SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪) I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે પ્રકારના અભ્યાસથી તેનું મુખ સોયના આકારવાળુ થાય છે. કહ્યું છે કે - “નિ:સ્થામાં વિરાં ધાત્રી, सूच्यास्यः कूर्परस्तनीम् ॥ चिपटः स्थूलवक्षोजां, धयंस्तन्वीं कृशो भवेत् ।।१।। जाड्यं भवति स्थूरायास्तनुक्यास्त्वबलंकरम् ॥ सस्मान्मध्यबलस्थायाः, स्तन्यं पुष्टिकरं स्मृतम् ॥२॥ अतिस्तनी तु चिपिटं, વાપીના તુ તુરમ્ મધ્યતની માછિદ્રા, ધાત્રી સૌગયુવÇરી રા' સ્થવિરા ધાત્રીને ધાવતો (ધાવવાથી) બાળક દુર્બળ થાય છે, મૂર્ધરસ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક સૂચીમુખ થાય છે. ધૂળમોટા સ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક ચિપિટ થાય છે, કૃશસ્તનવાળીનું સ્તનપાન કરતો બાળક કૃશ થયા છે. (૧) સ્થૂલશરીરવાળી ધાત્રીનું સ્તનપાન કરવાથી જડતા થાય છે. અને પાતળા શરીરવાળીનું સ્તનપાન કરવાથી બાળક નિર્બળ થાય છે, તેથી મધ્યમ બળવાળીનું સ્તનપાન પુષ્ટિ કરનાર કહ્યું છે (૨) અતિ-પ્રમાણાતીત સ્તનવાળી ધાત્રી બાળકને રિપિટ કરે છે, ખરવા જેવી પીન (પુષ્ટ-કઠીન) સ્તનવાળી ધાત્રી બાળકને જંતુર કરે છે, મધ્યમ સ્તનવાળી અને (સ્તનની ડીંટ મળે) મહાછિદ્રવાળી ધાત્રી સુંદરતા અને સુખને કરનારી છે. (૩). ઇત્યાદિ. અને આ નવી સ્થાપન કરેલી ધાત્રી ઉપર કહેલા દોષથી દૂષિત છે, તેથી યોગ્ય નથી. પણ આગળની (પહેલાની) ધાત્રી જ યોગ્ય છે. ૪૧૮ તથા – પૂ.૦-ના નેon દોરું વન્નેur, AS Fરા ય તે તે છે गरहइ समाण तिव्वं, पसत्थमियरं च दुव्वन्नं ॥४१९॥ મૂલાર્થઃ જે ધાત્રી જે વર્ષે કરીને ઉત્કટ હોય, તેણીને તે વર્ષે કરીને ગહ કરે. તથા જેની ગઈ કરે છે. તેના જેવા જ વર્ણવાળી આગળની હોય તો તેણીને વળી) અત્યંત પ્રશસ્ત વર્ણવાળી કહેવા લાગે અને બીજીને (નવી ધાત્રીને) દુર્વર્ણવાળી કહે II૪૧લી ટીકાર્થ: જે નવી સ્થાપન કરેલી ધાત્રી દેવેન વન' જે કૃષણાદિક વર્ષે કરીને “રા' ઉત્કૃષ્ટ હોય, તેણીને તે વર્ષે કરીને “ઈત' નિંદે છે. જેમકે – ગ્રંશ તે વઈ, શૌરી તુ વનવન્નિતા . તાજીયાના પાત્રી, વતવળે. પ્રસિત ' કૃષ્ણવર્ણવાળી વર્ણનો (રૂપનો) નાશ કરે છે, અને ગૌરવર્ણવાળી બલરહિત હોય છે. તેથી શ્યામવર્ણવાળી ધાત્રી બળ અને વર્ણ (રૂપ) વડે પ્રશસ્ત કહી છે.” ઇત્યાદિ તથા નવી સ્થાપન કરેલી જે ધાત્રીની ગર્તા કરે છે, તેની જ સમાનવર્ણવાળીરૂપરંગવાળી જે જૂની ધાવમાતા, તેને સ્થાપન કરવી હોય તો ‘તીવ્ર' અત્યંત “પ્રશસ્તા' પ્રશસ્ત વર્ણવાળી તરીકે પ્રસંશે અને બીજી નવી સ્થાપિત કરેલીને દુર્વર્ણવાળી કહે ! (એટલે કે-નવી ધાત્રીના જે રૂપરંગમાં દૂષણ કાઢ્યા હોય તેવા જ રૂપરંગવાળી જો જૂની ધાત્રી હોય તો તેના રૂપરંગના અત્યંત વખાણ કરે) ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy