SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ કહીશ (કહું છું) ૫૩૩. मू.०- परपच्छकम्म ससिणि - खुदउल्ले चउरो आउभेयाओ ॥ મૂલાર્થ પુરકર્મ, પશ્ચાકર્મ, સસ્નિગ્ધ અને ઉદકાઢું એ ચાર અપકાયના ભેદ છે. ટીકાર્થ “અપ્લાયબ્રેક્ષિતને વિષે ચાર ભેદ (પ્રકાર) છે. તે આ પ્રમાણે : ૧. પુરકર્મ, ૨. પશ્ચાતકર્મ, ૩. સસ્નિગ્ધ અને ૪. ઉદકાઢું. તેમાં ભક્તાદિને આપ્યા પહેલાં સાધુને માટે હસ્ત, પાત્ર વગેરેને જળ વડે ધોવું વગેરે જે કર્મ કરાય તે પુરઃકર્મ કહેવાય છે. તથા ભક્તાદિક આપ્યા પછી જે પ્રક્ષાલનાદિ કર્મ કરાય તે પશ્ચાત્કર્મ કહેવાય છે. “ધિ' કાંઈક દેખાતા જળ વડે ખરડાયેલા હાથ વગેરે. તથા ‘ ’ સ્પષ્ટ રીતે દેખાતા (જળાદિકના) સંસર્ગવાળા હાથ વગેરે / હવે વનસ્પતિકાય પ્રક્ષિત વિસ્તારથી કહે છે : मू.०- उक्किट्ठरसालित्तं, परित्तऽणंतं महीरुहेसु ॥५३४॥ મૂલાર્થ પ્રત્યેકવનસ્પતિ અને અનંતકાયવનસ્પતિના ઉત્કૃષ્ટ રસ વડે આલિત (ખરડાએલ) જે હસ્તાદિક તે વનસ્પતિકાય વડજે પ્રક્ષિત કહેવાય છે. //પ૩૪. ટીકાર્થ : ‘૩ષ્ટસનિ' ઘણા રસ કરીને સહિત જે “રિત્તાનાં પ્રત્યેક વનસ્પતિના એટલે આમ્રફળાદિકના અને અનન્તાનાં' અનંતકાયિકના એટલે ફનસના ફળ (?) વગેરેના તત્કાળ (તાજા) કરેલા શ્લષ્ણ કકડાઓ, આ અધ્યાહારથી લીધા છે. તે કકડાઓ વડે ‘ત્તિ' ખરડાયેલા હસ્તાદિ તે મદીહેપુ' (અહીં તૃતીયાના અર્થણાં સપ્તમી લખી છે તેથી) મહીરૂહ વડે પ્રક્ષિત જાણવું ‘રિત્તડvi' આ ઠેકાણે પ્રાકૃતપણાને લીધે વિભક્તિ અને વચનનો વ્યત્યય (ફેરફાર) છે, તેથી ષષ્ઠીનું બહુવચન જાણવું. /પ૩૪પી. પૂ. - સેહિં હિં, તાહિ વિ તે ક્ષીરપતહિં . सच्चित्तं मीसं वा, न मक्खित्तं अस्थि उलं वा ॥५३५॥ મૂલાર્થ : શેષ (બાકીના) તેજસુ, વાયુ અને ત્રસ એ ત્રણ કાય વડે સચિત્ત, મિશ્ર કે આદ્રતારૂપ પ્રતિ હોતું નથી. //પ૩પી ટીકાર્થઃ શેષ (બાકીના) તેજસુ, વાયુ અને ત્રસરૂપ ત્રણે (કાય) વડે સચિત્તરૂપ, મિશ્રરૂપ કે આદ્રતારૂપ પ્રષિત થતું નથી. કેમકે – સચિત્તાદિક તેજસ્કાયાદિકનો સંસર્ગ છતાં પણ લોકમાં પ્રક્ષિત શબ્દની પ્રવૃત્તિ દેખાતી નથી. તથા અચિત્ત એવા ભસ્મદિરૂપ તે ત્રણ વડે પૃથ્વીકાયની જેમ પ્રક્ષિતપણાનો સંભવ છે, તેથી તેનો નિષેધ નથી. વળી અચિત્ત એવા પણ વાયુકાય વડે પ્રક્ષિતપણાનો સંભવ નથી. કેમકે - લોકમાં તેવા પ્રકારની પ્રતીતિ નથી. પ૩પી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy