SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬) II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | દેખાય છે, પણ નીકળતાં દેખાતા નથી.” આ પ્રમાણે તેણે કહે સતે જેઓએ તેનું વચન માન્યું, તે વાનરો સ્વેચ્છાવિહારના સુખને ભોગવનાર થયા, અને (જેઓએ ન માન્યું તે) બીજાઓ વિનાશ પામ્યા. ||પ૧ દ્રવ્ય પ્રહરૈષણા કહી. હવે ભાવ ગ્રહણષણા કહેવાની છે. તેમાં પણ અપ્રશસ્તનો અધિકાર છે કેમકે - પિંડના દોષો કહેવાનો પ્રસંગ ચાલે છે. તે (અપ્રશસ્ત ભાવગ્રહણષણા) અંકિતાદિક ભેદ વડે દશ પ્રકારની છે. તેથી તે જ શંકિતાદિક ભેદોને દેખાડે છે : मू.०- संकिय मक्खिय निक्खित्त, पिहिय साहरिय दायगुम्मीसे ॥ ___ अपरिणय लित्त छड्डिय, एसणदोसा दस हवंति ॥४२०॥ મૂલાર્થઃ ૧-શંકિત, ર-પ્રક્ષિત, ૩-નિક્ષિપ્ત, ૪-પિહિત, પ-સંહત, ૬-દાયક, ૭-ઉન્મિશ્ર, ૮અપરિણત, ૯-લિત અને ૧૦-છર્દિત. આ દશ એષણાના દોષ છે. પરવા ટીકાર્થઃ ૧-“શવત' આધાકર્માદિ દોષની સંભાવના થાય તે, ૨-“ક્ષત સચિત્ત પૃથ્વીકાયાદિ વડે ખરડાયેલ, ૩- “નિલ' સચિત્તની ઉપર સ્થાપના કરેલ, ૪- “દિત' સચિત્ત વડે ઢાંકેલ, ૫સંહi' બીજે ઠેકાણે મૂકેલ, ૬-ટ્રાય દાયકના દોષથી દૂષિત થયેલ, ૭-‘શ્રિત' પુષ્પાદિક વડે મિશ્ર કરેલ, ૮-'મપરિત' પ્રાસુક નહિ થયેલ, ૯-“તિ' લેપવાળું તથા ૧૦-‘ઈર્ત’ ભૂમિ પર વિખરાયેલ (વેરાયેલ). આ દશા એષણાના દોષો છે. પરવા તેમાં પ્રથમ (૧) શંકિતપદની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે કે : પૂ. - સંજાણ રમો, તો વિ # ૨ ભંગ નો जं संकियमावन्नो, पणवीसा चरिमए सुद्धो ॥५२१॥ મૂલાર્થ ઃ શંકિતને વિષે ચતુર્ભગી છે. તેમાં બેને વિષે, ગ્રહણને વિષે અને ભોજનને વિષે દોષ લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામ્યો હોય તે દો લાગે છે. તેમાં છેલ્લો (ચોથો ભંગ) શુદ્ધ છે. પરવા ટીકાર્થ: ‘પાયો' શંકિતને વિષે ‘વતુમ' ચાર ભાંગા થાય છે. (સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે પુલિગનો નિર્દેશ કર્યો છે.) તે ચતુર્ભગી આ પ્રમાણે ૧- ગ્રહણ કરવામાં શક્તિ (શંકાવાળો) અને ભોજનને વિષે શંકિત એ પહેલો ભંગ ૨- ગ્રહણને વિશે શક્તિ પણ ભોજનને વિષે અશકિત એ બીજો ભંગ, ૩- ભોજનને વિષે શંકિત પણ ગ્રહણને વિષે શંકિત નહિ એ ત્રીજો ભંગ, તથા ૪ગ્રહણને વિષે શંકિત નહિ અને ભોજનને વિષે પણ શંકિત નહિ એ ચોથો ભંગ છે. અહીં દોષોને કહે છે. “તો વિ' રૂલ્યકિઃ શકિતના ગ્રહણમાં અને ભોજનમાં પણ જે વર્લે (પહેલો ભંગ) તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy