________________
| આહાર નહિ કરવાના ૬ કારણો ||.
(૩૫
હવે અભોજનનાં (છ) કારણોને દેખાડે છે: मू.०- आयंके उवसग्गे, 'तितिक्खाया बंभचेरगुत्तीसु ॥
પાયા “વહેલું, “સારવોર્જીયોફાઈ દુદ્દદ્દા મૂલાર્થઃ ૧- આતંકને વિષે, ૨- ઉપસર્ગ થયે સતે તેને સહન કરવા માટે, ૩- બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે, ૪- પ્રાણીદયાને માટે પ-તપને માટે અને ૬- શરીરના વિચ્છેદને (ત્યાગને) માટે
૬૬૬ll
ટીકાર્થઃ ૧-“માતં વરાદિ વ્યાધિ ઉત્પન્ન થયે સતે આહાર ન કરવો, તથા ૨-૧૩પ' રાજા અથવા સ્વજનાદિકે કરેલા અથવા દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલા ઉપસર્ગ પ્રાપ્ત થયે સતે તિતિક્ષાર્થ' તે ઉપસર્ગને સહન કરવા માટે, તથા ૩- બ્રહ્મસ્વર્યસિપુ (અહીં ષષ્ઠીના અર્થમાં સપ્તમી છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે) બ્રહ્મચર્યગુપ્તિનું પાલન કરવા માટે. તથા ૪-“પ્રાણીયાઈ' જીવદયાને માટે, તથા પ- 'તપતો' તપના કારણને નિમિત્તે તથા ૬-ચરમ સમયે (છેલ્લી અવસ્થામાં) શરીરના વ્યવચ્છેદ (ત્યાગ)ને માટે, આ સર્વને વિષે ભોજન ન કરવું. એમ ક્રિયાપદનો સંબંધ કરવો. I૬૬૬ો.
આ ગાથાનું જ વિવરણ કરતા સતા કહે છે : મૂ. - માર્યો નરમા, રાયસન્નીયWIછું ૩વસો છે.
बंभवयपालणट्ठा, पाणिदया वासमहियाई ॥६६७॥ तवहेउ चउत्थाई, जाव उ छम्मासिओ तवो होइ ॥
छठं सरीरवोच्छे-यणट्ठया हो अणाहारो ॥६६८॥ મૂલાર્થ : ૧ આતંક એટલે નવરાદિક, ૨ રાજા અને સ્વજનાદિકના ઉપસર્ગ, ૩ બ્રહ્મવ્રતને પાળવા માટે, ૪ વર્યા અને મહિકા, વગેરે સતે પ્રાણીદયા (માટે) li૬૬ ૫ તપને માટે ચતુર્થભક્તિથી આરંભીને છ માસ સુધીનો તપ હોય છે. ૬ શરીરના વિચ્છેદને માટે અનાહાર હોય છે. આ૬૬૮
ટીકાર્થ: “માતં જ્વરાદિક વ્યાધિ, તે ઉત્પન્ન થયે સતે આહાર ન કરે જેથી કરીને કહ્યું છે કે “વત્નીવરોધ નિર્દિષ્ટ, વર નંદન હિi | ઋતેડનિત્તશોધ-શાક્ષરીન શા’ બળને સંધનાર લંઘન જવરની શરૂઆતમાં હિતકારક કહ્યું છે. તેમાં વાયુ, શ્રમ, ક્રોધ, શોક, કામ અને ક્ષતથી ઉત્પન્ન થયેલ જ્વર ન હોય તો (લંઘન) હિતકારક છે. ૨-રાજા, સ્વજન વગેરેએ કરેલ ઉપસર્ગ અથવા દેવ, મનુષ્ય કે તિર્યંચે કરેલ ઉપસર્ગ ઉત્પન્ન થયે સતે તેને શમાવવા માટે આહાર ન કરવો તથા ૩ મોહનો ઉદય થયે સતે બ્રહ્મવ્રતને પાળવા માટે આહાર ન કરવો. કેમકે ભોજનનો નિષેધ કરવાથી પ્રાયઃ કરીને મોહનો ઉદય નાશ પામે છે. તે વિષે કહ્યું છે કે ‘વિષયાવિનિવર્તિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org