SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ન. ૪. (પ્રસ્તાવ , પ્રકરણ ૩૨, પૃ. ૧૭૯) પિડવિશુદ્ધિના ૪૨ પ્રકાર, સાધુ આહારના દોષે ટાળે એ ત્યાં મૂળમાં ઉલ્લેખ છે. તે દેશે બહુ વિચારવા યોગ્ય છે. સાધુધર્મની ખરી મુશ્કેલીનો ખ્યાલ આપે તે આ વિષય છે. આ લેખ પ્રવચનસારેદ્દાર ગ્રંથના ૬૭ મા દ્વારને આધારે સંક્ષિપ્ત કરીને લખે છે (જુઓ પ્રકરણ રત્નાકર તૃતીય વિભાગ પૃ. ૧૬૮ થી આગળ). “ધન્ય મુનિરાજ !” એ ઉદ્ગાર કેમ નીકળે છે તેને ખ્યાલ આ લેખ આપશે. } પ્રસ્તાવ: ઘણા સજાતીય તથા વિજાતીય કઠીન પદાર્થોનું એકત્ર મળવું થાય તેને પિંડ કહેવામાં આવે છે. એના આધાકર્માદિ દે જેને નીચે વર્ણવવામાં આવ્યા છે તેના ત્યાગથી વિશુદ્ધિ એટલે નિર્દોષતા થાય તે પિડવિશુદ્ધિ, એ પિડવિશુદ્ધિના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. ૧. પિંડની ઉત્પત્તિમાં દે હોય તેને ઉગમ દોષ કહેવામાં આવે છે. આ દેશે પિંડ આપનાર ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. એના ૧૬ પ્રકાર છે. ૨. પિંડ શુદ્ધ હોય છતાં તેમાં બાહ્ય કારણોને લઈને દે ઉપજાવવા તેને ઉત્પાદન દોષ કહેવામાં આવે છે. આ દેશે ગ્રહણ કરનાર મુનિથી ઉત્પન્ન થાય છે. એના પણ ૧૬ પ્રકાર છે. ૩. ગૃહસ્થ પાસેથી પિંડ ગ્રહણ કરતી વખતે જે દે થઈ જાય તેને એષણ દોષો કહેવામાં આવે છે. આ દેશે દેનાર તથા લેનાર બન્નેથી ઉત્પન્ન થાય છે. એના ૧૦ પ્રકાર છે. એ ૧૬-૧૬ અને ૧૦ મળીને ૪૨ દેશની વિશદ્ધિ કરવી, એ દેરહિત આહાર લેવો તેને પિંડાવિશુદ્ધિ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy