યાગ થઇ જશે'. આવી રીતે વિચાર કરીને ઘ્રાણુને ૧ નાને ફેંકી દેવાતું નથી, પણ તેમાં લુબ્ધતા ન હોય તેા કર્મબંધ ન થાય સર્વે ત્યાગને અવસરે પ્રાણદ્રિયના પણ ત્યાગ થઈ શકશે. હાલ તેા તેમાં આસક્તિ ન રહે તા બસ છે—આ ફલિતાર્થે છે.” ૭૬ વર્તનામાં તફાવત. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. { પ્રસ્તાવ ય એ બુધકુમાર પાળતા રહ્યો પણ એની લાલનાપાલના કાંઇ કરે નહિ, એને લાડ લડાવે નહિ અને એને માટે કે એના સંબંધમાં કોઇ દોષ કરે નહિ, તેથી એ તે ઘણું સુખ મેળવવા લાગ્યા. હવે ખીજી બાજુએ મન્દકુમાર તે અત્યંત શતાયુક્ત મનવાળી ભુજંગતાને આગળ કરીને ઘ્રાણુમિત્રની લાલનામન્દ અને પ્રાણ પાલનામાં ઘણા લેપટ રહેવા લાગ્યા અને તેને પરિણામે અનેક પ્રકારનાં દુઃખસમુદ્રમાં અવગાહન કરી રહ્યો. તે સુગંધી દ્રવ્યા એકઠા કરવામાં અને તેની તૈયારી કરવામાં રાતદિવસ હેરાન થઇ જતા હતા, તેનું મન આખા વખત તે બાબતમાં પરાવાયલું રહેતું હતું અને તે બાબતમાં નકામા કલેશ પામતે હતા; વળી દુર્ગંધી વસ્તુઓના ત્યાગ કરવામાં અને તેનાં સાધના ચેાજવામાં તે વારંવાર નકામેા ખેદ પામ્યા કરતા હતા; આવાં કા ાને લઇને શાંતિનું સુખ શું છે અને કેવું છે તેને તેા તે જાણતા પણ ન હેાતા. સમજુ અને વિવેકી તેને માટે મનમાં હાસ્ય કરી રહ્યા હતા. આ પ્રમાણે સ્થિતિ હેાવા છતાં મેાહના ોરથી અને દોષથી પોતે જાણે ઘણા સુખમાં લાટતા હોય તેમ તે માનતા હતા અને પ્રાણુની વધારે વધારે લાલનાપાલના કરતેા હતેા. સુખના સ્પષ્ટ ખ્યાલ વગરના પ્રાણી ઇંદ્રિયવિષયમાં આવી રીતે જ લુબ્ધ રહીને આનંદ માને છે, સુખ સમજે છે, સ્થૂળમાં સર્વ માની બેસે છે, બાકી એમાં વાસ્તવિક સુખની ગંધ પણ હાતી નથી, સમજીએ એમાં સુખ માનતા પણ નથી. સ્થૂળ સુખનાં સાધન મેળવવામાં જે કષ્ટ પડે છે તેના પ્રમાણમાં સ્થૂળ સુખ પણ મળતું નથી અને તેના વિયોગે મહા ગ્લાનિ થાય છે. આવી સ્થતિ અનુભવતાં છતાં મન્દકુમાર એમાં સુખ મા નતા હતા. Page #642 -------------------------------------------------------------------------- ________________ > પ્રકરણ ૧૯ મું. માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ. co વિચારે કહેવા માંડેલ ધ્રાણેાત્પત્તિ માર્ગાનુસારિતામાસીકૃત પરિચય. રાજ્યનીતિના મૂળતત્ત્વાની ચર્ચા. માહરાજ ચારિત્રરાજનું મારું યુદ્ધ હાત્મા મુનિ પેાતાનું ચરિત્ર ધવળરાજ વિગેરેની સમક્ષ કહી રહ્યા છે, દરમ્યાન તેમણે બુધ અને મન્દના પરિચય કરાવ્યા, લલાટદેશે ભુજંગતા મળી, તેમાં મન્દ ફસાયા, બ્રાણને રાજી કરવામાં એ રોકાઇ ગયા. હવે તેના સંબંધમાં વિશેષ માહીતગારી બુધને કેવી રીતે મળી તે સંબંધી વાત આગળ ચલાવતાં પેલા મહાત્મા મુનિ સભા સમક્ષ વાત કહેવા લાગ્યા તે મહુ મનન કરવા યોગ્ય છે. મુનિશ્રીએ ચલાવ્યુંઃ— વિચારની યુવાવસ્થા અને દેશાટન, પાછા ફરતાં મહેત્સવના શુભ પ્રસંગ અવલેાકનાથી પ્રાણસંગતપર એકાંત, આપણે અગાઉ જોઇ ગયા કે મુધકુમારને દેવી ધિષણાથી વિચાર નામના કુમાર થયા હતા. એ વિચારકુમાર ચેાગ્ય લાલનપાલનથી વધીને હવે યુવાન થયા હતા. હકીકત એમ બની કે એ રાજપુત્ર વિચાર એક વખતે વિનાદ ૧ આ આખું પ્રકરણ વિચારના મુખમાં મૂક્યું છે, એ વિચારથી ભરપૂર છે, પ્રમાણમાં માઢું કરવામાં આવ્યું છે, વિચારનાં પિરણામા છૂટાં પડી ન જાય તેથી વચ્ચેથી એનેા વિભાગ કર્યો નથી. Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવના માટે દેશાંતરમાં ફરવા સારૂ નીકળી પડ્યો. અનેક જયોએ મુસાફરી કરીને સ્વદેશ તરફ પાછો ફર્યો. આપણે વાર્તા પ્રસંગ ચાલે છે તે અરસામાં તે બાહ્ય અને અતરંગ પ્રદેશમાં લાંબી મુસાફરી કરીને તુરતમાં જ પાછો આવ્યો હતો. એને ક્ષેમકુશળ પાછો આવેલ જેમાં બુધ કુમાર અને ધિષાયાદેવી બહુ રાજી થયા, સર્વને ઘણે આનંદ છે અને આખું રાજમદિર સંતોષ પામ્યું. તે પ્રસંગે પરસ્પર આનંદસમાગમને મહા આઇબરપૂર્વક મહેરાવ કરવામાં આવ્યો. એ મહોત્સવ દરમ્યાન બુધ અને મન્દ (પિતા અને કાકા ને છાણ સાથે દેરતી થઈ હતી તે વાતની વિચારકુમારને ખબર પડી. આ હકીકત જાણતાં વિચારકુમાર પિતાના પિતા બુધ કુમારને એકાંત સ્થાનમાં લઈ ગયે અને યોગ્ય વિનયપૂર્વક પ્રણામ કરી હાથ જોડીને કહેવા લાગ્યો. માર્ગાસારિતા માસી. વિચારની નમ્રતા, માસીનું આળખાણ, દેશાટનના લાભો. પિતાજી! જો કે આપને હું કાંઈ કહેવાગ નથી, છતાં મારે આપને જણાવવું જોઈએ કે આપને પિલા ઘાવ સાથે દોસ્તી થઈ છે તે ઠીક નથી. એ ઘાણ સારો માણસ નથી, પરંતુ મહા દુષ્ટ છે, તેનું કારણ આપ જરા વિસ્તારથી સાંભળો. આપ જાણે છે કે હું આપશ્રી અને મારી માતાને પૂછ્યા વગર દેશપરદેશ જેવા સારૂ નીકળી ગયો હતો. પિતાજી! એવી રીતે પૃથ્વી પર ફરતાં કરતાં અનેક ગામે નગર, ખેટે (ખે તને રહેવાનાં તદન નાનાં ગામડાંઓ-નેહડાં) ખાણો વિગેરે સારી રીતે જોયાં. ફરતાં ફરતાં એક વખત હું ભવચકનગરમાં આવી ૫હ . એ નગરના રાજમાર્ગમાં મેં એક સુંદર સ્ત્રીને જોઈ. એ ૧ આગળ જણાશે કે વિચાર રજા વગરજ દેશાંતર જોવા ગયો હતો. વિચાર રજન વગર પરદેશ દેડ્યા કરે છે એ માનસશાસ્ત્રનો નિયમ છે. ૨ વિચારકુમાર પોતાના પિતા બુધકુમાર પાસે જાતિ અનુભવ કહે છેબુધાચાર્ય (મહાત્મા મુનિ) પિતાનું ચરિત્ર ધવળરાજ સન્મુખ કહે છે-એ આખું ચરિત્ર સંસારીજીવ સદાગમ સમક્ષ કહી બતાવે છે. ૩ વિચાર-ને અંકુથ હોતો નથી તેથી આ બાબત પુત્રધર્મને ન છાજી છતાં માનસિક નજરે યોગ્ય છે. ૪ ભવચક-સ્વરૂપ માટે જુઓ ક. ૪. પ્ર. ૨૦. વિસ્તારથી એ નગર અને તેના બનાવોનું વર્ણન સદર પ્રસ્તાવમાં ત્યાર પછી Page #644 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૨૯૭ વિશાળ આંખાવાળી સુંદર લલના મને જોઇને ઘણી રાજી થઇ અને જાણે કોઇ અવર્ણનીય નવીન રસના અનુભવ કરતી હોય તેવી દેખાઇ. એના દેખાવનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે પરંતુ સાધારણ ઉપમા આપીએ તે કલ્પવૃક્ષની સુંદર માંજરને અમૃતનું છાંટણું કર્યું હાય ત્યારે જેવી તે માંજર દેખાય અથવા તેા વાદળાંના ગડગડાટ સાંભળી ગાજતા આકાશ તરફ જોઇ જોઇને જેમ મયુરી (ઢેલ ) નાચ કરતી હાય ત્યારે તે જેવી દેખાય અથવા ચક્રવાકી આખી રાતના વિરહ સહન કર્યાં પછી સવારના પહેારમાં પેાતાની સાથે ફરનાર પ્રિયપતિ( ચક્રવાક )ને મળે તે વખતે તેના મુખના જેવા દેખાવ થાય અથવા ચંદ્રની કળાની આસપાસથી વાદળાંઓનું આવરણ દૂર થયા પછી તેના જેવા સુંદર દેખાવ શરદઋતુમાં પૂર્ણિમાએ થાય છે તેવી આંખાથી તાકી તાકીને એ શાંત સાધ્વી સ્ત્રી મારી સામું જોતી હતી ત્યારે લાગતી હતી. જાણે એના કોઇ મહાન રાજ્ય ઉપર અભિષેક કર્યો હાય અથવા તેા જાણે એ સુખસાગરમાં લદબદ થઇ ગઇ હોય તેવી સુંદર આનંદદશાને અનુભવતી તે મારા જોવામાં આવી. એને એટલા બધા હર્ષમાં આવેલી જોઇને મને પણ ઘણો આનંદ થયો, સ્નેહથી ભરપૂર સજ્જનને જોતાં ચિત્ત જરૂર આર્દ્ર થઇ જાય છે, નરમ થઇ જાય છે, પ્રેમાળ બની જાય છે એ સર્વ સાધારણ નિયમ પ્રમાણે મારી પણ એ પવિત્ર દેખાતી સ્ત્રી તરફ લાગણી થઇ આવી અને મેં એને પ્રણામ કર્યાં એટલે તેણે મને આશિય્ આપી. શુદ્ધ સ્નેહનાં નિઝરણાંએ. ત્યાર પછી તુરત જ એ સુંદર લલના મને કહેવા લાગી અહે મારા હૃદયનંદન! તું કાણુ અને ક્યાંથી આવ્યા છે તે કહે.” ઃઃ મેં જવાબમાં કહ્યું “ધરાતલ નગરમાં રહેલી દેવી વિષણામાતા અને પિતા બુધરાજનેા હું પુત્ર છું અને દેશાટન કરી જ્ઞાન પ્રાપ્ત કરવા સારૂં હાલ મુસાફીએ નીકળી પડ્યો છું. મારે આવા જવાબ સાંભળીને એ સ્ત્રીની આંખમાં હર્ષનાં આંસું આવી ગયાં અને સેહથી મને ભેટીને વારંવાર ચુંબન લેવા લાગી અને મારૂં માથું સુંઘવા લાગી. ત્યાર પછી અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ—— ૧ વડીલ બાળકનું માથું સુંઘે એ પ્રેમ દેખાડવાને માર્ગ છે. બંગાળામાં અત્યારે પણ એ રવાજ પ્રચલિત છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ મ માર્ગાનુસારિતા—“ અરે મહાભાગ્ય! તું અહીં આવ્યા તે મહુ સારૂં કર્યું. દીકરા! તારા હૃદય અને આંખોથી હું તેા તને પ્રથમથી જ ઓળખી ગઇ હતી. માણસની આંખા અને તેનું હૃદય એ બંને જાતિસ્મર' છે, એ સામાને જોઇને કઇ જાતના અને કોણ છે તેની રાખર સાક્ષી આપે છે, કારણ કે તે દેખવામાત્રથી જ પ્રિય અને અપ્રિયને ખરાખર જાણી જાય છે; પણ ભાઇ! તું મને આળખતા નહિ જ હા, કારણ કે તું નાના છે અને જ્યારે મેં તને મૂક્યો ત્યારે તે તું તદ્દન બાળક હતા. જો ભાઇ! હું તારી માતા ત્રિષણાની બહેનપણી છું, બુધરાજના પેાતાનેા પણ મારા ઉપર ઘણા એહ છે અને મારૂં નામ માર્ગાનુસારિતા છે. તારી નિષ્પાપ માતા વિષાદેવી મારૂં શરીર છે, મારું જીવતર છે, મારા પ્રાણ જેવી છે અને તારા પિતા બુધદેવ તા મારા જીવનથી પણ મારે વધારે છે. એ બન્નેના હુકમથી હું લાવિલાકન કરવા સારૂ નીકળી પડી તે વખતે તે માત્ર તારો જન્મ જ થયા હતા. આ પ્રમાણે હાવાથી તું તેા મારા ભાણેજ છે, તું મારા પુત્ર છે, મારૂં જીવતર છે, અરે વહાલા ! તું તે મારૂં સર્વસ્વ છે, મારા પરમાત્મા છે. અરે ભાઈ! દેશ જોવાની ઇચ્છાથી મુસાફરીએ નીકળી પડીને તે ઘર છેડ્યું તે તે ઘણું સારૂં કર્યું. તું ઘણા જિજ્ઞાસુ હે! એમ ચેસ જણાય છે. દેડકાં. આ દુનિયા અનેક પ્રકારના મનાવા, હેવાલા અને કુતૂહલેાથી ભરેલી છે તેને જે પ્રાણી પેાતાને ઘરેથી નીકળીને પહેલેથી છેલ્લે સુધી જોતા નથી તે કુવાનાં દેડકાં જેવા છે એમ સમજવું. એવા ઘરે બેસી રહેનારની દુનિયા બહુ ટુંકી હાય છે અને તેની નજર પણ ટુંકી જ હોય છે અને રહે છે, કારણુ કે દુનિયામાં કઇ કઇ પ્રકારના વિલાસા હોય છે, કઈ કઈ જાતની હુશિયારીઓ હાય છે, કઇ કઇ પ્રકારની બુદ્ધિ હાય છે, કઇ કઇ પ્રકા કુવાનાં ૧૨૯૮ ૧ જાતિસ્મરઃ જાતિને યાદ કરાવનાર, બે આંખા અને હૃદય એની જાતિને યાદ કરાવે છે, એને જોવાથી જ પ્રિય અપ્રિય જણાઇ ાય છે; જો પૂર્વના વહાલા હાય તેા રાગ થાય છે, ન હેાય તેા રાગ થતા નથી; તેથી આંખા અને ચિત્તને જા તિસ્મર કહેવામાં આવે છે. ૨ વિચારને જન્મ થતાં માર્ગવિલેાકન થવાની શરૂઆત થાય છે, ત્યાં સુધી એધ દૃષ્ટિ હેાય છે, તે મટી જઇને યાદષ્ટિ આવે છે અને માર્ગાનુસારી થતાં સમ્યગ્ર માર્ગને રસ્તે ગ્રંથિભેદ તરફ પ્રયાણ થાય છે. ૩ આપણા દેશના રિવાજ પ્રમાણે માની બહેનપણી-સખી હેાય તેને માસી કહેવામાં આવે છે. Page #646 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૨૯૯ રની ચાલાકીઓ હોય છે, કઈ કઈ પ્રકારની દેશભાષાઓ જાણવા લાયક હોય છે અને લોકેની અનેક પ્રકારની ઈચ્છાઓ અને આચારોની સુંદરતા જોવા લાયક હોય છે–આ સર્વ બાબતની અનેક ધૂતારાઓ લુચાઓ છળકપટ કરનારાઓથી ભરેલી અને અનેક પ્રકારના બનાવોથી ભરપૂર પૃથ્વીને અનેક વાર જોવામાં ન આવે ત્યાં સુધી શી ખબર પડે ! તેટલા માટે ભાઈ! તું મેટા જબરજસ્ત ભવચક નગરમાં જેવા સારૂ આવી પહોંચ્યો તે બહુ સારું કર્યું. આ નગર અનેક બનાવોથી ભરપૂર છે, અનેક નવાઇજેવી અદ્ભુત વસ્તુઓથી યુક્ત છે અને ચતુર માણસોથી વ્યાપ્ત છે. જે પ્રાણી આ નગરને સારી રીતે બરાબર જુએ છે તેણે આ આખા ચર અને સ્થિર. સ્થાવર અને જંગમ ભુવનને જોયું એમ સમજવું. કારણ કે આખા ભવનનો-સ્વર્ગ મૃત્યુ પાતાળ-અત્ર સમાવેશ થાય છે. અહીં મારા રત! તું જાતે ચાલી ચલાવીને અહીં આવી પહોચ્યો અને મારી નજરે પડયો તેથી ખરેખર હું ધન્ય છું, ભાગ્યશાળી છું, કૃતકૃત્ય છું.” મેં (વિચારે) “જવાબ આપ્યો-આપ કહો છો તે પ્રમાણે છે તો મને મારા નસીબે તમારી સાથે મેળવી આપો તે બહુ સારું થયું. હવે મારી ઉપર કૃપા કરીને માતાજી! મને સારી રીતે આ ભવચકનગર બતાવો.” માર્ગનુસારિતાએ બતાવેલ કૌતુક. ભવચક્રની અનેક નવીનતાઓ, સંયમ સુભટના હાલહવાલ. વિચારપુત્ર પોતાના પિતાશ્રી બુધરાજને કહે છે કે મારી મા સીએ મારે આવો જવાબ સાંભળ્યો એટલે તેણે મારી પર્વત પર માગણીને સ્વીકાર કર્યા અને અનેક પ્રકારના બનાવે જન પુર. સાથે આખું ભવચક્રનગર અને સાથે રહીને બતાવ્યું. હવે એ નગરમાં ફરતાં ફરતાં મે જરા દુર એક નાનું નગર (ગામ) જોયું, એ નાના નગરની વચ્ચે એક મોટો ડુંગર ઘણે દૂરથી નજરે પડતો હતો, વળી એ ડુંગરના એક મોટા શિખર ઉપર એક નાનું શહેર વસેલું પણ ઘણે દૂરથી દેખાતું હતું. મેં માનુસારિતાને પૂછ્યું “માતાજી! આ ભવચકનગરમાં વળી બીજું અંદર શહેર તે કેવું છે? વળી એ નગરમાંથી એક મોટે પર્વત બહાર નીકળેલા દેખાય છે તે કો? અને તેના શિખર ઉપર શહેર કયું છે તે સર્વ મને સમજાવો.” Page #647 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ માર્ગાનુસારિતાએ મને જવામ આપ્યો કે શું તેં આ નગર જોયું નથી ? એ સાત્ત્વિકમાનસ નગર નામે ઘણા કાળથી પ્રસિદ્ધ છે, એ નગરની અંદરથી જે પર્વત નીકળે છે તેનું નામ વિવેકપર્વત છે અને એ પર્વતની ઉપર જે સુંદર નગર દેખાય છે તેનું નામ જૈ નપુર છે. તું તેા બધી હકીકતના સાર સમજે છે છતાં આવા સવાલ તેં કેમ કર્યાં? ” ૧૩૦૦ માર્ગાનુસારિતા એ પ્રમાણે વાત કરતી હતી તે વખતે એક બીજો ઘણા ધ્યાન ખેંચનારા બનાવ બન્યો તે હકીકત આપ સાંભળે. એક રાજપુત્રના આખા શરીરે શ્વા વાગ્યા છે, તેને લીધે તે ઘણા વિહ્વળ થઇ ગયેલ છે, બીજા માણસે તેને ઉપાડીને અન્યત્ર લઇ જાય છે અને તેની ચારે બાજી પુરૂષ! વીંટળાઇ વળેલા છે—આવેશ એક રાજપુત્ર અમારા જોવામાં આવ્યા. એને જોતાંજ પિતાજી ! મેં મારી માસીને પૂછ્યું “ અરે માતાજી! આ રાજપુત્ર જેવા લાગતા પુરૂષ કાણુ છે? એના ઉપર સખ્ત ઊંડા ઘા કાણે કર્યાં છે? એને ક્યાં લઇ જવામાં આવે છે? અને એની સેવામાં કોણ કોણ છે? એ સર્વ મને અરાખર જણાવે !” ઘવાયલે રાજપુત્ર. માર્ગાનુસારિતાએ મને જવાબ આપ્યો “અહીં ચારિત્રધર્મ નામના રાજા છે, તેને તિધર્મ નામના એક પુત્ર છે, એ યતિધર્મને પ્રખ્યાત પરાક્રમવાળા આ સંયમ નામના માસ છે. વાત એમ છે કે એના મેટા શત્રુઓ મહામેાહ વિગેરે છે જેઓ ઘણા દુષ્ટ અને ભયંકર છે. તેમણે એને એક વખત એકલા જોયા એટલે લાગ જોઇને એને ખૂબ માર્યો. તે વખતે શત્રુઓ ઘણા હેાવાથી અને તે એકલા હાવાથી એણે ઘણા પ્રહારો ખાધા અને એને લઇને આખે શરીરે તે જર્જર થઇ ગયા અને અત્યારે એને એના લશ્કરીએ પાછે લ સંયમને પૂ લે। માર. ૧ એનું વિસ્તારથી વર્ણન પ્રુ. ૪. પ્ર. ૩૩ માં થઇ ગયું. ૨ વિવેક પર્વતનું વર્ણન સદર પ્રકરણમાં પૃ. ૧૦૪૭ થી ગઇ ગયું તે જુએ. ૩ જૈનપુર વર્ણન સદર પ્રકરણમાં પૃ. ૧૦૪૯ થી શરૂ થાય છે. ૪ જીએ પ્ર. ૪, પ્ર. ૩૪. પૃ. ૧૦૫૮, ૫ જુએ પ્ર. ૪. પ્ર. ૩૫ રૃ. ૧૦૬૬. ૬ યતિધર્મના પરિવારમાં દશ માણસેા છે તેમાં છઠ્ઠો સંયમ નામના છે. એનું વર્ણન સદર પ્રકરણમાં રૃ. ૧૦૭૩ થી શરૂ થાય છે એ જુએ. Page #648 -------------------------------------------------------------------------- ________________ મરણ ૧૮] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૦૧ જાય છે. એના પાળાઓ હવે એને તેના રાજમંદિરમાં લઈ જશે. આ નગરમાં જ્યાં રાજમંદિર આવેલું છે ત્યાં એ સંયમના સર્વે સંબંધીઓ વસે છે.” આ પ્રમાણે સાંભળીને મેં જણાવ્યું “અરે માતાજી! શત્રુઓએ આવી ભયંકર પીડ પોતાના માણસને કરી છે એ વિચારને જોઈને હવે ચારિત્રધર્મરાજ વિગેરે શું કરે છે તે જોવાનું કૌ ત ક. મારા મનમાં મોટું કૌતુક થયું છે, એ જોવાથી મને ઘણું જાણવાનું મળશે એવું મને લાગે છે, તો માતાજી! તમે મને પેલા ડુંગરના શિખર ઉપર લઈ જાઓ અને ત્યાં આ સંયમનો સ્વામી (ચારિત્રરાજ ) કેવી ચેષ્ટા કરે છે તે જરૂર બતાવે ! પિતાજી! મેં જે ઈચ્છા માર્ગનુસારિતા માસીને દર્શાવી તે તેણે બહુ ખુશીથી સ્વીકારી. ચિત્તસમાધાન મંડપમાં ચારિત્રરાજ, સંયમના પરાભવથી સુભટોને ક્ષોભ, રાજાઓની પરિષદુમાં વિચારવિનિમય. ત્યાર પછી મારી માસીએ રસ્તો બતાવ્યો તે માર્ગે હું તેની પછવાડે વિવેકગિરિના શિખરે ગયા. એ પર્વત ઉપર જેનપુરમાં મોટા રાજ્યમંડળની વચ્ચે ચિત્તસમાધાન મંડપમાં ચારિત્રધર્મરાજ બેઠા હતા, એની પાસે બીજા રાજાઓ પણ બેઠા હતા તે સવનું વર્ણન તેણે જૂઠું જાદુ કરી બતાવ્યું, કારણ કે એ પોતે તત્ત્વ બહુ સારી રીતે જાણી રહી હતી. હવે એ પ્રમાણે અમારી વાત ચાલતી હતી તે વખતે પેલા લશ્કરી સંયમ સુભટને રાજસભામાં લઈ આવ્યા, ચારિત્રરાજને સંયમ બતાવવામાં આવ્યું અને બનેલ સવ હકીકત નિવેદન કરવામાં આવી. શત્રુએ પોતાના માણસને આટલી સખ્ત ઇજા કરી એ હકીકત શ્રવણે હકીકત સાંભળતાં આખી રાજસભામાં રહેલા સુભરાજસભાસ્થિતિ. ટોમાં મોટો ખળભળાટ થઈ ગયો. તે વખતે સભા જનના મોટા ભયંકર અવાજથી, તેમજ તેમના હાથના પછાડાથી જમીન કંપાયમાન થઈ ગઈ અને મોટા ખળભળાટથી ૧ સંયમના સંબંધીઓ તે ક્ષા, માવ, આર્જવ, મુક્તતા, તપ, સત્ય, શાચ, અકિંચન અને બ્રહ્મચર્ય-ઝ. ૫. પ્ર. ૩૫ માં વર્ણવેલા છે, તે જુએ. ૨ વિવેકગિરિને માર્ગ માગનુસારપણાથી જ શોધી શકાય છે. ૩ ચારિત્રરાજના આખા પરિવારનું વર્ણન પ્ર. ૪. પ્ર. ૩૪ થી શરૂ થયેલ છે. ત્યાં તે વિગતવાર આપેલ હોવાથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી. ૭ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કંથા, [ પ્રસ્તાવ ૧ ગાજી ઉઠેલ મહાસમુદ્ર જેથી તે રાજસભાની સ્થિતિ તે વખતે મની ગઇ. ક્રોધ પામેલા યમરાજની જેવા દેખાવ કરીને કોઇ માટેથી હાકારો કરવા લાગ્યા, કાઇ પાતાના હાથને પછાડવા લાગ્યા, કાઇના રામરાય લાગણીથી ઊંચા થઇ આવ્યા, કોઇ તે મનાવ જોઇને એવા આકરા થઈ ગયા કે રાષથી તેમનાં મુખ લાલ થઇ ગયાં અને તેમનાં ભયંકર ભવાં ચઢી ગયાં, કાઇ વળી છાતી કાઢીને ઊભા ઊભા પેાતાની તરવાર ઉપર નજર નાખવા લાગ્યા, કાઇ ક્રોધથી એટલા અંધ થઇ ગયા કે તેની અસરથી તેમની આંખેા રાતી થઇ ગઇ, કાઇ માટેથી એટલું અટ્ટહાસ કરવા લાગ્યા કે તેના જોરથી જાણે આખી પૃથ્વી ગાજી રહી હાય એમ લાગ્યું, કાઇને તેા એટલી સખ્ત ગરમી અંદર આવી ગઇ કે તેના તાપના જોરથી તેમના શરીર પર પરસેવાનાં બિન્દુ દેખાવા લાગ્યાં અને કેટલાકનું શરીર તો ક્રોધથી એટલું બધું લાલ થઇ ગયું કે જાણે તે સાક્ષાત્ સળગતા અંગારા ( અગ્નિ ) જ હોય તેવું દેખાવા લાગ્યું. આવી રીતે આખા રાજમંદિરના સર્વ લેાકેામાં મેાટા ખળભળાટ થયેલા જોઇને ચારિત્રધર્મરાજને તેના સદ્વેષ નંશાંત થવાની ત્રીએ કહ્યું “દેવ! જે ધીરા અને સમજુ પુરૂષ જરૂરી આત. હોય છે તેમણે અકાળે થઇ આવેલાં વાદળાંની ગજેના જેવા ખળભળાટ કરી મૂકવા યુક્ત નથી. માટે સાહેબ! આ રાજાઓને આપ જરા શાંત કરે, હવે વાતની હદ થઇ ગઇ છે, તેથી આપશ્રી તેઓની સાથે આપનેા અભિપ્રાય મેળવા અને તેમની પણ પરીક્ષા કરો!” સોાધ મંત્રીની આવી સૂચના થતાં ચારિત્રરાજે સર્વ રાજા તરફ માત્ર નજર કરી અને જાણે તે વખતે વર્તતા ક્ષેાભ અટકાવવાની પોતાની ઇચ્છા છે એવી ચેષ્ટા બતાવી એટલે સર્વ વિચક્ષણ રાજા, સુભટ અને સભાસદે એકદમ મૌન થઇ ગયા. સમજું માણસા ઇસારા માત્રમાં પેાતાનું કર્તવ્ય અને સામાનું મન સમજી જાય છે. સૂચનાને અ મ લ. તે વખતે ચારિત્રધર્મરાજે સર્વ સભાજનાને ઉદ્દેશીને કહ્યું “ અહો મહીપાળે ! આ પ્રમાણે હકીકત બની છે તે તમારા સાં ૧ આની સાથે મેાહરાજાની સભા સરખાવવા યાગ્ય છે. તેએનું નિર્વિવેકીપણું આ પ્રકરણમાં આગળ લેવાશે. Page #650 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ. ૧૩૦૩ ભળવામાં અને સમજવામાં આવી, હવે આપણે એ સંબંધમાં શું કરવું તેને તમારા મનમાં જે વિચાર થયે હોય તે જણાવો.” મહારાજા ચારિત્રરાજનો આવો પ્રશ્ન સાંભળીને સત્ય, શૌચ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય વિગેરે જે રાજાઓ ત્યાં બેઠા યુદ્ધને હતા તેઓનાં મનમાં યુદ્ધ કરવાનો ઉત્સાહ વૃદ્ધિ ઉત્સાહ પાપે અને અત્યંત ઉત્સાહમાં આવી તેઓએ એકત્ર પણે જણાવ્યું “અહો! આપણું સંયમ સુભટની આટલી બધી કદર્થના એ લેકેએ કરી તે સર્વ શું આપણે ખમીને બેસી રહીએ? શું હજુ પણ આપણને આ બાબતમાં વિલંબ કરો ઘટે? અપરાધ કરે તેને ક્ષમા આપવાથી તે અપરાધની ક્ષમા જ જે પ્રાણીઓને અપથ્ય તરીકે પરિણમે-મતલબ જેને ક્ષમા આપવાથી ઉલટા જોરમાં આવે–તેવાઓને તો જડમૂળથી ઉખેડી નાખવા એ જ તેઓને ઠેકાણે લાવવાનું ઓસડ છે. કેટલાક પ્રાણીઓને ક્ષમા આપવી તે ઉલટી અપથ્ય ભોજન જેવી થાય છે અને તેઓ આપનારનો આશય ન સમજતાં નરમ પડવાને બદલે ઉલટા શેરમાં આવે છે, તેવાઓને યોગ્ય શિક્ષા કરવી એ જ તેમના સંબંધમાં યોગ્ય ઉપચાર છે. વળી સાહેબ ! જ્યાં સુધી એ મહામહ વિગેરે ભયંકર શત્રુઓને મારી હઠાવવામાં ન આવે ત્યાં સુધી અમારી જેવાઓને સુખની ગંધ પણ કેમ આવે? પણ સાહેબ ! આપશ્રીની જ્યાં સુધી એ બાબતમાં પ્રબળ ઇચછા પ્રવર્તે નહિ ત્યાં સુધી એ દુરાત્માઓનો નાશ પણ થઈ શકે નહિ. જુઓ સાહેબ! આપને એક એક સેનાની એવો બહાદુર છે કે મોટા ભયંકર સંગ્રામમાં તે એકલો શત્રુની આખી સેનાને નસાડી મૂકે, હરાવી દે અને નાશ પમાડે; જેવી રીતે એક કેશરી સિંહ એકલે હરણીઆના આખા ટોળાના ટેળાને નસાડી મૂકે છે તેવી રીતે તમારો પ્રત્યેક લશ્કરી સુભટ દુશમનને દળી નાખે તે છે તે આપને સારી રીતે જાણીતી બીના છે. જે આપને હુકમ વચ્ચે ન આવતો હોયતેની રાહ જોવાની ન હોય, તો મોટા ખળભળાટ થયેલા સમુદ્રના જાઓની જેમ તમારા સેનાનીઓ દુશમનના લકરને ડૂબાડી દે.” મહારાજાની વિચારણ, (Consultation.) આ પ્રમાણે મહારાજા વિગેરેની સામે લડવા જવાની હોંસવાળા ગુમાની રાજાઓ સઘળા એક વિચારમાં આવી ગયા અને ઉપર ૧ આ મુક્તતા નામની ચોથી પુત્રી અગાઉ વર્ણવેલ છે તે સમજવી. જુઓ ઝ, ૪. પ્ર. ૩૫. પૃ. ૧૦૬૮, Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૧ પ્રમાણે બોલીને મહારાજા સમક્ષ ખડા થઈ ગયા. તેઓના આખા શરીર ઉપર લડાઈ લડવાની ખરજ આવતી જોઈને મહારાજે તેઓની સામે નજર કરી તો મહાભયંકર મદોન્મત્ત હાથીને વિદારણું કરવા સમર્થ રિહ જેવા તેઓ દેખાવા લાગ્યા. પ્રસંગ વિચાર કરવા જેને લાગવાથી અને ઉતાવળે કામ કરવાની ટેવ ન હોવાને લીધે ચારિત્રરાજ તે વખતે એક ખાનગી ઓરડામાં પિતાના 'સબોધ મંત્રીને લઈને ગયા. વળી પોતાના લશ્કરના બળ વિગેરેને પણ વિચાર કરવાનો હતો તેથી સમ્યગ્દર્શન સેનાપતિને પણુ સાથે વિચારણા કરવા માટે બોલાવી લીધો. પેલા સત્ય શૌચાદિ રાજાઓ રાજસભામાં રહ્યા અને મહારાજ પોતાના મંત્રી અને સેનાપતિ સાથે ખાનગી વિચારણું કરવા ગયા. પિતાજી! તે વખતે પેલી મારી માસી માર્ગાનુસારિતા પણ અંતર્ધાન થઈ બીજા ન દેખે તેવી રીતે તે ઓરડામાં મને સાથે લઈને દાખલ થઈ ગઈ. એને લઇને એ રાજા મંત્રી અને સેનાપતિ વચ્ચે જે વાતચીત થઈ તે મારા જાણવામાં આવી ગઈ. મહારાજ ચારિત્રરાજે પોતાના મંત્રી અને સેનાપતિને પૂછયું કે તેઓના મત પ્રમાણે અત્યારે શું કરવું ઉચિત છે જેના જવાબમાં સેનાપતિ અને મંત્રીએ પોતાના વિચારે નીચે પ્રમાણે જણાવ્યા. પ્રથમ “સમ્યગદર્શન સેનાપતિએ મહારાજાને ઉદ્દેશીને કહ્યું “દેવ! આપને બહાદુર લડવૈયાઓ સત્ય શૌચ વિગેરેએ સમ્યગદર્શન સે- જે કહ્યું છે તે જ આ વખતે આપશ્રીને કરવું ઉચિત નાપતિને જીસસો. છે તે બાબતમાં સંશય કરવા જેવું નથી. એનું કારણ એ છે કે અત્યંત દુષ્ટ ચિત્તવાળા અને તદ્દન નાશ કરવા યોગ્ય શત્રુઓ તરફથી આવે ન સહન થઇ શકે તે ગુન્હો થયા પછી જે કે પ્રાણીને સ્વમાનને જરા પણ ખ્યાલ હોય તે ૧ જુઓ પ્ર. ૪. પ્ર. ૩૬. પૃ. ૧૦૯૦. ૨ જુઓ સદર પ્રકરણ. પૃ. ૧૦૮૮. ૩ વિચાર પિતાના પિતા બુધ કુમારને કહે છે મહાત્મા મુનિ જે બુધાચાર્ય છે તે પોતાનું ચરિત્ર ધવળરાજ વિમળકુમાર પાસે કહે છે-સંસારીજીવ પોતાની કથા સદાગમ સમક્ષ કહે છે. ૪ અહીં લશ્કરી માણસની સલાહ અને કારસ્થાની મુસદીઓ. (diplomats) ની સલાહમાં કેટલો ફેર પડે છે. તે જોવા જેવું છે; લશ્કરી માણસમાં જુસ્સો ઘણે હોય છે, મુત્સદ્દીઓમાં દીર્ધ દૃષ્ટિ, ગણતરી અને વિચારણું વધારે હોય છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૫ બેસી કેમ રહે? જે પ્રાણી શત્ર તરફથી અપમાન પામે અને હારે, તે પ્રાણું તો મરી ગયું હોય તો વધારે સારું, તેવો હલકે પ્રાણી બળી ગયું હોય તો વધારે સારું, એવો પ્રાણી તે જો જ ન હોય તે વધારે સારું, અરે એવો પ્રાણી તો ગર્ભમાં જ ગળી હોય તો વધારે સારૂ, જે પ્રાણી ઉપર શત્રુઓ વારંવાર આક્રમણ કરે અને તેને ધૂળમાં રગદોળે, છતાં જે નિરાંતે બેસી રહે તેવો પ્રાણી તે ધૂળ જે છે, તરખલા જેવો છે, રાખ જેવો છે, અને થવા તો કાંઈ પણ નથી એમ કહીએ તો પણ યોગ્ય છે. જે પ્રાણીને માથે એક પણ શત્રુ ગાજતો હોય છે તે તે શત્રુને પણ તે જીતી લેવાની ઈચ્છા રાખતો હોય છે, તો પછી જેને માથે અનંત શત્રુઓ ગાજી રહ્યા હોય તેનાથી તે બેસી કેમ રહેવાય? તેટલા માટે હે રાજન ! આપના આખા શત્રવર્ગને નાશ કરીને આ પૃથ્વીને આપ તદ્દન નિષ્કટક બનાવે અને ત્યાર પછી નિરાંતે બેસે.” આવી રીતે જુસ્સામાં આવી જઈને અત્યંત ઉત્કટ વાક બેલીને સમ્યગદર્શન સેનાપતિએ પિતાનું બેલડું બંધ કર્યું. આ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે જે ઉચિત કાર્ય તે વખતે કરવા યોગ્ય લાગ્યું તેનો નિર્ણય તેણે એકદમ જણાવી દીધો. હવે તે વખતે લીલાયુક્ત શાંત નજરે ચારિત્રરાજે સબધ તરફ નજર કરી અને ઇંગિતથી તેનો અભિપ્રાય શું છે તે જણાવવા સૂચવ્યું. આ પ્રસંગે શું કાર્ય કરવા ગ્ય છે અને વસ્તુતત્ત્વ શું છે તે - બંધી દરેક બાબતમાં પ્રથક્કરણ કરી ઊંડા ઉતરી રહસ્ય સમજવામાં કુશળ રસધ મંત્રીએ આ બાબતના ગર્ભમાં રહેલ અથે વિચારી જવાબ આપે દેવ! તમારી પાસે વિદ્વાન પુરૂષે (સમ્યગદર્શને ) સારી હકીકત કહી છે તેથી હવે આપની પાસે અસદુધની રાજ- ત્યારે મારા જેવાને આ બાબતમાં બોલવું અગ્ય નીતિ વિચારણું. છે, છતાં મહારાજ ! આપને મારા ઉપર જે બહુ માન છે અને આપશ્રી પ્રસંગોપાત મારી સલાહ માગે છે તેથી આપની કૃપા મને ઉત્સાહી બનાવે છે, અને તે ઉસાહથી પ્રેરાયેલે મારા જે પ્રાણું વાચાળ બને છે. (સમ્યગદર્શનને ઉદ્દેશીને ) અહાહા ! તમારામાં ખરેખરૂં ઉત્કટ તેજ છે! તમારો વાણી ઉપરનો કાબુ પણું ઘણે જબરે છે! અને સેનાપતિરાજ ! તમારી આપણું સ્વામી (ચારિત્રરાજ ) તરફ ભક્તિ તે ઘણી જ વખાણવા લાયક છે. તમે કહ્યું કે જે પ્રાણીને માનનો કાંઈ પણ ખ્યાલ હેય તે શત્રુઓ તરફથી થતો પરાભવ સહન કરી શકતો નથી તે Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રતાવા વાત તદ્દન સાચી છે. તેમજ શત્રુથી પરાભવ પામેલ પ્રાણી આ દુનિયામાં તદ્દન સાર વગરનો છે એ વાત પણ તદ્દન સત્ય છે. વર્ષ મહામહ વિગેરે શત્રુઓ ઘણું દુષ્ટ છે, લુચ્ચા છે, પાપી છે, માટે નાશ કરવાગ્ય છે એ વાત તમે કહી તે પણ સત્ય છે. અને આપણુ મહારાજના સર્વે સેવકે તેનો ઘાત કરી શકે તેવા પરાક્રમી છે એ વાત પણ સત્ય છે. હું તો ત્યાં સુધી પણ કહું છું કે આપણું મહારાજાના હુકમમાં રહેનારા પુરૂષોને તમે બાજુ ઉપર રાખે, પરંતુ એમના લશ્કરની સ્ત્રીઓ પણ એ મહામહ વિગેરે શત્રુઓનો વિનાશ કરવામાં સમર્થે છે. પરંતુ હકીકત એવી છે કે प्रस्तावरहितं कार्य, नारंभेत विचक्षणः। नीतिपौरुपयोर्यस्मात्, प्रस्तावः कार्यसाधकः॥ ડાહ્યો માણસ અવસર વગર કઈ પણ કામ કદિ શરૂ કરતે નથી કારણ કે નીતિ અને પુરૂષત્વ અવસર જ બરાબર કામ સાધી આપી શકે છે. વળી પૂજ્ય મહારાજા અને આપ સેનાપતિ સમક્ષ નીતિશાસ્ત્રની વાત જણાવવી એ છે કે પિષ્ટપેષણુ જેવું છે, ભરડેલું ફરીવાર ભરડવા જેવું છે, પણ મુદ્દાની કાંઈક વાત તમને યાદ આપું છું. રાજનીતિ. રાજનીતિમાં છ ગુણે કહ્યા છે, પાંચ અંગો બતાવ્યા છે, ત્રણ શક્તિ વર્ણવી છે, ઉદયસિદ્ધિઓ ત્રણ બતાવી છે અને નીતિ ચાર પ્રકારની કહી છે; એ ઉપરાંત ચાર પ્રકારની રાજવિદ્યા સ્પષ્ટ કરી છેઆવી આવી બીજી અનેક બાબતો નીતિશાસ્ત્રમાં કહેલ છે તે આ પને વિદિત છે તેથી તેનું વિશેષ વર્ણન અત્યારે કરવાની જરૂર નથી. પરરાજ્ય સાથે રાજનીતિ ચલાવવામાં છ ગુણે ખાસ સંભાળવાં જોઈએ તે છ ગુણે આ પ્રમાણે છે: સ્થાન, યાન, સંધિ, ૧ અહીંથી રાજનીતિ બતાવવામાં આવી છે. એ સર્વ લોકે તેને લગતાં શાસ્ત્રોમાં તથા હનદા આકારમાં આવે છે. શુક્રનીતિમાં પણ સહજ કેરફાર સાથે આવે છે. મનુસ્મૃતિનું ટાંચણ આપશું, અન્યત્ર જિજ્ઞાસુએ શોધ કરી લેવી. ૨ આ છ ગુણેના સંબંધમાં મનુસ્મૃતિ અધ્યાય ૭ માં નીચે પ્રમાણે હકીકત છે તે વિચારવી, ત્યાં સ્થાન’ને બદલ આસન' શબ્દ વાપર્યો છે. ઉપરના સર્વને પિતાના ઉદય અને પરની હાનિરૂપ કાર્યનું અવલોકન કરીને ઉપયોગ કરે. એ પ્રત્યેક ગુણ બે બે પ્રકારના છે. વર્તમાન અથવા ભવિષ્યના લાભ માટે મિત્ર, Page #654 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મોહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૦૭ વિગ્રહ, સંશ્રય અને ધીભાવ, (“રથાન એટલે લશ્કરને કઈ જગ્યા પર રાખવું તે સંબંધી વિચારણું. કુલક ભટ્ટ સ્થાનમાં લકર, ખજાને, નગર અને દેશને સમાવેશ કરે છે. પરરાજ્ય સાથે નીતિ કેવી ચલાવવી તેમાં આસ્થાન ઉપર ખાસ લક્ષ્ય રાખવાનું છે. ત્યાનમાં કુચ કરવાની અને હલ્લો કરવાની બાબતનો સમાવેશ થાય છે. કેટલીક વાર બચાવ કરવાને હેય છે અને કેટલીક વાર પતે જ સામી બાજુપર ધસારો કરવાનો હોય છે. આ યાનમાં લશ્કરને પૂરી પાડવાની જરૂરીઆતો સંબંધી બાબતનો પણ સમાવેશ થાય છે. (Commissariat & Transport) “સંધિ અને વિગ્રહ સંધિમાં પરરાજ્ય સાથે સુલેહ અને તેને લગતા કેલકરાને રામાવેશ થાય છે અને વિગ્રહમાં કેવા સંગમાં લડાઈ જાહેર કરવી, તે વખતે કઈ બાબતો વિચારવી તે સર્વને સમાવેશ થાય છે. “સંશ્રયમાં જે રાજ્ય સાથે સુલેહ અથવા સંબંધના કેલકરાર થતા હોય તે રાજ્ય અન્ય રાજ્ય સાથે લડાઈના પ્રસંગે કેવી અને ક્યારે મદદ કરવી તે બાબતની શરતોનો સમાવેશ થાય છે. “ધીરાજાને મળીને બીજા રાજ ઉપર ચઢાઈ કરવામાં આવે તેને સમાનક સંધિ કહે છે અને અમે અમુક રાજા પર ચઢાઈ કરશું, તમે બીજા અમુક ઉપર કરો, એમ ગોઠવણ કરી ચઢાઇ કરવામાં આવે તેને અસમાનકર્મી સંધિ કહે છે. શત્રુને પરાજય કરવા પોતે લડાઈ કરવી તે એક પ્રકારને વિગ્રહ” અને મિત્રરાજા ઉપર ઉપકાર કરવા લડાઇ જાહેર કરવી તે બીજા પ્રકારને ‘વિગ્રહ'. જરૂર પડતાં શત્રુ૫ર એકલા આક્રમણ કરવું પડે તે એક પ્રકારનું ધ્યાન” ( ચઢાઇ) અને મિત્રની સાથે મળી ચઢાઈ લઈ જવી તે બીજા પ્રકારનું બયાન'. આસન એટલે સેના ભંડારથી ક્ષીણું થયેલા રાજાએ છાનામાના બેસી રહેવું તે એક પ્રકારનું આસન અને મિત્રના રોધથી બેસી રહેવું પડે તે બીજા પ્રકારનું આસન . થોડા સૈન્યને અમુક સ્થાન પર રાખવું અને થોડા સૈન્ય સાથે રાજાએ પોતે કિલ્લામાં રહેવું એ બે પ્રકારને તૈધીભાવ'. શત્રુના આવી પડેલા સંકટને દુર કરવા મોટા રાજાને આશ્રય તે “સંશ્રય” અને ભવિષ્યના તેવા સંકટને દૂર રાખવા આશ્રય કરવો તે બીજા પ્રકારનો સંશ્રય (મનુ. ૭. ૧૬૦–૧૬૮). ભવિષ્યમાં પોતાની ઉન્નતિ થશે એમ જાણે અને અત્યારે સામાન્ય પીડા થશે એમ લાગે તે સંધિને આશ્રય કરો (૧૬૯). જ્યારે મંત્રીમંડળ પ્રસન્ન થયેલું હોય અને પોતાને હાથી, ઘેડા, ધન, ભંડાર તથા પ્રભુશક્તિ મંત્રશક્તિ અને ઉસાહથી ભરપૂર જુએ ત્યારે શત્રુ સાથે ‘વિગ્રહ’ કર (૧૭૦). પોતાનું સૈન્ય ધનથી અને મનથી પ્રસન્ન હોય અને અન્નાદિથી પુષ્ટ હોય તથા શત્રુસૈન્ય તેથી વિપરીત જાણવામાં આવે ત્યારે શત્રુ પર ચઢાઈ (યાન) કરવી (૧૭૧). જ્યારે પોતે હાથી ડાથી ક્ષીણ થઈ જાય ત્યારે યપૂર્વક “આસનને આશ્રય કરવો એટલે શાંત બેસી રહેવું (૧૭૨) શત્રુ મહાબળવાન હોય ત્યારે તૈધીભાવ' કરી સન્યના બે વિભાગ પાડવા. (૧૭૩). શત્રુ રાજાના સૈન્યને તાબે થવાને વખત આવે ત્યારે કિલ્લામાંથી બહાર નીકળી બળવાન રાજાને “આશ્રય” કર (૧૭૪). Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ ભાવ” એટલે એકની સાથે કાંઈ વાત કરવી અને અન્યની સાથે બીજી વાત કરવી છે. કારસ્થાનીપણુને આમાં સમાવેશ થાય છે. કેટલાક નીતિકારોના મત પ્રમાણે તૈધીભાવ એટલે લશ્કરના બે વિભાગ પાડી યુક્તિથી શત્રુને મહાત કરે. ૫રરાજ્યના સંબંધમાં આ છ ગુણો ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે.) “રાજનીતિનાં પાંચ અંગ બતાવવામાં આવ્યાં છે. ૧ કઈ પણ કાર્ય કરતાં ઘુંચવણ આવે ત્યારે તેના ઉપાયો જી રાખવા. (ઉપાય ચાર પ્રકારના નીતિકારે બતાવે છે. સામ: સમજાવવું; દાન: પૈસાની લાલચ દેવી. ભેદ: શત્રુમાં પરસ્પર ભેદ પડાવો. દંડ: સજા કરવી; એ ઉપરાંત ત્રણ બીજા ઉપાય પણ કેટલાક નીતિકારે બતાવે છે: માયા: છેતરપીંડી; ઉપેક્ષા: બેદરકારી અથવા ચાલાકી અને ઇંદ્રજાળ: જાદુથી છેતરવું). ૨ દેશ અને કાળને વિભાગ (ભૂગોળનું સ્પષ્ટ જ્ઞાન અને ઋતુઓ ઓળખવાની સમજણુ, તેમજ દરેક દેશ અને ત્યાંની ઋતુને અંગે થતા ફેરફારે વિગેરેનું સ્પષ્ટ જ્ઞાન ). ૩ પુરૂષ અને દ્રવ્ય (મતલબ પિતાની પાસે પુરૂષનું લશ્કર કેટલું તૈયાર છે, કેટલું બાકીમાં છે અને કેટલું લાવી શકાય તેવું છે અને પોતાનું ધન કેટલું પહોંચશે, સાધનો કેટલી હદ સુધી કામ આપશે એનું સ્પષ્ટ જ્ઞાન). ૪ આપત્તિઓનો ઉપાય (કઈ પણ વખતે આપત્તિ આવી પડશે તે ધારી લઈને તેના ઉપાયે પ્રથમથી જ રાખવા, તેને માટે ગોઠવણું કરી રાખવી અને તેને અંગે સર્વે વ્યવસ્થા કરી રાખવી). ૫ કાર્યસિદ્ધિ (પિતાનું મુખ્ય કાર્ય-સાથે શું તે સ્પષ્ટ રીતે લક્ષ્યમાં રાખવું, તેની સિદ્ધિ તરફ ચાલ્યા જવું અને વચ્ચે નકામી બાબતે આવે તો તેમાં ફસાઈ પડવું નહિ કે તેમાં સિદ્ધિ માનવી નહિ). જે રાજનીતિજ્ઞ પુરૂષ હોય છે તે આ પાંચ રાજનીતિના અંગોને બહુ સારી રીતે જાણતા હોય છે. “રાજ્ય સત્તાને અંગે ત્રણ પ્રકારની શક્તિને લક્ષ્યમાં રાખવાની છેઃ ૧ ઉત્સાહશક્તિ એટલે પિતામાં કાર્ય કરવાનો ઉત્સાહ (માનસિક ૧ વર્તમાન મહા યુદ્ધ યુરોપમાં ચાલે છે તેને અંગે આ છ અંગે વિચારીએ તો સ્થાનમાં લડાઈની ભૂમિ, યાનમાં ત્યાં લઈ જવાની ગોઠવણ-ટ્રાન્સપોર્ટ, સંધિ રૂસિયાએ જર્મની સાથે કરી તે, વિગ્રહ શરૂઆતમાં લડાઈ જાહેર કરી તે, સંશ્રય એટલે ઇગ્લાંડે જાપાન સાથે કરેલ પરસ્પર બચાવના કોલકરારે (mutual defensive alliance,) અને સૈધીભાવ તે જર્મનીએ બશ્રીઓને પોતાના પક્ષમાં લીધું અને ઈંગ્લાંડ ક્રાંસે અમેરિકાને પોતાની તરફેણમાં લીધું તે. Page #656 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૦૯ પ્રેરણા) શક્તિ કેટલી છે, પિતાનું બળ કેટલું છે તેને વિચાર કરવો; ૨ પ્રભુશક્તિ અથવા પ્રભાવશક્તિ એટલે રાજ્યતેજ અથવા રાજાને પોતાનો પ્રભાવ અથવા મુખ્ય સ્થાન; અને ૩ મંત્રશક્તિ એટલે સારી સલાહ મેળવવાની શક્તિ. આ ત્રણે પ્રકારની શક્તિ રાજનીતિને અંગે ખાસ પ્રાપ્ત કરવા યોગ્ય છે, વધારવા ગ્ય છે અને એ ત્રણ શક્તિને સમુદાય એટલે રાજ્યસત્તા છે એમ સમજવું. એ ત્રણે શક્તિ જેમ વધારે તેમ રાજ્યસત્તા વધારે એમ નીતિકારોનું માનવું છે. નીતિકારે ત્રણ પ્રકારના ઉદય કહે છે. એ ત્રણ પ્રકારની શક્તિથી પ્રભુતા ઉત્પન્ન કરાય છે અને મંત્રશક્તિમાં જેટલું બને તેટલો વધારો કરવો એ ત્રણેને ઉદય બતાવે છે. નીતિને અંગે ત્રણ પ્રકારની સિદ્ધિ બતાવવામાં આવી છે સેનાનો લાભ, મિત્રનો લાભ અને જમીનનો લાભ. સોનામાં સર્વ ધનનો સમાવેશ થાય છે; મિત્રને લાભ એટલે દુશ્મનની સાથે સુલેહ કરવી તે અને જમીનને લાભ સુપ્રસિદ્ધ છે. ચાર પ્રકારની નીતિ સુપ્રસિદ્ધ છે ૧ “સામ” એટલે સમજાવવું, ૨ ભેદ એટલે સામામાં ભેદ પડાવ, ૩ “દાન” એટલે પૈસા આપવા અને “દંડ” એટલે તેને સજા કરવી. આ સામાદિ ચારે નીતિને અને ત્રણ અંતર નીતિને વિચાર ઉપર નીતિના પ્રથમ અંગને પ્રસંગે થઈ ગયા છે. તેમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમની ત્રણ નીતિ છે તે પ્રથમ તપાસવી અને તેમાં જે ફાવી ન શકાય તે છેવટે દંડ નીતિને અમલમાં મૂકવી. રાજાએ ચાર પ્રકારની વિદ્યાઓ પોતાની નજરમાં ખાસ રાખવા ગ્ય છે. ૧ “આન્ધીક્ષિકી” એટલે તર્કવિદ્યા; ૨ “ત્રયી એટલે સામવેદ યજુર્વેદ અને વેદ એ ત્રણ વેદનું જ્ઞાન ૩ “વાર્તા એટલે ખેતીવાડી, એનો અર્થ કથાનુગ અથવા ઇતિહાસ પણ થાય છે, અને ૪ દંડનીતિ એટલે લડાઈ ક્યારે કરવી વિગેરેનું જ્ઞાન. (આ ચારે વિદ્યામાં બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્યનાં કાર્યોને સમાવેશ થાય છે. મનુ આ ચાર વિદ્યાસાથે પાંચમી આત્મવિદ્યા ઉમેરે છે જ્યારે અન્ય નીતિકારે તેને આન્ધીક્ષિકી વિદ્યામાં સમાવેશ કરે છે. અન્યત્ર વિદ્યાના ચૌદ પ્રકાર ૧ ત્રણ ઉદયનાં નામ ગ્રંથકારે આપ્યાં નથી, શક્તિનાં જે ત્રણ નામો ઉપર આ તેજ હદયનાં નામે હેવાને સંભવ તથા શબ્દથી થાય છે. ત્રણ ઉદયનાં નામઃ રાજ્યરક્ષણ, પ્રજા ભક્તિ અને શત્રુ (૧) મળી આવ્યાં છે. ૭૮ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૫ પણ કહેવામાં આવે છેઃ ચાર વેદ, છ અંગ અને ધર્મ, મિમાંસા, તર્ક, તથા પુરાણુ, આ સર્વ વિદ્યાએ રાજનીતિજ્ઞે જાણવી જોઇએ. છ અંગમાં શિક્ષા, કલ્પ ( ક્રિયાવિભાગ), વ્યાકરણ, નિર્ઝા, છંદ અને જ્યોતિન્ આવે છે.) “ આ સર્વ રાજનીતિનાં ગુણેા, અંગો, શક્તિ, ઉદયા, સિહિં, નીતિ અને રાજવિદ્યા પૂજ્ય મહારાજાને અને આપ સેનાપતિને સારી રીતે વિદિત છે તેથી તેનાપર વિવેચન કરવાની જરૂર રહેતી નથી. માત્ર જે કહેવાનું છે તે એજ છે કે મૂળના વાંધા. केवलं ज्ञातशास्त्रोऽपि, स्वावस्थां यो न बुध्यते । तस्याकिञ्चित्करं ज्ञानमन्धस्येव सुदर्पणः ॥ પ્રાણી ગમે તેટલા શાસ્ત્રો જાણુતા હેાય પણ જો તે પાતાની અવસ્થા બરાબર સમજતા ન હેાય તે। જેમ આંધળા માણસની પાસે આરિસે ધરવામાં આવે તે નકામેા થાય છે, તેમ તેનું જ્ઞાન પણ નકામું થાય છે, ન સાધી શકાય તેવી મામત મેળવવા માટે જે પ્રાણી પ્રવૃત્તિ કરે છે અને ચેાગ્ય વિવેક તેને અંગ રાખતા નથી તેની લેાકેામાં હાંસી થાય છે અને તે પાતે મૂળથી નાશ પામે છે. હવે ભાઇસાહેબ ! તમે જે કામ આવ્યું છે તેનાં મૂળ તે પ્રથમથીજ નાશ પામેલાં છે તે જરા વિચારી જુએ! અને તેમ હેાવાથી તમને ગમે તેટલા લડાઇ કરવાના કે શત્રુને જીતવાના ઉત્સાહ હેાય તે શા કામના? હું આ પ્રમાણે કહું છું તેનું કારણ તમે સાંભળેઃ આ આખું ભચક્ર, આપણે પોતે, પેલા (મહામેાહ વિગેરે) આપણા મેટા દુશ્મના અને પેલા મહામળવાન કર્મપરિણામ નામના આપણા મહારાજા એ સર્વ પેલા મહાત્મા પુરૂષના તાબામાં છે, એના ઉપર આધાર રાખનારા છે, એ મહાત્માનું નામ 'સંસારીજીવ છે જેના તાખામાં આ આખી મહા અટવી છે; અને એ બાપા સંસારીજીવ તા મારા જેવાનાં નામ પણ હજુ જાણતા નથી અને મહામેાહ વિગેરે શત્રુએને પેાતાના ઘણાં વહાલાં માને છે. હવે વાત એમ છે કે જે લશ્કર અથવા માજી ઉપર સંસારીજીવને વધારે પક્ષપાત હેાય તે લશ્કરના વિજય થાય છે તે બાબતમાં જરા પણ શંકા જેવું નથી, કારણ કે ૧ જે જીવને ઉદ્દેશીને વાત ચાલતી હોય તેના પૂરતી આ હકીકત સમજવી. અત્યારે સંસારીત્ર જે પેાતાની વાત સદાગમ સમક્ષ કરે છે. તેના પૂરતી વાત છે. પણ યાગ્ય ફેરફાર સાથે તે હકીકત સર્વે સંસારીજીવાને લાગુ પડે છે એમ સમજવું. Page #658 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૧૧ દરેક બાબતમાં મૂળનાયક-વરરાજા તે એજ છે. આ પ્રમાણે હોવાથી જ્યાં સુધી આપણું સૈન્ય ઉત્તમ છે, હિત કરનાર છે અને ખાસ સંબંધ કરવા લાયક છે એમ તે જાણે નહિ અને જ્યાં સુધી તે આપણી બાજુમાં આવે નહિ ત્યાં સુધી લડાઇની તૈયારી કરવી, પ્રયાણ કરવું કે લડાઈ કરવી એમાં કાંઈ અર્થે નથી, એ સર્વ નકામું છે; રાજનીતિ કહે છે કે તેવા વખતે તે સામ નીતિને આશ્રય કરો, ઘેર બેસી રહેવું અને ઉપેક્ષા કરવી, હાથીની જેમ જોયા કરવું-એજ વધારે ઉચિત છે. કેઈ કામ જોઈને સમજુ માણસો પ્રથમ સંકોચ પણ કરે છે, જેમ હાથીને મારવાના વિચારમાં આવેલો સિંહ મોટી ફાળ મારવા પહેલા સંકોચાય છે તેમ સમજુ પ્રાણુ કદાચ કામથી નાસી જાય પણ તે તેનું નાસવાનું કામ સમજણપૂર્વકનું હોય તે તેમ કરવામાં તેનું પુરૂષત્વ ગળી જતું નથી; જ્યારે સામા મેંઢાને મેટે પ્રહાર કરવો હોય છે ત્યારે લડાઈ કરવા ઉઘુક્ત થયેલો મેચ્યો પણું પ્રથમ તો જરા પાછો હઠે છે, પાછો હટીને જોર એકઠું કરીને માથું મારે છે.” સદર્શન–“આર્ય! પણ એ સંસારીજીવે તો આપણને ઓળખશે કે નહિ તેની કાંઈ ખબર પડતી નથી અને અત્યારે આપણને જેવી હેરાનગતિ કરે છે તેવી હેરાનગતિ પેલા શત્રુઓ તે વારંવાર કરશે અને આપણને ત્રાસ આપ્યા જ કરશે. જુઓ! આજે તો એમણે લાગ જોઈને આપણું એક સેનાની સંયમને હેરાન કર્યો અને કાલે કદાચ એ આપણને સર્વને મારવા મંડી જશે તો પછી બેસી રહેવું તે કઈ રીતે થગ્ય નથી, કારણ કે સંસારીજીવનું કાંઈ ઠેકાણું નથી.” સદુધ–“આર્ય! આ બાબત યોગ્ય વખતે સાધી શકાય તેવી છે તેથી તમે ઉતાવળ કે ગભરામણ કરે નહિ. એ સંસારીજીવ આપણને વહેલ મોડે બરાબર જાણશે માટે વ્યાકુળ ન થાઓ. એનું ખાસ કારણ છે તે આપ વિચારી જુઓ–પેલા કર્મપરિણામ મહારાજા છે તે આપણું લશ્કરમાં છે અને દુશ્મનના લશ્કરમાં પણ છે અને એ લગભગ દરરોજ બન્ને બાજુનો સરખે પક્ષ કરે છે. વળી બીજી વાત એમ છે કે સંસારીજીવ પિતે પણ એ કર્મપરિણમ મ હારાજા જે વચન બોલે છે તે આખુંને આખું ઉપાડી કાળસાય લે છે અને તેના હુકમ પ્રમાણે વર્તે છે. મને તો એમ લાગે છે કે કઈ વખત ભવિષ્યમાં લાગ જોઈને એ કર્મપરિણામ રાજા સંસારીજીવ પાસે આપણું બરા સાદવ, Page #659 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૧૩૧૨ [ પ્રસ્તાવ જ અર ઓળખાણ કરાવશે, આપણે કોણ છીએ, તેના કેટલા હિતસ્ત્રી છીએ તે તેને બરાબર જણાવશે-એવા પ્રસંગ જ્યારે અનશે એટલે કે સંસારીજીવ જ્યારે આપણને અરામર જાણશે અને પ્રસન્ન થઈને જ્યારે તે આપણી પૂજા કરશે, આપણને માન આપશે ત્યારે 'આપણે શત્રુને હટાવવા બરાબર શક્તિમાન થશું. “ આર્ય સમ્યગ્દર્શન ! એમાં પણ વાત એમ છે કે કોઇ વખતે ખરાખર અવસર જોઇ વિચારીને એ કર્મપરિણામ મહારાજ પ્રથમ તે પેાતાની માટી બહેન લેાકસ્થિતિને અભિપ્રાય મેળવશે, વળી ખસઅર અવસર થયા છે કે નહિ તે સંબંધમાં પેાતાની સ્રી કાલપરિણતિને પૂછશે, પેાતાના ખાસ સેનાપતિ "સ્વભાવને એ સંબંધી હકીકત કહી જોશે, વળી પેાતાના પરિવારના નિયતિ યદચ્છા વિગેરે જે ખાસ માણસા છે તેમને એ સર્વ હકીકતથી ખરાખર વાકેફગાર કરશે, સાથે વળી એ સંસારીજીવની સ્રી ભવિતવ્યતાને બરાબર અનુકૂળ કરી લેશે, વળી જીવ પાતે પણ નિર્મળ થયેલ હોવાથી તેને સર્વ હકીકત જણાવવાને બરાબર અવસર થયા છે એમ તે જોશે-આવી રીતે સર્વે હકીકત એકઠી કરતાં જ્યારે સર્વને આપણી હકીકત રૂચશે, પસંદ આવશે, ત્યારે સંસારીજીવને આપણી હકીકત મહારાજા બતાવશે અને તે વખતે કોઇ પણ પ્રકારના પ્રતિબંધના અભાવ હાવાથી–કાઢ અટકાયત કરનાર તત્ત્વ હાજર ન હોવાથી, એ હકીકત સંસારીજીવને બરાબર લાગશે અને તેને પરિણામે સંસારીજીવ આપણા તરફ નિર્મળ નજરે જોશે અને આપણી વાત સ્વીકારશે અને સમજશે. જ્યારે એ ૧ આ હકીકત અમુક ચોક્કસ સંસારીજીવને આશ્રયીને સમજવી. ૨ જીએ પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ૩૦૩, ૩ જીએ પ્ર. ૨. પ્ર. ૨. પૃ. ૨૬ થી. ૪ સ્વભાવ, દૃચ્છા અને નિયતિના વર્ણન માટે જુએ પૃ. ૩૦૭ ૫ ભવિતવ્યતા સ્ત્રીનું વર્ણન પ્ર. ૨. પ્ર. ૭. પૃ. ક૮ માં થઇ ગયું છે. ૬ પ્રાણીના ઉત્થાન માટે પ્રથમ તે લેાકસ્થિતિ તેવાની છેં. એ એવી અરઘટટ્ટી ચાલે છે કે જેટલા થવા મેાક્ષ ય તેટલા નિગેાદમાંથી નીકળે છે. એ સામાન્ય બાબત થઇ. ત્યાર પછી પ્રાણીના પેાતાના પ્રયન (પુરૂષાર્થ) અને તે ઉપરાંત કાળ, સ્વભાવ, કર્મ અને નિયતિ (ભવિતવ્યતા) એ ચારે સમવાયી કારણ ોઇએ. મતલબ જ્યારે સર્વ કારણેાના જોગ એકડે। થાય ત્યારે ઉત્થાન થાય છે. ત્યાં સુધી સેનાપતિ સમ્યગ્દર્શન ગમે તેટલા પછાડા મારે પણ તેમાં કાંઇ તેનું વળવાનું નથી Page #660 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૧૩ પ્રમાણે બનશે ત્યારે સેનાપતિ સાહેબ ! આપણે દુશ્મનાને મૂળથી મારી હઠાવવા શક્તિમાન થશું. તેથી આ બાબતમાં વખત લંબાવવા મને તે અધી રીતે ઠીક લાગે છે, અવસર આવ્યે સર્વ કામ બરાબર થઇ જશે.” સમ્યગ્દર્શન સેનાપતિ—“ જો મંત્રીશ્વર ! તમે કહેા છે તેમ હુંકીકત છે તેા પછી આપણા તરફથી એક દૂતને મોકલેા, એટલે દૂત એ લોકાને જરા ઠમઠોરીને ઠેકાણે લઇ આવે, તે તે કાંઇ નહિ તે આપણા માણુસાને ત્રાસ તેા ન આપે, અને પેાતાની યોગ્ય હદ તે આળંગે નહિ. મને લાગે છે કે એટલું કરવું તેા ખાસ જરૂરનું છે.” સદૂધ મંત્રી—“મારા પેાતાના વિચાર પ્રમાણે તેા હાલ દૂતને મોકલવાથી પણ કોઇ કામ થાય તેવું નથી, આપણે હાલ તેા બગલાની જેમ ઇંદ્રિયાને સંકેાચીને ગુપચુપ બેસી રહેવું એ જ વધારે ઠીક લાગે છે.” સમ્યગ્દર્શન—“ અરે પુરૂષોત્તમ! એમ બીફ ખાઈ જવાનું કાંઇ કારણ નથી, એ પાપીએ કદાચ ગમે તેટલા ગુસ્સે થાય તે પણ મારા જેવાને શું કરનાર છે? તમને એમ લાગતું હોય કે આપણે જે દૂતને મેકલવા તને લડાઇની તૈયારી કરવાની ધમકી આપવાની વાત ન કહેવી, પણ માત્ર સમજાવટથી કામ લઇ હકીકત જણાવવાનું કહેવું, તે આપણે તેમ કરીએ, દંડના ભય છતાવનાર દૂતને ન મેાકલતાં સામનીતિવાળા દૂતને મોકલીએ અને તેને કહીએ કે સંધિના કાલકરાર ચેાગ્ય રીતે તે કરતા આવે. આ બાબતમા તમને કાંઇ વાંધા લાગે છે? ” સોાધ મંત્રી- આર્ય! આપ એવા વચન બેલેા નહિ. જુએ, વાત એમ છે કે, જ્યારે સામા પક્ષ કાપથી ચઢી ગયેલ હેાય ત્યારે તેની સાથે સામનીતિ ચલાવવી કે તેની સાથે સામનીતિ કરવાના કાલકરાર કરવા એ તદ્દન નકામા છે અને ઉલટા તેથી તેા કજી વધી પડે છે; તપેલાં ઘીમાં પાણી નાખવાથી ઉલટા માટે ભડકા થાય છે એમાં જરા પણ શંકા જેવું નથી, અથવા તે એ ખાખત તમે કહેા છે. તે પ્રમાણે એક વાર કરી જુએ અને પછી તેનું કેવું પરિણામ આવે છે તે જોજો, તે વખતે તમને ખરાખર ખાત્રી થશે કે અત્યારે હું જે પ્રમાણે હકીકત કહું છું તેવું જ પરિણામ આવશે. જો મહારાજાને પણ એમ લાગતું હેાય તે ભલે એક 'તને મોકલી ૧ દૂત. સંધિ તથા વિગ્રહ દૂતને આધીન છે. ક્રુત જૂદા પડેલાને સાંધે છે અને એકઠા મળેલાને છૂટા પાડે છે. દૂત એવું કાર્ય કરે છે કે જેથી મનુષ્યા પરસ્પર લડીને ટા થાય છે. રાજદંતે શત્રુરાજાના પુરૂષાના પા આકાર, પે। મનેાભિ પ્રાય અને છૂપી ક્રિયાઓ વડે તેમના છૂપા આકાર મનેભિપ્રાય અને કર્મને તથા પ્રતિપક્ષી રાજાના કર્તવ્યને જાણી લેવું (મનુ. ૭-૧૬-૬૭. ) Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ વ આપેા, પછી તેઓના (દુશ્મનાના) ભાવ બરાબર સમજી જઇને 4ખતને અનુસારે જે ઘટતું કરવા જેવું લાગશે તે પ્રમાણે કરી લેશું.” દૂતપ્રેષણ, સોધે જે છેવટે વાત કરી તે બાબતમાં મહારાજા ચારિત્રધર્મરાજે પેાતાની અનુમાદના આપી એટલે દુશ્મનાના લશ્કર તરફ સત્ય નામના એક દૂતને મેાકલવામાં આવ્યો. પિતાજી! મારી જિજ્ઞાસા તે વખતે ઘણી ઉશ્કેરાયલી હતી તેથી મારી માસી માર્ગાનુસારિતા પણ મને સાથે લઇને જે રસ્તે નૂત ચાલ્યા તેની પછવાડે ચાલી, છેવટે સર્વે મહામેાહ રાજાના લશ્કરમાં આવી પહોંચ્યા. પ્રમત્તતા નદીને કાંઠે એક મેટા ચિત્તવિક્ષેપ નામનેા મંડપ નાખવામાં આવ્યા હતેા તેમાં અનાવેલા એક સભાસ્થાનમાં મહામેાહ મહારાજા બિરાજમાન થયેલા હતા તે તેવામાં આવ્યા. દુશ્મનથી ભરેલી એ વિશાળ રાજસભામાં સત્ય નામના દૂત દાખલ થયો અને સહજ પ્રણામ કર્યાં એટલે તેને એક સારા આસનપર બેસાડવામાં આવ્યેા. ત્યાર પછી અરસ્પરસ ક્ષેમકુશળ વિગેરે સમાચાર પૂછવામાં આવ્યા. આખરે એ દૂત જો કે સાહસનું તેા ઘર હતા છતાં ઉદાર મુદ્ધિ વાપરીને ક્રોધની શાંતિ થાય તેવી રીતે પેાતાનું કાર્ય જણાવતા બેાયેટઃ—— વિચક્ષણ સત્ય દૂતે આપેલા સંદેશા, વિરોધી રાજાઓના ક્રોધી જવામ. અભિમાન ઉત્ક્રુતાઇની પરિસિમા “ આ ચિત્તવૃત્તિ નામની જે મેટી અટવી છે ( જેમાં તમે સ ભાસ્થાન લગાવીને રહ્યા છે. ) તેના માલેક અને અધિષ્ટાતા તે સંસારીજીવ છે અને તેથી ખરેખરી રીતે આ અટવીના મૂળનાયક પણ એજ છે. વળી જુએ ! બાહ્ય અને અંતરંગના સર્વે સંસારી રાજાઓના અને ગામા અને નગરાના ખરેખરા સ્વામી તે! તે જ છેએ મામતમાં જરા પણ શંકા જેવું નથી. આ પ્રમાણે હાવાથી અમે કર્મપરિ ૧ જુએ પ્ર. ૪. પ્ર. ૯. ત્યાં ચિત્તવૃત્તિ અટવીમાં પ્રમત્તતા નદી અને ચિત્તવિક્ષેપ મંડપનું સંપૂર્ણ વર્ણન આપેલ છે. ૨ ચિત્તવૃત્તિ મહાઅટવીનું વર્ણન ૫. ૪. પ્ર. ૯ માં થયું. મહામહ રાજાએ પેાતાનું સભાસ્થાન એ અટવીમાં નાંખ્યું છે. અત્યારે દૂત એ અન્ વીમાં નાંખેલ સભામાંજ વાત કરે છે, જે અટવી ઉપર મેાહરાન પેાતાનું રાજ્ય માને છે તેના ઉપર ચારિત્રરાજને પણ સરખા જ હક્ક છે એવી તેની દલીલ છે. Page #662 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૧૫ ણામ વિગેરે બીજા જે કાઇ અંતરંગ રાજાએ છીએ તે સર્વે સંસારીજીવના નાકર છીએ. એ હકીકત હાવાથી આ રાજ્ય એક જ છે, સંસારીજીવ આપણા સઘળાને એક જ સ્વામી છે, તે પછી આપણે અંદર અંદર વિરોધ શા માટે કરવા જોઇએ? ઉઘાડી વાત છે કે જે સેવકોને પેાતાના સ્વામી (શેઠ ) તરફ ભક્તિ હાય છે અને જેઆ શક્તિવાળા હાય છે તે એક બીજા સાથે અરસ્પરસ મળી એકત્ર થઇને કામ કરે છે. અને તેથી સેવકને ભાઇઓ-બંધુઓની ઉપમા આપવામાં આવે છે. એવા ભક્તો જો પેાતાના શેઠનું શ્રેય ઇચ્છતા હાય તા પેાતાના જ પક્ષના ક્ષય થાય તેવું કરે નહિ, અંદર અંદર લડે નહિ અને મારામારી ચલાવે નહિ. તેટલા માટે હે રાજેન્દ્ર! અમારા અને તમારા હવે પછી હંમેશાંને માટે પ્રેમ રહે, આપણી પ્રીતિ અને આનંદમાં વધારે થાય અને આપણે એક બીજાની માજુએ ઊભા રહીએ તેમ કરે, એ પ્રમાણે કરવાથી આપણા સ્વામી સંસારીજીવની સત્ય સેવા થશે.” સત્ય દૂતે આ પ્રમાણે સત્ય વાત કહી એટલે તે સાંભળીને મદથી મસ્ત થઇ ગયેલી આખી મેાહરાજાની સભામાં મોટા ખળભળાટ થઇ ગયા. ત્યાં જે રાજા અને સેનાનીએ હાજર હતા તેઓ એ વાત સાંભળીને પેાતાના હોઠ કરડવા લાગ્યા, આખે શરીરે લાલપીળા થઇ ગયા અને જમીન ઉપર પેાતાના પગ પછાડવા લાગ્યા, એકંદરે સર્વની બુદ્ધિ ક્રોધથી અંધ થઇ ગઇ, સત્ય દૂતનાં સાચાં વાકયો તમને ન રૂચ્ચાં તે બતાવવા સારૂ તે સર્વ એક વખતે એક સાથે ખેલવા મંડી ગયા. “અરે દુષ્ટ મુર્ખા! તને આવું તે કાણું શિખવ્યું કે સંસારીજી અમારા સ્વામી છે અને અમે અને તમે સંબંધી છીએ ? તને આવી વાત કરનાર કયા મૂખાઁ હતા? તું આવું આલજાળ-કાળકપિત ખાલે છે પણ તું અને તારા પક્ષવાળા સર્વે નરાધમો યાદ રાખજો કે તમે સર્વે પાતાળમાં પેસે તેા પણ આવું મેલવાના છંદલામાં હવે અમે તમને છેાડનાર નથી. તું શું એક્લ્યા? તું શું સમજે છે? શું સંસારીજીવ અમારા સ્વામી? અને તમે લેાકેા અમારા સંબંધી !! અરે વાહરે ! બહુ મજેના સંબંધ ઘટાવ્યા? ધન્ય છે તારા વચનને ! અને શાબાશ છે તારા ગુણાને ! માટે હવે ભાઈસાહેબ ! અહીંથી જલદી સીધાવેા! અને તમે તમારા પોતાના ઇષ્ટદેવનું તમારી શાંતિને માટે સ્મરણ કરવા તૈયાર થઇ રહેા. અમે પણ તારી પછવાડે જ આવીએ છીએ.' Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. દૂત પા। આવ્યું. લડાઇની તૈયારીઓ. એક બીન્તને સામસામી તાળી દેતાં અને પરસ્પર હસતાં તે ઉપર જણાવ્યાં તે અને બી ં તેવાં હલકાં વાકયા ખાલી દૂતને ત્રાસ આપવા લાગ્યા. વળી તેજ વખતે તેઓએ શરીરપર અખ્તર ચઢાવી લીધાં અને પેાતાનાં હથિયાર પણ હાથમાં લઇ અત્યંત ક્રોધ સાથે તેએ મહામેાહની સાથે રહી તેને આગળ કરી લડવા માટે ચાલી નીકળ્યા. સત્ય દૂતે ત્યાંથી એકદમ પાછા આવી તે સર્વ હકીકત ચારિત્રરાજ સમક્ષ વિસ્તારથી નિવેદન કરી, ચારિત્રરાજને ખબર પડી કે મહામેાહનું આખું લશ્કર પાતાની નજીક આવતું જાય છે એટલે તળે પણ પોતાના આખા લકરને તૈયાર થઇ જવાને હુકમ આપી દીધા અને તેનું લરકર પણ ઝટ તૈયાર થઇ ગયું. ચિત્તવૃત્તિ અટવીના છેડા ઉપર એક સુંદર પ્રદેશમાં એ ખન્ને સૈન્યનું આગળ કહેવામાં આવશે તેવા પ્રકારનું બ્લેનારને ખરેખર વિસ્મય ઉત્પન્ન કરે એવું યુદ્ધ થયું. ચારિત્રરાજ મહામેાહુનું જમરૂં યુદ્ધ, ܀ પ્રકાશ અને અંધકાર શાર્ણકાર અને ધમાલ, ચારિત્રરાજની હાર. [ પ્રસ્તાવ પ એક બાજુએ ચારિત્રધર્મરાજને અનુસરનારા રાજાએના માટે સમૃહુ પોતાની સાથેના વિલાસ કરતા કરોડો સેનાનીઓના સમૂહ સાથે સર્વનાં શસ્ત્રોની અંદરથી નીકળતાં પ્રકાશનાં જાળાના વિસ્તાર ફેલાવી ચારે તરફ પ્રસરેલ અંધકારના નાશ કરી રહ્યો હતા; ખીજી માજીએ દુષ્ટાભિસંધિ વિગેરે મેહરાયના લશ્કરના અનેક પ્રચંડ ભયંકર રાજાએ પેાતાનાં રણશીંગડા અને અવયવેાની છાયા અને શરીરની શ્યામ પ્રભાના તેરથી એવા મોટા અંધકારનેા પડદે ફેલાવી રહ્યા હતા કે જેથી જ્ઞાનરૂપ જે ઉદ્યોત ચાલ્યેા આવતેા હતેા તે અંધ થઇ જતા હતા. અંતે સૈન્યનું યુદ્ધ ઘણું ભયંકર ચાલવા લાગ્યું, એ બીકણુ માણસાનાં મનમાં મેટા ભય ઉત્પન્ન કરતું હતું, એમાં અનેક પ્રકા રના ચાળા થતા હતા, અનેક પ્રકારનાં વાજિંત્રો વાગતાં હતાં, એ ભાજિત્રોના અવાજથી સંસારમાં સંચાર કરનાર જીવાના સમૂહ ત્રાસ પામી જતા હતા અને એ મહાયુદ્ધ જોવા માટે વિદ્યાસિદ્ધો અને Page #664 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૧૭ વિદ્યાધરો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. એ યુદ્ધમાં મહામાહ રાજાના સેનાની પાતાના દુશ્મનાને પછાડતા હતા અને પેાતાને જય પેાકારતા આગળ વધતા હતા. તે વખતે बहुदारुणशस्त्रशतैः प्रहतं; दलिताखिलवारणवाजिरथम् । श्रुतभीषणवैरिनिनादभयातदशेषमकम्पत धर्मबलम् ॥ ચારિત્રરાજનું ધર્મસૈન્ય અનેક પ્રકારનાં સેંકડો ભયંકર શસ્ત્રોના માર ખાઇ ગયું, તેમની હાથી ઘેાડા અને રથેની સર્વ ટુકડીએ દળાઇ ગઇ અને દુરમનની ભયંકર ગર્જના સાંભળીને એ આખું લરકર ધ્રૂજી ગયું. પ્રાંતે એ વખતે મહાબળવાન્ ચારિત્રરાજ ઉપર બળવાન્ મહામેાહ રાજાએ આ મહા યુદ્ધમાં જીત મેળવી. ચારિત્રરાજના લરરમાં ભંગાણ પડ્યું અને તેએ ભાગીને પાતાના સ્થાનમાં પેસી ગયા. મહામેાહના સેનાનીઓ માટેથી શાર કાર કરતા પેાતાના દુશ્મનની પછવાડે પડ્યા અને તેની ચારે તરફ ઘેરા નાખી દીધા. આખરે માહરાજાનું રાજ્ય ચારે તરફ ફેલાયું અને ચારિત્રરાજ ઘેરામાં અંદર સપડાઇ રહ્યા. 'પિતાજી! તે વખતે માર્ગાનુસારિતાએ મને કહ્યું લ્હેમ ભાઇ ! કૃતહળ ખરાખર જોયું? હવે તારી જિજ્ઞાસા ખરાખર તૃપ્ત થઇ?” મેં જવાબમાં કહ્યું “અરે હા ! માસી ! તમારા પ્રસાદથી મારી હોંસ તે ખરાખર પૂરી થઇ, હવે મારી એક માગણી છે તે આપ કૃપા કરીને પૂરી પાડો, આ લડાઇનું ખરેખરૂં મૂળ કારણ શું છે તે હજી મારા સમજવામાં આવ્યું નથી તે આપ સ્પષ્ટ કરીને મને જણાવે, ” કલહનું મૂળ કારણ, પ્રાણની મૂળ શુદ્ધિ, વિચારનું સ્વદૅરો પરિવર્તન, માર્ગાનુસારિતાએ મને જવાબ આપ્યા. “ ભાઇ ! એ માટી ૧ વિચારકુમાર પેાતાના પિતા બુધકુમારને વાર્તા કહેતાં કહે છે. ટ Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ લડાઇ ચાલતી હતી તે વખતે પેલા રાગકેસરિ રાજા પાસે અનેક બહાદુરીનાં કામેા કરીને નિપુણ થઇ ગયેલા મંત્રી ર્જાયા હતા તે તને યાદ હશે. એ મંત્રીએ આ જગ સાધવાની - ચ્છાથી અગાઉ પેાતાના પાંચ માણસે મોકલી આપ્યા હતા. હવે વાત એમ બની હતી કે ચારિત્રરાજના એક સંતેાષ નામના મંત્રીએ તે પાંચે ભાણુસાને રમત માત્રમાં હરાવી દીધા હતા અને તેમને હઠાવી પાછા કાઢ્યા હતા, એ વખતે આ બન્ને પક્ષેાને જે અરસ્પરસ વિરાધ અંધાયા હતા તેને લઇને અત્યારે આવું મહા ભયંકર યુદ્ધ અંતરંગ રાજાએમાં થયું. આ બધી અંદરના રાજાઓની અંદર અંદરની ખટપટનું પરિણામ છે.” અંદરની ખટપટ. વિચાર કહે છે કે પિતાજી! મેં ત્યાર પછી માર્ગાનુસારિતાને પૃયું “ એ પાંચ મનુષ્યેાની તમે વાત કરી તેનાં નામેા શાં છે? અને પાંચે આ જગતને કેવી રીતે સાધે છે તે તેા મને સમજાવેા.” << માસીએ મને જવાબ આપતાં જણાવ્યું “દીકરા વિચાર! એ પાંચેનાં નામ અનુક્રમે સ્પર્શ, રસના, પ્રાણ, દૃષ્ટિ અને શ્રોત્ર એમ કહેવાય છે. એ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પ્રથમ તે પ્રાણીના મનને પેાતાની તરફ ખેંચે છે અને પછી તે દ્વારા ત્રણે જગતને સાધી લે છે. તને આ પાંચેની શક્તિની કેટલી વાત કહું ! એ પાંચમાંના દરેકે દરેક એટલે બળવાન છે કે તે એકલા જ આખા જગતને વશ કરી શકે, સાધી શકે, કબજે કરી શકે, એટલી તેનામાં તાકાત છે. હવે જ્યારે એ પાંચે એકડા થાય ત્યારે તેઆ જગતને સાધે તેમાં નવાઇ જેવું શું છે?” પાંચેની શક્તિ. " પછી મેં મારી માસીને કહ્યું “ માજી ! હવે દેશ જોવાનું મારૂં કૌતુક પૂર્ણ થયું. તમારી કૃપાથી મેં થોડા વખતમાં બહુ જોઇ લીધું. હવે હું મારા પૂજ્ય પિતાજીની પાસે પાળેા જઇશ.” માર્ગાનુસારિતા માસીએ મને કહ્યું “ ભાઇ ! આ લેાકેાની ચેષ્ટા તે જોઇ છે. હવે હું પણ તારી પછવાડે ત્યાં આવુ છું.” ૧ મહામેાહના આ પુત્રનું વર્ણન અગાઉ આવી ગયું, જીએ તથા પ્ર. ૪. પ્ર. ૧૩. ૨ રાગકેસરિના આ મૈત્રીનું નામ વિષયાભિલાષ છે, એ પ્ર. ૩, ૩, ૪ સંતાષ સંબંધી હકીકત પણ ઉપર આવી ગઇ, જીએ સદર પ્રકરણ તથા *. ૪. પ્ર. ૩૬, પ્ર. ૩. પ્ર. ૪. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૮ પ્રકરણ ૧૯] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ધ્રાણુ સાથે વર્તન. (બુધને તત્સંબંધી નિર્ણય.) પિતાજી! આ પ્રમાણે બધી બાબતનો નિર્ણય કરીને હું તુરત અહીં આવ્યા. હવે મારે આપને કહેવાની હકીકત એ છે કે આ ઘાણ નામનો જે તમારે દોસ્તદાર થયું છે તે બિલકુલ સાર નથી, એ તો ભેળા માણસોને છેતરનાર છે અને મનુષ્યોને હેરાન કરનારે અને સંસારમાં રખડાવનાર છે. રાગકેસરિએ મનુષ્યોને હેરાન કરવા જે પાંચ માણસો મેકલી આપ્યા છે તેમને તે ત્રીજો માણસ છે.' વિચારકુમાર પિતાના પિતા બુધ કુમાર પાસે આ હકીકત નિવેદન કરતો હતો તેવામાં તે ભાગનુસારિતા ત્યાં આવી ચઢી અને વિચારકુમારે જે હકીકત કહી હતી અને તે પછી બ્રાણુ સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવો તે બાબતમાં જે હકીકત અને અભિપ્રાય બતાવ્યો હતો તે સર્વ બાબતનું તેણે સમર્થન કરી, વિચારની વાતને પિતાનો ટેકે આપ્યો, એને પરિણામે ઘાણનો ત્યાગ કરવા સંબંધમાં બુધના મનમાં પાકે નિર્ણય થયો. ઘાણ સાથે વર્તના. (મંદ તત્સંબંધે પ્રાણત્યાગ,) હવે બીજી બાજુએ પેલો મન્દકુમાર ભુજંગતાની સોબતમાં પડી જઈને ઘાણુ મિત્રની લાલનપાલન કરવામાં આખો વખત તૈયાર રહેતો હતો અને તેટલા સારૂ સારાં સારાં સુગંધી દ્રવ્યો મેળવવાની બાબતમાં હમેશાં પ્રયત્ન કરી રહ્યો હતો, પોતાના મિત્રને રાજી કરવા સારૂ અનેક કષ્ટ સહન કરીને પણ સુગંધી લેવાને પ્રસંગ કદિ છોડતો ન હતો. હવે હકીકત એમ બની કે એ જ ધરાતળ નગરમાં એક દેવરાજ નામનો રાજા હતો, તેને લીલાવતી નામની સ્ત્રી હતી. ૧ આ પ્રકરણની શરૂઆતમાં પ્રાણની ઉત્પત્તિ સંબંધી જે વાર્તા વિચારકુમારે પોતાના પિતા(બુધ)ને કહેવા માંડી હતી તે અત્ર પૂર્ણ થઈ. આ આખી વાર્તા ધવળરાજ સન્મુખ મહાત્મા મુનિએ કહેવા માંડી છે તે હજુ ચાલુ છે. તેની શરૂઆત પ્રકરણ ૧૭ થી થઈ છે. ૨ વિચાર પછી માર્ગ પર ચઢાય છે–એ વિકાસક્રમ છે. Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૫ એ 'લીલાવતી મંદકુમારની બહેન થતી હતી. હવે મન્દકુમાર એક દિવસ પિતાની બહેનને ઘેર ગ. સંગ એવો થયો કે જે વખતે મન્દકુમાર પિતાની બહેનને ઘેર ગયે તે અવસરમાં તેના ગયા પહેલાં એ લીલાવતીએ પોતાની શેકના દીકરાને મારી નાખવા માટે એક ઘણું હલકા માણસ પાસે ગંધને સંગ એકઠે કરાવ્યો અને તેની એક પડી તૈયાર કરી બાહ્યથી સુગંધી લાગતી તે વિષમય પુડી (પડિયું) એવી તૈયાર કરી હતી કે તેને સુંઘતાં જ સંઘનારનું મરણ થાય. હવે લીલાવતીએ અવસર જોઈને તેનો ઉપયોગ કરવા સારૂ એ પડિકાને પિતાના ઘરના બારણું આગળ મૂકી રાખ્યું. તેની ગણતરી એવી હતી કે શોકનો છેક આવીને તરત જ તે સુંઘશે એટલે એનું કામ પતી જશે. સુગંધી દ્રવ્યના પડિકાને બારણું આગળ ગોઠવીને તે ઘરમાં ગઈ, ત્યાર પછી થોડી જ વારમાં મન્દકુમાર ત્યાં આવી ચઢ્યો અને ઘરમાં દાખલ થતાં પેલું પડિકું તેણે જોયું. તે જ વખતે ભુજંગતાએ અંદરથી હુકમ કર્યો એટલે ભાઈસાહેબે એ પડિકું છોડ્યું અને ઘાણને એ ગંધ અર્પણ કર્યો. ધ્રાણે જેવું તે પહેલું સુંવ્યું કે તરત જ તેના આખા શરીરમાં મૂછ વ્યાપી ગઈ અને તે જ ક્ષણે તે જ વખતે મંદકુમાર જમીન પર પડી ગયો અને મરણ પામ્યું. ઘાણની આસક્તિમાં લપટાયેલા મન્દકુમારના આવા હાલહવાલ થયેલા જાણીને બુધ કુમાર તેના સંબંધમાં વધારે વિરક્ત થયો. - બુધ દીક્ષા, પછી બુકમારે પિતાની સાળી માગનુસારિતાને પૂછયું “ભદ્ર! મને આ પ્રાણથી તે હવે ઘણે કંટાળો આવ્યો છે. હવે મારે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય અને એ મારાથી દૂર જ રહે એવો કેઈ ઉપાય બતાવો.” માનુસારિતાએ જવાબમાં કહ્યું “દેવ! પેલી ભુજંગતાને ત્યાગ કરીને તમે સદાચારપરાયણ થઈ જાઓ અને સાધુઓના સમુદાયમાં રહે. એવી રીતે તમે સદાચાર સેવશે અને સાધુઓની વચ્ચે રહેશે એટલે એ ઘાણ તમારી પાસે હશે તે પણ તમને કઈ ૧ આ લીલાવતીનું પાત્ર નવું છે. મંદની બહેન હોવાથી અધમ પ્રકૃતિની હોય તે બનવા જોગ છે. ૨ શોકના પુત્રને મારવાની ઈચ્છાવાળી લીલાવતીએ પોતાના ભાઇનો ઘાત કર્યો તે વિચારવા યોગ્ય છે. અંતે નફટાઈ કરનાર પોતે જ ખાડામાં ઉતરે છે. આવા પ્રસંગ વ્યવહારમાં ઘણું બનતા જોવામાં આવે છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ ૧૩૨૧ પ્રકારના દાષા લગાડી શકશે નહિ, એની છાયા તમારી પર જરાએ પડશે નહિ અને એમ કરતાં કરતાં ધીમે ધીમે તેને સર્વથા ત્યાગ થઇ જશે.” માનુસારિતાએ કહ્યું તે પ્રમાણે કરવું પોતાના આત્માને હિતકારી લાગવાથી બુધકુમારે તે પ્રમાણે કરવાના નિર્ણય કર્યો અને તે વખતે એક સદ્ગુરૂના યોગ પણ થઇ ગયા એટલે તેણે તે પ્રમાણે કરી દીધું; અર્થાત્ તેજ પ્રસંગે મુધકુમારે ગુરૂમહારાજ પાસે દીક્ષા લીધી અને પોતે સુંદર આચાર પાળવામાં તત્પર થઇ ગયા. ધીમે ધીમે આગમમાં બતાવેલ શુદ્ધ ભાવે એના જાણવામાં આવ્યા અને એ ગુરૂમહારાજની સેવામાં વધારે તત્પર થતા ગયા એટલે આચાયૅ મહારાજે એને પેાતાના ગચ્છ ચલાવવા સૂરિપદાગ્ય પાત્ર જાણી લીધા અને તેનામાં કેટલીક લબ્ધિશક્તિએ પણ ઉત્પન્ન થઇ. આખરે ગુરૂ મહારાજે એને સૂરિપદે-આચાર્યના સ્થાનપર-સ્થાપન કર્યો, * * * * * બુધસૂરિ પેાતાની હકીકત આગળ કહેતા ધ્રુવળરાજને કહે છે કે “ હું રાજન્ ! તમને પ્રતિબેાધ કરવા સારૂ એ બુધસૂરિ પેાતાના ગચ્છને એક સ્થળે મૂકીને કાઇ પણ શિષ્યને સાથે લીધા સિવાય એકલા અહીં આવેલ છે. જે માણસ તમારી પાસે આ હકીકત કહે છે અને તમારા જેવા હકીકત સાંભળે છે તે કહેનાર મુધનામના માણસ તે હું પોતે જ છું.” બુધચરિત્ર સંપૂર્ણ, * ૧ આ ચરિત્ર પ્રકરણ ૧૭. પૃ. ૧૨૮૮૪ થી શરૂ થાય છે. આખી વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે તે લક્ષ્યમાં રાખવું. એ સંસારીજીવ અત્યારે વામદેવ છે અને બુધસૂરિ પોતાનું વૃત્તાંત ધવળરાજ અને વિમળકુમારને કહે છે તે વખતે તે પણ હાજર છે. * Page #669 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું. વિમળા દીક્ષા. Enકાણાવાdunica વળરાજના પૂછવાથી બુધસૂરિએ છેલ્લા ત્રણ પ્રકરણમાં વર્ણવ્યું તે ચરિત્ર ખાસ લાભનો હેતુ લક્ષ્યમાં રાખી અન્યપર ઉપકાર કરવા સારૂ સંભળાવ્યું, એમાં ઘાણની ઉત્પત્તિ, ચારિત્રરાજની હાર, મંદની મૂખ, વિચારની અનેકદેશીયતા, બુધનું સારગ્રહ, વિગેરે અનેક બાબતે મુદ્દાસર જણાવી અને છેવટે પોતાની ઓળખાણ આપી તે વાતનું રહસ્ય જણાવતાં તેઓશ્રીએ સંભાષણ આગળ ચલાવ્યું - જીવન હકીકતનું સાદય. મહામે હાદિને સખ્ત સપાટે. ભય વગરનું એક જ સ્થાન બુધસૂરિ–“રાજન્ ! મારું આખું ચરિત્ર તમારી પાસે કહેવામાં આવ્યું તે સાથે મારા બોધનું કારણ પણ તમોને દર્શાવ્યું. જે હકીકત મારા સંબંધમાં બની છે તેને મળતી હકીકત તમારા સર્વના સંબંધમાં લગભગ સરખી જ બને છે એમ તમારે સમજવું. એનું કારણ એમ છે કે આ ત્રણે લોકમાં મનુષ્યો અહીં તહીં વિચરે છે, હરે ફરે છે અને તેની પછવાડે મહામહ વિગેરે શત્રુઓ તેને હેરાન કરવા સારૂ દોડતા ફરે છે. એ મહામહ અને તેના તાબાના સર્વ સેનાનીઓ ઘણું ભયંકર છે, બહુ આકરા છે અને તેથી જે જે પ્રાણી એના સપાટામાં આવે છે તેના તેઓ કકડે કકડા કરી નાખે છે અને એક ક્ષણવારમાં એ પ્રાણુને તદ્દન ઉથલાવી નાખે છે, ચુંટી નાખે છે, ફેકી નાખે છે. એવી રીતે મેહરાય અને તેના સેનાનીઓ પ્રાણીઓને Page #670 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] વિમળા દીક્ષા. ૧૪૩ મુંઝવી રહેલા છે, તેના નિવારણ માટે આ જૈન શાસનરૂપ સ્થાન જ ઘણું સારું છે, ભયવગરનું છે અને હેરાનગતિનો સર્વથા અભાવ કરાવી શકે તેવું છે. જે પ્રાણીઓ આ તત્ત્વરહસ્ય સમજ્યા હોય, જેઓ એ ભયથી ત્રાસ પામ્યા હોય અને જેઓ તેનાથી મુક્ત થવા ઈચ્છતા હોય તેઓએ આ નિર્ભય સ્થાનમાં પ્રવેશ કરવો સારે છે અને તે રાજન ! એમ કરવામાં એક ક્ષણવાર પણ ઢીલ કરવી યુક્ત નથી; તેથી કાળફટ જેવા ભયંકર ઇંદ્રિયના વિષયને છોડી દો અને આ દિવ્ય પ્રશમ સુખરૂપ અમૃતનું પૂરેપૂરું પાન કરે.” ધવળરાજનો શુભ આશય, પ્રતાપથી પરિવારને વિકાસ, રાજાના મત સાથે સર્વ સંમત, ઉપર પ્રમાણે હકીકત કહી રહસ્ય સમજાવી બુધસૂરિ મૌન રહ્યા એટલે ધવળરાજે આશયપૂર્વક વિમળકુમાર સામું જોયું અને પોતે સહજ હોં મલકાવ્યું, વળી તે જ વખતે ચોક્કસ આશયપૂર્વક સર્વ સભાજનો તરફ પણ નજર કરી. એ તરફ નજર નાખ્યા પછી તેણે (ધવળરાજે) બોલવા માંડ્યું: “અરે લોકો ! મહાત્મા બુધ ભગવાને આપણને સર્વને ઉપદેશ આપ્યો તે તમે સર્વેએ સાંભળ્યો છે? તમારાં સર્વનાં ચિત્તમાં તે ઉપદેશ લાગે છે? તેમનું વચન તમારાં મન ઉપર ચોટયું છે?” એ વખતે કમળનો આ સમૂહ જેમ સૂર્યના પ્રતાપથી (આકરા તાપથી) વિકાસ પામે તે પ્રમાણે બુધસૂરિ રૂપ સૂર્યના પ્રતાપ (તેજ)થી સર્વ પરિવાર વિકાસ પામ્યો અને તેઓનાં મુખપર આનંદ છવાઈ રહ્યો, તેઓએ ભક્તિથી હાથ જોડ્યા અને કપાળ સુધી તેને લઈ આવી મસ્તક નમાવીને સર્વ કે એક સાથે નીચે પ્રમાણે જવાબ આપવા લાગ્યા–“દેવ! અમે આ મહાત્માનાં વચન બહુ સારી રીતે ધ્યાન આપીને સાંભળ્યા અને આપ મહા ભાગ્યવાનના પ્રસાદથી તે વચનામાં રહેલે સુંદર ભાવ અમે જાણો પણ ખરે; અમારાં મન અત્યાર સુધી અજ્ઞાનરૂપ અંધકારથી છવાઈ રહેલાં હતાં તેને આ મહાત્માએ અંધકાર દૂર કરીને પ્રકાશમાન કર્યા અને અમે સર્વે મિથ્યાતત્વના ઝેરથી ઝેલાં ખાતાં હતાં તે સર્વના ઉપર અમૃતસિંચન કરીને અમને સને જીવતર આપ્યું. ઉપકારી મહાત્માએ જે વચન કહ્યાં તે અમને સર્વને બરાબર પરિણુમ પામ્યાં છે, અમારે ગળે એ સર્વ Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ વાત ખરાખર ઉતરી છે, તેથી હવે મહારાજ! તત્સંબંધે એમણે જે આદેશ ફરમાવ્યા છે તે સંબંધમાં જરા પણ વિલંબ ન કરશે.” રાજ્યાચંતા અને વિમળ. નિર્વાણને અંગે પિતૃધર્મ. વિમળને પિતાસાથે સહચાર, આખી પરિષદ્ તરફથી જ્યારે ધવળરાજને આવા સુંદર જામ મળ્યા ત્યારે તે મનમાં બહુ આનંદ પામ્યા. રાજાના મનમાં શું હતું તે સભાજના સમજતા હતા અને સભાજનાના જવામ શેા હતેા તેના આશય રાજા સમજતા હતા. જ્યારે મનના આશયને તુરત અમલમાં મૂકવાના આંતર આશય સર્વના જણાતા હતા ત્યારે તે બાબતના અમલ કરવા સારૂ પ્રથમ રાજ્ય ઉપર કોઇની સ્થાપના અવશ્ય કરવી જોઇએ, રાજ્યને માટે વ્યવસ્થા કરવી જોઇએ અને રાજ્યચિંતાના ભાર કાઇના માથાપર મૂકવા જોઇએ. રાજાનું મન .સ્વાભાવિક રીતે વિમળકુમારને રાજ્યગાદી આપવાનું જ થાય તેથી રાજાએ તેને ઉદ્દેશીને કહ્યું “ પુત્ર! હું તેા હવે દીક્ષા લઇશ, તું રાજ્યને ખરાખર જાળવ. મારા મોટા પુણ્યના ઉદયથી આ મહાત્મા ગુરૂના મને આજે યાગ મળ્યા છે.” રાજાએ જ્યારે આવી રીતે રાજ્યત્યાગ અને પુત્રરાજ્યાભિષેની વાર્તા કરી ત્યારે વિમળકુમારે તેને જવાબ આપતાં કહ્યું “ અરે પિતાજી ! આ દુઃખથી ભરેલા રાજ્યપર આપ મને સ્થાપવા ઇચ્છા રાખા છે. તે ઉપરથી મને એમ લાગે છે કે આપનું ભારાપર હેત નથી, આપને! મારાપર ચાહ નથી, આપના ચિત્તના મારાપર ખરા પ્રેમ નથી. અરે પિતાજી! આપ તે સંસારથી નિર્વાણુ તરફ જાએ છે અને મને દુઃખથી ભરેલા સંસારમાં ફેંકી જાઓ છે! એ તે આપે ઘણી સારી વાત કરી !” વિમળકુમારનાં આવાં વચન સાંભળીને ધવળરાજ થયા અને જવાબમાં તત્ત્વદર્શી પિતાએ કહ્યું કે “પુત્ર ! સુંદર છે અને તે અવસરને યાગ્ય બહુ સારૂં કહ્યું છે. ઇચ્છા છે તેા તને પણ અહીં છેડી જઇશ નહિ.” રાજ્યાસને કમળ, અષ્ટાન્તિકા મહેાત્સવ. દીક્ષાદિ રણની પ્રાપ્તિ. પછી ધવળરાજે કમળ નામને! બીજો પુત્ર હતા તેને રાજ ગાદીએ બેસાડ્યો. ઘણા શજી તારા વિચાર તારી એવી Page #672 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૨૧] વામદેવની નાસભાગ. ૧૩૨૫ ત્યાર પછી આઠ દિવસ સુધી ઘણા આડંબરથી જિનપૂજા કરી, મોટા પાયા ઉપર અઠ્ઠાઇ મહાત્સવ કર્યાં, આખા દેશમાં અને નગરમાં અનેક દીન, દુઃખી અને યાચકને વિધિપૂર્વક પુષ્કળ દાન આપ્યું, અનેક વસ્તુઓનાં દાન આપ્યાં, અભયદાન આપ્યું, આખા નગરમાં મોટા ઉત્સવ કરાવ્યા અને તે અવસરઉચિત પેાતાનાં સર્વ કર્તવ્યે કરી લીધાં. પછી શુભ દિવસે શુભ અવસરે આઠમે દિવસે પાતે, પેાતાની રાણી, વિમળકુમાર, પોતાના અંવર્ગ અને અનેક નગરજનેાસહિત બુધસૂરિ મહારાજા પાસે વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરવા બહાર નીકન્યા. વિશેષ શું કહેવું? તે દિવસે બુધસૂરિપાસે જે જે લોકોએ તે અમૃતમય ઉપદેશ સાંભળ્યા હતા તેમાંના અહુ જ થાઢા દીક્ષા લીધા વિના રહ્યા, ઘણાખરાએ રાજા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું, જે ઘરે રહ્યા તેમણે પણ સમ્યકત્વસહિત દેશવિરતિ વ્રત તેા લીધું, આર ત્રતાથી વિભૂષિત થયા. એ તે ખરૂં જ છે કે જેઓ રવની ખાણને પ્રાપ્ત કરે તેને પછી દારિક શેનું રહે? શામાટે રહે ? પ્રકરણ ૨૧ મું. મ RAFTSUZIA હાત્મા બુધસૂરિએ ધવળરાજના આગ્રહથી પેાતાનું ચરિત્ર કહ્યું. ધવળરાજ, વિમળ અને સર્વ પરિવાર તેનું વસ્તુસ્વરૂપ સમજ્યા અને દીક્ષા લેવા મહાર પડ્યા. આ સર્વ વાર્તા વામદેવની સમક્ષ બની હતી. બુધસૂરિના ઉપદેશ દરમિયાન તે હાજર હતા. એ સંસારીજીવ-આપણા કથાનાયક છે અને પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ ભવ્યપુરૂષની હાજરીમાં કહે છે, અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સામે બેઠા છે. પેાતાની હકીકત આગળ ચલાવતાં સંસારીજીવે (વામદેવે) કહેવાનું ચાલું રાખ્યુંઃ— to વામદેવની નાસભાગ. Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૫ દીક્ષાના ભયથી ગભરાયે.. મિત્રના પ્રેમસૌજન્યને વિસાર્યા. ગુરૂવિશે કુતર્કો કર્યા, અને નગર મૂકી નાસી છૂટ્યો. અગ્રહીતસંકેતા! હું તો આખી હકીકત બની તે દરમિયાન વામદેવ તરીકે બેઠે જ રહ્યો અને એ આચાર્ય મહારાજની રૂપ બદલવાની શક્તિ જોઈને, હકીકત જણાવવાની અને ખીલવવાની કુશળતા જોઈને, વાતને રૂપક આપવાની શક્તિ જોઈને, તેમજ મહામહના અંધકારને દૂર કરે તેવાં વચન સાંભળીને પણ માથાને યોગે જરાએ પ્રતિબોધ પામ્યો નહિ, મારા મન ઉપર અસદારે ૫. તેની જરાએ અસર થઈ નહિ અને મને એ વાત જરાએ બેઠી પણ નહિ. એમ થવાનું કારણ તને કહું છું તે તું સાંભળઃ તને યાદ હશે કે હું જન્મ્યો ત્યારથી મારી સાથે બહલિકા (માયા) નામની એક બહેન થઈ હતી; તને વળી યાદ હશે કે એ મારી બહેન યોગને માર્ગ જાણતી હતી અને મરજી આવે ત્યારે મારા શરીરમાં પ્રવેશ કરીને મારા ઉપર આધિપત્ય (સત્તા) મેળવતી હતી. હું જ્યારે બુધસૂરિ પાસે આવે ત્યારે તે મારા શરીરમાં જ હતી અને પૂણે જેસથી ઉછળી રહી હતી. અને હે અગૃહીતસંકેતા! આવા આચાર્ય કે જે મહાત્મા હતા, અત્યંત દયાળુ હતા, પરેપકારી હતા, સર્વે બાબતમાં કુશળ હતા, મહાભાગ્યવાનું પ્રતાપી હતા, તેવા વિશુદ્ધ જીવનવાળા મહાપુરૂષને મેં એ બહલિકાની શીખવણીથી દુષ્ટાત્મા બનીને તે વખતે એક મેટા ધૂતારા માન્યા. મેં તો એમ જ માન્યું કે એ સાધુના વેશમાં કે ખરેખર પાખંડી આવેલ છે અને કેઈ ઇંદ્રજાળ જેવી રચના કરીને તેને બેટી ચતુરાઈ બતાવી અને સારી રીતે છેતરનારે મહાત્માને ઘૂ. છે. હું વળી વિચારતો હતો કે અહો! આની ઠગતારા માન્યા. વિદ્યા તે જુઓ! એણે કેવી મોટી યુક્તિબંધ જાળ પાથરી છે ! એનું વાચાળપણું પણ કેવું જબરું છે! અરે આનાથી છેતરાઈ ગયેલા રાજા વિગેરે મૂરખા છે, અક્કલ વગરના છે, ભોળા છે! અગ્રહીતસંકેતા! વાત એમ છે કે જે પ્રાણી એ બહલિકાને વશ પડેલા હોય છે તેઓ જાતે દુરાત્મા (અધમ) હાઇ આખી દુનિયાને ધૂતારી માને છે; જેની આખમાં કમળ થયેલ ૧ જુઓ ક. ૫. પ્ર. ૬. Page #674 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ. ૨૧] વામદેવની નાસભાગ. ૧૩૨૭ હાય તે સર્વત્ર પીળું ઢખે છે, તેમ જેએ લુચ્ચા અને માયાવી હાય છે તે અન્યને પણ પેાતાની જેવા જ માને છે. મેં પણ અનેક પ્રકારની સાચી ખાટી કલ્પના કરી, ક્ષુધાચાર્યને ધૂતારા લુચ્ચા છેતરનારા માન્યા અને એવી ખાટી કલ્પનાને પરિણામે એમનાં વિશુદ્ધ વચનની મારાપર જરાએ અસર ન થઇ અને હું જરા પણ પ્રતિબાધ ન પામ્યા. આચાર્ય મહારાજ જ્યારે દેશના આપતા હતા અને પેાતાનું ચરિત્ર કહેતા હતા ત્યારે ઉપરની સર્વ હકીકતના મની; મતલબ, એ સર્વ વિચારો મને તેમના ઉપદેશના અવસરે આવી ગયા. હવે નગરમાં મહાત્સવ થઇ રહેવા આવ્યા અને રાજાને દીક્ષા લે વાના અવસર તદ્દન નજીક આવ્યા તે વખતે મેં પાપીએ વિચાર કર્યો કે મારા મિત્ર વિમળ મને આગ્રહ કરીને જરૂર દીક્ષા અપાવશે, માટે એ મને દબાણ કરે કે આગ્રહ કરે તે પહેલાં જ તેને છેતરીને અહીંથી છટકી જઉં. તે અહીં રહ્યો તે! જરૂર મનથી નહિ તેા તેની ખાતર પણ દીક્ષા લેવી પડશે—આવા વિચાર કરીને મુઠ્ઠી વાળીને હું તે ત્યાંથી નાઠા અને એટલે દૂર ભાગી ગયા કે જ્યાંથી એ લોકોને મારૂં નામનિશાન પણ માલૂમ ન પડે, મને શોધવા માણસા મેાકલે તે તેમને પણ મારા પત્તો ન મળે. એટલા દૂર પ્રદેશમાં ગયા પછી મારા જીવમાં જીવ આવ્યા, મને નિરાત વળી અને મેં છૂટકારાના દમ ખેંચ્યો. વામદેવ સંબંધી વિગતવારે પૃચ્છા. મહુલિકા સ્તેય મુક્તિ ઉપાય વિચારણા, અયેાગ્યતાને લઇને અવધીરણાના ઉપદેશ. હવે દીક્ષા લેવાના દિવસ જ્યારે આવી પહોંચ્યા ત્યારે વિમળકુમારે મારે (વામદેવ) માટે ઘણી તપાસ કરાવી, ચેા તરફ માણસે મેકથા અને મારો પત્તો મેળવવા પ્રયાસ કર્યો પણ આખરે જ્યારે તેને મારા સંબંધી કાંઇ જ સમાચાર મળી શક્યા નહિ ત્યારે તે મારા મિત્ર હાવાથી તેમાં મનમાં મારે માટે ચિંતા થઇ અને આખરે તેણે મુધાચાર્યને પૂછ્યું કે “ સાહેબ! વામદેવ ક્યાં ગયા છે? અને શું કારણ વિચારીને ગયા છે? તે અહીં જણાતા નથી તા તેનું શું થયું છે?” ગુરૂમહારાજે પોતાના જ્ઞાનને ઉપયોગ મૂકીને મારૂં આખું ચરિત્ર જાણી લીધું અને પછી તે સર્વ હકીકત તેમણે વિમળકુમારને કહી ૧ શ્રુત જ્ઞાનના ખરાબર ઉપયાગ મૂકે તેા કેવળી જેવી રીતે ભાવે દેખીને કહે છે તેવા જ ભાવે! શ્રુતજ્ઞાની અનુમાનથી કહી શકે છે. નાસી - વાની સંકળના. સજ્જનની સહૃદયતા. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રારા ૧ બતાવી. વિમળે હું શા માટે નાસી ગયો હતો તે હકીકત જાણ્યા પછી ગુરૂમહારાજને પૂછયું “સાહેબ ! આપની આવી અમૃતધારા જેવી દેશના સાંભળ્યા છતાં મારે એ મિત્ર વામદેવ આવા પ્રકારની ચેષ્ટા કરે છે, આપનાં વાક્ય ઉપર પ્રતીતિ લાવતો નથી અને હજુ પણ રખડ્યા કરે છે ત્યારે શું તે ભવ્ય જીવ નથી ?” ગુરૂમહારાજે આ પ્રશ્નનો જવાબ આપતાં વિમળકુમારને કહ્યું “કુમાર ! એ વામદેવ અભવ્ય તે નથી, પણ અજ્ઞાનીને ત્યારે એ આવા પ્રકારનું વર્તન કરે છે તેનું ખાસ ખુલાસો. કારણું છે તે તને કહી સંભળાવું છું. એને એક બહ લિકા નામની અંતરંગ બહેન છે, તે મહા ભયંકર જોગણી છે, અંદર રહીને કારસ્થાન કરનારી છે અને વામદેવને તેના ઉપર ઘણો જ એહ છે. વળી એને એક તેંય નામનો અંતરંગ ભાઈ છે તેના ઉપર પણ એનો ઘણો રાગ છે. એ વામદેવ ઉપર એ માયા અને તેમનું ઘણું જોર ચાલે છે. તે બન્નેની અસરતળે એણે અત્યારે આવા પ્રકારનું વર્તન કર્યું છે. અગાઉ પણ એ બન્નેની અસરતળે જ એણે રવિગેરેની ચોરી કરી હતી. એ વામદેવના ઘણું વિચિત્ર વર્તનનું કારણ એકંદરે તે અંતરંગ ભાઈ બહેને (માયા અને તેય) જ છે. આવા પ્રકારનું એ વર્તન કરે છે તેમાં એને કાંઈ ખાસ દેષ નથી, એનું અત્યારે ચાલતું જ નથી, બાકી પ્રકૃતિથી તે એ ઘણું સુંદર છે, અત્યારે તે જે જે દોષો કરે છે તેનું કારણ તેને બહલિકા (માયા) અને તેય (ચોરી) સાથેનો સંબંધ જ છે.” ગુરૂમહારાજનો આવો જવાબ સાંભળીને વિમળમારે એક ઘણે સૂચક સવાલ કર્યો “ગુરૂમહારાજ! ત્યારે એ બાપડો તે અંતરંગ દુષ્ટ ભાઈ બહેનથી કોઈ દિવસ છૂટશે ખરે કે નહિ? તે પણ આપ મને જણાવો.” ગુરૂમહારાજે અત્યંત ગંભીરતાથી જવાબ આપતાં કહ્યું “વિમળ! ઘણું લાંબા કાળ પછી એ બન્ને ભાઈ બહેનથી એને ટકારાને છૂટકારે થશે, તેનું કારણ કહું છું તે લક્ષ્યમાં લઈ ઉ પા ય. લેજે અને એને છૂટકારે કેવી રીતે થશે તે પણ તું સમજી રાખજે. ૧ ભવ્યઃ યોગ્ય સામગ્રીના સદુભાવે મેક્ષ જવા યોગ્ય છવ. ૨ મૂળ દૃષ્ટિએ. Page #676 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વામદેવની નાસભાગ. ૧૩૨૯ “વિશદ માનસ નામના નગરમાં એક શુભાભિસધિ' નામનો રાજા છે, તેને અત્યત નિર્મળ આચારવાળી બે ભાર્યા છે, તેઓનાં નામ અનુક્રમે શુદ્ધતા અને પાપભીરતા છે. એ શુદ્ધતા ભાર્યાથી સદરહુ રાજાને જીતા નામની દીકરી થયેલી છે અને પાપભીરતા ભાર્યાથી અચૌર્યતા નામની દીકરી થયેલી છે. એ બન્ને કન્યાઓ ઘણી સારી છે, ભલી છે, સુંદર છે. એમાંની જે ઋજુતા નામની કન્યા છે તે અત્યંત સરળ છે, સાધુજીવન ગાળનારી છે, સર્વ લોકને સુખ આપનારી છે અને તમારા જેવા પુરૂષોને સારી રીતે જાણીતી છે. એ રાજાની બીજી “અચૌર્યતા નામની દીકરી છે તે પણ કઈ પણ પ્રકારની સ્પૃહા વગરની છે, શિષ્ટ પુરૂષોને ઘણી વહાલી છે અને સર્વ પ્રકારે ઘણી સુંદર છે. એ અચૌર્યતા રાજકન્યાની પણ તમારા જેવાને તે સારી રીતે પ્રતીતિ થયેલી છે. જ્યારે તારો મિત્ર (વામદેવ) એ બન્ને ભાગ્યશાળી કન્યાને પરણશે ત્યારે તેય અને બહલિકા તેના ઉપર કઈ પણ પ્રકારનું જોર ચલાવી શકશે નહિ. એનું કારણ એ છે કે એ જુતા અને અચૌર્યતા બહલિકા અને તેમના વિરોધી છે, તેથી બન્ને એક બીજાની સાથે રહી શકતા નથી, જુતા હોય એટલે બહલિકાને ચાલી જવું પડે છે અને અચૌર્યતા હોય એટલે તેમને ચાલી જવું પડે છે, માટે જ્યારે એ જુતા અને અચૌર્યતાનો એને લાભ થશે ત્યારે તે બહલિકા અને તેયથી છૂટકારે પામશે. અત્યારે વામદેવની ધર્મપ્રાપ્તિને માટે જરા પણ યોગ્યતા નથી, તેથી હાલ તો તેની ઉપેક્ષા કરવી, તેને માટે બેદરકારી રાખવી અને તેને જવા દે એ જ યોગ્ય છે. અત્યારે એને માટે પ્રયાસ કરવો તદ્દન નકામો છે, કારણ કે પેલી બહલિકા અને સ્નેય તેને ધર્મસન્મુખ થવા દે એમ નથી.” | મુનિમહારાજના આવાં વચન સાંભળીને મારા મિત્ર મહાત્મા વિમળકુમારે પોતાના મનમાં મારા સંબંધી તે જ પ્રમાણે નિર્ણય કરી દીધો અને મારી ઉપેક્ષા કરી મારા સંબંધી વિચાર પણ છોડી દીધે. ૧ શુભાભિસન્ધિ-એટલે સારી બાબત સાથે જોડનાર-પુણ્ય. દુષ્ટાભિલાષથી વિપરીત. એની શુદ્ધતા-પવિત્રતા સ્ત્રીથી જીતા-સરળતા દીકરી થાય, કારણ શુભ સંગ અને વસ્તુશદ્ધતા સરળતાને જ જન્મ આપે અને ત્યાં સરળતા હોય તો કારસ્થાન, ગોટાળા કે કપટને સ્થાન રહેતું જ નથી. ૨ પાપભીરતાથી અચૌર્યતા એટલે ચોરી નહિ કરવી એ ભાવ જમે એ પણ શુભ સંયોગનું પરિણામ જ છે. ૩ ત્યાર પછી વિમળકુમાર અને ધવળરાજે દીક્ષા લીધી અને તેની પાલન કરી આત્મદ્ધાર કર્યો તે હકીકત ઉપરથી સમજી લેવી. Page #677 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ મું. વામદેવના હાલહવાલ. guenia OHTLAGEDDO | મહા પ્રપંચ કરી વિમળથી છૂટો પડી ગયે, મારૂં જન્મનું નગર છોડી દીધું, મારા મિત્રને અપૂર્વ સેહ વિસારી દીધે, મારી સંસારવૃત્તિને વિસારી ચૂક્યો અને સરળતા કે સૌજન્યના બદલામાં લુચ્ચાઈ અને તરકટને સ્થાન આપ્યાં અને મારી જાતને નસીબદાર માનતો હું બરાબર વખતે ખસી ગયે. ચોરી અને માયાનું વામદેવપર પ્રાબલ્ય, સરળ શેઠપર તેણે કરેલો અગ્ય પ્રયોગ, ચાકીદારોએ મેળવેલો પત્તો અને વામદેવને સજા, વિમળ મિત્ર પાસેથી નાસેલો હું કાંચનપુર નામના નગરમાં ગયો. ત્યાં જઈને હું બજારમાં ગયો. એક દુકાન પર સરળ નામનો શેઠ મારા જેવામાં આવ્યું. હું તેની દુકાન પર ગયે. તે વખતે મારા શરીરમાં રહેલી બહલિકા (ભાયા) જોરમાં આવી, વિકસ્વર થઈ, એની અસરતળે હું તે શેઠને પગે પડઘો, જાણે હું કેઈ નાટક કરનારે હોઉ તેમ કૃત્રિમ આડંબર કરી મારી આંખ મેં આનંદનાં આંસુથી ભરી દીધી, તે જોઈને સરળશેઠનું હૃદય પીગળી ગયું. પછી સરળશેઠ અને મારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ: સરળશેઠ–“ભદ્ર! આ તને શું થયું છે? તું આમ શા માટે આંસું પાડે છે?” વામદેવ “પિતાજી! આપને જોતાં મને મારા પિતા યાદ આવી ગયા!” સરળશેઠ–“ભાઈ! તું રડ નહિ, જે એમ જ છે તે જા, હું તને આજથી મારે પુત્ર ગણું છું.” Page #678 -------------------------------------------------------------------------- ________________ વામદેવના હાલહેવાલ. વામદેવ—“આપને હું મારા પિતા જ માનું છું.” સરળશે મને તુરત જ પેાતાને ઘેર લઇ ગયા અને પેાતાની બંધુમતી નામની સ્રી હતી તેને મને સોંપી દીધા, અર્પણ કર્યાં, તેણે મને ભાજન વિગેરે કરાવ્યું, પછી મારૂં નામ કુળ વિગેરે સર્વે પૂછ્યું, જે મેં સર્વ ખરાખર જણાવ્યું; સરળ શેઠને જ્યારે માલૂમ પડ્યું કે હું તેમની જ જાતના છું ત્યારે તેને પણ ઘણા આનંદ થયા અને પછી તે બાહ્યા “ પ્રિયે! વહાલી ! આપણે ઘણાં ઘરડાં થયાં છીએ અને અપુત્રીયા છીએ, તેની સ્થિતિ વિચારીને દેવે આપણને આ પુત્ર આપ્યો છે, અપુત્રીયાના તે પુત્ર થશે અને વળી આપણું ઘડપણ પણ પાળશે. ચાલા, દેવે આ વામદેવ આપણને આપ્યા તે ઘણું સારૂં થયું.” પ્રકરણ ૨૨ ] પોતાના પતિનાં આવાં સુંદર વચન સાંભળી બંધુમતી ઘણી રાજી થઇ. ત્યાર પછી સરળશેઠે તે મારાપર આખા ઘરને ભાર આરપણ કરી દીધા, હું જાણે ઘરના માલેક હાઉં તેમ મારી સાથે વર્તવા માંડ્યું, દુકાનની અંદર ગુપ્ત સંચામાં જમીનમાં રાખેલ હીરા મેાતી રલ પરવાળાં વિગેરે મહા મૂલ્યવાન ધન મને મતાવ્યું ૧૩૩૧ હવે શેઠને એ ધનની ઉપર ઘણી મૂર્છા હાવાથી તેઓ પેાતાની દુકાનપર જ સુતા હતા અને મને પણ પેાતાની સાથે સુવાડતા હતા. એક દિવસ એવા અનાવ બન્યા કે અમે મન્ને વાળુ કરી સંધ્યા વખતે ઘરે બેઠા હતા અને કાંઇ સામાન્ય વાતા કરતા હતા તે વખતે સ ફળશેઠના એક મિત્ર બંધુલ નામના તે નગરમાં વસતા હતા તેને ત્યાંથી શેઠને તેડું આવ્યું. તેડવા આવનારે કહ્યું કે તે રાત્રે અંકુલને પ્રાપ્ત થયેલ પુત્રની છઠ્ઠી છે, રાત્રીજાગરણ છે, તેથી શેઠે જરૂર ત્યાં આવવું. આ નાતરૂં શેઠથી ના પાડી શકાય તેવું ન હેાતું, તેથી શેઠે મને કહ્યું “પુત્ર વામદેવ ! મારે તેા અંકુલને ઘરે જવું પડશે, તું અત્યારે દુકાને જા અને સાચવીને રહેજે, ’ મેં તે વખતે જામ આપ્યા “પિતાજી ! આપની વગર મને એકલાને દુકાને જવું તે ગમતું નથી, આજે તેા ઘરે રહીને મારી માતાજીની સેવા ઉઢાવીશ.” ૧ માયાવી અને ચારને વગર મહેનતે મળે તે ગમતું નથી, ચારી કરવા મન તલપી રહે છે, આ હકીકત વામદેવની ચેષ્ટાથી સ્પષ્ટ થાય છે. ઘરધનવ્યાપાર મળ્યાં તે પણ ત્યાં સ્થિર રહી ન શક્યા એ માયાવીની ચળ પ્રકૃતિ બતાવે છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ પ સરળશેઠે વિચાર કર્યો દીકરાના એની માતા ઉપર સારા ચેહ છે એથી તેઓ રાજી થયા. છેવટે મારી મરજી આવે તે તેમ કરવાનું કહી તેઓ પેાતાના મિત્ર અંધુલને ઘરે રાત્રીજગામાં ગયા. ૧૩૩૨ હું ઘરે રહ્યો. રાત્રીને અવસર વધતા ગયા ત્યારે મારા શરીરની અંદર રહેલા મારા સ્તેય (ચારી) ભાઇ જાગૃત થઇ જોરમાં આવ્યા એટલે તેની અસરતળે આવી શેઠનું અમૂલ્ય ધન અને તેની દાલત દુકાનમાં હતી તે સર્વ ઉઠાવી જવાનેા મને વિચાર થઇ આવ્યા. એવા વિચાર આવતાં તેને અમલમાં મૂકવાના નિર્ણય પણ મારા સ્તેય ભાઇની અસર તળે થઇ ગયા. અરધી રાત્રે હું બરાબર ઊભા થયા અને દુકાનપર ગયા. હું જ્યારે દુકાન ઉઘાડતા હતા ત્યારે ચાકી કરનારા (રખેવાળેા-પાલીસમેન) ત્યાં આવી પહોંચ્યા, તેઓએ મને દૂરથી જોયા અને જોતાં જ મને તે ઓળખી ગયા. હું હજુ નવે! માણસ હતેા તેથી તેઓને જરા શંકા થઇ કે આ ભાઇશ્રી અત્યારે મધ્ય રાત્રે દુકાન ઉઘાડીને શું કરતા હશે? તેઓએ મને કાંઇ પૂછ્યું નહિ, પણ ગુપચૂપ રહીને હું તેને ન એ” તેવી રીતે તેઓ મારી સર્વ હીલચાલપર નજર રાખી રહ્યા. હવે શેઠે જે મહામુલ્યવાન્ ધન જમીનમાં દાટેલું હતું તે મેં ખાદીને મહાર કાઢ્યું અને તેજ દુકાનની પછવાડેના ભાગમાં જમીનમાં ખાડો ખોદીને તેમાં દાટી દીધું. એ સર્વ વ્યવસ્થા કરતાં લગભગ સવાર પડવા આવી તે વખતે મેં ( વામદેવે ) માટા હાહારવ કરી મૂકયેર્યા, ધમાલ કરી દીધી અને મોટેથી બૂમ પાડવા માંડી એટલે નગરના અનેક લેાકે ત્યાં એકઠા થઇ ગયા અને સરળશેઠ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે ચાકીદારા પણ જાહેર થયા અને આમતેમ પૂછપરછ કરવા મંડી ગયા. પ્રથમ સરળશેઠે મને સવાલ કર્યો “ ભાઈ વામદેવ ! શું ? આ બધી શેની ધમાધમ છે?” મેં જવાબ આપ્યા “પિતાજી! અરે આપણે મરાઇ ગયા, ચારાઇ ગયા, પિતાજી ! ગજબ થઇ ગયા!” એમ કહી એણે ઉઘાડેલી દુકાન અને તેમાં જે જમીનના ભાગમાં મૂલ્યવાન હીરા વિગેરે દાટવામાં આવેલાં હતાં તે સ્થાન મતાવ્યું. સરળશેઠે પૂછ્યું–“ ભાઇ વામદેવ ! તને આ બાબતની ખબર કેવી રીતે પડી ?’’ Page #680 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ. ૧૩૩૩ મેં જવાબમાં કહ્યું “પિતાજી! આપ તે રાત્રે આપના મિત્રને ત્યાં ગયા અને આપ ગયા તેથી હું એકલે પડયો: આપના વિરહની વેદનાથી મને જરા પણ ઉંઘ ન આવી; પછી તો મારી પથારીમાં આમથી તેમ અને તેમથી આમ અનેક પછાડા મેં ઘણું વખત સુધી માર્યા. પછી જ્યારે થોડી રાત્રી બાકી રહી ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે દુકાનમાં જે પથારી પાથરવામાં આવી છે તે પિતાજીના સ્પર્શથી ઘણું પવિત્ર થયેલી છે તેમાં મને જરૂર ઉંઘ આવશે, બીજી જગે એ ઊંઘ આવે તેમ લાગતું નથી. એવો વિચાર કરીને હું દુકાને આવ્યો અને જોઉ છું તો અહીં ચરોએ આ સ્થિતિ ઊભી કરેલી દેખાઈ. એટલા માટે મેં હાહાર કરી સર્વને હકીકત જણુંવી.” ઉપર પ્રમાણે બરાબર બનાવી બંધબેસતી વાત મેં કહી તે વખતે રખેવાળે-ચોકીદારો અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે ખરેખર! આ વામદેવ ખરે હરામખેર છે, મહા સેતાન છે, પાકો ચોર છે! એની બેલવાની ચતુરાઈ અને જાળ પાથરવાની શક્તિ ભારે જબરી છે! અરે તેની વાચાળતા કેવી ભારે છે ! અહાહા ! એનું ધૂતારાપણું મહા ભારે છે! એના જેવો કૃતઘ્રી તે કઇક જ હશે! એને વિશ્વાસઘાત તે કેાઈ ભારે બળવાનું જણાય છે! આવો વિચાર કરીને તેઓએ શેઠને જણાવ્યું કે, “શેઠ સાહેબ! તમે જરા પણ ચિંતા કરશે નહિ અને મનમાં જરાએ આકુળવ્યાકુળ થશો નહિ. અમને એ ચેરને પત્તો લગભગ લાગી જ ગયો છે.” આ પ્રમાણે તેઓ બોલ્યા અને ત્યાર પછી આશયપૂર્વક તેઓએ મારી તરફ એક અર્થસૂચક નજર ફેંકી. મારા મનમાં તે વખતે બીક લાગી કે તેઓ મને બરાબર પારખી ગયા છે. એ ચોકીદારનાં મનમાં એમ આવ્યું કે આ હરામખોરને બરાબર મુદ્દામાલ સાથે જ પકડવો કે જેથી એ અંદરથી નીકળી જવાનો પ્રયત્ન જ કરી શકે નહિ. તેઓએ માત્ર મારી પછવાડે હું ન જાણું તેમ મારી હીલચાલ પર નજર રાખનાર ગુપ્ત ચોકીદારને મૂકી દીધા. મારા મનમાં તો તે આખો દિવસ અનેક સંકલ્પવિકલ્પ થયા જ કર્યા. ચોકીદારે મને ઓળખી ગયા હશે કે નહિ એ વાત મારા મનમાં વારંવાર આવ્યા કરતી હતી. ૧ ચોરીના ગુન્હામાં મુદ્દામાલ સાથે પકડવાથી પુરાવાની જરૂર પડતી નથી, નહિ તે ચેરી સાબીત કરવામાં ઘણું મુશ્કેલી પડે છે. ખાસ કરીને ચાર દેખીતી રીતે આબરૂદાર હોય ત્યારે તે કાર્ય લગભગ અશક્ય જેવું લાગે છે, ૮૧ Page #681 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ પ એ પ્રમાણે થતાં આખરે સાંજ પડી. જરા રાતના વખત થયો એટલે હું દુકાનની પછવાડે ગયા, છૂપાવેલ મુલ્યવાન્ માલ મેં ઉપાડ્યો અને જેવા હું ચાલવા માંડ્યો તેવે જ તે જ સ્થાનપર ચાકીદારોએ મને મુદ્દામાલ સાથે પકડ્યો. ત્યાં તે વખતે મોટા કાળાહળ જામી રહ્યો અને નગરના અનેક લોકો ત્યાં એકઠા થયા. તે વખતે ચાકીદારાએ મારી સઘળી હકીકત લેાકેાને વિગતવાર જણાવી. ગઇ રાત્રે મેં ધન ખાદી છૂપાવ્યું હતું અને સવારના વખત થતાં ખાટી ખૂમ ઉઠાવી હતી તે સર્વ વાત તેમણે વિગતવાર કહી દીધી. લેાકેાને તે મારી હકીકત સાંભળીને ઘણા અચંખે લાગ્યા. શેઠે જેને પુત્ર તરીકે માની સર્વ દોલત આપવાના નિશ્ચય જાહેર કર્યાં હતા તે જ માણસ વિશ્વાસઘાત કરી તેના ઘરમાંથી મૂલ્યવાન ધનની ચેરી કરે એ વાત તેઓને ઘણી નવાઇ જેવી-ન અને તેવી લાગી. ૧૩૩૪ હવે ચાકીદારો મને રિપુસૂદન નામના એ નગરના રાજા પાસે લઇ ગયા. ચારીની શિક્ષા દેહાંતદંડની હતી અને તેમાં પણ જે મુદ્દામાલ સાથે ચાક્કસ પકડાય તેને તે તે સજા કાયમ જ રહેતી, તેથી રાજાએ મને મારી નાખવાના હુકમ આપ્યા. સરળની સરળતા. દંડશક્તિ સાથે યા. વિચારપૂર્વક હુકમ. આવા હુકમ થતાં સરળશે ત્યાં જાતે રાજા પાસે આવ્યા અને તેમણે રાજાના પગમાં પડી વિજ્ઞપ્તિ કરવા માંડી− દેવ ! મારા રાજા ! આ વામદેવ મારા પુત્ર છે, મારૂં તેનાપર બહુ હેત છે, તેથી મારા પર દયા કરીને એને છેાડી મૂકો. રાજા ! ઇચ્છા હોય તે આપ મારી આખી દોલત લઇ લે, પણ એને તમે મારી નાખેા નહિ; નહિ તે મારા રાજા! મારે મરવા સિવાય બીજો કોઇ રસ્તા નથી.” રિપુસૂદન રાજાએ વિચાર્યું કે સરળશે ખરેખરા સરળ જ હતા, તદ્દન ભલા હતા, પાર વિનાના બાળેા હતેા. રાજાએ તેનું કાંઇ પણ ધન ન લીધું અને મને છેડી દીધા. રાજાએ માત્ર તે વખતે સરળશેઠને એટલું કહી દીધું “શેઠ! આ તમારા સપુતને મારી પાસે રાખા, કા રણ કે એ ઝેરના અંકુર છે, ખરેખરા ચાર છે અને લોકોને સંતાપ કરનારો છે, માટે એ બહુ ખરાબ હાવાથી એને તદ્દન છૂટા રાખવા સારા નથી, અને જાહેરમાં રહેવા દેવા ઘણા ભયંકર છે.” Page #682 -------------------------------------------------------------------------- ________________ મરણ ૨૨] રામદેવના હાલહવાલ. ૧૩૩૫ મારે પુદર્ય' મિત્ર જે જન્મથી મારી સાથે હતો પણ જે હાલમાં દુબળે દુબળ થયા કરતો હતો તે હવે તદ્દન નાશ પામી ગયે અને મારી પાસેથી પસાર થઈ ગયે, કારણ કે તે મારું આવું દુક વર્તન જોઇને મારાથી તદ્દન કંટાળી ગયો હતો. જાણીતા ચાર માર્યો જાય, રાજાની શંકા અને હુકમ, આખરે વામદેવને ફાંસી, રાજાએ જે હુકમ ફરમાવ્યો તે સરળશેઠે કબૂલ કર્યો. લોકોના તિરસ્કાર વચ્ચે રાંક દિનની માફક હું ત્યાર પછી રાજમંદિરમાં રહેવા લાગ્યો. મારા ભાઈ બહેન તેય અને બહલિકા બન્ને જે કે મારા - રીરમાં જ વસતા હતા તે પણ રાજભયથી જરાએ જોર કરી શકતા ન હતા અને અત્યારે તે જાણે અંદર શાંત થઈ ગયા હોય તેવા દેખાતા હતા. આ પ્રમાણે સ્થિતિ હોવા છતાં લોકે તે મારી તરફ શંકાની નજરે જ જતા હતા અને કોઈ બીજો ચોરી કરે તો પણ મારી ઉપર જ તેને શક લઈ જતા હતા. હું તદ્દન સાચી વાત કહું તે પણ લેકે મારી વાત માનતા જ નહિ, મારા વચન ઉપર વિશ્વાસ મૂકતા નહિ અને મને સાચા સમજતા નહિ. મારા તરફ ધિક્કાર બતાવી મને ઉઘાડી રીતે કહેતા કે “ અરે બસ બેસ! તારી સચ્ચાઈ તો અમે બહ જોઈ છે! આવી રીતે જેમ કાળે સર્ષ બીજા સર્વને સંતાપનો હેતુ થાય તેમ હું પણ સર્વને ઉદ્વેગ કરાવનારે થઈ પડ્યો હતે. અહ અગૃહીતસંકેતા! હું તો એ વખતે એવા સંયોગેમાં બહુ વખત સુધી અનેક પ્રકારની વિડંબના પામ્યા જ કરતા હતા. હવે એક વખત એવી હકીકત બની કે રાજાનું લક્ષ્મીગૃહ (ભંડાર) કેઈ વિદ્યાસિદ્ધે ફાડ્યું અને ચોરી કરી તેમાંનાં સર્વ રત્ર અલકારાદિ ચીજો તે ઉપાડી ગયો, પણ વિદ્યાના જોરથી તે પકડાયો નહિ. તે તદ્દન અદશ્ય રૂપે આવેલ હતો તેથી ચોરીની વસ્તુ લઈને ચાલ્યા ગયા ત્યારે તેના જેવામાં પણ આવ્યો નહિ. આનું આળ સર્વ મારે માથે આવ્યું. મેં અગાઉ ચારીનાં પરાક્રમ કર્યા હતાં તે ૧ જુઓ ૫. ૧૧૪ર (પ્ર. ૫. પ્ર. ૧) ૨ માણસે કાં તો નિયમથી અને કાં તો ભયથી સીધા ચાલે છે. નિયમથી ચાલનારને લાભ મળે છે, ભયથી અટક્કારને માત્ર દુઃખ થતું નથી એટલે જ લાભ થાય છે. Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૫ સર્વને યાદ હતાં અને બીજો કોઈ રાજમંદિરમાં આવે તે સંભવ ન હોત, તેથી આખરે શકને આધારે મને પકડવામાં આવ્યો. મને અનેક પ્રકારે બહુ માર માર્યો એટલું જ નહીં પરંતુ ગુન્હો કબૂલ કરાવવા માટે મને અનેક પ્રકારની અસહ્ય વિડંબનાઓ કરવામાં આવી. આ વખતે મારા ઉપર અત્યંત કપાયમાન થયેલ રાજાએ મને એટલી કદર્થના કરી કે તેનું વર્ણન થાય નહિ. આ વખતે સરળશેઠે આવીને ફરીવાર રાજા પાસે દયા માગી, પણ રાજાએ આ વખતે તેનું પણ માન્યું નહિ. આખરે હું મોટેથી પોકાર કરતા, રડતો રહ્યો અને મને ફાંસીને લાકડે લટકાવી દેવામાં આવ્યો. સંસારજીવની રખડપટ્ટી. જે વખતે મને ફાંસીને લાકડે ચઢાવવામાં આવ્યું તે વખતે મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને જે ગોળી આપી હતી તે તદ્દન જીર્ણ થઈ ગઈ, એટલે તેણે મને એક બીજી ગોળી આપી. એ ગોળીના પ્રતાપથી પાપિછવાસ નામની નગરીના છેલ્લા પાડામાં હું ગયું. એ પાડે તીવ્ર દુ:ખ સમૂહથી જ ભરેલો હતો. ત્યાં મે અનેક પ્રકારના મહા ભયંકર દુઃખે અસંખ્યાતા કાળ સુધી સહન કર્યા. વળી ત્યાર પછી મને ભવિતવ્યતાએ એક બીજી ગોળી આપી તેના વેગથી હું પંચાક્ષપશુસંસ્થાન પાડામાં (પંચેંદ્રિયતિર્યંચગતિમાં) આવ્યો અને તેવી રીતે નવી નવી ગોળીઓ આપીને મને અનેક નગરમાં બહુવાર રખડાવ્યો. એક અસંવ્યવહાર નગર સિવાય એવું કઈ ગામ કે નગર ન રહ્યું કે જ્યાં હું બહુ વખત રખ ન હોઉં અથવા જે નગર મેં ઘણીવાર જોયું ન હોય. એમાં પણ મેં બહલિકાને લઈને અગાઉ ઘણુ દોષો કર્યા હતા, તેથી પંચાક્ષપશુસંસ્થાન નગરમાં મારી પાસે સ્ત્રીનું રૂપ વારંવાર ધારણ કરાવવામાં આવ્યું અને તેવી રીતે તે ૧ પાપિછવાસ તે નારકી. તેનો છેલ્લો પાડો તે સાતમી નારકી. એને અગાઉ પાપિપંજરના નામથી પણ ઓળખાવેલ છે. જુઓ પ્ર. ૪ પ્ર. ૨૭. ૨ અસંવ્યવહાર નગરમાંથી નીકળેલ જીવ ફરીવાર નિગોદમાં જાય તો પણ તે વ્યવહારીઓ કહેવાય છે તેથી અસંવ્યવહાર નગરે જવાનું ફરીવાર કોઈ પ્રાણીને રહેતું નથી. જુઓ પૃ. ૧૧૨૯. ૩ માયા કરનાર સ્ત્રી થાય છે. મલ્લિનાથના દૃષ્ટાન્તથી આ હકીકત સ્પષ્ટ છે. સ્ત્રીમાં માયા વિશેષ હોય છે અને માયાનું ફળ સ્ત્રીલીંગ છે એમ અનેક જગ્યાએ સૂચન થતું જોવામાં આવે છે. Page #684 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૭ પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ. આકારમાં મને અનેક પ્રકારે વિડંબના કરવામાં આવી. એ બહલિકા અને તેમની પ્રેરણુથી હું પાપ કરતે ગયો અને તેના પ્રતાપે મેં દુઃખે પણ બહુ સહન કર્યા. જે જે સ્થાને હું ગયો ત્યાં તેઓની મારાપર અસર પહોંચ્યા કરતી હતી અને તેને પરિણામે મારે અનેક દુખે સહન કરવા પડતાં હતાં. * પ્રજ્ઞા વિશાળાની રહસ્યવિચારણા સંસારીજીવે આ પ્રમાણે વાર્તા કહી તે વખતે પ્રજ્ઞાવિશાળાના મનમાં ઘણે સંવેગ આવી ગયું અને તેણે વિચાર કર્યો કે-અહે પેલે સ્તેય મિત્ર તો કેાઈ કલ્પી ન શકે તે દુઃખદાયક જણાય છે! અને માયા પણું ઘણું જ ભયંકર જણાય છે! આ બાપડે તે બન્નેમાં આસક્ત રહ્યો તેથી એને બહુ નાટક કરવાં પડ્યાં, ભારે દુઃખ સહન કરવાં પડ્યાં, બહુ ત્રાસ વેઠવા પડ્યા. એનું ચરિત્ર જોતાં એને કેવા ખેલ કરવા પડ્યા તેનો ખ્યાલ આવે છે. એ ખરાબ મિત્રની (માયાની) અસર તળે પ્રથમ તે એણે મહાત્મા વિમળકુમાર જેવા અત્યંત સંપુરૂષને છેતરી તેના પર માયાને પ્રયોગ કર્યો અને તેને પરિણામે વધેમાન નગરમાં એ પ્રથમ તે તરખલાને તોલે થયો. ત્યાર પછી કાંચનપુરમાં એને અત્યંત પ્રેમ રાખનાર તદન સીધો સરળશેઠ મળ્યો તેને ત્યાં એણે બીજા (સ્તેય) મિત્રની અસરતળે ચોરી કરી અને તેને પરિણામે એ મહા ઘોર વિડંબના પામ્યો. એનું આખું વામદેવ તરીકેનું ચરિત્ર માયા અને તેની સત્તાથી ઘેરાયેલું જણાય છે. મહાત્મા બુધસૂરિ જેવાને એને સંબંધ થયો અને એ મહાભાગ્યવાનું મહાત્માનાં ઉપદેશક વચનો સાંભળવાનો એને પ્રસંગ મળ્યો છતાં તેની અસર પણ તેના ઉપર ન થઈ શકી તેનું કારણ પેલી માયા જ જણાય છે. કેઈ માણસ તદ્દન સાચી વાત કરે તે પણ તેના ઉપર વિશ્વાસ ન આવે અને ઉલટો સાચા બોલનાર પર તિરસ્કાર છૂટે ત્યારે જાણવું કે એવી સ્થિતિમાં પડનાર માણસ પોતે જ માયાની અસરમાં ડૂબી ગયેલ છે, કારણ કે એવા પ્રકારની સ્થિતિ માયા જ ઉત્પન્ન કરે છે. બીજા માણસે દેષ કર્યો તેનો આરોપ આ સંસારીજીવપર આવ્યો તેનું કારણ પણ માયા અને તેને સંબંધ જ છે. ખરેખર એ માયા અને તેય અનંત દેની ખાણ છે! આવું છતાં પણ પાપી લેકે એ બન્નેને સંબંધ છોડતા નથી. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતા ૫ ભવ્યપુરૂષને સંસારીજીવના ચરિત્રમાં લાગેલી વિચિત્ર અવતા. ચરિત્ર કાલ્પનિક હોવાને તેને મનમાં લાગેલે સંભવ, ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી ખુલાસે મેળવવાનો નિર્ણય સંસારીજીવ પિતાનું ચરિત્ર ઉપર પ્રમાણે કહેતો હતો તે વખતે ભવ્યપુરૂષ મનમાં ઘણે વિસ્મય પામીને વિચાર કરતો હતો કે - અહો ! આ ચાર (સંસારીજીવ) જે વાત કરે છે તે તે તદ્દન વિચિત્ર લાગે છે, ઘણી રીતે અસંભવિત જણાય છે, તદ્દન અપૂર્વ છે અને લોકેના દરરેજના માર્ગથી તદ્દન વેગળી છે; વળી તે વાત છે કે હૃદયનું આકર્ષણ કરનારી છે છતાં મને તે બીલકુલ અપરિચિત જેવી, ઘણું ઊંડી અને પ્રસિદ્ધ રીતે ન સમજાય તેવી જણાય છે તેથી એ વાતમાં રહેલું રહસ્ય મારા સમજવામાં કાંઈ બરાબર આવતું નથી. એ વાતમાં ઘણું ઘણું જાતનાં સવાલો ઉત્પન્ન થાય છેઃ દાખલા તરીકે એણે પ્રથમ તે એમ કહ્યું કે અસંવ્યવહાર નગરમાં તે એક કુટુંબી તરીકે વસનારે હતા, ત્યાં તે પોતાની સ્ત્રી ભવિતવ્યતા સાથે અને તે કાળ રહ્યો અને ત્યાર પછી કમૅપરિણામ મહારાજાના હુકમથી ત્યાંથી તે બહાર નીકળ્યો. ત્યાર પછી એકાક્ષપશુસંસ્થાનમાં અને બીજા અનેક સ્થાનમાં ઘણું દુઃખ ભગવતો તે બહુ ભટક. વળી તેણે સાથે એમ કહ્યું કે અનંતા કાળ સુધી અનેક સ્થાનમાં તેની ભાર્યા (ભવિતવ્યતા)એ તેને ભમાવ્યો, રખડાવ્યો અને તેની પાસે અનેક પ્રકારના ખેલ કરાવ્યા. વળી તેજ સ્ત્રીએ તેની પાસે નંદિવર્ધનનું રૂપ લેવરાવ્યું, ત્યાર પછી રિપુદાર તરીકે તેને રખડાવ્યો અને છેવટે વામદેવ તરીકે તેની પાસે નાટક કરાવ્યું. વળી એ ચોર કહે છે કે દરેક વખત વચ્ચે અનંતો કાળ ગયો અને તેમાં પણ તેની પાસે તે ભાર્યાએ અનંત પ્રકારનાં નવાં નવાં રૂપે કરાવ્યાં, નાચે નચાવ્યા અને દુઃખ સહન કરાવ્યાં. વળી સર્વથી વધારે નવાઈ જેવી ૧ ચરિત્ર તો એક જ છે, પણ દરેક તેની હકીકત પોતપોતાના ક્ષયોપથમ પ્રમાણે સમજે છે. આ સ્થિતિ સ્પષ્ટ સમજાય તેવી છે. વાંચનાર પોતે પણ તેજ પરિસ્થિતિમાં છે એ લક્ષ્યમાં રાખવું. ૨ જુએ પ્રસ્તાવ ૨. પ્ર. ૭. ૩ જુઓ પૃ. ૩૦૮. * કર્મપરિણામ રાજાના વર્ણન માટે જુઓ પ્રસ્તાવ ૨. પ્ર. ૨. ને પ્રથમ વિભાગ. ૫ ત્રીજી પ્રસ્તાવને નાયક, ૬ ચોથા પ્રસ્તાવને નાયક. Page #686 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] વામદેવના હાલહવાલ. ૧૩૩૮ વાત તે એ કરી કે આ સર્વ પ્રાગ તેના ઉપર ગોળીઓ આપીને કરવામાં આવ્યા અને તેને જે નાટક કરવા પડતાં હતાં તેનું કારણ તે ગેળીઓ હતી. હવે એક તે ગોળીની શક્તિ કેટલી? અને વળી તે આપનાર તેની જ પની!! આ તે બધી વાત તદ્દન વિરૂદ્ધ, ન સમજાય તેવી અને કલ્પિત જેવી લાગે છે. આ પ્રમાણે તેની વાતમાં વિચિત્રતા લાગે છે. હવે જે તે પુરૂષ હોય તે તેની સ્થિતિ અનંત કાળ સુધી એવી જ રહેશે? અથવા શું આ ચોર આગળ જતાં અજરામર પણ થશે ખરે? ત્યારે એ કાળસ્થિતિ કેણુ? અને આ ભવિતવ્યતા નામની સ્ત્રી કેશુ? એ બાઇ તે ભારે જબરી! એ તો વળી પોતાની સ્ત્રી થઈને પોતાના જ પતિને આવી રીતે રખડાવ્યા કરે છે એ તો તદ્દન નવાઈ જેવું-ન બનવા જેવું લાગે છે. વળી એ સ્ત્રી વારંવાર મહા વીર્યવાળી ગોળીઓ તૈયાર કરીને આપે છે એટલે શું? એ ગોળીના પ્રતાપથી આ પ્રાણી એકને એક જ હોવા છતાં અનંત પ્રકારનાં રૂપ ધારણ કરતા હતા તેવી તે ગોળી કઈ? અને તે આપવાનું કાર્ય ભવિતવ્યતાથી કેવી રીતે બની શક્યું? (વળી ભવ્યપુરૂષ આગળ વિચાર કરે છે કે, આ વાર્તામાં તે અનેક નગરો આવ્યાં, અંતરંગ મિત્રો આવ્યા, સગાસંબંધીઓ આવ્યા અને અનેક નામો આવ્યાં તે કોણ હતા એને મારાથી નિશ્ચય થઈ શકતો નથી, અને તે આ સંસારીજીવે જે પોતાનું ચરિત્ર કહ્યું છે તે ઉંઘમાં આવેલ સ્વમ જેવું અથવા તે કઈ સિદ્ધ પુરૂષે પાથરેલ ઇંદ્રજાળ જેવું કપોળકલ્પિત જણાય છે, કોઈ પ્રતિભાવાળો પુરૂષ પોતાના મગજમાંથી અદ્દભુત-અસંભવિત ચરિત્ર લેકરંજન કરવા જોડી કાઢે તેવું આ સર્વ મને તે લાગે છે; પરંતુ અહીં આ પ્રજ્ઞાવિશાળા બેઠેલી છે તેના મુખનો રંગ જોતાં તે આ સર્વ વાર્તા બરાબર સમજી હોય એમ લાગે છે. વળી આ સંસારીજીવનું ચરિત્ર પ્રજ્ઞાવિશાળાએ અગાઉ પણ મને સહજ બતાવ્યું હતું, પરંતુ અત્યારે એ હકીકત મને વીસરી ગયા જેવી થઈ છે. હવે અત્યારે જે હું કોઈ સવાલ કરીશ તે અહીં બેઠેલ અગૃહીતસંકેતા વિગેરે જાણશે કે હું તદ્દન સમજણ વગરને છું તેથી હાલ તે એ ચોર જે વાત કરે તે સાંભળું, એ વાત ૧ અહીં પ્રસ્તાવ ૪ ના પ્ર. ૧૧ માં પ્રજ્ઞાવિશાળાએ કરેલ અર્થયાજનાનો નિ હોય એમ લાગે છે. અથવા પ્રસ્તાવ બીજામાં ચરિત્રની શરૂઆત થતો પડેલા પ્રજ્ઞાવિશાળાએ બતાવેલી ચતુરાઈ અને બજારની વાર્તાને નિર્દેશ લાગે છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ મારા મનમાં ખરાબર ધારી રાખું, પછી જ્યારે પ્રજ્ઞાવિશાળા મને એકાંતમાં મળશે ત્યારે તેને તેનું રહસ્ય પૂછી જોઇશ. ઉપર પ્રમાણે વિચાર કરીને સંસારીજીવ આગળ જે હકીકત કહે તે સાંભળતા ભવ્યપુરૂષ ચૂપ બેસી રહ્યો. ** અગૃહિતસંકેતાની સાદાઇ. તે વખતે અગૃહીતસંકેતા વિસ્મય પામતી સરળ ભાવે સંસારીજીવના મુખ સામું જોયા કરતી હતી અને તેના ચહેરાપરથી સ્પષ્ટ જણાઇ આવતું હતું કે તે આ ચાલતી વાર્તામાં અંદરના ભાગમાં રહેલ રહસ્યને જરા પણ સમજી શકી નથી. તે માત્ર આ હકીક તને એક વાર્તા રૂપે જ સમજતી હતી અને તેના મનમાં તેની કિમત એક વાર્તા જેટલી જ અત્યારે તેા હતી. ચાલતી વાત સમજાય છે કે નહિ તે મુખપર થતાં ફેરફારાથી ખરાખર જણાઇ આવે છે અને ભેાળી અગૃહીતાસંકેતાના ચહેરા એમ જ બતાવતા હતા કે તે આ વાતનું રહસ્ય જરા પણ સમજી નથી. * * * ** સદ્દાગમની ગંભીરતા, આ વાર્તા ચાલતી હતી તે વખતે ભગવાન્ સદાગમ તા સંસારીજીવનું આખું વૃત્તાંત ખરાખર જાણી રહેલા હતા તેથી તે મૌન રહી સર્વે હકીકત સાંભળ્યા જ કરતા હતા. સદાગમ એટલે શુદ્ધ જ્ઞાન. તેના વિષય જ જાણવાના હેાવાથી તેનાથી કાઇ હકીકત અજાણી હાતી નથી, ઉપયાગ મૂકવાના જ એમાં સવાલ રહે છે. સદાગમના મોન ભાવ અર્થસૂચક પણ સમજાય તેવા હતા અને તેના મુખપરની ગંભીરતા તેના હૃદયની ઉંડાઇ બતાવતી હતી. * * * * * * સંસારીજીવ આનંદનગરે. પુણ્યાયના સથવારે. સાગરમિત્રના મેળાપ, સંસારીજીવ પેાતાની હકીકત આગળ ચલાવતાં સદાગમ સમક્ષ કહે છે. તે વખતે પ્રજ્ઞાવિશાળા સમજણપૂર્વક તે હકીકત સાંભળે છે, ભવ્યપુરૂષ કાંઈ રહસ્ય સમજતા નથી, પણ રહસ્ય છે એટલે ખ્યાલ } Page #688 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] ઉપસંહાર ૧૩૪૧ રાખી સવાલ પૂછયા વિના વાર્તા સાંભળ્યો જાય છે અને ભાવ ન સમજનાર અગૃહતસંકેતા બેઠી બેઠી વાતને વાર્તા તરીકે સાંભળે છે તેમને ઉદ્દેશીને બોલતાં સંસારીજીવે કહેવા માંડ્યું - અહો અગૃહીતસંકેતા! હવે ત્યાર પછી એક વખત મારી સ્ત્રી ભવિતવ્યતા મારા ઉપર તુષ્ટમાન થઈ, તેથી મારાં કઈ શુભ કર્મને લઈને મારા ઉપર મહેરબાની કરી મને કહેવા લાગી “આર્યપુત્ર! તમારે હવે લોકપ્રસિદ્ધ આનંદ નગરે જવું અને ત્યાં આનંદ લીલા કરતાં વસવું.” મેં તેને જવાબ આપો –“દેવી! તારી મરજી હોય તે પ્રમાણે કરવું તે મારે હમેશા મારૂં કર્તવ્ય ગણવાનું છે અને તે પ્રમાણે મારે કરવાનું છે. જેવી તારી આજ્ઞા !” તે વખતે તે ભવિતવ્યતાએ મને ભારે અસલ પુણ્યોદય મિત્ર ભળાવ્યો. વળી એક સાગર' નામના મિત્રની મને સહાય કરી આપી અને જણાવ્યું કે એ મને મદદગાર થશે. તે મારી સમજુ સ્ત્રી સમજી ગઈ હતી કે અત્યારે હવે સાગરને બરાબર વખત આવી લાગે છે. વળી તે મદદગાર મિત્ર સાગર( લેભ)ને મને સોંપતાં તે બોલી કે “આર્યપુત્ર! આ તારે સાગર મિત્ર રાગકેશરિનો દીકરે અને તેની રાણું મૂઢતાને માનીતો પુત્ર છે. એ તને હવે સારી રીતે મદદ કરનાર થઈ પડે એવી મેં તારે માટે ખાસ ગોઠવણ કરી છે.” તે વખતે એ બન્ને મદદ કરનાર મિત્રની સાથે હું આગળ ચાલ્યો અને મને જે એક નવી ગોળી આપવામાં આવી તેના વેગથી આનંદ નગરે જવાની મેં સર્વ તૈયારી કરી, * * ઉપસંહાર ये घ्राणमायानृतचौर्यरक्ता, भवन्ति पापिष्ठतया मनुष्याः। इहैव जन्मन्यतुलानि तेषां, भवन्ति दुःखानि विडम्बनाश्च ॥ तथा परत्रापि च तेषु रक्ताः, पतन्ति संसारमहासमुद्रे । अनन्तदुःखौघचितेऽतिरौद्रे, तेषां ततश्चोत्तरणं कुतस्त्यम् ॥ ૧ લોભને સાગર સાથે સરખાવામાં આવે છે. સ્વયંભૂરમણ સમુદ્રનો પાર આવે પણ લોભસમુદ્રને પાર આવતો નથી તે આવતા પ્રસ્તાવમાં શું. ૨ અનંત દુઃોજ ઈતિ પાઠાંતર છે, ઉપજાતિ છંદ. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૨ * ઉપમિતિ ભવપ્રપંચા યા. * * * * “ જે પ્રાણીએ પાપને પસંદ કરનારા હાઇ ધ્રાણુઇંદ્રિય, માયા૮ કપટ અને ચારીમાં આસક્ત હાય છે થાય છે તેઓને આ ભવમાં “ જ અનેક પ્રકારનાં તુલના ન થઇ શકે તેવાં દુઃખા અને વિડંખ“ ના થાય છે અને પરભવમાં પણ તેઓ પાપથી ખરડાયલા હા“ વાને લીધે અનંત દુઃખસમૂહથી ભરપૂર મહા ભયંકર સંસારસમુ“ દ્રમાં ઉડા ઉતરી જાય છે; પછી તેઓને પાર કેવી રીતે આવે “ તેઓનું તે સમુદ્રમાંથી તરવું કેમ બની આવે ?’ * * * * * जैनेन्द्रादेशतो वः कथितमिदमहो लेशतः किञ्चिदत्र, प्रस्तावे भावसारं कृतविमलधियो गाढमध्यस्थचित्ताः । एतद्विज्ञाय भो भो मनुजगतिगता ज्ञाततत्त्वा मनुष्याः, स्तेयं मायां च हित्वा विरहयत ततो घ्राणलाम्पट्यमुच्चैः ॥ [ પ્રસ્તાવ પ * “ આ પ્રસ્તાવમાં જિનેંદ્ર ભગવાનના ઉપદેશ પ્રમાણે જે હકીકત કાંઇક કાંઈક લેશ માત્ર કહેવામાં આવી છે તેને આંતર ભાવ“ સાર–રહસ્ય સમજવા માટે પેાતાની બુદ્ધિને નિર્મળ કરી સારી રીતે “ ચિત્તને મધ્યસ્થ કરીને તેના આશય સમજવે. એ આશય ખરાખર “ સમજીને અહે। મનુષ્યગતિમાં રહેલા મનુષ્યો ! તમે તત્ત્વ ખરાખર “ સમજ્યા હ। તા સ્તેય ( ચારી ), માયા અને પ્રાણઇંદ્રિય ઉપરની “ લંપટતાને સર્વથા છેાડી દો.” इत्युपमितभवप्रपञ्चायां कथायां मायास्तेयघ्राणेन्द्रियविपाकवर्णनः पञ्चमः प्रस्तावः । * * માયા, ચારી અને પ્રાણંદ્રિયના વિપાકને બતાવનાર ઉપમિતિ ભવપ્રપંચા કથાના પાંચમે પ્રસ્તાવ સમાસ Page #690 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૧ – (પ્રસ્તાવ ૪, પ્રકરણ ૧૨, પૃષ્ઠ ૮૫૯.) { ચૌથા પ્રસ્તાવમાં કુદૃષ્ટિનું વર્ષોંન કરતાં જૂદા જૂદા પાખંડી મતાનાં નામે આપ્યાં છે. એ મતા પર તપાસ કરી બનતું પરિશિષ્ટ તેપર આપવા ત્યાં નેાટ નં. ૧ કરી છે. એમાંના કેટલાક મતે તે વખતે પ્રચલિત હશે એમ જણાય છે, ત્યાર પછી તે વિલય પામી ગયા છે. વળી એ સર્વે મતામાં ખાસ દાર્શનિક ભેદ જણાતા નથી. દર્શન માટે તે। તેજ પ્રસ્તાવમાં પ્રકરણ ૩૧ મું આપ્યું છે અને તેના વિસ્તાર પરિશિષ્ટ નં. ૩ માં કર્યાં છે. આ ભેદે દૃષ્ટિના છે, તેમાં ચર્યાં’ ને અંગે ભેદ હેાય એમ જણાય છે. પાખંડ માટે અસલમાં પાig શબ્દ છે, એના અર્થ વ્રત' થાય છે. વ્રત લેનારાને પાખંડી કહે છે. એમની માન્યતા જાદે જાદે પ્રકારે દેવને અંગે પણ હૃદી પડે છેઃ કોઇ ઇંદ્રને દેવ માને છે, કોઇ કાર્તિસ્વામીને દેવ માને છે, કોઇ રૂદ્ર-હરને (શિવને) દેવ માને છે, કાઇ વૈશ્રવણ (યક્ષ-વિશેષ)ને દેવ માને છે, કાઇ નાગને દેવ માને છે, કોઇ યક્ષભૃત (વ્યંતરા)ને દેવ માને છે, કોઇ મુકુંદ (મળદેવ)ને દેવ માને છે, કોઇ દુર્ગાપૂજા કરે છે-આ સર્વ મતેા મૂળ સૂત્ર અથવા ટીકામાંથી શેાધ્યા છે. અન્ય મતનાં પુસ્તકમાંથી પણ શામ્યા છે. અનુયાગદ્વારની ટીકામાંથી ૧૪ નામા મળી આવ્યા છે. ત્યાં દ્રવ્ય આવશ્યકના પ્રસંગ ચાલે છે, તેને અંગે સ્વશરીર અને ભવ્યશરીરને અંગે દ્રવ્યા વશ્યક મતાથી તચતિરિક્ત શરીરના ત્રણ પ્રકાર બતાવતાં ખીજા ફુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકને અંગે હકીકત કહી છે તેના આ નીચેની નાટ લખતાં આધાર લેવામાં આવ્યા છે. આ સંબંધી વધારે તપાસ કરતાં કાંઇ હકીકત મળશે તે આગામી આવૃત્તિમાં સુધારા વધારા કરવામાં આવશે. હજી યથાવકાશ તપાસ ચાલે છે. } શાય, બુદ્ધ ભગવાનના કુટુંબનું આ નામ છે. શાક્ય એટલે બોધ મતના અનુયાયીએ સંભવે છે. એની ચર્ચા ઘણા વિસ્તારથી પ્રકરણુ ૩૧ અને પરિશિષ્ટ નં. ૩ માં આવનારી છે તે જુઓ. Page #691 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ત્રિદંડી, હાથમાં ત્રિદંડ રાખનાર, બીજા હાથમાં કમંડલુ ધારણ કરનાર, ગેરક વસ્ત્રધારી તાપસ. શૈવ સંપ્રદાયના સંન્યાસીઓ અત્યારે પણ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. શંકરાચાર્યના એ સર્વે અનુયાયી છે. એમના ચાર મોટા મઠ છે. આવક–મલયગિરિજીમાં લખે छ । मनोषाकायदण्डनयपरिज्ञानार्थं दण्डत्रयधारके वेदान्तावलम्बिश्रमणमेदे. શૈવશિવસંપ્રદાયને અનુસરનારા. એ શેવ મતના સ્વરૂપ માટે જુઓ સર્વદર્શનસંગ્રહ પૃષ્ઠ ૮૭ થી ૧૦૮, આ માહેશ્વર મત છે. એમાં કદિ સાપેક્ષ પરમેશ્વરને કારણું તરીકે સ્વીકારવામાં આવે છે અને પશુ, પતિ અને પાશ એમ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. વિદ્યા, ક્રિયા, વેગ અને ચર્ચા એ ચતુષ્પાદ મહાતંત્ર છે. શિવનાં અહીં પંચકૃત્ય મનાય છેઃ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિભાવ અને અનુગ્રહકરશું. આત્માને પશુ કહે છે. તે આ મતમાં નિત્ય અને વિભુ મનાય છે. એના વિજ્ઞાનકેવળ, પ્રલયકેવળ અને સકલ એમ ત્રણ પ્રકાર પડે છે. “પાશ” ચાર પ્રકારના છેઃ મલશક્તિ, કર્મશક્તિ, માયાશક્તિ અને રોધશક્તિ. આત્માની શક્તિને આવરણ કરનાર મલશક્તિ-ત્રાંબા ઉપરના કાટ જેવી છે. રોધશક્તિ પાશના અધિષ્ઠાન કરીને પુરૂષનું તિરધાન કરે છે. મહાપ્રલય વખતે સર્વ કાર્યશક્તિ તેમાં સમાઈ જાય અને સૃષ્ટિ વખતે વ્યક્તિ પામે તે માયાશક્તિ. ફળાથી પુરૂષથી કરાય તે કર્મશક્તિ. એ પ્રવાહરૂપે અનાદિ છે. ગૌતમ, એ ન્યાયદર્શનનું બીજું નામ છે. તેને માટે પ્ર, ૪. પ્ર. ૧૨ ની નોટ નં. ૨ જુઓ. એનો વિસ્તાર એકત્રીશમાં પ્રકરણમાં તથા પરિશિષ્ટ ન. ૩ માં પણ થયે છે. સર્વદર્શનસંગ્રહકારે એના પર વિવેચન કર્યું છે. અનુયોગદ્વારની ટીકાકાર તેનું વર્ણન આપતાં કહે છે કે “વિચિત્ર પ્રકારે પાદપતનાદિ વિશિષ્ટ કલાસમૂહયુક્ત અને કેડી વિગેરેની માળાથી પોતાના શરીરને વિભૂષિત કરનારા બળદને સાથે રાખીને કણુ ભીક્ષા ગ્રહણ કરનારા” (સૂત્ર વીશપર ટીકા. છાપેલ પુસ્તક પૃષ્ઠ ૨૪-૨૫ માં આ સર્વે ટાંચણ આવે છે તે જ્યાં જ્યાં અનુગદ્વાર ટીકાનું નામ આવે ત્યાં ત્યાં સમજી લેવા.) સામાનિક, ચરક, પરિવાર સત્તા જે માં જત્તિ તે જરદ અથવા જે મુકગાયત્ત તે વર (અનુયોગદ્વાર ટીકા પૃ. ૨૪) ધાડાને વહન કરતા ભિક્ષાટન કરવાવાળા અથવા ભેજન કરતા કરતા ભ્રમણ કરવાવાળા Page #692 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪પ પરિશિષ્ટ ૧. (ધાટિશબ્દનો અર્થ મને બરાબર બેઠે નથી. આ શબ્દનો ઉપયોગ એજ અર્થમાં નીચેની જગ્યાએ આવે છે. જ્ઞાતા. ૧ મૃ. ૧૫ અધ્યયન. દશવૈકાલિક. ૧ અધ્યયન. ગચ્છાચારપયન્ના ટીકા. ૨ અધિ. પ્રજ્ઞાપના ૨૦ મું પદ, આચારાંગ-પ અધ્ય. ૧. ઉ. સામપરા, વેદધામી, ધાર્મિકા, આજીવિક, આ એક શ્રમણને ભેદ છે. ગોશાલકના મતવાળાનું આ નામ છે. એ મતના સંબંધમાં કેટલાંક પુસ્તકો લખાયેલાં છે. એ મતને પ્રચાર ઈવી સન પૂર્વે ઘણે હતો એમ જણાય છે. શ્રીભગવતીસૂત્રમાં એની વ્યાખ્યા કરતાં કહે છે કે “જેઓ અવિવેકી લોક પાસેથી લબ્ધિ પૂજા ખ્યાતિ વિગેરે વડે તપ કરે અને તે પર આજીવિકા ચલાવે તે આજીવિકે. ઔપપાતિક સૂત્રમાં તેમની ચર્ચા બતાવતા કહે છે કે “એ ગોશાલકના મતને અનુસરનારા એક ઘરમાં ભિક્ષા લઈને બે ઘર છોડી દે છે અને ત્રીજે ઘરે ભીક્ષા લે છે અને તે ઘરોમાં નિરંતર કે એકાંતરે ભિક્ષા લેતા નથી, વળી કઈ અભિગ્રહવિશેષ લઈ ત્રણ ઘર છેડે, ચાર છોડે, એમ સાત ઘર છેડે; વળી કેઈ અને મુક વસ્તુ જ લે; કેઈ નિયમવિશેષે અમુક ગૃહસમુદાયમાં જ ભીક્ષા લેઃ વળી વીજળી પડે તો ભીક્ષા લેવા ન જાય–આવી અભિગ્રહાદિ દ્વારા તપસ્યા કરનારા “આજીવિકા મતવાળા' કહેવાય છે. વિઘતા. તે આજીવિકમતનો એક પ્રકાર લાગે છે. વિષ્ણચંતતરત્તિ નામનો એક પ્રકાર છે તેના વર્ણનમાં કહે છે કે વિશુતિ સંસ્થા अन्तरं भिक्षाग्रहणस्य येषामस्ति ते विद्युदन्तरिका विद्युत्संपाते भिक्षा नाटन्तीति માર્થિક ચુંચુણ, મહેંદ્ર ચારિક, અનુગદ્વારમાં એક “ચીરિક મત બતાવ્યું છે, તે કદાચ આ હેય. એનું સ્વરૂપ બતાવતાં કહે છે કે માર્ગમાં પડેલાં ફાટેલાં તૂટેલાં વસ્ત્રને પહેરવાવાળા અથવા વસ્ત્રનાં જ બનાવેલાં સર્વ ઉપકરણો Page #693 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ધારણ કરનારા. (urmતિનિષિાનrશ્ચરિત્ર અથવા જે નિરમ સસુરાવળ તે વારિજાત અનુદ્વાર) જ્ઞાતાસૂત્રના ૧૪ માં અધ્યયનમાં પણું લગભગ એવું જ વર્ષે તેમનું આવે છે. - ધૂમ, આ ચારણનો એક પ્રકાર જણાય છે. ગચ્છાચારપયન્નાના બીજા અધ્યયનમાં એનું વર્ણોન કરતાં લખે છે કે ધૂમાડામાં રહીને અથવા ઊંધા લટકીને અથવા ઊંચા હાથ રાખીને જેઓ અખલિત ગમન કરે તે “ધૂમચારણ” કહેવાય છે. આ અભિપ્રાય ચોક્કસ નથી. બદ્ધવેશી, ખુબુક, ઉલકા, પાશુપતમતવાળા, આના સંબંધમાં પૃ. ૮૫૮ ની નોટ નં. ૪ જુઓ. આ શૈવ સંપ્રદાય છે. એને નકુલીશ પાશુપત મત કહે છે. એમના મતમાં આઠ પંચક અને ત્રણ ભેદ યુક્ત ગણુને જાણનાર હોય તેને ગુરૂ કહેવાય છે. એની વિગત માટે જુઓ સર્વદર્શનસંગ્રહ ભાષાન્તર પૃ. ૮૯-૯૬. હઠયોગની અહીં મુખ્યતા છે. કણાદમતવાળા, જુઓ પૃ. ૮૫૮ નોટ નં. ૫. વૈશેષિકદર્શનનું સ્વરૂ૫ ચોથા પ્રસ્તાવના પ્રકરણ ૩૧ માં તથા આ સાથેના પરિશિષ્ટ નં. ૩ માં બહુ વિસ્તારથી આપ્યું છે તેથી અત્ર તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. ચમખંડીઓ, ચામડાંનાં વસ્ત્ર પહેરનારા અથવા સર્વ ઉપકરણે ચામડાંના ધારણ કરનારા. (અનુયોગ) એજ પ્રમાણે ગચ્છાચારપયત્રામાં તથા જ્ઞાતાની ટીકામાં વર્ણન છે. સયોગીઓ, ઉલૂક, વૈશેષિક મતનું આ નામ છે. કવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની કઈ કાંઈ અપેક્ષા લઈ એ મતવાળા છએ પદાર્થને નિત્ય એકાંત રૂપે પ્રતિપાદન કરે છે. એના વર્ણન માટે જુઓ પ્રકરણ ૩૧ (મ, ૪) અને પરિશિષ્ટ ન. ૩ ગેહ, યજ્ઞતાપસ, ઘોષપાશુપતો, Page #694 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧. કુંછે. દિગંબર, વાચસ્પતિ લખે છે કે શિવે મન્ને મહંતમેળે. મારા ધારવા પ્રમાણે એ નગ્ન રહેનારા તેગીઓના મત હોવા જોઇએ. કામદૂક. ૧૩૪૭ કાળમુખા, પાણિલેહા. ત્રિરાશિ, નિરાશે. નીવાલીયનોનીવમેવાળો રારાય: ક્ષમાદુત્તાધિ રાશિ. રાશિત્રયની હકીકત સ્થાનાંગસૂત્રના ૭ મા ઢાણામાં ત્રીત ઉર્દૂશામાં આપી છે. ( જુએ પૃ. ૪૧૨) જીવ અજીત્ર અને નેાજીવની કલ્પના કરનાર ત્રિરાશિકના મત. આને છઠ્ઠો નિન્દ્વવ ગણ્યા છે. એ મત સ્થાપનારનું પણ છતુએ' અથવા રાહગુપ્ત છે. એની હકીકત આ પ્રમાણે છે:- અંતરંજી નામની નગરીમાં એક ભતા નામનું વ્યંતરનું ચૈત્ય હતું. તેમાં શ્રીગુપ્ત નામના આચાર્ય રહેલા હતા. તેમને વાંદા રેલુગુપ્ત ત્યાં આવ્યા. તે વખતે કોઇ વાદીના પડહ વાગતા હતા તેના નિષેધ કરી આચાર્યને તે સંબંધી વાત જણાવી. આચાર્યશ્રીએ પ્રસંગે કામ આવે તેમ ધારી માયરી વિગેરે વિદ્યાઆ તેને આપી. તે સર્વ લઇન પાતે રાજગુભાનાં આવ્યા. અલશ્રી નામનેા રાજા હતા, તેની પાસે પાટ્ટાલનામના પરિત્રજક સાથે તેણે રાજસભામાં વાદ આરંભ્યા. છેવટે પાટ્ટશાલે જીવ અવલક્ષણ એ પ્રકારની રાશિની સ્થાપના કરી. એને હટાવવા માટે હમે નેાજીવ લક્ષણ ત્રીજી રાશિની સ્થાપના કરી. પોતાની વિદ્યાઆથી તેને હઠાવ્યા. રાહગુપ્તે ગુરૂ પાસે આવી વાત કરી. ત્રણ રાશિ સ્થાપન કરી જીત મેળવી છે એમ જણાવ્યું. ગુરૂએ કહ્યું ‘ા રાજસભામાં જઇને કહે કે મેં જે રાશિત્રણની સ્થાપના કરી છે તે સિદ્ધાન્ત વિરૂદ્ધ છે અને માત્ર વાદીપર જીત મેળવવા કરી હતી.' રહગુપ્તે આચાર્યને અભિમાનથી જવાબ આપ્યા રાશિ । ત્રણ જ છે: છત્ર, ઘટ વિગેરે અજીવ અને વળ પડતી દારડીના દૃષ્ટાન્તે નાવ. દંડને પણ્ આદિ મધ્ય અને અંત હાય છે. એમ સર્વ પદાર્થનું સમજવું.' આચાય પોતે રાજસભામાં ગયા. સર્વ વસ્તુ મળે નવી દુકાન (કુત્રિકાપણે) જઇ જીવ માગતાં પૃથ્વીકાયાદિ ભળ્યાં, અવ માગતાં અર્ચનત પદાર્થ મળ્યા, નાજીવ માગતાં એવા કોઇ પદાર્થ નથી-એવી રીતે તેને નિહ કર્યો. Page #695 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. કાપાલિક પ્રિયાયાદી, કેટલાક ક્રિયાને પ્રાધાન્ય આપનાર મત છે. એના ૧૮૦ ભેદે છે. નવ પદાર્થો જીવાજીવાદિ જાણીતા છે, તેને સ્વ૫ર ભેદે તથા નિત્યાનિત્ય ભેદે અને તેને વળી કાળ, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા સાથે ભેદ પાડતાં ૧૮૦ થાય. એને અસ્તિત્વવાદી કહે છે. દષ્ટાન્ત તરીકે ૧. જીવ છે પિતાથી નિત્ય કાળથી; ૨. જીવ છે પરથી નિત્ય કાળથી; ૩. જીવ છે પિતાથી અનિય કાળથી; ૪ જીવ છે પરથી અનિત્ય કાળથી વિગેરે. આવી રીતે નિયતિ વિગેરે સાથે ભેદ પાડવા. (સૂત્ર ૧ શ્રુ. ૧૧ અધ્યયન) (આચારાંગ ૧. શ્ર. ૧. અ. ૧ ઉ.) તથા જુઓ (સૂત્ર. ૧ શ્ર. ૧૨ અ.). આ મતની સામે “પઢમ નાણું તઓ દયા” વિગેરે સામા સૂત્ર છે. એકલી ક્રિયાને અંધ કહી છે, એકલા જ્ઞાનને પાંગળું કહ્યું છે. આના સંબંધમાં શાસ્ત્રમાં ઘણે વાદ છે. સેનપ્રશ્ન (૧૨૧) માં પણ ઘણું વિગતો છે. ક્રિયાવાદીના ૧૮૦ ભેદપર વિવેચન કરતાં દર્શન સમુચ્ચયના ટીકાકાર શ્રીસૂત્રકૃતાંગને આધારે કહે છે તે ક્રિયાવાદીઓ જીવાદિનું અસ્તિત્વ કહે છે. તે મરીચિ, કુમાર, કપિલ, ઉલૂક, માઠ૨ વિગેરે છે. ત્યાર પછી ઉપર જણાવ્યા તે ૧૮૦ ભેદ વધારે વિગતથી બતાવ્યા છે. જુઓ ભાષાંતર (વડોદરા સીરીઝ) પૃષ્ઠ ૮-૧૦ ગોવ્રતિક ગાયના વર્તનને અનુસાર વર્તન કરનારા. પોતે પણ તિર્યચોની અંદર જ વસે છે એવી ભાવને ભાવતા ગાયના સમુદાયની સાથે નીકળે છે, ગાયની જેમ વર્તન કરે છે, ગાય ચાલે ત્યારે ચાલે છે, બેસે ત્યારે બેસે છે, ઊભી રહે ત્યારે ઊભા રહે છે અને ભજન કરે ત્યારે તેની માફક તૃણ પત્ર પુષ્પ ફળાદિનું ભજન કરે છે, તો તે गावीहि समं, निग्गमपवेसणाई पकरंति । भुंजंति जहा गाधी तिरक्खवासं વિમાવિંતા (અનુગદ્વાર ) મૃગચારી, લોકાયતમતી, આ નાસ્તિક મત છે. એ પરભવ કે આત્માને માનતા નથી, મેક્ષ જેવી કેાઈ ચીજ નથી. એનું વિવેચન પ્ર, ૪ ના પ્ર. ૩૧ માં અને આ સાથેના તે પ્રસ્તાવના પરિ. નં ૩ માં છે, ચોખા Materialists હોય તેને આ મતના કહી શકાય. એમને “બાહસ્પત્ય” અથવા “નારિતકી પણ કહે છે. Page #696 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧. ૧૩૪૯ શંખધમનારા. આ કાનફટ જોગીઓનો એક મત છે. તેઓ શંખને વગાડવામાં મહા પુણ્ય માને છે અને તે દ્વારા પોતાની પ્રગતિ માને છે. શરીરે રાખ, ઉપર નૈરવ વસ્ત્ર, ગળામાં મુંડમાળા, કપાળે ત્રિપું, હાથમાં કમંડળ અને પગમાં ચાખડી. શંખ ડાબા હાથમાં રાખી ફેંકે છે. સિદ્ધવાદીએ. કુલંત. તાપસ, તાપ લેનારાને અથવા જેને તાપ હોય તેને તાપસ કહે છે (દશ. ૨. અ) અથવા જેમાં તાપની મુખ્યતા હોય તે તાપસ. (દશ. ૧૦. અ.) દર્શન શુદ્ધિ ગ્રંથમાં એની વ્યાખ્યા કરતા કહે છે કે સતપ વનવાસિનિ વિરે દર્શન. ૧. તત્ત્વ. શ્રી આદિનાથ જ્યારે એક વર્ષ સુધી ગોચરી માટે ફર્યા ત્યારે તેમના શિષ્યો વનમાં રહેવા લાગ્યા, કંદાદિ ખાવા લાગ્યા અને “તાપસ નામથી પ્રસિદ્ધ થયા. ગિારહા. સૂચિઓ, રાજપિંડવાળા, સંસારમોચકા, સર્વાવસ્થા, અજ્ઞાનવાદીઓ. આ મતપર વિવેચન કરતાં દર્શન સમુચ્ચય ટીકામાં સાત નામે આપ્યા છે. શાલક્ય, સાત્યમુઝિ, મૌદ, પિપ્પલ, બાદરાયણ, જૈમિની અને વસ્તુ. એ સર્વ અજ્ઞાનવાદિઓ છે. કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન, તે જેને હોય તે અજ્ઞાની. કૃતકર્મ બંધાદિકનો વિચાર નહિ કરનાર તે અજ્ઞાનવાદી. તેઓ કહે છે કે જ્ઞાનથી કાંઈ શ્રેય નથી, જ્ઞાન હોય તે વિરૂદ્ધ પ્રરૂપણાનો દોષ થઈ જાય, ચિત્ત કલુષિત થાય અને તે ભાવનાથી સંસારપ્રવૃત્તિ લંબાતી ચાલે. અજ્ઞાનનો આશ્રય કરે તો અહંકારનો સંભવ રહે નહિ, પારકા તરફ ચિત્તકાલુબ્ધ થાય નહિ. વળી જે ચિંતવનપૂર્વક કર્મ કરે છે તેને બંધ થાય છે અને તેના પરિણામ પણ અવશ્ય દારૂણ હોય છે, કારણ તે કર્મ તીવ્ર અધ્યવસાયથી કરેલું હોય છે. જે મને વ્યાપાર વગર કર્મ કરે છે તેને આ વાંધો નથી, તેની તો માત્ર વચન કાયાની જ પ્રવૃત્તિ રહે છે અને દારૂણ મનઃ ૮૩. Page #697 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રવૃત્તિ વગર અંધ સંભવ નથી. જેમ જ્ઞાન વધારે તેમ અભિનિવેશ વધારે વળગે, માટે મુક્તિમાર્ગે પ્રવર્તતા મુમુક્ષુઓએ અજ્ઞાનને જ અભ્યપગમ કરો. જ્ઞાનને આશ્રય જે નિશ્ચય થઈ શકતું હોય તે કદાચ યોગ્ય ગણાય, પણ તેમ તે બનતું નથી. દર્શનમાં જ પરસ્પર કેટલી વિરૂદ્ધતા છે? આવી દલીલથી અજ્ઞાન મતની સ્થાપના થાય છે. એના ત્રેસઠ વિકલ્પ માટે જુઓ સદર ગ્રંથનું ભાષાંતર પૃષ્ટ ૧૮. પાંડુરભિક્ષુઓ. ભિક્ષુ શબ્દથી બૌધના સાધુ સમજાય છે. અહીં જૈન ભિક્ષુન-પ્રસંગ નથી. કુમારવતી, શરીરરિપુએ. ઉiદો. ચકવાળ, ચકવાળા શબ્દનો અર્થ નિત્ય કર્મ થાય છે, દરરેજના અવશ્ય કરવાના કાર્યને ચક્રવાલ કહે છે (પંચવસ્તુ). ચકની પેઠે ફરતી અને તેને તે આવતી હકીકતને ચકવાળ કહેવાય છે (પ્રવચન સારેદ્ધાર વૃત્તિ. દ્વાર ૧૦૦). એ અર્થમાં આ શબ્દ ચકવાલ સામાચારીમાં વપરાય છે. કેઈ મત આવશ્યક ક્રિયાપર ભાર મૂકનારે તે વખતમાં હેવો જોઈએ એમ અનુમાન થાય છે. ત્રપુ, હસ્તિતાપસ, ચિત્તદેવ, બિલાવાસા. બિલ-ગુફામાં રહેનારા (અનુમાનથી). મૈથુનચારીએ. અંબરા, અસિધારા, તરવારની ધાર જેવું મુશ્કેલ વ્રત પાળવું તે (શબ્દાર્થ) ભાઠપુત્રકા, આ એક આજીવિક મતને વિભાગ જણાય છે. ચંદ્રગમિકા, ઉદકમૃત્તિકા, એકેકસ્થાલિકા, Page #698 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧. ૧૩૫૧ સંખ, ગોસાલક મતવાળા. એને માટે ઉપર આજીવિક' શબ્દ સામે નાટ છે તે જીએ. એના સ્થાપક ગેાસાલકના પિતાનું નામ સંખલિ હતું. એની માતાનું નામ ભદ્રા હતું. એ ગેાસાલકના જન્મ ગાઇના તબેલામાં થયેલા હાવાથી તેનું નામ ગોસાલક પડ્યું હતું. એ મંખલિપુત્રના નામથી પણ પ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રમાં એની ઉત્પત્તિ વિગેરેની હકીકત બહુ વિસ્તારથી અતાવવામાં આવી છે. ( ભગવતી ૧૫, શ. ૧ ઉદ્દે.) પક્ષાપક્ષ. ગજવજો. ઉલૂકપક્ષા, ઉપર ‘ઉલૂક' સાથે નાટ છે તે જુઓ. એ વૈશેષિક દર્શનવાળા છે. માતૃભક્તો. દેવીને પૂજનારા, શક્તિના ઉપાસકો જણાય છે. શક્તિમત સંબંધમાં હાલમાં જસ્ટીસ વુડરોફે પુસ્તક પ્રગટ કર્યું છે તે વિચારવા યાગ્ય છે. કંટકમદેકા. મૂળ ગ્રંથમાં ઉપરનાં નામેા છે. સિદ્ધાન્તમાં નીચેનાં નામેા મળે છે. ભિક્ષોંડા. પેાતે પાળેલી ગાઇ વિગેરેના દૂધ આદિનું ભક્ષણ નહિ કરતાં માત્ર ભિક્ષાનું ભેાજન કરનારા. કેટલાક એને ઔધ મતની એક શાખાવાળા ધારે છે ( ગચ્છાચાર. ૨. અધિકાર ) ( અનુયાગદ્વાર ). પાંડુરાંગા, મચ્છાપૂજિતને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળા ( અનુ યોગ). ગૃહિધી. ગૃહસ્થ ધર્મને જ શ્રેય કરનાર તરીકે માનનાર અને તેને અનુસરીને વર્તન કરનારા ( અનુ. ) ધર્મચિંતકા. યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિપ્રણિત ધર્મસંહિતાનું ચિંતવન કરનારા અને તે અનુસાર વર્તન કરનારા (અનુ. ) અવિરૂદ્ધ દેવ, રાજા, માતાપિતા અને તિર્યંચ વિગેરેના વિરોધ વગરના એટલે સર્વના એક સરખા વિનય કરનારા. સેવાક્ષિસીશમાતાપિતૃતિયંતિ નામંવિરોધનવિનયવ્હારીવાવિન્દ્વા: વૈચિાઃ ( અનુયોગ. પૃ. ૨૫ વૃત્તિ. ) ષગ્દર્શન ટીકામાં વિનયવાદીના ખત્રીશ પ્રકાર બતાવ્યા છે. દેવતા, નૃપતિ, યતિ, જ્ઞાની, વૃદ્ધ, અધમ, માતા અને પિતા એ આઠે Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રતિ કાયા, મન, વાણી અને દાન એ ચાર ચાર પ્રકારે દેશ કાળાસાર વિનય કરવો તે રીતે બત્રીશ પ્રકાર. એમાં વૈનાયિક, વશિષ, પરાશર, વાલ્મીકિ, વ્યાસ, ઇલાપુત્ર, સત્યદર વિગેરેનો સમાવેશ થાય છે (પ્રથમ લેકપર ટીકા.) વિરૂદ્ધ પુણ્ય પાપ પરલોક આદિને નહિ માનનારા અપિયાવાદીઓ. એ સર્વ પ્રકારના સાધુએથી વિરૂદ્ધ વર્તન કરનારા હેવાથી વિરૂદ્ધ- વિધીના નામથી જાણીતા થયેલા છે (અનુ.). પદર્શનકાર (ટીકા) કહે છે કે-સંસાર માત્ર ક્ષણિક છે અને જે અસ્થિર છે તેને ક્રિયા કેવી? તેમની ઉત્પત્તિ એજ ક્યિા અને એજ કારણે. એમાં કેકુલ, કાંઠેવિદ્ધિ, રમક અને સુગતને સમાવેશ થાય છે. વૃદ્ધ, પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાનના સમયમાં ઉત્પન્ન થયેલા અને ઘણું કરીને વૃદ્ધાવસ્થામાં દીક્ષા અંગીકાર કરવાથી વૃદ્ધ અથવા “તાપસ કહેવાય છે. (અનુ.) શ્રાવક, ભરત રાજાના સમયમાં શ્રાવકે હતા તેમાંથી પાછળથી થયેલા બ્રાહ્મણે. અહીં શ્રાવકનો અર્થ બ્રાહ્મણ થાય છે. (અનુ.) પાખંડી, વ્રતનું પાલન કરનારા. પાપનું ખંડન કરનારાને પાખંડી કહે છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નં. ૨' - ( પ્રસ્તાવ ૪, પ્રકરણ ૧૪, પૃ. ૬૮. ) (૧) બ્રહ્માના માલવિપ્લવ. શંકર કૈલાસમાં રહી એકાકીપણે તપ કરે છે ત્યાં એક વખત નારદ આવી પહોંચ્યા. શંકરને પ્રણામ કરી નારદે કહ્યું પ્રભુ! બીજી વાત તેા ઠીક, પણ પુત્ર વગર સારી ગતિ નથી, માટે તમે પરણા અને પુત્ર ઉત્પન્ન કરે.' શંકરે તે વાત કબૂલ કરી અને નારદને જણાવ્યું કે તેણે શંકર માટે સારી કન્યા જેઇ આ વવી. એવી સારી કન્યાને પરણી તેનાથી પાતે પુત્રઉત્પત્તિ કરશે અને વળી તેથી નારદને પરણાવ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. ટીખળી નારદ તા તુરત ત્યાંથી ઉપડ્યા અને હિમાચળ પર્વત પાસે જઇ તેની કન્યા શંકરને આપવાની માગણી કરી. હિમાચળને શંકર જેવા દેવ સાથે પેાતાની પુત્રીના સંબંધ થતા જાણી આનંદ થયો અને તેણે તે વાત કબૂલ કરી. નારદ તા તુરત લગ્ન લઇ શંકર પાસે આવ્યા અને વાત જણાવી. શંકર તેા રાજી થઇ ગયા, સુંદર ભાર્યા મેળવવાની મેાજમાં પડી ગયા અને તુરત વૃષભ ઉપર બેઠા. સાથે જાનમાં ભૈરવ ભૂત અને જોગીઓને લીધા. શંકરની સાસુ મેનકાએ શંકરનું અને જાનૈયાનું રૂપ જોયું એટલે તે તેા ઝાંખીઝમ થઇ ગઇ અને બેલી કે-આવી જગ્યાએ મારી દીકરીને કાણે નાંખી ! અરે એવર તેા જાતે ઘરડો છે, વળી એને સ્વારી કરવાને માંડા બળદ છે! એને રહેવાને ઘરકે ગામ નથી! એને માથે માબાપ પણ નથી! એના શરીરે ભસ્મ લગાવેલી છે! અને વળી ગળામાં બીહામણેા સર્પ છે! અને વળી પેાતે ભાંગ અને ધતુરાપી મસ્ત રહે છે! એના હાથમાં ખેાપરી છે અને કાખમાં ઝાળી છે! એના માથા ઉપર મેાટી જટા છે! અને એવાને ૧ આ પ્રસંગમાં મકરધ્વજે . (કામદેવે) દેવાના કેવા હાલ કર્યા તેના છ દાખલા મૂક્યા છે. મારી ઇચ્છા એ છએ મૂળ કથાએ શેાધી લખવાની હતી. એને અંગે હું કેટલાક પુરાણી તથા પંડિતને મળ્યેા, પણ હજી મૂળ પુરાણના પત્તો લાગ્યા નથી. પ્રથમની ત્રણ વાતા ધર્મપરીક્ષામાંથી મળી આવી છે તે તેના સ્થાનના નિર્દોષ સાથે લખી છે. નવી આવૃત્તિમાં વિશેષ શેાધખેાળનું પરિણામ રજુ કરીશ. કાઇ બંધુને આ સંબંધી હકીકત મળે તે! મને મેકલવા કૃપા કરવી. મેરુ, ગિ. કા Page #701 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તે વળી કન્યા દેવાય ! એવા જમાઇને મારી રૂપાળી કન્યા આપશેા તે હું તેા મરી જઇશ! એના કરતાં તેા દીકરીને પાણીમાં ડૂબાડું કે ઝેર પાઉ' તે સારૂં! તેનાં આવાં વચન જાણીને તે વખતે ત્યાં બ્રહ્મા વિષ્ટિએ આવ્યા અને મેલ્યા અરે આઇ! તમે તમારી કન્યા શંકરને આપે!! એ દેવ ને કાપશે અને તમને શ્રાપ આપશે તે તમારા માટે મેાટા અનર્થ કરી નાખશે. તમે વેવિશાળ તોડવાની ( વિવાહ આછંડવાની) વાત લગાર પણ ન કરો.’ બ્રહ્માનાં આવાં વચન સાંભળી મેનકા ચુપ રહી, ખેલતી અટકી પડી. લગ્નની તૈયારીઓ ચાલી. ત્યાં તે પછી પેપ્રમાદે, હાંસલદે, હરષાદે, સામાદે, રંગાદે, નામલદે, દેમાદે, રહકાદે, માણેકદે, રતનાદે, કમલાદે, ભામાદે, મેાકલદે વિગેરે સ્ત્રીએ આવી પહોંચી. તેત્રીશ કરોડ દેવતાએ આવી પહોંચ્યા. વર સાથે જોગી જોગણ સેંકડો આવેલા હતા જ. વરને પોંખી ઘરમાં લીધા. બ્રહ્માએ હર ( શંકર ) અને ગૌરી ( પાર્વતી )ને હસ્તમેળાપ કરાયેા. ત્યાર પછી વરકન્યા ચારીમાં બેઠા. બ્રહ્મા ચાર વેદ એલી રહ્યા છે, ચાર મંગળ વર્તે છે અને જયજયકાર થઇ રહ્યો છે. આગળ શંકર ચાલે છે અને પાછળ પાર્વતી ચાલે છે અને તેવી રીતે ચેારીમાં ફેરા દે છે. હવે પાર્વતીએ પાનેતર પહેરીને અગ્નિની સામે ચાખા નાખવા માંડ્યા તે વખતે પાનેતરના ઈંડા અગ્નિમાં પડી જવાથી જરા સળગ્યા તે ઊંચા લઇને તેને ઓલવવા લાગી. બ્રહ્મા જે આ આ વખતે વેદ બેલી રહ્યા હતા તેણે પાર્વતીના છેડા ઊંચા થતાં જંઘા જોઇ અને રૂપકાંતિ જોઇ મુંઝાઇ ગયા, ચિત્ત ચલાયમાન થયું, મન ડોળાયું અને કામના વિકાર થતાં તેજ વખતે તેમને ત્યાં વીયૅ પતિત થયું. બધા દેવા તે વખતે જોઇ રહ્યા હતા તેથી બ્રહ્મા લેજવાણા અને શરમના માર્યાં પેાતાના પગથી વીર્યને ધૂળમાં રગદોળ્યું. એ ચાળેલી ધૂળમાંથી અઢાશી હજાર ઋષિઓ ઉત્પન્ન થયા, હાથમાં કમંડળ ધારણ કરેલા તેઓ ઉઠીને બ્રહ્માને પગે લાગ્યા. અઠાશી હજાર ઋષિઓ બ્રહ્માપુત્ર તરીકે ‘વાલુ’ના નામથી પુરાણમાં પ્રસિદ્ધ છે. ધર્મપરીક્ષા ખંડ ૨. ઢાળ ૧૭, ૧ ગ્રંથકર્તા કહે છે કે આ વાત બ્રહ્મપુરાણમાં છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨. (૨) બ્રહ્મા અને મકરધ્વજ: પુરાણમાં નીચે પ્રમાણે વાત છે. બ્રહ્માએ ઇંદ્રાસન મેળવવા માટે ગંગાને કાંઠે મહા તપ આદર્યું. ડોકમાં નાઇ, હાથમાં કમંડળ આંગળીઓપર જપમાળા, પહેરવા ઓઢવામાં મૃગચર્મ અને ક્રોધમાન વિગેરે વિકાર તજી દઇ બ્રહ્મધ્યાન કરવા માંડ્યું, ઇંદ્રિયાને દમવા માંડી. એવી મેાટી તપસ્યા કરવા માંડી કે આંખ ઉઘાડીને કાઇની સામે નજર પણ કરે નહિ. આવી રીતે સાડી ત્રણ ચેાકડી કાળ ગયા, (બ્રહ્માની એક ચાકડીમાં કરોડો વર્ષ થાય છે. ) ત્યારે ઇંદ્રનું આસન ડોલવા માંડ્યું. બ્રહ્મા ઇંદ્રાસન મેળવવા માટે જ તપ કરતા હતા. ઇંદ્રાસન ડોલતું જાણી ઇંદ્રે બ્રહસ્પતિને તેનું કારણ પૂછ્યું એટલે ગુરૂ બ્રહસ્પતિએ કહ્યું “ હાલ બ્રહ્મા તારૂં સ્થાન લેવા તપ કરી રહ્યા છે, સાડી ત્રણ ચોકડી થઇ છે. બાકી રહેલી અરધી ચોકડી પૂરી થશે એટલે તે તારૂં સ્થાન લેશે.” ઇંદ્ર આ હકીકત સાંભળી ચોંક્યા અને બ્રહ્માને ચલાયમાન કરવાના ઉપાયેા યાજતા તેણે અપ્સરાને બાલાવી અને બ્રહ્માને ઘ્યાનભ્રષ્ટ કરવા જણાવ્યું. અપ્સરાઓએ પેાતાના તિલ તિલમાત્ર રૂપથી તિલેાત્તમા નામની અતિ સૌંદર્યવાળી સ્ત્રી ઉપજાવી. એ તિલેાત્તમાએ બ્રહ્માને ચલાયમાન કરવાનું બીડું ઝીલ્યું અને પોતાની સાથે નારદ તુંબરૂં વિગેરે દેવાને લઇને ગંગાપ્રદે શમાં આવી પહોંચી. બ્રહ્માની સમક્ષ એણે અદ્ભુત નાટક માંડ્યું. ઘુઘરીઓના સુંદર અવાજ, ભેરીના ભંભ અવાજ, નરઘાના ધોંકાર અને પોતાના હાવભાવથી ઘણા સુંદર નવરસ નાટકની ભવ્ય જમાવટ કરતાં બ્રહ્મા સામું જોઇ રહ્યા, બહુ રાજી થયા અને તેજ કારણે તેમનું ધ્યાન દૂર જવા લાગ્યું. ચિત્ત વાઘપર જતાં વળી તિલોત્તમાને પણ જોઇ એટલે મનમાં વિહ્વળતા પણ થઈ. એટલે વળી તિલોત્તમાએ ગાયન આદર્યું, સુંદર આલાપ સ્વર સાથે ગાયન ગાતાં બ્રહ્મા વધારે વિહ્વળ થયા. એટલે જ્યાં બરાબર રસની જમાવટ થઇ ત્યાં તિલેાત્તમા સન્મુખથી ઉઠીને બ્રહ્માને ડાબે પડખે ગઇ અને ત્યાં છ રાગ છત્રીશ રાગણીના આલાપ માંડ્યો. બ્રહ્માને મનમાં થયું કે પોતે સર્વ ઋષિઆમાં વડા હોવા છતાં જો મુખ ડાબી બાજુ ફેરવી તિલાત્તમાને જુએ તે પેાતાના ઋષિવર્ગમાં માનહાનિ થાય અને તિલાત્તમાને નજરે જોવાની આવી તક ગુમાવવી એ પણ તેમને ઠીક ન લાગ્યું. પરિણામે તેમણે સંકલ્પ કર્યો કે એક ચેાકડી તપના ફળે તેમને ડાબી બાજુએ બીજું મસ્તક થાઓ. તુરતજ ડાબી બાજુએ ખીજું મસ્તક થયું. બ્રહ્મા તિલેાત્તમાના સુંદર પયાધર જોઇ રાજી થયા એટલે તિલાત્તમા ૧૩૫૫ Page #703 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ત્યાંથી ઉઠી બ્રહ્માની પછવાડે ગઈ અને ત્યાં નાટક માંડ્યું. વળી બ્રહ્માને વિચાર થયા કે પછવાડે ફરીને લેવાથી તેા ઋષિમાં માનહાનિ થાય એટલે એક બીજી ચોકડી તપના ફળે પછવાડે નવું મસ્તક કર્યું. અતિ સૌંદર્યમય સુંદરીને જોઇ બ્રહ્મા રાજી થયા એટલે તિલાત્તમાએ જમણી બાજુએ નાટક માંડ્યું. ત્રીજી ચોકડી તપના બળે જમણી માજુએ બ્રહ્માએ ઉપરનીજ રીતે અને કારણે ચેાથું મસ્તક કર્યું એટલે તિલેાત્તમાએ પાતાની માજી સંકેલી આકાશમાં ઊભા રહી નાટક કરવા માંડ્યું. બ્રહ્માથી ન રહેવાયું, અરધી ચેાકડી તપની બાકી રહી હતી તેના ફળે આકાશમાં મુખ થવાની ઇચ્છા કરતાં ગધેડાનું મુખ નીકળ્યું, ભુંકારવ કર્યો, તિલેાત્તમાને જોઇ એટલે તિલેાત્તમા ઉડી ચાલી અને ઇંદ્રને સર્વ હકીકત નિવેદન કરી. આવી રીતે બ્રહ્માએ સાડી ત્રણ ચોકડી તપ કર્યો તે નિષ્ફળ ગયા. હવે બ્રહ્મા તેા નાટક જોવાનું ભૂલી ગયા અને ગધેડાની જેમ હૂં ભૂં કરવા લાગ્યા. દેવતાઓ તેને જોવા આવ્યા અને ભુંકાર કરતા જોઇ આશ્ચર્ય પામ્યા અને ખડખડ હસવા લાગ્યા. બ્રહ્માને કોપ ચઢ્યા એટલે દેવાની પછવાડે દોડ્યા. દેવે આગળ અને બ્રહ્મા પાછળ. સ્વર્ગમાં આથી મોટા ખળભળાટ થઇ ગયા, લેાકેામાં ગભરાટ થઇ ગયા, ઋષિએ તપ જપ ભૂલી ગયા, આ તે ખાશે મારશે એવી ચિંતા થઇ પડી અને ચારે તરફ દોડાદોડી થઇ રહી. દેવતાઓ દોડતાં દોડતાં શિવ પાસે આવી પહોંચ્યા. રૂદ્ર તેા રૂદ્ર (ક્રોધી) થઇ ગયા અને ગધેડાનું માથું પેાતાના નખવડે ખણી નાખ્યું. બ્રહ્માને આથી ઘણી પીડા થઇ અને મુખેથી શિવને અસભ્ય વાત કહેવા લાગ્યા—અરે પાપી હત્યારા ! તારે તેા આવી ભૂંડી ટેવ જ રહી ! તેં શા માટે મારૂં માથું તેાડ્યું? તારે માથે તેની હત્યા ચઢી. માટે હવે એ મારૂં માથું તારા હાથપર ચઢી જાઓ! આથી હવે તું કાઇની સાથે આવી ચાલ ચલાવીશ નહિ !' આ વાત—શ્રાપ સાંભળતાં શિવજી તેા કાળાધમ થઈ ગયા, બ્રહ્માને નમી પડ્યા અને પાતાને માથે ચઢેલી હત્યા દૂર થવાના માર્ગ બ્રહ્માને પૂછ્યો. એણે ઘણાં કામળ વચના કહ્યાં એટલે બ્રહ્મા શાંત થયા અને ઉપાય મતાન્યે કે જો હવે પછી શંકર માથે જટા રાખે, સ્મશાનની રાખ શરીરે ચાળે, મનુષ્યની ખેાપરીના હાર હાડકાં અને રામમાં ગુંથી ગળામાં પહેરે, ભાંગ અને ધતુરો ખાય, નાગા થઈને ગામે ગામ ફરે, ઘેર ઘેર ભીખ માગતા ફરે, વર્ણવર્ણના ભેદ મૂકી દે, જે ભીખ મળે તે એ ગધેડાના મ્હોંઢામાં લઈને દરરોજ ખાય તા Page #704 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨, ૧૩૭ તેને શ્રાપ દૂર થાય; તે એવી રીતે કે એ હોંઢામાં કેઇ આગળ જતાં લેહી ભરી આપશે ત્યારે શ્રાપ દૂર થશે. બ્રહ્માનાં આવાં વચન સાંભળી શંકરે જેગીનું રૂપ ધારણ કર્યું, ગામે ગામ રખડવા માંડ્યું, કાપાલિકા નામે પ્રસિદ્ધિ મેળવી, સ્મશાનભૂમિની સેવા કરી, એમ કરતાં કોઈ પાપીને ઘેર ગયા, ત્યાં તેણે લેહીથી પેલું માથું ભરી આપ્યું, ત્યારે હાથ સાથે જે માથું વળગી પડ્યું હતું તે છૂટ્યું. હવે બ્રહ્મા તો કામથી વીંધાણું તે વિકળ રૂપે પણ આકાશમાં ચાલ્યા, આખી દુનિયાને સ્ત્રીમય જ જોવા લાગ્યા, તરફ ઉપર નીચે ફરવા લાગ્યા અને એમને જોઈને સ્ત્રી પુરૂષો દોડાદોડી કરવા લાગ્યા. કેઈ ઝાડ આવે, બીડ આવે, તે સર્વને તિલોત્તમાં ધારીને બાઝી પડે. એમ કરતાં જંગલમાં એક રીંછડી મળી, એને રંભાના રૂપને ધારણ કરનાર ધારી વૃદ્ધ બ્રહ્માએ તેને ભેળવી. તેનાથી જાંબુવત ઉત્પન્ન થયો. એ ઘણે બળવાનૂ થયો, રામચંદ્રન દૂત થયો અને બ્રહ્માના પુત્ર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયો. ધર્મપરીક્ષા રાસ ખંડ ૨, ઢાળ ૧૦-૧૧ નું અવતરણ, (૩) ગોપીપાવંદન, સોળ હજાર સ્ત્રીના પતિ દાદરે એક દિવસ રાધા નામની ગવાળણું જોઈ. એ માથા ઉપર દહીં દૂધની મટુકી લઈ વેચવા નીકળી પડી હતી. એના રૂપથી દામોદરરાય આશ્ચર્ય પામ્યા અને કામદેવથી એવા વીંધાયા કે બીજી કોઈ સ્ત્રી ગમે જ નહિ અને વાત એટલે સુધી વધી ગઈ કે એના વ્યાપેહમાં અન્ય સ્ત્રી ઉપરનો પ્રેમ ગળી ગયું અને રાધા સાથે ઉઘાડી રીતે બોલ્યા કે “રાધા! તારા ઉપર મને પ્રેમ થઈ આવ્યો છે, તારા જેવી કેઈ સ્ત્રી દુનિયામાં નથી. આ તારા માથા ઉપર મટુકી છે તેનું દાણુ હું માગું, તે દાણના અદલામાં મારા ઉપર પ્રેમ કર અને એમાં ખેંચતાણુ ન કર.” * રાધાએ જવાબમાં કહ્યું કે “હું તે આહેરની છોકરી, ભરવાડની બૈરી-હલકી જાતની છું. તમે તે મોટા માણસ અને આમ જાણી જોઈને ખાડામાં કાં પડે છે? તમે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે તે વિચારોપરનારીલંપટ પુરૂષ મારીને પણ દુર્ગતિમાં જાય છે તે તમે વાત કરે છે તે ઠીક નથી. રાતદિવસ જે પાપ બાંધે છે તેને તે અહીં પણ ઘણે સંતાપ થાય છે. એથી એક તો અશુભ ધ્યાન થાય છે અને વળી લેક એવાને કાંઈ માન આપતા નથી. વળી કમજોગે જે રાજાના જાણવામાં એ વાત આવી જાય તે છેદન ભેદન થાય, દંડ થાય, Page #705 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ગધેડા પર અસવારી કરાવે, કેદખાને નખાવે, લિંગ કે નાક કાપી લે. આથી સગાસંબંધીઓનાં મહેઢાં પણ કાળાં થાય અને કુળવાન માણસ હોય તો લાજમાં ને લાજમાં મરી જાય. લોકમાં ફિટકાર થાય અને મિત્રોને દુઃખ થાય. આ ઉપર તમને એક વાત કહું છું તે સાંભળો. એક શેઠ હતા. તેને શ્રીમતી નામની સ્ત્રી હતી. રંભા જેવી રૂપાળી અને અતિ સૌંદર્યશાળી હતી. શેઠને નગરના પુરોહિત સાથે મિત્રા હતી. પુરોહિત શેઠને ઘેર દરરોજ આવે અને સર્વ સાથે પરિચયમાં રહે. કેઈ કારણે શેઠ એક વખત પરદેશ ગયા અને જતી વખત ઘર પુરોહિતમિત્રને ભળાવતા ગયા. શેઠ વિદાય થયા અને પુરોહિતે સ્ત્રી સાથે સ્નેહ માંડયો, પ્રણયપ્રાર્થના કરી. શ્રીમતી પવિત્ર હતી, પતિપરાયણ હતી, ઘરમાં એકલી હતી અને જાતે ઘણી ચતુર હતી. તેણે વખત વિચારી લીધે, પોતાની સ્થિતિની ગંભીરતા જાણી લીધી, પતાના શિયળને જાળવવાની ચિંતા કરી લીધી અને એક ક્ષણમાં પિતે ઉપાય યોજ્યો કે પુરોહિતની લાજ જાય તો જ તે ઠેકાણે આવશે. ચતુર શ્રીમતી એ બહુ ટુંકા વખતમાં નિર્ણય કરી લીધે, લખતાં કે વાંચતાં વખત લાગે તેટલાથી પણ થોડા વખતમાં તે સ્નેહભરેલા દેખાવે બોલી કે પુરોહિતે એક પહોર રાત્રી પૂરી થયે આવવું એટલે એકાંતમાં આનંદ થશે. પુરોહિત રાજી થયે અને પોતાને ઘેર ગયે. શ્રીમતી ત્યાર પછી તુરત જ કેટવાળને ઘેર ગઈ, કેટવાળને કહ્યું કે એને પુરોહિત સતાવે છે, પોતાની લાજ કેટવાળના હાથમાં છે. વિગેરે. એટલે કેટવાળ તે એ સુંદરીના હાવભાવ જોઈ લપટાઈ ગયો અને જવાબમાં કહ્યું કે” એ પુરોહિતના તે શા ભાર છે! તું મારી સાથે પ્રેમ કર, પુરોહિતને હું પહોંચી વળીશ.” સુંદરી સમજી કે આ તે એલામાંથી ચુલામાં પડ્યા. કેટવાળને તે જ રાત્રે બીજે પહોરે પોતાને ઘરે આવવાનું કહી તેને રાજી કરી મનમાં વિમાસણ કરતી સુંદરી પ્રધાનના ઘર પર પહોંચી. રૂપ પણ કેટલીકવાર નુકસાન કરી બેસે છે. એને ભય ઘણો છે તે તો આપણું દરરેજના અનુભવનો વિષય છે. કેટવાળ સંબંધી સર્વ હકીકત સુંદરીએ પ્રધાનને જણાવી એટલે પ્રધાન તે સુંદરીના રૂપ, લટકાં અને શરીરને મરેડ જોઈ કામાંધ થઈ ગયો. સુંદરી પાસે પ્રેમયાચના કરી અને પોતાને વશ થતાં કેટવાળને ચપટીમાં ચોળી નાખવાની પિતાની શક્તિના વખાણ કર્યા. સુંદરી મનમાં મુંઝાણું પણ સમયસૂચકતા ન ચૂકી. અંતરભાવ છુપાવી સાધી પતિવ્રતાએ પ્રધાનને પિતાને ઘરે ત્રીજે પહોરે તે જ રાત્રે આવવાનું જણાવી તેને આશાના Page #706 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨. ૧૩૫૯ પાસમાં બાધો લઈ ત્યાંથી ચાલીને સીધી રાજા પાસે પહોંચી. તેને ખાત્રી હતી કે આખરે રાજા તે તેને રક્ષણ આપશે અને પોતાની બધી ઈંચ નીકળી જશે, પણ એને તે ઘરમાં ઉક્યા વનમાં ગયા તે વનમાં લાગી આગ-જેવી વાત બની. રાજાને એણે સર્વ વાત કહી સંભળાવી. રાજા તે સુંદરીના શબ્દમાધુર્યો, સાદા પણું સૌંદયૅભાવવાહક કપડામાં વ્યામૂઢ થયો, બેલવાની ઢબ અને આંખના તેજમાં અંજાઈ ગયે, પાતળી કેડ અને નખશીખ નમણુઈ જઈ એકરસ બની ગયે, એને ન રહ્યું પોતાના સ્થાનનું ભાન કે ન રહ્યો પોતાની જવાબદારીને ખ્યાલ. એણે રક્ષણ માગવા આવેલી સુંદરી પાસે પ્રણયભક્ષા માગી, સુંદરીને જણાવી દીધું કે એ પુરોહિત, કેટવાળ અને પ્રધાનને કાઢી મૂકવાની તેનામાં શકિત છે, પણ સાથે સુંદરીને પટરાણી બનાવવાની લાલચ પણ આપી દીધી અને બદલામાં વ્યભિચારની પ્રાર્થના કરી. સુંદરી ચેતી ગઈ, ગભરાણુ, લજવાણી, શરમાણી, પણ વખત વતી ગઈ. રાજાને ચેથે પહોરે આવવાનું કહી ત્યાંથી ચાલી નીકળી. રાજા પણ પોતાના કાર્યમાં સફળતા મળેલી જોઈ પોતાની (ફસાવવાની) શક્તિ માટે મગરૂબ થતો ત્યાં બેસી રહ્યો. સુંદરી રાજમહેલમાંથી નીકળી ત્યારે તેના મનની સ્થિતિ અજબ થઈ રહી હતી, પોતાનું શિયળ જાળવવાના ઉપાયની મનમાં યોજના કરી રહી હતી. ૫ડેશમાં એક ડેશી રહેતા હતા, તેને એક કાગળ લખી આપ્યો અને કહ્યું કે ચાર ઘડિ રાત રહે ત્યારે કાગળ લઈને ઘરે આવવું અને બહારથી રડારોળ કરી મૂકવી. ડેશીએ વાત સ્વીકારી. ઘરે જઈ એક પેટી (મજુસ) ચાર ખાનાવાળી હતી તેને તૈયાર કરી રાખી મૂકી. સંધ્યાસમય થયો એટલે પોતે સોળ શણગાર સજી તૈયાર થઈ. પુરોહિત આવ્યું, તેને આદરમાન આપ્યું, જણુવ્યું કે તેની વાટ જ પોતે જઈ રહી હતી. વાતચીતમાં વખત નીકળી ગયો. પહોર પૂરે છે, ત્યાં કેટવાળ આવી પહોંચે, બહારથી બારણું ખખડાવ્યું એટલે પુરોહિતનાં હાંજાં ગગડી ગયાં. શ્રીમતી બોલી કે “તમારી રાહ જ જોઈ રહી હતી એટલે પુરોહિત વધારે ગભરાયે. બચવાના ઉપાય માંગતાં શ્રીમતીએ મંજુસ બતાવી. એક ખાનું ઉઘાડી પુરોહિતને અંદર પૂરી ચાવી દઈ ઘરનાં બારણાં ઉઘાડ્યાં, કેટવાળ અંદર આવ્યું. તેની સાથે ખાવા પીવામાં એક પહોર સંદરીએ વટાવી દીધું. બરાબર મધરાતે પ્રધાન આવી પહોંચે એટલે કેટવાળ સાહેબ ગભરાઈ ગયા. ચૂપ થઈ પડી રહેવાની ઈસારત કરી પેલી મંજુસના બીજા ખાનામાં કેટવાળને ઘાલ્યો અને ચાવી દઈ Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. દીધી. પ્રધાન પાસે સુંદરીએ ગાન આરંભ્યું. રસમાં એક પહેાર જીતી ગયા ત્યાં રાજા સાહેબ પધાર્યાં એટલે પ્રધાનને ઘણા ગભરાટ થયા. તેને પેલી મંજુસના ત્રીજા ખાનામાં પૂર્યો અને શ્રીમતીએ રાજાને ઘરમાં દાખલ કર્યો! રાજાને યમાણેાથી રીઝવતી રહી અને જ્યાં બરાબર ચાર ઘડિ રાત રહી ત્યાં ડોશીમાએ ઘરમહિર આવી ધમ સાણ કરી મૂક્યું. મુખેથી રડવા લાગી કે ‘અલિ મુરખી, જાગ, બારણાં ઉઘાડ. તારા ધણી મરી ગયા. તું રાંડી. આ તેના મરણના કાગળ આવ્યો છે તે વાંચ' અંદરથી સુંદરીએ રડવા માંડ્યું. ઘર બહાર સગાએ આવી પહોંચ્યા. મોટેથી પાક મૂકવા લાગ્યા. અંદર રહેલે રાજા મુંઝાયા, જાણ્યું કે આ તે રંગમાં ભંગ પડ્યો. ડુસકા લેતી સુંદરી એલી કે 'તમારા ફજેતા થશે, તમે પેલી મંજુસમાં છુપાઇ જાઓ, નહિ તેા બહુ ગેરઆબરૂ થશે! કણમણતે મને રાજા મંજુસમાં પેઠી અને સુંદરીએ ચાવી દઇ કેડે ચઢાવી. આવી રીતે ચારે દુરાચારીઓને એક જ પેટીમાં કેદ કર્યા. સુંદરીને ઘરે તે સગાએ ભેગા થયા, કાણમાકાણ થઇ અને સર્વે ન્હાયા. રાણીએ રાજાની તપાસ કરવા માંડી, રાજાનેા પત્તો જ મળે નહિ. કોટવાળ, પ્રધાન, પુરાહિત પણ ગેપ થયેલા જણાયા. રાણીએ વખત વૌં, શેઠ વગરપુત્રે ગુજરી ગયા એટલે તે વખતના ધારણ પ્રમાણે રાજ્યમાં તેનું ધન જાય તે લેવા રાજપુરૂષને રાણીએ મેાકલ્યા. ઘરમાંથી સારસાર વસ્તુ લઇ જવાની છે એમ જણાવતા સુંદરીએ કહ્યું ઘરની સર્વે માલમાલ વસ્તુ પેલી મંજીસમાં છે તેને ગાડામાં ઘાલી લઇ જાઓ. રાજસેવકોએ તેમ જ કર્યું. રાણીએ જાણ્યું કે શેઠ પરદેશ જતાં બધી મૂલ્યવાન ચીજો એ પેટીમાં મૂકી ગયા હશે એટલે એકદમ જાતેજ નીચેથી બારણાં ઉઘાડવા માંડ્યા. પહેલા ખાનામાંથી પુરાહિત નીકળ્યા. રાણી ઘણી આશ્ચર્ય પામી. રાણી ખાલી અરે! તમે અહીં ક્યાંથી ?’ એટલે પુરોહિત કહે ‘તમે બીજું બારણું ઉઘાડો.’ રાણીએ તેમ કર્યું એટલે ત્યાંથી કાટવાળ નીકળ્યો. રાણી વધારે આશ્ચર્ય પામી. રાણીએ ટીકા કરી કે ‘તમે તેા ચારને પકડવા અહીં બેઠા હશે! વારૂ વારૂ ! !' કાટવાળ તે ઝંખવાણેા પડી ગયા અને ત્રીજું દ્વાર ઉઘાડવા કહ્યું, તેમ કરતાં ત્યાંથી પ્રધાનજી નીકળ્યા. રાણી બેાલી અરે દિવાનજી! તમે તે! દફતર માંડવા માટે આ એકાંત સ્થાનમાં બીરાજ્યા હશે ! ! પ્રધાન જરા પાક્કો હતા. શરમાયા નહિ. રાણીને કહે અમે તે રાજાજી સાથે કાંઇ કામસર ગયા હતા. ચેાથું બારણું ઉઘાડો.' રાણીએ Page #708 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૧ પરિશિષ્ટ ૨. તેમ કર્યું એટલે અંદરથી રાજા નીકળ્યો, બહુ શરમાઈ ગયે, અંદરથી મુખ ઢાંકી દીધું, લોકેએ ફીટકાર કર્યો. ત્રણે ઉઠી ઉઠીને પિતાપિતાને ઘરે શરમાતા શરમાતા ગયા. શ્રીમતીને સાસરવાસ કર્યો, તેના શિયળના વખાણ કર્યા, ચારેએ તેને બહેન કરીને સ્થાપી અને ગયેલી આબરૂ સહજ પાછી મેળવી–આ પ્રમાણે વાત કરી રાધા કહેવા લાગી “રાજવી! પારકી સ્ત્રીના સંબંધથી આ ઉત્પાત થાય છે.” દાદર ઉત્તરમાં કહેવા લાગ્યા. “અમે સર્વ શાસ્ત્રો જાણીએ છીએ. તમે એની ચિંતા ન કરે, અમારો વિરહાનળ શાંત કરે. અમે તે કુબ્બા જેવી સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે, માટે તમે ના પાડે નહિ. રાધા પ્રણયપ્રાર્થનાથી રાજી થઈ, એક ખાલી ઘર શોધી કાઢ્યું, તેમાં પોતે ગઈ, પછવાડે દાદર આવ્યા, બન્ને સારી રીતે મળ્યા, દામોદરરાયે રાધાને સારી રીતે સંતેષી, રાધાએ પછી હાથ જોડી કહ્યું “સ્વામી! હવે મને જવા દે, મારો ધણું જાણશે તો મારી ઉપર ગુસ્સે થશે. એક તું મારા ઘરમાં કામ ઘણું છે અને વળી હું વ્યભિચાર કરું છું એમ જાણશે તો મને જરૂર ગાળ દેશે. અત્યારે મને જવા દો, રાતે મારે ઘરે આવજે.!” આમ કહી ઘરની નિશાની બતાવી દીધી. આટલું કહી રાધા વિદાય થઈ. ગોવિંદને વિરહાનળ વધો, આખી દુનિયામાં રાધાને જ દેખવા લાગ્યા, એક દિવસ તે મોટો યુગ થઈ પડો, ઠંડી વસ્તુઓ ગરમ આગ જેવી લાગવા માંડી. આમ મહા મુશીબતે સૂર્ય અસ્ત થયો, રાત પડી, અંધારું થયું. એટલે ચોરની પેઠે ગોવિંદરાય ગોવાળણુને ઘરે આવ્યા. કમનસીબે તે વખતે ઘરનાં દ્વાર બંધ હતાં, એટલે વૈકુંઠનાથ વિચારમાં પડ્યાં કે જે બેલું તો બીજા લેક જાગે, ન બોલું તે કામ ન થાય; આખરે રસ્તે સૂ. આગળથી દ્વારને ટપ ટપ કર્યું એટલે અંદરથી રાધા અને બહારથી ગોવીંદ વચ્ચે શબ્દજાળની વાતો થઈ. એકે પિતાને ચકીશ રહ્યા એટલે રાધાએ તેને કુંભારના ઈશ કહ્યા. આવી ટપાટપી પ્રેમથી કરી ગોવીંદરાયને અંદર લીધા. આખી રાત કામગ ભેગવ્યા. સવારે સૂર્યોદય થતાં પોતાને મહેલે જાય અને રાજ્ય કરે અને એવી રીતે ઘણુ વખત સુધી પરસ્ત્રી રાધા ગોવાળણું સાથે ખેલ શ્રીકૃષ્ણ કર્યો. ધર્મપરીક્ષારાસ ખંડ ૨ ઢાલ ૭-૮-૯, Page #709 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પરિશિષ્ટ નં. ૩, (પ્રસ્તાવ ૪ પ્રકરણ ૩૧.) પપુરના નિત્કૃતિમા. યાયિક, “હવે એ છ દર્શન પૈકી તૈયાયિકે પિતાને નિવૃતિમાર્ગ આવી રીતે કલ્પે છેઃ સોળ તત્ત્વોના યથાર્થ જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તે સોળ તો આ પ્રમાણે (૧) પ્રમાણ. (૨) પ્રમેય. (૩) સંશય. (૪) પ્રયોજન. (૫) દષ્ટાન્ત. (૬) સિદ્ધાન્ત. (૭) અવયવ. (૮) તર્ક. (૯) નિર્ણય. (૧૦) વાદ. (૧૧) જલ્પ. (૧૨) વિતંડા. (૧૩) હેત્વાભાસ. (૧૪) છલ. (૧૫) જાતિ. (૧૬) નિગ્રહસ્થાન. ૧, પ્રમાણ, અર્થની ઉપલબ્ધિનું કારણ તે પ્રમાણ. તેના ચાર પ્રકાર છેઃ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન, ૩ ઉ૫માન. ૪ શબ્દ, (૧) પ્રત્યક્ષ ઇંદ્રિય અને પદાર્થોના સંબંધથી ઉત્પન્ન થનાર, ૧ આ પરિશિષ્ટ બહુ વિચાર અભ્યાસ અને શ્રમ કરીને લખ્યું છે, તેને વિષય દાર્શનિક છે તેથી સામાન્ય વાંચનારે આખું છોડી દેવું. આ વિભાગમાં મેં પહદર્શન સમુચ્ચય ગ્રંથ અને ટીકાનો છૂટથી ઉપયોગ કર્યો છે અને મૂળ લેખમાં ઘણે વધારો કર્યો છે. જિજ્ઞાસુને ઘણી હકીકત ભાષામાં મળે તેથી બહુ સ્થાનેથી મેળવી વિચારી હકીકત લખી છે. સામાન્ય વાંચનારે આ પરિશિષ્ટ છેડી દેવું. આમાં મૂળમાં જે નામો આવ્યાં છે તેની વ્યાખ્યા વિગત અન્ય સ્થાનેથી લીધા છે. કોઈ પણ બાબત આધાર વગર લખી નથી. મે. ગિ. કા. ૨ પ્રકરણ ૩૧ માંને અત્ર વિસ્તાર છે. આ દાર્શનિક વિષય છે. અભ્યપદેશય એટલે કલ્પનારહિત. ઇઢિયાર્થી સંનિકર્ષ(સંબંધ) છ પ્રકારનો છે. પાંચ ઇકિય અને છ અભાવ. વ્યભિચારી જ્ઞાન તે શક્તિમાં રજત બુદ્ધિ વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક. આમાં અગિ અને યોગિ એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષને સમાવેશ થાય છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. વચનદ્વારા કથન ન કરી શકાય તેવું (અવ્યપદેશ્ય), વ્યભિચાર દોષથી રહિત વ્યવસાયાત્મક જ્ઞાન તે પ્રત્યક્ષ. (૨) અનુમાન, તે પૂર્વક ઉપન્ન થનાર જ્ઞાન. તેના ત્રણ પ્રકાર છેઃ પૂર્વવત, શેષત, સામાન્ય દુષ્ટ. પૂર્વવત-કારણથી કાર્યનું અનુમાન. જેમકે આકાશમાં કાળાં વાદળાં ચઢી આવવાથી વૃષ્ટિ થવાનું જે અનુમાન કરવું તે. શેરવતકાર્યથી કારણનું અનુમાન. જેમકે! નદીમાં મોટું પૂર આવ્યું છે તેમાં ફળો કા વિગેરે તણાઈ આવ્યાં છે તે પરથી નદીના ઉપરના ભાગ તરફ વૃષ્ટિ થઈ છે એવું અનુમાન કરવું તે. સામાન્યતો દષ્ટ - કાર્ય કારણ ભાવ વિના પણ અન્ય રીતે સામાન્યથી અવિનાભાવ (વ્યાપ્તિ) બળથી જે લિગ દેખવામાં આવે છે. જેમકેઃ દેવદત્તાદિકની દેશાંતરપ્રાપ્તિ ગતિપૂર્વક જાણીને તે જ પ્રમાણે સૂર્યની પણ દેશાંતરપ્રાપ્તિ ગતિપૂર્વક છે એવું જે અનુમાન કરવું તે.' (૩) ઉપમાન, પ્રસિદ્ધ વસ્તુ સાથેના સાધર્મને લીધે જે અપ્ર સિદ્ધ વસ્તુનું સાધન તે ઉપમાન કહેવાય. જેમકે જેવી ગાય દેખાય છે તેવાંજ ગવય હોય છે.' ૧ તે પૂર્વક એટલે પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણે વિશેષણે અત્ર યોજવા એટલે જે લિંગાદિથી, અપલબ્ધિરૂ૫, અવ્યભિચરિત, અભ્યપદેશ્ય, વ્યવસાયાત્મક તપૂર્વક જ્ઞાન થાય તે અનુમાન. ૨ પૂર્વવત એટલે પક્ષધર્મવ. 2 શેલત. અહીં સપસવ લાગુ થાય છે. ૪ અહીં લગી સાથે આવ્યભિચરિત સંબંધ છે; બલાકાથી જળના અનુમાન પેઠે. ટૂંકમાં કહીએ તે પૂર્વજ્ઞાન તુલ્ય જ્ઞાન જેનાથી થાય તે પૂર્વવત્ અનુમાન. ને પ્રસન્ન હોય તેનો પ્રતિધ કરવાથી અન્યત્ર પ્રસંગ હોવો અસંભવિત થાય એટલે જે શેષ રહે તેની પ્રતીતિ થાય તે શેષત. જ્યાં ધર્મ તથા સાધનધર્મ પ્રત્યક્ષ હોય અને સાધ્ય ધર્મ સવંદા અપ્રત્યક્ષ સંધાય તે સામાન્ય ૬૪, ૫ શેકે નોકરન ગવય લાવવાની આજ્ઞા કરી, નાકર સમજતા નથી કે ગવાય કેવું હોય. શેઠ સમજાવે છે કે “ગે તેવું ગવય.” પછી જંગલમાં ગવય જોતાં શેઠના વાકયાર્થના સ્મરણુ અને ઇઢિયાર્થ સન્નિકર્ષથી જે જ્ઞાન થાય-આ ગે જેવું છે, એવું જે સાધન્યું જ્ઞાન થાય છે તેને લઇને સંજ્ઞાસંગી સંબંધની જે પ્રતીતિ થાય છે તે ઉપમાન. Page #711 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૪) શબ્દ, એકાંત સત્ય અને હિત ખેલનાર તે આસ. તેમના ઉપદેશ એટલે તેમનું વચન તે આસોપદેશ. આસોપદેશ એટલે આગમ-શબ્દ. ' ૨. પ્રમેય, પ્રમાણુ ફળથી જે ગ્રાહ્ય તે પ્રમેય. તેના બાર પ્રકાર છે. (૧) આત્મા, એની પ્રતીતિ સચેતનત્વ, કર્તૃત્વ, સર્વંગતત્વ આદિ ધર્મથી થાય છે. એ કાંઇક હેય અને કાંઇક ઉપાદેય છે. ( સુખ દુ:ખાદિ ભક્તા રૂપે હેય, વિમુક્ત રૂપે ઉપાદેય). (૨) શરીર, તેનું જે ભાગાયતન તે શરીર. ૨ થી ૧૧ હેય છે. (૩) ઇંદ્રિય, પાંચ: ધ્રાણુ, રસન, ચક્ષુ, ત્વક, શ્રોત્ર. (૪) અર્થ, પાંચઃ ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ. (૫) બુદ્ધિ, એટલે ઉપલબ્ધ અર્થાત્ જ્ઞાન. (૬) મન, યુગપત્ જ્ઞાન થતું નથી તેનું કારણ, અંતરકરણ, એ અણું છે, વેગવાળું છે, આશુ સંચાર કરનારૂં છે અને નિત્ય છે. (૭) પ્રવૃત્તિ. વાણી મન અને કાયાના શુભાશુભ ફળવાળા વ્યાપાર. (૮) દાષ, રાગ, દ્વેષ, મેાહ ઇર્ષ્યાદિના પણ એમાં જ સમાવેશ થાય છે. સંસારમાત્ર એ દોષનેા જ બનેલા છે. (૯) પ્રેત્યભાવ, પૂર્વના દેહ ઇંદ્રિયાદિનો ત્યાગ કરી નવા દેતુ ઇંદ્રિયાદિ સંઘાત ગ્રહણ કરવા તે. એ જ સંસાર. (૧૦) ફળ, પ્રવૃત્તિદોષથી પેદા થયેલું સુખ દુ:ખાત્મક જે પરિણામ તે મુખ્ય ફળ, તેનું સાધન તે ગૌણુ ફળ. (૧૧) દુ:ખ, પીડા સંતાપ સ્વભાવવાળું તે. (૧૨) અપવર્ગ, આયન્તિક દુ:ખોચ્છેદ તે અપવર્ગ એટલે મેાક્ષ. આ અપવર્ગ ઉપાદેય છે અને પરમ પુરૂષાર્થ છે. એ થવામાં તત્વજ્ઞાન એ જ મુખ્ય માર્ગ છે. ૩. સંશય, આ તે થાંભલા છે કે પુરૂષ છે? આવા પ્રકારના સંદેહવાળા પ્રત્યય થાય તે સંશય. એ સંદિગ્ધ એટલે કાઇ ૧ તૈયાયિકા આ ચાર પ્રકારનાં પ્રમાણેા માને છે, અહીં જે પ્રમાણુ વિગેરેની વ્યાખ્યા છે તે તેમના મત પ્રમાણે છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૬૫ એક કોટિને જેમાં નિશ્ચય હાતા નથી એવા અનેક કાટિના પરામોવાળા જે પ્રત્યય તે સંશય. ૪. પ્રયેાજન, જેના અર્થે એટલે જેની અભિલાષાથી પ્રવૃત્તિ થાય એટલે તે પદાર્થના સાધન માટે યલ થાય તે જે સાધ્યું, અથવા કર્તવ્યરૂપે ઇષ્ટ પ્રયાજન અથવા ફળ, જેની ઇચ્છાથી પ્રવૃત્તિ થાય તેનું નામ પ્રયાજન જાણવું. પ્રમાણની પ્રવૃત્તિ થવી તે પ્રયેાજનમૂલક છે. ૫. દૃષ્ટાન્ત, જણાયલા છે અંત એટલે નિશ્ચય જેમાં. વાદી પ્રતિવાદિના વાદમાં જે વિષયને તકરાર ન હાય, એટલે ખન્નેને જે મુદ્દાઓ સંમત હાય તે દૃષ્ટાન્ત. એવી વગર વાંધાની (અવ્યભિચારી) માખતાના બન્ને પક્ષકારો છૂટથી ઉપયોગ કરી શકે છે. ૬. સિદ્ધાન્ત, એના ચાર પ્રકાર છેઃ— (૧) સર્વતંત્ર સિદ્ધાન્ત, સર્વ શાસ્ત્રો જે નિર્ણય માન્ય કરે તે, સર્વને અવરૂદ્ધ સિદ્ધાન્ત. સર્વમાન્ય સત્યા ( Universal trutlas ). જેમકે: પ્રમાણુ પ્રમેયનાં સાધન છે, પ્રાણાદિ ઇંદ્રિય છે, વિગેરે. (૨) પ્રતિતંત્ર સિદ્ધાન્ત: સમાન તંત્રમાં પ્રસિદ્ધ અને પરતંત્રમાં અસિદ્ધ એવા સિદ્ધાન્ત. જેમકે યાગવાળા અને વૈશેષિકા ઇંદ્રિયાનું ભૌતિકત્વ માને છે, સાંખવાળા નથી માનતા; સાંખ્યવાળા સર્વની ઉત્પત્તિ સત્થી માને છે, નૈયાયિક સામગ્રીવશાત્ અસથી માને છે અને જૈના સદસત્ ઉત્પત્તિ માને છે એ પ્રતિતંત્ર ાસદ્ધાન્તા કહેવાય. (૩) અધિકરણ સિદ્ધાન્ત: જેની સિદ્ધિ કરવા જતાં અન્યની સિદ્ધિ પ્રસંગને લઇને થઇ જાય. ખાખત પ્રકૃત હાવી જોઇએ. (૪) અભ્યુપગમ સિદ્ધાન્ત. પ્રૌઢ વાદીએ પાતાની બુદ્ધિના અતિશય દર્શાવવા કોઇ અપરીક્ષિત વસ્તુને પણ અંગીકાર કરીને તેના વિષયની પરીક્ષા કરે છે. કાયદાશાસ્ત્રીએ સામાની દલીલ તકરાર ખાતર સ્વીકારી તેનાપર દલીલ કરે છે તેમાં સામાની દલીલના સ્વીકાર થતા નથી, પણ તેને સ્વીકાર માની લઇ તેપર વિશેષ દલીલ કરાય છે. શબ્દ દ્રવ્ય છે એમ કાઈ કહે તે સામા ૫ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સવાલ કરે કે દ્રવ્ય કહેાછા તા તે નિત્ય છે કે અનિત્ય? આમ પરીક્ષા ચલાવે તે અલ્યુપગમ સિન્હાન્ત. ૭. અવયવ. પાંચ છેઃ પ્રતિજ્ઞા, હેતુ, દેશન્ત, ઉપનય અને નિગમન પ્રતિજ્ઞા: એટલે પક્ષને ઉદ્દેશીને ધર્મધર્મી વચનઃ ‘આ પર્વત વન્હિમાનૢ છે.’ હેતુ: એટલે સાધનરૂપ લિંગવચનઃ ધૂમવાનૂ છે માટે. દૃષ્ટાન્ત: એટલે ઉદાહરણ, બે પ્રકારના હાય છેઃ અન્વય કે વ્યતિરેક. ઉપનય: એટલે હેતુને ઉપસંહાર કરવા રૂપ ચન. ‘આ ધૂમવાન છે.’ નિગમન: એટલે હેતુના ઉપદેશપૂર્વક સાધ્ય ધર્મના ઉપદેશ કરવા તે. જેમકેઃ ધૂમવાન છે માટે આ વન્તિમાન છે.' ૮. તર્ક, વસ્તુસ્વરૂપ યથાર્થ સમજાય નહિ ત્યારે આ સ્થાણું (ઝાડનું હુંહું) છે કે પુરૂષ? એવા સંદેહ થાય તે સંશયને ટાળવા માટે અન્વયધર્મઅન્વેષણ રૂપ તર્ક પ્રયુક્ત થાય. જેમકે આના ઉપર કાગડા વિગેરે બેસે છે, વેલડીએ વીટાઇ છે અને હાલતું નથી માટે એ ‘સ્થાણું’ હાવું જોઇએ. ૯. નિર્ણય, સંશય અને તર્ક થયા પછી જે નિશ્ચય થાય તે નિણૅય. જેમકે ‘આ સ્થાણુ જ છે,' અથવા ‘આ પુરૂષ જ છે' વિગેરે. ૧૦. વાદ: કથા ત્રણ પ્રકારની છે: વાદ, જલ્પ અને વિતંડા. તેમાં સત્ય સમજવા ખાતર ગુરૂ શિષ્ય પૂર્વપક્ષ ઉત્તરપક્ષ કરે, જેમાં સામાપર હારજીતના ઉદ્દેશ ન હાય, માત્ર તત્ત્વગ્રહણબુદ્ધિ હાય તેને વાદ કહેવામાં આવે છે. અહીં હેતુ અભ્યાસવૃદ્ધિના જ હોય છે. ૧૧. જલ્પ. માત્ર પરસ્પર વિજયની ઇચ્છાથી જ છલ, જાતિ, નિગ્રહસ્થાન જેનાં લક્ષણા હવે પછી કહેવાશે તેવા આરોપવાળી કથા તે જ૫. સન્માર્ગની પ્રતિપત્તિ માટે પર પક્ષમાં દૂષણનું આરેાપણુ કરવું તે શિષ્ટસંમત છે. ગતાનુગતિક લોકો છેતરાઇ કુમાર્ગે ન જાય તેટલા માટે કાવાન મુનિએ છલાદિની યોજના બનાવી છે. ૧૨. વિતંડા, ઉપરની કથા જ્યારે પ્રતિપક્ષજત હાય ત્યારે વિતંડા કહેવાય છે. વાદીએ જે કલ્પના કરી હાય તેનાથી વિરૂદ્ધ Page #714 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૬૭ જે બીજી કલ્પના તે પ્રતિપક્ષ. એવા પ્રતિપક્ષ વગરની એટલે પ્રતિપક્ષ સાધનાહીન જે કથા તે વિતંડા. વિતંડાવાદી પેાતાના પક્ષને સ્થાપ્યા વિના ગમે તે પ્રકારે પરોક્તને દૂધવા તત્પર રહે છે. ૧૩. હેત્વાભાસ. હેતુ ન હેાવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તેના પાંચ પ્રકાર છેઃ અસિદ્ધ, વિરૂદ્ધ, અનૈકાંતિક, કાલાહ્યયાપદિષ્ટ, પ્રકરણુસમ. (૧) અસિદ્ધ: જેને પક્ષધર્મત્વ ન હોય તે. જેમકેઃ શબ્દ અનિત્ય છે, ચક્ષુવાળા છે તેથી. (૨) વિરૂદ્ધ: વિપક્ષમાં હોય અને સપક્ષમાં હેાય જ નહિ તે. જેમકે શબ્દ નિત્ય છે, કાર્ય છે તેથી. (૩) અનૈકાંતિક: પક્ષાદિ ત્રણેમાં હોય તે અનૈકાંતિક. જેમકે શબ્દ નિત્ય છે, કારણ કે પ્રમેય છે. (૪) કાલાત્યયાપષ્ટિઃ હેતુના પ્રયોગના કાળ હોય તેને પડતા મૂકી અથવા તે પસાર થઇ ગયા પછી પ્રયોજેલા અથવા પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ પક્ષમાં રહેલા હેતુ તે. જેમકે બ્રાહ્મણે દારૂ પીવા, કેમકે તે દૂધની પેઠે દ્રવ દ્રવ્ય હાવાથી પેય છે. (૫) પ્રકરણસમ:- સ્વપક્ષની સિદ્ધિમાં તેમજ પરપક્ષની સિદ્ધિમાં પણ જે ત્રરૂપ હેતુ આવે છે તે. પક્ષ અને પ્રતિપક્ષમાં તુલ્ય હાય તે. એવા હેતુથી વિરૂદ્ધ સાધ્ય પણ સધાય. ૧૪, છલ: પર પુરૂષે સ્થાપન કરેલા વાદમાં પેાતાને માન્ય અન્ય અર્થની કલ્પનાથી વચનના વિદ્યાત કરવા તે છલ. તેના ત્રણ પ્રકાર છે. વાક્કલ, સામાન્ય છલ, ઉપચાર છેલ. પરોક્તમાં અર્થાતર કલ્પના તે વાલ. જેમકે નવ કંમલવાન દેવદત્ત છે. એમાં નવના અર્થ ‘નવીન' છે તેને બદલે નવ’ ના અર્થ નવ સંખ્યા કરી સામાને વચનવિઘાત કરવા કે અહા! દેવદત્તને નવ કાંબળે ક્યાંથી?’ એ વાÐલ. અતિ પ્રસંગવાળા સામાન્યને હેતુકેટિમાં આરોપી તેના જ નિષેધ કરવા તે સામાન્ય છલ. લાક્ષણિક પ્રયોગમાં મુખ્યાર્થની કલ્પના કરીને વચનવિદ્યાત કરવા તે ઉપચાર છä. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. ૧૫ જાતિ: જેનાથી પક્ષહેતુ વિગેરે દૂષિત થતાં નથી એવા દૂષ [ભાસને જાતિ કહે છે. અદૂષણ છતાં પણ દૂષણવત્ આભાસે તે જાતિ. એના ચોવીશ પ્રકાર છે: સાધમ્ય, વૈધર્મે, ઉત્કર્ષ, અપકર્ષ, વર્ણ, અવર્ય, વિકલ્પ, સાથ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, પ્રસંગ, પ્રતિષ્ઠાન્ત, અનુત્પત્તિ, સંશય, પ્રકરણ, અહેતુ, અથાપત્તિ, અવિશેષ, ઉપપત્તિ, ઉપલબ્ધિ, અનુપલબ્ધિ, નિત્ય, અનિત્ય, કાયૅસમ. ૧૬. નિગ્રહસ્થાન સામે માણસ જે વડે નિગ્રહ પામે-વાદ કરતે બંધ પડે તે નિગ્રહસ્થાન-પરાજયસ્થાન. એના સામાન્યતઃ બે પ્રકાર છેઃ વિપ્રતિપ્રત્તિ અને અપ્રતિપત્તિ, સાધનાભાસમાં સાધનબુદ્ધિ અથવા દૂષણભાસમાં દૂષણબુદ્ધિ તે વિપ્રતિપત્તિ. સાધનનું અદૂષણ કે દૂષણનું અનુદ્ધરણ એ અપ્રતિપત્તિ. વાદીને કર્તવ્યની પ્રતિપત્તિ ન થાય અથવા ઉલટી થાય એ બે રીતે વાદીને પરાજય થઈ શકે. એના બાવીશ પ્રકાર છે તે નીચે પ્રમાણે – (૧) પ્રતિજ્ઞાાનિક પ્રતિવાદી તરક્કી હેતુમાં અનેકાંતિક દૂર પણ બતાવવામાં આવે ત્યારે તે (પ્રતિવાદી)ના દષ્ટાતને ધર્મ પિતાના દૃષ્ટાતમાં અંગીકાર કરતાં પ્રતિજ્ઞા હાનિ નામનું નિગ્રહસ્થાન. (૨) પ્રતિજ્ઞાન્તર: પ્રતિજ્ઞાત અર્થને સામા તરફથી પ્રતિષેધ કરવામાં આવે ત્યારે એમ કહેવું કે પ્રતિજ્ઞાત જે ધમ છે તેના અન્ય ધમેને અમે તે સાધવા ઈચ્છીએ છીએ એ દોષનું નામ પ્રતિજ્ઞાંતર. આમાં વાદીની પ્રતિજ્ઞા ખોટી થઈ જાય છે તેથી તે તેનું નિગ્રહસ્થાન થયું. (૩) પ્રતિજ્ઞાવિધિ: પ્રતિજ્ઞા અને હેતુને જેમાં વિરોધ આવે તે નિગ્રહસ્થાન. (૪) પ્રતિજ્ઞાસંન્યાસ: સામા પક્ષ તરફથી પક્ષ અને સાધનને દૂષિત કરવામાં આવે ત્યારે તેનો ઉદ્ધાર કરવાની શક્તિ ન હોવાથી પ્રતિજ્ઞા છુપાવવા પ્રયત્ન કરવો તે નિગ્રહસ્થાન. ૧ આ સર્વનાં લક્ષણ અને દષ્ટાન્ત જાણવા યોગ્ય છે પણ જગ્યા બહુ રોકાય તેથી વિસ્તાર તારવ્યા નથી. જિજ્ઞાસુએ દર્શનની લોક ૩૧ ની ટીકામાંથી જોઇ લેવાં. Page #716 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૬૯ (૫) હેત્વન્તર: પ્રથમ હેતુ કાંઇ પણ વિશેષણ વગર કહેવામાં આવતાં જ્યારે તેને દૂષણ આપવામાં આવે ત્યારે તેનું વિશેષણ કહેવું તે નિગ્રહસ્થાન. (૬) અર્થાન્તર: પ્રકૃત પ્રસંગને લાગુ ન પડે તેવું ખેલવું, અવ્યવસ્થિત વાતા કરવી તે (Irrelavaney ) નિગ્રહસ્થાન. આ દૂષણુ ઘણાં વાદમાં તેમજ ભાષણેામાં થઇ જાય છે. (૭) નિરર્થક: તાત્પર્ય વગરનાં એટલે જેમાંથી કાંઇ પણ અર્થ ન નીકળે તેવાં વચનેા ખેલવાં અથવા અક્ષરે ક્રમમાત્ર ખાલી જવા તે નિગ્રહસ્થાન. (Nonsense ). (૮) અવિજ્ઞાતાર્થ: જે સાધનવાક્ય અથવા દૂષણુવાક્ય ત્રણ વાર ફરી ફરીને કહ્યા છતાં પણ પરિષથી કે પ્રતિવાદીથી સમજી શકાય નહિ તે. ફિલષ્ટ શબ્દ, અપ્રસિદ્ધ પ્રયોગ, અતિ-હસ્વાચ્ચાર-એ સર્વના આ નિગ્રહસ્થાનમાં સમાવેશ થાય છે. (૯) અપાર્થક: જેમાં પૂર્વાપર સંગતિ ન મળે એવા પદ સમુદાયના પ્રયાગથી વાક્યના અર્થ જ ન મળી શકે અથવા જે અપ્રતિષ્ઠિત વાક્યાર્થ હોય તે અપાર્થક નિગ્રહસ્થાન. (૧૦) અપ્રાપ્તકાલ: પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન. આ વચનક્રમ છે, તેનું ઉલ્લંઘન કરી અવયવાના વિપર્યાસ કરી અનુમાન પ્રયાગ કરવા તે અપ્રાપ્તકાળ નિગ્રહસ્થાન, (૧૧) ન્યૂન: પંચ અવયવવાળા વાક્યના પ્રયાગને સ્થાને એકાદ બે હીન વાક્યના પ્રયોગ કરવા તે ન્યૂન નામનું નિગ્રહસ્થાન. (૧૨) અધિક: એક જ હેતુ અથવા ઉદાહરણથી કોઇ પણ વાતનું પ્રતિપાદન કર્યાં પછી તેમાં પાછે બીજો હેતુ કે બીજું ઉદાહરણુ આપવું તે અધિક નિગ્રહસ્થાન. (૧૭) પુનરૂક્ત: એકના એક શબ્દ અથવા અર્થનું વારંવાર ઉચ્ચારણ કરવું તે. (૧૪) અનનુભાષણ: પરિષથી સમજાયલું અને વાદીએ ત્રણ વાર કહી બતાવેલું એવું છતાં જેનું પ્રત્યુચ્ચારણ થઇ શતું નથી તે પ્રતિવાદીનું અનનુભાષ નામે નિગ્રહ Page #717 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સ્થાન. જે પ્રત્યુચ્ચાર કરી શકતા નથી તે દૂષણ શા આધારે કહેશે? (૧૫) અજ્ઞાન: પરિષદ્ જાણી શકી હોય પણ પ્રતિવાદી ન સમજી શકયા હોય એવું જે વાદીનું કહેવું તે પ્રતિવાદીનું અજ્ઞાન નામે નિગ્રહસ્થાન. કેમકે ઉત્તરના વિષય જ તે જાણતા નથી તે શું બેલે? (૧૬) અપ્રતિભા: પરપક્ષનું ગ્રહણ થયું હોય, તેનું અનુભાષણ કરી બતાવ્યું હાય, છતાં તેના ઉત્તર જડે નહિ એ અપ્રતિભા નામે નિગ્રહસ્થાન કહેવાય છે. (૧૭) વિક્ષેપ: કાર્યવ્યાસંગના ન્હાનાથી કથાના વિચ્છેદ કરવા તે. સાધવા ધારેલા કાર્યની સાધનતા શક્ય માની લઈ કથાને કોઇ પ્રકારે ઉડાવવી. જેમકે: આ કરવું મારે રહેવા દેવું પડે છે કેમકે ઉપરૂદ્ધ થયા છે. આ વિક્ષેપથી પરાજય. (૧૮) મતાનુજ્ઞા: સ્વપક્ષમાં સામાએ કાઢેલા દાષના ઉદ્ધાર કર્યા વિના પરપક્ષમાં દોષનું આરોપણ કરવા બેસવું તે. તમે પુરૂષ છે, માટે ચાર છે; પ્રસિદ્ધ ચારાદિની પેઠે ત્યાં એમ કહે કે ‘તમે પણ પુરૂષ હોવાથી ચાર છે, તે તેમાં પેાતા પરના દોષના સ્વીકાર થઇ જાય છે અને તેમ કરતાં વાદી પરાજય પામે છે. (૧૯) પર્યયેાજ્યાપેક્ષળુ: નિગ્રહાસના અનિગ્રહ. પર્યંનુયાજય એટલે પ્રતિપક્ષીને પ્રેરણા કરે જે આ નિગ્રહસ્થાન તમે પામ્યા માટે તમારે પરાજય થયો એમ કહેવામાં આવે તે છતાં તે ઉપેક્ષા કરી અંગીકાર ન કરે તેા ઉક્ત નિગ્રહસ્થાન પામે. (૨૦) નિરનુયેાજ્યાનુયોગ: અનિગ્રહ સ્થાને નિગ્રહસ્થાન કહેવામાં આવે તે. નિગ્રહને અનહે એવા વાદીને કહેવામાં આવે જે તમે નિગ્રહ પામ્યા તા એમ કહેનાર પતે જ અસદ્ દોષની ઉદ્ભાવનાથી નિગ્રહ પામે છે. (૨૧) અપસિદ્ધાન્ત: સિદ્ધાન્તના અણુપગમ કરીને પછી અનિયમિત કથાપ્રસંગમાં પડવું તે. અમુક સિદ્ધાન્ત અંગીકાર કરી પછી આડી અવળી વાત કરવી તે. પેાતે કહેલ સિદ્ધાન્તની વિરૂદ્ધ ખેલવું તે નિગ્રહસ્થાન Page #718 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૭૧ (૨૨) હેત્વાભાસ: ઉપર જણાવ્યા છે તે પાંચ અનેકાંતિકાદિ. આ પ્રમાણે તૈયાયિક દર્શનનો સંક્ષેપ કર્યો.' વશેષિક, વૈશેષિકેએ આ પ્રમાણે નિવૃતિ નગરીએ જવાનો માર્ગ કહે છેઃ (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) કર્મ, (૪) સામાન્ય, (૫) વિશેષ, અને (૬) સમવાય એ છ પદાર્થના તત્ત્વજ્ઞાનથી મોક્ષમાર્ગ થાય છે. ઉપર દર્શાવેલી નિવૃતિનગરી તે મોક્ષરૂપ જાણવી. હવે એ છ પદાર્થોનું સ્વરૂપ અત્ર આપીએ છીએ તે વૈશેષિક મતાનુસાર સમજવું. ૧. દ્રવ્ય, આ પદાર્થના નવ ભેદ છે. ૧ અક્ષપાદ નામના આદિ ગુરૂએ આ મત ચલાવ્યો છે તેથી તૈયાયિકો અક્ષપાદના મતના અનુયાયીઓ પણ કહેવાય છે, શિવને-ઇશ્વરને સહારકર્તા માને છે, એમના લિગ તરીકે તેઓ દંડધારી, કાંબળી એાઢનાર, જટાધારી, ભસ્મ લપેનારા, યજ્ઞોપવિત રાખનારા, જ લપાત્ર હાથમાં રાખનારા, પંચાગ્નિ સાધનારા, કંદમલ ખાનારા અને નગ્ન રહેનારા હોય છે. ગુરુશિષ્ય અરસ્પરસ છે નમઃ શિવાય’ બોલે છે. વ, પારાપત, મહાવ્રતધર અને કાલભૂખ એ ચાર તેમના પ્રકાર છે અને અંદમાં ભરટ, ભક્તર, લંગિક, તાપસ આદિ છે. આ લિંગ અને વેશાદિ અત્ર બતાવ્યા છે તે વૈશેષિક દર્શનમાં પણ એજ પ્રમાણે સમજવાં કેમ કે વૈશેષિક અને યાયિકો વચ્ચે પ્રમાણ અને તત્ત્વ સબધે મતભેદ છે તથાપિ અ ન્ય-તત્તવાદ્યન્તર્ભાવ થઈ શકવાને લીધે બહુ થોડો જ અંતર રહે છે. એ બન્ને તપસ્વી' કહેવાય છે. નાયિક શિવ મ.વાળા કહેવાય છે અને વિશેષિકો પાશપત મતવાળા કહેવાય છે. (. દ. સમુચ્ચયને આધારે.) ઉપરના મૂળ વિભાગમાં પણ ઉક્ત ગ્રંથને આધારે ઘણો વધારો કર્યો છે. ૨ કેટલાક વૈશેષિક એ છ પદાર્થ સાથે “અભાવને ભેળવીને સાત પદાર્થ માને છે. ૩ પદાર્થ એટલે જેને નામ આપી શકાય છે. તેને આંગ્લ પરિભાષામાં categories કહે છે. ૪ વૈશેષિક દેવના લિંગ વેપાચારાદિ નિયાચિક મતનાં તે સર્વ કહેતી વખતજ કહેલાં છે. જુઓ ઉપરની નાટ. કેઈ મુનિ રસ્તામાં પડેલા તંદુલકણને ભેગા કરી આહાર કરતા હતા તે ઉપરથી તેની “કણાદ એવી સંજ્ઞા બંધાણી. તે કણુદ મુનિને શિવે ઉલૂક રૂપે આ મત કલા તેથી તે મત લય પણ કહેવાય છે. આ મતવાળા પશુપતિના ભક્ત હોય છે માટે તે પાશુપત પણ કહે વાય છે કણાદના શિષ્ય હોવાથી વૈશેષિક દાણાદ પણ કહેવાય છે. વૈશેષિક અને તૈયાયિકની વચ્ચે તત્ત્વનો જ ભેદ છે તે અત્ર બતાવ્યો છે. ઇશ્વરાદિનો ભેદ નથી. Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ર ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૧) પૃથ્વી કાઠિન્ય લક્ષણવાળી. (૨) જળ. (૨) અગ્નિ, તેના ચાર પ્રકાર છેઃ લાકડા કે છાણાના તે ભૌમ; સૂર્ય કે વિજળીના તે દિવ્ય; આહાર પચાવનાર તે ઔદર્ય; અને સેાના વિગેરેના તે આકરજ. (૪) વાયુ, (૫) આકાશ, શબ્દગુણુ, (૬) કાળ-પર, અપર, ચિત્ર, ક્ષિપ્ર વિગેરે. (ડ) દ્વિ-દિશા દશ પ્રકારના પ્રત્યય. (૮) આત્મા તે જીવ. તે અનેક નિષ અમૂર્ત અને વિભૂ-દ્રવ્ય છે. (૯) મનસ તે ચિત્ત. તે અનિત્ય છે, દ્રવ્ય છે, અણુમાત્ર છે, અનેક છે, આશુસંચારી છે અને પ્રતિશરીરે એક એક છે. ૨. ગુણ. પચીશ છે: (૧) સ્પર્શ, ગિન્દ્રિયગ્રાહ્ય છે અને પૃથ્વી અપૂ તેજસ્ અને વાયુમાં રહે છે. (૨) રસ: રસનેંદ્રિય ગ્રાહ્ય છે અને પૃથ્વી તથા જળમાં રહે છે. (૩) રૂપ: ચક્ષુર્ગાલ છે અને પૃથ્વી, જળ અને તેજમાં રહે છે. (૪) ગંધ: એ પ્રાણગ્રાહ્ય છે અને પૃથ્વીમાં રહે છે. (૫) શબ્દ: શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય છે, આકાશવૃત્તિ અને ક્ષણિક છે, કહું .શબ્દુલીને જે આકાશ અવિરૂદ્ધ હેાય તે. તેના શ્રોત્ર એવી રીતે વિભાગ અને છે. (૬) સંખ્યા: એકત્વાદિ વ્યવહારહેતુ. (૭) વિભાગ: પ્રાપ્તિપૂર્વક અપ્રાપ્તિ તે વિભાગ. (૮) સંયાગ: અપ્રાપ્તિપૂર્વક પ્રાપ્તિ તે સંયેાગ. એ અન્ને વિ યુક્ત અને સંયુક્તના યથાક્રમ હેતુ છે. (૯) પરિમાણ: મહત, અણુ, દીર્ઘ અને -હસ્ત્ર. (૧૦) પ્રથકવ: સંયુક્ત દ્રવ્ય હોય પણ જેને લઇને આ આનાથી જાદુ એમ થાય તેવા જૂદાપણાનું કારણ તે પૃથકત્વ. ૧ આત્મા સર્વગત છતાં જ્ઞાન ક્રમથી થાય છે તેનું કારણ મન છે. એ નવ પદાર્થોમાંથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર પ્રત્યેક નિત્યાનિત્ય ભેદથી દ્વિપ્રકાર છે. એમાં જે પરમાણુરૂપ તે નિત્ય અને પરમાણુથી બનેલાં દ્રષણકાદિ દ્રવ્ય તે અનિત્ય. આકાશાદિ તે નિત્ય દ્રવ્ય જ છે કેમકે ઉત્પત્તિમાન નથી. નવ પ્રકાર છતાં દ્રવ્ય સામાન્યથી બે પ્રકારે છેઃ અદ્રવ્યદ્રવ્ય અને અનેક દ્રવ્યદ્રવ્ય. અદ્રવ્યદ્રશ્ય તે આકાશ, કાલ, દિગ, આત્મા, મનસ્ અને પરમાણુ કેમકે તે કાઇ કારણુદ્રવ્યથી બનતા નથી, અનેકદ્રવ્યદ્રશ્ય તે ચણુકાદિ સ્કંધ. Page #720 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૦૩ (૧૧) (૧૨) પરત્વ-અપરત્વ: આ પર છે, આ અપર છે એવું જણાય તે. એ અન્ને દિદ્યુત અને કાળકૃત છે. એક દિશામાં રહેલા પદાર્થ એક દૃષ્ટાની અપેક્ષાએ નજીક, ખીજાને દૂર, તે દિત્કૃત, તેમજ કાળથી પણ સ્થિતિમાં યુવાવૃદ્ધાદિના ફેર પડે છે. (૧૩) બુદ્ધિ: જ્ઞાનાનંતર ગ્રાહ્ય જ્ઞાન તે બુદ્ધિ. તેના એ પ્રકાર છેઃ વિદ્યા અને અવિદ્યા. વિદ્યા ચાર પ્રકારની છેઃ પ્રત્યક્ષ, લૈંગિક, સ્મૃતિ અને આર્યું. અવિદ્યા ચાર પ્રકારની છેઃ સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન, (૧૪) સુખ: અનુગ્રહ લક્ષણ. (૧૫) દુ:ખ: એને સ્વભાવ આત્માને ઉપઘાત કરવાના છે. (૧૬) ઇચ્છા: સ્વાર્થે કે પરાર્થે અપ્રાપ્ત પ્રાર્થન તે ઇચ્છા. કામ, અભિલાષ, રાગ, સંકલ્પ, કારૂણ્ય ઇત્યાદિ તેના ભેદ છે. (૧૭) ધર્મ: કઈંકલ આપનાર આત્માના ગુણુ જે આત્મા અને મનના સંયોગથી ઉત્પન્ન થાય છે જે સ્વકાર્યના વિરોધી છે તે ધર્મ અને અધર્મ ભેદવાળા અદૃષ્ટ નામના ગુણુ છે. એમાં ધર્મ છે તે પુરૂષણ છે, કરનારને પ્રિયહિતમાક્ષાદિના કારણભૂત છે, અતિન્દ્રિય છે અને અંત્ય સુખસંવિજ્ઞાનના વિરોધી છે. (૧૮) અધર્મ: એ પણ આત્મગુણ છે અને તેના કર્તાને અહિત્ય પ્રત્યાયના હેતુ છે, અતીન્દ્રિય છે અને અંત્ય દુઃખસંવિજ્ઞાનના વિરોધી છે. (૧૯) પ્રયત્ન: તે ઉત્સાહ છે. એ અંતઃકરણને અન્ય ઇંદ્રિય સાથે યાગ કરાવનાર છે અને હિતાહિતપ્રાપ્તિપરિહાર માટેના ઉદ્યમરૂપ તથા શરીર વિધારક છે. (૨૦) સંસ્કાર: એના બે પ્રકાર છેઃ ભાવના અને સ્થિતિસ્થાપક. ભાવના આત્મગુણ છે, જ્ઞાન છે, જ્ઞાનહેતુ છે; દૃષ્ટ અદૃષ્ટ શ્રુતની સ્મૃતિથી તે અનુમેય છે. સ્થિતિસ્થાપક એ મૂર્ત દ્રવ્યના ગુણ છે. (૨૧) દ્વેષ: પ્રજવલન્ રૂપ. દ્રોહ, ક્રોધ, અક્ષમા, અમર્ષ એ ભેદ છે. ૮૬ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૨૨) સ્નેહ: એ જળનો ગુણ છે અને સંગ્રહ અને મૃદુતાનું કારણ છે. (૨૩) ગુરૂત્વ: જળ અને ભૂમિમાં રહે છે, પતનનું કારણ છે અને અપ્રત્યક્ષ છે. (૨૪) દ્રવ: સ્પન્દન કારણું. સહજ અને નૈમિત્તિક બે પ્રકારે છે. જળનું દ્રવત્વ સહજ છે, પૃથ્વી અને તેજસનું દ્રવત્વ નૈમિત્તિક છે, અગ્નિસંગથી થાય છે. (૨૫) વેગ: પૃથ્વી જળ તેજસ્ વાયુ અને મનમાં રહે છે, પ્રય લથી ઉત્પન્ન થાય છે, ચોક્કસ દિફક્રિયા પ્રબંધને હેતુ છે. ગુણો સર્વ દ્રવ્યાશ્રિત છે, નિષ્ક્રિય છે અને પોતે બીજા ગુણવાળા નથી. એમાં ૧-૨-૩-૪-૧૧-૧૨-૨૩-૨૪-૧૨૨૫ એટલા મૂર્તિ ગુણ કહેવાય છે, ૧૩–૧૪-૧૫-૧૬–૨૧૧૭-૧૮-૧૯-૨૦-૫ એટલા અમૂર્ત ગુણ કહેવાય છે અને ૬-૯-૧૦–૮-૭ એટલા ઉભય ગુણ કહેવાય છે. ૩, કર્મ, પાંચ પ્રકાર છે. (૧) ઉક્ષેપણ મુશળાદિનું ઊંચું લઈ જવું તે. (૨) અવક્ષેપ: તેથી ઉલટું એટલે નીચે લઈ આવવું તે. (૩) આકુંચન: ઋજુને કુટિલ કરનાર. સીધી આંગળીને આડી કરનાર કમે. (૪) પ્રસારણ: વાંકા વાળેલા અવયવને સીધા કરનાર કર્મ. (૫) ગમન: અનિયત દિદેશ થકી સંગ તથા વિભાગ. એમાં રચન્દન, પતન, ભ્રમણ વિગેરેનો સમાવેશ થાય છે. ૪સામાન્ય: બે પ્રકારે પર અને અપર. (૧) પર: દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનાર સત્તા જાતિ (આ સત, આ સ-એવા અનુગત આકારનું કારણું). (૨) અપર: દ્રવ્યત્યાદિ તે અપર. દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ એ અપર સામાન્ય. નવે દ્રવ્યમાં દ્રવ્ય દ્રવ્ય એવી બુદ્ધિને હેતુ તે દ્રવ્યત્વ, એજ પ્રમાણે ગુણોને વિષે ગુણબુદ્ધિ વિધાયક તે ગુણત્વ, તેમજ કર્મમાં કર્મ વિધાયક. હવે એમાં દ્રવ્યત્વાદિ પિતાના આશ્રય દ્રવ્યાદિમાં અનુવૃત્તિ પ્રત્યયહેતુ હેવાથી સામાન્ય કહેવાય છે તેમજ પોતાના Page #722 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૯૭૫ આશ્રયની ગુણદિથી વ્યાવૃત્તિ કરે છે માટે વિશેષ પણ કહેવાય છે, માટે અપર સામાન્ય ઉભય રૂ૫ હોવાથી સામાન્ય વિશેષ એવી સંજ્ઞાને પામે છે. ૫. વિશેષ, નિત્ય-દ્રવ્ય-અણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને મનમાં રહેનાર અંત્ય તે વિશેષ જાણવા. નિત્ય દ્રવ્યમાં રહેનાર એટલે વિનાશ આરંભ રહિત એવા દ્રવ્યમાં રહેનાર. અંતે થાય તે અંય કહેવાય. દ્રવ્ય-દ્રવ્ય વિશેષ એક એકજ હોય, અનેક નહિ, કેમ કે એક વિશેષ થકીજ પોતાના આશ્રયની અન્ય થકી વ્યાવૃત્તિ થઈ આવે છે, એટલે અનેક વિશેષની કલ્પના કરવી વ્યર્થ છે. ૬, સમવાય: અયુતસિદ્ધ એટલે અપૃથફસિદ્ધ એટલે તંતુમાં રહેલા પટની પેઠે અન્ય આશ્રયમાં નહિ રહેનારા એવા આધાર આધેય ભાવવાળા બે પદાર્થોને પરસ્પર સંબંધ જે ઈહ પ્રત્યયને હેતુ તે સમવાય. જેમ કે આ તંતુમાં પટ છે, આ પટમાં ગુણ કમૅ છે, આ ગુણકર્મમાં સત્તા છે, આ દ્રવ્યમાં દ્રવ્યત્વ છે, આ ગુણમાં ગુણત્વ છે ઈત્યાદિ વિશેષ પ્રત્યય જેનાથી થાય છે તે સમવાય. ઈહ પ્રત્યય એટલે અત્ર તંતુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણ તે સમવાય. તે એક, વિભુ અને નિત્ય છે. આ મતવાળા પ્રમાણે બે જ માને છે. પ્રત્યક્ષ અને અનુમાન લૈંગિક). પ્રત્યક્ષ બે પ્રકારનું છે. એપ્રિય અને ગજ. આપણુ વિગેરેને પાંચ ઇંદ્રિય અથવા મનના સન્નિકથી થાય છે તે એંદ્રિય. તેના બે પ્રકાર છેઃ નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુસ્વરૂપલોચન માત્ર તે નિર્વિકલ્પક. એનાથી માત્ર સામાન્ય પ્રહાય છે એમ નહિ, ભેદ પણ તેમાં ભાસે છે, પરંતુ એમાં આ સામાન્ય અને આ વિશેષ એ સ્પષ્ટ વિવેક થતો નથી. સવિકલ્પક સામાન્ય વિશેષરૂપતાને સ્પષ્ટ કરી ગૃહે છે. ગજ પ્રત્યક્ષના બે પ્રકાર છેઃ યુક્તનું પ્રત્યક્ષ અને વિયુક્તનું પ્રત્યક્ષ. લૈંગિક (અનુમાન) એટલે લિંગ દર્શનથી આવ્યભિચારિત્યાદિ વિશેષણયુક્ત જ્ઞાન છે. આ આનું કાર્ય છે, કારણ છે, સંગી છે, સમવાયી છે, વિરોધી છે ઈત્યાદિ જ્ઞાન તે લૈંગિક.' ૧ વૈશેષિક દર્શનના વિશેષ સ્વરૂપ માટે ન્યાયતંદલી ગ્રંથ જેવો. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા સાંખ્ય.' સાંખ્યમતનો નિવૃતિમાર્ગ આ પ્રમાણે કલ્પાય છે. નિરીશ્વર અને સેશ્વર બન્ને પ્રકારના સાંખ્યોની તત્ત્વવ્યવસ્થા એકસરખી છે. તેઓ પચીશ તત્વને માને છે અને એ પચીશ તના યથાર્થ જ્ઞાન નમાં મુક્તિ માને છે. તેમની તત્વવ્યવસ્થા નીચે પ્રમાણે છે૧ પ્રકૃતિ-પ્રધાન, ત્રણ ગુણો છેઃ સરવ: રજસ અને તમસ. ૧ સાંખ્ય: ત્રિદંડ કે એક દંડ, કૌપીનધારી કે ધાતુ રતાંબર ધારી, શિખાવાળા કે જટાધારી, માથે મુંડેલા અને મૃગચર્મ આસનવાળા, દ્વિજધરે જ જમનારા, પંચ ગ્રામ પરાયણ, દ્વાદશાક્ષર જ પનારા, પરિવ્રાજક આ મતના ભક્તો હોય છે અને વંદના કરતાં “ નમો નારાયણાય” એમ ઉચ્ચાર કરે છે અને પ્રત્યુત્તરમાં પણ “ નારાયણાય નમ:' એમ કહે છે. તેઓ દયા નિમિત્તે ભૂખનિશ્વાસને રોકનારી મુખવસ્ત્રિકા ( લાકડાની) રાખે છે, જળજીવ૫ર દયા રાખવા પાણી માટે ગળણું નિરંતર સાથે રાખે છે અને ભક્તોને ઉપદેશ આપી તેમની પાસે છત્રીશ આગળ લાંબુ અને વીશ આગળ પહોળું ગળણું રખાવે છે. તેઓ કહે છે ખારા જળથી મીઠા પાણીના પોરા મરી જાય છે અને મીઠાથી ખારાના મરી જાય છે માટે જળસંકર કરે નહિ. સાંખ્યમતમાં કેટલાક ઈશ્વરને દેવતા માને છે, કેટલાક ઈશ્વર માનતા નથી તે નિરીશ્વર સાંખ્ય કહેવાય છે. તેમને (નિરીશ્વર) નારાયણ દેવતા છે. તેમના મતના પ્રવર્તક કપિલ, આસુરિ, પંચશિખ, ભાર્ગવ, ઉત્પલક વિગેરે થયા છે. કપિલ પ્રવર્તકના નામથી તે મત કપિલ પણ કહેવાય છે; વળી કપિલનું બીજું નામ પરમર્ષિ હોવાથી તે મતને પરમ પણ કહેવાય છે. બનારસમાં તે મતવાળા ઘણા હોય છે. કેટલાક તો માસ માસના ઉપવાસ કરે છે. તેઓ વેદમાં બતાવેલી હિંસાથી દૂર રહી અધ્યાત્મવાદિઓ કહેવાય છે. ૨ સાંખ્ય મત પ્રમાણે ત્રણ પ્રકારનાં દુઃખથી દાઝેલાને તત્વજિજ્ઞાસા પેદા થાય છે. તે ત્રણ પ્રકારનાં દુઃખ આ પ્રમાણે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. આધ્યાત્મિક દુઃખ બે પ્રકારે છે. શારીર અને માનસ. તેમાં વાત પિત્ત કફના વૈષમ્યથી વર અતિસારાદિ થાય તે શરીર અને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આદિથી થાય તે માનસ. એ સર્વ આંતર ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયસાધ્ય દુઃખ બે પ્રકારનું છેઃ યક્ષ રાક્ષસ ગ્રહ વિગેરેના આવેશથી થયેલું તે આધિદૈવિક અને મનુષ્ય પશુ પક્ષી મૃગ સર્પ વિગેરેને નિમિત્તે થયેલું તે આધિભૌતિક. આ ત્રણ પ્રકારના દુઃખને લીધે બુદ્ધિમાં રહેલા રજ:પરિણામના ભેદથી પ્રાણીને પીડા થાય છે અને તે દુઃખ ટાળવા તવજિજ્ઞાસા ઉદભવે છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૭૭ સવ સુખલક્ષણ છે. એનાથી પ્રસાદ થાય છે. એનાં ચિહ્નો પ્રસાદ, બુદ્ધિપાટવ, અલાઘવ, અદ્વેષ વિગેરે છે. લેકેમાં સુખ પામે છે તે આદૈવ મૃદુતા સત્ય શૌચ લાજ બુદ્ધિ ક્ષમા અનુકંપા વિગેરેનું સ્થાન થાય છે, એ સત્ય. રજસ દુઃખલક્ષણ છે. એનાથી તાપ થાય છે. તાપ, શેષ, ભેદ, ચલચિત્તતા, સ્તંભ, ઉદ્વેગ એ એનાં ચિહ્નો અથવા કાર્યો છે. દુઃખ આવી પડે છે તે સમયે દ્વેષ, દ્રોહ, મત્સર, નિંદા, વચન, બંધન, તાપ વિગેરેનું સ્થાન થઈ પડે છે એ રજસ્. તમસ મહલક્ષણ છે. એનાથી દૈન્ય થાય છે. દૈન્ય મેહ મરણ આસાદન બીભત્સ અજ્ઞાન અગૌરવ વિગેરે તમો ગુણનાં ચિહ્નો અથવા કાર્યો જાણવાં. જેને મેહ થાય છે તે અજ્ઞાન મદ આળસ ભય દીનતા અકર્મણ્યતા નાસ્તિકતા વિષાદ ઉન્માદ સ્વ વિગેરેનું સ્થાન થાય છે તે તમ. એ ત્રણ ગુણોની સામ્યવસ્થા એટલે તુલ્ય પ્રમાણથી ત્રણે જેમાં રહેલા હોય તેવી અવસ્થા તેને પ્રકૃતિ કહેવાય છે. એનું બીજું નામ પ્રધાન અથવા અવ્યક્ત પણ છે. એ નિત્ય, અર્ચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકસ્વભાવ એવા ફૂટસ્થ સ્વરૂપવાળી છે. ૨, મહાન-બુદ્ધિ, એ પ્રકૃતિથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ગાય છે અશ્વ નથી અથવા આ થાંભલે જ છે પુરૂષ નથી એવી વિષયનિશ્ચયરૂપ તે છે. એના આઠ રૂ૫ છેઃ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર સાત્વિક અને એ ચારેના પ્રતિપક્ષ (અધર્માદિ) તે તામસ ચાર ૩, અહંકાર, હું સુંદર છું, હું નસીબદાર છું—એવું અભિમાન થવું તે અહંકાર. ૪-૧૯ એ અહંકારમાંથી સોળ તો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે – પાંચ બુદ્ધીન્દ્રિયો: સ્પર્શન એટલે ત્વચા રસન એટલે જિહા, પ્રાણુ એટલે નાસિકા, ચક્ષુ એટલે આંખો અને શ્રોત્ર Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. એટલે કાન એ પાંચ ઇંદ્રિયા પોતપોતાના વિષયને ગ્રહે છે માટે ઇંદ્રિયો પાતે જ બુદ્ધિઇંદ્રિય કહેવાય છે. પાંચ કર્મેન્દ્રિયા, પાયુ તે ગુદા, ઉપસ્થ તે લિંગ અથવા યાનિ, વાક્ તે જેનાથી ખેલાય છે તે, પાણિ તે હાથ, પાદ તે પગ. એમનાથી મલાત્સર્ગ, સંભાગ, વચન, આદાન, ચલનઆદિ કર્મ સિદ્ધ થાય છે માટે તેમને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે. મન: એ જ્યારે બુદ્ધિઇંદ્રિય સાથે મળે છે ત્યારે બુદ્ધૃિપ થાય છે અને કર્મેન્દ્રિય સાથે મળે છે ત્યારે કર્મરૂપ થાય છે. તેને સ્વભાવ મુદ્દાવગર પણ સંકલ્પ કર્યાં કરવાના છે. પાંચ તન્માત્ર: અહંકારથી અન્યાન્યપર જે રૂપ તે તન્માત્ર, તેજ સૂક્ષ્મ. તે પાંચ છે. રૂપ તન્માત્ર તે શુકલકૃષ્ણાદિ રૂપવિશેષ; સતન્માત્ર તે તિસ્તાદિ રવિશેષ; ગંધતત્માત્ર સુગંધ દુર્ગંધ આદિ ગંધવિશેષ; શબ્દતન્માત્ર તે મધુર કોમળ કઠોર આદિ શબ્દવિશેષ; સ્પર્શતન્માત્ર તે મૃદુ કનિાદિ સ્પર્શવિશેષ. ૨૦-૨૪ પાંચ ભૂતા, ઉપર્યુક્ત પાંચ તન્માત્રથી ભૂતા ઉત્પન્ન થાય છેઃ રૂપતન્માત્રસૂક્ષ્મથી અગ્નિ પેદા થાય છે, રસથી જળ પેદા થાય છે, ગંધથી પૃથ્વી થાય છે, શબ્દથી આકાશ થાય છે અને સ્પર્શથી વાયુ થાય છે. ૨૫ પુરૂષ: ઉપર કહ્યા તે ચાવીશ તત્ત્વા છે: પ્રકૃતિ, મહાન, અહુંકાર, પાંચ મુદ્ધિઇંદ્રિય, પાંચ કર્મેન્દ્રિયા, મન, પાંચ તન્માત્ર અને પાંચ ભૂતેા એ ચેાવીરા તત્ત્વરૂપ પ્રધાન-પ્રકૃતિ સાંખ્યમતમાં કહેલ છે, તેથી અન્ય પચીશમેા પુરૂષ-આત્મા જાવે. તે અકર્તા, વિગુણુ અને ભેાક્તા છે. પુરૂષ ચૈતન્ય સ્વરૂપ છે. જન્મ મરણને નિયમ દેખવાથી તેમજ ધર્માદિ અનેક ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હાવાથી પુરૂષ અનેક છે, જાતે અકર્તા છે. આ પુરૂષપ્રકૃતિની કેટલીક જરૂરી હકીકત લક્ષ્યમાં રાખવા જેવી છે. પ્રકૃતિથી મહાનૂ થાય છે, મહાનથી અહંકાર, તેથી સાળના સમૂહ અને તેમાંના પાંચથી પાંચ ભૂતા. આ પ્રકૃતિ તે વિકાર નથી કેમ કે કશાથી ઉત્પન્ન થયેલી નથી. બુદ્ધિ વિગેરે સાત તે પરનાં Page #726 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૭૮ કારણ હોવાથી પ્રકૃતિ કહેવાય છે, તેમ પોતે જાતે કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ કહેવાય છે. સોળ સમૂહ તે વિકૃતિ જ છે, અને પુરૂષ તે વિકૃતિ પણ નથી અને પ્રકૃતિ પણ નથી કેમ કે તે અનુત્પન્ન અને અનુત્પાદક છે. આત્મા પુણ્ય પાપાદિ કરતો નથી માટે અકર્તા છે, કર્તાપણું એ પ્રકૃતિને ધર્મ છે. પુરૂષ વિગુણ એટલે સત્વ રજસ્ તમથી વર્જિત છે, નિર્ગુણ છે કેમ કે ગુણ પ્રકૃતિને ધર્મ છે. એ ભોક્તા એટલે અનુભવ કરનાર છે પણ તે પણ સાક્ષાત્ ભક્તા નહિ પણ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ જે ઉભયમુખદર્પણ જેવી છે તેમાં સુખદુઃખાદિનું જે પ્રતિબિંબ પડે તે સ્વ૨છ આત્મામાં પણ સ્કુરે અને તેથી તેને જોતા લક્ષણમાત્રથી કહી શકાય. પુરૂષ નિત્યચિત છે એટલે નિત્ય ચેતનશક્તિ રૂપ છે. અહીં પુરૂષનું લક્ષણ ચૈતન્ય કહ્યું, જ્ઞાન નહિ. જ્ઞાન બુદ્ધિને વિષય ગણાય. પુરૂષ અનેક છે. પ્રધાન અને પુરૂષો સંબંધ પાંગળા અને આંધળાના સંબંધ જેવો છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત જે શબ્દાદિકનું પિતામાં પ્રતિબિંબ પડવાથી તેમાં પુરૂષ આનંદ માને છે અને એમ પ્રકૃતિને સુખરૂપ માની મેહમાં સંસારમાં પડ્યો રહે છે. પ્રકૃતિ અને પુરૂષના તફાવતના જ્ઞાનથી એટલે વિવેકજ્ઞાનથી પુરૂષને પ્રકૃતિ થકી જે વિગતે મોક્ષ પ્રકતિને વિવેક સમજાય ત્યાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરૂષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મોક્ષ થાય છે તે બંધ ત્રણ પ્રકારના છે. પ્રાકૃતિક, વૈકારિક અને દક્ષિણ. પ્રકૃતિને આત્મા જાણ જે ઉપાસે છે તેમને પ્રાકૃતિક બંધ થાય છે; ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને પુરૂષ જાણું ઉપાસે તેમને વિકારિક બંધ થાય છે; ઈચ્છાપૂર્યાદિ કર્મને પુરૂષ બુદ્ધિથી સેવે તેને દક્ષિણ બંધ થાય છે. એ બંધાદિ સર્વ પ્રકૃતિને થાય છે પણ અવિવેકને લીધે પુરૂષ સાથે સંબંધવાળા મનાય છે. આ મતમાં પ્રમાણ ત્રણ પ્રત્યક્ષ, લૈંગિક, શાબ્દ. પ્રત્યક્ષમાં ઇંદ્રિય પિોતે જ વિષયાકાર પામે છે. ૧ કે આંધળો સંઘ સાથે પાટલીપુર નગર જવા નીકળ્યો. સાથને રસ્તામાં ચાર એ મારી નાંખે પણ આંધળા બચી ગયો. ત્યાંજ ૫ડથી ૫ડયો કાંફાં મારવા લાગ્યો. તેને વનના ભાગમાં રહેલા એક પામળાએ દોડે, બેલા, ખાતરી આપી. વાતચીત કરી આંધળે પાંગળાને ખાધે બેસાડો; હવે પાંગળો માર્ગ બતાવે તેમ આંધળો ચાલવા લાગ્યા. આખરે તેઓ પાટલીપુર પહોંચ્યા, આત્મા-પરૂષને પાંગળો ગણ અને પ્રકૃતિને અંધ ગણવી. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦. ઉપમિતિ ભવપ્રપંચ કથા. સંગિક અથવા અનુમાનઃ પૂર્વવત, શેષત, સામાન્ય દણ. (નૈયાયિક પ્રમાણે) શા: આતશ્રુતિવચન. આખ તે રાગદ્વેષાદિ રહિત. આ પ્રમાણે સાંખ્યમતનો સંક્ષેપ કરો. બૌધ દર્શન બોધ દર્શનકારોએ નિવૃતિ નગરીના માર્ગની કેવી કલ્પના કરી છે તે ભાઈ પ્રક! હવે તને જણાવું છું. જોધ દર્શનમાં બાર આયતન કહેવાય છે તે આ પ્રમાણે પાંચ ઇંદ્રિ, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, મન અને ધર્મા યતન. છેવું ધર્મ એટલે સુખદુઃખ વિગેરે તેનું આયતન એટલે ઘર તે શરીર જાણવું. બધે પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ માને છે. બો ચાર આર્ય સત્ય માને છે. યથાવસ્થિત વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કરવાથી જે હિત લાગેલાં તે સત્ય કહેવાય છે અને સર્વ હેય ધર્મથી દૂર હોય તે આર્ય કહેવાય છે. એ ચાર આર્ય સો આ પ્રમાણે છેઃ દુઃખ, સમુદય, માર્ગ, નિરોધ, (૧) દુ:ખ: ફળ રૂપે જે પંચ ઉપાદાન સ્કંધ તે દુઃખ એટલે સંસારી સ્કંધ, એક સ્થાનકેથી બીજે સ્થાનકે સંસરણ થાય ૧ બધ. બુદ્ધ સાત છે: વિપશ્યી, શિખી, વિશ્વભૂ, કંકુછંદ, કાંચન, કાશ્યપ અને શાક્યસિંહ. તેમનું જે દર્શન તે બૌધ. ચામર, માથે મુંડન, મૃગચર્મ અને કર્મડતું એ તેનાં લિંગ. ગેરૂથી રંગેલું ઘુંટી સુધી આવે તેવું વસ્ત્ર તે વેશ. શૌચક્રિયા બહુ પ્રકારની છે, ભિક્ષા સમયે પાત્રમાં જે પડે તે બધું શુદ્ધ માનીને માંસને પણ માર છે, બ્રહ્મચર્યાદિ સ્વકીય ક્રિયામાં બહુ દઢ રહે છે. એ તેમને આચાર જાણો, ધર્મ બુદ્ધ અને સંઘ એ તેમની રાત્રયી કહેવાય છે. સુરતને ધર્મધાતુ કહે છે, તેનાં ભિક્ષુ, સૌગત, શાય શૌદ્ધોદસિ, સુગત, તથાગત, શૂન્યવાદી વિગેરે નામે છે. ૨ આ ચાર આર્ય સત્યની હકીકત સૌતાંત્રિક બૌદ્ધ મતાનુસાર છે કે આગળ જણાશે. Page #728 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૧ પરિશિષ્ટ ૩. એક ભવમાંથી અનંત ભરમાં ભટકનાર તે સંસારી. તે અત્ર સ્કંધ છે. તે સચેતન અને અચેતન બન્ને છે. એ સિવાય બીજે કઈ જીવ કે આત્મા નથી. સ્કંધ પાંચ છે: વિજ્ઞાનકંધ,વેદનાત્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસારસ્કંધ, રૂપદ્ધધ. વિજ્ઞાન સ્કંધ: આલોચના માત્ર નિર્વિકલ્પક જ્ઞાન, શુદ્ધ વ સ્તુથી થયેલ બાળ મૂક વિગેરેને થાય છે તે સર્વને પણ અહીં સમાવેશ છે. વેદનાલ્ડંધ: સુખરૂપા, દુઃખરૂપા, અદુ:ખરૂપા. એ પૂર્વકૃત કર્મના યોગ થાય છે. સંજ્ઞાસ્કંધ: નિમિત્તનું ગ્રહણ. ગાયપણું એ ગાયના જ્ઞાનનું નિ મિત્ત છે. જાતિવ્યક્તિના યોગથી સવિકલ્પક જ્ઞાન થાય તે. સંસ્કારસ્કંધ: પુણ્ય અપુણ્યાદિ ધર્મસમુદાય. એના પ્રબોધથી પૂર્વાનુભૂત વિષયના સ્મરણાદિ ઉદ્ભવે છે. રૂપરૂંધ: પૃથ્વી ધાતુ વિગેરે. એ પાંચે ક્ષણમાત્ર અવસ્થાયી છે. સર્વ સસ્કાર ક્ષણિક છે. (૨) સમુદય: દુખનું કારણ સમુદય છે. જેનાથી લોકમાં રાગા દિને હું અને મારા રૂપી અખિલ ગણુ ઉદય પામે છે તે સમુદય, (૩) માર્ગ: સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી વાસના બંધાવી તે માર્ગ. પોતાના કારણથી ઉત્પન્ન થતા પદાથે વિનાશી સ્વભાવવાળા પેદા થાય છે. જે નિત્ય સ્વભાવવાળા હોય તો ક્રમ અને યોગપદ્યને લઈને તેનામાં અક્રિયાપણું વ્યાપક હેવું જોઈએ તે આવશે નહિ તેથી તો તેના વ્યાપ્ય પદાર્થને પણ અભાવ થઈ જાય. આ મુદ્દો સિદ્ધ કરવા બૌદ્ધો અનેક પ્રકારની દલીલ કરે છે તે જેવી. સર્વ પદાર્થ ક્ષણિક છે અને આત્મા છે નહિ એવા આકારવાળી વાસના થાય, અર્થાત્ પૂર્વજ્ઞાનજનિત અને શક્તિપરંપરાથી ઉત્તર જ્ઞાનમાં આવેલી એવી માનસ પ્રતીતિ થાય તેનું નામ “માર્ગ.” (૪) મોક્ષ: ચિત્તની નિકલેશાવસ્થા તે મુક્તિ, નિરોધ. સર્વ પદા થેનું ક્ષણિકત્વ અને આત્માનું નારિતત્વ એવો જે ચિત્તનો વિશેષાકાર તે માર્ગ અને એ માર્ગ તે નિરોધનું કારણ છે. Page #729 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રમાણ એટલે અવિસંવાદી જ્ઞા. બૌદ્ધ મત પ્રમાણે પ્રમાણુ બે છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ: કલ્પનાથી રહિત અને ભ્રમરૂપ નહિ તે પ્રત્યક્ષ. અક્ષ એટલે ઇન્દ્રિયોથી જણાય છે. પ્રત્યક્ષ શબ્દરહિત સ્વલક્ષણથી જ જન્મ પામે છે. વળી એ જ્ઞાન ભ્રમ વગરનું છે એટલે કે વસ્તુને યથાવત્ ગ્રહણ કરનાર છે, એટલે કે યથાયોગ્ય રીતે પરસ્પરને સંતાન રૂપે વળગેલી એવી ક્ષણરૂપે ક્ષય પામવાવાળાં પરમાણુનું લક્ષણ તેને યથાશે ગ્રહણ કરનારું તે છે. એના ચાર પ્રકાર છેઃ ઇદ્રિયજ્ઞાન, માનસ, સ્વસંવેદન અને યોગિજ્ઞાન. ચક્ષુ વિગેરેના આશ્રયથી ઉત્પન્ન થયેલું બાહ્ય રૂપાદિ વિષયનું પ્રત્યક્ષ કે “ઇદ્રિય પ્રત્યક્ષ.” પદાથેના પ્રત્યક્ષ થયા પછી તે વિષયને ગ્રહણુ કરનાર ઇંદ્રિયજન્ય જ્ઞાનની રામનંતર જે માનસ પ્રત્યય (અનુવ્યવસાય) થાય છે તે “માનસ પ્રત્યક્ષ. સર્વ ચિત્ત અને ચત્તનું જે આત્મસંવેદન તે “સ્વવેદન. ચિત્ત એટલે વસ્તુમાત્રનું ગ્રાહક જ્ઞાન અને ચિત્તમાં થયેલ તે ચિત્ત. ભૂતાર્થ ભાવના પ્રકર્ષ પર્યન્તથી થયેલું જ્ઞાન તે “ગિજ્ઞાન અનુમાન: લિંગથી લિંગીનું જ્ઞાન થાય તે. જગતમાં છત્રાદિ ચિહ (લિંગ) જેવાથી તે ચિહ્નો ધારણ કરનાર રાજાદિ નિશ્ચયથી જણાય છે તેમ કેઇ ઠેકાણે જણુતાં ધૂમાદિ ત્રણ પ્રકારના લિંગથી પરોક્ષ રહેલો લિંગી-અગ્નિ તે પણ ત્યાં છે એ નિશ્ચય થાય છે. એ લિંગના ત્રણ પ્રકાર આ છે: અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યું. તેમાં અનુપલબ્ધિ ચાર પ્રકારે છેઃ વિરૂદ્ધોપલબ્ધિ. દાખલઃ અત્ર શીત સ્પર્શ નથી કેમ કે અગ્નિ છે. વિદ્ધકાપલબ્ધિ. દાખઃ અત્ર શીત સ્પર્શ નથી કેમ કે ધૂમ છે, કારણુનુલબ્ધિ.' દાખલેઃ અન્ન ધૂમ નથી કેમ કે અગ્નિ નથી. “સ્વભાવાનુલબ્ધિ.. દાખલેઃ અત્ર ધૂમની ઉપલબ્ધિ નથી કેમ કે લક્ષણથી જે પ્રાપ્ત થાય તેની ઉપલબ્ધિ નથી. સ્વભાવ” દાખલો: આ વૃક્ષ છે કેમ કે સીતાફળી છે. કાર્ય દાખલઃ અત્ર અગ્નિ છે કેમ કે ધૂમ છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૮૩ લિંગના ત્રણ રૂપ છે તે આ પ્રમાણેઃ પક્ષધર્મતા, સપો વિદ્યમાનતા અને વિપક્ષે નારિતતા. ધર્મવિશિષ્ટ ધર્મ તે પક્ષ. તે પક્ષનો ધર્મ તે પક્ષધર્મ. પક્ષમાં ધર્મનું હોવાપણું તે પક્ષધર્મતા'. સમાન પક્ષ તે સપક્ષ-તેમાં એટલે દાન્તમાં હોવાપણું એટલે હેતુનું અસ્તિત્વ સમજવું. એ “સપક્ષે વિશ્વ માનતા” થઈ. એનું નામ “અન્વયે પણ કહેવાય છે. વિરૂદ્ધ પક્ષ તે વિપક્ષ. જેમાં હેતુ સાથે બન્ને ન હોય તે. તેવા વિપક્ષમાં હેતુનું અત્યંત અવિશ્વમાનવ તે વિપક્ષે નાસ્તિતા. એનું નામ “વ્યતિરેક પણ કહેવાય છે. હવે બધાના ચાર પ્રકાર છે તેનો સહજ ખ્યાલ કરી લઈએ. વિભાષિક, આ મત એ છે કે તેની માન્યતા પ્રમાણે ક્ષણિક વસ્તુ ચાર છેઃ જન્મ જન્મ આપે છે, સ્થિતિ સ્થાપન કરે છે, જરા જર્જરિત કરે છે અને વિનાશ વિનાશ કરે છે. આત્મા પણ તે જ છે અને તે મુદ્દગળ કહેવાય છે. સૌતાંત્રિક રૂ૫, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર (જેનું વર્ણન ઉપર થઈ ગયું છે તે) એ પાંચ સ્કંધ શરીરી માત્રને છે પણ આત્મા એવું કાંઈ નથી. પર લેકમાં એ સ્કંધે જાય છે. તેઓ પાંચ માને છે તે આ છેઃ અતીત અફવા, અનાગત અઠ્ઠા, સહેતુક વિનાશ, આકાશ અને પુગળ. અન્ય મતવાળાઓ નિત્યત્વ વ્યાપકત્વ વિગેરે ધર્મવાળે જે આત્મા કપે છે તે અહીં પુદગળ સમજો. બાહ્ય પદાથે માત્ર નિત્ય અને અપ્રત્યક્ષ છે, માત્ર જ્ઞાનાકારની ઉપપત્તિ તેની સત્તા માન્યા વિના થઈ શકતી નથી માટે તે છે એટલું આ મતવાળા માને છે. સાકાર બોધ તેજ પ્રમાણુ, સંસ્કાર માત્ર ક્ષણિક છે. અન્ય અપોહ એટલે ઈતર પદાથેની વ્યાવૃત્તિ તે શબ્દાર્થ. નૈરાગ્ય ભાવ પામતાં જ્ઞાનસંતાનને ઉકેદ થાય તેજ મોક્ષ. યોગાચાર, વિશ્વમાત્ર વિજ્ઞાન માત્ર જ છે. બાહ્ય એવો પદાર્થ છે જ નહિ. Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૪ ઉપમિતિ ભવપ્રપંથા થા. જ્ઞાનમય અદ્વૈત તેજ તત્ત્વ છે. જ્ઞાનસંતાન અનેક છે. વા સનાના પરિપાકથી નીલપીતાદિકના પ્રતિભાસ થાય છે. સાકાર આધ તે પ્રમાણુ છે. આલપવિજ્ઞાન તે સર્વે વાસનાના આધારભૂત છે. અને આલવિજ્ઞાનની વિશુદ્ધિ તેજ અપવર્ગ એટલે મેાક્ષ. માધ્યમિક, આ મત સર્વથી વિલક્ષણુ છે. આ સર્વ શૂન્ય છે. અને પ્રમાણુ પ્રમેયને વિભાગ તે માત્ર સ્વષ્ઠ સમાન છે. મુક્તિમાં શૂન્યતાની જ઼િ થવી જોઇએ એટલા માટે શેષભાવના ઉપર્યુક્ત છે. ટુંકામાં કહીએ તે પદાર્થો જ્ઞાનસમન્વિત છે એમ બુદ્ધિમાન્ વૈભાષિક કહે છે; ખાચ વસ્તુવિસ્તાર પ્રત્યક્ષ નથી એમ સૌતાંત્રિકે આશ્રય કરે છે; ચેાગાચાર મતાનુયાયીએ સાકાર બુદ્ધિને પરા માને છે અને કૃતાર્થ બુદ્ધિવાળા માધ્યમિકા સ્વચ્છ પરસંવિ જ માને છે.' આ પ્રમાણે સંક્ષેપથી બૌધ મત કહ્યો. * * * { *લેાકાયત ( ચાર્વાક ), ચાર્વાકા(નાસ્તિક )ને લેાકાયત અથવા બાર્હસ્પત્ય પણ કહેવામાં આવે છે. નિર્વિચાર સામાન્યમાત્રને લાક કહેવાય છે. લાકની માફક જે આચરણ કરે તે લેાકાયત, શ્રૃહસ્પતિએ તેમના મતની પ્રરૂપણા કરી १ अर्थो ज्ञान समन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो महि बाह्यवस्तुविसरः सौतान्त्रिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते मत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥ ૨ કેટલાક તૈયાયિક અને વૈરોષિકને એક માની લેાાયતને છઠ્ઠું દર્શન હે છે, કેટલાક મિમાંસક ને આધુનિક ગણી તેની ગણના દર્શનસંખ્યામાં કરતા નથી. આ ગ્રંથકર્તાએ મિમાંસકને આધુનિક ગણી દર્શનસંખ્યામાં તેની ગણના કરી નથી. પ્રથમને મત ષડ્કર્શન સમુચ્ચય ટીકાકારના છે. ગમે તે રીતે ગણીએ તેમાં વાંધા નથી. સર્વેએ આ નાસ્તિક્ર મતનું સ્વરૂપ ખતાવ્યું છે તેથી એક પ્રકારે વાંધા આવતા નથી. અહીં નિવૃતિના માર્ગો બતાવવાના છે અને નાસ્તિ તા નિવૃત્તિને સ્વીક્રારતાજ નથી તેથી તેમને દર્શનકારમાં સ્થાન ન હેાય તે વધારે ચેાગ્ય લાગે છે. આથી તેમનેા મત મેં કૌંસમાં મૂક્યા છે. Page #732 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭. ૧૩૮૧ તેથી તેઓ બાર્હસ્પત્ય પણ કહેવાય છે. વૈ ધાતુના અર્થ ચાવવું' ભક્ષણ કરવું થાય છે. પુણ્ય પાપાદિ પરોક્ષ વાતેનું જેઆ ભક્ષણ કરી જાય છે એટલે કે જેઓ તે વાર્તાને માનતા નથી તેમને ચાર્વાંક કહેવામાં આવે છે. કાપાલિક, શરીરે ભસ્મ લગાડનારા ચેાગી આ મતના હાય છે. ચાર્વાક માને છે કે નિવૃતિ નગરી નથી, જીવ નથી, પલાક નથી, પુણ્ય નથી, પાપ નથી વિગેરે. ત્યારે છે શું? પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર તત્ત્વને તે માને છે. એ ચારેના સમુદાયમાં જ શરીર, ઇંદ્રિય, વિષય વિગેરે સંજ્ઞા છે. મદ્યના અંગેામાં રહેલી મદશક્તિ સઘળાં અંગેા એકઠાં થતા પ્રકટ થાય છે, ગાળ ધાવડી વિગેરે એકઠા થતાં મદૃશક્તિ આવિર્ભાવ પામે છે, તેમ એ ચારે તેના સંયોગથી દેહ રૂપ જે પરિણતિ તેમાં ચૈતન્ય પેદા થાય છે તથા પાણીમાં જેમ પરપેાટા ઉત્પન્ન થાય છે અને પાછા તેજ પરપોટા પાણીમાં સમાઇ જાય છે તેમ જ ભૂતસમુદાયમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઇ ભૂતમાં જ સમાઇ જાય છે, એ જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે એને ‘જીવ' સંજ્ઞા આપવામાં આવે છે, ખાડી પરલેાકગામી એવા જીવ જેવા ફ્રાઇ પદાર્થ છે નહિ અને હાઇ શકે નહિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિથી સાધ્ય જે પ્રીતિ તે પુરૂષાર્થ. એ પુરૂષાર્થ તે એક ‘કામ’ જ છે, પરંતુ મેાક્ષ વિગેરે અન્ય કોઇ ચીજ નથી. આ ઉપરથી જોયું હશે કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચારરી સિવાય અન્ય કોઇ તત્ત્વ નથી માટે દૃષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવાતાં આ લેકનાં સુખના ત્યાગ કરીને અષ્ટ અને અચેાસ પરલાકનાં સુખા જે તપ વિગેરે કંઋક્રિયાથી સાધ્ય મનાય છે તેને પ્રવૃત્તિ કરવી તે કોઇ રીતે યોગ્ય નથી. માટે સાધ્યવૃત્તિ તિ ૧ આ હકીકતમાં અશુદ્ધિ છે. હકીકત એમ નણાય છે કે વૃત્તિ થકી જનને જે પ્રીતિ થાય છે તે નકામી છે; કેમકે ધર્મે છે તે કામ કરતાં અન્ય કાઇ નથી.' (ષદર્શન સ૦ ). સાધ્યુ ધ્યાન બે પ્રકારનું છે: હેય અને ઉપાદેય. હેય તે આર્ત રૌદ્ર ધ્યાન, ઉપાદેય તે ધર્મ શુકલ ધ્યાન અથવા હેય તે વિષય સુખાદિ પાપકૃત્ય અને ઉપાદેય તે તપઃસંયમાદિ પુણ્ય કૃત્ય. એ હેય ઉપાદેયની નિવૃત્તિ પ્રવૃત્તિથી પ્રીતિ અર્થાત્ સુખ થાય છે તે નિરર્થક છે, નકામા છે, અતાત્ત્વિક છે એમ ચાર્વાકા માને છે. તેએ કહે છે કે કામ એટલે વિષયસુખસેવન કરતાં ખીલે કાઈ ધર્મ નથી. તજનિત જે પરમ સુખ તેજ સુખ છે. આ ચાર્વાકાના મત છે. ૨ કેટલાક લેાકાયા આકાશ’ નામનું પાંચમું તત્ત્વ પણ માને છે. Page #733 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. આ મતવાળા સર્વરને પણ માનતા નથી, મધમાંસ ખાય છે, વર્ષમાં એક દિવસ સર્વે એકઠા થઈ નજરમાં આવે છે. સ્ત્રી સાથે વ્યવહાર કરે છે, ધમૅને કામથી ભિન્ન માનતા નથી. ઇદ્રિયગોચર છે તેટલું જ જગત છે એમ તેઓ માને છે. પુણ્યપાપફળ સ્વર્ગ નર્ક અહીં કાંઈ માનવામાં આવતાં નથી. તેઓ કહે છે કે “મૃદુ કે કઠેર વસ્તુ, તીખા કડવા કે કષાયલા દ્રવ્ય, સુગંધી કે કે દુર્ગધી ભાવ, સ્થાવર જંગમ પદાર્થસમૂહ અને વેણ કે વિષ્ણુના અવનિ વિના બીજુ કાંઈ અનુભવમાં આવતું નથી એટલે ભૂતથી ઉત્પન્ન થયેલા ચૈતન્યથી જૂદે ચૈતન્ય હેતુરૂપે કલ્પાયલે અને પરલેક જ. નારે જીવપદાર્થ પ્રત્યક્ષ અનુભવાતો નથી; અર્થાત તે જીવના સુખદુઃખનાં કારણુ ધમધર્મ અને તેના પ્રકૃણ. ફળભેગની ભૂમિ સ્વર્ગ નર, અને પુણ્ય પાપના ક્ષયથી થતા મેક્ષનું સુખ જેનું જુદી જુદી રીતે વર્ણન કરવામાં આવે છે તે બધા આકાશરચનામાત્ર હોઇ કોને હાસ્યાસ્પદ લાગતા નથી? આવું છે ત્યારે અસ્પષ્ટ અનાસ્વાદિત અનાપ્રાત અદષ્ટ અશ્રુત એવા જીવાદિકને આદર કરી જે લેક સ્વગેમેક્ષાદિ સુખની લિપ્સાથી છેતરાઈ માથાનું મુંડન કરાવી આકરી તપસ્યા કરી કે ટાઢ તડકાદિના કલેશે વેઠી જન્મારો બગાડે છે તે બધા મહામાહમાં ભમે છે.” છાચારે ખાવાપીવાની અને આ શરીરનો ભાગ દ્વારા બને તેટલો લાભ લઈ લેવાની જીવનસાર્થકતા અત્ર માન્ય છે. ગયેલું યૌવન પાછું આવતું નથી, પરલોકમાં તે મળવાનું નથી, માટે તેને હોય ત્યારે પૂરતો લાભ લઈ લેવો. પરલોક વિગેરેને અત્ર ગપાટા માનવામાં આવે છે. પ્રમાણ માત્ર પ્રત્યક્ષ જ માનવામાં આવે છે. આ લેકો લોકયાત્રાસિદ્ધયર્થે ધૂમાદિ અનુમાન કવચિત્ માને છે પણ સ્વર્ગ અદૃષ્ટ વિગેરેને સાધનાર અલૌકિક અનુમાન સ્વીકારતા નથી. Page #734 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. (૫) મીમાંસક મીમાંસા અથવા જેમિનીએ કહે છે કે સર્વજ્ઞાદિ વિશેષણવાળા ૧ આ સીમાંસક દર્શનનું ખીનું નામ જૈમિનીય કહેવાય છે, એ મત આધુનિક હેાવાથી એની ગણના કેટલીક વાર છ દર્શનમાં થતી નથી ( જુએ નેઢ પૃષ્ઠ ૧૩૮૪ ). મૂળ ગ્રંથકારે એનાપર વિવેચન કર્યું છે પણ એને દર્શનસંખ્યામાં ગણેલ નથી. સાંખ્યની પેઠે જેમિની એકદંડી અથવા ત્રિદંડી હેાય છે, મૃગચર્મ ધારણ કરે છે, લાલ વસ્ત્રો પહેરે છે, કમંડળ ધારણ કરે છે, માથે મુંડા કરાવે છે અને સંન્યાસીના નામથી ઓળખાય છે. તેમને ગુરૂ વેદ જ, ખીો કાઇ ગુરૂ નહિ. યજ્ઞોપવિતને ધાઇને તેનું ત્રણ વાર જળપાન કરે છે. એક પ્રકારના યજ્ઞ કરનાશ પૂર્વ સીમાંસાવાદી કહેવાય છે, ખીત ઉત્તર સીમાંસાવાદી કહેવાય છે. પૂર્વ મીમાંસાવાદી કુકર્મ વજ્ર છે, યજનાદિ ષટ્કમ કરે છે, બ્રહ્મસૂત્ર ધરે છે, ગૃહસ્થા શ્રમમાં વસે છે અને શુદ્ર અન્ન વજ્ર છે. તેમાં વળી બે પ્રકાર છેઃ ભાટ્ટ અને પ્રાભાકર. ભાટ્ટે છ પ્રમાણ માન છે, પ્રાભાકર પાંચ પ્રમાણ માને છે. ૧૩૭ ઉત્તર મીમાંસાવાદી ‘વેદાંતા’ કહેવાય છે અને તે બ્રહ્મ અદ્વૈતને જ માને છે. આ બધું બ્રહ્મ છે એમ ક છે, સર્વ શરીરમાં એક જ આત્મા છે એમ કહે છે. આત્માને વિષે લય તે જ મુક્તિ એમ માને છે. એ વિના ખીછ કાઇ મુક્તિ માનતા નથી. એમના ચાર પ્રકાર છે. કુટીચર, અહૂક, હંસ અને પરમહંસ. ફુટીચર: ત્રિદી, માથે શિખા રાખનાર, બ્રહ્મસૂત્રી, ગૃહત્યાગી, યજમાન પરિગ્રહી, પુત્ર ગૃહે એકવાર જમનાર, કુટીમાં વસનાર હેાય તે ‘કુટીચર' કહેવાય છે. અડદકઃ ટીચરના જેવા તાવાળા, વિપ્ર ગૃૐ આવી મળેલી ભિક્ષા કરનારા, વિ'ષ પરાયણ, નદીનીમા ન્હાનારા તે ‘બટ્ટ' કહેવાય છે. હંસ: બ્રહ્મસૂત્ર અને શિખા વગરના, કાષાયનસ્ર અને દંડને ધરનારા, ગામમાં એક રાત્રી અને નગરમાં ત્રણ રાત્રી વસનારી, ધૂમરહિત અને અગ્નિ રહિત વિપ્રના ઘરની ભિક્ષા કરનારા, તપથી ક્ષીણુ શરીરવાળા અને સર્વત્ર ફરનારા તે હંસ' કહેવાય છે. પરમહંસ: હંસને જયારે જ્ઞાન થઇ નય ત્યારે તે ચારે વર્ણના ધરે ભેજન લઇ શકે છે, સ્વેચ્છાએ દડ ધરે કે ન ધરે, ઇશાન દિશાએ સંચરે, શ ક્તિહીનપણામાં ખાવાનું તજી દેનાર, માત્ર વેદાંતનું જ અધ્યયન કરનારી પરમહંસ’ કહેવાય છે. ઉપરના ચારેમાં ઉત્તરોત્તર અધિકતા બણવી. એ ચારે બ્રહ્મ અદ્વૈતવાદના અનુયાયી દ્વાય છે, શબ્દ અને અર્ચના નિર્ણય બતાવવા અનેક યુક્તિએ રચે છે અને અનિર્વાત્મ્ય તને જણવા પ્રયત્ન કરે છે. આ ઉત્તર મીમાંસાવાદ-વેદાન્ત બુઠ્ઠુંજ આધુનિક હેાવાથી અત્ર તેનું વર્ણન કર્યું નથી, પણુ તેને મીમાંસાના ભેદ ગણવાના છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કઈ દેવ નથી કે જેનું વચન પ્રમાણુ ગણાય. અગાઉના દર્શનકારે કઈ સૃષ્ટિકર્તાને દેવ માનતા, કેઈ સર્વર સર્વદર્શને દેવ માનતા, કોઈ વીતરાગને દેવ માનતા, તેવો કે દેવ છે નહિ એ મીમાંસાને મત છે. તેઓ માને છે કે પુરૂષ સર્વર હોઈ શકે નહિ, મનુષ્યપણામાં એ ગુણ અસંભવિત છે, તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર વિગેરેમાં પણ સર્વત્વની અસિદ્ધિ માનવામાં આવે છે. હવે અતીન્દ્રિય પદાથોને સાક્ષાત્ જેનાર કોઈ સર્વજ્ઞ નથી માટે સદાકાળસ્થાયી ( નિત્ય ) વેદવાક્યોથી યથાર્થપણાનો નિશ્ચય થાય છે. અનાદ્રિય પદાથે તે ઇન્દ્રિયવિષય નહિ એવા પદાર્થો જેવા કે આત્મા, ધર્મ, અધર્મ, કાળ, વર્ગ, નરક, પરમાણુ ઈત્યાદિ. એનો સાક્ષાત પ્રત્યક્ષથી લેનાર કોઈ નથી માટે ભૂલા ન ખવરાવે તેવા અનુત્પન્ન સ્થિર એકસ્વભાવ વેદવાક્યથી તેને નિય કરો. પ્રથમ પ્રયત્નથી વેદપાઠ કરવો અને ત્યાર પછી ધર્મ સાધનાર એવી ધર્મજિજ્ઞાસા કરવી. એટલે કે ધર્મ અનીક્રિય છે તે ક્યા પ્રમાણુથી જાણી શકાશે એવા પ્રકારની ધર્મસાધનના ઉપાયભૂત ઈચ્છા કરવી. ત્યારે ધર્મ ? તેનું નિમિત્ત કેણુ? જોનારુક્ષળડર્થો ધર્મ નોદના એ નિમિન જમવું. નાદનાલક્ષણ જે અર્થ તે ધર્મ જાણ. નાદના એટલે ક્રિયામાં પ્રવૃત્તિ કરાવનાર વેદવાક્ય. જેવા કે જેને સ્વર્ગની અને ભિલાષા હોય તે અગ્નિહોત્ર હેમ કરે. ધર્મ અતપ્રિય છે માટે નાદનાથી ધર્મ જાય છે પરંતુ બીજા કોઈ પ્રમાણુથી નહિ, કેમ કે પ્રત્યક્ષાદિ પ્રમાણે તો વિદ્યમાનને જ ગ્રહણ કરનાર છે, પરંતુ ધર્મ કર્તવ્યતા રૂપ છે અને કર્તવ્યતા તે ત્રિકાળશુન્યાર્થ રૂપ છે. આવો મીમાંસને મત છે. અનધિગત અર્થ અધિચંતા તે પ્રમાણ એટલે ન ગ્રહણ કરી શકાય તેવા અર્થનું સંશયાદિથી રહિત-પરિચછેદક જ્ઞાન છે. પ્રમાણુ છ છેઃ પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમા, અથપત્તિ અને અભાવ (૧) પ્રત્યક્ષ: ઇકિને અને સાંપ્રયોગ સતે આત્માને બુદ્ધિ જન્મ તે પ્રત્યક્ષ. સત્ એટલે વિદ્યમાન વસ્તુ. બુદ્ધિજન્મ એટલે બુદ્ધિની ઉત્પત્તિ. સંપ્રયાગ એટલે સંબંધ. (૨) અનુમાન: સંબંધના જ્ઞાનવાળાને એક દેશ જતા નજીક (અસન્નિકૃષ્ટ) એવા બીજા અર્થનું જ્ઞાન તે અનુમાન. Page #736 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૮૯ (૩) શાશ્વ: શાશ્વત એટલે અપૌરૂષય હાવાથી નિત્ય એવા વેદ, તેમાંથી થયેલું જ્ઞાન તે શાબ્દ સાંભળેલા શબ્દના જ્ઞાનથી તુરત સન્નિષ્કૃષ્ટ પ્રત્યક્ષ એવા ઘટાધર્થનું જ્ઞાન તે શાબ્દ (૪) ઉપમાન, પ્રસિદ્ધ અર્થના સાધર્મ્સથી અપ્રસિદ્ધ અર્થનું સાધન તે ઉપમાન. ગાય જાણી હોય તે પુરૂષને પૂર્વે નહિ જોયેલ ગવયને ોતાં સાધર્મ્યુથી પૂર્વે અજ્ઞાત એવા સાધર્મ્સનું જ્ઞાન થાય તે ઉપમાન. અહીં ગવયદર્શન ગેસ્મરણ કરાવે છે તે ઉપમાન જ્ઞાન. (૫) અર્થોપત્તિ: દૃષ્ટ અર્થની અનુપપત્તિને લીધે કાઇ અર્થની કલ્પના જેના ખળથી થઇ શકે છે તે અર્થાંપત્તિ. એટલે ચાલુ પાંચ પ્રમાણેાથી જે હકીકતની ઉપપત્તિ (સિદ્ધિ) થઇ શકતી નથી તેની ઉપપત્તિ ઘટાવવા જે કલ્પવું પડે તે. ખીજા પ્રમાણુથી દૃષ્ટ અને શાબ્દથી શ્રુત એવા અર્થ તેના વિના ઉપપન્ન નહિ થાય એમ માની જે અર્થ કલ્પના કરવામાં આવે છે તે. અગ્નિના ઉષ્ણુ સ્પર્શે પ્રત્યક્ષથી જાણી તેની દાહક શક્તિના યોગ અર્થાંપત્તિથી મનાય છે, કેમ કે શક્તિ પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી કે અનુમાનાદિથી ગમ્ય નથી. આવી રીતે બાકીના પ્રમાણેા સાથે અર્થઘટના કરી લેવી. (૬) જે વસ્તુસ્વરૂપમાં વસ્તુસત્તાવબોધાર્થે પાંચે પ્રમાણની પ્રવૃત્તિ નથી ત્યાં અભાવ પ્રમાણતા સમજવી. પાંચે પ્રમાણેા સદંશને ( છે એવી વાતને ) ગ્રહે છે પણ અસત્ અંશને ગ્રહતા નથી, ત્યારે આ પ્રમાણાભાવ રૂપે અભાવ અસદંશને ગ્રહણ કરે છે. આમાં પ્રાગભાવ ( ક્ષીરમાં દહીંના) પ્રધ્વંસાભાવ (દહીંમાં ( દૂધના) અને અન્યોન્યાભાવ (ખળદમાં અશ્વના ) એમ ત્રણે અભાવજ્ઞાનને સમાવેશ થાય છે અને તે ન હેાય તેા વસ્તુવ્યવસ્થા બગડી જાય એવા મીમાંસકાના અભિપ્રાય છે. આ મત પ્રમાણે વેદ અપૌરૂષેય છે, વેદોક્ત હિંસા ધર્મ છે, શબ્દ નિત્ય છે, સર્વજ્ઞ છે નહિ, અવિદ્યા અથવા માયાને લીધે પ્રતિભાસમાન આખા પ્રપંચ મિથ્યા છે, પરબ્રહ્મ તેજ પરમાર્થસત્ છે. * * ce * Page #737 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. જૈન દર્શન, અને ભાઈ પ્રક! આ વિવેક પર્વત પર આરૂઢ થયેલા અને તેના અપ્રમત્તત્ત્વ શિખર ઉપર રહેલા જૈનપુરનિવાસી જૈનેએ નિતિ નગરીએ જવાને માર્ગ આ પ્રમાણે જોયો છે – જેનોને નિંદ્ર દેવતા છે તે રાગદ્વેષ વિવજિત, મહામહ મલને હણનાર, કેવળ જ્ઞાન દર્શનવાન, સુરાસુરે સંપૂજ્ય, સદ્ભત અર્થે પ્રકાશક છે અને સર્વ કર્મને ક્ષય કરીને પરમ પદને પામેલ છે. તેઓ જગતને અનાદિ કહે છે અને તેને કોઈ કર્તા માનતા નથી, ઈશ્વરના ૧ જેના બે પ્રકારના છે. તાંબર અને દિગંબર. તેમાં શ્વેતાંબરના સાધુઓ રને દુર () રાખે છે, મુખવસ્ત્રિકા (મુહપત્તિ) રાખે છે અને વાળનો લોચ કરે છે. આ તેઓનું લિંગ છે. શરીરે ચોળપટ્ટો પહેરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત વિગેરે તેમને આચાર છે. તે અષ્ટ પ્રવચનમાતા આ પ્રમાણે છે: ઇસાડા ત્રણ હાથ નજર નીચી રાખી ભૂમિ શોધતા ચાલવું. ભાષા-વિચારીને સત્ય હિત પ્રિય મિત અને તથ્ય બોલવું. એષય-ખાવાપીવાની વસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે શબ્દ લેવી. આદાનભંડમતનિક્ષેપણ-વહુ લેતા મૂકતા સંભાળ રાખવી, રામારવી, જીવની ચેતના કરવી. પારિષ્ટાપનિકા-મળ મૂત્ર લેમ વિગેરે જીવ રહિત ભૂમિએ નાખવા. એ પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિ તે મન વચન કાયાના પર યોગ્ય અંકુશ રાખો, તેઓના આચારમાં તેઓ હિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અહિંચતત્વવાળા હોય છે, ક્રોધાદિપર વિજય કરનાર હોય છે, ઇદ્રિનું દમન કરનારા હોય છે, જાતે નિર્ઝન્ય હોય છે, મધુકરી વૃત્તિથી નવ કોટિ શુદ્ધ આહાર લેનારા હોય છે. વસ્ત્ર પાત્ર માત્ર સંયમના નિર્વાહ માટે ધારણ કરે છે, રાખે છે, તેઓને કોઇ વંદન કરે ત્યારે ધર્મલાભ” એવો શબ્દ બોલે છે. દિગંબરો નગ્ન લિંગે છે, હાથ એજ તેઓનું પાત્ર હોય છે. તેમના ચાર ભેદ છે: કાષ્ટસંધ, મૂલસંધ, માથુરસધ અને ગાવ્યસંધ, કાણીસંધવાળા ચમરીના વાળની પીંછી રાખે છે, મૂળસંઘવાળા મેરની પીંછી રાખે છે, માથુરસંધમાં મૂળથી જ પીંછી રાખવામાં આવતી નથી અને ગેય સંધવાળા મેરની પીંછી રાખે છે. પ્રથમના ત્રણ સંઘવાળાને કોઈ નમે ત્યારે ધર્મવૃદ્ધિ' એવો શબ્દ બોલે છે. તેઓ સ્ત્રીને મુક્તિ અને કેવળીને ભુક્તિ (આહાર) માનતા નથી, વૃત ગમે તેટલા લે પણ વસ્ત્રધારી હોય તેને મુક્તિ માનતા નથી. ગોસ્વસંધવાળા નમન કરે ત્યારે ધર્મલાભ” કહે છે અને સ્ત્રીને મુક્તિ અને કેવળીને ભુક્તિ માને છે. એ ચારે સંધવાળાને ભિક્ષાટનમાં અને ભોજનમાં બત્રીશ અંતરાય અને ચૌદ મળ વર્તે છે. બાકી તેઓના સર્વ આચાર ગુરૂ અને દેવ શ્વેતાંબર જેવાં જ છે. તેમના શાસ્ત્રમાં કે તકમાં પરસ્પરસ ભેદ નથી. Page #738 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩, ૧૩૯૧ કર્તા તરીકેના અસ્તિત્વનું તેઓ અનેક દલીલોથી ખંડન કરે છે અને તેઓ છેવટે જણાવે છે કે સૃષ્ટિકતાં ઇશ્વર કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતો નથી. મનુષ્ય કર્મને લય કરી મોક્ષ જાય છે. સર્વજ્ઞાપણાની સિદ્ધિ તેઓ બહુ પ્રમાણે આપી કરે છે. જૈને નવ તવ માને છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. અથવા પુણ્ય પાપને બંધમાં અંતગત કરી સાત તત્વ માને છે તેની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. ૧ જીવ, ચેતનાલક્ષણ જીવ. તેથી વિપરીત તે અજીવ. આ જીવ અને અજીવ એ બે પદાર્થો આખા જગત્માં રહેલા છે. તે બેમાં ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાયાદિ સમાય છે, એમની પ્રતિપત્તિ પણ જીવ અજીવ તરીકે જ થાય છે, તેમજ બૌદ્ધાદિકના દુઃખાદિત પણ એ જીવ અજીવથી જુદી જાતિવાળા નથી. એ બે પદાર્થોમાં જે સમાતું ન હોય તે સંભવતું પણ નથી, શશશૃંગવત્ છે એમ જાણવું. પુણ્યાદિ સમજવા માટે જરૂરના છે. જીવની સંપૂર્ણ વ્યાખ્યા આ પ્રમાણે છેઃ જ્ઞાનાદિ ધર્મથી ભિન્નભિન્ન, વિવુતિમાન, શુભાશુભકર્મ કર્તા, કર્મફલ ભોક્તા, ચૈતન્ય લક્ષણ છવ. જ્ઞાનાદિ ધર્મ એમ વ્યાખ્યામાં કહ્યું તે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ દુઃખ વીર્ય ભવ્યત્વ અભવ્યત્વ સત્વ પ્રમેયત્વ દ્રવ્યત્વ પ્રાણધારિત્વ ક્રોધાદિપરિણતત્વ સંસારિત્વ સિદ્ધત્વ પરવરતુ વ્યાવૃતત્વ એ આદિ સ્વ અને ૫૨ પર્યાય જીવને છે તે જ્ઞાનાદિ ધર્મ કહેવાય. તેમના થકી જીવ ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. “વિવૃતિમાન” એટલે નર અમર આદિ પર્યાયમાં ભમવાપણું તે જેને છે તે. આથી એનું ભવાંતરગામિત્વ સમજાય છે અને ફૂટસ્થ નિત્યતા ઉડી જાય છે. ચૈતન્ય” એટલે સાકાર નિરાકાર ઉપગઆત્મકતા. કર્મકત્ત કર્મફળતા માનવાથી કરેલા શુભ કર્મોનો નાશ થત બચે છે અને નહિ કરેલી બાબત ભોગવવી પડવાના સ્પષ્ટ ખોટા ખ્યાલને દૂર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જીવની વ્યાખ્યા થઈ. હવે તેના ભેદ-વિભાગો મુખ્યપણે જોઈ લઈએ. Page #739 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. છના મુખ્ય બે ભેદ છે: સિદ્ધ અને સંસારી. સંસારી જીવોને એકથી પાંચ ઇન્દ્રિય હોય છે. એક ઇંદ્રિય (સ્પર્શ)વાળા જીવોના પાંચ પ્રકાર છેઃ પૃથ્વી (માટી, પથ્થર વિગેરે ખાણમાં હોય ત્યારે), અમ્ (પાણી, હિમ, કરા, ધુમસ), તેજસ્ (અગ્નિ), વાયુ (પવન), વનસ્પતિ. વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ બે પ્રકારે છે. એક શરીરમાં એક જીવ (ફળ, ફૂલ વિગેરે) અને એક શરીરમાં અનંત જીવ (કંદમૂળાદિ). વળી એ સર્વ (પાંચે) સૂક્ષ્મ અને બાદર હેય છે. સૂક્ષ્મનું શરીર ચર્મ ચક્ષુથી દેખાતું નથી. સ્પર્શ અને રસ બે ઇંદ્રિયવાળા શંખ કોડા જળ વિગેરે છે. સ્પર્શ રસ અને નાસિકા ત્રણ ઇંદ્રિયવાળા જૂ માંકડ ગીંગડા વિગેરે છે. સ્પર્શ રસ ઘાણ અને ચક્ષુ ચાર ઇંદ્રિય વાળા વીંછી ભમરા તીડ વિગેરે છે. સ્પર્શ રર પ્રાણ ચહ્યું અને કાન પાંચ ઇન્દ્રિયવાળાના ચાર વિભાગ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારકી સાત છે. તિર્યંચમાં કેટલાક જળચર, કેટલાક સ્થળચર અને કેટલાક ખેચર હોય છે; વળી કેઈ પટથી ચાલનારા (ઉરપરિ) અને કેટલાક હાથથી ચાલનારા હોય છે (ભુજપર). મનુષ્ય કર્મભૂમિ અને અકર્મ ભૂમિમાં વસનારા હોય છે; અકર્મ ભૂમિમાં યુગલિકો રહે છે, તેમની ઈચ્છા કલ્પવૃક્ષે પૂરી પાડે છે. દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચાર પ્રકાર છે. આ જીના અનેક ભેદે તેમને સમજવા માટે પાડવામાં આવ્યા છે. પ્રાણ ધારણ કરે ત્યાં સુધી જીવ કહેવાય છે. પ્રાણ દશ છેઃ પાંચ ઇંદ્રિય, મન વચન કાયનાં બળ, શ્વાસોશ્વાસ અને ભાષા. એ દશ પ્રાણ પૈકી પ્રત્યેક જીવને ઓછા વધતા હોય છે. સંસી પંચેદ્રિયને કુલ દશે પ્રાણું હોય છે. આ પ્રમાણે જીવસંબંધો વિચાર જૈને કહે છે. ૨ અછવ: જીવથી વિપરીત ધર્મવાળે તે અજીવ. તેના પાંચ પ્રકાર છેઃ ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, પુદૂગળ અને કાળ. ધર્મ ચાલવામાં મદદ કરે છે, ગતિપરિશુમી છે, લોકવ્યાપ્ત છે, નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે. એ ધર્મ ગતિનું અપેક્ષા કારણ છે. તે જ પ્રમાણે સ્થિતિનું Page #740 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૯૩ અપેક્ષાકારણ “અધર્મ છે. ત્રીજું “આકાશ લોક અને અલોકમાં વ્યાપ્ત છે, અનંત પ્રદેશાત્મક છે અને અવગાહ (અવકાશ-space) ને આપનાર છે. ચોથું “કાળ” દ્રવ્ય છે તે સમય રૂપ છે. એનું વ્યક્તિગત રૂપ સૂર્યચંદ્રનક્ષત્રાદિની ગતિ પર આધાર રાખે છે. કેટલાક કાળને અલગ દ્રવ્ય માનતા નથી પણું પર્યાય રૂપ માને છે. કાળના દ્રવ્યત્વે સંબંધમાં બહુ લંબાણ ચર્ચા છે. પાંચમું દ્રવ્ય “પુગળ’ છે. જેને સ્પર્શ રસ ગંધ અને વર્ણ હોય તે પુગળ કહેવાય છે. સ્પર્શ આઠ છેઃ મૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, ઋક્ષ. રસ પાંચ છેઃ તિક્ત, કટુ, કષાય, અસ્ત અને મધુર. ગંધ બે પ્રકારનો છે. સુરભિ અને દુરભિ. વર્ણ પાંચ છે: નીલે, કાળે, રાતે, શ્વેત, પિત. શબ્દ અંધકાર ઉઘાત એ સર્વ પુગળ છે. એના બે પ્રકાર છે. પરમાણુ અને સ્કંધ. પરમાણુ એક રસવણે ગંધવાળો બે સ્પર્શવાળ સૂક્ષ્મ અને નિત્ય છે, કાર્યલિંગ છે અને અંત્ય કારણ છે. તે અવયવ રહિત છે અને પરસ્પર અસંયુક્ત છે. બે પરમાણુ કે તેથી વધારે સંખ્યાત, અસંખ્યાત કે અનંત સાથે હોય તે સાવયવ (સ્કંધ) કહેવાય છે. આ પ્રમાણે જીવ અને અજીવના પાંચ મળી છ દ્રવ્ય થયા. તેમાં ધર્મ અધર્મ આકાશ અને કાળ એક દ્રવ્ય છે અને જીવ તથા પુદ્ગળ અનેક છે. પુહૂંગળ વગરના પાંચ અમૂર્ત અને પુગળ મૂર્ત. જીવ દ્રવ્ય અરૂપી છે તથાપિ તે ઉપોગદ્વારા અસ્તિત્વવાળો છે એમ શ્રદ્ધા થાય છે. બીજા દ્રવ્ય પણ અનુમેય છે. ૩ પુણ્ય: સુખને અનુભવ કરાવે તે કર્મ પુદગળ સમુચય તે પુણ્ય. એનાથી સ્વર્ગાદિનાં સુખ, શરીરનું સ્વાથ્ય, તીર્થંકરાદિની ઋદ્ધિ, લોકમાં કીર્તિ વિગેરેને અનુભવ થાય છે. એ કર્મવગૅણ છે. ૪ પાપ: પુણ્યથી ઉલટું જે દુઃખનો અનુભવ કરાવે તે પાપ. ( આ પુણ્ય અને પાપ માત્ર કર્મની વર્ગણુઓ છે અને તેનો બંધ” તત્વમાં સમાવેશ થાય છે. એને સ્પષ્ટ નિર્દેશ જૈન શાસ્ત્રકારોએ કર્યો છે તેનો હેતુ પરમતમાં એ સંબંધી ઘણી છુંચ ઊભી થયેલી છે તેનું સ્પષ્ટીકરણ કરવા માટે જ છે. બાકી વાસ્તવિક રીતે ત સાત છે અને આ ગ્રંથકાર પણ Page #741 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તત્ત્વના નામનિર્દેશમાં સાતને જ ઉલ્લેખ કરે છે. કેટલાકે પુણ્ય જ છે એમ કહે છે, પાપને માનતા વથી, કેટલાક પાપુને જ માને છે, કેટલાક અન્નેને અન્યાન્ય અનુસિદ્ધ સ્વરૂપે (મેચક્ર મણુિતુલ્ય ) સ્વીકારે છે, કેટલાક બન્નેને એક જ માને છે, કેટલાક જગતને પ્રપંચ કહી પુણ્ય પાપ માનતા જ નથી, એ બધા મતને જવાબ આપવા પુણ્ય પાપનું તત્ત્વરૂપે અહીં દર્શન થાય છે. પુણ્ય પાપથી જગત્ની વિચિત્રતા થાય છે, આખા પ્રપંચ તેના ઉપર જ આધાર રાખે છે. એના અહુ ભેદો અને વિભાગેા સૂક્ષ્મ દૃષ્ટિએ પાડવામાં આવ્યા છે તે વિચારણીય છે. ૫ આસ્રવ: મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગે કર્મબંધના હેતુ છે અને તે આસ્રવ કહેવાય છે. જેમ તળાવમાં પાણી આવવાના માર્ગને નાળું કહેવામાં આવે છે તેમ આત્મામાં કર્મ આવવાના માર્ગોને આસ્રવ કહેવામાં આવે છે. અસદ્ દેવગુરૂધર્મને સત્ રૂપે માનવાની બુદ્ધિ તે મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ. હિંસા વિગેરેથી વિરમવું નહિ તે અવિરતિ. મદ્ય વિષય વિગેરે તે પ્રમાદ. ક્રોધ માન માયા લાભ તે કષાય. મન વચન કાયાના વ્યાપાર તે યાગ. .શુભ અને અશુભ ક્રર્મબંધના હેતુ આ આસ્રવેા છે. એ પ્રવાહઅપેક્ષાએ અનાદિ છે અને સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. એના સૂક્ષ્મ ભેદી અને વિભાગે। વિશિષ્ટ ગ્રંથાથી જાણવા. એમાં પચીશ ક્રિયાનું સ્વરૂપ ખાસ વિચારણીય છે. ૐ સઁવર: આસવના નિરોધ તે સંવર. નવાં આવતાં કર્મોના નિરેષ્ઠ, કર્મોનું શકવું તે સંવર. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યાગ રૂપ આશ્રવા સમ્યગ્દર્શન, વિરતિ, પ્રમાદપરિહાર, ક્ષમાદિ, ગુપ્તિ ત્રય એ આદિ ધર્મના આચરણથી નિરોધ એટલે નિવારણ-ઢાંકવાપણું તે સંવર. સમિતિ, ગુપ્તિ, પરીષહે, યતિધર્મો, ખાર ભાવના, ચારિત્ર વિગેરે દ્વારા આવતા કર્મોના નાળા આડું ઢાંકણું દેવાય છે તે સર્વે સંવર છે. જી વને કૉંપાદાન હેતુભૂત પરિણામા અભાવ તે સંવર એવા અભિપ્રાય છે. ૭ બંધ: જીવ અને કર્મના અન્યાન્ય અનુગતિરૂપ અર્થાત અન્યોન્ય અનુપ્રવેશ રૂપ સંબંધ તે અંધ. એ આસ્રવનું કાર્ય છે. જીવ Page #742 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૯૫ અને કર્મના ક્ષીરનીરની પેઠે અને લાહ અને અગ્નિની પેઠે એક સંબંધ થાય તે અંધ. કર્મ પૌદ્ગલિક છે. રાગ દ્વેષ માહ રૂપ પરિણામ અને તે રૂપ જે અધ્યવસાય વિશેષ તેણે કરીને જીવનું કર્મયાગ્ય પુગળ સાથે આશ્લેષણુ તે અંધ એટલે તેલવાળા શરીરે રજ ચોંટવાની પેઠે આત્મા કર્યું ગ્રહણ કરે છે અથવા તે આત્માનું કર્મ સાથે મળી જવું થઇ જાય છે તેને અંધ કહેવામાં આવે છે. એ અંધ પ્રશસ્ત અને અપ્રશસ્ત એ પ્રકારના હાય છે અને પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકા રના છે. ૧. પ્રકૃતિ એટલે સ્વભાવ; જેમ જ્ઞાનાવરણુ તે જ્ઞાનનું આચ્છાદન કરનાર છે તેમ. ૨. સ્થિતિ એટલે અધ્યવસાયે કરેલા કાળ વિભાગ. ૩. અનુભાગ અથવા રસ તે ગાઢતા મંદતા બતાવે છે. ૪. પ્રદેશ તે કર્મદળના સંચય. એમાં પ્રકૃતિની નજરે જોઇએ તેા એના જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય, માહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય એવા આઠ વિભાગ થાય છે અને તેના પેટા વિભાગે ૧૫૮ થાય છે તે ક્રર્મગ્રંથથી જાણુવા. આ કર્મના વિચાર બહુ સક્ષ્મ રીતે જૈન દર્શનમાં કરવામાં આવ્યા છે અને આખા વિષય વૈજ્ઞાનિક રીતે ચર્ચવામાં આવ્યે છે. આસ્રવેા છે તે પૂર્વ બંધની અપેક્ષાએ કાર્ય છે અને ઉત્તર બંધની અપેક્ષાએ કારણ છે. આસ્રવ અને અંધ અરસ્પરસ ખીજાંકુર ન્યાયે પરસ્પર સંબંધવાળા છે અને પ્રવાહઅપેક્ષાએ અનાદિ હાવાથી તેમનામાં અન્યા ન્યાશ્રય દેષને સદ્ભાવ થતા નથી. ૮ નિર્જરા. આત્મા સાથે બંધાયલાં કર્મોનું સડવું તે નિર્જરા. એ સંવરનું ફળ છે. એના બે પ્રકાર છે: સકામા અને અકામા. સકામા તે આકરા તપની ચર્ચા, કાયોત્સર્ગ, પરીષહસહન, લેાચાદિકસહન કરનાર અને શીલાંગ ધરનાર ચારિત્રીઆથી મની આવે છે અને અકામા તે આકરા શારીરિક દુ:ખ સહન કરવાથી થાય છે. કર્મપુગળનું સડવું તે દ્રષ્ય નિર્જરા કહેવાય છે અને આત્માના શુદ્ધ પરિણામે કરી કર્મની સ્થિતિ પેાતાની મેળે પાકે અથવા ખાર પ્રકારનાં તપે કરી રસવગરનાં કરેલાં કર્મપરમાણુ જેનાથી સડે એવા આ ત્માના પરિણામ થાય તે ભાવ નિજેરા કહેવાય. દ્રવ્ય નિર્જરા તે અકામા છે અને ભાવ નિર્જરા સકામા છે. ખાર પ્રકારના તપમાં છ માલ છે અને છ આંતર છે. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૯ મોક્ષ: દેહ વિગેરેને આયન્તિક વિગ તે મેક્ષ. શરીર, ઈદ્રિય, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણુ, પુણ્ય, પાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ. વેદત્રય, કષાયાદિ સંગ, અજ્ઞાન, અસિદ્ધત્વ વિગેરેની સાથે હમેશને વિરહ તે મેક્ષ. વિશિષ્ટ કાળાદિ સામગ્રીના સભાવે રાગાદિ અનાદિ દેશોનો પણ નાશ થઈ શકે છે. વળી માટી અને સોનાનો અનાદિ સંબંધ છતાં તેનો સર્વથા વિયોગ થઈ શકે છે તેમ કર્મ અને જીવને અત્યંત વિરહ થાય છે. પૂર્વ પ્રોગથી જીવની ગતિ મુક્ત થતાં ઉર્થ થાય છે, કુલાલ ચક્ર, હીંચકે કે બાણુની પેઠે જીવની ઉર્ધ્વ ગતિ મુક્ત થતાં સ્વભાવસિદ્ધ છે. દ્રવ્ય પ્રાણુ મોક્ષમાં હોતા નથી, બાકી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીયે, અનંતસુખ રૂપ ભાવ પ્રાણનો ત્યાં સદ્દભાવ છે. સિદ્ધોનું સુખ સર્વ સંસારસુખથી જુદી જાતનું છે. તે પરમાનંદરૂ૫ સમજવું. આત્માને મુક્તિ મળે ત્યારે બુદ્ધિ વિગેરે ગુણને ઉછેદ થાય છે તેથી આત્માનો જ અસંભવ થાય છે એમ વૈશેષિકે માને છે, ચિત્તસંતાનનો અત્યંત ઉછેદ થવાથી આત્માને જ અસંભવ છે એમ બૌદ્ધો કહે છે, આત્મા અતા છે ત્યાં તેને મેક્ષદશામાં સુખમયતા માનવી કેમ બને? એમ સાંખ્ય કહે છે-એ સર્વ મતોનું તર્ક અને કટિથી નિરસન કરવામાં આવે છે અને આત્માની અનંત સુખમય પરમ આદર્શ આનંદમય દશાનું અત્ર સ્થાપન કરવામાં આવે છે. આવી રીતે જૈન દર્શનમાં સાત અથવા નવ પદાર્થ માનવામાં આવે છે. સ્થિર વૃત્તિથી એ તત્ત્વોપર શ્રદ્ધા કરે તેને જ્ઞાનયોગથી ચારિત્રગ્યતા થાય છે. જ્ઞાનની અને ચારિત્રની જરૂરીઆત દર્શન (શ્રદ્ધા) સાથે ખાસ સ્વીકારવામાં આવી છે અને જાણ્યા છતાં શ્રદ્ધા ન કરે તેને ફળ મળતું નથી એમ પણ જણાવી દીધું છે. જ્ઞાન કરતાં પણ સમ્યકત્વની જરૂરીઆત વધારે બતાવવા સાથે તે બન્ને સાથે હોય ત્યારે જ ચારિત્રગ્યતા કહી છે. ભવ્યત્વના પરિપાકથી જેને જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય તે સભ્ય જ્ઞાનક્રિયાયોગથી મોક્ષભાજન થાય. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મોક્ષ નથી પણ તે ઉભયથી છે એમ અત્ર સૂચના કરી છે. જ્ઞાન અને દર્શનનું સહચરત્વ છે. જૈન દર્શનમાં વિધિ અને નિષેધની ઘણું વાત કહી છે, કરવા ગ્ય શું છે અને ન કરવા યોગ્ય શું છે તે બતાવ્યું છે. આ તેને Page #744 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૯૭ ચરણુકરણાનુયાગ છે. તેમાં અનુષ્કાને પણુ વિગતવાર બતાવવામાં આવ્યાં છે. એ દર્શનમાં મુખ્ય ખામત પદાર્થોના અવિરાધ છે. એક જગ્યાએ જે વાત કરી તે સર્વત્ર એક સરખી જ ચાલી આવે છે, અરસ્પરસ કે આગળ પાછળ વિરોધ જોવામાં આવતા નથી. આ જૈન દર્શનમાં સ્વર્ગ અથવા મેાક્ષના અર્ધાં પ્રાણીએ તપ વિગેરે કરવા જોઇએ એવું કહેવામાં આવ્યું છે અને તેના પ્રકાર તથા વિધિ શ્રંથામાં ભૂતાવવામાં આવ્યા છે. સર્વે જીવા ન હુંતવ્યા: હંસા ૫રમા ધર્મ: એ એના સિદ્ભાન્ત છે. એના ઉપર ઘણું વિવેચન જૂદા જાદા આકારમાં કરવામાં આવ્યું છે. એ દર્શનમાં જે ક્રિયાએ મતાવવામાં આવી છે તે નિરંતર સમિતિ અને ગુપ્તિથી શુદ્ધ હૈાય છે. સમિતિ ગુપ્તિનું સ્વરૂપ આપણે ઉપર શરૂઆતમાં (નાટમાં) જોઇ ગયા છીએ. અસંપન્નો યાગ એવું પણ વચન છે. સનું સ્વરૂપ અહીં આ પ્રમાણે આંધ્યું છે. કલ્પાયુવિજ્ઞમપ્રીછ્યું યુલન્ એટલે ઉત્પાઃ વ્યય અને ધ્રાગ્ય એ સમુદિત ધર્મ થકી ચુસ્ત હાય તે સત્ અર્થાત્ વિદ્યમાન કહેવાય. ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એજ સદ્ધસ્તુનું લક્ષણ છે એમ અર્થ જાણવા. પદાર્થનું સત્ત્વ જે માનવામાં આવે છે તે તે પદાર્થ થકી ભિન્ન એવાં ઉત્પાદ વ્યય પ્રાવ્ય તેને આવીને મળે એમ માનીને માનતા નથી પણ ઉત્પાદયાવ્યાત્મક હાય તેજ સત એમ માને છે દ્રવ્ય રૂપે વસ્તુમાત્રની સ્થિતિ જ છે અને પર્યાય રૂપે તા વસ્તુમાત્રની ઉત્પત્તિ પણ થાય છે અને વિનાશ પણ થાય છે. પૂર્વાકારના ક્ષય અને અપરાકારના પરિગ્રહ એ ઊભયના આધાર એક જ છે અમ તત્ત્વ ત્રરૂપે પ્રતિત થાય છે. ઘટ ઘટસ્વરૂપે વિનાશ પામે છે. પણ કપાલસ્વરૂપે ઉત્પન્ન થાય છે અને તેમાં માટી દ્રવ્ય રૂપે ધ્રુવ છે. અથવા ઉત્પત્તિને અંગે તેઇએ તેા ઘટ ઘટસ્વરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડરૂપે વિનાશ પામે છે અને માટી રૂપે ધ્રુવ છે. વસ્તુની પ્રતીતિ જે પ્રકારે સર્વને થતી હાય તે પ્રકારે જ વસ્તુના અષ્ટુપગમ કરવા તેઅ, નહિ તે વસ્તુવ્યવસ્થા કદાપિ અને નહિ, માટે પ્રીતિ અનુસાર વસ્તુ માનવી નઇએ. માટેજ જે વસ્તુના નાશ થયે તે જ નાશ પામે છે, પામશે; જે ઉત્પન્ન થાય છે તે જ થાય છે, થશે: જે સ્થિત છે તે જ છે ને થશેઃ તેમજ જે કાઇક રૂપે નષ્ટ થયું તે કાઇક રૂપ ઉત્પન્ન પણ થયું અને કાઇક રૂપે સ્થિત છે માટે જે નાશ પામે છે તે જ ઉત્પન્ન થાય છે, અને સ્થિતિ ગૃહે છે, ઇત્યાદિ સર્વ વાત ઉપપન્ન કેમ કે અંતર તથા બહાર સર્વ વસ્તુના Page #745 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ત્રિરૂપે જ, અબાધિત પ્રત્યક્ષથી અનુભવ થાય છે અને વસ્તુનું જે અનુભૂયમાન સ્વરૂપ હોય તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતો નથી; નહિ તે વસ્તુના રૂપ રસાદિમાં પણ વિરોધને પ્રસંગ આવે. ઉત્પાદાદિ સ્વ. ભાવ તેજ ૫રમાર્થે સત, માટે જ પ્રમાણુવિષય એવી સર્વ વસ્તુ અનંતધર્માત્મક છે, કેમ કે અનંતધર્માત્મક હોય તો જ ઉત્પાદવ્યયધોવ્યાત્મકતા પણ ઘટે, નહિ તે ન ઘટે. હવે વસ્તુ અનંતધર્માત્મક છે એ વાત સ્પષ્ટ કરીએ. એના ઉપર સુવર્ણ ઘટનું એક દૃષ્ટાન્ત દેવામાં આવે છે. સદરહુ ઘટ સ્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિદ્યમાન છે અને પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અવિદ્યમાન છે. જ્યારે એ ઘટનું સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ એ આદિ ધર્મ થકી ચિંતવન થાય છે ત્યારે તેનાં જે સત્ત્વાદિ તે સ્વપર્યાય જ છે, કેઈ પણ પરપર્યાય નથી, કેમ કે વસ્તુમાત્ર સત્ત્વાદિ ધર્મને લઈને સજાતીય છે અને અભાવ તે વિજાતીયનો જ કહી શકાય છે. એટલે કેઈથી પણ વ્યવૃત્તિ સંભવતી નથી, જ્યારે દ્રવ્યતઃ ઘટની વિવેક્ષા પૌગલિક એમ થાય ત્યારે તો તે જે પૌગલિકત્વ તે દ્રવ્યત્વરૂપે વિદ્યમાન છે, પણ ધર્મ અધર્મ આકાશ એ આદિ દ્રવ્યત્વરૂપે નથી. અત્ર પૌગલિકત્વ સ્વપર્યાય છે અને ધર્માદિ અનેકથી વ્યાવૃત્ત હોવાથી પરપર્યાય નથી, ને તે અનંત છે કેમ કે જીવદ્રવ્ય અનંત છે. ઘટ પૌગલિક છતાં વળી પાવત્વ રૂપે વિદ્યમાન છે, આપ્યાદિ રૂપે અવિદ્યમાન છે-ત્યાં “પાર્થ” એ સ્વપર્યાય છે અને તેની આપ્યાદિ બહુ દ્રવ્યથકી વ્યાવૃત્તિ છે; એ પરપર્યાય અનંત છે. એ જ પ્રમાણે આગળ પણ સ્વપર્યાય વ્યક્તિ વિચારી લેવી. પાર્થિવ છતાં તે ધાતુ રૂપે છે, મૃત્વ રૂપે નથી. ધાતુત્વ રૂપ છતાં સૌવર્ણત્વ થકી છે પ્યાદિરૂપ થકી નથી. સુવર્ણ પણું ઘટિત વસ્તુરૂપે છે, અઘટિત વસ્તુરૂપે નથી. ઘટિતસુવર્ણાત્મા છતાં પણ દેવદત્તઘટિત વસ્તુરૂપે છે. દેવદત્તાદિઘટિત છતાં પણ પૃથુબુન્યાદિ (મેટું નાનું) આકાર થકી છે, મકટાદિ આકારે નથી. પૃથુબુદ્ધોદરાદિ આકારવાળે પણ ગળ રૂપે છે, ગોળ નહિ એવે રૂપે નથી. ગેળ પણ સ્વીકાર થકી છે, અન્ય ઘટાદિ આકાર રૂપે નથી. સ્વાકાર પણું સ્વકપાલ થકી છે, પરકપાલ થકી નથી–એ રીતે જે જે પર્યાય થકી એની વિરક્ષા થાય તે તે પર્યાય તે તેના સ્વપર્યાય અને તેનાથી જૂદા તે બધા પર૫ર્યાય. એ રીતે દ્રવ્યતઃ સ્વપર્યાય થડા થાય અને વ્યાવૃત્તિરૂપ પરપર્યાય અનંત થાય, કેમ કે અનંત થકી તે વ્યાવૃત્ત છે. Page #746 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૩૯૯ હવે ક્ષેત્રઃ ક્ષેત્રથી સદરહુ ઘટ ત્રિલોકવતત્વ રૂપે વિવક્ષિત છે, કહીંથી પણ વ્યાવૃત્ત નથી, માટે એ સ્વપર્યાય જ છે, પરપર્યાય નથી. ત્રિલોકવતી પણ તિર્થંકવર્તાવ રૂપે છે, ઉર્વઅધેલોવર્તિત્વ રૂપે નથી. તિર્યકતિ છતાં જંબુદ્વીપવર્તીત્વ રૂપે છે, તેનાથી બીજા રહેલા દ્વીપમાં વર્તિત્વ રૂપે નથી. તેવો પણ ભારતવર્તિત્વ રૂપે છે, અન્યત્ર વર્તિત્વરૂપે નથી. ઘરમાં પણ અમુક પ્રદેશવતત્વ રૂપે છે, અપરપ્રદેશવર્તિત્વ રૂપે નથી. એમ ક્ષેત્રતઃ સ્વપર્યાય થડા છે, પરપર્યાય અસંખ્ય છે. હવે કાળઃ આ યુગરથ રૂપે વિવક્ષિત થાય ત્યારે તે રૂપે છે, તે ભૂતભવિષ્યાદિ યુગવર્તિત્વ રૂપે નથી. આ યુગમાં પણ આ વર્ષ સંબંધે તે છે, અતીત અનાગતાદિ સંબંધ નથી. આ વર્ષમાં પણ વસંતઋતુ સંબંધે છે, અન્ય ઋતુ સંબંધ નથી. તેમાં પણ નવત્વ રૂપે છે, પુરાણુત્વ રૂપે નથી. તેમાં પણ અઘતનત્વ રૂપે છે, અનદ્યતન રૂપે નથી. છતાં પણ વર્તમાન ક્ષણ રૂપે છે, અન્ય ક્ષણ રૂપે નથી. એમ કાલતઃ સ્વપર્યાય અસંખ્ય છે (અનંત પણ થાય) અને પરપર્યાય તે અનંત છે. હવે ભાવઃ ભાવતઃ તે પીળા વર્ણ થકી છે, નીલાદિ વર્ણ થકી નથી. પીત છતાં પણ બીજાં પીત દ્રવ્ય કરતાં એકગણે પીત છે, તે તેના કરતાં બીજાથી બમણે પીત છે ને ત્રીજા કરતાં તેમણે પીત છે. અર્થાત એમ માનવું કે હરેક પતિ દ્રવ્યની અપેક્ષા થકી અનંતગુણ પીત છે. બીજી અપેક્ષાએ એક ગુણ હીન, તે કરતાં બીજાથી દ્વિગુણહીન ઈત્યાદિ છે તેથી એમ માનવું કે હરકોઇની અપેક્ષાથી અનંતગુણહીન પીતત્વવાળ તે થાય છે. આ પ્રમાણે પીતત્વ થકી અનંત સ્વપર્યાય થયા; અપીતવર્ણવાળા એવા દ્રવ્યના ન્યૂનાધિકત્વને લઈ, અનંત ભેજવાળા એવા નીલવિગેરે વર્ણ થકી વ્યાવૃત્તિ રૂ૫ ૫૨પર્યાય પણ અનંત છે. એ પ્રમાણે રર પક્ષે પણ સ્વમધુરાદિ રસની અપેક્ષાથી પીતત્વની પેઠે સ્વપર્યાય અનંત જાણવા. સુરભિ ગંધ રૂપે પણ એજ પ્રમાણે સ્વપર્યાય અનંત જાણવા. એ જ પ્રમાણે ગુરૂ, લઘુ મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, અક્ષ–એ આઠ સ્પર્શની અપેક્ષાથી અધિકન્યૂનત્વ ગવડે પ્રત્યેકના એમ જ અનંત સ્વપરપર્યાય જાણવા, કેમ કે એવા અનંત દેશવાળા સ્કંધમાં આઠે સ્પર્શની પ્રાપ્તિ થાય છે રપે સિદ્ધાંત છે. અથવા સુવર્ણ દ્રવ્યમાં પણ અનંત કાળથી પાંચે વર્ણ, બન્ને ગંધ, છએ રસ, આઠે સ્પર્શે તે સર્વ ન્યૂનાધિકત્વને લઈને અનંતશઃ સંભવે છે અને તેની તેની તેના તેના પરિવર્ણાદિથી વ્યાવૃત્તિ Page #747 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦ ઉપમિતિ ભવપ્રપંથા થા. મને છે એ એ અપેક્ષાથી સ્વપરપર્યાય અનંત જાણવા. શબ્દતઃ પણ નાના દેશની અપેક્ષાએ ઘટને ઘટાદિ અનેક શબ્દવાચકત્વ છે તેથી અનેક સ્વધર્મ થાય છે અને ઘટાદિના વાચક નહિ એવા તે તે શબ્દથી વ્યાવૃત્તિ હાવાથી પરધર્મ પણ અનંત થાય છે, અથવા ઘટના જે જે સ્વપર ધર્મ કલા અથવા કહેવાશે તેના વાચક જે જે ધ્વનિ છે તે બધા ઘટના સ્વધર્મ છે અને તે વિના જે બીજી મમતના વાચક્ર ધ્વનિ છે તે પરધર્મ છે. સંખ્યાથી પણ તે તે અપરઅપર-દ્રવ્યાપ ક્ષાએ ઘટનું પ્રથમત્વ દ્વિતીયત્વ તૃતીયત્વ એમ અનંતતમત્વ સુધી થાય, એટલે તે રીતે સ્વધર્મ અનંત થયા, તે તે સંખ્યાના અવાચક એવાથી વ્યાવૃત્તિ રૂપે પરધર્મ અનંતા થયા. પરિણામ થકી પણ નાના પ્રકારના દ્રવ્યની અપેક્ષાએ તેનું અણુત્વ મહત્વ સ્વત્વ દીર્ઘત્વ એ આદિ અનંત સ્વધર્મ થાય. હવે એ ઘટને સ્વદ્રવ્યથી વ્યાવૃત્તિ હાવાને લીધે જે પરપર્યાય થાય તે જૂદા જાણવા જોઇએ. પરત્વે અપરત્વથી અન્યાન્ય અનંત દ્રવ્યની અપેક્ષાએ તે ઘટની સમીપતા, અધિક સમીપતા, અહુ સમીપતા, ક્રૂરતા, બહુ ક્રૂરતા, એક એ કે અસંખ્ય પર્યંત યાજન જેટલી સમીપતા દૂરતા થાય એટલે સ્વપર્યાય અનંત થાય; અથવા પરવસ્તુની અપેક્ષાએ તે પૂર્વે, તેનાથી બીજાની અપેક્ષાએ પશ્ચિમે, એમ દિશાવિદિશાના આશ્રય કરી ક્રૂર સમીપાદિ માનતાં સ્વપર્યાય અનંત થાય. આવી જ રીતે જ્ઞાનથી પણ ઘટનું અનંતધર્મત્વ સિદ્ધ થાય. કર્મથી જોઇએ તેા ઉત્સેપણુ, અવક્ષેપણ, આચન, પ્રસારણ, ભ્રમણુ, સ્પંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્યસ્થાનપ્રાપણુ, જલાહરણુ, જલાદિપ્રાપણ ઇત્યાદિ ક્રિયાના કાળ ભેદ થકી કે તેના અધિકન્યૂનત્વ થકી અનંત ક્રિયાના હેતુરૂપે ઘટના ક્રિયારૂપ સ્વપર્યાય અનંત થાય અને તે ક્રિયાના હેતુ નહિ એવા અન્ય થકી વ્યાવૃત્તિરૂપે ઘટના પરપર્યાય પણ અનંત થાય. સામાન્યતઃ જોતાં ઉપરની રીતે અતીતાદિ કાળને વિષે વિશ્વવસ્તુના જે જે અનંતાનંત સ્વપરપર્યાય થાય છે તેને વિષે રહેલા એક બે ત્રણ આદિ અનંત પર્યંત ધર્મ થકી સદેશ એવા અનંતભેદવાળા ઘડાના અનંત ભેદ સાદસ્યના અભાવ થકી સ્વધર્મ અનંત થાય છે; અને વિશેષતઃ વિચારતાં અનંત દ્રવ્યમાં અપરાપર અપેક્ષા થકી એક બે ત્રણ કે અનંત એવા જેટલા ધર્મ થકી ઘટ વિલક્ષણ હાય તેટલા અનંત વૈલક્ષણ્યહેતુ એવા ધર્મ થકી અનંત સ્વધર્મવાળા મનાય. અનંત દ્રવ્યની અપેક્ષાએ ઘટ સ્થૂળ, કૃશ, સમ, વિષમ, સૂક્ષ્મ, બાદર, તીવ્ર, ચક Page #748 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩, ૧૪૦૧ ચકિત, સૌમ્ય, પૃથુ, સંકીર્ણ, નીચે, ઊંચા, વિશાળ મુખવાળે એમ પ્રત્યેક પ્રતિ અનંત પ્રકારને હાય માટે તે તે પ્રકારે પણ તેના સ્વધર્મ અનંત છે. હવે સંબંધ થકી જોઈએઅનંત કાળને વિષે અનંત પરવસ્તુની સાથે પ્રસ્તુત ઘટને આધાર આધેયભાવ અનંત પ્રકારને બને, માટે તેની અપેક્ષાથી સ્વધર્મ અનંત થાય. એ જ પ્રમાણે સ્વસ્વામિત્વ, જન્યજનકત્વ, નૈમિત્તિકત્વ, પોઢાકારત્વ, પ્રકાશપ્રકાશકત્વ, ભેજ્યભોજકત્વ, વાહ્યવાહકત્વ, આશ્રય આશ્રયિત્વ, વધ્યવધકત્વ, વિરોવિરોધકત્વ, શેયજ્ઞાપકત્વ ઇત્યાદિ અસંખ્ય સંબંધે થકી પણું પ્રત્યેક પ્રત્યેકે અનંત સ્વધર્મ સિદ્ધ થાય. વળી અત્ર ઘટના સ્વપરપર્યાય જે અનંતાનંત કહ્યા તેમના પણ ઉત્પત્તિ વિનાશ સ્થિતિ પુનઃ પુનઃ અનંત કાળમાં અનંતવાર થયાં થાય છે અને થશે માટે તેની અપેક્ષાથી પણ ધર્મ અનંત છે-આ પ્રમાણે પીત વર્ણથી આરંભી આટલે સુધી જોતાં ભાવતઃ અનંત ધર્મ સિદ્ધ થયાં. હવે અહીં જે દ્રવ્ય ક્ષેત્ર વિગેરે આશ્રયીને ધર્મ કહ્યાં તેનાથી ઘટ તે અવક્તવ્ય રહે, કેમ કે એવા કોઈ શબ્દ નથી કે જેનાથી ઘટના સ્વધર્મો અને પરધર્મ કહેવાતાં યુગપત્ (એકી વખતે ) કહેવાઈ શકાય. શબ્દથી જે કહેવાય છે તે કમથી જ કહી શકાય છે, એટલે પ્રત્યક્ષેત્રાદિ પ્રત્યેક પ્રકારે અવક્તવ્ય ધર્મ અને અન્ય દ્રવ્ય થકી વ્યાવૃત્ત હોવાથી અવક્તવ્ય એવા પરધર્મ પણું અને નંત છે. એ પ્રકારે જેમ એક ઘટનું અનંતધર્મત્વ બતાવ્યું તેમ આભાદિ સર્વે વસ્તુમાં પણ બેસાડવું. ધર્મો ઉત્પન્ન થાય છે, પાછા વ્યય પામે છે, પણ જે ધમ છે તે દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ધર્મ અને ધમનું કાંઈ અનન્યત્વ હોવાથી ધમાં સદા સત્વરૂપે છે, કાલત્રયવતી જે ધર્મો તે પણ શક્તિરૂપે સદાસત છે ( exist in potentiality). વિવાદાસ્પદ વસ્તુ એક અનેક, નિત્ય અનિત્ય, સત અસત, સામાન્ય વિશેષ, અભિલાય અનભિલાખ ઈત્યાદિક ધર્મવાળું છે, એની એ પ્રમાણે પ્રતીતિ થાય છે. જેની જે પ્રકારે પ્રતીતિ થાય છે તે જ પ્રકારે પ્રમાણ વિષયરૂપે માનવું; જેમ કે ઘટ ઘટરૂપે પ્રતીત થાય છે તો તે જ રૂપે પ્રમાણુવિષય માન્ય છે, પટરૂપે નહિ. આવી રીતે વસ્તુની પ્રતીતિ થાય છે, માટે વસ્તુને અનેકાંત રૂપે જ પ્રમાણુવિષય માનવું. આનું નામ અનેકાંત વાદ છે. અને વસ્તુની સ્થિતિ જોતાં સર્વ દષ્ટિબિન્દુથી સ્વીકાર યોગ્ય લાગે છે. આ અનેકાંત વાદમાં વિરોધ પ્રતીતિ નથી કારણ કે સ્વરૂપાદિથી વસ્તુ સત્ હોય તે જ સમયે પર રૂપાદિથી તેના અસત્વનો તેમાં અનુપલંભ નથી. બૌધ તૈયાયિક વૈશે Page #749 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ષિક સાંખ્યાદિ અનેક રીતે આ સ્યાદ્વાદના સ્વીકાર કરે છે અને તેના દાખલાઓ મુદ્દામ રીતે એકઠા કરવામાં આવેલા છે. જૈનમતમાં પ્રમાણ એ છેઃ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વપરવ્યવવસાયી જ્ઞાન તે પ્રમાણ. આ પ્રમાણનું સામાન્ય લક્ષણ છે. સ્વ તે આત્મજ્ઞાનનું સ્વરૂપ અને પર તે સ્ત્રથી અન્ય અર્થ એમ જાણવું, તે સ્ત્ર અને પર તેમનેા યથાસ્થિત સ્વરૂપે વ્યવસાય એટલે નિશ્ચય જેનાથી થાય તે સ્વપર-વ્યસાચી અને જેનાથી પ્રાધાન્યતઃ વિશેષ ગ્રહણ થાય તે જ્ઞાન. પ્રત્યક્ષઃ અક્ષ એટલે ઇંદ્રિય તેનાથી જણાય, અર્થાત્ તેને આધીન જેની ઉત્પત્તિ તે પ્રત્યક્ષ. પ્રવૃત્તિનિમિત્તે તા અતીદ્રિય પ્રત્યક્ષના અત્ર સમાસ જાવે. એ ખાખતમાં અક્ષના અર્થ જીવ’ કરવેશ. અક્ષને પર અર્થાત અક્ષુબ્યાપારનિરપેક્ષ તે પરાક્ષ-એટલે મનેવ્યાપારમાત્રથી અસાક્ષાત અર્થનું પરિચ્છેદક તે પરાક્ષ. પરોક્ષ છે તે પ્રત્યક્ષર્વકજ પ્રયત છે આવે! કાંઇ નિયમ નથી. અભાવ તે પ્રમાણની કાઢિમાં આવતું જ નથી અને પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાપત્તિ, સંભવ, ઐતેલ, પ્રાતિભ, યુક્તિ, અનુપલબ્ધિ આદિ જે પ્રમાણ પરમતવાળા બનાવે છે તેમાં અનુમાન અને આગમ એ પરાક્ષના પ્રકાર છે; ઉપમાનનેા સમાવેશ પણ પરાક્ષના અવાંતર ભેદ પ્રત્યભિજ્ઞામાં થાય છે; અર્થાપત્તિ અનુમાનમાં જ આવી જાય છે; ઐતિહ્યમાં તે વક્તા જણાયલા ન હોવાથી પ્રમાણુ રૂપ જ નથી, સંશયરૂપ છે અને આસ વક્તા હોય તે શાબ્દના પેટામાં જાય; પ્રાતિભમાં અકસ્માત જ્ઞાન થાય છે તે અતીક્રિય છે તેથી તેના પ્રત્યક્ષમાં સમા વેશ થાય છે—આવી રીતે સર્વ પ્રમાણેાના સમાવેશ અથવા ખુલાસે પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રમાણથી બંનેા કરે છે. સ્વપરવ્યવસાયી જ્ઞાન તે પ્રત્યક્ષ એ પ્રકારનું છે: સાંવ્યવહારિક અને પારમાર્થિક. સાંવ્યવહારિક તે ખાવ ઇંદ્રિય આદિ સામગ્રીની અપેક્ષા રાખીને આપણ વિગેરેને થાય છે તે અપારમાર્થિક જ્ઞાન. પારમાર્થિક તે આત્મસન્નિધિ માત્રથી અપેક્ષા કરવાવાળું અવધિ વિગેરે પ્રત્યક્ષ જ્ઞાન. સાંવ્યવહારિક બે પ્રકારનું છે: ચક્ષુ વિગેરે ઇંદ્રિયજન્ય અને મનેાજન્ય. તે પ્રત્યેક ચાર પ્રકારના છે: અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણા, વિષય અને વિષયી ( ચક્ષુરાદિ વિષયી )ના ભ્રાંતિ વિગેરે રહિત અનુકૂળ નિપાત થકી ઉત્પન્ન થયેલું પ્રથમ દર્શનથી સત્તામાત્ર રૂપે સામાન્ય જ્ઞાન થયેલું અને પછી મનુષ્યસ્રાદિ જાતિ વિશેષથી વિશિષ્ટ જ્ઞાન થયેલું તે અવગ્રહ. આવા અવગ્રહના વિષયની બાબતમાં સંશય પડ્યા Page #750 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩. ૧૪૦૩ પછી તેના વિશેષને જાણવાની આકાંક્ષા તે ઇહા. ઇહાના વિષયને નિહૂઁય તે અવાય આ અવેત વિષયની સ્મૃતિનું કારણુરૂપ તે ધારણા. અત્ર પૂર્વે પૂર્વ તે પ્રમાણ અને ઉત્તર ઉત્તર તે ફળ. આ ચારે મતિજ્ઞાનના પ્રકાર છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિષેાધ એ મતિના વાચક પર્યાયશબ્દો છે. શબ્દની યેાજના પહેલાં અવિસંવાદી વ્યવહાર નિર્દે તંક સ્મૃતિ વિગેરે તે મતિજ્ઞાન અને શબ્દની યાજના થકી પ્રાદુર્ભૂત તે સર્વ શ્રુતજ્ઞાન એમ વિભાગ જાણવા. હવે પરાક્ષ પ્રમાણની વાત કરીએ. અવિશદ અને અવિસંવાદી જ્ઞાન તે પરાક્ષ. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ એ પાંચ ભેદથી તે પરોક્ષપ્રમાણ પાંચ પ્રકારનું છે. તે પાંચે પ્રકાર આ પ્રમાણેઃ સંસ્કારના પ્રમેાધથી પેદા થયેલું અનુભૂત અર્થના વિષયવાળું અને અમુક આકારવાળું જે વેદન તે સ્મરણુ; અનુભવ અને સ્મૃતિ અત્રેના કારણપૂર્વક સંકળના થાય તે પ્રત્યભિજ્ઞાન; ત્રણ કાળમાં સિદ્ધ એવા સાધ્યસાધનસંબંધને આ ધીન, અમુક હેાય ત્યારેજ અમુક થાય એવા આકારવાળું સંવેદન તે ત; અનુમાન એ પ્રકારનું છે; સ્વાર્થ અને પરાર્થ: હેતુગ્રહણસંબંધ સ્મરણુહેતુક જે સાધ્યનું વિજ્ઞાન તે સ્વાર્થ અનુમાન ( અન્યથા ઉપપત્તિ જેના વિના બનતી નથી એમ નિશ્ચિત છે તે હેતુ) અને પક્ષ હેતુ વચનાત્મક તે ઉપચારથી પરાર્થે અનુમાન કહેવાય છે; આસ વચનથી થયેલું અર્થજ્ઞાન તે આગમ, અભિધેય વસ્તુને જે જેવી જાણે તેવી કહે તે આસ કહેવાય. પ્રત્યક્ષ અને પરોક્ષમાં જે જે પ્રકારે અવિસંવાદી હોય તે તે પ્રકારનું પ્રમાણ મનાય અને જે વિસંવાદી હોય તે અપ્રમાણુ ગણાય. અર્થાત્ એકના એક જ જ્ઞાનના જ્યાં વિસંવાદ ત્યાં ત્યાં તેની પ્રમાણુતા અને તે વિના સર્વત્ર તેની પ્રમાણાભાસતા. પ્રમાણુ કે અપ્રમાણુ એ બાબતમાં સંવાદ કે વિસંવાદ એ જ નિયામક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ પ્રમાણ છે. મતિ અને શ્રુત પરમાર્થતઃ પરોક્ષ પ્રમાણ છે અને અવધિ મન:પર્યાય અને કેવળ પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્થિર વૃત્તિથી નવતત્ત્વ ઉપર શ્રદ્ધા કરે તેને સમ્યકત્વ કહેવાય. જાણ્યાવગર શ્રદ્ધા થાય નહિ એટલે તેમને જાણે તથા શ્રદ્ધાથી સેવે તેની ચારિત્રયેાગ્યતા થાય. ચારિત્ર સર્વે નિંદ્ય વ્યાપાર નિવૃત્તિ રૂપ છે. ભવ્યત્વના પરિપાકથી જેને એ ત્રણે થાય એટલે કે જેને જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને તે બન્ને પૂર્વક ક્રિયા થાય તે તે મેાક્ષભાજન થાય. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ થતેા નથી, પણ તે ઉભયથી છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૪ ઉપમિતિ ભવપ્રપંચા થા. અત્ર જ્ઞાનશબ્દથી સદા સહચરત્વને લીધે દર્શન પણ સમજવું અને તેટલા માટેજ વાચકમુખે કહ્યું છે કે સમ્યગ્ જ્ઞાનદર્શનચારિત્ર તે મોક્ષમાર્ગ.’ આ મેક્ષ તે નિવૃતિનગરી સમજવી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી, કર્મના સર્વથા ત્યાગ થયા પછી પાછેા તેની સાથે સં અંધ થતા નથી અને અનંત જ્ઞાનદર્શનચારિત્રસુખવીર્યના પ્રસાદથી સ્થિરતામાં રમણતા ચાલ્યા જ કરે છે અને તેના કદિ અંત થતા નથી. આ જૈનના મેાક્ષ (નિવૃતિ) માર્ગ છે. Page #752 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ન. ૪. (પ્રસ્તાવ , પ્રકરણ ૩૨, પૃ. ૧૭૯) પિડવિશુદ્ધિના ૪૨ પ્રકાર, સાધુ આહારના દોષે ટાળે એ ત્યાં મૂળમાં ઉલ્લેખ છે. તે દેશે બહુ વિચારવા યોગ્ય છે. સાધુધર્મની ખરી મુશ્કેલીનો ખ્યાલ આપે તે આ વિષય છે. આ લેખ પ્રવચનસારેદ્દાર ગ્રંથના ૬૭ મા દ્વારને આધારે સંક્ષિપ્ત કરીને લખે છે (જુઓ પ્રકરણ રત્નાકર તૃતીય વિભાગ પૃ. ૧૬૮ થી આગળ). “ધન્ય મુનિરાજ !” એ ઉદ્ગાર કેમ નીકળે છે તેને ખ્યાલ આ લેખ આપશે. } પ્રસ્તાવ: ઘણા સજાતીય તથા વિજાતીય કઠીન પદાર્થોનું એકત્ર મળવું થાય તેને પિંડ કહેવામાં આવે છે. એના આધાકર્માદિ દે જેને નીચે વર્ણવવામાં આવ્યા છે તેના ત્યાગથી વિશુદ્ધિ એટલે નિર્દોષતા થાય તે પિડવિશુદ્ધિ, એ પિડવિશુદ્ધિના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. ૧. પિંડની ઉત્પત્તિમાં દે હોય તેને ઉગમ દોષ કહેવામાં આવે છે. આ દેશે પિંડ આપનાર ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. એના ૧૬ પ્રકાર છે. ૨. પિંડ શુદ્ધ હોય છતાં તેમાં બાહ્ય કારણોને લઈને દે ઉપજાવવા તેને ઉત્પાદન દોષ કહેવામાં આવે છે. આ દેશે ગ્રહણ કરનાર મુનિથી ઉત્પન્ન થાય છે. એના પણ ૧૬ પ્રકાર છે. ૩. ગૃહસ્થ પાસેથી પિંડ ગ્રહણ કરતી વખતે જે દે થઈ જાય તેને એષણ દોષો કહેવામાં આવે છે. આ દેશે દેનાર તથા લેનાર બન્નેથી ઉત્પન્ન થાય છે. એના ૧૦ પ્રકાર છે. એ ૧૬-૧૬ અને ૧૦ મળીને ૪૨ દેશની વિશદ્ધિ કરવી, એ દેરહિત આહાર લેવો તેને પિંડાવિશુદ્ધિ કહેવામાં આવે છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. હવે એ સર્વ પ્રકારે આપણે સૂક્ષ્મ રીતે વિચારી જઇએ. ૧૬ ઉગમ દોષ ૧. આધાકમ, ખાસ સાધુને માટે ભોજન તૈયાર કરવું, સચિત્તનું અચિત્ત કરવું અથવા અચિત પદાર્થને પકાવો. આવા પ્રકારના ખાસ સાધુ માટે તૈયાર કરેલા આહારને “ આધા કમી’ આહાર કહેવાય છે. ૨. ઉદ્દેશિક અથઓને ઉદ્દેશીને વિભાગ પાડે છે. તેના બે પ્રકાર થાય છે. ઘ” એટલે સામાન્ય-એટલે સ્વપરને વિભાગ કર્યા વિના પિતાને જ માટે વસ્તુ બનાવતાં ભીક્ષા દેવા માટે અમુક વધારે નાખવું. વિભાગ. એના ત્રણ ભેદ છેઃ ૧ ઉદ્દિષ્ટ, ૨ કૃત, ૩ કર્મ. ૧. પિતાને માટે તૈયાર કરેલ ભેજનમાંથી ભીક્ષાચરે માટે થોડું જ રાખી મૂકવું તે “ઉદિષ્ટ”. ૩. પોતાને માટે તૈયાર કરેલ ભજનમાંથી થોડું જુદું કરી ભિક્ષા દેવા માટે ભાત વિગેરેને દહીં વિગે રેથી સંસ્કાર કરી તેને કરંબો વિગેરે કરવો તે “કૃત. ૩. વિવાહાદિકમાં વધેલ લાડુ વિગેરેના ભુકાને વિશેષ ઘી વિગેરે નાખી તેને પાક કરી ફરી તેના લાડુ વિગેરે ભિક્ષા માટે બનાવી રાખવા તે “કર્મ આધાકર્મમાં પ્રથમથીજ સાધુને ઉદેશીને પાક તૈયાર થાય છે અને કર્મ ઉદેશિકમાં પોતાને માટે તૈયાર કરેલામાંથી ફરીવાર પાક કરી સંસ્કાર કરાય છે. પ્રથમ દોષમાં અને આ દેષમાં આવી રીતે તફાવત પડે છે. ૩. પૂતિકર્મ. પ્રથમ શુદ્ધ દ્રવ્ય હોય તેમાં અશુદ્ધ દ્રવ્યના કિંચિત પણ ભાગનું મળવું થાય ત્યારે સ્પર્શદષથી આખું દ્રવ્ય અશુદ્ધ થાય છે. શુદ્ધ દ્રવ્ય સાથે આધાકમ, વિગેરે દેષને અંશ લાગે, અશુદ્ધ અવયવ માત્ર પણ ભળી જાય તે આખું દ્રવ્ય અશુદ્ધ થાય છે. આધાકર્મી આહારના સ્પર્શવાળા થાળી વાટકે કડછી વિગેરે હોય તો તે પણ અશુદ્ધ હાઈ પરિહરણ યોગ્ય થાય છે, એટલે એ કડછી વિગેરેથી સાધુ આહાર ગ્રહણ ન કરે. Page #754 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૦૭ ૪. મિશ્રજાત, સાધુ અને અન્યના મિલન રૂ૫ મિશ્ર દોષ જેથી થાય તે મિશ્રજાતિ કહેવાય છે. અહીં પોતાને માટે અને સાધુને માટે પ્રથમથી જ કલ્પના કરવામાં આવે છે. એના ત્રણ વિભાગ છેઃ યાવર્થકઃ' દુકાળ વિગેરે પ્રસંગે કેઈ પણ ભિક્ષાચર આવી ચઢશે એવા સંભવે કરી પિતાને તથા તેમને નિમિત્તે પાક કરાવે, ગમે તે ગૃહસ્થ કે અગૃહસ્થ આવે તે ખાઈ જાય એવી ઈરછા રાખે તે “યાવદર્થક.” પાપંડિમિશ્રઃ પાખંડી યોગ્ય અને પિતાને ગ્ય ખાસ રેસે તૈયાર થઈ હોય તે “પાપંડિમિશ્ર. સાધુમિશ્ર:” અન્ય સાધુ માટે તૈયાર કરી હોય તે અને પિતા માટે કરવા ધારેલી રઈ સાથે તૈયાર થાય તે સાધુમિશ્ર.” ૫. સ્થાપના, અમુક વસ્તુ કેટલાક કાળ સુધી સાધુઓ માટે રાખી મૂકવામાં આવે, જુદી ઢાંકી મૂકવામાં આવે, શીંકાપર ચઢાવી રાખવામાં આવે, મતલબ અમુક વસ્તુ સાધુને દેવી છે એમ જાણે તેનું વ્યવસ્થાપન કર્યું હોય તે “સ્થાપના દોષ. એના બે ભેદ છેઃ સ્થાન અને પરસ્થાન. ચૂલે વિગેરે “સ્વસ્થાન” અને શીંકુ વિગેરે પરસ્થાન.” ૬. પ્રાભૂત, પ્રાભૂતને અથે ભેદ અથવા “નજરાણું” થાય છે. પિતાનાં વહાલાંને અથવા પૂજ્યને બહુમાનપૂર્વક ઈષ્ટ વસ્તુનું દેવું તેને પ્રાકૃત કહેવામાં આવે છે. વિવાહાદિ પ્રસંગે ગુરૂમહારાજ અત્રે હશે તે વિવાહાત્મવાદિ માટે તૈયાર થયેલ રસોઈમાંથી ગુરૂમહારાજને અત્યંત દાન દઈ અધિક પુણ્ય ઉપાર્જન કરીશ-આવા પ્રકારની બુદ્ધિથી વિવાહાદિ પ્રસંગના મુહૂર્તને પાછળ હઠાવવાં અથવા આગળ લંબાવવા અને તે પ્રસંગે જે અશનાદિ તૈયાર થાય તેને સિદ્ધાંતમાં “પ્રાભૂતિકા' કહેવામાં આવે છે. અને બે પ્રકાર છે: “બાદર” અને “ સૂક્ષ્મ”. સ્થળ આરંભનો વિષય થાય તે બાદર અને સ્વલ્પ આરંભનો વિષય થાય તે સૂક્ષ્મ. એ પ્રત્યેકના વળી બે બે વિભાગ છે: ઉસ્વકણું અને અવશ્વક. અને ભાવ વિચારવા ગ્ય છે. “અવશ્વકણ” અમુક બાબત અમુક વખતે થવાની હેય તે તેને વખત થયા પહેલાં કરવી તે અવqષ્કણું. Page #755 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. “ઉધ્વષ્કણ અમુક બાબતને સમય નિર્માણ થયો હોય, થઈ ગયું હોય, છતાં તે બાબત આગળ ઠેલવી, મુદતપર નાખવી. આ બન્ને બાબતો દાખલે લેવાથી સ્પષ્ટ થાય તેમ છે. પુત્રના લગ્ન મુકરર કર્યા હોય, મુહૂર્તની તિથિ નીમાઈ ગઈ હોય, છતાં સાધુ હાલ વિહારમાં છે, લગ્ન વખતે આવી પહોંચશે નહિ, તેમને સારું દાન આપી શકાશે નહિ-એ વિચાર અને ગણતરી કરી લીધેલ મુહર્ત આગળ ઠેલવું અને તે વખતે પાક તૈયાર કરાવવા તે “બાદર ઉવષ્કણ પ્રાભૂતિકા” સમજવી. ઉપર પ્રમાણે લગ્ન લીધા હોય તેની તારિખ પહેલાં સાધુ આવી ચઢે તેને વહોરાવવાનો લાભ લેવા પાછળની તારિખ ફેરવી લગ્ન વહેલું કરવું અને પછી તગ્નિમિત્તે ગુરૂને વહેરાવવાનો લાભ લેવા સારૂ રસોઈ જલદી કરાવવી તે બાદર અવશ્વકનું પ્રાકૃતિકા” સમજવી. બાળક ખાવા માગે છે, મા બેઠી બેઠી સુતર કાતે છે, દરથી સાધુઓને નજીકના ઘરમાં વહોરવા જતાં જુએ છે, એટલે બાળકને કહે છે કે હજુ જરા વખત છે, સાધુને વહરાવવા ઉઠીશ ત્યારે તને પણ ખાવાનું આપીશ. આવી રીતે બાળકને ભોજન આપવાનું મુલતવી રાખવું તે “સૂક્ષ્મ ઉષ્યષ્કણું પ્રાભૃતિકા” છે. બાળક ખાવાનું માગે છે, મા કહે છે કે આ પુણી કાંતી રહે પછી આપીશ, ત્યાં કઈ સાધુ આવી ચઢે છે એટલે ઉઠીને તેને ભીક્ષા આપે છે તે વખતે બાળકને પણ ખાવાનું આપે છે. અહીં રસાધુ આગમનને લઈને બાળકને ખાવાનું આપવાને કાળ નજીક આણવો તેને લઈને “સૂક્ષ્મ અવશ્વકણું પ્રાભૂતિકા દોષ થાય છે. અહીં બાળકને ખાવાનું દેવા પછી હસ્તધાવનાદિ ષકાય જીવનું ઉપમદન થાય તેથી તે ભિક્ષા અકલ્પનીય કહી છે. ૭. પ્રાદુષ્કરણ, આપવાની વસ્તુ અંધારામાં હોય તે સાધુ ન ટ્ર હણ કરે માટે સાધુને નિમિત્તે અજવાળામાં લઇ આવી ત્યાં સ્થાપના કરવી તે “પ્રકટ કરશું. અંધારામાં હોય ત્યાં તેજસ્વી મણિ સ્થાપન કરો અથવા અગ્નિ સળગાવો કે દી Page #756 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૦૯ કરવા અથવા ગવાક્ષ કરાવવા, અથવા નાના દરવાજો હોય તે મેાટા કરાવવા–એ સર્વને ‘પ્રકાશકરણ ’કહેવામાં આવે છે. આવી રીતે પ્રાદુષ્કરણના બે વિભાગ છેઃ પ્રકટકરણ અને પ્રકાશકરણ. ૮. ફ્રીતદાષ: સાધુને અર્થે મૂલ્ય આપીને વસ્તુ વેચાતી લેવી તે ક્રીતદાષ. તેના ચાર પ્રકાર છે: આત્મદ્રવ્યઢીત; આત્મભાવક્રીત; પરદ્રવ્યક્રીત અને પરભાવક્રીત. ' આત્મદ્રવ્યમ્રીત.’ પાતે મેાટા તીર્થની શેષ વિગેરે તથા રૂપપરાવર્તકારી ગુટિકા, સૌભાગ્યાદિ કરનાર રક્ષાદિ બીજાને આપવા અને બદલામાં ભીક્ષા લેવી. આમાં શાસનની હીલનાના અનેક પ્રસંગે આવે છે તે કલ્પના કરવાથી સમજાય તેમ છે. આ ગુટિકા, અવશેષ કે રાખાડી આપવાથી પછી દૈવયેાગે તે લેનાર ગૃહસ્થ માંદા પડે અને લેાકેા આગળ એમ ખાલે જે હું તંદુરસ્ત હતેા તે મને સાધુએ માંદા પાડ્યો. આમ થવાથી શાસનની મલીનતા થાય. વળી પ્રથમ માં હાય અને શેષાદિક દેવા પછી તંદુરસ્ત થાય તે પણ લેકામાં અવહેલના થાય જે આ સાધુએ માત્ર ખીજાઓને પ્રસન્ન કરી પેટ ભરનારા છે. ૮ આત્મભાવક્રીત'. પેાતે ધર્મના ઉપદેશ વિગેરે આપે, ધર્મકથા કરે, વાદ કરે અને લોકોને વશ કરી અશનાદિક ગ્રહણ કરે. આથી પેાતાનું નિર્મળ અનુષ્ઠાન નિષ્ફળ થાય છે. ‘પરદ્રવ્યમ્રીત’. ગૃહસ્થે સાધુનિમિત્તે સચિત્ત અચિત્ત કે મિશ્ર દ્રવ્યે ખરીદ કરેલા અશનાદિકનું ગ્રહણ કરવું તે. આમાં ષટ્કાય વિરાધનાદિ દોષા રહેલા છે. પરભાવક્રીત’. તિ આદિકની ભક્તિને લઇને પેાતાના વિજ્ઞાન પ્રદર્શનદ્વારા અન્યને પીગળાવીને ગ્રહણ કરી યતિને આપે તે. આમાં ત્રણ દેખેા રહેલા છેઃ ફ્રીત, અભ્યાકૃત અને સ્થાપના. 6 ૯. અપત્રિત્ય (પ્રામિત્ય), સાધુને અર્થે ચીજ ઉછીતી લેવી તે. લોકિક' પ્રામિણમાં ગૃહસ્થ બીજા ગૃહસ્થ પાસેથી ઉછીતી લઇ સાધુને આપે અને ‘લેાકેાત્તર’ પ્રામિસ્રમાં સાધુ સાધુની પાસેથી વસ્ત્રાદિ ઉછીતી ચીજ લે અને કહે જે થાડા દિવસ વાપરીને આપીશ અથવા એના જેવી અન્ય આપીશ. એમાં Page #757 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. લેનારને આધીન રહેવું પડે, વસ્તુ વપરાય તેથી સામાને કલેશ થાય, ઘણીવાર આપેલી ચીજ જ પાછી મળી છે કે અન્ય તેના વાંધા પડે-વિગેરે અનેક દાષા ઉત્પન્ન થાય છે. ૧૦. પરાવર્તઢાષ. સાધુના નિમિત્તે અશનાદિકનું પરાવર્તન કરવું, ફેરફાર કરવા. એ બે પ્રકારે છે; એક વસ્તુ બદલી એજ જાતિની બીજી વધારે સારી સાધુ માટે લેવી તે ‘તદ્રવ્ય વિષય’–કાહેલા ઘીને અદલે સારૂં સુગંધી ઘી લેવું તે. વસ્તુ બીજી લેવી તે ઃ અન્યદ્રવ્યવિષય ’, કોદરાને બદલે ચાખા સાધુનિમિત્તે લેવા તે. આ બન્ને ગૃહસ્થ કરે તે લૌકિક અને સાધુએ પોતપાતામાં વજ્રપાત્રાદિની લેવડદેવડ કરે તે લાકાત્તર. સર્વે મળી ચાર પ્રકાર થયા. આમાં દાષા ઉપર પ્રમાણે જ જાણવા. ૧૧. અભ્યાદ્ભુત દાષ. સાધુને નિમિત્તે બહારથી સાધુસન્મુખ લાવવું. એક ગામથી ખીજે ગામ લઇ જવું અથવા એકને ઘરેથી બીજાને ઘરે સાધુને આપવા માટે લઇ જવું. સાધુને આપવા સારૂં આવી રીતે વસ્તુને બીજે લઇ જવી તે સર્વના સમાવેશ અભ્યાÊત દોષમાં થાય છે. એના પ્રગટ અને અપ્રગટ એવા બે ભેદ છે, તથા આચીણું, અનાચીણું વિગેરે પણ અનેક ભેદો છે. ૧૨ ઉદ્ભિન્ન ઢાય, ઉઘાડવું તે. અંધ વસ્તુને સાધુને ભીક્ષા દેવા માટે ઉઘાડી બહાર કાઢવી તે. એના બે પ્રકાર છે: ‘પિહિતેાĀિન્ન’ અને ‘કપાટાદ્વિજ્ઞ.’ ૧૪૧૦ ગોળી કે કાઢી અથવા અરણી કે શીશીમાં વસ્તુ ભરી તેનું મુખ દીધેલું હોય તે ઉઘાડી તેમાંથી ભીક્ષા દેવા માટે વસ્તુ કાઢવી તે પિહિત એટલે અંધ તેને ઉન્નિ એટલે ઉઘાડવું. એરડામાં મૂકેલી હેાય તેનાં મારણાં ઉઘાડવાં અને પાછા વધારા મૂકી બારણાં બંધ કરવાં તે કપાટાદ્વિજ્ઞ. આમાં મોઢું ઉઘાડવામાં તથા મારણાં ઉઘાડવામાં છકાય જીવના મર્દનના સંભવ છે તેથી આ દોષ કહ્યો. એવી જ રીતે સીલ કરેલી વસ્તુના સીલ ઉઘાડવા, ભીક્ષા દઇ અંધ કરવા, (જે તેમાં અગ્નિકાય વિગેરેના ઉપયોગ કરવામાં આવતા હાય તા)– આ સર્વ ઉદ્ભિન્ન દોષમાં આવે છે. વળી મોઢું કે બારણાં ઉઘાડાં રહી જાય તે દરમ્યાન છકાયના જીવના ઉપમર્દનના પણ અહીં સંભવ છે. જે ઓરડાનાં બારણાં દરરોજ ઉઘડતાં હાય Page #758 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૧૧ જેના અણીઆરા ચણીઆરા ( ઉલાળા) ભૂમિ સાથે ઘસ( ડાતાં ન હોય અથવા માઢે સીલ કરવાને બદલે ગાંઠ વાળી ચલાવી શકાતું હેાય ત્યાં ઉક્ત દેષના સંભવ નથી. ૧૩. માલાપતિ, માલ એટલે ઊંચા પ્રદેશ. માળ ઉપરથી અથવાશીકા વિગેરે ઉપર રહેલી વસ્તુ લઇને આપવી તે ‘માલાપહત્તદોષ’. એના ચાર ભેદ છે: ૧. ‘ઉર્ધ્વમાલાપહૃત:’ છીંકા ઉપર જે વસ્તુ પડેલી હેાય તે લેવા ઊંચા થઇ પાની ઊભી કરી લેવું તે. એના ત્રણ વિભાગ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. પગની પાની ઊંચી કરી લેવામાં આવે તે જઘન્ય અને નીસરણીએ ચઢીને લેવું પડે તે ઉત્કૃષ્ટ અને એ બે વિભાગની વચ્ચે હાય તે મધ્યમ પ્રકાર. ૨. ‘ધામાલાપહૃતઃ’ ભોંયરા વિગેરેમાં વસ્તુ પડેલી હોય તે નીચા વળીને લેવામાં આવે તે. ' ૩. ‘ઉભયસ્થિત’: પટારા, મેટી કોટી કે કોઠાર અથવા એવા કોઇ મેટા પાત્રમાં રહેલી વસ્તુ જેને લેતાં પગની પાની ઊંચી કરવી પડે અને વસ્તુમાં અધોમુખ કરી હાથ લંબાવવા પડે તે. ૪. ‘તિર્થંગ્માલાપહૃતઃ' જેમાં પાનીએ ઊંચી કરવાની જરૂર ન પડે એટલે પેાતાના ખભા જેટલા ઊંચા સ્થળેથી ભીંતમાં રહેલા ગોખમાંથી વસ્તુ લેવામાં આવે તે. આમાં વસ્તુ લેતાં વાગી જવાના, પડી જવાના અને તેથી થતી અયતના વિગેરે અનેક દાષાને સંભવ છે અને કદાચ હાંસી થાય તેા તેને કારણે સાધુને પણ દોષારોપના સંભવ છે તેથી એવી રીતે લઈને આપેલ આહારને વર્જ્ય ગણવામાં આન્યા છે. ૧૪. આચ્છાદેાષ: વસ્તુ જેની પાસે હોય તેની ઇચ્છા વગર તેના હાથમાંથી ઝુંટવી લઇ સાધુને દેવામાં આવે તે આચ્છિદ્ય દોષ કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે: સ્વામીવિષય, પ્રભુવિષય અને ચારવિષય. સ્વામી’ એટલે નગરના રાજા. ઘરના ઉપરી તે પ્રભુ’. નગરના સ્વામી સાધુને દેખી લોકો પાસેથી અશનાદિ ખૂંચવી લે અથવા હુકમ કરી લઇ તે સાધુને વહેારાવે તે Page #759 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સ્વામીવિષય. સ્ત્રી પુત્ર કે નાકર ઇચ્છા ન કરે છતાં તેમની પાસેથી દૂધ વિગેરે લઇને સાધુને આપે તે પ્રભુવિષય. ચાર જંગલમાં સાધુને જોઇ નજીકના ગૃહસ્થ પાસેથી મળાત્કારે અશનાદિ પડાવી લઇને સાધુને પ્રતિલાલે તે ચારવિષયક. ' આ ત્રણે પ્રકારના આચ્છેદ્ય ' સાધુને ન કલ્પે, કારણ કે તેમાં અપ્રીતિ, કલહ, આત્મઘાત, અંતરાય અને પ્રદ્વેષ વિગેરે અનેક દાષાના સંભવ છે. ૧૫. ‘અનિષ્ટ’. નિષ્ટ એટલે દીધેલું, આપેલું. અનિસૃષ્ટ એટલે નહિ દીધેલું. અનેકની માલીકીની અશનાદિ વસ્તુ તે સર્વ માલેકાની અનુમતિ સિવાય સાધુને દેવામાં આવે ત્યારે આ દોષ થાય છે. એના ત્રણ પ્રકાર છે: સાધારણાનિષ્ટ, ચૌલકાનિષ્ટ, જડાનિ. ૧. ‘ સાધારણ’-અમુક વસ્તુ કે ક્ષેત્ર ઘણા જનાને ‘સાધારણ’ હાય તે. ઉર્જાણી વિગેરેનું ભાજન. ૨. ‘ ચૌલક’-ખેતર વિગેરેમાં કામ કરનાર સઘળાં મજુરોને માટે એક સામટું આપવામાં આવેલું ભાથું તે ‘ચૌલક’. ૩. ૮ જ’-જડ એટલે હાથી. હાથી માટેના ખારાક તેના માલીક રાજા અને હાથી અંને હોવાથી મહાવત આપે તેા પણ રાજા (માલીક) અને હાથીની આજ્ઞા વિનાને હાવાથી જડાનિષ્ટ કહેવાય છે. આવી ઘણાની માલીકીની અથવા તેમને માટે જૂદી કાઢેલી વસ્તુ હાય તે સર્વની રજા વગર જો તે વસ્તુ વપરાય, તેમાંના એકના કહેવાથી વસ્તુ વપરાય તે બીજા માલેકા અથવા હકદારાને દ્વેષ થવાના સંભવ રહે તેથી તે વસ્તુ ત્યાજ્ય ગણી છે. ‘સાધારણાનિષ્ટ ’. આખા ગામની સામાન્ય માલીકીવાળી વસ્તુ, જેમકે અમુક દુકાનમાં રહેલ તૈલ કે લાડુ, દધિ કે વસ્ત્ર વિગેરે. ' ચૌલકાનિસ’માં અમુક ક્ષેત્રની ઉત્પત્તિ કામ કરનારા અને માલિક વચ્ચે વહેંચવાની હાય છે તેના ભાગ પાડ્યા પહેલાં પછી સ્વામી અથવા કામ કરનારાઓમાંના એકાદની પણ અનુજ્ઞા વગર લેવાથી દ્વેષના સંભવ થાય અથવા પરસ્પર લડાઇ અંદર અંદર થાય. Page #760 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૧૩ “જાનિસૃષ્ટ'. હાથી માટે જુદું કાઢેલ ભેજન રાજાજ્ઞા કે હાથીની સંમતિ વગર લેવાય નહિ. એમાં આપનારને નોકરી જવાનો ભય, રાજ્યની સાધુ તરફ અવજ્ઞા અને હાથી સચેતન હેવાથી તેનાથી સાધુ કે ઉપાશ્રયને વિનાશને પ્રસંગ આવે અને તેમાં અદત્તાદાનને પણું દોષ રહેલો છે. આ અનિરુણ દોષમાં “ક” અને “વિભાગના ઘુંચવણ ભર્યા સવાલે પણ કેટલીક વાર હોય છે તેથી તેવી વસ્તુ દેવાભાવની ખાત્રી થયા સિવાય ન લેવી એ વ્યવહારથી પણ પગ્ય છે. સાધુઓને એવી બાબતમાં વચે આવવાથી જુબાની આપવી પડે અને નાની વાત મે ટી થઈ જાય-આદિ અનેક પ્રસંગે આવી પડે છે. ૧૬. “અગવપૂરક, અમુક વસ્તુ પિતાને માટે રાંધવા ચૂલે ચઢાવી હોય, પછી સાધુ ભીક્ષા માટે આવનાર છે એમ જાણી તેમને માટે ભોજન તૈયાર કરાવવા સારૂ તેમાં વધારે કરવો, રંધાતા ભેજનમાં વધારે નાખવું તે “અથવપૂરક દોષ”. અહીં તૈયાર થતી રસાઈ મિશ્ર દોષવાળી થાય છે. જે પ્રથમથી જ પોતા માટે અને સાધુ માટે રંધાતી હોય તો તે મિશ્ર કહેવાય અને પોતાને માટે રસોઈ શરૂ કર્યા પછી તેમાં પાણી કે તંદુલ સાધુને નિમિત્તે વધારાય તે તે અર્થવપૂરક. આ પ્રમાણે ૧૬ ઉદ્દગમ દોષો થયા. એ પિંડની ઉત્પત્તિમાં થતા દે છે. * ૧૬ ઉત્પાદન દેશે. ૧. ધાત્રીપિડી. બાળકને ધવરાવે તે ધાત્રી. અથવા બાળકને ઉછે. રનારને “ધાત્રી' કહે છે. એને પાંચ પ્રકાર છે. દૂધ ધવરાવનાર તે ક્ષીરધાત્રી, નવરાવનાર તે મજજનધાત્રી, કપડાં ઘરેણું પહેરાવનાર તે મંડનધાત્રી, રમાડનાર તે કીડનધાત્રી અને ખોળામાં બેસાડનાર તે ઉસંગધાત્રી. ધાત્રીનું કરણ એટલે સાધન અને કારણું એટલે હેતુ. એ બન્ને બાબત લક્ષ્યમાં લેવાની છે. ધાત્રીપણાને કરનાર અને ધાત્રીપણુના હેતુથી થયેલ પિંડ હોય તે ધાત્રીપિડ” કહેવાય છે. એવી યોજના આગળના દૂતી પિંડ વિગેરેમાં પણ કરી લેવી. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. આળક રડતા હોય ત્યારે તેની માતાને કહેવું કે બાળકને ધવરાવી મને ભીક્ષા આપે। અથવા મને જલ્દી ભીક્ષા આપી દા, અને આળકને ધવરાવે. અથવા હું બીજે ફરી આવું છું, તમે બાળકને ધવરાવી લેા, પછી મને ભીક્ષા આપશે. આવી રીતે પોતે જ ધાત્રીપણું કરવા લાગી જાય તે દોષ. સ્તનપાન કરાવવાને ઉપદેશ આપવા, પુત્ર તરફે રાગ અતાવવા, આાળકની માતાને સારૂં લાગે તેવું ખેલવું વિગેરે થયા પછી તેના ઘરની ભીક્ષા આવે તે તે ધાત્રીપિંડના દોષવાળી થાય. વળી એક ધાત્રીને નાફરીમાંથી ફારેક કરાવી ત્યાં પેતાને અનુકૂળ ધાત્રીને રખાવી આપવી, તે માટે ઘાલમેલ કરવી કે કાવાદાવા કરવા વિગેરે ધાત્રીકરણ દાષમાં આવે છે. ધાત્રીકર્મ કરવાથી, તેના ઉપદેશથી, તેના હેતુ ઊભા કરવાથી અને તે આમતમાં ભાગ લેવાથી ધાત્રી પિડ થઈ જાય છે. ઉપરની ખામત પાંચે પ્રકારની ધાત્રીને-ધાત્રીકરણને અને ધાત્રીના હેતુને લાગુ પડે છે. આમ કરવાથી આધામ, વર્ઝનમાં શંકા, દ્વેષ અને કલહ વિગેરે અનેક દાષાત્પત્તિના સંભવ રહે છે. ૨. ‘દૂતી પડ’, સંદેશા લઇ જવાનું કાર્ય તે દૂતી. ' દૂતી સંબંધી કાર્ય કરી જે પિંડ ઉપાર્જન કરવામાં આવે તે ‘દૂતીપિંડ’ કહેવાય છે. દૂતી એ પ્રકારે હાઇ શકેઃ સ્વગ્રામમાં અને પરગામમાં એ પ્રત્યેકના બે ભેદઃ પ્રગટ અને પ્રચ્છન્ન. પ્રચ્છન્નના બે ભેદ છે: લેાકેાત્તર વિષયા ’–સાથેના સાધુથી જે વાત છૂપી રાખવામાં આવે તે. ‘લાકલાકાત્તર વિષયા’–સાથેના સાધુ અને પાસેના ખીજા મનુષ્યાથી જે વાત છૂપી રાખવામાં આવે તે. પ્રગટ-ભીક્ષા લેવા જનાર મુનિ વિશેષ લાભની આકાંક્ષાથી તેજ ગામના બીજા મહેાલ્લામાં અથવા પરગામમાં માતા વિગેરેના સંદેશા પુત્રી વિગેરેને સર્વ સાંભળતાં કહે તે પ્રગટ સ્વગ્રામ અથવા પ્રગટ પરગ્રામ દૂતીપિંડ કહેવાય. પ્રચ્છન્ન પણ એ જ રીતે સ્વગ્રામ પરગ્રામને અંગે સમજી લેવા. Page #762 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૧૫ કોઈ મુનિ એમ બેલે કે “તારી દીકરી કેવી ભોળી! અમારી સાથે આ સંદેશે કહેવરાવતી હતી, પણ અમે તે સાધુ રહ્યા છે એવી વાતને સંદેશો લઈ જઈએ નહિ એટલી પણ એને માહિતી નહિ!” એમ કહે, અથવા ગુપ્તપણે કહે તે પ્રચ્છન્ન દૂતીકાર્ય. વળી કેટલીકવાર સંદેશામાં ગુપ્ત ભાવ હોય છેઃ દાખલા તરીકે-મારી માને કહેજે કે ધારેલ કાર્ય સિદ્ધ થયું છે. આમાં સંદેશે લઈ જનાર “કામ” શું છે તે જાણે નહિ, પણ જેને સંદેશ પહોંચાડ્યો હોય તે આગળ પાછળની હકીકતથી કાર્ય સમજી જાય. આવા દૂતીકાર્યથી વ્યાપાર, આરંભ, ખટપટ વિગેરે સાવદ્ય દોષનો સંભવ હોવાથી નિરવદ્ય ધર્મમાર્ગનું આરાધન કરનાર મુનિઓને તે વર્જ્ય છે. ૩. “નિમિત્તપિંડી અતીત, અનાગત અને વર્તમાનમાં થનાર લાભ આદિનું કથન કહેવું તે “નિમિત્ત કહેવાય છે, એ નિમિત્તદ્વારા જે પિંડ લેવામાં આવે તે નિમિત્તપિંડ જાણો. ભૂત કાળમાં બનેલી વાતો કહેવી, ભવિષ્યમાં થનાર ઉપાધિ, મરણ કે રાજ્યાદિની કૃપા સંબંધી હકીકતનું નિમિત્તે કહેવું અથવા તેજ દિવસ સંબંધી નિમિત્તે કહેવું અને પછી તેના ઘરની ભીક્ષા લેવી, લાભાલાભ ની વાત કરવી, તેજી મંદી જણવવી, ભાવતાલના જોષ જોઈ આપવા વિગેરે બાબતોને સમાવેશ આ નિમિત્તપિંડમાં થાય છે. ગૃહસ્થ પૂછે અને નિમિત્ત કહે અથવા વગર પૂછયે કહે એ સવેને સમાવેશ અહીં થાય છે. નિમિત્ત સાંભળી સારી ભિક્ષા આપે, વધારે આપે, રાગદ્વેષાદિ થાય વિગેરે પ્રસંગે આ નિમિત્તપિંડમાં આવે છે. એમાં સ્વપ૨ તથા ઉભયને વધાદિ અનેક દોષોનો સંભવ છે, માટે મુનિ એવા પ્રકારનો પિંડ ગ્રહણ ન કરે. ૪. આજીવિકા દોષએના પાંચ પ્રકાર છે ૧. જાતિવિષય, ૨. કુળવિષય, ૩. ગણવિષય, ૪. કર્મવિષય અને ૫. શિલ્પવિષય. સાધુ કેઈને ઘરે ભિક્ષા માટે જાય ત્યારે તેને બ્રાહ્મણ જાણી તેની પાસે પિતાનું જ્ઞાન બતાવે. હોમ કેમ થાય, ઉદાત્ત અને નુદાત્ત કેમ બોલાય વિગેરે સમજાવે અને તેમ કરી પોતાની અસલ બ્રાહ્મણુજાતિ જણાવે. બેલીને જણાવાય અને વગર. Page #763 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. બોલે પણ જાતિ આદિ જણાવાય (સૂચનાથી અને અસૂચનાથી સમજાવાય તે). જાતિ કે કુળ જણાવતા સામે માણસ ભલે હોય તે બ્રાહ્મણ જાણું જાતિના પક્ષપાતથી તેને માટે સારો આહાર તૈયાર કરી વધારે ભિક્ષા આપે, આથી આધાકર્મ દોષ લાગે, ખરાબ હોય તો બ્રાહ્મણપણું છોડી શ્રમણ થવા માટે દ્વેષ કરી ધિક્કારી કાઢી મૂકે-વિગેરે અનેક પ્રકારની ઉપાધિ થાય. આજ પ્રમાણે ક્ષત્રિયાદિ જાતિમાટે, શુદ્ર માટે સમજવું. કર્મ એટલે વ્યાપાર અને શિલ્પ એટલે કળા. એ બાબતની પોતાની પૂર્વ સ્થિતિ પ્રકટ કરવાથી કે તે માટે સૂચના કરી દેવાથી બહુ દોષ કે રાગની ઉત્પત્તિ થાય છે અને તેથી પણ ઉપર જણુંવ્યા મુજબ આહાકદિ દોત્પત્તિનો સંભવ હોવાથી આ ભીક્ષા દૂષિત ગણાય છે. ૫. વનપક (વનુતઃ યાચતે.) ભીક્ષાદાન દેનારની આગળ તેમના ઈષ્ટ ગુર્યાદિની પ્રશંસા કરી પોતાને પણ તેમના ભક્ત જણાવી ભીક્ષાની યાચના કરે તે “વનીપક કહેવાય. ખુશામત કરી દેનારની સાથે મળતાપણું બતાવી ભીક્ષા લેવી તે વનપકપિંડ જાણુ. શ્રાવકને ત્યાં જાય તો તેની આગળ તેના ઈષ્ટ ગુરૂની પ્રશંસા કરે, તેમને ક્રિયા અનુષ્ઠાન પરાયણ કહે, શિવમાર્ગના સાર્થવાહ કહે, તેના અનેક ગુણના વખાણ કરે; વળી કઈ શાક્યના ઘરે શાક્યશિખ્યો (બૌદ્ધો) જમતા હોય તે જમનારની શાંતિના વખાણ કરે; કેઈ કુતરાનો ભક્ત હોય તે તેની આગળ કુતરાના વખાણ કરે, કહે કે એ શ્વાન તે શ્વાન (પશુ) નહીં પણ એ તે કૈલાસ પર્વત પરથી આવેલા યક્ષે શ્વાન રૂપે પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે–આવી રીતે જ્યાં જાય ત્યાં ભળતું બેલે, રાજી કરવા પ્રયત્ન કરે, કહે કે ગમે તેને દાન આપવામાં આવે તે કદિ નિષ્ફળ થતું નથી. આવાં વચનો અધે અસત્ય છે, એમાં અપાત્રદાનને પાત્રદાન સાથે સરખાવવાને દોષ થાય છે, શાક્યાદિની પ્રશંસા લેકેને આડે માર્ગ ઉતારનારી થઈ જવાનો સંભવ રહે છે, એથી મિથ્યાત્વ સ્થિર થાય છે અને એવી રીતે ખુશામત કરીને ભિક્ષા લેવાની ટેવથી લોકોમાં ધર્મને અવર્ણવાદ થાય છે. એથી મૃષાવાદ અને પ્રાણાતિપાતનું અનુદન થાય છે. એ માટે દોષ કરી પછી એના ઘરનું ભજન-ભિક્ષા લે તે તે ભીક્ષા સદોષ થઇ જાય છે. Page #764 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૧૭. ૬. ચિકિત્સા દોષ: વ્યાધિનો ઔષધ ઉપચાર અથવા તે સંબંધી ઉપદેશ. તેના બે પ્રકાર છે: સૂમ અને આદ૨. કેઈ ગૃહસ્થને વ્યાધિ થયો હોય તેને કહેવું કે મને પણ એવો જ વ્યાધિ થયો હતો તે અમુક દવાથી મટયો અથવા અમુક વૈદ્યની દવાથી મટો–એમ કહી વૈદ્ય કે દવા બતાવવા તે સૂક્ષ્મ દોષ. અને પિતે જ વૈદ્ય બની જાય, કવાથ વિરેચન વમન કરે અથવા કરાવે તે બાદર દોષ. સાજો થયેલે ગૃહસ્થ અનેક આરંભાદિ કરે તેના કારણિક થવાય, તેમજ સારું ન થાય તો ધર્મ વગેવાય એથી આ દોષ ગણવામાં આવ્યો છે. દવામાં અનેક કંદાદિ વનસ્પતિનો નાશ થાય તેથી અનેક જીવમર્દનાદિ દેષનો સંભવ રહે. ગૃહસ્થને ઘેર જઈ ચિકિત્સા સૂચવી કે બતાવી પછી ભીક્ષા માગે તે મળેલી વસ્તુ સદોષ કહેવાય તે અત્ર સમજવાનું છે. ૭. “કોઈપડ ક્રોધના નિમિત્તથી જે પિંડ આપવામાં આવે તે “ક્રોધ પિંડ.” સાધુને ભિક્ષા નહિ આપું તે શાપ આપશે, મારશુદિ અનર્થ કરી બેસશે અથવા કેઈ બ્રાહ્મણદિને આપ્યું અને હવે સાધુને નહિ આપું તે ક્રોધ કરશે એવા ભયથી વ્યાસ થઈ ભિક્ષા આપે તે ક્રોધાપિંડ. સાધુમાં અસાધારણ વિદ્યાપ્રભાવ જુએ, તેનામાં શાપ મારણ આદિની શક્તિ તપના પ્રભાવે થયેલી જુએ, સહસ્ત્ર દ્ધાનું બળ જુએ અથવા રાજવલ્લભપણું જુએ તેના શાપ વિગેરેના પ્રભાવથી અન્યને થયેલા અનર્થને પોતે દીઠો હોય અને ભયથી ભિક્ષા આપે તે ક્રોધાપિંડ. અહીં વિદ્યાપવિગેરે સહકારી કારણે છે, મૂળ દોષ ક્રોધનો છે એ લક્ષ્યમાં રાખવું. વિદ્યા તપને મૂળ કારણ તરીકે બીજા દોષમાં ગણેલ છે તે આગળ જોવામાં આવશે. ૮. માનપિંડી માનનિમિત્ત જે પિંડ તે “માનપિંડ.” આમાં અપ માનનો પણ સમાવેશ થાય છે. જેમકે -કઈ એક સાધુને અન્ય સાધુઓ કહે જે તને અમે લબ્ધિમાન ત્યારે જાણુએ કે જ્યારે તું અમુક અમુક ભીક્ષા અમોને લાવી આપે; આવી રીતે અન્યના ચઢાવવાથી અથવા કઈ કહે જે તારામાં શી શક્તિ છે? તું કાંઈ પણ લાવી શકે એમ નથી. આવી રીતે અપમાનજનક શબ્દોથી અથવા અન્યથી પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળી મનમાં મકલાય Page #765 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. જે હું જ્યાં જઉં ત્યાંથી સર્વ લાવી શકું છું. આવાં કારણોથી અભિમાનમાં પ્રેરાયેલો તે મુનિ ગૃહસ્થને ત્યાં જઈ તેને એવા વચનોથી દાન સંબંધી ચઢાવે કે જેથી તે ગૃહસ્થ પણ અભિમાનથી પ્રેરાઈ ઘરનાં અન્ય મનુષ્યોની અનિચ્છા છતાં પણ ભીક્ષા આપે તે માનપિંડી કહેવાય. ૮. માયાપિંડ માયા એટલે પારકાને છેતરવાની બુદ્ધિ. માયાના પ્રયોગથી ગ્રહણ કરેલ પિંડ માયાખંડ” જાણવો. કેઈ સાધુ મંત્રોગાદિમાં કુશળ થઈને રૂપ પરાવર્તન કરે, મોદકાદિ પિંડ ઉપાર્જન કરે, તેને માયાપિંડ જાણો. માયાકપટ કરી ગૃહસ્થને છેતરી ખોટ ખ્યાલ ઉત્પન્ન કરી પોતાનું ખરું સ્વરૂપ છુપાવવાની બાબતને પણ અહીં સમાવેશ થાય છે. આ માયા કપટ ભિક્ષા મેળવતી વખત થાય છે તે લક્ષ્યમાં રાખવું. ૧૦. “લોભપડા લોભ એટલે આસક્તિ. લોભથી ભીક્ષાભ્રમણ કરી પિંક લેવો તે “લોપિંડ” જાણવો. સાધારણ ભિક્ષા મળતી હોય તે છોડી મોદક દૂધપાક લેવાની ઈચ્છા કરવી, વાલચણું મળતાં હોય તે છેડી દઈ માલપાણી લેવા ઈચ્છા કરવી, દૂધ મળ્યું હોય તે હવે ક્યાંકથી ખાંડ મળી જાય તે સારું એમ ધારી ફરે, અથવા અગાઉ તેવી બુદ્ધિ ન હોય પરંતુ પિંડ પ્રાપ્તિને અવસરે તેને સારું ધારી લે તે સર્વ લેભાખંડ. આ ક્રોધાદિ ચાર પ્રકારના પિંડમાં પ્રàષ, કર્મબન્ધ, શાસનની લઘુતા વિગેરે દેશોનો સંભવ હોવાથી મુનિને એ પિંડે ન કલ્પે. ૧૧. “સંસ્તવ દેષ: સ્તુતિ, વખાણું. તેના બે પ્રકાર છે: વચન સંસ્તવ અને સંબંધી સંસ્તવ. (૧) વચનથી પ્રશંસા કરવી તે વચન સંસ્તવ; (૨) માતા, સાસુ વિગેરે છતા અછતા સંબંધે દર્શાવવા તે સંબંધી સંસ્તવ. તે પ્રત્યેક બે પ્રકારના છે. પૂર્વ સંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ. ભિક્ષા લીધા પહેલાં સ્તુતિ કરે તે પૂર્વ સંસ્તવ' અને પછી કરે તે “પશ્ચાત સંસ્તવ”—એ વચન સંસ્તવના બે ભેદ. એવી જ રીતે સંબંધી સંસ્તવના પણ બે ભેદો આ પ્રમાણેમાતા પિતા વિગેરેને સંબંધ દર્શાવી ભીક્ષા ગ્રહણ કરવી તે પૂર્વ સંસ્તવ, કોઈ ગૃહસ્થને ઘરે ભિક્ષા લેવા માટે જઈ તેના દાનગુણના વખાણ કરે, અહી દાનપતિ! અમેએ જેવા સા Page #766 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૪૧૯ ભળ્યા હતા તેવાજ તમેને દીઠા; અમેએ ઘણા જોયા પરંતુ તમારા જેવા ઉદાર જોયા પણ નથી તેમ સાંભળ્યા પણ નથી. ધન્ય છે તમાને! તમારા સાની ખ્યાતિ સઘળી દિશાઆમાં વ્યાપી રહી છે એ સર્વ વચનસંસ્તવ. એ પૂર્વ અને પશ્ચાત્ અને હાય છે. એમાં માયા, મૃષાવાદ, અસંયત અનુમેાદન વિગેરે અનેક દાષા સંભવિત છે અને સ્તુતિથી ગૃહસ્થ રાજી થઇ વધારે ભીક્ષા આપે એવા પણ સંભવ છે. કોઇ વૃદ્ધ સ્ત્રીને જોઇ તેને માતા કહેવી, તેને કહેવું કે તેને જોઇ પોતાની માતા યાદ આવે છે, અથવા મધ્યમ વયવાળીને અહેન કહે અથવા છેટી ઉમરવાળીને પુત્રી કહે. એથી ગૃહસ્થને સાધુ તરફ પ્રતિબંધ થાય છે અને તે દ્વારા વધારે અથવા સારી ભિક્ષા આપે છે. એમાં માતાદિના સંબંધ પૂર્વ સંસ્તવમાં અને સાસુ આદિના પશ્ચાત્સંસ્તવમાં આવે છે. એમાં પ્રતિબંધ, તિરસ્કાર, નિંદા વિગેરે દાષા ઉત્પન્ન થાય છે અને પ્રતિબંધથી આધાકર્માદિના પણ સંભવ થાય છે. આ દોષમાં અને પાંચમાં ‘ધ્વનીપક' દાષમાં તફાવત ખુલ્લો છે. ત્યાં મુખ્યતાએ દાયકના ગુરૂ વિગેરેની પ્રશંસા છે, અહીં દાયકની પ્રશંસા છે; વળી પ્રથમમાં ખેાટી ખુશામત અહીં સાચા વખાણ છે. બન્ને મીઠા દાષા છે અને ખબર ન પડે તેમ બહુ નુકસાન કરનારા થાય છે. ૧૨. વિદ્યાઢાષ:’ જેની અધિષ્ઠાતા પ્રજ્ઞપ્તિ આદિ સ્રી હોય એવી અક્ષરપંક્તિવિશેષ તે ‘ વિદ્યા'. વિદ્યા હમેશા જપથી અથવા હામથી સિદ્ધ થાય છે. એ વિદ્યાની શક્તિથી પિંડનું ઉત્પન્ન કરવું તે ‘વિદ્યાપિંડ' કહેવાય છે. એમાં બીજા વિદ્યાવાળાને દ્વેષ થાય, કેટલીક વાર અન્ય મારણુ સ્તંભન કરે, રાજ્યમાં કેસ જાય, લેાકેામાં વિદ્યા સાધી પરદ્રોહ કરી પેટ ભરનારા આ શઠ પુરૂષા છે આવા પ્રકારે નિંદા થાય વિગેરે બહુ દાષા થાય છે. બીજા વિદ્યાવાળાને મહા દ્વેષ ઉત્પન્ન થવાના પ્રસંગો અહીં બહુ થાય છે. ૧૩. ‘મંત્રદાય:’ જેના અધિષ્ઠાતા પુરૂષ દેવતા હોય અને જે પાઠ માત્રથી સિદ્ધ હોય એવી અક્ષરવિશેષપદ્ધતિ તે મંત્ર'. અમુક અક્ષરા ખેલવાથી કાર્ય થાય તે મંત્ર”. એમાં વિદ્યાદાયમાં લખેલા સર્વ દાષાના સંભવ છે તેથી મંત્રની શક્તિથી ઉત્પન્ન કરેલી ભીક્ષા સાધુને અગ્રાહ્ય ગણવામાં આવેલ છે. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૧૪. ચૂર્ણદષ: આંખમાં અંજન આંજી અંતરધાન થવું તે ચૂર્ણના પ્રગથી બને છે. ચૂર્ણને પ્રયોગ કરી પિંડ નીપજાવે તે ચૂર્ણ પિંડ” છે. તેમાં વિદ્યાપિંડમાં કહેલા દેને સંભવ રહે છે તેથી ત્યાજ્ય છે. ૧૫. “ગદષ: પગે લેપ લગાડે તે પેગ કહેવાય છે. એનાથી સૌભાગ્ય દૌર્ભાગ્ય થાય છે. એવી શક્તિથી પિંડ નીપજાવો તેને “ગપિંડ” કહેવામાં આવે છે. ચૂર્ણ અને યોગ બન્ને ભૂકા રૂપ છે પણ ચૂર્ણ શરીરને બાહ્ય ઉપયોગી છે ત્યારે યોગ બહિર્ અને અંદર ઉપગી છે. ૧૬. “મલકર્મ. અતિ ગહન સંસારરૂપ વન તેનું મૂળ એટલે કારણ. પ્રહને હેતુ કર્મ તે સાવદ્ય ક્રિયા. મૂળ રૂપ જે કર્મ તે મૂળકર્મ. ગર્ભસ્તંભન, ગર્ભાધાન, ગર્ભપાત, ક્ષતનિત્વકરણ, અક્ષતનિત્વકરણ. આવાં કાર્યોથી ઉપાર્જન કરેલ પિંડ તે “મૂળકર્મપિડશે. આવાં કાર્યોથી પ્રદ્વેષ, પ્રવચનની મલીનતા, જીવવધ વિગેરે મહાન્ દોષો થાય છે. આવી ક્યિા કરી તે ગૃહસ્થના ઘરની ભિક્ષા લે તે ભિક્ષા ઉક્ત દેજવાળી થાય છે. એ પ્રમાણે ભોજનની ઉત્પત્તિને અંગે સોળ દે તજવા જોઈએ. એ બીજો વિભાગ થયે. - - મફળ ન ચંદનું ના તેજ, તાલુકો ૧૦ એષણ છે. વ ૧. “શંકિતદોષ આ દિ દેષની શંકા એ “શંકિતદોષ છે. એમાં એક તે ભિક્ષા લેતી વખતે શંકા પડે અને બીજી ભોજન કરતી વખતે શંકા થાય એ બન્નેને અનુક્રમે ગ્રહણ શકિત અને ભેજનશકિત કહે છે. એના ચાર ભેદ પડે છે તે આ રીતેઃ ૧ગ્રહણશકિત ભોજનશંકિતઃ ૨ ગ્રહણ શંકિત ભોજનઆશંકિત; ૩ ગ્રહણશંકિત ભોજનશકિત; ૪ ગ્રહણુઅશંકિત ભેજનઆશંકિત. પ્રથમના ત્રણ પ્રકારમાં ઉદગમના સોળ અને એષણના હવે પછી કહેવાના નવ દેશમાંથી કોઈ પણ દેષની શંકા રહે છે ત્યારે શંકિત દેષ પ્રાપ્ત થાય છે. આધાકની શંકા Page #768 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૨૧ હોય તેા આધાકર્મ દોષ લાગે અને ઔદ્દેશિકની શંકા હેય તા ઔદેશિક દોષ લાગે. એ પ્રમાણે ઉપર દર્શાવેલ પચીસ દાષામાંથી જે દોષ સંબંધી શંકા હોય તે દોષ લાગે. 6 ૧. આહાર ગ્રહણ કરે ત્યારે દોષની શંકા હાય અને પછી ભેાજનાવસરે પણ દોષની શંકા રહે તેને ગ્રહણશંકિત ભેાજનશકિત ’દોષ લાગે. લેતી વખત શંકા હોય કે આધાકી આહાર હશે કે કેમ? અથવા ઔદ્દેશિક હશે કે કેમ? તેને આ પ્રકાર લાગે. શરમાળ સાધુ ભિક્ષા લેતી વખત સવાલ કરી શકે નહિ પણ મનમાં દેષની શંકા રાખે તે આ પ્રકારમાં આવે છે. ૨. લેતી વખત ચોખવટ ન કરે ત્યારે શંકા થાય પણ ઉપાશ્રયે આવી બીન સાધુ જે ત્યાંથી જ ભિક્ષા લાવ્યા હાય તેની વાત જાણી સાંભળી શંકારહિત થાય તેને ગ્રહણશંકિત ભાજનઅશંકિતને પ્રકાર લાગે. ૩. ભિક્ષા લેતી વખત શંકા ન થાય પણ ઉપાશ્રયે આવી અન્ય સાધુને પૂછે ત્યારે જણાય કે એ તે આધાકર્માદિક દોષવાળે આહાર છે, બીજા સાધુની તપાસનું પરિણામ જાણી દોષની આશંકા કરે તે ‘ગ્રહણુઅશંકિત ભાજનાંકિત’ વિભાગમાં આવે. ૪. ચેાથા પ્રકારમાં લેતા કે આહાર કરતા જરા પણ કોઇએ દોષની શંકા ન પડે તે શુદ્ધ વિભાગ છે. એવા પ્રકારના આહાર લેવામાં કે તેનું ભાજન કરવામાં દોષને સંભવ નથી. ચોથા વિભાગ શુદ્ધ છે. નિઃશંકિત ભાજનની અપેક્ષાએ બીજે ભાંગા પણ શુદ્ધ કહ્યો છે. ( ધર્મસંગ્રહ, ) ૨. પ્રક્ષિતદેષ:’ પ્રક્ષિત એટલે ખરડાયલું. એના બે વિભાગ છે. સચિત્તભ્રક્ષિત, અચિત્તભ્રક્ષિત. સચિત્તભ્રક્ષિતના ત્રણ પ્રકાર છેઃ પૃથ્વીકાય*ક્ષિત, અપ્કાયશ્રક્ષિત, વનસ્પતિકાયપ્રક્ષિત. ભીક્ષા આપતી વખત આપનારના હાથ કે વાસણ માટી કે ખડી સચિત હોય તેનાથી લેપાયલા હાય તે પૃથ્વીકાયપ્રક્ષિત.’ ‘અકાયપ્રક્ષિત ' એટલે પાણીથી વિભાગ છે: પુરાકર્મ, પશ્ચાત્કર્મ, સન્નિગ્ધ અને ઉદાž. ખરડાયેલ. તેના ચાર ર Page #769 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ભીક્ષા દેવા પહેલા કાચા પાણીથી હાથ કે વાસણ ઘવા તે પુરાકર્મ, દઈને પછી ધોવા તે પશ્ચાત્કર્મ, કિંચિત માત્ર દેખાતા કાચા પાણીથી હાથ ખરડાયેલા હોય અને ભિક્ષા દેવી તે સિંધ અને સ્પષ્ટ જણાઈ આવે તેટલા જળના સંસર્ગવાળા હાથ વિગેરે હોય તે ઉદકા. સુરતના કરેલા વનસ્પતિના કટકાથી હાથ ખરડાયેલા હેય તે વનસ્પતિશ્રક્ષિત. બાકીના તેજસ્કાય વાયુકાય તથા ત્રસ સાથે ખરડાવાપણું નથી તેથી તે પ્રકાર અત્ર ગયો નથી. આ સચિત્તમૈક્ષિત રાધુને ત્યાગ કરવા યોગ્ય છે. અચિત્તભ્રક્ષિતમાં ગહિંત એટલે નિંદવા યોગ્ય; જેમકે હાથે ચરબીથી ખરડાયેલા હોય તે ત્યાજ્ય પ્રકાર છે અને ઘતાદિકે ખરડાયેલા હોય તે ઇતરત પ્રકાર છે તે આચાસ્લાદિ ન હોય તો કયે છે. ૩ “નિશ્ચિમેષ: સચિત્ત (જીવવાળા) પદાર્થ ઉપર રાખેલ તે નિક્ષિપ્ત દોષ. ભીક્ષા આપવાની વસ્તુ પૃથ્વી, અ, તેજ, વાયુ, વનસ્પતિ કે ત્રસ જીવ ઉપર રાખવી તે. સચિત્ત સાથે સીધો સંબંધ હોય તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે અને વચ્ચે કોઈ વસ્તુ દ્વારા સંબંધ હોય તો પરસ્પરનિક્ષિપ્ત કહેવાય છે. સચિત્ત માટી ઉપર પકવાન્ન મૂક્યું હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય અને સચિત્ત માટી ઉપર રૂમાલ હોય અને રૂમાલમાં પકવાન્ન હોય તો તે પરંપરનિશ્ચિત કહેવાય. તેજ પ્રમાણે સચિત્ત પાણી સાથે માખણ હોય અથવા ઠરેલું ઘી હોય તે અનંતરનિક્ષિણ અને જળમાં વાસણ હોય અને તેમાં માખણ હોય તો તે પરંપરનિક્ષિપ્ત. આ પૃથ્વી અને અપની વાત થઈ. દેવતા ઉપર પાપડ તૈયાર થતો હોય તે અનંતરનિક્ષિત અને અગ્નિ ઉપર ઠામમાં શાક હોય તે પરંપરનિક્ષિપ્ત. પવનથી વાસીત થયેલ ભાત કે પાપડ તે પવનઅનંતરનિક્ષિણ અને ધમણ ઉપર ચૂર્ણ હેય તે વાયુપરંપરનિક્ષિપ્ત. સચિત્ત દાણુમાં રાખેલ પૂડા તે વનસ્પતિઅનંતરનિક્ષિત અને સચિત્ત પત્ર પુષ્પ ફળાદિ ઉપર મૂકેલી થાળીમાં રાખેલ વસ્તુ તે વનસ્પતિપરંપરનિક્ષિપ્ત. બળદની પીઠ ઉપર મૂકેલા મેદકાદિ તે ત્રસઅનંતરનિક્ષિત અને તેના ઉપર કઈ થાળી કે વસ્તુ રાખી તેમાં ચીજ મૂકેલી હોય તે ત્રસપરંપરનિક્ષિપ્ત. Page #770 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૨૩ અનંતરનિક્ષિપ્ત અકથ્ય છે પરંપરનિક્ષિપ્તમાં સંઘટ્ટ દેષ ન હોય તે કપ્ય થઈ શકે છે. ૪. પિહિતદોષ, પિહિત એટલે ઢાંકેલું. દેવાની વસ્તુ સચિત્ત વ સ્તુથી ઢાંકેલી હોય તે પિહિત દોષવાળી કહેવાય છે. ઉપર નિક્ષિપ્ત દોષ (નં. ૩-એષણું) કહ્યો તેની પેઠે અહીં પણ પૃથ્વીકાયાદિ છ ભેદ થાય છે અને તે પ્રત્યેકના ઉપરની પેઠે અનંતર અને પરંપર એમ બે વિભાગ થાય છે. આપવાની વસ્તુ ઉપર સચિત્ત પૃથ્વીકાય ઢાંકેલ હોય તે પૃથ્વીકાયઅનંતરપિહિત કહેવાય અને આપવાની વસ્તુ ઉપર થાળી હોય અને તે થાળીમાં સચિત્ત પૃથ્વીકાય હોય તે પૃથ્વીકાયપરંપરપિહિત કહેવાય. આપવાની વસ્તુ ઉપર હિમ પડેલું હોય તો તે અપ્લાયઅનંતરપિહિત કહેવાય અને ઢાંકવાની થાળી ઉપર હિમ પડેલું હોય તો તે પરસ્પરઅપકાયપિહિત કહેવાય. આપવાની વસ્તુને અંગારાદિના સંગ વડે હીંગનો વઘાર દેવામાં આવે તે અગ્નિઅનંતરપિહિત અથવા ચણું વિગેરે પિણામાં સેકવામાં આવે છે તે અનંતરપિહિત અને ચણું (દાળીઆ)માં વચ્ચે હાંડલી મૂકી તેની ગરમી પડે ગરમ રાખવામાં આવે તે અગ્નિપરંપરપિહિત. વાયુથી ભરેલી કોથળી વડે આપવાની વસ્તુ ઢાંકવી તે વાયુપરંપરપિહિત. વળી જ્યાં અગ્નિ છે ત્યાં વાયુ છે એ વચને જે વસ્તુ અગ્નિથી અનંતરપિહિત છે તે જ વાયુથી પણ અનંતરપિહિત સમજી લેવી. ફળાદિકથી ઢાંકેલ વસ્તુને વનસ્પતિઅનંતરપિહિત કહેવાય અને ફળથી ભરેલી છાબડીથી ઢાંકેલને વનસ્પતિપરંપરપિહિત કહેવાય. મીઠાઈ ઉપર કીડિ ચઢેલ હોય તે ત્રસાવંતરપિહિત કહેવાય અને ઢાંકેલા સરવળામાં કીડિ હોય તો તે ત્રસપરંપરપિહિત થાય. આમાં પૃથ્વીકાયાદિકથી અનંતરપિહિત તો સર્વથા ત્યાજ્ય છે અને પરંપરપિહિત ઉપયોગ પૂર્વક લેવા યોગ્ય થઈ શકે છે. અચિત્ત વસ્તુ અચિત્તથી ઢાંકેલી હોય તેના ચાર ભાગ છે: ભારે વસ્તુ ભારેથી ઢાંકેલ, ભારે વસ્તુ હળવાથી ઢાંકેલ, હળવી વસ્તુ ભારેથી ઢાંકેલ અને હળવી વસ્તુ હળવાથી ઢાંકેલ. એમાં પ્રથમ અને તૃતીય પ્રકાર વન્યું છે, કારણ કે ભારે વસ્તુ ભાંગીને કેઇના પગ ઉપર પડે તે અંગભંગસં Page #771 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. ભવ થાય અને દ્વિતીય અને ચતુર્થ પ્રકાર ગ્રહણું યોગ્ય છે. આમાં લક્ષ્ય એ રાખવાનું કે દેવા ગ્ય વસ્તુનું પાત્ર ભારે હોય તેને વધે નથી કેમકે તેમાંથી કડછી વિગેરે સાધનોથી લઈને વહોરાવી શકાય છે. ૫. સંતોષ સંત એટલે અન્યત્ર પ્રક્ષિસ દેષ. એક તપેલીમાં વસ્તુ નાખી આપવી હોય તેમાં ન દેવા યોગ્ય વસ્તુ પડેલી હેય તે ત્યાંથી કાઢી અન્યત્ર નાખી દેવી અને તેમાં દેવા યોગ્ય વસ્તુ નાખી આપવી એ સંહતદેષ. અથવા કટેરામાં એજ પ્રમાણે ન દેવાની વસ્તુ હોય તે ક્યાંક ફેંકી દઈ તે વડે દેવાની વસ્તુ આપવી. અહીં જે વસ્તુ નાખી દે તે સચિત્ત પૃથ્વીકાયાદિમાં પડે તેથી દેષાપત્તિ થાય. મિશ્ર હોય તેમાં પણ સચિત્તપણાનો સંભવ છે તે સંહત વસ્તુ સચિત્ત હોય અને સચિત્તમાં પડે, અચિત્તમાં પડે અથવા સંહત વસ્તુ અચિત્ત હોય અને સચિત્તમાં પડે એ ત્રણે પ્રકાર ત્યાજ્ય છે, માત્ર સંહત વસ્તુ અચિત્ત હોય અને અચિત્તમાં પડે તેજ દેવાની વસ્તુ અન્ય દોષના અભાવે કપ્ય થઈ શકે છે. અત્રે પણું અનંતર પરંપર દોષની ગણના પૂર્વ વત કરી લેવી. ૬, દાયકોષ) નીચેના આપનાર તરફથી અથવા તેને હાથે અ પાતી વસ્તુ લેવી સાધુને ન કલ્પ. આપનાર (દાયક)ના અનેક પ્રકાર છે તેમાંથી અકય દાયકનાં નામ (જરૂર પડે ત્યાં હેતુ સાથે) નીચે આપ્યાં છે. (૧) વૃદ્ધ-સ્થવિર. સાઠ સિત્તેર વર્ષની વયવાળો. જેને લાળ પડતી હોય તે. વસ્તુમાં લાળ પડે તે લેકેને ગ્લાનિ થાય, હાથકંપથી વસ્તુ જમીન પર પડી જાય તો ષજીવનિકાયની વિરાધના થાય અને દેનાર પિતે પડી જાય તો તેને પીડા થાય અને જીવવિરાધના પણ થઇ જાય. ઉમરલાયક હોય પણ ઘરનો માલીક હોય અને અન્ય સહાયક તેની બાજુમાં હેય અથવા મજબૂત શરીરવાળે હોય તે લઈ શકાય. (૨) “અપ્રભુ-ઘરને કે વસ્તુને માલેક ન હોય તે આપે તે તેમાં પણ દ્વેષાદિ થઈ જાય. (૩) નપુંસક—આપનાર નપુંસક હોય તેના સંસર્ગથી વેદેદય થાય અને લોકમાં નિંદા થાય તે હેતુ. Page #772 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪. ૧૪૨૫ (૪) કંપાયમાન શરીરવાળે. દેતી વખતે શરીર ધ્રૂજતું હોય તેવા શરીરવાળે. વસ્તુ પડી જાય, સાધુના પાત્રથી બહાર પડે, દેવાનું ભાજન ભાંગી નાખે તે અનેક દોષ થઈ જાય તે હેતુ. જે પુત્રાદિક તેના હાથ પકડીને આપે તે ગ્રહણ થઈ શકે. (૫) “તાપવાળો. શરીરે તાવ (ફીવર) આવ્યો હોય તે આપે તે. કારણ (નં. ૪) પ્રમાણે. વળી ૨ સંક્રમણ થાય તથા લેકમાં ઉફાહ થાય વિગેરે અનેક દેને સંભવ છે. (૬) “અંધ. આપનાર આંધળો હોય. એ પડી જાય કે વસ્તુ ઢળી જાય તેથી વિરાધના થાય. આંધળાને હાથ તેના પુત્રાદિકે પડ્યો હોય તે ભિક્ષા કપ્ય છે. (૭) બાળ. આઠ વર્ષની અંદરનો હોય તે બાળ કહેવાય છે. એને પ્રમાણુની ખબર હોતી નથી. બાળકોને લુંટારાઓ ઠગી જાય છે એ આક્ષેપ આવે તે હેતુ. બાળકને આજ્ઞા મળેલી છે એમ ખાતરી થાય તે ભિક્ષા કપ્ય છે. (૯) “મ. દારૂ પીધેલ કે કેફ કરેલ આપનાર. (૯) ઉન્મત્ત. ગાંડે જેને ઉન્માદ થયું હોય અથવા ગ્રહ ચાળ હોય તેવો આપનાર. (૧૦) છિન્નકર'. જેના હાથ કપાઈ ગયેલા છે તેવો આપનાર. વસ્તુ પડી જવાથી જીવવધની અત્ર સંભાવના છે તથા હાથના અભાવે તેનું શરીર પ્રાયઃ અશુચી રહેવાથી લેકનિન્દાને પણ સંભવ રહે છે તે હેતુ. (૧૧) “છિન્નચરણ. જેના પગ કપાઈ ગયા છે તેવો દાતા. પોતે પડી જવાથી જીવવિરાધના દોષ પ્રાપ્ત થાય તથા લેક નિંદા થાય. (૧૨) “બલકુષ્ટ, કઢથી જે દાયકનું શરીર ગળી ગયું હોય તે આપનાર. (૧૩) “બદ્ધ'. હાથમાં કે પગમાં બેડી નાખેલી હોય, કેદમાં પડેલ હોય તેવો દાયક. (૧૪) પાદુકારૂઢ'. લાકડાની ચાખડી પગમાં પહેરેલી હોય તેવો દાયક. એને પગ ખસી જાય તો એ પડી જાય તેથી વિરાધના થઇ જાય તે હેતુ. Page #773 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. (૧૫) ખાંડતી દાતા. દાન આપનાર શાળ ખાંડતી હોય. (૧૬) પીસતી દાતા'. દાન આપનારી ઘાણીમાં તેલ પીસતી હોય. આમાં શાળા કે તલ કેટલાક સચિત્ત હાથમાં રહી જાય, હાથ દેવા પડે, રસત દેષ થાય વિગેરે. (૧૭) ધાણી વિગેરે સેકતી. ચુલા ઉપર કઢાઈમાં ચણું વિગેરે હલાવતી હોય તેવી દાતા. આ હકીકત હલાવતી વખતને લાગે છે. સાધુ આવે તે જ વખતે હલાવવાનું કામ ચાલતું હોય તો તેની પાસેથી સાધુને આહાર લેવો અકય છે. (૧૮) કાંતનારી દાતા. રૂની પુણીમાં સૂતર કરતી હોય તેવી દાયક. (૧૯) લોઢનારી દાતા. ચરખીમાંથી કપાસીઆ કાઢતી હેય તેવી દાતા. (૨૦) પાંખનારી દાતા'. રૂને પીંખતી હોય તેવી દાતા. (૨૧) “પજનારી. રૂને પજતી હોય તેવી દાતા. કપાસીઆ સ ચિત્ત છે અને પુખ દૂર કરવા જળથી હાથ ધોવા પડે, પૂર્વ પશ્ચાત્ કર્મદોષ લાગે એ જીવવધનું કારણ છે. બાકી રૂમાં શ્વેતતા લાવવા શંખચૂર્ણાદિને ઉપયોગ કરતી દાતા પાસેથી દાન લેવું કહે છે. (૨૨) પીસતી દાતા'. ઘંટી પર ઘઉ વિગેરે અન્ન દળતી હોય તેવી દાતા. (૨૩) “વલવતી દાતા”. દહીંનું વલેણું કરતી. (૨૪) “ભુંજાના દાતા. દાન આપનારી જમવા બેઠેલી હેય, જમતી હોય. જમતાં ઉઠે તે પાણી પીએ તેથી વિરા ધના થાય અને ન પીએ તે લેકમાં નિંદા થાય તે હેતુ. (૨૫) આપન્નસત્તા. ગર્ભ ધારણ કર્યો હોય તે દાતા. (ગ ર્ભને બાધા થવાને હેતુ.) આઠ માસ સુધી તેના હાથથી કલ્પ, નવમે માસે ન કહ્યું. જ્યાં બેઠી હોય તેજ સ્થાનેથી ઉભા થયા વિના બેઠા બેઠા દે તો કલ્પી શકે. (૨૬) બાલવત્સા. બાળકની માતા, ધવરાવતી હોય તે બા ળકને મૂકી દે તો બિલાડી વિગેરે બાળકને કરડે અથવા બાળક કેમળ હોય તેને જમીન પર મૂકી દે તે તેને Page #774 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ જ. ૧૪ર૭ પીડા થાય. બાળકની ચેાગ્ય જતના થાય તેા ભિક્ષા કલ્પ્ય થઇ શકે છે. (ર) ‘ષટ્કાય સંઘટ્ટવાળી’. હાથ, પગ અથવા શરીરના કોઇ પણ અવયવે છકાયને! સંઘટ્ટ હાય, અખાડે ફૂલની વેણી હાય, માથામાં ફૂલ હાય, માલતીમાળા ઉરસ્થળે હાય, કાનમાં જપાકુસુમ હાય, પગે જલણ લાગેલ હાય તેવી દાયકા પાસેથી ભિક્ષાન કલ્પે, સંઘટ્ટદોષને સંભવ છે. (૨૮) ‘વિરાધક દાતા’. કાશથી જમીન ખોદતા, જળથી વસ્ત્ર ધાતા, ધમણ ચલાવતા, અગ્નિ ફૂંકતા, વનસ્પતિ કાપતા તાડતા, માકડ માંચીમાંથી કાઢતો આપનાર હાય તેની તે વખતે અપાતી ભિક્ષા અકલ્પ્ય છે. (૨૯) ‘સપ્રત્યપ્રાયા’. અહિત ફળવાળી ઉપાધિનેા જ્યાં સંભવ હોય તેવા દાતા. કાઇપણ પ્રકારની પીડા થવાનેા સંભવ હાય, ગાય મારે તેવું હોય, સર્પ કરડે તેવું હાય, ઉપરથી કાષ્ટ વિગેરે પડયાને સંભવ હોય. આ ઉપરાંત દાતાર તરફથી થનાર અપાયની સંભાવના કરી લેવી. આવી રીતે દાતારના ખીજા ઘણા ભેદો છે, જ્યાં જીવવધની સંભાવના હાય, સંઘટ્ટદેષ સંભવિત હાય, ત્યાં દાયકદોષ થાય છે એમ બુદ્ધિમાને સમજી લેવું. ૭. ઉન્મિશ્ર ઢાપ:’ સચિત્તની સાથે મળેલ વસ્તુ. ઘેાડી શુદ્ધ વસ્તુ હાય તેમાં થોડું સચિત્ત મિશ્ર કરી દે, ભક્તિથી વિરોધીપણાથી અથવા અનાભાગથી તેમાં સચિત્તના દોષ ઉત્પન્ન કરે એ ઉન્મિત્ર દોષ. સંહરણ દોષ ઉપર કહ્યો તેમાં ન દેવાની વસ્તુ હરણ કરીને દે અને અહીં મિશ્ર કરે એ તફાવત છે. ૮. ‘અપરિણત ઢાષ” અપરિણત એટલે અપ્રાશુક. સામાન્યથી એના એ પ્રકાર છે: 1. દ્રવ્યથી; ૨. ભાવથી. એ પ્રત્યેકના એ બે પ્રકાર છેઃ ૧ દાતુવિષયક, ૨ ગૃહીતવિષયક. ૧ ‘દ્રવ્યથી’પ્રકાર વિચારીએ. પૃથ્વીકાય સજીવ હાય ત્યાં સુધી તે અપરિષ્કૃત કહેવાય અને જીવમુક્ત થાય ત્યારે પરિણત કહેવાય. તેમજ બીજા જીવાને અંગે સમજવું, Page #775 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. દેનારની સત્તામાં હોય ત્યાં સુધી તે દાવિષયક કહેવાય છે અને લેનારની સત્તામાં હોય ત્યારે “ગૃહીતુવિષયક કહેવાય છે. શંકા પડે તે પણ લેવાની મનાઈ છે. ૨. “ભાવથી દાતૃવિષયક પરિણુત.” વસ્તુના માલેક ઘણું હોય તેમાંથી કેટલાકની દેવાની બુદ્ધિ હોય અને કેટલાકની ન હોય તે માટે અગાઉ સાધારણ અનિરુણ દેષ આવ્યા છે તેમાં દાયકનું પરોક્ષપણું છે અને અહીં પ્રત્યક્ષપણું છે. ભાવથી ગૃહવિષયક પરિણુત. ભીક્ષા માટે ગયેલ બે મુનિઓમાંથી એકને ભીક્ષા સંદેષ લાગી અને બીજાને તે જ પિંડ નિર્દોષ લાગે. તો એ પ્રથમને અપરિણત થયો, બીજાને પરિણુત થયો. ૯. બલિપ્ત દોષ? ઘી દૂધ દહીં શાક વિગેરે પદાર્થો દેતાં હાથ ખરડાય છે તથા ભોજન પણ લેપવાળું થાય છે તે “લિતદોષ. સાધુએ બનતા સુધી વાલ ચણું ભાત વિગેરે અલેપવાળી વસ્તુ વહોરવી. સ્વાધ્યાય દવા વિગેરે કારણે લેપવાળી વસ્તુ લેવી પડે તે પશ્ચાતકર્મ દેષ ન લાગે તેમ વહેરવું. એ વસ્તુ આપનારને હાથ ખરડાયેલું છે કે સ્વચ્છ છે? ભાજન ખરડાયેલું છે કે સ્વછ છે? તથા વહોરાવનાર ગૃહસ્થનાં ભાજનમાં પદાર્થ બાકી રહ્યો છે કે કેમ? એ સર્વ બાબતને બરાબર ઉપયોગ રાખવો. જે હાથ પ્રથમથી જ ખરડાયેલ હોય અને વાસણ પણ ખરડાયેલું હોય તથા વહોરાવેલ દ્રવ્યમાંથી કાંઈક શેષ બાકી રહેલ હોય તો ત્યાં મુનિને પશ્ચાતકર્મ દોષ ન લાગે. આમાં ઉપયોગ રાખવાની જરૂર વધારે છે. જ્યાં અવશેષ દ્રવ્ય હોય ત્યાં ખરડાયેલા હાથ વાસણ વિગેરે ભીક્ષા દઈને તરત જ ધોવા પડતાં નથી. નિરવશેષ હોય ત્યાં જોવા પડે છે-એ ઉપયોગથી સમજી જવું. દેષ ન દે. ખાય ત્યાં ઉક્ત નિમિત્તે લેવામાં વાંધો નથી. ૧૦. “છર્દિત વહોરાવનાર ઘી દૂધ વિગેરે પદાર્થોના છાંટા પાડે કે ઢળે ત્યારે “છર્દિત દોષ લાગે. ભોજન આપનાર છાંટા પાડે કે ઢળે તે સચિત્તમાં પડે કે અચિત્તમાં પડે કે મિશ્રમાં પડે એથી વિરાધનાદિ બહુ દોષસંભવ છે તેથી તેવી રીતે તેના હાથે ભક્ષા ન લે. એ એષણાના દશ દશે થયા. Page #776 -------------------------------------------------------------------------- ________________ જ પરિશિષ્ટ ૪. ૧૪૨૯ આ પ્રમાણે એષણશુદ્ધિને અંગે લક્ષ્ય રાખવાના કર દે થયા તે નીચે પ્રમાણે ૧૬ ઉદ્દગમદો. ૧૬ ઉત્પાદન દો, ૧૦ એષણના દો. ૧ આધાકર્મ. ૧ ધાત્રીકમ. ૧ શકિત. ૨ ઉદેશિક. ૨ દૂતિકર્મ. ૨ પ્રક્ષિત. ૩ પૂતિકર્મ. ૩ નિમિત્ત. ૩ નિક્ષિપ્ત. ૪ મિશ્રજાત. ૪ આજીવિકા, ૪ પિહિત. ૫ સ્થાપના. ૫ વનીપક. ૫ સંહત. ૬ પ્રાભૃત. ૬ ચિકિત્સા. ૬ દાયક. ૭ પ્રાદુકરણ. ૭ કોધ. ૭ ઉમ્મિશ્ર. ૮ કીત. ૮ માન. ૮ અપરિણુત. ૯ પ્રાનિત્યક. ૯ માયા. ૮ લિ. ૧૦ પરિવર્તક. ૧૦ લાભ. ૧૦ છર્દેિત. ૧૧ અભ્યાહત. ૧૧ સંસ્તવ. ૧૨ ઉદ્ધિa. ૧૨ વિધા. ૧૩ માલાપહત. ૧૩ મંત્ર. ૧૪ આડેધ. ૧૪ ચૂર્ણ ૧૫ અનિરુ. ૧૫ યોગ. ૧૬ અધ્યપૂરક. ૧૬ મુલકર્મ. આ બેતાળીશ દવ સાધુએ શોધવા. સાધુ પિતે બે નહિ, વેચાતું લે નહિ અને રાંધે નહિ. તેમજ હણાવે નહિ, લેવરાવે નહિ, ધાવે નહિ એ ત્રણ. અનમેદનના ત્રણ કરતા નવ ભેદ થયા. એ નવ પદે પિકવિશુદ્ધિ કરવી. Page #777 -------------------------------------------------------------------------- ________________ श्रीप्रभावकचरित्रे श्रीसिद्धर्षिसूरिप्रबन्धः 1000 श्रीसिद्धर्षिः श्रियो देयाद्धियामध्यानधामभूः । निर्ग्रन्थग्रन्थतामा पुर्यग्रन्थाः साम्प्रतं भुवि ॥ १ ॥ श्रीसिद्धर्षिप्रभोः पान्तु वाचः परिपचेलिमाः । अनाद्यविद्यासंस्कारा यदुपास्तेर्भिदेलिमाः ॥ २ ॥ सुप्रभुः पूर्वजो यस्य सुप्रभः प्रतिभावताम् । बंधुर्बन्धुरभाग्यश्रीर्यस्य माघः कवीश्वरः ॥ ३ ॥ चरितं कीर्त्तयिष्यामि तस्य त्रस्यज्जडाशयम् । भूभृञ्चक्रचमत्कारि वारिताखिलकल्मषम् ॥ ४ ॥ अजर्जरथियां धाम वेषालक्ष्यजरजरः । अस्ति गुर्जर देशोऽन्यसजराजन्यदुर्जरः ॥ ५ ॥ तत्र श्रीमालमित्यस्ति पुरं मुखमिव क्षितेः । 'चैत्योपरिस्थं कुम्भालिर्यत्र चूडामणीयते ॥ ६ ॥ प्रासादा यत्र दृश्यन्ते मत्तवारणराजिताः । राजमार्गाश्च शोभन्ते मत्तवारणराजिताः ॥ ७ ॥ जैनालयाश्च सन्त्यत्र नवं धूपगमं श्रिताः । महर्षयश्च निःसङ्गा न बंधूपगमं श्रिताः ॥ ८ ॥ तत्रास्तिहास्तिकास्वीयापहस्तितरिपुव्रजः । नृपः श्रीवर्मलाताख्यः शत्रुमर्मभिदाक्षमः ॥ ९ ॥ तस्य सुप्रभदेवोऽस्ति मंन्त्री मित्रं जगत्यपि । सर्वव्यापारमुद्राभृन्मुद्रादुर्जनानने ॥ १० ॥ १) ध्यान स्थाने ध्याम पाठांतर २ प्रतिभावानाम् पाठांतर ( शुद्ध शाय छे ). ३ अहीं बन्धुः उचित नशाय छे. ४ भाग्यस्य पाहांतर ५ परिस्था पाठांतर वधारे शुद्ध नशाय छे. ६ मन्दवारण पाठांतर प्रथम पंक्तिभां नवं धूपगमं छोडनुं मने मीलभां न बन्धु उपगमं छोउवु. व याने व नो मले६ छे. ८ काश्वीय पाठांतर वधारे अर्थानुश्य नाशाय छे ९ वर्मस्थाने चर्म; अध भगोये मर्म छे. १० मंत्री मिततपः किल पाठांतर. Page #778 -------------------------------------------------------------------------- ________________ यरित्रे ] શ્રી સિદ્ધષિપ્રબન્ધ. देवायशन सौर्यस्य नी तिरीतिमुदीक्ष्य तौ । अवलम्ब्य स्थितौ विष्णुपदं कर्तुं तपः किल ॥ ११ ॥ तस्य पुत्रावुभावसाविव विश्वभरक्षमौ । आयो दत्तः स्फुरदृत्तो द्वितीयश्च शुभङ्करः ॥ १२ ॥ दत्तवित्तोनुजीविभ्यो दत्तचित्तसुधर्मधीः । अप्रवृत्तः कुकृत्येषु तत्र सुत्रामवत् श्रिया ॥ १३ ॥ हर्म्यकोटिस्फुरत्कोटिध्वजजालान्तरस्थितः । जलजन्मतयेव श्रीर्यस्मादासीदनिर्गमा ॥ १४ ॥ तस्य श्रीभोजभूपालबालमित्रं कृतीश्वरः । श्रीमाघो नन्दनो ब्राह्मीस्यन्दनः शीलचन्दनः ॥ १५ ॥ ऐदंयुगीन लोकस्य सारसारस्वतायितम् । शिशुपालवधः काव्यं प्रशस्तिर्यस्य शाश्वती ॥ १६ ॥ श्री माघोऽस्तावधीः श्लाध्यः प्रशस्यः कस्य नाभवत् । चित्तजाज्यहरा यस्य काव्यगङ्गोर्मिविप्रुपः ? ॥ १७ ॥ तथा शुभङ्कर श्रेष्ठी विश्व विश्वप्रियङ्करः । यस्य दानाद्भुतैर्गीतैर्हर्यश्वो हर्पभूरभूत् ॥ १८ ॥ तस्याभृहिनी लक्ष्मीर्लक्ष्मीर्लक्ष्मीपतेरिव । यया सत्यापिताः सत्यः मीताद्या विश्वविश्रुताः ॥ १९ ॥ नन्दनो नन्दनोत्तंसः कल्पद्रुम इवामरः । यथेच्छादानतोऽर्थिभ्यः प्रसिद्धः सिद्धनामतः ॥ २० ॥ अनुरूपकुलां कन्यां धन्यां पित्रा विवाहितः । भुङ्ग वैषयिकं सौख्यं दोगुङ्ग इवामरः ॥ २१ ॥ दुरोदरभरोदारो दाराचार पराङ्मुखः । अन्यदा सोऽभवत्कर्म दुर्जयं विदुषामपि ॥ २२ ॥ पितृमातृगुरुस्निग्धबन्धुमित्रैर्निवारितः । अपि नैव न्यवर्तिष्ट दुर्वारं व्यसनं यतः ॥ २३ ॥ १ मोर्यस्य पाहांतर. २ आयादत्तः पाठांतर. ४ स्थिताः शुद्धाय स्थिता पधारे ठी स्वयोस्तागधी वाध्यः प्रशंस्यकंस्य मानवत या नथी. अशुद्धाय १७ भी पाठांतर. ७ अपरः समीचीन जागाय તેમ અર્થાઓને દાન આપનાર હતી. ૧૪૩૧ ३ दत्तचित्तश्च पाठांतर. लागे छे. ५ मित्रंकृति पाठांतर छे तेनो अर्थ भने ठो सरणावो. ६ चित्रं अथवा चित्र लागे जीले उदयवृक्ष होय Page #779 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. अगूढातिप्ररूढेऽस्मिन्नहर्निशमसौऽवशः । तंदेकचित्तधूर्त्तानां सदाचारादभूद्बहिः ॥ २४ ॥ सैपिपासाशनायाति शीतोष्माश्च विमर्शतः । योगीव लीनचित्तोऽत्र व्यत्रस्यत्साधुवाक्यतः ॥ २५ ॥ निशीथातिक्रमे रात्रावपि स्वकगृहागमी । वध्वाः प्रतीक्ष्य एकस्यास्तया नित्यं प्रतीक्ष्यते ॥ २६ ॥ अन्यदा रात्रि जागर्या निर्यातवपुरुद्यमाम् । गृहव्यापारकृत्येषु विलानाङ्गस्थितिं ततः ॥ २७ ॥ ईदृग् ज्ञातेयसम्बन्धवशकर्कशवाग्भरम् । श्वश्रूरश्रूणि मुञ्चन्ती वधूं प्राह सगद्गदम् ॥ २८ ॥ सत्यां पराभूतं कस्ते कुर्यात्ततः स्वयम् । विद्यते कुविकल्पैस्त्वं गृहकर्मभरालसा ॥ २९ ॥ श्वशुरोऽपि च ते व्यग्रो यदा राजकुलादिह । आगन्ता च ततो देवावसरादावसज्जिते ॥ ३० ॥ मामेवाक्रोक्ष्यति त्वं तत्तथ्यं मम निवेदय । यथा द्राग्भवदीयातिप्रतिकारं करोम्यहम् ॥ ३१ ॥ सा न किञ्चिदिति प्रोच्य श्वश्रू निर्बन्धतोऽवदत् । युष्मत्पुत्रोऽर्धरात्रातिक्रमेऽभ्येति करोमि किम् ? ॥ ३२ ॥ श्रुत्वेत्याह तदा श्वश्रूः किं नाग्रेऽजल्पि मे पुरः । सुतं स्वं बोधयिष्यामि वचनैः कर्कशप्रियैः ॥ ३३ ॥ अद्य स्वपिहि वत्से ! त्वं निश्चिन्ताहं तु जागरम् । कुर्वे सर्व भलिष्यामि नात्र कार्याधृतिस्त्वया ॥ ३४ ॥ ओमित्यथ स्नुषा प्रोक्ते रात्रौ तद्वारि तस्थुषी विनिद्रा पश्चिमे यामे रात्रेः पुत्रः समागमत् ॥ ३५ ॥ द्वारं द्वारमिति प्रौढस्वरोऽसौ यावदूचिवान् । इद्रात्रौ क आगन्ता मातावादीदिति स्फुटम् ॥ ३६ ॥ सिद्धः सिद्ध इति प्रोक्ते तेन सा कृतकक्रुधा । प्राह सिद्धं न जानेऽहमप्रस्तावविहारिणम् ॥ ३७ ॥ १ प्ररूढोऽस्मि......सोधसः २ तदाकवित्तधू. ३ सपिपासाशनायातिशीतोष्णाच पाठांतर ४ खिद्यसे पाठांतर. [ अलाव Page #780 -------------------------------------------------------------------------- ________________ १४33 यरित्र શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ. अधुनाहं व यामीति सिद्धेनोक्ते जनन्यपि । अन्यदा शीघ्रमायाति यथास्मात्कर्कशं जगौ ॥ ३८॥ एतावत्यां निशि द्वारं विवृत्तं यत्र पश्यसि । तत्र यायाः समुद्घाटद्वारा सर्वापि किं निशा?॥ ३९ ॥ भवत्वेवमिति प्रोक्ते सिद्धस्तस्मानिरीय च । पश्यन्ननावृतद्वारो द्वारेऽगादनगारिणाम् ॥ ४०॥ सदाप्यनावृतद्वारं शालायां पश्यति स्म सः। मुनीन् विविधचर्यासु स्थितान्निष्पुण्यदुर्लभान् ॥ ४१॥ कांश्चिद्वैरात्रिकं कालं विनिद्रस्य गुरोः पुरः। प्रवेदयत उत्साहात्कांश्चित्स्वाध्यायरङ्गिणः ॥ ४२ ॥ उत्कटिकासनान् कांश्चित् काश्चिद्गोदोहिकासनान् । वीरासनस्थितान् कांश्चित्लोऽपश्यन्मुनिपुङ्गवान् ॥४३॥ अचिन्तयच्छमसुधानिझरे निर्जरा इव । सुखातशीतला एते तृष्णाभीता मुमुक्षवः ॥४४॥ मौदृशा व्यसनासक्ता अभैक्ता स्वगुरुष्वपि । मनोरथद्रुहस्तेषां विपरीतविहारिणः॥ ४५ ॥ धिग्जन्मेदमिहामुत्र दुर्यशो दुर्गतिप्रदम् । तस्मात्सुकृतिनी वेला यत्रैते दृष्टिगोचरा ॥ ४६॥ अमीषां दर्शनात्कोपिन्याप्युपतं मयि । जनन्या क्षीरमुत्तप्तमपि पित्तं प्रणाशयेत् ॥४७॥ ध्यायन्नित्यग्रतस्तस्थौ नमस्तेभ्यश्चकार सः। प्रदत्तधर्मलामाशीर्निर्ग्रन्थः प्रभुराह च ॥४८॥ को भवानिति तैः प्रोक्ते प्रकटं प्राह साहसी। शुभङ्करात्मजः सिद्धो द्यूतान्मात्रा निषेधितः॥४९॥ उद्घाटद्वारि यायास्त्वमोकसीयन्महानिशि । इयन्ती वाचना दत्ताऽप्रावृतद्वारि सङ्गतः॥५०॥ अतःप्रभृति पूज्यानां चरणौ शरणौ मम । प्राप्ते प्रवहणे को हि निस्तितीर्षति नाम्बुधिम् ? ॥ ५१ ॥ उपयोगं श्रुते दत्त्वा योग्यतादृष्टमानसाः। प्रभावकं भविष्यन्तं परिज्ञायाथ तेऽवदन् ॥५२॥ १ द्वारा योग्य नाय छे. द्वार 48iत२ छे. २ तादृशाः ५it२. ३ अभव्याः पत२. ४ सूपकृतं मयि ५iत२. ५ निर्ग्रन्थप्रभु ५iत२. Page #781 -------------------------------------------------------------------------- ________________ १४३४ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [प्रभाव अस्मद्वेषं विना नैवास्सत्पार्श्वे स्थीयतेतराम् । सदा स्वेच्छाविहाराणां दुर्ग्रहः स भवादृशाम् ॥ ५३॥ धार्य ब्रह्मव्रतं घोरं दुष्करं कातरैनरैः । कापोतिका तथा वृत्तिः समुदाना पराभिधा ॥ ५४॥ दारुणः केशलोचोऽथ सर्वाङ्गीणव्यथाकरः। सिकतापिण्डवञ्चायं निरास्वादश्च संयमः॥५५॥ उच्चावचानि वाक्यानि नीचानां ग्रामकण्टकाः। सोढव्या दशनैश्चर्वणीया लोहमया यवाः॥५६॥ उग्रं षष्ठाष्टमाद्यं तत्तपः कार्य सुदुष्करम् । स्वाद्यास्वाद्येषु लब्धेषु रागद्वेषौ न पारणे ॥ ५७॥ इत्याकर्ण्य वदत्सिद्धो मत्सदृग्व्यसनस्थिताः। छिन्नकोष्ठनासादिबाहुपादयुगा नराः॥ ५८॥ क्षुधाकरालिताभिक्षा चौर्यादेर्वृत्तिधारिणः। अप्राप्तशयनस्थानाः पराभूता निजैरपि ॥ ५९॥ नाथ ! किं तदवस्थाया अपि किं दुष्करो भवेत् । संयमो विश्ववन्धस्तन्मूर्ध्नि देहि करं मम ॥ ६०॥ यददत्तं न गृह्णीमो वयं यस्मात्स्थिरो भव। दिनमेकं यथा विज्ञापयामः पैतृकं तव ॥ ६१ ॥ ततःप्रमाणमादेश इत्युक्त्वा तत्र सुस्थिते । परं हर्ष दधौ सूरिः सुविनेयस्य लाभतः ॥ ६२॥ इतः शुभङ्करश्रेष्ठी प्रातः पुत्रं समाह्वयत् । शब्दादाने च सम्भ्रान्तः पश्यन् पत्नी नताननाम् ॥ ६३॥ अद्य रात्रे कथं नागात्सिद्ध इत्युदिता सती । लज्जानम्रावद् द्यूतीशिक्षितोऽथ सुतो ययौ ॥ ६४ ॥ श्रेष्ठी ध्यौ महेलाः स्युरुत्तानधिषणा ध्रुवम्। न कर्कशवचो योग्ये व्यसनी शिक्ष्यते शनैः॥६५॥ इषत्करं ततःप्राह प्रिये ! भव्यं त्वया कृतम् । वयं किं प्रवदामोऽत्र वणिजां नोचितं ह्यदः॥६६॥ गृहादहिश्च निर्याय प्रयासाङ्गीकृतः स्थितः। व्यलोकयत्पुरं सर्वमहो मोहः पितुः सुते ॥ ६७ ॥ १ वासानां पतर. २ यथाऽनुविज्ञापयामः पात२. ३ सम्भ्रान्तोऽपश्यत् ५iत२. ४ रात्रौ पात२. ५ योग्यो 83 साय छे ( मा). ६ कृतस्थितिः 48it२. Page #782 -------------------------------------------------------------------------- ________________ यरित्रे ] શ્રી સિદ્ધૃષિપ્રમન્ય. इंतश्चरित्रिशालायाम सावुपशमोर्मिभिः । आलुतोऽपूर्वसंस्थानं ततोऽवादि च तेन सः ॥ ६८ ॥ यद्येवं शमसामीप्यस्थितिं पश्यामि ते सुतैः । अमृतेनैव सिच्येर्ते नन्दनानन्दनस्थिते ॥ ६९ ॥ द्यूतव्यसनिनां साध्वाचारातीतकुवेषिणाम् । सङ्गतो मम दुःखहेतुः केतुरिव ग्रहः ॥ ७० ॥ आगच्छ वत्स ! सोत्कण्ठा तव माता प्रतीक्षते । किञ्चिन्मद्वचनैर्द्वना सन्तप्ता निर्गमात्तव ॥ ७१ ॥ स प्राह तात ! पर्याप्तं गेहागमनकर्मणि । मम लीनं गुरोः पादारविन्दे हृदयं ध्रुवम् ॥ ७२ ॥ जैनदीक्षाधरो मार्ग मार्ग निष्प्रतिकर्मतः । आचरिष्यामि तन्मोहो भवद्भिर्मा विधीयताम् ॥ ७३ ॥ याया अपावृतद्वारे वेश्मनीत्यम्बिकावचः । शमिसन्निध्यवस्थानं मतं नस्तद्भूद्वचः ॥ ७४ ॥ यावज्जीवं हि विदधे यद्यहं तत्कुलीनता । अक्षता स्यादिदं चित्ते सम्यक्तात ! विचिन्तय ॥ ७५ ॥ अथाह सम्भ्रमाच्छ्रेष्ठी किमिदं वस्तु चिन्तितम् ? | असयध्वज विज्ञेयं धनं कः सार्थयिष्यति ॥ ७६ ॥ . विलस त्वं यथासौख्यं विदेहि निजयेच्छया । अविमुञ्चन्सदाचारं सतां श्लाघ्यो भविष्यसि ॥ ७७ ॥ एकपुत्रा तवाम्वा च निरपत्या वधूस्तथा । गतिस्तयोस्त्वमेवासीजण माजीगणस्तु माम् ॥ ७८ ॥ पित्थमुदिते प्राह सिद्धः सिद्धशमस्थितिः । सम्पूर्ण लोभिवाणीभिस्तत्र मे श्रुतिरश्रुतिः ॥ ७९ ॥ १ इतश्च यतिशाला पाठांत२ २ गतो (श्रेणी) सूयन छे. ततो पशु मर्थं खाये छे. ३ सुतः स्थाने मुत संशोधन अर्थमां (प्रेमी). योग्य छे. भूज पाठ शुद्ध नशाय छे. ४ सिच्येय से पाठ उपरना पाठांतशे स्वीारतां अंध असे (सूयन भेजेगी) अथवा नेव सिच्येत पाठांतर ५ स्थिते ने महले स्थितिः पाठांतर छे ते सायो अर्थ आये छे. अथवा नन्दनी नन्दन स्थिते ! पाठांतर ६ सङ्गतिः पाठांतर वधारे योग्य छे. ७ वत्स पाठांतर ८ प्रदेहि पाठांतर, ૧૪૩૫ Page #783 -------------------------------------------------------------------------- ________________ १४३६ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રભાવક ब्रह्मणीव मनो लीनं ममातो गुरुपादयोः । निपत्य ब्रूहि दीक्षा (हि) पुत्रस्य मम यच्छत ॥ ८ ॥ इति निर्वन्धतस्तस्य तथा चक्रे शुभङ्करः। गुरुः प्रादात्परिव्रज्यां तस्य पुण्ये स्वरोदये ॥ ८१॥ दिनैः कतिपयैर्मासमाने तपसि निर्मिते । शुभे लग्ने पञ्चमहावतारोपणकर्मणि ॥ ८२ ॥ दिग्बन्धं श्रावयामास पूर्वतो गच्छसन्ततिम् । सत्प्रभुः शृणु वत्स! त्वं श्रीमान् वज्रप्रभुः पुरा ॥ ८३॥ तच्छिष्यवज्रसेनस्याभूद्विनेयचतुष्टयी। नागेन्द्रो निर्वृतिश्चन्द्रः ख्यातो विद्याधरस्तथा ॥ ८४॥ आसीनिर्वृत्तिगच्छे च सुराचार्यो धियां निधिः। तद्विनेयश्च गर्गपिरहं दीक्षागुरुस्तव ॥ ८५ ॥ शीलाङ्गानां सहस्राणि त्वयाप्टादश निर्भरम् । वोढव्यानि विविधाममभिजात्यफलं ह्यदः॥८६॥ ओमिति प्रतिपद्याथ तप उग्रं चरनसौ। अध्येता वर्तमानानां सिद्धान्तानामजायत ॥ ८७ ॥ स चोपदेशमालाया वृत्ति वालावबोधिनीम् । विदधेऽवहितप्रज्ञः सर्वज्ञ इव गीभरैः॥८८॥ सूरिर्दाक्षिण्यचन्द्राख्यो गुरुभ्रातास्ति तस्य सः। कथां कुवलयमालां चके शृङ्गारनिर्भराम् ॥ ८९ ॥ किञ्चित्सिद्धकृतग्रन्थसोत्प्रासः सोऽवदत्तदा । लिखितः किं नेवो ग्रन्थस्तदवस्थागमाक्षरैः ॥९०॥ शास्त्रं श्रीसमरादित्यचरितं कीर्त्यते भुवि । यद्रसोर्मिप्लुता जीवाः क्षुत्तृडाद्यं न जानते ॥ ९१॥ अथोत्पत्तिरसाधिक्यसारा किञ्चित्कथापि मे। अहो ते लेखकस्येव प्रन्थः पुस्तकपूरणः॥९२॥ अथ सिद्धकविः प्राह मनो दुनो(पि)षि नो खरम् । वयोतिक्रान्तपाठानामीदृशी कविता भवेत् ॥ ९३ ॥ ૧ એક પ્રતમાં પુત્રી પછીનો આખો વિભાગ અને ૮૧ માં શ્લોકનો રસ सुधानो विभाग छोडधो छ. २ नवम्रन्थैः ५२. ३ अर्थोपत्तिये ( मी), सूचना परामर मागे . ४ भा२। धारा प्रभारी क्चो नये. Page #784 -------------------------------------------------------------------------- ________________ यरित्रे ] श्री सिद्धर्षिप्रमन्ध. का स्पर्धा समरादित्यकवित्वे पूर्व सूरिणी । खद्योतस्येव सूर्येण माहग्मन्दमतेरिव ॥ ९४ ॥ इत्थमुद्वे जितस्वान्तस्तेनासौ निर्ममे बुधः । अन्यदुर्बोधसम्बद्धां प्रस्तावाष्टकसम्भृताम् ॥ ९५ ॥ रम्यामुपमितभवप्रपञ्चाख्यां महाकथाम् । सुबोधकथितां विद्वदुत्तमाङ्गविधूननीम् ॥ ९६ ॥ ग्रन्थाव्याख्यानयोग्यं यदेनं चक्रे शमाश्रयम् । अतः प्रभृति सङ्गोऽत्र व्याख्यातृविरुदं ददौ ॥ ९७ ॥ दर्शिताथास्य तेनाथ हसितुः स ततोऽवदत् । ईदृक् कवित्वमाधेयं त्वगुणाय मयोदितम् ॥ ९८ ॥ ततो व्यचिन्तयत्सिद्धो ज्ञायते यदपीह न । तेनाप्यज्ञानता तस्मादध्येतव्यं ध्रुवं मया ॥ ९९ ॥ तर्कग्रन्था मयाधीताः स्वपरेपीह ये स्थिताः । बौधप्रमाणशास्त्राणि न स्युस्तद्देशमन्तरा ॥ १०० ॥ आपप्रच्छे गुरुं सम्यग विनीतवचनैस्ततः । प्रान्तरस्थितदेशेषु गमनायोन्मनायितः ॥ १०१ ॥ निमित्तमवलोक्याथ श्रीतेन विधिना ततः । सवात्सल्यमुवाचाथ नाथप्राथमकल्पिकम् ॥ १०२ ॥ असन्तोषः शुभोऽध्याये वत्स ! किञ्चिद्वदामि तु । सत्वमत्र न सत्त्वानां समये प्रमये धियाँ ॥ १०३ ॥ भ्रान्तं चेतः कदापि स्याद्धेत्वाभासस्तदीयकैः । अर्थी तदागमश्रेणेः स्वसिद्धान्तपराङ्मुखः ॥ १०४ ॥ उपार्जितस्य पुण्यस्य नाशं त्वं प्राप्स्यसि ध्रुवम् । निमित्तत इदं मन्ये तस्मान्मात्रोद्यमी भव ॥ १०५ ॥ अथ चेदवलेपस्ते गमने न निवर्तते । तथापि मम पार्श्व त्वमागा वाचा ममैकदा ॥ १०६ ॥ रजोहरणमस्माकं व्रतानं नः समर्पयेः । इत्युक्त्वा मानमातिष्टरुं चित्तव्यथाधरः ॥ १०७ ॥ १ पूर्वसूरिणाम छ । विभनि वधारे ठी लागे छे. २ रिह पाठांतर. ३ प्रथव्यात. सूयन ग्रन्थं- अरामर अर्थ आये छे. ४ नाथः लेाये (श्रेणी) या सूथना मशभर के पाउ अशुद्ध प्राय छे. ५ धियां पाठांतर वधारे सभीथीन में सत्त्वं साथ सत्यं पाठांतर ६ प्राप्यसि पाठांतर. ७ गुरुं स्थाने गुरु सूयन पाहावर या ते. ૯૪ ૧૪૩૭ Page #785 -------------------------------------------------------------------------- ________________ १४३८ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [प्रभार प्राह सिद्धः श्रुतीच्छादयित्वा शान्तं हि कल्मषम् । अमङ्गलं प्रतिहतमकृतज्ञः क ईदृशः? ॥ १०८॥ चक्षुरुद्घाटितं येन मम ज्ञानमयं मुदा । पुनस्तद्ध्यामयेको हि धूमायितपरोक्तिभिः ? ॥ १०९ ॥ अन्त्यं वचः कथं नाथ ! मयि पूज्यैरुदाहृतम् । कः कुलीनो निजगुरुक्रमयुगं परित्यजेत् ॥ ११० ॥ मनः कदापि गुन्येत चेद्धतुरभ्रमादिव । तथापि प्रभुपादानामादेशं विदधे ध्रुवम् ॥ १११ ॥ ( दुरध्येयानि बौद्धानां शास्त्राणीति श्रुतश्रुतिः। स्वप्रक्षायाः प्रमाणं तद् लप्स्ये तहुपिलाध्वनि ॥) इत्युदित्वा प्रणम्याथ स जगाम यथेप्सितम्। महाबोधाभिधं बोद्धपुरमव्यक्तवेषभृत् ॥ ११२ ॥ कुशाग्रीयमतेस्तस्याक्लेशेनापि प्रबोधतः। विद्वटु दशास्त्राणि तेपामामीच्चमत्कृतिः॥ ११३ ॥ तस्याङ्गीकरणे मन्त्रस्तेषामासीहुरासदः। तमस्युद्योतको रत्नमाप्य माध्यस्थ्यमाश्रयेत् ॥ ११४ ॥ तादृग्वचःप्रपञ्चस्तवर्द्धकैर्गर्द्धकैरपि । तं विप्रलम्भयामासुर्मीनवद्धीवरा रसात् ॥ ११५ ॥ शनैर्धान्तमनोवृत्तिर्वभूवासौ यथा तथा । तदीयदीक्षामादत्त जैनमार्गातिनिःस्पृहः ॥ ११६ ॥ अन्यदा तेर्गुरुत्वेऽसौ स्थाप्यमानोऽवदन्ननु । एकवेलं मया पूर्व संवीक्ष्या गुरवो ध्रुवम् ॥ ११७ ॥ इति प्रतिश्रुतं यस्मात्तदप्रे तत्प्रतिश्रवम् । सत्यसन्धस्त्यजेत्तत्कस्तत्र प्रहिणुताथ माम् ॥ ११८ ॥ इति सत्यप्रतिज्ञत्वमतिचारु च सौगैते ।। मन्यमानास्ततःप्रेषुः स चागाहुरुसन्निधौ ॥ ११९ ॥ १ व्यामयेत् स्थाने विनिमयेत् सूयन (प्रो. मीमी) अर्थ 'मायो' १२यो. आमय भेटले व्याधि ५२था छियाप व्यामयेत् थयुं छे सेम भाई धारदुं छे. २ तमसि उद्योति को (सूयन मी). या पधारे मंध मेसे छ. उद्योतिने २ल साथै वि. मेययन (नपुं.) ले. ३ पूर्वे ५४iत२. ४ सचेतनः अथवा त्वं मतीरुते पात२. मशु नाय छे. - - Page #786 -------------------------------------------------------------------------- ________________ थरित्रे ] શ્રી સિદ્ધષિપ્રમન્ય. गत्वाथोपाश्रये सिंहासनस्थं वीक्ष्य तं प्रभुम् । ऊर्ध्वस्था न शुभा यूयमित्युक्त्वा मौनमास्थितः ॥ १२० ॥ गर्गस्वामी व्यमृक्षच्च सञ्जज्ञे तदिदं कुलं । अनिमित्तस्य जैनीवाग नान्यथा भवति ध्रुवम् ॥ १२१ ॥ अस्माकं ग्रहवैपम्यमिदं जज्ञे यदीदृशः । सुविनेयो महाविद्वान् परशास्त्रप्रलम्भितः ॥ १२२ ॥ तदुपायेन केनापि बोध्योऽसौ यदि भोत्स्यते । तदस्माकं प्रियं भाग्यैरुदितं किं बहूक्तिभिः ? ॥ १२३ ॥ ध्यात्वेत्युत्थाय गुरुभिस्तं निवेश्यासनेऽर्पिता । चैत्यवन्दनसूत्रस्य वृत्तिर्ललितविस्तरा ॥ १२४ ॥ ऊचुश्च यावदायामः कृत्वा चैत्यनतिं नयम् । ग्रन्थस्तावदयं वीक्ष्य इत्युक्त्वा तेऽगमन् बहिः ॥ १२५ ॥ ततः सिद्धश्च तं ग्रन्थं वीक्ष्यमाणो महामतिः व्यमृशत्किमकार्य तन्मयारब्धमचिन्तितम् ? ॥ १२६ ॥ कोऽन्य एवंविधो माहगविचारितकारकः । स्वार्थभ्रंशैः पराख्यानैर्मणि काचेन हारयेत् ॥ १२७ ॥ दोपकारी स श्रीमान्हरिभद्रप्रभुर्यतः । मदर्थमेव येनासां ग्रन्थोऽपि निरमाप्यत ॥ १२८ ॥ आचार्य हरिभद्रो मे धर्मवोधकरो गुरुः । प्रस्तावे भावतो हन्त स एवाद्ये निवेशितः ॥ १२९ ॥ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया । मंद निर्मिता येन वृत्तिर्ललितविस्तरा ॥ १३० ॥ विषं विनिर्धूय कुवासनामयं, व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ १३१ ॥ १ कलम् पाठांतर सूथन फलम्. २ नयम् स्थाने वयम् लेाये. भूज अशुद्ध भाय . ३ महोपकारी ( सूयन प्रो. प्रेमी. ) ४ यानी साथै ઉપમિતિ ગ્રંથની પ્રશસ્તિ સરખાવો. આઠમા પ્રસ્તાવની આખરે મૂળ પણ आपवामां आवशे. ५ र्यामनिभां निवेदितः छे. ६ सहर प्रशस्तिमां या શ્લોક પહેલા ૧૩૧ મો આવે છે. मदथैव कृता वो पाई सहर अश स्तिभां छे. ७ ૧૪૩૯ Page #787 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. किं कर्त्ता च मया शिष्याभासेनाथ गुरुर्मम । विज्ञायैतन्निमित्तेनोपकर्त्तुं त्वाह्वयन्मिषात् ॥ १३२ ॥ तदङ्गिरजसा मौलि पावयिष्येऽधुनानिशम् । आगः स्वं कथयिष्यामि गुरुः स्यान्नानीदृशः ॥ १३३ ॥ तथागतमतिभ्रान्तिर्गता मे ग्रन्थतोऽमुतः । कोद्रवस्य यथा शस्त्राघाततो मदनभ्रमः ॥ १३४ ॥ एवं चिन्तयतस्तस्य गुरुर्बाह्यभुवस्ततः । आगतस्तदृशं पश्यन् पुस्तकस्थं मुदं दधौ ॥ १३५ ॥ नैषेधिकीमहाशब्दं श्रुत्वोर्द्धः सम्भ्रमादभूत् । प्रणम्य रूक्षयामास शिरसा तत्पदद्वयम् ॥ १३६ ॥ उवाच किंनिमित्तोऽयं मोहस्तव मयि प्रभो ! | कारयिष्यन्ति चैत्यानि पश्चात्किं मादृशोऽधमाः ॥ १३७ ॥ उन्मीला दूषका स्फोटस्फुटवेदनविद्रुहः । स्वादविनाश्वला दन्ताः कुशिष्याश्च गताः शुभाः ॥ १३८ ॥ आहूतो मिलनव्याजाद्बोधायैव ध्रुवं प्रभो ! | हारिभद्रस्तथा ग्रन्थो भवता विदधे करे ॥ १३९ ॥ भग्नभ्रमः कुशास्त्रेषु प्रभुं विज्ञपये ततः । स्वस्यान्तेवासिपाशस्य पृष्टे हस्तं प्रदेहि मे ॥ १४० ॥ देवगुर्वाद्यवज्ञोत्थमहापापस्य मे तथा । प्रायश्चित्तं प्रयच्छाद्य दुर्गतिच्छित्कृपां कुरु ॥ १४१ ॥ अथोवाच प्रभुस्तत्र करुणाशरणाशयः । आनन्दाश्रुपरिश्रुत्या परिक्लिन्नोत्तरीयकः ॥ १४२ ॥ मा खेदं वत्स ! कार्षीस्त्वं को वनीवद्यते नवा । पानशौण्डै रिवाभ्यस्त कुतर्कमदविह्वलैः ॥ १४३ ॥ नाहं त्वां धूर्तितं मन्ये यद्वचो विस्मृतं न मे । मदेन विकलः कोऽपि त्वां विना प्राकूश्रुतं स्मरेत् ॥ १४४ ॥ वेषादिधारणं तेषां विश्वासायापि सम्भवेत् । अतिभ्रान्ति च नात्राहं मानये तव मानसे ॥ १४५ ॥ प्रख्यातवक्तृकप्रज्ञैज्ञातशास्त्रार्थमर्मकः । कः शिष्यस्त्वादृशो गच्छेऽतुच्छे मच्चित्तविभ्रमः ॥ १४६ ॥ १ वनीवच्यते पाठांतर वनीवञ्च्यते सूयन ने प्रेमी २ धूर्तित स्थाने धूर्वित सायुं ३ लेभे येवो ओ. ने प्रेमीनो भत छे. ३ प्रज्ञा पाठांतर. [ अलाव Page #788 -------------------------------------------------------------------------- ________________ यरित्रे ] શ્રી સિદ્ધિપ્રયન્ત્ર. इत्युक्तिभिस्तमानन्दे प्रायश्चित्तं तदा गुरुः । प्रदेऽस्य निजे पट्टे तथा प्रातिष्टिपश्च तम् ॥ १४७ ॥ स्वयं तु भूत्वा निस्सङ्गस्तुङ्गद्रङ्गभुवं तदा । हित्वा प्राच्यचिर्णाय तपसेऽरण्यमाश्रयत् ॥ १४८ ॥ कायोत्सर्गी कदाप्यस्थादुपसर्गसहिष्णुधीः । कदापि निर्निमेषाक्षः प्रतिमाभ्यासमाददे ॥ १४९ ॥ कदाचित्पारणे प्रान्ताहारधारितशम्बरम् । कदाचिन्मासिकाद्यैश्च तपोभिः कर्म सोऽक्षिपत् ॥ १५० ॥ एवं प्रकारमास्थाय चारित्रं दुश्वरं तदा । आयुरन्ते विधायाथानशनं स्वर्ययौ सुधीः ॥ १५१ ॥ इतश्च सिद्धव्याख्याता विख्यातः सर्वतोमुखे । पाण्डित्ये पण्डितंमन्यपरशासनजित्वरः ॥ १५२ ॥ समस्त शासनोद्योतं कुर्वन्सूर्य इव स्फुटम् । विशेषतोऽवदातैस्तु कृतनिर्वृतिनिर्वृतिः ॥ १५३ ॥ असह्यतीर्थयात्रादिमहोत्साहैः प्रभावना । कौरयद्धार्मिकैः सिद्धो वचः सिद्धिं परां दधौ ॥ १५४ ॥ श्रीमत्सुप्रभदेव निर्मलकुलालङ्कारचूडामणिः । श्रीमन्माघकवीश्वरस्य सहजप्रेक्षापरीक्षानिधिः ॥ तद्वृत्तं परिचिन्त्य कुग्रहपरिष्वङ्गं कथञ्चित्कलिः । प्रागल्भ्यादपि सङ्गतं त्यजत भो लोकद्वये सिद्धये ॥ १५५ ॥ श्रीचन्द्रप्रभसूरिपट्टसरसी हंसप्रभः श्रीप्रभाचन्द्रः सूरिरनेन चेतसि कृते श्रीरामलक्ष्मीभुवा । श्रीपूर्वर्षिचरित्ररोहणगिरौ सिद्धर्षिवृत्ताख्यया । श्रीप्रयुनमुनीन्दुना विशदितः शृङ्गो जगत्संख्यया ॥ १५६ ॥ इति श्रीसिद्धर्षिप्रबन्धः । १ स्तमानिन्ये पाहांतर. २ पण्डिनंमन्यः पात२. ३ अवदानैस्तु पा. ४ कारयन् पाई. ५ सहजापेक्षा पाठांतर सहजः ६ कलि लेये. (सूयन, नोमी.) ૧૪૪૧ Page #789 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભાવકચરિત્રમાંથી શ્રી સિદ્ધહિઁસૂરિનો પ્રબંધ (ચૌદમું શૃંગ. ) બુદ્ધિ, અંકુશ અને ધ્યાનના ઘર બની ગયેલા શ્રી સિદ્ધાર્થં જેમના ગ્રંથા હાલ પૃથ્વીમાં નિગ્રંથમતમાં ગ્રંથપણાને પામી ગયા છે તે કલ્યાણલક્ષ્મી આપે. ૧. અત્યંત સંસ્કાર પામેલી (પરિપકવ થયેલી) શ્રી સિદ્ધિ પ્રભુની વાણી જેની ઉપાસના કરવાથી અનાદિ કાળથી લાગેલા અવિદ્યાના સંસ્કારા નાશ પામી જાય છે તે તમારૂં રક્ષણ કરો. ૨. જેના પૂર્વજ ( વડીલ ) વિદ્વાનાના અગ્રેસર સુપ્રભ થા હતા અને અતિ ઉત્તમ ભાગ્ય લક્ષ્મીવાળા કવીશ્વર માદ્ય જેના અંધુ થતા હતા. ૩. જડ આશયવાળાને ( મંદ બુદ્ધિવાળાને ) ત્રાસ આપનારૂં ( ધ્રુજાવી દેનારું), આખા રાજાના સમૂહને ચમત્કાર ઉત્પન્ન કરનારૂં અને સર્વ પાપસમૂહને વારનારૂં તેમનું ( શ્રી સિદ્ધિનું ) ચરિત્ર હું હવે વર્ણવીશ. ૪. નિરંતર યુવાન રહેલી લક્ષ્મીનું ધામ ગુજૈર ( ગુજરાત ) દેશ છે જેમાં ઘડપણ તે માત્ર વેશ (કપડાં)માંજ દેખાય છે અને જે દેશ લડાઇ કરવાને તૈયાર થઇ રહેલ અન્ય અહારના રાજાઓને જીતવા ઘણા જ મુશ્કેલ છે. ૫. આખી પૃથ્વીનું જાણે મુખ (મ્હાડું ) હેાય તેવું ત્યાં (એ દેશમાં) શ્રીમાલ નામનું શહેર છે, જ્યાં મંદિર ઉપર આવી રહેલ શિખરા મુગટને સ્થાને દીપી રહેલ છે. ૬. ત્યાં મહેલા સખ્ત વારણ (કેટ વિગેરે)થી સુશેાભિત છે. ત્યાંના રાજમાર્ગો મદમસ્ત હાથીઓથી શોભી રહેલ છે. ૭. ત્યાં જૈન મંદિરે। નવા તાજા ધૂપની ગંધથી મઘમઘાયમાન થઇ રહેલા છે; મહાન્ ઋષિઓ તદ્દન નિ:સંગ થઇ ગયેલા છે અને પેાતાના સગાસંબંધીમા આશ્રય જરા પણુ કરતા-ઇચ્છતા નથી. ૮. ત્યાં શ્રી વર્મલાત નામના રાજા હતા. એણે હાથીઓ અને ઘેાડાઓના સમૂહથી પાતાના શત્રુવર્ગને દૂર ફેંકી દીધા હતા, એ શત્રુઓના મર્મભાગને ભેદી ૧ નિગ્રંથ: અહીં ગ્રંથ શબ્દ લેષ છે: (1) ગ્રંથ એટલે બંધન. જૈન મતને નિગ્રંથપ્રવચન કહેવામાં આવે છે. તેવા મતમાં. (૨) ગ્રંથ એટલે પુસ્તકપણાને જેમની કૃતિ પામી ગઇ છે, એટલે જેમની કૃતિ બહુ પ્રસિદ્ધ થયેલી છે એવા. ૨ પૃથ્વી આખી શરીર રૂપે, તેનું મુખ આ નગર. તેમાં ચૈત્યાપરનાં શિખર તે મુગટ રૂપે. આખી ઉપમા બરાબર ઘટાવી છે, Page #790 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રે ] શ્રી સિદ્ધાંષપ્રમન્ય. ૧૪૪૩ નાખનાર હતા અને જાતે (અપરાધને અંગે) અક્ષમ (ક્ષમા નહિ કરનારા) હતા. ૯. એ રાજાને સુપ્રભદેવ નામના મંત્રી હતેા. એ જગતના (સર્વ લોકેાના) પણ મિત્ર હતા, એ સર્વ વ્યાપારની મુદ્રાના ધારણ કરનારા હતા અને દુર્જન મનુષ્યનાં મુખ ઉપર મહાર છાપ કરનારા હતા ( તેને બંધ કરી દેનારા હતા ). ૧૦. દેવા અને ઉશના એની રાજ્યનીતિ અને વ્યવહારરીતિ જોઇને વિષ્ણુપદનું અવલંબન કરીને તપ કરવા સારૂ આકાશમાં જ રહ્યા છે. ૧૧, એના જાણે બન્ને ખભા હાય તેવા આખી દુનિયાનેા ભાર ઉપાડવાને સમર્થ બે પુત્રો હતા: પ્રથમ મોટા પુત્ર વિખ્યાત ચરિત્રવાળા દ્રુત્ત હતા અને બીજે શુભંકર હતા. ૧૨, પ્રથમ પુત્ર દત્ત જે લક્ષ્મીની આમતમાં ઇંદ્રને મળતા હતા તે પેાતાના ઉપર આધાર રાખનારને લક્ષ્મી સારી રીતે આપનાર હતા, પેાતાનું સંપૂર્ણ ધ્યાન શુદ્ધ ધર્મમાં રાખનારી બુદ્ધિવાળા હતા અને ખરાબ કૃત્યમાં કોઇ પણ વખત પ્રવૃત્તિ કરનારે ન હેાતા. ૧૩, તેના મહેલનાં શિખર ઉપર ફરકી રહેલ કોટિધ્વજની ધાના ઝુંડમાં ઝમકી રહેલી લક્ષ્મી જાણે જળમાંથી જ જન્મેલી હોય તેમ તેની પાસેથી કદિ ચાલી ગઇ જ નહિ, દૂર ગઇ જ નહિ. ૧૪. તેને (દત્તને ) શ્રી માઘ નામના પુત્ર હા–જે ભાજરાજાના બાળમિત્ર હતા, જે કૃતિ કરનારાઓમાં શ્રેષ્ઠ હતા, જે દેવી સરસ્વતીના રથ જેવા હતા, જે વર્તનની ખાખતમાં ચંદન જેવા ( સુવાસિત અને સુંદર, ઘસારા ખાનાર અને શાંતિ કરનાર) હતેા. ૧૫. જેણે (માધ) શિશુપાલવધ નામનું કાવ્ય અનાવીને આ કાળના લેાકેાને સરસ્વતી દેવીના રસના સારાસાર સારી રીતે ચખાડી આપ્યા ૧ રાજાના મંત્રી હેાવા છતાં લેાકેાના મિત્ર હતા, રાજ્ય પ્રજા બન્નેનું હિત કરનાર હતા. આ ગુણ બહુ અલ્પ સ્થાનક સાથે હેાય છે. ૨ વ્યાપારની મુદ્રા Chancellor of Exchequer. વ્યાપારવૃદ્ધિ ઉપર યાન રાખનારા. ૩ ઉશન. શુક્ર. એ ધર્મશાસ્ત્રના કર્તા કહેવાય છે. રાજનીતિ રીતિ જોઈને દેવા અને શુક્રો તે આકાશમાં રહે છે, પૃથ્વીપર આવવાના વિચાર કરતા નથી. ૪ અગાઉ કરોડ મહેાર થાય તેના ધરપર ધજા ઉડતી હતી, તે કેમ્બ્રિજ તેટલા માટે કહેવાતા અને છપ્પન કરોડ થયે ધરે ભેરી (નેાબત-શરણાઈ) વાગતા ત્યારે ‘છપ્પન ઉપર ભરી વાગી ' એમ કહેવાતું. ૫ જલજન્મ એટલે કમળ પણ થાય. એ જાલાંતર હોય છે એટલે લક્ષ્મી અહીં કમળ જેવી શાભે છે. પુરાણ પ્રમાણે લક્ષ્મી પણ સમુદ્રમંથન કાળે જળમાંથી નીકળેલ છે તેનું પણ સૂચવન જણાય છે. Page #791 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક છે અને જે કાવ્ય તેની શાશ્વત (હમેશની) યાદગીરી છે. ૧૬, શ્રી માઘ જેના કાવ્ય રૂપી ગંગાની ઊર્મિના છાંટણ(સીકર)થી ચિત્તની જડતા (મંદતા) દૂર થઈ જાય છે તે અતિ ઊંડી બુદ્ધિવાળો હતો અને વખાણને પાત્ર હતો. તે તેની પ્રશંસાને પાત્ર ન થાય? ૧૭, હવે બીજો પુત્ર શુભંકર શ્રેષ્ઠી હતા તે આખી દુનિયાનું ભલું કરનાર હતો. એના દાનસંબંધી એટલાં બધાં અદ્દભુત ગીતો ગવાતાં હતાં કે તેથી ઇંદ્ર પણ રાજી થઈ ગયું હતું. ૧૮, લક્ષ્મીપતિ (કૃષ્ણ)ને જેમ લક્ષ્મી હતી તેથી તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. એણે આખી દુનિયામાં પ્રસિદ્ધ સીતા વિગેરે સતીઓને સાચી' કરી બતાવી હતી. ૧૯. (તેઓનો) સિદ્ધ નામથી પ્રસિદ્ધ થયેલ એક પુત્ર હતો, એ ઇંદ્રના નંદનવનના આભૂષણ જેવો હતો, દેવતાઓને જેમ કલ્પવૃક્ષ ઈચ્છા પૂરે તેમ માગનારાઓને એ ઈચ્છા પ્રમાણે દાન આપનારે હતો. ૨૦, ધન્યા નામની એક યોગ્ય ખાનદાન કુળની કન્યા સાથે એના માતાપિતાએ એને વિવાહ કર્યો હતો. એની સાથે દેગુંદક દેવોની પેઠે એ વિષયસુખ ભોગવતો હતો. ૨૧. વખતના વહેવા સાથે એ જુગટુ રમવાને અત્યંત શોખીન થઈ ગયું અને પિતાની સ્ત્રી સાથેના સંસાર-વહેવારથી દૂર થતો ચાલે. અહાહા ! વિદ્વાનસમજુ માણસોને પણ પોતાનાં કર્મ ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે! કર્મ કેઈને છોડતાં નથી. ૨૨, એના પિતાએ માતાએ ગુરૂજનોએ ભાઇઓએ સંબંધીઓએ અને મિત્રોએ તેને જુગટાથી ઘણો વાર્યો, બહુ બહુ રીતે સમજાવ્યો પણ એ હરામચાસકાથી એ પાછો હો નહિ. ખરેખર, વ્યસન (પડેલી કે પડતી ટેવ)ને વારવું ઘણું મુશકેલ છે. ૨૩, જ્યારે એ વાત બહુ વધતી ચાલી ત્યારે ગુપ્ત રહી શકી નહિ, જાહેર થઈ ગઈ. અને એ તો જુગટું રમવામાં એકતાન લગાવી રહેલા ધૂતારાઓને સંપૂર્ણ વશ થઈ રહ્યો અને સદાચારથી તદ્દન દૂર દૂર જતો ચાલ્યો. ૨૪, એણે જુગટા ઉપર પોતાનું ધક ધ્યાન એવું લગાડ્યું કે એમાં એ ગીની પેઠે એકચિત્ત થઈ ગયે ૧ એને જોઈને સીતા વિગેરે સતીઓ જરૂર થઈ હશે, કવિની કલ્પનામાં જ નહિ હોય એમ ખાતરી થતી હતી. ૨ દેગંદક દેવઃ એ એક જાતિના દેવો છે, બહુ સુખ ભોગવનારા છે, ઇદ્રિયસુખમાં આસક્ત છે અને આખી જીંદગીમાં એકસરખા વિષયસુખને અનુભવ કરે છે. - ૩ યોગીની એકતાનતા અને પરીષહસહન અત્ર સરખાવવા યોગ્ય છે. લોકો સર્વ સહન કરે છે, યોગી જેટલાં દુઃખો વેઠે છે પણ આશયમાં ફેરફાર હોવાથી ફળમાં મેટે તફાવત પાડે છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રે] શ્રી સિદ્ધાર્ષિપ્રબન્ધ. ૧૪૪૫ અને વિચારપૂર્વક તરસ સહન કરવા લાગ્યો, ભૂખ સહન કરવા લાગ્યો, ઠંડી ખમવા લાગ્યો, ગરમી ખમવા લાગ્યા; પણ માત્ર એ સાધુ પુરૂષ કે ભલા માણસના વાક્યથી હજુ ડરતો હતે. ૨૫, અડધી રાત્ર (મધરાત) ગયા છતાં પણ એ પિતાને ઘરે આવતો ન હોત. એકલી એની પતી એની રાહ જોઈ રહેતી હતી અને એમ એ બિચારી દરરોજ વાટ જોયા જ કરતી હતી. ૨૬, રાતોના ઉજાગરાથી એની (ધન્યાની) તંદુરસ્તી તદન બગડી ગઈ અને ઘરના કામમાં આખો દિવસ પરેવાયેલી રહેતી હોવાને લઈને એ શરીરે ઘણી લેવાઈ ગઈ. એવી તેની સ્થિતિ થઇ ગઈ હતી તેથી તેની સાસુ (લક્ષ્મી દેવી) આંખમાંથી આંસુ સારતી તેની સાથેના ગાઢ સંબંધને લઈને કર્કશ વાણીએ ડુસકા ભરતી ભરતી તેને (વહુને) એક દિવસ કહેવા લાગી–૨૭-૨૮, “હું બેઠી છું ત્યાં સુધી તારું અપમાન કે તારે તિરસ્કાર કરનાર કોણ છે ? તેથી કંઈ ખોટા સાચા વિકલ્પોથી તું ઘરકામમાં પૂરતું ધ્યાન આપી શકતી નથી એમ જણાય છે. તારા સાસરાજ પણ કામકાજમાં બહુ વ્યાકુળ રહે છે, હમણા તેઓશ્રી દરબારમાંથી આવશે અને પ્રભુપૂજાની સામગ્રી વિગેરે તૈયાર નહિ જુએ તે મારા ઉપર ગુસ્સે થશે; માટે તું મને સાચે સાચું કહી દે, જેથી તને થતી પીડાનો હું એકદમ ઉપાય કરું.” ૨૦-૩૧, ધન્યાએ જવાબ આપો “કાંઈ નથી”_'આ પ્રમાણે કહ્યા પછી સાસુએ બહુ આગ્રહ કર્યો ત્યારે તે બોલી “તમારા પુત્ર અને રધી રાત ગયા પછી બહુ મોડા આવે છે! હું શું કરું ?” ૩૨, પુત્રવધૂની હકીકત સાંભળી સાસુજીએ કહ્યું “અરે! આ વાત તે મને અત્યાર પહેલાં કેમ ન કહી? હું જાતે જ છોકરાને કડવાં અને મીઠાં વચનોથી ઠેકાણે લઈ આવીશ. દીકરી! તું આજે સુઈ જજે, તારા મનમાં જરા પણ ચિંતા રાખીશ નહિ. આજે રાત્રે હું ઉજાગરે કરીશ. અને બધી વાત સંભાળી લઈશ. તું તારા મનમાં જરા પણ અધીરપ રાખીશ નહિ.” ૩૩-૩૪, પુત્રવધૂએ એ વાત કબૂલ કરી. તે રાત્રે સાસુ (લક્ષ્મીદેવી) જરા પણ ઉંઘ લીધા વગર ઘરનાં બારણું :છવાડે રહી. રાત્રિને છેલ્લે પહોરે (ત્રણ વાગ્યા પછી) પુત્ર (સિદ્ધ) આવ્યું. ૩૫, ઊંચે સ્વરે તેણે કહ્યું કે “બારણું ઉઘાડ, બારણું ઉઘાડે” એટલે અંદરથી માતાએ સંભળાય તેવી રીતે કહ્યું “અરે ! આટલી મોડી રાત્રે કોણ આવ્યું છે?” ૩૬, બહારથી સિદ્ધ જવાબ ૧ આર્યસ્ત્રીનું સતીત્વ જોવા લાયક, અનુસરવા લાયક, વિચારવા લાયક છે. Page #793 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક આ “એ તો હું સિદ્ધ છું, સિદ્ધ છું” એટલે માતાએ ખોટ ક્રોધ કરીને અંદરથી જવાબ આપ્યો-“આવા વખત ઠેકાણું વગરના રખડું કેઇ સિદ્ધને હું ઓળખતી નથી. ૩૭. “અરે! પણ અત્યારે હું ક્યાં જઉં?” એમ સિદ્ધે બહારથી કહ્યું એટલે ફરીવાર એ જલદી વખતસર આવી જાય એવા હેતુથી વધારે કડક ભાષામાં માતા ઘરમાંથી બોલી-૩૮, “આટલી રાત્રે જેનાં બારણું ખુલ્લાં હોય એમ તું જે તેને ત્યાં તું જા શું આખી રાત બારણું ઉઘાડાં રખાય !” ૩૯, ભલે, એમ કરીશ” એમ બોલીને ત્યાંથી સિદ્ધ ચાલે અને ત્યાંથી થઈને અણગારો (સાધુ)નાં બારણું ઉઘાડાં જોઈને તેમને બારણે ગયો. ૪૦, સર્વદા ઉઘાડાં દ્વારવાળા મેટા ઓરડા (હેલ)માં એણે નજર નાખી તો પુણ્યવગરના પ્રાણુઓને (જોવા પણું) દુર્લભ એવા મુનિએ જાદા જુદા પ્રકારની ક્રિયાઓ-અનુષ્ઠાન કરી રહ્યાં હતાં. ૪૧, ત્યાં એણે મહાત્મા મુનિઓને જોયાં કઈ તુર્તમાં જાગેલાં ગુરૂમહારાજ પાસે કાળગ્રહણ લેતા હતા, કે પોતાના અભ્યાસમાં લાગી ગયા હતા, કેઈ ઉત્કટિક આસને બેઠેલા હતા, કે “દવિકાસને બેઠા હતા, કેઇ વીરાસને બેઠા હતા. ર-૪૩, (એવા સાધુઓને જોઈને) એણે (સિદ્ધ) વિચાર કર્યો કે ખરેખર શમ (શાંતિ) રૂપ અમૃ- ૧ માતાનું વાત્સલ્ય મજાનું છે, પણ પુત્રનો સ્વભાવ પારખી શકી નથી એમ જણાય છે. ૨ અણગારઃ એટલે જેને ઘર ન હોય તે. નાસ્તિ If યચ. સાધુનાં દ્વાર એટલે ઉપાશ્રયનાં બારણાં રાત્રે પણ ખુલ્લાં જ રહેતાં. એમાં જોખમ જ હોય નહિ એટલે ચોરને ભંય નહિ. આ વાત વિચારવા યોગ્ય છે. ૩ કાળચહણુઃ ગવહનની ક્રિયામાં સાધુ રાત્રે કાળગ્રહણ કરે છે. એ વેગનું એક વિધાન છે. ૪ ઉત્કટિકાસનઃ ડોક અને પગનાં તળીને યોગ તેમાં થાય છે (યોગશાસ્ત્ર-ચતુર્થ પ્રકાશ, શ્લોક ૧૩૨) ૫ ગેદવિકાસનઃ પગની પાની જમીનને અટકે નહિ ત્યારે ગોદાદિકાસન થાય છે (યોગશાસ્ત્ર-શ્લોક. ૧૩૨) ૬ વીરાસનઃ જેમાં ડાબે પગ જમણા સાથળપર તથા જમણો પગ ડાબા સાથળપર કરાય છે તે વીરાસન (ગશાસ્ત્ર–ચાર્ય પ્રકાશ. ૧૨૬) અથવા અન્યમતે પૃથ્વી પર પગ રાખી, સિંહાસન પર બેસી સિહાસનને ખેસવી લેવું તેને વીરાસન કહે છે. (૧૨૮) પતંજલીના મતે ઊભા રહી એક પગ જમીનપર અને બીજે ઘુટણ સુધી ખેંચી ઊભે રાખવો તે વીરાસન. ૭ દેવતાઓ અમૃતનું પાન કરે છે, મુનિઓ શમરૂપ અમૃતનું પાન કરે છે, દેવતાઓ નિર્જરા (ઘડપણ વગરના) છે, મુનિઓ નિર્જર (વાવડી)માંથી અમૃતપાન કરનારા છે Page #794 -------------------------------------------------------------------------- ________________ ચરિ] શ્રી સિદ્ધપ્રિબન્ધ. ૧૪૪૭ તની વાડીમાં તેઓ દેવતાની પેઠે સારી રીતે અને શીતળ થઈ ગયેલા છે. તૃષ્ણાથી કરી ગયેલા છે અને ખરેખર માસના અથી છે. પણ માગ જેવા તો વયસનમાં આસકત છે, પોતાનાં ખૂદ વકીલ તરફ પણ અભક્તિ રાખનારા છે, (વડીલોના) મનોરથનો મેટ દ્રા કરનારે છે અને (એમના વર્તન કે સંપ્રદાયથી) તદ્દન ઊલટા ચાલવાવાળા છે. ખરેખર આ ભવમાં અપજશ આપનાર અને પરભવમાં દુર્ગતિ પ્રાપ્ત કરાવનાર મારા આવા જન્મને ધિક્કાર પડે ! મારું જીવતર નકામું છે! ખરેખર એટલા માટે આજને વખત મારે માટે તે ખરેખર સારે છે. ભાગ્યવાળો છે, કે જે વખતે આવા (મહાત્માઓ) મારી નજરે પડ્યા! મારી માતાજી આજે મારા ઉપર ગુસ્સે થઈ ગયા, પણ તેમ કરીને તેમણે આ મહાત્માઓનાં દર્શન કરવાની મને તક આપી તેથી ખરેખર, તેમણે મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે. સાચી વાત છે કે દૂધ ગરમ થયેલું હોય તો પણ પિત્તનું શમન કરે છે, ૪૪-૪૭. ઉપર પ્રમાણે વિચાર કરતા સિદ્ધ ત્યાં ઊભા રહ્યા અને તેમને તેણે પછી નમસ્કાર કર્યો એટલે ગુરૂમહારાજે તેને ધર્મલાભ આવે અને તેઓશ્રી બોલ્યા-૪૮, “અરે ભાઈ! તમે કોણ છે?” આ પ્રમાણે ગુરૂ મહારાજે પૂછયું એટલે એ સાહસિક નર બોલી ઉક્યો “સાહેબ ! હું શુભંકરને પુત્ર છું, સિદ્ધ મારું નામ છે, જુગારને કારણે માએ મને ઘરમાં જતો અટકાવેલો છે. “આવી મોડી રાત્રે જેનું બારણું ઉઘાડું હોય ત્યાં તું જા–આટલી શિખામણ તેમણે મને આપી છે. હું તેથી ઉઘાડાં બારણાવાળા ઘરમાં આવી પહોંચ્યું છું. હવે તે આપ પૂજ્યશ્રીનાં ચરણકમળ મારે માન્ય છે, પૂજ્ય છે. વહાણ પ્રાપ્ત થયા પછી કેણ સમુદ્રને તરવાની ઇચ્છા કરે નહિ! ૪૯-૫૧, ગુરૂમહારાજે શ્રતજ્ઞાનનો ઉપગ મૂકયો તે એ ભવિધ્યમાં પ્રભાવક થશે એમ જાણીને તથા તેની યોગ્યતા* જઈને પોતે ૧ શિખામણ. લક્ષ્મીદેવીએ ઘરમાં રહી મહેણું માર્યું તેને એણે શિખામણ ગણુ લીધી. સંગબળ કેવું કામ કરે છે તે વિચારવા યોગ્ય છે. - ૨ શ્રત જ્ઞાનનો ઉપગ મૂકે તો નજર પહોચાડી ભવિષ્યના બનાવો પણ વિચારી શકે છે. આ અનુભવ અને વિપળ જ્ઞાનનો મહિમા છે. 3 પ્રભાવકઃ શાસનને વાત કરનાર, શાસનને દીપાવનાર યુગપ્રધાન પુરૂષ - ૪ શ્યતા. સાચી વાત કહી દેવાની તેની રીતિથી અને નિખાલસપણાથી ગુરૂ વર્તમાન યોગ્યતા જાણે ગયા અને શ્રતના ઉપયોગથી ભવિષ્યનું તેનું પ્રભાવકપણું જોઈ ગયા. Page #795 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક મનમાં ઘણું રાજી થયા અને બોલ્યા કે–અમારે વેશ પહેર્યા વિના અમારી પાસે રહી શકાતું નથી અને તેમ કરવું ( અમારો વેશ પહેરો) તે તારા જેવા જે પોતાની મરજીમાં આવે તે પ્રમાણે ભટકનારા હોય તેને બહુ મુશ્કેલ લાગે છે મુકેલ એટલા માટે લાગે છે કે બીકણ માણસને આકરું લાગે એવું અખંડ બ્રહ્મચર્ય વ્રત તેણે ધારણ કરવું પડે છે; કબૂતરની જેવી રીતે આહારપાણી મેળવવા પડે છે. (એને કાપતિકવૃત્તિ કહેવામાં આવે છે અને એનું બીજું નામ રસમુદાના વૃત્તિ પણ કહેવાય છે); એમાં વળી કેશને (બાલને) લોચ કરવો એ તે ભારે આકરું કામ છે અને આખે શરીરે પીડા ઉપજાવે તેવું છે; એમાં ઇદ્રિને સંયમ પાળવે તે તદન સ્વાદ વગરની અને વેણુ (નદીની રેતી)ના ગોળા વાળવા જેવી બાબત છે; નીચ માણસ હલકાં ભારે જે વચને સંભળાવે છે અને ગામના કાંટાઓ (સાંઢડા) જે બોલે તે સર્વ સહન કરવું પડે છે. ખરેખર, એ દાંતથી લેઢાનાં ચણું ચાવવા જેવી વાત છે. વળી તેમાં બે ઉપવાસ (છઠ) ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) વિગેરે આકરાં તપ કરવાં જોઈએ અને એનાં પારણુમાં પિતાને સ્વાદ ઉપજાવે તેવું કે સ્વાદિષ્ટ ન લાગે તેવું ભોજન જે મળે તેના ઉપર રાગ કે દ્વેષ ન કરો જે ૧ કાપતિક વૃત્તિઃ કબૂતર એક દાણે અહીંથી ખાય છે, બીજો પણેથી ખાય છે, ત્રીજી જગ્યાએ જળ પીએ છે તેમ. એને માધુરીવૃત્તિ પણ કહે છે; મધમાખી કે ભમરી જેમ ફૂલને પીડા ન ઉપજે તેમ તેમાંથી જરા રસ ચૂસે છે, વળી બીજેથી જરા લે છે, એમ સાધુ આહારપાણે માટે ગોચરી કરે છે. ૨૧ળના ગોળા, રેતીના લાડવા વળી શકે જ નહિ, વાળતા ભાંગી જાય. રેતીમાં ચીકાશ જ નથી એટલે લાડ વળે જ નહિ. ૩ દરેક ગામમાં નિંદા કરનારા મમતી સ્વભાવના બીનજવાબદાર રીતે ટીકા કરનારા માણસો હોય છે. જેનું જીવન નકામી કથળી કરવામાં, ગપાટા મારવામાં, લાકડા લડાવવામાં જાય છે. એને “આંકેલા સાંઢડા” કહેવામાં આવે છે. અહીં તેને ગ્રામકંટક કહ્યા છે. ૪ સાધારણ રીતે દીક્ષા લેવા ઉઘુક્ત થયેલાને પ્રથમ સ્થિર કરવામાં આવે છે, પછી મુશ્કેલી પણ બતાવાય છે, પણ તે લેનાર હતાશ ન થઈ જાય તે રીતે. ગુરૂમહારાજ શ્રત ઉપગવાળા હોય ત્યારે તે વ્યક્તિને ઓળખી પીછાની યોગ્ય રીતે કામ લે છે તેને સર્વ નિયમે કેમ ગોઠવવા તેને ખ્યાલ હોય છે. આ નિયમનો ઉપયોગ વ્યક્તિ પરત્વે જૂદી જૂદી રીતે થાય છે. Page #796 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રે ] શ્રી સિદ્ધાર્થ પ્રબન્ધ. ૧૪૪૯ ઈએ.” પર-પ૭. ઉપર પ્રમાણે ગુરૂમહારાજનાં વચન સાંભળીને સિ કહ્યું “મહારાજ! મારા જેવા વ્યસની માણસે (કેવા હોય છે તે આપ વિચારે, તેઓ વ્યસનના ગુલામ હોય છે, તેઓ)નાં કાન હોડ નાક હાથ અને પગ કપાઈ ગયેલાં કે કપાવાનાં હોય છે, ભીખ માગીને કે તેવી રીતે પોતાનાં ઉદરનો નિર્વાહ કરનારા હોય છે અથવા ચોરી કરીને પેટ ભરનારા હોય છે, એમને રાત્રે સુવાની જગ્યાનું પણ ઠેકાણું હોતું નથી, એનો પિતાનાં માણસે (સગાંસંબંધીઓ) પણ વારંવાર તિરસ્કાર કરતા હોય છે–પ્રભુ ! આવી અવસ્થામાં સબડનારાને શું સંયમ મુકેલ પડે? ખરેખર, એ સંયમ આખી દુનિયાને નમસ્કાર કરવા યોગ્ય છે. તે હવે આપશ્રી મારા માથા ઉપર હાથ મૂકે." ૫૦-૬૦. ( ગુરૂએ ઉત્તરમાં કહ્યું, “કેઈએ અમને નહિ આપેલ અમે કાંઈ લેતા નથી, માટે તું અહીં એક દિવસ સ્થિર રહે, રાહ જો, જેથી અમે તારા પિતાને ખબર આપીએ, જાણ કરીએ.” ૬૧ “આપશ્રીનો હુકમ મારે પ્રમાણે છે, માન્ય છે” એમ કહીને (સિદ્ધ) ત્યાં સારી રીતે રહ્યા એટલે આવા સારા શિષ્યનો લાભ થવાથી સૂરિમહારાજને ઘણે આનંદ છે. દર, હવે અહીં (શેઠને ઘેર ) શુભકર શેઠે સવારના પહોરમાં પુત્રને સાદ કર્યા–બોલાવ્યો અને જ્યારે વળતો જવાબ ન મળ્યો ત્યારે તેઓ ગભરાણું, વળી તેમણે પોતાની પતીને પડી ગયેલાં મોઢાવાળી જોઈ ત્યારે તેમને વધારે ભય લાગે. ૬૩. “આજે રાત્રે સિદ્ધ કેમ આવ્યો નથી ?” આ પ્રમાણે જ્યારે તેને (લક્ષ્મીદેવીને) સવાલ પૂછવામાં આવ્યું ત્યારે લાજથી તેનું માથું નીચું ઢળી ગયું અને જવાબમાં બોલી કે “જુગારની બાબતમાં શિખામણ આપતાં છેક ચાલ્યો ગયો છે.” ૬૪. શેઠે પોતાના ૧ ગુરૂ મહારાજે મુદ્દામ રીતે સાત મુશ્કેલી બતાવીઃ ૧ બ્રહ્મચર્ય, ૨ કાપોતિકાવૃત્તિ, ૩ કેશને લોચ, ૪ સંયમ, ૫ નીચનાં વચન, ૬ ત૫, ૭ પારણે ગમે તે મળે. આનાં પ્રત્યેકનાં જવાબ આ ઉત્તરમાં આવી જાય છે. ૧ રખડુને સુવાનું જ સ્થાન તથી, ૨ રખ ને ભીખથી કે ચોરી કરીને ઉદરનિર્વાહ કરવો પડે છે. ૩ નાક કાન કપાય તેથી લોચ આકરા નથી, ૪ હાથપગ બંધાય તેથી સંયમ આકરો નથી. ૫ નીચનાં વચને કરતાં પોતાનાં ઘરનાં અપમાન કરે તે વધારે આકરી વાત છે, ૬ ખાવાનું ઠેકાણું નથી ત્યાં તપની વાત જ શી ? અને ૭ ભજનનાં જ વાંધા ત્યાં સ્વાદિષ્ટ અસ્વાદિષ્ટનો સવાલ જ કયાં રહે છે કે આમાં વિચારવાનું એ છે કે દુનિયાની નજરે લહેર માણનારાઓ સાધુથી ઓછું દુઃખ વેઠતાં નથી. સાધ્યમાં ફેર તેથી ફળમાં મેટે તફાવત પડે છે. ૨ માથા ઉપર હાથ મૂકો એટલે દીક્ષા આપવી, ઉપકાર કરે. Page #797 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક મનમાં વિચાર કર્યો કે સ્ત્રીઓ હમેશા ઉપરછલ્લી બુદ્ધિવાળી (ઉડાણવિચાર વગરની) હોય છે. જે માણસ, વ્યસની થયે હોય તે આ કરા-કડવાં વચનને યોગ્ય નથી, એને તો ધીમે ધીમે શિખામણ આપવી જોઈએ. ૬પ, જવાબમાં શેઠે એ બાબતમાં ઉપરથી બેદરકારી બતાવી અને પત્નીને કહ્યું “વહાલી ! તે ઠીક કર્યું ! અમે તે આ બાબતમાં શું બોલીએ ! આ કામ વાણીઆ(વેપારી)ને એ નથી.” ૬૬. ત્યાર પછી શેઠ ઘરની બહાર નીકળ્યા, મનમાં અત્યંત કલેશ પામતા ચાલ્યા, અને આખું ગામ ઢંઢવા લાગ્યા. અહાહા ! પુત્ર ઉપર પિતાને કે મોહ હોય છે! ૬૭, ફરતાં ફરતાં તેણે સાધુએની શાળા (ઉપાશ્રય)માં તેને (પુત્રને) ઉપશમ રસની ઊર્મિઓથી ન્હાઈ ગયેલા અને અત્યાર અગાઉ કઈ વખતે નહિ ધારણ કરેલ આકાર-દેખાવને ધારણ કરતે જે એટલે તેણે (શેઠે): તેને કહ્યું-૬૮, “પુત્ર! શાંત રસવાળાઓ (સાધુઓ)ની નજીકમાં રહેવાની તારી સ્થિતિ હું આજે જોઈ રહ્યો છું તેથી તે છોકરા! સ્વર્ગમાં ગયા વગર સ્વર્ગના સુખને અનુભવી રહ્યો અને જાણે અમૃતથી હાઈ રહ્યો છું. જુગટાના વ્યસનવાળાઓ જેઓ સારા માણસની વર્તનથી તદ્દન દૂર ગયેલા હોય છે (ઉખડી ગયેલા હોય છે, અને કપડાં પણ ગૃહસ્થને ન છાજે તેવાં પહેરનારા હોય છે તેઓની તું સોબત કરતું હતું તે કેતુને જેમ ગ્રહની સોબત થઈ જાય તેવી રીતે મને હૃદયનાં ઊંડાં દુઃખનું કારણું થઈ પડી હતી. ભાઈ! હવે ચાલ ! જે તારી માતા અત્યંત ચિંતાતુર થઈને તારી રાહ જુએ છે. એ કાંઈક મારાં વચનોથી દુભાયેલી છે અને તું ચાલી નીકળ્યો તેથી દુઃખી થયેલી છે.” ૬૯-૭૧ એણે (સિદ્ધે) જવાબ આપ્યો-“હવે ઘરે આવવાની બાબતથી સર્યું! ઘણું થયું ! મારું હૃદય તો હવે ગુરૂમહારાજના ચરણકમળમાં બરાબર પાકી રીતે લીન થઈ ગયું છે. જૈન ધર્મની દીક્ષા ધારણ કરીને હું તે માર્ગ આદરીશ. એ માર્ગ એ ૧ વાણીઆની ધીરજ વિચારવા જેવી છે. આવો વિચાર છતાં એ પિતાની પતીને ખીજ નહિ, ઘરમાં નવ કલેશ કર્યો નહિ, પણ છોકરાને શોધવા નીકળી પડયો. ૨ કેતુ એ એક ગ્રહ છે પણ તે બીજા ગ્રહને પકડે છે ત્યારે હેરાન કરે છે. રાહુ ચંદ્રને ગ્રસે છે, કેતુ બીજા ગ્રહોને પકડે છે. એની નજીકમાં ગ્રહ જાય, એની સંગત કરે ત્યારે દુ:ખ થાય-આવી પ્રાચીન ભૂગાળમાન્યતા છે તે ઉપર આ અલંકાર છે. આટે કહે છે કે એ નવ ગ્રહ છે, એ સૈહિકેય રાક્ષસનું શરીર છે અને તેનું હતું તે રાહુ છે. Page #798 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રે 1 શ્રી સિદ્ધાર્થપ્રમન્ય. ૧૪૫૧ છે કે જેને ઇલાજ ન હોય, ઉપાય ન હોય તે તેને ( માર્ગને ) આચરે છે. માટે પિતાજી! આપ હવે મેાહ ન કરે. મારી માતાજીનું વચન હતું કે “ જેના બારણાં આટલી રાત્રે ખુલ્લાં હોય એમ તું જે તેને ત્યાં તું જા એના અર્થ એ થયો કે અમારે શાંત રસવાળાઓની નજીકમાં વસવું એ વાત તેને અનુકૂળ અને સંમત છે. હવે અમારૂં જે વચન છે તેને જે આખા જીવન પર્યંત પાળું તેા મારૂં ખરૂં કુલીનપણું વગર વાંધે ઠેઠ સુધી ચાલુ રહે. માટે પિતાજી! આપ ખરાખર વિચાર કરો.” ૭૨–૭૫. પુત્રના જવાબ સાંભળીને ગભરાઇ–મુંઝાઇ ગયેલા શેઠ ( શુભંકર ) બોલી ઉઠ્યા “ અરે ભાઇ ! તું ખેલે છે તે વાતના તેં જરા પણ વિચાર કર્યો છે? અરે, આ સંખ્યા વગરનું અને ધ્વજથી જાણીતું થયેલું આટલું બધું (મારું) ધન છે તેને સાચૂંક કોણ કરશે? તારા જીવને સુખ ઉપજે તે પ્રમાણે તું ભાગ વિલાસ લહેર કર, તારી ઇચ્છામાં આવે તે પ્રમાણે બીજાને આપી દે, જ્યાં સુધી તું સદાચારને ડીશ નહિ ત્યાં સુધી સારા માણસામાં પણ તું પ્રશંસાને પાત્ર થઇશ. જે ભાઇ ! તારી માતાને તું એકના એક છેકરા છે, તારી સ્ત્રીને કાંઇ છેકરા પણ નથી-એ બન્નેને આધાર બધા તારા ઉપર છે. હવે હું તેા ઘરડોખખ થઇ ગયા છું તેથી મારા ઉપર તા કાઇ કાંઈ ગણતરી ગણે નહિ, ગણી શકે નહિ.” ૭૬-૭૮. ઉપર પ્રમાણે શેઠે ( પિતાજીએ ) કહ્યું એટલે સિદ્ધ જેની સ્થિરતા શમભાવમાં સિદ્ધ થઇ ચૂકી હતી તે એલ્યે! આવી લાલચ ખતાવનારી વાણીથી સયું ! એવી વાણી સાંભળવા માટે મારે કાન છે નહિ, મારે એવી વાણી સાંભળવી જ નથી. મારૂં મન તા હવે બ્રહ્મમાં લીન થઇ ગયું છે માટે આપશ્રી મારા ગુરૂમહારાજને પગે પડીને કહેા કે મારા પુત્રને દીક્ષા આપે.’” ૯૯-૮૦, તેને અત્યંત આગ્રહ જોઇને ૧ પ્રતિકર્મને અર્થે ઉપાય થાય છે. જે પ્રાણીએ ઇલાજ-ઉપાય વગરના હાય, જેઓ અસાધ્ય કાટિમાં ગયા હેય તે એ માગે આચરે છે. એના ઉંડાણમાં બહુ ભાવ છે તે સમજી લેવા. ખ્યાલ કરવાથી બેસી જશે. ૨ જુએ ઉપર લેાક ૩૯, ૩ જુએ અગાઉના કલાક ૧૫ ની નાટ. કહેવાની મતલબ પેાતે કરેડાધિપતિ છે તેનું ધન, ધ્વજને અર્થ પ્રા. જેકેાખી ટ્રેડમાર્ક કરે છે તે સંપ્રદાયના જ્ઞાનને અભાવ સૂચવે છે. ૪ બ્રહ્મઃ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે આત્મા. એમાં કર્મની રજ તેને હેાતી નથી ચારિત્રમાં રમણતા હાય છે અને જ્ઞાન દર્શન આદિ અનંત ગુણાને વગર આ રણે આવિાવ હાય છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ ૧૪પર ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક શુભંકર શેઠે તેમ કર્યું. શુભ સ્વોદય થતાં ગુરૂમહારાજે તેને દીક્ષા આપી. ૮૧, ત્યાર પછી તેણે (સિદ્ધ) એક માસને તપ કર્યા પછી કેટલાક દિવસ જવા દઈને શુભ લગ્નમાં જ્યારે પંચમહાવ્રતને આરેપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયું ત્યારે ગુરૂમહારાજે તેને ગચ્છપરંપરા બતાવનાર દિબંધ સંભળાવ્યું. “ભાઈ ! તું સાંભળ. અગાઉ શ્રીમાનું વજપ્રભુ થયા, તેના શિષ્ય વજસેન થયા, તેને ચાર શિષ્યો હતાઃ નાગઢ, નિત્તિ, ચંદ્ર અને વિદ્યાધર, એ ચાર પૈકી નિવૃત્તિની પરંપરા (ગ)માં બુદ્ધિના ભંડાર સુરાચાર્ય થયા, તેઓને શિષ્ય હું ગર્ગર્ષિ તને દીક્ષા આપનાર ગુરૂ છું. તારે અવિશ્રા તપણે (થાક્યાવગર–ચાલુ રીતે) “અઢાર હજાર શીલાંગોને સારી રીતે વહન કરવાં. એ શીલાગે અતિ ઉત્તમ ઉમદા ફળને જરૂર આપનારાં છે.” ૮૨-૮૬, ગુરૂમહારાજનાં વચનનો તેણે સ્વીકાર કર્યો અને મહા ઉગ્ર તપ કરવા માંડ્યો. વળી તે વખતે મળી શકતાં સર્વ સિદ્ધાન્તોના એ મોટા અભ્યાસી થયા. ૮૭, એમણે ઉપદેશમાળા ગ્રંથ ઉપર બાલાવબોધિની નાની નાની ટીકા લખી, એમાં એમણે પિતાની બુદ્ધિની ૧ વરદય. ત્રણ નાડી છે. સૂર્ય, ચંદ્ર અને સુષુમ્હા. એ શ્વાસે શ્વાસની જમણ ડાબી અને મધ્યમ ગતિ બનાવે છે. દીક્ષા કાર્ય ચંદ્ર નાડીએ થાય છે. એ માટે જુઓ ચિદાનંદજીનું વરદય જ્ઞાન. આ હકીકત પ્રો. જેકોબીને જરા પણ સમજાઈ નથી તે નવાઈ જેવું લાગે છે. ૨ આ પ્રથમ નાની દીક્ષા આપવામાં આવે છે તે સમજવી. પછી જેને હાલ વડી દીક્ષા આપવાનું કહેવામાં આવે છે તે ખરૂં ચારિત્ર છે. એ અમુક અભ્યાસ અને યોગ પછી ઘેડા દિવસે પૂર્ણ વિધિથી કરવામાં આવે છે. ૩ દિબધઃ દિક્ષા આપવા વખતે આ ત્રણ વાર ગણ્યપરંપરા બોલવાને રિવાજ છે. જુઓ દીક્ષાવિધિ. હાલ થોડાં વર્ષ પહેલાં વિજય સિહસૂરિનું આ ચાર્ય સ્થાને અને સકળચંદજી ઉપાધ્યાયનું ઉપાધ્યાય સ્થાને નામ લેવાની વિધિ તપગચ્છમાં પ્રચલિત હતો. વર્તમાન વિધિમાં વર્તતા આચાર્યોનાં નામો લેવાય છે. ૪ વજીસ્વામી. આર્ય વજ. તેરમી પાટે. જુઓ સ્થવિરાવળી. આર્ય વજસેન ચૌદમી પાટે. સ્થવિરાવળીમાં તેમને આર્ય નાગિલિશાખાના સ્થાપનાર તરીકે વર્ણવ્યા છે. ૫ અઢાર હજાર શીલાંગ જુઓ નોટ–પ્રસ્તાવ પ્રથમ–પૃષ્ઠ ૯૨-૯૩. ૬ સિદ્ધાન્તઃ આગમ. એમાં હાનિ થતી ગઈ છે. તે વખતે.લભ્ય સર્વનો અભ્યાસ કર્યો. ૭ ઉપદેશમાળા ધર્મદાસગણિ કર્યા. આ ટીકા મળી શકે છે. જુઓ જૈનગ્રંથાવલી (કોન્ફરસ) પૃ. ૧૭૫. એ ગ્રંથ ઉપર બીજી કેટલીક ટીકાઓ છે. એ ગ્રંથ પાટણના બે ભંડારમાં છે. . જેકોબીને તેની ખબર મળી લાગતી નથી. Page #800 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૩ ચરિત્રે ] શ્રી સિદ્ધહિઁપ્રમન્ધ. એકાગ્રતા કરીને વાણીનેા ભર સર્વજ્ઞ જેવા ખતાબ્યા ૮૮. એમના ગુરૂભાઇ દાક્ષિણ્યચંદ્ર નામના હતા જેણે શૃંગારરસથી ભરપૂર કુવલયમાળા નામની કથા બનાઘ્રી. ૮૯. સિદ્ધના કરેલા ગ્રંથના સંબંધમાં તેણે ( દાક્ષિણ્યચંદ્રે ) વક્રોક્તિ કરતાં કહ્યું કે “ એવી રીતે લખેલા આગમના અક્ષરે ફરી વાર લખી જવાથી શું નવા ગ્રંથ બની શકતા હશે ? આ દુનિયામાં તે શ્રીસમરાદિત્ય ચરિત્ર' ખરૂં શાસ્ત્ર કહેવાય, જેના રસના ઉછાળામાં લેવાઇ ગયેલા લોકેા ભુખ કે તરસને પણ જાણુતા નથી. મારી કથામાં તે કાંઇ અર્થ ચમત્કૃતિ છે અને રસની પણ જમાવટ છે અને લખનાર તરીકે તારા ગ્રંથમાં તે તેં માત્ર ભરતિયું જ કર્યું છે, જ્યાં ત્યાંથી કોપી કરીને પાનાં ભર્યાં છે.” ૯૦-૯૨. સિદ્ધ કવિએ તેને જવાબ આપ્યો “ આવું આકરું વચન અમારા મનને જરા પણ અકળાવતું નથી. તમે કહ્યું એવી કવિતા તેા જેઆ નામ લેવાની હદથી પણ ઉપર ગયેલા હોય ( મહાન પૂર્વપુરૂષ હોય) તેમની જ હાઇ શકે. પૂર્વ મહર્ષિઓના કહેલા સમરાદિત્ય ચરિત્રના કવિત્વ સાથે તે સ્પર્ધા-હરીફાઇ કેમ થાય? મારી જેવા મંદ બુદ્ધિવાળાની તેમની સાથે સરખામણી કેમ થાય ? ખજવાની સૂર્ય સાથે સરખામણી કેવી ? ” ૯૩–૯૪. આ પ્રમાણે તેણે ( દાક્ષિણ્યચંદ્રે ) તેના મનમાં ઉદ્વેગ કરાયેા એટલે એ વિદ્વાન માણસે ઉપમિતિ ભવજેકેાખી એને પેાતાના કાકા ૧ ગુરૂભાઇઃ એટલે એક ગુરૂના શિષ્ય. પ્રા. ગુરૂ ( ગુરૂના ભાઇ) કહે છે તે તેમની સમજફેર છે. ૨ કુવલયમાળા કથાઃ આ દાક્ષિણ્યચંદ્રકૃત કુવલયમાળા લક્ષ્ય નથી, ઉદ્યોતનસૂરિની છે. જીએ જૈન ગ્રંથાવળી પૃ. ૨૨-૨૫૦. રત્નપ્રભસૂરિની લભ્ય છે તેનું ભાષાન્તર અમારી સભાએ બહાર પાડેલ છે. ૩ ઉપરના શ્લોકના અર્થ પ્રે. જેકેાખી એમ કરે છે કે કુવલયમાળા ગ્રંથ દાક્ષિણ્યચંદ્રને માટે શ્રીસિદ્ધિએ બનાવ્યેા અને પછી આ શ્ર્લાકને અર્થ બેસતા નથી એમ લખે છે. મને એમ લાગે છે કે દાક્ષિણ્યચંદ્રે ઉપરની ટીકા ઉપદેશમાળા ટીકા માટે કરી હશે. આગમ જેટલું જ માન ઉપદેશમાળાને આપવામાં આવે છે. એની ટીકામાં આગમના અક્ષર ફરીવાર જરૂર આવે. એમ કેમ નવેા ગ્રંથ થાય ? એવી ટીકા કરી જણાય છે. ૪ શ્રીસમરાદિત્ય ચરિત્ર. આ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘સમરાઇચ્ચ કહા' માટે જણાય છે. એ અદ્ભુત કથા છે. અને તેના પરથી શ્રી પદ્મવિજયજીએ ગુજરાતી કાવ્ય ‘રાસ' લખેલ છે. ૫ ઉપરને સર્વ સંબંધ દાક્ષિણ્યચંદ્રની ટીકા અને સિદ્ધુને જવાબ ૮૯ માં શ્લાકના કરેલા મારા અર્થે બરાબર હોય એમ સૂચવે છે, એ સિવાય બીજી રીતે વાક્યને મેળ પણ ખાતા નથી. દાક્ષિણ્યચંદ્રે એ વચન પ્રેરણા કરવા કહ્યું કે પેાતાની શ્લાધા કરવા કહ્યું તે વિચારવા ાગ્ય છે. ૬ Page #801 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રભાવક પ્રપંચા નામની મહા કથા બનાવી-એ અતિ રમ્ય અનાથી, સારે બેધ થાય તેવી રીતે તેને કહી બતાવી, અન્ય પ્રાણીઓનાં ખાટા બાંધને આંધી લે ( દૂર કરે) તેવી બનાવી, આઠ પ્રસ્તાવથી ભરેલી બનાવી અને વિદ્વાન માણસેાનાં મસ્તકને પણ ડોલાવે તેવી બનાવી. એ શમભાવના આશ્રય કરનાર ગ્રંથ એમણે વ્યાખ્યાનને યાગ્ય બનાવ્યો અને તે વખતથી સંઘે તેઓશ્રીને વ્યાખ્યાતા( વ્યાખ્યાનકાર)ની પદવી આપી. ૯૫–૮૭, ગ્રંથ મનાવીને મરકરી કરનારને (દાક્ષિણ્ય ને ) સદરહુ ગ્રંથ જ્યારે તેણે બતાવ્યા ત્યારે તેણે કહ્યું કે આવા પ્રકારનું કવિત્વ (ગ્રંથમાં ) લાવવું જોઇએ. જે મેં કહ્યું હતું તે તારા હિતને માટે જ કહ્યું હતું.' ૯૮.૧ ત્યાર પછી સિદ્ધે વિચાર કર્યો કે હજી પણ કેટલીક વાતા અહીં જાણવામાં આવી નથી, તેણે પણ મારી અજ્ઞાનતા બતાવી-માટે હજુ પણ મારે વધારે અભ્યાસ કરવા જોઇએ. મેં આપણા પેાતાના અને અન્ય દર્શનાના તર્કના ગ્રંથા જે મળી શક્યા તે સર્વના અભ્યાસ કર્યો પણ ઔધ લેાકનાં પ્રમાણુશાસ્રો તે તેના દેશ બહાર મળી શકતા નથી. ૯-૧૦૦, ( ઉપરનાં વિચારને પરિ ણામે) દૂર દેશમાં ( અભ્યાસ કરવા માટે ) જવાનું તેનું મન એકદમ થઇ આવ્યું એટલે તેણે તુરત ગુરૂમહારાજને નમ્ર વચનેાવડે વિજ્ઞપ્તિ કરીને પૂછ્યું. ૧૦૧, ગુરૂમહારાજે વિધિપૂર્વક પેાતાના શ્રુત જ્ઞાનને ઉપયોગ મૂકીને નિમિત્ત જેઇ લીધું અને પછી અત્યંત પ્રેમપૂર્વક જૈનવા યાગ શરૂ કરવાની ઇચ્છાવાળાને કહેવા લાગ્યા. “ અભ્યાસની માયતમાં કોઇ દિવસ ધરાઇ જવું નહિ-સંતેષ માની લેવા નહિ એ વાત તે બહુ સારી છે, પણ ભાઇ! તને કાંઇ કહેવાનું છેઃ એ કોઇ પણ વસ્તુની હયાતી નહિ માનનારા ( કેંઅસાદી)ના મતમાં બુદ્ધિના ખુરદા થઇ જાય છે. તેઓની ઉલટીસુલટી સાબીત કરવાની પદ્ધતિમાં ૧ આ દાક્ષિણ્યચંદ્રની આખી હકીક્ત માટે ઉપેદ્દાત જીએ. ત્યાં આ બનાવપર વિચવેન વિસ્તારથી તેવામાં આવશે. અહીં આ બનાવ પૂરા થાય છે, હવે સિદ્ધાર્થના જીવનનું નવું પ્રકરણ શરૂ થાય છે. ૨ અહીં ‘તેણે’એટલે દાક્ષિણ્યચંદ્રે એ ભાવ પણ એસે અથવા પેાતે વિશેષ જાણવાથી પેાતાનું વધારે પછાતપણું જણાય તેની અસર બતાવી હેય. ઘેાડું જણનારને બહુ લાગે છે, વધારે જાણે ત્યારે અલ્પ જ્ઞાનના ખ્યાલ થાય છે. ૩ પ્રાથમકલ્પિક’એટલે પ્રથમ ૫રૂપ શિક્ષાગ્રંથને અભ્યાસ શરૂ કરનાર..સિદ્ધ વિદ્વાન્ હતા પણ શિક્ષાને યોગ્ય હતા, પ્રાથમિક અવસ્થામાં હતા, હજી અનુભવમાં બાળક હતા એવા આશય જણાય છે. ૪ નક્ષત્વ કાઇ વાતની હૈયાતી ન માનનાર' શૂન્યવાદીઓ પ્ર. ૪ નું પરિશિષ્ટ ૩. પૃ. દ્દો. જીએ ૧૩૮૦૮૪. Page #802 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૫ ચરિત્રે] શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ. (હેત્વાભાસોમાં) ચિત્ત કદાચિત ઓળાઈ જાય છે અને એના આગમના જેઓ અથી થાય છે તે કઈ કઈ વાર પોતાના સિદ્ધાન્તને પછી વિસારી મૂકે છે. અત્યાર સુધી તે જે પુણ્ય એકઠું કર્યું છે તે સર્વને તે નાશ કરી દઈશ અને એમ ચોક્કસ થશે એમ નિમિત્તજ્ઞાનથી મારું માનવું થાય છે, તેટલા માટે તું એ વાત પડતી મૂક. હવે જે તારા મનમાં જવાની બાબતમાં અભિમાન જ હોય અને તેમાં ફેરફાર થઈ શકે તેવું ન જ હોય તે અમારા વ્રતોને સૂચવનાર તારી પાસે અમારૂં રજોહરણ છે તે પાછું સોંપી જવા સારું તું એક વખત મારી પાસે પાછો આવીશ એટલું વચન તું મને આપ.” મનમાં અત્યંત દુઃખપૂર્વક આ પ્રમાણે બોલીને ગુરૂમહારાજ મૌન ધારણ કરી રહ્યા. ૧૦૨-૭, પોતાના બન્ને કાનની આડા હાથ દઈને સિદ્ધ બોલ્યા અરે પાપ શાંત થઈ જાઓઅપમંગળ દૂર થાઓ ! આવો (આપે કહો તેવો ) કરેલ ગુણને ન જાણનારો તે કેણ હોય? જેણે પોતાની જ્ઞાનમય આખો ઉઘાડી તે ધૂમાડા જેવી પારકી વાણીથી તે વળી કાંઈ બગાડે ખરે? કઈ રાજીખુશીથી તેને ખરાબ કરે ખરો? અને મારા નાથ ! આપશ્રી છેલ્લું વચન શું બોલ્યા? મારે માટે કેમ બોલ્યા? ક કુળવાન માણસ પોતાની ગુરુપરંપરાનો ક્રમ છેડી દે તજી દે? (છતાં) ધારાના ઉપયોગથી જેમ માણસ ગાડો થઈ ભ્રમમાં પડી જાય છે તેમ મારું મન પણ ભમી જાય, ઘેરાઈ જાય તે પણ આપસાહેબનો હુકમ હું ચેકશ ઉઠાવીશ, અમલ માં જરૂર મૂકીશ.” ૧૦૮-૧૧ (ભે એમ સાંભળ્યું છે કે બૌદ્ધોનાં શાસ્ત્રો ભણવામાં ઘણું મુશ્કેલ છે, તો એ રાજમાર્ગે મારી બુદ્ધિનું પ્રમાણુ હું મેળવીશ.)* ઉપર પ્રમાણે જવાબ આપીને સિદ્ધ ગુરૂમહારાજને નમ ૧ હેત્વાભાસે. હેતુ જેવા દેખાય છે. વિગત માટે માટે જુઓ સદર પરિસર શિષ્ટ પૃષ્ટ, ૧૩૬૭. ૨ અવલેપ. નો અર્થ લેપ, ગર્વ થાય છે. આગ્રહ પણ ગ્ય લાગે. ૩ રજોહરણ. સાધુ ઓધા રાખે તે આનો અર્થ તેઓ broom કરે છે, વાંચનારને તેથી ઝાડુ એ ખ્યાલ થાય છે જ્યારે એ પ્રોફેસર ઓઘો જુએ છે ત્યારે આશ્ચર્યચકિત થાય છે. જેને સાવૃનું આ રહરણ ખાસ જેવા યોગ્ય છે. ૪ આંખ ઉઘાડી તે મારાથી આવી જાય, બાબડી જાય, અંધ થઈ જાય. પરોક્તિ-પારકાના દેવાભાસને અત્ર ધમ સાથે સરખાવ્યા છે. ૫ ધરે કરી છે, પીવાથી કે ખાવાથી માણસને થોડા વખત માટે ગાંડ બનાવી દે છે, તેની અસર દરમ્યાન પ્રાણી પોતાના મન પર અને શરીર પર કાબુ ખેઇ બેસે છે. ૬ આ લોટ ઘણી પ્રતિમા નથી. મને તે છાપલી પ્રતમાંથી મળે છે. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક સ્કાર કર્યો અને પિતાની ઈચ્છા હતી તે પ્રમાણે કે ન ઓળખે તે વેશ લઈને મહાબોધિ નામના બૌદ્ધોના નગરે પોતે ગયા. ૧૧ર, અત્યંત તીવ્ર બુદ્ધિવાળા એણે (સિદ્ધે) અભ્યાસ કરવા માંડે એટલે બહુ થોડી મહેનતે જે શાસ્ત્રો મેટા મોટા વિદ્વાનોને પણ સમજવા મુશ્કેલ પડે તે એણે તૈયાર કરી લીધા જે હકીકતથી તેઓને (બૌદ્ધ લેકેને ) ઘણી નવાઈ લાગી. ૧૧૩, તેને પોતાના વર્ગમાં દાખલ કરવાને તેઓને પ્રપંચ પણ ભારે ઊંડે અને આરે હતો. અધકારમાં અજવાળું કરનાર રતને પ્રાપ્ત કરીને કહ્યું એવો હોય કે જે મધ્યસ્થ ભાવ ધારણ કરીને મુંગે બેસી રહે? ૧૧૪, તેને ઊંચી પાયરીએ ચડાવવાનાં અને તેને લેભ (ambition) વધારે તેવાં વચનોનાં પ્રપંચથી માયાજાળથી જેમ માછીમારે માછલાંઓને પાણીમાંથી બહાર આવવા લલચાવે તેમ તેઓએ તેને લાલચમાં નાખે. ૧૧૫, ધીમે ધીમે તેની મનવૃત્તિ એટલી બધી ભમી ગઈ કે તે જૈન માર્ગ તરફ તદ્દન ધ્યાન વગરનો થઈ ગયો અને તેની (બૌદ્ધ મતની ) દીક્ષા તેણે અંગીકાર કરી. ૧૧૬, હવે એક વખત જ્યારે તેઓ (બૌદ્ધો) તેને (સિને) ગુરૂના પદ પર સ્થાપન કરવા ઉઘુક્ત થયા ત્યારે તેણે કહ્યું કે “ખરેખર, મારે એક વખત મારા (પૂર્વના) ગુરૂમહારાજને જરૂર મળી આવવું જોઈએ કારણ કે એ પ્રમાણે કરવાનું મેં તેઓશ્રીની પાસે સ્વીકારેલું છે અને જે માણસ પોતાની લીધેલ પ્રતિજ્ઞા પાળનારે હોય તે પિતાના આપેલા વચનને કેમ ત્યાગ કરી શકે? તેટલા માટે મને ત્યાં મોકલી આપે.” ૧૧૭-૧૮ બૌદ્ધોના મતમાં પણ લીધેલ પ્રતિજ્ઞાને પાળવી તે ઘણું સારું છે એમ માનીને તેઓએ તેને (સિદ્ધને) મોકલી આપે. તે પણ પિતાના અસલના ગુરૂમહારાજની પાસે આવી પહોંચે. ૧૧ ઉપાશ્રયે આવી પહોંચતાં એણે પિતાના ગુરૂમહારાજ (ગર્ગાર્ષિ)ને સિંહાસન પર બેઠેલા જોયા એટલે પોતે બોલ્યા કે “આપ આટલા ઊંચે બેઠા છે તે સારું લાગતું નથી–” આ પ્રમાણે બેલીને સિદ્ધિ મૌન રહ્યા ૧૨૦, ગર્ગસ્વામીએ વિચાર કર્યો કે-ખરે ૧ વેશ બદલવાનું કારણ એ કે બૌદ્ધ લોકોના વિદ્યાપીઠમાં બૌદ્ધ સિવાય અન્યને દાખલ કરવામાં આવતા ન હોતા, (આ હકીકત છે. જેકોબીના લક્ષ્યમ. આવી જણાતી નથી.). ૨ ગુરૂ મહારાજનું વ્યવહારકુશળપણું, નજરે જોવાથી નિર્ણય કરવાની શક્તિ, અભિમાન વૃત્તિને ત્યાગ, શાસનની દાઝ અને સમયસૂચકતા જેવા યોગ્ય છે, આવા આચાર્યોના હાથમાં શાસનની લગામ શોભે. ૩ અથવા બીજો અર્થ એમ પણ થાય છે કે “ આપ તે ઊંચા સ્થાનકે જ સારા છે, છો-મતલબ આપ દૂરથીજ નમસકાર કરવા યોગ્ય છે. તુઓ ઉપર લેક ૧૦૫. Page #804 -------------------------------------------------------------------------- ________________ ચરિત્ર) શ્રી સિદ્ધર્ષિપ્રબન્ધ. 145 ખર, જે ખરાબ શુકન અગાઉ થયા હતા તેને આ મુખભાગ (ખ-શરૂઆત) જણાય છે. મને ચોક્કસ લાગે છે કે તીર્થંકર મહારાજની વાણી કદિ પણ ઉલટી થતી નથી. ખેટી પડતી નથી. ખરેખર, આવો સારે શિષ્ય અને સારી રીતે તૈયાર થયેલા વિદ્વાન્ પારકા શાસ્ત્રમાં લેભાઈ–લલચાઈ ગયે તેથી મને એમ લાગે છે કે અમારા ગ્રહો જ નબળા છે. હવે તે કઈ પણ ઉપાયે તેને બંધ કરવો જોઈએ, ઠેકાણે લાવ જોઈએ અને તેમ કરવાથી તેને જે અમારા ભાગ્યને યોગે બંધ થઈ શકશે તો તે વાત બહુ સારી થશે. અત્યારે બહુ બોલવાથી શું? 211-23, ઉપર પ્રમાણે પોતાનાં મનમાં વિચાર કરીને ગુરૂમહારાજે સિદ્ધને પિતાના આસન ઉપર બેસાડયો અને તેને ચિત્યવન્દન સૂત્ર ઉપર રચેલી (શ્રી હરિભદ્રસૂરિકૃત) લલિતવિસ્તરા નામની ટીકા આપી અને બેલ્યા કે “અમે જરા દેરાસરે નમસ્કાર (વંદન) કરી આવીએ ત્યાં સુધી તું (બેસ અને) આ ગ્રંથ જેઈ જા-આ પ્રમાણે કહીને ગુરૂમહારાજ બહાર ગયા. 124-25, મહાબુદ્ધિવાનું સિક્કે ત્યાર પછી તે ગ્રંથ જોતાં વિચાર કર્યો કે અહો! વિચાર કર્યા વગર કેવા ખોટા કામનો મેં આદર કરી દીધો છે? મારા જે આવું વિચાર વગરનું કામ કરનાર તે બીજે કશું હોય? પિતાના સ્વાર્થને હાનિ કરે તેવાં પારકા વચનથી તે કાણુ લેવાઈ જાય? કાચના કટકાથી રતને તે કેણુ ખોઈ બેસે? ખરેખર, એ મહાન લક્ષ્મીમાન શ્રી હરિભદ્ર પ્રભુ મારા ખરેખર ઉપકારી છે કે જેઓશ્રીએ મારે માટે જ એ ગ્રંથ પણ લખી રાખે છે. 126-28 આચાર્ય હરિભદ્ર મારા ધર્મનો બોધ કરનાર ગુરૂ છે (ધર્મબોધકર છે)' અને પ્રથમ પ્રસ્તાવમાં એ વાત ભાવથી મેં દાખલ કરેલી છે. 129 જેઓ 1 જુઓ ઉપર શ્લેક 105. 2 કુલઃ એટલે ઘર, રહેઠાણ અથવા મુખભાગ સમીથીન અર્થ છે. 3 લલિતવિસ્તરવૃત્તિ આ હરિભદ્રસૂરિને ગ્રંથ છે. શેઠ દેવચંદ લાલભાઈ સીરીઝમાં પ્રગટ થયેલ છે. એના સંબંધમાં ઉપઘાત જુઓ. 4 126-174 લોકો સાથે જ છે પણ એ પ્રત્યેકના શબ્દાર્થપર ઘણી ટીકા કરવાની છે તેથી અથમાં તેની પ્રત્યેકની સંખ્યા જરૂર પ્રમાણે બતાવી છે. 5 પ્રથમ પ્રસ્તાવના ધર્મબોધકર રસોડાપતિ. આમાં ભાવથી વિગેરે શબ્દપર ઘણી ચર્ચા છે તે ઉપધાતમાં જુએ. 6 આ શ્લોક સાથે શ્રી સિદ્ધાર્ષિના સમયની ઘણી ચર્ચા છે તે માટે ઉપદુધાત જુઓ. Page #805 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રભાવક શ્રીએ ભવિષ્ય પ્રથમથી જાણીને માટે માટે ચિચવન્દન સંબંધી લલિ. તવિસ્તરા નામની ટીકા રચી. 130. જે હરિભસૂરિએ બેટી વાસનાઓથી ભરપૂર ઝેર કાપી નાખીને મારે માટે સારી વાસનારૂપ અમૃત ન કલ્પી શકાય તેવી શક્તિથી કૃપાપૂર્વક શેધી કાઢ્યું તેઓશ્રીને નમસ્કાર થાઓ 131, આવા દેખાવ માત્રથી શિષ્ય બનેલા મારા જેવાને ગુરૂમહારાજ શું કરશે? નિમિત્તજ્ઞાનથી એ પ્રમાણે બનવાનું જાણીને તેઓએ આ ન્હાને મારા ઉપર ઉપકાર કરવા માટે મને બોલાવ્યો જણાય છે. હવે તો તેઓનાં ચરણકમળની રજથી દરરોજ મારા માથાને પવિત્ર કરીશ (તેઓને દરરોજ પગે પડીશ). ગુરૂમહારાજ એવા ન હોય એમ બને જ નહિ. એ ગ્રંથથી મારા મનમાં તથાગત(બૌદ્ધ)ના મતે જે બુદ્ધિને ભ્રમ ઉત્પન્ન કર્યો હતો તે ચાલ્યો ગયો છે; જેવી રીતે કેદરા ઉપર મદનને ભ્રમ થતો હોય તેને દેઈ પણ પ્રકારના હથિયારને આઘાત લાગતા દૂર થઈ જાય છે તે પ્રમાણે. 132-34. સિદ્ધ ઉપર પ્રમાણે વિચાર કરતા. હતા તે વખતે બહારના ભાગમાં ગુરૂમહારાજ આવ્યા અને તેમણે જ્યારે સિદ્ધને પુસ્તકની ઉપર એકાગ્રતાપૂર્વક વિચાર કરતાં જોયા ત્યારે પિતે રાજી થયા. ૧૩પ, “નિ:સીટી”નો શબ્દ મોટેથી સાંભળતાં જ નમ્ર ઉતાવળથી સિદ્ધ ઊભા થયા અને પ્રણામ કરીને તેઓશ્રીના બન્ને પગે પિતાના મસ્તકથી ઘસ્યા. 136, પછી સિદ્ધ બેલ્યા પ્રભુ! મારા ઉપર આપશ્રીને આટલે બધો મોહ ક્યા કારણને લઈને છે? શું મારા જેવા અધમ પ્રાણુઓ પછવાડેથી (ભવિષ્યમાં) ચેત્યો કરાવશે! જે ખરાબ શિષ્ય હલી ગયેલા દાંતની પેઠે અરસ્પર 1 તેઓ મારા ઉપર ઉપકાર કરનારા જ છે અને તેવા ન હોય તેમ સંભવે જ નહિ. છારું કછોરું થાય તો પણ માવતર કમાવતર થતા નથી'-એ ભાવ જણાય છે. * 2 કેદરાએક જાતના જવના ફેરા ફેલવાથી અસલ માલ વગરના નીકળે. મદન એટલે અડદ, કેદરાને દેખાવ અડદ જેવો લાગે પણ તેને કોઈ મુશળ કે ઘટી લગાડે ત્યારે જણાય કે એ તો માત્ર ફેરા જ છે, એ પ્રમાણે ઉક્ત ગ્રંથ વાંચતા મારી બુદ્ધિને ભ્રમ દૂર થઈ ગયા. કુ નિ સીહી. સાધુ ઉપાશ્રય કે મંદિરમાં દાખલ થાય ત્યારે પ્રકટપણે નિ:સીહી (નૈધિક ) શબ્દ બેલે, બહાર જાય ત્યારે આવસ્યહી” બોલેએ આચાર છે. મંદિર પર તે નમસ્કાર અને અન્ય બાહ્ય વ્યાપારત્યાગ સૂચવે છે. 4 માહ. અહીં તેનો અર્થ “પક્ષપાત” અથવા મૂઈ બેસે છે. 5 ચૈત્ય, સ્થભ, યાદગીરી અથવા દેવમંદિર. મતલબ શું મારા જેવા મેટાં કામ કરશે? શાસનની શોભા વધારશે! અથવા આપની યાદગીરી રાખશે ? કહેવત છે કે કાં તો નર ભીંતડે અને કાં તે નર ગીતડે.’ આ ભાવ મને બેસે છે. Page #806 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રે ] શ્રી સિદ્ધાર્ષિપ્રબન્ધ. 145 મળેલા ન હોય, દુઃખ્યા કરતા હોય, કુટી જવાથી થતી વેદનાવડે હેરાન કરનારા હોય, સ્વાદ લેવામાં વિશ્ન કરનારા હોય છે તે કાઢી નાખ્યા જ ભલા.' હે પ્રભુ! આપશ્રીએ મને મળવાને બહાને બોલાવ્યો હતો પણ ખરેખરી રીતે તો મને બોધ કરવા માટે જ બોલાવ્યો હતો; તેમજ વળી શ્રી હરિભદ્રસૂરિનો ગ્રંથ પણ (તે માટે જ ) આપે મારા હાથમાં મૂકો. ખોટાં શાસ્ત્રોના સંબંધમાં મને જે ભ્રમ થયે હતા તે આપે ભાગી નાખે. હવે આપશ્રીને વિજ્ઞપ્તિ કરું છું કે આ અધમ શિષ્યની પીઠ ઉપર આપ હાથ મૂકે. મેં મહાપાપીએ દેવ અને ગુરૂની મહા અવજ્ઞા કરેલી છે, પણ હવે મારા ઉપર આપશ્રી કૃપા કરે અને મારી ભવિષ્યમાં દુર્ગતિ છેદાઈ જાય તેવું પ્રાયશ્ચિત મને આપો.” 137-41, કરૂણાના ભંડાર અને શરણાગતના આધાર પ્રભુ (ગુરૂ) જેમની આંખોમાંથી નીકળતાં આનંદનાં આંસુથી ઉપરનો ચોળપદે (ઉપર ઓઢવાનું કપડું ) ભીંજાઈ ગયો હતો તે બોલ્યા-“ભાઈ ! તું ખેદ કર મા ! ખોટા સાચા તર્કના અભ્યાસથી મદમાં ચઢેલા અને તેથી મુંઝાઈ ગયેલા પીધેલ દારૂડીઆની પેઠે કોણ છેતરાતા નથી? વળી તું મને આપેલું વચન ભૂલી ગયે નહિ તેથી તું ધૂતાઈ ગયો હો એમ પણ હું માનતા નથી. તારા વિના બીજે કયે અભિમાનથી ઘેરાઈ ગયેલો માણસ પિતે અગાઉ આપેલું વચન યાદ રાખે-સંભારે? તેઓને વેશ તે ધાર કર્યો છે તો તેઓના વિશ્વાસ (મેળવવા) માટે પશુ સંભવે છે. બાકી આ બાબતમાં તારા મનમાં ઘણી ભ્રાંતિ થઈ આવી હોય-ળામાં થઇ ગયું હોય એમ હું માનતો નથી. આ મેટા ગચ્છમાં સારી રીતે પ્રસિદ્ધિ પામેલા મહાન પ્રણેતાઓની વિશાળ બુદ્ધિને જણાયેલાં શાસ્ત્રોના માં સમજી શકે એવો કે તારા જેવો શિષ્ય છે? એ તો મારા મનમાં જ ખાલી ભ્રમ થયો હતો.” 14246. ઉપર પ્રમાણે કહીને ગુરૂમહારાજે તેને આનંદ કરાવ્યું, પછી ગુરૂમહારાજે તેને પ્રાયશ્ચિત્ત આપ્યું અને પોતાની પાટઉપર તેની 1 જે દાંત દ:ખ દેતા હોય, પીડા કરતા હોય, તેને તો કઢાવી નાખ્યા જ સારા. ભાવ બરાબર બેસતો આવે છે. 2 પીઠ ઉપર હાથ હમેશા ઠપકો આપવાને અંગે દેવાય છે. 3 ગુરૂમહારાજનો આ જવાબ વ્યવહારકુશળપણું, સ્થીરીકરણ અને ઉગ્ર પ્રતિભાને ખ્યાલ આપે છે. અન્ય કોઈ સાધારણ વ્યક્તિ ઠપકો આપત, આ તે બધી રીતે યોગ્ય શબ્દો વાપરી સ્થીર કહે છે. 4 પાટ ઉપર સ્થાપના એટલે ગચ્છનાયકનું-પ્રવર્તકનું પદ અથવા ગચ્છનો ભાર તેને સોંપ્યો. Page #807 -------------------------------------------------------------------------- ________________ 1460 ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રભાવ સ્થાપના કરી. 147, પિતે (ગુરૂમહારાજ ) તે “સર્વ સંગનો ત્યાગ કરી ઊંચી રંગભૂમિ છોડી દઈને પૂર્વ ઋષિઓની પેઠે ચર્ચા કરવા માટે જંગલને આશ્રય લીધો. 148, અનેક ઉપસર્ગો સહન કરવાની બુદ્ધિથી તેઓશ્રી કઈ વખત કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા, કેઈ વખત આંખના પલકારે માર્યા વગર પડિમાને અભ્યાસ કરતા હતા, કે વખત પારણે લખેકો આહાર લેતા હતા, કેઈ વખત માસખમણ વિગેરે તપ કરીને કમ ખપાવતા હતા. આવી રીતે દુઃખે કરીને પાળી શકાય તેવું ચરિત્ર પાળીને એ મહાસુંદર બુદ્ધિવાળા પુરૂષ આયુષ્યને છેઅણસણુ કરી સ્વર્ગ ગયા. 149-51, હવે અહીં વ્યાખ્યાનકાર (વ્યાખ્યા) "સિદ્ધ સ્વર્ગસુધી પ્રસિદ્ધ થઈ ગયા. પંડિતપણુમાં પોતાની જાતને પંડિત માનનાર પારકા શાસનવાળાને જીતનારા થયા. 152. સૂર્યની પેઠે સારી રીતે આખા શાસનનો પોતાના પવિત્ર કાર્યોથી વિશેષ ઉત કરીને એણે નિવૃત્તિ કુળને “નિવૃત્તિ (નિરાંત) કરી આપી. 153. એણે અસંખ્ય તીર્થયાત્રાઓ કરી અને તે વડે ધર્મની પ્રભાવના કરી. સિદ્ધની વચનસિદ્ધિ ભારે જબરી હતી. 154, (એ) શ્રી સુપ્રભદેવના નિર્મળ કુળમાં મુગટ જેવા અલંકાર તુલ્ય થયા. એ શ્રીમાનું માઘ કવિવરની કુદરતી બુદ્ધિની પરિક્ષાના ભંડાર થયા. તેનું ચરિત્ર વિચારીને કઈ પણ પ્રકારે કળિકાળના જોરથી જે ખરાબ ગ્રહ (કશાસ્ત્ર) આદર્યો હોય અથવા તેની સંગત થઈ હોય તે અહે પ્રાણુઓ ! આ લેક પરલોકની સિદ્ધિને અર્થે તેને તજી દે 155. શ્રી ચંદ્રપ્રભસૂરિની પાટરૂપે સરોવરમાં હંસ જેવા શ્રી પ્રભાચંદ્રસૂરિ થયા. તેમણે શ્રીરામની લક્ષ્મી હૃદયમાં સ્થાપન કરી. મહાન પૂર્વાચા ના ચરિત્ર રૂપ રહણુંચળ પર્વતમાં આ સિદ્ધાર્ષિચરિત્ર નામને ચૌદમે શુંગ શ્રી પ્રદ્યુમ્ર મુનીશ્વરે ર. 136, શ્રી સિદ્ધર્ષિગણિ પ્રબંધ સમાપ્ત. 1 નિઃસંગભાવ. જેમાં નિયંત્રણાદિ સર્વનો ત્યાગ કરી ધ્યાન થાય તે દશા. પૂર્વ ઋષિઓ જિનક૯૫ આચરતા હતા તે તે પંચમકાળમાં બંધ છે પણ તેની તુલના થઇ શકે છે. એ તુલના કેવી રીતે કરી તે આગળ બતાવે છે. સાધુની નવ ૫ડિમાનોને અત્રે ઉલ્લેખ છે. 3 માસખમણ એક માસના ઉપવાસ. 4 અણુસણુ મરણ નિકટ જાણું બાહ્ય વસ્તુ કે ભેગનો ત્યાગ કરી નિયમ આદરી આનંદથી મરણ તૈયારી કરવી તે.. 5 જુઓ ઉપર શ્લોક 97 મો. 6 જુઓ શ્લોક 85. આ નિવૃતિ શાખા છે તેને આનંદ ઉપજાવ, તેને વિશેષ બહાર પાડી. Page #808 -------------------------------------------------------------------------- ________________