Book Title: Agam 41 Mool 02 Pind Niryukti Sutra
Author(s): Hanssagar Gani
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004969/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ॥ नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ॥ ૫ અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામિતે નમઃ ।। શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામિવિરચિત પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત ભાષ્યયુક્ત પૂ. આ. શ્રી મલયગિરિસૂરિકૃત ટીકાર્થયુક્ત શ્રી પિંડનિયુક્તિ ગ્રંથનો અનુવાદ પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ, ઘોળકા For Private & Personal use On Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ॥ || અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ | // શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષ-જગચંદ્રસૂરીશ્વરેભ્યો નમઃ | શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામિ વિરચિત પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત ભાષ્યયુક્ત પૂ. આ. શ્રી મલયગિરિસૂરિકૃત ટીકાર્ચયુક્ત શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથનો અનુવાદ : મૂળ અનુવાદક: પંડિતવર્યશ્રી જેઠાલાલ હરિલાલ શાસ્ત્રી ભાવનગર : અનુવાદક - સંશોધક પૂ. આગમોદ્ધારક આ.શ્રી આનન્દસાગરસૂરિ મ.સા.ના પ્રશિષ્ય પ્રવચનદક્ષ પૂ. ગણિવર્ય શ્રી હંસસાગર મ.સા. : પ્રકાશન પ્રેરક પૂ. સંયમૈકલક્ષી આ. ભ. શ્રી વિ. જગશ્ચંદ્રસૂરિ મ.સા.ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. અભયચંદ્રસૂરિ મ.સા. : પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ cl૦. કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭૮૧૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૧૮ દ્વિતિય આવૃત્તિ : વિ. સં. ૨૦૬૭ નકલ : ૫૦૦ મૂલ્ય ઃ રૂા. ૧૬૫/ પ્રકાશન તિથિ : પ્રાપ્તિસ્થાન : પોષ સુદ - ૧૨, સ્વ. પૂજ્યપાદ આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. તથા સ્વ. પૂજ્યપાદ પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા. ૭૭ મો દીક્ષા દિવસ પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી તથા પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષે (૧) દિવ્યદર્શન ટ્રસ્ટ મુદ્રકઃ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા - ૩૮૭૮૧૦. (૨) શાહ બાબુભાઈ સરેમલજી બેડાવાળા ‘સિદ્ધાચલ’ બંગ્લોઝ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ. ફોન : ૯૪૨૬૫૮૫૯૦૪ ડ્રીમ પ્રિન્ટર્સ સી-૮, માનસરોવર પ્લાઝા, રામનગર, સાબરમતી, અમદાવાદ - ૩૮૦ ૦૦૫. મો.: ૯૪૨૯૨૧૧૧૦૭, ૯૯૯૮૮૯૦૨૩૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ -: દિવ્યાશિષ : પ. પૂ. બાલબ્રહ્મચારી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા... પ. પૂ. યુવાજનપ્રતિબોધ કુશલ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.. પ. પૂ. સંયમશિથી અનુયોગાચાર્ય શ્રીમદ્ પદ્મવિજયજી મહારાજા... - શુભાશિષ :પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પ.પૂ તાર્કિકશિરોમણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જગચંદ્રસૂરીશ્વરજી મહારાજા Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકીય નિવેદનમાંથી સાભાર ઉદ્ધૃત આ આગમગ્રંથરત્નમાં - પૂ. શ્રમણ સમુદાયને આશ્રીને ગોચરી-પાણી કેવી રીતે વહોરવા, ક્યારે વહોરવા, કેવો આહાર કલ્પે, કેવો ન કલ્પ, નિમિત્તનું કેવા સંયોગોમાં કોને કલ્પે ? બાલ - વૃદ્ધ - ગ્લાન - તપસ્વીઓની ભક્તિ કેવી રીતે કરવી ? અને સાધુઓએ શ્રમણજીવનનો નિર્વાહ કેવી રીતે કરવો ? તેનું સંપૂર્ણ જ્ઞાન આ ગ્રંથરત્નના વાંચન-મનન અને પરિશીલનથી થવા પામે છે. આથી શ્રી શ્રમણ સંઘને આ ગ્રંથરત્ન અતિઉપયોગી છે. આ ગ્રંથરત્નનું મૂળ ભાષાંતર, પ્રથમ ભાવનગરના સુપ્રસિદ્ધ સ્વ. શાસ્ત્રી હરિલાલ જેઠાભાઈએ વિ.સં. ૧૯૯૬ માં તૈયાર કરેલ અને પૂ. ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીએ બારીક દૃષ્ટિએ તપાસતાં તેને પ્રથમથી વિશેષ સુધારીને સ્પષ્ટ કરવાની જરૂર જણાવાથી આઠ વર્ષના સતત પ્રયાસને અંતે તેઓશ્રીએ આ. શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો સર્વાંગસુંદર અનુવાદ તૈયાર કરેલ છે. પુનઃ પ્રકાશન પ્રસંગે જીવ ગર્ભમાં આવતાં પહેલું જ કામ આહાર લેવાનું - આહાર પર્યાપ્તિ પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. જન્મ્યા પછી પણ જે આવે તે મોઢામાં નાંખે છે. આ અનાદિકાલીન આહાર સંજ્ઞા જીવને ચતુર્ગતિમાં ભટકાવે છે. આ આહારની લાલસાના કારણે અનેક જાતના પાપ વિષયકષાય સેવે છે. વળી, આહારની સાથે સંબંધ એવો બાંધી દીધો છે કે એના વગર ચાલે નહિ. આ પરિસ્થિતિમાં આહાર છોડી શકતા નથી તો આત્મસાધના કેવી રીતે કરવી ? એના ઉપાય સ્વરુપે નિર્દોષ આહાર માટેની ચર્ચા દર્શાવતો ગ્રંથ એટલે જ પિંડનિર્યુક્તિ ગ્રંથ... આ ગ્રંથના અધ્યયન દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરવાપૂર્વક શુદ્ધ સંયમ પાળી ભવ્યજીવો સર્વકર્મથી વિશુદ્ધ બની શિઘ્ર શિવગતિ પામે એ જ મંગલકામના... આચાર્ય વિજય અભયચંદ્ર સૂરિ શ્રી ભુવનભાનુ સૂરિ સ્મૃત્તિમંદિર, પંકજ સોસાયટી, અમદાવાદ. માગશર સુદ - ૮, સં. ૨૦૬૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ ને પૂજ્ય આચાર્યદેવ પ્રેમ-ભુવનભાનુસૂરિ-પંન્યાસ ચન્દ્રશેખર-મલયકીર્તિવિજય સદ્ગુરુભ્યો નમઃ | સાઘના માટે સાઘન, સાઘન માટે સાધના निव्वाणं खलु कज्जं, नाणाइतिगं च कारणं तस्स । निव्वाणकारणाणं च कारणं होइ आहारो ॥ પ્રભુશાસનનો અણગાર એટલે મોક્ષમાર્ગની સાધના કરનાર સાધક. સાધના કરવા માટેનું સાધન આ માનવશરીર. આ માનવશરીર વિના મોક્ષમાર્ગની વિશિષ્ટ સાધના થઈ શકતી નથી. આ માનવશરીરના સંરક્ષણ માટે આહાર આવશ્યક છે. સામાન્યથી સંસારી જીવમાત્રને જીવવા માટે એકમાત્ર મુખ્ય માધ્યમ છે આહાર. પ્રાયઃ સર્વજીવોનો જીવન-વૃત્તિ (ઉદર-પૂર્તિ) માટેનો ઉદ્યમ મહદંશે પાપથી ભરપૂર... અરે ! નિષ્પાપ જીવન વૃત્તિ તો સંસારીજીવોને માટે કલ્પનાતીત જ બની રહે. પાપનો ભય પેદા થાય તો જ તેમાંથી બચવાનો વિચાર ઉદ્ભવે અને તે માટે કંઈક શોધ ચાલે. સંસારનું વાસ્તવિક સ્વરૂપ અને પાપોના વિચિત્ર ભયાનક વિપાકો સુપેરે સમજાયા વિના પાપનો ભય પણ શી રીતે પ્રગટી શકે? કદાચિત પાપનો ભય પેદા થઈ જાય તો પણ નિષ્પાપ જીવન-વૃત્તિનો માર્ગ મળે પણ શી રીતે ? સર્વજ્ઞ શાસન વિના પ્રાયઃ તે અસંભવિત બને. નિષ્પાપ જીવન-વૃત્તિનો માર્ગ એટલે પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થ.. આ માર્ગના દર્શક સર્વજ્ઞ કરૂણાસાગર પ્રભુ મહાવીર દેવ. તેના મૂળગ્રન્થ-દશવૈકાલિક-પિêષણાનામક પંચમ અધ્યયન સ્વરૂપે સર્જક શ્રુતકેવલી શ્રી શથંભવસૂરીશ્વરજી મહારાજા.. મૂળગ્રન્થ ઉપર નિયુક્તિ ગ્રન્થ (પિણ્ડ-નિર્યુક્તિ ગ્રન્થ)ના પ્રણેતા શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા.. પિણ્ડ-નિર્યુક્તિ ઉપર ભાષ્યના રચયિતા પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ.. પિણ્ડ-નિર્યુક્તિ” ઉપર સરળ ટીકાના રચયિતા પૂજ્યપાદ મલયગિરિસૂરિજી મહારાજા.. અનંત ઉપકાર કર્યો છે આ પરમકૃપાળુ ભગવંતોએ.. શું છે આ પિણ્ડ-નિર્યુક્તિ ગ્રન્થમાં? આ ગ્રંથમાં છે દોષરહિતપણે જીવનવૃત્તિના માધ્યમભૂત આહારની પ્રાપ્તિ માટેનું માર્ગદર્શન... આ ગ્રંથમાં છે શ્રમણની ભિક્ષા-ચર્યા સંબંધી પરિહાર કરવા યોગ્ય ૪૭ દોષોનું આઠ અર્થાધિકારો દ્વારા નિરુપણ... તે અર્થાધિકારો આ પ્રમાણે (૧) ઉદ્ગમ, (૨) ઉત્પાદન, (૩) એષણા, (૪) સંયોજના, (૫) પ્રમાણ, (૬) અંગાર, (૭) ધૂમ, (૮) કારણ. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં મૂળગ્રન્થ દશવૈકાલિકનાં પંચમ અધ્યયન ‘પિચ્છેષણા'ના “પિણ્ડ’ શબ્દનું નિક્ષેપાદિથી વિસ્તારથી વર્ણન. ત્યારબાદ “એષણા' શબ્દના વિસ્તૃત વર્ણનમાં એષણાના ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. (૧) ગવેષણા, (૨) ગ્રહણેષણા, (૩) ગ્રામૈષણા. ગવેષણામાં ગૃહસ્થ દ્વારા ઉદ્ભવતાં આધાકર્મી, ઔદેશિકાદિ ઉદ્ગમ સંબંધી ૧૬ દોષોનું અને સાધુ દ્વારા ઉત્પન્ન થતાં ધાત્રી, દૂતી આદિ ઉત્પાદનાસંબંધી ૧૬ દોષોનું બોધક દષ્ટાંતો દ્વારા વિસ્તૃત નિરુપણ છે. ગ્રહરૈષણામાં સાધુ અને ગૃહસ્થ બન્નેથી ઉત્પન્ન થતા શંકિત, પ્રષિતાદિ ૧૦ દોષોનું હૃદયંગમ દૃષ્ટાંતો દ્વારા વિસ્તૃત વર્ણન છે. પ્રારૈષણામાં સંયોજનાદિ પાંચદોષોનું વિસ્તૃત વર્ણન છે. ૪૨ દોષરહિત ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી ઉપભોગ સમયે શ્રમણે ઉપરોક્ત પાંચ દોષોનો પરિહાર કરવાનો હોય છે. આ તો છે ઉલ્લેખમાત્ર. રહસ્યોરૂપી અણમોલ રત્નો તો પરિશીલનાત્મક અધ્યયન દ્વારા આ ગ્રન્થસાગરમાં ડૂબકી મારવાથી જ પ્રાપ્ત થઈ શકે ને ! આ જ વાતને ચરિતાર્થ કરતી એક ગુજરાતી કહેવતનો એક અંશ : “માંહે પડયા તે મહાસુખ માણે”. જો નિપુણદષ્ટિ હોય તો આ ગ્રન્થમાં પગલેપગલે સૂક્ષ્માતિસૂક્ષ્મ સંયમ-ચર્યાનું અવલોકન થશે. ગૃહસ્થ ભોજન માટે ઉદ્યમ કરે તેમાં હોય છે પ્રાયઃ સ્વાદની પરિશોધ. શ્રમણ ભિક્ષા માટે ઉદ્યમ કરે તેમાં હોય છે મુખ્યતયા સંયમની પરપીડાપરિહારની પરિશોધ. માટે જ શ્રમણને મધુકર (ભ્રમર)ની ઉપમા આપવામાં આવી છે. ભિક્ષાચર્યા સંબંધી દોષોને સૂક્ષ્મક્ષિકાથી નિહાળીએ તો તેમાં કેન્દ્રમાં પરપીડાપરિહાર-કરૂણાનો ભાવ જ દૃષ્ટિગોચર થશે. શ્રમણના જીવન-વૃત્તિ માટેના ઉદ્યમમાં ક્યાંય પાપનો છાંટો જોવા નહિ મળે, ક્યાંય કોઈના ઉપર ભાર નહિ. ક્યાંય કોઈને અંશમાત્ર પીડા નહિ. જ્યારે ગૃહસ્થનો જીવન-વૃત્તિ માટેનો ઉદ્યમ ચિત્ર-વિચિત્ર પાપાચરણોથી ખરડાયેલો છે, તેમાં કોઈ શંકા નથી. કેવી સુંદર આ વ્યવસ્થા ! કેવી મસ્ત આ નિર્દોષ જીવન-વૃત્તિ ! માટે જ આ વિશુદ્ધ ભિક્ષા-ચર્યાના દર્શક સર્વજ્ઞ ભગવંતો અને પાલક શ્રમણ ભગવંતો પ્રત્યે અંતરમાં અહોભાવ પ્રગટ્યા વિના ન રહે. આ જગતનો સામાન્ય નિયમ છે કે “અસંભવિત પણ સંભવિત બને ત્યારે સહજ વિસ્મયભાવ પ્રગટે છે, ક્વચિત્ અહોભાવ પણ પ્રગટે છે. શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરિજીએ દશવૈકાલિક ગ્રન્થમાં આવાં જ વિસ્મયભાવ પૂર્વકના અહોભાવના ઉદ્ગાર વ્યક્ત કર્યા છે, "अहो जिणेहिं असावज्जा वित्ती साहूण देसिया ।" Page #8 -------------------------------------------------------------------------- ________________ “અહો અહો ! જિનેશ્વર ભગવંતોએ સાધુઓને નિષ્પાપ (નિરવદ્ય) જીવન-વૃત્તિ બતાવીને કમાલ કરી છે.' અપરંપાર લાભો છે આ નિર્દોષ ભિક્ષા-ચર્યાના... ભિક્ષાટનના માધ્યમે અનેક આત્માઓને બોધિ-બીજાધાનાદિરૂપ ધર્મ-પ્રદાન દ્વારા જિનશાસનની પ્રભાવના... પ્રાયઃ દ્રવ્ય-ભાવ આરોગ્યની સુરક્ષા.... સંયમવૃદ્ધિ... કર્મનિર્જરા... પુણ્યનુબંધી પુણ્યનો બંધ વગેરે. માટે જ ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા સૂરિપુરંદર શ્રીમદ્ હરિભદ્રસૂરિજી એ અષ્ટક પ્રકરણગ્રન્થમાં આ નિર્દોષ ભિક્ષાચર્યાને સર્વસમ્પત્કરી' એવા ફલગર્ભિત શબ્દથી બિરદાવી છે. મોક્ષમાર્ગની સાધના માટે સાધન આહાર. એ સાધનની પ્રાપ્તિ માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ સંયમનું આચરણ (૪૨ દોષથી વિશુદ્ધ ભિક્ષા-પ્રાપ્તિનો ઉદ્યમ) એ પણ ખરેખર એક સાધના જ છે. જેમ પાષાણાદિમાં ઝીણામાં ઝીણી કોતરણી કરનાર કુશળ શિલ્પી કહેવાય છે, તેમ લોકોત્તર શાસનમાં સૂક્ષ્મતાસભર સંયમ આચરનાર કુશળ (સુવિહિત) સંયમી કહેવાય છે. ક્ષમણજીવનના વિશુદ્ધપાલનમાં આધારભૂત આ પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થનું સાધુ-સાધ્વીવર્ગમાં સેંકડો વર્ષોથી અધ્યયન થઈ રહ્યું છે. ભાવનગરના પંડિતવર્ય સ્વ. હરિલાલ જેઠાભાઈ શાસ્ત્રીએ વિ.સં. ૧૯૯૬ માં આ ગ્રન્થનો અનુવાદ તૈયાર કરેલ. તેનું જ સંશોધન કરવા દ્વારા ગણિવર્ય (આચાર્ય) શ્રી હંસસાગરજી મ. સાહેબે નૂતન અનુવાદ તૈયાર કરીને જૈનસંઘ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. તેઓશ્રીના આ સુકૃતની ભૂરિ-ભૂચિ અનુમોદના... પિણ્ડ-નિયુક્તિ ગ્રન્થનું પુસ્તક હાલ અનુપલબ્ધ સ્થિતિમાં છે. જ્ઞાનભંડારોમાં પણ ક્યાંક જ મળે છે. આમ, સાધુ-સાધ્વીજી ભગવંતોના અધ્યયનમાં ઉપયોગિતાને લક્ષમાં લઈને આ ગ્રન્થના પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઊભી થઈ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂજ્ય આચાર્યવિજય શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યવિજય શ્રી અભયચન્દ્રસૂરિજીની પ્રેરણાથી મુનિરાજશ્રી હીરવિજયજી મ.સા.એ આ ગ્રન્થના પુનઃપ્રકાશનમાં ખૂબ સારો પરિશ્રમ ઉઠાવ્યો છે, તે ખૂબ જ અનુમોદનીય છે. પ્રાન્ત, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન દ્વારા નિર્દોષ ભિક્ષાચર્યાના પાલક બનીને સ્વ-સંયમજીવનને ઉત્તરોત્તર નિર્મલ બનાવે એ જ અંતરની અભિલાષા... વિ.સં. ૨૦૬૭, કારતક વદ - ૧૦, પ્રભુ વીર દીક્ષા કલ્યાણક દિન નવકાર, વાસણા, અમદાવાદ, - ગુરુપાદપઘરેણ મુનિ અક્ષયકીર્તિ વિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ / બલૂટ મંડણ શ્રી ગોડી પાર્શ્વનાથાય નમઃ | || બરલૂટ મંડણ શ્રી શાંતિનાથાય નમઃ | II અનંત લબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામિને નમઃ || || શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-જયઘોષ-જગશ્ચંદ્રસૂરીસદ્ગરુભ્યો નમઃ | - સૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય જગશ્ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય બલૂટરન પ.પૂ. સૂરિમંત્ર પંચપ્રસ્થાન સમારાધક આચાર્ય શ્રીમદ્ વિજય અભયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી બરટ વ્હે. મૂ. પૂ. જૈન સંઘ મુ. પો. બરલૂટ, જિલ્લોઃ સિરોહી, રાજસ્થાન. જ્ઞાનદ્રવ્યના સવ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના Page #10 -------------------------------------------------------------------------- ________________ बरलूट गांव का इतिहास पतनतमी माटीनी २म... मीरवी ती भीतर... 4-मनी मोगन... पुश्शुपती ५२... इतिहास के पन्नो पर... बलद - ऊँट... बलदूट... बरलूट... दंतकथा एवं गीतरूपक के अनुसार बरलूट (बलदूट) गांव का इतिहास इस प्रकार है । किसि समय एक क्षत्रिय राजा शिकार खेलता हुआ वीरभूमि मरूभुमि में आ पहुंचा । यहा एक सिंह को देखा, राजा ने धनुष बाण चढाया, सिंहने प्राण बचाने हेतु भागना शुरू किया । नरकेसरी ने वनकेशरी का पीछा कर बाणों से घायल किया । घायल सिंह आगे बढता हुआ उस जगह पर पहुंचा, जहाँ आज बरलूट गांव स्थित है, मेघराजा के आगमन से भूमि हरियाली से आच्छादित हो गई थी। उक्त स्थान पर लाखो, वणझारा एवं अन्य व्यापारियों ने पडाव डाले थे । उनके बैल (बलद) तथा ऊँट चारा चर रहे थे । सिंह को देखकर पशु जरा भी घबराये बिना सिंह के पास पहुंच गए और ममता जताते हुऐ उसे चाटने लगे। सिंहने भी अपनी हींसकवृत्ति छोड दी । और ममता बांध ली । यह दृश्य देखकर राजा आश्चर्यचकित हो गया और पाटनगर लौट कर वह शैवर्मि राजाने अपने विद्वान विप्रो एवं संत महंतो को बुलाकर इस दृश्य का रहस्य पूछा, परंतु संतोषकारक उत्तर न मिला । जैन धर्म के तत्त्वो में निपुण श्रावक पटवर्धन जो कि राजा के मंत्री थे। उनकी सलाह पर नगर में चातुर्मास हेतु विराजमान महान तर्क तत्त्व और सिद्धांतवेत्ता जैनाचार्य श्री शीलगुणसूरिजी महाराज के पास पहुंचे । ज्ञानीगुरू भगवंत ने राजा की शंका का समाधान दिया कि जिस भूमि पर तीर्थंकरों का विचरण हुआ हो, जहाँ देवताओ द्वारा अनेक बार समोवसरण की रचना हुई हो, जिसमें अनेक संत महंत उच्च भावनावाले भाविको का धर्मदेशना श्रवण हेतु पदार्पण हुआ हो, वहाँ तिर्थंकर एवं अन्य सभी उच्च भावनावाले जीवों का उच्च परमाणुओ का जथ्था भूमि के साथ घट्ट हो जाता है। ऐसी पूनित भूमि के स्पर्श Page #11 -------------------------------------------------------------------------- ________________ से मलिन वृत्तिवाले जीव अपनी आपसी वैर, भय, क्रूरता इत्यादि वृत्तियों का त्याग कर देते है और दया माया में रत हो जाते हैं । ज्ञानी गुरु के वचनों को श्रवण कर राजा ने अपनी हिंसक वृत्ति का त्याग करने के साथ मिथ्यात्व का भी त्याग कर दिया और अचल सम्यग् दर्शन अंगीकार किया एवं उपरोक्त पवित्र भूमि पर उत्तम रचनावाले विशाल नगर का निर्माण किया। सिंह तरफ की ममता बताने वाले बलद एवं ऊँट को ध्यान में रखकर नगर का बलदूट (बलद-ऊँट) नाम रखा । समय के साथ अपभ्रंश हो कर आज नाम बरलूट (बल्लूट) हो गया है। किसी समय जाहोजलालीवाला नगर दीर्घकाल के थपेडे खाता हुआ आज छोटे से कस्बे में परिवर्तित हो गया है। ___ संवत् १९४९ में बरलूट में श्री संघने पार्श्वनाथजी के मंदीर के जीर्णोद्धार का निर्णय किया। जिर्णोद्धार का मुख्य कारण यह था कि उस समय अनेक श्रावकों को भूमि के भंडारित प्रतिमा के प्रकट होने के स्वप्न आने लगे तथा चित्र-विचित्र घटनाए घटने लगी जैसे कि भूमि से मनोहर वाजिंत्र का नाद एवम् सुगंध महकना इत्यादि । इन आगामिक सुचिन्हों की प्रतीति से श्री संघ द्वारा आषाढ सुद ७ को जब पार्श्वनाथजी के मंदिर के जीर्णोद्धार हेतु पाया खोदा गया, तब जमीन खोदते ही शांतिकरण श्री शांतिनाथ भगवान की तेरह तसु कदवाली मनोहर मंगलदायी मूर्ति प्रकट हुई । इस घटना से बरलूट एवं आसपास सभी गावों में आश्चर्यानंद छा गया। मूर्ति पर लेखों से खास यह बात जानने में आई की मनमोहक मूर्ति जीवदया प्रतिपालक कुमारपाल महाराजाने भराई तथा अंजनशलाका संवत १२१६ में कलिकालसर्वज्ञ जंगम युगप्रधान श्री हेमचंद्राचार्यजी के कर कमलो से हुई थी। तत्पश्चात् प्रकट हुई चमत्कारी प्रतिमाजी हेतु श्री बरलूट संघने नवीन देवालय निर्माण करने का निर्णय किया । चौदह वर्ष के समय एवं पचास हजार रुपये की लागत से स्वर्ग जैसा शोभायमान तीन शिखरबंधी भव्य जिनभुवन का निर्माण हुआ। संवत १९६४ में वैशाख महिने में इस देव मंदिर की प्रतिष्ठा मुनिमहंत श्री धनविजयजी के हाथों से हुई । हमारे पुण्य प्रताप से उपरोक्त प्रभु श्री शांतिनाथ भगवान को मूलनायकजी रूपमें उस समय बिराजमान किया । तत्पश्चात् शिखर का जिर्णोद्धार होने पर वि.सं. २०४० में पूज्य आचार्य भगवंत श्री राजतिलकसूरीश्वरजी म.सा. के करकमलों से पुनः ध्वजदंड की प्रतिष्ठा श्री संघने करवाई । Page #12 -------------------------------------------------------------------------- ________________ Jain શ્રી બરલૂટ નગરની પાવન ધરતીમાંથી સંપ્રાપ્ત થયેલ શ્રી શાંતિનાથ ભગવાન tional For Private & Person શ્રી બરલૂટ નગરની પાવન પુણ્ય ધરા પર બિરાજમાન શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન शान्ति सदान www.ja Page #13 -------------------------------------------------------------------------- ________________ જીવનના અંતિમ શ્વાસ સુથી પિંડનિર્યુક્તિ ગ્રંથમાં દર્શાવેલ ૪૨’ દોષો રહિત ગોચરી માટેની ખેવના રાખનાર પૂજ્ય ગુરુવર્યોને 0 સાદર સમર્પણ છિછ - અનેકતિદેશના દક્ષ શ્રમશશિલ્પી ન્યાયિા વિસા8િ લિખિી પરિવગિરિ આચાર્યશ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પંન્યાસશ્રી પદ્મવિજયજી. મ. સા. પરમારાથ્યપાદ ભગવાન આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પુનિત પ્રેરણાથી જે ઉભય પૂજ્ય ગુરુવર્યોએ સ્વજીવનમાં ‘૪૫’ આગમના અભ્યાસ સાથે પુનઃ પુનઃ મનન પણ કર્યું હતું. તથા તેના ફળશ્રુતિ રૂપે કેટલાક આગમોના દોહન પણ કર્યા હતા. તે ન્યાયવિશારદ, સકલ સંઘ હિતચિંતક, અનેકાંતદેશનાદક્ષ પરમગુરૂદેવ આ. ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની ‘જન્મશતાબ્દી’ નિમિત્તે તથા સમતાસાગર, શ્રમણશિલ્પી, ગુરૂકૃપાપાત્ર ગુરુદેવશ્રી પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજ સાહેબની ‘સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી નિમિત્તે ‘સાનુવાદ પિંડનિર્યુક્તિ’ના પુનઃ પ્રકાશનને ઉભય પૂ. ગુરૂમહારાજાના કરકમળોમાં સમર્પણ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. www.jainelibrant Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભરલુટ ગામના સુવર્ણ રત્ન સમાન દિક્ષીત શ્રમણ-શ્રમણીગણને ભાવભર્યું આત્મવંદન... - સંસારી નામ સંસારી નામ શ્રમણ-શ્વ શ્રમણ-શ્રમણીનું નામ • શ્રી હિમ્મતમલ વનેચંદજી સ્વ. પૂજ્ય મુનિરાજશ્રી હિમાંશુવિજયજી મ.સા. • શ્રી કિશોરકુમાર છગનલાલજી પૂજય આચાર્યશ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી વિક્રમકુમાર છગનલાલજી પુજ્ય પંન્યાસશ્રી હીરચંદ્રવિજયજી મ.સા. શ્રી છગનલાલજી મનરૂપજી પૂજય મુનિરાજશ્રી નિર્મોહચંદ્રવિજયજી મ.સા. • શ્રી સેવંતીલાલ મોતીલાલજી પૂજય મુનિરાજશ્રી સિદ્ધિવિજયજી મ.સા. • શ્રી મનોજકુમાર સેવંતીલાલજી પૂજ્ય મુનિરાજશ્રી રિદ્ધિવિજયજી મ.સા. • શ્રી હર્ષિતકુમાર મુકેશકુમારજી પૂજય બાલમુનિશ્રી હીરવિજયજી મ.સા. પૂજય સાધ્વીશ્રી લાભશ્રીજી મ.સા. • પંજાબેન ફુલચંદજી પૂજ્ય સાધ્વીશ્રી હેમલત્તાશ્રીજી મ.સા. • દમયંતીબેન રતનચંદજી પૂજ્ય સાધ્વીશ્રી દમયંતપૂર્ણાશ્રીજી મ.સા. • પાનુબેન કાંતિલાલજી પૂજય સાધ્વીશ્રી પીયૂષાશ્રીજી મ.સા. • સુંદરબેન મોતીલાલજી પૂજય સાધ્વીશ્રી સંયમપૂર્ણાશ્રીજી મ.સા. મગનીબેન બાબુલાલજી પૂજય સાધ્વીશ્રી માયાશ્રીજી મ.સા. સુગનાબેન મોતીલાલજી પૂજય સાધ્વીશ્રી શરદપૂર્ણાશ્રીજી મ.સા. • વિજયાકુમારી મગનલાલજી પૂજ્ય સાધ્વીશ્રી વિરાગહંસાશ્રીજી મ.સા. • સુંદરબેન સેવંતીલાલજી પૂજ્ય સાધ્વીશ્રી શ્રુતિપૂર્ણાશ્રીજી મ.સા. • ડિમ્પલકુમારી સેવંતીલાલજી પૂજ્ય સાધ્વીશ્રી કૃતિપૂર્ણાશ્રીજી મ.સા. • દીક્ષિતાકુમારી ચંદ્રકાન્તજી પૂજય સાધ્વીશ્રી ધૃતિપૂર્ણાશ્રીજી મ.સા. Page #15 -------------------------------------------------------------------------- ________________ નં. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ८ ” વિષયાનુક્રમણિકા પાના નં. | નં. ગ્રંથકારમહર્ષિકૃત મંગલાચરણ . ૧ ૨૮ ગ્રંથપ્રારંભ અને તેના આઠ અધિકારો ........ ૨ ૨૯ પિંડાજીના પર્યાયો અને તેનો નિક્ષેપ ૩ ૩૦ નામ-સ્થાપનાદિ ૬ પ્રકારનો પિંડ ........ . ૫ ૩૧ ગૌણ-સમયજ આદિ નાપિત વિષય ૩૨ સ્થાપન પિંડની વ્યાખ્યા ૧૩ ૩૩ સાવ સદ્ભાવ સ્થાપનાધિકાર ........ ૧૩ ૩૪ દ્રવ્યપિંડ પ્રતિપાદન .... ૧૪ ૩૫ .... ૧૫ ૩૬ ૧૮ .... ૧૯ ૯ સચિન-અચિત્ત અને મિશ્રપૃથ્વીકાય ૧૦ અચિત્તપૃથ્વીકાયનું પ્રયોજન ૧૧. સચિત્ત-અચિત્ત અને મિશ્ર અપ્કાય ૧૨ અચિત્તકાયનું પ્રયોજન ૧૩ ઋતુબઢકાલે વસાવનનિષેધનો કારણો ... ૨૪ ૧૪ વર્ષાકાલે ઉપધિ નહિ ધોવામાં દોષપ્રાપ્તિ . ૨૫ ૧૫ ઉપધિમાલનનો વિધિ ૨૮ ૧૬ પ્રક્ષાલનક્રિયાનો વિધિ ... ૩૩ ૧૭ સચિત્ત-અચિત્ત અને મિશ્ર તેજસ્કાય ....... ૩૪ ૧૮ અચિત્તત્તેજકાયનું પ્રયોજન .. ૩૫ ૧૯ સચિત્ત-અચિત્ત અને મિશ્રવાયુકાય ........૩૬ ૨૦ અચિત્તવાયુકાયનું પ્રયોજન ...............૩૯ ૨૧. સચિન-અચિત્ત અને મિશ્રવનસ્પતિકાય ******. ૬૬ ૬૭ ૬૮ દ્રવ્યગવેષણા ઉપર કુરંગનું ઉદાહરણ ધ્રાંતિક યોજનામાં સમિતાચાર્યની કથા દ્રવ્ય ગવેષણા ઉપર હાથીનું દષ્ટાંત છે............ ભાવગવેષણાને વિષે ઉદ્ગમના પર્યાયો .... દ્રવ્યોગમ વિષે મોદકપ્રિયકુમાર કથા ....... ૩૧ ગૃહસમુદ્ઘિત આધાકમાંદિ ૧૬ દોષો ..........૪ આધાકર્મદ્વાર ગાથા. (ઉદ્ગમ-દોષ ૧) ૬૯ ૭૬ આધાકર્મ એકાર્થિક નામોની વ્યાખ્યા ૭૭ ૭૯ ૮૧ ૪૫ આત્મઘ્ન નામનું સ્વરૂપ ૮૯ ૪૬. આત્મકર્મ નામનું સ્વરૂપ. ૯૨ ૪૭ પ્રતિસેવના નામનું સ્વરૂપ ૯૭ છે ૪૮ ૯૮ ..... ૪૧ ૪૯ ..... ૪૧ ૫૦ .... ૪૩ ૫૧ પ્રતિશ્રવણા નામનું સ્વરૂપ સંવાસ અને અનુમોદનાનું સ્વરૂપ ......... ૯૯ પ્રતિસેવના ઉ૫૨ ચોરનું કથાનક.............. ૧૦૦ પ્રતિશ્રવણા વિષે રાજદુષ્ટનું દૃષ્ટાંત.......... ૧૦૧ સંવાસ ઉપર ભીમપલ્લીનું દૃષ્ટાંત .......... ૧૦૪ અનુમોદના ઉપર રાજદુષ્ટનું દૃષ્ટાંત ........ ૧૦૫ ‘Tr’ દ્વાર બીજાની વ્યાખ્યા .......... ૧૦૭ ૫૨ ..... ૫૨ ૫૩ ૫૪ *****.. ૬ .... ૨૨ અચિત્ત વનતિકાયનું પ્રયોજન ૨૩ વિકલેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન . ૨૪ પંચેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન ........ ૨૫ક્ષેત્રપિંડ અને કાલર્પિડની વ્યાખ્યા કરે ૨૬ પ્રશસ્તાપ્રશસ્ત ભેદે ભાડિ ૨૭ એકૈકના ૧૦-૧૦ ભેદો અને તેની વ્યાખ્યા . ૫૩ ................. ૩૭ ૩૮ ૨૩ ૩૯ ૪૦ ૪૧. ૪૨ વિષય પાના નં. દ્વિવિધ ભાવપિંડનું લક્ષણ .. ૫૬ અચિત્ત અને પ્રશસ્તભાવપિંડનો જ અધિકાર પ અરપિંડનો અધિકાર ૫૯ પિંડસમાપ્તિ અને એષણાનો પ્રારંભ .... ૬૧ એષણાપર્યાયો અને તેના ભેદો .......... ૬૧ વષયાદિ ત્રણ પ્રકારની ભાવએષણા ... ૬૪ નામાદિ ચાર પ્રકારની ગવેષણા .... 4 ૪૩ ૪૪ આધાકર્મ નામનું સ્વરૂપ અધઃકર્મ નામનું સ્વરૂપ .. *******. ...... Page #16 -------------------------------------------------------------------------- ________________ १४४ વિષય. પાના નં. વિષયા પાના નં. ૫૫ “સ વિ’ દ્વારા ત્રીજાની વ્યાખ્યા ........ ૧૧૧ ૮૨ “ િકા વિ’ દ્વાર ચોથાની વ્યાખ્યા ........ ૧૩૪ પદ નામાદિ બાર પ્રકારના સાધર્મિકો ........ ૧૧૨ | ૮૩ અશનમાં આધાકર્મની સંભાવના વિષે ૫૭ નામસાધર્મિકાશ્રયી કલ્પાકધ્ય વિધિ ..... ૧૧૪ | જિનદત્તની કથા.. ૫૮ સ્થાપના અને દ્રવ્યસાધર્મિકનો ૮૪ થ થડ ઉપર લૌકિક ઉદાહરણ....૧૩૮ કચ્યાકધ્ય વિધિ ૧૧૬ | ૮૫ પાનમાં આધાકર્મનો સંભવ .............૧૩૮ ૫૯ ક્ષેત્ર અને કાલ સાધર્મિક અંગે ૮૬ ખાદિમ-સ્વાદિમમાં આધાકર્મનો સંભવ ...૧૩૯ કધ્યાકટ્ય વિધિ ....... ............ ૧૧૭ ૮૭ “કૃત” અને “નિષ્ઠિત' શબ્દનો અર્થ ........૧૪૦ ૬૦ પ્રવચન અને લિંગ સાધર્મિકની અતુર્ભગી ૧૧૮ ૮૮ “ઘર સવારે દ્વાર પાંચમું.. ૬૧ પ્રવચન અને દર્શન સાધર્મિક ચતુર્ભાગી... ૧૧૯ ૮૯ “વફરો” દ્વાર છઠ્ઠાની વ્યાખ્યા............૧૪૫ દર પ્રવચન અને શાન સાધર્મિક ચતુર્ભગી.... ૧૨૦ ૯૦ આધાકર્મ નિમંત્રણની ભાવના ..........૧૪૫ ૬૩ પ્રવચન અને ચારિત્ર સાધર્મિક ચતુર્ભગી . ૧૨૦ ૯૧ નૂપુરપંડિતાના હાથીનું દૃષ્ટાંત .. ........૧૪૬ ૬૪ પ્રવચન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી ૧૨૧ ૯૨ અતિક્રમ-વ્યતિક્રમાદિનું સ્વરૂપ ..........૧૪૭ ૬૫ પ્રવચન અને ભાવના સાધર્મિક ચતુર્ભાગી.. ૧૨૨ ૯૩ “ઝઈને ય સારું દ્વાર સાતમું ........... ૧૪૮ ૬૬ લિંગ અને દર્શન સાધર્મિક ચતુર્ભાગી......૧૨૨ ૯૪ આજ્ઞાભંગ દોષ કથન ................ ૬૭ લિંગ અને જ્ઞાન સાધર્મિક ચતુર્ભાગી ......૧૨૩ ૯૫ અનવસ્થા દોષ કથન .................૧૪૮ ૬૮ લિંગ અને ચારિત્ર સાધર્મિક ચતુર્ભગી ... ૧૨૪ ૯૬ મિથ્યાત્વ દોષ કથન ................૧૪૯ ૬૯ લિંગ અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી. ૧૨૪ ૯૭ વિરાધના દોષ કથન ................... ૧૫૦ ૭) લિંગ અને ભાવના સાધર્મિક ચતુર્ભગી.... ૧૨૫ ૯૮ આધાકર્મના અકથ્યવિધિનાં પાંચ દ્વારો ... ૧૫૧ ૭૧ દર્શન અને શાન સાધર્મિક ચતુર્ભગી ..... ૧૨૬ ૯૯ “ઉ ” દ્વારા પ્રથમની વ્યાખ્યા .........૧૫ર ૭૨ દર્શન અને ચારિત્ર સાધર્મિક ચતુર્ભગી...૧૨૬ ૧OO આધાકર્મના અભોજ્યત્વ વિષે ૭૩ દર્શન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી. ૧૨૭ | ઉગ્રતેજાની કથા ....................... ઉપર ૭૪ દર્શન અને ભાવના સાધર્મિક ચતુર્ભગી ... ૧૨૮ | ૧૦૧ “સંસ્કૃષ્ટ દ્વાર બીજાની વ્યાખ્યા............૧૫૫ ૭૫ જ્ઞાન અને ચારિત્ર સાધર્મિક ચતુર્ભાગી .... ૧૨૮ ૧૦૨ પાનનચિતં દ્વાર ત્રીજાની વ્યાખ્યા.......૧૫૫ ૭૬ જ્ઞાન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી .. ૧૨૯ ૧૦૩ ‘તાન' દ્વાર ચોથાની વ્યાખ્યા........... ૧૫૬ ૭૭ જ્ઞાન અને ભાવના સાધર્મિક ચતુર્ભાગી .. ૧૨૯ | ૧૦૪ અવિધિત્યાગમાં અકોવિદ સાધુ દેત....૧૫૬ ૭૮ ચારિત્ર અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભાગી ૧૩૦ ! ૧૦૫ દ્રવ્યાદિકાશ્રયી વિધિત્યગાનું પ્રતિપાદન ... ૧૫૮ ૭૯ ચારિત્ર અને ભાવના સાધર્મિક ચતુર્ભગી. ૧૩૦ ૧૦૬ “રીતમો દ્વારા પાંચમાની વ્યાખ્યા ...૧૬૦ અભિગ્રહ અને ભાવના સાધર્મિક ૧૦૭ અધ્યવસાયાશ્રયી શુદ્ધાશુદ્ધતા ........... ૧૬૦ ચતુર્ભગી ........ . ૧૩૧ | ૧૦૮ તે વિષે વેષવિડંબકનું તથા ૮૧ ચતુર્ભગીઓ આશ્રયી કહ્યાકથ્ય વિધિ... ૧૩૨ રત્નાકરમુનિનું ચરિત્ર, ૧૬૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય પાના નં. ન. વિષય પાના નં. ........ ૨૦૩ ૧૦૯ આજ્ઞા આરાધન-વિરાધન ઉપર કથાનક ... ૧૬૪ | ૧૩૭ સ્થાપનાદ્વાર કથન (દોષ પાંચમો) ........ ૧૯૬ ૧૧૦ આધાકર્મભોજનિંદા ૧૩૮ સ્વસ્થાન અને પરસ્થાન સ્થાપના ........ ૧૯૭ (ઉદ્ગમના પ્રથમ દોષની સમાપ્તિ) ....... ૧૬૬] ૧૩૯ અનંતર અને પરંપર સ્થાપના ........... ૧૯૮ ૧૧૧ ઔદેશિકાર કથન (ઉગમનો બીજો દોષ) ૧૬૭ ૧૪૦ વિકારી અને અધિકારી દ્રવ્યકથન........૧૯૯ ૧૧૨ ઔદેશિકના ભેદો ........ ૧૪૧ પરંપરાસ્થાપિત ક્ષીરાદિની ભાવના ...... ૧૯૯ ૧૧૦ ઓઘઔદેશિકનો સંભવ અને તેનું સ્વરૂપ . ૧૬૮] ૧૪૨ પરંપરાસ્થાપિત ઈશ્નરસાદિની ભાવના .... ૨૦૧ ૧૧૪ સોપયોગિ એષણામાં ગોવત્સનું દૃષ્ટાંત ... ૧૭૦ ૧૪૩ “ત્યાં પરંતર નાવ’ પદ વ્યાખ્યા ........ ૨૦૧ ૧૧૫ વિભાગીદેશિકનો સંભવ ............. ૧૭૨ ૧૪૪ પ્રાભૃતિકાદ્વાર અને તેના ભેદો ૧૧૬ ઉદેશ-સમુદેશ-આદેશ-સમાદેશ વ્યાખ્યા ... ૧૭૩ (દોષ છઠો) ............. ............. ૨૦૧ ૧૧૭ છિન્ન-અચ્છિન્નનિખાદિત-નિષ્પન્ન વ્યાખ્યા ૧૭૩ ૧૪૫ અપસર્પણરૂપ સૂક્ષ્મપ્રાભૃતિકા .......... ૨૦૨ ૧૧૮ ઉદ્દષ્ટાશ્રયી કધ્યાકલ્પ વિધિ ડદાશ્રયી કવ્યાકલ્પ વિધિ ............ ૧૭૫ ૧૪૬ ઉત્સર્ષણરૂપ સૂક્ષ્મપ્રાકૃતિકા . ૧૧૯ સંપ્રદાન વિભાગાશ્રયી કધ્યાકધ્યવિધિ .. ૧૭૫ ૧૪૭ અપસર્પણરૂપ બાદરપ્રાકૃતિકા .......... ૨૦૪ ૧૨૦ કૃતૌશિકસંભવના હેતુઓ તથા સ્વરૂપ...૧૭૭ ૧૪૮ ઉત્સર્પણરૂપ બાદરપ્રાભૃતિકા........... ૨૦૪ ૧૨૧ કર્માદેશિકસંભવના હેતુઓ અને સ્વરૂપ... ૧૭૮ | ૧૪૯ બાદરઅવqષ્કણ કરણ પ્રયોજન ........ ૨૦૫ ૧૨૨ તત્સંબંધી કલ્યાકલ્યનો વિધિ ..........૧૭૯ ૧૫૦ તેના અત્યાગમાં રહેલા દોષો .......... ૧૨૩ પૂતિદ્વાર કથન (ઉદ્ગમનો ત્રીજો દોષ) ...૧૮૦ ૧૫૧ પ્રાદુષ્કરણકાર અને તેનો સંભવ (દોષ ૭ મો.) ... ૨૦૬ ૧૨૪ દ્રવ્યપૂતિનું લક્ષણ ..................... ૧૮૦ ૧૨૫ દ્રવ્યપૂતિ ઉપર ઉદાહરણ ............. ૧૫ર પ્રાદુષ્કરણના ભેદો ..................... ૨૦૮ ૧૫૩ ચુલ્લી પ્રકાર અને તદાશ્રયી દોષો......... ૨૦૯ ૧૨૬ ભાવપૂતિનું લક્ષણ અને ઉદ્ગમકોટિઓ . ૧૫૪ “ડાર' (ગા.૨૯૮) ની વ્યાખ્યા .... ૨૧૧ ૧૨૭ ભાવપૂતિના ભેદો . ................ ૧૫૫ ‘ ઉભુ પૂરુ (ગા.૨૯૯) ની વ્યાખ્યા. ૨૧૧ ૧૨૮ “ નિયા’ ગાથા વ્યાખ્યા ......... ૧૨૯ સુક્ષ્મપૂતિનું સ્વરૂપ ...........................૧૮૭ ૧૫૬ ક્રીદ્વાર અને તેના ભેદો (દોષ ૮ મો) .... ૨૧૨ ૧૫૭ આત્મદ્રવ્યક્રતનું વર્ણન ................ ૨૧૩ ૧૩૦ ત્યાજદ્રવ્યપૂતિનું પ્રતિપાદન ........ ૧૫૮ પરભાવક્રીતનું વર્ણન .................. ૨૧૪ ૧૩૧ પૂતિઆશ્રયી કધ્યાકલ્યવિધિ........... ૧૫૯ તે ઉપર દેશવર્મા મંખપુત્ર કથા .......... ૨૧૪ ૧૩ર મિશ્રજા દ્વારા કથન. (દોષ ૪ થો.) ...... ૧૬૦ આત્મભાવક્રીતનું વર્ણન. ..............૨૧૫ ૧૩૩ મિશ્રજાતદોષનો સંભવ ૧૬૧ આઠ પ્રભાવકોનું પ્રતિપાદન ............ ૨૧૬ ૧૩૪ યાવદર્થિકમિશ્રજાતકથન ...............૧૯૪ ૧૬૨ પ્રામિત્યદ્વાર અને તેના ભેદો (દોષ ૯ મો). ૨૧૮ ૧૩૫ પાખંડીમિશ્રજાત તથા સાધુમિશ્રજાત ......૧૯૫ ૧૬૩ લૌકિક પ્રામિત્ય વિષે સંમતાચાર્યની ૧૩૬ સાધુ આશ્રયી કર્તવ્યવિધિ. ..........૧૯૬ ભગિનીનું દૃષ્ટાંત .... ........ ૨૧૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ... ૨૨૪ વિષય પાના નં. નં. વિષય પાના નં. ૧૬૪ પ્રામિત્યના દોષો અને તેનો અપવાદ ..... ૨૨૧ | ૧૮૬ અનિસૃષ્ટદ્વાર અને તેનો વિષય ૧૬૫ પરાવર્તિતદ્વાર અને તેના ભેદો (દોષ ૧૫મો) ............... ૨૫૧ (દોષ ૧૦મો) ....................... ૨૨૨ | ૧૮૭ સાધારણ અનિકૃષ્ટ ઉપર માણિભદ્રની કથા ૨૫૧ ૧૬૬ લૌકિકપરાવર્તિત ઉપર લક્ષ્મી તથા ૧૮૮ ભોજનાનિસૃષ્ટ ચુલ્લકઢાર અને તેના ભેદો ૨૫૩ બંધુમતીની કથા ......................૨૨૩ ૧૮૯ સ્વામિ અનિવૃષ્ટ ચુલ્લક ................ ૨૫૪ ૧૬૭ લોકોત્તરપરાવર્તિત, તેના દોષો ૧૯૦ હસ્તિઅનિવૃષ્ટ ચુલ્લક અને તેના દોષો ... ૨૫૫ અને અપવાદ ૧૯૧ અથવપૂરકદ્દાર પ્રતિપાદન (દોષ ૧૬ મો) ૨૫૬ ૧૬૮ અભ્યાહતદ્વાર અને તેના ભેદો. ૧૯૨ અથવપૂરકનો કચ્યાકષ્ણવિધિ ......... ૨૫૭ (દોષ ૧૧ મો) .......................૨૨૫ ૧૯૩ ઉદ્દગમની વિશોધિ કોટિ અને ૧૬૯ અનાચીર્ણનોનિશીથાભ્યાહતના ભેદો .... ૨૨૭ અવિશોધિ કોટિઓ ....................૨૫૯ ૧૭૦ અનાચીર્ણ નિશીથાભ્યાહન અને ૧૯૪ નવકોટિ, અઢાર કોટિ આદિ ભેદો ....... ૨૬૪ તેનો સંભવ ........ .......................૨૨૯ ૧૯૫ ઉત્પાદનાદ્વાર અને તેના ભેદો ........... ૨૬૬ ૧૭૧ તે ઉપર ધનાવહાદિ શ્રાદ્ધકુટુંબનું દષ્ટાંત. ૨૩૦ ૧૯૬ સચિત્ત-અચિત્ત અને મિશ્રદ્રવ્યોત્પાદના ... ૨૬૭ ૧૭૨ આચાર્ણ અભ્યાહતનું સ્વરૂપ ............ ૧૯૭ સાધુસમુસ્થિતા પ્રશસ્તાપ્રશસ્ત૧૭૩ ઉભિન્નદ્વાર અને તેના ભેદો ભાવોત્પાદના ........................ ૨૬૮ (દોષ ૧૨ મો) ....................... ૨૩૪ ૧૯૮ અપ્રશસ્તભાવોત્પાદનના ધાત્રીપિંડાદિ ૧૭૪ ‘મિત્તે છઠ્ઠયા’ (ગા. ૩૪૮ ની) વ્યાખ્યા. ૨૩૫ ૧૬ દોષો .. ૧૭૫ ઉભિન્ન વિષે અપવાદ..... ........... ૨૩૯ ૧૯૯ ધાત્રીદ્વાર અને તેના ભેદો. ૧૭૬ કાલાપહતદાર પ્રતિપાદન (દોષ ૧૩ મો) . ૨૩૯ (ઉત્પાદના દોષ ૧) ........ ૨૭) ૧૭૭ જાન્યમાલાપહતના દોષો તથા તે ઉપર ૨૦૦ ધાત્રીશબ્દની વ્યુત્પત્તિ ................ ૨૭૦ ભિક્ષુનું દષ્ટાંત ....૨૪૦ ૨૦૧ ક્ષીરપાત્રીકરણ અને તેના દોષો.......... ૨૭૧ ૧૭૮ ઉત્કૃષ્ટમાલાપહતને વિષે ગેરૂકનું દષ્ટાંત... ૨૪૨ ૨૦૨ મજજનધાત્રીકરણ અને તેના દોષો....... ૨૭૫ ૧૭૯ માલાપહતના બીજા ભેદો ..............૨૪૩ ૨૦૩ મંડનધાત્રીકરણ અને તેના દોષો .........૨૭૭ ૧૮૦ માલાપહતનો અપવાદ..... ૨૦૪ ક્રીડનધાત્રીકરણ અને તેના દોષો ........ ૨૭૭ ૧૮૧ આચ્છેદ્યકાર અને તેના ભેદો ૨૦૫ અંકધાત્રીકરણ અને તેના દોષો .......... ૨૭૮ (દોષ ૧૪ મો) .......................૨૪૫ ૨૦૬ ધાત્રીપિંડ વિષે સંગમસ્થવિરાચાર્ય કથા ... ૨૭૮ ૧૮૨ તે ઉપર વત્સરાજ ગોપનું ઉદાહરણ ......... ૨૪૬ ૨૦૭ દૂતીકાર અને તેના ભેદો (દોષ ૨ જો) .... ૨૮૦ ૧૮૩ ‘વિયરસંહા અવયવવ્યાખ્યા ....... ૨ ૨૦૮ દૂતીકરણ ઉપર ધનદત્તમુનિ ચરિત્ર ....... ૨૮૩ ૧૮૪ સ્વામિવિષયક આચ્છઘ અને તેના દોષો .. ૨૪૮ ૨૦૯ નિમિત્તદ્વાર પ્રતિપાદન ૧૮૫ સ્વૈનાચ્છેદ્યની પ્રતિપાદના .............. ૨૪૯ (ઉત્પાદનનો દોષ ૩ જો) .............. ૨૮૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ ન વિષય પાના નં. ૨૧૦ નિમિત્ત કથનના દોષ ઉપર સાધુનું દ્રષ્ટાંત. ૨૮૫ ૨૧૧ આજીવકદ્વાર અને તેના ભેદો (દીપ ૪ થી) ૨૮૬ ૨૧૨ વનીપકાર અને તેના ભેદો (દોષ ૫ મો .૨૮૯ ૨૧૩ ચિકિત્સાહાર અને તેના ભેદો (દોષ ૬ ઠો) ૨૯૪ ૨૧૪ ચિકિત્સાદોષો અને તેના વિષે દુર્બલવાઘની કથા . ૨૯૬ ૩૦૦ ૨૧૫ કોંધહાર અને તેનો સંભવ (દોષ ૭ મો) ... ૨૯૭ ૨૧૬ ક્રોધ ઉપર તપસ્વી સાધુનું દૃષ્ટાંત ......... ૨૯૮ ૨૧૭ માનહાર અને તેનો સંભવ (દોષ ૮ મો). ૨૯૮ ૨૧૮ માનપિંડ ઉપર ગુણચંદ્રશુલક દષ્ટાંત .... ૨૯૯ ૨૧૯ શ્વેતાંગુલી આદિ ૬ પુરૂષોનાં દૃષ્ટાંતો ૨૨૦ માયાદાર પ્રતિપાદન ઉત્પા. દ્વેષ ૯ મો) . ૩૪ ૨૨૧ માયાર્પિડ ઉપર આષાઢાભૂતિની કથા ..... ૩૦૫ ૨૨૨ લોભદ્રાર પ્રતિપાદન. (દોષ ૧૦ મો) .... ૩૦૮ ૨૨૩ લોભપિંડ પર સુવ્રતમુનિચરિત્ર ... ૩૦૯ ૨૨૪ સંસ્તવદાર અને તેના ભેદો દોષ ૧૧ મો) ૩૧૦ ૩૧૧ ..... ૩૧૨ ૩૧૨ ૨૨૫ પૂર્વસંસ્તવ અને તેના દોષો ૨૨૬ પશ્ચાસ્તવ અને તેના દોષો ૨૨૭ સંબંધી સંસ્તવના સાધારણ દોષો . ૨૨૮ વચન સંસ્તાવ પ્રતિપાદન ૩૧૩ ૨૨૯ વિદ્યા અને મંત્રદ્વાર કથન (દોષ ૧૨-૧૩) ૩૧૪ ૨૩૦ વિદ્યાપિડ ઉપર ધનદેવકથા તથા તેના દોષો ૩૧૪ ૨૩૧ મંત્રપિંડ ઉપ૨ પાદલિપ્તાચાર્ય કથા ....... ૩૧૫ ૨૩૨ ચૂર્ણદ્વાર પ્રતિપાદન (ઉત્પા. દોષ ૧૪ મો) ૩૧૬ ૨૩૩ ચૂલીપેડ ઉપર ચાણાક્યનું દૃષ્ટાંત ૨૩૪ ચૂત્રપિંડ દોષથન ૩૧૮ નં. વિષય પાના નં. ૨૩૫ યોગદ્વાર અને તેના ભેદો (દોષ ૧૫ મો) . ૩૧૮ ૨૩૬ પાદક્ષેપ ઉપર આર્યસમિતાચાર્ય કયા........ ૩૧૯ ૨૩૭ મૂલકર્મહાર પ્રતિપાદન (ઉત્પા. દોષ ૧૬ મો) ૩૨૦ ૨૩૮ તે વિષે સુંદરી તથા ચન્દ્રમુખીનું દુષ્ટાંત ... ૩૨૦ ૨૩૯ ‘વિવાદે.’ અવયવ વ્યાખ્યા............... ૩૨૧ ૨૪૦ આધાન અને પરિશાટન વિષે બે રાણીઓનું દૃષ્ટાંત . ૩૨૨ ૨૪૧ સર્વ પ્રકારના મૂલકર્મમાં રહેલા દોષો ..... ૩૨૩ ૨૪૨ ગ્રહણૈષણાનો સંબંધ. (બીજી એષણા) ૩૨૩ ૨૪૩ મણૈષણાના નામાદિ નિક્ષેપાઓ .....૩૨૪ ૨૪૪ દ્રવ્યોષણા વિષે વાનરયૂથનું દુષ્ટાંત ... ૩૨૫ ૨૪૫ ભાવીપણાના પ્રકતાદિ ૧૦ દોષો ... ૩૨૬ ૨૪૬ શંકિતદ્વાર વ્યાખ્યા. (એષણા દોષ ૧ લો) . ૩૨૬ ૨૪૭ પ્રક્ષિતદ્વાર અને તેના ભેદો (એષણા દોષ ૨ જો) ... .૩૩૦ ૪. સચિનપ્રક્ષિતના ત્રણ પ્રકાર ૩૩૧ ૨૪૯ સચિત્તમક્ષિતાશ્રી કલ્પ્યાકલ્પવિધિ .....૩૩૩ ૨૫૦ અચિત્તપ્રક્ષિતાશ્રયી કલ્પ્યાક»વિધિ .....૩૩૩ ૨૫૧. ગર્ભિત અને અગર્ભિત મવિનવર્ણન .......૩૩૩ ૨૫૨ નિક્ષિપ્તદવાર અને તેના ભેદો(દોષ ત્રીજો) ૩૩૪ ૨૫૩ પૃથ્વીકાયાશ્રિત અનંતર-પરંપર નિક્ષિક્ષ ... ૩૩૫ ૨૫૪ અપુકાયાશ્રિત અનંતર પરંપર નિક્ષિપ્ત ... ૩૩૭ ૨૫૫ સાત પ્રકારના અગ્નિનું વર્ણન ......... ...૩૩૮ ૨૫૬ ‘નંતોતિને ય નયળા’ અવયવ વ્યાખ્યા ...૩૪૦ ૨૫૭ પાવિધિપ્રકટાહ' આદિ ભંગસ્થાપના .... x...... ૩૪૧ ૨૫૮ વાયુકાયાશ્રિત અનંતર-પરંપર નિક્ષિક્ષ ... ૩૪૩ ૨૫૯ વનસ્પતિ-ત્રસકાયાશ્રી અનંતફ-પરંપર નિશ્ચિમ . ૩૪૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ નં. વિષય પાના નં. નં. વિષય પાના નં. ૨૬૦ પીહિતદ્વાર અને તેના દોષો (દોષ ૪ થો) . ૩૪૪ | ૨૮૩ લિપ્તદ્વાર અને તેના ભેદો. (દોષ ૯ મો) ૩૦૦ ૨૬૧ સંહતદ્વાર અને તેના ભેદો (દોષ ૫ મો ૩૪૭ ૨૬૨ સંતનો વ્યાક»વિધિ તથા તેનો દોષી ૩૪૯ ૨૬૩ દાયકદ્વાર અને તેના ૪૦ દોષો (દોષ ૬ ઠો). ૩૫૧ ૨૬૪ અપવાદાશ્રી ત્યાધાત્યાય વિભાગ ... ૩૫૩ ૨૬૫ બાલદાયકના દોષો અને તેનું ઉદાહરણ ... ૩૫૩ ૨૬૬ સ્થવિરદાયક આશ્રયી દોષો.............. ૩૫૪ ૨૬૭ મત્ત અને ઉન્નમત્ત દાયકના દોષો ........ ૩૫૫ ૨૬૮ વેપતિ અને જ્વરિત દાયકના દોષો. ...... ૩૫૫ ૨૬૯ અન્ધ અને ગલત્કૃષ્ઠ દાતાના દોષો ૨૭૦ પાદુકાઢ આદિ ચાર દાતાના દોષો ...... ૩૫૬ ૨૭૧ નપુંસક દાયક આશ્રયી દોષો .......... ૨૭૨ ગર્ભિણી અને બાલવત્સા દાત્રીના દોષો ... ૩૫૭ ૨૭૩ ભોજન કરતી અને મંથન કરતી દાત્રીના દોષો ૨૮૪ અલેપ-અલ્પલેપ-બકુલેપવાળાં દ્રવ્યો ..... ૩૭૫ ૨૮૫ લિમને વિષે ગ્રાહ્યાા વિચાર ..........૩૭૬ ૨૮૬ છર્દિનદાર અને તેના ભેદો (દોષ ૧૦ મો) ૩૭૭ ૨૮૭ છર્દિતઃગ્રહણના દોષો ...૩૭૮ ૨૮૮ તે ઉપર વારત્તમુનિનું ક્થાનક .......... ૩૭૮ ૨૮૯ ગ્રાÅષણાનો નિક્ષેપ (ત્રીજી એષણા) . ૩૭૯ ૨૦ દ્રવ્યગાસંષણા વિષે મત્સ્યનું દૃષ્ટાંત ...... ૩૭૯ ૨૯૧ ભાવમાâષણાના સંયોજનાદિ પાંચ દોષો . ૩૮૨ ૨૯૨ સંયોજનના ભેદો. (દોષ પ્રથમ) .........૩૮૨ ૨૯૩ દ્રવ્યસંયોજનના ભેદો અને દોષો .........૩૮૩ ૨૯૪ સંયોજના દોષો અને ભાવસંયોજના ......૩૮૪ ૨૯૫ દ્રવ્યસંયોજનામાં અપવાદપ.............૩૮૫ ૨૯૬ પ્રમાણહારે આહારનું પ્રમાસ (દોષ ૨ જો) .૩૮૫ ૨૭ પ્રમાણનો દોષ અને પ્રકામાદિનું સ્વરૂપ ... ૩૮૬ ૩૫૭ ૨૯૮ પ્રમાણાતીત આહારના દોષો ............૩૮૭ ૨૯૯ પ્રમાણયુક્ત આદિ આહારના ગુણો......૩૮૭ ૩૦૦ આહાર અને પાણીના ભાર્ગોની વ્યવસ્થા. ૩૮૮ ૩૦૧ આહાર-પાણીના ચર અને સ્થિર વિભાગો ૩૮૯ ૩૦૨ અંગાર અને ધૂમદોષ વર્ણન (દોષ ૩-૪) . ૩૯૦ ૩૦૩ સાધુએ કેવા પ્રકારનો આહાર કરવો ? ...૩૯૨ ......૩૯૨ ૩૪ કા૨ણદ્વાર વર્ણન (દોષ પાંચમો) ૨૭૬ લિપ્તહસ્તા, લિપ્તપાત્રા અને ઉદ્ધર્તતિકાના દોષો ....... ૩૬૧ ૨૭૭ સાધારણ અને ચોરિતક દાયના દોષો .... ૩૬૧ ૨૭૮ પ્રાકૃતિકાસ્યાપિકા આદિ ત્રણ દાત્રીના દોષો .......... ......૩૯૩ ૩૬૧ ૩૦૫ આહાર કરવાના ૬ કારણો ૨૭૯ આભોગ અને અનાભોગ દાયકના દોષો .. ૩૬૨ ૩૦૬ આહાર નહિ કરવાના ૬ કારણો ......... ૩૯૫ ૨૮૦ દાયક આશ્રયી વ્યાકવ્યવિધિ ૩૬૩ ૨૮૧ ઉન્મિશ્રદ્વાર પ્રતિપાદન ૩૦૭ એષણાના સમગ્ર દોષોની સંકલના ....... ૩૯૬ ૩૦૮ કારણિક અપવાદ સેવવાના ફલ ......... ૩૯૭ ૩૦૯ ગ્રંથકારપ્રશસ્તિ અને ગ્રન્થસમાપ્તિ .૩૯૮ (એષણા દોષ ૭ મો) ॥ इति पिंडनियुक्तिविषयानुक्रमः ॥ ૨૦૪ પેષણાદિક કરતી દાત્રીના દોષો (૧૮ થી ૨૫) ......... ૨૭૦૫ કાયવ્યગ્રહસ્તાદિ દાત્રીના દોષો (૨૬ થી ૩૦) ........ ૨૮૨ અપરિણતદ્વાર અને તેના ભેદો (દોષ ૮ મો.) .... ૩૫૬ ....... ...... ૩૫૮ ૩૫૮ ૩૫૯ ૩૬૬ ૩૬૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. યુગપ્રભાવક આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી તથા પ. પૂ. ગુરુકૃપાપાત્ર અનુયોગાચાર્ય શ્રી પદ્મવિજયજી મ.સા.ની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દીની સફરે... (પ.પૂ. આચાર્ય શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્યરત્નો પ.પૂ. આચાર્ય શ્રી અભયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (પ્રકાશિત સાહિત્ય નામ મૂલ્ય ૧. દ્રવ્યપ્રમાણપ્રકરણમ્ (સ્વીપજ્ઞા-વચૂરિ સહિતમ્) ) રૂ. ૫૪/ક્ષેત્રસ્પર્શનાપ્રકરણમ્ (સ્વોપજ્ઞ-ટીકા સહિત) [ રચયિતા : પૂ. આ. શ્રી ગુરુગુણઅમૃતવેલી (આ. પ્રેમસૂરિ મ.સા.નો રાસ) | જગચંદ્રસૂરીશ્વર મ.સા. ગુરુગુણ સૌરભ ચૌત્રીશી (પૂ. પદ્મ વિ.નું કાવ્ય) ) ૨. કૃપારસકોશઃ (અકબર પ્રતિબોધ) રૂ. ૪૮|૩. પૌષધવિધિઅભિયાન રૂ. ૧૩/૪. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમ્ (ગેયસ્તવનાલંકૃત) રૂા. ૨૪/૫. લઘુ ચેત્યવંદનચતુર્વિશતિકા (૨૪ પ્રભુના સંસ્કૃત ચૈત્યવંદન) રૂા. ૧૪૬. શ્રી પિંડનિર્યુક્તિ ગ્રંથનો અનુવાદ રૂ. ૧૫/૭. દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૧ (દશવૈકાલિક આધારિત હિતશિક્ષા) (મુદ્રાલય) ૮. દીક્ષાકુમારી પ્રવાસ ભાગ-૨ (આચારંગ આધારિત હિતશિક્ષા) (મુદ્રાલય) ૯. શ્રીકર્મપ્રકૃતિસંગ્રહણી વિષમપદટિપ્પણ + ચૂર્ણિ વિભૂષિત (પ્રતાકા)]. (મુદ્રાલય) પ્રાપ્તિસ્થાન : (૧) પ્રકાશકઃ દિવ્યદર્શન ટ્રસ્ટ C/o. કુમારપાળ વિ. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા – ૩૮૭૮૧૦ (૨) શાહ બાબુભાઈ સરેમલજી બેડાવાળા સિદ્ધાચલ' બંગ્લોઝ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૯૪૨૬૫૮૫૯૦૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐ નમો વીતરાય || શ્રી ભદ્રબાહુસ્વામિવિરચિત શ્રી પિંડનિયુક્તિ ગ્રંથનો અનુવાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત ભાષ્યયુક્ત પૂ. આ. શ્રી મલયગિરિસૂરિજી વિરચિત ટીકાર્થસહિત जयति जिनवर्धमानः, परहितनिरतो विधूतकर्मरजाः ॥ मुक्तिपथचरणपोषक - निरवद्याहारविधिदेशी ॥१॥ नत्वा गुरुपदकमलं, गुरूपदेशेन पिण्डनिर्युक्तिम् ॥ विवृणोमि समासेन, स्पष्टं शिष्यावबोधाय ॥२॥ અર્થ : જે પરોપકાર કરવામાં તત્પર છે, જેણે કર્મરૂપી રજનો નાશ કર્યો છે તથા જે મોક્ષના માર્ગરૂપ ચારિત્રને પોષણ કરનાર નિર્દોષ આહારના વિધિને દેખાડનારા છે તે શ્રી વર્ધમાન જિનેશ્વર જય પામે છે. (૧) ગુરૂનાં ચરણકમલને નમસ્કાર કરીને હું (મલયગિરિસૂરિ) ગુરૂના ઉપદેશ પ્રમાણે શિષ્યોના સ્પષ્ટ બોધને માટે આ પિંડનિયુક્તિની સંક્ષેપ ટીકા કરૂં છું. (૨) અહીં પ્રથમ શિષ્ય શંકા કરે છે - નિર્યુક્તિઓ સ્વતંત્ર શાસ્ત્રરૂપ નથી, પરંતુ તે તે સૂત્ર (શાસ્ત્રઆગમ)ને પરાધીન છે. કેમકે-નિર્યુક્તિ શબ્દની વ્યુત્પત્તિ તેવી જ થાય છે. તે આ પ્રમાણે- સૂત્રમાં કહેલા અર્થો (પદાર્થો) પોતાનાં સ્વરૂપની સાથે સંબંધવાળા છે, તો પણ શિષ્યોની પાસે ‘યામિઃ નિર્યુષ્યને” - જેણે કરીને નિશ્ચયપણે સંબંધનો ઉપદેશ કરીને (દેખાડીને) વ્યાખ્યાન કરાય છે તે નિર્યુક્તિ કહેવાય છે. આપે પણ કહ્યું છે કે - ‘હું પિંડનિયુક્તિની ટીકા કરૂં છું.’ તો આ પિંડનિયુક્તિ કયા સૂત્રના સંબંધવાળી છે ? આ શંકાનો ઉત્તર ગુરૂમહારાજ આપે છે - અહીં દશ અધ્યયનના પરિમાણવાળો, બે ચૂલિકાવડે શોભતો (સહિત) દશવૈકાલિક નામનો શ્રુતસ્કંધ છે, તેમાં પાંચમું Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ અધ્યયન પિંડૈષણા નામનું છે. તથા દશવૈકાલિકની નિર્યુક્તિ ચૌદપૂર્વી શ્રીભદ્રબાહુસ્વામીએ કરી છે. તેમાં પિંડૈષણા નામના પાંચમા અધ્યયનની નિર્યુક્તિ અત્યંત મોટી હોવાથી શાસ્ત્રાંતરની જેમ જૂદી રાખી છે, અને તેનું ‘પિંડનિર્યુક્તિ' એવું નામ રાખ્યું છે. અહીં પિંડૈષણાની જે નિર્યુક્તિ તે પિંડનિર્યુક્તિ, એમ મધ્યમપદલોપી સમાસનો આશ્રય કર્યો છે. આ કારણથી જ આ ગ્રંથમાં પ્રથમ (મંગલને માટે) નમસ્કાર પણ કર્યો નથી. કેમકે - દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં આનો સમાવેશ છે. તેથી તે નિર્યુક્તિની શરૂઆતમાં જ નમસ્કાર કરેલો હોવાથી અહીં પણ વિઘ્નના ઉપશમનો સંભવ છે. આ (નિર્યુક્તિ) સિવાયની બીજી નિર્યુક્તિ ‘દશવૈકાલિકનિર્યુક્તિ' એવા નામે સ્થાપન કરી છે. આ પિંડનિયુક્તિના આરંભમાં અધિકારનો સંગ્રહ કરનારી આ પ્રથમ ગાથા છે. - मू०- पिंडे उग्गमउप्पायणे - सणा संजोयणा पमाणं च ॥ इंगाल धूम कारण अविहा पिण्डनिज्जुती ॥१॥ મૂલાર્થ : પિંડને વિષે ઉદ્ગમ ૧, ઉત્પાદના ૨, એષણા ૩, સંયોજના ૪, પ્રમાણ ૫, અંગાર ૬, ધૂમ ૭, અને કારણ ૮, આ આઠ પ્રકારની પિંડનિર્યુક્તિ છે. (૧) ટીકાર્થ : ‘પિણ્ડ' ધાતુ સંઘાત (સમૂહ)ને વિષે પ્રવર્તે છે. ‘પિણ્ડનં પિન્ટુ:’ - જે પિંડ કરવો તે પિંડ, એટલે સંઘાત. અર્થાત્ ઘણી વસ્તુનો એકત્ર સમુદાય કરવો તે. તથા જે સમુદાય હોય તે સમુદાયવાળા થકી કચિત્ અભિન્ન હોય છે. તેથી તે જ ઘણા પદાર્થો એકત્ર સમૂહરૂપે કરેલા હોય તે પિંડ શબ્દ વડે કહેવામાં આવે છે. તે પિંડ જો કે - નામાદિક ભેદથી અનેક પ્રકારનો કહેવાશે, તો પણ અહીં સંયમાદિક ભાવપિંડનો ઉપકાર કરનાર દ્રવ્યપિંડ ગ્રહણ કરવામાં આવશે. (કહેવાશે.) તે દ્રવ્યપિંડ પણ જો કે ૧ આહાર, ૨ શય્યા, અને ૩ ઉપધિના ભેદથી ત્રણ પ્રકારનો છે, તો પણ અહીં આહારશુદ્ધિનો પ્રક્રમ હોવાથી આહારરૂપ જ દ્રવ્યપિંડ કહેવાશે. તેથી કરીને તે આહારરૂપ પિંડનો વિષય હોવાથી પ્રથમ ઉદ્ગમ કહેવો જોઇએ. તેમાં ઉદ્ગમ એટલે ઉત્પત્તિ એવો અર્થ છે અને ઉદ્ગમ શબ્દ વડે અહીં ઉદ્ગમમાં રહેલા દોષો કહેવાય છે. કેમકે અહીં તેવી વિવક્ષા છે, માટે. તેથી કરીને તેનો (મૂળગાથાના વાક્યમાં જણાવેલ ઉદ્ગમ શબ્દનો) ભાવાર્થ આ પ્રમાણે છે. - પ્રથમ ઉદ્ગમમાં રહેલા આધાકર્મિક વગેરે દોષો કહેવા લાયક છે. (૧) ત્યાર પછી ‘૩પ્પાયન' એટલે જે ઉત્પન્ન કરવું તે ઉત્પાદના. એટલે કે - ધાત્રીત્વાદિક ભેદોએ કરીને પિંડની પ્રાપ્તિ કરવી, તે કહેવા લાયક છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઉદ્ગમ દોષ કહ્યા પછી ધાત્રીત્વાદિક ઉત્પાદનાના દોષો કહેવા લાયક છે. (૨) ત્યાર પછી ‘સત્તિ' - જે એષણ એટલે શોધવું એ એષણા. કહેવા લાયક છે. તે એષણા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે ૧-ગવેષણૈષણા, ૨ ગ્રહણૈષણા અને ૩ ગ્રાસૈષણા. તેમાં ગવેષણને વિષે (શોધવાને વિષે - શુદ્ધિ જોવાને વિષે) જે એષણા એટલે અભિલાષા (ઇચ્છા), તે ગવેષણૈષણા કહેવાય છે. એ જ પ્રમાણે ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા પણ જાણી લેવી. તેમાં ગવેષણૈષણાનો વિષય ઉદ્ગમ અને ઉત્પાદના છે, તેથી તેના (તે બેના) ગ્રહણ કરવાથી જ તે (ગવેષણૈષણા) ગ્રહણ કરેલી Page #24 -------------------------------------------------------------------------- ________________ પિંડશબ્દના પર્યાયો અને તેનો નિક્ષેપ જાણવી અને ગ્રામૈષણા તો આહાર કરવાના વિષયવાળી છે, તેથી સંયોજનાદિકના ગ્રહણ વડે તે ગ્રહણ કરાશે. તેથી અહીં શેષ રહેવા થકી એષણા શબ્દ કરીને ગ્રહણષણા ગ્રહણ કરી છે એમ જાણવું અને પ્રહરૈષણાના ગ્રહણ કરવા વડે ગ્રહણેષણામાં રહેલા દોષો જાણવા. કેમકે- તથા પ્રકારની વિવક્ષા છે માટે તેથી આનો ભાવાર્થ આ પ્રમાણે - તે ઉત્પાદના નામનો દોષ કહ્યા પછી પ્રહરૈષણામાં રહેલા શંકિત, પ્રક્ષિત વગેરે દોષો કહેવા લાયક છે. (૩) ત્યાર પછી સંયોજના કહેવા લાયક છે. તેમાં જ સંયોગ કરવો તે સંયોજના કહેવાય છે. એટલે કે – જિલ્લા ઇંદ્રિયની લોલુપતાને લીધે રસ (સ્વાદિષ્ટતા) ઉત્પન્ન કરવા માટે સુકુમારિકા (લાપશી) વગેરેને ખાંડ આદિની સાથે મેળવવા તે. તે સંયોજના, દ્રવ્ય અને ભાવ એ ભેદથી બે પ્રકારની છે. તે બાબત “બે ભાવે સંગીયા ૧૦” એમ આગળ કહેશે. (૪) ત્યાર પછી પ્રમાણ એટલે કવળની સંખ્યારૂપ માન કહેવું જોઇએ. (૫) અહીં (મૂળમાં) “ઘ' શબ્દ સમુચ્ચય (અને એવા) અર્થમાં છે, અને તે ભિન્ન ક્રમવાળો હોવાથી “રા' શબ્દની પછી જાણવો. ત્યારપછી “કુંડાન્નિધૂમ' – અંગાર દોષ અને ધૂમ્રદોષ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કહેવા જોઇએ. (૬-૭) ત્યાર પછી “ફર’િ - જે કારણો વડે કરીને મુનિઓએ આહાર ગ્રહણ કરાય છે, અને જેણે કરીને ગ્રહણ કરાતો નથી, તે કારણો કહેવા જોઇએ. (૮) સૂત્રમાં (નિયુક્તિની આ ગાથામાં) આર્ષપ્રયોગ હોવાથી વિભક્તિનો લોપ થયો છે. આ પ્રમાણે આ પિંડનિયુક્તિ એટલે પિડેષણાનિર્યુક્તિ “અવધા' - આઠ પ્રકારવાળી એટલે આઠ અર્થાધિકારોએ કરીને રચેલી છે. એ આનો ભાવાર્થ છે. /૧/ શંકાઃ આ આઠે અર્થાધિકારો શું કોઈ પણ સંબંધ વિશેષથી આવેલા છે કે યથાકથંચિત્ (જેમ તેમ સ્વચ્છંદપણે) કહેવાના છે? ઉત્તર : વિશેષ પ્રકારના સંબંધે કરીને જ આ આઠે પ્રકારો આવેલા છે. તે આ પ્રમાણે પિંડેષણા નામના અધ્યયનની નિયુક્તિ કહેવાને પ્રારંભી છે તેમાં પિંડેષણા અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ, ૪. નય. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપાને વિશે પિંડેષણાધ્યયન એવું નામ (આવે છે, તેથી પિંડ અને અધ્યયન એ બે શબ્દની વ્યાખ્યા કરવી જોઈએ. તેમાં અધ્યયન શબ્દની વ્યાખ્યા પ્રથમ દ્રુમપુષ્યિકાધ્યયનમાં કહી દીધી છે. અહીં તો માત્ર પિંડ શબ્દની વ્યાખ્યા કરવાની છે. ત્યાર પછી એષણા શબ્દની પણ વ્યાખ્યા કરવી જોઈએ અને એષણા તો ગવેષરૈષણા ૧, ગ્રહઔષણા ૨, અને ગ્રામૈષણા ૩, એ ત્રણ પ્રકારની છે. અને તે ગવેષણઔષણાદિક ઉદ્દગમ વગેરે વિષયવાળી છે તેથી તે કહેવા લાયક છે, માટે જ પિંડાદિક આઠ અર્થાધિકારો છે. તેમાં પ્રથમ પિંડ શબ્દની વ્યાખ્યા કરાય છે, અને તે વ્યાખ્યા તત્ત્વ, ભેદ અને પર્યાપ એમ ત્રણ પ્રકારની છે. તેથી પ્રથમ પિંડ શબ્દના પર્યાયોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કરે છે – मू.०- पिंड निकाय समूहे, संपिंडण पिंडणा य समवाय । समुसरण निचय उवचय, चए य जुम्मे य रासी य ॥२॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મૂલાર્થ પિંડ, નિકાય, સમૂહ, સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચય, યુગ્મ અને રાશિ. (આ પિંડ શબ્દના પર્યાયો છે.) (૨) ટીકાર્થઃ આ સર્વે સામાન્યથી પિંડ શબ્દના પર્યાયો છે. અને વિશેષની અપેક્ષાએ કોઈ અર્થને વિષે રૂઢ છે. તેમાં પિંડ શબ્દ ગોળનો પિંડો એ વગેરે રૂપી સંઘાતમાં રૂઢ છે, નિકાય શબ્દ ભિક્ષુકાદિના સમૂહને વિષે રૂઢ છે, સમૂહ શબ્દ મનુષ્યાદિકના સમુદાયમાં રૂઢ છે, સંપિંડન શબ્દ સેવ વગેરે તથા ખંડપાક આદિના (શવ અને ખાંડના-શેવની તલધારી લાપસી સંભવે છે.) પરસ્પર સમ્યફ પ્રકારના સંયોગને વિષે રૂઢ છે, પિંડના શબ્દ પણ તે જ સંયોગોમાં રૂઢ છે. કેવળ મળવા પાત્રના સંયોગમાં રૂઢ છે, સમવાય શબ્દ વણિક વગેરેના સંઘાતમાં રૂઢ છે, સમવસરણ શબ્દ તીર્થંકરની દેવ-મનુષ્ય અને અસુરો સહિતની પર્ષદાના અર્થમાં રુઢ છે. નિચય શબ્દ સૂકર (સુવર) વગેરેના સંઘાતમાં રૂઢ છે, ઉપચય શબ્દ પ્રથમની અવસ્થા થકી મોટા થએલા સંઘાત વિશેષમાં રૂઢ છે, ચય શબ્દ ઇંટોની રચના વિશેષમાં રૂઢ છે. યુગ્મ શબ્દ બે પદાર્થના સંઘાતમાં રૂઢ છે. રાશિ શબ્દ સોપારી વગેરેના સમૂહમાં રૂઢ છે. આ પ્રમાણે અહીં લોકમાં જો કે – પિંડાદિક શબ્દો અમુક જ સંઘાત વિશેષમાં રૂઢ છે, તો પણ સામાન્યથી જે વ્યુત્પત્તિના નિમિત્તવાળું માત્ર સંઘાતપણાનું જ લક્ષણ છે, તે સર્વ પર્યાયોમાં અવિશેષપણે (સામાન્યપણે) રહેલું છે, એમ ધારીને સામાન્યથી સર્વ પિંડાદિક શબ્દો એક અર્થવાળા કહ્યા છે. તેથી કાંઈ દોષ નથી. તેરા આ પ્રમાણે પિંડ શબ્દના પર્યાયો કહીને હવે તેના ભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે. मू.०- पिण्डस्स उ निक्खेवो, चउक्कओ छक्कओ व कायव्वो । નિવેવં # lif, પરૂવUT તરસ વાયવ્વા રૂા મૂલાર્થઃ વળી પિંડનો નિક્ષેપ ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો કરવા લાયક છે. એ પ્રમાણે નિક્ષેપ કરીને પછી તેની (પિંડની) પ્રરૂપણા કરવા લાયક છે. II ટીકાર્થઃ પૂર્વે જેનો શબ્દાર્થ કહ્યો છે એવા પિંડનો, ‘તુ'- શબ્દ “પુન:' - અર્થવાળો છે, અને તે નિક્ષેપ શબ્દની પછી જોડવો. એટલે “નિક્ષેપઃ પુનઃ' - નામાદિકના સ્થાપનરૂપ નિક્ષેપ તો ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો કરવા લાયક છે. તેમાં ચાર છે પરિમાણ જેનું તે “વતુ - કહેવાય છે. “સંધ્યા તેથ૦'- (સિ. હૈ. ૬-૪-૧૩૦) એ સૂત્રથી અહીં ‘* - પ્રત્યય થયો છે. ત્યાર બાદ ફરીથી સ્વાર્થિક “ - પ્રત્યયના વિધાનથી ‘વતુ - થાય છે. એ જ પ્રમાણે “પ - શબ્દ પણ કહેવો. અહીં જે વસ્તુને વિષે સમ્યફપ્રકારે વિસ્તારથી નિક્ષેપ જાણવામાં ન હોય અથવા જાણ્યા છતાં વિસ્મૃતિમાર્ગને (વિસ્મરણને) પામ્યો હોય, ત્યાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રૂપ ચાર પ્રકારનો નિક્ષેપ અવશ્ય કરવો, એમ જણાવવા માટે “વતુ - શબ્દનું ગ્રહણ કર્યું છે. અને જયાં તથા પ્રકારના ગુરૂસંપ્રદાયથી વિસ્તારથી (નિક્ષેપ) જાણ્યો હોય અને જાણ્યા પછી પણ વિસ્મૃતિમાર્ગને Page #26 -------------------------------------------------------------------------- ________________ || પિંડશબ્દના પર્યાયો અને તેનો નિક્ષેપ | પામ્યો ન હોય ત્યાં વિસ્તારથી નિક્ષેપ કહેવો એવા ન્યાયને દેખાડવાને માટે ‘પક્ષ – શબ્દનું ગ્રહણ કર્યું છે. તે વિષે કહ્યું છે કે “જયાં જે (જટલા) નિક્ષેપને જાણે ત્યાં તે (તેટલા) નિક્ષેપને વિસ્તારથી કહેવા, અને જ્યાં જાણવામાં ન હોય ત્યાં ચાર નિક્ષેપને (જરૂર) કહેવાય છે.' તેથી કરીને અહીં આ કહેવું થાય છે કે – જો છ પ્રકારનો નિક્ષેપ સમ્યફપ્રકારે જાણેલો હોય અને જાણ્યો છતો પણ વિસ્મરણ થયો ન હોય તો ૬ પ્રકારનો નિક્ષેપ કરવો. અન્યથા તો ચાર પ્રકારનો નિક્ષેપ અવશ્ય કરવો. એ પ્રમાણે નિક્ષેપ કરીને (પછી) તે પિંડની પ્રરૂપણા કરવી. અર્થાત્ જે પિંડનો અહીં અધિકાર હોઈ તે પિંડની પ્રરૂપણા કરવી, એવો ભાવાર્થ છે. lal નામાદિકભેદના સ્થાપન વડે વ્યાખ્યા કરવાનું એ જ ફળ છે કે વિવક્ષિત (કહેવાને ઇચ્છેલા) શબ્દ વડે કહેવા લાયક જેટલા પદાર્થો ઘટતા હોય તે સર્વેને પણ તેના સ્વરૂપ પ્રમાણે છૂટા છૂટા દેખાડીને પછી નામાદિકમાંથી જે કોઈવડે પ્રયોજન હોય તેનો યુક્તિપૂર્વક અધિકાર કરવો અને બાકીનાનો ત્યાગ કરવો, તે વિષે કહ્યું છે કે – “અપ્રસ્તુત પદાર્થને દૂર કરવાથી અને પ્રસ્તુત પદાર્થનું વ્યાખ્યાન કરવાથી નિક્ષેપ સફળ થાય છે.” અહીં “ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો નિક્ષેપ કરવો એમ કહ્યું છે, તેમાં તેનું સ્વરૂપ દેખાડ્યા વિના તે ચાર પ્રકારના કે છ પ્રકારના નિક્ષેપને શિષ્યો સ્વયં જાણવાને શક્તિમાન થતા નથી, તેથી તેનું સ્વરૂપ અવશ્ય દેખાડવું જોઈએ. તેમાં છ પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ દેખાડવાથી ચાર પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ તેની અંદર આવી ગયેલું હોવાથી દેખાડેલું જ કહેવાય છે. તેથી તે છ પ્રકારનો જ નિક્ષેપ હવે બતાવાય છે. તેને દષ્ટાંતપૂર્વક પ્રતિપાદન કરવાને ઇચ્છતા છતા કહે છે - मू.०- कुलए उ चउब्भागस्स संभवो छक्कए चउण्हं च ॥ नियमेण संभवो अस्थि छक्कगं निक्खिवे तम्हा ॥४॥ મૂલાર્થ જેમ કુલકને વિષે ચોથા ભાગનો અવશ્ય સંભવ હોય છે, તેમ છ પ્રકારના નિક્ષેપને વિષે ચાર પ્રકારના નિક્ષેપનો અવશ્ય સંભવ હોય છે. તેથી છ પ્રકારનો નિક્ષેપ કહું છું. II ટીકાર્થ જેમ ચાર સેતિકાના પ્રમાણવાળા એક કુલકને વિષે તેનો ચોથો ભાગ જે એક સેતિકા, તેનો સંભવ એટલે વિદ્યાનાનપણું અવશ્ય હોય છે, તેમ છ પ્રકારના નિક્ષેપને વિષે ચાર પ્રકારના નિક્ષેપનો અવશ્ય સંભવ હોય છે. તેથી તે છ પ્રકારના જ નિક્ષેપની પ્રરૂપણા કરું છું. કેમકે – તેની પ્રરૂપણા કરવાથી તે ચતુષ્કરૂપ નિક્ષેપની પ્રરૂપણા પણ આવી જાય છે, એ એનો ભાવાર્થ છે. ll૪ો. પ્રતિજ્ઞા કરેલાને જ નિર્વહ છે, અર્થાત્ છ પ્રકારના નિક્ષેપને કહે છે - मू.०- नाम ठवणापिण्डो दब्वे खेत्ते य कालभावे य ॥ एसो खलु पिंडस्स उ, निक्खेवो छव्विहो होइ ॥५॥ મૂલાર્થ: નામપિડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ક્ષેત્રપિંડ, કાલપિડ અને ભાવપિંડ આ છ પ્રકારે પિંડનો નિક્ષેપ છે. //પી. Page #27 -------------------------------------------------------------------------- ________________ I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ટીકાર્થ : “નામ' એટલે નામપિડ, સ્થાપનાપિંડ, ‘વ્ય' - દ્રવ્યના વિષયવાળો જે પિંડ તે દ્રવ્યપિડ અર્થાત્ દ્રવ્યનો પિંડ, તથા “ક્ષેત્રે' - એટલે ક્ષેત્રનો પિંડ, કાલપિંડ અને ભાવપિંડ “gs:' - આ હમણાં કહેલો પિંડ શબ્દનો નિક્ષેપ છ પ્રકારનો થાય છે. આપણા તેમાં નામપિંડની વ્યાખ્યા કરવા માટે અને સ્થાપનાપિંડનો તો સંબંધ કરવા માટે કહે છે. म.०- गोण्णं समयकयं वा, जं वावि हवेज्ज तदुभएण कयं ॥ तं बिति नामपिंडं, ठवणापिंडं अओ वोच्छं ॥६॥ મૂલાર્થઃ પિડ એવું જે નામ તે ગૌણ, અથવા સમયમાં (સિદ્ધાંતમાં) કરેલું, અથવા તે બન્ને (ગુણ અને સમય) વડે કરેલું હોય, તથા તે બન્ને વડે નહિ કરેલું હોય તેને નામ પિંડ કહે છે. હવે પછી સ્થાપનાપિંડને હું કહીશ liદી ટીકાર્થ ઃ અહીં ‘fપં' એવા અક્ષરની શ્રેણિરૂપ જે નામ, તે નામપિંડ કહેવાય છે. નામ એવો જે પિંડ (પિંડ એવું જે નામ) તે નામપિંડ એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. આ નામ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ ગૌણ, ૨ સમાજ, ૩ ઉભયજ અને ૪ અનુભયજ. તેમાં ગુણથી જ આવેલું તે ગૌણ કહેવાય છે. હવે આ ગુણ કયો? અને તે ગુણથી આવેલું શી રીતે ? તે બાબત ઉત્તર આપે છે – અહીં શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જે પદાર્થ તે ગુણ કહેવાય છે. હવે આ ગુણ કયો? અને તે ગુણથી આવેલું શી રીતે ? તે બાબત ઉત્તર આપે છે - અહીં શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જે પદાર્થ તે ગુણ કહેવાય છે. જેમકે “વત' - ધાતુ દિપ્તિના અર્થમાં પ્રવર્તે છે. તેથી જવલન શબ્દનો અર્થ દીપન (અગ્નિ) કહેવાય છે. અહીં ગુણ શબ્દ પરતંત્ર કહેવાને ઇચ્છયો છે, પણ રૂપ વગેરેની જેમ પારિભાષિક ઇક્યો નથી. તેથી કરીને પદાર્થને વિષે પ્રવર્તતા જે જે શબ્દો હોય તેની વ્યુત્પત્તિના કારણરૂપ જે દ્રવ્ય, ગુણ કે ક્રિયા હોય તે ગુણ કહેવાય છે. તેમાં શૃંગી (શિખરવાળો પર્વત), દી (દાંતવાળો હાથી), વિષાણી (શીંગડાવાળો બળદ) ઇત્યાદિ શબ્દોમાં વ્યુત્પત્તિના કારણ રૂપ દ્રવ્ય છે, જાતરૂપ એટલે સુવર્ણ, સ્વાદુરસા (સ્વાદિષ્ટ રસવાળી-ઇક્ષુ દ્રાક્ષ) શ્વેત વગેરે શબ્દોમાં વ્યુત્પત્તિનિમિત્ત ગુણ છે. તથા તપન (તપનાર-સૂર્ય) શ્રમણ (શ્રમ લેનાર - સાધુ), દીપ (દેદીપ્યમાન-અગ્નિ) હિંન્ન (હિંસા કરનાર વ્યાપદ), જ્વલન (બળતો અગ્નિ) વગેરે શબ્દોમાં વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયા છે. વળી જે જાતિ (જાતિવાચક) છે તે નામની વ્યુત્પત્તિનું નિમિત્ત થતી નથી. પરંતુ પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. જેમ ‘’ – શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત ગોજાતિ છે. તે આ પ્રમાણે : ગો શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત ગમનક્રિયા છે. પણ ગોત્વ (ગાયપણું-જાતિ) વ્યુત્પત્તિનિમિત્ત નથી. કેમકે – “છતીતિ શી' જે ચાલે તે ગો કહેવાય. એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ફક્ત એકાર્થ સમવાયના બળથકી ગમનક્રિયા વડે કરીને ખરી, કોઠ, પૂછડું અને સાસ્ના (ગલકંબલ) વગેરેના સદ્ભાવવાળું પ્રવૃત્તિનું નિમિત્ત ઓળખાય છે. તેથી કરીને ગતિ કરતા અથવા ગતિ ન કરતા એવા પણ ગોપિંડને વિશે ગોશબ્દની પ્રવૃત્તિ થાય છે. એ જ પ્રમાણે સર્વે વ્યુત્પત્તિનિમિત્તવાળા (હોય એવા) Page #28 -------------------------------------------------------------------------- ________________ | | ગૌણ-સમયજ આદિ નામપિંડ II જાતિશબ્દવાળા નામોને વિષે ભાવના કરવી, પરંતુ જે જાતિવાચક શબ્દો વ્યુત્પત્તિ રહિત છે અને યથાકથંચિત્ (કોઈપણ પ્રકારે) જાતિવાળાને વિષે રૂઢિને પામેલા (રૂઢ) હોય તે શબ્દોમાં વ્યુત્પત્તિનું નિમિત્ત જ નથી, તો પછી તેવા શબ્દોમાં જાતિ સંબંધી વ્યુત્પત્તિના નિમિત્તનો પ્રસંગ જ ક્યાંથી હોય ? (ન જ હોય) તેથી કરીને જાતિવાચક શબ્દ પરતંત્ર હોવા છતાં પણ શબ્દની વ્યુત્પત્તિનું નિમિત્ત નથી. તેથી તે (જાતિ) ગુણના ગ્રહણ વડે ગ્રહણ કરી શકાતી નથી. વળી જે ગોત્વે કરીને સહિત એવા “મન” (બળદવાળો - ગાયવાળો) વગેરે શબ્દો જાતિ-વ્યુત્પત્તિના નિમિત્તવાળા છે તે નામરૂપ નથી, તેથી તેના વડે વ્યભિચાર (દોષ) આવતો નથી. તેથી કરીને કે ગુણથકી આવેલું તે ગૌણ એટલે કે વ્યુત્પત્તિનું કારણ દ્રવ્યાદિક રૂપી (જે ગુણ છે, તે) ગુણને આશ્રીને વસ્તુને વિષે જે નામ પ્રવર્યું હોય તે ગૌણ નામ કહેવાય છે. એવો ભાવાર્થ છે. આ જ નામ લોકને વિષે યથાર્થ (સત્ય) છે એમ કહેવાય છે. (૧). તથા ‘સમય’ - જે અર્થ રહિત હોય અને સમય (સિદ્ધાંત) ને વિષે જ પ્રસિદ્ધ હોય તે સમયજ કહેવાય છે. જેમ ઓદનનું પ્રાકૃતિકા એવું નામ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. (૨) તથા ‘મયનં' જે નામ ગુણ વડે નિષ્પન્ન હોય અને સમયમાં પણ પ્રસિદ્ધ હોય તે ઉભયજ કહેવાય છે. જેમ ધર્મધ્વજનું રજોહરણ એવું નામ છે. આ નામ સમયમાં પ્રસિદ્ધ છે અને અર્થયુક્ત પણ છે. તે આ પ્રમાણે જેના વડે બાહ્ય અને આત્યંતર રજહરણ કરાય તે રજોહરણ કહેવાય છે. તેમાં આ બાહ્ય રજને દૂર કરે છે તે તો પ્રસિદ્ધ જ છે, અને આત્યંતર રજને દૂર કરવામાં વાસ્તવિક રીતે સંયમયોગો જ છે, અને તેઓ (સંયમયોગો)નું કારણ આ ધર્મલિંગ (રજોહરણ) છે. તેથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી રજોહરણ કહેવાય છે. કહ્યું છે કે – “જે કારણ માટે જીવોની બાહ્ય અને આત્યંતર રજને દૂર કરે છે, તે કારણથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી રજોહરણ કહેવાય છે. (૧) અહીં રજને હરણ કરનારા તો સંયમયોગી છે. તે (સંયમયોગોરૂપ કાય) નું જે આ કારણ છે, તે કારણથી ઉપચારથી રજોહરણ કહેવાય છે. “રજ એટલે “કર્મ' કહેવાય છે. (૨) (૩) તથા “અનુમય’ - જે (નામ) અર્થરહિત હોય અને સમય (સિદ્ધાંત)માં પણ અપ્રસિદ્ધ હોય તે અનુભયજ કહેવાય છે, જેમકે જેમાં શૂરતાક્રૂરતા આદિ ગુણ (પ કાર્ય)નો અસંભવ છે અને તેથી (સિંહ રૂપ કારણમાં તે કાર્યના) ઉપચારનો પણ અભાવ છે એવા કોઈ પુરૂષનું સિંહ એવું નામ પાડ્યું. અથવા ‘દવો આને આપો' એવી વ્યુત્પત્તિના નિમિત્તનો અસંભવ હોવા છતાં કોઈ પુરૂષનું-દેવદત્ત એવું નામ પાડ્યું (તે અનુભયજ કહેવાય છે.) એ જ રીતે “fie' - એ શબ્દના ('૫-૩----4) અક્ષરોના સમૂહરૂપ નામ પણ ગૌણ વગેરે ભેદથી ચાર પ્રકારનું છે. તેમાં જ્યારે સજાતીય અથવા વિજાતીય (સેવા) ઘણા કઠીન દ્રવ્યોનો સમૂહ કરવાથી (કરવામાં આવે ત્યારે) પિંડ એવું નામ પ્રવર્તે છે, તે ગૌણ કહેવાય છે. કેમકે વાચ્ય (કહેવા લાયક) પદાર્થમાં વ્યુત્પત્તિનાં નિમિત્તનું વિદ્યમાનપણું હોવાથી (૧) વળી જ્યારે સમયની ભાષાએ કરીને પાણીને વિષે પણ પિડ એવા નામનો પ્રયોગ કરીએ ત્યારે તે સમયજ કહેવાય છે. કેમકે Page #29 -------------------------------------------------------------------------- ________________ || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / લોકમાં કઠીન પદાર્થોનો એકત્ર સંશ્લેષ (મેળાપ) થાય તે પિંડરૂપે પ્રસિદ્ધ છે. પરંતુ દ્રવવાળા (નરમ) પદાર્થોના સમૂહમાં પિંડ શબ્દ કહેવાતો નથી. તેથી કરીને જે “પિંડારૂપ હોય તે પિંડ એવી વ્યુત્પત્તિનો અર્થ ઘટતો નથી, તેથી તે ગૌણ (નામના પહેલા પ્રકારમાં) નથી, પરંતુ સમયમાં તો તે (દ્રવવાળા પદાર્થોનો સમૂહ, પિંડ તરીકે) પ્રસિદ્ધ છે. તેિ વિષે આચારસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં પહેલા પિડેષણા નામનાં અધ્યયનનાં સાતમા ઉદેશાના સૂત્રમાં આવો પાઠ છે (ક) “તે સાધુ અથવા સાધ્વી પિંડ લેવાને માટે ગૃહસ્થને ઘેર પ્રવેશ કરીને જે પાણીને જુએ, તે આ પ્રમાણે-તિલનું પાણી, તુષનું પાણી વગેરે” અહીં પાણી પણ પિંડ શબ્દવડે સ્વીકાર્યું છે. તેથી પાણી (દ્રવવાળા પદાર્થને વિષે પિંડ એવું નામ સમય (સિદ્ધાંત)માં પ્રસિદ્ધ છે.] આ અન્વર્થ સહિત નથી. તેથી તે સમયજ કહેવાય છે. (૨) વળી જયારે સાધુ કે સાધ્વી ભિક્ષાને માટે ગૃહપતિના ઘેર પ્રવેશ કરીને ગોળનો પિંડ, ભાતનો પિંડ કે સાથવાનો પિંડ પ્રાપ્ત કરે ત્યારે ત્યાં પ્રવર્તેલો પિંડ શબ્દ ઉભયજ કહેવાય છે. કેમકે (તે) સમયમાં પ્રસિદ્ધ છે અને અન્વર્ણયુક્ત પણ છે. (૩) વળી જ્યારે કોઈ મનુષ્યનું પિંડ એવું નામ કરાય છે અને તેનાં શરીરના અવયવોના સમૂહની વિવક્ષા કરાતી નથી ત્યારે તે (પિંડ નામ) અનુભયજ કહેવાય છે. (૪). હવે ગાથાનો અક્ષરાર્થ કહે છે. જે પિંડ એવું નામ તે ગૌણ છે, અથવા ‘સમયd' - એટલે સમય (સિદ્ધાંત)ને વિષે પ્રસિદ્ધ છે, અથવા “બહુમતિ – ઉભય એટલે ગુણ અને સમય, તેવું છતું જે ઉભય તે “તમય’ – કહેવાય છે. તેના વડે જે કરાએલું તે તદુપયત' - કહેવાય છે. અર્થાત્ સમય પ્રસિદ્ધ અને અન્વર્ણયુક્ત છે. અથવા અહીં ‘પ' - શબ્દ લખેલ છે, તેથી મનુનયન’ - (એટલે) અન્વર્થ રહિત અને સમયમાં અપ્રસિદ્ધ (કહેવાય છે), આ ચારે ભેદોને તીર્થકરો અને ગણધરો નામપિંડ કહે છે. હવે પછી હું સ્થાપનાપિંડને કહીશ. ll આજ ગાથાને ભાષ્યકાર (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ) વિસ્તારથી વ્યાખ્યાન કરવાને ઇચ્છતા થકા પ્રથમ ગૌણ નામની વ્યાખ્યા કરતા સત્તા ફરમાવે છે. गुणनिप्फन्नं गोण्णं, तं चेव जहत्थमत्थवी बेंति ॥ तं पुण खवणो जलणो, तवणो पवणो पईवो य ॥१॥ (भाष्य) મૂલાર્થ જે ગુણ વડે બનેલું હોય તે જ ગૌણ નામ છે, એમ અર્થને જાણનારા યથાર્થ કહે છે. વળી તે ગૌણ નામ-ક્ષપણ, જવલન, તપન, પવન અને પ્રદીપ વગેરે છે. આવા ટીકાર્યઃ ગુણ વડે એટલે પરાધીન વ્યુત્પત્તિના નિમિત્તરૂપ દ્રવ્યાદિ વડે જે બનેલું હોય તે ગૌણ નામ કહેવાય છે. જેના ગુણ વડે બનેલું હોય, તેના ગુણથી કે વસ્તુને વિષે આવેલું નામ તે ગૌણ કહેવાય છે. અહીં ‘તત સાતે' - (સિ. હે. ૬-૩-૧૪૯) સૂત્રથી ગળું - પ્રત્યય થયો છે. (તેથી ગુણ શબ્દનો ગૌણ શબ્દ બનેલ છે.) તે જ ગૌણ નામને ‘કર્થવિ:' - શબ્દાર્થને જાણનાર વિદ્વાનો “યથાર્થ' - યથાર્થ કહે છે. તે ગૌણ નામ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે દ્રવ્યનિમિત્ત, ગુણનિમિત્ત અને Page #30 -------------------------------------------------------------------------- ________________ || ગૌણ-સમયજ આદિ નામપિંડ .. ક્રિયાનિમિત્ત. એ ત્રણેય પ્રકારની વ્યાખ્યા પૂર્વે કહી છે. તેમાં પિંડ એવું જે નામ છે તે ક્રિયાનિમિત્ત છે, કેમ કે – “પિંડા (સમૂહ), રૂપ કરવું તે પિંડએવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેથી કરીને જ ઉદાહરણો પણ ક્રિયાનિમિત્તવાળાં જ દેખાય છે. - ‘ત પુ’ – ઇત્યાદિ. “ક્ષપળ' - એવું ગૌણ નામ ક્રિયાનિમિત્ત છે. તેમાં ‘કર્મને જે ખપાવે તે ક્ષપણ' એટલે શપક નામના ઋષિ. અહીં પકઋષિની કર્મને ખપાવવારૂપ ક્રિયાને આશ્રયીને તેનું ક્ષપણ એવું નામ પ્રવર્તે છે, તેથી તે ગૌણ નામ કહેવાય છે. એ જ પ્રમાણે બાકીનાં ઉદાહરણોને વિષે પણ ભાવના કરવી. તથા જે બળે તેનું નામ જવલન એટલે અગ્નિ, જે તપે તે તપન એટલે સૂર્ય, જે વાય અથવા પવિત્ર કરે તે પવન એટલે વાયુ, જે દીપે તે પ્રદીપ એટલે દીવાની કલિલા (જયોત), અહીં ગાથામાં ર' - શબ્દ લખ્યો છે તે બીજાં પણ આવી જાતનાં ઉદાહરણોના સમુચ્ચય માટે લખઅયો છે. ૧] ભાષ્ય. આ પ્રમાણે સામાન્ય રીતે ગૌણ નામની વ્યાખ્યા કરી. હવે પિંડ એવું ગૌણ નામ અને સમયકૃત નામ એ બેની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે. पिंडण बहुदव्वाणं, पडिवखेणावि जत्थ पिंडक्खा ॥ સો સમયગો પિંડો, નદત્ત પિંપડિયા પારા (મધ્ય) મૂલાર્થ: ઘણાં દ્રવ્યોનો જે મેળાપ તે પિંડ. ગૌણ નામ કહેવાય છે. વળી જ્યાં પ્રતિપક્ષ ઘણાં દ્રવ્યોના મળવા વિના) પિંડ એવું નામ તે સમયકૃત પિંડ જાણવો. જેમ પિંડપ્રતિપાતનું સૂત્ર છે તેમ. |૨ ટીકાર્થ સમાન જાતિના કે જુદી જાતીના ઘણા કઠિન દ્રવ્યોનું જે પિંડન એટલે એક ઠેકાણે મેળાપ હોય, તેને વિષે પ્રવર્તતું (કહેવાતું) પિંડ એવું જે નામ તે ગૌણ કહેવાય છે, એમ અધ્યાહારથી જાણવું, કેમકે - વ્યુત્પત્તિના નિમિત્તનું તેમાં હોવાપણું છે. તથા “પ્રતિપક્ષેofપ' - અહીં પ્રકરણના વશથી ‘પ્રતિપક્ષ' - શબ્દ કઠિન દ્રવ્યોના મેળાપનો અભાવવાચક જાણવો. તેથી કરીને તેનો અર્થ આ પ્રમાણે છે - જ્યાં પ્રતિપક્ષે કરીને પણ - ઘણાં દ્રવ્યોના મળવા વિના પિંડ એવું નામ પ્રવર્તે છે જ, તેમાં કાંઈ પણ વિરોધ નથી, એમ ‘પ' - શબ્દનો અર્થ જાણવો. સમય (સિદ્ધાંત)ની પ્રસિદ્ધિ વડે ‘fiડાહ્યા' – પિંડ એ પ્રમાણે જે નામ છે, તે પિંડની સંજ્ઞાવાળો નામપિંડ “સમયકૃત” એમ કહેવાય છે. તેમાં નામ અને નામવાળો એ બંનેના અભેદ ઉપચારથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. પરંતુ ઉપચાર ન કરીએ તો આ પ્રમાણે અર્થ કરવો (ક) તે વસ્તુને વિષે તે પિંડ એવું જે નામ તે સમયકૃત છે. એ જ વાત દેખાડે છે – ‘નદ સુd fપડવિયાર્ડ’ - અહીં “યથા' – શબ્દ ઉપદર્શન અર્થે છે. (જેમ એવા અર્થને વિષે છે) “fiટુ' - એટલે ‘fiડપતિ'નું ગ્રહણ કરવું. (અર્થાત્ પિંડ શબ્દથી પિંડપાત Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે શબ્દ લેવો) તેથી કરીને ગાથામાં આ પ્રમાણે નિર્દેશ જાણવો. ‘fપંડવીયપડિયા' - ઈત્યાદિ. અહીં ‘આદિ’ શબ્દ છે તેથી “વિટ્ટે સમાને’ -ઇત્યાદિ સૂત્રનું ગ્રહણ કરવું. અને તે (સૂત્ર) પૂર્વે દેખાડ્યું જ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો – આ સૂત્રમાં ઘણાં કઠિન દ્રવ્યોનો પરસ્પર મેળાપ ન હોય તો (મેળાપના અભાવવાળા) પણ પાણીને વિષે પિંડ એવું અન્વર્થરહિત નામ સમય (સિદ્ધાંત)ની પ્રસિદ્ધિ વડે કરાય છે, તેથી આ નામ સમયજ કહેવાય છે. રાા (ભાષ્ય) હવે ‘મયf fપવું' - ઉભયજ પિંડ (ગૌણ અને સમય એ બંનેથી થએલું) પિંડ એવું નામ દેખાડાય છે. जस्स पुण पिंडवाय-ट्ठया पविट्ठस्स होइ संपत्ती ॥ ગુડ-માયા-પિંડેëિ, તે તદુમપંડમાહંતુ રા (મધ્ય) મુલાર્થઃ વળી પીંડના લાભને માટે ગૃહરથીને ઘેર પ્રવેશ કરેલા જે કોઈ સાધુને જે ગોળ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, તેને તદુભયપિંડ કહ્યો છે. III ટીકાર્થઃ વળી જે કોઈ સાધુને ‘ficપાતાર્થતયા' - પિંડપાત એટલે આહારનો લાભ. ‘તવર્ણતયા' - તદર્થીપણાએ એટલે તેના માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા. સતા પુરુષો પfપડેfહૃતિ' - એટલે (‘વ્યત્યયોડાસા' - આ વિભક્તિઓનો વ્યત્યય પણ થાય છે, એ પ્રમાણે પ્રાકૃત વ્યાકરણના નિયમવશથી ષષ્ઠીના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. ‘તતોડ મળે' - તેથી કરીને તે સૂત્રનો આ પ્રમાણે અર્થ કરવો ) “પુડૌપડયો:' - ગોળના પિંડની અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય. અહીં ગોળ અને ઓદનનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી કરીને સસ્તુ સાથવા)ના પિંડ આદિની જે પ્રાપ્તિ થાય, તે ગુડપિંડાદિકને તીર્થકરો અને ગણધરોએ ગુણથી થએલ (ગૌણ) અને સમય પ્રસિદ્ધ પિંડ શબ્દ વડે વાચ્ય કહેવાલાયક તદુભયપિંડ કહ્યો છે. અહીં પણ નામ અને નામવાન્ એ બંનેનો અભેદ ઉપચાર કરવાથી એ પ્રમાણે ગાથામાં નિર્દેશ કર્યો છે. જો ઉપચાર ન કરીએ તો આ ભાવાર્થ પ્રમાણે જાણનો - તે વિષયવાળું પિંડ એવું જે નામ તે ઉભયજ કહેવાય છે, કેમકે અન્વર્ણયુક્ત અને સમય પ્રસિદ્ધ છે, તેથી. ૩ી (ભાગ) હવે ઉભયાતિરિક્ત એટલે તે (ગૌણ અને સમય પ્રસિદ્ધ) બંનેથી રહિત સામાન્યપણે નામને કહે છે : उभयाइरित्तमहवा अन्नपि हु अत्थि लोइयं नाम ॥ अत्ताभिप्पायकयं, जह सीहगदेवदत्ताई ॥४॥ (भाष्य) મૂલાર્થ અથવા તો ઉભયાતિરિક્ત બીજું પણ પોતાના અભિપ્રાયથી કરેલું લૌકિક નામ છે, જેમકે સિંહક, દેવદત્ત વગેરે ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧૧ | ગૌણ સમયજ આદિ નામપિંડ / ટીકાર્થ: “અથવા’ શબ્દ, નામનો બીજો પ્રકાર જણાવનાર છે. ‘૩મયાતિરિ૪ – ગૌણ અને સમયથી જુદું (એવું) બીજું પણ “તવિક - લોકને વિષે પ્રસિદ્ધ એવું ‘અભિપ્રાય' – પોતાના અભિપ્રાયથી (સ્વેચ્છાથી) કરેલું, અર્થાત્ અનુભયજ નામ છે તેને જ દષ્ટાંત વડે સિદ્ધ કરતા થકા ભાષ્યકાર કહે છે – જેમ સિંહક, દેવદત્ત વગેરે. આદિ શબ્દથી યજ્ઞદત્તાદિકનું ગ્રહણ કરવું. આ સિંહ, દેવદત્ત વગેરે નામ શૂરતા, ક્રૂરતા વગેરે ગુણના કારણનો ઉપચાર કર્યા વિના તથા “દેવોએ આને આપ્યો છે એવી વ્યુત્પત્તિના અર્થના સંભવ વિના પિતા વગેરેએ પોતાના અભિપ્રાયથી (જે કોઈનું) નામ પાડેલું હોય તે અન્વલથેરહિત (અનુગત અર્થશૂન્ય) હોવાથી તેમજ સમયને વિષે પણ પ્રસિદ્ધ નહિ હોવાથી (તેવું નામ) ઉભયાતિરિક્ત છે. એ જ પ્રમાણે “પિંડ’ એવું નામ પણ ઉભયાતિરિક્ત જાણવું. lllી ભાષ્ય અહીં કોઈ શંકા કરે કે “પિંડ’ એવું ઉભયાતિરિક્ત નામ નિયુક્તિની (છઠ્ઠી) ગાથામાં કહ્યું નથી, તો ભાષ્યકારે તેની વ્યાખ્યા કેમ કરી? ઉત્તર - આ શંકા અયુક્ત છે, કેમ કે નિયુક્તિમાં ઉભયાતિરિક્ત નામ નથી કહ્યું, એમ જે મેં કહ્યું તેં અસિદ્ધ છે, કેમકે ‘વ’ – શબ્દ વડે તે ગાથામાં તેનું સૂચન કર્યું છે. તે બાબત ભાષ્યકાર गोण्णसमयाइरित्तं, इणमन्नं वाऽविसूइयं नाम ॥ जह पिंडउ त्ति कीरइ, कस्सइ नामं मणूसस्स ॥५॥ (भाष्य) મૂલાર્થઃ આ પિંડ એવું નામ) અથવા બીજું ગૌણ કે સમયાતિરિક્ત નામ ‘પ' - શબ્દ વડે સૂચન કરેલું છે, જેમ કોઈ મનુષ્યનું “પિંડ’ એવું નામ કરાય તેમ. //પા ટીકાર્થ: ‘’ આ પિંડ એવું નામ ‘ગા ' – અથવા બીજું ગૌણ અને સમયથી જુદું, ‘મપિ' - શબ્દ વડે સૂચવેલું છે. તે જ દેખાડે છે – જેમ કોઈ પણ મનુષ્યનું “પિંડ” એવું નામ કરાય તે ગૌણ નથી, કેમ કે ઘણાં દ્રવ્યોનાં મેળાપનો અસંભવ છે. તથા શરીરના અવયવોના સમૂહની અવિવેક્ષા છે તેથી તેમજ સમયકૃત પણ નથી. તેથી તે બંનેથી રહિત છે. અહીં કોઈ શંકા કરે કે – “સમયકૃત અને ઉભયાતિરિક્ત એ બેનો પરસ્પર કાંઈ વિશેષ (તફાવત) જણાતો નથી, કેમ કે – બંનેમાં અન્તર્થ રહિતપણું છે અને પોતાના અભિપ્રાય વડે કરવાનો અવિશેષ છે. તો પછી બંનેનું ગ્રહણ શા માટે કર્યું ? એકલું સંકેતવાળું જ કહો. એમ કરવાથી બંનેનું ગ્રહણ થઈ જશે.” (તેનો ઉત્તર આપે છે કે ) આવી શંકા અયોગ્ય છે. કારણ કે – અભિપ્રાય જાણ્યો નથી. (અભિપ્રાય આ પ્રમાણે છે, કે) અહીં જે લૌકિક નામ સંકેતથી કરેલું છે તેનો સામાન્યજનો અને સમયને જાણનાર જનો વ્યવહાર કરે છે, પરંતુ જે નામ સમયને વિષે જ સંકેત કરેલું છે, તેનો સમયને જાણનારા જ વ્યવહાર કરે છે, પણ સામાન્યજનો વ્યવહાર કરતા નથી. પા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨). || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તે વિષે ભાષ્યકાર કહે છે : तुल्लेऽवि अभिप्याए, समयपसिद्धं न गिण्हए लोओ ॥ કં પુ નો સિદ્ધ, તે સામફયા ૩વરાંતિ દ્દા (માધ્ય) મૂલાર્થ : અભિપ્રાય તુલ્ય છતાં પણ સમયપ્રસિદ્ધ નામને સામાન્ય લોક ગ્રહણ કરતો નથી. વળી જે લોકપ્રસિદ્ધ નામ છે તેને સમય (સિદ્ધાંત) જાણનારા તથા સામાન્ય લોક બંને) ગ્રહણ કરે છે. દા. ટીકાર્થઃ અહીં “અભિપ્રાય' શબ્દ વડે ‘પદનો એક દેશ (ભાગ) કહેવાથી પદસમુદાય ગ્રહણ કરાય છે તે ન્યાયથી ‘મિપ્રાયબ્રુતત્વ' “અભિપ્રાયથી કરેલાપણું' એમ જાણવું. તેથી તેનો અર્થ આ પ્રમાણે જાણવો – અભિપ્રાય વડે એટલે ઇચ્છામાત્રથી જે કરેલું, પરંતુ વસ્તુના બળથી પ્રવર્તેલું નહિ, તે અભિપ્રાયકૃત કહેવાય છે. તેનો જે ભાવ (વિદ્યમાનતા) તે અભિપ્રાયકૃતત્વ કહેવાય છે. અર્થાત્ સાંકેતિકપણું (સંકેતથી કરેલું) તે (સાંકેતિક) તુલ્ય એટલે સમાન છતાં પણ : અસમાનની વાત તો દૂર રહો, પરંતુ સમાન છતાં પણ) એમ ‘પ' શબ્દનો અર્થ જાણવો. સમયમાં પ્રસિદ્ધ એવા નામનો ‘લોક એટલે સામાન્યજન ગ્રહણ કરતો નથી. એટલે કે - સમયપ્રસિદ્ધ સાંકેતિક નામ વડે જનસમવાય વ્યવહાર કરતો નથી. કેમકે – સામાન્યલોક ભોજનાદિકને સમુદેશઆદિ સમય પ્રસિદ્ધ સાંકેતિક નામ વડે વ્યવહાર કરતો નથી. વળી જે લોકપ્રસિદ્ધ નામ છે તેને સામાન્ય લોક અને સમયને જાણનાર લોક બંન્ને ગ્રહણ કરે છે. તેથી કરીને આ પ્રમાણે સમયકૃત અને ઉભયાતિરિક્ત એ બંનેના સ્વભાવનો ભેદ (ફેરફાર) હોવાથી તે બંને જૂદા લખ્યા તે સાર્થક છે. આટલું કહેવા વડે કરીને ગૌણ અને ઉભયકૃત એ બંનેનું પણ સ્વભાવના ભેદને સૂચવવા દ્વારા જુદું ગ્રહણ કર્યું તે સાર્થક કહ્યું છે, એમ જાણવું. તે આ પ્રમાણે - જોકે ગૌણ અને ઉભયકૃત એ બંને સાર્થક હોવાથી અવિશિષ્ટ (સમાન) છે, તોપણ જે ગૌણ નામ છે, તેને સામાન્ય લોક અને સમયજ્ઞ લોક એ બંને ગ્રહણ કરે છે, પરંતુ જે સમયપ્રસિદ્ધ ગૌણ નામ છે, તેને કેવલ સમયજ્ઞ જ ગ્રહણ કરે છે, પણ સામાન્ય લોક ગ્રહણ કરતો નથી, કેમ કે - તે (સામાન્ય જન) ને તે વડે (સમયપ્રસિદ્ધ નામ વડે) કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે સમયપ્રસિદ્ધ ગૌણ નામ વડે પણ કહ્યા પ્રમાણે સમયનું પાલન કરવામાં તત્પરચિત્તવાળા વ્રતધારી (સાધુઓ) ને જ તેનું પ્રયોજન છે, પણ ગૃહસ્થને તેનું પ્રયોજન નથી. તેથી કરીને સ્વભાવનો ભેદ હોવાથી તે બંનેનું (ગૌણ અને ઉભયકૃત) જુદું જુદું ગ્રહણ કર્યું છે તે સાર્થક છે. દી આ પ્રમાણે નિર્યુક્તિકારે નામપિંડ દેખઆડ્યો (કહ્યો), અને ભાષ્યકારે તેની વિસ્તારથી વ્યાખ્યા કરી. હવે નિર્યુક્તિકારે જે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે – “ઝવણાઈપડું ગમો વો છે ત્યાર પછી હું સ્થાપનાપિંડને કહીશ. તેને સમર્થન કરતા સતા તે (સ્થાપનાપિંડ) જ કહે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ | સ્થાપનાપિંડની વ્યાખ્યા ! अक्खे वराडए वा, कुढे पुत्थे व चित्तकम्मे वा ॥ सब्भावमसब्भावं, ठवणापिंडं वियाणादि ॥७॥ મૂલાઈ પાસા - ચંદકને વિષે, કોડાને વિષે, કાષ્ઠને વિષે, ઢીંગલી-પૂતળાને વિષે કે ચિત્રકર્મને વિષે (સ્થાપના કરાય, તે) સદ્ભાવ કે અભાવસ્થાપનાપિંડને તું જાણ. IIળા ટીકાર્થ : સની જેમ એટલે વિદ્યમાનની જેમ જે હોવાપણું તે સત્તા એટલે સદૂભાવ (વિદ્યમાનપણું-છતાંપણું) કહેવાય છે. આમ કહેવાથી શું કહ્યું? તે કહે છે – સ્થાપના કરાતા એવા ઈન્દ્ર વગેરેના યોગ્ય એવા અંગ, ઉપાંગ, ચિત્ર, વાહન, હથીઆર વગેરે પરિકર (પરિવાર-સમૂહ) રૂપ જે આકારવિશેષ, કે જેને જોવાથી જાણે સાક્ષાત્ વિદ્યમાન હોય એવા ઇંદ્રાદિક દેખાતા હોય તે સદ્દભાવ કહેવાય છે અને તેનો સદ્દભાવનો) જે અભાવ તે અસદ્ભાવ કહેવાય છે. તેમાં સદ્ભાવ અને અસદ્ભાવને આશ્રીને ‘' ચંદનકને વિષે “વરીટ કપર્દ એટલે કોડાને વિષે, અહીં ‘વા' શબ્દ લખ્યો છે તે અંગુલીયક (વીંટી) વગેરેના સમુચ્ચય માટે લખ્યો છે. આ બન્ને ઠેકાણે જાતિને વિષે-જાતિને આશ્રીને એકવચન લખ્યું છે. તથા ‘ાણે લાકડાને વિષે અથવા “પુસ્તે’ ઢીંગલી-પૂતળા વગેરેને વિષે, અહીં “વા' શબ્દ, લેપ્ય અને પથ્થર વગેરેના સમુચ્ચયને વિષે વર્તે છે, અથવા ચિત્રકર્મને વિષે જે પિંડની સ્થાપના તે અક્ષાદિક અથવા કાષ્ઠાદિકને વિષે કરેલો આકારવિશેય પિંડરૂપે સ્થાપન કરાતો સતી સ્થાપનાપિંડ કહેવાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો – જ્યારે કાઇ, લેખ, પથ્થર કે ચિત્રકર્મને વિષે ઘણાં દ્રવ્યોના સંશ્લેષ (મેળાપ) રૂપ પિંડનો આકાર જાણે સાક્ષાત વિદ્યમાન હોય તેવો આળેખાય છે. અથવા ઘણા અક્ષો, કપર્દી, અંગુલીયકો વગેરે એકત્ર સંશ્લેષ કરીને પિંડપણે સ્થાપન કરાય, કે જેમ આ પિંડ સ્થાપન કર્યો છે એમ સ્થાપન કરાય) ત્યારે તેમાં પિંડના આકારનું જાણવાપણું (દેખાવપણું) હોવાથી સર્ભાવથી પિંડસ્થાનના કહેવાય છે, પરંતુ જ્યારે એક અક્ષ, વરાટક કે વીંટીને વિષે પિંડપણે સ્થાપના એટલે કે – આ પિંડ મેં સ્થાપ્યો છે એમ ધાર્યું હોય ત્યારે તેમાં એક જ અક્ષાદિકમાં) પિંડના આકારની પ્રાપ્તિ થતી નહિ હોવાથી અને તે અક્ષાદિમાં રહેલા પરમાણુસમૂહની વિવફા નહિ હોવાથી તે અસદુભાવથી પિંડસ્થાપના કહેવાય છે. ચિત્રકર્મને વિષે પણ જ્યારે એક બિંદુ આળેખવા વડે કરીને “પિંડસ્થાપના” એટલે કે જેમ “આ મેં પિંડ આળેખ્યો છે' એવી વિવક્ષા કરાય ત્યારે ઘણાં દ્રવ્યોના સંશ્લેષનો આકાર નહિ દેખાવાથી તે અસદ્ભાવથી પિંડસ્થાનના કહેવાય છે. વળી જયારે એક બિંદુના આલેખનને વિષે પણ “આ મેં ગોળનો પિંડ, ઓદનનો પિંડ કે સાથવાનો પિંડ આળેખ્યો છે.' એવી વિવક્ષા કરી હોય ત્યારે સદ્ભાવથી પિંડસ્થાપના કહેવાય છે.//ળા હવે આ જ સદ્ભાવ અને અસદ્દભાવ સ્થાપનાના વિભાગને ભાષ્યકાર દેખાડે છે. इक्को उ असब्भावे, तिण्हं ठवणा उ होइ सब्भावे ॥ ચિત્તે સદમાવે, રાત્રેuોવલ્લેસિયો હા (મા) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. મૂલાર્થ : જ્યારે એક જ અક્ષાદિક સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના અસદ્ભાવને વિષે કહેવાય છે. અને જ્યારે ત્રણ અક્ષાદિકની સ્થાપના કરાય ત્યારે તે પિંડસ્થાપના સદ્ભાવને વિષે હોય છે. તથા જ્યારે ચિત્રોને વિષે એક બિંદુ ઓળખવા વડે પિંડસ્થાપના કરાય ત્યારે તે અસદૂભાવને વિષે કહેવાય છે. અને જ્યારે કાઇ, લેપ્ય કે પથ્થરને વિષે સ્થાપન કરાય ત્યારે ઇતર (સદ્ભાવ) કહેવાય છે. શા. ટીકાર્થ : જ્યારે એક જ અક્ષ, વરાટક કે અંગુલીયક – વીંટી વગેરેને પિંડરૂપે સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના - “કસાવે' અસદ્ભાવના વિષયવાળી કહેવાય છે. એટલે કે અસદ્ભાવવાળી કહેવાય છે, કેમ કે – તેમાં પિંડની આકૃતિ દેખાતી નથી, અને અક્ષાદિકમાં રહેલા પરમાણુઓના સમૂહની અવિવેક્ષા છે – વિવક્ષા કરી નથી. પરંતુ જ્યારે ત્રણ અક્ષ, ત્રણ વરાટક કે ત્રણ અંગુલીયક વગેરેનો પરસ્પર એકત્ર સંશ્લેષ કરવા વડે પિંડપણે સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના “સદ્ધાવે' સદ્ભાવના વિષયવાળી કહેવાય છે, કેમ કે – તેમાં પિંડના આકારની પ્રાપ્તિ થાય છે. અહીં વિખ્યું ત્રયાણ' એટલે ત્રણની સંખ્યા લખી છે તે ઉપલક્ષણથી જાણવી. તેથી બે અથવા ઘણા અક્ષાદિકનો પણ સંશ્લેષ જાણવો. અર્થાત્ બે અથવા ત્રણથી વધારે અક્ષાદિકના સમૂહની પણ પિંડસ્થાપના સભાવના વિષયવાળી કહેવાય. તથા ‘વિપુ' ચિત્રકર્મને વિષે જ્યારે એક બિંદુના ઓળખ વડે પિંડસ્થાપના કરાય ત્યારે તે પણ અસદ્ભાવને વિષે જાણવી. પરંતુ જયારે ચિત્રકર્મને વિષે પણ અનેક બિંદુનો સંગ્લેષ આળેખવા વડે ઘણાં દ્રવ્યોના સમૂહરૂપ પિંડસ્થાપના કરાય, ત્યારે તે સદ્દભાવ સ્થાપનાપિંડ કહેવાય છે, કેમ કે તેમાં પિંડની આકૃતિ જોવામાં આવે છે તથા કાષ્ટ, લેપ્ય કે પથ્થરને વિષે પિંડની આકૃતિ કરવા વડે જે પિંડની સ્થાપના કરાય છે, તે ‘ફતર:' બીજો એટલે કે – સદ્ભાવના વિષયવાળો સ્થાપનાપિંડ કહેવાય છે, કેમ કે તેમાં પિંડનો આકાર જોવામાં આવે છે. llણા (ભાષ્ય) આ પ્રમાણે સ્થાપનાપિંડ કહ્યો. હવે દ્રવ્યપિંડનો અવસર આવ્યો. તે દ્રવ્યપિંડ બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી, તેમાં જે પિંડ શબ્દના અર્થને જાણનાર હોય, પણ તેમાં ઉપયોગવાળો ન હોય, તે આગમથી દ્રવ્યપિંડ કહેવાય છે, કેમકે “અનુપયો દ્રવ્યમ્' જે ઉપયો રહિત હોય તે દ્રવ્ય કહેવાય છે. એવું શાસ્ત્ર વચન છે. તથા નોઆગમથી દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણેજ્ઞશરીરદ્રવ્યપિંડ, ભવ્ય શરીરદ્રવ્યપિંડ અને જ્ઞશરીર તથા ભવ્યશરીરથી રહિત દ્રવ્યપિંડ. તેમાં પિંડ શબ્દના અર્થને જાણનારનું સિદ્ધશિલાતલાદિકમાં રહેલું જીવરહિત જે શરીર તે ભૂતકાળે પિંડ શબ્દના અર્થના જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞશરીરદ્રવ્યપિંડ કહેવાય છે. વળી જે બાલક હમણાં પિંડ શબ્દના અર્થને જાણતો નથી, પરંતુ ભવિષ્યકાળે વૃદ્ધિ પામતા તે જ શરીર વડે કરીને અવશ્ય જાણશે, તે (બાળક) ભાવિ થવાના) પિંડ શબ્દાર્થના જ્ઞાનનું કારણ હોવાથી ભવ્યશરીરદ્રવ્યપિંડ કહેવાય છે. હવે જ્ઞશરીર તથા ભવ્ય શરીર રહિત દ્રવ્યપિંડને નિયુક્તિકાર કહે છે - मू.०- तिविहो उ दव्वपिंडो, सच्चित्तो मीसओ अचित्तो य ॥ एक्किक्कस्स य एत्तो, नव नव भेआ उ पत्तेयं ॥८॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપિંડ પ્રતિપાદન | (૧૫ મૂલાર્થ દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે, સચિત્ત, મિશ્ર અને અચિત્ત. ત્યાર પછી તે એક એકના પ્રત્યેકે નવ નવ ભેદો છે. Iટલા ટીકાર્થ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી રહિત દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં જે સચિત્ત અને અચિત્ત બન્ને રૂપ હોય છે તે મિશ્ર કહેવાય છે. અહીં પૃથ્વીકાયાદિક પિંડશબ્દ વડે કહેવામાં આવશે. અને તે (પૃથ્વીકાયાદિક) પ્રથમ અચિત્ત હોય છે. પછી સ્વકાયશસ્ત્રાદિ વડે તે પાસુક (અચિત્ત) કરતો તો કેટલોક મિશ્ર હોય છે, અને ત્યાર પછી તે અચિત્ત થાય છે. તેથી આ અર્થ જાણવાને માટે સચિત્ત, મિશ્ર અને અચિત્ત એવા ક્રમ વડે કહ્યાં છે. “ત:' ત્રણ ભેદ કહ્યા પછી ‘ સ્ય સચિત્તાદિક એક એક ભેદના પ્રત્યેકના નવ નવ ભેદ કહેવા લાયક છે. તે જ નવ નવ ભેદોને કહે છે – मू.०- पुढवी आउक्काओ, तेऊ वाऊ वणस्सई चेव ॥ बेइंदिय तेइंदिय, चउरो पंचिंदिया चेव ॥९॥ મૂલાર્થ : પૃથ્વી (કાય), અપકાય, તેજ, વાયુ અને વનસ્પતિ, તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ(ચતુરિંદ્રિય) અને પંચેન્દ્રિય લો. ટીકાર્થ અહીં પૂર્વગાથામાંથી પિંડ શબ્દની અનુવૃત્તિ કરીને તેનો દરેક સાથે સંબંધ કરવો. તે આ પ્રમાણે : પૃથ્વીકાયપિંડ, અપકાયપિંડ, તેજસ્કાયપિંડ, વાયુકાય પિંડ, વનસ્પતિકાયપિંડ, વિદ્રિયપિંડ, ત્રીન્દ્રિયપિંડ, ચતુરિંદ્રિયપિંડ અને પંચેન્દ્રિયપિંડ. (સચિત્ત, મિશ્ર અને અચિત્ત આ નવ નવ ભેદો છે.) ITલા. હવે આ નવે ભેદોના સચિત્તાદિકને ભાવવાની ઇચ્છાવાળા (ગ્રંથકાર) પ્રથમ પૃથ્વીકાયને વિષે ભાવના કરે છે : मू.०- पुढवीकाओ तिविहो, सच्चित्तो मीसओ य अचित्तो ॥ सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥१०॥ મૂલાર્થઃ પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. વળી સચિત્ત (પૃથ્વીકાય) નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે છે. ૧૦ના ટીકાર્ય પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. વળી સચિત બે પ્રકારે છે, તે આ પ્રમાણે - નિશ્ચયથી અને વ્યવહારથી. ./૧૦ના નિશ્ચય અને વ્યવહારથી સચિત્તનું આ જ બે પ્રકારપણું પ્રતિપાદન કરે છે. (કહે છે.) Page #37 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ) मू.०- निच्छयओ सच्चित्तो, पुढविमहापव्वयाण वहुमज्झे ॥ अचित्तमीसवज्जो, सेसो ववहारसच्चित्तो ॥११॥ મૂલાર્થ: નિશ્ચયથકી સચિત્ત (પૃથ્વીકાય) ધર્માદિકપૃથ્વી અને મહાપર્વત મેરુ)ની બહુ-મધ્યભાગે (બરાબર મધ્યભાગે) જાણવો. અચિત્ત અને મિશ્રથી વર્જિત બાકીનો વ્યવહારથી સચિત્ત જાણવો. ૧૧) ટીકાર્થઃ નિશ્ચયથકી સચિત્ત પૃથ્વીકાય ધર્માદિક પૃથ્વીના અને મેરુ વગેરે મોટા પર્વતોના તથા આ ઉપલક્ષણ છે તેથી ટંકાદિના (શિખરાદિકના) બહુ (બરાબર) મધ્યભાગે જાણવો, કેમકે તે ઠેકાણે અચિત્તપણાના અને મિશ્રપણાના કારણરૂપ શીતાદિકનો અસંભવ છે. વળી અચિત્ત અને મિશ્ર સિવાયનો બાકીનો એટલે આગળ કહેવાશે એવા સ્થાનમાં સંભવતા મિશ્ર અને અચિત્ત રહિત (પૃથ્વીકાય) નિરાબાધ વનની પૃથ્વી વગેરેમાં રહેલો હોય તે વ્યવહારથી સચિત્ત જાણવો ./૧લી. સચિત્ત પૃથ્વીકાય કહ્યો. હવે મિશ્ર એવા તેને જ કહે છે - मू.०- खीरदुमहेट्ठ पंथे, कट्ठोले इंधणे म मीसो उ॥ पोरिसि एग दुग तिगं, बहुइंधणमज्झथोवे य ॥१२॥ મૂલાર્થ : ક્ષીરવૃક્ષની નીચે, માર્ગમાં, ખેડવામાં, જલાર્ધમાં અને ઇંધનમાં રહેલો પૃથ્વીકાય મિશ્ર હોય છે. તેમાં પણ બહુઈધનમાં રહેલો એક પારસી સુધી, મધ્યમ ઇંધનમાં રહેલો બે પોરસી સુધી અને થોડા ઇંધનમાં રહેલો ત્રણ પોરસી સુધી મિશ્ર હોય છે. ૧રા ટીકાર્થ: ‘વીરમદેટ્ટ રિ' ક્ષીરદ્યુમ એટલે વડલો, પીપળો વગેરે. તેની નીચે તળિયાને વિષે જે પૃથ્વીકાય હોય છે તે મિશ્ર હોય છે. કારણ કે તે ઠેકાણે ક્ષીરવૃક્ષની મધુરતાને લીધે શસ્ત્રપણાનો અભાવ હોવાથી કેટલોક ભાગ સચિત્ત હોય છે, અને શીત (ઠંડી) વગેરે શસ્ત્રના સંબંધનો સંભવ હોવાથી કેટલોક ભાગ અચિત્ત હોય છે, તેથી તે મિશ્ર જાણવો. તથા ‘પથ' ગામ અથવા નગરની બહાર જે પૃથ્વીકાય હોય છે, તે પણ મિશ્ર જાણવો, કારણ કે તે ઠેકાણે ગાડાનાં પૈડાં વગેરે વડે જે પૃથ્વીકાય ખોદેલો હોય, તે કેટલોક સચિત્ત હોય છે અને કેટલોક શીતવાયુ વગેરે વડે અચિત્ત કરેલો હોય છે, તેથી તે મિશ્ર જાણવો. “ોજો ઉત્ત’ કૃષ્ટ એટલે હળવડે ફાડેલો (ખેડેલો), તે પણ પ્રથમ હળ વડે ખેડાતો હોય ત્યારે સચિત્ત હોય છે, ત્યાર પછી શીતવાયુ વગેરેથી કેટલોક અચિત્ત કરાય છે, તેથી તે મિશ્ર જાણવો. તથા આર્ટ્સ એટલે જળ વડે મિશ્રિત થયેલો. તે આ પ્રમાણે-મેઘનું પણ પાણી સચિત્ત પૃથ્વીકાયની ઉપર પડતું હોય ત્યારે કેટલોક પૃથ્વીકાયને વિરાધે છે. (હણે છે) તેથી જળ વડે આદ્ર થએલો પૃથ્વીકાય મિશ્ર થાય છે. તે પણ એક અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કેમકે પરસ્પર શસ્ત્રપણું હોવાથી પૃથ્વીકાય અને અપકાય એ બંનેને અચિત્ત થવાનો સંભવ છે, પરંતુ જ્યારે અત્યંત ઘણું મેઘનું જળ પડે છે ત્યારે જે જળ જ્યાં સુધી હજી સ્થિતિને (સ્થિરતાને) પામ્યું ન હોય, Page #38 -------------------------------------------------------------------------- ________________ ॥ સચિત્ત-અચિત્ત અને મિશ્રપૃથ્વીકાય ।। (૧૭ ત્યાં સુધી પૃથ્વીકાય મિશ્ર હોય છે, અને જ્યારે સ્થિતિબંધ કર્યો હોય ત્યારે (સ્થિરતાને પામ્યું હોય ત્યારે) સચિત્ત પણ સંભવે છે. તથા ‘ને' ગોમયાદિને વિષે એટલે છાણ (છાણા) વગેરેને વિષે મિશ્ર હોય છે. તે આ પ્રમાણે-જે ગોમયાદિક ઇન્ધન છે તે સચિત્ત પૃથ્વીકાયનું શસ્ત્ર છે. અને શસ્ત્ર વડે પીડાતો સતો હજુ જ્યાં સુધી સર્વથા પરિણમતો (અચિત્ત થતો) નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. આ ઇંધનના વિષયમાં જ કાળનું પ્રમાણ કહે છે – ‘પોિિસ' ઇત્યાદિ. ઘણા ઇંધનની મધ્યે (મધ્યભૂભાગે) રહ્યો સતો એક પોરસી સુધી મિશ્ર હોય છે. મધ્યમ, ઇંધનની મધ્યે (મધ્યભૂભાગે) રહ્યો સતો બે પોરસી સુધી અને અલ્પ ઇંધનની મધ્યે (મધ્યભૂમિભાગે) રહ્યો સતો ત્રણ પોરસી સુધી મિશ્ર હોય છે. ત્યાર પછી અચિત્ત થાય છે. ।૧૨। આ પ્રમાણે મિશ્ર પૃથ્વીકાય કહ્યો હવે અચિત્ત પૃથ્વીકાયને કહે છે. मू.०- सी उह खार खत्ते, अग्गी लोणूस अंबिले नेहे ॥ वुक्कंतजोणिएणं, पयोयणं तेणिमं होई ॥१३॥ મૂલાર્થ : શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર (ખાતર) વડે કરીને તથા અગ્નિ, લવણ, ઉષ, આમ્લ અને સ્નેહ વડે પૃથ્વીકાય અચિત્ત થાય છે. યોનિરહિત થએલા (પ્રાસુક થએલા) તે પૃથ્વીકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે. ।।૧૩। ટીકાર્થ : અહીં પ્રાકૃતલક્ષણ (વ્યાકરણ)ના વશ થકી સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. તે વિષે પાણિનિ આચાર્ય પોતાના પ્રાકૃતલક્ષણમાં કહે છે કે - ‘વ્યુત્યયોગ્યામાં’ આ વિભક્તિઓનો વ્યત્યય (ફેરફાર) પણ થઈ શકે છે. આ લક્ષણ વડે અહીં સૂત્રમાં (ગાથામાં) તૃતીયાના અર્થણાં સપ્તમી લખી છે, જેમ કે - ‘તિસુ તેવુ અતંાિ પુઢવી' - તે ત્રણ વડે પૃથ્વી અલંકૃત કરાઈ છે. - તેથી કરીને આ પ્રમાણે અર્થ જાણવો - ‘શીતોષ્ણક્ષારક્ષેત્રેળ' તેમાં શીત શબ્દનો અર્થ (ઠંડી) પ્રસિદ્ધ છે. ઉષ્ણ એટલે સૂર્યાદિકનો તાપ, ક્ષાર એટલે જવખાર વગેરે (ખાર), ક્ષત્ર એટલે કરીષ વિશેષ (ખાતર), આટલા વડે કરીને તથા ‘મળી નોભૂતવિત્તેનેદે' અગ્નિ એટલે વૈશ્વાનર (દેવતા), લવણ શબ્દનો અર્થ (લૂણ-મીઠું) પ્રસિદ્ધ છે. ઊષ એટલે ઉખરાદિક ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ લવણ વડે યુક્ત ૨વિશેષ (ધૂળ-ખારો), આમ્લ એટલે કાંજી અને સ્નેહ એટલે તેલ વગેરે, આટલા વડે કરીને પૃથ્વીકાય અચિત્ત થાય છે. આ સર્વને મધ્યે શીત, અગ્નિ, અમ્લ, ક્ષાર, ક્ષત્ર અને સ્નેહ આટલા પરકાયશસ્ત્ર છે, ઊષ સ્વકાયશસ્ત્ર છે, તથા અહીં સૂર્યના પરિતાપ રૂપ ઉષ્ણ શબ્દ લખ્યો છે તે સ્વભાવથી જ ઉષ્ણ અથવા તથાપ્રકારનો પૃથ્વીકાયનો પરિતાપ રૂપ ઉષ્ણ ગ્રહણ કરાય છે, પરંતુ અગ્નિના પરિતાપ રૂપ ગ્રહણ કરવાનો નથી, કેમ કે તેનું તો અગ્નિ શબ્દના ગ્રહણ વડે જ ગ્રહણ થઈ ગયું છે તેથી તે (ઉષ્ણ) પણ (સ્વકાયશસ્ત્ર છે.) અહીં સ્વકાયશસ્ર ગ્રહણ ક૨વાથી અને પરકાયશસ્ર ગ્રહણ કરવાથી બીજાં પણ સ્વકાય અને પરકાયશસ્ત્ર ઉપલક્ષણથી જાણી લેવાં, જેમ કે - કટુક (કડવો) રસ મધુરરસનું સ્વકાયશસ્ત્ર છે. ઇત્યાદિ. આટલું કહેવાથી પૃથ્વીકાયનું અચિત્તપણે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II જે થયું તે ચાર પ્રકારે પ્રતિપાદન કર્યું કહ્યું) છે એમ જાણવું. તે (ચાર પ્રકાર) આ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. તેમાં સ્વકાય વડે કે પરકાય વડે જે અચિત્ત કરવું તે દ્રવ્યથી, અને જયારે ક્ષારાદિક ક્ષેત્રથી ઉત્પન્ન થએલ અને મધુરાદિક ક્ષેત્રથી ઉત્પન્ન થએલ સમાન વર્ણવાળા ભૂમિ વગેરે પૃથ્વીકાયનો પરસ્પર સંબંધ (મેળાપ) થવાથી અચિત્તપણું થાય ત્યારે તે ક્ષેત્રથી (અચિત્ત કહેવાય છે, કેમ કે અહીં ક્ષેત્રની મુખ્યપણે વિવક્ષા છે તેથી. અથવા તો બીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ અન્ય પૃથ્વીકાયની સાથે મેળાપ ન હોય, પરંતુ સો યોજનથી વધારે દૂર બીજા ક્ષેત્રમાં જ્યારે તે લઈ જવામાં આવે ત્યારે તે સર્વ પ્રકારનો પૃથ્વીકાય સર્વ ક્ષેત્રથી પણ સો યોજનથી વધારે દૂર આણ્યો સતો ભિન્ન આહારપણાને લીધે અને શીતાદિકના સંબંધને લીધે અવશ્ય અચિત્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્રાદિકના ક્રમે કરીને અપકાયાદિનું યાવત્ વનસ્પતિકાય સુધીનાનું પણ અચિત્ત થવું (અચિત્તપણું) જાણવું. તે રીતે વળી હરીતકી (હરડે) વગેરે સો યોજવથી વધારે દૂરથી આણેલી હોય તો તે અચિત્ત થએલ હોવાથી ઔષધ આદિને માટે સાધુઓ ગ્રહણ કરી શકે છે. તથા કાળથી અચિત્તપણે સ્વભાવથી જ પોતાના આયુષ્યના ક્ષય વડે થાય છે. તે અચિત્તપણુ) પરમાર્થથી (ખરી રીતે) અતિશય જ્ઞાન વડે જાણી શકાતું નથી, તેથી તે વ્યવહારમાર્ગમાં આવતું નથી. આ કારણથી જ તૃષાથી અત્યંત પીડા પામેલા સાધુઓને શ્રી વર્ધમાનસ્વામી ભગવાને સ્વભાવથી જ પોતાના આયુષ્યના ક્ષય વડે અચિત્ત થએલા તળાવના પાણીને પીવાની અનુજ્ઞા આપી નહોતી, કેમ કે - “આવા પ્રકારનું અચિત્ત થવાપણું છબસ્થો જાણી શકે નહિ તેથી સર્વત્ર સચિત્ત એવા પણ તળાવના પાણીમાં હવે પછીના સાધુઓને પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ ન થાઓ.” એમ ધારીને ભગવાને અનુજ્ઞા આપી નહોતી. તથા પૂર્વના વર્ણાદિકનો ત્યાગ કરી અન્ય વર્ણાદિકપણે જે થવું તે ભાવથી અચિત્તપણું કહેવાય છે. આવા અચિત્ત વડે સાધુઓને પ્રયોજન હોય છે. તે વિષે મૂળગાથામાં કહ્યું છે કે – “પુતનોfi' ઇત્યાદિ. વ્યુત્ક્રાંત' એટલે ગઈ છે (નાશ પામી છે) “યોનિ એટલે ઉત્પત્તિસ્થાન જેને વિષે તે વ્યુત્ક્રાંતિયોનિ - વિધ્વસ્તયોનિ વડે અર્થાત્ પ્રાસુક થએલ એવા તે (પૃથ્વીકાય) વડે ‘’ વક્ષ્યમાણ સ્વરૂપવાળું પ્રયોજન સાધુઓને હોય છે. ૧૩ તે જ પ્રયોજન) દેખાડે છે - म.०- अवरद्धिगविसबंधे, लवणेन व सरमिउवलएणं वा ॥ अच्चित्तस्स उ गहणं, पओअणं तेणिमं वऽन्नं ॥१४॥ મૂલાર્થ અપરાદ્ધિક અને વિષના (ઉપશમન માટે) બંધ (લેપ) કરવામાં અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવું તે પ્રયોજન છે, અથવા અચિત્ત લવણ વડે પ્રયોજન છે, અથવા સુરભિ ઉપલ (ગંધપાષાણ) વડે કરીને પ્રયોજન છે, અથવા તો તે પૃથ્વીકાય વડે આ) બીજું પણ (વફ્ટમાણ) પ્રયોજન છે ./૧૪ll ટીકાર્થઃ જે અપરાધ કરવો તે અપરાધ એટલે પીડા ઉત્પન્ન કરવાપણુ, તે છે જેને તે અપરાદ્ધિક, એટલે કરોળિયાનો વ્યાધિ અથવા સાદિકનો દંશ, તથા વિષનો અર્થ પ્રસિદ્ધ છે. તે વિષ (મોરથૂથુ Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૯ | અચિત્તપૃથ્વીકાયનું પ્રયોજન છે. વગેરે) દર્દૂ (ધાધર) વગેરે રોગ ઉપર ચોપડેલું સંભવે છે. તે બંનેના ઉપશમનને માટે બંધની જેવો બંધ એટલે લેપ કરવો તે. આવા કાર્યને વિષે ધોળી માટી, ઝાડના ક્યારાની તરી વગેરે અચિત્ત પૃથ્વીકાયનું ગ્રહણ કરવું તે પ્રયોજન છે. અથવા લવણ શબ્દનો અર્થ (મીઠું) પ્રસિદ્ધ છે. “ઈન્વેસ્સ' એ શબ્દમાં વિભક્તિના ફેરફાર વડે (ષષ્ઠીને બદલે) તૃતીયા વિભક્તિનો સંબંધ કરવો, (તેથી કરીને આવો અર્થ કરવો કે-) લવણ વિનાના (અલૂણા-મોળા) ભક્ત ભોજનાદિકને વિષે અચિત્ત એવા લવણ વડે કરીને પ્રયોજન છે. અથવા “મુરબ્યુપન્નેન' ગંધપાષાણ વડે એટલે ગંધરોહક (ગંધક) નામના પથ્થર વડે પ્રયોજન છે. તે પાષાણ વડે ખસથી ઉત્પન્ન થએલ (ખરજરૂપ) વાત (વાયુ)નો નાશ વગેરે કરાય છે. ‘વા' શબ્દ વિકલ્પના અર્થવાળો છે, અથવા તો તે પૃથ્વીકાય વડે આ બીજું પણ (વફ્ટમાણ) પ્રયોજન છે. ૧૪ll તે જ પ્રયોજનને કહે છે – પૂ. - નિસર્યા તુટ્ટા - ૩થ્યાર્ષિ વેવ ૩રૂપો છે घुट्टगडगललेवो, एमाइ पओयणं बहुहा ॥१५॥ મૂલાર્થ સ્થાન (કાયોત્સર્ગ), બેસવું, સૂવું, ઉચ્ચારાદિકનો ત્યાગ, ગુટ્ટક, ડગલક અને લેપ, એ વગેરે ઘણા પ્રકારનું પ્રયોજન છે. ll૧પ ટીકાર્થઃ અહીં સાધુઓ વડે સચિત્ત અને મિશ્રના ત્યાગ દ્વારા અચિત્ત એવા ભૂતલ પ્રદેશમાં જે “સ્થાન કરાય છે એટલે કાયોત્સર્ગ કરવામાં આવે છે, તથા જે ‘ષિીન' એટલે બેસવું પડે છે, તથા જે ‘ત્વવર્તન' એટલે સૂવું પડે છે, તથા જે ‘ઉચ્ચારાદિક એટલે વિષ્ટા, મૂત્ર, શ્લેખ (લીટ) અને નિષ્ઠયૂત (ઘૂંક)નો ત્યાગ કરવો પડે છે, તથા જે “ઘુટ્ટક' એટલે લેપ કરેલા પાત્રની કોમળતા કરનાર અમુક પ્રકારનો પાષાણ (ગોળ ગુટકો) રાખવામાં આવે છે, તથા જે ડગલક' એટલે વિષ્ટાનો ત્યાગ કર્યા પછી ગુદાને લૂછવા માટે પથ્થર આદિના ટુકડારૂપ ઢેખાળા લેવા પડે છે, તથા જે લેપ એટલે ભોગપુરના પાયાણ વિશેષથી બનેલો (સફેતો આદિ) લેપ વિશેષ (કે જે) તુંબડાના પાત્રની અંદર દેવામાં આવે છે, એ વગેરે બહુ પ્રકારે અચિત્ત-પૃથ્વીકાય વડે પ્રયોજન હોય છે. ૧૫ સચિત્તાદિ ભેદવાળો પૃથ્વીકાયપિંડ કહ્યો. હવે સચિત્તાદિક ભેજવાળા અકાયપિંડને કહે છે - म.०- आउक्काओ तिविहो, सच्चित्तो मिसओ य अच्चित्तो ॥ ___ सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥१६॥ મૂલાર્થ : અકાય ત્રણ પ્રકારનો છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી. II૧૬ll ટીકાર્થઃ અપકાય ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી ૧૬ll Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ એ જ નિશ્ચયથી અને વ્યવહારથી સચિત્તનું બે પ્રકારપણું બતાવે છે. मू.०- घणउदही घणवलया, करगसमुद्दद्दहाण बहुमज्झे । अह निच्छयसच्चित्तो, ववहारनयस्स अगडाई ॥१७॥ મૂલાર્થ : ઘનોદધિ, ઘનવલય, કરા તથા સમુદ્ર અને દ્રહના મધ્યભાગે રહેલા અટ્કાય, આ સર્વે નિશ્ચયથી સચિત્ત છે, અને કૂવા વગેરેમાં રહેલ અપ્લાય વ્યવહારનયથી ચિત્ત છે. ૧૭ ટીકાર્થ : ‘ઘનોદધિ’ એટને નરકપૃથ્વીના આધારભૂત કઠિન જળવાળા સમુદ્રો, ‘ઘનવલય’ એટલે તે જ નરકપૃથ્વીની પડખે (વલયાકારે) ગોળાકારે રહેલા (કઠિન) જળવાળા સમુદ્રો, તથા જે ‘કરક’ એટલે મેઘના કરા, તથા ‘સમુદ્ર-દ્રહ' એટલે લવણસમુદ્ર અને પદ્મદ્રહ વગેરે દ્રહોના બહુ મધ્યભાગને વિષે રહેલા જે અપ્લાય, ‘ગદ્દ’ હેટલે આ (જણાવ્યા તે) સર્વ પણ અકાય ‘નિશ્ચયસચિત્ત’ એટલે એકાંતપણે સચિત્ત છે. શેષ (બાકીના) ‘અવટાદિ’ એટલે કૂવા, વાવ, તળાવ વગેરેમાં રહેલ, અહીં ‘અવટાદિ’ શબ્દ વડે ‘અવટાદિમાં રહેલ' એવો જે અર્થ કર્યો છે તે તેમાં રહેલપણાએ કરીને તેના નામે કહેવાની પ્રવૃત્તિને લીધે કર્યો છે, જેમ કે - ‘માંચડાઓ બોલે છે’ વગેરે ઠેકાણે (માંચા ઉ૫૨ બેઠેલા મનુષ્યો શબ્દ કરે છે, એવો અર્થ લેવામાં આવે છે તેમ) તેમાં ‘અવટ’ એટલે કૂવો, એ વગેરેમાં રહેલ જે અકાય તે ‘વ્યવહારનયસ્ય’ એટલે વ્યવહારનયના મતે કરીને સચિત્ત છે. ૫૧૭ના તે ચિત્ત અકાય કહ્યો. હવે મિશ્ર અપ્કાયને કહે છે मू. ०- उसिणोदगमणुवत्ते, दंडे वासे य पडियमित्तम्मि || मोत्तूणादेसतिगं, चाउलउदगं बहुपसन्नं ॥१८॥ મૂલાર્થ : ત્રણ ઉકાળે નહિ ઊકાળેલું ઉષ્ણ જળ, વરસાદ પડ્યો તે જ વખતનું જળ, તથા ત્રણ મતને તજીને અતિ નિર્મળ નહિ થએલું તંદુલનું જળ. (આ મિશ્ર કહેવાય છે) ૧૮૫ ટીકાર્થ : ‘અનુવૃત્ત રજ્જે' અહીં જાતિને વિષે (જાતિને આશ્રયીને) એકવચન લખ્યું છે. તેથી કરીને આ પ્રમાણે અર્થ ક૨વો : ‘અનુવૃત્તેષુ ત્રિપુ રહેવુ' ત્રણ ઉકાળા નહિ ઉકાળે સતે (ત્રણ ઉભરા નહિ આવે સતે) જે ‘સિગોવામ્’ ઉષ્ણ જળ હોય તે મિશ્ર છે, એમ અધિકારથી જાણવું. તે આ પ્રમાણે - પહેલો ઊભરો થયે સતે કોઈક (થોડાક) અકાય પરિણમે છે, (અચિત્ત થાય છે) અને કાંઇક પરિણમતો નથી, તેથી તે મિશ્ર હોય છે. બીજે ઊભરે ઘણો અકાય પિરણમે છે અને થોડો સચિત્ત રહે છે. (તેથી તે પણ મિશ્ર હોય છે) પરંતુ ત્રીજો ઊભરો આવે ત્યારે સર્વ અકાય અચિત્ત થાય છે. તેથી ત્રણ ઊભરા નહિ આવે સતે ઉષ્ણ જળ મિશ્ર સંભવે છે. તથા ‘વર્ષે’ એટલે વરસાદ પડતો હોય તે જ વખતે જે જળ ઘણા તિર્યંચ અને મનુષ્યોના પ્રચાર (ચાલવા)ના સંભવવાળા ગ્રામનગરાદિકની ભૂમિ વિષે વર્તે છે-હોય છે, તે જ્યાં સુધી અચિત્ત થયું ન હોય ત્યાં સુધઈ મિશ્ર જાણવું, અને ગ્રામ-નગદારિકની બહાર પણ જ્યારે થોડું મેઘનું જળ પડે છે. ત્યારે પૃથ્વીકાયના સંબંધને લીધે Page #42 -------------------------------------------------------------------------- ________________ (૨૧ | સચિત્ત-અચિત્ત અને મિશ્ર અપકાય છે પરિણામ પામતું હોવાથી તે જળ પણ પ્રથમ પડેલું હોય તે જ મિશ્ર જાણવું. અને બાકીનું પછીથી જે પડતું હોય તે તો સચિત્ત હોય છે. તથા “મુસ્વા' એટલે તજીને (કોને ?) “માવેશä એટલે ત્રણ મતને. અર્થાત્ ત્રણ મત વડે કહેલી મિશ્રતા તજવી, ગ્રહણ ન કરવી. “વાડનો એટલે ચોખાનું જળ. ‘નવદુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ થએલું ન હોય તે મિશ્ર કહેવાય છે. આ પ્રમાણે ગાથાનો અર્થ પૂર્ણ થયો. અહીં ગાથમાં “વહુપ્રસન્ન' એ ઠેકાણે આર્ષપ્રયોગને લીધે પ્રથમના અકારનો લોપ થયો છે. ૧૮ હવે ત્રણ આદેશ(મત)ને દેખાડે છે. मू.०- भंडगपासवलग्गा उत्तेडा बुब्बुया न संमंति ॥ जा ताव मीसगं तंदुला य रज्झंति जावऽन्ने ॥१९॥ મૂલાર્થઃ જયાં સુધી પાત્રની પડખે લાગેલાં બિંદુઓ શાંત થતાં નથી (સુકાઈ ગયા નથી) ૧, અથવા તો પરપોટા શાંત થતા નથી , ત્યાં સુધી તે (ચોખાનું પાણી) મિશ્ર હોય છે. તથા બીજા આચાર્ય કહે છે કે જ્યાં સુધી તે ચોખા રંધાઈ ગયા નથી ૩, ત્યાં સુધી તે મિશ્ર હોય છે. ૧લા ટીકાર્થ : (૧) ચોખા ધોયેલ પાણી ચોખા ધોયાના વાસણમાંથી બીજા વાસણમાં નાંખતી વખતે તે પાણીથી તૂટીને પાત્ર-વાસણની પડખે જે “જોડા' એટલે બિંદુઓ લાગેલાં હોય છે, તે જ્યાં સુધી શાંત થયાં નથી એટલે નાશ પામ્યા નથી (સૂકાઈ ગયા નથી), ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે એમ કેટલાક આચાર્ય કહે છે. (૨) વળી બીજા આચાર્ય એમ કહે છે કે – ચોખાનું પાણી ચોખા ધોયેલા વાસણમાંથી બીજા વાસણમાં નાંખે સતે તે ચોખાના પાણીની ઉપર જે પરપોટા ઉત્પન્ન થાય તે જ્યાં સુધી શાંત થયા નથી એટલે વિનાશ પામ્યા નથી, ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે. (૩) વળી બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે કે – ચોખા ધોયા પછી તે ચોખા રાંધવાનું શરૂ કર્યા, ત્યાર પછી તે (ચોખા) જ્યાં સુધી રંધાઈ ગયા નથી - તૈયાર થયા નથી, ત્યાં સુધી તે ચોખાનું પાણી મિશ્ર હોય છે. ૧લા તે ત્રણેય આદેશના દોષો બતાવે છે – मू.०- एए उ अणाएसा, तिन्नि वि कालनियमस्सऽसंभवओ । लुक्खेयरभंडग-पवणसंभवासंभवाईहिं ॥२०॥ મૂલાર્થ આ ત્રણે આદેશો, લૂખા અને તેથી ઇતર (સ્નિગ્ધ) વાસણ અને પવનના સંભવ અને અસંભવાદિક વડે કરીને કાળના નિયમનો અસંભવ હોવાથી અનાદેશો જ છે. ૨૦ના ટીકાર્ય આ ત્રણે આદેશો અનાદેશો જ છે. અહીં ‘તુ' શબ્દનો નિશ્ચય અર્થ છે અને તે ભિન્ન કમવાળો છે. (અર્થાત્ “તું' નો નિશ્ચય અર્થ અનાદેશની પછી લેવો) તે ત્રણે અનાદેશો શાથી? તે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨) || શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , ઉપર કહે છે કે – કાળના નિયમનો અસંભવ છે તેથી, કારણ કે બિંદુઓ સુકાઈ જવામાં કે પરપોટા શાંત થવામાં કે ચોખાનો પાક સિદ્ધ થવામાં સર્વદા સર્વત્ર નિયમિત જ કાળ હોતો નથી, કે જેથી નિયમિત કાળે સંભવતા મિશ્રપણાની પછી કહેવામાં આવતા અચિત્તપણાનો વ્યભિચાર સંભવે નહિ. નિયમિત કાળ કેમ ઘટતો (સંભવતો) નથી? તે પ્રશ્ન ઉપર કાળના નિયમનો અસંભવ કહે છે. - ‘તુવેયર' ઇત્યાદિ. રૂક્ષ અને ઇતર (સ્નિગ્ધ) વાસણના સંભવ અને અસંભવાદિકે કરીને તથા વાયુના સંભવ અને અસંભવાદિકે કરીને અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી ચિરકાળ સુધી પાણી વડે ભેદાયેલપણું અને નહિ ભેદાયેલપણું વગેરેનું ગ્રહણ કરવું. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. અહીં જે વાસણ (માટીનું પાત્ર) નીભાડામાં પકવ્યા પછી પ્રથમ (પહેલું જ) આણેલું હોય અથવા ચિરકાળથી આપ્યું હોય અને તેલ, જળ વગેરે વડે ભેદાયેલું (ખરડાયેલું) ન હોય, તે વાસણ રૂક્ષ કહેવાય છે પરંતુ તેલાદિ વડે ભેદાયેલું હોય તો તે સ્નિગ્ધ કહેવાય છે. તેમાં રૂક્ષ વાસણમાં ચોખા ધોએલું પાણી નાંખવાથી તેને પડખે જે જળનાં બિંદુઓ લાગ્યા હોય છે, તે વાસણની રૂક્ષતા હોવાથી તરત જ સુકાઈ જાય છે. પણ સ્નિગ્ધ ભાંડમાં નાંખવાથી ભાંડનું સ્નિગ્ધપણું હોવાથી તે બિંદુઓ ચિરકાળે સુકાઈ જાય છે. તેથી કરીને પહેલા આદેશના મતમાં રૂક્ષ ભાંડને વિષે જલદી બિંદુઓનો નાશ થવાથી પરમાર્થપણે મિશ્રને પણ અચિત્તપણાની સંભાવના વડે ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે. સ્નિગ્ધ ભાંડને વિષે પરમાર્થથી (જે અચિત્ત જ છે, તે) અચિત્તનું પણ બિંદુઓની વિદ્યમાનતામાં મિશ્રપણાની સંભાવના વડે ગ્રહણ નહિ થાય. (૧) તથા પરપોટા પણ ઘણા ઉગ્ર પવનનો સંબંધ થવાથી જલદી વિનાશ પામે છે, અને ઘણા ઉગ્ર પવનના સંબંધનો અભાવ હોય ત્યારે (તે પરપોટા) ચિરકાળ સુધી પણ રહી શકે છે. તેથી બીજો આદેશ કહેનારના મતમાં પણ જ્યારે ઘણા ઉગ્ર પવનના સંબંધથી તે પરપોટા જલદી વિનાશ પામે, ત્યારે પરમાર્થથી મિશ્ર એવા પણ ચોખાના જળનું અચિત્તપણાની સંભાવના વડે ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે, અને જ્યારે ઘણા સખત પવનના સંબંધના અભાવે તે પરપોટા ચિરકાળ સુધી પણ રહેશે. ત્યારે પરમાર્થથી અચિત્ત ગણાતા એવા તે ચોખાના જળને પરપોટા દેખાતા હોવાને લીધે મિશ્રપણાની શંકામાં ગ્રહણ કરાશે નહિ. (૨) તથા જેઓ ત્રીજા આદેશને કહેનારા છે તેઓ પણ પરમાર્થનો વિચાર કરનારા નથી, કેમ કે - ચિરકાળ સુધી પાણી વડે ભેદાયેલ કે નહિ ભેદાયેલ હોવાથઈ તે ચોખાના પાકનો કાળ અનિયત હોય છે. તે આ પ્રમાણે – જે ચોખા ચિરકાળ સુધી પાણીથી ભેદાયેલા (પલાયેલા) હોય, અને નવા ન હોય (જૂના હોય) તથા ઇંધણાદિક સામગ્રી પરિપૂર્ણ હોય, તે ચોખા જલદી ચડી જાય છે. અને બાકીના ચોખા ધીમે ધીમે ચડે છે. તેથી તેમના મતે કરીને કદાચિત અચિંતપણાની સંભાવનાએ કરીને મિશ્રનું પણ ગ્રહણ કરવાનો પ્રસંગ આવશે, અને કદાચિત્ અચિત્ત થયા છતાં પણ મિશ્રપણાની શંકાના સંભવથી પ્રહણ નહિ થાય. (૩) તેથી આ ત્રણે આદેશો અનાદેશો (અયોગ્ય) જ છે. ૨ના Page #44 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત અપકાયનું પ્રયોજન છે (૨૩ હવે પ્રથમ જે આદેશ પ્રવચનને અવિરુદ્ધ કહેલો છે, તેની ભાવના કરતા સતા કહે છે – मू.०- जाव न बहुप्पसन्नं, ता मीसं एस इत्थ आएसो ॥ होइ पमाणमचित्तं, बहुप्पसन्नं तु नायव्वं ॥२१॥ મૂલાર્થ જ્યાં સુધી (ચોખા ધોવાનું પાણી) અતિ સ્વચ્છ (નિર્મળ) થયું ન હોય, ત્યાં સુધી તે મિશ્ર જાણવું. આ આદેશ) અહીં પ્રમાણરૂપ છે. પરંતુ જે (પાણી) અતિ સ્વચ્છ થયું હોય તે અચિત્ત જાણવું. ૨૧ ટીકાર્થઃ જ્યાં સુધી ચોખાનું પાણી “ વહુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ (નિર્મળ) થયું ન હોય, ત્યાં સુધી તે મિશ્ર જાણવું. આ આદેશ અહીં એટલે આ મિશ્ર વિચારના સંબંધમાં પ્રમાણરૂપ છે. શેષ (બાકીના આદેશ) પ્રમાણરૂપ નથી. પરંતુ જે (પાણી) “વહુપ્રસન્ન' એટલે અતિ સ્વચ્છ થયેલું હોય તે અચિત્ત જાણવું. તેથી અચિત્તપણાએ કરીને તે જળ ગ્રહણ કરવામાં કાંઈ પણ દોષ નથી રહ્યા મિશ્ર અકાય કહ્યો. હવે તે જ અચિત્ત અકાયને કહે છે. मू.०- सी उण्ह खार खत्ते, अग्गी लोणूस अंबिले नेहे ॥ वुक्कंतजोणिएणं, पओयणं तेणिमं होई ॥२२॥ મૂલાર્થઃ શીત, ઉષ્ણ, ક્ષાર અને ક્ષત્ર (ખાતર) વડે કરીને તથા અગ્નિ, લવણ, ઉષ (ખારો), આમ્સ અને સ્નેહ વડે કરીને અપૂકાય અચિત્ત થાય છે. યોનિરહિત થએલા (પ્રાસુક થએલા) તે અપકાય વડે સાધુઓને આ પ્રયોજન હોય છે. /રરા ટીકાર્ય : આ ગાથાની વ્યાખ્યા પૂર્વની જેમ (૧૩મી ગાથાની જેમ) કરવી. વિશેષ એ કે - પૃથ્વીકાયને ઠેકાણે અપકાયનો ઉચ્ચાર કરવો. અહીં જે સ્વકાય અને પરકાયશાસ્ત્રની યોજના અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે અચિત્તપણાની ભાવના, તે પણ પૂર્વની જ જેમ યથાયોગે અકાયને વિષે પણ ભાવવી. તથા જ્યારે દહીં, તેલ વગેરેના ઘડામાં નાખેલા શુદ્ધ જળાદિકની ઉપર દહીં વગેરેની તરી થાય ત્યારે તે તરી) જો સ્થૂળ (જાડી) હોય તો એક પોરસીએ તે (શુદ્ધ જલાદિક) પરિણમે છે (અચિત્ત થાય છે), જો તે તરી મધ્યમ હોય તો બે પોરસીએ અને થોડી હોય તો ત્રણ પોરસીએ તે પરિણમે છે. રરા અહીં (ઉપરની ગાથામાં) યોનિ રહિત થએલા અપૂકાય વડે આ પ્રયોજન છે, એમ કહ્યું. તેથી તે (પ્રયોજન)ને જ દેખાડે છે. मू.०- परिसेय पियण हत्थाइ-धोवणं चीरधोवणं चेव ॥ आयमणं भाणधुवणं, एमाइ पओयणं बहुहा ॥२३॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪) * શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ સિંચન કરવું, પીવું, હાથ વગેરે ધોવાં, વસ્ત્ર ધોવાં, આચમન કરવું, પાત્ર ધોવાં વગેરે કાર્યમાં અચિત્ત જળનું ઘણા પ્રકારે પ્રયોજન છે. રવી ટીકાર્થ: “પરિષેક’ – એટલે ઉત્પન્ન થએલા દુષ્ટ વ્રણ (ચાંદા) વગેરેની ઉપર પાણી વડે સિંચન કરવું, “પાન એટલે તૃષાને દૂર કરવા માટે પાણી પીવું, ‘હસ્તાદિપાવન' એટલે કારણને લઈને હાથપગ વગેરે શરીરના અવયવોને ધોવા, “ચીવરધાવન” એટલે વસ્ત્ર ધોવાં, આ શબ્દની વિભક્તિ જે જૂદી કરીને દેખાડી છે, (પણ પૂર્વના સમાસની સાથે આ શબ્દ લખ્યો નથી.) તે “સાધુઓએ હંમેશાં ઉપાધિનું પ્રક્ષાલન કરવું નહિ' એમ જણાવવા માટે દેખાડી છે. “આચમન' એટલે પુરષોત્સર્ગ કર્યા પછી શૌચ કરવું. ‘ભાણધુવણ' એટલે પાત્રાદિક ભાજનનું ધોવું, “એવમાદિ એટલે આ વગેરે, અહીં આદિ શબ્દથી ગ્લાનકાર્યાદિકનું ગ્રહણ કરવું. (અર્થાત્ આવા કાર્યમાં સાધુઓને) અચિત્ત અપકાયનું પ્રયોજન “વહુધા' ઘણે પ્રકારે છે એમ જાણવું. //ર૩ અહીં વસ્ત્ર ધોવાનું જે કહ્યું તે સાધુઓને વર્ષાઋતુ આવ્યા પહેલાં કહ્યું છે. પણ શેષ (બીજા) કાળે કહ્યું નહિ, કેમ કે શેષકાળ ધોવાથી અનેક દોષનો સંભવ છે. તે દોષોને જ દેખાડે છે - मू.०- उउबद्धधुवण बाउस, बंभविणासो अठाणठवणं च ॥ संपाइमवाउवहो, पावण भूओवघाओ य ॥२४॥ મૂલાર્થ : ઋતુબદ્ધકાળે વસ્ત્ર ધોવાથી બકુશ ચારિત્ર થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, સાધુને અસ્થાને સ્થાપવામાં આવે છે (કલંક લાગે છે), સંપાતિમ જીવોનો અને વાયુકાયનો વધ થાય છે તથા પૃથ્વી પર) પાણી રેડવાથી પ્રાણીઓનો ઉપઘાત થાય છે. ૨૪ો. ટીકાર્થ: વર્ષાકાળની સમીપના કાળને છોડીને બાકીના ઋતુબદ્ધ કાળને વિષે વસ્ત્ર ધોવામાં ચારિત્ર-બકુશ થાય છે. કેમકે તે ઉપકરણબકુશ કહેવાય છે. તથા “બ્રહ્મવિનાશ’ એટલે મૈથુનના પ્રત્યાખ્યાનનો ભંગ થાય છે. કેમ કે ધોયેલા વસ્ત્ર પહેરવાથી ભૂષિત શરીરવાળો (સાધુ) કુરૂપ હોય તોપણ તે રમણીયપણાએ કરીને દેખાતો હોવાથી સ્ત્રીઓને “આ રમવા યોગ્ય છે' એમ પ્રાર્થના કરવા લાયક છે, તો પછી શરીરના અવયવોના રમણીયપણાએ કરીને શોભિત હોય તે તો પ્રાર્થના કરવા લાયક થાય તેમાં શું કહેવું? તેથી કરીને પ્રાર્થના કરતી સર્વ સ્ત્રીઓના લીલાપૂર્વક દેખાડેલા અને વાંકા વળેલા નેત્રોનું જોવું, શરીર મરડવાના મિષથી દેખાડેલી કાખ, સારા ગોળપણાએ કરીને મનોહર તથા પુષ્ઠ અને કઠિ સ્તનનો વિસ્તાર તથા ગંભીર એવી નાભિનો પ્રદેશ. આ સર્વ જોવા-વિચારવાથી બ્રહ્મચર્ય અવશ્ય ભ્રષ્ટ થાય છે. તથા “અસ્થાનસ્થાપન” આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જો કદાચ કોઈપણ પ્રકારે તત્ત્વના જાણપણાએ કરીને ચરિત્રને વિષે નિષ્કપ ધર્યના આશ્રયને લીધે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ ન થાય, તોપણ લોકો તેને અસ્થાને સ્થાપન કરે છે, તે આ પ્રમાણે - નિશ્ચયે આ (સાધુ) કામી છે, અન્યથા (જો કામી ન હોય તો) આ પ્રમાણે પોતાના શરીરને કેમ શણગારે છે? કેમકે અકામી પુરુષ શણગાર ઉપર પ્રીતિવાળો હોય જ નહિ વગેરે.” તથા “સંપાતિમ' એટલે ધોવાના પાણી Page #46 -------------------------------------------------------------------------- ________________ || વર્ષાકાલે ઉપધિ નહિ ધોવામાં દોષપ્રાપ્તિ (૨૫ વગેરેમાં ઉડીને આવી પડતા મક્ષિકાદિક જીવોનો અને વાયુકાયનો “વધ” વિનાશ થાય છે. તથા áાવનેન' એટલે ધોયેલા જળને પરઠવવામાં પૃથ્વી ઉપર રેલો ચાલવા વડે કરીને ભૂતપઘાત' એટલે પૃથ્વીને આશ્રીને (ઉપર કે અંદર) રહેલી કીડીઓ વગેરે પ્રાણીઓનો ઉપમર્દ (હિંસા) થાય છે, તેથી ઋતુબદ્ધકાળે વસ્ત્ર ધોવા નહિ. ૨૪ અહીં કોઈ શંકા કરે કે - આ (તમે ઉપર કહેલા) દોષો, વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર ધોવામાં સંભવે છે. તેથી તે વખતે પણ વસ્ત્ર ધોવા ન જોઈએ. ઉત્તર ઃ એવી શંકા ન કરવી. કેમ કે તે વખતે વસ્ત્ર નહિ ધોવાથી અનેક દોષો સંભવે છે. તે જ દોષોને કહે છે. मू.०- अइभार चुडण पणए, सीयलपाउरणऽजीरगेलण्णे ॥ ओहावणकायवहो, वासासु अधोवणे दोसा ॥२५॥ મૂલાર્થ : અતિભાર, સડી જવું, પનક (નીલફૂગ થવી), શીતળ વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થતા માંદગી થાય, શાસનની નિંદા તથા અપકાય વધ થાય. વર્ષાઋતુ પહેલાં નહિ ધોવામાં આ દોષો થાય છે. રપા. ટીકાર્થ : અહીં વર્ષાકાળની પહેલાં પણ જો વસ્ત્ર ધોવામાં ન આવે તો “અતિભાર' એટલે વસ્ત્રનો ઘણો ભાર થઈ જાય, તે આ પ્રમાણે – જ્યારે મળવાળા (મલિન) વસ્ત્રો જળકણથી યુક્ત થયેલા સામાન્ય વાયુ વડે પણ પર્શિત થયાં હોય ત્યારે પણ તે મળ ભીંજાઈને વસ્ત્રને વિષે અત્યંત સંબંધ કરે છે, તો પછી ચોતરફ જળમય એવા વર્ષાઋતુમાં અત્યંત સંબંધ કરે તેમાં તો શું કહેવું? તેથી કરીને વર્ષાઋતુમાં ભીંજાયેલ. મળના સંબંધથી વસ્ત્રો ઘણા ભારવાળા થાય છે. તથા “વુડળ' એટલે વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર નહિ ધોવાથી વર્ષાઋતુમાં તે વસ્ત્ર જીર્ણ થઈ જાય-સડી જાય. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જો વર્ષાકાળની પહેલાં પણ વસ્ત્ર ન ધોવાય તો વર્ષાઋતુમાં તે વસ્ત્ર મળથી ભીંજાયેલપણાને લીધે જીર્ણતા થવાથી ફાટી જાય છે. અને વર્ષાકાળમાં નવાં વસ્ત્ર (તો) ગ્રહણ કરતા નથી, (તેમજ આગળથી) અધિક પરિગ્રહ રાખી શકાતો નથી. તેથી વસ્ત્રના અભાવે જે દોષો આગમમાં પ્રસિદ્ધ છે તે સર્વ દોષો યથાયોગ્ય પ્રાપ્ત થાય છે. તથા ભીંજાયેલા મળવાળાં વસ્ત્રોમાં શીતળ જળકણના સંબંધને લીધે આદ્રપણું થવાથી “પનક’ એટલે અમુક જાતની વનસ્પતિ (નીલફૂગ) અત્યંત થાય છે. અને તેમ થવાથી જીવહિંસાની પ્રાપ્તિ થાય છે. તથા નિરંતર ચોતરફ પ્રસરવારૂપે વરસાદ પડતો હોય અને શીતળ વાયુ વાતો હોય ત્યારે મળના આદ્રપણાને લીધે શીતળ થયેલા વસ્ત્રો પહેરતાં ખાધેલા આહારની અજીર્ણતા - અપરિણતિ થવાથી “ગ્લાનતા' એટલે શરીરની માંદગી વિકસે છે – જોર કરે છે, અને તેમ થયે સતે શાસનની નિંદા થાય છે. જેમ કે – અહો ! આ તપસ્વીઓ (સાધુઓ) મૂર્ખશિરોમણિ છે, પરમાર્થથી તત્ત્વને જાણતા જ નથી. જેઓ વર્ષાઋતુમાં નહિ ધોયેલ વસ્ત્રો પહેરવાથી માંદગી પ્રાપ્ત થાય છે એટલું પણ સમજતા નથી, તો સામાન્ય લોકોથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬) | શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ન જાણી શકાય તેવા સ્વર્ગ અને મોક્ષના માર્ગને જાણે છે એમ ધારવું તે શ્રદ્ધા કરવા લાયક નથી.” તથા વર્ષાઋતુમાં નહિ ધોયેલા વસ્ત્રો પહેરીને ભિક્ષાદિકને માટે નીકળેલા સાધુને મેઘની વૃષ્ટિ થતાં મલિન વસ્ત્ર અને કામળીના સંબંધથી અપકાયની વિરાધના થાય છે. આ દોષો) ‘વસુ' વર્ષાકાળની પાસેનો કાળ પણ સમીપપણાને લીધે વર્ષ એમ કહેવાય છે. તેની સમીપપણાને લીધે તે શબ્દનો વ્યપદેશ (કથન) થઈ શકે છે. જેમ કે “યાં પોષ:' (ગાયનો વાડો ગંગા નદીમાં છે એટલે ગંગા નદીની સમીપે છે) તેની જેમ અહીં પણ જાણવું, તેથી કરીને ‘વષ!' એટલે વર્ષાઋતુની પાસેના કાળે વસ્ત્રાદિક નહિ ધોવામાં (આ) દોષો છે. તેથી અવશ્ય વર્ષાકાળથી પહેલાં વસ્ત્ર ધોવાલાયક છે. વળી જે સંપાતિમ જીવોની હિંસા વગેરે દોષો વસ્ત્ર ધોવામાં પૂર્વ કહ્યા છે તે પણ સૂત્રમાં કહેલી નીતિ પ્રમાણે યતના વડે પ્રવર્તતા સાધુને સંભવતા નથી એમ જાણવું. કેમકે જે સાધુ સૂત્રની આજ્ઞાને અનુસરીને યતના વડે સમ્યફપ્રકારે પ્રવર્તે છે, તે જો કે કથંચિત્ પ્રાણીને ઉપમર્દન કરનાર થાય છે તો પણ તે સૂત્રના બહુમાન થકી યાતનાપૂર્વક પ્રવર્તતો હોવાથી પાપનો ભાગી થતો નથી, તેમજ તીવ્ર પ્રાયશ્ચિત્તનો પણ ભાગી થતો નથી. તે વિષે પત્તે વિય વારે સવંતવર્દિ ધુવંતિ નથUIC' વર્ષાકાળ પ્રાપ્ત થાય પહેલાં જ સર્વ ઉપધિને યતના વડે ધોવી જોઈએ. એ પ્રમાણે સૂત્ર આગળ કહેશે, તેથી કાંઈ પણ દોષ નથી. તેમજ તે વખતે વસ્ત્ર ધોવામાં બકુશચારિત્ર પણ થતું નથી. કારણ કે સૂત્રની આજ્ઞાએ કરીને પ્રવત્તવાપણું છે તેથી, તેમજ અસ્થાને સ્થાપન કરવા રૂપ દોષ પણ નથી. કેમકે લોકોનું પણ વર્ષાકાળે વસ્ત્ર નહિ ધોવામાં દોષનું જાણવાપણું છે. તથા વળી આ હમણાં કહેલા અતિભારાદિક દોષો ઋતુબદ્ધકાળે વસ્ત્ર નહિ ધોવામાં સંભવતા નથી તેથી તે વખતે વસ્ત્ર ધોવા તે યોગ્ય નથી, એમ સિદ્ધ થયું //રપા હવે વર્ષાકાળની પહેલાં પણ ઉત્કર્ષથી અને જઘન્યથી જેટલો ઉપધિ ધોવા લાયક છે તેટલો કહે मू.०- अपत्ते च्चिय वासे, सव्वं उवहिं धुवंति जयणाए ॥ असइए उ दवस्स य, जहन्नओ पायनिज्जोगो ॥२६॥ મૂલાર્થ : વર્ષાઋતુ પ્રાપ્ત થયા પહેલાં જ સર્વ ઉપાધિ યતના વડે ધોવો જોઈએ. પરંતુ પાણી નહિ હોયે સતે જધન્યથી પાત્રનિર્યોગ ધોવા જોઈએ. //રદી ટીકાર્થ : “કાલે વ વર્ષે વર્ષાકાળ પ્રાપ્ત નહિ થયે સતે જ અર્થાતુ વર્ષાકાળથી કાંઈક પહેલાના કાળે જલાદિકની સામગ્રી સતે “સર્વ પધ' સર્વ ઉપકરણને “યતનયા' યતના વડે સાધુઓ ધોવે છે. પરંતુ દ્રવચ્ચે' જળનાં ‘ગતિ' અભાવે જઘન્યથી પણ પાત્રનિર્યોગ અવશ્ય થવો જોઈએ. અહીં ‘નિસ્' ઉપસર્ગપૂર્વક “યુગ' ધાતુ ઉપકાર અર્થમાં વર્તે છે. તે વિષે કહ્યું છે કે “પાટોતૂર્વજો નિન્નો સવયારો' તેથી કરીને નિર્ગુખ્યતે' એટલે ઉપકાર કરાય જેના વડે તે નિયગ' એટલે ઉપકરણ કહેવાય છે. અહીં ‘મર્તરિ એ સૂત્ર કરીને “ધન્' પ્રત્યય થયો છે. પછી પાત્રનો જે નિયગ તે Page #48 -------------------------------------------------------------------------- ________________ ॥ વર્ષાકાલે ઉપધિ નહિ ધોવામાં દોષપ્રાપ્તિ ॥ (૨૭ પાત્રનિયોગ. (ષષ્ઠી તત્પુરુષ સમાસ) એટલે પાત્રકબંધ વગેરે પાત્રના ઉપકરણ. કહ્યું છે કે ‘પત્ત પત્તાબંધો, પાયદુવળ ચ પાયરિયા । પડતારૂં ચત્તાળ પ, ગોબો પાનિોશો !' (પાત્ર ૧, પાત્રબંધ ૨, પાત્રસ્થાપન ૩, પાત્રકેસરિકા ૪, પડલા ૫, રજસ્ત્રાણ ૬, અને ગોચ્છક ૭ આ પાત્રનિયોંગ કહેવાય છે. ।।૧) ઇતિ ॥૨૬॥ પ્રશ્ન : શું સર્વ સાધુઓનાં વસ્ત્રો વર્ષાકાળની પહેલાં જ ધોવાય કે કોઈને માટે કાંઈ વિશેષ છે ? ઉત્તર ઃ વિશેષ છે, એમ અમે કહીએ છીએ. કોને માટે વિશેષ છે ? એમ જો તું કહેતો હોય તો ગ્રંથકાર કહે છે. मू. ० - आयरिय गिलाणाण य, मइला पुणोवि धावंति ॥ माहु गुरूण अवण्णो, लोगम्मि अजीरणं इयरे ॥२७॥ ' મૂલાર્થ : આચાર્યના અને ગ્લાનસાધુઓના મેલા મેલા થયેલા વસ્ત્રોને વારંવાર ધોવા જોઈએ. કેમકે ગુરુનો લોકમાં અવર્ણવાદ ન થાઓ અને બીજાને (ગ્લાનને) અજીર્ણ ન થાઓ માટે. ।।૨૭। ટીકાર્થ : અહીં જેઓએ પૂર્વે અરિહંત કહેલા પ્રવચનને અનુસરતા આચારાંગાદિ શાસ્ત્રના ઉપધાન (યોગ) વહન કર્યા હોય, પોતાના સિદ્ધાંત (આગમ)ના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, જેઓ સમગ્ર સ્વ-પર સિદ્ધાંતના શાસ્ત્રોના અર્થને વિષે જ્ઞાનવાળા હોય, પાંચ પ્રકારના આચારને વિષે પોતે કુશળ હોય અને બીજાને કુશળ કરનાર (બનાવનાર) હોય, જેઓ પ્રવચનના અર્થની વ્યાખ્યા કરવામાં અધિકારી હોય અને સદ્ધર્મની દેશના આપવામાં તત્પર હોય. એવા જે સૂરિમહારાજા હોય તે આચાર્ય કહેવાય છે. અહીં આચાર્ય શબ્દ ગ્રહણ કર્યો છે, તે ઉપલક્ષણ છે. તેથી ઉપાધ્યાયાદિક પ્રભુઓને પણ ગ્રહણ ક૨વા. તેવા આચાર્યોના તથા ‘ગ્લાન’ એટલે માંદા સાધુઓના વારંવાર મલિન થયેલા વસ્ત્રો ‘ધાવ્યુંતે' ધોવાય છે. ‘મહિનાનિ' આ ઠેકાણે નપુંસકલિંગ પ્રાપ્ત થયા છતાં પણ સૂત્રમાં પ્રાકૃતસૂત્રના વશથી પુંલિંગનો નિર્દેશ કર્યો છે. તે વિષે પાણિનિ આચાર્ય પોતાના રચેલા પ્રાકૃતલક્ષણમાં કહે છે કે ‘નિ। વ્યમિન્વાર્યપિ' (પ્રાકૃતભાષામાં લિંગનો ફેરફાર થઈ શકે છે) આ પ્રસ્તુત અર્થમાં (વસ ધોવાની બાબતમાં) કારણ કહે છે ‘મા દુ’ ઇત્યાદિ ‘માઁ વતુ' ન થાઓ ‘દુ' એટલે નિશ્ચે ગુરુઓ (આચાર્યાદિ)ની મલિનવસ્ત્ર ધારણ કરવામાં લોકોને વિષે ‘અવળું:' અશ્લાઘા (નિંદા) કેમકે ‘આ ગુરુઓ હાંકી કાઢવા લાયક છે, તેઓનું શરીર મળના દુર્ગંધ વડે વ્યાપ્ત છે. તેથી તેઓની નજીક જવાથી અમારે શું ફળ છે ?’ એ પ્રમાણે (નિંદા ન થાઓ) તથા ઇતર એટલે ગ્લાનને વિષે અજીર્ણ ન થાઓ. આ કારણથી તેમના વારંવાર મલિન થયેલાં વસ્ત્રો ધોવાય છે. ૨૭ાા હવે જે વિશેષ પ્રકારની ઉપધિ કે જેને વિશ્રાંતિ અપાતી નથી (શરીરથી દૂર રખાતી નથી) તેનું નામ ગ્રહણ કરવા પૂર્વક તેના ધોવાનો વિધિ કહે છે - Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮) I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | मू.०- पायस्स पडोयारो, दुनिसिज्ज तिपट्ट पोत्ति रयहरणं ॥ एए उ न वीसामे, जयणा संकामणा धुवणं ॥२८॥ મૂલાર્થઃ પાત્રનો છ પ્રકારનો પ્રત્યવતાર (ઉપકરણ), બે નિષઘા, ત્રણ પટ્ટ, મુખવત્રિકા અને રજોહરણ આટલી ઉપધિને વિશ્રાંતિ આપવી નહિ, યાતના વડે સંક્રમણ કરવી અને પછી તેને ધોવી ||૨૮ો. ટીકાર્થ : જેને વિષે પાકત્ર મૂકાય તે પ્રત્યવતાર એટલે ઉપકરણ કહેવાય છે. પછી પાત્રનો પ્રત્યવતાર એટલે પાત્ર સિવાય (૧ પાત્રબંધ, ૨ પાત્રસ્થાપન, ૩ પાત્રકેસરિકા ૪ પડલા, ૫ રજસ્ત્રાણ અને ૬ ગુચ્છા) છ પ્રકારનો પાત્રનિયોગ તથા રજોહરણ સંબંધી એ નિષઘા તે આ પ્રમાણે - બાહ્યનિષદ્યા અને અત્યંતરનિષદ્યા. અહીં હાલમાં દેશીઓની સાથે જે દાંડી કરવામાં આવે છે તે સૂત્રની નીતિ વડે એકલી જ હોય છે, પણ દશીઓ સહિત હોતી નથી. તે દાંડીની ત્રણ નિષદ્યા હોય છે. તેમાં દાંડીની ઉપર એક હાથ લાંબી અને તિરછી ત્રણ વેષ્ટક (વટવા) જેટલી પહોળી જે કામળીના કકડારૂપ હોય છે તે પહેલી નિષદ્યા, તે (નિષદ્યા)ના અગ્રભાગમાં દશીઓ બંધાય છે. દશીઓ સહિત તે (નિષદ્યા)ને આગળ ઉપર (પછીથી) રજોહરણ શબ્દો કરીને આચાર્ય મહારાજ ગ્રહણ કરશે, તેથી અહીં તેનું ગ્રહણ કરવું નહિ. તથા આ જ નિષદ્યાને તિરછી ઘણા વેષ્ટક વડે વીંટતી એક હાથ કરતાં કાંઈક અધિક પ્રમાણ લાંબી અને એક જ હાથ પ્રમાણ પહોળી જે વસ્ત્રમય નિષદ્યા છે તે બીજી અત્યંતર નિષઘા કહેવાય છે. તથા તે જ અત્યંતર નિષદ્યાને તિરછા વેષ્ટકને કરતી એક હાથ અને ચાર આંગળ પ્રમાણ ચતુરગ્ન (ચોખ્ખણી) જે કામળમય નિષદ્યા છે, તે બેસવામાં ઉપકારક હોવાથી હાલમાં પાદપ્રીંછનક નામે રૂઢ (પ્રસિદ્ધ) છે, તે (ત્રીજી) બાહ્ય નિષદ્યા છે એમ કહેવાય છે. દાંડી સહિત આ ત્રણે નિષદ્યા મળીને રજોહરણ કહેવાય છે. તેથી રજોહરણ સંબંધી બે નિષદ્યા છે. એમ જે ઉપર કહ્યું છે તે વિરુદ્ધ નથી તથા ત્રણ પટ્ટ છે, તે આ પ્રમાણે ૧ સંસ્તારકપલ્ટ, ૨ ઉત્તરપટ્ટ અને ૩ ચોલપટ્ટ આ ત્રણે પ્રસિદ્ધ છે. તથા “પોત્તિ એટલે મુખપોતિકા અર્થાત્ મુખને ઢાંકવા માટે જે પોત-વસ્ત્ર તે મુખપાત કહેવાય છે. એક વેત અને ચાર આંગળ જ માત્ર પ્રમાણવાળું હોવાથી હસ્વ (નાનું) એવું જે મુખપત તે જ મુખપોતિકા એટલે મુખવગ્નિકા કહેવાય છે. (અહીં સ્વાર્થમાં રૂ પ્રત્યય થયો છે.) અહીં ‘તિવર્તને સ્વાર્થપ્રત્યયા: પ્રતિતિાવનાનિ' સ્વાર્થ પ્રત્યયવાળા શબ્દો, પ્રકૃતિ-લિંગ અને વચનને ઓળંગે છે, ફેરફાર કરે છે. એવા વચન થકી પ્રથમ ‘પોત’ શબ્દ નપુંસકલિંગ હોવા છતાં ‘ફ પ્રત્યય સ્વાર્થમાં લાગવાથી સ્ત્રીલિંગે કર્યો છે. તથા “રજોહરણ' દંડી અને ત્રણ વેષ્ટક પ્રમાણ પહોળી, એક હાથ લાંબી અને એક હાથના ત્રીજા ભાગ પ્રમાણ લાંબી દશીઓ સહિત જે પહેલી નિષદ્યા પ્રથમ (ઉપર) કહી છે તે રજોહરણ કહેવાય છે. તે વિષે ભાષ્યકાર મહારાજા આગળ ઉપર કહેશે કે ‘નિસેન્ન વ રહ' એટલે ‘બાહ્ય અને અત્યંતર નિષદ્યારહિત, એક નિષઘાવાળું અને દશી સહિત એવું રજોહરણ કહેવાય છે' આ (ઉપર કહી તે) વિશેષ પ્રકારની Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપધિપ્રક્ષાલનનો વિધિ | (૨૯ ઉપધિને “ર વિશ્રામ' વિશ્રાંતિ ન આપે એટલે પરિભોગ (ઉપયોગ) કર્યા વિના સ્થાપન ન કરે (રાખી ન મૂકે) શા માટે વિશ્રાંતિ ન આપે ? એમ જો કોઈ શંકા કરે તો કહે છે કે – આ ઉપાધિઓ હંમેશાં ઉપયોગી છે તેથી, તેથી કરીને જે ધોવાની હોય તે ઉપધિમાંથી જૂ ને) “યતનયા' વસ્ત્રના આંતરાવાળા હાથ વડે ગ્રહણ કરવારૂપ યતના વડે કરીને “સંખ' નહિ ધોવાલાયક વસ્ત્રને વિષે પદિકા (જૂનો સંક્રમ કરવો અને ત્યાર પછી “ધાવન” એટલે તેનું ધોવાનું કરવું. ૨૮ આ ગાથાનું જ ભાષ્યકાર મહારાજ ત્રણ ગાથાઓ વડે વ્યાખ્યાન કરે છે – पायस्स पडोयारो, पत्तगवज्जो य पायनिज्जोगो ॥ दोन्नि निसज्जाओ पुण, अभितरबाहिरा चेव ॥८॥ संथारुत्तरचोलग, पट्टा तिन्नि उ हवंति नायव्वा ॥ मुहपोत्तिय त्ति पोत्ती, एगनिसेज्जं च रयहरणं ॥९॥ एए उ न वीसामे पइदिणमुवओगओ य जयणाए ॥ સંવામિUT થોવંતિ, છપ્પા તત્થવદિપ ૩૨૦ (મધ્ય) મૂલાર્થઃ પાત્રનો પ્રત્યવતાર (ઉપકરણ) પાત્રને વર્જીને પાત્રનો નિર્યોગ છ પ્રકારે છે, તથા અભ્યતર અને બાહ્ય એ બે પ્રકારની નિષદ્યા, સંસ્તાર, ઉત્તર અને ચોલક એ ત્રણ પટ્ટ હોય છે એમ જાણવું. તથા પોત્તી એટલે મુખપોતિક તથા એક નિષદ્યાવાળું રજોહરણ. આ સર્વે હંમેશાં ઉપયોગી હોવાથી વિશ્રાંતિ આપવા લાયક નથી, તેથી યાતના વડે પદિકાને સંક્રમાવીને વિધિપૂર્વક તેને ધોવાના છે. II૮-૯-૧૦ના (ભાષ્ય) ટીકાર્થ: આ ત્રણે ગાથાનો અર્થ કહી ગયા છીએ. વિશેષ એ કે “ સંકે' ઇત્યાદિ. તેમાં વિશ્રામનો અભાવ હોયે સતે યાતના વડે પપદિકાને, અન્ય વસ્ત્રમાં સંક્રમાવીને વિધિપૂર્વક “પાવયંતિ' પખાળવા. ૮-૯-૧૦ણા (ભાષ્ય) આ પ્રમાણે વિસામો નહિ આપવા લાયક ઉપધિ કહ્યો. તે કહેવાથી બાકીનો ઉપધિ વિસામો આપવા લાયક છે એમ જાણવું. તેથી તેના વિસામાના વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આ પ્રમાણે કહે છે : પૂ.૦- નો પુવસમિળ, તં પર્વ વીયરીયા , . पत्ते धोवणकाले, उवहिं वीसामए साहू ॥२९॥ મૂલાર્થઃ વળી જે ઉપધિ ધોવાનો કાળ પ્રાપ્ત થયે સતે વિસામો અપાય છે, તે ઉપધિને સર્વજ્ઞની આજ્ઞાએ કરીને સાધુ આ પ્રમાણે વીસામો આપે. /રા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે ટીકાર્થ : વળી જે ઉપધિ, ધોવાનો કાળ પ્રાપ્ત થયે સતે, આમ કહેવાથી અકાળે ધોવામાં ભગવાનની આજ્ઞાનો ભંગરૂપ દોષ દેખાડે છે. વિશ્રખ્યતે' એટલે સમગ્ર પદિકા (જૂ)ની શુદ્ધિ કરવા માટે પરિભોગ (ઉપયોગ) કર્યા વિના ધારણ કરાય (રાખી મૂકાય) છે, તે ઉપધિને વીતર નિયા' એટલે સર્વજ્ઞના ઉપદેશવડે અર્થાત્ સર્વશના વચનને જાણીને ‘વં' આ કહેવાશે એવા પ્રકારે કરીને સાધુ વીસામો આપે. કેરી વિશ્રામણાના પ્રકારને જ કહે છે - म.०- अभितरपरिभोगं, उवरि पाउणइ नाइदूरे य ॥ तिन्नि य तिन्नि य एगं, निसिं तु काउं परिच्छिज्जा ॥३०॥ મૂલાર્થઃ અત્યંત ઉપયોગમાં આવતા વસ્ત્રને ત્રણ દિવસ સુધી ઉપર ધારણ કરે તથા ત્રણ દિવસ સુધી રાત્રે સૂતી વખતે નજીકમાં સ્થાપન કરે તથા એક રાત્રિ સુધી માથે લટકાવીને પરીક્ષા કરે (પદિકાને જુએ) IsOll ટીકાર્થ : અહીં સાધુને બે કપડા સુતરના અને એક કામળી (એમ કુલ ત્રણ) હોય છે. તેમાં જ્યારે તે કપડા ધારણ કરાય છે ત્યારે એક સુતરાઉ કપડો અંદર ઓઢાય છે, એટલે શરીરે લાગેલો ધારણ કરાય છે, તેની ઉપર બીજો સુતરાઉ કપડો ધારણ કરાય છે, તથા તેની પણ ઉપર ત્રીજો કામળીરૂપી કપડો ધારણ કરાય છે. તેથી પ્રક્ષાલનકાળ પ્રાપ્ત થયે સતે વિશ્રામણાના વિધિના પ્રારંભમાં રાત્રે સૂતી વખતે અત્યંતર પરિભોગને એટલે નિરંતર શરીરની સાથે લાગેલા ઉપયોગમાં આવતા સુતરાઉ કાપડને ઉપર એટલે બીજા બે કપડાની બહાર ત્રણ દિવસ સુધી ધારણ કરે, કે જેથી તેમાં રહેલી ષટ્રપદિકાઓ સુદા વડે પીડા પામવાથી આહારને માટે અથવા શિતાદિક વડે પીડા પામવાથી (ઉષ્ણતાદિકને માટે) બહાર (ઉપર) ધારણ કરેલા કપડાને દૂર કરીને (તજીને) અંદરના બે કપડામાં અથવા શરીરે આવીને લાગે. આ પહેલાં વિશ્રામણાનો વિધિ થયો. આ પ્રમાણે ત્રણ દિવસ ધારણ કરીને ત્યારપછી ત્રણ દિવસ સુધી રાત્રે સૂવાના કાળે સમીપે સ્થાપન કરે. આનો ભાવાર્થ આ પ્રમાણે - સૂવાના કાળે સંથારાની પાસે જ સ્થાપન કરે કે જેથી પહેલા વિશ્રામણાના વિધિએ કરીને જે પદિકા ન નીકળી હોય તે પણ સુધા વડે પીડા પામવાથી આહારને માટે તે કપડામાંથી નીકળીને સંથારાદિકને વિષે લાગી જાય. આ બીજો વિશ્રામણાનો વિધિ કહ્યો. ત્યાર પછી એક નિશા એટલે રાત્રિ સુધી, અહીં “તું” શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. સૂતો એવો સાધુ સૂવાના સ્થાનની ઉપર લટકતા, નીચા મુખ (છેડા) વાળા અને પ્રાયે કરીને (તે લટકતો છેડો) શરીરને લાગેલ હોય તેવી રીતે કપડાંને પ્રસારેલો (લટકાવેલો) કરીને સ્થાપન કરે. સ્થાપન કરીને પછી પરીક્ષા કરે એટલે દષ્ટિ વડે અને પ્રાવરણ વડે (ઓઢવા વડે) પદિકાને જુએ તે આ પ્રમાણે પ્રથમ તો દષ્ટિ વડે જુએ. દષ્ટિ વડે જોયા છતાં પણ જો “જૂ દેખવામાં ન આવે તો સૂક્ષ્મ પદિકાના રક્ષણ માટે ફરીથી શરીર ઉપર (તે કપડાને) ધારણ કરે કે જેથી કપડામાંથી સૂક્ષ્મ મૂકાઓ આહાર કરવા માટે શરીરમાં લાગે. Page #52 -------------------------------------------------------------------------- ________________ છે ઉપધિપ્રક્ષાલનનો વિધિ / (૩૧ આ પ્રમાણે પરીક્ષા કર્યા છતાં જો તે (ષટ્રપબિકા) ન હોય તો પછી તે કપડાને ધુએ. અને જો કદાચ પદિકા હોય તો ફરી ફરી (વારંવાર) જોઈને જ્યારે તે નથી એમ નિશ્ચય થાય ત્યારે ધોવે. આ પ્રમાણે સાત દિવસ વડે કપડાની શુદ્ધિ કરવી. આને અનુસારે બાકીની ઉપધિની શુદ્ધિ ભાવવી (જાણવી). અહીં ધોવાલાયક કપડાનો પરિભોગ (ઉપયોગ) ન કરવો તે રૂપ વિશ્રામણા કહી છે. તેથી કરીને જે તેનો બહારનો પ્રાવરણ આદિ (ઓઢવા, મૂકવા તથા લટકાવવા) રૂપ પરિભોગ છે તે પરમાર્થથી અપરિભોગ જ છે. તેથી તે વખતે તેની વિશ્રામણા (અપરિભોગરૂપ) કહી તે વિરોધ પામતી નથી ૩૦ આ જ ગાથાનું ભાષ્યકાર મહારાજ વ્યાખ્યાન કરે છે : धोवत्थं तिन्नि दिणे, उवरिं पाउणइ तह य आसन्नं ॥ धारेइ तिन्नि दियहे, एगदिणं उवरि लंबतं ॥११॥ (भाष्य) મૂલાર્થ ધોવાને માટે કપડાને ત્રણ દિવસ (રાત્રિ) સુધી (કામળીની) ઉપર ધારણ કરે, તથા ત્રણ દિવસ (રાત્રિ) સુધી (સૂતી વખતે) સમીપે ધારણ કરે અને એક દિવસ (રાત્રી) ઉપર લટકતું રાખે. ૧૧ાા (ભાષ્ય) ટીકાર્થ: આ ગાથાનો અર્થ કહેવાઈ ગયો છે. આ જ વિશ્રામણાના વિધિને વિષે મતાંતરને કહે છે. मू.०- केई एक्केक्कनिसि, संवासेउं तिहा परिच्छंति ॥ पाउणइ जइ न लग्गत्ति, छप्पइया ताहि धोवंति ॥३१॥ મૂલાર્થ : કોઈ કહે છે કે પૂર્વે કહેલા ત્રણ પ્રકારે એક એક રાત્રિ કપડાંને ધારણ કરીને પરીક્ષા કરે, પછી શરીર ઉપર ધારણ કરે, તે વખતે જો પાદિકા લાગેલી ન હોય તો કપડાને ધુએ. ૩૧ ટીકાર્થ : “ ' એટલે કોઈક સૂરિમહારાજ આ પ્રમાણે કહે છે કે, એક એક રાત્રિ સુધી ‘ત્રિધા’ એટલે પૂર્વે કહેલા ત્રણ પ્રકારે ધારણ કરીને એટલે કે એક રાત્રિ શોધવા લાયક કપડાને બહાર (શરીર ઉપર ઓઢેલ સુતરાઉ તથા ગરમ એમ બે કપડાની ઉપર ધારણ કરે, બીજી રાત્રિએ સંથારાની પાસે સ્થાપન કરે, અને ત્રીજી રાત્રિએ સૂતો સૂતો સૂવે ત્યારે) સૂવાના સ્થાનની ઉપર (તે કલ્પકપડાને) અધોમુખે લટકતો અને પ્રાયે કરીને શરીરને તેનો છેડો સ્પર્શ કરે તેવી રીતે પ્રસારેલો સ્થાપન કરે. આ પ્રકારે ત્રણ વખત ધારણ કરીને પરીક્ષા કરે એટલે દષ્ટિ વડે જુએ. અને તેમ જોયા છતાં જો તેમાં (ષક્ષેદિકા) દેખવામાં ન આવે તો પછી સૂક્ષ્મ ષદિકાને શોધવા માટે (તે કપડાને) શરીર ઉપર ધારણ કરે, ધારણ કરે સતે જો “ તાતિ' ષદિકા શરીરે લાગેલી ન દેખાય, તો પછી તે કપડાને ધુએ. અને જો જૂ શરીરે લાગે તો તેમાં પર્યાદિકા છે જ નહિ. એમ નિશ્ચય થાય ત્યાં સુધી દૃષ્ટિ વડે જુએ અને શરીર પર ફરી ફરીને (વારંવાર) ધારણ કરવા વડે પરીક્ષા કરે અને ત્યારપછી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ I (તે કપડાને) ધુએ. આ વિધિ પણ દૂષણ રહિત હોવાથી આચાર્ય મહારાજને સારો ભાસ્યો હોય એમ અમે માનીએ છીએ. ॥૩૧॥ વળી વસ્ત્રનું પ્રક્ષાલન જળવડે થાય છે, તેથી જળને ગ્રહણ કરવા માટે વિશેષ વિધિને કહે છે मू.०- निव्वोदगस्स गहणं, केई भाणेसु असुइ पडिसेहो ॥ गिहिभायणेसु गहणं, ठियवासे मीसगं छारो ॥३२॥ મૂલાર્થ : કોઈ કહે છે કે, પાત્રને વિષે નીત્રોદક (નેવાનું પાણી)નું ગ્રહણ કરવું, પરંતુ તે જળ અશુચિ હોવાથી પાત્રમાં લેવાનો નિષેધ છે. માટે ગૃહસ્થીના પાત્રમાં વર્ષ રહ્યા બાદ ગ્રહણ કરવું, કેમકે વરસાદ વરસતો હોય ત્યારે તે મિશ્ર હોય છે. તથા તે જળમાં ખાર નાખવો. ।।૩૨। ટીકાર્થ : વર્ષાઋતુમાં છાપરાના છેડેથી (નેવાથી) પડતું જે જળ તે નીદ્રોદક કહેવાય છે. અહીં જો વર્ષાકાળની પહેલાં સર્વ ઉપધિ કોઈ પણ પ્રકારે સામગ્રીના અભાવને લીધે ધોયો ન હોય તો વર્ષાઋતુ પ્રાપ્ત થાય ત્યારે સાધુઓએ ‘નીત્રોક્ષ્ય' એટલે નેવામાંથી ઊતરેલા જળનું વસ્ત્ર ધોવા માટે ગ્રહણ કરવું. કેમકે તે જળ રજથી ખરડાયેલા, ધૂમાડાથી મ્રિત થયેલા અને સૂર્યના તાપના સંબંધથી ઉષ્ણ થયેલા નીવ્ર (નેવા)ના સ્પર્શથી પરિણત થયેલું હોવાથી અચિત્ત હોય છે. તેથી તેને ગ્રહણ કરવામાં કાંઈ પણ વિરાધના નથી. આ નીવ્રોદક ગ્રહણ કરવામાં કોઈ કહે છે કે - ‘માનનેવુ' એટલે પોતાના પાત્રને વિષે નીદ્રોદક ગ્રહણ કરવું. તે ઉપર આચાર્ય મહારાજ કહે છે કે ‘અમ્રુત્તિ’ અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી આવો અર્થ કરવો - ‘અણુચિત્તાત્’ અપવિત્રપણુ હોવાથી બીજાએ કહેલા (તે) વિધિ વડે નીદ્રોદકના ગ્રહણનો નિષેધ છે, કેમકે નીદ્રોદક મલિન હોય છે અને મલિનતાને લીધે તે અશુચિ હોય છે. તેથી જે પાત્રોમાં ભોજન કરાય છે તે પાત્રોમાં તેનું ગ્રહણ કેમ યોગ્ય હોય ? તથા આ સાધુઓ અશુચિ (અપવિત્ર) છે, એમ લોકમાં શાસનની નિંદા ન થાઓ તેથી ‘વૃત્તિમાનનેવુ’ ગૃહસ્થ સંબંધી ભાંગેલી કૂંડી વગેરેમાં તે નીોદક ગ્રહણ કરવું. વળી તે નીદ્રોદક ‘સ્થિતે વર્ષે’ વરસાદ રહી ગયે છતે એક અંતર્મુહૂર્ત ગયા પછી ગ્રહણ કરવું. કેમકે એક અંતર્મુહૂર્તો કરીને સર્વથા તેના પરિણમનનો (અચિત્ત થવાનો) સંભવ છે. પણ વરસાદ રહી ગયા વિના ગ્રહણ કરવું નહિ. કેમકે ‘મીસમાં ત્તિ' મિશ્ર એટલે વરસાદ વરસતો હોય ત્યારે નીદ્રોદક મિશ્ર હોય છે. તે આ પ્રમાણે – પ્રથમ જે જળ પડ્યું તે અચિત્ત હોય છે અને તે વખતે જ જે પડતું હોય તે સચિત્ત હોય છે, તેથી તે મિશ્ર હોય છે. તેથી કરીને વરસાદ રહી ગયા પછી તે ગ્રહણ કરવું. વળી તે ગ્રહણ કર્યા પછી તેમાં ‘છારો ત્તિ' ખાર નાંખવો, કે જેથી તે જળ ફરીથી ચિત્ત ન થાય. કેમકે કેવળ જળ અચિત્ત થયા છતાં પણ ફરીથી ત્રણ પહોરની પછી સચિત્ત થઈ જાય છે. તેથી તેમાં ખાર નાખવો જોઈએ. તેમજ વળી ક્ષાર નાખવાથી મલિન પણ પાણી નિર્મળતાને પામે છે. અને નિર્મળ જળ વડે ધોયેલા આચાર્ય વગેરેનાં વસ્ત્રો સારા તેજવાળા (ઉજળા) થાય છે. તેથી આ કારણને લઈને પણ ખાર નાખવા યોગ્ય છે. 113211 Page #54 -------------------------------------------------------------------------- ________________ | પ્રક્ષાલનક્રિયાનો વિધિ | (૩૩ હવે ધોવાને આશ્રીને જ વિશેષ પ્રકારનો ક્રમ દેખાડે છે : मू.०- गुरु-पच्चक्खाणि-गिलाण-सेहमाईण धोवणं पुव्वं ॥ तो अप्पणो पुव्वमहा-कडेय इयरे दुवे पच्छा ॥३३॥ મૂલાર્થઃ ગુરુ, પ્રત્યાખ્યાની (તપસ્વી), ગ્લાન અને શૈક્ષ વગેરેનાં વસ્ત્રો પ્રથમ ધોવાં, ત્યાર પછી પોતાનાં વસ્ત્રો ધોવાં, તેમાં પણ યથાકૃત વસ્ત્રને પ્રથમ ધોવાં, અને ત્યારબાદ બીજા બે અનુક્રમે ધોવાં. ૩૩ ટીકાર્થઃ ગુરુ, પ્રત્યાખ્યાની, ગ્લાન અને શૈક્ષ વગેરેનાં વસ્ત્રોનું પૂર્વ પ્રથમ પ્રક્ષાલન કરવું, ત્યાર બાદ પોતાનાં વસ્ત્રોનું પ્રક્ષાલન કરવું. અહીં આ ભાવાર્થ છે – અહીં પોતાના મોટા હિતને ઇચ્છનાર સાધુઓએ ગુરુ આદિને વિશે અવશ્ય વિનય કરવો જોઈએ. કારણ કે વિનયના બળથી જ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિનો સંભવ છે. અન્યથા અવિનીત સાધુને ગચ્છમાં રહેવાનો જ અસંભવ હોવાથી સમગ્ર મૂળની હાનિનો પ્રસંગ આવે છે. તેથી ધોવામાં પ્રવર્તેલા સાધુએ પ્રથમ ગુરુ એટલે આચાર્યના વસ્ત્ર ધોવાં. ત્યાર પછી “પ્રત્યાખ્યાની' એટલે ક્ષેપક વગેરે તપસ્વીઓનાં, ત્યાર પછી ગ્લાન (માંદા) સાધુઓનાં અને ત્યાર પછી શૈક્ષકાદિનાં વસ્ત્રો ધોવાં. તેમાં “શૈક્ષ” એટલે નવી (તાજી) દીક્ષા લીધેલા. આદિ શબ્દ લખ્યો છે તેથી બાળસાધુ વગેરેનું ગ્રહણ કરવું. તથા અહીં સૂત્રમાં મા” એ ઠેકાણે મકાર લખ્યો છે તે અલાક્ષણિક છે. (વ્યાકરણના નિયમ વિનાનો છે) “તત:' ત્યારબાદ પોતાનાં વસ્ત્રો ધોવાં. અહીં ગુરુ વગેરે સર્વનાં ધોવાલાયક વસ્ત્રો અનુક્રમે ત્રણ પ્રકારનાં સંભવે છે. તે આ પ્રમાણે – યથાકૃત, અલ્પપરિકર્મિત અને બહુપરિકર્મ. તેમાં જે પરિકર્મ રહિત (સાંધ્યા વિનાના) જ તથાપ્રકારનાં પ્રાપ્ત કરેલાં હોય તે યથાકૃત કહેવાય છે, તથા જે એક વાર ખંડન કરીને (ફાડીને) સાંધ્યા હોય તે અલ્પ પરિકર્મ કહેવાય છે, અને જે ઘણે પ્રકારે ખંડન કરીને સીવેલાં હોય તે બહુ પરિકર્મ કહેવાય છે. તેથી તેમાં પણ ધોવાનો અનુક્રમ કહે છે. “પુષ્યમહાડે ય ત્તિ’ ‘પૂર્વ” એટલે પ્રથમ સર્વને વિષે જે યથાકૃત વસ્ત્ર હોય તેને ધોવાં ત્યાર પછી અનુક્રમે બીજાં બે (અલ્પપરિકર્મ અને બહુપરિકમ) ધોવાં. આમ કેમ ? એમ જો કોઈ શંકા કરે તો કહે છે કે વિશુદ્ધ અવ્યવસાયની વૃદ્ધિને માટે આ ક્રમ જાણવો) તે આ પ્રમાણે - જે અલ્પપરિકર્મ વસ્ત્રો છે તે બહુ પરિકર્મની અપેક્ષાએ સંયમનો થોડો વ્યાઘાત કરનાર છે, તેથી તેની અપેક્ષાએ શુદ્ધ છે. તેનાથી પણ યથાકૃત અતિશુદ્ધ છે. કેમકે તે જરાપણ પલિમથ (સ્વાધ્યાયવ્યાઘાત) દોષ કરનાર નથી. તેથી કરીને જેમ જેમ પ્રથમ શુદ્ધ વસ્ત્ર ધોવાય છે તેમ તેમ સંયમના બહુમાનની વૃદ્ધિ હોવાથી વિશુદ્ધ અધ્યવસાયની વૃદ્ધિ થાય છે, તેથી પ્રથમ યથાકૃતને ધોવા' ઇત્યાદિ ક્રમ યોગ્ય છે ૩૩ હવે પ્રક્ષાલનક્રિયાનો વિધિ દર્શાવે છે : મૂ૦- છોપિટ્ટ/ (૩), ૨ યુવે થોણ પાવ ન વ परिभोग अपरिभोगे, छायायवपेहकल्लाणं ॥३४॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II મૂલાર્થ : આચ્છોટન અને પિટ્ટન વડે વસ્ત્ર ધોવાં નહિ, તથા ધોયે સતે સૂકાવા માટે અગ્નિનો તાપ આપે નહિ, પરંતુ પરિભોગવસ્ત્રને છાયામાં અને અપરિભોગ વસ્રને તડકામાં સૂકવે, તથા તેની સામુ જોયા કરે. આ ધોવાની ક્રિયામાં ‘કલ્યાણ’ નામનું પ્રાયશ્ચિત્ત ગુરુએ આપવાનું છે. ।।૩૪। ૩૪) ટીકાર્થ : અહીં વસ્ત્રને ધોતો સાધુ, આચ્છોટન અને પિટ્ટન વડે ન ધુએ. તેમાં ‘આચ્છોટન’ એટલે ધોબીની જેમ શિલા ઉપર પછાડવું, અને પિટ્ટન એટલે નિર્ધન એવી રાંડેલી સ્ત્રીઓની જેમ વારંવાર પાણી નાખવા પૂર્વક વસ્રને ઉથલાવીને ઉત્પિટ્ટન (ધોકા) વડે પીટવું. અહીં સૂત્રમાં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. જેમ કે ‘તિસુ તેવુ અત્નવિજ્યા પુવી' (તે ત્રણ વડે પૃથ્વી શોભાવી છે) ઇત્યાદિ અહીં સૂત્રમાં ‘તુ’ (મૂળમાં ‘તુ’ દેખાતો નથી, પરંતુ ‘=’ છે) શબ્દ લખ્યો છે, તે નહિ કહેલાના સમુચ્ચય માટે (ગ્રહણ કરવા માટે) છે. તેથી તે શબ્દ ‘હાથ-પગ વડે મસળી મસળીને યતના વડે ધોવા' એવો સમુચ્ચય કરે છે. ત્યાર પછી વસ્ત્ર ધોયે સતે ધોવાના જળનો સ્પર્શ થવાથી ઉત્પન્ન થયેલી ઠંડીને દૂર કરવા માટે પોતાના શરીરને કે વસ્ત્રને સૂકવવા માટે અગ્નિનો તાપ આપવો નહિ. કારણ એ કે ‘ધોવાના જળથી આર્દ્ર થયેલા હસ્તાદિકથકી તે વસ્ત્રથકી કોઈપણ પ્રકારે જળબિંદુના પડવાથી અગ્નિકાયની વિરાધના ન થાઓ.' જો આમ છે તો પછી (તે આર્દ્ર-ભીનાં) વસ્રનું શોષણ શી રીતે કરવું ? એ શંકાના જવાબમાં વસ્રશોષણનો વિધિ કહે છે - પરિભોગ્ય વસ્રને છાયામાં અને અપરિભોગ્ય વસ્ત્રને તડકામાં સૂકવવા. સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે વિભક્તિનો લોપ કર્યો છે, કેમકે પરિભોગ્ય વસ્ત્રને તથા પ્રકારે શોધ્યા છતાં પણ કોઈ પણ પ્રકારે ષપદિકાનો સંભવ રહે છે. તે (ષટપદિકા) ધોતી વખતે તથાપ્રકારે મર્દન કરાઈ હોય તોપણ કોઈપણ પ્રકારે જીવતી રહી હોય તો તે સૂર્યના તાપના સંબંધથી મરી જાય. તેથી તેનાં રક્ષણને માટે તે (પરિભોગ્ય વસ્રો) છાયામાં સૂકવવાં અને બીજા (અપરિભોગ્ય)ને તડકામાં સૂકવવાં. કેમકે તેમાં દોષનો અભાવ છે. તથા છાયામાં અને તડકામાં સૂકવવા માટે વિસ્તારેલાં તે વસ્ત્રોને નિરંતર ‘પેત્તેત્તિ’ જોવા (તેની સામે જોયા ક૨વું) કે જેથી કરીને ચોર લોકો તેને હરી ન જાય. અહીં ઉપર કહેલા વિધિ વડે યાતનાપૂર્વક વસ્ત્ર ધોવાતાં હોય તે વખતે કોઈપણ પ્રકારે વાયુકાયની વિરાધનારૂપ અથવા ષટ્યદિકાના મર્દનઆદિરૂપ અસંયમ પણ સંભવી શકે છે. તેથી તેની શુદ્ધિને માટે તે (ધોનાર) સાધુને ગુરુએ ‘કલ્યાણ’ નામનું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. ।૩૪।। આ પ્રમાણે વિસ્તાર સહિત અકાયપિંડ કહ્યો. હવે તેજસ્કાયપિંડને કહે છે मू.० - तिविहो उक्काओ, सच्चित्तो मीसओ य अच्चित्तो ॥ ' सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥३५॥ મૂલાર્થ : તેજસ્કાય ત્રણ પ્રકારનો છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં પણ સચિત્ત બે પ્રકારે છે. નિશ્ચયથકી અને વ્યવહારથકી ।।૩૫ા! ટીકાર્થ : ત્રણ પ્રકા૨નો તેજસ્કાય છે તે આ પ્રમાણે : સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં વળી Page #56 -------------------------------------------------------------------------- ________________ ॥ અચિત્ત તેજસ્કાયનું પ્રયોજન । સચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી. ।।૩૫।। નિશ્ચય અને વ્યવહાર વડે કરીને જ ચિત્તના વૈવિધ્યને બતાવે છે मू.० - इझापागाईणं, बहुमज्झे विज्जुमाइ निच्छयओ ॥ इंगालाई इयरोति, - મૂલાર્થ : ઇષ્ટકાપાક વગેરેનો બરાબર મધ્યભાગ તથા વીજળી વગેરે નિશ્ચયથી સચિત્ત છે, અને બાકીનાં અંગારા વગેરે ઇતર (વ્યવહારથી સચિત્ત) છે. ટીકાર્થ : ઇષ્ટકાપાક (ઇંટનો નીભાડો) પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી કુંભારનો પાક (નીભાડો) શેરડીના રસને ઉકાળવાની ચૂલ વગેરેનું ગ્રહણ કરવું. તેમના બરાબર મધ્યભાગમાં તથા વીજળી વગેરે, આદિશબ્દથી ઉલ્કાપાત વગેરે તેજસ્કાય નિશ્ચયથી સચિત્ત છે. બાકીનો ‘અંગારાદિક’ - અંગાર એટલે વાળારહિત અગ્નિ, આદિશબ્દથી જ્વાળા વગેરેનું ગ્રહણ કરવું. આ વ્યવહારથી સચિત્ત છે. હવે મિશ્ર તેજસ્કાયને કહે છે : મૂ.૦- મુમ્મરમારૂં ૩ મિસ્સો ૩ રૂદ્દા મૂલાર્થ : તથા મુર્મુર વગેરે મિશ્ર છે. II૩૬॥ ટીકાર્થ : મુર્મુર એટલે કરીષ (છાણા)નો અગ્નિ. આદિ શબ્દથી અર્ધ બુઝાઈ ગયેલ અગ્નિ વગેરેનું ગ્રહણ જાણવું. આવા પ્રકારનો (તેજસ્કાય) મિશ્ર જાણવો. ॥૩૬॥ હવે અચિત્ત તેજસ્કાપિંડને કહે છે : मू.०- ओयणवंजणपाणग- आयामुसिणोदगं च कुम्मासा ॥ डगलगसरक्खसूई, पिप्पलमाई उ उवओगो ॥३७॥ (૩૫ મૂલાર્થ : ભાત, શાક, કાંજી, ઓસામણ, ઉષ્ણજળ, રાંધેલા અડદ, ડગલક, રાખ, સોય અને સજાયો વગેરે સચિત્ત છે. તેથી તે ઉપયોગમાં આવે છે. ૫૩૭ના ટીકાર્થ : ‘ઓદન’ એટલે ભાત વગેરે ભોજન, ‘વ્યંજન’ એટલે ભાજી, શાક, આમ્લમાણુંકઢી વગેરે ‘પાનક' એટલે કાંજી. કેમકે તેમાં ઓસામણ નખાય છે. તેથી તેની અપેક્ષાએ કાંજી અગ્નિકાય કહેવાય છે. ‘આયામ’ એટલે ઓસામણ, ‘ઉષ્ણોદક’ ત્રણ ઉકાળાવાળું જળ, આટલા શબ્દોનો સમાહારદ્વન્દ્વ સમાસ કરવો. અહીં ‘7’ શબ્દ લખ્યો છે, તે મંડક (માંડારોટલા) વગેરેના સમુચ્ચયને માટે છે. ‘કુલ્માષ’ એટલે રાંધેલા અડદ. આ ઓદન વગેરે સર્વે અગ્નિથી પકવાય છે તેથી અગ્નિનું કાર્ય હોવાને લીધે અગ્નિરૂપ કહેવાય છે. કેમકે તેનું કાર્ય હોવાથી તે શબ્દ વડે કથન થઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬) | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ શકે છે. જેમકે આ મનુષ્ય એક દ્રમ (રૂપિયો) ખાધો, ઈત્યાદિ. તથા ઓદન વગેરે અચિત્ત છે, તેથી તેમને અચિત્ત અગ્નિકાય કહેવામાં કાંઈ વિરોધ નથી. તથા “ડગલક' એટલે પાકેલી ઇંટોના ટુકડા, “સરજક' એટલે ભસ્મ (રાખ) “સૂચી' એટલે વસ્ત્ર સીવવાની લોઢાની સોય, અથવા “સરવેવસૂત્તિ' રક્ષા એટલે ભસ્મ, રક્ષા સહિત જે હોય તે સરલા એવી સૂચિ. અર્થાત રક્ષા અને સૂચી. તથા “ fપૂન એટલે કાંઈક વાંકો શુરવિશેષ (સજાયો) આદિ શબ્દ લખ્યો છે તેથી નખરદનિકા (નરેણી) વગેરેનું ગ્રહણ કરવું. આ ડગલક વગેરે સર્વે પહેલાં અગ્નિરૂપપણાએ કરીને પરિણમેલા હતા, તેથી ભૂતપૂર્વગતિએ કરીને હમણાં પણ અગ્નિકાયપણે અને અચિત્ત પણ કહેવાય છે. અને આ સર્વને અચિત્ત અગ્નિકાયપણે કહેવામાં કાંઈ વિરોધ નથી. હવે અચિત્ત અગ્નિકાયનું પ્રયોજન કહે છે. ‘ડવો’ આ ઓદાનાદિકનો જે ઉપયોગ એટલે ભોજન વગેરેમાં ઉપયોગીપણું તે અચિત્ત અગ્નિકાયે કરીને સાધુઓને હોય છે. આ અગ્નિકાયનું પણ દ્રવ્યાભેદથકી ચાર પ્રકારપણું પ્રથમની જેમ યથાયોગ્ય વિચારવું. ૩૭ી તેજસકાયપિંડ કહ્યો. હવે વાયુકાયપિંડને કહે છે : मू.०- वाउकाओ तिविहो, सच्चित्तो मीसओ य अच्चित्तो ॥ सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥३८॥ મૂલાર્થઃ વાયુકાય ત્રણ પ્રકારનો છે: સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી સચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી ૩૮ ટીકાર્થઃ વાયુકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં વળી અચિત્ત બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી ૩૮ નિશ્ચય અને વ્યવહાર વડે કરીને સચિત્તના બન્ને પ્રકારને તથા અચિત્તને કહે છે : मू.०- सवलयघणतणुवाया, अइहिम अइदुद्दिणे य निच्छयओ ॥ ववहारपाइणाई, अकंताई य अच्चित्तो ॥३९॥ મૂલાર્થઃ વલસહિત, ધનવાત અને તનુવાત, અતિહિમ અને અતિદુર્કિન એ નિશ્ચયથી સચિત્ત છે તથા પૂર્વેદિક દિશાનો વાયુ વ્યવહારથી સચિત્ત છે, અને આક્રાંત વગેરે વાયુ અચિત્ત છે. /૩લા ટીકાર્થઃ વલય સહિત જે વર્તે તે સવલય (વલયાકાર) કહેવાય છે. તેથી સવલય એવા જે ‘વતyવત્તિ' વાત શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો, તેથી ઘનવાત અને તનુવાત. આનો શો ભાવાર્થ ? તે કહે છે કે- નરકપૃથ્વીના પાર્શ્વભાગને વિષે જે ઘનવાત અથવા તનુવાત, વલયના આકારે રહેલા છે, તે વલય શબ્દ વડે કહેવા લાયક છે, તથા નરકપૃથ્વીની નીચે જે ઘનવાત અને Page #58 -------------------------------------------------------------------------- ________________ સચિત્ત-અચિત્ત અને મિશ્રવાયુકાય છે (૩૭ તનુવાત (વલયાકારરહિત) છે તે, તથા દિમ મફળેિ ચં ત્તિ' અત્યંત હિમ પડતે સતે અને અત્યંત દુનિ' એટલે મેઘનો અંધકાર વર્તત સતે અર્થાત્ વાદળાંઓ વડે આકાશમંડળ આચ્છાદિત થયે સતે જે વાયુ છે કે, આ સર્વે વાયુકાય નિશ્ચયથી સચિત્ત છે, પરંતુ અતિહિમ અને અતિદુર્દિન ન હોય ત્યારે જે “પ્રવીનાવિતિઃ' પૂર્વેદિક દિશાનો વાયુ છે, તે વ્યવહારથી સચિત્ત છે. વળી જે આક્રાંતાદિક એટલે પગના દબાવવાવડે પંકાદિકથી ઉત્પન્ન થયેલ વગેરે પાંચ પ્રકારનો વાયુ હમણાં કહેવાશે, તે અચિત્ત છે. ૩૯ આક્રાંત વગેરેનું જ સ્વરૂપ કહે છે : मू.०- अकंत धंतघाणे, देहाणुगए य पीलियाइसु य ॥ अच्चित्तवाउकाओ, भणिओ कम्सट्टमहणेहिं ॥४०॥ મૂલાર્થ: (૧) આક્રાંત, (૨) આધ્યાત અથવા ઘાણી, (૩) દેહાનુગત, (૪) પલિત અને (૫) સંમૂ૭િમ આદિને વિષે જે વાયુ હોય છે, તે આઠ કર્મનું મથન કરનાર તીર્થકરોએ અચિત્ત વાયુકાય કહ્યો છે. I૪ ટીકાર્થ : “આક્રાંત' એટલે પગ વડે કાદવ વગેરે દબાયે સતે ચિત્કાર શબ્દને કરતો જે વાયુ ઉછળે છે, તથા “આધ્યાત” એટલે મુખના વાયુથી ભરેલ દતિ (મસક) વગેરેમાં જે વાયુ વર્તે છે, અથવા ઘાણ એટલે તલ પીલવાના યંત્ર (ઘાણી)માં તલ પીલવાના વશથી શબ્દસહિત બહાર નીકળતો જે વાયુ પ્રાપ્ત થાય છે, તથા જે “દેહાનુગત' એટલે શરીરને આશ્રિત થયેલો ઉચ્છવાસ-નિઃશ્વાસના નીકળવારૂપ વાયુ, તથા પીલિત એટલે ભીનું વસ્ત્ર નીચોવાતું હોય તે વખતે (નીકળતો વાયુ), “આદિ શબ્દ લખ્યો છે તેથી (સંમૂછિમ નામનો પાંચમો પ્રકાર–) તાલવૃત (પંખો) વગેરેનું ગ્રહણ કરવું. તેઓને વિષે જે વાયુ સંભવે છે, તે આ પાંચ પ્રકારનો વાયુ આઠ કર્મનું મથન કરનાર અરિહંત ભગવંતોએ અચિત્ત કહ્યો છે II૪૦. હવે મિશ્ર વાયુકાયને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ દૈતિ વગેરેમાં રહેલ અચિત્ત વાયુકાયના જળમાં રહેલ હોય તો ક્ષેત્રને આશ્રયીને અને સ્થળમાં રહેલ હોય તો કાળને આશ્રયીને અચિત્ત વગેરે વિભાગને કહે છે : मू.०- हत्थसयमेग गंता, दइओ अच्चित्तु वीयए मीसो ॥ तइयम्मि उ सच्चित्तो, वत्थी पुण पोरिसिदिणेसु ॥४१॥ મૂલાર્થ દતિ (મશકોમાં રહેલો વાયુકાય (જળમાં) એકસો હાથ જાય ત્યાં સુધી અચિત્ત હોય છે, બીજા ૧૦૦ હાથ સુધી મિશ્ર હોય છે, અને ત્રીજા સો હાથથી સચિત્ત હોય છે તથા બસ્તી, પોરસીને વિષે અને દિવસને વિષે અચિત્તાદિક હોય છે. ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ અહીં બકરી કે બીજા કોઈ પશુના શરીરને ઉપરથી ચીર્યા વિના મસ્તકને દૂર કરીને (કાપીને) પછી તે શરીરની ચામડીમાં રહેલા હાડકાં વગેરે સર્વ કચરો કાઢી નાંખીને, ગુદાના છિદ્રને બીજા કોઈપણ ચામડાના થીગડાં વડે ઢાંકીને અને ગ્રીવાની અંદરના વિવરને સાંકડા મુખવાળું કરીને બનાવેલ (તૈયાર કરેલ) ચર્મમય પ્રસેવક કે જેનો બીજો શબ્દ “કોથળો' કહેવાય છે, તે દતિ (મશક) કહેવાય છે. તેને અચિત્ત એવા મુખના વાયુથી ભરી તેના મુખને દોરડા વડે મજબૂત બાંધી કોઈ મનુષ્ય નદી વગેરેના જળમાંથી તરતી મૂકે તો તે “દતિ' એટલે દતિમાં રહેલો વાયુકાય, ક્ષેત્રથી એક સો હાથ દૂર જાય ત્યાં સુધી અચિત્ત હોય છે, અને પ્રથમના સો હાથ ઓળંગીને બીજા સો હાથમાં પ્રવેશ કરતાં જ (શરૂઆતથી જ) તે મિશ્ર થાય છે, તે જયાં સુધી બીજા સો હાથનો અંત આવે ત્યાં સુધી મિશ્ર રહે છે, ત્યાર પછી બીજા સો હાથ ઓળંગીને ત્રીજા સો હાથમાં પ્રવેશ કરતાં જ સચિત્ત થાય છે, ત્યારબાદ સચિત્ત જ રહે છે. અથવા તો એક જ સો હાથવાળા ક્ષેત્રમાં જવા વડે, આવવા વડે અને ફરીથી જવા વડે અનુક્રમે અચિત્તપણું વગેરે જાણવું. અથવા સો હાથ જેટલા ક્ષેત્રમાં જવાનો જેટલો કાળ થાય તેટલા કાળ સુધી એક જ સ્થાને જળની મધ્યે રહેવાથી ઉપર કહેલા ક્રમે કરીને અચિત્તવાદિક ભાવવું. અહીં દતિ શબ્દનું ગ્રહણ ઉપલક્ષણવાળું છે, તેથી બસ્તિના સંબંધમાં પણ એમ જ જાણવું અને બસ્તિનું સ્વરૂપ દતિની જેમજ જાણવું. તેમાં વિશેષ એ કે તેની ગ્રીવાની અંદરનું વિવર બીજા કોઈ પણ ચામડાના થીગડાં વડે બંધ કરેલ હોય અને પાછળનો (નીચેનો) ભાગ અતિ ખુલ્લા મુખવાળો કરેલો હોય તે બસ્તિ જાણવી. તથા ‘વથી પુખ પffસવનુ ઉત્ત'– સ્થળને વિષે સ્નિગ્ધ અને રૂક્ષકાળને આશ્રયીને “બસ્તિ” એટલે બસ્તિમાં રહેલો વાયુકાય, આ પણ ઉપલક્ષણ છે. તેથી દતિમાં રહેલો વાયુકાય પણ સ્થળમાં રહ્યો હોય ત્યારે સ્નિગ્ધ અને રૂક્ષકાળને આશ્રયીને અનુક્રમે પોરસીને વિષે અને દિવસોને વિષે અચિત્તાદિ રૂપ જાણવો ૪૧ આ જ ગાથાના અવયવને ભાષ્યકાર મહારાજ ચાર ગાથાઓ વડે કહે છે : निद्धेयरो य कालो, एगंतसिणिद्धमज्झिमजहन्नो । लुक्खो वि होई तिविहो, जहन्न मज्झो य उक्कोसो ॥१२॥ एगंतसिणिमि, पोरिसिमेगं अचेअणो होइ ॥ विइयाए संमीसो, तइयाए सचेयणो वत्थी ॥१३॥ मज्झिसनिद्धे दो पोरिसी उ अच्चित्तु मीसओ तइए ॥ चउत्थीए सच्चित्तो, पवणो दइयाइ मज्झगओ ॥१४॥ पोरिसितिगमच्चित्तो, निद्धजहन्नम्मि मीसग चउत्थी ॥ सच्चित्त पंचमीए एवं लुक्खेऽवि दिणवुड्डी ॥१५॥ (भाष्य) Page #60 -------------------------------------------------------------------------- ________________ (૩૯ | | અચિત્તવાયુકાયનું પ્રયોજન છે મૂલાર્થ : સ્નિગ્ધ અને ઈતર (રૂક્ષ) એમ બે પ્રકારે કાળ છે. તેમાં સ્નિગ્ધ ત્રણ પ્રકારે છે : એકાંત સ્નિગ્ધ, મધ્યમ અને જઘન્ય, રૂક્ષ પણ ત્રણ પ્રકારનો છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ૧રા. તેમાં એકાંત સ્નિગ્ધ કાળે બસ્તિનો વાયુ એક પોરસી સુધી અચેતન હોય છે, બીજી પોરસીએ મિશ્ર અને ત્રીજી પોરસીએ સચેતન હોય છે. I૧૩ મધ્યમ સ્નિગ્ધ કાળે દતિ વગેરેની મધ્યે રહેલો વાયુકાય બે પોરસી સુધી અચિત્ત હોય છે, ત્રીજી પોરસીએ મિશ્ર હોય છે અને ચોથી પોરસીએ સચિત્ત થાય છે. I/૧૪ તથા જઘન્ય સ્નિગ્ધ કાળે ત્રણ પોરસી સુધી અચિત્ત રહે છે, ચોથી પોરસીએ મિશ્ર થાય છે, અને પાંચમી પોરસીએ સચિત્ત થાય છે. એ જ પ્રમાણે રૂક્ષકાળને વિષે પણ દિવસની વૃદ્ધિ જાણવી. ૧૫ ટીકાર્થઃ અહીં કાળ સન્માનથી બે પ્રકારનો છે, તે આ પ્રમાણે સ્નિગ્ધ અને રૂક્ષ. તેમાં જે જળવાળો અને શીતવાળો કાળ હોય તે સ્નિગ્ધ કહેવાય છે, અને જે ઉષ્ણ (ગરમ) હોય તે રૂક્ષ કહેવાય છે. તેમાં સ્નિગ્ધ પણ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – એકાંત સ્નિગ્ધ, મધ્યમ સ્નિગ્ધ અને જઘન્ય સ્નિગ્ધ : તેમાં જે અતિસ્નિગ્ધ કાળ હોય તે એકાંત સ્નિગ્ધ કહેવાય છે. રૂક્ષ પણ ત્રણ પ્રકારનો છે, તે આ પ્રમાણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટ એટલે અત્યંત રૂક્ષ /૧રો તેમાં એકાંત સ્નિગ્ધ કાળે બસ્તિમાં રહેલો વાયુકાય. આ ઉપલક્ષણ છે, તેથી દતિમાં રહેલો પણ વાયુકાય એક પોરસી સુધી અચિત્ત રહે છે, ત્યાર પછી બીજી પોરસીના પ્રારંભે જ મિશ્ર થાય છે, તે જયાં સુધી બીજી પોરસી પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર રહે છે અને ત્રીજી પોરસીએ તો પ્રારંભથી જ સચિત્ત થાય છે, અને ત્યાર પછી સચિત્ત જ રહે છે. ૧૩ વળી મધ્યમ સ્નિગ્ધ કાળે બે પોરસી સુધી અચિત્ત રહે છે, ત્રીજી પોરસીએ મિશ્ર અને ચોથી પોરસીએ સચિત્ત થાય છે. ૧૪ તથા જઘન્ય સ્નિગ્ધ કાળે દતિ વગેરેમાં રહેલો વાયુ ત્રણ પોરસી સુધી અચિત્ત રહે છે, ચોથી પોરસીએ મિશ્ર થાય છે અને પાંચમી પોરસીએ સચિત્ત થાય છે. એ જ પ્રમાણે રૂક્ષકાળે પણ જાણવું. કેવળ તેમાં દિવસની વૃદ્ધિ કરવી. તે આ પ્રમાણે :- જઘન્ય રૂક્ષ કાળે બસ્તિ વગેરેમાં રહેલો વાયુકાય એક દિવસ અચિત્ત રહે છે, બીજે દિવસે મિશ્ર અને ત્રીજે દિવસે સચિત્ત થાય છે, મધ્યમ રૂક્ષ કાળે બે દિવસ અચિત્ત રહે છે, ત્રીજે દિવસે મિશ્ર અને ચોથે દિવસે સચિત્ત થાય છે. તથા ઉત્કૃષ્ટ રૂક્ષ કાળે ત્રણ દિવસ અચિત્ત, ચોથે દિવસે મિશ્ર અને પાંચમે દિવસે સચિત્ત થાય છે. /૧પ (ભાષ્ય) હવે અચિત્ત વાયુકાયનું પ્રયોજન કહે છેઃ मू.०- दइएण वत्थिणा वा, पओअणं होज्ज वाउणा मुणिणो ॥ गेलनम्मि व होज्जा, सचित्तमीसे परिहरेज्जा ॥४२॥ મૂલાર્થ : મુનિને દતિમાં રહેલા અથવા બસ્તિમાં રહેલા વાયુનું પ્રયોજન હોય છે. અથવા માંદગીમાં પ્રયોજન હોય છે તથા સચિત્ત અને મિશ્રનો ત્યાગ કરવો. I૪રા ટીકાળું: ‘દતિ એટલે દૈતિમાં રહેલા અને બસ્તિ એટલે બસ્તિમાં રહેલા વાયુ વડે, અહીં Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦) / શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. નદી વગેરે ઉતરતી વખતે મુનિને પ્રયોજન હોય છે. આ કહેવા વડે જળમાં રહેલો વાયુ ગ્રહણ કરાય છે. અથવા “ગ્લાનત્વ” માંદગી આવે ત્યારે વાયુનું પ્રયોજન હોય છે. કેમકે કોઈક વ્યાધિમાં દતિ વગેરે વડે વાયુને ગ્રહણ કરીને તેને ગુદા વગેરેમાં નાંખવામાં આવે છે. આ કહેવા વડે સ્થળમાં રહેલો વાયુ ગ્રહણ કર્યો છે. પરંતુ સચિત્ત અને મિશ્ર વાયુનો અવશ્ય યત્નથી ત્યાગ કરવો. જળને મળે (દતિ આદિ પાણીમાં નાખી તેના આધારે જળમાં જતી વખતે થતી વાયુની વિરાધવા) તો અશક્ય પરિહાર હોવાથી પાછળથી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જરા આ પ્રમાણે વાયુકાયપિંડ કહ્યો. હવે વનસ્પતિકાયપિંડને કહે છે : मू.०- वणस्सइकाओ तिविहो, सच्चित्तो मीसओ य अच्चित्तो॥ __सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥४३॥ મૂલાર્થ : વનસ્પતિકાય ત્રણ પ્રકારનો છે. સચિત્ત, મિશ્ર અને અચિત્ત : વળી સચિત્ત બે પ્રકારનો છે. નિશ્ચયથી અને વ્યવહારથી l૪૩ી ટીકાર્થઃ વનસ્પતિકાય ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે : સચિત્ત, મિશ્ર અને અચિત્ત વળી સચિત્ત બે પ્રકારનો છે તે આ પ્રમાણે નિશ્ચયથી અને વ્યવહારથી II૪૩ આ જ સચિત્તનું બે પ્રકારપણું તથા મિશ્ર દેખાડે છે: મૂ૦- સંત્રો વડviતાગો, સચ્ચત્તો રોફ નિછનિક્સ છે ववहारस्स य सेसो, मीसो पव्वायरोट्टाई ॥४४॥ મૂલાઈ : નિશ્ચય નયના મતે સર્વ પણ અનંતકાય સચિત્ત હોય છે, અને બાકીનો (પ્રત્યેક) વ્યવહાર નયના મતે સચિત્ત હોય છે. તથા ગ્લાનિ પામેલ વનસ્પતિ અને લોટ (આટો) વગેરે મિશ્ર હોય છે. I૪૪ો. ટીકાર્થ : નિશ્ચય નયના મતે સર્વ પણ “અનંત કાય’ એટલે સાધારણ વનસ્પતિકાય સચિત્ત હોય છે, અને બાકીનો એટલો લીંબડો, આંબો વગેરે પ્રત્યેક વનસ્પતિકાય “વ્યવહારી' એટલે વ્યવહાર નયના મતે સચિત્ત હોય છે. તથા “મિત્રો સ્નાનનોરિટ' તેમાં અર્ધસુકાયેલ સર્વ વનસ્પતિકાયને પ્રમ્લાન જાણવો. કારણ તેમાં જે અંશ સુકાયેલ હોય તે અચિત્ત અને શેષ (બાકીનો) સચિત્ત હોય છે તેથી તે મિશ્ર હોય છે. “સોટ્ટી ઘંટી વગેરે વડે કરેલું ચૂર્ણ (લોટ), તેમાં જે કેટલીક નખિકા સંભવે છે તે સચિત્ત હોય છે, બાકી અચિત્ત હોય છે, તેથી તે મિશ્ર હોય છે. મૂળમાં “આદિ' શબ્દ લખ્યો છે. તેથી તત્કાળ દળેલ કણક (લોટ) વગેરેનું ગ્રહણ કરવું. તેમાં પણ કેટલાક અવયવો હજુ સુધી પરિણત થયા નથી તેથી તે સચિત્ત અને કેટલાક અચિત્ત હોય છે. તેથી તે મિશ્ર હોય છે. ૪પા હવે અચિત્ત વનસ્પતિકાયને કહે છે : Page #62 -------------------------------------------------------------------------- ________________ ॥ અચિત્ત વનસ્પિતકાયનું પ્રયોજન ॥ मू.०- पुप्फाणं पत्ताणं, सरडुफलाणं तहेव हरियाणं ॥ बिटमि मिलामि नायव्वं जीवविप्पजढं ॥ ४५ ॥ મૂલાર્થ : પુષ્પ, પત્ર, કોમળ ફળ તથા હરિત એ સર્વના વૃંત (ડીંટ) મ્લાનિ પામે સતે તે સર્વ જીવ રહિત જાણવા. ૧૪૫|| ટીકાર્થ : પુષ્પોના, પત્રોના, ‘શતાવુતાનાં' એટલે કોમળ ફળોના તથા ‘રિતાનાં” એટલે વ્રીહિ વગેરેના ‘વૃત્તે’ એટલે પ્રસૂતિના બંધ (ડિંટ) ‘મ્હાને' એટલે શુષ્કપ્રાયઃ થયે સતે તેમનું સ્વરૂપ જીવથી મુક્ત થયેલું (અચિત્ત) જાણવું. ॥૪॥ હવે અચિત્ત વનસ્પતિકાયનું પ્રયોજન કહે છેઃ मू.० - संथारपायदंडग-खोमियकप्पा य पीढफलगाई ॥ ओसह सज्जाणि य, एमाइ पओयणं बहुहा ॥४६॥ (૪૧ મૂલાર્થ : સંસ્તારક, પાત્ર, દંડ બે ક્ષૌમકલ્પ, પીઠ, ફલક વગેરે તથા ઔષધ અને ભેષજ એ વગેરે ઘણે પ્રકારે પ્રયોજન છે ।।૪૬।। ટીકાર્થ : જે આ ‘સંસ્તારક' એટલે શય્યા (વસતિ), પાટ વગેરેને સાધુઓ ગ્રહણ કરે છે અને જે પાત્રો તથા જે ‘દંડક’ એટલે દંડ, વિદંડ વગેરે, તથા જે બે ક્ષૌમકલ્પ (સુતરાઉ કપડા) વળી જે પીઠ, ફલક વગેરે. અહીં આદિ શબ્દ લખેલો હોવાથી કવળી વગેરે ગ્રહણ કરવા, તથા જે ઔષધ, ભેષજ એ વગેરે ‘વહુધા’ એટલે ઘણે પ્રકારે અચિત્ત વનસ્પતિકાયનું સાધુઓને પ્રયોજન છે. અહીં ‘ઔષધ’ એટલે હરડે વગેરે એકલી ચીજ અને ભેષજ એટલે તેવા કોઈ બે વગેરે ઔષધોને જ એકત્ર મેળવીને તેનું ચૂર્ણ કરવું તે અથવા અંદર ઉપયોગ કરવો તે ઔષધ અને બહાર ઉપયોગ કરવો એટલે લેપ વગેરે કરવો તે ભેષજ કહેવાય છે II૪૬ વનસ્પતિકાયપિંડ કહ્યો. હવે દ્વીન્દ્રિયાદિક ચાર પિંડને પ્રતિપાદન કરવા ઇચ્છતા અને તેના પ્રયોજનનો ઉપક્ષેપ (પ્રારંભ) કરવાને ઇચ્છતા સતા આ પ્રમાણે કહે છે : मू.० - बियतियचउरो पंचि - न्दिया य तिप्पभिइ जत्थ उ समेति ॥ साणे सहाणे, सो पिंडो तेण कज्जमिणं ॥४७॥ મૂલાર્થ : દ્વીન્દ્રિય, ત્રીંદ્રિય, ચતુરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો પોતપોતાની જાતિવાળા (બબ્બે) ત્રણ ત્રણ વગેરે જે મેળાપમાં પોતપોતાના સ્થાને ભેળા થાય છે, તે પિંડ કહેવાય છે તે પિંડનું આ પ્રયોજન છે. ૪ા ટીકાર્થ : જે મેળાપમાં ‘સ્વસ્થાને સ્વસ્થાને' એટલે પોતાની જાતવાળાનું જ્યાં સ્થાન હોય એટલે અવસ્થાન (રહેવું) થાય ત્યાં અર્થાત્ સજાતીયના સમૂહરૂપ સ્થાનમાં દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ।। પંચેન્દ્રિય જીવો ત્રણ વગેરે ‘સંતિ’ એટલે એકત્ર મળેલા હોય, તે આ પ્રમાણે ત્રણ ત્રણ, ચાર ચાર વગેરે. અહીં ત્રણ વગેરેનું ગ્રહણ કર્યું છે તે ઉપલક્ષણ જાણવું. તેથી કરીને બબ્બે પણ જ્યાં એકઠાં થાય તે પિંડ કહેવાય છે. પોતપોતાને સ્થાને પિંડ કહેવાય છે, એમ ફરીથી પણ સંબંધ કરવો. તેથી કરીને તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે દ્વીંદ્રિયાદિક પોતપોતાની જાતિમાં (જે એકઠા થાય) તે પિંડ જાણવો. તે પિંડ પણ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે સચિત્ત, મિશ્ર અને અચિત્ત તેમાં જીવતા ત્રણ વગેરે અક્ષાદિકનું એક ઠેકાણે જે મળવું તે ચિત્ત છે. કેટલાક જીવતા અને કેટલાક મરેલા એવા તે જ અક્ષાદિકનું જે એકત્ર મળવું તે મિશ્ર છે, અને જીવરહિત તેજ અક્ષાદિકનું જે એકત્ર મળવું તે અચિત્ત છે. તે પિંડવડે કરીને અહીં જાતિને આશ્રયીને એકવચન કહ્યું છે, તેથી તે દ્વીંદ્રિયાદિક પિંડોવડે કરીને ‘આ’ એટલે આગળ કહેવાશે તે કાર્ય એટલે પ્રયોજન છે. ૫૪૭ણા તેમાં પ્રથમ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય પિંડનું પ્રયોજન દોઢ ગાથાવડે કહેવાને ઇચ્છતા સતા ગ્રંથકાર કહે છે : मू.०- बेइंदियपरिभोगो, अक्खाण ससिप्पसंखमाईणं ॥ तेइंदियाण उद्दे - हिगादि जं वा वए वेज्जो ॥ ४८ ॥ चउरिंदियाण मच्छिय - परिहारो आसमच्छिया चेव ॥ મૂલાર્થ : અક્ષ (પાસા), છીપ અને શંખ વગેરે દ્વીંદ્રિયનો પરિભોગ હોય છે. ત્રીંદ્રિયોને વિષે ઉધેઈ વગેરેનો ઉપ્યોગ હોય છે અથવા વૈદ્ય જે કહે તેનો ઉપયોગ હોય છે ૪૮૫ ચતુરિંદ્રિયોને મધ્યે માખીની વિષ્ઠાનો અથવા અશ્વમક્ષિકાનો ઉયોગ હોય છે. ટીકાર્થ : અહીં સાધુને દ્વીન્દ્રિયાદિકનું પ્રયોજન, સંભવ પ્રમાણે બે પ્રકારે છે. તે આ પ્રમાણે શબ્દવડે અને શ૨ી૨વડે તેમાં શકુન વગેરે જોવા માટે શબ્દવડે પ્રયોજન હોય છે. તે આ પ્રમાણે શંખનો શબ્દ સાંભળવામાં આવે તો શકુનના વિદ્વાનો તેને પ્રશસ્ત મહાશકુન માને છે. તથા શ૨ી૨વડે ત્રણ પ્રકારે પ્રયોજન છે. તે આ પ્રમાણે સંપૂર્ણ શરીરવડે, શરીરના અમુક ભાગવડે અને શરીરના સંબંધથી ઉત્પન્ન થયેલ બીજી કોઈ વસ્તુ વડે, તેમાં આ ચારે પ્રયોજનોને મધ્યે કાંઈ પણ કેટલાક સાધુઓને ઉપયોગી થાય છે,. અને કેટલાક સાધુઓને ચારે ઉપયોગી થાય છે. તેમાં દ્વીન્દ્રિયોના સંપૂર્ણ શરીરવડે થતું પ્રયોજન સાક્ષાત્ બતાવે છે : દ્વિન્દ્રિયોને મધ્યે ‘સત્તુòિશંઘાવીનાં અક્ષાળાં' એટલે છીપ, શંખ વગેરે સહિત એવા અક્ષનો ‘પિરભોગ’ એટલે ઉપયોગ હોય છે, તેમાં અક્ષ એટલે ચંદનકે, શુક્તિનો અર્થ (છિપ) પ્રસિદ્ધ જ છે, કે-જેમાં સ્વાતિ નક્ષત્રમાં સંભવતા મેઘના જળના સંબંધથી મોતી થાય છે. તથા ‘શંખ’ એટલે શંબૂક, આદિ શબ્દ લખ્યો છે તેથી કપર્દ (કોડા) વગેરે ગ્રહણ કરવા. તેમાં અક્ષ અને કપર્દ વગેરેનો ઉપયોગ સમવસરણની સ્થાપના વગેરેમાં તથા શંખ અને શુક્તિનો ઉપયોગ આંખના ફૂલા વગેરેને કાઢવામાં હોય છે. હવે ત્રીંદ્રિયનો ઉપયોગ કહે છે – ત્રિંદ્રિયોને મધ્યે Page #64 -------------------------------------------------------------------------- ________________ | | પંચેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન છે ઉદ્દેહિકા (ઉધઇ) વગેરેનો ઉપયોગ હોય છે. અહીં ઉદ્દેહિકા શબ્દ કરીને ઉદેહિકાએ કરેલા રાફડાની માટી સમજવી. અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી એવા પ્રકારના બીજા પણ ત્રિદ્રિય જીવોની માટી વગેરેનું ગ્રહણ કરવું. ત્રીદ્રિયના પરિભોગનો વિષય હોવાથી તે પરિભોગ કહેવાય છે. અથવા તો અહીં પરિભોગ શબ્દને કર્મના સાધનવાળો જાણવો, એટલે કે જે પરિભોગ કરાય તે પરિભોગ એટલે ઉપભોગ કરવાપણું, અને તે ઉધેઈની માટી વગેરેનો પરિભોગ સર્પદંશાદિકમાં દાહની શાંતિને માટે જાણવો. અથવા તો વૈદ્ય અમુક ત્રીદ્રિયના શરીરાદિકને બાહ્ય વિલેપનાદિકને માટે કહે (બતાવે) ત્યારે (ઉપયોગ કરવો પડે) તે ત્રીન્દ્રિયનો પરિભોગ કહેવાય છે. તથા ચતુરિદ્રિયને મળે માખીઓનો પરિહાર' એટલે વિષ્ઠા પરિભોગ છે. કેમકે તે વિષ્ઠા વમનના નિષેધાદિકમાં અતિ સમર્થ કહેવાય છે. અથવા નેત્રમાંથી અક્ષરને (જળ વગેરે) કાઢવા માટે અશ્વમક્ષિકા (અશ્વ ઉપર રહેનારી માખીબગા)નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મૂળમાં ‘વૈવ' શબ્દ છે તે આવી જાતના ચતુરિન્દ્રિયના પરિભોગના સમુચ્ચય માટે છે ૪૮ હવે પંચેન્દ્રિયના પિંડના વિષયમાં સામાન્ય રીતે તેનો ઉપયોગ કહે છે मू.०- पंचेन्द्रियपिंडंमि उ, अव्ववहारी उ नेरइया ॥४९॥ મૂલાર્થ : પંચેન્દ્રિયપિંડને વિષે સર્વે ઉપયોગી છે. પરંતુ નારકીઓ અવ્યવહારી એટલે અનુપયોગી છે. ૪૯ો. ટીકાર્થઃ ઉપયોગના વિષયપણાએ કરીને પંચેન્દ્રિયના પિંડનો વિચાર કરીએ ત્યારે સર્વ તિર્યંચ આદિનો પિંડ યથાયોગપણે ઉપયોગમાં આવે છે. વળી નરકપંચેન્દ્રિયો “અવ્યવહારી' એટલે અનુપયોગી છે - તે ઉપયોગમાં આવતા નથી. li૪લા. તેમાં પ્રથમ પંચેન્દ્રિયતિર્યંચનો ઉપયોગ કહે છેઃ मू.०- चम्मद्विदंतनहरोम-सिंगअविलाइछगणगोमुत्ते ॥ खीरदधिमाइयाण य, पंचिदियतिरियपरिभोगो ॥५०॥ મૂલાર્થ ચર્મ, અસ્થિ, દાંત, નખ, રોમ, શૃંગ, અવિલા (બકરી) આદિનું છાણ, ગોમૂત્ર, દૂધ, દહીં વગેરે વડે પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ છે. //૫OIL ટીકાર્થ : પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ, ચર્મ, અસ્થિ, દંત, નખ, રોમ, શૃંગ, અવિલાદિ છગણ (બકરી આદિનું છાણ) અને ગોમૂત્રને વિષે છે, તથા તેનાં) દૂધ, દહીં વગેરેનો છે. તેમાં સુર (સજાયો) વગેરેને રાખવા માટે કોશક (કોથળી) વગેરે કરવામાં ચર્મનો પરિભોગ હોય છે. અસ્થિ એટલે ગીધપક્ષીની નખિકા વગેરેનો પરિભોગ હોય છે. કેમકે તે શરીરના ફોલ્લાઓને દૂર કરવા વગેરે માટે બાહુ આદિ ઉપર બાંધવામાં આવે છે. “દત' એટલે સુવરની દાઢાનો પરિભોગ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II કેમકે-નેત્રને વિષે પુષ્પિકા (ફૂલા) ને દૂર કરવા માટે તેને ઘસીને નાંખવામાં આવે છે. ‘નખ’ એટલે અમૂક જીવોના નખનો પરિભોગ છે. કેમકે - તે (નખ) કોઈપણ ધૂપમાં પડે છે (નંખાય છે) અને તેનો ગંધ કોઈપણ રોગનો નાશ કરનાર થાય છે. રોમ એટલે બકરા - ઘેટાં સંબંધીના વાળ (ઉન), તેનો બનેલો કામળો, સાધુઓને ઉપયોગી થાય છે. ‘શૃંગ’ એટલે ભેંશ વગેરેના શીંગડાનો ઉપયોગ છે. કેમકે-તે માર્ગમાં ગચ્છથી ભૂલા પડેલા સાધુઓને ભેગા કરવા માટે વગાડવામાં આવે છે. તથા ‘અવિનાવિાળસ્વ’ એટલે બકરી આદિના અથવા ગાડર કે ગાડરડીનાં છાણનો અને આદિ શબ્દથી બીજા પશુઓના છાણનો તથા ગોમૂત્રનો પામા (ખસ) વગેરેના મર્દનને વિષે ઉપયોગ થાય છે. અને તેના દૂધ વગેરેનો ભોજનમાં પરિભોગ (ઉપયોગ) થાય છે. પગા હવે સચિત્તાદિકના ભેદથી ત્રણે પ્રકારના મનુષ્યનો ઉપયોગ કહે છે : मू.०- सच्चित्ते पव्वावण, पंथुवएसे य मिक्खदाणाई ॥ सीसगि अच्चित्ते, मीसट्ठिसरक्ख पहपुच्छा ॥५१॥ મૂલાર્થ : સચિત્ત મનુષ્યનું પ્રયોજન, માર્ગમાં પૂછે સતે (સાધુને તે) માર્ગ કહે (બતાવે) (તેનાથી) ભિક્ષાનું દાન વગેરે છે. તથા અચિત્ત મનુષ્યના મસ્તકના હાડકા (ઉપયોગી છે). તથા અસ્થિ અને રાખ સહિત હોય તે મનુષ્ય, મિશ્ર કહેવાય છે. તેને માર્ગ પૂછવો (તે ઉપયોગ છે.) ॥૫॥ ટીકાર્થ : ‘સન્વિત્તે’ (અહીં ષષ્ઠી અને સપ્તમી વિભક્તિનો અર્થ પ્રત્યે અભેદ હોવાથી) સચિત્ત એવા મનુષ્યનું પ્રયોજન (સાધુએ તેને) માર્ગ પૂછે સતે (તેના તરફથી) માર્ગનું કહેવું. તથા ભિક્ષાદાન અને આદિ શબ્દથી વસતિ વિગેરેનું દાન એ ઉપયોગ છે. (એટલે તેવા કાર્યોમાં સાધુને તેની જરૂર પડે) તથા અચિત્ત મનુષ્યના મસ્તકનું અસ્થિ ઉપયોગી છે. કેમકે તે અસ્થિ, લિંગને (પુરુષચિહ્નને) વિષે થયેલા અમુક વ્યાધિને દૂર કરવા માટે ઘસી અપાય છે. અથવા કોઈક ક્રોધ પામેલો રાજાદિક, સાધુઓનો વિનાશ કરવા ઉદ્યમવાળો થાય ત્યારે તે સાધુઓ મસ્તકના અસ્થિને લઇને કાપાલિકના વેષવડે નાસીને દેશાંતર જવાને ઇચ્છે છે, તેથી તે અસ્થિનું પ્રયોજન છે. તથા મિશ્રમનુષ્યનો ઉપયોગ આ પ્રમાણે: ‘અકૃિષત્તિ' આભરણ જેવા અસ્થિવડે ભૂષિત થયેલા અને સરજસ્ક અથવા સરક્ષાક એટલે ભસ્મ (રાખ) વડે ખરડેલા શરીરવાળા એવા કાપાલિકની પાસે જે માર્ગના વિષયમાં પૂછવું તે ઉપયોગ છે. ૫૧|| હવે દેવતાના વિષયનો ઉપયોગ કહે છે : मू.०- खमगाइ कालकज्जा- इएस पुच्छिज्ज देवयं कंचि ॥ पंथे सुभासुभे वा, पुच्छेज्जह दिव्व उवओगो ॥५२॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ | પંચેન્દ્રિયપિંડ અને તેનું પ્રયોજન છે. (૪૫ મૂલાર્થ ક્ષપકાદિક મુનિ મરણના કાર્ય વગેરેને વિષે કોઈક દેવતાને પૂછે, અથવા માર્ગને વિષે શુભાશુભને પૂછે એ દેવતાના વિષયવાળો ઉપયોગ છે .પરામાં ટીકાર્થઃ ક્ષપકાદિક, અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી આચાર્ય વગેરેનું ગ્રહણ કરવું. કારણ કે શપકને (તપસ્વીને) વિશેષ પ્રકારના તપથી (તપોબળથી) આકર્ષણ કરાયેલા દેવતાઓ-દેવીઓ પ્રાયઃ કરીને સમીપે (સાન્નિધ્યમાં) જ રહેવાવાળા હોય છે. તેથી અહીં સાક્ષાત્ ક્ષેપક શબ્દ ગ્રહણ કર્યો છે. ’ મરણ રૂપ પ્રયોજન, તે વગેરે પ્રયોજન ઉપસ્થિત થયે સતે-પ્રાપ્ત થયે સતે કોઈ દેવતાને પૂછે. તથા માર્ગના વિષયમાં ‘શુભાશુમે” કષ્ટ સહિતપણાને વિષે કે – કષ્ટરહિતપણાને વિષે કોઈ દેવતાને પૂછે. આ “દિવ્ય ઉપયો:' દેવતાના વિષયવાળો ઉપયોગ છે. //પરા આ પ્રમાણે સચિત્તાદિક ભેદે કરીને ભેદવાળો ત્રણ પ્રકારનો દ્રવ્યપિંડ પ્રત્યેક (એક એક) પૃથ્વીકાયાદિકના ભેદથી નવ નવ પ્રકારનો કહ્યો. હવે આ જ પૃથ્વીકાયાદિક નવને મધ્યે બે વગેરેના મિશ્રપણાથી મિશ્ર દ્રવ્યપિંડને કહેવાની ઇચ્છાવાળા (આચાર્ય મહારાજ) કહે છે मू.०- अह मीसओ य पिंडो, एएसिं चिय नवण्ह पिंडाणं ॥ दुगसंजोगाईओ, नायव्वो जाव चरमोत्ति ॥५३॥ મૂલાર્થ ઃ હવે મિશ્રપિંડ, આ નવે પિડના દીક સંયોગાદિકથી આરંભીને યાવત છેલ્લા (નવ સંયોગવાળા) ભાંગા સુધી જાણવો. ./પ૩ll ટીકાર્થ : અથ શબ્દ આનંતર્ય (હવે પછી એવા) અર્થને જણાવનાર છે. એટલે કે કેવળ (એકલા) પૃથ્વીકાયાદિક પિંડને કહ્યા પછી મિશ્રપિંડ કહેવામાં આવે છે એવો અર્થ જણાવે છે. ‘મિત્ર' સજાતીય અને વિજાતીય દ્રવ્યના મિશ્ર કરવારૂપ પિંડ, આ જ નવે પિંડોના બે આદિના સંયોગવાળો જાણવો. તે આ પ્રમાણે – પૃથ્વીકાય અને અપકાય એ ક્રિકસંયોગમાં પહેલો ભંગ તથા પૃથ્વીકાય અને તેજસ્કાય એ બીજો ભંગ, એ પ્રમાણે દ્રિકસંયોગમાં છત્રીશ ભંગ જાણવા. તથા ત્રિકસંયોગમાં પૃથ્વીકાય, અપૂકાય અને તેજસ્કાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય અપૂકાય અને વાયુકાય એ બીજો ભંગ. એ પ્રમાણે ત્રિકસયોગમાં ચોરાશી ભંગ જાણવા. તથા ચતુષ્ક સંયોગમાં પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય અને વાયુકાય એ પહેલો ભંગ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાય એ બીજો ભંગ, એ પ્રમાણે ચતુષ્કસંયોગમાં ૧૨૬ ભાંગા જાણવા તથા પંચક સંયોગમાં પણ ૧૨૬ ભાંગા જાણવા, વર્કસંયોગમાં ૮૪ સાધક, સપ્તક સંયોગમાં ૩૬, અષ્ટકસંયોગમાં ૯ અને નવક સંયોગમાં એક ભંગ થાય છે. સર્વ ભંગની કુલ સંખ્યા ૫૦ર થાય છે. આ ભાંગાઓ લાવવા માટે “કરણ” એટલે તેની રીત બતાવનારી આ ગાથા છે. ‘મયમુદ્દે રસિ, દિક્િત મય પહેમં તદ સિવિખરે તરસુરિ ગુણg સંગી આશા' ઉભયમુખવાળી બે રાશિ સ્થાપન કરવી. પછી નીચેના પહેલા અંકની પછીના બીજા અંક વડે ઉપરના પહેલા અંકને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯ ૯-૮-૭-૬-૫-૪-૩-૨-૧ ભાગવો. પછી તે ભાગમાં આવેલા અંક વડે તે બીજા અંકની ઉપરના અંકને ગુણવો. એમ કરવાથી સંયોગિયા ભાંગા થાય છે.) આ ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે - અહીં નવ પદ (શબ્દ)ના દ્વયાદિ સંયોગવાળા ભાંગા લાવવાને ઇચ્છયા છે, તેથી તેટલા પ્રમાણવાળી બે રાશિ ઉભયમુખવાળી સ્થાપવી. તે આ પ્રમાણે અહીં એકની ઉપર નવ છે, તેથી એક સંયોગિના નવ ભાંગા થાય છે. તેમાં આ કરણગાથાનો વ્યાપાર (ઉપયોગ- જરૂરિયાત) નથી કેમકે-બે, ત્રણ વગેરે સંયોગિયા ભાંગા લાવવાને માટે જ આ ગાથાની પ્રવૃત્તિ છે. ત્યારપછી નીચેની રાશિમાં છેલ્લે રહેલા એકની પછી તરત જ બેનો અંક છે., તેના વડે ઉપરની રાશિમાં રહેલા પહેલા નવરૂપ અંકને ભાંગવો એટલે તેનો ભાગાકાર કરવો. તેથી (નવને બે વડે ભાંગવાથી) સાડાચાર પ્રાપ્ત થાય. (ભાગમાં આવ્યા) આ રીતે નીચેની રાશિ (બે) વડે ઉપરની રાશિનો પહેલો અંક (નવ) ભાંગે સતે પ્રાપ્ત થએલા (ભાગમાં આવેલા) તે સાડાચાર વડે તે ‘બે’ રૂપ અંકની ઉપર રહેલા આઠ રૂપ અંકને ગુણવો. તે ગુણવાથી છત્રીસ થાય. આ પ્રમાણે ગુણીને ‘સંવો:' સંયોગના ભાંગા કહેવા. જેમકે દ્વિકસંયોગમાં ૩૬ ભાંગા આવે. ત્યારપછી ફરીથી ત્રિક સંયોગિયા ભાંગા લાવવા માટે પહેલા પાદ સિવાયની બાકીની કરણગાથાનો ઉપયોગ કરાય છે, નીચેની રાશિમાં રહેલા ‘બે' રૂપ અંકની પછી ‘ત્રણ’ રૂપ અંક વડે ઉપરની રાશિમાં રહેલી ત્રણની ઉપરના સાત, રૂપ અંકની અપેક્ષાએ પહેલા રહેલા ‘છત્રીસ’ રૂપ અંકને ભાંગવો. તે ભાગવાથી બાર પ્રાપ્ત થાય. આ રીતે નીચેની રાશિ (ત્રણ) વડે ઉપરનો અંક (૩૬) ભાગે સતે પ્રાપ્ત થએલા તે (બાર) વડે ત્રણ રૂપ અંકની ઉપરના સાતરૂપ અંકને ગુણવો તે ગુણે સતે ૮૪ થયા. આટલા (ચોરાશી) ત્રિક સંયોગિયા ભાંગા જાણવા. યાવત્ (છેવટે) નવના સંયોગમાં એક ભાંગો થાય છે તે વિષે (કરણગાથામાં) કહ્યું છે. ‘નાવ રિમો ત્તિ’ ત્યાં સુધી દ્વિકસંયોગાદિક મિશ્રપિંડ જાણવો કેજ્યાં સુધી છેલ્લો નવ સંયોગથી પ્રાપ્ત થએલો એક સંખ્યાવાળો મિશ્રપિંડ આવે. તે (એકસંખ્યાવાળો મિશ્રપિંડ) લેપને આશ્રયીને દેખાડે છે. અહીં ગાડાની ધરીના અગ્ર ભાગ ઉપર તેલ લગાડ્યું હોય ત્યારે તેના ઉપર ‘રજ’ રૂપ પૃથ્વીકાય લાગે છે. નદી ઊતરતાં અકાય લાગે છે. લોઢાનું પાત્ર (ચીજ) ઘસાવાથી તેજસ્કાય જ્યાં તેજસ્ હોય ત્યાં વાયુ હોય છે તેથી વાયુકાય પણ, તેની ધોંસરી જ વનસ્પતિકાય છે., દ્વીંદ્રિય, ત્રીંદ્રિય અને ચતુરિંદ્રિયજીવો સંપાતિમ (ઊડી ઊડીને આવે એવા) સંભવે છે, તથા ભેંસ વગેરેના ચામડાની નાડીકા (વાધરી) આદિ ઘસાતી હોવાથી તેના અવયવરૂપ પંચેન્દ્રિયપિંડ પણ સંભવે છે, આવા પ્રકારના ગાડાની ધરીના ખંજન (કીલ) વડે લેપ કરવામાં આવે છે તેથી તે (મિશ્રપિંડ) ઉપયોગી છે. (મૂળગાથામાં છેડે) ઇતિ શબ્દ લખ્યો છે તે મિશ્રપિંડની સમાપ્તિને માટે છે. આટલો જ દ્રવ્યપિંડ, મિશ્ર સંભવે છે. પા હવે આ જ મિશ્રપિંડના કેટલાક ઉદાહરણો દેખાડે છેઃ मू.०- सोवीरा गोरसासव, वेसण भेसज्ज नेह साग फले ॥ पोग्गल लोण गुलोयण, णेगा पिंडा उ संजोगे ॥५४॥ Page #68 -------------------------------------------------------------------------- ________________ |ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા ! (૪૭. મૂલાર્થ : કાંજી, ગોરસ, મદિરા વેસન, ભેષજ, સ્નેહ, શાક, ફળ, માંસ, લવણ, ગોળ, ઓદન એ પ્રમાણે અનેક પ્રકારના સંયોગપિંડ જાણવા ૫૪ ટીકાર્થ: “સવીર’ કાંજી તે અકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયાદિક પિંડરૂપ છે. તે આ પ્રમાણે તેમાં તંડુલને જે ધોવા તે અપકાય છે. ઓસાવવા તે તેજસ્કાય છે અને તંડુલના અવયવો તે વનસ્પતિકાય છે, કે જેના સંબંધથી તંડુલનું જળ ડોળું થાય છે. વળી તેમાં કેટલાક લવણના અવયવો લવણથી મિશ્ર એવા તંડુલના જલાદિકની સાથે પડે છે. તેથી તેમાં પૃથ્વીકાય પણ સંભવે છે. એ પ્રમાણે બીજે સ્થળે પોતાની બુદ્ધિ વડે ભાવના કરવી તથા “રસ' તક (છાશ) વગેરે. તે અપકાય અને ત્રસકાયથી મિશ્ર હોય છે. તથા “કાવ: મદિરા, તે અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયાદિક પિંડરૂપ છે. તથા “વસન' જીરૂ, લવણ વગેરે તે વનસ્પતિકાય અને પૃથ્વીકાયાદિક પિંડરૂપ છે તથા ખેષi' રાબડી વગેરે. તે અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયના પિંડરૂપ છે. તથા “નેહંદ' ઘીચરબી વગેરે. તે તેજસ્કાય અને ત્રસકાયાદિક પિંડરૂપ છે. તથા ‘શા' વત્થલાની ભાજી વગેરે રૂપ. તે વનસ્પતિકાય, પૃથ્વીકાય અને ત્રસકાયાદિક પિંડરૂપ છે. તથા “જર્ન' આમળા વગેરે. તે અહીં પક્વ (ચૂલે પકવેલા) ગ્રહણ કરવાં. તેથી તે પણ તે જ પ્રમાણે જાણવા. તથા “વાર્ત' માંસ (વનસ્પતિનો ગર્ભ), તે પણ અહીં પક્વ ગ્રહણ કરવું, તેથી તે પણ શાકની જેમ ભાવવું. તથા ‘નવી' પ્રસિદ્ધ છે, તે અપકાય અને પૃથ્વીકાયરૂપ છે. તથા “ગુડૌની' ગોળ અને ઓદન. આ બંને પ્રસિદ્ધ છે તે પણ ફળની જેમ ભાવવા. એ પ્રમાણે બીજા પણ જેમ સંભવે તેમ સંયોગને વિષે અનેક પિંડો જાણવા. માત્ર તે તે સંયોગને જાણીને જે પિંડનો જે દ્ધિકસંયોગાદિકમાં અંતર્ભાવ થાય, તેનો ત્યાં પોતાની જાતે જ અંતર્ભાવ કરવો /પ૪ો. આ પ્રમાણે વિસ્તાર સહિત દ્રવ્યપિંડ કહ્યો. હવે ક્ષેત્રપિંડ અને કાલપિંડને કહેવાને ઇચ્છતા એવા આચાર્ય મહારાજ કહે છે : मू.०- तिन्नि उ पएससमया, उणाटिइउ दविए तयाएसा ॥ चउपंचमपिंडाणं, जत्थ जया तप्परूवणया ॥५५॥ મૂલાર્થઃ ત્રણ પ્રદેશ અને ત્રણ સમય એ (અનુક્રમે) ચોથા (ક્ષેત્ર) અને પાંચમા (કાળ) પિંડનું સ્વરૂપ છે. તથા દ્રવ્ય એટલે પુદગલસ્કંધને વિષે જે સ્થાન એટલે અવગાહ અને સ્થિતિ એટલે રહેવું તે પણ તેના ક્ષેત્ર અને કાળના) આદેશથી ચોથા અને પાંચમા પિંડનું સ્વરૂપ છે. તથા જે સ્થાને અને જે સમયે તે પિંડની પ્રરૂપણા થતી હોય તે પણ ચોથા પાંચમા પિંડનું સ્વરૂપ છે. પપા ટીકાર્થ : અહીં “નામં હવાપરે બે વેત્તે ૨ નિભાવે ય ' (નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ક્ષેત્રપિંડ, કાલપિંડ અને ભાવપિંડ) એ ગાથામાં બતાવેલા અનુક્રમની અપેક્ષાએ ચોથો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II ક્ષેત્રપિંડ અને પાંચમા કાળપિંડ કહેવાય છે. તેમાં ક્ષેત્ર એટલે આકાશ અને કાળ એટલે સમયનું પરાવર્તન કહેવાય છે. તેમાં ત્રણ પ્રદેશો એટલે ક્ષેત્રનો પ્રસ્તાવ હોવાથી ત્રણ આકાશપ્રદેશો તથા ત્રણ સમયો એટલે કાળનો વિભાગ ન થઈ શકે તેવા ભાગો, અહીં (ગાથામાં) તું શબ્દ વિશેષણના અર્થવાળો છે અને તે હેતુ શબ્દ) પરસ્પર મળેલા એવા ક્ષેત્રપિંડ અને કાળપિંડના સ્વરૂપને વિશેષ કરી બતાવે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – પરસ્પર મળેલ ત્રણ આકાશપ્રદેશો અને પરસ્પર મળેલા ત્રણ સમયો તે અનુક્રમે ક્ષેત્રપિંડ અને કાળપિંડ એમ જાણવા અહીં ‘f=' (ત્રણ) શબ્દ ગ્રહણ કર્યો છે તે ઉપલક્ષણ છે. તેથી બે, ચાર વગેરે પણ જાણવા. આ પ્રમાણે ક્ષેત્રપિંડ અને કાળપિંડ ઉપચારરહિત (મુખ્યપણે) કહીને હવે તે બંનેને ઉપચારસહિત કહે છે : “હાફિક વા તયાા ' તેમાં ‘વિણ ત્તિ' દ્રવ્ય એટલે પુદ્ગલસ્કંધરૂપ દ્રવ્યને વિષે ‘' એટલે અવગાહ (પ્રવેશ) અને સ્થિતિ' એટલે કાળથકી રહેવું (અમૂક સમય રહેવું) તે : સ્થાન અને સ્થિતિ હિંદુસમાસ કરવાથી) “થાસ્થિતી, તાપ્યાં' (તે બે થકી) “સ્થાસ્થિતિતઃ' અહીં ‘ય: Íધારે' એ સૂત્રે કરીને પાંચમી વિભક્તિ લખી છે તેથી તેનો અર્થ આ પ્રમાણે છે: સ્થાન અને સ્થિતિને આશ્રયીને જે ‘તાવેઃ ક્ષેત્રનાઃ ' એટલે ક્ષેત્ર અને કાળથી પ્રધાનપણે વિવક્ષાએ કરીને ક્ષેત્રવડે અને કાળવડે જે વ્યપદેશ (કહેતું) તે થકી ચોથા અને પાંચમા પિડની પ્રરૂપણા કરવી. આમ કહેવાથી શું કહ્યું? તે કહે છે – સ્કંધરૂપ પુગલદ્રવ્યને વિષે અવગાહનાવિચારને આશ્રયીને ક્ષેત્રના પ્રધાનપણાની વિવક્ષાએ કરીને જ્યારે ક્ષેત્રવડે એટલે આ એક પ્રદેશવાળો છે, આ બે પ્રદેશવાળો છે. આ ત્રણ પ્રદેશવાળો છે, ઇત્યાદિ વ્યપદેશ કરાય (કહેવામાં આવે) છે, ત્યારે તે આ પ્રમાણે ક્ષેત્રથી વ્યપ્રદેશ કરાતો હોવાથી ક્ષેત્રપિંડ એમ કહેવાય છે કેમ કે ‘ક્ષેત્રથી વ્યપદેશ કરાયેલો જે પિંડ તે ક્ષેત્રપિંડ’ એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. વળી જ્યારે કાળથી સ્થિતિને આશ્રયીને કાળના પ્રધાનપણાની વિવિલાએ કરીને આ “એક સમયવાળો છે, આ બે સમયવાળો છે, ઇત્યાદિ કાળ વડે વ્યપદેશ કરાય છે, ત્યારે તે કાળપિંડ પણ કહેવાય છે. કેમકે કાળથી વ્યપદેશ કરાયેલો જે પિંડ તે કાળપિંડ છે એ પ્રમાણે સમાસના આશ્રયથી, અથવા તો ત્રિપ્રદેશાદિક સ્વરૂપવાળા ક્ષેત્રપિંડને વિષે કે ત્રિસમયાદિક સ્વરૂપવાળા કાળપિંડને વિષે જે પુગલદ્રવ્ય રહેલું હોય તે ‘તત્તાશા' ક્ષેત્ર અને કાળના વ્યપદેશથી અર્થાત્ ક્ષેત્ર અને કાળનો ઉપચાર કરવાથી અનુક્રમે ક્ષેત્રપિંડ અને કાલપિંડ કહેવાય છે : હવે બીજે પ્રકારે ઉપચાર સહિત ક્ષેત્રપિંડ અને કાલપિંડને કહે છે – ‘નત્ય નથી તપૂવયા', યત્ર' એટલે જે વસતિ (ઉપાશ્રય) વગેરેને વિષે “યવા' એટલે જે પ્રથમ પોરસી આદિક કાળને વિષે ‘તસ્વરૂપણ' એટલે પિંડની પ્રરૂપણા કરાય છે તે પિંડ, પ્રરૂપણા કરાતો નામાદિક પિંડ વસતિ વગેરે ક્ષેત્રને આશ્રયીને ક્ષેત્રપિંડ કહેવાય છે, જેમકે અમુક વસતિરૂપ ક્ષેત્રપિંડ. તથા વળી પહેલી પારસી વગેરે કાળને આશ્રઈને કાળપિંડ કહેવાય છે, જેમકે – અમુક પહેલો પહોર વગેરે રૂપ કાલપિંડ, ઇતિ |૫૫ll Page #70 -------------------------------------------------------------------------- ________________ છે. ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા છે (૪૯ અહીં ‘તિત્તિ ૩ પાસમયા' (ત્રણ પ્રદેશ અને ત્રણ સમય) એ ઠેકાણે અન્યજન આક્ષેપ કરે છે કે - મૂર્તિમાન દ્રવ્યને વિષે પરસ્પર મળી જવાથી અને સંખ્યાનું ઘણાપણું થવાથી પિંડ એવો વ્યપદેશ ઘટી શકે છે, પરંતુ ક્ષેત્ર અને કાળનું તો પરસ્પર મળવું થતું નથી. તેમ જ કાળને વિસે સંખ્યાનું ઘણાપણું ઘટતું નથી. તે આ પ્રમાણે – “વેત્ત રઘનુ માસ’ આ વચન થકી ક્ષેત્ર આકાશ કહેવાય છે, અને તે અકૃત્રિમ હોવાથી નિત્ય છે, તેથી તે સર્વદા વિવિક્ત જુદા જુદા) પ્રદેશપણે રહેલું છે. તેથી કરીને આકાશ પ્રદેશોનો પરસ્પર મેળાપ શી રીતે થાય? કેમકે તેમની એક ઠેકાણે મિશ્રતા હોતી નથી. કાળ પણ પૂર્વ અને પછીના સમય રહિત વર્તમાન સમયરૂપ જ પારમાર્થિક (સાચો) છે. કેમકે પૂર્વનો સમય નાશ પામ્યો છે અને પછીનો સમય ઉત્પન્ન થયો નથી તેથી પરમાર્થપણે તે (બંને કાળ) અછતા જ છે. અને છતાં પદાર્થનું જ પરસ્પર મિશ્રતા અથવા સંખ્યાનું ઘણાપણું હોય, પણ અછતાનું કે સદસનું ન હોય, તેથી (ભૂત અને ભવિષ્ય એ) બે કાળ પણ ઘટી શકતા નથી. તો પછી તેમાં પિંડ એવો વ્યપદેશ તો શી રીતે જ થાય? આ આક્ષેપ (શંકા)નું નિવારણ કરવાને ઇચ્છતા સતા કહે मू.०- मुत्तदविएसु जुज्जइ, जइ अन्नोऽन्नाणुवेहओ पिंडो ॥ मुत्तिविमुत्तेसुवि सो, जुज्जइ नणु संखबाहुल्ला ॥५६॥ મૂલાર્થ જો મૂર્તિમાન દ્રવ્યને વિષે પરસ્પર મળી જવાથી અને સંખ્યાના બહુપણાથકી પિંડ શબ્દ યોગ્ય (ઘટે) છે, તો અમૂર્તિમાન દ્રવ્યને વિષે પણ તે પિંડ શબ્દ યોગ્ય જ છે. //પદી ટીકાર્થઃ જો મૂર્તિમાન દ્રવ્યને વિષે ‘મચોડવાનુધાર' પરસ્પર અનુવેધ (ભળી જવા) થકી તથા “સંવત્રિા ' એ પદ પણ અહીં સંબંધ કરાય છે. એટલે “સંવીદુલ્યતશ' બે વગેરે સંખ્યાના સંભવથકી પિંડ એવા શબ્દનું કહેવું “યુષ્યતે” યોગને પામે છે અર્થાત ઘટે છે, તો તે પિંડ એવા શબ્દનું કથન ‘મૂર્તિવિપુષ્યપિ' મૂર્તિ રહિતને વિષે પણ અર્થાત્ અમૂર્ત એવા પણ ક્ષેત્રના પ્રદેશો અને કાળના સમયોને વિષે ઘટે છે. કેમકે તેમાં પણ પિંડ શબ્દની પ્રવૃત્તિનું કારણ જે પરસ્પરાનુવેધ અને સંખ્યાબાહુલ્ય તેનો સંભવ છે. તે આ પ્રમાણે - સર્વે ક્ષેત્રના પ્રદેશો પરસ્પર નિરંતરપણારૂપ (આંતરા રહિતપણારૂપ) સંબંધ કરીને સહિત એવા રહેલા છે. તેથી કરીને જેમ બાદર (પરમાણુઓ)થી બનાવેલા ચતુરગ્નાદિ (ચોખંડા વગેરે) ઘનને વિષે પરસ્પર નિરંતરપણારૂપ અનુવેધથકી અને સંખ્યાના બહોળાપણાથી પિંડ એવું કથન પ્રવર્તે છે, તેમ ક્ષેત્રના પ્રદેશોને વિષે પણ પ્રવર્તતો પિંડ શબ્દ વિરુદ્ધ થતો નથી. કેમ કે – તેમાં પણ પરસ્પર નૈરંતર્યરૂપ અનુવેધનો અને સંખ્યાબાહુલ્યનો સંભવ છે. તથા કાળ પણ પરમાર્થથી સતો (વિદ્યમાન) છે અને દ્રવ્ય છે. તેથી તે (કાળ) પણ પરિણામી છે. કેમ કે – સર્વે સતા (વિદ્યમાન) પદાર્થનું પરિણામીપણું અંગીકાર કરેલું છે. અન્યથા સત્પણાનો (વિદ્યમાનત્વનો) અયોગ થાય આ હકીકત અન્ય સ્થળે ધર્મસંગ્રહણી ટીકાદિકને વિષે વિસ્તારથી કહી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦) શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. છે. તેથી ફરી વાર ગ્રંથની ગૌરવતાના ભયથી અહીં વિશેષ કહેતા નથી. વળી તે તે રૂપે પરિણામ પામતો પરિણામી પદાર્થ અન્વયવાળો (સંબંધવાળો) કહેવાય છે, તેથી વર્તમાન કાળના સમયનો પણ પૂર્વના અને પછીના સમય સાથે અનુવેધ (સંબંધ) હોય છે, માત્ર તે પૂર્વનો અને પછીનો એમ બંને) સમય અસતા હોવા છતાં પણ બુદ્ધિકલ્પના વડે સતા જેવા કહેવાને ઇચ્છુક્યા છે તેથી તે સમયને વિષે સંખ્યાબાહુલ્ય પણ છે. તેથી પિંડ શબ્દની પ્રવૃત્તિનો વિરોધ નથી /પદ/ હવે ક્ષેત્રને વિષે પિંડશબ્દની પ્રવૃત્તિના અવિરોધને દષ્ટાંત દ્વારા એ કહે છે : ___ मू.०- जह तिपएसो खंधो, तिसुवि पएसेसु जो समोगाढो ॥ अविभागिण संबद्धो, कहं तु नेवं तदाधारो ॥५७॥ મૂલાર્થ જેમ ત્રણે પ્રદેશને વિષે અવગાહીને રહેલો જે ત્રિપ્રદેશવાળો સ્કંધ અવિભાગે કરીને (નિરંતરપણાએ કરીને) સંબંધવાળો છે તે જ પ્રમાણે તે સ્કંધનો આધાર (ક્ષેત્ર) પણ એવી રીતે (પિંડપણે) કેમ ન કહેવાય? કહી શકાય પણા ટીકાર્થ જેમ કોઈક એટલે જેનું નામ સ્પષ્ટ નથી કહ્યું એવો ત્રિવેશિ - ત્રણ પરમાણુવાળી સ્કંધ, ત્રણેય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલો છે, નહિ કે એક અથવા બે પ્રદેશમાં રહેલો છે, એમ ‘પ' શબ્દનો અર્થ છે. “વિમાન સંવદ્ધઃ' વિભાગએટલે નિરંતરપણાનો અભાવ, તેનો જે અભાવ તે અવિભાગ કહેવાય છે. અર્થાત્ નિરંતરપણું, તે નિરંતરપણાએ કરીને સંબંધવાળો અર્થાત્ નિરંતર સંબંધે કરીને સંબંધવાળો સ્કંધ “પિંડ’ એમ કહેવાય છે કેમ કે નિરંતરપણે રહેવાપણું અને સંખ્યાનું બાહુલ્ય છે તેથી (પિંડ એમ કહેવાય છે.) “વં' એ જ પ્રમાણે એટલે ત્રણ પ્રદેશમાં અવગાહીને રહેલા ત્રણ પરમાણુના સ્કંધની જેમ “તાધાર:' ત્રણ પરમાણુના સ્કંધના આધારરૂપ જે ત્રણ પ્રદેશનો સમુદાય તે “પિંડ’ એમ કેમ ન કહેવાય ? તે પણ પિંડ’ એમ કહી શકાય જ. કારણ કે - બન્ને ઠેકાણે કહેલી નીતિ પ્રમાણે વિશેષનો અભાવ છે. (સામાન્યપણે બંને સરખા જ છે.) પી. હવે ‘નત્ય નયા તપૂરૂવપયા' (જે ઠેકાણે જે કાળે તે પિંડની પ્રરૂપણા કરાય છે) આની વ્યાખ્યા કરવાને ઇચ્છતા આચાર્યમહારાજ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પિંડનું યોગ અને વિભાગનો સંભવ હોવાથી પારમાર્થિક (સત્ય) પિંડપણું છે, અને ક્ષેત્ર તથા કાળનું યોગ અને વિભાગનો અસંભવ હોવાથી ઔપચારિક પિંડપણું છે, એમ પ્રતિપાદન કરતા સતા કહે છે म.०- अहवा चउण्ह नियमा, जोगविभागेण जुज्जए पिंडो ॥ दोसु जहियं तु पिंडो, वणिज्जइ कीरए वावि ॥५८॥ મૂલાર્થ અથવા તો નામાદિક ચાર પિંડનો યોગ અને વિભાગ વડે કરીને અવશ્ય પિંડ એવો વ્યપદેશ ઘટે છે. પરંતુ ક્ષેત્ર અને કાળ એ બેને આશ્રયીને જે સ્થાને અથવા જે કાળે પિંડ વર્ણન કરાય Page #72 -------------------------------------------------------------------------- ________________ ॥ ક્ષેત્રપિંડ અને કાલપિંડની વ્યાખ્યા છે અથવા ઉત્પન્ન કરાય છે તે પણ પિંડ કહેવાય છે. ૫૮૫ ટીકાર્થ : અથવા એ શબ્દ બીજા પ્રકારને જણાવનાર છે. કેમકે પૂર્વે ક્ષેત્ર અને કાળને વિષે સૂચિત સંખ્યા મુજબ પ્રદેશો અને સમયોનો પરસ્પર અનુવેધ અને સંખ્યાનું બાહુલ્ય હોવાથી પારમાર્થિક પિંડપણું કહ્યું. અથવા તો તે પારમાર્થિકપણું ઘટતું જ નથી. કેમ કે યોગ અને વિભાગનો અસંભવ છે તે આ પ્રમાણે : લોકને વિષે જ્યાં યોગ સતે વિભાગ કરી શકાય છે અથવા વિભાગ સતે યોગ કરી શકાય છે ત્યાં પિંડ એવો શબ્દ કહેવાય છે. પરંતુ ક્ષેત્ર પ્રદેશોને વિષે યોગ છે તો પણ વિભાગ કરી શકાતો નથી. કેમ કે નિત્યપણાએ કરીને તથાપ્રકારે રહેલા તે પ્રદેશોને અન્યથા પ્રકારે કરી શકાય તેમ નથી. તેથી તે ક્ષેત્રપ્રદેશોમાં પારમાર્થિક પિંડપણું નથી. તથા સમય, વર્તમાન જ સત્ (વિદ્યમાન) છે. નહિ કે અતીત અથવા અનાગતઃ કેમ કે વિનષ્ટપણા વડે અને નહિ ઉત્પન્ન થયેલ હોવા પણા વડે કરીને તે બંનેનું અવિધમાનપણું (અસતાપણું) છે. તેથી અહીં કાળના સમયની વાતમાં એકલો વિભાગ જ છે, નહિ કે કોઈ વખતે પણ યોગ છે. તેથી પારમાર્થિક પિંડપણાનો અભાવ છે. તેથી કરીને (આ કારણથી) ક્ષેત્રપિંડ અને કાળપિંડની પ્રરૂપણા અન્યથા પ્રકારે (બીજા પ્રકારે) કરવી જોઈએ. એ ‘અથવા’ શબ્દનો પ્રકારાંતર (બીજે પ્રકારે) એવો અર્થ થયો. (તે બીજો પ્રકાર આ પ્રમાણે) ‘વતુળ’ એટલે નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ અને ભાવપિંડને વિષે ‘યોવિમોન’ યોગ અને વિભાગનો સંભવ હોવાથી પિંડ એવો વ્યપદેશ (કહેવું) નિશ્ચયે ઘટે છે તે આ પ્રમાણેઃ - નામ અને નામવાળાનો અભેદ ઉપચાર હોવાથી (એ બંને એક જ હોવાથી) નામનો જે પિંડ તે નામપિંડ, અથવા નામવડે જે પિંડ એવી વ્યુત્પત્તિ હોવાથી તે નામપિંડ, પુરુષાદિક જ કહેવાય છે. કેમ કે હસ્ત, પાદ વગેરે અવયવો વડે સહિત (જ પુરુષાદિક ગણાતા) એવા પણ તેનો ખડગાદિક વડે વિભાગ કરી શકાય છે તેથી ‘યોગ હોયે સતે વિભાગ છે’ એ વાત નક્કી થઈ અથવા તો પ્રથમ ગર્ભમાં માંસપેશીરૂપ હતો ત્યારે તેને હસ્તાદિક અવયવોનો વિભાગ (વિયોગ) હતો અને પછી અનુક્રમે તે હસ્તાદિકની સાથે સંયોગ થયો તેથી વિભાગ હોયે સતે યોગ થયો, તેથી તેનું પિંડરૂપપણું કહેવાય છે. તથા ત્રણ અક્ષ (કોડી) વગેરે રૂપ સ્થાપનાપિંડને વિષે પહેલાં વિભાગ સતે પછી સંયોગ થાય છે. અથવા પહેલા સંયોગ સતે પછી વિભાગ થાય છે તેથી તેનું પિંડપણું કહેવાય છે તથા ગોળ-ભાત વગેરે રૂપ દ્રવ્યપિંડને વિષે પણ વિભાગપૂર્વક સંયોગ અથવા સંયોગપૂર્વક વિભાગ સુપ્રસિદ્ધ છે. તેથી તેનું પારમાર્થિક પિંડપણું કહેવાય છે. તથા ભાવપિંડને વિષે પણ ભાવ અને ભાવવાળાને કોઈક પ્રકારે અભેદ હોવાથી સાધુ વગેરે જ મૂર્તિમાન-શરીરવાળો ગ્રહણ કરાય છે. તેમાં નામપિંડની જેમ સંયોગ અને વિભાગ તાત્ત્વિક છે, તેથી (તેનું પણ) પારમાર્થિક પિંડપણું કહેવાય છે. પરંતુ ઉપર કહેલી નીતિ પ્રમાણે ક્ષેત્ર અને કાળના સંયોગ અને વિભાગ થઈ શકતા નથી તેથી તેમાં પિંડ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. તે કારણથી જે નામાદિક પિંડમાં જ તે તે ઉત્પન્ન થએલા ક્ષેત્ર નિવાસાદિક પર્યાયની વિવક્ષા (૫૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર) તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , કરીને ક્ષેત્રપિંડ અને કાળપિંડ શબ્દ વડે વ્યપદેશ કરાય છે. કહેવામાં આવે છે) તે બાબત મૂળમાં કહ્યું છે કે “વસુ ગદિદં તુ' ઇત્યાદિ ‘દયોઃ ક્ષેત્ર અને કાળને વિષે “યત્ર' જે વસતિ આદિને વિષે અથવા જ્યારે પ્રથમ પોરસી આદિને વિષે જે નામાદિરૂપ પિંડ વર્ણવાય છે. અથવા તો જે ઘર કે રસોડા વગેરેને વિષે “fic:' ગુડપિંડાદિક કે મોદક આદિ પિંડ કરવામાં આવે છે અથવા જયારે એટલે પહેલા પહોર વગેરેને વિષે તૈયાર કરાય છે, તે વર્ણન કરાતો નામાદિક પિંડ અથવા તૈયાર કરાતો ગુડીદનાદિકપિંડ, તે ક્ષેત્ર અને તે કાળની અપેક્ષાએ ક્ષેત્રપિંડ અને કાળપિંડ કહેવામાં આવે છે. જેમકે અમુક વસતિ આદિ ક્ષેત્રપિંડ અને પ્રથમ પૌરુષીપિંડ વગેરે પ૮. ક્ષેત્રપિંડ અને કાળપિંડ કહ્યા. હવે ભાવપિંડને કહેવાની ઇચ્છાથી કહે છે : मू.०- दुविहो उ भावपिंडो, पसत्थओ चेव अप्पसत्थो य ॥ एएसिं दोण्हंपि य, पत्तेय परुवणं वोच्छं ॥५९॥ મૂલાર્થ : પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો ભાવપિડ છે, તે બંનેની, પ્રત્યેકની (દરેકની) પ્રરૂપણાને હું કહીશ. //પા. ટીકાર્થઃ દ્વિવિધઃ બે પ્રકારનો ભાવપિડ છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને અપ્રશસ્તઃ તેથી એ બંને પિંડમાંની પણ પ્રત્યેકની (દરેકની) “પ્રપ' બન્ને પ્રકારના ભાવપિંડો, જે ગાથાની પદ્ધતિ વડે “પ્રરૂપાય છે તે પ્રરૂપણા” તે પ્રરૂપણા (ગાથાસમૂહ) ને હું કહીશ પલા પ્રતિજ્ઞા કરેલી વાતનો જ ચાર ગાથા વડે નિર્વાહ કરે છે ? मू.०- एगविहाइ दसविहो, पसत्थओ चेव अप्पसत्थो य ॥ "संजम विज्जाचरणे, रेनाणादितिगं च तिविहो उ ॥६०॥ "नाणं दंसण तव संजमो य, 'वय पंच छच्च जाणेज्जा ॥ "पिंडेसण पाणेसण, उग्गहपडिमा य पिंडम्मि ॥६१॥ “पवयणमाया 'नवबंभ-गुत्तीओ तहय "समणधम्मो य ॥ एस पसत्थो पिंडो, भणिओ कम्मट्टमहणेहिं ॥२॥ अप्पसत्थो य असंजम, 'अन्नाणं अविरई य मिच्छत्तं ॥ જોહા “વાસવાયા, ઉમે પાત્ત °3માં ય દ્વારા મૂલાર્થ: પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકારનો યાવત દશ પ્રકારનો છે. તેમાં ૧. સંયમ, ૨. જ્ઞાન-ચારિત્ર, ૩. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે, ૪. જ્ઞાન-દર્શન-તપ અને Page #74 -------------------------------------------------------------------------- ________________ |એકેકના ૧૦-૧૦ ભેદો અને તેની વ્યાખ્યા ! (૫૩ સંયમ, ૫. પાંચ મહાવ્રત, ૬. પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણ, ૭. પિંડને વિશે સાત પિડેષણા, સાત પાનૈષણા અને સાત અવગ્રહ પ્રતિમા જાણવી, ૮. આઠ પ્રવચનમાતા, ૯. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તથા ૧૦ દશ પ્રકારનો શ્રમણ ધર્મ, આ પ્રશસ્ત (ભાવ) પિંડ અષ્ટ કર્મને મથન કરનારે (તીર્થકર) કહ્યો છે. (૬૦-૬૧-૬૨) અપ્રશસ્તભાવપિંડ આ પ્રમાણે :- અસંયમ ૧, અજ્ઞાન અને અવિરતિ ૨, અજ્ઞાન, અવિરત અને મિથ્યાત્વ ૩, ક્રોધાદિક ૪, આશ્રવ ૫, શકાય ૬, સતકર્મ ૭, અષ્ટકર્મ ૮, નવ બ્રહ્મચર્ય અગુતિ ૯ તથા દશ પ્રકારનો અધર્મ. ૧૦ li૬૩ ટીકાર્થ: પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિડ પ્રત્યેક વિધ:' દશ પ્રકારનો છે. કેવા સ્વરૂપવાળો ? તે કહે છે : “ વિધવિલ એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ યાવત દશવિધ : તેમાં પ્રથમ ઉદેશના અનુક્રમના પ્રમાણપણાને અનુસરવાથી પ્રશસ્ત ભાવપિંડ દસેય પ્રકારનો કહે છે: “નખેત્યાતિ’ તેમાં એક પ્રકારનો પ્રશસ્ત ભાવપિંડ સંયમ છે. અહીં જ્ઞાનદર્શન વિના સંયમ હોતું નથી. કેમકે ‘પૂર્વદયતા: પુનરુત્તરતા મવતિ સિદ્ધિઃ' (વળી ઉત્તરનો (સંયમનો) લાભ થયે સતે પહેલાં બેનો (જ્ઞાનદર્શનનો). લાભ સિદ્ધ થાય છે. એ વચનનું પ્રમાણપણું છે. તેથી જ્ઞાન અને દર્શન સંયમને વિષે જ અંતર્ભત કહેવાને ઇચ્છુક્યા છે, તેથી કરીને એક સંયમ જ ભાવપિંડપણે કહેવાતો સતો બાધા પામતો નથી. (૧) બે પ્રકારનો પિંડ ‘વિદ્યાવળે’ વિદ્યા એટલે જ્ઞાન અને ચરણ એટલે ક્રિયા. અહીં સમ્યગદર્શનને જ્ઞાનમાં જ અંતર્ભત વિવલિત કર્યું છે-કહેવાને ઇચ્છવું છે, તેથી તેને જુદું ગયું નથી. કેમ કે જે વિવક્ષા (કહેવાની ઇચ્છા) છે તે વક્તાને આધીન છે અને વક્તા તો કદાપિ સંક્ષેપ કરીને કહેવાને ઇચ્છતા સતા તે તે પ્રત્યાસત્તિને (સમીપપણાને અથવા સંબંધને) આશ્રયીને તેના તેના અંતર્ભાવે (સમાવેશપણાએ) કરીને કહે છે, અને વળી કદાચિત્ વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે વિસ્તારથી કહેવાને ઇચ્છતા સતા સર્વને વિવેચનપણાએ કરીને જુદું જુદું પણ ) કહે છે. તેથી કદાચિત્ જ્ઞાનાદિક ત્રણે સંયમ છે એમ પ્રતિપાદન કરે છે (કહે છે), કદાચિત્ જ્ઞાન અને ક્રિયા એમ કહે છે, અને કદાચિત્ સાક્ષાત્ પરિપૂર્ણ પણ કહે છે. જેમકે જ્ઞાનાદિક ત્રણ તેથી કરીને તેમ કહેવામાં કાંઈ પણ દોષ નથી (૨). વળી ત્રણ પ્રકારનો પિંડ ‘જ્ઞાનાવિત્રિ જ્ઞાન, દર્શન અને ચારિત્ર (૩). ચાર પ્રકારનો પિંડ. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ (૪). પાંચ પ્રકારનો પિંડ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહની નિવૃત્તિ સ્વરૂપવાળા પાંચ મહાવ્રતો. અહીં પણ જ્ઞાન અને દર્શન(ની) અંતર્ભત વિવક્ષા કરેલ છે, તેથી તેને જુદા ગણ્યા નથી, તથા રાત્રિભોજનનું વિરમણ પણ આ પાંચને વિષે યથાયોગ (સંબંધ પ્રમાણે) અંતભૂત કહેવાને ઇચ્છવું છે. તેથી પાંચ પ્રકારપણાને વ્યાઘાત-બાધા આવતી નથી. એ જ પ્રમાણે આગળ ઉપર પણ યથાયોગ અંતર્ભાવની ભાવના ભાવવી (૫). છ પ્રકારનો ભાવપિંડ છઃ વ્રતો જાણવા. તેમાં પ્રાણાતિપાતનું વિરમણ વગેરે પૂર્વે કહેલા પાંચ વ્રતો જ જાણવા, અને છઠું તો રાત્રિભોજન વિરમણ નામનું વ્રત જાણવું (૬). તથા સાત પ્રકારના પિંડમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | સાત પિડેષણા સાત પાનૈષણા અને સાત *અવગ્રહ પ્રતિમા છે. તેમાં પિષણા અને પારૈષણા સંસૃષ્ટાદિક સાત છે, તે આ પ્રમાણે “સંસદૃમ સટ્ટા, ૩૯ તદ અપફ્લેવડા જેવા સાદિયા પfહયા, સ્કૃધH ય સમય Inશા' (અસંસૃષ્ટા, સંસૃષ્ટા, ઉદ્ઘતા તથા અલ્પલેપા, અવગૃહિતા, પ્રગૃહિતા અને સાતમી ઉઝિયમ) અવગ્રહપ્રતિમા એટલે વસતિ સંબંધિ વિશેષ પ્રકારના નિયમો (૭) તથા જે આઠ પ્રકારનો પિંડ તે આઠ પ્રવચનમાતા જાણવી. તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ છે. (૮) તથા જે નવ પ્રકારનો પિંડ તે નવ બ્રહ્મચર્યગુપ્તિ જાણવી. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ‘વાદિ હરિદ્રિય સુકુંતર પુલ્વીતિય પણ I મમાયાદાર વિમૂળ ૨ નવ વંમપુત્તીનો ' વસતી *સાત અવગ્રહ પ્રતિમા આ પ્રમાણે - જે ગ્રહણ કરાય તે અવગ્રહ (ઉપાશ્રય) કહેવાય છે. તેની જે પ્રતિમા એટલે અભિગ્રહ (નિયમ) તે અવગ્રહ પ્રતિમા કહેવાય છે. તેમાં આવા પ્રકારનો ઉપાશ્રય મારે ગ્રહણ કરવો, તે સિવાય બીજા પ્રકારનો ગ્રહણ ન કરવો, એમ પ્રથમથી જ વિચારીને - ચિતવીને તેવા જ પ્રતિશ્રયને માગીને ગ્રહણ કરનારને પહેલી પ્રતિમા (૧), તથા જેને આવો અભિગ્રહ હોય કે - હું બીજાઓને માટે અવગ્રહઉપાશ્રયને ગ્રહણ કરીશ, અને બીજાઓએ ગ્રહણ કરેલા અવગ્રહમાં હું રહીશ, એ બીજી પ્રતિમા તેમાં પહેલી સામાન્ય છે (સર્વ કોઈ સાધુ માટેની છે.) અને આ બીજી પ્રતિમા તો ગચ્છમાં રહેલા સાંભોગિક અને ઉઘુક્તવિહારી સાધુઓને હોય છે. કેમ કે તેઓ અન્યોન્યને-એકબીજાને માટે માગી શકે છે. (૨) હું બીજાને માટે અવગ્રહની યાચના કરીશ અને બીજાએ તે ગ્રહણ કરે છે તો તેમાં હું નહિ રહું, આ પ્રતિમા અહાનંદિક (યથાલંદિક) સાધુઓને હોય છે. કારણ કે-તેઓ આચાર્ય પાસેથી અવશેષ રહેલા સૂત્રને (ભણવાને) ઈચ્છતા સતા આચાર્યને માટે તે (ઉપાશ્રય)ની યાચના કરે છે. (૩) હું બીજાને માટે અવગ્રહની યાચના નહિ કરું, પણ બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં તો હું રહીશ. આ પ્રતિમા ગચ્છને વિષે જ ઉઘુક્તવિહારી અને જિનકલ્પાદિકને માટે પરિકતુલનાને કરતા એવા સાધુને હોય છે. (૪) હું પોતાને માટે અવગ્રહની યાચના કરીશ, બીજાને માટે નહિ કરું. આ પ્રતિમા જિનકલ્પિકને હોય છે. (૫) હું જેનો અવગ્રહ કરીશ તેનાજ “*િ સાદડી વગેરે અથવા સંસ્મારકને ગ્રહણ કરીશ. અન્યથા (ન મળે તો) “ઉત્કટુકી ઊભા પગે બેસવાના આસનવાળો અથવા પલાંઠી વાળીને બેઠેલો સતો રાત્રિને નિર્ગમન કરીશ. આ પ્રતિમા જિનકલ્પિકાદિકને હોય છે. (૬) સાતમી પ્રતિમા આ જ પૂર્વે કહી તે (છઠ્ઠી) જ છે, વિશેષ એ કે યથાસંતૃત (સ્વાભાવિક રીતે સંથારા રૂપ રહેલ) શિલા વગેરેને હું ગ્રહણ કરીશ. બીજું કાંઈ પ્રહણ નહિ કરું. (૭) ! અસંસૂ નામની એષણા હસ્ત અને પાત્ર વડે ચિતવવા લાયક છે, એટલે કે અસંસૃષ્ટ હસ્ત અને અસંસૃષ્ટ પાત્ર, એટલે કે તે બંને ખરડાયેલા ન હોય. એમ કહેવાની મતલબ છે. આ પ્રમાણે ગ્રહણ કરનાર (સાધુ) ને પહેલી એષણા હોય છે. અહીં પહેલી અસંસૃષ્ટા અને બીજી સંસૃષ્ટા કહેવી જોઈએ તેને બદલે જે વિપર્યય કર્યો છે તે ગાથાના ભંગના ભયને લીધે કર્યો છે. (૧) સંસૃષ્ટા નામની એષણા પણ તે જ બે વડે ચિંતવવા લાયક છે. એટલે કે સંસૃષ્ટહસ્ત અને સંસ્કૃષ્ટ પાત્ર, સંસ્કૃષ્ટ એટલે ખરડાયેલ એવો અર્થ થાય છે. (૨) ઉદ્ધતા પાકસ્થાન (રસોડા) થકી તપેલી વગેરેમાં પોતાના યોગે કરીને પોતાને માટે) જે ભોજનના સમૂહને કાઢયો હોય તેમાંથી જ ગ્રહણ કરનારને ઉદ્ધતા એષણા કહેવાય છે. (૩) અલ્પલેપા - અહીં અલ્પશબ્દ અભાવ (નિષેધ)ને કહેનાર છે. તેથી નિર્લેપ (લપરહિત) એવા (ભૂજેલા) ચણા વગેરેને ગ્રહણ કરનારને નિર્લેપા એષણા કહેવાય છે. (૪) અવગૃહીતા - ભોજન સમયે ભોજન કરનારને માટે શરાવાદિક વડે જે (ભોજન) આર્યું હોય Page #76 -------------------------------------------------------------------------- ________________ || એકેકના ૧૦-૧૦ ભેદો અને તેની વ્યાખ્યા | (૫૫ (સ્ત્રી-પશુ-પંડક રહિત) ૧. સ્ત્રી સંબંધી અથવા સ્ત્રી સાથે કથા ૨. નિષદ્યા-સ્ત્રીની સાથે એક આસને બેસવું અથવા સ્ત્રીના ઊડ્યા પછી બે ઘડી સુધીમાં તે સ્થાને બેસવું ૩, ઇંદ્રિય-સ્ત્રીના અંગોપાંગ જોવા ૪, કુંડૂમંતર-ભીંતને આંતરે રહી સ્ત્રીની વાત સાંભળવી પ, પૂર્વક્રીડિત -સ્ત્રીની સાથે પૂર્વે ક્રીડા કરી હોય તે સંભારવી ૬, પ્રણીત-ઘી, દૂધ વગેરે રસવાળું ભોજન કરવું ૭, અતિમાત્રાહાર-અધિક પ્રમાણવાળો આહાર કરવો. ૮. તથા વિભૂષણ-શરીરને સ્નાન-વસ્ત્ર-અલંકારાદિ વડે શોભિત કરવું. ૯. આ નવ બ્રહ્મગુતિઓ છે. અર્થાત્ આ નવા વિષયો બ્રહ્મચર્યનો નાશ પણ કરનાર હોવાના સંભવથી ત્યાગ કરવા લાયક છે.) ૯. ‘તથા ' એ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, એટલે તથા વળી દશ પ્રકારનો પિંડ, તે દશ પ્રકારનો શ્રમણધર્મ છે તે આ પ્રમાણે ‘વંતી ય નવ મળવ, મુત્તી તવ સંગને ય વધળે. સવં સોયં વ વં નફધો ફા' (શાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ (નિલભતા), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારનો યતિધર્મ જાણવો.) ૧૦. આ પ્રમાણે જણાવેલ પ્રશસ્ત ભાવપિંડનો ઉપસંહાર (સમાપ્તિ) કહે છે. “' ઇત્યાદિ. આ દશે પ્રકારનો ભાવપિંડ આઠ કર્મનું મંથન કરનારા તીર્થકરોએ કહ્યો છે. આ કહેવાથી ગ્રંથકારે “હું કાંઈ કહેતો નથી, એ પ્રકારે પોતાની બુદ્ધિનો ત્યાગ કહ્યો. (૬૦-૬૧-૬૨) હવે દશ પ્રકારના અપ્રશસ્ત ભાવપિંડને પણ અનુક્રમે કહે છે. “પરસ્થો ય' ઇત્યાદિ વળી અપ્રશસ્ત જે એક પ્રકારે ભાવપિંડ તે “સંયમ:' વિરતિનો અભાવ જાણવો. અહીં અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે સર્વે પણ અંતર્ભત છે એમ વિચક્ષા કરાય છે, તેથી કાંઈ પણ દોષ નથી (૧) અજ્ઞાન અને અવિરતિ એ બે પ્રકારનો અપ્રપશસ્ત ભાવપિંડ છે. અહીં જે વ શબ્દ લખ્યો છે તેનો મિથ્યાત્વ શબ્દની પછી સંબંધ કરવો. અહીં મિથ્યાત્વ, કાષાય વગેરે સર્વે પણ આ બેમાં જ અંતર્ભત થાય છે એમ વિચક્ષા કરી છે, તેથી બે પ્રકારપણાનો વિઘાત થતો નથી. એ જ પ્રમાણે આગળ પણ અંતર્ભાવની ભાવના ભાવવી. (૨) મિથ્યાત્વ તથા શબ્દથી અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ પ્રકારે ભાવપિંડ છે. (૩) ક્રોધાદિક ચાર-ક્રોધ, માન, માયા, લોભ. એ ચાર પ્રકારે ભાવપિંડ છે. (૪) પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવના દ્વારા તે પાંચ પ્રકારે ભાવપિંડ છે. (૫) “પુર્વિધઃ' છે પ્રકારનો. ‘વજય’ ત્તિ કાયનો વધ એટલે પૃથ્વીકાયાદિકનો જે વિનાશ, તે છ પ્રકારનો ભાવપિંડ છે. (૬) તથા ‘સવિધ સાત પ્રકારનો ભાવપિંડ ‘fણ' કર્મના વિષયવાળો જાણવો. અહીં ભાવપિંડનો તેમાંથી જ ગ્રહણ કરનારને અવગૃહીતા એષણા હોય છે. (૫) પ્રગૃહીતા - ભોજન સમયે ભોજન કરનારને આપવા ઉજમાળ થયેલાએ અથવા ભોજન કરનારાએ પોતાના હાથ વગેરે વડે જે ગ્રહણ કર્યું હોય તેને ગ્રહણ કરનાર (અન્ય) ને પ્રગૃહીતા એષણા હોય છે. (૬) ઉજિઝતધર્મા - જે ભોજનસમૂહ, ત્યાગ કરવા લાયક હોય અને તેને બીજા દ્વિપદાદિક (મનુષ્પાદિક) ઇચ્છતા ન હોય તેવા તત્વ-પરિત્યાગને લાયક અથવા ત્યાગ કરેલ ભોજનસમૂહને ગ્રહણ કરનારને ઉજ્જિતધામ એષણા હોય છે. (૭) પારૈષણા પણ એ જ પ્રમાણે જાણવી. વિશેષ એ કે ચોથી એષણામાં આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) વગેરે નિર્લેપ જાણવું. II Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૬) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . અધિકાર હોવાથી કર્મ શબ્દ વડે કરીને કર્મબંધના કારણભૂત અધ્યવસાયો ગ્રહણ કરવા. તેથી કરીને આયુષ્યને છોડીને બાકીના સાત કર્મબંધના કારણભૂત કષાય સંબંધી કે અકષાય સંબંધી પરિણામ વિશેષો (જ્ઞાનાવરણાદિક) જાતિભેદની અપેક્ષાએ સાત પ્રકારનો છે, તે અપ્રશસ્ત ભાવપિંડ છે (૭) તથા આઠ પ્રકારનો ભાવપિંડ પણ કર્મના વિષયવાળો છે તેમાં પણ આવી ભાવના કરવી. (આયુષ્યસહિત) આઠ કર્મબંધના કારણભૂત કષાય સંબંધી પરિણામ વિશેષો (જ્ઞાનાવરણીયાદિક) જાતિભેદની અપેક્ષાએ આઠ પ્રકારના છે, તે આઠ પ્રકારનો અપશસ્ત ભાવપિંડ જાણવો. (૮) તથા ‘ત્તિમ' ત્તિ નવ બ્રહ્મચર્યગુપ્તિના પ્રતિપક્ષભૂત નવ અબ્રહ્મગુપ્તિ (તે નવ પ્રકારનો અપ્રશસ્ત ભાવપિંડ છે) (૯) તથા “અધર્મ:' દશ પ્રકારના શ્રમણ) ધર્મનો પ્રતિપક્ષીભૂત જે અધર્મ તે દશ પ્રકારનો અપ્રશસ્ત ભાવપિંડ જાણવો. (૧૦) ૬૩. હવે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિંડનું લક્ષણ કહે છે : मू.०- बज्झइ य जेण कम्मं, सो सव्वो होइ अप्पसत्थो उ ॥ मुच्चइ य जेण सो उण, पसत्थओ नवरि विन्नेओ ॥६४॥ મૂલાર્થ જે ભાવપિંડ વડે કર્મ બંધાય છે, તે સર્વ અપ્રશસ્ત હોય છે, વળી જે વડે કર્મથકી મૂકાય છે, તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. ૬૪. ટીકાર્થ અહીં એકવિધ વગેરે ભેદોથી પ્રવર્તતા એવા જે ભાવપિંડ વડે ‘’ જ્ઞાનાવરણીયાદિક કર્મ બંધાય છે, અહીં ‘વ’ શબ્દ લખ્યો છે તે નહિ કહેલા પદાર્થના સમુચ્ચયને માટે છે તેથી તે ‘વ’ શબ્દ) દીર્ઘ સ્થિતિવાળુ, દીર્ઘ સંસારના અનુબંધવાળું અને વિપાકમાં કટુક (કડવું) એવું કર્મ જેના વડે બંધાય છે એમ સમુચ્ચય કરે છે. તે સર્વ પણ અપ્રશસ્ત ભાવપિંડ જાણવો. વળી એકવિધ વગેરેથી પ્રવર્તતા એવા જે (ભેદ) વડે કર્મથકી ધીમે ધીમે અથવા સર્વથા મુક્ત થવાય છે, તે પ્રશસ્ત ભાવપિંડ જાણવો. ૬૪ll અહીં કોઈ શંકા કરે કે – “ઘણાનું એક ઠેકાણે મળવું તે પિંડ’ એમ કહેવાય છે, કેમ કે ‘fiડને fiટ' (જે મળવું તે પિંડ કહેવાય) એવી તેની વ્યુત્પત્તિ થાય છે માટે અને સંયમ વગેરે ભાવો જ્યારે પ્રવર્તે છે ત્યારે તે એક સંખ્યાવાળા જ હોય છે. કેમ કે એક સમયે એક જ અધ્યવસાયનું હોવાપણું છે. તેથી કરીને તે (ભાવો)નું પિંડપણું કેમ કહેવાય ? આ શંકાનો ઉત્તર આપે છે - म.०- दंसणनाणचरित्ताण, पज्जवा जेउ जत्तिया वावि ॥ सो सो होइ तयक्खो, पज्जवपेयालणा पिंडो ॥६५॥ મૂલાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રના જે અને જેટલા પર્યાયો હોય છે, તે તે તે વખતે તે તે નામનો જ પર્યાય, તે) પર્યાયનું પ્રમાણ કરવા વડે કરીને પિંડ કહેવાય છે ll૬પી. Page #78 -------------------------------------------------------------------------- ________________ છે દ્વિવિધ ભાવપિંડનું લક્ષણ છે (૫૭ ટીકાર્થ : અહીં ચારિત્ર શબ્દના ગ્રહણ કરવાથી તપ વગેરે પણ ગ્રહણ કરાય છે. કેમકે - તે (તપ) પણ વિરતિના પરિણામરૂપ હોવાથી ચારિત્રનો જ ભેદ છે. તેથી કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દરેકના જે જે “ર્યવા:' અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયો જ્યારે જ્યારે પાર્વતો' જેટલા (જેટલી સંખ્યાવાળા) હોય છે, તે તે ત્યારે ત્યારે તે તે નામવાળો એટલે દર્શન નામવાળો, જ્ઞાન નામવાળો અને ચારિત્ર નામવાળો ‘ર્થવવેયાતનાપિvg:' પર્યાયનું પ્રમાણ કરવા વડે કરીને પિંડ એટલે કે-પર્યાયના સમૂહની વિવક્ષાએ કરીને પિંડ હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં જ્યારે કેવળ એક સંયમ જ મુખ્યપણે વિવક્ષા કરાય છે, પણ સતા (વિદ્યમાન) એવા પણ જ્ઞાન અને દર્શનની વિવક્ષા કરાતી નથી, કેમકે તે બે વિના સંયમ હોઈ શકે નહિ તેથી તે બંનેના અંતર્ભાવની તેમાં જ (સંયમમાં જ) વિવેક્ષા હોય છે, ત્યારે તે સંયમના અવિભાગ પરિચ્છેદ નામના જે પર્યાયો છે, તે (પર્યાયો) સમુદાયપણે એક ઠેકાણે પિંડરૂપ થઈને રહે છે. કેમકે તાદાભ્ય (તન્મયપણારૂપ) સંબંધે કરીને પરસ્પર બંધાયેલા છે માટે તેથી કરીને સંયમના પર્યાયોના સમૂહની અપેક્ષાએ આ પિંડ છે એમ એકવિધ ભાવપિંડપણે કહેવાતો સંયમ વિરોધ પામતો નથી. પરંતુ જયારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિષે જ્ઞાનની વિરક્ષા અને ક્રિયા ચારિત્ર)ની વિવફા જુદી કરવામાં આવે, જેમકે – વસ્તુનો યથાર્થ પરિચ્છેદરૂપ જે અંશ તે જ્ઞાન અને પ્રાણાતિપાતાદિકની વિરતિરૂપ જે પરિણામવિશેષ તે ક્રિયા, એ પ્રમાણે જુદી વિવક્ષા કરવામાં આવે, ત્યારે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે પરસ્પર તાદાભ્ય સંબંધે કરીને રહેલા છે. તેથી તે જ્ઞાનપિંડ કહેવાય છે. અને ક્રિયાના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે ક્રિયાપિંડ કહેવાય છે. તેથી જ્ઞાન અને ક્રિયા નામનો ભાવપિંડ, બે પ્રકારનો કહેવામાં વિરોધ પામતો નથી. વળી જયારે તે જ સંયમરૂપ અધ્યવસાયને વિષે જ્ઞાનની વિવક્ષા, દર્શનની વિવક્ષા અને ચારિત્રની વિવક્ષા જુદી કરાય છે, જેમકે – વસ્તુનો યથાર્થ પરિચ્છેદરૂપ જે અંશ તે જ્ઞાન છે, તે જ વસ્તુનું જ્ઞાન કરાતે સતે કરતી વખતે) “જિનેશ્વરોએ આ પ્રમાણે કહ્યું છે તેથી આ તે જ પ્રમાણે છે. એમ અંગીકાર કરવાનું કારણરૂપ - રૂચિરૂપ જે આત્માનો પરિણામ વિશેષ તે દર્શન છે, અને પ્રાણાતિપાતાદિકની વિરતિરૂપ જે પરિણામ વિશેષ તે ચારિત્ર છે. એમ જુદી વિવા કરાય છે ત્યારે જ્ઞાનના અવિભાગ પરિચ્છેદરૂપ જે પર્યાયો તે સમુદાયને પામ્યા સતા જ્ઞાનપિંડ કહેવાય છે, જે દર્શનના પર્યાયો તે દર્શનપિંડ અને જે ચારિત્રના પર્યાયો તે ચારિત્રપિંડ કહેવાય છે. એમ ત્રણ પ્રકારનો જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામનો ભાવપિંડ ઘટે છે. વળી જ્યારે તમરૂપ પરિણામ હોય છે અને ચારિત્રથી જુદો વિવાય છે, ત્યારે ત્રણ પિંડ પૂર્વે કહેલા અને ચોથો તપપિડ એમ ચાર પ્રકારનો ભાવપિંડ થાય છે. વળી જ્યારે કેવળ પાંચ મહાવ્રતોની જ વિવક્ષા કરાય છે અને જ્ઞાનદર્શન તથા તપ તે મહાવ્રતોમાં જ અંતર્ભત થાય છે, ત્યારે પ્રાણાતિપાતની વિરતિના પરિણામના જે અવિભાગ પરિચ્છેદરૂપ પર્યાયો છે તે પરસ્પર એકઠા થવાથી પ્રાણાતિપાતવિરતિપિંડ કહેવાય છે. અને મૃષાવાદવિરતિપરિણામના જે પર્યાયો છે તે મૃષાવાદવિરતિપિંડ કહેવાય છે. એ જ પ્રમાણે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , થાવત્ પરિગ્રહવિરતિ પરિણામના જે પર્યાયો છે તે પરિગ્રહવિરતિપિંડ કહેવાય છે, એમ પાંચ પ્રકારનો ભાવપિંડ ઘટે છે. એ જ પ્રમાણે બાકીના પિંડોને વિષેનો પણ પિંડપણાની ભાવના ભાવવી. એ જ પ્રમાણે અપ્રશસ્ત ભાવપિંડને વિષે પણ ભાવના ભાવવી. દિપા આ પ્રમાણે ‘fપંડને fપં' જે એકઠું કરવું તે પિંડ એ પ્રમાણે ભાવના વિષયવાળી વ્યુત્પત્તિને આશ્રયીને સંયમાદિકનું પિંડપણું કહ્યું. અથવા ભાવપિંડના વિચારમાં કર્તાના સાધનવાળો (કર્તરિપ્રયોગવાળો) વિવક્ષા કરાય છે, જેમકે કર્મની સાથે આત્માને મિશ્રિત કરે તે' પિંડ કહેવાય છે. પછી ભાવ એવો જે પિંડ તે ભાવપિંડ કહેવાય છે. એ જ વાત કહે છે – मू.०- कम्माण जेण भावेण, अप्पगे चिणइ चिक्काणं पिंडं । સો રોફ માવપિંડો, પિંડયા પિંડvi ની દદ્દા મૂલાર્થ : (જીવ) જે પરિણામ વડે આત્માને વિષે કર્મના પિંડને ચીકણાં બાંધે છે, તે (ભાવપરિણામ) ભાવપિંડ કહેવાય છે. કેમકે-જ્ઞાનાવરણીયાદિક કર્મને પિડરૂપ કરે છે દદી ટીકાર્થ : જે ભાવ વડે એટલે આત્માના પરિણામવિશેષ વડે કર્મના પિંડને ‘ fઅંતિ’ પરસ્પર અનુવેધ વડે કરીને ગાઢ સંશ્લેષ (ચીકણા) રૂપે આત્માને વિષે ‘વિનોતિ' એકઠા કરે છે, તે ભાવ (પરિણામ) ભાવપિંડ કહેવાય છે. તેમાં હેતુ (કારણ) કહે છે - જે કારણ માટે ‘fપંદન' જેના વડે આત્મા પોતાની સાથે પિંડરૂપ કરાય તે “પિડ' એટલે કર્મ જે જ્ઞાનાવરણીયાદિક, તેને ‘fiડતિ' આત્માની સાથે સંબદ્ધ કરે તે ભાવ, તેથી કરીને તે “ભાવપિંડ” એમ કહેવાય છે. અહીં પ્રશસ્ત અને અપ્રશસ્તની ભાવના આ પ્રમાણે કરવી : જે ભાવ (પરિણામ) વડે આત્માને વિષે શુભકર્મ એકઠાં કરાય છે – બંધાય છે, તે પ્રશસ્ત ભાવપિડ, અને જે ભાવ વડે અશુભ કર્મ બંધાય છે તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય છે. દુદી. આ પ્રમાણે ભાવપિંડ કહ્યો. તે કહેવાથી નામાદિક છએ પિંડ કહ્યા.હવે આ છ પ્રકારના પિંડને વિષે જે પિંડ વડે અહીં અધિકાર છે તે (પિંડ) ને કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- दव्वे अच्चित्तेणं, भावंमि पसत्थएणिहं पगयं । उच्चारियत्थसरिसा, सीसमइविकोवणहाए ॥७॥ મૂલાર્થ અહીં દ્રવ્યપિંડને વિષે અચિત્ત પિંડ વડે અને ભાવપિંડને વિષે પ્રશસ્ત ભાવપિંડ વડે પ્રકૃત (પ્રયોજન) છે. બાકીના કહેલા અર્થને સદેશ એવા નામાદિકપિંડો શિષ્યની મતિનો વિસ્તાર કરવા માટે કહ્યા છે. ૬૭ી ટીકાર્થ: “ટ્ટ આ પિંડનિર્યુક્તિને વિષે દ્રવ્યે' દ્રવ્યપિંડના વિષયમાં ‘વિજોન' અચિત્ત દ્રવ્યપિડે કરીને અને “માવે' ભાવપિંડના વિષયમાં “પ્રશસ્તન' પ્રશસ્ત ભાવપિડે કરીને ‘પ્રત' પ્રયોજન છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ + આહારપિંડનો અધિકાર છે (પ૯ શંકાઃ જો એમ છે તો બાકીના પિંડો શા માટે કહ્યાં ? ઉત્તરઃ ‘ગ્વાgિ' ઇત્યાદિ બાકીના નામાદિક પિંડો ‘૩ન્વરતાર્થશા' સાર્થક એવા પિડશબ્દ વડે ઉચ્ચારિત એટલે પ્રતિપાદન કરેલો (કહેલો) જે અર્થ તેને સદેશ એટલે તેને તુલ્ય છે. કેમકે તેમનું પણ પિંડ એ પ્રમાણે ઉચ્ચાર કરવાપણું છે માટે. તેથી કરીને શિષ્યોની મતિનું જે “વિપ' પ્રકોપન એટલે શીધ્રપણે તે તે (નામાદિ) અર્થના વ્યાપકપણાએ કરીને જે પ્રસરવું (વિસ્તાર પામવું) તેને માટે કહ્યા છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવોઃ જગતમાં નામાદિક પણ પિંડો કહેવામાં આવે છે, કેમકે - તેમાં પણ પૂર્વે કહેલા પ્રકારે કરીને પિંડ શબ્દની પ્રવૃત્તિ જોવામાં આવે છે. માત્ર અહીં તે પિંડોમાંથી અચિત્ત દ્રવ્યપિંડે કરીને અને પ્રશસ્ત ભાવપિંડે કરીને અધિકાર છે. પણ અપ્રસ્તુતપણું હોવાથી બાકીના પિંડે કરીને અધિકાર નથી. આ પ્રસ્તુત) અર્થને છૂટા છૂટાપણાએ કરીને વિસ્તાર કરીને) પ્રતિપાદન કરવા માટે બાકીના નામાદિકપિડનો ઉપવાસ કર્યો છે. (કહ્યો છે.) II૬૭ શંકા મુમુક્ષુ (મોક્ષની ઇચ્છાવાળા) જીવોને સમગ્ર કર્મરૂપી શૃંખલાના બંધનથી મુક્ત થવા માટે પ્રશસ્ત ભાવપિંડનું પ્રયોજન ભલે હો. પરંતુ અચિત્ત દ્રવ્યપિંડનું અહીં શું પ્રયોજન છે ? ઉત્તર : ભાવપિંડની વૃદ્ધિ થવામાં દ્રવ્યપિંડનો ઉપખંભ (ટકો) છે માટે. એ જ વાત કહે છે : मू.०- आहारउवहिसेज्जा, पसत्थपिंडस्सुवग्गहं कुणइ ॥ आहारे अहिगारो अट्ठहिं ठाणेहिं सो सुद्धो ॥६८॥ મૂલાર્થ આહાર, ઉપાધિ અને શવ્યા (આ ત્રણ પિંડ) પ્રશસ્ત ભાવપિંડનો ઉપગ્રહ કરે છે. તેમાં અહીં આહારપિંડનો અધિકાર છે અને તે (આહારપિંડ) આઠ સ્થાને કરીને શુદ્ધ હોય છે. ૬૮ ટીકાર્થઃ અહીં અચિત્તદ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – આહારરૂપ, ઉપધિરૂપ અને શધ્યારૂપ. આ ત્રણે પ્રકારનો પિંડ પ્રશાસ્તી ' જ્ઞાન, સંયમ વગેરરૂપ પ્રશસ્ત ભાવપિંડને “પપ્રમ' ઉપખંભ (ટેકો) કરે છે. તેથી આ ત્રણે પ્રકારના દ્રવ્યપિંડ વડે સાધુઓને પ્રયોજન છે, તો પણ આ ગ્રંથમાં કેવળ ‘સાહારે' આહારપિંડને વિષે ‘ધાર:' પ્રયોજન છે. અને તે (આહારપિંડ) ઉદ્ગમાદિક આઠ સ્થાને કરીને શુદ્ધ એવો સતો જે પ્રકારે યતિઓને ગષણા કરવા લાયક હોય છે, તે પ્રકારે કહેવામાં આવશે. ૬૮. અહીં વિશેષ કરીને આહારપિંડનું પ્રયોજન છે, તેનું શું કારણ? એમ કોઈ શંકા કરે તો તે બાબત કહે છે : मू.०- निव्वाणं खलु कज्जं, नाणाइतिगं च कारणं तस्स ॥ निव्वाणकारणाणं, च कारणं होइ आहारो ॥६९॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૦) શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . મૂલાર્થઃ મુમુક્ષુને નિર્વાણ (મોક્ષ) એ જ કાર્ય છે, તેનું કારણ જ્ઞાનાદિક ત્રણ છે, અને તે નિર્વાણના કારણનું પણ કારણ શુદ્ધ આહાર છે. ૬૯ ટીકાર્થઃ અહીં મુમુક્ષુઓનું કાર્ય એટલે કર્તવ્ય નિવણ જ છે. બીજું કાંઈ પણ કર્તવ્ય નથી. ‘તુ' શબ્દ, નિશ્ચયના અર્થમાં જણાવેલ છે. કેમકે બાકીનાં સર્વ (સ્વર્ગ-રાજ્ય વગેરે) તુચ્છ છે. હવે તે નિર્વાણનું કારણ જ્ઞાનાદિત્રિક એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. કેમકે “ સ ર્જનશાનવારિવાળિ મોક્ષમ:' સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. (તસ્વાર્થ અ. ૧. સૂ. ૧) એવું વચનનું પ્રમાણપણું છે. તેથી કરીને તે (જ્ઞાનાદિત્રિક) અવશ્ય ગ્રહણ કરવા લાયક છે. કેમકે ઉપાયની સેવા કર્યા વિના ઉપેયની પ્રાપ્તિનો અસંભવ છે. તથા નિર્વાણના કારણરૂપ તે જ્ઞાનાદિકનું કારણ આઠ સ્થાને કરીને શુદ્ધ એવો આહાર છે. કેમકે-આહાર વિના ધર્મકાયની- ધર્મને માટેના શરીરની સ્થિતિનો અસંભવ છે અને ઉદ્ગમાદિ દોષ વડે દૂષિત અશુદ્ધ થયેલો આહાર ચારિત્રનો નાશકર્તા છે. ૬૯ નિર્વાણનું કારણ જ્ઞાનાદિક અને તેનું કારણ આહાર છે, એ વાતને જ દષ્ટાંત વડે સિદ્ધ કરે છે : मू.०- जह कारणं तु तंतू, पडस्स तेसिं च होंति पम्हाइं ॥ नाणाइतिगस्सेवं, आहारो मोक्खनेमस्स ॥७०॥ મૂલાર્થ જેમ પટ (વસ્ત્રોનું કારણ તંતુ છે, અને તે તંતુનું કારણ પક્ષ્મ (તંતુનો અગ્ર ભાગકોષ છે (રૂ) છે, તેમ મોક્ષના કારણરૂપ જ્ઞાનાદિકત્રિકનું કારણ આહાર છે. ૭OI ટીકાર્થ : જેમ પટનું કારણ તંતુ છે, અને તે તંતુનું પણ કારણ પશ્ન - રૂ છે. “વ૬' એ જ પ્રકારે જ્ઞાનાદિક ત્રણનું “ મોને મમ્મ' ત્તિ નેમ શબ્દ. “કાર્ય અર્થમાં રૂઢ હોઈને દેશી ભાષાનો છે. તેથી મોક્ષ છે “નેમ:' કાર્ય જેનું એવા જ્ઞાનાદિત્રિકનું કારણ આહાર હોય છે. I૭ના પ્રાણીઓનાં ચિત્તની વૃત્તિ વિચિત્ર હોવાથી અહીં કોઈક જ્ઞાનાદિક મોક્ષનું કારણ છે એમ અંગીકાર કરતા જ નથી ! તેથી કરીને તેના પ્રત્યે જ્ઞાનાદિકનું મોક્ષકારણપણું દષ્ટાંતવડે જણાવે છે. मू.०- जह कारणमणुवहयं, कज्जं साहेइ अविकलं नियमा ॥ मोक्खक्खमाणि एवं, नाणाईणि उ अविगलाइं ॥७१॥ મૂલાર્થ જેમ નહિ હણાયેલું અને પરિપૂર્ણ સામગ્રીવાળું કારણ અવશ્ય કાર્યને સાધે છે, તેમ પરિપૂર્ણ જ્ઞાનાદિક મોક્ષ સાધવામાં સમર્થ છે. I૭૧ી. ટીકાર્થ જેમ બીજ વગેરે રૂપ કારણ મનુપહિતમ્' અગ્નિ વગેરે વડે વિનાશ પામ્યું ન હોય અને ‘વિનં' પરિપૂર્ણ સામગ્રીસહિત હોય તો તે અવશ્ય અંકુરાદિરૂપ કાર્યને ઉત્પન્ન કરે છે. “વિમ્' એ જ પ્રકારે મોક્ષનાં) જ્ઞાનાદિક (કારણો) પણ વિનિ ' પરિપૂર્ણ અને “તું' શબ્દથી વિનાશ Page #82 -------------------------------------------------------------------------- ________________ || પિંડસમાપ્તિ અને એષણાનો પ્રારંભ | (૬૧ પામેલા ન હોય તો તે અવશ્ય “ોક્ષક્ષમfણ' મોક્ષરૂપ કાર્યને સાધનાર થાય છે તે આ પ્રમાણે : સંસારના નાશરૂપ મોક્ષ છે, અને સંસારનું કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ છે. અને તેના પ્રતિપક્ષરૂપ જ્ઞાન આદિ છે, તેથી જેમ હિમના પડવાથી ઉત્પન્ન થયેલ શીત (ઠંડી) અગ્નિની સેવાથી નાશ પામે છે તેમ મિથ્યાત્વાદિકથી ઉત્પન્ન થયેલ કર્મ અવશ્ય જ્ઞાનાદિકની સેવાથી નાશ પામે છે. મોક્ષનાં કારણ જ્ઞાનાદિક છે, અને તે પરિપૂર્ણ હોય, તેમજ ‘તુ' શબ્દથી અનુપહિત (હણાયેલા) ન હોવાં જોઈએ, અને ચારિત્રનું અનુપહપણું ઉદ્ગમાદિ દોષ રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવાથી થાય છે, અન્યથા થતું નથી. તેથી (એ રીતે મોક્ષની સાધના માટે આહાર જરૂરી હોવાથી) આઠ સ્થાનો વડે શુદ્ધ એવો આહાર સાધુઓએ ગ્રહણ કરવો, એમ અહીં કહેવાની મતબલ છે. તેથી આહારપિંડનો અહીં અધિકાર છે. જેના આ પ્રમાણે પિંડ કહ્યો. હવે એષણા કહેવી જોઈએ. તેથી પિડનો ઉપસંહાર (સમાપ્તિ) અને એષણાનો ઉપક્ષેપ (આરંભ) કરવાને ઇચ્છતા સતા કહે છે. मू.०- संखेवपिंडियत्थो, एवं पिंडो मए समक्खाओ ॥ फुडवियडपायडत्थं, वोच्छामि एसणं एत्तो ॥७२॥ મૂલાર્થ આ પ્રમાણે સંક્ષેપથી એકઠા મળેલા અર્થવાળો પિંડ મેં કહ્યો. હવે પછી સ્ફટ, વિકટ અને પ્રકટ અર્થવાળી એષણાને હું કહીશ. //રા ટીકાર્થ: ‘પૂર્વ પૂર્વે કહેલા પ્રકારે કરીને “સંક્ષેપfપંહિતાર્થ: સંક્ષેપ કરીને એટલે સમાસ કરીને અર્થાત્ સામાન્યપણાએ કરીને “fપંડિતઃ' એક ઠેકાણે મેળવ્યો છે એટલે કે માત્ર તાત્પર્યમાં સ્થાપન કર્યો છે અર્થ એટલે અભિધેય જેનો તે તથારૂપનો પિંડ મેં કહ્યો. “ત:' હવે પછી “Uni' એષણાને કહેનારી ગાથાની શ્રેણિને “ફુટવિટ_રાથ” ફુટ એટલે કે નિર્મળ, પરંતુ તાત્પર્ય નહિ સમજવાથી મલિન એવો નહિ, વિકટ એટલે સૂક્ષ્મમતિવાળા જાણી શકે તેથી દુર્ભેદ (જાણવો મુશ્કેલ) તથા પ્રકટ એટલે તેવા પ્રકારના વિશેષ વચનની રચનાના વિશેષથકી જે સુખે કરીને જાણી શકાય અર્થાત્ અક્ષરાર્થ ન કર્યો હોય તો પણ પ્રાયઃ પોતાની મેળે જ જાણે સ્કુરાયમાન હોય એ પ્રકારે જે જાણી શકાય તે પ્રકટ કહેવાય છે, આવા પ્રકારનો (સ્ફટ, વિકટ અને પ્રકટ) છે અર્થ એટલે અભિધેય જેનો એવી તે એષણાને હું કરીશ. IIછરા તેમાં “વ્યાખ્યા, તત્ત્વ-ભેદ અને પર્યાયો વડે કરાય છે' એવું વચન હોવાથી પ્રથમ સુખેથી બોધ થવા માટે એષણાના એકાર્થિક (એક અર્થવાળા) પર્યાયોને કહેવાની ઇચ્છાથી કહે છે – मू.०- एसण गवेसणा मग्गणा य उग्गोवणा य बोद्धव्वा ॥ एए उ एसणाए, नामा एगट्ठिया होति ॥७३॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થઃ એષણા, ગવેષણા, માર્ગણા અને ઉદ્ગોપના આ સર્વે) એષણાના એકાર્થિક નામો છે એમ જાણવા. /I૭all ટીકાર્થઃ એષણા, ગવેષણા, માર્ગણા અને ઉદ્દગોપના આ સર્વે તથા ' શબ્દ લખ્યો છે તેથી અન્વેષણા વગેરે એષણાનાં એકાર્થિક નામો છે. તેમાં “પુ રૂછીયા' (ઇષ ધાતુ ઇચ્છાના અર્થમાં છે તેથી) “પુષM NOT' એટલે ઇચ્છા, ગવેષણા એટલે અન્વેષણા. “મવેષ નવેષા, માણે મા , સપનું સપના' (એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે) II૭૩ આ પ્રમાણે એકાર્થિક નામોને કહીને હવે ભેદોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- नामं ठवणा दविए, भावंमि य एसणा मुणेयव्वा ॥ दव्वे भावे एक्के-क्या उ तिविहा मुणेयव्वा ॥७४॥ મૂલાર્થ : નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવને વિષે એષણા જાણવી. તેમાં દ્રવ્ય અને ભાવના વિષયવાળી એક એક (દરેક) એષણા ત્રણ ત્રણ પ્રકારે જાણવી. I૭૪ll ટીકાર્થ : એષણા ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે - નામેષણા, સ્થાપનૈષણા તથા ‘' દ્રવ્યના વિષયવાળી એષણા (બૈષણા) અને ‘માવે' ભાવના વિષયવાળી (એષણા) તેમાં નામૈષણા એટલે એષણા એવું નામ (એવા અક્ષર) અથવા એષણા શબ્દ અર્થરહિત કોઈપણ જીવ કે અજીવનું એષણા' એવું નામ કરાય તે નામ અને નામવાળાનો અભેદ ઉપચાર હોવાથી નામૈષણા કહેવાય છે. અથવા તો નામ વડે કરીને એષણા એ પ્રમાણે વ્યુત્પત્તિ કરવાથી નામષણા એમ કહેવાય છે તથા સ્થાપનૈષણા એટલે એષણાવાળા સાધુ વગેરેની સ્થાપના. અહીં એષણા સાધ્વાદિકથી જુદી નથી, તેથી ઉપચારથકી સાધુ વગેરે જ “એષણા” એમ કહેવાય છે, તેથી સ્થાપનારૂપે કરાતા તે (સાધ્વાદિક) સ્થાપનૈષણા કહેવાય છે. કેમકે-જે સ્થાપન કરાય તે સ્થાપના, અને સ્થાપના એવી જ એષણા (એમ સમાસ કરવાથી) તે સ્થાપનૈષણા કહેવાય છે. તથા દ્રવ્યેષણા બે પ્રકારની છે :- આગમથી અને નોઆગમથી. તેમાં એષણા શબ્દના અર્થને જાણતો હોય પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્યેષણા કહેવાય છે. કેમકે “અનુપયોગો દ્રવ્ય' (ઉપયોગ રહિત જે હોય તે દ્રવ્ય) એવું વચન છે માટે નોઆગમથી દ્રવ્યષણા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે જ્ઞશરીરદ્રવ્યેષણા, ભવ્યશરીરદ્રવ્યેષણા, અને જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યેષણા) તેમાં એષણા શબ્દના અર્થને જાણનાર (પ્રાણી)નું જે શરીર જીવરહિત થઈને સિદ્ધશિલાના તળિયા વગેરે પર્યત રહેલું હોય, તે ભૂતકાલીન ભાવપણાએ કરીને (ભૂતકાળે જાણનાર હતું તે પણાએ કરીને) જ્ઞશરીર બૈષણા કહેવાય છે. તથા જે બાળક હમણાં એષણા શબ્દના અર્થને જાણતો નથી, પણ આગળ ઉપર વૃદ્ધિ પામતા તે જ શરીરની ઉંચાઈ વડે જાણશે. તે ભવિષ્યકાલીન ભાવનું કારણ હોવાથી ભવ્ય શરીર દ્રવ્યેષણા કહેવાય છે. તથા જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (જુદી) દ્રવ્યેષણા તો સચિત્તાદિક દ્રવ્યના વિષયવાળી છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ।। એષણાપર્યાયો અને તેના ભેદો (૬૩ તથા ભાવૈષણા પણ બે પ્રકારની છે. આગમથી અને નોઆગમથી. તેમાં એષણા શબ્દના અર્થનો જાણકાર હોય અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવૈષણા કહેવાય છે. કેમકે ‘૩વયોનો માનિક્ષેપ' (ઉપયોગ એ ભાવનિક્ષેપ છે) એવું વચન છે. નોઆગમથી ગવેષણૈષણા વગેરે ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં નામૈષણા (આખી), સ્થાપનૈષણા (આખી), આગમથી દ્રવ્યેષણા (આખી) અને નોઆગમથી જ્ઞશરીર-ભવ્યશરીરરૂપ દ્રવ્યેષણા તથા ભાવૈષણા તો આગમથી, આટલી એષણા સુજ્ઞાત (સારી રીતે જાણેલ) હોવાથી તેને છોડીને બાકીની (નોઆગમથી જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત એવી એક) દ્રવ્યેષણા અને (નોઆગમથી) ભાવૈષણાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આ પ્રમઆમે (ગાથા ઉત્તરાર્ધ) કહે છે. ‘દ્વે’ ઇત્યાદિ ‘વ્યે' એટલે દ્રવ્યના વિષયવાળી અને ‘ભાવે' એટલે ભાવના વિષયવાળી તે એકેક એટલે દરેક ત્રિવિધા' એટલે ત્રણ પ્રકારની જાણવી. તેમાં દ્રવ્યના વિષયવાળી (જ્ઞશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત એષણા) સચિત્તાદિક ભેદથકી ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે સચિત્ત દ્રવ્યના વિષયવાળી, અચિત્ત દ્રવ્યના વિષયવાળી અને મિશ્રદ્રવ્યના વિષયવાળી તથા ભાવના વિષયવાળી (એષણા) પણ ગવેષણાદિક ભેદ થકી ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે : ગવેષણૈષમા, ગ્રહણૈષણા અને ગ્રાસૈષણા. ।।૭૪॥ તેમાં સચિત્ત દ્રવ્યના વિષયવાળી દ્રવ્યેષણા પણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે- દ્વિપદના વિષયવાળી ચતુષ્પદના વિષયવાળી અને અપદના વિષયવાળી. તેમાં પ્રથમ દ્વિપદ દ્રવ્યના વિષયવાળી એષણાને કહે છે : मू. ० - जम्मं एसइ एगो, सुयस्स अन्नो तमेसए नहं ॥ सत्तुं एसइ अन्नो, पएण अन्नो य से मच्चुं ॥ ७५ ॥ મૂલાર્થ : કોઈક (મનુષ્ય) પુત્રના જન્મને ઇચ્છે છે, બીજો કોઈક નાસી ગયેલા તે પુત્રને શોધે છે, બીજો કોઈક પગલાંએ કરીને શત્રુને શોધે છે, અને બીજો કોઈક તે શત્રુના મૃત્યુને કહેવાને ઇચ્છે છે ।।૭૫ ટીકાર્થ : અહીં જો કે પૂર્વે એષણા વગેરે ચારે નામ એક અર્થવાળા કર્યાં છે, તોપણ તેનો કોઈક પ્રકારે અર્થનો ભેદ પણ છે. તે આ પ્રમાણે - એષણા એટલે માત્ર ઇચ્છા જ કહેવાય છે, અને તે (ઇચ્છા) ગવેષણાદિકમાં પણ હોય છે. તેથી કરીને જ ગવેષણાદિકને એષણાના પર્યાયો કહ્યા છે. પરંતુ ગવેષણાદિકનો તો પરસ્પર પણ અર્થનો ભેદ નિયત છે તે આ પ્રમાણે : ગવેષણ એટલે નહિ પ્રાપ્ત થતા પદાર્થની ચોતરફથી પરિભાવના (વિચારણા) કરી. માર્ગણા એટલે નિપુણ બુદ્ધિવડે શોધવું. અને તે ઉદ્ગોપન એટલે કહેવાને ઇચ્છેલા પદાર્થને લોકમાં પ્રકાશ કરવાની ઇચ્છા. (આ પ્રમાણે અર્થમાં ભેદ હોય છે) તેથી કરીને આ (એષણાદિક) ના અનુકમે ઉદાહરણો કહે છે. ‘' જેનું નામ બતાવ્યું નથી એવો કોઈપણ દેવદત્તાદિક સંતતિ વગેરેને માટે પુત્રના જન્મને = ઉત્પત્તિને Education International Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ પુષ' ઇચ્છે છે. આ એષણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ યજ્ઞદત્તાદિક ક્યાંઇક નાસી ગયેલા પુત્રને 'તે' ગવેષણા કરે છે - શોધે છે. આ ગષણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ વિષ્ણુમિત્રાદિક ન' પદને અનુસારે એટલે ઘણી ધૂળવાળી પૃથ્વી પર પડેલાં પગનાં પ્રતિબિંબના અનુસરે શત્રુને ‘Uતે શોધે છે. આ માર્ગણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ તે શત્રુના મૃત્યુને એટલે મરણને તે’ ઉદ્ગોપન કરે છે એટલે સર્વજનની સમક્ષ તેનું મરણ કહેવાને ઇચ્છે છે. આ ઉદ્ગોપનનું ઉદાહરણ કહ્યું. ll૭૫|| આ પ્રમાણે સચિત્તદ્વિપદદ્રવ્યના વિષયવાળી એષણા કહી હવે સચિત્ત ચતુષ્પદ અને અપદના વિષયવાળી મિશ્રના વિષયવાળી અને અચિત્તના વિષયવાળી એષણાને કહે છે :मू.०- एमेव सेसएसुवि, चउप्पयापयअचित्तमीसेसु ॥ जा जत्थ जुज्जए एसणा उ तं तत्थ जोएज्जा ॥७६॥ મૂલાર્થ એ જ પ્રમાણે બાકીના ચતુષ્પદ, અપદ, અચિત્ત અને મિશ્રને વિષે જે એષણા જે ઠેકાણે યોગ્ય હોય, ત્યાં તેને જોડવી I૭૬ll ટીકાર્થ : એ જ પ્રમાણે એટલે કે - જેમ દ્વિપદને વિષે તેમ “શેપ' દ્વિપદથી રહિત (બાકીના) એવા ચતુષ્પદ, અડદ, અચિત્ત અને મિશ્રને વિષે એટલે ગાય વગેરે ચતુષ્પદ, બીજપૂરક (બીજો) વગેરે અપદ, દ્રમ્ (રૂપિયા) વગેરે અચિત્તક અને કડા, બાજુબંધ વગેરે અલંકાર વડે વિભૂષિત પુત્ર વગેરે મિશ્રદ્રવ્યને વિષે જયાં જે એષણા એટલે ઇચ્છા, ગવેષણા માર્ગણા વગેરે રૂપ એષણા “મુખ્યતે' ઘટતી હોય તે (એષણા) ને તે ઠેકાણે પૂર્વે કહેલી ગાથા અનુસારે જોડવી. જેમકે - કોઈક મનુષ્ય દૂધ ખાવા માટે ગાયને ઇચ્છે છે, કોઈક કોઈક સ્થાને નાસી ગયેલી તે જ ગાયને શોધે છે, વળી બીજો કોઇક ચોરો વડે હરણ કરાતી તે જ ગાયને ગાય વગેરેનાં પગલાનાં પ્રતિબિંબને અનુસાર શોધે છે. વળી બીજો કોઈ પોતાનું શૂરવીરપણું પ્રગટ કરવા માટે લોકોની સમક્ષ વાઘને પ્રાણરહિત કરવા ઇચ્છે છે. એ જ પ્રમાણે (બિજોરુ આદિ) અપાદાદિકને વિષે પણ ભાવના કરવી. I૭૬ll. દ્રવ્ય એષણા કહી. હવે ત્રણ પ્રકારની ભાવ એષણા કહેવાઈ ઇચ્છાથી કહે છે : म.०- भावेसणा उ तिविहा, गवेसगहणेसणा उ बोद्धव्वा ॥ गासेसणा उ कमसो, पन्नत्ता वीयरागेहिं ॥७७॥ મૂલાર્થઃ ગવેષણા, પ્રહરૈષણા અને ગ્રામૈષણા એમ અનુક્રમે ત્રણ પ્રકારની ભાવૈષણા વીતરાગે કહી છે, જાણવી. (૭ી. Page #86 -------------------------------------------------------------------------- ________________ (૬૫ | | નામાદિ ચાર પ્રકારની ગવેષણા | ટીકાર્થ : “ભવ:' જ્ઞાનાદિકરૂપ પરિણામ વિશેષ, તેના વિષયવાળી જે એષણા તે ભાવૈષણા કહેવાય છે. અર્થાત્ જે પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો એક દેશથકી અથવા સમૂલઘાત (સર્વથકી) ઘાત ન થાય, તેમ પિંડાદિકની એષણા કરવી એ ભાવાર્થ છે. તે (ભાવૈષણા) પણ ‘ત્રિધા' ત્રણ પ્રકારે ‘મશ:' અનુક્રમે વીતરાગ પ્રભુએ કહી છે. કેવા અનુક્રમે કહી છે? તે કહે છે - “શે' ઇત્યાદિ, પહેલી ગવેષઔષણા ત્યાર પછી પ્રહરૈષણા અને ત્યાર પછી પ્રારૈષણા II૭ળા. શા માટે આ પ્રમાણે ગવેષણાદિકનો અનુક્રમ કહ્યો? તે ઉપર કહે છે :मू.०- अगविट्ठस्स उ गहणं, न होइ न य अगहियस्स परिभोगो। एसणतिगस्स एसा, नायव्वा आणुपुव्वी उ ॥८॥ મૂલાર્થઃ ગવેષણા નહિ કરેલા પિંડાદિકનું ગ્રહણ હોઈ શકે નહિ, અને ગ્રહણ નહિ કરેલાનો પરિભોગ હોઈ શકે નહિ. તેથી ત્રણ એષણાની આ આનુપૂર્વી (અનુક્રમ) જાણવી. II૭૮. ટીકાર્થ અહીં ‘ષિતશ્ય' ગવેષણા નહિ કરેલા એટલે પરિભાવિત (શોધન) નહિ કરેલા પિંડાદિકનું ગ્રહણ થઈ શકતું નથી તથા નહિ ગ્રહણ કરેલાનો પરિભોગ થઈ શકતો નથી. તેથી ‘ષા' આ પૂર્વે કહેલ ‘માનુપૂર્વી અનુક્રમ જાણવો. l૭૮ હવે ગવેષણાના નામાદિક ભેદોને કહે છે: मू.०- नामं ठवणा दविए, भावंमि गवेसणा मुणेयव्वा । दव्वंमि कुरंगगया, उग्गमउप्पायणा भावे ॥७९॥ મૂલાર્થ: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિષે (વિષયવાળી) ગવેષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે મૃગ અને હસ્તી જાણવા, તથા ભાવને વિશે ઉદ્દગમ અને ઉત્પાદના જાણવી. II૭૯ ટીકાર્થ : “રાતિ' નામગવેષણા તથા સ્થાપનાગવેષણા, એ બે એષણાની જેમ વિસ્તાર સહિત પોતાની મેળે જ જાણી લેવી. તથા ‘ત્રે' દ્રવ્યવિષયવાળી અને “માવે' ભાવવિષયવાળી (કહે છે) તેમાં દ્રવ્યવિષયવાળી ગવેષણા આગમ અને નોઆગમના ભેદથી બે પ્રકારની છે. તેમાં ગવેશણા શબ્દના અર્થનો જે જાણકાર હોય પણ તેમાં ઉપયોગવાળો ન હોય તે આગમથી દ્રવ્યગવેષણા છે. કેમ કે ‘અનુપયોગો દ્રવ્ય' (જે ઉપયોગ રહિત હોય તે દ્રવ્ય કહેવાય છે.) એવું વચન છે માટે. વળી નોઆગમથકી દ્રવ્યગવેષણા ત્રણ પ્રકારે છે. જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત (તે બંનેથી રહિત) એવા ભેદથકી. તેમાં જ્ઞશરીર અને ભવ્યશરીર એ બંનેથી વ્યતિરિક્ત ગવેષણા સચિત્તાદિક દ્રવ્યના વિષયવાળી છે. તેમાં કુરંગ અને ગજ ઉદાહરણ છે, તે બાબત મૂળ ગાથામાં કહ્યું છે કે વ્યંમ સુયા -' ‘ળે' એટલે દ્રવ્યના વિષયવાળી ગવેષણાને વિષે “સુરંગ:' મૃગો અને “ના.' Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૬) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I હાથીઓ દૃષ્ટાંત છે. તથા ‘ભાવે' ભાવિષયવાળી ગવેષણા ‘ઘૂમ ૩બાયળત્તિ -(સૂચનાત્ સૂત્રમ' સૂચના કરવાથી સૂત્ર કહેવાય છે, એ ન્યાય થકી) ઉદ્ગમ અને ઉત્પાદના દોષથી રહિત એવા આહારના વિષયવાળી ગવેષણા છે. લી ઉપર જે કહ્યું કે -‘મિ ગયા' તેમાં કુરંગનું દૃષ્ટાંત બે ગાથા વડે કહેવાને ઇચ્છતા સતા (નિર્યુક્તિકાર) કહે છે : मू. ० - जियसत्तु देवि चित्तसभ, पविसणं कणगपिट्ठपासणया ॥ - दुब्बल - पुच्छा, कहणं आणा य पुरिसाणं ॥८०॥ વોહન सीवन्निसरिसमोयग - करणं सीवन्निरुक्खट्ठे सु ॥ સામળ પંચાળ, પન્નત્ય-અપત્ય-વા- ૩ ૫૮૫ મૂલાર્થ : જિતશત્રુ રાજા અને રાણીનો ચિત્રસભામં પ્રવેશ, ત્યાં કનકપુષ્ઠ (સુવર્ણ જેવી પીઠવાળા) મૃગનું જોવું, તેનો દોહલો થયો. તે પૂરો ન થવાથી દુર્બળતા, તે જોઈ રાજાનું પૂછવું, ત્યારે તેણીનું કહેવું, ત્યારે રાજાએ પુરુષોને આજ્ઞા આપી (૮૦) તેઓએ વનમાં જઈ શ્રીપર્ણીફળની જેવા મોદક કરી શ્રીપર્ણીવૃક્ષની નીચે મૂક્યા. ત્યાં કુરંગો આવ્યા. આ પ્રશસ્ત અપ્રશસ્ત ઉપમા જાણવી. ૮૧।। ટીકાર્થ : બંને ગાથાનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - આનો ભાવાર્થ કથાનકથી જાણવો, તે આ પ્રમાણે : ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. તેમાં જિતશત્રુ રાજા હતો, તેની ભાર્યા સુદર્શના નામની પટ્ટરાણી હતી. તે કોઈ વખત ગર્ભિણી હતી ત્યારે રાજાની સાથે ચિત્રસભામાં પેઠી. ત્યાં ચિત્રમાં આળેખેલા કનકપૃષ્ટ મૃગોને જોઈ તેનં માંસ ખાવાનો તેણીને દોહદ થયો. દોહદ પૂર્ણ નહિ થવાથી ખેદને લીધે તેણીનું શરીર દુર્બળ થયુ. તે જાઇ રાજાએ ખેદ સહિત તેણીને પૂછ્યું કે ‘હે પ્રિયા, તારા શરીરમાં કેમ અતિ દુર્બળતા થઈ ?' ત્યારે તેણીએ પોતાનો દોહદ કહ્યો. તે સાંભળી રાજાએ તરત જ કનકપુષ્ઠ મૃગોને લાવવા માટે પોતાના પુરુષો (નોકરો)ને મોકલ્યા. તે પુરુષોએ પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે - ‘આ જગતમાં જેને જે પ્રિય હો તે તેમાં આસક્ત થઈ પ્રમાદપણાને ભજતો સતો સુખેથી જ બંધાય છે. અને કનકપુષ્ઠ મૃગોને શ્રીપર્ણીનાં ફળો અતિપ્રિય છે. તે ફળો આ સમયે હોતા નથી. તેથી તે ફળની જેવા મોદકો કરીને શ્રીપર્ણીવૃક્ષોની નીચે ઢગલે ઢગલા કરીને તેની પાસે પાસલા સ્થાપન કરીએ.’ આ પ્રમાણે વિચારીને તેઓએ તે જ પ્રમાણે કર્યું. પછી તે કનકપુષ્ઠ મૃગો પોતાના યૂથપતિની સાથે સ્વેચ્છાપૂર્વક ભમતા ભમતા ત્યાં આવ્યા. તે વખતે યૂથના અધિપતિએ શ્રીપર્ણીફળના આકારવાળા ઢગલે ઢગલા રૂપે રહેલા મોદકો જોઈને મૃગોને કહ્યું કે – “હે મૃગો, તમને બાંધવા માટે કોઈ ધૂતારાએ આ ફૂટ (કપટ) કર્યું છે. કેમકે - હાલમાં શ્રીપર્ણીફળો સંભવતા Page #88 -------------------------------------------------------------------------- ________________ | દૃષ્ટાંતિક યોજનામાં સામેતાચાર્યની કથા છે (૬૭ નથી. કદાચ સંભવે તો પણ ઢગલે ઢગલાના આકારે તો ઘટતા જ નથી. કદાચ તમે માનતા હો કે - તથા પ્રકારના વાતા એવા વાયુના સંબંધથી ઢગલેઢગલાને આકારે આ ફળો ઘટે છે તો તે પણ અયુક્ત છે. કેમકે પહેલાં પણ વાયુ તો વાતા જ હતા. પરંતુ કદાપિ આ પ્રમાણે ઢગલેઢગલાને આકારે થયા જ નથી.” !!૮૦-૮૧ તથા વળી આ વાતને જ નિર્યુક્તિકાર કહે છે :મૂ.૦- વિફર્ચ સુiા, નયા સીવન્નિ રીય છે. पुरा वि वाया वायंता, न उण पुंजकपुंजका ॥८२॥ મૂલાર્થઃ જે વખતે શ્રીપર્ણીવૃક્ષ ફળે છે, તે મૃગોને વિદિત જ છે. પહેલાં પણ વાયુ વાયા હતા, પરંતુ ઢગલેઢગલા થયા હોતા !૮રો ટીકાર્થ “જે વખતે શ્રીપર્ણવૃક્ષ નીતિ' (ધાતુઓના અનેક અર્થ હોવાથી ભીતિ તિ.') ફળે છે. (તે વખત = કાળ) “વિત’ પ્રસિદ્ધ છે. એટલે કે- આ મૃગોના જાણવામાં છે. તેથી હમણાં ફળો સંભવતા નથી. કદાચ સંભવે તો પણ ઢગલેઢગલાના આકારે શી રીતે રહેલા હોય? જો વાયુના વશથી તમે કહેતા હો તો પૂર્વે પણ વાયુ વાયા હતા, પરંતુ ફળોના આવા ઢગલેઢગલા કદાપિ થયા નથી. તેથી આપણને બાંધવા માટે કોઈએ આ ફૂટ(કપટ) કર્યું છે. તેથી તમે તેની પાસે જશો નહિ.” આ પ્રમાણે યૂથપતિએ કહ્યું, ત્યારે જેઓએ તેનું વચન અગિકાર કર્યું, તેઓ દીર્ઘ આયુષ્યવાળા થઈ વનમાં સ્વેચ્છાવિહારી થવાપૂર્વક સુખના ભાજન થયા. પણ જેઓએ આહારના લંપટપણાથી તેનું વચન અંગીકાર ન કર્યું. તેઓ પાશબંધનાદિક દુઃખને ભોગવવાવાળા થયા. અહીં શ્રીપર્ણીફળની જેવા મોદકરૂપ દ્રવ્યને વિષે યૂથાધિપતિને જે સદોષપણા અને નિર્દોષપણાનો વિચાર થયો, તે દ્રકવ્યગવેષણા જાણવી. અહીં નિયુક્તિકારે “પત્થનાસભ્ય ૩વના ૩' (પ્રશસ્ત અને અપ્રશસ્ત ઉપમા) આમ કહેવાથી દષ્ટાંતિક અર્થ પણ સૂચિત કર્યો છે એમ જાણવું, તે આ પ્રમાણે યુથાધિપતિને સ્થાને આચાર્ય અને મૃગસમૂહને સ્થાને સાધુઓ જાણવા. તેમાં જે ગુરુની આજ્ઞાથી આધાકર્માદિ દોષવડે દૂષિત થયેલા આહારનો ત્યાગ કરનારા છે, તે પ્રશસ્તમૃગ જેવા જાણવા : પરંતુ જેઓ આહારના લંપટપણાથી ગુરુની આજ્ઞા દૂર કરીને આધાકર્માદિનો પરિભોગ કરનારા થયા, તેઓ અપ્રશસ્તમૃગ સરીખા જાણવા. આ અર્થને વિષે આ કથાનક જાણવું : હરત નામનું ગામ છે. ત્યાં આગમને અનુસાર વિહાર કરતા સમિત નામના આચાર્ય મહારાજ આવ્યા. તે ગામમાં જિનદત્ત નામે એક શ્રાવક હતો. તે જિનાગમ અને સાધુભક્તિને વિષે તન્મય ચિત્તવાળો અને દાન દેવામાં નિપુણ હતો. તેણે એકદા સાધુને નિમિત્તે આધકર્મ દોષવાળું ભક્ત કરાવ્યું. આ સર્વ વૃત્તાંત સૂરિમહારાજાએ કોઈપણ પ્રકારે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II જાણ્યું. તેથી તેમણે તેને ઘેર પ્રવેશ કરતા સાધુઓને નિવાર્યા કે - “હે સાધુઓ. ત્યાં સાધુને નિમિત્તે આહાર કરેલો છે, તેથી તમે ત્યાં જશો નહિ” આ પ્રમાણે ગુરુએ કહ્યું, ત્યારે જેઓએ તેમનું વચન અંગીકાર કર્યું, તેઓ આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થતા પાપકર્મથી બંધાયા નહિ, અને તેઓએ ગુરુની આજ્ઞા પણ પાળી, તેથી સંયમપ્રવૃત્તિના શુદ્ધ અને શુદ્ધતર ભાવ પરિણામથી મુક્તિના સુખને ભજનારા થયા. અને જેઓ આહારના લંપટપણાથી થતા દોષોની અવગણના કરી જેમ મત્સ્ય બડિશ (કાંટા) ને વિષે સ્થાપન કરેલા માંસમાં પ્રવૃત્ત થાય છે તેમ - આધાકર્મને વિષે પ્રવૃત્ત થયા, તેઓ કુગતિના કારણરૂપ આધાકર્મના પરિભોગથી અને ગુરુની આજ્ઞાના ભંગથી અતિદીર્ઘ સંસારને ભજનારા ભોગવવાળા થયા ll૮રા હવે હાથીનું દષ્ટાંત કહે છે – मू.०- हत्थिग्गहणं गिम्हे, अरह हिं भरणं च सरसीणं ॥ अच्चुदएण नलवण, आरूढा गयकुलागमणं ॥८३॥ મૂલાર્થઃ ગ્રીષ્મઋતુમાં હાથીને ગ્રહણ કરવા છે, તેથી મોટા સરોવરોને અરઘટ્ટના પાણીથી ભર્યા. ત્યાં ઘણા જળને લીધે નળના બિરુના) વન અત્યંત ઉગ્યા. તેથી ત્યાં હાથીઓના સમૂહનું આવવું થયું. l૮all ટીકાર્થ “મારે હાથીઓ ગ્રહણ કરવા છે' એમ રાજાને વિચાર થયો. તેથી તેને ગ્રહણ કરવા માટે ગ્રીષ્મઋતુમાં પણ પુરુષોને મોકલ્યા. તેઓએ અરઘટ્ટ (રેંટ) વડે મોટા સરોવરોને ભર્યા. ત્યારે અત્યંત જળને લીધે નળના વનો ઘણા ઉગ્યા. ત્યારબાદ ત્યાં હાથીના સમૂહનું આવવું થયું. આ ગાથાનો અક્ષરાર્થ છે. તેનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ પ્રમાણે : આનંદ નામનું નગર છે. ત્યાં રિપુમર્દન નામે રાજા હતો. તેને ધારિણી નામની ભાર્યા હતી. તે નગરની પાસે લાખો હાથીઓના સમૂહથી વ્યાપ્ત એવું વિદ્યાચળનું વન છે. તેથી એકદા હાથીનું બળ (સૈન્ય) એ મહાબળ છે, માટે મારે અવશ્ય હાથીઓ ગ્રહણ કરવા.' એમ વિચારીને રાજાએ હાથીઓ પકડવા માટે તત્કાળ પુરુષોને પ્રેરણા (આજ્ઞા) કરી. ત્યારે તે પુરુષોએ વિચાર કર્યો કે – “હાથીઓને નળ (બરૂ)નો ચારો ઇષ્ટ છે, પણ તે હાલ ગ્રીષ્મઋતુમાં સંભવતો નથી, પરંતુ વર્ષાઋતુમાં સંભવે છે. તેથી હમણાં અરઘટ્ટવડે મોટા સરોવરોને આપણે ભરીએ. તેથી નળનાં વનો અત્યંત ઉગેલા થશે.” આ પ્રમાણે વિચારી તેઓએ તે પ્રમાણે કર્યું અને નળ (બરૂ)નાં વનની પાસે ચોતરફ પાશ માડ્યા. એવામાં યૂથાધિપતિ સહિત હાથીનો સમૂહ ભમતો ભમતો ત્યાં આવ્યો. તે વખતે ચૂંથાધિપતિએ તે નળવનને જોઈ હાથીઓને કહ્યું કે – “હે હાથીઓ, આ નળવનો સ્વાભાવિક રીતે ઉગેલા નથી. પરંતુ આપણને બાંધવા માટે કોઈ પૂર્વે આ ફૂટ રચના કરી છે. કેમ કે આ પ્રમાણે અત્યંત ઉગેલા નળવનો કે અતિજળથી ભરેલા મોટા સરોવરો વર્ષાઋતુમાં જ સંભવે છે, પણ હાલમાં ગ્રીષ્મઋતુમાં સંભવતા Page #90 -------------------------------------------------------------------------- ________________ // ભાવગવેષણાને વિષે ઉગમના પર્યાયો છે. (૬૯ નથી. જો કદાચ તમે એમ કહેતા હો કે પાસે રહેલા વિદ્યાચળના નિર્ઝરણાના પ્રવાહથી આ પ્રમાણે ભરેલા મોટા સરોવરો અને ઘણા ઊગેલા નળવનો થયા છે, તેથી આ કાંઈ કૂટરચના નથી. આવું તમારું કહેવું આયુક્ત છે. કેમકે અન્યકાળ (ગયેલી ગ્રીષ્મઋતુઓમાં) પણ ઝરણાઓ તો હતા જ, પરંતુ આવી રીતે કોઈપણ વખત ઘણા જળથી ભરેલા મોટા સરોવરો નહોતા.” II૮૩ આ અર્થનો જ સંગ્રહ કરનારી ગાથાને નિયુક્તિકાર કહે છે - मू.०- विइयमेयं गजकुलाणं, जया रोहंति नलवणा ॥ अन्नया वि झरंति हृदा, न य एवं बहुओदगा ॥८४॥ મૂલાર્થઃ હાથીના કુળ (સમૂહ) આ જાણેલું જ છે કે - જ્યારે નળવનો અત્યંત ઉગે છે, અન્યદા પણ દ્રહો ઝરે છે, પરંતુ આ પ્રમાણે ઘણા પાણીવાળા સરોવરો હોતા નથી. II૮૪ ટીકાર્થ: હાથીના કુળને આ જાણિતું જ છે કે – જયારે જે કાળે) નળ (બરૂ)નાં વનો ‘રોહૃતિ' અત્યંત ઉગેલા હોય છે. અર્થાત્ વર્ષાઋતુ સિવાય ન જ હોય તે હસ્તિકુળને જાણીતું જ છે.) તેથી આ (નળવનો) સ્વાભાવિક નથી. જો કદાચ નિર્ઝરણાના વશથી આ પ્રમાણે આ વનો ઉગ્યા છે, એમ કોઈ કહે, તો તે ઉપર કહે છે કે – અન્યદા પણ દ્રહો ઝરે છે. પરંતુ કદાપિ આવા ઘણા જળવાળા મોટા સરોવરો થયા નથી; તેથી કોઈ ધૂર્ત આ કૂટ રચના કરી છે, માટે તમે તેમાં જશો નહિ. આ પ્રમાણે યૂથપતિએ કહ્યું, ત્યારે જેઓએ તેનું વચન અંગિકાર કર્યું, તેઓ દીર્ઘકાળ સુધી વનને વિષે સ્વેચ્છા મુજબ ફરવાના સુખને ભજનારા થયા. અને જેઓએ અંગીકાર ન કર્યું, તેઓ બંધન-સુધા વગેરે દુઃખને ભોગવનારા થયા. અહીં પણ હાથીના યૂથપતિને ‘નળવન સદોષ છે કે નિર્દોષ છે?” એમ જે વિચાર થયો તે દ્રવ્યગવેષણા જાણવી. દણંતિકની યોજના પૂર્વની જેમ પોતાની મેળે જ જાણી લેવી. ૮૪ આ પ્રમાણે દ્રવ્યગવેષણા કહી હવે ભાવગવેષણા કરવા લાયક છે અને તે ઉગમ અશુદ્ધ આહારના વિષયવાળી છે. તેમાં પ્રથમ ઉગમના એક અર્થવાળા નામો તથા નામાદિક ભેદોને કહે છે : मू.०- उग्गम उग्गोवण मग्गणा य एगट्ठियाणि एयाणि ॥ नाम ठवणा दविए, भावंमि य उग्गमो होइ ॥८५॥ મૂલાર્થઃ ઉદ્દગમ, ઉજ્ઞોપના અને માર્ગણા એ એકાર્થિક શબ્દો છે. વળી તે ઉદ્દગમ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારનો છે. I૮પા ટીકાર્થઃ ઉદ્ગમ્, ઉદ્ગોપના અને માર્ગણા એ એકાર્થિક નામો છે. તે ઉગમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : “નામ તિ' નામોદ્ગમ એટલે ‘ઉદ્ગમ' એવું જે નામ, અથવા તો જીવ કે અજીવનું Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦) | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે. ઉદ્ગમ એવું જે નામ તે નામ અને નામવંતનો અભેદ ઉપચાર કરવાથી નામોદ્ગમ કહેવાય છે, અથવા તો નામવડે જે ઉદ્ગમ તે નામોમ એવી વ્યુત્પત્તિથી નામોદ્દગમ કહેવાય છે. તથા સ્થાપન કરાતો જે ઉદ્દગમ તે સ્થાપનોદ્ગમ કહેવાય છે. તથા દ્રવ્ય દ્રવ્યના વિષયવાળો અને ‘મા’ ભાવના વિષયવાળો ઉદ્ગમ હોય છે. I૮પા તેમાં દ્રવ્યોગમ બે પ્રકારનો છે. આગમથી અને નોઆગમથી. નોઆગમથી પણ ત્રણ પ્રકારે છેઃ જ્ઞશરીર, ભવ્ય શરીર અને તેનાથી વ્યતિરિક્તઃ તેમાં આગમથી અને નોઆગમથી જ્ઞશરીર તથા ભવ્યશરીરરૂપ (બે) દ્રવ્યોદ્ગમ્, દ્રવ્યગવેષણાની જેમ જાણવા. અને જ્ઞશરીર તથા ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યોદ્ગમને તથા નોઆગમથી ભાવોદ્ગમને પ્રતિપાદન કરે છે : मू.०- दव्वंमि लड्डगाई, भावे तिविहोग्गमो मुणेयव्वो ॥ दसणनाणचरित्ते, चरित्तुग्गमेणेत्थ अहिगारो ॥८६॥ મૂલાર્થઃ લાડુ વગેરે દ્રવ્યના વિષયવાળો ઉદ્ગમ જાણવો તથા ભાવને વિષે દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિષયવાળો ઉદ્દગમ જાણવો. અહીં ચારિત્ર ઉદ્ગમવડે અધિકાર છે. ICE ટકાર્થ: “દ્રવ્યના વિષયવાળો ઉગમ “નડ્ડાવી લાડુ વગેરેના વિષયવાળો એટલે લાડુ વગેરે સંબંધી જાણવો. અહીં આદિ શબ્દ છે તેથી જ્યોતિષ વગેરકેનું ગ્રહણ કરવું. તથા ‘માવે' ભાવના વિષયવાળો ઉદ્ગમ વિવિધ:' ત્રણ પ્રકારનો જાણવો તે આ પ્રમાણે “તને દર્શનના વિષયવાળો ‘જ્ઞાને' જ્ઞાનના વિષયવાળો અને ‘વત્રેિ ચારિત્રના વિષયવાળો જાણવો. વળી અહીં તો ચારિત્ર ઉદ્ગમે કરીને અધિકાર:' પ્રયોજન છે. કેમકે મોક્ષનું પ્રધાન અંગ ચારિત્ર છે. તે આ પ્રમાણે જ્ઞાન અને દર્શન હોય તો પણ તે ચારિત્ર વિના કર્મમળને દૂર કરવા સમર્થ નથી. (જેમકે - શ્રેણિક વગેરેને વિષે જ્ઞાન, દર્શન છતા પણ ચારિત્ર નહિ હોવાથી કર્મમળના નાશની અપ્રાપ્તિ રહી છે.) પરંતુ ચારિત્ર તો જ્ઞાન, દર્શન વિના હોતું જ નથી. તથા સ્વરૂપે કરીને પણ નવા કર્મના ઉપાદાનનો નિષેધ અને પૂર્વે બાંધેલા કર્મનો નાશ કરવાના સ્વરૂપવાળું છે. તેથી તે પ્રધાન કારણ છે, અને બુદ્ધિમાનની પ્રવૃત્તિઓ પ્રધાન કારણને અનુસરનારી હોય છે. તેથી અહીં (આ ગ્રંથમા) ચારિત્ર ઉદ્ગમવડે પ્રયોજન છે. I૮ લડકાદિક એ ઠેકાણે આદિ શબ્દવડે પ્રાપ્ત થયેલ જ્યોતિષ ઉદ્ગમાદિ રૂપ દ્રવ્યોદ્દગમનો વિસ્તાર કરવા માટે કહે છે : मू.०- जोइसतणोसहीणं मेहरिणकराणमुग्गमो दव्वे ॥ सो पुण जत्तो य जया, जहा य दव्वुग्गमो वच्चो ॥८७॥ મૂલાર્થઃ જયોતિષ, તૃણ, ઔષધિ, મેઘ, ઋણ (કરજ) અને રાજનો કર આ સર્વનો જે ઉગમ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭૧ | દ્રવ્યોમ વિષે મોદકપ્રિયકુમાર કથા | તે દ્રવ્યના વિષયવાળો છે. વળી તે દ્રવ્યોમ જેનાથી, જે કાળે અને જે પ્રકારે થાય છે, તે કહેવા લાયક છે. ૮૭ ટીકાર્થ: ‘જ્યોતિષ' ચંદ્ર, સૂર્ય વગેરેનો ‘તૃપનાં' ડાભ વગેરે ઘાસનો ‘ધીનાં' શાલિ વગેરે ધાન્યનો “ધન' મેઘનો, ‘ઋણસ્ય' લેણદારને દેવાલાયક દ્રવ્યાદિકનો તથા “રા' રાજાને દેવા લાયક ભાગ (અંશ)નો, આ ઉપલક્ષણ છે તેથી બીજા પણ દ્રવ્યોનો જે ઉદગમ તે “ચ્ચે' દ્રવ્યના વિષયવાળો જાણવો. વળી તે દ્રવ્યોદ્ગમ ‘વત:' જેનાથકી “યા' જે કાળે અને “યથા' જે પ્રકારે હોય છે, તે તથા પ્રકારે કહેવા લાયક છે. તેમાં જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ આકાશ થકી છે, તૃણ અને ઔષધિનો ઉદ્ગમ ભૂમિથકી છે, ઋણનો ઉદ્ગમ વેપાર વગેરેથી છે અને કરનો ઉદ્ગમ રાજાના નીમેલા અધિકારી થકી છે. તથા જે કાળે એટલે જ્યોતિષને મળે સૂર્યનો ઉદ્ગમ પ્રાતઃકાળે છે. બીજા જ્યોતિષોમાંથી કોઈનો કોઈક કાળે ઉદ્દગમ હોય છે. અને તૃષ્ણ વગેરેનો ઉદ્ગમ પ્રાયઃ શ્રાવણાદિક માસમાં હોય છે, તથા જે પ્રકારે એટલે જયોતિષ અને મેઘનો ઉદ્ગમ (ચોતરફ) પ્રસરવા વડે કરીને તૃણ અને ઔષધિનો ઉગમ ભૂમિને ફોડીને બહાર નીકળવાવડે કરીને, ઋણનો ઉદ્ગમ પાંચ, સો વગેરેના વ્યાજ વધવા વડે કરીને અને કરનો ઉદ્દગમ દરવર્ષે દરેક ઘરથી બન્ને દ્રમ (રૂપિયા) ગ્રહણ કરવા વડે કરીને થાય છે. એ જ પ્રમાણે બીજા દ્રવ્યોનો પણ જેનાથી, જે કાળે અને જે પ્રકારે ઉદ્ગમ (પ્રાદુર્ભાવ) થતો હોય તે તે પ્રકારે યથાયોગ્ય ભાવવો જેમ સંભવતો હોય તેમ કહેવો. ૫૮૭ અહીં પૂર્વે ‘વંમિ તદુપટ્ટ' એમ કહ્યું હતું, તે કહેવાવડે લડુકપ્રિય (લાડુ છે પ્રિય જેને એવા) કુમારની કથા સૂચવી છે, તેથી હમણાં તે જ કથાને ત્રણ હાથા વડે બતાવે છે – मू.०- वासहरा अणुजत्ता, अत्थाणी जोग्गकिड्डकाले य ॥ घडगसरावेसु कया, उ मोयगा लड्डुगपियस्स ॥४८॥ जोग्गा अजिण्ण मारुय-निसग्ग ति समुत्थ तो सुइसमुत्थो ॥ आहारुग्गमचिंता, असुइत्ति दुहा मलप्पभवो ॥८९॥ तस्सेवं वेरग्गु-ग्गमेण सम्मत्तनाणचरणाणं ॥ जुगवं कमुग्गमो वा, केवलनाणुग्गमो जाओ ॥१०॥ મૂલાર્થઃ (કુમારનું) વાસભવનમાંથી નીકળવું થયું અને અસ્થાની (સભા)માં ગયો, ત્યાં યોગ્ય ક્રીડા કરવા લાગ્યો. પછી કરેલા મોદક ભોજનકાળે તે લડુકપ્રિય કુમારને ઘટ અને સરાવને વિષે મોકલ્યા. તે ખાધા. પછી રાત્રે યોગ્યક્રીડા જોવાથી અજીર્ણ થયું. દુર્ગધી વાયુ નીકળ્યો. પછી આહારના ઉદ્દગમનો વિચાર થયો. તેમાં ત્રણ વસ્તુથી ઉત્પન્ન થએલા મોદક પવિત્ર વસ્તુથી થયેલા છે. કેવળ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ આ દેહ જ બે પ્રકારના મળથી ઉત્પન્ન થયેલ છે, તેથી તે મોદક અશુચિ થયા. આ પ્રમાણે તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એકી સાથે અથવા ક્રમે કરીને ઉત્પન્ન થયા. અને પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૮૮-૮૯-૯૦ ટીકાર્થ : ‘વાસગૃહાત્’ વાસભવનમાંથી ‘અનુયાત્રા’ નીકળવું. ત્યારબાદ સભામાં યોગ્ય ક્રીડા કરી. ત્યારપછી ‘તે’ ભોજનને સમયે તે ‘તદ્ગુપ્રિયસ્વ' મોદકપ્રિય (જેને મોદક પ્રિય છે એવા નામના) કુમારને યોગ્ય એવા મોદક કરીને માતાએ ઘટ અને શરાવને વિષે મોકલ્યા. તે મોદક પરિવારની સાથે તેણે સ્વેચ્છાપૂર્વક ખાધા. ત્યાર પછી ફરીથી યોગ્યક્રીડા જોવામાં આસક્ત ચિત્તપણાએ કરીને રાત્રિએ જાગરણ કરવાથી તેને તે મોદક જીર્ણ થયા નહિ (પચ્યા નહિ) તેથી અજીર્ણદોષના પ્રભાવથી અત્યંત અશુચિગંધવાળો અપાનવાયુ છૂટ્યો તે વખતે તેને આહારના ઉદ્ગમની ચિંતા થઈ કે ‘ત્રિસમુત્ચા:' ઘી, ગોળ અને કણિક (આટા)થી ઉત્પન્ન થયેલા આ મોદક છે, તેથી શુચિપદાર્થથી ઉત્પન્ન થયેલા છે. (અહીં મૂળસૂત્રમાં ‘સુસમુત્થો’ એક વચન લખ્યું છે તે જાતિને આશ્રીને લખ્યું છે એમ સમજવું) પરંતુ કેવળ આ દેહ જ બે પ્રકારના મળથી ઉત્પન્ન થયેલ છે. તેથી તે (દેહ)ના સંબંધથી (આ મોદક) અશુચિ થયા છે.” આ પ્રમાણે વિચારતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનો એકી સાથે અથવા અનુક્રમે ઉદ્ગમ થયો. ત્યારપછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. આ પ્રમાણે ગાથાના અક્ષરોનો અર્થ છે. પણ તેનો ભાવાર્થ તો કથાનકથી જાણવો તે આ પ્રમાણે : શ્રીસ્થલક નામનું નગર છે. તેમાં ભાનુ નામે રાજા હતો. તેને રુકિમણી નામની ભાર્યા હતી. તે બંનેને સુરૂપ નામનો પુત્ર હતો. તે પુત્ર સુખપૂર્વક પાંચ ધાત્રી વડે પાલન કરતો જાણે પ્રથમ દેવલોકનો કુમાર હોય તેમ અનેક સ્વજનોના હૃદયને આનંદ પમાડતા એવા કુમારપણાને પામ્યો. ત્યારપછી શુક્લપક્ષના ચંદ્રબિંબની જેમ દિવસે દિવસે કળાવડે વૃદ્ધિ પામતો તે અનુક્રમે મનોહર એવી સ્ત્રીજનના મનને આનંદ આપનાર યુવાવસ્થાને પામ્યો. તેને સ્વભાવથી જ મોદક રૂચતા હતા. તેથી લોકમાં તેનું મોદકપ્રિય એવું નામ પ્રસિદ્ધ થયું. તે કુમાર એક દિવસ વસંતસમયે વાસભવનમાંથી પ્રાતઃકાળે ઊઠીને આસ્થાનમંડપ (સભા)માં આવ્યો. ત્યાં પોતાના શરીરના સુંદરપણાથી દેવાંગનાના રૂપના અહંકારને દૂર કરનારી મનોહર સ્ત્રીઓના ગીત, નૃત્ય વગેરે સાંભળવા જોવા પ્રવર્તો ત્યાં રહેલા તેને ભોજનવેળા પ્રાપ્ત થઈ ત્યારે તેના ભોજનને નિમિત્તે તેની માતાએ ઉત્તમ શરાવના સંપુટમાં અને બાકીના પરિવારના નિમિત્તે ઘડામાં મોદક નાખીને મોકલ્યા. ત્યાં તેણે પરિવાર સહિત ઇચ્છા પ્રમાણે મોદક ખાધા. પછી રાત્રિએ પણ ગીત, નૃત્યાદિકમાં વ્યાકુળચિત્તપણાને લીધે જાગરણ થવાથી તે મોદક જીર્ણ થયા નહિ. (પચ્યા નહિ) તેથી અજીર્ણના દોષના પ્રભાવથી તેનો અધોવાયુ અત્યંત અશુચિગંધવાળો નીકળ્યો તે ગંધના પુદ્ગલો ચોતરફ ભમતા ભમતા તેની નાસિકામાં પેઠાં. તે વખતે તેવા પ્રકારના તે અશુચિગંધને સુંઘીને તે વિચાર કરવા લાગ્યો કે - ‘આ મોદક ઘી, ગોળ અને કણિકના બનેલા છે, તેથી શુચિદ્રવ્યથી જ ઉત્પન્ન થયેલા છે, પરંતુ કેવળ આ જે દેહ માતાના Page #94 -------------------------------------------------------------------------- ________________ | દ્રવ્યોગમ વિષે મોદકપ્રિયકુમાર કથા | (૭૩ શોણિત અને પિતાના વીર્યરૂપ બે પ્રકારના મળથી ઉત્પન્ન થએલ હોવાથી અશુચિ છે, તેના સંબંધના વશથી આ મોદક અશુચિ થયા છે. વળી જોવામાં આવે જ છે કે – કપૂર વગેરે પદાર્થો સ્વરૂપથી (સ્વભાવથી) સુગંધવાળા છે. તોપણ દેહના સંબંધથી ક્ષણમાત્રમાં દુર્ગધવાળા થઈ જાય છે. કેમ કે બીજા ક્ષણે જ અશુચિ સ્વરૂપવાળા શરીરના જ ગંધની પ્રાપ્તિ થાય છે. તેથી કરીને આ પ્રમાણે અશુચિરૂપ અનેક સેંકડો અપાયોથી વ્યાપ્ત એવા પણ આ શરીરને માટે જે (મનુષ્યો) ગૃહવાસને પામીને નરકાદિક કુગતિમાં પાડનારા પાપકર્મોને સેવે છે, તેઓ ચેતનાસહિત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાયેલું હોવાથી પરમાર્થથી તો અચેતન જ જાણવા. તેઓને જે કાંઈ શાસ્ત્રાદિકનું જ્ઞાન હોય તે પણ પરમાર્થપણે તો કેવળ શરીરના પરિશ્રમ-ખેદરૂપ ફળવાળું જ છે, અથવા તો તે જ્ઞાન પણ પાપાનુબંધિકર્મના ઉદયથી તથા પ્રકારના ક્ષયોપશમનું કારણ હોવાથી અશુભ કર્મને જ કરનારું છે. તેથી તત્ત્વજ્ઞપુરુષોને તેવું જ્ઞાન ઉપેક્ષાનું જ સ્થાન છે. કારણ કે તે જ વિદ્વત્તા તત્વજ્ઞ પુરુષોને પ્રશંસા કરવા લાયક છે કે જે (વિદ્વત્તા) યથાવસ્થિત પદાર્થનું વિવેચન કરી ત્યાગ કરવા લાયકનો ત્યાગ અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવાની પ્રવૃત્તિના ફળવાળી હોય. વળી જે વિદ્વત્તા સમગ્ર જન્મના અભ્યાસની પ્રવૃત્તિઓ કરીને કોઈપણ પ્રકારે (મહામુશ્કેલીથી) પરિપાકને પામી હોય તો પણ સર્વદા તથા પ્રકારના પાપકર્મના ઉદયના વશથી એકાંત અશુચિ એવા પણ સ્ત્રીઓના મુખ, જઘન, સ્તન વગેરે શરીરવયવોને વિષે મનોહરપણાનું વર્ણન કરવારૂપ ફળવાળી હોય, તે વિદ્વત્તા પણ આ ભવમાં શરીરના પરિભ્રમરૂપ ફળવાળી અને પરભવમાં કુગતિને વિષે પાડવાના કારણરૂપ છે. તેથી ઉપેક્ષા કરવા લાયક છે. વળી જે પરમર્પિષો સર્વદા સર્વજ્ઞના મતને અનુસરનારા તર્ક, આગમ અને શાસ્ત્ર (અથવા તર્કશાસ્ત્ર અને આગમશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી યથાવસ્થિત (સત્યરીતે) હેય-ઉપાદેય વસ્તુને જાણનાર થઈને તથા આ પ્રમાણે શરીરનું અશુચિપણું ભાવીને યુવતિનાં શરીરને વિષે રાગી થતા નથી, તેમજ પોતાના શરીરને માટે પાપકર્મનું આચરણ કરતા નથી. પરંતુ જેઓ શરીરાદિકને વિષે નિઃસ્પૃહપણાએ કરીને નિરંતર સમ્યક શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં નિમગ્ન થયેલા છે, શત્રુ અને મિત્રને વિષે સમાન છે, પરીષહાદિકથી પરાભવ પામેલા નથી અને સમગ્ર કર્મનો નાશ કરવા માટે યત્ન કરે છે, તેઓ જ ધન્ય છે અને તેઓ જ તત્ત્વજ્ઞ છે. તેઓને હું નમસ્કાર કરું છું. તેઓએ આચરેલા માર્ગને હું હમણાં આચરું છું. આ પ્રમાણે વિચાર કરતાં તે મોદકપ્રિય કુમારને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રનો ઉદ્ગમ થયો, અને ત્યારપછી કેવળજ્ઞાનનો ઉદ્ગમ થયો. ll૮૮-૮૯-૯૦ના આ પ્રમાણે મોદકપ્રિય કુમારની કથા કહી. હવે ‘વારિત્રોત્રેનાધિ:' (ચારિત્રના ઉદ્ગમ વડે અહીં અધિકાર છે) એમ જે પ્રથમ કહ્યું હતું તેમાં શુદ્ધ એવા ચારિત્રના ઉદ્ગમ વડે એ છે એમ જાણવું, પણ અશુદ્ધનો અધિકાર નથી. કેમ કે અશુદ્ધ ચારિત્ર મોક્ષરૂપ કાર્યને સાધી શકે નહિ. જેમ હત-હણાયેલું બીજ અંકુરાને ઉત્પન્ન કરતું નથી. કેમ કે સર્વત્ર નહિ હણાયેલું જ કારણ કાર્યને Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪) ।। શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ ઉત્પન્ન કરી શકે છે. હવે અહીં ચારિત્રની શુદ્ધિનું કારણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે-અત્યંતર અને બાહ્ય તે બંને પ્રકારનાં કારણને કહે છે : મૂ.૦- હંસા-નાળમાં, ઘરળ યુદ્ધેયુ તેવુ તમ્બુદ્ધી ।। चरण कम्मसुद्धी, उग्गमसुद्धा चरणसुद्धि ॥९१॥ મૂલાર્થ : દર્શન અને જ્ઞાનથી ઉત્પન્ન થનારું ચારિત્ર છે. તે (દર્શન અને જ્ઞાન)ની શુદ્ધિ હોવાથી તે (ચારિત્ર)ની શુદ્ધિ થાય છે. ચારિત્ર વડે કર્મની શુદ્ધિ (ક્ષય) થાય છે. તથા ઉદ્ગમની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. ૯૧૫ ટીકાર્થ : અહીં જે કારણ માટે જ્ઞાન અને દર્શનથી ઉત્પન્ન થયેલું ચારિત્ર છે, તે કારણ માટે તે બંનેની શુદ્ધિ હોય સતે જ તે ચારિત્રની શુદ્ધિ થાય છે, અન્યથા થતી નથી. તેથી અવશ્ય ચારિત્રની શુદ્ધિને માટે ચારિત્રી (સાધુ) એ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને વિષે યત્ન કરવો જોઈએ. અને યત્ન એટલે નિરંતર સદ્ગુરુના ચરણકમળની સેવાપૂર્વક સર્વજ્ઞમતને અનુસરનાર તર્કશાસ્ત્ર અને આગમશાસ્ત્રનો (અથવા તર્ક, આગમ અને શાસ્ત્રનો) અભ્યાસ કરવો તેઃ આ કહેવા વડે ચારિત્રની શુદ્ધિનું અત્યંતર કારણ કહ્યું. અહીં કોઈ શકે કરે કે - ચારિત્રશુદ્ધિનું પણ શું પ્રયોજન છે કે જેથી આ પ્રમાણે તેની (ચારિત્રની) શુદ્ધિની અન્વેષણા થાય છે ? તે ઉપર જવાબ આપે છે કે - ‘પરમેન ર્મશુદ્ધિઃ' વિશુદ્ધ ચારિત્રવડે જ્ઞાનાવરણીયાદિક કર્મની શુદ્ધિ એટલે વિનાશ (ક્ષય) થાય છે. અને તે કર્મનો નાશ થવાથી આત્મા (જીવ) ને યશાવસ્થિત સ્વરૂપના લાભવાળો મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષના અર્થીવડે ચારિત્રશુદ્ધિની અપેક્ષા કરાય છે. તથા વળી કેવળ (ફક્ત) જ્ઞાન અને દર્શનની જ શુદ્ધિથી ચરિત્રની શુદ્ધિ થાય છે એમ નથી, પરંતુ ઉદ્ગમની શુદ્ધિથી (પણ) ચારિત્રની શુદ્ધિ થાય છે. આ કહેવા વડે બાહ્ય કારણ કહ્યું. તેથી કરીને ચારિત્રશુદ્ધિને માટે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનવાળાએ પણ અવશ્ય ઉદ્ગમના દોષથી શુદ્ધ એવો આહાર ગ્રહણ કરવો. II૯૧॥ તે ઉદ્ગમના દોષ સોળ છે, તેને જ નામથકી બતાવે છે : मू.०- 'आहाकम्मुद्देसिय, पूइकम्मे य 'मीसजाए य ॥ વળા પાટ્ટુડિયાળુ, પાઓગર-ીય પામિષ્યે ॥૨॥ પરિયટ્ટિા અમિત્તે, અમિન્ને માનોકે રૂ ૨ ।। ચ્છિન્ને સિક્કે, અન્ગ્રોવરણ્ ય સોલસમે રૂા મૂલાર્થ : ૧. આધાકર્મ, ૨. ઔદેશિક, ૩. પૂતિકર્મ, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬, પ્રાભૃતિકા, ૭. પ્રાદુષ્કરણ, ૮. ક્રીત, ૯. અપમિત્ય, ૧૦. પરિવર્તિત, ૧૧. અભિદ્ભુત, ૧૨. ઉભિન્ન, Page #96 -------------------------------------------------------------------------- ________________ || ગૃહસમુસ્થિત આધાકર્માદિ ૧૬ દોષો ! (૭૫ ૧૩, માલાપહૃત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનિસૃષ્ટ તથા ૧૬. અધ્યવપૂરક I૯૨-૯૩ી. ટીકાર્થ ‘માધવમ તિ આધરં માધા' (વ્યુત્પત્તિ) અહીં ‘પસTલાતઃ' એ સૂત્ર વડે “હું પ્રત્યય થયો છે. આધા એટલે સાધુને નિમિત્તે ચિત્તનું પ્રણિધાન (એકાગ્રપણું) જેમ કે અમુક સાધુને કારણે (નિમિત્તે) મારે ભક્તાદિક રાંધવું છે. આવી આધા (પ્રાણિધાન) વડે જે કર્મ એટલે પાકાદિ ક્રિયા તે આધાકર્મ કહેવાય છે. તે (ક્રિયા) ના યોગ (સંબંધ)થી ભક્તાદિક પણ આધાધર્મ કહેવાય છે. અહીં દોષના અભિયાન - કહેવાનો પ્રસંગ છતાં પણ દોષવાળાનું જે કહેવું તે “દોષ અને દોષવાળાનાં’ અભેદની વિવક્ષાથી જાણવું. અથવા તો ‘માધાય' એટલે સાધુને મનમાં ધારણ કરીને જે ભક્તાદિ કરાય છે તે આધાકર્મ કહેવાય છે. અહીં ‘પૃષોદ્રાઃિ' એ સૂત્ર લાગવાથી (ાધાય માંના) ‘વ’ નો લોપ થયો છે. (૧) તથા “ઉદ્દેશ :' (વ્યુત્પત્તિ) એટલો જેટલો અર્થી (વાચકો) હોય તે સર્વનું ચિત્તમાં જે પ્રણિધાન (એકાગ્રપણુ) કરવું તે ઉદ્દેશ કહેવાય છે, તે ઉદ્દેશ વડે જે બનાવ્યું હોય તે ઔદેશિક કહેવાય છે. (૨). તથા ઉદ્દગમદોષના રહિતપણાએ કરીને ભક્તાદિના અવયવની સાથે સંપર્ક (સંબંધ-મિશ્રતા) થવાથી પૂતિ એટલે પૂતિરૂપ થએલા (દોષમિશ્ર) ભક્તાદિનું જે કર્મ એટલે કરવું તે પૂતિકર્મ કહેવાય છે, તેના યોગથી ભક્તાદિક પણ પૂતિકર્મ કહેવાય છે. (૩) તથા કુટુંબનું પ્રણિધાન અને સાધુનું પ્રણિધાન એ બંનેના મળવારૂપ મિશ્રભાવ વડે જે ભક્તાદિ થયું હોય તે મિશ્રજાત કહેવાય છે (૪) તથા “સ્થાપ્યો તિ સ્થાપના' સાધુને નિમિત્તે કેટલાક કાળ સુધી રાખી મૂકાય તે સ્થાપના કહેવાય છે. અથવા તો “સ્થાપનું સ્થાપના' આ સાધુઓને આપવાનું છે એવી બુદ્ધિથી આપવા લાયક વસ્તુને કેટલાક કાળ સુધી રાખી મૂકવી તે સ્થાપના કહેવાય છે. તેના યોગથી દેવા લાયક વસ્તુ પણ સ્થાપના કહેવાય છે (૫). તથા કોઈપણ ઇષ્ટજનને અથવા પૂજયને બહુમાન પૂર્વક જે ઇચ્છિત (ઇસ્ટ) વસ્તુ અપાય છે તે પ્રાભૃત કહેવાય છે તેથી અહીં પ્રાભૂતના જેવું પ્રાભૃત એટલે સાધુઓને ભિક્ષાદિક દેવાની વસ્તુ. પછી “પ્રાકૃતમેવ પ્રાકૃતિકા' (જ પ્રાભૂત તે જ પ્રાકૃતિકા) કહેવાય છે. અહીં ‘તિવર્નને સ્વાર્થ પ્રત્યય: પ્રતિતિકૂવવનાનિ' (સ્વાર્થમાં લાગેલા પ્રત્યયો હોય તો તે પ્રકૃતિ, લિંગ અને વચનનો ફેરફાર કરે છે) આ વચનથી પ્રાભૃત શબ્દ પ્રથમ નપુંસકલિંગે હતો તોપણ સ્વાર્થમાં ‘ પ્રત્યય લાગવાથી સ્ત્રીલિંગે કર્યો છે. અથવા તો 'g' એટલે પ્રકર્ષે કરીને “રા' એટલે સાધુને દાન આપવારૂપ મર્યાદા વડે “મૃતા' એટલે નીપજાવેલી જે ભિક્ષા તે “પ્રાકૃતા' કહેવાય છે. ત્યાર પછી સ્વાર્થમાં ૪ પ્રત્યય કરવાથી પ્રાકૃતિકા' શબ્દ બન્યો છે (૬). સાધુને નિમિત્તે મણિ વગેરે સ્થાપન કરવા વડે અથવા ભીંત વગેરેને દૂર કરવા વડે દેવા લાયક વસ્તુને જે :' પ્રગટપણે “વર' કરવી તે “હુર” કહેવાય છે. તેના યોગથી ભક્તાદિ પણ પ્રાદુષ્કરણ કહેવાય છે. (૭) તથા “ીત' એટલે સાધુને માટે જે વસ્તુ મૂલ્ય વડે ખરીદ કરી હોય તે (૮) તથા ‘મિત્તે મામિત્વ' એટલે પછીથી હું તને ઘણું આપીશ એમ કહીને સાધુને માટે જે વસ્તુ ઉછીની ગ્રહણ કરાય છે તે અપમિત્ય કહેવાય છે. અહીં જે ઉછીનું લઈને ગ્રહણ કરાય છે તે પણ ઉપચારથી અપમિત્ય એમ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ કહ્યું (૯) તથા ‘રિવર્તિત’ સાધુને નિમિત્તે જે પરાવર્તન એટલે અદલોબદલો કર્યો હોય તે (૧૦) તથા ‘અમિત' સાધુને આપવા માટે પોતાના ગામમાંથી અથવા બીજા ગામમાંથી આપ્યું હોય તે કારણે કે ‘મિ' એટલે સાધુની સન્મુખ ‘તં’ એટલે જે અન્યસ્થાનથી આણેલું હોય તે ‘અમિત’ કહેવાય છે એવી તેની વ્યુત્પત્તિ થાય છે (૧૧). તથા ‘દ્ધેવાં ઉન્નિ' એટલે કે, સાધુને ધૃતાદિક દેવા માટે છાણ વગેરેથી ઢાંકેલા (છાંદેલા) કુંડલાં વગેરેના મુખને ઉઘાડવાં તે ઉભિન્ન કહેવાય છે. (૧૨) તથા ‘માતાત્' માંચો મેડી વગેરે થકી ‘ઞપતં’ સાધુને માટે આણેલું જે ભક્તાદિ તે માલાપહૃત કહેવાય છે (૧૩) ‘દ્યિતે’ નહિ ઇચ્છતા એવા પણ નોકર કે પુત્ર વગેરેની પાસેથી સાધુને દેવા માટે જે ગ્રહણ કરાય તે આચ્છેદ્ય કહેવાય છે. (૧૪) તથા ‘ન નિકૃષ્ટ’ ભક્તાદિકના સર્વ સ્વામીઓએ સાધુને આપવા માટે જેની અનુજ્ઞા (સંમતિ) આપી ન હોય તે અનિસૃષ્ટ કહેવાય છે (૧૫) તથા ‘અધિ’ અધિકપણાએ કરીને ‘અવપૂર ં’ પોતાના માટે રાંધવા-પકવવા કાઢેવ ઓદનાદિક ‘આદ્રહળાવે: આધિશ્રયળાવે:' રાંધવા માટે ચૂલા આદિ ઉપર ચઢાવ્યા હોય તેમાં સાધુઓનું આગમન જાણીને તેમને યોગ્ય એવા ભક્ત (ભોજન)ની સિદ્ધિને માટે ઘણાપણાએ કરીને જે ભરવું-પ્રથમ કાઢી રાખેલમાં વધારે ઉમેરવું તે અધ્યવપૂર કહેવાય છે. જે અધ્યવપૂર તે જ (સ્વાર્થમાં પ્રત્યય કરવાથી) અધ્યવપૂરક કહેવાય છે. તેના યોગથી ભક્ત વગેરે પણ અધ્યવપૂરક કહેવાય છે (૧૬) આ રીતે સોળ ઉદ્ગમના દોષો થાય છે. આ પ્રમાણે ઉદ્ગમદોષોના નામો કહ્યા. ।।૯। હવે ‘થોદ્દેશ નિર્દેશ:’ (જેવો ઉદ્દેશ કર્યો હોય તેવો નિર્દેશ કરવો જોઈએ) એવો ન્યાય હોવાથી પ્રથમ આધાકર્મદોષને કહેવાને ઇચ્છતા સતા તેના વિષયવાળી દ્વારગાથાને કહે છે : मू.०- आहाकम्मिय नामा, एगट्ठा कस्स वा वि किं वा वि ॥ परपक्खेय सपक्खे चउरो गहणे य आणाई ॥९४॥ મૂલાર્થ : પ્રથમ આધાકર્મના એકાર્થવાળા નામો કહેવા, પછી કોના માટે કરેલું ભક્તાદિ આધાકર્મ થાય છે ? તે કહેવું, પછી આધાકર્મનું શું સ્વરૂપ છે ? તે કહેવું. પછી ૫૨૫ક્ષને વિષે અને સ્વપક્ષને વિષે તેનો વિચાર કરવો. તથા તે ગ્રહણ કરવાને વિષે ચાર પ્રકારો કહેવા તથા ગ્રહણ કરવામાં આજ્ઞાભંગાદિ દોષો કહેવા ૯૪૫ ટીકાર્થ : અહીં પ્રથમ આધાકર્મિકના એક અર્થવાળા નામો કહેવા જોઈએ, ત્યારપછી કોના માટે કરેલું ભક્તાદિ આધાકર્મ થાય છે ? તે વિચારવું જોઈએ અને ત્યારપછી આધાકર્મનું શું સ્વરૂપ છે ? તે વિચારવું જોઈએ. તથા ‘૫૨૫ક્ષ’ એટલે ગૃહસ્થલોકો અને ‘સ્વપક્ષ’ એટલે સાધ્વાદિકનો સમૂહ તેમાં પ૨પક્ષને નિમિત્તે કરેલું ભક્તાદિક આધાકર્મ થતું નથી, પરંતુ સ્વપક્ષને નિમિત્તે કરેલું હોય તો આધાકર્મ થાય છે તે કહેવા લાયક છે તથા આધાકર્મને ગ્રહણ કરવાના વિષયમાં અતિક્રમાદિ ચાર પ્રકાર હોય છે તે કહેવા. તથા ‘પ્રજ્ઞે’ આધાકર્મવાળા ભક્તાદિ ગ્રહણ કરવામાં ‘ઞજ્ઞાત્િ' એટલે Page #98 -------------------------------------------------------------------------- ________________ આધાકર્મ એકાર્થિક નામોની વ્યાખ્યા ! (૭૭ (‘સૂચનાત્કૃવં સૂચન કરવાથી સૂત્ર કહેવાય છે, એવો ન્યાય હોવાથી માણાવિ' કહેવાથી ‘મારામં’િ સમજવું) આજ્ઞાભંગાદિ દોષો કહેવા લાયક છે. ll૯૪ તેમાં એકાર્થિકનામ રૂપ પ્રથમ દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- आहा अहे य कम्मे, आयाहम्मे य अत्तकम्मे य ॥ पडिसेवण पडिसुणणा, संवासऽणुमोयणा चेव ॥१५॥ મૂલાર્થ: આધાકર્મ, અધકર્મ, આત્મઘ્ન, આત્મકર્મ, પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના. (એ એકાર્થિક નામો છે.) I૯પા ટીકાર્થ: ‘માદા અદે ય ને અહીં કર્મ શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો, અને જે ‘’ શબ્દ લખ્યો છે તે કર્મશબ્દની પછી સમુચ્ચયના અર્થવાળો જાણવો. તેથી આ પ્રમાણે નિર્દેશ જાણવો - આધાકર્મ અને અધકર્મ તેમાં આધાકર્મ શબ્દનો અર્થ પ્રથમ કહ્યો છે. અધઃકર્મ એટલે અધોગતિનાં કારણરૂપ જે કર્મ તે અધકર્મ કહેવાય છે. તે આ પ્રમાણે – આધાકર્મને ભોગવનારા સાધુઓની અધોગતિ થાય જ છે, કેમકે તે (અધોગતિ)ના કારણરૂપ પ્રાણાતિપાતાદિક આશ્રવોને વિષે પ્રવૃત્તિ થાય છે. તથા પોતાના આત્માને દુર્ગતિમાં પડવાના કારણપણાએ કરીને જે હણે એટલે વિનાશ કરે તે આત્મષ્મ કહેવાય છે. તથા પાકાદિક લક્ષણવાળું જે પાચક વગેરેના સંબંધવાળું કર્મ અથવા જ્ઞાનાવરણીયાદિ લક્ષણવાળ જે કર્મ, તે પોતાના સંબંધવાળું કર્મ જેના વડે કરાય તે આત્મકર્મ કહેવાય છે. આટલા આધાકર્મનાં મુખ્ય નામો છે હમણાં વળી પ્રતિસેવનાદિક જે પ્રકારે વડે તે આધાકર્મ થાય છે, તે પણ અભેદની વિવક્ષાએ કરીને નામપણે પ્રતિપાદન કરે છે. “પકિસેવા' ઇત્યાદિ. તે પ્રતિસેવા (વારંવાર લેવાનું) કરાય તે પ્રતિસેવન કહેવાય છે. તથા આધાકર્મના નિમંત્રણ પછી જે આધાકર્મ ‘પ્રતિકૂયતે' સ્વીકાર કરાય તે પ્રતિશ્રવણ કહેવાય છે. તથા આધાકર્મને ભોગવનારની સાથે જે વસવું તે સંવાસ કહેવાય છે. તે સંવાસના વશથી શુદ્ધાહારને ભોગવનાર પણ આધાકર્મને ભોગવનાર જાણવો. કારણ કે જે (સાધુ) તેઓની સાથે સંવાસને અનુમત (સંમત) થાય છે, તે તેમના આધાકર્મના ભોજનને પણ અનુમત થાય છે. અન્યથા (સંમત થતો ન હોય તો) તેમની સાથે સંવાસને જ ન ઇચ્છે. વળી સંવાસના વશથી કોઈ વખત આધાકર્મના રહેલા સુંદર ગંધને સૂંઘવા વગેરે વડે પોતાનું ચિત્ત ભેદાઈ જવાથી પોતે પણ આધાકર્મના ભોજનમાં પ્રવર્તન કરે. તેથી કરીને આધાકર્મદોષનું કારણ હોવાથી સંવાસને પણ આધાકર્મ કહ્યો. તથા જે અનુમોદન તે અનુમોદના (વ્યુત્પત્તિ) એટલે આધાકર્મિક ભોજન કરનારની પ્રશંસા. તે (અનુમોદના) પણ આધાકર્મથી ઉત્પન્ન થતા પાપનું કારણ હોવાથી અને આધાકર્મની પ્રકૃત્તિનું કારણ હોવાથી આધાકર્મ એમ કહ્યું છે. આ પ્રતિસેવના વગેરેનું જે આધાકર્મપણું તે આત્મકર્મરૂપ નામને આશ્રયીને જાણવું. તે બાબત આગળ કહેશે કે –“સત્તારે #Y' ઇત્યાદિ પા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . અહીં આધાકર્મ એ શબ્દના અર્થના વિચારમાં આધા વડે જે કર્મ તે આધાકર્મ એમ કહ્યું. વળી તે આધા પણ નામાદિક ભેદ વડે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામ આધા, સ્થાપના આધા, દ્રવ્ય આધા અને ભાવના આધાઃ તેમાં નામ આધા, સ્થાપના આધા, તથા આગમથી અને નોઆગમથી જ્ઞશરીરરૂપ અને ભવ્ય શરીરરૂપ દ્રવ્ય આધા પણ એષણાની જેમ જાણી લેવી, પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્ય આપાને કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- धणुजुयकायभराणं, कुडुंबरज्जधुरमाइयाणं च ॥ खंधाई हिययं चिय, दव्वाहा अंतए धणुणो ॥१६॥ મૂલાર્થ ધનુષ, ચૂપ (થાંભલો-ધોંસરુ), કાય (કાવડ) અને ભારની આધા (આધાર) સ્કંધાદિક છે. તથા કુટુંબ અને રાજ્યની ચિંતા વગેરેની આધા હૃદય છે. તે સર્વે દ્રવ્યાપા કહેવાય છે. તેમાં અતંકને વિષે ધનુષની આધા છે. I૯૬ll ટીકાર્થ અહીં દ્રવ્યાધાનો વિચાર કરતાં આધા શબ્દ અધિકરણ પ્રધાન (અધિકરણના અર્થવાળો) કહેવાય છે. એટલે કે “ગાધીયૉડમિતિ ધ' (વ્યુત્પત્તિ) જેને વિષે સ્થાપન કરાય તે આધા કહેવાય છે. અર્થાત્ આધા, આશ્રય, આધાર એ સર્વે એક અર્થવાળા છે. તેમાં ધણુ ત્તિ' ધનુષ એટલે ચાપ (કામઠું) તે પ્રત્યંચાની આધા એટલે આશ્રય છે. અહીં સામર્થ્યથી પ્રત્યંચા શબ્દ ગ્રહણ કરાય છે. તથા ધૂપ (સ્તંભ-ખીલો-ધોંસરુ) એ શબ્દ પ્રસિદ્ધ છે. તથા કાય એટલે કાપોતી (કાવડ) પુરુષો પોતાના સ્કંધ ઉપર ધારણ કરીને જેના વડે જળ વહન કરે છે તે તથા ભર એટલે યવસ (ઘાસ) વગેરેનો સમૂહ તથા કુટુંબ એટલે સ્ત્રી-પુત્ર આદિનો સમુદાય અને રાજય એ બંનેની ધૂટ' એટલે ચિંતા, આદિ શબ્દ છે. તેથી મહાજનની ચિંતા વગેરે જાણવું. આ સર્વેની દ્રવ્યાપા એટલે દ્રવ્યરૂપ આધાર અનુક્રમે સ્કંધ વગેરે અને હૃદય છે. તેમાં સ્કંધ એટલે બળદ આદિનો સ્કંધ અને પુરુષ વગેરેનો સ્કંધ જાણવો. આદિ શબ્દથી ગાડી વગેરેનું ગ્રહણ કરવું. તેમાં યૂપની દ્રવ્યાપા એટલે દ્રવ્યરૂપ આશ્રય બળદ વગેરેનો સ્કંધ છે, કેમકે તે ચૂપ તેના સ્કંધ ઉપર મૂકાય છે. કાપોતી (કાવડ)નો આશ્રય નરનો સ્કંધ છે, કેમકે પુરુષ પાણી લાલવા માટે કાપોતીને સ્કંધ ઉપર વહન કરે છે. ભર (ભરોટ)નો આશ્રય ગાડું વગેરે છે, કેમકે મોટા પ્રમાણવાળો ભર (ભરોટું) ગાડા વગેરે વડે જ લાવી શકાય છે. પણ બીજા વડે લાવી શકાતો નથી. તથા કુટુંબની ચિંતાનો અને રાજ્યની ચિંતાનો આશ્રય હૃદય એટલે મન છે. કેમકે હૃદય વિના વિચાર થઈ શકતો નથી. હવે ધનુષને વિષે ભાવના કહે છે ‘મા કરહ નામના ધનુષના છેડાને વિષે પ્રત્યંચા આરોપાય છે, તેથી પ્રત્યંચાને આશ્રય ધનુષ છે. એ જ પ્રમાણે બાકીના યૂપાદિકના આશ્રયની ભાવના જાણી લેવી અને તે ઉપર કહી ગયા છીએ જ. I૯૬lી. આ પ્રમાણે દ્રવ્યાપા કહી હવે ભાવાધા કહેવાની છે. તે આગમથી અને નોઆગમથી એમ બે Page #100 -------------------------------------------------------------------------- ________________ (૭૯ છેઆધાકર્મ નામનું સ્વરૂપ છે પ્રકારે છે. તેમાં આધા શબ્દના અર્થને જાણવામાં કુશળ અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવાધા કહેવાય છે. કેમકે “ઉપયોગ માવનિક્ષેપ' (ઉપયોગ એ ભાવનિક્ષેપ છે) એવું વચન છે તથા જયાં ત્યાં (કોઈપણ ઠેકાણે) મનનું પ્રણિધાન (એકાગ્રતા) હોય તે નોઆગમથી ભાવાધા કહેવાય છે. તે આ પ્રમાણે : ભાવ એટલે મનનો પરિણામ (અધ્યવસાય) તેનું આધાન એટલે જે નિષ્પાદન (નીપજવું) તે ચિંત્વનને અનુસરે છે તે રૂપે મનનો પરિણામ થયે સતે થાય છે. અન્યથા થતું નથી. તેથી મનનું જે પ્રણિધાન તે ભાવાધા કહેવાય છે. વળી તે ભાવાધા અહીં પ્રસ્તાવથી સાધુને દાન આપવા માટે ઓદનને રાંધવા, રંધાવવા વગેરે વિષયવાળી જાણવી. તે આધા વડે જે ઓદનપાકાદિક કર્મ કરવું તે આધાકર્મ કહેવાય છે. તે તે બાબત નિર્યુક્તિકાર મહારાજ કહે છે : मू.०- ओरालसरीराणं, उद्दवण तिवायणं च जस्सट्टा ॥ मणमाहित्ता कीरइ, आहाकम्मं तयं बेंति ॥९७॥ મૂલાર્થઃ ઐદારિક શરીરનું અપદ્રાવણ અને ત્રિપાતન જેને માટે મનની પ્રવૃત્તિપૂર્વક કરાય છે, તે આધાકર્મ કહેવાય છે. ૯૭ ટીકાર્થ જેઓને ઔદારિક શરીર હોય તે દારિક શરીરવાળા કહેવાય છે. તે તિર્યંચ અને મનુષ્ય એમ બે પ્રકારના છે. તેમાં તિર્યંચ એટલે એકેંદ્રિયથી આરંભીને પંચેન્દ્રિય પર્યત જાણવા. એકેંદ્રિયો પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. અહીં કોઈ શંકા કરે કે “અહીં અપદ્રાવણ (કદર્થના) ને યોગ્ય જે તિર્યંચો હોય તે ગ્રહણ કરવા જોઈએ. પરંતુ સૂક્ષ્મ એકેદ્રિયોને સૂક્ષ્મ હોવાને લીધે મનુષ્યાદિકે કરેલું અપદ્રાવણ સંભવતું નથી. તેથી તે (સૂક્ષ્મ) અહીં કેમ ઝણક કરી શકાય? ઉત્તર : અહીં જે પ્રાણી જે કારણથી વિરતિ પામ્યો નથી-અવિરતિ છે, તે પ્રાણી કાર્યને ન કરતો હોય તો પણ પરમાર્થથી કરતો જ જાણવો. જેમ કોઈ માણસ રાત્રિભોજનથી વિરતિ પામ્યો નથી, તે માણસ રાત્રિભોજન કરતો ન હોય તો પણ તે રાત્રિભોજનવાળો જ કહેવાય છે. તેમ ગૃહસ્થ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયના અપદ્રાવણથી નિવૃત્ત થયો નથી. તેથી સાધુને માટે સમારંભ કરતો તે ગૃહસ્થ તે સૂક્ષ્મનું પણ અપદ્રાવણ કરનાર જાણવો. એ કારણથી સૂક્ષ્મનું ગ્રહણ કર્યું છે. અથવા તો અહીં બાદર એકેંદ્રિયો જ ગ્રહણ કરવા, પણ સૂક્ષ્મ ગ્રહણ કરવા નહિ. તે વિષે ભાષ્યકાર મહારાજા હમણાં જ કહેશે કે - “ગોરા હi તિરિવવવમyયા ડી સુહુવન્ના ' અથવા તો અહીં ઔદારિકના ગ્રહણ વડે સૂક્ષ્મસિવાયના તિર્યંચ અને મનુષ્ય જાણવા. તે ઔદારિક શરીરવાળા જીવોનું જે અપદ્રાવણ એટલે અતિપાત (વિનાશ) સિવાયની પીડા આનો ભાવાર્થ શું? તે કહે છે - સાધુને માટે ઓદનાદિકનો સંસ્કાર કરાતે સતે જ્યાં સુધી શાલિ વગેરે વનસ્પતિકાયાદિકના પ્રાણનો નાશરૂપ અતિપાત થતો નથી, ત્યાં સુધી તેની થતી સર્વ પીડા અપદ્રાવણ કહેવાય છે. જેમકે સાધુને ઉદ્દેશીને શાલિ ઓદનને માટે શાલિની ડાંગરને જ્યાં સુધી બે વાર ખાંડે ત્યાં સુધી અપદ્રાવણ છે, અને ત્રીજી વાર ખાંડે ત્યારે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ તે અતિપાત (વિનાશ) છે. કેમકે ત્રીજી વાર ખાંડે ત્યારે શાળના જીવોનો અવશ્ય અતિપાત થાય છે તેથી ત્રીજી વાર જે ખાંડવું તે અતિપાતના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. તે વિષે ભાષ્યકાર મહારાજ હમણાં જ કહેશે કે - ‘ડાં પુળ નાળસુ ગવાયનિષ્ક્રિય પીડ ।' વળી અતિપાત રહિત જે પીડા તે અપદ્રાવણ કહેવાય છે એમ જાણે (અહીં ‘વળ' શબ્દથકી પર વિભક્તિનો લોપ થયો છે તે આર્ષપ્રયોગને લીધે થયો છે.) તથા ‘તિપાયનું તિ’ ત્રણ એટલે કાયા, વાણી અને મન. અથવા ત્રણ એટલે દેહ, આયુષ્ય અને ઇંદ્રિય, અને (તેનું) પાતન એટલે અતિપાત વિનાશઃ અહીં ત્રણ પ્રકારના સમાસની વિવક્ષા છે તે આ પ્રમાણે ષષ્ઠિતત્પુરુષ, પંચમી તત્પુરુષ અને તૃતીયા તત્પુરુષ તેમાં ષષ્ઠિ તત્પુરુષ સમાસ પ્રમાણે કાય, વાણી અને મન એ ત્રણનું જે પાતન એટલે વિનાશ તે ત્રિપાતન કહેવાય છે. આ ત્રિપાતન પરિપૂર્ણ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યનું જાણવું પરંતુ એકેન્દ્રિયોને તો કેવળ કાર્યનું જ અતિપતન હોય છે. અથવા તો દેહ, આયુષ્ય અને ઇંદ્રિય એ ત્રણનું જે પાતન એટલે વિનાશન તે ત્રિપાતન કહેવાય છે. આ ત્રિપાતન સર્વે તિર્યંચ અને મનુષ્યોને પરિપૂર્ણ ઘટે છે. કેવળ જે પ્રકારે જેઓને સંભવે તે પ્રકારે તેઓનું કહેવું, જેમકે - એકેન્દ્રિયોને ઔદારિક દેહનું, તિર્યંચાયુષ્યરૂપ આયુષ્યનું અને સ્પર્શેન્દ્રિયરૂપ ઇંદ્રિયનું એમ ત્રિપાતન ઘટે છે. દ્વીંદ્રિયોને ઔદારિકરૂપ દેહનું તિર્યંચરૂપ આયુષ્યનું અને સ્પર્શ તથા રસરૂપ બે ઇંદ્રિયનું એમ ત્રિપાતન ઘટે છે. વગેરે. હવે પંચમી તત્પુરુષ સમાસ આ પ્રમાણે - ત્રણ થકી એટલે કાય, વાણી અને મન થકી અથવા દેહ આયુષ્ય અને ઇંદ્રિય થકી જે પાતન એટલે ચ્યાવન (પાડવું) તે ત્રિપાતન કહેવાય છે. અહીં પણ ત્રણ થકી એટલે પરિપૂર્ણ કાય, વાણી અને મન થકી પાતન ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનું જ સમજવાનું છે. એકેંદ્રિયોને તો કેવળ કાય થકી જ (પાતન હોય છે) અને વિકલેન્દ્રિય તથા સંસ્મૃચ્છિમ તિર્યંચ અને મનુષ્યોને તો (પણ) કાય અને વાણી એ બે થકી પાતન હોય છે. (જ્યારે) દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ થકી પાતન તો (તે) સર્વેને પરિપૂર્ણ સંભવે છે. કેવળ જે પ્રકારે જેઓને સંભવે તે પ્રકારે તેઓને પૂર્વની જેમ કહેવું. તથા તૃતીયા તત્પુરુષ સમાસ આ પ્રમાણે વિનાશ કરનારા ગૃહસ્થે પોતાના જ કાયા, વાણી અને મન એ ત્રણ વડે કરીને જે પાતન એટલે વિનાસ કરવો તે ત્રિપાતન કહેવાય છે. (એમ ત્રણ પ્રકારે સમાસ કહ્યો) મૂળગાથામાં ‘વ' શબ્દ લખ્યો છે તે સમુચ્ચય અર્થમાં છે. ભિન્ન વિભક્તિનો નિર્દેશ અને ‘વ’ શબ્દનું ગ્રહણ જે કર્યું છે તે ‘જે, ધાન્યના જીવનું સાધુને માટે અપદ્રાવણ કરીને ગૃહસ્થ પોતાને માટે અતિપાતન કરે તે ધાન્ય સાધુને કલ્પે છે, પરંતુ ગૃહસ્થ જેનું ત્રિપાતન પણ સાધુને માટે કરે, તે સાધુને કલ્પે નહિ' એમ જણાવવા માટે કર્યું છે. આ માણે ઔદારિક શરીરવાળાનું અપદ્રાવણ અને ત્રિપાતન જે કોઈ એક કે અનેક સાધુને માટે એટલે સાધુને નિમિત્તે ‘મન આધાય' ચિત્તની પ્રવૃત્તિ કરીને કરાય છે તે આધાકર્મ કહેવાય છે, એમ તીર્થંકરો અને ગણધરો કહે છે. ૧૯૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૮૧ છે અધઃકર્મ નામનું સ્વરૂપ છે આ જ ગાથાને ભાષ્યકાર મહારાજ ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે : ओरालग्गहणेणं, तिरिक्खमणुयाऽहवा सुहुभवज्जा ॥ उद्दवणं पुण जाणसु, अइवायविवज्जियं पीडं ॥२५॥ कायवइमणो तिन्नि उ, अहवा देहाउइंदियप्पाणा ॥ सामित्तावायाणे, होइ तिवाओ य करणेसुं ॥२६॥ हिययग्नि समाहेउं, एगमणेगं च गाहगं जो उ॥ વહાં રે , વાથે તમારું શમ્મતિ રા (મ.) મૂલાર્થ : ઔદારિક શરીરના ગ્રહણ વડે સર્વે તિર્યંચ અને મનુષ્ય જાણવા, અથવા સૂક્ષ્મને વર્જીને (તિર્યંચ) જાણવા તથા વળી અતિપાતને (વિનાશને) વર્જીને જે પીડા તે અપદ્રાવણ જાણવું. કાય, વચન અને મન એ ત્રણ અથવા દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ પ્રાણ જાણવા. સ્વામિત્વને વિષે, અપાદાનને વિષે, અને કરણને વિષે અતિપાત હોય છે. જે દાતા-ગૃહસ્થ. એક અથવા અનેક ગ્રાહક (સાધુ)ને હૃદયમાં સ્થાપન કરીને કાય વડે પ્રાણીવધ કરે છે. તે આધાકર્મ કહેવાય છે. ૨૫-૨૬-૨૭ી. ટીકાર્થઃ ગાથાઓ સુગમ છે વિશેષ રહે કે “સેદારાિળે તિ' દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ પ્રાણો “સામિત્તે' ત્યાદિ સ્વામિત્વે એટલે સ્વામિત્વના વિષયમાં અર્થાત સંબંધની (ષષ્ઠી વિભક્તિની) વિવક્ષાએ કરીને, એવો ભાવાર્થ જાણવો. એ જ પ્રમાણે અપાદાને એટલે અપાદાને (પંચમી)ની વિવક્ષાએ કરીને, ‘કરવુ વિ' એટલે કરણ (તૃતીયા)ની વિલક્ષાએ કરીને અતિપાત થાય છે જેમકે-ત્રણનું જે પાતન તે ત્રિપાતન અથવા ત્રણથકી જે પાતન તે ત્રિપાતન અથવા કરણરૂપ (મનવચન-કાયા રૂપ) ત્રણ વડે કરીને જે પાતન તે ત્રિપાતન આનો ભાવાર્થ પહેલાં (ઉપરની ગાથામાં) જ દેખાડ્યો છે ૨૫-૨૬-૨થા (ભાષ્ય) આ પ્રમાણે આધાકર્મ નામ કહ્યું. હવે આધકર્મ નામ કહેવાનું છે. તે અધઃકર્મ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : નામ અધકર્મ, સ્થાપના અધઃકર્મ, દ્રવ્ય અધઃકર્મ અને ભાવ અધઃકર્મ. આ અધઃકર્મને આધાકર્મની જેમ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી કહેવું કે જ્યાં સુધી નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરરૂપ દ્રવ્ય અધકર્મ આવે. પરતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય અધઃકર્મને તો નિર્યુક્તિકાર કહે છે : मू.०- जं दव्वं उदगाइसु, छूढमहे वयइ जं च भारेणं ॥ सीईए रज्जुएण व, ओयरणं दव्वहे कम्मं ॥१८॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થ: જળ વગેરેમાં નાંખેલું જે દ્રવ્ય ભાર વડે કરીને નીચે જાય, તથા જે નીસરણી કે રજુએ કરીને નીચે ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ કહેવાય છે I૯૮ ટકાર્થઃ જે કોઈપણ વ્ય' પથ્થર વગેરે પદાર્થ “ વિપુ' જળ, દૂધ વગેરેને મળે નાંખે સતે “મારે' પોતાના ભારેપણાને લીધે નીચે થાય છે. તથા “તિ' જે “ફા રિ’ નીસરણી વડે અથવા રજુ ડે ‘નવતર પુરુષ વગેરેનું કૂપ વગેરેમાં ઉતરવું અથવા માળ આદિ ઉપરથી પૃથ્વી પર નીચે નીચે અથવા ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ કહેવાય છે. કેમકે-પથ્થર વગેરે દ્રવ્યનું નીચે જવું અથવા ઉતરવું તે રૂપ જે કર્મ તે દ્રવ્ય અધઃકર્મ એવી વ્યુત્પત્તિ થાય છે. ll૯૮ના હવે ભાગ અધકર્મનો અવસર છે, તે (ભાવ અધકમ) બે પ્રકારે છે : આગમથી અને નોઆગમથી. તેમાં અધઃકર્મ શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવાધ કર્મ કહેવાય છે. હવે નોઆગમથી ભાવાધાકર્મને કહે છે : मू.०- संजमठाणाणं कंडगाण लेसाठिईविसेसाणं ॥ __ भावं अहे करेई, तम्हा तं भावहे कम्मं ॥१९॥ મૂલાર્થ સંયમના સ્થાનો, કંડકો, વેશ્યા અને શુભકર્મની સ્થિતિ વિશેષના ભાવને નીચે કરે છે. તેથી તે ભાવ અધઃકર્મ કહેવાય છે. કેટલાં ટીકાર્થ : જે કારણથી આધાકર્મને ખાનાર સાધુ, આગળ કહેવાશે તે સંયમનાં સ્થાનો,કંડક એટલે અસંખ્યાતા સંયમનાં સ્થાનના સમુદાયરૂપ કંડક, આ (કંડક શબ્દો પસ્થાનક અને સંયમની શ્રેણિનું ઉપલક્ષણ છે. તથા વેશ્યા, સાતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિ સંબંધી સ્થિતિ વિશેષ, આ સર્વ સંબંધીનાં વિશુદ્ધ અને અતિ વિશુદ્ધ સ્થાનોને વિષે વર્તતા સતા પોતાના આત્માના) “પાર્વ' અધ્યવસાયને નીચે કરે છે. એટલે હીન અને અતિહિન વાન વિષે કરે છે, તે કારણથી તે આધાકર્મ ભાવાધ કર્મ કહેવાય છે. કેમકે- સંયમ વગેરે સંબંધીનાં શુભ અને અતિશુભ સ્થાનોને વિષે વર્તતા ભાવનું એટલે પરિણામનું અધો અધો એટલે હીન અતિહીન સ્થાનોને વિષે જેનાથી કરવું થાય છે તે ભાવાધ કર્મ કહેવાય છે, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. લો ભાષ્યકાર મહારાજા આ જ ગાથાની ત્રણ ગાથા દ્વારા વ્યાખ્યા કરે છે : तत्थाणंता उ चरित्त-पज्जवा होंति संजमट्ठाणं ॥ संखाईयाणि उ ताणि, कंडगं होइ नायव्वं ॥२८॥ संखाईयाणि उ कंड-गाणि छट्ठाणगं विणिद्दिढें ॥ छट्ठाणा उ असंखा, संजमसेढी मुणेअव्वा ॥२९॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥ विहाया उलेसा, उक्कोसविसुद्धिठिइविसेसाओ ॥ एसि विसुद्धा अप्पं तग्गाहगो कृणई ॥३०॥ ( भा. ) મૂલાર્થ : તેમાં ચારિત્રના જે અનંત પર્યાયો છે તે સંયમસ્થાન હોય છે, અને તે અસંખ્યાત સંયમનાં સ્થાનો એક કંડક થાય છે એમ જાણવું (૨૮) વળી અસંખ્યાતા જે કંડકો તે ષસ્થાનક કહેલ છે, અને આવા અસંખ્યાતા જે ષસ્થાનકો તે સંયમશ્રેણિ જાણવી (૨૯) તથા જે કૃષ્ણાદિક લેશ્યાઓ જે અને સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધ પ્રકૃતિના વિશુદ્ધ સ્થિતિવિશેષો આ સર્વને (વિશુદ્ધ સ્થાનમાં રહેલો) સાધુ તે આધાકર્મને ગ્રહણ કરવાથી પોતાના આત્માને આ વિશુદ્ધ સંયમસ્થાનાદિકની નીચે નીચે કરે છે. (૩૦) (૮૩ ટીકાર્થ : અહીં દેશિવરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાન થકી સર્વવિરતિનું જઘન્ય એવું પણ વિશુદ્ધિસ્થાન અનંતગણું છે અને અનંતગુણપણું છસ્થાનકની ચિંતાને વિષે (છાણવડિયા ભાવનો વિચાર કરતી વખતે) સઘળા જ સ્થળે સર્વજીવના અનંતક પ્રમાણ ગુણાકારે કરીને જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : જઘન્ય એવું પણ સર્વવિરતિનું વિશુદ્ધિસ્થાન કેળવીની બુદ્ધિના છેદ વડે છેદવું, અને છંદી છેદીને તેના નિર્વિભાગ (જેનો ભાગ ન થઈ શકે તેવા) ભાગો જુદા જુદા કરવા. તે નિર્વિભાગ ભાગો તે સર્વ ભાગોની સંકલ્પના વડે વિચારતાં સર્વોત્કૃષ્ટ ભેદ વડે દેશિવરિતના વિશુદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોને સર્વજીવના અનંતક પ્રમાણ ગુણાકાર વડે ગુણવાથી જેટલા થાય છે તેટલા પ્રમાણવાળા પ્રાપ્ત થાય છે. અહીં (આનો) પણ ભાવાર્થ આ પ્રમાણે છે : અહીં અસત્કલ્પનાએ કરીને દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનના નિર્વિભાગ ભાગો દશ હજાર ધારીએ. અને સર્વ જીવનો અનંતક પ્રમાણ રાશિ સો ધારીએ. પછી તે સર્વ જીવના અનંતક પ્રમાણ સો (૧૦૦) સંખ્યાની રાશિવડે દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં રહેલ દશ હજારની (૧૦૦૦૦) સંખ્યાવાળા નિર્વિભાગ ભાગોને ગુણીએ ત્યારે દશ લાખ (૧૦૦૦૦૦૦) થયા. આટલા સર્વ જઘન્ય સર્વવિરતિના પણ વિશુદ્ધિ સ્થાનના નિર્વિભાગ ભાગો થાય છે. : હવે સૂત્ર અનુસરાય છે. (સૂત્રનો અર્થ લખાય છે.) ‘તન્ત્ર' તે સમયનાં સ્થાન વગેરે કહેવા લાયક સતે પ્રથમ સંયમસ્થાન કહેવામાં આવે છે એ અધ્યાહાર જાણવું. ‘અનન્તા:’ અનંત સંખ્યાવાળા એટલે ઉપર કહેલી અસત્કલ્પનાએ કરીને દશલાખ પ્રમાણવાળા જે ચારિત્રના પર્યાયો છે એટલે કે ચારિત્ર સંબંધી સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગો છે, તે સર્વ મળીને એક સંયમસ્થાન થાય છે. અર્થાત્ સર્વ જઘન્ય સ્થાન થાય છે. તેની પછીનું જે બીજું સંયમસ્થાન, તે પહેલા સ્થાનથી અનંત ભાગ વૃદ્ધ છે. આનો ભાવાર્થ કહે છે : પહેલા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગની અપેક્ષાએ બીજા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગો અનંતતમ ભાગ વડે અધિક હોય છે. હવે તે (બીજા સ્થાન)ની પછીનું જે ત્રીજું સંયમસ્થાન છે તે તેના થકી (બીજા થકી) અનંતભાગવૃદ્ધ છે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૪) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II (અનંતમા ભાગ વડે અધિક છે) એ જ પ્રમાણે પૂર્વ પૂર્વ થકી ઉત્તરોત્તર સંયમનાં સ્થાનો અનંતતમ ભાગ વડે અધિક એવા નિરંતર ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી અંગુલમાત્ર ક્ષેત્ર (આકાશ)ના અસંખ્યેય ભાગમાં રહેલા (આકાશ) પ્રદેશની રાશિના પ્રમાણવાળા થાય. આ સર્વ સંયમસ્થાનો એકઠા કરીએ ત્યારે એક કંડક થાય છે. તે વિષે મૂલ સૂત્રમાં કહ્યું છે કે ‘સંધ્યાતીતાનિ' અસંખ્યાતા, ‘તુ’શબ્દ પુનઃ (ફરીને-વળી એવા) અર્થમાં છે. ‘તાનિ’ તે સંયમનાં સ્થાનો મળીને એક કંડક થાય છે, એમ જાણવું. ઠંડક એટલે આગમની પરિભાષાએ કરીને અંગુલમાત્ર ક્ષેત્ર (આકાશ)ના અસંખ્યેય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિના પ્રમાણવાળી સંખ્યા કહેવાય છે. તે વિષે કહ્યું છે કે :‘ૐ ત્તિ ત્ય થાર્ સંકુલમા અસંવેપ્નો' અંગુલનો જે અસંખ્યાતમો ભાગ તે અહીં કંડક કહેવાય છે. ૨૮૫ : તથા વળી આ કંડકની પછી જે બીજું તરતનું જ સંયમસ્થાન હોય છે, તે પૂર્વેના સંયમસ્થાન થકી અસંખ્મેય ભાગ અધિક હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પૂર્વના કંડક સંબંધી છેલ્લા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગની અપેક્ષાએ તે કંડકની પછીના સંયમસ્થાનને વિષે નિર્વિભાગ ભાગો અસંખ્યેય ભાગ વડે અધિક પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના બીજા પણ કંડક પ્રમાણ સંયમના સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યાર પછીનું એક સંયમસ્થાન અસંખ્યેય ભાગ અધિક હોય છે, ત્યાર પછી ફરીથી પણ તેની પછીના કંડક પ્રમાણ સંયમનાં સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યાર પછી ફરીને પણ એક સંયમસ્થાન અસંખ્યેય ભાગ અધિક હોય છે. એ પ્રમાણે અનંતભાગ અધિક કંડક પ્રમાણવાળા સંયમનાં સ્થાનો વડે વ્યવધાન (અંતર)વાળા સંયમના સ્થાનો અસંખ્યેય ભાગ અધિક ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે સ્થાનો પણ કંડક પ્રમાણવાળા થાય. ત્યારપછી છેલ્લા અસંખ્યય ભાગ અધિક સંયમસ્થાનની પછીના કંડક પ્રમાણવાળા સંયમનાં સ્થાનો ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યારપછી એક સંયમસ્થાન સંધ્યેય ભાગ અધિક હોય છે. ત્યારબાદ મૂળથી (પહેલેથી) આરંભીને જેટલા સંયમ સ્થાનો પૂર્વે વ્યતીત થાય છે તેટલાં ફરીથી પણ તે જ અનુક્રમ વડે કહીને ફરીથી પણ એક સંયમસ્થાન સંધ્યેય ભાગ અધિક કહેવું. આ બીજું સંખ્યેય ભાગ અધિક સંયમસ્થાન થયું. ત્યાર પછી આ જ અનુક્રમ વડે ત્રીજું સંયમસ્થાન કહેવું. એ જ પ્રમાણે આ સંખ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળા થાય. ત્યારબાદ કહેલા ક્રમ વડે ફરીથી પણ સંધ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનને પ્રસંગે સંધ્યેય ગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. ત્યાર પછી મૂળથી (પહેલેથી) આરંભીને જેટલાં સંયમસ્થાનો (એટલે અનંત ભાગ, અસંખ્યેય ભાગ અને સંધ્યેય ભાગનાં) અતિક્રાંત થયાં છે તેટલાં ફરીથી પણ તે જ પ્રમાણે કહેવાં ત્યાર પછી ફરીથી એક સંયમસ્થાન સંધ્યેય ગુણ અધિક કહેવું. ત્યાર પછી ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમનાં સ્થાનો તે જ પ્રમાણે કહેવાં. ત્યાર પછી ફરીને પણ એક સંયમસ્થાન સંધ્યેય ગુણ અધિક કહેવું. એ પ્રમાણે આ પણ સંખ્યયગુણ અધિક એવાં સંયમસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી તે કંડકના પ્રમાણવાળા થાય. ત્યાર પછી કહેલા ક્રમ વડે ફરથી પણ સંધ્યેય ગુણ અધિક Page #106 -------------------------------------------------------------------------- ________________ ॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥ (૮૫ સંયમસ્થાને પ્રસંગે અસંખ્યેય ગુણ અધિક સંયમસ્થાન કહેવું. ત્યાર પછી ફરીને પણ મૂળથી આરંભીને જેટલા સંયમસ્થાનો પૂર્વે અતિક્રાંત થયાં છે, તેટલાં તે જ અનુક્રમ વડે ફરીથી પણ કહેવાં. ત્યારપછી ફરીથી પણ એક અસંખ્યેય ગુણાધિક સંયમ સ્થાન કહેવું. ત્યાર બાદ ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમસ્થાનો તે જ પ્રકારે કહેવાં. ત્યાર પછી ફરીથી પણ એક અસંખ્યેય ગુણાધિક સંયમસ્થાન કહેવું આ પ્રમાણે આ અસંખ્યેય ગુણાધિક સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે - જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળા થાય ત્યારપછી પૂર્વની પરિપાટીએ ફરીને પણ અસંખ્યેય ગુણ અધિક એવા સંયમ સ્થાનને પ્રસંગે અનંતગુણ અધિક સંયમસ્થાન કહેવું ત્યારપછી ફરીથી મૂળથી આરંભીને જેટલાં સંયમસ્થાનો પૂર્વે અતિક્રાંત થયા છે તેટલાં તે જ પ્રમાણે અનુક્રમે ફરીથી પણ કહેવાં ત્યારપછી ફરીથી પણ અનંતગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. ત્યારપછી ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમનાં સ્થાને તે જ પ્રમાણે કહેવા - ત્યારપછી ફરીને પણ અનંતગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. એ પ્રમાણે અંનતગુણ અધિક એવા સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે- જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળાં થાય. ત્યાર પછી ફરીથી પણ તે સંયમસ્થાનની ઉપર પાંચની વૃદ્ધિવાળા (પંચસ્થાન પતિતા-પાંચમા સ્થાનક સુધીનાં) સંયમસ્થાનો મૂળથી આરંભીને તે જ પ્રમાણે કહેવાં. જે અનંત ગુણ વૃદ્ધિસ્થાન છે તે પ્રાપ્ત થતું નથી. કારણ કે (તે સ્થાને) ષસ્થાનકની સમાપ્તિ છે. આવા અસંખ્યાતા કંડકો એકઠાં થાય ત્યારે એક ષડ્થાનક થાય છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે – “સંઘાğાળિ ૩ ઝંડાળિ છઠ્ઠામાં વિિિવદ્યું" અસંખ્યાતા કંડકો મળીને એક સ્થાનક થાય છે. જ આ ષસ્થાનકમાં છ પ્રકારે વૃદ્ધિ કહી છે. તે આ પ્રમામે ૧. અનંતભાગવૃદ્ધિ, ૨. અસંખ્યેયભાગવૃદ્ધિ, ૩. સંધ્યેયભાગવૃદ્ધિ, ૪. સંધ્યેયગુણવૃદ્ધિ, ૫. અસંખ્યેયગુણવૃદ્ધિ અને ૬., અનંતગુણવૃદ્ધિ. તેમાં જેવા પ્રકારનો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતમો ભાગ ગ્રહણ કરાય છે, તથા જેવા પ્રકારનો સંખ્યાતો, અસંખ્યાતો કે અનંતો ગુણાકાર ગ્રહણ કરાય છે, તે કહેવાય છે : તેમાં જેની અપેક્ષાએ અનંતભાગની વૃદ્ધિ કહી છે તેને સર્વ જીવની સંખ્યા પ્રમાણ (અનંત) રાશિ વડે ભાગાકાર કરવો. તેમ કરવાથી ભાગમાં જે પ્રાપ્ત થયું તે અનંતતમ ભાગ સમજવો. તેણે કરીને અધિક એવું પછીનું સંયમસ્થાન જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પહેલાં સંયમસ્થાનનાં જે નિર્વિભાગ ભાગો છે., તેમને સર્વ જીવની સંખ્યા પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરે સતે જે ભાગમાં આવે છે તેટલા પ્રમાણવાળા નિર્વિભાગ ભાગો વડે અધિક એવાં નિર્વિભાગ ભાગો બીજા સંયમસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તથા બીજા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગો છે, તેમને સર્વ જીવની સંખ્યાપ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી ભાગમાં જે પ્રાપ્ત થાય છે, તેટલા નિર્વિભાગ ભાગોએ કરીને અધિક એવા નિર્વિભાગ ભાગો ત્રીજા સંયમસ્થાનમાં પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે અનંતભાગ વૃદ્ધિવાળું જે જે સંયમસ્થાન પ્રાપ્ત થાય છે. તે તે (સંયમસ્થાન) પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાનના સર્વજીવની સંખ્યા પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે ભાગમાં પ્રાપ્ત થાય છે, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૬) II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II તેટલા તેટલા અનંતમાં ભાગે કરીને અધિક જાણવું. (૧) તથા અસંખ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનો આ પ્રમાણે – પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાન સંબંધી નિર્વિભાગ ભાગોને અસંખ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે (ભાગમાં) પ્રાપ્ત થાય છે. તે તે અસંખ્યાતમો ભાગ થાય છે. તેથી તે તે અસંખ્યાતમા ભાગે કરીને અધિક એવા સંયમસ્થાનો અસંખ્યેય ભાગ અધિક જાણવાં (૨) તથા સંધ્યેય ભાગ અધિક (સંયમસ્થાનો) તે આ પ્રમાણે - પછી પછીના (ઉત્તરોત્ત૨) સંયમસ્થાનને ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે પ્રાપ્ત થાય, તે તે સંધ્યેયતમ ભાગ થાય છે, તેથી તે તે સંખ્યાતમા ભાગે કરીને અધિક એટલે સંખ્યેય ભાગાધિક સંયમસ્થાનો જાણવાં (૩) તથા સંધ્યેય ગુણ વૃદ્ધિવાળા (સંયમસ્થાનો) આ પ્રમાણે પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાનના જે જે નિર્વિભાગ ભાગો છે, તે તે (ભાગો) ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ગુણવા અને ગુણવાથી જેટલા જેટલા થાય તેટલા તેટલા પ્રમાણવાળા સંધ્યેય ગુણ અધિક સંયમનાં સ્થાનો જાણવાં (૪) એ જ પ્રમાણે અસંખ્યેય ગુણ વૃદ્ધિવાળાં (૫) અને અનંત ગુણ વૃદ્ધિવાળાં (૬) સંયમનાં સ્થાનો જાણવાં. વિશેષ એ કે અસંખ્યેય ગુણ વૃદ્ધિવાળાને વિષે પછીના સંયમસ્થાનના નિર્વિભાગ ભાગોને અસંખ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા અસંખ્યેય રાશિ વડે ગુણવા અને અનંત ગુણ વૃદ્ધિવાળાને વિષે સર્વજીવ પ્રમાણવાળા અનંત વડે ગુણવા (૫-૬) આ પ્રમાણે ભાગાકાર અને ગુણકારાની કલ્પના પોતાની મતિરૂપ શિલ્પ વડે કલ્પી છે એમ તું ન જાણીશ. કેમકે - કર્મપ્રકૃતિ સંગ્રહણીમાં ષડ્થાનકમાં રહેલા ભાગાકાર અને ગુણકારના વિચારના અધિકાર વખતે કહ્યું છે કે - ‘સનિયાળમસંવેન્ગલોળસંધિન્નાસ્સ બિદુસ્સ। માળો તિસુ મુળળા તિક્ષુ' કૃતિ (સર્વજીવ (અનંત) ઉત્કૃષ્ટ અસંખ્યેય લોકાકાશ પ્રદેશ અને ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ વડે ત્રણમાં ભાગાકાર અને ત્રણમાં ગુણાકાર કરવો.) પહેલા ષસ્થાનકની પછી ઉપર કહેલા ક્રમ વડે જ બીજું ષસ્થાનક પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે ત્રીજું પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ષસ્થાનકો ત્યાં સુધી કહેવાં કે - જ્યાં સુધી તે અસંખ્યેય લોકાકાશના પ્રદેશની જેટલા પ્રમાણવાળા થાય. તે વિષે કહ્યું છે કે - ‘છઠ્ઠાળળવસાળે, અન્ન છઠ્ઠાળયં પુનો અન્ન । વમસંહા તોળા, છઠ્ઠાનાં મુળયા ।।' (પહેલાં ષસ્થાનકથી પછી બીજું ષસ્થાનક અને ત્યાર પછી અન્ય (ત્રીજું) એમ અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલા પત્થાનકો જાણવા. આવા પ્રકારના અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટવા પ્રમાણવાળા જે ષડ્થાનકો થાય તે સર્વે મળીને એક સંયમશ્રેણિ કહેવાય છે. તે વિષે મૂળમાં કહ્યું છે કે ‘છઠ્ઠાળા ૩ અસંવા સંગમસેઢી મુળવવ્યા' અસંખ્ય ષસ્થાનકો મળીને એક સંયમશ્રેણિ થાય છે એમ જાણવું. (૨૯) તથા ‘ભેલા વૃત્તિ' કૃષ્ણાદિક લેષ્માઓ, તથા સ્થિતિવિશેષાઃ' ઉત્કૃષ્ટ એટલે સર્વથી ઉત્કૃષ્ટ સાતાવેદનીય વગેરે વિશુદ્ધ પ્રકૃતિ સંબંધી વિશુદ્ધ સ્થિતિવિશેષો જાણવા. તેથી કરીને આ સંયમસ્થાન વગેરેનાં શુભ સ્થાનોને વિષે વર્તતો ‘તપ્રાદ’ આધાકર્મને ગ્રહણ કરનાર (સાધુ) પોતાના આત્માને Page #108 -------------------------------------------------------------------------- ________________ ॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥ (૮૭ આ વિશુદ્ધ એવા સંયમસ્થાન વગેરેની નીચે નીચે કરે છે (નીચે નીચે પડતાં જાય છે) (૩૦) ભાષ્ય. જો આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ પોતાના આત્માને સંયમસ્થાનાદિકની નીચે કરે છે તો તેને શું દૂષણ પ્રાપ્ત થયું ? તે શંકા ઉપર કહે છે. मू.०- भावावयारमाहेउमप्पगे किंचिनूणचरणग्गो || आहाकम्मग्गाही अहो अहो नेई अप्पाणं ॥ १००॥ મૂલાર્થ : કાંઈક ન્યૂન એવા ચારિત્ર વડે શ્રેષ્ઠ એવો સાધુ પોતાના ભાવનું ઉતારવું કરીને આધાકર્મને ગ્રહણ કરતો સતો પોતાના આત્માને નીચે નીચે લઈ જાય છે. ।।૧૦૦ા ટીકાર્થ : ‘ભાવનાં' સંયમસ્થાનાદિક વિશુદ્ધ ભાવોનું ‘ધસ્તાત્' એટલે હીન વધારે હીન એવા અધ્યવસાયોને વિષે ‘અવતાર’ ઉતારવું ‘આધાય’ કરીને ‘વિષિમૂળવળો' અહીં ચરણ વડે જે અગ્ર એટલે પ્રધાન તે ચરણાગ્ર કહેવાય છે અને તે નિશ્ચયનયના મતની અપેક્ષાએ ક્ષીણકષાયાદિક અકષાય ચારિત્રવાળો ગ્રહણ કરાય છે. તેને (આને) પ્રમાદનો સંભવ હોતો નથી, તેમજ (કોઈ પદાર્થોની) લોલુપતા પણ હોતી નથી. કેમકે-લોલાદિક મોહનીય કર્મનો એકાંતપણે નાશ થયો છે. તેથી કરીને તેને આધાકર્મ ગ્રહણ કરવાનો સંભવ હોતો નથી તેથી (સૂત્રમાં) કિંચિન્યૂનનું ગ્રહણ કર્યું છે. કિંચિત્ (કાંઈક) ન્યૂન એવા ચારિત્ર વડે જે અગ્ન એટલે પ્રધાન, તે કિંચિત્યૂનચરણાગ્ર કહેવાય છે અને તે પરમાર્થથી ઉપશાંતમોહ (અગ્યારમા ગુણસ્થાનવાળો ચારિત્રી) કહેવાય છે. અતિશયને દેખાડવા માટે આ કહ્યું છે. તેથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે-કાંઈક ન્યૂન ચારિત્ર વડે અગ્ર એવો પણ, અર્થાત્ પ્રમત્તસંયતાદિક તો દૂર રહો, આધાકર્મને ગ્રહણ કરનાર (તેવા ઉત્કટ) સાધુ (પણ) પોતાના આત્માને ‘અધોઽધો' રત્નપ્રભાદિક નરક વગેરેમાં લઈ જાય છે. આ દૂષણ આધાકર્મ ગ્રહણ કરનારને લાગે છે. ૫૧૦૦૦ એ જ વાત કહે છે - मू.०- बंधई अहेभवाऊ, पकरेड़ अहोमुहाई कम्माई ॥ घणकरणं तिव्वेण उ, भावेण चओ उवचओ य ॥ १०१ ॥ મૂલાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ નીચા ભવનું આયુષ્ય બાંધે છે, અને બાકીના કર્મોને અધોગતિની સન્મુખ કરે છે, તથા તીવ્રભાવ (અધ્યવસાય) વડે કર્મને ઘન (ગાઢ) કરે છે, તથા ચય અને ઉપચય કરે છે. ૧૦૧ ટીકાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ વિશુદ્ધ એવા સંયમ આદિ સ્થાનથી ઉતરીને ‘અધઃ’ નીચે નીચે વર્તનારા હીન, વધારે હીનભાવોને વિષે વર્તતો સતો ‘અધોમવસ્ય' રત્નપ્રભાદિક નારકરૂપ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૮) | || શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ભવ સંબંધિના આયુષ્યને કરે છે - બાંધે છે. બાકીનાં ગતિ આદિ નામાદિક કર્મોને પણ “મધમુલ્લાન અધોગતિની સન્મુખ એટલે અધોગતિમાં લઈ જવાના સ્વભાવવાળા કર્મોને પણ પ્રજાતિ' પ્રકર્ણપણે દુઃસહ, કટુક અને તીવ્ર અનુભવ સહિતપણે કરે છે – બાંધે છે અને તે કર્મ બાંધ્યા સતા આધાકર્મ સંબંધી પરિભોગના લંપટપણાની વૃદ્ધિ થવાથી નિરંતર ઉત્પન્ન થતા “તીવ્ર' અતિ તીવ્ર “માન' પરિણામ (અધ્યવસાય) વડે ‘નવારl' યથાયોગ્યપણે કનિધત્તિરૂ૫૫ણાએ કરીને કે નિકાચનારૂપપમાએ કરીને (તે કર્મોને) સ્થાપન કરે છે, તથા ક્ષણે ક્ષણે અન્ય અન્ય પુદ્ગલના ગ્રહણ વડે ચય અને ઉપચય કરે છે. તેમાં વય એટલે થોડી વૃદ્ધિ અને “ઉપય' એટલે ઘણી વૃદ્ધિ. આ કહેવા વડે આચાર્ય મહારાજે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં સૂત્રનું અનુવર્તિપણે જણાવ્યું. તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને વિષે આ પ્રમાણે આલાવો કહ્યો છે. ‘મીમિં મુંનમાળે સમ નિજાથે મH૫ ડીગો વંધરૂં મહે પન્ને મરે વિડુિં મહે ૩ ૩ રૂત્ય (આધાકર્મનું ભોજન કરતો નિગ્રંથ સાધુ આઠ કર્મની પ્રકૃતિને બાંધે છે, નીચે નીચે કરે છે, નીચે ચય કરે છે, નીચે ઉપચય કરે છે. વગેરે) ૧૦ના તેથી કરીને આ પ્રમાણે હોયે સતે : मू.०- तेसिं गुरूणमुदएण, अप्पगं दुग्गईए पवडतं ॥ न चएइ विधारेउं, अहरगति निति कम्माइं ॥१०२॥ મૂલાર્થ: તે ગુરુકર્મના ઉદય વડે દુર્ગતિમાં પડતા એવા આત્માને નીવારવાને માટે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ) શક્તિમાન થતો નથી. તેથી કમ તેને અધોગતિમાં લઈ જાય છે. ૧૦રા ટીકાર્થઃ ‘ગુરુ' અધોગતિમાં લઈ જવાનો સ્વભાવ હોવાથી ગુરુ જેવા ગુરુ, (ભારે) તેષાં' - તે અધોભાવયુષ્ય વગેરે કર્મના ‘૩યેન' વિપાક વેદનાના અનુભવરૂપ ઉદય વડે (અથવા વિપાક, વેદના અને અનુભવરૂપ ઉદય વડે) એટલે વિપાક વેદનાના અનુભવરૂપ ઉદયના વશ થકી દુર્ગતિમાં પડતા આત્માને વિધારયિતું નિવારણ કરવા માટે આધાકર્મને ગ્રહણ કરનાર (સાધુ) જેથી કરીને શક્તિમાન થતો નથી – આત્માને દુર્ગતિમાં પડતો કેમેય અટકાવી શકાતો નથી, તેથી કરીને અધોભાવાયુષ્ય વગેરે ઉદયને પામેલા (ઉદયમાં આવેલા) કર્મો (તેને) બલાત્કારે “મધરાતિ' નરકાદિરૂપ અધોગતિમાં લઈ જાય છે. કર્મો કરતાં (કર્મોથી) કોઈ પણ બળવાન નથી. અન્યથા (કર્મની પાસે *સ્થિતિ અને અનુભાગનું જે મોટું કરવું તે ઉદ્વર્તના કહેવાય છે, અને તે બન્નેનું જે ઓછું = ટુંકું કરવું એ અપવર્નના કહેવાય છે. આ ઉદ્વર્તના અને અપવર્તના સિવાયના બાકીનાને સંક્રમાદિક કરવાના અયોગ્યપણાએ કરીને જે સ્થાપન કરવા તે નિધત્તિ કહેવાય છે, સમપ્રકરણના અયોગ્યપણાએ કરીને જે સ્થાપન કરવા તે નિકાચના કહેવાય છે. (અન્ય કર્મરૂપણાએ કરીને રહેલા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશને અન્ય કર્મરૂપે જે સ્થાપવા તે સંક્રમ કહેવાય છે. (સંક્રમાદિ) અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી ઉદીરણા અને ઉપશમના એ બે પણ ગ્રહણ કરવા. Page #110 -------------------------------------------------------------------------- ________________ | આત્મન નામનું સ્વરૂપ છે (૮૯ બળવાન હોત તો) કોઈ પણ નરકે જાય નહિ. અથવા કોઈ પણ જીવ દુઃખને પામે નહિ. તેથી આધાકર્મ અધોગતિનું કારણ છે તેથી તે અધકર્મ કહેવાય છે. ૪/૧૦૨ll આ પ્રમાણે અધઃકર્મ એ નામ કહ્યું. હવે આત્મઘ્ન એ નામનો અવસર છે. તે આત્મશ્ન પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - નામ આત્મઘ્ન, સ્થાપના આત્મઘ્ન, દ્રવ્ય આત્મઘ્ન અને ભાવ આત્મશ્ન. આ પણ અધ:કર્મની જેમ જ્યાં સુધી નોઆગમથી જ્ઞશરીર દ્રવ્ય આત્મજ્ઞ અને ભવ્ય શરીર દ્રવ્ય આત્મઘ્ન આવે ત્યાં સુધી ભાવવું. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (જુદા) દ્રવ્યાત્મજ્ઞને તો નિર્યુક્તિકાર કહે છે. मू.०- अट्ठाए अणट्ठाए, छक्कायपमद्दणं तु जो कुणइ ॥ __ अनियाए य नियाए, आयाहम्मं तयं बेंति ॥१०३॥ મૂલાર્થઃ જે ગૃહસ્થ પ્રયોજન સહિત અથવા પ્રયોજન વિના તથા અનિદાએ કરીને કે નિંદાએ કરીને જે પર્યાયની હિંસા કરે છે, તેને આત્મબ કહે છે ૧૦૩ ટીકાર્થ “યો' જે ગૃહસ્થ, ‘ઝથય' પોતાના કે બીજાના નિમિત્તે તથા “અનર્થય' પ્રયોજન વિના પાપી સ્વભાવને લીધે એમ ને એમ જ, તથા “ળિયા ચ પિયા ઉત્ત' જે નિદાન તે નિંદા એટલે જીવહિંસા નરકાદિક દુઃખનું કારણ છે એમ જાણતા છતાં પણ અથવા સાધુઓને આધાકર્મ કહ્યું નહિ એમ જ્ઞાનવાન હોવા છતાં પણ જીવોના પ્રાણનો જે નાશ કરવો તે નિદા કહેવાય છે, અને તેના નિષેધથી (નમ્ તપુરુષ સમાસ કરવાથી) અનિંદા કહેવાય છે. અર્થાત્ પૂર્વે કહેલા જ્ઞાનથી રહિત એવા પુરુષે અન્ય જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિંદા કહેવાય છે. અથવા આ પોતાને માટે અને આ બીજાને માટે એમ વિભાગ વડે ઉદ્દેશીને જે પ્રાણનાશ કરવો તે નિંદા કહેવાય છે, અને તેના નિષેધથી અનિંદા કહેવાય છે, કે જે પોતાને માટે કે પુત્રાદિક અન્યને માટે એમ વિભાગ પાડ્યા વિના સામાન્યપણે જે કરાય છે. અથવા તો “હા ! ધિક્કાર છે કે – આ મનુષ્ય મને હમણાં જ મારશે.” એમ જાણતા એવા મારવાને તૈયાર કરેલા જીવના પ્રાણનો જે નાશ કરવો તે નિંદા કહેવાય છે, તેનાથી જે વિપરીત તે અનિંદા કહેવાય છે અર્થાત્ અજાણકાર એવા મારવા તૈયાર કરેલા જીવને જે મારવો તે અનિંદા કહેવાય છે. તે ઉપર ભાષ્યકાર કહે છે કે : मू.०- जाणंतु अजाणतो, तहेव उद्दिसिय ओहओ वावि ॥ जाणग अजाणगं वा, वहेइ अनिया निया एसा ॥३१॥ (भा.) મૂલાર્થઃ જાણતા કે અજાણતા તથા ઉદ્દેશીને કે ઓઘથી (મારે) અથવા વધ કરવા તૈયાર કરેલા જાણકારને કે અજાણકારને જે મારવા તે આ અનિંદા અને નિંદા કહેવાય છે ૩૧|| Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ ટીકાર્થ : આ ગાથાનો અર્થ કહી ગયા છીએ. ॥૩૧॥ (ભાષ્ય) - તેથી કરીને નિંદા વડે કે અનિંદા વડે જે (ગૃહસ્થ) ષટ્કાયનું મર્દન કરે છે એટલે કે – પૃથ્વી વગેરે છ કાયના પ્રાણનો નાશ કરે છે, તે ષટ્કાયનું મર્દન ‘આત્મઘ્ન’ નોઆગમથી દ્રવ્ય આત્મઘ્ન છે એમ તીર્થંકર તથા ગણધરો કહે છે ॥૧૦૩|| અહીં કોઈ શંકા કરે કે જે ષટ્કાયનું પ્રમર્દન તે નોઆગમથી દ્રવ્ય આત્મઘ્ન કેમ કહ્યું ? યાવત્ તે ભાવ આત્મઘ્ન કેમ ન થાય ? તેનો જવાબ આપે છે : मू.० - दव्वाया खलु काया, મૂલાર્થ : કાય જે તે નિશ્ચયે દ્રવ્યાત્મા કહેવાય છે. ટીકાર્થ : ‘વાયા' પૃથિવ્યાદિક છ કાય ‘હતુ’ નિશ્ચયે ‘દ્રવ્યાત્મનઃ' દ્રવ્યરૂપ આત્મા છે, કેમકેજીવો ગુણપર્યાયવાળા છે તેથી તે દ્રવ્ય કહેવાય છે તે વિષે કહ્યું છે કે ‘અનીવાયા ધર્માંધમાંાણપુાતા: દ્રવ્યાપિ નીવાથ રૂતિ' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ અજીવ કાય છે અને જીવો દ્રવ્ય છે ‘તત્ત્વાર્થ સ. ૧, સૂ. ૧-૨' તેથી કરીને તેઓનું (ષટ્કાયનું) જે મર્દન તે દ્રવ્ય આત્મઘ્ન છે. દ્રવ્ય આત્મઘ્ન કહ્યું. હવે ભાવ આત્મઘ્ન કહેવાનું છે. તે આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. તેમાં આત્મઘ્ન શબ્દના અર્થને જાણનાર તથા તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવ આત્મઘ્ન કહેવાય છે. હવે નોઆગમથી ભાવ આત્મઘ્નને કહે છે : मू. ० - भावाया तिन्नि नाणमाईणि ॥ परपाणपाडणरओ, चरणायं अप्पणो हणइ ॥ १०४ ॥ મૂલાર્થ : જ્ઞાનાદિક ત્રણ એ ભાવાત્મા કહેવાય છે. તેથી પરના પ્રાણનો નાશ કરવામાં રક્ત થયેલ સાધુ પોતાના ચારિત્રરૂપી આત્માને હણે છે. ૧૦૪ ટીકાર્ય : ‘ભાવાત્માન:’ ભાવરૂપ આત્માઓ ‘ત્રીણિ જ્ઞાનાવીનિ' જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ છે. કેમકે આત્માનું પારમાર્થિક પોતાનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. તેથી તે ત્રણ જ ૫૨માર્થથી (તત્ત્વથી) આત્માઓ છે. બાકીનું જે માત્ર દ્રવ્ય છે તે તત્ત્વથી આત્મા નથી. કેમકે તેમાં પોતાના (તે) સ્વરૂપનો અભાવ છે. તેથી કરીને જે ચારિત્રવાળો સતો પરના એટલે પૃથિવ્યાદિકના, જે ઇંદ્રિયાદિક પ્રાણો તેનું જે ‘પાતન' એટલે વિનાશ કરવો, તેને વિષે ‘રતઃ' એટલે આશક્ત હોય તે પોતાના ચારિત્રરૂપ ભાવ આત્માને હણે છે, અને ચારિત્રરૂપ ભાવાત્મા હણાયે સતે જ્ઞાન અને દર્શનરૂપ આત્મા પણ તત્ત્વથી નિશ્ચય નયથી હણાયા જ જાણવા. ૫૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મદન નામનું સ્વરૂપ છે તે વિષે કહે છે કે - मू.०- निच्छयनयस्स चरणा-यविघाए नाणदंसणवहोऽवि ॥ ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥१०५॥ મૂલાર્થઃ નિશ્ચયનયના મતે ચારિત્રરૂપી આત્માનો નાશ થયે સતે જ્ઞાન અને દર્શનનો પણ નાશ થયો જાણવો. પરંતુ વ્યવહારનયના મતમાં તો ચારિત્ર હણાયે સતે બીજા બેની ભજના જાણવી Y/૧૦પની. ટીકાર્થઃ નિશ્ચયનયના મતે ચારિત્રરૂપી આત્માનો વિઘાત થયે સતે જ્ઞાન-દર્શનનો પણ ‘વધ:' વિઘાત જાણવો, કેમકે ચારિત્રની પ્રાપ્તિરૂપ સન્માર્ગમાં જે પ્રવૃત્તિ તે જ્ઞાન-દર્શનનું જ ફળ છે. અને તે પ્રવૃત્તિ જો ન હોય તો તે જ્ઞાન અને દર્શન પણ પરમાર્થથી અવિદ્યમાન જ છે. કેમકે – (તે બંને) પોતાનું કાર્ય કરતા નથી (વિદ્યમાન હોત તો તેનું કાર્ય જે ચારિત્ર તે પણ વિદ્યમાન હોત.) તે વિષે મૂળ ટીકામાં કહ્યું છે કે : - ચારિત્રરૂપ આત્માનો વિઘાત થયે સતે જ્ઞાન-દર્શનનો પણ વધુ થાય છે. કેમકે તે બન્નેનું ફળ ચારિત્ર જ છે, અને ફળને અભાવે હતું (કારણ)નું નિરર્થકપણું છે. તથા વળી જે મનુષ્ય) ચારિત્ર ગ્રહણ કરીને આહારના લંપટાદિકપણાએ કરીને તેનાથી (આધાકર્મ ભોજનથી) નિવૃત્તિ પામતો નથી તે અવશ્ય ભગવાનની આજ્ઞાના લોપાદિકને વિષે વર્તતો (સાધુ) સમ્યજ્ઞાની હોતો નથી અને સમ્યગદર્શનની પણ હોતો નથી. તે વિષે કહ્યું છે કે : “બાપા, વ્િય વર, તમૅને બાળ વિંન મvi fu I ૨ નક્ષતો, રસ્સા સા સે ?' આજ્ઞાએ કરીને જ ચારિત્ર છે. તે આજ્ઞાનો ભંગ થયે સતે તું જાણે કે શું ભગ્ન ન થયું? (સર્વ ભાંગ્યું) તથા આજ્ઞાનું ઉલ્લંઘન કરતો સાધુ શેષ કાર્ય કોની આજ્ઞાથી કરે છે? વા તથા ‘નો ગવાયં ન ;, fમજીઠ્ઠિી તો દુ વો ઉન્નો ? વડ વ મિત્તે પરસ્પ સં ગળાપો – શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જે મનુષ્ય કરતો નથી તેનાથી બીજો કોણ જ મિથ્યા દૃષ્ટિ હોય? અને તે બીજાને શંકા ઉત્પન્ન કરતો સતો મિથ્યાત્વને વધારે છે .રા. તેથી ચારિત્રના વિઘાતથી અવશ્ય જ્ઞાન-દર્શનનો પણ વિઘાત થાય છે. જયારે વ્યવહારશ્ય તુ' વ્યવહારનયના મતે તો ચારિત્ર હણાયે સતે ‘પયોઃ ' બાકીનાં જ્ઞાન અને દર્શન એ બેની “મનના' ભજના જાણવી. એટલે કોઈ અચારિત્રીમાં તે બંને હોય અને કોઈમાં ન પણ હોય, અર્થાત્ જે એકાંતપણે ભગવાનના વચનથી વિપરીત અંગીકાર કરતો હોય, તેને તે બંને ન હોય, પરંતુ જે દેશવિરતિને (કરતો હોય) અથવા ભગવાનને વિષે માત્ર શ્રદ્ધા કરતો હોય, તેને વ્યવહારનયના મત વડે સમ્યગૃષ્ટિપણું હોવાથી તે બન્ને (જ્ઞાન-દર્શન) હોય છે. તેથી કરીને નિશ્ચયનયના મતની અપેક્ષાએ ચારિત્રરૂપ આત્મા હણાયે સતે જ્ઞાન-દર્શનરૂપ આત્મા પણ હણાય જ, એ હિસાબે પરના પ્રાણનો વિનાશ કરવામાં આસક્ત થયેસ સાધુ (ચારિત્રના) મૂલાત સહિત Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૨) 1 શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે (મૂળથી જ) આત્મજ્ઞ છે, એ પ્રમાણે પરના પ્રાણનું જે વ્યપરોપણ (વિનાશ) તે આત્મજ્ઞ કહેવાય છે. અને તે (આત્મઘ્ન) આધાકર્મનું ભોજન કરનાર સાધુને અનુમોદનાદિક દ્વારવડે અવશ્ય સંભવે છે, તેથી ઉપચારથી આધાકર્મ, એ આત્મષ્મ કહેવાય છે. ૧૦પ આ પ્રમાણે આત્મબ નામ કહ્યું. હવે આત્મકર્મ નામનો અવસર છે. અને તે આત્મકર્મ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામ આત્મકર્મ, સ્થાપના આત્મકર્મ, દ્રવ્ય આત્મકર્મ અને ભાવાત્મકર્મ. આને આધાકર્મની જેમ ત્યાં સુધી ભાવવું-વિચારવું કે જયાં સુધી નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યાત્મકર્મ આવે, જ્ઞશરીર અને ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આત્મકર્મને તો કહે છે : मू.०- दव्वंमि अत्तकम्मं, जं जो उ ममायए तयं दध्वं ॥ મૂલાર્થ જે પુરુષ જે ધનને પોતાનું માને છે, તે પુરુષને તે ધન દ્રવ્યના વિષયવાળું આત્મકર્મ (દ્રવ્યાત્મકર્મ) કહેવાય છે. તે ટીકાર્થ જે પુરુષ જે રૂપયાદિક ધનને “માયતે” આ મારું છે એમ અંગીકાર કરે છે (માને છે), તે પુરુષને (તે ધન) “બંમિ અ i તિ' જ્ઞશરીર અને ભવ્ય શરીરથી રહિત ' દ્રવ્યના વિષયવાળું આત્મકર્મ થાય છે. પોતાના સંબંધપણાએ કરીને જે કર્મ એટલે કરવું તે આત્મકર્મ, એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે : હવે ભાવ આત્મકર્મ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી, તેમાં આત્મકર્મ શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળી જે હોય તે આગમથી ભાવાત્મકર્મ કહેવાય છે. હવે નોઆગમથી (ભાવાત્મકર્મને) કહે છે : मू.०- भावे असुहपरिणओ, परकम्मं अत्तणो कुणइ ॥१०६॥ મૂલાર્થ : અશુભ પરિણામવાળો બીજાના જે કર્મને પોતાનું કરે તે ભાવને વિષે (ભાવથી) આત્મકર્મ કહેવાય છે II૧૦૬ ટીકાર્થ “અશુપતિઃ ' અશુભવડે એટલે પ્રસ્તાવને લીધે આધાકર્મને ગ્રહણ કરવારૂપ અશુભભાવે કરીને પરિણામ પામેલો પુરુષ (સાધુ) પરનું એટલે રાંધનાર વગેરે સંબંધીનું જે પચન-પાચન વગેરેથી ઉત્પન્ન થયેલું જ્ઞાનાવરણીયાદિક કર્મ, તેને પોતાની સંબંધી (પોતાનું) કરે છે. એટલે પર સંબંધીનાં જે કર્મને પોતાના તરીકે કરવું તે “પાવે ભાવથી આત્મકર્મ કહેવાય, અર્થાત્ તે નોઆગમથી ભાવ આત્મકર્મ કહેવાય છે. કેમકે - “માન' એટલે વિશેષ પ્રકારના પરિણામે કરીને બીજાના કર્મને (કરવાને) પોતાના તરીકે કરવું તે ભાવાત્મકકર્મ, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ૧૦૬ આભાવાત્મકકર્મને જ દોઢ ગાથાવડે કહે છે : Page #114 -------------------------------------------------------------------------- ________________ ॥ આત્મકર્મ નામનું સ્વરૂપ ॥ मू.०- आहाकम्मपरिणओ, फासूयमवि संकिलिट्ठपरिणामो ॥ आययमाणो बज्झइ, तं जाणसु अत्तकम्मं ति ॥ १०७॥ परकम्म अत्तकम्मी - करेइ तं जो उ गिहिउं भुंजे ॥ મૂલાર્થ : આધાકર્મના પરિણામવાળો અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પ્રાસુક (નિર્દોષ) ને પણ ગ્રહણ કરતો સતો કર્મ વડે બંધાય છે, તેથી તેને તું આત્મકર્મ જાણ ।।૧૦૭ગા એટલે કે તેને ગ્રહણ કરીને જે સાધુ ભોજન કરે છે તે પરના કર્મને પોતાના કર્મરૂપ કરે છે. II (૯૩ ટીકાર્થ : ‘પ્રાસુ” અચેતન, આ ઉપલક્ષણ છે. ‘પિ’ આધાકર્મ તો દૂર રહો, પણ સ્વરૂપે કરીને એષણીય એવું ભોજનાદિક હોય, (છતાં પણ) સંક્લિષ્ટ પરિણામને લીધે આધાકર્મને ગ્રહણ કરવાના પરિણામવાળો સતો ‘આવવાનઃ' ગ્રહણ કરતો, જેમકે ‘હું અત્યંત (ઘણો જ) વ્યાખ્યાનની લબ્ધિવાળો છું અને અસાધારણ વિદ્વત્તાદિરૂપ મારા ગુણો સૂર્યના કિરણોની જેમ ક્યાં ક્યાં પ્રસરતા નથી ? તેથી મારા ગુણોથી વશ થએલ આ સર્વ લોક રાંધીને તથા રંધાવીને મને આ ઇષ્ટ ઓદનાદિક આપે છે.’ ઇત્યાદિ. એ પ્રકારે (ભાવનાએ) ગ્રહણ કરનાર તે સાધુ સાક્ષાત્ આરંભ કરનારની જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મ વડે બંધાય છે. તેથી તે જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનને તું આત્મકર્મ જાણ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : આધાકર્મને અથવા સ્વરૂપે કરીને આધાકર્મરહિતને પણ ભક્તિના વશથી મારે માટે આ બનાવ્યું છે. એ પ્રમાણે આધાકર્મને ગ્રહણ કરવાના પરિણામવાળો જ્યારે ગ્રહણ કરે છે ત્યારે તે સાધુ સાક્ષાત્ આરંભકર્તાની જેમ પોતાના પરિણામ વિશેષથકી જ્ઞાનાવરણીયાદિક કર્મ વડે બંધાય છે. જો કદાચ ન ગ્રહણ કરે તો બંધાય નહિ. તેથી કરીને આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ બીજા પાચકાદિનું જે કર્મ તેને પોતાનું પણ કરે છે, માટે પરકર્મને આત્મકર્મરૂપ કરે છે એમ કહેવાય છે. ૫૧૦૭] આને જ સ્પષ્ટપણે કહે છે કે ‘પરમ’ ઇત્યાદિ. તેથી જ્યારે સાધુ આધાકર્મને ગ્રહણ કરીને આરોગે છે, ત્યારે તે સાધુ બીજા પાચકાદિકનું જે કર્મ, તેને આત્મકર્મરૂપ કરે છે એટલે કે – (તે કર્મને) પોતાના સંબંધીનું પણ કરે છે. (પોતાનું પણ કરે છે) I આ વાક્યના આ ભાવાર્થને નહિ જાણતો કોઈ અન્ય પુરુષ સંશય ઉત્પન્ન થવાથી પ્રશ્ન કરે છે કે - मू.०- तत्थ भवे परकिरिया, कहं नु अन्नत्थ संकमइ ? ॥ १०८ ॥ મૂલાર્થ : ૫૨ની ક્રિયા અન્યને વિષે કેમ પ્રાપ્ત થાય ? ૧૦૮ ટીકાર્થ : ‘તંત્ર’ પરના કર્મને પોતાના કર્મરૂપે કરે છે. એ વાક્યમાં બીજાનું વક્તવ્ય આ પ્રમાણે છે કે : કેવી રીતે ‘પરયિા' પર સંબંધી જ્ઞાનાવરણીયાદિ કર્મ ‘અન્યત્ર’ બીજાને વિષે એટલે આધાકર્મનું Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪) / શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ભોજન કરનાર સાધુને વિષે સંક્રમે-પ્રાપ્ત થાય? અર્થાત્ ન જ સંક્રમે. પરનું કરેલું કર્મ કદાપિ પણ અન્યને વિષે સંક્રમતું નથી જ. જો કદાચ અન્યને વિષે પણ સંક્રમતું હોય તો ક્ષપકશ્રેણી ઉપર ચડેલા, કૃપા વડે વ્યાપ્ત ચિત્તવાળા અને સમગ્ર જગતના પ્રાણીઓના કર્મને ઉમૂલન કરવામાં સમર્થ એવા મહાત્મા બધા જ પ્રાણીઓનાં જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાના આત્માને વિષે સંક્રમાવીને ખપાવી દે અને તેમ થવાથી સર્વજીવોને એકકાળે જ મુક્તિ પ્રાપ્ત થાય પરંતુ તેમ તો થતું નથી. તેથી કરીને પરનાં કરેલાં કર્મનો સંક્રમ અન્યને વિષે થાય જ નહિ. તે વિષે કહ્યું છે કે “ક્ષજિળપરિત:, 1 સમર્થ: સર્વમળાં . ક્ષયિતશે ઃ કર્મ-સંમ: થાત્ પરત) -' જો પરના કરેલા કર્મનો સંક્રમ થતો હોય તો ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલા તે એકલા મહાત્મા સર્વે કર્મીઓ (જીવો)ના કર્મને ખપાવવા સમર્થ છે. “પરતવર્ષમાં માત્ર ઋામતિ સંમો વિમો વા તત્સત્ત્વનાં કર્મ, વચ્ચે યન તદે' જેથી કરીને પરના કરેલા કર્મને વિષે સંક્રમ કે વિભાગ બીજાને વિષે પ્રાપ્ત થતો નથી, તેથી કરીને પ્રાણીઓને મળે જેનું જે કર્મ હોય તેણે જ તે વેદવા લાયક છે. //રા તો તમારા વડે એમ કેમ કહેવાય છે કે - પરકમને આત્મકર્મરૂપ કરે છે? ૧૦૮ પૂર્વની અંદર રહેલા આ વાક્યના પરમાર્થને નહિ જાણનારા કેટલાક અન્યથા પણ વ્યાખ્યાન કરે છે, તેથી તેના મતને દૂર કરવા માટે ઉપન્યાસ, (તેના મતનું) સ્થાપન કરતા સતા ગ્રંથકાર કહે मू.०- कूडउवमाए केइ, परप्पउत्तेऽवि बेंति बंधो त्ति ॥ મૂલાર્થ : કેટલાએક ફૂટ (પાસ)ના દૃષ્ટાંત વડે પરનાં પ્રયોગને વિષે પણ બંધ કહે છે ! ટીકાર્થ પ્રવચનનાં રહસ્યને નહિ જાણનારા ‘વિત્' કેટલાએક એટલે પોતાના સમુદાયના જ જૂરોપીયા' કૂટ (પાસ)ના દષ્ટાંત વડે ‘વૂવન્ત' કહે છે કે “પરપ્રયુક્રેપ' પર એવા પાચક આદિ પુરુષે નિષ્પાદન (તૈયાર) કરેલા પણ ઓદનાદિકને વિષે તેને ગ્રહણ કરનાર સાધુને બંધ થાય છે. અર્થાત્ તેમનું કહેવું એમ થાય છે કે – જેમ વ્યાધે શિકારીએ) સ્થાપન કરેલા કૂટને (પાશને) વિષે મૃગને જ બંધ થાય છે, પણ વ્યાપને થતો નથી, તેમ ગૃહસ્થ કરેલા પાકાદિકને વિષે તેને ગ્રહણ કરનાર સાધુને જ બંધ થાય છે, પણ પાક કરનાર ગૃહસ્થને બંધ થતો નથી. તેથી કરીને પરનું જે જ્ઞાનાવરણીયાદિ કર્મ સંભવે છે, તે કર્મને આધાકર્મી ભોજનને ગ્રહણ કરનાર સાધુ પોતાના જ સંબંધીનું કરે છે - પોતાનું જ કરે છે. એથી પરના કર્મને આત્મકર્મરૂપ કરે છે. એમ કહેવાય છે. આવો તેમનો ઉત્તર અસત્ય છે. કેમ કે - તેવો ઉત્તર જિનવચનથી વિરુદ્ધ છે. તે આ પ્રમાણે : (પર પાચકાદિક) સાક્ષાત્ આરંભ કરનાર હોવાથી (તે) પરને પર નિશ્ચય કર્મબંધનો સંભવ છે. તેથી તેણે ગ્રહણ કરનાર સાધુને જ બંધ છે, પણ પાક કરનારને બંધ નથી. એમ કેમ કહો છો? મૃગને પણ માત્ર પરના પ્રયોગથકી જ બંધ છે એમ નથી, પરંતુ પોતાના જ પ્રમાદઆદિ દોષથી બંધ છે. સાધુને પણ એ જ પ્રમાણે બંધ છે. // Page #116 -------------------------------------------------------------------------- ________________ (૯૫ || આત્મકર્મ નામનું સ્વરૂપ છે. અને એમ જ હોવાથી નિયુક્તિકાર એ જ વાતને ફરમાવે છે : मू.०- भणइ य गुरू पमत्तो, बज्झइ कूडे अदक्खो य ॥१०९॥ एमेव भावकूडे, बज्झइ जो असुभभावपरिणामो ॥ तम्हा उ असुभभावो, वज्जेयव्वो पयत्तेणं ॥११०॥ મૂલાર્થઃ ગુરુ મહારાજ કહે છે કે પ્રમાદી અને અચતુર એવો મૃગ કૂટને વિષે બંધાય છે. ૧૦લા એ જ પ્રમાણે જે અશુભભાવના પરિણામવાળો સાધુ હોય તે ભાવકૂટને વિષે બંધાય છે. તેથી પ્રયત્નવડે અશુભ ભાવ વર્જવા લાયક છે. ૧૧મી ટીકાર્થ “પતિ' પ્રતિપાદન કરે છે. ‘વ’ ચ શબ્દ પુનઃ અર્થમાં છે. તે પુનઃનો (પરંતુ) એવો અર્થ આ પ્રમાણે – કેટલાએક સમ્યફ પ્રકારે ગુરુનાં ચરણની સેવા રહિતપણાએ કરીને યથાર્થ તત્ત્વને નહિ જાણનાર ઉપર પ્રમાણે કહે છે, પરન્તુ ગુરુ મહારાજ શ્રી યશોભદ્રસૂરિ ભગવાન્ આ પ્રમાણે કહે છે. આમ કહેવા વડે એમ જણાવે છે કે જિનવચનને યથાર્થ જાણવાની ઇચ્છાવાળાએ બુદ્ધિમાન છતાં પણ સમ્યફ પ્રકારે ગુરુમહારાજના ચરણકમલની અવશ્ય સેવા કરવી. અન્યથા (સેવા ન કરે તો) બુદ્ધિનું યથાર્થપણું ઘટશે નહિ. કહ્યું છે કે “તત્તડુત્વેક્ષમાળાનાં, પુરાળરાવના | અનુપાતિવૃદ્ધાનાં, gશ નાતિપ્રીતિ શા” તેની તેની ઉન્મેલા કરનારા અને વૃદ્ધોની સેવા નહિ કરનારા પુરુષોની બુદ્ધિ પ્રાચીન ગોવિના અતિ પ્રસન્ન થતી નથી લીલા' હવે ગુનાં વચનને જ દેખાડે છે. મૃગ પણ ફૂટ વડે તે જ બંધાય છે કે – જે પ્રમાદી અને અદક્ષ (અચતુર) હોય, પરંતુ જે અપ્રમાદી અને દક્ષ (ચતુર) હોય તે કદાપિ બંધાતો નથી. તે આ પ્રમાણે : અપ્રમાદી મૃગ પ્રથમથી જ કૂટના પ્રદેશનો ત્યાગ કરે છે. ત્યાં જતો જ નથી, છતાં કોઈ પણ પ્રકારે પ્રમાદના વશથી કૂટ પ્રદેશને પણ પ્રાપ્ત થયો હોય, તોપણ જેટલામાં તેના પર બંધ પડતો નથી તેટલામાં દક્ષપણાએ કરીને જલદી તે પ્રદેશથી ખસી જાય છે. જ્યારે જે પ્રમાદી અને દક્ષતારહિત હોય છે તે બંધાય જ છે. તેથી કરીને મૃગ પણ પરમાર્થપણે પોતાની પ્રમાદક્રિયાના વશથી બંધાય છે. માત્ર પરના પ્રયોગમાત્રથી બંધાતો નથી ૧૦૯ “વમેવ' એજ પ્રમાણે – મૃગના દષ્ટાંતમાં કહ્યા પ્રમાણે “પાવછૂટે' સંયમરૂપ ભાવના બંધનને માટે કૂટના જેવું કૂટ એટલે આધાકર્મ, તેને વિષે તે (સાધુ) વધ્યતે' જ્ઞાનાવરણીય આદિ કર્મ વડે બંધાય છે -- જોડાય છે, કે જે ‘સામાવપરિણામ:' આહારના લંપટપણાથી આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવના પરિણામવાળો હોય, તે વિના બીજો બંધાતો નથી. (પાચકે આહાર) આધાકર્મ કર્યા છતાં પણ જે (સાધુ) તેને ગ્રહણ કરતો નથી, તે જ્ઞાનાવરણીયાદિક પાપ (અશુભ) કર્મ વડે બંધાતો નથી. કેમ કે કૂટ સ્થાપન કાર્ય છતાં પણ જે મૃગ તે પ્રદેશમાં જ આવતો નથી, અને કદાચ આવ્યો હોય તોપણ યત્નથી તે દેશનો ત્યાગ કરે છે, તે મૃગ) કૂટ વડે બંધને પામતો નથી. તેથી કરીને પરના પ્રયોગમાત્રથી બંધ થતો નથી, કે જેથી અન્યની કહેલી નીતિ (યુક્તિ) વડે પરકૃત કર્મને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ આત્મકર્મનું કરવું ઘટી શકે. પરંતુ અશુભ અધ્યવસાયપણાથી ઘટી શકે છે. તે કારણ માટે સાધુએ આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવને પ્રયત્નથી વર્જવો. પરાક્રમને પોતાના કર્મરૂપ કરે છે. એ વાક્યનો ભાવાર્થ પ્રથમ જ કહી ગયા છીએ કે – પરનું એટલે પાચકાદિકનું જે કર્મ તેને પોતાના કર્મરૂપ કરે છે. અર્થાત્ તે કર્મને પોતાને વિષે પણ કરે છે. તેથી કરીને કાંઈ પણ દોષ આવતો નથી. આધાકર્મનું ગ્રહણ કે ભોજન કરવાથી પરકર્મ આત્મકર્મકરણ થાય છે, અન્યથા થતું નથી. તેથી કરીને ઉપચારથી જે આધાકર્મ તે આત્મકર્મ કહેવાય છે ૧૧૦ શંકા જ્યારે તે આધાકર્મને પોતે કરે, અથવા બીજા પાસે કરાવે, અથવા કરેલાની અનુમોદના કરે ત્યારે ભલે દોષ થાઓ, પરંતુ જ્યારે પોતે કરતો નથી, કરાવતો પણ નથી અને અનુમોદતો પણ નથી ત્યારે તે ગ્રહણ કરવામાં શો દોષ છે? આ શંકાનો ઉત્તર આપે છે કે : मू.०- कामं सयं न कुव्वइ, जाणंतो पुण तहावि तग्गाही ॥ वड्ढेइ तप्पसंगं, अगिण्हमाणो उ वारेइ ॥१११॥ મૂલાર્થઃ બરાબર છે. જો કે તે પોતે કરતો નથી, તે પણ જાણતા છતાં તેને ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે, અને ગ્રહણ નહિ કરતો સતો તેના પ્રસંગને નિવારે છે. [૧૧૧ ટીકાર્થ: ‘ા' આ (તારું કહેવું) અમને સંમત છે. જો કે – પોતે આધાકર્મને કરતો નથી, અને ઉપલક્ષણથી કરાવતો પણ નથી, તો પણ “આ મારે માટે બનાવેલું છે' એમ જાણતો સતો જો આધાકર્મને ગ્રહણ કરે તો તેને ગ્રહણ કરનાર (સાધુ) “તત્વ' તે આધાકર્મને ગ્રહણ કરવાના પ્રસંગને વધારે છે. તે આ પ્રમાણે : જયારે તે સાધુ આધાકર્મને જાણતો સતો ગ્રહણ કરે છે, ત્યારે અન્ય સાધુઓની અને દાતાઓની એવી બુદ્ધિ ઉત્પન્ન થાય કે – “આધાકર્મનું ભોજન કરવામાં કાંઈપણ દોષ નથી, અન્યથા (દોષ હોય તો) તે સાધુએ જાણવા છતાં પણ કેમ ગ્રહણ કર્યું ?' ત્યારપછી આ પ્રમાણે તેઓની બુદ્ધિ ઉત્પન્ન થયે સતે સંતતિ વડે (પરંપરાએ) સાધુઓને આધાકર્મનું ભોજન કરવાથી ચિરકાળ સુધી છજીવનિકાયનો જે વિઘાત થાય તે સર્વ પરમાર્થથી તેના વડે પ્રવર્યો કહેવાય. પરંતુ જે (સાધુ) ગ્રહણ કરતો નથી, તે એવા પ્રકારના પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. કેમકે - પ્રવૃત્તિનો જ અભાવ છે. તે વિષે (મૂળમાં) કહ્યું છે કે – 'મણિમાળો ૩ વારે’ આધાકર્મને નહિ ગ્રહણ કરનારો તે પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. તેથી કરીને અતિપ્રસંગ નામના દોષના ભયથી (સાધુએ) કરવું, કરાવવું, એ દોષરહિત એવું પણ આધાકર્મ ભોગવવું નહિ-વાપરવું નહિ. વળી બીજું એ કે જાણતો સતો પણ સાધુ તે આધાકર્મને ભોગવવાથી અવશ્ય અનુમોદના કરે છે. કેમકે અનિષદ એટલે જ અનુમોદના, ‘અપ્રતિપમનુમતમ્' જેનો પ્રતિષેધ કર્યો ન હોય તે અનુમતિવાળું કહેવાય છે. એવો વિદ્વાનનો પ્રવાદ છે. તેથી કરીને આધાકર્મનું ભોજન કરવામાં નિશ્ચયે અનુમોદના દોષનો અનિવારિત પ્રસાર પ્રાપ્ત થાય છે. વળી બીજું એ કે - આ પ્રમાણે આધાકર્મનું ભોજન કરવાથી Page #118 -------------------------------------------------------------------------- ________________ | | પ્રતિસેવના નામનું સ્વરૂપ છે. કદાચ મનોજ્ઞ આહારના ભોજનને લીધે દાઢના ભેદાવાથી (દાઢના રસથી) પોતે પણ પાક કરે કે કરાવે. તેથી કરીને સર્વથા આધાકર્મનું ભોજન કરવું જ નહિ એમ સિદ્ધ થયું ૧૧૧ આ પ્રમાણે આત્મકર્મ એ નામ કહ્યું. હવે પ્રતિસેવના વગેરે નામો કહેવા લાયક છે. તે નામો આત્મકર્મ એ નામના અંગાણાએ કરીને પ્રવર્તેલા છે. તેથી તેઓનું આત્મકર્મ એ નામનું અંગપણું અને પરસ્પર ગુરુલઘુની વિચારણા કરવાને ઇચ્છતા ગ્રંથકાર આ ગાથાને કહે છે : मू.०- अत्तीकरेइ कम्मं, पडिसेवाईहिं तं पुण इमेहि ॥ तत्थ गुरू आइपयं, लहु लहु लहुगा कमेणियरे ॥११२॥ મૂલાર્થઃ વળી તે કર્મને આ પ્રતિસેવનાદિ વડે આત્માને આધીન (પોતાનું) કરે છે. તેમાં પહેલું પદ ગુરુ છે, અને બીજાં ત્રણ પદ અનુક્રમે લઘુ, લઘુ અને લધુ છે. ll૧૧રી ટીકાર્થ : વળી તે જ્ઞાનાવરણીયાદિક પરના (અન્યના) કર્મને ‘નાત્મીકરોતિ' પોતાને આધીન (પોતાના સંબંધી) કરે છે. “f:' આ એટલે જેનું સ્વરૂપ હમણાં કહેવાશે એવા પ્રતિસેવનાદિક દ્વારા (પરના કર્મને) પોતાનું કરે છે. તેથી કરીને પ્રતિસેવનાદિક વિષયવાળું આધાકર્મ પણ પ્રતિસેવનાદિક નામ કહેવાય છે. ‘તત્ર' તે પ્રતિસેવનાદિક ચારેને મળે ‘ગઢિપર્વ પ્રતિસેવના નામનું પહેલું પદ ‘ગુરુ મહા દોષવાળું છે, અને ‘શેષાળિ' બાકીના પ્રતિશ્રવણાદિક ત્રણ પદો તો અનુક્રમે લઘુ, લઘુ અને લઘુક જાણવા. પ્રતિસેવનાની અપેક્ષાએ પ્રતિશ્રવણાપદ લઘુ એટલે થોડા દોષવાળું છે. પ્રતિશ્રવણથકી પણ સંવાસનપદ લઘુ છે, અને સંવાસનથકી પણ અનુમોદનપદ લઘુ (થોડા દોષવાળું) છે. [૧૧૨ા હવે તે જ પ્રતિસેવનાદિક (ચાર)ના સ્વરૂપને અને દૃષ્ટાંતોને પ્રતિપાદન કરવાને ઇચ્છતા સતા તેના વિષયવાળી પ્રતિજ્ઞાને કહે છે: मू.०- पडिसेवणमाईणं, दाराणऽणुमोयणावसाणाणं ॥ जहसंभवं सरूवं, सोदाहरणं पवक्खामि ॥११३॥ મૂલાર્થ પ્રતિસેવનાને આરંભીને અનુમોદના પર્વતના દ્વારોના યથાસંભવ સ્વરૂપને ઉદાહરણો સહિત હું કરીશ /૧૧૩ ટીકાર્થ પ્રતિસેવનાદિક અનુમોદના પર્વતના દ્વારા સંબંધીના “વાસંપર્વ' જેનું જેમ સંભવતું હોય તેમ તેના સ્વરૂપને “સોદાહર' દષ્ટાંત સહિત હું કરીશ //૧૧૩ તેમાં પ્રથમ પ્રતિસેવનાનું સ્વરૂપ કહેવા લાયક છે. તેમાં પણ જે સાધુ આધાકર્મને પોતે જ લાવીને વાપરે છે, તે આધાકર્મનો પ્રતિસવી (સેવન કરનાર) પ્રસિદ્ધ જ છે. કેવળ અહીં તો જેઓ એમ માને છે કે – બીજાએ આણેલા આધાકર્મને વાપરવાથી કાંઈ દોષ લાગતો નથી. તેના મતને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ દૂર કરવા માટે બીજાએ આણેલા આધાકર્મને વાપરવામાં પ્રતિસેવના દોષને કહે છે -- मू.०- अन्नेणाहाकम्मं, उवणीयं असइ चोइओ भणइ ॥ परहत्थेणंगारे, कड्ढतो जह न डज्झइ हु ॥११४॥ एवं खु अहं सुद्धो, दोसो देंतस्स कूडउवमाए ॥ समयत्थमजाणतो, मूढो पडिसेवणं कुणइ ॥११५॥ મૂલાર્થઃ બીજાએ આણેલા આધાકર્મને કોઈ વાપરે, તેને કોઈ પ્રેરણા કરે ત્યારે તે કહે છે કે - “જેમ બીજાના હાથે અંગારા કઢાવતાં પોતે બળતો નથી ૧૧૪ તેમ હું શુદ્ધ જ છું, દેનારાને જ દોષ લાગે છે.” આ પ્રમાણે ખોટી ઉપમાએ કરીને સિદ્ધાંતનાં અર્થને નહિ જાણતો મૂઢ પ્રતિસેવનાને કરે છે ||૧૧પ. ટીકાર્થ : ‘અચેન' બીજા સાધુએ ભક્તાદિક આધાકર્મને ‘૩૫નીત' ગૃહસ્થના ઘરથી આણીને આપ્યું, તેને જે સાધુ વાપરે છે. તે પ્રતિસેવનાને કરે છે, એમ સંબંધ જાણવો. તે આધાકર્મને આરોગનાર સાધુને કોઈ બીજા સાધુએ - અહો ધિક્કાર છે. અમે તો નિંદીએ છીએ કે - આપની જેવા વિદ્વાન અને સંયમી છતાં પણ આધાકર્મને વાપરો છો? એમ વિતઃ' વિક્ષેપ (પ્રેરણા) કરાયે સતે (ત સાધુ) પ્રત્યુત્તર આપે છે કે - “મેં સ્વયંગ્રહણ કર્યું નહિ હોવાથી મને કાંઈપણ દોષ નથી. કેમકેજે (સાધુ) પોતે આધાકર્મને ગ્રહણ કરીને વાપરે તેને જ દોષ લાગે છે. પરંતુ જે બીજાએ આણેલું વાપરે, તેને કાંઈ પણ તે દોષ લાગતો નથી.” તે ઉપર (તે સાધુ) દૃષ્ટાંત કહે છે કે – “જેમ બીજાના હાથ વડે આંગારાને કઢાવતો મનુષ્ય પોતે બળતો નથી, એજ પ્રમાણે આધાકર્મનું ભોજન કરનાર હું પણ” “પુ' નિશ્ચયે શુદ્ધ જ છું. પોતાના હાથે અંગારા ખેંચતા એવા બીજાને જ બળવાનું થાય છે તેમ તે દોષ તો દેનારને જ લાગે. ‘વં' આ પ્રમાણે ‘શૂટયા ૩૫મયા ખોટા દૃષ્ટાંત વડે કરીને સમયાર્થ” ભગવાનના પ્રવચનરૂપી ઉપનિષદને ‘નરૂ કામો, પfપવો હોર્ તસ્ય નિયમેvi | પાળવષે વયો , વય રોકાર્ડ વેવ' જેને માટે પ્રાણીના વધવાળો આરંભ થાય છે, તેને અવશ્ય પ્રાણીવધ થવાથી વ્રતભંગ થાય છે, અને વ્રતભંગ થવાથી દુર્ગતિ જ થાય છે. /૧૫ ઇત્યાદિ સ્વરૂપવાળા રહસ્યને નહિ જાણતો અને તેથી કરીને જ મૂઢ એવો તે પ્રતિસેવન કરે છે ૧૧૪૧૧પો આ પ્રમાણે પ્રતિસેવનાનું સ્વરૂપ કહ્યું. હવે પ્રતિશ્રવણાનું સ્વરૂપ કહે છે : मू.०- उवओगम्मि य लाभं, कम्मग्गाहिस्स चित्तरक्खट्ठा ॥ आलोइए सुलद्धं, भणइ भणंतस्स पडिसुणणा ॥११६॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ | સંવાસ અને અનુમોદનાનું સ્વરૂપ છે મૂલાર્થ : જે ગુરુ ઉપયોગકાળે આધાકર્મને પ્રહણ કરનાર શિષ્યના ચિત્તની રક્ષાને માટે લાભ એવા શબ્દને કહે છે, તથા તેની આલોચનાને સમયે સારું પ્રાપ્ત કર્યું એમ બોલે છે, આ પ્રમાણે બોલતા તે ગુરુને પ્રતિશ્રવણ નામનો દોષ લાગે છે II૧૧દી ટીકાર્થ : અહીં જે ગુરુ ઉપયોગ કરવાને સમયે “ર્મદા :' આધાકર્મ ગ્રહણ કરવાને માટે પ્રવર્તેલા શિષ્યના “વિત્તરક્ષાર્થ ચિત્તની રક્ષાને માટે એટલે મનના અન્યથાભાવને નિવારવા માટે દાક્ષિણ્યતાદિકે કરીને સહિત હોવાથી “ના મળતિ' લાભ એવા શબ્દને બોલે છે. તથા આધાકર્મને ગૃહસ્થના ઘરથી લાવીને આલોચે સતે એટલે શ્રાવિકાએ આ (ભોજા) કરોટિકા (કાંસાની તાંસળી) વડે આપ્યું છે. એમ નિવેદન કરે સતે “સુતદ્ધ સારું થયું કે – જે તે આ પ્રાપ્ત કર્યું એમ બોલે, તે ગુરુને એ પ્રમાણે કહેવાથી પ્રતિશ્રવણ નામનો દોષ લાગે છે. અહીં સૂત્રને વિષે “ifસુધા' એમ સ્ત્રીલિંગનો નિર્દેશ પ્રાકૃતપણાને લીધે કર્યો છે. કેમકે – પ્રાકૃતમાં લિંગ વ્યભિચારી (અનિયમિત) છે. તે વિષે પાણિનિ, પોતાના કરેલા પ્રાકૃત વ્યાકરણમાં કહે છે કે – “તાં ખવાઈ તિ' (લિં! વ્યભિચારી પણ હોય છે) પ્રતિશ્રવણ એટલે અભ્યપગમ-સ્વીકાર ૧૧૬ હવે સંવાસ અને અનુમોદન (નામના ત્રીજા તથા ચોથા દોષ)નું સ્વરૂપ કહે છે - मू.०- संवासो उ पसिद्धो अणुमोयण कम्मभोयगपसंसा ॥ एएसिमुदाहरणा, एए उ कमेण नायव्वा ॥११७॥ મૂલાર્થ: સંવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અને અનુમોદન એટલે આધાકર્મ વાપરનારની પ્રશંસા કરવી છે. તેમનાં ઉદાહરણો અનુક્રમે આ પ્રમાણે જાણવા. ૧૧મી ટીકાર્થ: “સંવાલ:' આધાકર્મને જમનારાની સાથે એકસ્થાને વસવારૂપ સંવાસ પ્રસિદ્ધ જ છે. અને અનુમોદના તો આધઆકર્મને જમનારાની પ્રશંસા કરવી તે. એટલે કે “આ (સાધુઓ) પુણ્યશાળી છે, સારી લબ્ધિવાળા છે કે – જેઓ આ પ્રમાણે હમેશાં (સારો આહાર) પ્રાપ્ત કરે છે અથવા જમે છે,” એવી પ્રશંસા કરવી છે. આ પ્રમાણે પ્રતિસેવનાદિક ચારેયનું સ્વરૂપ કર્યું. હવે તે જ પ્રતિસેવનાદિકના પતન' આ કહેવાશે એવા સ્વરૂપવાળ ઉદાહરણો અનુક્રમે જાણવાં. અહીં સૂત્રમાં ઉદાહરણ શબ્દને પ્રાકૃત વ્યાકરણના વશથી પુલ્લિગમાં લખ્યો છે. ૧૧૭થી તેમાં જે ઉદાહરણો કહેવાનાં છે, તેના નામ અનુક્રમે કહે છે : मू.०- पडिसेवणाए तेणा, पडिसुणणाए उ रायपुत्तो उ॥ संवासम्मि य पल्ली, अणुमोयण रायदुट्टो उ ॥११८॥ મૂલાર્થ: પ્રતિસેવનનું ઉદાહરણ સ્તન (ચાર) છે, પ્રતિશ્રવણનું ઉદાહરણ રાજપુત્ર છે, સંવાસમાં પલ્લી ઉદાહરણ છે, અને અનુમોદનામાં રાજદુષ્ટ ઉદાહરણ છે. I૧૧૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦) . II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ પ્રતિસેવનનું ઉદાહરણ ચારો છે, પ્રતિશ્રવણનું તો રાજપુત્ર છે, અહીં રાજપુત્રના ઓળખીતા બીજા પુરુષો જાણવા, સંવાસને વિષે “પક્કી' પલ્લીમાં રહેનારો વણિજનો અને અનુમોદનાને વિષે રાજદુષ્ટ એટલે રાજદુષ્ટના ઉપલક્ષિત ઓળખીતા રાજદુષ્ટની પ્રશંસા કરનારા જાણવા. [૧૧૮ તેમાં પ્રથમ પ્રતિસેવન સંબંધી સ્તનનું - ચોરનું દૃષ્ટાંત કહે છે : मू.०- गोणीहरण सभूमी, नेऊणं गोणिओ पहे भक्खे ॥ निव्विसया परिवेसण, ठिया वि ते कूविया घत्थे ॥११९॥ મૂલાર્થઃ ગાયોનું હરણ કરી પોતાની ભૂમિમાં લઈ જઈ માર્ગમાં ગાયોને ખાવા લાગ્યા, તેવામાં કૂજકોએ આવી જમનારા, પીરસનારા અને ત્યાં રહેલા બીજાને પણ ગ્રહણ કર્યાં – પકડ્યાં. [૧૧લા. ટીકાર્થ : અહીં ગાથાના અક્ષરની યોજના (અર્થ) સુગમ હોવાથી પોતે જ કરી લેવી. વિશેષ એ કે - “નિવિશ:' જમનારા. અહીં ‘નિસ્' ઉપસર્ગપૂર્વક “વિશ' ધાતુનું ભોજન અર્થમાં વર્તવાપણું છે. તે વિષે કહ્યું છે કે ‘નિર્વેશ ૩vપો : ચા” (નિર્વેશ એટલે ઉપભોગ ભોજન) જૂના:' પડકાર આપનારા-ગાયોને પાછી વાળનારા (કોટવાળો) “પત્થ’ ગ્રહણ કર્યા. કથાનકને કહે છે. અહીં કોઈ ગામમાં ઘણા સ્તનો છે. તેઓ એકદા કોઈક નગરમાંથી ગાયોનું હરણ કરી પોતાના ગામની સન્મુખ ચાલ્યા જતા એવા તેઓને માર્ગમાં બીજા કેટલાક પથિક (વટેમાર્ગ) ચોરો મળ્યા, તેથી તેઓ પણ તેમની સાથે ચાલ્યા. ચાલતા સતા પોતાના દેશને પામ્યા. તે વખતે આપણે સ્વદેશમાં આવ્યા એમ જાણી નિર્ભય થઈ ભોજનની વેળા થવાથી કેટલીક ગાયોને મારી ભોજનને માટે તેનું માંસ પકાવવા લાગ્યા. આ વખતે કેટલાક પથિકો પણ આવ્યા ત્યારે તેમને પણ તે ચોરોએ ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યાર પછી ગાયનું માંસ પક્વ થયું ત્યારે કેટલાએક ચોરો અને પથિકો ભોજન કરવા પ્રવર્યા. અને કેટલાએક ગોમાંસનું ભક્ષણ કરવું એ તો મોટું પાપ છે – એમ જાણી ભોજન કરવા પ્રવર્યા નહિ કેવળ બીજાઓને પીરસવા લાગ્યા. આ અવસરે માનરહિત ખુલ્લા તીક્ષ્ણ ખડગને ધારણ કરનારા ભયંકર મૂર્તિવાળા કૂજકો-કોટવાળો આવ્યા. તેમણે ખાનારા અને પીરસનારા સર્વેને પકડ્યા. તેમાં જે પથિકો માર્ગમાં મળ્યા હતા તેઓ “અમે તો પથિક છીએ' એમ કહેતા સતા પણ ચોરોએ આણેલા ગોમાંસના ભક્ષણ અને પીરસવામાં પ્રવૃત્ત થએલા હોવાથી ચોરની જેમ દુષ્ટ છે એમ માનીને પકડ્યા અને મારી નાખ્યાં. /૧૧૯ આ અર્થને જ દષ્ટાંન્તિકમાં જોડે છે : मू.०- जेऽविय परिवेसंती, भायणाणि धरंति य ॥ तेऽवि बझंति तिव्वेण, कम्मुणा किमु भोइणो ? ॥१२०॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ / પ્રતિશ્રવણા વિષે રાજપુત્રનું દૃષ્ટાંત / (૧૦૧ મૂલાર્થઃ વળી જે સાધુઓ આધાકર્મને પીરસે (આપ) છે. અથવા પાત્રને ધારણ કરે છે, તેઓ પણ તીવ્ર કર્મવડે બંધાય છે, તો પછી તેને ખાનારા બંધાય તેમાં તો શું કહેવું? I૧૨ના ટીકાર્થ : અહીં ચોરોને જેઓ માર્ગમાં મળ્યાં, અથવા ભોજનને સમયે જે પથિકો મળ્યા, તેમાં પણ જેઓ માત્ર પીરસવાને અથવા માત્ર ભાજનને ધારણ કરતા હતા, તેમને પણ કૂજકોએ આવીને બાંધ્યા. અને મારી નાંખ્યા. એ જ પ્રમાણે અહીં પણ જે સાધુઓ અન્ય સાધુઓને આધાકર્મ પીરસે છે, અથવા પાત્રને વિષે ધારણ કરે છે. તેઓ પણ “તિન' જેનો વિપાક દુઃસહ છે એવા નરકાદિક ગતિના હેતુરૂપ કર્મ વડે બંધાય છે, તો પછી આધાકર્મને જમનારાને બંધાય તેમાં તો શું કહેવું? તેથી કરીને આ દોષના ભયથી સાધુઓને પીરસવાદિ માત્ર પણ આધાકર્મનું પ્રતિસેવન કરવું યોગ્ય નથી. અહીં ચોરના સ્થાનવાળા આધાકર્મનું નિમંત્રણ કરનાર સાધુ જાણવા. ગોમાંસભક્ષક પથિક ચોરના સ્થાને પોતે ગ્રહણ કરેલા અને નિયંત્રિત કરેલા આધાકર્મને ખાનારા સાધુઓ જાણવા, ગોમાંસને પીરસનાર આદિના સ્થાને આધાકર્મને પીરસનાર વગેરે સાધુઓ જાણવા, ગોમાંસના સ્થાનવાળું આધાકર્મ જાણવું. માર્ગના સ્થાનવાળો મનુષ્યજન્મ જાણવો, કૂજકના સ્થાને કર્યો જાણવા અને મરણના સ્થાનવાળું નરકાદિકમાં પડવું તે જાણવું. //૧૨ના હવે પ્રતિશ્રવણ સંબંધી પૂર્વે કહેલું રાજપુત્રનું દૃષ્ટાંત કહે છે – मू.०- सामत्थण रायसुए, पिइवहण सहाय तह य तुण्हिक्का ॥ तिण्हंपि हु पडिसुणणा, रण्णा सिट्ठम्मि सा नत्थि ॥१२१॥ મૂલાર્થ: રાજપુત્રે પોતાનાં સુભટો સાથે વિચાર કર્યો. તેમાં કેટલાકે કહ્યું કે પિતાના વધમાં અમે સહાય કરનારા છીએ, તથા બીજાએ કહ્યું કે – એ પ્રમાણે કર, અને કેટલાક તો મુંગા જ રહ્યા. આ ત્રણેને પ્રતિક્ષવણ દોષ લાગ્યો, પરંતુ જેઓએ રાજાને આ વાત કહી, તેઓને તે દોષ નથી. ૧૨ / ટીકાર્થઃ ગુણસમૃદ્ધ નામનું નગર છે. તેમાં મહાબળ નામે રાજા હતો. તેને શિલા નામની રાણી હતી. તેમને વિજિતસમર નામનો મોટો કુમાર હતો તેણે રાજય ગ્રહણ કરવાની ઇચ્છાથી પિતાને વિષે દુષ્ટ આશયવાળો થઈ વિચાર કર્યો કે – “મારો આ પિતા વૃદ્ધ થયો છતાં પણ મરતો નથી, તેથી નિશ્ચયે તે દીર્ધાયુ સંભવે છે. તેથી મારા સુભટોને સહાયરૂપ કરીને તેને મારી નાખું.” આ પ્રમાણે વિચારીને પોતાના સુભટો સાથે મંત્રણા કરવા લાગ્યો. તે વખતે કેટલાક સુભટોએ કહ્યું કે, “અમે તમને સહાય કરનારા છીએ.” બીજાં કેટલાકે કહ્યું કે – એ પ્રમાણે કરો. વળી કેટલાક તો મૌન જ રહ્યા. જ્યારે બીજા કેટલાકે ચિત્તમાં નહિ સ્વીકારતાં તે સમસ્ત વૃત્તાંત રાજાને પણ જણાવ્યો. તે સાંભળીને રાજાએ “જેઓએ સહાય કરવાનું કહ્યું હતું અને જેઓએ એમ કરો એમ કહ્યું હતું તથા જેઓ મુંગા રહ્યા હતા તે સર્વને અને તેના મોટા કુમારને પણ યમરાજના મુખમાં નાખ્યા, પરંતુ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨) || શ્રી પિડનિક્તિગ્રંથનો અનુવાદ જેઓએ આવીને સમગ્ર વૃત્તાંત કહ્યો હતો, તેઓનું બહુમાન કર્યું. હવે ગાથાના અક્ષરની યોજના આ પ્રમાણે “સત્થ' પોતાના સુભટો સાથે વિચાર “રાયસુખ ત્તિ' અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વિભક્તિ કરી છે તેથી તેનો અર્થ આ પ્રમાણે - રાજપુત્રે કરવાનો પ્રારંભ કર્યો. અહીં કરવાનો પ્રારંભ કર્યો એ અધ્યાહાર છે. તે વિચારમાં કેટલાકે કહ્યું કે “પિતાને મારવામાં અમે તમારા સહાયક છીએ'તથા' એ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. અને “ઘ' શબ્દ નહિ કહેલાના સમુચ્ચય માટે છે, અને તે ‘વ’ શબ્દ કેટલાકે તમે આ પ્રમાણે કરો એમ કહ્યું, એવો સમુચ્ચય કરે છે તથા વળી કેટલાક તો “તૂ ગાતા:' મૌન રહ્યા. આ ત્રણેને પણ પ્રતિશ્રવણ દોષ લાગે છે. પરંતુ જેઓએ રાજાને તે વૃત્તાંત જણાવ્યો, તેઓને “સા' તે પ્રતિશ્રવણા દોષ નથી. {/૧૨૧. આ જ અર્થને દાંતિકમાં જોડે છે : मू.०- भुंज न भुंजे भुंजसु, तइओ तुसिणीए भुंजए पढमो ॥ तिण्हंपि हु पडिसुणणा, पडिसेहंतस्स सा नत्थि ॥१२२॥ મૂલાર્થ : કોઈ સાધુ બીજા સાધુઓને કહે છે કે – “તમે આ વાપરો” ત્યારે પહેલાએ તે વાપર્યું, બીજાએ કહ્યું, “નહિ વાપરું, તમે વાપરો ત્રીજો મૌન રહ્યો. આમાં વાપર્યું પહેલાએ, પણ ત્રણેયને પ્રતિશ્રવણ દોષ લાગે છે, ચોથા નિષેધ કરનારને તે દોષ નથી. II૧૨રા ટીકાર્થ અહીં કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મમાં નિમંત્રણ કર્યું કે - “તમે આ આહારને વાપરો, તેમાં આ પ્રમાણે નિમંત્રણ કરે સતે પહેલો સાધુ તેને વાપરે છે. બીજો કહે છે કે “હું નહિ વાપરું, તું વાપર.' ત્રીજો મૌનનો આશ્રય કરે છે તથા ચોથાએ તો નિષેધ કર્યો કે “સાધુઓને આધાકર્મ કલ્પ નહિ, તેથી હું નહિ વાપરું.’ તેમાં પ્રથમના ત્રણેયને પ્રતિશ્રવણ દોષ લાગે છે, અને ચોથાને નિષેધ કરવાથી ‘' તે પ્રતિશ્રવણા દોષ લાગતો નથી. અહીં કોઈ શંકા કરે કે – “આધાકર્મ ખાનારા પહેલા પ્રતિસેવન નામનો પહેલો જ દોષ લાગ્યો, તો પ્રતિશ્રવણ દોષ કેમ કહ્યો?” ઉત્તર - અહીં જ્યારે આધાકર્મને માટે નિમંત્રણ કરાયો સતો તે ભોજનને અંગીકાર કરે છે, તે વખતે હજુ સુધી (જયાં સુધી) પ્રતિસેવન કર્યું નથી, ત્યાં સુધી પ્રતિશ્રવણ દોષ લાગે છે અને ત્યારપછી જ્યારે વાપરે છે ત્યારે) પ્રતિસેવન દોષ લાગે છે, તેથી આમ કહેવામાં કાંઈ દોષ નથી. ૧૨રા હવે આ ખાનારા વગેરેને કયો કયો કાયિકાદિ દોષ લાગે છે? તે કહે છે मू.०- आणंत जगा कम्मणा उ बीयस्स वाइओ दोसो ॥ तइयस्स य माणसिओ, तीहि विसुद्धो चउत्थो उ ॥१२३॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ | | પ્રતિશ્રવણા વિષે રાજપુત્રનું દૃષ્ટાંત || (૧૦૩ મૂલાર્થ ? લાવનાર અને વાપરનાર કાયિક દોષવાળા છે, બીજાને વાચિક દોષ છે, ત્રીજાને માનસિક દોષ છે અને ચોથા ત્રણેયદોષથી રહિત એવો વિશુદ્ધ છે. ૧૨૩ ટીકાર્થ : અહીં આધાકર્મને જે પોતે જ લાવનાર છે, તથા લાવેલા આહારનું નિમંત્રણ કરવાથી જે ભોજન કરનાર છે તે બન્ને ‘વર્મા’ લાવવારૂપ અને ભોજન કરવારૂપ કાયક્રિયાએ કરીને તથા ‘તુ' શબ્દથી મન અને વચન વડે કરીને દોષવાળા છે. તથા “તું વાપર, હું નહિ વાપરૂ' એમ બોલનાર બીજાને વાચિક દોષ લાગે છે અને ઉપલક્ષણથી માનસિક દોષ પણ લાગે છે. તથા મૌન રહેલા ત્રીજાને એકલો માનસિક દોષ લાગે છે. તથા જે ચોથો (નિષેધ કરનાર) છે તે ત્રણેય દોષથી વિશુદ્ધ (રહિત) છે, તેથી સાધુએ નિરંતર ચોથા સાધુની જેવા જ થવું ૧૨૩ હવે દષ્ટાંતમાં કહેલા કુમારને જે દોષો ઉત્પન્ન થાય છે, તે દોષોને દેખાડીને દેખાડવા પૂર્વક) આધાકર્મનું ભોજન કરનાર સાધુને વિષે યોજે છે : मू.०- पडिसेवण पडिसुणणा, संवासऽणुमोयणाउ चउरो वि ॥ पियमारग रायसुए, विभासियव्वा, जइजणेऽवि ॥१२४॥ મૂલાર્થ : પિતાને મારનાર રાજપુત્રને વિષે પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના એ ચારે દોષ લાગે છે. તે જ પ્રમાણે સાધુજનને વિષે પણ તે ચારે દોષો કહેવા. ૧૨૪ ટીકાર્થ: પિતાને મારનાર રાજપુત્રને વિષે પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના રૂપ ચારે દોષો ઘટે છે. તે આ પ્રમાણે - પિતાને મારવા માટે પોતે જ પ્રવૃત્ત થવાથી તેને પ્રતિસેવન દોષ લાગે છે. અમે તમારા સહાયકારક છીએ' એવા પોતાના સુભટોના વચનને અગીકાર કરવાથી પ્રતિશ્રવણ દોષ લાગે છે. તે સુભટોની જ સાથે એક ઠેકાણે વસવાથી સંવાસ દોષ લાગે છે અને તે સુભટોને વિષે બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. એ જ પ્રમાણે આધાકર્મને ખાનારા સાધુજનને વિષે પણ ચારે દોષો ‘વિપતિવ્યાઃ' યોજવા એટલે કહેવા. અહીં જે સાધુ પોતે આધાકર્મ લાવીને બીજાને સાથે જમે છે. તેમાં પ્રથમથી યોજના કરે છે. (ઘટાવે છે) - ગૃહસ્થના ઘરની આધાકર્મ લાવીને વાપરનારા તે સાધુને પ્રતિસેવન દોષ લાગે છે. ગૃહસ્થ આધાકર્મ ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરેલા સાધુને તેને ગ્રહણ કરવાનો જે સ્વીકાર તે પ્રતિશ્રવણ દોષ છે. તે આધાકર્મ લાવીને જેને સંવિભાગે કરીને આપે, તેની સાથે જે એકત્ર વસવાથી સંવાસ દોષ લાગે છે, અને તેનું જ બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. તથા વળી બીજાએ લાવેલા આધાકર્મી આહારને જે સાધુ નિમંત્રણ કરે સતે વાપરે છે, તેને પ્રથમ નિમંત્રણ કર્યા પછી અંગીકાર કરવાથી પ્રતિશ્રવણ દોષ લાગે છે, ત્યારપછી ભોજન કરવાથી પ્રતિસેવન દોષ લાગે છે. નિમંત્રણ કરનારની સાથે એકત્ર વસવાથી સંવાસ દોષ લાગે છે, અને તેનું બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. તેથી કરીને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ આ પ્રમાણે જ્યાં (જે સ્થાને) પ્રતિસેવના દોષ છે, ત્યાં નિશ્ચયથી ચારેય દોષો હોય છે. પ્રતિશ્રવણને વિષે ત્રણ દોષ લાગે છે, સંવાસને વિષે બે દોષ લાગે છે, અને અનુમોદનાને વિષે ફક્ત એક અનુમોદનાનો જ દોષ લાગે છે. તેથી કરીને જ પહેલું પદ મોટું કહ્યું છે અને બાકીના (ત્રણ) પદો લઘુ, લઘુ, લઘુ કહ્યા છે ।।૧૨૪।। હવે સંવાસને વિષે પલ્લીનું દૃષ્ટાંત કહે છે : મૂ.૦- પછીવમ્મિ નહીં, चोरा वाणिया वयं न चोर त्ति ॥ न पलाया पावकर-त्ति काउं रन्ना उवालद्धा ॥ १२५ ॥ મૂલાર્થ : પલ્લીનો વધ કરવાથી ચોરો નાસી ગયા અને વણિજ્જનો તો ‘અમે ચોર નથી’ એમ જાણીને નાસી ગયા નહિ, પરંતુ આ પણ પાપકારી છે એમ કહીને રાજાએ તેમને ઠપકો આપ્યો અને પકડ્યા-કબ્જે કર્યા ॥૧૨૫|| : ટીકાર્થ : વસંતપુર નામનું નગર છે. તેમાં અરિમર્દન નામે રાજા હતો. તેને પ્રિયદર્શના નામની રાણી હતી. તે વસંતપુરની પાસે ભીમા નામની પલ્લી હતી. તેમાં ઘણા ભિલ્લ જાતિના ચોરો રહેતા હતા. તથા વિણજનો પણ રહેતા હતા. તે ચોરો હંમેશા પોતાની પલ્લીમાંથી નીકળી અરિમર્દન રાજાના સમગ્ર દેશને ઉપદ્રવિત કરતા હતા. એવો કોઈ પણ રાજાનો સામંત કે માંડલિક નહોતો કે જે તેઓને સાધે (જીતે) તેથી એકદા તે ભિલ્લોએ કરેલા સમગ્ર દેશના ઉપદ્રવને સાંભળીને ઘણા કોપના આવેશથી જેનું મન ભરાઈ ગયું છે એવો રાજા પોતે મોટી સામગ્રી કરીને તે ભિલ્લો તરફ ગયો. તે વખતે ભિલ્લો પલ્લીને મૂકીને તેની સન્મુખ થઈ યુદ્ધ કરવા લાગ્યા. રાજા પ્રબળ સેનાએ કરીને સહિત હોવાથી તે સર્વની અવગણના કરીને ઉત્સાહથી તેમને હણવા લાગ્યો. આ પ્રમાણે તેઓ હણાતા હતા ત્યારે કેટલાક ત્યાં જ મરણ પામ્યા, અને કેટલાક નાસી ગયા. પછી ક્રોધ પામેલા રાજાએ તે પલ્લી પોતે ગ્રહણ કરી. ત્યાં રહેલા વવણજ્રનો, ‘અમે ચોર નથી તેથી રાજા અમને શું કરશે ? (કાંઈ જ નહિ કરે)' એમ જાણી નાશી ગયા નહિ. પરંતુ રાજાએ તો તેમને પણ પકડાવ્યા. ત્યારે તેઓએ વિનંતિ કરી કે - ‘હે દેવ, અમે વણિક છીએ, ચોર નથી.' તે સાંભળીને રાજાએ કહ્યું, ‘તમે ચોરો થકી પણ અતિ અપરાધી છો, કે જે તમો અમારા અપરાધી ચોરો સાથે રહો છે.’ એમ કહીને તેમનો નિગ્રહ કર્યો. ગાથાનો અક્ષરાર્થ સુગમ હોવાથી પોતે જ કરી લેવો. ૧૨૫॥ હવે આ દૃષ્ટાંતને ધ્રુષ્ટાંતિકમાં યોજે છે : मू.० - आहाकडभोईहिं, सह वासो तह य तव्विवज्जंपि ॥ दंसणगंधपरिकहा, भाविंति सुलूहवित्तिं पि ॥ १२६॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ | | અનુમોદના ઉપર રાજદુષ્ટનું દૃષ્ટાંત (૧૦૫ મૂલાર્થ તે જ પ્રમાણે આધાકર્મનું ભોજન કરનારાની સાથે સંવાસ કરવો તે પણ દોષને માટે છે. કેમકે તે (આધાકર્મ)ના ત્યાગીને પણ અને અતિ લુખ્ખી વૃત્તિવાળાને પણ દર્શન, ગંધ અને પરિકથા એ ત્રણે ભાવે છે – વાસિત કરે છે !/૧૨/ ટીકાર્થ : જેમ વાણિજનોને ચોરની સાથેનો સંવાસ દોષને માટે થયો, તેમ સાધુઓને પણ આધાકર્મને જમનારાની સાથે એક ઠેકાણે સંવાસ કરવો તે દોષને માટે જાણવો. કેમકે “દિવર્ન' આધાકર્મના ત્યાગીને પણ તથા “કુરુક્ષવૃત્તિમપિ' સુહુ એટલે અત્યંત રૂક્ષ એટલે દ્રવ્યથી વિકૃતિને નહિ વાપરવાથી અને ભાવથી આસક્તિનો અભાવ હોવાથી સ્નેહરહિત લૂખી) છે વૃત્તિ જેની એવા (સાધુ)ને પણ આધાકર્મ સંબંધીનાં જે “ર્શન iધપરિકથા:' દર્શન, ગંધ અને પરિકથા છે તે – બાવતિ' આધાકર્મના પરિભોગની ઇચ્છા પ્રાપ્ત કરાવવા વડે વાસિત કરે છે. તે આ પ્રમાણે ‘રઈ' અવલોકન (જોવું) તે, મનોજ્ઞ અને અતિમનોજ્ઞ આધાકર્મ આહારના વિષયને અવશ્ય વાસિત કરે છે - કેમ કે શંખ અને કુંદપુષ્પની જેવો ઉવળ અને રસોઈ કરવામાં હોશિયાર એવા મહારસોઇયાએ સારી રીતે રાંધેલો શાલિ આદિ જાતિનો ભાત કોના મનના ક્ષોભને ઉત્પન્ન ન કરે? તથા તત્કાળ ઉષ્ણ કરેલા ઘી વગેરેનો ગંધ પણ નાસિકા ઇંદ્રિયને તૃપ્ત કરનાર હોવાથી બલાત્કારે તેના ભોજનની શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, તથા પરિકથા પણ એટલે વિશેષ પ્રકારના અને અતિ વિશેષ પ્રકારના દ્રવ્ય (વસ્તુ)થી બનાવેલા મોદકાદિકના વિષયવાળી વાતચીત પણ તેના સ્વાદની પ્રાપ્તિની આશા કરવામાં ઉત્સાહ કરાવવા સમર્થ થાય છે. કેમકે તે પ્રકાર જોવામાં આવે છે. તેથી આધાકર્મને ભોગવનારાની સાથે જે સંવાસ કરવો તે અવશ્ય સાધુઓને દોષ માટે જ છે. ૧૨થી. અનુમોદનાને વિષે રાજદુરનું દૃષ્ટાંત કહે છે: મૂ. – રાજેશ્વર, વિભૂતિઓ થાઓ નયમ | धन्नाधन्नत्ति कहा, वहावहो कप्पडिय खोला ॥१२७॥ મૂલાર્થ : રાજાના અંતઃપુર સંબંધી અપરાધ આવવાથી અલંકારથી વિભૂષિત થયેલાને જ નગરની મધ્યે ફેરવીને તેનો ઘાત કર્યો. પછી કાપડિયાના વેષધારી હરિકોએ (જાસુસોએ) ધન્યની કથા કહી. તેઓનો રાજાએ વધ કર્યો અને અન્યની કથા કરનારનો અવધ કર્યો. ૧૨થા ટીકાર્થ: શ્રીનિલય નામનું નગર છે. તેમાં ગુણચંદ્ર નામે રાજા હતો. તેને ગુણવતી આદિ અંતઃપુર હતું. તે જ નગરમાં સુરૂપ નામનો વણિક હતો. અને તે પોતાના શરીરના સૌંદર્ય વડે કામદેવના લાવણ્યને જીતનાર હતો, તેથી સુંદર સ્ત્રીઓને તે અત્યંત કામનું સ્થાન હતો. તથા સ્વભાવથી જ પરસ્ત્રીનો રાગ કરવામાં લાલસાવાળો હતો, તેથી તે એકદા રાજાના અંતઃપુરનાં સ્થાનની સમીપે જતાં તેને અંતઃપુરની સ્ત્રીઓએ સ્નેહસહિત જોયો. તેણે પણ તેઓને અભિલાષ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | સહિત જોઈ. તેથી પરસ્પર પ્રીતિ થઈ અને દૂતીના જણાવેલ પ્રયોગ (ઉપાય)ના વશથી તે હંમેશાં ત્યાં જઈને તે રાણીઓને સેવવા (ભોગવવા) લાગ્યો. કેટલેક કાળે રાજાએ કોઈપણ પ્રકારે આ વૃત્તાંત જાણ્યો. તેથી જ્યારે તે અંતઃપુરમાં પેઠો ત્યારે તેણે પોતાના પુરુષો પાસે પકડાવ્યો અને પકડાવીને જ આભૂષણો વડે વિભૂષિત એવો તે અંતઃપુરમાં પ્રવેશ કરતો હતો, તે જ આભરણો વડે ભૂષિત એવા તેને નગરની મધ્યે ચૌટામાં સર્વલોકની સમક્ષ વિચિત્ર કદર્યના પૂર્વક મારી નાંખ્યો, તો પણ રાજા અંતઃપુરની ખરાબીથી મનમાં અત્યંત ખેદ પામેલ હોવાથી તેનો નાશ કર્યા છતાં પણ કોપના આવેશને મૂકતો ન હતો. તેથી તેણે (રાજાએ) હરિકો (બાતમીદારો) ને મોકલ્યા, અને કહ્યું કે, “હે હરિકો ! તે દુરાત્મા વણિકની જેઓ પ્રશંસા કરતા હોય અથવા જેઓ નિંદા કરતા હોય, તે બંનેને મને જણાવો.” એમ કહીને મોકલેલા તેઓ (ચર પુરુષો) કાર્પેટિકનો વેશ ધારણ કરી આખા નગરમાં ફરવા લાગ્યા. તેમાં કેટલાક પુરુષો તેનો વિનાશ જોઈને બોલવા લાગ્યા કે – “અહો, જન્મેલા મનુષ્ય અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ જે (રાણીઓ) અમારી જેવા અન્ય પુરુષોના દષ્ટિ માર્ગે પણ કદાપિ આવતી નથી, તેઓને પણ આ વણિક) ઇચ્છા પ્રમાણે ચિરકાળ સુધી ભોગવીને મરણ પામ્યો તેથી ધન્ય છે.” બીજા કેટલાક એમ બોલવા લાગ્યા કે – “આ બન્ને લોકથી વિરુદ્ધ કાર્યને કરનાર હોવાથી અધન્ય છે. કેમકે રાજાની રાણીઓ તો માતા તુલ્ય છે. તેથી તેમને વિષે પણ સંચાર કરતો આ સપુરુષોને પ્રશંસા કરવા લાયક કેમ થાય?” આ પ્રમાણે બંન્ને પ્રકારની વાતો કરનારા પુરુષોને હેરિકોએ રાજાને જાણાવ્યા ત્યારે રાજાએ જેઓ તેની નિંદા કરનારા હતા તેઓ સારી બુદ્ધિવાળા છે એમ જાણી તેમનું બહુમાન કરવારૂપ પૂજા કરી અને બીજાઓને પ્રશંસા કરનારાઓને) યમરાજના મુખમાં નાખ્યાં. ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે - રાજાનું ‘અવરોધ' અંતઃપુર, તેના સંબંધી અપરાધ થવાથી જે આભરણી વડે ભૂષિત થએલો તે અંતઃપુરમાં પ્રવેશ કરતો હતો, તે જ આભરણો વડે ભૂષિત એવા તેને નગરની મધ્યે મારી નાંખ્યો. ત્યારપછી કાપેટિકવેષને ધારણ કરનારા ‘રોતા:' હરિકોને રાજાએ (નગરજનોની વાતો જાણવા) યોજયા. તે વખતે લોકો તે વણિકના વિષયવાળી ધન્ય અને અન્ય એમ કથા કહેતા હતા. તેથી ધન્ય એવી કથા કરનારનો વિનાશ કર્યો, અને બીજાઓને (અધન્ય કહેનારાનો) વિનાશ ન કર્યો. દષ્ટાંતિકને વિષે આ દૃષ્ટાંતની યોજના આ પ્રમાણે કરવી – કેટલાક સાધુઓ આધાકર્મનું ભોજન કરે છે, તેમાં કેટલાક (સાધુ) કહે કે - “આ સાધુઓ ધન્ય છે, સુખે જીવે છે.” વળી કેટલાક એમ કહે કે - “આ સાધુઓને ધિક્કાર છે, કે – જેઓ ભગવાનનાં પ્રવચનમાં નિષેધ કરેલા આહારને આરોગે છે.” તેમાં જેઓ પ્રશંસાના કરનારા છે, તેઓ કર્મથી બંધાય છે, પણ બીજા બંધાતા નથી. અહીં અંતઃપુરના સ્થાનવાળું આધાકર્મ જાણવું, રાજાનાં સ્થાનવાળું જ્ઞાનાવરણિયાદિક કર્મ જાણવું અને મરણનાં સ્થાનવાળો સંસાર જાણવો. તેમાં જેઓ આધાકર્મ ખાનારની પ્રશંસા કરનાર હોય તે કર્મરૂપી રાજા વડે નિગ્રહ કરવા લાયક છે, બાકીનાઓ નિગ્રહ કરવા લાયક નથી. /I૧૨૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭ | ‘ટ્ટ' દ્વાર બીજાની વ્યાખ્યા . હવે અનુમોદનાના પ્રકારને જ દેખાડે છે – मू.०- साउ पज्जतं आयरेण काले रिउक्खमं निद्धं ॥ तरगुणविकत्थणाए, अभुंजमाणेऽवि अणुमन्ना ॥१२८॥ મૂલાર્થ : “સ્વાદિષ્ટ, પરિપૂર્ણ, આદરપૂર્વક, યોગ્યકાળ, તુને લાયક અને સ્નિગ્ધ એવા આહારને આ સાધુઓ પામે છે.” એમ તેના ગુણની પ્રશંસા કરવાથી તે આહાર નહિ વાપરવા છતાં પણ તેને અનુમતિ દોષ લાગે છે. // ૧૨૮ ટીકાથે આધાક ભોજન કરનારને ઉદ્દેશીને કેટલાક સાધુઓ આ પ્રમાણે બોલી કે – “અમે તો કદાપિ મનોજ્ઞ આહારને પામતા નથી, પરંતુ આ સાધુઓ તો સર્વદા સ્વાદુ આહારને પ્રાપ્ત કરે છે. તે પણ ‘પથ' પરિપૂર્ણપણે પામે છે. તેમાં પણ “મા” બહુમાન પૂર્વક પામે છે. તેમાં પણ ઋત્વેિ' પ્રસ્તુત ભોજનને સમયે પામે છે. તે પણ ‘ઋતુHE' શિશિરાદિક ઋતુમાં ઉપયોગી તથા ‘બ્રિાઉં” નેહવાળા ઘેબર વગેરે પામે છે. તેથી આ સાધુઓ ધન્ય છે, તેઓ સુખે જીવે છે. આ પ્રમાણે ‘ તવિકલ્પના' તેના ગુણની પ્રશંસા કરીને ‘સમુંગાડપિ' ભોજન નહિ કરવા છતાં પણ ‘અનુમન્યા’ અનુમતિ દોષ લાગે છે. અહીં અનુમતિથી ઉત્પન્ન થએલ દોષ પણ કાર્યને વિષે કારણનો ઉપચાર કરવાથી અનુમતિ એમ કહેલ છે. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો. ભોજન નહિ કરવા છતાં પણ અનુમોદનાને આશ્રયીને આધાકર્મના ભોજન કરનારની જેમ તેને પણ દોષ લાગે છે. બીજા આચાર્યો તો તેના ગુણની પ્રશંસાને આ પ્રમાણે યોજે છે – આધાકર્મ જમનારને કોઈ સાધુ ગર્વ વડે અથવા અનાભોગ વડે પૂછે કે – “તે સારું ભોજન પ્રાપ્ત કર્યું? તથા પરિપૂર્ણ તથા આદર વડે - ભક્તિ વડે પ્રાપ્ત કર્યું?” ઇત્યાદિ આવો અર્થ કરવામાં પણ કાંઈ વિરોધ નથી. ૧૨૮ આ પ્રમાણે આધાકર્મનાં નામ કહ્યાં. તે કહેવાથી જે પૂર્વે મૂળગાથામાં કહ્યું હતું કે - ધર્મનામા' (ગા. ૯૪) તેની વ્યાખ્યા પૂરી થઈ. હવે ‘’ એ અવયવ (શબ્દ)ની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આ સૂત્રને કહે છે : मू.०- आहा अहे य कम्मे, आवाहमे य अत्तकम्मे य ॥ जह वंजणनाणत्तं अत्थेण वि पुच्छए एवं ॥१२९॥ મૂલા આધાકર્મ, અધકર્મ, આત્મન અને આત્મકર્મ આ નામોને વિશે જેમાં બંને (૨) વિવિધપણું છે, તેમ અર્થનું પણ વિવિધપણું છે કે નહિ? I૧૨૯ ટીકાર્થ : અહીં કોઈ અન્ય પ્રશ્ન કરે છે કે - “આધાકર્મ, અધ:કર્મ, આત્મન અને આત્મકર્મ એ ચાર નામને વિષે જેમ વ્યંજનવડે નાનાપણું છે, તેમ ‘અર્થેનાપ' અર્થની અપેક્ષાએ પણ નાનાપણું છે કે નહિ?” પ્રશ્ન કરનારને આ અભિપ્રાય છે – અહીં આધાકર્મ વગેરે સર્વનામોની વ્યુત્પત્તિ જુદી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮) || શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ જુદી કહી છે. તે આ પ્રમાણે આધા વડે જે કર્મ તે આધાકર્મ અહીં સાધુના વિષયવાળા ધ્યાનપૂર્વક પાકાદિક ક્રિયાને વિષે જે આરંભ કરવો તે વ્યુત્પત્તિનું નિમિત્ત છે. તથા નીચે નીચે જે કર્મ તે અધઃકર્મ. અહીં વિશુદ્ધ એવો સંયમાદિક સ્થાનોથી નીચે વધારે નીચે આવવું – પડવું તે વ્યુત્પત્તિનું નિમિત્ત છે. તથા આત્માને જે હણે તે આત્મબ. અહીં ચારિત્રાદિક આત્માનો વિનાશ તે વ્યુત્પત્તિનિમિત્તા છે. તથા જે પરના કર્મને પોતા સંબંધી કરવું એ (આત્મકર્મ) વ્યુત્પત્તિનિમિત્ત છે. તેથી અહીં શંકા પ્રાપ્ત થઈ કે - જેમ વ્યુત્પત્તિનું નિમિત્ત પૃથક પૃથક ભિન્ન છે, તેમ ઘટ, પટ, શકટ વગરેની જેમ પ્રવૃત્તિનું નિમિત્ત પણ પૃથફ પૃથફ - ભિન્ન છે? કે ઘટ, કલશ, કુંભ વગેરેની જેમ ભિન્ન નથી ? અહીં 'બાહી મટે ય ' ઇત્યાદિ શબ્દને વિષે અક્ષરની યોજના પૂર્વની જેમ કરવી. ૧૨૯ો. આ પ્રમાણે કોઈ અન્ય પ્રશ્ન કરે તે શિષ્યની મતિને સ્થિર કરવા માટે સામાન્યથી નામના વિષયવાળી ચતુર્ભાગી કહે છે. મૂ. - Uઠ્ઠિ વિંના (૨), પટ્ટિ નાઈવિંગ વેવ (૨) ૫ નાદ્રિ પર્વના (રૂ), નાટ્ટી વંન ના II (૪) રૂ| મૂલાર્થ : એક અર્થવાળા અને એક (સમાન) વ્યંજનવાળા (અક્ષરવાળા) ૧, એક અર્થવાળા અને નાના (જુદા જુદા) વ્યંજનવાળા), નાના અર્થવાળા અને એક વ્યંજનવાળા), તથા નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા જ) - આ પ્રમાણે ચતુર્ભાગી થાય છે. [૧૩૦ ટીકાર્થ: આ જગતમાં પ્રવર્તતા કેટલાક નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય છે. (જોવામાં આવે છે)(૧) કેટલાક નામો એક અર્થવાળા અને નાના વ્યંજનવાળા૨), કેટલાક નામો નાના અર્થવાળા) અને એક વ્યંજનવાળા તથા કેટલાક નામો નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા દેખાય છે. (૪) ૧૩ળા. આ જ ચતુર્ભગીનાં અનુક્રમે લૌકિક દૃષ્ટાંતો બે ગાથા વડે દેખાડે છે : मू.०- दिलै खीरं खीरं, एगटुं एगवंजणं लोए (१) ॥ एगढं बहुनामं, दुद्ध पओ पीलु खीरं च (२) ॥१३१॥ गोमहिसिअयाखीरं, नाण8 एगवंजणं नेयं (३) ॥ घडपडकडसगडरहा, होइ पिहत्थं पिहं नामं (४) ॥१३२॥ મૂલાર્થ ઃ લોકને વિષે ક્ષીર (દૂધ) એમ એક અર્થવાળા અને એક વ્યંજનવાળા શબ્દો દેખ્યા છે (૧), દૂધ-પયા-પીલુ-ક્ષીર એમ એક અર્થવાળા અને બહુ વ્યંજનવાળા જોયા છે (૨), ગોક્ષીરમહિષીક્ષીર-અજાફીર એમ નાના અર્થવાળા અને એક વ્યંજનવાળા જોયા છે (૩), તથા Page #130 -------------------------------------------------------------------------- ________________ | ' દ્વાર બીજાની વ્યાખ્યા || (૧૦૯ ઘટ-પટ-કટ-શકટ-રથ એમ નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા શબ્દો જોવામાં આવે છે (૪) //૧૩૧-૧૩૨ી. ટીકાર્થઃ અહીં સર્વત્ર જાતિને વિષે એકવચન જાણવું. તેથી આવો અર્થ થાય છે : લોકમાં એક અર્થવાળા અને એક વ્યંજનવાળા નામો પ્રવર્તતા જોયા છે. કેમકે ક્ષીર ક્ષીર એ પ્રમાણે અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. કોઈ એક ઘરે ગોદુગ્ધાદિકના વિષયમાં ક્ષીર એવું નામ પ્રવત્યું, તેમ બીજે ઘેર પણ ગોદુગ્ધાદિકના વિષયમાં જ ક્ષીર એનું નામ પ્રવર્તતું પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે અન્ય અન્ય ઘરે પણ તે જ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેથી આ સર્વે પણ ક્ષીર ક્ષીર એવાં નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય છે (૧), તથા એક અર્થવાળા અને બહુ વ્યંજનવાળાં નામો જેવાં કે દૂધ, પયા, પીલુ, ક્ષીર વગેરે આ સર્વ નામો કહેવાને ઇચ્છેલા ગોદુગ્ધાદિક રૂપ એક અર્થને કહેનાર હોવાથી જુદા જુદા (ઘણા) પુરુષોએ સમકાળે અથવા એક પુરુષો અનુકમે કહેવાય ત્યારે તે એક અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા હોય છે, તેથી બીજા ભાંગામાં આવે છે (૨), તથા જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા જેમકે - ગાય, ભેંસ, બકરી વગેરે સંબંધી (દૂધને) વિષે ક્ષીર ક્ષીર એવા નામો પ્રવર્તતા જણાય છે તે. આ સર્વ પણ નામો સમાન વ્યંજનવાળા અને જુદા જુદા ગોદુગ્ધ, મહિષીદુગ્ધ વગેરે અર્થને કહેનાર હોવાથી ભિન્ન અર્થવાળા છે, તેથી જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા હોય છે (૩) તથા જુદા જુદા અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા ઘટ, પટ, કટ, શકટ, રથ વગેરે નામો જોવામાં આવે છે (૪). II૧૩૧-૧૩રા આ પ્રમાણે ચતુર્ભગીનાં દષ્ટાંતો કહ્યાં, હવે આ જ ચતુર્ભાગીને આધાકર્મને વિષે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે. मू.०- आहाकम्माईणं, होइ दुरुत्ताइ पढमभंगो उ (१) ॥ आहाहेकम्मति य, बिइओ सक्किंद इव भंगो (२) ॥१३३॥ आहाकम्मंतरिया, असणाई उ चउरो तइयभंगो (३)॥ आहाकम्म पडुच्चा, नियमा सुन्नो चरिमभंगो (४) ॥१३४॥ મૂલાર્થ : આધાકર્માદિકનું જે દ્વિરુક્તાદિ (બે વાર બોલવું વગેરે) કરવું તે પહેલો ભંગ હોય છે. (૧), શક્ર અને ઇંદ્રની જેમ આધાકર્મ, અધઃકર્મ એમ જે બોલવું તે બીજો ભંગ છે (૨), અશાદિક ચાર નામો આધાકર્મના આંતરાવાળા (આધાકર્મ સહિત) બોલવામાં આવે તે ત્રીજો ભંગ છે (૩) તથા આધાકર્મને આશ્રયીને છેલ્લો ભંગ નિશ્ચયે શૂન્ય જ છે (૪) ૧૩૩-૧૩૪ ટીકાર્થઃ આધાકર્માદિક નામોનું એકી સાથે (સમકાળ) ઘણા પુરુષો અથવા કાળના ભેદે કરીને (જુદે જુદે કાળે) એક પુરુષ એક જ અશનાદિક વસ્તુને વિષે જે ‘દિplરિ’ બે વાર બોલવું કરે, આદિ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ । શબ્દ છે તેથી ત્રણ વાર વગેરે બોલવું કરે, તે પ્રથમ ભંગ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ એક વસતિમાં (ઉપાશ્રયમાં) અશનના વિષયમાં કોઈ પુરુષ આધાકર્મ એવું નામ કહ્યું, તથા અન્ય સ્થળે બીજી વસતિમાં અશનના વિષયમાં જ આધાકર્મ એવું નામ બોલવામાં આવે તથા તેથી બીજી વસતિમાં તે જ પ્રમાણે બોલવામાં આવે, તો તે સર્વે આધાકર્મ એવા નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા છે. તેથી પહેલા ભંગમાં ઉતરે છે (૧) તથા આધાકર્મ, અધઃકર્મ ઇત્યાદિ નામો, કહેવારે ઇચ્છેલા અશનાદિક એક જ વિષયમાં પ્રવર્તે ત્યારે તે બીજો ભંગ થાય છે, એટલે કે - એક અર્થાઇ અને નાના વ્યંજનવાળા એવા પ્રકારના બીજા ભંગના વિષયવાળા થાય છે.‘સધ્ધિ વ કૃત્તિ' જય ધૃત એ વગેરે નામો છે તે (૨) તા ૪૯ ૧, પાન, ખાદિલ અને સ્વાદિમ રૂપ ચાર નામો ‘આધાવર્માન્તરિતા:’ આધાકર્મ શબ્દ વડે વ્યવધાન (અંતર)વાળા, જેમકે - અશન આધાકર્મ, પાન આધાકર્મ વગેરે. તે ‘તૃત્તિયમં:’ ત્રીજા ભંગના વિષયવાળા છે. અહીં પણ આ ભાવાર્થ છે કે - જ્યારે અશનાદિક દરેક શબ્દ આધાકર્મ આધાકર્મ એમ દેશભેદે કરીને ઘણા પુરુષો એક જ વખતે બોલે અથવા એક પુરુષ કાળના ભેદે કરીને બોલે ત્યારે તે આધાકર્મ આધાકર્મ એવા નામો જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા એવા ત્રીજા ભંગમાં ઊતરે છે (૩) તથા આધાકર્મરૂપી નામને આશ્રયીને જુદા જુદા અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા એવો છેલ્લો (ચોથો) ભંગ નિશ્ચયે શૂન્ય છે, કેમકે આધાકર્મ આધાકર્મ એ પ્રમાણે આધાકર્મ તરીકે જ શરૂ થતા પૂર્વ પણ નામોમાં સમાન વ્યંજનવાળાપણું છે. માટે આ (આધાકર્મ નામ તો) ઉપલક્ષણ છે, તેથી સર્વ પણ નામો દરેકે દરેકછેલ્લા ભંગમાં વર્તતા નથી. પરંતુ જ્યારે કોઈક પુરુષ અશનના વિષયમાં આધાકર્મ એવું નામ બોલે, પાનના વિષયમાં અધઃકર્મ એમ બોલે, ખાદિના વિષયમાં આત્મઘ્ન એમ બોલે અને સ્વાદિમના વિષયમાં આત્મકર્મ એમ બોલે, ત્યારે આ નામો નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા કહેવાય, તેથી ચોથો ભંગ પણ પ્રાપ્ત થઈ શકે છે (૪) ||૧૩૩-૧૩૪ અહીં કહેવાને ઇચ્છેલા જે અશાદિરૂપ એક વિષયમાં પ્રવર્તતા આધાકર્મ, અધઃકર્મ વગેરે નામો બીજા ભંગમાં કહેલ છે - જણાવેલ છે, તેથી તેની જ ભાવના-વિચારણા કરે છે. मू. ० - इंदत्थं जह सद्दा, पुरंदराई उ नाइवत्तंते ॥ अहकम्म आयहम्मा, तह आहं नाइवत्तंते ॥१३५॥ મૂલાર્થ : જેમ પુરંદરાદિક શબ્દો ઇન્દ્રના અર્થનું ઉલ્લંઘન કરતા નથી, તેમ અધઃકર્મ, આત્મઘ્ન એ શબ્દો આધાકર્મના અર્થનું ઉલ્લંધન કરતા નથી. ૧૩૫।। ટીકાર્થ : જેમ ‘ફન્દ્રાર્થ’ દેવનો રાજા એ રૂપી ઇંદ્ર શબ્દના અર્થને ‘પુન્દરાય:’ પુરંદર, શક્ર એ વગેરે શબ્દો ‘નાતિવર્તતે' ઉલ્લંઘન કરતા નથી. તેમ અધઃકર્મ, આત્મઘ્ન એ તથા એ ઉપલક્ષણ હોવાથી આત્મકર્મ શબ્દો ‘આન્હેં તિ’ સૂચના કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે. એ ન્યાયથી (‘આદું’ Page #132 -------------------------------------------------------------------------- ________________ છે “ક્સ વાવ' દ્વાર ત્રીજાની વ્યાખ્યા (૧૧૧ એટલે) આધાકર્મના અર્થનું એટલે કે આધાકર્મના વાચ્યનું ઉલ્લંઘન કરાતી નથી. આધાકર્મ શબ્દવાપ્ય જે ઓદનાદિક જે દોષ વડે કરીને દૂષિત થયું હોય તે જ દોષ વડે કરીને દૂષિત થયેલ તે (ઓદનાદિક) ને જ અધઃકર્માદિક શબ્દો પણ કહે છે, એ ભાવાર્થ છે !/૧૩પી. આની જ ભાવના કરે છે : मू.०- आहाकम्मेण अहे-करेति जं हणइ पाणभूआई ॥ जं तं आययमाणो, परकम्मं अत्तणो कुणइ ॥१३६॥ મૂલાર્થ : આધાકર્મ વડે આત્માને નીચે કરે છે, કેમકે તે પ્રાણ અને ભૂતોને હણે છે. જે કારણ માટે તે આધાકર્મ પ્રહણ કરનાર સાધુ પરનાં કર્મને પોતાનું કરે છે. તે ૧૩૬ll ટીકાર્થ ભોજન કરતાં આધાકર્મ વડે કરીને જે કારણે વિશુદ્ધ અને અતિશુદ્ધ એવા સંયમાદિક સ્થાનો થકી ઊતરીને આત્માને નીચે કરે છે, તે કારણથી તે જ આધાકર્મ, અધકર્મ કહેવાય છે. તથા જે કારણથી ભોજન કરાતા આધાકર્મ વડે કરીને તે જ ભોજન કરનાર પરમાર્થથી ‘પ્રાપન'* ક્રિક્રિય વગેરેને “મૂતાન વનસ્પતિકાયને તથા ઉપલક્ષણથી જીવોને (પચેંદ્રિયોને) અને સત્ત્વોને (શેષ પૃથ્વીકાયાદિકને) “ન્તિ' હણે છે એટલે વિનાશ કરે છે. કેમકે “સા મામો, પળવદો હો તો નિયન' જેને માટે આરંભ થાય છે, તેને અવશ્ય પ્રાણીવધ થાય છે. એવું વચનનું પ્રમાણ છે માટે અને વળી પ્રાણાદિકને હણતો તે નિશ્ચયથી ચારિત્રાદિરૂપ આત્માને હણે છે. કેમકે ‘પાળવë વમળો' પ્રાણીના વધથી વ્રતનો ભંગ થાય છે, ઇત્યાદિ વચન છે માટે તેથી કરીને જે આધાકર્મ છે, તે આત્મજ્ઞ એમ કહેવાય છે. તથા “વત્' જે કારણથી “તત્' તે આધાકર્મને ગ્રહણ કરતો સતો “પરસ્ટ' રાંધનાર વગેરે પરસંબંધીનું જે ‘વ’ આરંભથી ઉત્પન્ન થએલ જ્ઞાનાવરણીયાદિ કર્મ ઉત્પન્ન થયું હતું તે પોતાનું પણ કરે છે. તેથી તે આધાકર્મ, આત્મકર્મ છે એમ કહેવાય છે. તેથી કરીને અધકર્માદિક સર્વે પણ નામો આધાકર્મ શબ્દના અર્થને ઉલ્લંઘન કરતા નથી, તેથી બીજા ભંગને વિષે ઉતરે છે. ૧૩૬ll તેથી કરીને મૂળગાથાને વિષે એ પ્રમાણે “ભટ્ટ' (એકાર્થક) એવો શબ્દ કહ્યો હતો તેનું પણ વ્યાખ્યાન કર્યું. હવે ‘સ વાવ’ એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- कस्सत्ति पुच्छियम्मि, नियमा साहम्मियस्स तं होई ॥ साहम्मियस्स तम्हा, कायव्व परूवणा विहिणा ॥१३७॥ મૂલાર્થ : કોને માટે કરેલું આધાકર્મ કહેવાય છે? એમ પૂછે સતે અવશ્ય સાધર્મિકને માટે કર્યું હોય તે આધાકર્મ કહેવાય છે, એમ ઉત્તર આપે છે. તેથી સાધર્મિકની પ્રરૂપણા વિધિ પૂર્વક કરવા * प्राणा द्वित्रिचतुः प्रोक्ता, भूतास्तु तरवः स्मृताः । जीवाः पंचेंद्रियाः प्रोक्ताः, शेषाः (पृथ्व्यप्तेजोवायवः) सत्त्वा દ્વરિતા: III Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | યોગ્ય છે ૧૩ળી ટીકાર્થ ક્સ' ક્યા પુરુષવિશેષને માટે કરેલું આધાકર્મ થાય છે (કહેવાય છે) ? એમ બીજાએ પૂછે સતે તેનો ઉત્તર આપે છે: નિશ્ચયે સાધર્મિકને માટે જે કર્યું હોય તે આધાકર્મ થાય છે. તેથી કરીને આગમમાં કહેલા વિધિ પ્રમાણે સાધર્મિકની પ્રરૂપણા કરવા લાયક છે ||૧૩૭ી. પ્રતિજ્ઞા કરેલી વાતનો જ નિર્વાહ કરે છે : મૂ૦- નામં સવા વિU, “ “ત્રેિ મ પવય ત્રિો . વંશ ના “વરિ, માદેરાવા રૂટ મૂલાર્થ નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રવચન, લિંગ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવ. આ બારના વિષયવાળો - બાર પ્રકારે સાધર્મિક હોય છે II૧૩૮ ટીકાર્થ : “નામં તિ' નામને વિષે સાધર્મિક, સ્થાપના સાધર્મિક દ્રવ્ય' દ્રવ્યના વિષયવાળો સાધર્મિક, એ જ પ્રમાણે ક્ષેત્રસાધર્મિક, કાલસાધર્મિક, પ્રવચનસાધર્મિક, લિંગસાધર્મિક, દર્શનસાધર્મિક, જ્ઞાનસાધર્મિક, ચારિત્રસાધર્મિક, અભિગ્રહસાધર્મિક અને “પાવાયો ' ભાવના થકી સાધર્મિક હોય છે. આ પ્રમાણે બાર પ્રકારે સાધર્મિક હોય છે. II૧૩૮ આ જ ગાથાનું ત્રણ ગાથાઓ વડે વ્યાખ્યાન કરે છે : मू.०- नामम्मि सरिसनामो, ठवणाए कट्ठकम्ममाईया ॥ दव्वम्मि जो उ भविओ, साहम्मिसरीरगं चेव ॥१३९॥ खेत्ते साणदेसी, कालम्मि समाणकालसंभूओ ॥ पवयणि संघेगयरो, लिंगे रयहरणमुहपोत्ती ॥१४०॥ दसण नाणे चरणे, तिग पण पण तिविह होइ उ चरित्ते ॥ दव्वाइओ अभिग्गह, अह भावणमो अणिच्चाई ॥१४१॥ મૂલાર્થ: નામના વિષયવાળો સાધર્મિક-સરખા નામવાળો હોય તે ૧, સ્થાપનાને વિષે સાધર્મિકકાષ્ઠકર્માદિક (પ્રતિમાદિક) હોય તે ૨, દ્રવ્યને વિષે સાધર્મિક – જે ભવ્ય (થનાર) હોય તે તથા સાધર્મિકનું જે શરીર હોય તે ૩, ક્ષેત્રને વિષે સાધર્મિક - એક દેશમાં જન્મેલો હોય તે ૪, કાળને વિશે સાધર્મિક-એક સમયે ઉત્પન્ન થયેલ હોય તે ૫, પ્રવચન સાધર્મિક-ચતુર્વિધ સંઘમાંથી કોઈપણ હોય તે ૬, લિંગ સાધર્મિક-રજોહરણ અને મુખવસ્ત્રિકાવાળો હોય તે ૭, દર્શનને વિશે ત્રણ પ્રકારનો સાધર્મિક હોય છે ૮, જ્ઞાનને વિષે પાંચ પ્રકારનો સાધર્મિક હોય છે ૯, ચારિત્રને વિષે પાંચ પ્રકારે Page #134 -------------------------------------------------------------------------- ________________ ને નામાદિ બાર પ્રકારના સાધર્મિકો (૧૧૩ અથવા મતાંતરે ચારિત્રને વિષે ત્રણ પ્રકારનો સાધર્મિક હોય છે ૧૦, અભિગ્રહને વિષે દ્રવ્યાદિક ચાર પ્રકારનો સાધર્મિક હોય છે ૧૧, તથા ભાવને વિષે અનિત્યાદિક બાર પ્રકારનો સાધર્મિક હોય છે ૧૨. /૧૩૯-૧૪૦-૧૪૧ ટીકાર્થ : “' નામને વિષે સાધર્મિક-સદેશ નામવાળો હોય છે, તેનો ભાવાર્થ કહે છે : વિવલિત (કહેવાને ઇચ્છલ અમૂક) સાધુનું જે નામ હોય તે જ નામ જ્યારે બીજા પણ સાધુનું હોય ત્યારે તે બીજો સાધુ તે પહેલાં) સાધુનો નામ સાધર્મિક થાય છે. જેમકે દેવદત્ત નામનો સાધુ છે, તેનો દેવદત્ત નામનો કોઈપણ સાધુ હોય તે નામસાધર્મિક થાય છે (૧). તથા થાપનાથ' સ્થાપનાને વિષે સાધર્મિક ‘ાષ્ટમંદિ' કાષ્ઠની ઘડેલી પ્રતિમા વગેરે હોય છે. અહીં કોઈએ સ્નેહના વશથી જીવતા કે મરેલા પોતાના પુત્રાદિક સાધુની પ્રતિમા કરાવી હોય, તે પ્રતિમા બીજા જીવતા (હયાત) સાધુઓને સ્થાપના સાધર્મિક કહેવાય છે. મૂલમાં ‘હિં’ શબ્દ લખ્યો છે તેથી પાષાણ વગેરેની પ્રતિમાનું ગ્રહણ કરવું. આ કહેવાથી સદ્ભાવ સ્થાપના સાધર્મિક કહ્યો. પરંતુ જયારે અક્ષાદિકને વિષે સાધુની સ્થાપના કરાય ત્યારે તે અસદ્ભાવ સ્થાપના સાધર્મિક કહેવાય છે (૨) તથા ‘ચ્ચે’ આ ભાવપ્રધાન નિર્દેશ છે તેથી “દવ્યત્વે' દ્રવ્યપણાના વિષયવાળો સાધર્મિક તે છે કે – જે ભવ્ય સાધર્મિકપણાને યોગ્ય હોય. આનો ભાવાર્થ આ પ્રમાણે છેજે મનુષ્ય (સંસારીપણામે લઘુ હોય, પણ) વૃદ્ધિ પામતા તે જ શરીરના સમુછયવડે (ઉંચાઈ વડે સાધુપણુ લઈને) સાધુનો સાધર્મિક થશે, તેથી તે ભવ્ય કહેવાય છે, તથા જે સાધર્મિકનું (સાધુનું) શરીર સિદ્ધશિલાની નીચે વગેરે સ્થળે રહેલું જીવ વિનાનું હોય તે ભવ્ય શરીરરૂપ અને અતીત (ભૂતકાળસંબંધી) સાધર્મિકના શરીરરૂપ હોવાથી (સાધર્મિકનું તે મૃત કલેવર) દ્રવ્યસાધર્મિક કહેવાય છે (૩) તથા “ક્ષેત્રે ક્ષેત્રના વિષયવાળો સાધર્મિક સમાનશી' એક દેશમાં ઉત્પન્ન થયેલો (જન્મેલો) હોય તે (૪). તથા ‘નસાધમિક્ષ સમાનકાળે સાધુ થયેલો હોય તે કાલસાધર્મિક કહેવાય છે (૫) તથા સાધુ આદિમાં છે જેની એવા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપી ચાર પ્રકારના સંઘમાંથી અન્ય કોઈપણ હોય તે પ્રવચનસાધર્મિક કહેવાય છે (૬) તથા ‘રયદરમુaષોત્તી' - (‘સૂવનાત્કૃવં' જે સંક્ષેપથી સૂચવન કરે તે સૂત્ર કહેવાય છે. એ ન્યાયથી) રજોહરણ અને મુખવત્રિકાદિક ઉપકરણવાળો જે હોય તે લિંગસાધર્મિક કહેવાય છે (૭). ‘સર્જનસાધfમ સમાન દર્શનવાળો જે હોય તે દર્શન સાધર્મિક કહેવાય છે. દર્શન ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે : સાયિક, લાયોપથમિક અને ઔપથમિક : તેથી દર્શનદ્વારા જે સાધર્મિક હોય તે પણ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમાણે : ક્ષાયિકદર્શનસાધર્મિક, ક્ષાયો પથમિકદર્શનસાધર્મિક અને ઔપથમિકદર્સનસાધર્મિક : તેમાં ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ સાધુ હોય તે ક્ષાયિકસ દ્િષ્ટ સાધનો સાયિકદર્શનસાધર્મિક કહેવાય છે, ઇત્યાદિ (૮). “જ્ઞાનસાધમ:' સમાન જ્ઞાનવાળો જે સાધુ હોય તે જ્ઞાનસાધર્મિક કહેવાય છે. તે જ્ઞાન પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. તેથી જ્ઞાન દ્વારા સાધર્મિક પણ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪) II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે મતિજ્ઞાન સાધર્મિક ઇત્યાદિ- તેમ જે મતિજ્ઞાનવાળો સાધુ હોય તે મતિજ્ઞાનવાળા સાધુનો મતિજ્ઞાન સાધર્મિક કહેવાય છે ઇત્યાદિ (૯), વરિત્રસાધવા જે સરખા ચારિત્રવાળો સાધુ હોય તે ચારિત્ર સાધર્મિક કહેવાય છે. ચારિત્ર પણ પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે – સામયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત તેથી કરીને ચારિત્રવડે સાધર્મિક પણ પાંચ પ્રકારનો છે, તે આ પ્રમાણે સામાયિકચારિત્રસાધર્મિક, છેદોપસ્થાપનિકચારિત્રસાધર્મિક ઇત્યાદિ. તેમાં સામાયિકચારિત્રવાળા સાધનો જે બીજો સામાયિકચારિત્રવાળો સાધુ હોય તે સામાયિકચારિત્રસાધર્મિક કહેવાય છે, ઈત્યાદિ તિવિદ રોડ઼ ૩ વરિ' વળી મતાંતર વડે વારિત્રે' ચરિત્રના વિષયવાળો સાધર્મિક ત્રણ પ્રકારનો હોય છે. કેમકે મતાંતરે કરીને અહીં ચારિત્ર ત્રણ પ્રકારે કહેવાને ઇછ્યું છે, તે આ પ્રમાણે ક્ષાયિકચારિત્ર, ક્ષાયોપથમિકચારિત્ર અને ઔપશમિકચારિત્ર, તેથી તે દ્વારા એ જે સાધર્મિક હોય તે પણ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમઆમે ક્ષાયિકચારિત્રસાધર્મિક ઇત્યાદિ. તેમાં ક્ષાયિકચારિત્રવાળાનો જે બીજો ક્ષાયિકચારિત્રવાળો હોય તે ક્ષાયિકચારિત્રસાધર્મિક કહેવાય છે, ઇત્યાદિ (૧૦) તથા ‘દ્રવ્યાતી' દ્રવ્યાદિકના વિષયવાળા અભિગ્રહો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે : દ્રવ્યાભિગ્રહ, ક્ષેત્રાભિગ્રહ, કાલાભિગ્રહ અને ભાવભિગ્રહ. તે દ્વારા એ સાધર્મિકો પણ ચાર પ્રકારના હોય છે. તે આ પ્રમાણે દ્રવ્યાભિગ્રહસાધર્મિક, ક્ષેત્રાભિગ્રહસાધર્મિક ઇત્યાદિ, તેમાં દ્રવ્યાભિગ્રહવાળા સાધુનો બીજો દ્રવ્યાભિગ્રહવાળો સાધુ દ્રવ્યાભિચહસાધર્મિક કહેવાય છે. ઇત્યાદિ (૧૧). તથા ભાવના બાર પ્રકારે છે તે આ પ્રમાણે ૧. અનિત્યસ્વભાવના, ૨ અશરણત્વભાવના, ૩ એકત્વભાવના, ૪ અન્યત્વભાવના, ૫ અશુચિસ્વભાવના, ૬ સંસારભાવના, ૭ કર્માશ્રવભાવના, ૮ સંવરભાવના, ૯ નિર્મરણ ભાવના, ૧૦ લોકવિસ્તારભાવના, ૧૧ જિનપ્રણીત ધર્મભાવના અને ૧૨ બોધિદુર્લભભાવના : આ ભાવનાના દ્વારે કરીને સાધર્મિકો પણ બાર પ્રકારના છે, તે આ પ્રમાણે : અનિત્યત્વભાવના સાધર્મિક, અશરણત્વભાવના સાધર્મિક ઇત્યાદિ તેમાં જે સાધુ અનિત્યત્વ ભાવનાએ કરીને સહિત હોય તેનો બીજી અનિત્યત્વભાવનાવાળો સાધુ અનિત્યત્વભાવના સાધર્મિક કહેવાય છે ઇત્યાદિ /૧૩૯-૧૪૦-૧૪૧| આ પ્રમાણે સર્વ સાધર્મિકોની વ્યાખ્યા કરી. હવે તેઓને જ આશ્રયીને કથ્ય અને અકથ્યનો વિધિ કહેવો જોઈએ. તેમાં નામ સાધર્મિકને આશ્રયીને પ્રથમ કથ્ય અને અકથ્યના વિધિને બે ગાથા વડે કહે છે : मू.०- जावंत देवदत्ता, गिही व अगिही व तेसि दाहामि ॥ नो कप्पई गिहीणं, दाहं ति विसेसिए कप्पे ॥१४२॥ पासंडीसु वि एवं, मीसामीसेसु होइ हु विभासा ॥ समणेसु संजयाण उ, विसरिसनामाण वि न कप्पे ॥१४३॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ || નામસાધર્મિકાશ્રયી કલ્યાકલ્યવિધિ | (૧૧૫ મૂલાર્થઃ ગૃહસ્થ કે અગૃહસ્થ (સાધુ), જેટલા (ઓ) દેવદત્ત હોય તે સર્વને હું દાન આપું, એમ કોઈએ સંકલ્પ કર્યો હોય તો તે (દેવદત્ત) સાધુને કહ્યું નહિ, પરંતુ ગૃહસ્થ દેવદત્તને હું આપું, એમ વિશેષ સંકલ્પ કર્યો હોય તો તે (દેવદત્ત) સાધુને કહ્યું II૧૪રા એ જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર એવા પાખંડીઓમાં પણ વિકલ્પ જાણવો. તે જ પ્રમાણે શ્રમણોને વિષે વિકલ્પ કરવો. પરંતુ અસદશ નામવાળા પણ સંયતોને તો કહ્યું જ નહિ . ૧૪all ટીકાર્થ અહીં કોઈપણ માણસ, પોતાના પિતા મરણ પામેલ હોય કે જીવતો હોય ત્યારે તે (પિતા)ના નામ ઉપરની પ્રીતિને લીધે તેની જેવા નામવાળાને દાન દેવાની ઇચ્છાથી આ પ્રમાણે સંકલ્પ કરે કે – “દેવદત્ત નામના જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થ (સાધુ) હોય, તેઓને મારે ભક્તાદિક રાંધીને આપવું.” આ પ્રમાણે સંકલ્પ કર્યો હોય તો તે ભક્તાદિક, દેવદત્ત નામના સાધુને કહ્યું નહિ. કારણ કે દેવદત્ત શબ્દ વડે તે નામના સાધુનો પણ સંકલ્પ થયો છે. પરંતુ જો આ પ્રમાણે સંકલ્પ કરે કે – “દેવદત્ત નામના જેટલા ગૃહસ્થો છે, તેઓને મારે દાન આપવું” આ પ્રમાણે “વિશેષિતે' એટલે નિર્ધાર કર્યો હોય તો તેને યોગ્ય રાંધેલું ભક્તાદિક દેવદત્ત નામના સાધુને કહ્યું છે. કેમકે તેને (દેવદત્ત સાધુને) કહેવાને ઇચ્છેલા સંકલ્પના વિષયરૂપ નહિ કર્યા હોવાથી II૧૪રા તથા પાખંડીઓને આશ્રયીને પણ મિશ્ર અને અમિશ્રને વિષે વં' પૂર્વે કહેલા પ્રકારે વિકલ્પ કરવો. અહીં સામાન્ય સંકલ્પના વિષયવાળા મિશ્ર કહેવાય છે. જેમકે જેટલા દેવદત્તો અને પાખંડીઓ (હોય તેને મારે આપવું) પરંતુ નક્કી કરેલ સંકલ્પના વિષયવાવા તો અમિશ્ર કહેવાય છે. જેમ કે “જેટલા સરસ્ક એવા પાખંડીઓ હોય અથવા જેટલા દેવદત્ત નામના સૌગત (બૌદ્ધ) હોય (તેને માટે આપવું) ઇત્યાદિ.” તેમાં જેટલા દેવદત્તો હોય-પાખંડીઓ હોય એમ મિશ્ર સંકલ્પ કરે સતે (દેવદત્ત નામના સાધુને) ન કલ્પ, કેમકે-પાખંડી અને દેવદત્ત એ બે શબ્દ વડે દેવદત્ત નામના સાધુને પણ સંકલ્પના વિષય રૂપ કર્યા છે માટે પરંતુ જ્યારે જેટલા દેવદત્ત નામના સરજસ્ક પાખંડી હોય અથવા દેવદત્ત નામના જેટલા સીંગત હોય અથવા સાધુ વિનાના બીજા સર્વે પાખંડીઓ અને દેવદત્તો હોય તેઓને હું આપીશ. એ પ્રમાણે અમિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દેવદત્ત નામના સાધુને તે કલ્પ છે. કેમકે તેને સંકલ્પના વિષયવાળો કર્યો નથી માટે. જે પ્રમાણે મિશ્ર અને અમિશ્ર પાખંડીઓને વિષે પણ વિકલ્પ કર્યો, તે જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર શ્રમણને વિષે પણ (વિકલ્પ) કરવો. કેમકે – શાક્યાદિક પણ શ્રમણો કહેવાય છે. તે વિષે આગળ કહેવામાં આવશે કે ‘નિપથતિ વસોશ્યમાનવ પંઘરી સમાનિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેથી કરીને જ્યારે જેટલા દેવદત્ત નામના શ્રમણ હોય તેને હું આપીશ. એ પ્રમાણે મિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દેવદત્ત નામના સાધુને (ત આહાર) ન કલ્પે. કેમકે શ્રમણ અને દેવદત્ત એ બે શબ્દ વડે તેને (સાધુને) સંકલ્પના વિષયરૂપ કર્યો છે માટે, પરંતુ જ્યારે જેટલા શાક્ય શ્રમણો કે દેવદત્ત નામના આજીવિકો હોય અથવા સાધુ સિવાયના સર્વ દેવદત્ત નામના શ્રમણો હોય તેઓને હું આપીશ. એ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / પ્રમાણે અમિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દિવદત્ત નામના સાધુને) તે કહ્યું છે. કેમકે તેને વિવલિત સંકલ્પના વિષયવાળો કર્યો નથી. પરંતુ સંયત નિગ્રંથોમાંના તો બીજા નામવાળાઓને આશ્રયીને સંકલ્પ કરે સતે દેવદત્ત વગેરે નામવાળા સાધુને ન કહ્યું. આનો ભાવાર્થ એ છે કે – ચૈત્ર નામના પણ સાધુને ઉદ્દેશીને કરેલું હોય તે દેવદત્ત નામના સાધુને પણ ન કલ્પે. કેમકે – ભગવાનની આજ્ઞાનું તેવા પ્રકારનું પ્રાબલ્યપણું છે. વળી જ્યારે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધના સંકલ્પ વડે કર્યું હોય તો તે દિવદત્તાદિ નામના સાધુને) કહ્યું છે. કેમકે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધોનું સંઘાતીતપણું સંઘથી નીરાળાપણું હોવાથી સંઘમાં વર્તતા સાધુઓની સાથે તેમનું સાધર્મિકપણું નથી. તેમજ “સંનયા ૩ વિસેરિસના વિ ખે' એ વચન ઉપરથી અથપત્તિએ કરીને “જેટલા દેવદત્ત” વગેરે હોય તેમાં ચૈત્રાદિક અસમાન નામવાળા સાધુઓને કલ્પ જ નહિ એમ પ્રતિપાદન કર્યું જાણવું. /૧૪૩ આ પ્રમાણે નામસાધર્મિકને આશ્રયીને કથ્ય અને અકલ્પનો વિધિ કહ્યો. હવે સ્થાપના સાધર્મિક અને દ્રવ્યસાધર્મિકને આશ્રયીને તે વિધિને કહે છે : પૂ.૦- નીસમની વ , વાદમિ ૩ વિમા | ____दव्वे मयतणुभत्तं, न तं तु कुच्छा विवज्जेज्जा ॥१४४॥ મૂલાર્થઃ નિશ્રા કે અનિશ્રા વડે જે કર્યું હોય તે સ્થાપના સાધર્મિકના વિષયમાં વિભાષા સમજવી. તથા દ્રવ્યસાધર્મિકના વિષયમાં મરેલા શરીરને માટે કરેલું ભક્ત જો નિશ્રા વડે કર્યું હોય તો તે ન કલ્પ અને અનિશ્રાએ કર્યું હોય તો તે પણ લોકમાં નિંદા થાય માટે વજવું ૧૪૪l. ટીકાર્થઃ અહીં કોઈ પણ ગૃહસ્થ, પ્રવજ્યા લીધેલા પિતાદિક મરી ગયા હોય કે જીવતા હોય તેની ઉપરના સ્નેહને લીધે તેની મૂર્તિ છબી) કરાવીને તેની પાસે ધરવા માટે બલિને નીપજાવે. તે નીપજાવવું બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે - નિશ્રાએ અને અનિશ્રાએ. તેમાં “જેઓ રજોહરણાદિ વેષને ધારણ કરનારા માાર પિતાની જેવા સાધુઓ) છે, તેઓને હું દાન આપીશ.” એમ સંકલ્પ કરીને (બલિ) નીપજાવે, ત્યારે તે બલિનું નીપજાવવું નિશ્રાકૃત (નિશ્રાએ કરેલું કોઈને આશ્રયીને કરેલું) કહેવાય છે. પણ જયારે તેવા પ્રકારનો સંકલ્પ ન કર્યો હોય, પરંતુ એમને એમ જ કોઈનો આશ્રય-સંકલ્પ કર્યા વિના જ) ધરવા માટે આપવા માટે) બલિને નીપજાવે ત્યારે તે બલિનું નીપજાવવું અનિશ્રાકૃત કહેવાય છે. તે પ્રમાણે (મૂળ સૂત્રમાં) કહ્યું છે કે “નીલમનીસા વ હું અહીં પ્રથમાવિભક્તિ કરી છે તે તૃતીયાના અર્થમાં જાણવી. તેથી તેનો અર્થ આ પ્રમાણે છે. નિશ્રાએ કે અનિશ્રાએ જે ભક્તાદિ છત નીપજાવ્યું હોય, તેમાં સ્થાપનાસાધર્મિકના વિષયમાં વિભાષા કરવી, એટલે કે જો નિશ્રાકૃત હોય અને તે પણ ધરેલું કે નહિ ધરેલું હોય, તો તે ન કહ્યું, અને અનિશ્રાકૃત ધરેલું કે નહિ ધરેલું હોય તો તે કહ્યું છે, પરંતુ તેમાં પણ (કલ્પવાને વિષે પણ) પ્રવૃત્તિદોષનો પ્રસંગ આવે છે. તેથી પૂર્વના સૂરીશ્વરો તેનો નિષેધ કહ્યો છે. તથા “ત્રે' દ્રવ્યસાધર્મિકના વિષયમાં જે “મૃતતનુવર્ત' Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭ ક્ષેત્ર અને કાલસાધર્મિક અંગ કલ્યાકટ્યવિધિ છે. તત્કાળ મરેલા સાધુનું જે શરીર, તેની પાસે ધરવાને માટે જે અશનાદિક તેના પુત્રાદિકે કર્યું હોય તે મૃતતનું ભક્ત કહેવાય છે. તે પણ નિશ્રાકૃત અને અનિશ્રાકૃત એમ બે પ્રકારે છે. તેમાં “હું સાધુઓને આપીશ” એમ સંકલ્પ કરીને જે કર્યું હોય તે નિશ્રાકૃત કહેવાય છે અને તેનાથી અન્ય એટલે જે પોતાના પિતાદિકની માત્ર ભક્તિથી જ કર્યું હોય તે અનિચ્યાયુક્ત કહેવાય છે. તેમાં જે નિશ્રાકૃત છે તેનો નિષેધ કરે છે કે ન જ કહ્યું. પણ તેથી અન્ય એટલે અનિશ્રાકૃત તો કહ્યું છે, પરંતુ તે ગ્રહણ કરવાથી લોકમાં “ગુણા' નિંદા પ્રવર્તે કે - અહો, આ ભિક્ષુકો નિઃશૂક (સૂગ વિનાના) છે કે – જેથી મૃતતનુભક્તને પણ તજતા નથી. તેથી કરીને સાધુઓ તેનો ત્યાગ કરે છે ||૧૪૪ો હવે ક્ષેત્ર સાધર્મિક અને કાલ સાધર્મિકને આશ્રયીને અતિદેશ વડે (ભલામણ વડે) કથ્ય અને અકથ્યનો વિધિ કહે છે : मू.०- पासंडियसमणाणं, गिहिनिग्गंथाण चेव उ विभासा ॥ जह नामम्मि तहेव य, खेत्ते काले य नायव्वं ॥१४५॥ મૂલાર્થઃ જે પ્રમાણે નામસાધર્મિકના વિષયમાં પાખંડી, શ્રમણ, ગૃહી, અગૃહી અને નિગ્રંથની વિભાષા કહી છે, તે જ પ્રમાણે ક્ષેત્ર અને કાલને વિષે જાણવું. /૧૪પો ટીકાર્થ : જેમ ‘નાનિ' નામસાધર્મિકના વિષયમાં પાખંડીઓની શ્રમણોની ‘fજદિત્તિ’ ‘સૂનાસૂત્ર સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે એનો ન્યાય હોવાથી ગૃહ-અગૃહીની તથા નિગ્રંથોની વિભાષા કરી છે, તે જ પ્રમાણે ક્ષેત્ર અને કાલને વિષે વિભાષા જાણવી. તેમાં ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્ર વગેરે દેશ, અને કાલ એટલે દિવસ, પોરસી વગેરે. તેમાં ક્ષેત્રના વિષયમાં વિભાષા આ પ્રમાણે જાણવી. જો “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા પાખંડીઓને મારે આપવું છે” એવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને ન કલ્પે. કેમકે – તે પણ સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલ હોવાથી સંકલ્પના વિષયવાળો કરેલ કહેવાય છે. પરંતુ બીજા દેશમાં ઉત્પન્ન થયેલા સાધુઓને તો તે કહ્યું છે. કેમકે- તેઓને સંકલ્પના વિષયમાં કર્યા નથી. વળી જો “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સરજસ્ક પાખંડીને અથવા સૌગતને અથવા સાધુ સિવાયના સર્વ પાખંડીઓને હું આપીશ.” એવો સંકલ્પ કર્યો હોય, ત્યારે સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા પણ સાધુને કહ્યું છે. કારણ કે તેનો સંકલ્પ કર્યો નથી. એ જ પ્રમાણે શ્રમણોને વિષે પણ સામાન્ય રીતે એટલે કે જે કોઈ શ્રમણ કહેવાતો હોય તેને આપવાનો સંકલ્પ કર્યો હોય તો પણ સાધુને) ન કહ્યું પરંતુ સાધુ સિવાયના બીજા (શ્રમણો)નો સંકલ્પ કર્યો હોય તો સાધુને) કલ્પે છે. તથા સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયા હોવાથી “ગૃહી કે અગૃહી કોઈ પણને હું આપીશ” એમ સામાન્યપણે સંકલ્પ કર્યો હોય તો (સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલ) સાધુને ન કહ્યું. પરંતુ કેવળ ગૃહીઓને જ આપવાનો સંકલ્પ કર્યો હોય તો (સાધુને) કલ્પે. વળી સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા અને અસૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર સિવાયના બીજા) દેશમાં ઉત્પન્ન થયેલા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I નિગ્રંથોના વિષયમાં સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા અથવા બીજા દેશમાં ઉત્પન્ન થયેલા સર્વ સાધુને સર્વથા ન કલ્પે. તેથી કરીને એ પ્રમાણે ક્ષેત્રસાધર્મિકને આશ્રયીને વિભાષા કહી. એ જ પ્રમાણે કાલસાધર્મિકને આશ્રયીને પણ ભાવના કરવી. જેમકે વિવક્ષિત દિવસે ઉત્પન્ન થયેલા પાખંડીઓને મારે દાન આપવું છે. - એમ સંકલ્પ કર્યો હોય ત્યારે તે જ દિવસે ઉત્પન્ન થયેલા તે સાધુને પણ ન કલ્પે. કેમકે તે પણ તે જ દિવસે ઉત્પન્ન થયેલ હોવાથી તેને પણ સંકલ્પનો વિષય કર્યો છે. પરંતુ બીજા દિવસોમાં ઉત્પન્ન થયેલ હોવાથી તેને પણ સંકલ્પનો વિષય કર્યો છે. પરંતુ બીજા દિવસોમાં ઉત્પન્ન થયેલા સાધુઓને તો તે કલ્પે છે. કેમકે તેમને સંકલ્પના વિષયી કર્યા નથી. ઇત્યાદિ સર્વ પૂર્વે કહેલાને અનુસારે ભાવવું-વિચારવું. ૧૪૫૫૫ : તથા પ્રવચન વગેરે સાત પદને વિષે પૂર્વાચાર્યની વ્યાખ્યા વળી આ પ્રમાણે છે : પ્રવચન ૧, લિંગ ૨, દર્શન ૩, જ્ઞાન ૪, ચારિત્ર ૫, અભિગ્રહ ૬, અને ભાવના ૭, રૂપ સાત પદને વિષે દ્વિકસંયોગીથા એકવીશ ભાંગા થાય છે. તે આ પ્રમાણે : પ્રવચનનો લિંગની સાથે પહેલો ભાંગો, દર્શનની સાથે બીજો, જ્ઞાનની સાથે ત્રીજો, એ જ પ્રમાણે યાવત્ ભાવનાની સાથે છઠ્ઠો એ પ્રમાણે છ ભંગ થયા. એ જ પ્રમાણે : લિંગના દર્શનાદિકની સાથે પાંચ ભંગ થાય છે, દર્શનના જ્ઞાનાદિકની સાથે ચાર ભાંગા થાય છે, જ્ઞાનના ચારિત્રાદિકની સાથે ત્રણ ભાંગા થાય છે, ચારિત્રના અભિગ્રહ અને ભાવના વડે બે ભાંગા થાય છે, અને અભિગ્રહનો ભાવના સાથે એક ભંગ થાય છે. આ પ્રમાણે કુલ ૨૧ ભાંગા થાય છે. આ એકવીશ ભાંગાને મધ્યે દરેક ભાંગાને આશ્રયીને એકેક ચતુર્થંગી થાય છે. તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય પણ લિંગથી સાધર્મિક ન હોય (૧), લિંગથી સાધર્મિક હોય પણ પ્રવચનથી ન હોય (૨) પ્રવચનથી અને લિંગથી બંનેથી સાધર્મિક હોય (૩) તથા પ્રવચનથી ન હોય અને લિંગથી પણ ન હોય (૪) બાકીના ભાંગાને વિષે યથાસ્થાને ચતુર્ભૂત્રિકા (આગળ ઉપર) દેખાડશે. તેમાં પહેલી ચતુર્ભૂગિકાના પહેલા બે ભંગનું ઉદાહરણ દેખાડે છે. मू. ० - दस ससिहागा सावग, पवयणसाहम्मिया न लिंगेण ॥ लिंगेण उ साहम्मी, नो पवयण निन्हगासव्वे ॥१४६॥ મૂલાર્થ : દશમી પ્રતિમા ધારણ કરનારા શિખાવાળા શ્રાવકો પ્રવચન સાધર્મિક છે, પરંતુ લિંગ વડે સાધર્મિક નથી (૧) તથા સર્વે નિહ્નવો લિંગ વડે સાધર્મિક છે પણ પ્રવચન વડે સાધર્મિક નથી (2). 1198811 ટીકાર્થ ઃ પ્રવચનથી સાધર્મિક છે અને લિંગથી નથી. અવિરત સમ્યગ્દષ્ટિથી આરંભીને શ્રાવકની દશમી પ્રતિમાને પ્રાપ્ત થયેલા જે શ્રાવકો છે, તે અહીં (પહેલા ભાગમાં) જાણવા. કેવી રીતે ? તે કહે છે : ‘સ સિન્હા॥' અહીં ‘નિમિત્તıરહેતુનુ સર્વામાં વિપત્તિનાં પ્રાયો વર્શનમ્' નિમિત્ત, કારણ અને હેતુને વિષે પ્રાયઃ કરીને સર્વ વિભક્તિઓ જોવામાં આવે છે. એ ન્યાયથી હેતુને વિષે પ્રથમા Page #140 -------------------------------------------------------------------------- ________________ / પ્રવચન અને દર્શન સાધર્મિક ચતુર્ભગી (૧૧૯ વિભક્તિ કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે જેથી કરીને તેઓ દશમી શ્રાવક પ્રતિમાને પામેલા શિવ:' શિખા સહિત એટલે કેશ સહિત છે. તેથી કરીને તેઓ પ્રવચનથી જ સાધર્મિક હોય છે, પણ લિંગથી સાધર્મિક નથી. પરંતુ જેઓ અગિયારમી પ્રતિભાને ધારણ કરનાર હોય તેઓ કેશ રહિત હોય ઇત્યાદિ વિશેષણોએ કરીને તેઓ લિંગથી પણ સાધર્મિક હોય છે, તેથી તેને (શિખાવાળા સાધર્મિકમાંથી) વજર્યા છે. તેમાં તેને ગણેલ નથી. એઓને (દશમી પ્રતિમાવાળા સુધીને) માટે જે કર્યું હોય તે સાધુને કહ્યું છે (૧) તથા લિંગથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે નિહ્નવો જાણવા. કેમકે- તેઓ પ્રવચનથી બાહ્ય થયેલા હોવાથી તેમના પ્રવચનથી સાધર્મિકપણાનો અભાવ છે. પરંતુ રજોહરણાદિક લિંગ તો તેઓને પણ હોય છે તેથી તેઓ લિંગથી સાધર્મિક કહેવાય છે. તેઓને માટે કરેલું પણ સાધુઓને કહ્યું છે (૨) વળી નિહ્નવ બે પ્રકારના છે : લોકને વિષે નિહ્નવપણે જણાવેલ (પ્રસિદ્ધ) હોય છે અને નહિ જણાયેલા (અપ્રસિદ્ધ) હોય તે તેમાં જે જાણીતા હોય તે અહીં ગ્રહણ કરવા. કારણ કે - તે રીતે પ્રસિદ્ધ થયા ન હોય તેઓ લોકને વિશે સાધુપણાના વ્યવહારવાળા હોવાને લીધે પ્રવચનને વિષે વર્તે છે. અહીં પહેલા બે ભંગ કહેવાથી બાકીના ઉત્તરના બે ભંગ, શ્રોતાઓ પોતાની મેળે જ સમજશે એવી બુદ્ધિથી નિયુક્તિકારે બતાવ્યા નથી, અને આ જ કારણથી બીજી પણ ચતુર્ભગિકાઓના પહેલાં બે ભંગ જ કહેશે, પછીના બે ભંગ કહેશે નહિ. અમે તો સુખે બોધ થવા માટે કહીશું કહીએ છીએ) તેમાં આ પહેલી જ ચતુર્ભગિકા (ચોભંગી) માં પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધર્મિક એ પ્રકારના ત્રીજા ભંગને વિષે ઉદાહરણ – સાધુઓ અથવા અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવકો છે. તેમાં સાધુઓ માટે કરેલું ન કહ્યું. અને શ્રાવકોને માટે કરેલું કલ્પ (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જણવા. કેમકે તેઓ પ્રવચન અને લિંગ એ બંનેથી રહિત છે. તેઓને માટે કરેલું (સાધુઓને) કલ્પ છે (૪) II૧૪દી હવે બીજી ચઉભંગી આ પ્રમાણે પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી સાધર્મિક નહિ (૧), દર્શનથી સાધર્મિક અને પ્રવચનથી સાધર્મિક નહિ (૨) પ્રવચનથી સાધર્મિક અને દર્શનથી પણ સાધર્મિક (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ (૪) તેમાં પ્રથમના બે ભાંગાનું ઉદાહરણ કહે છે : मू.०- विसरिसदसणजुत्ता, पवयणसाहम्मिया न दंसणओ ॥ तित्थगरा पत्तेया, नो पवयणदंससाहम्मी ॥१४७॥ મૂલાર્થ જે જુદા સમકિતે કરીને યુક્ત હોય તે પ્રવચનથી સાધર્મિક છે પણ દર્શનથી સાધર્મિક નથી (૧) તથા તીર્થકર અને પ્રત્યેકબુદ્ધો પ્રવચનથી સાધર્મિક નથી પણ દર્શનથી સાધર્મિક છે (૨) ||૧૪૭ી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦) |શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ : પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય તે ‘ વિનિયુp:' ભિન્ન ભિન્ન ક્ષાયિકાદિક સમકિતે કરીને યુક્ત એવા સાધુ અથવા શ્રાવકો હોય છે. આનો ભાવાર્થ એ કે – કેટલાક સાધુ કે શ્રાવકોને ક્ષાયોપથમિક દર્શન હોય છે, બીજા કેટલાકને (સાધુ કે શ્રાવકોને) ઔપશમિક અથવા ક્ષાયિક હોય છે, તેઓ પરસ્પર પ્રવચનથી સાધર્મિક છે પણ દર્શનથી નથી. તેમાં સાધુઓને માટે કરેલું સાધુઓને કહ્યું નહિ, પરંતુ શ્રાવકોને માટે કરેલું હોય તો તે કલ્પ છે (૧), તથા દર્શનથી સાધર્મિક હોય પણ પ્રવચનથી સાધર્મિક ન હોય તે તીર્થકર અથવા પ્રત્યેકબુદ્ધ, સમાન દર્શનવાળા જાણવા. તેમને માટે કરેલું સાધુઓને કહ્યું છે. “પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સાધુ અથવા શ્રાવક સમાન દર્શનવાળા જાણવા. અહીં પણ સાધુને માટે કરેલું ન કહ્યું અને શ્રાવકોને માટે કરેલું કલ્પ છે (૩) પ્રવચનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને નિદ્ભવ જાણવા. તેમાં તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ ભિન્ન દર્શનવાળા જાણવા, અને નિલવો તો મિથ્યાષ્ટિ તરીકે પ્રસિદ્ધ જ છે. આ સર્વને માટે કરેલું સાધુઓને કહ્યું છે (૪) ||૧૪૭ી હવે ત્રીજી ચતુર્ભગિકા : પ્રવચનથી સાધર્મિક હોય પણ જ્ઞાનથી સાધર્મિક નહિ (૧) જ્ઞાનથી સાધર્મિક પણ પ્રવચનથી નહિ (૨) પ્રવચનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક (૩) તથા પ્રવચનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક નહિ (૪) એ જ પ્રમાણે ચોથી ચતુર્ભગિકા પણ પ્રવચન અને ચારિત્રની સાથે જાણી લેવી. આ બંન્ને ચતુર્ભગિકાના પહેલા પહેલા બળે ભંગને અતિદેશ (ભલામણ) વડે કહે છે: मू.०- नाणचरित्ता एवं, नायव्वा होति पवयणेणं तु ॥ મૂલાર્થ એ જ પ્રમાણે પ્રવચનની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ જાણવા. ટીકાર્થ જેમ પ્રવચનની સાથે દર્શન કર્યું, તેમ જ્ઞાન અને ચારિત્ર પણ પ્રવચનની સાથે જાણી લેવા. તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય પણ જ્ઞાનથી ન હોય. તે ભિન્ન જ્ઞાનવાળા સાધુ અથવા શ્રાવકો જાણવા. અહીં પણ જો સાધુ (માટે કર્યું હોય તો કહ્યું નહિ અને શ્રાવક (માટે કર્યું) હોય તો કલ્પ (૧) જ્ઞાનથી સાધર્મિક હોય પણ પ્રવચનથી સાધર્મિક ન હોય તે તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો સમાન જ્ઞાનવાળા જાણવા. તેમને માટે કરેલું સાધુને) કલ્પ છે (૨) પ્રવચન અને જ્ઞાન બંનેથી સાધર્મિક તે સાધુ અથવા શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. અહીં પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ, પણ શ્રાવકને માટે કરેલું કલ્પ છે (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને જ્ઞાનથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને નિદ્ભવ જાણવા. તેમાં તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો ભિન્ન જ્ઞાનવાળા જાણવા અને નિદ્વવો તો મિથ્યાષ્ટિ હોવાથી અજ્ઞાની છે તે પ્રસિદ્ધ જ છે, આ સર્વને માટે કરેલું (સાધુને) કલ્પ છે. (૪) તથા પ્રવચનથી સાધર્મિક હોય પણ ચારિત્રથી સાધર્મિક હોય તે સાધુઓ અને અને શ્રાવકો જાણવા તેમાં સાધુઓ અસમાન ચારિત્રવાળા જાણવા અને શ્રાવકો તો Page #142 -------------------------------------------------------------------------- ________________ || પ્રવચન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી II (૧૨૧ અવિરત સમદષ્ટિ હોય તેમનું સર્વથા અવિરતિપણું છે, તેથી અને દેશવિરતિવાળાને તો દેશની ચારિત્ર છે તેથી તેમનો ચારિત્રથી સાધર્મિકપણાનો અભાવ પ્રસિદ્ધ છે. અહીં સાધુને માટે કરેલું હોય તો સાધુને ન કહ્યું અને શ્રાવકોને માટે કરેલું હોય તો કલ્પ (૧) ચારિત્રથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો સમાન ચારિત્રવાળા જાણવા. તેમને માટે કરેલું કલ્પ છે (૨) પ્રવચનથી સાધર્મિક હોય અને ચારિત્રથી પણ સાધર્મિક હોય તે સમાન ચારિત્રવાળા સાધુઓ જાણવા. તેમને માટે કરેલું ન કલ્પ (૩) પ્રવચનથી અને ચારિત્રથી પણ સાધર્મિક ન હોય તે તીર્થકર પ્રત્યેકબુદ્ધ અને નિતવો જાણવા. તેમાં તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો અસમાન ચારિત્રવાળા જાણવા, અને જિલવો તો અચારિત્રીયા જ છે. આ સર્વને માટે કરેલું કહ્યું છે (૪) હવે પાંચમી ચતુર્ભગિકા આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી સાધર્મિક ન હોય (૧), અભિગ્રહથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય (૨) પ્રવચનથી અને અભિગ્રહથી એમ બંનેથી સાધર્મિક હોય (૩) તથા પ્રવચનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય (૪) એમ છઠ્ઠી ચતુર્ભગિકા પણ ભાવનાની સાથે જાણવી. આ બન્ને ચતુર્ભગિકાના દરેકના પહેલા બે ભંગ દેખાડે છે. मू.०- पवयणओ साहम्मी, नाभिग्गह सावगा जइणो ॥१४८॥ साहम्मऽभिग्गहेणं, नो पवयण निण्ह तित्थ पत्तेया ॥ एवं पवयणभावण, एत्तो सेसाण वोच्छामि ॥१४९॥ મૂલાર્થ: પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે શ્રાવક અને સાધુઓ હોય છે (૧) અભિગ્રહ વડે સાધર્મિક હોય અને પ્રવચન વડે ન હોય તે નિતવ, તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા (૨) એ જ પ્રમાણે પ્રવચન અને ભાવનાથી ચોભંગી જાણવી હવે પછી બાકીની ચતુર્ભગિકાને હું કહું છું. /૧૪૮-૧૪૯ll ટીકાર્થ : પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે (પોતાનાથી) ભિન્ન અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ જાણવા. તેમાં શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને સાધુને માટે કરેલું હોય તે કલ્પ નહિ (૧), અભિગ્રહ વડે સાધર્મિક હોય અને પ્રવચન વડે ન હોય તે નિહ્નવ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેઓને માટે કરેલું હોય તે કલ્પ છે (૨), પ્રવચનથી અને અભિગ્રહથી (એમ) બંનેથી સાધર્મિક હોય તે સાધુ અને શ્રાવકો સમાન અભીગ્રહવાળા જાણવા. અહીં પણ શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને સાધુને માટે કરેલું હોય તે ન કલ્પ (૩), તથા પ્રવચનથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે ભિન્ન અભિગ્રહવાળા અથવા અભિગ્રહરહિત હોય એવા તીર્થકરો, પ્રત્યેકબુદ્ધ અને નિહ્નવો જાણવા. તેઓને માટે કરેલું Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ કલ્પે છે (૪) ‘વં પયળભાવળ ત્તિ-ડ્વ' એટલે પૂર્વે કહેલા પ્રકાર વડે ‘પ્રવત્તનમાવનેતિ’ એટલે પ્રવચન અને ભાવનાની (છઠ્ઠી) ચતુર્ભૂગિકા ભાવવી તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સાધુ અથવા શ્રાવકો જુદી જુદી ભાવનાવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કલ્પે અને સાધુને માટે કરેલું ન કલ્પે (૧) ભાવનાથી સાધર્મિક હોય અને પ્રવચનથી સાધર્મિક ન હોય તે નિદ્ભવ, તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેઓને માટે કરેલું કલ્પે છે (૨) પ્રવચનથી અને ભાવનાથી (એમ) બન્નેથી સાધર્મિક હોય તે સાધુ અને શ્રાવકો સમાન ભાવનાવાળા જાણવા. તેમાં શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કલ્પે છે અને સાધુને માટે કરેલું કલ્પે નહિ (૩) તથા પ્રવચનથી અને ભાવનાથી - બંનેથી સાધર્મિક ન હોય તે તીર્થંકરો, પ્રત્યેકબુદ્ધો અને નિર્હાવો જુદી જુદી ભાવનાવાળા જાણવા. તેઓને માટે કરેલું કલ્પે છે (૪). આ પ્રમાણે પ્રવચનને આશ્રયીને છ ચતુર્ભૂગિકાનાં ઉદાહરણો કહ્યાં. ‘પત્તો મેમાળ વોમિત્તિ' હવે પછી બાકીની ચતુર્થંગિકાના ઉદાહરણોને હું કહીશ ।।૧૪૮-૧૪૯ા પ્રતિજ્ઞા કરેલાને જ અતિદેશ (ભલામણ) વડે કહે છે : मू. ० - लिंगाईहि वि एवं, एक्क्केणं तु उवरिमा नेया ॥ जेऽनन्ने उवरिल्ला, ते मोत्तुं सेस एवं ॥ १५० ॥ મૂલાર્થ : એજ પ્રમાણે લિંગાદિક પદને વિષે પણ એક એક પદવડે કરીને પછીના (આગળના) પેદા લઈ જવા, એટલે કે - પછીના જે સરખા ભંગો છે તેને મૂકીને બાકીના ભંગ આ પ્રમાણે જાણવા. ॥૧૫॥ - ટીકાર્થ : ‘નિત્તિ વિ’ અહીં સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે – ‘i’ – પૂર્વે કહેલા પ્રકારે કરીને 'તિષ્વિનિ' લિંગ, દર્શન વગેરે પદોને વિષે પણ એક એક લિંગાદિકપદે કરીને ‘૩રિતનાનિ' પછીના (એટલે કે - આગળના) દર્શન, જ્ઞાન વગેરે પદો લેવા, આનો ભાવાર્થ આ પ્રમાણે - લિંગ, દર્શન વગેરે પદોને વિષે દર્શન, જ્ઞાન વગેરે પદોની સાથે જે ચતુર્ભૂગિકા થાય છે. તેને પૂર્વે કહ્યા પ્રમાણે કહેવી. આ અત્યંત સંક્ષેપથી કહ્યું. તેથી પ્રત્યક્ષપણે કહેવાની ઇચ્છાથી આ પ્રમાણે કહે છે. ‘નેઽન્ને' ઇત્યાદિ - જે અનન્ય એટલે ઉદાહરણની અપેક્ષાએ જે ભાંગાઓ અન્ય જોવા ન હોય (સદેશ હોય) તેમને છોડીને બાકીના ભંગોને ‘વં” કહેવાને ઇચ્છતા પ્રકારે કરીને તમે જાણો. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. અહીં લિંગ અને દર્શનના જે ચાર ભાંગાઓ ઉદાહરણ સહિત કહેવામાં આવશે તેવા જ પ્રાયઃ ઉદાહરણની અપેક્ષાએ લિંગ અને જ્ઞાનના તથા લિંગ અને ચરણના પણ ભાંગાઓ હોય છે. તેથી તેને છોડીને લિંગ અને દર્શનના, લિંગ અને અભિગ્રહ વગેરે ભાંગાને હું કહીશ. ૧૫૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ || લિંગ અને જ્ઞાન સાધર્મિક ચતુર્ભગી // (૧૨૩ તેમાં લિંગ અને દર્શનને વિષે આ (પહેલી) ચતુર્ભગિકા છે કે – લિંગથી સાધર્મિક પણ દર્શનથી નહિ (૧), દર્શનથી સાધર્મિક પણ લિંગથી નહિ (૨) લિંગથી અને દર્શનથી બન્નેથી સાધર્મિક (૩) તથા લિંગથી પણ સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ (૪) તેમાં પહેલાં બે ભંગને કહે મૂ. - તિરો ૩ દિમી, ન હંસ વીસુવંસિ શરૂ નિષ્ફી | पत्तेयबुद्ध तित्थं कराय बीयम्मि भंगम्मि ॥१५१॥ મૂલાર્થ લિંગ વડે સાધર્મિક અને દર્શન વડે સાધર્મિક નહિ, તે જુદા જુદા દર્શનવાળા સાધુઓ અને નિતવો જાણવા (૧), તથા બીજા ભંગને વિષે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા (૨). ||૧૫૧II ટીકાર્થઃ લિંગ વડે સાધર્મિક હોય પણ “વંસળ” અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે તેથી દર્શન વડે સાધર્મિક ન હોય, તે ‘વિષ્યર્થના:' જુદા જુદા દર્શનવાળા યતિઓ અને નિતવો જાણવા. આ ઉપલક્ષણ છે તેથી ભિન્ન ભિન્ન દર્શનવાળા અગિયારમી પ્રતિમાને ધારણ કરનારા શ્રાવકો પણ જાણવા. તેમાં નિહ્નવો મિથ્યાદષ્ટિ હોવાથી દર્શન વડે સાધર્મિક નથી. અહીં નિદ્ભવ અને શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧), તથા દર્શનથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય એવા સ્વરૂપવાળા બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો તથા અગિયારમી પ્રતિમા ધારણ કરનાર સિવાયના સમાન દર્શનવાળા શ્રાવકો જાણવા. તેમને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે (૨), બાકીના બે ભંગને અમે કહીએ છીએ – લિંગથી સાધર્મિક હોય અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સાધુઓ અને અગિયારમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકો સમાનદર્શનવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કહ્યું છે અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા લિંગથી પણ સાધર્મિક નહિ અને દર્શનથી પણ નહિ તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાને વહન કરનાર સિવાયના શ્રાવકો અસમાન દર્શનવાળા જાણવા. તેઓ માટે કરેલું કહ્યું છે. (૪) ૧૫૧૫ હવે (બીજી) લિંગ અને જ્ઞાનની ચતુર્ભગિકા તો આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને જ્ઞાનથી સાધર્મિક નહિ (૧), જ્ઞાનથી સાધર્મિક અને લિંગથી નહિ (૨) લિંગથી સાધર્મિક અને જ્ઞાનથી પણ સાધર્મિક (૩) લિંગથી સાધર્મિક નહિ અને જ્ઞાનથી પણ નહિ (૪) આ ચતુર્ભગિકાના પહેલા બે ભંગના ઉદાહરણ પ્રાયઃ કરીને લિંગ અને દર્શનની ચતુર્ભગિકાના પહેલા બે ભંગની સદશ છે તેથી કરીને નિર્યુક્તિકારે તે કહ્યા નથી. તેથી અમે જ તેને કહીએ છીએ – લિંગથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય તે યતિઓ, અગિયારમી પ્રતિમાને અંગીકાર કરનારા શ્રાવકો અને નિહ્નવો ભિજ્ઞાનવાળા જાણવા. અહીં પણ શ્રાવકો અને નિદ્વવોને માટે કરેલું હોય તે સાધુને કલ્પ છે અને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪) I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ યતિઓને માટે કરેલું કલ્પ નહિ (૧), જ્ઞાનથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ તથા અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. તેઓને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે (૨), લિંગથી સાધર્મિક હોય અને જ્ઞાનથી પણ સાધર્મિક હોય તે સાધુઓ અને અગિયારમી પ્રતિમાને પામેલા શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને યતિઓને માટે કરેલું હોય તે ન કલ્પ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને જ્ઞાનથી પણ સાધર્મિક ન હોય તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો ભિન્ન જ્ઞાનવાળા જાણવા. તેઓ માટે કરેલું હોય તે સાધુને કલ્પે છે (૪). હવે લિંગ અને ચારિત્રની (ત્રીજી) ચતુર્ભગિકા આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને ચારિત્રથી નહિ (૧) ચારિત્રથી સાધર્મિક અને લિંગથી નહિ () લિંગથી અને ચારિત્ર બન્નેથી સાધર્મિક (૩) તથા લિંગથી નહિ અને ચરણથી પણ નહિ (૪) આ ચતુર્ભગિકાના પણ ઉદાહરણો પ્રાયઃ કરીને પૂર્વની જેવા છે એમ જાણીને નિર્યુક્તિકારે કહ્યા નથી, તેથી હું જ કહું છું – લિંગથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે યતિઓ, અગિયારમી પ્રતિમાવાળા શ્રાવકો અને નિહ્નવો ભિન્ન ચારિત્રવાળા જાણવા. અહીં શ્રાવકો અને નિદ્વવોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે, પણ સાધુને માટે કરેલું હોય તે કલ્પ નહિ (૧), ચારિત્રથી હોય અને લિંગથી સાધર્મિક ન હોય તે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો સમાન ચારિત્રવાળા જાણવા. તેઓને માટે કરેલું હોય તે યતિને કહ્યું છે (૨), લિંગથી સાધર્મિક હોય અને ચારિત્રથી પણ હોય તે યતિઓ સમાનચારિત્રવાળા જાણવા. તેમને માટે કરેલું હોય તે સાધુને કહ્યું નહિ (૩), લિંગથી સાધર્મિક ન હોય અને ચારિત્રથી પણ ન હોય તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો અસમાન ચારિત્રવાળા જાણવા. તેઓને માટે કરેલું કહ્યું છે (૪). હવે લિંગ અને અભિગ્રહની (ચોથી) ચતુર્ભગિકા આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને અભિગ્રહથી નહિ (૧), અભિગ્રહથી સાધર્મિક અને લિંગથી નહિ (૨), લિંગથી અને અભિગ્રહથી એમ બંનેથી સાધર્મિક (૩) તથા લિંગથી નહિ અને અભિગ્રહથી પણ નહિ (૪) તેમાં પહેલા બે ભંગમાં ઉદાહરણ જણાવે છે : मू.०- लिंगेण उ नाभिग्गह, अणभिग्गह वीसुऽभिग्गही चेव ॥ जइ सावग बीयभंगे, पत्तेयबुहा य तित्थयरा ॥१५२॥ મૂલાર્થઃ લિંગ વડે સાધર્મિક હોય અને અભિગ્રહ વડે ન હોય, તે અભિગ્રહ રહિત અથવા જુદા જુદા અભિગ્રહવાળા સાધુ અને શ્રાવક જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકરો જાણવા (૧૫રા Page #146 -------------------------------------------------------------------------- ________________ II લિંગ અને ભાવના સાધર્મિક ચતુર્ભગી | (૧૨૫ ટીકાર્થ લિંગ વડે રાધર્મિક હોય અને અભિગ્રહ વડે ન હોય તે અભિગ્રહ રહિત અથવા વિશ્વમહિm:' ભિન્ન ભિન્ન અભિગ્રહવાળા યતિઓ અને અગિયારમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકો જાણવા. આ ઉપલક્ષણ હોવાથી નિદ્વવો પણ જાણવા. અહીં પણ નિતવ અને શ્રાવકને માટે કરેલું યતિને કલ્પ છે, પરંતુ યતિને માટે કરેલું ન કલ્પ (૧), તથા અભિગ્રહવડે સાધર્મિક હોય અને લિંગ વડે ન હોય એવા બીજા ભંગને વિષે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા. ‘વ’ શબ્દથી અગિયારમી પ્રતિમા વિનાના સમાન અભિગ્રહવાળા શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કલ્પ છે (૨) તથા લિંગથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન અભિગ્રહવાળા સાધુઓ અગિયારમી પ્રતિમાને વહન કરનારા શ્રાવકો અને નિતવો જાણવા અહીં પણ શ્રાવક અને નિદ્વવને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન ભિન્ન ભિન્ન) અભિગ્રહવાળા તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને અગિયારમી પ્રતિમા વિનાના શ્રાવકો જાણવા, તેઓને માટે કરેલું કહ્યું છે (૪). ૧૫રા - હવે લિંગ અને ભાવનાની પાંચમી) ચતુર્ભગિકા આ પ્રમાણે : લિંગથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને લિંગથી ન હોય (૨) લિંગથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય (૩) તથા લિંગથી અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય (૪) આ ચતુર્ભગિકાના ઉદાહરણો અતિદેશ (ભલામણ) વડે કહે છે : મૂ૦-પર્વ ત્રિને માત્ર છે મૂલાર્થ એ જ પ્રમાણે લિંગની સાથે ભાવનાના ઉદાહરણો જાણવા. ટીકાર્થ : જેમ લિંગને વિષે અભિગ્રહ વડે કરેલા ભંગોને વિષે ઉદાહરણ આપ્યાં છે, તે જ પ્રમાણે ભાવનાની સાથે પણ ઉદાહરણ આપવા અને તે આ પ્રમાણે લિંગથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે ભાવના રહિત અથવા જુદી જુદી ભાવનાવાળા યતિઓ, અગિયારમી પ્રતિભાવાળા શ્રાવકો અને નિહ્નવો જાણવા. અહીં શ્રાવક અને નિદ્ભવ માટે કરેલું કહ્યું છે. પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૧), તથા ભાવનાથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય તે સમાનભાવનાવાળા પ્રત્યેકબુદ્ધ, તીર્થકર અને અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કલ્પ છે (૨) તથા લિંગથી અને ભાવનાથી સાધર્મિક હોય તે સમાન ભાવનાવાળા સાધુઓ, અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકો અને નિહ્નવો જાણવા. અહીં પણ શ્રાવક અને નિદ્ધવને માટે કરેલું કલ્પ છે, પણ યતિને માટે કરેલું ન કલ્પ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય તે અસમાન (જુદા પ્રકારની) ભાવનાવાળા તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ અને અગિયારમી પ્રતિમા વિનાના શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કહ્યું છે (૪). Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬) || શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II આ પ્રમાણે લિંગના વિષયવાળી પાંચ ચતુર્ભગિકા કહી. હવે દર્શનની જ્ઞાનની સાથે (ચાર) ચતુર્ભગિકા કહેવાની છે. તેમાં દર્શન અને જ્ઞાનની આ (પહેલી) ચતુર્ભગિકા છે – દર્શનથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૧), જ્ઞાનથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી ન હોય અને જ્ઞાનથી પણ ન હોય (૪), તેમાં પ્રથમના બે ભંગ કહે છે : મૂ૦- ના પદ્ધમમ ૩ || जइ सावग वीसुनाणी एवं चिय बिइयभंगो वि ॥१५३॥ મૂલાર્થ દર્શન અને જ્ઞાનને વિષે પ્રથમ ભંગનું ઉદાહરણ ભિન્ન જ્ઞાનવાળા યતિ અને શ્રાવક જાણવા (૧) એ જ પ્રમાણે બીજો ભંગ જાણવો (૨). ૧૫૩ી. ટીકાર્થ: ‘રના દર્શન અને જ્ઞાનના વિષયવાળી (પહેલી) ચતુર્ભગિકાને વિષે, “વ' શબ્દ સમુચ્ચયને વિષે છે. પ્રથમ ભંગ દર્શનથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય એવા પ્રકારનો છે, તે ‘વિષ્યજ્ઞનઃ' ભિન્ન જ્ઞાનવાળા અને સમાન દર્શનવાળા સાધુઓ અને શ્રાવકો જાણવા. તેમાં શ્રાવકોને માટે કરેલું કલ્પ છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧), એજ પ્રમાણે જ્ઞાનથી સાધર્મિક હોય પણ દર્શનથી ન હોય એવા પ્રકારનો બીજો ભંગ જાણવો. અર્થાતુ તેમાં પણ યતિઓ અને શ્રાવકો જાણવા. કેવળ તફાવત એ કે – ભિન્ન દર્શનવાળા અને સમાન જ્ઞાનવાળા તેઓ જાણવા. અહીં પણ કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો (૨) તથા જ્ઞાનથી અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સમાન જ્ઞાનવાળા અને સમાન દર્શનવાળા યતિઓ અને શ્રાવકો જાણવા. અહીં પણ કલ્પ અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો (૩), તથા જ્ઞાનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ ન હોય તે ભિન્ન ભિન્ન જ્ઞાન-દર્શનવાળા સાધુ, શ્રાવક અને નિતંવ જાણવા. અહીં શ્રાવક અને નિહ્નવને માટે કરેલું કહ્યું છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૪) ૧૫૩ી. હવે દર્શન અને ચારિત્રની (બીજી) ચતુર્ભગિકા તો આ પ્રમાણે દર્શનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૧), ચારિત્રથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને ચારિત્રથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી ન હોય અને ચારિત્રથી પણ ન હોય (૪) તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણ કહે છે : म.०- दंसणचरणे पढमो, सावग जड़णो य बीयभंगो उ॥ जइणो विसरिसदंसी, दंसे य अभिग्गहे वोच्छं ॥१५४॥ મૂલાર્થ દર્શન અને ચારિત્રને વિષે પહેલો ભંગ,-શ્રાવક અને યતિ (૧) બીજો ભંગ-અસમાન દર્શનવાળા યતિઓ (૨) હવે દર્શન અને અભિગ્રહને વિષે ઉદાહરણને હું કહીશ. ૧૫૪ Page #148 -------------------------------------------------------------------------- ________________ | | દર્શન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી છે (૧૨૭ ટીકાર્થ: “નવરને' દર્શન અને ચરણની (બીજી) ચતુર્ભગિકાને વિષે પહેલો ભંગ દર્શનથી સાધર્મિક હોય અને ચરણથી ન હોય એવા પ્રકારનો છે, તે સમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવકોને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૧), તથા વળી બીજો ભંગ - ચરણથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય એવા પ્રકારનો છે, તે અસમાન દર્શનવાળા અને સમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. તેમને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા દર્શનથી અને ચારિત્રથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં પણ તેમને માટે કરેલું) કલ્પ નહિ (૩) તથા દર્શનથી પણ સાધર્મિક નહિ અને ચારિત્રથી પણ સાધર્મિક નહિ તે નિહ્નવો, અસમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન દર્શન તથા ચારિત્રવાળા યતિઓ જાણવા. તેમાં નિદ્ભવ અને શ્રાવકને માટે કરેલું કહ્યું, પણ યતિને માટે કરેલું ન કલ્પ (૪). હવે દર્શન અને અભિગ્રહની (ત્રીજી) ચતુર્ભગિકા આ છે – દર્શનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧), અભિગ્રહથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨) દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય (૪) તેમાં પ્રથમના બે ભંગના ઉદાહરણ આપવાની ઇચ્છાથી કહે છે કે - “સણ' ઇત્યાદિ, દર્શન અને અભિગ્રહને વિષે પહેલા બે ભંગને આશ્રીને હું ઉદાહરણ કહીશ. ૧૫૪ll પ્રતિજ્ઞા કરેલાનો જ નિર્વાહ કરે છે : મૂ. - સાવ ના વીસમાપદ, પઢમો વીમો ચ... મૂલાર્થ જુદા પ્રકારના અભિગ્રહવાળા શ્રાવક અને યતિ એ પ્રથમ ભંગ (૧) બીજો ભંગ પણ એ જ (અભિગ્રહથી હોય અને દર્શનથી સાધર્મિક ન હોય, તે પણ) શ્રાવક અને યતિ જાણવા. ટીકાર્થ સમાન દર્શનવાળા અને “વિષ્યfમહી:' જુદા પ્રકારના અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ દર્શનથી સાધર્મિક હોય છે અને અભિગ્રહથી હોતા નથી. આવા પ્રકારનો આ પહેલો ભંગ છે. અહીં પણ શ્રાવકને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા બીજો ભંગ પણ અભિગ્રહથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય એવા પ્રકારનો છે. તે શ્રાવક અને યતિરૂપ જ છે.ફક્ત તે યતિઓ અને શ્રાવકો અસમાન દર્શનવાળા અને સમાન અભિગ્રહવાળા જાણવા. આ ઉપલક્ષણ છે, તેથી સમાન અભિગ્રહવાળા નિતવો પણ જાણવા. અહીં શ્રાવક અને નિદ્ધવને માટે કરેલું કહ્યું છે, અને યતિને માટે કરેલું કહ્યું નહિ (૨) તથા દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કહ્યું છે, અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા દર્શનથી સાધર્મિક નહિ અને અભિગ્રહથી પણ નહિ તે જુદા જુદા દર્શનવાળા અને અભિગ્રહવાળા સાધુ શ્રાવક અને નિતવો જાણવા. મધ્ય અને અકથ્યનો વિધિ બીજા ભંગની જેમ જાણવો. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮) / શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદો હવે દર્શન અને ભાવનાથી (ચોથી) ચતુર્ભગિકા આ પ્રમાણે : દર્શનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય (૪) આ ચતુર્ભગિકાના પહેલા બે ભંગના ઉદાહરણના અતિદેશને માટે કહે છે : પૂ. - માવા રેવં. મૂલાર્થ અને એજ પ્રમાણે ભાવના જાણવી. ટીકાર્થ : જે પ્રકારે દર્શનની સાથે અભિગ્રહના ઉદાહરણ કહ્યા છે, તે જ પ્રમાણે ભાવનાનાં ઉદાહરણ પણ જાણવા. તે આ પ્રમાણે : “દર્શનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે અસમાન ભાવનાવાળા અને સમાન દર્શનવાળા શ્રાવક અને સાધુઓ જાણવા (૧), તથા ‘ભાવનાથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય તે અસમાન દર્શનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૨), તથા દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણવા (૩), તથા ‘દર્શનથી પણ સાધર્મિક નહિ અને ભાવનાથી પણ સાધર્મિક નહિ” તે અસમાન દર્શન અને અસમાન ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૪). અહીં ચારે ભંગને વિષે કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વવત જાણવો. આ પ્રમાણે દર્શનના વિષયવાળી પણચાર ચતુર્ભગિકા કહી. હવે જ્ઞાનની ચારિત્રાદિકની સાથે (ત્રણ) ચતુર્ભગિકા થાય તે કહેવા લાયક છે. તે ત્રણ ચઉભંગીને પણ અતિ દેશથી કહે છે. મૂ.૦- ના વિ જોવું (૨૨ ) મૂલાર્થ એ જ પ્રમાણે જ્ઞાનની સાથે પણ જાણવી. ટીકાર્થઃ જેમ દર્શનની સાથે ચાર ચતુર્ભગિકા કહી, તેમ જ્ઞાનની સાથે પણ ચારિત્રાદિ પદોને આશ્રયીને ત્રણ ચતુર્ભગિકા જાણવી. આ અતિ સંક્ષેપથી કહ્યું છે, તેથી સ્પષ્ટ રીતે વિવરણ કરે છે : જ્ઞાન અને ચારિત્રની આ પહેલી) ચતુર્ભગિકા : જ્ઞાનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૧), ચારિત્રથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨), જ્ઞાનથી અને ચારિત્રથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી ન હોય અને ચારિત્રથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે સમાન જ્ઞાનવાળા શ્રાવકો તથા અસમાન ચારિત્રવાળા અને સમાન જ્ઞાનવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવકને માટે કરેલુ કહ્યું છે, અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા ચારિત્રથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય તે ભિન્ન જ્ઞાનવાળા અને અભિન્ન ચારિત્રવાળા સાધુઓ જાણવા. અહીં એઓને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા જ્ઞાનથી અને ચારિત્રથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન જ્ઞાનવાળા અને ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં પણ તેમને માટે કરેલું Page #150 -------------------------------------------------------------------------- ________________ એ જ્ઞાન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી છે (૧૨૯ કલ્પ (૩) તથા જ્ઞાનથી સાધર્મિક નહિ અને ચારિત્રથી પણ નહિ એ અસમાન જ્ઞાન અને ચારિત્રવાળા યતિઓ, અસમાન જ્ઞાનવાળા શ્રાવકો અને નિતવો જાણવા. અહીં શ્રાવક અને નિકૂવને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૪) હવે જ્ઞાન અને અભિગ્રહથી આ બીજી) ચતુર્ભગિકા છે. જ્ઞાનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧) અભિગ્રહથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨) જ્ઞાનથી અને અભિગ્રહથી – બન્નેથી પણ સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી ન હોય અને અભિગ્રહથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે સમાન જ્ઞાનવાળા અને અસમાન અભિગ્રહવાળા સાધુ તથા શ્રાવક જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કલ્યું છે, પણ સાધુને માટે કરેવું કહ્યું નહિ (૧), તથા અભિગ્રહથી હોય અને જ્ઞાનથી સાધર્મિક ન હોય તે અસમાન જ્ઞાનવાળા અને સમાન અભિગ્રહવાળા સાધુ તથા શ્રાવક અને સમાન અભિગ્રહવાળા નિતવો જાણવા. અહીં પણ શ્રાવક અને નિતવને માટે કરેલું કલો છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા જ્ઞાનથી સાધર્મિક અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન જ્ઞાન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો જાણવા. અહીં કથ્ય અને અકથ્યનો વિધિ પહેલા ભંગ જેવો જાણવો (૩) તથા જ્ઞાનથી પણ સાધર્મિક નહિ અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન જ્ઞાન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો તથા ભિન્ન અભિગ્રહવાળા નિતવો જાણવા. અહીં મધ્ય અને અકથ્યની ભાવના બીજા ભંગ જેવી જાણવી (૪). હવે જ્ઞાન અને ભાવનાથી આ (ત્રીજી) ચતુર્ભગિકા છે. જ્ઞાનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨) જ્ઞાનથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી પણ ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સમાનજ્ઞાનવાળા અને અસમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણવા (૧), તથા ભાવનાથી હોય અને જ્ઞાનથી ન હોય તે અસમાન જ્ઞાનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક તથા સમાન ભાવનાવાળા નિતવો જાણવા (૨) તથા જ્ઞાનથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન જ્ઞાન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણના (૩) તથા જ્ઞાનથી પણ સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ ન હોય તે અસમાન જ્ઞાન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવકો તથા અસમાન ભાવનાવાળા નિતવો જાણવા (૪) અહીં ચારે ભંગને વિષે કધ્યાકથ્યની ભાવના પૂર્વેની જેમ જાણવી. આ પ્રમાણે જ્ઞાનના વિષયવાળી પણ ત્રણ ચતુર્ભગિકા કહી. હવે ચારિત્રની સાથે જે બે ચતુર્ભગિકા થાય છે તેને કહેવાને માટે કહે (ફરમાવે) છે : પૂ. - Dો વરાછા વોછામિ . Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ : હવે પછી ચારિત્રની સાથે હું કહીશ. ૧૫પા ટીકાર્થ: હવે પછી ચારિત્રની સાથે જે બે ચતુર્ભગિકા થાય છે, તેના ઉદાહરણોને હું કહીશ. I૧૫પા. તેમાં ચારિત્ર અને અભિગ્રહની આ (પહેલી) ચતુર્ભગિકા છે - ચારિત્રથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧) અભિગ્રહથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૨) ચારિત્રથી અને અભિગ્રહથી- બન્નેથી સાધર્મિક હોય (૩) તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ ન હોય (૪) તેમાં પહેલા બે ભંગના ઉદાહરણ કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- जइणो वीसाभिग्गह, पढमो बिय निण्हसावगजइणो उ (ईणो) ॥ મૂલાર્થ જુદા પ્રકારના અભિગ્રહવાળા યતિઓ, તે પહેલો ભંગ (૧) અને નિદ્વવ શ્રાવક તથા યતિઓ, એ બીજો ભંગ છે. ટીકાર્થ : “ચરણથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય એવા પ્રકારનો પહેલો ભંગ છે. તેમાં સમાન ચારિત્રવાળા અને વિશ્વામિપ્રહા' અસમાન અભિગ્રહવાળા યતિઓ જાણવા. અહીં તેઓને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા અભિગ્રહથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય, એવા પ્રકારનો બીજો ભંગ છે. તેમાં સમાન અભિગ્રહવાળા નિહ્નવો અને શ્રાવકો તથા અસમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવક અને નિતવને માટે કરેલું કહ્યું છે. પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૨) તથા ચારિત્રથી અને અભિગ્રહથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન ચારિત્ર અને અભિગ્રહવાળા યતિઓ જાણવા. અહીં તેઓને માટે કરેલું કહ્યું નહિ (૩) તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન ચારિત્ર અને અભિગ્રહવાળા સધુઓ અને અસમાન અભિગ્રહવાળા શ્રાવક અને નિતવો જાણવા. અહીં કથ્ય અને અકથ્યની ભાવના બીજા ભંગના જેવી જાણવી (૪). હવે ચારિત્ર અને ભાવનાની આ (બીજી) ચતુર્ભગિકા છે. ચારિત્રથી સાધર્મિક અને ભાવનાથી નહિ (૧) ભાવનાથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૨), ચારિત્રથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય (૩), તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) આના ઉદાહરણોને અતિદેશથકી કહે છે. મૂ. – પર્વ તુ માવળા, વિ . મૂલાર્થ : એ જ પ્રમાણે ભાવનાને વિષે પણ જાણવું. ટીકાર્થ : જે પ્રમાણે ચારિત્રની સાથે અભિગ્રહને વિષે કહ્યું છે, તે જ પ્રમાણે ભાવનાને વિષે પણ કહેવું. અને તે આ પ્રમાણે : ચારિત્રથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સમાન Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧ | | અભિગ્રહ અને ભાવના સાધર્મિક ચતુર્ભગી ચારિત્રવાળા અને અસમાન ભાવનાવાળા સાધુ જાણના (૧) ભાવનાથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે સમાન ભાવનાવાળા નિતવો તથા શ્રાવકો, અને અસમાન ચારિત્રવાળા સાધુઓ જાણવા (૨) ચારિત્રથી અને ભાવનાથી સાધર્મિક હોય તે સમાન ચારિત્ર અને ભાવનાવાળા સાધુઓ જાણવા (૩) તથા ચારિત્રથી પણ સાધર્મિક નહિ અને ભાવનાથી પણ નહિ તે અસમાન ચારિત્ર અને ભાવનાવાળા સાધુઓ તથા અસમાન ભાવનાવાળા શ્રાવકો અને નિદ્વવો જાણવા (૪) આ ચારે ભંગને વિષે કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો. આ પ્રમાણે ચારિત્રના વિષયમાં બે ચતુર્ભગિકાને પણ કહી. હવે અભિગ્રહ અને ભાવનાને વિષે એક ચતુર્ભગિકાને કહેવાને ઇચ્છતા સતા કહે છે : પૂ. - .... વોર્જી હોવ્રુતિમાળિો પદા મૂલાર્થ: હવે પછી છેલ્લા બે પદની ચતુર્ભગિકાને હું કહીશ. ૧૫ell ટીકાર્થ હવે પછી અભિગ્રહ અને ભાવનારૂપ છેલ્લા બે પદની ચતુર્ભગિકાને ઉદહરણથી હું કહીશ. તેમાં તે બે પદની ચતુર્ભગિકા આ છે : અભિગ્રહથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (1) ભાવનાથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૨) ભાવનાથી અને અભિગ્રહથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા અભિગ્રહથી ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણ આપવાની ઇચ્છાવાળા સતા કહે છે : मू.०- जइणो सावग निण्हव, पढमे बिइए य हुंति भंगे य ॥ મૂલાર્થ પહેલા અને બીજા ભંગને વિષે યતિ, શ્રાવક અને નિદ્ભવ હોય છે. ટીકાર્થ અભિગ્રહથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય એવા પ્રકારના પહેલા ભંગને વિષે તથા ભાવનાથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય એવા પ્રકારના બીજા ભંગને વિષે સાધુ, શ્રાવક અને નિતવો હોય છે. માત્ર પહેલા ભંગમાં સમાન અભિગ્રહવાળા અને અસમાન ભાવનાવાળા જાણવા. અને બીજા ભંગને વિષે તો સમાન ભાવનાવાળા અને અસમાન અભિગ્રહવાળા જાણવા (૧-૨) તથા અભિગ્રહથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૩) તથા ભિગ્રહથી સાધર્મિક નહિ અને ભાવનાથી પણ નહિ તે અસમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિતંવ જાણવા (૪) અહીં ચારે ભંગને વિષે શ્રાવક અને નિહ્નવને માટે કરેલું કહ્યું છે, અને સાધુને માટે કરેલું કહ્યું નહિ. આ પ્રમાણે એકવીસેય ચતુર્ભગિકા કહી. હવે સામાન્ય કેવલી અને તીર્થકરને આશ્રયીને કધ્યાકધ્યના વિધિને કહે છે : Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- केवलनाणे तित्थं करस्स नो कप्पइ कयं तु ॥१५७॥ મૂલાર્થ: સામાન્ય કેવળજ્ઞાનીને માટે અને તીર્થકરને માટે કરેલ (સાધુઓને) અનુક્રમે ન કલ્પ અને કહ્યું ૧૫ણા ટીકાર્થ: “વત્તજ્ઞાને કેવળજ્ઞાની સામાન્ય સાધુને માટે કરેલું, આ ઉપલક્ષણ છે તેથી તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ સિવાયના શેષ સાધુઓને માટે કરેલું એવો અર્થ છે. તથા તીર્થકરને માટે કરેલું, અહીં તીર્થંકરનું ગ્રહણ ઉપલક્ષણ છે તેથી પ્રત્યેકબુદ્ધને માટે કરેલું તે અનુક્રમે ન કહ્યું. અને ‘તુ' શબ્દ નહિ કહેલા અર્થને ગ્રહણ કરનાર હોવાથી કહ્યું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ સિવાયના શેષ સાધુઓને માટે કરેલું કલ્પ નહિ, પરંતુ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કહ્યું છે. તે આ પ્રમાણે તીર્થકરને માટે દેવોએ બનાવેલા પણ સમવરણને વિષે સાધુઓને દેશના સાંભળવા માટે બેસવું વગેરે કહ્યું છે. એ જ પ્રમાણે ભોજનાદિક પણ કહ્યું. એ જ પ્રમાણે પ્રત્યેકબુદ્ધને માટે કરેલું પણ કહ્યું છે /૧૫ હવે જેઓને આશ્રયીને પૂર્વ કહેવા (૨૧) ભંગો સંભવે છે, તેઓને બતાવે છે : ___ मू.०- पत्तेयबुद्ध निण्हव, उवासए केवली वि आसज्ज ॥ खइयाइए य भावे, पडुच्च भंगे उ जोएज्जा ॥१५८॥ મૂલાર્થ પ્રત્યેકબુદ્ધ, નિદ્વવ, શ્રાવક, કેવલી (તીર્થકર) તથા સામાન્ય સાધુને આશ્રયીને અને ક્ષાયિક વગેરે ભાવને આશ્રયીને ભંગોને જોડવા. ૧૫૮ ટીકાર્થ: પ્રત્યેકબુદ્ધોને, નિહ્નવોને ‘ઉપાસન' શ્રાવકોને ‘વતિનઃ' તીર્થકરોને અને “પિ' શબ્દથી શેષ સાધુઓને આશ્રયીને તથા ‘ક્ષાયિકીન માવાન' ક્ષાયિક, લાયોપથમિક અને ઔપશમિક સમ્યકત્વને તથા “ઘ' શબ્દથી વિચિત્ર જ્ઞાનો, ચારિત્રો, અભિગ્રહો અને ભાવનાઓને આશ્રયીને ભંગોને જોડવા જોઈએ અને તે ભંગો તે જ પ્રમાણે જોડ્યા છે ૧૫૮ તેમાં પ્રવચન અને લિંગના વિષયવાળી પહેલી ચતુર્ભગિકાને આશ્રયીને વિશેષથી કથ્ય અને અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ तइओ भंगो, तत्थ न कप्पं तु सेसए भयणा ॥ तित्थंकरकेवलिणो, जह कप्पं नो य सेसाणं ॥१५९॥ મૂલાર્થ : જેને વિષે ત્રીજો ભંગ છે તેને વિષે ન કલ્પે બાકીના ત્રણ ભંગને વિષે ભજના (વિકલ્પ) જાણવી. તીર્થકર કેવલીને માટે કરેલું કહ્યું છે, શેષ સાધુઓને માટે કરેલું કહ્યું નહિ |૧૫૯થી Page #154 -------------------------------------------------------------------------- ________________ + ચતુર્ભગીઓ આશ્રયી કથ્થાકધ્ય વિધિ (૧૩૩ ટીકાર્થ : જે સાધર્મિકને વિષે પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી પણ સાધર્મિક હોય એ નામનો ત્રીજો ભંગ છે, તેને વિષે ન કલ્પે. કેમકે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકર સિવાયના પ્રવચનથી અને લિંગથી બન્નેથી સાધર્મિક સાધુઓ છે. તેથી તેમને માટે કરેલું કહ્યું નહિ. મૂળમાં ‘તુ' શબ્દ લખ્યો છે, તે નહિ કહેલાના સમુચ્ચયને માટે છે, અને તે અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવક કે જે ત્રીજા ભંગમાં આવે છે તો પણ તેને માટે કરેલું કહ્યું છે, એમ સમુચ્ચય કરે છે. અહીં કેટલાક (આચાય) કહે છે કે – “અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવક સાધુની જેવો ગણાય, તેથી તેને માટે કરેલું પણ ન કલ્પ.” એમ તેમનું કહેવું અયુક્ત છે. કેમકે મૂળ ટીકામાં આ અર્થને સંમત ગણ્યો નથી. કારણ કે મૂળ ટીકામાં લિંગ અને અભિગ્રહની ચતુર્ભગિકાને વિષે કથ્થાકધ્યનો વિધિ આ પ્રમાણે કહ્યો છે – ‘ત્રિો નો માહે ન સાહૂ ન પૂરૂ fહસ્થ નિવે પૂરુ' રિ લિંગથી સાધર્મિક હોય પણ અભિગ્રહથી ન હોય એવા જો સાધુ હોય તો તેને માટે કરેલું) ન કહ્યું, અને જો ગૃહસ્થ કે નિદ્વવ હોય તો તેને માટે કરેલું) કલ્પ છે ઇતિ. અહીં જે લિંગયુક્ત ગૃહસ્થ કહ્યા તે અગિયારમી પ્રતિમાને વહન કરનારા શ્રાવકો જ પમાય છે. તેથી તેઓને માટે કરેલું કથ્ય કહ્યું છે. તેના મય ત્તિ' બાકીના ત્રણ ભંગને વિષે “મનના' વિકલ્પના જાણવી, એટલે કે કોઈને વિષે કથંચિત્ કલ્પ છે અને કોઈને વિશે કલ્પ નહિ. હવે ચારેય ભંગને આશ્રયીને સામાન્યથી કહે છે “તિર્થંકર' ઇત્યાદિ મૂળમાં ‘થા' શબ્દ લખ્યો છે તે ઉદાહરણ કહેવા માટે લખ્યો છે. એટલે તીર્થકર કેવલીને માટે કરેલું કહ્યું છે, અહીં જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જ તીર્થંકર પ્રાયઃ સર્વત્ર જગતમાં પ્રસિદ્ધ છે અને એવા પ્રસિદ્ધ તીર્થકરને માટે કરેલું કહ્યું, પણ અપ્રસિદ્ધ એવા તીર્થકરને માટે કરેલું કહ્યું નહિ એમ જણાવવા માટે કેવળી' શબ્દનું ગ્રહણ કર્યું છે વળી જ્યારે છપસ્થ અવસ્થામાં પણ તીર્થંકરપણે પ્રસિદ્ધ થયા હોય, ત્યારે તે (છવાસ્થ) અવસ્થામાં પણ તેમને નિમિત્તે (માટે) કરેલું કહ્યું છે. અહીં (મૂળમાં) તીર્થકરનું ગ્રહણ કર્યું છે તે પ્રત્યેકબુદ્ધનું ઉપલક્ષણ છે, તેથી તેમને માટે કરેલું પણ કહ્યું. તો ય સેનાપતિ' બાકીના સાધુઓને માટે કરેલું ન કહ્યું. આ સામાન્યથી કહ્યું છે, તેથી આ જ અર્થને ત્રીજા ભંગ સિવાયના બાકીના ત્રણ ભંગમાં ભજના કહી છે તે સ્પષ્ટપણે બતાવે છે : પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી ન હોય તે અગિયારમી પ્રતિમા વહન કરનારને વર્જીને બાકીના શ્રાવકો હોય છે, તેમને માટે કરેલું કલ્પ છે. વળી ચૌરાદિકવડે જેમના રજોહરણ વગેરે લિગ ચોરાઈ ગયા હોય એવા જે સાધુઓ હોય, તેમને માટે કરેલું ન કલ્પે. કેમકે દ્રવ્યલિંગની અપેક્ષાએ સાધર્મિકપણું નહિ છતાં પણ ભાવથી ચારિત્ર સાધર્મિકપણું છે (૧), લિંગથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે નિહ્નવો જાણવા. જો તેઓ લોકમાં નિહ્નવપણે પ્રસિદ્ધ હોય તો તેમને માટે કરેલું કહ્યું છે. અન્યથા કલ્પ નહિ (૨) તથા પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી પણ ન હોય તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેમને માટે કરેલુ કલ્પ છે. (૩) આ પ્રમાણે પહેલી ચતુર્ભગિકાને આશ્રયીને કધ્યાકધ્યનો વિધિ કહ્યો. તથા આવી જ રીતે બાકીની પણ સર્વ ચતુર્ભગિકાને વિષે તે જાણવો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪) / શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ અને તે વિધિ દરેકને આશ્રયીને પૂર્વે બતાવ્યો જ છે, સર્વત્ર આ તાત્પર્યર્થ જાણવો : જો તીર્થંકર, પ્રત્યેકબુદ્ધો, નિતવો અથવા શ્રાવકો. તેઓને માટે કરેલું હોય તો કહ્યું છે, અને સાધુઓને માટે કરેલું હોય તો તે કલ્પ નહિ /૧૫ એ પ્રમાણે કલ્યાકલ્પનો વિધિ કહ્યો અને તે કહેવાથી ‘ગારામનામ' ઇત્યાદિ મૂળદ્વારગાથાને વિષે ‘સ વાવ' એ પદનું વ્યાખ્યાન કર્યું. હવે ‘વિંદ વાવ' એ પદનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે. मू.०- किं तं आहाकम्मं ति, पुच्छिए तस्सरुवकहणत्थं ॥ संभवपदरिसणत्थं च, तस्स असणाइयं भणइ ॥१६०॥ મૂલાર્થ: તે આધાકર્મ શું? એમ શિષ્ય પૂછ્યું સતે ગુમહારાજ તેનું સ્વરૂપ કહેવા માટે તથા તેનો સંભવ દેખાડવા માટે અશનાદિકને કહે છે ||૧૬૦ની ટીકાર્થઃ તે આધાકર્મ શું છે? એમ શિષ્ય પૂળે સતે તસ્વરુપથનાર્થ” તે આધાકર્મના સ્વરૂપને કહેવાને માટે તથા “તસ્થ” તે આધાકર્મના સંભવને દેખાડવા માટે ‘શનાર્ષિ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને ગુરુમહારાજ કહે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો : અશનાદિનું સ્વરૂપ તે આધાકર્મ અને અશનાદિકને વિષે જ આધાકર્મનો સંભવ છે, તેની ગુરુમહારાજ આધાકર્મ શું? એમ પૂછાયા સતા અશનાદિકને જ કહે છે. તથા વળી શäભવસૂરિ મહારાજ આધાકર્મને દેખાડવા સતા પિડેષણા અધ્યનમાં અશનાદિકને કહે છે. તે આ પ્રમાણે “માં પાછાં વેવ, રવા સામં તહીં ! जंजाणिज्जा सुणिज्जा वा, समणट्ठा पगडं इमं ॥१॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिय । देंतियं પડિયા, ન પૂરૂં તારિવં પારા' જે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ સાધુને માટે કર્યું છે એમ જાણવામાં કે સાંભળવામાં આવ્યું હોય છે તો તે ભક્ત, પાન સાધુને અકથ્ય છે. તેથી દેતી એવી સ્ત્રીને પોતે નિષેધ કરે કે – મારે એવા પ્રકારનું કલ્પ નહિ રા” ઇતિ ૧૬. હવે અનશનાદિકનું જ વ્યાખ્યાન કરે છે : मू.०- सालीमाइ अवडे, फलाइ सुंठाइ साइमं होइ ॥ મૂલાર્થ શાલિ (ડાંગર) વગેરે કૂવો વગેરે, ફળ વગેરે અને સ્વાદિમ સુંઠ વગેરે હોય છે ટીકાર્થ : શાલી વગેરે અશન છે, અવટ એટલે ખાડો શબ્દ વાવ, કૂવા, તળાવ વગેરેનું ઉપલક્ષણ છે. તેથી કૂવા, વાવ, તળાવ વગેરેને વિષે જે જળ છે તે પાન છે, તથા ફલાદિ ફળ એટલે નાળિયેર વગેરે આદિ શબ્દથી ચિંચિણિકા, પુષ્પ વગેરેનું ગ્રહણ કરવું તે ખાદિમ છે, તથા સુંઠ વગેરે સ્વાદિમ છે, તેમાં સુંઠનો અર્થ પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી હરિકતી (હરડે) વગેરેનું ગ્રહણ કરવું છે Page #156 -------------------------------------------------------------------------- ________________ ॥ ‘જિ વા વિ' દ્વાર ચોથાની વ્યાખ્યા || (૧૩૫ આ પ્રમાણે અશનાદિ કહ્યાં. હવે આધાકર્મરૂપ આ સર્વને વિષે ચાર ચાર ભંગ કહે છે : મૂ.૦- તક્ષ્ણ હનિક્રિયમ્મી, યુદ્ધમસુદ્ધે ય દત્તરિ દ્દા મૂલાર્થ : તેને માટે (સાધુને માટે) કરવાનો પ્રારંભ કર્યો અને નિષ્ઠિત (સમાપ્ત) કર્યું. વગેરે ચાર ભાંગા થાય. તેમાં બે શુદ્ધ અને બે અશુદ્ધ છે. ૧૬૧॥ ટીકાર્થ : ‘તસ્ય’ ચાલુ અધિકારને લીધે તેને માટે એટલે સાધુને માટે ‘તું” ઇતિઃ અહીં (‘નૃત’ શબ્દમાં) બુદ્ધિને વિષે – આદિકર્મ (પ્રારંભ)ની વિવક્ષાને વિષે (‘આરમ્ભે સિ. હે. --૧-૨૦થી) હ્ર પ્રત્યય થયો છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો ઃ કરવાને આરંભ્યું તથા તે સાધુને માટે ‘નિષ્ઠિત’ સર્વથા પ્રાસુક (અચિત્ત) કર્યું. આ વિષયમાં ‘પરિ’ ચાર ભાંગા થાય છે. તેમાં પહેલો ભંગ આ જ છે કે - તે સાધુને માટે કરવાને આરંભ્યું અને તેને માટે જ નિષ્ઠા પમાડ્યું. બીજા ભંગ આ પ્રમાણે - તેને માટે કરવાને આરંભ્યું અને બીજાને માટે નિષ્ઠા પમાડ્યું, ત્રીજો ભંગ : અન્યને માટે કરવાને આરંભ્યું અને અન્યને માટે નિષ્ઠા પમાડ્યું. તેમાં પહેલા ભંગની વ્યાખ્યા કરી દીધી છે. બીજા વગેરે ભંગની વ્યાખ્યા આ પ્રમાણે : પ્રથમ તે સાધુને માટે કરવાને આરંભ્યું, ત્યારપછી દાતારને સાધુના વિષયવાળા દાનના પરિણામનો અભાવ થવાથી બીજાને માટે એટલે પોતાને માટે અથવા પોતાના પુત્રાદિકને માટે નિષ્ઠા પમાડ્યુ (૨) તથા પ્રથમથી અન્યને માટે એટલે પુત્રાદિકને માટે કે - પોતાને માટે કરવાને આરંભ્યું, પછી સાધુના વિષયવાળા દાનના પરિણામ થવાથી સાધુને માટે નિષ્ઠા પમાડ્યું (૩) તથા પ્રથમથી જ અન્યને નિમિત્તે કરવાને આરંભ્યું અને અન્યને નિમિત્તે જ નિષ્ઠા પમાડ્યું (૪). આ પ્રમાણે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ દરેકને વિષે ચાર ચાર ભંગ થાય છે. તેમાં ‘સુદ્ધમસુદ્ધે ય તિ’ આર્ષપ્રયોગ હોવાથી ‘શુદ્ધાવશુદ્ધો' શુદ્ધ અને અશુદ્ધ એમ જાણવું. તેમાં ‘શુદ્ધૌ’ બે ભંગ સાધુને આસેવના યોગ્ય છે, અને તે બીજો તથા ચોથો ભંગ જાણવો. તે આ પ્રમાણે – ક્રિયાની નિષ્ઠા (સમાપ્તિ) પ્રધાન છે. તેથી જોકે - પ્રથમથી સાધુને નિમિત્ત ક્રિયાનો પ્રારંભ કર્યો હોય, તો પણ બીજાને નિમિત્તે નિષ્ઠા પમાડી છે. (એટલે કે-તે ક્રિયાની સમાપ્તિ કરી છે.) એ બીજો ભંગ સાધુને કલ્પે છે, અને ચોથો ભંગ તો શુદ્ધ જ છે. તેમાં કોઈપણ વિવાદ નથી. તથા બે ભંગ અશુદ્ધ છે. એટલે અકલ્પ્ય છે, તે પહેલો તથા ત્રીજો. તેમાં પહેલો ભંગ તો એકાંત અશુદ્ધ જ છે. કેમકે - સાધુને માટે પ્રારંભ કર્યો છે અને નિષ્ઠા પમાડી છે. તથા ત્રીજા ભંગને વિષે તો જો કે પ્રથમ સાધુને નિમિત્તે પાકાદિ ક્રિયાનો આરંભ કર્યો નથી, તો પણ સાધુને નિમિત્તે તે ક્રિયા સમાપ્ત કરી છે, અને તે નિષ્ઠા પ્રધાન છે, તેથી તે કલ્પે નહિ ।।૧૬૧॥ આ પ્રમાણે આધાકર્મનું સ્વરૂપ કહ્યું હવે અશનાદિકરૂપ આધાકર્મના સંભવને પ્રતિપાદન કરવાને ઇચ્છતા સતા છ ગાથાવડે કથાનક કહે છે : Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬) | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ मू.०- कोहवरालगगामे, वसही समणिज्ज भिक्खवसज्झाए ॥ खेत्तपडिलेहसंजय, सावयपुच्छुज्जुए कहणा ॥१६२॥ जुज्जड़ गणस्स खेत्तं, नवरि गुरुणं तु नत्थि पाउग्गं ॥ सालि त्ति कए रूपण, परिभायण निययगेहेसु ॥१६३॥ वोलिता ते व अन्ने वा, अडंता तत्थ गोयरं ॥ सुणंति एसणाजुत्ता, बालादिजणसंकहा ॥१६४॥ एए ते जेसिमो रद्धो, सालिकरो घरे घरे ॥ दिन्नो वा से सयं देमि, देहि वा बिंति वा इमं ॥१६५॥ थक्के थक्कावडियं अभत्तए सालिभत्तयं जायं ॥ मज्झ य पइस्स मरणं, दियरस्सा य से मया भज्जा ॥१६६॥ चाउलोदगं पि से देहि, साली आयामकंजियं ॥ किमेयं ति कयं नाउं, वज्जंतऽन्नं वयंति वा ॥१६७॥ મૂલાર્થ: જેમાં કોદરા અને રાલક (રાળ) નીપજે છે એવા ગામમાં વસતિ (રહેવાનું સ્થાનઉપાશ્રય) રમણીય છે, ભિક્ષા દોષરહિત મળે છે અને સ્વાધ્યાય પણ સારો થાય છે. ક્ષેત્રની પ્રતિલેખના માટે આચાર્ય મહારાજે સાધુઓને મોકલ્યા. તેમને કોઈ શ્રાવકે પૂછ્યું. નાના સાધુએ કહ્યું, (૧૬૨) કે ગચ્છને લાયક ક્ષેત્ર છે, પરંતુ ગુરુને લાયક નથી. પછી તે શ્રાવકે શાલી (ડાંગર) લાવીને વાવી. તૈયાર થયેલી શાલીને પોતાના સંબંધી વગેરે ઘેર મોકલી (૧૬૩) ત્યાં ગોચરીને માટે અટન કરતા તે અથવા બીજા સાધુઓ એષણાયુક્ત થઈને બાલાદિકની કથા સાંભળે છે. (૧૬૪) કે-આ તે સાધુઓ છે, કે જેને માટે શાલિકૂર ઘેર ઘેર રાંધ્યો છે. કોઈ બોલે છે કે – આપ્યો, કોઈ બોલે કે – હું આપું છું, અથવા તું આપ (૧૬૫) અથવા અવસરે અવસરને ઉચિત થયું કે – ભોજન કાંઈ પણ નહોતું તે હમણાં શાલિભોજન મળ્યું, વળી બીજું દષ્ટાંત) મારો પતિ મરી ગયો અને મારા દીયરની વહુ મરી ગઈ (૧૬૬) તે (સાધુ) ને શાલિવું જળ આપ, શાલિની કાંજી આપ. સાધુઓએ વિચાર્યું કે - આ શું? વિચારતાં કરેલું જાણી તે ગામનો ત્યાગ કર્યો. તે પ્રમાણે બીજાએ પણ ત્યાગ કર્યો. તે પ્રમાણે બીજાએ પણ ત્યાગ કરવો (૧૬૭) II ટીકાર્થ : અહીં સંકુલ નામે ગામ છે. તેમાં જિનદત્ત નામનો શ્રાવક રહે છે. તેને જિનમતિ નમની ભાર્યા છે. તે ગામમાં કોદરા અને રાલક ઘણા ઉત્પન્ન થાય છે, તેથી તેનો જ કૂર ઘેર ઘેર અટન કરતા સાધુઓ પામે છે. વસતિ (ઉપાશ્રય) પણ સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) રહિત અને Page #158 -------------------------------------------------------------------------- ________________ || અશનમાં આધાકર્મની સંભાવના વિષે જિનદત્તની કથા . (૧૩૭ સમાન ભૂતળ વગેરે ગુણોવડે અતિ રમણીય તથા કલ્પે તેવી પ્રાપ્ત થાય છે, તથા તે વસતિમાં સ્વાધ્યાય પણ વિપ્ન રહિત વૃદ્ધિ પામે છે. કેવળ શાલિનો ઓદાન પ્રાપ્ત થતો નથી. તેથી કોઈ પણ આચાર્ય મહારાજ સમુદાય સહિત ત્યાં રહેતા નથી. એકદા તે સંકુલ ગામની પાસે રહેલા ભદ્રિલ નામના ગામમાં કોઈ આચાર્ય મહારાજ પધાર્યા. તેમણે સંકુલ ગામમાં ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરવા માટે સાધુઓને મોકલ્યા. સાધુઓએ પણ ત્યાં આવી આગમને અનુસરે જિનદત્ત શ્રાવક પાસે વસતિ માગી. જિનદત્ત પણ સાધુના દર્શનથી ઉછળતા હર્ષના સમૂહથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકવાળા થઈ તેમને કહ્યું તેવી વસતિ દેખાડી (આપી) અને સાધુઓ ત્યાં રહ્યા. આગમ અનુસારે ભિક્ષાટન કરવાવડે અને બહિર્ભુમિ (ઠલ્લામાત્રાથી ભૂમિ) ને વિષે સ્થડિલના જોવાવડે તેમણે આખા ગામની પ્રત્યુપેક્ષણા કરી. જિનદત્ત શ્રાવકે પણ વસતિમાં આવી યથાવિધિ સર્વ સાધુઓને વાંદી મહત્તર (મોટા) સાધુને પૂછ્યું કે - “હે ભગવાન્ પૂજય), આ ક્ષેત્ર આપને પસંદ પડ્યું? અને સૂરિ મહારાજ પોતાના અહીં પધારવા વડે અમારા પર પ્રસાદ કરશે. ત્યારે તે મોટા સાધુ બોલ્યા કે – વર્તમાન યોગ - ત્યારે જિનદત્તે જાણ્યું કે – “આ ક્ષેત્ર આ સાધુઓને પસંદ પડ્યું નથી.” એમ જાણીને તેણે વિચાર કર્યો કે “બીજા સાધુઓ પણ અહીં આવે છે, પણ કોઈ રહેતા નથી. આમાં (નહિ રહેવામાં) કારણ શું છે? તે હું જાણતો નથી.” એમ વિચારી તે કારણ જાણવાને માટે તે સાધુઓમાંનાં કોઈક સાધુને સરળ જાણીને પૂછ્યું. ત્યારે તેણે સત્ય વાત કહી છે – “આ ક્ષેત્રમાં સર્વગુણો છે, ગચ્છને પણ આ ક્ષેત્ર યોગ્ય છે, માત્ર અહીં આચાર્ય મહારાજને યોગ્ય શાલિદન મળતો નથી. તેથી અહીં રહી શકાતું નથી.” પછી આ કારણ જાણીને તે જિનદત્ત શ્રાવકે બીજા ગામમાંથી શાલીનું બીજ લાવીને પોતાના ગામની ક્ષેત્રભૂમિમાં વવરાવ્યું. તેથી ઘણા શાલી નિપજ્યા. હવે એકદા વિહારમાં અનુક્રમ પ્રમાણે તે અથવા બીજા સાધુઓ ત્યાં આવ્યા. તે વખતે તે શ્રાવકે વિચાર કર્યો કે - “આ સાધુઓને મારે શાલીઓદાન આપવા કે જેથી આ ક્ષેત્ર સાધુમહારાજોને યોગ્ય છે એમ જાણીને આ સાધુઓ સૂરિમહારાજને અહીં લાવે. તેમાં પણ જો મારા ઘરે જ તેમને શાલિદન આપીશ તો બીજા ઘરોમાં કોદરા અને રાલકના કૂર પામનારા આ સાધુઓને આધાકર્મની શંકા ઉત્પન્ન થશે. તેથી સર્વ સ્વજનોને ઘેર હું શાલિને મોકલું. આ પ્રમાણે વિચારીને તેણે તેમજ કર્યું. અને સ્વજનોને કહ્યું કે – તમે પણ આ શાલિને રાંધીને ખાજો અને સાધુઓને પણ આપજો . આ સર્વ વૃત્તાંત બાળક વગેરેએ જાણ્યો. પછી આગમમાં કહ્યા પ્રમાણે એષણાસમિતિ સહિત ભિક્ષાને માટે અટન કરતા સાધુઓ, બાળકો વગેરેનાં વચનો સાંભળવા લાગ્યા. તેમાં કોઈ બાળક કહે છે કે – આ તે સાધુઓ છે કે જેમને માટે અમારા ઘેર શાલિદન રંધાયા છે. બીજો બાળક કહે છે કે – સાધુને માટે કરેલા શાલિદન મને મારી માતાએ આપ્યો છે. અથવા કોઈ ઠેકાણે દાન આપનારી સ્ત્રી આ પ્રમાણે બોલે છે કે – આ પારકો શાલિદન મેં સાધુઓને આપ્યો વિહોરાવ્યો), હવે મારે પણ કાંઈક આપું. કોઈ ઠેકાણે ઘરનો નાયક પણ આ પ્રમાણે બોલે છે કે – તે પારકો શાલિદન આપ્યો, હવે આપણી પણ કાંઈક વસ્તુ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ।। આપ. કોઈ ઠેકાણે અજ્ઞાત બાળક પણ પોતાની માતાને કહે છે કે - ‘સાધુને માટે કરેલ શાલિઓદન મને આપ' કાંઈક દરિદ્ર એવો બીજો કોઈ હર્ષસહિત બોલે છે કે - ‘અહો । થળે થાવડિયમસ્મા સંપન્ન' અહો ! અમારે તો આ થકે થક્કાવડિયા પ્રાપ્ત થયું. અહીં જે વસ્તુ અવસરને વિષે અવસરને અનુસરતી પ્રાપ્ત થાય તે થકે થક્કાવડિય કહેવાય છે. તેથી તે (દરિદ્ર) આ પ્રમાણે બોલે છે કે - જે કારણ માટે ‘અમત્તે’ મારે ઘેર ભોજનનો જ અભાવ સતે આ શાલિભોજન પ્રાપ્ત થયું. અહીં થછે થક્કાવડિય એ જ અર્થને વિષે તે (દરિદ્ર) લૌકિક દૃષ્ટાંત આપે છે કે - સૂર ગામને વિષે યશોધરા નામની કોઈક આભીરી (ભરવાડની સ્રી) હતી. તેને યોગરાજ નામે પતિ હતો, વત્સરાજ નામનો દીયર હતો અને તે (વત્સરાજ)ને યોધની નામની ભાર્યા હતી. એકદા આ જીવલોક, છેડે મરણ હોય એવો છે, અને મરણ અનિયત હેતવાળું એટલે અનિયત કાળવાળું છે. તેથી યોધની અને યોગરાજ એ બે એકકાળે મરણ પામ્યા. ત્યારે યશોધરાએ વત્સરાજ દીયરને કહ્યું કે હું તારી ભાર્યા થાઉં. તે સાંભળી દીયરે પણ મારે ભાર્યા નથી એમ વિચારીને તેને અંગીકાર કરી. તે વખતે તે વિચારવા લાગી કે “અહો ! અમારે અવસરને વિષે અવસરને અનુસરતું પ્રાપ્ત થયું કે - જે અવસરે મારો પતિ મરણ પામ્યો, તે જ અવસરે મારા દીયરની ભાર્યા પણ મૃત્યુ પામી. તેથી મારા દીયરે મને ભાર્યાપણે અંગીકાર કરી. અન્યથા મને અંગીકાર ન કરત.” તથા કોઈ ઠેકાણે કોઈ બાળકે પોતાની માતાને કહ્યું કે - “હે માતા, સાધુઓને શાલિનાચોખાનું પાણી પણ આપ.’’ બીજાએ કહ્યું કે - “શાલિની કાંજી આપ.” તે વખતે આવા પ્રકારના બાળક વગેરે મનુષ્યના શબ્દો સાંભળીને “આ શું ?” એમ સાધુઓને પૂછ્યું અને પૂછ્યું સતે જેઓ સરળ હતા તેઓએ યથાર્થ (સત્ય) કહ્યું કે - ‘તમારે માટે આ કર્યું છે’ અને જેઓ કપટી હતા અથવા તો તે શ્રાવકે તથાપ્રકારે સમજાવ્યા હતા, તેઓ કાંઈ બોલ્યા નહિ. કેવળ પરસ્પર જોવા લાગ્યા. ત્યારે ‘આ પ્રમાણે આ નિશ્ચયે આધાકર્મ છે' એમ જાણીને સાધુઓ તે સર્વ ઘરોનો ત્યાગ કરી બીજા ઘરોને વિષે ભિક્ષાને માટે અટવ કરવા લાગ્યા. અને જેઓનો ત્યાં નિર્વાહ ન થયો, તેઓ ત્યાં નિર્વાહ નહિ પામવાથી નજીકના ગામમાં ભિક્ષાને માટે ગયા. એ જ પ્રમાણે અન્ય સ્થળે પણ આધાકર્મ સંભવે છે, તેથી તે બાબત બાળાદિના વચનવિશેષ વડે જાણીને કથાનકના કહેલા સાધુની જેમ નિશ્ચયે નિષ્કલંક સંયમને ઇચ્છનાર સાધુએ તેનો ત્યાગ કરવો. આખું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે ‘સંપળ ત્તિ’ રોપવું એટલે વાવવું, ‘પરિમાયાં ત્તિ' ઘરને વિષે પરિભાજન કરવું, ‘સે' એઓને ‘અત્રં તિ’ અન્ય ગામ પ્રત્યે ।।૧૬૨-૧૬૭ના આ પ્રમાણે આધાકર્મી અશનનો સંભવ કહ્યો. હવે પાનનો કહે છે : मू. ० - लोणागडोदए एवं, खाणित्तु महुरोदगं ॥ ढक्किएणऽच्छते ताव, जाव साहु त्ति आगया ॥ १६८॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ છે ખાદિમ-સ્વાદિમમાં આધાકર્મનો સંભવ || (૧૩૯ મૂલાર્થઃ એ જ પ્રમાણે ખારા પાણીને વિષે પણ જાણવું. તેમાં ભૂમિ ખોદાવીને મીઠું પાણી કાઢીને તે કૂવાને ત્યાં સુધી ઢાંકી રાખે છે કે જ્યાં સુધી સાધુઓ ત્યાં આવે II૧૬૮ ટીકાર્થ જેમ આધાકર્મી અશનનો કથાનક વડે સંભવ કહ્યો, તેમ આધાકર્મવાળા પાણીનો પણ સંભવ જાણવો. તેનું કથાનક પણ તે જ પ્રમાણે જાણવું. માત્ર આટલો વિશેષ જાણવો કોઈક ગામમાં સર્વે કૂવા ખારા પાણીવાળા હતા. ખારા પાણીવાળા એટલે આમળાની જેવા પાણીવાળા જાણવા.પરંતુ અત્યંત ખારા પાણીવાળા ન જાણવા. કેમકે જો અત્યંત ખારા હોય તો ત્યાં ગામ વસવાનો પણ સંભવ ન હોય. તેથી તે ખારા કૂવાવાળા ક્ષેત્રમાં ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા માટે સાધુઓ આવ્યા. અને આગમાનુસારે સમગ્ર ક્ષેત્રને જોવા લાગ્યા. તે વખતે ત્યાંના રહીશ એક શ્રાવકે આદરસહિત તેમને રહેવાનું કહ્યું તોપણ સાધુઓ રહ્યા નહિ. પછી તેમની મધ્યે કોઈ સરળ સાધુને નહિ રહેવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે તેને સાચી વાત કહી કે – “આ ગામમાં સર્વે ગુણો છે, માત્ર ખારું જળ છે તેથી અહીં અમો રહેતા નથી.” ત્યારપછી તે સાધુઓ ત્યાંથી ગયા ત્યારે તે શ્રાવકે મીઠા પાણીનો એક કૂવો ખોદાવ્યો. ખોદાવીને લોકની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પાપના ભયથી તે કૂવાના મુખને પાટિયા વગેરે વડે ઢાંકીને તે ત્યાં સુધી રહ્યો કે – જ્યાં સુધી તે અથવા બીજા સાધુઓ આવ્યા. પછી સાધુઓ આવ્યા ત્યારે “કેવળ મારા ઘેર આધાકર્મની શંકા ન થાઓ” એમ વિચારીને તેણે દરેક ઘેર તે મીઠું પાણી મોકલ્યું. પછી પૂર્વે કહેલા કથાનકના પ્રકાર કરીને સાધુઓએ બાળક વગેરેના ઉલ્લાપ સાંભળીને અને આધાકર્મ છે એમ જાણીને તે ગામનો ત્યાગ કર્યો. એ જ પ્રમાણે બીજે ઠેકાણે પણ આધાર્મિક પાણીનો સંભવ જાણવો. તેમણે પણ બાળાદિકના ઉલ્લાપવિશેષ કરીને જાણીને કથાનકમાં કહેલા સાધુની જેમ ત્યાગ કરવો જોઈએ. સૂત્રનો અર્થ સુગમ છે ૧૬૮ હવે ખાદિમ અને સ્વાદિમના આધાકર્મનો સંભવ કહે છે : मू.०- कक्कडिय अंबगा वा, दाडिम दक्खाय बीयपूराई ॥ खाइमऽहिगरणकरणं, ति साइमं तिगडुगाईयं ॥१६९॥ મૂલાર્થ : કાકડી, કેરી, દાડમ, દ્રાક્ષ અને બીજોરું વગેરે ખાદિમને વિષે અધિકરણનું (પાપનું) કરવું થાય છે. તથા રવાદિમને વિષે ત્રિકટુ વગેરે અધિકરણનું કરવું થાય છે. ૧૬૯ll ટીકાર્થઃ ‘ર્સીટા' ચિર્ભટિકા (ચીભડું, કાકડી) “મમ્રજળ' અંબનાં ફળ (કેરી), દાડમ અને દ્રાક્ષ એ બે પ્રસિદ્ધ છે, તથા બીજોરું આદિ, આદિ શબ્દ છે તેથી કાપિતુ (કોઠાં) વગેરે ગ્રહણ કરવા. આ સર્વને આશ્રયીને ખાદિમના વિષયમાં ‘ધરખર પત્' પાપનું કરવું થાય છે. આ સર્વે સાધુઓને શાલનાકાદિક (અથાણું વગેરે) કાર્યમાં ઉપયોગી થાય છે. તેથી તેમનું વાવવું વગેરે કરે છે. એમ ભાવાર્થ છે. તથા “ત્રિવટુતિ સુંઠ, પીપર અને મરી (તીખાં) વગેરેને આશ્રયીને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ સ્વાદિમને વિષે પણ પાપકરણ થાય છે. સાધુઓને ઔષધાદિકને માટે આ કહ્યું છે એમ જાણીને તેનું વાવવું વગેરે કરે એવો ભાવાર્થ છે. /૧૬૯ હવે જે પહેલાં (૧૬૧ ગાથામાં) કહ્યું કે ‘ત નિટ્રિનિ' ઇત્યાદિ, તેમાં કૃત અને નિક્તિ એ બે શબ્દોનો અર્થ કહે છે : मू.०- असणाईण चउण्ह वि, आमं जं साहुगहणपाउग्गं ॥ तं निट्ठियं वियाणसु, उवक्खडं तू कडं होई ॥१७०॥ મૂલાર્થઃ અશનાદિક ચારેને મળે જે આમ (કાચા) તે સાધુને ગ્રહણ કરવા લાયક કર્યું હોય તે નિષ્ઠિત જાણવું, અને જે પક્વ કરવાને આરંભેલું હોય તે કૃત કહેવાય છે ll૧૭OI ટીકાર્થઃ અશનાદિક ચારને મળે જે ‘મા’ અપરિણત સતું (પરિણામને-અચિત્તપણાને નહિ પામ્યું સતું) સાધુને ગ્રહણ કરવા યોગ્ય કર્યું હોય એટલે પ્રાસુક કર્યું હોય તે નિષ્ઠિત જાણવું. ‘૩૧છૂi તુ' અહીં પણ વૃદ્ધાવતિ' બુદ્ધિને વિષે – આદિકર્મ (પ્રારંભ)ની વિવિક્ષાબુદ્ધિમાં “પ્રત્યય થયો છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે છે : ઉપસ્કાર (અચિત્ત-પ્રાસુક) કરવાને જે આરંભેલું હોય તે ત’ કહેવાય છે એમ જાણવું. ./૧૭ના આ વાતને જ વિસ્તારથી કહે છે : मू.०- कंडिय तिगुणुक्कंडा उ, निट्ठिया नेगदुगुणउकंडा ॥ निट्ठियकडो उ कूरो, आहाकम्मं दुगुणमाहु ॥१७१॥ મૂલાર્થઃ ત્રણ વાર અત્યંત ખાંડવું જેનું થયું હોય તે કંડિત (ખાંડેલા) ચોખા “નિષ્ઠિત કહેવાય છે, અને એક કે બે વાર ખાંડ્યા હોય તે નિષ્ઠિત કહેવાય નહિ એટલે કે “કૃત' કહેવાય છે, તથા નિષ્ઠિત અને કૃત એનો જે દૂર તે બમણું આધાકર્મ કહેવાય છે |૧૭૧il. ટીકાર્થ : અહીં જે તંડુલ પ્રથમ સાધુને માટે વાવ્યા. ત્યારપછી અનુક્રમે કરટિ (સાળ) રૂપ થયા. ત્યારપછી તેને ખાંડ્યા. કેવા પ્રકારના ખાંડ્યાં? તે ઉપર કહે છે: - ‘ત્રિાળો:' ત્રિગુણ એટલે ત્રણ વાર “' અત્યંતપણાએ કરીને લંડન' છટન (છોટવું-ખાંડવું) છે જેનું તે ત્રિગુણોત્કડ એટલે ત્રણ વાર ખાંડેલા. આવા તંડુલ નિષ્ઠિત કહેવાય છે. પરંતુ જે વાવવાથી આરંભીને એક વાર ખાંડેલા કે – બે વાર ખાંડેલા કર્યા હોય તે કૃત કહેવાય છે. અથવા સાધુને માટે ભલે નવાવ્યા હોય કેવલ જે કરટિ (સાળ) રૂપ સતા સાધુને માટે ત્રણ વાર ખાંડ્યા હોય તે નિષ્ઠિત કહેવાય છે, અને જે એક વાર કે બે વાર ખાંડ્યા હોય તે કૃત કહેવાય છે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે : જે એક વાર કે બે વાર સાધુને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતાને માટે ખાંડ્યા હોય તથા રાંધ્યાં હોય Page #162 -------------------------------------------------------------------------- ________________ / “કૃત અને નિષ્ઠિત’ શબ્દનો અર્થ (૧૪૧ તો તે સાધુઓને કહ્યું છે. જો એક વાર કે બે વાર સાધુને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતાના માટે જ ખાંડ્યા હોય અને રાંધ્યા હોય તો આત્મ (સાધુ) નિમિત્તે, એ ઓદન, કોઈક આચાર્યના મત મુજબ એક જણે બીજાને આપ્યા, તેણે પણ અન્યને આપ્યા, એ પ્રમાણે હજાર સ્થાન સુધી ગયા હોય, અને તેથી પણ આગળ ગયા હોય તો સાધુને કહ્યું, તે પહેલાં કહ્યું નહિ. બીજા આચાર્યોના મત મુજબ તો તે ઓદન કદાપિ કલ્પ નહિ. વળી જો એક કે બે વાર સાધુ માટે કે પોતાને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતેના માટે ખાંડ્યા હોય, પણ રાંધ્યા હોય સાધુને માટે તો તે કલ્પ નહિ, તથા જો એક કે બે વાર સાધુને માટે કે પોતાને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર સાધુને માટે જ ખાંડ્યા હોય અને તે જ તંડુલ વડે સાધુને નિમિત્તે દૂર તૈયાર કર્યો હોય (રાંધ્યો હોય, તો તે નિષ્ઠિતકૃત કહેવાય છે. એટલે કે નિષ્ઠિત થયેલા આધાકર્મિક તંડુલવડે ‘કૃત:' નિષ્પન્ન કર્યો અર્થાત્ રાંધ્યો, તે નિષ્ઠિતકૃત કહેવાય છે. તે સાધુને સર્વથા ન કલ્પે. કેમ ન કલ્પે? તે બાબત કહે છે – ‘મહાdi' ઇત્યાદિ. આધાકર્મનો અર્થ પ્રસિદ્ધ છે. અર્થાત તે નિષ્ઠિતકૃત એવા કૂરને તીર્થંકરાદિક બમણું આધાકર્મ કહે છે. તેમાં એક આધાકર્મ નિષ્ઠિત તંડુલરૂપ અને બીજું આધાકર્મ પાપક્રિયારૂપ તેથી એ પ્રમાણે નિષ્ઠિત અને કૃત એ બે શબ્દનો અર્થ કહ્યો છે - ઉપર જણાવ્યો છે. હવે અશનાદિક ચારેને વિષે કૃતિનિખિતપણાની ભાવના ભાવે છે. તેમાં વાવવાથી આરંભીને બે વાર હોય ત્યાં સુધી કૃતપણું કહેવાય છે. અને ત્રીજી વાર જે ખાંડ્યું તે નિષ્ઠિતપણું કહેવાય છે. આ બાબત હમણાં ઉપર જણાવી જ છે. તથા પાનને વિષે-સાધુને નિમિત્તે કૂવાદિક ખોઘાં, પછી તેમાંથી જળ કાઢ્યું, ત્યારપછી થાવત્ પ્રાસુક કરાતું સતું જ્યાંસુધી સર્વથા પ્રાસુક થયું ન હોય ત્યાંસુધી કૃત કહેવાય છે, અને પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત કહેવાય છે. ખાદિમને વિષે ચીભડાં વગેરે સાધુને માટે આવ્યા, અનુક્રમે તે ઉગ્યા અને તેને દાતરડા વગેરે વડે કાપ્યા, તે કકડા જ્યાં સુધી પ્રાસુક થયા ન હોય ત્યાં સુધી કૃતપણું જાણવું, અને તે પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત કહેવાય છે. એ જ પ્રમાણે સ્વાદિમને વિષે પણ જાણવું. સર્વસ્થાને પણ બીજા અને ચોથો એ બે ભંગ શુદ્ધ જાણવા, અને પહેલો તથા ત્રીજો એ બે ભંગ અશુદ્ધ જાણવા. ૧૭૧ હવે ખાદિમ અને સ્વાદિમને આશ્રયીને મતાંતરને (બીજાના મતને) પ્રતિક્ષેપની (દૂર કરવાની) ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- छायंपि विवज्जंती, केई फलहेउगाइवुत्तस्स ॥ तं तु न जुज्जइ जम्हा, फलंपि कप्पं बिइयभंगे ॥१७२॥ મૂલાર્થઃ ફલાદિકને માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક વર્જે છે, તે યોગ્ય નથી, કેમકેબીજા ભંગમાં તેનું ફળ પણ કહ્યું છે. ૧૭રો ટીકાર્થ : અહીં ‘પwiદેતુ' ફળના હેતુથી, પુષ્પના હેતુથી અથવા બીજા કોઈ હેતુથી સાધુને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ નિમિત્તે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક અગીતાર્થો આધાર્મિક વૃક્ષ સંબંધી છે એમ ધારીને ‘વિવર્નન્તિ' ત્યાગ કરે છે, પરંતુ છાયાનું વર્જવું યોગ્ય નથી. કારણ કે તેનું ફળ પણ એટલે કે – જેને માટે તે વૃક્ષ વાવ્યું છે, તે વૃક્ષનું ફળ પણ આધાકર્મવૃક્ષ સંબંધીના તેને માટે કરેલું અને અન્યને માટે નિષ્ઠિત થયેલું - એ પ્રકારના બીજા ભંગને વિષે વર્તતું સતું કલ્પ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. કદલી (કેળ) વગેરે વૃક્ષ સાધુને માટે વાત્રે સતે પણ જ્યારે તેના પર ફળ આવે ત્યારે સાધુની સત્તાને દૂર કરીને પોતાની સત્તા સંબંધી કરે (તે ફળ ઉપર પોતાની સત્તા કરે) અને તોડે ત્યારે (સાધુને) તે ફળ પણ કહ્યું છે, તો પછી તેની છાયા કહ્યું તેમાં તો કહેવું જ શું? વળી તે છાયા સર્વથા સાધુની સત્તાવાળી (હોવા તરીકે) વિવક્ષા કરી નથી, તેમજ તે વૃક્ષ સાધુને છાયા લેવા માટે વાવ્યું નથી, તો પછી છાયા કેમ ન કહ્યું? /૧૭રી. मू.०- पुरपच्चाइया छाया, न वि सा रुक्खो व्व वट्टिया कत्ता ॥ नट्ठच्छाए उ दुमे, कप्पइ एवं भणंतस्स ॥१७३॥ મૂલાર્થ બીજાના હેતુવાળી છાયા છે, તે છાયા વૃક્ષની જેમ કત્તાએ વૃદ્ધિ પમાડી નથી. છતાં આમ કહેનારને જયારે વૃક્ષની છાયા નષ્ટ થશે ત્યારે કલ્પશે. ll૧૭૩ી ટીકાર્થ તે છાયા ‘પ્રયિતા' સૂર્યના હેતુવાળી છે, પણ માત્ર વૃક્ષના નિમિત્તવાળી નથી. કેમકે- તે વૃક્ષ હયાત છતાં પણ સૂર્યના અભાવે છાયાનો અભાવ હોય છે. તે આ પ્રમાણે : છાયા એટલે પડખેથી ચોતરફ તડકાથી વીંટાયેલા અમૂક પ્રદેશમાં વર્તતો શ્યામ પુદ્ગલરૂપ તડકાનો અભાવ અને આવા પ્રકારની છાયા, સૂર્યના જ અન્વય અને વ્યતિરેકવાળી છે (સૂર્ય હોય તો છાયા હોય એ અન્વય અને સૂર્યના અભાવે છાયાનો અભાવ એ વ્યતિરેક કહેવાય છે) (સૂર્યની ચોદિશામાં ફરતી છાયાને લીધે જ) એક વૃક્ષનું ચાર વૃક્ષપણું થતું હોવાથી, વૃક્ષ તો તે છાયાનું માત્ર નિમિત્ત જ છે. આટલાથી તે છાયા દૂષણવાળી નથી. કેમકે છાયાના પુદ્ગલો વૃક્ષના પુદ્ગલોથી જુદા છે. વળી “વૃક્ષ રૂવ વૃક્ષની જેમ “á' કર્તાએ એટલે વૃક્ષને વાવનારાએ એ છાયાને વૃદ્ધિ પમાડી નથી. કેમકે (વાવનારને વૃક્ષ વાવતી વખતે) તે છાયાના વિષયવાળા તથા પ્રકારના સંકલ્પનો જ અભાવ છે. તેથી છાયા આધાકર્મીકી નથી. વળી જો કદાચ છાયા આધાકર્મીકી છે એમ ધારીને તે છાયામાં બેસવું કલ્પતું ન હોય તો તે પ્રમાણે કહેતા એવા પરને (બીજાને-વાદિને) જ્યારે મેઘના સમૂહથી વ્યાપ્ત થયેલ આકાશમંડળ હોય ત્યારે તે વૃક્ષ છાયા રહિત થયે સતે શીતના ભયાદિક વડે તેની નીચે બેસવું કલ્પશે એમ પ્રાપ્ત થયું. અને તે યોગ્ય નથી. તેથી તે વૃક્ષ જ આધાકર્મી છે અને તેણે સ્પર્શ કરેલા કેટલાક પ્રદેશો પૂતિ (દૂષિત) છે એમ અંગીકાર કરવું જોઈએ. પરંતુ છાયા આધાકર્મી છે એમ અંગીકાર કરવું ન જોઈએ ૧૭૩ી ફરીથી પણ અન્યોને શાસ્ત્રકાર બીજું દૂષણ જણાવે છે : Page #164 -------------------------------------------------------------------------- ________________ છે “કૃત અને નિષ્ઠિત' શબ્દનો અર્થ છે (૧૪૩ मू.०- वइ हायइ छाया, तत्थिक्कं पूइयं पिव न कप्पे ॥ न य आहाय सुविहिए निव्वत्तयई रविच्छायं ॥१७४॥ મૂલાર્થ છાયા વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે, તેથી તેના વડે સ્પર્શ કરાયેલ એક પણ (ગામની વસતિ વગેરે પણ) પૂતિક (દૂષિત) ની જેમ નાહ કલ્પ. તથા સૂર્ય સાધુને આશ્રયીને છાયા બનાવે છે એમ કાંઈ નથી. ૧૭૪ો. ટીકાર્થ : અહીં છાયા, તે તે પ્રકારે સૂર્યની ગતિના વશથી વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે. તેથી સૂર્યના અસ્ત સમયે અને પ્રાતઃકાલે અત્યંત લાંબી વૃદ્ધિ પામતી છાયા આખા ગામને વ્યાપીને રહે છે. એથી તે છાયા વડે સ્પર્શ કરાયેલ ગામ સંબંધી સમગ્ર પણ વસતિ વગેરે “તિમિવ' ત્રીજા ઉદ્ગમ દોષથી દૂષિત થયેલા અનાદિકની જેમ કલ્પશે નહિ. અને તેવું આગમમાં ઉપદેશેલું પણ નથી. તેથી વૃક્ષની છાયા આધાકર્મી નથી. વળી પૂર્વે જ કહ્યું છે કે – તે છાયા સૂર્યના હેતુવાળી છે, કાંઈ વૃક્ષના હેતુવાળી નથી. તથા સૂર્ય સાધુઓને આશ્રયીને છાયાને બનાવતો નથી, તેથી તે શી રીતે આધાકર્મી કહેવાય ? ન જ કહેવાય. |૧૭૪ છતાં પણ જો આધાકર્મી છે, એમ મનમાં રહેતું હોય તો : मू.०- अघणघणचारिगगणे, छाया नट्ठा दिया पुणो होइ ॥ कप्पइ निरायवे नाम, आयवे तं विव उं ॥१७५॥ મૂલાર્થઃ વિરલ વાદળાં જેમ ચાલતાં હોય એવું આકાશ સતે દિવસે છાયા નાશ પામી હોય તોપણ ફરી થાય છે. તેથી તડકો ન હોય ત્યારે તે છાયા કહ્યું અને તડકો હોય ત્યારે ત્યાગ કરવી. (આમ હોઈ શકે નહિ) /૧૭પા ટીકાર્થ : “ધન' એટલે વિરલ એવા “ધન' મેઘ-વાદળાં વારિખ:' ભમવાના સ્વભાવવાળાં છે જેમાં એવ પ્રકારના આકાશમાં, અર્થાતુ આકાશમાં વિરલ વિરલ મેઘ-છૂટા છવાયાં વાદળાં ભમતે સતે દિવસે છાયા નાશ પામી હોય તોપણ ફરીથી થાય છે. તેથી મેઘ વડે સૂર્ય આંતરાવાળો થયે સતે (ઢંકાયે સતે) “નિરતિરે તડકાના અભાવે તે વૃક્ષની નીચેનો પ્રદેશ સેવવાને કહ્યું, અને આતા હોય ત્યારે વર્જવાને કહ્યું. આવો વિષયવિભાગ સૂત્રને વિષે કહ્યો નથી, પૂર્વપુરુષોએ આચરણ કર્યો નથી, અને અન્યને તે સંમત પણ નથી. તેની અન્યનું કહેલું આ અસત્ય છે. અહીં પૂર્વે વૃક્ષના સંબંધે કરીને (વૃક્ષને આશ્રયીને છાયા પ્રતિ આધાકર્મી તરીકેની શંકા કરીને પછી ૩યુને પૂછું” (ગાથા ૧૭૩) ઇત્યાદિ કહ્યું. અને હમણાં તો સૂર્યના કરવા વડે (સૂર્યને આશ્રયીને) આધાકર્મી છાયાની શંકા કરીને ‘પૂરૂં નિરીય નામ' ઇત્યાદિ કહ્યું છે, તેથી પુનરુક્ત દોષ નથી. ll૧૭પી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪) I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હવે છાયાના નિર્દોષપણાની સમાપ્તિને તથા બીજા અગીતાર્થ ધાર્મિકને કાંઈક આશ્વાસન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- तम्हा न एस दोसो, संभवई कम्मलक्खणविहूणो ॥ तं पि य हु अइघिणिल्ला, वज्जेमाणा अदोसिल्ला ॥१७६॥ મૂલાર્થ ? તેથી કરીને આધાકર્મના લક્ષણથી રહિત હોવાથી તે આ દોષ સંભવતો જ નથી. તોપણ અતિદયાળુ (સાધુઓ) તે છાયાને વર્ષે તો પણ તેઓ દોષરહિત જ છે. II૧૭૬ ટીકાર્થ જેથી કરીને ફળ પણ બીજા ભંગને વિશે કલ્પ છે તથા સૂર્યના હેતુવાળી છાયા ઇત્યાદિ કહ્યું છે, તેથી કરીને આધાકર્મી છાયા એમ કહીને જે દોષ કહેવાય છે, તે દોષ જ સંભવતો નથી. કેમ ? તે કહે છે : “જર્મનક્ષણવિહીન: તિ અહીં હેતુમાં પ્રથમ વિભક્તિ લખી છે. કર્મ એટલે આધાકર્મ જાણવું. તેથી આવો અર્થ કરવો. જે કારણ માટે આધાકર્મના લક્ષણથી રહિત આ દોષ છે, તથા કર્તાએ (વાવનારે) વૃક્ષની જેમ છાયાને વૃદ્ધિ પમાડી નથી, ઇત્યાદિ કહ્યું છે, તે કારણથી આ દોષ સંભવતો નથી. અથવા તો ‘તમપિ' આધાકર્મી વૃક્ષની છાયાને પણ હું નિશ્ચયે ‘તિકૃપાવંતઃ' અતિ દયાળ (સાધુઓ) વજર્તા હોય તો તેઓ દોષરહિત છે. I/૧૭ી. આ પ્રમણેઆનુષંગિક (પ્રાસંગિક) કહ્યું. તે કહેવાથી ‘સાહમ્પિય નામ' ઇત્યાદિક મૂલ દ્વારગાથા (૯૪)માં ‘વિવિ' એ પદની વ્યાખ્યા કરી. હવે ‘પરંપો (મઉં) ય સપો (વ) એ બે દ્વારની વ્યાખ્યા કરતા સતા પ્રસંગને લીધે નિષ્ઠિત અને કૃતનું સ્વરૂપ અને તે બન્નેથી ઉત્પન્ન થયેલા ચાર ભંગને કહે છે : मू.०- परपक्खो उ गिहत्था, समणो समणीउ होइ उ सपक्खो ॥ फासुकडं रद्धं वा, निट्ठियमियरं कडं सव्वं ॥१७७॥ तस्स कडनिट्ठियम्मी, अन्नस्स कडम्मि निट्ठिए तस्स ॥ चउभंगो इत्थ भवे, चरमदुगे होइ कप्पं तु ॥१७८॥ મૂલાર્થ: પરપક્ષીઓ ગૃહસ્થ છે અને સ્વપક્ષ સાધુ તથા સાધ્વીઓ છે. પ્રાસુક કર્યું અથવા રાંધ્યું. તે નિષ્ઠિત કહેવાય છે. અને બાકીનું સર્વ કૃત કહેવાય છે (૧૭૭). તે (સાધુ) ને માટે કૃત અને નિષ્ઠિત (૧) તથા અન્ય (ગૃહસ્થી) ને માટે કૃત અને તે (સાધુ) ને માટે નિતિ (૩). (ત ન કલ્પ) અહીં ચાર ભંગ થાય છે. તેમાં (આ ૧ અને ૩ કલ્પતા નથી) પાછલા બે ભંગ (૨-૪) કલ્પે છે. (૧૭૮) ટીકાર્થ : અહીં પરપક્ષ એટલે ગૃહસ્થ અર્થાત્ શ્રાવક વગેરે તેમને માટે જે કરેલું હોય તે સાધુઓને આધાકર્મ થતું નથી. તથા “સ્વપક્ષ શ્રમણ એટલે સાધુઓ અને “સીગો ઉત્ત' શ્રમણીઓ Page #166 -------------------------------------------------------------------------- ________________ || “વરો' દ્વાર છટ્ટાની વ્યાખ્યા છે (૧૪૫ એટલે સાધ્વીઓ, તેમને માટે જે કરેલું હોય તે સાધુઓને આધાકર્મ જાણવું. તથા સાળ વગેરે સચિત્ત વસ્તુને સાધુ માટે (ખાંડવા આદિ વડે કરીને) પ્રાસુક કરી હોય એટલે અચિત્ત કરી હોય, અને તંડુલ વગેરે જે સ્વયં અચિત્ત હોય તેને ભાતપણે રાંધ્યા-બનાવ્યા હોય તે નિષ્ઠિત કહેવાય છે. અને બાકીનું એકગુણ દ્વિગુણ ખાંડેલા તંડુલાદિક સર્વ કૃત કહેવાય છે (૧૭૭). અહીં કૃત અને નિષ્ઠિતને આશ્રયીને તે સાધુને અર્થે કૃત અને નિષ્ઠિત હોય (૧), તથા અન્યને અર્થે કૃત હોય અને સાધુને અર્થે નિષ્ઠિત હોય (૩) એવા ભક્તાદિને વિષે ચાર ભંગ થાય છે. અહીં (મૂળમાં) પહેલો અને ત્રીજો ભંગ સાક્ષાત્ દેખાડ્યા છે. પણ બીજા અને ચોથો ભંગ ઉપરથી જાણી લેવા. તે આ પ્રમાણે : “તે (સાધુ)ને માટે કૃત અને અન્ય (ગૃહસ્થ) ને માટે નિષ્ઠિત (૨), તથા અન્યને માટે કૃત અને અન્યને માટે નિષ્ઠિત (૪), તેમાં મૂળ સૂત્રમાં ગ્રહણ કરેલા બે (૧-૩) ભંગના “વરમ' એટલે નહિ કહેલા પાછળના બે ભંગ, એટલે કે બીજા અને ચોથો ભંગ. કેમકે – પહેલા ભંગની પાશ્ચાત્ય - પછીનો ભંગ બીજો હોય છે અને ત્રીજા ભંગની પાશ્ચાત્ય પછીનો ભંગ ચોથો હોય છે. તેથી કરીને સૂત્રમાં ગ્રહણ કરેલા પહેલા અને ત્રીજા ભંગની અપેક્ષો ચરમ (પાશ્ચાત્ય) ભંગ બીજા અને ચોથો એ બે પ્રાપ્ત થાય છે. આ ચરમછેલ્લા બે ભંગને (૨-૪) વિષે અશનાદિક કથ્ય હોય છે. જો કે - આ હકીકત પહેલાં જ કહી છે, તોપણ વિસ્મૃતિના સ્વભાવવાળા સાધુઓના સ્મરણને માટે ફરીને કહ્યું છે. તેથી કાંઈ દોષ નથી. // ૧૭૮ આ પ્રમાણે પરપક્ષ અને સ્વપક્ષરૂપ બે દ્વાર કહ્યા. હવે ૯૪મી ગાથામાં ‘વડો’ (ચાર) એ પદ આપ્યું છે, તેની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે : मू.०- चउरो अइक्कम वइक्कमा य अइयार तह अणायारो ॥ निद्दरिसणं चउण्हवि, आहाकम्मे निमंतणया ॥१७९॥ મૂલાર્થ આધાકર્મને વિષે નિમંત્રણ કરવાથી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચારે દોષ લાગે છે. તે ચારેનું દષ્ટાંત કહીશું. ll૧૭થી ટીકાર્થઃ આધાકર્મના વિષયમાં કોઈ નવા શ્રાવકે નિમંત્રણ કર્યો સતે ચાર દોષ સંભવે છે. તે આ પ્રમાણે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર આ ચારેય દોષોનું સૂત્રકાર પોતે જ વ્યાખ્યાન કરશે અને તે ચારેય દોષોનું નિર્શત' દષ્ટાંત ભાવવું જોઈએ, એટલે તે દષ્ટાંતને પણ કહેશે // ૧૭. તેમાં પ્રથમ આધાકર્મના નિયંત્રણની ભાવના કરે છે : मू.०- सालीघयगुलगोरस, नवेसु वल्लीफलेसु जाएसुं ॥ दाणे अहिगमसड्ढे आहाय कए निमंतेइ ॥१८०॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬) છે. શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | મૂલાર્થ: દાન દેવા માટે કોઈ નવો શ્રાવક સાધુને મનમાં ધારણ કરીને અચિત્ત બનાવેલા શાલિઓદન, ઘી, ગોળ, દહીં તથા નવા ઉત્પન્ન થયેલાં વલ્લીનાં ફળોને માટે સાધુને નિમંત્રણ કરે ||૧૮Oા. ટીકાર્થ સાધુઓને મનમાં ધારણ કરીને પકાયના ઉપમદન વડે તૈયાર કરેલા (અચિત્ત કરેલા) નિપુ' શાલિનો ભાત તથા ઘી, ગોળ, ગોરસ (દૂધ-દહીં) તથા નવા-અપૂર્વ ઉત્પન્ન થયેલાં વલ્લીનાં સાધુને નિમિત્તે અચિત્ત કરેલાં ફળો સંબંધમાં “રા' દાન કરવાને કોઈ નવો - આચારથી અજાણ શ્રાવક સાધુને નિમંત્રણ કરે કે – હે પૂજ્ય ! આપ અમારે ઘેર શાલિદાનાદિકને ગ્રહણ કરો ૧૮૦ણી તે પછીથી :मू.०- आहारकम्मग्गहणे, अइक्कमाईसु वट्टए चउसु ॥ नेउरहारिगहत्थी, चउतिगदुगएगचलणेणं ॥१८१॥ મૂલાર્થઃ આધાકર્મને ગ્રહણ કર્યું સતે તે સાધુ અતિક્રમાદિક ચારેય દોષને વિષે વર્તે છે. અને જેમ નૂપુરપંડિતાનો હાથી એક, બે, ત્રણ અને ચાર પગ આકાશમાં રાખવાખી પાછા ફરવામાં મુશ્કેલીથી શક્તિમાન થયો, તેમ અહીં પણ જાણવું. ૧૮૧ ટીકાર્થ: આધાકર્મ ગ્રહણ કર્યું તે તે સાધુ અતિક્રમાદિ ચારે દોષને વિષે વર્તે છે, અને તે સાધુ જેમજેમ ઉત્તર ઉત્તરદોષને વિષે વર્તે છે, તેમ તેમ તે દોષથી ઉત્પન્ન થયેલા પાપથી પોતાના આત્માને પાછો ફેરવવામાં મોટા કષ્ટ વડે સમર્થ થાય છે. અહીં દષ્ટાંતને કહે છે: “વર' ઇત્યાદિ. અહીં નૂપુરપંડિતાની કથા અતિપ્રસિદ્ધ હોવાથી તથા ઘણી મોટી હોવાથી લખતા નથી. પરંતુ ધર્મોપદેશમાલાની ટીકા વગેરેથી જાણી લેવી. તેમાં ‘નૂપુર' એટલે મંજીર-જાંજરિયું તેનો “હાર' એટલે સસરાએ કરેલું હરણ, તે વડે જે પ્રસિદ્ધ છે, તે નૂપુરહારિકા કહેવાય છે. આગમમાં અને અન્યત્ર નૂપુરસંહિતા નામે પ્રસિદ્ધ છે. તે નૂપુરપંડિતાના કથાનકમાં જે હાથી રાજાની રાણીને સંચાર કરતો (પીઠ પર ઉપાડતો) પ્રસિદ્ધ છે, તે નૂપુરહારિકા હસ્તી કહીએ. તે હાથી જેમ વતિ લુણવત્તળને તિ' અહીં પશ્ચાનુપૂર્વી વડે યોજના કરવી. તેથી એક, બે, ત્રણ અને ચાર પગ કે - જે આકાશમાં રહેલા તે વડે મોટા અને અતિ મોટા કષ્ટથી પોતાના શરીરને પાછું ફેરવવામાં શક્તિમાન થયો, તે જ પ્રમાણે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ પણ જાણવો. આનો ભાવાર્થ એ છે કે – નૂપુરહારિકાના કથાનકમાં રાજાએ પોતાની રાણી અને માવત સહિત હાથીને છિન્નતંકે - ટાંકણાથી છેદીને સીધા બનાવેલા પર્વત ઉપર ચડાવ્યો. ત્યાંથી પણ માવતે (તે હસ્તીને) છિન્નતંક પર્વતના શીખરની ટોચ ઉપર વ્યવસ્થિત રીતે ઊભો કરીને તેના આગળના (બેમાંથી) કોઈ એક પગને આકાશમાં અધર રખાવ્યો. તે વખતે તે Page #168 -------------------------------------------------------------------------- ________________ ।। અતિક્રમ-વ્યતિક્રમાદિનું સ્વરૂપ ॥ જ (૧૪૭ હાથી તે પ્રમાણે કરાવ્યાથી થોડા જ કલેશવડે તે પગને પાછો ફેરવીને તે જ પર્વત ઉપર પોતાના શરીરને સ્થાપન કરવા સમર્થ થઈ શકે છે, એ જ પ્રમાણે કોઈક સાધુ પણ અતિક્રમ નામના દોષને પામ્યો સતો થોડા જ શુભ અધ્યવસાય વડે તે દોષને શુદ્ધ કરી પોતાના આત્માને સંયમમાં સ્થાપન કરવા શક્તિમાન થઈ શકે, તથા જેમ તે હાથી આકાશમાં રહેલા પોતાના આગળના બે પગને ક્લેશવડે પાછા ફરવવાને શક્તિમાન થઈ શકે, તેમ સાધુ પણ વ્યતિક્રમ નામના બીજા દોષને શુદ્ધ કરવા માટે વિષેષ શુભ અધ્યવસાય વડે શક્તિમાન થઈ શકે. તથા જેમ તે હાથી ત્રણ પગ આકાશમાં રહેલા હોય અને પાછળનાં (બેમાંથી) કોઈ એક પગ વડે ઊભો રહેલો હોય તો તે પોતાના ત્રણ પગને પાછા વાળવામાં અત્યંત મોટા કાષ્ટ વડે શક્તિમાન થઈ શકે, તેમ સાધુ પણ અતિચાર નામના ત્રીજા દોષને અતિવિશુદ્ધ શુભ અધ્યવસાય વડે શુદ્ધ કરવા શક્તિમાન થઈ શકે. તથા જેમ તે હાથી આકાશમાં રહેલા પોતાના ચારે પગને પાછા વાળવામાં સર્વથા પ્રકારે શક્તિમાન થઈ શકતો નથી. પરંતુ અવશ્ય ભૂમિ પર પડીને વિનાશ પામે છે, તેમ સાધુ પણ અનાચારના વર્તતો સતો અવશ્ય સંયમરૂપી આત્માનો વિનાશ કરે છે.અહીં દૃષ્ટાંતમાં હાથીએ ચારે પગ ઊંચા કર્યા નથી, પરંતુ દૃષ્ટાંતિકમાં યોજના કરવા માટે સંભાવનાને અંગીકાર કરીને તે પ્રમાણે પ્રતિપાદન કરેલ છે ।।૧૮૧।। હવે અતિક્રમાદિકનું સ્વરૂપ કહે છે : मू.० - आहाकम्पनिमंतण, पडिसुणमाणे अइक्कमो होइ ॥ पयभेयाइ वइक्कम, गहिए तइएयरो गिलिए ॥१८२॥ મૂલાર્થ : આધાકર્મના નિયંત્રણને અંગીકાર કરતાં અતિક્રમ નામનો દોષ લાગે છે, પગ ઉપાડીને ચાલવું વગેરે કરતાં વ્યતિક્રમ દોષ લાગે છે, આધાકર્મને ગ્રહણ કરતાં ત્રીજો (અતિચાર) દોષ લાગે છે, અને તેને વાપરતાં ચોથો (અનાચાર) દોષ લાગે છે. ૧૮૨ ટીકાર્થ : આધાકર્મનું નિયંત્રણ કરે સતે તે આધાકર્મને ‘પ્રતિશ્વતિ' અંગીકાર કરતે સતે અતિક્રમ નામનો પહેલો દોષ લાગે છે, તે દોષ, પાત્રને ગ્રહણ કરવાથી આરંભીને જ્યાં સુધી ઉપયોગ કર્યા પછી તે આધાકર્મના ગ્રહણને માટે ચાલે નહિ ત્યાં સુધી લાગે છે. તથા ‘પરમેવાની ચ' પદનો એટલે ચરણનો ભેદ એટલે ઉપાડવો એ વગેરેને વિષે, આદિશબ્દથી ચાલવાને વિષે, ઘરમાં પ્રવેશ કરવાને વિશે, કરોટિકા-ગૃહસ્થે આહાર રાખેલ કથરોટને ઉપાડવાને વિષે અને (તેમાંથી ગૃહસ્થે આપવા હાથમાં લીધેલો) આહાર ગ્રહણ કરવા માટે પાત્રને પ્રસારવાને વિષે વ્યતિક્રમ નામનો બીજો દોષ લાગે છે. તથા તે આધાકર્મને (પાત્રમાં) ગ્રહણ કરે સતે અતિચાર નામનો બીજો દોષ લાગે છે, તે દોષ જ્યાં સુધી વસતિમાં આવીને ગુરુની સમક્ષ (આહાર) આલોચીને સ્વાધ્યાય કરીને ગળામાં તે આધાકર્મને નાંખે-ઉતારે નહિ ત્યાં સુધી લાગે છે, અને તે આધાકર્મ ગળા નીચે ઉતરે ત્યારે ‘તર:’ ચોથો અનાચાર નામનો દોષ લાગે છે ।।૧૮૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮) | I શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ , આ પ્રમાણે ‘વરો' એ પદનું વ્યાખ્યાન કર્યું. હવે તે જ ૯૬મી ગાથામાં અંતે જે ય મારું એ પદ છે તેની વ્યાખ્યા કરતા સતા કહે છે – मू.०- आणाइणो य दोसा, गहणे जं भणियमह इमे ते उ ॥ __ आणाभंगऽणवत्था, मिच्छत्त विराहणा चेव ॥१८३॥ મૂલાર્થઃ આધાકર્મને ગ્રહણ કરવામાં જે આજ્ઞાભંગાદિક દોષો કહ્યાં છે, તે આ છેઃ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના. /૧૮all ટીકાર્થ : “મધામિર્થનાનr' ઇત્યાદિ મૂળ દ્વારગાથા (૯૪)માં આધાકર્મને ગ્રહણ કરવાથી ‘માસાદા:' આજ્ઞાભંગ વગેરે દોષો કહ્યા છે, તે આ છે : આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના ૧૮૩ તેમાં પ્રથમ આજ્ઞાભંગ નામના પહેલા દોષને ભાવે (કહે) છે : __ मू.०- आणं सव्वजिणाणं, गिण्हंतो तं अइक्कमइ लुद्धो ॥ आणं च अइक्कमंतो, कस्साएसा कुणइ सेसं ? ॥१८४॥ મૂલાર્થઃ તે આધાકર્મને ગ્રહણ કરતો લુબ્ધ સાધુ સર્વજિનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરતો તે શેષ ક્રિયાને કોના આદેશથી કરે છે ? ટીકાર્થ: ‘ત' આધાકર્મ અનાદિકને લુબ્ધ થઈને ગ્રહણ કરતો સાધુ, સર્વેય જિનેશ્વરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કેમકે – સર્વેય જિનેશ્વરો આ પ્રમાણે જ કહે છે કે – “હે મુમુક્ષુ સાધુઓ ! આધાકર્મી ભિક્ષાને ગ્રહણ ન કરો.” તેથી તે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને તે આજ્ઞાનું ઉલ્લંઘન કરતો તે કોના આદેશથી એટલે આજ્ઞાથી ‘શેષ' બાકીનું કેશ અને દાઢી મૂછનો લોચ, પૃથ્વી ઉપર શયન, મલીન વસ્ત્રનું ધારણ અને પ્રત્યુપેક્ષણ વગેરે અનુષ્ઠાન કરે છે? કોઈના આદેશથી કરતો નથી એ ભાવાર્થ છે. કેમકે-સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ કરનારનું સર્વ પણ અનુષ્ઠાન નિષ્ફળ છે ૧૮૪ll હવે બીજા અનવસ્થા દોષને કહે છે : मू.०- एक्केण कयमकज्जं, करेइ तप्पच्चया पुणो अन्नो ॥ सायाबहुलपरंपर, वोच्छेओ संजमतवाणं ॥१८५॥ મૂલાર્થ એક સાધુએ આકાર્ય કર્યું, તેને જોવાથી બીજો પણ તેને કરે છે, એ પ્રમાણે સુખને ઇચ્છનાર પ્રાણીઓની પરંપરાએ કરીને સંયમ અને તપનો વિચ્છેદ થાય છે ૧૮પી. Page #170 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ દોષકથન છે. (૧૪૯ ટીકાર્ય : આ જગતમાં પ્રાયઃ કરીને સર્વે પ્રાણીઓ કર્મના ભારેપણાએ કરીને પ્રત્યક્ષ સુખના અભિલાષી હોય છે, પણ દીર્ધસુખને જોનારા હોતા નથી. તેથી એક પણ સાધુ જ્યારે આધાકર્મનો પરિભોગ વગેરે અકાર્યને સેવે છે, ત્યારે તેના પરના વિશ્વાસને લીધે તત્ત્વને જાણનાર તે સાધુએ પણ આધાકર્મનું સેવન કર્યું, તો પછી અમે પણ કેમ ન સેવીએ? એ પ્રમાણે તેનું આલંબન લઈને બીજો સાધુ પણ સેવે છે, એ પ્રમાણે શાતાને જ ઇચ્છવાના સ્વભાવવાળા એવા બહુ પ્રાણીઓની પરંપરા ચાલવા વડે કરીને સંયમ અને તપને સર્વથા વિચ્છેદ થાય છે, અને તેનો વિચ્છેદ થવાથી તીર્થનો વિચ્છેદ થાય છે. વળી જે ભગવાનનાં તીર્થનો વિચ્છેદ કરનાર બને તે મોટી આશાતનાનો ભાગી થાય છે. એમ જાણીને અનવસ્થારૂપદોષના ભયથી (સાધુએ) કદાપિ આધાકર્મ સેવવું નહિ ૧૮પા હવે મિથ્યાત્વ નામના ત્રીજા દોષને ભાવે છે मू.०- जो जहवायं न कुणइ, मिच्छद्दिट्टी तओ हु को अन्नो ?॥ वढ्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥१८६॥ મૂલાર્થ જે આગમમાં કહ્યા પ્રમાણે કરતો ન હોય તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કયો હોય? કેમકે - તે બીજાને શંકા ઉત્પન્ન કરતો સતો મિથ્યાત્વની વૃદ્ધિ પમાડે છે ૧૮૬ ટીકાર્થ : અહીં જે દેશ, કાળ અને સંવનનને અનુસરીને યથાશક્તિ બરાબર અનુષ્ઠાનક્રિયા કરવી તે સમ્યકત્વ કહેવાય છે. તે વિશે આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – “વું મો તિ પાસાં તું સમ્મ તિ પામહીં, વં સમ્મતિ પાસદા તે મોળ તિ પાસદી' જે મૌન છે એમ તમે જુઓ તે જ સમ્યક્ત્વ છે એમ જુઓ. અને જે સમ્યકત્વ છે એમ જુઓ તે જ મૌન છે એમ જુઓ (જાણો). તેથી જે દેશ, કાળ અને સંવનનને અનુસરીને શક્તિ ગોપવ્યા વિના જેમ આગમમાં કહ્યું છે તેમ કરતો ન હોય, તેનાથી બીજો મિથ્યાષ્ટિ કયો હોય? કોઈ જ નથી, પરંતુ તે જ મિથ્યાદષ્ટિઓમાં અગ્રેસર છે. કેમકે-તેનું મહામિથ્યાષ્ટિપણું છે. તેનું મિથ્યાદૃષ્ટિપણુ શી રીતે ? તે કહે છે : “વર ય' ઇત્યાદિ, અહીં ‘વ’ શબ્દ હેતુના અર્થમાં છે. કારણ કે - તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરતો તો બીજાની શંકાને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે : “જો સિદ્ધાંતને વિષે જે કહેલું છે તે જ તત્ત્વ હોય તો આ સાધુ તત્ત્વને જાણતો હોવા છતાં તે પ્રમાણે કેમ કરતો નથી? તેથી પ્રવચનમાં કહેલું એ અસત્ય છે.” એ પ્રમાણે બીજાની શંકાને ઉત્પન્ન કરતો સતો પરંપરા વડે મિથ્યાત્વને વધારે છે, અને તેમ થવાથી પ્રવચનનો વિચ્છેદ થાય. બીજા મિથ્યાષ્ટિઓ તો આ પ્રમાણે પ્રવચનની મલિનતાને ઉત્પન્ન કરી (એ રીતે) પરંપરાએ કરીને વિચ્છેદ પમાડવાને સમર્થ હોતા નથી. તેથી બીજા મિથ્યાષ્ટિની અપેક્ષાએ તે સાધુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરવાથી મહામિથ્યાદષ્ટિ છે. ૧૮૬ll વળી બીજું એ કે – Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.० - वड्डे तप्पसंगं, गेही अ परस्स अप्पणो चेव ॥ सजियं पि भिन्नदाढो, न मुयइ निद्र्धसो पच्छा ॥ १८७॥ મૂલાર્થ : તે સાધુ બીજાના અને પોતાના તે પ્રસંગને વધારે છે, અને તેથી ગૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યારપછી ભિન્ન દાઢાવાળો તે દયારહિત થઈને સચેતનને પણ મૂકતો નથી. ૧૮૭ા ટીકાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ બીજાના ‘ભેળ વમાં’ (એકે કરેલું અકાર્ય) ઇત્યાદિ પૂર્વે કહેલી નીતિ વડે ‘તત્પ્રસં’ આધાકર્મને ગ્રહણ કરવાના પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. તથા પોતાના પણ તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. તે આ પ્રમાણે ઃ જો એક વાર પણ આધાકર્મને ગ્રહણ કરે તો તેમાં રહેલા મનોજ્ઞ રસના સ્વાદના લંપટપણાથી ફરીથી પણ તેને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. તેથી કરીને એ પ્રમાણે એક વાર પણ આધાકર્મને ગ્રહણ કરતો સાધુ બીજાના અને પોતાના તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. વળી તે પ્રસંગની વૃદ્ધિ થવાથી કેટલેક કાળે બીજાની અને પોતાની ‘વૃદ્ધિઃ’ અત્યંત આસક્તિ ઊભી થાય છે. ત્યાર પછી વિશેષ અને વિશેષતર એવા મનોજ્ઞ રસના સ્વાદ વડે જેની દાઢા ભેદાયેલી છે એવો તે ‘નિધંધસ:' સર્વથા દયાની વાસના રહિત થઈને પછી પોતે અથવા બીજો ‘સનીવરિ’ સચેતનને પણ એટલે કેરી વગેરે ફળોને પણ મૂકતો નથી, અને તેને નહિ મૂકવાથી દૂર અતિદૂર જતો એવો તે સર્વથા જિનવચનના પરિણામ રહિત થઈને મિથ્યાત્વને પણ પામે છે. 1192011 હવે વિરાધના નામના ચોથા દોષને ભાવે છે : मू.०- खद्धे निद्धे य रुया, सुत्ते हाणी तिगिच्छणे काया ॥ પડિયાળ વિજ્ઞાળી, વ્હારૂં વિત્તેમં વિનિસ્યંતો ૮૮!! મૂલાર્થ : આધાકર્મ, ઘણું અને સ્નિગ્ધ ખાવાથી રોગ થાય, તેથી સૂત્ર અને અર્થની હાનિ થાય, દવા કરાવવાથી કાયાવધ થાય, પ્રતિચારક-વૈયાવચ્ચ કરનાર સાધુને પણ સૂત્રાર્થની હાનિ થાય તથા ફ્લેશ પામતો એવો પોતે બીજાને ક્લેશ પમાડે છે ।।૧૮૮ ટીકાર્થ : ઘણું કરીને આધાકર્મ અતિથિના જ ગૌરવથી કરાય છે, તેથી તે સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય છે. અને તે આધાકર્મ ‘વૃદ્ધે' - ઘણું ‘સિન્ધ' બહુ ઘીવાળું ભક્ષણ કરવાથી ‘રૂા’ - જવર, વિશુચિકા વગેરે રોગ ઉત્પન્ન થાય છે. આ આત્મવિરાધના કહેવાય. ત્યારપછી રોગથી પીડાયેલા એવા તે સાધુને ‘સૂત્રે’ અહીં સૂત્રશબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે તેથી સૂત્ર અને અર્થની હાનિ થવા પામે છે, તથા જો ચિકિત્સા (દવા) ન કરાવે તો ચિરકાળ સુધી સંયમનાં યથાયોગ્ય પાલનનો નાથ થવા પામે છે, હવે જો (ચિકિત્સા) કરાવે તો ચિકિત્સા કરાવતાં ‘વાયાઃ' તેજસ્કાયાદિકનો વિનાશ થવા પામે છે, અને તેમ થવાથી સંયમની વિરાધના થાય. તથા ‘પ્રતિવારામપિ' યથાયોગ્ય પાલન Page #172 -------------------------------------------------------------------------- ________________ | આધાકર્મના અકથ્ય વિધિના પાંચ ધારો છે (૧પ૧ કરનારા સાધુઓને પણ તેની વૈયાવૃત્યમાં જોડાયેલા હોવાથી સૂત્ર અને અર્થની હાનિ થાય, અને ષકાયના ઉપમર્દનનું કરાવવું અને અનુમોદવું એ બે વડે સંયમની પણ હાનિ થાય. તથા તેનું યોગ્ય પાલન કરનારા સાધુઓ, જયાં સુધી તેનું કહેવું પૂરું પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે “વિત્નશ્યમાનઃ' પીડા સહન કરવાને અશક્તિમાન સતો તેમના ઉપર કોપ કરે છે, અને કોપ કરવાથી તેઓનાં મનમાં પણ ક્લેશ ઉત્પન્ન કરે છે. અથવા ‘વિસ્તરથમન:' ચિરકાળ સુધી ક્લેશને અનુભવતો તે પ્રતિચારકોને પણ જાગરણ કરાવવા વડે વત્તેશ' રોગને ઉત્પન્ન કરે છે. તેથી તેઓની પણ ચિકિત્સા કરવામાં પકાયની વિરાધના થાય છે. ||૧૮૮ll તેથી કરીને એ પ્રમાણે ‘ગાહીfમયનામા' ઇત્યાદિવાળી મૂળ દ્વારગાથા (૯૪) આખીની પણ વ્યાખ્યા કરી. હવે આધાકર્મના જ અકથ્યવિધિને કહેવાની ઇચ્છાવાળા સતા સંબંધને કહે છે : मू.०- जह कम्मं तु अकप्पं, तच्छिक्कं वावि भायणठियं वा ॥ परिहरणं तस्सेव य, गहियमदोसं च तह भणइ ॥१८९॥ મૂલાર્થ જે પ્રકારે આધાકર્મ અકથ્ય છે ૧, અથવા તે આધાકર્મ વડે સ્પર્શ કરાયેલું ૨, અથવા આધાકર્મવાળા પાત્રમાં રહેલું ૩, તેનો ત્યાગ ૪, અને ગ્રહણ કર્યું હતું દોષરહિત ૫, જે પ્રકારે થાય છે, તે પ્રકારે ગુરુમહારાજ કહે છે |૧૮૯ ટીકાર્થ ? જે પ્રકારે “ર્મ આધાકર્મ ‘અલ્ય અભો થાય છે , અને જે પ્રકારે તે આધાકર્મવડે સ્પર્શ કરાયેલું અકલ્થ થાય છે , અને જે પ્રકારે ‘પાનનથિતં' જે પાત્રમાં તે આધાકર્મ નાંખેલું હોય, તેમાં આધાકર્મનો ત્યાગ કર્યા પછી ત્રણ વાર તે ધોયા વિના જે શુદ્ધ અશનાદિ નાંખ્યું હોય તે પણ જે પ્રકારે અકથ્ય થાય છે ૩, તથા જે પ્રકારે તે આધાકર્મનો ત્યાગ, વિધિ અને અવિધિરૂપ થાય છે ૪, તથા જે પ્રકારે ભોજન ગ્રહણ કર્યું સતું દોષરહિત થાય છે ૫, તે પ્રકારે ગુરુમહારાજ કહે છે : આ કહેવા વડે જે પ્રકારે આગમમાં પિંડવિશુદ્ધિ કહેલી છે, તે જ પ્રકારે હું પણ કહું છું, એમ જણાવ્યું છે, એમ જાણવું. તથા આ ગાથા વડે પાંચ દ્વારા પ્રતિપાદન કરવા લાયક કહ્યા છે ૧૮ હવે તે જ પાંચેય ધારોને વિશેષ કરીને પ્રતિપાદન કરવા લાયકપણાએ કરીને કહે છે : मू.०- अब्भोज्जे गमणाइ य, पुच्छा दुव्वकुलदेसभावे य ॥ एव जयंते छलणा, दिटुंता तत्थिमे दोन्नि ॥१९०॥ મૂલાર્થ અભોજય ૩, ગમનાદિક દોષ, દ્રવ્ય-કુળ-દેશ અને ભાવને વિષે પ્રશ્ન કરવો ૪, એ પ્રમાણે યતના કરે સતે પણ જો છલના થાય તો ત્યાં આ બે દષ્ટાંત કહેવા. ૧૯૦ના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧પર) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . ટીકાર્થ ? જે પ્રકારે સાધુઓને આધાકર્મ ૧, તેનાથી (આધાકર્મથી) સ્પર્શ કરાયેલું ૨, અથવા ત્રણ વાર ધોયા વિનાના પાત્રમાં રહેલું ૩ અભોજ્ય થાય છે, તે પ્રકારે કહેવું. તથા અવિધિનો ત્યાગ કરવામાં ગમન વગેરે કાયકલેશદિક લક્ષણવાળા દોષો કહેવા અને વિધિનો ત્યાગ કરવો તે કર્તવ્ય બની જતું હોય ત્યારે જે પ્રકારે દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને વિષે પૃચ્છા કરવી અને ‘વશબ્દ છે તેથી તે પ્રકારે પૃચ્છા ન કરવી તે પ્રકારે કહેવાનું છે ૪, આ પ્રકારે યત્ન કરવાથી ઘણા ભાગે છલનાનો સંભવ નથી. વળી કદાચ જો એ પ્રમાણે યતના-જયણા કરવા છતાં પણ અશુદ્ધ ભોજનાદિકનું ગ્રહણ થઈ જવારૂપ છલના થઈ જાય તો તેને વિષે આ બે દાંતો કહેવાય - કહેવા લાયક છે. અહીં (ગાથામાં) ‘સપોળે' એ પદ વડે પૂર્વની ગાથામાંથી ત્રણ વાર લીધા છે, “જમણા પુછી વ્યgrટ્રેસમાવે ચ' આ પદો વડે પરિહાર (ત્યાગ)નો કહેવા લાયક એવો વિશેષ પ્રકાર કહ્યો છે, અને ઉત્તરની અર્ધી ગાથા વડે “દિયમવોત્ત' (ગ્રહણ કરેલું નિર્દોષ છે) એ વાક્યનો વિશેષ કહ્યો છે. ૧૯વા હવે આધાકર્મના અકથ્યપણાના લક્ષણવાળા પહેલા દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે: मू.०- जह वंतं तु अभोज्जं, भत्तं जड़ वि य ससक्कयं आसि ॥ एवमसंजमवमणे, अणेसणिज्जं अभोज्जं तु ॥१९१॥ મૂલાર્થ: જો કે ભક્ત-અશન સારી રીતે સંસ્કાર કરેલું હતું તો પણ તે વમન કરેલું જેમ અભોજ્ય છે, તેમ અસંયમનું વમન કરે સતે અષણીય ભક્ત અભોજય છે ll૧૯૧ ટીકાર્થઃ અહીં જો કે – વમન કર્યા પહેલાં પરું ઓદનાદિક (ભાત વગેરે) “સુસંસ્કૃત' સારા પદાર્થોના સંબંધથી ઉપસ્કાર કરેલ (રાંધેલ) હતા, તોપણ જેમ તે વમન થઈ જવા પામ્યા હોય તો અભોજય થાય છે, એ જ પ્રમાણે અસંયમનું વમન કરે સતે સાધુને પણ અષણીય ભક્ત અભોય જ છે. અહીં ‘તુ' શબ્દનો અર્થ ‘વ’ કાર-નિશ્ચય અર્થે કરવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - (સાધુએ) સંયમ અંગીકાર કરતી વખતે પ્રથમ અસંયમનું વમન કર્યું છે, અને જે આધાકર્મ છે, તે અસંયમરૂપ છે, કેમકે તે ષટ્કાયના ઉપમદન વડે બન્યું છે. વળી વિવેકીજનોને વસેલું ખાવું ઉચિત નથી, તેથી સાધુને અનેષણીય પદાર્થ અભોજ્ય જ છે ૧૯૧ ફરીથી પણ આધાકર્મનું અભોજયપણું બીજા દષ્ટાંત વડે દઢ કરતા સતા બે ગાથાને કહે છે : मू.०- मज्जारखइयमंसा, मंसासित्थि कणिमं सुणयवंतं ॥ वन्नाइ अनउप्पा-इयं पि किं तं भवे भोज्जं? ॥१९२॥ केई भणंति पहिए, उठाणे मंसपेसि वोसिरणं ॥ संभारिय परिवेसण, वारेइ सुओ करे घेत्तुं ॥१९३॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ | આધાકર્માના અભોજ્યત્વ વિષે ઉગ્રતેજાની કથા | (૧૫૩ મૂલાર્થઃ બીલાડો જેણીનું માંસ ખાઈ ગયો છે, એવી માંસભક્ષકની સ્ત્રીએ કૂતરાનું વમેલું માંસ વર્ણાદિક વડે અન્ય (સારા માંસ) જેવું ઉત્પન્ન કર્યું, તોપણ શું તે ખાવા લાયક થાય? ન જ થાય. (૧૯૨) અથવા કોઈ કહે છે કે – કોઈ પથિકે અતિસારના વ્યાધિથી માંસની પેશી ઠલ્લામાં કાઢી. તેને મસાલાવડે સારું રાંધીને પીરસ્યું. તે વખતે તેના પુત્રે તેમનો હાથ ઝાલી નિષેધ કર્યો ૧૯૩ ટીકાર્થઃ વક્રપુર નામે નગર છે. તેમાં ઉગ્રતેજા નામનો પદાતિ (સીપાઈ) રહે છે. તેને રૂકિમણી નામની ભાર્યા છે. એકદા ઉગ્રતેજાનો સોદાસ નામનો મોટો ભાઈ પાસેના નગરમાંથી તેને ત્યાં પરોણા તરીકે આવ્યો. ત્યારે ઉગ્રતેજાએ ભોજનને માટે કોઈ ઠેકાણેથી માંસ ખરીદ કરીને રૂકિમણીને આપ્યું. તે રૂકિમણી ઘરના કામકાજમાં ગૂંચવાયેલી હતી. તેવામાં તે માંસ બીલાડો ખાઈ ગયો. એટલામાં સોદાસ અને ઉગ્રતેજાને ભોજન કરવા માટે આવવાનો સમય થયો. તેથી તે રુકિમણી વ્યાકુળ થઈ. તેવામાં કોઈ ઠેકાણે કોઈ મરેલા કાપેટિક (જોગી)નું માંસ કોઈ કૂતરાએ ભક્ષણ કરી તેણીના ઘરના આંગણામાં તે રૂકિમણીના દેખતાં જ કોઈ પણ પ્રકારે વાયુના ક્ષોભ વગેરેના વશથી તે માંસનું વમન કર્યું. તે વખતે વિચારવા લાગી કે - “જો કોઈ પણ દુકાનેથી બીજું માંસ ખરીદ કરીને લાવીશ તો ઘણું અસૂર (મો) થશે, અને પતિ તથા જેઠની ભોજનવેળા સમીપે જ આવી છે. તેથી આ જ માંસને સારી રીતે જળથી ધોઈને મસાલો વગેરે નાંખીને રાંધું.” એમ વિચારીને તેણીએ તે જ પ્રમાણે કર્યું. એટલામાં સોદાન અને ઉગ્રતેજાએ તેના ગંધવિશેષથી જાણ્યું કે “આ તો વમન કરેલું છે” પછી તેણે આક્ષેપ સહિત ભૂકુટિ ચડાવીને રૂકિમણીને પૂછ્યું. ત્યારે આટોપ સહિતની ભૂકુટિ ચડાવેલી જોઈને ભય પામેલી અને તેથી કરીને વાયુથી હલાવેલા વૃક્ષની શાખાની જેમ કંપતા શરીરવાળી થયેલી એવી તેણીએ સત્ય હકીકત કહી દીધી. ત્યારપછી તે માંસનો ત્યાગ કરી આક્ષેપ સહિત તેણીને ઠપકો આપી ફરીથી બીજું માંસ લાવીને તેની પાસે રંધાવ્યું, તે ખાધું. અહીં પ્રથમ ગાાના અક્ષર-શબ્દની યોજના આ પ્રમાણે છે : બીલાડાએ ખાધેલું એટલે ભક્ષણ કરેલું છે માંસ જેણીનું, તે “માર્ગારવાતિમાંસા' બીલાડાએ ખાધેલ માંસવાળી કહેવાય છે, એવી તે માંસભક્ષી ઉગ્રતેજાની સ્ત્રી-ભાર્યાએ બીજું માંસ નહિ પામવાથી કૂતરનું વમેલું મડદાનું માંસ ગ્રહણ કર્યું, અને તેને હવેજ-મસાલાના સંસ્કારથી વર્ણાદિક વડે (કૂતરાના વમેલાને બદલે) જાણે બીજું જ (કોઈ સારું) માંસ હોય તેવું બનાવ્યું હોવા છતાં પણ શું તે ખાવાલાયક થાય? ન જ થાય. એ ભાવાર્થ છે. એ પ્રમાણે આધાકર્મ પણ સાધુઓને અભોજ્ય છે. ખાવા લાયક નથી (૧૯૨). વળી કોઈક આચાર્યો આ જ કથાનકમાં આ પ્રમાણે કહે છે કે - તે રૂકિમણીને ઘેર અતિસારના વ્યાધિથી પીડા પામેલા કોઈક દુગ્ગભ નામના કાપેટિકે કાંઈક એકાંત સ્થાન માગ્યું. તે અતિસારના વ્યાધિથી માંસના કકડા ઠલ્લામાં કાઢે છે. તે વખતે સોદાસ પરોણા તરીકે આવ્યો ત્યારે તેણીના ભર્તાએ આણેલ માંસ બીલાડો ભક્ષણ કરી ગયો, તે વખતે ભોજનની વેળા સમીપે આવી છે' એમ જાણીને ભયભીત થયેલી રૂકિમણીએ અન્ય માંસ ન પામવાથી અતિસારમાં મૂકેલા તે જ માંસના કકડા ગ્રહણ કરી, જળ વડે ધોઈ અને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ મસાલા વડે સંસ્કાર કરી પકાવ્યું. પછી ભોજન કરવા બેઠેલા પતિ અને જેઠને તે પીરસ્યું. હવે જ્યારે તેણી તે માંસના કકડા ગ્રહણ કરતી હતી ત્યારે તેણીની મરી ગયેલી સપત્નીના પુત્ર ગુણમિત્રે કે - જે ઉગ્રતેજાથી ઉત્પન્ન થયો હતો તેણે તે દેખ્યું હતું, પરંતુ તે વખતે ભયથી તે કાંઈપણ બોલી શક્યો નહતો, ત્યારપછી ભોજનકાળે તે બન્ને પિતા અને કાકાના હાથ ઝાલી તેણે ખાતા અટકાવ્યા કે, કાર્પેટિકના અતિસાર સંબંધી આ માંસના કકડા છે, તેથી તમે એને ભક્ષણ ન કરો. ત્યારે ઉગ્રતેજાએ તેણીની અતિ નિર્ભર્ત્યના (તાડના-ગર્જના) કરી, અને માંસનો ત્યાગ કર્યો. હવે બીજી ગાથાના શબ્દની યોજના-શબ્દાર્થ તો આ પ્રમાણે છે - કેટલાક આચાર્ય કહે છે કે- “થિજે પથિકે એટલે મુસાફરે ‘દ્ગાળે’ અતિસાર વ્યાધિ ઉત્પન્ન થવાથી માંસની પેશી કાઢી, ત્યારે તે માંસપેશી ગ્રહણ કરીને તેને ‘સંમૃત્ય’ હવેજ-મસાલા વડે સંસ્કાર કરીને પીરસ્યું ત્યારે પુત્રે તે પિતા અને કાકાને તેમનો હાથ પકડીને ભોજન કરતા અટકાવ્યા. તેથી કરીને જેમ નિષ્ઠાગત માંસ વિવેકીને ભોજ્ય નથી, તેમ સાધુને આધાકર્મ પણ ભોજ્ય નથી. II૧૯૩ વળી : मू.०- अविलाकरहीखीरं, ल्हसण पलंडू सुरा य गोमंसं ॥ वेयसमए वि अमयं, किंचि अभोज्जं अपिज्जं च ॥१९४॥ મૂલાર્થ : ઘેટી અને ઊંટડીનું દૂધ, લસણ, પલાંડુ, મદિરા અને ગોમાંસ વેદમાં તથા બીજા શાસ્ત્રોમાં અભોજ્ય અને અપેય કહ્યા છે, તેમ અહીં પણ કાંઈક અભોજ્ય અને અપેય માનેલા છે ||૧૯૪|| ટીકાર્થ : ‘અવિતા' ઊરણી એટલે ઘેટી અને ‘મી' ઊંટડી, તેમનું દૂધ, તથા લસણ, પલડુડુંગળી, મદિરા અને ગોમાંસ વેદમાં અને યથાયોગ ‘સમયેષુ’ અધર્મીએ રચેલા શેષ શાસ્ત્રોમાં ‘મમત’ ખાવા પીવામાં માનેલા નથી, તે જ પ્રમાણે જિનશાસનને વિષે પણ કાંઇક આધાકર્મિકાદિક અભોજ્ય અને અપેય કહ્યા છે એમ જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પ્રથમ અહીં ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે અસંયમનું વમન કરવાથી સાધુએ આધાકર્મ પણ વસ્યું છે, અથવા (તેને) વિષ્ઠાની જેમ ત્યાગ કર્યું છે. તેથી વિવેકી મનુષ્યને વમેલું કે - વિષ્ઠા ખાવાનું ઉચિત નથી. આ પ્રમાણે યુક્તિથી આધાકર્મને અભોજ્ય કહ્યું. અથવા યુક્તિ ન હો-બાજુએ હો-કેવળ વચનના પ્રમાણપણાથી અભોજ્ય જાણવું. તેમજ વળી મિથ્યાદષ્ટિઓ પણ વેદને વિષે તેમજ તેને લગતા અન્ય શાસ્ત્રોમાં ગોમાંસ વગેરે અને ઉંટડીનું દૂધ વગેરે જે અભોજ્ય કહ્યું છે તે વચનનું પ્રમાણપણું અંગીકાર કરતા થકા (તે તે વચનોને) તથાપ્રકારે માને છે. તેથી કરીને જો મિથ્યાર્દષ્ટિઓ સ્વશાસ્ત્રનું પ્રમાણપણું સ્વીકારવાથી તથાપ્રકારે અંગીકાર કરે છે. તો પછી સર્વજ્ઞ ભગવાનને વિષે દૃઢ વિશ્વાસનું અવલંબન ધારણ કરનારા સાધુઓએ વિશેષે કરીને ભગવંતપ્રણીત વચનમાં કહેવાતા આધાકર્માદિક અભોજ્ય અને Page #176 -------------------------------------------------------------------------- ________________ || ‘તત્કૃષ્ટ દ્વાર બીજાની વ્યાખ્યા છે. (૧૫૫ અપેયને તે જ પ્રકારે અંગીકાર કરવા જોઈએ. હવે તે આધાકર્મ વડે સ્પર્શ કરાયેલનું અકથ્યપણું કહે છે : मू.०- वनाइजुया वि बली, सपललफलसेहरा असुइनत्था ॥ __ असुइस्स विप्पुसेण वि, जह छिक्काओ अभोज्जाओ ॥१९५॥ મૂલાર્થઃ તલ અને શ્રીફળ સહિત ઉત્તમવર્ણાદિકે કરીને સહિત એવો બળિ પણ જો અશુચિસ્થાનમાં સ્થાપન કર્યો સતો અશુચિના એક બિંદુ વડે પણ સ્પર્શ કરાયો હોય તો અભો થાય છે, તેમ અહીં પણ જાણવું. // ૧૯પા. ટીકાર્થ જેમ ઉત્તમ વર્ણાદિકવડે યુક્ત એવો પણ ‘વતિઃ' ઉપહાર (ભેટ), “સપનzશે:' અહીં પલલ એટલે તલનું ચૂર્ણ કહેવાય છે અને ફળ એટલે નાળિયેર વગેરે, તે સહિત ‘શેવર:' શિખા છે જેની એવો સતો પણ, અર્થાત આવો ન હોય તે તો દૂર રહો, એમ “' શબ્દનો અર્થ જાણવો. આ કહેવાથી આ બળિનું પ્રધાનપણું કહ્યું. એવા પ્રકારનો તે બળિ પણ જયારે અશુચિમાં સ્થાપન કર્યો હોય એટલે વિષ્ઠાની ઉપર સ્થાપન કર્યો તો અશુચિના “વિપુષેપ' એક બિંદુવડે પણ. લચકાવડે તો દૂર રહો એમ ‘મપિ' શબ્દનો અર્થ જાણવો. સ્પર્શ કરાયો હોય, ત્યારે અભોજ્ય થાય છે. એ જ પ્રમાણે નિર્દોષપણાને લીધે ભોય એવો પણ આહાર આધાકર્મના અવયવથી સ્પર્શ કરાયો હોય તો તે સાધુને અભોજય જાણવો I/૧૯૫ પાત્રમાં રહેલાનું અકથ્યપણું કહે છે : मू.०- एमेव उज्झियम्मि वि, आहाकम्मम्मि अकयए कप्पे ॥ ____ होइ अभोज्जं भाणे, जत्थ व सुद्धेऽवि तं पडियं ॥१९६॥ મૂલાર્થ એ જ પ્રમાણે આધાકર્મનો ત્યાગ કર્યો હોય તો પણ જ્યાં સુધી કલ્પ ન કર્યો હોય ત્યાં સુધી તે અભોજ્ય હોય છે. અથવા જે પાત્રને વિષે શુદ્ધ આહાર હોય તેમાં તે આધાકર્મ જરા પણ પડ્યું હોય, તો તે પણ અભોજ્ય હોય છે. II૧૯૬ll ટીકાર્થ જેમ આધાકર્મના અવયવ વડે સ્પર્શ કરાયેલું અભોય છે, તે પ્રમાણે જે પાત્રમાં તે આધાકર્મ ગ્રહણ કર્યું હોય તે આધાકર્મનો (તે પાત્રમાંથી) ત્યાગ કર્યો હોય તો પણ તે પાત્ર) મજૂત કન્વે’ આગળ કહેવાશે તે પ્રકારે ત્રણ કલ્પ વડે તેનું પ્રક્ષાલન કર્યું ન હોય, અથવા જે પાત્રને વિષે પ્રથમ ગ્રહણ કરેલા શુદ્ધ ભોજનમાં પણ જરા માત્ર જ આધાકર્મ પડ્યું હોય, તે ભાજનમાં પ્રથમ ગ્રહણ કરેલ શુદ્ધ આહાર અને આધાકર્મ એ બંનેનો ત્યાગ કર્યા પછી ‘અમૃતત્ત્વ' એટલે આગળ કહેવાશે તે પ્રકારે ત્રણ કલ્પ કર્યા વિના જે ફરીથી આહાર નંખાય તે શુદ્ધ હોય તો પણ અભય Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫) | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ , જાણવો. કેમકે લોકને વિષે પણ જે પાત્રમાં વિઝા પડી હોય, તે પાત્ર અશુચિનો ત્યાગ કર્યા પછી પ્રક્ષાલિત કર્યું ન હોય (ધોયું ન હોય અથવા જે ભાજન ભક્તાદિ વડે પૂર્ણ હોય અને તેના ઉપર વિષ્ઠા પડી હોય તો તે ભાજન પૂર્વે ગ્રહણ કરેલા ભક્તાદિ અને વિષ્ઠાનો ત્યાગ કર્યા પછી ધોયું ન હોય અને ફરીથી તેમાં અશનાદિ નાખ્યું હોય તો તે ભોજય થતું જ નથી અને આધાકર્મ છે તે સંયમીઓને વિષ્ઠા જેવું છે. તેથી તેનો પાત્રમાંથી સર્વથા ત્યાગ કર્યા પછી પણ ત્રણ કલ્પ કર્યા વિના તે ભાજનમાં જે અશનાદિ નાખવામં આવે તે અભોજય છે એમ જાણવું. /૧૯૬ll હવે પરિહરણને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ) આ સૂત્ર કહે છે : ___ मू.०- वंतुच्चारसरिच्छं, कम्मं सोउमवि कोविओ भीओ ॥ परिहरइ सावि य दुहा, वि हि अविहीए य परिहरणा ॥१९७॥ મૂલાર્થઃ વમન અને વિઝાની જેવું આધાકર્મ સાંભળીને પણ ભય પામીને પંડિત સાધુ તેનો ત્યાગ કરે છે. તે પરિહરણ પણ વિધિ અને અવિધિએ કરીને બે પ્રકારે છે ૧૯ ટીકાર્થઃ વમનની જેવું અને વિઝાની જેવું આધાકર્મ છે, એમ સાધુઓ પ્રત્યે કહેવાતું સાંભળીને પણ અહીં ‘પિ' શબ્દ સંભાવના અર્થમાં છે અર્થાત્ આ અવશ્ય સંભવે છે કે “ોવિ:' સંસારથી વિમુખ બુદ્ધિવાળો હોવાથી પંડિત એવો અને એજ કારણ માટે ‘ગીત:' આધાકર્મનો પરિભોગ કરવાથી સંસાર થાય છે એમ જાણી આધાકર્મથી ત્રાસ પામેલો તે સાધુ, આધાકર્મને ‘પરદતિ’ ગ્રહણ કરતો નથી. પરિહરણ બે પ્રકારે છે : વિધિવડે અને અવિધિવડે. અહીં મૂળ સૂત્રમાં પરિહરણ શબ્દનો સ્ત્રીલિંગે નિર્દેશ કર્યો છે, તે પ્રકૃતિને લઈને છે. કેમકે પ્રાકૃતને વિષે લિંગનો ફેરફાર થઈ શકે છે I૧૯૭ી. તેમાં (પ્રથમ) અવિધિવડે પરિહરણને કહેવાની ઇચ્છાથી ત્રણ ગાથા વડે કથાવકને કહે છે : मू.०- सालीओअणहत्थं, दुटुं भणई अकोविओ देंतिं ॥ कत्तो चत्ति साली, वेणि जाणइ पुच्छ तं गंतुं ॥१९८॥ गंतूण आवणं सो, वाणियगं पुच्छइ कओ साली ? पच्चंते मगहाए, गोब्बरगामो तहिं वयइ ॥१९९॥ कम्मासंकाए पहं, मोत्तुं कंटाहिसावया अदिसि ॥ छायंपि विवज्जयंतो, डज्फइ उण्हेण मुच्छाई ॥२००॥ મૂલાર્થ: શાલિના ઓદાન જેના હાથમાં છે એવી દેતી સ્ત્રીને જોઈને કોઈક ભદ્રિક સાધુએ Page #178 -------------------------------------------------------------------------- ________________ અવિધિત્યાગમાં અકોવિધ સાધુ દષ્ટાંત છે (૧૫૭ તેણીને પૂછ્યું કે “આ શાલિ ક્યાંથી આવ્યો છે?” તે બોલી “વણિક જાણે, તેની પાસે જઈને પૂછો (૧૯૮) ત્યારે તે સાધુએ દુકાને જઈને તે વણિકને પૂછ્યું કે “શાલિ વ્યાંથી આવ્યો છે?' તેણે કહ્યું કે “મગધદેશને સીમાડે ગોર્બર નામનું ગામ છે, ત્યાંથી આવ્યો છે.” તે સાંભળી સાધુ તે ગામ તરફ ચાલ્યો (૧૯૯). ત્યાં પણ આધાકર્મની શંકાથી માર્ગને મૂકીને ઉન્માર્ગે ચાલ્યો, ત્યાં કાંટા, સર્પ અને શિકારી પશુોથી ઉપદ્રવ પામ્યો, દિમૂઢ થયો, વૃક્ષની છાયાનો પણ ત્યાગ કરવાથી તડકાવડે દાયો અને મુછિત થયો (૨૦)). ટીકાર્થ શાલિગ્રામ નામના ગામમાં ગ્રામણી નામે એક વણિક હતો. તેની ભાર્યા પણ ગ્રામણી નામે હતી. એકદા તે વણિક બજારમાં પોતાની દુકાને ગયો હતો તે વખતે ભિક્ષાને માટે અટન કરતા એકોવિદ (ચતુરાઈ રહિત-ભદ્રિક) એવા કોઈક સાધુએ તેના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેની ભાર્યા રામણી (તેને આપવા) શાલિદન લાવી. સાધુએ આધાકર્મ દોષની શંકા દૂર કરવા માટે તેણીને પૂછ્યું કે “હે શ્રાવિકા, આ શાલિ ક્યાંનો છે?” તે બોલી, “હું જાણતી નથી, વણિક જાણે છે, તેથી દુકાને જઈને વણિકને પૂછો.” આ પ્રમાણે કહેવાથી તે સાધુએ તે શાલિ ઓદનનો ત્યાગ કરી બજારમાં જઈ તે વણિકને પૂછ્યું ત્યારે તે વણિકે પણ કહ્યું કે - “મગધદેશની સીમાએ રહેલા ગોર્બર નામના ગામથી આ શાલિ આવ્યો છે.” તે સાંભળીને તે સાધુ તે ગામ તરફ ચાલ્યો ત્યાં માર્ગમાં) પણ “કોઈ શ્રાવકે આ માર્ગ સાધુઓ માટે કર્યો હશે' એમ આધાકર્મની શંકાએ કરીને તે માર્ગને છોડીને ઉન્માર્ગે ચાલ્યો, અને ઉન્માર્ગે ચાલતો તે સર્પ, કાંટા અને શિકારી પશુઓ વડે ઉપદ્રવ પામ્યો. કોઈ દિશાને પણ તે જાણતો ન હોતો. તથા આધાકર્મની શંકાથી વૃક્ષની છાયાનો પણ ત્યાગ કરવાથી મસ્તક ઉપર સૂર્યના કિરણોનો સમૂહ પડવાથી તાપ પામીને મૂચ્છ પામ્યો. અને મહાનું કલેશ પામ્યો. /૧૯૮-૧૯૯-૨OOી मू.०- इय अविहीपरिहरणा, नाणाईणं न होइ आभागी ॥ दव्वकुलदेसभावे, विहिपरिहरणा इमा तत्थ ॥२०१॥ મૂલાર્થ એ પ્રમાણે (આધાકર્મનો) અવિધિએ ત્યાગ કરવાથી જ્ઞાનાદિકનો ભાગી થતો નથી. તેથી તેમાં દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને આશ્રયીને વિધિએ કરીને આ પ્રમાણે ત્યાગ કરવો ૨૦૧ ટીકાર્થ : “તિ’ આ ઉપર કહેલા પ્રકારે કરીને અવિધિએ પરિહાર (ત્યાગ) કરવાથી સાધુ જ્ઞાનાદિકનો ભાગી (ભાજન) થતો નથી તેથી વિધિએ કરીને પરિહાર કરવો જોઈએ. અને તે વિધિપૂર્વકનો પરિહાર ‘' આગળ કહેવાશે તે દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને આશ્રયીને ‘તત્ર' તે આધાકર્મને વિષે જાણવો. ૨૦૧ી તેમાં પ્રથમ બે ગાથાવડે દ્રવ્યાદિકને જ કહે છે : Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮) I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , मू.०- ओयणसमिइमसत्तुग - कुम्मासाई उ होंति दव्वाई ॥ बहुजणमप्पजणं वा कुलं तु देसो सुरट्ठाई ॥२०२॥ आयरऽणायर भावे, सयं व अन्नेण वाऽवि दावणया ॥ एएर्सि तु पयाणं, चउपयतिपया व भयणा उ ॥२०३॥ મૂલાર્થ: ઓદન, માંડા, સાથવા અને કુલ્માષ-અડદ વગેરે દ્રવ્ય, ઘણા માણસોવાળું અથવા થોડાં માસણોવાળું કુળ, સોરઠ વગેરે દેશ અને આદરથી પોતે આપે અથવા અનાદરથી બીજા પાસે અપાવે એ ભાવ કહેવાય છે. આ પદોના ચાર પદવાળા અને ત્રણ પદવાળા વિકલ્પો થાય છે. /૨૦૨-૨૦૩ ટીકાર્થઃ ‘ગો' શાલિ વગેરેનો ભાગ, ‘સમિતિમ:' માંડા (જે માલવદેશ ખાજાં નામે પ્રસિદ્ધ છે) વગેરે, સસ્તુ સાથવો) અને કુલ્માષનો અર્થ (અડદ) પ્રસિદ્ધ છે. “આદિ' શબ્દથી મગ વગેરે જાણવા. આ દ્રવ્ય હોય (કહેવાય) છે, કુળ તે થોડા માણસવાળું અથવા ઘણા માણસવાળું. દેશ એટલે સોરઠ વગેરે. તથા ભાવને વિષે આદર અથવા અનાદર : આ બે પદની જ સ્વરૂપથી વ્યાખ્યા કરે છે : પોતે આપે તે આદર, અને પોતાના ચાકર વગેરે પાસે જે અપાવે તે અનાદર જાણવો. આ સર્વ પદોની ‘મનના” વિકલ્પના ચાર પદવાળી અથવા ત્રણ પડવાળી હોય છે. અર્થાત્ કોઈ વખત ચારેય પદો સંભવે છે અને કોઈ વખત ત્રણ પદો સંભવે છે, તેમાં જ્યારે દ્રવ્યાદિક ચારેય પદો પ્રાપ્ત થાય ત્યારે ચાર પદવાળી અને જ્યારે આપવામાં) આદર ન હોય અને અનાદર પણ ન હોય કેવળ મધ્યસ્થવૃત્તિ હોય ત્યારે ભાવનો અભાવ હોવાથી ત્રણ પદવાળી હોય છે. I૨૦૨-૨૦૩. હવે જેવા પ્રકારના દ્રવ્યાદિક સતે પ્રશ્ન કરવો અને કેવા પ્રકારના દ્રવ્યાદિક સતે પ્રશ્ન ન કરવો, તેવા દ્રવ્યાદિકને કહે છે : मू.०- अणुचियदेसं दव्वं, कुलमप्पं आयरो य तो पुच्छा ॥ बहुए वि नत्थि पुच्छा, सदेसदविए अभावे वि ॥२०४॥ મૂલાર્થ: જો દેશને અનુચિત ઘણું દ્રવ્ય હોય, કુટુંબ નાનું હોય અને આદર ઘણો હોય તો પ્રશ્ન કરવો, અને પોતાના દેશનું દ્રવ્ય ઘણું હોય તો પ્રશ્ન કરવો નહિ, તથા અનાદરમાં પણ પ્રશ્ન કરવો નહિ /ર૦૪ ટીકાર્થ : જ્યારે ‘અનવરે' કહેવાને ઇચ્છેલા (અમૂક) દેશમાં ન સંભવતું દ્રવ્ય (વસ્તુ) પ્રાપ્ત થાય, તે પણ ‘પૂતમ્' પુષ્કળ હોય, આ “સ્વમૂત' શબ્દ ‘પાયો થ' એ પદમાં “ઘ' શબ્દ લખ્યો છે. તેથી પ્રાપ્ત થાય છે. આટલું કહેવાવડે દ્રવ્ય અને દેશ એ બે કહ્યા તથા કુળ (કુટુંબ) પણ “મ7' થોડા Page #180 -------------------------------------------------------------------------- ________________ તે દ્રવ્યાદિકાશ્રયી વિધિત્યાગનું પ્રતિપાદન ! (૧૫૯ મનુષ્યવાળું હોય, આ કહેવાથી કુળ કહ્યું. તથા આદર ઘણો હોય, આ કહેવાથી ભાવ કહ્યો. આ પ્રમાણે ચારેય હોય તો પૂછવાની જરૂર હોય છે કેમકે તેમાં આધાકર્મનો સંભવ છે, તથા “વહુપિ ૨ અદ્દેશદ્રવ્ય' જો તે દેશમાં સંભવતું અને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય, જેમ-કે માલવદેશમાં માંડા-ખાજાં વગેરે પુષ્કળ હોય છે, તો તે સંબંધમાં પૂછવાની જરૂર નથી. કેમ કે જે દેશમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે, તે દેશમાં મનુષ્યો તે વસ્તુ પ્રાયઃ ઘણી ખાય છે, તેથી તે દ્રવ્ય પ્રાપ્ત થાય તો પણ તેમાં પૂછવાની જરૂર નથી. કેમકે – તેમાં આધાકર્મનો સંભવ નથી. પરંતુ તેમાં પણ કુળ (કુટુંબ) મોટું હોવું જોઈએ. અન્યથા થોડા મનુષ્ય હોય તો આધાકર્મની શંકા દૂર થતી નથી. તથા “સમાવેfપ' અનાદરથી પ્રાપ્ત થતું હોય તેમાં પણ પૂછવાની જરૂર નથી. કેમકે – આધાકર્મ કરીને જે આપે. તે મનુષ્ય ઘણે ભાગે આદર પણ કરે છે. તેથી આદર નહિ કરવાથી એમ જણાઈ જાય છે કે – તેમાં આધાકર્મ નથી, તેથી પૂછવાની જરૂર નથી. ૨૦૪ એ પ્રમાણે આહાર સંબંધમાં આપનારને) જ્યારે પ્રશ્ન - પૃચ્છા કરવા લાયક છે અને જયારે પ્રશ્ન-પૃચ્છા કરવા લાયક નથી, તે વાત કહી. હવે પૃચ્છા કર્યા પછી જયારે તે દ્રવ્ય ગ્રહણ કરવા લાયક હોય છે અને જ્યારે ગ્રહણ કરવા લાયક હોતું નથી, તે વાત જણાવે છે : मू.०- तुज्झट्ठाए कयमिण-मन्नोऽन्नमवेक्खए य सविलक्खं ॥ वजंति गाढरुहा, का भे तत्ति त्ति वा गिण्हे ॥२०५॥ મૂલાર્થઃ સરળ શ્રાવિકાને પૂછવાથી તે “તમારે માટે આ કર્યું છે એમ સ્પષ્ટ બોલે છે, માયાવીને પૂછવાથી તે વ્યાકુળતા સહિત પરસ્પરની સન્મુખ જૂએ છે અથવા હસે છે, ત્યારે તેને વર્જવું, અથવા હે સાધુ! તમારે તેની શી પંચાત છે? એમ ગાઢ રોષ પામીને બોલે ત્યારે તે ગ્રહણ કરવું ૨૦પા ટીકાર્થ અહીં જે દાતા શ્રાવિકા સરળ સ્વભાવવાળી હોય, તેને પૂછવાથી તે સત્ય જ બોલે છે કે – “હે ભગવનું (પૂજ્ય) ! તમારે માટે આ અશનાદિક કર્યું છે.” તથા જે માયાવી કુટંબ હોય છે, તે પોતાના મુખે તો આ પ્રમાણે કહે છે કે - “આ અશનાદિક અમારા ઘરને માટે કર્યું છે, તમારા માટે કાંઈ કર્યું નથી.” એમ બોલે છે, પરંતુ “આ સાધુએ અમને જાણી લીધા” એમ મનમાં ધારીને વ્યાકુળતાપૂર્વક સર્વે ઘરની માનુષીણીઓ – નારીઓ પરસ્પર જુએ છે, અને ગાલ ફુલાવવા પૂરતું હસવા લાગે છે અને પછી જ્યારે આ તમારે માટે કર્યું છે એમ બોલે અથવા ‘સવિતi” લજ્જાસહિત પરસ્પર એક બીજી સામુ જૂએ છે અને ‘' શબ્દ છે, તેથી પરસ્પર હસે, ત્યારે સાધુઓ “તે દેવાનું દ્રવ્ય આધાકર્મ છે' એમ જાણીને વર્જે છે. વળી જ્યારે “આ કોને માટે કર્યું છે?” એમ પૂછવાથી તે જિં' અત્યંત સાચી રીતે રોષવાળી થાય કે - “હે ભટ્ટારક! તમારે આ શી પંચાત?” એમ બોલે, ત્યારે “આ આધાકર્મ નથી’ એમ જાણીને (સાધુ તે આહાર) નિઃશંકપણે ગ્રહણ કરે N૨૦પી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , હવે “દિયમવોd ' ગ્રહણ કર્યું હતું અદોષ થાય એ (૧૮૯મી ગાથામાં કહેલા) અવયવને છેલ્લા પાંચમા દ્વારને વ્યાખ્યાન કરવાને ઇચ્છતા સતા બીજા પાસે પ્રશ્ન કરાવે છે : मू.०- गूढायारा न करेंति, आयरं पुच्छ्यिा वि न कहेंति ॥ थोवं ति व नो पुट्ठा, तं च असुद्धं कहं तत्थ ? ॥२०६॥ મૂલાર્થઃ ગૂઢ આચારવાળા તેઓ આદરને કરતા ન હોય અને પૂક્યા સતા પણ સત્ય ન કહેતા હોય, અથવા આ ભક્ત થોડું છે એમ ધારીને સાધુએ તેમને પૂછ્યું ન હોય, અને દેવાની વસ્તુ (વાસ્તવિક રીતે)અશુદ્ધ હોય તો ત્યાં શુદ્ધિ શી રીતે હોય? ૨૦૬ll ટીકાર્થ અહીં જે શ્રાવકો અને શ્રાવિકાઓ અત્યંત ભક્તિને પરવશ થયેલા અને ગૂઢ આચારવાળા હોય, તેઓ આ સાધુ ગ્રહણ ન કરે એમ ન થા. એમ ધારીને અત્યંત આદર કરે નહિ, તથા પૂક્યા સતા “આ તમારા માટે કર્યું છે' એમ યથાર્થ કહે પણ નહિ, અથવા આ ભક્ત થોડું છે એમ જાણીને સાધુએ તેમને પૂછ્યું ન હોય અને દેવાની તે વસ્તુ તો ‘ગશુઈ' આધાકર્મ દોષથી દૂષિત હોય, એથી કેવી રીતે ત્યાં સાધુને શુદ્ધિ થશે ? ૨૦૬ો આ પ્રમાણે બીજાએ કહ્યું તે (પૂળે સતે) ગુરુ મહારાજ તેનો ઉત્તર આપે છે : म.०- आहाकम्मपरिणओ, फासुयभोई वि बंधओ होई ॥ सुद्धं गवसमाणो, आहाकम्मे वि सो सुद्धो ॥२०७॥ મૂલાર્થ આધાકર્મના પરિણામવાળો સાધુ (કદાચ) પ્રાસુક ભોજન કરતો હોય તો પણ અશુભ કર્મનો બંધક હોય છે, અને શુદ્ધની જ ગવેષણા કરનાર સાધુ (કદાચ) આધાકનું ભોજન કરે તો પણ તે શુદ્ધ જ છે ll૨૦૭ના ટીકાર્થઃ અહીં પ્રાસુક શબ્દના પ્રહણ વડે સામર્થ્યથકી એષણીય કહેવાય છે. તે આ પ્રમાણે : સાધુઓનો આ કલ્પ (આચાર) છે કે ગ્લાનાદિક પ્રયોજનમાં પણ પ્રથમ તો એષણીય શોધવું. અને તે એષણીયના અભાવે શ્રાવકાદિક પાસે કરાવીને અનેષણય પણ લેવું અને શ્રાવકને અભાવે પોતે પણ કરીને ગ્લાનને) ખવડાવવું. (એષણીયની આ વ્યાખ્યા છે) નહિ કે કોઈ પણ વખતે પ્રાસુક (અચિત્ત)ને અભાવે અપ્રાસુક (સચિત્ત) લેવું, (એવી વ્યાખ્યા છે) 'તતઃ' તેવી વ્યાખ્યા કરવાથી (તો) કોઈ પણ વખત અમાસુક ભોજનનો અસંભવ હોય (એટલે કે-પ્રાસુક જ હોય) તે વખતે ‘સુયોરું fa' એ વાક્ય ઘટતું નથી. તેથી પ્રાસુક શબ્દને અર્થથી એષણીય અર્થમાં પ્રવર્તાવે છે. તેથી કરીને તેનો અર્થ આ પ્રમાણે છે –“પ્રાસુમોપ' એષણીયનું ભોજન કરનાર પણ જો આધાકર્મના પરિણામવાળો હોય તો તે અશુભ કર્મને બાંધનાર થાય છે કેમકે અશુભ પરિણામ જ વાસ્તવિક રીતે Page #182 -------------------------------------------------------------------------- ________________ વેષવિડંબકનું દૃષ્ટાંત (૧૬૧ અશુભ બંધનું કારણ છે. (નહિ કે અશુદ્ધ આહાર) વળી ‘શુદ્ધ’ ઉદ્ગમાદિ દોષરહિતની ગવેષણા કરનાર સાધુ આધાકર્મને ગ્રહણ કરે અને વાપરે તો પણ શુદ્ધ જાણવો. કેમ કે તે શુદ્ધ પરિણામવાળો છે. ૨૦૭. આ જ બાબત બે કથાનક દ્વારા સિદ્ધ કરે છે : म.०- संघुद्दिढं सोउं, एइ दयं कोइ भाइए पत्तो ॥ दिन्नं ति देहि मज्झं - तिगाउ साउं तओ लग्गो ॥२०८॥ મૂલાર્થ સંઘભોજનની વાત સાંભળીને કોઈ વેષધારી સાધુ શીધ્રપણે ત્યાં આવ્યો. (શ્રેષ્ઠીએ ભાર્યાને આપવાનું કહ્યું, ત્યારે તે બોલી કે –) બધું સંઘભોજન આપી દીધું છે. (ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે - ) મારું ભોજન આપ. ત્યારે તેણીએ તે આપ્યું. તે સ્વાદિષ્ટ લઈને તેણે વાપર્યું. ત્યારપછી અશુભકર્મથી બંધાયો. ૨૦૮ ટીકાર્થ: શતમુખ નામનું નગર છે. તેમાં ગુણચંદ્ર નામનો શ્રેષ્ઠી છે, તેને ચંદ્રિકા નામની ભાર્યા છે. તે શ્રેષ્ઠિ જિનશાસનમાં અનરાગી હોવાથી તેણે હિમાલય પર્વતના શિખર જેવું જિનચૈત્ય કરાવી તેમાં યુગાદિ (ઋષભસ્વામી) જિનેશ્વરની પ્રતિમા સ્થાપન કરાવી, ત્યારપછી તેણે સંઘને ભોજન આપવાનું સાધર્મિકવાત્સલ્ય કરવાનું) પ્રારંવ્યું. તેવામાં નજીકના કોઈક ગામમાં કોઈક સાધુવેષની વિડંબના કરનાર સાધુ હતો. તેણે લોકપરંપરાથી સાંભળ્યું કે - શતમુખ નગરમાં ગુણચંદ્ર શ્રેષ્ઠી આજે સંઘભોજન આપે છે. તે સાંભળીને તે સાધુ તે ભોજન લેવા માટે તરત ત્યાં આવ્યો. તે વખતે સંઘભોજન સર્વ આપી દીધું હતું. તેવામાં તે સાધુએ શ્રેષ્ઠી પાસે યાચના કરી કે – મનો આપો. ત્યારે શ્રેષ્ઠીએ ચંદ્રિકાને કહ્યું કે - આ સાધુને ભક્ત આપ. તે બોલી કે – સર્વ આપી દીધું છે. હવે કાંઈ પણ નથી. ત્યારે શ્રેષ્ઠીએ તેણીને ફરીથી કહ્યું કે – મારી પોતાની રસોઈમાંથી આને સંપૂર્ણ આપ. ત્યારે તેણીએ શાલિના ભાત અને મોદક વગેરે પરિપૂર્ણ ભોજન આપ્યું. તે સાધુએ આ સંઘનું ભોજન છે એવી બુદ્ધિથી તે ગ્રહણ કરી પોતાના ઉપાશ્રયે જઈ તેને વાપર્યું. તે વખતે તે સાધુએ શુદ્ધ ભક્ત વાપર્યું તો પણ આધાકર્મના ગ્રહણનો પરિણામ (અધ્યવસાય) હોવાથી આધાકર્મના પરિભોગથી ઉત્પન્ન થયેલા કર્મ વડે તે બંધાયો. એ જ પ્રમાણે બીજો પણ જાણવો. આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “દિ મર્જુતિ Is ' ભાર્યાએ દીધું એમ કહ્યું, ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે “દિ મમ મધ્યાતું' મારા ભોજનમાંથી આપ. ત્યારે તેણીએ આપે સતે “વહુ' - આ સંઘભોજન મિષ્ટ અને ઇષ્ટ છે, એમ તે વાપરતો સતો વિચારતો હતો. તેથી ત:' આધાકર્મના પરિભોગથી – ભોજનથી ઉત્પન્ન થયેલા કર્મ વડે બંધાયો. ૨૦૮ એ પ્રમાણે “મહામૂળિો ' ઇત્યાદિ (૨૦૭મી ગાથામાં) કહ્યું હતું તેની કથાનકવડે ભાવના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I કરી. હવે ‘સુĖ વેસમાળો' ઇત્યાદિ જે કહ્યું હતું, તે કથાનક વડે ભાવે છે : मू.० - मासियपारणगट्ठा, गमणं आसन्नगामगे खमगे ॥ सड्ढी पायसकरणं, कयाइ अज्जेज्जिही खमओ ॥ २०९ ॥ खेलगमल्लगलेच्छा - रियाणि डिंभगनिभच्छणं च रुंटणया ॥ हंदि समणत्ति पायस, घयगुलजुय जावणट्ठाए ॥२१०॥ एगंतमवक्कमणं, जइ साहू इज्ज होज्ज तिन्नोमि ॥ तणुकोट्ठम्मि अमुच्छा, भुत्तम्मि य केवलं नाणं ॥२११॥ મૂલાર્થ : મસક્ષમણના પારણાને માટે એક સાધુ પાસેના ગામમાં ગયા. તે ગામમાં એક શ્રાવિકાએ ‘કદાચ અહીં આજે ક્ષપક મુનિ આવે તો આવે' એમ ધારીને તેણે ખીર રાંધી (૨૦૯) પછી વડલા વગેરેના પાંદડાનાં દૂતા (પડીયા) કરીને તે બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખીને તે પડીયા ખરડ્યા. પછી તેણીએ બાળકોની નિર્ભર્ત્યના કરી અને અવજ્ઞાએ કરીને સાધુને કહ્યું કે - “હે સાધુ, જો તમને રુચે તો ઘી ગોળ સહિત આ ખીર ગ્રહણ કરો.” ત્યારે શરીરના નિર્વાહને માટે તેણે તે ગ્રહણ કરી. (૨૧૦). પછી (તે સાધુએ) એકાંત સ્થળે જઈને “જો કોઈ સાધુ અહીં આવે તો તેને હું આપું” (અતિથિસંવિભાગ કરું) એમ વિચારી શરીરરૂપી કોઠામાં મૂર્ખારહિતપણે તે દ્રવ્ય નાખ્યું-ખાધું અને તેને કેવલજ્ઞાન થયું. (૨૧૧) ટીકાર્થ : પોતનપુર નામનું નગર છે. તેમાં પાંચસો સાધુથી પિરવરેલા આગમમાં કહ્યા પ્રમાણે વિહાર કરતા રત્નાકર નામના આચાર્યમહારાજ પધાર્યા. તે પાંચસો સાધુઓમાં એક પ્રિયંકર નામના ક્ષપક (તપસ્વી) સાધુ હતા. અને તે માસખમણને પારણે નિરંતર માસખમણ કરતા હતા. તેથી માણક્ષણને અંતે “આજે મારું પારણું જાણીને કોઈ પણ આધાકર્માદિક ન કરે, માટે પાસેના ગામમાં પારણાને માટે અજાણ્યો જ હું જાઉં.” એમ મનમાં વિચારીને નજીકના કોઈક ગામમાં ગયા. તે ગામમાં એક યશોમતી નામની શ્રાવિકા હતી. તેણીએ તે તપસ્વીનો માસક્ષમણ અને તે પારણાનો દિવસ લોકપરંપરાએ સાંભળ્યો. તેથી તેણીએ તે પારણાને દિવસે ‘કદાચ આજે તે તપસ્વી પારણું કરવા માટે અહીં આવે તો આવે' એવી બુદ્ધિથી પરમ ભક્તિના વશથી ઉત્તમ શાલિના ચોખાની ખીર રાંધી. અને ઘી ગોળ વગેરે સ્વાદિષ્ટ પદાર્થો તેની નજીક તૈયાર રાખ્યા. ત્યારપછી ‘આ ઉત્તમ પાયસ દ્રવ્યને (ખીરને) જોઈને તે સાધુ આધાકર્મની શંકા ન કરો' એમ વિચારી (તેણીએ) ‘માતૃસ્થાનતો’ માયાવડે કરીને વડલા વગેરેના પાંદડા વડે શરાવના આકારવાળા પાત્રો કરી તેમાં બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખી, અને બાળકોને કહ્યું કે - ‘હે બાળકો, જ્યારે કોઈ તપસ્વી સાધુ જેવો તેવો પણ અહીં આવે, ત્યારે તમે બોલજો કે - ‘હે માતા, અમને તો આ ઘણી ખીર પીરસી છે, તેથી અમે Page #184 -------------------------------------------------------------------------- ________________ | | રત્નાકર મુનિનું ચરિત્ર | (૧૬૩ ખાઈ નહિ શકીએ. આમ તમે બોલશો ત્યારે હું તમારી નિર્ભર્લ્સના કરીશ (તર્જના કરીશ-ધિક્કારીશ) ત્યારે તમે ફરીથી કહેજો કે - “હે માતા, દરરોજ તમે ખીર કેમ કરો છો?' આ પ્રમાણે તેણીએ બાળકોને શીખવી રાખ્યા. તે જ અવસરે તે ક્ષેપકમુનિ ભિક્ષાને માટે ફરતા ફરતા કોઈ પણ પ્રકારે દિવયોગે) તેણીને જ ઘેર પ્રથમ આવ્યા. તે વખતે તે યશોમતી મનમાં પરમ ભક્તિ-ઉલ્લાસ પામતી હતી, તો પણ “સાધુને કાંઈ પણ શંકા ન થાઓ' એમ ધારીને બહારથી આદર કર્યા વિના સ્વાભાવિક રીતે ઊભી રહી. અને બાળકો શીખવ્યા પ્રમાણે બોલવા લાગ્યા. ત્યારે તેણીએ તે જ પ્રમાણે તેમની નિર્ભર્સના કરી. ત્યાર પછી જાણે ક્રોધવાળી થઈ હોય તેમ અનાદરથી લપકસાધુને પણ તેણીએ કહ્યું કે - “આ બાળકો મદોન્મત્ત છે. તેઓને ખીર પર ચતી નથી. તો જો તમને ખીર રુચતી હોય તો ગ્રહણ કરો, અને ન રુચતી હોય તો જાઓ.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે ક્ષેપક સાધુએ શંકા રહિત થઈ તે ખીર લેવાને ઉદ્યમ કર્યો. ત્યારે મોટી ભક્તિને વહન કરતી તેણીએ પણ પરિપૂર્ણ પાત્ર ભરાય તેટલી ખીર અને ઘી-ગોળ વગેરે (સાધુને) આપ્યું - વહોરાવ્યું. ત્યારે તે સાધુ મનમાં શંકારહિત અને વિશુદ્ધ અધ્યવસાયવાળો થઈને તે ખીર લઈને ભોજનને માટે કોઈ વૃક્ષની નીચે ગયા, અને જઈને વિધિ પ્રમાણે ઇર્યાપથિયાદિક પડિક્કમીને તથા કેટલોક સ્વાધ્યાય ધ્યાન (સક્ઝાય ધ્યાન) કરીને વિચારવા લાગ્યા કે – “અહો, આ ખીર તથા ઘી ગોળ વગેરે ઉત્કૃષ્ટ વસ્તુ મને આજે મળી છે. તેથી જો કોઈ સાધુ આવીને મને સંવિભાગવાળો બનાવે – આ દ્રવ્યનો સંવિભાગ કરે, તો હું સંસારરૂપી સાગરથી ઊતરેલો થાઉં. કેમકે – જેઓ નિરંતર સ્વાધ્યાયમાં તત્પર મનવાળા રહ્યા થકા ક્ષણે ક્ષણે સમગ્ર વસ્તુના સમૂહને યથાવસ્થિતપણે ભાવે છે, વિચારે છે, અને તેથી કરીને જ આ દુઃખરૂપ સંસારથી વિમુખ બુદ્ધિવાળા અને મોક્ષ વિધિમાં એકતાનવાળા (તન્મય) થઈને શક્તિ પ્રમાણે ગુરુ વગેરેની વૈધ્યાવચ્ચ કરવામાં ઉદ્યમવાળા હોય છે, અથવા તો જેઓ પરને ઉપદેશ આપવામાં તત્પર અને પોતે સમ્યફ પ્રકારે સંયમની ક્રિયા કરનારા હોય છે, તેઓનો સંવિભાગ કરવાથી તેમનામાં રહેલા જ્ઞાનાદિકનો ઉપષ્ટભ-આધાર થાય છે, અને જ્ઞાનાદિકનો ઉપખંભ થવાથી મને મોટો લાભ છે. વળી આ શરીર તો અસાર અને પ્રાયઃ કરીને નિરુપયોગી છે. તેથી આ ક્ષીર સિવાયના) જેવા તેવા અન્ન વડે પણ ઉપષ્ટબ્ધ (ટકાવાળું થયેલું) આ શરીર સુખે વહન કરી શકાય છે.” આ પ્રમાણે ભાવના ભાવતાં (તે લીરાત્ર) જમતાં છતાં પણ શરીર પરની મૂચ્છ રહિત એવા તે સાધુ વૃદ્ધિ પામતા વિશુદ્ધ અધ્યવસાયવાળા થયા થકા ભોજન કર્યા પછી તરત જ કેવલજ્ઞાનને પામ્યા. મૂળસૂત્રની ગાથાઓ સુગમ છે. તેમાં વિશેષ એ કે “વામાનિચ્છરિયાળ ત્તિ' મલ્લક એટલે શરાવ, તેના આકારવાળા જે ‘વાનિ' એટલે વડલા વગેરેના પાંદડાનાં કરેલાં વાસણો અર્થાત્ દૂતા (પડીયા) તે દૂતા “તેચ્છરિયાળ' બાળકોને યોગ્ય થોડી થોડી ખીર નાંખવાવડે ખરડેલાની જેમ ખરડેલા કર્યા. “ટાવા' અવજ્ઞાવડે “ટિ’ એ શબ્દ આમંત્રણને વિષે છે. એટલે કે – “હે શ્રમણ ! Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ જો તમને રુચે તો” “પૃહાળ' પ્રહણ કરો. એ અધ્યાહાર છે. ત્યાર પછી શરીરના નિર્વાહ માટે ઘી ગોળ સહિત ખીરને ગ્રહણ કરી (તે મુનિ તે ક્ષીર વાપરવા) એકાંતે ગયા. બાકીનું સૂત્ર સુગમ છે. એજ પ્રમાણે ભાવથી શુદ્ધ અન્નની ગવેષણા કરતા હોય તેવા બીજાઓને પણ આધાકર્મ ગ્રહણ કરવામાં કે વાપરવામાં પણ કાંઈ દોષ નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું આરાધન કર્યું છે. ૨૦૯૨૧૦-૨૧૧il તથા વળી ભગવાનની આજ્ઞાની આરાધનાથી કરેલું જ અદોષ છે અને ભગવાનની આજ્ઞાનું ખંડન કરવાથી કરેલું સદોષ છે. એ બાબત કહેવાને ઇચ્છતા છતા ચાર રૂપક ગાથા વડે કથાનકને કહે છે : मू.०- चंदोदयं च सूरो-दयं च रन्नो उ दोन्नि उज्जाणा ॥ तेसिं विवरीयगमणे, आणा कोवो तओ दंडो ॥२१२॥ सूरोदयं गच्छमहं पभाए, चंदोदयं जंतु तणाइहारा ॥ दुहा रवी पच्चुरसं ति काउं, रायावि चंदोदयमेव गच्छे ॥२१३॥ पत्तलदुमसालगया, दच्छामु निवंगण त्ति दुच्चित्ता ॥ उज्जाणपालएहिं, गहिया य हया य बद्धा य ॥२१४॥ सहसपइट्ठा दिट्ठा इयरेहि निवंगणत्ति तो बद्धा ॥ नितस्स य अवरण्हे, दंसणमुभओ वहविसग्गा ॥२१५॥ મૂલાર્થઃ ચંદ્રોદય અને સૂર્યોદન નામના બે ઉદ્યાન રાજાના છે. તેમાં વિપરીત ગમન થયું તો આજ્ઞાના ભંગ કરનાર ઉપર (રાજાનો) કોપ અને દંડ થયો (૨૧૨). (રાજાએ પ્રજામાં જાહેરાત કરી કે -) “પ્રભાતે હું સૂર્યોદય ઉદ્યાનમાં જઈશ તેથી ઘાસ વગેરે લેનારા લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં જજો.” પછી “બન્ને પ્રકારે સૂર્ય છાતી સમો આવશે એમ ધારીને રાજા ચંદ્રોદય ઉદ્યાનમાં ગયો (૨૧૩) પછી ઘણા પાંદડાવાળા વૃક્ષો ઉપર ગુપ્ત રીતે રહીને આપણે રાજાની રાણીઓને જોઈશું.” એમ વિચારીને ત્યાં ગયેલા દુર્જન લોકોને ઉદ્યાનપાલકોએ પકડ્યા, માર્યા અને બાંધ્યા (૨૧૪). બીજા (સરળ) લોકો સહસા ચંદ્રોદય ઉદ્યાનમાં પેઠા અને રાજાની રાણીઓ તેમણે દીઠી. તેમને પણ ઉદ્યાનપાલકોએ બાંધ્યા. પછી દિવસના પાછલા પહોરમાં જતા એવા રાજાને બન્ને લોકો દેખાડ્યા. તેમાં પહેલાનો વધ કર્યો અને બીજાને છોડી મૂક્યા (૨૧૫). ટીકાર્થઃ ચંદ્રાનના નામની નગરી હતી. તેમાં ચંદ્રાવતુંસક નામે રાજા હતો. તેણે ત્રિલોકરેખા Page #186 -------------------------------------------------------------------------- ________________ ॥ આજ્ઞા-આરાધના-વિરાધના ઉપર કથાનક ॥ (૧૯૫ વગેરે રાણીઓ હતી. તે રાજાને બે ઉદ્યાન હતા, તે આ પ્રમાણે પૂર્વ દિશામાં સૂર્યોદય નામનું એક અને બીજું પશ્ચિમ દિશામાં ચંદ્રોદય નામનું ઉદ્યાન હતું. તેમાં એકદા વસંતઋતુ પ્રાપ્ત થયો ત્યારે કોઈક દિવસે પોતાના અંતઃપુરની સાથે ક્રીડાનું કૌતુક કરવાના અર્થી બનેલા રાજાએ લોકોને જણાવવા માટે પહડ વગડાવ્યો કે – “હે લોકો, સાંભળો, પ્રભાતે રાજા સૂર્યોદય ઉદ્યાનમાં પોતાના અંતઃપુરની સાથે સ્વેચ્છાએ વિચરવાના છે, તેથી તે ઉદ્યાનમાં કોઈપણ જશો નહિ અને ઘાસ લાકડા વગેરે લાવનારા સર્વે લોકોએ ચંદ્રોદય ઉદ્યાનમાં જવું” એ પ્રમાણે પહડ વગડાવીને તે સૂર્યોદય ઉદ્યાનનાં રક્ષણને માટે રાજાએ પત્તિઓને આજ્ઞા કરી કે - ‘તે ઉદ્યાનમાં કોઈને પ્રવેશ કરવા દેવો નહિ.’ પછી રાત્રિએ રાજાએ વિચાર કર્યો કે -- “સૂર્યોદય ઉદ્યાનમાં જનારને પ્રભાતે સૂર્ય છાતી સામે (સન્મુખ) આવે છે, અને ત્યાંથી પાછા આવનારને પણ મધ્યાહ્ન પછી સૂર્ય છાતી સામે આવે છે, અને છાતી સામે આવતો સૂર્ય દુઃખદાયી છે. તેથી હું ચંદ્રોદય ઉદ્યાનમાં જઈશ.' આ પ્રમાણે વિચારીને પ્રાતઃકાળે રાજાએ તે જ પ્રમાણે કર્યું. હવે આ તરફ પહડ સાંભળ્યા પછી કેટલાક દુર્જન લોકોએ વિચાર કર્યો કે – “આપણે કોઈપણ વખત રાજાની રાણીઓને જોઈ નથી, અને પ્રાતઃકાળે રાજા અંતઃપુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં આવવાના છે, અને તેની રાણીઓ ઇચ્છામાં આવે તે રીતિએ છૂટથી વિચરવાની છે, તેથી ઘણા પાંદડાવાળા વૃક્ષોની શાખા ઉપર ગુપ્ત રહીને કોઈ ન જાણે તેમ આપણે તે રાણીઓને જોઈશું.” એ પ્રમાણે વિચારીને તેઓએ તે પ્રમાણે કર્યું. તેવામાં ઉઘાનપાલકોએ કોઈપણ પ્રકારે શાખામાં ગુપ્ત રહેલા તેમને જોયા. ત્યારે તેમને પકડ્યા. લાકડી વગેરે વડે માર્યા અને દોરડા વડે બાંધ્યા. વળી જે બીજા તૃણ અને કાષ્ઠ વગેરે લાવનારા લોકો હતા. તે સર્વે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા. તેઓએ (તે ઉદ્યાનમાં આગળ પાછળ જોયા વિના) એકદમ પ્રવેશ કરવાથી આગળ રાજાની સાથે સ્વેચ્છાથી ક્રીડા કરતી રાણીઓને જોઈ. તેથી તેમને પણ રાજપુરુષોએ બાંધ્યા. ત્યાર પછી ઉદ્યાનમાંથી નીકળીને નગરી તરફ જતાં રાજાને તે ઉદ્યાનપાલકોએ બાંધેલા બન્ને પ્રકારના પુરુષો દેખાડ્યા, અને સર્વ સત્ય વૃત્તાંત કહ્યો. તેમાં જેઓ (સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જવા રૂપ) આજ્ઞાનો ભંગ કરનારા હતા. તેઓનો વિનાશ કર્યો અને (ચંદ્રોદય ઉદ્યાનમાં રભસવૃત્તિએ પેસી ક્રીડા જોઈ જવા પામેલા) બીજાઓને છોડી મૂક્યા. - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ‘તો વડો ત્તિ’ દંડ એટલે મારવું તે – આની ભાવનાને માટે ત્રણ રૂપક ‘સૂરોથં’ ઇત્યાદિ કહ્યા છે. તેમાં ‘પન્નુરમં પ્રત્યુÄ' એટલે છાતીની સન્મુખ, ‘નિંતK S ત્તિ' ઉદ્યાનમાંથી સંધ્યાકાળે-સાંજે નીકળતા રાજાને બંને લોકો દેખાડ્યા. ત્યારે અનુક્રમે વધ અને છોડી મૂકવાનું કર્યું. આ રૂપક કહેવા વડે ‘અોખ્ખું મારૂ ય'॰ ઇત્યાદિ (૧૯૦) ગાથામાં ‘વિતા તથિને તોત્રિ' એમ જે કહ્યું, તેની વ્યાખ્યા કરી. ।।૨૧૨-૨૧૫।। હવે દૃષ્ટાન્તિકમાં તેની યોજના કરે છે : Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू. ० - जह ते दंसणकंखी, अपूरिइच्छा विणासिया रण्णा ॥ दिट्ठे ऽ वियरे मुक्का, एमेव इहं समोयारो ॥ २१६ ॥ મૂલાર્થ ઃ જેમ દર્શનની ઇચ્છાવાળા તેઓ ઇચ્છા પૂર્ણ થયા વિના જ રાજાથી નાશ પામ્યા. અને બીજાઓએ રાણીઓને જોઈ છતાં પણ મૂકાયા, એ જ પ્રમાણે અહીં પણ યોજના કરવી ૨૧૬॥ ટીકાર્થ : જેમ તે દુરાચારી જનો રાણીઓને જોવાની ઇચ્છાવાળા સતા ઇચ્છા પૂર્ણ થયા વિના જ આજ્ઞાનો ભંગ કરનાર હોવાથી રાજાએ નાશ પમાડ્યા, અને ‘તરે’ તૃણ અને કાષ્ઠને લાવનાર જે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા, તેમણે અંતઃપુર દેખ્યા છતાં પણ આજ્ઞાકારી હોવાથી તેઓ મુક્ત થયા. આ પ્રમાણે અહીં પણ આધાકર્મના સંબંધમાં ‘સમવતાર:' યોજના કરવી. તે આ પ્રમાણે - આધાકર્મનું ભોજન કરવાના અધ્યવસાયવાળા શુદ્ધ ભોજન કરતા સતા પણ આજ્ઞાનો ભંગ કરનાર હોવાથી સાધુવેષની વિડંબના કરનાર સાધુની જેમ કર્મ વડે બંધાય છે, તથા શુદ્ધ આહારની ગવેષણા કરનાર સાધુ આધાકર્મનું પણ ભોજન કરતા સતા ભગવાનની આજ્ઞાના આરાધક હોવાથી પ્રિયંકર નામનાં ક્ષપક સાધુની જેમ કર્મ વડે બંધાતા નથી. ।।૨૧૬॥ આધાકર્મનું ભોજન કરનારને જ ફરીથી પણ નિંદે છે : मू.०- आहाकम्मं भुंजइ, न पडिक्कमए य तस्स ठाणस्स ॥ एमेव अडइ बोडो, लुक्कविलुक्को जह कवोडो ॥ २१७॥ મૂલાર્થ : જે સાધુ આધાકર્મનું ભોજન કરે છે અને તે સ્થાનને પ્રતિક્રમતો નથી, તે મુંડીયો લુંચિત વિલુંચિત કપોત પક્ષીની જેમ વૃથા અટન કરે છે ।।૨૧૭ના ટીકાર્થ : જે સાધુ આધાકર્મનું ભોજન કરે છે, અને તે ‘સ્થાનાત્’ આધાકર્મના પરિભોગરૂપ સ્થાનથી ‘ન પ્રતિમાતિ' પ્રાયશ્ચિત્ત લઈને પાછો ફરતો નથી. તે સાધુ વોડ:' (માત્ર) મુંડીયો છે. જિનેશ્વરની આજ્ઞાનો ભંગ કરવાથી તેનું મસ્તકલુંચનાદિક (લોચ, ભૂમિશય, પ્રત્યુપેક્ષણ વગેરે) નિષ્ફળ છે, તેથી તે (માત્ર) બોડ-મુંડીયો છે. એમ આક્ષેપ કરાય છે. તે એમને એમ જ નિષ્ફળ ‘અતિ’ જગતમાં પરિભ્રમમ કરે છે. અધિક્ષેપને જણાવનારૂ દૃષ્ટાંત કહે છે : ‘તુવિજીલ્લો નહ જ્વોડો' લુંચિત વિલુંચિત એનો જેમ ‘પોતઃ’ કપોત જાતનો પક્ષીવિશેષ (કબૂત૨) જેમ નિષ્ફળ અટન કરે છે. એટલે કે જેમ તેનાં પીછાનું લુંચન અને અટન ધર્મને માટે નથી. તેમ આધાકર્મ વાપરનાર સાધુનું (પણ લુંચન અને) અટન ધર્મ માટે નથી. તેમાં સામાન્યથી (પીછાનું) ખેંચવું તે લંચન અને ‘વિત્યિાં” વિચ્છેદવડે એટલે કે છૂટાછવાયા ખેંચેલ (પીછાવાળું) અથવા ‘વિશવર’ મૂળમાંથી ખેંચી કાઢેલ (સમગ્ર પીછાવાળું) લુંચન તે વિલુંચન કહેવાય છે ।૨૧૭ના Page #188 -------------------------------------------------------------------------- ________________ ઓધૌશિકકાર કથન | (૧૬૭ હવે આધાકર્મ દ્વારને સમાપ્ત કરતાં અને ઔદેશિક દ્વારની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આચાર્ય મહારાજ કહે છે કે : मू.०- आहाकम्मदारं, भणियमियाणि पुरा समुद्दिट्ठं ॥ उद्देसियं ति वोच्छं समासओ तं दुहा होइ ॥२१८॥ મૂલાર્થ આધાકર્મ નામનું દ્વાર કહ્યું. હવે પહેલાં જે ઔદેશિક નામના દ્વારનો સમુદેશ કર્યો છે, તે હું સંક્ષેપથી કહું છું, અને તે ઔદેશિક બે પ્રકારનો છે. ૨૧૮ ટીકાર્થ (ટીકામાં કાંઈ વિશેષ નથી) ર૧૮ તે બે પ્રકારને કહે છે : मू.०- ओहेण विभागेण य, ओहे ठप्पं तु बारस विभागे ॥ उद्दिट्ठ कडे कम्मे, एक्वेक्कि चउक्कओ भेओ ॥२१९॥ મૂલાર્થ ઓઘ અને વિભાગ એ બે પ્રકારે છે. તેમાં ઓઘને હાલમાં સ્થાપી રાખવું. (પછી. કહીશું) વિભાગ બાર પ્રકારે છે, તે આ પ્રમાણે ઉદ્દિષ્ટ, કૃત અને કર્મ : તે એક એકના ચાર ચાર ભેદ છે //ર૧૯ો ટીકાર્થ ઔદેશિક બે પ્રકારે છે. તે આ પ્રમાણે - ઓધે કરીને અને વિભાગે કરીને ઔદેશિક કહેવાય છે. તેમાં ઓઘ એટલે સામાન્ય, અને વિભાગ એટલે જુદું કરવું તે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે- “આ જગતમાં નહિ આપેલું કાંઈ પણ પમાતું નથી. તેથી અમે કેટલીક ભિક્ષા આપીએ.” એવી બુદ્ધિથી કેટલાક અધિક તંડુલાદિક નાંખીને જ અશનાદિક બનાવ્યું હોય તે ઓઘ ઔદેશિક કહેવાય છે. કેમકે “બોધેન' પોતાનો અને પરનો વિભાગ કર્યા વિના સામાન્ય કરીને જે ઉદ્દેશ કર્યો હોય તે ઘઔદેશિક એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. તથા વિવાહાદિક કાર્યને વિષે જે (અશનાદિક) ઉધર્યું - વધુ હોય તે જાદુ કરીને દાનને માટે કલ્પેલું હોય તે વિભાગઔદેશિક કહેવાય છે - કેમ કે ‘વિપાર' પોતાની સત્તા (માલીકી)થી ઉતારીને જૂદું-અલગ કરવા વડે જે દેશિક તે વિભાગ ઔદેશિક, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. તેમાં જે ‘ગોપે' ઓઘના વિષયવાળું ઔદેશિક છે તે સ્થાપન કરવું-સમજવું બાકી રાખવું એટલે કે –તેની વ્યાખ્યા અહીં કરવાની નથી, પરંતુ આગળ ઉપર (પછી) કરશું. હવે જે વિમાનો” વિભાગના વિષયવાળું ઔદેશિક છે, તે ‘વીરસત્તિ' બાર એટલે સૂવનસ્કૂિa' સૂચન કરવાથી સૂત્ર કહેવાય છે. એવો ન્યાય હોવાથી ‘દશધા' બાર પ્રકારનું છે. તે બાર પ્રકારપણાને જ સામાન્યથી કહે છે. “દિ' ઇત્યાદિ. પ્રથમ ત્રણ પ્રકારનું વિભાગ ઔદેશિક છે. તે આ પ્રમાણે ઉદિષ્ટ, કૃત અને કર્મ, તેમાં પોતાને માટે જ તૈયાર કરેલું અશનાદિક ભિક્ષુકોને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ દેવા માટે જે જૂદું પાડ્યું હોય તે ઉદ્દિષ્ટ કહેવાય છે. વળી જે ઉધર્યું સતું શાલિ ઓદન વગેરેને ભિક્ષા આપવા માટે કરંબાધિકરૂપે કરવામાં આવે તે કૃત કહેવાય છે. વળી જે વિવાહ વગેરેનાં પ્રસંગમાં ઉધરેલું (વધેલું) મોદકનું ચૂર્ણ-ભૂકો વગેરે હોય તે ભિક્ષુકોને દેવા માટે ફરીથી ગોળનો પાક આપવા પૂર્વ મોદકાદિ (રૂપે) કર્યું હોય તે કર્મ કહેવાય છે. તે ઉદ્દિષ્ટ આદિ એક એક ભેદને વિષે ‘વતુ' આગળ કહેવાશે એવો ચારની સંખ્યાવાળો ભેદ થાય છે. અર્થાત્ કે એકેક ભેદના ચાર ચાર ભેદ થાય છે. તેથી તે (ઉદ્દિષ્ટાદિ) ત્રણ ભેદને ચારે ગુણતાં બાર થાય છે. તેથી વિભાગ ઔદ્દેશિક (અશનાદિ) બાર પ્રકારનું થાય છે. ૨૧૯ના હવે જે (પછી સમજાવવા સારૂ) પહેલાં સ્થાપન કરીને રાખ્યો હતો તે ઓઘઔદ્દેશિકનો સંભવ પ્રથમ કહે છે : मू. ० - जीवामु कहवि ओमे, निययं भिक्खा वि कइवई देमो ॥ हंदि हुनत्थि अदिन्नं, भुज्जइ अकयं न य फलेई ॥ २२० ॥ મૂલાર્થ : અમે દુકાળમાં મોટા કષ્ટ વડે જીવ્યા છીએ તેથી હવે હંમેશાં કેટલીક ભિક્ષા દઈએ. કેમકે હે આત્મા, એવું કાંઈ પણ નથી કે - જે ગયા ભવમાં નહિ દીધેલું આ ભવમાં ભોગવાય, અને આ ભવમાં નહિ કરેલું આવતા ભવમાં ભોગવાય ।।૨૨। ટીકાર્થ : અહીં ( આ જગતમાં) દુકાળ ગયા પછી કેટલાક ગૃહસ્થો વિચારે છે કે - ‘જ્યાંપ’ મોટા કષ્ટ વડે ‘અવમે’ દુકાળમાં અમે જીવ્યા છીએ, તેથી ‘નિયતા' હંમેશાં કેટલીક ભિક્ષા અમે આપીએ. કેમકે ‘દુ’ નિશ્ચયે ‘öવિ' એ શબ્દ પોતાના સંબોધનને વિષે છે, તેથી હે આત્મન્ ! એવું કાંઈ પણ નથી કે જે ભવાંતરમાં એટલે પૂર્વભવમાં નહિ દીધેલું આ જન્મમાં ભોગવાય અને આ ભવમાં નહિ કરેલું આવતા ભવમાં ફલીભૂત થાય. તેથી પરલોકના સુખને માટે કેટલીક ભિક્ષા આપવા વડે શુભ કર્મને અમે ઉપાર્જન કરીએ. આ પ્રમાણે ઓઘથી ઔદ્દેશિકનો સંભવ છે ।।૨૨૦ા હવે ઓઘ ઔદ્દેશિકનું સ્વરૂપ કહે છે : मू.० - सा उ अविसेसियं चिय, मियम्मि भत्तम्मि तंडुले छुइ ॥ पासंडीण गिहीण व, जो एहि तस्स भिक्खट्ठा ॥२२९॥ મૂલાર્થ : તે સ્રી રંધાતા ભક્તને વિષે પાખંડી કે ગૃહસ્થ જે કોઈ આવે તેની ભિક્ષાને માટે સામાન્ય રીતે વધારે તંડુલ નાંખે છે II૨૨૧॥ ટીકાર્ય : ‘સા’ ઘરની નાયક સ્ત્રી, હંમેશાં જેટલું ભક્ત રંધાય છે, તેટલું જ ભક્ત રાંધવાને પ્રારંભ કર્યો સતે પાખંડી અથવા ગૃહસ્થમાંથી જે કોઈ આવશે તેને ‘મિક્ષાર્થ’ ભિક્ષા આપવાને માટે Page #190 -------------------------------------------------------------------------- ________________ ઓધઔદેશિકનો સંભવ અને તેનું સ્વરૂપ છે (૧૬૯ ‘વિશેષતખેવ' આટલું પોતાને માટે અને આટલું ભિક્ષાદાનને માટે એમ વિભાગ કર્યા વિના જ અધિકતર તંડુલ (રાંધવામાં) નાખે છે. તે ઔઘઔદેશિક કહેવાય છે ૨૨૧ હવે બીજાના પૂર્વપક્ષની શંકા કરીને તેનો ઉત્તર આપે છે : मू.०- छउमत्थोधुद्देसं, कहं वियाणाइ चोइए भणइ ॥ उवउत्तो गुरु एवं, गिहत्थसद्दाइचिट्ठाए ॥२२२॥ મૂલાર્થ છદ્મસ્થ સાધુ ઓઘ શિકને શી રીતે જાણી શકે? આ પ્રમાણે પ્રેરણા કર્યો સતે ગુરુ કહે છે કે – ગૃહસ્થની શબ્દાદિક ચેષ્ટાને વિષે ઉપયોગવાળો સાધુ જાણી શકે છે ૨૨રા ટીકાર્થઃ ‘છા: કેવલજ્ઞાન રહિત સાધુ કેવી રીતે પૂર્વે કહેલા ઓઘ ઔદેશિકને જાણી શકે ? કેમકે – “પોતાને માટે આરંભેલા આ પાકને વિષે ભિક્ષા દેવાને માટે વધારા તરીકે) કેટલાક તંડુલ નાંખ્યા હતા એમ છમસ્થ જાણી શકે નહિ.” આ પ્રમાણે ‘વોર્તિ' પ્રેરણા કર્યો સતે ગુરુમહારાજ જવાબ આપે છે કે “પર્વ' આગળ કહેવાશે તે પ્રકારે ગૃહસ્થની શબ્દાદિક ચેષ્ટાને વિષે ‘૩પયુ' ઉપયોગી એટલે કે સાવધાન રહેવાથી (સાધુ) તે જાણી શકે છે /ર૦રા આ અર્થને જ કહે છે : मू.०- दिनाउ ताउ पंच वि, रेहाउ करेइ देइ व गणंति ॥ देहि इओ मा य इओ, अवणेह य एत्तिया भिक्खा ॥२२३॥ મૂલાર્થ તે પાંચે ભિક્ષા આપી દીધી છે, અથવા રેખાને કરે છે, અથવા ગણતી ગણતી આપે છે, અથવા આમાંથી આપ, આમાંથી ન આપ, અથવા આમાંથી આટલી ભિક્ષા જુદી કર ૨૨૩ી ટીકાર્થઃ જો ભિક્ષા દેવાના સંકલ્પથી પહેલેથી જ અધિક તંડુલ નાંખેલા હોય, તો પ્રાયઃ કરીને ગૃહસ્થોની આવી ચેષ્ટા થાય છે, કે-તે પાંચે ભિક્ષા આપી દીધી છે, આનો ભાવાર્થ આ પ્રમાણે છે : કોઈ પણ ઘરને વિષે ભિક્ષા માટે પ્રવેશ કરેલા સાધુને તે ઘરનો સ્વામી પોતાની ભાર્યા પાસે ભિક્ષા અપાવે છે, ત્યારે તે સ્ત્રી સાધુ સાંભળતા જ આ પ્રમાણે જવાબ આપે કે - હંમેશાં સંકલ્પ કરેલી (પાંચ જણને આપવાની હતી, તે પાંચે ભિક્ષા બીજા ભિક્ષાચરોને આપી દીધી છે. અથવા ભિક્ષા આપતી વખતે આપેલી ભિક્ષાની ગણતરી કરવા માટે ભીંત વગેરે ઉપર રેખા-લીંટી કરે છે, અથવા આ પહેલી ભિક્ષા, આ બીજી ભિક્ષા એમ ગણતી ગણતી આપે છે, અથવા કોઈક સ્ત્રી કોઈક સ્ત્રીની સન્મુખ આ પ્રમાણે બોલે કે - આ અન્યને આપવાને સંકલ્પિત કરેલી ભિક્ષાવાળી પેટીમાંથી આપ, પણ આમાંથી ન આપ. અથવા સાધુ પ્રથમ અમૂક ઘેર ભિક્ષાને માટે પ્રવેશ કરે ત્યારે કોઈ સ્ત્રી કોઈ સ્ત્રીની સન્મુખ આ પ્રમાણે બોલે કે – અમૂક ઠેકાણેથી આટલી ભિક્ષા ભિક્ષુકોને આપવા વાસ્તે જુદી કર તેથી કરીને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦) II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ !! એ પ્રમાણે તેણીનું બોલવું સાંભળવાથી અને કરાતી રેખા જોવાથી છબસ્થ સાધુ પણ ઓઘ ઔદેશિક જાણી શકે છે, અને જાણીને તેનો ત્યાગ કરે છે. તેથી કાંઈ પણ દોષ નથી. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે : સંકલ્પ કરેલી ભિક્ષા આપી દીધા પછી શેષ રહેલી અથવા જુદી કરી હોય તેનાથી શેષ રહેલી ભિક્ષા કહ્યું છે, એમ જાણવું ૨૨૩ી અહીં સાધુ ઉપયોગી રહ્યો સહો શુદ્ધ કે અશુદ્ધ આહારને જાણી શકે છે, પણ અનુપયોગી જાણી શકતો નથી તેથી ગોચરી સંબંધમાં સામાન્યથી ઉપયોગ પણાને જાણાવે છે. मू.०- सद्दाइएसु साहू, मुच्छं न करेज्ज गोयरगओ य ॥ સંજુરો હોન્ના, મોutવચ્છો વિત્તિ 4 ર૨૪ના મૂલાર્થ : ગોચરીને માટે નીકળેલા સાધુએ શબ્દાદિક વિષયમાં મૂચ્છ કરવી નહિ, પરંતુ ગોભક્તને વિષે ગોવત્સની જેમ એષણાને વિષે યુક્ત થવું ૨૨૪ ટીકાર્થઃ અહીં સાધુએ “વરત:' ભિક્ષાને માટે પ્રવેશ કર્યો હોય ત્યારે “શબ્દાદ્રિપુ' શબ્દ, રૂપ, રસ વગેરેને વિષે મૂર્છા કરવી નહિ. પરંતુષMાયુp:' ઉગમાદિ દોષની ગવેષણા કરવામાં તત્પર રહેવું જેમ ગોવત્સ - વાછરડો, “ત્તિ વ્ય' ગોભક્ત-ગાયના ખોરાકને વિષે ઉપયોગી હોય છે તેમ ઉપયોગી રહેવું //ર ૨૪ અહીં ગોવત્સના દાંતને જ બે ગાથા વડે કહે છે : मू.०- ऊसव मंडणवग्गा, न पाणियं वच्छए न वा चारि ॥ वणियागम अवरण्हे, वच्छगरडणं खरंटणया ॥२२५॥ पंचविहविसयसोक्ख-क्खणी वहू समहियं गिहं तं तु ॥ न गणेइ गोणिवच्छो, मुच्छिय गढिओ गवत्तम्मि ॥२२६॥ મૂલાર્થ : ઉત્સવને વિષે મંડન-શણગારમાં વ્યગ્ર થયેલી વહુઓએ વાછરડાને પાણી આપ્યું નહિ, અને ચાર-નીરણ પણ આપી નહિ, પછી મધ્યાહ્ન સમયે શ્રેષ્ઠીનું ત્યાં આવવું થયું, ત્યારે તે વાછરડો આરડવા લાગ્યો. તે જોઈને શ્રેષ્ઠી, વહુઓ ઉપર ખીજાયો એટલે તે વહુઓ ચાર-પાણી લઈને વાછરડા પાસે ગઈ ત્યારે પાંચ પ્રકારના વિષયસુખની ખાણ રૂપ વહુઓને તથા તે અધિક શણગારેલા ઘરને તે ગોણીવસે (વાછરડાએ) ગણકાર્યા નહિ અને માત્ર ગોભક્ત (ચાર અને પાણી)ને વિષે જ મૂર્છાવાળો અને ગૃદ્ધિવાળો થયો /૨૨૫-૨૨૬ll ટીકાર્યઃ ગુણાલય નામનું નગર છે તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને શ્રીમતી નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠિએ પ્રથમનું જીર્ણમંદિર (ઘર) હતું અને ભાંગીને બીજું ઉત્તમોત્તમ મંદિર Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧ | | સોપયોગિ એષણામાં ગોવત્સનું દૃષ્ટાંત છે. બનાવ્યું. તે શ્રેષ્ઠિને ગુણચંદ્ર, ગુણસેન, ગુણચૂડ અને ગુણશેખર નામે ચાર પુત્રો હતા. તે પુત્રોને અનુક્રમે પ્રિયંદુવંતિકા, પ્રિયંગુરુચિકા, પ્રિયંગુસુંદરી અને પ્રિયંગુસારિકા નામે ચાર વધુઓ હતી. કેટલોક કાળ જવા બાદ શ્રેષ્ઠિની ભાર્યા મરણ પામી. તેથી શ્રેષ્ઠિએ ઘરની સર્વ સંભાળમાં પ્રિયંગુલતિકાને જ સ્થાપના કરી. તે શ્રેષ્ઠીને ઘેર વાછરડાવાળી એક ગાય હતી. તેમાં ગાય દિવસે ગામ બહાર જઈને ચરતી અને વાછરડો તો ઘેર જ બાંધેલો રહેતો. તેને ચાર અને પાણી ચારે વહુઓ યથાયોગ્ય આપતી હતી. એકદા ગુણચંદ્ર અને પ્રિયંગુલતિકાના પુત્ર ગુણસાગરના લગ્નનો દિવસ પ્રાપ્ત થયો. તેથી તે સર્વે વહુઓ તે દિવસે વિશેષે કરીને આભરણો વડે વિભૂષિત થઈને પોતાના અને પરના મંડનાદિક કરવાના વ્યવસાયયુક્ત બની. તથા તેણીઓને તે વાછરડો વિસ્મૃત થયો. તેને કોઈ પણ વહુએ પાણી વગેરે આપ્યું નહિ ત્યાર પછી મધ્યાહ્ન સમયે જે ઠેકાણે તે વાછરડો હતો, તે ઠેકાણે શ્રેષ્ઠી સહજતયા આવી ચઢ્યો, અને વાછરડો પણ શ્રેષ્ઠીને આવતો જોઈ આરડવા લાગ્યો. ત્યારે શ્રેષ્ઠીએ જાણ્યું કે અત્યાર સુધી આ વાછરડો ભૂખ્યો-તરસ્યો રહેલો છે. તેથી કોપાયમાન થયેલા તે શ્રેષ્ઠીએ તે સર્વ પુત્રવધૂઓને તાડના તર્જના કરી. તેથી પ્રિયંગુલતિકા અને બીજી વસ્તુઓ ઉતાવળે યથાયોગ્ય ચાર અને પાણી લઈને વાછરડા તરફ ચાલી. જ્યારે વાછરડો (તો) દેવીઓની જેવી તે વહુઓ વડે ઉત્તમ પ્રકારે શોભતા ઘરને પણ જોતો નથી, તેમજ તે વહુઓને પણ સરાગદષ્ટિએ જોતો નથી. પરંતુ માત્ર સમ્યફ પ્રકારે લવાતા તે ચારા અને પાણીને જ જોતો હતો. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “પંદિ ત્યાદ્રિ' (જેમ) પાંચ પ્રકારના વિષયસુખની ખાણ જેવી – ખાણસમાન જે વહુઓ તે વડે ‘સમધિ અત્યંત રમણીયપણાએ કરીને અત્યાધિક એવા તે ઘરને “3 Tયેતિ' ગણકારતો નથી, એટલે દષ્ટિ વડે જોતો નથી તેમજ તે વહુઓની સામે પણ જોતો નથી, તેમ સાધુ પણ ભિક્ષા માટે અટન કરતો સતો સુંદર સ્ત્રીઓની સન્મુખ જુએ નહિ, અને ગીતાદિકને વિષે પણ ચિત્તને બાંધે નહિ-આસક્ત કરે નહિ, પરંતુ (સ્ત્રી વડે) માત્ર ભિક્ષા માટે લવાતા દાન વગેરેમાં ઉપયોગવાળો થાય. તે પ્રમાણે વર્તવાથી ભિક્ષાદિને શુદ્ધ અથવા અશુદ્ધ જાણી શકશે ll૨૨૫-૨૨૬ તે વિષે કહે છે કે : मू.०- गमणागमणुक्खेवे, भासिय सोयाइइंदियाउत्तो ॥ एसणमणेसणं वा, तह जाणइ तम्मणो समणो ॥२२७॥ મૂલાર્થ ? જવામાં, આવવામાં, વાસણ ઉંચું કરવામાં અને બોલવામાં શ્રોત્રાદિક ઇંદ્રિયોવડે ઉપયોગી તથા તેમાં જ મનવાળો સાધુ એષણાને કે અનેષણાને જાણી શકે છે ર૨ા ટીકાર્થ: ‘મન’ સાધુને ભિક્ષા આપવા માટે ભિક્ષા દેનાર સ્ત્રીએ તે ભિક્ષા લાવવા માટે જવું Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ ‘આગમનં’ ભિક્ષા ગ્રહણ કરીને સાધુની સન્મુખ ચાલવું-આવવું, ‘ક્ષેપ:’ વાસણ વગેરેનું ઉંચું ઉપાડવું, આ (ઉત્સેપ) ઉપલક્ષણ છે તેથી નિક્ષેપ (નાંખવું) એ પણ જાણવું (એ રીતે ‘મનાવિ’ ને પ્રથમાન્ત કર્યા) પછી ગમન વગેરે પદોનો સમાહારદ્વન્દ્વ સમાસ કરવો, ‘તસ્મિન્’ તેને વિષે એટલે ગમનાદિક ત્રણેય પદોને વિષે તથા ‘ભાષિતેષુ’ આ સાધુને ભિક્ષા આપ, ઇત્યાદિ બોલવાને વિષે ક્ષેત્રાદિક ઇંદ્રિયો વડે ઉપયોગી બને, તથા વાછરડાની જેમ ‘તમ્મનાઃ' પોતાને યોગ્ય (લાવેલાં) ભાતપાણી પોતાને કલ્પનીય છે કે નહિ ? એ જ ભાવનામાં એકાગ્રચિત્ત રહ્યો સત્તો શ્રમણ-સાધુ, એષણા છે કે અનેષણા ? તેને સમ્યક્ પ્રકારે જાણી શકે છે. તેથી (પૂર્વે શિષ્ય જે દોષની શંકા કરેલ, તેમાં) કાંઈ પણ દોષ નથી. ૫૨૨૭ ઓઘ ઔદેશિક કહ્યું, હવે વિભાગ ઔદ્દેશિકને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકા૨ પ્રથમ તેના સંભવને કહે છે : मू. ० - महईए संखडीए, उव्वरियं कूरवंजणाईयं ॥ परं दट्ठूण गिही, भणइ इमं देहि पुण्णट्ठा ॥२२८॥ મૂલાર્થ : મોટી સંખડીને વિષે વધેલું ભાત, દહીં વગેરે ઘણું જોઈને ગૃહસ્થ બોલે કે - આ વસ્તુ પુણ્યને માટે આપ ॥૨૨૮॥ ટીકાર્થ : અહીં સંખડી એટલે વિવાહ વગેરે પ્રસંગ, કેમકે જેને વિષે પ્રાણીઓ ‘સંવંત્વને’ હણાય તે સંખડી એમ તે શબ્દની વ્યુત્પત્તિ છે. તે સંખડીને વિષે જે ઉધરેલું એટલે વધેલું ‘વ્યંનનાવિ શાલિનો ઓદન (ભાત), દહીં વગેરે ઘણું હોય છે, તે જોઈને ગૃહસ્થ પોતાના કુટુંબની સંભાળ રાખનાર મનુષ્યને કહે છે કે – પુણ્યને માટે આ ભોજન-ભિક્ષા ભિક્ષાચરોને આપ. તેમાં તે ભોજન જેવું છે તેવું જ આપે તો તે ઉદ્દિષ્ટ કહેવાય છે. જો તે વસ્તુને કરંબો વગેરે રૂપે કરે તો તે કૃત કહેવાય છે, અને જો મોદક આદિના ચૂર્ણને ફરીથી ગુડપાક વગેરે આપવાવડે કરીને (તેના) મોદક વગેરે કરે તો તે કર્મ કહેવાય છે. એ પ્રમામે (ત્રણ પ્રકારે) વિભાગ ઔદ્દેશિકનો સંભવ છે. II૨૨૮॥ તે વિષે ભાષ્યકાર કહે છે : तत्थ विभागुद्देसिय-मेवं संभवइ पुव्वमुद्दिट्ठ || सीसगणहियट्ठाए, तं चेव विभागओ भाइ ॥ ३२ ॥ (भा.) મૂલાર્થ : તેમાં આ પ્રમાણે પૂર્વે કહેલું વિભાગ ઔદેશિક પ્રથમ ઉદ્દિષ્ટ સંભવે છે. તેને જ શિષ્યગણના હિતને માટે વિભાગ થકી કહે છે ।।૩૨।। (ભાષ્ય) ટીકાર્થ : ‘તત્ર' તેમાં એટલે ઘણા વધેલા કુરાદિકમાં ‘ä' પૂર્વે કહેલા પ્રકારે કરીને વિભાગ Page #194 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉદ્દેશ-સમુદ્રેશ-આદેશ-સમાદેશ વ્યાખ્યા ॥ (૧૭૩ ઔદ્દેશિક પ્રથમ ઉદ્દિષ્ટ સંભવે છે. હવે તે જ વિભાગ ઔદેશિકને વિભાગ થકી એટલે ભેદ વડે કરીને શિષ્યસમૂહના હિતને માટે ગ્રંથકાર કહે છે ।।૩૨।। (ભાષ્ય) मू.०- उद्देसियं समुद्दे - सियं च आएसियं समाएसं ॥ एवं कडे य कम्मे, एक्केक्कि चक्कओ भेओ ॥२२९॥ મૂલાર્થ : ઔદ્દેશિક, સમુદ્દેશિક, આદેશ અને સમાદેશ ( એ ચાર ભેદ) એ જ પ્રમાણે કૃત અને કર્મ એ દરેકના ચાર ચાર ભેદ જાણવા. ૨૨૯લા ટીકાર્થ : ‘ષ્ટિ’વિભાગ ઔદ્દેશિક ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : ઔદ્દેશિક, સમુદ્દેશિક, આદેશ અને સમાદેશ. એ જ પ્રમાણે ધૃત અને કર્મ એ એક એકને વિષે ‘તુ' ચાર સંખ્યાવાળો ભેદ જોયા છે. એમ સર્વ સંખ્યાએ કરીને (કુલ) બાર પ્રકારે વિભાગ ઔદેશિક છે. ૨૨૯॥ હવે ઔદેશિક વગેરેની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- जावंतियमुद्देसं, पासंडीणं भवे समुद्दे ॥ समणाणं आएसं, निग्गंथाणं समाएसं ॥ २३०॥ : મૂલાર્થ : સર્વને આશ્રયીને કર્યું હોય તે ઔદેશિક, પાખંડીને આશ્રયીને કર્યું હોય તે સમુદ્દેશ, શ્રમણને આશ્રયીને કર્યું હોય તે આદેશ અને નિગ્રંથને આશ્રયીને કર્યું હોય તે સમાદેશ કહેવાય છે 1123011 ટીકાર્થ : અહીં જે ઉદ્દિષ્ટ, કૃત કે કર્મ જે કોઈ ભિક્ષાચરો, પાખંડી કે ગૃહસ્થો આવશે તે સર્વને મારે દાન આપવું છે, એ પ્રમાણે સંકલ્પવાળું હોય તો તે ઔદ્દેશિક કહેવાય છે. પાખંડીઓને આપવાના સંકલ્પવાળું હોય તો તે સમુદ્દેશ કહેવાય છે, શ્રમણોને આપવાના સંકલ્પવાળું હોય તો તે આદેશ કહેવાય છે અને નિગ્રંથોને આપવાના સંકલ્પવાળું હોય તો તે સમાદેશ કહેવાય છે ૨૩ા હવે આ બાર ભેદોના જ અવાંતર ભેદોને કહે છે : मू.० - छिन्नमछिन्नं दुविहं, दव्वे खेत्ते य काल भावे य ॥ निप्फाइयनिप्फन्नं, नायव्वं जं जहिं कमइ ॥२३१॥ મૂલાર્થ : (તે ઉદ્દિષ્ટ ઔદ્દેશિકાદિક) બે પ્રકારે છે : છિન્ન અને અછિન્ન. તે દરેક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે છે. એ જ પ્રમાણે નિષ્પાદિત નિષ્પન્ન પણ જ્યાં ઘટે ત્યાં તે જાણવું. ||૨૩૧૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // ટીકાર્થ ઉદિષ્ટ ઔદેશિકાદિક દરેકના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છિન્ન અને અછિન્ન : છિન્ન એટલે નિયમિત. અને અછિન્ન એટલે અનિયમિત. વળી છિન્ન અને અછિન્ન ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિષે (નિયમિત અને અનિયમિત) એ જ પ્રમાણે જેમ ઉદિષ્ટ ઔદેશિકાદિક દરેકના આઠ પ્રકાર છે, તેમ “નિષ્ણાતિત નિષત્ર' રૂતિ નિષ્પવિતેન' ગૃહસ્થ પોતાને માટે કરેલું તે વડે નિષ્પન્ન' એટલે બનેલું જે કરંબાદિક અથવા મોદકાદિક તે નિષ્પાદિત નિષ્પન્ન કહેવાય છે. તેથી કરીને જે નિષ્પાદિત નિષ્પન્ન જે કૃતને વિષે કે કર્મને વિષે “મતિ’ ઘટે છે, જેમકે – જો કરંબાદિક નિષ્પાદિત-નિષ્પન્ન હોય તો તે કૃતને વિષે અને મોદકાદિક હોય તો તે કર્મને વિષે ઘટે છે. તે દરેક ઔદેશિકાદિક ભેદવાળું તથા છિન્ન અને અછિન્ન ઇત્યાદિક પ્રકારે કરીને આઠ પ્રકારે જાણવું ૨૩૧ હવે આ જ ગાથાના અર્થને વિશેષ કહેવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ દ્રવ્યાદિક અચ્છિન્નની વ્યાખ્યા કરે છે : मू.०- भत्तुव्वरियं खलु संखडीए तद्दिवसमन्नदिवसे वा ॥ अंतो बहिं च सव्वं, सव्वदिणं देहि अच्छिन्नं ॥२३२॥ મૂલાર્થ: સંખડીમાંથી જે ભક્ત ઉધર્યું (વધેલું) હોય તે તે જ દિવસે અથવા બીજે દિવસે અંદર અને બહાર રહેલું સર્વ આખો દિવસ આપ એમ જે કહેવું તે અચ્છિન્ન કહેવાય છે ર૩રા ટીકાર્થ : પ્રાયઃ કરીને સંખડીને વિષે જે ભક્ત ઉધરેલું - વધેલું હોય તે પ્રાપ્ત થાય છે, તેથી સંખડી (શબ્દ)નું ગ્રહણ થયું છે. અન્યથા તો (તે સિવાયના) અન્ય દિવસે પણ જેમ સંભવે તેમ જાણવું. ‘તદ્વયં તિ' અહીં ‘વ્યત્યયોધ્યાસા' વિભક્તિનો ફેરફાર પણ હોય, એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી સપ્તમીના અર્થમાં દ્વિતીયા કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવો - જે દિવસે સંખડી હોય તે જ દિવસે. અથવા બીજે દિવસે ઘરધણી પોતાની ભાર્યા વગેરેની પાસે અપાવે, કે જે ઘરની અંદર હોય અને બહાર હોય, આ કહેવાવડે ક્ષેત્ર અચ્છિન્ન કહ્યું. તે ‘સર્વ સમગ્ર, આ કહેવાવડે દ્રવ્યઅચ્છિન્ન કહ્યું “સર્વનિ' આખા દિવસ સુધી – આ ઉપલક્ષણ છે તેથી કર્મરૂપ મોદકાદિક ઘણા દિવસ સુધી પણ આપી શકાય છે એમ જાણવું – આ કહેવાથી કાળઅચ્છિન્ન કહ્યું. આ ભક્ત “છિન્ન' નિરંતર આપ. ભાવઅચ્છિન્ન તો પોતે જ તર્કથી જાણી લેવું. તે આ પ્રમાણે (ગૃહધણી ભાર્યાને કહે કે –) જો તને રુચતું હોય અથવા ન રુચતું હોય તો પણ તારે અવશ્ય આપવું ર૩રા હવે દ્રવ્યાદિક છિન્નને કહે છે : म.०- देहि इमं मा सेसं अंतो बाहिरगयं व एगयरं ॥ जाव अमुगत्ति वेला, अमुगं वेलं च आरब्भ ॥२३३॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉદ્દિષ્ટાશ્રયી કલ્યાકથ્યવિધિ ॥ (૧૭૫ મૂલાર્થ : આ આપ બાકીનું આપીશ નહિ તે પણ ઘરની અંદરનું અથવા બહાર રહેલું એ બેમાંથી એક, તે પણ અમુક સમયથી આરંભીને અમુક સમય સુધી આપ. ॥૨૩॥ ટીકાર્થ : આ ઉધરેલા-વધેલા શાલિના ભાત વગેરે આપ, ‘મા શેષ’ કોદરાના કુરીયાં વગેરે : ન આપ, આ કહેવાવડે દ્રવ્ય છિન્ન કહ્યું, તે શાલિ ઓદનાદિક પણ ઘરની અંદર અથવા બહાર રહેલ છે તેમાંથી આપ એટલે કે - બેમાંથી એક આપ, બાકીનું ન આપ, આ કહેવાથી ક્ષેત્રછિન્ન કહ્યું. તથા અમુક વખતથી આરંભીને અમુક વખત સુધી, જેમકે - એક પ્રહરથી આરંભીને બે પ્રહર સુધી આપ, = આ કહેવાથી કાળછિન્ન કહ્યું. ભાવછિન્ન તો પોતે જ જાણવું. તે આ પ્રમાણે :- જ્યાં સુધી તને રુચે ત્યાં સુધી આપ. પોતાની રુચિને ઓળંગીને પણ આપ, એમ નહિ ॥૨૩॥ હવે ઉદ્દિષ્ટને આશ્રયીને કલ્પ્ય અને અકલ્પ્યનો વિધિ કહે છે : मू.० - दव्वाईच्छिन्नं पि हु, जइ भणई आरओ वि मा देह ॥ નો ( તો) પ્પફ છિન્ન પિ હૈં, અચ્છિન્નૐ પરિહાંતિ ારરૂ૪॥ મૂલાર્થ : દ્રવ્યાદિકવડે છિન્ન એવું પણ જો પહેલેથી જ કહે કે - હવે ન આપ, તો તે છિન્ન પણ કલ્પે છે, પણ જો અચ્છિક્ષકૃત હોય તે ન કલ્પે II૨૩૪॥ ટીકાર્થ : અહીં દ્રવ્ય ક્ષેત્રાદિકવડે જે નક્કી કરી રાખ્યું હોય તેને મૂકીને બાકીનું સમગ્ર ભક્ત કલ્પે છે. કેમકે તેનો દાનને માટે સંકલ્પ કર્યો નથી. કેવળ દ્રવ્યાદિવડે છિન્ન એવું પણ એટલે દ્રવ્યક્ષેત્રાદિકવડે નક્કી કરેલું હોય તે પણ ‘દુ’ નિશ્ચયે જો ઘરનો સ્વામી ‘આરત વ’ દેવા લાયક વસ્તુના નિયમિત કરેલા અવધિની પહેલાં પણ કહે કે “હવે પછી કોઈને આપીશ નહિ” જેમકે - પહેલાં બે પહોર સુધી કાંઈક દેવાને સ્થાપન કર્યું હતું. ભાર્યાને જણાવ્યું હતું, અને ત્યારપછી દાનના પરિણામ નહિ થવાથી (તે બે પ્રહર પૂરા થયા) પહેલાં જ નિષેધ કરે કે - હવે પછી નહિ આપીશ - આમ કહે તો તે છિન્ન (દેવાના સંકલ્પ વડે કરીને નિયમિત કાળવાળું હતું તે) પણ કલ્પે છે. કેમકે - તે ભક્તને અત્યારે (દેવાના સંકલ્પથી ઉઠાવીને) પોતાની સત્તાનું કર્યું છે, પરંતુ જે ‘ગન્નિવૃત્ત' અચ્છિન્ન એટલે નિર્ધાર નહિ કરેલું (અનિયમિત કાળવાળું) કૃત હોય તેનો ત્યાગ કરવો. કેમકે તે અકલ્પ્ય છે. આવી જ ભગવાનની આજ્ઞા વિકસ્વર છે માટે, પરંતુ જો અચ્છિન્ન પણ પછીથી દાનના પરિણામના અભાવને લીધે તે પહેલાં જ (ગૃહસ્થીએ) પોતાને સ્વાધીન કરેલું હોય તો તે કલ્પે છે ।।૨૩૪ હવે સંપ્રદાન વિભાગને આશ્રયીને કલ્પ્ય અકથ્યવિધિને કહે છે : मू.० - अमुगाणं ति व दिज्जउ, अमुकाणं मित्ति एत्थ उ विभासा ॥ जत्थ जई विसिट्ठो निद्देसो तं परिहरति ॥ २३५॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬) 1 શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થઃ અમુકને આપવું અને અમુકને ન આપવું. એમ સંકલ્પ કર્યો હોય તો ત્યાં વિકલ્પ જાણવો. તેમાં પણ જેમાં યતિઓનો અવિશેષ (સામાન્ય) નિર્દેશ હોય, તેનો ત્યાગ કરવો ર૩પ ટીકાર્થ : અમુકને આપવું અને અમુકને ન આપવું, એ પ્રમાણે વિશેષ પ્રકારના દાનના વિષયવાળો સંકલ્પ કર્યો હોય તો વિભાષા જાણવી. એટલે કે – કદાચ કહ્યું અને કદાચ ન કહ્યું તેમાં જયારે કહ્યું અને જયારે ન કહ્યું, તે કહે છે – “વત્થ' ‘ત્યાદ્રિ’ જે આપવાની વસ્તુને વિષે યતિઓનો પણ અવિશેષ (સામાન્ય) કરીને નિર્દેશ કર્યો હોય કે – જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થ ભિક્ષાચરો અથવા જે કોઈ પાખંડીઓ અથવા જે કોઈ શ્રમણો હોય, તેમને આ આપવાનું છે એ પ્રમાણે નિર્દેશ કર્યો હોય તો તેનો (સાધુએ) ત્યાગ કરવો (અર્થાત્ કલ્પ નહિ, પરંતુ જેમાં યતિઓનો જ વિશેષ કરીને નિર્દેશ હોય, જેમકે – “આ યતિઓને આપવાનું છે” તે (ઓદનાદિ)નો તો સાધુઓ ત્યાગ જ કરે, એમાં કોઈ સંદેહ નહિ હોવાથી તેને વિશેષ કરીને જાદું કહ્યું નથી. વળી જો “ગૃહસ્થોને જ આપો, અથવા ચરકાદિક પાખંડીને જ આપો, બીજાને આપતા નહિ” એમ સંકલ્પ કર્યો હોય તો તે ભક્ત) સાધુને કહ્યું છે ર૩પા. વળી બીજું – मू.०- संदिस्संतं जो सुणइ, कप्पए तस्स सेसए ठवणा ॥ संकलिय साहणं वा, करेंति असुए इमा मेरा ॥२३६॥ મૂલાર્થઃ સંકલ્પ કરાતા ભક્ત (સંબંધીનાં વચન) ને જે સાધુ સાંભળે તે સાધુને તે જ વખતે કહ્યું છે. બીજાને ન સાંભળે તેને) સ્થાપના દોષ લાગે છે. નહિ સાંભળ્યું સતે આ મર્યાદા છે કે સંકલનાએ કરીને એકબીજાને કહેવું અથવા એકને ત્યાં સ્થાપન કરવો. /૨૩૬ ટીકાર્થ : જે હજુ સુધી ઔદેશિક થયું નથી, પરંતુ માત્ર તે વખતે જ ઉદ્દેશ કરાતું હોય, કે - “આ (ભક્ત) આપજે. બીજાં આપીશ નહિ” વગેરે, તો તે “સંદ્રિશ્યમાન' અર્થીઓને દાન આપવા માટેના વચન વડે સંકલ્પ કરાતાં (ભક્ત)ને જે સાધુ સાંભળે તેને તે (ભક્ત) તે જ વખતે કહ્યું છે, કેમકે તે વખતે તેમાં કોઈપણ દોષ નથી. તે (ભક્ત) પણ ઉદિષ્ટ ઔદેશિક વગેરે જાણવું, પણ કૃત કે કર્મ ન જાણવું. તે વિષે મૂળ ટીકામાં કહ્યું છે કે - “સત્ર વાર્થ વિધિ - સદિસંત નો સુપરૂ સાદૂ દેશિ પદુષ્ય, ન ય મારું, [ તવ તોષામાવિિત' અને અહીં આ વિધિ છે કે – સંદેશ કરાતા એટલે સંકલ્પ કરતા (ભક્ત સંબંધીના વચન) ને જે સાધુ સાંભળે, તે (ભક્ત) પણ ઉદિષ્ટ દેશિકને આશ્રયીને છે, પણ કૃત અને કર્મને આશ્રયીને નથી. (તેથી) તે ભક્ત (તે સાધુને) તે જ વખતે કહ્યું. કેમકે દોષનો અભાવ છે. પરંતુ જે સાધુ સંદેશ કરાતા ભક્તને સાંભળતો ન હોય તેને તે ભક્ત) કલ્પ નહિ. કેમ કલ્પે નહિ? તે કહે છે: “સવન' ત્તિ – સ્થાપના દોષ હોવાથી. હવે Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭ | કૌશિકસંભવના હેતુઓ તથા સ્વરૂપ છે તે સાંભળનાર) સાધુ તે ઘેરથી નીકળ્યો તો અન્ય સાધુઓને તે વાત જણાવે. તે બાબત કહે છે કે “યંત્રિય' ઇત્યાદિ ‘કૃતે બીજા સાધુઓને ન સાંભળ્યું તે (સાંભળનાર સાધુ માટે) “ય' આ પૂર્વના આચાર્યોએ આચરેલી મર્યાદા છે કે “સંતિયા' સંકલનાએ કરીને એક સાધુ-સંઘાટક બીજા સાધુસંઘાટકને કહે, અને તે પણ બીજાને કહે, એવા પ્રકારની સંકલનાએ કરીને ‘સાદ' કથન કરે (કહે) મૂળમાં ‘વા' શબ્દ છે તે – જો સાધુઓ ઘણા હોય તો એક સાધુસંઘાટક) તેજ ઘર પાસે ઊભો રહે – એમ જણાવવા માટે છે. તે સર્વ સાધુઓને નિવેદન કરે, કે – આ ઘરે જશો નહિ, કેમકે અહીં અનેષણા છે. ૨૩૬ll આમ છતાં પણ જે સંઘાટકે કોઈપણ પ્રકારે ન જાણ્યું હોય તો તેમને જાણવાનો ઉપાય કહે છે : मू.0- मा एयं देहि इमं, पुढे सिट्ठम्मि तं परिहरंति ॥ जं दिन्नं तं दिन्नं, मा संपइ देहि गेण्हंति ॥२३७॥ મૂલાર્થ આ ન આપ, આ આપ, એમ કહેલું સાંભળીને સાધુના પૂછવાથી સત્ય કહ્યું સતે તેનો ત્યાગ કરે, તથા જે આપ્યું તે આપ્યું, હવે આપીશ નહિ. એક વચન સાંભળીને ગ્રહણ કરે ૨૩૭ ટીકાર્થ સાધુને આપવા માટે કોઈક સ્થાનકથી ભિક્ષા ગ્રહણ કરતી કોઈક સ્ત્રીને બીજી કોઈક સ્ત્રી નિષેધ કરે કે – “આ તું ન આપતી, પણ અમુક વાસણમાં રહેલું આ આપજે” તે વખતે આ પ્રમાણે કર્યો સતે-નિષેધ કર્યો સતે સાધુ પ્રશ્ન કરે કે – “કેમ આનો નિષેધ કરે છે?” અથવા “આ કેમ આપવાનું કહે છે?” એમ પૂછવાથી તે બોલે કે - “આ (ભક્ત) જ દાનને માટે કલ્પલુ છે, પણ આ કલ્પેલું નથી. આ પ્રમાણે કહ્યું સતે સાધુઓ તેનો ત્યાગ કરે પરંતુ જો જે આપ્યું તે ભલે આપ્યું, હવે બાકીનું આપીશ નહિ – એમ નિષેધ કરીને દેશિક પોતાનું કરેલું થાય તો તે કહ્યું છે, એમ જાણીને સાધુ ગ્રહણ કરે ર૩૭ના આ પ્રમાણે ઉદિષ્ટ દેશિક કહ્યું. હવે કૃત ઔદેશિકને વિષે સંભવના હેતુઓને તથા સ્વરૂપને કહે છે : मू.०- रसभायणहेउं वा, मा कुच्छिहिई सुहं व दाहामि ॥ दहिमाई आयत्तं, करेइ कूरं कडं एयं ॥२३८॥ मा कार्हिति अवण्णं परिकलियं व दिज्जइ सुहं तु ॥ वियडेण फाणिएण व, निद्रेण समं तु वटंति ॥२३९॥ મૂલાર્થઃ રસના ભાજનને માટે અથવા કોહી ન જાય તે માટે અથવા સુખે દાન આપી શકાય તે માટે ઓદનને દહીં વગેરે વડે મિશ્ર કરે, તે આ કૃત કહેવાય છે. (૨૩૮) તથા મારો અવર્ણવાદ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ।। ન બોલે, અથવા મિશ્ર કરેલું હોય તો સુખેથી આપી શકું, એમ ધારીને મદ્યની સાથે અથવા ઉકાળીને ઘટ્ટ બનેલ ઇક્ષુરસ વગેરેની સાથે કે ધૃતાદિકની સાથે મિશ્ર કરે, તે આ કૃત કહેવાય છે. ૨૩૯। ટીકાર્થ : આ ભાજન ‘સેન’ દહીં વગેરે વડે રોકાયું છે, તેથી આ દહીં વગેરે વડે જે ઉધરેલુંવધેલું ઓદનાદિક છે, તેને કરંબારૂપ કરીને આ ભાજનને હું ખાલી કરૂં. કે જેથી આ ભાજનને બીજાં કાર્યમાં લઈ શકાય. એમ રસ (દધિ)ના ભાજનને માટે, અથવા આ ઓદનાદિક દહીં વગેરે વડે મિશ્ર નહિ ક૨વાથી કોહી જશે, અને તે કોહેલું પાખંડી વગેરેને આપી શકાશે નહિ, અથવા તો દહીં વગેરે વડે મિશ્ર કરેલું હોય તો તે એક જ પ્રયાસથી સુખે આપી શકાય છે, ઇત્યાદિ કારણો વડે કરીને ‘R’ ઓદનને ‘વધ્યાદ્યાયતં’ દહીં વગેરે વડે મિશ્ર કરે છે, આ કૃત જાણવું (૨૩૮) તથા જો હું મોદક અને અશોકવર્તી વગેરેના ચૂર્ણને જુદા જુદા આપીશ, તો પાખંડી વગેરે યાચકો ‘અવળ’ મારી આશ્લાઘા (નિંદા) કરશે, અથવા તો ‘પરિવૃત્તિતં’ પિંડરૂપે એકઠું કરેલું સુખે આપી શકાય, અન્યથા અનુક્રમે મોદક, અશોકવર્તી વગેરેનું ચૂર્ણ પોતપોતાના સ્થાનથી લાવી લાવીને આપવામાં જવા આવવાનો મોટો પ્રયાસ થાય, અથવા માર્ગમાં તે ચૂર્ણ હાથમાંથી વેરાઈને પડી જાય, તેથી કરીને ‘વિક્ટેન' મદિરા વડે, અહીંઆ મદિરા શબ્દ દેશવિશેષની અપેક્ષાએ લખ્યો છે. અથવા ‘ણિતેન’ ઉકાળીને ઘટ બનેલ ઇક્ષુરસ વગેરે વડે અથવા ‘સિન્ધન’ ધૃતાદિક વડે તે મોદકાદિકના ચૂર્ણ વગેરેને બરાબર ‘વર્તયંતિ’ પિંડરૂપે બાંધે છે. અહીં બન્ને ગાથાના પૂર્વાર્ધ વડે કૃતની ઉત્પત્તિના કારણો કહ્યા, અને ઉત્તરાર્ધ વડે સ્વરૂપ કહ્યું છે. ૨૩૯ હવે કર્મ ઔદેશિકની ઉત્પત્તિનાં કારણો અને સ્વરૂપને ભળામણ વડે કહે છે : मू. ०- एमेव य कम्मम्मि वि, उण्हवणे नवरि तत्थ नाणत्तं ॥ – तावियविलीणएणं, मोयगचुन्नीपुणक्करणं ॥ २४० ॥ મૂલાર્થ : એ જ પ્રમાણે કર્મને વિષે પણ જાણવું, વિશેષ એ કે તે કર્મને વિષે ઉભું કરવામાં વિશેષ છે તે આ પ્રમાણે-તપાસવા વડે અને ગોળ વગેરેના ઓગળવા વડે મોદકના ચૂર્ણને ફરીથી મોદક રૂપે કરી શકાય છે. ૨૪ના ટીકાર્થ : જેમ કૃતનો સંભવ (ઉત્પત્તિ) અને સ્વરૂપ કહ્યાં, તેમ કર્મને વિષે પણ જાણવા. વિશેષ એ કે ‘તંત્ર’ તે કર્મને વિષે ‘૩ાપને' ઉનું કરવામાં ‘નાનાત્વ’ વિવિધતા છે. તે આ પ્રમાણે ‘તાપિતવિત્નીનેન' તપાવવા વડે અને ગોળ વગેરેના ઓગાળવા વડે મોદકના ચૂર્ણને ફરીથી મોદકપણે કરી શકાય છે, અન્યથા કરી શકાતા નથી. તથા તુવેર વગેરે ભક્ત પણ રાત્રિનું વાશી રહેલું બીજે દિવસે ફરીથી સંસ્કા૨ ક૨વાવડે કર્મરૂપે નીપજાવાતું સસ્તું અગ્નિ વિના નીપજાવાતું નથી. તેથી અવશ્ય ઉના કરવારૂપ કર્મને વિષે વિવિધપણું છે. ૨૪૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ॥ ઔદેશિક સંબંધી કય્યાકથ્યનો વિધિ ॥ હવે આ સંબંધમાં જ કલ્પ્ય અને અકલ્પ્યના વિધિને કહે છે : मू. ०- अमुगं ति पुणो रद्धं, गाहमकप्पं तमारओ कप्पं ॥ खेत्ते अंतो बाहिं, काले सुइव्वं परेव्वं वा ॥२४१॥ મૂલાર્થ : “અમુક વસ્તુને ફરીથી રાંધીને હું આપીશ.” એમ દાતા સાધુને કહે તો તે કલ્પે નહિ, પરંતુ તેની પહેલા તો કલ્પે. “ઘરની અંદર અથવા બહાર આવતી કાલે અથવા પરમ દિવસે રાંધીને હું આપીશ.” એમ કહે તો તે કલ્પે નહિ, પણ તેની પહેલાં કલ્પે ॥૨૪૧॥ ટીકાર્થ : ભિક્ષા લેવા માટે પ્રવેશ કરેલા સાધુ પ્રત્યે જો કોઈ ગૃહસ્થ બોલે કે - “બીજા ઘેર વિહરીને પાછા ફરતાં તમારે ફરીથી મારે ઘેર આવવું, કે જેથી હું ‘અમુ ફરીથી રાંધેલ મોદકના ચૂર્ણ વગેરેને ગોળના પાક વગેરે દેવાવડે મોદકાદિક કરીને તમને આપીશ” આ પ્રમાણે કહ્યુ સતે જો તે પ્રમાણે કરીને આપે તો તે ન કલ્પે, કેમકે કે કર્મ ઔદેશિક થયું છે પરંતુ ‘રાત્’ ફરીથી પાકનો આરંભ કર્યા પહેલાં કલ્પ, કેમકે - તે વખતે દોષનો અભાવ છે, તથા ‘ક્ષેત્રે' ઘરની અંદર અથવા બહાર, અથવા ‘ને’ આવતી કાલે અથવા પરમ દિવસે થાય તે અકલ્પ્ય છે, પણ તેની પહેલા કલ્પે છે. આનો ભાવાર્થ એ છે કે – “ઘરની અંદર અથવા બહાર જે મોદકચૂર્ણ વગેરેને મોદકપણાને કરીને પકાવીશ, અને કાળની વિવક્ષામાં આજે, કાલે અથવા પરમ દિવસે હું ફરીથી પકાવીશ, તે હું તમને આપીશ.’ આ પ્રમાણે કહી અને તે જ પ્રમાણે કરીને જો આપે, તો તે ન કલ્પે. કેમકે ફરીથી પણ પાક કર્યો છે માટે, પરંતુ તે પહેલાં તો અસંયુક્ત જીવોત્પત્તિ વગરનું હોય ત્યાં સુધી કલ્પે છે ।।૨૪૧॥ તે બાબત કહે છે કે : मू. ०- जं जह व कयं दाहं, तं कप्पड़ आरओ तहा अकयं ॥ कयपाकमणिट्ठत्ति, ठियंति जावत्तियं मोत्तुं ॥२४२॥ (૧૭૯ મૂલાર્થ : જે સામાન્ય દ્રવ્ય (વસ્તુ) હોય અથવા યથાપ્રકારે ફરીથી કરેલું હું આપીશ એમ કહીને તે જ પ્રકારે કરીને આપે તો તે ન કલ્પે, પરંતુ તે પ્રકારે કર્યું ન હોય તેની પહેલાં તે કલ્પે છે, જે પોતાને માટે પાક કરીને રાખેલ હોય તે પણ યાવદર્થિકવાળું મૂકીને બાકીનું અનિષ્ટ (અકલ્પ્ય) છે ૫૨૪૨૫ ટીકાર્થ : જે સામાન્યથી દ્રવ્ય હોય, અથવા તો ‘યથા' ક્ષેત્રના નિર્ધારણવડે ફરીથી રહેલું હું આપીશ, એમ કહીને તે જ પ્રમાણે કરેલું જો તે આપે, તો તે ન કલ્પે. તે પ્રમાણે કરેલુ ન હોય તો ફરીથી પણ (જે) પાકનો આરંભ (કરવો હતો, તે) કર્યા પહેલાં તે કલ્પે છે. વળી જે ક્ષેત્ર અને કાળનો નિર્ધાર કર્યા વિના પકાવ્યું હોય તે દેવાને માટે સંકલ્યું નહિ હોવાથી કલ્પે છે. પરંતુ ક્ષેત્ર અને કાળનો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦) છે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , નિર્ધાર કહ્યા વિના જ ફરીથી પણ પકાવીને હું આપીશ એમ સામાન્યથી સંકલ્પેલું હોય તે અંદર અથવા બહાર, કાલ અથવા પરમદિને આપે તો તે ન કલ્પ તથા કર્મ ઔદેશિક (પ્રકારનો છે) તપાવ પાક કરેલ હોય (ત) પોતાને માટે કરેલું હોય તો પણ યાવદર્થિકને (સર્વ અર્થીઓ માટેના પાકને) મૂકીને શેષ (બાકીનું) “નિષ્ઠ' તીર્થકર અને ગણધરોએ અનુજ્ઞા આપેલું નથી (ન કલ્પ). જે કર્મ ઔદેશિક કૃતપાક યાવર્થિક (હોય અને તેને) પોતાને માટે કલ્પી લીધું હોય તો તે કહ્યું છે. શંકાઃ આધાર્મિક અને કર્મ દેશિકમાં પરસ્પર વિશેષ શો છે? ઉત્તર ઃ જે પ્રથમથી જ સાધુને માટે બનાવેલું હોય તે આધાર્મિક કહેવાય છે અને જે પહેલાં રાંધ્યું સતું ફરીથી પાક કરવાવડે સંસ્કાર કરાય છે તે કર્મ દેશિક કહેવાય છે ૨૪રો દેશિકાર કહ્યું, હવે પૂતિદ્વાર કહેવાનું છે, તે પૂતિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામપૂતિ, સ્થાપનાપૂતિ, દ્રવ્યપૂતિ અને ભાવપૂતિ. તેમાં નામ અને સ્થાપના સુજ્ઞાત હોવાથી તેને છોડીને દ્રવ્યપૂતિ અને ભાવપૂતિને કહે છે : म.०- पूईकम्मं दुविहं, दव्वे भावे य होइ नायव्वं ॥ दव्वम्मि छगणधम्मिय, भावम्मि य बायरं सुहमं ॥२४३॥ મૂલાર્થ : પૂતિકર્મ દ્રવ્ય અને ભાવને વિષે એમ બે પ્રકારે હોય છે એમ જાણવું. તેમાં દ્રવ્યને વિષે જાણવડે કહેવાતો ધાર્મિક દૃષ્ટાંત છે, તથા ભાવને વિષે બાદર અને સૂક્ષ્મ એ બે ભેદ છે ll૨૪૩ ટીકાર્થ “તિ અશુચિ કરવું તે બે પ્રકારનું છે, તે આ પ્રમાણે : “દ્રવ્ય દ્રવ્યના વિષયવાળુ અને “ભાવે' ભાવના વિષયવાળું તેમાં દ્રવ્યને વિષે “છાબ ' છાણથી ઓળખાતું ધાર્મિક (ધર્માનું-પૂજારીનું) દૃષ્ટાંત જાણવું તથા ભાવના વિષયવાળું પૂતિકર્મ બે પ્રકારનું છે : બાદર અને સૂક્ષ્મ : અહીં દ્રવ્યનું જે પૂતિકરણ તે દ્રવ્યપૂતિ કહેવાય છે. તથા જે દ્રવ્યવડે ભાવનું પૂતિકરણ થાય છે તે દ્રવ્ય છતાં પણ ઉપચારથી ભાવપૂતિ કહેવાય છે, તેથી આગળ કહેવાતા ઉપકરણ વગેરે ભાવપૂતિપણે કહેવાતા છતાં વિરુદ્ધ નથી. ૨૪all તેમાં પ્રથમ દ્રવ્યપૂતિનું લક્ષણ કહે છે : मू.०- गंधाइगुणसमिद्धं, जं दव्वं असुइगंधदव्वजुयं ॥ पूइ त्ति परिहरिज्जइ, तं जाणसु दव्वपूइ त्ति ॥२४४॥ મૂલાર્થઃ જે દ્રવ્ય, ગંધાદિકગુણે કરીને સહિત છતું પણ પાછળથી અશુચિ ગંધદ્રવ્યથી સહિત થવાથી પૂતિ છે તેથી તેનો ત્યાગ કરાય છે, તે દ્રવ્યપૂતિ છે એમ તું જાણ ||૨૪૪ ટીકાર્થઃ અહીં જે દ્રવ્ય પ્રથમ સ્વરૂપથી ‘ગંધા વિશિષ્ટ સુગંધી ગંધાદિક ગુણે કરીને સહિત Page #202 -------------------------------------------------------------------------- ________________ // દ્રવ્યપૂતિ ઉપર ઉદાહરણ છે (૧૮૧ છતું પણ, અહીં સામર્થ્યથી “વિ' શબ્દનો અધ્યાહાર છે. પછીથી અશુચિ ગંધદ્રવ્યથી યુક્ત થયું છતું પૂતિ (અશુચિ) થયું માટે ત્યાગ કરાય છે. તે દ્રવ્યને દ્રવ્યપૂતિ કહેવાય છે, એમ તું જાણ. /૨૪૪ આ અર્થમાં બે ગાથા વડે ઉદાહરણને કહે છે : मू.०- गोट्ठिनिउत्तो धम्मी, सहाए आसन्नगोट्ठिभत्ताए ॥ समियसुरवल्लमीसं, अजिन्न सन्ना महिसिपोहो ॥२४५॥ संजायलित्तभत्ते, गोट्ठिगगंधो त्ति वल्लवणिआयो ॥ उक्खणिय अन्नछगणेण, लिंपणं दव्वपूई उ ॥२४६॥ મૂલાર્થઃ કોઈ મિત્રમંડળીએ નીમેલા ધાર્મિક (પૂજારીએ) સભામાં નજીક ગોઠનું ભોજન જાણી માંડા, મદિરા અને વાલવડે મિશ્ર એવી અજીર્ણની નિષ્ઠા અને ભેંશનો પોદરો લીધો. ર૪પા પછી તેણે સભા લીંપી. પછી મંડળીના માણસો ભક્ત લાવ્યા અને ત્યાં બેઠા. તેટલામાં તે મંડળીને ગંધ આવી. તપાસ કરતાં (લીંપણમાં) વાલના કણિયા જોયા. પછી તે બધું (લીંપણ) ઉખેડીને બીજા છાણવડે લીંપાવ્યું. આ દ્રવ્યપૂતિ કહેવાય છે li૨૪૬ો. ટીકાર્થ સમિલ્લ નામનું નગર છે. તે નગરની બહાર ઉદ્યાનમાં સભા સહિત દેવકુલિકાને વિષે માણિભદ્ર નામનો યક્ષ (પ્રતિમારૂપે) હતો. એકદા તે નગરમાં “શીતળા' નામનો વ્યાધિ ઉત્પન્ન થયો. ત્યારે કેટલાક લોકોએ તે યક્ષની માનતા માની કે - “જો આ ઉપદ્રવથી અમે તરી જઈએ, તો એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિને વિષે તમારી ઉજમણી (ઉદ્યોપનિકા) કરશું.” પછી કોઈપણ પ્રકારે તે ઉપદ્રવથી તેઓ મુક્ત થયા અને તેઓના મનમાં ચમત્કાર થયો કે – જરૂર આ યક્ષ પ્રતિહાર્ય સહિત છે ત્યાર પછી દેવ શર્મા નામના તેના પૂજારીને ભાડું આપીને કહ્યું કે – “એક વર્ષ સુધી આઠમ વગેરે તિથિએ પ્રાતઃકાળે જ યક્ષની સભાને (સભામંડપને) તું છાણવડે લીંપજે, કે જેથી પવિત્ર થયેલી તે સભામાં આવીને અમે ઉદ્યાપનિકા (ઉજમણી) કરીશું.” તે પૂજારીએ તે પ્રમાણે જ અંગીકાર કર્યું. ત્યાર પછી કોઈક દિવસ “આજે ઉદ્યાપનિકા (ઉજમણી) થશે” એમ જાણીને સભાને લીંપવા માટે સૂર્યોદય થયા પહેલાં જ (તે પૂજારી) કોઈ કણબીના ગાયના વાડામાં છાણ લેવા માટે પેઠો ત્યાં કોઈક નોકરને રાત્રિએ માંડા, વાલ અને મદિરા વગેરે ખાવાથી અજીર્ણ થયું હતું, તેથી પાછલી રાત્રિએ તે જ ગાયના વાડામાં કોઈક ઠેકાણે તેણે દુર્ગધી અજીર્ણની વિષ્ટા કરી, અને તેની ઉપર કોઈપણ પ્રકારે ભેશે આવીને છાણનો પોદરો કર્યો. તેથી તે પોદળા વડે ઢંકાયેલી અજીર્ણ વિષ્ઠા દેવશર્માએ જાણી નહિ. તેથી દેવશર્મા તે સમગ્ર છાણના પોદળા તે જ પ્રમાણે ગ્રહણ કરીને લાવીને તેના વડે (યક્ષની). સભાને લીપી પછી ઉદ્યોપનિકા કરનારા માણસો વિવિધ પ્રકારના ઓદનાદિક ભોજનને લાવીને જેટલામાં ત્યાં જમવા માટે બેસે છે, તેટલામાં તેમને અત્યંત દુર્ગધ આવ્યો. ત્યારે તેમણે દેવશર્માને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨) |શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . પૂછ્યું કે - “આ અશુચિગંધ ક્યાંથી આવે છે?” તેણે કહ્યું કે “હું કાંઈ જાણતો નથી” ત્યારે તેઓએ સારી રીતે વિચાર કરતાં લીધેલાંની અંદર વાલ વગેરેના કણીયા જોયા, અને મદિરાનો ગંધ જાણ્યો. તેથી તેઓએ જાણ્યું કે - લીંપણ મધ્યે વિષ્ઠા રહેલી છે. ત્યાર પછી સર્વ ભોજન અશુચિ થયું એમ જાણીને તેનો ત્યાગ કર્યો અને લીંપણને મૂળમાંથી ઉખેડી નાંખીને બીજા છાણ વડે સભાને લીંપી. પછી બીજું ભોજનાદિક પકાવીને જમ્યા. આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – “ધમ એટલે ધાર્મિકા ' એટલે માંડા અને “સંજ્ઞા' એટલે પુરીષ (વિઠા). અહીં જે લીપન અને તેની ઉપર મૂકેલ જે ભોજનાદિક તે સર્વ દ્રવ્યપૂર્તિ છે !!૨૪૫-૨૪૬ દ્રવ્યપૂર્તિ કહી હવે ભાવપૂતિને કહે છે : मू.०- उग्गमकोडिअवयव-मित्तेण विमीसियं सुसुद्धं पि ॥ - सुद्धं पि कुणइ चरणं, पूई तं भावओ पूई ॥२४७॥ મૂલાર્થઃ ઉદ્દગમકોટિના અવયવમાત્ર કરીને પણ મિશ્ર થયેલ અશનાદિક શુદ્ધ છતાં પણ શુદ્ધ ચારિત્રને પણ પૂતિ (મલિન) કરે છે, તે આ ભાવથી પૂતિ-ભાવપૂતિ કહેવાય છે. ૨૪૭ના ટીકાર્થ: ‘મચ' ઉદ્ગમદોષના સમૂહની જે “ટય:' અસ્ત્રિઓ એટલે વિભાગો અર્થાત્ આધાકર્માદિક ભેદો છે, તે કોટિઓ બે પ્રકારની છે. વિશોધિકોટિઓ અને અવિશોધિકોટિઓ તેમાં અહીં અવિશોધિકોટિ ગ્રહણ કરવાની છે. તે અવિશોધિરૂપ ઉદ્ગમકોટિઓના માત્ર એક અવયવનડે પણ મિશ્રિત થયેલ અશનાદિક, સ્વરૂપથી “સુશુદ્ધS' ઉદ્ગમાદિ દોષ રહિત હોય છતાં પણ જે ખવાતું સતું ‘ મfપ' શુદ્ધ એટલે અતિચાર રહિત એવા પણ ચારિત્રને પૂતિ (મલિન) કરે છે. આવું અશનાદિ ભાવપૂતિ કહેવાય છે. ૨૪૭થી મોડિ' એમ ઉપરની ગાથામાં કહ્યું છે. તેથી તે ઉદ્દગમકોટિઓને જ કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- आहाकम्मुद्देसिय, मीसं तह बायरा य पाहुडिया ॥ पूई अज्झोयरओ, उग्गमकोडी भवे एसा ॥२४८॥ મૂલાર્થ: આધાકર્મ, ઔદેશિક, મિશ્ર તતા બાદર પ્રાભૂતિકા, ભાવપૂતિ અને અધ્યવપૂરક, આ ઉદ્ગમકોટિ કહેવાય છે ૨૪૮ ટીકાર્થ સમગ્ર આધાકર્મ તથા ઔદેશિક એટલે યાવર્થિકને મૂકીને બાકીનું કર્મ દેશિક મિશ્ર એટલે પાખંડી એ સાધુનું મિશ્ર તરીકે ઉત્પન્ન થયેલ અને બાદર પ્રાભૃતિકા, પૂતિ એટલે ભાવપૂતિ અને બે ઉત્તરભેદવાળો અધ્યવપૂરક, આ અવિશોધિકોટિરૂપ ઉદ્ગમકોટિ કહેવાય છે. ર૪૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ॥ ભાવપૂતિના ભેદો ॥ આ પ્રમાણે ભાવપૂતિને સ્વરૂપથી દેખાડીને હવે તેના ભેદો કહે છે : मू.० - बायर सुहुमं भावे उ, पूइयं सुहुममुवरि वोच्छामि ॥ उवगरण भत्तपाणे, दुविहं पुण बायरं पूई ॥२४९॥ મૂલાર્થ : બાદર અને સૂક્ષ્મ એમ ભાવપૂતિ બે પ્રકારે છે. તેમાં સૂક્ષ્મને આગળ ઉપર કહીશ. અને બાદર પૂતિ, ઉપકરણને વિષે અને ભક્તપાનને વિષે એમ બે પ્રકારે છે. ૫૨૪૯લા ટીકાર્થ : ‘માવે’ ભાવના વિષયવાળી પૂતિ બે પ્રકારે છે તે આ પ્રમાણે : બાદર અને સૂક્ષ્મ. અહીં સૂત્રમાં પ્રાકૃતને લઈને નપુંસકલંગે નિર્દેશ કર્યો છે. તેમાં સૂક્ષ્મ ભાવપૂતિને આગળ ઉપર કહીશ તથા બાદરભાવપૂતિ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘૩પળે’ ઉપકરણના વિષયવાળી અને ‘મôપાને’ ભક્ત અને પાણીના વિષયવાળી ॥૨૪૯ા તેમાં ભક્તપાનપૂતિનું સામાન્યથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે : मू.० - चल्लुक्खलिया डोए, दव्वीछूढे य मीसगं पूई ॥ sir लोणे हिंगू, संकामण फोडणे घूमे ॥ २५० ॥ (૧૮૩ મૂલાર્થ : ચૂલો, તપેલી, કડછો અને કડછી આનાવડે જે મિશ્ર હોય તે પૂતિ કહેવાય છે, તથા શાક, મીઠું અને હિંગ વડે જે મિશ્ર તે પણ પૂતિ કહેવાય છે, તથા સંક્રામણ સ્ફોટન અને ધૂમ પણ પૂતિ કહેવાય છે ।।૨૫ના ટીકાર્થ : ‘પુછી’ આનો અર્થ પ્રસિદ્ધ છે, (ફૂલો) ‘વા' તપેલી, ‘હોય’ ડોયો એટલે લાકડાનો મોટો ચાટવો-કડછો, ‘વર્લી’ લાકડાના હાથાવાળી નાની કડછી, આ સર્વે આધાકર્મરૂપ જાણવા. અહીં સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમીવિભક્તિ લખી છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે - એ વડે મિશ્ર થયેલ શુદ્ધ એવું પણ જે અશનાદિક તે પૂતિ કહેવાય છે. તેમાં ચૂલો અને તપેલી એ બન્નેનો યોગ કરવા પૂર્વક રાંધીને અથવા તેની ઉપર સ્થાપન કરવાવડે કરીને પૂતિ થાય છે, તથા ‘ડાયં' શાક, લવણ અને હિંગુ-હિંગ પ્રસિદ્ધ છે. આધાકર્મવાળા આ દ્રવ્યો વડે જે મિશ્ર હોય તે પૂતિ કહેવાય છે. તથા ‘સંામળોટનધૂમૈ: ' તેમાં સંક્રામણ એટલે આધાકર્મી ભક્તાદિકથી ખરડાયેલ તપેલી વગેરેમાં શુદ્ધ અશનાદિકનું રાંધવું અથવા તેની અંદર મૂકવું-નાખવું, અથવા આધાકર્મવાળા લાકડાના હાથલા વડે બીજી તપેલીમાં નાંખવું તે, સ્ફોટન એટલે આધાકર્મવાળી રાઈ વગેરે વડે સંસ્કાર કરવો. અને ધૂમ એટલે હિંગ વગેરેનો વઘાર, આ પણ પૂતિ કહેવાય છે. ૨૫ના આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ ઉપકરણ શબ્દનું વ્યાખ્યાન કરે છે : Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪) II શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- सिझंतस्सुवयारं, दिज्जंतस्स व करेइ जं दव्वं ॥ तं उवकरणं चुल्ली, उक्खा दव्वी य डोयाई ॥२५१॥ મૂલાર્થ જે ચૂલો અને તપેલી રાંધવાની વસ્તુઓનો ઉપકાર કરે છે, અને જે કડછી તથા કડછો આપવામાં આવતી વસ્તુઓ ઉપકાર કરે છે, તેથી તે દ્રવ્ય ઉપકરણ કહેવાય છે ૨૫થી ટીકાર્થ જે ચૂલો વગેરે (દ્રવ્ય) રંધાતા અન્નનો અથવા જે કડછી વગેરે (દ્રવ્ય) આપવામાં આવતા ભક્તનો ઉપકાર કરે છે, તે ચૂલો વગેરે અને કડછી વગેરે ઉપકરણ કહેવાય છે. કેમકે-જેના વડે ઉપકાર કરાય તે ઉપકરણ કહેવાય, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ૨૫૧ી. તેઓ ચૂલો અને તપેલીને વિષે રહેલા અશનાદિકને આશ્રયીને કથ્ય અને અકથ્યના વિધિને કહે છે : मू.०- चल्लुक्खा कम्माई, आइमभंगेसु तीस वि अकप्पं ॥ पडिकुटुं तत्थत्थं, अन्नत्थगयं अणुन्नायं ॥२५२॥ મૂલાર્થઃ ચૂલો અને તપેલી એ બન્ને આધાકર્મિક હોય તો તે પહેલાં ત્રણે ભાંગાને વિષે અકલ્પ છે, ત્યાં રહેલું નિષેધ કર્યું છે અને બીજે ઠેકાણે રહેલની અનુજ્ઞા – આજ્ઞા કરી છે રપરા ટીકાર્થઃ અહીં ચૂલો અને તપેલી એ બન્ને કદાચ આધાર્મિક હોય, અથવા આધાર્મિકના પંકથી મિશ્રિત હોય, અથવા કદાચિત બેમાંથી કોઈ એક તેવું) હોય, તેમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે ચૂલો અને તપેલી બન્ને આધાર્મિક હોય ૧, ચૂલો આધાર્મિક હોય અને તપેલી આધાર્મિક ન હોય , તપેલી આધાર્મિક હોય અને ચૂલો ન હોય ૩, તથા તપેલી આધાર્મિક ન હોય અને ચૂલો પણ આધાર્મિક ન હોય ૪, તેમાં પહેલાં ત્રણ ભાંગાને વિષે રાંધવા વડે અથવા તેની ઉપર રાખવા માત્ર વડે રહેલું અશન પૂતિદોષ હોવાથી અકથ્ય છે. અકથ્ય એવા પણ તે (અશનાદિ)નું વિષયના વિભાગ વડે કધ્યપણું અને અકથ્યપણું કહે છે. “તત્ર' ચૂલા વગેરેને વિષે રાંધવા વડે અથવા અન્ય સ્થળેથી લાવીને સ્થાપન કરવા પડે જે રહેલું હોય તે પ્રતિશુઈ' નિષેધ કર્યું છે, અને તે જ ભક્ત જો. અન્યત્ર રહેલું હોય તો તીર્થંકરાદિકે તેની અનુમતિ આપી છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : - જો ત્યાં રાંધ્યું હોય અથવા અન્ય સ્થળેથી લાવીને મૂક્યું હોય, તે પછી તે જ (ભક્ત) અન્ય ઠેકાણે જો પોતાને માટે લઈ જવાયું હોય, પણ સાધુને માટે લઈ જવાયું ન હોય તો તે કહ્યું છે રપરા આ પ્રમાણે ચૂલા અને તપેલીમાં રહેલા અશનાદિકના કથ્વ-અકથ્યવિધિને કહીને હવે ચૂલા વગેરે ઉપકરણના પૂતિભાવને દેખાડવાની ઇચ્છાવાળા સૂત્રકાર ‘વષ્ણુવરનિયા ડો' એ પૂર્વે કહેલ Page #206 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) ગાથાના અવયવની વ્યાખ્યા કરે છે : ॥ ‘ચક્ષુવવૃત્તિયા' ગાથા વ્યાખ્યા ॥ मू.०- कम्मियकद्दममिस्सा, चुल्ली उक्खा य फड्डुगजुया उ ॥ વળપૂમેયં, ડોપ્ તુ વ પાયરે રફા મૂલાર્થ : આધાકર્મિક રૂપ કર્દમ (પંક) વડે મિશ્ર થયેલ ચૂલો અને તપેલી, કર્મને સૂચવનાર આધાકર્મિક વડે યુક્ત હોવાથી ઉપકરણપૂતિ કહેવાય છે. તથા ડોયો (ડોયાનો અગ્રભાગ) કે દંડ એ બેમાંથી એક આધાકર્મને વિષે હોય તો તે લાકડાનો હાથો પૂતિ છે. I॥૨૫॥ જે ટીકાર્થ : આધાકર્મિકરૂપ કર્દમ વડે જે મિશ્ર હોય, એટલે કે કેટલાક શુદ્ધ વડે અને કેટલાક આધાકર્મિક (પદાર્થો) વડે જે ચૂલો કે તપેલી બનાવેલ હોય તે આધાકર્મિકરૂપ કર્દમ વડે મિશ્ર કહેવાય છે, કેવી રીતે ? તે કહે છે ‘ઝુાનુયા ૐ ત્તિ’ અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ થઈ છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે છે : જેથી કરીને ફડ્ડગવડે એટલે કર્દમને સૂચવનાર આધાકર્મિક વડે યુક્ત છે, તેથી કરીને આધાકર્મિકરૂપ કર્દમ વડે મિશ્ર કહેવાય છે, આવા પ્રકારના તે ચૂલો વગેરે ઉપકરણપૂતિ કહેવાય છે, તથા ‘ડોર્' અહીં એક દેશને વિષે સમુદાય શબ્દનો ઉપચાર હોવાથી ડોય એટલે ડોયાનો અગ્રભાગ લેવાય છે, તેને વિષે અથવા તો દંડ એ બેમાંથી એક આધાકર્મી હોય તો તે દારુહસ્તક (લાકડાનો હાથલો-કડછો) પૂતિ કહેવાય છે. એ જ પ્રમાણે આ દિશાવડે બીજા પણ ઉપકરણનું પૂતિપણું જાણવું. તેમાં ચૂલા અને તપેલીના વિષયમાં કલ્પ્ય અને અકલ્પ્યનો વિધિ હમણાં જ કહ્યો છે. તથા દારુહસ્તક - હાથલો આધાકર્મ કે પૂતિરૂપ હોયે સતે (તપેલીમાનું ભક્ત) ‘સ્વયોગેન’ પોતાના સંબંધીનું હોવાથી (તે હાથલો) તપેલીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હોય તો તે તપેલીમાં રહેલું અશનાદિક કલ્પે છે, પરંતુ તેના વડે મિશ્ર હોય (તે હાથલાથી તપેલીમાંનું ભક્ત ઘુંટેલું – હલાવેલું હોય) તો ન કલ્પે. ॥૨૫॥ હવે ‘રત્ની જે 7' એ (અવયવ)ની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.० - दव्वी छूढे त्ति जं वुत्तं, कम्मदव्वीए जं दए ॥ कम्मं घट्टिय सुद्धं तु, घट्टए हारपूइयं ॥ २५४ ॥ મૂલાર્થ : ‘જ્બીહૂતૅ’ એમ જે પૂર્વે કહ્યું, તેનો આ અર્થ છે ઃ આધાકર્મની કડછીવડે જે આપે તે આહારપૂતિ કહેવાય છે, અથવા આધાકર્મનો સ્પર્શ કરાવીને પછી શુદ્ધનો સ્પર્શ કરાવીને આપે તો પણ તે આહારપૂતિ કહેવાય છે. ૨૫૪ शुद्ध (૧૮૫ ટીકાર્થ : ‘વ∞ીતે’ એમ જે પૂર્વે કહ્યું, તેનો અર્થ આ છે : “વર્માં’ આધાકર્મિકની કડછીવડે એવા પણ અશનાદિને ઘુંટીને - હલાવીને આપે, તે ‘આહારપૂત્તિ:’ ભક્તપૂતિ કહેવાય છે. જો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬) // શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે તે (આધાર્મિક) કડછી તપેલીમાંથી બહાર કાઢી હોય તો તે તપેલીમાં રહેલ અશન (પ્રથમથી પોતાને માટે હોવા તરીકે શુદ્ધ હોવાથી સાધુને) કહ્યું છે. અથવા તો તે કડછી આધાર્મિકી ન હો, કેવળ શુદ્ધ એવી પણ કડછી વડે જો પ્રથમ આધાકર્મને ‘પટ્ટાયત્વો' ચલાવીને (ઘૂંટીને-હલાવીને) પછી આધાકર્મના કણીયાવડે ખરડાયેલી હોય તો તે કડછીવડે જે બીજું શુદ્ધ એવું પણ ભક્તાદિ હલાવે અને હલાવીને આપે તો તે પણ આહારપૂતિ કહેવાય છે. આ કડછી તપેલીમાંથી બહાર કાઢી હોય તો પણ બાકીનું તપેલીમાં રહેલું ભક્ત કલ્પ નહિ, કેમકે તે ભક્ત (હલાવવાવડે કરીને) આધાકર્મના અવયવથી મિશ્ર થયેલ છે ૨૫૪ હવે ‘ડાણ' ઇત્યાદિ (ગાથા ૨૫૦ના) ઉત્તરાર્ધની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- अत्तट्ठिय आयाणे, डायं लोणं च कम्म हिंगुं वा ॥ तं भत्तपाणपूई, फोडण अन्नं व जं छुहइ ॥२५५॥ संकामेउं कम्मं, सिद्धं जं किंचि तत्थ छूढं वा ॥ अंगारधूमि थाली, वेसण हेठ्ठा मुणीहि घूमो ॥२५६॥ મૂલાર્થઃ પોતાને માટે આરંભ કર્યો તે જે આધાકર્મિક એવા શાક, લવણ કે હિંગ અથવા તો બીજું કાંઈક સ્ફોટન (રાઈ, જીરું વગેરે) તે વડે જે તક્રાદિક મિશ્ર થયું હોય, તે ભક્તપાનપૂતિ કહેવાય છે. (૨૫૫) તથા આધાકર્મને સંક્રમાવીને – એકમેક કરીને જે રાંધ્યું હોય, અથવા તેમાં કાંઈક મિશ્ર થયું હોય, તે પણ ભક્તપાનપૂતિ કહેવાય છે. તથા અંગારાને વિષે વેસણ નાંખવાથી જે ધૂમાડો નીકળે તે ધૂમ કહેવાય છે, આ ધૂમાડાવડે વ્યાપ્ત જે તપેલી કે તક્રાદિક હોય તે પણ પૂતિ કહેવાય છે. ૨૫૬ll ટીકાર્થઃ પોતાને માટે ‘આલાને તક્રાદિક પાકનો આરંભ કરવારૂપ આદાન સતે જે આધાકર્મિક રા' શાક, અથવા લવણ, અથવા હીંગ, અથવા તો બીજું કાંઈક “ખેટ' રાઈ, જીરું વગેરે, તે વડે તે તક્રાદિક મિશ્ર થયું હોય તે ભક્તપાનપૂતિ કહેવાય છે, આટલું કહેવા વડે (ગાથઆ ૨૫૦માં ના) ‘પ નોળે” “હિંદુ સેડ એ પદોની વ્યાખ્યા કરી (૨૫૫) તથા જે તપેલીમાં આધાકર્મને રાંધ્યું હોય તે આધાકર્મ બીજા વાસણમાં “સંક્રમ' સંક્રમાવીને એટલે નાંખીને તે જ તપેલીમાં ત્રણ કલ્પ (ત્રણ વાર સાફ) કર્યા વિના જે પોતાને માટે રાંધ્યું હોય, અથવા તે તપેલીમાં બીજું કાંઈક નાંખ્યું હોય, તે પણ ભક્તપાન પૂતિ કહેવાય છે. આટલું કહેવા વડે (ગાથા ૨૫૦ માંના) “સંમળ ત્તિ' પદની વ્યાખ્યા કરી. તથા ‘રેપુ' ધૂમાડા વિનાના અગ્નિરૂપ અંગારાને વિષે ‘વેલ' અહીં વેસન શબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી વેસણ, હીંગ, જીરું વગેરે નાંખે સતે તેનો જે ધૂમાડો નીકળે તે વેસનાંગારધૂમ કહેવાય છે, એમ જાણવું. પૂર્વ (૫૦) ગાથામાં ધૂણે એ પદનો આ અર્થ જાણવો Page #208 -------------------------------------------------------------------------- ________________ ॥ સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ ॥ (૧૮૭ એ એનો ભાવાર્થ છે. અહીં ‘વેન’ શબ્દનો વ્યસ્ત (વિપરીત) સંબંધ (અંગારધૂમની સાથે) કર્યો છે તે આર્યપ્રયોગને લઈને કર્યો છે. અહીં અંગારાદિકની મધ્યે એક, બે કે ત્રણ આધાકર્મિક કહ્યા એમ જાણવું, વળી આ ધૂમાડા વડે વ્યાપ્ત થયેલી તપેલી કે તક્રાદિક હોય તે પણ પૂતિ કહેવાય છે ।૨૫૬॥ બાદરપૂતિ કહી હવે સૂક્ષ્મપૂતિ કહે છે : मू.० - इंधण धूमे गंधे अवयवमाईहिं सुहुमपूई उ ॥ सुंदरमेयं पूई, चोयगभणिए गुरू भइ ॥ २५७॥ મૂલાર્થ : ઇંધણા, ધૂમાડો, ગંધ વગેરે અવયવોવડે સૂક્ષ્મપૂતિ થાય છે અહીં “આ પૂતિ વર્જવી સુંદર છે (યોગ્ય છે) ?” એમ વાદીએ પૂછ્યું સતે ગુરુ કહે છે (જવાબ આપે છે) ૨૫ણા : ટીકાર્થ આ ગાથામાં બે એકા૨ છાંદસિક હોવાથી, આધિશબ્દનો વ્યત્યય હોવાથી અને મકારનું અલાક્ષણિકપણું હોવાથી આ પ્રમાણે નિર્દેશ જાણવો) - ‘ધનધૂમાંધાદ્યવયવૈ:' અહીં ઇંધનનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેથી અંગારા પણ ગ્રહણ કરાય છે. તથા આદિશબ્દથી બાષ્પ-બાફનું ગ્રહણ કરવું, તેથી તેનો આવો અર્થ જાણવો કે - આધાકર્મ સંબંધી ઇંધન અને અંગારાના અવયવ, ધૂમ, ગંધ અને બાષ્પ-વરાળવડે મિશ્ર થયેલ જે શુદ્ધ અશનાદિક હોય તે સૂક્ષ્મપૂતિ કહેવાય છે. આ સૂક્ષ્મપૂતિનો આગમમાં નિષેધ કર્યો નથી. અહીં વાદી શંકા કરે છે કે ‘સુન્દ્રાં’ આ પૂતિ વર્જવી યોગ્ય છે, તો આ આગમમાં તેનો નિષેધ કેમ નથી કર્યો ? એ પ્રમાણે બીજાએ કહ્યુ સતે ગુરુ કહે છે. ॥૨૫॥ मू.०- इंधण धूमे गंधे - अवयवमाई न पूइयं होई ॥ जेसिं तु एस पूई, सोही न वि विज्जए तेसिं ॥ २५८ ॥ મૂલાર્થ : ઇંધન, ધૂમ અને ગંધ વગેરે અવયવોવડે પૂતિ થતી નથી. પરંતુ જેઓના મતમાં આ પૂતિ હોય છે, તેમના મતે કરીને શુદ્ધિ નથી ૨૫૮ ટીકાર્થ : અહીં પણ પદની યોજના ઉપર પ્રમાણે કરવી. તેથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે : ઇંધન અને અંગારાના અવયવ, ધૂમ, ગંધ અને બાષ્પ (વરાળ) વડે મિશ્ર થયેલ અશનાદિક પૂતિ થતું નથી, પરંતુ જેમના મતવડે પૂતિ થાય છે, તેમના મતે સાધુને સર્વથા પ્રકારે શુદ્ધિ થતી નથી ૨૫૮॥ આની જ ભાવના કરે છે : मू.० - इंधनअगणीअवयव, धूमो बप्फो य अन्नगंधो य ॥ सव्वं फुसंति लोयं, भन्नइ सव्वं तओ पूई ॥२५९॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મૂલાર્થઃ ઇંધન અને અગ્નિના અવયવ, ધૂમ, બાષ્ય અને અન્નનો ગંધ, સમસ્તલોકને સ્પર્શ કરે છે, તેથી (તેને તે) સર્વ પૂતિ કહેવું પડશે. ૨૫૯ો. અહીં શંકા કરનાર (પોતે) પૂર્વે કહેલા વિરોધને દેખાડતો તો પોતાના પક્ષનું મતનું) સમર્થન કરે છે : मू.०- नणु सुहुमपूइयस्सा, पुव्वद्दिहस्सऽसंभवो एवं ॥ इंधणधूमाईहिं, तम्हा पूइ त्ति सिद्धमिणं ॥२६०॥ મૂલાર્થઃ શંકા: આ પ્રમાણે કહેવાથી પૂર્વે કહેલી સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે, તેથી ઇંધન અને ધૂમ વગેરે વડે આ પૂતિ છે એમ સિદ્ધ થાય છે. ૨૬મી ટીકાર્થ શંકાઃ જો ઇંધન અને અગ્નિના અવયવ વગેરે વડે પૂતિ ન થાય તો એ પ્રમાણે હોય સતે પૂર્વે (ગાથા ૨૪૩ માં) કહેલ ‘પાવંમ ૩ (૧) વીથ સુમ' સૂત્ર મુજબ કહેલી સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે. કેમકે એ સિવાય બીજી સૂક્ષ્મપૂતિનો અભાવ છે. તેથી આ સિદ્ધ થયું કે-ઇંધન અને ધૂમાદિક વડે મિશ્ર થયેલ જે પૂતિ તે સૂક્ષ્મ પૂતિ છે. II ૨૬O અહીં ગુરુમહારાજ ઉત્તર આપે છે : मू.०- चोयग ! इंधणमाईहिं, चउहि वि सुहुमपूइयं होइ ॥ पनवणामित्तमियं, परिहरणा नत्थि एयस्स ॥२६१॥ મૂલાર્થ હે પ્રશ્ન પૂછનાર! ઇંધનાદિક ચારેય વડે કરીને સૂક્ષ્મપૂતિ થાય છે એ માત્ર પ્રરૂપણા જ છે, પરંતુ તે (પૂતિ) નો ત્યાગ નથી. ર૬૧ ટીકાર્થઃ હે ચોદક-પ્રેરક! “ધનામિ: ઇંધન અને અગ્નિના અવયવ, ધૂમ, બાષ્પવરાળ અને ગંધ એ ચારે વડે પણ સ્પર્શ કરાયેલ અત્રાદિક સૂક્ષ્મપૂતિ થાય છે, તેમાં કોઈપણ વિવાદ નથી. આ જ સૂક્ષ્મપૂતિને આશ્રયીને પૂર્વે (ગાથા ૨૪૩માં) “માવંમ ૩ () વીયર સુદુ' એ પ્રમાણે કહ્યું છે. આ જે કેવળ સૂક્ષ્મપૂતિપણે કહેવું થયું છે તે માત્ર પ્રરૂપણારૂપે જ છે, પરંતુ તે સૂક્ષ્મપૂતિનો પરિહાર (ત્યાગ) કરવાનો નથી. કેમકે – તેનો ત્યાગ અશક્ય છે. ૨૬ આ વાતને જ શાસ્ત્રકાર વિસ્તારથી કહે છે : मू.०- सज्झमसज्मं कज्जं, सज्झं साहिज्जए न उ असझं ॥ जो उ असझं साहइ, किलिस्सइ न तं च सोहेई ॥२६२॥ મૂલાર્થ સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારનું કાર્ય હોય છે. તેમાં સાધ્ય કાર્ય સાધી શકાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ || સુક્ષ્મપૂતિનું સ્વરૂપ છે (૧૮૯ પણ અસાધ્ય સાધી શકાતું નથી. વળી જે મનુષ્ય અસાધ્યને સાધ્યા કરે છે, તે માત્ર ક્લેશને જ પામે છે, તેને કાંઈ સાધી શકતો નથી. ર૬રી. ટીકાર્થઃ અહીં કાર્ય બે પ્રકારનું છેસાધ્ય અને અસાધ્ય. એટલે સાધી શકાય તેવું અને સાધી ન શકાય તેવું. તેમાં જે સાધ્ય છે તે સાધી શકાય છે, પણ અસાધ્ય હોય તે સાધી શકાતું નથી. પરંતુ તમારી જેવા જે અસાધ્યને સાધ્યા કરે છે, તે અવશ્ય ક્લેશને પામે છે, અને તે કાર્યને સાધી શકતા નથી. કેમકે - તેનો ઉપાય જ વિદ્યમાન નથી. તે જ પ્રમાણે આ હમણાં કહેલ સૂમપૂતિ પણ અશક્યપરિહારવાળી છે. એટલે કે – તેનો ત્યાગ થઈ શકતો નથી ર૬રી હવે શંકા કરનાર (ગાથા ૨૪૩ પાનાં) ‘વાયર સુહમ' એ બે પદનું સમર્થન કરતો તો બીજી સૂક્ષ્મપૂતિને તથા તેનો પરિહાર શક્ય છે એમ પ્રતિપાદન કરે છે : मू.०- आहाकम्मियभायण - पप्फोडण काउ अकयए कप्पे ॥ गहियं तु सुहुमपूई, धोवणमाईहि परिहरणा ॥२६३॥ મૂલાર્થ: આધાકર્મના ભાજનનું પ્રસ્ફોટન કરીને ત્રણ કલ્પ નહિ કરે સતે (તે ભાજનમાં) જે (અન્નાદિક) ગ્રહણ કર્યું હોય તે સૂક્ષ્મપૂતિ થઈ શકે છે અને ધોવા વગેરે વડે તેનો પરિહાર થઈ શકે છે ll૨૬૩ ટીકાર્થઃ (વાદી કહે છે કે - તમારા જ મત પ્રમાણે) જે ભાજનમાં આધાકર્મ ગ્રહણ કર્યું હોય, તે ભાનમાં આધાકર્મનો ત્યાગ કર્યા પછી “પ્રશ્નટનં સૃત્વા' હાથે લુંછવા વગેરે વડે સર્વ આધાકર્મના અવયવોને દૂર કરી ‘ત્વે ત્રણ કલ્પ કર્યા ન હોય ત્યાં સુધી જે ગ્રહણ કરવામાં આવે, તે સૂક્ષ્મપૂતિ થાય છે. કેમકે તેમાં કેટલાક ઉધરેલા સૂક્ષ્મ આધાકર્મના અવયવોના મિશ્રણનો સંભવ છે અને તે સૂક્ષ્મપૂતિનો પરિહાર ધોવા વગેરે વડે થઈ શકે છે. આનો ભાવાર્થ એ છે કે આધાકર્મનો ત્યાગ કર્યા પછી પાત્રને ત્રણ કલ્પ વડે પ્રક્ષાલન કરાય, તો તે સૂક્ષ્મપૂતિ થાય નહિ તેથી આ પ્રમાણે સૂક્ષ્મપૂતિનો પરિહાર પણ ઘટે છે. તેથી (તમે સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ જે અપરિહાર્ય તરીકે જણાવ્યું તે અસદુ માનીને) આને જ સૂક્ષ્મપૂતિનું સ્વરૂપ કહો, એમ (મારો-વાદીનો કહેવાનો) ભાવાર્થ છે ૨૬૩ (તેને શાસ્ત્રકાર કહે છે કે –) આ તારું કહેવું અયુક્ત છે. કેમકે – એ તો બાદરપૂતિ જ છે. તે આ પ્રમાણે તે આધાકર્મ સંબંધી સ્થૂલ કણીયા આદિ અવયવો વડે તે ગ્રહણ કરાયેલ છે, તેથી તેના વડે મિશ્ર થયેલ તે સૂક્ષ્મપૂતિ કેમ કહેવાય? વળી બીજું પણ કહું છું : मू.०- धोयं पि निरावयवं, न होई आहाच्च कम्मगहणम्मि ॥ न य अहव्वा उ गुणा, भन्नई सुद्धी कओ एवं ? ॥२६४॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થ: આધાકર્મ ગ્રહણ કર્યું તે તે પાત્ર ધોયા છતાં પણ અવયવ રહિત થતું નથી. કેમકેદ્રવ્ય વિના ગુણ હોઈ શકે નહિ. તેથી કહેવાય છે કે – એ પ્રમાણે પણ શુદ્ધિ ક્યાંથી હોય? ન જ હોય ર૬૪ો. ટીકાર્થઃ કદાચ ‘ર્મપ્રહ' આધાકર્મ ગ્રહણ કર્યો સતે તે આધાકર્મનો ત્યાગ કર્યા પછી ધૌતમ' પ્રક્ષાલન કરેલું પાત્ર પણ સર્વથા અવયવ રહિત થતું નથી. કેમકે – ધોયા પછી પણ (તે આધાકર્મ દ્રવ્યના) ગંધની પ્રાપ્તિ થાય છે. તું જો એમ કહે કે - “એકલો ગંધ જ પ્રાપ્ત થાય છે, પણ તેનો અવયવ પ્રાપ્ત થતો નથી,” તો કહું છું કે - “ગદ્રવ્યઃ' દ્રવ્ય રહિત (વિના) “ગુપ:' ગંધાદિક ગુણો સંભવતા નથી. તેથી ગંધની પ્રાપ્તિને લીધે તે પાત્ર ધોયા છતાં પણ અવશ્ય તેમાં કેટલાક સૂક્ષ્મ અવયવો જાણવા. તેથી કરીને કહેવાય છે કે “વમપિ' અહીં સામર્થ્ય થકી ‘વિ' શબ્દનો અધ્યાહાર છે તેથી એ પ્રમાણે પણ અર્થાત્ તારી કલ્પના પ્રમાણે પણ સૂક્ષ્મપૂતિની ‘શુદ્ધિ' પરિહાર ક્યાંથી થાય? કોઈપણ રીતે ન જ થાય, એ ભાવાર્થ છે. તેથી કરીને પૂર્વે જે કહેલ છે તે જ સૂક્ષ્મપૂતિ છે, અને તે માત્ર પ્રરૂપણા કરવા પૂરતી જ છે, પરંતુ તેનો ત્યાગ શક્ય નથી, એમ સિદ્ધ થયું. /ર૬૪ll અહીં શિષ્ય શંકા કરે છે કે - “જો તે પરમાર્થથી સૂક્ષ્મપૂતિ છે તો તેનો ત્યાગ ન કરવાથી અવશ્ય અશુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને વળી તે સૂક્ષ્મપૂતિ પણ સમગ્ર લોકવ્યાપી ઇચ્છીએ-માનીએ છીએ. કેમકે ગંધાદિક પુદગલોનું અનુક્રમે સમગ્ર લોકમાં વ્યાપી જવું સંભવિત છે. તેથી કરીને જ્યારે ત્યારે (કોઈપણ વખતે) કોઈપણ ઠેકાણે આધાકર્મનો સંભવ સતે સર્વ સાધુઓને અશુદ્ધિ (પરિહર) પ્રાપ્ત થશે.” ઉત્તર : આ કાંઈ દોષ નથી. કેમકે-ગંધાદિક પુદ્ગલો ચારિત્રનો નાશ કરવા સમર્થ નથી. વળી આ અઘટિત પણ નથી. કેમકે – લોકમાં પણ તે પ્રકારે જોવામાં આવે છે. તે આ પ્રમાણે : ___मू.०- लोए वि असुगंधा, विपरिणया दूरओ न दूसंति ॥ न य मारंति परिणया, दूरगयाओ विसावयवा ॥२६५॥ મૂલાર્થઃ લોકને વિષે પણ દૂરથી આવેલા અપવિત્ર ગંધો પરિણામ પામ્યા સતા દોષ પામતા નથી. તેમજ દૂર રહેલા વિષના અવયવો પણ પરિણામ પામ્યા સતા મારતા નથી. ર૬પા ટીકાર્થ: લોકને વિષે પણ ‘મવિશ્વા:' અશુચિ સંબંધવાળા ગંધના પુદ્ગલો દૂરથી આવેલા હોય અને પરિણામ પામ્યા હોય તે સ્પર્શ કર્યા સતા પણ ‘ન તૂષયંતિ' લોકમાં પ્રસિદ્ધ અશુચિના સ્પર્શરૂપ સ્પર્શદોષને ઉત્પન્ન કરતા નથી. તેમજ દૂર રહેલા વિષના અવયવો પણ ‘રિતા:' બીજા પર્યાયને પામ્યા સતા મારતા નથી. તે જ પ્રમાણે અહીં પણ આધાકર્મ સંબંધી ગંધ વગેરેના પુદ્ગલો દૂરથી આવેલા હોય અને વિપરિતા:' પરિણામને પામેલા હોય તે ચારિત્રરૂપી પ્રાણનો નાશ કરવા સમર્થ નથી, તથા આધાકર્મના સ્પર્શરૂપ દોષને પણ ઉત્પન્ન કરતા નથી. ર૬પા Page #212 -------------------------------------------------------------------------- ________________ || ત્યાજ્યદ્રવ્યપૂતિનું પ્રતિપાદન (૧૯૧ આ પ્રમાણે ઇંધનાદિકના અવયવની અપેક્ષાએ જે સૂક્ષ્મપૂતિ છે, તે ત્યાગ કરવા લાયક નથી. એમ પ્રતિપાદન કરીને હવે બાકીની ત્યાગ કરવા લાયક દ્રવ્યપૂતિનું પ્રતિપાદન કરે છે : પૂ. - સેસેદિક સલ્વેર્દિ, નવફર્થ છુસ તત્તયં પૂરું ! लेवेहिं तिहि उ पूई, कप्पइ कप्पे कए तिगुणे ॥२६६॥ મૂલાર્થ શેષ દ્રવ્યો વડે જેટલું સ્પર્શ કરાયું હોય તેટલું પૂતિ કહેવાય છે. તેથી ત્રણ લેપ વડે પૂતિ થાય છે, અને ત્રિગુણ (ત્રણ) કલ્પ કર્યો સતે તે કહ્યું છે. ૨૬૬ો ટીકાર્થ : “શે: ઇંધનાદિકના અવયવ વિનાના શાક, લવણ વગેરે (દ્રવ્યો) વડે જેટલું એટલે સ્થાલી-તપેલી વગેરેના પ્રમાણવાળું દ્રવ્ય સ્પર્શ કરાયેલું હોય, તેટલા પ્રમાણવાળું તે પૂતિ કહેવાય છે. તથા ત્રણ લેપ વડે પૂતિ થાય છે. આનો ભાવાર્થ એ છે કે – (પ્રથમ) તપેલીમાં આધાકર્મ રાંધ્યું હોય, પછી તે તેમાંથી દૂર કર્યું કાઢી નાખ્યું) હોય અને તે દૂર કર્યું તે જે પાછળ ખરતા રહ્યા હોય, તે એક લેપ કહેવાય છે. ત્યાર પછી ત્રણ કલ્પ કર્યા વિનાની તે જ તપેલીમાં જે શુદ્ધ રાંધ્યું હોય તે પૂતિ છે, એ જ પ્રમાણે બીજી બે વાર (શુદ્ધ) રાંધેલું પણ પૂતિ છે. પરંતુ ચોથી વાર રાંધ્યું હોય તો તે પૂતિ નથી. પ્રશ્નઃ જો પોતાને માટે ગૃહસ્થો તે તપેલીને (આધાકર્મના) સમગ્ર અવયવ દૂર કરવા માટે ત્રણ કલ્પ આપે તો શું સમજવું? તે પ્રશ્ન ઉપર ઉત્તર આપે છે કે તે તપેલીમાં શુદ્ધ રાંધેલું અનાદિક કહ્યું છે, પણ જો ‘ત્યે' પ્રક્ષાલન (ધોવાનું) “ત્રિાને ત્રણ સંખ્યાવાળું કર્યું સતે રાંધ્યું હોય તો (ત્રણ વાર તપેલીને ધોઈને તેમાં રાંધ્યું હોય તો તે કલ્પ છે) શેષ કાળે (ત્રણ વખત ન ધોયેલ કાળે) કલ્પ નહિ //ર૬૬ll આ વાતનું જ સમર્થન કરે છે : मू.०- इंधणमाई मोत्तुं, चउरो सेसाणि होति दव्वाई ॥ तेसिं पुण परिमाणं, तयप्पमाणाउ आरब्भ ॥२६७॥ મૂલાર્થ ઇંધનાદિક ચારને છોડીને શેષ દ્રવ્યો પૂતિ હોય છે, અને તેનું પરિમાણ ત્વપ્રમાણથી (ફોતરાથી) આરંભીને જાણવું. //ર૬૭ી. ટીકાર્થઃ પૂર્વે કહેલા ઇંધનના અવયવ વગેરે ચારને મૂકીને બાકીના વ્યાધિ' અશન વગેરે દ્રવ્યો પૂતિ કરવામાં તત્પર જાણવા. અને શુદ્ધ અનાદિકને પૂતિ કરવાના વિષયમાં તેમનું પરિમાણ ત્વફ (ઉપરનું પડ - ફોતરૂ) પ્રમાણથી આરંભીને જાણવું, આનો ભાવાર્થ એ છે કે – આધાકર્મી તંડુલાદિકના ગંધ વગેરે ચારને મૂકીને બાકીના ફોતરાં રૂપ અવયવ માત્રને પણ આગળ કરીને જે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨) II શ્રી પિંડનિતિગ્રંથનો અનુવાદ II અવયવ હોય છે, તેના વડે સ્પર્શ કરાયેલ શુદ્ધ અનાદિક પણ પૂતિ થાય છે ર૬થી હવે દાતાના ઘરને અને સાધુના પાત્રને આશ્રયીને પૂતિ સંબંધી કષ્ણ અને અકલ્પના વિધિને કહે છે : मू.०- पढमदिवसम्मि कम्मं, तिन्नि उ दिवसाणि पूइयं होइ ॥ पूईसु तिसु न कप्पइ, कप्पइ तइओ जया कप्पो ॥२६८॥ મૂલાર્થ: પહેલે દિવસે તો આધાકર્મ જ છે, બીજા ત્રણ દિવસ સુધી પૂતિ હોય છે. તે ત્રણ પૂતિને વિષે ન કહ્યું. તથા સાધુનું પાત્ર (તેને) જ્યારે ત્રીજો કલ્પ આપે ત્યારે તેમાં લીધેલ ભક્ત) કલ્પ છે માર૬૮. ટીકાર્થ અહીં જે દિવસે જે ઘેર આધાકર્મ કર્યું હોય, તે ઘેર તે દિવસે '' આધાકર્મ પ્રકટ જ છે. બાકીના બીજા ત્રણ દિવસ સુધી પૂતિ થાય છે, એટલે કે તે ઘર પૂતિ દોષવાળું થાય છે. અને તેમાં ‘પૂતિપુ' પૂતિ દોષવાળા ત્રણ દિવસોને વિષે અને એક આધાકર્મને દિવસે એમ કુલ ચાર દિવસ સુધી તે ન કહ્યું. તથા સાધુનું પાત્ર પૂતિ થયે સતે તેની અંદર શુદ્ધ અશનાદિક પ્રહણ કરવાનું ત્યારે કહ્યું કે - જ્યારે તે પાત્રને એક, બે અને) ત્રીજો કલ્પ આપ્યો હોય, શેષ કાળે (એટલે કે એક યા બે કલ્પ જ કર્યા હોય અને ત્રીજો ન કર્યો હોય તે કાળે) પૂતિદોષનો સંભવ હોવાથી ન કલ્પે ર૬૮મા હવે આધાકર્મને અને પૂતિને જુદા જુદા પ્રતિપાદન કરીને (તેનો) ઉપસંહાર (સમાપ્તિ) કરે છે : मू.०- समणकडाहाकम्म, समणाणं जं कडेण मीसं तु ॥ "आहार उवहि वसही, सव्वं तं पूइयं होइ ॥२६९॥ મૂલાર્થઃ શ્રમણ (સાધુ)ને માટે કરેલું જે આધાકર્મ હોય છે, અને શ્રમણને માટે કરેલા આધાકર્મ વડે જે મિશ્ર આહાર, ઉપધિ. વસતિ તે સર્વ પૂતિ હોય છે. //ર૬ો. ટીકાર્થઃ શ્રમણને અર્થે કરેલ જે આહાર, ઉપધિ, વસતિ વગેરે તે સર્વ આધાકર્મ કહેવાય છે. તથા વળી શ્રમણને માટે કરેલા આધાકર્મવડે મિશ્ર જે આહારાદિક હોય તે સર્વ પૂતિ કહેવાય છે. ||૨૬૯લા હવે તેનો જાણવાનો ઉપાય કહે છે : मू.०- सड्ढस्स थेवदिवसेसु, संखडी आसि संघभत्तं वा ॥ पुच्छित्तु निउणपुच्छं, संलावाओ वऽगारीणं ॥२७०॥ મૂલાર્થ ઃ શ્રાવકને નિપુણ પ્રશ્નપૂર્વક પૂછવું કે તમારે ઘેર થોડા દિવસ પહેલાં સંખડી કે Page #214 -------------------------------------------------------------------------- ________________ છે મિશ્રજાતત્કાર કથન || (૧૯૩ સંઘભોજન હતું? અથવા તો શ્રાવિકાઓના સંલાપથી જાણવું. ર૭ળા ટીકાર્થ : અહીં પ્રથમ શ્રાવકને ઘેર આવેલા સાધુએ તથા પ્રકારનું કાંઈક પણ સંખડી વગેરેનું ચિહ્ન જોઈને પૂતિદોષની શંકા થાય તો શ્રાવકની પાસે અને ઉપલક્ષણથી શ્રાવિકાદિકની પાસે નિપુણ પ્રશ્નપૂર્વક પૂછવું કે – તમારે ઘેર “તો વસેપુ' થોડા દિવસને મળે એટલે કે ઘણા દિવસો ગયા હોય તો પૂતિદોષ સંભવતો નથી, તેથી સ્ટોક (થોડા) દિવસનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ થોડા દિવસ પહેલાં “સંs:' વિવાહાદિકા પ્રકરણ અથવા સંઘભોજન આપેલું હતું ? અથવા તો સંખડિમાં સાધુને નિમિત્તે કાંઈપણ કર્યું હતું? (એમ પૂછવાથી ખુલાસામાં જો સાધુને નિમિત્તે કર્યું જણાય તો) તે દિવસની પહેલાં ત્રણ દિવસ સુધી પૂતિ હોય છે, એમ જાણીને તેનો ત્યાગ કરવો. અને ત્યાર પછીના ચોથા, પાંચમા વગેરે દિવસમાં તે ગ્રહણ કરવા લાયક છે. અથવા તો કોઈક ઘેર પ્રશ્ન કર્યા વિના પણ સ્ત્રીઓના સંલાપ (વાતચીત)થી પૂતિ કે અપૂતિ જાણી લેવું, કેમકે – સ્ત્રીઓ છે તે પૂછયા વિના જ અન્યજનને ઉદ્દેશીને કહે છે કે – “અમારે ઘેર કાલે અથવા પરમ દિવસે (ક-તે પહેલાં) સંઘભોજન આપ્યું હતું, અથવા તો સંખડિ હતી અને સંખડિમાં સાધુને ઉદ્દેશીને ઘણું અશનાદિક કર્યું હતું.” આ પ્રમાણે તે સ્ત્રીઓના સંલાપને સાંભળીને પૂતિ જણાય તો ત્યાગ કરવો અને અપૂતિ જણાય તો ગ્રહણ કરવું ૨૭ળા આ પ્રમાણે પૂતિદ્વાર કહ્યું હવે મિશ્રજાત બાર કહે છે : मू.०- मीसज्जायं जावंतियं च, पासंडिसाहुमीसं च ॥ सहसंतरं न कप्पइ, कप्पइ कप्पे कए तिगुणे ॥२७१॥ મૂલાર્થ : મિશ્રજાત ત્રણ પ્રકારે છે : યાવદર્થિક, પાખડમિશ્ર અને સાધુમિશ્ર આ હજારના આંતરાવાળું હોય તો પણ ન કહ્યું, પરંતુ ત્રણ કલ્પ કર્યો સતે કહ્યું છે ..ર૭ના ટીકાર્થ : મિશ્રજાત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે : યાવદર્થિક, પાખંડીમિશ્ર, અને સાધુ મિશ્ર તેમાં જેટલા કોઈ ગૃહસ્થો અથવા અગૃહસ્થ ભિક્ષાચરો આવશે. તેઓનું પણ થશે (તેમને પણ આપશે) અને કુટુંબમાં પણ થઈ રહેશે. એની બુદ્ધિથી સામાન્ય કરીને ભિક્ષાચારોને યોગ્ય અને કુટુંબને યોગ્ય (ભોજન) એકઠું મેળવીને જે રાંધવામાં આવે તે યાવદર્થિક મિશ્રજાતિ કહેવાય છે, તથા જે કેવળ પાખંડીને યોગ્ય અને પોતાને કુટુંબને) યોગ્ય ભેગું કરીને રાંધવામાં આવે તે પાખંડમિશ્ર કહેવાય છે. વળી જે કેવળ સાધુને યોગ્ય અને પોતાને યોગ્ય એકઠું કરીને રાંધવામાં આવે તે સાધુમિશ્ર કહેવાય છે. અહીં પાખંડીઓને વિષે શ્રમણોનો અંતર્ભાવ (સમાવેશ) થાય છે એવી વિવફા હોવાથી શ્રમણમિશ્ર (એ ચોથો પ્રકાર) જુદો કહ્યો નથી. આ ત્રણેય પ્રકારનું) મિશ્રજાત “સહસ્ત્રાન્તરમપિ' હજારને અંતરે ગયું હોય તો પણ એટલે કે - જેણે (જે ગૃહસ્થે) મિશ્રજાત કરેલું હોય તેણે (તે ભક્ત) Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / બીજા (ગૃહસ્થ)ને આપ્યું હોય, બીજાએ પણ બીજાને આપ્યું હોય એમ (પરંપરાએ) આપતાં આપતાં હજારમાને આપ્યું હોય, અને તેથી પણ આગળ આપ્યું હોય અને તે જો સાધુને આપે તો પણ તે કલ્પ નહિ. (હવે) પાત્રાશુદ્ધિનો વિધિ કહે છે જે પાત્રવડે તે મિશ્રજાત ગ્રહણ કર્યું હોય તે ભાજનને વિષે મિશ્રનો ત્યાગ કર્યા પછી “વત્વે ત્રણવાર પ્રક્ષાલન કર્યું સતે બીજું શુદ્ધ અન્ન ગ્રહણ કરવું કહ્યું છે, અન્યથા કહ્યું નહિ Il૨૭૧| આ ગાથાની જ વ્યાખ્યા કરવાને ઇચ્છતા ભાષ્યકાર પ્રથમ મિશ્રજાતના સંભવને (ઉત્પત્તિને) કહે છે : दुग्गासे तं समइ - च्छिउं व अद्धाणसीसए जत्ता ॥ સદ્ઘી વઘુમિયરે, મળાયું રે ઢોર્ફ રૂરૂાા (મ.) મૂલાર્થ દુષ્કાળમાં, દુષ્કાળના ઉલ્લંઘન બાદ, માર્ગના મથાળે અથવા યાત્રામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ ઘણા ભિક્ષાચરોને જાણીને મિશ્રજાત કરે છે ll૩૩ (ભાષ્ય) ટીકાર્થ : જેને વિષે દુઃખે કરીને ગ્રાસ મળે તે દુર્ગાસ એટલે દુર્મિક્ષ (દુકાળ) કહેવાય છે, તે દુકાળમાં ભિક્ષાચર પ્રાણીઓ ઉપરની અનુકંપાએ કરીને, અથવા તે દુભિક્ષને ઓળંગી ગયેલ કોઈક, ભૂખનું દુઃખ મહાન છે એમ જાણીને, અથવા “ધ્વશીર્ષ અરણ્યાદિકથી નીકળવારૂપ કે તેમાં પ્રવેશ કરવારૂપ માર્ગનું જે મથાળું-નાકું હોય તેને વિષે ખેદ પામેલા ભિક્ષાચરોની અનુકંપાએ કરીને, અથવા તો “યાત્રાયાં' તીર્થયાત્રાદિક ઉત્સવ વિશેષને વિષે દાનની શ્રદ્ધાએ કરીને કોઈ પણ ‘શ્રદ્ધી શ્રદ્ધાવાન મનુષ્ય ઘણા ભિક્ષાચરોને જાણીને ‘મિશ્રનાતે પૂર્વે કહેલા અર્થવાળા મિશ્રજાતને કરે છે (૩૩ (ભાષ્ય) હવે યાવદર્શિક મિશ્રજાતને જાણવાનો ઉપાય કહે છે : પૂ. - નાવંત સિદ્ધ, ને તે ૮ વાર્થિ નફur . बहुसु व अपहुप्पंते, भणइ अन्नपि रंधेह ॥२७२॥ મૂલાર્થઃ આ યાવદર્થિક માટે રાંધ્યું નથી, તેથી યતિને જે ઈચ્છિત છે તે તું આપ, અથવા ઘણા ભિક્ષાચારો આવે તે પૂરતું રાંધેલું નહિ હોવાથી કહે કે – બીજું પણ રાંધ. ૨૭રા ટીકાર્થ સાધુને કાંઈક આપતી કોઈક સ્ત્રીને કોઈ બીજી સ્ત્રી નિષેધ કરે કે – આ તુ આપે છે તે યાવદર્થરૂપે રાંધેલ નથી. એટલે કે જે કોઈ ભિક્ષાચારો આવશે, તેઓને માટે આ રાંધેલ નથી. પરન્તુ અમુકને આપવાની ઇચ્છાએ રાંધેલ છે. તેથી સાધુઓને ઇચ્છા પ્રમાણે જેટલું ગ્રહણ કરે તેટલું તે આપ, અથવા તો જ્યારે ઘણા ભિક્ષાચારો આવતા હોય ત્યારે આગળ (પહેલા) જે રાંધ્યું છે તે Page #216 -------------------------------------------------------------------------- ________________ | | પાખંડીમિશ્રજાત તથા સાધુમિશ્રભાત | (૧૫ ‘મપ્રવતિ' (સર્વને પહોંચે તેટલું) પૂરતું નહિ હોવાથી ઘરનો નાયક આ પ્રમાણે કહે કે - આટલું રાંધવાથી સરશે નહિ, તેથી બીજું પણ અધિક નાંખીને તું રાંધ. આ પ્રમાણે સાંભળવાથી યાવદર્થિકમિશ્ર જાણવામાં આવે છે. તે જાણીને તેનો ત્યાગ કરવો. //ર૭રા હવે પાખંડીમિશ્ર અને સાધુમિશ્ર એ બેને કહે છે : म.०- अत्तट्ठा रंधते, पासंडीणं पि बिइयओ भणइ ॥ निग्गंथट्ठा तइओ, अत्तट्ठाए ऽवि रंधते ॥२७३॥ મૂલાર્થ : પોતાને માટે રંધાતે સતે પાખંડીને માટે પણ રાંધ એમ બીજો કહે, વળી પોતાને માટે રંધાતે સતે નિગ્રંથને માટે પણ રાંધ એમ ત્રીજો કહે. ૨૭૩ ટીકાર્થ: ‘માત્મા’ કુટુંબને માટે ઘરની સ્ત્રી ‘રાધ્યમ' રાંધતે સતે પૃદનાય.' યાવદર્ષિકમિશ્રની પ્રેરણા કરનાર ગૃહનાયકની અપેક્ષાએ બીજો ગૃહનાયક કહે કે – પાખંડીને માટે પણ અધિક નાંખ. તથા પોતાને માટે જ રંધાતે સતે ત્રીજો ગૃહનાયક બોલે કે – નિગ્રંથને માટે પણ અધિક નાંખ. આ પ્રમાણે સાંભળ્યું સતે પાખંડી મિશ્ર અને સાધુમિશ્રનું પણ જ્ઞાન થાય છે. ર૭૩ - હવે જે હજાર પુરુષોને આંતરે ગયેલું પણ મિશ્રજાતિ કલ્પ નહિ, એમ કહ્યું તે દષ્ટાંત વડે કહે मू.०- विसघाइय पिसियासी, मरइ तमन्नो वि खाइउं मरइ ॥ इय पारंपरमरणे, अणुमरइ सहस्ससो जाव ॥२७४॥ મૂલાર્થઃ વિષવડે મરેલાના માંસને ખાનાર મરે છે, તેના માંસને ખાઈને બીજો પણ મરે છે, એ પ્રમાણે પરંપરાવડે મરણ થતાં હજારો મરણ પામે છે. ર૭૪ll ટીકાર્થ : અહીં કોઈક વીંધી નાખનાર વિષ (કાલકૂટ) વડે મરણ પામ્યો હોય, તેના માંસને જે ખાય છે તે પણ મરે છે, તેના પણ માંસને જે ખાય છે તે પણ મરે છે, એ પ્રમાણે પરંપરાએ મરણ થયે સતે ત્યાં સુધી “મનુ પછીનો પછીનો મૃત્યુ પામે છે કે જયાં સુધી તે મરનારાઓ સંખ્યા વડે હજારો થાય આ પ્રમાણે સહસ્રવેધક વિષનો પ્રભાવ છે કે – જે હજારો સુધી મારે છે. એમ કહેવાનું તાત્પર્ય છે. [૨૭૪ मू.०- एवं मीसज्जायं, चरणप्पं हणइ साहु सुविसुद्धं ॥ तम्हा तं नो कप्पइ, पुरिससहस्संतरगयं पि ॥२७५॥ મૂલાર્થ તે પ્રમાણે મિશ્રજાત પણ સાધુના સુવિશુદ્ધ ચારિત્રાત્માને હણે છે. તેથી હજારો જુદા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ જુદા પુરુષો પાસે ગયેલું પણ તે સાધુને કલ્પે નહિ !૨૭૫ા ટીકાર્થ : ‘ä’ સહસ્રવેધક વિષની જેમ યાવદર્થિક, પાખંડી અને સાધુના વિષયવાળું મિશ્રજાત પણ એક જણે બીજાને આપ્યું, તેણે પણ બીજાને આપ્યું એ પ્રમાણે હજારો પુરુષોના અંતરે ગયું હોય તો પણ તે સાધુના અતિવિશુદ્ધ ચારિત્રરૂપી આત્માને હણે છે, તેથી સહસ્રાંતરે ગયેલું પણ તે મિશ્ર સાધુને કલ્પે નહિ ॥૨૭૫મા હવે સાધુને આશ્રયીને તેનો વિધિ કહે છે : मू.० - निच्छोडिए करीसेण, वावि उव्वट्टिए तओ कप्पा ॥ સુધાવિત્તા ગિદ્દરૂ, અન્ને પત્ને અમુઘ્ન વિ ર૭૬॥ મૂલાર્થ : પાત્રને અંગુલિ વડે સાફ કરીને અથવા છાણના સૂકા અડાયા વડે સાફ કરીને પછી ત્રણ કલ્પ દેવા, પછી તડકામાં સુકવીને તેમાં શુદ્ધાન્ન ગ્રહણ કરવું. બીજા આચાર્ય કહે છે કે - ચોથો કલ્પ દીધે સતે સૂકવ્યા વિના પણ ગ્રહણ કરવું ૨૭૬॥ ટીકાર્થ : કોઈપણ પ્રકારે મિશ્ર ગ્રહણ કરાયું હોય, પછી તેનો ત્યાગ કર્યો સતે તે ભાજન ‘નિોટિà' અંગુલિ વગેરે વડે અવયવરહિત કર્યે સતે અથવા ‘પિરષેળ’ સૂકા છાણવડે (છાણાના અડાયા વડે) ઉટકી (સાફ કરી) નાખ્યે સતે પછીથી ત્રણ કલ્પ દેવા, અને ત્યારપછી તે ભાજનને તડકામાં સૂકવીને પછી તે પાત્રમાં અટન કરાય એટલે કે - શુદ્ધ અન્નને ગ્રહણ કરે. અન્યથા ગ્રહણ ન કરે. કેમકે - પૂતિદોષનો સંભવ થાય. બીજા આચાર્યો તો કહે છે કે - ચોથો કલ્પ દીધે સતે સૂકવ્યા વિના પણ ગ્રહણ કરે, તેમાં કોઈ દોષ નથી. આ (પાત્ર) પ્રક્ષાલનનો વિધિ સર્વત્ર અશુદ્ધ કોટિને ગ્રહણ કરવામાં જાણવો. ૨૭૬॥ મિશ્રદ્વાર કહ્યું હવે સ્થાપનાદ્વાર કહે છે : मू.०- सद्वाण परद्वाणे, दुविहं ठवियं तु होइ नायव्वं ॥ खीराइ परंपरए, हत्थगय घरंतरं जाव ॥ २७७॥ મૂલાર્થ : સ્વાસ્થાને અને પરસ્થાને એમ બે પ્રકારે સ્થાપના હોય છે, એમ જાણવું. તેમાં ક્ષીર (દૂધ) વગેરે ૫રં૫રાસ્થાપિત છે. તથા હાથમાં રહેલી ભિક્ષા એક પંક્તિના ત્રણ ઘર સુધી જ નિર્દોષ છે, સ્થાપના દોષના અભાવવાળી છે. ૨૭ના ટીકાર્થ : સાધુને નિમિત્તે ઘી, ભોજન વગેરે સ્થાપન કર્યું હોય (રાખી મૂક્યું હોય) તે સ્થાપના બે પ્રકારે છે. તે આ પ્રમાણે : સ્વસ્થાનને વિષે અને પરસ્થાનને વિષે. તેમાં સ્વસ્થાન એટલે ફૂલો, ઓલો વગેરે અને પરસ્થાન એટલે ‘છવ્વાતિ' વાંસની છાબડી, સૂંડલો વગેરે તે દરેક પણ બબ્બે Page #218 -------------------------------------------------------------------------- ________________ ॥ સ્વસ્થાન અને પરસ્થાન સ્થાપના ॥ (૧૯૭ પ્રકારે છે. અનંતર અને પરંપર. તેમાં સાધુને નિમિત્તે જેનું સ્થાપન કર્યા સતા જુદા વિકારને પામશે નહિ. જેવા કે – ઘી વગેરે. તે અનંતરસ્થાપિત કહેવાય છે. અને ક્ષીરાદિક તો ‘પરંપર પરંપરાસ્થાપિત કહેવાય છે. તે આ પ્રમાણે ક્ષીર (દૂધ)ને સ્થાપન કર્યું સતું દહીં થાય છે, તે દહીં થઈને પછી માખણ થાય છે, તે માખણ થઈને પછી ઘી થાય છે. તેથી જ્યારે સાધુને નિમિત્તે ક્ષીર ધારણ કરીને છેવટ તેનું ઘી કરીને આપે છે, ત્યારે તે ક્ષીર પરંપરાસ્થાપિત થાય છે. એ જ પ્રમાણે બીજા ઇસુરસાદિક પણ જાણવા. તથા એક પંક્તિમાં સાથે રહેલા ત્રણ ઘરમાં (તે ત્રણેય ધરે) ગૃહસ્થના હાથમાં રહેલી ત્રણેય ભિક્ષાને વિષે ઉપયોગના અવકાશનો સંભવ હોવાથી એક સાધુ એક ભિક્ષાને સમ્યક્ ઉપયોગવડે ભાવતો (જોતો) સતો ગ્રહણ કરે છે, અને બીજો સાધુ તો બે ઘરને વિષે (બે ગૃહસ્થના) હાથમાં રહેલી બે ભિક્ષાને પિરભાવે છે - જોયા કરે છે. તેથી ત્રણ ઘરથી આગળ જ્યાં સુધી (તે ભીક્ષા) ગૃહાંતર (ચોથે ઘે૨) ન હોય ત્યાં સુધી તેનો સ્થાપના દોષ નથી. પરંતુ તે (એક પંક્તિના પણ) ગૃહાંતરે (ચોથે ઘે૨) તો સાધુને નિમિત્તે હાથમાં રહેલી ભિક્ષા હોય તે સ્થાપના કહેવાય છે. કેમકે તેમાં ઉપયોગનો અસંભવ છે. I૨૭૭ા તેમાં આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા ભાષ્યકાર પ્રથમ સ્વસ્થાનને કહે છે : चुल्ली अवचुल्लो वा, ठाणसठाणं तु भायणं पिढरे ॥ साणाणम्मिय, भायणठाणे य चउभंगा ॥ ३४ ॥ ( भा. ) મૂલાર્થ : ચૂલો અથવા ઓલો એ સ્થાનરૂપ સ્વસ્થાન છે અને પિઠર (તપેલી) એ ભાજનરૂપ સ્વસ્થાન છે. તેમાં સ્થાનરૂપ સ્વસ્થાનને વિષે અને ભાજનરૂપ સ્વસ્થાનને વિષે ચાર ભાંગા થાય છે. 113011 (14) ટીકાર્થ : સ્થાન બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્થાનસ્વસ્થાન અને ભાજનસ્વસ્થાન. તેમાં જે સ્થાનરૂપ સ્વસ્થાન તે ચૂલો અથવા અવચૂલો એટલે ચૂલાનો જે ‘અવ’ પાછલો ભાગ તે અવચૂલઓલો કહેવાય છે. અહીં ‘રાનવંતાવિ’ ગણને લીધે ‘અવ’ શબ્દનો પૂર્વનિપાત અને અકારાંતપણું થયું છે. તેમાં ચલ્લીનો અર્થ (ફૂલો) પ્રસિદ્ધ છે. અને ‘અવચુલ્લ’ એટલે અવલ્ટક (ઓલો) આ બન્ને ઉ૫૨ રહ્યું સસ્તું ભક્ત રંધાય છે, તેથી (ભક્ત માટેનાં) આ બન્ને સ્થાનરૂપ સ્વસ્થાન છે. પરંતુ ભાજનરૂપ જે સ્વસ્થાન તે ‘પિર’ સ્થાલી (પાટીઓ તપેલી) કહેવાય છે. તેમાં સ્થાનસ્વસ્થાન અને ભાજનસ્વસ્થાનને વિષે (તેને આશ્રયીને) ચાર ભાંગા થાય છે, તે આ પ્રમાણે : ચૂલા ઉપર અને પિઠરને વિષે સ્થાપન કરેલું ૧, ચૂલા ઉપર સ્થાપન કરેલું પણ પિઠર ઉપર સ્થાપન કરેલું નહિ. (ચૂલા ઉપરથી જ સીધું) છબ્બકાદિકવાંસની છાબડી, સુંડલે, વગેરેને વિષે સ્થાપન કર્યું હોય ૨, ચૂલા ઉપર સ્થાપન કર્યું ન હોય, આ (ભક્તને કે ભક્તવાળા તે પિઠરને) ચૂલા અને ઓલા સિવાય બીજા પ્રદેશમાં સ્થાપન કરેલ હોય તે જાણવું ૩, ચૂલા ઉપર સ્થાપન કરેલ ન હોય તેમજ પિઠરમાં પણ સ્થાપન કરેલ ન હોય, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II એટલે કે – ચૂલા અને ઓલા સિવાય અન્ય સ્થળે છબ્બક વિગેરેમાં - ચોખા ઓસાવવાનો વાંસનો સુંડલો વગેરેમાં સ્થાપન કર્યું હોય ૪. ૩૪ (ભાષ્ય) હવે પરસ્થાનને કહે છે : मू.०- छब्बगवारगमाई, होइ परट्ठाणमो वाणेगविहं ॥ सट्ठाणे पिढरे छब्बगे य एमेव दूरे य ॥२७॥ મૂલાર્થ છબ્બક અને વારક વગેરે અનેક પ્રકારે પરસ્થાન જાણવું. તેમાં સ્વસ્થાનને વિષે પિઠર અને છબ્બક જાણવું. એજ પ્રમાણે દૂર એટલે પરસ્થાનને વિષે પણ જાણવું. ર૭૮ ટીકાર્ય છબ્બક – વાંસની છાબડી, સુંડલો, વારક - નાની ઘડી, કલશ વગેરે અનેક પ્રકારનું જે ભોજન તે પરસ્થાન થાય છે એમ જાણવું, તેમાં છબ્બક એટલે “પત્તિવિ' છાબડી, સુંડલો વગેરે સ્વરૂપ ભાજન અને વારક એટલે નાનો ઘડો (કલશ) અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી રસોઈવાળાં વાસણ સિવાયના અને ચૂલા. ઓલો સિવાયનાં સર્વે ભાજનોનું ગ્રહણ કરવું. અહીં પણ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ચાર ભાંગા જાણવા તે આ પ્રમાણે સ્વસ્થાન અને સ્વસ્થાન ૧, સ્વસ્થાન અને પરસ્થાન ૨, પરસ્થાન અને સ્વસ્થાન ૩, પરસ્થાન અને પરસ્થાન ૪. આ જ ચતુર્ભગીને દેખાડે છે. સર્વો' ઇત્યાદિ અહીં ‘પદ્યને fપંતરે છવ્વા વ' એના વડે બે ભંગ સૂચવ્યા છે, કેમકે - સ્વસ્થાન એ શબ્દનો પિઠર અને છબ્બકે બન્નેની સાથએ સંબંધ છે તે આ પ્રમાણે સ્વસ્થાનને વિષે એટલે ચૂલાદિકને વિષે અને પિઠરને વિષે ૧, તથા સ્વસ્થાન એટલે ચૂલાદિકને વિષે અને પરસ્થાન છબ્બકને વિષે ૨, “મેવ ટૂરે ય ઉત્ત’ અહીં દૂર એટલે ચૂલા અને ઓલા સિવાયનો બીજો પ્રદેશ. તેમાં પણ તેની અપેક્ષાએ પણ એ જ પ્રમાણે બે ભંગ જાણવા. તે આ પ્રમાણે - ભાજનરૂપ જે સ્વસ્થાન તે પિઠરને વિષે અને પરસ્થાને એટલે તે સિવાયના) અન્ય પ્રદેશને વિષે ૩, તથા પરસ્થાને અન્ય પ્રદેશને વિષે અને પરસ્થાને છબ્બકાદિકને વિષે ૪, આ પ્રમાણે કુલ ચાર ભાંગા થાય છે. ર૭૮ આ પ્રમાણે મૂળ (૨૭૭) ગાથાનું સાળ' ઇત્યાદિ પૂર્વાર્ધનું વ્યાખ્યાન કર્યું. હવે ‘વીરાણપરંપરાણ' એની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે : मू.०- एक्कक्कं तं दुविहं, अणंतरपरंपरे य नायव्वं ॥ __ अविकारिकयं दव्वं, तं चेव अणंतरं होई ॥२७९॥ મૂલાર્થ તે એક એક (દરેક) બે પ્રકારે છે : અનંતર અને પરંપર, એમ જાણવું. તેમાં કર્તાએ જે અવિકારી દ્રવ્ય કર્યું હોય તે અનંતર હોય છે. ૨૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ છે વિકારી અને અધિકારી દ્રવ્યકથન છે. (૧૯૯ ટીકાર્થ સાધુને નિમિત્તે સ્થાપન કરેલ તે એકેક એટલે સ્વસ્થાનગત અને પરસ્થાનગત (દ્રવ્યભોજન) બે પ્રકારનું જાણવું. તે આ પ્રમાણે ‘નંતરે' આંતરાના અભાવે એટલે વિકારરૂપ વ્યવધાનતેને વિકાર કરનાર જુદા દ્રવ્યના અભાવને વિષે અને ‘પરંપર વિકારની પરંપરાને વિષે. તેમાં કર્તાએ પોતાને માટે જે અવિકારી દ્રવ્ય એટલે ફરીથી જેનો વિકાર સંભવતો નથી, એવા દહીં, ગોળ વગેરે કર્યા હોય છે. કેમકે તેનો ફરીથી જેનો વિકાર સંભવતો નથી. તેવું દ્રવ્ય સાધુને નિમિત્તે સ્થાપન કર્યા હોય તે અનંતર એટલે અનંતરસ્થાપિત કહેવાય છે. આ ઉપલક્ષણ છે, તેથી કરીને ક્ષીરાદિક પણ જે દિને સાધુને નિમિત્તે સ્થાપન કર્યું હોય, તે જો તે જ દિવસે આપે તો તે દહીં વગેરે થઈ જવારૂપ) અન્ય વિકારને નહિ પામ્યું સસ્તું અનંતર સ્થાપિત જાણવું. પરંતુ તે જ ક્ષીર (દૂધ) સાધુને માટે રાખ્યું સતું દહીં વગેરે રૂપે પરિણામ પામતું સતું પરંપરાસ્થાપિત કહેવાય છે. એ જ પ્રમાણે ઇલુરસ વગેરે પણ તે જ દિવસે સ્થાપન કરેલું જો આપવામાં આવે તો તે અનંતર સ્થાપિત કહેવાય છે, અને કક્કબ-ઉકાળીને ગોળ બનાવવાની તૈયારીમાં હોવા જેવા ઘટ વગેરે રૂપાણાએ કરીને પરિણામ પામતું સતું પરંપરાસ્થાપિત કહેવાય છે. ર૭૯lી હવે વિકારી અને અધિકારી દ્રવ્યોને કહે છે : मू.०- उच्छुक्खीराईयं, विगारि अविगारि घयगुलाईयं ॥ __ परियावज्जणदोसा, ओयणदहिमाइयं वावि ॥२८०॥ મૂલાર્થઃ ઇક્ષુ, ક્ષીર વગેરે વિકારી દ્રવ્ય છે, અને ઘી, ગોળ વગેરે અવિકારી દ્રવ્ય છે, તથા પર્યાપાદન - રસ ગંધાદિ પલટાઈ જવાના દોષ થકી ભાત અને દહીં પણ વિકારી છે. ૨૮ના ટીકાર્થઃ ઇશુ, ક્ષીર વગેરે વિકારી દ્રવ્ય છે. કેમકે – તેનો કક્કબાદિક અને દધ્યાદિક વિકારનો સંભવ છે, અને ઘી, ગોળ વગેરે તો અવિકારી છે. કેમકે – તેનો ફરીથી વિકાર થવાનો અસંભવ છે. તથા “મનદ્રધ્યાતિમપિ' ભક્ત અને દહીં વગેરે કરંબાદિરૂપ દ્રવ્ય પણ વિકારી છે. શી રીતે ? તે કહે છે : પર્યાપાદનના દોષથકી વિકારી છે. કેમકે – કરંબાદિક દ્રવ્ય રાખી મૂક્યું સતે અવશ્ય પર્યાપાદન થાય છે. એટલે કે - કોહી જાય છે. ઉતરી જાય છે, તેથી તે પણ વિકારી દ્રવ્ય છે. ૨૮ના આ પ્રમાણે વિકારી અને અવિકારી દ્રવ્યો કહ્યાં. હવે પરંપરા સ્થાપિત ક્ષીરાદિકની ભાવના કરે मू.०- उन्भट्ट परिन्नायं, अन्नं लद्धं पओयणे घेत्थी ॥ रिणभीया व अगारी, दहि त्ति दाहं सुए ठवणा ॥२८१॥ नवणीय मंथुतकं व, जाव अत्तट्ठिया व गिण्हंति ॥ देसूणा जाव घयं, कुसणियं पि जत्तियं कालं ॥२८२॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , મૂલાર્થ: આહાર માગ્યો, પ્રતિજ્ઞા કરી. બીજે ઠેકાણે ક્ષીર પ્રાપ્ત થયું પ્રયોજન છતે ગ્રહણ કરીશ. ઋણથી ભય પામેલી સ્ત્રીએ કાલે દહીં કરીને આપીશ એમ વિચારીને સ્થાપન કર્યું. ૨૮૧ાા અથવા નવનીત, મંથુ અને તક્ર સુધી પોતાને માટે સ્થાપન કરેલાને સાધુ ગ્રહણ કરે. પણ ઘીને દેશોન પૂર્વકોટિ સુધી ગ્રહણ ન કરે તથા કુસુણિતને પણ યાવત્કાલ સુધી સ્થાપના જાણવી. ર૮રો ટીકાર્થઃ “શ્મ રિ' કોઈક સાધુએ કોઈ ગૃહસ્થ સ્ત્રી પાસે ક્ષીર (દૂધ) માગ્યું. ત્યારે તેણીએ જણાવ્યું કે – ક્ષણવાર પછી આપીશ અને સાધુએ અન્ય ઠેકાણે અન્ય ક્ષીર પ્રાપ્ત કર્યું, ત્યારપછી પ્રથમ યાચના કરાયેલ ગૃહસ્થ સ્ત્રીએ દૂધ પ્રાપ્ત થયે સતે તે સાધુને કહ્યું કે - “હે પૂજય! આ દૂધ આપ ગ્રહણ કરો. ત્યારે સાધુએ કહ્યું કે “મેં બીજે ઠેકાણે દૂધ પ્રાપ્ત કર્યું છે, તેથી જો ફરીથી ભારે પ્રયોજન હશે, તો “સ્થી’ હું ગ્રહણ કરીશ.” એમ કહ્યું સતે તે ગૃહસ્થ સ્ત્રીએ ઋણથી ભય પામી હોય તેમ તે દૂધનો પોતે ઉપભોગ કર્યો નહિ, પરંતુ એમ વિચાર કર્યો કે “શ:' “આવતીકાલે આનું દહી કરીને હું (તે સાપુને) આપીશ.” આ પ્રમાણે વિચારીને તેણીએ તે (દૂધ) સ્થાપન કર્યું. પછી બીજે દિવસે તેનું દહીં થયું તેને પણ સાધુએ ગ્રહણ કર્યું નહિ, ત્યાર પછી તે દહીંનું નવનીત (માખણ) અને તક્ર-છાશ થયું, અને નવનીતનું પણ ઘી કર્યું. અહીં ક્ષીર વગેરે સર્વ પણ સ્થાપના દોષથી દુષ્ટ હોવાની સાધુને કહ્યું નહિ ૨૮૧ અથવા તો ક્ષીરથી આરંભીને નવનીત, મસ્તુ-મઢો અને તક સુદી આ સર્વ પદાર્થો પોતાને માટે કરેલા હોય એટલે કે – સાધુ ભલે ગ્રહણ ન કરો, મારા કુટુંબને આ કામ લાગશે. એ પ્રમાણે પોતાની સત્તાવાળાં ક્ય હોય તો તેને સાધુઓ ગ્રહણ કરે. પરંતુ ઘી તો (ગૃહસ્થીએ) પોતાને માટે કર્યું હોય તે પણ તે તેજસ્કાયના આરંભને લીધે આધાકર્મ છે તેથી (સાધુને) ન કહ્યું. અને ઘી તો સ્થાપન કરેલું સતું ત્યાં સુધી ઘટે (રહે) કે – જ્યાં સુધી દેશોના પૂર્વકોટિ જાય. તે આ પ્રમાણે : પૂર્વકોટિના આયુષ્યવાળા આઠ વર્ષની વયવાળા કોઈ સાધુએ પૂર્વ કોટિના આયુષ્યવાળી કોઈ ગૃહસ્થ સ્ત્રી પાસે ઘી માગ્યું. ત્યારે તેણીએ કહ્યું કે – “ક્ષણવાર પછી આપીશ” અને સાધુએ બીજે ઠેકાણેથી ઘી પ્રાપ્ત કર્યું, ત્યારે ઋણથી ભય પામી હોય તેમ તેણીએ તે ઘી જયા સુધી સાધુનું આયુષ્ય હતું ત્યાં સુધી રાખી મૂક્યું. ત્યાર પછી તે સાધુ મરણ પામે સતે તે ઘીનો અન્યત્ર (બીજા સાધુમાં) ઉપયોગ કર્યો. તેથી તે (બીજા સાધુને) સ્થાપના નથી. અહીં આઠ વર્ષની વય થયા પહેલાં અને પૂર્વકોટિની પછી ચારિત્ર હોતું નથી, અને ચારિત્રીને આશ્રયીને સ્થાપના દોષ છે, તેથી દેશોના પૂર્વકોટિ એમ કહ્યું, એ જ પ્રમાણે ગોળ વગેરે અવિનાશીદ્રવ્યનું પણ જેમ ઘટે તેમ સ્થાપનાકાળનું પરિમાણ જાણવું. ‘સુવે fપ' ત્તિ કુસુણિત પણ એટલે કરંબાદિકપણે કરેલું દ્રવ્ય પણ જેટલા કાળ સુધી અવિનાશી હોય તેટલા કાળ સુધી તેની સ્થાપના જાણવી. ત્યારપછી તે કોહી જવાપણું હોવાથી તેનો ત્યાગ જ થાય છે, એ ભાવાર્થ છે. ૨૮૨ આ પ્રમાણે પરંપરાસ્થાપિત ક્ષીરાદિક કહ્યું. હવે પરંપરાસ્થાપિત ઇશુરસાદિકને પણ કહે છે : Page #222 -------------------------------------------------------------------------- ________________ (૨૦૧ | પરંપરાસ્થાપિત ઈશુરસાદિની ભાવના છે मू.०- रस कक्कब पिंडगुला, मच्छंडिय खंडसक्कराणं च ॥ હોડ઼ પરંપરડવા , સન્નત્થ a પ્રત્યે ર૮રૂા. મૂલાર્થઃ રસ, કક્કબ, પિંડગુલ, મચ્છડિય, ખાંડ અને સાકર આ સર્વ પરંપરાસ્થાપન કહેવાય છે. બીજે ઠેકાણે પણ જેમ યોગ્ય હોય તેમ જાણવું. ૨૮૩ ટીકાર્થ અહીં કોઈક સાધુએ કાંઈક પ્રયોજનને આશ્રીને કોઈની પાસે ઇલુરસ માગ્યો ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી (અંગીકાર કર્યું કે – ક્ષણવાર પછી આપીશ. અને સાધુએ બીજે ઠેકાણેથી ઇક્ષુરસ પ્રાપ્ત કર્યો. પૂર્વે યાચના કરેલ મનુષ્ય ઋણથી ભય પામ્યો હોય તેમ તે અક્ષરસનું કક્કલ-ઘટ્ટન કર્યું, યાવત્ સાકર કરી. આ ઇક્ષુરસ કક્કલ વગેરેના ઉત્તરોત્તર પિંડ, ભેલી વગેરે સ્વરૂપ પર્યાયો પ્રાપ્ત કરાવવા પૂર્વક રાખી મૂકાતા પદાર્થોની જે સ્થાપના તે પરંપરાસ્થાપના જાણવી. એ જ પ્રમાણે બીજા દ્રવ્યોને વિષે પણ જ્યાં આ પ્રમાણે પરંપરા વડે સ્થાપના ઘટતી હોય ત્યાં પરંપરાસ્થાપના જાણવી. વળી જ્યાં સુધી સ્થાપન કરેલા દ્રવ્યને આધાકર્મનો સંભવ ન હોય, ત્યાં સુધી તે પોતાને માટે કર્યું હોય તો કલ્પ છે, પણ પાકારંભ કર્યો હોય તો કલ્પે નહિ. ૨૮૩ હવે ‘સ્થા ધરંત ગાવ' (ગા. ૨૭૭) એનું વ્યાખ્યાન કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- भिक्खागाही एगत्थ, कुणइ बिइओ उ दोसु उवओगं ॥ तेण परं उक्खित्ता, पाहुडिया होइ ठवणा उ ॥२८४॥ મૂલાર્થ ભિક્ષા ગ્રહણ કરનાર એક ઠેકાણે ઉપયોગ કરે છે. અને બીજો એને વિષે ઉપયોગ કરે છે. ત્યારપછીના ઘરે ઉપાડેલી ભિક્ષા પ્રાકૃતિકાસ્થાપના કહેવાય છે. /૨૮૪ ટીકાર્થઃ ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ એક ઘરને વિષે ઉપયોગ કરે છે. ત્રીજો સાધુ બે ઘરને વિષે ઉપયોગ કરે છે. તે ત્રણ ઘરમાં ઉપયોગનો સંભવ સતે સ્થાપનાદોષ નથી. ત્રણ ઘર પછી સાધુને માટે ઉપાડેલી જે ભિક્ષા તે પ્રાભૃતિકા સ્થાપના કહેવાય છે. //૨૮૪ સ્થાપનાદ્વાર કહ્યું, હવે પ્રાભૃતિકાદ્વારને કહે છે : मू.०- पाहुडिया वि हु दुविहा, बायर सुहुमा य होइ नायव्वा ॥ ___ओस्सक्कणमुस्सक्कण, कब्बठ्ठीए समोसरणे ॥२८५॥ મૂલાર્થ: પ્રાભૃતિક પણ બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારે હોય છે એમ જાણવું. તે દરેકના પણ અવqષ્કણ અને ઉસ્વપ્નણ એમ બબ્બે ભેદ છે. તેમાં સાધુસમુદાયને આશ્રયીને પુત્રીવિવાહનું ઉદાહરણ છે. ૨૮પા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. ટીકાર્થ: પ્રાકૃતિકા બે પ્રકારની છે, તે આ પ્રમાણે : બાદર અને સૂક્ષ્મ તે એક એક પણ બે પ્રકારની છે. તે આ પ્રમામે - અવધ્વષ્કણ અને ઉતથ્વષ્કણે કરીને (બે પ્રકારની છે) અહીં સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે વિભક્તિનો લોપ છે. તેમાં *વષ્ય' (અપસર્પણ) પોતાના કાર્યમાં પ્રાપ્ત થતા અમુક કાળની અવધિની પહેલાં (કાય) કરવું તે, તથા “સ્થા ' (ઉત્સર્પણ) કાર્યની નિયતવેળા પછી કાર્ય કરવું છે. તેમાં (પ્રથમ) બાદર પ્રાકૃતિકાના વિષયને કહે છે: ‘બ્લટ્ઝ સમોસરણે' અહીં સિદ્ધાંતની પરિભાષાએ કરીને ‘વવું' એટલે નાની દીકરી કહેવાય છે, તે પુત્રી સંબંધી આ ઉપલક્ષણ છે. તેથી પુત્રાદિ સંબંધી વિવાહનું અવqષ્કણ (વહેલાપણું) કે ઉર્ધ્વષ્કણ (મોડાપણું) સમવસરળ' સાધુ સમુદાયના વિષયમાં કરવું તે. આનો ભાવાર્થ આ પ્રમાણે – યોગ્ય વિહારના ક્રમે આવેલા સાધુસમુદાયને જોઈને કોઈક શ્રાવક વિચાર કરે કે “જોશીએ કહેલા વિવાહના દિવસે જો વિવાહ કરાય, તો સાધુસમુદાય વિહારના ક્રમ વડે તે દિવસની પહેલાં જ વિહાર કરી જશે (અને) તેથી વિવાહ સંબંધી મારા મોદકાદિક કે ચોખાના ધોણનું પાણી વગેરે કોઈપણ ઉપકારી (સફળ) થશે નહિ.” આ પ્રમાણે વિચારીને તે શ્રાવક વિવાહનો ઉત્વસ વહેલો (આપેલા મુહૂર્તની પહેલાં) કરે, અથવા તો “મોટો સાધુસમુદાય યોગ્ય વિહારના ક્રમે આવતો સંભળાય છે, અને મારે ઘેર વિવાહ તો તેમના આવ્યા પહેલાં થઈ જશે. તેથી તેઓને મારું (મોદકાદિક ભોજન) કાંઈ પણ ઉપકારક થશે નહિ એમ વિચારીને પછી (મોડો) વિવાહ કરે. વિવાહનું આ અવષ્પષ્કરણ કે ઉસ્વસ્કરણ કરીને જે ભક્તાદિ રંધાય છે, તે બાદર પ્રાકૃતિકા કહેવાય છે. //ર૮પમાં હવે અપસર્પણરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને ભાષ્યકાર બે ગાથાવડે કહે છે : कंतामि ताव पेखें, तो ते देहामि पुत्त ! मा रोव ॥ तं जइ सणेइ साहू, न गच्छए तत्थ आरंभो ॥३५॥ अन्नट्ठ उठ्ठिया वा, तुब्भ वि देमि त्ति किंपि परिहरति । વિશદ રા િન િિહતિ ? સાસુમાવે નઈમામો રૂદ્દા (મ.) મૂલાર્થઃ હું રૂની પૂણી કાંડું છું, તેથી તેને પછી આપીશ. માટે હે પુત્ર ! તું રડ નહિ. આવા વચનને જો સાધુ સાંભળે તો ત્યાં આરંભ હોવાથી ન જાય. ૩પ અથવા તો “અન્ય કાર્યને માટે ઉઠેલી હું તને પણ કાંઈક આપીશ.” (એવું વચન સાંભળીને પણ સાધુ તેનો) ત્યાગ કરે. અથવા તો (પુત્ર બોલે કે –) કેમ હવે તું નહિ ઊઠે ? સાધુના પ્રભાવથી અમે પણ પામશું. ૩૬ll (ભાષ્ય) ટીકાર્થઃ કાંતવાનું કામ કરતી કોઈ સ્ત્રી ભોજનને માગતા પોતાના પુત્રને કહે કે – પ્રથમ તો *લગ્નાદિ કાર્યમાં મુહૂર્ત નક્કી કર્યું હોય તેને વહેલું કરવું તે અવધ્વષ્ક અને મોડું કરવું તે ઉતધ્વષ્કણ કહેવાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્પણરૂપ સૂમપ્રાભૃતિકા / (૨૦૩ (હમણાં તો) હું આ 7 રૂની પૂણીને કાંતુ છું. અહીં ‘ઋનિ' એ જ ૩પવેદને' (કુ ધાતુ ઉપવેન અર્થમાં છે) એ ધાદિગણના ધાતુનો પ્રયોગ કર્યો છે. તેથી-પછી હું તને આપીશ.માટે તું રડ નહિ. આ અવસરે-એવામાં જો આવી ચઢેલ સાધુ (તે વાતો સાંભળે તો તે ઘેર જાય નહિ, અર્થાત ત્યાં ભિક્ષાને ગ્રહણ કરે નહિ. કેમકે સાધુને નિમિત્તે બાળકને ભોજન આપવું અને ત્યારપછી હાથ ધોવા ઇત્યાદિરૂપ આરંભ ન થાઓ. એટલે કે – સ્ત્રી સાધુને માટે ઊઠી સતી બાળકને પણ ભોજન આપે, અને ત્યાર પછી હાથ ધોવા વગેરે વડે અપકાયાદિકનો નાશ કરે. અહીં રૂની પૂણી કાંતવાનું સમાપ્ત થયા પછી બાળકને ભોજન આપવાનું અંગીકાર કર્યો સતે સાધુને નિમિત્તે પહેલાં ઉઠવા વડે જે પહેલાં જ બાળકને ભોજન આપવું તે અવસર્પણ કહેવાય છે. (૩૫) અથવા તો કાંતવાનું કરતી ગૃહસ્થ સ્ત્રી ભોજનને માગતા પુત્ર પ્રત્યે કહે કે “નાથ” બીજા પ્રયોજન વડે હું ઊઠી સતી તવાપ' તને પણ વિકમપિ' કાંઈક ખાદિમાદિ આપીશ. આવા સમયે આવેલા સાધુ એ પ્રમાણે સાંભળીને તેનો ત્યાગ કરે. અથવા તો ગૃહસ્થ સ્ત્રીના તેવા પ્રકારનાં વચનને સાંભળ્યા વિના પણ સાધુ આવ્યું તે બાળક પોતાની માતાને કહે કે – “હવે તું કેમ ઊભી નહિ થાય? જો, આ સાધુ આવ્યા છે, તેથી તારે જરૂર ઊઠવું પડશે. અને તેમ થવાથી (ઉઠવાથી) સાધુના પ્રભાવથી અમે પણ ભોજન પામશું.” આ પ્રમાણે બાળકનું વચન સાંભળીને “મને અવસર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૃતિકાદોષ ન થાવ' એમ સમજીને તેણીએ અપાતું ભોજન સાધુએ ત્યાગ કરવું ૩el (ભાષ્ય) હવે ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાકૃતિકાને બે ગાથાવડે કહે છે : मू.०- मा तव झंख पुत्तय ! परिवाडीए इहेहि सो साहू ॥ एयस्स उठ्ठिया ते, दाहं सोउं विवज्जेइ ॥२८६॥ अहवा-अंगुलियाए घेत्तुं, कड्ढइ कप्पट्ठओ घरं जत्तो ॥ किं ति कहिए न गच्छड् पाहुडिया एस सुहुमा उ ।।२८७॥ મૂલાર્થ: હે પુત્ર! તું વારંવાર ન બોલ. અહીં પરિપાટી (ક્રમ) વડે તે સાધુ આવશે. તેથી તેને માટે ઉઠેલી હું તને આપીશ. આવું વચન સાંભળીને સાધુ તેનો ત્યાગ કરે. ૨૮૬lી અથવા-તે બાલક સાધુને આંગળી વડે ગ્રહણ કરીને જ્યાં પોતાનું ઘર છે ત્યાં ખેંચે (ત્યારે સાધુ તેને પૂછે કે – ) આ શું? ત્યારે તેણે યથાર્થ કહ્યું સતે તે સાધુ ત્યાં ન જાય. આ સર્વ સૂક્ષ્મ પ્રાકૃતિકા જાણવી. ૨૮૭થી ટીકાર્થ અહીં કોઈ ગૃહસ્થસ્રી ભોજન માગતા પુત્રને કહે કે - હે પુત્ર, પ્રથમ (હમણાં) તું ઝંખ નહિ-વારંવાર ન બોલ. કેમકે-અહીં પરિપાટીએ-અનુક્રમે કરીને સાધુ આવશે. તેથી તેને માટે ઊઠી સતી હું ‘તે’ તને ભોજન આપીશ. આ અવસરે આવેલા સાધુ આવું વચન સાંભળી તે (ઘર)નો ત્યાગ કરે. કેમકે ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૃતિકાદોષ ન થાય માટે, અહીં (પુત્રને માટે) પહેલા (વહેલા) Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪) || શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે વિવફા કરેલા ભોજનદાનનું સાધુ માટેનાં ભિક્ષાદાનની સાથે પશ્ચાતુ કરવું-મોડું કરવું, તે ઉત્સર્પણ કહેવાય છે. ૨૮૬ll અથવા પૂર્વે કહેવું માતાનું વચન બાળકે સાંભળ્યું સતે તે ‘પૂક્કો’ બાળક તે સાધુને આંગળી વડે ગ્રહણ કરીને જ્યાં પોતાનું ઘર છે, તે તરફ આકર્ષણ કર (ખેંચે). ત્યારે સાધુ તે બાળકને પૂછે છે કે - “તું મને કેમ ખેંચે છે?” ત્યારે તે બાળક બચપણને લીધે સરલ હોય છે તેથી યથાર્થ કહે. તે વખતે બાળકે તેમ યથાર્થ કહ્યું સતે તે સાધુ ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૂતિકાદોષ ન લાગે માટે ત્યાં જાય નહિ. આ સર્વ ઉપર કહી તે સૂક્ષ્મ પ્રાકૃતિકા છે. ૨૮થી હવે (ગાથા ૨૮૫ના) “બૈટ્ટી સમોસર એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા નિર્યુક્તિકાર પ્રથમ અવધ્વષ્કણરૂપ બાદરપ્રાકૃતિકા કહે છે : मू.०- पुत्तस्स विवाहदिणं ओसरणे अइच्छिए मुणिय सड्ढी ॥ ओसकंतोसरणे, संखडिपाहेणगदवट्ठा ॥२८८॥ મૂલાર્થ: સાધુસમુદાય વિહાર કરે સતે પુત્રના વિવાહનો દિવસ જાણીને શ્રાવક તે સાધુસમુદાયને વિવાહને વિષે મોદકાદિક અને પાણી વગેરે આપવાને માટે તે વિવાહના દિવસને વહેલો કરે છે ||૨૮૮ ટીકાઈઃ જ્યોતિષીએ પુત્રનો અને ઉપલક્ષણથી પુત્રી વગેરેનો જણાવાતો વિવાહદિન, ‘અવસરળે' સાધુસમુદાયનો જે પ્રકારનો વિહારનો ક્રમ હોય - જે ક્રમ મુજબ પોતાને ગામે સાધુસમુદાય આવી ગયા પછી આવતો હોવાનું સાંભળીને શ્રાવક તે વિવાહને પહેલાં કરે છે એટલે કે – પહેલાનો દિવસ જોઈને વિવાહ કરે છે. શા માટે? તે કહે છે – “સમવસરો’ ષષ્ઠી અને સપ્તમીનો અર્થ સમાન હોવાથી સમવસરણ્ય' સાધુસમુદાયને સંખડીને વિષે “પ્રણવ મોદક વગેરે અને ‘વ’ ચોખાનું ધોરણ વગેરે ‘ઈ’ તેને આપવા માટે (વહેલો વિવાહ કરે છે) આનો ભાવાર્થ પ્રથમ ગાથાને વિષે જ કહ્યો છે // ૨૮૮ હવે ઉત્સર્પણરૂપ બાદર પ્રાકૃતિકાને કહે છે : मू.०- अप्पत्तंमि य ठवियं, ओसरणे होहिइ त्ति उस्सकणं ॥ મૂલાર્થ સ્થાપન કરેલ વિવાહનો દિવસ સાધુસમુદાય આવ્યા પહેલાં થઈ જશે, એમ વિચારીને ઉત્સર્પણ કરે છે ટીકાર્થ : સ્થાપન કરેલ વિવાહનો દિવસ નિશ્ચયન ‘અપ્રણે' યોગ્ય વિહારના ક્રમ વડે નહિ આવેલ એવા “અવસરળ' સાધુસમુદાય (નહિ આવ્ય) સત થઈ જશે, તેથી મારું વિવાહ સંબંધી કાંઈપણ દ્રવ્ય સાધુને ઉપકારક થશે નહિ. એમ વિચારીને વિવાહનું ઉત્સર્પણ કરે અર્થાત્ સાધુને Page #226 -------------------------------------------------------------------------- ________________ બાદરઅવqષ્ક કરણપ્રયોજન છે (૨૦૫ આવવાના સમયે જ કરે છે બાદર પ્રાકૃતિકા કહી હવે અવસર્પણ અને ઉત્સર્પણરૂપ બન્ને પ્રકારની પ્રાભૃતિકા કરનારને કહે છે : मू.०- तं पागडमियरं वा, करेइ उज्जू अणुज्जू वा ॥२८९॥ મૂલાર્થ તેને સરળ માણસ પ્રકટ કરે છે. અને સરલ ન હોય તેવો માણસ બીજું કરે છેu૨૮લા ટીકાર્થ : “તો' તે અવધ્વષ્કણ અને ઉસ્વપ્નણરૂપ બન્ને પ્રકારની પ્રાકૃતિકાને ઋજુ (સરળ) માણસ સર્વ માણસોને જણાવવા વડે પ્રકટ કરે છે. અને જે માણસ સરળ ન હોય તો “રૂતરત્' બીજું કરે છે – કોઈ જાણે નહિ એ રીતે. તેમાં જો પ્રકટ કરે તો લોકપરંપરાએ જાણીને (સાધુ) તેનો ત્યાગ જ કરે. અને જો અપ્રગટ હોય તો નિપુણ રીતે શોધ કરીને તેનો ત્યાગ કરે. નિપુણ રીતે શોધ કર્યા છતાં પણ જો કોઈપણ પ્રકારે જાણવામાં ન આવ્યું હોય તો તે લેતાં સાધુને) કોઈપણ દોષ નથી. કેમકે – પરિણામ શુદ્ધ છે. ૨૮લા શા માટે બાદર અવqષ્કણાદિકને કરે છે? તે ઉપર કહે છે : मू.०- मंगलहेडं पुन्न-ट्ठया व ओसक्कियं दुहा पगयं ॥ उस्सक्कियं पि किं ति य, पुढे सिद्धे विवज्जति ॥२९०॥ મૂલાર્થઃ વિવાહાદિક પ્રકૃતિ, મંગળને માટે અને પુણ્યને અર્થે એમ બે પ્રકારે અવધ્વષ્ઠિત છે, એ જ પ્રમાણે ઉર્ધ્વષ્કિત પણ છે. તેમાં આ શું છે? એમ પૂછે સતે અને ગૃહસ્થ સત્ય કહ્યું સતે ત્યાગ કરે છે૨૯ી . ટીકાર્થ : “પ્રત' વિવાહાદિક “દિધા' બે પ્રકાર વડે અવધ્વષ્ઠિત થાય છે. તે આ પ્રમાણે : “Ifહેતો.' વિવાહને વિષે સાધુના ચરણ વડે ઘરનો સ્પર્શ થાય અને તેઓને દાન અપાય તે મંગળને માટે છે એમ ધારીને, અથવા પુણ્યને માટે એ જ પ્રમાણે ઉર્ધ્વષ્ઠિત પણ બે પ્રકારે છે. આ સમયે સાધુએ નિપુણરીતે પ્રશ્ન કરવો કે – આ શું છે? એમ પૂછ્યું તે અને ગૃહસ્થ યથાવસ્થિત કહ્યું તે બાદર પ્રાકૃતિકાદોષનો પ્રસંગ ન આવો. એમ ધારીને તે વિવાહ સંબંધી દ્રવ્યનો ત્યાગ કરે. //ર૯ના જેઓ આનો ત્યાગ નથી કરતા, તેઓને દોષ લાગે છે, તે કહે છે : मू.०- पाहुडिभत्तं भुंजइ, न पडिक्कमए अ तस्स ठाणस्स ॥ एमेव अडइ वोडो, लुक्कविलुक्को जह कवोडो ॥२९१॥ મૂલાર્થ : જે પ્રાકૃતિકાભક્તને ખાય છે. અને તે સ્થાનથી પાછો ફરતો નથી. તે મુંડ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ લુચિતવિલંચિત કપોત-પારાપતની જેમ એમ ને એમ જ ભટકે છે /ર૯૧. ટીકાર્થ જે (સાધુ) પ્રાકૃતિકાભક્તને ખાય છે, અને તે પ્રાકૃતિકાના પરિભોગરૂપ સ્થાનથી પાછો ફરતો નથી. તે ‘વો' મુંડ, અન્ય કબૂતરે ચાંચો વડે ટીચીને અર્ધપર્ધા રૂંવાટી ચૂંટી કાઢેલા અથવા તો બધા જ પીંછાં મૂળમાંથી ખેંચી કાઢીને બોડા બનાવી દીધેલા કબૂતરની જેમ ‘પવમેવ' એમ ને એમ જ એટલે નિષ્ફળ જ અટન કરે છે. (ભટકે છે.) ૨૯૧ પ્રાભૃતિકદ્વાર કહ્યું, હવે પ્રાદુષ્કરણ દ્વારને કહેવાને ઇચ્છતા સતા પ્રથમ છ ગાથાઓવડે તેનો સંભવ કહે છે : म.०- लोयविरलुत्तमंगं, तवोकिसं जल्लखउरियसरीरं ॥ जुगमेत्तंतरदिढ़ि, अतुरियचवलं सगिहर्मितं ॥२९२॥ दसैंण य अणगारं, सड्ढी संवेगमागया काइ ॥ विपुलन्नपाण घेतूण, निग्गया निग्गओ सो वि ॥२९३॥ नीयदुवारम्मि वरे, न सुज्झई एसण त्ति काऊणं ॥ नीहंमिए अगारी, अच्छह विलिया व गहिएणं ॥२९४॥ चरणकरणालसंमि य अन्नंमि य आगए गहिय पुच्छा ॥ इहलोगं परलोगं, कहेइ चइउं इमं लोगं ॥२१५॥ नीयवारम्मि घरे, भिक्खं निच्छंति एसणासमिया ॥ जं पुच्छसि मज्झ कहं, कप्पइ लिंगोवजीवीऽहं ॥२१६॥ साहुगुणेसणकहणं, आउटा तम्मि तिप्पइ तहेव ॥ कुक्कुडि चरंति एए, वयं तु चिन्नवया बीओ ॥२९७॥ મૂલાર્થ : લોચવડે વિરલ છે મસ્તકના કેશ જેના, તપવડે કૃશ થએલા, મલિન શરીરવાળા, યુગમાવદષ્ટિવાળા, અત્વરિત, અચપળ અને પોતાના ઘરે આવતા (૨૦૨) કોઈ સાધુને જોઈને સંવેગને પામેલી કોઈ શ્રાવિકા ઘણા ભક્તપાનને ગ્રહણ કરીને નીકળી, તે જોઈ તે સાધુ પણ નીકળી ગયા (૨૩). નીચા દ્વારવાળા આ ઘરને વિષે એષણા શુદ્ધ થાય નહિ એમ કરીને (ધારીને) તે નીકળે સતે તે ગૃહસ્થ સ્ત્રી તેણે નહિ ગ્રહણ કરવાથી ખેદવાળી રહી (૨૯૪). આ વખતે ચરણકરણના આળસુ બીજા સાધુ આવ્યા, તેણે તે ભિક્ષા ગ્રહણ કરી ત્યારે તેણીએ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેણે આ લોક અને પરલોક સંબંધી કહ્યું. તેમાં આ લોકનો ત્યાગ કરીને કહ્યું કે – (૨૯૫) એષણાસમિતિવાળા Page #228 -------------------------------------------------------------------------- ________________ | પ્રાદુષ્કરણકાર અને તેનો સંભવ છે (૨૦૭ સાધુ નીચા દ્વારવાળા ઘરમાં ભિક્ષાને ઇચ્છતા નથી. જો તું મને પૂછે કે – તમે કેમ ગ્રહણ કરી? તો કહું છું કે - હું તો લિંગોપજીવી છું (૨૯૬) સાધુના ગુણ અને એષણા કહેવાવડે ખુશી થયેલી તેણીએ તેને ભક્તપાન આપ્યું. તેના ગયા પછી ત્રીજો સાધુ આવ્યો, તે પૂછવાથી બોલ્યો કે – એઓ તો માયાવડે ચાલે છે. અમે તો વ્રતનું જ આચરણ કરીએ છીએ. //ર૯શા ટીકાર્થ : કોઈક શ્રાવિકા “મનાર' સાધુ એકલવિહારી “નોવિજ્ઞોત્તમાં' અહીં ઉત્તમાંગ (મસ્તક) શબ્દ કરીને મસ્તક પર રહેલા કેશ કહેવાય છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવાનો લોચ કરવાવડે જેના મસ્તકના કેશ વિરલ છે એવા, તપથી કૃશ થયેલા (કૃશ શરીરવાળા), મળવડે કલુષિત (મલીન) શરીરવાળા, યુગ (ધોંસરા) પ્રમાણ દૂર રાખી છે દૃષ્ટિ જેણે એવા અત્વરિત અચપળ અને પોતાના ઘેર આવતા સાધુને જોઈને સંવેગ પામી. તેથી તે સ્ત્રી ઘરની મધ્યે ઘણું ભક્તમાન ગ્રહણ કરીને ઘરમાંથી બહાર નીકળી. તે સાધુ પણ નીચા દ્વારવાળા આ ઘરમાં મારે એષણાની શુદ્ધિ નથી. એમ જાણીને તે સ્થાનથી નીકળી ગયા. તે નીકળી ગયે સતે ગ્રહણ કરેલા ભક્તપાનવડે પોતાને અપ્રિય થયું. હોય તેમ તે સ્ત્રી ઉભી રહી. આ અવસરે ચરણકરણમાં આળસુ બીજા કોઈ સાધુ તે ઘરમાં ભિક્ષા લેવા આવ્યા. ત્યારે તેણીએ તે ભિક્ષા તે સાધુને આપી. તે ભિક્ષા ગ્રહણ કરી ત્યારે તેણીએ તે સાધુને પૂછયું, “હે પૂજ્ય, હમણાં જ આવી કે તેવા સાધુ આવ્યા હતા, પરંતુ તેણે ભિક્ષા ગ્રહણ કરી નહિ, અને તમે ગ્રહણ કરી, તેમાં શું કારણ છે?” ત્યારે તે સાધુ “આ લોક સંબંધી કેવળ ભિક્ષાનો લાભ વગેરે અલ્પગુણવાળો છે અને પરલોક સંબંધી ધર્મ ઘણા ગુણોવાળો છે.” એમ વિચારીને રૂમ તો આ લોકથી પમાતા ભિક્ષા વગેરેનો ત્યાગ કરીને બોલ્યા કે – “નીચા દ્વારવાળા ઘરને વિષે એષણાસમિતિવડે યુક્ત એવા સાધુઓ ભિક્ષાને ઇચ્છતા નથી કેમકે – તેમાં અંધકાર હોવાથી એષણાની શુદ્ધિ હોતી નથી વળી તે પૂજ્ય સાધુ પણ એષણા સમિતિવાળા છે, તેથી તેણે ભિક્ષઆ ગ્રહણ ન કરી. તથા તેં મને પૂછયું કે – તમે ભિક્ષા ગ્રહણ કરી તેનું શું કારણ? તેનો જવાબ એ છે કે – હું તો લિંગ માત્રથી (કેવળ વેષથી) જ આજીવિકા કરનાર છું, પણ સાધુના ગુણે કરીને યુક્ત નથી.” ત્યારપછી તેણે સાધુના ગુણોને અને એષણાને આગમમાં કહ્યા પ્રમાણે કહી બતાવ્યા. તે સાંભળીને તે સ્ત્રી પોતાના ચિત્તમાં વિચારવા લાગી કે – “અહો! આ જગતમાં પોતાના દોષ પ્રકટ કરવા અને બીજાના ગુણ ગાવા એ અતિ દુષ્કર કાર્ય પણ આ સાધુએ કર્યું.” એમ વિચારીને તેણીએ તેની અતિશય ભક્તિ કરી અને ઘણું ભક્તમાન “તિપડું' અર્થાત્ આપ્યું. હવે તે સાધુ પણ ગયા. ત્યારપછી અન્ય (ત્રીજો) કોઈક દીર્ધસંસારના પરિભ્રમણના ભયને નહિ ગણતો અને ધર્મરહિત એવો સાધુ આવ્યો. તેને પણ ભિક્ષા આપીને તેણીએ તે જ પ્રમાણે પૂછ્યું, ત્યારે તે પાપી બોલ્યો કે તેઓ આવા પ્રકારની “સુક્ષુ' માયાવડે વિચરે છે. તેથી તારા ચિત્તને વશ કરવા માટે તેણે માયાકપટથી ભિક્ષા ગ્રહણ કરી નહિ. યાવતું તેમાં તે ભિક્ષા ગ્રહણ કરવામાં) દોષ નથી. આવા ઘણાં માયા કપટવાળાં વ્રતો અમે પણ પહેલાં આચર્યા હતા પણ હવે અમે વિચાર્યું કે - “માયા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II. કરવાથી શું ફળ છે? એમ ધારીને હવે અમે માયા કરતા નથી.” તે સાંભળીને તેણીએ વિચાર્યું કે - “અહો ! આ સાધુ ધર્મરહિત અને મહાપાપી છે, કે – જે તેવા (ઉત્તમ) સાધુને પણ નિંદે છે.” એમ વિચારીને તેણીએ તેને રજા આપી. વળી આવા પ્રકારની ઘણી ભક્તિવાળી સ્ત્રી સાધુદાન માટે પ્રાદુષ્કરણ - ખુલ્લી રીતે કરવાનું પણ કરે, તેથી પ્રાદુષ્કરણનો પણ સંભવ છે. ર૯રથી ૨૯ હવે તે જ પ્રાદુષ્કરણને બે ગાથાવડે કહે છે : मू.०- पाओकरणं दुविहं, पागडकरणं पगासकरणं च ॥ पागड संकामण कुड्डदारपाए य छिन्ने य ॥२९८॥ रयणपइवे जोई, न कप्पइ पगासणा सुविहियाणं ॥ अत्तट्ठि अपरिभुत्तं, कप्पइ कप्पं अकाऊणं ॥२९९॥ મૂલાર્થઃ પ્રાદુષ્કરણ બે પ્રકારે છે : પ્રકટકરણ અને પ્રકાશકરણ. તેમાં પ્રકટ એટલે સંક્રામણવડે પ્રકટ કરવું તે, અને પ્રકાશકરણ એટલે ભીંતમાં દ્વાર પાડવાવડે, અથવા ભીંતને મૂળથી છેદવાવડે (૨૯૮) અથવા રત્નવડે, પ્રદીપવડે, જ્યોતિવડે, પ્રકાશ કરાવો તે., આ પ્રમાણે પ્રકાશન સાધુને કલ્પ નહિ, પણ ગૃહસ્થ પોતાને માટે કર્યું હોય તો કહ્યું. તથા વળી (દોષવાળો આહાર પાત્રમાં આવ્યો હોય તો) વાપર્યા પહેલાં પરઠવવો, પછી તેમાં ત્રણ કલ્પ કર્યા વિના પણ (લેવો) કલ્પ ૨૯થી ટીકાર્થ : પ્રાદુષ્કરણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - પ્રકટકરણ અને પ્રકાશકરણ : તેમાં પ્રટRM' અંધકારમાંથી દૂર કરીને બહાર પ્રકાશમાં સ્થાપન કરવું, તથા પ્રાર’ (અંધકારવાળા) સ્થાનમાં જ રહેલા (ઓદનાદિ દ્રવ્યને) ભીંતમાં છિદ્ર (બાકું) કરવા વડે પ્રકટ કરવું. આ અર્થને જ કહે છે. તેમાં પ્રકટકરણ એટલે (ઓદનાદિ દ્રવ્યને) અંધકારમાંથી બીજે ઠેકાણે સંક્રમાવવા વડે (લઈ જવા વડે) પ્રગટ કરવું તે (તથા પ્રકાશકરણ એટલે) ‘સુદામપાપ' ઇત્યાદિ અહીં સર્વત્ર તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ કરી છે. ભીંતમાં દ્વાર પાડવા વડે એટલે છિદ્ર પાડવા વડે અથવા મૂળથી જ ભીંતને છેદવા વડે એટલે કે – જે ભીંતવડે અથવા ભીંતના એક દેશ વડે અંધકાર હતો તેને મૂળથી જ દૂર કરવા વડે (એટલે ભીંત પાડીને પ્રગટ કરવું) અહીં ‘વ’ શબ્દ છે તેથી બીજું દ્વાર કરવા (એટલે નવું બારણું મૂકવા) વડે ઇત્યાદિકનું ગ્રહણ કરવું તથા ‘સેન' પારાગાદિક રત્ન વડે ‘પ્રવીપેનઆનો અર્થ પ્રસિદ્ધ છે. એટલે કે-દીવા વડે ‘ક્યોતિષા' સળગતા અગ્નિ વડે તેમાં આ પ્રમાણે પૂર્વોક્ત કારણો દ્વારા) કરેલી (ઓદનાદિક દ્રવ્યની) પ્રકાશના સાધુને કહ્યું નહિ. આનો ભાવાર્થ એ છે કે – પ્રકાશ કરવા વડે અને પ્રકટ કરવા વડે જે ભક્તાદિક અપાય તે સાધુઓને કહ્યું નહિ. હવે તેમાં જ અપવાદને કહે છે: 'દૃિ ઉત્ત' (તે પ્રકટીકરણ અથવા પ્રકાશકરણ) ગૃહસ્થ પોતાને માટે કર્યું હોય Page #230 -------------------------------------------------------------------------- ________________ ॥ ચુલ્લીપ્રકાર અને તદાશ્રયી દોષો ।। (૨૦૯ તો તે પણ કલ્પે છે. પરંતુ જ્યોતિઃ અને પ્રદીપનો ત્યાગ કરવો. એટલે કે - (અંધકારમાં રહેલા તે દ્રવ્યને) એ બેના પ્રકાશ વડે પ્રકટ કરેલું હોય અને (તેને) ગૃહસ્થે પોતાના તરીકે કલ્પી લીધું હોય તો પણ તે ન કલ્પે. કેમકે- તેમાં તેજસ્કાયદીપ્તિનો સ્પર્શ છે. હવે સાધુના પાત્રને આશ્રયીને વિધિ કહે છે : અહીં સહસાત્કારાદિથી પ્રાદુષ્કરણદોષથી વ્યાપ્ત એવું ભક્ત અથવા પાનક કોઈપણ પ્રકારે ગ્રહણ થઈ જવા પામ્યું હોય તો તેનો પરિભોગ કર્યા (વાપર્યા) પહેલાં તથા આ ઉપલક્ષણ હોવાથી અર્ધું વાપર્યું હોય તો પણ (બાકીનું) પરઠવીને (પરઠવ્યા બાદ પણ પાત્રને) ઉધરેલા-પાત્રમાં રહી જવા પામેલા કણિયાના લેપાદિક વડે ખરડાયેલાં પણ તે પાત્રમાં ‘i' જળથી ધોવા રૂપ કલ્પને કર્યા વિના પણ બીજું શુદ્ધ દ્રવ્ય લેવું કલ્પે છે ।।૨૯૮-૨૯૯ આ જ બે ગાથાનું વિવરણ કરવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ ચૂલ્લી સંક્રમણને આશ્રયીને પ્રકટીકરણને સ્પષ્ટ કરે છે. मू.० - संचारिमा य चुल्ली, बांहि व चुल्ली पुरा कया तेसिं ॥ तहि रंधति कयाई, उवहीपूई य पाओ य ॥ ३००॥ મૂલાર્થ : સંચારિમા (અન્યત્ર લઈ જઈ શકાય તેવી) ચુલ્લી, તથા સાધુને ઉદ્દેશીને પહેલેથી જ બહાર કરેલી ચુલ્લી તથા તે વખતે કરેલી ચુલ્લી એમ ત્રણ પ્રકારની ચુલ્લી છે. તેમાં કદાચ ગૃહસ્થો રાંધે તો ઉપધિપૂતિ અને પ્રાદુષ્કરણ એ બે દોષ લાગે ।।૩૦/ ટીકાર્થ : અહીં ચુલ્લી ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે : એક તો સંચારિમા એટલે કે – જે ઘરની અંદર હોય તો પણ બહાર લાવી શકાય. અહીં ‘વ' શબ્દ છે તેથી તે પણ આધાકર્મિકી જાણવી. તે સાધુઓને નિમિત્તે પહેલેથી જ બહાર જ કરી રાખી હોય તે બીજી ચુલ્લી. અથવા ‘વ’ શબ્દ થકી તે વખતે સાધુને નિમિત્તે જે બહાર કરી હોય તે બીજી ચલ્લી જાણવી. તેમાં જો કદાચ તે ત્રણ ચુલ્લીમાંથી કોઈ પણ ચુલ્લી ઉપર ગૃહસ્થો રાંધે તો બે દોષ લાગે છે. તે આ પ્રમાણે - ઉપકરણપૂતિ અને પ્રાદુષ્કરણ : વળી જ્યારે તે દેવાલાયક વસ્તુને જ્યારે ચુલ્લી થકી જુદી કરી હોય - ચુલ્લી ઉપરથી ઉતારી મૂકી હોય ત્યારે માત્ર પ્રાદુષ્કરણરૂપ એક જ દોષ લાગે છે. પણ પૂતિદોષ તો દૂર થયો. જ્યારે ચુલ્લીઓ પણ શુદ્ધ હોય ત્યારે પણ પ્રાદુષ્કરણરૂપ એક જ દોષ રહે છે ।।૩૦૦ ગૃહસ્થ સ્ત્રીએ જે (સાધુ)ને માટે પ્રાદુષ્કરણ કર્યું છે, તે સાધુને ભિક્ષાને માટે પોતાના ઘર તરફ આવતા જોઈને તે સ્રી ઋજુપણાને લીધે જે બોલે છે તે કહે છે : मू. ० - नेच्छह तमिसम्मि तओ, बाहिरचुल्लीए साहु सिद्धणे ॥ इय सोउं परिहर पुट्ठे सिद्धम्मि वि तहेव ॥ ३०९ ॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II મૂલાર્થ: હે સાધુ! તમે અંધકારને વિષે ઇચ્છતા નથી, તેથી બહાર ચુલ્લીની ઉપર રાંધ્યું છે. આવું વચન સાંભળીને તેનો ત્યાગ કરે, તેમજ પૂછવાથી તેણીએ કહે તે પણ તે જ પ્રમાણે ત્યાગ કરે. ૩૦૧ ટીકાર્થ હે સાધુ! તમે તમ અંધકારમાં ભિક્ષા લેવા ઇચ્છતા નથી, તેથી બહાર ચુલ્લી ઉપર અમે'મત્ર' અન્નને એટલે ભક્તને “સિદ્ધ રાંધ્યું છે. તિ' એ પ્રમાણે સાંભળીને (સાધુ) તેણીએ દેવાતું દ્રવ્ય ત્યાગ કરે. કેમકે તે પ્રાદુષ્કરણદોષથી દુષ્ટ છે. તથા પ્રાદુષ્કરણની શંકા થયે છતે શા માટે આ આહાર આજે ઘરની બહાર પકાવ્યો છે ? એમ સાધુએ પૂછે સતે તેણીએ સરળપણાને લીધે યથાર્થ કહે સતે તે જ પ્રમાણે ત્યાગ કરે. આટલું કહેવા વડે પૂર્વની (૧૯૮૪મી) ગાથામાં કહેલ “સંમળ’ એ અવયવની વ્યાખ્યા કરી ૩૦૧ શંકાઃ સંક્રામણા વડે કરેલો આ આહાર કોઈપણ પ્રકારે કહ્યું કે ન કહ્યું? ઉત્તરઃ (એ રીતે ગૃહસ્થ) તે આહારનું પ્રાદુષ્કરણ જો પોતાને માટે કરેલ હોય તો તે આહાર કલ્પ. શંકા તે પ્રાદુષ્કરણનું પોતાને માટે કરવું કેમ સંભવે? તે ઉપર ઉત્તર આપે છે કે - म.०- मच्छिय धम्मा अंतो, बाहि पवायं पगासमासन्नं ॥ इय अत्तट्ठियगहणं पागडकरणे विभासेयं ॥३०२॥ , મૂલાર્થ ઘરની અંદર માખીઓ અને ઘામ-ઉકળાટ છે, તથા બહાર ઘણો પવન, પ્રકાશ અને સમીપપણું પણ છે, એમ વિચારીને (તે આહારનું પ્રાદુષ્કરણ) પોતાને માટે કર્યું હોય તો તે (આહાર) ગ્રહણ કરવો. આ પ્રાદુષ્કરણ (પ્રકટ કરવા)માં એ વિભાષા (વિકલ્પ) છે. [૩૦રો. ટીકાર્થ સાધુને માટે પહેલાં પાકસ્થાનથી) બહાર ચૂલો વગેરે કરીને કોઈ શ્રાવિકા એમ ચિંતવે કે - ઘરની અંદર માખીઓ અને ધામ છે. એ ઉપલક્ષણથી “અંધકાર છે અને પાકિસ્થાનથી ભોજનસ્થાન દૂર છે' ઇત્યાદિ પણ લેવું. વળી બહાર સારો પવન હોવાથી માખી વગેરે પણ ન હોય તથા પ્રકાશ છે અને પાકસ્થાનથી ભોજનસ્થાન નજીક છે તેથી અમે પોતાના માટે પણ હંમેશાં અહીં જ રાંધશું. એ પ્રમાણે (તે ચૂલો વગેરે) પોતાના અર્થે કરે સતે (સાધુને) લેવું કહ્યું. એ પ્રમાણે તાત્પર્ય છે. આ પ્રકટીકરણમાં કથ્ય અને અકથ્ય સંબંધી આ વિભાષા-વિકલ્પ છે. //૩૦રા હવે પ્રકાશકરણને સ્પષ્ટ કરતા સતા કુટRTS' (ગા. ૨૯૮) ઇત્યાદિ પદની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : Page #232 -------------------------------------------------------------------------- ________________ /“સૂરીપા' (ગા. ર૯૮) ની વ્યાખ્યા | (૨૧૧ मू.०- कुड्डस्स कुणइ छिदं दारं वड्ढेइ कुणइ अन्नं वा ॥ अवणेइ छायणं वा, ठावइ रयणं व दिप्पंतं ॥३०३॥ जोइ पईवे कुणइ व, तहेव कहणं तु पुट्ठ दुढे वा ॥ अत्तट्ठिए उ गहणं, जोइपईवे उ वज्जित्ता ॥३०४॥ મૂલાર્થઃ ભીંતમાં છિદ્ર કરે, દ્વારને વધારે અથવા બીજું કરે, અથવા છાદન (ઢાંકણ) ને દૂર કરે, અથવા દેદીપ્યમાન રત્નને સ્થાપન કરે (૩૦૩). અથવા જ્યોતિ કે પ્રદીપને કરે અને તે જ પ્રમાણે પ્રાદુષ્કરણ કહે સતે અથવા પૂછવાથી કહે સતે ન કહ્યું. પરંતુ તે સર્વ (ગૃહસ્થ જો) પોતાને માટે કર્યું હોય તો જ્યોતિ અને પ્રદીપ (ના પ્રકાશથી કરેલા પ્રકટપણા)ને વર્જીને (તે આહાર) ગ્રહણ કરે ૩૦૪ ટીકાર્થઃ પ્રકાશ કરવાને માટે ભીંતમાં છિદ્ર કરે, અથવા દ્વાર નાનું હોય તેને “વર્ધતિ' મોટું કરે, અથવા બીજું દ્વાર કરે, અથવા ઘરની ઉપરનું છાદન (છાપરું) દૂર કરે, અથવા દેદીપ્યમાન રત્નને સ્થાપન કરે, અથવા જ્યોતિ (અગ્નિજવાળા) ને કે દીપકને કરે. તથા ‘તર્થવ ઉપર કહ્યા પ્રમાણે ઘરધણી પોતે જ પ્રાદુષ્કરણને કહ્યું સતે અથવા સાધુએ પૂછવાથી કહે સતે જે ભક્ત આદિ પ્રાદુષ્કરદોષથી દુષ્ટ તે સાધુઓને ન કહ્યું. પરંતુ જો પૂર્વે કહેલા પ્રકારે (પ્રાદુષ્કરણ) પોતાને માટે કર્યું હોય તો સાધુને તે આહાર) ગ્રહણ કરવા કહ્યું છે, એ ભાવાર્થ છે. તથા જ્યોતિ અને પ્રદીપ વડે પોતાને માટે પ્રકાશ કર્યો હોય તો પણ (તે આહાર) ન કલ્પે. કેમકે (તેને) તેજસ્કાયનો પર્શ છે. [૩૦૩-૩૦૪ - હવે ‘મfમુd M | બાકળ' (ગાથા ૨૯૯) એની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- पागडपयासकरणे, कयम्मि सहसा व अहवऽणाभोगा ॥ गहियं विगिंचिऊणं, गेण्हइ अन्नं अकयकप्पे ॥३०५॥ મૂલાર્થ : પ્રકટકરણ કે પ્રકાશકરણ કરે સતે સહસા કે અનાભોગથી ગ્રહણ કરેલું હોય તે પરઠવીને તે પાત્રમાં કલ્પ કર્યા વિના પણ બીજું શુદ્ધ ગ્રહણ કરે. ૩૦પા ટીકાર્થ પ્રકટકરણ અને પ્રકાશકરણ કરે તે જે (અa) સહસત્કારથી કે અનાભોગથી ગ્રહણ થઈ જવા પામેલ હોય, તે ‘વિવિઝળ' પરઠવીને ત્યાગ કરે સતે તે પાત્ર (તે આહારથી) લેશમાત્ર ખરડાયેલ હોય તો પણ ‘તત્ત્વ' જળથી પ્રક્ષાલન કરવા (ધોવા) રૂપ કલ્પ કર્યા વિના પણ (તે પાત્રમાં) બીજું શુદ્ધ અન્ન ગ્રહણ કરે. કેમ કે તે વિશોધિકોટિ હોવાથી તેમાં કાંઈ દોષ નથી. ૩૦પ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨). I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , પ્રાદુષ્કરણ દ્વાર કહ્યું હવે ક્રેતદ્વારને કહે છે : मू.०- कीयगडं पि य दुविहं दव्वे भावे य दुविहमेक्कक्कं ॥ आयकीयं च परकीयं परदव्वं तिविह चित्ताई ॥३०६॥ મૂલાર્થ ઃ ક્રતકત પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તે દરેકના બળે ભેદ છે. આત્મક્રીત અને પરકીત તેમાં પરદ્રવ્ય સચિત્તાદિક ત્રણ પ્રકારે છે. ૩૦૬ ટીકાર્થ: ખરીદ કરવું તે ક્રીત કહેવાય છે. તે ક્રીત વડે ‘કૃતં જે નીપજાવ્યું હોય તે ક્રીકૃત અર્થાત્ ખરીદ કરેલું. તે પણ અર્થાત્ પ્રાદુષ્કરણ તો બે પ્રકારે હતું તે તો દૂર રહો, પરંતુ આ ક્રત પણ, એમ ‘પિ' શબ્દનો અર્થ જાણવો ‘વિધ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે ‘બે ભાવે વ' અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે, તેથી આ અર્થ જાણવો. દ્રવ્ય વડે ક્રીત અને ભાવ વડે ક્રિીત એવો અર્થ છે. વળી ફરીથી પણ ‘પ દ્રવ્યક્રત અને ભાવક્રીત તે દરેક બે પ્રકારે છે. તે આ પ્રમાણે આત્મક્રીત અને પરક્રીતઃ એટલે કે આત્મદ્રવ્યક્રીત (પોતાના દ્રવ્ય વડે ખરીદ કરાયેલી અને આત્મભાવક્રાંત પોતાના ભાવ વડે ખરીદ કરાયેલ) તથા પરદ્રવ્યક્રત અને પરભાવક્રત એમ અર્થ જાણવો. તેમાં માત્મના પોતે જ ઉજ્જયંત ઉપર રહેલા ભગવાનની પ્રતિમાની શેષા (પ્રભુ આગળ મૂકેલ નૈવેદ્યાદિ) વગેરે રૂપ દ્રવ્ય વડે એટલે કે – તે દ્રવ્યના પુષ્કળ દાનથી બીજાને (ગૃહસ્થને) વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિક ગ્રહણ કરાય તે આત્મદ્રવ્યક્રીત કહેવાય છે. (૧) તથા વળી ‘નાત્મના' એટલે સ્વયમેવ (પોતે જ) ભક્તાદિકને માટે ધર્મકથાદિક વડે બીજાને (ગૃહસ્થને) વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિક પ્રહણ કરાય તે આત્મભાવક્રત કહેવાય છે (૨) તથા બીજાએ (ગૃહસ્થ) સાધુને નિમિત્તે દ્રવ્ય વડે જે ગ્રહણ કર્યું હોય તે પરદ્રવ્યકત કહેવાય છે. (૩) તથા વળી બીજાએ સાધુને નિમિત્તે પોતાનું વિજ્ઞાન દેખાડીને બીજાને વશ કરીને તેની પાસેથી જે ગ્રહણ કરેલ હોય તે પરભાવક્રીત કહેવાય છે (૪). તેમાં સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી પ્રથમ પરદ્રવ્યકિતનું સ્વરૂપ કહે છે. “ પડ્ય' ગૃહસ્થ સંબંધી દ્રવ્ય ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે વિજ્ઞાત્રિ' સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે દ્રવ્ય વડે બીજાએ સાધુને માટે જે ખરીદ કર્યું હોય તે પરદ્રવ્યકત જાણવું. (૧) ||૩૦૬ પદ્રવ્યક્રત કહ્યું હવે બાકીના ત્રણ ભેદને સામાન્યથી કહે છે : मू. आयकियं पुण दुविहं, दव्वे भावे य दव्व चुन्नाई ॥ भावम्मि परस्सट्ठा अहवा वी अप्पणा चेव ॥३०७॥ મૂલાર્થ વળી આત્મક્રીત દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય એટલે ચૂર્ણાદિક ભાવને વિષે બીજાને માટે અથવા પોતાને જ માટે ૩૦થી Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્યકિતનું વર્ણન છે. (૨૧૩ ટીકાર્થઃ વળી આત્મક્રીત બે પ્રકારે છે. તે આ પ્રમાણે “ત્રે ભાવે ય ત્તિ' અહીં પણ તૃતીયના અર્થમાં સપ્તમી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે આત્મા વડે (પોતે) ખરીદ કરાયેલ (કરેલ) પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય વડે એટલે આગળ કહેવામાં આવશે તે ચૂર્ણાદિક વડે (૨) તથા ભાવથી “પર” સાધુને અર્થે પોતાનું વિજ્ઞાન દેખાડવું આદિ દ્વારા ઉપાર્જન કરાય તે ભાવક્રત અર્થાત પરભાવક્રત કહેવાય છે. (૩) અથવા ભાવથી “માત્મા' પોતે જ આહારને માટે ધર્મકથાદિક વડે બીજાને વશ કરીને તેની પાસેથી જે ગ્રહણ કરાય (કરે) તે ભાવક્રીત અર્થાત આત્મભાવક્રીત કહેવાય છે (૪) II:૩૦૭ll આ પ્રમાણે સામાન્યથી ત્રણેય ભેદ કહ્યા. હવે આત્મદ્રવ્યાકીતનું વિસ્તારથી વિવરણવ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- निम्मल्लगंधगुलिया, वन्न य पोत्ताइ आयकयदव्वे ॥ गेलन्ने उड्डाहो, पउणे चड्डुगारि अहिगरणं ॥३०८॥ મૂલાર્થ ઃ નિર્માલ્ય, ગંધ, ગુટિકા, ચંદન અને પોત વગેરે આત્મદ્રવ્યક્રત છે. તેમાં જો ગ્લાનતા થાય તો શાસનનો ઉકાહ થાય અને નિરોગી થાય તો ચાટુકારી થાય અને તેમ થવાથી અધિકરણ દોષ લાગે ૩૦૮. ટીકાર્થઃ “ નિત્ય તીર્થાદિકમાં રહેલી પ્રભાવશાળી પ્રતિમાની શેષા જલ્પા' પટવાસ વગેરે સુધી પદાર્થ, “ત્તિ' મુખમાં નાખવાથી પોતાના રૂપનું પરાવર્તન (ફેરફાર) વગેરે કરનારી ગુટિકા (ગોળી) “વ.' ચંદન અને “પોતાન’ નાના બાળકને લાયક વસ્ત્રના ટુકડાઓ આદિ શબ્દ લખ્યો છે તેથી કંડક (તાવીજ-યંત્ર) વગેરેનું ગ્રહણ કરવું. કાર્યને વિષે કારણનો ઉપચાર કરવાથી આ સર્વે આત્મદ્રવ્યકત કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે – નિર્માલ્ય વગેરે દેવા વડે બીજાને વશ કરીને તેની પાસેથી જે ભક્તાદિ ગ્રહણ કરાય તે આત્મદ્રવ્યકત કહેવાય છે. અહીં (આને વિષે) દોષોને કહે છે. ત્રે' ઇત્યાદિ. નિર્માલ્ય આપ્યા પછી જો કોઈપણ પ્રકારે દૈવયોગથી ગ્લાનતા માંદગી). થાય તો “પ્રવનોદ' સાધુએ મને માંદો પાડી દીધો. ઇત્યાદિ બોલવાથી શાસનની મલિનતા ઉત્પન્ન થાય અને જો કોઈપણ પ્રકારે પ્રભુન:' નીરોગી થાય તો તે સર્વદા સર્વલોકની સમક્ષ ગુણગાનકારી થાય, જેમ કે સાધુએ મને સારો કર્યો, આ સાધુ અતિશયવાળા છે, સર્વ જ્ઞાનમાં કુશળ અને પરનું હિત કરવામાં તત્પર છે. ઇત્યાદિક તેની સમક્ષ અથવા પરોક્ષ સર્વદા પ્રશંસા કરે અને તેમ થયે સતે ‘ધાર' ફરીથી તેની અધિકરણ-પાપકાર્યમાં વધારે પ્રવૃત્ત થાય કારણ કે – તેની તેવી પ્રસંશા સાંભળીને બીજા માણસો આવીને તે સાધુની પાસે નિર્માલ્ય, ગંધ વગેરેની યાચના કરે તેથી તેની પ્રાર્થનાને વશ થયેલ સાધુ અધિકરણનો પણ આરંભ કરે. (૩૦૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪) ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ હવે પરભાવક્રીતનું વિવરણ કરતા સતા કહે છે : मू.० - वइयाइ मंखमाई, परभावकयं तु संजमट्ठाए ॥ उपायणा निमंतण, कीडगडं अभिहडे ठविए ॥ ३०९ ॥ મૂલાર્થ : નાના ગાયના વાડા વગેરેમાં મંખાદિક સાધુને માટે ઉત્પાદન કરી નિયંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. તેમાં ક્રીતકૃત, અભિદ્દત અને સ્થાપિત એ ત્રણ દોષ લાગે છે ।।૩૦૯ ટીકાર્થ : ‘વપ્રિા’ નાનું ગોકુળ (ગાયનો વાડો) આ ઉપલક્ષણ છે, તેથી ‘પત્તન’ નગર વગેરે ગ્રહણ કરવા તે વ્રજિકાદિકને વિષે ‘મંવાતિ' મંખ એટલે કૈદા૨ક કે - જે લોકોને પટ (ચિત્ર અને ફોટોગ્રાફનું વસ્ત્ર) દેખાડીને લોકોને આવર્તે છે. આદિ શબ્દ લખ્યો છે તેથી તેવા પ્રકારના બીજા પણ ગ્રહણ કરવા. તે મંખાદિક ભક્તિના વશ થકી સાધુને માટે જે મૃત, દુગ્ધ વગેરેનું ઉત્પાદન કરે અને કરીને તેનું નિયંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. એટલે કે ‘રેળ’ મંખાદિકે સાધુને માટે ‘ભાવેન’ પોતાના પટાદિકને દેખાડવા રૂપ ભાવ વડે જે ક્રીત (ખરીદ) કર્યું તે પરભાવક્રીત છે. આવા પરભાવક્રીતને વિષે ત્રણ દોષ છે. તેમાં એક તો ક્રીતદોષ, બીજો અન્યાન્યઘરથી આપ્યું તેથી અભ્યાહૃતદોષ અને ત્રીજો લાવી લાવીને સાધુને નિમિત્તે એક ઠેકાણે સ્થાપન કરાય તેથી સ્થાપિત દોષ લાગે છે. તેથી કરીને તેવા પ્રકારનું ભક્ત-પાન પણ સાધુઓને કલ્પે નહિ ॥૩૦૯૫ આજ વાતને બે ગાથા વડે સ્પષ્ટ કરતા સતા કહે છે : मू.० - सागारि मंख छंदण, पडिसेहो पुच्छ बहु गए वासे ॥ कयरिं दिसिं गमिस्सह ? अमुई तर्हि संथवं कुणइ ॥३१०॥ दिज्जंते पडिसेहो कज्जे घेत्थं निमंतणं जईणं ॥ पुव्वगय आगएसुं, संछुहई एगगेहम्मि ॥ ३९९ ॥ મૂલાર્થ : સાગારી મંખે સાધુને નિયંત્રણ કર્યું. તેણે નિષેધ કર્યો. પછી વર્ષાકાળ ઘણો ગયો ત્યારે પૂછ્યું કે – “તમે અહીંથી કઈ દિશા તરફ જશો ?'’ તેણે કહ્યું કે - “અમુક દિશા તરફ જઈશું” ત્યારે તે મંખે તે દિશામાં સંસ્તવ (પરિચય) કર્યો (૩૧૦) ત્યાંના લોકો તેને આપવા લાગ્યા ત્યારે તેણે પ્રતિષેધ કર્યો અને કહ્યું કે - કામ પડશે ત્યારે ગ્રહણ કરીશ. પછી સાધુ આવ્યા ત્યારે તે મંખે પૂર્વનું પોતાનું ભક્તાદિક લઈને એક ઘરમાં રાખી મૂક્યું પછી સાધુઓને નિમંત્રણ કર્યું. ૫૩૧૧॥ ટીકાર્થ : શાલિગ્રામ નામનું ગામ છે ત્યાં દેવશર્મા નામનો મંખ છે. તેના ઘરમાં એક ભાગમાં કોઈક વખત કોઈક સાધુઓ વર્ષાકાળ રહ્યા, ત્યારે તે મંખ તે સાધુઓની ક્રિયાને તથા રાગ-દ્વેષ રહિતપણાને જોઈને તેમની ભક્તિમાં અત્યંત તત્પર થયો. તેથી તે હમેશાં તેમને ભક્તાદિક વડે Page #236 -------------------------------------------------------------------------- ________________ | | આત્મભાવક્રીતનું વર્ણન છે. (૨૧૫ (માટે) નિમંત્રણ કરવા લાગ્યો, અને સાધુઓ “આ શય્યાતરપિંડ છે એ પ્રમાણે કહીને તેનો નિષેધ કરે છે, ત્યારે તે વિચાર કરવા લાગ્યો કે - આ સાધુઓ મારે ઘેર ભક્તાદિકને ગ્રહણ કરતા નથી તેથી જો કદાચ બીજે ઘેર તેમને અપાવીશ તો પણ તેઓ ગ્રહણ કરશે નહિ તેથી વર્ષાકાળ ગયા પછી જયાં આ સાધુઓ જશે ત્યાં આગળ જઈને કોઈપણ પ્રકારે આ સાધુઓને હું (ભક્તાદિક) આપીશ. ત્યાર પછી વર્ષાકાળ થોડોક બાકી રહ્યો ત્યારે તેણે સાધુઓને પૂછ્યું કે – “હે પૂજય, વર્ષાકાળ પછી તમારે કઇ દિશા તરફ જવાનું છે?' ત્યારે તેઓએ પોતાના ભાવ પ્રમાણે જ જવું હતું તેવું) કહ્યું કે – “અમુક દિશા તરફ જશું ત્યાર પછી તે મંખ તે જ દિશામાં જઈ કોઈક ગોકુળમાં પોતાનો પટ દેખાડી વચનની કુશળતા વડે લોકોને વશ કર્યા ત્યારે તે લોકો તેને ધૃત, દુગ્ધ, વગેરે આપવા લાગ્યા તે વખતે તેણે કહ્યું કે - “જ્યારે હું મારું ત્યારે તમે મને આપજો.” પછી સાધુઓ વર્ષાકાળ ઉતર્યા પછી યોગ્ય વિહારના ક્રમે ત્યાં આવ્યા. ત્યારે તેણે પોતાના આત્માને જણાવ્યા (દેખાડ્યા) વિના એટલે કે પોતાની ઓળખાણ પડવા દીધા વિના પૂર્વે નિષેધ કરેલા વૃત, દુગ્ધ વગેરેને દરેક ઘેરથી માગીને એક ઘરમાં મેળવીને (ભેગા કરીને) રાખ્યા. ત્યાર પછી સાધુઓને નિમંત્રણ કર્યું ત્યારે તે સાધુઓએ પોતાની શક્તિ પ્રમાણે છબી દૃષ્ટિ વડે (ગોચરીના દોષોની) પરિભાવના કરી પરંતુ કાંઈ દોષ જણાયો નહિ. તેથી આ શુદ્ધ છે એમ જાણીને તે આહાર ગ્રહણ કર્યો. આ પ્રમાણે ગ્રહણ કરતા તે સાધુઓને કાંઈ પણ દોષ લાગ્યો નહિ. કેમકે શક્તિ પ્રમાણે પરિભાવના કરવાથી ભગવાનની આજ્ઞાની આરાધના કરી. પરંતુ જો કદાચ આવા પ્રકારનું (અશુદ્ધ) કોઈપણ રીતે જણાયું હોય તો (તે આહારનો) ક્રીત, અવ્યવહત અને સ્થાપના એ નામના ત્રણ દોષોનો સદ્ભાવ હોવાથી અવશ્ય ત્યાગ કરવો જોઈએ. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે - “મા રિલી' એટલે શયાતર “રંતવ:' એટલે પરિચય “પોતાનો પટ દેખાડવા વડે લોકોને વશ કરવા” એ તાત્પર્ય છે .૩૧૧ આ પ્રમાણે પરભાવક્રત કહ્યું. હવે આત્મભાવક્રતને સ્પષ્ટ કરતા કહે છે : मू.०- धम्मकह वाय खमणं, निमित्त आयावणे सुयट्ठाणे ॥ जाई कुल गण कम्मे, सिप्पम्मि य भावकीयं तु ॥३१२॥ મૂલાર્થ : ધર્મકથા, વાદ, કૃપણ, નિમિત્ત, આતાપના, શ્રુતસ્થાન, જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પ, આ સર્વ ભાવકીત છે. ૩૧રી. ટીકાર્થઃ ધર્મકથાદિકને વિષે ભાવક્રીત થાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે – બીજાના ચિત્તને વશ કરવા માટે જે ધર્મકથા કહેવી, વાદ કરવો, ‘ક્ષપળ’ છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવો, નિમિત્તશાસ્ત્રા કહેવું, અથવા આતાપના કરે, અથવા “કૃતસ્થાન' હું આચાર્ય શું ઇત્યાદિ કહે, અથવા જાતિ, કુલ, ગણ, શિલ્પ અથવા કર્મ બીજાની પાસે પ્રગટ કરે. આ પ્રમાણે બીજાને વશ કરીને તેની પાસેથી જે ભિક્ષાદિક પ્રહણ કરે, તે આત્મભાવક્રીત કહેવાય છે. પરંતુ જ્યારે (જો) દુઃખના નાશને માટે અને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. કર્મના ક્ષયને માટે ધર્મકથાદિકને યથાયોગ (અવસર પ્રમાણે) કરે, ત્યારે (તો) તે સાધુ પ્રવચનની પ્રભાવના કરવાથી (કરનાર લેખાય છે અને તેથી) મોટી નિર્જરાને ભજનાર થાય છે. કહ્યું છે કે – "पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य ॥ विज्जा सिद्धो य कई, अट्ठेव पभावगा भणिया 1શા' કાવચનિક (સિદ્ધાંતને જાણનાર) ૧, ધર્મકથા કહેનાર ૨, વાદી - ૩, નિમિત્ત કરનાર-૪, તપસ્વી – ૫, વિદ્યાવાન-૬, સિદ્ધ - ૭, અને કવિ-૮, આ આઠ પ્રભાવક કહ્યા છે. ll૩૧રા હવે ધર્મકથારૂપ પહેલું દ્વાર વિસ્તાર કરવાને માટે કહે છે : मू.०- धम्मकहाअक्खित्ते, धम्मकहाउट्टियाण वा गिण्हे ॥ कड्ढचि साहवो चिय, तुमं व कहि पुच्छिए तुसिणी ॥३१३॥ મૂલાર્થઃ ધર્મકથા વડે વશ થયેલા અથવા ધર્મકથાથી ઉઠેલા ગૃહસ્થો પાસેથી માગીને ગ્રહણ કરે, અથવા તે ધર્મકથી તમે જ છો? એમ ગૃહસ્થ પૂછે તે સાધુ કહે કે – બધા સાધુઓ જ ધર્મને કહે અથવા (એમાંનુ કાંઈ ન કહે અને) મૌન રહે અને આપે તે ગ્રહણ કરે) એ આત્મભાવક્રીત જાણવું. (૩૧૩. ટીકાર્થ આહારાદિકને માટે ધર્મકથાને કહેતા સાધુ વડે જ્યારે તે શ્રોતાઓ ધર્મકથાએ કરીને સારી રીતે આક્ષિપ્ત (આધીન) થાય છે, ત્યારે તેમની પાસે જે યાચના કરે અને તેઓ જે આપે તે ગ્રહણ કરે તે આત્મભાવકીત કહેવાય છે, કારણ કે - તે શ્રોતાઓ તે વખતે હર્ષ પામ્યા સતા યાચના કરાયે સતે રહેતા નથી. (અર્થાત્ જે કાંઈ વાગ્યું હોય તે તરત જ આપે છે, અથવા તો ધર્મકથાથકી ઉઠેલ (તેઓ ઉભા થયે સતે) તેમની પાસેથી જે ગ્રહણ કરે તે આત્મભાવક્રીત કહેવાય છે. એટલે કે - “ગાત્મના' પોતે જ “મા” ધર્મ વડે કહેવારૂપ ભાવ વડે જે “શ્રીd' ખરીદ કર્યું તે આત્મભાવક્રીત કહેવાય છે. અથવા તો ધર્મકથાને કહેનાર કોઈક પ્રસિદ્ધ હોય, અને વિવક્ષિત (કહેવા ઈચ્છેલા) સાધુ તેની જેવા આકારવાળા હોય-તેથી શ્રાવકો તેને પૂછે કે – જે “થી' ધર્મકથાને કહેનારા (પ્રસિદ્ધ) સંભળાય છે, તે શું તમે જ છો? ત્યારે તે પ્રશ્નમાં સાધુ શબ્દ બોલવો ભૂલાયો તેનો લાભ લઈને) તે સાધુ ભક્તાદિકના (ભાત પાણી આદિના) લોભથી આ પ્રમાણે કહે છે પ્રાયઃ સાધુઓ જ ધર્મકથાને કહે, બીજો કોઈ નહિ” અથવા તો ‘તુwી' મૌન જ રહે. (કશો ઉત્તર જ આપે નહિ) ત્યારે તે શ્રાવકો એમ જાણે કે – તે જ આ છે. માત્ર ગંભીર હોવાથી સાક્ષાત વચન વડે પોતાના આત્માને પ્રકટ કરતા નથી. તેથી (એમ જાણીને) તેઓ તેને અતિ ઘણું ભક્તાદિક આપે, અને તેઓ પાસેથી તે અતિશય પ્રાપ્ત થતું જે ભક્તાદિક તે આત્મભાવક્રત કહેવાય છે. એટલે કે માત્મા' પોતે જ ‘માવે' પોતે તે કથક નહિ હોવા છતાં પણ તે કથક હું છું એમ જણાવવારૂપ ભાવ વડે “કીત' જે ખરીદ કરેલું તે આત્મભાવક્રીત કહેવાય છે. ૩૧૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ને આઠ પ્રભાવકોનું પ્રતિપાદન છે. અથવા मू.०- किं वा कहिज्ज छारा, दगसोयरिआ व अहवऽगारत्था ॥ किं छगलगगलवलया, मुंडकुटुंबी व किं कहए ? ॥३१४॥ મૂલાર્થ અથવા તો તે ક્ષાર શરીરવાળા (ધર્મકથા) શું કહે? અથવા જળના સૌકારિક શું કહે ? અથવા ગૃહસ્થો શું કહે ? અથવા બકરાના ગળાને મોટન કરનારા શું કહે ? અથવા મુંડિત કુટુંબી શું કહે ? (અર્થાત્ ધર્મકથા સાધુ સિવાય) કોઈ પણ કહી શકે નહિ. ૩૧૪મી ટીકાર્થ: “જગતમાં જે નિપુણ ધર્મકથા કહેનાર સંભળાય છે તે શું તમે જ છો ?” એમ (શ્રાવકોએ) પૂછે સતે (વિવક્ષિત સાધુ) આ પ્રમાણે ઉત્તર આપે છે કે શું? “ક્ષાર:' ખારથી ખરડાયેલા શરીરવાળા ધર્મકથા કહી શકે?તેઓ કહી શકે જ નહિ. અથવા તો શું – “રશરિવ:' દક એટલે જળ, તેનો નિરંતર નાશ કરવા વડે શૌકરિક જેવા એટલે કસાઈ જેવા લેખાય અથવા તો શિકારી જેવા ગણાય તે દકશૌકરિક કહેતાં સાંખ્યમતવાળા ધર્મકથા કહી શકે ? અથવા શું ‘રસ્થા:' શાસ્ત્રના પઠનપાઠનથી રહિત એવા ગૃહસ્થો ધર્મકથા કહી શકે? અથવા તો શું - છગલકપશુ (બકરા)ની ‘ઉત્ત' ગ્રીવાને-ડોકને જેઓ ‘વતિ ' મરડી નાખે છે. તે છગલ,ગલવલકો ધર્મકથા કહી શકે? અથવા તો શું – જેઓ મુંડ થયા સતા કુટુંબીઓ ધરાવે તે શૌદ્ધોદનીયો (બોદ્ધો) ધર્મકથા કહી શકે ? તેઓ કાંઈ પણ (ધર્મકથા) કહી શકે જ નહિ, પરંતુ પતિઓ જ (ધર્મકથા) કહી શકે. આ પ્રમાણે તેના કહેવાથી શ્રાવકો વિચારે કે - ખરેખર તે જ આ ધર્મકથાના કહેનાર છે ઇત્યાદિ. શેષ સર્વ તે જ પ્રમાણે (ગાથા ૩૧૩ની વ્યાખ્યા પ્રમાણે) જાણવું. ૩૧૪ની આ પ્રમાણે ધર્મકથાદ્વારને કહીને શેષદ્વારોને માટે ભલામણ કરે છે : मू.०- एमेव वाइ खमए, निमित्तमायावगम्मि य विभासा ॥ सुयठाणं गणिमाई, अहवा वाणायरियमाई ॥३१५॥ મૂલાર્થ એ જ પ્રમાણે વાદી, ક્ષેપક નિમિત્તજ્ઞ અને આતાપકને વિષે ભાવના કરવી. શ્રુતસ્થાન એટલે ગણિ વગેરે. અથવા વાચનાચાર્યાદિક. ૩૧પ ટીકાર્થ જેમ ધર્મકથા કહેનારને વિષે વિભાષા' – ભાવના કરી “વમેવ' – એ જ પ્રકારે વાદી, ક્ષપક, નિમિત્તજ્ઞ અને આતાપકને વિષે ભાવના કરવી. જેમકે (સાધુ) વાદ વડે આક્ષેપ (વશ) કરેલા શ્રાવકોની પાસે યાચના કરે (તેથી તે તરત જ આપે.) અથવા તો “જે વાદી સંભળાય છે, તે શું તમે જ છો?” એમ પ્રશ્ન કરે સતે “પ્રાય: કરીને યતિઓ જ વાદી હોય છે.” એમ બોલે, અથવા મૌન રહે, અથવા આ પ્રમાણે બોલે કે - “ભસ્મ વડે ખરડાયેલા શરીરવાળા, દકશૌકરિક, ધિગુજાતીય કે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮) | શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ શૌદ્ધોદનીય શું આ પ્રમાણે વાદ કરી શકે? અર્થાત્ તેઓ વાદ કરી શકે જ નહિ; પરંતુ યતિઓ જ વાદ કરી શકે.” આ પ્રમાણે કહે સતે તે ગૃહસ્થો એમ જાણે (વિચારે) કે – “સાંભળેલ તે વાદી આ જ છે.” એ ધારણાથી તેઓ તેને શ્રેષ્ઠ આહારાદિક આપે; અને તથા પ્રકારે ઘણું પ્રાપ્ત થયેલ તે ભક્તાદિક, આત્મભાવક્રીત જાણવું. તથા શ્રુતસ્થાન એટલે ગણી વગેરે. તેમાં ગણીપણું એટલે આચાર્યપણું – “આદિ શબ્દથી ઉપાધ્યાયપણું વગેરે ગ્રહણ કરવા. અથવા (શ્રુતસ્થાન એટલે) વાચનાચાર્યપણું, “આદિ' શબ્દથી પ્રવર્તકપણું વગેરે ગ્રહણ કરવા. તેમાં ભક્તાદિકને માટે “આચાર્ય અમે છીએ, ઉપાધ્યાય અમે છીએ.” ઇત્યાદિ લોકોની પાસે પ્રકાશ કરે, કે – જેથી લોકો તેને આચાર્યાદિક જાણીને ઘણું ભક્તાદિક આપે. અથવા “જે આચાર્ય મહા વિદ્વાન સંભળાય છે, તે શું તમે છો?” ઇત્યાદિ (શ્રાવકો) તે જ પ્રમાણે (પૂછે અને તે ઉત્તરો આપે એ વગેરે) પૂર્વની જેમ ભાવવું. તથા વળી જાતિ વગેરે તો આને માટે કહે (પ્રકાશ કરે) કે – જેથી સમાન જાતિ વગેરેને અને ઉત્કૃષ્ટ શિલ્પાદિકને જાણીને ઘણું ભક્તાદિ આપે. અને તે તે પ્રકારે પ્રાપ્ત થયેલ ઘણું ભક્તાદિ, આત્મભાવક્રત જાણવું. ૩૧પો આ પ્રમાણે ક્રતધાર કહ્યું. હવે પામિત્યદ્વાર કહે છે - मू.०- पामिच्चं पि य दुविहं, लोइय लोगुत्तरं समासेण ॥ लोइय सज्झिलगाई, लोगुत्तर वत्थमाईसु ॥३१६॥ મૂલાર્થઃ પ્રામિત્વ પણ સંક્ષેપ વડે લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ભગિની વગેરે લૌકિક અને વસ્ત્રાદિ વિષયવાળું લોકોત્તર છે. ll૩૧el ટીકાર્થ : પ્રામિત્વ પણ સંક્ષેપ કરીને વિવિધ – બે પ્રકાર છે. તે આ પ્રમાણે : લૌકિક અને લોકોત્તર. તેમાં લોકને વિષે જે થયું તે લૌકિક કહેવાય છે. તે સાધુના વિષયવાળું ‘નિરા' સઝિલગા એટલે ભગિની (બહેન, “આદિ શબ્દથી ભ્રાતા વગેરે ગ્રહણ કરવા. તેને વિષે છે. આનો ભાવાર્થ એ છે કે – ભગિની વગેરેથી કરાતું દ્રવ્ય. અહીં “ભગિની' શબ્દ વડે કથાનક સૂચવ્યું છે, તે આગળ ઉપર ગ્રંથકાર પોતે જ કહેશે. તથા લોકોત્તર પ્રામિત્ય “વસ્ત્રાવિપુ' વસ્ત્રાદિકના વિષયવાળું, (અને તે) સાધુઓને જ પરસ્પર જાણવું. [૩૧૬ll અહીં ભગિની વગેરેને વિષે લૌકિક કહ્યું, તેથી ભગિનીના ઉદાહરણને જ ત્રણ ગાથા વડે પ્રકટ કરે છે : मू.०- सुयअभिगमनायविही, बहि पुच्छा एग जीवइ ससा ते ॥ पविसण पाग निवारण, उच्छिदण तेल्ल जइ दाणं ॥३१७॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯ લૌકિક પ્રામિત્ય વિષે સંમતાચાર્યની ભગિનીનું દષ્ટાંત / अपरिमिय नेहवुड्ढी, दासत्तं सो य आगओ पुच्छा ॥ दासत्तकहण मा रुय, अचिरा मोएमि एताहे ॥३१८॥ भिक्खदगसमारम्भे, कहणाउट्टो कहिति वसहि त्ति ॥ संवेया आहरणं, विसज्जु कहणा कइवया उ ॥३१९॥ મૂલાર્થઃ શ્રુતજ્ઞાન વડે જેણે ક્રિયાનો વિધિ જામ્યો છે, એવા એક સાધુએ પોતાના ગામમાં આવી કોઈને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે - “એક તમારી બહેન જીવે છે.” પછી તેણે ઘરમાં પ્રવેશ કર્યો. તેની ભગિનીએ પાક શરૂ કર્યો. તેણે નિષેધ કર્યો. ત્યારે તેણીએ ઉછીનું તેલ લઈને યતિને દાન કર્યું. (૩૧૭). તેલની વૃદ્ધિ અપરિમિત થઈ. છેવટ દાસીપણું અંગીકાર કર્યું. ફરીથી તે સાધુ આવ્યા, અને પૂછ્યું. ત્યારે તેણીએ પોતાનું દાસપણું કહ્યું. તેણે કહ્યું કે - “તું રુદન ન કર, હું તને જલદી છોડાવીશ,' તેવામાં (૩૧૮). ભિક્ષા આપવા માટે શ્રાવિકાએ જળનો આરંભ કર્યો. સાધુએ તેના દોષ કહ્યા. શ્રાવકે આદરવાળા થઈ ‘તમારી વસતિ ક્યાં છે?' એમ પૂછ્યું. તેણે “નથી' એમ કહ્યું. ત્યારે પોતાને ઘેર જ તેને રાખ્યા. તેણે સંવેગના ઉદાહરણ કહ્યા. ત્યારે શ્રાવકે તે બન્નેને રજા આપી. શંકા ઉપર જવાબ આપ્યો કે -- એવા તો કોઈક જ હોય છે. ૩૧લા ટીકાર્થ કોશલા નામના દેશના કોઈક ગામ છે. તેમાં દેવરાજ નામનો કુટુંબી વસે છે. તેને સારિકા નામની ભાર્યા છે. તેણીને સમ્મત વગેરે ઘણા પુત્રો છે, અને સમ્મતિ વગેરે ઘણી પુત્રીઓ છે. તે આખુંયે કુટુંબ પરમશ્રાવક છે. તથા તે જ ગામમાં શિવદેવ નામે શ્રેષ્ઠી છે, તેને શિવા નામની ભાર્યા છે. એક દિવસે તે ગામમાં સમુદ્રઘોષ નામના આચાર્ય પધાર્યા. તેમની પાસે જિનપ્રરૂપિત ધર્મ સાંભળી સંવેગ થવાથી સંમત નામના પુત્ર દીક્ષા ગ્રહણ કરી. કાળના ક્રમે કરીને તે સંમતસાધુ, ગુરુચરણના પ્રસાદથી મહાનું સમર્થ ગીતાર્થ થયા. તેણે કોઇક દિવસ વિચાર કર્યો કે - “જો મારો કોઈ પણ કુટુંબી દીક્ષા ગ્રહણ કરે તો સારું થાય. કેમકે – તાત્ત્વિક ઉપકાર તો એ જ છે કે – સંસારસમુદ્રથી ઉતારવા.” આ પ્રમાણે વિચારીને ગુરુની રજા લઈને તેઓ પોતાના બંધુના ગામે આવ્યા. ત્યાં બહારના પ્રદેશમાં કોઈ પરિણત (પ્રૌઢ) ઉમરવાળા પુરુષને તેણે પૂછ્યું કે – “અહીં દેવરાજ નામના કુટુંબના સંબંધી કોઈ પણ છે?” ત્યારે તેણે કહ્યું કે - “તેનું સર્વ કુટુંબ મરી ગયું છે, ફક્ત એક સંમતિ નામની વિધવા પુત્રી જીવતી છે.” તે સાંભળીને તે સાધુ તેણીને ઘેર ગયા. તેણીએ ભાઈને આવતો જોઈ મનમાં બહુમાનને ધારણ કરવાપૂર્વક વંદના કરી તથા કેટલીક વખત પર્યાપાસના (સેવા) કરી. તેને નિમિત્તે આહાર પકાવવાનું શરૂ કર્યું. ત્યારે સાધુએ તેને નિવારી કે – “અમારા નિમિત્તે કાંઈ પણ કર્યું હોય તે અમારે કહ્યું નહિ.” તેથી ભિક્ષાસમયે તે (સંમતિ) ગરીબ હોવાથી બીજે કોઈ પણ ઠેકાણેથી તેલ માત્ર પણ નહિ મળવાથી મહાકષ્ટ કરીને શિવદેવ નામના વણિકની દુકાનેથી બે પળી તેલ (ઉધારે) લીધું. તે પણ હંમેશાં બમણી વૃદ્ધિરૂપ કાલાંતર (વ્યાજ) વડે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦) I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ લાવીને તેણીએ ભાઈને આપ્યું. તે વૃત્તાંત નહિ જાણતા એવા ભાઈએ શુદ્ધ જાણીને તેને ગ્રહણ કર્યું. પછી તેણીએ તે દિવસે ભાઈ પાસે ધર્મ સાંભળ્યો. તેથી પાણી લાવવા વગેરે કામ કરવા વડે તે આણેલું બે પળી તેલ પાછું આપવાને સમર્થ થઈ નહિ. પછી બીજે દિવસે તેના ભાઈએ વિહારના ક્રમ વડે ત્યાંથી વિહાર કર્યો. તેથી તે દિવસે પણ તેણીનું મન તેના વિયોગના શોક વડે વ્યાપ્ત હોવાથી તે બમણું થયેલું બે પળી તેલને પાછું આપવાને શક્તિમાન થઈ નહિ. પછી ત્રીજે દિવસે બે કર્ષ તેલનું દેવું થયું. તે ઘણું હોવાથી આપી શકી નહિ. તેમજ ભોજન પણ પારકું પાણી ભરવા આદિ વડે કરવાનું હતું તેથી ભોજનને માટે જ યત્ન (કામ) કરવામાં આખો દિવસ ગયો. તેથી દેવું આપી શકી નહિ. તેથી કરીને દિવસે દિવસે બમણી બમણી વૃદ્ધિ (વ્યાજ) થવાથી વૃદ્ધિ પામતું દેવું અપરિમિત ઘડાપ્રમાણ થયું. ત્યારે શ્રેષ્ઠી તેણીને કહ્યું કે – મારું તેલ આપ. અથવા તો ન આપે તો) મારી દાસી થા. ત્યારે તેલ આપવાને અસમર્થ હોવાથી તેણીએ દાસપણું અંગીકાર કર્યું. ત્યાર પછી કેટલાક વર્ષો ગયે સતે ફરીથી પણ તે સંમત નામના સાધુ તે જ ગામમાં વિહારના ક્રમે આવ્યા, અને તે પોતાની બહેનને તેને ઘેર જોઈ નહિ. ત્યાર પછી કેટલેક વખતે તે ઘેર આવી, ત્યારે તેણીને પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી ?) ત્યારે તેણીએ પૂર્વનો સર્વ વૃત્તાંત તેની પાસે જણાવ્યો. અને છેવટે શિવદેવને ઘેર દાસપણું થયું ત્યાં સુધી કહ્યું. એ પ્રમાણે પોતાનું દુઃખ નિવેદન કરી તે રોવા લાગી. ત્યારે સાધુ બોલ્યા કે - “તું રો મા, તને હું જલદી મુકાવીશ.” એમ કહીને તેણીના મૂકાવવાના ઉપાયને વિચારતા તેણે પ્રથમ શિવદેવને ઘેર જ પ્રવેશ કર્યો. ત્યારે તેને ભિક્ષા આપવા માટે શિવા શેઠાણી જળ વડે હાથ ધોવા લાગી. તે જોઈ સાધુએ તેવો નિષેધ કર્યો કે - “આ પ્રમાણે અમારે ભિક્ષા કલ્પે નહિ તે વખતે પાસેના પ્રદેશમાં રહેલા શ્રેષ્ઠીએ કહ્યું કે – “તેમાં શો દોષ છે?” ત્યારે સાધુએ કાયની વિરાધનાદિક દોષોને આગમમાં કહ્યા પ્રમાણે વિસ્તારથી કહ્યા. તે સાંભળી આદરવાળા થઈને તેણે કહ્યું કે – “હે પૂજ્ય. તમારી વસતિ ક્યાં છે? કે જેથી ત્યાં આવીને અમે ધર્મ સાંભળીએ.” ત્યારે સાધુ બોલ્યા કે – “હજુ સુધી મારે ઉપાશ્રય-સ્થાન છે નહિ” તે સાંભળીને તેણે પોતાના ઘરના એક પ્રદેશમાં તેને વસતિ આપી. અને હંમેશાં તેની પાસે ધર્મ સાંભળવા લાગ્યો. તેથી તેણે સમ્યક્ત અને અણુવ્રતો (દશવિરતિ)નો સ્વીકાર કર્યો, પછી સાધુએ કોઈક વખત વાસુદેવાદિક પૂર્વપુરુષોએ આચરેલા અનેક અભિગ્રહોનું વર્ણન કર્યું, કે વાસુદેવે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો હતો કે “જો મારો પુત્ર પણ દીક્ષા લેવાને ઇચ્છે તો હું તેનો નિષેધ નહિ કરૂ. ઈત્યાદિ” આ પ્રમાણે સાંભળીને શિવદેવે પણ અભિગ્રહ ગ્રહણ કર્યો કે - “હે ભગવન્ (પૂજય), મારો પણ કોઈ પણ પ્રવ્રયા અંગીકાર કરે તો હું તેનો નિષેધ નહિ કરું.” આ અવસરે શિવદેવનો મોટો પુત્ર અને તે સાધુની બહેન સમ્મતિ થી બન્ને જણ પ્રવ્રયા લેવા તૈયાર થયા. ત્યારે શ્રેષ્ઠીએ તે બન્નેને રજા આપી એટલે તેમણે દીક્ષા અંગીકાર કરી. આ મૂળ સૂત્ર સુગમ છે. માત્ર કૃતfધા જ્ઞાવધ:' નો અર્થ શ્રુતના અધિગમ (જાણવા)થકી જાણ્યો છે વિધિ એટલે ક્રિયાનો વિધિ જેણે એવો તે. (એમ સમજવો) અહીં કોઈ શંકા કરે કે “આવું Page #242 -------------------------------------------------------------------------- ________________ | | પ્રામિત્યના દોષો અને તેનો અપવાદ | (૨૨૧ પ્રામિત્ય તો સાધુએ વિશેષે કરીને (અવશ્ય) ગ્રહણ કરવું જોઈએ, કેમકે પરંપરાએ તે પ્રવજ્યાનું કારણ ઠર્યું છે. તેના ઉપર ઉત્તર આપે છે કે - “ફવયા ૪ આવા પ્રકારના ગીતાર્થો, વિશિષ્ટ શ્રુતને જાણનારા અને દેશનાવિધિમાં નિપુણ સાધુઓ કોઈક જ હોય છે, ઘણા હોતા નથી. તેમજ પ્રવ્રજ્યાના પરિણામ પણ કોઈને જ હોય છે. તેથી પ્રામિત્ય લેવું તે દોષને માટે જ છે ૩૧ આ પ્રમાણે તેલ સંબંધી પ્રામિત્યને વિષે દોષ કહ્યો. હવે અતિદેશ (ભલામણ) વડે વસ્ત્રાદિકના વિષયમાં દોષોને કહેવાને ઇચ્છતા સતા કહે છે : પૂ. - DU વેવ વ તો, સવિતેસર ૩ વસ્થિપાનું | लोइयपामिच्छेसुं, लोगुत्तरिया इमे अन्ने ॥३२०॥ મૂલાર્થ આ જ દોષો વચ્ચપાત્રના વિષયવાળા લૌકિક પ્રામિત્યમાં અતિવિશેષે કરીને જાણવા. હવે લોકોત્તર દોષો આ બીજા છે. ૩૨વા ટીકાર્થ: ‘તે વ' આ જ દાસત્વાદિક દોષો વચ્ચપાત્રના વિષયવાળા લૌકિક પ્રામિત્યને વિષે બેડીમાં નાંખવા વગેરે પૂર્વકના અતિ વિશિષ્ટતર (ઘણા) જાણવા. વળી ‘નોત્તર:' લોકોત્તર પ્રામિત્યના વિષયવાળા આ બીજા દોષો પણ છે. ૩૨૦મી તે દોષોને જ કહે છે : मू.०- मइलिय फालिय खोसिय हियनढे वावि अन्न मग्गंते ॥ अवि सुंदरे वि दिण्णे, दुक्कररोई कलहमाई ॥३२१॥ મૂલાર્થ : વસ્ત્ર મલિન થયે સતે, ફાટે સતે, જીર્ણ થયે સતે, હરણ કરે છે અને નાશ પામે તે કલહ વગેરે દોષો થાય છે. તથા બીજું વસ્ત્રાદિક માગનારને સુંદર વસ્ત્ર આપે તો પણ તે લેનાર દુષ્કર સચિવાળો થાય છે. તેથી કલહ વગેરે દોષો થાય છે. li૩૨૧ ટીકાર્થ અહીં લોકોત્તર પ્રામિ બે પ્રકારે છે. કોઈક આવી શરતે કોઈકનું વસ્ત્ર ગ્રહણ કરે કે - કેટલાક દિવસ વાપરીને પછી હું તમને પાછું આપીશ (૧). તથા કોઈક આ પ્રમાણે શરત કરે કે – અમુક દિવસ પછી (ઠરાવેલા દિવસો કરતાં દિવસ વધી જાય તો) હું તમારા વસ્ત્રની જેવું બીજું વસ્ત્રાદિક તમને આપીશ (૨). તેમાં પહેલા પ્રકારમાં “ત્તિનતે' શરીરાદિકના મળ વડે વ્યાપ્ત થયે સતે, અથવા ફાટી ગયે સતે, અથવા “વસિત્તે' જીર્ણપ્રાયઃ કરે સતે, અથવા ચૌરાદિક વડે હરણ કરાયે સતે, અથવા કોઈક ઠેકાણે માર્ગમાં પડી ગયે સતે કલહ વગેરે દોષો થાય છે. વળી બીજા પ્રકારમાં અન્ય વસ્ત્રાદિકને માગતો પુરુષ યાચના કરનારને માગનારને) અહીં ‘આપ’ અપિ શબ્દ સંભાવનામાં છે, એટલે કે – કદાચ “સુન્દ્રોડ' પૂર્વે વાપરેલા વસ્ત્રાદિકથી વધારે શ્રેષ્ઠ વસ્ત્રાદિક આપે સતે પણ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II કોઈક પુરુષ રુચિવાળો થાય છે. એટલે કે – મોટા કષ્ટ વડે તેની રુચિ પૂર્ણ કરી શકાય છે. તેથી તેને આશ્રયીને કલહાદિક દોષો ઉત્પન્ન થાય છે. તેથી લોકોત્તરપ્રામિત્ય પણ ન કરવું. ૩૨૧॥ અહીં જ અપવાદને કહે છે : मू. ०- उच्चत्ताए दाणं, दुल्लभ खग्गूड अलस पामिच्चे ॥ સંપિ ય ગુરુમ્સ પાસે, વેડ્ સો વેઠ મા તો રૂ૨૨૫ મૂલાર્થ : વસ્ત્રાદિક દુર્લભ સતે ઉચ્ચપણાએ આપવું. તથા કુટિલ અને આળસુને પ્રામિત્ય કરવા વડે આપવું. તે દેવાતું વસ્ત્રાદિક ગુરુની પાસે મૂકવું. પછી ગુરુ તેને આપે. એમ કરવાથી કલહ ન થાય ॥૩૨૨॥ ' ટીકાર્થ : અહીં વસ્ત્રાદિક દુર્લભ હોય સતે સીદાતા સાધુને જો બીજો સાધુ વસ્રાદિક આપવાને ઇચ્છતો હોય, તો તેને ‘તત્ત્વતા ' મફત દાન કરવું. પણ પ્રામિત્ય કરવા વડે આપવું નહિ. તથા જે સાધુ ‘વભૂલ:' કુટિલ હોય એટલે વૈયાવૃત્યાદિકમાં સમ્યક્ પ્રવર્તતો ન હોય, અને જે સાધુ આળસુ હોય, તે બન્ને પાસે દુર્લભ વસ્ત્રાદિક દાનના પ્રલોભન વડે પણ વૈયાવૃત્ય કરાવવું. તેથી તેના વિષયાવાળું પ્રામિત્ય સંભવે છે. તેમાં પણ આપનાર સાધુ તે દેવાતું વસ્ત્રાદિક ગુરુની પાસે સ્થાપન કરે, પોતે આપે નહિ. ત્યારપછી તે બન્નેને પરસ્પર કલહ ન થાય એમ કરીને તે ગુરુ તને આપે. ૫૩૨૨૦ પ્રામિત્યદ્વાર કહ્યું. હવે પરાવર્તિતદ્વાર કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू. ०- परिट्टियं पि दुविहं लोइय लोगुत्तरं समासेणं ॥ एक्कपि अ दुविहं तद्दव्वे अन्नदव्वे य ॥ ३२३ ॥ મૂલાર્થ : પરિવર્તિત પણ સંક્ષેપે કરીને લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. અને એકૈક પણ તદ્રવ્ય અને અન્ય દ્રવ્યને વિષે એમ બબ્બે પ્રકારે છે I૩૨૩ : ટીકાર્થ : ‘પરિવર્તિતત્તિ' આનો શબ્દાર્થ પ્રથમ કહ્યો છે. એટલે પરિવર્તિત પણ ‘સમાસેન’ સંક્ષેપે કરીને બે પ્રકારે છે. તે આ પ્રમઆમે-લૌકિક અને લોકોત્તર ઃ તે એક એક પણ બબ્બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘તદ્રવ્ય’ તે દ્રવ્યના વિષયવાળું અને ‘અન્યદ્રવ્ય’ અન્ય દ્રવ્યના વિષયવાળુ. તેમાં તે દ્રવ્યના વિષયવાળુ એટલે – જેમ કે – કોહેલું ઘી આપીને સાધુને નિમિત્તે સુગંધી ઘી ગ્રહણ કરવું તે, ઇત્યાદિઃ અન્ય દ્રવ્યના વિષયવાળુ એટલે જેમ કે - કોદરાના કૂરીયાં આપીને સાધુને નિમિત્તે શાલિ ઓદન ગ્રહણ કરવા તે, ઇત્યાદિ, આ લૌકિક પરિવર્તિત કહેવાય છે. એવી રીતે લોકોત્તરપરિવર્તિત પણ જાણવું. ॥૩૨ા Page #244 -------------------------------------------------------------------------- ________________ | લૌકિકપરાવર્તિત ઉપર લક્ષ્મી તથા બંધુમતીની કથા / (૨૨૩ હવે લૌકિકપરિવર્તિતનું ઉદાહરણ ત્રણ ગાથા વડે કહે છે : मू.०- अवरोप्परसज्झिलगा, संजुत्ता दो वि अन्नमन्नेणं ॥ पोग्गलियसंजयट्ठा परियट्टण संखडे बोही ॥३२४॥ अणुकंप भगिणिगेहे दरिद्द परियट्टणा य कूरस्स ॥ पुच्छा कोद्दवकूरे, मच्छर णाइक्ख पंतावे ॥३२५॥ इयरो वि य पंतावे, निसि ओसवियाण तेसि दिक्खा य॥ तम्हा उ न धेत्तव्वं, कइवा जे ओसमेहिति ॥३२६॥ મૂલાર્થ: પરસ્પર બે ભાઈઓ અને તે બે કન્યાઓ અન્યની સાથે પરણી સાધુને માટે પૌદગલિકનું પરિવર્તન કર્યું. તેથી કલહ થયો. પછી બોધિ થઈ (૩૨૪) અનુકંપા વડે (સાધુએ) ભગિનીને ઘેર પ્રવેશ કર્યો. તે દરિદ્રી હતી. તેથી તેણીએ ક્રૂર (કોદરા)નું પરિવર્તન કર્યું. પતિ જમવા આવે તે તેણે કોદ્રવકૂરીયાં રાંધવાનું કારણ પૂછ્યું. તેણીએ મત્સર વડે નહિ કહે સતે તેણે તાડના કરી. (૩૨૫) બીજાએ પણ તાડના કરી. પછી રાત્રિએ ઉપશમને પામેલા તેઓએ દીક્ષા લીધી. આ પ્રમાણે જે ઉપશમ પામે તે કોઈક જ હોય છે. તેથી આ પરિવર્તિત ગ્રહણ કરવું નહિ li૩૨૬ll ટીકાર્થઃ વસંતપુર નગરમાં નિલય નામે શેઠ છે. તેને સુદર્શના નામની ભાર્યા છે. તેમને બે પુત્ર છે. તે આ પ્રમાણે – ક્ષેમશંકર અને દેવદત્ત તથા લક્ષ્મી નામની પુત્રી છે. તે જ વસંતપુરમાં તિલક નામે શેઠ છે. તેને સુંદરી નામની ભાર્યા છે. તેમને ધનદત્ત નામે પુત્ર અને બંધુમતી નામે પુત્રી છે. તેમાં માંકરે સમિતસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તથા દેવદત્ત બંધુમતીને પરણ્યો અને ધનદત્ત લક્ષ્મીને પરણ્યો. અન્યદા કર્મના વશથી ધનદત્તને દારિદ્રય પ્રાપ્ત થયું. તેથી તે પ્રાયઃ કોદ્રવના કુરીયા ખાતો હતો. અને દેવદત્ત તો ઈશ્વર (ધનવાનો હતો. તેથી તે હંમેશાં શાલિ ઓદન ખાતો હતો. હવે એકદા તે ક્ષેમકર સાધુ વિહારના અનુક્રમે તે નગરમાં આવ્યા. તેણે વિચાર કર્યો કે – જો હું મારા ભાઈ દેવદત્તને ઘેર જઈશ, તો મારી ભગિની હું દારિદ્રય વડે પરાભવ પામી છું, તેથી આ સાધુ મારા ભાઈ છતાં પણ મારે ઘેર ઊતર્યા નહિ. એમ જાણીને પરાભવ માનશે. (ખેદ પામશે) એમ વિચારીને અનુકંપા વડે તેણીને જ ઘેર તેણે પ્રવેશ કર્યો. પછી ભિક્ષાની વેળાએ તે લક્ષ્મીએ વિચાર્યું કે - “એક તો આ મારો ભાઈ છે, બીજું એ કે – તે સાધુ છે, અને ત્રીજું એ કે - તે પરોણો છે અને મારા ઘરમાં તો કોદરાના કુરિયા છે. તેથી તે તેને કેમ અપાય? વળી શાલિઓદન તો મારા ઘરમાં છે જ નહિ. તેથી કરીને મારા ભાઈની ભાર્યા બધુમતી પાસેથી કોદરાના ઓદનનું પરાવર્તન કરવા વડે શાલિદન લાવીને આપું.” એમ વિચારીને તેણીએ તે જ પ્રમાણે કર્યું. એટલામાં દેવદત્ત ભોજન કરવા માટે પોતાને ઘેર આવ્યો. તે વખતે બંધુમતીએ તેને પૂછ્યું કે - “આજે કોદરાના ઓદન ખાવાના છે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪). | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / ને ?” ત્યારે પરાવર્તનનો વૃત્તાંત નહિ જાણતા એવા તેણે વિચાર્યું કે - “આ ભાયએ કૃપણતાને લીધે કોદરાના ઓદન રાંધ્યા છે અને શાલિદન રાંધ્યા નથી.” એમ વિચારીને તે તેણીને મારવા લાગ્યો. ત્યારે તાડન કરાતી તે બોલી કે – “તમે મને કેમ મારો છો? તમારી જ બહેન કોદ્રવના ઓદનને અહીં મૂકી શાલિદન લઈ ગઈ છે.” હવે અહીં ધનદત્ત પણ ઘેર આવીને જમવા માટે બેઠો ત્યારે તેને જે શાલિઓદન ક્ષેમકર સાધુને આપતાં વધ્યો હતો તે લક્ષ્મીએ ગૌરવપૂર્વક પીરસ્યો. ત્યારે તેણે તેણીને પૂછ્યું કે – “હે પાપીણી, શા માટે તે શાલિનું એક માન (માણું) રાંધીને સાધુને શાલિદન ન આપ્યાં? કે જેથી બીજે ઘેરથી લાવીને તે મારૂં મલિનતાપણું કર્યું?” એમ કહીને તેણે પણ તેણીને મારી. આ બંન્ને ઘરમાં બનેલો સર્વ વૃત્તાંત સાધુએ પણ લોકપરંપરાએ સાંભળ્યો. પછી રાત્રિએ તે સર્વને સાધુએ પ્રતિબોધ કર્યો કે “અમારે આવું ભોજન કર્ભે નહિ. પરંતુ અજાણતાં મેં ગ્રહણ કર્યું હતું. આ જ કારણથી ભગવાન તીર્થંકરદેવોએ કલહાદિક દોષના સંભવને લીધે નિષેધ કર્યો છે.” એમ કહીને તેણે જિનપ્રણીત ધર્મને સવિસ્તાર કહ્યો. તેથી સર્વને સંવેગ પ્રાપ્ત થયો અને તે સર્વને દીક્ષા આપી. આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે “નવપરબ્સિના લક્ષ્મી અને દેવદત્ત તથા બંધુમતી અને ધનદત્ત તેઓ પરસ્પર “બ્સની' ભાઈઓ છે, અને તે હે પિ' બન્ને પણ - લક્ષ્મી અને બંધુમતી ‘મગ્નમાં તિ' પરસ્પર સંબંધવાળી થઈ. એટલે કે દેવદત્તની ભગિની લક્ષ્મીને ધનદત્ત પરણ્યો, અને ધનદત્તની બહેન બંધુમતીને દેવદત્ત પરણ્યો, એ ભાવાર્થ છે. “ગતિય રિ’ પીદ્ગલિકનું એટલે શાલિદન અને કોદ્રવનું “યતાઈ’ ક્ષેમકર સાધુને નિમિત્તે પરિવર્તન કર્યું. તેથી “સંવર્ડ કજીયો થયો. ત્યાર પછી “વધ:' પ્રવજ્યા લીધી. (૩૨૪) આ જ ગાથાના વિવરણરૂપ પછીની બે ગાથા છે, તે પણ સુગમ છે. તેમાં વિશેષ એ કે “મછર ઉત્ત' અહીં વિભક્તિનો લોપ હોવાથી અત્યરેખ' મત્સર વડે “નફg રિ' પરિવર્તન નહિ કહે સતે “પંતાવે' તેણે તાડના કરી. (૩૨૫). ‘૩વમિયાન ઉત્ત' ઉપશમ પામેલાને, અહીં કોઈ શંકા કરે કે – આ પરિવર્તન પણ દીક્ષાનું કારણરૂપ થયું, તેથી સાધુઓએ આ વિશેષ કરીને આચરવું જોઈએ. તેના પર જવાબ આપે છે કે “ઝવ ઉત્ત' કેટલાક જ ક્ષએમકર સાધુની જેવા થશે કે જેઓ આ પ્રમાણે પરિવર્તનથી ઉત્પન્ન થયેલા કલહને દૂર કરી દીક્ષા ગ્રહણ કરાવશે. તેથી આ આચરવા લાયક નથી જ. ૩૨૬l લૌકિકપરિવર્તન કર્યું. હવે જે લોકોત્તર પરિવર્તન, તેને કહેવું જોઈએ. તેમાં એક સાધુ બીજા સાધુની સાથે વસ્ત્રાદિકનું જે પરિવર્તન કરે તે લોકોત્તર પરિવર્તન કહેવાય છે. તેમાં થતા દોષોને બતાવે છે : मू.०- ऊणहिय दुब्बलं वा, खर गुरु छिन्न मइलं असीयसहं ॥ दुव्वन्नं वा नाउं, विपरिणमे अन्नभणिओ वा ॥३२७॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ ॥ લોકોત્તરપરાવર્તિત, તેના દોષો અને અપવાદ ।। (૨૨૫ મૂલાર્થ : આ વસ્ત્ર ન્યૂન છે, અધિક છે, દુર્બળ છે, ખર છે, ગુરુ છે, છેદાયેલું છે, મલિન છે, શીતને સહન ન કરે તેવું છે. અથવા ખરાબ વર્ણવાળું છે, એમ જાણીને ખોટા પરિણામને પામે અથવા બીજાને કહ્યો સતો વિપરિણામ પામે. II૩૨ના ટીકાર્થ : વસ્ત્રનું પરિવર્તન કરે સતે આ વસ્ત્ર ન્યૂન છે, અને જે મારૂં વજ્ર હતું તે તો માનયુક્ત એટલે પ્રમાણોપેત હતું. અથવા તો આ વરૂ અધિક છે, અને મારું વસ્ત્ર તો માનોપેત હતું. એ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. વિશેષ એ કે ‘દુર્વŕ' જીર્ણપ્રાયઃ એટલે ઘણે ભાગે જીર્ણ થયેલું છે, ‘વર’ કઠણ સ્પર્શવાળું છે ‘ગુરુ' જાડા સુતરનું બનેલું હોવાથી ભારવાળું (જાડું–ભારે) છે, ‘fi’ નિષ્કુપક (કોર-છોડા વિનાનું) છે, ‘મત્તિનું' મેલ વડે વ્યાપ્ત છે, ‘અશીતસö” શીત (ટાઢ)ને સહન કરવાને અસમર્થ છે. અથવા ‘દુર્વ’ ખરાબ કાંતિ-શોભા (રંગ)વાળું છે, આ પ્રમાણે પોતે જ જાણીને ‘વિપરિત્નક્ષેત્’ વિપરીત પરિણામ પામે એટલે કે - હું ઘસાયો (ઠગાયો) એમ વિચારે, અથવા તો બીજા કુટિલ સાધુએ (તેણે તારી) મશ્કરી કરી, એમ કહ્યો સતો વિપરિણામને પામે. II૩૨૭ના આ લોકોત્તરને વિષે જ અપવાદને કહે છે : मू. ०- एगस्स माणुजुत्तं, न उ बिइए एवमाइ कज्जेसु ॥ गुरुपामूले ठवणं, सो दलयइ अन्नहा कलहो ॥३२८॥ મૂલાર્થ : એકનું વસ્ત્ર માનયુક્ત હોય, બીજાનું ન હોય, આવા કાર્યો ઉત્પન્ન થયે સતે તે વસ્ત્ર ગુરુની પાસે સ્થાપવું. તે આપે. અન્યથા કલહ થાય. II૩૨૮॥ ટીકાર્થ : એક સાધુ સંબંધીનું જે ‘માનવુ ં” પ્રમાણોપેત વસ્ત્રાદિક તે વસ્ત્રાદિક ‘ન દ્વિતીયે’ બીજા સાધુને માનોપેત ન હોય, પરંતુ ન્યૂન કે અધિક હોય. તેથી કરીને આવા પ્રકારના કાર્યો ઉત્ત્પન્ન થાય ત્યારે (વસ્ત્રાદિ) પરિવર્તનનો સંભવ થાય છે. તે પરિવર્તનનો સંભવ થાય ત્યારે જેના સંબંધી તે વસ્ત્રાદિ હોય તેણે તે વસ્ત્ર વગેરે ગુરુના પાદમૂળમાં સ્થાપન કરવું, એટલે કે - ગુરુના ચરણે મૂકવું. ત્યારપછી (ગુરુ મહારાજને સઘળો) વૃત્તાંત કહેવો. અને વૃત્તાંત કહે સતે તે ગુરુ (તે વસ્ત્ર જેને આપવું હોય તેને) આપે. ‘અન્યથા’ જો ગુરુપાદના મૂળે ન મૂકે તો ‘દિ' પરસ્પર કજીયાનો સંભવ થાય. ||૩૨૮॥ પરિવર્તિતદ્વાર કહ્યું. હવે અભ્યાહત (ભક્ત-પાનાદિક સામું લાવીને આપવું તે) દ્વાર કહે છે : मू. ० - आउन्नमणाइन्नं, निसीहऽमिहडं च नोनिसीहं च ॥ निसीहाभिहडं ठप्पं, वोच्छामि नोनिसीहं तु ॥ ३२९॥ મૂલાર્થ : અચીર્ણ અને અનાચીર્ણ (એ બે ભેદે અભ્યાહત) છે, તે પણ (અનાચીર્ણ) નિશીથ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬) II શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ / અભ્યાહત અને નોનિશીથ અભ્યાહૂત એમ બે પ્રકારે છે. તેમાં નિશીથાભ્યાહતને સ્થાપન કરીને હમણાં નોનિશીયાભ્યાહૂતને કહું છું. If૩૨૯ો. ટીકાર્થ : અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : આશીર્ણ અને અનાચાર્ણ તેમાં અનાચીર્ણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે – નિશીય અભ્યાહત અને નોનિશીથ અભ્યાહતઃ તેમાં નિશીથ એટલે મધ્યરાત્રિ. તે સમયે જે આણેલું હોય તે ગુપ્ત હોય છે. એ જ પ્રમાણે સાધુઓને પણ જે અજાણ્યું અભ્યાત હોય. તે નિશીથ અભ્યાહતની જેમ નિશીથ અભ્યાદત કહેવાય છે. અને તેનાથી જે વિપરીત હોય તે નોનિશીથ અભ્યાહત કહેવાય - કે જે, સાધુઓને “આ અભ્યાહત છે' એમ જાણવામાં હોય. તેમાં નિશીથ અભ્યાહતને હમણાં સ્થાપન કરવું (રાખી મૂકવું) અર્થાત્ તેનો અર્થ આગળ ઉપર કહીશ. હમણાં તો હું નોનિશીથ અભ્યાહતને કહેવાને ઇચ્છું છું. ૩૨લા પ્રતિજ્ઞા કરેલને જ કહે છે : મૂ. - સમ પર, સસ પરેલમેવ વોબંડ્યું છે दुविहं तु परग्गामे, जल थल नावोडुजंघाए ॥३३०॥ મૂલાર્થ તે સ્વગ્રામ અને પરગ્રામના વિષયવાળું એમ બે પ્રકારે છે. તેમાં પરપ્રામના વિષયવાળું પણ સ્વદેશ અને પરદેશસંબંધી એમ બે પ્રકારે છે. તે દરેકના બે પ્રકાર છે : જલમાર્ગે અને સ્થલમાર્ગે. તેનાં નૌકા વડે અને ઉડુપ (હોડકા) વડે એમ જળમાર્ગના બે ભેદ છે તથા સ્થળમાર્ગે લાવેલું પણ જંઘા વડે અને ગાડાં વડે એમ બે ભેદે છે. ૩૩૦ ટીકાર્થ ઃ મોનિશીથ અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : “વારે પોતાના ગામના વિષયવાળું અને ‘પાને પરગામના વિષયવાળું. તેમાં જે ગામને વિષે સાધુ રહે છે, તે સ્વગ્રામ કહેવાય છે. બાકીના પરગ્રામ કહેવાય છે. તેમાં “રા' પરગામ સંબંધી અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે – સ્વદેશ અને પરદેશ : એટલે કે સ્વદેશ અને પરગામથી અભ્યાહત (આણેલું) તથા પરદેશ અને પરગામથી અભ્યાહતા. તેમાં જે દેશને વિષે સાધુ રહેલો છે. તે સ્વદેશ અને બાકીનો પરદેશ કહેવાય છે. આ બન્ને પ્રકારના અભ્યાહતના પણ પ્રત્યેકના બબ્બે પ્રકાર છે. તે આ પ્રમાણે - ‘નત્તથત ત્તિ' સૂવનાસ્તૂત્ર (સૂચન કરવા થકી સૂત્ર કહેવાય છે) એ ન્યાયથી જળમાર્ગે અભ્યાહત અને સ્થળમાર્ગે અભ્યાહત: તેમાં જલમાર્ગ અભ્યાહ્નત પણ બે પ્રકારે છે. નાવ વડે અને ઉડુપ વડે (આણેલું). આ ઉપલક્ષણ છે. તેથી થોડા જળનો સંભવ હોય તો જંઘા (પગ) વડે પણ (આણેલું) હોય છે. તેમાં નૌ એટલે નૌકા (વહાણ) અને ઉડુપ એટલે તરવાનું કાષ્ઠ (હોડકું-ત્રાપો) તથા ઉડુપ શબ્દ કહેવાથી તુંબડું વગેરે પણ ગ્રહણ કરેલ છે, એમ જાણવું. સ્થલમાર્ગ અભ્યાહત પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘બંધમ્યા” બે પગ વડે આ ઉપલક્ષણ છે. તેથી “ગાડી-ગાડાં વગેરે વડે પણ Page #248 -------------------------------------------------------------------------- ________________ | અનાચીર્ણનોનિશીથાભ્યાહતનો વિસ્તાર || (૨૨૭ સમજવું li૩૩O|ી. તેમાં જે જળ અને સ્થળ સંબંધી અભ્યાહતના ભેદો કહ્યા, તેને જ વિસ્તારથી ભાવતા સતા દોષોને દેખાડે છે : मू.०- जंघा बाह तरीइ व, जले थले खंध आरखुरनिबद्धा ॥ संजम आयविराहण, तहियं पुण संजमे काया ॥३३१॥ अत्थाहगाहपंका-मगरोहारा जले अवाया उ॥ कंटाहितेणसावय, थलम्मि एए भवे दोसा ॥३३२॥ મૂલાઈ જલમાર્ગમાં જંઘા, બાહુ અને તરિકા વડે (અભ્યાહત) સંભવે છે. તથા સ્થળમાર્ગમાં સ્કંધ, આરનિબદ્ધ (ગાડી) અને ખુરનિબદ્ધ બળદ) વડે સંભવે છે. તેમ થવાથી સંયમ અને આત્માની વિરાધના થાય છે. તેમાં સંયમના વિષયમાં અકાયાદિની વિરાધના થાય છે. (૩૩૧) જળને વિષે અસ્તાઘ (અતિ ઊંડું) હોવાથી ગ્રાહથકી, પંકથકી, મકરથકી અથવા ઓહાર (કચ્છપ) થકી અપાય (વિનાશ) થાય છે. અને સ્થળમાર્ગે કાંટા, સર્પ, સ્તન અને શિકારી પશુઓથકી અપાયરૂપ આ દોષો થાય છે. {૩૩રા ટીકાર્થઃ તેમાં જળમાર્ગને વિષે થોડા જળનો સંભવ હોયે સતે બે જંઘા વડે અને અસ્તાઘ (ઘણા જળ)નો સંભવ સતે બે બાજુ વડે અથવા તરિકા વડે. આ ઉપલક્ષણ છે. તેથી ઉપ વડે પણ અભ્યાહત (આણેલું) સંભવે છે. અને સ્થળમાર્ગને વિષે તો સ્કંધ વડે અથવા ‘મારઘુરવિદ્ધ ત્તિ' અહીં તૃતિયાના અર્થમાં પ્રથમ વિભક્તિ લખી છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો કે - આરકનિબદ્ધ (આરાથી રચેલીબનાવેલી) એવી ગાડી, તે વડે. તથા ખુરનિબદ્ધ (ખરીવાળા) ગધેડા, બળદ વગેરે. તેઓ વડે (અભ્યાહત). અહીં સંયમવિરાધના અને આત્મવિરાધનારૂપ દોષો છે. ‘તત્ર' સંયમ અને આત્મવિરાધના મધ્યે સંયમના વિષયવાળી વિરાધના (તરીકે) જળમાર્ગે અને સ્થળમાર્ગે “યા' વિનાશ કરાતા અપકાયાદિક જાણવા (૩૩૧). જળમાર્ગને વિષે આત્મવિરાધનાને કહે છે. સ્થાદિ ઇત્યાદિ અહીં પ્રાકૃતપણાને લીધે કોઈ ઠેકાણે વિભક્તિનો લોપ થયો છે અને કોઈ ઠેકાણે વિભક્તિનો પરિણામ (ફેરફાર) કર્યો છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો : અસ્તાઘને વિષે એટલે કે – પગ આદિ વડે જેનો નીચેનો ભૂમિભાગ પામી ન શકાય એવા (ગાઢ-ઊંડા) જળમાં નીચે ડૂબી જવા રૂપ અપાય થાય છે. તથા “પ્રાપ્ય:' જળચર વિશેષ - જલહસ્તી, ઝુંડ નામા જલચર પ્રાણીથકી. અથવા ‘પંત:' કાદવથકી, અથવા મગરમચ્છથકી અથવા ‘મોરારે રિ' કચ્છપ (કાચબા) થકી. આ ઉપલક્ષણ છે, તેથી બીજા પણ પગને બાંધનારા તંતુ-જલતંતુ વગેરે થકી. “સાયા:' વિનાશ વગેરે દોષો સંભવે છે. તથા સ્થળમાર્ગને વિષે આત્મવિરાધનાને કહે છે: “ત્યાવિ' કાંટાથકી, અથવા સપંથકી, અથવા સ્તન Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮) | શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ - ચૌરથકી, અથવા વ્યાપદો-શિકારી પશુઓથી આ ઉપલક્ષણ છે. તેથી જ્વરાદિકને ઉત્પન્ન કરનાર પરિશ્રમાદિક થકી “ઉત્તે’ સ્થળમાર્ગને વિષે આ સર્વે અપાયરૂપ દોષો જ જાણવા. /૩૩રા આ પ્રમાણે અનાચીર્ણ પરપ્રામાભ્યાહત નોનિશીથ કહ્યું. હવે તે જ (અનાચીર્ણ) સ્વગ્રામાભ્યાહૂત નોનિશીથને બે ગાથા વડે કહે છે : ૫.૦- સ|| વિ ૧ વિદં, પરંતર નોરંત દવ | तिघरंतरा परेणं, घरंतरं तं तु नायव्वं ॥३३३॥ नोघरंतरऽणेगविहं वाडगसाहीनिवेसणगिहेसु ॥ काये खंधे मिम्मिय, कंसेण व तं तु आणेज्जा ॥३३४॥ મૂલાર્થ સ્વગ્રામના વિષયવાળું પણ (અભ્યાહત) બે પ્રકારનું છે, ગૃહાંતર અને નોવૃતાંતર, તેમાં ત્રણ ગૃહાંતરથી પણ આગળ ઉપરથી જે આપ્યું હોય તે ગૃહાંતર જાણવું (૩૩૩). નાગૃહાંતર અનેક પ્રકારનું છે. વાટક-વાડો, સાહી-માર્ગ, નિવેશન-પેસવા નીકળવામાં એકમાર્ગવાળા ઘરો અને ઘરના વિષયવાળું તેને કાપોતી-કાવડ વડે અથવા સ્કંધ વડે અથવા તો માટીમય કે કાંસાના પાત્ર વડે આણવું. l૩૩૪ ટીકાર્થઃ “પ્રાપિ' સ્વગ્રામના વિષયવાળું પણ અભ્યાહત બે પ્રકારનું છે, તે આ પ્રમાણે - ગૃહાંતર અને નોવૃતાંતર : તેમાં ‘વિગૃહીતરાત્પન' ત્રણ ઘરનો આંતરી કરીને ત્યાર પછીના ઘરથી જે આપ્યું તે ગૃહત્તર કહેવાય છે. આ પ્રમાણે કહેવાનો શું ભાવાર્થ છે? તે કહે છે કે જે ત્રણ ઘરેથી લવાય, અને જેમાં ઉપયોગ હોય તો તે આચાર્ણ સમજવું (૩૩૩). નાગૃહાતર અનેક પ્રકારનું છે, અને તે વાટકાદિકના વિષયવાળું છે. તેમાં ‘વાટ ઢાંકેલું ચારે બાજુથી વાડ કે વંડી વાળેલું નિયમિત – અમુકકાર્ય માટેનું નિયત સ્થાન (વાડો), “સાદી' વર્તની એટલે રસ્તો, એ જ એક આંતરામાં (વચ્ચે) હોય પણ બીજું ઘર ન હોય (એટલે ફક્ત રસ્તો જ વચ્ચે હોય) તે, નિવેશ' જેમાં નીકળવાનું અને પ્રવેશ કરવાનું એક જ દ્વાર હોય તેવા બે ત્રણ આદિ ઘરો, (અર્થાત બે-ત્રણ ઘરોમાં પેસવાનું તથા નીકળવાનું દ્વાર એક જ હોય) તથા “પૃદં માત્ર એક જ ઘર. આ સર્વે વાટકાદિકના વિષયવાળું (અભ્યાહત) ઉપયોગનો સંભવ નહિ હોયે સતે અનાચીર્ણ જાણવું અને તે પણ ગૃહાત્તર નામનું અને નગૃહાન્તર નામનું નોનિશીથ સ્વગ્રામ સંબંધીનું અભ્યાહત-સામેથી આણેલું પડિલાભવાને (વહોરાવવાને) ઇચ્છેલા સાધુના ઉપાશ્રયને વિષે કાપોતીકાવડ વડે કે સ્કંધ વડે ઉપાડીને લાવે આ ઉપલક્ષણ છે, તેથી હસ્તાદિક વડે લાવે, અથવા તો માટીના વાસણ વડે કે કાંસાના પાત્ર વડે લાવે ૩૩૪ll. Page #250 -------------------------------------------------------------------------- ________________ | અનાચીર્ણનોનિશીથાભ્યાહત અને તેનો સંભવ છે (૨૨૯ હવે આ જ સ્વગ્રામના વિષયવાળા નોનિશીથ અભ્યાહતના સંભવને કહે છે : મૂ. - સુન્ન , પયં વ પ વ પાકુત્તા . इय एइ काइ घेत्तुं, दीवेइ य कारणं तं तु ॥३३५॥ મૂલાર્થ: શૂન્ય ઘર, કાળ થયો નથી, પ્રકૃત કાંઈક છે, અથવા પ્રહણક આવ્યું અથવા શ્રાવિકા સૂતી હતી, આવા કારણોને લઈને કોઈ સ્ત્રી ભક્તાદિક લઈને આવે અને લાવવાનું કારણ પ્રગટ કરે (આ રીતે અભ્યાહતનો સંભવ છે.) |૩૩પી ટીકાર્થ : અહીં કોઈ સાધુએ ભિક્ષાટન કરતાં કોઈ ઘરમાં પ્રવેશ કર્યો પરંતુ તે ઘર તે વખતે શૂન્ય’ ખાલી હતું એટલે કે – તે ઘરના મનુષ્યો બહાર ગયા હોય અથવા હજુ ત્યાં રંધાતું હોવાથી ‘મન' ભિક્ષાકાળ થયો નથી અથવા તે ઘેર “પ્રવક્ત' ગૌરવને લાયક એવા સ્વજનાદિકનું ભોજનાદિ વર્તતું હોય સ્વજનાદિકને જમાડાતા હોય તેથી તે વખતે સાધુને ભિક્ષા આપી શકાય તેમ ન હોય અથવા સાધુ વહોરીને ગયા પછી ‘પ્રદુંગ લાહણી (લાણી) આવી તે ઉત્તમ પદાર્થ હોવાથી સાધુને આપવા લાયક છે, એમ વિચાર્યું અથવા તે વખતે શ્રાવિક “પ્રસુતા' સુતેલી હોય તેથી સાધુને ભિક્ષા આપી નહિ. આટલા કારણોએ કરીને કોઈક શ્રાવિકા પોતાના ઘેરથી ભક્તાદિક ગ્રહણ કરીને સાધુના ઉપાશ્રયે લાવે અને તે લાવવાનું કારણ તે વખતે “ઘર શૂન્ય હતું' ઇત્યાદિ રૂપ “રી યતિ' પ્રકાશ કરે (કહે). આ પ્રમાણે નોનિશીથ સ્વગ્રામાભ્યાહતનો સંભવ છે. l૩૩પી. આ પ્રમાણે સ્વગ્રામ અને પરગ્રામના પ્રકારવાળું નોનિશીથ અભ્યાહત કહ્યું. હવે સ્વગ્રામ અને પરગ્રામના ભેદવાળા નિશીથ અભ્યાહતને અતિદેશથી – ભલામણ વડે કહે છે : मू.०- एमेव कमो नियमा, निसीहऽभिहडे वि होइ नायव्वो ॥ अविइअदायगभावं, निसीहिअं तं तु नायव्वं ॥३३६॥ મૂલાર્થઃ એ જ ક્રમ નિશ્ચયથી નિશીથ અભ્યાહતને વિષે પણ હોય છે, એમ જાણવું. જેમાં દાતાનો ભાવ જાણવામાં ન આવે તે નિશીથ અભ્યાહત જાણવું. ૩૩૬lી. ટીકાર્થ : જે ક્રમ સ્વગ્રામ, પરગ્રામ વગેરે વાળા નોનિશીથ અભ્યાહતને વિષે કહ્યો છે, તે જ ક્રમ નિશીથ અભ્યાહતને વિષે પણ નિશ્ચયથી જાણવો. હવે નિશીથ અભ્યાહતનું સ્વરૂપ કહે છે. વફા' ઇત્યાદિ ‘વિતિઃ' સાધુએ નથી જાણ્યો (‘રાયપાવ:') દાયક દાતાનો અભ્યાહતદાનનો પરિણામ જેને વિષે તે અવિદિતદાયકભાવવાળું નિશીથ અભ્યાહત જાણવું. આનો ભાવાર્થ એ છે કે - સર્વથા સાધુએ જે અભ્યાહતપણે જાણ્યું ન હોય તે નિશીથાભ્યાહત છે. ll૩૩૬ll પરગ્રામ અભ્યાહત નિશીથનો સંભવ હોય છે, તે ચાર ગાથા વડે કહે છે : Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦) છેશ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ मू.०- अइदूर जलंतरिया, कम्मासंकाए मा न घेच्छंति ॥ आणंति संखडीओ, सड्डो सड्डी व पच्छन्नं ॥३३७॥ निग्गम देउल दाणं, दियाइ सन्नाइ निग्गए दाणं ॥ सिम्मि सेसगमणं, दितऽन्ने वारयंतऽन्ने ॥३३८॥ भुंजण अजीर पुरिम-डगाइ अच्छंति भुत्तसेसं वा ॥ आगमनिसीहिगाई, न भुंजई सावगासंका ॥३३९॥ उक्खित्तं निक्खिप्पइ, आसगयं मल्लगम्मि पासगए ॥ खामित्तु गया सड्ढा, तेऽवि य सुद्धा असढभावा ॥३४०॥ મૂલાર્થ અતિ દૂર અથવા નદીના આંતરાવાળા સાધુઓ આધાકર્મની શંકાથી નહિ ગ્રહણ કરે, એમ ધારીને શ્રાવક અને શ્રાવિકા છાની રીતે સંખડીને લાવે (૩૩૭) બહાર નીકળીને દેવકુળને વિષે બ્રાહ્મણાદિકને આપવા લાગે, તેવામાં સંજ્ઞા (ઉચ્ચાર-વ્યંડિલ) ને માટે નિકળેલા સાધુને આપે, તેના કહેવાથી બીજા સાધુઓ ગયા, તેમને પણ આપવા લાગ્યા તે આપનારને બીજા નિષેધ કરવા લાગ્યા, તેમને પણ બીજા નિષેદ કરવા લાગ્યા (૩૩૮). કેટલાકે ભોજન કર્યું કેટલાક કરવા લાગ્યા, કેટલાક અજીર્ણને લીધે પરિમઢ વગેરેની રાહ જોવા લાગ્યા. તેવામાં શ્રાવકોએ આવી નિસ્સીહિ આદિ વડે સાધુને વાંદ્યા ત્યારે શ્રાવકની શંકા થવાથી કેટલાક સાધુએ ખાધાથી શેષ રહેલાનો ત્યાગ કર્યો, કેટલાકે વાપર્યું જ નહિ (૩૩૯). કેટલાકે હાથમાં લીધેલા કવળને ભાજનમાં મૂક્યો, કેટલાકે મુખમાં મૂકેલા કવળને પાસે રહેલા મલ્લક-રાખની કુંડીમાં નાખ્યો પછી શ્રાવકો ખમાવીને ગયા. તે સાધુઓ પણ અશઠભાવવાળા હોવાથી શુદ્ધ છે. ll૩૪Cણી ટીકાર્થ : કોઈક ગામમાં ધનાવહ વગેરે ઘણા શ્રાવકો છે, અને ધનવતી વગેરે શ્રાવિકાઓ છે. તે સર્વે એક જ કુટુંબના હતા એકદા તેમને ઘેર વિવાહોત્સવ થયો તે થઈ રહ્યા પછી ઘણા મોદકાદિક વધ્યું. ત્યારે તેમણે વિચાર કર્યો કે - “આ સાધુઓને આપો, કે જેથી આપણને ઘણું પુણ્ય થાય. વળી કેટલાક સાધુઓ તો અતિદૂર છે, અને કેટલાક નજીકમાં રહેલા છે, પણ વચ્ચે નદી છે, તેથી તેઓ અકાયની વિરાધનાના ભયથી આવશે નહિ, અને કદાચ આવે તો પણ ઘણા મોદકાદિક જોઈને આપમે શુદ્ધ કહીએ તો પણ આધાકર્મની શંકાને લીધે તેઓ ગ્રહણ કરશે નહિ. તેથી જે ગામમાં સાધુઓ રહેલા છે, ત્યાં જ આપણે ગુપ્ત રીતે ગ્રહણ કરીને જઈએ તો ઠીક.” એમ વિચારીને તેઓએ તેમજ કર્યું. (૩૩૭) ત્યારબાદ તેઓએ ફરીથી પણ વિચાર કર્યો કે જો “સાધુઓને બોલાવીને આપણે આપીશું તો અશુદ્ધની શંકા કરીને તેઓ ગ્રહણ કરશે નહિ. તેથી આમાંથી કાંઈક બ્રાહ્મણાદિકને પણ Page #252 -------------------------------------------------------------------------- ________________ || ધનાવહાદિ શ્રાદ્ધકુટુંબનું દૃષ્ટાંત / (૨૩૧ આપીએ અને તે પણ તથા પ્રકારે દેવાતું જો સાધુઓ જુએ નહિ તો તેઓની અશુદ્ધની શંકા તેવા પ્રકારની જ રહેશે. તેથી જે સ્થળે ઉચ્ચારાદિક-ચંડિલાદિક કાર્યને માટે નીકળ્યા સતા તે સાધુઓ જોઈ શકે તેવા સ્થળે રહીને આપણે આપીએ.” આ પ્રમાણે વિચારીને કોઈ વિવલિત (અમુક, પ્રદેશમાં કોઈક દેવકુલની શંકર આદિના મંદિરની બહારના ભાગમાં દ્વિજાદિકને થોડું થોડું આપવા લાગ્યા. તે સમયે ઉચ્ચારાદિક કાર્યને માટે બહાર નિકળેલા એવા કેટલાક સાધુઓને તેઓએ જોયા, તેથી તેમને નિમંત્રણ કહ્યું કે - “હે સાધુઓ, અમારા વધેલા મોદકાદિક ઘણા છે, તેથી જો તે આપને કાંઈ પણ ઉપકાર કરે તેમ હોય-આપને ખપ હોય તો તે તમે ગ્રહણ કરો.” ત્યારે સાધુઓએ પણ તેને શુદ્ધ જાણી ગ્રહણ કર્યું. પછી તે સાધુઓએ બીજા સાધુઓને પણ કહ્યું કે – “અમુક પ્રદેશમાં ઘણું અશનાદિક એષણીય પ્રાપ્ત થાય છે.” તે સાંભળી તેઓ પણ તેને ગ્રહણ કરવા માટે ગયા. તેમાં કેટલાક શ્રાવકો ઘણા મોદકાદિક આપવા લાગ્યા, અને કેટલાક માયા કપટથી તેમને નિવારવા લાગ્યા કે - “આટલું જ આપો, વધારે ન આપો. બાકીનું આપણા ભોજનને માટે થશે.” વળી બીજા કેટલાક તે નિવારણ કરનારાને જ નિષેધ કરવા લાગ્યા કે – “આપણામાંથી કોઈ પણ ખાય તેમ નથી, પ્રાયઃ બધાએ ભોજન કર્યું છે - જમી લીધું છે, તેથી થોડું જ ભોજન બાકી રહે એટલું જ પ્રયોજન છે. માટે સાધુઓને ઇચ્છા મુજબ આપો.” (૩૩૮). હવે જે સાધુઓ નવકારશીના પ્રત્યાખ્યાનવાળા હતા, તેઓએ તો તે વાપરી લીધા. જેઓ પોરસીના પ્રત્યાખ્યાનવાળા હતા તેઓ ભોજન કરવા લાગ્યા. જેઓ અજીર્ણને લીધે પુરિમની રાહ જોતા હતા, તેઓએ ભોજન શરૂ કર્યું નથી, તેવા સમયે શ્રાવકોએ વિચાર્યું કે - “હવે સાધુઓ જમી રહ્યા હશે તેથી તેમને વાંદીને આપણે આપણા સ્થાને જઈએ.” એમ વિચારીને કાંઈક અધિક પ્રહરને સમયે સાધુઓની વસતિમાં આવીને નૈષેલિકી વગેરે સમગ્ર શ્રાવકની ક્રિયા કરવા લાગ્યા. ત્યારે સાધુઓએ જાણ્યું કે – “આ શ્રાવકો અતિ વિવેકી છે, તેઓને પરંપરા વડે અમુક ગામમાં વસનારા જાણ્યા. તેથી બરાબર વિચાર કરવાથી નિશ્ચય કર્યો કે - “ખરેખર અમારે નિમિત્તે જ આ ભક્તાદિક પોતાના ગામથી અહીં આપ્યું છે.” એમ જાણ્યા પછી જેઓએ ભોજન કર્યું તેઓએ તો કર્યું જ, પણ જેઓએ હજુ સુધી પૂર્વાર્ધાદિકની પરિમઢ આદિની રાહ જોતા ખાધું નથી તેઓએ ન જ ખાધું (૩૩૯) જેઓ જમતા હતા તેઓએ પણ જે કવળ ઊંચો કર્યો હતો તે પાછો ભાજનમાં જ મૂક્યો અને જે મુખમાં મૂક્યો હતો પણ ગળા નીચે હજુ ઉતાર્યો નથી તેમણે મુખમાંથી બહાર કાઢીને પાસે રહેલા મલકમાં રાખની કુંડીમાં નાંખો. બાકીનું ભાજનમાં રહેલું સર્વ પરઠવી નાખ્યું. પછી શ્રાવક અને શ્રાવિકાનો વર્ગ સર્વ ખમાવીને પોતાને સ્થાને ગયો. તેમાં જે સાધુઓએ ભોજન કર્યું અથવા જેઓએ અર્ધ ભોજન કર્યું, તે સર્વે અશઠભાવવાળા હોવાથી શુદ્ધ જ છે. ૩૪ સૂત્રનો અર્થ સુગમ છે કેવળ ‘મફતૂરનતંતરિય' કેટલાક અતિદૂર છે, અને કેટલાક નદીના આંતરાવાળા છે. (એમ જાણવું.) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨) ( શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / પરગ્રામ અભ્યાદત નિશીથ કહ્યું. હવે સ્વગ્રામ અભ્યાહત નિશીથ તે બે ગાથાવડે કહે છે : मू.०- लद्धं पहिणगं मे, अमुगत्थगयाए संखडीए वा ॥ वंदणगठ्ठपविट्ठा, देइ तयं पट्ठिय नियत्ता ॥३४१॥ नियं पहेणगं मे, नियगाणं निच्छियं व तं तेहिं ॥ सागारि सइज्झियं वा, पडिकुट्ठा संखडे रुट्ठा ॥३४२॥ મૂલાર્થઃ (કોઈક સ્ત્રી કોઈકને ઘેર ગઈ અને ત્યાંથી પાછી આવીને સાધુની પાસે આવી અને બોલી કે – અમુકને ઘેર ગયેલી મેં આ) પ્રહણક-લાહણી પ્રાપ્ત કર્યું છે, અથવા સંખડીને વિષે મને મળ્યું છે, હમણાં હું અહીં વંદનને માટે આવી છું. એમ કહીને તેણી સાધુને આપે (૩૪૧) અથવા સ્વજનને માટે હું મારે ઘેરથી નીકળીને આ પ્રહણક-લાણી લઈ ગઈ હતી પણ તેઓએ લીધું નહિ, તેથી ત્યાંથી નીકળીને હું અહીં આપી છું. એમ કહીને આપે અથવા સાગારિકાને કે પ્રથમ સંકેત કરી રાખેલી સ્ત્રીને આક્રોશ કર્યો પછી કલહ થયે સતે ક્રોધ પામી ૩૪રા ટીકાર્થ ઃ અહીં કોઈ શ્રાવિકા (સાધુની) અભ્યાહતની શંકા દૂર કરવા માટે કોઈક ઘર પ્રત્યે ચાલી. ત્યાંથી પાછી વળીને સાધુને વહોરાવવાટે ઉપાશ્રયમાં પ્રવેશ કરીને સાધુની સમક્ષ આ પ્રમાણે બોલી કે “હે પૂજયો, હું અમુક ઘેર ગઈ હતી ત્યાંથી મને આ પ્રહણક (લ્હાણી) મળ્યું છે, અથવા કોઈક સંખડીમાં મળ્યું છે. હમણાં હું વંદન કરવા અહીં આવી છું તો જો આપને આ (ભક્તાદિ) ઉપકાર કરે તેમ હોય-આપને ખપ હોય તો ગ્રહણ કરો.” એમ કહીને તે લાવેલું વહોરાવે અથવા આ પ્રમાણે કહે કે “ નિના ' સ્વજનોને માટે હું મારે ઘેરથી પ્રહણક-ાણી લઈ ગઈ હતી, પરંતુ તેઓએ ઇચ્છવું નહિ (રાખ્યું નહિતેથી તે સ્વજનના ઘરથી પાછી વળેલી હું વંદનને માટે અહીં આવી છું. - એમ કહીને તે આપે અથવા કોઈક શ્રાવિકા માયા વડે અભ્યાહત લાવીને ‘સારિશ' શય્યાતરીને અથવા “સક્િત” પૂર્વે સંકેત કરી રાખેલી એવી વસતિમાં રહેનારી પાડોસણને કોઈ સ્ત્રી, સાધુ સાંભળે તેમ કહે કે - “આ પ્રહણકને તું ગ્રહણ કરે ત્યારે માયાથી તેણીએ નિષેધ કર્યો કે “તેં પણ અમુક દિવસે મારું પ્રહણક ગ્રહણ કર્યું હોતું, તેથી હું પણ આ તારું ગ્રહણ નહિ કરું” એમ નિષેધ કર્યો. ત્યારે તે પણ માયાથી તે સ્ત્રીને કાંઈક કઠોર વચન બોલી, બીજીએ પણ તે જ પ્રમાણે કહ્યું ત્યાર પછી આ પ્રમાણે પરસ્પર “પંડે કલહ થયે સતે તે પ્રહણક લાવનારી “ષ્ટા' રોષ પામી સતી વંદન કરવા માટે વસતિમાં આવી. ત્યાં હમણાંનું થયેલું વૃત્તાંત કહીને તે વખતે સાધુને વહોરાવે ૩૪૧-૩૪રી સ્વગ્રામાભ્યાહત નિશીથ પણ કહ્યું. હવે અનાચાર્ણને સમાપ્ત કરતા સતા આચના ભેદોને કહે છે : Page #254 -------------------------------------------------------------------------- ________________ / આશીર્ણ અભ્યાહતનું સ્વરૂપ છે (૨૩૩ मू.०- एयं तु अणाइन्नं , दुविहंपि आहडं समक्खायं ॥ મારૂૉંડિય વિ૬, રેસે તદ તેણે ય રૂઝરૂા. મૂલાર્થ આ બે પ્રકારનું અભ્યાહત અનાચીણે કહ્યું. હવે આચી પણ દેશ અને દેશદેશ એમ બે પ્રકારે છે. (તેને હું કહીશ). Il૩૪૩ી. ટીકાર્થ: ‘તત્' આ પૂર્વે કહેલું અભ્યાહત નિશીથ અને નોનિશીથ ભેદથકી અથવા સ્વગ્રામ અને પરગ્રામના ભેદથકી બન્ને પ્રકારનું ‘બનાવીf” અધ્ય કહ્યું, હવે આચાર્યને હું કહીશ તે પણ બે પ્રકારનું છે, તે આ પ્રમાણે – દેશને વિષે અને દેશદેશને વિષ ૩૪૩ હવે દેશનું અને દેશદેશનું સ્વરૂપ કહે છે : मू.०- हत्थसयं खलु देसो, आरेणं होइ देसदेसो य ॥ आइन्नम्मि (उ) तिगिहा, ते वि य उवओगपुव्वागा ॥३४४॥ મૂલાર્થ સો હાથ સુધી દેસ કહેવાય છે, અને તેની પહેલાં દેશદેશ કહેવાય છે. તેમાં આચાર્યને વિષે ત્રણ ઘર થકી (સુધી) કલ્પે, તે પણ ઉપયોગપૂર્વક હોય તો જ કલ્પે ૩૪૪ ટીકાર્થ : “દુસ્તક્તિ' સો હાથ પ્રમાણવાળું જે ક્ષેત્ર તે દેશ કહેવાય છે. સો હાથથી ‘આ’ એટલે સો હાથની મધ્યે રહેલું જે ક્ષેત્ર, તે દેશદેશ કહેવાય છે. તેમાં સો હાથ પ્રમાણ આચાર્યને વિષે જો ત્રણ ઘર હોય, પણ અધિક ન હોય તો કહ્યું છે. તે ઘરો પણ જો ઉપયોગપૂર્વક હોય તો - અર્થાત્ ત્યાં ઉપયોગ આપી શકાતો હોય તો કહ્યું છે. અન્યથા કલ્પે નહિ ૩૪૪ હવે ત્રણ ઘર વિના હસ્તશતાદિકના સંભવવાળા ક્ષેત્રને તથા તેના વિષયવાળા કલ્ય અને અકથ્યવિધિને કહે છે : मू.०- परिवेसणपंतीए, दूरपवेसे य घंघसालगिह ॥ हत्थसया आइन्नं गहणं परओ उ पडिकुटुं ॥३४५॥ મૂલાર્થઃ પીરસવાની પંક્તિને વિષે, દૂર પ્રવેશને વિષે અને ઘંઘસાલના ઘરને વિષે સો હાથથી આણેલું આચર્ણ છે, તેનું ગ્રહણ કરવું, તે ઉપરાંતનું નિષિદ્ધ છે .૩૪પ ટીકાર્થ : પીરસાય એટલે ભોજન દેવાય જેઓને તે ‘રિવેશ:' જમનારા મનુષ્યો, તેમની ifp:' શ્રેણિ, તેને વિષે, તે ભોજનની પંક્તિને વિષે એક છેડે સાધુનો સંઘાટક રહેલ હોય અને બીજે છેડે દેવાની વસ્તુ હોય. અને ત્યાં સ્પષ્ટ-અસ્કૃષ્ટનો ભય વિગેરેને લીધે જઈ શકાય તેમ ન હોય. એ જ પ્રમાણે પછીના બે પદની પણ ભાવના કરવી. તેથી કરીને પીરસવાની પંક્તિને વિષે, અથવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તૂરપ્રવેશ' લાંબા ગમનના માર્ગમાં છીંડી વગેરે હોય ત્યાંથી વહોરવાને વિષે, અથવા ઘંઘશાલના ઘરને વિષે – ધર્મશાલા વિષે સો હાથથી આણેલા ભક્તાદિકનું ગ્રહણ આચર્ણ છે. એટલે કે – કલ્પ છે. તેથી આગળ ઉપરથી આણેલનું ગ્રહણ પ્રતિષ્ઠ' તીર્થકરોએ નિષિદ્ધ કર્યું છે. ૩૪પી. હવે આ આચાર્યના જ ભેદોને બતાવે છે : मू.०- उक्कोस मज्झिम जह-नगं तु तिविहं तु होई आइन्नं ॥ करपरियत्त जहन्न, सयमुक्कोसं मज्झिमं सेसं ॥३४६॥ મૂલાર્થઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે આશીર્ણ છે. તેમાં કરપરિવર્તન કરવું તે જઘન્ય છે. સો હાથથી લાવવું તે ઉત્કૃષ્ટ છે અને બાકીનું માધ્યમ છે ll૩૪ll ટીકાર્થ : ત્રણ પ્રકારનું આચાર્ણ અભ્યાહત છે. તે આ પ્રમાણે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તેમાં જયારે ઊભેલી અથવા બેઠેલી સ્ત્રી કોઈપણ પ્રકારે પોતાના કાર્યો મુઠીમાં ગ્રહણ કરેલા મંડકાદિકે - ખાદ્ય વિશેષાદિકે કરીને, અથવા તો પોતાના પુત્રાદિકને પીરસવા માટે ઓદનની ભરેલી કરોટિકા (હાંડલી-તપેલી-કથરોટ) ઉપાડીને ઊભી રહેલી હોય, તેવા અવસરે કોઈ પણ પ્રકારે સાધુ ભિક્ષા માટે આવે, તેને જો તે સ્ત્રી પોતાના હાથમાં રહેલ ભક્ત આપે તો માત્ર કરપરિવર્તન (હાથનું પરાવર્તન) જ થાય. તે અભ્યાહૂત જાન્ય, આચીર્ણ છે, સો હાથથી (આણેલું) અભ્યાહત ઉત્કૃષ્ટ, આચાર્ણ કહેવાય છે. અને બાકીનું સો હાથથી અંદર વર્તતું મધ્યમ અભ્યાહત કહેવાય છે. ૩૪૬ll આ પ્રમાણે અભ્યાહતદ્વાર કહ્યું. હવે ઉભિન્ન (ઉઘાટન) દ્વાર કહે છે : मू.०- पिहिउब्भिन्नकवाडे, फासुय अप्फासुए य बोद्धव्वे ॥ __ अप्फासु पुढविमाई, फासुय छगणाइदद्दरए ॥३४७॥ મૂલાર્થઃ ઉર્ભિન્ન બે પ્રકારે છે : પિહિત ઉભિન્ન અને કપાટ ઉભિન્ન- તથા પિહિત બે પ્રકારે છે : પ્રાસુક અને અપ્રાસુક. તેમ પૃથ્વી આદિ અમાસુક, અને છાણ વગેરે તથા દર્દક પ્રાસુક જાણવા. ૩૪. ટીકાર્થ : ઉભિન્ન બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પિહિતોભિન્ન અને કપાટોભિન્ન તેમાં જે કુતુપ (કુડલુ) વગેરેનું ઢાંકેલું મુખ હોય તેને તેલ, ઘી વગેરે આપવા માટે ઉદ્ભેદીને (ઉઘાડીને) સાધુઓને જે તૈલાદિક અપાય તે પિરિતોભિત્ર કહેવાય છે. કેમકે – પિહિતને (ઢાંકેલને) ઉભિન્ન કર્યું (ઉઘાડ્યું) છે, જેને વિષે તે પિહિતો ભિન્ન એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે. તથા જે ઢાંકેલા કપાટ (બારણાં) ને ઉદ્દભેદ કરીને એટલે કે ઉઘાડીને સાધુઓને અપાય તે કપાટોભિન્ન કહેવાય છે. તેની વ્યુત્પત્તિ પૂર્વની જેમ કરવી. તેમાં પિહિતો ભિન્નને વિષે જે પિધાન-ઢાંકણ છે, તે Page #256 -------------------------------------------------------------------------- ________________ || “મિત્તે છેદક્ષા' (ગા. ૩૪૮ ની) વ્યાખ્યા || (૨૩૫ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પ્રાસુક અને અપ્રાસુક, એટલે અચેતન અને સચેતન તેમાં ‘માસુ સચિત્ત પૃથિવ્યાદિમય અને “પ્રભુ છગણાદિ અને દર્દક. તેમાં છગણ એટલે ગાયનું છાણ. આદિશબ્દથી ભસ્મ (રાખ) વગેરેનું ગ્રહણ કરવું અને દર્દક એટલે વસ્ત્રોનો કકડો વગેરે બરણી આદિનાં) મુખનું બંધન. ૩૪ અહીં પિરિતોભિન્ન અને કપાટોભિન્નને વિષે દોષોને કહેવાની ઇચ્છાથી કહે છે : પૂ.૦- મિત્તે છahયા, તાને વિદાય મંદિર છે. ते चेव कवाडंमि वि, सविसेसा जंतमाईसु ॥३४८॥ મૂલાર્થ : ઉભિન્નને વિષે છકાયની વિરાધના થાય છે તથા પુત્રાદિકને દેવામાં, અને ક્રય-વિજ્ય કરવામાં અધિકરણ દોષ લાગે ચે, કપાટને વિષે પણ તે જ દોષો જાણવા, અને યંત્ર વગેરેને વિષે વિશેષે કરીને દોષો જાણવા. ૩૪૮ ટીકાર્થ ‘ત્રેિ' પિહિતો ભિન્નને વિષે ‘પયા: ઉઘાડવાને કાળે-ઉઘડતી વખતે પૃથ્વીકાયાદિક છકાયની વિરાધના થાય છે. તેથી પ્રથમ સાધુને નિમિત્તે કુતુપાદિકનું મુખ ઉઘડે સતે પુત્રાદિને તૈલાદિક દેવામાં, તથા ક્રય અને વિજ્યમાં ‘ધવારી' પાપની પ્રવૃત્તિ થાય છે. તથા આ જ છકાયની વિરાધનાદિક દોષો “પટેfપ' કપાટોભિન્નને વિષે (કમાડ ઉઘાડવાને વિષે) પણ લાગે છે. અને ‘યંત્રવિપુ' યંત્રરૂપ કપાટાદિને વિષે તો વિશેષ કરીને દોષો જાણવા. તેમાં જે અત્યંત સંપુટને પામેલા (કપાટકમાડ) હોય અને કુંચી વડે ઉઘડતા હોય, તથા જે દર્દક-દાદરની ઉપર પિટ્ટણિકા-ધાબાના એક દેશ (ભાગ)માં વર્તનાર માળના પ્રવેશરૂપ દ્વારને (બારણાંને) વિષે હોય તે યંત્રરૂપ કપાટ કહેવાય છે. આદિ શબ્દથી પરિઘ-ભાગોળ વગેરેનું ગ્રહણ કરવું. ૩૪૮ હવે આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ ‘મ્બિન્ને છઠ્ઠાયા' એ અવયવનું વ્યાખ્યાન કરતા સતા બે ગાથાને કહે છે : मू.०- सच्चित्तपुढविलित्तं, लेलु सिलं वाऽवि दाउमोलित्तं ॥ सच्चित्तपुढविलेवो, चिरं पि उदगं अचिरलित्ते ॥३४९॥ एवं तु पुव्वलित्ते, काया उल्लिंपणेऽवि ते चेव ॥ तिम्मेउं उवलिंपइ, जउमुदं वावि तावेउं ॥३५०॥ મૂલાર્થ : ઢેકું કે પત્થર નાખીને જે લીંપેલું હોય તે સચિત્તપૃથ્વીલિપ્ત કહેવાય છે. સચિત્ત પૃથ્વીનો લેપ ચિરકાળ સુધી રહે છે. અને અચિરકાળે લીંપેલાંમાં ઉદક (અકાય) સંભવે છે (૩૪૯). એ જ પ્રમાણે પ્રથમ લીંપેલાને વિષે જે દોષ કહ્યાં, તે જ કાયદોષ ઉસ્લિપનને વિષે (પછીથી લીંપવાને વિષે) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬) શ્રી પિંડીનયુક્તિગ્રંથનો અનુવાદ પણ જાણવા. તે આ પ્રમાણે – જળ વડે આર્ટ્સ કરીને લીંપે છે, અથવા જતુ (લાખ) ને તપાવીને મુદ્રા (સીલ) કરે છે ૩૫ના ટીકાઃ અહીં દર્દક-દાદરની ઉપર (રહેલ) કુતુપ-કુડલા વગેરેનું મુખ, કદાચ તેનું ઢેફ અથવા ‘શિતા' પત્થરનો કકડો નાંખીને જળ વડે આÁ કરેલા સચિત્ત પૃથ્વીકાય વડે લીંપેલું હોય છે. ત્યાં સચિત્ત પૃથ્વીનો લેપ સચિત્ત સતો ચિરકાળ સુધી પણ રહે છે, અને જળ તો ‘વિરનિસે' થોડા કાળમાં લીંપેલાને વિષે સંભવે છે. આનો ભાવાર્થ એ છે કે – જો ચિરકાળ સચિત્ત પૃથ્વીકાયથી લીંપેલનો ઉદ્દભેદ કરાય (ઉઘાડાય), તો સચિત્ત પૃથ્વીકાયનો વિનાશ થાય. અને અચિર (તાજું) લિમનો ઉદ્દભેદ કરાય તો અપકાયનો પણ વિનાશ થાય. અહીં અચિરલિપ્ત પણ અંતર્મુહૂર્તકાળની મધ્ય વર્તતું જાણવું, અંતર્મુહૂર્તની પછી પૃથ્વીકાયરૂપ શસ્ત્રના સંપર્કથી જળ અચિત્ત થઈ જાય છે. તેથી તેની (અપકાયની) વિરાધના રૂપ દોષ લાગતો નથી. આ ઉપલક્ષણ છે. તેથી તેના આશ્રયે રહેલા ત્રસાદિકનો પણ વિનાશ સંભવે છે એમ જાણવું (૩૪૯). ‘વં' આ પ્રકાર વડે એટલે પૂર્વલિતને સાધુને માટે ઉધાડે સતે જે દોષો કહ્યા, તે જ પૃથ્વીકાયાદિકની વિરાધનારૂપ દોષો “પત્તિમાને વિ' (લેખાતે સતે પણ) એટલે કુતુપાદિકના મુખ થકી તેલ, ઘી વગેરે સાધુને આપીને બાકી વધેલાનું રક્ષણ કરવા માટે ફરીથી કુતુપાદિકનું મુખ ઢંકાતે-લીપાતે સતે જાણવા. તે આ પ્રમાણે - ફરીને કુતુપાદિકનાં મુખને જળ વડે આર્ટ્સ કરેલા સચિત્ત પૃથ્વીકાય વડે લીંપે છે, તેથી પૃથ્વીકાયની વિરાધના અને અપકાયની વિરાધના થાય છે. તથા પૃથ્વીકાયને વિષે મુગાદિક-મગ વગેરે અને કટિકાદિક-કીડી વગેરે સંભવે છે, તેની પણ વિરાધના થાય છે. તથા વળી કોઈક નિશાનીને માટે જતુ (રાળ)ને તપાવીને કુતુપાદિકના મુખની ઉપર જતુની મુદ્રાને કરે છે – સીલ કરે છે, ત્યારે અગ્નિકાયની વિરાધના પણ થાય છે, અને જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય છે. તેથી વાયુકાયની પણ વિરાધના થાય છે. તેથી કરીને પિરિતોભિન્નને વિષે છએ કાયની વિરાધના થાય છે. ૩૫વા આ જ અર્થને સ્પષ્ટ કહે છે : मू.०- जह चेव पुव्वलित्ते, काया दाउं पुणो वि तह चेव ॥ उवलिप्यंते काया, मुइअंगाई नवरि छटे ॥३५१॥ મૂલાર્થઃ જે પ્રમાણે પ્રથમ લીંપેલાને વિષે કાયની વિરાધના છે, તે જ પ્રમાણે દાન દઈને ફરીથી લીંપતા કાયની વિરાધના થાય છે. વિશેષ એ કે - છઠ્ઠી કાયમાં મુશૃંગાદિકની વિરાધના જાણવી. li૩પ૧ ટીકાર્થઃ વળી જે પ્રમાણે પૂર્વે લીંપેલાને વિષે ‘યાઃ' પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે, તે જ પ્રમાણે સાધુઓને તૈલાદિક આપીને ફરીથી પણ તે કુતુપાદિકનું મુખ લીંપાતે સતે કાયોની Page #258 -------------------------------------------------------------------------- ________________ | | ‘રા વિદ્યા ૨' ની વ્યાખ્યા ! (૨૩૭ વિરાધના થાય છે, વિશેષ એ કે - છઠ્ઠી વસકાય રૂપ કાયને વિષે વિરાધાતા જંતુઓ પૃથ્વીને આશ્રીને રહેલા “ મુ લ્ય:' કીડી, કુંથવા વગેરે જાણવા li૩૫૧ી. હવે તાળ વિવU ' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- परस्स तं देइ स एव गेहे, तेल्लं व लोणं व धयं गुलं वा ॥ उग्घाडिए तम्मि करे अवस्सं, स विक्कयंतेण किणाइ अन्नं ॥३५२॥ મૂલાર્થ તે ઉઘાડે સતે બીજાને અથવા પોતાના જ ઘરમાં તેલ, લવણ, ઘી અથવા ગોળ આપે છે. અથવા તે અવશ્ય વિક્રય કરે છે, અને તેના વડે બીજું ખરીદ કરે છે ઉપરી ટકાર્થ તે કુતુપાદિકનું મુખ સાધુને માટે ઉઘાડે સતે ‘પર' બીજા યાચક કે ગ્રાહક આદિને અથવા પોતાના જ ઘરમાં પુત્રાદિકને તેલ, લવણ, ઘી કે ગોળને આપે છે. અથવા તો તે અવશ્ય વિક્રય કરે છે, અને તેના મૂલ્ય વડે કરીને બીજું ખરીદે છે. આ સર્વ (પરંપરા) સાધુને માટે ઉઘાડે સતે પ્રવર્તે છે, તેથી સાધુને પ્રવૃત્તિ દોષ લાગે છે. ૩૫રા અને તેમ થયે સતે જ મદિર' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- दाणे कयविक्कए वा, होई अहिगरणमजयभावस्स ॥ निवयंति जे य तहियं, जीवा मुइयंगमूसाई ॥३५३॥ મૂલાર્થઃ દાનને વિષે અથવા ક્રયવિક્રયને વિષે અસંયમના ભાવવાળા સાધુને અધિકરણ લાગે છે, તથા ત્યાં મુઇંગ, મૂષક વગેરે જે જીવો પડે છે તે પણ અધિકરણ લાગે છે ૩૫૩ ટીકાર્થ : જેનું સ્વરૂપ હમણાં જ કહી ગયા છીએ તે દાનને વિષે અથવા ક્રય-વિક્રયને વિષે પ્રવર્તત સતે “યતમવેચ' અયત એટલે અશુદ્ધ આહારનો ત્યાગ નહિ કરવાથી જીવરક્ષા રહિત છે ભાવ એટલે અધ્યવસાય જેનો એવા સાધુને ‘ધર' - અધિકરણરૂપ પાપપ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. તથા તે કુતુપાદિકનું મુખ ઉઘાડે સતે (ઉઘાડું રહે સતે) જે મુઇંગ-કીડી, કુંથુઆ, મૂષક-ઉંદર વગેરે જીવો તેમાં પડે છે, અને પડીને વિનાશ પામે છે, તે અધિકરણ પણ સાધુને જ છે. ૩૫૩ હવે તે વેવ વાવ' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- जहेव कुंभाइसु पुव्वलित्ते, उब्भिज्जमाणे य हवंति काया ॥ __ ओलिंपमाणे वि तहा तहेव, काया कवाडम्मि विभासियव्वा॥३५४॥ મૂલાર્થ : જેવી રીતે પૂર્વે લીંપેલા કુંભાદિક ઉઘાડે સતે તથા પછીથી લીંપાતે સતે પણ પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે, તે જ રીતે કપાટને વિષે પણ કાયવિરાધના કહેવી. ૩૫૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ જે પ્રકારે ‘સ્માતો ઘટાદિકને વિષે, આદિ શબ્દથી કુતુપાદિકનું ગ્રહણ કરવું. પૂર્વે લીંપેલા ઘટાદિને ઉઘાડે સતે “શયા:' પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે. આ ઉપલક્ષણ છે, તેથી દાન તથા ક્રયવિક્રમરૂપ અધિકરણની પ્રવૃત્તિ પણ થાય છે. તે જ પ્રમાણે પ્રથમ દીધેલા (બંધ કરેલા) કપાટને વિષે પણ સાધુને માટે ઉઘાડે તે જાણવા. તે આ પ્રમાણે - જ્યારે કપાટને વિષે પ્રથમ કોઈ પણ પ્રકારે પૃથ્વીકાય અથવા જળથી ભરેલો કરક-કુંભ, અથવા બીજોરું વગેરે મૂક્યું હોય, ત્યારે તે કપાટને ઉઘાડતાં તેની વિરાધના થાય છે. (એટલે કે બારણાની પાછળ ઘડો ભરેલો પડ્યો હોય અથવા તો બીજો રૂ આદિ પડ્યું હોય અને બારણું ઉઘાડે તે વખતે તે ફુટે યા તો ચગદાય એટલે વિરાધના થાય :) તેમજ જળથી કરકાદિક પૃથ્વી પર લોટે અથવા ભાંગે સતે તેનું જળ પસરતું (ફેલાતું) સતું પાસે રહેલા ચૂલા વગેરેમાં પણ પ્રવેશ કરે, અને તેમ થવાથી અગ્નિકાયની વિરાધના થાય, તથા જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય તેથી વાયુકાયની પણ વિરાધના થાય. તથા મૂકકીડી વગેરેના વિવર(દર)માં પેઠેલા (પાણીથી) કીડી-ઘરોળી વગેરે જંતુનો વિનાશ થયે સતે ત્રસકાયની વિરાધના પણ થાય છે. અહીં દાન, ક્રય અને વિક્રમ રૂપ અધિકરણની પ્રવૃત્તિની ભાવના (ઘટના) પૂર્વની જેમ કરવી ૩૫૪. હવે ‘સવિતા' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- घरकोइल संचारा, आवत्तण पीढगाइ हेढुवरि ॥ निते वि एयअंतो, डिभाई पेल्लणे दोसा ॥३५५॥ મૂલાર્થઃ કપાટ-કમાડનો સંચાર કરવાથી ઘરોળીની વિરાધના થાય છે, પીઠિકાની નીચે તથા ઉપર આવર્તન કરવાથી વિરાધના થાય છે, તથા લઈ જવાથી તેની અંદર રહેલા ડિમાદિકને પ્રેરવાથી દોષ થાય છે. ૩૫પા ટીકાર્થઃ કપાટ-બારણાંના ‘રંવાર સંચાર કરવાથી ઘરોળી, આ ઉપલક્ષણ હોવાથી કીડી અને ઉંદર વગેરેની વિરાધના થાય છે. તથા પ્રાસાદની નીચેની ભૂમિરૂપ પીઠિકાની જેવી પીઠિકા તે પીઠિકાની નીચેના કે ઉપરના કપાટનાં (બારણાંના) એક ભાગનું આવર્તન કરવાથી કપાટના એક ભાગને ફેરવવાથી તેને આશ્રીને રહેલા કુંથુઆ, કીડી વગેરે વિનાશ પામે છે. તથા ઉઘાડવા લાયક કમાડને પશ્ચા—ખે લઈ જવામાં અંદર રહેલા ડિભાદિક-બાળક વગેરેને પ્રેરણા કરે સતે (એટલે કે - ઘરનું બારણું બહાર ઊભેલી વ્યક્તિ ખોલતી હોય અથવા તો ઘરમાં રહેલા બાળકોને દ્વાર ખોલવા માટે પ્રેરણા કરવાથી તેઓ બારણું ઊઘાડે તે વખતે બારણું અથડાવાથી) માથું ફૂટવું એ આદિ દોષો થાય છે. (લાગે છે). li૩૫પા હવે અપવાદ કહે છે : Page #260 -------------------------------------------------------------------------- ________________ | | ઉભિન્નને વિષે અપવાદ / (૨૩૯ मू.०- घेप्पइ अकुंचियागम्मि, कवाडे पइदिणे परिवहंते ॥ अजउमुद्दिय गंठी, परिभुज्जइ दद्दरो जो य ॥३५६॥ મૂલાર્થ કુંચી વિનાના અને હંમેશા ઉઘાડાતા તથા દેવાતા હોય તેવા કપાટ સતે ગ્રહણ કરાયા છે, તથા જંતુથી મુદ્રિત નહિ કરેલ જે દર્દર (વસ્ત્ર) હંમેશાં ભોગવાતો હોય અને તેની માત્ર ગાંઠ જ વાળી હોય તો પણ તે ગ્રહણ કરાય છે ૩૫ell. ટીકાર્થ : “કવિ કુંચી રહિત એટલે કુંચીના વિવર - છિદ્ર રહિત હોય, તેમાં પાછળના ભાગમાં ઉલ્લાલક – આગળીયો હોતો નથી, તેથી ઘસાવાદ્વાર જંતુની વિરાધના થતી નથી અથવા તો ‘અકૂફયાને ઉત્ત' એવો પાઠ હોય તો નિહિતે' કંકાર શબ્દ (ખડખડાટ) રહિત, એટલે કે – ઉઘાડાતા કપાટ, ફેંકાર (કીચૂડ કીચૂડ એવા અસ્પષ્ટ) શબ્દને કરતો ન હોય તો, કેમકે તે કપાટ પાછળ કરતી વખતે બંધ કરતી વખતે ઉપર નીચે અને તિર્યફ ઘસાવાથી ઘણા જંતુનો નાશ કરે છે, તેથી તેનું (કંકારવવાળા કપાટનું) વર્જવું કહ્યું તે પણ કમાડ) વળી કેવું હોય? તે કહે છે ‘પ્રતિનિ' હંમેશાં એટલે નિરંતર પ્રતિવતિ' ઉઘાડાતો અને વસાતો બંધ કરાતો) હોય, કેમકે – તેવાને વિષે પ્રાય). ઘરોળી આદિ પ્રાણીનો આશ્રય સંભવતો નથી. કેમકે-ચિરકાળ સુધી અવસ્થાનનો એક રીતે જ રહેવાનો - ઉઘાડા કે બંધનો) અભાવ છે, આવા પ્રકારનો કપાટ દ્વાર) સાધુને માટે ઉઘાડે સતે (ઉઘાડીને) ગૃહસ્થ જે વસ્તુ આપે તે ગ્રહણ કરાય છે. આ સ્થવિરકલ્પીઓને આશીર્ણ છે. તથા વળી જે ‘ર્વર.' કુતુપાદિકના મુખે બાંધવાનો વસ્ત્રનો કકડો તે હંમેશાં મુખ્યતે' ભોગવાતો એટલે કે - બંધાતો છોડાતો હોય, તેમાં પણ જો જતુની મુદ્રા (લાખના સીલ) વિના કેવળ તે વસ્ત્રની ગાંઠ દેવાતી હોય તેમજ તેની ઉપર સચિત્ત પૃથ્વીકાયાદિકનો લેપ થતો ન હોય, તો તે (ગાંઠ દીધેલ વસ્ત્ર) સાધુને માટે છોડીને જે (ભક્તાદિ) દેવાય તે સાધુઓને ગ્રાહ્ય છે. ઇતિ ૩પદી. ઉભિન્નદ્વાર કહ્યું. હવે માલાપહૃતધાર કહે છે : मू.०- मालोहडं पि दुविहं, जहन्नमुक्कोसगं च बोद्धव्वं ॥ अग्गतलेहि जहन्नं, तव्विवरीयं तु उक्कोसं ॥३५७॥ મૂલાર્થ માલાપહત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે જાણવું. તેમાં પગના અગ્રભાગ વડે અને તળીયા વડે જઘન્ય અને તેનાથી વિપરીત હોય તે ઉત્કૃષ્ટ છે. ૩૫થી ટીકાર્થ માલાપહત બે પ્રકારે છે, તે આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં પૃથ્વી ઉપર સ્થાપન કરેલા બે પગના અગ્રભાગ વડે એટલે ફણા વડે તથા ઊંચી કરેલી બે પાની વડે (એટલે કે - પગના અંગુઠા ઉપર ઊભા રહીને) ઉપર લટકાવેલા ઊંચા સીંકા વગેરેમાં રહેલ જે (ભક્તાદિક) દેનાર સ્ત્રીની દૃષ્ટિના અવિષયવાળું હોય તે લઈને જે દેવાય તે જઘન્ય માલાપહત કહેવાય છે. તથા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦) | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / ‘તપિરીત’ તેનાથી એટલે જઘન્યથી જે વિપરીત એટલે મોટી નીસરણી વગેરે ઉપર ચડીને પ્રાસાદના ઉપલા ભાગથી લાવીને અપાય તે ઉત્કૃષ્ટ માલાપહત કહેવાય છે IIઉપશા હવે આ બન્નેના દોષવાળા દષ્ટાંતો કહેવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- भिक्खू जहन्नगंमी, गेरुय उक्कोसगम्मि दिद्रुतो ॥ अहिडसणमालपडणे य एवमाई भवे दोसा ॥३५८॥ મૂલાર્થ જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૃષ્ટાંત છે. તેમાં સર્પનો દંશ અને માળ ઉપરથી પડવું એ વગેરે દોષો હોય છે. [૩૫૮ ટીકાર્થ જઘન્ય માલાપહતને વિષે ભિક્ષુ એટલે વંદક (સાધુ) દષ્ટાંત છે, અને ઉત્કૃષ્ટને વિષે ગેરૂક એટલે કાપિલ-કપિલમતના બાવાનું દષ્ટાંત છે. તેમાં જઘન્યમાલાપહૃતમાં “દિશા' સર્પનો દંશ તથા ઉત્કૃષ્ટમાં માળથી પડવું એ આદિક દોષો થયા. ૩૫૮ તેમાં પ્રથમ ભિક્ષુનું દષ્ટાંત બે ગાથા વડે કહે છે : मू.०- मालाभिमुहं दह्ण, अगारिं निग्गओ तओ साहू ॥ तच्चन्नि य आगमणं, पुच्छा य अदिन्नदाणन्ति ॥३५९॥ मालम्मि कडे मोयग, सुगंध अहिपविसणं करे डक्का ॥ अन्नदिण साहु आगम, निद्दय कहणा य संबोही ॥३६०॥ મૂલાર્થ : અગારી (સ્ત્રી)ને માળની સન્મુખ જોઈને ત્યાંથી સાધુ નીકળી ગયા તરત જ બીજા સાધુનું આગમન થયું. તેને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે - તેણે પૂર્વે દાન આપ્યું નથી (૩૫૯). (બીજા સાધુને આપવા માટે) માળ ઉપર ઘડામાં મોદક હતા તેની સુગંધથી સર્પ આવ્યો હતો, તેણે તેણીને હાથમાં ડંખી, પછી બીજે જ દિવસે પ્રથમ સાધુ આવ્યા શ્રાવકે તેને નિર્દય કહ્યો. ત્યારે તેણે તત્ત્વ કહ્યું. પછી તે બોધિ પામ્યો. (૩૬૦) ટીકાર્ય : જયંતપુર નામનું નગર છે. તેમાં લક્ષદિન્ન નામે ગૃહપતિ છે, તેને વસુમતી નામની ભાર્યા છે. એક દિવસે તેને ઘેર ધર્મરુચિ નામના સંયતે (સાધુએ) ભિક્ષા માટે પ્રવેશ કર્યો. વશઇંદ્રિયવાળા, રાગદ્વેષરહિત અને એષણા સમિતિવાળા તે સાધુને જોઈને વિશિષ્ટદાન આપવાનો પરિણામ ઉત્પન્ન થયો છે જેને એવા લક્ષદિને વસુમતીને આદરસહિત કહ્યું કે – “આ સાધુને અમુક મોદકો આપ.” હવે તે મોદકો ઉપર ટાંગેલા ઉંચા શીકામાં રહેલા ઘડાને વિષે હતા. તેથી તેણી તે લેવા માટે ઊભી થઈ. તે વખતે તે માલાપહત ભિક્ષાને જાણીને સાધુ તેના ઘરમાંથી નીકળી ગયા. ત્યારપછી તરત જ તે જ ઘરે ભિક્ષા માટે ભિક્ષુક આવ્યો. તેને યકૃદિશે પૂછયું કે - “હે ભિક્ષુ, Page #262 -------------------------------------------------------------------------- ________________ | જઘન્યમાલાપહતના દોષો તથા તે ઉપર ભિક્ષુનું દષ્ટાંત | (૨૪૧ હમણાં અહીં આવેલા સંયતે શીકાથી લાવીને આપતી ભિક્ષા કેમ ગ્રહણ ન કરી?” ત્યારે તે ભિક્ષ) પ્રવચન ઉપરના દ્વેષથી આ પ્રમાણે બોલ્યો કે – “(પૂર્વભવે) નથી દીધું દાન જેણે એવા આ રાંકડાં છે. તેથી તેઓ પૂર્વકર્મના વિનિયોગથી તમારી જેવા શેઠીયાઓના ઘરમાં સ્નિગ્ધ અને મધુરાદિક ભોજન ખાવાને પામતા હતા પરંતુ તેઓને તો ગરીબના ઘરમાંથી અંતપ્રાંતાદિક ભોજન લઈને ખાવાનું છે. ત્યારપછી (તે સાંભળીને) તે યદિ તે ભિક્ષુને પણ તે જ મોદક વસુમતી પાસે અપાવ્યા આપવા માટે વસુમતીને કહ્યું, ત્યારે તેણી તે જ શીંકામાં રહેલા ઘડામાંથી મોદક લેવા ચાલી. હવે તે વખતે તે ઘડામાં મોટા ઉત્તમ દ્રવ્યથી બનાવેલા મોદકના ગંધને સુંઘવાથી કોઈપણ પ્રકારે એક સર્ષ આવીને રહેલો હતો. હવે તે વસુમતી પગની પાનીને ઉપાડીને (ઉંચી કરીને) પગના અગ્રતળીયાના ભાર વડે (ફણા ઉપર ભાર દઈને) જેવામાં મોદકના ઘડામાં કંકેલિ-અશોકવૃક્ષના પલ્લવ જેવા કોમળ હાથને નાંખતી હતી. તેવામાં કામુકની જેમ તે સર્ષે આદર સહિત તે હાથ પકડ્યો. ત્યારે તે હા હા, હું ડસાણી, ડસાણી, એમ પોકાર કરતી પૃથ્વી પર પડી. તે વખતે ક્ષત્રેિ કુંફાડા મારતા સર્પને જોયો. ત્યારે તે જ વખતે તેણે ઉત્તમ મંત્રવાદીઓને બોલાવ્યા અને વિવિધ પ્રકારનાં ઔષધો મંગાવ્યા. હજુ તેણીનું આયુષ્ય તુટ્યું નહોતું તેથી તે મંત્ર અને ઔષધીના પ્રભાવથી નીરોગ (સાજી) થઈ. પછી ફરીથી બીજે દિવસે તે જ ધર્મચિ સંયત ભિક્ષા માટે ત્યાં આવ્યા. તેને યદિન્ને ઉપાલંભ (ઠપકો) આપ્યો કે – “દયાપ્રધાન ધર્મ છે, તો તે સાધુ, હે સુવિહિત, તમે તે વખતે (કાલે) સર્પને જોયા છતાં પણ કેમ ઉપેક્ષા કરી?” ત્યારે તે સંયત બોલ્યા કે – “તે વખતે મેં સર્પને જોયો ન હતો. કેવળ સર્વજ્ઞભગવાનનો અમને આ જ ઉપદેશ છે કે – હે સાધુઓ - માલાપહૃત ભિક્ષાને ગ્રહણ કરશો નહિ. તેથી હું પાછો ફર્યો હતો.” આ પ્રમાણે સંયતે કહ્યું ત્યારે યક્ષદિન્ન પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે - “અહો, ભગવાને સાધુનો ધર્મ નિરપાય (કષ્ટરહિત-સારો) કહ્યો છે. જે આ પ્રમાણે નિરપાય ધર્મનો ઉપદેશ આપે છે, તે જ સર્વજ્ઞ હોય છે. કેમકે – અમૃતનો આસ્વાદ કર્યા વિના અમૃતના ઓડકાર આવે જ નહિ. એ જ પ્રમાણે પવ્યાપિ જ્ઞાન વિના (જાણવા લાયક વસ્તુને વ્યાપીને રહેલા કેવલજ્ઞાન વિના) આ પ્રમાણે સમગ્ર કાળ સુધી અનપાય એવા ધર્મના ઉપદેશથી પ્રવૃત્તિ હોય નહિ. કેમકે-બુદ્ધિનું પ્રગર્ભપણું (મોટાપણું) હોય તે જ વચનને વિષે પ્રગર્ભપણું પ્રાપ્ત થાય છે, તેથી તે જ સર્વજ્ઞ છે.” આ પ્રમાણે વિચારીને ક્ષદિ આદર સહિત ધર્મરુચિ અણગારને વંદના કરી. વાંદીને તેણે જિનેશ્વરકથિત ધર્મ પૂક્યો, તેણે પણ સંક્ષેપથી કહ્યો. ત્યારે જિનેશ્વરપ્રણીત વાક્યરૂપી અમૃતરસના આસ્વાદથી તેનું માયાસૂનવીય-બૌદ્ધ વગેરેએ ઉત્પન્ન કરેલ સમગ્ર કુવાસનામય (રૂપ) વિષ દૂર થયું-નાશ પામ્યું, અને તે યથાસ્થિત હેય-ઉપાદેયવસ્તુને જોવા લાગ્યો. ચક્ષુનો લાભ થવાથી જન્માંધપુરુષની જેમ તે અત્યંત હર્ષ પામ્યો. ત્યાર પછી મધ્યાહ્ન સમયે ગુરુની પાસે આવીને વિશેષ પ્રકારે ધર્મ સાંભળી તે બન્ને દંપતીએ સંવેગ પામી દીક્ષા ગ્રહણ કરી. સૂત્ર સુગમ છે [૩૬૦ના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / હવે આ જ જઘન્યમાલાપહતને વિષે બીજા પણ દોષો કહેવાને ઇચ્છતા સતા કહે છે કે : ___ मू.०- आसंदिपीढमंचक-जंतोडूखल पडत उभयवहे ॥ वोच्छे य पओसाई, उड्डाहमनाणिवाओ य ॥३६१॥ મૂલાર્થ : આસંદી, પીઠ, માંચો, યંત્ર અને ઉખલથકી પડતાં બન્નેનો વધ થાય. સાધુને ભક્તાદિકનો વિચ્છેદ થાય, તેના પર દ્વેષાદિક થાય, તથા ઉડાહ અને અજ્ઞાનવાદ થાય ૩૬૧ ટીકાર્થ ‘માલી' માંચી, ‘જીરું ગોમયાદિમય આસન (છાણ-માટી વગેરેનો ઓટલો) “પં?' આનો અર્થ (માંચો-માંચડો) પ્રસિદ્ધ છે. “યંત્ર' વ્રીહિ-સળ વગેરેને ભરડવાનું ઉપકરણ (ઘડી, ઘંટડો) તૂઉત્ત:' આનો અર્થ (ખાણીયો) પ્રસિદ્ધ છે. આ સર્વમાંથી કોઈના પર ચડીને, આ ઉપલક્ષણ છે, તેથી પાનીને ઉંચી કરીને ઉંચે ટાંગેલા શીંકા વગેરેમાં રહેલા મોદકાદિક ગ્રહણ કરતાં જો કોઈ પણ પ્રકારે મંચકાદિક ખસી જવાથી દાન આપનારી સ્ત્રી પડી જાય તો ‘મયવધ:' બન્નેનો વધ એટલે દેનારીનો અને પૃથિવ્યાદિકાયનો વિનાશ થાય છે. તેમાં દેનારીનો હાથ આદિ ભાંગવાથી અથવા અકસ્માત પડવાથી કોઈપણ પ્રકારે અસ્થાને અભિઘાતનો સંભવ હોવાથી પ્રાણનો વિનાશ પણ થાય, તથા તેણીના પડવાથી ભૂમિ આદિને આશ્રયીને રહેલા પૃથિવીકાયાદિકનો પણ વિનાશ થાય, તથા “આ સાધુને હું ભિક્ષા આપતી પહેલાં પણ મોટા અનર્થમાં પડી હતી, તેથી આને કોઈપણ આપશે નહિ એવી ધારણાથી તેને ઘેર તે દ્રવ્યનો અને અન્યદ્રવ્યનો વિચ્છેદ થાય. તથા “આ મુંડાએ (છોરાવવાના બહાને) પરમાર્થથી (તો) તેને પાડી હતી.” એમ જાણીને કોઈક ગૃહસ્વામીને સાધુ ઉપર પ્રષ પણ થાય. અહીં “મરિ’ શબ્દ લખ્યો છે, તેથી કોઈક તાડનાદિક પણ કરે, એમ ગ્રહણ કરવું. કેમકે – ૮ષથી બળેલો કોઈક કોપાંધપણાએ કરીને તાડન પણ કરે, કોઈક નિર્ભર્જના (તિરસ્કાર) કરે, અને કોઈક વધ પણ કરે અને તેમ થવાથી પ્રવચનની ‘ફૂદ:' ખીસા (નિંદા) થાય કે - “સાધુને માટે ભિક્ષા લાવતી આ મરણ પામી, તેથી આ સાધુઓ કલ્યાણકારક નથી' તથા લોકમાં “માનવદ્રિઃ' દેનારીને આવા પ્રકારનો અનર્થ છે. તે પણ આ સાધુઓ જાણતા નથી. એ પ્રમાણે મૂર્ખતાનો પ્રવાદ થાય છે. તેથી જઘન્ય માલાપહૃતને પણ અવશ્ય વર્જવું. ૩૬ ૧|| આ પ્રમાણે જઘન્ય માલાપહૃતનું દોષવાળું દષ્ટાંત કહ્યું અને બીજા પણ દોષો કહ્યા. હવે ઉત્કૃષ્ટ માલાપહતના દોષોને કહે છે : मू.०- एमेव य उक्कोसे, वारणनिस्सेणि गुठ्विणीपडणं ॥ गभ्मित्थिकुच्छिफोडण, पुरओ मरणं कहण बोही ॥३६२॥ મૂલાર્થ એ જ પ્રમાણે ઉત્કૃષ્ટને વિષે દોષો કહેવા. તેમાં દેવારીને નિવારી, નિસરણી ઉપર Page #264 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉત્કૃષ્ટમાલાપહતને વિષે ગેરૂકનું દૃષ્ટાંત ॥ (૨૪૩ ગર્ભિણી ચડી અને પડી, ગર્ભિણીની કુક્ષિ ફૂટી, તરત જ મરણ થયું. સાધુએ કહ્યું, બોધિ પ્રાપ્તિ થઈ. ।।૩૬૨॥ ટીકાર્થ : જયંતી નામની નગરી છે, તેમાં સુરદત્ત નામનો ગૃહપતિ છે. તેને વસુંધરા નામની ભાર્યા છે. એકદા તેને ઘેર ભિક્ષાને માટે ગુણચન્દ્ર નામના સાધુએ પ્રવેશ કર્યો. પ્રશાંત મુખવાળા, આ લોક અને પરલોકમાં નિઃસ્પૃહી તથા મૂર્તિમાન ધર્મની જેવા તેને આવતા જોઈને સુરદત્તે વસુંધરાને કહ્યું કે – “માળ ઉપરથી મોદક લાવીને સાધુને આપ.” તે વખતે તે સ્ત્રી ગર્ભવતી હતી. પરંતુ (તો પણ) પતિની આજ્ઞાને દેવની શેષા જેવી માનતી તે મોદક લાવવા માટે માળની સન્મુખ નીસરણી ઉપર ચઢવા પ્રયત્ન કરવા લાગી. તે વખતે ‘માલાપહૃત ભિક્ષા સંયતોને કલ્પે નહિ' એ પ્રમાણે તેને નિવારીને તે સાધુ તેના ઘરમાંથી નીકળી ગયા. ત્યારપછી તરત જ કોઈક કાપિલમતનો ભિક્ષુ ભિક્ષા માટે તે જ ઘ૨માં પેઠો. ત્યારે સુરદત્તે તેને પૂછ્યું કે - ‘હે ભિક્ષુ ! સંયતિએ માળ ઉપરથી આણેલી ભિક્ષા કેમ ગ્રહણ કરી નહિ ?' ત્યારે તે ઇર્ષ્યાના વાથી સંબંધ વિનાનું (જેમ તેમ) કાંઈક બોલ્યો. ત્યારે તેને પણ સુરદત્તે મોદક આપવા માટે વસુંધરાને કહ્યું, ત્યારે વસુંધરા મોદક લાવવા માટે નીસરણી ઉપર ચડતી સતી કોઈપણ પ્રકારે પગ લપસી જવાથી ભારે અંગ (શરીર) વાળી હોવાથી પડી ગઈ અને તેની નીચે વ્રીહિ દળવાનું યંત્ર હતું. (ઘંટડો હતો) તેથી તેના ખીલાએ પડતી એવી તેણીની કુક્ષિને બે પ્રકારે ફાડી નાંખી. તેમાંથી તરફડતો ગર્ભ નીકળી પડ્યો. ખીલા વડે વિદારણ થવાથી મહાપીડાના અતિશયપણાને લીધે સમગ્ર લોકો દેખતે સતે દુઃખથી ફડફડતો તે ગર્ભ મરણ પામ્યો, તથા વસુંધરા પણ મરણ પામી. તેથી મહાપાપી કાપિલનો અવર્ણનાદ ઉછળ્યો. હવે એક દિવસ ફરીથી તે જ ઘરે તે જ સાધુ ભિક્ષા માટે આવ્યા. તેને સુરદત્તે પૂછ્યું કે - ‘હે પૂજ્ય, જેમ તમે જ્ઞાનચક્ષુ વડે આપનારીના વિનાશને જાણીને ભિક્ષાનો ત્યાગ કર્યો. તેમ અમને પણ તે વાત કેમ ન કરી ? કે - જેથી (તે વાત કરવાથી) તે વખતે તે માળ ઉપર ન ચડત.' ત્યારે સાધુ બોલ્યા કે - ‘હું કાંઈપણ જાણતો નથી. કેવળ અમને સર્વજ્ઞનો એવો ઉપદેશ છે કે - ‘સાધુને માલાપહત ભિક્ષા કલ્પે નહિ.’ તે સાંભળીને તેણે પૂર્વની (જઘન્ય માલાપહૃતમાં શીકેથી સાપ કરડ્યો અને પતિ બોધ પામ્યો તેની) જેમ વિચાર કર્યો. ધર્મ સાંભળ્યો અને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. મૂળ સૂત્ર સુગમ છે. તેમાં વિશેષ એ કે ‘વમેવ’ એ જ પ્રમાણે એટલે જધન્યમાલાપહૃતની જેમ જ ઉત્કૃષ્ટ માલાપહૃતને વિષે ‘પદન્ત સમયવો' પડવાથી બન્નેનો વધ થાય, ઇત્યાદિ દોષો કહેવા. તેમાં દાત્રી-આપનારી સ્ક્રીન. વધમાં ઉદાહરણ ‘વારનિહ્સ' ઇત્યાદિક જાણવું. II૩૬૨ા હવે બીજે પ્રકારે માલાપહતને જ કહે છે : मू.०- उड्ढमहे तिरियं पि य, अहवा मालोहडं भवे तिविहं ॥ સદ્ગુ ય મહોયરાં, મળિયું મામૂ સમયે રૂદ્રૂા Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪) II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II મૂલાર્થ : અથવા ઊર્ધ્વ, અધો અને તિર્યક્, એમ ત્રણ પ્રકારનું માલાપહૃત હોય છે. તેમાં ઊર્ધ્વ આ કહ્યું તે, અધઃ એટલે નીચે ઉતરવું તે, અને ઊભય તે કુંભાદિકને વિષે, એમ તીર્થંકરાદિકે કહ્યું છે ।।૩૬૩ ટીકાર્થ : અથવા માલાપહત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે. ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્. તેમાં ઊર્ધ્વ આ હમણાં કહ્યું તે, એટલે કે ઉંચે લટકાવેલા શીંકા વગેરેમાં રહેલું, અધઃ એટલે ભૂમિગૃહ (ભોંયરા) વગેરેમાં ઉતરવું-પ્રવેશ કરવો તે, તેમાં નીચે ઉતરીને જે વસ્તુ અપાય તે ઉપચારથી અધોઅવતરણ કહેવાય છે. તથા ‘જુંમાવિવુ' કુંભ અને ઉષ્ટ્રિકા વિગેરેને વિષે જે દેવાલાયક વસ્તુ હોય છે. તે ‘સમય’ ઊર્ધ્વ અને અધઃ એમ બન્ને પ્રકારે માલાપહૃતના સ્વભાવવાળું તીર્થંકરાદિકે કહ્યું છે. તે આ પ્રમાણે - ઘણા મોટા અને ઘણા ઊંચા કુંભાદિકમાં રહેલી વસ્તુ ગ્રહણ કરવા માટે દાત્રી જે પાની ઉપાડવી એ વગેરે વડે કરે છે તેથી તે ઊર્ધ્વમાલાપહૃત કહેવાય છે, અને જેથી નીચા મુખવાળા બાહુને અતિઘણો વ્યાપાર કરાવે છે તેથી તે અધોમાલાપહૃત કહેવાય છે. અહીં પણ પૂર્વની જેમ દોષો કહેવા. ॥૩૬॥ અહીં જ અપવાદને કહે છે : मू.० - दद्दर सिल सोवाणे, पुव्वारूढे अणुच्चमुक्खिते ॥ मालोहडं न होई, सेसं मालोहडं होई ॥३६४ ॥ મૂલાર્થ : દાદર ઉ૫૨, શિલ ઉપર કે પગથિયા ઉપર ચડીને આપે, તથા પ્રથમ ચડેલ દાતાર ઉંચા નહિ ઉપાડેલા સાધુના પાત્રમાં આપે, તો તે માલાપહૃત નથી, શેષ માલાપહૃત છે. ।।૩૬૪ ટીકાર્થ : ‘ć:’ નિરંતર (સળંગ) લાકડાના પાટીયામય વિશેષ પ્રકારની નીસરણી (દાદરો) ‘શિલા’ શિલાનો અર્થ પ્રસિદ્ધ છે, અને ‘સોપાન' ઇંટોમય (ઇંટોના બનાવેલા) અવતર (પગથીયાં) આટલા ઉપર ચડીને દાતા જે આપે તે માલાપહૃત ન કહેવાય. કેવળ સાધુ પણ એષણાની શુદ્ધિ માટે દાદરા વગેરે દ્વારા પ્રાસાદની ઉપર ચડે છે, અને અપવાદ વડે પૃથ્વી પર રહેલ સાધુ પણ લાવેલી વસ્તુને ગ્રહણ કરે છે. તથા ‘પૂર્વાદ:' સાધુના આવ્યા પહેલાં પોતાના કામે નીસરણી વગેરે વડે પ્રાસાદ ઉપર ચડેલ દાતા સાધુના પાત્રમાં જે વસ્તુ આપે. સાધુનું પાત્ર કેવું હોય ? તે કહે છે ‘અનુોક્ષિપ્તે’ આનો અર્થ આ પ્રમાણે - ભૂમિ પર રહેલ સાધુ પોતાની દૃષ્ટિની નીચે પાત્રને ધારીને રહ્યા હોય અને જેટલા પ્રમાણવાળા ઊંચા સ્થાને રહેલ દાતા તે પાત્રમાં પોતાનો હાથ નાખીને (અડાડીને) આપે તેટલા પ્રમાણવાળા ઊંચા સ્થાન પર પૂર્વે ચડેલ દાતા જે વસ્તુ આપે, તે માલાપહત કહેવાય નહિ. શેષ (બાકીનું) સર્વ હમણાં કહેલ ભક્તાદિક માલાપહત જાણવું. ૩૬૪॥ અહીં અનુચ્ચોત્ક્ષિપ્ત અને ઉચ્ચોત્ક્ષિપ્તનું સ્વરૂપ કહે છે : Page #266 -------------------------------------------------------------------------- ________________ || આચ્છેદ્યકાર અને તેના ભેદો I (૨૪૫ म.०- तिरियायय उज्जुगएण गिण्हई जं करेण पासंतो ॥ एयमणुच्चुक्खित्तं उच्छुक्खित्तं भवे सेसं ॥३६५॥ મૂલાર્થઃ તિર્યક્ર લાંબા અને સરળ હાથ વડે પાત્રને જોતો સાધુ જે ગ્રહણ કરે તે અનુચ્ચોક્લિપ્ત કહેવાય છે, અને શેષ ઉોત્સિત હોય છે. //૩૬પા. ટીકાર્થ ઃ તિર્યકું (તીઠ્ઠી “ગાયતે' દીર્ઘ (લાંબા) અને ઋજુન' સરળ એવા “રેજી' હાથ વડે પાત્રને દૃષ્ટિ દ્વારા જોતો સાધુ જે વસ્તુ ગ્રહણ કરે છે, આવા પ્રકારનું પાત્ર અનુચ્ચોસ્લિમ કહેવાય છે અને શેષ (બાકીનું) ઉચ્ચલ્લિત કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : દષ્ટિની ઉપર હાથને પ્રસારીને દેયવસ્તુ ગ્રહણ કરવા માટે જે પાત્રને ધારણ કરાય છે, તે પ્રકારે ધારણ કરેલ પાત્ર ઉચ્ચલ્લિત કહેવાય છે. આ ઊર્ધ્વ અને અધઃ માલાપહતના વ્યાખ્યાન કરીને તિર્યકુ માલાપહૃતની પણ વ્યાખ્યા કરી એમ જાણવું. તેમાં પણ કથ્ય અને અધ્યનો વિધિ આ પ્રમાણે જાણવો : પગની નીચે માંચી વગેરે મૂકીને ગવાક્ષાદિમાં રહેલી વસ્તુ આપવા માટે હાથ લાંબો કરીને મોટા કષ્ટ વડે જે વસ્તુનું આકર્ષણ કરે તે વસ્તુ કહ્યું નહિ. અને ભૂમિની ઉપર સ્વભાવથી જ રહેલી દાત્રી – આપનારી સ્ત્રી ગવાક્ષ વગેરેમાં રહેલ વસ્તુને પ્રયત્ન વિના કાંઈક બાહુ પ્રસારીને સાધુને આપવા માટે જે ગ્રહણ કરે, તે માલાપહૃત ન કહેવાય, તેથી તે કહ્યું છે. ૩૬પા આ પ્રમાણે માલાપદંત કહ્યું. હવે આચ્છેદ્ય નામનું દ્વાર કહે છે : म.०- अच्छिज्जं पि य तिविहं पभू य सामी य तेणए चेव ॥ __ अच्छिज्जं पडिकुटुं, समणाण न कप्पए घेत्तुं ॥३६६॥ મૂલાર્થ : આચ્છેદ્ય પણ પ્રભુ, રવાણી અને સ્તન (ચૌર) એમ ત્રણ પ્રકારે છે. આ આચ્છેદ્ય નિષિદ્ય કર્યું છે, તેથી સાધુને ગ્રહણ કરવું કહ્યું નહિ /૩૬૬ો ટીકાર્થઃ પૂર્વે કહેલા અર્થવાળું આચ્છેદ્ય પણ ‘ત્રિવિણં ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે : '7' પ્રભુના વિષયવાળું એટલે કે માલિકરૂપી કત્તાને આધીન રહેલું, એ જ પ્રમાણે “સ્વામિન' સ્વામીના વિષયવાળું, અને સ્તન - ચૌરના વિષયવાળું, આ ત્રણેય પ્રકારનું આદ્ય તીર્થકરો અને ગણધરોએ ‘પ્રતિષ્ઠ' નિષિદ્ધ કર્યું છે, તેથી સાધુઓને તે ગ્રહણ કરવું કલ્યું નહિ. ૩૬૬ll તેમાં પ્રથમ પ્રભુના વિષયવાળું (આચ્છેદ્ય) કહે છે : मू.०- गोवालए य भयए - ऽखरए पुत्ते य धूय सुण्हाए । अचियत्त संखडाई, केई पओसं जहा गोवो ॥३६७॥ મૂલાર્થ ગોવાળ, ભૂતક, અક્ષરક (દાસ), પુત્ર અને નુષા (પુત્રવધૂ)ના વિષયવાળું આચ્છેદ્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે, તે અપ્રીતિ અને કલહ કરાવનાર છે. કોઈ વૈષ પામે છે. જેમ ગોવાળ. ૩૬ ટીકાર્થઃ પ્રભુના વિષયવાળું આચ્છેદ્ય “ોપાત ગોવાળના વિષયવાળું છે. તથા “મૃત' કર્મકર (ચાકર) તેના વિષયવાળું ‘અક્ષર-ક્ષર બે અક્ષરના નામવાળો દાસ, તેના વિષયવાળું, પુત્રીના વિષયવાળું, ખુષા-પુત્રવધૂના વિષયવાળું, આ ઉપલક્ષણ છે. તેથી ભાર્યા વગેરેના વિષયવાળું છે. અહીં જ દોષોને કહે છે: “વિયત્ત' ઈત્યાદિવિયત્ત” અપ્રીતિ, ‘સંવ' કલહ, આદિશબ્દથી આત્મઘાત વગેરે ગ્રહણ કરવા. વળી કેટલાક લોકો સાધુ ઉપર દ્વેષ પણ પામે છે. જેમ જેવ:' ગોવાળ (સાધુ ઉપર દ્વેષ પામ્યો તેમ) IN૩૬૭ી. આ જ દૃષ્ટાંતને બે ગાથા વડે કહે છે : मू.०- गोवपओ अच्छेत्तुं, दिन्नं तु जइस्स भइदिणे पहुणा ॥ पयभाणूणं दर्छ, खिसइ भोई रुवे चेडा ॥३६८॥ पडियरणपओसेणं, भावं नाउं जस्स आलावो ॥ तन्निब्बंधा गहियं, हंदि स मुक्को सि मा बीयं ॥३६९॥ મૂલાર્થ : ગોવાળનું દૂધ, તેના ભાગને દિવસે બળાત્કારે લઈને પ્રભુએ - માલિકે, યતિને આપ્યું. દૂધનું ભાજન ઊણું જોઈને તેની ભાર્યા ખીસા કરવા લાગી, છોકરાઓ રોવા લાગ્યા (૩૬૮). પછી પે કરીને સાધુને મારવા દોડ્યો. સાધુએ તેનો ભાવ જાણીને કહ્યું કે - તેના આગ્રહથી મેં દૂધ ગ્રહણ કર્યું છે. ગોવાળ બોલ્યો – મેં તમને છોડી દીધા, બીજી વખત કરતા નહિ //૩૬ ટીકાર્થ: વસંતપુર નામનું નગર છે. તેમાં જિનદાસ નામે શ્રાવક છે. તેને રૂકિમણી નામની ભાર્યા છે. જિનદાસને ઘેર વત્સરાજ નામે ગોવાળ છે. તે આઠમે આઠમે દિવસે સર્વ ગાયો અને ભેંશોના દૂધને ગ્રહણ કરે છે. તે જ રીતે તેને પ્રથમથી રાખ્યો છે. એકદા ત્યાં સાધુનો સંઘાટન ભિક્ષા માટે આવ્યો. તે જ દિવસે સર્વ દૂધ લેવાનો ગોવાળનો વારો હતો. તેથી તેણે સર્વ ગાયો અને ભેંશો દોહી. તે દૂધથી મોટી પારી (ગોળી) ભરાઈ ગઈ. જિનદાસ શ્રાવકે જિનેશ્વરના વચનથી ભાવિત અંતઃકરણવાળા હોવાથી તે સાધુના સંઘાટકને ઉત્તમ પાત્ર આવેલ જોઈને ભક્તિથી ઇચ્છા પ્રમાણે ભક્ત-પાનાદિક આપ્યું. પછી “દુધાત્તાન બોગનાન' (છેવટ દૂધ હોય એને ભોજન કહેવાય છે) એમ વિચારીને ભક્તિથી વ્યાપ્ત મન વડે તે ગોવાળનું દૂધ બળાત્કારથી લઈને કેટલુંક આપ્યું. તે વખતે તે ગોવાળ પોતાના મનમાં સાધુ ઉપર કાંઈક દ્વેષ પામ્યો. પરંતુ પ્રભુના માલિકના ભયને લીધે કાંઈ પણ બોલી શક્યો નહિ. ત્યાર પછી તે દૂધનું પાત્ર કાંઈક ઊણું પોતાને ઘેર લઈ ગયો. તે પાત્ર તેવા પ્રકારે ઊણું જોઈને તેની ભાર્યાએ રોષ સહિત પૂછ્યું કે – કેમ આજ આ દૂધનું પાત્ર ઊણું છે? ત્યારે ગોવાળે સત્ય વાત કહે સતે તેણી પણ સાધુને આક્રોશ કરવા લાગી. તથા નાના બાળકો થોડું દૂધ Page #268 -------------------------------------------------------------------------- ________________ | ‘ ત્તિસંવડા અવયવવ્યાખ્યા છે. (૨૪૭ જોઈને “આટલા વડે અમારે શું થશે?' એમ કહીને રડવા લાગ્યા. આ પ્રમાણે પોતાના સમગ્ર કુટુંબને વ્યાકૂળ જોઈ તે ગોવાળને સાધુ ઉપર મોટો કોપ ઉત્પન્ન થયો. તેથી તે સાધુને મારવા ચાલ્યો. માર્ગમાં ભિક્ષાને માટે અટન કરતા સાધુને કોઈ સ્થાને જોયા. તે વખતે લાકડી ઉપાડીને તે સાધુની પાછળ દોડ્યો. સાધુએ પણ કોઈ પ્રકારે પાછુંવાળી જોવાથી તે ગોવાળને તે પ્રકારે કોપ વડે રક્તનેત્રવાળો જોઈને વિચાર્યું કે – “ખરેખર આનું દૂધ બળાત્કાર લઈને જિનદાસે મને આપ્યું લાગે છે. તેથી મને મારવા માટે કોપ પામેલ આ ગોવાળ આવતો હોય તેમ જણાય છે. એમ વિચારીને તે સાધુ વિશેષ કરીને પ્રસન્ન મુખવાળા થઈને તેની જ સન્મુખ જવા લાગ્યા. અને તેણે કહ્યું કે - “હે હે દૂધના ઘરના નિયોગી ! તારા પ્રભુના આગ્રહ વડે મેં તે વખત દૂધ ગ્રહણ કર્યું હતું. હમણાં તું આ તારૂં દૂધ ગ્રહણ કર.” આ પ્રમાણે તેના કહેવાથી તેનો કોપ શાંત થયો, અને તેણે સાધુની પાસે પોતાના સ્વભાવને પ્રગટ કર્યો કે - “હે સાધુ! સુવિદિત ! તમને મારવા માટે હું હમણાં આવ્યો છું, પરંતુ હમણાં તમારા વચનરૂપી અમૃતનાં સિંચનથી મારો સર્વ કોપાગ્નિ શાંત થઈ જવા પામ્યો છે. તેથી તમે જ આ દૂધ ગ્રહણ કરો. પ્રાણનો નાશ કર્યા વિના મેં તમને છોડી મૂક્યા છે, પરંતુ ફરીથી આવું આરછેદ્ય ગ્રહણ કરવું નહિ.” એમ કહી ગોપ પાછો ફર્યો, અને સાધુ પોતાને સ્થાને ગયા. આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે “પમાપૂM' અહીં વિભક્તિનો લોપ થયો છે. તેથી દૂધનું પાત્ર ઊણું જોઈને “મોર્ફ ભોગવવા લાયક એટલે ભાર્યા “વે ત્તિ' રૂએ છે. “હૃદ્ધિ’ શબ્દ, આમંત્રણ અર્થમાં છે. “તર્વિલ્પા' જિનદાસ નામના તારા પ્રભુના આગ્રહથી મેં ગ્રહણ કર્યું છે, ત્યારે તે (ગોપ) બોલ્યો - હમણાં મેં તમને મૂકી દીધા છે. ફરીથી આ પ્રમાણે ગ્રહણ કરશો નહિ. /૩૬૮-૩૬. હવે ગોપાળના વિષયવાળો જ “વયરસંડારું એ અવયવની વ્યાખ્યા કરે છે : मू.०- नानिव्विटुं लब्भई, दासी वि न भुज्जए रिते भत्ता ॥ दोन्नेगयरपओसं, जं काही अंतरायं च ॥३७०॥ મૂલાર્થ અહીં નહિ ઉપાર્જન કરેલું કાંઈ પણ પમાતું નથી, દાસી પણ ભક્ત વિના ભોગવી શકાતી નથી, આમ બોલવાથી બન્નેનો અથવા એકનો પ્રષ થાય છે, તથા જે અંતરાય કર્યા. તે પણ દોષ જ છે. ૩૭૦ ટીકાર્થ: પ્રભુએ બળાત્કારે દૂધ ગ્રહણ કરે સતે કોઈક ગોપ ક્રોધ પામીને પ્રભુની સામે આ પ્રમાણે પણ બોલતો સંભવે છે, કે – “કેમ મારું દૂધ બળાત્કારે ગ્રહણ કરો છો?” “નિવૃષ્ટ' અહીં ઉપાર્જન નહિ કરેલું કાંઈ પણ પમાતું નથી. તેથી મેં પોતાના શરીરના પ્રયાસના બળ વડે આ દૂધ ઉપાર્જન કર્યું છે. તેથી અહીં (આ દૂધના વિષયમાં) તમે શી રીતે પ્રભુ-માલીક થઈ શકો છો? દાસી પણ અર્થાત્ ઉત્તમ વૈશ્યાદિક તો દૂર રહો એમ ‘પ' શબ્દનો અર્થ જાણવો “બpl' ભક્ત-પાન વિના એટલે ભરણ-પોષણ કર્યા વિના જૈન મુખ્યતે' ભોગવી શકાતી નથી. તેથી આ મારું ભોજન છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮) | II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ માટે તમારો અહીં પ્રભુપણાનો અવકાશ નથી. આ પ્રમાણે તેણે કહે સતે કદાચ પ્રભુ અને ગોપાળ એ બન્નેનો પરસ્પર પ્રક્વેષ વધે છે. અથવા એકનો બીજા ઉપર દ્વેષ વધે છે. અને પ્રષિ સતે તે ધનનું હરણ, મારવું વગેરે જે કરશે, તે પોતે (સાધુ) જ આચ્છેદ્યને ગ્રહણ કરવામાં પોતાને દોષ પણે જાણી લેવું. તથા વળી ગોપાળને અને તેના કુટુંબને જે અંતરાય થાય, તે પણ દોષપણે જાણવો. ૩૭ORા આ પ્રમાણે જોવાનપરું એ પદની વ્યાખ્યા કરી. અને તેને અનુસારે ભૂતક-નોકર વગેરેને વિષે પણ યથાયોગ્ય અપ્રીત્યાદિકની સંભાવના કરવી. હવે સ્વામીના વિષયવાળા આચ્છેદ્યની ભાવના કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- सामी चारभडा वा, संजय दळूण तेसि अट्ठाए ॥ ___ कलुणाणं अच्छेज्जं, साहूण न कप्पए घेत्तुं ॥३७१॥ મૂલાર્થ સ્વામી અથવા ચારભટો સાધુને જોઈને તેમને માટે દરિદ્રોનું આચ્છેદન કરે, તે સાધુને ગ્રહણ કરવું ન કલ્પ ૩૭૧ ટીકાર્થઃ અહીં માત્ર પોતાના જ ઘરનો જે નાયક હોય, તે પ્રભુ કહેવાય છે, અને ગામ વગેરેનો જે નાયક હોય તે સ્વામી કહેવાય છે. તે સ્વામી ‘વારપરા વા' અથવા ચારભટો એટલે સ્વામીના ભટો-સુભટો, તે પણ સ્વામીના ગ્રહણ વડે ગ્રહણ કરાય છે. તેઓ સાધુઓને જોઈને તે સાધુઓને માટે “રુપIIનાં' કૃપાના સ્થાનરૂપ દરિદ્ર કૌટુંબિક વગેરે સંબંધીના ભક્તાદિકનું આચ્છેદન કરીને જે (ભક્તાદિ) આપે, તે સાધુને લેવું કહ્યું નહિ. ૩૭૧ાા આ જ બાબતને પ્રકટપણે કહે છે : म.०- आहारोवहिभाई, जइअट्ठाए उ कोइ अच्छिदे ॥ संखडि असंखडीए, तं गिण्हते इमे दोसा ॥३७२॥ મૂલાર્થ: સાધુને માટે આહાર, ઉપાધિ વગેરેને કોઈ કલહ વડે અથવા કલહ વિના આચ્છેદન કરે તો તેને ગ્રહણ કરનાર (સાધુ)ને આ દોષો લાગે છે. ૩૭રા ટીકાર્થ જો કોઈ પણ સ્વામી કે સુભટ સાધુને માટે કોઈના આહાર, ઉપાધિ વગેરેને ‘ઉઠ્યા' કલહ કરવા વડે અથવા ‘ગાંવઠ્યા' કલહ કર્યા વિના. કેમકે કોઈક માણસ પોતાની વસ્તુ બળાત્કારે કોઈ ગ્રહણ કરે તો કલહ કરે છે અને કોઈક માણસ સ્વામીના ભયાદિ વડે કરીને કાંઈ પણ બોલતો નથી. તેથી કલહ વડે અથવા કલહ વિના એમ કહ્યું. (તેવું) બળાત્કારે ગ્રહણ કરીને સાધુને આપે તો તે સાધુને કહ્યું નહિ. કેમકે – તેને ગ્રહણ કરતા સાધુને આ દોષો લાગે છે ૩૭રી તે દોષોને જ કહે છે : Page #270 -------------------------------------------------------------------------- ________________ ॥ તેનાચ્છેદ્યની પ્રતિપાદના ॥ मू.०- अचियत्तमंतरायं तेनाहड एगणेगवोच्छेओ ॥ નિષ્ઠુમાફોસા, તસ્મ અહંમે ય ખં પાવે રૂપરૂ મૂલાર્થ : અપ્રીતિ, અંતરાય અને તેનાહત દોષ લાગે છે. એક કે અનેક સાધુને ભક્તાદિનો વિચ્છેદ થાય છે. ઉપાશ્રયમાંથી કાઢી મૂકવા વગેરેના દોષ થાય છે. અને તેની (ઉપાશ્રયની) અપ્રાપ્તિ થયે સતે જે કષ્ટ પામે છે, તે પણ દોષ લાગે છે ।।૩૭૪ા (૨૪૯ ટીકાર્થ : જેમનું ભક્તાદિક બળાત્કારે લઈને સ્વામી (સાધુને) આપે છે, તેમને ‘અત્તિયાં’ અપ્રીતિ ઉત્પન્ન થાય છે. તથા તેમને ‘અન્તરાય’ અંતરાય એટલે દેવાતી વસ્તુના પરિભોગની હાનિ કરેલી થાય છે. તથા આ પ્રમાણે ગ્રહણ કરનાર સાધુઓને સ્ટેનાહત થાય છે. એટલે અદત્તાદાનનો દોષ લાગે છે. કેમકે-દેવાતી વસ્તુના નાયકે તેની અનુજ્ઞા આપી નથી માટે. તથા જેમના સંબંધી ભક્તાદિકને સ્વામી બળાત્કારે લઈને આપે છે, તેઓ કદાચ દ્વેષ પામ્યા સતા બીજે વખતે પણ તે એક સાધુને ભક્તપાનનો વિચ્છેદ કરે કે – “આ સાધુએ હમણાં બળાત્કારે અમારું ભક્તાદિક ગ્રહણ કર્યું, તેથી કાલાંતરે કોઈપણ સાધુને અમારે કાંઈપણ આપવું નહિ.' એ પ્રમાણે અનેક સાધુઓને ભક્તાદિકનો વિચ્છેદ કરે છે. તથા તેઓ રોષ પામ્યા સતા પહેલાં તેમને જે ઉપાશ્રય આપ્યો હતો, તેમાંથી તેમને કાઢી મૂકે. આદિ શબ્દ છે તેથી ખરપુરુષ વચનોને પણ બોલે, એમ ગ્રહણ કરવું. તથા તે ઉપાશ્રયના અલાભને વિષે જે કાંઈ કષ્ટ પામે, તેપણ આચ્છેઘના ગ્રહણને નિમિત્તને પામે છે, એ પ્રમાણેના દોષ લાગે છે. ।।૩૭।। હવે તેનાછેદ્યની ભાવના ભાવે છે : मू.०- तेणो व संजयट्ठा, कलुणाणं अप्पणो व अट्ठाए ॥ वोच्छेय पओसं वा, न कप्पई कप्पणुन्नायं ॥ ३७४॥ મૂલાર્થ : કોઈ સ્ટેન (ચૌર) સાધુને અર્થે અથવા પોતાને અર્થે કરુણાવાળા (દરીદ્રી) લોકો થકી ઉઠાવી લઈને જે આપે તે સ્ટેન આચ્છેદ્ય કહેવાય છે. તેમાં વિચ્છેદ અથવા પ્રદ્વેષ થાય છે. તેથી તે ન કલ્પે. પણ તેની અનુમતિ હોય તો કલ્પે ૫૩૭૪૪॥ ટીકાર્થ : અહીં કેટલાક સ્ટેનો પણ સાધુઓ પ્રત્યે ભદ્રિક હોય છે, કોઈક ઠેકાણે સાધુઓ પણ દરિદ્રસાર્થની સાથે જાય છે. (વિહાર કરે છે) તેથી ભિક્ષાને સમયે ભિક્ષા નહિ પામતા તે સાધુઓને જોઈને તે સાધુઓને માટે અથવા પોતાને માટે તે ળાનાં’ દયાના સ્થાનભૂત દરિદ્રસાર્થના મનુષ્યો પાસેથી ઝૂંટવી લઈને ચોર જે ભક્તાદિક આપે છે, તે સ્કેન આચ્છેદ્ય જાણવું. માટે તે સાધુને કલ્પે નહિ. કેમકે તે ગ્રહણ કરવાથી જેમના સંબંધી (જેમની) તે વસ્તુ હોય તે લોકો પૂર્વે કહેલા પ્રકારે એક અથવા અનેક સાધુઓના ભક્તાદિકને વિચ્છેદ કરે છે. અથવા તો ‘પ્રદ્વેષ' રોષ પામે છે. અને તેમ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫o) | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ થવાથી તેમને સાર્થમાંથી કાઢી મૂકે છે. તથા કાલાંતરે પણ તેમની પાસે ઉપાશ્રયની અપ્રાપ્તિ થાય છે. ઇત્યાદિ દોષો લાગે છે. પરંતુ જો તે સાર્થિકો આગળ કહેવાશે તે પ્રકારે અનુમતિ આપે તો તે કલ્પ છે ૩૭૪. તે જ બાબત બે ગાથા વડે સ્પષ્ટ કહે છે : मू.०- संजयभद्दा तेणा, आयंती वा असंथरे जईणं ॥ जइ देंति न घेत्तव्वं, निच्छुभवोच्छेउ मा होज्जा ॥३७५॥ घयसत्तुयदिटुंतो, समणुन्नाया व घेत्तुणं पच्छा ॥ देति तयं तेसिं चिय, समणुन्नाया व भुंजंति ॥३७६॥ મૂલાર્થ સાધુઓને વિષે ભદ્રિક એવા તેનો આવતા સતા સાધુઓનો નિર્વાહ નહિ થવાથી જો આપે, તો નિષ્કાસન અને વિચ્છેદ ન થાઓ એમ ધારીને તે ગ્રહણ ન કરે ૩૭પો અથવા તો ઘી અને સાથવાના દષ્ટાંત વડે તેઓ અનુજ્ઞા આપે તો (તે વખતે) ગ્રહણ કરવું, અને પછી તેમને તે પાછું આપવું. તે વખતે તેમની પણ અનુજ્ઞા થાય તો ભોજન કરવું ૩૭૬ll ટીકાર્થ: અહીં ચૌર પણ કેટલાક સંયતભદ્ર (સાધુને વિષે ભદ્રિક પરિણામવાળા) હોય છે. હવે કદાચ સાધુઓ દરિદ્રના સાર્થની સાથે કોઈ ઠેકાણે જતા હોય. ત્યાર પછી ભિક્ષા સમયે તે સાધુઓનો ‘સંસ્તો' નિર્વાહ ન થતો હોય ત્યારે તે તેનો પોતાના ગામની સન્મુખ આવતા સતા ‘વા' શબ્દ છે તેથી અથવા તો પોતાના ગામથી બીજે ઠેકાણે જતા સતા જો તે દરિદ્રસાર્થના મનુષ્યો પાસેથી બળાત્કારે ખેંચી લઈને ભક્તાદિક આપે, તો તે ગ્રહણ કરવું નહિ. કેમકે “નિોમ:' સાર્થમાંથી નિષ્કાસન (કાઢી મૂકવું) અથવા એક કે અનેક સાધુઓનો તેમના થકી ભક્તાદિનો વ્યવચ્છેદ ન થાઓ માટે. ૩૭પી પરંતુ જો તે સાર્થિકો પણ તેનો વડે બળાત્કાર અપાવતા સતા આ પ્રમાણે બોલે કે – “અહો ! અમને આ વૃત અને સકતુનું દૃષ્ટાંત પ્રાપ્ત થયું કેમકે – સાથવામાં ઘી નાંખ્યું સતું વિશિષ્ટ સંયોગને માટે થાય છે એ જ પ્રમાણે અમારું ભક્ત ચોરો અવશ્ય ગ્રહણ કરવાના જ છે, તે જો તે ચોરો પણ તમોને અપાવે છે, તેનાથી અમને મોટી સમાધિ (પ્રીતિ) થાય છે.” આ પ્રમાણે સાર્થિકો વડે અનુજ્ઞા અપાયેલા સાધુઓ તે અપાતું ભક્ત ગ્રહણ કરે, પછીથી તે ચોરી ગયા પછી ફરીથી પણ તે ગ્રહણ કરેલું ભક્તાદિ દ્રવ્ય તે સાર્થિકોને પાછું આપે, અને કહે કે – “તે વખતે ચોરના ભયથી અમે આ ગ્રહણ કર્યું હતું. હમણાં તેઓ ગયા છે, તેથી આ વસ્તુ તમે પાછી ગ્રહણ કરો.” આ પ્રમાણે કહે સતે જો તેઓ પણ સારી રીતે અનુજ્ઞા આપે કે – “અમે આ ભક્ત તમને આપ્યું જ છે.” તો તે કલ્પનીય હોવાથી ભોજન કરે (વાપરે). આટલું કહેવા વડે ‘પૂyત્રા' એ અવયવનું વ્યાખ્યાન કર્યું. ૩૭૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ ॥ અનિસૃષ્ટદ્વાર અને તેનો વિષય ॥ આ પ્રમાણે આચ્છેદ્યદ્વાર કહ્યું, હવે અનિસૃદ્વારને કહે છે ઃ मू.०- अणिसिहं पडिकुडं, अणुनायं कप्पए सुविहियाणं ॥ लड्डुग चोल्लग जंते, संखडि खीरावणाईसु ॥ ३७७॥ મૂલાર્થ : અનિસૃષ્ટિનો નિષેધ કર્યો છે, પણ સાધુઓને અનુજ્ઞાત કલ્પે છે. તે (અનિસૃષ્ટ) લાડુ, ચોલ્લક, યંત્ર, સંખડી, દૂધ અને આપણ વગેરેના વિષયવાળું છે. ।।૩૭૭ના ટીકાર્થ : નિસૃષ્ટ એટલે અનુજ્ઞા આપેલું. તેનાથી જે વિપરીત તે અનિસૃષ્ટ એટલે અનુજ્ઞા નહિ આપેલું તે ‘પ્રતિષ્ટ’ તીર્થંકરો અને ગણધરોએ નિવાર્યું છે. પરંતુ અનુજ્ઞા આપેલું હોય તે સુવિહિતો (સાધુઓ)ને કલ્પે છે. વળી તે અનિસૃષ્ટ અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે ‘તડુવિષય’ મોદકના વિષયવાળું, તથા ‘વેછવિષય' ભોજનના વિષયવાળું, યંત્રે કૃતિ' કોળુ, સેલડી પીલવાનું યંત્ર આદિ, ઘાણીના વિષયવાળું, તથા ‘સંઘડિવિષયં” વિવાહાદિકના વિષયવાળું, તથા ‘ક્ષીરવિષયં' દુધના વિષયવાળું, તથા આપણ-દુકાન વગેરેના વિષયવાળું, આદિ શબ્દ છે તેથી ગૃહાદિકના વિષયવાળું જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : અહીં સામાન્યથી અનિસષ્ટ બે પ્રકારે છે. તે આ પ્રમાણે -સાધારણ અનિસૃષ્ટ અને ભોજન અનિસૃષ્ટ. તેમાં ભોજન અનિસૃષ્ટ ચોલ્લક શબ્દ વડે કહ્યું, અને સાધારણ અનિસૃષ્ટ બાકીના ભેદો વડે કહ્યું. ૫૩૭ના તેમાં મોદકના વિષયવાળું સાધારણ અનિસૃષ્ટનું ઉદાહરણ ચાર ગાથા વડે કહે છે : मू. ०- बत्तीसा सामने, ते कहिं ण्हाउं गय त्ति इए वुत्ते ॥ परसतिएण पुन्नं, न तरसि काउं ति पच्चाह ॥ ३७८ ॥ (૨૫૧ अवि य हु बत्तीसाए, दिनेहिँ तवेगमोयगो न भवे ॥ अप्पवयं बहु आयं, जइ जाणसि देहि तो मज्झं ॥ ३७९ ॥ लाभिय तो पुट्ठो, किं लद्धं नत्थि पेच्छिमो दाए ॥ इयरो वि आह नाहं, देमि त्ति सहोढ चोर ति ॥ ३८० ॥ गिहण कढण ववहार, पच्छकडुड्डाह पुच्छ निव्विसए || अपहुम्म भवे दोसा, पहुम्मि दिने तओ गहणं ॥ ३८१ ॥ મૂલાર્થ : સામાન્ય બત્રીસ લાડુ સાધુએ માગ્યા.(ત્યારે રક્ષકે કહ્યું કે - મારા એકના જ નથી બીજા એકત્રીશના પણ છે). સાધુએ પૂછ્યું - તેઓ ક્યાં ગયા છે ? (તેણે કહ્યું કે -) સ્નાન કરવા ગયા છે. એમ તેણે કહે સતે સાધુએ તેના પ્રત્યે કહ્યું કે - શું બીજાના મોદક વડે તું પુણ્ય કરવાને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. શક્તિમાન નથી? ૩૭ટા વળી બત્રીશે લાડુ આપવાથી તારો એક મોદક પણ નહિ થાય. થોડો વ્યય અને ઘણો આય થશે એમ જો તું જાણતો હોય તો મને આપ ૩૭ી ત્યારે તેણે લાભ આપ્યો. તે લઈને જતા તે સાધુને તેઓએ પૂછ્યું કે – તમે શું પામ્યા? તેણે કહ્યું - કાંઈ નહિ. તેઓએ કહ્યું - અમે જોઈએ બતાવો. બીજાએ કહ્યું - મેં કાંઈ આપ્યું નથી. પછી લોત્રક (ચોરીનો માલ) સહિત તે ચોરને જાણ્યો. ૩૮ળા તેને ગ્રહણ કર્યો, આકર્ષણ કર્યો, વ્યવહાર કર્યો, ઉડાહ કર્યો (રાજકુળમાં લઈ ગયા) તેને પૂછ્યું, નિર્વિષય કર્યો. આ પ્રમાણે નાયક વિના ઘણા દોષો થાય. તેથી પ્રભુએ આપે સતે જ તે ગ્રહણ કરવું. ૩૮ના ટીકાર્થઃ રત્નપુર નામના નગરમાં માણિભદ્ર વગેરે બત્રિશ મિત્રો હતા. તેઓએ કોઈ વખત ઉદ્યાપના - ઉજાણીના નિમિત્તે સાધારણ મોદકો કરાવ્યા. કરાવીને સમુદાય વડે (એકઠાં થઈને) ઉદ્યાપનિકામાં ગયા. ત્યાં એકને મોદકનું રક્ષણ કરવા રાખ્યો. બાકીના એકત્રીસ નદીમાં સ્નાન કરવા ગયા. તે અવસરે કોઈક લોલુપ-લાલચુ સાધુ ભિક્ષા માટે ત્યાં આવ્યો. તેણે મોદક જોયા. ત્યારે લંપટ થવાથી ધર્મલાભ આપીને તે પુરુષ પાસે તેણે મોદક માગ્યા. ત્યારે તે બોલ્યો કે - “હે પૂજય ! આ મોદકો મને એકલાને આધીન નથી. પરંતુ બીજા પણ એકત્રીશ માણસોના આ મોદકો છે. તેથી હું કેમ આપું ?” એમ તેણે કહ્યું. ત્યારે ફકીથી સાધુએ કહ્યું કે – તેઓ ‘હિં લિં' ક્યાં ગયા છે? તે બોલ્યો - “નદીએ સ્નાન કરવા ગયા છે એમ તેણે કહ્યું ત્યારે ફરીથી સાધુએ તેને કહ્યું કે - “બીજાના મોદકસમૂહ વડે તું પુણ્ય કરવાને શું શક્તિમાન નથી?, કે જેથી આ પ્રમાણે યાચના કર્યા છતાં પણ તું આપતો નથી. હે મહાનુભાવ ! તું મૂઢ જણાય છે, કે જે મને અન્યના મોદકો આપીને પણ તું પુણ્ય ઉપાર્જન કરતો નથી.” II૩૭૮ વળી જો તું બત્રીશે મોદકો મને આપે, તો પણ તારા ભાગમાં (ભાગમાંથી) એક જ મોદક જાય છે. તેથી કરીને જ અલ્પ વ્યય (થોડો ખચ) અને ઘણી આય. આવકને જો તું સારી રીતે હૃદય વડે જાણતો હોય, તો મને સર્વે મોદકો આપ.” ૩૭ી આ પ્રમાણે સાધુએ કહે સતે તેણે સર્વ મોદકો આપ્યા. સાધુનું પાત્ર ભરાઈ ગયું. ત્યારે ઉત્પન્ન થયો છે હર્ષ જેને એવો તે સાધુ તે સ્થાનથી નીકળવા લાગ્યો. તેવામાં તે માણિભદ્રાદિક તેની સન્મુખ આવ્યા. તેઓએ સાધુને પૂછયું કે - “હે પૂજય ! આ પાત્રમાં તમે શું પ્રાપ્ત કર્યું (લીધું) ?' ત્યારે સાધુએ વિચાર્યું કે – આ તે મોદકના સ્વામીઓ લાગે છે, તેથી જો મને મોદક મળ્યા છે એમ હું કહીશ, તો તેઓ પાછા ગ્રહણ કરી લેશે.” તેથી ‘મને કાંઈ મળ્યું નથી.” એમ હું કહું. એમ વિચારીને તે સાધુ તે જ પ્રમાણે બોલ્યો - ત્યારે તે માણિભદ્ર વગેરેએ ભારથી નમેલા સાધુને જોઈને શંકા થવાથી કહ્યું કે - “હે સાધુ ! તમારું પાત્ર અમને દેખાડો, કે-જેથી અમે જોઈએ.” તે વખતે સાધુએ તે દેખાડ્યું નહિ. ત્યારે તેઓએ બળાત્કારે જોયું. તેમાં મોદકો જોયા. તે વખતે કોપ વડે રાતા નેત્રવાળા તેઓએ તિરસ્કારસહિત (હાકોટાપૂર્વક) રક્ષકપુરુષને પૂછ્યું કે – “અરે ! શું તે આને સર્વે મોદકો આપી દીધાં?' ત્યારે તે ભયથી કાંપતો બોલ્યો કે – “અરે, શું તે આને સર્વે મોદકો આપી દીધા?' ત્યારે તે ભયથી કંપતો Page #274 -------------------------------------------------------------------------- ________________ | ભોજનાનિસૃષ્ટ ચુલ્લકદ્વાર અને તેના ભેદો | (૨૫૩ બોલ્યો કે - “મેં આપ્યા નથી' એમ તેણે કહે સતે માણિભદ્રાદિકે સાધુને કહ્યું કે – “હે પાપી ! તું ચોર છે. સાધુવેશની વિડંબના કરનાર છે.” “સોઢ:' રૂતિ હમણાં તું સલોઝક (ચોરીના માલ સહિત) પકડાયો છે. ક્યાંથી તારો છૂટકારો થશે? I૩૮ના એમ કહી તેના વસ્ત્રનો છેડો પકડ્યો, ઘણાઓ વડે ખેંચાયો, પછી પશ્ચાદ્ભૂતક (ભ્રષ્ટ) છે એમ જાણી તેનું સમગ્ર પાત્ર, રજોહરણ વગેરે ઉપગરણ લઈને તેને ગૃહસ્થ કરી દીધો. ત્યાર પછી ‘ફુદિ તિ' ઉડાહ એટલે રાજકુળમાં તેને લઈ ગયા. ત્યાં ધર્માધિકારીઓની પાસે તે વૃત્તાંત કહ્યો. ત્યારે તેઓએ તેને પૂછ્યું, ત્યારે લજ્જાને લીધે સાધુ કાંઈપણ બોલી શક્યો નહિ. ત્યારે તેઓએ વિચાર કર્યો કે - “અવશ્ય આ ચોર જ છે. પરંતુ સાધુવેષધારી છે એમ જાણીને તેણે પ્રાણોથી છોડી દીધો (જીવતો મૂક્યો) અને દેશનિકાલની આજ્ઞા આપી. આનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ દાતા નાયક (વસ્તુનો માલિક) ન હોય તો આ હમણાં કહેલા ગ્રહણ, આકર્ષણ વગેરે દોષો લાગે છે. “પહુષ્મિ રિ' અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે. જેમકે “તિલું તેનું મનંકિયા પદવી' (તે ત્રણ વડે પૃથ્વી શોભો છે) તેથી આવો અર્થ કરવો - તે કારણ માટે 'પ્રમુખ' નાયકે આપે સતે સાધુએ ભક્તાદિક ગ્રહણ કરવું. તેમાં પણ આચ્છેદ્ય વગેરેનો સમ્યફ પ્રકારે ત્યાગ કરવો ૩૮૧ ઉદાહરણ સહિત મોદકાર કહ્યું. હવે બાકીના દ્વારા ભલામણ વડે કહે છે : म.०- एमेव य जंतम्मि वि, संखडि खीरे य आवणाईसं ॥ सामन्नं पडिकुटुं, कप्पइ घेत्तुं अणुन्नायं ॥३८२॥ મૂલાર્થ એ જ પ્રમાણે યંત્રને વિષે, સંખડિને વિષે, દૂધને વિષે અને આપણાદિકને વિષે સામાન્યનો નિષેધ છે, અને અનુજ્ઞા આપેલું ગ્રહણ કરવું કહ્યું છે ૩૮રા ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણે એટલે મોદકના ઉદાહરણ પ્રમાણે યંત્રને વિષે પણ, સંખડિ (લગ્નાદિક ઉત્સવ)ને વિષે પણ, દૂધને વિષે અને આપણાદિને વિષે પણ જે ‘સામાન્ય સાધારણ હોય તે સર્વે સ્વામીઓએ અનિવૃષ્ટ (ન આપેલું ન છોડેલું) હોય તો તે તીર્થકરો અને ગણધરોએ નિષિદ્ધ કર્યું છે. પરંતુ જો સર્વ સ્વામીઓએ અનુજ્ઞા આપી હોય તો ગ્રહણ કરવું કલ્પ છે. કેમકે – તેમાં દોષ નથી ૩૮રા હવે ચુલ્લકદ્ધારની પ્રસ્તાવના તથા ચુલ્લકના ભેદને કહે છે : મૂ. - વૃત્તિ ત્તિ વારમg, વહુવત્તિત્રં તિ તં યં પછી वनेइ गुरु सो पुण, सामिय हत्थीण विनेओ ॥३८३॥ મૂલાર્થઃ હવે ચુલ્લક એ દ્વાર કહે છે, તેમાં ઘણું કહેવાનું છે તેથી તેને પાછળ કર્યું (રાખ્યું) છે. તે ચુલ્લકને ગુરુએ બે પ્રકારે કહ્યો છે. સ્વામીસંબંધી અને હાથી સંબંધી એમ બે પ્રકારે જાણવો. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ (૩૮૩ ટીકાર્થઃ હવે ચુલ્લકદ્વારની વ્યાખ્યા કરવાની છે. અહીં કોઈ શંકા કરે કે - મૂળ ગાથામાં બીજા સ્થાનકમાં આ દ્વાર દેખાડ્યું છે, તેને વ્યાખ્યાના સમયમાં પાછળ કેમ રાખ્યું?તેના સમાધાનમાં કહે છે કે – આ દ્વારમાં ઘણું કહેવાનું છે. તેથી તેને વ્યાખ્યાના સમયમાં પાછળ રાખ્યું છે. તેમાં “ગુર:' તીર્થકરાદિક “વવતિ' પ્રરૂપણા કરે છે કે – તે ચુલ્લક બે પ્રકારે છે, તે આ પ્રમાણે સ્વામી સંબંધી અને હસ્તિ સંબંધી. /૩૮૩ તેમાં પ્રથમ સ્વામીએ નહિ આપેલ ચુલ્લક (ભોજન)ને કહે છે : मू.०- छिन्नमछिन्नो दुविहो, होइ अछिन्नो निसिट्ठ अणिसिट्ठो ॥ छिन्नम्मि चुल्लगम्मी, कप्पइ घेत्तुं निसिहम्मि ॥३८४॥ મૂલાર્થ : છિન્ન અને અછિન્ન એમ બે પ્રકારે ચુલ્લક છે. તેમાં અછિન્ન પણ નિસૃષ્ટ અનુજ્ઞા આપેલ અને અનિરુખ-અનુજ્ઞા નહિ આપેલ એમ બે પ્રકારે છે. તેમાં જો છિન્નચુલ્લક હોય તો તે ગ્રહણ કરવા કહ્યું છે. અને અછિન્ન હોય તો નિસૃષ્ટ હોય તો નિસૃષ્ટને આશ્રયીને કલ્પ છે ૩૮૪ ટીકાર્થ : અહીં ચલ્લક બે પ્રકારે છે. તે આ પ્રમાણે છિન્ન અને અછિન્ન. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – અહીં કોઈક કૌટુંબિક કણબી ક્ષેત્રમાં ગયેલા (રહેલા) હાલિકોનો કોઈની પાસે કરીને (કોઈની મારફત) ભજન મોકલે, તે જો દરેક હાલિકને લાયક એવું ભોજન જૂદા જૂદા ભાજનમાં કરીને તેનાંખીને) મોકલે. તો તે ચુલ્લક (ભોજન) છિન્ન કહેવાય છે. પરંતુ જો સર્વે હાલિકોને યોગ્ય એવું ભોજન એક જ પાત્રમાં કરીને નાંખીને) મોકલે, તો તે અછિન્ન કહેવાય છે. એ જ પ્રમાણે બીજે ઠેકાણે ઉદ્યાપનિકા (ઉજાણી) આદિને વિષે પણ ચુલ્લકનું છિન્નપણું અને અછિન્નપણું જાણવું. તથા અછિન્ન પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે નિકૃષ્ટ અને અનિકૃષ્ટ તેમાં નિકૃષ્ટ એટલે કૌટુંબિકે અને જે હાલિકોને યોગ્ય તે ચુલ્લક હોય તે હાલિકોએ સાધુને આપવા માટે મોકળો મૂક્યો હોય (છૂટ આપી હોય) તે, અને તેથી અન્ય એટલે મોકળો ન મૂક્યો હોય તે અનિસૃષ્ટ કહેવાય છે. તેમાં જેને નિમિત્તે (આશ્રીને) છિન્ન ચુલ્લક હોય, તે જ (માણસ) જો પોતાના તે છિન્નને આપે, તો તે છિન્નચુલ્લક પણ તેના સ્વામીએ અપાતે સતે સાધુને ગ્રહણ કરવો કલ્પ છે. કેમકે – તેમાં દોષનો અભાવ છે. તથા અછિન્ન પણ તેના સર્વ સ્વામીઓએ (માલીકોએ) “નિકૃષ્ટ’ અનુજ્ઞા કરે સતે તે (ચુલ્લક) ગ્રહણ કરવા કહ્યું છે. કેમકે-તેમાં પણ દોષ નથી. ૩૮૪. આ જ અર્થને વિશેષ પ્રકારે કહે છે : मू.०- छिन्नो दिट्ठमदिट्ठो, जो य निसिठ्ठो भवे अछिन्नो य ॥ सो कप्पइ इयरो उ ण, अदिदिट्ठो व अणुन्नाओ ॥३८५॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ | હસ્તિઅનિવૃષ્ટ ચુલ્લક અને તેના દોષો ! (૨૫૫ મૂલાર્થ : છિન્ન હોય તે દીઠો કે ન દીઠો સતો પણ કહ્યું છે. તથા જે અચ્છિત્ર હોય તે જો નિસૃષ્ટ હોય તો તે કહ્યું છે, તે સિવાય બીજો કોઈ નહિ. અનુજ્ઞા આપેલો દીઠો કે ન દીઠો તો કહ્યું નહિ ૩૮પી. ટીકાર્થ ? જે ચુલ્લક જેને નિમિત્તે છિન્ન હોય, તે (ચુલક) તેના વડે દેવાતો સતો તેના મૂળસ્વામી કૌટુંબિકે દીઠો કે ન દીઠો હોય તો પણ કહ્યું છે. તથા જે ચુલ્લક) અચ્છિન્ન હોય અને વળી જે (શુલ્લક) જેને નિમિત્તે છિન્ન હોય તે પોતપોતાના સ્વામીએ અનુજ્ઞા આપેલો બીજાએ અપાતો પોતપોતાના સ્વામીએ દીઠો કે ન દીઠો હોય તો પણ તે કલ્પ છે. “ફથી ૩ ' ત્તિ ઇતર એટલે તેનાથી વ્યતિરિક્ત (બીજો) ‘તુ' શબ્દ પુનઃના અર્થવાળો છે. છિન્ન કે અચ્છિન્ન પોતપોતાના સ્વામીએ અનુજ્ઞા નહિ આપેલો દીઠો કે ન દીઠો હોય તે કહ્યું નહિ. કેમકે – પૂર્વે કહેલા ગ્રહણાદિક દોષોનો સંભવ થાય છે. વળી આ વિધિ સાધારણ અનિસૃષ્ટને વિષે પણ જાણવો. ll૩૮પા આ બાબતને જ અર્ધ ગાથા વડે કહે છે : मू.०- अणिसिट्ठमणुन्नायं, कप्पइ घेत्तुं तहेव अदिढें ॥ મૂલાર્થઃ અનિસૃષ્ટને પછીથી અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કલ્પ છે. તે જ પ્રમાણે અદૃષ્ટ પણ કલ્પે છે ટીકાર્થ ‘અનિષ્ટ સાધારણ અનિસૃષ્ટને પૂર્વે પોતપોતાના સર્વ સ્વામીઓએ અનુજ્ઞા ન આપી હોય તો પણ પછીથી જો અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કહ્યું છે. તથા અનુજ્ઞા આપ્યું સતું સર્વે સ્વામીઓએ બીજે સ્થળે જવા વગેરે કારણ વડે કરીને અદૃષ્ટ હોય તો પણ ગ્રહણ કરવું કલ્પ છે. કેમકે તેમાં દોષ નથી. / હવે હસ્તી સંબંધી અનિવૃષ્ટ ચુલ્લકને ઉત્તરાદ્ધ ગાથા વડે કહે છે : मू.०- जड्डस्स य अनिसिढें, न कप्पई कप्पइ अदिटुं ॥३८६॥ મૂલાર્થ હરતીનું ભક્ત અનિસૃષ્ટ ન કહ્યું. (હાથીએ) નહિ દીઠું કલ્પે ll૩૮ell, ટીકાર્ય હસ્તીનું ભક્ત માવતે અનુજ્ઞા આપ્યું હોય તો પણ રાજાએ અને હસ્તીએ નષ્ટ અનુજ્ઞા ન આપ્યું તું કહ્યું નહિ. કેમકે – કહેવાશે એવા ગ્રહણાદિક દોષોનો પ્રસંગ આવે છે. તથા માવત પોતાના ભાગનું ભક્ત આપે તો તે હસ્તીએ નહિ દીઠું તું કહ્યું છે. પરંતુ હાથીના જોતાં ગ્રહણ કરે તો કહેવાશે એવા ઉપાશ્રયનો ભંગ વગેરે દોષોનો પ્રસંગ આવે છે .૩૮૬ll આ જ વિધિથી વિપરીત કરવામાં દોષોને કહે છે : Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬) I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , मू.०- निवपिंडो गयभत्तं, गहणाई अंतराइयमदिन्नं ॥ डुंबस्स संतिए वि हु, अभिक्ख वसहीए फेडणया ॥३८७॥ મૂલાર્થ : હાથીનું ભક્ત રાજપિંડ છે, તે ગ્રહણ કરવાથી ગ્રહણાદિક દોષો, અંતરાય અને અદત્તાદાન દોષ લાગે છે. માવત પોતાનું ભક્ત આપે તો પણ તે વારંવાર ગ્રહણ કરવાથી વસતિનું સ્ફોટન થાય. ll૩૮ી . ટીકાર્થ : અહીં જે હાથીનું ભક્ત છે, તે રાજાનો પિંડ એટલે રાજાનું ભક્ત છે. તેથી રાજાએ અનુજ્ઞા નહિ આપેલાને ગ્રહણ કરવામાં ‘પ્રદાય:' ગ્રહણ, આકર્ષણ, વેષ લઈ લેવો વગેરે દોષો થાય છે. તથા માતાયિ' અંતરાયના નિમિત્તવાળું પાપ સાધુને પ્રાપ્ત થાય છે. કેમકે – મારી આજ્ઞા વિના આ (કાવત) સાધુને પિંડ આપે છે. એમ જાણીને રાજા રોષ પામ્યો તો કદાચ માવતને તેના અધિકારથી ભ્રષ્ટ કરે છે. તેથી માવતનો જે વૃત્તિશ્કેદ થયો તે સાધુને નિમિત્તે થયો. તેથી સાધુને અંતરાયિક પાપ લાગે છે. તથા ‘મતિન્ને ઉત્ત' અદત્તાદાન દોષ લાગે છે. કેમકે - રાજાએ તેની અનુજ્ઞા આપી નથી. તથા ‘ડુણ્ય' માવતને આધીન થયેલો પિંડ માવતે પોતે આપે સતે “સમીક્શ' હંમેશાં જો સાધુ તે પિંડને હાથીના દેખતાં ગ્રહણ કરે, તો મારા કવલ (ભક્ષ)માથી આ મુંડ (સાધુ) પિડને ગ્રહણ કરે છે એમ કદાચ રોષ પામેલો હાથી યથાયોગ માર્ગમાં અટન કરતા તે સાધુને ઉપાશ્રયમાં રહેલા જોઈને તે ઉપાશ્રયનું સ્ફોટન કરે (પાડી નાખે) અને કોઈપણ પ્રકારે સાધુને પામીને મારી પણ નાંખે. તેથી હાથીના દેખતાં માવતને આધીન થયેલ પિંડ પણ ન લેવો. ૩૮ળા આ પ્રમાણે અનિરૃદ્વાર કહ્યું. હવે અથવપૂરકદ્ધાર કહે છે : मू.०- अज्झोयरओ तिविहो, जावंतिय सघरमीस पासंडे ॥ मूलम्मि य पुव्वकये, ओयकई तिण्ह अट्ठाए ॥३८८॥ મૂલાર્થ : અધ્યવપૂરક ત્રણ પ્રકારે છે. યાવંતિક, સ્વગૃહમિશ્ર અને પાખંડ. તેમાં આરંભમાં પ્રથમ પોતાને માટે કરીને પછી તે ત્રણેને માટે ઉતારે ll૩૮૮ ટીકાર્થ : અધ્યવપૂરક ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે : “જ્ઞાતિય તિ' સ્વગૃહ અને મિશ્ર એ બે શબ્દનો અહીં પણ સંબંધ હોવાથી સ્વગૃહ અન યાવદર્થિક વડે મિશ્ર ૧, “સારમી તિ' અહીં સાધુ શબ્દનો અધ્યાહાર છે, તેથી સ્વગૃહ અને સાદુ વડે મિશ્ર ૨, તથા “પાડે તિ' અહીં પણ યથાયોગ્ય સ્વગૃહમિશ્ર શબ્દનો સંબંધ કરવો, એટલે કે – સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર ૩, અહીં સ્વગૃહ અને શ્રમણ વડે મિશ્ર એવો ભેદ સ્વગૃહ પાખંડીમિશ્રણમાં આવી જાય છે તેથી જુદો કહ્યો નથી.આ ત્રણે પ્રકારના અધ્યવપૂરકનું સામાન્ય લક્ષણ કહે છે. “મૂર્તમ' ઇત્યાદિ ‘મૂ' એટલે અગ્નિ સળગાવવો, તપેલીમાં જલ નાંખવું વગેરે રૂપ આરંભમાં ‘પૂર્વ’ યાવદર્થિક વગેરેના આવવા પહેલાં જ પોતાને Page #278 -------------------------------------------------------------------------- ________________ || અધ્યવપૂરકનો કલ્યાકટ્યવિધિ (૨૫૭ (ઘરને) માટે નીપજાવે તે પછીથી જેમ સંભવે તેમi' યાવદર્થિક વગેરે ત્રણેને માટે “વતાતિ' ઉતારે એટલે અધિક અધિક તંદુલાદિકને તેમાં નાંખે, તે અધ્યવપૂરક કહેવાય છે. આ જ કારણ માટે આનું મિશ્રજાતથી જુદાપણું છે, કારણ કે મિશ્રજાત તો તે જ કહેવાય કે - જે પ્રથમથી જ યાવદર્થિકાદિને માટે અને પોતાને માટે (પહેલેથી જ) મિશ્ર કરીને નિષ્પાદન કરે. પરંતુ જે પ્રથમ પોતાને માટે આરંભે અને પછી ઘણા અર્થીઓને, પાખંડીઓને કે સાધુઓને આવ્યા જાણી (પછીથી જે) અધિક જળ, તંડુલ વગેરે નાંખે તે અધ્યવપૂરક કહેવાય છે. એમ મિશ્રજાતથી આનો (અપ્પયપૂરકનો) ભેદ છે li૩૮૮ આ ભેદને જ દેખાડે છે: मू.०- तंडुलजलआयाणे, पुप्फफले सागवेसणे लोणे ॥ परिमाणे नाणत्तं, अज्झोयरमीसजाए अ ॥३८९॥ મૂલાર્થ: તંડુલ, જળ, પુષ્પ, ફળ, શાક, વેસન (આટો તથા મસાલનું બને છે તે) અને લવણ આદિને લાવતી વખતે વિવિધ પરિણામ વડે અધ્યવપૂરક અને મિશ્રજાતનું વિવિધપણું જાણવું ૩૮ાા. ટીકાર્થ : અહીં ‘વ્યત્યયોડાસા' (આ વિભક્તિઓનો વ્યત્યય એટલે ફેરફાર પણ થઈ શકે છે. એવું વચન હોવાથી જેમ ઘટે તેમ ષષ્ઠી અને તૃતિયાના અર્થમાં સપ્તમી લખી છે એમ જાણવું) તેથી તેનો અર્થ આ પ્રમાણે અધ્યવપૂરક અને મિશ્રજાતનું પરસ્પર નાનાપણું, તંડુલ, જળ, પુષ્પ, ફળ, શાક, વેસન અને લવણના “માતાને ગ્રહણ કરવાને કાળે જે વિચિત્ર પરિણામ, તેના વડે (તે પરિમાણ વડે) જાણવું. તે આ પ્રમાણે - મિશ્રજાતને વિષે પ્રથમથી જ તપેલીમાં ઘણું જળ નંખાય છે, ઘણા તંડુલ ખાંડવાદિકે કરીને આરંભ કરાય છે, અને ફળાદિક પણ પ્રથમથી જ ઘણા એકઠાં કરાય છે. જયારે અધ્યવપૂરકને વિષે તો પ્રથમથી પોતાને માટે થોડા તંડુલાદિક પ્રહણ કરાય છે.અને યાવર્થિક વગેરેને નિમિત્તે પછીથી ઘણા તંડુલાદિક નખાય છે. તેથી કરીને તંડુલાદિકને ગ્રહણ કરતી વખતે જે વિચિત્ર પરિમાણ (પ્રમાણ) હોય, તેના વડે મિશ્રજાત અને અધ્યવપૂરકનું નાનાપણું (જુદા પણું) જાણવું ૩૮૯ હવે અધ્યવપૂરકનો કચ્યું અને અધ્યવિધિ કહે છે : मू.०- जावंतिए विसोही, सघरपासंडि मीसए पूई ॥ छिन्ने विसोही दिनम्मि, कप्पड़ न कप्पइ सेसं ॥३९०॥ મૂલાર્થ યાવદર્થિકને વિષે વિશોધિ છે, સ્વગૃહ અને પાખંડી એ બેના મિશ્રમાં પૂતિદોષ છે. તથા વિશોધિવાળું છિન્ન (કાઢીને) દેવામાં આવે તો તે કલ્પ, શેષ કલ્પ નહિ ll૩૯ol ટીકાર્થ: ‘ાવથ શુદ્ધ ભક્તની અંદર પડેલું (નાખેલું) યાવદાર્થિક વડે મિશ્ર એવું અધ્યવપૂરક Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / નાખેલું હોય તેટલું જો તેમાંથી દૂર કરવામાં આવે, તો તે (શષ રહેલું ભક્ત) વિશોધિ (શુદ્ધ) થાય છે. આ કારણથી જ સ્વગૃહ અને યાવર્થિક વડે મિશ્ર એવો અધ્યવપૂરક વિશોધિકોટિ છે એમ આગળ કહેવાશે. તથા સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર અને એ ઉપલક્ષણથી સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર (એવું ભક્ત જો) શુદ્ધ ભક્તની મધ્યે પડેલું હોય તો તે પૂતિ થાય છે. અર્થાત્ તે સમગ્ર ભક્ત પૂતિદોષ વડે દૂષિત થાય છે. તથા વિશોધિકોટિ રૂપ યાવર્થિક અધ્યવપૂરકને છિન્ન કર્યું એટલે જાદું પાડ્યું હોય અર્થાત્ તેમાં જેટલા દાણા કાપેટિકાદિકને માટે પછીથી નાખ્યા હોય, તેટલા દાણા ભાજનમાંથી જુદા કરે સતે અથવા તેટલા કણીયા કાપેટિકાદિકને આપે સતે શેષ-બાકી રહેલ જે ભક્ત, તે સાધુને કહ્યું છે, પરંતુ શેષ (બીજું) એટલે સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર તથા સ્વગૃહ અને સાધુ વડે મિશ્ર એવું અથવપૂરક રૂપ ભક્ત કહ્યું નહિ. આનો ભાવાર્થ આ પ્રમાણે : (પાખંડી કે સાધુ માટે જેટલું વધારે નાખીને બનાવ્યું હોય) તેટલું તે ભક્ત જો ભાજનમાંથી જુદું પાડ્યું હોય કે પાખંડી વગેરેને આપ્યું હોય, તો પણ જે શેષ રહ્યું હોય તે કલ્પ નહિ ૩૯૦ના હવે ‘જાવંતિ વિસોટી' એ અવયવની વિશેષ વ્યાખ્યા કરે છે : __मू.०- छिन्नम्मि तओ उक्कड्डियम्मि कप्पइ पिहीकए सेसं ॥ आहावणाए दिन्नं च, तत्तियं कप्पए सेसं ॥३९१॥ મૂલાર્થઃ છિન્નને તે સ્થાનથી ઉપાડ્યું હોય અને ભાજનમાંથી જુદું કર્યું હોય તો શેષ રહેલું કલ્પ છે અથવા આભાવના વડે તેટલું આપ્યું હોય તો શેષ રહેલું કહ્યું છે. ૩૯૧ ટીકાર્થઃ વિશોધિકોટિ રૂપ યાદવર્થિક અધ્યવપૂરકને વિષે જેટલું પાછળથી વધારે નાખ્યું હોય, તેટલું તમામ “છિન્ને' જુદું કર્યું હોય, તેમાં રેખા વડે પણ છેદ થઈ શકે છે, તે કહે છે કે – ‘તો ૩૮૫' તેથકી એટલે (તપેલી વગેરે ભાજનરૂપ) પોતાનાં સ્થાનથી “પતે એટલે ઉપાડ્યું સતે (અહીં ઉત્કર્ષિત પોતાના સ્થાનથી ઉપાડીને (તે ભાજનમાંના જ) શેષ ભક્તિની ઉપર નાંખેલું પણ કહેવાય તેમ છે, તેથી બીજું વિશેષણ આપે છે) કે –“પૃથક્વે’ તપેલીમાંથી બહાર કાઢે સતે ‘’ બાકી રહેલું જે ભક્ત હોય તે સાધુને કહ્યું છે. અથવા જો “નામાવના' ઉદ્દેશીને – અપેક્ષા રાખીને (નહિ કે સિક્ય- દાણા વગેરેને ગણાવા વડે) તેટલા પ્રમાણવાળું ભક્ત કાર્પાદિકાદિકને આપ્યું હોય તો તેથી શેષ - બાકી રહેલું સાધુને કહ્યું છે I૩૯૧ આ પ્રમાણે અધ્યવપૂરકદ્વાર કહ્યું છે અને તે કહેવા વડે ઉદ્દગમના સોળે પણ દોષો કહી દીધા. હવે એઓના જ વિભાગને કહે છે : मू.०- एसो सोलस भेओ, दुहा कीरइ उग्गमो ॥ एगो विसोहिकोडी, अविसोही उ चावरा ॥३९२॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્ગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ છે. (૨૫૯ મૂલાર્થ આ સોળ પ્રકારનો ઉદ્ગમ બે પ્રકારે કરાય છે, તેમાં એક વિશોધિકોટિ રૂપ છે, અને બીજો અવિશોધિકોટિ રૂપ છે. ૩૯રા. ટીકાર્ય : આ સોળ ભેજવાળો ઉદ્ગમ સામાન્યથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે - “બ્દો વિશોધિવોટિ:' એક ભેદ વિશોધિકોટિરૂપ છે, અને બીજી વિશોધિ' એટલે અવિશોધિ કોટિરૂપ બોજો ભેદ છે. તેમાં જે-દોષથી સ્પર્શ કરાયેલ ભક્ત તેટલા પ્રમાણવાળું કાઢી નાંખે સતે શેષ રહેલું કહ્યું છે, તે દોષ વિશોધિકોટિરૂપ છે, અને બાકીનો અવિશોધકોટિરૂપ છે. ૩૯રા તેમાં પ્રથમ અવિશોધિકોટિને કહે છે. मू.०- आहाकम्मुद्देसिय, चरमतिगं पूई मीसजाए य ॥ बायरपाहुडिया वि य, अज्झोयरए य चरिमदुगं ॥३९३॥ મૂલાર્થ: આધાકર્મ-૧, ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ-૨, પૂતિ - ૩, મિશ્રજાત-૪, બાદર પ્રાકૃતિકા-પ અને અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (મળીને)-૬, આ અવિશોધિકોટિ છે. ૩૯ ટીકાર્થઃ ૧-આધાકર્મ સર્વ ભેદ સહિત, ર-ૌશિસ્ય' વિભાગોદેશિકના છેલ્લા ત્રણ ભેદ, તથા ૩-‘પૂતિ', ભક્ત પાનરૂપ પૂતિ, ૪-“fમશ્રાતિ' પાખંડી અને ઘર વડે મિશ્ર તથા સાધુ અને ઘર વડે મિશ્ર, પ-બાદર પ્રાકૃતિકા અને ૬- અથવપૂરકના વરદ છેલ્લા બે-સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર તથા સ્વગૃહ અને સાધુ વડે મિશ્રરૂપ આ ઉદ્ગમદોષો અવિશોધિ કોટિ છે. ૩૯૩ આ અવિશોધિકોટિરૂપ અવયવ વડે સ્પર્શ કરાયેલ શુદ્ધ ભક્ત જે દોષ વડે દૂષિત થાય છે, તે દોષને કહે છે : मू.०- उग्गमकोडी अवयव, लेवालेवे य अकयए कप्पे ॥ कंजिय आयामग चाउलोयसंसट्ठपूईओ ॥३९४॥ મૂલાર્થઃ ઉદ્ગમકોટિના અવયવ વડે, લેપ વડે અને અલેપ વડે સ્પર્શ કરાયેલ ભક્ત ત્રણ કલ્પ કર્યા વિના જે ગ્રહણ કરાય તે પૂતિ જાણવું. તથા કાંજી, ઓસામણ અને ચોખા ધોયેલ પાણી વડે સ્પર્શ કરાયેલ પણ પૂતિ જાણવું. li૩૯૪ll ટીકાર્થ : “મો:' ઉદ્દગમદોષરૂપ અવિશોધિકોટિના અવયન' સૂકા સિક્ય (કણીયા) વગેરે વડે, તથા પેન' તક્રાદિકના લેપ વડે (ખરડાવવાથી) અને ‘અને પેન' વાલ, ચણા વગેરે અલેપ વડે સ્પર્શ કરાયેલ જે ભક્ત, તે ભક્તને પરઠવે સતે પણ જે કલ્પ નહિ કરે તે એટલે ત્રણ કલ્પ નહિ કરે (પાત્ર ત્રણવાર નહિ ધોયે) સતે તે પાત્રમાં જે (ભક્ત) પછીથી ગ્રહણ કરાય તે પૂતિ જાણવું. અહીં કોઈક (સાધુ) બુદ્ધિની દુર્બળતાથી આ પ્રમાણે કલ્પના કરે કે - “સાધુને આશ્રીને જે વસ્તુ જ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦) || શ્રી પિંડનિક્તિગ્રંથનો અનુવાદ II બનાવી હોય, તે એક ઓદન જ આધાકર્મ થાય છે. પણ બાકીના ઓસામણ, કાંજી વગેરે આધાકર્મ થતા નથી. તેથી તે વડે સ્પર્શ કરાયેલ પૂતિ થતું નથી.” તો તેના તેવા પ્રકારના અભિપ્રાયને દૂર કરવા માટે કહે છે કે – “વન ફત્યાદ્રિ' અહીં સાધુને માટે ઓદન નીપજાવતે સતે તેના સંબંધી જે કાંજી વગેરે છે (હોય), તે પણ આધાકર્મ જ છે. કેમકે તે તેના જ અવયવરૂપ છે. તેથી કરીને કાંજી વડે, આયામ વડે એટલે ઓસામણ વડે અને ચોખાના પાણી વડે જે સ્પર્શ કરાયેલ હોય તે પણ પૂતિ થાય છે. ૩૯૪ આ જ બાબતને ત્રણ રૂપક (ગાથા) વડે ભાષ્યકાર વ્યાખ્યાન કરે છે કે – सुक्केणऽवि जं छिककं, तु असुइणा धोवए जहा लोए ॥ इह सुक्केणऽवि छिक्कं, धोवइ कम्मेण भाणं तु ॥३७॥ लेवालेव त्ति जं वृत्तं, जं पि दव्वमलेवडं ॥ तं पि घेत्तुं ण कप्पंति, तक्काइ किमु लेवडं ? ॥३८॥ आहाय जं कीरइ तं तु कम्म, वज्जेहि ही ओयणमेगमेव ॥ सोवीर आयामग चाउलो वा, कम्मं ति तो तग्गहणं करेंति ॥३९॥ (भा.) મૂલાર્થઃ જેમ લોકમાં સુકા પણ અશુચિ પદાર્થ વડે સ્પર્શ કરાયેલ (વસ્ત્ર-પાત્રાદિ) ધોવામાં આવે છે, તેમ અહીં પણ સુકા એવા પણ આધાકર્મ વડે સ્પર્શ કરાએલ પાત્ર ધોવાય છે. (ધોવું જોઈએ) //૩ણા જે અલેપવાળું દ્રવ્ય હોય તે પણ પાત્રમાં ગ્રહણ કર્યા બાદ તે પાત્ર ધોયા વિના કલ્પતું નથી, તો પછી લેપવાળા તકાદિનું તો શું કહેવું? આ કારણથી જ લેપ-અલેપ એમ કહ્યું છે. [૩૮ સાધુને ઉદ્દેશીને જે કરવામાં આવે તે આધાકર્મ ઓદન એક જ સાધુઓ વર્જશે, એમ ધારીને ગુરુ મહારાજે સૌવીર, આયામ અને ચોખા ધોયેલું પાણી પણ આધાકર્મ છે, અને તેને પણ વર્જવાના છે,) એમ જણાવવા માટે તેને ગ્રહણ કર્યો છે. ૩૯ (ભાષ્ય). ટીકાર્ય સુગમ છે, વિશેષ એ કે પહેલાં રૂપક (ગાથા) વડે “અવયવ એ પદની વ્યાખ્યા કરી. બીજા રૂપક વડે તેવાતેવ' એ પદની વ્યાખ્યા કરી. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – વાલ, ચણા વગેરે દ્રવ્ય અલેપકૃત છે તે પણ જો પ્રથમ અનાભોગાદિકના કારણથી પાત્રમાં ગ્રહણ કરીને પછી કોઈ પણ પ્રકારે (દોષદૂષ્ટ છે એમ) જાણે સતે તેનો ત્યાગ કરી તે પાત્રને ‘ત્પત્તિ' ત્રણ કલ્પ વડે (ત્રણ વખત) ધોવે છે, તો પછી લેપકૃત તકાદિને ગ્રહણ કરીને ધોવામાં શું કહેવું? તેમાં તો અવશ્ય ત્રણ કલ્પ વડે પ્રક્ષાલન કરવું જોઈએ. એમ જણાવવા માટે પાર્લેપ' (લેપ-અલેપ) એમ કહ્યું. તથા “મુખ્યવૃત્તિએ કરીને સાધુને આશ્રીને જ જે કરવામાં આવે છે, તે જ આધાકર્મ છે. તે સિવાયનું બીજું કાંઈ પણ આધાકર્મ નથી. એની બુદ્ધિ વડે શિષ્યો માત્ર એક ઓદનને જ વર્જશે. બાકીના તંડુલોદકાદિકને Page #282 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્દગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ ! (૨૬૧ નહિ વર્ષે. તેથી કરીને (એમ ધારીને) ગુરુ મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામી સૌવીર, ઓસામણ અને તંડુલોદક પણ આધાકર્મ છે, એમ જણાવવા માટે તઘર' સૌવીરાદિકનું ગ્રહણ વિશેષ કરીને કરે છે. (એ પણ ન કલ્પે, એમ ભાર દઈને કહે છે.) ૩૭-૩૮-૩લા (ભાષ્ય ગાથા) આ પ્રમાણે અવિશોધિકોટિ કહી. હવે વિશોધિકોટિને કહે છે : मू.०- सेसा विसोहीकोडी भत्तं पाणं विगिंच जहसत्तिं ॥ अणलक्खिय मीसदव्वे, सव्वविवेगेऽवयवसुद्धो ॥३९५॥ મૂલાર્થઃ બાકીની વિશોધિકોટિ છે. તેમાં યથાશક્તિ (શજ્યનુસાર) ભક્ત અને પાનનો ત્યાગ કર. અથવા નહિ જાણવાથી મિશ્રદ્રવ્ય થયું હોય તો સર્વનો વિવેક (ત્યાગ) કરવો. તેમાં કાંઈક અવયવ રહી જાય તો તે શુદ્ધ છે. ૩૯પા ટીકાર્થઃ “શેષ' એટલે બાકીનું નવ પ્રકારનું ઔધોશિક અને વિભાગીદેશિક એટલે ઉપકરણપૂતિ, મિશ્રનો પહેલો ભેદ, સ્થાપના, સૂક્ષ્મપ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્યક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિકૃષ્ટ અને અધ્યવપૂરકનો પહેલો ભેદ, એ પ્રમાણેની વિશોધિકોટિ : એટલે કે – “જે (ભક્ત) ત્યાગ કરે સતે બાકીનું શુદ્ધ ભક્ત વિશુદ્ધ થાય, અથવા જે ત્યાગ કરે સતે ત્રણ કલ્પ કર્યા વિનાનું પાત્ર પણ વિશુદ્ધ થાય, તે વિશોધિ કહેવાય છે (તેનો સમાસ આ પ્રમાણે કરવો કે-) વિશોધિ એવી જે કોટિ એટલે ભેદ તે વિશોધિકોટિ કહેવાય છે. કહ્યું છે કે – "उद्देसियम्मि नवगं, उवगरणे जं च पूइयं होई ।। जावंतियमीसगयं च अज्झोयरए य पढमपयं ॥१॥ परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इय । अच्छिज्जे अणिसिठे, पाओयर कीय पामिच्चे ॥२॥ सुहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । सव्वो वि एस रासी, विसोहिकोडी મુળવ્યો રૂા” [દેશિક સંબંધી નવ, ઉપકરણને વિષે જે પૂતિ હોય તે, યાવંતિકમિશ્રમાં રહેલું, અધ્યવપૂરકનો પહેલો ભેદ, પરિવર્તિત, અભ્યાહત, ઉદૂભિન્ન, માલાપહૃત, આચ્છેદ્ય, અનિસૃષ્ટિ, પ્રાદુષ્કરણ, ક્રિત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાકૃતિકા તથા જે બે પ્રકારનો સ્થાપિતપિંડ હોય, આ સર્વ રાશિ (સમૂહ) વિશોધિકોટિ જાણવો (૧-૨-૩)] અહીં વિધિ કહે છે: “વિfવ નહf' આ વિશોધિકોટિના વડે જે સ્પર્શ કરાયેલ ભક્ત અથવા પાન હોય તે યથાશક્તિ “વિવિ' તું ત્યાગ કર. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. ભિક્ષાને માટે અટન કરતા સાધુએ પ્રથમ પાત્રમાં શુદ્ધ ભક્ત ગ્રહણ કર્યું હોય. પછી તે જ પાત્રમાં અનાભોગાદિક કારણને વશથી વિશોધિકોટિના દોષથી દૂષિત થયેલું ગ્રહણ કર્યું હોય પછીથી તે કોઈપણ પ્રકારે જણાવવામાં આવ્યું કે - “મેં આ કહેવાને ઇચ્છેલું વિશોધિકોટિના દોષથી દૂષિત ગ્રહણ કર્યું છે.” તે વખતે જો તેના વિના પણ નિર્વાહ ન થાય, તો જે વિશોધિકોટિ દોષથી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨) I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / દૂષિત હોય તે માત્ર એટલું જ સારી રીતે જાણીને ત્યાગ કરે તથા જો લક્ષમાં ન આવે તેવા સમાન વર્ગગંધાદિકપણાએ કરીને પૃથફ જાણવાને અશક્ય એવા ભક્ત વડે મિશ્ર હોય અથવા “દવેન' તક્રાદિક દ્રવવસ્તુ વડે મિશ્ર હોય તો તે સર્વનો પણ વિવેક (ત્યાગ) કરવો. સર્વથા વિવેક કર્યા છતાં જો કદાચ કેટલાક સૂક્ષ્મ અવયવો લાગેલા હોય, તો પણ તે પાત્રમાં ત્રણ કલ્પ કર્યા વિના પણ બીજે ઠેકાણેથી ગ્રહણ કરતો સાધુ શુદ્ધ જ છે. કેમકે-ત્યાગ કરેલું ભક્તાદિક વિશોધિકોટિવાળું છે. ૩૯પા વિવેક ચાર પ્રકારે હોય છે, તે આ પ્રમાણે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી; અને તે પ્રમાણે કહ્યું છે કે : मू.०- दव्वाइओ विवेगो, दवे जं दव्व जं जहिं खेत्ते ॥ ___ काले अकालहीणं असढो जं पस्सई भावे ॥३९६॥ મૂલાર્થ દ્રવ્યાદિક વિવેક આ પ્રમાણે – જે દ્રવ્ય ત્યાગ કરાય તે દ્રવ્યવિવેક, જે ઠેકાણે જે દ્રવ્ય ત્યાગ કરાય તે ક્ષેત્રવિવેક, કાળવિલંબ વિના ત્યાગ કરાય તે કાળવિવેક અને અસઠ એવા સાધુ જેને દોષવાળું જુએ તે ભાવવિવેસ જાણવો. ૩૯૬ll ટીકાર્થ: “વ્યાતિ' દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિષયવાળો (એમ ચાર પ્રકારે) વિવેક છે. તેમાં જે દ્રવ્યનો ત્યાગ કરવો તે દ્રવ્યવિવેક, તથા ત્યાગ કરવા લાયક વસ્તુ જે ક્ષેત્રમાં ત્યાગ કરાય તે ક્ષેત્રવિવેક, કેમકે-ક્ષેત્રને વિષે જે વિવેક તે ક્ષએ=વિવેક એવી વ્યુત્પત્તિ (સમાસ) થાય છે, તથા જે વિશોધિકોટિના દોષથી દૂષિત થયેલું હોય તેને “માનહીનં' શીધ્રપણે ત્યાગ કરાય, તે કાળથી વિવેક કહેવાય છે અહીં જે વખતે જ દોષથી દૂષિત ભક્તાદિક જાણવામાં આવ્યું, તે જ વખતે કાળનો વિલંબ કર્યા વિના તજવું અથવા ત્યાગ કરવાની બુદ્ધિથી જુદા સ્થાનને વિષે કરવું (મૂકવું) નહિ તો ભાવથી તેનો પરિગ્રહ થવાથી સંયમની હાનિનો પ્રસંગ આવે. તેથી ‘Icતહીન' એમ કહ્યું. તથા જે “મશ:' રાગદ્વેષ રહિત સતો દોષથી દૂષિતને જૂએ અને જોઈને અકાલીન - શીધ્રપણે ત્યાગ કરે તે “પાવે' ભાવથી વિવેક કહેવાય છે. ૩૯દો. અહીં નિર્વાહ સતે વિશોધિકોટિના દોષથી મિશ્ર એવું ભક્તાદિ સર્વ ત્યાગ કરવું જોઈએ, પરંતુ નિર્વાહ ન થાય તો તેટલું જ (દોષવાળું જ) માત્ર તજવું. તેને વિષે વિધિને દેખાડવાની ઇચ્છાવાળા પ્રથમ ચતુર્ભગીને કહે છે : मू.०- सुक्कोल्लसरिसपाए, असरिसपाए य एत्थ चउभंगो ॥ तुल्ले तुल्लनिवाए, तत्थ दुवे दोन्नऽतुल्ला उ ॥३९७॥ મૂલાર્થ : અહીં શુષ્ક અને આર્દૂિનો સંદેશ (સમાન) પાત (પડવું થયે) સતે તથા અસદેશ (અસમાન) પાત સતે ચાર ભંગ થાય છે. તેમાં તુલ્ય સતે તુલ્યનિપાતમાં બે ભંગ, અને અતુલ્યના Page #284 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉદ્ગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ ।। બે ભંગ થાય છે. ૫૩૯૭૧ ટીકાર્થ : અહીં શુષ્ક અને આર્દ્રનો ‘વૃશે’ સમાન એવી અન્ય વસ્તુને વિષે પાત સતે તથા ‘અસટ્ટો’ અસમાન એવી બીજી વસ્તુને વિષે પાત (થયે) સતે ચતુર્ભૂગી થાય છે. (અહીં સૂત્રમાં પુલ્લિંગનો નિર્દેશ આર્ષપ્રયોગથી કર્યો છે. અર્થાત્ ચાર ભાંગા થાય છે) તે આ પ્રમાણે ઃ ૧- શુષ્કમાં શુષ્ક પડ્યું, ૨-શુષ્કમાં આર્દ્ર પડ્યું, ૩-આર્દ્રમાં શુષ્ક પડ્યું અને ૪-આર્દ્રમાં આર્દ્ર પડ્યું. તેમાં જે પદ વડે જે જે બબ્બે ભંગ પ્રાપ્ત થયા તે તે બબ્બે ભંગને દેખાડે છે. ‘તત્ત્વ ત્તિ’ તેમાં ‘તુલ્યે' સમાન સતે એટલે અન્ય વસ્તુને મધ્યે તુલ્યનો નિપાત સતે એટલે અધિકરણને સદશ વસ્તુનું નાંખવું થયે સતે ‘દો’ પહેલો અને ચોથો એ બે ભંગ પ્રાપ્ત થાય છે. તે બે ભંગ ‘સુન્નોજ્ઞરિસપા' એ પદ વડે સૂચિત કર્યા છે, તથા બીજા બે ભંગ એટલે બીજો અને ત્રીજો એ બે ભંગ ‘અતુલ્યાત્' અસમાનનો પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત થાય છે. આ બે ભંગ ‘અરિસપાછુ ય' – એ પદ વડે કહ્યાં છે. ।।૩૭। આ પ્રમાણે ચતુર્થંગી કહીને હવે અહીં જ ઉદ્ધાર કરવાનો વિધિ કહે છે : मू.०- सुक्क सुक्कं पडियं, विगिंचिउं होइ सुहं पढो ॥ बीयम्म दवं छोढुं, गालंति दवं करं दाउं ॥ ३९८॥ ' तइयम्मि करं छोढुं उल्लिचइ ओयणाइ जं तरइ ॥ दुल्लहदव्वं चरिमे, तत्तियमित्तं विगिंचंति ॥३९९॥ (૨૬૩ મૂલાર્થ : શુષ્કને વિશે શુષ્ક પડ્યું હોય, તે સુખે તજી શકાય છે. આ પહેલો પ્રસંગ ભંગ થયો. બીજા ભંગમાં દ્રવને નાંખીને તથા આડો હાથ રાખીને તે દ્રવને કાઢી નાખવું ।।૩૯૮।। ત્રીજા ભાગમાં હાથને નાંખીને (આડો રાખીને) જેટલું બની શકે તેટલું ઓદનાદિક બહાર ખેંચી કાઢે તથા છેલ્લા ભંગમાં જો તે વસ્તુ દુર્લભ હોય તો માત્ર તેટલી જ દૂર કરવી. I૩૯૯॥ ટીકાર્થ : ‘શુદ્ધે વાલ, ચણા વગેરે શુદ્ધવસ્તુને મધ્યે જે ‘શુ’ વાલ, ચણા વગેરે શુષ્ક વસ્તુ પડી હોય, તે ‘સુä' સુખે કરીને એટલે જળ નાંખવું વગેરે કષ્ટ વિના જ ‘વિનિધિરૂં હો' ત્યાગ કરવાને માટે થાય છે એટલે કે ત્યાગ કરી શકાય છે. આ પ્રથમ ભંગ થયો, તથા બીજા ભંગને વિષે ‘શુદ્દે’ વાલ, ચણા વગેરે વસ્તુની મધ્યે કોઈ પણ પ્રકારે આર્દ્ર તીમનાદિક વિશોષિકોટિ દોષવાળું પડેલું હોય એવા પ્રકારના શુષ્યને વિષે ‘દ્રવં’ કાંજી વગેરે તેમાં ઘણું નાખીને પછી પાત્રને વાંકું વાળી તથા પાત્રના એક ખૂણામાં શુદ્ધ ભક્તપાનના રક્ષણ માટે આડો હાથ દઈને સર્વ દ્રવને ગાળી નાંખે. ।।૩૯૮।। તથા ત્રીજા શુદ્ધ આર્દ્ર તીમનાદિકની મધ્યે ક્રૂર, વાલ, ચણા વગેરે શુષ્ક ઓદન પડેલ હોય, તો તે તીમનાદિકની મધ્યે ‘R” હાથ નાખીને ઓદનાદિક જે જેટલા પ્રમાણવાળું હોય તેટલું શક્તિ પ્રમાણે શઠતારહિત સતો ‘પિતિ’ આકર્ષણ કરે-ખેંચી કાઢે, ત્યારપછી શેષ રહેલું તીમનાદિક કલ્પે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪) I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. તથા ‘વ’ આદ્રને વિષે આÁ પડેલું એવા ચોથા ભંગને વિષે જો તે દ્રવ્ય ‘દુર્તપં' દુર્લભ એટલે બીજે ઠેકાણે ન પામી શકાય તેવું હોય, તો તેમાં ઉદ્દેશથી તેટલા માત્રનો ત્યાગ કરે, બાકીનું કહ્યું છે. આ ચતુર્ભગિકા સાધુઓને અનિર્વાહમાં જાણવી, પણ તે વિના નિર્વાહ થતો હોય તો સમગ્રનો ત્યાગ કરવો. ૩૯લા તે વિષે કહ્યું છે કે : मू.०- संथरे सव्वमुझंति, चउभंगो असंथरे ॥ असढो सुज्झइ जेसुं, मायावी जेसु बज्झइ ॥४००॥ મૂલાર્થઃ નિર્વાહ સતે સર્વનો ત્યાગ કરે, પરંતુ અનિર્વાહ સતે ચતુર્ભગિકાને આદરે, કે જેમાં અસઠ તો શુદ્ધ થાય અને જેમાં માયાવી સતો બંધાય છે. lOOી ટીકાર્થ: “સંત' નિર્વાહ સતે વિશોધિકોટિએ સ્પર્શ કરેલ પાત્રમાં રહેલ સર્વનો ત્યાગ કરવો. વળી ‘મહંતરે' અનિર્વાહને વિષે ‘વતી ' હમણાં કહેલા ચાર ભાંગાઓ આદરવા. (સૂત્રને વિષે આર્ષપણું હોવાથી પુલ્લિગનો નિર્દેશ કર્યો છે.) તે ભંગ કેવા છે? તે કહે છે : જે ભંગોને વિષે શ8:' રાગદ્વેષરહિત વર્તતો સતો “પુષ્યતિ' શુદ્ધિને પામે છે, અને જેને વિષે માયાવી સતો બંધાય છે. I૪OOા આ પ્રમાણે વિશોધિ અને અવિશોધિરૂપ બે કોટિને વિસ્તારથી કહી. હવે તેનો જ ઉપસંહાર કરવાના મિષ વડે સંક્ષેપથી કહે છે. मू.०- कोडीकरणं दुविहं, उग्गमकोडी विसोहिकोडी य ॥ ___ उग्गमकोडी छक्कं, विसोहिकोडी अणेगविहा ॥४०१॥ મૂલાર્થ : કોટિકરણ બે પ્રકારે છે, ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ તેમાં ઉદ્ગમકોટિ ૬ પ્રકારે છે, અને વિશોધિકોટિ અનેક પ્રકારે છે. ૪૦૧ ટીકાર્થ : કોટિકરણ ‘ક્રિવિધ બે પ્રકારે છે એટલે બે પ્રકારની કોટિ છે. તે આ પ્રમાણે – ઉદમકોટિ‘પ આધાર્મિક, ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ વગેરે છ ભેદવાળી છે. (ગા. ૩૯૩) વળી વિશોધિકોટિ અનેક પ્રકારે છે. એટલે કે ઓદ્યોદેશિક વગેરરૂપ છે. ૪૦૧ હવે તે કોટિઓને અન્યથા પ્રકારે કહે છે : मू.०- नव चेव अट्ठारसगं, सत्तावीसा तहेव चउपन्ना ॥ नउड़ दो चेव सया उ, सत्तरी होइ कोडीणं ॥४०२॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ | નવકોટિ, અઢાર કોટિ આદિ ભેદો . (૨૬૫ મૂલાર્થ : નવ, અઢાર, સત્તાવીશ તથા ચોપન, નેવું તથા બસો ને સીત્તેર એ પ્રમાણે કોટિના ભેદ થાય છે. ll૪૦ર: ટીકાર્થઃ પ્રથમ તો નવ કોટિ હોય છે. તે આ પ્રમાણે – પોતે હણવું, બીજા પાસે હણાવવું અને બીજા વડે હણાતાની અનુમોદના કરવી (૩), તથા પોતે રાંધવું, બીજાની પાસે રંધાવવું અને બીજા વડે રંધાતાની અનુમોદના કરવી (૬), તથા પોતે ખરીદવું, બીજા પાસે ખરીદાવવું અને બીજા વડે ખરીદાતાની અનુમોદના કરવી (૯), અહીં પહેલી છ અવિશોધિકોટિ છે અને છેલ્લી ત્રણ વિશોધિકોટિ છે, આ નવે પણ કોટિને કોઈ રાગ વડે સેવે અને કોઈ દ્વેષ વડે સેવે; તેથી નવને બે વડે ગુણવાથી અઢારકોટિ થાય છે. (૧૮) અથવા આ પ્રમાણે તે (નવ) કોટિને કોઈક મિથ્યાદષ્ટિ કુશાસ્ત્રના સંગથી ઉત્પન્ન થયેલ વાસનાના વશથી નિઃશંકપણે સેવે, કોઈક સમ્યગૃષ્ટિ વિરતિવાળો હોય તે અનાભોગાદિકના કારણથી એટલે અજ્ઞાનથી સેવે, તથા કોઈક સમ્યગૃષ્ટિ વિરતિવાળો હોયે સતે અનાભોગાદિકના કારણથી એટલે અજ્ઞાનથી સેવે, તથા કોઈક સમ્યગ્દષ્ટિ હોયે સતે અવિરતિપણાને લીધે ગૃહસ્થપણાનું અવલંબન કરતો સતો સેવે, તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ વડે નવને ગુણવાથી સત્તાવીશ કોટિ થાય છે. અહીં રાગદ્વેષની જુદી વિવેક્ષા રાખી નથી-રાગદ્વેષને જુદા કહ્યા નથી. (૨૭) જ્યારે રાગદ્વેષને જુદા કહેવાને ઇચ્છીએ ત્યારે તે બે વડે સત્તાવીશને ગુણવાથી ચોપન કોટિ હોય છે (૫૪). તથા તે જ નવ કોટિને કદાચ પુષ્ટ આલંબનને આશ્રીને ક્ષાત્યાદિક દશ પ્રકારના ધર્મને પાલન કરવા માટે સેવે. જેમકે- “દુભિક્ષમાં અને કાંતારમાં બીજા ફળાદિકનો આહાર કરવા વડે હું શરીરને ધારણ કરીને પછી ક્ષતિ, માર્દવ, આર્જવ વગેરે યાવત્ બ્રહ્મને પાળીશ.” એમ ધારીને હણે, એ જ પ્રમાણે બીજા પાસે હણાવે ઇત્યાદિ પણ ભાવવું. તેથી નવને દશ વડે ગુણવાથી નેવું કોટિ થાય છે, અને આ કોટિ સામાન્યથી ચારિત્રના નિમિત્તવાળી છે. (૯૦) વળી કોઈક ચારિત્રના નિમિત્તવાળી અને વિશિષ્ટ જ્ઞાનના લાભના સંભવના નિમિત્તવાળી છે. જેમકે – “આ કાંતારાદિકમાં આ ફલાદિકનો આહાર કરવા વડે હું શરીરને ધારણ કરી શાંત્યાદિક ધર્મનું પાલન કરીશ, અને ઘણાં શાસ્ત્રોને ભણીશ.” એમ વિચારીને હણે... વગેરે જ્ઞાનનું પ્રાધાન્યપણું કહેવાની ઇચ્છા હોવાથી જ્ઞાન નિમિત્તવાળી આ કોટિ કહેવાય છે. વળી કોઈક ચારિત્રના નિમિત્તવાળી અને (કોઈક) દર્શનને સ્થિર કરવાના હેતુરૂપ શાસ્ત્રાર્થના જ્ઞાનની નિમિત્તવાળી પણ હોય છે. જેમકે – “આ કાંતારાદિમાં આ ફલાદિકનો આહાર કરવા વડે શરીરનું પાલન કરીને પછી હું ક્ષાંત્યાદિક ધર્મને પાળીશ અને દર્શનને નિર્મળ કરીશ” એમ વિચારીને હસે.. ઇત્યાદિ. આ કોટી દર્શનના પ્રાધાન્યપણાની વિવક્ષાવાળી હોવાથી દર્શનના નિમિત્તવાળી કહેવાય છે. તેથી કરીને આ પ્રમાણે તે નેવું કોટિ ત્રણ પ્રકારે થઈ. (એટલે કે – જ્ઞાન, દર્શન અને ચારિત્રના નિમિત્તવાળી થઈ, તેથી તે નેવુંને ત્રણ વડે ગુણવાથી બસો ને સીત્તેર કોટિ થઈ (૨૭૦) કહ્યું છે કે – “છું મિચ્છા રાખું સમાધH નાખi નવ નવ સત્તાવીસ', નવ નડે ૩ ગુખ શા' નવને રાગદ્વેષ વડે ગુણવા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ (૧૮), નવને મિથ્યાત્વાદિક ત્રણ વડે ગુણવા (૨૭), સત્તાવીશને રાગદ્વેષ વડે ગુણવા (૨૭), નવને શ્રમણધર્મ-ક્ષાંત્યાદિ દશ વડે ગુણવા (૯૦), નેવુંને જ્ઞાનાદિક ત્રણ વડે ગુણવા (૨૭૦).” વળી દર્શનને સ્થિર કરવા માટે, ઘણા શેષ (બાકીના) શાસ્ત્રની અવગાહના કરવા માટે અને ચારિત્રને માટે જે કોટિ સેવવામાં આવે, તે સામાન્યથી ચારિત્રના નિમિત્તવાળી કોટિમાં અંતર્ભાવ કરાય છે, તેથી કરીને સૂત્રમાં કહેલ ભેદની સંખ્યાના નિયમનો વ્યાઘાત થતો નથી. ૪૦રી. - હવે ઉદ્ગમ દ્વારના દોષોનો અને કહેવાશે એવા ઉત્પાદનાદ્વારના દોષોનો જેનાથી સંભવ (ઉત્પત્તિ) થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા એવા તે દોષોને પૃથપણે કહે છે : मू.०- सोलस उग्गमदोषे गिहिणो उ समुट्ठिए बियाणाहि ॥ ___ उप्पायणाए दोसे, साहूउ समुट्ठिए जाण ॥४०३॥ મૂલાર્થ સોળ ઉદ્ગમના દોષો, ગૃહસ્થોથી ઉત્પન્ન થયેલા જાણ અને ઉત્પાદનના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા જાણ. ૪૦૩ ટીકાર્થઃ આ હમણાં કહેલા સોળ સંખ્યાવાળા ઉદ્દગમના દોષોને ગૃહસ્થોથકી ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ. તે આ પ્રમાણે આધાકર્માદિક દોષ વડે દૂષિત થયેલ ભક્તાદિને ગૃહસ્થો જ કરે છે. વળી જે ઉત્પાદનના દોષો આગળ કહેવામાં આવશે, તેને “સાધુતઃ' સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. કેમકે – ધાત્રીપણું વગેરે દોષોનું સાધુઓ વડે જ કરવાપણું (સંભવે) છે ll૪૦૩ આ પ્રમાણે ઉદ્ગદ્વાર કહ્યું. હવે ઉત્પાદના દ્વાર કહેવાનું છે. તેમાં પ્રથમ ઉત્પાદનાને કહે છે. પૂ. - UT UT વિપ, માવે ૩Mયપ મુવવ્યા दव्वम्मि होइ तिविहा, भावम्मि उ सोलसपया उ ॥४०४॥ મૂલાર્થઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિષે ઉત્પાદના જાણવી. તેમાં દ્રવ્યને વિષે ત્રણ પ્રકાર અને ભાવને વિષે સોળ પદવાળી જાણવી. II૪૦૪ll ટીકાર્થ : ઉત્પાદના ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે ‘ા તિ' નામ ઉત્પાદનો, સ્થાપના ઉત્પાદના “ચે’ દ્રવ્યથી ઉત્પાદન અને ‘મા’ ભાવની ઉત્પાદનો તેમાં નામ અને સ્થાપના તથા દ્રવ્યની ઉત્પાદના તે યાવત્ નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યોત્પાદના પ્રથમ કહેલ ગવેષણાદિકની જેમ ભાવવી (જાણવી) પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યોત્પાદના ત્રણ પ્રકારે છે : સચિત્ત દ્રવ્યોત્પાદના અચિત્ત દ્રવ્યોત્પાદન અને મિશ્રવ્યોત્પાદના, તથા ભાવોત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે – આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી ઉત્પાદના શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો તથા નોઆગમથી, ભાવોત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને Page #288 -------------------------------------------------------------------------- ________________ || સચિત-અચિત અને મિશ્રદ્રવ્યોત્પાદના | (૨૬૭ અપ્રશસ્ત. તેમાં જે જ્ઞાનાદિકની ઉત્પાદનો તે પ્રશસ્ત છે, અને અપ્રશસ્ત ઉત્પાદના ‘પોટપા' (આગળ) કહેવાશે એવા ધાત્રી, દૂતી વગેરે સોળ ભેદવાળી છે. ૪૦૪ની તેમાં પ્રથમ સચિત્તદ્રવ્યોત્પાદનની ભાવના કરવાની ઇચ્છાએ કહે છે : मू.०- आसूयमाइएहिं, बालचियतुरंगबीयमाईहिं ॥ सुयआसदुमाईणं, उप्पायणया उ सच्चित्ता ॥४०५॥ મૂલાર્થ ઔપયાચિતક (માનતા) આદિ વડે અને પુરુષ, અશ્વ તથા બીજ વગેરે વડે પુત્ર, અશ્વ અને વૃક્ષાદિકની જે ઉત્પાદના તે સચિત્ત છે. I૪૦પી ટીકાર્થ: “સુતાશ્રદુમાવીનાં’ પુત્ર એટલે દ્વિપદ, અશ્વ એટલે ચતુષ્પદ અને વૃક્ષ એટલે અપદ. અહીં ‘ત્રિ' શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો. તેથી પુત્રાદિકની અશ્વાદિકની (ઉત્પાદના) અનુક્રમે ‘માસૂયમિ :' આર્ય એટલે ઔપયાચિતક (માનતા) વગેરે વડે, “આદિ' શબ્દથી ભાડું, જળ વગેરેનું ગ્રહણ કરવું. તથા ‘વાસ્તવતતુરંગવીનાિિમશ' તેમાં કેશ, રોમ વગેરે ભેજવાળા વાળ વડે જે ચિત્ત એટલે વ્યાસ (સહિત) તે વાતચિત એટલે પુરુષ કહેવાય છે. કેમકે “તોમશઃ પુરુષ' એટલે કે નામમાળામાં “તોમશ: પુરુષ' આદિ પુરુષવાચક નામો કહેલા છે, તેથી વાલચિત એટલે પુરુષ સમજવો. તથા તુરંગ અને બીજનો અર્થ પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી બીજા હેતુ કારણોને ગ્રહણ કરવા. પુરુષ, તુરંગ અને બીજ આદિ વડે જે ઉત્પાદનો (તે સચિત્ત છે) તે આ પ્રમાણે – કોઈ પુરુષે પોતાની ભાર્યાને કોઈપણ પ્રકારે પુત્રની ઉત્પત્તિ નહિ થવાથી દેવતાના ઔપયાચિતક (માનતા) વડે અને ઋતુકાલે પોતાના સંયોગ વડે પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ કરી, તથા પોતાની ઘોડી થકી-બીજા કોઈ પુરુષને ભાડું આપી તેના ઘોડાને ચડાવી (તે દ્વારા સંભોગ કરાવી) અને ઉત્પન્ન કર્યો, એ જ પ્રમાણે જેમ ઘટે તેમ બલદ વગેરે પણ ઉત્પન્ન કર્યા. તથા જળના સેક (સિંચન) વડે બીજ વાવીને વૃક્ષ, લતા વગેરે ઉત્પન્ન કર્યા આ પ્રમાણે પુત્રાદિકની જે ઉત્પાદના તે સચિત્ત દ્રવ્ય ઉત્પાદના કહેવાય છે. ૪૦પની હવે અચિત્તદ્રવ્યની ઉત્પાદનો અને મિશ્રદ્રવ્યની ઉત્પાદનને કહે છે : मू.०- कणगरययाइयाणं, जहेट्टधाउविहिया उ अच्चित्ता ॥ मीसा उ सभंडाणं, दुपयाइकया उ उप्पत्ती ॥४०६॥ મૂલાર્થ સોના, રૂપા વગેરેની મધ્ય ઇચ્છિત ધાતુથી કરેલી ઉત્પત્તિ અચિત્ત હોય છે. તથા ભાંડ (અલંકારાદિકે) સહિત દ્વિપદાદિકની ઉત્પત્તિ મિશ્ર હોય છે. al૪૦૬ો. ટીકાર્થ “નરગતીવીના' સોનું, રૂપું, તાંબુ, વગેરેની “યથેષ્ટધાતુવિદિતા' યથેષ્ટ એટલે જે ધાતુ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. જેને ઈષ્ટ અનુકૂળ હોય, તેનાથી વિહિત એટલે કરેલી જે ઉત્પત્તિ તે ‘વત્તા' અચિત્ત દ્રવ્ય ઉત્પાદના કહેવાય છે, તથા જે “દીપાવીનાં દાસ વગેરે દ્વિપદાદિક “માડાના' અલંકારાદિકે કરીને સહિત હોય તેને વેતન (પગાર) આપવા વડે જે આત્મીયપણાએ કરીને કરેલી ઉત્પત્તિ તે “નિશા' મિશ્રદ્રવ્યોત્પાદના કહેવાય છે I૪૦૬ll આ પ્રમાણે દ્રવ્ય ઉત્પાદના કહી. હવે ભાવ ઉત્પાદનને કહે છે : मू.०- भावे पसत्थ इयरो, कोहाउप्पायणा उ अपसत्था ॥ कोहाइजुथा धाया ईणं च नाणाइ उ पसत्था ॥४०७॥ મૂલાર્થ : ભાવને વિષે પ્રશસ્ત અને અપ્રશસ્ત (એમ) બે પ્રકારે છે. તેમાં ક્રોધાદિકની અથવા ક્રોધાદિ સહિત એવી ધાત્રીત્વાદિની જે ઉત્પાદનો તે અપ્રશસ્ત છે. તથા જે જ્ઞાનાદિકની ઉત્પાદના તે પ્રશસ્ત છે ૪૦થા ટીકાર્થ: “માવે' ભાવના વિષયવાળી ઉત્પાદના બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પ્રશસ્ત અને ફતર' અપ્રશસ્તઃ તેમાં જે ક્રોધાદિની અથવા ક્રોધાધિ સહિત એવું ધાત્રીપણું વગેરેની જે ઉત્પાદન તે અપ્રશસ્ત છે. તથા જે “જ્ઞાનાવેઃ' જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્પાદન તે પ્રશસ્ત છે. //૪૦ અહીં અપ્રશસ્ત ભાવઉતાદનાનો અધિકાર છે, કેમકેપિંડના દોષો કહેવાનું શરૂ કર્યા છે. તે ઉત્પાદનના સોળ ભેદ છે. તેથી સોળ ભેદોને જ બે ગાથા વડે કહે છે : मू.०- धाई दूई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य ॥ कोह माणे माया, लोभे य हवंति दस एए ॥४०८॥ पुचि पच्छा संथव, विज्जा मंते य चुन्न जोगे य ॥ उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ॥४०९॥ મૂલાર્થઃ ૧. ધાત્રી, ૨. દૂતી, ૩. નિમિત્તિ, ૪. આજીવ, ૫. વનપક, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા અને ૧૦. લોભ, આ દેશ છે. ૪૦૮ તથા ૧૧. પૂર્વપશ્ચાત્સસ્તવ, ૧૨. વિદ્યા, ૧૩. મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. યોગ અને ૧૬. મૂળકર્મ આ ઉત્પાદનના દોષો છે. ૪૦૯માં ટીકાર્થ : - ૧-ધાત્રી' બાળકને પાળનારી, અહીં ધાત્રીપણું જે કરવું અથવા કરાવવું તે ધાત્રી શબ્દ કરીને કહેલું છે એમ જાણવું. કેમકે - તેવા પ્રકારે કહેવાની ઇચ્છા છે. એ જ પ્રમાણે દૂતી શબ્દની પણ ભાવના કરવી. (તેમાં) વિશેષ તફાવત એ કે – ૨. દૂતી એટલે બીજાના સંદેશાને કહેનારી. ૩. “નિમિત્ત' અતીત (ભૂતકાળ) વગેરે અર્થને જાણવાના હેતુરૂપ શુભ અશુભ ચેષ્ઠાદિક; તથા વળી Page #290 -------------------------------------------------------------------------- ________________ તે અપ્રશસ્તભાવોત્પાદનના ધાત્રીપિંડાદિ – ૧૬ દોષો / (૨૬૯ આ જ નિમિત્ત શબ્દ વડે કહેવા લાયક અર્થને અંગીકાર કરીને પૂર્વના આચાર્યો નિમિત્તશબ્દની નિરુક્તિ એટલે કે તે શબ્દની વ્યુત્પત્તિને આ પ્રમાણે કહે છે : ઇન્દ્રિયોથી અને ઇંદ્રિયાર્થોથકી આત્માના સમાધાન (સુખ)ને આશ્રીને જેથી (જે કારણથી) શુભાશુભ અતીતાદિક અર્થનું જ્ઞાન નિશ્ચય કરીને થાય છે, તેથી તે ઇંદ્રિયાર્થીદિન નિમિત્ત કહેવાય છે. તે વિષે અંગવિઘામાં કહ્યું છે કે - ‘વિડિત્યે સમીક્ષા ૨ અપૂછો ના પવત્તા નહીં, નિમિત્તે તેમાં હિયં III જેથી કરીને ઇંદ્રિયો અને ઇઢિયાર્થો વડે આત્માના સમાધાનનું જ્ઞાન પ્રવર્તે છે, તેથી કરીને તે નિમિત્ત કહેવાય છે.” તે નિમિત્ત અંગાદિકના ભેદથી આઠ પ્રકારનું છે, તેને માટે કહ્યું છે કે :* સર તળ (૨) વંગ સુવિ' તહીં , છિન્ન છ મંતતિલ્લા , (W) કવિયાદિયા Inશા પણ નિમિત્તા ૩ ગફ્ટ સંપરિસિયા | Wહિં પાવા નન્નતી, તીતાના સંપયા !(૧. અંગ, ૨. સ્વર, ૩. લક્ષણ, ૪. વ્યંજન, ૫. સ્વપ્ર, ૬. છિન્ન, ૭. ભૌમ અને ૮. અંતરિક્ષ આ આઠ મહાનિમિત્તો કહ્યા છે. (૧) આના વડે અતીત, અનાગત અને વર્તમાનના ભાવો જણાય છે. (૨) નિમિત્તના હેતુવાળુ જે જ્ઞાન તે પણ ઉપચારથી નિમિત્ત કહેવાય છે. તેનો જ અહીં અધિકાર છે. તેમજ વળી અંગાદિ નિમિત્તના હેતુવાળા જ્ઞાનનો જ ઉપયોગ કરતો યતિ દોષવાળો છે એમ આગળ કહેવાશે. ૪. ‘ાનીવ' આજીવિકા પ. ‘વનીપ' ભિક્ષાચર, તેની જેમ જે આચરણ કરવું તે પણ વનપક કહેવાય છે. આ શબ્દની વ્યુત્પત્તિને ગ્રંથકાર પોતે જ આગળ કહેશે. ૬-'વિજિલ્લા રોગનો પ્રતિકાર, ૭ક્રોધ, ૮-માન, ૯-માયા અને ૧૦-લોભ, એ પ્રસિદ્ધ છે. ll૪૦૮ ૧૧-‘પૂર્વસંતવ:' માતા વગેરેની કલ્પના વડે પરિચય કરવો, “પશ્ચાત્યંતવ:' સાસુ વગેરેની કલ્પના વડે પરિચય કરવો. ૧૨-“વિદ્યા' જે સ્ત્રીરૂપ દેવતાએ અધિષ્ઠિત હોય, અથવા સાધના સહિત અસર વિશેષની પદ્ધતિ હોય તે વિદ્યા. ૧૩-અને તે જ વિદ્યા પુરુષરૂપ દેવે કરીને અધિષ્ઠિત હોય, અથવા સાધના વિનાની હોય તે મંત્ર કહેવાય છે. ૧૪-“ચૂર્ણ' સૌભાગ્યાદિકને ઉત્પન્ન કરનાર વસ્તુનો ભૂકો, ૧૫-યોr:' આકાશગતિ આદિ ફળવાળો દ્રવ્યસમૂહ, આ હમણાં કહ્યા તે ઉત્પાદનના દોષો છે. તથા ૧૬-સોળમો દોષ ‘મૂન' વશીકરણઃ અહીં ધાત્રીનો જે પિંડ તે ધાત્રીપિંડ કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે ધાત્રીપણું કરવા વડે અથવા કરાવવા વડે જે પિંડ ઉત્પન્ન-પ્રાપ્ત કરાય તે ધાત્રીપિંડ કહેવાય છે તથા *(૧) અંગ – શરીરના અવયવનું પ્રમાણપંદન (પ્રમાણ પુરસ્સર ધડકવું) વગેરે વિકારના ફળને કહેનાર નિમિત્તશાસ્ત્ર, (તે અંગવિદ્યા કહેવાય છે.) (૨) સ્વર - જીવ અને અજીવને આશ્રીને સ્વરના સ્વરૂપનું ફળ કહેનાર. (૩) લક્ષણ - લાંછન વગેરે અનેક પ્રકારના લક્ષણને કહેનાર. (૪) વ્યંજન - મસ વગેરે વ્યંજનના ફળ દેખાડનાર. (૫) સ્વપ્ન - સ્વપ્નનું ફળ પ્રકટ કરવું. (૬) છિન્ન - વસ્ત્રાદિકનો છેદ, તેના વિષયવાળું શુભાશુભને નિરૂપણ કરનાર શાસ્ત્ર, જેમકે, “વે, સત્તમં સામો' (દવવિભાગમાં દગ્ધછિન્ન વસ્ત્રથી ઉત્તમ લાભ). ઇત્યાદિ. (૭) ભીમ- ભૂમિવિકારના ફળને કહેવામાં મુખ્ય નિમિત્તશાસ્ત્ર, (૮) અંતરિક્ષ - આકાશમાં ઉગેલા ગ્રહોના યુદ્ધ, ભેદ વગેરે ભાવના ફળને કહેનાર કોઈ ઠેકાણે છિન્નને સ્થાને ઉત્પાત કહે છે. તેમાં ઉત્પાત એટલે સ્વાભાવિક રુધિર આદિની વૃષ્ટિ વગેરે રૂપ ઉત્પાતને કહેનારૂં નિમિત્તશાસ્ત્ર. (નિમિત્તશાસ્ત્રના આ આઠ અંગો જાણવા.) Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦) શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ જે દૂતીપણું કરવા વડે ઉત્પન્ન કરાય તે દૂતીપિંડ કહેવાય છે. એ જ પ્રમાણે નિમિત્તાદિકને વિષે ભાવના કરવી I૪૦૯ તેમાં પ્રથમ ધાત્રીપિંડને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ ધાત્રીના ભેદોને કહે છે : પૂ. – વીરે એ મન બંgો ય વીતાવવાવું . एक्केक्का वि य दुविहा, करणे कारावणे चेव ॥४१०॥ મૂલાર્થ ક્ષીર (દૂધ), મજ્જન, મંડન, ક્રીડન અને અંકધાત્રી છે. તે એક એક પણ કરવું અને કરાવવું એમ બન્ને પ્રકારે છે. ૪૧૦ની ટીકાર્થ : “ક્ષીરે' ક્ષીરના વિષયમાં એક ધાત્રી છે, કે જે સ્તન્ય (દૂધ)ને પાય છે. બીજી મજ્જન (સ્નાન)ના વિષયવાળી. ત્રીજી મંડન (શણગાર)ના વિષયવાળી, ચોથી ક્રીડનધાત્રી અને પાંચમી અંકધાત્રી : આ એક એક પણ બે બે પ્રકારની છે. તે આ પ્રમાણે – પોતે કરે અને બીજા પાસે કરાવે. તે આ પ્રમાણે - બાળકને જે પોતે સ્તનપાન કરાવે તે સ્વયંકરણમાં ક્ષીરપાત્રી છે અને જે બીજી પાસે સ્તનપાન કરાવે તે કારાપણ (કરાવવા)માં ક્ષીરધાત્રી છે. એ જ પ્રમાણે મજ્જનાદિક ધાત્રીઓ પણ જાણવી. ૪૧૦ના હવે ધાત્રીશબ્દની વ્યુત્પત્તિ કહે છે : પૂ.૦- થા, થી વા, થતિ વ તમિતિ તેજ થાય છે. ___ जहविहवं आसि पुरा, खीराई पंच धाईओ ॥४११॥ મૂલાર્થ: (બાળકને) ધારણ કરે, પોષણ કરે. અથવા (બાળક) તેને ધાવે, તેથી તે ધાત્રી કહેવાય છે. પહેલાં (પૂર્વકાળમાં) વૈભવનુસાર ક્ષીરાદીક પાંચ ધાત્રીઓ હતી. ll૪૧૧ ટીકાર્થ બાળકને ધારણ કરે તે ધાત્રી કહેવાય છે. અથવા ધીન્ત' ભાડું દેવા વડે ધારણ કરાય એટલે પોષણ કરાય તે ધાત્રી કહેવાય છે, અથવા ‘ધતિ' બાળકો તેને પીએ એટલે ધાવે, તેતી તે ધાત્રી કહેવાય ધાત્રી' એવા નિપાતના સૂત્રથી તેવું રૂપ બન્યું છે. તે ધાત્રીઓ પુરા' પહેલાના કાળમાં યથાવિપર્વ' વૈભવને અનુસારે બાળકને યોગ્ય ક્ષીરાદિકના વિષયવાળી પાંચ હતી. હાલમાં તથા પ્રકારનો વૈભવ ન હોવાથી તે દેખાતી નથી. II૪૧૧ાા. તેમાં સાધુ સ્તનપાન કરાવવારૂપ જે ધાત્રીપણું કરે તે દેખાડે છે : मू.०- खीराहारो रोवइ, मज्झ कयासाय देहि णं पिज्जे ॥ पच्छा व मज्झ दाही, अलं व भुज्जो व एहामि ॥४१२॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ ક્ષીરપાત્રીકરણ અને તેના દોષો છે. (૨૭૧ મૂલાર્થ દૂધના આહારવાળો (આ બાળક) રૂવે છે, તેથી ભિક્ષાની આશા રાખનાર મને ભિક્ષા આપ. પછી તેને સ્તન્ય પાજે. અથવા મને પાછી આપજે. અથવા મારે ભિક્ષા વડે સર્યું. હું ફરીથી અહીં આવીશ. I૪૧રો ટીકાર્થ : પૂર્વના પરિચયવાળા ઘરે પ્રવેશ કરીને સાધુ રોતા બાળકને જોઈ તેની માતાને આ પ્રમાણે કહે કે - “આ બાળક હજી ક્ષીરના આહારવાળો છે, તેથી ક્ષીર વિના દુઃખી થઈને “વિતિ' રોવે છે. એટલે આરડે છે. તેથી ‘સૂતારાય' ભિક્ષાના લાભના મનોરથ કરનારા મને જલદી ભિક્ષા આપ. અને પછી ‘’ આ બાળકને “ઉત્તે’ સ્તન્ય પાજે. અથવા પ્રથમ જ આને સ્તનપાન કરાવ, પછી મને ભિક્ષા આપ. અથવા હમણાં મારે ભિક્ષાએ કરીને સર્યું, બાળકને સ્તન્ય પા. હું વળી ફરીથી ભિક્ષા માટે આવીશ. //૪૧રા. તે આ પ્રમાણે : मू.०- मइमं अरोगि दीहा-उओ य होइ अविभाणिओ बालो ॥ दुल्लभयं खु सुयमुहं, पिज्जाहि अहं व से देमि ॥४१३॥ મૂલાર્થઃ અપમાન નહિ કરેલા બાળક બુદ્ધિમાન. આરોગી અને દીર્ધાયુષ થાય છે. પુત્રનું મુખ દુર્લભ છે. માટે તેને પા અથવા હું તેને આપું. l૪૧૩ ટીકાર્થ ‘મવિમાનિત:' નહિ અપમાન કરેલો બાળક મતિમાનું, આરોગી અને દીર્ઘ આયુષ્યવાળો થાય છે, અને અપમાન કરેલો હોય તો તેથી વિપરીત થાય છે. તથા લોકને વિષે “સુતપુર્વ' પુત્રના મુખનું દર્શન દુર્લભ છે. તેથી બીજા સર્વ કામ મૂકીને તું આ બાળકને સ્તનપાન કરાવ. જો તું ન પાય, તો હું તે બાળકને ક્ષીર આપું, અથવા બીજી પાસે સ્તનપાન કરાવું. અહીં ‘મદં વા ફેમ' (અથવા હું તને આપું) એમ કહેવા વડે સાધુનું સ્વયંકરણ ધાત્રીપણું એટલે પોતે ધાત્રીપણું કરવું દેખાડ્યું, શેષ પાદ વડે કારાપણ એટલે કરાવવું દેખાડ્યું. ll૪૧all અહીં દોષને કહે છે: मू.०- अहिगरण भद्द पंता, कम्मुदय गिलाणए य उड्डाहो ॥ चड्डकारी य अवनो, नियगो अन्नं च णं संके ॥४१४॥ મૂલાર્થઃ જો તે ભદ્રિક હોય તો અધિકરણ કરે, અને પ્રાંત (અધર્મી) હોય તો વેષ કરે. વળી જો તે બાળક કર્મના ઉદયથી ગ્લાન થાય તો ઉદ્દાહ થાય. અથવા ચાટુકારી છે એમ અવર્ણવાદ થાય, તથા પોતાનો પુરુષ અન્ય શંકા કરે II૪૧૪ ટીકાર્થ ઃ જો તે બાળકની માતા ‘પદ્મા' ધર્મિષ્ઠ હોય તો પૂર્વે કહેલા સાધુના વચનથી રાગવાળી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે, થઈને ‘મધર' આધાકર્માદિક કરે અને જો “પ્રાન્તા' ધર્મની સન્મુખ ન હોય તો પ્રષિને પામે છે એમ અધ્યાહાર કરવો તથા જો પોતાના કર્મના ઉદયથી કોઈ પણ પ્રકારે તે બાળક ગ્લાન (માંદો) થાય તો ‘૩૯૪' પ્રવચનનું મલિનપણું થાય, કે-આ બાળકને સાધુએ તે વખતે બોલાવ્યો અથવા ક્ષીરપાન કરાવ્યું અથવા બીજે ઠેકાણે લઈ જઈને કોઈ સ્ત્રીનું સ્તનપાન કરાવ્યું તેથી તે ગ્લાન થયો. તથા આ સાધુ અતિ ચાટુકારી (ખુશમન કરનાર) છે એમ લોકમાં ‘કાવ:' અશ્લાઘા (નિંદા) થાય, તથા નિઝ' ભત્ત “અચકા' મૈથુનાદિકની ‘’ એ શબ્દ વાક્યના અલંકાર માટે છે. તથા પ્રકારના સાધુના વચન સાંભળવાથી “શંwતે’ શંકા કરે એટલે સંભાવના કરે II૪૧૪ll અથવા બીજા પ્રકારે ધાત્રીકરણનો જે દોષ છે, તેને દેખાડે છે : मू.०- अयमवरो उ विकप्पो, भिक्खायरि सड्ढि अद्धिई पुच्छा ॥ दुक्खसहाय विभासा, हियं में धाइत्तणं अज्ज ॥४१५॥ वयगंडथुल्लतणुयत्तणेहिं तं पुच्छिउं अयाणंतो ॥ तत्थ गओ तस्समक्खं भणाइ तं पासिउं बालं ॥४१६॥ મૂલાર્થ : ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે, તે એ કે – ભિક્ષાચાર્યમાં કોઈ સાધુએ કોઈ અવૃતિવાળી શ્રાવિકાને પૂછ્યું, તેણીએ કહ્યું કે – દુઃખના સહાયકને કહી શકાય. તો આજે મારૂં ધાત્રીપણું હરણ કરાયું છે. ૪૧પી તેણીના વયને, ગંડને, શૂલપણાને અને કુશપણાને નહિ જાણતો સાધુ તે સર્વ પૂછીને ત્યાં ગયો, અને તે બાળકને જોઈ તેની (ઘરના સ્વામીની) સમક્ષ કહેવા લાગ્યો ૪૧૬ો. ટીકાર્થ : ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે. તેને જ કહે છે : ભિક્ષાચર્યામાં ગયેલા કોઈ સાધુએ ‘પ્રવૃતિઃ' ધીરજ વિનાની કોઈ શ્રાવિકા જોઈ. તેથી તેણીને પૂછ્યું કે - કેમ આજે તું શોકવાળી દેખાય છે ? – આ પ્રમાણે કહેવાયેલી (પૂછાયેલી) તે બોલી કે – “જે દુઃખમાં સહાયકારક હોય, તેને દુઃખ કહી શકાય. અને દુઃખ સહાયક તો તે જ કહેવાય કે – જે દુઃખનો પ્રતિકાર (નાશ) કરવામાં સમર્થ હોય.” ત્યારે સાધુ બોલ્યા કે – “હું દુઃખ સહાયક છું તેથી મને તું દુઃખ કહે.” ત્યારે તે બોલે કે – આજે મેં મારું ધાત્રીપણું અમુક ઈશ્વરના ધનિકના) ઘરમાં ‘હતં' હરણ કરાયું છે (નાશ પામ્યું છે). તેથી હું ખેદવાળી થઈ છું. I૪૧પો ત્યારે સાધુએ કહ્યું કે - “તું ખેદ ન કર. હું અવશ્ય તેને થોડા કાળમાં ધાત્રીપણે સ્થાપન કરીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેણીને નવી સ્થાપન કરેલી ધાત્રીના વય વગેરેથી અજ્ઞાત એવા તેણે પૂછ્યું કે - તેણીનું વય કેટલું છે? યૌવન છે કે પરિણત છે? બે ગંડ પણ એટલે સ્તન પણ શું? કુર્મરના (કોણીના) આકારવાળા દીર્ઘ છે? કે અતિસ્થૂલ છે? તેણીના શરીરમાં પણ શું સ્થળપણું છે? કે કુશપણું છે?” આ પ્રમાણે પૂછીને તે સાધુ તે ઈશ્વરને ઘેર ગયો Page #294 -------------------------------------------------------------------------- ________________ | ક્ષીરધાત્રીકરણ અને તેના દોષો | (૨૭૩ સતો ‘તમાં ગૃહસ્વામી વગેરેની સમક્ષ તે બાળકને જોઈને કહેવા લાગ્યો. ૪૧ શું કહેવા લાગ્યો? તે કહે છે : मू.०- अहुणुट्ठियं व अणवि-क्खियं व इणमं कुलं तु मन्नामि ॥ पुन्नेहिं जदिच्छाए तरईं बालेह सूएमो ॥४१७॥ મૂલાર્થ આ તમારું કુળ હમણાં ઉત્પન્ન થયું છે, અથવા અનવેક્ષિત (અજાણું) છે, એમ હું માનું છું. પુણ્ય વડે કે યદચ્છાએ આ બાળક વડે ક્ષેમ વર્તે છે. એમ અમે જાણીએ છીએ. I૪૧૭ ટીકાર્થ ? હું આ પ્રમાણે માનું છું, કે “ આ તમારું કુળ “મધુન સ્થિત' હમણાં જ ઊડ્યું છે એટલે ધનાઢ્ય થયું છે. વળી જો પરંપરાથી આવેલી લક્ષ્મીવાળું આ હોત, તો પરંપરાએ કરીને ધાત્રીના લક્ષણ જાણવામાં કુશળ કેમ ન હોય? એ ભાવાર્થ છે. અથવા ‘અનવેક્ષિત' મહતરપુરુષોએ અપરિભાવિત એટલે નહિ જાણેલું છે. તેથી કરીને જ જેવી તેવી ધાત્રી રાખવામાં આવે છે. આ બાબત અમે અયોગ્યધાત્રીના સ્તનપાનથી કાંતિરહિત આ બાળક વડે ‘સૂયામ:' જાણીએ છીએ. તેથી આવા પ્રકારની ધાત્રીવાળું પણ આ કુળ ‘તરત’ ક્ષેમકુશળ વર્તે છે તે ઉપરથી હું માનું છું કે – પૂર્વજન્મમાં કરેલા પુણ્ય વડે કે – યદેચ્છાએ – સહજતયા ક્ષેમ વર્તે છે ૪૧ આ પ્રમાણે સાધુએ કહે સતે સંભ્રત (ભ્રાંતિ) સહિત તે બાળકની માતા કે પિતા સાધુ પ્રત્યે બોલે કે - “હે ભગવન્! (પૂજય) ધાત્રીના કયા દોષો છે?” ત્યારે તે સાધુ ધાત્રીના દોષો કહે છે : मू.०- थेरी दुब्बलखीरा, चिमिढो पेल्लियमुहो अइथणीए ॥ तणुई उ मंदखीरा, कुप्परथणियाए सूईमुहो ॥४१८॥ મૂલાઃ સ્થવિરધાત્રી દુર્બળ ક્ષીરવાળી હોય, તો બાળક દુર્બળ થાય છે, અતિ સ્તનવાળી હોય તો પ્રેરિતમુખવાળો તે ચિપટા મુખવાળો થાય છે, કૃશ શરીરવાળી હોય તો અલ્પક્ષીરવાળી હોય છે, અને કૂર્ધરસ્તનવાળી હોય તો સૂચિમુખવાળો થાય છે. ૪૧૮ ટીકાર્થ જે ધાત્રિ સ્થવિરા (વૃદ્ધા) હોય તે ‘મવતીરા' નિર્બળ ક્ષીરવાળી હોય છે, તેથી બાળક બળવાન થતો નથી, વળી જે અતિ-પ્રમાણાતીત સ્તનવાળી હોય તો તેણીનું સ્તનપાન કરતો બાળક તે સ્તન વડે (સ્તનના ભાર વડે) ‘રિતમg:' મુખના અવયવરૂપ ઓષ્ઠ અને નાસિકા ચંપાયેલાદબાયા હોય એવો અર્થાત્ ચપટી નાસિકાવાળો થાય છે. વળી જે શરીર વડે કૃશ હોય તે “મન્દ્રક્ષીરા' અલ્પ ક્ષીરવાળી હોય છે, તેથી બાળક તેણી પાસેથી પરિપૂર્ણ દૂધ પામતો નથી, અને તેના અભાવથી સીદાય છે. તથા જે કૂરિસ્તનવાળી (કોણીની જેવા લાંબા સ્તનવાળી) હોય, તેણીના ક્ષીરને પીતો બાળક સૂચીમુખવાળો થાય છે. કેમકે – તે મુખને લાંબુ પસારીને તેણીનું સ્તન્ય પીએ છે, તેથી તેવા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪) I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે પ્રકારના અભ્યાસથી તેનું મુખ સોયના આકારવાળુ થાય છે. કહ્યું છે કે - “નિ:સ્થામાં વિરાં ધાત્રી, सूच्यास्यः कूर्परस्तनीम् ॥ चिपटः स्थूलवक्षोजां, धयंस्तन्वीं कृशो भवेत् ।।१।। जाड्यं भवति स्थूरायास्तनुक्यास्त्वबलंकरम् ॥ सस्मान्मध्यबलस्थायाः, स्तन्यं पुष्टिकरं स्मृतम् ॥२॥ अतिस्तनी तु चिपिटं, વાપીના તુ તુરમ્ મધ્યતની માછિદ્રા, ધાત્રી સૌગયુવÇરી રા' સ્થવિરા ધાત્રીને ધાવતો (ધાવવાથી) બાળક દુર્બળ થાય છે, મૂર્ધરસ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક સૂચીમુખ થાય છે. ધૂળમોટા સ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક ચિપિટ થાય છે, કૃશસ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક કૃશ થયા છે. (૧) સ્થૂલશરીરવાળી ધાત્રીનું સ્તનપાન કરવાથી જડતા થાય છે. અને પાતળા શરીરવાળીનું સ્તનપાન કરવાથી બાળક નિર્બળ થાય છે, તેથી મધ્યમ બળવાળીનું સ્તનપાન પુષ્ટિ કરનાર કહ્યું છે (૨) અતિ-પ્રમાણાતીત સ્તનવાળી ધાત્રી બાળકને રિપિટ કરે છે, ખરવા જેવી પીન (પુષ્ટ-કઠીન) સ્તનવાળી ધાત્રી બાળકને જંતુર કરે છે, મધ્યમ સ્તનવાળી અને (સ્તનની ડીંટ મળે) મહાછિદ્રવાળી ધાત્રી સુંદરતા અને સુખને કરનારી છે. (૩). ઇત્યાદિ. અને આ નવી સ્થાપન કરેલી ધાત્રી ઉપર કહેલા દોષથી દૂષિત છે, તેથી યોગ્ય નથી. પણ આગળની (પહેલાની) ધાત્રી જ યોગ્ય છે. ૪૧૮ તથા – પૂ.૦-ના નેon દોરું વન્નેur, AS Fરા ય તે તે છે गरहइ समाण तिव्वं, पसत्थमियरं च दुव्वन्नं ॥४१९॥ મૂલાર્થઃ જે ધાત્રી જે વર્ષે કરીને ઉત્કટ હોય, તેણીને તે વર્ષે કરીને ગહ કરે. તથા જેની ગઈ કરે છે. તેના જેવા જ વર્ણવાળી આગળની હોય તો તેણીને વળી) અત્યંત પ્રશસ્ત વર્ણવાળી કહેવા લાગે અને બીજીને (નવી ધાત્રીને) દુર્વર્ણવાળી કહે II૪૧લી ટીકાર્થ: જે નવી સ્થાપન કરેલી ધાત્રી દેવેન વન' જે કૃષણાદિક વર્ષે કરીને “રા' ઉત્કૃષ્ટ હોય, તેણીને તે વર્ષે કરીને “ઈત' નિંદે છે. જેમકે – ગ્રંશ તે વઈ, શૌરી તુ વનવન્નિતા . તાજીયાના પાત્રી, વતવળે. પ્રસિત ' કૃષ્ણવર્ણવાળી વર્ણનો (રૂપનો) નાશ કરે છે, અને ગૌરવર્ણવાળી બલરહિત હોય છે. તેથી શ્યામવર્ણવાળી ધાત્રી બળ અને વર્ણ (રૂપ) વડે પ્રશસ્ત કહી છે.” ઇત્યાદિ તથા નવી સ્થાપન કરેલી જે ધાત્રીની ગર્તા કરે છે, તેની જ સમાનવર્ણવાળીરૂપરંગવાળી જે જૂની ધાવમાતા, તેને સ્થાપન કરવી હોય તો ‘તીવ્ર' અત્યંત “પ્રશસ્તા' પ્રશસ્ત વર્ણવાળી તરીકે પ્રસંશે અને બીજી નવી સ્થાપિત કરેલીને દુર્વર્ણવાળી કહે ! (એટલે કે-નવી ધાત્રીના જે રૂપરંગમાં દૂષણ કાઢ્યા હોય તેવા જ રૂપરંગવાળી જો જૂની ધાત્રી હોય તો તેના રૂપરંગના અત્યંત વખાણ કરે) ૪૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ॥ મજ્જનધાત્રીકરણ અને તેના દોષો (૨૭૫ આ પ્રમાણે સાધુએ કહે સતે ઘરનો સ્વામી સાધુએ વખાણેલી ધાત્રીને ધારણ (સ્થાપન) કરે છે, અને બીજીનો ત્યાગ કરે છે અને તેમ થવાથી જે દોષ લાગે, તે કહે છે : मू.०- उव्वट्टिया पओसं, छोभग उब्भामओ य से जं तु ॥ हज्जा मज्झवि विग्धो, विसाइ इयरी वि एमेव ॥ ४२० ॥ મૂલાર્થ : ભ્રષ્ટ કરેલી ધાત્રી પ્રદ્વેષ પામી આ જાર છે એમ અપવાદ આપે, અને તેને જે (વધ આદિ) કરી શકાય તે પણ કરે. એ જ પ્રમાણે બીજી ધાત્રી પણ મને વિઘ્ન થશે એમ ધારીને વિષાદિક આપે છે ।।૪૨૦ા ટીકાર્થ : જે નવી સ્થાપેલી ધાત્રી ‘દ્ધત્તિતા’ ધાત્રીપણાથી ભ્રષ્ટ કરાઈ હોય, તે સાધુ ઉપર દ્વેષ કરે, અને તેથી ‘છોમાં’ અપવાદ આપે કે - ‘બ્રામ' જાર સાધુ આ ધાત્રીની સાથે ૨હે છે : તથા ‘સે’ તે સાધુને દ્વેષના વશથી જે વાદિક કરી શકાય, અહીં ‘યત્' અને ‘તત્’ શબ્દનો નિત્ય સંબંધ હોવાથી, તે પણ કરે છે. અને જે પહેલાની (જુની) ધાત્રી હમણાં (ફરી) સ્થાપિત કરી હોય, તે પણ કદાચ એમ વિચારે કે – જેમ આનું (નવીનું) ધાત્રીપણું નષ્ટ કર્યું, એ જ પ્રમાણે કદાચ દુષ્ટ મન વડે મને પણ ‘વિઘ્ન:' ધાત્રીપણાથી ભ્રષ્ટ કરવારૂપ અંતરાય કરશે. આ પ્રમાણે વિચારીને (તે જૂની ધાવમાતા પણ) તેને મારવા માટે ‘વિષાવિ' વિષાદિક આપવાનો પ્રયોગ કરે II૪૨ના ક્ષીરધાત્રી કહી, હવે બીજી ધાત્રીઓને આશ્રયીને અતિદેશ વડે દોષોને દેખાડે છે : मू. ० - एमेव सेसयासु वि, सुयमाइसु करणकारणं सगिहे ॥ इड्ढीसुं धाईसु य, तहेव उव्वट्टियाण गमो ॥४२१॥ મૂલાર્થ : એ જ પ્રમાણે બાકીની પણ પુત્રની માતાઓનું કરવું, કરાવવું, પોતાના (બાળકના) ઘરને વિષે કહેવું, તથા ઋદ્ધિવાળા ઘરને વિષે નીમેલી ધાત્રીઓનો અને ધાત્રીપણાથી ભ્રષ્ટ કરેલીનો ગમો (યોગ) પણ તે જ પ્રમાણે કહેવો ૫૪૨૧૫ 0: ટીકાર્થ : અહીં ષષ્ઠીના અર્થમાં સપ્તમી લખી છે, તેથી આવો અર્થ કરવો ઃ ‘મેવ’ એ જ પ્રમાણે એટલે જેમ ક્ષીરધાત્રીનું કહ્યું, તે જ પ્રમાણે ‘શેષિસ્વપિ’ બાકીની પણ મજ્જનધાત્રી વગેરે ‘સુતમાતૃષુ' પુત્રની માતા જેવી ધાત્રીઓનું જે પોતે મજ્જનાદિક કરવું અને જે બીજી પાસે કરાવવું, તે ‘સ્વગૃહે’ બાળકની માતાને ઘેર ગયેલો સાધુ જે પ્રકારે કરે છે, તે પ્રકારે કહેવું. અને તેમ કરે સતે ‘અહિર ભવ્ પંતા’ ઇત્યાદિ (૪૧૪) ગાથામાં કહેલા દોષો કહેવા. વળી ‘તથૈવ’ ક્ષીરધાત્રીના કહેલા પ્રકાર વડે જ ‘ઋદ્ધિપુ’ ઋદ્ધિવાળા ધનાઢ્યોના ઘરોને વિષે નવી સ્થાપન કરેલી મજ્જનધાત્રી વગેરે કે જે (‘ધાતુ ય ત્તિ' આ ભાવપ્રધાન નિર્દેશ છે તથા પંચમીના અર્થમાં સપ્તમી છે. તેથી આવો અર્થ કરવો) ધાત્રીપણાથી ‘વ્રુતિતાનાં’ ભ્રષ્ટ કરેલી હોય, તે ધાત્રીઓનો ‘મો' યોગ એટલે ‘બ્રિટ્ટિયા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬) = // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ પો' ઇત્યાદિ રૂપ જે (ગાથા ૪૨૦મા) કહ્યો છે તે સર્વ તે જ પ્રમાણે કહેવો ૪૨૧ આ બાબત અતિસંક્ષેપથી કહી, તેથી વિશેષ કરીને આનો ભાવાર્થ કહેવાને ઇચ્છતા ગ્રંથકાર પ્રથમ મજ્જનધાત્રીપણાનું કરવું અને કરાવવું તથા નવી ધાત્રીના દોષ પ્રગટ કરવા, તેને જે પ્રકારે સાધુ કરે તે પ્રકારે કહે છે : मू.०- लोलइ महीए धूलीए, गुडिओ पहाणि अहव णं मज्झे ॥ जलभीरु अबलनयणो, अइउप्पिलणे अ रत्तच्छो ॥४२२॥ મૂલાર્થ આ બાળક પૃથ્વી પર લોટે છે તેથી ધૂળ વડે ખરડાયો છે, તેને સ્નાન કરાવ, અથવા હું સ્નાન કરાવું, અથવા (ઘણા જળ વડે નવરાવતાં) જળથી બીકણ થશે, નિરંતર (જળ વડે) નવરાવવાથી દુર્બળ નેત્રવાળો અને રક્ત (રાતા) નેત્રવાળો થશે //૪૨રી. ટીકાર્થ આ બાળક પૃથ્વી પર ‘તોનયતિ' આળોટે છે. તેથી ધૂળ વડે ખરડાયેલો છે, તેથી કરીને તું તેને નવરાવ. આ મજ્જનધાત્રીનું કારણ (કરાવવું) થયું. અથવા જો તું શક્તિવાળી ન હોય તો હું ‘જ્ઞામિ' નવરાવું. આ પોતે મજ્જનધાત્રીપણાનું કરણ થયું. અથવા બીજે પ્રકારે મજ્જનધાત્રીપણાનું કરાવવું કહે છે : કોઈક ધનિકને ઘેર કોઈક મજ્જનધાત્રી હતી તેને ધાત્રીપણાથી દૂર કરી. તેણીને ઘેર કોઈ સાધુ ભિક્ષાને માટે ગયો. તેણીને ધાત્રીપણાથી ભ્રષ્ટ થવા વડે ખેદ પામેલી જોઈને પ્રથમની જેમ પૂછીને તથા પ્રતિજ્ઞા કરીને પછી તે સાધુ ધનિકને ઘેર જઈને નવી નીમેલી મજ્જનધાત્રીના દોષ પ્રગટ કરવા માટે બોલ્યો કે “તમી!' (ગાથા-૪૨૨) ઈત્યાદિ – અતિશય (ઘણા) પાણી વડે ગુપ્ત કરાતો (ઢકાતો)બાળક મોટો થયો સતો પણ નદી વગેરેમાં જળના પ્રવેશ વખતે જલભીરુ (જળથી બીકણ) થાય છે. તથા નિરંતર જળ વડે નવરાવ્યો સતો ‘મવતનયતઃ' દુર્બળ દષ્ટિવાળો અને રાતા નેત્રવાળો થાય છે. અને જો સર્વથા સ્નાન ન કરાવાય તો શરીરબળને ધારણ ન કરે, કાંતિવાળો ન થાય, અને દૃષ્ટિવડે અબળ-નબળી આંખવાળો થાય. અને આ ધાત્રી તો બાળકને અતિ (ઘણા) જળના ઉછાળવા વડે સ્નાન કરાવે છે, તેથી આ બાળકને જળભીરુપણું વગેરે દોષો પ્રાપ્ત થશે. માટે આ મજ્જનધાત્રી યોગ્ય નથી.” આ પ્રમાણે સાધુએ કહે સતે તે નવી સ્થાપેલી મજ્જનધાત્રીને ઘરનો સ્વામી દૂર કરે છે, અને પહેલીને સ્થાપન કરે છે અને તેમ થવાથી તે જ પૂર્વે કહેલા “વ્યટ્ટિયા પોસ' (ગાથા ૪૨૦) ઇત્યાદિ દોષો કહેવા. એ જ પ્રમાણે આગળ પણ પ્રતિગાથાએ ભાવના ભાવવી /૪રરા હવે મજનધાત્રી બાળકને કેવો કરીને મંડનધાત્રીને સોંપે ? તે કહે છે : मू.०- अब्भंगिय संवाहिय, उब्बट्टिय मज्झियं च तो बालं ॥ उवणइ मज्जधाई, मंडणधआईए सुइदेहं ॥४२३॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ તે મંડણધાત્રીકરણ અને તેના દોષો (૨૭૭ મૂલાર્થ : મજ્જનધાત્રી બાળકને અત્યંગ (તેલથી માલિસ) કરી, સંવાહના (અંગ ચાંપવુંદાબવું વગેરે) કરી, ઉદ્વર્તન કરી (અંગે પીઠી આદિ ચોળી) અને સ્નાનથી પવિત્ર દેહવાળો કરી મંડનધાત્રીને સોંપે છે. ૪૨૩ી ટીકાર્થ મજ્જનધાત્રી પ્રથમ તેલ વડે અભંગન કરેલો, પછી બે હાથ વડે સંબોધિત કરેલો (અંગ ચાપેલો), ત્યારપછી પીઠી વગેરે વડે ઉદ્દર્તિત કરેલો (ચોળેલો) અને ત્યારપછી સ્નાન કરાવેલો, એ રીતે તે બાળકને પવિત્ર દેહવાળી કરીને મંડનધાત્રીને આપે છે. I૪૨૩ી મજ્જનધાત્રી કહી. હવે મંડનધાત્રીત્વનું કરાવવું અને કરવું, તથા નવી સ્થાપેલી ધાત્રીના દોષને પ્રગટ કરવા, એ સર્વ જે પ્રકારે સાધુ કરે છે તે પ્રકારે દેખાડે છે : म.०- उसुआइएहिं मंडेहिं ताव णं अहव णं विभूसेमि ॥ हत्थिच्चगा व पाए, कया गलिच्चा व पाए वा ॥४२४॥ મૂલાર્થ: પ્રથમ ઇષકાદિક આભરણ વડે આ બાળકને મંડન કર, અથવા હું વિભૂષિત કરું. આ ધાત્રીએ હાથને યોગ્ય ઘરેણાં પગમાં પહેરાવ્યાં અથવા કંઠને યોગ્ય ઘરેણાં પગમાં પહેરાવ્યાં. તેથી આ યોગ્ય નથી. I૪૨૪ો. ટીકાર્થ : “રૂપુ. બાણના આકારવાળું આભરણ. અન્ય આચાર્ય તેને તિલક કહે છે. આદિ શબ્દથી છરી વગેરેના આકારવાળા આભરણનું ગ્રહણ કરવું. અહીં ભિક્ષા માટે ગયેલા કોઈ સાધુ શ્રાવિકાના ચિત્તને વશ કરવા માટે આભરણ વિનાના બાળકને જોઈ તેની માતાને આ પ્રમાણે કહે કે – “ઇષકાદિક આભરણ વડે પ્રથમ આ બાળકને તું “પંડય' વિભૂષિત કર.” આ મંડનધાત્રીનું કારણ (કરાવવું) થયું. અથવા “જો તું શક્તિવાળી ન હો તો હું વિભૂષિત કરું” આ પોતે મંડનધાત્રીપણાનું કારણ કરવું) થયું. હવે પહેલાની ધાત્રીને સ્થાને નવી સ્થાપન કરેલી મંડનધાત્રીના દોષ કહે છે – ‘ડ્યિTI' હાથને યોગ્ય આભરણો (આ ધાત્રીએ) પગમાં પહેરાવ્યા છે, અથવા સિવા' ગળા (કંઠ)ને યોગ્ય આભરણો પગમાં પહેરાવ્યાં છે, તેથી આ મંડળધાત્રી મંડનને વિશે જાણનારી નથી.” ઇત્યાદિક કરી તેણીનું મંડનધાત્રીપણું ભ્રષ્ટ કરે, ઇત્યાદિક પૂર્વની જેમ જાણવું. //૪૨૪ો. મંડનધાત્રી કહી. હવે નવી સ્થાપન કરેલી ક્રીડનધાત્રીના દોષને પ્રકટ કરવા તથા ક્રિીડનધાત્રીપણાના કરણ અને કારાપણને જે પ્રકારે સાધુ કરે છે, તે પ્રકારે કહે છે : मू.०- ढड्ढरसर छुन्नमुहो, मउयगिरो मउयमम्मणुल्लावो ॥ उल्लावणगाईहिं व, करेइ कारेइ वा किडं ॥४२५॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮) | શ્રી પિંડનિતિગ્રંથનો અનુવાદ / મૂલાર્થ : (આ ધાત્રી) ઢટ્ટર (સ્થૂલ) સ્વરવાળી છે, તેથી (બાળકો કલબ મુખવાળો થાય, અથવા આ કોમળ વાણીવાળી છે, તેથી આ કોમળ વાણીવાળો થાય અથવા અવ્યક્ત-અસ્પષ્ટ વાણીવાળો થાય (તેથી આ સારી નથી) તથા બાળકને ઉલ્લાપનાદિક-બોલાવવો વગેરે ક્રિયા પોતે અથવા બીજી પાસે કરાવે ૪૨પા ટીકાર્થ: આ નવી સ્થાપન કરેલી ક્રીડનધાત્રી છે, તે ઢઢર સ્વરવાળી (જાડા સ્વરવાળી) છે, તેથી તેણીનો સ્વર સાંભળીને આ બાળક “હુમુવ:' ક્લબ મુખવાળો થાય. અથવા આ કોમળ વાણીવાળી છે, તેથી આના વડે રમાડતો બાળક કોમળ વાણીવાળો થાય. અથવા “મૃદુમમનોબ્રાપ:' અવ્યક્ત (અસ્પષ્ટ) વાણીવાળો થાય. તેથી આ સારી નથી, પરંતુ પ્રથમની ધાત્રી જ સારી છે, ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. તથા ભિક્ષાને માટે ગયેલ સાધુ શ્રાવિકાના ચિત્તને વશ-પ્રસન્ન કરવા માટે બાળકને ઉલ્લાપનાદિક-બોલાવવો વગેરે ક્રીડા પોતે કરે અથવા બીજી પાસે) કરાવે છે. ll૪૨પા. ક્રિીડનધાત્રી કહી. હવે નવી સ્થાપેલી અંકધાત્રીને નોકરીથી) ભ્રષ્ટ કરવા માટે સાધુ જે પ્રમાણે સામાન્યથી દોષ પ્રગટ કરે છે, તે પ્રમાણે દેખાડે છે : मू.०- थुल्लीए वियडपाओ, भग्गकडी सुक्कडाए सुक्खं च ॥ निम्मंसकक्खडकरेहि, भीरुओ होइ घेप्पते ॥४२६॥ મૂલાર્થ સ્થૂળ ધાત્રી વડે પહોળા પગવાળો થાય, ભગ્નકટીવાળી અથવા શુષ્કકટીવાળી ધાત્રી વડે દુઃખ પામે છે અને નિર્માસ તથા કર્કશ હાથ વડે ગ્રહણ કરાતો બાળક ભીરુ થાય છે. II૪૨૬ ટીકાર્થઃ અહીં ‘પૂતયા' માંસવાળી પુષ્ટ ધાત્રીએ કેડ ઉપર ધારણ કરેલ બાળક “વિટપદ્રઃ' પરસ્પર ઘણા અંતરવાળા (પહોળા) પગવાળો થાય છે. ભાંગેલી કડવાળી કે શુષ્ક કેડવાળી ધાત્રીએ કેડ ઉપર ધારણ કરેલ બાળક દુઃખે રહે છે. તથા માંસરહિત અને કર્કશ (કઠણ) હાથ વડે ધારણ કરાતો બાળક ભીરુ (બીકણ) થાય છે. આ નવી સ્થાપેલી ધાત્રી આમાંના કોઈક દોષ વડે દૂષિત છે, તેથી તે યોગ્ય નથી. પરંતુ પહેલાની જ યોગ્ય છે. ઈત્યાદિ પૂર્વની જેમ જાણવું. અહીં અંકધાત્રીપણાનું કરાવવું અને પોતે કરવું, તે બાબત પોતે જ જાણી લેવી. તે આ પ્રમાણે – કોઈક સાધુ ભિક્ષાને માટે ગયો સતો બાળકને રોતો જોઈને તેની માતાને આ પ્રમાણે કહે છે – આ બાળકને અંકમાં (ખોળામાં) ગ્રહણ કર કે – જેથી તે રૂવે નહિ. જો કદાચ તું સમર્થ ન હો તો હું ગ્રહણ કરું. II૪૨૬ll હવે ક્રીડનધાત્રીપણું કરવામાં દૃષ્ટાંત વડે દોષને કહે છે: __ मू.०- कोल्लइरे वत्थव्वो, दत्तो आहिंडओ भवे सीसो ॥ अवहरइ धाइपिंडं, अंगुलिजलणे य सा दिव्वं ॥४२७॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ ॥ ધાત્રીપિંડ વિષે સંગમસ્થવિરાચાર્ય કથા || (૨૭૯ મૂલાર્થ : કોલ્લકિર નગરમાં ગુરુ વસે છે, દત્ત નામનો શિષ્ય ત્યાં આવ્યો. ધાત્રીપિંડ ગ્રહણ કરે છે, અંગુલિ વડે પ્રકાશ કર્યો, દેવતાનું પ્રાતિહાર્યપણું થયું ૪૨ા ટીકાર્થ ઃ કોલ્લકિર નામના નગરમાં વૃદ્ધાવસ્થાને પામેલા જંધાબળની ક્ષીણતાવાળા સંગમસ્થવિર નામના સૂરિ હતા. તેમણે એકદા દુકાળ પડે તે સિંહ નામના પોતાના શિષ્યને આચાર્યપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ તેને સોંપી બીજા સુકાળવાળા દેશમાં વિહારના અનુક્રમ વડે મોકલ્યો. અને પોતે એકલા ત્યાં જ રહ્યા. પછી તે ક્ષેત્રને (ઉપાશ્રયને) નવ ભાવે વિભાગ પાડી ત્યાં જયતના વડે માસકલ્પને અને વર્ષારાત્રને કરતા હતા. યતના ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી, તેમાં પીઠ, ફલક વગેરેને વિષે દ્રવ્યથી યતના છે. વસતિ, પાટકને વિષે ક્ષેત્રથી યતના છે – એક પાટકમાં એક માસ રહીને બીજે માસે બીજી જગ્યાએ વસતિની ગવેષણા કરવી. તે કાળથી યતના છે અને સર્વત્ર મમતારહિત રહેવુ તે ભાવથી યતના છે. ત્યારપછી કાંઈક ન્યૂન વર્ષ ગયે સતે સિંહાચાર્યે તે ગુરુમહારાજની પ્રવૃત્તિની નિમિત્તે દત્ત નામના શિષ્યને મોકલ્યો. તે અનુક્રમે ત્યાં આવ્યો. જે ક્ષેત્રવિભાગમાં પ્રથમ ગુરુમહારાજને મૂક્યા હતા તે જ ઠેકાણે રહેલા તેમને જોયા. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે – “અહો ! ભાવથી પણ આ ગુરુ માસકલ્પ કરતા નથી. તેથી શિથિલની સાથે એક સ્થાને રહેલું યોગ્ય નથી.” એમ વિચારીને વસતિની બહારના મંડપમાં તે ઉતર્યો. પછી તેણે સૂરિને વંદના કરી, કુશળવર્તા (સુખશાતા) પૂછી, અને સિંહાચાર્યનો સંદેશો કહ્યો. પછી ભિક્ષાને સમયે આચાર્યની સાથે તે ભિક્ષા માટે ગયો. ત્યાં અંતપ્રાંત ઘરોને વિષે તેની પાસે ભિક્ષા ગ્રહણ કરાવી. તેથી તે કાંતિરહિત મુખવાળો થયો. તે વખતે સૂરિ મહારાજ તેનો ભાવ જાણીને કોઈ ધનાઢ્યને ઘેર ગયા. ત્યાં વ્યંતરીથી અધિષ્ઠિત થયેલ એક બાળક નિરંતર રૂવે છે. ત્યારે સૂરિ તેની સન્મુખ જોઈને ચપટી વગાડવાપૂર્વક કહેવા લાગ્યા કે “હે વત્સ, તું રડે નહિ.” આ પ્રમાણે કહે સતે સૂરિના પ્રભાવથી તે પૂતના વ્યંતરી નાશી ગઈ, અને બાળક તરત જ રડતો બંધ થયો. તેથી ગૃહનો સ્વામી હર્ષિત થયો. તેથી તેણે ઘણા મોદકો અપાવ્યા. તે મોદકો સૂરિએ દત્ત પાસે ગ્રહણ કરાવ્યા ત્યારે તે હર્ષ પામ્યો. પછી તેને વસતિમાં મોકલ્યો. ત્યારપછી સૂરિમહારાજ પોતે પોતાના શરીર પર નિઃસ્પૃહ હોવાથી આગમમાં કહ્યા પ્રમાણે પ્રાંતકુળને વિષે અટન કરી વસતિમાં આવ્યા. પછી પ્રતિક્રમણને વખતે દત્તને કહ્યું કે - “હે વત્સ ! ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની તું આલોચના કર.” ત્યારે તે બોલ્યો કે - “તમારી સાથે જ મેં વિહાર કર્યો છે, તેથી મને ધાત્રીપિંડાદિકનો પરિભોગ શી રીતે હોય ?” ત્યારે સૂરિ બોલ્યા કે - “લઘુબાલકની ક્રીડા વડે ક્રીડનધાત્રીપિંડ થયો અને ચપટી વગાડીને પૂતનાવ્યંતરી થકી મૂકાવવાથી ચિકિત્સા પિંડ થયો.' તે સાંભળીને દ્વેષ પામેલો તે પોતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે – “પોતે ભાવથી પણ માસકલ્પ કરતા નથી, અને આવો પિંડ હંમેશાં ગ્રહણ કરે છે. છતાં એક જ દિવસ ગ્રહણ કરેલા પિંડની મને આલોચના આપે છે.’” આ પ્રમાણે વિચારીને તે દ્વેષ પામીને વસતિની બહાર જઈને રહ્યો ત્યારપછી Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ સૂરિ પરના બ્રેષને જોઈને કોપ પામેલી અને સૂરિના ગુણથી વશ થયેલી દેવીએ તેને શિક્ષા આપવા માટે વસતિમાં અંધકાર અને વાયુસહિત વૃષ્ટિને વિકર્યા. ત્યારે ભયભીત થયેલ તે સાધુએ સૂરિને કહ્યું કે – “હે ભગવન ! (પુજ્ય) હું ક્યાં જાઉં?” ત્યારે ક્ષીરસમુદ્રના જળની જેવા અતિનિર્મળ હૃદયવાળા સૂરિએ કહ્યું કે - “હે વત્સ ! અહીં આવ, વસતિમાં પ્રવેશ કર.” ત્યારે દત્ત બોલ્યો કે - “હે ભગવદ્ ! અંધકારને લીધે હું દ્વારને દેખતો નથી.” ત્યારે અનુકંપા વડે સૂરિએ શ્લેષ્મ વડે પોતાની અંગુલિને ચોપડીને (ખરડીને) ઊંચી કરી. તે વખતે તે અંગુલિ દીપશિખાની જેમ પ્રદીપ્ત થઈ ત્યારે તે દુરાત્મા દત્ત વિચાર કરવા લાગ્યો કે – “અહો, આના પરિગ્રહમાં અગ્નિ પણ છે?” આવો વિચાર કરતા તેને દેવતાએ નિર્ભર્જના કરી કે – “હા ! દુષ્ટ ! અધમ શિષ્ય ! આવા સર્વ ગુણના સાગરરૂપ સૂરિને તું અન્યથા ચિંતવે છે ?” એમ કહીને મોદકના લાભ વગેરે સર્વ વૃત્તાંત દેવતાએ સાચેસાચો કહ્યો. ત્યારે તેને ભાવથી પ્રત્યા વર્તન થયું (ભાવપરાવર્તન થયું) સૂરિમહારાજને ખમાવ્યા. અને સારી રીતે આલોચના કરી. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘સવિડ્ય' એટલે દેવતાનું પ્રાતિહાર્યપણું Pl૪૨શી આ વાતને જ ભાષ્યકાર બે ગાથા વડે કહે છે : ओमे संगमथेरा, गच्छ विसिज्जति जंघबलहीणा ॥ नवभाग खेत्त वसही, दत्तस्स य आगमो ताहे ॥४०॥ उवसयबाहिं ठाणं, अन्नाउंछेण संकिलेसो य ॥ पूयणचेडे मा रूय, पडिलाभण वियडणा सम्मं ॥४१॥ (भा.) મૂલાર્થ : દુકાળમાં સંગમસ્થવિર નામના આચાર્ય જંઘાબળરહિત થવાથી પોતાના ગચ્છને વિસર્જન કર્યો. નવ ભાગે ક્ષેત્રનો વિભાગ કરીને રહે છે. તેવામાં દત્ત સાધુ ગુરુની ખબર લેવા વસતિમાં આવ્યો. ૪Oા તે ઉપાશ્રયની બહાર રહ્યો. અજ્ઞાતોછ વડે ક્લેશ દ્રષ) પામ્યો. પૂતનાગૃહીત બાળકને “રો” માં. એમ કહ્યું. પડિલાભ પામ્યા. છેવટ સમ્યફ પ્રકારે આલોચના કરી. ૪૧// (ભાષ્ય.) ટીકાર્થ: આનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘પૂMવેડે ઉત્ત' પૂતના દુષ્ટ વ્યંતરી વડે ગ્રહણ કરાયેલ ‘વેટે' બાળક રોતે સતે “વિટના' આલોચના ll૪૧TI (ભાષ્ય.) ધાત્રીદ્વાર કહ્યું. હવે (૨) દૂતીદ્વાર કહે છે : मू.०- सग्गाम परग्गामे, दुविहा दूई उ होइ नायव्वा ॥ सा वा सो वा भणई, भणइ व तं छन्नवयणेणं ॥४२८॥ Page #302 -------------------------------------------------------------------------- ________________ | દૂતીદ્વાર અને તેના ભેદો | (૨૮૧ મૂલાર્થ સ્વગ્રામને વિષે અને પરગામને વિષે એમ બે પ્રકારે દૂતી હોય છે, એમ જાણવું (તે બન્ને પ્રકારની દૂતી પણ બન્ને પ્રકારે છે) તે તારી માતા અથવા તે તારો પિતા એમ કહે (તે પ્રકટ છે) અને જે ગુણવચન વડે કહે તે છત્ર કહેવાય છે. //૪૨૮ી. ટીકાર્થ અહીં દૂતી બે પ્રકારે છે, તે આ પ્રમાણે સ્વગ્રામને વિષે અને પરગ્રામને વિષે. તેમાં જે ગામને વિષે સાધુ વસતા હોય, તે જ ગામમાં જો સંદેશને કહેનારી હોય, તો તે સ્વગ્રામદૂતી કહેવાય, પરંતુ જો પરગામમાં જઈ સંદેશને કહે, તે પરગ્રામદૂતી કહેવાય છે. તે એક એક પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે – પ્રકટ અને છન્ન. તેમાં તે તારી માતા અથવા તે તારો પિતા આ પ્રમાણે ‘પતિ’ સંદેશો કહે છે. એમ જે કહેવું તે પ્રકટ કહેવાય છે, પરંતુ જે તે સંદેશાને ગુમવચન વડે કહે તે છત્ર કહેવાય છે. ૪૨૮ આ જ અર્થને વિશેષે કરીને સ્પષ્ટ કરે છે : __ मू.०- एक्केका वि य दुविहा, पागड छन्ना य छन्न दुविहा उ ॥ ___ लोगुत्तरि तत्थेगा, बीया पुण उभयपक्खे वि ॥४२९॥ મૂલાર્થઃ એક એક પણ બે પ્રકારે છે : પ્રકટ અને છન્ન. છન્ન પણ બે પ્રકારે છે. તેમાં એક લોકોત્તર અને બીજી ઉભય પક્ષને વિષે હોય છે. ૪૨ ટીકાર્થઃ અહીં દૂતી પણાનું જે આચરણ કરવું તે પણ દૂતી કહેવાય છે. તે પણ એક એક, એટલે સ્વગ્રામ વિષયવાળી અને પરગ્રામ વિષયવાળી દૂતી બે પ્રકારે છે તે આ પ્રમાણે-પ્રકટ અને છત્રઃ તેમાં વળી છન્ન પણ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - એક ‘તકોત્તરે લોકોત્તરને વિષે જ, એટલે કે - બીજા સંઘાટકના સાધુથી પણ ગુપ્ત, તથા વળી બીજી ‘મયપક્ષેડ' લોક અને લોકોત્તરને વિષે, એટલે કે - પાસે રહેલા જનથી અને સંઘાટક સંબંધી બીજા સાધુથકી પણ ગુપ્ત ૪૨ હવે રવગ્રામ અને પરગામ સંબંધી પ્રકટદૂતીને કહે છે: __ मू.०- भिक्खाई वच्चंते, अप्पाहणि नेइ खंतियाईणं ॥ सा ते अमुगं माया, सो व पिया ते इमं भणइ ॥४३०॥ મૂલાર્થઃ ભિક્ષાદિ માટે જતા સાધુ માતાદિકનો સંદેશ કહે, કે-તે તારી માતા અમુર વાત કહે છે, અથવા તારો પિતા આમ કહે છે. //૪૩૦મી ટીકાર્થ “વીસભિક્ષાદિકને નિમિત્તે જતા સાધુ તે જ ગામના બીજા પાડામાં કે પરગામમાં વંતિયાણ' માતાદિકના 'પાળ' સંદેશાને કહે, કે - તે તારી માતા અમુક વાત કહે છે, અથવા તારો પિતા આમ કહે છે. ll૪૩૦ના Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨). તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. હવે સ્વગ્રામ અને પરગામના વિષયવાળી લોકોત્તરને વિષે છત્રદૂતીને કહે છે : मू.०- दूइत्तं खु गरहियं, अप्पाहिउ बिइयपच्चया भणति ॥ अविकोविया सुया ते, जा आह इमं भणसु खंति ॥४३१॥ મૂલાર્થઃ દૂતીપણું નિદિત છે, એમ જાણતો કોઈ સંદિષ્ટ સાધુ બીજા સાધુના પ્રત્યયથી બોલે કે - તારી પુત્રી જિનશાસનમાં અકુશળ છે, કે – જેણીએ મને કહ્યું કે – મારી માતાને આમ કહેજો . ૪૩૧ ટીકાર્થઃ કોઈક સાધુ કોઈક સ્ત્રીની પુત્રીને “ગપ્પાદિત:' સંદિષ્ટ સંતો (એટલે સંદેશો આપવાનું કહેવાયો સતો) આ પ્રમાણે વિચાર કરે કે – “ખરેખર દૂતીપણું નિંદિત છે, કેમકે - તે સાવદ્યપણું છે.” પછી આ પ્રમાણે વિચારીને ‘હિતી પ્રત્યયાત્' બીજા સંઘાટકના સાધુ મને દૂતીદોષથી દૂષિત થયેલો ન જાણો, તે કારણ માટે જુદી રચના (યુક્તિ) વડે આ પ્રમાણે કહે કે - “વિકવિતા' તે તારી પુત્રી જિનશાસનને વિષે અકુશળ છે, કે – જેણીએ મને કહ્યું કે મારી – “વંતિ’ માતાને આ પ્રમાણે કહેજો. તે સાંભળીને તે (માતા) પણ સંદેશકના અર્થને જાણીને બીજા સંઘાટકના સાધુના ચિત્તનું રક્ષણ કરવા માટે આ પ્રમાણે બોલે કે – તે મારી પુત્રીને નિરાવીશ, કે જેથી ફરી આવો સંદેશો ન કહેવરાવે //૪૩૧ હવે સ્વગ્રામના વિષયવાળી ઉભયપક્ષમાં છત્ર એવી દૂતીને કહે છે : मू.०- उभये वि य पच्छन्ना, खंत कहिज्जाहि खंतियाए तुमं ॥ तं तह संजायंति य, तहेव अह तं करेज्जासि ॥४३२॥ મૂલાર્થ બન્નેને વિષે પ્રચ્છન્નદૂતી આ છે: તમે મારા પિતાને કે માતાને કહેજો. તે કાર્ય તે પ્રમાણે થયું છે. અથવા તે કાર્ય તે પ્રમાણે કરજો. //૪૩૨ ટીકાર્થ ‘મક્ષત્રપ ' લોક અને લોકોત્તરરૂપ પક્ષમાં પ્રચ્છન્નદૂતી આ છે કે – “વંત ત્તિ' અહીં વિભક્તિનો લોપ હોવાથી “વંતી' એટલે મારા પિતાને અથવા “વંતિક્ષાયા:' માતાને તમે કહેજો કે “તત્વ' તે એટલે પ્રસિદ્ધ વિવક્ષિત કાર્ય તે જ પ્રમાણે થયું છે. અથવા તે વિવલિતકાર્ય તે જ પ્રમાણે કરજો. I૪૩રા હવે પ્રગટ એવા પરગ્રામદૂતપણાને આશ્રીને દષ્ટાંતદ્વારા દોષો બતાવે છેઃ मू.०- गामाण दोण्ह वेरं, सेज्जायरि धूय तत्थ खंतस्स ॥ वहपरिणय खंतऽज्झत्थ (प्याह) णं च णाए कए जुद्धं ॥४३३॥ Page #304 -------------------------------------------------------------------------- ________________ || દૂતીકરણ ઉપર ધનદત્તમુનિ ચરિત્ર (૨૮૩ जामाइपुत्तपइमारणं च, केण कहियं ति जणवाओ ॥ जामाइपुत्तपइमारएण खंतेण मे सिटुं ॥४३४॥ મૂલાર્થ : બે ગામને વૈર થયું, ત્યાં શય્યાતરી પુત્રીએ પિતાને વધુ (પરિણામ) વૃદ્ધિ પામેલ હોવાનું કહેવરાવ્યું. સંદેશો લઈને પિતા આવ્યો. બધાએ તે જાણ્યો. યુદ્ધ થયું. ૪૩૩ જમાઈ-પુત્ર અને પતિ તે યુદ્ધમાં મરાયા. આ વાત કોણે કરી ? મારા જમાઈ- પુત્ર અને પતિના મારક મારા પિતાએ એ વાત જણાવી. ૪૩૪ ટીકાર્થ વિરતીર્ણ નામે ગામ છે, તેની પાસે ગોકુલ નામે બીજું ગામ છે. વિસ્તીર્ણ ગામમાં ધનદત્ત નામે કુટુંબી રહે છે. તેને પ્રિયમતી નામની ભાર્યા છે. તેમને દેવકી નામની દીકરી છે. તેણીને તે જ ગામમાં સુંદર નામનો માણસ પરણ્યો. તેમને બલિષ્ઠ નામનો પુત્ર થયો અને રેવતિ નામની પુત્રી થઈ. તે રેવતિને (પાસેના તે) ગોકુળગામમાં સંગમ નામનો માણસ પરણ્યો. પ્રિયમતિ આયુષ્યના ક્ષયે મરણ પામી. ધનદત્તે પણ સંસારના ભયથી ભય પામીને પ્રવ્રજયા ગ્રહણ કરી, અને ગુરુની સાથે વિહાર કરવા લાગ્યો. ત્યારપછી (તે ધનદત્ત સાધુ) કેટલેક કાળે ફરીથી વિહારના ક્રમે તે જ (વિસ્તીર્ણ) ગામમાં આવ્યો, અને પોતાની પુત્રી દેવકીની વસતિમાં રહ્યો. તે વખતે તે બન્ને ગામને પરસ્પર વૈર ચાલતું હતું. તેથી વિસ્તીર્ણગામમાં વસનારા લોકોએ ગોકુળ ગ્રામ ઉપર ઘાટી (ધાડ) તૈયાર કરી, અને (તે જ વખતે) ધનદત્ત સાધુ ગોકુળગામમાં ભિક્ષા લેવા ચાલ્યો. તેથી શય્યાતારી દેવકીપુત્રીએ તે (પિતા સાધુ)ને કહ્યું કે - “હે પિતા, તમે ગોકુળગામે જાવ છો. તેથી તમારી દૌહિત્રી (પુત્રીની પુત્રી) રેવતીને કહેજો કે તારી માતાએ સંદેશો કહ્યો છે કે – આ ગામ તારા ગામની ઉપર છન્ન ધાટી (ગુપ્ત ધાડ) વડે આવનાર છે. તેથી તારી સઘળી મિલ્કત એકાંતમાં સ્થાપન કરજે.” ત્યારપછી (ગોકુળ ગામે ગયેલા) તે સાધુએ તે જ પ્રમાણે તેણીને (રેવતીને) કહ્યું. રેવતીએ પોતાના ભર્તાર (સંગમ)ને કહ્યું, સંગમે આખા ગામને કહ્યું. તેથી તે આખું ગામ સત્રદ્ધબદ્ધ કવચવાળું થયું. યુદ્ધ કરવા તૈયાર થયું) પછી બીજે દિવસે વિસ્તીર્ણ ગામના લોકો ઘાટી વડે આવ્યા. પરસ્પર મોટું યુદ્ધ થયું. તેમાં સુંદર અને બલિષ્ઠ (બાપ દીકરો) ધાટી સાથે ગયા હતા, અને સંગમ ગોકુળગામમાં જ વસતો હતો. તે ત્રણેય તે યુદ્ધમાં મરણ પામ્યા. તે વખતે દેવકી, પતિ, પુત્ર અને જમાઈનું મરણ સાંભળી વિલાપ કરવા લાગી. તેને નિવારવા માટે ગામના લોકો આવ્યા અને બોલ્યા કે - “જો ગોકુળ ગામના લોકોએ ધાટી આવતી જાણી ન હોત તો તે તૈયાર થયેલ નહિ હોવાથી યુદ્ધ કરી શકત નહિ અને તેમ થવાથી તારા પતિ વગેરે મરત નહિ તેથી કયા દુષ્ટ માણસે ગોકુળગામને આ વાત જણાવી?” આવું લોકનું વચન સાંભળીને ક્રોધ પામેલી તે બોલી કે - “મેં અજાણપણાથી મારા પિતાદ્વારા મારી પુત્રીને સંદેશો મોકલ્યો હતો. તેથી સાધુવેષને વિડંબના પમાડનાર અને મારા પતિ, પુત્ર અને જમાઈને મરાવનાર તે મારા પિતાએ જ તે ગામને આ વાત જણાવી છે.” ત્યારપછી તે સાધુ લોકમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / ઠેકાણે ઠેકાણે ધિક્કારને પામ્યો. અને પ્રવચનથી મલિનતા ઉત્પન્ન કરી. આ સૂત્ર સુગમ છે. ૪૩૩૪૩૪ દૂતીદ્વાર કહ્યું. હવે (૩) નિમિત્તદ્વાર કહે છેઃ मू.०- नियमा तिकालविसए वि, निमित्ते छव्विहे भवे दोसा ॥ सज्जं तु वट्टमाणे, आउभए तत्थिमं नायं ॥४३५॥ મૂલાર્થ: ત્રણ કાળ વિષયવાળા પણ છ પ્રકારના નિમિત્તને વિષે નિશ્ચયે દોષો લાગે છે. તેમાં વર્તમાનકાળે આયુષ્યનો ભય તત્કાળ થાય છે. તેમાં આ ઉદાહરણ છે. ૪૩પ ટીકાર્થ : “ ત્રિવપsfપ' ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના વિષયમાં એકેકને વિષે હોતા ‘ પધ” લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણરૂપ છ પ્રકારના નિમિત્તને વિષે અવશ્ય દોષો લાગે છે. અને તે દોષો ‘મામ ઉત્ત' કેટલાક આત્મઘાતી હોય છે એટલે તે સાધુને મારવા વગેરેનાતુરૂપ હોય છે, કેટલાક બનો ઘાત કરનારા હોઈને જે સાધુના અને શેષ જીવના ઘાતના હેતુરૂપ થાય છે. આ ઉપલક્ષણ છે, અને તેથી કેટલાક માત્ર પરના વિઘાત કરનારા હોય છે. તેમાં વર્તમાને વર્તમાનકાળના વિષયમાં “સા.' તત્કાળ પરનો વિઘાત કરાવનાર એવું નિમિત્ત જોયે સતે “ઢ” આ કહેવાશે તે “જ્ઞાત' ઉદાહરણ છે II૪૩પ તે ઉદાહરણને જ કહે છે : मू.०- आकंपिया निमित्तेण, भोइणी भोइए चिरगयम्मि ॥ पुव्वभणिए कहं ते, आगउ ? रुट्ठो य वडवाए ॥४३६॥ મૂલાર્થઃ નિમિત્ત વડે ભોગિનીને વશ કરી, ચિરકાળે ભોજક ઘેર આવ્યો. (પરિજનને) ભોજકે કહ્યું - કેમ તમે મારું આગમન જાણ્યું? ભોજક રોષ પામ્યો. ઘોડીને ચીરી નાખી II૪૩૬ ટીકાર્થઃ કોઈક ગામનો નાયક પટેલ પોતાની ભાર્યાને પાછળ ઘેર મૂકીને દિયાત્રા માટે ગયો, અને તેની તે ભાર્યાને કોઈક સાધુએ નિમિત્ત વડે વશ કરી, દૂર ગયેલા ગામના નાયકે વિચાર્યું કે – “હું ગુપ્ત રીતે એકલો ઘેર જઈને મારી ભાર્યાની ચેષ્ટા જોઉં કે તે દુઃશીલ છે કે સુશીલ છે?” અને તેવામાં તેની ભાર્યાએ સાધુ પાસેથી તેનું આગમન જાણીને સર્વ પરિવારને તેની સામે મોકલ્યો. (તેમને સામે આવેલ જોઈને) ભોજકે તે પરિવારને પૂછ્યું કે – “હે ભાઈઓ ! તમે મારું આગમન શી રીતે જાણ્યું?” તેઓ બોલ્યા કે – “અમને ભોગિનીએ કહ્યું” તે વખતે તે સાધુ ભોજકને ઘેર આવેલ હતો, અને ભોગિનીને પ્રતીતિ - ખાત્રી કરાવવાપૂર્વક (તેણીએ) પોતાના નાયકની સાથે જે વાતચીત કરી હતી, અથવા જે સ્વપ્ન જોયું હતું અથવા તેણીના શરી ઉપર જે મસા, તિલ વગેરે હતું, Page #306 -------------------------------------------------------------------------- ________________ | નિમિત્તકથનના દોષ ઉપર સાધુનું દષ્ટાંત // (૨૮૫ તે સર્વ કહેતો હતો. તે વખતે ભોજક ઘેર આવ્યો. તેણીએ તેનો યથોચિત સત્કાર કર્યો, તેણે તેણીને પૂછ્યું કે – “તે મારું આગમન શી રીતે જાણ્યું?” તે બોલી કે – “સાધુના નિમિત્તજ્ઞાનથી જાણ્યું.” ત્યારે તેણે કહ્યું કે – “આની બીજી કોઈ પ્રતીતિ ખાત્રી) છે?” તે બોલી કે – “તમારી સાથે પૂર્વે મેં જે વાતચીત કરી હતી, ચેષ્ટા કરી હતી, અથવા મેં જે સ્વપ્ર જોયું હતું, વળી મારા ગુહ્યપ્રદેશમાં જે તિલક (તલ) છે. તે સર્વ આ સાધુએ બરાબર કહ્યું છે.” ત્યારે ઇર્ષાને લીધે સળગ્યો છે કોપરૂપી અગ્નિ જેનો એવા તેણે સાધુને પૂછ્યું કે - “હે સાધુ, કહે આ ઘોડીના ગર્ભમાં શું છે?” સાધુએ કહ્યું, “પાંચ પુંડ્ર (તિલક) વાળો કિશોર (વછેરો) છે.” તે સાંભળીને તેણે વિચાર્યું કે - “જો આ સત્ય હશે તો મારી ભાર્યાના મષ, તિલકાદિકનું કહેવું પણ સત્ય માનીશ. અન્યથા અવશ્ય આ વિરુદ્ધકર્મને આચરનાર છે. તેથી મારવાલાયક જ છે.” આ પ્રમાણે વિચારીને તેણે ઘોડીનો ગર્ભ વિદાર્યો-ઘોડીને ચીરી નાખી. તડફડતો પાંચ પુંડતિલકવાળા કિશોર (વછેરો) ને (ગર્ભમાંથી નીચે) પડ્યો. તે પછી તે જોઈ તેનો કોપ શાંત થયો, અને તેણે સાધુને કહ્યું કે - “જો આમ ન થયું હોત તો તું પણ ન હોત.” ઇતિઃ સૂત્રનો અર્થ સુગમ છે. ૪૩૬ આ વાતને જ બે ગાથા વડે ભાષ્યકાર વિસ્તારથી કહે છે : दूरा भोयण एगागि, आगओ परियणस्स पच्चोणी ॥ पुच्छा समणे कहणं, साइयंकार सुमिणाई ॥४२॥ कोवो वडवागन्भं च, पुच्छिओ पंच पुंडमाइंसु ॥ પત્નવિટ્ટે જેવ, તો તુર્દ વિશ્વ વા ૪રા (મ.) મૂલાર્થ : ભોજક દૂર દેશમાં ગયો, ત્યાંથી એકલો પાછો આવ્યો. તેનો પરિજનવર્ગ સન્મુખ આવ્યો. પોતાની સ્ત્રીને પૂછ્યું, તેણીએ સાધુએ કહેલ પ્રતીતિવાળું સ્વપ્રાદિક કહ્યું. /૪રા તે કોપ પામ્યો, ઘોડીનો ગર્ભ પૂછાયો, સાધુએ પાંચપુડવાળી કિશોર કહ્યો. તેણે ગર્ભ ફાડ્યો. જોયો, બોલ્યો કે - “જો આ ન હોત તો તું પણ ન હોત” અથવા આ પ્રમાણે સત્ય નિમિત્તને કહેનારા સાધુ કેટલા હોય? I૪૩ (ભાષ્ય) ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘પક્વોની સન્મુખ આવવું ‘યંવાર રિ' પ્રતીતિ સહિત સ્વાદિ, વળી અહીં સાધુએ પ્રતીતિ સહિત કહેવા વડે પોતાનો વધ અને પારદારિકપણાનું દૂષણ દૂર કર્યું, પરંતુ “વિતથી સત્ય નિમિત્તને કહી શકે તેવા પ્રકારના કેટલા સાધુ? (અલ્પ જ) તેથી કરીને સર્વથા નિમિત્તનો પ્રયોગ કરવો નહિ ll૪૨-૪૩ (ભાષ્ય) નિમિત્તદ્વાર કહ્યું. હવે (૪) આજીવકારને કહે છે : Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬) II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- जाई कुल गण कम्मे, सिप्पे आजीवणा उ पंचविहा ॥ सूया असूया व, अप्पाण कहेहि अक्क्के ॥४३७॥ મૂલાર્થ : જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચ પ્રકારે આજીવના છે. તે દરેકના બબ્બે ભેદ છે. પોતાના આત્માને સૂચા વડે અથવા અસૂચા વડે કહે. II૪૩ણા ટીકાર્થ : આજીવના પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે : ‘જ્ઞાતિવિષયા' જાતિને આજીવનરૂપ કરે, એ જ પ્રમાણે કુળના વિષયવાળી, ગણના વિષયવાળી, કર્મના વિષયવાળી અને શિલ્પના વિષયવાળી, વળી તે આજીવના એક એક ભેદને વિષે બે બે પ્રકારે છે, તે આ પ્રમાણે-સૂચા વડે પોતાના આત્માને કહે (ઓળખાવે) અને અસૂચા વડે કહે. તેમાં સૂચા એટલે વચનની રચનાવિશેષે કરીને કહે, અને અસૂચા એટલે સ્ફુટવચન વડે કહે તે. I૪૩૭ાા તેમાં જાતિ વગેરેનું લક્ષણ કહે છે : मू.० - जाइकुले विभासा, गणो उ मल्लाई कम्म किसिमाई ॥ तुलाई सिप्पणावज्ज-गं च कम्मेयराऽऽवज्जं ॥४३८॥ મૂલાર્થ : જાતિ અને કુળને વિષે વિવિધપ્રકારે બોલવું. ગણ એટલે મલ્લાદિ, કર્મ એટલે ખેતી વગેરે અને શિલ્પ એટલે તૂણવું-કાંતવું વગેરે, અથવા અપ્રીતિ કરનાર કર્મ અને અન્યપ્રીતિ કરનાર શિલ્પ કહેવાય છે. ૫૪૩૮॥ ટીકાર્થ : જાતિ અને કુળને વિષે વિભાષા-વિવિધ પ્રકારે ભાષણ કરવું (બોલવું). તે આ પ્રમાણે જાતિ એટલે બ્રાહ્મણાદિક, અને કુલ એટલે ઉગ્નકુલ વગેરે, અથવા માતાથી ઉત્પન્ન થયેલી જાતિ, અને પિતાથી ઉત્પન્ન થયેલ કુલ,‘ળ:' મલ્લ વગેરેનો સમૂહ ‘ર્મ’ ખેતી વગેરે કર્મ, અને ‘શિi’ તૂર્ણાદિ એટલે તૂણવું (તુંદવું), સીવવું વગેરે, અથવા ‘બનાવનું એટલે અપ્રીતિને ઉત્પન્ન કરનાર હોય તે કર્મ, અને બીજું ‘માવર્ગ એટલે પ્રીતિને ઉત્પન્ન કરનાર હોય તે શિલ્પ કહેવાય છે. બીજા આચાર્યો તો એમ કહે છે કે - આચાર્ય વિના ઉપદેશ કરાયું હોય તે કર્મ અને આચાર્યે ઉપદેશ કરેલું હોય તે શિલ્પ : ||૪૩૮॥ તેમાં જે પ્રકારે સાધુ સૂચા વડે પોતાની જાતિ પ્રકટ કરવાથી જાતિ વડે ઉપજીવિકા કરે છે, તે પ્રકારે દેખાડે છે : मू.० - होमायवितहकरणे, नज्जइ जह सोत्तियस्स पुत्तोति ॥ वसिओ वेस गुरुकुले, आयरियगुणे व सूएइ ॥४३९॥ મૂલાર્થ : હોમાદિક બરાબર કરવાથી જણાય છે કે આ શ્રોત્રિયનો પુત્ર છે, અથવા આ Page #308 -------------------------------------------------------------------------- ________________ !! આજીવકાર અને તેના ભેદો | (૨૮૭ ગુરુકુળમાં રહ્યો છે. અથવા આ આચાર્યના ગુણ સૂચવે છે ૪૩લા. ટીકાર્થઃ ભિક્ષાને માટે અટન કરતા કોઈક સાધુએ કોઈ બ્રાહ્મણને ઘેર પ્રવેશ કર્યો. ત્યાં તેના પુત્રને હોમાદિક ક્રિયા કરતો જોઈને તેની સન્મુખ પોતાની જાતિ પ્રકટ કરવા માટે તે બોલે કે – “હોમાદિક ક્રિયાને અવિતથપણે સાચી રીતે વિધિપૂર્વક) કરવાથી આ તારો પુત્ર જણાય છે કે – જાણે શ્રોત્રિયનો પુત્ર છે. અથવા તો આ સમ્યકપ્રકારે ગુરુકુળમાં રહ્યા છે એમ જણાય છે. અથવા આ તારો પુત્ર પોતાના આચાર્યગુણોને સૂચવે છે. તેથી અવશ્ય આ મોટો આચાર્ય થશે. ll૪૩૯ આ પ્રમાણે સાધુએ કહે સતે તે બ્રાહ્મણ બોલે કે – “હે સાધુ, તમે અવશ્ય બ્રાહ્મણ છો કે જેથી આ પ્રમાણે હોમાદિકનું અવિતથ-સાચાપણું જાણો છો.” તે સાંભળીને સાધુ મૌન રહે, આ રીતે પોતાની જાતિ પ્રકટ કરવી તે સૂચાએ કરીને પોતાની જાતિ પ્રગટ કરી કહેવાય. આમ કરવામાં અનેક દોષો છે, તે આ પ્રમાણે – જો તે બ્રાહ્મણ ભદ્રિક (સરળ) હોય તો પોતાની જાતિના પક્ષપાતથી ઘણો આહારાદિક અપાવે. તે પણ જાતિ ઉપજીવનનું નિમિત્ત છે, તેથી ભગવાને નિષિદ્ધ કર્યું છે. અને જો તે બ્રાહ્મણ પ્રાંત અધર્મી) હોય તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે. એમ વિચારીને પોતાના ઘરથી કાઢી મૂકવા વગેરરૂપ કાર્યને કરે. તથા વળી અસૂચા વડે જાતિઆજીવન એ છે કે પૂક્યો કે નહિ પૂક્યો સો સાધુ આહારને માટે પોતાની જાતિને પ્રગટ કરે કે – હું બ્રાહ્મણ છું અહીં પણ હમણાં કહેલા જ દોષો લાગે છે. એ જ પ્રમાણે ક્ષત્રિયાદિક જાતિને વિષે ભાવના કરવી, અને એ જ રીતે કુલાદિકને વિષે પણ ભાવના કરવી. આ જ વાતને કાંઈક વ્યક્ત કરતા સતા કહે मू.०- सम्ममसम्मा किरिया, अणेण ऊणाऽहिया व विवरीया ॥ समिहामंताहुइठाण-जागकाले य घोसाई ॥४४०॥ મૂલાર્થ: આણે ન્યૂન, અધિક કે વિપરીત ક્રિયા કરી તેથી અસમ્યક ક્રિયા કરી છે, અને સમિધ, મંત્ર, આહુતિ, સ્થાન, ત્યાગ, કાળ તથા ઘોષાદિકને આશ્રયીને સમક્રિયા કરી છે એમ કહે. HI૪૪૦ ટીકાર્થઃ ભિક્ષાને માટે અટન કરતા સાધુ બ્રાહ્મણને ઘેર પ્રવેશ કરી તેના પુત્રને હોમાદિક ક્રિયા કરતો જોઈને તેના પિતા પ્રતિ પોતાની જાતિ પ્રકટ કરવા બોલે કે -- આ તમારા પુત્ર સમ્યફ કે અસમ્યફ ક્રિયા કરી છે. તેમાં અસમ્યફ ક્રિયા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે ન્યૂન, અધિક અથવા વિપરીત. તથા યથાવસ્થિત સમિધાદિક અને ઘોષાદિકને આશ્રીને સમ્યક ક્રિયા કરી છે, એમ કહે. તેમાં સમિધ એટલે પીપળો વગેરે વૃક્ષોની પ્રતિશાખાના કકડા, મંત્ર એટલે પ્રણવ - ઓ વગેરે અક્ષરની પદ્ધતિ, આહૂતિ એટલે અગ્નિમાં વૃતાદિક દ્રવ્યોનું નાખવું (હોમવું) સ્થાન એટલે ઉત્કટ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / આદિ આસન, યાગ એટલે અશ્વમેધાદિ યજ્ઞ કાળ એટલે પ્રાતઃકાળ વગેરે. ઘોષ એટલે ઉદાત્ત વગેરે (ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત) આદિ શબ્દથી હ્રસ્વ-દીર્ઘ વગેરે વર્ણને ગ્રહણ કરવા. આ પ્રમાણે સાધુએ કહે સતે તે બ્રાહ્મણ તે સાધુને બ્રાહ્મણ જાતિનો માને અને તેમ થવાથી ભદ્ર (સરળ) કે પ્રાંત (અધર્મી)ને વિષે પૂર્વની જેમ દોષો કહેવા ૪જવા જાતિથી ઉપજીવન કહ્યું. હવે કુલાદિકથી ઉપજીવનને કહે છે : मू.०- उग्गाइकुलेसु वि, एमेव गणे मंडलप्पवेसाई ॥ देउलदरिसण भासाउवणयणे दंडमाइया ॥४४१॥ મૂલાર્થ : ઉગ્રાદિક કુળને વિષે પણ એ જ પ્રમાણે જાણવું. ગણને વિષે (મલ્લના સમૂહમાં) મંડલપ્રવેશાદિ દેવકુળનું દર્શન, ભાષાનું બોલવું તથા દંડાદિક એ સર્વની પ્રશંસા કરવી. II૪૪૧ ટીકાર્થ ‘વમેવ' જાતિને વિષે પણ જેમ કહ્યું તે જ રીતે કુલાદિકને વિષે પણ એટલે ઉગ્રાદિકુળને વિષે પણ ઉપજીવન જાણવું. જેમકે-કોઈક સાધુએ ઉગ્નકુળને વિષે ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં તેના પુત્રને પદાતિઓને (સીપાઈઓને) યથાર્થ રીતે આરક્ષકના કર્મમાં યોજતો જોઈને – તેના પિતાને કહે કે – આ તમારો પુત્ર અભ્યાસ નહિ કર્યા છતાં પણ પદાતિઓની યથાયોગ્ય યોજના કરવા વડે ઉગ્રકુલમાં ઉત્પન્ન થયો હોય એમ જણાય છે. તે સાંભળીને તે જાણે કે – આ સાધુ પણ ઉગ્નકુળમાં જન્મ્યા છે. આ પોતાના કુળનો પ્રકાશ સૂચા વડે (અન્યોક્તિદ્વારા) કર્યો. પણ જ્યારે પ્રકટવાણી વડે જ પોતાના કુળને જણાવે કે હું ઉગ્રકુળનો કે ભોગકુળનો છું. વગેરે બોલે ત્યારે અસૂચા વડે કુળ પ્રકટ કર્યું જાણવું. તેના ભદ્ર અને પ્રાંતપણાને આશ્રયીને પૂર્વે કહ્યા પ્રમાણે દોષો કહેવા. તથા “' ગણના વિષયમાં મંડલપ્રવેશાદિક જાણવું.(અહીં કર વિનાના વાડામાં (અથવા સમુદાયના વાડામાં) ગયેલા કોઈ એક મલ્લને જે પૃથ્વીનો ખંડ (પ્રદેશ) મળેલો હોય તે મંડલ કહેવાય છે.) ત્યાં (તે મંડલમાં) રહેલા પ્રતિદ્વવાળા (બીજા) મલ્લનો વિઘાત કરવા માટે જે પ્રવેશ કરવો તે આદિ અહીં આદિશબ્દથી ગ્રીવા પકડવી ઇત્યાદિ જાણવું તથા તેવર્ણન' યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે ચામુંડાદેવીની પ્રતિમાને નમવું પાપોપનયન’ પ્રતિમલ્લને બોલાવવા માટે તેવા તેવા પ્રકારનું વચન બોલવું “ઇન્ડવિવા' પૃથ્વી પર પાડવું અને છુપ્તાંકયુદ્ધ વગેરે. આ સર્વ બાબતોને આશ્રયીને ગણને ઘેર ગયેલા સાધુ તેના પુત્રની પ્રશંસા કરે. તે સાંભળીને તે જાણે કે - આ સાધુ પણ મલ્લ છે. ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. ૪૪૧ હવે કર્મ અને શિલ્પનું આજીવન કહે છે : मू.०- कत्तरि पओअणावेक्खवत्थु बहुवित्थरेसु एमेव ॥ कम्मेसु य सिप्पेसु य, सम्ममसम्मेसु सूईयरा ॥४४२॥ મૂલાર્થ એ જ પ્રમાણે કર્મને વિષે અને શિલ્પને વિષે તેના કર્તાને ઘણા અને વિવિધ પ્રકારના Page #310 -------------------------------------------------------------------------- ________________ | વનીકાદ્વાર અને તેના ભેદો છે. (૨૮૯ પ્રયોજનની અપેક્ષાવાળી વસ્તુઓને સૂચા અને અસૂચા વડે સારી અથવા નરસી કહેવી તે આજીવન કહેવાય. //૪૪રા ટીકાર્થ કર્મને વિષે અને શિલ્પને વિષે એ જ પ્રમાણે એટલે કુલાદિકની જેમ ઉપજીવન કહેવું. કેવી રીતે? તે કહે છે: “જર્જરિ' કર્મ અને શિલ્પને કરનારને વિષે : આ ઉપલક્ષણ છે તેથી કરાવનાર વણિફ વગેરેને વિષે અહીં સપ્તમી ષષ્ઠીના અર્થમાં છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો-કરનાર અને કરાવનારના ‘યોગનાક્ષેપુ' ભૂમિને ખેડવા વગેરેને વિષે પ્રયોજનને નિમિત્તે ધારણ કરેલ હળ વગેરે વસ્તુને વિષે (અહીં સૂત્રમાં આર્ષપણાથી વિભક્તિનો લોપ થયો છે) “વહુવિસ્તરેપુ' ઘણી અને વિવિધ પ્રકારની વસ્તુને સમ્યફ અથવા અસમ્યફ કહેવાતે સતે અથવા શોભન કે અશોભન (સારી કે નબળી) કહેવાતે સતે જે પોતાનું કર્મ કે શિલ્પની બાબતમાં કુશળપણું જણાવવું, તે કર્મ અને શિલ્પનું ઉપજીવન જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : (ગોચરી અર્થે) પ્રવેશ કરેલ સાધુ ખેતી વગેરે કરનારની કે કરાવનારની ખેતીના પ્રયોજનની અપેક્ષાવાળી વિવિધ પ્રકારની હલાદિક ઘણી વસ્તુ હોય તેને જોઈને પોતાનું કર્મને વિષે કે – શિલ્પને વિષે કુશળપણું જણાવવા માટે તે વસ્તુઓને જે શોભન કે અશોભન કહેવી તે કર્મ અને શિલ્પનું આજીવન જાણવું. આ પ્રકારે જે કુશળપણું જણાવવું તે સૂચા, અને ફુટવચન વડે કુશળપણું કહેવું તે અસૂચા છે. ૪૪રા - આજીવકદ્વાર કહ્યું. હવે (૫) વનપકદ્વાર કહેવાનું છે. તેમાં પ્રથમ વનપકના ભેદોને અને શબ્દની નિરૂક્તિને કહે છે : मू.०- समणे माहणि किवणे, अतिही साणे य होइ पंचमए ॥ वणि जायण त्ति वणिओ, पायप्पाणं वणेइ त्ति ॥४४३॥ મૂલાર્થ : શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને પાંચમા સ્થાન છે. અહીં વનિ-ધાતુ યાચના અર્થમાં છે, તેથી પ્રાયઃ આત્માને ભક્તિવાળો દેખાડીને માગે છે, તેથી વનપક કહેવાય છે. II૪૪૩ી. ટીકાર્થ : વનપક પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે : “શ્રમ” શ્રમણના વિષયવાળો, બ્રાહ્મણના વિષયવાળો, કૃપણના વિષયવાળો, અતિથિના વિષયવાળો અને પાંચમો શ્વાનન. વિષયવાળો છે. તેમાં ‘વનીપતિ વનિ' એ ધાતુ યાચનાના અર્થમાં છે. “વન યાવને” એવું વચન છે માટે, તેથી ‘વનું તે' એટલે પ્રાયઃ કરીને દાતારના માનીતા શ્રમણાદિકને વિષે પોતાને ભક્તિવાળો દેખાડીને જે પિંડની યાચના કરે તે ‘વળિયું ઉત્ત' વનપક કહેવાય છે અહીં ઉણાદિગણનો ‘પ પ્રત્યય થયો છે. ૪૪૩ હવે બીજે પ્રકારે વનપકશબ્દની નિરુક્તિને કહે છે : मू.०- मयमाइवच्छगं पिव वणेइ आहारमाइ लोभेणं ॥ समणेसु माहणेसु य, किविणातिहिसाणभत्तेसु ॥४४४॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ : મરી ગયેલી માતાવાળા વાછરડાની જેમ આહારાદિકના લોભથી શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાનના ભક્તને વિષે પોતાની ભક્તિ દેખાડે તે વનપક કહેવાય છે. ૪૪૪ ટીકાર્થ “મૃતા' મરણ પામી છે, માતા જે વત્સી ' વાછરડાની, જેમ તે (વાછરડા)ને ગોપાળ બીજી ગાયને વિષે (ભક્તિવાળો દેખાડે છે) તેમ, અહીં “ગાયને વિષે” એ પદ અધ્યાહાર છે. ‘મારી સાવિત્રીબેન ભોજન, પાત્ર, વસ્તુ વગેરેના લોભ વડે શ્રમણને વિષે, બ્રાહ્મણને વિષે, કૃપણને વિષે, અતિથિને વિષે અર્થાત્ તેઓના ભક્તને વિષે ‘વનતિ' પોતાના આત્માને જે ભક્તિવાળો દેખાડે તે વનપક કહેવાય છે. પૂર્વની જેમ ઔણાદિક ‘પ પ્રત્યય લાગ્યો છે. II૪૪૪ હવે શ્રમણ શબ્દ વડે જેટલા નામો કહેવાય છે, તેટલાને દેખાડીને તેમને વિષે જે પ્રકારે વનપકપણું થાય છે, તે પ્રકારે દેખાડે છે. मू.०- निग्गंथ सक्क तावस, गेरुय आजीव पंचहा समणा ॥ तेसि परिवेसणाए, लोभेण वणिज्ज को अप्पं ॥४४५॥ મૂલાર્થઃ નિગ્રંથ, શાક્ય, તાપસ, ગેરક અને આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેમને ભોજન આપતી વખતે કોઈક સાધુ લોભથી પોતાને તેના ભક્ત તરીકે દેખાડે. ૪૪પા ટીકાર્થ: ‘નિથા:' સાધુઓ, ‘શાવા:' માયા સૂનવીય (માયા સૂનુના ભક્ત-બોદ્ધો) “તાપમ:' વનમાં રહેનાર પાખંડીઓ રૂા:' ગેરુથી રંગેલા વસ્ત્રવાળા પરિવ્રાજકો તથા ‘કાનીવા: ગોશાલકના શિષ્યો, આ પંવધા' પાંચ પ્રકારના શ્રમણો હોય છે. તેઓ યથાયોગ (યોગઅનુક્રમ પ્રમાણે) ગૃહસ્થોને ઘેર આવ્યા હોય ત્યારે તેમને “રવેપળે' ભોજનદાન આપતી વખતે કોઈક આહારલંપટ સાધુ ‘બાહીતિનોમેન' આહારાદિકમાં લુબ્ધપણાએ કરીને ‘વનતિ' પોતાને શાક્યાદિકની ભક્તિવાળો દેખાડે. અર્થાત્ તેના ભક્ત એવા ગ્રંથોની પાસે પોતાને તેઓના ભક્ત તરીકે) દેખાડે. એમ સામર્થ્યથી (અધ્યાહારથી) જાણવું. I૪૪પા અહીં પ્રાયઃ શાક્ય અથવા ગેરુક, ગૃહસ્થને ઘેર ભોજન કરે છે, તેથી ભોજન કરતા એવા તેમને આશ્રયીને સાધુ જે રીતે વનપકપણું કરે છે તે રીતે દેખાડે છે. मू.०- भुंजंति चित्तकम्म, ठिया व कारुणिय दाणरुइणो वा ॥ अवि कामगद्दहेसु वि, न नस्सइ किं पुण जइसु ? ॥४४६॥ મૂલાર્થ : ચિત્રકર્મમાં રહેલા હોય તેમ એઓ ભોજન કરે છે, વળી દયાળુ અને દાનરુચિવાળા છે, કામમાં ગર્દભ જેવા બ્રાહ્મણોને વિષે પણ આપેલું નાશ પામતું નથી, તો પછી યતિઓમાં આપેલું નાશ ન પામે, તેમાં શું કહેવું? ૪૪૬ll Page #312 -------------------------------------------------------------------------- ________________ | વનીકાદ્વાર અને તેના ભેદો (૨૯૧ ટીકાર્થ : અહો ! આ શાક્યાદિક ભગવંતો (પૂજ્યો) આ પ્રમાણે નિશ્ચલ રહી ભોજન કરે છે કે - જમતા જેમ ચિત્રકર્મમાં આલેખેલા હોય તેમ જોવામાં આવે છે. તથા વળી આ પરમ કણાવાળા અને દાનની રુચિવાળા છે. તેથી એઓએ અવશ્ય ભોજન આપવું યોગ્ય છે. વળી ‘મારંબ્લિપિ' ગર્દભની જેમ મૈથુનને વિષે અતિ આસક્ત થયેલા કામગર્દભો (બ્રાહ્મણો)ને વિષે આપેલું પણ નાશ પામતું નથી. (અહીં બ્રાહ્મણોને વિષે એ અધ્યાહાર છે) તો આ શાક્યાદિકને વિષે આપેલું કેમ નાશ પામે ? ન જ પામે. અર્થાત તેઓને આપેલું દાન અતિ બહુફળવાળું થાય છે. તેથી તેમને વિશેષ કરીને આપવું. ૪૪ll. અહીં દોષોને દેખાડે છે. मू.०- मिच्छत्तथिरीकरणं, उग्गमदोसा य तेसु वा गच्छे ॥ चडुकारऽदिन्नदाणा, पच्छत्थिग मा पुणो इंतु ॥४४७॥ મૂલાર્થઃ મિથ્યાત્વનું સ્થિર કરવું થાય, ઉદ્ગમદોષ લાગે, અથવા તેમને વિષે જાય, દાન દીધેલું નહિ હોવાથી ખુશામત કરનારા છે. (એમ અવર્ણવાદ થાય) અને પ્રતિપક્ષી થાય તો ફરી આવશો નહિ એમ કહે. ll૪૪શા ટીકાર્થ: આ પ્રમાણે શાક્યાદિની પ્રશંસા કરવાથી લોકમાં મિથ્યાત્વનું સ્થિર કરવું થાય છે, તે આ પ્રમાણે - સાધુઓ, પણ આ લોકોની પ્રશંસા કરે છે, તેથી તેમનો ધર્મ સત્ય (સારો) છે. ઇત્યાદિ. તથા જો તે ભક્તો ભદ્રિક હોય તો આ પ્રમાણે સાધુએ કરેલી પ્રશંસાને પામીને તેને-સાધુને માટે આધાર્મિકાદિક કરે. ત્યારપછી તેમાં લુબ્ધપણાએ કરીને કદાચ સાધુવેષનો ત્યાગ કરી તે આધાર્મિકાદિ કરે. ત્યારપછી તેમાં લુબ્ધપણાએ કરીને કદાચ સાધુવેષનો ત્યાગ કરી તે શાક્ષાદિકને વિષે જાય,. તથા લોકને વિષે – આ સાધુઓ ચાટુકારી (ખુશામતીયા) પૂર્વજન્મમાં પણ જેમણે દાન દીધું નથી એવા સતા આહારાદિકને માટે શ્વાનની જેમ પોતાના આત્માને દેખાડે છે. એમ અવર્ણવાદ થાય, અથવા જો કદાચ શાક્યાદિક કે શાક્યાદિકના ભક્તો “પ્રત્યથા:' પ્રત્યેનીક (શત્રુરૂપ) થાય તો દ્વેષથી પ્રશંસાના વચનની અવજ્ઞા કરીને આ પ્રમાણે બોલે કે – તમે ફરીથી અહીં આવશો નહિ I૪૪છા. - હવે બ્રાહ્મણના ભક્તોની પાસે બ્રાહ્મણની પ્રશંસારૂપ વનપકપણે જેવી રીતે કરે તેવી રીતે દેખાડે છે : मू.०- लोयाणुग्गहकारिसु, भूमिदेवेसु बहुफलं दाणं ॥ __ अवि नाम बंभबंधुसु, किं पुण छक्कम्मनिरएसु ॥४४८॥ મૂલાર્થઃ લોકના ઉપર અનુગ્રહ કરનારા ભૂમિદેવ તેમજ બ્રહ્મબંધુને વિષે પણ આપેલું દાન Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II ઘણા ફળવાળું થાય છે. તો પછી ષટ્કર્મમાં તત્પર એવા તેમને વિષે તો શું કહેવું? I૪૪૮ ટીકાર્થઃ પિંડદાન વગેરેની ક્રિયા કરાવવા વડે લોકોની ઉપર ઉપકાર કરનારા અને ભૂમિના દેવસમાન બ્રાહ્મણોને વિષે તેમજ વળી ‘વિપુષ્યપિ' જાતિમાત્રથી બ્રાહ્મણો હોય તેને વિષે પણ અપાતું દાન બહુ ફળવાળું થાય તો પછી યજન (યજ્ઞ કરવો) યાજન (યજ્ઞ કરાવવો) વગેરે છ કર્મમાં તત્પર એવા તેમના વિશે શું કહેવું? અર્થાત તેમને વિષે આપેલું દાન વિશેષે કરીને બહુ ફળવાળું થશે. (એમ પ્રશંસા કરે) l૪૪૮ હવે કૃપણના ભક્તોની પાસે કૃપણની પ્રશંસારૂપ વનપકપણું જે રીતે કરે, તે રીકે કહે છે : मू.०- किवणेसु दुम्मणेसु य, अबंधवायंकजुंगियंगेसु ॥ पूयाहिज्जे लोए, दाणपडागं हरइ दितो ॥४४९॥ મૂલાર્થઃ પૂજા વડે વશ કરાય એવા આ લોકને વિષે પણ દુર્મનવાળા, બાંધવ વિનાના, રોગી અને લૂલા પાંગળાને દાન દેનાર પુરુષ દાનપતાકાને ગ્રહણ કરે છે. ll૪૪૯l. ટીકાર્થ: આ જગતમાં લોક ‘પૂનાહા' પૂજા વડે હરણ કરાય-આવર્જાય એટલે વશ કરાય તે પૂજાહાર્ય એટલે પૂજિતને પૂજનાર છે. પરંતુ કોઈ પણ કૃપણાદિકને દાન આપતો નથી. તેથી કૃપણને વિષે તથા ઈષ્ટજનના વિયોગાદિક વડે દુઃખી મનવાળાને વિષે તથા બાંધવરહિતને વિષે તથા “માતં?' જ્વરાદિક વ્યાધિ, તેના યોગ (સંબંધ)થી આતંકવાળા પણ આતંક કહેવાય છે, તેમને વિષે તથા બુતિપુ જેના હાથ પગ વગેરે અવયવો કપાઈ ગયા હોય તેવાને વિશે આકાંક્ષા (ઇચ્છા) રહિતપણાએ કરીને દાન દેતો પુરુષ આ લોકમાં દાનપતાકાને ‘રતિ’ ગ્રહણ કરે છે. II૪૪૯ હવે અતિથિના ભક્તોની પાસે સાધુ જે પ્રકારે અતિથિની પ્રશંસારૂપ વનપકપણું કરે છે, તે પ્રકારે કહે છે : मू.०- पाएण देइ लोगो, उवगारिसु परिचिएसुऽज्झुसिए वा ॥ जो पुण अद्धाखिन्नं अतिर्हि पूएइ तं दाणं ॥४५०॥ મૂલાર્થ : પ્રાયઃકરીને લોક ઉપકારીને, પરિચિતને અને આશ્રિતને દાન આપે છે, પરંતુ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન કહેવાય છે. ૪૫૦ના ટીકાર્થ : અહીં પ્રાયઃ કરીને લોક ઉપકારીઓને વિષે અથવા પરિચિતોને વિષે અથવા તો ‘મણૂષિત' આશ્રિતોને વિષે (જ) ભોજનાદિકનું દાન આપે છે, પરંતુ જે માણસ માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે (દાન આપે છે, તે જ દાન જગતમાં પ્રધાન છે. I૪૫ગી હવે શ્વાનના ભક્તોની પાસે શુનકની પ્રશંસારૂપ વનપકપણું કરતો સાધુ જે બોલે છે, તેને Page #314 -------------------------------------------------------------------------- ________________ ને વનીપકક્કાર અને તેના ભેદો | (૨૯૩ દેખાડે છે. मू.०- अवि नाम होज्ज सुलभो, गोणाईणं तणाइ आहारो ॥ छिच्छिक्कारहयाणं न हु सुलहो होइ सुणगाणं ॥४५१॥ સેનાનામવા (૩) W, માથા ગુણ મર્દ . चरंति जक्खरूवेणं, पूयाऽपूया हियाऽहिया ॥४५२॥ મૂલાર્થ જો કે ગાય વગેરેને તૃણાદિકનો આહાર સુલભ હોય છે, પરંતુ છીછી કરવા પૂર્વક હણાયેલા શ્વાનોને તે સુલભ નથી. //૪પરા વળી આ (શ્વાનો) કૈલાસભવનથી આવેલા ગુહ્યકદેવો યક્ષરૂપે પૃથ્વી પર ચાલે છે. તેમની પૂજા હિતકારક છે અને અપૂજા અહિતકારક છે. ll૪પરા ટીકાર્થ જો કે ગાય વગેરેને તૃણાદિકનો આહાર સુલભ હોય છે. પરંતુ છીછી કરવા વડે હણાયેલા આ શ્વાનોને કદાપિ સુલભ હોતું નથી. તેથી તેઓને જે અપાય તે જ બહુ ફળવાળું છે. એવો ભાવાર્થ છે. ll૪પ૧ વળી જે આ સ્થાનો (શ્વાન તરીકે દેખાય છે) તે શ્વાનો જ નથી, પરંતુ ‘: ગુહ્યક જાતિના દેવવિશેષો “વાસમવન' કલાસપર્વતરૂપ આશ્રયથી આવીને “મહીં પૃથ્વી પર યક્ષરૂપે શ્વાનની આકૃતિએ કરીને ચાલે છે, તેથી આ શ્વાનોની પૂજા અને અપૂજા અનુક્રમે હિતકારક અને અહિતકારક છે. I૪૫રા હવે બ્રાહ્મણાદિકના વિષયવાળા વનપકપણાને વિષે દોષોને કહે છે : __ मू.०- एएण मज्झ भावो, दिट्ठो लोए पणामहेज्जम्मि ॥ एक्कक्के पुव्वुत्ता, भद्दगपंताइणो दोसा ॥४५३॥ મૂલાર્થ : પ્રણામાદિક વડે આવર્જન (વશ) કરવા લાયક આ લોકોને વિષે આ સાધુએ મારી ભાવ જામ્યો છે. તેથી તે એક એકને વિષે પૂર્વે કહેવા ભદ્રક-પ્રાંતાદિક દોષો જાણવા. //૪પરા ટીકાર્થ ‘તેન' આ સાધુએ “મન્ન' મારો “પાવ:' ભક્તિરૂપ ભાવ ‘દૂર' જાણ્યો છે ‘નો બ્રાહ્મણાદિક લોકને વિષે કેવા લોકને વિષે ? તે કહે છે – ‘પ્રમા ' પ્રણામ એટલે નમવું, તે વડે અને આ ઉપલક્ષણ છે તેથી દાનાદિક વડે ‘હા’ આવર્જન (વશ) કરવા લાયક એવા બ્રાહ્મણાદિક એક એકને વિષે વનપકપણું કરવામાં પૂર્વે કહેલા ભદ્રક-પ્રાંતાદિક દોષોની ભાવના કરવી. આનો ભાવાર્થ છે કે - જો તે ભદ્રક (ધર્મ) હોય તો પ્રશંસાના વચનથી વશ થયો તો આધાકર્માદિક કરીને સાધુને આપે, અને જો તે પ્રાંત (અધર્મી) હોય તો ગૃહમાંથી કાઢી મૂકવું વગેરે કરે. I૪૫૩ અહીં પહેલાં ‘સાથે પુન (4) હો પંવમા' (૪૪૩) એમ કહ્યું હતું, તેમાં ‘સાળ' શ્વાનનું ગ્રહણ એ કાકાદિકનું ઉપલક્ષણ છે. તેથી કરીને કાકાદિકને વિષે પણ વનપકપણું જાણવું. તે બાબત કહે છે : Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદા मू.०- एमेव कागमाई, साणग्गहणेण सूइया होंति ॥ ___जो वा जम्मि पसत्तो, वणइ तहिं पुट्ठऽपुट्ठो वा ॥४५४॥ મૂલાર્થ એ જ પ્રમાણે થાનના ગ્રહણ વડે કાકાદિની પણ સૂચના થઈ છે. અથવા જે પુરુષ જે કાકાદિમાં આસક્ત હોય તેની પૂક્યો અથવા નહિ પૂક્યો સો વનપકતા કરે છે ૪૫૪ ટીકાર્થ: “વમેવ' વનપકપણાની પ્રરૂપણાના વિષય તરીકે સ્થાનશબ્દના ગ્રહણ વડે કાકાદિક પણ સૂચિત કર્યા છે. તેથી તેમાં પણ વનપકણાની ભાવના કરવી. તે જ બાબતને ધ્યાતિપૂર્વક કહે છે – જે માણસ જે કાકાદિકને વિષે પૂજારીપણાએ કરીને આસક્ત હોય, તેમાં તેણે કાકાદિકનું સ્વરૂપ પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તો પણ તે સાધુ વનતિ’ પ્રશંસા ધારાએ કરીને પોતાના આત્માને તેનો ભક્ત દેખાડે છે. //૪૫૪ો. હવે વનપકપણું કરનાર સાધુનું દોષબહુલપણું યુક્તિ વડે પ્રકટ કરે છે : मू.०- दाणं न होइ अफलं, पत्तमपत्तेसु सन्निजुज्जंतं ॥ इय विभणिएऽवि दोसा, पसंसओ किं पुण अपत्ते ? ॥४५५॥ મૂલાર્થ પાત્ર કે અપાત્રને વિષે અપાતું દાન નિષ્ફળ નથી, એમ બોલવામાં પણ દોષ છે, તો પછી અપાત્રની પ્રશંસા કરવામાં તો શું કહેવું? I૪૫પા ટીકાર્થ અહીં પાત્ર કે અપાત્રને વિષે સંનિયોગ કરાતું (અપાતું) દાન નિષ્ફળ થતું નથી. એમ કહેવામાં પણ દોષ છે. કેમકે - અપાત્રદાનની પાત્રદાનના જેવી પ્રશંસા કરવાથી સમક્તિમાં અતિચાર સંભવે છે, તો પછી અપાત્રોની જ સાક્ષાત્ પ્રશંસા કરનારનું શું કહેવું? તેમાં તો નિશ્ચયે મહાદોષ લાગે છે. કેમકે-તેમાં મિથ્યાત્વને સ્થિર કરવું આદિ દોષનો સદ્ભાવ છે. ૪૫પા આ પ્રમાણે વનપકદ્વાર કહ્યું. હવે (૬) ચિકિત્સાદ્વાર કહે છે : म.०- भणइ य नाहं वेज्जो, अहवा वि कहेड अप्पणो किरियं ॥ अहवा वि विज्जयाए, तिविह तिगिच्छा मुणेयव्वा ॥४५६॥ મૂલાર્થ : સાધુ બોલે કે હું વૈદ્ય નથી, અથવા પોતાના રોગની ક્રિયા કહે, અથવા તો વૈદ્યપણાએ કરીને ચિકિત્સા કરે, એમ ત્રણ પ્રકારે ચિકિત્સા જાણવી. ૪ પદો ટીકાર્થ : અહીં ‘વિવિત્સા' એટલે રોગનો પ્રતીકાર અથવા રોગના પ્રતીકારનો ઉપદેશ તેને ચિકિત્સા કહેલી છે. તેથી સાધુને આશ્રયીને ‘ત્રિવિધા' ત્રણ પ્રકારની ચિકિત્સા જાણવી તે આ પ્રમાણે - કોઈ રોગીએ સાધુને રોગનો પ્રતિકાર પૂછે સતે સાધુ કહે કે – શું હું વૈદ્ય છું? – આવું કહેવા વડે Page #316 -------------------------------------------------------------------------- ________________ ॥ ચિકિત્સાદાર અને તેના ભેદો (૨૯૫ શું કહેવાયું ? તે કહે છે કે વૈદ્યની પાસે જઈને ચિકિત્સા પૂછવી જોઈએ. આ પ્રમાણે અજ્ઞાનીને બોધ કરવાથી એક ચિકિત્સા થઈ. અથવા રોગીના પૂછવાથી કહે કે - મને પણ આવા પ્રકારનો વ્યાધિ થયેલ, તે અમુક ઔષધ વડે શાંત થયો હતો. આ બીજી ચિકિત્સા થઈ. અથવા ‘વૈદ્યતા' વૈદ્ય થઈને સાક્ષાત્ ચિકિત્સા કરે. આ ત્રીજી ચિકિત્સા. અહીં પહેલી બે ચિકિત્સા સૂક્ષ્મ છે અને ત્રીજી બાદર છે. ૪૫૬॥ તેમાં પહેલી ચિકિત્સાની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજા વ્યાખ્યા કહે છે : मू.०- भिक्खाइ गओ रोगी, किं विज्जोऽहं ति पुच्छिओ भाइ ॥ अत्थावत्ती कया, अबुहाणं बोहणा एवं ||४५७॥ મૂલાર્થ : ભિક્ષાદિક માટે ગયેલ સાધુને રોગીએ પૂછ્યું ત્યારે તે બોલે કે ‘શું હું વૈદ્ય છું ?’ આ પ્રમાણે કહેવાથી અર્થાપત્તિથી અબુધને બોધ કર્યો ।।૪૫ણા ટીકાર્થ : ‘મિક્ષાર્’ ભિક્ષાદિકને નિમિત્તે ગયો સતો સાધુ, ‘રો↑’ તિ અહીં તૃતીયાના અર્થમાં પ્રથમા લખી છે, તેથી રોગી વડે પૂછયો સતો કહે કે – શું હું વૈદ્ય છું ? કે-જેથી કરીને કહું ? એ પ્રમાણે કહે સતે ‘અર્થાપન્યા’ સામર્થ્યથી ‘અવુધાનાં' વૈદ્યની પાસે જઈને ચિકિત્સા કરાવાય. એમ નહિ જાણનારને ‘વોધના' (વૈદ્યની પાસે જવું જોઈએ એમ) હમણાં કહેલા અર્થનું જણાવવું થાય છે. ૫૪૫ગા હવે બીજી ચિકિત્સાને કહે છે : मू. ०- एरिसियं चिय दुक्खं, भेसज्जेण अमुगेण पउणं मे ॥ सहसुप्पन्नं व रुयं, वारेमो अट्टमाईहिं ॥ ४५८ ॥ : મૂલાર્થ : આવું જ મારું દુઃખ અમુક ઔષદ વડે નાશ પામ્યું હતું. અથવા અકસ્માત્ ઉત્પન્ન થએલ રોગને અમે અષ્ટમાદિ વડે નીવારીએ છીએ. ।।૪૫૮।। ટીકાર્થ : આવા પ્રકારનું જ મારું ‘દુઃä' દુઃખના કારણરૂપ ગુમડું વગેરે અમુક ઔષદ વડે ‘પ્રમુñ’ વેદના રહિત (સારૂં) થયું હતું. તથા અમે ‘સહસ્રોત્પન્નાનાં’ અકસ્માત ઉત્પન્ન થયેલી વ્યાધિને અષ્ટમાદિ વડે નીવારીએ છીએ ‘તત્યોબન્ને રોમાં અક્રમેળ નિવારણ્' તેમાં ઉત્પન્ન થયેલા રોગને અષ્ટમતપ વડે નીવારવો, ઇત્યાદિ મોટા મુનિના વચનનું પ્રમાણપણું છે. તેથી તારે પણ તે પ્રમાણે કરવું એ ભાવાર્થ છે. ૪૫૮॥ હવે ત્રીજી ચિકિત્સાને વિસ્તારથી કહે છે : Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬) શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | म.०- संशोधम संसमणं, नियाणपरिवज्जणं च जं तत्थ ॥ आगंतु धाउखोभे य, आमए कुणइ किरियं तु ॥४५९॥ મૂલાઈ આગંતુક અને ધાતુના ક્ષોભવાળા વ્યાધિને વિષે જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણેસંશોધન, સંશમન અને નિદાનનું વર્જવું. ૪૫ ટીકાર્થ : આગંતુક અને “ધાતુક્ષોએ – (સૂવનસૂત્રમ્' સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે. એવું વચન છે તેથી ધાતુક્ષોપને ધાતુના ક્ષોભથી ‘ગામU' રોગ ઉત્પન્ન થયે સતે તેમાં જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણે ‘સંશોધને' હરીતકી (હરડે) વગેરે આપવા વડે સંશોધન, ('સંસમM') પિત્તાદિકનું ઉપશમન તથા “નિતાનપરિવર્નના' રોગના કારણનું વર્જવું. આ ત્રીજી ચિકિત્સા કહી. ૪૫ આમાં (ચિકિત્સા કરવામાં) દોષોને કહે છે : मू.०- अस्संजमजोगाणं, पसंधणं कायघाय अयगोलो ॥ दुब्बलवग्धाहरणं अच्चुदये गिण्हणुड्डाहे ॥४६०॥ મૂલાર્થઃ અસંયમયોગનું નિરંતર પ્રવર્તન થાય, ગૃહસ્થ અયોગોલક જેવો હોવાથી કાયાવધ થાય, તેમાં દુર્બલ વાઘનું ઉદાહરણ છે. અતિરોગનો ઉદય થાય તો ગ્રહણ અને ઉડ્ડાહ થાય. (૪૬૦ની ટીકાર્થઃ “સંયમોનાં' સાવઘવ્યાપારોનું પસંધન' નિરંતર પ્રવર્તન થાય એવું આ ચિકિત્સાનું કરવું છે. કેમકે ગૃહસ્થ તપેલા લોઢાના ગોળા જેવો છે જેથી નીરોગી થયેલો તે ગૃહસ્થ યાવજીવ જે છકાયનો વધ કરે છે, તે સર્વ સાધુની ચિકિત્સાથી પ્રવર્તેલ છે, તેથી જે ચિકિત્સાનું કરવું તે નિરંતરપણે અસંયમ યોગોનું કારણ છે. તથા વળી અહીં દુર્બલ વ્યાઘ'નું ઉદાહરણ છે. તે આ પ્રમાણે – એક અટવીમાં અંધપણાને લીધે ભક્ષ્યને નહિ પામતો કોઈ એક વાઘ હતો. તેનું અંધપણું દૂર કરવા માટેકોઈએ તેની ચિકિત્સા કરી. ચિકિત્સા કરવાથી તે સારો (દેખતો) થયો. પછી પ્રથમ તેણે તે જ વૈદ્યનો નાશ કર્યો. ત્યાર પછી બાકીના ઘણા જીવોનો નાશ કર્યો. એ જ પ્રમાણે ગૃહસ્થ પણ સાધુ વડે ચિકિત્સા કરાયો સતો સાધુના સંયમરૂપી પ્રાણોને હણે છે, અને બાકીના પૃથ્વીકાયાદિકને હણે છે. તથા વળી જો કદાચ કોઈ પણ પ્રકારે ચિકિત્સા કરાતા તે ગૃહસ્થને અતિરોગનો ‘ ' પ્રાદુર્ભાવ થાય તો મને આ સાધુએ અત્યંત રોગી કર્યો એમ ધારી ક્રોધયુક્ત થઈને તેને રાજકુલાદિકમાં ગ્રહણ કરાવે-પકડાવે. અને તેમ થવાથી ‘ડુદ્ધિ:' પ્રવચન માલિન્યતા થાય. //૪૬OTી ચિકિત્સાદ્વાર કહ્યું. હવે (૭થી ૧૦) ક્રોધાદિક ચાર દ્વારોને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય પ્રથમ ક્રોધાદિકપિંડના દષ્ટાંતોના નગરોને અને ક્રોધાદિકની ઉત્પત્તિનાં કારણોને કહે છે : Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૯૭ I ક્રોધદ્વાર અને તેનો સંભવ in मू.०- हत्थकप्प गिरिकुल्लिय, रायगिहं खलु तहेव चंपा य ॥ कडघयपुन्ने इट्टग, लड्डग तह सीहकेसरए ॥४६१॥ મૂલાર્થઃ હસ્તકલ્પ, ગિરિપુષ્મિત, રાજગૃહ તથા ચંપા કરેલા ઘેબર, સેવ, મોદક અને સિંહકેસરા (લોભાદિકની ઉત્પત્તિના કારણ જાણવા.) II૪૬૧ ટીકાર્થ : ક્રોધપિંડના દૃષ્ટાંતનું નગર હસ્તકલ્પ, માનપિંડના દૃષ્ટાંતનું નગર ગિરિપુષ્મિત, માયાપિંડના દૃષ્ટાંતનું નગર રાજગૃહ અને લોભપિંડના દષ્ટાંતનું નગર ચંપા જાણવું. તથા કરેલા ઘેબરને નહિ પામનાર સાધુને ક્રોધ ઉત્પન્ન થયો, સેવ નહિ પામનારને માન ઉત્પન્ન થયું, મોદકને આશ્રયીને માયાની ઉત્પત્તિ થઈ અને સિહકેસરીયા મોદકને નહિ પામનારને લોભ ઉત્પન્ન થયો. /૪૬૧ હવે ક્રોપિંડના સંભવને કહે છે : मू.०- विज्जातवप्पभावं, रायकुले वा वि वल्लभत्तं से ॥ नाउं ओरस्सबलं जो लब्भइ कोहपिंडो सो ॥४६२॥ મૂલાર્થ: તે સાધુના વિદ્યા અને તપના પ્રભાવને, અથવા રાજકુળમાં વલ્લભપણાને અથવા છાતીના બળને જાણી (તે સાધુને) જે પિંડ પ્રાપ્ત થાય છે, તે ક્રોધપિંડ જાણવો. II૪૬રા ટીકાર્થ: તે સાધુને પોતાના વિદ્યાપ્રમાd' ઉચ્ચાટન, મારણ વગેરે વિદ્યાના પ્રભાવને, “તા:' શાપનું દેવું વગેરે તપના પ્રભાવને અથવા રાજકુળને વિષે વલ્લભપણાને જાણીને અથવા તો ‘મરચવત' સહસ્રયોધિત્વ (પોતે એકલો જ લડાઈમાં હજાર યોદ્ધાઓને જીતે તે સહસ્રોધિ કહેવાય છે) વગેરે છાતીના બળને જાણીને જે પિંડ ગૃહસ્થ વડે અપાય છે, તે ક્રોધપિંડ છે I૪૬રા અથવા અન્યથા પ્રકારે ક્રોપિંડનો સંભવ છે. તેને જ દેખાડે છે : मू.०- अन्नेसि दिज्जमाणे, जायंतो वा अलद्धिओ कुप्पे ॥ कोहफलम्मि वि दिढे, जो लब्भइ कोहपिंडो सो ॥४६३॥ મૂલાર્થ અથવા તો બીજાને દેવતા પિંડની, યાચના કરતો સાધુ તે નહિ પામવાથી લબ્ધિરહિત સતો કોપ કરે, ત્યારે ગૃહસ્થ ક્રોધનું ફળ દીઠેલું હોવાથી તેની પાસેથી જે પિંડ, સાધુ પ્રાપ્ત કરે તે ક્રોધપિંડ કહેવાય છે. ૪૬૩ ટીકાર્થ: ‘મ:' બીજાને એટલે બ્રાહ્મણાદિકને પિંડ દેવાતે સતે સાધુ યાચના કરવા છતાં પણ જ્યારે પિંડને પામે નહિ, ત્યારે પોતે લબ્ધિરહિત સતો કોપ કરે, અને તે ક્રોધાયમાન થયે સતે સાધુ કોપ પામે તે સારું નથી એમ જાણીને ગૃહસ્થ વડે જે અપાય તે ક્રોધપિંડ છે. અથવા તો તે સાધુને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | વિષે કે બીજાને વિષે ‘જોધપત્તે ક્રોધનાં ફળ તરીકેનો જે મરણાદિનો શાપ-શ્રાપ, તે સફળ જોયે તે (એટલે-ક્રોધિત થયેલા તે મુનિએ અથવા બીજા કોઈ મુનિએ - તારું મૃત્યુ હો – ઇત્યાદિ જે શ્રાપ આપ્યો તે સફળ થયેલો જોઈને) ગૃહસ્થ વડે જે પિંડ પ્રાપ્ત કરાય, તે ક્રોપિંડ કહેવાય છે. /૪૬૩. આને વિષે જ ઉદાહરણને કહે છે : मू.०- करडुय भत्तमलद्धं, अन्नहिं दाहित्थ एव वच्चंतो ॥ थेरो भोयण तइए, आइक्खण खामणा दाणे ॥४६४॥ મૂલાર્થ ઃ મૃતકના ભોજનને નહિ પામવાથી સાધુ બીજા માસિકે આપજે એમ કહી ગયા. (એમ ત્રણ વાર થયું ત્યારે) સ્થવિર દ્વારપાળે વિચાર્યું કે - આ ત્રીજી વાર ભોજન માટે આવ્યો. એમ વિચારી તેણે ગૃહનાયકને કહ્યું, ત્યારે તેણે મુનિને ખમાવીને દાન આપ્યું. //૪૬૪ll ટીકાર્થ: હસ્તકલ્પ નામના નગરમાં કોઈક બ્રાહ્મણને ઘેર મરેલાનું માસિક ભોજન અપાતું હતું. તે વખતે કોઈક સાધુ માસક્ષમણને અંતે ભિક્ષા માટે આવ્યો અને તેણે બ્રાહ્મણોને અપાતા ધૃતપૂર (ઘેબર) જોયા. તે સાધુને દ્વારપાળે નિષેધ કર્યો, ત્યારે તે કોપ પામીને બોલ્યો કે 'અન્નદં તાદિસ્થ ’િ આનો અર્થ આ પ્રમાણે છે. “આ માસિકમાં મેં પ્રાપ્ત ન કર્યું તેથી કરીને બીજા માસિકમાં મને આપશો.” આ પ્રમાણે કહીને સાધુ ત્યાંથી ગયા. હવે દૈવયોગે તે જ ઘરે પાંચ-છ દિવસમાં બીજો મનુષ્ય મરી ગયો. તેના માસિકમાં ભોજન દેવાતું હતું, ત્યારે તે જ સાધુ ફરીથી માસક્ષમણને પારણે ગયા. તે જ પ્રમાણે દ્વારપાળે તેને નિષેધ કર્યો. ત્યારે ફરી પણ કોપ પામીને તે બોલ્યો કે - “અહિં રાદિસ્થ ત્તિ' (ફરી બીજાના માસિકમાં આપજો) ત્યાર પછી ફરીથી પણ દૈવયોગે તે જ ઘેર બીજો મનુષ્ય મરણ પામ્યો. તેના માસિકને દિવસે પણ તે જ સાધુ માસક્ષમણને પારણે ભિક્ષા માટે આવ્યા. તેને તે જ પ્રમાણે દ્વારપાળે નિષેધ કર્યો. ત્યારે પણ સાધુએ કહ્યું, ‘મન્નદં દિલ્થ ત્તિ' (ફરી બીજાના માસિકમાં આપજો) આ સાંભળીને તે સ્થવિર દ્વારપાળે વિચાર્યું કે- “પહેલાં પણ આ સાધુએ બે વાર આવો શાપ આપ્યો હતો. તેથી બે મનુષ્ય મરી ગયા. હવે ત્રીજી વેળા આવી. તેથી હવે કોઈ પણ મનુષ્ય ન મરો.” એ પ્રમાણે અનુકંપા ઉત્પન્ન થવાથી તેણે આ સર્વ વૃત્તાંત ગૃહનાયકને નિવેદન કર્યો. તેણે પણ આવીને આદરસહિત સાધુને ખમાવીને ધૃતપૂર વગેરે ઇચ્છા પ્રમાણે તેને આપ્યું. આ ક્રોપિંડ જાણવો. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ડુમરું' માસિકાદિક મૃતકનું ભોજન. |૪૬૪ આ પ્રમાણે ક્રોધપિંડ કહ્યો, હવે માનપિંડનો સંભવ કહે છે : मू.०- ओच्छाहिओ परेण व, लद्धिपसंसाहि वा समुत्तइओ ॥ अवमाणिो परेण य, जो एसइ माणपिंडो सो ॥४६५॥ Page #320 -------------------------------------------------------------------------- ________________ || માનપિંડ અને તેના ઉપર ગુણચંદ્રક્ષુલ્લક દૃષ્ટાંત . (૨૯૯ મૂલાર્થ બીજાએ ઉત્સાહ પમાડેલો અથવા લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો અથવા બીજાએ અપમાન કરેલો સાધુ જે પિંડની એષણા કરે તે માનપિંડ કહેવાય છે. આ૪૬પા ટીકાર્થ: ‘પળ' બીજા સાધુ વગેરે વડે ‘ઉત્સાહિત:' તું જ આ કાય કરવામાં સમર્થ છે એમ ઉત્કર્ષ પમાડેલો ‘વા' વા - શબ્દ વિકલ્પઅર્થમાં છે. તથા ‘બ્ધિપ્રશંસાપ્ય લબ્ધિ અને પ્રશંસા વડે ‘કુત્તો ' ગર્વિત થયેલો હોય કે - “હું જે કોઈ પણ ઠેકાણે જાઉં. ત્યાં સર્વ ઠેકાણે મને લાભ મળે; અને માણસો તેવી જ રીતે મને વખાણે છે.” એ પ્રમાણે અભિમાનવાળો અથવા ‘તારાં વડે કાંઈપણ સિદ્ધ નહિ થાય.” એ પ્રમાણે બીજા દ્વારા અપમાન કરાયો થકો અહંકારના વશથી જે સાધુ પિંડની એષણા કરે તે તેનો માનપિંડ કહેવાય છે. અહીં “ક્ષુલ્લકનું દષ્ટાંત આ પ્રમાણે છે : ગિરિપુષ્મિત નામના નગરમાં સિંહ નામના આચાર્ય પરિવારસહિત આવ્યા. એક દિવસે તે નગરમાં સેવકિકા (સેવ)નો ઉત્સવ થયો. તે દિવસે સૂત્રપારસી થઈ રહ્યા પછી એક ઠેકાણે યુવાન સાધુઓનો સમુદાય મળ્યો. તેમનો પરસ્પર ઉલ્લાપ થયો. તેમાં કોઈક સાધુ બોલ્યો કે - “આ બધાને વિષે કયો સાધુ સવારમાં જ સેવકિકા (સેવ) લાવશે?” ત્યારે ત્યાં ગુણચંદ્ર નામના ક્ષુલ્લક સાધુ બોલ્યા કે - “હું લાવીશ.” ત્યારે તેણે કહ્યું કે – જો તે સેવકિકા સર્વ સાધુઓને પરિપૂર્ણ નહિ થાય, અથવા ઘી ગોળ રહિત હોય તો તેનું કાંઈ પણ પ્રયોજન નથી. તેથી જો અવશ્ય લાવવી જ હોય તો પરિપૂર્ણ ઘી ગોળ સહિત લાવવી.” ત્યારે ક્ષુલ્લક સાધુ બોલ્યા કે – “જેવી તમે ઇચ્છો છો તેવી જ લાવીશ.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને નાંદીપાત્ર લઈને ભિક્ષાને માટે તે નીકળ્યા. અને કોઈક કૌટુંબિકને ઘેર ગયા. તથા ત્યાં ઘણી સેવકિકા જોઈ, તથા ઘી ગોળ પણ ઘણા તૈયાર કરેલા જોયા. તે વખતે તેણે અનેક પ્રકારે વચનની રચના વડે સુલોચના નામની કૌટુંબિકની ભાર્યા પાસે યાચના કરી, પણ તેણીએ સર્વથા પ્રકારે નિષેધ કર્યો કે - “હું તમને કાંઈપણ નહિ આપું ત્યારે અમર્ષ (ઈષ્ય) પામેલા ક્ષુલ્લકે કહ્યું કે - “આ સેવકિકા ઘી ગોળ સહિત મારે અવશ્ય ગ્રહણ કરવાની છે.” સુલોચના પણ અમર્ષસહિત ક્ષુલ્લકનું વચન સાંભળીને કોપાયમાન થઈને બોલી કે – “જો તું આ સેવમાંથી કોઈપણ પામે તો મારી નાસિકા ઉપર તે પ્રશ્નવણ (મૂત્ર) કર્યું.” તે સાંભળી ક્ષુલ્લકે વિચાર્યું કે – “મારે આ અવશ્ય કરવું છે.” એમ વિચારીને તે ઘરમાંથી બહાર નીકળ્યો, અને કોઈને પૂછ્યું કે - “આ ઘર કોનું છે?' તેણે કહ્યું કે – વિષ્ણુમિત્રનું આ ઘર છે' ત્યારે ફરીથી ક્ષુલ્લકે પૂછ્યું કે -- “તે હમણાં ક્યાં છે ?” તેણે કહ્યું કે- “સભામાં છે. તે સાંભળી તે ક્ષુલ્લક સભામાં જઈ જાણે હર્ષસહિત હોય તેમ સભાના માણસોને પૂછ્યું કે - “હે મનુષ્યો ! તમારી મધે વિષ્ણુમિત્ર કોણ છે?” ત્યારે લોકો બોલ્યા કે – “હે સાધુ! તમારે તેનું શું કામ છે?” સાધુએ કહ્યું કે - “તેની પાસે હું કોઈક યાચના કરવાનો છું.” તે સાંભળીને તે સર્વલોકોનો તે વિષ્ણમિત્ર પ્રાયઃ બનેવી થતો હતો તેથી હાસ્યસહિત તેઓ બોલ્યા કે - “તે તો કૃપણ છે, તેથી તે તમને કાંઈપણ આપશે નહિ. તેથી તમે અમારી પાસે જ માગો.” ત્યારે વિષ્ણમિત્ર “મારી અપભ્રાજના (અપમાન) ન થાઓ.' એમ વિચારીને તેઓની આગળ થઈને Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩00) | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ | બોલ્યો કે - “હે સાધુ! હું જ વિષ્ણમિત્ર છું. મારી પાસે કાંઈ પણ માગો આ લોકોનું હાંસીનું વચન તમે કાંઈપણ કાનમાં ધારણ કરશો નહિ.” ત્યારે ક્ષુલ્લક હોલ્યો કે - “સ્ત્રીને જ મુખ્ય માનનારા (સ્ત્રીને જ આધીન થયેલા) છ પુરુષોમાંથી એકપણ જો તું ન હો તો હું તારી પાસે યાચના કરૂં.” તે સાંભળીને લોકો બોલ્યા કે – “સ્ત્રીપ્રધાન-સ્ત્રીમુખા તે છ પુરૂષો કયા છે? કે-જેમાંનો આ વિષ્ણુમિત્ર એક હોય, એમ તમે શંકા કરો છો?' ત્યારે ક્ષુલ્લક બોલ્યા કે - ૧. શ્વેતાંગુલિ, ૨. બકોડાયક,. ૩. કિંકર, ૪. નાયક, ૫. ગૃષ્ઠ ઇવ રિખી, અને ૬ - હદ: આ છ પુરુષો છે. તે છએના કથાનક આ પ્રમાણે : (૧) કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની ભાર્યાની ઇચ્છા પ્રમાણે વર્તનારો છે. તે સવારે જ ભૂખ્યો થવાથી પોતાની ભાર્યા પાસે ભોજન માગે છે. ત્યારે તે કહે છે કે – આળસને લીધે હું ઊઠી શકતી નથી, તેથી તમે જ ચૂલામાંથી રાખને બહાર કાઢો, પછી તેમાં પાડોશીના ઘેરથી લાવીને અગ્નિ નાંખો, તેને ઇંધણાં નાંખવા વડે સળગાવો, અને પછી ચૂલા ઉપર તપેલી મૂકો, એ પ્રમાણે યાવત્ રસોઈ તૈયાર કરીને પછી મને કહો; એટલે હું તમને પીરસું. - તે પુરુષ પણ હંમેશાં તે જ પ્રમાણે કરે છે. તેથી લોકોએ પ્રાતઃકાળે જ ચૂલામાંથી રાખ કાઢવા વડે તેની શ્વેત (સફેદ) અંગુલિઓ જોવાથી હાસ્યસહિત શ્વેતાંગુલિ નામ પાડ્યું. આ શ્વેતાંગુલિની કથા છે. (૨) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ પોતાની ભાર્યાનાં મુખનાં દર્શનરૂપ સુખમાં લંપટ હતો, તેથી તેણીની આજ્ઞામાં વર્તતો હતો. એકદા તેની ભાર્યાએ તેને કહ્યું કે - “હું આળસથી ખવાઈ ગઈ છું. તેથી તમે જ તળાવમાંથી પાણી ભરી લાવો.' ત્યારે તે દેવતાના આદેશની જેમ ભાર્યાના આદેશને માનતો સતો કહે છે કે – “હે પ્રિયા, જે તું આદેશ આપે, તે જ હું કરું.” પછી દિવસે મને લોકો ન જુઓ. એમ ધારીને રાત્રિના છેલ્લા પહોરમાં ઉઠીને હંમેશાં તળાવમાંથી પાણી લાવે છે. જ્યાં જવું આવવું કરતા એવા તેના પગના સંચારના શબ્દ સાંભળવાથી અને ઘડો ભરતાં થતાં બુદ્દબુદ્દે શબ્દના સાંભળવાથી તળાવની પાળના વૃક્ષો ઉપર સુતેલા બગલાઓ ઉઠીને ઉડી જાય છે. આ વૃત્તાંત લોકોના જાણવામાં આવ્યો. ત્યારે આ અર્થને સૂચવવા માટે હાંસી વડે લોકોએ તેનું બકોડાયક નામ પાડ્યું. આ બકોડાયકની કથા કહી. (૩) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાના સ્તન, જઘન વગરેનો સ્પર્શ કરવામાં લંપટ હોવાથી ભાર્યાની ઈચ્છા પ્રમાણે વર્તતો હતો. તે પ્રાત:કાળે જ ઊઠીને હાથ જોડીને કહે છે કે – “હે પ્રિયે ! હું શું કરું?' તે કહે છે કે – “તળાવમાંથી પાણી લાવો” ત્યારે પ્રિયા જે આદેશ આપે તે હું કરું છું.” એમ કહી તળાવમાંથી પાણી લાવે છે. ફરીથી કહે છે કે – “હ બાણથરીહવે હું શું કરું ?” ત્યારે તે બોલે છે – “કૂસૂલ (કોઠાર)માંથી કાઢીને ચોખાને ખાંડો.” એ પ્રમાણે ભાવતું ભોજન કર્યા પછી “મારા પગ ધોઈને ઘી વડે મસળો-માલીસ કરો.” તે સર્વ તે જ પ્રમાણે હંમેશાં કરે છે. તેથી એ પ્રમાણે લોકોએ જાણીને કિંકર નામ સ્થાપન કર્યું. આ કિંકરની કથા કહી. Page #322 -------------------------------------------------------------------------- ________________ || શ્વેતાંગુલી આદિ ૬ પુરૂષોનાં દૃષ્ટાંતો | (૩૦૧ (૪) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાની આજ્ઞામાં રહેતો હતો. તેણે કોઈક દિવસ પોતાની ભાર્યાને કહ્યું કે – “હે પ્રાણેશ્વરી ! હું સ્નાન કરવાને ઇચ્છું છું.” ત્યારે તેણીએ કહ્યું કે – “જો એમ હોય તો આમળાને શીલા ઉપર વાટો, સ્નાનની પોતડી-ધોતી પહેરો, તેલ વડે આત્માને (શરીરને) અભંગ-માલિક કરો અને પછી ઘડાને હાથમાં લ્યો, પછી તળાવમાં સ્નાન કરીને જળથી ભરી અહીં આવો.' તેણે દેવની શેષાની જેમ ભાર્યાની આજ્ઞાને મસ્તક પર ધારણ કરી તે જ પ્રમાણે કર્યું. એ રીતે તે હંમેશાં કરે છે તે વખતે લોકોએ આ બાબતને પ્રકટ કરવા માટે હાસ્ય વડે તેનું સ્નાયક નામ પાડ્યું. આ સ્નાયકની કથા કહી. (૫) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાના આદેશને કરતો હતો. એકદા તે સ્ત્રી રસોઈ કરવા આસન ઉપર બેઠી હતી. તે વખતે તેણે તેણીની પાસે ભોજન માગ્યું. તેણીએ કહ્યું – મારી પાસે થાળી લઈને આવો.” ત્યારે તે પણ પ્રિયતમા જે મને આદેશ આપે, તે મારે પ્રમાણ છે. એમ કહીને તેણીની પાસે ગયો. તેણીએ ભોજન પીરસ્યું, અને કહ્યું કે - “ભોજનને સ્થાને જઈને જમો.” ત્યારે તે ભોજનને સ્થાને જઈને જમવા લાગ્યો. પછી ફરીથી તેણે તીન - ઓસામણ માગ્યું. તેણીએ કહ્યું કે – “ભોજનનો થાળ લઈને મારી પાસે આવો.' ત્યારે તે ગૃધ્ર (ગીધ) પક્ષીની જેમ ઉભડક પગે ઠેકતો ચાલતો હાથમાં થાળ લઈને ગયો. એ જ પ્રમાણે તક્રાદિકને પણ ગ્રહણ કરવા લાગ્યો. ત્યારપછી આ વૃત્તાંત જાણીને લોકોએ હાંસી વડે તેનું ગૃધ્ર ઇવ રિખી એવું નામ પાડ્યું. આ ગૃધ્ર ઇવ રિખીની કથા કહી. (૬) તથા કોઈક ગામમાં ભાર્યાનું મુખ જોવા રૂપ સુખમાં લંપટ કોઈક પુરુષ તેણીના હુકમને તાબે હતો. તેને એકદા પોતાની ભાર્યા સાથે વિષયસુખ ભોગવતા પુત્ર થયો. તે પાલનક-પારણામાં જ રહ્યો સતો અતિ બાળક હોવાથી વિષ્ટા કરતો હતો. તે વિષ્ટા વડે તે પાલનક-પારણું અને બાળકના વસ્ત્રો ખરડાતાં હતાં. ત્યારે તે કહેતી હતી કે - “બાળકના કુલાં, પાલનક અને વસ્ત્રોને ધોવો. ત્યારે જે પ્રિયા આદેશ કરે તે હું કરૂં' એમ બોલતો તે તેજ પ્રમાણે કરવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં કરે છે. તે વૃત્તાંત જાણીને લોકોએ બાળકના હદનને પખાળવાનું આ જાણે છે.' એમ કહીને તેનું હદજ્ઞ નામ પાડ્યું. આ હદજ્ઞની કથા કહી. આ પ્રમાણે સુલ્તકસાધુએ કહે સતે સભાના સર્વ લોકોએ એકીસાથે અટ્ટહાસ્ય કરીને હસતા હસતા કહ્યું કે – “હે ક્ષુલ્લક ! આ (વિષ્ણુમિત્ર) છએ પુરુષોના ગુણોને ધારણ કરે છે, તેથી સ્ત્રીપ્રધાન-સ્ત્રીમુખા એવા આની પાસે તમે કાંઇપણ માંગશો નહિ.” ત્યારબાદ વિષ્ણમિત્ર બોલ્યો કે - “હું કાંઈ તેવા છ પુરુષોની જેવો નથી, તેથી મારી પાસે માગો.” ત્યારે ક્ષુલ્લકે કહ્યું કે - “મને ઘી ગોળ સહિત સેવકિકા-સેવ મારું પાત્ર ભરાય તેટલી આપો.” વિષ્ણુમિત્રે કહ્યું કે – “આપું.” એમ કહી ક્ષુલ્લકને સાથે લઈ પોતાના ઘર તરફ ચાલ્યો, પોતાના ઘરના દ્વાર પાસે આવ્યો ત્યારે ક્ષુલ્લકે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / તેને કહ્યું કે - “હું પહેલાં પણ તમારે ઘેર આવ્યો હતો. પણ તમારી ભાર્યાએ પ્રતિજ્ઞા કરી કે - હું તમને કાંઈપણ નહિ આપું.” તેથી હવે તમને જેમ યોગ્ય ભાસે તેમ કરો. આ પ્રમાણે તેણે કહે તે વિષ્ણમિત્ર બોલ્યો કે - “જો એમ છે તો તમે ક્ષણમાત્ર અહીં ગૃહદ્વારમાં રહો. પછી હું તમને બોલાવીશ.” પછી વિષ્ણમિત્ર ઘરમાં પેઠો. તેણે પોતાની ભાર્યાને પૂછ્યું કે - “સેવતિકા રાંધી? ઘી ગોળ વગેરે તૈયાર કર્યા?' તેણીએ કહ્યું, “હા. સર્વપરિપૂર્ણ કર્યું છે. ત્યારબાદ ગોળ જોઈને તે બોલ્યો કે – “આ તો ગોળ થોડોક છે, એટલાથી ચાલશે નહિ, માટે માળ ઉપરથી ઘણો ગોળ લાવ, કે જેથી બ્રાહ્મણોને હું જમાડું.” ત્યારે તે સ્ત્રી તેના કહેવાથી માળ ઉપર ચડી. એટલે તેણે નીસરણી લઈ લીધી. પછી ક્ષુલ્લકને બોલાવી પાત્ર ભરાય તેટલી સેવતિકા તેને આપી અને ઘી-ગોળ આપવાનો આરંભ કર્યો. તેટલામાં ગોળ લઈને સુલોચના માળ ઉપરથી ઉતરવા લાગી. પણ નીસરણી જોઈ નહિ તેથી વિસ્મયવાળી દષ્ટિ વડે જેટલામાં પ્રસર - ચારે બાજુ જુએ છે, તેટલામાં ક્ષુલ્લકને દેવાતી ઘી ગોળ સહિત સેવતિકા જોઈ. તે વખતે – “હું આ ક્ષુલ્લક વડે પરાભવ પામી” એમ અભિમાન વડે ભરાયેલ હૃદયવાળી તે આને ન આપો, આને ન આપો એમ મોટા શબ્દ વડે પોકાર કરવા લાગી. ક્ષુલ્લકે પણ તેણીની સન્મુખ જોઈને “મેં તારી નાસિકા ઉપર મૂત્ર કર્યું.” એમ પોતાની નાસિકા ઉપર આંગળી મૂકીને દેખાડ્યું - સૂચવન કર્યું. અને તેમ દેખાડીને ઘી ગોળ અને સેવતી ભરેલા પાત્રવાળો તે ક્ષુલ્લક પોતાની વસતિમાં ગયો. ૪૬પા. આ જ બાબતને આઠ ગાથા વડે દેખાડે છે : मू.०- इट्टगछ (ख)णम्मि परिपिं-डियाण उलाव को णु हु पगेव ॥ आणिज्ज इट्टगाओ ? खुड्डो पच्चाह आणेमि ॥४६६॥ जइ वि य ता पज्जता, अगुलघयाहि न ताहिं णे कज्जं ॥ जारिसियाओ इच्छह, ता आणेमि त्ति निक्खंतो ॥४६७॥ ओहासिय पडिसिद्धो, भणइ अगारिं अवस्सि मा मज्झं ॥ जइ लहसि तो तं मे, नासाए कुणसु-मोयं ति (सा आह) ॥४६८॥ कस्स घर पुच्छिऊणं, परिसाए अमुउ कइरो पुच्छित्तु ॥ किं तेणऽम्हे जायसु, सो किविणो दाहिइ न तुज्झ ॥४६९॥ दाहि त्ति तेण भणिए, जइ न भवसि छण्हमेसि पुरिसाणं ॥ अन्नयरो तो तेऽहं, परिसामज्झम्मि पणयामि ॥४७०॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ II શ્વેતાંગુલી આદિ ૬ પુરૂષોનાં દૃષ્ટાંતો , (૩૦૩ सेयंगुली बगुड्डावे, किंकरे पहायए तहा ॥ गिद्धावरंखि हद्द-नए य पुरिस्साहमा छाउ ॥४७१॥ जायसु न एरिसोऽहं, इट्टगा देहि पुव्वमइगंतुं ॥ माला उत्तारि गुलं, भोएमि दिए त्ति आरूढा ॥४७२॥ सिइअवणण पडिलाभण, दिस्सियरी बोलमंगुली नासं ॥ दुण्हेगयरपओसो, आयविवत्ती य उड्डाहो ॥४७३॥ મૂલાર્થ : સેવકિકાના ઉત્સવને વિષે એકઠા થયેલા સાધુઓનો પરસ્પર ઉલ્લાપ થયો કે - “પ્રાત:કાળે જ કોણ-સેવતિકા લાવશે?” ત્યારે એક ક્ષુલ્લક સાધુ બોલ્યા કે – “હું લાવીશ.” II૪૪૬ll સાધુઓએ કહ્યું – “જો કે તે (સવતિકા) પરિપૂર્ણ લાવે, પણ ઘી ગોળ ન લાવે તો અમારે તેનું કામ નથી.” ક્ષુલ્લક બોલ્યા - “જેવી તમે ઇચ્છો છે, તેવી જ હું લાવીશ.” એમ કહીને તે ત્યાંથી નીકળ્યા. I૪૬૭ી કોઈ કૌટુંબિકને ઘેર જઈ યાચના કરી. ત્યારે પ્રતિષેધ કર્યો, ત્યારે તેણે ગૃહસ્થની સ્ત્રીને કહ્યું કે – “અવશ્ય હું આ લઈશ.” ત્યારે તેણી બોલી – “જો તમે લ્યો તો મારા નાક પર મૂત્ર કરજો.” (૪૬૮ પછી ક્ષુલ્લકે - આ ઘર કોનું છે ?' એમ કોઈને પૂછી પર્ષદામાં જઈ અમુક માણસ કોણ છે? એમ પૂછ્યું. લોકોએ કહ્યું કે - “તેનું શું કામ છે? અમારી પાસે માગો તે પણ તમને કાંઈપણ આપશે નહિ.” I૪૬ો ત્યારે હું આપીશ એમ તેણે કહે સતે ક્ષુલ્લક બોલ્યા કે - “જો આ છ પુરુષોએ મળે (પુરુષોમાંનો) એક પણ તું નહિ હોય, તો હું તારી પાસે માગું.” એમ કહી પર્ષદાને વિષે તેણે કહ્યું. //૪૭Oા કે “શ્વેતાંગુલિ, બકોડાયક, કિંકર, સ્નાયક, ગૂધ ઇવ રિખી અને હદશ, આ છ અધમ પુરુષો છે.' II૪૭૧ી ત્યારે તે ગૃહસ્થ બોલ્યો કે - “તમે માંગો, હું કાંઈ તેવો નથી.” ક્ષુલ્લકે કહ્યું, - “સેવતિકા વગેરે આપો.” ત્યારે ક્ષુલ્લકને લઈને તે ગયો. પ્રથમ પોતે ઘરમાં જઈ ભાર્યાને કહ્યું કે - “માળ ઉપર ચડીને ગોળ ઉતાર, હું બ્રાહ્મણોને જમાડું.” ત્યારે તે માળ ઉપર ચડી II૪૭રા પછી ગૃહસ્થ નીસરણી લઈ લીધી, સાધુને પડિલાવ્યા, તેટલામાં તે સ્ત્રીએ તે જોયું અને બોલી કે - “આને નહિ આપો.” સાધુએ પોતાની નાસિકા ઉપર અંગુલિ મૂકી. આમ કરવાથી બેમાંથી એકને પ્રષ થાય. આત્માની વિપત્તિ (નાશ) થાય અને શાસનનો ઉદ્દાહ થાય. (એ માનપિંડના દોષો છે.) ||૪૭૩ો. ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એકે – “છામિ' સેવકિકાના ઉત્સવમાં ‘નેવે ઉત્ત પ્રાતઃકાળે જ “કો' ઉત્ત મૂત્ર, “પ્રખમ' હું યાચના કરૂં “સિરૂમવાળ ઉત્ત' નીસરણીને દૂર કરવી. આવા પ્રકારનો માનપિંડ ગ્રહણ કરવો નહિ. કેમકે-તેથી બન્ને દંપતીને દ્વેષ થાય. તેથી તદ્રવ્ય અને અન્યદ્રવ્યનો વિચ્છેદ થાય. કદાચ બેમાંથી એકને દ્વેષ થાય, તો તેમાં પણ તે જ દોષ લાગે. તેમજ Page #325 -------------------------------------------------------------------------- ________________ उ०४) ॥ श्री पिंडनियुतिग्रंथनो अनुवाद ।। વળી અપમાન કરાયેલી તે કદાચ અભિમાનના વશથી પોતાનું મરણ કરે, તેથી ઉડાહ-પ્રવચનનું મલિનપણું થાય. ૪૬૬થી ૪૭૩ માનપિંડનો દષ્ટાંત કહ્યો. હવે માયાપિંડના દષ્ટાંતને કહે છે : मू.०- रायगिहे धम्मरुई, असाडभूई य खुड्डुओ तस्स ॥ रायनडगेहपविसण, संभोइय मोयए लंभो ॥४७४॥ आयरियउवज्झाए, संघाडग काणखुज्जतद्दोसी ॥ नडपासणपज्जत्तं, निकायण दिणे दिणे दाणं ॥४७५॥ धूयदूए संदेसो, दाणसिणेहकरणं रहेगहणं ॥ लिंगं मुयत्ति गुरुसिट्ट, विवाहे उत्तमा पगई ॥४७६॥ रायघरे य कयाई, निम्महिलं नाडगं तडागत्था ॥ ता य विहरंति मत्ता, उवरि गिहे दो वि पासुत्ता ॥४७७॥ वाघाएण नियत्तो, दिस्स विचेला विराग संबोही ॥ इंगियनाए पुच्छा, पजीवणं रहवालम्मि ॥४७८॥ इक्खागवंसभरहो, आयंसघरे य केवलालोओ ॥ हारइखिवण गहणं, उवसग्ग न सो नियत्तो त्ति ॥४७९॥ तेण समं पव्वइया, पंच नरसय त्ति नाडए डहणं ॥ गेलन्न खमग पाहुण, थेरा दिट्ठा य बीयं तु ॥४८०॥ મૂલાર્થઃ રાજગૃહનગરમાં ધર્મચિ આચાર્ય આવ્યા. તેમને અષાઢભૂતિ નામના ક્ષુલ્લક શિષ્ય છે. એકદા તેણે ભિક્ષા માટે રાજાના નટના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં તેને સાંભોગિક-સમુદાયનો (સામુદાયિક) મોદકની પ્રાપ્તિ થઈ ૪૭૪ તેણે વિચાર્યું કે – “આ મોદક આચાર્યનો થશે” એમ વિચારી કાણાના રૂપે બીજો મોદક લીધો. આ ઉપાધ્યાયનો થશે. એમ વિચારી કુજ રૂપ કરી ત્રીજો લીધો. આ સંઘાટકનો થશે. એમ વિચારી કોઢીયારૂપે ચોથો લીધો આ સર્વ નટે જોયું. તે ખુશી થયો, हिवसे हिवसे (भेशi) धान निकाचनं'-दापितं ॥५वानुं . ॥४७५|| पछी ते नी पोतानी ने પુત્રીને આ વાત કહી. અને કહ્યું કે – “તેને દાન આપવું, તેની સાથે સ્નેહ કરવો, અને એકાંતમાં તેને ગ્રહણ કરવો.” તે પ્રમાણે (તેણીઓએ) કર્યું. તેથી તેણે લિંગ (વેશ) છોડી દીધું. ગુરુએ તેને શિક્ષા આપી, તો પણ તે ગયો, પછી તેમનો વિવાહ થયો. નટે પુત્રીઓને કહ્યું કે – આ ઉત્તમ Page #326 -------------------------------------------------------------------------- ________________ | માયાદ્વાર પ્રતિપાદન || (૩૦૫ પ્રકૃતિવાળો છે, માટે તમે સાવધાન રહેજો . I૪૭૬ll કદાચિત રાજાના મહેલમાં સ્ત્રી વિના એકલા નટનું જ નાટક થયું, ત્યારે તે બે સ્ત્રીઓ મદિરાથી મત્ત થઈ વિહરવા લાગી, ઘરના ઉપલા માળમાં બન્ને સૂતી li૪૭૭ા રાજગૃહમાં વ્યાઘાત (વિપ્ન) આવવાથી આષાઢભૂતિ પાછો આવ્યો, વસ્ત્ર વિનાની બન્નેને જોઈ વૈરાગ્ય પામ્યો, સંબોધિ પામ્યો. વિશ્વકર્માએ તેના ઇંગિત (ચેષ્ટા) ઉપરથી જાણ્યું, પૂછ્યું. દીકરીઓએ પ્રજીવન માગ્યું, ત્યારે તેણે રાષ્ટ્રપાલ નામનું નાટક બનાવી આપ્યું અને દેખાડ્યું. ll૪૭૮ ઇક્વાકુવંશમાં ભરતરાજા થયા. તે આરિલાભવનમાં કેવલજ્ઞાન પામ્યા. તે જોઈ રાજા વગેરેએ દિવ્ય આભરણાદિક આપ્યાં. પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, રાજાનો ઉપસર્ગ થયો. તે પાછો વળ્યો નહિ ૪૭૯લા વિશ્વકર્માએ પણ બીજા નગરમાં તે નાટક ભજવ્યું, તેની સાથે પાંચસો પુરુષોએ દીક્ષા દીધી. પછી તે નાટકને લોકોએ બાળી લીધું. ગ્લાન, ક્ષપક, પ્રાથૂર્ણક અને સ્થવિર વગેરેને માટે બીજું અપવાદપદ પણ સેવાય છે. ૪૮ના ટીકાર્થ રાજગૃહ નામનું નગર છે. તેમાં સિંહરથ નામે રાજા હતો તે નગરમાં વિશ્વકર્મા નામે નટ હતો તે નટને બે પુત્રીઓ હતી, અને તે બન્નેય પુત્રીઓ અતિસુંદર રૂપે કરીને સૌથી શ્રેષ્ઠ હતી. પોતાના મુખની કાંતિ વડે સૂર્યના કિરણોથી વિકસ્વર થયેલા કમલની લક્ષ્મી (શોભા)ને જીતતી હતી. નેત્રયુગ્મ વડે ભ્રમરા સહિત કુવલય કમલયુગલ (ની શોભા)ને જીતતી હતી. પુષ્ટ-ઉંચા અને આંતરરહિત એવા સ્તનયુગલ વડે ભેળા થયેલા તાલવૃક્ષના બે ફળની લક્ષ્મીને જીતતી હતી. બે બાહુ વડે પલ્લવની લતાને, ત્રણ વળીયાં વડે વક્ર એવા મધ્યભાગ વડે ઇંદ્રિના વજના મધ્યભાગને, જઘનના વિસ્તાર વડે ગંગાનદીના પુલિન પ્રદેશને (કાંઠાને) ઉયુગ્મ વડે હાથીના બચ્ચાની સૂંઢના વિસ્તારને, બે જંઘા વડે કુરુવિંદના વર્તુળ (ગોળ) સંસ્થાનને, બે ચરણ વડે કૂર્મ-કાચબાના શરીરની આકૃતિનો, મોકલપણાએ કરીને શિરીષપુષ્પના સમૂહને તથા વચનની મધુરતાએ કરીને વસંતઋતુમાં ઉન્મત્ત થયેલ કોકિલ (કોયલ)ના સ્વરને જીતતી હતી. એકદા તે નગરમાં વિહારના ક્રમે ધર્મરુચિ નામના આચાર્ય આવ્યા. તેમના શિષ્ય બુદ્ધિના નિધાન આષાઢભૂતિ નામના હતા. તે ભિક્ષાને માટે અટન કરતા કોઈપણ પ્રકારે વિશ્વકર્મા નટના ઘરમાં પેઠા. ત્યારે તેને શ્રેષ્ઠ મોદક પ્રાપ્ત થયો. બહાર નીકળી તેણે વિચાર્યું કે - “આ મોદક સૂરિમહારાજનો થશે, તેથી મારે માટે રૂપનું પરાવર્તન કરીને બીજો મોદક માગું.” એમ વિચારી કાણાનું રૂપ કરી ફરીથી તે ઘેર ગયા. બીજો મોદક પ્રાપ્ત કર્યો. ત્યાર પછી ફરીને વિચાર થયો કે - “આ મોદક ઉપાધ્યાયનો થશે.” એમ વિચારી કુલ્થનું રૂપ બનાવી ફરીથી ઘરમાં પેઠા. ત્રીજો મોદક પ્રાપ્ત થયો. વળી વિચાર થયો કે - “આ મોદક બીજા સંઘાટકના સાધુનો થશે.” એમ વિચારીને કુષ્ટીનું રૂપ કરી ચોથીવાર પેઠા અને ચોથો મોદક પ્રાપ્ત કર્યો. આ રૂપોને કરતાં તે આષાઢભૂતિને માળ ઉપર બેઠેલા વિશ્વકર્મા નટે જોયા. એટલે તેણે વિચાર્યું કે - “આ અમારા મધ્યે ઉત્તમ ન થઈ શકે, પણ કયા ઉપાયથી એને ગ્રહણ કરવો?” એમ વિચારતાં એને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે - “મારી પુત્રીઓથી લોભ પમાડીને આને ગ્રહણ કરવો.” એમ વિચારી Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // માળ ઉપરથી નીચે ઉતરી આદરપૂર્વક આષાઢભૂતિને બોલાવી તેનું પાત્ર ભરાઈ જાય તેટલા મોદકો વહોરાવ્યા (આખા). તથા આદરપૂર્વક કહ્યું કે - “હે ભગવન્ (પૂજય) ! હંમેશાં અહીંથી ભક્તપાન ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરજો .” ત્યારપછી આષાઢભૂતિ પોતાના ઉપાશ્રયે ગયા. અહીં વિશ્વકર્માએ પોતાના કુટુંબને તે સાધુનો અચાન્ય રૂપપરાવર્તનનો વૃત્તાંત કહ્યો, અને બન્ને પુત્રીઓને કહ્યું કે – “આદરસહિત દાન અને પ્રીતિ દેખાડવા વડે તે પ્રમાણે કરવું કે – જેથી તે તમને વશ થાય.” પછી હંમેશાં આષાઢભૂતિ તેને ઘેર આવે છે, અને તેની બન્ને પુત્રી તેનો તે જ પ્રમાણે ઉપચાર કરે છે. પછી તેને પોતાના ઉપર અત્યંત રાગી થયેલા જાણીને એકાંતમાં તે બન્ને પુત્રીઓએ તેને કહ્યું કે – “અમે તમારા ઉપર અત્યંત રાગવાળી છીએ, તેથી તમે અમને પરણીને ભોગ ભોગવો.” આ અવસરે તેનું ચારિત્રવરણીયકર્મ ઉદયમાં આવ્યું, ગુરુનો ઉપદેશ ગળી ગયો નષ્ટ થયો), વિવેક જતો રહ્યો, અને કુલ-જાતિનું અભિમાન દૂર થયું. તેથી-તેણે કહ્યું કે - “બહુ સારૂ, એમ થાઓ. પરંતુ હું ગુરુના ચરણ પાસે મારો વેષ મૂકીને આવું છું.” એમ કહી તે ગુરુની સમીપે ગયો, તેમના ચરણયુગલને નમ્યો, અને પોતાનો અભિપ્રાય કહ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે - “હે વત્સ ! વિવેકના સાગરરૂપ અને સમગ્ર શાસ્ત્રનો અવગાહ કરનાર તમારી જેવાને બન્ને લોકમાં જુગુપ્સા કરવા લાયક આવું આચરણ યોગ્ય નથી. તથા વળી ‘દ્વીટરસી પરિવાતિ, વિસનું વૈજી! મન રમતું ! જો mયમ વુકુદ, સર્દિ તળિ વહિાર્દિ ? III હે વત્સ! દીર્ઘકાળ સુધી શીલને પાળીને વિષયને વિષે તું ન રમ. બે હાથ વડે સમુદ્રને તરીને ગોષ્પદ-ખાબોચીયામાં કોણ બુડે ?” ઈત્યાદિ. તે સાંભળી આષાઢભૂતિ બોલ્યો કે – “હે ભગવન્! આપ જેમ કહો છો તેમજ છે, માત્ર પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી પ્રતિપક્ષની ભાવનારૂપ કવચના દુર્બળપણાએ કરીને ત્રાસ પામેલા મૃગની જેવા (ચપળ) નેત્રવાળી સ્ત્રીના કટાક્ષરૂપી બાણના નિપાતને મૂકવાને) ધારણ કરતા કામદેવરૂપી ભિલ્લે મારું હૃદય સેંકડો પ્રકારે જર્જરિત કર્યું છે.” એમ કહી ગુરુના ચરણને વંદીને તેમની પાસે તેણે પોતાનું રજોહરણ મૂક્યું. ત્યાર પછી “ઉપકાર નહિ કરનારા ઉપર ઉપકાર કરનારા, અપાર સંસારસમુદ્રનાં ડુબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં એક ચિત્તવાળા અને સમગ્ર જગતના પરમબંધુ જેવા આ ગુરુમહારાજને હું મારી પીઠ કેમ આપું (દેખાડ)?” એમ વિચારીને પાછળ કર્યો છે પાદપ્રચાર જેણે (પાછેપગે ચાલતો) એવો તે “અરે ! આવા પ્રકારના ગુરુમહારાજના ચરણકમલને હું ફરીથી કેવી રીતે પામીશ ?” એમ વિચારતો તે વસતિની બહાર નીકળી વિશ્વકર્માને ઘેર આવ્યો. ત્યારે તે નટની પુત્રીઓએ આદરસહિત અનિમેષદષ્ટિ વડે તેનું શરીર જોયું, તે વખતે સમગ્ર જગતને આશ્ચર્ય કરે તેવું રૂપ તેમને ભાસ્યું. તેથી તે બન્નેએ વિચાર્યું કે - “અહો! આશ્વિનમાસની પૂર્ણિમા (શરદપૂર્ણિમા)ના ચંદ્રમંડળની જેવું મનોહર ક્રાંતિવાળું આનું મુખ છે, કમળના બે પત્ર જેવા આના બે નેત્રો છે, ગરુડની જેવું ઊંચું અને લાંબું આનું નાસિકાનાલ છે. કુંદપુષ્પની શ્રેણીની જેવી અતિ સ્નિગ્ધ આની દંતશ્રેણી છે, મોટા નગરના દરવાજાની જેવું વિશાળ અને પુષ્ટ આનું વક્ષસ્થળ છે, સિંહની જેવો ગોળ અને Page #328 -------------------------------------------------------------------------- ________________ માયાપિંડ ઉપર આષાઢાભૂતિની કથા . (૩૦૭ પાતળો આનો કટિપ્રદેશ છે, ગુરૂજાનુપ્રદેશવાળું આનું જંઘાયુગલ છે, સારી રીતે સ્થાપન કરેલ સુવર્ણના કૂર્મયુગલની જેવું આનું ચરણયુગલ છે.” ત્યારપછી વિશ્વકર્મા બોલ્યો કે “હે મહાભાગ્યશાળી ! આ મારી બન્ને કન્યા તમને આધીન છે. તેથી તેનો સ્વીકાર કરો.” પછી તેણે તે બન્નેય કન્યા પરણી. પછી વિશ્વકર્માએ તે બન્નેને કહ્યું કે – “જે આવી અવસ્થાને પામ્યા છતાં પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તેથી તે અવશ્ય ઉત્તમ પ્રકૃતિવાળો છે. તેથી આના ચિત્તને વશ કરવા માટે તમારે નિરંતર મદિરાપાન કર્યા વિના જ રહેવું. અન્યથા એ વિરક્ત થઈને ચાલ્યો જશે.” હવે તે આષાઢભૂતિ સમગ્ર કળાનો સમૂહ જાણવામાં કુશળ હોવાથી વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશય વડે સર્વ નટોનો અગ્રણી થયો. અને સર્વ ઠેકાણે ઘણું દ્રવ્ય અને વસ્ત્ર આભરણો મેળવે છે. હવે એક દિવસ રાજાએ સર્વ નટોને આજ્ઞા આપી કે – “આજે સ્ત્રીરહિત નાટક ભજવવું.” તેથી સર્વ નટો પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાને ઘેર મૂકીને રાજકુળમાં ગયા. તે વખતે આષાઢભૂતિની બન્ને ભાર્યાઓએ વિચાર્યું કે - “આજે આપણા ભર્તા રાજકુળમાં ગયા છે. તે આખી રાત્રિ ત્યાં જ ગુમાવશે તેથી આપણે ઇચ્છા પ્રમાણે મદ્યપાન કરીએ.” એમ વિચારીને તે બન્નેએ તે જ પ્રમાણે કર્યું પછી મદના વશથકી ચેતનારહિત અને વસ્ત્રરહિત થઈ બીજી ભૂમિકાની ઉપર (માળ ઉપર) સૂતેલી રહી. હવે અહીં, રાજકુળમાં પણ બીજા રાજયનો દૂત આવેલ, તેથી રાજાનું ચિત્ત વ્યાક્ષિપ્ત-વ્યાકુળ થયું, તેથી યોગ્ય અવસર ન હોવાથી પ્રતિહારે રજા આપેલા સર્વ નટો પોતપોતાને ઘેર ગયા. આષાઢભૂતિ પણ પોતાને ઘેર આવી જેટલામાં બીજી ભૂમિકા ઉપર ચડ્યો, તેટલામાં તે બન્ને પોતાની ભાર્યાને વસ્રરહિતપણાએ કરીને બીભત્સ જોઈ ત્યારે તે મહાત્માએ વિચાર્યું કે – “અહો ! મારી મૂઢતા! અહો મારી નિર્વિકતા, અને અહો ! મારું દુષ્ટાચરણ ! કે જે મેં આવા અશુચિના કરંડીયા રૂપ અને અધોગતિના કારણરૂપ વિષયસ્થાનોને માટે અત્યંત શુચિરૂપ આ લોક અને પરલોકની કલ્યાણ પરંપરાને ઉત્પન્ન કરનાર તથા શીધ્રપણે મોક્ષપદના કારણભૂત સંયમનો ત્યાગ કર્યો. તો હજું પણ મારું કાંઈપણ નાશ પામ્યું નથી, હજુપણ ગુરુમહારાજની પાસે જાઉં. ચારિત્ર ગ્રહણ કરૂં અને પાપપંકને ધોઉં.” એમ વિચારીને તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેને કોઈપણ પ્રકારે વિશ્વકર્માએ જોયો અને ઇગિતાકાર-ચેષ્ટાદિક વડે તેને જાણ્યો કે – આ વિરક્ત થઈને જાય છે. પછી તરત જ પોતાની પુત્રીઓને ઉઠાડી તેની નિર્ભર્સના કરી કે – “હા દુષ્ટ આત્માવાળી ! હનપુણ્યની ચતુર્દશીકે ! તમારું આવા પ્રકારનું દુશ્લેષ્ટિત જોઈને સમગ્ર નિધાનરૂપ તમારો ભર્તા વિરક્ત થઈને જાય છે. તેથી જો તેને પાછો વાળવાને શક્તિવાળી હો, તો પાછો વાળો. પાછો વળી ન શકો તો તેની પાસે પ્રજીવન (આજીવિકા) માગો.” તે સાંભળી તે બન્ને સંભ્રમ સહિત વસ્ત્રો પહેરી તેની પાછળ દોડીને જતા એવા તેના પગમાં લાગી (વળગી), અને કહેવા લાગી કે - “હે સ્વામી! અમારો એક અપરાધ ક્ષમા કરો, પાછા વળો અને રાગવાળી અમારો ત્યાગ ન કરો.” આમ કહ્યા છતાં પણ તે જરા પણ ચિત્તમાં રાગી ન થયો, ત્યારે તેઓ ફરીથી બોલી કે – “હે સ્વામી ! જો એમ જ છે તો અમને પ્રજીવન આપો, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮) I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // કે જેથી પછી પણ અમે તમારા પ્રસાદથી જીવીએ.” તે સાંભળી ‘ભલે એમ થાઓ એ પ્રમાણે દાક્ષિણ્યતાથી અનુમતિ આપીને તે પાછો વળ્યો. પછી તેણે ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રકટ કરનાર રાષ્ટ્રપાળ નામનું નાટક કર્યું-બનાવ્યું. પછી વિશ્વકર્માએ સિંહરથ રાજાને વિનંતી કરી કે - “હે દેવ ! આષાઢભૂતિએ રાષ્ટ્રપાળ નામનું નાટક રચ્યું છે તે હમણાં ભજવાઓ પરંતુ તેમાં આભરણ વડે ભૂષિત પાંચસો રાજપુત્રોની જરૂરિયાત છે. તે સાંભળી રાજાએ પાંચસો રાજપુત્રો આપ્યા. તેઓને યથાયોગ્ય આષાઢભૂતિએ શીખવ્યા. ત્યાર પછી નાટક ભજવવાનું શરૂ કર્યું. તેમાં અષાઢભૂતિ પોતે ઇક્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા ભરત ચક્રવર્તીરૂપે રહ્યા, અને રાજપુત્રોને યથાયોગ્ય સામેતાદિક કર્યા. તે નાટકમાં જે પ્રકારે ભરત ચક્રવર્તી એ છ ખંડવાળું ભરતક્ષેત્ર સાધ્યું, જે પ્રકારે ચૌદરત્નો અને નવ મહાનિધિઓ પ્રાપ્ત કર્યો. જે પ્રકારે આદર્શગૃહ-આરિલાભવનમાં રહેલા ભરતચક્રીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને જે પ્રકારે પાંચસોના પરિવાર સહિત પ્રવ્રયા અંગીકાર કરી, તે સર્વ ભજવી બતાવ્યું. તે વખતે તુષ્ટમાન થયેલા રાજાએ અને સમગ્ર લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે હાર, કુંડલ વગેરે આભરણો તથા સુવર્ણ અને વસ્ત્રો ઘણા આપ્યા. પછી સર્વજનોને ધર્મલાભ આપી પાંચસોના પરિવાર સહિત આષાઢભૂતિ જવા લાગ્યા. ત્યારે “આ શું?” એમ કહી રાજાએ તેને નિવાર્યા. ત્યારે તેણે કહ્યું કે - “શું ભરત ચક્રવર્તી પ્રવ્રજયા લઈને પાછા વળ્યા હતા ! કે જેથી હું પાછો વળું?” એમ કહી તે પરિવાર સહિત ગુરુની પાસે ગયો અને વસ્ત્ર આભરણ વગેરે સર્વ પોતાની બન્ને ભાર્યાને આપ્યું. તે તેમનું પ્રજીવનક થયું. તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તે જ નાટક વિશ્વકર્માએ કુસુમપુરમાં ભજવવાનું શરૂ કર્યું. તેમાં પણ પાંચસો ક્ષત્રિયોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તે વખતે લોકોએ વિચાર્યું કે – “આ પ્રમાણે ક્ષત્રિયો પ્રવ્રજ્યા લઈને પૃથ્વીને ક્ષત્રિય રહિત કરશે.” એમ વિચારીને તે નાટકનું પુસ્તક અગ્નિમાં નાંખી દીધું. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે રાયનોદવસM'તિ રાજમાં પ્રસિદ્ધ એવો વિશ્વકર્મા, તેને ઘેર પ્રવેશ કર્યો ‘ત્વોથી' કુછી. ‘૩૫સઃ' પ્રવજ્યા ગ્રહણ કરવામાં નિવારણ કર્યું “દન' પુસ્તકને બાળવું અહીં જ અપવાદ કહે છે. “ ' ઇત્યાદિ, ગ્લાન એટલે માંદો, ‘ક્ષપ:' એટલે માસક્ષમણ “પ્રધૂ' બીજે સ્થાનેથી આવેલ અતિથિ, “વિર:' વૃદ્ધ. આદિશબ્દ છે તેથી સંઘનું કાર્ય વગેરેનું ગ્રહણ, તેઓને અર્થે (નિમિત્તે) બીજું-અપવાદપદ છે, એ ભાવાર્થ છે. એટલે કે “સેવ્યતે' ગ્લાનાદિકનો નિભાવ ન થતો હોય, તો માયાપિંડ પણ ગ્રહણ કરવાલાયક છે, એ ભાવાર્થ છે. l૪૭૪-૪૮૦ણી. માયાદ્વાર કહ્યું. હવે લોભદ્વાર કહે છે: म.०- लब्भंतं पि न गिण्हड़, अन्नं अमुगं ति अज्ज घेच्छामि ॥ भद्दरसं ति व काउं, गिण्हइ खद्धं सिणिद्धाई ॥४८१॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ | લોભાર પ્રતિપાદન અને સુવ્રતમુનિ ચરિત્ર (૩૦૯ મૂલાર્થ : આજે હું અમુક વસ્તુ ગ્રહણ કરીશ એમ ધારી પ્રાપ્ત થતી એવી પણ બીજી વસ્તુને ગ્રહણ ન કરે, તે લોભપિંડ કહેવાય છે. અથવા આ સારૂં રસવાળું છે એમ જાણીને ઘણું સ્નિગ્ધાદિક (લાપસી વગેરે)ગ્રહણ કરે, તે લોભપિંડ કહેવાય છે. I૪૮ના ટીકાર્થઃ “આજે હું ‘મુ સિંહકેસર (સિંહકેસરીયા) આદિ અમુક પદાર્થને ગ્રહણ કરીશ.” એવી બુદ્ધિથી બીજું વાલ, ચણા વગેરે પ્રાપ્ત થતાને પણ જે ગ્રહણ ન કરે, પણ તે અસિતને જ ગ્રહણ કરે તે લોભપિંડ કહેવાય છે. અથવા પૂર્વે તેવા પ્રકારની બુદ્ધિ નહિ હોવા છતાં પણ ભાવ (ઇચ્છા)ને અનુકૂળ પ્રાપ્ત થતું ધિઃિ ' લાપસી વગેરે સારા રસવાળું છે એમ ધારીને જે “ઉદ્ધ' ઘણું ગ્રહણ કરે તે લોભપિંડ કહેવાય છે. ll૪૮૧ તેમાં પહેલા ભેદને આશ્રયીને બે ગાથા વડે ઉદાહરણ કહે છે : मू.०- चंपा छणम्मि घिच्छामि, मोयए ते वि सीहकेसरए ॥ पडिसेह धम्मलाभं, काउणं सीहकेसरए ॥४८२॥ सड्ढड्ढरत्तकेसर, - भायणभरणं च पुच्छ पुरिमड्ढे ॥ उवओग संत चोयण, साहु त्ति विगिंचणे नाणं ॥४८३॥ મૂલાર્થઃ ચંપાનગરીમાં ઉત્સવને દિવસે સાધુએ વિચાર્યું કે – “આજે હું મોદકને ગ્રહણ કરીશ, તે પણ સિંહકેસર લઈશ.” બીજી વસ્તુનો પ્રતિષેધ કરવા લાગ્યો, ધર્મલાભના સ્થાને સિંહકેસરા કહેવા લાગ્યો. I૪૮રા અર્ધરાત્રિએ કોઈ શ્રાવકને ઘેર ગયા, તેણે સિંહકેસરાથી તેનું ભાન ભરી દીધું. પછી પુરિમષ્ઠ પૂછ્યું, સાધુએ ઉપયોગ આપ્યો, પછી કહ્યું કે - “તમે મને સારી પ્રેરણા કરી પછી શુભધ્યાન કરતાં તેને કેવલજ્ઞાન થયું. II૪૮all ટીકાર્થ : ચંપા નામની નગરી છે, તેમાં સુવ્રત નામના સાધુ છે. એક દિવસ તે નગરીમાં મોદકનો ઉત્સવ થયો. તે દિવસે સુવ્રતસાધુએ વિચાર્યું કે - “આજે મારે મોદકો જ ગ્રહણ કરવા, તે પણ સિંહકેસરા જ લેવા.” આ પ્રમાણે વિચારીને ભિક્ષા પ્રતિ ચાલ્યો. લોલુપતાએ કરીને બીજી વસ્તુનો પ્રતિષેધ કરતો અને સિંહકેસરા મોદકને નહિ પામતો તે ત્યાં સુધી ભમ્યો કે - જ્યાં સુધી અઢી પહોર પૂરા થયા. પછી મોદક નહિ પામવાથી તે નષ્ટચિત્તવાળો થયો. તેથી ઘરના દ્વારમાં પ્રવેશ કરતો તે “ધર્મલાભ” કહેવો જોઈએ તેને બદલે “સિંહકેસરા' એમ બોલવા લાગ્યો એ પ્રમાણે આખો દિવસ ભમી રાત્રિએ પણ તે જ પ્રમાણે ભમતો બે પહોર ગયા, ત્યારે કોઈક શ્રાવકને ઘેર આવ્યાં. ધર્મલાભ કહેવાને ઠેકાણે સિંહકેસરા એમ બોલ્યા. તે શ્રાવક પણ અતિ ગીતાર્થ અને ડાહ્યો હતો. તેથી તેણે ધાર્યું કે - “ખરેખર, આ સાધુને કોઈપણ સ્થાને સિંહકેસરા પ્રાપ્ત થયા નથી, તેથી આનું ચિત્ત નષ્ટ થયું છે.” એમ જાણી તેના ચિત્તને સ્થિર કરવા માટે સિંહકેસરાનું ભરેલ પાત્ર તેની પાસે મૂક્યું, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥ અને કહ્યું કે - “હે ભગવન્ ! આ સર્વ સિંહકેસર મોદકને ગ્રહણ કરો.” ત્યારે સુવ્રતે તે ગ્રહણ કર્યા. તેથી તેનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકો તેને કહ્યું કે - ‘હે ભગવન્ ! આજે મેં પૂર્વાર્ધ-પુરિમઢનું પ્રત્યાખ્યાન કર્યું છે, તે પૂર્ણ થયું કે નહિ ?' ત્યારે સુવ્રતે ઉંચે (આકાશમાં) ઉપયોગ આપ્યો. તે વખતે તેણે અનેક તારાના સમૂહથી રિવરેલું આકાશમંડળ જોયું, અને અર્ધરાત્રિનો સમય જાણ્યો. પછી પોતાના આત્માની ભ્રાંતિ જાણી, કે – “હા ! મૂઢ એવા મેં વિપરીત આચરણ કર્યું, લોભથી પરાભવ પામેલા મારા જીવિતને ધિક્કાર છે, હે શ્રાવક ! તમે ઠીક કર્યું, કે જેથી સિંહકેસરા આપવાપૂર્વક પૂર્વાર્ધપ્રત્યાખ્યાનની પૂર્ણતા સંબંધી પ્રશ્ન કરીને સંસારમાં ડૂબતા એવા મારૂં રક્ષણ કર્યું, તમારી પ્રેરણા મને સારી લાગી.” એમ કહી આત્માને નિંદતો અને વિધિપૂર્વક મોદકોને પરઠવતો તે કોઈપણ રીતે તથાપ્રકારના ધ્યાનાગ્નિને સળગાવવા લાગ્યો કે - એક ક્ષણમાં જ સમગ્ર ઘાતિકર્મોને બાળી નાંખ્યાં. તેથી તેને કેવલજ્ઞાન પ્રકટ થયું. સૂત્ર સુગમ છે II૪૮૩૫ લોભદ્વાર કહ્યું. હવે (૧૧) સંસ્તવદ્વાર કહે છે : मू. ० - दुविहो उ संथवो खलु, संबंधी वयणसंथवो चेव ॥ एक्क्को वि य दुविहो, पुव्विं पच्छा य नायव्वो ॥४८४॥ મૂલાર્થ : સંસ્તવ બે પ્રકારનો છે ઃ સંબંધીસંસ્તવ અને વચનસંસ્તવ : તે દરેક બે પ્રકારનો છે, પૂર્વ અને પશ્ચાત્, એમ જાણવો. ૪૮૪ ટીકાર્થ : સંસ્તવ બે પ્રકારનો છે. તે આ પ્રમાણે-પરિચયરૂપ અને શ્લાધારૂપ તેમાં પરિચયરૂપ તે સંબંધીસંસ્તવ છે, અને શ્લાઘારૂપ તે વચનસંસ્તવ છે. તેમાં સંબંધી એટલે માતા વગેરે અને સાસુ વગેરે, તે રૂપપણાએ કરીને જે સંસ્તવ તે સંબંધીસંસ્તવ કહેવાય છે. તથા વચન એટલે શ્લાધાપ્રશંસા, તે રૂપ જે સંસ્તવ તે વચન સંસ્તવ કહેવાય છે. તે એક એક પણ બે બે પ્રકારનો છે, તે આ પ્રમાણે ‘પુદ્ધિ પા ય’' ત્તિ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્સંસ્તવ. ॥૪૮૪॥ તેમાં બન્નેય પ્રકા૨ના સંબંધીસંસ્તવનું સ્વરૂપ કહે છે : मू.०- मायपिइ पुव्वसंथव, सासूसुसराइयाण पच्छा उ ॥ गिहि संथवसंबंधं, करेइ पुव्वं च पच्छा वा ॥४८५ ॥ મૂલાર્થ : માતાપિતાદિક પૂર્વસંસ્તવ અને સાસુસસરાદિક પશ્ચાત્સત્તવ છે. તેમાં સાધુ ગૃહસ્થની સાથે પૂર્વ કે પશ્ચાત્સંસ્તવના સંબંધે કરે છે ૪૮૫ા ટીકાર્થ : માતાપિતાદિકરૂપે જે ‘સંસ્તવઃ' પરિચય તે પૂર્વસંસ્તવ કહેવાય છે, કેમકે - માતાદિક પૂર્વકાળે (પહેલાં) થયેલા છે. વળી જે સાસુ-સસરાદિરૂપ સંસ્તવ તે પશ્ચાત્સંસ્તવ છે. કેમકે - સાસુ વગેરે પછીના કાળે થયા છે. તેમાં સાધુ ભિક્ષાને માટે ગયા સતા ગૃહસ્થોની સાથે ‘સંસ્તવમંવંધ’ Page #332 -------------------------------------------------------------------------- ________________ // પૂર્વસંસ્તવ અને તેના દોષી | (૩૧૧ પરિચયની ઘટનાને ‘પૂર્વ પૂર્વકાળે થયેલ માતાદિરૂપે ‘પશ્ચાદા' અથવા પશ્ચાત્કાળ થએલ સાસુ વગેરેરૂપે કરે છે II૪૮પો કેવી રીતે પરિચય કરે? તે કહે છે : मू.०- आयवयं च परवयं, नाउं सम्बन्धए तयणुरूवं ॥ मम माया एरिसिया, ससा व धूया व नत्ताई ॥४८६॥ મૂલાર્થઃ પોતાની વય અને પરની વય જાણીને તેને યોગ્ય સંબંધ દેખાડે, કે-મારી માતા આવી હતી, અથવા બહેન, અથવા પુત્રી અથવા પૌત્રી આવી હતી. //૪૮૬ll, ટીકાર્થ : અહીં કોઈ સાધુ ભિક્ષાને માટે કોઈના ઘરમાં પ્રવેશ કરીને આહારના લંપટપણાથી પોતાનું વય અને પરનું વય “નુરુપ' તે વયને અનુસાર સંબંધ બતાવે. એટલે કે – જો તે વયોવૃદ્ધા હોય અને પોતે મધ્યમ વયવાળો હોય તો આવી મારી માતા હતી. એમ બોલી વળી જો તે પણ મધ્યમ વયવાળી (એટલે સમાનવયસ્કા) હોય તો આવી મારી બહેન હતી એમ બોલે. જો બાળવયવાળી હોય તો (આવી મારી) પુત્રી અથવા (આવી મારી) પૌત્રી (હતી, એમ) કહે. ll૪૮દી હવે આ જ પૂર્વરૂપ સંબંધીસંસ્તવનું ઉદાહરણ કહે છે : मू.०- अद्धिइ दिट्ठिपण्हव, पुच्छा कहणं ममेरिसी जणणी ॥ __ थणखेवो संबंधो, विहवासुण्हाइदाणं च ॥४८७॥ મૂલાર્થ : કોઈ સાધુ અવૃતિ-અધીરજ વડે નેત્રમાં અશ્રુ લાવે, ત્યારે તે પૂછે, તેને તે કહે કે – મારી માતા આવી જ હતી, ત્યારે તે સ્તનક્ષેપ કરે, પરસ્પર સંબંધ થાય. તથા વિધવા નુષાદિકનું દાન કરે. ૪૮૭ ટીકાર્થ : કોઈક સાધુ કોઈક ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે પ્રવેશ કરી પોતાની માતા જેવી કોઈક સ્ત્રીને જોઈ આહારાદિકના લંપટપણાએ કરીને માયાકપટ વડે અધીરજથી ‘ષ્ટિ સ્ત્રd' કાંઈક અશ્રુનું મૂકવું કરે, ત્યારે “પુજી ત્તિ તે સ્ત્રી પૂછે કે – તમે અધીરજવાળા કેમ દેખાઓ છો ? - ત્યારે સાધુ કહે કે – મારે “શી” તમારી જેવી જ માતા હતી. અહીં દોષોને કહે છે - ત્યારે તે સ્ત્રી માતૃત્વમાતાપણું પ્રગટ કરવા માટે સાધુના મુખમાં સ્તનનું નાખવું કરે તથા પરસ્પર સ્નેહબુદ્ધિરૂપ સંબંધ થાય, તથા વિધવા નુષા-પુત્રવધૂ આદિકનું દાન કરે, એટલે કે - મરણ પામેલા પોતાના) પુત્રને સ્થાને આ મારો પુત્ર છે એવી બુદ્ધિથી પોતાની (તે વિધવા) નુષા (પુત્રવધૂ)નું દાન કરે. આદિ શબ્દ છે તેથી સ્નેહના વશથી દાસી વગેરેનું પણ દાન કરે. આ પૂર્વે (પહેલા થએલા) સંબંધીસંસ્તવ - પરિચયનું ઉદાહરણ કહ્યું. એ જ પ્રમાણે પશ્ચાત્ (પાછળથી થયેલા) સંબંધીસંસ્તવ-પરિચયનું ઉદાહરણ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨) પણ જાણી લેવું. II૪૮ના ॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ હવે પશ્ચાત્સંબંધીસંસ્તવને વિષે દોષોને કહે છે : मू.०- पच्छासंथवदोसा, सासू विहवादिधूयदाणं च ॥ भज्जा ममेरिसिच्चिय, सज्जो घाउ वयभंगो वा ॥ ४८८ ॥ મૂલાર્થ : પશ્ચાત્સંસ્તવના આ દોષો છે ઃ ‘આ મારી સાસૂ જેવી છે' એમ કહેવાથી વિધવાદિક પુત્રીનું દાન કરે, અને આવી જ મારી ભાર્યા હતી એમ કહેવાથી તત્કાળ ઘાત અથવા વ્રતભંગ થાય. ||૪૮૮॥ ટીકાર્થ : પશ્ચાત્સંબંધીના સંસ્તવમાં આ દોષો છે. ‘મારી સાસૢ આવી હતી’ એમ કહેવાથી તે સ્ત્રી વિધવા વગેરે, આદિશબ્દ હોવાથી કુરંડા વગેરે સ્વરૂપવાળી પુત્રીનું દાન કરે. તથા ‘આવી મારી ભાર્યા હતી’ એમ કહેવાથી જો તેનો ઇર્ષાલુ ભર્તા પાસે હોય તો ‘મારી ભાર્યાને આણે પોતાની ભાર્યા કલ્પી’ એમ વિચારી સાધુનો ઘાત કરે, અને તેનો ભર્તા ઇર્ષ્યાળુ ન હોય અથવા સમીપે ન હોય તો ‘મને આણે ભાર્યા કરી’ એમ વિચારી ઉન્મત્ત થઈને ભાર્યાની જેવું આચરણ કરવાથી ચિત્તનો ક્ષોભ ઉત્પન્ન કરે, તેથી વ્રતનો ભંગ થાય. ।।૪૮૮ા આ પ્રમાણે પ્રથમ પૂર્વસંબંધી સંસ્તવ અને પશ્ચાત્સંબંધી સંસ્તવ એ દરેકના અસાધારણ દોષોને કહી હવે બન્નેના સાધારણ દોષોને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે : मू.०- मायावी चडुयारी, अम्हं ओहावणं कुणइ एसो ॥ निच्छुभाई पंतो, करिज्ज भद्देसु पडिबंधो ॥ ४८९ ॥ મૂલાર્થ : આ માયાવી અને ચાટુકારી (સાધુ) અમને વશ કરે છે, એમ નિંદા કરે. તથા જો તે પ્રાંત (અધર્મી) હોય તો કાઢી મૂકે છે, અને જો ભદ્રિક હોય તો પ્રતિબંધ થાય છે. ૪૮૯લા ટીકાર્થ : “અધીરજ અને નેત્રના અશ્રુ પાડવા વગેરે કરતો આ માયાવી (સાધુ) અમને વશ કરવા માટે ચાટુ (ખુશામત) કરે છે, એમ નિંદા કરે, તથા કાર્પેટિક-ભિખારી જેવા પોતાના માતાદિકની કલ્પના વડે અમારી અપભ્રાજના કરે છે.” એ પ્રમાણે વિચારીને જો તે પ્રાંત-તુચ્છ હોય તો પોતાના ઘરમાંથી કાઢી મૂકવું વગેરે કરે છે. અને જો તે ગૃહસ્થો ભદ્રિક હોય તો તે ભદ્રિકોમાં (ભદ્રિકોનો)સાધુ ઉપર પ્રતિબંધ થાય છે. અને પ્રતિબંધ થવાથી આધાકર્માદિક કરીને આપે છે. II૪૮૯ા બન્નેય પ્રકારનો સંબધીસંસ્તવ કહ્યો. હવે પૂર્વરૂપ વચનસંસ્તવનું લક્ષણ કહે છે : मू.०- गुणसंथवेण पुव्विं, संतासंतेण जो थुणिज्जाहि ॥ दायारमदिन्नम्म, सो पुवि संथवो हवइ ॥ ४९०॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ !વચન સંસ્તવ પ્રતિપાદન છે. (૩૧૩ મૂલાર્થ : પ્રથમ છતા કે અછત ગુણોના સંસ્તવ વડે જે સાધુ દાન કર્યા પહેલાં દાતાની સ્તુતિ કરે, તો તે પૂર્વસંસ્તવ કહેવાય છે. ll૪૯Oી ટીકાર્થ : “Tદ' ઔદાર્યાદિક ગુણો, તેમનો જે “સંતવ:' પ્રશંસારૂપ વચનનો સમૂહ, સત્યરૂપ હોય કે – અસત્યરૂપ હોય તેના વડે (સતી કે અસતી પ્રશંસા વડે) જે સાધુ દેવા લાયક ભક્તાદિક નહિ દીધે સતે દાતાની સ્તુતિ કરે, તે આ પૂર્વસંસ્તવ કહેવાય છે. I૪૯Oા આનો જ ઉલ્લેખ (વિસ્તાર) બતાવે છે : __ मू.०- एसो सो जस्स गुणा, वियरंति अवारिया दस दिदासु ॥ इहरा कहासु सुणिमो, पच्चक्खं अज्ज दिट्ठोऽसि ॥४९१॥ મૂલાર્થ: તે જ આ છે કે – જેના ગુણો દશે દિશામાં નહિ નિવાર્યા સતા પ્રસરે છે. અન્યથા કથાને વિષે અમે સાંભળ્યા છે, તે અત્યારે અમે પ્રત્યક્ષ તમને જોયા છે. I૪૯ના ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે – “રા' બીજે પ્રકારે અર્થાત હમણાં જોયા તે પહેલાં /૪૯૧ હવે પશ્ચાતરૂપ વચનસંસ્તવનું લક્ષણ કહે છે : मू.०- गुणसंथवेण पच्छा, संतासंतेण जो थुणिज्जाहि ॥ दायारं दिनम्मि सो, पच्छासंथवो होइ ॥४९२॥ મૂલાર્થ : ભક્તાદિક આપે સતે પછી છતાં કે અછતા ગુણોની સ્તુતિ વડે દાતાની જે સ્તુતિ કરાય, તે પશ્ચાત્સસ્તવ હોય છે. કહેવાય છે. //૪૯રા ટીકાર્થ ભક્તાદિક દીર્ધ સતે પછીથી દાતાને સત્ય રૂપ કે અસત્યરૂપ ગુણોનો પરિચય કહેવાવડે જે સાધુ સ્તુતિ કરે. તે પશ્ચાત્સસ્તવ હોય છે. કહેવાય છે ૪૯રા હવે આનો જ ઉલ્લેખ દેખાડે છે : मू.०- विमलीकयऽम्ह चक्खू, जहत्थया वियरिया गुणा तुझं ॥ માણિ પુરા સંગ, સંપથ નિષિ ગોયે I૪૬રા મૂલાર્થઃ આજે તમે મારી ચક્ષુ નિર્મળ કરી, તમારા યથાર્થ ગુણો સર્વત્ર વિસ્તાર પામેલા છે, પહેલા મને શંકા હતી. હમણાં મારું મન નિઃશંક થયું છે. ll૪૯૩ણી ટીકાર્થ: ભિક્ષા માટે પ્રવેશ કરેલા કોઈક સાધુ ભક્તાદિક પ્રાપ્ત કર્યા પછી દાતાર પ્રતિ બોલે કે – “તમે આજે પોતાના દર્શન વડે અમારાં નેત્રો નિર્મળ કર્યા છે, તથા તમારા યથાર્થ ગુણો સર્વત્ર Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪) / શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ફેલાયા છે. તથા “પુરા' પહેલાં મને શંકા હતી કે – જે જેવા ગુણવાળા સંભળાય છે, તે તેવા જ ગુણવાનું હશે ? કે અન્ય જેવા હશે ?” હમણાં તો તમને જોયે સતે મારું હૃદય નિઃશંક થયું છે. ૪૯૩ સંસ્તવદ્વાર કહ્યું. હવે (૧૨-૧૩મું) વિદ્યા મંત્રનામનું દ્વાર કહે છે : मू.०- विज्जामंतपरूवण, विज्जाए भिक्खुवासओ होइ ॥ मंतम्मि सीसवेयण तत्थ मुरुंडेण दिलुतो ॥४९४॥ મૂલાર્થ વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવી છે, તેમાં વિદ્યાને વિષે ભિલૂપાસકનું દષ્ટાંત છે, અને મંત્રને વિષે શિરોવેદનામાં મુરૂંડ રાજાનું દષ્ટાંત છે. ૪૯૪ો ટીકાર્થઃ હવે વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવાની છે તે આ પ્રમાણે – સાધનાસહિતની અથવા સ્ત્રીરૂપ દેવતાએ અધિષ્ઠિત જે અક્ષરની પદ્ધતિ (રચના) તે વિદ્યા કહેવાય છે, અને સાધના રહિત અથવા પુરુષ દેવતાએ અધિષ્ઠિત જે અક્ષરની પદ્ધતિ તે મંત્ર કહેવાય છે. (તસ્થ' ત્તિ -- તેમાં વિદ્યાને વિષે “ભિસૂપાસક' દષ્ટાંત છે, અને મંત્રને વિષે શિરોવેદનામાં “મુફંડ” નામના રાજા વડે ઉપલક્ષિત “પાદલિપ્તસૂરિ' દૃષ્ટાંત છે. I૪૯૪ો. તેમાં ભિકૂપાસકનું દૃગંત બે ગાથા વડે કહે છે : मू.०- परिपिडियमुल्लावो, अइपंतो भिक्खूवासओ दावे ॥ जइ इच्छह अणुजाणह, घयगुलवत्थाणि दावेमि ॥४९५॥ गंतं विज्जामंतण, किं देमि? घयं गलं च वत्थाई॥ दिन्ने पडिसाहरणं, केण हियं ? केण मुट्ठोमि ? ॥४९६॥ મૂલાર્થ એકઠા થયેલ સાધુઓનો આલાપ થયો કે - ભીલૂપાસક અતિ પ્રાંત છે, તેને કોઈ અપાવે એવો છે? - ત્યારે એક સાધુએ કહ્યું - જો તમે ઇચ્છતા હોય તો મને અનુજ્ઞા આપો. હું તેની પાસે ઘી, ગોળ અને વસ્ત્ર અપાવું. ત્યારે તેઓએ તેને અનુજ્ઞા આપી. ૪૯પા પછી તે સાધુ તેને ઘેર ગયા, વિદ્યા વડે તેને મંત્યો, તે બોલ્યો - “શું આપું?” સાધુએ કહ્યું – “ઘી, ગોળ અને વસ્ત્રાદિક આપ.” ત્યારે તેણે તે જ પ્રમાણે આપ્યું. પછી ક્ષુલ્લકસાધુએ વિદ્યાને સંહરી લીધી. તેથી તે બોલ્યો કે – “મારૂં કોણે હરણ કર્યું? કોના વડે હું ચોરાયો ?' II૪૯૬ll ટીકાઈ ગંધસમૃદ્ધ નામના નગરમાં ધનદેવ નામે ભિસૂપાસક છે. તે પોતાને ઘેર ભિક્ષા માટે આવેલા સાધુઓને કાંઈ પણ આપતો નથી. એકદા યુવાન સાધુઓ એકસ્થાને ભેગા થયા. તેમનો પરસ્પર ઉલ્લાપ થયો. તેમાં એક સાધુએ કહ્યું કે - “આ ધનદેવ અતિપ્રાંત છે. તે સાધુઓને કંઈપણ Page #336 -------------------------------------------------------------------------- ________________ ॥ મંત્રપિંડ ઉપર પાદલિપ્તાચાર્ય કથા ।। (૩૧૫ આપતો નથી, તો એવો કોઈ સાધુ છે, કે જે તેની પાસે (થી) ઘી, ગોળ વગેરે અપાવે ?” ત્યારે તેઓમાંથી કોઈ એક સાધુએ કહ્યું કે - “જો તમે ઇચ્છતા હો તો મને અનુજ્ઞા આપો, કે - જેથી હું તેની પાસે અપાવું.” ત્યારે તેઓએ તેને અનુજ્ઞા આપી. II૪૯૫। પછી તે સાધુ (કેટલાક સાધુઓને લઈને) તેને ઘેર ગયા. વિઘા વડે તેને મંત્ર્યો. ત્યારે તેણે સાધુઓને કહ્યું કે - ‘હું તમને શું આપું?’ તેઓએ કહ્યું કે - ‘ઘી, ગોળ, વસ્ત્ર વગેરે આપો.' ત્યારે તેણે સાધુઓને ઘી, ગોળ વગેરે (સ્વજનોદ્વારા) ઘણું અપાવ્યું. ત્યારપછી તે ક્ષુલ્લકસાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે તે ભિક્ષુપાસક પોતાના મૂળસ્વભાવ પર આવ્યો. પછી જેટલામાં તે ઘી વગેરે જુએ છે. તેટલામાં તે ઘણું થોડું જુએ છે. ત્યારે ‘કોણે મારૂં ધૃતાદિક હરણ કર્યું ? કોણે મને છેતર્યો-ઠગ્યો ?' એમ વિલાપ કરવા લાગ્યો. ત્યારે તેના પરિવારે કહ્યું કે – “તમે જ સાધુઓને (અમારા હાથે) અપાવ્યું છે, તો કેમ તમે આમ બોલો છો ?’’ તે સાંભળી તે મૌનનું અવલંબન કરીને રહ્યો. II૪૯૬ અહીં દોષોને કહે છે : मू.०- पडिविज्ज थंभणाई, सो वा अन्नो व से करिज्जाहि ॥ पावाजीवी माई, कम्मणगारी य गहणाई ॥ ४९७॥ મૂલાર્થ : પ્રતિવિદ્યાએ કરીને તે અથવા બીજો તેનું સ્તંભનાદિક કરે. તથા આ પાપ વડે જીવનારા માયાવી અને કામણગારા છે એમ લોકમાં જુગુપ્સા અને ગ્રહણાદિક થાય. ॥૪૯૭। ટીકાર્થ ઃ જે ગૃહસ્થને વિદ્યા વડે મંત્રિત કર્યો હોય, તે સ્વભાવમાં રહેલો થાય (એટલે વિદ્યામુક્ત થાય) ત્યારે કદાચ દ્વેષી થઈ અથવા બીજો કોઈ તેનો પક્ષપાતી દ્વેષવાળો થઈ પ્રતિવિદ્યાએ કરીને ‘સ્તંભાવિ’ સ્તંભન, ઉચ્ચાટન કે મારણ વગેરે કરે. તથા આ સાધુઓ ‘પાપણીવિન:' ‘પાપેન’ એટલે પરદ્રોહ કરવારૂપ વિદ્યાદિ વડે જીવવાના સ્વભાવવાળા-માયાવી-શઠ છે, એમ લોકમાં જુગુપ્સા-નિંદા થાય. તથા આ સાધુઓ કામણગારા છે એમ કહીને રાજકુળમાં ગ્રહણ, આકર્ષણ વેષત્યાજનછોડાવવો, કદર્થના, મારણ વગેરે દોષો થાય છે. ।।૪૯૭ા હવે મંત્રના વિષયમાં મુરુંડરાજા વડે ઉપલક્ષિત પાદલિપ્તસૂરિનું ઉદાહરણ કહે છે : मू. ०- जह जह पएसिणी जा णुगम्मि पालित्तओ भाडे ॥ तह तह सीसे वियणा, पणस्सइ मुरुण्डरायम्म ४९८ ॥ ' મૂલાર્થ : પાદલિપ્ત આચાર્ય જેમ જેમ પોતાની આંગળી જાનુની ફરતી ફેરવે છે, તેમ તેમ મુરુડરાજાની મસ્તકની વેદના નાશ પામે છે ૪૯૮ ટીકાર્થ : પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં મુરુડ નામે રાજા છે, ત્યાં પાદલિપ્ત નામના આચાર્ય Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬) | II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , રહે છે. એકદા મુડરાજાને અત્યંત શિરોવેદના (મસ્તકની વેદના) થઈ. તેને કોઈપણ વિદ્યામંત્રાદિક વડે શમાવવા શક્તિમાન થયો નહિ. તેથી (છેવટ) રાજાએ પાદલિપ્ત આચાર્યને બોલાવ્યા. તે આવ્યા ત્યારે તેમનો મોટો આદરસત્કાર કર્યો, અને બોલાવવાના કારણમાં શિરોવેદનાની હકિકત કહી. ત્યારે જે પ્રકારે કોઈપણ લોક ન જાણે તે રીતે મંત્રના ધ્યાનપૂર્વક પ્રાવરણ-ઓઢેલ વસ્ત્રની અંદર પોતાના જમણા જાનુની ઉપર, પડખે, ચોતરફ પોતાના જમણા હાથની અંગુલી જેમ જેમ ભમાવવા લાગ્યા. તેમ તેમ રાજાની શિરોવેદના દૂર થવા લાગી. પછી અનુક્રમે સમગ્ર શિરોવેદના દૂર થઈ. તેથી તે રાજા આચાર્યનો અતિ ઉપાસક થયો અને ઘણું ભક્તપાનાદિક તેમને આપવા લાગ્યો. //૪૯૮ અહીં દોષોને કહે છે : मू.०- पडिमंतथंभणाई, सो वा अन्नो व से करिज्जहि ॥ पावाजीविय माई, कम्मणगारी भवे बीयं ॥४९९॥ મૂલાર્થ : પ્રતિમંત્ર કરીને તે અથવા બીજો તેનું સ્તંભનાદિક કરે. તેથી પાપ વડે જીવ નાર, માયાવી અને કામણગારી છે એમ જુગુપ્સા થાય, તથા આ બીજું પણ થાય. ૪૯૯ો ટીકાર્થ જો કે – આ કથાનકમાં કાંઈપણ દોષ થયો નથી. કેમકે - પાદલિપ્તસૂરિએ મુસંડ રાજા પ્રતિ ઉપકાર જ કર્યો છે. માત્ર પૂર્વે કહેલો વિદ્યાકથાનકની જેમ મંત્રનો પ્રયોગ કરે તે પણ દોષો સંભવે છે. તેથી તેનું ઉપદર્શન (દેખાડવું) કરાય છે - બતાવાય છે. તેમાં આ ગાથાની પ્રથમની જેમ (૪૯૭ની જેમ) વ્યાખ્યા કરવી. વિશેષ એ કે “પ વીર્ય' ત્તિ પુષ્ટ આલંબનને આશ્રયીને આ બીજું અપવાદપદ થાય છે. અર્થાત્ સંઘાદિકના પ્રયોજનમાં મંત્રનો પણ પ્રયોગ કરવો, એમ ભાવાર્થ છે. આ રીતે વિદ્યાને વિષે પણ જાણવું. ll૪૯૯ll વિદ્યા અને મંત્ર નામના બે દ્વાર કહ્યા. હવે (૧૪) ચૂર્ણ, (૧૫) યોગ અને (૧૬) મૂલકર્મ નામના ત્રણ ધારને કહે છે : પૂ. - જે સંતતિાળ, વાઈ પાવશે નો मूल विवाहे दो दंडिणी उ आयाण परिसाडे ॥५००॥ મૂલાર્થ : અંતર્ધાન (અદશ્ય) કરનાર ચૂર્ણને વિષે ચાણક્ય દષ્ટાંત છે. પાદલપરૂપ યોગને વિષે સમિતસૂરિ, મૂલકર્મમાં-વિવાહમાં તથા ગર્ભાધાનપરિશાટનમાં બે યુવતિનું દૃષ્ટાંત છે. ૫OOા ટીકાર્થ: ‘વૂડન્ત' લોકમાં દષ્ટિમાર્ગને અદશ્ય કરનાર ચૂર્ણને વિષે દષ્ટાંતરૂપ ચાણક્ય શબ્દ કરીને વિદિત એવા બે ક્ષુલ્લક છે. ‘પદ્' પાદલેપનરૂપ યોગને વિશે સમિતસૂરિ દષ્ટાંત છે. તથા Page #338 -------------------------------------------------------------------------- ________________ ચૂર્ણપિડ ઉપર ચાણાક્યનું દૃષ્ટાંત / (૩૧૭ મૂળે અક્ષતયોનિ અને ક્ષતયોનિ કરવારૂપ મૂલકર્મને વિષે બે યુવતિનું દષ્ટાંત છે, વિવાહના વિષયવાળા મૂલકર્મને વિષે પણ બે યુવતિનું દષ્ટાંત છે, તથા ગર્ભાધાન અને ગર્ભપરિશાટનરૂપ મૂલકર્મને વિષે ‘કે gિી રાજાની બે પત્નીનું ઉદાહરણ છે. //૫OOL તેમાં ‘પુત્રે મંતાળે વાળ એ અવયવની ભાષ્યકાર ત્રણ ગાથા વડે વ્યાખ્યા કરે છે : जंघाहीणा ओमे, कुसुमपुरे सिस्स जोग रहकर( ह)णं ॥ खुड्ड दुगंजण सुणणा, गमणं देसंतरे सरणं ॥४४॥ भिक्खे परिहायंते, थेराणं तेसि ओमि दिताणं ॥ सहभुज्ज चंदगुत्ते, ओमोयरियाए दोबल्लं ॥४५॥ चाणक्क पुच्छ इट्टाल-चुण्ण दारं पिहित्तुं घूमे य ॥ હું લુચ્છ પસંસા, થેરપીવે ૩વાનંમો ૪દ્દા (મ.) મૂલાર્થ કુસુમપુરમાં જંઘાહીન (સુસ્થિત) આચાર્ય રહે છે, ત્યાં દુર્મિક્ષ થયું, શિષ્યને યોગ્યશાસ્ત્ર એકાંતમાં જણાવ્યું, બે ક્ષુલ્લકસાધુ અંજનનો પ્રયોગ સાંભળ્યો. પછી દેશાંતરમાં ગયા. પછી બે ક્ષુલ્લક પાછા આવ્યા, તેની સાથે ભિક્ષાનો વિભાગ કરે છે. (૪૪) ભિક્ષા ઓછી થવાથી તે સ્થવિર દુર્બળ થયા, ક્ષુલ્લકે વિચાર કરી ચંદ્રગુપ્ત રાજા સાથે ભોજન કરવા માંડ્યું. ઉનોદરી વડે રાજા દુર્બળ થયો (૪૫). ચાણક્ય પૂછયું, પછી ઇષ્ટિકાનું ચૂર્ણ પાથરી દ્વાર બંધ કર્યું, ધૂમાડાથી તે ક્ષુલ્લકો દેખાયા, ચંદ્રગુપ્ત જુગુપ્સા કરી, ચાણક્ય રાજા પાસે પ્રશંસા કરી, અને સ્થવિર પાસે જઈ ઉપાલંભ આપ્યો. (૪૬ ભાષ્ય ગાથા) ટીકાર્થ કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજા છે. તેને ચાણક્ય નામનો મંત્રી છે. તે નગરમાં જંઘાબળથી રહિત સુસ્થિત નામના સૂરિ રહે છે. એકદા તે નગરમાં દુષ્કાળ પડ્યો. ત્યારે સૂરિએ વિચાર્યું કે - “આ સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ સહિત કોઈક સુભિક્ષદેશમાં મોકલું એમ વિચારીને તે શિષ્યને યોનિપ્રાભૂત એકાંતમાં શીખવવાનું શરૂ કર્યું. તેમાં બે ક્ષુલ્લક સાધુએ કોઈપણ પ્રકારે અદશ્ય કરવાના કારણરૂપ અંજનની વ્યાખ્યા સાંભળી, કે-આ અંજન વડે આંજવાથી તેને કોઈપણ દેખી શકે નહિ. પછી યોનિપ્રાભૃતના વ્યાખ્યાનનું સમર્થન કર્યા બાદ સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપન કર્યા. અને સમગ્ર ગચ્છ સહિત તેને દેશાંતરમાં મોકલ્યો. અને પોતે સૂરિ એકલા ત્યાં જ રહ્યા. કેટલાક દિવસ પછી આચાર્યના સ્નેહને લીધે તે બે ક્ષુલ્લકસાધુ સૂરિ પાસે આવ્યા. આચાર્ય પણ ભિક્ષામાં જે કાંઈ મેળવે છે, તે સરખી રીતે વહેચીને તે બન્ને ક્ષુલ્લકની સાથે ભોજન કરે છે. તેથી આહારની પરિપૂર્ણતાને અભાવે સૂરિ દુર્બળ થયા. ત્યારે બન્ને ક્ષુલ્લકે વિચાર્યું કે - “સૂરિ મહારાજને અવમોદરતા-ઉણોદરી થાય છે તેથી આપણે પૂર્વે સાંભળેલું અંજન કરીને Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ચંદ્રગુપ્ત રાજાની સાથે ભોજન કરીએ.” એમ વિચારીને તેઓએ તેમ જ કર્યું. ત્યારે ચંદ્રગુપ્ત રાજાને થોડા આહારને લીધે શરીરે કૃશતા થઈ. ચાણક્યમંત્રીએ પૂછ્યું કે – ‘તમારા શરીરની દુર્બળતા કેમ છે?” તે બોલ્યો - “પરિપૂર્ણ આહારની પ્રાપ્તિ નહિ થતી હોવાથી તે સાંભળી ચાણક્ય વિચાર્યું કે - “આટલો આહાર પીરસાય છે, છતાં આહારની અપૂર્ણતા કેમ કહે છે ? તેથી ખરેખર કોઈ અંજનસિદ્ધ પુરુષ આવીને રાજાની સાથે ખાય છે.” એમ વિચારીને તે અંજનસિદ્ધને ગ્રહણ કરવા માટે તેણે ભોજનમંડપમાં અત્યંત બારીક ઈષ્ટકાનું ચૂર્ણ પાથર્યું. તેમાં મનુષ્યનાં પગલાં દેખ્યાં. તેથી તેણે નિશ્ચય કર્યો કે - “ખરેખર અંજનસિદ્ધ બે પુરુષો આવે છે.' એમ વિચારીને દ્વાર બંધ કરી તેમાં અત્યંત ધૂમાડો કર્યો. તે ધૂમ્રથી નેત્રને બાધા થવાથી નેત્રના અશ્રુની સાથે તેનું અંજન ગળી ગયું. તેથી તે બન્ને ક્ષુલ્લક પ્રત્યક્ષ થયા. તે જોઈ ચંદ્રગુપ્ત પોતાની જુગુપ્સા કરી કે - “અહો! હું આ બે વડે વટલાયો’ ત્યારે ચાણક્ય તેના સમાધાનને માટે પ્રવચનની મલિનતા ન થવા દેવા માટે રાજાની પ્રશંસા કરી કે - “તમે ધન્ય છે – કે જે તમે બાલબ્રહ્મચારી સાધુઓ વડે પવિત્ર કરાયા' ત્યારપછી વાંદીને તે બન્ને ક્ષુલ્લકને રજા આપી. પછી રાત્રે ચાણક્ય વસતિમાં આવીને આચાર્યને ઠપકો આપ્યો કે “આ આપના ભુલકો ઉડ્ડાહ કરે છે ત્યારે સૂરિએ તે મંત્રીને જ ઠપકો આપ્યો કે - “તમે જ આ બાબતમાં અપરાધી છે, કે જે તમે બે ક્ષુલ્લકોનો પણ નિર્વાહ ચિંતવતા નથી !' મંત્રી બોલ્યો, “હે ભગવન ! આપ કહો છો તેમજ છે.” એમ કહી તેમના પગમાં પડી તેણે તેમની ક્ષમા માગી. ત્યારપછી તેણે સમગ્ર સંઘની યથાયોગ્ય ચિંતા કરી. સૂત્રનો અર્થ સુગમ છે. I૪૪થી ૪ (ભાષ્ય.) અહીં અતિદેશ (ભલામણ)થી અને સાતપણે દોષોને કહે છે : मू.०- जे विज्जमंतदोसा, ते च्चिय वसीकरणमाईचुन्नेहिं ।। ____ एगमणेगपओसं, कुज्जा पत्थारओ वाऽवि ॥५०१॥ મૂલાર્થ: વિદ્યા અને મંત્રને વિષે જે દોષો કહ્યા છે, તે જ વશીકરણાદિક ચૂર્ણોને વિષે પણ જાણવા. તેથી એક કે અનેકની ઉપર પ્રષિ કરે અથવા નાશ પણ થાય. ૫૦૧ ટીકાર્થઃ જે દોષો વિદ્યા અને મંત્રને વિષે કહ્યા છે, તે જ દોષો વશીકરણાદિક ચૂર્ણોને વિષે પણ જાણવા. (સૂત્રમાં તૃતીયાવિભક્તિ સપ્તમીના અર્થમાં લખી છે.) તથા ચૂર્ણનો પ્રયોગ કરે તે ચૂર્ણનો પ્રયોગ કરનાર એકની કે - અનેક સાધુઓની ઉપર પ્રષિ કરે છે, તેથી ત્યાં ભિક્ષાલાભાદિકનો અસંભવ છે. “પત્થારમો વાવ' અથવા નાશ થાય. ‘પ' શબ્દ સમુચ્ચયમાં છે. ૫૦૧ આ પ્રમાણે “વુ યંતદ્ધાળે વાળ (ગા. ૫૦૦) એ પદની વ્યાખ્યા કરી, અને તેના વ્યાખ્યાનથી (૧૪મા) ચૂર્ણદ્વારનું સમર્થન કર્યું. હવે ‘પાયત્રેવી નો' એ પદની વ્યાખ્યા કરતા સતા કહે છે : मू.०- सुभगदुब्भग्गकरा, जोगा आहारिमा य इयरे य ॥ आधंसधूववासा, पायपलेवाइणो इयरे ॥५०२॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ યોગદ્વાર અને તેના ભેદો અને પાદલપ ઉપર સમિતાચાર્ય કથા II (૩૧૯ મૂલાર્થઃ સૌભાગ્ય અને દૌભગ્ય કરનારા યોગો આહાર્ય અને ઇતર (અનાહાય) એમ બે પ્રકારે છે. તેમાં અઘર્ષ અને ધૂપવાસ આહાર્ય છે, અને પાદલપાદિક ઇતર છે. ૫૦રા ટીકાર્થ : યોગો ‘સૌમારીથT:' લોકોને પ્રીતિ અને અપ્રીતિને કરનારા છે, તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – આહાર્ય અને ઇતર : તેમાં ‘ગાહી:' પાણી વગેરેની સાથે જે આહાર કરાય (પીવાય) તે આહાર્ય કહેવાય છે, અને તેનાથી જે વિપરીત હોય તે ઇતર-અનાહાર્ય કહેવાય છે, તેમાં પહેલા (આહાય) ‘બાયધૂપવાસ:' જે જલાદિકની સાથે ઘસીને પીવાય. તે આઘર્ષ કહેવાય છે, અને ધૂપવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અહીં કોઈ શંકા કરે કે – ચૂર્ણ અને વાસનો પરસ્પર શો વિશેષ છે? કેમકે બન્નેમાં લોદ (ભૂકો) રૂપપણાનો અવિશેષ છે. બન્નેમાં ભૂકો જ હોય છે, તે ઉપર કહે છે કે - સામાન્ય વસ્તુથી બનેલ શુષ્ક કે આÁ જે ભૂકો તે ચૂર્ણ કહેવાય છે, અને સુગંધિવસ્તુથી બનેલ તથા શુષ્કને પીસવા વડે અતિ પિસ્યા હોય તે વાસ કહેવાય છે. તથા ‘ફતરે' અનાહાર્યયોગો તે પાદપ્રલેપન વગેરે જાણવા. //૫૦ર/ તેમાં (ચૂર્ણમાં પાણી નખાય તેથી) આહાર્ય પાદપ્રલેપનરૂપ યોગનું દૃષ્ટાંત ત્રણ ગાથા વડે કહે म.०- नइकण्हबिन्न दीवे, पंचसया तावसाण निवसंति ॥ पव्वदिवसेसु कुलवई, पालेवुत्तारं सक्कारे ॥५०३॥ जण सावगाण खिसण, समियक्खण माइठाण लेवेण ॥ सावय पयत्तकरणं, अविणय लोए चलणधोए ॥५०४॥ पडिलाभिय वच्चंता, निब्बुड नइकूलमिलण समियाओ ॥ विम्हिय पंचसया, तावसाण पव्वज्ज साहा य ॥५०५॥ મૂલાર્થઃ કૃષ્ણા અને બેન્ના એ નદીઓની વચ્ચે દ્વીપ છે. તેમાં પાંચસો તાપસો વસે છે. પર્વને દિવસે કુલપતિ પાદલપ વડે નદીને ઊતરી નગરમાં આવે છે અને સત્કાર પામે છે /૫૦૩ શ્રાવકજનોની ખિસા થઈ. તેઓએ સમિતાચાર્યને કહ્યું, ગુરુ બોલ્યા કે-માયાકપટથી પાદલેપ વડે આવે છે. ત્યારે શ્રાવકોએ તે પ્રકટ કરવા માટે તેમને નિમંત્રણ આપ્યું. તે આવ્યા ત્યારે લોકમાં અવિનય કહેવાય એમ તેમના પગ ધોયા ૫૦૪ો ભોજન કરીને ચાલ્યા, નદીમાં ડૂબવા લાગ્યા. સમિતાચાર્ય નદીના બન્ને કાંઠા મેળવી દીધાં, સર્વે વિસ્મય પામ્યા, પાંચસો તાપસોએ પ્રવ્રજયા લીધી, તે બ્રહ્મશાખા થઈ ૫૦પા. ટીકાર્થ : અચલપુર નામે નગર છે. તેની પાસે બે નદીઓ છે, તે આ પ્રમાણે – કૃષ્ણા અને બેન્ના તે બે નદીની વચ્ચે બ્રહ્મ નામનો દ્વીપ છે. તેમાં ચારસો નવ્વાણુ તાપસોએ પરિવરલ દેવશર્મ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦) I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ . નામનો કુલપતિ વસે છે. તે કુલપતિ સંક્રાંતિ વગેરે પર્વને દિવસે પોતાના તીર્થની પ્રભાવના કરવા માટે સર્વ તાપસો સહિત પાદલપ વડે કૃષ્ણા નદીને ઉતરીને અચલપુરમાં આવે છે. તે વખતે લોકો તેવા પ્રકારનો તેનો અતિશય જોઈને ચિત્તમાં વિસ્મય પામી વિશેષ કરીને તેમને ભોજનાદિ સત્કાર કરે છે. I૫૦૩ તથા શ્રાવકજનની કુત્સા-નિંદા કરે છે કે તમારા ગુરુની આવી શક્તિ નથી ત્યારે શ્રાવકોએ સમિત નામના સૂરિને કહ્યું. ત્યારે તેમણે પોતાના મનમાં વિચારીને કહ્યું કે - “માયાકપટથી આ પાદલપ વડે નદીને ઉતરે છે, તથાશક્તિના પ્રભાવથી કાંઈ ઊતરતા નથી. ત્યારે શ્રાવકોએ તેનું માતૃસ્થાન-માયાકપટ પ્રકટ કરવા માટે તે કુલપતિને પરિવાર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે ભોજનને સમયે તેઓ તેને ઘેર આવ્યા. તેના પગ ધોવાનું શ્રાવકોએ શરૂ કર્યું. પણ તે પગમાંથી પાદલપ દૂર ન થાઓ. એમ ધારી તે પગ ધોવા દેતા નથી. ત્યારે શ્રાવકોએ કહ્યું કે – પગ ધોયા વિના તમને જમાડવાથી અમારો અવિનય ન કહેવાઓ. એમ કહી આગ્રહ (બલાત્કાર)થી પગ ધોયા //૫૦૪ો પછી ભોજન કર્યા બાદ તે પોતાને સ્થાને જવા ચાલ્યા. શ્રાવકો પણ સમગ્ર લોકોને બોલાવીને પાછળ જવાની વળાવવાની) બુદ્ધિથી તેની સાથે ચાલવા લાગ્યા. પછી પરિવાર સહિત કુલપતિ કૃષ્ણાનદીને ઉતરવા લાગ્યા. તે પારલેપ નહિ હોવાથી ડુબવા લાગ્યા. તેથી લોકમાં તેની અપભ્રાજના (નિંદા) થઈ. આ અવસરે તેને બોધ કરવા માટે સમિતસૂરિ ત્યાં આવ્યા. તેમણે સમગ્ર જનની સમક્ષ નદી પ્રતિ કહ્યું કે – હે કૃષ્ણા ! અમે સામે કાંઠે જવાને ઇચ્છીએ છીએ. તે વખતે તે કૃષ્ણાનદીના બન્ને કાંઠા એક સાથે મળી ગયા. તે જોઈને લોકોને અને પરિવાર સહિત કુલપતિને વિસ્મય થયો પછી પરિવાર સહિત કુલપતિએ દીક્ષા ગ્રહણ કરી. (તેઓ બ્રહ્મદીપના હોવાથી તેઓની) તે બ્રહ્મશાખા થઈ //પ૦પા આ પ્રમાણે ‘પાયત્વેવને નાથે' એ અવયવની વ્યાખ્યા કરી. તેની વ્યાખ્યા કરવાથી યોગનામના દ્વારનું સમર્થન કર્યું. હવે ‘મૂન' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- अद्धिई पुच्छा आसन्न-विवाहे भिन्नकनसाहणया ॥ आयमणपियणओसह, अक्खयजज्जीव (जा जीव) अहिगरणं॥५०६॥ जंघापरिजिय सड्ढी अद्धिड आणिज्जए मम सवत्ती ॥ जोगा जोणुग्घाडण, पडिसेह पओस उड्डाहो ॥५०७॥ મૂલાર્થ : પોતાની દીકરી બાબત માતાને અધૃતિ થઈ, કોઈ સાધુએ પૂછ્યું, ત્યારે કહ્યું કે – પુત્રીનો વિવાહ આવ્યો છે, પણ તે ભિન્નયોનિક છે, એમ કહ્યું ત્યારે સાધુએ આચમન ઔષધ અને પાત ઔષધ આપ્યું. તેથી અક્ષત થઈ. તેથી અક્ષત થઈ. આથી યાવજ્જવ અધિકરણ દોષ લાગે છે. //૫૦૬lી જંઘાપરિજિત નામના સાધુએ શ્રાવિકાને અધૃતિનું કારણ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે - મારી પત્ની આવવાની છે. ત્યારે સાધુએ યોગ (ઔષધ)થી યોનિ ઉદ્ઘાટન કર્યું. તેથી પરણવાનો Page #342 -------------------------------------------------------------------------- ________________ | ‘વિવાદે' અવયવ વ્યાખ્યા છે (૩૨૧ નિષેધ કર્યો. તેમાં પ્રષ અને ઉડાહદોષ થાય છે. ૫૦૭માં ટીકાર્થ: કોઈ નગરમાં ધન નામનો શ્રેષ્ઠી છે, તેને ધનપ્રિયા નામની ભાર્યા છે, તેને સુંદરી નામની પુત્રી છે. તે ભિન્નયોનિ વાળી છે. આ હકીકત તેની માતા જાણે છે. પણ તેનો પિતા જાણતો નથી. પિતાએ તેણીને તે જ નગરમાં કોઈ શ્રેષ્ઠિપુત્રને પરણવા માટે આપી-વેવીશાળ કર્યું. વિવાહનો સમય નજીક આવ્યો. માતાને ચિંતા થઈ કે - “આ પરણી સતી જો તેનો ભર્તા તેણીને ભિન્નયોનિવાળી જાણશે, તો તેણે ત્યાગ કરેલી આ રાંકડી દુઃખને પામશે.” આ વખતે કોઈ સાધુ ભિક્ષા માટે ત્યાં આવ્યા. તેણે તેણીને પૂછ્યું, ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ કહ્યું કે – તું ભય ન પામ હું તેને અભિન્નયોનિવાળી કરીશ. એમ કહી આચમનઔષધ અને પાનઔષધ આવ્યું, તેથી અભિન્નયોનિ વાળી થઈ. ૫૦૬) તથા ચંદ્રાનના નામની નગરીમાં ધનદત્ત સાર્થવાહ છે, તેને ચંદ્રમુખી નામની જાય છે. એકદા તે બન્નેને પરસ્પર કલહ થયો. તેથી આગ્રહથી તે નગરીમાં વસનાર કોઈ શ્રેષ્ઠીની પુત્રી ધનદત્તે પરણવા માટે માગી. આ વૃત્તાંત ચંદ્રમુખીએ જાણ્યો. તેથી તેણીને ઘણી અવૃતિ થઈ. આ અવસરે જંઘાપરિજિત નામના સાધુ ભિક્ષા માટે આવ્યા. તેણે અવૃતિ કરતી ચંદ્રમુખીને જોઈ. તેથી પૂછયું કે – “હે ભદ્ર ! તું અધૃતિવાળી કેમ દેખાય છે ?' ત્યારે તેણીએ સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ તેણીને ઔષધ આપ્યું, અને કહ્યું કે - “આ કોઈપણ પ્રકારે તેણીને ભક્ત કે પાણીને વિષે આપવું, કે – જેથી તે ભિયોનિવાળી થશે. પછી તે વાત તારા ભર્તાને કહેજે, તેથી તે પરણશે નહિ.” તેણીએ તે જ પ્રમાણે કર્યું, તેથી ભર્તા તેણીને પરણ્યો નહિ ૧૫૦શા સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – “ગળીવું (ગીગીવં) રૂતિ' માવજીવ બધિર મૈથુનની પ્રવૃત્તિ થાય દિ ત્તિ તે નવી સ્ત્રીને પરણવાની તૈયારી કરી. તેવામાં તેણીને ભિન્નયોનિ વાળી જાણીને નિષેધ કર્યો. આ અર્થે જો તેણીએ જાણ્યો હોત, તો તેણીને સાધુ ઉપર મોટો દ્વિષ થાત અને પ્રવચનનો ઉફાહ થાત !૫૦ણા હવે વિવાદે' એ પદની વ્યાખ્યા કરતા સતા કહે છે : मू.०- मा ते फंसेज्ज कुलं, अदिज्जमाणा सुया वयं पत्ता ॥ धम्मो य लोहियस्सा, जइ बिंदू तत्तिया नरया ॥५०८॥ किं न ठविज्जइ पुत्तो, पुत्तो कुलगोत्तकित्तिसंताणो ॥ पच्छावि य तं कज्जं, असंगहो मा य नासिज्जा ॥५०९॥ મૂલાર્થઃ વયને પામેલી આ પુત્રી નહિ આપી (પરણાવી) સતી તારા કુળને મલિન ન કરો. ધર્મ પણ એ જ છે કે જેટલા લોહીના બિંદુ પડે તેટલીવાર તેની માતા નરકે જાય. //૫૦૮ આ પુત્ર, કુળ-ગોત્ર અને કીર્તિના કારણરૂપ છે, યૌવનને પામ્યો છે, તો તેને પરણાવતા કેમ નથી? પછી પણ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II તે કાર્ય કરવું જ છે, તો નહિ પરણાવવાથી તે નાસી ન જાઓ. ૫૦લા ટીકાર્થઃ કોઈ ગામમાં કોઈ ગૃહપતિ છે. તેની પુત્રી વયને પામી (જુવાન થઈ) તેવામાં કોઈ સાધુ ભિક્ષાને માટે આવ્યા તેણીને જોઈ તેની માતાને કહ્યું કે – તારી પુત્રી વય:VITI' યૌવનને પામેલી છે, તેથી જો હમણાં તેને નહિ પરણાવાય, તો કોઈ યુવાનની સાથે અકાર્ય આચરી કુળની મલિનતા ઉત્પન્ન કરશે. તથા ‘ધો’ ત્તિ લોકમાં એવી શ્રુતિ (શાસ્ત્ર) છે કે – “જો કુમારી ઋતુવાળી થાય, તો તેના રુધિરના જેટલા બિંદુ પડે, તેટલીવાર તેની માતા નરકમાં જાય.” ૫૦૮ તથા કોઈ ગામમાં કોઈ કુટુંબીનો પુત્ર યૌવનને પામેલ હતો, તેને જોઈ કોઈ સાધુ તેની માતાને આ પ્રમાણે કહે કે – ‘તમારા કુળ, ગોત્ર અને કીર્તિના ‘સન્તાન:' કારણભૂત જ તમારો પુત્ર છે. વળી યૌવનને પામેલો છે, તો તેને કેમ હમણાં પરણાવતા નથી? વળી તે પરણ્યો તો ભાર્યાના નેહથી સ્થિર થશે, અને નહિ પરણ્યો તો કોઈ સ્વચ્છંદાચારી સ્ત્રીની સાથે ઊઠીને ચાલ્યો જશે. પછીથી પણ આને પરણાવવો છે, તો હમણાં જ કેમ ન પરણાવાય ? ૫Oલા હવે “ ટૂંડળીમો માયાળ પસાડે’ એ અવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાએ કહે છે કે : मू.०- किं अद्धिइ त्ति पुच्छा, सवित्तिणी गब्मिणि त्ति मे देवी ॥ गब्भाहाणं तुज्झ वि, करोमि मा अद्धिइं कुणसु ॥५१०॥ जइ वि सुओ मे होही, तह वि कणिट्ठो त्ति इयरो जुवराया ॥ देह परिसाडणं से, नाए य पओस पत्थारो ॥५११॥ મૂલાર્થ : “કેમ તું અધૂતિ કરે છે ?' - એમ સાધુએ પૂછેલી રાણીએ કહ્યું કે – “મારી પત્ની રાણી ગર્ભવતી છે.' સાધુએ કહ્યું કે - “તને પણ ગર્ભધાન કરું, તું અધૃતિ ન કર.” I૫૧ORા તે બોલી કે – “જો મને પુત્ર થાય, તો પણ તે નાનો થાય, અને બીજો (તેણીનો પુત્ર) યુવરાજ થાય ત્યારે સાધુએ તેણીને પરિશાટન આપ્યું. તે જાણવાથી તેણીનો પ્રઢષ થાય, અને શરીરનો પણ નાશ થાય. //૫૧૧// ટીકાર્થ : સંયુગ નામનું નગર છે. તેમાં સિંધુરાજ નામે રાજા છે. તેને સર્વ અંતઃપુરમાં મુખ્ય એવી બે પત્નીઓ છે. તે આ છે. શૃંગારમતી અને જયસુંદરી. તેમાં એકદા શૃંગારમતીને ગર્ભાધાન થયું. ત્યારે બીજી જયસુંદરી - “ખરેખર આને પુત્ર થશે” એમ વિચારી માત્સર્યને લીધે અવૃતિને કરતી રહેલી હતી, તેવામાં ત્યાં કોઈ સાધુ આવ્યા. તેણે તેણીને પૂછ્યું કે “હે ભદ્ર ! તું અધૃતિવાળી કેમ દેખાય છે?” ત્યારે તેણીએ તેને સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ પણ કહ્યું કે - “તું અવૃતિ ન કર, તને પણ હું ગર્ભાધાન કરીશ.//૫૧Oા ત્યારે તેણીએ કહ્યું કે - “હે ભગવાન! જો કે તમારી કૃપાથી મને પુત્ર થશે, તો પણ તે નાનો હોવાથી યુવરાજપણું નહિ પામે, પરંતુ સપત્નીનો જ પુત્ર Page #344 -------------------------------------------------------------------------- ________________ | સર્વ પ્રકારના મૂલકર્મમાં રહેલા દોષો // (૩૨૩ યેષ્ઠપણુ હોવાથી યુવરાજ થશે.” તે સાંભળી સાધુએ તેણીને ગર્ભાધાન માટે એક ઔષધ આપ્યું, અને બીજું (ઔષધ) સપત્નીના ગર્ભનું શાસન (પાતન) થવા માટે આપ્યું. /૫૧૧ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – આમ કરવું નહિ. કેમકે ગર્ભનું શાતન સાધુએ કર્યું છે. એમ જાણવામાં આવે તે પ્રદ્વેષ થાય, અને તેથી શરીરનો પણ ‘yતાર:' નાશ થાય છે. હવે સર્વ પ્રકારના મૂલકર્મને વિષે દોષોને કહે છે : मू.०- संखडिकरणे काया, कामपवित्तिं च कुणइ एगत्थ ॥ एगत्थुड्डाहाई, जज्जिय भोगंतरायं च ॥५१२॥ મૂલાર્થ : સંખડિ કરવામાં છકાયની વિરાધના થાય, એકમાં કામની પ્રવૃત્તિને કરે, એકમાં ઉ$હાદિક થાય, અને એકમાં માવજીવ ભોગવંતરાય થાય છે. //પ૧રા ટીકાર્થ : “સંડળ” “મા તે સેન્ન સુનં' (ગાથા ૫૦૮) તથા “વં ન વિષ્ણ' (ગાથા ૫૦૯) આ બે ગાથામાં કહેલ વિવાહ કરવામાં ‘યા:' પૃથ્વી આદિ છકાયની વિરાધના થાય છે. પત્ર' વળી એક ઠેકાણે એટલે અક્ષતયોનિપણું કરવામાં અને ગર્ભાધાન કરવામાં કામ-મૈથુનની પ્રવૃત્તિ કરે છે. કેમકે-ગર્ભાધાનથી પુત્રની ઉત્પત્તિ થયે સતે પ્રાયઃ કામપ્રવૃત્તિ ઈષ્ટ થાય છે. ત્યાર પછી તે ઇચ્છવા લાયક થાય છે, તે પ્રમાણે મૈથુનની સંતતિ – પરંપરા થાય છે, વળી એક સ્થાને એટલે કે – ગર્ભપાતનને વિષે ‘ઉડ્ડહિ’િ પ્રવચનની માલિન્યતા, આત્માનો વિનાશ વગેરે થાય છે, વળી એક ઠેકાણે એટલે કે ક્ષતયોનિપણું કરવામાં માવજીવ ભોગાંતરાય અને “ઘ' શબ્દથી ઉફાહાદિક થાય છે. (૫૧૨l. આ પ્રમાણે મૂલકર્મ કર્યું. અને તે કહેવાથી ઉત્પાદનોના (૧૬) દોષો કહ્યાં. અને તેની વ્યાખ્યામાં ગવેષણષણાનું સમર્થન કર્યું. હવે ગ્રહëષણાનો સંબંધ કહે છે : मू.०- एवं तु गविट्ठस्सा, उग्गमउप्पायणाविसुद्धस्स ॥ गहणविसोहिसुद्धस्स, होइ गहणं तु पिंडस्स ॥५१३॥ મૂલાર્થ: એ પ્રમાણે ઉદ્ગમ અને ઉત્પાદનાએ વિશુદ્ધ, ગવેષણા કરેલ તથા ગ્રહણની વિશોધિએ કરીને વિશુદ્ધ એવા પિંડનું ગ્રહણ થાય છે. ૫૧all ટીકાર્થ: ‘વં' ઉપર કહેલ પ્રકાર વડે ‘મોતાનાવિશુદ્ધી' ઉદ્ગમ અને ઉત્પાદના રૂપ દોષે કરીને રહિત ગવેષણા કરેલ પિંડનું ગ્રહણ થાય છે. પણ તે ક્યારે? તો કે - “પ્રવિધિવિશુદ્ધસ્ય' ગ્રહણને વિષે શંકાદિક દોષના અભાવ વડે વિશુદ્ધ હોય તો અન્યથા વિશુદ્ધ થતું નથી. તેથી કરીને પ્રહરૈષણાના દોષોને હું કહીશ. એ ભાવાર્થ છે. પ૧૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તે ગ્રહણષણાના દોષો જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેનાથી ઉત્પન્ન થયેલા દોષોને દેખાડે છે : म.०- उप्पायणाए दोसे, साहउ समट्ठिए वियाणाहि ॥ गहणेसणाइ दोसे, आयपरसमुट्टिए वोच्छं ॥५१४॥ મૂલાર્થ સાધુથી ઉત્પન્ન થયેલા દોષો ઉત્પાદનના છે, એમ તું જાણ. તથા પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા દોષો પ્રહરૈષણાના છે, તેને હું કરીશ. /૫૧૪ ટીકાર્થ ઃ ઉત્પાદનના દોષોને સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. તથા ગ્રહણપણાના દોષો તો પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા છે, તેને હું કહીશ. I૫૧૪ તેમાં જે પોતાથી ઉત્પન્ન થયેલા અને જે પરથી ઉત્પન્ન થયેલા દોષો છે, તેને વિભાગ પાડીને દેખાડે છે. मू.०- दोन्नि उ साहुसमुत्था, संकिय तह भावओऽपरिणयं च ॥ सेसा अट्ठ वि नियमा, गिहिणो य समुट्ठिए जाण ॥५१५॥ મૂલાર્થ: શંકિત તથા ભાવથી અપરિણત આ બે દોષો સાધુથી ઉત્પન્ન થયેલા છે. બાકીના આઇએય દોષો નિશ્ચયે ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા તું જાણ. //પ૧પ ટીકાર્થ: બે દોષો સાધુથી ઉત્પન્ન થયેલા છે. તે આ પ્રમાણે – શકિત અને ભાવથી અપરિણત. આ બન્નેનું સ્વરૂપ આગળ કહેવાશે. બાકીના આઠેય દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા તું જાણ. છે/પ૧પણી સંપ્રતિ ગ્રહણષણાના નિક્ષેપાને કહે છે : मू.०- नाम ठवणा दविए, भावे गहणेसणा मुणेयव्वा ॥ दव्वे वानरजूहं भावम्मि य दस पया हंति ५१६॥ મૂલાર્થઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે, એમ ચાર પ્રકારે પ્રહરૈષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે વાનરયૂથનું દષ્ટાંત છે, અને ભાવને વિષે દશ પદ છે. ll૫૧૬ ટીકાર્થઃ ચાર પ્રકારે પ્રહરૈષણા છે. તે આ પ્રમાણે : નામપ્રહરૈષણા, સ્થાપનાગ્રહણષણા, દ્રવ્યગ્રહમૈષણા અને ભાવગ્રહમૈષણાઃ તેમાં નામ અને સ્થાપના, દ્રવ્યગ્રહમૈષણા પણ જ્યાં સુધી ભવ્યશરીરરૂપ હોય ત્યાં સુધી ગવેષણાની જેમ કહેવી. પરંતુ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત - જુદી દ્રવ્યગ્રહણષણાને કહે છે. “બૈ' દ્રવ્યગ્રહમૈષણાને વિષે વાનરયૂથનું ઉદાહરણ છે. ભાવગ્રહરૈષણા બે પ્રકારે છે, તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી Page #346 -------------------------------------------------------------------------- ________________ ॥ દ્રવ્યગ્રહણૈષણા વિષે વાનરયૂથનું દૃષ્ટાંત ॥ (૩૨૫ (ગ્રહણૈષણાના અર્થનો) જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગવાળો હોય તે નોઆગમથી તો બે પ્રકારે છે, તે આ પ્રમાણે : પ્રશસ્તગ્રહણૈષણા અને અપ્રશસ્તગ્રહણૈષણા : તેમાં પ્રશસ્ત એટલે સમ્યગ્નાનાદિના વિષયવાળી અને અપ્રશસ્ત એટલે શંકિતાદિક દોષથી દુષ્ટ એવા ભક્ત-પાનાદિના વિષયવાળી અને તે પણ ‘વંશ પા’ વક્ષ્યમાણ (આગળ કહેવાશે તેવા) શંકિતાદિક ભેદ વડે દશ પ્રકારની છે. ૫૧૬॥ તેમાં (દ્રવ્યગ્રહણૈષણામાં) વાનરયૂથનું ઉદાહરણ ત્રણ ગાથા વડે કહે છે : मू. ०- पडिसडियपंडुपत्तं, वणसंडं दट्टु अन्नहिं पेसे ॥ जूहवई पडियरए, जूहेण समं तहिं गच्छे ॥५१७॥ सयमेवालोएडं जूहवई तं वणं समंतेण ॥ वियरइ सि पयारं, चरिऊण य तो दहं गच्छे ॥५९८॥ ओयरंतं पयं दठ्ठे, नीहरंतं न दीसई ॥ नालेण पियह पाणीयं, नेस निक्कारणो दहो ॥५१९ ॥ મૂલાર્થ : સડેલા અને પીળા પાંદડાવાળા વનખંડને જોઈને બે વાનરને સારૂં વન જોવા મોકલ્યા. પછી તેણે આવી યૂથપતિને જણાવ્યું, ત્યારે તે યૂથસહિત ત્યાં ગયો ।૫૧૭ા પછી તે યૂથપતિ પોતે ચોતરફ વનને જોવા લાગ્યો, અને યૂથને ચાલવાની (ફરવાની) છૂટ આપી. સર્વે ચાલતા ચાલતા દ્રહ પાસે ગયા ।।૫૧૮॥ ત્યાં પાણીમાં ઉતરતાનાં પગલાં જોયાં, પણ નીકળતાનાં પગલાં ન જોયાં. તેથી યૂથપતિએ યૂથને કહ્યુ કે - નાળ વડે પાણી પીજો, આ દ્રહ કારણ (ઉપદ્રવ) રહિત નથી. II૫૧૯ ટીકાર્થ : વિશાલશૃંગ નામે પર્વત છે. ત્યાં એક વનખંડમાં વાનરનું યૂથ રમે છે. તે જ પર્વત ઉપર બીજું પણ વનખંડ સર્વ પુષ્પ અને ફળની સમૃદ્ધિવાળું છે. પરંતુ તેના મધ્યભાગમાં રહેલા દ્રષ્ટમાં શિશુમાર (મોટો મત્સ્ય) રહેલો છે. તે જે કોઈ મૃગાદિક પાણી પીવા માટે તેમાં પ્રવેશ કરે છે, તે સર્વને ખેંચીને ખાઈ જાય છે. એકદા તે વનખંડ સડેલા અને પીળા પાંદડાવાળું તથા પુષ્પ-ફળ વિનાનું જોઈને યૂથના સ્વામીએ નિર્વાહ કરવામાં સમર્થ એવા બીજા વનખંડને શોધવા માટે બે વાનરને મોકલ્યા. તેમણે શોધ કરીને યૂથપતિને નિવેદન કર્યું કે - “અમુક પ્રદેશમાં સર્વ ઋતુના પુષ્પ-ફળ અને પત્ર વડે સમૃદ્ધિવાળું આપણા નિર્વાહને યોગ્ય વનખંડ છે.” તે સાંભળી યૂથપતિ પોતાના યૂથસહિત ત્યાં ગયો ૫૧૭ા અને ચોતરફ તે વનખંડને જોવા લાગ્યો. તેવામાં તે વનખંડના મધ્યભાગમાં જળથી ભરેલો દ્રહ જોયો II૫૧૮॥ પરંતુ તેમાં શ્વાપદોનાં પગલાં પ્રવેશ કરતાં દેખાય છે, પણ બહાર નીકળતાં દેખાતાં નથી. તેથી સમગ્ર યૂથને બોલાવીને યુથાધિપતિએ કહ્યું કે - “તમે આ દ્રહમાં પ્રવેશ કરીને પાણી પીશો મા, પરંતુ કાંઠે રહીને જ કમલના નાલ વડે પાણી પીજો. કેમકે - આ દ્રહ ‘નિષ્કારન:' ઉપદ્રવ રહિત નથી. તે આ પ્રમાણે : મૃગાદિકનાં પગલાં આમાં પ્રવેશ કરતાં - Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | દેખાય છે, પણ નીકળતાં દેખાતા નથી.” આ પ્રમાણે તેણે કહે સતે જેઓએ તેનું વચન માન્યું, તે વાનરો સ્વેચ્છાવિહારના સુખને ભોગવનાર થયા, અને (જેઓએ ન માન્યું તે) બીજાઓ વિનાશ પામ્યા. ||પ૧ દ્રવ્ય પ્રહરૈષણા કહી. હવે ભાવ ગ્રહણષણા કહેવાની છે. તેમાં પણ અપ્રશસ્તનો અધિકાર છે કેમકે - પિંડના દોષો કહેવાનો પ્રસંગ ચાલે છે. તે (અપ્રશસ્ત ભાવગ્રહણષણા) અંકિતાદિક ભેદ વડે દશ પ્રકારની છે. તેથી તે જ શંકિતાદિક ભેદોને દેખાડે છે : मू.०- संकिय मक्खिय निक्खित्त, पिहिय साहरिय दायगुम्मीसे ॥ ___ अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥४२०॥ મૂલાર્થઃ ૧-શંકિત, ર-પ્રક્ષિત, ૩-નિક્ષિપ્ત, ૪-પિહિત, પ-સંહત, ૬-દાયક, ૭-ઉન્મિશ્ર, ૮અપરિણત, ૯-લિત અને ૧૦-છર્દિત. આ દશ એષણાના દોષ છે. પરવા ટીકાર્થઃ ૧-“શવત' આધાકર્માદિ દોષની સંભાવના થાય તે, ૨-“ક્ષત સચિત્ત પૃથ્વીકાયાદિ વડે ખરડાયેલ, ૩- “નિલ' સચિત્તની ઉપર સ્થાપના કરેલ, ૪- “દિત' સચિત્ત વડે ઢાંકેલ, ૫સંહi' બીજે ઠેકાણે મૂકેલ, ૬-ટ્રાય દાયકના દોષથી દૂષિત થયેલ, ૭-‘શ્રિત' પુષ્પાદિક વડે મિશ્ર કરેલ, ૮-'મપરિત' પ્રાસુક નહિ થયેલ, ૯-“તિ' લેપવાળું તથા ૧૦-‘ઈર્ત’ ભૂમિ પર વિખરાયેલ (વેરાયેલ). આ દશા એષણાના દોષો છે. પરવા તેમાં પ્રથમ (૧) શંકિતપદની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે કે : પૂ. - સંજાણ રમો, તો વિ # ૨ ભંગ નો जं संकियमावन्नो, पणवीसा चरिमए सुद्धो ॥५२१॥ મૂલાર્થ ઃ શંકિતને વિષે ચતુર્ભગી છે. તેમાં બેને વિષે, ગ્રહણને વિષે અને ભોજનને વિષે દોષ લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામ્યો હોય તે દો લાગે છે. તેમાં છેલ્લો (ચોથો ભંગ) શુદ્ધ છે. પરવા ટીકાર્થ: ‘પાયો' શંકિતને વિષે ‘વતુમ' ચાર ભાંગા થાય છે. (સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે પુલિગનો નિર્દેશ કર્યો છે.) તે ચતુર્ભગી આ પ્રમાણે ૧- ગ્રહણ કરવામાં શક્તિ (શંકાવાળો) અને ભોજનને વિષે શંકિત એ પહેલો ભંગ ૨- ગ્રહણને વિશે શક્તિ પણ ભોજનને વિષે અશકિત એ બીજો ભંગ, ૩- ભોજનને વિષે શંકિત પણ ગ્રહણને વિષે શંકિત નહિ એ ત્રીજો ભંગ, તથા ૪ગ્રહણને વિષે શંકિત નહિ અને ભોજનને વિષે પણ શંકિત નહિ એ ચોથો ભંગ છે. અહીં દોષોને કહે છે. “તો વિ' રૂલ્યકિઃ શકિતના ગ્રહણમાં અને ભોજનમાં પણ જે વર્લે (પહેલો ભંગ) તથા Page #348 -------------------------------------------------------------------------- ________________ ।। શંકિતદ્વાર વ્યાખ્યા || (૩૨૭ જે ‘ગળે ય'ત્તિ ગ્રહણને વિષે (શંકાવાળો હોય પણ) અર્થાપત્તિથી ભોજનને વિષે શંકિત ન હોય (બીજો ભંગ), તથા ‘મોનને’ ભોજનને વિષે (શંકાવાળો હોય પણ) સામર્થ્યથી ગ્રહણને વિષે નહિ (ત્રીજો ભંગ) તે સર્વ પણ (તે ત્રણેય ભાંગાવાળા) ‘તનઃ' દોષ વડે સંબદ્ધ ખરડાએલ છે. કયા દોષ વડે? તે કહે છે : ‘નં સંયિં' ત્યાદિ સોળ ઉદ્ગમના દોષ અને નવ એષણાના દોષ રૂપ કુલ પચ્ચીશ દોષોને મધ્યે જે દોષ વડે ‘શક્તિ” શંકાની સંભાવનાને ‘ઞપત્ર’ પામેલો હોય, તે દોષ વડે સંબદ્ધ થાય છે - લેપાય છે, આનો ભાવાર્થ આ પ્રમાણે : જે (ભક્તાદિ) આધાકર્મપણાએ કરીને શંકિત હોય, તેને ગ્રહણ કરતો અથવા ભોજન કરતો સતો આધાકર્મના દોષ વડે બંધાય છે. વળી જો ઔદેશિકપણાએ કરીને જો શકિત હોય તો ગ્રહણ કરતો અથવા ભોજન કરતો સતો ઔદેશિકના દોષ વડે બંધાય છે. ઇત્યાદિ : આ ચાર ભંગમાંથી ‘ત્તમે’ ચોથા ભંગ (ગ્રહણમાં તેમજ ભોજનમાં અશંકિત)ને વિષે વર્તતો સાધુ શુદ્ધ છે. એટલે કે-તે કોઈપણ દોષ વડે બંધાતો નથી. ૫૨૧ અહીં ‘વળવીસા’ એમ કહ્યું, તેથી તે દોષપચીશીને કહે છે : मू.०- उग्गमदोसा सोलस, आहाकम्माइ एसणादोसा ॥ नव मक्खियाइ एए, पणवीसा चरिमए सुद्धो ॥५२२ ॥ મૂલાર્થ : આધાકર્માદિક સોળ ઉદ્ગમના દોષો છે, અને પ્રક્ષિતાદિક નવ એષણાના દોષો છે. એ કુલ પચીશ દોષો છે. છેલ્લા ભંગ શુદ્ધ છે. ૫૨૨ ટીકાર્થ : આધાકર્માદિક સોળ ઉદ્ગમ દોષો છે. તથા પ્રક્ષિતાદિક નવ એષણાના દોષો છે. આ બધા મળીને પચીશ દોષો થાય છે. ગ્રહણ કરવામાં શંકિત નહિ અને ભોજન કરવામાં પણ શંકિત નહિ એવા પ્રકારના છેલ્લા (ચોથા) ભંગને વિષે વર્તતો સાધુ શુદ્ધ છે. કારણ કે-અહીં (જ્ઞાનીની અપેક્ષાએ) અશુદ્ધ હોય તો પણ છદ્મસ્થની પરીક્ષા વડે શંકા રહિત ગ્રહણ કરેલું હોય તે શુદ્ધ કહેવાય છે. ૫૨૨ એ જ બાબતને દેખાડે છે : मू.०- छउमत्थो सुयनाणी, उवउत्तो उज्जुओ पयत्तेणं ॥ आवन्नो पणवीसं, सुयनाणपमाणओ सुद्धो ॥५२३॥ મૂલાર્થ : ઉપયોગવાળો અને ઋજુ (સરળ) એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ પ્રયત્ન વડે ગવેષણા કરતો સતો પચીશમાંથી કોઈ દોષને પામે તો પણ તે શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું હોવાથી શુદ્ધ છે. ૫૫૨ા ટીકાર્થ : ‘ઋતુ' માયારહિત, શ્રુતજ્ઞાની અને ઉપયોગવાળો એવો છદ્મસ્થ સાધુ ‘પ્રયત્નેન’ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે આગમમાં કહ્યા પ્રમાણે આદરપૂર્વક ગવેષણા કરતો તો પચીશ દોષોમાંથી કોઈ પણ દોષને પામ્યો સતો પણ ‘શ્રુતજ્ઞાનપ્રાત:' આગમના પ્રમાણપણાએ કરીને શુદ્ધ છે. ll૫૨૩ી આ અર્થને જ સ્પષ્ટ કરે છે : मू.०- ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं ॥ तं केवली वि भुंजइ, अपमाण सुयं भवे इहरा ॥५२४॥ મૂલાર્થઃ સામાન્યપણે શ્રુતમાં ઉપયોગવાળો એવો શ્રુતજ્ઞાની જો કે – અશુદ્ધને ગ્રહણ કરે તો તેનો કેવળી પણ આહાર કરે છે, અન્યથા શ્રુત અપ્રમાણરૂપ થાય. પરજા ટીકાર્થ: ‘ગોદો' (અહીં તૃતીયાના અર્થમાં પ્રથમા લખી છે, તેથી) “પેન' સામાન્ય કરીને “શ્રુતે' પિંડનિર્યુક્તિ આદિ આગમને વિષે ઉપયોગી સતો તેને (આગમને) અનુસારે કથ્ય અને અકથ્યની ભાવના કરતો શ્રુતજ્ઞાની જો કે – કોઈપણ પ્રકારે અશુદ્ધ ગ્રહણ કરે, તો પણ તેને વત્યપિ' કેવલજ્ઞાની પણ ખાય છે – આરોગે છે, અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. તે આ પ્રમાણે - છદ્મસ્થસાધુ શ્રુતજ્ઞાનના બળ વડે શુદ્ધ ગવેષણા કરવાને ઇચ્છે છે. બીજે પ્રકારે ઇચ્છે નહિ. તેથી જો કેવલી, શ્રુતજ્ઞાનીએ આગમમાં કહ્યા પ્રમાણે ગવેષણા કરેલું પણ અશુદ્ધ છે. એમ જાણીને ન વાપરે તો શ્રતને વિષે અવિશ્વાસ થાય, અને તેથી કોઈપણ શ્રુતને પ્રમાણપણે અંગીકાર કરે નહિ, અને શ્રુતજ્ઞાનનું અપ્રમાણપણું થવાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે, કેમકે – શ્રુત વિના છદ્મસ્થોને ક્રિયાકાંડના જ્ઞાનનો અસંભવ છે. પરજા હવે ક્રિયાકાંડનો અસંભવ થાય, તેથી શું થાય? તે કહે છે : मू.०- सुत्तस्स अप्पमाणे, चरणाभावो तओ य मोक्खस्स ॥ मोक्खस्स वि य अभावे, दिक्खपवित्ती निरत्था उ ॥५२५॥ મૂલાર્થઃ શ્રુતના અપ્રમાણને વિષે ચારિત્રનો અભાવ થાય, અને તેથી મોક્ષનો અભાવ થાય, અને મોક્ષનો પણ અભાવ થયે સતે દીક્ષાની પ્રવૃત્તિ નિરર્થક બને છે પરપો ટીકાર્થ: શ્રત વિના યથાયોગ્ય સાવદ્ય અને ઇતર (નિરવદ્ય) ના વિધિ અને પ્રતિષેધના જ્ઞાનનો અસંભવ હોવાથી સૂત્રનું અપ્રમાણપણું થયે સતે ‘વર' ચારિત્રનો અભાવ થાય. અને ચારિત્રના અભાવે મોક્ષનો અભાવ થશે, મોક્ષના અભાવે દીક્ષા નિરર્થક થશે; કેમ કે – તે દીક્ષાનું (મોક્ષ સિવાય) બીજું કાંઈપણ પ્રયોજન નથી. //પરપા હવે ‘શક્તિો મોગને વ' (ગ્રહણને વિષે અને ભોજનને વિષે શંકાવાળો) એ પહેલા ભંગનો સંભવ કહે છે : Page #350 -------------------------------------------------------------------------- ________________ || શંકિતદાર વ્યાખ્યા . (૩૨૯ मू.०- किं तुह (हु) खद्धा भिक्खा, दिज्जइ न य तरइ पुच्छिउँ हिरिमं ॥ इए संकाए घेत्तुं, तं भुंजइ संकिओ चेव ॥५२६॥ મૂલાર્થ : કોઈ લજ્જાલ સાધુ કેમ તમે ઘણી ભિક્ષા આપો છો? એમ પૂછવાને શક્તિમાન નથી, તેથી તેવી શંકા વડે ગ્રહણ કરીને શંકાવાળો જ તેનો આહાર કરે છે. પરદા ટીકાર્થ : કોઈ સાધુ સ્વભાવથી જ લજ્જાવાનું હોય છે. તે કોઈક ઘરમાં ભિક્ષા માટે પેઠો સતો ઘણી ભિક્ષાને પામીને પોતાના ચિત્તમાં શંકા કરવા લાગે કે – કેમ અહીં ઘણી ભિક્ષા અપાય છે ? પણ લજ્જાને લીધે પૂછી શક્યો નહિ. તેથી આવી શંકા વડે ગ્રહણ કરીને (તે) શંકાવાળો થતો સતો જ તેને વાપરે, તે પહેલા ભાંગામાં વર્તે છે //પરદો. હવે ‘પ્રહને કૂતો, મોનને' (ગ્રહણને વિષે શકિત અને ભોજનને વિષે અશંકિત) એ બીજા ભાંગાનો સંભવ કહે છે : मू.०- हियएण संकिएणं, गहिआ अन्नेण सोहिया सा य ॥ पगचं पहेणगं वा, सोउं निस्संकिओ भुंजे ॥५२७॥ મૂલાર્થ શંકિતહૃદય વડે ગ્રહણ કરી, તે બીજા સાધુએ શોધી, કે કાંઈક પ્રકરણ અથવા પ્રહણક છે. તે સાંભળીને શંકા રહિત વાપરે (તે બીજો ભંગ). //પ૨૭ી. ટીકાર્થ : અહીં કોઈક સાધુ લજાદિકને લીધે પૂછવાને અશક્તિમાન્ હોવાથી પ્રથમ શંકિત હૃદય વડે જે ભિક્ષા ગ્રહણ કરી. તે બીજા સંઘાટકે શોધી, કે “પ્રવૃત્ત' પરોણાનું ભોજન આદિ કાંઈક પ્રકરણ છે, અથવા ‘પ્રદેણ કોઈક બીજા ઘરથી આવેલ પ્રહણક (લહાણી) છે, આ પ્રમાણે બીજા સંઘાટક પાસેથી સાંભળીને શંકા રહિત (થયો સતો) જે આરોગે તે બીજા ભંગમાં વર્તે છે. પરછા હવે (‘બોગને શક્તિો, 7 પ્રહળે' એ) ત્રીજા ભંગનો સંભવ કહે છે : मू.०- जारिसए च्चिय लद्धा, खद्धा भिक्खा मए अमुगगेहे ॥ अन्नेहिं वि तारिसिया, वियडंत निसामए तइए ॥५२८॥ મૂલાર્થ આલોચના કરતા બીજા સાધુને સાંભળી પોતે વિચાર કરે છે કે - “અમુક ઘેર મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તેવી જ બીજાએ પણ પ્રાપ્ત કરી છે.” એમ શંકા સહિત ખાનાર (સાધુ) ત્રીજા ભંગમાં વર્તે છે. //પ૨૮. ટકાર્થ અહીં કોઈક સાધુ ઘણી ભિક્ષાને પામ્યો સતો ‘વિવટયતા' ગુરુની પાસે સમ્યફ પ્રકારે આલોચના કરતા એવા બીજા સાધુઓની આલોચના સાંભળે સતે શંકા કરે, કે - “મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી, તેવી જ બીજા સંઘાટકે પણ પ્રાપ્ત કરી છે, તેથી ખરેખર આ ભિક્ષા આધાકર્માદિક Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦) // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . દોષ વડે દૂષિત હશે.” એમ વિચારતો જે સાધુ ભોજન કરે, તે ત્રીજા ભંગમાં વર્તે છે. પ૨૮ અહીં કોઈ શંકા કરે છે કે : म.०- जड़ संका दोसकरी, एवं सुद्धपि होइ अविसुद्धं ॥ निस्संकमेसियं ति य, अणेसणिज्ज पि निद्दोसं ॥५२९॥ મૂલાર્થ: જો શંકા જ દોષ કરનારી હોય, તો એ પ્રમાણે શંકાવાળું શુદ્ધ છતાં પણ અશુદ્ધ થશે, તથા અનેકણીય પણ શંકારહિતપણે અન્યૂષિત કરેલું શુદ્ધ થશે. /પરલી ટીકાર્થ ? જો શંકા જ દોષ કરનારી હોય, તો એમ સતે આ પ્રમાણે આવ્યું (સિદ્ધ થયું), કેશુદ્ધ પણ શંકાવાળુ સતું અવિશુદ્ધ-અશુદ્ધ થશે; કેમકે-શંકારૂપી દોષે કરીને દૂષિત છે. અને અનેકણીય પણ નિઃશંકપણે અન્વેષિત (ગ્રહણ) કર્યું સતું શુદ્ધ પ્રાપ્ત થશે, કેમકે – શંકારહિતપણું છે. અને તેથી કરીને એ પ્રમાણે થાય તે યોગ્ય નથી. કેમકે-સ્વભાવથી જ જે શુદ્ધ કે અશુદ્ધ હોય તેને શંકાના હોવા કે ન હોવા માત્ર કરીને અન્યથા કરવું અશક્ય છે. //પ૨૯ આ શંકા પર આચાર્ય કહે છે કે તારું કહેવું ઠીક છે, તો પણ : मू.०- अविसुद्धो परिणामो, एगयरे अवडिओ य पक्खम्मि ॥ एसि पि कुणइ णेसि, अणेसिमेसि विशुद्धो उ ॥५३०॥ મૂલાર્થઃ બેમાંથી એકે પક્ષમાં નહિ પડેલો અવિશુદ્ધ-અશુદ્ધ પરિણામ એષણાયને અનેકણીય કરે છે, અને વિશુદ્ધ પરિણામ અનેષણીયને એષણીય કરે છે : //૫૩વા ટીકાર્થઃ અવિશુદ્ધ એવો ‘રામ:' મનનો અધ્યવસાય, કેવા પ્રકારનો અવિશુદ્ધ ? તે કહે છે : “તરસ્મિન્ના' આ ભક્તાદિક શુદ્ધ જ છે, અથવા તો અશુદ્ધ જ છે, એમ એકેય પક્ષમાં નહિ પડેલો હોય તો તે (અવિશુદ્ધ પરિણામ) ‘f fપ' ત્તિ એષણીયને પણ એટલે શુદ્ધને પણ ‘મનેપળીય' અશુદ્ધ કરે છે. તથા “વિશુદ્ધતુ' વિશુદ્ધ એવો પરિણામ એટલે આગમમાં કહેલા વિધિ પ્રમાણે ગવેષણા કરનારનો આ શુદ્ધ જ છે. એવો અધ્યવસાય ‘મનેળીયfપ' સ્વભાવથી અશુદ્ધ એવા પણ ભક્તાદિકને શુદ્ધ કરે છે, કેમકે-શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું છે. (એટલે કે – ભક્તપાનની સદોષતા કે નિર્દોષતા, શંકાને આશ્રયીને નથી, પરંતુ મનના અધ્યવસાયાશ્રયી છે, તેથી કરીને તે પૂર્વે કહેલો દોષ કાંઈ પણ લાગતો નથી. //પ૩૦ના આ પ્રમાણે શંકિતદ્વાર કહ્યું. હવે (૨) પ્રતિદ્વારને કહે છે : मू.०- दुविहं च मक्खियं खलु, सच्चितं चेव होइ अच्चित्तं ॥ सच्चितं पुण तिविहं, अच्चित्तं होइ गुविहं तु ॥५३१॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિદ્વાર અને તેના ભેદો | (૩૩૧ મૂલાર્થઃ સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે પ્રક્ષિત હોય છે. તેમાં સચિત્ત ત્રણ પ્રકારે છે. અને અચિત્ત બે પ્રકારે છે. પ૩૧al ટીકાર્થ પ્રક્ષિત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : સચિત્ત અને અચિત્ત એટલે કે- સચિત્તભ્રક્ષિત અને અચિત્તપ્રક્ષિત. તેમાં સચિત્ત પૃથ્વી આદિ વડે જે ખરડાયેલ હોય તે સચિત્ત કહેવાય છે. અને અચિત્ત એવા પૃથ્વીના રજ વગેરે વડે જે ખરડાયેલ હોય તે અચિત્ત કહેવાય છે. તેમાં “શ્વિત' સચિત્તભ્રક્ષિત ત્રણ પ્રકારે છે. પ૩૧ આની (સચિત્તભ્રલિતની) જ વ્યાખ્યા કરે છે मू.०- पुढवी आउ वणस्सइ, तिविहं सच्चित्तमक्खियं होइ ॥ अच्चित्तं पुण दुविहं, गरहियमियरे य भयणा उ ॥५३२॥ મૂલાર્થ : પૃથ્વી, અપૂ અને વનસ્પતિ એમ ત્રણ પ્રકારે સચિત્ત પ્રક્ષિત હોય છે. તથા ગહિત અને ઇતર (અગર્વિત) એમ બે પ્રકારે અચિત્તભ્રક્ષિત હોય છે, અહીં કથ્ય અને અકથ્યના વિધિને વિષે ભજના છે. પ૩રા ટીકાર્ય : સચિત્તભ્રક્ષિત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – પૃથ્વીકાયમૈક્ષિત, અષ્કાયપ્રક્ષિત અને વનસ્પતિકાયસૃક્ષિત (સૂત્રને વિષે પદનો એક દેશ કહે તે પદનો ઉપચાર થાય છે, તેથી પૃથ્યાદિક મિશ્રિતને પૃથિવી ઇત્યાદિ કહ્યું.) વળી ‘વત્ત' અચિત્તભ્રક્ષિત બે પ્રકારે છે. તે આ પ્રમાણે ગર્પિત અને ઇતર (અગહિત) તેમાં ‘હિંત' ચરબી વગેરે વડે લીંપાએલ હોય તે ગહિત કહેવાય છે, અને વૃતાદિક વડે લીંપાયેલ હોય તે ઇતર (અગહિત) કહેવાય છે. અહીં - અચિત્તભ્રક્ષિતમાં કચ્યું અને અકથ્યના વિધિને વિષે ‘પગના' વિકલ્પ જાણવો. અને તે આગળ ઉપર કહેશે. /પ૩રા હવે સચિત્ત પૃથ્વીકાયપ્રક્ષિતને વિસ્તારથી ભાવે છે (કહે છે) : मू.०- सुक्केण सरक्खेणं, मक्खिय मोल्लेण पुढविकाएण ॥ सव्वं पि मक्खियं तं, एत्तो आउम्मि वोच्छामि ॥५३३॥ મૂલાર્થ જે રજસહિત શુષ્ક વડે પ્રક્ષિત અને જે આદ્ર પૃથ્વીકાય વડે પ્રક્ષિત હોય, તે સર્વ સચિત્ત પ્રાક્ષિત છે. હવે હું અપકાયને વિષે પ્રક્ષિતને કહીશ. /પ૩૩ ટીકાર્થ અહીં સચિત્ત પૃથ્વીકાય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુષ્ક અને આર્ટ તેમાં રજસહિત શુષ્ક પૃથ્વીકાય વડે એટલે અત્યંત બારીક ભસ્મ જેવા પૃથ્વીકાય વડે જે દેવાલાયક વસ્તુ, પાત્ર કે હાથ પ્રક્ષિત (લીંપાએલ – ખરડાએલ) હોય, અને જે સચિત્ત આર્દ્ર પૃથ્વીકાય વડે પ્રલિત હોય, તે સર્વ હસ્તાદિક “ક્ષત' સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત જાણવું. હવે પછી હું અપકાયના વિષયમાં પ્રષિતને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ કહીશ (કહું છું) ૫૩૩. मू.०- परपच्छकम्म ससिणि - खुदउल्ले चउरो आउभेयाओ ॥ મૂલાર્થ પુરકર્મ, પશ્ચાકર્મ, સસ્નિગ્ધ અને ઉદકાઢું એ ચાર અપકાયના ભેદ છે. ટીકાર્થ “અપ્લાયબ્રેક્ષિતને વિષે ચાર ભેદ (પ્રકાર) છે. તે આ પ્રમાણે : ૧. પુરકર્મ, ૨. પશ્ચાતકર્મ, ૩. સસ્નિગ્ધ અને ૪. ઉદકાઢું. તેમાં ભક્તાદિને આપ્યા પહેલાં સાધુને માટે હસ્ત, પાત્ર વગેરેને જળ વડે ધોવું વગેરે જે કર્મ કરાય તે પુરઃકર્મ કહેવાય છે. તથા ભક્તાદિક આપ્યા પછી જે પ્રક્ષાલનાદિ કર્મ કરાય તે પશ્ચાત્કર્મ કહેવાય છે. “ધિ' કાંઈક દેખાતા જળ વડે ખરડાયેલા હાથ વગેરે. તથા ‘ ’ સ્પષ્ટ રીતે દેખાતા (જળાદિકના) સંસર્ગવાળા હાથ વગેરે / હવે વનસ્પતિકાય પ્રક્ષિત વિસ્તારથી કહે છે : मू.०- उक्किट्ठरसालित्तं, परित्तऽणंतं महीरुहेसु ॥५३४॥ મૂલાર્થ પ્રત્યેકવનસ્પતિ અને અનંતકાયવનસ્પતિના ઉત્કૃષ્ટ રસ વડે આલિત (ખરડાએલ) જે હસ્તાદિક તે વનસ્પતિકાય વડજે પ્રક્ષિત કહેવાય છે. //પ૩૪. ટીકાર્થ : ‘૩ષ્ટસનિ' ઘણા રસ કરીને સહિત જે “રિત્તાનાં પ્રત્યેક વનસ્પતિના એટલે આમ્રફળાદિકના અને અનન્તાનાં' અનંતકાયિકના એટલે ફનસના ફળ (?) વગેરેના તત્કાળ (તાજા) કરેલા શ્લષ્ણ કકડાઓ, આ અધ્યાહારથી લીધા છે. તે કકડાઓ વડે ‘ત્તિ' ખરડાયેલા હસ્તાદિ તે મદીહેપુ' (અહીં તૃતીયાના અર્થણાં સપ્તમી લખી છે તેથી) મહીરૂહ વડે પ્રક્ષિત જાણવું ‘રિત્તડvi' આ ઠેકાણે પ્રાકૃતપણાને લીધે વિભક્તિ અને વચનનો વ્યત્યય (ફેરફાર) છે, તેથી ષષ્ઠીનું બહુવચન જાણવું. /પ૩૪પી. પૂ. - સેહિં હિં, તાહિ વિ તે ક્ષીરપતહિં . सच्चित्तं मीसं वा, न मक्खित्तं अस्थि उलं वा ॥५३५॥ મૂલાર્થ : શેષ (બાકીના) તેજસુ, વાયુ અને ત્રસ એ ત્રણ કાય વડે સચિત્ત, મિશ્ર કે આદ્રતારૂપ પ્રતિ હોતું નથી. //પ૩પી ટીકાર્થઃ શેષ (બાકીના) તેજસુ, વાયુ અને ત્રસરૂપ ત્રણે (કાય) વડે સચિત્તરૂપ, મિશ્રરૂપ કે આદ્રતારૂપ પ્રષિત થતું નથી. કેમકે – સચિત્તાદિક તેજસ્કાયાદિકનો સંસર્ગ છતાં પણ લોકમાં પ્રક્ષિત શબ્દની પ્રવૃત્તિ દેખાતી નથી. તથા અચિત્ત એવા ભસ્મદિરૂપ તે ત્રણ વડે પૃથ્વીકાયની જેમ પ્રક્ષિતપણાનો સંભવ છે, તેથી તેનો નિષેધ નથી. વળી અચિત્ત એવા પણ વાયુકાય વડે પ્રક્ષિતપણાનો સંભવ નથી. કેમકે - લોકમાં તેવા પ્રકારની પ્રતીતિ નથી. પ૩પી. Page #354 -------------------------------------------------------------------------- ________________ | સચિત્તપ્રક્ષિતાશ્રયી કલ્યાકધ્યવિધિ | (૩૩૩ હવે સચિત્ત પૃથ્વીકાયાદિ વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને આશ્રયીને ભાંગાઓને તથા કલ્પ અને અકથ્યના વિધિને પ્રતિપાદન કરે છે (કહે છે) : मू.०- सच्चित्तमक्खियम्मि, हत्थे मत्ते व होइ चउभंगो ॥ आइतिए पडिसेहो चरिमे भंगे अणुन्नाओ ॥५३६॥ મૂલાર્થ સચિત્ત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિષે ચાર ભંગ થાય છે. તેમાં પહેલા ત્રણ ભંગને વિષે નિષેધ છે, અને છેલ્લા ભંગને વિષે અનુજ્ઞા છે. //પ૩૬ો ટીકાર્થ “વિ:' પૃથ્વીકાયાદિક સચિત્ત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિષે ‘વાળી' ચાર ભાંગા થાય છે. સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે ‘વડો' એ પ્રમાણે પુલ્લિગનો નિર્દેશ કર્યો છે) અને તે ચાર ભંગ આ પ્રમાણે. ૧- હસ્ત પ્રક્ષિત હોય અને પાત્ર પણ પ્રક્ષિત હોય, ૨- હસ્ત પ્રક્ષિત હોય પણ પાત્ર પ્રક્ષિત ન હોય, ૩. પાત્ર પ્રક્ષિત હોય પણ હસ્ત પ્રક્ષિત ન હોય તથા ૪. પાત્ર પ્રક્ષિત ન હોય અને હસ્ત પણ પ્રક્ષિત ન હોય. તેમાં પહેલાં ત્રણ ભાંગામાં નિષેધ છે. એટલે કે ગ્રહણ કરવું, ન કહ્યું, અને છેલ્લા (ચોથા) ભંગમાં તીર્થકર અને ગણધરોએ સાધુને અનુજ્ઞા આપી છે. (એટલે કે – ગ્રહણ કરવું કહ્યું છે, કેમકે – તેમાં દોષ નથી. //પ૩૬l. અચિત્ત પ્રક્ષિતને આશ્રયીને કય્યાકલ્પવિધિને કહે છે : मू.०- अच्चित्तमक्खियम्मि उ, चउसु वि भंगेसु होइ भयणा उ ॥ अगरहिएण उ गहणं, पडिसेहो गरहिए होइ ॥५३७॥ મૂલાર્થઃ અચિત્ત પ્રલિતને આશ્રયીને ચારે ભાગાને વિષે ભજના છે. એટલે કે - અગહિતનું ગ્રહણ અને ગહિતનો નિષેધ છે. //પ૩૭. ટીકાર્થ : અચિત્તભ્રક્ષિતને વિષે પણ હસ્ત અને પાત્રને આશ્રયીને પૂર્વની જેમ ચાર ભાગ કરવા. તેમાં ચારે ભાગાને વિષે ‘મનના' વિકલ્પ છે. તેને જ કહે છે : ‘માહિતન' લોકમાં અનિંદ્ય એવ ધૃતાદિક વડે પ્રક્ષિત હોય તો ગ્રહણ કરાય છે, અને “હિતન' લોકમાં નિંદ્ય એવા વસા (ચરબી) વગેરે વડે ગ્રાક્ષિત હોય તો નિષેધ છે. તેમાં પણ ચોથો ભંગ શુદ્ધ જ છે, તેથી તેનું ગ્રહણ થાય છે. નેપ૩૭l. અગહિતપ્રક્ષિતને પણ આશ્રયીને વિશેષ કહે છે : मू.०- संसज्जिमेहिं वज्जं अगरहिएहिं पि गोरसदवेहिं ॥ महुघयतेल्लगुलेहि य मा मच्छिपिपीलियाघाओ ॥५३८॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪) | | શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // મૂલાર્થ : સંસક્ત જીવવાળા અને અગહિત એવા પણ ગોરસ અને દ્રવ વડે પ્રક્ષિતને વર્જવું, તથા મધુ-વૃત-તેલ અને ગોળ વડે પ્રતિ વર્જવું, કેમકે માખી, કીડીનો ઘાત ન થાઓ. //પ૩૮ ટીકાર્થ “મિયાં તેની મળે પડેલા જીવ વડે યુક્ત અગહિત એવા પણ ‘રવિખ્યાં દધ્યાદિક અને પાનક વડે પ્રષિત હોય, અથવા પ્રક્ષિત એવા હસ્ત અને પાત્ર વડે અપાતું હોય તો તે ‘વર્ષ' ત્યાગ કરવા લાયક છે, અર્થાત ગ્રહણ કરવા લાયક નથી. તથા અગહિત એવા પણ મધુ, વૃત, તેલ અને નરમ ગોળ વડે પ્રક્ષિત હોય કે પ્રક્ષિત એવા હસ્ત-પાત્ર વડે દેવાતું હોય તો તે વર્જવા લાયક છે. કેમ? તે કહે છે – “ મર્ષોિપવીતિયાધામો' મક્ષિકા, પિપીલિકા (કડી)નો ઘાત ન થાઓ. આ ઉપલક્ષણ છે. તેથી વાયુ આદિના વશથી લાગેલા પતંગાદિકનો “પાત:' વિનાશ (થાય તે) ન થાઓ, તે માટે, આ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન જિનકલ્પિકાદિને આશ્રયીને જાણવું, પણ સ્થવિરકલ્પિક તો વિધિ પ્રમાણે યતનાપૂર્વક ધૃતાદિકને પણ અને ગુડાદિક વડે પ્રક્ષિત અશોકવર્તી વગેરેને પણ ગ્રહણ કરે છે /પ૩૮. હવે ગહિત અને અગહિતના વિશેષને કહે છે : मू.०- मंसवससोणियासव, लोए वा गरहिएहि वि वज्जेज्जा ॥ उभओ वि गरहिएहि मुत्तुच्चारेहि छित्तं पि ॥५३९॥ મૂલાઈ : લોકમાં ગહિત એવા પણ માંસ, વસા, શોણિત અને આસવ (મદિરા) વડે પ્રક્ષિત હોય તેને વર્જવું. તથા બન્નેને (લોક-લોકોત્તરને) વિષે ગહિત એવા મૂત્ર અને વિષ્ટા વડે સ્પર્શ કરાયેલાને પણ વર્જવું. //પ૩લા ટીકાર્થઃ લોકને વિષે પણ ગહિત એવા માંસ, વસા (ચરબી), શોણિત અને આસવ વડે (અહીં સૂત્રમાં આર્ષપણાથકી વિભક્તિનો લોપ થયો છે.) “વા' શબ્દ પૂર્વની અપેક્ષાએ સમુચ્ચયને વિષે છે. તે વડે પ્રષિતને વર્જવું, તથા ‘મયમન્ના' લોક અને લોકોત્તરને વિષે ગહિત એવા મૂત્ર અને વિષ્ટા વડે પ્રક્ષિત તો દૂર રહો, પણ “પૃદમ' સ્પર્શ કરેલું પણ વર્જવું /પ૩૯ાા પ્રતિ દ્વાર કહ્યું. હવે નિશ્ચિત (૩) દ્વાર કહે છે : मू.०- सच्चित्तमीसएसु, दुविहं काएसु होइ निक्खित्ते ॥ एक्केकं तं दुविहं, अणंतरं परंपरं चेव ॥५४०॥ મૂલાર્થ કાયને વિષે નિક્ષિપ્ત (નાંખેલું) બે પ્રકારે હોય છે. સચિત્તને વિષે અને મિશ્રને વિષે. તે એકેક બે પ્રકારે છે. અનંતર અને પરંપર. ૫૪ના ટીકાર્થ : અહીં કાયને વિષે નિશ્ચિત બે પ્રકારે હોય છે, તે આ પ્રમાણે “વિત્તેપુ' સચિત્ત પૃથ્વીકાયાદિને વિષે અને મિશ્રને વિષે. તે એકેક પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : અનંતર અને Page #356 -------------------------------------------------------------------------- ________________ ને પૃથ્વીકાયાશ્રિત અનંતર-પરંપર નિશ્ચિત છે (૩૩૫ પરંપર. તેમાં અનંતર એટલે વ્યવધાન (આંતરા) વિના અને પરંપર એટલે વ્યવધાન સહિત જેમ કે – સચિત્તપૃથ્વીકાય ઉપર સ્થાનિકા (થાળી) અને તેના ઉપર દેવા લાયક વસ્તુ મૂકી હોય તે અહીં પરિહાર્ય અને અપરિહાર્યના વિભાગ વિના સામાન્યથી સચિત્ત અચિત્ત અને મિશ્રરૂપ ભેદ વડે કરીને નિક્ષિપ્ત ત્રણ પ્રકારે છે, અને તેમાં ત્રણ ચતુર્ભગી છે, તે આ પ્રમાણે – ૧-સચિત્તને વિષે સચિત્ત, ર-મિશ્રને વિષે સચિત્ત, ૩. સચિત્તને વિષે મિશ્ર અને ૪-મિશ્રને વિષે મિશ્ર. આ એક ચતુર્ભાગી થઈ. તથા ૧- સચિત્તને વિષે સચિત્ત, ૨-અચિત્તને વિષે સચિત્ત, ૩-સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત, આ બીજી ચતુર્ભાગી થઈ. તથા ૧-મિશ્રને વિષે મિશ્ર, ર-અચિત્તને વિષે મિશ્ર, ૩મિશ્રને વિષે અચિત્ત, અને ૪- અચિત્તને વિષે અચિત્ત. આ ત્રીજી ચતુર્ભગી થઈ. હવે અહીં જ અનંતર અને પરંપરના વિભાગને કહે છે : मू.०- पुढवी आउक्काए, तेऊ वाउवणस्सइतसाणं ॥ एक्केक दुहाणंतर, परंपरगणिम्मि सत्तविहो ॥५४१॥ મૂલાર્થ પૃથ્વી, અષ્કાય, તેજસ્, વાયુ, વનસ્પતિ અને ત્રસ, એ એક એકના બે પ્રકાર છે : અનંતર અને પરંપર, તેમાં અગ્નિકાયને વિશે સાત પ્રકાર છે. પ૪૧il ટીકાર્થઃ પૃથિવી, અપુ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય સચિત્ત હોય તો તે દરેકનો સચિત્ત પૃથિવ્યાદિકને વિષે નિક્ષેપ સંભવે છે. તેમાં પૃથ્વીકાયનો નિક્ષેપ છ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧-પૃથ્વીકાયનો પૃથ્વીકાયને વિષે નિક્ષેપ એ પહેલો ભેદ, ૨-પૃથ્વીકાયનો અખાયને વિષે નિક્ષેપ એ બીજો ભેદ, ૩-પૃથ્વીકાયનો તેજસકાયને વિષે નિક્ષેપ એ ત્રીજો ભેદ, ૪-પૃથ્વીકાયનો વાયુકાયને વિષે એ ચોથો ભેદ, પ-પૃથ્વીકાયનો વનસ્પતિકાયને વિષે એ પાંચમો ભેદ, અને ૬-પૃથ્વીકાયનો ત્રસકાયને વિષે નિક્ષેપ તે છઠ્ઠો ભેદએ જ પ્રમાણે અપકાયાદિક દરેકનો પણ નિક્ષેપ છ પ્રકારે જાણવો. સર્વ મળીને ૩૬ ભંગ થાય છે, તે દરેક ભેદ બે પ્રકારે છે, તે આ પ્રમાણે – અનંતર (નિક્ષેપ) અને પરંપર (નિક્ષેપ) અનંતર અને પરંપરાની વ્યાખ્યા પૂર્વે કરી ગયા છીએ, કેવલ અગ્નિકાયને વિષે પૃથિવ્યાદિકનો નિક્ષેપ સાત પ્રકારે છે, અને તે ગ્રંથકાર પોતે જ આગળ કહેશે. ૫૪૧ હવે પૃથ્વીકાયને વિષે પહેલાં જે છ પ્રકારનો નિક્ષેપ કહ્યો, તેને સૂત્રકાર સાક્ષાત દેખાડે છે. मू.०- सच्चित्त पुढवीकाए, सच्चित्तो चेव पुढविनिक्खित्तो ॥ आउतेउवणस्सइ-समीरणतसेसु एमेव ॥५४२॥ મૂલાર્થ: સચિત્ત પૃથ્વીકાયને વિષે સચિત્ત પૃથ્વીકાય નાંખ્યો, એ જ પ્રમાણે અપૂતેજસુ, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયને વિષે જાણવું. //પ૪રા ટીકાર્થ : સચિત્ત પૃથ્વીકાયને વિષે સચિત્ત પૃથ્વીકાયનો નિક્ષેપ કર્યો “વમેવ' એ જ પ્રમાણે Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬) શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / એટલે પૃથવીકાયની જેમ અપ, તેજસ, વનસ્પતિ, વાયુ અને ત્રસને વિષે સચિત્ત જ પૃથ્વીકાયનો | નિક્ષેપ કરવો. આ પ્રમાણે પૃથ્વીકાય નિક્ષેપ છ પ્રકારે છે //પ૪રા એ જ પ્રમાણે બાકીની કાયોને વિષે પણ અતિદેશ (નિર્દેશ)ને કહે છે : मू.०- एमेव सेसयाण वि निक्खेवो होइ जीवकाएसुं ॥ एक्केको सट्ठाणे, परठाणे पंच पंचेव ॥५४३॥ મૂલાર્થ એ જ પ્રમાણે શેષનો પણ જવનિકાયને વિષે નિક્ષેપ હોય છે. તેમાં એકેક ભંગ પોતાના સ્થાનને વિષે અને પાંચ પાંચ ભંગ પરસ્થાનને વિષે હોય છે. પ૪૩ી ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણે એટલે પૃથ્વીકાયની જેમ “શેપનાં' બાકીના અખાયાદિકનો નિલેપ “ઝીવનજયેષુ' પૃથિવ્યાદિકને વિષે હોય છે. તેમાં એક એક ભંગ પોતાના સ્થાનમાં અને બાકીનાં પાંચ પાંચ ભંગ પરસ્થાનમાં હોય છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયને વિષે પૃથ્વીકાયનો જે નિક્ષેપ તે સ્વસ્થાનને વિષે છે, અને બાકીના અખાયાદિક પાંચને વિષે તે પરસ્થાનને વિષે છે એજ પ્રમાણે અખાયાદિકની પણ ભાવના કરવી. તેથી કરીને સ્વસ્થાનને વિષે એક એક અંગ અને પરસ્થાનને વિષે પાંચ પાંચ ભંગ થાય છે. આ પ્રમાણે પ્રથમ ચતુર્ભગિકાના સચિત્તને વિષે સચિત્ત એવા પ્રકારના પહેલાં ભંગમાં છત્રીશ ભેદ થયા. /૫૪૩ હવે પહેલી ચતુર્ભગિકાના જ બાકીના ત્રણ ભંગને તથા બીજી અને ત્રીજી ચતુર્ભગીને અતિદેશ વડે પ્રતિપાદન કરે છે : मू.०- एमेव मीसएसु वि मीसाण सचेयणेसु निक्खेवो ॥ __मीसाणं मीसेसु य, दोण्हं पि य होइऽचित्तेसु ॥५४४॥ મૂલાર્થ એ જ પ્રમાણે મિશ્રને વિષે પણ છત્રીશ ભેદ કહેવા, તથા એ જ પ્રમાણે સચેતનને વિષે મિશ્રના છત્રીશ ભેદ કહેવા, તથા એ જ પ્રમાણે મિશ્રના મિશ્રને કહેવા તથા એ જ પ્રમાણે બન્નેના (સચિત્ત અને મિશ્રના) અચિત્તને વિષે કહેવા. //પ૪૪માં ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણ એટલે સચિત્તને વિષે સચિત્તની જેમ “મિર્થધ્વપિ' મિશ્ર પૃથ્યાદિકને વિષે પણ સચિત્ત પૃથિવ્યાદિકનોનિક્ષેપ છત્રીશ ભેદવાળો જાણવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો બીજો ભંગ કહ્યો. તથા એ જ પ્રમાણે “સતનેપુ' સચિત્ત પૃથિવ્યાદિકને વિષે મિશ્ર પૃથિવ્યાદિકનો નિક્ષેપ છત્રીસ ભેદવાળો કહેવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો ત્રીજો ભંગ કહ્યો. તથા એ જ પ્રમાણે મિશ્ર પૃથિવ્યાદિકનો મિશ્ર પૃથિવ્યાદિકને વિષે છત્રીશ પ્રકારનો કહેવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો ચોથો ભંગ કહ્યો. સર્વ સંખ્યાએ કરીને પહેલી ચતુર્ભગીમાં એક સો ને શુમાલીશ ભંગ થયા. એ જ પ્રમાણે “દયોરપિ' સચિત્ત અને મિશ્રનો અચિત્તે વિષે નિક્ષેપ કરાતો હોય Page #358 -------------------------------------------------------------------------- ________________ || અષ્કાયાશ્રિત અનંતર-પરંપર નિશ્ચિત છે. (૩૩૭ ત્યારે તેની જે બે ચતુર્ભગી પૂર્વે કહી છે, તેમાં પણ દરેક ચતુર્ભગીના એક સો ગુમાલીશ ભંગ થાય છે, તે સર્વે મળીને ચારસો બત્રીશ (૪૩૨) ભંગ થાય છે. //પ૪૪ll નિક્ષેપના ભેદ કહ્યા. હવે આ જ નિક્ષેપની પૂર્વે કહેલી ત્રણ ચતુર્ભાગીને આશ્રયીને કથ્ય અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ सचित्तमीसे, चउभंगो तत्त्थ चउसु वि अगिज्झं ॥ तं तु अणंतर इयरं, परित्तऽणंतं च वणकाए ॥५४५॥ મૂલાર્થ : જે નિક્ષેપમાં સચિન અને મિશ્રને આશ્રીને ચતુર્ભગી કહી છે. તેમાં ચારે ભંગને વિષે તે અનંતર અને ઇતર (પરંપર) તથા પરિત્ત (પ્રત્યેક) અને અનંત વનસ્પતિ એ સર્વ અગ્રાહ્ય છે. //પ૪પી. ટીકાર્થ ? જે નિક્ષેપને વિષે સચિત્ત અને મિશ્રને આશ્રીને ચતુર્ભગી થાય છે અર્થાત્ પહેલી ચતુર્ભાગી થાય છે, તેમાં ચારે ભંગને વિષે તથા ‘' શબ્દથી બીજી અને ત્રીજી ચતુર્ભગીના પણ પહેલા ત્રણ ભંગને વિષે વર્તતું અનંતર અને પરંપર વનસ્પતિને વિષે પ્રત્યેક કે અનંત આ સર્વ અગ્રાહ્ય છે. સામર્થ્યથકી બીજી અને ત્રીજી ચતુર્ભગીના ચોથા ભંગને વિષે વર્તતું ગ્રાહ્ય છે. કેમકેતે લેવામાં દોષ નથી. ૫૪પા હવે સચિત્તાદિક ત્રણે વડે પણ મતાંતરે કરીને એક જ ચતુર્ભગીને તથા કમ્પ્રાકટ્ય વિધિને દેખાડે છે : मू.०- अहव ण सचित्तमीसो उ, एगओ एगओ उ अच्चित्तो ॥ एत्थं चउक्कभेओ, तत्थाइतिए कहा नत्थि ॥५४६॥ મૂલાર્થ અથવા તો અહીં ચતુર્ભાગી જૂદી રીતે થાય છે. તેમાં એક પક્ષમાં સચિત્તમિશ્ર અને એક પક્ષમાં અચિત્ત. તેમાં પહેલાં ત્રણ ભંગમાં ગ્રહણની વાત જ નથી. પ૪૬ll ટીકાર્થ: ‘અથવા' એ શબ્દ બીજા પ્રકારને જણાવનાર છે, ‘’ એ શબ્દ વાક્યના અલંકાર માટે છે. અહીં પ્રતિપક્ષપોપચારે' પ્રતિપક્ષ પદને આશ્રયીને ચતુર્ભાગી થાય છે. તેમાં એક પક્ષમાં સચિત્ત અને મિશ્ર તથા એક પક્ષમાં અચિત્ત. પછી પૂર્વના ક્રમ વડે ચતુર્ભાગી થાય છે, તે આ પ્રમાણે – સચિત્તને વિષે સચિત્તમિશ્ર, અચિત્તને વિષે સચિત્તમિશ્ર, સચિત્તમિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત' અહીં પણ પ્રથમની જેમ એક એક ભંગમાં પૃથ્વી, અપુ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસના ભેદથી છત્રીશ છત્રીશ ભેદો થાય છે. તેથી કુલ એકસો ગુમાલીશ ભંગ થાય છે. તેમાં ‘માિિત્ર પહેલા ત્રણ ભંગમાં ‘ઋથા નાતિ' ગ્રહણ કરવાની વાત જ નથી. અને સામર્થ્યથી ચોથા ભંગને વિષે કહ્યું છે પદો Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮) | | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / તેથી આ પ્રમાણે પૃથિવી' ઇત્યાદિ મૂળ ગાથા (૫૪૧)ના પૂર્વાર્ધની વ્યાખ્યા કરી. હવે ‘ઇલિ સુહાગંતર' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધીનો ત્રીજો ત્રીજો ભંગ કે – જે સામાન્યથી અશુદ્ધ છે. તેના વિષયમાં વિશેષ કહેવાને ઇચ્છતા સતા અનંતર અને પરંતર માર્ગણાને કહે છે : मू.०- जं पुण अचित्त दव्वं, निक्खिप्पइ चेयणेसु मीसेसु ॥ तहिं मग्गणा उ इणमो, अणंतरपरंपरा होइ ॥५४७॥ મૂલાર્થ ઃ વળી જે કોઈ અચિત્ત દ્રવ્ય સચિત્ત કે મિશ્રને વિષે નિક્ષેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપર વડે માર્ગણા હોય છે. //૫૪ળા. ટીકાર્થ ? વળી જે કોઈ પણ ઓદનાદિક અચિત્તદ્રવ્ય, વેતપુ' સચિત્તને વિષે કે મિશ્રને વિષે નિલેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપરા વડે માર્ગણા એટલે પરિભાવના હોય છે ૫૪૭ી. તે જ કહે છે : ___ मू.०- ओगाहिमायणंतर, परंपरं पिढरगाइ पुढवीए ॥ नवणीयाइ अणंतर, परंपरं नावमाईसु ॥५४८॥ મૂલાર્થ : પૃથ્વી પર સ્થાપન કરેલ અવગાહિમાદિક અનંતર છે, અને પૃથ્વી પર રહેલા પિઠર (તપેલી, વાસણ) આદિને વિષે સ્થાપન કરેલ પરંપરા છે. તથા માખણ વગેરે જળમાં નાંખેલ હોય તે અનંતર અને નાવાદિકમાં મૂકેલ હોય તો પરંપર કહેવાય છે. ll૧૪૮ ટીકાર્થઃ “નવ દિમાદ્રિ' પફવાન્ન માંડા વગેરે પૃથ્વી ઉપર આંતરારહિતપણે સ્થાપન કર્યું હોય તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે. તથા પૃથ્વી પર જ રહેલા પિઠરદાકિ (ભાજનાદિ)ને વિષે મૂકેલ જે અવગાહિમાદિક (પકવાન્ન, માંડા આદિ) તે પરંપરનિશ્ચિત કહેવાય છે. આ નિક્ષેપ પૃથ્વીકાયને આશ્રયીને અનંતર અને પરંપરાએ કરીને કહ્યો. હવે અપ્લાયને આશ્રયીને કહે છે: “નવની' ત્યન્ટિનવનીતાદ્રિ માખણ અને ઠરી (થીજી) ગયેલ ઘી વગેરે સચિત્તાદિરૂપ ઉદકને વિષે મૂકેલ હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે. અને તે જ નવનીતાદિક કે અવગાહિમાદિક જળની મધ્યે રહેલા નાવ આદિમાં રહેલ હોય તો તે પરંપર નિશ્ચિત કહેવાય છે. ૫૪૮. હવે તેજસ્કાયને આશ્રયીને અનંતર તથા પરંપરની વ્યાખ્યા કરતા સતા ‘સવિદો” એ (૫૪૧ ગાથાના અંતિમ) અવયવની વ્યાખ્યા કરે છે : मू.०- विज्झायमुम्मुरिंगाल-मेव अप्पत्तपत्तसमजाले ॥ वोक्कंते सत्तदुर्ग, जंतोलित्ते य जयणाए ॥५४९॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ ॥ સાત પ્રકારના અગ્નિનું વર્ણન ॥ (૩૩૯ મૂલાર્થ : વિદ્યાત, મુર્મુર, ઇંગાલ, અપ્રાપ્ત, સમવાલ અને વ્યુત્ક્રાંત એમ સાત પ્રકારનો અગ્નિ છે. તે બે પ્રકારે છે, તેમાં લિંપેલાં યંત્રને વિષે યતનાએ ગ્રહણ કરાય છે. ૫૪૯॥ ટીકાર્થ : અહીં અગ્નિ સાત પ્રકારે છે, આ પ્રમાણે ૧-વિધ્યાત, ૨-મુર્મુર, ૩-અંગાર, ૪અપ્રાપ્ત, પ-પ્રાપ્ત, ૬-સમજ્વાલ અને ૭-વ્યુત્ક્રાંત : તેમાં જે-૧ પ્રથમ સ્પષ્ટ રીતે ન દેખાતો હોય અને પછી ઇંધન નાખવાથી વૃદ્ધિ પામતો સતો સ્પષ્ટ દેખાય તે વિદ્યાત કહેવાય છે. ૨- કાંઈક પીળા અને અર્ધા બુઝાઈ (ઓલાઈ) ગયેલા જે અગ્નિના કણીયા તે મુર્મુર કહેવાય છે, ૩-જવાળારહિત જે અગ્નિ તે અંગાર કહેવાય છે, ૪-ચૂલા ઉપર સ્થાપન કરેલ પિઠર (વાસણ)ને જે જ્વાળા વડે સ્પર્શ કરતો ન હોય તે અપ્રાપ્ત કહેવાય છે. ૫-જ્વાળા વડે પિઠરના બુઘ્ન (તળીયાં)ને વિષે જે સ્પર્શ કરે તે પ્રાપ્ત કહેવાય છે. ૬-પિઠરના બુઘ્ન (તળીયા) થી ઉપર કર્મ (વાસણના કાંઠા) સુધી જ્વાળા વડે જે સ્પર્શ કરે તે સમજ્વાલ કહેવાય છે અને ૭-જેની જ્વાળા પિઠરના કર્ણ (કાંઠા)થી પણ ઉપર (ઉંચે) જાય તે વ્યુત્ક્રાંત કહેવાય છે. આ સાતેય ભેદ તેજસ્કાયના છે. તે દરેક ભેદને વિષે બબ્બે પ્રકાર છે. તે આ પ્રમાણે - અનંતરનિક્ષિપ્ત અને પરંપરનિક્ષિપ્ત, તેમાં વિધ્યાતાદિકરૂપ અગ્નિ ઉપર મંડકાદિક મુક્યા હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે, અને તે અગ્નિની ઉપર સ્થાપન કરેલ પિઠરાદિકને વિષે મૂકેલ હોય તે પરંપરનિક્ષિપ્ત કહેવાય છે. તેમાં સાતે ભેદોમાંથી કોઈપણ ભેદને આશ્રયીને ‘ચન્ને’ ઇક્ષુરસ પકાવવાના કટાહ (કડાઈ) વગેરે ‘અત્તિપ્તે' માટીથી ખરડાયેલ (લીંપેલ) હોયે સતે યતના વડે એટલે બિંદુના પડવા વિના ઇક્ષરસનું ગ્રહણ કલ્પે છે. ૫૪૯લા હવે આ જ ગાથાનું વિવરણ કરતા સતા પ્રથમ વિદ્યાતાદિના સ્વરૂપને બે ગાથા વડે કહે છે : मू. ०- विज्झाउ त्ति न दीसइ, अग्गी दीसेड़ इंधणे छूढे ॥ आपिंगल अगणिकणा, मुम्मुर निज्जाल इंगाले ॥५५० ॥ अप्पत्ता उ चउत्थे, जाला पिढरं तु पंचमे पत्ता ॥ छट्ठे पुण कण्णसमा, जाला समइच्छिया चरिमे ॥५५१ ॥ મૂલાર્થ : અગ્નિ સ્પષ્ટ દેખાતો ન હોય, પણ ઇંધન નાંખવાથી દેખાય તેવો હોય તો તે વિધ્યાત કહેવાય છે, કાંઈક પીળા અગ્નિનાકણીયા તે મુર્મુર કહેવાય છે, જ્વાળા રહિત અંગાર કહેવાય છે. ।।૫૫ના પિઠર સુધી જ્વાલા પ્રાપ્ત થઈ ન હોય તે ચોથા અપ્રાપ્ત ભેદમાં, અને પ્રાપ્ત થઈ હોય તો તે પાંચમા ભેદમાં જાણવું, છઠ્ઠા ભેદમાં કર્ણ સુધી જ્વાળા જાય તે, અને છેલ્લા ભેદમાં કર્ણથી પણ ઉપર અધિક જ્વાળા જાય તે. ।।૫૫૧ ન ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘અપ્પત્તા ૩ પત્યે નાના કૃતિ' ચોથા અપ્રાપ્ત નામના ભેદને વિષે પિઠરને નહિ પામેલી જ્વાળા જાણવી, એ જ પ્રમાણે અન્ય સ્થાને પણ અર્થ કરવો. ||૫૫૦-૫૫૧॥ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હવે ‘વંતોતિને વનયાપ' એ (૫૪૯ ગાથાના અંતિમ) અવયવની વ્યાખ્યા કરે છે ? मू.०- पासोलित्तकडाहे, परिसाडी नत्थि तं पि य विसालं ॥ सो वि य अचिरच्छूढो, उच्छुरसो नाइउसिणो य ॥५५२।। મૂલાર્થ ? તે કટાહ ચારે પડખે લીંપેલ હોય, રસનું પરિશાટન થતું ન હોય, તે કટાહ પણ વિશાળ હોય, તે ઇશુરસ પણ તરત જ નાંખેલ હોય, અને અતિ ઉષ્ણ ન હોય, તો તે કહ્યું છે //૫૫૨ી. ટીકાર્થ અહીં ’ એટલે જો એ શબ્દનો સર્વત્ર અધ્યાહાર કરવો. તેથી કરીને જો ‘ટાદ પિઠર વિશેષ (કડાઈ) ચોતરફના પડખા માટી વડે લીંપેલ હોય, અને દેવાતો અક્ષરસ જો પરિશાટન થતો ન હોય (બિંદુ પડતા ન હોય) વળી તે કટાહ રૂપ ભાજન પણ જો ‘વિરાતિ' (વિશાળ) (પહોળાં) મુખવાળું હોય, અને તે ઇશુરસ પણ જો તરતનો નાંખેલ હોય, અને જો અતિ ઉષ્ણ ન હોય, તો તે દેવાતો ઈશ્કરસ કહ્યું છે. અહીં જો દેવતા અક્ષરસનું બિંદુ કોઈપણ પ્રકારે બહાર પડે, તો તે (ભાજનને કરેલા માટીના) લેપને વિષે જ પડે, પણ ચૂલાની મધ્યે રહેલા તેજસ્કાયને વિષે પડે નહિ. તેથી પડખે લીંપેલ હોય એવું કટાહનું વિશેષણ કહ્યું છે. તથા વિશાળ મુખવાળાં પાત્રમાંથી ખેંચાતો ઉદંચન (કમંડળ, ડોયો વગેરે) પિઠરને કર્ણો (અંદરના ભાગમાં કાઠે) લાગે નહિ. (અફળાય નહિ), તેથી પિઠરનો ભંગ થાય નહિ અને તેથી તેજસ્કાયની વિરાધના (પણ) થાય નહિ. તે માટે વિશાળ શબ્દ લખ્યો છે. અતિઉષ્ણ ન હોય તેને ગ્રહણ કરવાનું કારણ પોતે જ કહેશે. //પપરા હવે ઉદકને આશ્રયીને વિશેષ કહે છે : मू.०- उसिणोदगं पि घेप्पइ, गुडरसपरिणामियं अणच्चुसिणं ॥ जं च अघट्टियकन्नं, घट्टियपडणम्मि मा अग्गी ॥५५३॥ મૂલાર્થ ઉષ્ણોદક પણ ગુડરસથી પરિણામ પામેલું અતિ ઉષ્ણ ન હોય તો પણ કહ્યું છે. તથા વળી જે પિઠરના કર્ણ ઘસાયા વિના અપાય તે કહ્યું છે. કેમકે-ઘસાવાથી લેપ કે જળના પડવાથી અગ્નિની વિરાધના ન થાઓ માટે. //૫૫૩ ટીકાર્થઃ ઉષ્ણોદક પણ ગુડરસથી પરિણામ પામેલું અને અતિ ઉષ્ણ ન હોય તો પણ તે કલ્પ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે કે – જે કટાહમાં પહેલાં ગોળ ઉકાળ્યો હોય તેમાં નાંખેલું જળ કાંઈક તપ્યું હોય તો પણ કટાહમાં સંસક્ત (પ્રથમથી દાઝી રહેલ) ગુડરસ વડે મિશ્ર થવાથી તત્કાળ અચિત્ત થાય છે. તેથી તે અતિ ઉષ્ણ ન હોય તો પણ કહ્યું છે. અહીં પણ (ઉપર કહ્યા પ્રમાણે) પડખે લીંપેલા કટાહમાં રહેલું અને પરિપાટી વિનાનું એ બે વિશેષણ કહ્યા નથી, તો પણ સમજવા, તથા યકૃિતળ” જે જળ દેવાતે સતે (આપતી વખતે) પિઠરના બંને કર્ણ (કાંઠા) પ્રવેશ કરતા અથવા Page #362 -------------------------------------------------------------------------- ________________ છે “પાર્થવલિતકટાહ આદિ ભંગસ્થાપના યંત્ર છે (૩૪૧ બહાર નીકળતા ઉદંચન (કમંડળ, ડોયો વગેરે) વડે અથડાતા ન હોય, તો તે દેવાતું જળ કહ્યું છે. તે માટે કહે છે કે – “પટ્ટિયપsifમ મા મન' પ્રવેશ કરતા કે - નીકળતા ઉદંચન વડે (વાસણની અંદર નાખતાં કે બહાર કાઢતાં કમંડળ કે ડોયો વડે) પિઠરના કર્ણ (ચૂલ્લી ઉપર ચઢાવેલ ભાજનના કાંઠે) અથડાતે સતે લેપ (બહારથી વાસણ ફરતો કરેલ કટવાલો) કે ઉદકના પડવાથી અગ્નિની વિરાધના ન થાઓ, એટલા માટે (‘મટ્ટિત” એ વિશેષણ જાણવું.) આ કહેવા વડે આગળ કહેવાશે એવા સોળ ભંગોની મધ્યેનો પહેલો ભંગ દેખાડ્યો. //પપશા. હવે તે જ સોળ ભંગ દેખાડે છે : मू.०- पासोलित्तकडाहेऽनच्चुसिणे अपरिसाडऽघटते ॥ सोलस भंगविगप्पा, पढमेऽणुन्ना न सेसेसु ॥५५४॥ મૂલાર્થ : પાર્થ (ચોમેર પડખે) લીંપેટ કટાહ, અનતિઉષ્ણ ઇરસ, અપરિપાટ અને અઘટ્ટત, આ ચાર પદ વડે સોળ ભંગ થાય છે. તેમાં પહેલા ભંગમાં અનુજ્ઞા છે. શેષ ભંગોમાં અનુજ્ઞા નથી. I૫૫૪ ટીકાર્થઃ ૧-પાર્ષાવલિત કટાહ. ૨- દેવાતો ઇશુરસાદિ અનતિ ઉષ્ણ, ૩-અપરિશાટિ એટલે પરિશાટિ (વેરાવા-ઢોળાવા આદિ)નો અભાવ તથા ૪-“ગપટ્ટ' ઉદંચન વડે પિઠરના કર્ણનું ઘટ્ટન (આસ્ફાલન) થતું ન હોય. આ પ્રમાણે ચાર પદોને આશ્રયીને સોળ ભંગ થાય છે. //૫૫૪ ભંગો લાવવાને માટે આ ગાથા છે. मू.०- पयसमदुगअब्भासे, भाणं भंगाण तेसिमा रयणा ॥ एगन्तरियं लहुगुरु, दुगुणा दुगुणा य वामेसु ॥५५५॥ મૂલાર્થ: પદની જેટલા દ્વિક સ્થાપવા, તેનો અભ્યાસ કરવાથી (ગુણવાથી) ભંગોનું માન થાય છે. તેની રચના આ પ્રમાણે (ઊભી પંક્તિએ ૧૬ સુધી) એક આંતરાવાળા (પ્રથમ) લઘુ (તેની નીચે) ગુરુ (એમ લઘુ-ગુરુ) મૂકવા. પછી ડાબી બાજુ બમણા બમણા લઘુ ગુરુ મૂકવા. //પપપી ટીકાર્થઃ અહીં જેટલા પદોના ભંગો લાવવાની ઇચ્છા હોય તેટલા દ્વિક ઉપર અને નીચે એવા ક્રમ વડે સ્થાપન કરવા. પછી તેમનો અભ્યાસ યથાક્રમ ગુણાકાર) કરે સતે છેલ્લા દ્વિકમાં જે (અંક) આવે, તે ભંગોનું ‘મન’ પ્રમાણ જાણવું, તે આ પ્રમાણે : અહીં (ગાથા ૫૫૪માં કહેલા ૧-પાણો. ૨- અનુવું. રૂ-પરિ૦ અને ૪-અદ્વૈત એ) ચાર પદના ભંગ લાવવાને ઇષ્ટ છે. તેથી ચાર દ્વિક ઉપર નીચેના ક્રમ વડે સ્થાપન કરવા. પછી પહેલા દ્રિકને બીજા દ્રિક વડે ગુણવો, ત્યારે ચાર થયા, તે ચાર વડે ત્રીજો દ્વિક ગુણવો એટલે આઠ થયા, તે આઠ વડે પણ ચોથો દ્વિક ગુણવો ત્યારે સોળ થયા. આટલા (સોળ) ચાર પદના ભંગ થાય છે. વળી તે ભંગોની રચના આ પ્રમાણે કરવી. પહેલી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨) |શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે. પંક્તિમાં એક આંતરાવાળા લઘુ (I) અને ગુરુ (ડ) મૂકવા. એટલે કે પ્રથમ લઘુ પછી ગુરુ (ડ) ફરીથી પણ (તેની નીચે) લઘુ અને ગુરુ. એ રીતે સોળમો ભંગ આવે ત્યાં સુધી મૂકવા. (આ લઘુગુરુવાળા સોળ ભંગની આદ્યપંક્તિ ને પ્રજ્ઞાપકપંક્તિ કહેવાય છે. ત્યારપછી પ્રજ્ઞાપક (૧૬ ભાંગા જણાવનાર તે પહેલી ઊભી પંક્તિ)ની અપેક્ષાએ “વાવું' ડાબી બાજુએ બમણા બમણા લઘુ-ગુરુ મૂકવા, તે આ પ્રમાણે – બીજી (ઊભી) પંક્તિમાં પ્રથમ બે લઘુ અને પછી બે ગુરુ, ત્યારપછી ફરીથી પણ બે લઘુ (એટલે કે – લઘુ લઘુ, ગુરુ, લઘુ લઘુ, ગુરુ ગુરુ) એમ સોળમો ભંગ આવે ત્યાં સુધી મૂકવા. (તે બીજી પંક્તિની પણ ડાબી બાજુએ) ત્રીજી (ઊભી) પંક્તિમાં (એકની નીચે એક એમ ૧૬ ભંગ સુધી) પહેલા ચાર લઘુ, ત્યારપછી ચાર ગુરુ, ત્યારપછી નીચે ચાર લઘુ, પછી ચાર ગુરુ, તથા (તે ત્રીજી પંક્તિની પણ ડાબી બાજુએ) ચોથી (ઊભી) પંક્તિમાં પ્રથમ આઠ લઘુ, પછી આઠ ગુરુ. તેની સ્થાપના આ પ્રમાણે : ( || | પાવલિપ્ત, અનત્યુષ્ણ, અપરિશાટિ, અઘટિતકર્ણી I ! ડ. ઘટ્ટિકર્ણ. || ડી " " પરિશાટિ, અઘટિતકર્ણ. | | | ડ ડ " , " ઘટિતકર્ણ. ડ || અત્કૃષ્ણ અપરિશાટિ, અઘટ્ટિતકર્ણ. ડી ડ. ઘટ્ટિતકર્ણ. | | ડ ડા ” ” પરિશાટિ, અઘટ્ટિતકર્ણ. || ડ ડ ડ. ઘટ્ટિતકર્ણ. ડ . I ! અનવલિપ્ત અનન્યુષ્ણ, અપરિશાટિ, અઘટિતકર્ણ. ડી | ડા ઘટ્ટિતકર્ણ. ડ ! ડ . " " પરિશાટિ, અઘટ્ટિતકર્ણ. SISS ઘતિકર્ણ. ડ ડ . ! અત્કૃષ્ણ અપરિશાટિ, અઘટિતકર્ણ. ડ ડ . ડા ઘટ્ટિકર્ણ. SSSI " પરિશાટિ, અઘટિતકર્ણ. ડ ડ ડ ડ ઘટ્ટિતકર્ણ. Page #364 -------------------------------------------------------------------------- ________________ || વાયુકાયાશ્રિત અનંતર-પરંપરનિશ્ચિત છે. (૩૪૩ અહીં સરળ (સીધા - લઘુ) અંશો શુદ્ધ છે અને વક્ર (ડ-ગુરુ) અંશો અશુદ્ધ છે અહીં સોળ ભંગોને વિષે પહેલા ભંગમાં અનુજ્ઞા છે. શેષ પંદર ભંગોને વિષે અનુજ્ઞા નથી. //૫૫પા હવે અતિ ઉષ્ણ ગ્રહણ કરવામાં દોષ કહે છે : मू.०- दुविहविराहण उसिणे, छड्डण हाणी प भाणभेओ य ॥ મૂલાર્થઃ અતિ ઉષ્ણ દેતાં બે પ્રકારની વિરાધના છર્દન થવાથી હાનિ તથા પાત્રનો ભેદ થાય છે ટીકાર્થ ‘ો' અતિ ઉષ્ણ અક્ષરસાદિક દેવાતે સતે બે પ્રકારની વિરાધના થાય. આત્મવિરાધના અને પરવિરાધના, તે આ પ્રમાણે – જે ભાજનમાં તે અતિ ઉષ્ણ (જળ-રસ) ગ્રહણ કરે તે ભાજન તેનાથી (તે રસાદિથી) તપે સતે (ગરમ થયે સતે) હાથ વડે ગ્રહણ કરનાર સાધુ દાઝે તે આત્મવિરાધના, તથા જે સ્થાપન કરેલા સ્થાન વડે તે દાત્રી (દાન કરનારી) આપે છે તે પણ અતિ ઉષ્ણ હોવાથી તેણી પણ દાઝે છે, તે પરવિરાધના તથા “છડુને દાળ ચ' ત્તિ અતિ ઉષ્ણ ઇક્ષુરાદિને દાત્રી મહાકષ્ટ વડે આપી શકે છે, અને કષ્ટ વડે દાન આપતાં કોઈપણ પ્રકારે સાધુના પાત્રમાંથી બહાર પડે તો દેવાતા ઇશુરસાદિની હાનિ થાય છે. તથા બાળકો' રૂત્તિ તે ભોજનનો એટલે સાધુએ વસતિમાં લઈ જવા માટે ઉપાડેલા પાત્રાદિકનો અથવા દાત્રીએ દેવા માટે ઉપાડેલા ગંડ (કાંઠા) રહિત એવા ઉદંચન (માટીની કુંડી આદિ)નો અતિ ઉષ્ણતાને લીધે જલદી ભૂમિ પર મૂકતાં ભંગ થાય છે. તેમ થવાથી પજીવનિકાયની વિરાધના થાય અને તેથી સંયમની વિરાધના છે. || હવે વાયુકાયને આશ્રયીને અનંતર અને પરંપર (નિક્ષિપ્તને) દેખાડે છે : મૂ.૦- વીરર્વત્તાપાંતર - પરંપરા પપ્પરિય વસ્થા પદા મૂલાર્થઃ વાયુએ ઉપાડેલી પર્પટિકા અનંતર છે અને બસ્તિમાં રહેલ પરંપરા છે. પપ૬ll ટીકાર્થ : “વાતોત્સિતા:' વાયુએ ઉપાડેલી “પુટિકા:' શાળની પાપડી (ફોતરી) અનંતર નિશ્ચિત છે, અને ‘વસ્થિ'ત્તિ વિભક્તિનો લોપ કર્યો છે, તેથી બસ્તિને વિષે. આ ઉપલક્ષણ છે તેથી વાયુ વડે ભરેલ બસ્તિ. દતિ વગેરે ઉપર રહેલ મંડકાદિક પરંપરનિશ્ચિત છે. //પપ૬ હવે વનસ્પતિ અને ત્રસના વિષયવાળું (એમ) બન્ને પ્રકારનું પણ નિશ્ચિત કહે છે : मू.०- हरियाइ अणंतरिया, परंपरं पिढरगाइसु वणम्मि ॥ पूपाइ पिट्ठणंतर, भरए-कुउबाइसू इयरा ॥५५७॥ મૂલાર્થ : વનસ્પતિને વિષે હરિતાદિક ઉપર અપૂપાદિક (માલપૂડાદિ) અનંતરનિશ્ચિત છે અને પિઠરાદિકમાં નાંખેલ પરંપરા છે. તથા (વૃષભની) પીઠ ઉપર મૂકેલ અpપાદિક અનંતર છે અને ભરક Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪) | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ / (ગુણ, કોથળો) કે કુતુપાદિ (કુડલું વગેરે)માં મૂકેલ તે પરંપરા છે. ૫૫૭ ટીકાર્થ: ‘વને વનસ્પતિના વિષયમાં “મનઃનિ' હરિતાદિક ઉપર એટલે સચિત્ત વ્રીહિકા (શાળ) વગેરે ઉપર આંતર વિના મૂકેલ અpપાદિક (માલપૂડો, કણક, પોંક, તંદુલાદિ) એ શેષ (અધ્યાહાર) છે, અને હરિતાદિક (સચિત્ત વનસ્પતિ, શાળ, જુવાર, બાજરી, ગોધૂમ, મગ, માણાદિક) ની જ ઉપર રહેલ પિઠરાદિકને વિષે નાખેલા અપૂપાદિક તે પરંપરનિશ્ચિત છે. તથા વૃષભાદિકની પીઠ ઉપર આંતરારહિત મૂકેલા જે અપૂપાદિક તે ત્રસને વિષે અનંતરનિશ્ચિત છે, અને વૃષભાદિકની પીઠ ઉપર જ ભરક (ગુણ કોથળા) ને વિષે કે કુત્પાદિક (કુડલાં-ગાડવા આદિ) ભાજનને વિષે મૂકેલા મોદકાદિ પરંપરનિશ્ચિત કહેવાય છે. અહીં સર્વત્ર જે અનંતરનિશ્ચિત હોય તે ગ્રહણ કરવા લાયક નથી. કેમકે સચિત્તનો સંઘટ્ટ (સ્પર્શ) વગેરે દોષનો સંભવ છે. અને પરંપરનિક્ષિપ્ત હોય તે સચિત્તના સંઘટ્ટાદિકનો ત્યાગ કરવા વડે યતનાપૂર્વક ગ્રહણ કરવા લાયક છે. એવો સંપ્રદાય છે. પપળા નિલિતદાર કહ્યું. હવે પિહિત નામનું (૪) દ્વાર કહે છે : મૂ૦- વ્રત્તે ત્રિ, મીસ વહિયંમ સો વરમો . आइतिगे पडिसेहो, चरिमे भंगमि भयणा उ ॥५५८॥ મૂલાર્થ સચિત્ત, અચિત્ત અને મિશ્ર વડે પિહિતને આશ્રયીને ચતુર્ભગી થાય છે. તેમાં પહેલાં ત્રણને વિષે પ્રતિષેધ છે, અને છેલ્લા ભંગને વિષે ભજના છે. પ૫૮ ટીકાર્થ : અહીં ‘વિરે' ઇત્યાદિ (ત્રણે શબ્દોમાં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં લખી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વડે પિહિતને વિષે ચતુર્ભગી થાય છે. અહીં જાતિમાં એકવચન છે, તેથી ત્રણ ચતુર્ભગી થાય છે એમ જાણવું. તેમાં પહેલી સચિત્ત અને મિશ્રપદ વડે. બીજી સચિત્ત અને અચિત્તપદ વડે અને ત્રીજી મિશ્ર અને અચિત્ત પદ વડે ચતુર્ભગી થાય છે. તેમાં (૧) સચિત્ત વડે સચિત્ત પિહિત, મિશ્ર વડે સચિત્ત (પિહિત), સચિત્ત વડે મિશ્ર (પિહિત) અને મિશ્ર વડે મિશ્ર (પિહિત). એ પહેલી ચતુર્ભગી તથા (૨) સચિત્ત વડે સચિત્ત પિહિત, અચિત્ત વડે સચિત્ત, સચિત્ત વડે અચિત્ત અન અચિત્ત વડે અચિત્ત (પિહિત) એ બીજી ચતુર્ભગી. તથા (૩) મિશ્ર વડે મિશ્ર પિહિત. મિશ્ર વડે અચિત્ત, અચિત્ત વડે મિશ્ર અને અચિત્ત વડે અચિત્ત (પિહિત) એ ત્રીજી ચતુર્ભગી થઈ. તેમાં ગાથાને અંતે “તુ' શબ્દ છે તેથી પહેલી ચતુર્ભગીમાં સર્વ ભંગોને વિષે ન કલ્પે, પરંતુ બીજી અને ત્રીજી ચતુર્ભાગીને વિષે તો દરેકના પહેલા-પહેલા ત્રણ ભંગને વિષે ન કલ્પ, એવો અર્થ જાણવો, અને છેલ્લા ભંગને વિષે તો ભજના જાણવી. તે (ભજના) “Tહારુ ત્ય' (પ૬૨) ગાથા વડે પોતે જ કહેશે. ll૫૫૮ll હવે ત્રણ ચતુર્ભગીના વિષયવાળા અવાંતરભંગ કહેવામાં ભલામણ કરે છે ? Page #366 -------------------------------------------------------------------------- ________________ | પહિતધાર અને તેના દોષો | (૩૪૫ मू.०- जह चेव उ निक्खित्ते, संजोगा चेव होंति भंगा य ॥ एमेव य पिहियम्मि वि, नाणत्तमिणं तइयभंगे ॥५५९॥ મૂલાર્થ : જે પ્રમાણે નિશિદ્વારમાં સંયોગો અને ભંગી થયા (કહ્યા) છે, તે જ પ્રમાણે આ પિહિતદ્વારમાં પમ જાણવા. તેમાં ત્રીજા ભંગમાં આ પ્રમાણે નાનાપણું છે પપલા. ટીકાર્થઃ જે પ્રકારે ‘ક્ષિણે' કૃતિ નિક્ષિતદ્વારમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રના સંયોગો પૂર્વે કહ્યા છે, તથા જે પ્રકારે સચિત્ત પૃથ્વીકાય સચિત્ત પૃથ્વીકાયની ઉપર નિક્ષિપ્ત (મૂક્યો) એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ત્રણ ચતુર્ભગીના ભંગોને વિષે એક એક ભંગમાં છત્રીશ છત્રીશ ભેદો કહ્યા છે. તે સર્વે મળીને ચારસો ને બત્રીશ ભેદો થાય છે, તે જ પ્રમાણે અહીં પણ પિહિતદ્વારને વિષે જાણવા. તે આ પ્રમાણે : પૂર્વની જેમ અહીં પણ ત્રણ ચતુર્ભાગી જાણવી ને એક એક ભંગને વિષે સચિત્ત પૃથ્વીકાય સચિત્ત પૃથ્વીકાય વડે પિહિત (ઢાંકેલુ) ઇત્યાદિ રૂપે કરીને સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રયીને છત્રીશ છત્રીશ ભેદો થાય છે, તે સર્વ સંખ્યાએ કરીને ૪૩૨ ભેદો થાય છે. વિશેષ એ કે બીજી અને ત્રીજી ચતુર્ભગીના દરેકના ત્રીજા ભંગમાં અનંતર અને પરંપર માર્ગણાના વિધિમાં નિક્ષિપ્તદ્વારથકી “આ આગળ કહેવાશે તે વિવિધપણું જાણવું. અર્થાત્ નિતિદ્વારમાં જુદે પ્રકારે અનંતર અને પરંપરમાર્ગણા કરી છે, જ્યારે અહીં તો તેથી જુદે પ્રકારે કરાશે. તેમાં સચિત્ત પૃથ્વીકાય વડે અવષ્ટબ્ધ (સ્પર્શ કરાયેલ) જે ખંડકાદિક તે સચિત્તપૃથ્વીકાય અનંતરપિહિત હોય છે, સચિત્ત પૃથ્વીકાય છે ગર્ભમાં જેને એના પિઠરાદિક વડે જે પિહિત તે સચિત્તપૃથ્વીકાય પરંપરપિહિત હોય છે, તથા હિમાદિક વડે અવષ્ટબ્ધ (સ્પર્શિત) જે મોદકાદિક તે સચિત્તઅપ્લાયઅનંતરપિહિત (ઢાંકેલું) છે, અને હિમાદિ છે ગર્ભમાં જેને એવા પિઠરાદિ વડે જે પિહિત તે સચિત્તઅષ્કાયપરંપર પિહિત છે. ||પપ૯ સચિત્ત તેજસ્કાયાદિ વડે પિહિત એવું અનંતર અને પરંપર, બે ગાથા વડે કહે છે : मू.०- अंगारधूवियाई, अणन्तरो सन्तरो सरावाई ॥ तत्थेव अइर वाऊ, परंपरं बत्थिणा पिहिए ॥५६०॥ अइरं फलाइपिहितं वणम्मि इयरं तु छब्बपिठराई ॥ कच्छवसंचाराई, अणन्तराणन्तरे छठे ॥५६१॥ મૂલાર્થ : અંગારધૂપિતાદિક અનંતરપિહિત છે, અને સરાવાદિક સાંતર (પરંપર) પિહિત છે તથા તેને વિષે જે વાયુ સ્પષ્ટ છે તે અનંતર છે, અને બસ્તિ (મશક) વડે પિહિત હોય તે પરંપરા છે. તથા વનસ્પતિકાયને વિષે ફલાદિ વડે સ્પષ્ટ રીતે પિહિત હોય તે અનંતર છે. અને છબ્બક, પિઠર વગેરેમાં રહેલ તે ઇતર (પરંપર) છે. તથા ત્રસકાયના વિષયમાં કચ્છપ અને સંચારાદિક વડે પિહિત Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / હોય તે અનંતર અને બીજું પરંપર જાણવું. પ૬૦-૫૬૧. ટીકાર્થઃ અહીં જયારે તપેલી વગેરેમાં સંસ્વેદિમ (દાળ-કઢી) વગેરેને વિષે (કડછી-આદીમાં) અંગારાને સ્થાપન કરીને હીંગ વગેરે વડે વાસ (વઘાર) દેવાય છે. (વઘાર આપી ઉપરથી ઢાંકણું બંધ કરાય છે, ત્યારે તે અંગારા વડે કેટલાક સંર્વેદિમાદિકનો સ્પર્શ હોય છે. તેથી તે (સંસ્વેદિમાદિ) અનંતરપિહિત કહેવાય છે. અહીં આદિ શબ્દ હોવાથી મુશ્મરાદિકમાં નાંખેલ ચણા વગેરે અનંતરપિહિત જાણવા. અને અંગારાથી ભરેલા શરાવાદિક વડે ઢાંકેલ પિઠરાદિ પરંપરપિરહિત કહેવાય છે. તથા તત્રેવ' તે અંગારધૂપિતાદિકને વિષે જ “ફર' ત્તિ – વાયુની તિરોહિત નથી (સ્પષ્ટ છે, માટે તે અનંતરપિહિત જાણવું. કેમ કે – “યત્રાનિસ્તત્ર વાયુ:” જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે, એવું વચન છે. તથા વળી વાયુથી ભરેલ બસ્તિ વડે અને ઉપલક્ષણથી બસ્તિ, દતિ (બતક) વગેરે વડે જે પિહિત તે પરંપરપિહિત જાણવું. તથા “વને' વનસ્પતિકાયના વિષયમાં ફળાદિ વડે ‘સફર' ત્તિ અતિરોહિત જે પિહિત હોય તે અનંતરપિહિત કહેવાય છે. અને “છેલ્વપતરા’ છીબું, થાળી, વાસણ વગેરેને વિષે રહેલા ફળાદિક વડે જે પિહિત તે “ફયર' 7 ઇતર એટલે પરંપરપિહિત કહેવાય છે. ત્રણે' (છઠ્ઠા) ત્રસકાયના વિષયમાં કચ્છપ (કાચબા) વડે અને સંચારાદિક એટલે કોટિકાની પંક્તિ વગેરે વડે જે પિહિત તે અનંતરપિહિત કહેવાય છે, અને કચ્છપ, સંચારાદિક છે ગર્ભમાં (અંદર) જેને એવા પિઠરાદિક વડે જે પિહિત તે પરંપરપિહિત કહેવાય છે. અહીં જે અનંતરપિહિત હોય તે કલ્પ નહિ, અને પરંપરપિહિત હોય તે યતનાથી લેવું //પ૬૦-૫૬૧ પર પંખ મયણા ૩ (૫૫૮) એમ જે કહ્યું તેની વ્યાખ્યા કરે છે : मू.०- गुरु गुरुणा गुरु लहुणा, लहुयं गुरुएण दो वि लहुयाइं ॥ अच्चित्तेण वि पिहिए, चउभंगो दोसु अग्गेझं ॥५६२॥ મૂલાર્થ અચિત્ત વસ્તુ પિહિત સતે ગુરુ ગુરુ વડે, ગુરુ લઘુ વડે, લઘુ ગુરુ વડે અને બન્ને લઘુ એમ ચતુર્ભગી થાય છે. તેમાં બે ભંગ અગ્રાહ્ય છે. //પદરા ટીકાર્થ: ‘વિરેનાપિ' દેવા લાયક અચિત્ત વસ્તુ પિહિત હોયે સતે વતુર્મી' ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે - ગુરુ ગુરુ વડે પિહિત એ પહેલો ભંગ, ગુરુ લઘુ વડે પિહિત તે બીજો ભંગ, લઘુ ગુરુ વડે પિહિત એ ત્રીજો ભંગ અને ‘રો વિ તહુવારું ત્તિ લઘુ લઘુ વડે પિહિત એ ચોથો ભંગ છે. આ ચારે ભંગમાં બે એટલે પહેલા અને ત્રીજા ભંગને વિષે અગ્રાહ્ય છે. કેમકે - ગુરુ (ભારે) દ્રવ્યને ઉપાડવામાં કોઈપણ પ્રકારે તેનો પાત (પડવું) થાય તો પગ વગેરેના ભાંગવાનો સંભવ હોવાથી તેથી બાકી રહેલા બીજા અને ચોથા ભંગને વિષે ગ્રાહ્ય (ગ્રહણ કરવા લાયક) છે. કેમકે- તેમાં કહેલા દોષનો સંભવ નથી. વળી દેવા લાયક વસ્તુના આધારરૂપ પિઠરાદિક ગુરુ હોય તો પણ તેમાંથી કરોટિકા (કડછી) વગેરે વડે દાનનો સંભવ છે. આપ૬રા Page #368 -------------------------------------------------------------------------- ________________ સંહદ્વાર અને તેના ભેદો // (૩૪૭ પિહિતદ્વાર કહ્યું. હવે સંહત (પ) દ્વાર કહે છે : मू.०- सच्चित्ते अच्चित्ते, मीसग साहारणे य बउभंगो ॥ आइतिए पडिसेहो, चरिमे भंगंमि भयणा उ ॥५६३॥ મૂલાર્થ : સચિત્ત, અચિત્ત અને મિશ્ર સંહતને વિષે ચાર ભંગ છે. તેમાં પહેલા ત્રણ ભંગમાં પ્રતિષેધ છે, અને છેલ્લા ભંગમાં ભજના છે. પ૬all ટીકાર્થ અહીં જે પાત્ર વડે કરીને દાત્રી, ભક્તાદિ દેવાને ઇચ્છે છે તે પાત્રમાં બીજી નહિ દેવા લાયક કાંઈક પણ સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુ હોય તો તેને તેમાંથી (ઉપાડીને) બીજે ઠેકાણે ભૂમિ વગેરે ઉપર નાંખીને તે પાત્ર વડે બીજી વસ્તુ આપે છે. તેમાં તે પ્રથમની વસ્તુ કદાચ સચિત્ત પૃથિવ્યાદિકને વિષે નાંખે, કદાચ અચિત્તને વિષે નાંખે અને કદાચ મિશ્રને વિષે નાખે, અહીં જે ક્ષેપણ (નાંખવું) તે સંહરણ (સંહત) કહેવાય છે. તેથી સંહરણને વિષે સચિત્તાદિને આશ્રયીને ચતુર્ભગી થાય છે. અહીં જાતિમાં એકવચન લખ્યું છે. તેથી ત્રણ ચતુર્ભાગી થાય છે એમ જાણવું. તે આ પ્રમાણે : સચિત્ત અને મિશ્રપદ વડે એક (પહેલી) ચતુર્ભગી, સચિત્ત અને અચિત્તપદ વડે બીજી તથા મિશ્ર અને અચિત્તપદ વડે ત્રીજી ચતુર્ભાગી થાય છે. તેમાં (૧) સચિત્તને વિષે સચિત્તને સંહર્યું (૨) મિશ્રને વિષે સચિત્તને સંહર્યું, (૩) સચિત્તને વિષે મિશ્રને સંર્યું અને (૪) મિશ્રને વિષે મિશ્રને સંહર્યું, આ પહેલી ચતુર્ભગી થઈ, તથા (૧) સચિત્તને વિષે સચિત્ત સંહર્યું (૨) અચિત્તને વિષે સચિત્ત (૩) સચિત્તને વિષે અચિત્ત અને (૪) અચિત્તને વિષે અચિત્ત એ બીજી ચતુર્ભાગી થઈ તથા (૧) મિશ્રને વિષે મિશ્ર સંર્યું (૨) અચિત્તને વિષે મિશ્ર, (૩) મિશ્રને વિષે અચિત્ત અને (૪) અચિત્તને વિષે અચિત્ત સંર્યું. એ ત્રીજી ચતુર્ભગી થઈ. ગાથાને અંતે લખેલ ‘તુ' શબ્દના સામર્થ્યથી પહેલી ચતુર્ભગીના સર્વ ભંગોને વિષે પ્રતિષેધ છે અને બીજી તથા ત્રીજી ચતુર્ભગીના ‘ત્રિ પહેલા ત્રણ ત્રણ ભંગોને વિષે પ્રતિષેધ છે, અને છેલ્લા ચોથા ભંગને વિષે ભજના છે. //પ૬૩ હવે ત્રણ ચતુર્ભગી સંબંધી અવાંતરભંગને કહેવામાં અતિદેશ કરે છે. म.०- जह चेव उ निक्खिते, संजोगा चेव होंति भंगा य ॥ तह चेव उ साहरणे, नाणत्तमिणं तइयभंगे ॥५६४॥ મૂલાર્થ : જે પ્રકારે નિશ્ચિતદ્વારમાં સંયોગ અને ભંગો કહ્યા છે, તે જ અહીં સંહદ્વારમાં પણ કહેવા. તેમાં ત્રીજા ભંગમાં આ પ્રમાણે નાનાપણું છે. //પ૬૪ ટીકાર્થ : જે પ્રમાણે ‘વિક્ષિણે' નિશ્ચિતતારમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રપદના સંયોગો કર્યા છે, અને જે પ્રમાણે સચિત્તપૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાય ઉપર નિલિમ, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ત્રણ ચઉભંગીના ભંગોને આશ્રયીને એક એક ભંગમાં છત્રીશ છત્રીશ ભંગો કહ્યા છે, અને Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદો સર્વ સંખ્યાએ કરીને ૪૩ર ભંગ કહ્યા છે, તેમ અહીં પણ સંહૃતધારને વિષે જાણવા, તે આ પ્રમાણે સચિત્તપૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાયને મધ્ય સંહ, ઇત્યાદિ રૂપપણાએ કરીને સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રયીને છત્રીશ છત્રીશ ભંગ થાય છે. સર્વ સંખ્યાએ કરીને ચારસો ને બત્રીશ ભંગ થાય છે. વિશેષ એ કે બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધી દરેકના ત્રીજા ત્રીજા ભંગ સંબંધી અનંતર અને પરંપરા માર્ગણાના વિધિમાં નિક્ષિપ્તદ્વારથકી આ આગળ કહેવાશે તેવું નાનાપણું જાણવું. એટલે કે નિક્ષિતારમાં બીજે પ્રકારે અનંતર અને પરંપરમાર્ગણા કરી છે, અને અહીં સંહૃતદ્વારમાં તો અન્યથા પ્રકારે કરાશે. }પ૬૪ તે જ અન્યથાપણું દેખાડતા સતા સંહરણનું લક્ષણ કહે છે : मू.०- मत्तेण जेण दाहिइ, तत्थ अदिज्जं तु होज्ज असणाई ॥ छोढु तयन्नहिं जेण, देई अह होइ साहरणं ॥५६५॥ મૂલાર્થ : જે પાત્ર વડે દાત્રી આપવાની છે તે પાત્રમાં કાંઈક નહિ દેવા લાયક જે અશનાદિક હોય તેને બીજે ઠેકાણે નાંખીને તે પાત્ર વડે આપે તે સંહરણ કહેવાય છે. પ૬પ ટીકાર્થઃ જે પાત્ર વડે દાત્રી આપવાની છે, તે પાત્રમાં નહિ દેવા લાયક કાંઈક ‘કશનહિ ભક્તાદિ અથવા સચિત્ત પૃથ્વીકાયાદિ હોય, તો ‘ત' તે નહિ દેવા લાયક વસ્તુને ‘અન્યત્ર' બીજે સ્થાને નાંખીને આપે, “અદ'ત્તિ તે સંહરણ કહેવાય છે. તેથી આ લક્ષણને અનુસારે અનંતર અને પરંપરમાર્ગણા અનુસરવી (કહેવી). તે આ પ્રમાણે - સચિત્તપૃથ્વીકાયને મળે જ્યારે સંકરણ કરે ત્યારે અનંતર સચિત્તપૃથ્વીકાયસંહરણ કહેવાય, અને જ્યારે સચિત્ત પૃથ્વીકાયની ઉપર રહેલા પિઠરાદિકમાં સંહરણ કરે ત્યારે પરંપરા વડે સચિત્ત પૃથ્વીકાયને વિષે સંહરણ કર્યું કહેવાય. એ જ પ્રમાણે અપ્લાય આદિને વિષે પણ ભાવના કરવી. તેમાં અનંતરસંહતને વિષે ગ્રહણ કરવું નહિ, અને પરંપરસંહતને વિષે સચિત્તપૃથ્વીકાયાદિકને સ્પર્શ કરેલ ન હોય તો ગ્રહણ કરવું. //પ૬પા. હવે બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધી ત્રીજા ત્રીજા ભંગને આશ્રયીને જે વસ્તુને વિષે પાત્રમાં રહેલ અદેય નહિ દેવા લાયક) વસ્તુને સંહરે, તે દેખાડે છે : मू.०- भूमाइएसु तं पुण, साहरणं होइ छसु वि काएसु ॥ जं तं दुहा अचित्तं, साहरणं तत्थ चउभंगो ५६६॥ મૂલાર્થ તે સંહરણ પૃથ્વી આદિ છએ કાયને વિષે હોય છે, તથા જે સંહરણ બન્ને પ્રકારે અચિત્તને અચિત્તમાં સંહરે તેમાં ચાર ભાંગા થાય છે. // પદ દો ટીકાર્થઃ વળી તે પાત્રમાં રહેલ અદેય વસ્તુનું સંહરણ ‘પૂણાતિપુ' સચિત્તપૃથ્વીકાયાદિક છે Page #370 -------------------------------------------------------------------------- ________________ || સંહતનો કહ્યાકધ્યવિધિ તથા તેનો દોષો ! (૩૪૯ જવનિકાયને વિષે ‘વત’ થાય છે. તેમાં હમણાં કહેલ અનંતર અને પરંપરમાર્ગણા અવરાધવી, અને હમણાં જ કહેલ કય્યાકધ્યનો વિધિ જાણવો. તથા જે સંહરણ (‘ત' તે) બન્ને પ્રકારે એટલે આધારની અપેક્ષાએ અને સંહરણ કરાતી વસ્તુની અપેક્ષાએ અર્થાત્ અચિત્તને અચિત્તમાં જે સંહરે તેને વિષે ચાર ભંગ થાય છે. પદો એ ચાર ભંગને જ કહે છે : मू.०- सुक्के सुक्कं पढमो, सुक्के उल्लं तु बिइयओ भंगो ॥ उल्ले सुक्कं तइओ, उल्ले उलं चउत्थो उ ॥५६७॥ મૂલાર્થ : શુષ્કને વિષે શુષ્ક એ પ્રથમ ભંગ, શુષ્કને વિષે આÁ એ બીજો ભંગ, આદ્રને વિષે શુષ્ક એ ત્રીજો અને આદ્રને વિષે આદ્ર એ ચોથો ભંગ. /પ૬૭ી ટીકાર્થ શુષ્કને વિષે શુષ્કનું સંહરણ કર્યું તે પ્રથમ ભંગ છે, શુષ્કને વિષે આદ્ર એ બીજો ભંગ, આદ્રને વિષે શુષ્ક એ ત્રીજો અને આર્તને વિષે આÁ એ ચોથો. પ૬૭ી. म.०- एक्केवके चउभंगो, सक्काईएस चउस भंगेस् ॥ ___ थोवे थोवं थोवे - बहुं च विवरीय दो अन्ने ॥५६८॥ મૂલાર્થ શુષ્કાદિક ચાર ભંગને મધ્ય એક એક ભંગને વિષે ચતુર્ભગી થાય છે. સ્તોકને વિષે સ્તોક (થોડું) અને સ્તોકને વિષે બહુ, બીજા બે ભંગ તેથી વિપરીત જાણવા. //પ૬૮ ટીકાર્થ: “શુવિપુ' શુષ્કાદિકને વિષે એટલે શુષ્કને વિષે શુષ્ક સંહત ઇત્યાદિ ચારે ભંગમાં એક એક ભંગને વિષે ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - સ્તોકશુષ્કને વિષે સ્ટોક શુષ્ક, સ્તોકશુષ્કને વિષે બહુ શુષ્ક ‘વિવરીય તો બન્ને' ત્તિ એનાથી વિપરીત બીજા બે ભંગ જાણવા. તે આ પ્રમાણે : ઘણા શુષ્કમાં સ્તોક શુષ્ક અને બહુશુષ્કમાં બહુ શુષ્ક. એ જ પ્રમાણે શુષ્કને વિષે આર્ટ ઇત્યાદિ ત્રણ ભંગને વિષે સ્તોકને વિષે સ્ટોક ઇત્યાદિરૂપ ચતુર્ભગી દરેકની ભાવવી. સર્વ સંખ્યાએ કરીને સોળ ભંગ થાય છે. //પ૬૮ અહીં કથ્ય અને અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ थोवे थोवं, सुक्के उल्लं च छुहइ तं गेज्झं ॥ जइ तं तु समुक्खेउ, थोवाभारं दलइ अन्नं ॥५६९॥ મૂલાર્થ જે ભંગને વિષે સ્તોકને વિષે સ્તોક, શુષ્કને વિશે શુષ્ક અથવા આદ્ર આપવામાં આવે તે ગ્રાહ્ય છે. કેમકે જો તે (આદેયવસ્તુ) બહુ ભાર રહિત હોય તેને ઠેકાણે નાંખી અન્ય વસ્તુ આપે છે તો તે કહ્યું છે. પદા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ટીકાર્થઃ જે ભંગને વિષે સ્ટોકમાં અને તુ' શબ્દ છે તેથી બહુમાં (સ્તોકને) સંર્યું હોય, તે પણ શુષ્કને વિષે શુષ્ક (સંહર્યું હોવાથી) કહ્યું છે. અથવા શુષ્કને વિષે આદ્ર ‘વા' શબ્દ છે તેથી આદ્રને વિષે શુષ્ક અથવા આદ્રને વિષે આદ્ર (સંહર્યું હોય તો તે ગ્રાહ્ય છે. બીજું ગ્રાહ્ય નથી. કેમ ? તે કહે છે “ગ રૂલ્યક્તિ જો તે અદેય વસ્તુ “તમાર' ઘણા ભાર રહિત હોય તેને બીજે ઠેકાણે નાંખીને બીજી વસ્તુ આપે તો તે કહ્યું છે, અન્યથા કહ્યું નહિ. વળી બહુને સંહરે તો બહુ ભારવાળી તે વસ્તુ થાય છે. તેથી શુષ્કને વિષે શુષ્ક (સંહૃત) ઇત્યાદિ ચારેય ભંગને વિષે દરેકમાં સ્તોકને વિષે સ્તોક અને બાહુકને વિષે સ્ટોક એ પહેલાં અને ત્રીજા ભંગ કહ્યું છે. પણ બીજો અને ચોથો ભાંગો કલ્પતો નથી. પદા તેમાં દોષ કહે છે : मू.०- उक्खेवे निक्खिवे, महल्लभाणम्मि लुद्ध वह डाहो ॥ अचियत्तं वोच्छेओ, छक्कायवहो य गुरुमत्ते ॥५७०॥ મૂલાર્થઃ મોટા ભાજનને ઉપાડે તે અને મૂકે સતે (દાત્રીને પીડા થાય) તથા આ સાધુ લુબ્ધ છે, તે પાત્રનો નાશ થવાથી દાહ (દાઝવાનું) થાય, અપ્રીતિ અને વિચ્છેદ થાય, તથા મોટું પાત્ર ભાંગે સતે પકાયનો વધ થાય પ૭Oી. ટીકાર્થ: “મતિ પાનને' ઘણી અદેય વસ્તુના ભારવાળા. મોટા ભાજનને ‘ક્ષેપ' ઉપાડતાં અને ‘નિક્ષેપે’ અન્ય ઠેકાણે મૂકતાં દાત્રીને પીડા થાય, તથા આ સાધુ લુબ્ધ છે, પરની પીડાને ગણતો નથી, એમ નિંદા થાય. તથા તે ભાજન કદાચ ઉષ્ણ ભકતાદિક વડે ભરેલું હોય તો તેને ઉપાડતાં કોઈ પણ પ્રકારે તેનો ‘વ’ વિનાશ થતાં દાત્રી કે સાધુને દાહ-દાઝવાનું થાય, તથા આ મુંડિયાને ભિક્ષા આપવા માટે ઉપાડેલ આ ભાજન ભાંગી ગયું. એમ ખેદ થવાથી કદાચ અપ્રીતિ પણ થાય, તેથી કરીને તેના દ્રવ્યનો અને અન્યના દ્રવ્યનો વિચ્છેદ થાય, તથા મોટું ભાજન ભાંગી જવાથી તેની અંદર રહેલા ભક્તાદિક ચોતરફ પ્રસરે સતે પૃથ્વી આદિમાં રહેલા પૃથ્વીકાયાદિ જંતુનો વિનાશ થાય. જેથી કરીને આવી રીતના આ દોષો લાગે છે. તેથી કરીને સ્તોકને વિષે બહુ અને બહુને વિષે બહુ એ બે ભંગ સર્વત્ર (કદાપિ) કલ્યું નહિ. I૫૭ના એ જ વાતને કહે છે : ____ मू.०- थोवे थोवं छूळे, सुक्के उल्लं तु तं तु आई ।। बहुयं तु अणाइन्नं, कडदोसो सो त्ति काऊणं ॥५७१॥ મૂલા સ્તોકને વિષે સ્ટોક નાંખ્યું હોય, તે પણ શુષ્કને વિષે આદ્ર હોય તો તે આશીર્ણ છે, પણ બહુક હોય તો તે મૃતદોષ છે એમ કરીને અનાચીર્ણ છે. પ૭૧ી. Page #372 -------------------------------------------------------------------------- ________________ ॥ દાયકદ્વાર અને તેના ૪૦ દોષો ॥ (૩૫૧ ટીકાર્થ : સ્તોકને વિષે સ્તોક, આ ઉપલક્ષણ છે તેથી બહુકને વિષે સ્તોક જે નિક્ષિપ્ત હોય, તે પણ શુષ્કને વિષે શુષ્ક હોય તો તે કલ્પે જ છે. તેથી કરીને શુષ્યને વિષે આર્દ્ર, ‘તુ' શબ્દ છે તેથી આર્દ્રને વિષે શુષ્ક અને આર્દ્રને વિષએ આર્દ્ર હોય તો તે આચીર્ણ થાય છે એટલે કે તે કલ્પે છે. પરંતુ જે બહુક સ્ટોકને વિષે અથવા બહુકને વિષે બહુક સંહરણ કરાય તે અનાચીર્ણ છે. શાથી તે ઉપર કહે છે - તે બહુકનું સંહરણ ‘કૃતજ્ઞેષઃ' અનંતર ગાથામાં કહેલ દોષવાળું છે માટે ।।૫૭૧॥ સંહૃતદ્વાર કહ્યું. હવે દાયક નામનું છઠ્ઠું દ્વાર છ ગાથા વડે કહે છે. મૂ.૦- વાને બુદ્ધે મત્તે, કળત્તે વેવિડે ય ધરિત્ ય ॥ સંધિન્ના (ય) પરિÇ, આરૂઢે પાયાËિ = ૭૨ સ્થિનુ નિયતવક્કે, વિવષ્નિા ચેવ હત્યપાતૢિ ॥ તેમ જુબ્વિળી વાત-વચ્છ મુન્નતિ ઘુસુનિતી (રૂ। १८ भज्जंती य दलंती, कंडती चेव तह य पीसंती ॥ पींजंती चंती २४ कट्टंती २५ मद्दमाणी य ॥५७४॥ २६छक्कायवग्गहत्था, २७समणट्ठा निक्खिवित्तु ते चेव ॥ તે શ્વેવોમાહતી, સંયદામંતી ય છ संसत्तेण य दव्वेण, अलित्तहत्था य लित्तमत्ता य ॥ ३३ उव्वत्तंती साहा -‍ કા-રાં વ તિી ય વોરિયયં ૭૬॥ पाहुडियं च ठवंती, ̈सपच्चवाया परं च "उद्दिस्स ॥ ३९ आभोगम* णाभोगे - ण दलंती वज्जणिज्जाए ॥५७७ ॥ મૂલાર્થ : ૧-બાલ, ૨-વૃદ્ધ, ૩-મત્ત, ૪-ઉન્મત્ત, ૫-વેપતો (કંપાતો), ૬-જવરવાળો, ૭-અંધ, ૮-પ્રગલિત, ૯-પાદુકા ઉપર આરૂઢ થયેલ ૫૭૨ ૧૦-હાથના બંધનવાળા, ૧૧-નિગડના બંધનવાળા ૧૨-હાથ કે પગ રહિત, ૧૩- નપુંસક, ૧૪- ગર્ભિણી, ૧૫-બાલવત્સા, ૧૬- ભોજન કરતી, ૧૭- દહીં વગેરેનું મંથન કરતી ૫૭૩ ૧૮-ભુંજતી, ૧૯-દળતી, ૨૦-ખાંડતી, ૨૧પીસતી, ૨૨-પીંજતી, ૨૩-લોઢતી, ૨૪-કાંતતી, ૨૫-પીંખતી ૫૭૪॥ ૨૬-ષટ્કાય સહિત હાથવાળી, ૨૭-તે જ ષટ્કાયને સાધુને માટે સાધુને માટે પૃથ્વી પર નાંખતી, ૨૮- તે જ ષટ્કાયને પગ વડે ચલાવતી, ૨૯- તેનો જ સંઘટ્ટ કરતી, ૩૦- તેનો જ આરંભ કરતી ।।૫૭૫|| ૩૧-સંસક્ત દ્રવ્ય વડે લીંપેલા હાથવાળી, ૩૨-તેના વડે જ ખરડેલા પાત્રવાળી, ૩૩-ઉદ્ધર્તના કરતી, ૩૪સાધારણ ભક્તાદિકને આપતી, ૩૫-ચોરેલી વસ્તુને આપતી કે અપાવતી ૫૫૭૬૫ ૩૬-પ્રાકૃતિકાને Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર) / શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / સ્થાપન કરતી, ૩૭- અપાયવાળી, ૩૮- અન્યનું ઉદ્દિષ્ટ આપતી ૩૯- આભોગ વડે આપતી, તથા ૪૦-અનાભોગ વડે આપતી આ દોષો વર્જવાના છે. ll૫૭૭થા ટીકાર્થ : બાલ વગેરે વર્જવા લાયક છે, એમ ક્રિયાનો સંબંધ કરવો તેમાં ૧-“વીત:' જન્મથી આઠ વર્ષની અંદર વર્તતો હોય તે, ર-વૃદ્ધઃ' સીત્તેર કે મતાંતરની અપેક્ષાએ સાઠ વર્ષની ઉપર વર્તતો હોય તે, ૩-“મ:' મદિરાદિક પીવાથી મત્ત થયેલ હોય તે, ૪-૩ન્મતઃ' ગર્વિષ્ઠ અથવા ગ્રહથી ગ્રહણ કરાયેલ (ગ્રહિલ) પ-વેપમઃ' કંપતા શરીરવાળો, ૬-‘તિ: તાવના રોગથી પીડા પામેલ, ૭-ધઃ' ચક્ષુ રહિત, ૮-'પ્રતિતઃ' ઝરતા કોઢવાળો, ૯-“કાઢ:' પાદુકા ઉપર એટલે લાકડાના જોડા ઉપર ચડેલો પ૭૨ા તથા ૧૦-દસ્તાવુના' હાથ સંબંધી કાષ્ટના બંધન વડે બાંધેલ, ૧૧-નિડેન ’ અને પગ સંબંધી લોઢાના બંધન (બેડી) વડે બાંધેલ, ૧૨-છેદાયેલ હોવાથી હાથ કે પગ વડે રહિત એટલે છેદાયેલ-કપાયેલ હાથ પગવાળો, ૧૩-ત્રરાશિ' નપુંસક, ૧૪-“પુર્વિની ગર્ભિણી, ૧૫-'વાતવત્સા' સ્તનપાનથી જીવતા બાલકવાળી, ૧૬-મુંગાના' ભોજન કરતી, ૧૭પુસુતિતી' દહી વગેરેનું મંથન કરતી. પ૭૩ ૧૮-“મર્ગમાના' ચૂલા ઉપર કડાઈ આદિકમાં ચણા વગેરેને ફોડતી (શકતી), ૧૯-૧રતૈયતી' ઘંટી વડે ઘઉં વગેરેને ચૂર્ણ કરતી દળતી), ૨૦-'Çયક્તી’ ખાણીયામાં તંડુલાદિકને ખાંડતી, ૨૧-“fiષત્તી’ શિલા ઉપર તલ, આમળા વગેરેને પીસતી (વાટતી), ૨૨-પિન્નયી' પંજિવા વડે રૂ વગેરેને છૂટું કરતી, ૨૩-‘વંતી' લોઢણી ઉપર કપાસને લોઢતી, ર૪-“શૂન્તન્તી' કાંતવાનું કરતી, ૨૫-“પ્રકૃતિ' રૂને બે હાથ વડે વારંવાર વિરલ-છૂટું કરતી (પીંખતી) I૫૭૪ ૨૬-“યવ્યપ્રસ્તા' ષટ્કાય વડે યુક્ત હાથતાળી, ૨૭-તથા સાધુને ભિક્ષા આપવા માટે તે જ ષયને ભૂમિ ઉપર નાંખીને આપતી (વહોરાવતી), ૨૮-તે જ પકાયને ‘પ્રવITદમીના પગ વડે ચલાવતી (ફેરવતી), ૨૯- “સંઘદૃયતી' તે જ ષકાયને બાકીના શરીરના અવયવ વડે સ્પર્શ કરતી, ૩૦-‘મારHITI' તે જ ષકાયનો વિનાશ કરતી ૫૭પી ૩૧-“સત્તનદહી વગેરે વસ્તુ વડે, “તિસહસ્તા' ખરડેલા હાથવાળી, ૩૨- તથા તે જ વસ્તુ વડે સંસક્ત દહી વગેરે વડે ‘નિસમાત્રા' ખરડેલા પાત્રવાળી, ૩૩-‘યક્તી’ મોટા પિઠરાદિકનું ઉદ્વર્તન કરી તેમાંથી આપતી, ૩૪-“સાધારણ' ઘણાના ઉદ્દેશવાળી વસ્તુને આપતી, ૩પ-તથા “વૌરિત' ચોરેલી વસ્તુને આપતી તથા ચોરેલી વસ્તુને અપાવતી પ૭૬ll ૩૬-પ્રકૃતિi Dાપયન્તી' અગ્રક્રાદિને નિમિત્તે મૂળ તપેલીમાંથી ખેચીને (કાઢીને) થાળી, છીબું વગેરેમાં મૂકતી, ૩૭-“સંપ્રત્યપાયાસંભવતો હોય અપાય (વિપ્ન-વિનાશ) જેનો એવી દાત્રી, ૩૮- તથા વિવક્ષિત સાધુ સિવાય બીજા સાધુ વગેરેને ઉદ્દેશીને જે સ્થાપન કરેલું હોય તેને આપતી, ૩૯- ‘ગામોન' સાધુને આ પ્રકારે ન કહ્યું એમ જાણતાં છતાં પણ પાસે આવીને અશુદ્ધિને આપતી, ૪૦-અથવા “અનામોોન' અજાણતાં અશુદ્ધને આપતી, આ સર્વે મળીને ચાલીશ દોષ (દાયકાના) છે. અહીં પ્રષિતાધિકદ્વારને વિષે સંન્નિમેfહં વન્ને માહિદ્દે ોિરસહિં' (૫૩૮) ઇત્યાદિ ગ્રંથ (ગાથા) વડે સંસતાદિ દોષ કહ્યા હતા, છતાં ફરીથી પણ અહીં જે “સંસત્તા ય વ્યેન Page #374 -------------------------------------------------------------------------- ________________ ॥ અપવાદાશ્રયી ત્યાજ્યાત્યાજ્ય વિભાગ ॥ (૩૫૩ ત્તિત્તથા ય નિત્તમત્તા ય' ઇત્યાદિ કહેવામાં આવ્યું, તે દાયકના સર્વ દોષોને એક ઠેકાણે દેખાડવાને માટે કહેલ છે, માટે (પુનરુક્તિ જેવો) કાંઈપણ દોષ નથી. II૫૫૭।। હવે અપવાદને આશ્રયીને આ જ દાયકોનો ત્યાગ અને અત્યાગ એવા વિભાગને કહે છે : मू. ०- एएसि दायगाणं, गहणं केसिंचि होई भइयव्वं ॥ केसिंचि अग्गहणं, तव्विवरीए भवे गहणं ॥ ५७८ ॥ મૂલ્યાર્થ : આ દાયકોને મધ્યે કેટલાક પાસેથી ગ્રહણ કરવાની ભજના છે, અને કેટલાક પાસેથી ગ્રહણ કરાય જ નહિ, પરંતુ તેથી વિપરીત વિષે ગ્રહણ હોય છે. ૫૭૮॥ ટીકાર્થ : ‘તેષાં’ આ બાલાદિક દાયકોને વિષે કેટલાકની પાસેથી એટલે કે પહેલેથી આરંભીને પચીશ સુધીના દાતારો પાસેથી ગ્રહણ કરવાની ભજના છે. એટલે કે કદાચિત્ તથાપ્રકારના મોટા પ્રયોજનને ઉદ્દેશીને કલ્પે છે, બાકીના સમયે કલ્પે નહિ. તથા કેટલાકના હાથથી એટલે ‘ષટ્કાય વડે યુક્ત હાથવાળી' ત્યાંથી (છવીશથી) આરંભીને (૪૦ સુધીના) પંદર દાયકના હાથથી ભિક્ષાનું અગ્રહણ છે. પરંતુ ‘તદ્ધિવરીતે તુ' બાલાદિક સિવાયના દાયક હોય તો ગ્રહણ થઈ શકે છે. II૫૭૮।। હવે બાલાદિકના હાથથી ભિક્ષા ગ્રહણ કરવામાં જે દોષો છે તે દેખાડવા યોગ્ય છે. તેમાં પ્રથમ ફૂલને આશ્રયીને દોષો કહે છે : मू.०- कब्बट्ठिग अप्पहण, दिने अन्नन्न गहण पज्जतं ॥ खंतिय मग्गणदिने, उड्डाह पओस चारभडा ॥५७९ ॥ મૂલાર્થ : કોઈ શ્રાવિકા પોતાની પુત્રીને કહી ભક્ત (ભાત) લઈને ખેતર તરફ ગઈ, તે છોકરીએ સાધુને આપ્યું, સાધુ અન્ય અન્ય વસ્તુ પર્યાપ્ત લઈને ગયા, માગ્યું. તેણીએ કહ્યું કે - સાધુને આપ્યું, ઉડ્ડાહ અને પ્રદ્વેષ થયો શ્રાવિકાએ ઘેર આવીને ખાવાનું આ તો લુંટારા છે. ૫૭૯ ટીકાર્થ : કોઈ નવી શ્રાવિકા તું સાધુને ભિક્ષા આપજે. એમ પોતાની પુત્રી ‘ઝાહિદ્ધળું ત્તિ’ કહીને ભક્ત (ભાત) લઈને પોતાના ખેતરમાં ગઈ. તે ગયા પછી કોઈક સાધુનો સંઘાટક (બે સાધુ) ભિક્ષાને માટે ત્યાં આવ્યો. તે બાલિકાએ તેને તંફૂલનો ભાત આપ્યો.સંઘાટકનો તે મુખ્ય સાધુ પણ તે બાલિકાને અતિમુગ્ધ જાણી લંપટપણાથી વારંવાર બોલ્યો કે ‘ફરીથી આપ, ફરીથી આપ.' ત્યારે તેણીએ સમગ્ર ઓદન આપી દીધો. ત્યારપછી એ જ પ્રમાણે મગ, ઘી, તક્ર, દહી વગેરે સર્વ (માગવાથી) આપ્યું. પછી દિવસના પાછલા ભાગમાં (સાંજે) તેની માતા ઘેર આવી. ભોજન કરવા બેઠી. પોતાની પુત્રીને કહ્યું કે - હે પુત્રી ! મને ઓદન આપ’ તે બોલી કે ‘સમગ્ર ઓદન સાધુને આપ્યો છે.’ ત્યારે તે બોલી કે - ‘તેં ઘણું સારૂ કર્યું, તો હવે મને મગ આપ.' તે બોલી કે ‘મગ પણ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪) છે શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે બધા સાધુને આપ્યા છે. એ જ પ્રમાણે તે જે જે વસ્તુ માગવા લાગી, તે સર્વ મેં સાધુને આપી છે. એમ તે બોલી. છેવટે તેણીએ માત્ર કાંજી માગી. ત્યારે પણ બાલિકાએ કહ્યું કે – “તે પણ સાધુને આપી છે ત્યારે તે નવી શ્રાવિકાએ રોષ પામી સતી પુત્રીને કહ્યું કે – “શું તે સર્વ વસ્તુ સાધુને આપી દીધી? તે બોલી કે – તે સાધુએ વારંવાર માગ્યું તેથી મેં તે સર્વ આપ્યું તે સાંભળીને તે સાધુ ઉપરના કોપના આવેશને પામીને સૂરિની પાસે ગઈ, અને સાધુનો સર્વ વૃત્તાંત કહ્યો કે – “તમારા સાધુ આ રીતે આ રીતે મારી પુત્રીની પાસેથી માગી માગીને સર્વ ઓદનાદિક લાવ્યા છે આ પ્રમાણે તેણીના ઉંચે સ્વરે કહેવાથી તે શબ્દને સાંભળીને પાડોશમાં રહેતા બીજા લોકો અને પરંપરાએ બીજા પણ ઘણા લોકો એકઠા થયા, અને સર્વેએ સાધુનો વૃત્તાન્ત જાણ્યો. તેથી તે સર્વે કોપના આવેશથી સાધુનો અવર્ણવાદ કહેવા લાગ્યા કે - “ખરેખર આ લોકો સાધુવેષની વિડંબના કરનાર ચારભટ (ચોરોના) જેવા લુંટારા છે. પણ સારા આચરણવાળા નથી. તે વખતે પ્રવચનના અવર્ણવાદને દૂર કરવા માટે સૂરિએ તે શ્રાવિકા અને સર્વ લોકોની સમક્ષ તે સાધુની નિન્દા કરીને તથા તેના સમગ્ર ઉપકરણ (વેષ)ને ખેંચી લઈને તેને વસતિની બહાર કાઢી મૂક્યો. આ પ્રમાણે તેને કાઢી મૂકવાથી તે શ્રાવિકાનો કોપ શમી ગયો. તેથી તેણીએ સૂરિને ક્ષમાશ્રમણને (તે સાધુને) લઈને કહ્યું કે – “હે પૂજ્ય ! મારે નિમિત્તે આને કાઢી ન મૂકો. આ મારો એક અપરાધ આપ ક્ષમા કરો.” ત્યારે ફરીથી સૂરિએ યથાયોગ્ય તે સાધુને શિક્ષા આપીને વસતિમાં દાખલ કર્યો, આ સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે “ફુદ પોલ વારડ' ત લોકને વિશે ઉદ્દાહ થાય. પછી લોકના પ્રષપણાથકી ચોરની જેવા આ લુંટારા છે. પણ સાધુ નથી, એમ અવર્ણવાદ થાય. જેથી કરીને આ પ્રમાણે બાલક પાસેથી ભિક્ષા ગ્રહણ કરવામાં દોષો છે, તેથી કરીને બાલક પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી યોગ્ય નથી. ૫૭૯ો. હવે (૨) સ્થવિરદાયકના દોષોને કહે છે : मू.०- थोरो गलंतलालो, कंपणहत्थो पडिज्ज वा देंतो ॥ अपहु त्ति य अचियत्ते, एगयरे वा उभयओ वा ॥५८०॥ મૂલાર્થ : જે સ્થવિર હોય તે ગળતી લાળવાળો હોય તેના હાથ કાંપતા હોય. અથવા દેતો સતો તે પડી જાય. આ તો અસ્વામી છે, એમ ધારી એકને કે બન્નેને વિષે દ્વેષ થાય. પટવા ટીકાર્થઃ અત્યંત સ્થવિર માણસ પ્રાયઃ કરીને ગળતી (ઝરતી) લાળવાળો હોય છે, તેથી દેવા લાયક વસ્તુ પણ લાળ વડે ખરડાય છે, તેવી વસ્તુ ગ્રહણ કરવામાં લોકને વિષે સુગના (ગહ) થાય છે, તથા તેનો હાથ કંપતો હોય છે, તેથી હાથના કંપવાના વશથી દેવા લાયક વસ્તુ નીચે પડી જાય, અને તેથી ષડૂજીવનિકાયની વિરાધના થાય, અથવા સ્થવિર (વૃદ્ધ) પોતે જ આપતાં પડી જાય. તેમ થવાથી તેને પીડા થાય અને પૃથ્વી આશ્રિત જીવનિકાયની વિરાધના થાય. વળી પ્રાયઃ કરીને સ્થવિર, ઘરનો 'પ્રમુ:' અસ્વામી હોય છે, (કર્તા-હર્તા હોતો નથી, તેથી તેને દાન દેતો જોઈને Page #376 -------------------------------------------------------------------------- ________________ મત્ત અને ઉન્મત્તદાયકના દોષો (૩૫૫ “ઘરનો આ સ્વામી છે” એમ વિચારી ઘરના નીમાયેલા નવા સ્વામીને ‘વિયત્ત પ્રક્વેષ થાય છે. તે પ્રષ એકની ઉપર એટલે સાધુ ઉપર અથવા વૃદ્ધ ઉપર થાય છે. અથવા તો બન્ને ઉપર થાય છે. //પ૮૦ની હવે (૩) મત્ત અને (૪) ઉન્મત્તને આશ્રયીને દોષો કહે છે : - પૂ. - પ્રવાસ મા (રાય) બેગો, વમળ મસુત્ત નો પરિહા એ છે एए चेव उ मत्ते, वमणविवज्जा य उम्मत्ते ॥५८१॥ મૂલાર્થ આલિંગન, (ઘાત), પાત્રનો ભેદ, વમન તથા અશુચિ છે એમ લોકની ગઈ, આ દોષો મત્તને વિષે છે, તથા વમનને વર્જીને બીજા બધા જ દોષ ઉન્મત્તને વિષે છે. પ૮૧ાા ટીકાર્થ : “મ:' મત્ત (પીધેલ) પુરુષ કદાચિત મત્તપણાએ કરીને સાધુને આલિંગન આપે, તથા કોઈક મત્ત, મદના વશથી વ્યાકુલપણાએ કરીને “અરે મુંડીયા ! તું અહીં કેમ આવ્યો છે?' એમ બોલતો ઘાત પણ કરે, અથવા ભાજનને ભાંગી નાખે, અથવા આપતો સતો કદાચ પીધેલ આસવને (મદિરાને) વમન કરે, અને વમતો સતો સાધુને કે સાધુના પાત્રને ખરડે. તેથી કરીને લોકમાં જુગુપ્સા (નિંદા) થાય કે - આ અશુચિ (અપવિત્ર એવા) સાધુઓને ધિક્કાર છે, કે જેઓ મત્તથકી પણ આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરે છે. તેથી કરીને આ પ્રમાણે જે કારણથી મત્તને વિષે અવયાસ (આલિંગન) આદિ દોષો છે તે કારણથી તેની પાસેથી ગ્રહણ કરવું નહિ. આ જ આલિંગનાદિ દોષો એક વમનને વર્જીને ઉન્મત્ત (ઉન્માદી)ને વિષે પણ જાણવા. તેથી તેની પાસેથી પણ ગ્રહણ કરવું નહિ પ૮૧૧ હવે (૫) વેપિત અને (૬) જવરવાળાને આશ્રયીને દોષો કહે છે : म्.०- वेविय परिसाडणया, पासे व छुभेज्ज भाणभेओ वा ॥ एमेव य जरियम्मि वि, जरसंकमणं च उड्डाहो ॥५८२॥ મૂલાર્થઃ વેપિતથી ગ્રહણ કરતાં તે વસ્તુનું પરિશાટન થાય છે, અથવા પાત્રની પડખે તે વસ્તુ પડી જાય છે, અથવા પાત્રનો ભંગ થાય છે. એ જ પ્રમાણે જ્વરિતને વિષે પણ દોષો કહેવા. વળી જવરનો સંક્રમ થાય અને ઉડાહ પણ થાય. //૫૮રા ટીકાર્થઃ વેપિત (કંપતા) દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરતાં દેવાની વસ્તુનું પરિશાટન (પડી જવું) થાય છે. અથવા ‘પળે' સાધુના પાત્રની બહાર ચોતરફ દેવાની વસ્તુ ખરડે, અથવા જે થાળીતપેલી આદિ ભાજન વડે ભિક્ષાને લાવે છે, તે ભાજનનો ભૂમિ પર પડી જવાથી ભેદ થાય છે – ફૂટી જાય છે. એ જ પ્રમાણે જવરવાળાને વિષે પણ દોષો કહેવા. વળી વરિત પાસેથી ગ્રહણ કરતાં સાધુને જવરનો સંક્રમ પણ થાય છે. તથા લોકને વિષે ઉદ્દાહ થાય કે – “અહો ! આ સાધુઓ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. આહારને વિષે કેવા લંપટ છે? કે જેઓ આ પ્રમાણે જ્વરથી પીડાએલા પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.” ૫૮રા હવે (૭) અન્ય અને (૮) ગલત્કૃઇને આશ્રયીને દોષો કહે છે : मू.०- उड्डाय काय पडणं, अंधे य पास छुहणं च ॥ तद्दोसी संकमणं, गलन्तभिसभिन्नदेहे य ॥५८३॥ મૂલાર્થ : અશ્વથકી ભિક્ષા ગ્રહણમાં ઉફાહ થાય, કાયવધ કરે, પોતે પડી જાય અને વસ્તુ પાત્રની બહાર પડે. તથા અત્યંત ઝરતા રૂધિરવાળો – (ચામડીના) દોષવાળો દાતાર સતે તેના વ્યાધિનો સંક્રમ થાય. પ૮૩ી. ટીકાર્થ ઃ અબ્ધથકી ભિક્ષા ગ્રહણ કરતાં ઉફાહ થાય. તે આ પ્રમાણે : “અહો ! આ સાધુઓ કેવા પેટભરા છે? કે-જેઓ ભિક્ષા દેવામાં અશક્ત એવા અન્ધથકી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.' તથા અધૂમનુષ્ય નહિ દેખતો હોવાથી પગ વડે પૃથ્વીને આશ્રયીને રહેલા પડ઼જીવનિકાયનો ઘાત કરે છે, તથા ઢેફા વગેરેથી અલન પામ્યો તો તે ભૂમિપર પડી જાય છે, અને તેમ થવાથી ભિક્ષા આપવા માટે ઉપાડેલ અને હાથમાં ગ્રહમ કરેલ તપેલી વગેરે ભાજનનો ભંગ થાય છે. તથા અન્ય દેખાતો ન હોવાથી દેવાની વસ્તુને “પાર્થે' ભાજનની બહાર નાંખે છે. તેની અન્ય પાસેથી પણ ભિક્ષા ગ્રહણ ન કરવી. તથા ત્વચા (ચામડી) ના દોષવાળો, તે કેવો ? તે કહે છે – “ કૃમિત્રવેદે (અહીં આર્ષપણાને લીધે વિપર્યાસ વડે પદની યોજના કરવી. તે આ પ્રમાણે)*પૃશ' અત્યંત તદ્' અર્ધ પાકેલા રુધિરને બહાર વહન કરતો અને ઉપન્નશ ફુટેલો છે દેહ જેનો એવો – ગલકોઢી દાતા હોય સતે “સંમM' કુષ્ઠના વ્યાધિનો સંક્રમ-સંચાર થાય છે. માટે તેની પાસેથી પણ ગ્રહણ કરવું નહિ ૫૮૩. હવે પાદુકા પર ચડેલ એ વગેરે (૯થી ૧૨) ચાર દોષોને કહે છે : मू.०- पाउयदुरूढपडणं, बद्धे परियाव असुइखिसा य ॥ करछिन्नासुइखिसा, ते च्चिय पासे वि पडणं च ॥५८४॥ મૂલાર્થ : પાદુકા પર ચડેલાનું પડવું થાય (૯), બદ્ધની પાસેથી લેતાં તેને પરિતાપ થાય, અશુચિને લીધે જુગુપ્સા થાય (૧૦) કર છેદાયેલા પાસેથી લેતાં અશુચિને લીધે જુગુમા થાય (૧૧) તથા પાદ છેરાયેલા પાસેથી લેતાં પણ તે જ દોષ થાય અને પડવું થાય. ll૫૮૪ ટીકાર્થઃ પાદુકા પર ચડેલ માણસ ભિક્ષા આપવા માટે ચાલે તો કદાચિત, દુઃસ્થિતપણાએ કરીને તેનું પતન થાય (૯), તથા (કોઈએ) બાંધેલ દાતા ભિક્ષા આપે તો “પરિતાપ:' તેને દુઃખ થાય, તથા “સુ'ત્તિ મૂત્રાદિકનો ત્યાગ કરતાં તેને જળ વડે શૌચ કરવાનો અસંભવ હોવાથી તેની પાસેથી Page #378 -------------------------------------------------------------------------- ________________ છે નપુંસકદાયક આશ્રયી દોષો (૩૫૭ ભિક્ષા ગ્રહણ કરતાં લોકમાં જુગુપ્સા નિન્દા થાય કે –આ સાધુઓ અશુચિ-અપવિત્ર છે. કે-જેથી આવા અશુચિથકી પણ ભિક્ષા ગ્રહણ કરે છે. (૧૦). એ જ પ્રમાણે છિન્નકર (ઠુંઠા હાથ)વાળો પણ ભિક્ષા આપતે સતે લોકમાં જુગુપ્સા થાય. કેમકે તથા પ્રકારના હસ્તના અભાવે શૌચ કરવાનો અસંભવ છે. આ ઉપલક્ષણ છે. તેથી હસ્તના અભાવે જે ભાજન વડે કરીને ભિક્ષા આપે તે પાત્રનું અથના દેવા લાયક વસ્તુનું પડવું થાય. અને તેમ થવાથી જીવનિકાયનો વધ થાય. (૧૧), આ જ દોષો “પડપ' છિન્નપગવાળા દાતાને વિષે પણ જાણવા. કેવળ પાદને અભાવે ભિક્ષા દેવા માટે ચાલતા એવા તેનો પ્રાયઃ કરીને અવશ્ય પતન' પાત-પડવું થાય છે, અને તેથી પૃથ્વયાશ્રિત કીટિકાદિક પ્રાણીનો ઘાત થાય છે. (૧૨) II૫૮૪ હવે (૧૩) નપુંસકને આશ્રયીને દોષો કહે છેઃ म.०- आयपरोभयदोसा, अभिक्खगहणमि खोभण नपंसे ॥ लोगदुगुंछा संका, एरिसिया नूणमेएऽवि ॥५८५॥ મૂલાર્થ નપુંસક ભિક્ષા આપતે સતે પોતાને પાને અને ઉભયને દોષ લાગે છે, વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી ક્ષોભ, લોકની જુગુપ્સા અને આ પણ એવા જ છે એમ શંકા થાય. //પ૮પી. ટીકાર્થઃ નપુંસક ભિક્ષા આપતે સતે પોતાને, પરને અને બન્નેને દોષ લાગે છે. તે આ પ્રમાણે : નપુંસક પાસેથી વારંવાર ભિક્ષા ગ્રહણ કરવાથી અતિપરિચય થાય છે. અને અતિપરિચય થવાથી તે નપુંસકને કે સાધુને (કે બન્નેને) “ક્ષોમ:' વેદના ઉદયરૂપ ક્ષોભ થાય છે. તેથી નપુંસકને સાધુના લિંગાદિકનું સેવન કરવા વડે અને બન્નેને પણ મૈથુનની સેવા કરવા વડે કર્મબંધ થાય છે. અહીં ‘અપીસ્પણ' (વારંવાર ભિક્ષાનું ગ્રહણ) એવો શબ્દ લખેલ હોવાથી કોઈક વખત ભિક્ષા ગ્રહણ કરવામાં દોષ નથી એમ કહે છે. કારણકે તેમાં પરિચયનો અભાવ છે. તથા લોકમાં જુગુપ્સા થાય કે - “આ સાધુઓ નિકૃષ્ટ (અધમ) એવા નપુંસક પાસેથી પણ ભિક્ષા ગ્રહણ કરે છે.” વળી સાધુઓ ઉપર પણ માણસોને શંકા થાય કે – “આ સાધુઓ પણ ખરેખર ‘દ્રા:' આવા નપુંસકો જ છે, અન્યથા (નપુંસક ન હોય તો) આની સાથે ભિક્ષા ગ્રહણના મિષથી અતિપરિચય કેમ કરે છે?” ઈતિ. //પ૮પી. હવે (૧૪) ગર્ભિણી અને (૧૫) બાલવત્સાને આશ્રયીને દોષો દેખાડે છે : मू.०- गुव्विणी गब्भे संघट्टणा उ उटुंतवेसमाणीए ॥ बालाई मंसुंडग-मज्जाराई विराहेज्जा ॥५८६॥ મૂલાર્થ: (૧૪) ઊઠતાં અને બેસતાં ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે, તથા (૧૫) બાળકને માંસનો ખંડ અથવા સસલાનું બચ્ચું ધારીને માર્ગાર વગેરે તેનો નાશ કરે છે. ૫૮૬ll Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥ :: ટીકાર્થ : ભિક્ષા આપવા માટે ઊઠતી અને ભિક્ષા આપીને પોતાને સ્થાને બેસતી એવી ગર્ભિણીના ‘મેં’ ગર્ભનો ‘સંષટ્ટન’ સંચાર થાય છે, તેથી તેની પાસેથી ગ્રહણ કરવું નહિ. તથા‘વાતારૂં મંસુંડળ' ત્તિ (અહીં આર્ષપણાને લીધે વિપર્યાસ વડે પદની યોજના કરવી, તેથી) ‘વાતં’ બાળકને ભૂમિ પર કે મંચિકાદિકની ઉપર મૂકીને જો ભિક્ષા આપે તો તે બાળકને ‘માર્ગા' બિલાડી, કૂતરો વગેરે ‘માંસોંદુાવિ’ માંસનો ખંડ અથવા સસલાનું બચ્ચું છે, એમ ધારીને ‘વિરાયેત્’ વિનાશ કરે. તથા આહાર વડે ખરડેલા સુકા હાથ કર્કશ હોય છે. તેથી ભિક્ષા આપીને ફરીથી (પછી) દાત્રીએ બે હાથ વડે ગ્રહણ કરેલા બાળકને પીડા થાય છે, તેથી બાલવત્સા પાસેથી પણ ન લેવું. ૫૮૬ હવે (૧૬) ભોજન કરતી અને (૧૭) મથન કરતી દાત્રીને આશ્રયીને દોષો કહે છે : मू.०- भुंजंती आयमणे, उदगं छोट्टी य लोगगरिहा य ॥ घुसुती संतत्ते, करम्मिलित्ते भवे रसगा ॥ ५८७॥ મૂલાર્થ : ભોજન કરતી દાત્રી આચમન કરે તો જળની વિરાધના થાય, ન કરે તો આ છોટી (ગોબરી) છે એમ લોકગર્હ થાય, મંથન કરતી આપે તો સંસક્ત વડે લીંપાયેલ હાથને વિષે રસમાં રહેલા જીવોનો વિનાશ થાય. ૫૫૮૭]{ ટીકાર્થ : (૧૬) ભોજન કરતી દાત્રી ભિક્ષા આપવા માટે આચનન કરે (હાથ ધોવે) છે, અને આચમન કરે સતે ઉદકની વિરાધના થાય છે, અને જો આચમન ન કરે તો લોકને વિષે આ છોટિ (ગોબરી) છે એમ ગર્હ થાય. તથા (૧૭) ‘ઘુમુલની' દહી વગેરેનું મંથન કરતી જો તે દધ્યાદિકનું ‘સંસô’ જીવવાળું (બે દિન ઉપરાંતનું) મથન કરે તો તે સંસક્ત દધ્યાદિ વડે ભિક્ષા દેતી એવી તેણીનો હાથ ખરડાયેલ હોયે સતે તે રસના (તર્ણા) જીવોનો વધ થાય છે. તેથી તેના હાથથી પણ ભિક્ષા ગ્રહણ કરવી કલ્પે નહિ ।૫૮૭ાા હવે પેષણાદિક (૧૮-૨૫) કરતી દાત્રીના દોષો દેખાડે છે : मू. ० - दगबीए संघट्टण, पीसणकंडदलभज्जणे sहणं ॥ पिंजन्त रुचणाई, दिन्ने लित्ते करे उदगं ॥ ५८८ ॥ મૂલાર્થ : પીસવું, ખાંડવું અને દળવું કરતી દાત્રી ભિક્ષા આપે તો ઉદક અને બીજનું સંઘટ્ટન થાય, ભુંજવાનું કરતી હોય તો બળી જાય, તથા પિંજન અને ચનાદિક કરતી દાત્રી આપે તો, લીંપાએલ હાથને ધોતાં જળની વિરાધના થાય છે. ૫૮૮ ટીકાર્થ : (૧૮) પેષણ, કંડન (ખાંડવું) અને દલનને કરતી દાત્રીના હાથથી ભિક્ષા ગ્રહણ કરવામાં ઉદક અને બીજનું સંઘટ્ટન થાય. તે આ પ્રમાણે - પીસતી સતી જ્યારે ભિક્ષા દેવા માટે ઊભી Page #380 -------------------------------------------------------------------------- ________________ ॥ ષટ્કાયવ્યગ્રહસ્તાદિ (૨૬ થી ૩૦) દાત્રીના દોષો ।। (૩૫૯ થાય, ત્યારે પીસાતા એવા તલ વગેરે સંબંધી કેટલીક સચિત્ત નખિકાઓ પણ હસ્તાદિમાં લાગેલી સંભવે છે. તેથી ભિક્ષા આપવા માટે હસ્તાદિકને ખંખેરવાથી અથવા ભિક્ષા દેતી એવી તેણીની ભિક્ષાના સંબંધથી તે નખિકાની વિરાધના થાય છે અને ભિક્ષા આપીને પછી ભિક્ષાના અવયવ વડે ખરડાયેલા બે હાથને જળ વડે ધોવે છે, તેથી પીસવાને વિષે ઉદક અને બીજનું સંઘટ્ટન (વિનાશ) થાય છે. એ જ પ્રમાણે (૧૯) કંડન અને (૨૦) દલનને વિષે પણ યથાયોગ્ય ભાવના કરવી, તથા (૨૧) ‘મર્નને’ ભુંજવાને વખતે તે ભિક્ષા આપતી હોય તો કાંઈક વખત લાગવાથી કડાઈમાં નાંખેલ ગોધૂમાદિક બળી જાય છે. તથા (૨૨) પિંજવુ, (૨૩) લોઢવું, આદિ શબ્દથી (૨૪) કાંતવું અને (૨૫) મર્દન કરતી એવી દાત્રી ભિક્ષા આપીને ભિક્ષાના અવયવ વડે ખરડાયેલા હાથને જળ વડે ધોવે. ત્યારે ત્યાં પણ ઉદકનો વિનાશ થાય છે. તેથી તેની પાસેથી ભિક્ષા ન કલ્પે ૫૮૮ હવે ષટ્કાયવ્યગ્રહસ્તા વગેરે પાંસનું (૨૬થી ૩૦) સ્વરૂપ બે ગાથા વડે કહે છે : मू.०- लोणं दग अगणि वत्थी, फलाइ मच्छाइ सजीय हत्थंमि ॥ पाएणोगाहणया, संघट्टण सेसकाएणं ॥ ५८९ ॥ खणमाणी आरभए, मज्जइ धोयइ व सिंचए किंचि ॥ छेयविसारणमाइ छिन्द छट्ठे फुरुफुरुते ॥५९०॥ મૂલાર્થ : હાથને વિષે સજીવ, લવણ, ઉદક, અગ્નિ, બસ્તિ, ફલાદિક અને મત્સ્યાદિક હોય, તેને ભૂમિ પર નાંખીને આપે, તેનેપગ વડે આવગાહના કરે એટલે ચલાવે, તેને શેષ અવયવ વડે સંઘટ્ટન કરે, તેનો જ આરંભ કરે, ભૂમિને ખોર્દ, સ્નાન કરે, ધોવે, કાંઈક છાંટે, છેદ અને વિશારણને કરે, તથા છઠ્ઠા ફરકતા ત્રસકાયને છેદે. II૫૮૯-૫૯૦ના ટીકાર્થ : અહીં (૨૬) ષટ્કાયવ્યગ્રહસ્તા તે કહેવાય કે - જેણીના હાથમાં સજીવ (સચિત્ત) લવણ, ઉદક, અગ્નિ, વાયુથી પૂરેલ બસ્તિ, બીજોરૂં વગેરે ફળાદિક અને મત્સ્યાદિક હોય (૨૭) ત્યારપછી તેણી જો આ સજીવ લવણાદિકમાંથી કોઈપણ એકને સાધુને ભિક્ષા આપવા માટે ભૂમિ આદિ ઉપર નાંખે, તો તેના હાથથી ભિક્ષા ન કલ્પે તથા (૨૮) અવગાહના એટલે આ છ જીવનિકાયને પાદ વડે સંઘટ્ટન કરવું (સ્પર્શ કરવો), ૨૯ (શેષ) કાય વડે એટલે હસ્તાદિક વડે સંમર્દન એટલે સંઘટ્ટન કરવું તે (૩૦) આરંભ કરતી એટલે કોશ વગેરે વડે પૃથ્વી આદિને ખોદતી. આ કહેવા વડે પૃથ્વીકાયનો આરંભ કહ્યો. અથવા તો ‘મખ્ખની’ શુદ્ધ જળ વડે સ્નાન કરકી, અથવા ‘ધાવન્તી’ શુદ્ધ જળ વડે વસ્ત્રોને ધોતી, અથવા કાંઈક વૃક્ષ કે વેલડી વગેરેને પાણી સીંચતી : આ કહેવા વડે અપ્લાયનો આરંભ દેખાડ્યો. આ ઉપલક્ષણ છે (તેથી અગ્નિકાયાદિક પણ જાણવું. તે આ પ્રમાણે ) અથવા ફુંક મારીને અગ્નિને સળગાવતી, અથવા સચિત્ત વાયુથી ભરેલ બસ્તિ વગેરેને આમ તેમ નાંખતી, આ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬o) શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ કહેવા વડે અગ્નિ અને વાયુનો સમારંભ કહ્યો. તથા શાક વગેરેના છેદ અને વિશારણને કરતી, અહીં છેદ એટલે પુષ્પ ફળ વગેરેના કકડા કરવા તે અને વિશારણ એટલે તે કકડાને સુકવવા માટે તડકે મૂકવા તે, આદિ શબ્દ છે તેથી તંડુલ, મગ વગેરેને સાફ કરવા વગેરેનું ગ્રહણ કરવું. તથા છઠ્ઠા ત્રસકાયરૂપ મત્સાદિક “કુરકુરાન્ત’ તરફડતા એટલે પીડા વડે ઉછળતા તેમને છેદતી. આ કહેવા વડે ત્રસકાયનો આરંભ કહ્યું. આ પ્રમાણે પજીવનિકાયનો આરંભ કરતી દાત્રીના હાથથી લેવું ન કલ્પ. |૫૮૯-૫૯૦ હવે પકાયવ્યગ્રહસ્તા એ પદના વ્યાખ્યાનમાં મતાંતર દેખાડે છે : मू.०- छक्कायवग्गहत्था, केई कोलाइकन्नलइयाई ॥ सिद्धत्थगपुप्फाणि य, सिरम्मि दिन्नाइं वज्जंति ॥५९१॥ મૂલાર્થ કેટલાક આચાયો પર્યાયવ્યગ્રહસ્તી એટલે કોલાદિક કર્ણ ઉપર રાખેલા હોય અને સિદ્ધાર્થ પુષ્પોને મસ્તક પર રાખ્યા હોય, તો તેના હાથથી આપેલું કહ્યું નહિ એમ કહે છે. //૫૯૧ ટીકાર્ય કેટલાક આચાર્યો કાયવ્યગ્રહસ્તા એવું વચન હોવાથી કોનાહીનિ' બદર (બોર) વગેરે, આદિ શબ્દથી કરીર વગેરેનું ગ્રહણ કરવું ‘ન્નત ' રિ કર્ણને વિષે ધારણ કર્યા હોય, તથા સિદ્ધાર્થક (સરસવના) પુષ્પોને મસ્તક પર ધારણ કર્યા હોય તેને વર્જે છે. કેમકે-હસ્ત શબ્દનું ગ્રહણ સૂત્રમાં જે કર્યું છે તે ઉપલક્ષણ છે. તેથી કર્ણ ઉપર કે મસ્તક ઉપર જીવનિકાયનો સંભવ હોય તો તેના હાથથી આપેલું કહ્યું નહિ. એમ કહે છે, તેમના મતે પાયવ્યગ્રહસ્તા એ પદથી ષકાયનો સંઘટ્ટ (સ્પર્શ) કરતી, એ પદનો વિશેષ દુરપપાદ (દુખેથી ગ્રહણ કરી શકાય તેવો) છે. /પ૯૧|| मू.०- अन्ने भणंति दससु वि, एसणदोसेसु नत्थि तग्गहणं ॥ तेण न वज्जं भणइ, नणु गहणं दायगग्गहणा ॥५९२॥ મૂલાર્થઃ બીજા કહે છે કે – દશે એષણાદોષને મળે તેનું ગ્રહણ કર્યું નથી. તેથી તે વર્જવા લાયક નથી. તેને જવાબ આપે છે કે – દાયકના ગ્રહણથી તેનું ગ્રહણ આવી જ ગયું. ૫૯રો ટીકાર્થ: વળી બીજા આચાર્યની જેવા કહે છે કે – દશે શંકિતાદિક એષણાના દોષોની મળે તેનું ગ્રહણ નથી એટલે પકાયવ્યગ્રહસ્તા એમ ગ્રહણ કરેલું નથી. તે કારણથી કોલાદિક વડે યુક્ત એવી દાત્રીથકી ભિક્ષાનું ગ્રહણ વર્જવા લાયક નથી. આમ જે કહેવું તે પાપથી પણ મોટું પાપ છે. જે કારણ માટે કહ્યું છે કે – “પ્રખ્યતે' અહીં ઉત્તર અપાય છે કે – દાયકના ગ્રહણથકી એષણાના દોષમધ્યે પર્યાયવ્યગ્રહસ્તા એ શબ્દનું ગ્રહણ છે જ. તો કેમ કહો છો કે – તેનું ગ્રહણ નથી? ૫૯રા હવે (૩૧) સંસક્તિવાળા દ્રવ્યને દેનારી વગેરે દોષોને કહે છે: Page #382 -------------------------------------------------------------------------- ________________ ॥ લિપ્તહસ્તા, લિપ્તપાત્રા અને ઉદ્ધત્તતિકાના દોષો ॥ मू.०- संसज्जिमंमि देसे, संसज्जिमदव्वलित्तकरमत्ता ॥ संचारो ओयत्तण, उक्खिप्पंतेऽवि ते चेव ॥ ५९३ ॥ મૂલાર્થ : સંસક્તિવાળા દેશમાં સંસક્તિવાળા દ્રવ્ય વડે જેના હાથ કે પાત્ર લીંપાયેલ છે એવી દાત્રી વર્ઝવી તથા મોટા વાસણને ઉતારતાં સંચારિમ પ્રાણીનો વિનાશ થાય, તથા તે વાસણ ઉંચું ઉપાડે સતે પણ તે જ દોષ થાય છે. ૫૯૩ ટીકાર્થ : (૩૧-૩૨) સંસક્તિમાન દ્રવ્યવાળા ‘વેશે’ મંડલમાં સંસક્તિવાળા દ્રવ્ય વડે લીંપાયેલ છે, હાથ અથવા પાત્ર જેવું એવી દાત્રી ભિક્ષાને આપતી સતી હસ્તાદિકમાં લાગેલા પ્રાણીઓને હણે છે, તેથી તે દાત્રી વર્ષવાની છે. તથા (૩૩) મોટા પિંઠરાદિકના અપવર્તનને વિષે (નીચે ઉતારતી વખતે) ‘સંવાર:’ (સૂચના માત્ર કરવાથી સૂત્ર કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે – મોટું પિઠર જ્યારે ત્યારે (વારંવા૨) ઉપાડાતું નથી. અથવા જેમ તેમ તેનો સંચાર (ફેરવણી) પણ થતો નથી. કેમકે-તે ઘણું મોટું હોય છે. પરંતુ વિશેષ પ્રકારનું પ્રયોજન ઉત્પન્ન થાય ત્યારે એક જ વાર તે ઉપાડાય છે. તેથી પ્રાયઃ કરીને તેને આશ્રયીને રહેલા કીટિકાદિક પ્રાણીઓ સંભવે છે. તેથી જ્યારે તે પિઠરાદિકને ઉદ્ધર્તન કરીને કાંઈક વસ્તુ આપે છે, ત્યારે તેને આશ્રયીને રહેલા જંતુઓનો વિનાશ થાય છે. આ દોષો મોટું પિઠરાદિક ઉપાડે સતે પણ થાય છે. તેને ફરીથી મૂકતી વખતે અથવા હાથના સ્પર્શથકી પણ સંચારિમ કીટિકાદિ જંતુઓનો વિનાશ થાય છે. વળી તેવા પ્રકારના મોટા વાસણને ઉપાડતાં દાત્રીને પીડા પણ થાય છે. તેથી તેના ઉપાડવામાં પણ ભિક્ષ કલ્પે નહિ ।।૫૯૩ હવે (૩૪) સાધારણને અને (૩૫) ચોરિતકને દેનારીના દોષો કહે છે : मू.०- साधारणं बहूणं, तत्थ उ दोसा जहेव अणिसि ॥ चोरिए गहणाई, भयइ सुण्हाइ वा दन्ते ॥५९४ ॥ (૩૬૧ મૂલાર્થ : ઘણાને સાધારણ એવી વસ્તુ આપતાં-અનિસૃષ્ટમાં કહેલા દોષો લાગે છે. તથા ચોરી વડે કર્મકર કે પુત્રની વહુ આપે તો ગ્રહણાદિક દોષો લાગે છે. ૫૯૪ ટીકાર્થ : (૩૪) ઘણાનું સાધારણ (માલીકીની) એવી વસ્તુને જો આપે, તો તેમાં જેમ પૂર્વે : અનિસૃષ્ટમાં દોષઓ કહ્યા હતા, તેમજ જાણવા તથા (૩૫) ચોરી વડે ‘કૃતજે’ ચાકર અથવા સ્નુષાદિક (પુત્રની વધુ વગેરે) આપે, તો ‘ગ્રહાય:' ગ્રહણ, બંધન, તાડનાદિ દોષો જાણવા. તેથી તેની પાસેથી પણ લેવું ન ક૨ે ૫૯૪ હવે પ્રાભૃતિકા સ્થાપન વગેરે ત્રણ (૩૬-૩૭-૩૮) દ્વારના દોષો કહે છે : मू.० - पाहुडि ठंवियगदोसा, तिरि उड्डमहे तिहा अवायाओ ॥ धम्मियमाई ठवियं, परस्स परसंतियं वावि ॥५९५ ॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨) | શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ , મૂલાર્થઃ પ્રાકૃતિકાને સ્થાપન કરીને આપે તો પ્રવર્તનાદિક દોષો લાગે, અપાય ત્રણ પ્રકારે છે. તિર્ય, ઊર્ધ્વ અને અધઃ ધાર્મિકાદિને માટે સ્થાપન કરેલું કે-અન્ય સંબંધી દ્રવ્ય પર છે માટે ના લેવું /પ૯પાઈ ટીકાર્થઃ (૩૬) બલિ વગેરેને નિમિત્તે પ્રાકૃતિકા (ઉપહાર)ને સ્થાપન કરીને જે દાત્રી ભિક્ષાને આપે, તેમાં પ્રવર્તનાદિક દોષો લાગે છે, હવે (૩૭) અપાય નામના દ્વારમાં ત્રણ પ્રકારના અપાય છે, તે આ પ્રમાણે-તિર્ય, ઉર્ધ્વ અને અધઃ, તેમાં તિર્યફ અપાય ગાય વગેરે થકી, ઊર્ધ્વઅપાય ઉત્તરંગ (દ્વાર-બારસાખની ઉપરનો ભાગ)ના કાષ્ઠ વગેરે થકી અને અધઃઅપાય સર્પ, કંટક વગેરે થકી થાય છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના અપાયમાંથી કોઈ પણ અપાયને બુદ્ધિ વડે જાણીને તેની પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૩૮) ૬ વોશ્યિ ' (બીજાને ઉદ્દેશીને) એમ જે કહ્યું, તે વિષે કહે છે ધમદાર્થ અન્ય સાધુ, કાપેટિક વગેરેને નિમિત્તે જે સ્થાપન કર્યું હોય, તે પરમાર્થથી પરસંબંધી હોવાથી ગ્રહણ કરવું નહિ. કેમકે- તે ગ્રહણ કરવાથી અદત્તાદાનના દોષનો સંભવ છે. અથવા પરસંતિયં ૩' ત્તિ પરસંબંધી એટલે ગ્લાનાદિ સંબંધી જે વસ્તુ આપે તે પણ પોતાને લેવી ને કહ્યું, કેમકે-અદત્તાદાનનો દોષ લાગે. પરંતુ જે ગ્લાનને માટે અપાવ્યું હોય, તેની પાસે લઈ જઈને તેને આપવું. તે જો ગ્રહણ ન કરે તો ફરીથી પણ દાત્રી પાસે મંગાવીને તેને આપવું. જો કદાચ દાત્રી એમ કહે કે “જો આ ગ્લાનાદિ ગ્રહણ કરતો નથી, તો પછી તમે પોતે ગ્રહણ કરો” તો ગ્લાનાદિકે નહિ ગ્રહણ કરે તે પોતાને કલ્પ છે. [૫૯પી હવે (૩૯) આભોગ અને (૪૦) અનાભોગ દાયકનું સ્વરૂપ કહે છે : मू.०- अणुकंपा पडिणीय-ट्ठया व ते कुणइ जाणमाणोऽवि ॥ एसणदोसे बिइओ, कुणइ उ असढो अयाणन्तो ॥५९६॥ મૂલાર્થઃ જાણતો છતો પણ અનુકંપાએ કરીને કે પ્રત્યની કાર્થપણાએ કરીને તે એષણાના દોષોને કરે છે, અને (૪૦) બીજો અજાણતો સંતો અને અશઠ સતો કરે છે. પ૯૬ll ટીકાર્થઃ (૩૯) “આ મોટા પ્રભાવવાળા મુનિઓ સર્વદા જ અંતપ્રાંત અશનને ખાય છે, તેથી તેમના શરીરના નિર્વાહ માટે હું ધૃતપૂર-ઘેબર વગેરે કરું.” એ પ્રમાણે અનુકંપા ભક્તિ વડે અથવા “આ સાધુઓનો અનેષણીયને નહિ ગ્રહણ કરવું એવા નિયમનો જે ભાંગો છે તે મારે ભાંગી નાંખવો.” એમ પ્રત્યનીકાર્થપણો કરીને જાણતો સતો પણ તે આધાકમદિકરૂપ અનેષણાના દોષોને કરે છે અને (૪૦) બીજો (અનાભોગદાયક) અશઠભાવવાળો તો નહિ જાણતો સતો કરે છે /પ૯૬ી. આ પ્રમાણે બાલાદિક ચાલીશય દ્વારની વ્યાખ્યા કરી. હવે પહેલાં જે “સિ રાયTi || fઈવ દો મફયવં II,૭૮' ઇત્યાદિ કહ્યું હતું, તેની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ બાળકને Page #384 -------------------------------------------------------------------------- ________________ આશ્રયીને ભજનાને કહે છે : ॥ દાયકાશ્રયી કલ્યાકલ્પવિધિ । मू.० - भिक्खामित्ते अविया -लणा उ बालेण दिज्जमामि ॥ संदिट्ठे वा गहणं, अइबहुय वियालणेऽणुन्ना ॥५९७ ।। મૂલાર્થ : બાળક પોતે ભિક્ષામાત્ર જ આપે, અથવા કોઈના કહેવાથી આપે તો તેમાં વિચાર કરવાનો નથી, પણ ગ્રહણ કરાય છે, પરંતુ ઘણું આપે તો વિચારણા કરવી, અનુજ્ઞા હોય તો કલ્પે. 1142911 ટીકાર્થ : માતાની ગેરહાજરીમાં બાળકે ભિક્ષા માત્ર (અલ્પ ભિક્ષા) દેવાતે સતે અથવા તો પાસે રહેલ માતાદિકના કહેવાથી તે બાળક વડે અપાતું સસ્તું અવિચારણા છે,. એટલે આ કલ્પે કે ન કલ્પે ? એવા વિચારનો અભાવ છે, પરંતુ ભિક્ષાનું ગ્રહણ થઈ શકે છે. પણ તે બાળક અતિ ઘણું આપતો હોય ત્યારે ‘કેમ આજે તું ઘણું આપે છે ?' એમ વિચારણા (પ્રેરણા) કરે સતે જો અનુજ્ઞા એટલે પાસે રહેલા માતાદિક સંબંધી છૂટ મળે તો ગ્રહણ કરવું. અન્યથા ગ્રહણ કરવું નહિ ।૫૯૭॥ હવે (૨) સ્થવિર અને (૩) મત્તના વિષયવાળી ભજનાને કહે છે : मू.०- थेर पहू थरथरते, धरिए अन्त्रेण दढसरीरे वा ॥ अव्वत्तमत्तसड्ढे, अविंभले वा असागरिए ॥ ५९८ ॥ (૩૬૩ મૂલાર્થ : સ્થવિર છતાં પ્રભુ હોય, થરથરતા છતાં બીજાએ ધારણ કરેલ હોય કે દૃઢ શરીરવાળો હોય તો કલ્પે છે. કાંઈક મત્ત હોય તો પણ શ્રાવક, અપરાધીન અને અસાગરિક હોય તો કલ્પે છે. ૫૫૯૮॥ ટીકાર્થ : (૨) જો સ્થવિર છતાં પ્રભુ-ઘરનો સ્વામી હોય ‘થરથરંતે ત્તિ' કંપતો સતો પણ જો બીજાએ ધારણ કરેલ (પકડી રાખેલ) હોય, અથવા સ્વરૂપે જ દૃઢ શરીરવાળો હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પે છે. તથા (૩) ‘અન્ય’ જે કાંઈક મત્ત હોય, તે પણ જો શ્રાવક હોય, અને ‘અવિદ્યુતશ’ અપરવશ હોય તો તેવા પ્રકારના મત્ત પાસેથી તેમાં પણ ત્યાં સાગરિક ન હોય તો કલ્પે છે. અન્યથા કલ્પે નહિ. ૫૯૮ હવે ઉન્મત્તાદિક ચાર (૪થી ૭)ના વિષયવાળી ભજના કહે છે : मू.० - सुइ भद्दग दित्ताई, दढग्गहे वेविए जरम्मि सिवे ॥ अन्नधरियं तुं सड्ढो, देयंधोत्रेण वा धरिए ॥५९९ ॥ મૂલાર્થ : દપ્તાદિ જો શુચિ અને ભદ્રક હોય, વેપિત પણ દૃઢ હસ્તવાળો હોય, જ્વ૨ પણ શિવ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હોય અને અંધ પણ જો શ્રાવક હોય અને દેવાની વસ્તુ બીજાએ ધારણ કરી હોય અથવા તો તે અંધને બીજાએ ધારણ કર્યો હોય તો તેની પાસેથી કહ્યું છે. //પલા ટીકાર્થ (૪) ઉન્મત્ત એટલે દમાદિ અર્થાત્ દમ. (મદોન્મત્ત) પ્રહગૃહીત વગેરે. તે જો શુચિ અને ભદ્રક હોય તો તેના હાથથી (દીધેલું) કલ્પ છે, અન્યથા કલ્પ નહિ (૫) વેપિત (કંપવાવાળો) પણ જો દઢ હાથવાળો હોય એટલે કે તેના હાથમાં ગ્રહણ કરેલી કાંઈપણ વસ્તુ પડી જાય નહિ (તેમ હોય) તો તેના હાથથી પણ કહ્યું છે, તથા (૩) જવર પણ જો શિવ કલ્યાણકરક) હોય તો વિરાળા પાસેથી પણ કલ્પ છે, તજ ( પગ જે દેવી લક તું મે પુનાદિ વડે ધારણ રેલી ઝપે, તે પોતે રવીપ ડે 28ારક હોય, માથવા તો છે જ 5 ' બી ધાર કર્યો છે દેયવસ્તુને આપે તો તેની પાસેથી ગ્રહણ કરાય છે. અન્યથા ગ્રહણ કરવી નહિ. કારણે કે પૂર્વે કહેલા દોષોનો પ્રસંગ આવે છે. કેપટાં હવે ત્વગુદોષ આદિ (૮થી ૧૨) પાંચના વિષયવાળી ભજનાને કહે છે : ___ मू.०- मंडलपसूतिकुट्ठी, ऽसागरिए पाउयागए अयले ॥ कमबद्धे सवियारे, इयरे विढे असागरिए ॥६००॥ મૂલાર્થ: મંડલ અને પ્રસૂતિરૂપ કોઢવાળા પાસેથી સાગરિકના અભાવે કહ્યું, પાદુકા પર આરૂઢ થયેલ જો અચળ હોય તો કહ્યું, પગમાં બંધાયેલ જો ચાલી શકતો હોય તો કલો, પરંતુ ચાલી શકો ન હોય તો સાગારિકને અભાવે બેઠો તો આપે તો કહ્યું II૬OOા ટીકાર્થ : (૮) “Heત્તત્તિ' ગોળ આકારવાળા વિશેષ પ્રકારનાં ખરજવાં “પ્રસૂતિ:' નખાદિક વડે વિદારાતા છતાં પણ ચેતનાનું જ્ઞાન ન થાય એવા પ્રકારનો શુષ્ક) જે શુક:' કોઢરોગ, તે છે જેને તે મંડલપ્રસૂતિકુડી જો ‘TIછે સાગરિકને અભાવે આપે તો તેની પાસેથી કહ્યું છે, પણ (આ સિવાયના) બીજા કુષ્ઠીથકી અથવા સાગરિકના દેખતાં લેવું કહ્યું નહિ. (૯) પાદુકા ઉપર આરૂઢ થયેલ પણ જો અચલ સ્થાને રહેલ હોય, તો કારણ સતે કહ્યું છે. તથા (૧૦) “મોર' બન્ને પગે બંધાયેલ જો “વિવાર:' પીડા વિના આમ તેમ જવાની શક્તિવાળો હોય તો તે બંધાયેલા પાસેથી પણ કહ્યું છે, પરંતુ બીજો એટલે આમ તેમ જવાને અશક્ત હોય, તે જો બેઠો તો આપે અને ત્યાં ઈ સાગારિક ન હોય તો તેનાથી પણ ફધે છે, (૧૧) હાથે બાંધેલ હોય તે તો બિલ. દેવા માટે પણ શક્તિમાન નથી. માટે તેમાં પ્રતિષેધ જ છે. ભજના નથી. આ ઉપલક્ષણ છે તેથી (૧૨) છિન્ન હાથવાળો પણ જો સાગારિકને અભાવે આપે તો કહ્યું છે, અને છિન્નપાદવાળો જો બેઠો સતો સાગારિકને અભાવે આપે, તો તેનાથી પણ કહ્યું છે. ૬૦OI હવે નપુંસકાદિક (૧૩થી ૧૯) ને વિષે ભજના કહે છે : Page #386 -------------------------------------------------------------------------- ________________ | દાયકાશ્રયી કલ્યાકધ્યવિધિ | (૩૬૫ मू.०- पंडग अप्पडिसेवी, वेला थणजीवि इयर सव्वंपि ॥ उक्खत्तमणावाए, न किंचि लग्गं ठवंतीए ॥६०१॥ મૂલાર્થઃ નપુંસક જો અપ્રતિસેવી હોય, પ્રસૂતિની વેળા થઈ હોય, બાળક સ્તન વડે જીવતો હોય, એ જ પ્રમાણે બીજા સર્વ જાણવા, મુસળ ઊંચું કર્યું હોય, તેમાં કાંઈ બીજ લાગેલું ન હોય, તેને અનાપાતસ્થાનમાં સ્થાપન કરે તો કલ્પ //૬૦૧, ટીકાર્થ : (૧૩) નપુંસક પણ જો “ગપ્રતિરોધી' લિંગાદિકને સેવનાર ન હોય તો તેની પાસેથી કલ્પ, તથા (૧૪) ગર્ભવતી પણ જો “વેત' ત્તિ (સૂર્યનાસ્તૂત્રનું સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે, એ ન્યાયથી) વેળામાસને પામેલી હોય એટલે કે – નવમાં માસની ગર્ભવાળી જો હોય તો વિકલ્પીએ તેનો ત્યાગ કરવો. અર્થાત્ તેનાથી વિપરીત હોય (એટલે આઠ માસ સુધીની ગર્ભવતી હોય) તો તેણીના હાથથી વિરકલ્પીઓને કહ્યું એમ જાણવું. તથા (૧૫) જે બાલવત્સા એટલે માત્ર સ્તનપાન વડે જ ઉપજીવિકા-આજીવિકાવાળો છે પુત્ર જેનો એવી (સ્ત્રી), તે સ્થવિરકલ્પિકોને ત્યાગ કરવા લાયક છે. તેની પાસેથી વિરકલ્પિકોને કાંઈપણ ન કહ્યું, એ ભાવાર્થ છે, પરંતુ જેણીનો બાળક આહારમાં પણ લાગ્યો હોય, તેણીના હાથથી કહ્યું છે. કારણ કે – તે બાળક પ્રાયઃ કરીને શરીર વડે મોટો થયો હોય છે. તેથી માર્જર વગેરેની વિરાધનાના દોષનો પ્રસંગ આવતો નથી. વળી જે પૂજય જિનકલ્પિકો છે, તેઓ (તો) મૂળથી જ ગર્ભવાળી અને બાળપુત્રવાળીને સર્વથા વર્ષે છે. એ જ પ્રમાણે (૧૬) ભોજન કરતી, (૧૭) ભુંજતી અને (૧૮) દળતીને વિષે પણ ભજના ભાવવી તે આ પ્રમાણે – ભોજન કરતી ઉચ્છિષ્ટ (એઠી) નહિ સતી યાવત્ હજી સુધી મુખણાં કવળ મૂક્યો નથી, ત્યાં સુધી તેણીના હાથથી કહ્યું છે. (૧૭) ભૂંજતી પણ જે સચિત્ત ગોધૂમ વગેરે કડાઈમાં નાખ્યું હોય, તે શેકીને ઉતાર્યું હોય અને બીજું હજું હાથમાં ગ્રહણ કર્યું નથી, તેવા સમયે જો સાધુ આવ્યા હોય તેને જો તે આપે તો કલ્પ છે. તથા (૧૮) દળતી સ્ત્રી દળાતા સચિત મગ વગેરેની સાથે ઘંટીને મૂકી દે, તેવા સમયે સાધુ આવ્યા હોય અને તે સ્ત્રી આમ તેમ જો ઊઠી હોય, અથવા ભુંજેલા અચિત્ત મગ વગેરેને દળતી હોય તો તેના હાથનું કહ્યું છેતથા (૧૯) ખાંડતી સ્ત્રીએ ખાંડવાને માટે મુસળ ઊંચું કર્યું, અને તે મુસળમાં કાંચીને વિષે કાંઈ પણ બીજ લાગેલું ન હોય, તેવા અવસરે સાધુ આવ્યા હોય તો તે વખતે તે સ્ત્રી જો અનપાય (શુદ્ધ) પ્રદેશમાં મુસળને મૂકીને ભિક્ષા આપે તો કહ્યું છે. ૬૦૧ હવે પીસતી વગેરેના વિષયવાળી ભજનાને કહે છે : मू.०- पीसंती निप्पिट्टे, फासुं वा घुसुलणे असंसत्तं ॥ कत्तणि असंखचुनं, चुन्नं वा जा अचोक्खलिणी ॥६०२॥ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬) તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ उव्वदृणिऽसंसत्तेण, वावि अट्ठील्लए न घट्टेइ ॥ पिंजणपमद्दणेसु य, पच्छाकम्मं जहा नत्थि ॥६०३॥ મૂલાર્થ ઃ પીસતી સ્ત્રી પીસી રહી હોય તો અથવા પ્રાસુકને પીસતી હોય તો, અસંસક્તનું મથન કરતી હોય તો, શંખચૂર્ણ વડે હાથ ખરડ્યા વિના કાંતતી હોય તો અથવા શંખચૂર્ણ વડે હાથ ખરડ્યા છતાં જળ વડે હાથને ધોતી ન હોય તો ૬૦રા તથા ઉદ્ધર્તનને વિષે અસંસક્ત હાથ વડે અસ્થિકને સ્પર્શ ન કરતી હોય તો, તથા પીંજન અને પ્રમર્દનને વિષે પણ પશ્ચાત્કર્મને ન કરતી હોય તો તેણીના હાથથી આપેલું કહ્યું છે. I૬૦૩ ટીકાર્થ: પીસતી સ્ત્રી નિuછે' પસવાની સમાપ્તિને વિષે અથવા પ્રાસુકને પીસતી સતી જો આપે તો તેણીના હાથથી કહ્યું છે. તથા “પુસુનો’ શંખચૂર્ણાદિક વડે અસંસક્ત એવા દહી વગેરેને મંથન કરતી હોય તો તેનાથી કહ્યું છે. તથા કર્તન (કાંતવા)માં જે સ્ત્રી ‘ગાંવધૂળ” શંખચૂર્ણ વડે હાથને ખરડ્યા વિના કાંતતી હોય, અહીં કોઈ સ્ત્રી સૂત્ર (સૂતર)ને અતિશ્વેત કરવા માટે શંખચૂર્ણ કરીને બે હાથ તથા જંઘાને ખરંટીને કાંતે છે, તેથી અશંખચૂર્ણ એમ કહ્યું છે. અથવા ‘નૂમપિ' સંખચૂર્ણને ગ્રહણ કરીને પણ કાંતતી જે સ્ત્રી ‘ગોવસ્કૃતિની' અનુક્સાસ્વભાવવાળી એટલે જળ વડે હાથ ધોતી ન હોય તો તેણીના હાથથી કહ્યું છે. I૬૦રા તથા ‘ને' કપાસને લોઢતી વખતેમસંગ વવિ'ત્તિ અસંસક્ત વડે એટલે નથી ગ્રહણ કર્યો કપાસ જેણે એવા હાથ વડે જણાતી સતી જો ઉઠતી હોય તે વખતે ‘ડ્રિસ્ત્રા' અસ્થિકને એટલે કપાસીયાને સ્પર્શ કરતી ન હોય તો તેણીના હાથથી કહ્યું છે. તથા પિંજવું અને પ્રમર્દન કરવું તેને વિષે પણ પશ્ચાતકર્મ ન થાય તે પ્રકારે ગ્રહણ કરવું. //૬૦૩ ___ मू.०- सेसेसु य पडिवक्खो , न संभवइ कायगहणमाईसु ॥ पडिवक्खस्स अभावे, नियमा उ भवे तयग्गहणं ॥६०४॥ મૂલાર્થઃ કાયગ્રહણ આદિ શેષ દ્વારોને વિષે પ્રતિપક્ષ સંભવતો નથી તેથી પ્રતિપક્ષના અભાવે નિશ્ચયે તેનું અગ્રહણ જ છે. ૬૦૪ ટીકાર્થ : ‘યદળના' ટ્રાયવ્યગ્રહસ્તા વગેરે શેષ દ્વારોને વિષે પ્રતિપક્ષ એટલે ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદરૂપ સામો પશ્ન છે નહિ-સંભવતો નથી તેથી પ્રતિપક્ષને અભાવે નિશ્ચયે તેને વિષે અગ્રહણ જ છે. ૬૦૪ll દાયકદાર કહ્યું. હવે (૭) ઉન્મિશ્રદ્વાર કહે છે : પૂ. - સત્ર ગશ્ચિત્તે, મીસ યુતિ રમો . आइतिए पडिसेहो, चरिमे भंगम्मि भयणा उ ॥६०५॥ Page #388 -------------------------------------------------------------------------- ________________ ॥ ઉન્મિશ્રદ્વાર પ્રતિપાદન | (૩૬૭ મૂલાર્થ : અહીં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકાર છે. તેમાં મિશ્રને વિષે ચતુર્થંગી છે, તેમાં પહેલા ત્રણ ભંગમાં નિષેધ છે અને છેલ્લા ભંગમાં ભજના છે. ૫૬૦૫ ટીકાર્થ : અહીં જે જેને વિષે મિશ્ર કરાય છે તે બન્ને વસ્તુ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેથી ‘ઉન્મિત્રજે મિશ્રને વિષે ચતુર્ભૂગી થાય છે. (અહીં જાતિમાં એકવચન છે તેથી ત્રણ ચતુર્થંગી થાય છે એમ જાણવું.)તેમાં પહેલી ચતુર્ભૂગી સચિત્ત અને મિશ્રપદ વડે, બીજી સચિત્ત અને અચિત્તપદ વડે તથા ત્રીજી મિશ્ર અને અચિત્તપદ વડે થાય છે. તેમાં સચિત્ત અને મિશ્રપદ વડે આ ચતુર્થંગી થાય છે. સચિત્તને વિષે સચિત્ત, મિશ્રને વિષે સચિત્ત, સચિત્તને વિષે મિશ્ર અને મિશ્રને વિષે મિશ્ર (૧). બીજી આ પ્રમાણે - સચિત્તને વિષે સચિત્ત, અચિત્તને વિષે સચિત્ત, સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત (૨) ત્રીજી આ પ્રમાણે - મિશ્રને વિષે મિશ્ર, અચિત્તને વિષે મિશ્ર, મિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્તઃ તેમાં ગાથાના અંતમાં લખેલું ‘તુ' શબ્દનો નહિ કહેલાનો સમુચ્ચય અર્થપણું હોવાથી પહેલી ચતુર્થંગીના સમગ્ર ભંગોને વિષે નિષેધ છે. બાકીની બે ચતુર્થંગીને વિષે દરેકના ‘આવિત્રિજે’પહેલા ત્રણ ત્રણ ભંગને વિષે નિષેધ છે અને છેલ્લા ભંગને વિષે ભજના છે તે આગળ કહેવાશે. ૬૦૫।। અહીં જ અતિદેશને કરતા સતા કહે છે : मू.०- जह चेव य संजोगा, कायाणं हेहओ य साहरणे ॥ तह चेव य उम्मीसे, होइ विसेसो इमो तत्थ ॥ ६०६ ॥ ' મૂલાર્થ : જેમ પહેલાં સંહરણદ્વારમાં કાયના સંયોગો (ભંગો) દેખાડ્યા છે, તેમજ ઉન્મિશ્રદ્વારમાં પણ દેખાડવા તેમાં વિશેષ આ પ્રમાણે છે. ૬૦૬ ટીકાર્થ : જે પ્રકારે ‘અધ:' પહેલાં સંહરણદ્વારમાં ‘છાયાનાં’ સચિત્ત, અચિત્ત અને મિશ્ર ભેદ વડે ભેદવાળા પૃથ્વીકાયાદિકના સ્વસ્થાન અને પરસ્થાન વડે ‘સંયોઃ’ ભંગો ચારસો ને બત્રીશ (૪૩૨) સંખ્યા પ્રમાણવાળા બતાવ્યા છે, તે જ પ્રકારે ‘ઉન્મિત્રિતેઽપિ' ઉન્મિશ્રદ્વારને વિષે પણ દેખાડવા. તે આ પ્રમાણે : સચિત્ત પૃથ્વીકાય સચિત્તપૃથ્વીકાયને વિષે ઉન્મિશ્ર, સચિત્તપૃથ્વીકાય ચિત્ત અકાયને વિષે ઉન્મિશ્ર, એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ છત્રીશ સંયોગ (ભાંગા) થયા. તથા એક એક સંયોગમાં સચિત્ત અને મિશ્રપદ વડે તથા સચિત્ત અને અચિત્ત પદ વડે દરેક ચતુર્ભૂગી થાય છે, તેથી છત્રીશને બાર વડે ગુણવાથી ૪૩૨ ભાંગા થાય છે. અહીં કોઈ શંકા કરે કે - સંહત અને ઉન્મિશ્રને વિષે સચિત્તાદિક વસ્તુનો નિક્ષેપ કરતાં પરસ્પર કાંઈપણ વિશેષ જણાતો નથી, તે ઉપર કહે છે કે ‘તત્ર' તે સંહત અને ઉન્મિશ્રને વિષે પરસ્પર આ વક્ષ્યમાણ વિશેષ છે. ૬૦૬॥ તે વિશેષને જ કહે છે : Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂ.- રાયબ્રમવાયત્રે ૨, રો વિ રવ્યા મીસેલું ओयणकुसुणाईणं, साहारण तयनहिं छोढुं ॥६०७॥ મૂલાર્થ દેવાલાયક ઓદન અને નહિ દેવા લાયક દધ્યાદિ એવી બન્ને વસ્તુને મિશ્ર કરીને જે આપે તે ઉન્મિશ્ર કહેવાય છે, તથા અદેય વસ્તુને બીજે ઠેકાણે મૂકીને જે આપે તે સંહરણ કહેવાય છે. ૬૦૭ ટીકાર્થઃ “હાતવ્ય' સાધુને આપવા લાયક અને બીજું નહિ આપવા લાયક અને તે સચિત્ત અથવા મિશ્ર તુષાદિ, તે બન્ને વસ્તુને મિશ્ર કરીને જે આપે. જેમકે-ઓદનને “શન' દધ્યાદિ વડે મિશ્ર કરીને આપે તે ઉન્મિશ્ર કહેવાય છે. એટલે કે – આ ઉન્મિશ્રનું લક્ષણ છે, પરંતુ સંહરણ તો પાત્રમાં રહેલી જે અદેય વસ્તુ તે “અન્યત્ર' સ્થગનિકા વગેરે કોઈપણ બીજા સ્થાનમાં સંહરમ કરીને આપે તે સંહરણ કહેવાય છે. આ પ્રમાણે તે બન્નેમાં પરસ્પર વિશેષ છે. I૬૦૭ી. હવે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ચોથાભંગની ભજનાને કહે છે : मू.०- तं पि य सुक्के सुक्कं, भंगा चत्तारि जह उ साहरणे ॥ अप्पबहुएऽपि चउरो, तहेव आइन्नऽणाइन्ने ॥६०८॥ મૂલાર્થઃ તેમાં પણ શુષ્કને વિષે શુષ્ક ઇત્યાદિ ચાર ભંગા જેમ સંહતને વિષે કહ્યા તેમ કહેવા તથા અલ્પ અને બહુને આશ્રયીને પણ ચાર કહેવા. તે જ પ્રમાણે આચાર્ય અને અનાચીર્ણ જાણવા. //૬૦૮ી. ટીકાર્થ ? જે અચિત્તને વિષે અચિત્તને મિશ્ર કરે છે, “તપ' ત્યાં પણ શુષ્કને વિષે શુષ્ક મિશ્ર કર્યું એમ ચાર ભંગ જેમ સંકરણમાં કહ્યા છે, તેમ જાણવા. તે આ પ્રમાણે શુષ્કને વિષે શુષ્કને ઉન્મિશ્ર કર્યું, શુષ્કને વિશે આર્ટ, આદ્રને વિશે શુષ્ક અને આદ્રને વિષે આદ્ર. તેથી કરીને એક એક ભંગમાં સંહરણની જેમ અલ્પબદુત્વને આશ્રયીને “વત્વીર:' ચાર ભંગ થાય છે. તે આ પ્રમાણે : સ્તોક શુષ્કને વિષે સ્ટોક શુષ્ક, સ્ટોક શુષ્કને વિષે ઘણું શુષ્ક, ઘણા શુષ્કને વિષે સ્ટોક શુષ્ક અને ઘણા શુષ્કને વિષે ઘણું શુષ્ક. એ જ પ્રમાણે શુષ્કને વિષે આદ્ર ઇત્યાદિ ત્રણ ભંગને વિષે પણ દરેકમાં ચતુર્ભગી જાણવી. સર્વ સંખ્યાએ કરીને સોળ ભંગ થાય છે. તથા ‘તર્થવ' સંહરણની જેમ ‘બાવળના વળે' કષ્ણ અને અકથ્ય ઉન્મિશ્ર જાણવું. તે આ પ્રમાણે : શુષ્કને વિષે શુષ્ક ઇત્યાદિ ચાર ભંગને મધ્યે દરેકના જે બબ્બે ભંગો સ્તોકને વિષે સ્ટોક ઉન્મિશ્ર, ઘણાને વિષે સ્ટોક ઉન્મિશ્ર એવા પ્રકારના છે, તે કથ્ય છે. કારણ કે – તેમાં દાત્રીને પીડા વગેરે કાંઈપણ દોષ તો નથી, પરંતુ સ્તોકને વિષે ઘણું અને ઘણાને વિષે ઘણું એવા પ્રકારના જે બબ્બે ભંગ છે, તે અકથ્ય છે. કેમ કે - તેમાં દાત્રીને પીડા વગેરે દોષો થાય છે. બાકીની ભાવના સંહરણની જેમ યથાસંભવ Page #390 -------------------------------------------------------------------------- ________________ / અપરિણતદ્વાર અને તેના ભેદો (૩૬૯ જાણવી. /૬૦૮ ઉન્મિશ્રદ્વાર કહ્યું. હવે (૮) અપરિણતદાર કહે છે : मू.०- अपरिणयं पि य दुविहं, दव्वे भावे य दुविहमेक्केकं ॥ दव्वम्मि होइ *छक्कं, भावम्मि य होइ सज्झिलगा ॥६०९॥ મૂલાર્થ : અપરિણત પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તે દરેકના બબ્બે પ્રકાર છે. દ્રવ્યને વિષે છ પ્રકાર છે અને ભાવને વિષે ભાઈઓ છે. II૬Oલા ટીકાર્થઃ અપરિણત પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે દ્ર' દ્રવ્યના વિષયવાળું અને “માવે' ભાવના વિષયવાળું એટલે કે - દ્રવ્યરૂપે અપરિણત અને ભાવથી અપરિણત. વળી તે દરેક દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દાતા સંબંધી દ્રવ્ય અપરિણત અને ગ્રહતા સંબંધી દ્રવ્ય અપરિણતઃ એ જ પ્રમાણે ભાવ અપરિણત જાણવું. દિવેલી તેમાં દ્રવ્ય અપરિણતનું સ્વરૂપ કહે છે : मू.०- जीवत्तम्मि एविगए, अपरिणयं परिणयं गये जीवे ॥ दिट्ठन्टो दुद्धदही, इय अपरिणय परिणयं तं च ॥६१०॥ મૂલાર્થઃ જીવપણું નહિ ગયે સતે અપરિણત કહેવાય છે, અને જીવ ગયે સતે પરિણત કહેવાય છે. તેમાં દૂધ અને દહી દષ્ટાંત છે. તે પ્રમાણે તે પણ અપરિણત અને પરિણત જાણવું. ll૧૦ની ટીકાર્થ “નીત્વે' સચેતનપણું ‘વિતે' ભ્રષ્ટ (નાશ) નહિ થયે તે પૃથ્વીકાયાદિક દ્રવ્ય, અપરિણત કહેવાય છે, પણ જીવ ગયે સતે તો પરિણત કહેવાય છે. અહીં દૃષ્ટાંત દૂધ અને દહી છે. કેમકે-જેમ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીપણાને પામ્યું સતું પરિણત કહેવાય છે. અને દૂધપણું અવસ્થિત હોય તો અપરિણત (પરિણામાંતર વિનાનું) કહેવાય છે તેમ પૃથ્વીકાયાદિ પણ સ્વરૂપે કરીને સજીવ છે, તે સજીવપણાથી ભ્રષ્ટ થયું ન હોય તો તે અપરિણત કહેવાય છે અને જીવપણાથી મુક્ત થયું હોય તો તે પરિણત કહેવાય છે. અને તે દ્રવ્ય જ્યારે દાતાની સત્તામાં (દાતાને આધીન) હોય છે ત્યારે દાતાની સંબંધીનું કહેવાય છે, અને જયારે ગ્રહીતાની સત્તામાં હોય છે ત્યારે ગ્રહીતા સંબંધીનું કહેવાય છે. ૬૧૦ * દાતા અને ગ્રહીતાના સંબંધથી બે પ્રકારે છે એમ શેષ જાણવું. તેમાં ‘ચ્ચે', - દ્રવ્યના વિષયવાળા છ ભેદ છે, તે સચિત્ત પૃથ્વીકાયાદિ જાણવા. કેમકે – તે દ્રવ્યરૂપ છે. ભાવ એટલે અધ્યવસાયને વિષે “ ત' કહેવાશે એવા ભાઈઓ હોય છે, એટલે કે- ભાવનો આધાર હોવાથી ઉપચારને લઈને સહોદર જાણવા. અને ઉપલક્ષણથી તેના જ સંબંધી પુત્રાદિકનું અને સાધુસંબંધી સંઘાટકના સાધુનું ગ્રહણ કરવું. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦) ।। શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II હવે દાતાના વિષયવાળું ભાવઅપરિણત કહે છે : मू.०- दुगमाई सामन्ने, जइ परिणमई उ तत्थ एगस्स ॥ देमित्ति न सेसाणं, अपरिणयं भावओ एयं ॥६११ ॥ મૂલાર્થ : તેમાં બે વગેરેને સામાન્ય વસ્તુને વિષે જો (હું દઉં એ પ્રમાણે) એકની પરિણતિ થાય અને બીજાની ન થાય તો તે ભાવથી અપરિણત જાણવું. ૬૧૧ ટીકાર્ય : એ જ પ્રમાણે ‘દિવિસામાન્ય’ ભાઈ વગેરે દ્વિકાદિ (બે-ત્રણ આદિ)ને સાધારણ એવી દેય વસ્તુને વિષે જો કોઈ એકનો હું આપું એવો ભાવ પરિણમે (થાય) અને બીજાને ભાવ ન પરિણમે. તો તે ભાવથી અપરિણત કહેવાય. એટલે કે - ભાવની અપેક્ષાએ દેયપણાએ (દેવાની યોગ્યતાએ) કરીને તે પરિણમ્યુ નથી. અહીં કોઈ શંકા કરે કે - સાધારણ અનિસૃષ્ટ અને દાતાના ભાવને અપરિણામ એ બન્નેમાં પરસ્પર શું તફાવત છે ? તેનો ઉત્તર કહે છે - જ્યારે દાતા પ્રત્યક્ષ ન હોય ત્યારે સાધારણઅનિસૃષ્ટ કહેવાય છે, અને દાતા પ્રત્યક્ષ હોય ત્યારે દાતૃભાવઅપરિણત કહેવાય છે. ।।૬૧૧॥ હવે ગ્રહીતાના વિષયવાળું ભાવઅપરિણત કહે છે : मू.०- एगेण वावि एसिं मणंमि परिणामियं न इयरेणं ॥ = तंपि हु होइ अगिज्झं, सज्झिलगा सामि साहू वा ॥६१२॥ મૂલાર્થ : તેઓને મધ્યે કોઈ એકે મનમાં પરિણમાવ્યું અને બીજાએ ન પરિણમાવ્યું, તો તે પણ અગ્રાહ્ય હોય છે. ભાઈ અને સ્વામી દાતા છે તથા સાધુ ગ્રહીતા છે. II૬૧૨ ટીકાર્થ : (સાધુના સંધાટકમાંથી) કોઈ એક આગળ રહેલા કે પાછળ રહેલા સાધુએ આ એષણીય છે એમ મનમાં પરિણમાવ્યું, ‘નેતરેળ’ બીજાએ પરિણમાવ્યું નહિ. તે પણ ભાવથી અપરિણત છે, માટે સાધુને અગ્રાહ્ય છે. કેમકે-ગ્રહણ કરવાથી શંકિતત્વ અને કલહ વગેરે દોષનો સંભવ છે. હવે બન્ને પ્રકારના ભાવઅપરિણતના વિષયને કહે છે ‘સગ્નિતા' ઇત્યાદિ તેમાં દાતાના વિષયવાળું ભાવઅપરિણત તે ભાઈઓના વિષયવાળું અને સ્વામીના વિષયવાળું છે. ગ્રહણ કરનારના વિષયવાળું ભાવઅપરિણત તે સાધુના વિષયવાળું છે. II૬૧૨ અપરિણતદ્વાર કહ્યું. હવે (૯) લિદ્વાર કહેવા યોગ્ય છે. તેમાં જેને વિષે દહી વગેરે દ્રવ્યનો લેપ લાગે તે લિમ કહેવાય છે, અને તે ગ્રહણ કરવા લાયક નથી. તે વિષે કહે છે કે : मू.०- घेत्तव्वमलेवकडं, लेवकडे मा हु पच्छकम्माई ॥ न य रसगेहिपसंगो, इअ वुत्ते चोयगो भाइ ॥ ६१३॥ Page #392 -------------------------------------------------------------------------- ________________ છે લિuદ્વાર અને તેના ભેદો છે (૩૭૧ મૂલાર્થ : અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષ ન થાઓ. અને રસની વૃદ્ધિનો પ્રસંગ થતો નથી. એમ કહે સતે શિષ્ય કહે છે. ૬૧૩ી. ટીકાર્થ : અહીં સાધુએ હંમેશાં “અપકૃત્' વાલ, ચણા વગેરે અપકૃતને જ ગ્રહણ કરવું. કેમકે-લેપકૃત ગ્રહણ કરે તે પશ્ચાત્કર્માદિક એટલે દધ્યાદિક વડે લેપાએલ-ખરડાયેલ હસ્તાદિકને ધોવા વગેરે રૂપ દોષ ન થાઓ. માટે આદિશબ્દથી કટિકાદિક વડે સંસક્ત એવા વસ્ત્રાદિક વડે પ્રોચ્છનાદિ (લૂંછવું વગેરે)નું ગ્રહણ કરવું. તેથી લેપકૃતને ગ્રહણ કરવું નહિ. અલેપકૃતને ગ્રહણ કરવામાં ગુણને કહે છે : સર્વદા અલેપકૃતને ગ્રહણ કરવાથી ‘રસમૃદ્ધિપ્રસંn:' રસના આહારમાં લંપટપણાની વૃદ્ધિ થતી નથી. તેથી સાધુઓએ તે અલેપકૃત જ સર્વદા વાપરવું. આમ કહે સતે શિષ્ય કહે (પ્રશ્ન કરે) છે કે : मू.०- जइ पच्छकम्मदोसा, हवंति मा चेव भुंजउ सययं ॥ तवनियमसंजमाणं, चोयग ! हाणी खमन्तस्स ॥६१४॥ મૂલાર્થઃ જો પશ્ચાત્કર્મદોષ હોય તો નિરંતર (કદાપિ) ખાવું જ નહિ. ઉત્તર : હે શિષ્ય ! ક્ષપણ કરતા સાધુને તપ, નિયમ અને સંયમની હાનિ થાય ll૬૧૪ ટીકાર્થ : જો લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો થતા હોય, તો કદાપિ સાધુએ ભોજન કરવું જ નહિ. કેમકે-એમ કરવાથી સર્વ દોષોની ઉત્પત્તિનો મૂળથી જ નાશ થાય છે, સૂરિ ઉત્તર આપે છે કે – હે શિષ્ય ! સર્વ કાળ ‘ક્ષપથતિ:' અનશનતપરૂપ ક્ષપણને કરતા સાધુને ચિરકાળ સુધી થનારા તપ, નિયમ અને સંયમની હાનિ થાય, તેથી માવજીવ પણ કરવું યોગ્ય નથી. //૬૧૪ ફરીથી શિષ્ય કહે છે : જો સર્વદા ક્ષપણ કરવાને અશક્ત હોય, તો છ માસનું ક્ષપણ કરીને અલેપકૃત વડે પારણું કરો. ત્યારે ગુરુ જવાબ આપે છે કે – જો એમ કરવાથી તપ, નિયમ અને સંયમના યોગને કરવા શક્તિમાન થતો હોય, તો ભલે કરો. તેમાં કોઈ નિષેધ કરનાર નથી. ત્યારે ફરીથી શિષ્ય કહે છે કે – જો એમ હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકાદિ દિવસની હાનિ કરીને આયંબિલ વડે પારણું કરવું. જો તેવી શક્તિ ન હોય તો એકદિવસ વગેરેની હાનિ વડે ત્યાં સુધી પરિભાવના કરે કે - યાવત્ ચતુર્થ (એક ઉપવાસ) કરીને આયંબિલ વડે પારણું કરે. એ રીતે પણ શક્તિમાન ન હોય તો સર્વદા અલેપકૃતને ગ્રહણ કરે. આ વાતને જ ગાથા વડે કહે છે : પૂ. - નિરં તિ માળ, છમાસ હાથ વલ્થ તુ છે आयंबिलस्स गहणं, असंथरे अप्पलेवं तु ॥६१५॥ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. મૂલાર્થ : લિપ્તદોષ કહીને અલેપ લેવું એમ ગુરુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે – છ માસ ઉપવાસ કરવા, તેવી શક્તિ ન હોય તો હાનિ કરતા કરતા ચતુર્થ કરી આયંબિલ કરવું. તેમાં પણ અશક્ત હોય તો અલ્પ લેપ ગ્રહણ કરવું. //૬૧પ ટીકાર્થઃ “જે લિપ્ત છે તે સદોષ છે” એમ કહીને અલેપકૃતનું ભોજન કરવું, એમ તીર્થકર અને ગણધરોએ અનુજ્ઞા કરી છે એમ ગુરુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે જાવજીવ સુધી ભોજન ન કરવું. જો જાવજીવ અભોજન વડે (જાવજીવના ઉપવાસ કરવાની શક્તિમાન ન હોય તો છ માસ ઉપવાસ કરીને આયંબિલ વડે પારણું કરવું. એ રીતે પણ શક્તિમાન ન હોય તો એક દિવસ આદિની હાનિ વડે (છ માસીતપમાંથી એક એક દિવસ આદિની હાનિ કરવા પૂર્વક) ત્યાં સુધી આત્માની તુલના કરવી કે - યાવત્ ચતુર્થ ઉપવાસ કરીને આયંબિલનું ગ્રહણ કરવું. એ રીતે પણ ‘અનંત ' (કરવાને) શક્તિમાન ન હોય તો અલ્પલેપને ગ્રહણ કરો. //૬૧ પા. આ ગાથાનું જ બે ગાથાથી વિવરણ કરે છે : मू.०- आयंबिलपारणए, छम्मास निरंतरं तु खविऊणं ॥ जइ न तरइ छम्मासे, एगदिणूणं तओ कुणउ ॥६१६॥ एवं अक्केक्कदिणं, आयंबिलपारणं खवेऊणं ॥ दिवसे दिवसे गिण्हउ, आयंबिलमेव निल्लेवं ॥६१७॥ મૂલાર્થઃ નિરંતર છ માસનું ક્ષપણ કરીને આયંબિલનું પારણું કરો, જો છ માસનું કરવાને શક્તિમાન ન હોય તો તેમાંથી એક દિવસ ઓછો કરો. ૬૧દા એ રીતે એક એક દિવસ ક્ષપણ કરીને આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે નિર્લેપ આયંબિલ જ ગ્રહણ કરો. ૬૧૭, ટીકાર્થ જો સર્વકાળ પણ (ઉપવાસ) કરવાને અશક્ત હોય, તો છ માસ સુધી નિરંતર ક્ષપણ કરી પારણાને વિષે આયંબિલ કરો. જો છ માસ કરવાને શક્તિમાન ન હોય, તો એક દિવસ ઊણા છ માસ કરો. I૬૧૬ો એ પ્રમાણે (પણ શક્તિ ન હોય તો) છ માસ સુધી (નીઅવધિવાળા પામ્માસિકતપમાંથી) એક એક દિવસનો ત્યાગ કરી આયંબિલ વડે પારણું ત્યાં સુધી કરો કે જ્યાં સુધી ચતુર્થ ઉપવાસ આવે, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે (હંમેશા) નિર્લેપ આયંબિલને જ ગ્રહણ કરો. I૬૧૭ી. (આમ શિષ્ય કહે છે) ત્યારે ગુરુ કહે છે કે : मू.०- जइ से न जोगहाणी, संपइ एसे व होइ तो खमओ ॥ खमणंतरेण आयं-बिलं तु निययं तवं कुणइ ॥६१८॥ Page #394 -------------------------------------------------------------------------- ________________ તે લિપ્તદ્વાર અને તેના ભેદો // (૩૭૩ મૂલાર્થ : જો તે (તપ કરનાર સાધુ) ને હાલમાં કે એપ્પત (આગામી)કાળે યોગની હાનિ ન થતી હોય, તો કૃપક થયો. તેવી શક્તિ ન હોય તો ક્ષપણાંતર કરો, પણ આયંબિલતપ તો અવશ્ય કરે. ૬૧૮ ટિીકાર્થ : જો “સે' તે સાધુને “સંપ્રતિ વર્તમાનકાળ અથવા “ષ્યિતિ' આવતા કાળે (ભવિષ્ય કાળે) “ યોનિઃ ' પ્રત્યુપ્રેક્ષણાદિ રૂપ સંયમયોગનો નાશ ન થતો હોય તો “ક્ષપ' છમાસ આદિનો ઉપવાસ કરનાર થાઓ. તેમાં પૂર્વે કહેલા એક એક દિવસની હાનિ વડે વચ્ચે વચ્ચે આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો નિયત' સર્વદા આયંબિલ રૂપ તપ કરો, પરંતુ હાલમાં સેવાર્તસંહનનવાળાને તેવા પ્રકારની શક્તિ નથી, તેથી તેવા પ્રકારનો ઉપદેશ કરાતો નથી. |૬૧૮ો. ફરીથી શિષ્ય કહે છે કે : मू.०- हेट्ठावणि कोसलगा, सोवीरगकूरभोइणो मणुआ ॥ ___ जइ ते वि जवेंति तहा, किं नाम जई न जाविति ॥६१९॥ મૂલાર્થઃ નીચેની પૃથ્વીમાં રહેનાર અને કોશલદેશમાં રહેનાર મનુષ્યો સૌવીર અને કૂરીયાને ખાનારા છે, તેઓ પણ જો નિર્વાહ કરે છે, તો એવી રીતે સાધુઓ કેમ નિર્વાહ ન કરે? I૬૧૯ો. ટીકાર્થ અધોડવના: નીચેની પૃથ્વીમાં રહેનાર મહારાષ્ટ્રીઓ અને ‘ક્રોશન!' કોશલ દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યો, કે જેઓ સર્વદા સૌવીર અને કૂરીયામાત્રનું જ ભોજન કરનારા છે અને તેઓ પણ સેવાર્ત (છેવટ્ઠ) સંહનનવાળા છે, તેથી જો તે મનુષ્યો પણ આ પ્રમાણે માવજીવિત નિર્વાહ કરે છે તો ‘તથા' તે પ્રકારે એટલે કે – માત્ર સૌવીર અને તૂરીયાના ભોજન વડે ‘તયઃ' મોક્ષે જવામાં જ એક બદ્ધકક્ષવાળા સાધુઓ થાપના-નિર્વાહ કેમ ન કરે? (અર્થાત) તેઓએ તો તે પ્રમાણે અવશ્ય થાપના કરવી જોઈએ. કારણ કે તેથી ઘણા ગુણનો સંભવ છે. ૬૧ અહીં આચાર્ય ઉત્તર આપે છે કે : मू.०- तिय सीयं समणाणं, तिय उण्ह गिहीण तेणणुन्नायं ॥ तक्काईणं गहणं, कट्टरमाईसु भइयव्वं ॥२०॥ મૂલાર્થ સાધુઓને ત્રણ શીત છે, તે જ ત્રણ ગૃહસ્થોને ઉષ્ણ છે. તેથી યતિઓને તક્રાદિક ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તથા કટ્ટરાદિકને વિષે ભજના છે. ૬૨વા. ટીકાર્થ : 'ત્રિ આગળ કહેવાશે તે ત્રણ વસ્તુ સાધુને શીતળ છે, તેથી હંમેશાં આયંબિલ કરવામાં તક્રાદિના અભાવે આહારપાચનનાં અસંભવથી અજીર્ણાદિક દોષો પ્રકટ થાય છે. અને તે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪) | શ્રી પિંડનિયંતિગ્રંથનો અનુવાદ છે જ ત્રણ વસ્તુ ગૃહસ્થોને ઉષ્ણ છે, તેથી સૌવીર અને ક્રીયામાત્રનું ભોજન સતે પણ તેઓને આહારનું પચવું થતું હોવાથી અજીર્ણાદિ દોષો થતા નથી. તેથી તેઓ તથા પ્રકારે યાપના (નિર્વાહ) કરે તો પણ તેમને કાંઈપણ દોષ થતો નથી, પરંતુ સાધુઓને તો ઉપર કહ્યા પ્રમાણે દોષ થાય છે. તેથી કરીને સાધુઓને તક્રાદિક પ્રહણ કરવાની અનુજ્ઞા છે. અહીં પ્રાયઃ કરીને સાધુએ વિકૃતિના પરિભોગનો ત્યાગ કરીને સર્વદા પોતાના શરીરની યાપના કરવી જોઈએ. અને શરીરની અપટુતા હોય ત્યારે સંયમયોગની વૃદ્ધિને માટે બલ પ્રાપ્ત કરવા નિમિત્તે કદાચિત્ જ વિકૃતિનો ઉપયોગ કરવો. તે વિષે સૂત્રમાં કહ્યું છે - “મવવાં ત્રિરંગા ય' (નિરંતર નિર્વિકૃતિને પામેલા) અને વિકૃતિના પરિભોગમાં તક્રાદિ જ ઉપયોગી છે, તેથી તક્રાદિનું ગ્રહણ કરવું ‘રઢિપુ' વૃતવટિકા સહિત તીમનાદિકનું ગ્રહણ “માર્ગ' વિકલ્પ કરવા લાયક છે એટલે કે ગ્લાનત્વાદિ પ્રયોજનની પ્રાપ્તિમાં પ્રહણ કરવું અને શેષકાળે ન ગ્રહણ કરવું. કેમકે તે બહુ લેપવાળું અને આસક્તિ વગેરેનું કારણ છે. //૬૨વા હવે તે ત્રિક (ત્રણ) કયા છે તે કહે છે - मू.०- आहार उवहि सेज्जा, तिण्णि वि उण्हा गिहीण सीए वि ॥ तेण उ जीरइ तेसिं दुहओ असिणेण आहारो ॥६२१॥ મૂલાર્થ: આહાર, ઉપાધિ અને શવ્યા એ ત્રણેય ગૃહસ્થોને શીતકાલમાં પણ ઉષ્ણ હોય છે, તેથી તેઓનો આહાર બન્ને પ્રકારે ઉષ્ણ વડે જીર્ણ થાય છે. ૬૨૧ ટીકાર્થ આહાર, ઉપાધિ અને શવ્યા આ ત્રણેય ગૃહસ્થોને તેfપ' શીતકાલને વિષે પણ ઉષ્ણ થાય છે. તેથી તેઓને તક્રાદિક ગ્રહણ કર્યા વિના પણ “દુહો' ત્તિ બન્ને પ્રકારે એટલે બાહ્ય અને અત્યંતર ‘૩ોન' તાપ વડે આહાર જીર્ણ (પાચન) થાય છે. તેમાં ભોજનના વશથી અત્યંતર અને શવ્યા તથા ઉપધિના વશથી બાહ્ય તાપ વડે જીર્ણ થાય છે. દર मू.०- एयाइं चिय तिन्नि वि, जईण सीयाइं होंति गिम्हे वि ॥ तेणुवहम्मइ अग्गी, तओ य दोसा अजीराई ॥६२२॥ મૂલાર્થ આ ત્રણેય સાધુઓને ગ્રીષ્મઋતુમાં પણ શીતળ થાય છે, તેથી ઝઠરાગ્નિ હણાય (મંદ થાય) છે, અને તેથી અજીર્ણાદિક દોષો થાય છે. ૬૨રા ટીકાર્થ આ જ આહાર, ઉપાધિ અને અધ્યારૂપ ત્રણેય યતિઓને ‘બેડપિ' ગ્રીષ્મકાળને વિષે પણ શીતળ-ઠંડા થાય છે. તેમાં ભિક્ષાચર્યાને વિષે ગયેલા સાધુને ઘણા ઘરોને વિષે થોડો થોડો લાભ થવા વડે ઘણો કાળ જવાથી આહારની શીતળતા થાય છે, આખા વર્ષમાં ઉપધિને એક જ વાર વર્ષાકાળની પહેલાં ધોવાથી મલિનતાને લીધે અને શય્યા (વસતિ)ની સમીપે અગ્નિ કરવાનો અભાવ Page #396 -------------------------------------------------------------------------- ________________ | અલેપ-અલ્પલેપ-બહુલેપવાળા દ્રવ્યો | (૩૭૫ હોવાથી શીતળતા થાય છે. તે કારણથી ગ્રીષ્મકાળમાં પણ આહારાદિકના શીતળપણાનો સંભવ હોવાથી ‘નઃ' જઠરાગ્નિ હણાય (મંદ થાય) છે, અને તે જઠરાગ્નિના ઉપઘાતથી ‘ગી :' અજીર્ણ, સુધાની મંદતા વગેરે દોષો થાય છે. તેથી કરીને સાધુઓને તક્ર-છાશ આદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. કેમકે તક્રાદિ વડે ઝઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કારણ કે - તે તક્રાદિને તેવો સ્વભાવ છે. ૬૨રો. હવે અલેપદ્રવ્યોને દેખાડે છે : मू.०- ओयण मंडग सत्तुग, कुम्मासा रायमास कल वल्ला ॥ तूयरि मसूर मुग्गा, मासा य अलेवडा सुक्का ॥६२३॥ મૂલાર્થ ઓદન,માંડા, સતુ, કુલ્માષ, રાજમા, કલા, વાલ, તુવેર, મસૂર, મગ અને માષ વગેરે સર્વે સુકાયેલા હોય તે અપકૃત છે. ll૨all ટીકાર્થ: “મોતઃ' તંડુલ વગેરે ભક્ત “ખંડ:' લોટના મંડક (માંડા, રોટલા) પ્રસિદ્ધ જ છે, ‘સવ:' જવના લોટ રૂપ સદ્ - સાથવો ‘સુન્માષા' અડદ (અડધા ભીંજાયેલા અડદ) “રાનમાપ:' સામાન્યથી ચોળા અથવા ધોળી ચોળી ‘તા:' ગોળ ચણા (વટાણા) અથવા સામાન્ય ચણા “વહ્યા.' નિષ્પાવ (વાલ) તુવરી' આઢકી (તુવેર), “સૂરા' દ્વિદલ વિશેષ, મુદ્ગ અને મોષ એ બેનો અર્થ પ્રસિદ્ધ છે. “ઘ' શબ્દનું ગ્રહણ કર્યું છે, માટે બીજા પણ આવા પ્રકારના ધાન્યો “શુ:' આદ્રતારહિત (સૂકા) હોય તે અલેપકૃત જાણવા. ૬િ૨૩ હવે અલ્પલેપવાળા દ્રવ્યોને દર્શાવે છે : मू.०- उब्भिज्ज पिज्ज कंगू,. तक्कोल्लणसूवकंजिकढियाई ॥ एए उ अप्पलेवा, पच्छाकम्मं तहिं भइयं ॥६२४॥ મૂલાર્થ : ઉદ્ભેદ્ય, પેય, કંગ, તક્ર, ઉલ્લણ, સૂપ, કાંજી, ક્વથિત વગેરે. આ દ્રવ્યો અલ્પ લેપવાળા છે. તેને વિષે પશ્ચાત્કર્મની ભજના છે. ૬૨૪ો. ટીકાર્થ: ‘ દ્યા' વત્થલ વગેરે શાકની ભાજી, ‘યા' યવાગૂ (રાબડી), ‘' કોદરાના ચોખા, ‘તન્ન' છાશ, ‘૩સ્ત્ર' જેના વડે ઓદનને આર્ટ્સ કરીને ઉપયોગ કરાય છે તે ઉલ્લણ (ઓસામણ). સૂપ' રાંધેલી મગની દાળ વગેરે વાજ્ઞિ સૌવીર “થત તેમનાદિક વુિં' શબ્દ લખ્યો છે તેથી એવા પ્રકારની બીજી વસ્તુ પણ જાણવી. આ વસ્તુઓ અલ્પ લેપવાળી છે. આ વસ્તુને વિષે પશ્ચાત્કર્મની પાર્થ' ભજના છે એટલે ક્વચિત પશ્ચાત્કર્મ હોય અને ક્વચિત્ ન હોય ૬૨૪ો હવે બહુ લેપવાળા દ્રવ્યોને બતાવે છે : Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ || मू.०- खीर दहि जाउ कट्टर, तेल्ल घयं फाणियं संपिडरसं ॥ ___ इच्छाई बहुलेवं, पच्छाकम्मं तहिं नियमा ॥६२५॥ મૂલાર્થ ક્ષીર, દધિ, જાઉં, કટ્ટર, તેલ, ઘી, ફાણિત અને સપિંડરસ વગેરે દ્રવ્યો બહુ લેપવાળા છે, તેમાં પશ્ચાત્કર્મ અવશ્ય કરવાનું છે. I૬૨પ ટીકાર્થ: “ક્ષીર' દૂધ, “ધ” તેનો અર્થ પ્રસિદ્ધ છે, (દહી) ‘ના’ ક્ષીરપયા ‘ક્ર' આનું સ્વરૂપ પૂર્વે (ગા. ૬૨૦માં) કહ્યું છે “તૈ« પૃત’ આનો અર્થ (તલ અને ઘી) પ્રસિદ્ધ છે, “ ત' ગુડપાનક (ગોળનું પાણી), “પિંડરસ' અત્યંત અધિક રસવાળું ખજુર વગેરે, ઇત્યાદિ દ્રવ્યો બહુ લેપવાળા જાણવા. તેઓને વિષે પશ્ચાત્કર્મ અવશ્ય થાય છે, આ કારણથી જ દોષથી ભય પામતા સાધુઓ તેને ગ્રહણ કરતા નથી. ૬૨પી. ઉપરની (૬૨૪) ગાથામાં ‘પછીરમં આંદં મ’ એમ જે કહ્યું છે તે જ ભજનાને આઠ ભગવડે દેખાડે છે : मू.०- संसट्टेयर हत्थो, मत्तो वि य दव्व सावसेसियरं ॥ एएसु अट्ठ भंगा, नियमा गहणं तु ओएसु ॥६२६॥ મૂલાર્થ : હસ્ત અને પાત્ર પણ સંસ્કૃષ્ટ અથવા અસંતૃષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ અથવા નિરવશેષ હોય છે. તેને વિષે આઠ ભંગ થાય છે. તેમાં વિષમભંગમાં અવશ્ય ગ્રહણ કરવા લાયક છે I૬૨૬ll. ટીકાર્થઃ દાતા સંબંધી હાથ સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય છે. જેના વડે ભિક્ષાને આપે છે તે પાત્ર પણ સંસૃષ્ટ કે અસંતૃષ્ટ હોય છે, દ્રવ્ય પણ સાવશેષ કે નિરવશેષ હોય છે. આ સંસ્કૃષ્ટ હસ્ત, સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય રૂપ ત્રણ પદ તે પણ પ્રતિપક્ષ સહિત કુલ છ પદ) તેના પરસ્પર સંયોગથકી આઠ ભંગ થાય છે, તે આ પ્રમાણે ૧. સંસૃષ્ટ હસ્ત-સંસૃષ્ટપાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૨-સંસૃષ્ટ હસ્તસંસૃષ્ટ પાત્ર અને નિરવશેષ દ્રવ્ય, ૩-સંસૃષ્ટ હસ્ત - અસંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૪-સંસૃષ્ટ હસ્ત-અસંસૃષ્ટપાત્ર અને નિરવશેષ દ્રવ્ય, ૫-અસંસૃષ્ટ હસ્ત-સંસૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, ૬અસંતૃષ્ટ હસ્ત-સંસૃષ્ટ પાત્ર નિરવશેષ દ્રવ્ય, ૭-અસંતૃષ્ટ હસ્ત-અસંતૃષ્ટ પાત્ર અને સાવશેષ દ્રવ્ય, તથા ૮-અસંસૃષ્ટ હસ્ત – અસંસૃષ્ટ પાત્ર અને નિરવશેષ દ્રવ્ય. આ આઠ ભંગને વિષે નિયમ’ અવશ્ય ‘મોગલ્લુ’ વિષમ એટલે પહેલા, ત્રીજા, પાંચમાં અને સાતમા ભંગમાં ‘પ્રહ' ગ્રહણ કરવા લાયક છે, પરંતુ સમ એટલે બીજા, ચોથા, છઠ્ઠા અને આઠમા ભંગને વિષે ગ્રહણ કરવા લાયક નથી. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે કે – અહીં હસ્ત કે પાત્ર અથવા તો બન્ને પોતાના માટે સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હોય તો તેના વશથી (તેને લીધે) પશ્ચાત્કર્મ સંભવતું નથી. (પ્રશ્નઃ) ત્યારે કોના વશથી સંભવે છે ? Page #398 -------------------------------------------------------------------------- ________________ ( છર્દિ દ્વારા અને તેના ભેદો | (૩૭૭ (ઉત્તર) દ્રવ્યના વશથી સંભવે છે. તે આ પ્રમાણે - જેમાં દ્રવ્ય સાવશેષ (બાકી) હોય તેમાં આ (હસ્ત અને પાત્ર) સાધુને માટે ખરડ્યા હોય તો પણ દાત્રી તેને ધોતી નથી. કારણ કે - ફરીથી પણ પીરસવાનો સંભવ છે, પણ જેમાં નિરવશેષ દ્રવ્ય હોય (અર્થાત્ દાન આપ્યા પછી તદન ખાલી હાથ કે પાત્ર હોય તો) તેમાં સાધુને આપ્યા પછી તે દ્રવ્યના આધારભૂત તપેલી કે હસ્ત કે પાત્રને અવશ્ય ધોવે છે. તેથી દ્વિતીયાદિક સમ ભંગને વિષે નિરવશેષ દ્રવ્ય હોવાથી પશ્ચાત્કર્મનો સંભવ છે તેથી કલ્પ નહિ. પ્રથમાદિક વિષમ ભંગમાં પશ્ચાતકર્મનો અસંભવ હોવાથી ગ્રહણ કરવું કહ્યું છે. દુર લિHદ્વાર કહ્યું. હવે (૧૦) છર્દિતદ્વારને કહે છે: મૂ૦-સચ્ચિ શ્ચિત્તે, મીસ તદ છguો ય મં છે. ___चउभंगे पडिसेहो, गहणे आणाइणो दोसा ॥६२७॥ મૂલાર્થ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ છર્દિતને વિષે ચતુર્ભગી થાય છે આ ચતુર્ભગીને વિષે નિષેધ છે, તેનું ગ્રહણ કરવાથી આજ્ઞાદિ દોષો લાગે છે. ૬૨ ટીકાર્થ છર્દિત, ઉક્ઝિત અને ત્યક્ત (ત્યાગ કરેલ) એ બધા પર્યાયો છે. તે છર્દિત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે છર્દિત પણ કદાચિત્ “વિજે' સચિત્તને મળે, કદાચિત અચિત્તને મળે અને કદાચિત્ મિશ્રને મળે થાય છે. તેથી કરીને આવી રીતે છન (ત્યાગ) કરવામાં આધારરૂપ અને આયરૂપ સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યના સંયોગથી ચતુર્ભગી થાય છે. (અહીં જાતિમાં એકવચન હોવાથી તેનો અર્થ આ પ્રમાણે છે-ત્રણ ચતુર્ભગી થાય છે.) તે આ પ્રમાણે - સચિત્ત અને મિશ્રપદ વડે પહેલી, સચિત્ત અને અચિત્તપદ વડે બીજી, મિશ્ર અને અચિત્તપદ વડે ત્રીજી, તેમાં સચિત્તને વિષે સચિત્તછર્દિત, મિશ્રને વિષે સચિત્ત, સચિત્તને વિષે સચિત્ત, સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત એ બીજી ચતુર્ભાગી : તથા મિશ્રને વિષે મિશ્ર, અચિત્તને વિષે મિશ્ર, મિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત, એ ત્રીજી ચતુર્ભગી આ સર્વ મળીને બારભંગ થાય છે. આ સર્વ ભંગને વિષે સચિત્તપૃથ્વીકાય, સચિત્તપૃથ્વીકાયને વિષે છર્દિત, ઇત્યાદિ રૂપાણાએ કરીને સ્વસ્થાન અને પરસ્થાન વડે છત્રીશ છત્રીશ વિકલ્પો થાય છે. તેથી છત્રીશને બારે ગુણવાથી કુલ ચારસો ને બત્રીશ ભાંગા થાય. આ સર્વ ભંગોને વિષે “તિષેધ' ભક્તાદિક ગ્રહણ કરવાનો નિષેધ છે. જો કદાચ ગ્રહણ કરે તો “માશા' આજ્ઞા (આજ્ઞાભંગ), અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનારૂપ દોષો લાગે છે. અહીં આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યનું પણ ગ્રહણ થાય છે. એ ન્યાયથી ઔદેશિકાદિ દોષવાળા ભક્તાદિનું ગ્રહણ કરવામાં આજ્ઞા (ભંગા)દિક દોષો જાણવા. I૬ ૨૭ી હવે છર્દિતને ગ્રહણ કરવામાં દોષોને કહે છે : Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮) | | શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- उसिणस्स छड्डणे देंतओ, व डज्झज्झ कायदाहो वा ॥ सीयपडणम्मि काया, पडिए महुबिंदुआहारणं ॥६२८॥ મૂલાર્થ : ઉષ્ણના છઈનમાં દેનાર દાઝે છે અથવા પૃથ્વી આદિ કાયનો દાહ થાય છે, તથા શીતદ્રવ્યના પડવામાં પૃથ્યાદિ કાયની વિરાધના થાય છે. તે પડવામાં મધુબિંદુનું ઉદાહરણ છે. ટીકાર્થ : ઉષ્ણ દ્રવ્યના “છ” ત્યાગ કરવામાં (પડવામાં) ભિક્ષા આપનાર દાઝે છે. અથવા ભૂમિને આશ્રયીને રહેલાયાનાં' પૃથિવ્યાદિક કાયને દાહ થાય છે. તથા શીતદ્રવ્યનું ભૂમિ પર પડવું થયે સતે ભૂમિને આશ્રયીને રહેલા ‘યા:' પૃથિવ્યાદિક કાયની વિરાધના થાય છે. તે પડવામાં મધુબિંદુનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે : વારાપુર નામનું નગર છે. ત્યાં અભયસેન નામે રાજા છે. તેને વારત્તક નામનો અમાત્ય છે. એકદા ત્વરા વિના ચપળતા વિના અને સંભ્રાન્તતા વિના એષણાસમિતિ વડે યુક્ત એવા ધર્મઘોષ નામાન મુનિએ ભિક્ષાને માટે અટન કરતા સતા તે વારત્તક અમાત્યના ઘરમાં પ્રવેશ કર્યો, એ વખતે તેની ભાર્યાએ તે મુનિને ભિક્ષા આપવા માટે ઘી અને ખાંડ સહિત પાયસ (ખીર)ની ભરેલી થાળી ઉપાડી. તે વખતે કોઈપણ પ્રકારે તે થાળમાંથી ખાંડથી મિશ્ર એવું ધૃતનું બિંદુ ભૂમિપર પડ્યું, તે જોઈ ભગવાન ધર્મઘોષમુનિ, મુક્તિપદમાં જ એક સ્થાપન કર્યું છે મન જેણે એવા, સમુદ્ર જેવા ગંભીર, મેરુપર્વતની જેવા નિષ્પકંપ (સ્થિર), પૃથ્વીની જેવા સર્વને સહન કરનાર, શંખની જેમ રાગાદિક વડે નહિ રંગાયેલા, મહાસુભટની જેમ કર્મરૂપી શત્રુનું વિદારણ કરવામાં બદ્ધકક્ષ અને ભગવાને (અરિહંતોએ) કહેલી ભિક્ષા ગ્રહણની વિધિ પાળવામાં ઉદ્યમ કરનારા હતા તેથી આ ભિક્ષા છર્દિતદોષ વડે દૂષણવાળી છે તેથી મારે કહ્યું નહિ. એમ વિચારીને ત્યાંથી નિકળી ગયા તે વખતે બારીમાં બેઠેલા વારત્તક અમાત્યે પૂજ્ય સાધુને ત્યાંથી નીકળતા જોયા અને પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે - આ પૂજય સાધુએ મારે ઘેર ભિક્ષા ગ્રહણ કેમ ન કરી ?” - આ પ્રમાણે તે જોવામાં વિચાર કરતો હતો. તેટલામાં પૃથ્વી પર પડેલા તે ખાંડયુક્ત ધૃતબિંદુનો મક્ષિકાઓએ આવીને આશ્રય કર્યો, અને તે મક્ષિકાઓને ખાવા વડે ગૃહગોધિકા (ઘરોળી) દોડી, ગૃહગોપિકાના વધને માટે પણ સરટ (કાકીડો) દોડ્યો, સરટનું પણ ભક્ષણ કરવા બિલાડી દોડી, તેના પણ વધને માટે પ્રાથૂર્ણક (મહેમાન)નો કૂતરો દોડ્યો, તેનો પણ પ્રતિવંતી (પ્રતિસ્પર્ધી) ત્યાંનો સ્થાયી કુતરો દોડ્યો, ત્યાં તે બંને શ્વાનને પરસ્પર કલહ (લડાઈ) થયો, તેથી પોતપોતાના સ્થાનના પરાભવથી મનમાં દુઃખ થવા વડે તેના બન્ને સ્વામીઓ દોડ્યા, અને તેમનું પરસ્પર તલવાર વડે યુદ્ધ થયું, આ સર્વ વારત્તક અમાત્ય પ્રત્યક્ષ જોયું. ત્યારે તેણે પોતાના ચિત્તમાં વિચાર કર્યો કે – “વૃતાદિનું એક બિંદુમાત્ર ભૂમિ ઉપર પડવાથી આ પ્રમાણે અધિકરણ-પાપની પ્રવૃત્તિ થઈ ! તેથી કરીને જ અધિકરણથી ભય પામેલ પૂજય સાધુજીએ ધૃતબિંદુને પૃથ્વી પર પડેલું જોઈ ભિક્ષા ગ્રહણ ન કરી. અહો ! અરિહંતદેવે ધર્મને સારી રીતે જોયો Page #400 -------------------------------------------------------------------------- ________________ | ગ્રામૈષણાનો નિક્ષેપ | (૩૭૯ છે. ખરેખર સર્વજ્ઞ એવા ભગવાન વિના આવા એકાંતહિતકારક ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે? કોઈ જ નથી. (જેમ) અંધપુરુષ રૂપના વિશેષને જાણી જોઈ શકતો નથી, એ જ રીતે અસર્વજ્ઞ પણ આ પ્રમાણે સમગ્રકાળ સુધી હિતકારક ધર્મનો ઉપદેશ કરવા સમર્થ નથી. તેથી કરીને અરિહંત ભગવાન જ સર્વજ્ઞ છે, તે જ જિનેશ્વર મારા દેવ છે, તેથી જ કહેલી ક્રિયા માટે કરવા લાયક છે.” ઇત્યાદિ વિચાર કરીને સંસારથી વિમુખબુદ્ધિવાળા થઈ મુક્તિરૂપી સ્ત્રીના આશ્લેષના સુખમાં લંપટ થયેલા તેણે પર્વતની ગુફામાંથી સિંહની જેમ પોતાના પ્રાસાદમાંથી નીકળી ધર્મઘોષ સાધુની પાસે પ્રવ્રયા ગ્રહણ કરી. તે મહાત્મા શરીર ઉપર પણ નિઃસ્પૃહ, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ભિક્ષા ગ્રહણાદિક વિધિને સેવનાર, સંયમ અનુષ્ઠાનમાં તત્પર અને સ્વાધ્યાય વડે અંતઃકરણને ભાવતા સતા ચિરકાલ સુધી સંયમનું પાલન કરી લધુકર્મી થયેલ અને ઉછળતા દુર્નિવાર્ય વીર્યના પ્રસારવાળા તે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ચાર ઘાતકર્મનો મૂળથી વાત કરી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પામ્યા, ત્યારપછી કાળના ક્રમે કરીને સિદ્ધિપદને પામ્યા. ૨૮ એષણાદ્વાર કહ્યું, હવે સંયોજનાદિક ધારો કહેવાના છે, અને તે દ્વારા ગ્રામૈષણારૂપ છે. તેથી પ્રથમ ગ્રામૈષણાના નિક્ષેપને કહે છેઃ मू.०- णामं ठवणा दविए, भावे घासेसणा मुणेयव्वा ॥ ____दव्वे मच्छाहरणं, भावम्मि य होइ पंचविहा ॥६२९॥ મૂલાર્થ : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પ્રારૈષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે મત્સ્યનું ઉદાહરણ છે, અને ભાવને વિષે પાંચ પ્રકાર છે. ૬૨ ટીકાર્થ ગ્રામૈષણા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામગ્રાસષણા, સ્થાપનાગ્રામૈષણા, ‘દૂબે' દ્રવ્યના વિષયવાળી ગાવૈષણા અને ‘પાવે' ભાવના વિષયવાળી ગ્રામૈષણા. તેમાં નામ-ગ્રામૈષણા, સ્થાપનાગ્રામૈષણા, અને દ્રવ્યગ્રામૈષણા પણ યાવત્ ભવ્ય શરીરરૂપ (ભવ્યશરીર સુધીની) પ્રહરૈષણાની જેમ જાણવી, પરંતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત પ્રારૈષણાને વિષે તો મત્સ્ય “દિર' દષ્ટાન્ત છે. તથા ભાવવિષયવાળી ગ્રામૈષણા બે પ્રકાર છે, તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે, તે આ પ્રમાણે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં સંયોજનાદિ દોષરહિત હોય તે પ્રશસ્ત અને સંયોજનાદિ દોષસહિત હોય તે અપ્રશસ્ત છે, તેને જ દેખાડે છે. “માપ્તિ થ' ઇત્યાદિ 'મા' ભાવવિષયવાળી ગ્રામૈષણાપંવિધા' સંયોજનાદિ થકી પાંચ પ્રકારે છે ||૬૨૯ો. તેમાં દ્રવ્યગ્રામૈષણાના ઉદાહરણનો સંબંધ કહે છે : मू.०- चरियं व कप्पियं वा, आहरणं दुविहमेव नायव्वं ॥ अत्थस्स साहणट्ठा, इन्धणमिव ओयणट्ठाए ॥६३०॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ જેમ ઓદનને સાધવા માટે ઇંધન છે, તેમ અર્થને સાધવા માટે ચરિત અને કલ્પિત એમ બે પ્રકારે ઉદાહરણ જાણવું. ૬૩૦ના ટીકાર્થ અહીં વિવલિત અર્થને ‘સાધનાર્થ’ પ્રતિપાદન (સિદ્ધ) કરવા માટે બે પ્રકારનું ઉદાહરણ જાણવું, તે આ પ્રમાણે : ચરિત અને કલ્પિત વિવક્ષિત અર્થની સિદ્ધિ માટે ઉદાહરણ કોની જેવું હોય ? તે કહે છે: “ધનમવ મોનાર્થમ્' એટલે ઇશ્વન જેમ ઓદનને સાધવા માટે છે, તેમ તેમાં પ્રસ્તુત અર્થને સાધવા માટે આ કલ્પિત ઉદાહરણ છે. કોઈ એક મચ્છીમાર મલ્યને ગ્રહણ કરવા માટે સરોવર ઉપર ગયો, ત્યાં જઈને કાંઠે રહેલા તેણે આગળના ભાગમાં માંસની પેશી સહિત એક ગલ (મચ્છી પકડવાના કાંટા)ને સરોવરમાં નાંખ્યો. તે સરોવરમાં પરિણતબુદ્ધિવાળો એક મહાદક્ષ જુનો મચ્છ હતો. તે ગલમાં રહેલા માંસના ગંધને સુંઘીને તેનું ભક્ષણ કરવા માટે ગલની પાસે આવીને યાતનાપૂર્વક છેડે છેડે રહેલ સર્વ માંસને ખાઈને પછી પુચ્છ વડે ગલને મારીને દૂર જતો રહ્યો. પછી ગલે મત્સ્યને ગ્રહણ કર્યો એમ ધારીને મચ્છીમારે ગલને ખેંચ્યો. ત્યારે તેણે મલ્યની માંસપેશી રહિત તે ગલને જોયો. ત્યારપછી ફરીને પણ માંસપેશી સહિત ગલને તેમાં નાંખ્યો. ત્યારે તે જ પ્રમાણે પહેલો પ્રત્યે તે ગલનું માંસ ખાઈને પુચ્છ વડે ગલને મારી નાસી ગયો. એમ ત્રણ વાર મત્સ્ય માંસ ખાધું, પણ તે મત્સ્ય મચ્છીમારથી પકડાયો નહિ. I૬૩૦ના मू.०- अह मंसम्मि पहीणे, झायंतं मच्छियं भणइ मच्छो ॥ किं झायसि तं एवं ? सुण ताव जहा अहिरिओऽसि ॥६३१॥ મૂલાર્થઃ હવે માંસ ક્ષીણ સતે વિચાર કરતા મચ્છીમારને મત્યે કહ્યું કે – “તું આ પ્રમાણે શું વિચાર કરે છે? જે પ્રકારે તું નિર્લજ્જ છે, તે તું પ્રથમ સાંભળ.” II૬૩ના ટીકાર્થઃ પછી માંસ ક્ષીણ થયે સતે વિચાર કરતા મચ્છીમારને તે મત્યે કહ્યું કે - “તું આમ શું વિચારી રહ્યો છે? તું જે પ્રકારે ‘નહી.' નિર્લજ્જ થાય છે, તે તું પ્રથમ સાંભળ.' N૬૩૧ मू.०- तिबलागमुहुम्मुक्को, तिक्खुत्तो वलयामहे ॥ तिसत्तखुत्तो जालेणं, सइ छिन्नोदए दहे ॥६३२॥ મૂલાર્થઃ હું ત્રણ વાર બાલાકાના મુખથી મૂકાયો. ત્રણ વાર વલયામુખમાં પડ્યા છતાં નીકળ્યો. એકવીશવાર જાળમાંથી નીકળ્યો તથા એકવાર જળરહિત દ્રહમાંથી નીકળ્યો. ૬૩રો. ટીકાર્થ: હું એકદા ત્રણ વાર બલાકા (બગલી)ના મુખથી મૂકાયો. તે આ પ્રમાણે : કદાચિત મતે બલાકાએ ગ્રહણ કર્યો પછી તેણે મને મુખમાં નાંખવા માટે ઊંચે ઉછાળ્યો. તે વખતે મેં વિચાર કર્યો કે - “જો હું સીધો જ આના મુખમાં પડીશ, તો આ મુખમાં પડ્યો એમ થવાથી મારા પ્રાણ કુશળ નહિ રહે. તેથી હું તીર્થો પડું.” એમ વિચારીને ચતુરાઈથી મેં તે પ્રમાણે જ કર્યું. તેથી તેના Page #402 -------------------------------------------------------------------------- ________________ (૩૮૧ // દ્રવ્યગ્રાસેષણા વિષે મત્સ્યનું દષ્ટાંત / મુખથી હું ભ્રષ્ટ થયો. (તેના મુખમાં ન પડ્યો) ત્યાર પછી ફરીથી તેણીએ મને ઉંચે ફેંક્યો, ત્યારે તે જ પ્રમાણે બીજી વાર પણ તેણીના મુખથી હું ભ્રષ્ટ થયો, ત્રીજીવાર તો હું પાણીમાં પડ્યો, તેથી દૂર નાસી ગયો. તથા “ત્રિછત્વ:' ત્રણ વાર “વચામુ' બ્રાષ્ટરૂપ વેળાના મુખમાં પડ્યો તો પણ દક્ષપણાએ કરીને શીધ્રપણે વેળાની જ સાથે બહાર નીકળ્યો. તથા “સિતકૃત્વ: એકવીશ વાર મચ્છીમારે નાંખેલી જાળમાં હું પડ્યો, તો પણ જ્યાં સુધી તે મચ્છીમાર જાળને સંકોચાતો નથી, તેટલામાં જે માર્ગે હું જાળમાં પેઠો હતો તે માર્ગે તે જાળમાંથી હું નીકળી ગયો, (અહીં ‘ગાજોન' - એ તૃતીયા વિભક્તિ છે તે પંચમીના અર્થમાં જાણવી) તથા “સત’ એકવાર અચ્છીમારે દ્રહનું પાણી બીજી બાજુ વાળીને તે છિaોદક - પાણી રહિત થયેલા દ્રહમાં ઘણા મત્સ્યોની સાથે મને પણ પકડ્યો, પછી તે મચ્છીમારે તે સર્વે મત્સ્યોને એકઠા પિંડરૂપે કરી તીક્ષ્ણ લોઢાની સળીમાં પરોવ્યા તે વખતે હું દક્ષપણાએ કરીને જે પ્રકારે મચ્છીમાર ન જાણે તે પ્રકારે સ્વયમેવ (પોતે જ) મુખ વડે તે લોઢાની શલાકામાં વળગીને રહ્યો, પછી મચ્છીમાર પંકથી લેપાયેલા તે મત્સ્યોને ધોવા માટે સરોવરમાં ગયો, તે મત્સ્યોને તે ધોતો હતો ત્યારે સમયને જાણીને તરત જ હું જળમાં ડૂબી ગયો (પેસી ગયો) ૬૩રા મૂ. - યા િમ સત્ત, સતં ઘટ્ટિયથઇ છે इच्छसि गलेन घेत्तुं ? अहो ! ते अहिरीयया ॥६३३॥ મૂલાર્થ ઃ આવું મારું સત્ત્વ, કુટિલ અને મચ્છીમારના ઉપાયને નિષ્ફળ કરનારું છે, એવા મને તું ગલ વડે ગ્રહણ કરવાને ઇચ્છે છે તો અહો ! તારૂં નિર્લજ્જપણું કેવું છે ? |૬૩૩ ટીકાર્થ ‘પતાશ' આવું એટલે પૂર્વે કહેલા સ્વરૂપવાળું મારું સત્ત્વ ‘’ કુટિલ (લુચ્ચું) અને ટ્ટિત' મચ્છીમારાદિકના કરેલા ઉપાયને ‘પટ્ટ' ચલાવનારું એટલે નિષ્ફળ કરનારું છે. એવા મને તું ગલ વડે ગ્રહણ કરવાને ઇચ્છે છે ! તો અહો ! તે- તારું ‘મદ્દીતા' નિર્લજ્જપણું કેવું છે? //૬૩૩ll આ પ્રમાણે દ્રવ્યગ્રામૈષણાનું દાંત કહ્યું. હવે ભાવગ્રામૈષણાને વિષે તેનો ઉપનય કરાય છે : મત્સ્યને સ્થાને સાધુ જાણવા, માંસને ઠેકાણે ભક્તપાન જાણવું અને મચ્છીમારને સ્થાને રાગાદિ દોષોનો સમૂહ જાણવો. તેમાં જેમ સેંકડો ઉપાયો વડે મત્સ્ય છળાયો (પકડાયો) નહિ, તેમ સાધુએ પણ ભક્તાદિકનો આહાર કરતા અનુશાસ્તિ (શિખામણ) દેવા વડે આત્માને (દોષમાં પડતો) બચાવવો. તે જ અનુશાસ્તિને બતાવે છે. मू.०- बायालीसेसणसंकडम्मि गहणम्मि जीव ! न हु छलिओ ॥ इण्हि जह न छलिज्जसि, भुञ्जन्तो रागादोसेहिं ॥६३४॥ મૂલાર્થ બેંતાલીશ એષણાના દોષ વડે સંકટવાળા ભક્તાદિના ગ્રહણ કરવામાં હે જીવ! તું Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | છળાયો નથી. તો હવે આહાર કરતાં રાગ-દ્વેષ વડે જેમ ન કળાય તેમ કર. //૬૩૪ો. ટીકાર્થ : અહીં એષણા શબ્દના ગ્રહણ વડે એષણામાં રહેલા દોષો કહેવાય છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે કરવો : બેંતાલીશ સંખ્યાવાળા જે એષણાના દોષો એટલે ગષણા અને ગ્રહણેષણાના જે દોષો, તે વડે ‘સં' વિષમ એટલે સંકટવાળા “પ્રણે' ભક્તપાનાદિકને ગ્રહણ કરવામાં છે જીવ ! તું છળાયો નથી, તો ‘ાની” હવે આહાર કરતો તું રાગ-દ્વેષ વડે જેમ ન કળાય તેમ કરજે. //૬૩૪ll હવે તે જ ભાવગ્રામૈષણાનું પ્રતિપાદન કરે છે : म.०- घासेसणा उ भावे, होइ पसत्था तहेव अपसत्था ॥ अपसत्था पंचविहा, तव्विवरीया पसत्था उ ॥६३५॥ મૂલાર્થ : પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે ભાવગ્રાસેષણા છે, તેમાં અપ્રશસ્ત પાંચ પ્રકારે છે, અને તેથી તે વિપરીત તે પ્રશસ્ત છે. ૬૩પ ટીકાર્થ : ‘ભાવે ભાવના વિષયવાળી પ્રાર્સષણા બે પ્રકારે છે, તે આ પ્રમાણે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અપ્રશસ્ત પાંચ પ્રકારે છે – ૧. સંયોજના, ૨. અતિબહુક, ૩. અંગાર, ૪-ધૂમ અને પ-નિષ્કારણ. અને “દિપરીતા’ સંયોજનાદિ દોષે કરીને રહિત તે પ્રશસ્તા છે. I૬૩૫ હવે સંયોજનાની જ વ્યાખ્યા કરવાને ઇચ્છતા પ્રથમ તેના નિક્ષેપને કહે છે : मू.०- दव्वे भावे संजो-अणा उ दव्वे दुहा उ बहिअंतो ॥ भिक्खं चिय हिंडंतो, संयोयंतम्मि बाहिरिया ॥६३६॥ મૂલાર્થ: દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે સંયોજના છે. તેમાં દ્રવ્યને વિષે બહાર અને અંદર એમ બે પ્રકાર છે. તેમાં ભિક્ષાને માટે અટન કરતો સતો જે સંયોજના કરે તે બાહ્ય છે. ૬૩૬ll ટીકાર્થ : સંયોજના બે પ્રકારે છે. તે આ પ્રમાણે :- ‘દ્રવ્ય દ્રવ્યના વિષયવાળી અને ‘ભાવે ભાવના વિષયવાળી તેમાં ‘ચ્ચે' દ્રવ્યના વિષયવાળી સંયોજના બે પ્રકારે છે, તે આ પ્રમાણે : બાહ્ય અને અત્યંતર તેમાં જ્યારે ભિક્ષા માટે જ હિંડતો (અટન કરતો) સતા ક્ષીર વગેરેને ખાંડ આદિની સાથે રસની વૃદ્ધિ વડે એટલે વિશેષ રસ ઉત્પન્ન કરવા માટે સંયોજના (મિશ્ર) કરે, તે “વાહ્યા' બહારથી થયેલી સંયોજના છે. ૬૩૬ll આ બાહ્યસંયોજનાને જ સ્પષ્ટ કહે છે : मू.०- खीरदहिसूवकट्टरलंभे, गुडसप्पिवडगवालुंके ॥ अंतोउ तिहा पाए, लम्बण वयणे विभासा उ ॥६३७॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ ॥ દ્રવ્યસંયોજનાના ભેદો અને દોષો ॥ (૩૮૩ મૂલાર્થ : ક્ષીર, દધિ, સૂપ અને કટ્ટરનો લાભ સતે તથા ગોળ, ઘી, વટક અને વાલુંકની પ્રાપ્તિ થયે સતે બહાર જ જે સંયોજના કરે તે બાહ્યસંયોજના કહેવાય છે. તથા અત્યંતર ત્રણ પ્રકારે છે, પાત્ર, લંબન અને વદનને વિષે, તેની વ્યાખ્યા કરવી. ૬૩૭ના ટીકાર્થ : : ‘ક્ષીરવધિસૂપાનાં' ક્ષીર, દધિ અને સૂપ. આનો અર્થ પ્રસિદ્ધ છે, તથા ‘દરમ્ય’ તીમન વડે મિશ્ર કરેલી ધૃતવટિકારૂપ અમુકદેશમાં પ્રસિદ્ધ એવી વસ્તુ (ડબકાવાળી કઢી), તેનો લાભ થયે સતે તથા ગોળ, ઘી વટક (વડા) અને વાલુંક (પાવિશેષ)ની પ્રાપ્તિ થયે સતે રસવૃદ્ધિ વડે વિશેષ પ્રકારના રસને ઉત્પન્ન કરવા માટે અનુકૂળ દ્રવ્યની સાથે ભિક્ષા માટે અટન કરતો સતો બહાર જ જે સંયોજના કરે તે બાહ્ય દ્રવ્યસંયોજના કહેવાય છે. વળી અત્યંતર સંયોજના એ કે–વસતિમાં આવીને ભોજનની વેળાએ સંયોજના કરે. તે બાબત કહે છે : ‘અંતસ્તુ’ વળી અત્યંતરસંયોજના ‘ત્રિધા’ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે ઃ પાત્રને વિષે, લંબનને વિષે અને વદન (મુખ)ને વિષે : તેમાં લંબન એટલે કવલ. હવે આ ત્રણે પ્રકારની સંયોજનાની ‘વિભાષા' વ્યાખ્યા કરવા લાયક છે, તે આ પ્રમાણે - જે દ્રવ્ય, જે દ્રવ્યના રસવિશેષને ધારણ (ઉત્પન્ન) કરે, જેમ કે – સુકુમારિકા (સુખડી લાપશી) આદિને ખાંડની સાથે સંયોજના કરે. આ પાત્રને વિષે અત્યંતરસંયોજના કહેવાય છે. વળી જ્યારે હાથમાં રહેલું જ કવલપણે ઉપાડેલ સુકુમારિકાદિકનું ચૂર્ણ ખાંડ આદિની સાથે સંયોજના કરે ત્યારે તે કવલને વિષે અત્યંતર સંયોજના કહેવાય છે. વળી જ્યારે મુખને વિષે કવલ નાંખીને પછી તેમાં શાલનક (કઢી જેવો એક પેય પદાર્થ) ને નાંખે, અથવા મંડકાદિકને નાંખીને પછી ગુડાદિકને નાંખે. તે વદનને વિષે અત્યંતરસંયોજના કહેવાય છે. આ દ્રવ્યસંયોજના સમગ્ર પણ અપ્રશસ્તા છે, કે જેથી કરીને આ સંયોજના (ક૨વા) વડે આત્માને રાગદ્વેષથી સંયુક્ત કરે છે. II૬૩૭ના આ જ દોષને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે કે : मू.० - संयोजणाए दोसो, जो संजोएइ भत्तपाणं तु ॥ दव्वाई रसहेडं, वाघाओ तस्सिमो होइ ॥ ६३८ ॥ મૂલાર્થ : સંયોજનાને વિષે આ દોષ છે કે - જે સાધુ દ્રવ્યના રસાદિકને માટે ભક્ત-પાનની સંયોજના કરે, તેના આ વ્યાઘાત થાય છે. II૬૩૮॥ ટીકાર્થ : ‘સંયોગનાાં’ પૂર્વે કહેલા સ્વરૂપ (અર્થ) વાળી સંયોજનાને વિષે આ દોષ છે.‘વાર્ફ રસહેર' ત્તિ (અહીં આર્ષપ્રયોગને લીધે આદિ શબ્દની વિપરીત યોજના છે, તેથી આવો અર્થ કરવો) સુકુમારિકાદિક દ્રવ્યના ‘મહેતોઃ’ વિશેષરસ ઉત્પન્ન કરવા માટે તથા ‘આવિ’ શબ્દથી શુભગંધાદિકને નિમિત્તે જે સાધુ ભક્ત - પાનને અનુકૂળ દ્રવ્યની સાથે એટલે ખંડાદિકની સાથે સંયોજના કરે, તે સાધુને ‘યં’ આ આગળ કહેવાશે એવો ‘વ્યાયાતઃ' ઘણા દુ:ખની પ્રાપ્તિ થાય છે. ૬૩૮ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪) || શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ તે વ્યાઘાતને જ ભાવતા સતા ભાવસંયોજનાને પણ કહે છે : પૂ. - સંકોચપ ૩ ભાવે, નોr તા િળાડું છે संजोयइ कम्मेणं, कम्मेण भवं तओ दुक्खं ॥६३९॥ મૂલાર્થઃ તે દ્રવ્યોની સંયોજના કરીને આત્માને કર્મની સાથે જોડે છે, આ ભાવને વિષે સંયોજના જાણવી. તા કર્મ વડે ભવને અને ભવથકી દુઃખને સંયોજે છે. (પામે છે) II૬૩લા ટીકાર્થ તે સુકુમારિકા, ખાંડ વગેરે દ્રવ્યોને રસગૃદ્ધિ વડે સંયોજના કરતો સાધુ પોતાને ગૃદ્ધિરૂપ અપ્રશસ્ત ભાવ વડે સંયોજના કરે છે. આ “ભાવે ભાવ વિષયવાળી સંયોજના જાણવી. ત્યાર પછી તે દ્રવ્યોને તથા પ્રકારે સંયોજીને આત્માને વિષે ‘ી' જ્ઞાનાવરણિયાદિક કર્મને “સંયોગતિ' બાંધે છે. તથા કર્મ વડે ‘મવં' અતિદીર્ઘ સંસારનો સંયોગ કરે છે, અને તે અતિ દીર્ઘ સંસારરૂપ ભવથકી દુઃg' અસાતાને સંયોજે છે. (બાંધે છે-ભોગવે છે, તેથી કરીને જે (સાધુ) દ્રવ્યસંયોજનાને કરે છે, તેને આ પ્રમાણે અનંતકાળ સુધી વેદવાનો દુઃખ નિપાત છે. ll૬૩૯ હવે આ જ દ્રવ્યસંયોજનાના અપવાદને કહે છે : मू.०- पत्ते य पउरलंभे, भुत्तुव्वरिए य सेसगमणट्ठा ॥ दिट्ठो संजोगो खलु, अह क्कमो तस्सिमो होइ ॥६४०॥ મૂલાર્થઃ દરેકને ઘણો લાભ થયે સતે ભોજન કર્યા પછી પણ બાકી વળ્યું હોય તો તે શેષના નિર્ગમનને માટે સંયોગ દેખેલો છે. હવે બીજો પણ તેનો આ ક્રમ છે. ૬૪૦ ટીકાર્થ “પ્રત્યે દરેક સાધુસંઘાટકને ‘પ્રવુરતાપે' ઘણા વૃતાદિકની પ્રાપ્તિ થયે સતે જો કોઈપણ પ્રકારે વાપર્યા છતા પણ (વ' સમુચ્ચય અર્થમાં છે) “પં' ઉધરેલું (વધું) હોય તો તે શેષના નિર્ગમનને માટે (તે વધેલું ખપાવવાને માટે) સંયોગ “તૂછ:' દીઠો છે. એટલે કે - તીર્થંકરાદિએ (સંયોગ કરવાની) અનુજ્ઞા આપી છે, કારણ કે – ઉધરેલું (વધેલું) વૃત વગેરે ખાંડ આદિ સિવાય મંડકાદિકના સાથે પણ ખાઈ શકાતું નથી, કેમકે પ્રાયઃ કરીને સાધુ તૃપ્ત થયા હોય છે. (ધરાઈ ગયા હોય છે, અને તે વૃતાદિનું પરિઝાપન પણ યુક્ત નથી. કેમકે વૃતાદિકના પરિઝાપનમાં સ્નિગ્ધપણું હોવાથી પછીથી પણ કિટિકાદિક પ્રાણીઓના વ્યાઘાતના સંભવ વડે અત્યંત મોટા પ્રાયશ્ચિત્તનો સંભવ છે. તેથી ઉધરેલા વૃતાદિકના નિર્ગમન માટે ખંડાદિકની સાથે પણ તેની સંયોજના, દોષને માટે નથી. આ સંયોજનાનો પ્રથમ અપવાદ છે. હવે બીજો પણ તે સંયોજનાનો આ આગળ કહેવાશે એવો ક્રમભવન - ક્રમે થવાવાળો - પરિપાટીરૂપ હોય છે. //૬૪ના તે ક્રમ (પરિપાટી)ને જ કહે છે : Page #406 -------------------------------------------------------------------------- ________________ | દ્રવ્ય યોજનામાં અપવાદપદ || (૩૮૫ પૂ. - રસ પબ્લિસિત, સંયોm MT નાઈટ્ટ | जस्स व अभत्तछंदो, सुहोचिओऽभाविओ जो य ॥६४१॥ મૂલાર્થ : રસને માટે સંયોગનો નિષેધ છે, પણ ગ્લાનને માટે કહ્યું છે, અથવા જેને ભક્ત ઉપર અરુચિ હોય, અથવા જે સુખોચિત હોય, અને જે અભાવિત હોય તેને કહ્યું છે. '૬૪ll ટીકાર્થ ‘સતે ' ગૃદ્ધિ વડે વિશેષ રસને ઉત્પન્ન કરવા માટે તીર્થંકરાદિએ સંયોગનો પ્રતિષેધ કર્યો છે, પરંતુ તે જ સંયોગ “સ્નાનાર્થ' માંદાને સાજો કરવા કહ્યું છે. અથવા જેને ‘ અ ચ્છઃ ' ભક્ત ઉપર રુચિ થતી ન હોય, તથા જે “સુવતિ' સુખને લાયક રાજપુત્રાદિક હોય, અને જે હજુ સુધી ‘કમાવત:' જેને સમ્યફ પરિણામ ઉત્પન્ન થયા ન હોય, એવો શૈક્ષક (બાલસાધુ) હોય તેને માટે કહ્યું છે. ૬૪૧ સંયોજના નામનું પહેલું દ્વાર કહ્યું. હવે (૨) આહારપ્રમાણ નામનું દ્વાર કહે છે. मू.०- बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ ॥ पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥६४२॥ મૂલાર્થઃ પુરુષને બત્રીશ કવલરૂપ આહાર કુક્ષિને પૂર્ણ કરનાર કહ્યો છે, અને સ્ત્રીને અઠ્ઠાવીશ કવળનો આહાર હોય છે. ll૯૪રી ટીકાર્થઃ પુરુષની કુક્ષિને પૂર્ણ કરનાર આહાર મધ્યમ પ્રમાણવાળો બત્રીશ કવલરૂપ કહ્યો છે. 'જિત' અહીં કિલ શબ્દ આહારનું મધ્યમ પ્રમાણ સૂચવનાર છે, સ્ત્રીની કુલિને પૂર્ણ કરનાર મધ્યમ પ્રમાણવાળો આહાર અઠ્ઠાવીસ કવલનો કહ્યો છે. તથા નપુંસકને ચોવીસ કવલનો છે. તે અહીં ગ્રહણ કર્યો નથી (કહ્યો નથી, કારણ કે - પ્રાયઃ કરીને નપુંસક દીક્ષાને અયોગ્ય છે. હવે આ કવલનું પ્રમાણ કુફ્ફટીન અંડ જેટલું છે. તેમાં કુફ્ફટી બે પ્રકારે છે : દ્રવ્ય કુકકુટી અને ભાવ કુકકુટી. દ્રવ્ય કુકુટી પણ બે પ્રકારે છે. ઉદરકુફ્ફટી અને ગલકુફ્ફટી. તેમાં સાધુનું ઉદર જેટલા પ્રમાણવાળા આહાર વડે ન્યૂય ન થાય કે અધિક પણ ન થાય તે આહાર, ઉદરકુફ્ફટી કહેવાય છે. કેમકે-ઉદરને પૂર્ણ કરનાર જે આહાર કુફ્ફટી જેવો તે ઉદરકુફ્ફટી,. એમ મધ્યમપદલોપી સમાસનો આશ્રય કર્યો છે.) તેનો જે બત્રીશમો ભાગ તે અંડક કહેવાય છે, તે કવલનું પ્રમાણ છે. તથા ગલકુફ્ફટીના જેવો તે ગલકુલ્લુટી અર્થાત ગલરૂપ કુકકુટી. તેનું અંતરાલમંડક આનો અર્થ શું?તે કહે છે : વિકાર રહિત મુખવાળા પુરુષના ગળાની વચ્ચે જે કવલ લાગ્યા વિના પ્રવેશ કરે છે. તેટલા પ્રમાણવાળા કવળને ખાવો. અથવા શરીરરૂપી કુકકુટી, તેનું મુખમંડક, તેમાં નેત્ર-કપોલ અને ભ્રકુટિનો વિકાર પામ્યા વિના જે કવલ મુખમાં પ્રવેશ કરે તે પ્રમાણવાળો કવલ. અથવા કુકટી એટલે પક્ષિણી. તેનું ઈંડું કવલનું પ્રમાણ છે. તથા ભાવકુફ્ફટી એટલે જે આહાર ખાવા વડે ઉદર ન્યૂન કે અતિઅધિક ન થાય અને Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II વૃતિને વહન કરે, તથા જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિ થાય તેટલા પ્રમાણવાળો જે આહાર તે ભાવકુફ્ફટી. અહીં ભાવની પ્રધાન વિવેક્ષા છે તેથી આ પહેલાં દ્રવ્યકુફ્ફટી પણ કહ્યો હતો. અને અહીં ભાવકુફ્ફટી કહ્યો છે. તેનો બત્રીશમો જે ભાગ તે અંડક છે, તે કવલનું પ્રમાણ છે. I૬૪રા मू.०- एत्तो किणाइ हीणं, अद्ध अद्धद्धगं च आहारं ॥ साहुस्स बिंति धीरा, जायामायं च ओमं च ॥६४३॥ મૂલાર્થ સાધુને આ પ્રમાણથી કંઈક હીન, અર્ધ, અર્ધનું પણ અર્ધ યાત્રામાત્ર આહારનું પ્રમાણ ધીરપુરુષો કહે છે. તે યાત્રામાત્ર આહાર જ અવમઆહાર કહેવાય છે. ૬૪૩ ટીકાર્થ ‘પતH' આ બત્રીશ કવલ પ્રમાણ આહારથી ‘કિI; કાંઈક માત્રા વડે એટલે કેએક, બે, ત્રણ, કે ચાર કવલ વડે સાધુને હીન, હીનતર, વાવત્ અધ, અર્ધથી પણ અર્ધ આહારને યાત્રામાત્ર (નિર્વાહમાત્ર) આહાર ધીરાઃ” તિર્થંકરાદિક કહે છે, ન્યૂન પણ કહે છે. આ યાત્રામાત્ર આહાર અને આ જ અવમઆહાર (ઊનોદરી) કહેવાય છે એ ભાવાર્થ છે. ૬૪૩ આ પ્રમાણે આહારનું પ્રમાણ કહ્યું. હવે પ્રમાણના દોષોને કહે છે : मू.०- पगामं च निगामं च, पनीयं भत्तपाणमाहरे ॥ अइबहुयं अइबहुसो, पमाणदोसो मुणेयव्वो ॥६४४॥ મૂલાર્થ ઃ જે સાધુ પ્રકામ, નિકામ કે પ્રણીત તેમજ અતિબહુ અને અતિબહુશઃ ભક્તપાનનો આહાર કરે છે તેને પ્રમાણદોષ જાણવો. દિ૪૪ ટીકાર્થઃ જે સાધુ પ્રકામ, નિકામ કે પ્રણીત ભક્ત-પાનનો આહાર કરે છે, તથા અતિબહુ અને અતિ બહુવાર આહાર કરે છે તેને પ્રમાણદોષ જાણવો. ૬૪૪ હવે પ્રકામાદિકનું સ્વરૂપ કહે છે : मू.०- बत्तीसाइ परेणं पगाम निच्चं तमेव उ निकामं ॥ जं पुण गलंतनेहं, पणीयमिति तं बुहा बिंति ॥६४५॥ મૂલાર્થઃ બત્રીશ આદિ કવલથી વધારે ખાય તે પ્રકામ. તેને જ હંમેશા ખાય તે નિકામ અને વળી જે ટપકતા ઘીવાળા પદાર્થને ખાય તે પ્રણીત કહેવાય. એમ જિનો કહે છે I૬૪પ ટીકાર્થ: બત્રીશ આદિ કવલથી ‘ન' આગળ એટલે વધારે આહાર કરનારનું જે ભોજન તે પ્રકામ ભોજન છે. ‘તમેવ તુ' તે જ પ્રમાણાતીત આહારને હંમેશાં આરોગનારનું નિકામ ભોજન છે. વળી જે ગલગ્નેહ એટલે ટપકતા ઘીવાળું ભોજન તે પ્રણીત ભોજન છે, એમ વધા:' તીર્થંકરાદિક કહે છે ૬૪પણી Page #408 -------------------------------------------------------------------------- ________________ (૩૮૭ | || પ્રમાણાતાત આહારના દાષ on (૩૮૭ તથા मू.०- अइबहुयं अइबहुसो अइप्पमाणेण भोयणं भोत्तुं ॥ हाएज्ज व वामिज्ज व, मारिज्ज व तं अजीरंतं ॥६४६॥ મૂલાર્થઃ અતિબહુ, અતિવહુવાર તૃપ્તિ નહિ પામતા સતા ભોજન ખાધું હોય તો અતિસાર કરે, વમન કરાવે અથવા તે અજીર્ણ થવાથી મરણ પમાડે. I૬૪૬ll ટીકાર્થઃ ‘તિબંદુ અતિબહ, આનું સ્વરૂપ આગળ કહેશે. ‘મતિવદુઃ' અનેક વાર તૃપ્તિ નહિ પામતા સતા ભોજન કર્યું હોય તો રાત્' અતિસારનો વ્યાધિ કરે. તથા વમન કરાવે અથવા તે અજીર્ણ થવાથી મરણ પમાડે, તેથી પ્રમાણનો અતિક્રમ ન કરવો. ૬૪૬ો. હવે અતિબહુ વગેરેનું સ્વરૂપ કહે છે : मू.०- बहुयातीयमइबई, अइबहुसो तिन्नि तिन्नि व परेणं ॥ तं चिय अइप्पमाणं, भुंजइ जं वा अतिप्पन्तो ॥६४७॥ મૂલાર્થઃ બહુકને ઉલ્લંઘન કરનાર તે અતિબહુ કહેવાય છે, ત્રણ વાર કે ત્રણ વારથી વધારે વાર ખાય તે અતિબહુશ કહેવાય છે, તે જ અતિપ્રમાણ કહેવાય છે. અથવા તો તૃપ્તિ પામ્યા વિના જે ખાય તે અતિપ્રમાણ કહેવાય છે. ૬૪૭ ટીકાર્થ : “વહુતીતિ' અતિશયે કરીને બહુ એટલે પોતાના પ્રમાણથી અધિક (ભોજન કરે તે અતિબહુક કહેવાય છે) તથા દિવસની મળે જે સાધુ ત્રણ વાર ભોજન કરે અથવા ત્રણથી પણ વધારે વાર ભોજન કરે તે અતિબહુશઃ કહેવાય છે, તથા તે જ ત્રણ વારથી વધારે વાર ભોજન કરે તે અતિપ્રમાણ કહેવાય છે. અતિપ્રમાણ એ અવયવની વ્યાખ્યા કરી, એની જ બીજે પ્રકારે વ્યાખ્યા કરે છે. અથવા તૃપ્તિ પામ્યા વિના જ જે ભોજન કરે તે ‘મરૂપમાન' એ શબ્દનો અર્થ થયો (તથા ગાળ' એ ઠેકાણે તાચ્છીલ્ય (તેવા સ્વભાવપણા)ની વિલક્ષામાં અથવા પ્રાકૃતલક્ષણના વશથી ‘હું પ્રત્યય થયો છે.) ૬૪ળા હવે પ્રમાણયુક્ત, હીન કે હીનતર ભોજન કરવામાં ગુણને કહે છે : મૂ.- દિયા મિયાણા, ગપ્પાહારે ય જે નરી | न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥६४८॥ મૂલાર્થ : હિત આહારવાળા, મિત આહારવાળા અને અલ્પ આહારવાળા જે મનુષ્યો છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી, પરંતુ તેઓ પોતે જ) પોતાના ચિકિત્સક છે. I૬૪૮ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮) ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II ટીકાર્થ : હિત છે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે અવિરુદ્ઘ દ્રવ્ય હોય તે દ્રવ્યથી હિત છે, અને એષણીય દ્રવ્ય હોય તે ભાવથી હિત છે. આવા હિત દ્રવ્યનો જે આહાર કરે તે હિત આહારવાળા કહેવાય છે, ‘મિત્ત’ પ્રમાણોપેત એટલે પ્રમાણવાળાનો જે આહાર કરે તે મિત્ત આહારવાળા કહેવાય છે, તથા બત્રીશ કવલના પ્રમાણથી પણ અલ્પ કે અલ્પતર આહાર કરે તે અલ્પાહારવાળા કહેવાય છે. (અથવા સર્વત્ર બહુવ્રીહિસમાસ કરવો, તે આ પ્રમાણે : હિતકારક છે આહાર જેમનો તે હિતાહાર કહેવાય છે, ઇત્યાદિ) આવા પ્રકારના જે મનુષ્યો છે, તેમની વૈદ્યો ચિકિત્સા (દવા) કરતા નથી. કેમકે-હિત,મિત વગેરે ભોજન વડે તેમને રોગનો જ અસંભવ છે, પરંતુ આ પ્રમાણે મૂળથી જ રોગથી ઉત્પત્તિનો નિષેધ કરવાથી તેઓ પોતે જ પોતાના ચિકિત્સક છે. II૬૪૮ હવે અહિત અને હિતનું સ્વરૂપ કહે છે : मू.० - तेल्लदहिसमाओगा, अहिओ खीरदहिकंजियाणं च ॥ पत्थं पुण रोगहरं, न य हेऊ होइ रोगस्स ॥६४९॥ મૂલાર્થ : તેલ અને દહીનો યોગ તથા દૂધ, દહી અને કાંજીનો યોગ અહિત છે, પરંતુ પથ્ય દ્રવ્ય રોગને હરણ કરનાર છે, અને તે રોગનું કારણ થતું નથી. ।।૬૪૯ા ટીકાર્ય : દહી અને તેલનો તથા દૂધ-દહી અને કાંજીનો જે યોગ તે અહિત છે. અર્થાત્ વિરુદ્ધ છે. તે વિષે કહ્યું છે કે - ‘શાળાન્ત પિયા પિર્ત્યાવળ: સહ । રીતધિમત્સ્યેશ, પ્રાય:ક્ષીર વિરુદ્ધતે ॥શા' શાક, આમ્લફળ, પિણ્યાક, કપિત્થ અને લવણની સાથે તથા કરીર, દધિ અને મત્સ્યની સાથે ક્ષીરનો યોગ વિરુદ્ધ છે. ઇત્યાદિ, પરંતુ અવિરુદ્ધ દ્રવ્યનો જે યોગ તે પથ્ય છે. અને તે ‘રોમsi’ ઉત્પન્ન થએલ રોગનો વિનાશ કરનાર છે, તથા થનારા રોગનું ‘હેતુ:’ કારણ પણ નથી, કહ્યું છે કે ‘અહિતાશનસંપત્િ સર્વરોોદ્ધવો યત: । તસ્માત્તવહિત ત્યાખ્યું, સાચ્યું પનિષેવળમ્ ॥॥' અહિત આહારના સંબંધથી સર્વ રોગોની ઉત્પત્તિ થાય છે, તેથી તે અહિતનો ત્યાગ કરવો, પથ્યનું સેવન કરવું યોગ્ય છે. ૬૪૯ હવે મિતની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.० - अद्धमसणस्स सव्वं-जणस्स कुज्जा दवस्स दो भागे ॥ वाऊपववियारणट्ठा, छब्भायं ऊणयं कुज्जा ॥६५०॥ મૂલાર્થ : વ્યંજન સહિત અશનના ત્રણ ભાગ કરવા, પાણીના બે ભાગ કરવા, પ્રવિચાર (સંચાર) માટે છઠ્ઠો ભાગ ઊન કરવો ૬૫ના ટીકાર્થ : અહીં આખા ઉદરનો છ ભાગ વડે વિભાગ કરવો. તેમાં ‘અર્જુ’ ત્રણ ભાગ ‘સબૅનનસ્ય' અને વાયુના Page #410 -------------------------------------------------------------------------- ________________ આહાર-પાણીના ચર અને સ્થિર વિભાગો છે (૩૮૯ છાશ, શાક વગેરે સહિત અશન (આહાર)ના આધારરૂપ કરવા, તથા બે ભાગ ‘દ્રવસ્ય' પાણીના આધારરૂપ કરવા, અને છઠ્ઠો ભાગ વાયુના સંચાર માટે ઊન (ઊણો) કરવો. ૬૫OTI અહીં કાળની અપેક્ષાએ કરીને તે તે પ્રકારે આહારનું પ્રમાણ થાય છે, તે કાળ ત્રણ પ્રકારનો છે. તે વિષે કહે છે : मू.०- सीओ उसिणो साहारणो य कालो तिहा मुणेयव्वो ॥ साहारणम्मि काले, तत्थाहारे इमा मत्ता ॥६५१॥ મૂલાર્થ શીત, ઉષ્ણ અને સાધારણ એમ ત્રણ પ્રકારે કાળ જાણવો. તેમાં સાધારણ કાળને વિષે આ આહારની માત્રા કહી છે I૬૫૧) ટીકાર્થઃ કાળ ત્રણ પ્રકારે જાણવો. તે આ પ્રમાણે : શીત, ઉષ્ણ અને સાધારણ. ‘તત્ર' તેમાં તે ત્રણ કાળની મધ્યે સાધારણ (સમશીતોષ્ણ) કાળને વિષે ‘સાહાર' આહારના વિષયવાળી ‘દ્ય' આ ઉપર કહી તે “માત્રા' માત્રા છે એટલે પ્રમાણ છે. I૬૫૧. म.०- सीए दवस्स एगो, भत्ते चत्तारि अहव दो पाणे ॥ __उसिणे दवस्स दोन्नि उ, तिन्नि व सेसा उ भत्तस्स ॥६५२॥ મૂલાર્થ: શીતકાળે પાણીનો એક ભાગ અને આહારના ચાર ભાગ, અથવા પાણીના બે ભાગ, તથા ઉષ્ણકાળમાં પાણીના બે અથવા ત્રણ ભાગ, અને બાકી ભાગ ભક્તના જાણવા. ૬પરા ટીકાર્થ: ‘શીને અત્યંત શીતકાળને વિષે ‘વસ્ય' પાણીનો એક ભાગ કરવા યોગ્ય છે, અને ચાર ભાગ ‘મ ભક્તના કરવા લાયક છે. મધ્યમ શીતકાળને વિષે તો બે ભાગ પાણીના કલ્પે છે અને ત્રણ ભાગ ભક્તના કલ્પવા. અહીં ‘વા' શબ્દ મધ્યમ શીતકાળને જણાવવા માટે છે. તથા ‘૩ળે' મધ્યમ ઉષ્ણકાળને વિષે બે ભાગ ‘દ્રવણ્ય' પાણીના કલ્પવા અને બાકીના ત્રણ ભાગ ભક્તના કલ્પવા તથા અતિ ઉષ્ણકાળને વિષે તો ત્રણ ભાગ પાણીના અને બાકીના બે ભાગ ભક્તના કલ્પવા (કરવા). અહીં વા' શબ્દ અતિ ઉષ્ણકાળને સૂચવવા માટે છે. સર્વને (સર્વકાળને) વિષે છઠ્ઠો ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો. II૬૫રા, હવે ભાગોના સ્થિર અને ચર (અસ્થિર) એવા બે વિભાગને દેખાડવા માટે કહે છે : मू.०- एगो दवस्स भागो, अवट्ठितो भोयणस्स दो भागा ॥ वढंति व हायंति व, दो दो भागा उ एक्कक्के ॥६५३॥ મૂલાર્થઃ પાણીનો એક ભાગ અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. પ્રત્યેકને વિષે બેબે ભાગ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦) વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે. II૬૫૩॥ ટીકાર્થ : પાણીનો એક ભાગ અવસ્થિત છે અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. બાકીના તે બબે ભાગ એકએકને વિષે એટલે ભક્ત અને પાનને વિષે વધે છે અથવા હીન થાય છે. એટલે કે – વૃદ્ધિ પામે છે અથવા હાનિ પામે છે. તે આ પ્રમાણે - અતિ શીતકાળને વિષે ભોજનના બે ભાગ વધે છે અને અતિ ઉષ્ણકાળને વિષે પાણીના બે ભાગ વધે છે. તથા અતિ ઉષ્ણકાળે ભોજનના બે ભાગ ઘટે છે અને અતિ શીતકાળે પાણીના બે ભાગ હાનિ પામે છે. ૬૫૩ આ બાબતને જ સ્પષ્ટ બતાવે છે : मू. ०- एत्थ उतइयचउत्था, दोण्णि य अणवट्ठिया भवे भागा ॥ पंचमछट्टो पढमो, बिइओ वि अवट्टिया भागा ॥ ६५४ ॥ . ॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II મૂલાર્થ : અહીં ત્રીજો અને ચોથો એ બે ભાગ અનવસ્થિત (અસ્થિર) છે, તથા પાંચમો છઠ્ઠો • પહેલો અને બીજો એ ભાગો અવસ્થિત છે. ૬૫૪ ટીકાર્થ : આહારના વિષયવાળા ત્રીજા અને ચોથા એ બે ભાગ અનવસ્થિત છે, કેમકે-તે બે ભાગ અતિ શીતકાળે હોય છે અને અતિ ઉષ્ણકાળ હોતા નથી. તથા જે પાણીના વિષયવાળો પાંચમો ભાગ વાયુના પ્રવિચાર માટેનો જે છઠ્ઠો ભાગ તથા આહારના વિષયવાળો જે પહેલો અને બીજો ભાગ, તે સર્વે (ચારેય) ભાગ અવસ્થિત છે, એટલે કદાપિ ન હોય એમ નથી. II૬૫૪ ન આ પ્રમાણે પ્રમાણ (અતિબહુક) દ્વાર કહ્યું. હવે (૩) સાંગાર અને (૪) સધૂમદ્રાર કહે છે : मू.० - तं होइ सइंगालं, जं आहारेइ मुच्छिओ संतो ॥ तं पुण होइ सधूमं जं आहारेइ निन्दन्तो ॥ ६५५ ॥ " મૂલાર્થ : મૂર્છાવાળો સતો જે આહાર કરે છે તે સાંગાર હોય છે, અને વળી નિંદતો સતો જે આહાર કરે છે તે સધૂમ હોય છે. II૬૫૫/ ટીકાર્થ : તે ભોજન સાંગાર (દોષવાળું) થાય છે કે – જે તેમાં (તે ભોજનમાં) રહેલ વિશેષ પ્રકારના ગંધ અને રસના આસ્વાદના વંશથી ઉત્પન્ન થઈ છે તેને વિષે મૂર્ચ્યા જેને એવો સતો એટલે કે – ‘અહો, આ ભોજન મિષ્ટ-મીઠું છે, અહો, આ સુસંસ્કૃત છે, અહો. સ્નિગ્ધ છે, સુપક્વ છે, સુરસ છે.’ એ પ્રમાણે પ્રશંસા કરતો સતો આહાર કરે (તે સાંગા૨ દોષ કહેવાય છે) તથા વળી તે ભોજન સધૂમ થાય છે કે - જે તેમાં રહેલ વિરૂપ રસ અને ગંધના આસ્વાદથી ઉત્પન્ન થયું છે તેને વિષે વ્યલીક ચિત્ત જેનું એવો સતો એટલે કે - ‘અહો ! આ ભોજન વિરૂપ થિત (કોહી ગયેલું) અપક્વ, અસંસ્કૃત અને લવણરહિત છે.' એ પ્રમાણે નિંદા કરતો સતો આહાર કરે. અહીં ભાવાર્થ આ પ્રમાણે Page #412 -------------------------------------------------------------------------- ________________ | | અંગાર અને ધૂમદોષ વર્ણન છે (૩૯૧ છે : અહીં અંગાર બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં અગ્નિથી બળેલા જે ખદિર (ખેર) આદિના લાકડા, તે દ્રવ્યથી અંગાર છે, અને રાગરૂપી અગ્નિથી બળેલ જે ચરણચારિત્રરૂપી ઇંધન તે ભાવથી અંગાર છે. તથા ધૂમ પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : દ્રવ્યથી અને ભાવથી. તેમાં જે અર્ધ બળેલા કાષ્ઠનો ધૂમ તે દ્રવ્યથી ધૂમ, અને દ્વેષરૂપી અગ્નિથી બળતા ચરણરૂપી ઇંધનનો જે નિંદાસ્વરૂપ કલુષભાવ, તે ભાવથી ધૂમ કહેવાય છે. તેથી કરીને જે અંગાર સહિત વર્તે તે સાંગાર, અને ધૂમ સહિત જે વર્તે તે સધૂમ છે. ૬૫પા હવે અંગાર અને ધૂમનું લક્ષણ કહે છે : म.०- अंगारत्तमपत्तं, जलमाणं इंधणं सधूमं तु ॥ अंगार त्ति पवुच्चइ तं चिय द8 गए घूमे ॥६५६॥ મૂલાર્થ અંગારપણાને નહિ પામેલ અને સળગતું એવું જે ઇંધન તે સધૂમ છે, અને તે જ બળી ગયેલ ઇંધન ધૂમ ગયે અંગાર કહેવાય છે. ટીકાર્થઃ અંગારપણાને નહિ પામેલ સળગતું જે ઇંધન તે સધૂમ કહેવાય છે, અને તે જ બળી ગયેલું ઇંધન ધૂમ ગયે સતે અંગાર કહેવાય છે. એ જ પ્રમાણે અહીં પણ ચરણરૂપી ઇંધન રાગરૂપી અગ્નિ વડે બળી ગયું સતું અંગારરૂપ કહેવાય છે. અને દ્વેષરૂપી અગ્નિ વડે બળતું ચરણરૂપી જે ઇંધન તે સધૂમ કહેવાય છે. કેમકે નિંદાના સ્વરૂપવાળા કલુષપણારૂપી ધૂમ વડે મિશ્ર છે. પદો તેને જ ભાવે છે. (કહે છે.) मू.०- रागग्गिपंसलित्तो, भुंजंतो फासुयं पि आहारं ॥ निद्दढङ्गालनिभं, करेइ चरणिधणं खिप्पं ॥६५७॥ મૂલાર્થ : પ્રાસુક આહારનું ભોજન કરતો સતો પણ રાગરૂપી અગ્નિ વડે અતિપ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણરૂપી ઇંધનને તત્કાળ બળેલા અંગારની જેવું કરે છે. ૬૫૭ના ટીકાર્થ: પ્રાસુક આહારનું પણ ભોજન કરતો સતો રાગરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચારિત્રરૂપી ઇંધનને અંગારા જેવું શીધ્રપણે કરે છે. ll૬૫ણા 5. - રો વિ ગનંતો, મધ્વત્તિયધૂમપૂમિદં વરdi . अंगारमित्तसरिसं, जा न इवइ निद्दही ताव ॥६५८॥ મૂલાર્થ : જાજવલ્યમાન દ્વેષરૂપી અગ્નિ પણ જ્યાં સુધી અપ્રીતિરૂપ ધૂમ વડે ધૃમિત એવું ચારિત્ર, અંગારમાત્ર જેવું ન થાય ત્યાં સુધી બાળે છે l૫૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨) | શ્રી પિડીનયુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ: જાજવલ્યમાન દ્વેષરૂપી અગ્નિ પણ “ગપ્રીતિરેવ' કલુષિતપણારૂપી જે ધૂમ તે અપ્રીતિધૂમ કહેવાય છે, તે વડે ધૂમિત (ધુંવાડાવાળું) જે વર’ ચારિત્રરૂપ ઇંધન, તે જ્યાં સુધી અંગારમાત્ર જેવું થતું નથી ત્યાં સુધી બાળે છે. I૬૫૮ તેથી કરીને આ સિદ્ધ થયું કે - मू.०- रागेण सइंगालं, दोसेण सधूमगं मुणेयव्वं ॥ छायालीसं दोसा, बोधव्वा भोयणविहीए ॥६५९॥ મૂલાર્થ: રાગ વડે સાંગાર અને દ્વેષ વડે સધૂમ ભોજન જાણવું, આ રીતે ભોજનની વિધિમાં છેતાલીશ દોષો જાણવા. ૬૫લા ટીકાર્થ રાગ વડે ધમધમતાનું જે ભોજન, તે સાંગાર જાણવું. કેમકે-તેથી ચરણરૂપી ઇંધન અંગારરૂપ થઈ જાય છે. અને દ્વેષ વડે ધમધમતાનું જે ભોજન, તે સધૂમ જાણવું. કેમકેનિંદાત્મક કલુષપણારૂપ ધૂમ વડે મિશ્ર છે. આ પ્રમાણે ભોજનની વિધિમાં સર્વ સંખ્યા વડે બેંતાલીસ દોષો જાણવા. તે આ પ્રમાણે ઉદ્ગમના પંદર દોષ, કેમકે - અધ્યવપૂરકને મિશ્રજાતની અંદર કહી દીધેલ છે. ઉત્પાદનના સોળ દોષ, એષણાના દશ દોષ અને સંયોજના વગેરે પાંચ દોષ એમ કુલ છંતાલીશ થયા. //૬૫૯ી ત્યારે સાધુએ આહાર કેવા પ્રકારનો કરવો ? તે ઉપર કહે છે : પૂ.૦- મણિપતિ તપસ્સી, વિઝુિંપત્નિ = વિવધૂ ર . झाणज्झयणनिमित्तं, एसुवएसो पवयणस्स ॥६६०॥ મૂલાર્થ : તપસ્વીઓ અંગાર રહિત અને ધૂમરહિત આહારને કરે છે, તે પણ ધ્યાન અને અધ્યયનને નિમિત્તે કરે. આ પ્રવચનનો ઉપદેશ છે. ૬૬OM ટીકાર્થ : ‘તપસ્વિન: શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તપશ્ચર્યા કરવામાં તત્પર એવા સાધુઓ રાગને નહિ કરવાથી અંગાર રહિત ભોજનનો આહાર કરે. અને દ્વેષ નહિ કરવાથી ધૂમ રહિત આહાર કરે. તે પણ કારણ વિના ન કરે, પરંતુ શુભધ્યાન અને અધ્યયનને નિમિત્તે (આહાર) કરે, આ “પ્રવેવની' ભગવાનના શાસનનો ઉપદેશ છે. I૬૬ની આ પ્રમાણે સાંગાર અને સધૂમદ્વાર કહ્યાં. હવે (૫) કારણ દ્વારને કહે છે : मू.०- छहिं कारणेहिं साधू, आहारिंतो वि आयरइ धम्मं ॥ छहि चेव कारणेहिं णिज्जूहितोऽवि आयरइ ॥६६१॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ ॥ આહાર કરવાના ૬ કારણો ॥ (૩૯૩ મૂલાર્થ : છ કારણ વડે સાધુ આહા૨ને ક૨તો સતો પણ ધર્મને આચરે છે, તથા છ કારણે કરીને આહાર વિના નિર્વાહને પામતો સતો પણ ધર્મને આચરે છે. ૬૬૧॥ ટીકાર્ય : આગળ કહેવાશે એવા છ કારણો વડે સાધુ આહાર કરતો સતો પણ ધર્મને આચરે છે તથા આગળ કહેવાશે તે ભોજન નહિ કરવાના કારણભૂત એવા છ કા૨ણો વડે નિર્વાહ પામતો સતો પણ ધર્મને આચરે છે. ૬૬૧॥ તેમાં જે કારણો વડે આહારને કરે છે, તે કારણોને દેખાડે છે : मू. ०- 'वेयण 'वेयवच्चे, 'इरिपट्ठाए य 'संजमट्ठाए ॥ तह 'पाणवत्तियाए, छडं पुण 'धम्मचिन्ताए ॥ ६६२॥ મૂલાર્થ : ૧-વેદના શાન્ત કરવા માટે, ૨-વૈયાવૃત્યને માટે, ૩-ઇર્યાપથને માટે, ૪-સંયમને માટે, તથા પ-પ્રાણ ધારણ કરવા માટે અને છઠ્ઠું ધર્મચિંતાને માટે આહાર કરે છે ।।૬૬૨ ટીકાર્થ : (અહીં પદના એક દેશમાં પદસમુદાયનો ઉપચાર હોવાથી) ‘લેયળ’ ત્તિ ક્ષુધાવેદનાના ઉપશમને માટે ૧. તથા આચાર્યાદિકનું વૈયાવૃત્ય કરવા માટે ૨, તથા ઇર્યાપથ સંશોધનને માટે ૩, તથા પ્રેક્ષાદિ સંયમને નિમિત્તે ૪, તથા ‘પ્રાણપ્રત્યયાર્થ’ પ્રાણને ધારણ કરવા માટે પ, તથા છઠ્ઠું કારણ ‘ધર્મવિન્તાર્થ’ ધર્મચિંતાની વૃદ્ધિને માટે સાધુએ આહાર કરવો જોઈએ એમ ક્રિયાપદનો સંબંધ કરવો. ૬૬૨ી આ ગાથાને જ બે ગાથા વડે વિવરણ કરતા સતા કહે છે : मू.० - नत्थि छुहाए सरिसा, वियणा भुंजेज्ज तप्पसमा ॥ छाओ वेयावच्चं ण तरइ काउं अओ भुंजे ॥६६३॥ ईरिअं नऽवि सोहेई, पेहाईअं च संजमं काउं ॥ थामो वा परिहायइ, गुणऽणुप्पेहासु अ असत्तो ॥ ६६४॥ મૂલાર્થ : : ક્ષુધા સમાન વેદના નથી, તેથી તેને શમાવવા માટે ભોજન કરવું ભૂખ્યો માણસ વૈયાવૃત્ય કરવાને શક્તિમાન નથી, તેથી ભોજન કરવું. ૬૬૩॥ ઇર્યાને શોધી ન શકે. પ્રેક્ષાદિક સંયમને કરી ન શકે, બળ હાનિ પામે છે તથા ગુણન અને અનુપ્રેક્ષામાં અશક્ત-અસમર્થ થાય છે. ટીકાર્થ : ‘ક્ષુધા’ બુભુક્ષા એટલે ભૂખના જેવી બીજી કોઈ વેદના નથી. તે વિષે કહ્યું છે કે : 'पंथसमा नत्थि जरा, दारिद्दसमो य परिभवो नत्थि । मरणसमं नत्थि भयं, छुहासमा वेयणा नत्थि ॥१॥ तं नत्थि जं न वाहइ तिलतुसमित्तं पि एत्थ कायस्स || सन्निज्झं सव्वदुहाइ देंति आहाररहियस्स ॥२॥' Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪) શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મુસાફરીના જેવી બીજી કોઈ જરાવસ્થા નથી, દારિદ્રય જેવો બીજો કોઈ પરાભવ નથી, મરણ સમાન બીજો કોઈ ભય નથી, સુધા સમાન બીજી કોઈ વેદના નથી ૧ાા તેવું કાંઈ પણ નથી કે – જે તિલતુષ માત્ર પણ કાયાને બાધ ન પમાડે. આહાર રહિત પ્રાણીને સર્વ દુઃખો સાન્નિધ્ય (સમીપપણા)ને આપે છે. પરતું તેથી “ત~શમનાથ' સુધાવેદનાને શાંત કરવા માટે ભોજન કરવું જોઈએ. તથા છાતો' ભૂખયો સતો વૈયાવૃત્ય કરવાને શક્તિમાન થતો નથી. તે વિષે કહ્યું છે કે : “તિરું વનં ૩છો, વેટ્ટ સિદ્ધિને સત્તાવારે I નાસડુ સત્ત કર, વિવÇ મસળદિયલ્સ III’ આહાર રહિત પ્રાણીનું બળ ગળી જાય છે, ઉત્સાહ નાશ પામે છે, સમગ્ર વ્યાપારો શિથીલ થાય છે, સત્ત્વ નાશ પામે છે અને અરતિ વૃદ્ધિ પામે છે. તેથી વૈયાવૃત્ય કરવાને માટે ભોજન કરવું જોઈએ. ૬૬૩ તથા સુધાવાળો સતો ઇર્યાપથને શોધતો નથી. કેમકે – અશક્ત છે. તેથી તેને શોધવાને નિમિત્તે ભોજન કરવું. તથા સુધાર્ત સતો પ્રેક્ષાદિક સંયમ કરવાને સમર્થ થતો નથી. તેથી સંયમની વૃદ્ધિને માટે ભોજન કરવું. તથા સ્થામ એટલે બળ અર્થાત્ પ્રાણ એ એક અર્થવાચક છે. તે ભૂખ્યા મામસના ‘રિહીયતે' હાનિને પામે છે, તેથી ભોજન કરવું. તથા ગુણન એટલે ગ્રંથનું પરાવર્તન અને અનુપ્રેક્ષા એટલે ચિંતવન, તેને વિષે; ઉપલક્ષણથી વાચનાદિકને વિષે પણ ભૂખ્યો સતો અશક્ત એટલે અસમર્થ હોય છે. તેથી ભોજન કરવું. આવા પ્રકારના છયે કારણો વડે કે (તેમાંનુ) કોઈ એક કારણ વડે આહાર કરતો સાધુ, ધર્મનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ ધર્મનું આચરે છે. //૬૬૪il. હવે અભોજનના કારણને પ્રતિપાદન કરવા માટે સંબંધને કહે છે : मू.०- अहव ण कुज्जाहारं छहिं ठाणेहिं संजए ॥ पच्छा पच्छिमकालंमि, काउं अप्पक्खमं खमं ॥६६५॥ મૂલાર્થ : અથવા સાધુ છ સ્થાન વડે આહાર ન કરે. પછી પાછલી વયને વિષે આત્માને ખપાવીને – પ્રત્યાખ્યાનને યોગ્ય આત્માને કરીને આહારનો ત્યાગ કરે II૬૬પા ટીકાર્થ અથવા તો આગળ કહેવાશે એવા છ સ્થાનો વડે સાધુ આહારને ન કરે તેમાં (‘વિવિત્રા સૂત્રમતિઃ' સૂત્રની ગતિ વિચિત્ર છે. એ ન્યાય હોવાથી શરીરના વિચ્છેદ લક્ષણવાળા છઠ્ઠા કારણનું પ્રથમ વ્યાખ્યાન કરે છે : “પ્રા' રૂત્યાદિ, ‘પશ્ચાત્' શિષ્યનું નિષ્પાદન (સ્થાપન) વગેરે સર્વ કર્તવ્ય કર્યા પછી “શ્ચમે અને પાછલી વયમાં ‘પૂર્વમ' તિ સંલેખના કરવા વડે આત્માને ખપાવીને જાવજીવ સુધી અનશનનું પ્રત્યાખ્યાન કરવાને ‘ક્ષમ' યોગ્ય (થાય) એવો આત્માને કરીને ભોજનનો ત્યાગ કરે, અન્યથા ન કરે. આ કહેવા વડે શિષ્ય-નિષ્પાદન આદિ કાર્ય વિના, પહેલી અથવા બીજી વયમાં અથવા સંલેખના કર્યા વિના શરીરના ત્યાગને માટે અનશન કરતા એવા સાધુને તેનું પ્રત્યાખ્યાન કરવામાં જિનાજ્ઞાનો ભંગ છે એમ દેખાડેલ છે. II૬૬પા Page #416 -------------------------------------------------------------------------- ________________ | આહાર નહિ કરવાના ૬ કારણો ||. (૩૫ હવે અભોજનનાં (છ) કારણોને દેખાડે છે: मू.०- आयंके उवसग्गे, 'तितिक्खाया बंभचेरगुत्तीसु ॥ પાયા “વહેલું, “સારવોર્જીયોફાઈ દુદ્દદ્દા મૂલાર્થઃ ૧- આતંકને વિષે, ૨- ઉપસર્ગ થયે સતે તેને સહન કરવા માટે, ૩- બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે, ૪- પ્રાણીદયાને માટે પ-તપને માટે અને ૬- શરીરના વિચ્છેદને (ત્યાગને) માટે ૬૬૬ll ટીકાર્થઃ ૧-“માતં વરાદિ વ્યાધિ ઉત્પન્ન થયે સતે આહાર ન કરવો, તથા ૨-૧૩પ' રાજા અથવા સ્વજનાદિકે કરેલા અથવા દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલા ઉપસર્ગ પ્રાપ્ત થયે સતે તિતિક્ષાર્થ' તે ઉપસર્ગને સહન કરવા માટે, તથા ૩- બ્રહ્મસ્વર્યસિપુ (અહીં ષષ્ઠીના અર્થમાં સપ્તમી છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે) બ્રહ્મચર્યગુપ્તિનું પાલન કરવા માટે. તથા ૪-“પ્રાણીયાઈ' જીવદયાને માટે, તથા પ- 'તપતો' તપના કારણને નિમિત્તે તથા ૬-ચરમ સમયે (છેલ્લી અવસ્થામાં) શરીરના વ્યવચ્છેદ (ત્યાગ)ને માટે, આ સર્વને વિષે ભોજન ન કરવું. એમ ક્રિયાપદનો સંબંધ કરવો. I૬૬૬ો. આ ગાથાનું જ વિવરણ કરતા સતા કહે છે : મૂ. - માર્યો નરમા, રાયસન્નીયWIછું ૩વસો છે. बंभवयपालणट्ठा, पाणिदया वासमहियाई ॥६६७॥ तवहेउ चउत्थाई, जाव उ छम्मासिओ तवो होइ ॥ छठं सरीरवोच्छे-यणट्ठया हो अणाहारो ॥६६८॥ મૂલાર્થ : ૧ આતંક એટલે નવરાદિક, ૨ રાજા અને સ્વજનાદિકના ઉપસર્ગ, ૩ બ્રહ્મવ્રતને પાળવા માટે, ૪ વર્યા અને મહિકા, વગેરે સતે પ્રાણીદયા (માટે) li૬૬ ૫ તપને માટે ચતુર્થભક્તિથી આરંભીને છ માસ સુધીનો તપ હોય છે. ૬ શરીરના વિચ્છેદને માટે અનાહાર હોય છે. આ૬૬૮ ટીકાર્થ: “માતં જ્વરાદિક વ્યાધિ, તે ઉત્પન્ન થયે સતે આહાર ન કરે જેથી કરીને કહ્યું છે કે “વત્નીવરોધ નિર્દિષ્ટ, વર નંદન હિi | ઋતેડનિત્તશોધ-શાક્ષરીન શા’ બળને સંધનાર લંઘન જવરની શરૂઆતમાં હિતકારક કહ્યું છે. તેમાં વાયુ, શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પન્ન થયેલ જ્વર ન હોય તો (લંઘન) હિતકારક છે. ૨-રાજા, સ્વજન વગેરેએ કરેલ ઉપસર્ગ અથવા દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલ ઉપસર્ગ ઉત્પન્ન થયે સતે તેને શમાવવા માટે આહાર ન કરવો તથા ૩ મોહનો ઉદય થયે સતે બ્રહ્મવ્રતને પાળવા માટે આહાર ન કરવો. કેમકે ભોજનનો નિષેધ કરવાથી પ્રાયઃ કરીને મોહનો ઉદય નાશ પામે છે. તે વિષે કહ્યું છે કે ‘વિષયાવિનિવર્તિત Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬) | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ !! નિરાહરણ્ય દિન: રસવને રસોડગેવં પરં દૃષ્ટવા નિવર્તત ' આહારરહિત પ્રાણીના વિષયો પાછા વળે છે - નાશ પામે છે, એ જ પ્રમાણે રસ રહિત બીજાને જોઈને રસ પણ નિવૃત્ત થાય છે. તથા ૪ વરસાદ વરસતે સતે અથવા મહિકા (હિમ-ધૂમ્મસ) પડતે અને જીવદયાને માટે ભોજન ન કરવું. આદિ શબ્દ છે તેથી સૂક્ષ્મ મંડૂક (દડકી) વગેરેથી વ્યાપ્ત ભૂમિ ઉપર જીવદયાને માટે અટનનો ત્યાગ કરતે સતો આહાર ન કરે. //૬૬ળા તથા પ-તપોહેતો.' તપ કરવાને નિમિત્તે ભોજન કરવું નહિ. તપ જે તે વતુથતિ ચતુર્થભક્તથી આરંભીને ત્યાં સુધી હોય કે – જયાં સુધી ‘ પાસ છ માસના પ્રમાણવાળું હોય તેથી વધારે તપનો ભગવાન વર્ધમાનસ્વામીના તીર્થમાં નિષેધ છે, તથા છઠ્ઠું કારણ પૂર્વે કહેલા વિધિ પ્રમાણે ચરમકાળે શરીરનો ત્યાગ કરવા માટે અનાહાર (અનશન) થાય છે - કરાય છે. ૬૬ ૮૪ આ પ્રમાણે કારણદ્વાર કહ્યું. તે કહેવા વડે ગ્રામૈષણા કરી અને તે કહેવાથી ગવૈષણા, ગ્રહણષણા અને ગ્રામૈષણાના ભેદથી ત્રણ પ્રકારની એષણા સમાપ્ત થઈ. હવે આ જ એષણાના સમગ્ર દોષોની સંકલનાને કહે છે : मू.०- सोलस उग्गमदोसा, सोलस अप्पायणाए दोसा उ॥ . दस एसणाए दोसा, संजोयणमाइ पंचेव ॥६६९॥ મૂલાર્થ સોળ ઉદ્દગમના દોષો, સોળ ઉત્પાદનોના દોષો, દસ એષણાના દોષો અને સંયોજના આદિ પાંચ દોષો મળીને કુલ સુડતાલીશ દોષો થાય છે. ૬૬૯ ટીકાર્ય : આનો અર્થ સુગમ છે. સર્વ સંખ્યાએ કરીને એષણાના સુડતાલીસ દોષો છે. આ દોષોની શુદ્ધિ કરનાર સાધુ, પિંડની શુદ્ધિ કરે છે. પિંડની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. અને ચારિત્રની શુદ્ધિથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. તે વિષે કહ્યું છે કે – ‘પ વિરોદયંતી, fiડું સોહે સંતો नत्थि ॥ एए अविसोहिते, चरित्तभेयं वियाणाहि ॥१॥ समणत्तणस्स सारो, भिक्खायरिया जिणेहिं पनत्ता ॥ एत्थ परितप्पमाणं, तं जाणसु मंदसंवेगं ॥२॥ नाणचरणस्स मूलं भिक्खायरिया जिणेहिं पन्नत्ता ॥ एत्थ उ उज्जममाणं तं जाणसु तिव्वसंवेगं ॥३॥ पिंड असोहयंतो, अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तंमि असंते, निरत्थिया होइ दिक्खा उ ॥४॥ चारित्तम्मि असंते, निव्वाणं न उ गच्छइ ।. निव्वाणम्मि असंतम्मि, सव्वा दिक्खा निरत्थगा ॥५॥ __* "एतत्षट्कं निगमयन्नाह-एएहिं छहिं ठाणेहिं, अणाहारो उ जो भवे । धम्मं नाइक्कमेभिक्खू, धम्मज्झाणरओ भवे ॥१॥ एषा गाथा श्रीवीराचार्यकृतश्रीपिण्डनियुक्तिवृतौ सूत्रे च दृश्यते શ્રીમિિરપ્રતિવૃષિ તુ વહુષ ન થતે :- આ છે કારણની સમાપ્તિ કરતાં કહે છે :- આ પૂર્વોક્ત છ સ્થાનો વડે કરીને ધર્મધ્યાનમાં રક્ત એવો જે સાધુ અનાહારી છે તે ધર્મને અતિક્રમતો-ઉલ્લંઘતો નથી ના” આ ગાથા શ્રી વીરાચાર્યની કરેલી પિંડનિર્યુક્તિની વૃત્તિમાં અને સૂત્રમાં દેખાય છે; પરંતુ શ્રી મલયગિરિજીની રચેલી વૃત્તિવાળી ઘણી પ્રતિમાઓને વિશે દેખાતી નથી. (આથી અહીં તે ગથા ગ્રહણ કરેલી નથી.) Page #418 -------------------------------------------------------------------------- ________________ તે કારણિક અપવાદ સેવવાના ફળ // (૩૯૭ આ દોષોની શુદ્ધિ કરતો સાધુ પિંડની શુદ્ધિ કરે છે તેમાં સંશય નથી અને આ દોષોની શુદ્ધિ ન કરે તો ચારિત્રનો ભેદ-નાશ જાણવો. ૧. જિનેશ્વરોએ શ્રમણપણાનો સાર ભિક્ષાચર્યા કહેલી છે. તેમાં પરિતાપ પામતાને મંદ સંવેગવાળો જાણવો. ૨. જ્ઞાન અને ચારિત્રનું મૂળ ભિક્ષાચર્યા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. તેમાં જે ઉદ્યમી હોય તેને તીવ્ર સંવેગવાળો જાણવો. ૩. પિંડની શુદ્ધિને નહિ કરતો સાધુ અચારિત્રી જ છે, તેમાં સંશય નથી અને ચારિત્રના અભાવે તેની દીક્ષા નિરર્થક જ છે. ૪-ચારિત્ર નહિ હોયે સતે નિર્વાણ (મોક્ષ)ને પામે જ નહિ અને નિર્વાણ નહિ સતે સર્વ દીક્ષા નિરર્થક છે. ૫ - તેથી ઉદ્ગમાદિ દોષ રહિત પિંડની એષણા કરવી. ૬િ૬લા म.०- एसो आहारविही, जह भणिओ सव्वभावदंसीहि ॥ धम्मावस्सगजोगा, जेण न हायंति तं कुज्जा ॥६७०॥ મૂલાર્થ ? આ આહારનો વિધિ જે પ્રમાણે સર્વ ભાવને જોનારા તીર્થકરોએ કહ્યો છે, તે પ્રમાણે મેં વ્યાખ્યા કરી છે, જે વડે ધર્માવશ્યક યોગો હાનિ ન પામે તે કરવું. //૬૭OM ટીકાર્થ આ “આહારવિધિ' પિંડનો વિધિ ‘અથા' જે પ્રકારે તીર્થંકરાદિકે કહ્યો છે તે પ્રકારે કાળને યોગ્ય પોતાની મતિના વૈભવ વડે મેં (તેની) વ્યાખ્યા કરી છે, એમ વાક્યનો અધ્યાહાર કરવો. ઉત્તરાર્ધ ગાથા વડે અપવાદને કહે છે : “ધર્મેત્યાદ્રિ ધર્માવઠ્યો :' શ્રુતધર્મ, ચારિત્રધર્મ અને પ્રતિક્રમણાદિકના વ્યાપારો જે વડે ‘હીયને હાનિને ન પામે, તે કરવું. એટલે કે તથા તથા પ્રકારે અપવાદને સેવવો. કેમકે - સાધુએ જેમ યોગ્ય હોય તેમ ઉત્સર્ગ અને અપવાદમાં રહેલાં થવું. તથા અપવાદને સેવનાર અશઠ (ઋજુ) સાધુને જે વિરાધના થાય. તે પણ નિર્જરાના ફળવાળી છે //૬૭૦માં તે વિષે કહ્યું છે કે : म.०- जा जयमाणस्स भवे, विराहणा सत्तविहिसमग्गस्स ॥ सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥६७१॥ મૂલાર્થ યતના કરતા, સૂત્રની વિધિ વડે પૂર્ણ અને અધ્યાત્મની વિશુદ્ધિ વડે યુક્ત એવા સાધુને જે કાંઈ વિરાધના થાય તે નિર્જરાના ફળવાળી છે. ૬૭ના ટીકાર્થ યાતના કરતા “સૂત્રોધિમપ્રી' સૂત્રમાં કહેલા વિધિનું પાલન કરવામાં સંપૂર્ણ અને અધ્યાત્મની વિશોધિ વડે યુક્ત એટલે રાગ-દ્વેષ વડે રહિત એવા સાધુને જે કાંઈ ‘વિરાધના' અપવાદના પ્રત્યયવાળી વિરાધના થાય, તે નિર્જરાના ફળવાળી થાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. કૃતયોગી, ગીતાર્થ અને કારણના વશથી યતના વડે અપવાદને સેવનારા સાધુને જે વિરાધના થાય છે. તે સિદ્ધિના ફળવાળી થાય છે ૬૭૧ી. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , આ પ્રમાણે પિંડપદ અને એષણાપદનો નિક્ષેપ કર્યો, તેનો નિક્ષેપ કરવાથી નામનિક્ષેપ કહ્યો, અને તે કહેવાથી પિડનિયુક્તિ પરિપૂર્ણ (સમાપ્ત) થઈ. “તિ’ 'येनैषा पिण्डनियुक्ति-युक्तिरम्या विनिर्मिता ॥ द्वादशाङ्गविदे तस्मै, नमः श्रीभदबाहवे ॥१॥ व्याख्याता यैरेषा विषमपदार्थापि सुललितवचोभिः ॥ अनुपकृतपरोपकृतो विवृतिकृतस्तान्नमस्कुर्वे ॥२॥ इमां च पिण्डनियुक्ति - मतिगम्भीरां विवृण्वता कुशलं ॥ यदवापि मलयगिरिणा, सिद्धि तेनाश्रुतां लोकः॥३॥ अर्हन्तः शरणं सिद्धाः शरणं मम साधवः ॥ शरणं जिननिर्दिष्टो, धर्मः शरणमुत्तमः ॥४॥ एवं ग्रन्थाग्रसंख्या ७००० पिंडनियुक्तिं समाप्त ॥ इति श्रीमन्मलयगिर्याचार्यवर्यविहितविवृतिवृता श्रीमद्भद्रबाहुस्वामिङ्कलिखा पिण्डनियुक्तिः समाप्ता જેમણે આ યુક્તિ વડે રમણીય એવી પિંડનિર્યુક્તિ બનાવી છે. તે દ્વાદશાંગીના જ્ઞાનવાળા શ્રી ભદ્રબાહુસ્વામીને નમસ્કાર હો. ૧. વિષમ પદાર્થવાળી હોવા છતાં પણ આ પિંડનિર્યુક્તિ જેઓએ સુલલિત (મનહર) વચનો વડે વ્યાખ્યાન કરી , તે ઉપકારની અપેક્ષા રહિત ઉપકારને કરનારા વિવરણકારને હું નમસ્કાર કરું છું. ૨. અતિગંભીર એવી આ પિંડનિર્યુક્તિનું વિવરણ કરતા મલયગિરિએ જે કુશલ (પુણ્ય) પ્રાપ્ત કર્યું હોય, તે વડે સર્વ લોક સિદ્ધિને પામો. ૨. અરિહંતો મારું શરણ છે, સિદ્ધો શરણ છે. સાધુઓ શરણ છે અને શ્રી જિનેશ્વરોએ બતાવેલ આ ઉત્તમ ધર્મ મારું શરણ છે. ૪. આ ગ્રંથાગ્રની સંખ્યા ૭૦૦૦ શ્લોકોની છે, પિંડનિયુક્તિ સમાપ્ત થઈ. ઇતિ આચાર્યવર્ય શ્રીમાન મલયગિરિસૂરિ મહારાજાએ કરેલી વિવૃત્તિ વડે સહિત શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી પિંડનિયુક્તિ સમાપ્ત થઈ. ॥ इति श्री पिण्डनियुक्तिः समाप्ता ॥ Page #420 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી આભ-કમલ-દાન-પ્રેમ-ભુવનભાનુ જયધોષ-જિતેન્દ્ર-ગુણરત્ન-રશ્મિરત્નસૂરીશ્વરેભ્યો નમો નમઃ | તા.ક. પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય (1) વિગેરે નિર્યુક્તિ I શ્રી પિંડનિયુક્તિ સત્ર in ચાર્ટ બનાવનાર છે ભુવનભાનુસૂરીશ્વરજી મારાજની |ગાથા-૧-૨-૩ આદિ સમજવું. બજ 1ી ગુરુગુણાતમહીપા૫દ્મરણ !! અને G-86) વગેરે ગાથા જન્મ શતાબ્દિ મસવ નિમિત્તે.... પિંડી મને ચારિત્રરત્નવિજય મ.સા. - ભાષ્યની જાણવી. ઉત્પાદના એષણ સંયોજના પણ એર પ્રમાણ અંગાર કારણ T ઉદગમ એષણા તત્વ=(સ્વરુપ) પિડનું પિન્ડ: = સંઘાતા ભેદ=(પ્રકાર) પર્યાય (એકાર્થી) પિડ નિકાય સમૂહ સંપિuડન પિuડન સમવાય સમવસરણ નિચય ઉપચય ચય યુગ્મ રાશિ (ઉ.2) (G-5) નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર (G.55) - કાલ ભાવ (૬ નિક્ષેપ) - ૨ પ્રકારે – (નિક્ષેપ) - નામા સ્થાપના દ્રવ્ય ભાવ (G-58) (66) ગૌણજ સમયજ ઉભચજ અનુભયજી પ્રશસ્ત (૧૦ પ્રકારે) (G-59) અપ્રશસ્ત (૧૦ પ્રકારે) - -- (G60) સંયમ વિદ્યા-ચરણ જ્ઞાનાદિત્રિક જ્ઞાન-દર્શન પંચમહાવ્રત પ-મહાવ્રત ૭-પિડેષણા- અષ્ટ- બ્રહ્મચર્યની ૧૦ યતિધર્મ (G-1) સભુત અસભુત તપ-સંયમ રાત્રિભોજન વ્રત ૭-પારૈષણા પ્રવચનમાતા ૯ વાડ ૭-અવગ્રહ પ્રતિમા (૭-અવગ્રહ પ્રતિમાં એટલે વસતિ સંબંધી ગ્રહણ કરવામાં જુદા જુદા ૭ અભિગ્રહ રાખે તે) . આગામત: નોઆગમત: (જ્ઞાતા-અનુપયુક્ત) -8-6) સંસૃષ્ટ અસંસ્કૃષ્ટ ઉદ્ધત અલાલેપ અવગૃહીત પ્રગૃહીત ઉઝિંતધર્મ જ્ઞશરીર ભવ્ય શરીર જ્ઞ-ભવ્ય-વ્યતિરિજાશરીર ક. રાસરાર (G-63) અસંયમ અજ્ઞાનઅવિરતિ મિથ્યા.અજ્ઞાન+અવિરતિ ક્રોધાદિ-૪ પ્રાણાર્તિપાતાદિ છટકાય આયુ વિના કર્મબંધના અષ્ટકમંબંધના ૯ વાડ (બ્રહ) ૧૦ ગતિધર્મનું અધ્યવસાય કારણભૂત અધ્ય, નું અપલાન અપાલના પૃથ્વીકાય. અપકાય તેઉકાય વાયુકાય વનરપતિકાય (G-47) બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય (ઉ49) (ઉત્તભેદ પૃથ્વીકાયવત) (ઉત્તરભેદ પૃથ્વીકાયવત) (ઉત્તરભેદ પૃથ્વીકાયવ) (ઉત્તરભેદ પૃથ્વીકારવ) | (ઉત્તરભેદ બેઈન્દ્રિવ) (ઉત્તરભેદ બેઈન્દ્રિવત) સચિત્ત મિશ્ર અચિત્ત, સચિત્ત મિશ્ર અચિત્ત નારક તિર્યંચ ના - મનુષ્ય . - દેવતા (પૃથ્વીકાય To પંચેન્દ્રિય સુધી મિશ્ર પિંડ) : (અનુપયોગી) | (ઉપયોગી) નિશ્ચય (ઉપયોગી) | (ઉપયોગી) વ્યવહાર (G-53) પ્રજન' પ્રયોજન - સચિત્ત અચિત્ત. શદ સર્પદંસાદ ઉપશમનાય લેપાદિ: શરીર (શકુનાદિપરિભાવન) ! મિશ્રપિચ્છ = દ્વિસંયોગી ત્રિસંયોગી ચતુસં. ભાંગ = 1 ૩૬ ૮૪ ૧૨૬ પ્રકાર = પૃ.અપ, પૃ.અપ.. પૃ.અ.હે.વા. પંચર્સ. ષષ્ટસ, સમર્સ, અષ્ટસં, નવસં. * ટોટલ ૧૨૬ ૮૪ ૩૬ ૯ ૧ = પ૦૨ પૃ.અ..વા.વન. પ+બેઇ. ૬+dઇ, હસ્યઉ. ૮પંચે. સંપર્ણ શરીર. શરરનો એક દેશ. શરીરના સંપર્કથી ઉત્પન્ન થતી બીજી વસ્તુ (આંખના ફલા વગેરે કાઢવામાં ઉપયોગ થાય.) Page #421 -------------------------------------------------------------------------- ________________ એષણા G-73) તત્વ (સ્વરુપ) એષણમ્ એષણો = ઇચ્છા, ભેદ હ || (G74) પર્યાય (G-73) નામ નામ સ્થાપના દ્રવ્ય ભાવ એપણા ગવેષણા માર્ગણા ઉપના અન્વેષણા સુગમ આગમત: નોઆગમતઃ આગમત: નોઆગમતઃ (જ્ઞાતા-અનુપયુક્ત) (જ્ઞાતા-ઉપયુક્ત) જ્ઞશરીર ભથશરીર ઉભયવ્યતિરિક્ત ગવૈષઔષણા ગ્રહર્ણપણા ગ્રાસૈપણા (G-T7), સચિત્ત મિશ્રા અચિત્ત નામ સ્થાપના સ્થાપના કથા-7) દ્વિપદ ભાવ દ્રવ્ય (ઉ•79). ભાવ ચતુષ્પદ અપદ નામત સુગમ નોઆગમત: આગમત: (જ્ઞાતા-અનુ.). નોઆગમતઃ આગમત: (જ્ઞાતા-ઉપયુક્ત) જ્ઞશરીર ભથશરીર ઉભર્યા વ્યતિરિક્ત ઉદ્ગમાં ઉત્પાદનો (દોષરહિત આહારના વિષયવાળી) સચિત્ત મિશ્ર (કુરંગદષ્ટાંત) અચિત પયાર્યત: નિક્ષેપત; ઉદ્ગમ ઉજ્ઞોપના માર્ગણા (G85) ની નામ સ્થાપના દ્રવ્ય ભાવ (6-8) સુગમ નોઆગમતઃ આગમત: નોઆગમતઃ આગમતઃ (જ્ઞાતા-અનુ.) | (જ્ઞાતા-ઉપ.) | લાડુ-જ્યોતિષના વિષયવાળો ઉગમ (ઉત્પત્તિ) દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધિ અશુદ્ધિ દંસણનાપભવ ચરણે સુચ્છેસુ તેસુ તસુદ્ધી ! ચરણેણ કમ્મસુદ્ધી ઉગ્નમસુદ્ધા ચરણસુદ્ધી II મોક્ષાર્થિના ચરણદ્ધિરપેક્ષ્યતે તથા ન કેવલયોરેવ જ્ઞાનદર્શનયો; શુદ્ધ ચારિત્રશુદ્ધિઃ કિન્વર્ગમશુદ્ધૌ ચારિત્રશુદ્ધિઃ | તતશ્ચરણશુદ્ધિનિમિત્તે સમ્યગ્દર્શનજ્ઞાનવતાપિ નિયમત ઉદગમદોષપરિશુદ્ધ આહારો ગ્રાહ્યઃ II અચ્ચતર બાહ્ય (G91) (જ્ઞાન+દર્શન+ઉદ્ગમની શુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ...) Page #422 -------------------------------------------------------------------------- ________________ | ઉદ્ગમના ૧૬ દોષ || પંત મિજાત મિશ્રાતા આધારમી ઓશિક (૪ દ્વાર) (G-94) સ્થાપના પ્રાકૃતિકા પ્રાદુક્કરણ, કીત અપમિત્ય પરિવર્તિત (6-97) અભ્યાતા ઉભિન્ન માલાપતા અનિસૃષ્ટ અધ્યવપૂરક (૧) આધાકર્મના એકાચિક નામ, (G-95) (એગફુનામા...) (૨) કોના માટે કરેલ આધાકર્મ થાય? (કસ્સવાવિ) (3) આધાકર્મનું સ્વરુપ (કિં વાવિ...) (૪) પરપક્ષ (ગૃહસ્થ) સ્વપક્ષ (સાધુ-સાધ્વી) અતિચારાદિ પ્રસંગો (પરખો ય સપકો...) (૧) આધાકર્મ (G-96) (૨) અધ:કર્મ (G.98) (૩) આત્મપ્ન ઉ.103) નામે સ્થાપના દ્રવ્ય ભાવ નામ સ્થાપના દ્રવ્ય ભાવ નામ સ્થાપના દ્રવ્ય. ભાવે નોઆગમતઃ - - સરક સુગમ આગમતઃ નોઆગમત: સુગમાં આગમત: નોઆગમત: સુગમાં આગમતઃ નોઆગમત; (જ્ઞાતા-ઉપ.) (જ્ઞાતા-ઉપ.) | (જ્ઞાતા-ઉપ.) આગમત: નોઆગમત: આગમત: નોઆગમત: આગમત; નોઆગમત: (જ્ઞાતા-અનુ.) 11 (જ્ઞાતા-અનુ.) જ્ઞ.શ. ભ.શ. ઉ.અતિરિક્ત જ્ઞ.શ. ભ.શ. ઉંવ્યતિરિક્ત (જ્ઞાતા-અનુ.) જ્ઞ.શ, ભ.શ. ઉ.વ્યતિરિક્ત) સાધુને દાન આપવા માટે જ્ઞ.શ, ભ.શ. ઉ.વ્યતિરિક્ત ભ.શ. ઉતિરિક્ત જ્ઞ.શ, ઔદનાદિ રાંધવા-રંધાવવા જ્ઞ.શ. ભ.શ, ઉ.વ્યતિરિક્ત વગેરે રૂપ આધાકર્મ કરવું તે. જલ વગેરેમાં નાંખેલું દ્રવ્ય પકાયનું મર્દન કરવું) કરાવવું લેયા અને ધનુષ ચુપ કાય ભર ભારવડે કરીને જે નીચે જાય કુટુંબ રાજ્ય “ (જ્ઞાનાદિ-૩ . તથા જે નીસરણી કે રજૂવડે શુભકર્મની સ્થિતિ વિશેપના + નિશ્ચિયનયે || તે ભાવાભાઈ || વ્યવહારનયે | નીચે ઉતરવું તે... જાણવું. ભાવને નીચા કરે તે. ચારિત્ર હણાતે છતે જ્ઞાન દર્શન ચારિત્ર હણાતે જીતે પણ હણાય માટે આત્મપ્ન પૂર્વનાં ૨ ની ભજના (૪) આત્મકર્મ (G-106) (૫) પ્રતિસેવના (૬) પ્રતિશ્રવણ (૭) સંવાસા (૮) અનુમોદના નામ સ્થાપના દ્રવ્ય ભાવ પોતે આધાકર્મીનું સેવન કરતો હોય કે અન્ય લાવેલી વાપરતો હોય. તારા વર્લ્ડ સારૂ મેળવાયુ - લાભ થયુ વગેરે. આધાકર્મી વાપરનારની સાથે વસવું. તેઓની અનુમોદના કરવી – તમે તો લબ્ધિવાળા છો વગેરે.... સુગમ નોઆગમત: આગમતઃ (જ્ઞાતા-ઉપ.). આગમતઃ (જ્ઞાતા-અનુ) નોઆગમત: ઉદા. ચોરનું (G-115) ઉદા. રાજપુત્રનું (G-116) ઉદા, પલ્લીનું Gિ-11 ઉદા. રાજદષ્ટનું ઉ117) અશુભ પરિણામવાળો તે પરના (ગૃહસ્થ) સંબધી કર્મને પોતાનું કરે તે ભાવાત્મકર્મ છે. જ્ઞ.શ. ભ.શ. ઉ.વ્યતિરિક્ત જે પુરુષ જે ધનને પોતાનું માને, તે પુરુષને તે ધન દ્રવ્યના વિષયવાળુ હોવાથી (દ્રવ્ય) આત્મકર્મ છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ઉં આધાકીનું બીજું દ્વાર - કોના માટે કરેલું આધાકર્મ કહેવાય ? સાધર્મિક સાધુ (સદશનામાદિ ૧૨ થી યુક્ત) માટે કરેલું આધાકર્મ કહેવાય... II ઉદ્ગમના ૧૬ દોષ || - ચાલુ છે. - ઓશિક દોષ : સાધુ વગેરે બધા જ ભિક્ષાયોને ઉદેશિને આહારાદિ કરવામાં આવેલ હોય છે.... (૨) II ઓશિક છે G-21). સાધર્મિક (૧૨ પ્રકાર) (ઉ.137). ઓધ (અપૃથક્કરણભાવ) વિભાગ (પૃચક્કરણભાવ) (ઉ.219). નામ સ્થાપના ક્ષેત્ર - ઉદિષ્ઠ કર્મ દ્રવ્ય કાલ. પ્રવચન સમાન કાષ્ઠની (સાધુ થનાર) એક જ દેશમાં એક જ કાલે ચતુર્વિધ સંઘમાંથી નામવાલો પ્રતિમાદિ ભવ્ય જીવ જન્મેલા જનમેલા કોઈ પણ-૧ ઉદ્દેશ (યાવદર્થિક) સમુદેશ (પખંડી) આદેશ (૫ પ્રકારના શ્રમણ) સમાદેશ (નિગ્રંથ-જૈન સાધુ) અછિન્ન (અનિયમિત આપવું) છિન્ન (નિયમિત આપવું) લિંગ. રજોહરણ મુહપતિવાળો દર્શન ज्ञान ચારિત્ર અભિગ્રહ ભાવના ક્ષાધિકક્ષાયો, મતિ-વગરે ૫ સામાયિકાદિ-૫ દ્રવ્યદ ૪ અનિત્યાદિ ૧૨ ઔપશમિક જ્ઞાનવાળો ચારિત્રવાળો અભિગ્રહવાળો ભાવનાને દર્શન (સમ્ય.) ભાવવાવાળો વાળો સાધુ (આ દ્વારના કાડકણની વિધિ ગ્રંથમાંથી જાણી લેવી) આધાકર્મનું ત્રીજું દ્વાર II • આધાકર્મનું સ્વરૂપ છે (G-160) દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ઉદ્દિષ્ઠ = અભિસાયરાદિ કોઇ પણ આવે તેને આપવું" એવું મનમાં રાખવું. કુત ભાત દહીં વગેરે મિશ્ર કરવા, કર્મ = મોદક ચૂર્ણને પાકાદિ કરી ફરી તૈયાર કરવું. હવે ઉષ્ઠિોદ્દેશનાં ૮ ભેદ, એવી જ રીતે આગળનાં પણ ૩ (સમુદેશ-આદેશ-સમાદેશ) ૮+૮+૮+૮ - ૨ થાય એવી રીતે ઉદિષ્ટ - કૃત - કર્મ નો સરવાળો કરતા ૩૨ ૮૩ ૯૬ ભેદ-પ્રભેદ સહિત થાય છે. પૂતિકર્મ દો : શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તો, ( () | પૂતિ ) (-243) અશના (શાલી-ડાંગરાદિ) પાન (કુવા-વાવ-તલાવાદિ) ખાદિમ (નારિયેલાદિ ફલ) | સ્વાદિમ (સૂંઠ-મરી મસાલાદિ) નામ. સ્થાપના દ્રવ્ય ભાવ. સુગમ CHIE આરંભઃ = (કૃત) અને નિષ્ઠિત = (અવસાન) ની ચતુર્ભાગી (૧) સાધ્વર્થંડારંભ - સાધ્વર્ગે નિષ્ઠિત ' X (૨) સાધ્વર્ચેડડરંભ - અન્યાર્ચે નિષ્ઠિત 1 1 (૩) અન્યાયેંડારંભ - સાધ્વર્ગે નિષ્ઠિત x (૪) અન્યાયેંડલરંભ - અન્યાર્ચે નિક્તિા ' (અકય) ( વ્ય) સુંગધાદિગુણવિશિષ્ટ-પિ સૂક્ષ્મ પશ્ચાઅશુચીમયાત્ ત્યાજ્ય: (સંપૂર્ણ નિર્દોષ ગોચરીમાં જો (માણિભદ્રાસદેવકુલ્કિાદરાંત: ' ૧ પણ દાનો દોપિત પડે તો તે ભાવપૂતિ યુક્ત કહેવાય.) ઉપકરણ માપન આધાકર્મનું ચોથું દ્વાર II • પરપક્ષ-સ્વપક્ષ અતિચારાદિ પ્રસંગ II (G-17) આધાકર્મની નિમંત્રણ સ્વીકારવાચી - અતિક્રમ લેવા માટે ચાલતા - વ્યતિકમ વ્હોરતા - અતિસાર, વાપરતા - અનાચાર અશુદ્ધ બાંદર સૂક્ષ્મ (ઈશ્વન - અંગારાના ધૂમના અવયવોવડે જે ખરડાય તે) અકથ્ય (પ્રજ્ઞાપનામાત્ર-પરિહરણ નાસ્તિ અશક્યત્વાતુ તતઃ કતવ્ય.) મિશ્ર દોષ ઃ શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. ((૪II મિશ્રજાત છે G-271) યાવઅર્થિક (વિશોધિકોટિ:) પાખંડ્યાર્થે સાધ્વર્યું સાધ્વર્ય - ઉપરોક્ત કહેવાયેલ અતિક્રમાદિ દોષોને સેવવાથી ઉત્પન્ન થતા.... આજ્ઞાભંગ - અનવસ્થા • મિથ્યાત્વ અને વિરાધના વગેરે દોષો સંભવે છે. (G-183) (અવિશોધિકોરિ). - ત્રણે ભેદ થાય, કારણ - ૧૦૦૦ ઘર ગયે છતે પણ આ મિwાત ન જ કલ્પ. કેમ કે જેમ વેધકવિપ - તે ૧૦૦૦ માણસ સુધી પણ પરંપરાઓ મારવાની ક્ષમતા ધરાવે છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ + સ્થાપના દોષ સાધુ માટે આહારદિ સખી મુકવા તે. (૫) II સ્થાપના II - પ્રાનિત્ય દોષ = સાધુને હાચવવા માટે ઉધાર લઈ લાવવું. ((૯) II પ્રામિત્ય | G-316) G-27) સ્વસ્થાન (૬ પ્રકારે) (સાદિમાં) પરસ્થાન (૬ પ્રકારે) (શૌકાદિમાં) લોફિક 2 લોકોતેર (બ્રેનનું દષ્ટાંત-ઉછીનું તૈલ-દાસીત્વ) (સાધુ સંબંધી વસ્ત્રાદિમાં જાણવું) + પરાવર્તિત દોષ = સાધુને હરાવવા માટે વસ્તુની અદલા-બદલી કરવી. (૧૦) II પરાવર્તિત છે (G-323) સ્થાનસ્વસ્થાન ભાજનસ્વસ્થાના સ્થાનસ્વસ્થાની ભાજનસ્વસ્થાન અનંતર પરંપર અનંતર પરંપર વિકારી અવિકારી વિકારી અધિકારી, - પ્રાભૃતિકા દોષ : સાધુને હોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વ્હેલા કે મોડા કરવા. (૬) II પ્રાકૃતિકા છે G-285) લકિક લોકોતેર (સાધુ વિષયક) અન્યદ્રથવિષયક CHIE સૂક્ષ્મ તદ્રવ્યવિષયક અન્યદ્રવ્યવિષયક તદ્રવ્યવિષયક (કોહેલ ઘીની બદલે (કોદરાના કુરીયા (કપડાની બદલે તાજુ ઘી લેવું) બદલે શાલીઓદન લેવું) કપડાં લેવું) - અભ્યાહત દોષ = સાધુને હરાવવા માટે સામે લઈ જવું. (૧૧) II અભ્યાહત ) G-329) (કપડાની બદલે પાંગરણી લેવી) અવસ્વેચ્છાણ ઉધ્વષ્કણ અવશ્વપ્પણ ઉધ્વષ્ઠણ. (મહોત્સવાદિ (મહોત્સવાદિ (પુત્રાદિને સાધ્વર્યું (પુત્રાદિને સાધ્વર્ગે હેંલુ કરવું) મોડુ કરવું) હેલું આપવું) મોડુ આપવું) - પ્રાકરણ દોષ સાધુને હોરાવવા માટે અંધારુ દૂર કરી બારી-બારણા-વીજળી-દીવાદિથી પ્રકાશ કરવો. ((૯) | પ્રાદુષ્કરણ છે G-298) અણાચિર્ણ (બાહરથી લાવેલું) આચિ (૩ ઘરથી/૧૦૦ ડગલામાંથી લાવેલું) પ્રગટકરણ (બહાર લાવવું) પ્રકાશકરણ નિશિયાભ્યt. નોનિશિયાભ્યાતા ક્ષેત્રની અપેક્ષાએ ઘરની અપેક્ષાએ ભીંતમાં બાકોરુ પાડવું નાના બારણાને મોટું બારણું કરવું નવું બારણું કરવું છાપરામાં નળિયાદિ ખસેડવા રુપે સ્વગામ પરગામ ઉત્કૃષ્ટ મધ્યમ જધન્ય I ! ગૃહાંતર - નોગૃહાંતર સ્વદેશ , પરદેશ પ્રકાશવાળા રત્નાદિ દીવો કે લાઈટ મુકાવવું સળગાવવી વગેરે, - કીત દોષ = સાધુને હોરાવવા માટે વેચાતું લેવું. (૯) if ફીત II) G-306) જલમાર્ગ સ્થલમાર્ગ જલમાર્ગ સ્થલમા નાવ તરાપો જંઘા (ચરણ) ગાડી આદિ નાવા તરાપો જંઘા ગાડી આદિ દવ્યત: ભાવત: વાડો (વાટકાદિ), શૈરી (સાહી), ૧ દરવાજેથી ૨ ઘર વગેરે (નિવેસનં) ગૃહમ્ આત્મદ્રવ્યકત પદ્રવ્યકત Y 3 દવ્યતઃ ભાવેત : સચિત મિશ્ન અચિત્ત યુર્ણાદિ પરાર્થે વા સ્વાર્થો આત્મભાવકીત પરભાવકીત ધર્મકથાર્દિક વિશે... સચિત મિશ્ર અચિત (દેવશર્મા નામે મંખનુ દષ્ટાંત) Page #425 -------------------------------------------------------------------------- ________________ - ઉભિન્ન દોષ = સાધુને હોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલ હોય તે તોડીને આપવું. ((૧૨) / ઉભિન્ન | G-34) - અનિકૃષ્ટ દોષ = ઘણાની માલીકીની વસ્તુ બીજાની જા વગર એક વ્યક્તિ આપે. ((૧૫) ii અનિકૃષ્ટ | G-377) 1 ભજનાનિષ્ટ સાધારણાનિષ્ટ કપાટોભિન્ન પિહિતો ભિન્ન ભોજન (યુલફાદિ) મોદક ધાણી (યત્ર) વિવાહાદિ દુધવિશે દુકાનાદિ પ્રાસુકમ્ (અચિત્ત). અમાસુકમ્ (સચિત્ત) (કય) (અકવ્ય) - માલાપહત દોષ = સાધુને હરાવવા માટે બોય કે માળ ઉપરથી લાવવું. (૧૩) II માલાપહત || G-357) સ્વામી હસ્તિન: ૩૨ મોદકવાળો દષ્ટાંત (માણિભદ્ર) એવી જ રીતે - આગળના ભેદોમાં પણ જાણવું. 19 અછિન્ન છિન્ન અછિન્ન જધન્ય (પગની પાની ઉચી કરીને લેવું.... તે દષ્ટિથી અગોચર હોય-ભિક્ષક દષ્ટાંત) ઉત્કૃષ્ટ (નીસરણીથી લેવું – તેમાં ગેરક - કાપિક ગુણચંદ્રસાધુનું દષ્ટાંત જાણવું) નિસૃષ્ટ અનિકૃષ્ટ નિકૃષ્ટ અનિકૃષ્ટ - અધ્યાપૂક દોષ = પોતાની માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (૧૬) l[, અધ્યવપૂરકી (G-388) અથવા યાવદર્શિકામિશ્ર (સ્વગૃહ) વિશોધિકોટી પાખડયાર્થે મિશ્ર (સ્વગૃહ) સાધ્વર્ગે મિશ્ર (સ્વગૃહ) ઉર્ધ્વ અવિશોધિકોટી અધો તિયર્ગ (શીકુ આદિમાં રહેલું) (નીચે ભોયરામાં રહેલું) (મોટા ડૂમાદિમાં રહેલ વસ્તુ માટે પગ ઉપર-હાથ નીચે કરી લાવવું) - આચ્છધ દોષ = સાધુને હોરાવવા માટે પુત્રીનોકદિ પાસેથી બળજબરી પૂર્વક ઝુંટવી લઈને આપવું. (૧૪) || આ ડેધ II (C-366) - પ્રભુ (ઘરનો નાયક) સ્વામી (રાજા કે ગ્રામનાયક) ચૌર III ઉદગમમાં આવતા ૧૬ દોષોમાંથી I G.999). વિશોધિકોટિ (G-393) અવિશોધિકોટિ આધાકર્મી ઔદેશીક મિશ્રજાત બાદર પ્રાભૃતિકા પતિ અધ્યવપૂરક (વિભાગૌશિકના (પાખંડીગૃહિ મિશ્રા છેલ્લા ૩ ભેદ) સાધુ ગૃહિ મિઢ). (બાદર- (છેલા-૨ ભેદ) ભક્તપાન પૂતિ) સ્થાપના પ્રાદુકરણ ફીત મામિત્ય પરાવર્તિત અભ્યાત ઉભિન્ન માલાપતા આવ્હેધ અનિકૃષ્ટ તા.ક. અવિશોધિકોટિના જે ઉત્તરભેદો-પ્રભેદો બતાવવામાં આવ્યા છે તેના સિવાયના બધા જ ભેદો-પ્રભેદો તે વિશોધિકોટિના જાણવા. Page #426 -------------------------------------------------------------------------- ________________ In ઉત્પાદનામાં ૧૬ દોષ ) II ઉત્પાદના | G-404) - નિમિત્ત દોષ = ભૂત-વર્તમાન-ભાવીકાળનાં ૮ પ્રકામાંથી કોઈપણ નિમિત્ત કહી ભિક્ષા મેળવવી. (૩) નિમિત્તપિંડ | G435) નામ સ્થાપના વ્ય ભાવ અંગ સ્વર લક્ષણ છેદન ભૌમ અન્તરિક્ષ સુગમ આગમત: અપ્રશસ્ત વ્યંજન | સ્વપ્ન અથવા-અન્ય રીતિથી નોઆગમત: પ્રશસ્તા અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રાણામ જ્ઞશરીર ભથશરીર ઉભયવ્યતિરિક્ત ઉત્પાદના ભૂતકાલ વર્તમાનકાલ ભવિષ્યકાલ આગમત: નોઆગમત: સચિત્ત મિશ્ર અચિત્ત જ્ઞશરીર - ભવ્યશરીર ઉભયવ્યતિરિત ધાત્રી દુતી નિમિત્ત આજીવક વણીપક ચિકિત્સક કોધ લાભ અલાભ સુખ દુઃખ જીવિત મરણ - આજીવક દોષ = સામાની સાથે પોતાની સમાન કુલ-કલા-જાતિ વગેરે જે હોય તે પ્રગટ કરી ભિક્ષા મેળવવી. [ (૪) | આજીવકપિડ ll G-437) માન માયા ભૂલકર્મી લોભ પૂર્વ-પશ્ચાત વિઘા મંત્ર ચુર્ણ યોગ સંસ્તવ - ધાત્રી દોષ = ગૃહસ્થનાં બાળકોને રમાડીને મેળવાતી ભિક્ષા. (૧) | ધાબીપિંડ 1 (G-410) પતિ કુલ ગણ. શિલ્પા સ્તનપય પાનકારી મજ્જનકારી શૃંગારકારી કીડનકારી અંકકારી સૂચા અસૂયા સૂયા અસૂચા સૂયા અસૂયા સૂયા અસૂયા સૂયા અસૂયા. સૂચા = અસ્પષ્ટ રીતે કહેવું. અસૂયા = સ્પષ્ટ રીતે કહેવું. - ઘણીપક દોષ = ગૃહસ્થ જે પરિવ્રાજક, બ્રાહ્મણ, કુતરા વગેરેનો ભકત હોય તેની પ્રશંસા કરી પોતાને પણ તેમનો ભકત બતાવી ભિક્ષા મેળવવી. (૫) || વણીપકપિંડ II) G-443) (૧) (૨) (૧) (૨) (૧) (૨) (૧) (૨) (૧) સ્વયંકરણ (સ્વયં કરે) (૨) કરાવણ (બીજા પાસે કરાવે) એટલે - ૫ ધાત્રી સ્વયં + ૫ ધાત્રી કારણે કરાવણ = ૫ + ૫ = ૧૦ ધાત્રી - દુતિ દોષ = ભિક્ષા માટે જ સામાસાને ગૃહસ્થનાં સંદેશા લાવવા લઈ જવા. (૨) ll દુતિપિંડ I G-428) શ્રમણ બ્રાહ્મણ કૃપણ અતિથિ શ્વાન (કુતરુ) 1ી નિગ્રંથ શાક્ય તાપસ શૈક આજીવક - ચિકિત્સા દોષ = દવા આપી કે બતાવીને ભિક્ષા મેળવવી. ઈ | ચિકિત્સાપિડ D) (G-456) ગમ પગામ પ્રગટ છન્ન (ગુપ્ત) પ્રગટ છન્ન (ગુપ્ત) લોકોત્તર (સંઘાટકને ખબર ન પડે). વૈધીભુત થઈને સાક્ષાત્ સ્વયં ચિકિત્સાદિ કરે (નાડી વગેરે તપાસે) લોક-લોકોત્તર લોકોત્તર ગૃહસ્થ+સંઘાટક (સંઘાટકને ખબર બન્નેને ખબર ન પડે). ન પડે). રોગી વડે રોગ પુછાતે છતે- શું હું વૈધ છું ? એમ કહી વૈધ પાસે જઈ ચિકિત્સા કરાવો વગેરે કહે.... લોક-લોકોત્તર (ગૃહસ્થ+સંઘાટક બન્નેને ખબર ન પડે) રોગી પુછતે છતે મને પણ આ રોગ થયો હતો. મેં તો આ દવાર્થી ઉપશાંત કર્યો હતો. વગેરે કહે.... Page #427 -------------------------------------------------------------------------- ________________ - કોંધ દોષ = કોલ કરીને ભિક્ષા લેવી. ન માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. - માન દોષ = માન કરીને ભિક્ષા લેવી. - લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. (૭ થી ૧૦) || ક્રોધાદિ-૪ પિંડ) (G461) " તમારા નમૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસાટન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. (૧૬) if મૂલકર્મ ) G-500) (આના ભેદો ગ્રંથમાંથી મેળવી લેવા.) ક્રોધપિંડ માનપિંડ માયાપિંડ લોભપિંડ (ઘેવરનું દષ્ટાંત) (સેવનું દષ્ટાંત) (મોદકનું દષ્ટાંત) (સિંહકેસરિયાનું દાંત) - પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને ભિક્ષા લેવી. [(૧૧) || પૂર્વ-પશ્ચાતસંસ્તવપિડ Iો (G-44) I ગ્રહોષણાના ૧૦ દોષ છે. (UI ગ્રહષણા II G-516) પરિચય : (સંબંધી રુપ સંસ્તવ) શ્લાઘા (પ્રશંસા) (વચન રુપ સંસ્તવ) સ્થાપના द्रव्य ભાવ સુગમ નોઆગમત: - આગમતઃ (જ્ઞાતા-અનુપયુક્ત). પશ્ચાત આગમત: (જ્ઞાતા-ઉપયુક્ત). નોઆગમત: જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયવ્યતિરિક્ત પ્રશસ્ત પ્રશસ્ત (વાનરયુય-દષ્ટાંત) (સમયજ્ઞાનાદિયુક્ત) પૂર્વે પશ્ચાત પૂર્વ - વિધા દોષ = વિધાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૨) II વિધાપિંડ IN G-494) સાધના સહિત-સ્ત્રી રુપ દેવતા અધિષ્ઠતા - વા અક્ષર પદ્ધતિ = વિધા (જેને સાધનાથી સિધ્ધ કરવી પડે તે) ( ભિક્ષપાસકનું દષ્ટાંત) - મંત્ર દોષ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૩) I મંત્રપિંડ ) -494) સાધના રહિત-પુરુષ રુપ દેવતા - અધિષ્ઠાતા = મન્સ (જેને ઉચ્ચાર માત્રથી જ સિદ્ધ કરાય તે) (મુરુડરાજાનું દષ્ટાંત) - ચૂર્ણ દોષ = જેનાથી અદૃશ્ય થઈ શકાય એવા અંજન-તિલક વગેરે ચુનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૧૪) | ચૂર્ણપિંડ ll) (G-5000 ચાણક્યવિદિત - ૨ ક્ષુલ્લકનું દષ્ટાંત... - યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા ચંદન-લેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. ((૧૫) | યોગપિડ IN 0-5000 શંકિત પ્રક્ષિત નિષિ પિહિત સંt દાયક ઉન્મિશ્રિત અપરિણત લિપ્ત છર્દિત (ગ્રહáષણાના ૧૦ દોષમાંહે - સાધુથી ઉત્પન્ન થયેલ ૨ દોષ = (૧) અંકિત (૨) ભાવથી અપરિણત dદન્ય શ્રાવકથી ૮ દોષ થાય છે, એ ખાસ જાણવું.) - શંકિત દોષ = આધાકમદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. (૧) || શંકિત , G-52) # ૪ ભાંગ એ. કે “શંક્તિ” કયાં દોષમાં લાગે ? જો કે શ્રુતજ્ઞાન-ઋજુ-પિંડનિર્યુક્તિ (૧) ગ્રહણે - ભોજને =X ઉત્તર = ઉદ્ગમનાં ૧૬ દોષ આદિ આગમમાં ઉપયુક્ત (૨) ગ્રહો - ન ભોજને = x (આધાકમદિ) બધા જ વ્યાકરણના વિવેવાળો સાધુ શુદ્ધ (3) ન ગ્રહણે - ભોજને = X અને ગ્રહષણાના “શક્તિ” ગવેષણ કરવા છતાં પણ અશુદ્ધ (૪) ન ગ્રહણ - ન ભોજને = ૪ સિવાય પ્રક્ષિત આદિ ૯ માં ગ્રહણ કરે તો પણ તે આહાર કેવળી આ શંકિત દોષ લાગે છે. અને આ ભગવંતો વાપરે છે. અન્યથા-શ્રુતાડપ્રમાણેચારિાડભાવે-મોક્ષાકભાવેદીક્ષાપ્રવૃત્તિ-નિરર્થક.... આહાય (પાણી સહિત જે ઉપયોગ કરાય તે) અણાહાર્ય (પાણી રહિત જે ઉપયોગ કરાય તે) (ચૂર્ણ-સુગંધ-વાસાદિ) (પાદલપાદિ-આ.સમિતસૂરિનું દષ્ટાંત) Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષિત દોષ = સયિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાગ્રહણ કરવો છે. (૨) || પ્રક્ષિત IT (G-531) પિસંતિ પિજતી રુચતી કંતતી મહમાની (રુ છુટું કરતી) સચિત્તથી સયિત્ત સચિત વરતું સયિત વસ્તુથી પાયાદિનો. ખરડાયેલ વસ્તુને ઉપર સંઘટિત હોય તો આરંભ કરતી, હાચવાળી નીચે મુકીને ચાલતી વાં સંઘટો કસ્તાં હોય તો આવે તો આવે તો આવે તો સચિત્ત પૃથ્વીકાય. અપ્લાય વનસ્પતિકાય ગહિત ઇતર શુષ્ક આઈ પૂર્વકમ પશ્ચાતકર્મ સસ્નિગ્ધ ઉદકાડર્દ નિક્ષિત દોષ = સયિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩) / નિક્ષિપ્ત ) (ઉ.40) લિસહસ્ત લિમપાત્ર ઉદ્વતંતી સાધારણ ચોરેલુ પ્રાભૃતિકા સમૃત્યચાય અન્યોદ્દેશ આભોગ અનાભોગ - ઉમિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કહ્યો . (છ) || ઉન્નિશ II (G-605) સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો. તે ઉમિશ્ર દોષ હોય છે. આમાં પણ નિક્ષિપ્તવત્ ૪૩૨ ભાંગા છે. પ્ર. - ઉત્મિશ્ર અને સંત આ બન્નેમાં શું ફેરફાર છે ? ઉત્તર -- ઉન્મિત્રમાં સચિત્તાદિ સાથે ભેળસેળ કરીને અપાય જ્યારે સંહત – વાસણમાં રહેલા સચિત્તાદિ કાઢીને તે વાસણથી અપાય છે. - અપરિણત દોષ = અયિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૮) || અપરિણત | (-609). સચિત્ત મિશ્ર. અચિત્ત (પૃથ્વીકાયાદિ ૬ને વિશે) ભાવી ગૃહિ અનંતર પરંપર અનંતર પરંપર અનંતર પરંપર અનંતર સચિત્ત +મિશ્ર કÀવ - પરંપર તુ ભજના - (યતનયા) આમાં - કુલ - ૪૩૨ ભાંગા છે (તે ગ્રંથમાંથી જોઈ લેવા) પિહિત દોષ = સરિતાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૪) પિહિત IL (G-558) - આમાં પણ સચિત્તાદિ ભેડવડે - પૂર્વોક્ત રીતિએ - ૪૩૨ ભેદ (ભાંગા) થાય છે. સંત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૫) I સંહત |(G-563; - અદેય વસ્તુને બીજે ઠેકાણે (બીજા ભાજનમાં) મુકીને જ અપાય તે...સંહૃત...કહેવાય નદાયક દોષ = શાસ્ત્રનિષિદ્ધ ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૬) / દાયક ) (૪૦ પ્રકારે) (G-572 દાQ. દાતૃ ' -- લિસ દોપ = સચિત્તાદિથી ખરડાયેલા હાય-વાસણાદિથી આહાર ગ્રહણ કરવો છે. (૯) / લિપ્ત ! (G-613 “સચિતાદિ" થી ખરડાયેલ હાય -- વાસણાદિથી આહારાદિ આપવું - તેને ગ્રહણ કરવું તે લિપ્તદોષ. (તે આ અષ્ટભંગીથી જાણવું.) (૧) ખડાયેા હાથ, ખરડાયેલુ વાસણ-સાવરોષ દ્રવ્ય છે . (૨) ખરડાયેલા હાય, ખરડાયેલું વાસણા-નિયોષ દ્રવ્ય ) ખરડાયેલા હાથ, ન ખરડાયેલું વાસપા- સાવકોષ દ્રવ્ય ( () ખરડાયેલા હાથ, ન ખાયે વાસણ-નિરવકોષ દ્રવ્ય (ક. (૫) ન ખરડાયેલા હાથ, ખરડાયેલ વાસણ-સાવશેષ દ્રવ્ય ' (૬) ન ખરડાયેલા હાથ, ખરડાયેલુ વાસણ-નિરવશેષ દ્રવ્ય (૭) ન ખરડાયેલ હાથ, ન ખરડાયેલ વાસણ-સીવોષ દ્રવ્ય ) (૮) ન ખરડાયેલા હાથ, ન ખરડાયેલવા- નિમેષ દ્રવ્ય) ય ( - છર્દિત દોષ = જમીન ઉપર વેરતા - વિખરતા - ઢોળતા આહાર આપે છે. (૧૦) છર્દિત ) (૦-62) - જમીન ઉપર ઢોળતા ઢોળતા હોરાવે. તે “છર્દિત" દોષ યુક્ત કહેવાય. આમાં પણ નિક્ષિપ્તવત્ સચિત્તાદિ ભેદે ૪૩૨ ભાંગા થાય છે. બાલ વૃદ્ધ મત્ત ઉન્મત વેપમાન ક્વરિત અંધ પ્રગલિત આરુટ હસ્તાÇ| નિંગડ છિન્નહસ્ત રાશિક ગુર્વિણી બાલવત્સા ભોજનકરતા મનંતી ભર્જતી દલતી -પાદ (નપુંસક) કહેતી ઉપરોક્ત ૪૨ દોષોથી યુક્ત ગોચરી નિષ્કારણ હોરીએ તો..... (૧) આજ્ઞાભંગ (૨) અનવસ્થા (3) મિથ્યાત્વ (૪) વિરાધના (સંયમ-આત્મ-પ્રવચન) -રુપ દોષો લાગે છે. (મધુપય:)બિંદુનું દષ્ટાંત જાણવું) ( વિરાધના રુપ Page #429 -------------------------------------------------------------------------- ________________ I ગ્રાસેષણાનાં ૫ દોષ | II ગ્રાસેષણા ) G-620) - અંગાર દોષ = વાપરતા વાપરતા આહાસ્નાં વખાણ કસ્વા. ((૩) | અંગાર | G-555) - તદ ભવતિ ભોજને સાકાર થતદગતવિશિષ્ટ - ગન્ધરસાસ્વાદવસતો જાતતદવિષયમૂચ્છ: સન્નહો ! મિષ્ટ, અહો! સુસંભૂખ્ત, અહો! સુસ્નિગ્ધ, સુપર્ધા, સુરસમિયેવં પ્રશંસાન્નાહારયતિ સ અંગારદોષ . ! સ્થાપના ભાવ સુગમ નોઆગમતઃ આગમત: (જ્ઞાતા-અનુપયુક્ત) નોઆગમત: આગમત: (જ્ઞાતા-ઉપયુક્ત) I દ્વિવિધ: | દ્રવ્યત: ભાવતઃ પ્રશસ્ત જ્ઞશરીર ભવ્ય શરીર ઉભયતિરિક્ત (મસ્ય-દષ્ટાંત). (સંયોજનાદિ-૫) (સંયોજનાદિદોષ રહિત) ૪ (635) કૃશાનદગ્ધા: ખદિરાદિવનસ્પતિવિશેષ: રાગાગ્નિના નિર્દષ્પ ચરણેબ્ધનમ્ - ધૂમ દોષ = વાપરતા વાપરતા આહારની નિંદા કરવી. ((૪) II ધૂમ IP (G-655) - યત્તતવિરુપરસગન્ધાસ્વાદતો જાતતવિષય - વ્યલિકચિત્ત: સન્ અહો! વિરુપ, કવસ્થિત, અપર્વ, અસંસ્કૃત, અલવણું.. ચેતિ નિંદન્નાહારયતિ સો ધૂમદોષ:.... સંયોજના પ્રમાણ અંગાર ધૂમ કારણ સંયોજના દોષ = વાપરવાનાં ૨-૩ દ્રવ્યાદિ સ્વાદર્થે ભેગા કરૂા. ((૧) || સંયોજના ) (-636) II દ્વિવિધ: || ભાવ દ્રવ્યતઃ ભાવતઃ जाल અધ્યેતર રાગાદિવડે જીવને સંસારમાં બાંધનારૂ હોવાથી ગોચરી ફરતા ફરતા પાત્ર લમ્બને વદને. દીર્ધ સંસાર અપાવે. અનુકલ દ્રવ્યોની ત્યાં જ (કવલે) (મુખમાં) સંયોજના કરવી..... - પ્રમાણ દોષ = જરૂર કરતા વધારે આહાર વાપરવું. (૨) |1 પ્રમાણ IL) (૦-642) અર્ધદગ્ધાનાં કાષ્ઠાનાં સંબંધી.... દ્વષાગ્નિના દહમાનસ્ય ચરણે ધનસ્ય સંબંધી કલુષભાવો નિંદાત્મક: - કારણ દોષ = આહાર વાપરવાના ૬ કારણ સિવાય પણ હારાદિ વાપસ્વા. (૫) II કારણ II (G-661) વાપરવાના ૬ કારણ ન વાપરવાના ૬ કારણ સ્ત્રી પુરુષ નપુંસક (૩૨ કવળ) (૨૮ કવળ) (૨૪ કવળ) (તે કવળ - “કુકકુડી” પ્રમાણ હોવું જોઈ). દ્રવ્યકુક્ડી ભાવળ્યુડી T સુધાનિવારનાર્થે | વૈયાવચ્ચકરણાર્થે પ્રાણધારણાર્થે (6662). સંયમપાલનાર્થે ઈયસમિતિ વગેરે પાલનાર્થે ધર્મચિન્નાર્થે (સ્વાધ્યાયાર્થે) આંતક (રોગ) બ્રહ્મચર્ય તપ (6666) ઉપસર્ગ પ્રાણદયા અણસન રુપ શરીર ત્યાગાર્થે ઉદરકક્કડી ગલકુક્કડી * ઇહ કાલાપેક્ષયા તયાડડહાસ્ય પ્રમાણ વદતિ ! કાલ પાની ભોજન વાયુ અતિશતકાલ. મધ્યમશતકાલ મધ્યમઉષણકાલ અતિઉષ્ણકાલા ભાગ ભાગ ભાગ (ઉ.650) ભાગ Page #430 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યા સહિત ૪૦ દોષ) (૧) આધાકર્મ દોષઃ સાધુને માટે જ જે આહારાદિ કરવામાં આવ્યો હોય તે... (૨) ઓદ્દેશિક દોષ : સાધુ વગેરે બધા જ ભિક્ષાચરોને ઉદેશિને આહારાદિ કરવામાં આવેલ હોય તે.... (૩) પૂતિકર્મ દોષ શુદ્ધ આહારની સાથે અશુદ્ધ આહાર ભેગો કરવામાં આવ્યો હોય તો. (૪) મિશ્ર દોષ ઃ શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે તૈયાર કરવામાં આવ્યો હોય તે. (૫) સ્થાપના દોષ સાધુ માટે આહારાદિ રાખી મુકવા તે. (૬) પ્રાકૃતિકા દોષ : સાધુને વ્હોરાવવાનો લાભ મળે તે હેતુથી લગ્ન વગેરે પ્રસંગ વ્હેલા કે મોડા કરવા. (૭) પ્રાદુષ્કરણ દોષઃ સાધુને હોરાવવા માટે અંધારુ દૂર કરી બારી-બારણા વીજળી-દીવાદિથી પ્રકાશ કરવો. (૮) ક્રીત દોષ = સાધુને હોરાવવા માટે વેચાતું લેવું. (૯) પ્રામિત્ય દોષ = સાધુને વ્હારાવવા માટે ઉધાર લઈ લાવવું. (૧૦) પરાવર્તિત દોષ = સાધુને વ્હોરાવવા માટે વસ્તુની અદલા-બદલી કરવી. (૧૧) અભ્યાત દોષ = સાધુને વ્હોરાવવા માટે સામે લઈ જવું. (૧૨) ઉભિન્ન દોષ = સાધુને હરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલ હોય તે તોડીને આપવું. (૧૩) માલાપહત દોષ = સાધુને વ્હોરાવવા માટે ભોયરુ કે માળ ઉપરથી લાવવું. (૧૪) આચ્છેદ્ય દોષ = સાધુને વ્હોરાવવા માટે પુત્રીનોકરાદિ પાસેથી બળજબરી પૂર્વક ઝુંટવી લઈને આપવું. (૧૫) અનિકૃષ્ટ દોષ = ઘણાની માલીકીની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિ આપે. (૧૬) અધ્યવપૂરક દોષ = પોતાની માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (૧૭) ધાત્રી દોષ = ગૃહસ્થનાં બાળકોને રમાડીને મેળવાતી ભિક્ષા. (૧૮) દુતિ દોષ = ભિક્ષા માટે જ સામાસામે ગૃહસ્થનાં સંદેશા લાવવા લઈ જવા. (૧૯) નિમિત્ત દોષ = ભૂત-વર્તમાન-ભાવીકાળનાં ૮ પ્રકારમાંથી કોઈપણ નિમિત્ત કહી. ભિક્ષા મેળવવી. (૨૦) આજીવક દોષ = સામાની સાથે પોતાની સમાન કુલ-કલા-જાતી વગેરે જે હોય તે પ્રગટ કરી ભિક્ષા મેળવવી. (૨૧) વણીપક દોષ = ગૃહસ્થ જે પરિવ્રાજક, બ્રાહ્મણ, કુતરા વગેરેનો ભક્ત હોય તેની ૧૧ — Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રશંસા કરી પોતાને પણ તેમનો ભક્ત બતાવી ભિક્ષા મેળવવી. (૨૨) ચિકિત્સા દોષ = દવા આપી કે બતાવીને ભિક્ષા મેળવવી. (૨૩) ક્રોધ દોષ = ક્રોધ કરીને ભિક્ષા લેવી. (૨૪) માન દોષ =માન કરીને ભિક્ષા લેવી. (૨૫) માયા દોષ = માયા કરીને ભિક્ષા લેવી. (૨૬) લોભ દોષ = લોભ કરીને ભિક્ષા લેવી. (૨૭) પૂર્વ-પશ્ચાતસંસ્તવ દોષ = માતાદિ-સાસુ આદિના સંબંધ કાઢીને ભિક્ષા લેવી. (૨૮) વિધા દોષ = વિદ્યાનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૨૯) મંત્ર દોષ = મંત્રનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૩૦) ચુર્ણ દોષ = જેનાથી અદશ્ય થઈ શકાય એવા અંજન-તિલક વગેરે ચુર્ણનો પ્રયોગ કરી ભિક્ષા લેવી. (૩૧) યોગ દોષ = જેનાથી સૌભાગ્યાદિ-આકાશગમનાદિ કરી શકાય એવા ચંદન-લેપ વગેરે યોગનાં પ્રયોગથી ભિક્ષા મેળવવી. (૩૨) મૂલકર્મ દોષ = વશીકરણ, ગર્ભસાટન વગેરે મૂલકર્મનાં પ્રયોગથી ભિક્ષા લેવી. (૩૩) શકિત દોષ = આધાકર્માદિની શંકાવાળો આહાર ગ્રહણ કરવો તે. (૩૪) પ્રક્ષિત દોષ= સચિત પૃથ્વીકાયાદિથી ખરડાયેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૫) નિક્ષિપ્ત દોષ = સચિત્ત પૃથ્વી વગેરે ઉપર મુકેલો આહાર ગ્રહણ કરવો તે. (૩૬) પિહિત દોષ = સચિત્તાદિ વસ્તુથી ઢાંકેલો હોય તેવો આહાર ગ્રહણ કરવો તે. (૩૭) સંત દોષ = સચિત્ત વસ્તુવાળા વાસણને ખાલી કરી તેમાંથી જ જે આહાર ગ્રહણ કરવો તે. (૩૮) દાયક દોષ = શાસનિષિદ્ધ૪૦ વ્યક્તિનાં હાથે આહાર ગ્રહણ કરવો તે. (૩૯) ઉન્મિશ્ર દોષ = સચિત્તાદિથી ભેળસેળ થયેલ આહાર ગ્રહણ કરવો તે. (૪૦) અપરિણત દોષ = અચિત્ત નહી થયેલો આહાર ગ્રહણ કરવો તે. (૪૧) લિપ્ત દોષ = સચિત્તાદિથી ખરડાયેલા હાથ-વાસણાદિથી આહાર ગ્રહણ કરવો તે. (૪૨) છર્દિત દોષ = જમીન ઉપર વેરતા - વિખરેતા- ઢોળતા આહાર આપે છે. (૪૩) સંયોજના દોષ= વાપરવાનાં ૨-૩ દ્રવ્યાદિ સ્વાદાર્થે ભેગા કરવા. (૪૪) પ્રમાણ દોષ = જરૂર કરતા વધારે આહાર વાપરવું. (૪૫) અંગાર દોષ = વાપરતા વાપરતા આહારનાં વખાણ કરવા. (૪૬) ધુમ્ર દોષ = વાપરતા વાપરતા આહારની નિંદા કરવી. (૪૭) કારણ દોષ = આહાર વાપરવાના ૬ કારણ સિવાય પણ આહારાદિ વાપરવા. ૧૨ – Page #432 -------------------------------------------------------------------------- ________________ II પિડનિર્યુક્તિ - ટીકાંતરગત કથાક્રમ | ક્રમ 119 કથાવિષય કથાનામ ગાથા નં. દ્રવ્યગવેષણાયાં કુરંગ દષ્ટાંત 80-81 દ્રવ્યગવેષણાયાં સમિતસૂરિ દષ્ટાંત 82 દ્રવ્યગવેષણાયાં ગજ દષ્ટાંત 83-84 દ્રવ્યોદ્ગમે મોદકપ્રિયકુમાર દાંતા 88-90 પ્રતિસેવને ચર દષ્ટાંત પ્રતિશ્રવણે રાજપુત્ર દષ્ટાંત 12 સંવાસે પલ્લી દષ્ટાંત 125 અનુમોદનામાં રાજદષ્ટ દષ્ટાંત 127 આધાકદનપરિહારે સાધુ દષ્ટાંત 162-165 આધાકર્મપરિહારે લોકિક દૃષ્ટાંતા 166-167 આધાકર્મે અતિક્રમાદિ દોષે . નૂપુરપણ્ડિતા દષ્ટાંતા 181. (હસ્તિ દષ્ટાંત) વાન્તમિવાડનેષનીચે ઉગ્રતેજ દષ્ટાંત 192-193 અવિધિપરિહારે અદ્રોહિસાધુ દૃષ્ટાંત 198-200 નિત્યાડડધાકર્મચહણે દ્રવ્યલિંગી દષ્ટાંત 208 શુદ્ધગવેષણાયાં પ્રિયંકરક્ષપક દષ્ટાંત. 209-211 ભગવદજ્ઞાયાં ચંદ્રસૂર્યોધાન દષ્ટાંત 213-215 એષણોપયોગ ગોવત્સ દષ્ટાંત 225-226 દ્રવ્યપૂતિદોષે સભાલિમગોમયોપલેપન દૃષ્ટાંત 245-246 પ્રાદષ્કરણે ત્રણ સાધુઓનું દષ્ટાંત 292-297 પરભાવર્તિ સંખસાધુ દષ્ટાંત 310-311 પ્રામિત્યદોષે ભગિની દષ્ટાંત 317-319 પરાવર્તિતદોષે ભાતૃભગિની દષ્ટાંત 324 325 સ્વગ્રામઅભ્યાહતે ધનવહાદિ દષ્ટાંતા 337-340 માલાપહતે ભિક્ષુ દષ્ટાંત 359-360 માલાપગહતે અન્યભિક્ષુદષ્ટાંત 362 ૧૪ ૧૫ ૧૬ ૨૨ ૨૩ ૨૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ 30 ૩૧ ૩૨ 33 ૩૪ ૩૫ ૩૬ 39 મ ∞____ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ४७ કથાવિષય માલાપો અચ્છેલ્લે અનિસૃષ્ટ અંકધામ્યાયાં પરગામદુત્યાં નિમિત્તદોષે ક્રોધપિંડે માનપિંડે ૬ દૃષ્ટાંત-(૧) શ્વેતાંગુલી (૪) સ્નાયક માયાપિંડે લોભપિંડે વિદ્યાપિંડે મંત્રપિંડે ચુર્ણપિંડે પાદલેપે (યોગપિંડે) મૂલકર્મે મૂલકર્મે વિવાહે વિવાહે ગર્ભાધાને દ્રવ્યેષણાયાં બાલકદાયકે છર્દિતે દ્રવ્યગ્રામૈષણાયાં કથાનામ અન્યભિક્ષુ દૃષ્ટાંત ગોપ દૃષ્ટાંત દ્વાત્રિશત્વયસ્ય દૃષ્ટાત સમિતસૂરિ દૃષ્ટાંત સુંદરી દૃષ્ટાંત ધનદત્ત દૃષ્ટાંત દત્તસાધુ દૃષ્ટાંત ધનદત્તસાધુ દૃષ્ટાંત નિમિત્તકથનકસાધુ દૃષ્ટાંત ક્ષુલ્લક(સાધુ) દૃષ્ટાંત ગુણચંદ્રસાધુ દૃષ્ટાંત (૨) બકોાયક (૩) કિંકર (૫) ગૃધઇવારિખિ (૬) હદજ્ઞ 480 આષાઢિભૂતિ દૃષ્ટાંત સુવ્રતસાધુ-સિંહકેસરિયા દૃષ્ટાંત482-483 ધનદેવભિક્ષુપાસક દૃષ્ટાંત 495-96 પાદલિપ્તસૂરિ દૃષ્ટાંત 498 ચાણક્ય+૨ સાધુ દૃષ્ટાંત 500 પ્રથમમ્ દ્વિતીયમ્ દ્વિપત્ની દૃષ્ટાંત વાનરયુથ દૃષ્ટાંત લંપટસાધુસંઘાટક દૃષ્ટાંત મધુ(પય:)બિન્દુ દૃષ્ટાંત મત્સ્યસ્યફલ્પિત દૃષ્ટાંત १४ ગાથા નં. 362 368-369 378-381 427 433-434 436 464 466-473 (G.B.35-37) 503-505 506-507 506-507 508 509 510-511 517-519 579 628 630-633 Page #434 -------------------------------------------------------------------------- ________________ વનભાનુસૂરિ જન્મ શતાબ્દી 2060 પં. પદ્મવિજયજી સ્વગરિોહણ અર્ધશતાબ્દી દીક્ષા લેવા માત્રથી ગોચરીના અધિકારી બની જવાતું નથી. ગોચરીનો અધિકાર મેળવવા ગોચરીના ગીતાર્થ બનવું આવશ્યક છે. શ્રી દશવૈકાલિક સૂત્ર - પંચમઅધ્યયનનું એદપર્યાર્થસહિત અધ્યયન કરનાર ગોચરીના સામાન્ય ગીતાથી કહેવાય. શ્રી પિડ-વિશુદ્ધિ પ્રકરણનું અધ્યયન કરનાર ગોચરીના વિશિષ્ટ ગીતાર્થ કહેવાય... શ્રી પિડ-નિર્યુક્તિ ગ્રન્થનું અધ્યયન કરનાર ગોચરીના વિશિષ્ટતર ગીતાર્થ કહેવાય... પ્રત્યેક સંયમી આ ગ્રન્થનું તલસ્પર્શી અધ્યયન કરી ગોચરીના ગીતાથી બને.ગુરુવર્ગ પણ આશ્રિત વર્ગને ગોચરીના ગીતાર્થ બનાવવા ઉદ્યમશીલ બને. પ્રાન્ત આ ગ્રન્થના અધ્યયનથી. ગોચરી સંબંધી ગીતાર્થતા દોષભીરુતા નિર્દોષ ગોચરી-ચર્યા રૂપ ફ્લશ્રુતિને આપણે સૌ પામીએ એ જ અભ્યર્થના ... ડ્રીમ પ્રિન્ટર્સ 988 97233