________________
ને વનીપકક્કાર અને તેના ભેદો |
(૨૯૩
દેખાડે છે.
मू.०- अवि नाम होज्ज सुलभो, गोणाईणं तणाइ आहारो ॥
छिच्छिक्कारहयाणं न हु सुलहो होइ सुणगाणं ॥४५१॥ સેનાનામવા (૩) W, માથા ગુણ મર્દ .
चरंति जक्खरूवेणं, पूयाऽपूया हियाऽहिया ॥४५२॥ મૂલાર્થ જો કે ગાય વગેરેને તૃણાદિકનો આહાર સુલભ હોય છે, પરંતુ છીછી કરવા પૂર્વક હણાયેલા શ્વાનોને તે સુલભ નથી. //૪પરા વળી આ (શ્વાનો) કૈલાસભવનથી આવેલા ગુહ્યકદેવો યક્ષરૂપે પૃથ્વી પર ચાલે છે. તેમની પૂજા હિતકારક છે અને અપૂજા અહિતકારક છે. ll૪પરા
ટીકાર્થ જો કે ગાય વગેરેને તૃણાદિકનો આહાર સુલભ હોય છે. પરંતુ છીછી કરવા વડે હણાયેલા આ શ્વાનોને કદાપિ સુલભ હોતું નથી. તેથી તેઓને જે અપાય તે જ બહુ ફળવાળું છે. એવો ભાવાર્થ છે. ll૪પ૧ વળી જે આ સ્થાનો (શ્વાન તરીકે દેખાય છે) તે શ્વાનો જ નથી, પરંતુ ‘: ગુહ્યક જાતિના દેવવિશેષો “વાસમવન' કલાસપર્વતરૂપ આશ્રયથી આવીને “મહીં પૃથ્વી પર યક્ષરૂપે શ્વાનની આકૃતિએ કરીને ચાલે છે, તેથી આ શ્વાનોની પૂજા અને અપૂજા અનુક્રમે હિતકારક અને અહિતકારક છે. I૪૫રા
હવે બ્રાહ્મણાદિકના વિષયવાળા વનપકપણાને વિષે દોષોને કહે છે : __ मू.०- एएण मज्झ भावो, दिट्ठो लोए पणामहेज्जम्मि ॥
एक्कक्के पुव्वुत्ता, भद्दगपंताइणो दोसा ॥४५३॥ મૂલાર્થ : પ્રણામાદિક વડે આવર્જન (વશ) કરવા લાયક આ લોકોને વિષે આ સાધુએ મારી ભાવ જામ્યો છે. તેથી તે એક એકને વિષે પૂર્વે કહેવા ભદ્રક-પ્રાંતાદિક દોષો જાણવા. //૪પરા
ટીકાર્થ ‘તેન' આ સાધુએ “મન્ન' મારો “પાવ:' ભક્તિરૂપ ભાવ ‘દૂર' જાણ્યો છે ‘નો બ્રાહ્મણાદિક લોકને વિષે કેવા લોકને વિષે ? તે કહે છે – ‘પ્રમા ' પ્રણામ એટલે નમવું, તે વડે અને આ ઉપલક્ષણ છે તેથી દાનાદિક વડે ‘હા’ આવર્જન (વશ) કરવા લાયક એવા બ્રાહ્મણાદિક એક એકને વિષે વનપકપણું કરવામાં પૂર્વે કહેલા ભદ્રક-પ્રાંતાદિક દોષોની ભાવના કરવી. આનો ભાવાર્થ છે કે - જો તે ભદ્રક (ધર્મ) હોય તો પ્રશંસાના વચનથી વશ થયો તો આધાકર્માદિક કરીને સાધુને આપે, અને જો તે પ્રાંત (અધર્મી) હોય તો ગૃહમાંથી કાઢી મૂકવું વગેરે કરે. I૪૫૩
અહીં પહેલાં ‘સાથે પુન (4) હો પંવમા' (૪૪૩) એમ કહ્યું હતું, તેમાં ‘સાળ' શ્વાનનું ગ્રહણ એ કાકાદિકનું ઉપલક્ષણ છે. તેથી કરીને કાકાદિકને વિષે પણ વનપકપણું જાણવું. તે બાબત કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org