Page #1
--------------------------------------------------------------------------
________________
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬
અંચલગચ્છ દિગ્દર્શન
[સચિત્ર)
પ્રયાજકે ? પાડ્યું'
ત્રિકા
શ્રી
મુ લું ડ
પ્રકાશક : એ , લ ગ છ જે ન સ મા જ મુલું છે, ચુંબઈ-te.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન
[ સચિત્ર ]
પ્રયેજક : “પાર્થ ?
: પ્રકાશક :
શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સ મા જ
મુલુંડ, મુંબઈ-૮૦,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન : શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગેડીજીની ચાલ, કીકાસ્ટ્રીટ,
મુબઈ ૨,
કિંમત રૂ. ૧૫
પ્રથમવૃત્તિ
પ્રત : ૩ooo
વિ. સં. ૨૦૨૪ : સને ૧૯૬૮
( સર્વ હક્ક પ્રકાશને સ્વાધીન છે.)
પ્રકાશક : ખીમજી ઘેલાભાઈ ખોના, ગાવિંદ કુંજ, નેહરુ રાય,
મુલું, મુંબઈ–૮૦
મુક : મણિલાલ ન્ગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ
ઘીકાંટા, અમદાવાદ,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખક શ્રી “પાધુ ?” [ મૂળનામ પાસવીર વીરજી દુલા, જન્મ તા. ૧૦-૯-૧૯૩૪, ભરૂડીઆ. ફિલોસોફીના સ્નાતક.
આયરક્ષિતરિ,” “ જયસિંહસૂરિ,” “કલ્યાણસાગરસૂરિ,” આદિ ગ્રંથના લેખક, અંચલગચ્છીય લેખસંગ્રહ ” ના સંશોધક અને સંપાદક, “ અંચલગચ્છ–દિગ્દર્શન ” ના પ્રયોજક. ]
www.umaraganbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ગ. સ્વ. વિદુષી બહેન શ્રી રાણબાઈ હીરજી [ જન્મ વિ. સં. ૧૯૫૩, ભાદરવા સુદી ૫; તા. ૧-૯-૧૮૯૭, બુધવાર, નલિયા. કચ્છ–કડાય આશ્રમવાળાં તરીકે બધે વિશેષ પ્રસિદ્ધ, પ્રખર વક્તા, સમાજસેવિકા, ધર્મ-પ્રેરક, નાન–પ્રસારક અને ત્યાગમૂતિ. વિશેષ માટે જુઓ પ્રકાશકીય વકતવ્ય પૃ. ૬. ]
Page #6
--------------------------------------------------------------------------
________________
Zuivel
જેમની વાત્સલ્ય વેણુના સુમધુર સ્વરમાંથી અમને નવ જીવનનો મહા મંત્ર સંભળાય છે ! જેમની ત્યાગમય દેદીપ્યમાન જીવન જયોતિમાંથી અમને ઊર્ધ્વ જીવનને દિવ્ય પ્રકાશ સાંપડે છે! જેમની અધ્યાત્મ સભર જીવન વાટિકામાંથી અમને અહર્નિશ સત પ્રેરણું પરાગ લાધે છે! એવાં કર્તવ્યનિષ્ઠ, ત્યાગમૂર્તિ, ઉપદેષ્ટા, વ્યાખ્યાતા, વિદુષી બહેન શ્રી રાણબાઈ હીરજીને ... .. !!
-પ્રકાશકે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય વક્તવ્ય
અંચલગચ્છનો આ બૃહદ્ ઇતિહાસગ્રંથ સમાજના કરકમલમાં સાદર કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. આજ દિવસ સુધી આ ગરછની ભિન્ન ભિન્ન પદાવલીઓ, પ્રશસ્તિઓ કે એવી ઇતિહાસ કૃતિઓ તેમજ ઉકીર્ણિત શિલાલે કે મૂર્તિલે પ્રકાશમાં આવતાં ગયેલાં, પરંતુ ગચ્છનો શૃંખલાબદ્ધ બૃહદ્ ઈતિહાસ તે અપ્રકટ જ રહેલ. સમાજને તેમજ વિદ્વત્સમાજને આવા પ્રમાણભૂત ગ્રંથની ખોટ સતત જણાવા લાગી. આ કાર્યની પૂર્તિ કરવાનું બહુમાન અમને પ્રાપ્ત થયું તે બદલ અમે ગૌરવની સહજ લાગણી અનુભવીએ છીએ.
આ કાર્યના પ્રેરક પૂ. આચાર્ય શ્રી મેમસાગરસૂરિજી મહારાજની શુભ નિશ્રામાં આ બહુમૂલ્ય ગ્રંથનું પ્રકાશન થાત તે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ આવત એ સ્વાભાવિક જ છે. કિન્તુ આપણાં દુર્ભાગ્યે તેઓશ્રી તેમની પ્રેરણાનું ઉત્તમ ફળ જેવા આપણી વચ્ચે ઝાઝું રોકાયા નહીં. “હું વિદ્યમાન હેઉં કે ન હોઉં તો પણ અંચલગચ્છ–દિગ્દર્શનનું કાર્ય પૂર્ણ કરજો !” એવું વચન લઈ તેઓશ્રી આપણું ચિર વિદાય લઈ ગયા. આજે તે એમનું વચન હૈયું કેરી ખાય છે, ગચ્છના આ સમર્થ આચાર્યનાં આત્મીય સંસ્મરણે આંખમાંથી અશ્રુધારા વહાવે છે !
દિવંગત આચાર્યશ્રી સં. ૨૦૧૯ માં મુલુંડમાં શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ રહેલા. તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ એકંદરે ઠીક તેયે અતિ નાજુક તે હતું જ. પોતે હવે વાણું અને કાયાથી સમાજને યથાવત ઉપયોગી થઈ શકે તેવું ન જણાતાં સાહિત્ય દ્વારા સમાજની સેવા કરી જવાની ઉન્નત ભાવના તેમણે સેવી. જે ગચ્છનું પર્યાપ્ત સાહિત્ય આપણું સમક્ષ હશે તે જરૂર પ્રેરણાદાયક થશે એ તેઓશ્રીની મુગ્ધ માન્યતા હતી. મુલુંડના ગચ્છના અગ્રણીઓને પોતાનું મંતવ્ય જણાવતાં સૌએ પ્રેરણાદાયક સાહિત્યની ઉપગિતા સ્વીકારી; પરંતુ ગ્રંથના સ્વરૂપને ખાસ કેઈ નિર્ણય લેવાયો નહીં. એ દરમિયાન ગચ્છના સ્થાનિક ભાઈઓની પરસ્પર વાતચીતમાં કચ્છ-કઠારાવાળા શ્રીમાન નાયક જેઠાભાઈએ સૂચન કર્યું કે બની શકે તો અંચલગચ્છ સમાજને એક કડીબંધ તવારીખ ગ્રંથ તૈયાર કરાવી પ્રકટ કરે. આચાર્યશ્રીને એમનું આ સૂચન ખૂબ જ ગમી ગયું. ગચ્છને તવારીખ ગ્રંથ પ્રકાશિત કરવાનો તેઓશ્રીએ નિર્ણય લીધો અને મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ દ્વારા તે પ્રકટ થાય એવી પણ ઈચ્છા વ્યક્ત કરી, જે અમે સાભાર અને સહર્ષ સ્વીકારી લીધી.
આ વિશાળ-કાય બૃહદ્ ઇતિહાસગ્રંથ અન્વષણુભક રીતે તૈયાર કરવાનું કષ્ટસાધ્ય કાર્ય આચાર્યશ્રીની ભલામણથી જાણતા જૈન લેખક અને સંશોધક ભાઈ શ્રી “પાર્થને સેંપવાનું નક્કી થયું. અમને જણાવતાં હર્ષ થાય છે કે આવા ભગીરથ કાર્યની જવાબદારી શ્રી પાર્શ્વ ભાઈએ ઉમંગપૂર્વક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
તેમ જ નિઃસ્વાર્થભાવે ઉપાડી લીધી. એમના સતત ચાર વર્ષના અથાક તેમ જ અનેકવિધ સંશોધનાત્મક પ્રયાસોથી આ ગ્રંથ ઘણો જ પ્રમાણભૂત બની શક્યો છે. આ સંદર્ભગ્રંથની ઉપયોગિતા અને ગુણવત્તા વાંચકે જ નકકી કરશે અને તેને મૂલવશે. આ કાર્ય દ્વારા લેખક ઉચ્ચ કોટિના સંશોધક તરીકે પ્રતિષ્ઠા પામશે અને ઉત્તરોત્તર આવા ગ્રંથરત્ન સમાજને ધરતા જશે એવી અપેક્ષા રાખીએ છીએ. પિતાની ઉગતી યૌવનવયે જ તેમણે પ્રાપ્ત કરેલી આવી સિદ્ધિ દ્વારા તેઓ આપણા સૌના હાર્દિક અભિનંદનના અધિકારી બને છે.
ગચ્છને આ સૌ પ્રથમ બૃહદ્ ઈતિહાસ હોઈને તેને સર્વાગી તેમજ પ્રમાણભૂત કરવાની લેખકની વિશાળ જવાબદારીઓ હતી, જે તેમણે પ્રથમ કોટિના વિદ્વાનોનાં માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ કરી. આ વિદ્વાનમાં આગમ-પ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી, ઈતિહાસવિદ્દ મુનિ શ્રી કાંતિસાગરજી, પં. લાલચંદ્ર ભ. ગાંધી અને શ્રી અગરચંદ નાહટાનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે. આ વિદ્વાનોએ એમના સંગ્રહની હસ્તલિખિત પ્રતો કે સંદર્ભને પૂરી પાડી ગ્રંથને અધિક ઉપયોગી બનાવવામાં કીંમતી સાહાય કરી છે. લેખક તથા અમારા તરફથી ઉક્ત વિદ્વાનને આભાર માનવાની અમે તક લઈએ છીએ. તદુપરાંત ડૉ. ભોગીલાલ સાંડેસરા, પં. અભયચંદ્ર ભ. ગાંધી, ૫. જયન્તીલાલ જાદવજી, ૫. અમૃતલાલ સલેતા આદિ અનેક વિદ્વાનોએ ગ્રંથ લેખન માટે જુદી જુદી રીતે બનતી મદદ કરી છે એ સૌના પણ અમે આભારી છીએ. ઉપર્યુક્ત વિદ્વાનોના સહયોગ વિના ગ્રંથ ઘણે જ અપૂર્ણ રહ્યો હત.
આ ગ્રંથના આધારરૂ૫ શિલાલેખ અને મૂર્તિ લેખો મોકલાવી આપવા માટે અસંખ્ય ઉત્સાહી કાર્યકરોને પણ આભાર માનવો જોઈએ. જુદા જુદા પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલ ઉકીર્ણિત લેખને એક સંગ્રહ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” શ્રી પાર્શ્વભાઈની સૂચનાથી અને અમારી વિનતિને માન આપી મુંબઈને શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ ગયા, તે માટે ટ્રસ્ટ બોર્ડના અમે ઘણું જ આભારી છીએ. શિલાલેખોને આ સંગ્રહ પણ અત્યંત ઉપગી હોઈને સર્વત્ર ગ્રંથ ભંડારોમાં વિના મૂલે મૂકવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથની પ્રતો પણ એવા જ હેતુથી મહત્વની તેમજ ઉપયોગી સંસ્થાઓમાં પ્રત્યેક સ્થાને ભેટ મોકલાય એવી અપેક્ષા અસ્થાને નહીં. જ ગણાય. એકથી વધુ પ્રતો ખરીદનાર ગ્રાહકોને પણ આ સૂચનને અમલ કરવાની અમારી આગ્રહભરી વિનતિ છે.
તદુપરાંત, પ્રકાશનનાં વિકટ કાર્યમાં દેરાસરજીઓ, મહાજનો અને ભાઈ-બહેનો દ્વારા પણ આર્થિક સહકાર અને પ્રોત્સાહન મળ્યાં છે, જેમની શુભ યાદી અંતે અપાઈ છે. એ સૌના હાર્દિક સહયોગને પરિણામે આ ગ્રંથની ૧૦૦૦ પ્રતે છાપવાના મૂળ ખ્યાલ પરથી ક્રમશ: વધીને ૩૦૦૦ પ્રતિ છપાવવાના નિર્ણય પર અમને આવવું પડયું અને આજે તો એવો ભય પણ રહે છે કે ૩૦૦૦ નો પણ કદાચ ઓછી પડે !!
લેખકે પ્રાચીન ઐતિહાસિક પ્રશસ્તિઓ, પુપિકાઓ આદિ ગ્રંથમાં આધારરૂપે આપેલ પરંતુ ગ્રંથનું કદ ઘણું વધી જવાના ભયે તેમાંનું ઘણું છાપી શકાયું નથી. એવી જ રીતે ગ્રંથસૂચિ-વંશસૂચિશ્રમણુસૂચિ-નૃપતિસૂચિ-સ્થાનમૂચિ આદિ લેખકે ઘણું જ શ્રમપૂર્વક તૈયાર કરેલ પરંતુ તે પણ છેલ્લી સૂચિને બાદ કરતાં ઉક્ત કારણે જ મૂકી શકાઈ નથી તેનું અમને દુઃખ છે. જે આ બધું છાપી શકાયું હોત તો વધારે ઉપયોગી બનત, પરંતુ ગ્રંથની મૂળ ૪૦૦ પૃષ્ટની સંખ્યા નક્કી કરેલી તેથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
લગભગ બમણું સંખ્યા થવા આવતાં ન છૂટકે કાપ મૂકવો પડ્યો છે, જે વાંચકે દરગુજર કરશે. ફોટાઓ મૂકવામાં પણ એવું જ થયું છે.
આ ગ્રંથ આચાર્યશ્રીની ઈચ્છા અને સૂચન અનુસાર કચ્છ–કોડાય આશ્રમવાળાં વિદુષી બહેન શ્રી રાણબાઈ હીરજીને અર્પણ કરવામાં આવ્યો છે, જે માટે પણ અમે ઘણું આનંદિત છીએ. પૂ. રાણબાઈમાનું નામ જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે. જૈનેતર સમાજનો પણ તેમના પ્રત્યે ખૂબ આદરભાવ છે. મુલુંડના જૈન સમાજના સર્વાંગી ઉત્કર્ષને પાયો ચાલીશ વર્ષ પર પૂ. માતાજીના હાથે નંખાયા પછી તેમણે એ સમાજની પચીસ વર્ષ લગી સતત અને સક્રિય સેવા કરી છે અને હજીયે કરી રહ્યાં છે. ઈ. સ. ૧૯૫૦ ની સાલમાં શ્રી મુલુંડ વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના થઈ, જેનાં સંગઠ્ઠન કાર્યમાં પૂ. માતાજીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અહીંનાં ભવ્ય શિખરબંધ જિનાલય અને વિશાળ ઉપાશ્રયનાં બાંધકામ માટેના ફંડફાળાનાં કાર્યમાં એમણે અગ્રગણ્ય ભાગ લઈ, અહીંના સમાજ પાસેથી પિતાને પગારરૂપે પ્રાપ્ત થયેલ રૂા. ૧૧૨૫૧] ની નાદર રકમ શ્રી સંઘને ચરણે અર્પણ કરી સૌને સુંદર બધપાઠ આપ્યો છે. પૂ. માતાજીની વિદ્વત્તા અને વ્યાખ્યાન શક્તિ અનુપમ હવા ઉપરાંત એમની વ્યવહાર કુશળતા પણ એટલી જ અદ્દભૂત છે, જેના પરિણામે તેઓ સર્વત્ર બધાને પ્રિય થઈ શકયા છે. અમારા જ સમાજની આવી એક વિદ્વાન અને ચારિત્રયવાન આદર્શ મહિલા–અમારાં પૂ. રાણબાઈમા માટે અમે સૌ ગર્વિત છીએ અને એમને આ મહાન ગ્રંથ અર્પણ કરતાં અમે યત્કિંચિત કૃતકૃત્ય થયાને સંતોષ અનુભવીએ છીએ.
પૂ. આચાર્ય શ્રી મેમસાગરસૂરિજી મહારાજનું ત્રણ સ્વીકારવા માટે અમને શબ્દો ઓછા પડે એમ છે! તેઓશ્રીએ આ ઉત્તમ કાર્ય માટે અમને જે ગૌરવભર્યું માન આપ્યું છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત માર્ગદર્શન આપતા રહી જે પરિશ્રમ લીધો છે, તે કદિય ભૂલી શકાય ? તેઓશ્રીએ આ મહા ગ્રંથ દ્વારા સમાજની ખરેખર, ઉચ્ચ સેવા બજાવી છે, જે માટે શ્રી અંચલગચ્છ જૈન સમાજ તેઓશ્રીને સદા રહેશે. તેઓશ્રીના પરિવારના પૂ. મુનિરાજ શ્રી લબ્ધિસાગરજી તથા પૂ. મુનિરાજ શ્રી કૈલાસસાગરજી મહારાજે આ ગ્રંથને અગાઉથી ગ્રાહકો કરવાના કાર્યમાં જે પ્રયત્ન કર્યો છે તે માટે એ બને મુનિવર્ષને અમે હાર્દિક આભાર માનીએ છીએ.
કચ્છ-મેરાઉથી પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજી મહારાજે આ શુભ કાર્ય પ્રત્યે પોતાની સહાનુભૂતિ દર્શાવી આશીર્વચન પાઠવ્યાં છે, તે માટે અમે તેઓશ્રીના પણ ઘણું આભારી છીએ.
અંચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શ્રી ક્ષમાનંદછશ્રીજી મહારાજ, વૈદ્યરાજ તિવર્ય શ્રી ગુણચંદજી ગુલાબચંદજી, સોનગઢ નિવાસી વિદ્વવર્ય પૂ. શ્રી કલ્યાણચંદજી મહારાજ, ભાવનગર નિવાસી ભક્તકવિ શ્રી શિવજી દેસિંહ શાહ (મગનબાબા) આદિ મહાનુભાવોએ અને અન્ય જે જે વ્યક્તિઓએ આ મહાન કાર્યમાં અમને એક યા બીજી રીતે સહકાર અને પ્રોત્સાહન આપ્યાં છે તે બધાને આ પ્રસંગે આભાર માનવાની અમે રજા લઈએ છીએ.
શ્રી વિધિ પક્ષગચ્છ ઉત્કર્ષ સાધક સમિતિ(મુંબઈ)વતીથી તેના પ્રમુખ શ્રી ચુનીલાલ માણેકચંદ અને માનદમંત્રી શ્રી દેવજી દામજી ખોના દ્વારા મળેલ સુંદર સહકારની પણ અમે સાભાર નેંધ લઈએ છીએ. ઈતિહાસઉસિક શ્રી જેઠાભાઈ દેવજી નાગડાને પણ અહીં કેમ ભૂલાય?
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મુંબઈ શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરજી ટ્રસ્ટ, શ્રી ક. વી. એ. દહેરાવાસી જૈન મહાજન ટ્રસ્ટ (ભાતબજાર-મુંબઈ), શ્રી ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજન (મુંબઈ), શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસરજી ટ્રસ્ટ (માટુંગા), શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ (મુલુંડ) તથા દશા ઓશવાળ અને વિશા ઓશવાળ બને જ્ઞાતિઓના માસિક (1) પ્રકાશ-સમીક્ષા (૨) જ્ઞાતિ-જ્યોત (૩) પગદંડી, જેમણે અમારું કાર્ય તેમનું પિતાનું સમજી અમને જોઈ તે સહકાર આપ્યો છે, તે સૌને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપર્યુક્ત સૌને સદ્ભાવયુક્ત સહકાર વિને અમારું કાર્ય બહુ જ મુશ્કેલ બની જાત.
ઈતિ, ઓમ શ્રી સશુરવે નમઃ
ભવદીય શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ વતી સેવક-ખીમજી ઘેલાભાઈ ખેના
પ્રકાશ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વિષય-સૂચિ
પ્રાકથન
ગચ્છ એટલે શું?–પરંપરાનાં મૂળ—પ્રાચીન ગચ્છો અને પછીના પ્રવાહ–અંચલગચ્છના પૂર્વ નામાભિધાને–અચલગચ્છને પકમ–અન્ય પદાવલીઓ સાથે સંક્ષિપ્ત તુલના–અંચલગચ્છીય પદાવલીઓ અને ઐતિહાસિક સાધને–પદભેદ–કાલભેદ–ચમત્કારિક પ્રસંગે અને લોકકથાઓ – અંચલગચ્છ દિગ્દર્શન.
(પૃ. ૧ થી ૨૧) ૧. શ્રી આરક્ષિતસૂરિ
આ નામના બે યુગપ્રવર્તક પુરુષેત્રુઆરક્ષિતસૂરિ પહેલાંની ત્રણ વાચના–ચયવાસ–રાજકીય સ્થિતિ–આરક્ષિતરિનું પૂર્વજીવન–શ્રમણ સમુદાય અને પરંપરા–એક મહાન પ્રસંગ–કઠોર તપ વિધિપક્ષ, અચલ કે અંચલગચ્છ–અંચલગચ્છની સમાચારી–અંચલગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીપાવાગઢ જૈનતીર્થ–મહાકાલીદેવી શું જૈન દેવી છે?–અંચલગચ્છનો પ્રથમ શ્રાવક યશોધન ભણશાળી અચલગચ્છનાં પ્રથમ મહત્તા સમજ્યશ્રી–મુનિ રાજચંદ્ર –રાજા મહિપાલ–પુત્ર-કામેષ્ટિ યજ્ઞ–રાઉત હમીરજી પરમાર–શુભંકર વંશ—આર્યરક્ષિતસૂરિને દેહોત્સર્ગખંડનપટુ ઉપા. ધર્મસાગરજીએ કરેલું અંચલગચ્છનું ઉગ્ર ખંડ–મંત્રી ભાટા–દશા–વીશાને ભેદ–શ્રીમાલીઓનું ઓશવાળ થવું-ભિન્ન માલની ઉન્નતિ અને તેને નાશ–રાધનપુર–દત્તાણી.
(પૃ. ૨૨ થી ૬૩)
૨. શ્રી જયસિંહસૂરિ
પૂર્વ જીવન–દીક્ષા અને એ પછીનું જીવન–પદ મહોત્સવ–કુમુદચંદ્ર સાથે વિવાદ–છત્રસેન ભદારક અને તેમના શાલવી અનુયાયીઓ–અંચલગચ્છ–કુમારપાલ પછી—ધાર્મિક ક્ષેત્રે ગડમથલ– અંચલગચ્છને વિસ્તાર–રાઠોડ અનંતસિંહ તથા હથુંડીને ગતકાલ–રાઉત ફણગર અને પડાઈમાં ગાત્ર રાઉત મહણસિંહ અને નાગડ ગેત્ર–લાલન ગાત્ર–દેવડા ચાવડો અને દેઢિયા ગોત્ર–ગાલા ગોત્ર –-કારીઆ ગાત્ર–પડયા ગેત્ર—નીસર ગોત્ર—છાજેડ ગોત્ર—રાઠોડ ગોત્ર–લેલાડિયા ગોત્ર–મહુડિયા ગદ્ય સહસગણા ગાંધી–કણની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા–-યાત્રાઓ અને ધર્મ કાર્યો–કચ્છને વિહાર–ગ્રંથ રચના સ્વર્ગગમન,
(પૃ. ૬૪ થી ૮૬)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૩. શ્રી ધર્મઘોષસૂરિ
અંચલગરછીય ધર્મઘોષસૂરિનું પૂર્વ જીવન-દીક્ષા પછી–પ્રકાંડ વિદ્વાન–શાકંભરી-સાંભરના રાજાને પ્રતિબોધ–સંઘ નરેન્ડ બેહડી સંધવી–બ્રાહ્મણોને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ–ઝાલોરમાં ધમ. પ્રચાર-સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશ—ચિતોડમાં વિહાર-–પ્રકૃષ્ટ લેકોત્તર પ્રભાવ–આચાર્ય જયપ્રભસૂરિ–પ્રતિષ્ઠા કાર્યો–ધમપરિને વિહાર પ્રદેશ—વિદાય. (પૃ. ૮૭ થી ૧૦૧)
૪. શ્રી મહેન્દ્રસિંહસૂરિ
પૂર્વ વન–દી અને પછીની જીવનચર્યા–ત્રણ વર્ષને દુષ્કાળ–શ્રેષ્ઠી આલ્હાક–ધર્મકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ–શ્રમણ-પરિવાર–આચાર્ય ભુવનતું ગમ્યુરિ–મંત્રવાદી ભુવનનું ગરિ–ગ્રંથકાર ભુવનતુંગરિ–(૧) ઋષિ-મંડલવૃત્તિ-(૨) ચતુઃ શરણુ વૃત્તિ-(૩) આતુર પ્રત્યાખ્યાન વૃત્તિ–(૪) સીતાચરિત્ર–(૫) મહિલનાથ ચરિત્ર-(૬) આત્મસંબધ કુલક–(૭) અપભદેવ ચરિત્ર–(૮) સંસ્તારક પ્રકીર્ણક અવચૂરિ–પ્રેમલાભ-ભક્તિલાભ-ચંદ્રપ્રભસૂરિ–કવિ ધર્મ-નીતાદેવી-કિરાડુ-કિરાતમહેન્દ્રસિંહ સુરિક પ્રખર અભ્યાસી–ગ્રંથકાર મહેન્દ્રસિંહરિ–સ્વર્ગવાસ. (પૃ. ૧૦૨ થી ૧૨૨) ૫. શ્રી સિંહપ્રભસૂરિ દીક્ષા અને શ્રમણ જીવન-એ સમયના પ્રકીર્ણ પ્રસંગે–સ્વર્ગારોહણ-વલ્લભી શાખા.
(પૃ. ૧૨૩ થી ૧૩૩)
૬. શ્રી અજિતસિંહસૂરિ
પૂર્વ જીવન–કમણુ જીવન–સમરસિંહ નૃપતિને પ્રતિબંધ-જૈન તીર્થ સુવર્ણગિરિ અને જાવાલિ. પુર–ભટેવા પાર્શ્વનાથ–માણિજ્યસૂરિ અને એમની કૃતિ શકુનસારે દ્વાર–પ્રકીર્ણ પ્રસંગ–અજિતસિંહસૂરિનું સ્વર્ગગમન.
(પૃ. ૧૩૪ થી ૧૪૯) ૭. શ્રી દેવેન્દ્રસિંહસૂરિ - પૂર્વ જીવન–પ્રત્રજ્યા અને તે પછીનું ભ્રમણ જીવન–કવિ અને વક્તા-પ્રતિષ્ઠા કાર્યો–રાજકીય વિનિપાત–દેવેન્દ્રસિંહરિનું સ્વર્ગગમન.
(પૃ. ૧૫૦ થી ૧૫૬ ) ૮. શ્રી ધર્મપ્રભસૂરિ
કાલિકાચાર્ય કથા–પ્રતિકા લેખ–સાવી તિલકઝમા ગણિની–પ્રકીર્ણ પ્રસંગો–પ્રખર તપસ્વી– સ્વર્ગગમન.
(પૃ. ૧૫૭ થી ૧૬૪ ) ૯. શ્રી સિંહતિલકસૂરિ
પ્રકીર્ણ પ્રસંગે–આનંદપુર–સિંહતિલકરિનું સ્વર્ગગમન. (પૃ. ૧૬૫ થી ૧૭૦) ૧૦. શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
પ્રથમ કાર્ય–પ્રભાવક આચાર્ય—પ્રકીર્ણ પ્રસંગો અને પ્રતિષ્ઠાઓ-શિષ્ય પરિવાર–મુનિ શેખર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦
સૂરિ–કવિ ચક્રવતી જયશેખરસૂરિ–જયશેખરસૂરિની કૃતિઓ–સાહિત્યકાર જયશેખરસૂરિ–અભયસિંહસૂરિ અને ગોડી પાર્શ્વનાથ તીર્થની ઉત્પત્તિ—ધાર્મિક અને રાજકીય રિથતિ—કવિ મહેન્દ્રપ્રભસૂરિ– વર્ગગમન.
(પૃ. ૧૭૧ થી ૧૯૮)
૧૧, શ્રી મેરૂતુંગસૂરિ
જીવન પ્રસંગે-વડનગરના નાગરોને પ્રતિબંધ–જેસો જગદાતાર–ગ૭ નાયકપદ-પ્રકૃષ્ટ તપસ્વી અને ઉગ્ર વિહારી–રિકાપલી તીર્થ–પ્રકીર્ણ પ્રસંગે–પ્રતિક કાર્યો-ગ્રંથકાર મેતુંગરિ–મંત્રવાદી મેરૂતુંગમૂરિ–અનેક નૃપ પ્રતિબોધક–શિષ્ય પરિવાર–સ્વર્ગગમન. (પૃ. ૧૯૯૮ થી ૨૩૫)
૧૨. શ્રી જયકીર્તિસૂરિ
વિષાપહાર ગાત્ર–પ્રકીર્ણ પ્રસંગે–શ્રમણ સમુદાય-આચાર્ય મહતિલકસૂરિ–પંડિત મહીનંદન. ગણિ-કીતિસાગરસૂરિજયતિલકસૂરિ–ગુણસમુદ્રસુરિ–ભુવનતુંગરિધર્મનંદન ગણિ–ધર્મશેખર ગણિ–ઈશ્વર ગણિ-માનતું ગરિ-કવિવર કા હ–શીલરત્નસૂરિ–જયસાગરસૂરિ–વલલભ મુનિ ક્ષમારમુનિ–ઋષિવદ્ધનમૂરિ–ઉપા. લાવણ્યકીર્તિ– સિંહસરિ–માણિજ્યસુંદરસૂરિ–માણિક્યસુંદર સૂરિનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન–માણિજ્યશેખરસૂરિ–અન્ય શિષ્ય–સાધ્વી સમુદાય—ખંડનમંડના. ત્મક ગ્રંથ-શાસનદેવીની કૃપા–જયકતિ સૂરિના પ્રતિછાલેખો-ગ્રંથકાર જયકીર્તિસૂરિ–સ્વર્ગગમન.
(પૃ. ૨૩૬ થી ૨૬૫)
૧૩. શ્રી જયકેસરીરિ
દીક્ષા અને પછીનું જીવન–પ્રકીર્ણ પ્રસંગો-નૃપ પ્રતિબોધ-મહાકાલીદેવીનું સ્વરૂપ–સુતાનસન્માનિત શ્રાવકો અને એમનાં કાર્યો-શિષ્ય સમુદાય–કીતિવલ્લભગણિ–ઉપા. મહીસાગર મહીમેગણિધર્મશેખરસૂરિ–ભાવસાગરસૂરિ–પ્રતિષ્ઠા લેખો-વિહાર પ્રદેશ–ગ્રંથલેખન–સ્વર્ગગમન.
(પૃ. ૨૬ થી ૨૯૮)
૧૪. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ - પ્રકીર્ણ પ્રસંગો-જૈન શાસનના નૂતન સંપ્રદાયો–લકાગચ્છ–કહુઆગ૭–માંડવગઢ–પ્રતિષ્ઠા લેઓ–શિષ્ય સમુદાયન્વર્ગગમન.
(પૃ. ૨૨૯ થી ૩૧૫ )
૧૫. શ્રી ભાવસાગરસૂરિ
પ્રવજ્યા અને પછીનું શ્રમણ-જીવન-પ્રકીર્ણ પ્રસંગો–શ્રમણ પરિવાર અને તેની ઉલ્લેખનીય બાબતે ચંદ્રલાભ-વિનયહંસ (મહિમારત્ન શિ.)–વિનયહંસસૂરિ (માણિજ્યકુંજરસૂરિ શિ.)–પં. લાભમેરુ–પુણ્યરત્ન–ભાવસાગરસૂરિ શિષ્ય–મહંસસૂરિ શિષ્ય–વાચનાચાર્ય લાભમંડન–સુવિહિતસૂરિ પં. લાભશેખર–સોમભૂતિ–વાચક નયસુંદર–સમરત્નસૂરિ-સુમતિસાગરસૂરિ–રક શાખા–અંચલગચ્છીય શ્રાવક–ભાવસાગરસૂરિના પ્રતિકા-લેખો-વિહાર પ્રદેશ–શ્રમણ-જીવન-ગ્રંથ રચનાસ્વર્ગગમન,
(પૃ. ૩૧૬ થી ૩૩૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૬. શ્રી ગુણનિધાનસૂરિ
પ્રકીર્ણ પ્રસંગો-રાજમાન્ય શ્રાવક જશવ-શ્રમણ સમુદાય–વાચક પુર્ણચંદ્ર–આચાર્ય ગજસાગરસૂરિ—હેમકાન્તિ–સેવક–દયાશીલ–સંમનિં–વા. વિદ્યાવલભગણિ–. રંગતિલકગણિ અને ૫. ભાવરન–વા. વિનયરાજ-–પં. શિવસી–ગુણનિધાનસૂરિ શિવ્યો–પં. હનિધાન અને ૫. લક્ષ્મીનિધાન–પં. વિદ્યાશીલ–પં. ગુણરાજ અને તિલકગણિ–ઉપાધ્યાય ઉદયરાજ અને શિષ્ય-સચિત્ર પ્ર–ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠા લેખો-વિહાર પ્રદેશ–સ્વર્ગગમન. (પૃ. ૩૩૬ થી ૩૪૭)
૧૭. શ્રી ધર્મમૂર્તિસૂરિ
શ્રમણ-જીવન–પ્રકીર્ણ પ્રસંગો—ધર્મપ્રચાર–પાલણપુરના નવાબ સાથે સમાગમ–પાલણપુરને એ નવાબ કોણ?—ખંડન મંડન–મણું પરિવાર–મહોપાધ્યાય રત્નસાગર–કવિ ડુંગર–વાચક મૂલા –વાચક નાથાગણિ–ગોરજી માણેકબેરજી–રાયસુંદર–વાચક સહજરત્ન–વાચક રાજકીતિ–રયણચંદ્ર –વાચક વેલરાજ–મહોપાધ્યાય પુલબ્ધિ શિષ્ય ઉપાધ્યાય ભાનુલબ્ધિ–મેઘરાજ–વિજયશીલ– વાચનાચાર્ય કમલશેખર–સત્યશેખર—વિનયશેખર—મકીર્તિગણિ–આણંદમેર–વિવેકમેગ્નેણિ – પં. મુનિશીલગણિ–આચાર્ય પુણ્યપ્રભસૂરિ–અને એમના શિષ્યો–આચાર્ય પુયરત્નસૂરિ ગજસાગરસૂરિ શિષ્ય–ગુણરત્નસૂરિ તેજરત્નસૂરિ—વિજયસેનસૂરિ–પુણ્યસાગરસૂરિ–પં. ગજાભગણિ ઉપધ્યાય હર્ષલાભ–પં. સમયલાભ અને ઋષિ શંકર-ઋષિ લાભ–મુનિ જયસમુદ્ર-ઋષિ ભાણસમુદ્ર અને ઋ વેણ-દયાકીર્તિ–મહિમાતિલક ગણિ–પં. પદ્ધતિલક, રંગમૂર્તિ અને પુણ્યતિલક–પં. વિજયસાગર–પં. અતિસાગર–વાચક અભયસુંદર–સાધુ વિજય–સમીસાગર–સંયમમૂતિ–પુણ્યકુશલ સંયમસાગર–સૌભાગ્યસાગર–સાખી સમુદાય–શહેનશાહ અકબર અને જૈન ધર્મ–અકબરના ફરમાન પત્રોમાં અંચલગચ્છની મહત્તા– દ્ધાર—ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓ–ગ્રંથકાર ધર્મમૂર્તિ સૂરિ–વિદાય.
(પૃ. ૩૪૮ થી ૩૮૮)
૧૮. શ્રી કલ્યાણસાગરસૂરિ
પ્રકીર્ણ પ્રસંગ–વિહાર અને ધર્મોપદેશ–શિષ્ય સમુદાય-વાયક મેલાભ-અમરનામ મહાવજી –વાચક ભાવશે ખરગણિ–વાચક વિજયશેખરગણિ–વા. રાયમલગણિ શિ. મુનિ લાખા-ઋષિ ન્યાયમેરુ–વાચક રત્નસિંહગણિ–ચંદ્રકીર્તિગણિ–પં. પ્રેમગણિ શિષ્ય દેવમૂતિ અને ઋષિ દેવજી–ઉપાધ્યાય નયસાગર–કીતિચંદ્ર તથા ઉભયચંદ્ર-પંડિત ગુણચંદ્ર શિષ્ય વિવેકચંદ ગણિ-અમીમુનિ–પંડિત ગુણવર્ધનગણિ–વાચક વીરચંદ્રગણિ શિ. જ્ઞાનસાગર અને સ્થાનસાગર–લાવણ્યસાગર–સુખસાગરગણિ– ઉપાધ્યાય વિદ્યાસાગર મુનિ ક્ષમાશેખર–પં. પુર્યમંદિર શિ. ઉદયમંદિર–પં. વિજયમૂતિ ગણિઋષિ કીકા–મતિચંદ્ર-ઋષિ મંગલ-મુનિ ચીકા–હેમસાગર–3. ઉદયરાજ શિ. હર્ષરત્ન શિ. સુમતિહર્ષગણિ–પં. ભુવનરાજ ગણિના શિષ્ય વા. ધનરાજવિનારાજગણિ–વિ જીવરાજ–પં. વિનયશેખર શિ. રવિખરગણિ-ભોપાધ્યાય વિત્યસાગરજી–સૌભાગ્યસાગરગણિ–સોમસાગર–સુંદરસાગર -મુનિ પંડાશ-મુનિ ધનજી–પંડિત લલિતસાગર–મતનિધાનમણિ પંડિત ક્ષમાચંદ્ર શિ. સુમતિચંદ્ર –પાસાગગણિમાણિકયલાભ–મતિસાગર તથા જયસાગર–હસાગર–વાચક દયાસાગરગણિ–વાચક દયાશીલ અને કસકીતિ–પં. ગુણશીલ શિ. રત્નશીલ–દેવરાજ, ક્ષેમસાગર અને સુવર્ણશેખર–ખેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શર
સાગર–વાચક દેવસાગરજી–ઉત્તમચંદ્ર અને જયસાગર–મનમોહનસાગર –સમયસાગર–મુનિ થાનપું
–મેઘમુનિ–કલ્યાણસાગરસૂરિના અજ્ઞાત શિષ્યો–સારી સમુદાયમંત્રી કુંવરપાલ અને સોનપાલ– જિનાલય પ્રશસ્તિ–સમેતશિખરને તીર્થસંઘ—એમનું રાજકીય સ્થાન શું હતું?–રૂપચંદને પાળીઓ
–પારેખ લીલાધર–રાજકીશાહનાં સુકૃત્યો–લાલણ વધમાન અને પદ્મસિંહ શાહ–મીઠડિયા મુંહણસિંહ શાહ-શૈકી નાગજી–ખંભાતના શ્રાવકવ–મીઠડિયા શાહ શાંતિદાસ–શાહ છવાક-શ્રાવિકા હીરબાઈ–ખીમજી અને સુપજી મંત્રી વોરા ધારસી પ્રમુખ ભૂજના શ્રાવક–રાજાઓ સાથે સમાગમ અને પ્રતિબંધ-પ્રતિકા લેખો-ગ્રંથકાર કલ્યાણસાગરસૂરિ–સ્વર્ગગમન. (પૃ. ૩૮૯ થી ૪૫૫)
૧૯. શ્રી અમસાગરસૂરિ
ધર્મપ્રચાર–શ્રમણ જીવન–પ્રકીર્ણ પ્રસંગે–વા. પુયસાગરગણિ અને પદ્મસાગરગણિ-જ્ઞાનસાગર-જ્ઞાનસાગરજીની કૃતિઓ-પ્રકીર્ણ કૃતિઓ-અમૃતસાગર–મુનિચંદ્ર-માનચંદ્ર-જ્ઞાનસાગર– ૫. જયસાગર–મુનિ લાલજી –કેસરચંદ્રગણિ–પં. મતિકીર્તાિના શિષ્ય-ન્યાયસાગર–સત્યાબ્ધિ– ધર્મહર્ષગણિ–ઉપા. હર્ષરાજ શિ. ભાગ્યરાજ–મહિમાસાગર શિ. આનંદવર્ધન–ઉપા. મેઘસાગરજી અને વૃદ્ધિસાગરજી–પં. જ્ઞાનમૂર્તિ–વા. લાવણ્યચંદ્ર-વા. જિનરાજ-નયનશેખર–પં. હરસહાયઉપા. વિનયશીલ-ન્યાનસમુદ્ર-વા. રત્નશખર –હીરસાગર–પં. દીપસાગરગણિ – વા. લમીશેખરગણિ
સુંદરસાગર–વા. નાથાચંદ્ર શિ. ધર્મચંદ્ર–રિદ્ધિસાગર–ઉદયચંદ-અમરચંદ–સુરસાગર–જિનદાસ – અજ્ઞાત શિષ્યા–રામઈયા પસાયા–શ્રેણી જગશાહ-ગ્રંથકાર અમરસાગરસૂરિ–રવર્ગગમન.
(પૃ. ૪૫૬ થી ૪૭૫)
૨૦. શ્રી વિદ્યાસાગરસૂરિ
કચ્છના પ્રથમ પદધર–ધર્મપ્રચાર–મહારાવ ગોડજીને પ્રતિબધ–ગોડજીની રાજ્યસભામાં ધર્મસંવાદ -કચ્છ, ગુજરાતમાં વિહાર-દક્ષિણ ભારતમાં વિહાર–સુરત તરફ વિહાર–વા. નિત્યલ ભ–સત્યલાભગણિ–વા. છતસાગરગણિ શિ. લાલજી–પં. શાંતિરત્ન અને વાચક આણંદજી–લાલરત્ન- ઉપા. હીરસાગરજી—વિજયસાગર, મેઘસાગર અને પ્રીતસાગર–વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગર– ગુણસાગર, ક્ષીરચંદ્ર શિ. મેઘચંદ્ર-વા. જ્ઞાનસાગર–સહજશેખર, જગતશેખર અને કમલહર્ષવિદ્યાસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખો-ગ્રંથકાર વિદ્યાસાગરસૂરિ–સ્વર્ગગમન. (પૃ. ૪૭૬ થી ૪૯૦)
૨૧. શ્રી ઉદયસાગરસૂરિ
આચાર્ય અને ગચ્છનાયકપદ–ધર્મપ્રચાર અને પ્રતિષ્ઠાઓ-નવસારીમાં ધમધ-શત્રુંજયને તીર્થસંઘ-ગુજરાતમાં વિહાર–કચ્છમાં વિહાર-તીર્થયાત્રાઓ–ઉપા. સહજસાગરગણિ–તેજસાગરગણિ
–સૌભાગ્યચંદ્ર શિ. ખુશાલચંદગણિ–વિવેકસાગરના શિષ્યો–ક્રિયાસાગર અને દેવસાગર-જિનલાભ૫. ભક્તિલાભના શિ –તિલકચંદ્ર-જ્ઞાનશેખરંગણિ—હર્ષવર્ધન–ન્યાયસાગર અને સકલચંદ્ર–ઉપા. ભાગ્યસાગર શિ. પુણ્યસામરગણિ–પં. લક્ષ્મીરત્ન શિ. હેમરાજ-પં. મલ્ચંદ શિ. હેમચંદ–શાહ કસ્તુરચંદ લાલચંદ–શાહ ખુશાલચંદ કપૂરચંદ સિંધા મંત્રી ગેડીદાસ અને જીવનદાસ–શાહ ધર્મચંદ અને ગુલાબચંદ શ્રેણી ભૂખણદાસ–ઉદયસાગરસૂરિની મહોર–ઉદયસાગરસૂરિના પ્રતિજ્ઞા લેખો-ગ્રંથકાર ઉદયસાગરસૂરિ-સ્વર્ગગમન.
(પૃ. ૪૯૧ થી ૫૦૯)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૨, શ્રી કીર્તિ સાગરસૂરિ શિષ્ય સમુદાય-કીતિસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખો-જિનાલય ઉપાશ્રય નિર્માણ.
(પૃ. ૫૧૦ થી ૫૧૪) ૨૩. શ્રી પુણ્યસાગરસૂરિ શિષ્ય સમુદાય–પુણ્યસાગરસૂરિનાં સ્તવને–પુયસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખ.
(પૃ. ૫૧૫ થી ૫૧૭) ૨૪. શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
પ્રતિષ્ઠા લેખો–શત્રુજયની તીર્થયાત્રા–રાજસ્થાન અને કચ્છમાં વિહાર–મુંબઈમાં ધર્મપ્રવૃત્તિ – વિદ્યાધામ ભૂજ-શિષ્ય સમુદાય.
(પૃ. ૫૧૮ થી ૫૨૨) ૨૫. શ્રી મુક્તિસાગરસૂરિ
કચ્છી શ્રાવકે-જ્ઞાતિ શિરોમણી શેઠ નરશી નાથા–મુંબઈમાં પ્રયાણું–શેઠ નરશી નાથાના વારસદારો –શેઠ નરશી નાથાનાં સુકૃપુનર્લગ્ન નાબૂદી–પ્રતિષ્ઠા કાર્યો—શેઠ નરશી નાથા ચેરિટી ટ્રસ્ટ-શેઠ નરશી નાથાનું સ્મારક –શેઠ નરશી નાથાનું તારામંડળ–શેઠ જીવરાજ રતનશી--શ્રી ધૃતલ્લેલ પાર્થ નાથ તીર્થ–પ્રતિષ્ઠાઓની પરંપરા–શિષ્ય સમુદાય.
(પૃ. પર૩ થી ૫૩૯) ૨૬. શ્રી રત્નસાગરસૂરિ - જ્ઞાતિમુકુટમણું શેઠ કેશવજી નાયક—શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો–શેઠ વેલજી માલુ– શેઠ શિવજી નેણશી-કોઠારાની કીર્તિકથા–જિનાલયોનું નિર્માણ–શિષ્ય સમુદાય. (પૃ. ૫૪૦ થી ૫૬૧) ૨૭. શ્રી વિવેકસાગરસૂરિ
યતિ સમુદાય-સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ-કચ્છમાં સદાગમ પ્રવૃત્તિને ઉદય–જેન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક–સર વશનજી ત્રીકમજી નાઈટ–રાતિ ભૂષણ દાનવીર શેઠ ખેતશી ખાશો ધુલ્લા–ધર્મકાર્યો અને પ્રતિકાઓ.
(પૃ. ૫૬૨ થી ૫૭૬) ૨૮. શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
જીવન પરિવર્તન—ગચ્છનાયકનાં સ્મારકો–પં. હીરાલાલ હંસરાજ લાલન–પં. ફતેચંદ કપુરચંદ લાલન-રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલ–દેવસાગર શિ. સ્વરૂપસાગરજી–સેવક–પસાગર શિ. દયાસાગર શિ. મહેન્દ્રસાગર–કચ્છમાં ધર્મપ્રવૃત્તિ–હાલારમાં ધર્મપ્રવૃત્તિ–સિદ્ધક્ષેત્રમાં ધર્મ પ્રવૃત્તિદેશાવરમાં ધર્મપ્રવૃત્તિ–ઓસરતાં પૂર.
(પૃ. ૫૭૭ થી ૫૯૩). ૨૯ પુન: પ્રસ્થાન
મુનિમંડલોગ્રેસર ગૌતમસાગરજી–ધર્મપ્રચાર-શિષ્ય પરિવાર–યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિનાં ગુરુમંદિર–કચ્છહાલાર દેશોદ્ધારક–ગચ્છને ચેતવણી–આચાર્ય દાનસાગરસૂરિ તથા આચાર્ય નેમસાગરસૂરિ–આચાર્યપદ અને અંતિમ જીવનસાધના–આચાર્ય ગુણસાગરસૂરિ–ગચ્છન્નતિ કેમ થાય?— ભદ્દે સરનો જીર્ણોદ્ધાર.
(૫. ૫૯૪ થી ૬૧૦ )
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
જૈનતીર્થ પાવાગઢ-મુનિશેખરસૂરિની કૃતિ-ઋષિવદ્ધનરારિ શિષ્ય પં. જિનપ્રભગણિ–મેરૂતુંગસૂરિના અજ્ઞાત શિષ્ય-માણિજ્યસુંદરસૂરિની કૃતિઓ–માણિજ્યશેખરસૂરિથી ભિન્ન ભાણિજ્યકુંજરસુરિ– પ્રમાણસાહિત્ય–નયચંદ્રગણિજયકેસરીસૂરિના પ્રતિષ્ઠા લેખો–અંચલગચ્છીય શ્રાવકો અને શ્રમણો– કવિ સેવક–ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠા લેખ-ખંડન ખંડનાત્મક ગ્રંથો–વિવેકમે શ્રેષ્ઠીવર્યો અને ગ્રંથહાર–-ધર્મમૂર્તિ સરિને પ્રતિષ્ઠા લેખ–કલ્યાણસાગરસૂરિને શ્રમણ સમુદાય-કલ્યાણસાગરસૂરિની સાહિત્ય કૃતિઓ–અમરસાગરસૂરિને શ્રમણ સમુદાય–ગોરખડી જિનાલય. (પૃ. ૬૧૧ થી ૬૧૭) સૂચિપત્ર ભારતીય ગામ, નગરાદિની નામાવલી.
(પૃ. ૬૧૮ થી ૬૩૬)
અનુપૂતિ
(૧) શેઠ નાગશી જીવરાજ દેવાણીના સુપુત્રો ઝવેરચંદભાઈ તથા સૂર્યકાંતભાઈની દ્રવ્ય સહાયથી તા. ૨-૧૨-૧૭ના દિને મુંબઈથી પાવાગઢને યાદગાર સંધ નીકળે, એ બાદ પંજાશ્રાવકોએ પણ ત્યાં સંધ કાઢ્યો. માતુશ્રી મેંઘીબાઈની પ્રેરણાથી ઝવેરચંદભાઈ તથા સૂર્યકાંતભાઈએ ધર્મકાર્યો દ્વારા હાલારનું જ કે જ્ઞાતિનું જ નામ નહીં, સમસ્ત ગચ્છનું અને જૈન શાસનનું નામ અજવાળ્યું છે. હજી આ બંધુઓ વિશાળ ધર્મકાર્યો આદરવાના ઉમદા મને રથ સેવે છે.
(૨) સં. ૨૦૨૪ના માગશર સુદી ૫ને બુધવારે શેઠ જગશીભાઈ જેઠાભાઈએ ગિરિવરશ્રી તથા સુરેન્દ્રશ્રીની પ્રેરણાથી લાયકાથી સુથરીને સંધ કાઢ્યો, જેમાં આચાર્ય ગુણસાગરસૂરિજી પણ પધારેલા.
(૩) હાલની તીર્થસંઘની પ્રવૃત્તિના અનુસંધાનમાં ત્રણ સંઘને ઉલેખ પ્રસ્તુત ગણાશે. (અ) શેઠ ખેતશી નિઅશી જ્યારે કોન્ફરન્સના પ્રમુખ નિયુક્ત થયેલા ત્યારે કલકત્તા જતાં દશા તથા વિશા ઓશવાળ જ્ઞાતિના પ્રતિનિધિઓને સેકન્ડ કલાસની પેશીઅલ ટ્રેનમાં તેડી ગયેલા અને સમેતશિખરજીની યાત્રા કરાવેલ. (૨) શેઠ કાનજી પાંચારીઆની વિધવા પૂરબાઈએ સં. ૧૯૭૮ માં પાલીતાણાને સંધ કાઢ્યો. (૪) શેઠ હેમરાજ ખઅસીની વિધવા મુરબાઈએ સં. ૧૯૮૧ લગભગમાં ખૂણુ છોડવા અંગે સુથરીથી ભદ્રેસરને સંધ કાઢેલ.
(પૃ. ૬૧૭ના અનુસંધાનમાં)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન
જે કઈ પરંપરાની શંખલાને તેડીને બહાર આવ્યાને ડોળ કરે છે અને પિતાને સદૈવ આધુનિક કહેવડાવવાને દમામ રાખે છે, તે પિતે જ એક નવી શૃંખલા સજી બેસે છે, અને તેમાં જકડાઈને રાજીપ માને છે !!
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થન
૧. અંચલગ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના સર્વત્યાગના મહામૂલા ધર્મસંદેશને ચેગમ પ્રસારિત કરી તેમને અધ્યાત્મિક સંસ્કૃતિ-ધ્વજને ઉન્નત રાખવામાં, તીર્થકોએ પ્રરૂપેલા માર્ગને અનુરૂપ સંસ્કાર અને સાહિત્યનું ઘડતર કરવામાં, શિલ્પ અને સ્થાપત્યનાં સર્જન કાર્યમાં કે તેના પુનરુત્થાનમાં, જ્ઞાન અને વિજ્ઞાનને પોષણ આપવામાં અને તેનાં સંવર્ધનમાં ભગીરથ પ્રયાસો કરી પિતાને વિશિષ્ટ હિસે પૂરાવ્યો છે. આ ગની સર્વતોમુખી અને પ્રતિભાસંપન્ન કારકિર્દીની યથોચિત ધ વિના જૈનશાસનને ઈતિહાસ નિઃશંક રીતે અપૂર્ણ જ ગણાય.
૨. જૈન વેતાંબર સંઘ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે, એ સ્વરૂપનાં નિર્માણમાં અંચલગચ્છના શ્રમ અને શ્રાવકને ઉલ્લેખનીય હિસ્સો છે. વિદ્યમાન મુખ્ય ગચ્છમાં પ્રાચીનતાની દૃષ્ટિએ ખરતરગચ્છ પછી આ ગચ્છનું સ્થાન હોઈને સ્વાભાવિક રીતે જ જૈન શાસનના પ્રાચીન ઈતિહાસને ઘણો મોટો ભાગ
આ ગચ્છનો ઈતિહાસ જ રોકે છે. સુદીર્ઘ પ્રણાલિકાઓ, આચારણાઓ અને વિચારધારાઓથી આ ગચ્છનો ઈતિહાસ સંપૂરિત હોઈને તે જૈન સમાજના સાંસ્કૃતિક ઈતિહાસની પણ ગરજ સારે છે.
૩. અંચલગચ્છ ઈતિહાસ એ માત્ર જૈન શાસનના ઈતિહાસને જ એક મહત્વને ભાગ નથી, કિન્તુ વિશાળ દષ્ટિએ ભારતવર્ષના સાંસ્કૃતિક ઈતિહાસનું એક વિશિષ્ટ પ્રકરણ છે. અંચલગચ્છની બહુશ્રુત વિદ્વાને અને તપસ્વીઓનાં પ્રબળ પાંડિત્ય અને પ્રકૃષ્ટ ચારિત્રને પ્રભાવ ન માત્ર એમના અનુયાયીઓમાં જ પ્રચારિત રહ્યો; અન્ય ગચ્છા અને જૈનેતર સંપ્રદાય પણ એની દૂરગામી અસરથી અપ્રભાવિત રહી શક્યા નહીં. આમ આ ગચ્છના પદધની ધમપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્ય—એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રને આવરી લેતી નવેક શતાબ્દીઓ દરમિયાન પ્રવર્તેલી સમગ્ર પશ્ચિમ ભારતની સંસ્કૃતિને શંખલાબદ્ધ ઈતિહાસ સંકળાયેલ છે. આ દષ્ટિએ આ ગચ્છના ગૌરવમૂલક ઈતિહાસની અત્યંત આવશ્યક્તા છે.
૪. આરક્ષિતસૂરિ જેવા મહાન તપસ્વીઓ, જયસિંહસૂરિ જેવા અઠંગ ઉપદેશકે, ધમધેસરિ જેવા જીવનદર્શ વિચારકે, મહેન્દ્રસિંહસૂરિ જેવા ખેલદિલ શાસન સેવ, ભુવનતુંગરિ અને મેરૂતુંગરિ જેવા મંત્રવાદીઓ, જયશેખરસૂરિ અને માણિજ્યસુંદરસૂરિ જેવા સાહિત્યકાર, જયકીર્તિરિ અને જયકેસરીસૂરિ જેવા પ્રતિષ્ઠાપકે, કલ્યાણસાગરસૂરિ અને વિદ્યાસાગરસૂરિ જેવા ધુરંધર આચાર્યો, મુક્તિસાગરસુરિ અને રત્નસાગરસૂરિ જેવા પ્રભાવકે માત્ર અંચલગચ્છના જ નહીં, સમગ્ર જૈન શાસનના તિર્ધરો છે. તેમના પ્રશસ્ત કાર્યો અને તેમણે પ્રસ્થાપિત કરેલી ઉજ્જવળ પ્રણાલિકાઓ માટે માત્ર અંચલગચ્છ જ નહીં, કિન્તુ સમગ્ર જૈન શાસન ગૌરવ લઈ શકે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ૫. અંચલગચ્છની સ્થાપનાની શતાબ્દીમાં ચિત્યવાસીઓને પ્રભાવ અનન્ય હતિ. સવેગ પક્ષને સૂર્ય આથમતો જણાતો હતો. બરાબર એજ વખતે આયરક્ષિતસૂરિએ વિધિમાગ અનુસરવાની જુસ્સાભેર ઉચ્ચારણા કરી. અંચલગચ્છપ્રવર્તકે પિતાના ઉદાત્ત ચારિત્રના પ્રભાવે ચૈત્યવાસનાં અંધારા ઉલેચ્યાં. સુવિહિત માર્ગની એમની પ્રબળ ઘણાને એ યુગે ઝીલી લીધી, જેના પરિણામે સુવિહિત વિધિમાર્ગની પુન: પ્રતિષ્ઠા થઈ શકી, જેની પરંપરા આજ દિવસ સુધી અવિચ્છિન્ન ચાલુ છે. આ અંચલગચ્છની પ્રાથમિક તેમજ સૌથી મોટી સેવા છે. આર્ય રક્ષિતરિએ અને એમના અનુગામી પધરીએ જૈન ધર્મના ઉચ્ચ સિદ્ધાંતની જાળવણીમાં ભગીરથ પુરુષાર્થે કર્યા છે, જેનો ઈતિહાસ ખરેખર, પ્રેરણાદાયક છે.
૬. જ્યારે આ ગચ્છનાં ઘેડપૂરો ભારતવર્ષને ખૂણે ખૂણે પ્રસર્યા હતાં, જ્યારે જૈન શાસનના અસંખ્ય ગચ્છો શાસનના ઉદ્યોતમાં પ્રવૃત્ત હતા, ત્યારે જૈન શાસનની આબાદી અપૂર્વ કળાએ ખીલી હતી. એ બધાને ગૌરવાન્વિત ઈતિહાસ ગત કાલીન તેજવંતા યુગના સામૂહિક ચના સિમાચિહ્નો કે છે. આ ભવ્ય ભૂતકાળ આજે તે કાળના અવિરત પ્રવાહ સાથે અતીતના મહાસાગરને તળિયે સંતાઈ ગયો છે. છતાં, એની સ્મૃતિઓ અને એ સુવર્ણયુગની ઝાંખી કરાવવા માટે આપણી પાસે ઈતિહાસ છે, જે ગતકાલીન ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું એક માત્ર પ્રેરણાસ્ત્રોત છે.
૭. આ ગચ્છની ગૌરવમૂલક યશગાથા, ગચ્છની સંકુચિત સીમાઓને ભૂલાવી દે એવી ઉદાત્ત છે. એની યુગમૂતિઓનું જીવન અને એમનાં કાર્યોનું પરિશિલન ગોની સાંકડી કેડીઓ પરથી શાસનના વિસ્તૃત ફલક પર સૌને વિહરતા કરી દે છે. એમના પ્રત્યેની શ્રદ્ધા શાસનશ્રદ્ધામાં પરિણમે છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના અવિભક્ત શાસનનું દર્શન કરવામાં એમના પ્રત્યેની ભક્તિ બાધારૂપ થતી નથી. એ બધાનું કારણ એ કે આ ગ૭ તીર્થકરોએ પ્રરૂપેલા ભાગને પ્રસ્થાપિત રાખવાના માત્ર સાધનરૂપે જ છે. આ ગચ્છની આચારણાઓ અને એનો ઉપદેશ ઉકત ધ્યેયની સાધનામાં જ પર્યાપ્ત છે; પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવામાં નહીં.
૮. અહીં એક વાતને નિર્દેશ કરવો પ્રસ્તુત બને છે કે જ્યારે અન્ય ગચ્છના આચાર્યોએ એક બીજ ગચ્છના ખંડનમાં પિતાની શકિતઓ વ્યય કરેલી, ત્યારે આ ગ૭ના આચાર્યોએ પિતાના ગચ્છ પર પ્રહારે થયા હોવા છતાં એવી ખંડનમંડનની વિનાશક પ્રવૃત્તિથી અલિપ્ત રહેવાનું યોગ્ય ધાર્યું હતું. અન્ય ગળાના આચાર્યો દ્વારા રચાયેલા અનેક ખંડનાત્મક ગ્રંથો ઉપલબ્ધ થાય છે, પરંતુ અંચલગચ્છના એકેય આચાર્યો આજ દિવસ સુધી કંઈપણ ગ૭ની સમાચારીનું ખંડન કરતો કટતા પ્રેરક એકેય ગ્રંથ લખ્યો હોય એવું પ્રસિદિમાં આવ્યું નથી. આ હકીકતથી આ ગછની પ્રગતિશીલ વિચારધારા સૂચિત થાય છે.
ગચ્છ એટલે શું?
૯. ગચ્છ શબ્દની છાયા આપણને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં યોજાતા પ્રચલિત “ગણ” શબ્દમાં જોવામાં આવે છે. આ શબ્દ જ ગચ્છનો યથાર્થ ધ્વનિ પ્રકટ કરે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ગ૭ “ગુચ્છ” કે એવા અન્ય શબ્દો ઉપરથી ભલે ઉદ્ભવ્યો હોય. પરંતુ એમાં રહેલે તાત્વિક ભાવ “ગણ” શબ્દ સાથે વધારે તાદામ્ય ધરાવે છે. આ દૃષ્ટિએ ગચ્છ શબ્દ “ગણને જ પર્યાયિક શબ્દ છે.
૧૦. કલ્પસૂત્રની સ્થવિરાવલીઓમાંથી આપણે જાણી શકીએ છીએ કે ચરમ તીર્થંકરના નવ ગણો અને અગિયાર ગણધરો હતાં. અન્ય જિનેશ્વરોના જેટલા ગણ તેટલા ગણધર હતા, તો પછી શ્રમણ ભગ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન વાન મહાવીરના નવ ગણે હોવા છતાં અગિયાર ગણધર કેમ ? આ સાજિક પ્રશને જવાબ સ્થવિરાવલીઓ આ પ્રમાણે આપે છે, કે શ્રી વિરપ્રભુના ગૌતમ ગોત્રીય મોટા ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, તથા નાના વાયુભૂતિ, અને ભારદ્વાજ ગોત્રીય આર્યવ્યકત, અગ્નિભાવન ગેત્રીય આર્યસુધર્મા નામના અણગાર પાંચ સાધુઓને વાંચના આપતા હતા. વસિષ્ટ ગોત્રીય સ્થવિર મંડિત તથા કાશ્યપ ગોત્રીય સ્થવિર મૌર્યપુત્ર સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા. ગૌતમ ગોત્રીય સ્થવિર અકમ્પિત અને હરિતાયન ગોત્રીય સ્થવિર અચલબ્રિાતા એ બન્ને સ્થવિશે ત્રણ ત્રણ સાધુઓને વાચના આપતા હતા. કોડિન્ય ગેત્રીય વિર મેતાર્યા અને સ્થવિર પ્રભાસ એ બન્ને સ્થવિરો પણ ત્રણસા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા. આ અગિયાર ગણધરોમાં અકલ્પિત અને અચલબ્રિાતાની એક જ વાચના હતી. એવી જ રીતે મેતાર્ય અને પ્રભાસની એક જ વાચના હતી. આમ અગિયાર ગણધરે હોવા છતાં વાચના તે નવ જ હતી.
૧૧. એક વાચનાવાળા વ્યક્તિ સમુદાયને પહેલાં ગણ રૂપે ઓળખાવવામાં આવતું. તદંતરે ગ૭ શબ્દ પણ એક જ સમાચારી પાળતા યતિ સમુદાયને ઓળખાવવા માટે રૂઢ થયે. ગચ્છામાં આચારોની માન્યતાએમાં તથા કેટલીક શ્રતજ્ઞાનની માન્યતાઓમાં પરસ્પર ભેદ દેખાય છે, પરંતુ નવતત્વ, પંચાસ્તિકાય વગેરે તાની પ્રાયઃ એક સરખી માન્યતા અવલોકવામાં આવે છે. આમ ગચ્છા નિંદવા લાયક નથી પરંતુ ગછાની માન્યતા ભેદે પરસ્પર સંકચિતત્તિ અપનાવી જેનધર્મની એકતા ક્ષીણ થાય એવા વિચાર પ્રકટાવવા એજ નિંદ્ય છે. આ દષ્ટિએ, વૃક્ષની શાખાઓની જેમ જિનશાસનની શાખાઓ જેવા ગચ્છા વિકાસ સાધે અને શાસનની સુંદરતા વધારે એજ એનું પ્રજન છે.
પરંપરાનાં મૂળ
૧૨. અંચલગચ્છ, તપાગચ્છ, ખરતરગચ્છ ઈત્યાદિ પોતાની પરંપરાનું પ્રભવસ્થાન ભગવાન મહાવીર સ્વામીથી માને છે. ઉપકેશગરછ પોતાની પરંપરા ભગવાન પાર્શ્વનાથથી શરુ કરે છે. આમ વેતાંબર સંપ્રદાયમાં આ બને તીર્થકરોની શ્રમણ પરંપરા અદ્યાવધિ ચાલી આવે છે. ભગવાન પાર્શ્વનાથના પૂર્વગામી તીર્થકર ભગવાન નેમિનાથને વિદ્વાનોએ એતિહાસિક પુ સિદ્ધ કરી દીધા છે, પરંતુ પ્રમાણેનાં અભાવે એમની પરંપરાના શ્રમણો વિષે આપણે અનભિજ્ઞ રહ્યા છીએ.
૧૩. પહેલાં ભગવાન મહાવીરને જૈન ધર્મના સંસ્થાપક માનવામાં આવતા હતા. પરંતુ ઐતિહાસિક પ્રમાણએ સિદ્ધ કરી બતાવ્યું છે કે ભગવાન મહાવીર પહેલાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતું. જો કે બૌદ્ધ પિટકમાં “ચાતુર્માસ સંવર” ના ઉલેખ સિવાય ભગવાન પાર્શ્વનાથના જીવન વિષે ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી, છતાં જૈન શાસ્ત્રોમાં એમનાં જીવન વિષયક વિપુલ સામગ્રી ઉપલબ્ધ થાય છે. એમના શ્રમણ વિષે પણું હસ્તલિખિત ગ્રંથમાં ઐતિહાસિક સામગ્રી પથરાયેલી જણાય છે. એમના પ્રમણે પાસાવણિજ્જિ -પાર્ષાપત્ય કહેવાય છે. આચારાંગ મૂત્રમાં ભગવાન મહાવીરનાં માતાપિતાને ભગવાન પાર્શ્વનાથના પરંપરાનુયાયી કહેવામાં આવ્યા છે. આવશ્યકચૂર્ણિમાં એમના અનેક શ્રમણોને ઉલ્લેખ મળે છે, જેઓ મહાવીર સ્વામીના સાધુ જીવનની ચારિકા સમયે વિદ્યમાન હતા. એમના શ્રમણમાં ઉત્પલ, મુનિચંદ્ર, ગાંગેય, કેશી ઈત્યાદિ નામો ઉલ્લેખનીય છે. ભગવતી સૂત્રમાં તંગિય (કૌશાંબીને એક સંનિવેશ) નગરી એમના વિરનું કેન્દ્રસ્થાન હોવાનો તથા ત્યાં પાંચસો સ્થવિરેએ વિહાર કર્યાને ઉલ્લેખ છે. આ સ્થવિરોમાં કલિયપુર, મેહિજ, આનંદકખય અને કાસવનાં નામો મુખ્ય છે. સુત્ર કૃતાગમાં પણ એમના શ્રમ અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિન
૧૪. ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરામાં સ્ત્રીઓ પણ દીક્ષિત થઈ શકતી હતી, એવાં ઐતિહાસિક પ્રમાણે પણ જડે છે. જ્ઞાતા ધર્મકથા અને નિયાવલી માં એવી અનેક વિદુષીઓનો ઉલ્લેખ આવે છે. એમના ભિક્ષુણી સંઘમાં પુષ્પચૂલા નામક ગણિની મુખ્ય હતાં. તેમની એક શિષ્યાનું નામ કાલી હતું. મથુરાના જૈન શિલાલેખમાં પણ આર્થીઓના ઉલ્લેખ મળે છે. સાધ્વી સેના અને જયંતી નામની ઉત્પલની બે બહેને પણ એમના સમુદાયની જ પરિત્રાજિકાઓ હતી.
૧૫. ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં ભગવાન પાર્શ્વનાથ સંતાનીય કેશ ગણધરની વિધમાનતાનાં પ્રમાણ વેતાંબર મૂળ આગમોમાંથી ઉપલબ્ધ થાય છે. આપણે જોઈ ગયા તેમ કેશી ગણધર ઉપરાંત ભગવાન પાર્શ્વનાથ સંતાનીય અન્ય શ્રમણો પણ એ સમયે વિદ્યમાન હતા. અને એમના ઉલ્લેખ અગમામાં સવિશેષ જોવા મળે છે, પરંતુ કેરી ગણધર એ બધામાં મુખ્ય તેમજ પ્રભાવક હતા. એમની સાથે ગૌતમસ્વામીને થયેલી તાવિક ચર્ચા તથા એવા અન્ય પ્રસંગોને આધારે ડો. હરમન જેકેબીએ નોંધ્યું કે “ પા એ અતિહાસિક પુરુષ હતા તે વાત તે બધી રીતે સંભવિત લાગે છે. કેરી કે જે મહાવીરના સમયમાં પાર્શ્વના સંપ્રદાયના એક નેતા હોય તેમ જણાય છે.”
૧૬. ઉપકેશગની પટ્ટાવલી ઉપરથી જાણી શકાય છે કે ભગવાન પાર્શ્વનાથની શ્રમણ પરંપરા અદાવધિ અવિચ્છિન્ન રહેલ છે. આ પરંપરાના છઠ્ઠા પટ્ટધર રત્નપ્રભસૂરિ નામના આચાર્ય પ્રભાવક થઈ ગયા છે. ઉપકેશગચ્છની પટ્ટાવલી નોંધે છે કે તેમણે મારવાડ અંતર્ગત એશિયા-ઉપકેશ નગરીમાં શ્રી વીર નિર્વાણુ સંવત ૭૦ પછી ૧૮૦૦૦૦ ક્ષત્રિયને ઉપદેશ આપી જૈનધર્મી બનાવ્યા. અન્ય પ્રમાણે આ સંખ્યા ૧૨૫૦૦૦ કે ૩૮૪૦૦૦ ધર ક્ષત્રિયને જૈન બનાવ્યા હોવાનું કહે છે. ક્રમે ક્રમે ત્યાંના ક્ષત્રિએ જેનધર્મ અંગીકાર કર્યો હશે એટલે એની સંખ્યામાં તફાવત જણાય છે. પરંતુ અહીં અગત્યનો મુદ્દો એ છે કે ત્યારથી ઉપકેશ નામને વંશ અસ્તિત્વમાં આવ્યો, જે આજે ઓશવાળ જાતિના નામથી સર્વત્ર સુપ્રસિદ્ધ છે. આ કાર્ય માટે રત્નપ્રભસૂરિનું નામ માત્ર ઉપકેશ ગચ્છના ઈતિહાસમાં જ નહીં, અંચલગચ્છના ઈતિહાસમાં પણ ચિરસ્મરણીય રહેશે, કેમકે એમણે પ્રતિબોધેલા ઓશવાળાએ અંચલગચ્છના ઈતિહાસમાં આવનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઓશવાળાએ આ ગચ્છને ઈતિહાસ સર્જ્યો છે એમ કહીએ તે પણ તેમાં અતિશયોક્તિ નથી. રાજકીય અત્યાચાર અને ધાર્મિક ઝનૂન સામે નિડરતાથી પ્રતિકાર કરતા આ બહાદુર એશવાળ કાળક્રમે રાજસ્થાન, સિંધ ઈત્યાદિ સ્થળોમાં પથરાઈને કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત ઈત્યાદિ પ્રદેશોમાં સ્થળાંતર કરતા ગયા. અનેક શતાબ્દીઓના વાયરા વાઈ ગયા, છતાં ઓશવાળ પિતાના પ્રતિબોધક તથા પિતાની પિતૃભૂમિને આજે પણ ભૂલ્યા નથી.
પ્રાચીન ગો અને પછીના પ્રવાહો.
૧૭. વેતાંબર જૈન સંપ્રદાયમાં અનેક ગચ્છ અને સંપ્રદાય ઈતિહાસને પાને નેંધાઈ ગયા છે. પ્રચલિત માન્યતા પ્રમાણે આ ગચ્છાની સંખ્યા ૮૪ મનાય છે, પરંતુ અન્વેષણપ્રેમી વિદ્વાનો પાસે આ સંખ્યાનું કોઈ મૂલ્ય નથી; કેમકે પ્રતિમાલેખો અને ગ્રંથ-પ્રશસ્તિઓ આદિમાં જે જે ગાને નામનિર્દેશ પ્રાપ્ત થાય છે એની સંખ્યા પણ સોથી અધિક છે. આ ૮૪ ગચ્છાની નામસૂચિઓ અનેક ગ્રંથોમાં પ્રકટ થઈ છે. પરંતુ તે બધી જ ભિન્નતા દર્શાવનારી છે. ડૉ. જહાને બદલર, એચ. જી. બ્રીમ્સ, કર્નલ માઈલ્સ જેવા પાશ્ચાત્ય વિદ્વાનો પણ આવી નામાવલીઓ પ્રકટ કરવામાં પાછળ રહ્યા નથી. એમને પણ એ હકીકતને સ્વીકાર કરવો પડ્યો હતો કે એક બીજાને મળતી નામાવલી ક્યાંયે નથી. “ધી દન્ડિયન સેકટ ઓફ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________ પ્રાકથન જેનીઝમ” નામના ગ્રંથમાં ડો. બુલર નોંધે છે ? About the middle of the tenth century there flourished a Jaina high priest named Uddyotana, with whose pupils the eighty four gacbhas originated. This number is still spoken of by the Jainas, but the lists that have been hitherto published are very discordant. 18. સમાન નામવાળી એક પણ સૂચિ પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં આવી સુચિઓનાં કેટલાક નામનું તો કોઈ મહત્વ નથી. આ નામે કેટલાંક તે અપ્રસિદ્ધ જેવાં છે અને કેટલાંક એક જ ગછની શાખાનાં છે. વળી ઉત્કીણિત લેખે કે ગ્રંથપ્રશસ્તિઓ જે અમુક નામોનો નિર્દેશ કરે છે, તે નામો આવી સૂચિઓમાં સમાવિષ્ટ નથી. ક૯૫મુની સ્થવિરાવલીઓમાંથી જાણી શકાય છે કે વજુસેનના ચાર શિષ્યો પૈકી દરેકના એકવી શિવ્ય થયા જેમાંથી 84 ગઠા ઉદ્દભવ્યા. પરંતુ તે ચાર્યાશી ગાના નામ યાંયથી પણ હાલ મળતાં નથી. આ વિષયમાં અગરચંદ નાહટા જેવા કેટલાક વિદ્વાને એવો પણ મત ધરાવે છે કે " પછીના પદાવલીકારોએ એક કપના પણ ઉભી કરી છે કે ઉદ્યોતનસૂરિજીએ એકજ સમયે પિતાના ચેર્યાસી શિલ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું અને એ ચેર્યાસી આચાર્યોની સંતતિજ 84 ગચ્છનાં નામથી પ્રસિદ્ધ થઈ પરંતુ આ કથનમાં પણ કાઈ તથ્ય નજરમાં આવતું નથી. તત્કાલીન કાઈ પ્રમાણ આ કથનની પુષ્ટિ કરતાં નથી.” 19. અલબત્ત, 84 ગચ્છાની કલ્પના પછીના પટ્ટાવલીકારોએ ઉપનવી કાઢી છે એવો વિદ્વાનોનો મત વિચારણીય છે. અંચલગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં પણ આ મુદ્દાને ઉપયેગી કઈ નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી. છતાં 84 ગચ્છા અને 84 વણિકની જ્ઞાતિ અંગેની માન્યતા તે આ ગચ્છના સાહિત્યકારોની કૃતિઓમાં પ્રચુર થઈ ગઈ છે. 84 ગાની સંખ્યા કે તેની નામાવલીની ચર્ચા જતી કરીએ તે પણ એટલું સ્પષ્ટ છે કે જૈન શાસનના ઇતિહાસનાં પાનાં ઉપર સેંકડો ગાનું અસ્તિત્વ રહ્યું જ છે. 20. ઈતિહાસ કહે છે કે ભગવાન મહાવીર સ્વામીનાં નિર્વાણ પછી ગણધરવંશ, વાચકવંશ, યુગપ્રધાનવંશ, ઉપકેશવંશ ઈત્યાદિનો પ્રાદુર્ભાવ થયો. ઉપકાગચ્છની પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ છે કે શ્રમણસંધના સમેલને મળીને નાગેન્દ્રકુલ, ચંદ્રકુલ, નિવૃત્તિકુલ અને વિદ્યાધર કુલ એમ ચાર કુલેની સ્થાપના કરી. આ ઘટના વીર સં. 606 લગભગમાં બની. સમય જતાં આ ચાર કલા ગરૂપે પ્રસિદ્ધિ પામ્યાં અને એની શાખારૂપે પણ અનેક ગછા અસ્તિત્વમાં આવ્યા. વિક્રમની છઠ્ઠી સદીથી વનવાસીગચ્છ, વિહારકગચ્છ, રાજગઇ, વટેશ્વરગચ્છ તથા ચિયવાસી છે અને સંવેગીગચ્છમાં અનેક પ્રભાવક આચાર્યો થઈ ગયા. કપિસૂત્રની સ્થવિરાવલીઓમાંથી પ્રાચીન ગચ્છા સંબંધક વિપુલ સાહિત્ય મળી આવે છે. 21. આપણે જોઈ ગયા કે શ્રી વીર પ્રભુના 11 ગણધર અને 9 ગણો હતાં. સમગ્ર પરિવારની વ્યવસ્થા સુધર્માસ્વામી કરતા હોઈને તેમને આદ્ય પટ્ટધર તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ અન્ય વિરોથી પણ અનેક શાખાઓ પ્રચલિત થયેલી. આય નાગિલથી નાગિલ નામની શાખા નીકળી. તેમના શિષ્ય આય પમિલથી પોમિલ નામની શાખા નીકળી. વાસેનને શિષ્ય આય જયન્તથી જયન્તિ શાખા નીકળી, આય તાપસથી તાપસી શાખા નીકળી. આય ભદ્રબાહુસ્વામીના ચાર શિષ્ય થયા, તેમાંથી ગોદાસ નામના શિષ્યથી ગાદાસગણ નીકળ્યો. ગોદાસગણની તામ્રલિપ્તિ, કટિવપિકા, પાંડવર્ધનિકા અને દાસીખપટિકા નામની ચાર શાખા ઉદ્દભવી, આય મહાગિરિના આઠ શિષ્ય થયા તેમાં સ્થવિર વહુલુક રોહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન
ગુપ્તથી ઐરાશિક-કણાદ મતની ઉત્પત્તિ થઈ. સ્થવિર ઉત્તર બલીસહથી એ નામને ગચ્છ નીકળ્યો, જેમાંથી કાશાંબિકા, સુપ્તવર્તિકા, કોટબાની અને ચદ્રનગરી એ ચાર શાખા પ્રકટી. કાશ્યપ શેત્રીય આર્ય રહણ સ્થવિરથી ઉદ્દેહ નામને ગચ્છ નીકળ્યો, જેમાંથી ઉદ્બરિજિયા, ભાસપુરિયા, મઈપત્તિયા અને પુન્નપત્તિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર શ્રીગુપ્ત અને હારિયસ ગુપ્તથી ચારણ ગચ્છ નીકળે, જેની હાયમાલા ધારી, સંકાસિયા, ગધુઆ અને વજનાગરી એ ચાર શાખા નીકળી. સ્થવિર ભયશથી ઉડુવાડિક ગ૭ નીકળ્યો અને તેની ચંપિજ્જિયા, ભદિજ્જિયા, કાકંદિયા અને મેહલિજિયા એ નામની ચાર શાખાઓ નીકળી. સ્થવિર કામધિથી વશવાટિક ગચ્છ નીકળ્યો. તેની સાવચ્છિયા, રજપાલિયા, અંતરિસ્જિયા,
મલિજ્જિયા એ ચાર શાખાઓ નીકળી. વાસિષ્ટ ગોત્રીય સ્થવિર ઋપિગુપ્ત અને કાકંદિકથી માનવગછ નીકળે. અને તેની કાસવિજ્યિા , ગેમિજિયા, વાસિક્રિયા અને સોરઠ્ઠિયા એ ચાર શાખાઓ નીકળી. સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધથી કટિક ગ૭ નીકળ્યો અને તેની ઉચ્ચાનાગરી, વિદ્યાધરી, વયરી અને મજછમિલ્લા એ ચાર શાખા નીકળી. એમના શિષ્ય પ્રિયગ્રન્થથી મધ્યમા શાખા નીકળી અને વિદ્યાધર ગોપાલ સ્થવિરથી વિદ્યાધરી શાખા નીકળી. સ્થવિર આર્યશાંતિ શ્રેણિકથી ઉચ્ચનાગરીશાખા નીકળી. એમના ચાર શિષ્યો થયા, જેમાંના આર્યશ્રેણિકથી શ્રેણિકાશાખા, આર્યતાપસથી તાપસી શાખા, આર્યકુબેરથી કુબેરાશાખા અને આર્ય ઋપિપાલિતથી ઋપિત્પાલિતા શાખા નીકળી. સ્થવિર આર્ય સિંહગિરિના ચાર શિષ્ય થયા. તેમાંના આર્યસમિતથી બ્રહ્મદીપિકા નામની શાખા નીકળી. તેમના શિષ્ય આયવસ્વામીથી વયરી શાખા નીકળી. એમના શિષ્ય આય વસેનથી નાગિલા શાખા નીકળી. એમના શિષ્ય આયપઘથી પડ્યા શાખા નીકળી; અને અન્ય શિષ્ય આયરથથી આર્યજયની શાખા નીકળી. તેમાંથી કટિકગચ્છ, વૈયરી શાખા, ચાંદ્રકુલ, નિવૃત્તિકુલ, વિદ્યાધરગચ્છ, નાગેન્દ્રગચ્છ વગેરે ગાની પરંપરા વિક્રમના સેળમા સકા સુધી વહેતી આવતી જણાય છે.
૨૨. ઉપરોક્ત ગચ્છના શ્રમણે ભારતવર્ષના પ્રત્યેક વિભાગમાં અપ્રતિહત વિહરીને જૈનધર્મને અધ્યા ત્મિય સંસ્કાર ખૂણે ખૂણે પ્રકટાવતા રહ્યા. ચરમ તીર્થંકરની વિદ્યમાનતામાં સમગ્ર પૂર્વભારત જૈન શ્રમણની તપોભૂમિ રહી. શ્રી વીરનિર્વાણને પાંચસો વર્ષ સુધી પૂર્વભારતમાં જૈન ધર્મની અપૂર્વ જાહેરજલાલી વર્તતી હતી. વાસ્વામી, ભદ્રબાહુ વગેરે આચાર્યોને બંગાળ અને ઉત્તર પ્રદેશમાં વિશેષ વિહાર હતા. વેદાન્તીઓ અને બૌદ્ધ સાથે જૈનાચાર્યોએ ધર્મસંવાદ યોજીને જૈનધર્મને સારી રીતે પ્રસાર કર્યો હતો. વિક્રમના પાંચમા સૈકા પછી પૂર્વ ભારતમાં જૈનાચાર્યોને અલ્પ વિહાર જણાય છે. કેમકે જેનું કેન્દ્રસ્થાન પૂર્વમાંથી પશ્ચિમમાં પરાવર્તિત થતું જતું હતું. એ પ્રમાણે દિગંબરનું દક્ષિણ ભારત ઉપર વર્ચસ્વ દિનપ્રતિદિન વધતું જતું હતું. આવી રીતે જ્યારે પશ્ચિમ ભારત અને દક્ષિણપથ જૈનાચાર્યોની સાંસ્કૃતિક પ્રવૃત્તિથી ધમધમતા રહ્યા, ત્યારે મોટા ભાગના તીર્થકરોની તપોભૂમિ પૂર્વ ભારત એમની એ સંસ્કાર-પ્રવૃત્તિની પ્રેરણાભૂમિ બની !
૨૩. સમય જતાં આ મુનિસ તેને વિહારપ્રદેશ, નગર કે ગામના નામથી ઓળખાવા લાગ્યા. આમ પ્રદેશ નગર કે ગામનાં નામથી ગઓ પ્રચલિત થયા. મારવાડ અંતર્ગત હપુરથી હરિયાગચ્છ, મેવાડના સાડરગ્રામથી સાંડરગ૭, આબુ પાસેના નાણા ગામથી નાણાવાલગચ્છ, રાવલા ગામથી જીરાવલગચ્છ, પાટણ પાસેના વાયડગામથી વાયડગચ્છ, વાગડના થરાદ ગામથી થારાપદ્રિયગરછ, નાગપુરથી નાગપુરી તપાગચ્છ, કેરેટ ગામથી કરંટગચ્છ, આબુ પાસે બ્રહ્માણવર્માણથી બ્રહ્માણગચ્છ, ગુજરાતના પીપલિયા ગામથી પીપલિયાગચ્છ, ભિન્નમાલ નગરથી ભિન્નમાલગચ્છ, રાલદ્રા ગામથી રાલકાગચ્છ, પલીયડગામથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પાકકથન
પલ્લીયગચ્છ, આબુ પાસેના કાલીવાલ ગામથી કાલીવાલગચ્છ, હારીજ ગામથી હારીજગચ્છ, ધરાપલ્લી ગામથી હીરાપલ્લીગચ્છ, શંખેશ્વર ગામથી શંખેશ્વર ગઇ ઈત્યાદિ અસ્તિત્વમાં આવ્યા હોય એમ સંભવે છે.
૨૪. એવી જ રીતે કેટલાક ગા બિથી પણ પ્રચલિત થયા હોય એમ જણાય છે. પાટણના રાજા સિદ્ધરાજે આપેલા મલ્લધારી એવા બિસ્ટથી મલ્લધારી ગચ્છની ઉત્પત્તિ થઈ. ચિતોડગઢના રાણાએ. જગચંદ્રસૂરિને તપનું બિરુદ આપ્યું અને તપાગચ્છ અસ્તિમાં આવ્યો. પાટણના દુર્લભસેન રાજની રાજસભામાં એવા જ બિરદધારા ખરતરગચ્છ અસ્તિત્વમાં આવ્યું. અચલગચ્છ પણ મહારાજા સિદ્ધરાજે આપેલા અચલ બિરુદથી પ્રાદુભૂત થયે એમ પદાવલીના ઉલ્લેખ પરથી જાણી શકાય છે.
૨૫. કેટલાક ગછો આચાર્યોના નામથી ઓળખાતા હતા. સુધર્માસ્વામથી સુધર્માગર છ ઓળખાશે. ધર્મષસૂરિથી ધમધપગચ્છ થયો. રત્નાકરસૂરિથી રત્નાકરછની ઉત્પત્તિ થઈ. કડવાશાના નામથી કડવા ગછ ઉદ્ભવ્યું. બીજા ઋષિએ બીજા મત પ્રવર્તાવ્યું. લોકાશાહે લોકાગચ્છ સ્થાપ્યો. આમ સ્થાપક આચાર્યોના નામથી અનેક ગચ્છો અસ્તિત્વમાં આવ્યા.
૨૬. જ્ઞાતિઓના નામોથી પણ અનેક ગો થયા હોવાનાં અનેક પ્રમાણે મળે છે. ઉપકેશ જ્ઞાતિથી ઉપકેશગ૭ થયો. નાગર જ્ઞાતિથી નાગરગર છ અસ્તિત્વમાં આવ્યો. પલ્લીવાલ જ્ઞાતિ પરથી પલ્લીવાલગરછ ઉદ્દભવ્યો. ચિત્રવંશથી ચિત્રવાલગ૭ ઓળખાયો એવો મત છે. એવી રીતે જ વાયડ જ્ઞાતિથી વાયડગ૭ અને હુંબડ જ્ઞાતિથી હુંબડગચ્છ થયો.
ર૭. નેંધપાત્ર હકીકતથી, માન્યતાદર્શક શબ્દોથી કે વિશેષ પ્રસંગોથી પણ ગચ્છોનાં નામો પડ્યાં છે. વટવૃક્ષ નીચે આચાર્યપદવી આપી હોવાથી વડગચ્છ શબ્દ પ્રસિદ્ધ થયે. અઢળક નાણું ખરખ્યાં હોવાથી નાણકગચ્છ થયો. ચિત્યવાસની માન્યતા દર્શાવતા ચિત્યવાસીગ૭ અસ્તિત્વમાં આવ્યો. એવી જ રીતે વનવાસની માન્યતાથી વનવાસીગચ્છ પ્રસિદ્ધ થયે. પૂર્ણિમાને દિવસે પાંખીની માન્યતા સૂચવતે પૂર્ણિમાગચ્છ પ્રચલિત થયો. આગમોકત ક્રિયામાં માનનાર એવું દર્શાવતો આગમિક ગચ્છ શબ્દ પણ લેકમાં રૂઢ થયો. વિધિપક્ષગચ્છ એ શબ્દ પણ વિધિમાર્ગની પ્રરૂપણ કરનાર એવા અર્થમાં જણાય છે. અંચલગચ્છ પણ માન્યતાદર્શક શબ્દ છે, કેમકે મુહપત્તિને બદલે અંચલ–વસ્ત્રના છેડાને ઉપયોગ સૂચવત એ શબ્દ છે. ગચ્છાનાં આ પ્રમાણે પડેલાં અભિધાને દર્શાવનારાં આવાં અનેક ઉદાહરણો ઈતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. એવાં જ કારણોથી ઓશવાળ, શ્રીમાલ, પિરવાડ, પલ્લીવાલ, પ્રભૂતિ જ્ઞાતિઓનાં નામે અસ્તિત્વમાં આવ્યા છે.
૨૮. શરૂઆતના ગચ્છોનાં નામો અમુક શ્રમણસંધને ઓળખાવવા માટે જ વિશેષ પ્રચલિત બન્યા હતાં. દાખલા તરીકે ધર્મઘોષસૂરિ નામના અનેક આચાર્યો હેઈને અમુક સંવાડાના–અમુક ગચ્છના ધમધમૂરિ–એ રીતે ઓળખાવવા માટે ગચ્છ શબ્દ જાયેલો જોવાય છે. આ અર્થમાં ગચ્છનું નામ અમુક પ્રદેશ, નગર ગ્રામ કે મુખ્યાચાયનાં નામ પરથી જ બહુધા પડયું હશે. આવાં ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ. વિક્રમની એક સહસ્ત્રાબ્દી સુધીના ગચ્છોના પ્રકારે આ અર્થમાં જ મર્યાદિત હતા.
૨૯. એ પછીના ગચ્છોનો પ્રાદુર્ભાવ સમાચાચારી કે શ્રતજ્ઞાનની માન્યતાના આધારે થયો; ઉદાહરણાર્થે ખરતરગચ્છ, અંગ, તપાગચ્છ ઈત્યાદિ ગોનો ઉદ્ભવ આવી તાવિક ભૂમિકાને આધારે જ થયો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન અલબત્ત, તીર્થકરોએ પ્રપેલા મૂળ સિદ્ધાતિ કે નવતો, પંચાસ્તિકાય હત્યાદિ તો અંગેની એમની માન્યતા તે એક સરખી જ રહી. અમુક પ્રકારની સમાચારીની માન્યતામાં પણ પાછળથી કેટલેક અંશે વિચારભેદ સર્જાતાં આવા ગરછામાં પણ પાગચ્છા કે શાખાઓની ઉત્પત્તિ થઈ. શતાબ્દીઓ જતાં આવા સૂક્ષ્મભેદથી રચાયેલી શાખાપ્રશાખાઓ મૂળગચ્છમાં વિલીન થઈ ગઈ. આ છે ગચ્છની મૂળભૂત માન્યતાઓમાં પણ કાળની ગતિ સાથે અમુક ફેરફારે તે પ્રવિષ્ટ થતા રહ્યા. આમ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીના સુદીર્ધકાળમાં આવી અનેક વિચાર પ્રક્રિયાઓ ઇતિહાસને પાને અંકાઈ છે. આ સૂક્ષ્મભેદ જતા કરતાં આ ગએ તીર્થંકરએ પ્રરૂપેલ મૂળ સિદ્ધાંત અને જેનશ્રતને પ્રસાર કરવામાં સૌથી અગત્યને ભાગ ભજવ્યો.
૩૦. વિક્રમની પંદરમી શતાબ્દી સુધી જૈનશાસનની એકતા ખંડિત કરવામાં ગચ્છે નિમિત્તરૂપ બન્યા નહીં. પરંતુ પછીની વિચારધારાઓએ નવો જ પલટો લીધો. આ અરસામાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિને આધારે એવા મતે અસ્તિત્વમાં આવ્યા કે જેણે શાસને અનુભવેલાં અભૂતપૂર્વ સંગઠ્ઠન ઉપર કુઠારાઘાત કર્યો. તત્કાલીન પરિસ્થિતિને અનુકુળ બનવામાં આ અરસામાં થયેલા અભિનવ મતપ્રવર્તકોએ જૈનધર્મના અગત્યના સિદ્ધાંતને પિતાની રીતે ઘટાવવામાં પાછું વળીને જોયું નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર સમાચારીના ભેદે રચાયેલા મુખ્ય ગચ્છો પણ અંદર અંદરના વિખવાદોને લીધે નબળા પરીને અસ્તિત્વમાં આવતી આવી નવી વિચારધારાઓનો સામને કરવામાં કશું જ મહત્ત્વપૂર્ણ ન કરી શડ્યા. પરિણામે અસ્તિત્વમાં આવેલી નવી નવી વિચારધારાઓ ગાના રૂપમાં ખૂબ ફૂલી કાલી. કડવા
છે કે લોકાગચ્છે આ સમયમાં સાધેલી પ્રગતિ ખરેખર અભૂતપૂર્વ હતી. પ્રાચીન ગચ્છા પણ એમના પ્રભાવથી અલિપ્ત રહી શક્યા નહીં !
૩૧. વિક્રમના પંદરમાં સૈકામાં કે એ પછી પ્રચલિત થતી જતી નવી નવી વિચારધારાઓની સ્કૂરણામાં તત્કાલીન ઘણાં પરિબળોએ સંયુક્ત રીતે પોતાને પ્રભાવ વર્તાવ્યો હોઈ તે એ સંજોગોના ઉપલક્ષમાં સામાજિક, આર્થિક કે રાજકીય દૃષ્ટિને પૂતિકર બની; પરંતુ તીર્થકરોએ પ્રરૂપેલ આગમ વચનોને તે સર્વથા પ્રતિરોધક જ સાબિત થઈ. આ વિચારધારાઓ તદ્દન નવી જ હેઈને સમાચારી ભેદ વચ્ચે પણ જૈનશાસને અનુભવેલ વૈચારિક એકતા છિન્નભિન્ન થઈ કેમકે આ નવી વિચારધારાઓ તે સજતી જતી નવી નવી પરિસ્થિતિના પ્રત્યાઘાત કે એના ફાલ જેવી જ હતી. આ હકીક્તનો નિર્દેશ માત્ર અંચલગચ્છના ઉદગમ કે એના સ્વરૂપને સંબંધકારક છે એ દષ્ટિએ જ નહી: શાસનની એકતાના વિશાળ હિતને પણ સ્પર્શે છે એ દષ્ટિએ તે ઉલ્લેખનીય બને છે. અંચલગચ્છના પૂર્વ નામાભિધાને,
૩૨. આપણે ગણ અને કુલ વિશે જોઈ ગયા. ગણ એટલે વાચના લેનાર મુનિસમુદાય; કુલ એટલે એક આચાર્યને પરિવાર અને શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ પ્રભાવક આચાર્યોનાં જુદાં જુદાં અવય અથવા વિવક્ષિત આદ્ય પુરુષની સંતતિ. ગણે, કુલે અને શાખાઓ એનાં પ્રાચીન સ્વરૂપમાં આજે વિદ્યમાન નથી. પરંતુ ગચ્છ સ્વરૂપે જ એનું કાંઈક અસ્તિત્વ આજે જળવાઈ રહ્યું છે.
૩૩. અંચલગચ્છ એ શબ્દ વસ્ત્રાંચલ ઉપરથી રૂઢ થયે, તે પહેલાં આ ગચ્છનાં સાત નામાભિધાને થયાં. પ્રાચીનકાળમાં શ્રમણે નિગ્રંથ એ નામથી ઓળખાતા હતા. અગિયારમા પટ્ટધર આય સુસ્થિત તથા આર્ય સુપ્રતિબુબ્ધ કરાવાર સૂરિમંત્રનું આરાધન કર્યું એટલે એમને શિષ્ય પરિવાર કટિક ગચ્છના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
નામથી ઓળખાય. પંદરમા પટ્ટધર વજીસ્વામીના સમયમાં તેમનો પરિવાર વયરી શાખાના નામથી ખ્યાતિ પામ્યો. સત્તરમા પટ્ટધર ચંદસૂરિથી ચાંદ્રકલ એ નામથી અનુક્રમે એનું નામાભિધાન થયું. છત્રીસમા પટ્ટધર સર્વ દેવસૂરિને એમના ગુરુ ઉદ્યોતનસૂરિએ વીરાત ૧૪૬૪ એટલે સં. ૯૯૪માં મેટા વડ નીચે અર્બુદાચલના ટેલીગ્રામ નજીક અન્ય શિષ્યો સાથે સુરિપદ આપ્યું. આ સંગવિશેષથી એમનો પરિવાર વડગચ્છનાં નામથી પ્રસિદ્ધ થયો. આ પાંચમું નામાભિધાન છે. સર્વદેવસૂરિના શિષ્ય પદ્યદેવસૂરિ શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવતાં, ત્યાં સાંખ્યદર્શનીઓને વાદમાં છવાથી તેમનું બીજું નામ સાંખ્યસૂરિ પડયું, અને શંખેશ્વરમાં એ ઘટના બની એટલે એમને પરિવાર શંખેશ્વરગચ્છનાં નામથી પ્રચલિત થયો. જર્મન વિધાન ડો. જહોનેસ કલાટ નોંધે છે કે–After his conversion of the samkhyadarsaninas, he received a second name, Sanmkhyasuri. The new gachchha obtained the name of Sankhesvara-gachchba from Sankhesvara-grama a place consecrated to Sankhesvara Parsvanath. 210948441 M er 24 સાંખ્યકુમારે સર્વદેવસૂરિ પાસે દીક્ષા લીધેલી તેથી તેમનું નામ સાંખ્યસૂરિ પાડવામાં આવ્યું હતું, પધદેવસૂરિ એમનું બીજું નામ હતું એમ હી. હું. લાલનને અભિપ્રેત
૩૪. પદ્મદેવસૂરિના પ્રશિષ્ટ પ્રભાનંદ મુનિને નાગક ગામમાં આચાર્યપદ મળ્યું તે પ્રસંગે ત્યાંના શ્રાવકેએ અઢળક નાણું ખરચ્યું. નાણકગામ કે નાણાં ઉપરથી આ ગછનું નાણુકગ૭ એવું નામ પડયું. ડે. કલાટ નોંધે છે કે-Under him arose the name Nanaka-gachcha, called so either because the Sravakas of Nanak-gram celebrated his visit, or because much money nana ka was expended.
આમ અચલગચ્છની સ્થાપના પહેલાનું આ સાતમું નામ પડયું. એ પછી અડતાલીસમા પધર આર્ય રક્ષિતસૂરિએ આગમોની પ્રધાનના સ્વીકારીને ૭૦ બેલની પ્રરૂપણ કરી વિધિપક્ષગછ પ્રકાશ્યો કે જે અંચલ કે અચલગચ્છ એવા નામથી આજ દિવસ સુધી ઓળખાતો રહ્યો. વિધિપક્ષગરછ નામ પાડવાનું કારણ એ હતું કે ચિત્યવાસીઓએ શાસનમાં જે અવિધિ કરી નાખે તેનો પુન:વિધિ કરનાર ગછ એ વિધિપક્ષગ૭. અંચલગચ્છને પક્રમ
૩૫. વિદ્યમાન ત્રણે મુખ્ય ગચ્છા ભગવાન મહાવીર સંતાનીય છે. પરંતુ ખરતરગચ્છ ભગવાન મહાવીરને પ્રથમ પટ્ટધર તરીકે દર્શાવે છે તેમ અંચલગચ્છ કે તપાગચ્છ ન દર્શાવતાં ભગવાનના પાંચમાં ગણધર આર્ય સુધર્માસ્વામીને આદ્યપટ્ટધર ગણાવે છે. કેટલાક ગાની પદાવલીઓમાં ભગવાનના મુખ્ય ગણધર ગૌતમસ્વામીનું નામ આઘપટ્ટધર તરીકે આવે છે. જો કે ભગવાન શ્રી વીરના નિર્વાણુ સમયથી ગૌતમસ્વામીના નિર્વાણકાલ વચ્ચે બાર વર્ષનું અંતર છે, તે પણ ભગવાનની નિર્વાણ રાત્રિમાં જ એમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હતું એટલે બધી ગ૭વ્યવસ્થા સુધર્માસ્વામી જ કરતા હતા. પ્રાચીન ગ્રંથામાંથી એવા પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે ભગવાન મહાવીરે અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાયુ હોવાથી સુધર્મા સ્વામીને ગણુની આજ્ઞા કરી.
૩૬. સુધર્મા સ્વામીને આઘપટ્ટધર તરીકે સ્વીકારતા અંચલગચ્છની પૂર્વ પટ્ટાવલી આ પ્રમાણે છે: (૧) આર્ય સુધર્માસ્વામી (૨) આર્ય જંબુસ્વામી(૩) પ્રભવસ્વામી (૪) સમ્ભવસ્વામી (૫) યશોભદ્રસુરિ (૬) સભૂતિ વિજય (૭) ભદ્રબાહુસ્વામી (૮) સ્થૂલભદ્રસ્વામી (૯) આર્ય મહાગિરિ (૧૦) આર્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
o
અંચલગચ્છ દિગ્દર્શન સહસ્તી (૧૧) આર્ય સુસ્થિત તથા આર્ય સુપ્રતિબુદ્ધ (૧૨) ઈદિનમુરિ (૧૩) આર્ય દિનસૂરિ (૧૪) સિંહગિરિયુરિ (૧૫) વજીસ્વામીઅરિ (૧૬) વજનસુરિ (૧૭) ચંદ્રસુરિ (૧૮) સામન્તભસૂરિ (૧૯) વૃદ્ધદેવસૂરિ (ર૦) પ્રદ્યોતનસુરિ (૨૧) માનદેવસૂરિ (૨૨) માનતુંગસૂરિ (૨૩) વીરસૂરિ (૨૪) જ્યદેવસૂરિ (૨૫) દેવાનંદસૂરિ (૨૬) વિક્રમસુરિ (૨૭) નરસિંહસૂરિ (૨૮) સમુદ્રસૂરિ (૨૯) માનદેવમૂરિ (૩૦) વિબુધપ્રભસૂરિ (૩૧) જયાનંદસૂરિ (૩૨) રવિપ્રભસૂરિ (૩૩) યશોભદ્રસૂરિ (૩૪) વિમલચંદ્રસૂરિ (૩૫) ઉદ્યોતનસૂરિ (૩૬) સર્વદેવસૂરિ (૩૭) પદ્યદેવસૂરિ (૩૮) ઉદયપ્રભસૂરિ (૩૯) પ્રભાનંદસૂરિ (૪૦) ધર્મચંદ્રસૂરિ (૪૧) સુવિનયચંદ્રસૂરિ (૪૨) ગુણસમુદ્રસૂરિ (૪૩) વિજયપ્રભસૂરિ (૪૪) નરચંદ્રસૂરિ (૪૫) વીરચંદ્રસૂરિ (૪૬) મુનિતિલકસૂરિ (૪૭) જયસિંહસૂરિ.
૩૭. અંચલગચ્છની સ્થાપના પછીને પટ્ટક્રમાંક આ પ્રમાણે છે–(૪૮) આરક્ષિતસૂરિ (૪૯). જયસિંહસૂરિ (૫૦) ધર્મઘોષસૂરિ (૫૧) મહેન્દ્રસિંહસૂરિ (૫૨) સિંહપ્રભસૂરિ (૫૩) અજિતસિંહ સુરિ (૫૪) દેવેન્દ્રસિંહસૂરિ (૫૫) ધમપ્રભસૂરિ (૫૬) સિંહતિલકસૂરિ (૫૭) મહેન્દ્રપ્રભસૂરિ (૫૮) મેÚગરિ (૫૯) જયકીર્તિસૂરિ (૬૦) જયકેસરીસૂરિ (૬૧) સિદ્ધાંતસાગરસૂરિ (૬૨) ભાવસાગરસૂરિ (૬૩) ગુણનિધાનસૂરિ (૬૪) ધમમૂર્તિસૂરિ (૬૫) કલ્યાણસાગરસૂરિ (૬૬) અમરસાગરસૂરિ (૬૭) વિદ્યાસાગરસૂરિ (૬૮) ઉદયસાગરસૂરિ (૬૯) કીતિસાગરસૂરિ (૭૦) પુણ્યસાગરિ (૭૧) રાજેન્દ્રસાગરસૂરિ (કર) મુક્તિસાગરસૂરિ (૭૩) રત્નસાગરસૂરિ (૭૪) વિવેકસાગરસૂરિ (૭૫) જિનેન્દ્રસાગરસૂરિ. એ પછી ભિન્ન પરંપરા છે. અન્ય પટ્ટાવલીઓ સાથે સંક્ષિપ્ત તુલના
૩૮. ભગવાન મહાવીર સ્વામીનાં નામને ખરતરગચ્છની પદાવલીમાં સમાવેશ છે એ તફાવત જતો. કરતાં ૩૪ મા પટ્ટધર સુધી ખરતરગચ્છની પટ્ટાવલી ઉપર મુજબ જ છે. સુધર્માસ્વામીનું નામ ખરતરગચ્છની પદાવલીમાં બીજું છે એટલે ક્રમાંકની દૃષ્ટિએ તે એક ક્રમ આગળ છે. એ પછી દેવસૂરિ અને નેમચંદ્રમૂરિ એમ બે નવાં પટ્ટધરોનાં નામ અંચલગચ્છની પદાવલીથી વિશેપ હેઈને ઉદ્યોતનસુરિનો ક્રમ તેમાં ૩૮ મે છે. એ પછી તન જૂદી જ પરંપરા છે.
૩૯. અંચલગીય પહૃક્રમાંકના છઠ્ઠા અને સાતમા પટ્ટધરોને તપાગચ્છની પટ્ટાવલીમાં એકી સાથે છઠ્ઠા ક્રમમાં મૂકવામાં આવ્યા છે. એવી જ રીતે ૯ અને ૧૦ પટ્ટધરને તપાગચ્છની પટ્ટાવલીમાં એકી સાથે આઠમા ક્રમમાં મૂકવામાં આવ્યા છે. આમ અંચલગચ્છના પટ્ટકમથી તપાગચ્છને પટ્ટકમ બે ક્રમાંક પાછળ રહે છે. પરંતુ અંચલગચ્છના ૩૪ મા પટ્ટધરની આગળ તપાગચ્છની પટ્ટાવલીમાં બે નવા પધરે પ્રદ્ય—સુરિ અને માનદેવસૂરિનાં નામને વિશેષ સમાવેશ થયે હેઈને બન્ને ગચ્છોના પટ્ટધરોની નામાવલી ઠે ૩૬ મા પટ્ટધર સર્વદેવસૂરિ સુધી સમાંતર રહે છે. એ પછી જુદી પરંપરા આવે છે.
૪૦. નીચે દર્શાવેલી હકીક્તના પ્રકાશમાં ઉપરોક્ત ચાર પદધરને બે પટ્ટકમમાં યુગપ્રધાનત્વકાલની દૃષ્ટિએ દર્શાવી શકાય નહીં. પટ્ટક્રમાંક પટ્ટધર
યુગપ્રધાનત્વ કાલ
નિર્વાણકાલ વીરાત સસ્મૃતિ વિજય
૧૫૬ ભદ્રબાહુ સ્વામી
૧૭૦ આર્ય મહાગિરિ
૨૪૫ આર્ય સુહસ્તિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રાથને
૪૧. તપાગચ્છની પટ્ટાવલીમાં એમ દર્શાવવાનું કારણ આ પ્રમાણે હોઈ શકે : (૧) આયં મહાગિરિએ તેમની વિદ્યમાનતામાં જ પિતાનો શિષ્યસમુદાય આર્ય સુહસ્તિને સોંપી દીધો હતો અને પોતે ગચ્છની નિશ્રામાં રહેતા હોવા છતાં જિનકલ્પનું અનુસરણ કરતા રહ્યા. ગણું સમર્પણની સાથે જ તેઓએ યુગપ્રધાનપદ પણ આર્ય સુહસ્તિને સમપર્ણ કરી દીધું હતું. (૩) પરંપરા નામાનુજમ બે રીતે દર્શાવી શકાય છે : (૧) યુગપ્રધાન નામાનુક્રમ (૨) ગુર્જરિત્ર નામાનુક્રમ. બીજી રીતે આયં મહાગરિ અને આર્ય સુહસ્તિ બન્ને સ્થૂલિભદના જ શિષ્ય હતા. એટલે ગુરુ-શિષ્ય સંબંધથી બન્નેને પક્રમ તે ભિના જ ગણાય. ઉક્ત સામાન્ય ફેરફાર જતો કરતાં, ત્રણેય મુખ્ય ગાની પદપરંપરા ૩૬ મા પટ્ટધર સુધી સરખી જ છે. એ પછીની પરંપરા તદ્દન જૂદી છે. અંચલગચ્છીય પટ્ટાવલીઓ અને અતિહાસિક સાધન
૪૨. અંચલગચ્છનાં ઐતિહાસિક સાધનો અનેક છે. પદાવલીઓ, ગુર્નાવલીઓ, રાસ, તમાળાઓ, વંશાવલીઓ, હસ્તલિખિત ગ્રંથ, ગ્રંથ પ્રશસ્તિઓ, પ્રતપુપિકાઓ, શિલાલેખો અને મૂર્તિલેખોમાં આ ગછનો ઈતિહાસ નિબધ્ધ છે. ઈતિહાસને ઉપયોગી સામગ્રી એ બધામાં ભરેલી હોવા છતાં ગચ્છના ઈતિહાસમાં પટ્ટાવલી સાહિત્યનું સ્થાન અનોખું હોય છે. પટ્ટાવલી એ જૈન ઇતિહાસનું વિશિષ્ટ પ્રકારનું અંગ હોઈને જૈન સાહિત્યમાં એનું ખેડાણ ખૂબ જ થયું છે. જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રીમાં ગ૭ સંબંધક કે અન્ય બાબતોને ઇતિહાસ ગુટક ત્રુટક હોય છે, ત્યારે ગચ્છ ખલાબધ્ધ ઈતિહાસ મેળવવાનું એકમાત્ર સાધન પટ્ટાવલીઓ જ બને છે.
૪૩. અંચલગચ્છમાં પદાવલીઓ અને એને મળતાં સાહિત્યની ખામી નથી. આવી અનેક કૃતિઓ આજે વિદ્યમાન છે, જો કે મોટાભાગની કૃતિઓ તે અપ્રકાશિત જ રહી છે. તે પણ ઐતિહાસિક સાર રૂપે કે ભાષાંતર રૂપે પટ્ટાવલી સાહિત્ય પ્રકાશમાં તે આવતું જ રહ્યું છે. ગ્રંથની પ્રશસ્તિઓમાં કે વિસ્તૃત શિલાલેખોમાં પણ પદાવલીઓ આવે છે. પરંતુ અહીં એ બધાને નિર્દેશ ન કરતાં માત્ર અગત્યની પદાવલીઓ વિષે જ લખવું યુકત છે.
૪૪. અંચલગચ્છના આદ્યપદાવલીભાર સંભવિત રીતે ધર્મસૂરિ જ હશે. એમણે સં. ૧૨૬૩માં પાકતમાં રચેલ શતપદીની ગ્રંથ પ્રશસ્તિમાં એમને પૂરોગામી પધરે અંચલગ પ્રવર્તક આર્યરક્ષિતસૂરિને તથા જયસિંહમુરિને જીવનવૃત્તાંત હશે જ. એ ગ્રંથ આજે કયાંયે ઉપલબ્ધ હોય એમ જણાતું નથી, પરંતુ આ પ્રાકતગ્રંથ અત્યંત કઠિન હોવાથી સં. ૧૨૯૪ માં એમના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસિંહ સૂરિએ ઉકત શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિને સં. ૧૨૯૪માં સમુધ્ધાર કર્યો. આ ગ્રંથમાં ૧૧૭ વિચારે છે, જે અંચલગચ્છની સમાચારી વિષયક મંતવ્ય રજૂ કરે છે. ગ્રંથને અંતે પહેલા ત્રણે પટ્ટધરોના જીવનવૃત્તને ઉપયોગી મહત્વપૂર્ણ અને ખૂબ જ પ્રમાણભૂત માહિતીઓ સમાવિષ્ટ છે. અંચલગચ્છના ઇતિહાસ નિરૂપણ માટે એ સૌથી પ્રાચીન આધાર ગ્રંથ છે.
y૫. ડુંગરિને નામે પ્રચલિત થયેલી અંચલગચ્છની સંસ્કૃત પદાવલી આ પ્રકારનાં સાહિત્યમાં અજોડ છે, કેમકે એમાં આદ્યપટ્ટધર સુધર્માસ્વામીથી લઈને અંચલગચ્છના ૫૭મા પટ્ટધર મહેન્દ્રપ્રભસૂરિ સુધીના આચાર્યોનું વિસ્તૃત જીવનવૃત્ત નિબદ્ધ છે. આ પટ્ટાવલીની પચાસેક વર્ષ પહેલાં મુનિ ગૌતમસાગરજીના ઉપદેશથી લિપિ કરાયેલી એક પ્રતને આધારે મૂળગ્રંથ સં. ૧૪૩૮ માં રચાયેલ જણાય છે. એક હજાર વર્ષના સુદીર્ધ સમ્યને વિસ્તૃત ઇતિહાસ આ પટ્ટાવલીમાં નિબદ્ધ હોઈને પ્રાચીન ઇતિહાસ માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી બની રહે છે. આટલા વિસ્તૃત સમયને આવરી લેતો આવો કોઈ પ્રાચીન ઈતિહાસ
'
' IBકIGN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
અંચલગચ્છ દિગ્દર્શન ગ્રંથ બીજો હશે કે કેમ એ શંકાને વિષય છે. આ પદાવલીની મૂળ પ્રત કયાં છે તે જાણી શકાયું નથી, તેમજ પચાસેક વર્ષમાં લિપિકૃત થયેલી એની અનેક પ્રતો પણ પ્રાપ્ત થતી હોવા છતાં, મૂળગ્રંથ અપ્રકટ જ છે. આ પાવલીની ઘણી વાતો સંશોધન માગી લે છે.
૪૬. ઉક્ત મેતુંગરિની પટ્ટાવલીના અનુસંધાનરૂપ ધમમૂર્તિરિએ, અમસાગરસૂરિએ, ઉપાધ્યાય જ્ઞાસાગરે તથા મુનિ ધમસાગરજીએ પાવલીઓ રચીને એની પૂર્તિ કરી છે. છેલ્લી પદાવલી ગુજરાતીમાં છે અને બાકીની સંસ્કૃતમાં છે. ઉક્ત મેતુંગસૂરિની મૂળ પટ્ટાવલીની પ્રત સાથે જ આ બધી પટ્ટાવલીઓ એકી સાથે જ ડાક વર્ષો પહેલાં જ લિપિકૃત થયેલી છે, એટલે પ્રાચીન પદાવલીઓની મૂળ પ્રત શોધવી જરૂરી છે. આ બધી પટ્ટાવલીઓમાં અંચલગચ્છના ઈતિહાસ સંબંધમાં ઉપયોગી માહિતીઓ પથરાયેલી છે. પ્રથમ પદાવલીની પૂર્તિઓની ઘણી વાતો પણ સંશોધન માગી લે છે.
૪૭. મેરૂતુંગસૂરિ કૃત લધુ શતપદીની પ્રશસ્તિમાંથી ખૂબ જ ઉપયોગી અને આધારભૂત ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રો. પિટર્સનને આ ગ્રંથની સં. ૧૬૧૦ માં લખાયેલી એક ૩૨ પાનાની પ્રત પ્રાપ્ત થયેલી, જે તેમણે સરકારી ગ્રંથભંડારના સંગ્રહ માટે ખરીદેલી. માત્ર ઈતિહાસપોગી પ્રશસ્તિ તેમણે પિતાના સને ૧૮૮૬–૯૨ ના ચતુર્થ સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, ક્રમાંક ૧૩૪૦ માં પ્રકટ કરેલ છે. પ્રશસ્તિમાં આવેલી પદાવલીની માહિતી ખૂબ જ વિશ્વસનીય છે.
૪૮. અંચલગચ્છના ૬૨ મા પટ્ટધર ભાવસાગરસૂરિ કૃત “વીરવંશપટ્ટાનુપદ ગુર્નાવલી” નામની ૨૩૧ પ્રાકૃત ગાથાની પઘકૃતિ પણ પદાવલી સાહિત્યના પ્રકારને જ ગ્રંથ છે. આદ્ય પદધરથી લઈને કર્તાના સમય સુધીને આ ગ્રંથમાં ઐતિહાસિક ચિતાર આપવામાં આવ્યો છે. આ ગ્રંથની પ્રતે પણ અનેક જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહી છે. આ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ગ્રંથ પણ આજ દિવસ સુધી અપ્રકટ જ રહ્યો છે. “અંચલગચ્છીય ગુર્નાવલી” પણ ભાવસાગરસૂરિના સમયમાં કોઈ અજ્ઞાત લેખકે સં. ૧૫૯૬ ના આસો સુદિ ૧ને ગુરુવારના રચેલ છે. આ કૃતિમાં માત્ર પટ્ટક્રમ જ દર્શાવવામાં આવ્યો છે.
૪૯. ડે. ભાંડારકરને પણ અંચલગચ્છની લઘુપદાવલી પ્રાપ્ત થયેલી, જે તેમણે પોતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલમાં પ્રકટ કરેલ છે. એવી જ એક “વીર વંશાવલી” નામની કોઈ અજ્ઞાત કર્તાએ રચેલ પદાવલી પુરાતત્વાચાર્ય મુનિ જિનવિજયજીને પ્રાપ્ત થયેલી, જે તેમણે “જૈન સાહિત્ય સંશોધક”માં પ્રકટ કરી છે. આ પદાવલી તપાગચ્છની જ છે, કિન્તુ એમાં આયરક્ષિતસૂરિનાં જીવનવિષયક સુંદર માહિતી આપવામાં આવેલી છે.
૫૦. સં. ૧૪૨૦ના દીપાવલીને રવિવારને દિવસે ખંભાતમાં રહીને કવીશ્વર કહે “અંચલગચ્છનાયક ગુરુરાસ”ની રચના કરી છે. ૧૪૦ કંડિકાની આ પદ્યકૃતિમાં અંચલગચ્છપ્રવર્તકથી લઈને ગ્રંથ રચના સુધીના સમયમાં થઈ ગયેલા પટ્ટધરને કવિએ ઐતિહાસિક વૃત્તાંત આલેખે છે. આ ગ્રંથ પણ અપ્રકટ જ છે. ગ્રંથ નિરુપણ ઈતિહાસ નિષ્પાદિત માહિતીને આધારે છે.
૫૧. આંચલગચ્છના ૬૫મા પટ્ટધર કલ્યાણસાગરસૂરિના સમયમાં રાયમલ્લગણિના શિષ્ય મુનિ લાખાએ એક સંક્ષિપ્ત ગુરુપઢાવલી શ્રાવિકા નારિગદેવીને વાંચવા માટે ખંભાતમાં રહીને લખેલી. આ ૫દાવલીમાં અંચલગચ્છની સ્થાપનાથી લઈને તત્કાલીન વિહરમાન ૬૫ મા પટ્ટધર સુધીની સંવત ક્રમાનુસાર તવારીખ આલેખવામાં આવી છે. અતિહાસિક દૃષ્ટિથી આ ગ્રંથની ઉપયોગિતા ઘણી જ છે. આ ગ્રંથ પણુ અપ્રકટ જ રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થન
પર. વિદ્યાસાગરસૂરિના સમયમાં લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણચંદે સં. ૧૭૬ ૩ માં “વીરવંશાનુક્રમ” નામે સંસ્કૃતમાં પટ્ટાવલી રચેલ છે, જેની એક પ્રત મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં સુરક્ષિત છે. બીજી એક અપૂર્ણ પદાવલી પણ એજ સંગ્રહમાં છે. આ ઉપયોગી પટ્ટાવલીઓ પણ આજ દિવસ સુધી અપ્રકાશિત જ રહી છે.
૫૩. પદાવલીઓ, ગ્રંથ પ્રશસ્તિઓ, અતિહાસિક રાસે, તીર્થાવલીઓ, શિલાલેખો-મૃતિ ઈત્યાદિને આધારે છેલ્લા પચાસેક વર્ષમાં અનેક પદાવલીઓ કે એવા પ્રકારનું સાહિત્ય લખાતું જ રહ્યું છે. ભીમશી માણેકની પદાવલી એમાં સૌ પ્રથમ છે. અંચલગચ્છની પટ્ટાવલી ગુજરાતી ભાષામાં એમણે જ સૌ પ્રથમ પ્રકાશિત કરી. પછી તે મોહનલાલ દલીચંદ દેસાઈ આદિ અનેક વિદ્વાનેએ એનું અનુસરણ કર્યું. પાશ્ચાત્ય વિદ્વાને પણ આવું સાહિત્ય લખવા પ્રેરાયા. ડે. બુદૂલરે “એગ્રિાફિઆ ઈડીકામાં તેમજ છે. એ. ગેરીનેટે Repertoire Depigraphie Jaina નામના ફ્રેન્ચ ગ્રંથમાં પણ અંચલગચ્છની પદાવલી પ્રકાશિત કરી. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડે. જહોનેસ કલાટે તે અંચલગચ્છની વિસ્તૃત અને ખૂબ જ માહિતીપૂર્ણ પટ્ટાવલી લખી, જે “ઈન્ડિયન એન્ટીકરી”ના ત્રેવીસમાં પુસ્તકમાં પ્રકાશિત થયેલી છે. આમ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અંચલગચ્છના ઇતિહાસમાં ઉલ્લેખનીય ફાળે સેંધાવ્યો છે.
પ૪, એવી જ રીતે અંચલગચ્છનું અતિહાસિક રાસ–સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં છે, જેમાં મેરૂતુંગસૂરિને રાસ, જેસાજી પ્રબંધ, કલ્યાણસાગરસૂરિને રાસ, સમેતશિખર રાસ, વિદ્ધમાનપદ્ધસિંહ શ્રેણીચરિત્ર, વિદ્યાસાગરસૂરિનો રાસ, શાહ રાજશી રાસ, સરિઆદે રાસ, રાણાદે રાસ, હરિયાશાહ રાસ ઇત્યાદિ નામ વિશેષ ઉલ્લેખનીય છે. આ બધું સાહિત્ય, ઉપરાંત ભાસ, ગીત, ગદ્દેલી વિવાહલા, શક પ્રભૂતિ સાહિત્ય અંચલગચ્છીય પદાવલીઓની માહિતીની પૂતિ કરે છે અને એ રીતે આ ગચ્છના ઇતિહાસને ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. મોટા ભાગનું સાહિત્ય ગ્રંથભંડારોમાં માત્ર પ્રત આકારે જ હોઈને લોકભોગ્ય બની શક્યું નથી. પરંતુ આવું સાહિત્ય જેમ જેમ પ્રકાશમાં આવતું જશે તેમ તેમ પ્રાચીન ઇતિહાસ વિશે આપણને વધુ ને વધુ માહિતી ઉપલબ્ધ થતી જશે.
- ૫૫. જેમ શિલાલેખ, તામ્રપત્રો, સિકકાઓ, પ્રાચીન ગ્રંથ વિગેરે ઈતિહાસના સાધન છે, તેમ વહીવંચાઓની પ્રાચીન વહીઓ પણ એક ઉપયોગી સાધન છે. વંશાવલીઓમાંથી સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ઈતિહાસ પણ પ્રાપ્ત થતું હોઈને તે અનેક રીતે ઉપયોગી હોય છે. તેમાં કયાંક અતિશયોકિત હોવા છતાં તેમાં ગૂંથાયેલી ઈતિહાસ કંડિકાઓ વિશ્વસનીય હોય છે. એનું કારણ એ છે ; વહીવંચાઓ તેમના યજમાનની વંશપરંપરામાં થતી આવતી વ્યક્તિઓનાં નામો અને તેમના ગુણો કે કાર્યો સંબંધી હકીકત વહીરૂપે આલેખતા હોય છે. તે બન્ને લગભગ સમકાલીન જ હોવાથી આવી વહીએમાંથી મળી આવતા ઈતિહાસ બહુધા સત્ય હોય છે, તેમાં લખેલા સંવત, મિતિ, તિથિ ઇત્યાદિ પણ પ્રમાણભૂત હોય છે, કારણ કે તે બધું તે તે કાળમાં થયેલા વહીવંચાઓએ પ્રાયઃ પિતાની હયાતીમાં જ દેખેલું કે થયેલું હોય તે પ્રમાણે લખેલું હોય છે. ગ્રંથકાર કે કવિઓની જેમ ઘણાં વર્ષો પહેલાં થઈ ગયેલી વાતને વહીમાં લખવાનો પ્રસંગ વહીવંચાઓને બહુ જ ઓછો આવે છે. માટે, વહીવંચાઓની પ્રાચીન વહીઓને ઇતિહાસનું અંગ માનવામાં વાંધો નથી. આવી વંશાવલીઓમાં કુટુંબ પરંપરાના નામે ઉપરાંત દેશ, ગામ, રાજા, આચાર્ય, મુનિ વગેરેના નામે પણ હોય છે. અમુક આચાર્યોના ઉપદેશથી સ્વીકારેલા વ્રત વિષે પણ એમાં નોંધ હોય છે. શ્રાવક શ્રાવિકાઓએ કરેલાં શુભ કાર્યો જેવાં કે મંદિરે બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થસંઘ કાઢ્યા, દીક્ષા લીધી વિગેરે બાબતે સંવત તથા ભિતિ સાથે નિબદ્ધ હોય છે. આ દષ્ટિથી તે ગચ્છના ઇતિહાસનું પણ ઉપયોગી અંગ બની રહે છે. સદ્ભાગ્યે આવી અનેક
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
અચલગચ્છ દિગ્દર્શન વહીઓ પ્રાપ્ત થતી હોઈને અંચલગચ્છના ઈતિહાસ ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાય છે. પંડિત હીરાલાલ હંસરાજ લાલને પ્રકાશિત કરેલ “જૈન ગાત્ર સંગ્રહ” આવી વહીઓને જ સંગ્રહ છે, જેમાંથી અંચલગછના ઇતિહાસ સંબંધી અનેક માહિતી ઉપલબ્ધ બને છે. વહીઓ પટ્ટાવલી સાહિત્યને મળતે જ પ્રકાર હોઈ તે બન્ને એકબીજાને પૂરક છે. ફરક એટલે જ કે વહીઓમાં અમુક વંશના મુખ્ય પક્ષને મધ્યવતિ રાખીને નાં હોય છે જ્યારે પદાવલીઓમાં ગચ્છના મુખ્ય આચાર્યને મધ્યવતિ રાખીને હકીકત સેંધાયેલી હોય છે. એકમાં કૌટુંબિક કે સામાજિક બાબતોની વિશેષતા હોય છે, બીજામાં ધાર્મિક બાબતની.
૫૬. જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધકમાં તેમજ જયંતવિજયજીએ “આત્માનંદ શતાબ્દી ગ્રંથમાં શ્રીમાળી વાણિયાની એક વંશાવલી પ્રકટ કરી છે, જે ભગ્રંથો અને તેની અતિહાસિક ઉપયોગિતા. અંગે સુંદર ખ્યાલ આપે છે. અચલગચ્છના ઇતિહાસને ઉપયોગી આ વહીમાં અનેક માહિતીઓ છે.
પ૭. ઉપરોકત પટ્ટાવલીઓ અને ઐતિહાસિક સાધન બહુધા એકબીજાની પૂર્તિ કરનારાં જ છે. પદાવલીઓની હકીક્તમાં જ્યાં જ્યાં વિસંવાદિતા, અથવા તે ઐતિહાસિક કડીઓ ખૂટતી જણાઈ છે, ત્યાં ત્યાં ઉકીણિત લેખો કે અન્ય પ્રમાણભૂત સાધનો દ્વારા એનું સંશોધન કે પૂર્તિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શંખલાબધ્ધ ઈતિહાસની રચનામાં આ કાર્ય અત્યંત આવશ્યક છે, કેમકે એના વિના બની ગયેલી સત્યઘટનાઓનું ઐતિહાસિક મૂલ્ય ઓછું અંકાવવાને જ વધુ સંભવ છે. પરસ્પર વિરોધાભાસી કે ખલનાયુકત પ્રસંગોથી ઐતિહાસિક બાબતેની પ્રમાણભૂતતા વિષે પણ શંકા-આશંકાઓ સેવાયા કરે. ખરી હકીકત બ્રામક ઠરી જાય એવો અવકાશ પણ રહે; અથવા તે વિપરિત અર્થ ધટાવવામાં પણ આવું તત્વ સાહાયક બને. ઇતિહાસ નિરુપણમાં આવી નબળાઈ એ ચલાવી શકાય નહીં. પટ્ટભેદ
૫૮. આપણે અન્ય ગચ્છોની પદાવલીઓ સાથે અંચલગચ્છના પટ્ટાવલીના ક્રમાંક વિષે સંક્ષેપમાં તુલના કરી ગયા. એવી જ રીતે અંચલગચ્છની પદાવલીઓમાં પણ પક્રમ અંગે કઈ કઈ જગ્યાએ મતભેદ છે. આ વિષયક સંક્ષેપમાં વિચારણા કરવી વિવક્ષિત છે. સદ્ભાગ્યે આપણી પાસે આ વિષયને ઉપયોગી સારી એવી ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ હોઈને આવી વિસંગતિ વિષે આપણે નિશ્ચયપૂર્વક નિર્ણય કરી શકીએ છીએ.
૫૯. ડે. ભાંડારકરે પ્રકાશિત કરેલી ઉકત પટ્ટાવલીમાં ૧૦ મા પટ્ટધર આર્ય સુહસ્તિ અને ૧૧ મા પટ્ટધરને એકજ ક્રમાંક દર્શાવ્યો હોઈને તેમાં એક ક્રમ ખૂટે છે. પરંતુ તેમાં ૨૮મા ક્રમમાં હરિભદ્રસૂરિને સ્થાન મળતાં પાછળને ૫ક્રમ સમાંતર રહે છે. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિને આ પટ્ટાવલી સિવાય ક્યાંયે પટ્ટધર તરીકે ઓળખાવવામાં ન આવ્યા હેઈને તેમને પટ્ટધર તરીકેનો નિર્દેશ સ્વાભાવિક રીતે ધ્યાન ખેંચે છે.
૬૦. પટ્ટધરોની નામાવલીમાં સામાન્ય વિષમતાઓ અવગણતાં, અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિત. મૂરિના પટ્ટક્રમ અંગે વિચારણા કરવી ખાસ જરૂરી છે. જુદી જુદી પદાવલીઓમાં આયરક્ષિતસૂરિને ૪૬, ૪૭ કે ૪૮ મા પટ્ટધર તરીકે ગણાવવામાં આવ્યા હોઈ આ બાબત અંગે નિર્ણય કરવો ઘટે છે.
૬૧. આર્ય રક્ષિતસૂરિને ૪૬ મા પટ્ટધર માનનારાઓમાં ૬૮ મા પટ્ટધર ઉદયસાગરસૂરિ તથા એમના શિષ્ય દર્શનસાગરજી ઉપાધ્યાય મુખ્ય છે. ઉદયસાગરસૂરિએ ગુણવમ રાસની તેમજ દર્શનસાગરજીએ આદિનાથ રાસની ગ્રંથ પ્રશસ્તિમાં સેંધ્યું છે કે “ આરજરક્ષિતસૂરિવર બેંતાલીસમે પાટ: બહુશ્રુતધારી ઉગ્રતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
૧૫
જાણે મોક્ષની વાટ.” એમણે ૪૬મા પટધર તે ગણાવ્યા પરંતુ આર્ય રક્ષિતરિ પહેલાના ૪પ પધરોનાં નામ તો ગણવ્યા નહીં, જેને આધારે આપણે જાણી શકીએ કે તેઓ કયાં જુદા પડે છે. સદભાગ્યે
રિનો પદકમ ; દ મો આપી દીધો છે– છત્રીસમે પાટે થયા. સર્વ દેવ સરિંદ, તેને વડતલે સૂરિપદ, ગુએ દીધ આનંદ.” આ ક્રમાંક અંગે બધી જ પટ્ટાવલીઓ સહમત હેઈને ૩૬ મા પટ્ટધર સુધી ક્રમ તે બરાબર રહે છે. પરંતુ પછીના પટ્ટધરની નામાવલી એમણે આપી નથી એટલે તેઓ ક્યાં જુદા પડે છે તે ચેસ રીતે કહેવું અશક્ય છે પરંતુ એ અંગે અનુમાન તે કરી જ શકાય છે.
૬૨. મુનિ જિનવિજયજી સંપાદિત ઉક્ત “વીર વંશાવલી” આ મુદ્દા ઉપર કાંઈક પ્રકાશ પાથરે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે “વડગ૭ બિસ્ટધારક શ્રી ઉદ્યોતનસૂરિ, તેની પાટી શ્રી સર્વદેવમુરિ, તેના લઘુગુ ભાઈ આ પદ્ધદેવસૂરિ ૧. તેના શિષ્ય ઉદયપ્રભસૂરિ ૨. ધર્મચંદ્રસુરિ ૩. વિનયચંદ્રસૂરિ ૪. ગુણસાગરસૂરિ ૫. વિજયપ્રભસૂરિ ૬. તેના નરચંદ્રસુરિ છે. તેના શ્રી વીરચંદ્રસૂરિ ૮. તેના શિષ્ય આ. શ્રી જયસિંહમુરિ” તથા તેમના શિષ્ય, આયરક્ષિત મૂરિ.
૬૩. “વીર વંશાવલી” ના કર્તા અજ્ઞાત છે, તેમજ તેમની કૃતિને રચના સંવત પણ પ્રાપ્ય નથી. પરંતુ તેમાં આલેખાયેલી ઘટનાઓને આધારે મુનિ જિનવિજયજીએ તેને રચના સંવત ૧૮૦૬ પછી કરાવ્યો છે. તે ઉપરથી સ્પષ્ટ છે કે તેના કર્તા ઉદયસાગરસૂરિ તથા દર્શનસાગરજીના સમકાલીન હતા. ૩૬ મા પટ્ટધરને ક્રમાંક એમને સ્વીકાર્ય હોઈને જો ઉપરોક્ત પટ્ટધરોનાં નામ ઉમેરવામાં આવે તે આરક્ષિતસૂરિન કમ ૪૬ મો આવે છે. આ પાવલીની નામાવલી એમણે સ્વીકારી હોય અને એ રીતે એમણે આર્યરક્ષિતસૂરિને પટ્ટકમ ૪૬ મે આપ્યો હોય એ શક્ય છે; પરંતુ તેમાં પ્રભાનંદસૂરિ અને મુનિતિલક સૂરિનાં નામનો સમાવેશ ન હોઈ તે તે ક્રમ અસ્વીકાર્ય કરે છે, કેમકે મુનિતિલકસૂરિનાં નામને બાજુએ રાખીએ તે પણ પ્રભાનંદસૂરિને પટ્ટધર તરીકે સ્વીકારવામાં બધી જ પટ્ટાવલીઓ સંમત છે.
૬૪. મેરૂતુંગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં આયરષિમુરિને પરમ ૪૭મો દર્શાવવામાં આવ્યો છે. આ પટ્ટાવલીમાં મુનિતિલકસૂરિન પદધર તરીકે સમાવેશ ન હોઈને આરક્ષિતસુરિને પટ્ટક્રમ ૪૭મો આવે છે. આ રીતે મુનિતિલકસૂરિ પટ્ટધર હતા કે નહીં એ નિર્ણય ઉપર જ આ પ્રશ્ન અવલંબે છે. પ્રાચીન પ્રમાણે મુનિતિલકસૂરિને પટ્ટધર તરીકે સિદ્ધ કરતા હોઈને આર્યરક્ષિતસૂરિને ૪૮ * મો પટ્ટકમ ચેસ થાય છે. આ વિષયમાં ચેડાંક આનુષંગિક પ્રમાણોની વિચારણા જરૂરી છે.
૬૫. અંચલગચ્છના ૬૪ મા પટ્ટધર ભાવસાગરસૂરિ રચિત ગુર્નીવલીમાં મુનિતિલકસૂરિનાં નામને પટ્ટધર તરીકે નિર્દેશ છે –
સિરિ વિજયપહસૂરી નરચંદે વીરચંદ મુનિતિઓ,
તો સિરિ જયસિંહો વડગણ પદ્ધેય મૂરિ ધરે. ૩૬ અહીં બીજી નોંધવા જેવી વાત એ છે કે મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં આરક્ષિતસૂરિના ગુનું નામ જયસંધસૂરિ છે, જ્યારે આ પ્રાકૃત ગુર્નાવલીમાં તેમજ ઉપરોકત “વીર વંશાવલી” માં જયસિંહસૂરિ છે. મહેન્દ્રસિંહસૂરિ કૃત શતપદીમાં પણ એમના ગુરુનું નામ જયસિંહસૂરિ છે. આપણે જોઈ ગયા કે અંચલગચ્છના પ્રાચીન ગ્રંથોમાં શતપદી સૌ પ્રથમ હોઈને ખૂબ જ પ્રમાણભૂત છે. “ શત
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
१३
ચલગચ્છ દિગ્દર્શન પદી ભાષાંતર” ના અંતમાં આપેલી પટ્ટાવલીમાં પણ મુનિ તિલકસૂરિને પટ્ટધર તરીકે ગણાવ્યા છે. તેમજ આર્યરક્ષિતસૂરિના ગુરુનું નામ જયસિંહસૂરિ આપ્યું છે.
૬૬. ડે. ભાંડારકરે રજૂ કરેલી પટ્ટાવલીમાં મુનિતિલકરિને પટ્ટધર તરીકે ગણાવવામાં આવ્યા છે. આર્ય રક્ષિતસૂરિને એમાં ૪૮ મો પટ્ટક્રમ છે તથા એમના ગુરુનું નામ પણ જયસિંહસૂરિ છે. આર્ય રક્ષિતસૂરિને પ્રચલિત રીતે ૪૭મા પટ્ટધર તરીકે ઓળખાવવામાં આવતા હેદને ડો. નેસ ક્લાટ પણ આ મુદ્દા ઉપર દ્વિધામાં પડી ગયેલા કે ડો. ભાંડારકરની પદાવલીમાં મુનિતિલકસૂરિનું નામ પટ્ટધર તરીકે છે તે પ્રચલિત પટ્ટાવલીમાં એમનું નામ પટ્ટધર તરીકે કેમ નથી ? આ બાબત ડે. ક્લાટે આત્મારામજી મહારાજને પત્ર દ્વારા પૂછાવ્યું, જેને જવાબ તેમને ડે. હોનલે દ્વારા પ્રાપ્ત થયો. તેમાં આત્મારામજી મહારાજે જણાવ્યું કે સર્વદેવસૂરિના સમયમાં આઠ શાખાઓ અસ્તિત્વમાં આવી, જેમાંની એક પરંપરા આ પ્રમાણે છે–સર્વદેવસૂરિ, પદ્મદેવસૂરિ, ઉદયપ્રભસૂરિ, પ્રભાનંદસૂરિ, ધમચંદ્રસૂરિ, વિનયચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, જયસિંહસૂરિ, નરચંદ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, આયરક્ષિતસૂરિ. આ ઉપરથી ડે. ક્લાટ એવા નિર્ણય ઉપર આવ્યા કે જેમ આર્ય રક્ષિતસૂરિનું દીક્ષા પર્યાયનું નામ વિજયચંદ્ર હતું તેમ કદાચ છે. ભાંડારકરે રજૂ કરેલી પટ્ટાવલીમાં મુનિતિલક એ નામ જયસિંહસૂરિની દીક્ષા વખતનું હશે. મુનિ શબ્દ ઉપરથી અથવા તે પટ્ટક્રમ મેળવી દેવાની ઉતાવળમાં ડે. ક્લાટ આવા ભૂલભરેલા નિર્ણય ઉપર આવી ગયા! ડે. કલાટ “ઈન્ડિયન એન્ટીકરી ', પુસ્તક ૨૩, “પટ્ટાવલી ઓફ ધી અંચલગચ્છ', એ નામના પ્રકરણમાં નોંધે છેઃ
Bhandarkar, Report, 1883-4, P. 321 has the following succession : Uddyotana, Sarvadev, Padmadev, Udayaprabha, Prabhananda, Dharmachandra, Sumanchandra, Gunachandra, Vinayaprabha, Narachandra, Virchandra, Munitilaka, Jayasinha, Aryarakshit.
Merutunga, preface, P. 10 has: Uddyotana, Sarvadeva (Note: Dhana palh Vi. 1029), Padmadeva, Udayaprabha, Narachandra. Srigunasuri, Vijayaprabha, Narchandra, Virachandra, Aryarakshita.
Atmaramji's list communicated to me in a letter from Dr. Hoernle, makes the following statement: 'In the time of Sarvadevasuri there arose eight Sakhas-Sarvadeva, Padmadev, Udayaprabha, Prabhananda, Dharmachandra, Sri Vinayachandra, Gunasamudra, Vijayaprabha, Jayasinha, Narachandra, Vijayachandra, Aryarakshita.'
વિજયચંદોપાધ્યાય એ નામ ઉપરની પાધિમાં ડે. ક્લાટ જણાવે છે કે :
This explains the last error in Atmaramj's list (Vijayachandra instead of Virchandra), So it might be that also Bhandarkar's 'Munitilaka' is simply a juvenile name of 46. Jayasinha.
૬૭. મંત્રી બંધ કુરપાલ–સોનપાલે આગ્રામાં બંધાવેલા જિનપ્રાસાદના સં. ૧૬૭૧ ના શિલાલેખમાં પણ આર્યરક્ષિતસૂરિને પદક્રમ ૪૮ મો દર્શાવાયું છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
श्री अंचलगच्छे श्री वीरावष्टचत्वारिंशत्तमेपट्टे श्री पावकगिरौ श्री सीमंधरजिनवचसा श्री चक्रेश्वरी दत्तवराः सिद्धांतोक्तमार्गप्ररूपकाः श्री विधिपक्षगच्छ संस्थापकाः श्री आर्यरक्षितसूरय ॥१॥
અમ ઉકીર્ણિત લેખે પણ આ મુદ્દા ઉપર પ્રકાશ પાથરે છે.
૬૮. પદાવલીઓ. થે, શિલાલેખ ઉપરાંત ગ્રંથપ્રશસ્તિઓમાં પણ આવા પ્રમાણોની કમી નથી. મુનિ લક્ષ્મીચંદ્રના શિ૧ મુનિ લાવણ્યચંદ્ર સં. ૧૭૩૪ માં રોહીમાં રહીને રચેલ “સાધુવંદના” નામની પદ્યકૃતિમાં આ પ્રમાણે પ્રશસ્તિ છે–
સવિહિત તિલક સેહમ ગણધરથી અડતાલીસમિં પાટિજી;
આરિજરક્ષિતસૂરિ પરમ ગુરુ વિધિ પક્ષ ઉપમા ખારિજી. આમ બધાયે પ્રમાણોથી સિદ્ધ થાય છે કે આરક્ષિતરિ અંચલગરછના ૪૮ માં પટ્ટધર હતા અને એમના ગુરૂં નામ જયસિંહસર હતું.
૬૮. કાલગણનાની દૃષ્ટિએ પણ આ મુદ્દો વિચારણીય છે. પં. હીરાલાલ હ. લાલન પણ પ્રાચીન હસ્તપ્રત તપાસીને ઉકત નિર્ણય ઉપર જ આવ્યા. વધુમાં તેમણે મુનિતિલકસૂરિને સૂરિપદ સંવત ૧૧૦૨ નોંધ્યો છે. એમના ગુરુ વીરચંદ્રને સૂરિપદ સંવત ૧૦ 51 તથા મુનિતિલકરિના શિષ્ય જયસિંહસૂરિને સૂરિપદ સંવત ૧૧૧૩ સ્વીકાર્યો છે. હવે જે મુનિતિલકસૂરિને પધર તરીકે ન સ્વીકારવામાં આવે તે એમના પૂરગામી અને અનુગામી પધરાના આચાર્યપદ સંવત ૧૦૭૧ અને ૧૧૩૩ વચ્ચે ન સ્વીકારી શકાય એ સમયના લાંબે ગાળે બને છે, જે કાલગણનાની દૃષ્ટિએ જ અસ્વીકાર્ય કરે છે. આ ઉ૫રથી મુનિતિલકસૂરિ અંચલગચ્છના પદધર હતા જ એ મુદ્દાને વધુ પુષ્ટિ મળે છે.
૭૦. મેરૂતુંગરિની પદાવલીમાં મુનિતિલકસૂરિને પટ્ટધર તરીકે સ્વીકારવામાં ન આવ્યા હોય, પરંતુ એ પટ્ટાવલીમાં સ્પષ્ટ નિર્દેશ છે કે વીરચંદ્રસૂરિએ તેમને ઉપાધ્યાય પદ આપ્યું હતું, પરંતુ તેઓ ત્યાંથી જુદા વિચરીને પાટણ ગયા. ત્યાં તેમના સંસાર પક્ષના એક ધનવાન કાકાએ મહત્સવ પૂર્વક તેમને નગર પ્રવેશ કરાવ્યો. ત્યાં તેમણે પોતાની મેળે જ સૂરિપદ અંગીકાર કર્યું. એમનો શિષ્ય પરિવાર તિલકશાખાથી પ્રસિદ્ધ થયો. આ ઉપરથી એમ પણ માની શકાય છે કે વૈમનસ્યને લીધે કે પછી તેઓ અલ્પાયુ હોઈને તેમને પટ્ટધર તરીકે દર્શાવવામાં ન આવ્યા હોય એ સંભવિત છે. કાલભેદ
૭૧. આપણે જોઈ ગયા કે પદાવલી એ જેને ઈતિહાસનું વિશિષ્ટ પ્રકારનું અંગ છે. એમાં પદધરોનાં જીવનનો ઈતિહાસ તેમ જ ગરછ સંબંધી માહિતીઓ હોય છે. પદાવલી લખવાની શરૂઆત વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીમાં થઈ હોવાથી તેમાં કાલભેદ પટ્ટભેદથીયે વિશેષ જણાય છે. પહેલાંના સમયમાં લખવાની અપેક્ષાએ સ્મૃતિના આધાર પર જ અધિક કામ ચાલતું હતું. આથી પટ્ટાવલીઓમાં જેમને જે
સ્મરણ હતું તે લખતા ગયા. આમ અનેક પાઠાંતર અને વૈષમ્ય વધતાં જ રહ્યાં. પાછળની સ્પધીએ પઢાવેલી લેખનમાં કાંઈક અંશે વિકૃતિ આણી. પરિણામે અનેક અસંભવિત અને અસંબંધિત વાતને પદાવલીમાં પ્રવેશ થતો ગયો. કાલભેદ માટે પદાવલીનું ચરિતાનુયોગી લક્ષણ પણ વિશેષ જવાબદાર હોય એમ લાગે છે. પાવલીઓમાં ચરિત્રનાયકનાં પ્રશસ્ત જીવન કાર્યો, યાત્રાનાં વર્ણને, મંદિરોની સ્થાપના તેમજ જીર્ણોદ્ધાર, અમારી ઘોષણાઓનાં જવાક્યો, દીક્ષા ઉત્સવો, શાસનને ઉદ્યોત ઈત્યાદિ ઘટનાત્મક વસ્તુને પ્રાધાન્ય મળ્યું હોઈ તેમાં કાલક્રમ ઘણી જગ્યાએ ખલિત થાય છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિ દર્શન
૭૨. પદાવલીઓમાં કાલભેદ અનેક જગ્યાએ નીરખાય છે. કલ્યાણવિજયજીના મતાનુસાર આય સુહસ્તી તથા વજીસ્વામીની વચ્ચે કાલગણનામાં ૧૩ વર્ષ ઓછાં થવાં જોઈએ; એટલે કે સ્વામીને ૫૮૪ ને બદલે ૫૭૧ ને તથા વજસેનને ૬૨૦ ને બદલે ૬ ૦૭ ને નિર્વાણુસંવત એમના મતાનુસાર થાય. આ વિષયમાં એમણે “વીર નિર્વાણ ઔર જેન કાલગણના” નામના નિબંધમાં વિદત્તાયુક્ત પ્રકાશ પાડેલ છે.
૭૩. મોહનલાલ દેસાઈ “જૈન ગૂર્જર કવિઓ” ભા. ૨. પૃ. ૬૭ર માં નોંધે છે કે ખરતરગચ્છની પદાવલીમાં સુસ્થિતના મરણ અને વિક્રમાદિત્ય વચ્ચેના ૧૫૭ વર્ષના આંતરામાં ૧૩ થી ૧૫ નંબરના ઉપરોકત ત્રણ આચાર્યો થયા. વજના સ્વર્ગવાસથી અને દેવદ્ધિના વચ્ચે ૪૦૦ વષને સમય ૧૭ થી ૨૪ નંબરના ઉપરોક્ત આઠ આચાર્યોએ લીધે, અને દેવદ્ધિ અને ઉદ્યોતન વચ્ચેના ૫૫૦ વર્ષોને કાલ ઉપરોક્ત ૨૫ થી ૩૮ નંબરના ચૌદ આચાર્યોએ લીધે. આ ગણત્રીમાં સ્પષ્ટ રીતે મેટા ગાબડાં (Gaps ) 8.”
૭૪. વિક્રમ સંવત અને શકસંવત અંગે પણ વિદ્વાનોમાં મતભેદ છે. ભગવાન મહાવીર અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે એ નિશ્ચય કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય મતાનુસાર એ અંતર ૪૧૦ વર્ષ હોવાનું મનાય છે. પ્રાચીન ગ્રંથોમાં આ અંગેના ઘણાં પ્રમાણ પ્રાપ્ત થાય છે. કર્ણ રાજાના શાસનમાં અણહિલવાડ નગરમાં સ. ૧૧૪૧ માં નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રાકૃત વીરચરિત્રમાં મહાવીર સ્વામીના મુખથી ભવિષ્યવાણી તરીકે સૂચન કર્યું છે કે –“મારું નિર્વાણ થયા પછી ૬૦૫ વર્ષ અને પાંચ માસ જતાં શક રાજા થશે. ” મહાવીર નિર્વાણ પછી ૪૭૦ વષે વિક્રમ અને તે પછી ૧૩૫ વર્ષે શક સંવતનું સૂચન એમાંથી મળે છે. માલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર વિજય હેમસૂરિએ સં. ૧૧૯૧માં સિદ્ધરાજના રાજ્ય સમયમાં ૧૪૪૭૧ શ્લેક પરિમાણનું એક બીજું ધર્મોપદેશ ભાલ વિવરણ રચેલું છે, તેમાં કાલકાચાર્યની પ્રાકૃત કથામાં શકકાલ જાણવા માટે પ્રાસંગિક સૂચન છે, તેમાં પણ એવા આશય સૂચવાયેલ છે –“તે (માલવરાજ વિક્રમાદિત્ય)ના વંશને ઉપાડીને ફરી પણ શક રાજા ઉજેણી નામની શ્રેષ્ઠ નગરીમાં થયો, જેના પદપંકજને સામતે પ્રણામ કરતા હતા, જેણે વિક્રમ સંવત ૧૩પ વ્યતીત થયા પછી વિક્રમ સંવતનું પરિવર્તન કરી પિતાને સંવત્સર સ્થાપ્યો હતો.” સકકાલ જાણવા માટે એ પ્રાસંગિક કહેવામાં આવ્યું છે.
૭૫. અંચલગચ્છની પદાવલીમાં પણ આવા કાલભેદ અનેક જગ્યાએ જણાય છે. ગુજરાતી કાર્તિકાદિ, મારવાડી ત્રાદિ અને કચ્છી આધાઢિ સંવતને તેમાં અનેક જગ્યાએ ઉપયોગ થયો હોઈને તે સંવતનું અંતર અનેક ગુંચવાડાઓ ઊભા કરે છે. આ અંગે પ્રસંગોપાત વિચાર કરીશું, પરંતુ પદાવલીમાં વડગ૭ને સ્થાપના સંવત ૭૨૩ દર્શાવાયો છે, એ કાલભેદને મોટામાં મોટે દાખલ છે. સામાન્ય તફાવત વિષે અહીં ચર્ચા ન કરતાં આ અગત્યના કાલભેદ ઉપર જ વિચારણું કરવી અહીં ખાસ જરૂરી બને છે.
૭૬. મેરૂતુંગમુરિને નામે પ્રચલિત થયેલી અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં આવતા પટ્ટભેદ સંબંધમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. એ પદાવલીમાં મુનિતિલકસૂરિનું નામ પટ્ટધર તરીકે ન હોઈને આર્ય રક્ષિતરિને પટ્ટકમ ૪૭ મો દર્શાવવામાં આવ્યો છે. તેમજ તેમના ગુરુનું નામ જયસંઘસૂરિ છે, પરંતુ આપણે સિદ્ધ કરી ગયા કે મુનિતિલકસૂરિ પટ્ટધર હતા, આયરક્ષિતસૂરિ ૪૮ માં પટ્ટધર થયા અને એમના ગુરુનું નામ જયસિંહરિ હતું. એજ પદાવલીમાં ઉકત કાલભેદ આવે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્યોતનસૂરિએ આબુ પર્વત પર રેલી નામનાં ગામની નજીકમાં વિશાળ વટવૃક્ષ નીચે સં. ૭૨૩માં પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રાકથન
૧૯
ચોર્યાસી શિબોને એકી સાથે આચાર્યપદ આપ્યું અને તેમને શિષ્ય પરિવાર વગચ્છનાં નામથી પ્રસિદ્ધ થયો.
૭૭. હકીકતમાં સં. ૨૩ માં નહીં પરંતુ ૯૯૪ માં જ ઉકત ઘટના બની છે. આમ એક જ પ્રસંગ માટે ૨૭૧ વર્ષનો તફાવત એ પદાવલીમાં છે. “ શતપદી ભાષાંતર ” માં છેલ એ સંવત ૯૨૧ જણાવેલ છે, પરંતુ ઉકત ધટના સંવત ૯૯૪ માં જ બની હોવાનું નિદાન સ્વીકારે છે. મેરૂતુંગમૂરિને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની પદાવલીમાં એ સં. ૭૨ ૩ દર્શાવેલ હાઈને ઘણી જ ગેરસમજ તિઓ ફેલાવા પામેલ છે. આ સંવત ઉપર આધાર રાખીને ત્રિપુટી મહારાજ નીચેના નિર્ણય ઉપર આવ્યા.
૮. “ ઉદ્યોતનસુરિ સંખેશ્વર ગચ્છના આચાર્ય હતા. તેઓ વિ. સં. ર૩ માં વિદ્યમાન હતા. અચલગરની પદાવલીમાં તેમને સં. ૭૦ ૦ માં થયેલ આ. રવિપ્રભની પરંપરાના ચોથા પટ્ટધર બતાવ્યા છે, તેમને વડગચ્છના સ્થાપક દર્શાવ્યા છે અને સંવત ૨૩ ને બતાવ્યો છે, એ વાત બરાબર નથી. આ આચાર્ય શંખેશ્વરગચ્છના ચિત્યવાસી હતા. જ્યારે વડગચ્છના આચાર્ય વિહસક શાખાના સંવેગી આચાર્ય હતા, જેઓ સં. ૯૯૫ માં થયા હતા. એટલે એ બન્ને આચાર્યો જુદા જુદા હતા. આ આચાર્યની પરંપરામાં થયેલા શંખેશ્વર, લોહિયાણ, નાણા, નાડોલ, વલભી વગેરે ગરછના આચાર્યોના મઠો સંભવતઃ ચંદ્રાવતીમાં હતા...વડગછના મુખ્ય આચાર્ય સર્વ દેવ ઉપર્યુકત સર્વદેવથી જૂદા આચાર્ય હતા.”—જેન પરંપરાને ઈતિહાસ, ભા. ૨, પૃ. ૫૦૫-૬.
૯. આગળ પાછળના પ્રસંગે પ્રત્યે ઉપેક્ષા દાખવી કે તેમાં સમાયેલાં ઐતિહાસિક તત્વ પ્રત્યે દુર્લક્ષ સેવી, માત્ર એક પટ્ટાવલીના સંવતના આંકડાને જ ચુસ્ત રીતે વળગી રહીને ત્રણસો ચારસો વર્ષ પાછળની વ્યક્તિઓને આગળ ઘસડી, સંવેગી આચાર્યોને ચિત્યવાસી ઠરાવી, એટલું જ નહીં પરંતુ એમનાં ગચ્છ અને ગુરુપરંપરાને સુદ્ધા અસ્ત-વ્યસ્ત કરી, અસંબદ્ધ પૂર્વાપરતા સાથે સંજોગોને મારી મચડીને એક બીજાને સાથે પરાણે જોડી દઈને તેમને જાદી જ વ્યક્તિ તરીકે ઈતિહાસને પાને ચીતરવાને ત્રિપુટીમહારાજે અનીષ્ટ પ્રયત્ન કર્યો છે અને તેનું સમર્થન કરતાં ઘણું અસંગતતા ઊભી કરી છે. પદાવલીઓમાં જણાતા કાલભેદનું તેમણે સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કર્યું હોત તો તેઓ આવી ભયંકર ભૂલ કરવાની પ્રેરાત.
૮૦. પ્રાચીન પ્રસંગો માટે પદાવલીઓમાં ગુપ્ત, વલ્લભી, વહીવંચા-ભાટ કે ચિત્રવાસી સંવતને ઉપગ થતું. અહીં, મુનિ યંતવિજયજીએ ઉક્ત પટ્ટાવલીમાં વપરાયેલા આવા સંવતનો કે સંભાળપૂર્વક ઉપયોગ કર્યો છે તેને નિર્દેશ પ્રસ્તુત બને છે. સર્વદેવસૂરિએ સં. ૭૨૩ માં શંખેશ્વરતીર્થમાં લહિયાણના રાજા વિયવંતને ઉપદેશ આપી જેન બનાવ્યાની હકીકત અંચલગચ્છની ઉકત પદાવલીમાં નોંધવામાં આવી છે. આ સંવતને વિક્રમ સંવતમાં રૂપાંતર કરવા તેમણે “ શંખેશ્વર મહાતીર્થ ' નામના પુસ્તકમાં ૩૦૦ વર્ષનો તફાવત નકકી કરી એ પ્રસંગને સં. ૧૦૨૩ માં ઠરાવ્યો.
૮૧. અંચલગરછની અન્ય પદાવલીમાં વડગછની સ્થાપના સં. ૯૨૧ માં થઈ હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ આપણે જોયું. મહેન્દ્રસિંહસૂરિ રચિત શતપદી-જે અંચલગચ્છની સમાચારી તથા તેના ઇતિહાસ માટે અત્યંત પ્રમાણભૂત અને સૌથી પ્રાચીન ગ્રંથ છે, તેમાં પણ અંચલગચ્છની ઉત્પત્તિ વડગચ્છમાંથી થઈ તે વિષયક વિસ્તૃત અતિહાસિક વર્ણન છે જ. તે પછી ત્રિપુટી મહારાજે અંચલગચ્છની ઉત્પત્તિ વગરછમાંથી ન થઈ હોવાનું કેમ સ્વીકાર્યું હશે, એ એક આશ્ચર્યપ્રદ હકીકત છે !! અંચલગચ્છની પદાવલીમાં યશોદેવસૂરિના સમયમાં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવ્યું એવો ઉલ્લેખ છે. પાટણ વસ્થાને સંવત ૮૦૨ મનાય છે. તે પછી યશોદેવસૂરિ પછીના ચોથા પટ્ટધરનો સમય સં. ૭૨૩ માં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
અંચલગચ૭ દિગદર્શન કેમ સંભવી શકે? આ ચારેય પટ્ટધરોને સમય જે ગણવામાં આવે તો વડગને સ્થાપના સંવત ૭૨૩ને બદલે ૯૯૪ જ આવીને ઉભો રહે. છે. નેસ કલાટ પણ તેમણે લખેલી અંચલગની પટ્ટાવલીમાં એ સંવત માન્ય રાખતાં જણાવે છે કે–The names of suris agree up to the 35th (or 38th) Uddyotanasuri with those given in the Tapa and Kharatara Pattavalis. Also in Anchala Pattavali Uddyotana's date is 1464 after Mahavir, or Vikram-Samvat 994 ( See ante, XI 2539, n. 35), in which year Sarvadt vsuri one of Uddyotana's 84 pupils, was installed as the 36th Suri of the Anchalagachcha. The latter's successor was the 37th Padmadeva Suri, likewise one of Uddyotana's 84 pupils and the first peculiar to the Anchalagachcha.
૮૨. આમ પૂર્વાપર સંબંધ ધરાવતા પ્રસંગો, પટ્ટાવલીમાં દર્શાવેલી ગુરુપરંપરા તથા અંચલગચ્છની અન્ય પદાવલીઓમાંથી પ્રાપ્ત થતાં અતિહાસિક પ્રમાણેને આધારે સિદ્ધ કરી શકાય છે કે અંચલગચ્છની પટ્ટાવલીમાં જણાવેલા ઉદ્યોતનસૂરિ એ જ વડગછના સંસ્થાપક હતા તથા અંચલગચ્છની પૂર્વપરંપરા વડ ગચ્છમાંથી જ છે. અલબત્ત, દેવાનંદગ, કાસદગચ્છ વગેરેમાં પણ સમાન નામ ધારણ કરનાર લગભગ સમકાલીન બીજા પણ ઉદ્યોતનસૂરિ નામના આચાર્યો થયેલા જણાય છે. સમાન નામની બ્રાંતિથી તે સર્વને એક માની લેવા ન ઘટે–એ પ્રાસંગિક સૂચન છે. ચમત્કારિક પ્રસંગે અને લોકકથાઓ.
૮૩. પદાવલીમાં જનભૂતિ, લોકકથાઓ કે કિવદન્તિને પણ સ્થાન હોય છે. તેમાં ચમત્કારિક પ્રસંગો પણ વણાયેલા હોય છે. ડૉ. બુઠ્ઠલર આવા સાહિત્ય માટે લખે છે કે–આ ચરિત્રો અને પ્રબંધ લખવાનો હેતુ એ હોય છે કે જે કેમ કે જે મતના તે હેય તેને ઉચ્ચ સ્થાન આપવું, જૈનધર્મની મહત્તા અને સત્તા સંબંધમાં તેમને પ્રતીતિ કરાવવી, સાધુઓને પ્રવચન કરવા માટે સુંદર વ્યાખ્યાન પ્રથા પૂરા પાડવા અને જ્યારે તેને વિષય તદ્દન વ્યવહારિક હેાય ત્યારે જાહેર પ્રજાને સુંદર ગમ્મત પૂરી પાડવી. આવા પ્રકારની પદ્યકૃતિઓ હમેશ બ્રાહ્મણોનાં સાહિત્યના નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવતી હતી અને તેમાં લેખકની કાવ્ય ચમત્કૃતિ અને વિદ્વત્તા બતાવવા પ્રયત્ન થતો. ગ્રંથના લેખકે આ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને ગ્રંથ લખવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિક રીતે છૂટા રસમય બનાવોના સંગ્રહરૂપે જ પિતાને ગ્રંથ બનાવે અને તે દ્વારા પિતાને ઉદ્દેશ પાર પાડે અને તેથી તેઓ પૂર્વકાળના બનાવોના મુદાસર હેવાલ કે જીવનચરિત્ર આપવા કરતાં. ઉક્ત પ્રકારના સંગ્રહગ્રંથો બનાવવા તૈયાર થાય. આવા લેખકે પોતાની કૃતિઓમાં ઝપાટાબંધ કૂદકા મારીને આગળ વધતા જાય છે અને ઘણી વખત ખાસ અગત્યના પ્રસંગો ' તદન અંધારામાં રાખે છે. એની સાથે જ તેઓ જે હકીકત પૂરી પાડે છે તેમાં જે કેમ અથવા મતના તેઓ હોય છે તેની ઈરાદાપૂર્વક આલેખાયેલી ભાતની અસર તેમની કૃતિ ઉપર જણાઈ આવે છે અને બીજી કેટલીક જગ્યાએ કવિની અતિશયોક્તિના ઉપયોગથી કૃતિને વધારે લહેજતદાર કરવાની રીતિ પણ ઘણી જગ્યાએ અભિવ્યક્ત થાય છે. ચરિત્રો અને પ્રબંધની અતિહાસિક કિંમત આંકવામાં આપણને એક બીજી પણ મુશ્કેલી નડે છે અને તે એ કે એ લેખકે એ પિતાની હકીકત ક્યા મૂળથી લખી છે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણું ખરું એનું મૂળ પરંપરાથી ચાલી આવતી કર્ણોપકર્ણ સાંભળેલી કથાઓ અથવા તે ભાટની કિંવદન્તિઓમાં હોય છે અથવા આશ્ચર્યકારક ઘટના યા આશ્ચર્યકારી વહેમની શ્રદ્ધામાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થન
હેાય છે. મધ્યકાળમાં આ વહેમો યુરોપીય પ્રજામાં હતા તેના કરતાં વધારે ફાડા હિન્દી પ્રજામાં ઊતરી ગયા હતા એમ કદાચ લાગે છે. આ કારણે ચરિત્રો અને પ્રબંધની ઐતિહાસિક કિંમત કરવામાં મુશીબત પડે છે.
૮૪. ડૉ. બુદ્દલરનું વિધાન સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય એમ નથી, તેમજ નકારી શકાય એમ પણ નથી જ. એક વાત સ્પષ્ટ છે કે એવી અસ્વીકાર્ય બાબતે, મેટી સંખ્યામાં ઐતિહાસિક વિપર્યાયા. કેટલીક દેવાયેલી હકીકતો અને ખુલનાએ, જેના સંબંધમાં આધારભૂત અન્ય સ્થળોએથી આપણે અંકુશ આણી શકીએ તે બાબતને લઈને પ્રબંધને ઉપગ કરતી વખતે આપણને ઘણું જ સાવધ રહેવું પડે તે ખાસ આવશ્યક છે. અલબત્ત, એવી બાબતોમાંથી એતિહાસિક ઇવનિ તો તારવવો જ જોઈએ, એના અંતનિહિત સત્ય અને રહસ્યને તો ઓળખવાં જ જોઈએ.
૮૫. માત્ર અંચલગચ્છની પટ્ટાવલીમાં જ નહીં, બધાયે ગાની પદાવલીઓમાં ચમત્કાર ભરેલી બાબતે ઠેક ઠેકાણે જોવા મળે છે. વિશુદ્ધ ઈતિહાસમાં ચમત્કારિક તેમજ અમાનુપિક ધટનાઓની કોઈ પ્રતા નથી. પરંતુ આપણા દેશના ઇતિહાસનું ઉપાદાન પ્રાય: ચમત્કારમય વર્ણનથી જ પરિપૂર્ણ બને છે. આપણું માનસિક અને બૌદ્ધિક સંસ્કાર પરાપૂર્વથી આવાં ચમત્કારમય વાતાવરણથી એટલા બધા ઓતપ્રોત બની ગયા છે કે આપણા કાઈ પૂર્વજ યા મહાપુના જીવનવૃત્તાંતમાં કોઈ ચમત્કારિક ધટના નિર્દેશ જે આપણને ન જોવા મળે, ન પ્રાપ્ત થાય તે આપણને એ વ્યક્તિઓના વૈશિષ્ટ્રમાં કોઈ વિશેષ શ્રદ્ધા જ ઉત્પન્ન થઈ શકતી નથી. એટલા માટે આપણે પૂર્વજોના ઇતિહાસના આલેખનમાં આપણને ડગલે ને પગલે આવા ચમત્કાર અલંકારનાં દર્શન થતાં રહે છે અને બુદ્ધિ અને વિચારશકિતને પ્રાહ ન હોવા છતાં પણ શ્રદ્ધા અને સંસ્કારને કારણે આપણને એમાં ભકિત રાખવાની ભાવના થતી રહે છે. અંચલગચ્છ દિગ્દર્શન–
૮૬. આટલાં પ્રાકકથન પછી આપણે અંચલગચ્છના ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરીશું. આ દષ્ટિપાત કરતી વખતે આવી જ એક કપના આપણા દષ્ટિપથ પર રૂઢ થાય છે કે જેન સંધ એક વિરાટ વટ વૃક્ષ છે. તેનાં તોતિંગ થડમાંથી વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય શાખાઓ ઉદ્દભવી છે. એ શાખાઓમાંથી પણ ગચ્છો અને પટાગોની પ્રશાખાઓ ફૂટેલી છે. વટવૃક્ષ ભલે એક અને અખંડ હોય પણ એટલામાં જ એનું સામર્થ્ય સમાઈ જતું નથી. શાખા-પ્રશાખાના વિસ્તારમાં જ એનાં બળ અને રસની સાચી સાર્થકતા છે. જેન સંધ એ રીતે જૂદા જૂદા ગચ્છો–સંપ્રદાયમાં વિસ્તાર પામેલ હોઈ એ બધામાં એક જ પ્રકારનો રસ વહી રહ્યો છે. શાખા-પ્રશાખા પાંગરે અને હરીભરી બને એમાં જ વટવૃક્ષોની શોભા છે. વળી વિરાટ વૃક્ષનાં મૂળ જેટલાં ઊંડો એટલી જ એની શાખાઓ-પ્રશાખાઓ સુદઢ અને સબળ રહે. જન સંપરૂપી આ મહાકાય વટવૃક્ષની ગળો અને સંપ્રદાયની શાખા-પ્રશાખાઓ એક વખત પૂર્ણ કળાએ વિસ્તરેલી હતી. એની ડાળીએ : ળીએ પૂછે અને ફળાની બહાર જામેલી હતી. આજે એવી વસંત એમાંથી ન દેખાય તોયે આ શાસનના વૃક્ષની શાખાઓ શાખાએ, ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળR સપુની કીર્તિસુવાસ બહેકી રહી છે. સાવક સ્પર્ધા કરતી એની શાખાઓ અને ડાળીઓ પહેલાંની જેમ જ આજે ખૂલી રહી છે. આવી જ એક વાળીનું હવે આપણે દિગ્દર્શન કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યરક્ષિતસૂરિ
આ નામના બે યુગપ્રવર્તક પુરુષે
૮૭. જૈન ઇતિહાસમાં આરક્ષિતસૂરિ નામના બે યુગપ્રવર્તક આચાર્યો થઈ ગયા છે. પહેલા આર્ય રક્ષિતરિ તે વજસ્વામીના શિષ્ય અને ૧૯માં યુગપ્રધાન; બીજા અંચલગચ્છપ્રર્વતક. આ બને આચાર્યો ઈતિહાસ સર્જી ગયા છે. શિથિલાચારને દૂર કરવા માટે બન્નેએ કરેલાં કાર્યોમાં કંઈક અંશે સામ્ય પણ છે. એમના વખતની પરિસ્થિતિ પણ એ દૃષ્ટિએ સમજવા જેવી છે.
૮૮. પહેલા આરક્ષિતસૂરિના સમય સુધી સંયમપ્રવૃત્તિ નિરપવાદ હતી. સાધુઓમાં વસ્ત્ર-પાત્રને પરિગ્રહ પરિમિત હતે, એલપટ્ટાદિ જરૂરી ઉપકરણ યોગ્ય સમયમાં જ ઉપયોગમાં લેવાતાં હતાં. કલ્યાણવિજ્યજી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં આ મુદ્દા ઉપર વિસ્તારથી જણાવે છે કે... આમ છતાં પણ એટલું તે કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી, અને તેથી આર્ય રક્ષિતજીને સમયને વિચાર કરી કઠોર નિયમો કંઈકે મંદ કરવા પડ્યા હતા; એનું એક ઉદાહરણ
માત્રક”—નાનું પાત્ર સાધુઓને રાખવાનો આદેશ સંબંધી છે. પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આ સૂરિએ સાધુઓને વર્ષાઋતુના ચાર માસ માટે તે પાત્ર ઉપરાંત એક “માત્રક” પણ રાખવાની આજ્ઞા આપી હતી. જુઓ વ્યવહાર સૂત્ર ૮ માં ઉદ્દેશકની ચૂર્ણિમાં તેનું વિસ્તૃત વર્ણન. આથી જણાય છે કે આર્ય રક્ષિતને સમય સંયમપ્રધાન હતું, છતાં કઈક સગવડતાને વિચાર પણ તે વખતે થતું હતું. આર્ય રક્ષિતને સમય અવનત્યભિમુખ હતું તેનું બીજું ઉદાહરણ સાધ્વીઓને આલોચના દેવાને અધિકાર રદ થવો તે છે, એટલે કે પૂર્વે સાધુઓ સાધુઓ પાસે અને સાધ્વીઓ સાળીઓ પાસે આવેચના-પ્રાયશ્ચિત લેવાની રીતિ હતી; પણ તેમના સમયથી સાધ્વીઓને એ અધિકાર રદ થયો અને તેમને પણ સાધુઓની પાસે આલેચના લેવાનું કર્યું. ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્ય રક્ષિતના સમયમાં અનુયોગ પૃથકતને થયે. વજસ્વામી પર્વત ધર્મકથાનુગ, ચરણકરણાગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ—એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિધ્યની પ્રાર્થનાથી આર્ય રક્ષિતે આ ચારે અનુયેગે જૂદા કર્યા કે જે આજ સુધી તેવી જ રીતે જુદા છે”
૯. “આ બધાં પરિવર્તને જેવાં તેવાં નથી. આ પરિવર્તને જબરદસ્ત સંજોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી. ખરું જોતાં આર્યરક્ષિત એક યુગપ્રવર્તક પુરુ હતા. પ્રાચીન બમણુ સંસ્કૃતિને હાસ અને નવીન આચાર પદ્ધતિને પ્રારંભ આરક્ષિતના શાસનકાલમાં જ થવા માંડ્યો હતે એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હેય.”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી આરાસતસૂરિ
૯૦. અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિને સમય અત્યવાસીઓનાં સામ્રાજયને સમય હતો. એ સમયમાં શિથિલાચારી ચિત્યવાસી સાધુઓના હાથમાં જ શાસનને દોર હ. અલબત્ત, વિહિત સાધુઓ તે વખતે નહોતા એવું તો ન હતું, પરંતુ એમનું વર્ચસ્વ નામશેષ જ રહ્યું. પ્રથમ આર્યનિયુરિના સમયમાં, તેમણે કરેલા ફેરફાર બહુધા વ્યવહારમાં નડતી મુશ્કેલીઓને અનુલક્ષીને જ હતા. જ્યારે અંચલગચ્છપ્રવર્તકના વખતમાં તે શિથિલાચારે પરિસ્થિતિને સંપૂર્ણ કબજો જમાવ્યો હોઈને, કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના, વિલાસાભિમુખ થતા જતા બમણ સમુદાયને મૂળ માર્ગે વાળવા માટે આગમેક્ત સમાચારીની ઉદ્યપણું કરવાનો જ એક માત્ર માગ બાકી હતું, જે તેમણે અનુસર્યો. આર્ય રક્ષિતસૂરિ પહેલાંની ત્રણ વાચનાઓ
૯૧. આરક્ષિતસૂરિનાં જીવન પર આવતા પહેલાં ત્રણ વાચનાઓ સંબંધી જાણવું ઘણું જરૂરી છે. પહેલી પાટલિપુત્રી વાચના થઈ. વીર નિર્વાણ પછી ૧૬૦ વર્ષ આસપાસ નંદરાજના સમયમાં એક સમયે બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સધન નિર્વાહ મુશ્કેલ છે. કંડસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાને ભય જણાતાં સુકાળ આવ્યું મગધના પાટલીપુત્રમાં સંધ ભેગો થયો. સંઘને શ્રત વિષયે ચિન્તા થઈ કે જેની પાસે કેવો અને કેટલે અર્થ છે? આ સંઘમાં જેની પાસે કાંઈ ઉદ્દેશ, અધ્યયન આદિ સ્મૃતિમાં હતાં તે સર્વ એકત્રિત કરી અગિયાર અંગ સ્થાપિત કર્યા. આ પ્રસંગ જૈન ઇતિહાસમાં પાટલિપુત્રી વાચનાથી ઓળખાય છે. આચારાંગ આદિ: ૧૧ અંગે સંધાયાં અને બારમું દષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું, અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ચૌદપૂર્વધર હતા. સંધ દષ્ટિવાદ નિમિત્તે કંઈક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામનાં ધ્યાનમાં હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ' શીખવા સંધે મોકલ્યા. આ સર્વ ભદ્રબાહુના સ્વર્ગગમન વીરાત ૧૭૦ પહેલાં બન્યું. આમ શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રતની છિન્નભિન્નતાની શરુઆત થઈ હતી. ઉકત મગધસંધથી ઘણું વ્યવસ્થામાં મૂકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાત ૨૯૧ વર્ષ રાજા સંપ્રતિના શાસનમાં આર્ય સહસ્તીના સમયમાં પણ બારવથી દુકાળ પડયો હતો. આવા મહા કરાલ દુષ્કાળને લીધે સ્મૃતિભ્રંશ—ખલના થાય, પાઠકવાચકે મૃત્યુ પામે ઈત્યાદિ કારણથી શ્રતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે.
૮૨. બીજી માથરી કે સ્કાદિલી વાચના થઈ. વીરાત ૮૨૭ થી ૮૪૦ ની વચ્ચે આ ઋન્દિલના સમયમાં વળી પાછો બારવથી ભીષણ દુષ્કાળ આ દેશે પાર કર્યો. આ દુષ્કાળનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડ સાધુઓ અન્ને માટે જુદે જુદે સ્થળે વિહરતા ભૂતનું ગ્રહણ, ગુણન અને ચિન્તન ન કરી શક્યા. એથી તે શ્રત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયે ત્યારે મથુરામાં કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો શ્રમણ સમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તે માંડમાંડ બચી રહેલ તે શ્રતની ઘણી વિશેષ હાનિ કરી, આ ઉદ્ધારને “માધુરી વાચના” કહેવાય છે.
૯૩. ત્રીજી વલભીવાચના થઈ. વીરાત દશમાં સૈકામાં પણ બારવણી દુષ્કાળે દેશ ઉપર પોતાનો વિકરાળ પંજો ચલાવ્યું. તે વખતે ઘણું બહુશ્નનોનાં અવસાન થવાં સાથે જે જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયું. વીરાત ૯૮૦ વર્ષે એટલે કે વિ. સં. ૫૧૦ માં દેવદ્ધિક્ષમા પ્રમાણે વલભીપુરમાં સંધ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સંકલિત કરી ગ્રંથારૂઢ ક્ય. લખવાનું ઘણું હતું અને મૂત્રમાં વારંવાર એક જ પાઠના આલાપ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
અંચલગચ્છ દિને આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મૂકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સત્રમાં હોય તે કat tingણેu–જેમ રાયપાસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની ભલામણ અંગમાં આપી છે. આ ઉદ્ધાર વલભીવાચનાને નામે ઓળખાય છે. કલ્યાણવિજય વલભીવાચના એટલે દેવદ્ધિગણિની નહીં, પણ વાચક નાગાર્જુનની વાચના એમ માને છે. આ સુત્ર ગ્રંથનું છેલ્લું સંસ્કરણ છે.
૯૪. આપણે જોઈ ગયા કે બાર વષી બીપણુ દુષ્કાલોએ જેનતને છિન્નભિન્ન કરી દીધું. નૂતન ગ૭સૃષ્ટિ તો પછી રચાઈ પરંતુ એ જ અરસામાં જૈનશાસન દિગંબરે અને વેતાંબર એમ બે છાવણીમાં વિભક્ત થયું. શ્વેતાંબર મત પ્રમાણે વીરાત ૬૦૯ માં આ બે પક્ષો પડવા. પછી તો પક્ષાપક્ષીમાં વધારો થતે ગયે. વિતંડાવાદમાં બન્ને પક્ષોએ શાસનનું વીર્ય ખાયું. તાત્વિક વાત વિસારીને બન્ને પક્ષોએ એક બીજાનું બળ તોડવા પિતાની શકિત વ્યય કરી. આઠમા સૈકામાં થયેલા શંકરાચાર્યને વૈદિક ધમ પ્રબળ કરવા માટે આ નબળાઈ અનુકૂળ બની. અધૂરામાં પૂરું, એ પછી ત્યવાસીઓનાં પગરણ પણ શરુ થવા લાગ્યાં, જેના અનિયંત્રિત વર્ચસ્વને પ્રભાવે સુવિહિત ભાગ લપાતે ચાલે.
ચેત્યવાસ
૯૫. મૂલ માગ–શ્રી મહાવીર પ્રભુત આચાર માર્ગના તીવ્ર વિચારભેદને લીધે દિગંબર અને વેતામ્બર એ બે પક્ષો પડ્યા એ આપણે જોયું. ત્યાર પછી કંઈક શિથિલતા પ્રવેશ પામતાં ચિત્યવાસી સાધુઓના શિથિલતા પ્રદર્શક આચાર વિધિઓના નિયમો થયા અને પ્રકટ રીતે તેનું ચિત્યવાસી નામ વીરાત ૮૮૨ કે ૮૮૪ માં પડવું. તેવા નિયમોનું દિગ્દર્શન, ચિત્યવાસ સામે પ્રબલ રીતે ઝુઝનારા સમર્થ સુધારક અને પ્રખર વિદ્વાન જૈનાચાર્ય હરિભદ્રસુરિ “સંબધ પ્રકરણ” નામના પોતાના ગ્રંથમાં સારી રીતે આપે છે-ચિત્ય અને મઠમાં તેઓ વાસ કરે, પૂજા માટે આરતી કર, જિનમંદિર અને પૌષધશાળા -વ્યાખ્યાનમંદિર ચણાવે, મંદિરનાં દ્રવ્યને વજાત માટે ઉગ કરે, શ્રાવકે પાસે શાસ્ત્રની સૂમ વાત કહેવા–બતાવવાનો નિષેધ કરે, મુર્ત કાઢી આપે, નિમિત્ત બતાવે, રંગેલા સુગંધિત યા ધૂપિત વસ્ત્રો પહેરે, સ્ત્રીઓ સામે ગાય, સાધ્વીઓનું લાવેલું વાપરે, ધનને સંચય કરે, કેશલોચ ન કરે, મિષ્ટાહાર મેળવે -તાંબૂલ, ઘી, દૂધ વગેરે તથા ફળફૂલ અને સચિત્ત પાણી વાપરે, અનેક પાત્રાદિ, જોડા, વાહન, વસ્ત્રો, શમ્યા રાખે, કેડ પર કારણ વગર કટિવસ્ત્ર રાખે, તેલ ચળાવે, સ્ત્રીઓને પ્રસંગ રાખે, મૃતગુરુઓનાં દાહ સ્થળ પર પીઠે ચણ, બલિ કરે, જિનપ્રતિમાં વેચે, ગૃહસ્થનું બહુમાન રાખે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે, પૈસાથી નાનાં બાળકને ચેલા કરે, વૈદુ મંત્રાદિ કરે, અનેક ઉજમણાં કરે, સાધુઓની પ્રતિમા– વ્રતવિશેષ ન પાળે ઈત્યાદિ.
૮૬. ગુજરાત, મેવાડ, મારવાડ, વઢીઆર, સૌરાષ્ટ્ર ઈત્યાદિ પ્રદેશોમાં ચિત્યવાસી સાધુઓને રાજ્યાશ્રય મળતાં તેઓ અમર્યાદ બની વધતા ગયા. પાટણમાં જૈનાચાર્ય શીલગુણસરિ અને દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી સં. ૮૨૧ માં વનરાજ ચાવડાને રાજ્યાભિષેક થયો હોઈને વનરાજ ચાવડાએ એ બન્ને આચાર્યોને શિષ્ય પરંપરાના હકકમાં તામ્રપત્ર પર ફરમાન લખી આપ્યું કે – આ આચાર્યોને માનનારા ચિયવાસી યતિઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાઓ રહી શકશે નહીં.” ચાવડાઓના રાજય પ્રદેશમાં પણ આ ફરમાનની અસર પડી. પરિણામે સંવેગી સાધુઓ માટે તે પાટણનાં દ્વાર બંધ જ રહ્યાં, પરંતુ એમના રાજ્યપ્રદેશમાં પણ ચેત્યવાસીઓની ઈચ્છાઓને આધીન એમને રહેવું પડતું. એટલે હદ સુધી વાત પહોંચી કે ઉદ્યોતનસૂરિના શિષ્યોને કઈ ગામ કે નગરમાં સૂરિપદે સ્થાપવા માટે પણ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૨૫ મુશ્કેલ બનેલું, પરિણામે આખૂ ઉપર ટેલી નામનાં ગામની નજીક વટવૃક્ષની નીચે છાણના વાસક્ષેપથી સર્વ દેવસૂરિ તથા અન્ય શિને આચાર્યપદે સ્થાપવામાં આવેલા. આવી રીતે ચાવડાઓના રાજ્યપ્રદેશમાં ચૈત્યવાસીઓ વિના અન્ય સાધુઓને આવવાને પણ રાજ્ય તરફથી પ્રતિબંધ હતો.
૯૭. વનરાજ, ગરાજ, ક્ષેમરાજથી તે ઠેઠ સામંતસિંહ સુધીના ચાવડારાજાઓ મૈત્યવાસી સાધુઓને ધમગસ અને રાજયગર તરીકે માનતા હતા. ત્યારથી આચાર્યો આથી એ રાજાઓના ધાર્મિક સંસ્કારોની ક્રિયા પણ કરતા હતા. કેટલાકનો એ મત પણ છે કે ત્યવાસી જૈનાચાર્યો રાજાના ધાર્મિક પુરોહિતેનું ધાર્મિક કાર્ય કરતા હતા તેથી જેનેના જેને વેદના પ્રચારથી રાજકીય ધર્મ તરીકે જૈનધર્મ પ્રવર્તતો હતો. આથી ચાવડાઓનાં શાસનમાં વૈદિક સંપ્રદાયનું વર્ચસ્વ નહિવત જેવું જ રહ્યું. જેને વેદ, ઉપનિષદ દ્વારા જૈન બ્રાહ્મણે ધાર્મિક પ્રવૃત્તિ કરીને જેનધર્મની આરાધના કરતા હતા.
૮૮. મદન જિણાણમની ઉપદેશ કલ્પવલ્લિની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે આગમ અને નિગમે એ બન્નેને ભેગાં કર્યા વિના જૈનતત્ત્વોનું સમાધાન થાય નહિ. જેનાગ અને જેનનિગમો એ બન્ને દ્વારા જૈનધર્મ વિશ્વમાં પ્રવર્તી શકે છે. ભરત રાજાએ જેનનિગમ પ્રવર્તાવ્યાં હતાં, તે સર્વ તીર્થકરોના સમયમાં કાયમ હતાં, અને તે પ્રમાણે સોળ સંસ્કારો વગેરેની ક્રિયા પણ થતી હતી. દરેક તીર્થકરોના સમયમાં જેનાગમ નવાં હતાં. અર્થાત દ્વાદશાંગી જુદી રચાતી હતી. મહાવીર પ્રભુના સમયમાં જેનનિગમ -જેનવેદ અને ઉપનિષદ કાયમ રહ્યાં હતાં. ચિત્યવાસીઓનાં વર્ચસ્વ દરમિયાન જેનવેદે અને જેનઉપનિપદે લેકામાં ખૂબ જ પ્રચલિત રહ્યાં. ચિત્યવાસીઓનું પ્રભુત્વ હટતાં પણ તેમાંથી નિગમ પ્રભાવકગચ્છ તરીકે એક ગ૭ કાયમ રહી.
૯૯. ચિત્યવાસીઓમાં પણ અનેક મહાન આચાર્યો થઈ ગયા છે, જેમણે શાસનની સારી સેવા કરી છે. દ્રોણાચાર્ય, સૂરાચાર્ય. ગોવિંદાચાર્ય, શાન્તાચાર્ય, વીરાચાર્ય વગેરેનું ચરિત્ર તપાસીએ તે સ્પષ્ટ થાય છે કે, તેઓ વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, અનેકાંતના યથાર્થ વ્યવસ્થાપક, વિવેકી, પરસ્પર સ્નેહભાવ દર્શાવનાર અને ધર્મરક્ષામાં સદા ઉદ્યમશીલ હતા. ઉત્સવ હોય, યાત્રા હોય કે પ્રતિષ્ઠા હોય તે સૌ મળીને ધર્મભાવના કરતા હતા. તેઓમાં આચારશુદ્ધિ હતી, વિચારશુદ્ધિ પણ રહેતી; એક માત્ર વ્યવહાર શુદિ ન હતીએટલે કે તેઓ શિથિલ હતા. એ તેમની મોટી ઉણપ હતી, જેને દૂર કરવાની અનિવાર્ય આવશ્યક્તા હતી.
૧૦૦. ચિત્યવાસી યુગનું ઉલ્લેખનીય લક્ષણ એ ગણાય છે કે એ સમયમાં આયતન – અનાયતનને ભેદ, વિધિત્ય-અવિધિચત્યને ભેદ, પિસહ માટે પર્વ–અપર્વને ભેદ, સામાયિક માટે સંધ્યા-અસંખાને ભેદ, આરાધના માટે શાસન દેવ-દેવીને ભેદ, જિનપૂજામાં પુરુષ–સ્ત્રીને ભેદ, કન્યા પરણવા માટે સ્વચ્છ -પરગર છને ભેદ, ચોથ–પાંચમ કે ચૌદશ-પૂનમન ભેદ ઈત્યાદિ ભેદનીતિ જોવા મળતી નથી. એ પુગનું સૌથી વધારે પ્રશસ્ય લક્ષણ એ જ છે. એ પછીની ગ૭સૃષ્ટિમાં ઉકતભેદોને પણ મળ્યું અને એ ભેદવિહીન યુગને સૂર્ય સદાને માટે આથમી ગયો.
- ૧૦૧. ચિત્યવાસીઓ શિથિલાચારી હતા. છતાં એમનામાં અમુક ઉચ્ચ ગુણે જળવાયા હતા એ આપણે જોયું. એમના ઉચ્ચ ગુણોનું અનુસરણ કરવામાં સંવેગી પક્ષેએ આનાકાની કરી નથી એ પણ નોંધનીય છે. શતપદીમાં આપણને જણાવવામાં આવે છે કે અભયદેવસૂરિ જેવા સમર્થ આચાર્યો પણ ચિત્યવાસીઓની નિંદા કરી નથી, એટલું જ નહી પરંતુ ત્યવાસી દ્રોણાચાર્ય પાસે પોતાના ગ્રંથોનું સંશોધન પણ કરાવ્યું છે. વર્ધમાનસૂરિ પહેલાં ચિત્યવાસી હતા. તેમણે ચર્યાશી ચૈત્યોની માલીકી છોડી ત્યારે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
અંચલગ છ દિગ્દર્શન આગમવાદનું વર્ચસ્વ વધ્યું. જૈન નિગમોમાંથી આગમવાદીઓને ગ્રહણ કરવા યોગ્ય ધાર્મિક સંસ્કારના મંત્રાને વધમાનસૂરિએ આચાર દિનકર ગ્રંથ બનાવીને તેમાં ગાઠવ્યા તેમજ અન્ય આગમવાદી આચાર્યોએ નિગમોમાંથી સારભાગને ગ્રહી અન્ય ગ્રંથ રચ્યા એવી કેટલાકની માન્યતા છે. શત્રુંજયે રાસના કર્તા ધનેશ્વરસુરિ ચૈત્યવાસી હતા એમ પણ કહેવાય છે.
૧૦૨. ચિત્યવાસીઓના દુર્ગુણોની અસરથી પણ સુવિહિત સાધુઓ અપ્રભાવિત રહી શક્યા નહીં, એ અંગેના અનેક ઉદાહરણે ઈતિહાસને પાને નેંધાયા છે. અંચલગચ્છના ૪૫ મા પટ્ટધર વીરચંદ્રસૂરિના વખતનો જ દષ્ટાંત લઈએ. વીરચંદ્રસુરિ વિહરતા પાલણપુર આવ્યા ત્યારે અંચલગચ્છની વલ્લભી શાખાના સોમપ્રભસૂરિ પણ ત્યાં પધારેલા. ત્યાં શંખેશ્વરગચ્છીય શ્રમણ માટે એક જ ઉપાશ્રય હેઈને બન્ને આચાર્યોએ તેમાં નિવાસ કર્યો. દુર્ભાગ્યે પરસ્પર વંદન કરવાના પ્રને તેમના પરિવારમાં કલેશ થયો. પરિણામે બ આચાર્યોના શ્રાવક પણ બે ભાગમાં વિભક્ત થઈ ગયા. સમદ્ર શ્રાવક વીરચંદ્રસૂરિને પિતાને સ્થાને લઈ ગયો. આચાય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તેમનું બહુમાન કરવા સમયે છત્ર, ચામરયુક્ત રૂપાન સુખપાલ તેમને ભેટ ધર્યો. દષ્ટિરાગથી આચાર્યે તે ભેટ સ્વીકારી. શ્રાવકે વચ્ચેની સ્પર્ધાથી ત્યાંના સામંત નામના ધનવાન શ્રાવકે સોમપ્રભસૂરિને પણ સુવર્ણ મુખપાલ ભેટ ધર્યો. આમ બને આચાર્યો સુખપાલમાં આડંબરપૂર્વક વિહરવા લાગ્યા ! એમની અસર શિવ પરિવાર ઉપર પણ પડી. પછી તે આહાર આદિની ગષણા કર્યા વિના તેઓ શિથિલાચારને પ્રાપ્ત થયા. નિઃશંક રીતે આ બધું ચિત્યવારસીઓના જીવનવ્યવહારની અસરનું જ પ્રત્યક્ષ ફળ હતું. એવી જ રીતે અન્ય સુવિહિત ગોમાં પણ ચિત્યવાસીઓના કેટલાક શિથિલાચાર પ્રવિષ્ટ થઈ વૃદ્ધિગત થતા જતા હતા.
૧૦૩. ચૈત્યવાસીઓ સર્વ તીર્થને માનતા હતા, પરંતુ તેઓની આચાર સંબંધી માન્યતાઓ મુખ્યતે નિગમોને આધારે હતી. એમ છતાં તેઓ આગમોની ઉત્થાપના કરતા નહોતા. યુગવિધિ વગેરેની માન્યતાઓની પ્રણાલિકા ચયવાસીઓમાં હતી. સાધુઓ અને સાધ્વીઓ અંગેની માન્યતા પણ તેઓ સ્વીકારતા હતા. ત્યવાસીઓની માન્યતા પ્રમાણે ગૃહસ્થગુરુ તરીકે જૈન બ્રાહ્મણો ગૃહસ્થના ધાર્મિક સંસ્કારો કરાવતા હતા. આ રીતે એમના મતાનુસાર ગૃહસ્થગુરુ અને ત્યાગીગુરુ એ બે પ્રકારના ગુરુ માનતા હતા. ચૈત્યવાસી યતિઓએ જૈન મંદિરોને મધ્યકાલના બૌદ્ધ વિહાર-મઠના આકાર પ્રકારમાં ફેરવી દીધા હતા. એમના સૂપને પણ બૌદ્ધરતૂપ તરીકે ઓળખાવવામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ ભૂલ કરી છે. રાજા-મહારાજાઓ કે સત્તાધારી શ્રાવક–મહાજન તરફથી મંદિરના નિભાવ ખચે જે ગામનાં ગામે આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યુતિવગ કરતો અને જમીનની ઉપજને ઉપભોગ પણ એજ વગ યથેચ્છ કરતો. એમની આ રીતિ કાઈપણ દૃષ્ટિથી અસ્વીકાર્ય હતી. આવી પરિસ્થિતિમાં એવો ભય પણ સેવાઈ રહ્યો હતે. કે ધીરે ધીરે જૈનધર્મ પણ બૌદ્ધધમની જેમ નિર્વાણદશાને શું પ્રાપ્ત થશે? આ ભયને દૂર કરવા એક પ્રબળ સુવિહિત માગે શાસનની દેરવણી લીધી.
૧૦૪. ચૈત્યવાસીઓની બન્ને બાજુઓ આપણે જોઈ ગયા. શતાબ્દીઓ સુધીના અનિયંત્રિત વર્ચસ્વ પછી એમને પ્રભાવ ઓસરી ગયો. પાટણની ગાદી ઉપર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે વનરાજના સમયથી પાટણમાં ચૈત્યવાસી મુનિએ જ રહેતા, તેથી ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિએ રાજસભામાં જઈ, રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિઓના આચાર સ્વરૂપ દાખવતું દશવૈકાલિક સૂત્ર મંગાવી ચૈત્યવાસીઓનો આચાર તે શુદ્ધ મુનિઆચાર નથી અને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તેજ શાસ્ત્ર સંમત છે એમ બતાવી આપ્યું, તેથી દુર્લભરાજે તેમને “ખરતર ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ એ નામનું બિરુદ આપ્યું અને ત્યારથી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું. એ પછી શુદ્ધ આચાર પાળતા જૈન મુનિઓને પ્રવેશ વધતો ગયો એમ ખરતરગચ્છની પટ્ટાવલી ઉપરથી જણાય છે.
૧૦૫. સુવિહિત આચાર્યોને બધે વિહાર તો શરુ થયો, પરંતુ સુવિહિત માગની પ્રતિષ્ઠાનું કાર્ય તે બાકી જ હતું. શતાબ્દીઓથી શાસનમાં ઊંડા મૂળ ઘાલીને બેસી ગયેલા શિથિલાચારના સડાને નિમૂળ કરવાનું દુષ્કર કાર્ય હવે કરવાનું હતું. “ પ્રબંધચિન્તામણિ”નાં વર્ણને ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ત્યવાસી સાધુઓની નૈતિક વર્તણૂક વિષ બહુ ખરાબ કહેવાતું. એક વાર સિદ્ધરાજનો મહાભાત્ય સત્ સાતૃવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતા હતા તેવામાં તેણે વેશ્યાના ખભામાં હાથ મૂકીને ઉભેલા ચયવાસીને જોયા. બીજી એક વાત એવી છે કે રાજપિ કુમારપાલે એકવાર વેશ્યા સાથે રહેતા વેશધારી પતિત જૈન સાધુને વંદન કર્યું. નાડેલને યુવરાજ આ જોઈને હસ્યો. અને તેણે હેમચંદ્રાચાર્યને આ વાત જણાવી. ગુરુએ રાજાને ઉપદેશ આપ્યો કે સંયમવાળો મુનિજ સાચે મુનિ છે, માટે સંયમીને જ વંદન કરવું, પણ પતિતને વંદન કરવું નહીં.
૧૬. શિથિલાચારને નિર્મૂળ કરીને સુવિહિત માર્ગની પુન:પ્રતિષ્ઠા કરવી–એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગ૭ સૃષ્ટિનાં એ પછી મંડાણ થયાં. આર્યરાતિસૂરિએ અંચલગચ્છ પ્રવર્તાવ્યો તે પહેલાં ખરતરગચ્છની સ્થાપના થઈ ચૂકી હતી. આ ગ શિથિલાચારની જડ ઉખેડવાનું પ્રારંભિક કાર્ય આરંભી દીધેલું. બરોબર એજ અરસામાં અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ આગમોત માર્ગ અનુસરવાની ઉલ્લેષણ કરી પિતાનાં જ્ઞાન અને તપનાં તેજથી શિથિલાચારનું તમિસ્ત્ર ઉલેચ્યું. એમના પછી જગતચંદ્રસૂરિ સુવિહિત માર્ગનું જમ્ પાથરતા શાસનની ક્ષિતિજ પર ચમક્યા. સં. ૧૨૮૫ માં એમણે ઉગ્ર તપ આદર્યું હતું તેથી મેવાડના રાજાએ “તપ” બિરુદ તેમને આઘાટમાં આપ્યું અને તેમનાથી તપાગચ્છ સ્થપાયે. આવી રીતે વાદવિવાદથી નહીં, પરંતુ ત્યાગ, તપ અને જ્ઞાનના એજથ્વી સુવિહિતમાર્ગની પુનઃ પ્રતિષ્ઠા કરવાના ધ્યેય સાથે નૂતન ગચ્છ સૃષ્ટિ રચાઈ. ઉક્ત ત્રણેય મુખ્ય ગાની પ્રાથમિક તેમજ મહાન સિદ્ધિ આ ધ્યેય સિદ્ધ કરવામાં જ હતી. રાજકીય સ્થિતિ
૧૦૭. આર્ય રક્ષિતસૂરિનાં જીવન ઉપર આવતા પહેલાં કેટલાક પરિબળો વિષે જોયું. તેમના વખતની રાજકીય સ્થિતિ વિષે સંક્ષેપમાં જાણવું પણ જરૂરી છે. આર્યરક્ષિતસૂરિએ ભારતના પરમ અનૂક્યના યુગમાં જન્મ લીધો હતો. એ વખતે ઉત્તરપથ અનેક પરસ્પર લડવાવાળા રાજ્યોમાં વિભક્ત હતો. ગુજરાતના મહારાજ્યમાં બારમી સદીના ઉત્તરાર્ધ સુધી ચાવડા અને સોલંકીઓનું અનુક્રમે શાસન હતું. સિદ્ધરાજ જયસિંહ તથા પરમહંત કુમારપાળને યુગ અપૂર્વ જાહોજલાલીન યુગ હતો. પાટણની સ્થાપનાથી લઈને શતાબ્દીઓ સુધી શ્રાવકે કારભારીઓ, મંત્રીઓ કે સેનાપતિઓ તરીકે મોખરે રહ્યા. એમના પ્રભાવથી મારવાડમાંથી સંખ્યાબંધ જેને ગુજરાતમાં આવવા લલચાયા. માલવાના નરવર્મા, યશવમદિ નૃપતિઓ થયા, અને આર્ય રક્ષિતરિના જીવનકાલમાં જ સિદ્ધરાજ જયસિંહે એ દેશને છતીને ગુજરાતનાં મહારા
જ્યમાં સમ્મિલિત કરી દીધો. નાડોલ, જાલર આદિના રાજાઓ પણ તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાતનાં સામ્રાજ્યની આધીનતા સ્વીકારતા હતા. અજમેર, નાગૌર, સાંભર આદિમાં ચૌહાણનું શક્તિશાળી રાજ્ય હતું. કાશ્મીરમાં કલશ, હર્ષ અને જયસિંહ નામના ત્રણ રાજા અનુક્રમે થઈ ગયા. કનાજમાં રાકેડાનું પ્રભુત્વ હતું, આર્ય રક્ષિતસૂરિના સમકાલીન ગોવિન્દ્રન્દ પાંચાલન રાજા હતા. દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણ અને જયચંદ્ર વચ્ચેનાં વમનને કારણે ભારતવર્ષને વિદેશી શાસનને અનુભવ અત્યાર સુધી કરવો
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
અંચલગચ્છ દિગ્દર્શન પડ્યો હતો. બુંદેલખંડમાં ચલ રાજા કીર્તિવર્માનું શાસન હતું. ત્રિપુરીમાં કલચુરિ નરેશ કર્ણનું સામ્રાજ્ય હતું. બંગાલ અને બિહારમાં પાલવંશીય રાજા રામપાલ મહાપ્રતાપી હતા. એમનાં સામ્રાજ્યની નજીકમાં જ એક ભાગ પર અધિકાર કરીને સામન્તદેવના પૌત્ર તથા હેમન્તસેનના પુત્ર વિજયસેને સનવંશનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું. સામાન્તદેવ દક્ષિણથી આવ્યા હતા, અને મયૂરભંજ રિયાસતના કસિયામાં પિતા પુત્રે એક નાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. વિજયસેનને પુત્ર બલ્લાલસેન પણ પ્રતાપી હતો. એનો પુત્ર લક્ષ્મણુસેન વિદ્યાપ્રેમી હતો. એણે ૮૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. આ સનવંશી રાજાઓ બ્રાહ્મણ હતા. દક્ષિણપથમાં કલ્યાણ ચાલુક્યવંશનું રાજ્ય હતું. તે વંશના વિક્રમાર્ગો તથા તેના પુત્ર સોમેશ્વરે અનુક્રમે શાસન કર્યું. ચૌલવંશના અંતિમ રાજા અધિરાજેન્દ્ર મસૂરમાં થઈ ગયા, જેમના શાસનમાં રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મત પ્રવર્તાવ્યું. એ પછી મસૂરમાં હોયસલ વંશીય રાજાઓ આવ્યા જેમણે જૈનધર્મને આશ્રય આપ્યું. આ વંશનો પ્રથમ રાજા વિદિદેવ હ. એના મંત્રી ગંગરાજે જૈનધર્મની ભારે સેવા કરી. કલિંગના પૂર્વ ગંગરાજાઓમાંના અનન્તવ આરક્ષિતસૂરિના સમકાલીન હતા. ઓરીસ્સાનું સુપ્રસિદ્ધ ઐતિહાસિક મંદિર એમના સમયનું બનેલું છે. એમને પૃથ્વીદેવ દ્વિતીય (કલચુરી)એ યુદ્ધમાં પરાસ્ત કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ગાફડવાલનું પ્રબલ રાજ્ય એ સમયે વર્તમાન હતું. મુસલમાને એ અરસામાં ભારતવર્ષમાં પ્રવેશ કરી ચુક્યા હતા. પંજાબ, મુલતાન અને સિંધને કેટલેક ભાગ મુસલમાનના અધિકારમાં હતા. સાંસ્કૃતિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે કુમારપાલનો શાસનકાલ ઈતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. તેના વખતમાં ગુજરાતનાં સામ્રાજ્યની જે સીમા હતી તે અભૂતપૂર્વ હતી. એના પછી ગુજરાતે એ સીમા કદિયે જોઈ નહીં. કુમારપાલે પિતાના પ્રબલ પરાક્રમથી સર્વ શત્રુઓને દળી નાખ્યા. તેની આજ્ઞાને બધાયે રાજાઓએ પોતાને મસ્તક ચડાવી. સિદ્ધરાજે જીતેલાં રાજ્ય ઉપરાંત તેણે શાકંભરીના રાજાને નમાવ્યો. તેણે ખુદ હથિયાર ધારણ કરી સપાદલક્ષ પર્વત ચઢીને સર્વ ગઢપતિએને નમાવ્યા. પંજાબના સાલપુર સુદ્ધાંને પણ તેણે તે પ્રમાણે વશ કર્યું. તેનાં સૈન્ય કંકણના સિલ્હાર વંશના રાજા મલ્લિકાર્જુનને પણ જીત્યો હતો. કુમારપાલે ચૌહાણ રાજા અર્ણોરાજને હરાવેલું. એ સમયમાં લગભગ અર્ણોરાજ-આનાના પુત્ર વિગ્રહરાજે–ચોથા વીસલદેવે તંવરો–તમારો પાસેથી દિલ્હી લીધું ને ત્યારથી દિલ્હીનું રાજ્ય અજમેર રાજ્યનું સૂબા બનેલું.
૧૦૮. સંવત ૧૨૨૬ માં, આયરક્ષિતસૂરિના દેહાત થયા પછી થોડા વર્ષોમાં જ, ભારતના બહુ મોટા ભાગે પોતાની સ્વાધીનતા ગુમાવી દીધી. જે આરક્ષિતસૂરિ. જયસિંહસરિ આદિ આચાર્યો જેના સંધને સુદઢ, સુવિહિત તથા સુવ્યવસ્થિત ન કરી દેત તો બહુ જ સંભવ છે કે જૈન ધર્મ યવનોનાં પ્રબલ રાજનૈતિક તેમજ ધામિક આક્રમણને ભોગ બની જાત અને તેને સામનો ન કરી શક્ત. પ્રારંભિક મુસલમાન કાલમાં જૈનધર્મનું પતન ન થયું એટલું જ નહીં, એણે સર્વમુખી વૃદ્ધિ પણ કરી, આ બધું આર્ય રક્ષિતરિ અને એમના અનુગામી પટ્ટધરોના ઉપદેશનું ફળ છે. અન્ય ગાના આચાર્યોની સાથે એમણે જૈનસંધના પાયાને દઢ કરી દીધો હતો, જેને ચલાયમાન કરે હવે યવન ઝંઝાવાતની શક્તિના બહારને વિષય છે. આરક્ષિતસૂરિનું પૂર્વજીવન
૧૦૯. પ્રાયઃ પ્રત્યેક યુગના યુગપુરુષ અદ્વિતીય પ્રતિભા લઈને જ માનવ સંસારમાં અવતીર્ણ થાય છે. અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ પણ સૂક્ષ્મતર પ્રતિભાની અતુલ સંપત્તિ સંચરિત કરીને જ અવતીર્ણ થયા. આવા પ્રતિભાસંપન્ન પુરુષ, જેણે પિતાનાં જીવનમાં ચમત્કારો સર્યા છે, તેમનાં જીવનની કારકિર્દી દુન્યવી ભાષામાં ન આલેખતા પદાવલીકારાએ ચમત્કારી પ્રસંગોને આશ્રય લીધો છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસર
૧૧૦. પ્રાગ્વાટવંશમાં અગ્રણી ગણાતા કોણ નામના મંત્રી આબૂગિરિવર નજીકના દંતાણી નામનાં ગામમાં વસતા હતા. તેને દેઢી નામની ભાર્યાથી વયજા અને સોહા નામના બે પ્રભાવશાળી પુત્રો થયા. વડગછના સિંહરિ પાસે વયજા-વિજયકુમારે ભાવથી દીક્ષા અંગીકાર કરી અને એનું નામ વિજયચંદ્ર રાખવામાં આવ્યું. ગુરુ પાસે વિજયચંદ્ર મુનિએ તીણબુદ્ધિથી સુત્રોનું અધ્યયન શરૂ કર્યું. માત્ર આટલું પૂર્વજીવનનું વર્ણન ભાવસાગરસૂરિ તેમણે લખેલી વીરવંશગુર્નાવલી, કંડિકા ૩૭–૩૯માં આપે છે.
૧૧૧. જિનવિજયજીએ વીરવંશાવલી નામની જે પ્રાચીન પદાવલી સંપાદિત કરી છે તેમાં આ પ્રમાણે વિગત છે–શ્રી જયસિંહસૂરી, તે આખૂની તલહટીઈ દત્તાણી નગરે શાલાઈ રહ્યા છે. એહવાઈ તિહાં ઓ૦ વૃદ્ધ દ્રૌણ નામિ સેઠ રહિછઈ. તેહનઈ નાટી નાંમી સ્ત્રી છઈ તેહનઈ ગાદી નામ બેટી છે. તેહને વિ. સં. ૧૧૩૬ વધિ જન્મ હુઓ. પુનઃ તિણે પુન્યને યોગે વિ. સં. ૧૧૪૨ વષિ શ્રી જયસિંહસૂરિ હસ્તિ દીક્ષા લીધી.”
૧૧૨. રાયમલગણિના શિષ્ય મુનિ લાખાએ લખેલી ગુપટ્ટાવલીમાંથી આરક્ષિત સરિનાં જીવન વિષે આટલું જ જાણી શકાય છે, “પ્રથમ ગણધર શ્રી આર્યરક્ષિતસૂરિ દંતાણ ગ્રામ, વ્યવહારી કોણ પિતા, માતા ગોદાના સંવત ૧૧૩૬ જન્મ. સંવત ૧૧૪૨ દીક્ષા. સંવત્ ૧૧૫૯ સ્થાપના. સંવત ૧૨૩૬ નિર્વાણ, બેનાતપુરે. એવંકારિ સર્વાકિય ૧૦૦ વર્ષાયુ '
૧૧૩. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અનેક ચમત્કારો ભરેલી વાત કહેવામાં આવી છે, જે આ પ્રમાણે છેઃ આબુ પર્વતના નજીકના પ્રદેશમાં દંત્રાણા નામના ગામમાં પોરવાડ જ્ઞાતિમાં તિલક સમાન દ્રોણ નામને વ્યાપારી વસતે હતે. તે જૈનધર્મમાં તત્પર થઈ હંમેશાં ઉત્તમ આચરણ આચરતે અને ન્યાયમાગથી સ્વલ્પ ધન ઉપાર્જન કરતો. મુનિઓની સેવા પણ તે કરતે, અને સંતોષથી તે પિતાનું જીવન વ્યતીત કરતે. તેને ધર્મનિષ્ટ, શીલવંત અને ઉમદા વિચારો ધરાવતી દેદી નામની પત્ની હતી. યૌવનમાં એમની ધર્મ પ્રત્યેની એકનિષ્ઠા બધાને આશ્ચર્ય ઉપજાવતી.
૧૧૪. યૌવનકાળ વીત્યા છતાં એમને કંઈ સંતાન થયું નહીં. દેદી શ્રાવિકાને આ વાતનો રંજ રહે. એક વખત જયસંધસૂરિ સુખપાલમાં આડંબરપૂર્વક વિહરતા ત્યાં આવ્યા. તેઓ શિથિલ હોઈને બને તેમને વંદન કરવા ગયા નહીં. આ વાત આચાર્યને ખૂંચી. રાતે શાસનદેવીએ આચાર્યને સ્વપ્નમાં જણાવ્યું કે આજથી સાતમે દિવસે દેવકથી એવીને એક પુણ્યશાળી જીવ દેદીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે, અને તે શાસનનો પ્રભાવ કરનાર અને શુદ્ધ વિધિમાગને પ્રકાશ કરનાર ઉત્તમ આચાર્ય થશે. તમારે તે પુત્રની યાચના કરવી.
૧૧૫. સ્વપ્નની વાત કહેવા આચાર્યો તે દંપતીને પિતાની પાસે બેલાવ્યા. આચાર્યની આજ્ઞાને માન આપી તેઓ આચાર્ય પાસે ગયા અને લેકવ્યવહારથી વંદન કરીને બેઠા. આચાર્ય એમને પૂછ્યું કે તમે ધર્મકાર્યોમાં ઉદ્યમવંત હોવાં છતાં અમારી પાસે વંદનાથે કેમ આવતાં નથી ? આચાર્યને ઉપાલંભ સાંભળી દ્રોણ મૌન ધારણ કરે છે, પરંતુ દેદી સ્પષ્ટતા કરે છે કે, “ ભગવન, આપ શાસનના નાયક અને શાસ્ત્રોના જાણનારા હોવા છતાં પણ સુખપાલ આદિ પરિગ્રહને શા માટે ધારણ કરે છે ? ભગવાન મહાવીર પ્રભુએ તો પરિગ્રહની મૂછ વિનાનો યતિધર્મ કહે છે.” આચાર્યે ગંભીરતાપૂર્વક અને આ પ્રમાણે જવાબ વાળ્યો કે, “ભદ્રે ! તમે આપેલે ઉપાલંભ યોગ્ય જ છે. પંચમકાળના પ્રભાવથી અમારી આવી સ્થિતિ થયેલી છે. હે રત્નગર્ભા ! આજથી સાતમે દિવસે કોઈ ભાગ્યશાળી જીવ દેવકથી આવીને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન તમારા ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થશે. તે મહાપ્રભાવિક જૈન શાસનને ઉદ્યોત કરનાર અને વિધિમાગનો પ્રરૂપનાર થશે.” આચાર્યે વિસ્તારથી સ્વપ્નની વાત કરી અને એ થનાર પુત્રની યાચના કરી. દેદીએ કહ્યું કે જે એ રીતે મારા પુત્રથી શાસન પ્રભાવના થશે તે હું એને સહર્ષ આપને ચરણે ધરીશ.
૧૧૬. દેદીને પણ શાસનદેવીએ એવું જ સ્વપ્ન આપી વિશેપમાં કહ્યું કે જ્યારે પુત્ર પાંચ વર્ષ થાય ત્યારે ગુમહારાજને અર્પણ કરો, સાત વર્ષ બાદ તમારા વંશની વૃદ્ધિ કરનારો બીજો પુત્ર પણ થશે, ઈત્યાદિ સ્વપ્ન અનુસાર સાત દિવસ બાદ દેદીને ગર્ભ રહ્યો. ગર્ભાધાનની રાત્રીએ તેણે સ્વપ્નમાં ગાયના દૂધનું પાન કર્યું. ગર્ભવૃદ્ધિની સાથે એ દંપતીની કીર્તિ અને રિદ્ધિસિદ્ધિ પણ વૃદ્ધિ ગત થઈ. નવ માસ વીત્યા બાદ દેદીએ મનહર બાળકને જન્મ આપે. સ્વપ્નમાં ગાયનાં દૂધનું પાન કર્યું ; એ અનુસાર બાળકનું ગોદુહકુમાર એવું નામ રાખવામાં આવ્યું. બાળકને જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. યાચકને છૂટે હાથે દાન આપવામાં આવ્યું.
૧૧૭. જયસંપરિ સંવત ૧૧૪૧ માં પુન: દંત્રાણામાં પધાર્યા. દ્રોણ અને દેદી, પુત્ર ગોદુહ સહિત વંદનાથે ઉપાશ્રયમાં આવ્યાં. વંદન કર્યા બાદ કોઈ દૈવી સંકેત અનુસાર ગોદુહ દેડીને ગુનાં આસન ઉપર બેસી ગયેતેને ઓળખીને હપિત થયેલા ગુએ માતાપિતા પાસે બાળકની માગણી કરી. પિતાનાં વચનાનુસાર બન્નેએ પોતાના પુત્રને ગુરુને સહપ સમર્પિત કર્યો. ત્યાંના સંઘે કોણ અને દેદીને આદર સત્કાર કર્યો. પાંચ વર્ષના બાળકને લઈને ગુરુ ત્યાંથી વિહાર કરી ખંભાત પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. સં. ૧૧૪૬ ના વિ સુદિ ૩ ને દિવસે રાધનપુરના સંધના આગ્રહથી ગુએ બાળકને રાધનપુરમાં દીક્ષા આપી તેનું આરક્ષિત નામ આપ્યું.
૧૧૮. આર્ય રક્ષિતસૂરિનાં પૂર્વ જીવન સંબંધક પટ્ટાવલીમાં આલેખાયેલ ચમત્કારિક વાત આપણે જોઈ ગયા. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં એવી કઈ વાત જણાવતા નથી, માત્ર ઐતિહાસિક હકીકત જ
ધે છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલી નિર્દેશિત હકીકત પણ આપણે જોઈ ગયા. એમાં પણ કે ચમત્કારિક પ્રસંગેનું નિરૂપણ નથી. પ્રાપ્ત થતી અન્ય પટ્ટાવલીઓનું વર્ણન પણ એ પ્રમાણે જ ઐતિહાસિક વાસ્તવિક્તાનું વિધાયક છે. અલબત્ત, આપણે અગાઉ જોઈ ગયા તેમ, ચમત્કારિક પ્રસંગો સાથે ઇતિહાસને ઝાઝી લેવાદેવા નથી. એનું તાત્પર્ય જાણવું જ માત્ર જરૂરી છે. ત્યવાસ સામે જે યુગ પુરુષ આજીવન ઝનૂ અને વાસ્તવિક ચમત્કારે સજ્ય એ પુરુષની પ્રતિભાની પ્રશંસા શાસનદેવીને મુખે થાય એને ભાવાર્થ સ્પષ્ટ છે. ચૈત્યવાસના કાદવમાં ખૂચી ગયેલા સાધુઓને પણ ઝાંખા પાડી દે એવા ચારિત્રશીલ શ્રાવકે પણ એ જમાનામાં વિદ્યમાન હતા જ. એ યુગની મહત્વાકાંક્ષા આપણને દેદીના મુખથી સાંભળવા મળે છે, જે આરક્ષિતસૂરિની ભાવિ કારકિર્દીને વર્ણવતી પીઠિકા જેવી જ છે. આ બધાં વર્ણનો ઔચિત્યપૂર્ણ લાગે છે. જે અતિહાસિક બાબત પર વિસંવાદિતા જણાય છે તેનું સંશોધન વિવક્ષિત છે.
૧૧૯. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની ઘણી બાબતો અસંબંધિત છે. એટલું જ નહીં પરંતુ ખુદ મેતુંગસૂરિએ રચેલ શતપદીસારોદ્ધારની હકીકત સાથે પણ તેની વિગતે મેળ ખાતી નથી એ વાત આશ્ચર્ય ઉપજાવે છે. પ્રો. પીટર્સને પિતાના સને ૧૮૮૬-૯૨ ના રીપોર્ટમાં સં. ૧૬૧૦ માં લખાયેલ ઉક્ત ગ્રંથની પ્રાચીન પ્રતમાંથી જે પટ્ટાવલી પ્રકાશિત કરી છે, તે ઉપરથી જાણી શકાય છે કે આર્ય રક્ષિતસૂરિને જન્મ દંતાણી ગામે સં. ૧૧૩૬ માં થયો હતો. એમના પિતાનું નામ દ્રોણ અને માતાનું નામ દેદી હતાં. સં. ૧૧૪૨ માં એમણે જયસિંહસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી સ્પષ્ટ છે કે મેતું ગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી આર્ય રક્ષિત રિને દીક્ષા સંવત ૧૧૪૬ દર્શાવે છે તે સ્વીકાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
૩૬ નથી. એમનાં જન્મસ્થળ દંત્રાણા અને નાહી નામ વચ્ચેનો ભેદ જનો કરીએ તો પણ ઉન તફાવત ઘણે અગત્યને કહેવાય. એમના ગુરુનું નામ પદાવલીમાં જયસંધિસૂરિ છે, પરંતુ ખરેખર નામ જયસિંહ સૂરિ હતું તે અંગે આપણે વિચારણા કરી ગયા છીએ. દીક્ષા વખતનું આર્થરક્ષિતસૂરિનું નામ વિજયચંદ્ર જ વધુ સ્વીકાર્ય છે. મહેન્દ્રસૂરિ રચિત શતપદીની પ્રશસ્તિ અનુસાર પણ દીક્ષા સંવત ૧૧૪૨ જ ઠીક છે. અન્ય પદાવલીઓ પણ એ જ સંવત દર્શાવે છે. વિશેષમાં ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં આર્ય રક્ષિત રિનું શિવ નામ વયજા અને એમના નાના ભાઈનું નામ સોધા આપે છે,
અ— ગિરિવર પાસે દંતાણી નામ ગામ મઝમિ, પાગય વસાભરણે નિવસઈ દેણાભિ મંતી. દેતી તસય જજા દેન્દ્રિય પુત્તાય તત્ય સંજાયા, વયજા સોલ્યા નામ બાલાન્ન સગુણ ગણગેહા. જયસિંહસૂરિ પાસે વિજયેણ રસે સંજમિ ગિઢ, નામેણ વિચંદે ભણઈ સુયં નિફખ બુહીએ.
શ્રમણ સમુદાય અને પરંપરા
૧૨. ઉકત મેજીંગસૂરિની પદાવલીમાં એ વખતના બમણ સમુદાય અને પરંપરા વિષે કોઈ નિર્દેશ નથી પરંતુ મહેન્દ્રસૂરિ રચિત શતપદીમાંથી આ સંબંધમાં વિશેષ જાણી શકાય છે, જેનો સાર આ પ્રમાણે છે: નાણક ગામમાં નાણકગચ્છીય સર્વદેવસૂરિ થયા. તેઓ દશવૈકાલિકનું અધ્યયન કરતાં નાનપણથી વૈરાગ્યવંત થયા. એમના ગુરુ ચૈત્યવાસી હતા. તેમને બીજા ત્યવાસીઓ સમજાવતા કે તમે જે સર્વદેવરિને વધુ ભણાવશે તે આપણને બધાને ઉડાવશે. છતાં ગુએ એમને બધા સિદ્ધાંત ભણાવ્યા. એ વેળા ચિત્યવાસીઓનું પ્રભુત્વ એવું પ્રબળ હતું કે કોઈ ગામમાં એમને સૂરિપદે સ્થાપવા એ તો મુશ્કેલ કાર્ય હતું; તેથી આખગિરિની નજીકમાં આવુિં અને હાલી નામનાં બે ગામની વચ્ચે વડની નીચે છાણનો વાસક્ષેપ નાખી સર્વદેવને સૂરિપદે અભિષિક્ત કર્યા. તેથી તેમના ગચ્છનું વડગ૭ એવું નામ પડયું. એ ગચ્છમાં ઘણું આચાર્યો હોવાથી બૃહદગચ્છ તરીકે પણ એ ઓળખાય છે.
૧૨૧. સર્વદેવસૂરિની પરંપરામાં યશદેવ ઉપાધ્યાય થયા. તેમના શિષ્ય જયસિંહરિને ગચ્છના આચાર્યોએ મળીને સૂરિપદે સ્થાપ્યા. જયસિંહસૂરિએ ચંદ્રાવતીમાં મહાવીરસ્વામીનાં દહેરામાં એક નાંદ આગળ નવ શિષ્યને સૂરિપદ દીધું. તે નવમાંથી શાંતિસૂરિથી પીપલીઆ ગચ્છ અને દેવેન્દ્રસૂરિથી સંગમખેડિયા ગ૭ અસ્તિત્વમાં આવ્યા. ચંદ્રપ્રભસૂરિ, શીલગુણસરિ, પદ્યદેવસૂરિ અને ભદ્રેશ્વરસૂરિથી પૂનમિયાગળી ચાર શાખાઓ થઈ. મુનિચંદ્રસૂરિથી દેવસૂરિ વિગેરેની પરંપરા ચાલી, બુદ્ધિસાગરસૂરિથી શ્રીમાલિયાગછ ચાલ્યો અને મલયચંદ્રસૂરિથી આશાપલિયાગચ્છ ચાલ્યો. જયસિંહરિના શિષ્ય વિજયચંદ્ર તેમના મામા તલગુણસૂરિએ પૂનમિયાગ૭ની નિશ્રા લંકારતાં તેમની સાથે જ નીકળ્યા. ત્યાં તેમણે તેમને સમસ્ત સિદ્ધાંતના પારગામી કરી આચાર્યપદ લેવા કહ્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવઘના ભયથી તે લેવા ના પાડતા ઉપાધ્યાયપદે જ રહ્યા. આ રીતે મુનિચંદ્રસૂરિ અને વિજયચંદ્ર ઉપાધ્યાય એ બન્ને એક જ ગુરુના શિષ્ય હેઈને ગુરુબંધુ હતા.
૧૨૨. મેતુંગરિ નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલીમાં ઉપરોકત શ્રમણ સમુદાય કે એ પરંપરા સંબંધક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૨
અંચલગચ્છ દિદશન કશો જ ઉલ્લેખ નથી. પરંતુ મેતુંગસૂરિએ રચેલ લધુ તપદીમાં ઉપરોક્ત હકીકતને તેઓ સ્વીકાર કરે છે. ઉક્ત ગ્રંથમાં વગચ્છની ઉત્પત્તિ વિશે તેઓ જણાવે છે કે નાણકગમાંથી સર્વદેવસૂરિથી વડગ૭
. તેમાં અનુક્રમે જયસિંહસૂરિના શિષ્ય વિનયચંદ્ર ઉપાધ્યાય થયા. તેમને પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારનાર તેમના મામા શીલગુણસૂરિએ સર્વ સિદ્ધાંત ભણાવીને આચાર્યપદ દેવાનું નકકી કર્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવદ્યના ભયે તે પદ લેવા ઉત્સુક ન હોવાથી તેમને ઉપાધ્યાયપદે જ સ્થાપ્યા. પછી તેઓ બીજા ત્રણ શિષ્યો સાથે વિચરવા લાગ્યા.
૧૨૩. સર્વદેવસૂરિની પરંપરામાં યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિ થયા. સંભવ છે કે યશોભદ્રસૂરિ સં. ૧૧૪૮ સુધી વિદ્યમાન હોય અને તેમની પાટે અથવા જયસિંહસૂરિની પાટે ચંદ્રપ્રભસૂરિ આવ્યા હોય એમ ત્રિપુટી મહારાજ અનુમાન કરે છે. તેઓ વિશેષમાં જણાવે છે કે નેમિચંદ્ર તે ઉદ્યોતનસૂરિના શિષ્ય ઉપાધ્યાય આમૃદેવના હસ્તદીક્ષિત શિષ્ય હતા. આચાર્ય થયા પહેલાં તેમનું દેવેન્દ્રગણિ નામ હતું. સર્વ દેવમૂરિએ યશભદ્ર, જયસિંહ, નેમિચંદ્ર, રવિપ્ર, પ્રભાચંદ્ર વગેરે આઠ શિષ્યને આચાર્ય બનાવ્યા હતા. નેમિચંદ્રસૂરિ સં. ૧૧૨૯ અને સં. ૧૧૩૯ ના અરસામાં આચાર્ય થયા હતા. તેમણે તેજ ગાળામાં મુનિચંદ્રને આચાર્ય પદવી આપી પોતાની પાટે સ્થાપ્યા. નેમિચંદ્ર સં. ૧૧૬૯ પછી સ્વર્ગે ગયા. સંભવ છે કે યશભદ્ર કે જયસિંહની પાટે પ્રભાચંદ્ર અને નેમિચંદ્રની પાટે મુનિચંદ્ર આવ્યા હોય. મુનિચંદ્રસૂરિએ આનંદ માનદેવ, અજિત, વાદિદેવ વગેરેને આચાર્ય પદરૂઢ કર્યા હતા. તેમની વિદ્યમાનતામાં જ પ્રભાચકે પૂનમિયા મતની સ્થાપના કરી. એમની પાટે શીલગુણસૂરિ થયા. તેમણે તથા પિતાના ભાણેજ વિજયચંદ્ર પૂનમિયાગચ્છમાં પ્રવેશ કરી ક્રિોદ્ધાર કર્યો. વિજયચંકે પાછળથી વિધિપક્ષ ગરછની સ્થાપના કરતાં શીલગુણસરિ તથા દેવભદ્રસૂરિ પણ વિધિપક્ષગચ્છમાં ભળ્યા. તેમણે શત્રુંજયતીર્થમાં બીજા સાત આઠ યતિઓને પિતાના પક્ષમાં લીધા.
૧૨૪. આશ્ચર્યની વાત તો એ છે કે ત્રિપુટી મહારાજ પૂર્ણિમાગચ્છની શાખારૂપે વિધિપક્ષગચ્છને ઓળખાવવા ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં આયરક્ષિતરિને “જૈન પરંપરાનો ઈતિહાસ' પૃ. ૫૧૧ માં ગોઠવે છે. પૂનમિયાગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિની વિચારધારાનો પ્રભાવ આર્યરક્ષિતસૂરિની પ્રારંભિક અવસ્થામાં હતું એની ના નથી, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે બન્ને ગુરુબંધુઓ જ હતા; એટલું જ નહીં, પાછળથી એમણે પૂર્ણિમા પક્ષની સમાચારી પણ અમાન્ય રાખેલી. ચંદ્રપ્રભસૂરિ વિદ્વાન અને વાદી હતા, વડગચ્છમાં વડેરા હતા. તેમને વાદીપ્રભસૂરિનું બિરુદ હતું. એમનાથી નાના મુનિચંદ્રસૂરિ શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગષક તેમજ સંધમાં સૌને માનનીય વિદ્વાન હતા. મુનિચંદ્રસૂરિની લોકપ્રિયતા એ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું એમ ત્રિપુટી મહારાજ માને છે અને નીચે પ્રસંગ વર્ણવે છે.
૧૨૫. સં. ૧૧૪૯ માં એક શ્રાવકે મોટે આચાર્યને વિનંતિ કરી કે, “મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આપો જેથી તેઓ ત્યાં આવીને મારું કાર્ય સિદ્ધ કરી આપે.” ચંદ્રપ્રભસૂરિને આ વિનંતિ પિતાનાં અપમાન જેવી લાગી. તેમને થયું કે આ શ્રાવક મુનિચંદ્રસૂરિને લઈ જવા રાજ છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી તેમને આજ્ઞા ન આપતાં શ્રાવકને જણાવ્યું કે, “ મહાનુભાવ! પ્રતિષ્ઠા એ સાવદ્ય ક્રિયા છે, તે શ્રાવકની ક્રિયા છે, સાધુને એ વિધિ નથી. માટે મુનિચંદ્રસૂરિ ત્યાં નહીં આવે.” આ પ્રસંગથી ચંદ્રપ્રભસૂરિએ સાધુઓ પ્રતિષ્ઠા કરાવી ન શકે એવી નવી પ્રરૂપણ કરી. સં. ૧૧૪૯ માં જુદા થઈને પૂનમિયાગચ્છ સ્થાપ્યો, એમ ત્રિપુટિ મહારાજ નેધે છે. પરંતુ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યરક્ષિતસૂરિ એમ કહેવું યથાર્થ નથી. અંચલગચ્છે પણ એ માન્યતા સ્વીકારી છે. એના સંદર્ભમાં આવો પ્રસંગ ઘટાવી શકાય નહીં. એ માન્યતા માત્ર નવો મત ઊભો કરવા માટે નહતી, તેમાં આગમ પ્રણીત સિદ્ધાંત હતો, તર્ક હતો, સુવિહિત માર્ગની પ્રતિષ્ઠાનો તાત્ત્વિક નિચોડ એમાં છૂપાયેલ હતો. અનેક ગચ્છે છે પણ એ વખતે એ સિદ્ધાંત સ્વીકારેલે એ માટે ઉક્ત ઘાના જ માત્ર કારણભૂત કેમ બની શકે?
૧૨૬. આ રીતે, વિધિપક્ષની સ્થાપના પહેલાં આયંરક્ષિતસૂરિએ થોડો સમય પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારેલી અને એ ગ૭ની વિચારધારાથી તેઓ પ્રભાવિત પણ થયેલા. પરંતુ તેમને એ ગચ્છના માની લેવાની તેમજ વિવિપક્ષ ને પૂનમિયાગની શાખારૂપે ઓળખાવવાની કોઈ ભૂલ ન કરે. પિતાના મામા શીલગુણુસૂરિના નેહભાવથી તેઓ એ ગચ્છની નિશ્રા થડા સમય માટે સ્વીકારવા આકર્ષાયા હોય એ સંભવિત છે, અથવા તે ક્રિોદ્ધાર માટે પણ એ કારણભૂત હોઈ શકે. જ્યારે પૂનમિયાગમાં એમને આચાર્યપદ પ્રદાન કરવાનું નક્કી થયું ત્યારે એમણે ઘસીને ના પાડી દીધી અને ઉપાધ્યાય પદે જ રહેવાનું પસંદ કર્યું. એ દર્શાવે છે કે એમણે અમુક સંજોગોમાં જ થોડો સમય પૂનમિય.ગચ્છની નિશ્રા સ્વીકારેલી. માત્ર આટલા કારણથી એમને ચંદ્રપ્રભસૂરિની પરંપરામાં ગવવા એ મારી ભૂલ ગણાશે.
૧૨૭. નનન ગરસૃષ્ટિનાં મંડાણુ વખતની પરિસ્થિતિ પર ઈતિહાસકારોએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તત્કાલીન પ્રવર્તમાન ભિન્ન ભિન્ન ધારાઓના અનુષંગમાં, તે વખતનું વિસ્તૃત ચિત્ર આલેખવું અભિષ્ટ છે. એક બીજા ગની સમાચારી અને એનો ઉદગમ ક્ષલક પ્રસંગેને પરાણે ગોઠવી દઈ ને વિકૃત રીતે રજૂ કરવાનો નહી પરંતુ તેનું વાસ્તવિક દર્શન કરાવવાનો પ્રયાસ કરવો ઘટે છે. એ વખતે થોડા થોડા અંતરે અનેક ગચ્છના અંતરે કુટતા ગયા જેમાં ખરતરગચ્છ, પૂણિમાગ૭, અંચલગચ્છ, આગમગ૭, તપાગચ્છ, ઈત્યાદિ મુખ્ય છે. એક મહાન પ્રસંગ
૧૨૮. આપણે જોઈ ગયા કે દીક્ષા પછી વિજ્યચંદ્ર ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. એ વખતે એમનાં જીવનમાં એક નાનકડો પણ જીવન પરિવર્તક મકાન પ્રસંગ બની ગયો, જે વીરવંશાવલીના કર્તાના શબ્દોમાં આ પ્રમાણે છે : “ તિહાં પ્રથમ સાધુનાઓ આચાર એલખવાનાં હેતિ શ્રી દશવૈકાલિકમૂત્ર ગુરુ તેહને ભણાવતા દયા, ભતા થકા અધ્યયન સાતમાની ગાથા છઠ્ઠી ભણવા માંડી, તે ગાથા
સીઉદગં ન સેવેજ શિલાન્યુઠ હિમાણિય,
ઉસિસેદાં તત્વ ફાસુયં પડિગાહિજ સંજઈ. ૧ ૧૨૯. “એ ગાથાનઓ અર્થ ગુરુઈ ભણાવ્યો. તે અર્થ ગોદે ચિત્તમાંહિ વિચારયૌ. પિશાલમાંહિ તાઢા સચિન પાણીના ભાડા ભરયા દેખી ગુરુનઈ પૂછે, શ્રી ગુરુ અનહા વહાઈ અન્નહા કિરિયા કહી એ વચન સાંભળી ગુરુ કહે સુશિષ્ય એહ કિરિયા આ સમયદ ન ચાલિ. તિવારિ તિણ શિષ્ય કહ્યું એ ક્રિયા કરઈ તેહનઈ લાભ કિંવા ત્રૌ? ગુરુ કહે-લાભ, પિણ તેહને ત્રાટે નહીં. એહની ગુરે યોગ્ય ક્રિયાપાત્ર તપસ્વી જાંણી ઉપાધ્યાય પદ દઈ શ્રી વિજયચંદ્ર નામ દિધું. તિણુઈ તિહાં થકી ગુરુ વાંદી આજ્ઞા લહી ચ્યાર સાધુણ્યું વિહાર કીધે.’
૧૩૦. તુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં પણ એવું જ વર્ણન છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે–દીક્ષા પછી આર્યરક્ષિતમુનિ ગુરુ પાસે શાસ્ત્રોને અભ્યાસ કરવા લાગ્યા. પોતાની તીક્ષ્ણ
દિથી તેઓએ થોડા વખતમાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. એમના ગુરુબંધુ રાજચંદ્રમુનિ પાસે મંત્રતત્રાદિ અગમ્ય વિદ્યાઓનો. પરકાય પ્રવેશ વિદ્યાને પણ એમણે અભ્યાસ કર્યો. સં. ૧૧૫૯ ના માગશર સદી ૩ ને દિવસે પાટણના સંઘના આગ્રહથી તેમને આચાર્યપદ આપવામાં આવ્યું,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
અંચલગચછ દિગ્દર્શન
૧૩૧. દશવૈકાલિકસૂત્રને અભ્યાસ કરતાં આર્યરક્ષિતસૂરિનું ધ્યાન એક ગાથા પર વિશેષ કેન્દ્રિત થયું જેનો સાર એવો છે કે, “ચારિત્રવાન સાધુએ ઉકાળ્યા વિનાનું ઠંડુ પાણી, કરા વરસેલું પાણી તથા બરફ ગ્રહણ કરવાં નહીં, પરંતુ ઉકાળેલું પ્રાસુક જલ ગ્રહણ કરવું.” આ ગાથા વાંચીને તેમને થયું કે આપણે ચારિત્રવાન સાધુ હોવા છતાં શાસ્ત્રોમાં નિષેધ કરેલાં કાચા ઠંડા પાણી તથા અધાર્મિક આહાર આદિને કેમ સેવીએ છીએ? પિતાનાં મનની શંકા તેમણે વિનયપૂર્વક ગુરુ આગળ વ્યક્ત કરી, જેના જવાબમાં ગુએ જણુવ્યું કે–આજકાલ પાંચમા આરાના પ્રભાવથી આપણે શાસ્ત્ર પ્રભુત શુદ્ધ ચારિત્ર પાળવાને અસમર્થ છીએ અને તેથી જ આપણે કાચાં પાણું આદિને વાપરીએ છીએ.' આ સાંભળીને વૈરાગ્યયુક્ત વાણુમાં આર્યરક્ષિતસૂરિએ કહ્યું કે–જે આપની આજ્ઞા હોય તો હું ચારિત્રમાર્ગને સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરું.' આ સાંભળો ગુરુને થયું કે શાસનદેવીએ કહેલું વચન સત્ય થશે કેમકે આર્યરક્ષિતસૂરિ ક્રિહાર કરીને શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણું કરશે. 5 જાણીને ગુએ કહ્યું, “જેમ તમને સેચે તેમ કરે.” એ પછી ગુરુની અનુજ્ઞા મેળવી શિષ્ય આચાર્યપદનો ત્યાગ કર્યો. ગુરુએ અત્યંત આગ્રહથી આપેલા ઉપાધ્યાયપદને સ્વીકારીને તથા પિતાનું નામ વિજયચંદ્ર ધારણ કરીને ક્રિોદ્ધારપૂર્વક શુદ્ધ આચારવાળી પુનઃ દીક્ષા લઈને કેટલાક સંવેગી મુનિઓની સાથે સં. ૧૧૫૯ ના મહા સુદી ૫ ને દિવસે તેઓ જુદે વિહાર કરવા લાગ્યા.
૧૩૨. આપણે અગાઉ જોઈ ગયા કે મેરૂતુંગમૂરિ કૃત લધુ શતપદીમાં તો જુદા જ પ્રકારની ઘટના વર્ણવવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જયસિંહસૂરિના શિષ્ય વિજયચંદ્ર ઉપાધ્યાયને પૂનમિયાગચ્છના તેમના મામા શીલગુણસૂરિએ સર્વ સિદ્ધાંતો ભણુવીને આચાર્યપદ દેવા માંડ્યું પણ વિજયચંદ્ર માળારોપણ વિગેરે સાવદ્ય ભયે તે પદ લેવા નહિ ઈચ્છવાથી તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. મહેન્દ્રસિંહસૂરિ કત શતપદીમાં પણ એ પ્રકારને જ ઉલ્લેખ છે. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં આપણને જણાવવામાં આવે છે કે વિજયચંદ્ર તિક્ષ્ણ બુદ્ધિથી મૂત્રો ભણે છે. દુસ્સમકાળમાં સદોષ આહાર–પાણીને લીધે સાધુઓની ક્રિયા દુર્વહ હતી. તે જોઈને સૂત્રના આચારને સ્મરણ કરતો શિષ્ય એનું કારણ પૂછે છે. ગુરુ કહે છે કે પ્રમાદ ગાઢ અંધકાર જેવો છે એટલે શું કરીએ ? સમય અનુસાર જ ચાલવું પડે છે. એ પછી શિષ્ય સુત્રોના અભ્યાસ કરે છે. આચાર્યપદને નહી ઈછતાં ગુરુએ તેને ઉપાધ્યાયપદ આપયું. જુઓ: “ સૂરિ ચ અણિત કવિયમુવજઝાય સંપકૅ ગુણ, અપવઉલ્થ ચલિઉ ઉદ્ધરિવું સુદ્ધ કિરિયમિણું.' એ પછી પાંચ મુનિઓ સહિત ક્રિોદ્ધાર અર્થે લાટ દેશમાં તેઓ ચાલ્યા. કવિ કાહ કૃત ગચ્છનાયક ગુરુરાસમાં પણ એને મળતી જ હકીકત છે.
૧૩૩. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરથી જાણી શકાય કે દશવૈકાલિકસૂત્રની એક જ ગાથાએ આર્ય રક્ષિ. તસૂરિનાં જીવનમાં મહાન પરિવર્તન આણી દીધું. આપણે અગાઉ જોઈ ગયા કે એ જ સૂત્રને આધારે જિનેશ્વરસૂરિએ ત્યવાસીઓને દુર્લભરાજની સભામાં પરાસ્ત કરીને જૈનશ્રમણોને આચાર સમજાવેલ. આ ઘટનાઓ નાની હોવા છતાં યુગપ્રવર્તક છે. એક ક્ષુલ્લક ગણાતા પ્રસંગમાં પણ જીવનપ્રવાહને બદલાવી દેવાની અમેઘ શક્તિ ભરી પડી હોય છે. અનેક મહાપુરુષોનાં જીવનમાં એ વાતને આવિષ્કાર થતો જોવામાં આવે છે. આયંરક્ષિતસૂરિનાં જીવનમાં પણ એવું જ થયું. એમના જેવા યુગદર્શક પુરુષને કેવું મનોમંથન કરવું પડેલું અને એ યુગનાં આંદોલન એમણે કેમ ઝીલ્યા એની ઝાંખી પણ એ નાના ગણતા પ્રસંગમાંથી આપણને મળી રહે છે. અલબત્ત, આપણે ઉપર જોયું તેમ, મહેદ્રસિંહસૂરિ, મેરૂતુંગસૂરિ કે ભાવસાગરસૂરિ દશવૈકાલિકસૂત્રનો નિર્દેશ કરતા નથી, પરંતુ અન્ય પદાવલીઓમાં એ સૂત્રનો ઉલ્લેખ હેઈને એ હકીકત સ્વીકારવામાં કોઈ બાધા નથી. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીને બાદ કરતાં બધા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૩૫ જ પ્રમાણો ઉકત પ્રસંગ આર્યરક્ષિતસૂરિનાં આચાર્ય પદ પહેલાં બન્યા હોવાનું જણાવે છે, જ્યારે પદાવલીમાં આચાર્યપદ પછી ઉક્ત પ્રસંગ બન્યો હોવાનો ઉલ્લેખ છે એ પ્રસંગ પછી તેમણે આચાર્યપદને ત્યાગ કર્યો અને ઉપાધ્યાયપદે તેઓ રહ્યા હોવાની વાત પટ્ટાવેલી કારને અભિપ્રેત છે, જે અસ્વીકાર્ય છે. આયંરક્ષિતમુરિ જેવા વિચક્ષણ પુરૂ આચાર્યપદ પામ્યા ત્યાં સુધી દશવૈકાલિકસૂત્ર ન ભણ્યા હોય કે તેમને એ વિષયનો વિચાર સુદ્ધાં ન ઉભો હોય એ વાત સ્વીકારવા જેવી નથી. એથી તો એમના જેવા યુગ પુસવની પ્રતિભાને ભારોભાર અન્યાય કર્યો જ ગણાય. ઐતિહાસિક દૃષ્ટિથી પણ તે અસ્વીકાર્ય કરે છે, જે અંગેના પ્રમાણે આપણે જોઈ ગયા. જિનવિજયજી સંપાદિત વીરવંશાલીમાં તો ગાદુહ દશવૈકાલિકસૂત્રની ગાથા સંબંધમાં ગુરુને પ્રશ્ન પૂછે છે એમ લખેલું છે. એટલે એ પ્રસંગે દીક્ષા પહેલાં બન્યો હોવાની એમાં સંભાવના છે. પરંતુ દીક્ષા પછી થોડા જ વર્ષોમાં એ બન્યો હશે. પદાવલીમાં સં. ૧૧૫૯ પછી બચે હવાની જે વાત છે તે ઘણી જ મોડી કહેવાય, કેમકે એ પછી માત્ર દશ વર્ષમાં તે આર્ય રક્ષિત સૂરિએ વિધિપક્ષગરની સ્થાપના કરી અને જૈન શાસનના ઇતિહાસમાં એક અગત્યનું પ્રકરણ ઉમેયું. કઠે૨ તપ
૧૩૪. આપણે જોઈ ગયા કે સાધુને શુદ્ધ આચાર પાળવા આર્ય રક્ષિતરિ વિજ્યચંદ્રઉપાધ્યાય નામ ધારણ કરીને પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં પહોંચ્યા. ભાવસાગરસૂરિ વધુમાં જણાવે છે કે તેઓ શુદ્ધ આહાર માટે ફર્યા. પરંતુ શુદ્ધ આહાર પામ્યા નહીં એટલે પાછા વળ્યા. શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થતાં તેઓ પાવાગઢનાં શિખર ઉપર ભગવાન મહાવીરના જિનપ્રાસાદમાં દર્શનાથે પહોંચ્યા. સંખનાને વછતા તેઓ એક માસ સુધી તપ કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી એમની કઠોર સાધનાની પ્રશંસા કરે છે, જે સાંભળીને ચકકેસરી દેવી હપૂર્વક સુગુને વંદન કરવા આવે છે. દેવીએ પણ એમની પ્રશંસા કરી અને જણાવ્યું કે અનશન કરશે નહીં. ભાલેજ નગરથી થશેધન સંઘ સહિત વીરપ્રભુની યાત્રા કરવા અહીં પધારશે. તમારા શુદ્ધ ધર્મના ઉપદેશથી તેઓ બોધ પામશે. શુદ્ધ આહાર દ્વારા તમારું પારણું થશે” ઈત્યાદિ કહી દેવી ગયાં.
૧૩૫. મેરૂતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ એ પ્રકારનું વિસ્તૃત વર્ણન છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે : વિજયચંદ્રઉપાધ્યાય સાધુની શુદ્ધ ક્રિયા આચરવા લાગ્યા. પરંતુ શુદ્ધાહાર પ્રાપ્ત ન થતાં પાવાગઢ પર તેમણે સાગારી અનશન કર્યું. એક મહિના સુધી તપ ચાલ્યું. એવામાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધર જિનેશ્વરને ચક્રેશ્વરી તથા પદ્માવતી દેવીએ પૂછયું કે આ કાળમાં ભરતક્ષેત્રમાં આગમપ્રણી ને શુદ્ધ માર્ગની પ્રરૂપણ કરનાર કોઈ મુનિ છે કે નહીં ? ભગવાને કહ્યું કે પાવાગઢ ઉપર સાગારી અનશન કરી રહેલા વિજયચંદ્રઉપાધ્યાય શુદ્ધ શ્રમણભાગને જાણનારા છે અને તેઓ હવે થઇ વિધિ માગની પ્રરૂપણ કરશે. ભગવાનનાં વચને સાંભળીને બને દેવીઓ પાવાગઢ પર આવી. વિજયચંદ્ર ઉપાધ્યાયને વંદન કરીને તેમણે કહ્યું કે, હવે તમે ભાલેજ નગરમાં જાઓ. ત્યાં તમોને શુદ્ધ આહારની પ્રાપ્તિ થશે, તથા ત્યાં જિનમાર્ગની પ્રરૂપણું કરવાથી તમારા વડે શાસનની મોટી પ્રભાવના થશે. આથી તેઓ ભાલેજ પધાર્યા.
૧૩૬. મેતુંગરિ કૃત લધુ શતપદીમાં જણાવવામાં આવ્યું છે કે એ સમયે પાસસ્થાઓની બાહુથતા હોવાથી તેને ભિક્ષાના દોષોનું જ્ઞાન ન હતું. આથી શુદ્ધ ભિક્ષા ન મળવાથી વિજયચંદ્ર ઉપાધ્યાયે પાવાગઢ ઉપર સંલેખણું કરવા માંડી. એક માસના ઉપવાસ થતાં ચક્રેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ, નમીને વિનતિ કરી કે મહારાજ, આપના પ્રસાદથી જગતમાં મહાલાભ થશે, માટે આવતી કાલે પ્રભાતે તમને આહાર મળે તેના વડે પારણું કરશે. એ અનુસાર ગુરુ તે પ્રમાણે પારણું કરીને તે વેળાએ આવેલા સંઘવી યોધનના સંધ સાથે ભાલેજ નગરમાં આવ્યા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૩૭. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસમાં પણ ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીને મળતું જ વર્ણન છે. કવિએ આ પ્રસંગને વિસ્તારથી વર્ણવ્યો છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે : કાલના પ્રભાવથી શ્રમણાચાર ભૂલાઈ ગયો હતો. શુદ્ધાહાર ન મળવાથી ગુરુ પાવાગઢ પર જઈ એક માસ સુધી કઠોર તપ તપે છે. ચક્રેશ્વરે દેવી પ્રત્યક્ષ થાય છે. બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે. અંતે દેવી વિનંતિ કરે છે કે ભાલેજનગરથી યશોધન ભણશાળી અહીં સંધ સાથે યાત્રાએ આવે છે. એ તમારો શ્રાવક થશે. બીજે દિવસે મોટા સંઘ સહિત યશોધન આવ્યો. ગુરુએ એને ઉપદેશ આપે. યશોધને ગુરુને પારણું કરાવ્યું. પછી સંઘ સાથે ગુરુ ભાલેજ નગરે પધાર્યા.
૧૩૮. ઉક્ત પ્રમાણે ઉપરથી જાણી શકાય છે કે ચિત્યવાસની ગર્તામાં ડૂબેલા સમાજને આર્ય રક્ષિતસૂરિએ કઠોર તપ તપીને, આગમોક્ત શ્રમણ આચાર પાળીને, સાચો માર્ગ બતાવ્યો. આગમ પ્રણત એ માર્ગ આચરવામાં એમને પારાવાર મુશ્કેલીઓ નડી. સતત એક મહિના સુધી એમને શુદ્ધાહાર પ્રાપ્ત ન થે. છતાં તેઓ પિતાના માર્ગમાં મક્કમ રહ્યા અને સાબિત કરી બતાવ્યું કે દુસ્સમ કાળમાં પણ શુદ્ધ શ્રમણાચાર આચરી શકાય છે. એ વખતે એવી માન્યતા રૂઢ થઈ ગયેલી કે આગમ પ્રણીત સમાચારી તે ચોથા આરા માટે જ છે; પાંચમા આરામાં તે આચરવી દુષ્કર છે. આ માન્યતાનું જે ખંડન કરવામાં ન આવત તો સુવિહિત માર્ગ માટેનાં બધાયે દારે બીડાઈ જાવ અને પરિસ્થિતિ કાંઈક બીજી જ હોત. પરંતુ આ માન્યતાનું ખંડન માત્ર શાસ્ત્રોનાં કે ક્ષેકનાં પ્રમાણે ટાંકીને નહીં, શુદ્ધાચાર પાળીને જ કરી શકાય એવું હતું, જે આયંરક્ષિતસૂરિએ કરી બતાવ્યું. એમનાં આવા ઉમદા પ્રયાસ અને એમનાં તપની પ્રશંસા સીમંધર જિનેશ્વર કરે છે એ વાત પ્રાચીન પટ્ટાવલી સાહિત્યની શૈલીને અનુરૂપ જ છે, તેનો ધ્વનિ જે તારવવામાં આવે તો કહી શકાય કે એમની સિદ્ધિ અસાધારણ હતી; એમણે તે દ્વારા ખરેખર, ચમત્કાર સર્યો છે.
૧૩૯. ઐતિહાસિક દૃષ્ટિથી ઉપયુક્ત પ્રમાણે વચ્ચે થોડાક ફેરફાર જણાય છે. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવાળીમાં આર્ય રક્ષિતસૂરિને દેવી ભાલેજનગરમાં જવાનું કહે છે. ત્યાં દાહજારથી યશોધન પીડાતો હોય છે. એની ઉપશાંતિ માટે તેની માતા અદમ કરે છે. અંબીકાદેવી પ્રસન્ન થઈને કહે છે કે વિજયચંદ્રઉપાધ્યાયનાં ચરણોદકનું યશોધનનાં શરીર પર સિંચન કરો તો પીડા મટી જશે. એ પ્રમાણે કરતાં યશોધન પીડામુક્ત થયે. ઉપાધ્યાયજીના ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો.
૧૪૦. મેરૂતુંગરિકૃત લઘુ શતપદીમાં યશોધન સંઘ સાથે પાવાગઢ યાત્રાર્થે આવે છે એવું વર્ણન છે. ભાવસાગરસૂરિ તથા કવિવર કાન્હ પણ એ પ્રમાણે જ વર્ણવે છે. યશોધન શ્રાવક તો હતો જ પરંતુ આર્ય રક્ષિતરિએ તેને આગમપ્રણવ ધર્મ સમજાવ્યો. યશોધન એમનો ભક્ત થયો. અને ગુરુને તેણે વિધિ માર્ગની પ્રરૂપણું કરવા વિનંતિ કરી. એની વિનતિને સ્વીકારી ગુરુ સંધ સહિત ભાલેજ પધાર્યા. વિધિપક્ષ, અચલ કે અંચલગરછ.
૧૪. એ પછી યશોધને અત્યંત આગ્રહથી જયસિંહરિને ભાલેજ નગરમાં બેલાગ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ભાલેજના સંઘના આગ્રહથી સં. ૧૧ ૬ ૯ ના વૈશાખ સુદી ૩ ને દિવસે ગુરુએ વિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદ આપ્યું. અને તેમનું આર્યરક્ષિતસૂરિ નામ રાખ્યું. યશોધને પદમહત્સવમાં એક લાખ ટંકને ખર્ચ કર્યો. વયોવૃદ્ધ થયેલા સિંહસૂરિ એજ વર્ષમાં આલોચનાપૂર્વક પંચપરમેષ્ટિનું આરાધન ધરતાં ભાલેજ (વઢવાણમાં ?)માં પંચત્વ પામ્યા.
૧૪૨. આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી યશેધને ભરત ચક્રવતિની યુતિ જેવું આદીશ્વર ભગવાનનું નવું દેરાસર કરાવ્યું. પદાવલી કાર જણાવે છે કે તેમાં ક્ષેત્રપાલ વ્યંતર વિક્ત કરતો હતો. આથી ગુરુએ તેને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૩૭ આકર્ષણી અને સ્વૈભિની વિદ્યાના પ્રભાવથી કાબૂમાં લીધો, અને જિનાલયનાં કાર્યમાં સાહાટ્યક બનાવ્યો. દહેરાસરના દરવાજામાં ક્ષેત્રપાલની ચાર હાથવાળી મતિ બેસાડવામાં આવી. ચાતુર્માસ યશોધને શત્રુંજયને છરી પાળ તો યાત્રા-સંધ પણ કાઢ્યો.
૧૪૩. લધુ શતપદીમાં મેનુંગરિ જણાવે છે કે યશોધને આદિદેવનાં દેરાસરની આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી પોતે પ્રતિષ્ટા કરવા માંડી. તે જોઈ તેને અટકાવવા હેમચંદ્રાચાર્યના ગુરુ સંગમ ખેડીઆ દેવેન્દ્રસૂરિ, આશાપલીઆ મલયચંદ્રસૂરિ તથા પીપલીઆ શાંનિમૂરિ વિગેરે મહાન આચાર્યો એકઠા થઈ જેરશેરથી કહેવા લાગ્યા કે “આ વળી નવું ડામાડોળ શું ઊભું કરો છો ” આ સાંભળીને પ્રતિષ્ઠા મહોત્સવમાં એકત્રિત થયેલા મંદિર, વડેદરા, ખંભાત તથા નાહવા વિગેરેના સંઘો વિચારમાં પડ્યા કે હવે શું થશે ? તે વેળા આ પ્રમાણે ત્રણવાર આકાશવાણી થઈ : “અહ લેક: આ વિધિમાર્ગ સિદ્ધાંતોક્ત છે, સર્વ. સોક્ત છે અને શાશ્વત છે, માટે એમાં કોઈ એ સંદેહ ન કરે, એમાં બ્રહ્મા પણ વિન કરી શકે તેમ નથી.” એ પછી વિદ્મ શાંત થતાં પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો અને એ રથળે સં. ૧૧૬૯ માં અંચલગચ્છની સ્થાપના થઈ
૧૪૪. આ ગ૭ શુદ્ધ વિધિમાર્ગની પ્રરૂપણાનાં ધ્યેય સાથે જ ઉદ્ભવ્યો હેઈને પ્રારંભમાં વિવિ. પક્ષગચ્છનાં નામે ઓળખાતે રહ્યો. લઘુ શતપદી માં મેતુંગરિ જણાવે છે કે “પરમાન કુમારપાલ રાજાએ નમેલા, કલિકાલસર્વજ્ઞ, પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્ય અંચલગચ્છને વિધિપલ નામ આપ્યું.”
૧૪૫. પદાવલીમાં આ ગ૭ માં અચલગચ્છ એ નામ સંબંધમાં એક વિસ્તૃત ચમત્કારિક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે, એને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે : રાજા સિદ્ધરાજે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રકામેષ્ટિ યજ્ઞ આરંભ્યા. અકસ્માતે સપૅદંશથી એક ગાય યજ્ઞમંડપમાં જ મૃત્યુ પામી. જે ગાયને જીવતી જ યજ્ઞમંડપમાંથી બહાર કાઢવામાં આવે તો જ યજ્ઞ ચાલી શકે એમ હતું. આ અશક્ય કાર્ય કર્યું સાધી શકે ? રાજાની વિનતિથી આયંરક્ષિતસૂરિએ પરકાય પ્રવેશિની વિદ્યાના પ્રભાવથી તે ગાયને યજ્ઞશાળામાંથી બહાર કાઢી. આર્યરક્ષિતસૂરિ પોતાનું વચન પાળવામાં અચળ રહ્યા એટલે સિદ્ધરાજે તેમને “અચલ' એવું બિરુદ આપ્યું. આથી વિધિપક્ષગણ અચલગરછનાં નામથી પ્રસિદ્ધ થયો. રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૪ પછી પુત્રકામના માટે યાત્રાઓ વિગેરે કરી હતી એ આધારે અચલગચ્છ એ અભિધાન સં. ૧૧૮૫ અને સં. ૧૧૯૫ના વચ્ચેના ગાળામાં પ્રચલિત હશે.
૧૪૬. પદાવલીમાં “અંચલગચછ' એ અભિધાન માટે એવું વર્ણન છે કે સિદ્ધરાજ પછી ગાદી ઉપર આવેલા કુમારપાલે આર્યરક્ષિતસૂરિની પ્રશંસા સાંભળીને તેમને પાટણું તેડાવ્યા, અને બહુ માનપૂર્વક પ્રવેશ મહોત્સવ પણ કર્યો. એક પ્રસંગે રાજાની સભામાં બેઠેલા આર્ય રક્ષિતસૂરિને કુડી વ્યવડારીએ પોતાનાં ઉત્તરાસંગના છેડાથી ભૂમિનું પ્રમાન કરીને વંદન કર્યું. તે જોઈ રાજાએ હેમચંદ્રાચાર્યને પૂછયું કે આ પ્રકારનો વિધિ પણ શું શાસ્ત્રોમાં કહે છે? કલિકાલસર્વજ્ઞ એ વિધિને શાસ્ત્રોક્ત કહેતાં રાજાએ આર્ય રક્ષિતસૂરિના પરિવારને અંચલગ તરીકે ઓળખાવ્યો. ત્યાર પછી આ ગછ એ નામથી જ સવિશેષ પ્રસિદ્ધ થયો, અને આજ દિવસ સુધી એ નામથી જ ઓળખાતો રહ્યો.
૧૪૭. દરેક ગ૭ને આવિર્ભાવ-પ્રાકટય સામાજિક અને ધાર્મિક આકાંક્ષાઓનાં ફળ સ્વરૂપે જ થાય છે. સિથિલાચારની ગર્તામાં ડૂબેલા સમાજમાં સુવિહિત માગને પ્રસ્થાપિત કરવાની એ વખતે તીવ્ર આકાંક્ષા જાગેલી. એ આકાંક્ષાને તાદશ્ય કરવાની આવશ્યક્તાએ આર્ય રક્ષિતરિ જેવી યુગભૂતિને જન્મ આવે. શાસનની આકાંક્ષા એમનાં વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થઈ અને એનાં ફળ સ્વરૂપે જ અંચલગચ્છને એમણે સૂત્રપાત કર્યો. આ ગચ્છના નેજા હેઠળ એમને સંગઠ્ઠન ઊભું કરવું હતું અને તે દ્વારા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
અંચલગરછ દિગ્દર્શન ૩૮ જ તેમને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ઉથાનનાં સિમાચિહ્નો રચવાં હતાં; એક એવું બળ પ્રકટાવવું હતું કે એમના પછી પણ સુવિહિત માર્ગની વિરુદ્ધ પ્રણાલિકાઓ યુગોયુગ અખલિત વહેતી આવે, કોઈ એ માર્ગમાં રૂકાવટ ન લાવી શકે ! અંચલગચ્છની સમાચારી
૧૪૮. આર્થરક્ષિસૂરિએ ગચ્છની સ્થાપના કરી અને એનું આગમપ્રણત મંતવ્ય લેકને સમજાવ્યું. એમની માન્યતાઓ રૂપે સમાચાર વિષયક શતપદી નામનો પ્રાકૃતગ્રંથ એમના પ્રશિષ્ય ધર્મઘોષસૂરિએ સં. ૧૨૬૩ માં રચ્યો. એ ગ્રંથને આધારે મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૨૯૪ માં એવો જ ગ્રંથ ડાક સુધારા વધારા સાથે સંસ્કૃતમાં ર. મૂળ ગ્રંથ અપ્રાપ્ય હાઈને અંચલગચ્છની સમાચારી અંગેનું મંતવ્ય આપણે મહેન્દ્રસિંહસૂરિકૃત સંસ્કૃત શતપદીમાંથી જ જાણી શકીએ છીએ. એમાં બધા મળીને ૧૧૭ વિચારે છે. મુખ્ય વિચારે નીચે મુજબ છે :
૧૪૯. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે. દીપપૂજા, ફળપૂજા, બીજ પૂજા તથા બલિપૂજા ન કરવી, તંડુલ પૂજા કે પત્રપૂજા કરી શકાય. શ્રાવક વસ્ત્રાંચલથી ક્રિયા કરે, પૌવધ પર્વદિને કરે, સામાયિક સાંજે-સવારે એમ બે ટાણે અને બે ઘડીનું કરે. ઉપધાન-માલારોપણ કરવાં નહીં. ત્રણ થાય કહેવી. મુનિને વંદન કરતા એક ખમાસમણ દઈ શકાય, સ્ત્રીઓએ મુનિને ઊભે જ વાંદવું. કલ્યાણકે ન માનવા, નમોલ્યુમાં “દીવો, તાણું, સરણુ, ગઈ પદ્ધ” ઈત્યાદિ પાઠ નહીં કહેવા. નવકારમંત્રમાં “હોઈ મંગલ' કહેવું. ચોમાસી પાખી પૂનમે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી. અને અભિવતિ વર્ષમાં વીસમા દિવસે કરવી. અધિક માસ પોષ કે અષાઢમાં જ થાય, ઈત્યાદિ.
૧૫૦. શંખેશ્વરગચ્છ, નાણાવાલગચ્છ, નાડેલગચ્છના વલ્લભીગ૭, ભિન્નમાલગચ્છ ઈત્યાદિ ગોએ પણ ઉપર્યુક્ત સમાચારને સ્વીકાર કર્યો. પૂર્ણિમાગચ્છ, સાર્ધપૂર્ણિમાગછ, આગમગછ ઈત્યાદિ ગોએ પણ અંચલગચ્છની મુખ્ય સમાચારીને સ્વીકૃતિ આપી. અન્ય ગ પણ અંચલગચ્છની સમાચારીથી અપ્રભાવિત રહી શક્યા નહિ.
૧૫૧. પંચગની સમાચારીને વિદ્વાનેબે તાત્વિક દૃષ્ટિથી અને નિઃસ્પૃડ ભાવે અભ્યાસ કરવો ઘટે છે. ગચ્છરાગથી નહીં, કિન્તુ આગમ સિદ્ધાંતની એરણ ઉપર એનાં મંતવ્યો તપાસવાં જોઈએ, અને એ રીતે મૂલવવાં જોઈએ. અલબત્ત, એ સમાચારીને મોટો ભાગ આજે એ ગરછ પણ અનુસરતો નથી, છતાં સંસ્કૃતિના ઇતિહાસ માટે એ સમાચારી અને વિચારસરણી સુંદર અભ્યાસ પૂરો પાડે એમ છે. ઇતિહાસના ક્ષેત્ર માટે તે આટલો ઉલેખ જ બસ છે. આ સમાચારી પાછળ ઐતિહાસિક ભૂમિકા એટલી જ છે કે સમાજમાં તે કાળે ચારિત્રનો અભાવ હતો. લોકોને વ્રત-નિયમો-વિધિવિધાને નિરસ લાગતાં હતાં, તે વખતે આર્ય રક્ષિતસૂરિએ આગમપ્રણીત શુદ્ધ શ્રમણચારને પુનઃ પ્રતિષ્ઠા અપાવવા સૂચક કદમ ઉઠાવ્યું. જ્યારે શિથિલાચાર સમાજની રગેરગમાં પ્રવેશી ચૂક્યો હત; સર્વ ત્યાગના મહામામંનાં દ્વારે બીડાઈ જવાની તૈયારીમાં હતાં, બરાબર એ વખતે જ અંચલગચ્છપ્રવર્તકે આગમત માર્ગને અનુસરવાની ઉદ્ઘોષણા કરી અને એ યુગની માગણીને બધાનાં હૈયામાં પડઘો પાડ્યો. એમણે જે બોલ ઉચ્ચાર્યા એ અંચલગચ્છનું મંતવ્ય ભલે વ્યક્ત કરતાં હોય, પરંતુ એ આગમપ્રણીત સિદ્ધાંતોનાં નીચોડ રૂપે જ હતાં. એ મને નો પંથ સ્થાપવો નહોતે, એમને કશું જ નવું પણ કહેવાનું નહોતું; એમને જે કરવાનું હતું અને કહેવાનું હતું તે એ યુગની માંગ જ હતી, જે તેમણે પૂરી પાડી. એ વખતે સુવિહિતમાર્ગની પ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા હતી. આર્યરક્ષિતરિએ એ આવશ્યકતાની માત્ર પૂતિ કરી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતરિ અંચલગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદવી.
૧૫૨. અંચલગચ્છની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી મનાય છે. મેÚગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં મહાકાલીદેવી સંબંધમાં ઘણું પ્રસંગો જોવા મળે છે. એક પ્રસંગમાં મહાકાલી દેવી આર્ય. રક્ષિતસૂરિની કસોટી કરે છે. ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીએ પાવાગઢ પર વસનારી પિતાની સખી મહાકાલીદેવી પાસે આચાર્યનાં ત્યાગ, વૈરાગ્ય અને ગંભીરતા આદિ ગુણોની ભારે પ્રશંસા કરી. મહાકાલીદેવીએ પ્રશંસા સાંભળીને એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. યશોધન ભણશાળીએ આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી શત્રુંજયને સંઘ કાલે. આચાર્ય પણ સંઘ સાથે જ હતા. તેઓ સંધની રસોઈમાંથી પ્રાયઃ આહાર લેના નહીં પરંતુ નજીકના સ્થાનમાંથી જ ભિક્ષા લાવીને આહાર કરતા હતા. સંઘ જ્યારે ખેડા પહોંચ્યો ત્યારે એક મુનિ સાથે આચાર્ય ગોચરી માટે ગયા. મહાકાલીદેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આહાર માટે નિમંત્રણ કરી આયંરક્ષિતસૂરિને મેદક ભરેલો થાળ વહેરાવા માટે ધર્યો. દેવીનાં ચક્ષને નિમેષરહિત જોઈ આ દેવપિંડ છે અને તે મુનિઓને લે કલ્પ નહીં એમ નિશ્ચય કરી તેઓ ભિક્ષા વિના જ પાછા ફર્યા
૧૫૩. બીજા એક પ્રસંગમાં મહાકાલીદેવીએ સ્ત્રીનું રૂપ લઈને સેનામહેર ભરેલે થાળ આચાર્ય સામે છે તેનો આગ્રહ હોવા છતાં આચાર્યો તે સવીકાર્યો નહીં. તેનો અત્યંત આગ્રહ જાણીને આચાર્યો તેમાંથી એક મહોર લીધી અને તે સાધારણું ખાતે વાપરવાને શ્રાવકોને સમર્પિત કરી એવો વૃદ્ધવાદ છે. આચાર્યની નિસ્પૃહતા જોઈને સંતુષ્ટ થયેલી દેવી પિતાનું સ્વરૂપ પ્રકટ કરીને કહેવા લાગી કે દેવ ! હું આપના ઉપર પ્રસન્ન થઈ છું. આપે એક સોનામહોર લેવાથી આપના ગચ્છના શ્રાવકેમાંથી એક છે લક્ષાધિપતિ ચોક્કસ રહેશે. વળી, આપને સમુદાય વિવિપક્ષ ગચ્છનાં નામથી પ્રસિદ્ધ થઈને જિનશાસનને ઉદ્યોત કરશે. પાવાગઢ ઉપર નિવાસ કરનારી હું મહાકાલીદેવી આજથી આપને ગચ્છની અધિષ્ઠાયિકા થઈશ.”
૧૫૪. ઉક્ત પટ્ટાવલીમાં એ પછી તો વિઘો વખતે આચાર્યો મહાકાલીદેવીનું સ્મરણ કરે અને દેવી પ્રત્યક્ષ થઈ વિધ નિવારે એવા અનેક પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે. મેનું મૂરિ સુધીના પટ્ટધરોનાં વ્યાખ્યાનમાં ચક્રેશ્વરી, પદ્માવતી અને મહાકાલી એ ત્રણે દેવીઓ પધારતી એવી માન્યતા પણ ઘણું જ પ્રચલિત છે.
૧૫૫. સં. ૧૬૯૧ માં અમરસાગરસૂરિ રચિત “વર્ધમાનપદ્ધસિંહ શ્રેછીચરિત્રમ 'ની મંગળા ચરણમાં આર્યરતિસૂરિને પ્રણામ કર્યા પછી ગચ્છની અધિષ્ઠાયિકા, વાંછિત અર્થ આપનારી, પાવાગઢનિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છેઃ
गच्छाधिष्ठायिकां वन्दे महाकाली महेश्वरीम् ।
वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥ ૧૫૬. ઉક્ત ચરિત્રના પ્રથમ સર્ગના ૧૨મા લેકમાં અમરસાગરસૂરિએ આરક્ષિતરિના પટ્ટધર શિષ્ય જયસિંહસૂરિને “કાલીન પ્રસાદને પ્રાપ્ત કરનારા' કહ્યા છે : છીછરવા વમુઃ || લાલણ કુમારને જૈનધર્માવલંબી બનાવ્યા પછી જયસિંહરિએ તેને પાવાગઢનિવાસિની મહાકાલીનું પૂજન કરવાનું કહ્યું –
लालणोऽथ महाकाली पूजयामास भावतः ।
सूरीशस्योपदेशेन पावादुर्ग-निवासिनीम् ॥ એ પછી લાલણકુમારે લક્ષ્મીનું રૂપ ધારણ કરનારી કાલીને ગોત્ર–દેવી તરીકે સ્થાપી, ઈત્યાદિ વૃત્તાંત આપણે પાછળથી શું
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન
૧૫૭, જિનવિજયજી સ’પાદિત ‘ વીરવંશાવલી 'માં આ પ્રમાણે વન છે કેતલેક દિવસે પાવ પતિ આવ્યા. તિયાં સંપ્રતિ નૃપકારક પ્રાસાદે શ્રી સંભવદેવનઇ નમસ્કાર કરી ચઉ વિહાર માસખમણે ઉપાધ્યાય કાઉસ્સગિ રહ્યા. માસ સંપૂર્ણ જિતેન્દ્રિય તપસ્વી પશુઈ જાણી મહાકાલી દેવ્યા વાંદી કહી હું તુરન્તુ ઉપરી પ્રસન્ન છું. તુહ્નો સંધનઇ કલ્યાણકારી છું. મુઝને સંભાર ઉપદ્રવ વેગલા કરીસ. પિણુ આજ કૃષ્ણાષ્ટમી હઈ તે માટિ મુઝન અષ્ટમાં દીનઈં ઉપવાસી તુમ્હે સ ંભાર યો. તે દેવી દત્તવર થકી ઉપાધ્યાય શ્રી વિજયચંદ્ર પાવાગિરિ પીઠ થકી ઉતરી ભાલિજ નગર” આવી માસખમણને પારિણુએ યશેાધન ભણશાલી નઇ ધરે આહાર લીધેા. એતલઈ દેવીનઈ વરથકી મુખ્ય ગૃહથ યો।ધન ધનશાલી હુએ,’
४०
૧૫૮, માન્યતાની દૃષ્ટિએ આપણે અમુક પ્રસંગેા જોઈ ગયા. બીજી રીતે પણ આ મુદ્દો વિચારણીય છે. અન્વેષણની દૃષ્ટિએ તપાસતાં અચલગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં મહાકાલીને કયાંયે ઉલ્લેખ નથી. આ ગચ્છના સૌથી પ્રાચીન પ્રાપ્ય ગ્રંથ શતપદીમાં મહેન્દ્રસિંહમૂરિએ મહાકાલીને કયાંયે ઉલ્લેખ નથી કર્યાં એટલુ જ નહીં, દેવદેવીએની માન્યતાને પણ અસ્વીકૃતિ આપી અને હિંસક દેવીને તે મક્કમતાથી વિરાધ કર્યાં હતા.
૧૫૯. આય રક્ષિતસૂરિના સમકાલીન ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ પણ સમથ આચાય થઈ ગયા, જેમણે ચૈત્યવાસ સામે પ્રચંડ ઝુ ંબેશ ઉપાડી હતી. તેમણે ચંડિકાદેવીની સાધના કરી હતી. વૃદ્દાચાય પ્રશ્ન ધાવલી'માં જણાવ્યું છે કે તેમણે ચંડિકાના નામથી પેાતાના ગુચ્છ ચલાવ્યા હતા. ‘યુગપ્રધાનાચાય ગુર્વાવલિ’માં એવું વર્ણન છે કે જિનવલ્લભસૂરિએ ચિત્તોડ જઈ સ્થાન માટે પૂછ્યું. કેઈ સ્થાન આપવાને બદલે લેાકાએ હાસ્યપૂર્વક કહ્યું કે ‘અહીં એક સૂનું ચડિકાનું મ ંદિર છે, આપ એમાં જ ઉતરી. ’ આચાય. એમનાં કહેવાના કુટિલ મમ જાણી ગયા અને નિર્દિષ્ટ સ્થાનમાં જ રહ્યા. દેવીને તેમણે પ્રસન્ન કરી, પડકાને લોકોને ડરરહેતા અને એથી અનેક લેાકેાનું અન” પણ થયું હતું. જે ચંડિકા અન્યના માટે ભક્ષિકા હતી તે જિનવલ્લભસૂરિના પ્રભાથી એમની રક્ષિકા થઇ. એમના પછી જિનદત્તસૂરિએ પણ અજમેરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં ‘મને માંસ પણ ચડે છે એવી શીતળા વગેરે દેવીએ સ્થાપી ' જેને શતપદીમાં મહેન્દ્રસિહસરિએ વિરાધ કર્યાં.
.
૧૬૦. મેરુનુંગસૂરિ રચિત ‘ લઘુ શતપદી ’માં કહેવાયું છે કે ‘ સિદ્ધાંતપ્રણીત સમાચારી અને શુદ્ધ તક્રિયા જોઈ એ ગચ્છને ચક્રેશ્વરી નામે શાસનદેવી સાંનિધ્ય કરે છે, તેથી તે અનેક શાખાએ વધે છે. આ ગ્રંથમાં પશુ મહાકાલીદેવીને કયાંયે નિર્દેશ નથી.
૧૬૧. મેતુ ંગસૂરિના સમકાલીન, શાખાચાય અને મડાકવિ જયશેખરસૂરિએ રચેલ * ઉપદેશ ચિન્તામણિ ’ની ગ્રંથ પ્રશસ્તિમાં આરક્ષિતસૂરિએ તપાબળથી ચક્રેશ્વરીને સાક્ષાત્ કરીને અચલગચ્છ વિસ્તાર્યાં એવું જણાવવામાં આવ્યું છે :
वंशे वीरविभोरभूदिति वहन्वी रत्यूर्जितं । मिथ्यात्वादिविपक्षवारणविधौ धर्मोद्यमे चोत्तमे ॥ जातः पूर्वमिहार्यरक्षितगुरूचकेश्वरी देवतां । साक्षात्कृत्य तपोभिरंचलगणं विस्तारयन् भूतले ॥
અહીં પણુ મહાકાલીનો નિર્દેશ નથી.
૧૬૨. ભાવસાગરસૂરિ રચિત ગુ[વલીમાં ચક્રેશ્વરી દેવી શ્રીસીમ ધર જિનેશ્વરનાં મુખેથી આરક્ષિત સૂરિના ગુણાની પ્રશંસા સાંભળે છે, પાવાગઢ પર ગુરુને વંદનાથે આવે છે, એમની પ્રશ ંસા કરી ભવિષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૪૧ વાણી ઉચ્ચારે છે અને ચશ્વરીનાં વચનથી વિધિપાગચ્છ ઉદ્ભવે છે એ વિષયક વિસ્તૃત વર્ણન છે કિન્તુ કયાંયે મહાકાલી દેવાનો ઉલ્લેખ નથી. ભાવસાગરસૂરિ કહે છે: ચરિ ત્રયો નાખો विहिंपक्ख गण तिलओ ॥
૧૬ ૩. ડુંગરિ અને ભાવસાગરસૂરિના ઉકત ગ્રંથીયે પ્રાચીન, સં. ૧૪૨૦ માં કવિવર કન્ડ
અચલગચ્છનાયક ગુરુ રાસ’ નામના ગ્રંથમાં પણ ચકેશ્વરી દેવી સંબંધક એવાજ પ્રસંગે વર્ણવવામાં આવ્યા છે, એટલું જ નહીં, આર્ય રક્ષિતસૂરિ અને ચકેશ્વરીદેવી વચ્ચે વાર્તાલાપ પણ એમાં છે. પરંતુ એ પ્રાચીન ગ્રંથમાં પણ મહાકાલીદેવીને નામોલ્લેખ સુદ્ધાં નથી.
- ૧૬૪. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત અન્ય નાની મોટી પઢાવલીઓમાં પણ એ પ્રમાણે જ છે. વર્તમાનમાં પણુ ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ ભીમશી માણેકે અંચલગચ્છની ગુરુપદાવલી લખી અને “પંચ પ્રતિક્રમણ સૂત્ર માં પ્રકાશિત કરી એમાં પણ આર્ય રક્ષિતસૂરિના સંબંધમાં મહાકાલીદેવીને કયાંયે ઉલ્લેખ નથી. પરંતુ ચક્રેશ્વરી દેવી સંબંધમાં અનેક પ્રસંગો કહેવાયા છે. ચકેશ્વરીદેવી અને પદ્માવતીદેવી શ્રી સીમંધર જિનેશ્વરનાં મુખેથી આચાર્યના ગુણોની પ્રશંસા સાંભળે છે. એમને પાવાગઢ ઉપર વંદન કરવા આવે છે. તેમના ઉપર પ્રસન્ન થાય છે, અને ભવિષ્યવાણી ઉચ્ચારે છે એનું વિસ્તૃત વર્ણન ઉક્ત ગુરુપટ્ટાવલીમાં છે, એક માત્ર મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી સંસ્કૃત પદાવલીમાં મહાકાલી સંબંધક વર્ણન છે. આચાર્યની પરીક્ષા કરવાનું પણ એમાં જ વર્ણન છે. પરંતુ ઉક્ત ગુપદાવલીમાં ચકેશ્વરીદેવીએ આચાર્યશ્રીની પરીક્ષા કરી એવું વર્ણન છે. ચક્રેશ્વરી દેવીએ આચાર્યને અનશન ન કરવાની વિનંતિ કરી અને જણાવ્યું કે તમે ભાલેજ જાઓ. ત્યાં યશેધન ભણશાળીએ જિનાલય બંધાવ્યું છે, તેના મહોત્સવ ઉપર શ્રી સં૫ આવશે. તેના તંબુમાં તમોને શુદ્ધ આહાર મળશે. દેવીનાં કથનાનુસાર પ્રભાતમાં સંધ આવ્યો. તેમણે સાધુને હરાવવા માટે વિનતિ કરી. ગુરુ ત્યાં ગયા. ચકેશ્વરી દેવી પોતે આહાર વહોરાવવા આવ્યાં. સેનામહોરોને થાળ ભરીને દેવીએ કહ્યું આ વહોરે. સાધુએ બે વાર કહ્યું કે આ અમને લેવું ક૯પે નહીં. તેથી ત્રીજી વાર થાળમાં ચેખા ભરી લાવ્યા ગુરુએ તે વહાર્યા તે વખતે દેવીએ વચન આપ્યું કે આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામમાં હશે તે તે ગામમાં ચારેક જણની પાસે પ્રાયઃ સોનિયા અવશ્ય હશે. ચક્રેશ્વરી દેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગ૭ એવું નામ સ્થપાયું.
૧૬૫. મેજીંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહાકાલીદેવીએ ધરેલા સેનામહેર ભરેલા થાળમાંથી આર્યરક્ષિતસૂરિએ દેવીના અત્યંત આગ્રહથી એક મહેર લીધી અને સંઘને અર્પણ કરી એ વર્ણન આપણે જોઈ ગયા. આ વાત પણ સ્વીકાર્ય જણાતી નથી. કેમકે એ વખતે સાધુઓને પૈસા સ્વીકારવાનો એક પ્રસંગ બન્યું હતું. પાટણમાં સં. ૧૨૫૭ ના ચોમાસામાં આભડશાએ પ્રત્યેક આચાર્ય દીઠ કોઈને હજાર, કોઈને પાંચસે, કોઈને સે, કેઈને પચાસ તથા છેવટ કોઈને બત્રીસ દ્રમ્મ આપ્યા અને તે તેમણે હાથમાં મુહપત્તિ રાખીને સ્વીકાર્યા. મહેન્દ્રસિંહસૂરિ આને શતપદીમાં ઉગ્ર વિરોધ કરે છે કે
આ કેવું ? આ તો એવું થયું કે જેને પૂજવું એનું જ ઉલ્લંઘન કરવું! જે કાંજિકિની-કંડી પૂજવી તેમાં જ ઓસામણ રેડવું ! તથા જે ચુલ્લી પૂજવી તેમાં જ આગ બાળવી ! ! ”
૧૬૬. ઉકત ગુપટ્ટાવેલો પછી છે. જહોનેસ કલાટે તથા મોહનલાલ દલીચંદ દેશાઈએ પણ અંચલગછની પદાવલીઓ લખી. ઉકત બન્ને વિદ્વાનોએ પણ આરક્ષિતસૂરિના સંબંધમાં મહાકાલીદેવીને કયાંયે ઉલ્લેખ કર્યો નથી. ડે. કલાટ ચક્રેશ્વરી દેવીને અંચલગચ્છ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ કરે છે– Under him the gachcha, having a vision of Chakresvari devi, received
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૨
અંચલગચ્છ દિગ્દર્શન Samvat 1169 the name Vidhipiksha-gachcha (sce Bhan. Rp. 1883-4, P. 130, 442, V'. I)
- ૧૬૭. પ્રાચીન શિલાલેખમાં પણ મહાકાલીદેવીના ઉલેખ પ્રાપ્ત થતા નથી. આગરામાં કુંવરપાલ તથા સેનપાલે બંધાવેલાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં જિનાલયના સં. ૧૬૭૧ના વિસ્તૃત શિલાલેખમાં ચક્રશ્વરીદેવીએ આર્ય રક્ષિતરિને વરદાન આપ્યું એ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : શ્રી કાંચરી છે श्री वीरादष्टचत्वारिंशत्तमे पट्टे श्री पावकगिरौ श्रीसीमंधरजिनवचसा श्री चक्रेश्वर्यादत्तवराः सिद्धांतोक्तमार्गप्ररूपकाः श्री विधिपक्षगच्छसंस्थापकाः श्री आर्यरक्षितसूरयः॥
૧૬૮. જામનગરમાં વર્ધમાનશાહે તથા પદ્ધસિંહશાહે બંધાવેલાં જિનમંદિરના સં. ૧૬૯૭ના વિસ્તૃત શિલાલેખમાં પણ એ પ્રમાણે જ ચકેશ્વરીદેવીનાં નામનો ઉલ્લેખ છે.
श्री वीरपट्टक्रमसंगतोऽभूत् । भाग्याधिकः श्रीविजयेंदुसूरिः ॥
श्रीमंधरैः प्रस्तुतसाधुमार्ग-श्चक्रेश्वरीदत्तवरप्रसादः ॥५॥ ૧૬૯. મહાકાલીદેવી અંચલગચ્છની અધિષ્ઠાયિકાદેવી તે આજે મનાય જ છે. અન્વેષણની દષ્ટિએ આપણે જોયું કે પ્રાચીન સાહિત્યમાં મહાકાલીદેવીને એ સંબંધમાં ક્યાંયે ઉલ્લેખ નથી. ૧૭મી શતાબ્દી પછીનાં સાહિત્યમાં મહાકાલીદેવીના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે ૧૭મી શતાબ્દી પછી જ અંચલગચ્છાધિષ્ઠાયિકા તરીકે મહાકાલીદેવીનાં નામનો સવિશેષ પ્રચાર થયો હશે. “વર્ધમાન પાસિંહ શ્રેણીચરિત્ર, જિનવિજયજી સંપાદિત સં. ૧૮૦૬ની આસપાસ અજ્ઞાત કૃત “વીરવંશાવલી ” તથા તપગચ્છીય ઉપાધ્યાય ધર્મસાગરજીએ સં. ૧૬૨૮માં રચેલ કુપક્ષકૌશિક–સહસ્ત્ર કિરણ અપરનામ “પ્રવચન પરીક્ષા માં મહાકાલી વિષે સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મુકિતલાભ ઉપાધ્યાયના શિષ્ય કવિ ક્ષમાલામે પણ મહાકાલીદેવીને છંદ રચ્યો છે, જેમાંથી જાણી શકાય છે કે સં. ૧૮૯૩ ના ચિત્ર વદિ ૧૨ ને દિવસે મુકિતસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી મહાકાલીમાતાનું વરદાન પ્રાપ્ત કર્યું. આમ છેલ્લા ત્રણેક સૈકાઓમાં અંચલગચ્છીય સાહિત્યમાં મહાકાલીદેવીના સંબંધમાં અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
૧૭૦. અહીં એ તક પણ કરવામાં આવે કે, આર્ય રક્ષિત રિએ પાવાગઢ ઉપર તપ કર્યું એટલે મહાકાલીદેવીનું વરદાન પ્રાપ્ત કર્યું હશે એવી માન્યતા પ્રચલિત થઈ હશે, કે પાવાગઢ હાલમાં મહાકાલીદેવીનું જ ધામ ગણાય છે. પરંતુ મહાકાલીદેવી સંબંધમાં એ માન્યતા જ મુખ્ય હોય છે એ જાણવું જરૂરી છે કે એક વખત પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. પાવાગઢ-જૈનતીર્થ.
૧૭૧ મહાકાલીનાં ધામ તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધિ પામેલું પાવાગઢ એક વખત જેનોનું અગત્યનું યાત્રાનું ધામ હતું. આ સંબંધમાં થોડાક પ્રમાણે આ પ્રમાણે છે : વનરાજ ચાવડાએ સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવીને પાવાગઢ ઉપર કિલ્લે બાંઓ અને એક જેન દહેરાસર પણ બંધાવ્યું. એ પછી અહીં અનેક જિનાલય બંધાયાં.
૧૭૨. સંઘનું બાવન દેરીવાળું શ્રી અભિનંદન સ્વામીનું પ્રાચીન મંદિર હતું, જેનો જીર્ણોદ્ધાર અને પ્રતિકા ગુણસાગરસૂરિએ સં. ૧૧૧૨ ના વૈશાખ સુદી ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા ઉત્સવથી સંધમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું. જીરાવલા પાર્શ્વનાથનાં મંદિરની પ્રતિષ્ઠા પણ એ જ દિવસે થઈ મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે સંઘે મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી હતી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી આય રક્ષિતસૂરિ
૪૩
સ. ૧૮૮૯ ના મહા વદ ૧૧ના રાજ જીરાવલા પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાંથી પ્રકટ થતાં સ. ૧૮૯૬ના મહા સુદી ૧૩ ના રાજ વડાદરામાં મામાની પોળમાં દેરાસર કરાવી તેમાં તે મૂર્તિને સ્થાપન કરવામાં આવી, જે આજે જીરાવલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથનાં નામથી સુપ્રસિદ્ધ છે.
૧૭૩. પાવાગઢ ઉપર આરક્ષિતસૂરિ પધાર્યા ત્યારે શ્રી મહાવીર સ્વામીનું મંદિર હતું. મહેન્દ્રસિંહસૂરિ તીમાળામાં શ્રી વીર પ્રભુને આ પ્રમાણે નમસ્કાર કરે છે; પાવલિ વુવની થુળ વાર્ ॥ ભાવસાગરસૂરિ પણ ગુર્વાવલીમાં જણાવે છે કે : પાવનયિસિદ્ઘર સુવીર મવળમિ અંખ પસૌ । કવિવર કાન્ત રચિત અચલગચ્છનાયક ગુરાસમાં પણ શ્રી વીર જિનેશ્વરનાં દર્શાનાર્થે આરક્ષિતસૂરિ પધાર્યા હતા એવા ઉલ્લેખ છે. મહામત્રો તેજપાલે ગોધરાના ધલને છતી આવી અહી ઉત્સવ કર્યાં તે પછી પાવાગઢ પર ભગવાન મહાવીરનું સતાભદ્ર નામે મદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાં આબૂ જેવી ઝીણી નકસી પણ કરાવી હતી. મુસલમાનોએ તે દિર તેડી નાખી જીમ્ના— મસ્જિદનાં રૂપમાં પરિવતન કરી નાખ્યું.
૧૭૪. પાવાગઢ ઉપર શ્રી સભવનાથનુ મંદિર પણ હતું, જેમાં ખંભાતના મેધારાાહે સ. ૧૪૫૭ થી ૧૪૯૯ સુધીમાં ૮ દેરીએ બધાવી હતી. સામસુંદરસૂરિના શિષ્ય ભુવનસુંદરસૂરિએ ‘ સંભવનાથનું સ્તોત્ર ચ્યું છે, તેમાં પાવાગઢને શત્રુ ંજય મહાતીના અવતાર બતાવ્યો છે. માંડવગઢના સધપતિ વલ્લા પાવાગઢને સંધ કાઢયા હતા અને શ્રી સંભવનાધની પૂજા કરી પરમ શાંતિ મેળવી હતી. જિનવિજયજી સંપાદિત ‘ વીરવંશાવલ 'માં કહેવામાં આવ્યુ છે કે : આ રક્ષિતસૂરિએ પાવાગઢ પર ચડીને સંપ્રતિરાજાએ બંધાવેલા જિનાલયમાં શ્રી સ ંભવનાથ જિનેશ્વરનાં દર્શન કર્યાં.
૧૭પ. શેઠ છાડાના વંશજ સંધવી ખીમા અને સધવી સહસાએ પાવાગઢમાં માઢુ જિનબિંબ ભરાવી સં. ૧૫૨૭ના પેાધ વિદે ૫ ના રાજ પ્રતિષ્ઠા કરાવી હતી.
૧૭૬. ભીડભંજન પા નાયનુ મંદિર પણ પાવાગઢ ઉપર હતું, જેની મૂળ પ્રતિમા વડેદરાના દાદા પાર્શ્વનાથનાં દેરાસરમાં વિરાજમાન છે.
૧૭૭. પાટણનિવાસી શેઠ છાડાના વંશજ સંઘવી ખીમસિહ અને સંધવી સહસાએ સ. ૧૫૨ના પોષ વદિ ના રાજ પાવામાં જિનમંદિર બંધાવી, મેટા બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી.
જયવતે સ. ૧૬૩૨ ના: વૈશાખ સુદી ૩ ના રૂાજ પાવાગઢમાં જિનાલય બધાવી તેના પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યા હતા.
૧૭૮. ચાંપાનેરના
૧૭૯. સ. ૧૭૪૬ માં ૫. શીલવિજયજીએ રચેલી ‘ તીથમાળા 'માં ભગવાન તેમનાથનાં મંદિરને આ પ્રમાણે ઉલ્લેખ કર્યાં છે: ‘ચાંપાનેરી નેમિ જિદ મહાકાલી દેવી સુખક. ’
૧૮૦. પાવાગઢ ઉપર શ્રી અભિન ંદન સ્વામીનાં જિનાલયમાં કાલિકાદેવીનું મંદિર પણ હતું. અને જૈન શિલ્પ પ્રમાણે કાલિકાદેવીની મૂર્તિ બનાવીને તેમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ધમાન શાહે અને પદ્મસિંહ શાહે આ મંદિરને ૧૭ મા સૈકામાં માટે જર્ણોદ્ધાર કરાવ્યા હતા.
૮૮૧. પાવાગઢમાં અનેક શ્વેતાંબર મુનિવરે। વિચર્યા છે અને અનેક ધર્માંકાર્યો થયાં છે. યાત્રાસધ સાથે અનેક શ્રાવકૈા આ જૈન તીમાં પધારીને પાવન થયા છે. આ વિષયક અનેક પ્રમાણા જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. પદરમી શતાબ્દી સુધી પાવાગઢને ઉન્નત કાળ હતો.
૧૮૨, જનશ્રુતિ કહે છે કે પાવાગઢના પતાઈ રાવલને દુદ્ધિ સૂઝી અને તેણે સખી સાથે ગરખામાં સાક્ષાત્ આવેલી કાલિકા માતાના હાથ પકડી તેને પેાતાની
દુર્ભાવના જણાવી. દેવીએ રાજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
અંચલગચ૭ દિગ્દર્શન પણ સમજાવ્યું પણ તે માન્યો નહીં, એટલે દેવીએ શાપ આપ્યો. પરિણામે મહમ્મદ બેગડે અહીં ચડી આવ્ય, ચાંપાનેર ભાંગ્યું, પાવાગઢનું પતન થયું, જૈનમંદિરે લુંટાયાં. એ વખતે જૈન સંઘે અનેક જિનપ્રતિભાઓને ભૂમિમાં ભંડારી દીધી. બેગડાએ સં. ૧૫૪૧માં રાજા જયસિંહ-પતાઈ રાવલ, ડુંગરશી પ્રધાન વગેરેને મારી નાખી પાવાગઢ જીતી લીધો. ત્યારથી ચાંપાનેરનું રાજ્ય ખાલસા બન્યું, અને મહમ્મદશાહ ત્રીજો બે કીલ્લાને રાજા બનવાથી બેગડે કહેવાય.
૧૮૩. “પાવાગઢથી ઊતર્યાં મહાકાલી રે” એ ગરબે ગુજરાતમાં લેકવિશ્રત બન્યો અને પાવાગઢ મહાકાલી માતાનાં ધામ તરીકે પ્રસિદ્ધ રહ્યું, કિન્તુ એક જૈન તીર્થ તરીકે એનું મહાસ્ય લેકમાં ભૂલાઈ ગયું. અલબત્ત, ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે કે પાવાગઢ એ જૈન વેતાંબરોનું મધ્યકાલીન જૈન તીર્થ ધામ હતું. આજે પર્વત ઉપર કઈ વેતાંબર મંદિર નથી અને શ્વેતાંબર સંપ્રદાયના યાત્રિકે પણ અહિં આવતા નથી. કાલિકામાતાનું મંદિર ૨૦૦ વર્ષની અંદર બંધાયેલું આજે વિદ્યમાન છે. કાલિકાની ટૂંક પર ચડવાનાં પગથિયાંઓમાં જે પથ્થરે લગાડવામાં આવ્યાં હતાં, તેમાં નવા પથ્થરાં સમજીને સાત જૈન મૂર્તિઓ લગાડી દેવાઈ હતી !!
૧૮૪. સને ૧૮૯૫ માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બસ કહે છે, “પાવાગઢનાં શિખર ઉપર રહેલાં કાલિકા માતાનાં મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.”
૧૮૫. અહિંની એક જુમ્મા મસ્જિદને પરિચય કરાવતા એક વિદ્વાન કહે છે-“આ મસ્જિદની બારીઓ અને ઘુમ્મટમાં જે કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે એવી છે. આબુના પહાડ ઉપર આવેલાં દેલવાડાનાં જૈન મંદિરોમાં જે પ્રકારની અષ્ટ પાંદડીવાળાં કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અહીં પણ જોવામાં આવે છે. સંભવતઃ સર્વતોભદ્ર નામનું જૈન મંદિર આ હોય એમ જણાય છે. મહાકાલીદેવી શું જન કેવી છે?
૧૮૬. મહાકાલીદેવી પ્રભાવક અને ભકતોની ઈચ્છા પૂરી પાડનારી મનાઈ છે. ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં કાલીભકત અનેક છે. બંગાળમાં તે આ દેવી અત્યંત પૂજાય છે. ઈતિહાસ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવીઓ હતા ત્યારે તેઓ આ દેવીને રાજ્યની ૨ખેવાળી કરનારી માનતા હતા. ગુજરાત તે નવરાત્રીના દિવસોમાં મહાકાલી દેવીના ગરબા ગાવા ગાંડીતૂર હોય છે. આમ, જૈનેતર આ દેવીને અત્યંત પૂજનીય ગણે છે એ વાત સર્વ પ્રસિદ્ધ છે. અહીં પ્રશ્ન એ છે કે અંચલગચ્છાધિષ્ઠાયિકા ગણાતી મહાકાલી શું જેન દેવી છે ? આ પ્રશ્ન અનેકનાં મનમાં ઉદ્ભવે છે.
૧૮૭. તપાગચ્છના ઉગ્રસ્વભાવવાળ ઉપાધ્યાય ધર્મસાગરજીએ લોકોની આ શંકાનો ખરેખર, બેટ ઉપયોગ કર્યો છે. અંચલગચ્છનું ઉગ્રખંડન કરવામાં તેમણે મહાકાલીદેવીનાં નામને પણ સંડોવ્યું. ઉક્ત પ્રવચન પરીક્ષા (વિ. ૪, ગા. ૩૪) ની વ્યાખ્યામાં તેમણે જણાવ્યું છે કે- આંચલિકમતના આકર્ષક નરસિંહ ઉપાધ્યાયે ચંપક દુર્ગ (ચાંપાનેર) માં મિયાદષ્ટિ કાલિકાદેવી પિતાના મતની વૃદ્ધિ માટે આરાધી હતી. નરસિંહને નાઢી શ્રાવિકાએ નટપદ્રીય (નડીઆદ) ના ચયવાસી સૂરિ દ્વારા “ આર્ય રક્ષિત રિ” નામથી સૂરિપદ અપાવ્યું હતું. એ જ ગ્રંથના પાંચમા વિભાગ (ગા. –૮) માં જણાવ્યું કે “તે નરસિંહે પિતાના મતની વૃદ્ધિ માટે પાવકગિરિ (પાવાગઢ)માં રહેલી કાલિકા નામની મિથ્યાદષ્ટિ–હિંસાપ્રિય દેવીને ૨૧ ઉપવાસો દ્વારા આરાધી હતી, અને તે પાપીજનો પાસે વ્યગ્રહ વચન પ્રકાશિત કરતાં
અમને ચક્રેશ્વરી પ્રત્યક્ષ થયાં.” એવું મૃષા બોલ્યા હતા—
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
કથા આશ્ચઢિરમતાવાળ રહિન જપ, મિથ્યાજૂ સ્ત્રિાવ નિનામતવૃદ્ધ માતા .......
" नियमयबुडिनिमित्तं पावयगिरि-कलिआभिहा देवी आराहिआ य मिच्छादिठ्ठी इगवीसु [व] वासेहिं ॥ पच्चक्खा चक्केसरि अम्हं' ति मुसं वसु सो पावो ।
पावजणाणं पुरओ दुग्गहवयणं पयासंतो ॥ व्याः-निजमतवृद्धिनिमित्तं पावकगिरौ या कालिकाऽभिधा कालिकानाम्नी मिथ्याદgિ frીયા દેવ ના x x x”
૧૮૮. ઉપાધ્યાય ધમસાગરજીએ મહાકાલીદેવીને “મિચ્છાદષ્ટિ” અને “હિંસાપ્રિય' કહી છે. આર્ય રક્ષિતરિના સંબંધમાં પણ તેમણે અનેક ગેરસમજૂતિઓ ફેલાવી છે. અન્ય ગચ્છા ઉપર પણ તેમણે ઉગ્ર પ્રહાર કરી તેમનું ખંડન કર્યું છે. આ અંગેની પાછળથી વિચારણા કરવામાં આવશે. અહીં તે મહાકાલીદેવી જૈનદેવી છે કે નહીં એ વિષયમાં જણાવવું વિવક્ષિત છે.
૧૮૯ વિક્રમની ૧૯મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા કવિ દયવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું કે સં. ૧૫૧૨ માં વૈશાખ સુદી ૫ ના દિવસે પાવાગઢ પર ચેથા તીર્થંકર અભિનંદન જિનની પ્રતિષ્ઠા છે. જેનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભકતશાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં તેને ઉલેખ આપણે કરી ગયા.
૧૯૦. પં. લાલચંદ્ર ભ. ગાંધી “પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ એ નામનાં પસ્તકમાં નોંધે છે કે-વર્તમાનમાં પાવાગઢમાં હિંદુસમાજમાં–દેવીના ઉપાસક દ્વારા બહુ મનાતી એ કાલિકાદેવીની મૂર્તિ જોવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયે ૧૦૮ વર્ષો પહેલાં ત્યાં કાલિકાદેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે–એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ-શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચોથા તીર્થકર અભિનંદન જિનની શાસન-દેવી તરીકે ઓળખાવી છે, તે છે. જેની માન્યતા પ્રમાણે છે. . જૈનાચાર્ય શ્રી હેમચંદ્રની અભિધાનચિંતામણિ
૧ દેવાધિદેવ કાંડ, લે. ૪૪) માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર (પર્વ ૩ જા) માં અભિનંદન-જિન ચરિત્રમાં તથા બીજા અનેક છે. જૈન ગ્રંથકારોએ નિર્વાણલિકા, પ્રવચનસારોદ્ધાર, પદ્માનંદ મહાકાવ્ય. આચારદિનકર વગેરે ગ્રંથોમાં જણાવેલ શાસન દેવદેવીનાં નામે અને સ્વરૂપે પ્રમાણે ચોથા તીર્થ કર અભિનંદન સ્વામીની શાસનદેવીનું નામ કાલિકા છે, અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે –
૧૯૧. હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ નામમાલા (ય. વિ. ચં. ૧, ૪૪-૪૬) માં આ પ્રમાણે નોંધે છેઃ ચરનિરવા સુનિતા િહિxx તિ વૈજઃ મછાસનदेवताः। व्याख्या-काल्येव कालिका वणेन । x x एवमेताश्चतुर्विशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठाभ्यो देवताः शासनदेवताः - ૧૯૨. ત્રિષષ્ટિશલાકાપુરચરિત્ર (પર્વ ૩ સર્ગ ૨, લે. ૧૫૯, ૧૬૦ અભિનંદનજિનચરિત્ર)માં આ પ્રમાણે વર્ણન છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
હું
અચલગચ્છ દિગ્દશન
कालिका च तथोत्पन्ना श्यामवर्णाऽम्बुजासना । दक्षिणौ धारयन्ती तु भुजौ वरद-पाशिनौ ॥ नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ॥
૧૯૩. પાદલિપ્તસૂરિની નિâણુકલિકા ( પત્ર ૩૪-૩૫) માં આ પ્રમાણે વન છે: તથા चतुर्थमभिनन्दनन जिनं xx तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्णा पद्मासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति ।
૧૯૪, સ. ૧૪૬૮ માં વર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકરમાં પણ મહાકાલીદેવીનું વર્ણન છે : श्यामाभा पद्मसंस्था वलयवलिचतुर्बाहु विभ्राजमाना
पाशं विस्फूर्ज्जमूर्ज्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्टा
बेवीनामस्तु काली कलिकलितकलितस्फूर्तिरुद्भूतये नः ॥
ॐ नमः श्री काल्यै श्रीअभिनन्दननाथशासनदव्यै । श्री कलि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठा महोत्सवे आगच्छ आगच्छ इद मर्घ्यं पार्टी बलिं चरुं गृहण गृहाण સન્નિધિતા મન મવ સ્વાદ્યા । (વડાદરા પ્રાચ્યવિદ્યામંદિરની સ. ૧૪૭૬ માં લખાયેલી પ્રત પત્ર ૧૨૧)
ઢાળમાં પાવાગઢની છે. એના ચાર
૧૯૫. પરમ જૈન કુર ફેરુએ સ. ૧૩૭૨ માં પ્રાકૃતમાં રચલા વાસ્તુસારને, ૫. ભગવાનદાસજી જેને હિંદી અનુવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યાં છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથોના આધારે શાસનદેવ–દેવીનાં લક્ષણા સાથે જે ચિત્રા આપ્યાં છે, તેમાં શ્વે. જૈન માન્યતા પ્રમાણે જણાવેલ ચેાથા તીથંકરની શાસનદેવી કાલિકાનું નામ તથા સ્વરૂપ મળતુ આવે છે; પર ંતુ દિગંબર જૈનેાની માન્યતા એથી જુદી પડે છે, અર્થાત્ તેઓ ચોથા તી કર ( અભિન ંદન) ની શાસનદેવી તરીકે અને તેવા સ્વરૂપમાં કાલિકાને માનતા નથી એવા સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યા છે. ૧૯૬. ઉક્ત કવિરાજ દીપવિજયજીએ ‘ જીરાવલી પાર્શ્વનાથ રખવાલી, અભિનંદનશાસન રક્ષિકા દેવી જગદંબા એ કાલિકાનું હાથમાં રહેલાં આયુધ–ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણા બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા ખે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ છે. દેવીનાં મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, હા પ્રવાલ જેવા લાલ, આંખેા અમૃત-કચેલાં જેવી, અને લલાટમાં તિલક-ટીકા રત્નજડિત જણાવેલ છે. પહેરેલ ચણીઓ પીળા અને રાતા વણુતા તથા ઉપરની એાઢણી-ધાટડી લાલ-ગુલાલ જણાવી છે. હાથમાં રત્ન-જડાવ ચૂડી કકણ, પગમાં ઝાંઝર નૂ પુર અને ડોકમાં નવલખા હાર એ દેવીનેા શણગાર સૂચવ્યા છે. દેવી, પાવાગઢથી ઉતરીને નવરાત–તારતાના ૭ દિવસેામાં શહેર ( ચાંપાનેર ) ની નારીઓની ટાળીમાં ભળી સૌ સાથે ગરબા રમે છે—એવી લેાકવાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સનિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા ધર્મી જૈન—જતાનાં પ્રતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા—સંધનાં વિઘ્ન હરવા એ દેવીને પ્રાથના કરી છે.
સ્તવન 'ની ત્રીજી સુંદર વર્ણન કર્યું
૧૯૭, અચલગચ્છનાં સાહિત્યમાં કાલિકાદેવી વિષેના ઉલ્લેખા આપણે સપ્રમાણ જોઈ ગયા છીએ. આ બધાયે પ્રમાણેા ઉપરથી સિદ્ધ થાય છે કાલિકાદેવી જૈન દેવી જ છે. ધસાગરજીએ એને ‘ મિથ્યાદષ્ટિ ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ અને “હિંસાપ્રિય' તરીકે ઓળખાવી છે તે અયુક્ત છે. જેની સોળ વિદ્યાદેવીઓમાં મહાકાલી પણ છે જ–રાહિણી, પ્રજ્ઞપ્તિ, વજેશંખલા, વન્દ્રકુશી, અપ્રતિચકા (ચક્રેશ્વરી). પુદના (નરદત્તા), કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, મડાવાલા, માનવી. વેરોક્યા. અછુપ્તા, માની અને મહામાનની. તેનો મંત્ર પણ આ પ્રમાણે પ્રસિદ્ધ છે : ક ાં મદારળેિ ૪ નમઃ. પ્રાચીન જૈન હાથપ્રતમાં મહાકાલીનાં ચિત્રો તો છેજ કિન્તુ આબૂનાં જગતપ્રસિદ્ધ વિમલવસહીનાં દેરાસરની છતમાં પણ ઉક્ત ૧૬ વિદ્યાદેવીઓની કલાત્મક શિલ્પકૃતિઓ છે. જૈનશાસનના ચોથા જિનેશ્વર અભિનંદન સ્વામીની શાસનદેવી માટે આવા વિશેષણેનો ઉપયોગ અંચલગચ્છ માટે જ નહીં, સમગ્ર શાસન માટે હાનિકારક છે. આવા કારણે જ ધર્મસાગરજીને માફી માગવી પડી હતી અને એમનો ખંડનાત્મક ઉક્ત ગ્રંથ એમના ગુરુએ અમાન્ય કરાવ્યો હતો ! અંચલગચ્છને પ્રથમ શ્રાવક : યશોધન ભણશાળી
૧૦૮. યોધન ભણશાળીને અંચલગચ્છના પ્રથમ શ્રાવક ગણવામાં કોઈ વાંધો નથી. આપણે જોઈ ગયા કે આરક્ષિતસૂરિએ પાવાગઢ પર ઉગ્ર તપશ્ચર્યા કરી, ચશ્વરી દેવીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે યશોધન સંધ સહિત પાવાગઢ યાત્રાએ આવે છે, તે વખતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થવાની હોવાથી દેવી ગુરુને અનશન ન કરવાની વિનતિ પણ કરે છે. બીજે દિવસે પ્રભાતે સંઘપતિ યશોધન મોટા સંધ સાથે પાવાગઢ યાત્રાર્થે આવ્યો, ગુરુને શુદ્ધાહારની પ્રાપ્તિ થઈ ગુરુ યશોધનને આગમપ્રણીત ભાગને ઉપદેશ આપે છે અને યશોધન ગુરુને વિધિપક્ષગ૭ સ્થાપવાની વિનતિ કરે છે. એ પછી સંધ સાથે ગુરુ ભાલેજ નગર પધારે છે જ્યાં યશોધન ગુના ઉપદેશથી ભરતચક્રવતિની યુકિત જેવો વિશાળ ઋષભજિની બંધાવે છે. જયસિંહરિને ભાવથી ભાલેજ તેડાવીને આર્ય રક્ષિતરિને પદમહોત્સવ ઉજવે છે. જિનાલયની ખુબ જ ધામધુમથી પ્રતિષ્ઠા કરાવે છે. દરદરથી સંધો એકઠા મળે છે. એ પ્રસંગે સં. ૧૧૬૯ માં આર્યરક્ષિતસૂરિ વિધિપક્ષગ૭ સ્થાપી મુખ્ય ૭૦ બોલની પ્રરૂપણ કરે છે. એ પછી યશોધન શત્રુ જ્યને છરી પાળ સંધ કાઢે છે. યશોધને ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં હતાં.
૧૯. પં. હીરાલાલ હંસરાજ લાલન યશોધનનું ગોત્ર, એના આદિપુરુષ અને વંશજોને શ્રી જેને ગોત્રસંગ્રહમાં પરિચય આપે છે, જે ઉપરથી જાણી શકાય છે કે તે શ્રીમાલી વંશને ગૌતમગૌત્રીય હતા, ગૌતમ ગોત્રની દશા–વીશા જ્ઞાતિમાં મુખ્ય શાખાઓ આ પ્રમાણે થઈ: મહેતા, યશોધન, ભણશાલી વિસરિયા, શંખેશ્વરિયા, પુરાણી, ધરિયાણી, ભરકિયાણ, પદા, છેવટ્ટાણી, પાણી, માલાણી, ઘેલાણી ઈત્યાદિ.
૨૦૦. સં. ૭૯૫ માં ભિન્નમાલમાં શ્રી શાંતિનાથના ગૌષ્ટિક વિજય શેઠ વસતા હતા. તેમને ઉદયપ્રભસૂરિએ પ્રતિબધી જેન કર્યો. તેની ગોત્રજા ગાજણાદેવી હતી. તે દેવી નારાયણ પણ કહેવાતી. એ દેવીનું સ્થાન ભિન્નમાલની પાસે ખીમજાડુંગરી પર ગાજણા ટુંક પર હતું. વિજયશેઠ નગરની પુવ તરકની પોળ પાસે સમરસંધ નામના પાડામાં વસતા હતા. ચાર કરોડના તેઓ વ્યાપારી હતા. સં. ૧૧૧૧ માં ભિન્નમાલનો મુસલમાનેએ નાશ કરતાં વિજયશેઠના વંશજ સહદે શેઠ ત્યાંથી સ્થળાંતર કરીને ચાંપાનેર પાસેના ભાલેજ નગરમાં જઈને વસ્યા. ત્યાં કરિયાણાને વ્યાપાર કરતા હોવાથી તેમની ભાંડશાલી એડક થઈ. સહદે શેઠના યશોધન અને સોના નામે બે પુત્રો થયા.
૨૧. યશોધન ઘણો જ પ્રતાપી પુરુષ હતું. તેના પછી આ ગોત્રને ખૂબ જ વિસ્તાર થયો અને એના વંશજો ઘણે સ્થળે પથરાયા. અનેક પ્રસિદ્ધ પુરુષો પણ આ ગોત્રમાં થઈ ગયા. મંત્રી સલખુએ જૂનાગઢમાં આદિનાથને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્ય તથા પાટણમાં ચોર્યાસી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન
પૌષધશાળાઓમાં કલ્પમહેાત્સવ ઊજવી ધણુ ધન વાપર્યું. સ. ૧૫૬૮ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલના રહીશ શા વાધા તથા હરખચંદે પટ્ટધર આચાયૅ ભાવસાગરસરિતા પદમહેાત્સવ પચાસ હજાર દ્રવ્ય ખરચીને ધામધૂમથી ઊજવ્યા. સંઘવી ભીમાના ભાઈ ભાણાના સતાનેા કચ્છી ઓશવાળ થયા અને તે વીસલદેવ રાજાના કારભારી હાવાથી વીસરિયામેતા કહેવાયા. સં. ૧૨૩૬ માં ધુમલીમાં થયેલા જેતા શેઠે દોઢલાખ ટક ખરચીને વાવ બધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રાણા તરી તેને ઘણું માન મળેલું. એણે બંધાવેલી વાવ જેતાવાવનાં નામથી ઓળખાય છે. તણુઆણામાં થયેલા માંડણના પરિવાર દશા થયે. કચ્છમાં થયેલા આ ગેાત્રના પુરુષોએ ઘીના લહાણાં, દેશતેડા આદું સત્કાર્યો કરેલાં છે. સં. ૧૨૯૫ માં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શ ંખેશ્વરજીના પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યા છે. વાસરાડાના રહીશ તે પુનઃ`ગ્ન કરવાથી તેના વશો દશા થયા છે. સ. ૧૩૯૫ માં ધેાલકામાં થયેલા સાલિંગની સ્ત્રી સુહુવદેએ ‘ નાઈણી કંઈ ' તે ગાત્રા કરી. સ. ૧૩૭૫ માં વમાન શેઠે માંડલમાં નિવાસ કર્યાં. તે મહત્પદે સ્થિત થયા હેાવાથી તેના વહેંશજો મહેાતા ઓડકથી ઓળખાયા. સ. ૧૧૯૫ માં ભાલેજમાં થયેલા આભાશેઠને પરિવાર ઓશવાળ થયેા. યશેાધન આ ગેાત્રની પેટા શાખા ભણશાળીના મૂળ પુરુષ થયા અને તેની ગેાત્રજા અબામાતા હતી.
૪૮
૨૦૨. 'ચલગચ્છની પટ્ટાવલીઓમાં, પ્રાચીન ગ્રંથમાં કે શિલાલેખામાં યશેાધન ભણશાળીનેા ઉલ્લેખ તો મળવાના જ. એનાં સત્કાર્યાંનુ વર્ણન પણ પુષ્કળ મળે છે. આય રક્ષિતસૂરિના સમુદાયના આચાર્યાંના નામેાલેખ પણ મળતા નથી, ત્યારે યશોધન માટે ગૌરવાન્વિત ઉલ્લેખા આ ગચ્છનાં પ્રાચીન સાહિત્યમાં ટેકઠેકાણે છે. એ દર્શાવે છે કે અચલગચ્છની સ્થાપનામાં એ મહાન શ્રાવકના શુ કાળેા હતા ! કવિએ પણ યશોધનની ઉજ્જવળ પ્રશસ્તિ ગાવામાં પાછળ રહ્યા નથી. પ્રાચીન પ્રતમાંથી મળેલ નીચેની કાવ્ય કડિકાએ ઉપરથી આ જાણી શકાશે ;
ભલું નગર ભાલેજ વસે ભણસાલી ભુંજલ, તાસ પુત્ર જવ’ત જશાધન નામે નિર્મલ; પાવે પરવત જાત્ર કામ આવીઆ નમી દેવી અંબાવિ આવી રહિયા આવીઆ સુગુરુ એહવે સમે આરક્ષિતસૂરિવર, ધન ધન જસાધન પય નમી ચરણુ નમે ચારિત્રધર
ગહગટી,
તલહટ્ટી,
પ્રણમે સહિ ગુરુ,
કલ્પતરુ;
સાખે,
ધરી ભાવ મનશુદ્ધ બુદ્ધિ પય આજ સફલ મુઝ દિવસ પુણ્યે પામી જન્મ મરણ ભયભીતિ સાયય સમકીત મૂલ સુસાધુ દેવગુરુ ધર્માં આપે; પરિહરી પાપ શુભ આચરે ધરે ધ્યાન ધમનું મહાતા, એ શ્રીમાલી ધુરસખા ધન ધન જસાધન એ સખા.
'
આ વન ઉપરાંત કવિવર કાન્તુ · ગચ્છનાયક ગુરુરાસ ’માં યશોધનનું અને એનાં સુકૃત્યનું વિશદ વણુન આપે છે, જે ખૂબ જ માહિતીપૂણુ તેમજ પ્રમાણભૂત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અચલગચ્છનાં પ્રથમ મહત્તરા સાધ્વીજી સમયશ્રી
૨૦૩. અચલગચ્છનાં પ્રથમ મહત્તરા સાધ્વીજી સમયશ્રી થયાં. આય રક્ષિતસૂરિના ધર્મોપદેશ સાંભળી
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ તેઓ દીક્ષિત થયાં. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં જણાવે છે કે ગુરુ વિકરતા બેણપ નગરમાં આવ્યા. ત્યાં કોડી વ્યવહારીને પ્રતિબોધ આવે. તેની સમાઈ નામે પુત્રી હતી, જે એક કરોડનાં મૂલ્યનું સેનાનું ઘરેણું પહેરતી હતી. આચાર્યનાં મુખેથી ઉપદેશ સાંભળી તે બધાને ત્યાગ કરી પોતાની પચીસ સખીઓ સાથે સોમાઈએ દીક્ષા ગ્રહણ કરી. બીજી પણ ઘણું લેકેએ સર્વવિરતિ કે દેશવિરતિને સ્વીકાર કર્યો.
૨૦. પ્રાચીન ઇતિહાસ તપાસતાં પદિ નામના ચાર પાંચ પ્રસિદ્ધ પુરુષો થઈ ગયેલા જણાય છે. ઉક્ત કાડી વ્યવહારી-કદિ શેઠ રાંકા શાહને પુત્ર હતા. સં. ૧૧૮૫ માં સિદ્ધરાજ જયસિંહે તેને દંડનાયક નીમ્યા હતા અને પ્રસન્ન થઈને તેને બાર ગામો ઈનામમાં આપ્યાં હતાં. એક સમયે તેને ઘેર લગભગ એક સાથે પાંચસો ઘોડી વિયાણી તેથી તેનું નામ કુદી વ્યવહારી પડયું. તેણે પાટણમાં મોટું જિનાલય બંધાવેલું, તેમજ બાર વાવ તથા બાર વા પણ બંધાવ્યાં.
૨૦૫. ભીમશી માણેકે પ્રસિદ્ધ કરેલી ગુપટ્ટાવલીમાં કપર્દિનો પરિચય થોડાક ફેરફાર સાથે મળે છે. તેમાં કહેવાયું છે કે તે કેરી વ્યવહારીની સિદ્ધિ અપૂર્વ હતી. તેના આવાસના યાસી તે દરવાજા હતા. રાજા સિદ્ધરાજે તેને પિતાને ભંડારી બનાવ્યો અને તેને પાંચસો ઘડી વછેરા સહિત આપી. મેરૂતુંગરિ કત લઇ શતપદીમાં વંકા શેઠના પુત્ર કઉડિ હતા એ ઉલ્લેખ છે. તેમાં સમયશ્રીનું નામ નથી, પરંતુ એમ જણાવવામાં આવ્યું છે -આર્ય રક્ષિતસૂરિ બિઉણપ બંદરના વંકા શેઠના પુત્ર કડિ વિગેરેને પિતાના શ્રાવ કરી તથા તેની પુત્રીને દીક્ષા આપી થરાદ આવ્યા. “ત્ર સંગ્રહ માં સમા શેઠની સમાઈ નામે પુત્રી હતી એમ કહી. હું લાલનને અભિપ્રેત છે.
૨૦૬. મુનિ જિનવિજ્યજી સંપાદિત વીરવંશાવલિ'માં કદિ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે : તિહાં થકી કેટલેક દીને શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતા બઈણપ નગરિ આવ્યા. તિહાં શ્રી શ્રીમાલી કેડિ નામે વ્યવહારીઓ પ્રતિબોધી સ્વગઇિ કીધો. તિહું વિહાર કરતા ધણુ ગૃહસ્થને પ્રતિબોધી દીક્ષા દેતા પુનઃ શ્રાધિ પ્રમુખને દીક્ષા દેતા થકા પશ્ચિમ દેશે મંદાઉર નગરઈ આવ્યા. તિહાં વિ. સં. ૧૨૦૨ વપિ ઉ૦ શ્રી વિજયચંદ્રને સુરીપદ હુએ શ્રી આર્યરક્ષિત સુરી નામ દીધું. કેટલાક ચૌમાસા પશ્ચિમ દિશિ કીધા...'
૨૦૭. અંચલગચ્છ નામ સંબંધક પ્રસંગ “વીરવંશાવલિ માં આ પ્રમાણે છે: “એહવઈ બઈશુપ નગર થકી કોટી વ્યવહારીઓ કઈક કાર્યોથે પાટણ આવ્યો. તિડાં દેવદર્શન કરી જિહાં શાલા રાજા કુમારપાલ આ. હેમચંદ્ર મુખ થકી ઉપદેશ સાંભલી છે. તિહાં આવી સભા સમક્ષ શ્રી હેમચંદ્રને વસ્ત્રાંચલઈ વાંદઈ તે દેખી રાજ કુમારપાલ કડ–એ કુણ ગ્રહસ્થ જે વગર વાંદણ ઈમ વાંદઈ ? તે સાંભલી શ્રી હેમચંદ્ર કહે–એ વિધિપલીક નિવારિ કુમારપાલ કહઈ–એ વસ્ત્રાંચલિ ગુસ્નઈ વાંદઈ છU તેહ થકી એને નાંમ અંચલિક કહે. એલઈ વિ. સં. ૧૨૨૧ વપિ બીજું નામ અંચલગચ્છ કહિવાણ. તિહાં થકી શ્રી આર્યરક્ષિત મૂરિ વિહાર કરતા શ્રી બઈણપ નગરી આવ્યા...”
૨૦૮. ભીમશી માટે પ્રસિદ્ધ કરેલ પદાવલીમાં, કપિ હેમચંદ્રાચાર્યને બેસના થી વંદન કરે છે, કુમારપાલ રાજા આ વંદનવિધિ અંગે પૃચ્છા કરે છે અને હેમચંદ્રાચાર્ય આ વિધિ પણ શાસ્ત્રોક્ત છે એમ રાજાને કહે છે-ઈત્યાદિ વર્ણન છે.
૨૦૯. પદિ અને તેની સુપુત્રી સોમાઈ સંબંધમાં આથી વિશેષ જાણી શકાતું નથી. “વીરવંશાવલીમાં સં. ૧૯૨૧ માં ઉક્ત વંદનનો પ્રસંગ હોઈને કહી શકાય છે કે કપર્દિ . ૧૧૮૫ થી ૧૨૨૧ માં વિદ્યમાન હતા. તેમજ તેઓ અચલગરછના ચુસ્ત હિમાયતી હતા. એમની ભાગ્યવંત પુત્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
અંચલગ છ
દિન , સમાઈ જે પાછળથી સમયશ્રીને નામે મહત્તરા થઈને, અંચલગચ્છના નિવાસમાં તેણે મહત્તરા સાથ્વી તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું.
૨૧૦. આર્ય રક્ષિતસૂરિને સમગ્ર પરિવાર આ પ્રમાણે મનાય છેઃ ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૨૧૦૦ સાધુ, ૧૦૩ મહત્તરા સાધ્વી, ૮૨ પ્રવર્તિની સાથ્વી અને ૧૧૩૦ સાધ્વી. આમ કુલે ૩૫૧૭ ની સંખ્યામાં ૨૨૦૨ સાધુઓ અને ૧૩૧૫ સાધ્વીજીઓ હતાં. ૧૩૧૫ ના સાધ્વીજીઓના સમુદાયમાં સમયશ્રી પ્રથમ મહત્તરા સાધ્વીજી હતા.
૨૧૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં સાધુઓની સંખ્યા ૨૧૨૦ દર્શાવે છે: “ઈગલીસ સયા વીસા સાદનું સંપયા ભવે તસ્સ.” મોહનલાલ દલીચંદ દેશાઈ અંચલગચ્છની પટ્ટાવલી, જે. ગૂ. ક. ભા. ૨ માં નોંધે છે કે આર્યરક્ષિતસૂરિએ માત્ર માલવદેશમાં વિહાર કરીને ૨૧૦૦ સાધુને તથા ૧૧૦૦ સાધ્વીને દીક્ષા આપી હતી. આટલા બહોળા શિષ્ય પરિવાર ઉપરથી પણ આર્ય રક્ષિતસૂરિની મહાનતાનું આપણને દર્શન થાય છે.
૨૧૨. ઇતિહાસ કહે છે કે તીર્થકર ભગવાનનાં શાસનમાં સાધુઓ કરતાં સાધ્વીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી હતી. મધ્યકાળમાં સાધ્વીઓની સંખ્યા, સાધુઓ કરતાં ઓછી થઈ. આરક્ષિતસૂરિના સમયમાં સાધુઓની સંખ્યા કરતાં સાવીઓની સંખ્યા લગભગ અડધી રહી. વર્તમાન કાળમાં સાધ્વીઓની સંખ્યા સાધુસંખ્યા કરતાં અનેક ગણી જણાય છે. મુનિ રાજચંદ્ર
૨૧૩. મુનિ રાજચંદ્ર વિષે પદાવલીમાં વિસ્તૃત હકીકત વર્ણવવામાં આવી છે, તેને ટૂંક સાર એ છે કે, જયસિંહસૂરિના બંધુ રાજચંદ્ર બાલ્યાવસ્થામાં જુગારનાં વ્યસનમાં સપડાયા એટલે તેમને પિતાએ ઘરથી બહાર કાઢી મૂકેલા. વિંધ્યાચલ પર્વત પર જઈ તેમણે પરકાય પ્રવેશિની વિદ્યા સાધ્ય કરવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી નહીં. દુષ્ટ કાપડી સાથે તેમને પરિચય થયો. તેને સુવર્ણપુરુષ સાધવાની ઈચ્છા હતી, આથી કાપડીએ તેમને પરકાય પ્રવેશ વિદ્યા શિખવાડવાનું માથે લીધું. કાપડીનું કપટ બહાર પડે તે પહેલાં જ જ્યસિંહસૂરિના ભરૂચના ચાતુર્માસ દરમિયાન બન્ને બંધુઓને અચાનક ભેટો થઈ ગયો. પરિચય મળતાં બન્નેની આંખે હર્ષાશ્રુથી ભીંજાઈ ઊઠી. મોટાભાઈનાં વચનથી નાના ભાઈએ દીક્ષા ગ્રહણ કરી અને એમનું નામ મુનિ રાજચંદ્ર રાખવામાં આવ્યું.
૨૧૪. રાજચંદ્રજીએ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને તેઓ શાસ્ત્રોના પારગામી થયા. વિવિધ તપના પ્રભાવથી તેમણે પરકાયપ્રવેશ વિદ્યા પણ સાધી. આર્ય રક્ષિતસૂરિને એ વિદ્યાઓ પણ એમણે શિખવી એમ પદાવલીનાં વર્ણને ઉપરથી જાણી શકાય છે. એમને વિષે અન્ય ગ્રંથમાંથી કશી માહિતી પ્રાપ્ત થતી નથી.
* ડૉ. લાટ, તેમણે લખેલી અંચલગચ્છની પદાવલીમાં, આર્ય રક્ષિતસૂરિના શિષ્ય પરિવારનું આ 2010 2017 2419 : Aryarakshit Suri gave the diksha to 2100 Sadhus and 1130 Sadhvis, the Upadhyaya-Padam to 29, the Pandit-padam to 70, the Mahattara-padam to 103 Sadhvis (Samayasri and others), the Pravartini padam ( See Weber Verz. II. p. 837, 1 and p. 988 on V. 59 ) to 82 Sadhvis, the total number of Sadhus and Sadhvis being 3517.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ સાદિક શેઠ,
૨૧૫. ખંભાતમાં વસત ધનાઢ્ય આરબ વ્યાપારી રસીદિલ શેઠ જયસિંહસૂરિને પરમ ભક્ત હતા, એમ પટ્ટાવલીમાંથી જાણી શકાય છે. તેનાં પાંચ વહાણ હતાં. દૂર દૂરના દેશોમાં તે વહાણવટું કરે, તેમજ મતી આદિ કિમતી વસ્તુઓને પણ તે વ્યાપાર કરતા હતા. તેને સંતતિ ન હોવાથી સંતાન પ્રાપ્તિ માટે તેણે અનેક ઉપાયો યોજી જોયા. પ્રાગ્વાટ જ્ઞાતિના તથા જયસિંદસૂરિનો ભક્ત જયવંત સાદિકનો મિત્ર હતો. તેમાં કહેવાથી સીદિક જયસિંહમૂરિના સંપર્કમાં આવે છે. આચાર્યનાં આશીર્વચનથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે. એ પછી તે જયસિંહરિનો ભક્ત બની ગયો. જિનપૂજામાં પણ એને આસ્થા બેડી. આચાર્યને માટે તેણે એક લાખનાં મૂલ્યને સુખપાલ અર્પણ કર્યો. રાજા મહિપાલ,
- ૨૧૬. પારકરનાં સુરપાટણ નગરને દધિપકવ વંશના સેઢા પરમાર જ્ઞાતિને રાજા મહીપાલ આર્ય રક્ષિતસૂરિને ભક્ત બન્યો હતો. સં. ૧૧૭૨ માં તેનાં નગરમાં મરકી ફાટી નીકળી, આથી લોકોને પારાવાર સહન કરવું પડયું. ઘણા લોકો મૃત્યુ પામ્યા. એ અરસામાં આયંરક્ષિતસૂરિ તથા એમના શિષ્ય જયસિંહ ઉપાધ્યાય નગરમાં પધાર્યા. રાજા મહીપાલે પિતાના મંત્રી ધરણની સલાહથી મરકીની શાંતિ માટે ગુરુને વિનતિ કરી. જયસિંહ ઉપાધ્યાયની સુચના અનુસાર આરક્ષિતસૂરિના ચરણોદકનો શહેરમાં છંટકાવ કરવામાં આવ્યો, અને મરકી રામી ગઈ. આથી પ્રસન્ન થઈને રાજા ઝવેરાત આદિનું ભરણું લઈને ગુરુને વાંદવા આવ્યો, પરંતુ નિઃસ્પૃહી આચાર્યો તે લીધું નહીં. આથી આચાર્યના ઉપદેશથી તેણે તે દ્રવ્યમાંથી ભગવાન શાંતિનાથનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી.
૨૧૭. પં. હીરાલાલ હ. લાલન ગોત્રસંગ્રહમાં જણાવે છે કે મહીપાલ રાણો પિતાના પુત્ર ધર્મદાસ સહિત શ્રાવક થયો. મંત્રી ધરણે તેને પોતાની પુત્રી પરણાવીને ગુસ્ના ઉપદેશથી તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. ધર્મદાસને ચ દેરીનગરનું રાજ્ય મળ્યું. તેને પાંચ પુત્રો હતા. દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ તરફથી ધર્મદાસને સન્માન મળ્યું હતું. તેનાં મુખેથી ગુરુની પ્રશંસા સાંભળીને પૃથ્વીરાજ ચૌહાણે આર્ય રક્ષિતસૂરિનું ઘણું સન્માન કર્યું હતું. મહીપાલ રાજાના વંશજો મીઠડીઆ ગોત્રથી પ્રસિદ્ધ થયા છે. અંબા–મા એમની ગોત્રજા બની.
૨૧૮. પૃથ્વીરાજે આર્ય રક્ષિતસૂરિનું ઘણું સન્માન કર્યું હતું એવા ઉલ્લેખ પરથી માની શકાય છે. કે આચાર્યને વિહાર દિલ્હી તેમજ ઉત્તર ભારતમાં પણ હશે. અલબત્ત, આ અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રાચીન ગ્રંથો પરથી જાણી શકાય છે કે પૃથ્વીરાજ પોતાની પધદામાં જૈનાચાર્યોને. ખૂબ જ આદર સત્કાર કરતો. તેની રાજસભામાં જૈનાચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ પણ થયા છે. સં. ૧૨:૩૯ ના કાર્તિક સુદી ૭ અથવા ૧૦ ને દિવસે ઉપકેશગચ્છીય પદ્મપ્રભ તથા ખરતરગચ્છીય જિનપતિસૂરિ વચ્ચે પૃથ્વીરાજની સભામાં એક બહુ મોટો મનોરંજક શાસ્ત્રાર્થ થયો, જેમાં જિનપતિ મૂરિ જીત્યા. જિનપતિસૂરિ ઉપરાંત ઉપા. જિનપાલ, ૫. સ્થિરચંટ, માનચંદ્ર વગેરે પણ આ વિવાદમાં ઉપસ્થિત હતા. પૃથ્વીરાજની રાજસભામાં જૈનાચાર્યોનો આદરસત્કાર થતું હોઈને આર્ય રક્ષિતસૂરિ પણ પૃથ્વીરાજથી એવું માન પામ્યા હોય એ સંભવિત છે. ઉક્ત વિવાદ રામદેવ નામના પ્રભાવશાળી શ્રાવકના પ્રયાસથી થયે, એવી જ રીતે ધર્મદાસના પ્રયાસથી પૃથ્વીરાજ આર્ય રક્ષિતસૂરિના પરિચયમાં આવ્યો હશે. આ ઉપરથી એમ પણ જાણી શકાય છે કે પૃથ્વીરાજની સભામાં જેન શ્રાવંકા પણ આગળ પડતું સ્થાન ભોગવતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પરે
અંચલગચ્છાદદન
પુત્ર-કામેષ્ટિ યજ્ઞ
૨૧૯. આપણે જોયું કે પદિને રાજા સિદ્ધરાજે પિતાના દંડનાયક અથવા ભંડારી બનાવ્યો હતો, તથા તે આર્ય રક્ષિતસૂરિને ભક્ત હતા. તેનાં મુખેથી પ્રશંસા સાંભળીને સિદ્ધરાજે બાહડ નામના મંત્રીને મોકલીને આચાર્યને પાટનગરમાં તેડાવેલા, અને તેમનું બહુમાન કરેલું.
૨૨૦. પટ્ટાવલીમાં સિદ્ધરાજે પુત્રપ્રાપ્તિ માટે કરેલા પત્રકામેષ્ટિ યજ્ઞનો પ્રસંગ વિસ્તારથી અપાયો છે. રાજા નિ:સંતાન હોવાથી પંડિતોની સલાહથી એ યજ્ઞ કરે છે, તેની ક્રિયા માટે કાશી અને દૂર દરનાં સ્થળેથી વિદ્વાન પંડિતેને તેડાવે છે. યજ્ઞના દશમા દિવસની રાત્રિએ એક ગાય યજ્ઞશાળામાં દાખલ થાય છે. સર્પદંશ થવાથી ગાય ત્યાં જ મૃત્યુ પામે છે, અને એ રીતે યજ્ઞમાં વિન આવે છે. મુશ્કેલી એ હોય છે કે ગાયનાં મૃત્યુથી યજ્ઞનું કાર્ય આગળ ચાલી શકતું નથી અને પુત્રકામેષ્ટિ યજ્ઞ એક જ વખત કરી શકાય છે, બીજી વખત ન કરી શકાય. બધા ચિન્તામાં ડૂબે છે. આ મુશ્કેલીમાંથી બચવા માટે એક જ ઉપાય હતો અને તે એ કે જે મૃત્યુ પામેલી ગાય યજ્ઞશાળામાંથી જીવતી થઈને બહાર નીકળી જાય તો જ યજ્ઞ ચાલી શકે. આ અશક્ય વાત હતી. હેમચંદ્રાચાર્યે કહ્યું કે પરકાય પ્રવેશિની વિદ્યા જાણનાર આ કાર્ય કરી શકે. રાજા જણાવે છે કે એ વિદ્યાને જાણકાર શોધો ક્યાંથી ? આચાર્ય આરક્ષિતસૂરિનું નામ આપે છે. સિદ્ધરાજ ખુશ થાય છે કેમકે તેણે જ આયંરક્ષિતસૂરિને પાટણ તેડાવ્યા હોય છે. અનીવાર્ય રોકાણને અંગે આચાર્યનાં ખબર-અંતર પણ એણે ન પૂછ્યાં હોવાથી તરત તે ઉપાશ્રયે જઈને ગુરૂની ક્ષમા યાચે છે, અને યજ્ઞમાં મૃત્યુ પામેલી ગાયને જીવતી બહાર કાઢવાની વાત કહે છે. આચાર્ય તેમ કરવાનું વચન આપે છે અને પરકાય પ્રવેશિની વિદ્યાના પ્રભાવથી મૃત્યુ પામેલી ગાયને યજ્ઞશાલામાંથી આવતી બહાર કાઢે છે. પિતાનું વચન પાળવામાં આચાર્ય અચળ રહ્યા એટલે એમને “અચળ” બિરુદ આપીને એમના પરિવારને અચળગછનાં નામથી રાજા ઓળખાવે છે.
૨૧. સિદ્ધરાજની જેમ પરમહંત કુમારપાલે પણ આર્ય રક્ષિતસૂરિનું ખૂબ સન્માન કરેલું એમ પદાવલી જણાવે છે. કુમારપાલે વિધિ પક્ષ કે અચલગચ્છને સૌ પ્રથમ અંચલગચ્છ તરીકે ઓળખાવ્યો, એ વિષે આપણે જોઈ ગયા. રાઉત હમીરજી પરમાર
૨૨૨. રાઉત હમીરજી પરમાર ભિન્નમાલ પાસેનાં રતનપુર નામના નગરમાં રાજ્ય કરતો હતો. તેને જેસંગ નામે પુત્ર હતા. પારકરના ભુદેસર નગરના રાણા ભારમલ્લને સુહદે નામની સ્ત્રીથી થયેલ સરસ્વતી નામની પુત્રીને જેસંગદે સાથે પરણાવેલી. લગ્નમાં નવ લાખ પીરોઇનો ખર્ચ થવાથી પુત્રવધૂને નવલખી તરીકે ઓળખાવવામાં આવતી. તેનો પુત્ર રાજમહેલમાંથી ગૂમ થઈ જતાં તેને ગોતવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા.
૨૨૩. સં. ૧૨૧૦ માં આર્ય રક્ષિતરિ રતનપુર પધાર્યા. સંધના લેકે ઉદ્વિગ્ન જેવાથી ગુરુએ પૂછતાં રાજકુમારનાં હરાવાની વાત તેઓએ કહી. આચાર્ય મહાપ્રભાવક જાણીને રાજા ગુરુને વંદન કરવા ઉપાશ્રયમાં પધાર્યો અને કુમારને શેધી આપવાની આગ્રહપૂર્વક વિનતિ કરી. આચાર્યે વિનતિ સ્વીકારી. પંડિત લાલન ગોત્રસંગ્રહમાં એ સંબંધક એક ચમત્કારિક પ્રસંગ વર્ણવે છે. આચાર્યના પ્રભાવથી રાજકુમાર પ્રાપ્ત થાય છે અને બધે હપ ફેલાય છે. રાજા પ્રસન્ન થઈને કુટુંબ સહિત જેનધર્મ સ્વીકારે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
૫૩ ૨૨૪. કુમારનું નામ સખતસંધ રાખવામાં આવ્યું. ૫. લાલન જણાવે છે કે મહાકાલીદેવી કુમારને સોંપે છે એ પછી આર્ય રક્ષિતસૂરિએ વાસક્ષેપ નાંખી બાળકને એવા આશીર્વાદ આપ્યા કે જે કોઈ રોગી માણસ પર આ બાળક હાથ ફેરવશે તેને રોગ તેમજ સર્વ પ્રકારનું વિષ દૂર થશે. કુમાર માટે થયો ત્યારે કે એના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. આથી, તેના વંશજો સગુણાગાંધીથી ઓળખાવા લાગ્યા. રાઉત જેસંગે શત્રુંજયને સંપ કાઢીને ઘાચું ધન ખરચ્યું. સોનામહેરોની લડાણી કરી, ચેર્યાસી ગચ્છોમાં પહેરામણી કરી, આગમગ્રંથ લખાવી પગે યશ સંપાદન કર્યો. ગુરુના ઉપદેશથી તેનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું, અને ચામુંડાદેવી એમની ગાત્રા થઈ.
૨૨૫. ભગ્રંમાં પણ ઉક્ત પ્રસંગ જોવામાં આવે છે, પરંતુ બાળકનું નામ સખતસંપને બદલે માલદે હોવાનો તેમાં ઉલ્લેખ છે. માલદે ઉપરથી તેના વંશજો એ ગેત્રથી પ્રસિદ્ધ થયા. માલદેના વંશજો થરપારકરથી કચ્છ આવીને વસ્યા. ભટ્ટ ગ્રંથમાંથી વિશેપમાં એ પણ જાણી શકાય છે કે નાની ખાખરથી આ વંશના પાંચ ભાઈઓ (૧) નરશી (૨) વૃજલાલ (૩) ખેતશી (૪) કરમણ (૫) આશ વિગેરે સં. ૧૫૯૬ માં જામ રાવલ સાથે કચ્છથી સાથે ચાલી હાલારમાં નાની રાફુદર, વાતરી, મુંગણી, વસઈ વિગેરે ગામમાં વસ્યા. એમાંના થરાના પુત્ર અધાએ સં. ૧૭૯૭ માં પુનર્લગ્ન કરતાં તેમનાં કુટુંબને દશા જ્ઞાતિમાં જવું પડ્યું. તેનો વિસ્તાર દલતુંગી ગામમાં વસવાટ કરે છે.
૨૨૬. ભદગ્રંથોમાંથી હમીરજીના પુત્ર જેસંગ અને તેના પુત્ર માલદેનું વંશવૃક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. માલદેનો પુત્ર ખેત-પમાણ-આશો-જેઠ-કરમણ–મેઘપો-ભારમલ–પેથરાજ-આશા, તે કચ્છના રાપર ગામમાંથી સં. ૧૫૯૬ માં જામરાવલ સાથે હાલારમાં આવીને મેટા ટોડા ગામે અને તેના વંશજો રાફુદર ગામે વસ્યા. ત્યારપછી દલતુંગી (સં. ૧૮૦૦ )માં,-આશા-કરમશી–હેમો-નથુ–ગસર– હીરજી–ર–અધ, તેણે સં. ૧૭૮૯માં પુનર્લગ્ન કર્યા અને રાફુદર ગામમાંથી તેના વંશજો દલતુંગીમાં દશા થઈને વસ્યા. શુભંકર વંશ
૨૨૭. ત્રિપુટી મહારાજ, “જૈન પરંપરાનો ઈતિહાસ' ભા. ૨ માં જણાવે છે કે શુભંકરવંશ મૂળપુરુષ શુભંકર પિરવાડ જ્ઞાતિને, વિધિપક્ષગચ્છને શ્રાવક હતા. આ વંશમાં વગચ્છના મલયપ્રભસૂરિ થયા જેઓ સેવાકપુત્ર યશોધન, તેમના પુત્ર મુમદેવના પુત્ર હતા. આ વંશમાંથી મલયપ્રભસૂરિ, મદનચંદ્ર, ઉદયચંદ્ર, લલિતકીર્તિસૂરિ, જયદેવસૂરિ, ૫. ધનકુમારણિ, સાધ્વી જિનસુંદરી ગણિની, તથા ચંદનબાલાગણિની વગેરે દીક્ષિત થયાં હતાં. વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવાક, યશોધન, બાન્દ્ર, દાહડ, સોલાક, ચાંદાક, અને પૂર્વ દેવ થયા. આ કુટુંબે ઘણું સાધુ-સાધ્વીઓ આપ્યાં છે. આર્ય રક્ષિતસૂરિને દેહોત્સર્ગ
૨૨૮. ગૂર્જર, સિંધ, સોરઠ, માલવ, મરુ ઈત્યાદિ પ્રદેશમાં વિહાર કરીને આર્ય રક્ષિતસૂરિએ અનેક જીવોને પ્રતિબંધ આપો; એમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં; શાસનનો ઉદ્યોત કરવામાં એમણે ભગીરથ પ્રયત્નો કર્યા ઈત્યાદિ વિશે આપણે જોઈ ગયા. સં. ૧૦૨૬માં ૯૧ વર્ષની ઉમરે એમને દેહોત્સર્ગ થયો. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એકસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સં. ૧૨૩૬ માં પાવાગઢ પર સાત દિવસનું અનશન કરીને તેઓ દેવલોકે ગયા એવો ઉલ્લેખ છે. મહેન્દ્રસિંહરિએ તથા મેરૂતુંગસૂરિએ શતપદી તથા લઘુતપદીમાં મૃત્યુ-સંવત ૧૨૨૬ નોંધેલ છે; મૃત્યુસ્થળનો તેમણે નિર્દેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
અચલગચ્છ દિગ્દર્શન કર્યો નથી. ૫. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ માં પણ મૃત્યુ સંવત ૧૨૨૬ સ્વીકારે છે.
ગુર્વાવલી” તથા “વીર વંશાવલી માં મૃત્યુ સંવત ૧૨૩૬ છે પરંતુ સ્થળ નિર્દેશ એમાં પણ નથી. મુનિ લાખા રચિત ગુપદાવલીમાં પણ એજ સંવત છે અને મૃત્યુ બેનાતટપુરે એક વર્ષની ઉમરે થયું એવો ઉલ્લેખ છે. ભીમશી માણેક પણ એવી જ રીતે ગુપદાવલીમાં સં. ૧૨ ૩૬ માં બેણુપમાં મૃત્યુ થયું હોવાનું નોંધે છે.
૨૨૮. અંચલગચ્છના ઇતિહાસ માટે મહેન્દ્રસિંહસૂરિ રચિત “શતપદી તેમજ મેજીંગ સુરિ રચિત “લઘુ શતપદી' ખૂબ જ પ્રમાણભૂત ગ્રંથ છે. મેરૂતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં, પાંચમને માનનારા ગચ્છને પાટણ બહાર જવાનું ફરમાન કુમારપાલ રાજાએ કાઢેલું, પરંતુ જયસિંહરિ વાક્યાતુર્યથી પાટણમાં જ રહ્યા–એવો ઉલ્લેખ છે, પરંતુ આરક્ષિતસૂરિનાં નામ અંગે કયાંયે નિર્દેશ નથી. એ પ્રસંગ પછી કુમારપાલ રાજાનું મૃત્યુ થયું. આ અનુસાર, સં. ૧૨૩ વખતે આરક્ષિતસૂરિ વિદ્યમાન ન હોવાની શકયતા વધારે છે. આથી એમનું મૃત્યુ સં. ૧૨૨૬ માં થયું હોય એ વધુ સ્વીકાર્ય બને છે. *
* પ્રે. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક સને ૧૮૮૬-૯૨ ના અહેવાલમાં આરક્ષિતયુરિનું મૃત્યુ સં. ૧૨૨૬ માં થયું હોવાનું શતપદીને આધારે સ્વીકારે છે. ડૉ. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે આર્ય રક્ષિતસૂરિનું મૃત્યુ સં. ૧૨૩૬ માં થયું હોવાનું નોંધે છે, છતાં સં. ૧૨૨૬ માં એમનું મૃત્યુ થયું હોવાની સંભાવના તેઓ જતી કરતા નથી. એ બન્ને વિદાનોની નો ઉપયોગી હેઈને ઉલ્લેખનીય છે
Aryarakshita
Founder of the Anchala or Vidhipaksha gachcha. Guru of Jayasinha, who was guru of Dharmaghosha, 8, App. p. 219. This Dharma ghosha wrote in Sarnvat 1263. 1, App p.12. In Merutunga's Satapadisa. roddbara (Nos. 1340-1, of this Report's Collection) it is stated that this Aryarakshita was born in Samvat 1136, in the village Dantani, that he took vrata in Samvat 1142, and that he died, at the age of 91 in Samvat 1226. He was called Godu by his father, Vijayachandra by his guru, and Aryarakshita by his Suri. In the pattavali of the Anchala gachcha (Bombay Ed. 1889) it is stated that Aryarakshita founded the gachcha in Samvat 1169.
- Prof. Peterson.
Aryarakshit-Sari, born Samvat 1136 in Dantranagram (Merut. P. 11: Dantani ), mula-naman Godu (Merut. Godau), son of the Vyava. harin Drona of the Pragvatajnati, diksha Samvat 1146 ( Mer. 1141, Satapadi-Samuddbara 1142), obtained from the guru the name Vijayachandropadhyaya, Suri Samvat 1202 under the name Aryarakshita suri, + Samvat 1236 at the age of 100 ( Mer. and Sat. 1226 and 91).
-Dr. Klatt
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
૫૫ ૨૩૦. આર્ય રક્ષિતરિનું મૃત્યુ બેણપતટમાં થયું હોય એ પણ સંભવિત છે. તુંગરિ લધુ શતપદીમાં જણાવે છે કે વાહકગણિની પ્રેરણુથી હેમચંદ્રાચાર્ય જયસિંહરિને કહ્યું કે–તમે બિઉણપતટથી સંધ બેલાવી એક સમાચાર કરે. ગુએ ઉત્તર આપ્યો કે જે સર્વે ગછા એક થઈને અમને કહેશે તે અમે પણ તેમ જ કરશું. વાહકગણિને થયું કે આ તે અંદર અંદર કલહ જાગે એવું થયું, એટલે એમણે જયસિંહરિને મારવા અમુક માણસોને રોકયા. પરંતુ ગુને તેઓ કાંઈ ન કરી શકયા. ઉલ્ટાને વહકગણિ પોતે જ શુળથી પીડાવા લાગ્યા. હેમચંદ્રાચાર્યે પૂછ્યું કે તમે કાને અપરાધ કર્યો છે ? વાહકગણિએ યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યો એટલે હેમચંદ્રાચાર્યે કહ્યું કે એ વ્યાધિ બીજા કોઈથી મટે તેમ નથી કિંતુ આરક્ષિતસૂરિના ચરણોદકથી જ મટશે. તે અનુસાર ચરણદક મંગાવીને તેમને સ્વસ્થ કરવામાં આવ્યા. આર્ય રક્ષિતસૂરિ વિષે આ છેલ્લે પ્રસંગ ઉપલબ્ધ છે. શક્ય છે કે તે સં. ૧૨૨૬ માં બન્યું હોય અને બેણુપમાં જ આચાર્યનું મૃત્યુ થયું હોય, કેમકે કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસ” અનુસાર સં. ૧૨૨૬ માં આર્યરતિસૂરિ બેણપમાં જ હતા. ખંડનપટુ ઉપાધ્યાય ઘમસાગરજીએ કરેલું અંચલગચ્છનું ઉઝ ખંડન.
૨૩૧. યાગઓ તેમજ ખરતરગચો અંચલગચ્છનું ખંડન કર્યું છે તેમજ તેમણે એક બીજાનું ખંડન-મંડન પણ કર્યું છે. ૧૭ મી સદીમાં થઈ ગયેલા ઉપાધ્યાય ધમસાગરજીએ “પ્રવચન પરીક્ષા” નામના ગ્રંથમાં અન્ય ગચ્છાની સાથે અંચલગચ્છનું ઉગ્ર ખંડન કર્યું છે જેનો સાર નીચે મુજબ છે.
૨૩૨. ‘અંચલગચ્છની ઉત્પત્તિ સં. ૧૨૧૩ માં થઈ. તે ગ૭ના સંસ્થાપક પૂર્ણિમા પક્ષના નરસિંહ હતા જેમની એક આંખ જોખમાયેલી હતી. એક વખત નરસિંહ જ્યારે ખુના નામના ગામમાં હતા, ત્યારે નાથી નામની એક આંધળી અને ઘણું જ પૈસાદાર બી તેમને વંદન કરવા આવી પણ તે પિતાની મુહપત્તિ લાવવી વિસરી ગઈ હતી. નરસિંહે તેને કહ્યું કે જો તમે મુહપત્તિ ભૂલી ગયા છે તે તેને બદલે તમારાં વસ્ત્રનો છેડે પણ ચાલશે. તેણે પણ તે વાત કબૂલ રાખી. એવી રીતે તેના પૈસાની મદદથી તેઓ બન્નેએ ત્યાં આંચલિક મતની સ્થાપના કરી. ત્યારથી પ્રતિક્રમણ વખતે પણ તેઓ મુહપત્તિને બદલે વસ્ત્રના છેડાને ઉપયોગ કરવા લાગ્યાં.”
૨૩૩. ધમસાગરજીએ અંચલગચ્છનું ખંડન કરવામાં અને અનુચિત આક્ષેપ કરવામાં સત્યને નેવે જ મુકી દીધું છે. એમનાં ખંડનાત્મક લખાણથી સેવે મને ખળભળી ઊડ્યા. અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આથી તપાગચ્છાચાર્ય વિજયદાનમૂરિએ ઉપર્યુક્ત ગ્રંથને પાણીમાં બોળાવી દીધું અને તેને અપ્રમાણ કરાવ્યો. ધર્મસાગરજીને જિનશાસનમાંથી બહિષ્કૃત કરવામાં પણ આવ્યા. એમણે એમનાં બેજવાબદાર લખાણ માટે સંપની ક્ષમા પણ યાચી. ધર્મસાગરજીનાં ખંડનાત્મક વલણને લીધે ખુદ તપાગચ્છમાં પણ ભંગાણ પડયું. તપાગચ્છ ‘દેવસૂર' અને “આણંદસૂર’ એમ બે પક્ષોમાં વિભક્ત થયો. હીરવિજયસૂરિએ પ્રથમ સાત બોલ અને પાછળથી બાર બોલ એ નામે આજ્ઞાઓ જાહેર કરી અથડામણ ઓછી કરવા પ્રયાસો કર્યો. પરસ્પર ગચ્છામાં અગાઉની માફક પ્રેમ જળવાઈ રહે. અને ઉત્સુત્ર પ્રરૂપણની વૃદ્ધિ ન થાય એટલા માટે દશમા બેલમાં હીરવિજયસૂરિએ જણાવ્યું કે, “તથા શ્રી વિજયદાનસૂરિ બહુજન સમક્ષ જલશરણુ જે કીધું ઉત્સત્રકંદ-કુલ ગ્રંથ તે મહિલું જે અસંમત અથ બીજા કોઈ ગ્રંથ માંહિ આણ્યઉ હુવઈ, તઉ તે તિહાં અર્થ અપ્રમાણ જાણિવઉં.'
૨૩૪. આશ્ચર્યની વાત તો એ છે કે ધમસાગરના અપ્રમાણિક ગ્રંથોનો આશ્રય લઈ આજે પણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન કેટલાક કદાગ્રહીઓ ગચ્છમાં પરસ્પર વૈમનસ્યની વૃદ્ધિ કરી રહ્યા છે ! ! એ સમયના પ્રભાવક તપાગચ્છીય આચાર્યો-વિજયદાનસૂરિ, હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિ આદિએ જે ગ્રંથને સર્વથા અસદુદયનીય, અમાન્ય, અપ્રમાણિક ગયા હતા અને જેને સ્વયં ધર્મસાગરે સ્વીકૃત કરી “મિચ્છામિ દુક્કડમ” દીધેલ, આજે એમનીજ પરંપરા અનુસરનારાઓ એ ગ્રંથને ઉપાદેય સમજી પ્રકટ કરી કલેશ વધારવાનું કલંક વહોરે છે એ ખરેખર, દુઃખની વાત છે.
૨૩૫. પૂર્વે કોઈએ ન કહેલી અને કોઈએ ન સાંભળેલી વાતો ગછાંધતાને લીધે ધર્મસાગરે લખી એ આપણે જોયું, એટલે એ વિષે વધુ જણાવવું અપ્રસ્તુત છે. પરંતુ એક વાત પર લક્ષ ખેંચવું અહીં જરૂરી છે કે તપાગચ્છની પદાવલીઓમાં અંચલગચ્છની સ્થાપના સં. ૧૨ ૧૩માં દર્શાવવામાં આવે છે. આપણે જોઈ ગયા કે આ ગચ્છની સ્થાપના સં.૧૧૬૯માં થયેલી છે જે અંગેનાં અનેક પ્રમાણે વિદ્યમાન છે, છતાં અંચલગચ્છની સ્થાપના સંવત બને તેટલે પાછળ દર્શાવવાનું વલણ તપાગચ્છની પદાવલીઓમાં ધ્યાન ખેંચે એવું છે. ડૉ. ભાંડારકરની આ મુદ્દા સંબંધમાં દલીલ ગળે ઉતરી જાય એવી છેઃ
235. The Siddharajı mentioned in connection with Jayasimhasuri can possibly be no other than the Siddharaj alias Jayasimhade va of Anhilwara who reigned from Samvat 1150 to 1199 and whose reign was not noted for religious controversies among Jain sects. If therefore Jay. asinhasuri was really a contemporary of Siddharaj, the date Samvat 1213 assigned to the rise of the Anchalika sect in the Tapa-gachcha Patta valis publisbed by Klatt and Dharmasagara in his Pravachanapariksa' cannot be correct. The other date Sam. 1159 assigned to it in a Pattavali noted above is more likely to be the correct one.
It might be mentioned on Dharmasagar's authority that the Aryarakshita who stands first in the above list was the same as Narasimba, the originator of the Anchalika-gachha'.
(Dr. Bhandarkar's Report 1883-84 ) ૨૩૭. અંચલગચ્છની પ્રાપ્ત થયેલી જે પ્રાચીન પટ્ટાવલી ડૉ. ભાંડારકરે ચોથા રીપોર્ટમાં પ્રકાશિત કરી છે, તેમાં અંચલગચ્છનો સ્થાપના સંવત ૧૧૫૯ હેઈને તેઓએ એ વધ ખરું માન્યું છે. કદાચ પ્રત લખવામાં લહિયાએ કે ડૉ. ભાંડારકરે વાંચવામાં પણ ભૂલ કરી હોય, કેમકે અંચલગચ્છની સ્થાપના સં. ૧૧૬૯ માં થઈ હોવાનાં બધાં જ પ્રાચીન પ્રમાણે સાક્ષી પૂરે છે. મંત્રી ભાટા
૨૩૮. અંચલગચ્છીય શ્રાવકેમાં મંત્રી ભાટાનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. શ્રીમાલી જ્ઞાતીય, ભારદ્વાજ શ્રેણી મહિયા તથા તેની પત્ની કૂલાને ત્યાં માંડવગઢમાં તેનો જન્મ થયો. તેની પત્ની દેમીથી તેને લુંભા નામનો પુત્ર છે. મંત્રી ભાટા ધણે જ પ્રતાપી હતિ. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવનાં નિર્માણમાં તેની કાર્યદક્ષતાનો ઉપયોગ કર્યો એ પરથી જ એની શક્તિનો આપણને પરિચય મળી રહે એમ છે. રાજાએ પ્રસન્ન થઈને તેને સં. ૧૧૭૪ માં માતર પાસેનું ગોભલેજ નામનું ગામ બક્ષિશમાં આપ્યું. એ ગામમાં ભાટાએ પથ્થર મોકલાવી એક તળાવ અને બાર કૂવાઓ બંધાવ્યાં. તેણે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૫૭ શત્રુંજય પર જિનબિંબની પણ પ્રતિષ્ઠા કરાવેલી. આયંતિસૂરિના ઉપદેશથી એ પ્રતિષ્ઠા થઈ હોવાની સંભાવના છે. કોઈ કારણવશાત રાજ્ય તેના પર રૂઠયો. સહસ્ત્રલિંગના પથ્થરોને ભાટાએ ભલેજનાં સ્થાપત્યોમાં ઉપયોગ કર્યો હોઈને એ કારણે રાજની નાખુશી તેણે વહોરી લીધી હોય એ સંભવિત છે. જિનવિજયજી સંપાદિત શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાં મંત્રી મારા વિશે આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે–પૃવિ સરિગ ભાઈ મડિયા ભા. ફલાં, પુ. ભાટા, તે સિદ્ધરાજ જેસિંગદેવ રાયે વ્યાપારી સહસ્ત્રલિંગ ઉપર રાયનું આદેશ ચિત્ત કરી તિડાં પાપણ અણવિ તે પાંચ ગજ લાડલાં દીઠ રખાવઈ વરણ માટે રાયે ગેલેજ ગામ આપે છે. ચિત્તર માંહિ માતર પાસિં નિર્ણિ ગાંમિં પાપાણ મોકલઈ તિણિ ગમિ તલાવ 1 કપ ૧૨ કરાવ્યા. શ્રી શત્રુંજયે પ્રાસાદ બિંબ પ્રતિષ્ઠિત અંચલગ છે. પછિ કાલાંતરે રાજા રઠ દેખી એ પાપાપુની રાવ (?) કીધી. મું. ભારા મંડપદુગે વાસ્તવ્યઃ ભાટ ભા. દેમી પુ. લુંભા ભા. માની પુ. ૧ માધવ ૨ કરાવ...'
જુઓ– જૈન સાહિત્ય સંશોધક ” ખ. ૧, અં. ૪. પૃ. ૧૬ ૬. દશા–વીશાને ભેદ
૨૩૯. આર્ય રક્ષિતસૂરિના સમયમાં દશા–વીશાનો ભેદ હોવાને ઉલ્લેખ છે. હીરાલાલ હ. લાલન ગોત્રસંગ્રહમાં કરે છે અને એક પ્રસંગ આ પ્રમાણે નાધે છે : ઉદયપ્રભસૂરિના ઉપદેશથી કાત્યાયન શ્રીમાલી જેનો થયા. તેને મળ પુરુ શ્રીમલ ભિન્નમાલના હનુમંત પાડામાં વસ હતો. તે શ્રી શાંતિનાથ ભગવાનનો ગાણિક અને સાત કરોડ દ્રવ્યનો આસામી હતા. શ્રેણી મુંજા, લીંબા, સામત, જિનદાસ ઈત્યાદિ તેના વંશજો હતા.
૨૪૦. જિનદાસ શેઠ બેણપમાં વસતા હતા. તે વખતે સં. ૧૧૪૫ માં ત્યાં ભીમરાજા રાજ્ય કરતે હતો. તેને સંતાન ન હોવાથી પોતાના પ્રધાન જોગાની પુત્રી માતાને પુત્રી કરીને રાખી હતી. એક વખતે દિવાળીને દિવસે રાજા માનાને પોતાના ખેાળામાં લઈ રાજસભામાં બેઠો હતો. તે વખતે જિનદાસ જુહાર કરવાને રાજસભામાં આવ્યો. તેનું રૂપ જોઈ માના તેના પર મોહિત થઈ. રાજાએ તેને જિનદાસ સાથે પરણવા માટે પૂછયું, ત્યારે માનાએ હા પાડી. પરંતુ જિનદાસે વાંધો લીધો કે, “ અમે વીસા શ્રીમાલી છીએ જ્યારે માનાકુમારીને પિતા દશા શ્રીમાલી છે. એટલે તે કન્યાને હું પરણી શકે નહીં.' પરંતુ રાજાએ બળજબરીથી તે બનેનાં લગ્ન કર્યા.
૨૪. જિનદાસ કે બેપથી અળાંતર કરી આરાસણમાં જઈ વયા, અને તેના વંશજો સં.. ૧૧૮૫ થી લધુસજનીય શાખાના થયા. આરાસણમાં એ પછી મરકી ફેલાઈ અને જિનદાસના વંશજ મંત્રી નાયક કુટુંબ સહિત ઈડરમાં જઈ વસ્યા. શ્રીમાલીઓનું ઓશવાળ થવું.
૨૪૨. આ અરસામાં કેટલાક શ્રીમાલીઓ ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થયા. આપણે જોયું કે ભાલેજમાં યશોધન ભણશાલીના જ્ઞાતિબંધુ આભાશેઠનો પરિવાર સં. ૧૧૮૫ માં ઓશવાળ થશે. એવી જ રીતે ઘણ કુટુંબોનું શ્રીમાલીમાંથી ઓશવાળમાં રૂપાંતર થયું હોવાનાં પ્રમાણે ઉપલબ્ધ બને છે. - ૨૪૩. સં. ૧૦૦, માં ભિનમાલમાં પરમાર અને સોમકરણ નામે રાજા રાજ્ય કરતો હતો. અંચલગીય વલ્લભી શાખાના જયપ્રભસૂરિના ઉપદેશથી તે જૈન થયો. સં. ૧૧૧૧ માં મુસલમાનોએ ભિન્નમાલને નાશ કરતાં તેના વંશજ રાય ગગા બાડમેર આવીને વસ્યા. ત્યાંના પરમારવંશીય રાજા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
અંચલગચ્છ દિગ્દર્શન દેવડ રાય ગાંગાના પુત્ર મુનિચંદ્રને “સેલન' પદવી આપી. મુનિચંદ્ર ગુણચંદ્ર નામે પુત્ર થયો. પં. લાલન ગોત્રસંગ્રહમાં નોંધે છે કે એ વખતે આર્ય રક્ષિતસૂરિ બાડમેર પધાર્યા. તેમના ઉપદેશથી તથા જયસિંહસૂરિની પ્રેરણાથી ત્યાંના સંઘે ગુણચંદ્રને સં. ૧૨ માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યા. એના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૨૪૪. ભિન્નમાલને રહેવાશી કાપ ગેત્રીય ગુના નામનો શેઠ ઉદયપ્રભસૂરિના ઉપદેશથી શ્રીમાલી જેન થયો. તેના વંશજ અનાશેઠ ભિનમાલને નાશ થતાં અચવાડી વસ્યા. સં. ૧૧૫૫ માં તેમણે સુવર્ણ ગિરિ પર પ્રાસાદ કરાવીને તેમાં અઢાર ભાર પીત્તલની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એના વંશજ લાલાના પુત્ર અમરા ઓશવાળ જ્ઞાતિની કન્યાને પરણ્યા. તેમને પુત્ર ખેતસી ભામગીરિ ગામમાં મોસાળમાં ઉછર્યો. એ પછી તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં લાછી શેત્રથી પ્રસિદ્ધ થયા. મામચીરિ ગામમાં ઋભિ શેઠના પુત્ર ઉદેશીએ પચાસ મણની રૂની ગાંસડી ઉપાડી, તેથી લોકો તેને ગટે કહેવા લાગ્યા. પાછળથી તેના વંશજો ગટ ગેત્રથી પ્રસિદ્ધ થયા. ભિન્નમાલની ઉન્નતિ અને તેને નાશ.
૨૪૫. ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય નગર ભિન્નમાલ એક સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. આ નગરના વસવાટ સંબંધમાં વિશેષ માહિતી અનુપલબ્ધ છે. આ નગર કોણે વસાવ્યું એનો ઈતિહાસ પણ મળતું નથી. જનકૃતિને આધારે આ નગરનું અસ્તિત્વ અતિ પ્રાચીન કાળથી હતું એમ જણાય છે. પુરાણોનાં કથન અનુસાર આ નગરનાં ચાર યુગમાં જુદાં જુદાં ચાર નામે હતાં. સત્યયુગમાં તેનું નામ શ્રીમાલ, ત્રેતામાં રત્નમાલ, દ્વાપરમાં પુપમાલ અને કળિયુગમાં ભિનમાલ હતું. છેલ્લું નામ ભિન્ન અને માલ નામની જાતિઓનાં કારણે પડયું હોવાનું સૂચન હેમચંદ્રાચાર્યનાં લખાણોમાંથી મળી શકે છે. ચાર યુગની કલ્પનાનો ધ્વનિ એ હોઈ શકે કે શ્રીમાલ ચાર વખત કરતાં વધુ વાર લૂટાયું હશે, અને જ યુગની કલ્પનામાં ઘટાવાયું હશે. બીજા બે નામો કરતાં શ્રીમાલ અને ભિન્નમાલ એ નામે જ લોકપ્રસિદ્ધ રહ્યાં છે. શ્રીમાલમાંથી ભિન્નમાલ નામને ફેરફાર કોઈ ઘટનાવિશેષને આભારી જણાય છે. શ્રીથી ભિન્ન એવું ભિન્નમાલ એવો સંકેત જ આમાંથી ફલિત થયો લાગે છે.
૨૪. ઓશવાળ, શ્રીમાલી અને પિોરવાડ એ ત્રણેય મુખ્ય જાતિઓ મૂળ ભિન્નમાલ નગરમાં વસતી હતી. સંજોગ અનુસાર જેમણે ભિન્નમાલ છોડ્યું. તેમણે એ શહેરની હદ-એસ છોડ્યા બાદ જે શહેર વસાવ્યું તેને એસિયા નગર નામ અપાયું. આ નગરનાં રાજા–પ્રજાને શ્રી પાર્શ્વનાથ સંતાનીય રત્નપ્રભસૂરિએ પ્રતિબધી જૈન બનાવ્યા, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. એ નગરના નવોદિત જૈન મહાજનવંશનાં નામથી ઓળખાયા. એ પછી ખંડેલા નગરમાં પ્રથમવાર બાર વાતે એકત્રિત થઈ હતી, ત્યારે જે વંશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, તેઓ જે નગરથી આવ્યા હતા તે નગરનાં નામ પરથી તેમનાં વંશના નામે સ્થાપિત કરવામાં આવ્યાં; જેમકે ડીસાથી ડીસાવાલ, ખંડેલાથી ખંડેલવાલ, શ્રીમાલ -ભિન્નમાલથી શ્રીમાલી, ડીંડવાણાથી ડડુ, જાલટાપટ્ટણથી જાલોરા, પલ્લીથી પલ્લીવાલ, એસિયાથી ઓશવાલ દાદિ.
૨૪૭. લગભગ દશમા–અગિયારમા સૈકામાં આ નગરમાંથી ૧૮૦૦૦ શ્રીમાલીઓ સ્થળાંતર કરીને ગુજરાતની નવી રાજધાની પાટણ અને તેની આસપાસનાં ગામોમાં જઈને વસ્યા. આ રીતે ભિન્નમાલની સમૃદ્ધિને પ્રવાહ ગુજરાત તરફ વળ્યો અને જોતજોતામાં પાટણ અને ગુજરાત સંપત્તિ અને શક્તિથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યરક્ષિતસૂરિ સંપન્ન બન્યાં. ઈતિહાસ કહે છે કે વલભી ભાંગ્યું ને ભિનમાલે એ સંસ્કાર ઝીલ્યા. શ્રી માલ-ભિન્નભાલ એ સમયે ગુજરભૂમિનું મુખ્ય નગર હતું. પ્રભાવશાળી શ્રતધર આચાયોએ એ પ્રદેશમાં ભગવાન મહાવીરની વાણીનો સંદેશવજ રોપ્યો અને એ ભૂમિને દેવગૃહેથી અલંકૃત બનાવી દીધી. પછી તો ભિન્નમાલ પણ ભાંગ્યું અને ગુજરાતની સંસ્કૃતિ કૂચ પાટણ તરફ વળી.
- ૨૪૮. પંડિત લાલન આ નગરનો કંઈક દતિહાસ ગોત્રસંગ્રહમાં આપે છે. આ નગરનો રાજકીય ઈતિહાસ અગત્યનો છે જ, કિન્તુ તેને સામાજિક ઈતિહાસ તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ગુજરાતમાં જે જાતિઓ વસે છે–ચારે વર્ણની, તેનો સંબંધ આ નગર સાથે છે. ગુજરાતના પછીના ! હાસમાં મહત્ત્વનાં કાર્યો કરનાર છે જતિઓ–પિરવાડ, માલી વગેરેના વાસ નગરની કઈ દિશામાં હતા તે વિષે “ શ્રીમાલ પુરાણ' માં વિસ્તૃત હકીકત પ્રાપ્ત થાય છે. યુએનસંગ નામને ચીની મુસાફર પણ તેની યાત્રા-ધમાં આ નગરનો “ પામેલો’ નામથી ઉલેખ કરી તેની ઉન્નતિ વર્ણવે છે. તે ઉપરાંત પ્રભાવક ચરિતમાં પણ બે પ્રકરણમાં આ નગર માં સંક્ષિપ્ત વર્ણન છે. શ્રીમાલ ગુર્જર દેશનું નગર છે એમ એ સ્પષ્ટ રીતે કહે છે.
૨૪૯. આ નગરના રાજકીય ઈતિહાસ ઉપર બેબે ગેઝેટિયરે ઘણા જ પ્રકાશ પાડ્યો છે, તે ઉપરાંત અન્ય પ્રમાણે દ્વારા પણ તે વિષે ઘણું જાણી શકાય છે. યુએનસંગના આધારે ઉત્તરમાં ગુર્જર દેશ હતો જેની રાજધાની ભિનમાલ હતી. આ પ્રસિદ્ધ ચીની પ્રવાસી સં. ૬૯૭ ના અરસામાં અહીં આવ્યો મનાય છે. તે વખત આ નગરને રાજ વ્યાધ્રમુખ ચાપવંશીય હતે. વર્મલાતને સં. ૬૮૨ નો શિલાલેખ પ્રાપ્ત થાય છે. પ્રભાવક ચરિતમાં વર્મલાતને ભિન્નમાલને રાજી કહે છે. પરંપરા પ્રમાણે શ્રીમાલનો ગણુ માધ શિશુપાલ વધમાં વર્મલાતનો ઉલ્લેખ કરે છે, જેના મહામાન્ય માધનો પિતામહ સુભદેવ હતો. માઘને સં. ૫૬ ના અરસામાં મૂકવામાં આવે છે, તે જોતાં ૫૦ વર્ષ પૂર્વે તેને પિતામહું આ વાતને મહામાન્ય હોય એ સંભવે છે.
૨૫૦. જૈન ગ્રંથકારમાં સિદ્ધર્ષિએ “ઉપમિતિભવ પ્રપંચકથા' ભિન્નમાલમાં સ. ૯૬૨ માં પૂરી કરી. હરિભદ્રસુરિની સાહિત્ય પ્રવૃત્તિનું ક્ષેત્ર પણ શ્રીમાલમાં જ હતું. ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા કથા” પણ ભિન્નમાલમાં સં. ૭૭૮ માં પૂરી થઈ.
૨૫૧. બ્રહ્મગુપ્ત સં. ૧૨૮ માં સિદ્ધાંત પૂરો કર્યો, ત્યારે વ્યાધ્રમુખ નામનો ચાપવંશનો રાજા હતા. . હ્યુએનસંગ ભિન્નમાલમાં આવ્યો ત્યારે આ રાજા કે તેનો પુત્ર ગાદીએ હશે. જો કે દુર્ગાશંકર શાસ્ત્રી એ મતને રવીકારતા નથી. ભિન્નમાલમાં તો ગુર્જરનું રાજ્ય જ હોવાનો સંભવ તેઓ માને છે.
૨૫૨. ભિન્નમાલને ઈતિહાસ–પ્રસિદ્ધ રાજવંશ તે ગુર્જર પ્રતિહાર. પહેલે નાગભટ્ટ અથવા નાગાવલોક, પછી કાકુસ્થ અને દેવરાજ તેની પછી આવનાર વત્સરાજ એક પ્રતાપી રાજા હતા. દિગંબરાચાર્ય જિનસેન તેને ઉલ્લેખ કરે છે. સં. ૮૩૯ ની પછી નાગભટ્ટ ૨ જે જેને નાગાવલેક પણ કહેતા, તે કનોજના ચકાયુધને હરાવી સમ્રાટ બન્યો. ગ્વાલિયરના શિલાલેખથી જણાય છે કે તેણે આધ, સંધવ, વિદર્ભ, કલિંગ, અને વંશના રાજાઓને પરાજય આપ્યો. અને આનર્ત, માલવા, કિરાત, તુષ્ક, વત્સ અને મત્સ્ય દેશોના ગિરિદુર્ગો સર કર્યા. તેને એક શિલાલેખ સં. ૭ર ને જોધપુરના બુચકલા ગામમાંથી મળ્યો છે, તે ભગવતીને ભક્ત હતા. આ નાગભટ્ટને જૈન ગ્રંથકારો “આમ' નામથી ઓળખે છે. પ્રભાવક ચરિત પ્રમાણે તેનું મૃત્યુ સં. ૮૯૦ માં થયું. રાજ્યવિસ્તાર વધતાં તે તેની રાજધાની ભિન્નમાલથી બદલી કનોજ લઈ ગયો હોય એમ સંભવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૨૦
અંચલગચ્છ દિગ્દર્શન ૨૫૩. જનશ્રુતિ પ્રમાણે જગસ્વામી–સૂર્યનું પહેલું મંદિર સં. ૨૨૨ માં બંધાયું. સં. ૨૬૫ માં ભિન્નમાલ ભાંગ્યું, પહેલીવાર. સં. ૪૯૪ માં બીજીવાર શહેર ભાંગ્યું. સ. ૭૦૦ માં નગર ફરીવાર બંધાયું. સ. ૯૦૦માં તે ત્રીજીવાર ભાંગ્યું. સ. ૯૫૫માં ફરીવાર બંધાયું. અને ૧૪મા સૈકા સુધી સમૃદ્ધ રહ્યું.
૨૫૪. ૫. લાલન ભિન્નમાલ વિષે જે હકિકત વર્ણવે છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે: સં. ૨૦૨ માં આ નગરમાં અજિતસિંહ સોલંકી રાજ્ય કરતો હતો. એ વખતે મીરમામો નામના મુસલમાને નગરનો નાશ કર્યો. રાજા પણ કરાશે. નગર પુનઃ વસ્યું. તે વખતે શ્રીશ્રીમાળી બ્રાહ્મણોનાં 31 હતાં. અનુક્રમે સં. ૫૦૩ માં સિંહ નામે રાજા થયે. તે અપુત્ર હોવાથી અવંતીનગરીના મોહલ નામના ક્ષત્રિયના કુમાર જઈઆણને દત્તક લીધે. સં. પરછમાં જઈઆણકુમાર ગાદીએ આવ્યું. સ. ૫૮૧ માં તેને પુત્ર શ્રી રાજા થયો. તેને પુત્ર મૂલજી સં. ૬ ૦૫ માં ગાદીએ આવ્યો. સં. ૬ ૪પ માં તેનો પુત્ર ગોપાલ રાજા થયો. સં. ૬૭પ માં તેને પુત્ર રામદાસ તેની ગાદીએ આવ્યા. સ. ૭૦૫ માં તેનો પુત્ર સામંત રાજા થયો. તેણે જ્યત અને વિજયંત નામના પિતાના પુત્રોને રાજ્યના ભિન્નમાલ અને લોહિઆણુ એમ બે વિભાગે કરી આપ્યા. સં. ૭૧૯ માં બન્ને ગાદી ઉપર આવ્યા. પિતાનાં મૃત્યુ બાદ ભિન્નમાલના જયંત રાજાએ પોતાના ભાઈ વિજયંતનું લેયિાણ નગરનું રાજ્ય ખૂંચવી લીધું. આથી વિજયંત બેનાતટમાં પિતાના મામા અને રત્નાદિત્ય રાજાના પુત્ર વિજેસિંહ પાસે ગયો. મેસાળ પક્ષ તરફથી રાજ્ય મેળવી આપવા આશ્વાસન મળતાં વિજયંત શંખેશ્વર જઈ વસ્યો. સર્વદેવસૂરિના ઉપદેશથી તેણે સં. ૭૨૩ ના માગશર સુદી ૧૦ ને ગુરુવારે જૈનધર્મ અંગીકાર કર્યો. તે પછી તેના મામાએ તેને લોહિયાણનું પુનઃ રાજ્ય અપાવ્યું.
૨૫૫. સં. ૭૩૫ માં તેને પુત્ર જયમલ્લ રાજી થયો. સ. ૭૪૧માં તેનો ભાઈ જેગા તેની ગાદી ઉપર બેઠે. સં. ૭૪૯ માં જેગો પણ અપુત્ર હોવાથી તેનો ભાઈ જયવંત રાજી થયો. સ. ૭૬૪માં તેમના વંશજ ભાણ ગાદીએ આવ્યો. ભિન્નમાલનો રાજ જયંત અપુત્ર હોવાથી રાજ્ય ભાણ રાજાના હાથમાં આવ્યું. ભાણ રાજા મહાપરાક્રમી હતો. તેણે રાજ્યની હદ છેક ગંગા નદીના કિનારા સુધી વિસ્તારી. રાજાએ શત્રુંજયનો તથા ગિરનારજીનો મોટો સંધ પણ કાઢેલ. સંઘપતિને તિલક કરતી વખતે ઉદયપ્રભસૂરિ અને સોમપ્રભસૂરિ વચ્ચે વિવાદ થયો. ઉદયપ્રભસૂરિએ રાજાને ઉપદેશ આપીને જૈન બનાવેલો. રાજા સેમપ્રભમુરિનો ભત્રીજો હતો. એ વખતે દરેક ગાના આચાર્યોએ મળીને નક્કી કર્યું કે પરંપરામાં ચાલ્યા આવતા ગુરુને જ તેઓ શ્રાવક ગણાય. આથી ઉદયપ્રભસૂરિના જ તેઓ શ્રાવક ર્યા. ત્યારથી નક્કી થયું કે જે કોઈ આચાર્ય જેને પ્રતિબોધ આપી જૈન બનાવે તે આચાર્યનો તે શ્રાવક ગણાય અને તે શ્રાવકની યાદી આચાર્યે રાખવી. વહીઓ લખવાની પ્રથા ત્યારથી અમલમાં આવી. આ નિર્ણયનાં લખાણ ઉપર નાગેન્દ્રગથ્વીય સોમપ્રભાચાર્યો, ઉપકેશગચ્છીય સિદ્ધિસૂરિ, નિવૃત્તિનછીય મહેન્દ્રસૂરિ, વિદ્યાઘગચ્છીય હરિવાણંદમરિ, બ્રહ્માણગચ્છીય જજગરિ, સાંડરગથ્વીય ઈશ્વરસૂરિ, બૃહદ્ગછીય ઉદયપ્રભસૂરિ વિગેરે ચર્યાસી ગોના નાયકે એ વઢવાણુમાં રહીને સં. ૭૫ ના ચિત્ર સુદી ૭ ને દિવસે સહી કરી. ભાણ રાજાએ પણ તેમાં સાક્ષી કરી.
૨૫૬. ભાણ રાજાએ ઉકેશનગરના ઓશવાળ જ્ઞાતિના જયમલની કન્યા રત્નાબાઈ સાથે લગ્ન કરેલું. તે રાણથી તેને રાણા અને કુંભા નામના બે પુત્રો થયેલા. સં. ૭૯૫ ના માગશર સુદી ૧૦ ને રવિવારે તેણે સાધમિક બંધુઓનાં મનવાંછિત પૂર્ણ કરવાની ઉપણા પણ કરેલી.
૨૫૭. ભિન્નમાલનું સમૃદ્ધ રાજ્ય સં. ૧૧૧૧ માં મુસલમાન રાજા બેડીમુગલે લુટયું અને ભિન્ન
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યરક્ષિતસૂરિ માલનો નાશ કર્યો. અનેક કુટુંબ એ વખતે સ્થળાંતર કરીને ગુજરાત તરફ વળ્યાં. આ બધે ઇતિહાસ પંડિત લાલન ગોત્રસંગ્રહમાં વિસ્તારથી વર્ણવે છે. એની પ્રામાણિકતા ઇતિહાસકાર જ નકકી કરી શકે. એમાં લખાયેલા સંવત ચર્ચાસ્પદ છે. ભાટ-ચારણું કે એવા જ સંવતને એમાં ઉપયોગ થયો છે. પંડિત લાલન પિતે જણાવે છે કે હસ્તલિખિત પ્રાચીન લેબમાં ઉકત મુસલમાન રાજ વિશે લખેલું છે, પરંતુ તે કણ અને ક્યાંનો રાજા હતા તે સંબંધી ઈતિહાસ મળી શક્યો નથી. એટલું ખરું કે આ સમૃદ્ધ નગરે અનેકવાર ચડતી પડતી જોઈ છે. પશ્ચિમ ભારતની સંસ્કાર પ્રવૃત્તિમાં આ નગરનો ફાળો અત્યંત ઉલ્લેખનીય છે. એ નગરની પડતી પછી તેની સમૃદ્ધિ અને સંસ્કારપ્રવૃત્તિ ગુજરાત તરફ વળી. ગુજરાતની વર્તમાન જ્ઞાતિઓ તથા તેમનાં આચાર, વિચાર અને ધર્મ એક અથવા બીજી રીતે આ મહાનગર સાથે સંબંધ ધરાવે છે. એટલે એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે ગુજરાતનું ઘડતર શ્રીમાલનું છે; અને એ ભિન્નમાલશ્રીમાલની ગુજરતા આનત, સૌરાષ્ટ્ર અને લાટમાં વિસ્તરી છે એ નિઃશંક છે. એ અર્થમાં આ પ્રદેશોની ગુજરાત તરીકે પહેલી રાજધાની ભિન્નમાલ કે શ્રીમાલ.
૨૫૮. અંચલગચ્છના ઈતિહાસમાં ભિન્નમાલનું નામ બીજી રીતે પણ કાયમ રહેશે, કેમકે અંચલ ગ૭માં ભિનમાલગચ્છ એવો શાખા-ગ હેવાની પ્રશસ્તિઓ મળે છે, જુઓ ત્રિપુટી મહારાજ કૃત
જેન પરંપરાનો ઈતિહાસ' ભા. ૧, પૃ. ૫૯૯. અંચલગની આ શાખા માટે વિશેષ સંશોધનની જરૂર છે. મુનિ લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં પણ ભિન્નમાલગઇને ઉલ્લેખ છે. રાધનપુર,
૨૫૯. આર્ય રક્ષિતસૂરિને દીક્ષા મહોત્સવ રાધનપુરમાં સં. ૧૧૪૬ ના પોષ સુદી ૩ ને દિવસે સંઘે ઉજવ્ય એવો પદાવલીમાં ઉલ્લેખ છે. આ ઉપરથી જાણી શકાય છે કે આ શહેર કેટલું પ્રાચીન હશે.
૨૬૦. “રાધનપુર ડિરેકટરીમાં રાધનપુરની પ્રાચીનતા વિશે આ પ્રમાણે જાણવા મળે છે–ચાવડા વંશના રદનદેવે , ૬ ૦૨ ના વૈશાખ સુદી ૩ ના રોજ આ શહેર વસાવ્યું, તેથી તેનાં નામ ઉપરથી રદનપુર નામ હતું. જેમ જેમ વખત લંબાતે ગયો, તેમ તેમ નામનાં રૂપમાં ફેરફાર થઈ રાયધણુ નામ કહેવાણું. ઈ. સ.ના સત્તરમા સૈકામાં તે નામ પણ બદલાઈ જઈ રાધનપુર પડવું, અને તે જ નામથી હાલ પણ બોલાય છે. દિનદેવ ચાવડા કેના વંશમાં થયો તે જણાયું નથી, પણ કાતિ કચ્છના પૂર્વ ભાગમાં ચાવડાનું રાજ હતું તેમાંના, અગર તે પંચાસરના ચાવડાના વંશમાંના કોઈ હોય.
૨૬ ૧. “રાધનખાન બલોચ નાં નામ ઉપરથી રાધનપુર પડવું હોય એમ “બોમ્બે ગેઝેટિયર”, વોલ્યુમ ૫ માં અનુમાન બતાવેલું જણાય છે, પણ તેમ બનવા સંભવ ઓછો છે; કારણ કે રાધનખાન બલોચ સત્તરમા સૈકા પહેલાં થયેલ નથી, અને રાધનપુરની આબાદી તે પહેલાંની છે. ઈ. સ.ના તેરમા સેકામાં રાધનપુર નામ હોવાનું જેનાં પુસ્તકો ઉપરથી નીકળી આવે છે.'
૨૬૨. ત્રિપુટી મહારાજ “જેન પરંપરાને ઇતિહાસ ' ભા. ૨, પૃ. ૨૩૯ માં રાધનપુર વસ્યાને ખુલાસે આ રીતે આપે છે–બીડિયામાં સં. ૧૩૩૩ ના ચતુર્માસમાં સં. ૧૩૩૪ બેસતાં બે કાર્તિક મહિના હતા. ચતુર્માસ બીજી કાર્તિક પૂર્ણિમાએ પૂરું થાય, પરંતુ સેમપ્રભસૂરિએ નિમિત્તજ્ઞાનથી જાણ્યું કે, નજીકના દિવસોમાં બેલડિયાનો વિનાશ થવાનો છે એટલે તેમણે પહેલી કાર્તિક પૂર્ણિમાએ ચોમાસું પૂરું કરી તરત વિહાર કર્યો. બીજા પણ સાધુ-સાધ્વીઓ તથા શ્રાવકો ઉચાળા ભરી ગયાં અને તેમણે એક સ્થળે જઈને નિવાસ કર્યો. એ સ્થળે રાધનપુર શહેર વસ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન ૨૬૩. “રાધનપુર પ્રતિમાલેખસંગ્રહ માં વિશાલવિજયજી મહારાજ જણાવે છે કે ઈતિહાસની દષ્ટિએ જોતાં સમપ્રભસૂરિ સં. ૧૩૫ર માં આવ્યા હોય એવું અનુમાન છે. કારણ કે સં. ૧૩૫૩ની સાલમાં અલ્લાઉદ્દીનના સૂબા અલપખાને પાટણને પાદર કર્યું. તેની સાથે ભીમપલ્લીને આગ ચાંપી. ભીમપલ્લીની જમીનને ત્રણ ચાર હાથ ખોદતાં તેમાંથી બળેલી ઈટના થર અને બીજા અવશેષો મળી આવે છે. આ ભૂમિ ઉપર ઊભા કરેલા સં. ૧૩૫૪, ૧૩પપ અને ૧૩પ૬ ના પાળિયાઓથી પણ એ વાત પુરવાર થાય છે.
૨૬૪. રાધનપુર શહેર વસ્યા અંગેની ત્રિપુટી મહારાજ કે વિશાલવિજયજીની વાત સ્વીકારી શકાય એવી નથી. ભીલડિયાને નાશ ૧૪ મી શતાબ્દીમાં થયો એ ઐતિહાસિક હકીકત હોય તે પણ એમાંથી રાધનપુર વસ્યા અંગેને સંતોષકારક ખુલાસો મળતા નથી. અંચલગચ્છની પદાવલીમાં આરક્ષિતસૂરિની દીક્ષા રાધનપુરમાં થઈ હોવાનો ઉલ્લેખ દર્શાવે છે કે ૧૨ મી સદીમાં આ શહેર આબાદ હતું. આથી, ઉક્ત પ્રસંગથી ત્રણ ચાર વર્ષ પહેલાં આ શહેર વસ્યું હોય એ સંભવિત છે. એ પછી રાધનપુર અંગેના અનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જે પાછળથી જોઈશું.
દત્તાણું.
૨૬૫. આરક્ષિતસૂરિનું જન્મસ્થળ દતાણું પ્રાચીન તેમજ ઐતિહાસિક નગર હતું. આજે તો તે એક ગામની શ્રેણિમાં આવી ગયું છે. ખરાડીથી પશ્ચિમ દિશામાં ૧૩ માઈલ દૂર આબૂગિરિની તળેટીમાં ગામ આવેલું છે. અહીંનાં ખંડિત જૈન મંદિરમાં છ ચોકીના ડાબા હાથ તરફના સ્તંભ પર સં. ૧૨૯૮ લેખ છે, તેમાં દતાણી ગામનો ઉલ્લેખ આ પ્રમાણે છે. સં. ૬૨૨૮ ને મંદિર નુર ૧ યુપે दंताणी ग्रामे श्री पार्श्वनाथ चैत्ये श्रे. जयताकेन पुत्र वस्तुपाल श्रेयसे चतुष्किकापदेष्ववं રસર (?) આ લેખ પરથી આ ગામ સં. ૧૨૯૮ પહેલાનું હોવાનું નિશ્ચિત છે અને એ સમયે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું એમ જણાય છે. આર્થરક્ષિતસૂરિને જન્મ સં. ૧૧૩૬ માં હાઈને આ નગર તેથી પ્રાચીન હોવું જોઈએ.
૨૬૬. રાજકીય ઈતિહાસમાં પણ આ શહેરનું નામ ભૂલી શકાય એવું નથી. દત્તાણ શહેર ગામડામાં ફેરવાઈ ગયું હોવા છતાં, એ અતિહાસિક જગ્યાએ આજે પણ પિતાનું ગૌરવ ગુમાવ્યું નથી. કુરુક્ષેત્રનાં જેવું જ રણક્ષેત્ર હોય તેમ તેનું નામ આજ પણ દત્તાણક્ષેત્ર અથવા હાલ કહેવાતા દતાણીએતનાં નામથી પ્રસિદ્ધ છે. એ રણક્ષેત્રે દેવડાચૌહાણની કીર્તિ એટલી તે વધારી છે કે તેઓને દત્તાણી ખેતરા-દતાણક્ષેત્રવાળા, એવાં ઉપનામથી તેઓની કીર્તિ ગાનાર ભાટ-ચારણો મંગળાચરણમાં જ વધાવી લે છે: “નંદગિરિ નરેશ, કટારબંધ ચહુઆણુ દત્તાણી ખેતરા, જિન જુહાર.” એ બોલ કાન પર આવતાં જ ચૌહાણું રાજપૂતનું શુરાતન બીજા રૂપમાં પ્રકાશિત થઈ દુશ્મનના પગ પાછી પાડે છે. એ રણક્ષેત્રમાં જ સિરાહીના શૂરવીર રાજા રાયમૂરતાણુજીએ મોગલ બાદશાહ અકબરની ફેજ સાથે લડી મટી નામના મેળવી હતી, જેમાં બાદશાહી ફેજની હાર સાથે તેની કુમકે આવેલા નાના મોટા બાવીસ રાજાઓ માર્યા જવાની દંતકથા ચાલી. આજ પણ “બાવીશી કટી’ એવાં નામથી દત્તાણક્ષેત્રનું ગૌરવ વધારવામાં આવે છે, જુઓ “રાજયોગી'ની ભૂમિકા.
૨૬૭. અંચલગચ્છ પ્રવર્તક આરક્ષિતસૂરિ જેવા પ્રભાવક આચાર્યનાં જન્મસ્થળ તરીકે પાવન થયેલું આ પવિત્ર સ્થળ આજે તે અંચલગચ્છના શ્રાવકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સફળ થઈ શક્યું
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતસૂરિ
૬૩
નથી, અથવા તે અંચલગચ્છના શ્રાવકે આ સ્થળનું મડાગ્ય સમજવામાં પાછળ રહી ગયા છે એમ કહેવામાં પણ વાંધા જેવું નથી જ! ખરતરગચ્છ ક તપાગચ્છના શ્રાવકાએ પોતાના પ્રભાવક આચાર્યાથી પાવન થયેલાં પુનિત સ્થળોમાં જિનાલયો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો કે એવાં સ્મારક રચી તે સ્થળોની મહત્તા વધારી છે, ત્યારે આ ગ૭ના સંસ્થાપકનાં જન્મસ્થળનાં એક જિનાલયનું વર્ણન “જૈન તીર્થ ' ભા. ૧, પૃ. ૨૮૨ માં આ પ્રમાણે મળે છે—ગામની પૂર્વ દિશામાં એક વિશાળ જૈન મંદિર ખાલી ઊભું છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, છ ચોકી, સભા મંડપ, શુંગાર એકી અને ભમતીના કોટયુક્ત વિશાળ આકૃતિનું આ મંદિર છે. આખું મંદિર સફેદ પથ્થરથી બનેલું છે. સભા મંડપની કેટલીક છત અને કેટના થડે ભાગ પડી ગયો છે. સામાન્ય જીર્ણોદ્ધારથી આખું મંદિર ટકી રહે એવું છે. આ મંદિરમાંથી મૂર્તિઓ પબાસનના પરિકરે અને ગેખલાના પથ્થરે કાણુ કયારે લઈ ગયું તે જાણવામાં નથી. સંભવ છે કે અહીં કઈ શ્રાવક ન રહેવાથી મંદિરને વધાવી લેવામાં આવ્યું હોય.'
૨૬૮. આ જિનાલયનું વર્ણન, ગતકાલીન આબાદ શહેર દત્તાણીની કે એક વખતમાં ખૂબ જ શક્તિશાળી ગણાતા અંચલગચ્છની સ્થિતિની પણ અપ્રત્યક્ષ રીતે ઝાંખી કરાવે છે ! સામાન્ય જીર્ણોદ્ધારથી એ આખું યે મંદિર ટકી રહે એવું છે ને એનો ઉદ્ધાર કરી અંચલગચ્છનાં બીડાઈ ગયેલાં સુવર્ણપૃષ્ટને કાઈ ઉધાડશે ખરું ? એની ગૌરવમૂલક કથાને કોઈ વાચા આપશે ખરું ?
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહસૂરિ
પૂર્વ જીવન
૨૬. કોંકણ પ્રદેશનાં રોપારા પટ્ટણમાં ઓશવાળ જ્ઞાતિને કોણ નામે ધનાઢ્ય શ્રેષ્ઠી વસતે હતે. તેને નેઢી નામની સુશીલા પત્ની હતી. એક દિવસ તેણે સ્વપ્નમાં પૂર્ણચંદ્રને જોયો એમ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધ છે. પદાવલીમાં એવો ઉલ્લેખ છે કે સ્વપ્નમાં નેઢીએ જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો. આવા સ્વપ્નથી તેને આશ્ચર્ય થયું. પૌષધશાલામાં બિરાજતા અચલગચ્છીય વલ્લભી શાખાના ભાનુપ્રભસૂરિને તેમણે સ્વપ્નની વાત કરી, આચાર્યે કહ્યું કે આ શુભ સ્વપ્નથી તમને શાસનને પ્રોત કરનાર પ્રતાપી પુત્ર થશે, જે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકારશે. એ પછી નવ માસ વીત્યે સં. ૧૧૭૯ ના ચિત્ર સુદ ૯ ને દિવસે મધ્યરાત્રિએ નેઢીએ મનોહર બાળકને જન્મ આપ્યો. સ્વMાનુસાર બાળકનું “જિનકલશ' એવું નામ રાખવામાં આવ્યું. અન્ય ગ્રંથકા બાળકનું નામ જેસિંગ હોવાનું જણાવે છે, જે વધુ સ્વીકાર્ય છે.
ર૭૦. બાળક મેટ થતાં પારકમાં પધારેલા કક્કરિનાં વ્યાખ્યાનમાં તે જવા લાગ્યો. આચાર્યનાં મુખેથી જંબૂચરિત્ર સાંભળીને બાળકનાં હૃદયમાં વૈરાગ્યના અંકુર ઊગી નીકળ્યા અને તેણે દીક્ષા ગ્રહણ કરવાની પિતાની ઈચ્છા માતાપિતા પાસે વ્યક્ત કરી. એ પછી જેસિંગ પિતાનાં માતાપિતા સહિત તીર્થયાત્રાએ ચાલ્યો. ખંભાત, ભરૂચ ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સૌ ગુજરાતનાં પાટનગર પાટણમાં આવ્યાં. દાહડ શ્રેષ્ઠીએ રાજા સિદ્ધરાજને એક લાખ ટંકની કિંમતને હીરાજડિત સુવર્ણહાર ભેટ આપે. રાજાએ પણ તેમનું સન્માન કર્યું. “ગુરુપદાવલી ” માં ઉલ્લેખ છે કે રાજાએ તેમને પાટણ આવવાનું પ્રોજન પૂછતાં, તેમણે બાળકની દીક્ષા લેવાની ભાવના જણાવી. આથી રાજાએ એમને થરાદ જઈ આરક્ષિત મૂરિ પાસે દીક્ષા લેવાનું સૂચવ્યું.
ર૭૧. મેરૂતુંગસૂરિ રચિત લઘુશતપદીમાં જણાવવામાં આવ્યું છે કે જેસિંગકુમારે જંબૂચરિત્ર સાંભળી, પ્રતિબંધ પામીને પોતાના મિત્ર આસધરની સાથે રાજા જયસિંહની પ્રીતિ પ્રાપ્ત કરી, ગુરુ પાસે દીક્ષા લીધી. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એ પ્રમાણે જ જણાવે છે, પરંતુ મિત્રનું નામ શુભદત્ત આપે છે. કવિવર કન્ડ રચિત ગચ્છનાયક ગુરુ રાસમાં પણ આસધરનાં નામનો ઉલ્લેખ છે જ. આમ પિતાના મિત્ર સાથે માતાપિતાની અનુજ્ઞા લઈને જેસિંગકુમાર પાટણ આવેલે હાઈને સ્પષ્ટ થાય છે કે પદાવલીમાં માતાપિતા સાથે યાત્રાર્થે ગયાને જે ઉલ્લેખ છે તે બરાબર નથી. પિતાના મિત્ર આસધર અથવા તે શુભદત્ત સાથે તે યાત્રાર્થે નીકળ્યું હશે, અને અણહિલપુર પાટણમાં રાજા સિદ્ધરાજને મળ્યો અને એની પ્રીતિ પણ સંપાદન કરી. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરુરાસમાં પણ જેસિંગકુમાર ખંભાત થઈ પાટણ આવ્યા, અને સિદ્ધરાજને ભેટ્યો એવો ઉલ્લેખ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ દીક્ષા અને એ પછીનું જીવન
ર૭૨. રાજા સિદ્ધરાજની મુલાકાત પછી તેની સુચના અનુસાર જેસિંગ થરાદ ગયો, જ્યાં આર્ય રક્ષિતસૂરિ બિરાજતા હતા. આચાર્યને વંદન કરવા જેસિંગ ઉપાશ્રયે ગયો. પરંતુ તે વખતે ગુરુ દેવદર્શને ગયા હતા. આથી ત્યાં વણી ઉપર પડેલે અંધ તેણે જોવા માંડ્યો. આર્યની વાત તો એ છે કે એ દશવૈકાલિસૂત્રની ઉ૦૦ ગાથાઓ એક વખત વાંચવાથી જ એને કહ્યું થઈ ગઈ! ગુરુ પણ એની જ્ઞાનપિપાસા અને બુદ્ધિમત્તા જોઈને અંજાઈ ગયા હશે ! ડીવારમાં જ ગુરુ આવ્યા. જેસિંગે દીક્ષા લેવાની પોતાની ભાવના ગુરુ આગળ વ્યક્ત કરી. ૧૮ વર્ષના એ તેજસ્વી કુમારને જોઈને આચાર્યનું હૈયું પુલકિત થયું. સ. ૧૧૯૭ માં એમને દીક્ષા આપી ગુરુએ એમનું યશચંદ નામ આપ્યું.
૨૫૭૩. પદાવલીમાં દીક્ષા સં. ૧૧૯૩ ના માગશર સુદી ૩ ને દિવસે થઈ હોવાનો અને સં. ૧૧૯૭ માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ છે. પં. લાલન જે. ધ. પ્રાચીન ઇતિહાસમાં દીક્ષા સંવત ૧૧૯૦ જણાવે છે. પરંતુ આ બન્ને સંવત અસ્વીકાર્ય છે. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં, મેરૂંગસૂરિ લઘુતપદીમાં, મુનિ લાખા “ગુપટ્ટાવલી ”માં, કવિવર ટાન્ડ ‘ગચ્છનાયક ગુરુરાસ ”માં દીક્ષા–સંવત ૧૧૯૭ જ દર્શાવે છે. મહેન્દ્રસિંહરિ એમનું દીક્ષા પર્યાયનું નામ પણ થશચંદ્ર હેવાનું નેધે છે.
૨૭૪. પટ્ટાવલી વર્ણવે છે કે થરાદના સંઘે ખૂબ જ ઉત્સાહપૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જેસિંગનાં માતાપિતાએ પણ એ મહોત્સવ પ્રસંગે બે લાખ ટંક દ્રવ્ય ખરચું, દીક્ષા આપતી વખતે જયસિંહ મુનિ નામ રાખવામાં આવ્યું. પદાવલીમાં એમના દેહનું વર્ણન પણ છે. સાળ અંગુલ લાંબું, સાત અંગુલ પહોળું અને જાણે કેમના તિલકવાળું હોય એમ પહેલેથી જ તિલકનાં લક્ષણવાળું તેજસ્વી તો એમનું લલાટ હતું. આ વર્ણન ઉપરથી એમની શરીર સંપત્તિની અને દેહકાંતિની આપણને ઝાંખી થઈ શકે છે. એમની સુડોળ, ઘાટીલી અને સપ્રમાણ અંગવ્યવસ્થાનું સૌષ્ઠવ પણ અપૂર્વ હશે.
ર૭૫. એમની યાદશક્તિ તે અભૂત હતી. એક વખત જ વાંચવાથી એમને કંઠસ્થ થઈ શકતું. માત્ર ત્રણ વર્ષમાં જ એમણે ત્રણ કરોડ ક પરિમાણના ગ્રંથ જીભને ટેરવે રમતા કરી દીધા ! ભાવસાગરસૂરિ જણાવે છે કે માત્ર પાંચ વર્ષમાં જ તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર અને આગમાદિ શ્રતસાગરના પારગામી થયા. દર્શનસાગરજી આદિનાથ રાસમાં એમની જ્ઞાનપિપાસા આ . શબ્દોમાં વર્ણવે છે: “સાત કોટિ ગ્રંથ મુખે જેહને...”
રહ૬. જયસિંહસૂરિનાં સમ્યક્ત્વ માટે ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વિશેષમાં જણાવે છે કે તેઓ પરિવાર સહિત બે દિવસને આંતરે વિહાર કરતા. પ્રાયઃ ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ તેઓ રહેતા; અને એ રીતે તેઓ ઉગ્રવિહારની સ્થિતિને પામ્યા. કવિચક્રવતિ જયશેખરસૂરિ ઉપદેશ ચિંતામણીની પ્રશસ્તિમાં એમનાં નિઃસંગપણ વિષે આ પ્રમાણે કહે છે –
मौलि धुनोति स्म विलोक्य यस्य निःसंगतां विस्मितचित्तवृत्तिः ।
श्री सिद्धराजः स्वसमाजमध्ये सेोऽभूत्ततः श्री जयसिंहसूरिः ॥ આમ, જયસિંહરિનાં નિઃસંગપણને જોઈને મનમાં વિસ્મય પામેલે સિદ્ધરાજ પિતાની રાજ્યસભામાં માનથી મસ્તક ધૂણુવતો હતો !
૨૭૭. રાજા સિદ્ધરાજે જયસિંહરિની પ્રતિભાથી પ્રભાવિત થઈ તેમને પિતાની પધદામાં સત્કાર્યો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
=
=
અંચલગચ્છ દિગ્દર્શન હતા તે અંગે નિર્દેશ અમસાગરસૂરિ કૃત “વર્ધમાન પદ્મસિંહ ડી ચરિત્ર'ના પ્રથમ સર્ગના ૧રમાં શ્લોકમાંથી મળી રહે છે–
गच्छ श्री विधिपक्षभूपणानभाः श्री सिद्धराजार्चिता
आचार्या जयसिंहसूरिमुनयः संवेगरंगांकिताः । वादे निर्जितदिक्पटाः सुविहिताः शास्त्राम्बुधेः पारगा
लक्षक्षत्रविबोधका परहिताः काली-प्रसादा वभुः ॥ ૨૭૮. આપણે જોઈ ગયા કે આર્ય રક્ષિતસૂરિનું મુખ્ય ધ્યેય ચૈત્યવાસને જડમૂળથી ઉખેડી નાખવાનું અને સુવિહિત માર્ગની પ્રતિષ્ઠા કરવાનું હતું. એમને પગલે પગલે જ જયસિંહસૂરિને ચાલવાનું હતું. એ વખતની પરિસ્થિતિનું ચિત્ર આપણને વિચક્રવતિ જયશેખરસુરિ “પ્રબોધ ચિંતામણિના છઠ્ઠા અધિકારમાં અપ્રત્યક્ષ રીતે આપે છે: ઉન્મત્તપણાં ને પ્રમોદને વશ મુનિઓની બહુમતિ હતી. તેના ફળસ્વરૂપે જિનાગમોને અભરાઈએ ચડાવવામાં આવ્યા હતા. જુદી સમાચારીના ભેદે લેકને એવા મોહિત કરી નાખ્યા હતા કે તેને આગમોનાં વચન પર પ્રતિદિન વિશ્વાસ ઉઠવા લાગ્યો. પ્રભુતાની આંધળી દોટે કાળો કેર વર્તાવ્યું. એક ગચ્છમાં હોવા છતાં ધમાં હોવા છતાં, સાધુઓમાં નિષ્કારણ કલેશ ઉત્પન્ન થતો. પગે ચાલવું, પૃથ્વી પર સૂવું ઈત્યાદિ બાહ્યાચારને રહેવા દઈ સાધુઓમાં સારભૂત નિષ્કપાયપણું પ્રચલિત ન હતું. કેટલાક સાધુઓ શ્રાવકવૃંદ અને શિષ્ય પરિવાર વિસ્તારવાના મોડમાં અંધ થયા. કેટલાક મિથ્યાતી પર પ્રભાવ પાડવામાં અશક્તિમાન સાધુઓ અન્ય સાધુઓની વધતી જતી પ્રતિ! જોઈ તેમના
થી થયા, હૈદક અને જયોતિષમાં પોતાનો ગજ વાગે તેમ લાગતાં, કેટલાક સાધુઓ સાધુપણું ભૂલી એ માગમાં પ્રવ્રુત્ત થયા. આવી વિકટ પરિસ્થિતિમાં જયસિંહસૂરિનું ચારિત્ર્ય અંધકારમાં પ્રજળતા દીપક જેવું પ્રકાશનું હતું. આયરક્ષિતસૂરિએ ચીંધેલા માર્ગને એમણે આદર્શ રીતે અપનાવ્યો હાઈને ગ્રંથકારોએ આર્ય રક્ષિતસૂરિના પટને કમળતી અને જયસિંહસૂરિને રાજર્ડસની ઉપમા આપી અનેક પ્રશસ્તિઓ રચી છે !! પદ મહોત્સવ
૨૭૯. સં. ૧૨ ૦૨ માં ગુરુને મંદીરમાં આચાર્યપદ આપીને આર્ય રક્ષિતસૂરિએ એમનું જયસિંહસૂરિ નામ આપ્યું. ભીમશી માણેકની ગુપટ્ટાવલીને અનુસરીને ડૉ. જહોનેસ કલાટ સિંહસૂરિના આચાર્ય પદને સંવત ૧૨૩૬ અને આર્યરક્ષિતસૂરિના આચાર્યપદને સંવત ૧૨ ૦૨ દર્શાવે છે, પરંતુ તે નિમ્નલિખિત પ્રમાણોને આધારે અસ્વીકાર્ય કરે છે. જો એ સંવત સ્વીકારવામાં આવે તો જયસિંહસૂરિનું આચાર્યપદનું વર્ષ તેમના શિષ્ય ધમષસૂરિના પદમહોત્સવ સં. ૧૨ ૩૪ થીયે પાછળ થાય !!
૨૮૦. શતપદીમાં મહેન્દ્રસિંહરિ એવું નોંધે છે કે યશચંકગણિને મુનિચંદ્રસુરિ સંતતીય રામદેવમૂરિએ પાવાગઢ પાસે મંદેરપુરમાં પાર્શ્વનાથ જિનાલયમાં ત્યાંના રાઉત ચંદ્રશ્રાવક પ્રતિ વડેદરા, ખંભાત ઈત્યાદિ સ્થળોના સંઘે એકત્રિત કરી સં. ૧૨૦૨ માં આચાર્યપદે અભિષિક્ત કર્યા અને એમનું જયસિંહસૂરિ એવું નામ રાખવામાં આવ્યું. રામદેવમૂરિ અને જયસિંહસૂરિ વચ્ચે સ્નેહભાવ અન્ય પ્રમાણથી પણ જાણી શકાય છે. રામદેવમૂરિના પદમહોત્સવ પ્રસંગે સિંદસૂરિના શ્રાવકોએ ઉત્સાહપૂર્વક ધન ખરચેલું એમ ભદગ્રંથોથી જાણી શકાય છે.
૨૮૧. મેરૂતુંગસૂરિ લઘુશતપદીમાં જણાવે છે કે યશચંદ્રગુણિને પાંચ વર્ષમાં-એટલે કે સં. ૧૨૦૨ માં વપર સમયના પારગામી થતાં ભરપુરના સંઘે તેમને આચાર્યપદ દઈ જયસિંહરિ એવું નામ આપ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ મુનિ લાખો રચિત ગુપટ્ટાવલીમાં પણ સં. ૧૨૦૨ માં મંદાઉરિશ્રમમાં આચાર્યપદ થયું એવો ઉલ્લેખ મળે છે. કવિવર કાઃ રચિત ગચ્છનાયક ગુર રાસમાં પણ સં. ૧૨૦૨ માં મંદાઉ નગરમાં આચાર્યપદ મળ્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
૨૮૨. ભાવસાગરસૂરિ પદમહોત્સવ રથળ બાબતમાં જુદા પડે છે. સંવત પણ તેઓ આપતા નથી, પરંતુ પાંચ વરસ પછી–એમ તેઓ દર્શાવતા હોવાથી સં. ૧૧૯ માં દાઢતા પ્રાપ્ત થઈ હદને પદમહોત્સવ સંવત ૧૨૦૨ જ કરે છે. બેણપ નગરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આચાર્ય પદ પામ્યા એમ તેઓ જણાવે છે. અલબત્ત, મોટા ભાગના પ્રાચીન ગ્રંથે તો મંદેર ગરને જ પદમહોત્સવ સ્થળ તરીકે ગણાવે છે, એટલે એ જ વધુ સ્વીકાર્ય જણાય છે. મેતુંગમુરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પદ મહોત્સવ સ્થળ તરીકે માંડલો ઉલ્લેખ છે તે ત્રિાંત છે. માંડલ શંખેશ્વરતીર્થ પાસે અને મોરપુર પાવાગઢતીર્થ પાસેનાં સ્થળે હાઈને ભિન્ન છે. નામમાં રહેલાં સામ્યથી આ ગંભીર ભૂલ થયેલી જણાય છે.
કુમુદચંદ્ર સાથે વિવાદ
૨૮૩. જયસિંહરિના સમયમાં થયેલ આ વિવાદ એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. આ વિવાદની અસર દૂરગામી હતી, કેમકે એને પરિણામે દિગંબરીઓને દેશપાર થવું પડયું હતું. પ્રભાવક ચરિતમાં વાદિદેવસૂરિ પ્રબંધમાં આ વાદનું સમગ્ર કથન મૂ યેલું છે. આ વાદનું વર્ણન તે વખતમાં થયેલા યશચંદ્ર પાંચ સર્ગમાં રચેલ મુદિત કુમુદચંદ્ર નામનાં નાટકમાં યથાસ્થિત વિસ્તૃત આપ્યું છે. આ બધાનો સંક્ષેપ સાર જાણવા જેવો છે.
૨૮૪. એકવાર કર્ણાટકીય દિગંબર વિદ્વાન કુમુદચ કે એક વૃદ્ધ ભવેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદથના કરી. સાધ્વીએ દેવસૂરિ પાસે જઈને ઉત્તેજક વાણીમાં હકીકત કહી. વિશેષમાં ઉમેર્યું કે અમારી વિડંબના જોવા માટે જ આપને આચાર્ય બનાવવામાં આવ્યા છે ? તમારી મેટાઈ અને વિદ્વત્તા શું કામની ? શત્રુને ન છતાય તો હથિયારનું પ્રયોજન શા કામનું ? ઈત્યાદિ. આ પ્રસંગ ઉક્ત વાદનું નિમિત્ત બન્યો. અને સં. ૧૧૮૧ ના વૈશાખ સુદી ૧૫ ને દિવસે સિદ્ધરાજની રાજસભામાં તેની અધ્યક્ષતામાં જૈનધર્મની શ્વેતાંબર અને દિગંબર નામની બે મુખ્ય શાખાઓ વચ્ચે પરસ્પર એક ચિરસ્મરણીય પ્રચંડ વાદ થયો. આ વિવાદમાં કર્ણાટકીય દિગંબરાચાર્ય કુમુદચંદ્ર વાદી અને ગૂર્જરોય નાબાચાર્ય દેવમૂરિ પ્રતિવાદી હતા.
૨૮૫. દિગંબની માન્યતા હતી કે કેવલી આહાર ન કરે, વસ્ત્ર ધારણ કરનાર મેલે ન જાય અને સ્ત્રી મુક્તિપદ ન પામી શકે. વેતાંબરનું મંતવ્ય હકારમાં હતું. બન્નેનું પ્રતિજ્ઞાપત્ર એવું હતું કે જે પક્ષ હારે તે દેશ છોડીને ચાલ્યો જાળ્ય. જો કે પં. લાલચંદ્ર ગાંધી જેવા વિદ્વાને દિગંબરોની દેશપાર થયાની હકીકતને વિશ્વસનીય ગણતા નથી.
૨૮૬. કહેવાય છે કે રાજમાતા મયણલ્લદેવીને પિયરને કારણે દિગંબરાચાર્ય તરફ પક્ષપાત હતો, પરંતુ તેમને સમજાવવામાં આવ્યાં કે દિગંબરે સ્ત્રીને મુક્તિ ન મળે એવી માન્યતા ધરાવે છે. આથી રાજમાતાએ દિગંબરો તરફનો પક્ષપાત છોડી દીધું. જો કે રાજ્યના કપાધ્યક્ષ મંત્રી ગાંગિલ નાગર, દિગંબરોના પક્ષપાતી રહ્યા.
૨૮. દિગંબરે રફથી કુમુદચંદ્ર તથા રાવ પવિતા હતા. શ્વેતાંબરો તરફથી દેવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ભદ્રસૂરિ, કવિચક્રવર્તિ શ્રીપાલ, કવિરાજ અને ભાનચંદ્ર હતા. રાજસભાના સભાસદો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા. ઘણાં દૂર દૂરથી લેકે આ પ્રસંગે એકત્રિત થયેલા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન ૨૮૮. મંગલાચરણમાં કુમુદચંદે કહ્યું-રાજન્ ! તારા વશની સરખામણીમાં આ અનંત આકાશ પણ ભ્રમર જેવું દીસે છે, આથી વધુ કહેવાની મારી જીભ ચાલતી નથી. દેવસૂરિએ મંગલાચરણ કર્યું કેહે ચૌલુક્યરાજ ! સ્ત્રીઓને પણ મોક્ષની પ્રાપ્તિનું વિધાન કરનાર વેતાંબરોથી વિકસિત અને ફુરાયમાન કીતિ વડે જે મનહર લાગે છે; નયમાર્ગોના વિવિધ પ્રકારો અને અંગે જેમાં દર્શાવ્યા છે અને પરવાદીઓનાં ગવને સદા પરાજ્ય કરનારા હાથીઓ જેવા કેવળજ્ઞાનીઓ જેમાં વસે છે, એવું તારું રાજ્ય અને જિનેશ્વર ભગવે તેનું શાસન ચિરકાળ જય પામો!
૨૮૯. વાદવિવાદની શરૂઆત પહેલાં વિદ્વાનો વચ્ચે શબ્દ ગમ્મત ચાલી. કુમુદચંકે હેમચંદ્રાચાર્યને પૂછવું જ તમ? છાશ પીધીને? હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો કે આ૫ અસત્ય કેમ બોલે છે ? વૃદ્ધ છો એટલે? ત તુ શ્વેતં મતિ ન તુ પિતÆા છાશ તો ધોળી હોય છે. પીળી હોતી નથી, સમસ્યાને? કુમુદચંદ્ર આથી કહ્યું કે તું હજી બાળક છે. તારી સાથે વાદ શ કરવો ? હેમચંદ્રાચાર્યે જવાબ વાળે કે બાળક કોણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુઓ છો કે મેં તે કપડાં પહેર્યા છે !!
ર૯૦. હળવા વિનોદ પછી મૂળ ચર્ચા શરૂ થઈ. વાદી કુમુદચંકે વિપક્ષ રજૂ કર્યો કે સ્ત્રી જૂઠ, કપટ, તુચ્છતા વગેરેનું ઘર છે, તેથી મોક્ષ માટે તે સર્વથા અયોગ્ય છે. પ્રતિવાદી દેવસૂરિએ સિદ્ધ કર્યું કે, સ્ત્રી મહાન શક્તિ છે. તીર્થકરોની માતા સીતા, સુભદ્રા, રામતી, અનસૂયા વગેરે દેવી સ્વરૂપ નારીઓ સાત્વિક્તાનાં પ્રતીક છે. સ્ત્રી પિતાનાં સત્તથી મેક્ષપદ પામવાને યોગ્ય છે. આમાં પ્રથમ ૫૦૦ પ્રશ્નો અને તેના ૫૦૦ ઉત્તરો થયા, તેમાં ૨૫ દિવસ વીતી ગયા.
૨૯૧. મૌખિક વાદમાં કુમુદચંદ્ર પરાસ્ત થતાં, લેખિત વાદ થયો. તેમાં કટોકેટિ શબ્દ ઉપર કુમુદચંકે વાંધો લીધો કે તે અશુદ્ધ છે. એ સમયે રાજાની સૂચનાથી પ્રસિદ્ધ વ્યાકરણ જ્ઞાતા ૫. કાકલ કાય પાણિનીય તેમજ શારાયન વ્યાકરણનાં ‘ટાપટીપ' સૂત્રથી નિર્ણય આવે કે કેટકટિ, કેટીકેટિ અને કટિકાટિ એ ત્રણે શબ્દ વ્યાકરણસિદ્ધ અને વિશુદ્ધ છે. આથી, વાદી કુમુદચંકે પોતાનો પરાભવ અનુભવ્યો, અને મંત્રતંત્રનું શરણું લીધું.
૨૯૨. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની પદાવલીથી જાણી શકાય છે કે તાંબર પક્ષ તરફથી ન્યાયશાસ્ત્ર માટે દેવસૂરિ, ધર્મશાસ્ત્ર માટે હેમચંદ્રાચાર્ય અને મંત્રતંત્રના પ્રયોગોના વિષય માટે જયસિંહસૂરિ, જેઓ તે વખતે ઉપાધ્યાયપદે હતા, તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કુમુદચંદ્ર મંત્રતંત્રને આશ્રય લીધે એટલે જયસિંહસૂરિએ તેને વળતો પ્રત્યુત્તર આપ્યો. મુહપત્તિ આકરી લેવાના, કુમુદચંદ્રને સ્તંભન વિદ્યાથી થંભાવી દેવાના ચમત્કારિક પ્રસંગે એ પદાવલીમાં છે. આથી કુમુદચંદ્રની હાર થઈ. વેતાંબર જીત્યા અને પરિણામે દિગંબરોને ગુજરાત છોડવું પડ્યું. રાજા સિદ્ધરાજ જયસિંહસૂરિનાં કાર્યથી પ્રભાવિત થયા અને એમની ખૂબ જ પ્રશંસા કરી. એમને યુગપ્રધાનપદ પણ આપ્યું. દેવસૂરિ વાદીદેવસૂરિનાં નામથી સુપ્રસિદ્ધ થયા. કુમુદચંદ્ર પુનઃ પ્રતિકાનપુર ચાલ્યા ગયા.
૨૯૩. ઉક્ત પટ્ટાવલી સિવાય જયસિંહસૂરિએ કુમુદચને મંત્રતંત્રમાં પરાજિત કરેલા એવો એકેય પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખ નથી, એટલું જ નહીં એ વિવાદ સંબંધમાં નિર્દેશ સુદ્ધા નથી. એ વિવાદ સં. ૧૧૮૧ માં થયેલ હોઈને, જયસિંહસૂરિ જેસિંગનાં નામથી પારાપટ્ટનમાં જ શૈશવમાં મહાલતા હતા! * પ્રભાવક ચરિત–વાદિદેવસૂરિ પ્રબંધમાં આ પ્રમાણે બ્લેક છે –
चंद्रष्टे - शिववर्षेऽत्र ११८१ वैशाखे पूर्णिमा दिने । आहूतौ वादशालायां तौ वादि-प्रतिवादिनौ ॥ १९३.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ તેમનું વય તે વખતે માત્ર ત્રણ જ વર્ષનું હતું! અલબત્ત, એમને યુગને આ વિવાદ એક મહાન પ્રસંગ હત, કેમકે શતાબ્દીઓ સુધી એની અસર રહી. વાદનાં પરિણામે દિગંબરાચાર્ય હારનાં દિગંબરોને ગુર્જરભૂમિ તજવી પડી.
૨૯૪. ઉક્ત ઐતિહાસિક વિવાદ પ્રસંગે જયસિંહરિ માત્ર ત્રણ વર્ષની જ કમળ વયના હતા; એ પ્રસંગથી સોળેક વર્ષ પછી તે તેઓ દીક્ષિત થયા, એ વિષે આપણે જોયું. સ્ત્રી મુકિત પામી શકે કે
યક અંચલગચ્છનું મંતવ્ય પણ અહીં ઉલ્લેખનીય છે. શતપદીમાં મહેન્દ્રસિંહરિ યાપનીય તંત્ર નામના ગ્રંથને હવાલે આપીને જણાવે છે –સ્ત્રી અજીવ નથી, અભવ્ય નથી, દર્શન વિધિની નથી, અમાનવ પણ નથી. અનાર્ય દેશમાં જ જન્મી છે એમ પણ નથી. અસંખ્યાત આયુષ્યની પણ નથી. અતિ ક્રર મતિવાળી પણ નથી. તે ઉપશાંત મોહ ગુણકાણું પ્રાપ્ત ન કરી શકે એમ પણ નથી. શુદ્ધાચારિણી નહીં જ હોય એવું પણ નથી. અશુદ્ધ બુદ્ધિવાળી જ હોય એમ પણ નથી. ક્રિયારહિત જ છે એમ પણ નથી. અપૂર્વકરણ ન કરી શકે એમ પણ નથી. નવગુણઠાણું ન જ પામી શકે એમ પણ નથી. અગલબ્ધિવાળી છે એમ પણ નથી. અકલ્યાણનું જ ભાજન છે એમ પણ નથી. માટે તે ઉત્તમ ધર્મની સાધક શા માટે ન થાય ? આથી, જે સ્ત્રી ઉત્તમ ધર્મની સાધક થઈ શકે તે તે જ ભવે મુક્તિ પણ પામી શકે એ સિદ્ધ થાય છે. છત્રસેન ભટ્ટારક અને તેમના શાલવી અનુયાયીઓ,
૨૫. રાજા સિદ્ધરાજનાં મૃત્યુ પછી કુમારપાલ સં. ૧૧૯૯ માં ગુજરાતની ગાદી ઉપર આવ્યો. તે એક અદ્વિતીય આદર્શ નૃપતિ હતો. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી તે જૈન ધર્મના અનુયાયી બન્યો હતે. જૈન ધર્મનું તેણે એવું ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું કે તે પરમાતનાં બિરુદથી સર્વત્ર પ્રસિદ્ધ થયું. તેણે બધા દેશોમાં અમારિ પડદની ઘોષણા કરાવેલી. તેનાં શાસન દરમિયાન છત્રસેન ભટ્ટાર સાથે જયસિંહસૂરિએ કરેલા વાદને વૃત્તાંત ભીમશી માણેકે “ગુપટ્ટાવલી ” માં આ પ્રમાણે વર્ણવ્યો છે:
૨૮૬. એક દિવસ રાજા પિતાંબર પહેરીને શ્રી પાર્શ્વનાથજીની પૂજા કરતો હતો, તે વખતે મુંગીપટ્ટણથી આવેલા તેના મિત્રે કહ્યું કે આ વસ્ત્રો પવિત્ર નથી. રાજાએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે અમારા મુંગીપટ્ટણનો રાજ મદનશ્વિમ જેટલાં વસ્ત્રો તૈયાર થાય છે તેને પ્રથમ પિતાની સૈયામાં મૂકાવે છે અને પછી વ્યાપારીઓને આપે છે. આ વાતની ખાત્રી કરવા રાજાએ પોતાના રાજદૂતને મોકલ્યો અને વાત ખરી જણાઈ. આથી તેણે શાલવીઓને પિતાનાં નગરમાં નિમંત્ર્યા અને કાયમી વસવાટ કરવા વિનતિ કરી. શાલવીઓએ કહ્યું કે અમે અમારી સમગ્ર જ્ઞાતિ, અમારા ગુરુ છત્રસેન તથા અમારા દેવોની પ્રતિભાઓ સાથે જ આવીએ. રાજાએ તેમની વાત કબૂલ રાખતાં સૌ પીરાણ પાટણ આવીને વસ્યા. તેમની વસ્તીથી પાટણમાં સાત પુરા વસ્યા. તેમણે પોતાનાં વ્યવસાય કૌશલ્યથી પાટણનું નામ સુંદર પટોળા દ્વારા દૂરદૂરનાં દેશમાં ગાજતું કરી દીધું. બધે સંભળાતું કે પટોળા તે પાટણનાં જ!
૨૯૭. આ શાલવીઓ દિગંબર જૈન ધર્મનુયાયી હતા. તેઓ રાત્રે દેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પૂજા કરતા તે રાજાને ગમતું નહીં. તેઓ શ્વેતાંબરપથી થાય એ સંબંધમાં હેમચંદ્રાચાર્ય સાથે રાજાએ વિચારણા કરી. આચાર્યનાં સૂચનથી રાજાએ જયસિંહરિને છત્રસેન સાથે વિવાદ કરવા વિનતિ કરી અને તેમને હરાવી શ્વેતાંબરપંથી બનાવવા જણાવ્યું. જયસિંહરિ કબૂલ થયા. અને બન્ને વચ્ચે વિવાદ થયો. વાદવિવાદમાં છ દિવસ વીતી ગયા એટલે રાજાની ઉત્સુકતા વધી. હવે ઝટ પરિણામ આવે એવું કરવા રાજાએ જયસિંહમૂરિને જણાવ્યું. સાતમે દિવસે જયસિંહરિએ શિષ્યને શીખવીને છત્રસેન ભટ્ટારકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
وفي
અચલગચ્છ દિગ્દર્શન ઘટ મંગાવી નાખ્યો. કહેવાય છે કે તેણે ઘટસરસ્વતીને એમાં સ્થાપેલી એટલે સરસ્વતી વાદ કરે અને ગુરુ ઉત્તર આપે. એ ઘટ ભાગી જતાં જ દિગંબરાચાર્યને એક જ પ્રશ્નમાં જીતી લેવામાં આવ્યા. શરત મુજબ છત્રસેન જયસિંહસૂરિના શિષ્ય થયા અને એમના અનુયાયી શાલવીઓએ તાંબર ધર્મ સ્વીકાર્યો. શ્રી નેમિનાથ પ્રમુખ તેઓ સાથે લાવેલાં જિનબિંબને કણદોરો કરાવી શ્વેતાંબરીય પ્રતિભાઓ કરાવી. ભગવાન શ્રી નેમિનાથની પ્રતિમા પીરાણ પાટણમાં ત્રિસેરી પિળમાં છે. શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ રાજનગરના ઈલમપુરમાં છે, તથા પદ્માવતીદેવીની પણ ઈલમપુરમાં સ્થાપના થઈ, જે હમણાં જમાલપુરમાં છે. છત્રસેન પ્રતિ દિગબર યતિઓએ પણ અંચલગચ્છની સમાચારી સ્વીકારી છત્રસેનનું નામ છત્રહ રાખવામાં આવ્યું હોઈને એમનો પરિવાર અંચલગચ્છમાં હ“શાખાથી પ્રસિદ્ધ થયે.
૨૯૮. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી સિવાય અન્ય કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં ઉક્ત પ્રસંગેનો કોઈ ઉલ્લેખ ન હોઈને તે સંબંધમાં પ્રમાણભૂત રીતે વિશેષ પ્રકાશ પાડી શકાતું નથી. ઉક્ત પદાવલીમાં એ પ્રસંગ સં. ૧૨૧૭માં બન્યો હોવાનો નિર્દેશ છે. કુમારપાલનાં અધિપત્યમાં એ વખતે અણહિલ્લપુર પાટણ ભારતનાં તે સમયનાં સર્વોત્કૃષ્ટ નગરોમાંનું એક ગણાતું. વ્યાપાર અને કલાકૌશલ્યથી તે ઘણું ચઢેલું હતું. પાટણની ખીલવણીમાં શાલવીઓનો પણ સુંદર હિસ્સો હોઈને રાજા તે જ્ઞાતિનું બહુમાન કરતા. શાલવીઓની શાલાપતિ જ્ઞાતિના મૂર્તિ–લેબો પણ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાતિના લેકે મોટે ભાગે પાટણમાં વસવાટ કરે છે. તેમનાં બંધાવેલાં જિનાલયો અને ઉપાશ્રયો હાલ વિદ્યમાન છે.
૨૯૯. સેરિસા તીર્થની ઉત્પત્તિ અંગે કહેવાય છે કે છત્રાપાલીય ગચ્છના દેવેન્દ્રસૂરિએ સેરિસામાં આવી જમીનમાંથી એક મોટી પાટ કઢાવી અને તેની જિનપ્રતિમાઓ બનાવવા માટે પદ્માવતી દેવીનું આરાધન કર્યું. દેવીએ જણાવ્યું કે “સોપારકના એક અંધ સ્થપતિને બોલાવી લાવી તેની પાસે પ્રતિમાઓ તૈયાર કરાવો. જે તે એક જ રાતમાં પ્રતિમાઓ ઘડીને તૈયાર કરી આપશે તો તે મહાપ્રભાવક થશે.” સેરિસાના સંઘે તે સ્થપતિને બોલાવ્યો અને તેને ફલહી–પાટ આપવામાં આવી. સ્થપતિએ એક જ રાતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઘડીને તૈયાર કરી. પ્રતિમાની છાતીમાં એક મસો રહ્યો હતો તેને દૂર કરવા પતિએ તે સ્થળે હળવે હાથે ટાંકણું લગાવ્યું ને ત્યાંથી લોહીની ધારા વછૂટી. આચાર્યે આંગળી દાબી લેહીને રેકી દીધું. તે પછી બીજી એવી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી. આચાર્ય તે જ રાત્રે બીજી ચાર પ્રતિભાઓ પિતાની દિવ્ય શકિતથી બહાર લાવવાના હતા. ત્રણ પ્રતિમાઓ તે આવી અને સવાર પડી ગઈ. એથી પ્રતિમા લાવતાં જ્યાં પ્રભાત થયું તે સ્થળે પારાસણનાં ખેતરમાં પધરાવી. પ્રતિમા રાત્રે બનેલી હોવાથી તેનાં અવયવો સાફ દેખાતા નથી. ગૂર્જરેશ્વર કુમારપાલે અહીં ચેથી પ્રતિમા ભરાવી ચૌમુખજીની સ્થાપના કરી, તે જ પ્રતિમાઓ આજે પણ પૂજાય છે.
૩૦૦. સેરિસ તીર્થ સ્થાપક છત્રાપાલીયગચ્છને દેવેન્દ્રસૂરિ એ કોણ? આ ગ૭ વિદ્યમાન ન હાઈને તેમજ વિશેષ માહિતી પ્રાપ્ત ન હોઈને તેને વિષે પ્રમાણભૂત રીતે કશું જ કહી શકાતું નથી. ત્રિપુટી મહારાજ “જેન પરંપરાને ઈતિહાસ” ભા. ૨, પૃ. ૪૦૩ માં અંચલગચ્છમાં સં. ૧૨૧૭ માં છત્રહથિી જે શાખા નીકળેલી તે જ છત્રાપાલીયગછ હોવાની સંભાવના દર્શાવે છે. આ સંભાવના કાળક્રમની દૃષ્ટિએ પણ સ્વીકાર્ય છે.
૩૦૧. જયસિંહસૂરિએ દિગંબર વાદી છત્રસેન ભટ્ટારકને વાદમાં પરાજિત કર્યા એ વાતનું સૂચન અમરસાગરસૂરિએ “વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠીચરિત્ર'ના પ્રથમ સર્ગના ૧૨ મા શ્લોકમાં આ પ્રમાણે કર્યું છે: વા નિકંતતિપદા જયસિંહસૂરિએ બીજે દિગંબર વાદીઓને વાદમાં પરાસ્ત કર્યા હોય એ પણ શક્ય છે.
www.umaragyanbhandar.com Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
અચલગચ્છ,
૩૦૨, અચલગચ્છ નામાભિધાન સંબંધમાં મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એક વિસ્તૃત પ્રસંગ છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે : પરમહંત કુમારપાલને પરગચ્છના ઈર્ષાળુ શ્રાવકોએ ચડાવ્યા કે, “આપ અને અમે ભાદરવા સુદી ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરીએ છીએ. પરંતુ અહીં રહેલા કેટલાક સાધુઓ તે પર્વ ૫ ને દિવસે આરાધે છે. આ ધર્મભેદ આપનાં નગરમાં શોભે નહીં !' રાજાએ બીજાઓની પ્રેરણાથી હુકમ કર્યો કે, “૫ ને દિવસે સાંવત્સરિક પર્વને આરાધનારાઓએ આજથી મારાં નગરમાં રહેવું નહીં.”
૩૦૩. રાજાની આજ્ઞા થવાથી ૫ ને દિવસે સાંવત્સરિક પર્વ આરાધક ભિન્નભિન્ન ગચ્છના સાધુઓ પાટણમાંથી વિહાર કરી ગયા. જયસિંહરિ પણ તે વખતે પાટણમાં જ બિરાજતા હતા. તેમણે યુક્તિપૂર્વક પિતાના એક વાચાળ શ્રાવક દ્વારા રાજાને કહેવડાવ્યું કે, “અમારા ગુરુ ૫ ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરનારા છે. તેઓએ વ્યાખ્યાનમાં આવશ્યક સૂત્રનો પ્રારંભ કર્યો છે. પ્રથમ તેઓ નવકાર મંત્રનું વિવરણ કરે છે. આથી તેઓ તે વિવરણ સમાપ્ત કરીને જાય કે અધૂરું મૂકીને જાય ?' રાજા આ સાંભળીને શોધયુક્ત દ્વિધામાં પડ્યો. ગુરુ અંગે પૃછા કરતાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે, “રાજન ! તેઓ આપના પરિચિત દિગંબરો પર વિજય મેળવનારા, મહાપ્રભાવક, મંત્ર તંત્ર આદિ વિદ્યાના પારગામી, વિધિપક્ષગ૭ના સિંહરિ છે. તેઓ પ્રકાઃ વિદ્વાન હોઈને બાર વર્ષ સુધી પણ માત્ર નવકારમંત્રનું વિવરણ કરવા સમર્થ છે. તેઓને ક્રોધ ઉપજાવે એ પણ હિતકર નથી.'
૩૦૪. આ સાંભળી રાજા તરત જ રાજસભામાંથી ઊઠી જયસિંહસૂરિ પાસે ઉપાશ્રયમાં ગયે. અને હકીકત વિસ્તારથી નિવેદિત કરી ક્ષમા યાચી. જયસિંહરિએ રાજાને જણાવ્યું કે, “રાજન ! એમાં આપનો કેઈ અપરાધ નથી, અમે તે હમેશાં ક્ષમાયુક્ત કર્મસ્વભાવ પર જ શ્રદ્ધા ધરાવીએ છીએ, કોધ કરતા નથી. પરંતુ તમારી બુદ્ધિમાં જે વિપર્યસ થયેલ જણાય છે, તે ખરેખર, તમારું સ્વલ્પ આયુ સૂચવે છે. માટે હવે તમારે ધર્મકાર્યોમાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ.” આ સાંભળી રાજા હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને સઘળો વૃત્તાંત જણાવ્યો. નિમિત્ત શાસ્ત્રમાં વિચક્ષણ હેમચંદ્રાચાર્યે પણ સત્ય જાણીને રાજાને કહ્યું કે, “રાજન !
જ્યોતિષ શાસ્ત્રના પારંગત જયસિંહસૂરિએ સઘળું સત્ય કહેલ છે. હવે આપે ધર્મારાધનમાં જ તત્પર થવું.” એ પછી રાજા ધર્મારાધના કરતા સાતમે દિવસે મૃત્યુ પામ્યો.
૩૦૫. ઉક્ત પ્રસંગ ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં થાક ફેરફાર સાથે આપે છે અને જયસિંહ સુરિ અચળ રહ્યા એટલે એમના ગચ્છનું નામ અચળગચ્છ તરીકે પ્રસિદ્ધ થયું એમ અંતમાં વર્ણવે છે. પ્રાચીન ગ્રંથોમાં પણ આ પ્રસંગ નથી. માત્ર મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી સંસ્કૃત પદાવલીમાંથી આ પ્રસંગ જાણવા મળે છે.
૩૦૬. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારીએ તે ઉક્ત પ્રસંગ અવિશ્વસનીય જણાય છે. પદાવલીમાં કુમારપાલનું મૃત્યુ હેમચંદ્રાચાર્ય પહેલાં બતાવ્યું છે તે તદ્દન અસ્વીકાર્ય છે. ઈતિહાસકારોએ સિદ્ધ કર્યું છે કે હેમચંદ્રાચાર્ય કુમારપાલ પહેલાં સં. ૧૨૨૯ માં મૃત્યુ પામ્યા. એમનાં મૃત્યુથી છ મહિના પછી કુમારપાલ રાજા સં. ૧૨૩૦ માં મૃત્યુ પામ્યો. આ ઐતિહાસિક બાબતોમાં કયાંયે મતભેદ નથી. પદાવલીમાં વર્ણાયેલા અસંબંધિત પ્રસંગે અને અનેક ખલના-યુક્ત હકીકતની ભેળસેળથી તેમાં રહેલાં ઐતિહાસિક પ્રમાણે અને તેની પ્રમાણભૂતતા શંકિત બની ગયાં છે. પરંતુ જયસિંહરિ યુક્તિપૂર્વક પાટણમાં રહ્યા હશે અને તેઓ અચળ રહ્યા હોઈને તેમનો પરિવાર અચળગ૭નાં નામથી પ્રસિદ્ધ થયો હશે એ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨
અંચલગચ્છ દિન
સ્વીકારવામાં ક્યાંય વાંધા જેવું નથી. સમદશી હેમચંદ્રાચાર્યનાં મૃત્યુ પછી એ પ્રસંગ બનવા પામ્યો હશે, કેમકે એમનાં મૃત્યુ પછી અનેક ખટપટો ઊભી થયેલી.
કુમારપાલ પછી,
૩૦૭. આપણે જોયું કે હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૯માં અને પછી છ મહિના બાદ કુમારપાલ રાજા પણ સં. ૧૨૩૦ માં મૃત્યુ પામ્યા. ગુજરાતની ગાદી કમનશીબે અજયપાલ જેવા નૃપતિના હાથમાં આવી પડી. તેણે ગાદીએ આવતાં જ તેના કાકા કુમારપાલે બંધાવેલાં જિનાલયો તોડી નંખાવ્યાં. રામચંદસરિ તથા કપદિ. વાહ! આદિ મંત્રીઓને મારી નંખાવ્યા, અને રાજકીય તેમજ ધાર્મિક ક્ષેત્રે પરિસ્થિતિ ડામાડોળ કરી દીધી. - ૩૦૮. અજયપાલે તારંગાનાં જિનાલો તોડવાનો વિચાર કર્યો. આભડ શ્રેણીએ રાજાના કપમાંથી આ જિનાલયો બચાવવા યુક્તિપૂર્વક કામ લીધું. કહેવાય છે કે તેણે રાજાના પ્રીતિપાત્ર શીલણ ભાંડને ખૂબ દ્રવ્ય આપીને એક કૂખો અજમાવ્યો. શીલણે એક સાંઠીનો સુંદર પ્રાસાદ તૈયાર કરાવ્યો. એ પછી રાજાને તેના પાંચ પુત્રો તથા એ પ્રાસાદ ભળાવ્યાં અને વિનતિ કરી કે, “મહારાજ ! મારે પુત્ર છે. તેમના માટે બધી વ્યવસ્થા છે. હું હવે વૃદ્ધ થયો છું, આથી હું તીર્થયાત્રાએ જવાની ઈચ્છા રાખું છું. તે મને આજ્ઞા આપે કે હું મારા જીવનનું કલ્યાણ કરું.' આવી રીતે રાજાની આજ્ઞા લઈ સૌની પાસેથી વિદાય માગીને એક દિશા તરફ ચાલવા લાગ્યો. એટલામાં જ તેના પુત્રોએ ડાંગ મારીને પ્રાસાદ તોડી નાખી જમીનદોસ્ત બનાવ્યો. અવાજ સાંભળી શીલણ પાછો આવ્યો અને પુત્રોને ઉદ્દેશીને તિરસ્કારથી બોલવા લાગ્યો : “રે અભાગિયાઓ ! આ કુપ છે છતાં સારે છે, કેમકે તેણે પોતાના પિતાનાં મરણ પછી તેનાં ધર્મસ્થાનો પાડી નાખ્યાં, જ્યારે તમે કુપુત્રો તે તેનાથી યે વધુ અધમ છો, કારણ કે તમે તે હું સો ડગ ભરું એટલી રાહ જોઈ નહીં.' રાજા આ સાંભળીને શરમાઈ ગયો. તેણે દેરાસરો તેડવાનું કામ બંધ રાખ્યું. આમ બાકીનાં દેરાસર બચી ગયાં. જેનોએ આ સમયે જૈનગ્રંથોને બચાવવા જેસલમેર જેવા સુરક્ષિત પ્રદેશમાં મોકલી આપ્યા.
૩૦૯. રાજા અજયપાલ તેના નીચ સ્વભાવના કારણે ત્રીજે વર્ષે પિતાના અંગરક્ષક વેજલના હાથે માર્યો ગયે. એ પછી સોલંકી રાજવંશની અવનતિ શરુ થઈ.
૩૧૦. અજયપાલ ધમધ શિવ હ. ગાદી ઉપર બેસતાં જ તેણે જેને ઉપર જુલમ ગુજારવા માંડે. દુર્ગારામ કેવળરામ શાસ્ત્રી, અજયપાલ જૈન ધર્મને કદર વિરોધી હોવાની વાતમાં શંકા નાખે છે. જૈન ધર્મ વિરૂદ્ધનાં એનાં કાર્યો એમને ઐતિહાસિક જણાતા નથી. પરંતુ અજયપાલે કર, ઉન્મત્ત અને દંશીલી ચાલ ચલાવી છે એમાં કંઈ શક નથી, અને એ જ કારણે આ જુલમી રાજાનું રાજ્ય લાંબુ ટકી શક્યું નહીં. કર્નલ જેમ્સ ટોડ તો વેસ્ટ ઈન્ડિયામાં અજયપાલ મુસલમાન થઈ ગયો હોવાનું પણ નોંધે છે ! જો કે તે મુસલમાન થયો નહોતે, પણ મુસલમાન લાગે તેવું તેનું વર્તન હતું. એની નીતિને કારણે જ મંત્રી ઉદયન તથા આભડ શ્રેણીની સંતતિમાં ધર્મ પરિવર્તન થવાનું મનાય છે.
૩૧૧. આવી ઉગ્ર પરિસ્થિતિમાં જયસિંહસૂરિ પાટણમાં ઓછું વિચાર્યા હશે. ગુજરાતમાં પણ એમને વિહાર મર્યાદિત જણાય છે. વઢિયાર, મારવાડ, મેવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં એમને વિહાર એ અરસામાં વિશેપ જણાય છે. સામાજિક દૃષ્ટિએ વિચારીએ તે પણ જણાય છે કે તે અરસામાં ભિન્નમાલ તેમજ પાટણના શ્રીમાળી જૈનોનાં ઘણાં કુટુંબ સૌરાષ્ટ્રમાં આવીને વસ્યાં હતાં. અલબત્ત, ઉચ્ચ કેટિના રાજ્યાધિકારીઓ-કપર્દિ, આંબાક, ભાટે ઈત્યાદિ સિંહરિના પરમ ભક્ત હતા. કપર્દિ વિશે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
૭૩ આપણે જે ગયા. અજયપાલ પછી ગાદીએ આવેલ બાલ મળરાજ (સં. ર રર-૧૨૩૪) ના સમયમાં મંત્રી સજજન ગુજરાતને મહામાન્ય હતો. તેના નાનાભાઈ આંબાકે સૌરાષ્ટ્રના નાયકનું પદ પણ શોભાવ્યું હતું. મંત્રી આંબાકે જયસિંહરિના ઉપદેશથી સોમનાથ પાટાગમાં શ્રી ચંદપ્રભુસ્વામીના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર પણ કરાવેલ.
૩૨. કુમારપાલનાં મૃત્યુ પછી એમણે પ્રવર્તાવેલા સુવર્ણયુગના અંત આવ્યો. ગુર્જરદેશ-ગુર્જરત્રા – ગુજરાત એ શબ્દ આ સમયમાં સુપ્રસિદ્ધ થયા. સિદ્ધરાજે અને કુમારપાલે ગુજરાતની સંસ્કૃતિનો પાયો સુદઢ કર્યો. ગુર્જરરાજ મંડપમાં તે વખતે એક બાજુએ દિગંબરાચાર્ય કુમુદચંદ્ર, છત્રસેન તથા બીજી બાજુએ શ્વેતાંબરાચાર્ય દેવમૂરિ, હેમચંદ્રાચાર્ય તથા સિંહરિ સામસામા સમર્થ વાદ કરતા હતા. આ તરફ રાજકુટુંબ અને સૈન્યના જગદેવ સરખા રજપૂત તથા સજજન સરખા વણિક સરદારે ઠાઠથી બેસી યુદ્ધ વિષય ચર્ચતા. સિંહાસનની એથમાં રહી સતુ, મુંજાલ અને ઉદયન એ વણિક મંત્રીઓ વ્યવસ્થા કરતા તથા ન્યાય ચૂકવતા. રાજસભામાં આગળની હારમાં લાલાભાર, ભંગડભાટ, ચંચભાટ, ડબલભાટ વિગેરે વિજય-પ્રશસ્તિથી રાજમંડપ ધાવતા. ખરેખર, ગુજરાતને એ સોનેરી કાળ હતે. અજયપાલ ગાદી ઉપર આવતા જ એ તેજવંતા યુગ પર પડદો પડે !!
ધાર્મિક ક્ષેત્રે ગડમથલ.
૩૩. રાજકીય ક્ષેત્રે અંધાધુંધી ઘેરી બનતી ગઈ. મુસલમાનોનાં ધાડાં હવે ગુજરાત ઉપર ઉતરવાં લાગ્યાં અને રાજકીય તેમજ સાંસ્કૃતિક દમલાઓ કરતાં ગયાં. આવી વિરાટક પરિસ્થિતિએ ધાર્મિક ક્ષેત્રે પણ ગડમથલ ઊભી કરી. એમાંથી બચવા અને જૈન સંઘને સુવ્યવસ્થિત તેમજ સુદઢ રાખવા એ વખતના સમર્થ આચાર્ય હેમચંદ્રાચાર્યને બધાયે ગચ્છાની એકતાને વિચાર ઉદ્ભવ્યો હશે. મેતું ગરિએ આ અંગેનો નિર્દેશ લધુતપદીમાં આ પ્રમાણે કર્યો છે:
૩૧૪. હેમચંદ્રાચાર્યે વાહકગણિની પ્રેરણાથી જયસિંહરિને કહ્યું કે તમે બિઉણપ તટથી સધડો સંધ એકત્રિત કરી એક સમાચારી કરો. ગુએ ઉત્તર આપ્યો કે જે તે ગો એક થઈને નક્કી કરશે તો અમે પણ તેમજ કરશે. વાહકગણિ વગેરે વિચારવા લાગ્યા કે એથી તો આપણામાં જ વિરોધ પડશે. તેથી સર્વ સંધ સમક્ષ અંચલગચ્છવાળા સંધ બહાર છે' એવી ઉદષણા કરાવવા એક માણ-- સને ઊભો કર્યો, પણ તે ઉપણ કરનારે ત્રણવાર એમ ઉદ્ઘોષણા કરી કે, “વિધિપક્ષ વિના બીજા સર્વ સંધ બહાર છે ”
૩૧૫. ઉોપણ કરનારને લાંચ આપવામાં આવી છે એમ કરાવીને જુદા જુદા માણસોને ઊભા કર્યા પણ બધાએ તેવી જ ઉપણું કરવાથી સૌ મુંઝાયા. જયસિંહરિને શિક્ષા કરવા વાહકગણિએ વિચાર્યું. જ્યસિંહરિને મારવા માટે બે, બંદરે લાઠીધારી માણસે મોકલાવવામાં આવ્યા. તેઓ ત્યાં જઈ ગુરુને જીવરક્ષા માટે કરણથી પૂઠ પ્રમાતા જેઈને પરસ્પર લડી અને જમીન પર પડયા. ગુનું ચરણામૃત છાંટવાથી સો બચવા પામ્યા.
૩૧૬. એ દરમિયાન પાટણમાં વાહકગણિ શુળના વ્યાધિથી પીડાવા લાગ્યા. હેમચંદ્રાચાર્યે તેમને પૂછ્યું કે તમે કાનો અપરાધ કર્યો છે? વાહકગણિએ યથાસ્થિત વૃત્તાંત જણાવતાં હેમચંદ્રાચાર્યે કહ્યું કે એ વ્યાધિ બીજા કોઈથી ભેટે તેમ નથી, કિંતુ આર્ય રક્ષિતસૂરિના ચરણોદકથી જ મટશે, તેથી તે પાણી મંગાવીને તેમને સ્વસ્થ કર્યા.
૧૦
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગદર્શન ૭૪
૩૧૭. ભાવસાગરસૂરિ પણ સંદિગ્ધ રીતે ઉક્ત પ્રસંગને આ પ્રમાણે નિર્દેશ કરે છે. એક વખત કયાંકથી ગુને વાત કરવાને હથિયાર સાથે માણસે આવ્યા. પરંતુ તેઓ ગુસ્ના પ્રભાવથી થંભી ગયા. તેમનાં માતા-પિતા, બાંધ ગુરુ પાસે ભક્તિક આવ્યા. ત્રીજે દિવસે ગુસ્ના પગ ઘેઈને ચરણોદક છાંટવાથી સૌ મુક્ત થયા.
૩૧૮. તેઓ એવો જ એક બીજો પ્રસંગ સંક્ષેપમાં આ પ્રમાણે નોંધે છે. એક દિવસે શિથિલાચારીઓએ ગુરુને મારવાને માટે બેણપ નગરમાં માણસો મોકલ્યા, પરંતુ તેઓ ઘણી વેદના પામ્યા. ગુના પગ દેવાથી એમની વેદના શાંત થઈ અને ગુરુ મહિમા ખૂબ વધ્યો.
કલિંપિ ગુરું થાઉં સંસિય ભડ સરકારે સસ્થા, જાવ સમેયા તથવિ ચંભિયભૂયા તથા સલ્લા. પિય માય બંધહિં ગુરુ પાસે આગયેહિં ભત્તીઓ, તઈય દિણે પગ ધોવણ છંટનાઓ મુકવા જાયા. અન્નય પાસઘેણુવિ ગુહણણથં ચ પિસિયા સુહડા, બિઉણપિ વસઈ દુવારે સરુપ રંગ જુભિયા વલિયા. તસ્મય ઉયરે વેણ સંજાયા આઈ બહુ પગોરહિં,
ન સમઈ તત્તો તપય ધેયણ પાણઉ વિસમિયા. ૩૧૯. ઉકત પ્રસંગે સંક્ષિપ્ત તેમજ સંદિગ્ધ હોવા છતાં ઘણું ઘણું કહી જાય છે. તે વખતે પ્રવર્તમાન રાજકીય અંધાધૂંધીની સાથે ધાર્મિક ગડમથલોની પણ આ ધારા ઝાંખી થાય છે. શિથિલાચાર સામે સિંહસૂરિએ જે તીવ્ર ઝુંબેશ ઉઠાવી હતી તેનું પણ એ પરિણામ હતું. આ દષ્ટિએ જયસિંહસૂરિનું સૌથી મોટું કાર્ય તો એ છે કે રાજવિધ, જનવિરોધ, શ્રેણીવિરોધ ઈત્યાદિની કંઈપણ પરવા કર્યા વિના એમણે શિથિલાચાર તેમજ અનેકની જડ પર કુઠારાઘાત કર્યો. અનેક અવરોધો અને પ્રતિકુળતાઓ વચ્ચે પણ તેઓ અડગ રહ્યા. પિતાનાં ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે એમણે પારાવાર સહન કર્યું. પિતાનું જીવન ભયમાં હોવા છતાં તેઓ સ્વીકારેલા માર્ગમાંથી ચલિત થયા નહીં. આ ગુણને લીધે જ તેઓ અન્ય પટ્ટધરોથી જુદા તરી આવે છે. અંચલગચ્છને વિસ્તાર
૩૨૦. આરક્ષિતસૂરિએ અંચલગચ્છની વિચારધારાનો સૂત્રપાત તો કર્યો, પરંતુ એને વ્યાપક બતાવનાર તે જયસિંહસૂરિ જ હતા. આ ગ૭ના પાયા જયસિંહસૂરિએ એવા તે અદા કરી દીધા કે શતાબ્દીઓ વહી ગયા છતાં તે ટકી શક્યા છે. આ ગચ્છને સંગતિ કરીને તેમણે જૈનશાસનની ખરેખર, મહાન સેવા બજાવી છે. અન્ય ગચ્છાના આચાર્યોએ પણ આ દિશામાં મોટો ફાળો નોંધાવ્યો છે અને એ કારણે જ રાજકીય લગામ મુસલમાનોના હાથમાં સરી ગઈ હોવા છતાં શાસનની એકતા ખંડિત થઈ શકી નહીં. જયસિંહરિએ જેનધર્મનાં દ્વાર બધી જ જ્ઞાતિઓ માટે ખુલ્લા મુકી દીધાં, બધાને સમાનાધિકાર આપી એક સત્રમાં બાંધવાના પ્રયત્નો કર્યા. એમનાં પરિશ્રમને પરિણામે અસંખ્ય લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો. રાજાઓ પણ જૈનધર્માનુયાયી થયા. “વર્ધમાનપદ્વસિંહ શ્રેણીચરિત્ર” માં અમરસાગરસૂરિ એમને રુક્ષ ક્ષત્ર વિરોધ એવું બિસ્ત આપીને એમનાં સુકૃત્યોની પ્રશસ્તિ કરે છે. આથી જાણી શકાય છે કે લાખો ક્ષત્રિયોએ એમને ઉપદેશ સાંભળીને જૈનધર્મ સ્વીકારેલું. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહસૂરિ પર બંધાવેલાં જિનાલયના શિલાલેખમાં દેવસાગરજીએ એમને “આર્યરક્ષિતરિના પાટરૂપી કમળ માટે સૂર્યસમાન” કહ્યા છે તે યથાર્થ છે, કેમકે એ પાટી કમળને વિકસિત કરનાર સૂર્યરૂપી જયસિંહસૂરિ જ હતા. જયસિંહરિનાં નિશ્ચયાત્મક નેતૃત્વથી જેનશાસનનો પ્રભાવ વૃદ્ધિ ગત કે એ એક ઐતિહાસિક સત્ય છે. રાઠોડ અનંતસિંહ તથા હથુંડીને ગતકાલ.
૩૨૧. હસ્તિતુંડ નગરનો રાઉત અનંતસિંહ રાઠોડ જયસિંહરિને ભક્ત હતા. અનંતસિંહને અખયરાજનાં નામથી પણ ઓળખવામાં આવે છે. સં. ૨૦૮ અથવા તે સં. ૧૨૨૪માં તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે રાજ જલોદરના રોગથી પીડાને હ. ઘણું ઉપાયો
જ્યા છતાં તેને રોગ મટયો નહીં. જયસિંહરિના પ્રભાવથી રોગ મટયો. અનંતસિહે શંત્રુજ્યની યાત્રા કરીને હસ્તિતુડમાં શ્રી વીરપ્રભુને પ્રાસાદ કરાવ્યા. તેના વંશજો, ઓશવાલમાં હશુડિયા રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયા. રાજાની વિનતિથી આચાર્ય હસ્તિતુ માં સં. ૧૨૦૮ માં ચાતુર્માસ પણ રહેલા.
૩૨૨. હડિયા સંબંધમાં એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કે કનોજના રાજા જયચંદ રાઠોડના ભત્રિજા શિયાઇ સિંહ-સિંહજીતનું રાજ્ય કનોજ નજીક બદાયુમાં હતું. શાહબુદ્દીને સં. ૧૨૬૫માં તેનું રાજ્ય નાશ કરતાં શિયજી મારવાડ આવ્યો અને પાલીગામ પર અધિકાર કરી રાજ્ય જમાવ્યું. તેને સોનંગ આદિ ત્રણ પુત્રો હતા. સોનંગજીને ગુજરાતના રાજ ભેળા ભમે સામેત્રા ગામ આપ્યું. તેણે ઈડરનું રાજ્ય પણ પ્રાપ્ત કરેલું. સાળંગજના એક પુત્રથી ઈડરના રાઠોડ વંશમાં રાઠોડની એક હશુડિયા શાખા થર. તેના વંશજોએ જૈનધર્મ સ્વીકારતાં તેમનું કુટુંબ ઓશવાલ જ્ઞાતિમાં દાખલ થયું. સોનંગની ૧૫મી પેઢીમાં સાંગોજી થયા. તેમનાં નામ ઉપરથી તેમના વંશજો સાંગોદત અથવા સંગેઈ ગોત્રથી ઓળખાયા. મુસલમાનેએ ઈડર પર હલ્લાઓ કરતાં સંગોઈ કુટુંબ જોધપુરમાં આવી રહ્યાં. ત્યાં સંગોઈમાંથી સિંગુઈ થઈ, હાલમાં સિંધીને નામે પિતાને ઓળખાવે છે. કેટલાંક સંગેઈ કુટુંબો પારકર થઈ કચ્છમાં કાયમ વસવાટ કર્યો. એમની ગોત્રદેવી સત્યાદેવીની મૂર્તિ સાથે જ ઘોડા ઉપર સવાર થયેલા બોતેર જખદેવાની ઘોડે સવાર મૂર્તિઓ પણ બેસાડેલી હોય છે. આ જખદેવોને સવાલો ઉપરાંત કચ્છના લગભગ દરેક જાતિના લેકે આસ્થાપૂર્વક માને છે. ૩૨૩. હડિયા રાઠોડ રતનસિંહ માટે કોઈ અજ્ઞાત કવિએ રચેલ કવિત આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
સાકરગઢ સા પુરુષ, ખારદવા ખેતડા, પુથિયાલને દાનકા માલ અપહો આપે તડા. એમસી લખીપાલ લખ એપમાં કેમ બખાણું, નવખંડ દેશ ખેર દાબડ વડ નામ પરિયાણું. એસવાલ ગોત થારો, અચલ વાચામું લખમી વસી,
વિરમ સુતન કીજે બહુત યુગ યુગ રાજ રતનસી. ૩૨૪. હડીની રાજવેલી આ પ્રમાણે મળે છે: (૧) રાજ હરિવર્મા (૨) વિદગ્ધરાજ, સં. ૯૭૨ (૩) મમ્મટરાજ, સં. ૮૮૮ (૪) ધવલરાજ, સં. ૧૦૧૩ (૫) બાલાપ્રસાદ સં. ૧૧૧૩, ૧૧૧૭. શક્ય છે કે અખયરાજ અથવા તે અનંતસિંહ બાલાપ્રસાદને પૌત્ર હોય. આ રાજાવલી અજમેરનાં સંગ્રહસ્થાનમાં રહેલા શિલાલેખ ઉપરથી પ્રમાણિત થાય છે. આ શિલાલેખ કેપ્ટન બટે ઉદયપુરથી શીરહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન જતાં રસ્તામાં બીજાપુર નામનાં ગામથી બે માઈલ દૂર આવેલાં એક જૈનમંદિરમાંથી ખોળી કાઢ્યો હતો. એ ઉપરથી પ્રે. કીલને નાને નિબંધ પણ લખ્યો હતો. મૂળ લેખ એપિગ્રાફિઆ ઈન્ડિકાના ૧૦ મા ભાગમાં પંડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યો હતો.
૩૨. આ લેખમાં હરિવર્મા અને વિધ્ધરાજનું વર્ણન છે. તેઓ રાખફટ-રાડેડ વંશના હતા. વિદગ્ધરાજે વાસુદેવ નામના આચાર્યના ઉપદેશથી હસ્તિકુંડીમાં એક જૈન મંદિર બનાવ્યું હતું અને શરીરના ભાર જેટલું સુવર્ણ દાન કર્યું હતું. તે દાનના બે ભાગ દેવને અર્પણ કર્યા હતા અને એક ભાગ આચાર્યના ઉપદેશથી ધર્મકાર્યોમાં ખરએ હતા. એ પછી મમ્મટ અને ધવલરાજ અનુક્રમે ગાદીનશીન થયા. ધવલરાજ ભારે પ્રતાપી હતો. જ્યારે મુંજરાજે મેદપાટના અધાટ ઉપર ચડાઈ કરી તેનો નાશ કર્યો અને ગુજરેશને નસાડ્યો ત્યારે તેમનાં સૈન્યને ધવલરાજે આશ્રય આપ્યો હતો. આ મુંજરાજ તે પ્રો. કલહનનાં જણાવ્યા પ્રમાણે માલવાનો સુપ્રસિદ્ધ વાપતિ મુંજ હોવો જોઈએ. કારણ કે તે સં. ૧૦૩૧ થી ૧૦૫૦ની લગભગમાં વિદ્યમાન હતા. મેવાડના રાજાનું નામ છે કે સ્પષ્ટ રીતે આપેલું નથી પરંતુ તે વખતે ખુમાણ નામે ઓળખાતો રાજા રાજ્ય કરતા હોય એમ જણાય છે. ગુજરાતનો નૃપતિ પણ સંભવિત રીતે ચૌલુક્ય વંશનો પહેલે મૂળરાજ હશે. આ શિલાલેખમાં અનેક રાજકીય હકીકતો સંપૂરિત છે.
૩૨૬. હસ્તિકુંડી અંગે પણ ઉક્ત લેખમાં અલંકારિક વર્ણન છે. ઉપર્યુક્ત રાજાઓની રાજધાનીનું એ સમૃદ્ધ અને પ્રસિદ્ધ નગર હતું. તેમાં શાંતિભદ્રસૂરિના ઉપદેશથી ત્યાંના ગોઠિઓએ શ્રી અભદેવ જિનાલયનો પુનરૂદ્ધાર કર્યો. આ જિનાલય વિદગ્ધરાજે બંધાવેલું. મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી સં. ૧૦૫૩ ના માઘ સુદી ૧૭ ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રના દિવસે–પ્રે. કલહનની ગણત્રી પ્રમાણે ઈ. સ. ૯૯૭ના જાન્યુઆરી માસની ૨૪ મી તારીખે શ્રી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ટા તથા ધ્વજારોપણ થયાં. આ પ્રતિમા નાહક, જિદ, જસ, સં૫, પૂરભદ્ર અને ગોમી નામના શ્રાવકોએ કમબંધનના નાશને અર્થ અને સંસાર સમુદ્રથી પાર થવાના અથે પોતાનાં ન્યાયપાર્જિત દ્રવ્ય વડે કરાવી છે. ધવલરાજે અઘિટ્ટ સહિત પીપ્પલ નામને કૂવો આ જિનાલયને ભેટ કર્યો હતો.
૩૨૭. હલ્યુડીનગર, હથુંડી ગચ્છ કે ધવલરાજે બનાવેલું ઉક્ત જિનાલય આજે વિદ્યમાન નથી, કિન્તુ તેનાથી એક કપ દૂર સેવાડી પાસે રાતા મહાવીરનું તીર્થ વિદ્યમાન છે. આ તીર્થનો ઉલ્લેખ પ્રાચીન તીર્થમાળાઓમાં અનેક જગ્યાએ છે. શીલવિજયની તીર્થમાળામાં આ પ્રમાણે ઉલ્લેખ છે: રાતવીર પુરી મન આસ.' લાવણ્યસમય બલિભદ્રાસમાં પણ શ્રી વીરપ્રભુના તીર્થ તરીકે ઉલ્લેખ કરે છે. શક્ય છે કે પ્રથમ અને ચરમ તીર્થકરોનાં બે જિનાલયો અહીં હોય. ઉક્ત શિલાલેખ અનુસાર શ્રી ઋષભદેવ જિનાલય, જેને વિદગ્ધરાજે બંધાવેલું, તથા સં. ૧૨૦૮ માં જયસિંહસૂરિના ઉપદેશથી રાજા અનંતસિંહે અથવા તો અખયરાજે બંધાવેલું શ્રી વિરપ્રભુનું જિનાલય. જયસિંહસૂરિએ પ્રતિબંધીને જૈનધમી કરેલા કટારમલજીએ પણ ત્યાં શ્રી વિરપ્રભુનું જિનાલય બંધાવ્યું હેવા સંબંધક ઉલે ભગ્રંથમાંથી મળે છે. શક્ય છે કે કટારમલ્લજીએ ઉક્ત જિનાલયનો ઉદ્ધાર કરાવ્યો હોય.
૩૨૮. હલ્યુડીનું પ્રાચીન ગૌરવ, તેના રાજાઓએ બજાવેલી જે ધર્મની સેવા, તેમણે બંધાવેલાં જિનાલયો, તેમણે કાઢેલાં શાસનો-આજ્ઞાપત્રો ઈત્યાદિ વિષે અનેક માહિતીઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ
ઈને તેનું અધ્યયન રવતંત્ર ગ્રંથની ગરજ સારે એવું વિશદ છે. ઉક્ત હકીકતે શિલાલેખ દ્વારા પણ પ્રમાણિત થતી હેઈને એ બધાને ઈતિહાસ સામાજિક અને રાજકીય ઈતિહાસ ઉપર પણ નિઃશંક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ રીતે સુંદર પ્રકાશ પાથરે છે. અંચલગચ્છના ઈતિહાસમાં પણ એ પ્રાચીન નગરનું નામ ભૂલાય એમ નથી. હલ્યુડીને તેમાં હસ્તિતુંડ તરીકે અનેક જગ્યાએ ઉલ્લેખ મળે છે. રાઉત ફણગર અને પડાઈઆ ગોત્ર,
૩૨૯. સં. ૧૨૨૪ માં લેલા નગરમાં રાઠોડ વંશના રાઉન સુગરને જયસિંહસૂરિ પ્રતિબંધ આપી જેન કર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગોત્રથી ઓળખાય છે. આ વંશમાં તિલાણું, મમણિયા વગેરે એકે છે. આ ગોત્રના વંશજો વિશાલા, દાદા, બાડમેર, નગરપારકર, જેસલમેર, બિલાડા વિગેરે ગામમાં વસે છે. આ વંશમાં સમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તલાક ઈત્યાદિ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે, જેમનાં સુકૃત્ય વિશે ભગ્રંમાં અનેક માહિતી ઉપલબ્ધ થાય છે. રાઉત મેહણસિંહ અને નાગડા ગોત્ર.
૩૩૦. થરપારકરમાં આવેલા ઉમરકોટ શહેરમાં પરમાર વંશનો રાઉત મહણસિંહ નામને ક્ષત્રિય જયસિંહસૂરિનો ભક્ત હતો. આચાર્યનો ઉપદેશ સાંભળીને તેણે સં. ૧૨૨૮ માં જે ધર્મ સ્વીકારેલો. તેના વંશજો એશવાળ જ્ઞાતિમાં ભળીને નાગડા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૩૩૧. નાગડા ગોત્રનાં નામ સંબંધી એક આખ્યાયિકા આ પ્રમાણે સંભળાય છે : મોહસિંહને કાંઈ સંતતિ ન હતી. જયસિંહરિ જ્યારે ઉમરકોટમાં ચાતુર્માસ પહેલા તે વખતે મુવણસિંહે તેમને પુત્ર બાબત પ્રશ્ન કરેલ. આચાર્યના ઉપદેશથી તે જૈનધર્મ રવીકારવા પ્રેરાયેલ. જૈન ધર્મ અંગીકાર કર્યા પછી તેને દેવકરણ, દેવસી, ઉદેસી, લખમણ નામે ચાર પુત્રો થયા, તથા પાંચમે નાગ પુત્ર થશે. નાગપુત્રને રાતદિવસે કરંડિયામાં રાખવામાં આવતા અને દૂધ પાઈને ઉછેરા. મોહણસિંહે એક વખત પોતાનાં દ્રવ્યના ચાર પુત્રો માટે તથા બે પોતાના માટે એમ છ ભાગ કર્યો. ત્યારે નાગપુત્રે પોતાની પૂછડીથી ઝાપડ મારીને તે ભાગે વિખેરી નાખ્યા. આથી તેનો એક ભાગ વધારે કરવામાં આવ્યો છે તેણે પિતાના ભાગ સાથે ભેળવી દીધો. એક દિવસ નાગ ઠંડીથી રક્ષણ મેળવવા ચૂલામાં સુતે હતે. એવામાં મેહસિંહને પેટ પીડા થવાથી શેક માટે તેની પુત્રીએ ચૂલામાં અગ્નિ સળગાવ્યો, જેથી નાગકુમાર બળી મૂઓ. વ્યંતર થઈ તે કુટુંબને દુઃખ દેવા લાગ્યો. પછી તેણે પ્રકટ થઈ કહ્યું કે મારી સ્થાપના કરીને તથા મારા નામથી વંશ ચલાવી મને પૂજે. કુટુંબીઓએ તે કબૂલ કર્યું. અને ત્યારથી તે ચાર ભાઈઓના વંશજો નાગડા ગેત્રથી પ્રસિદ્ધ થયા. ઉમરકેટમાં આથમણી દિશામાં નગરની બહાર ખીજડાનાં વૃક્ષ નીચે નાગની ઊભી ફણાવાળી મૂર્તિ બેસાડી તે ઉપર દેરી બંધાવવામાં આવી એ સંબંધક વનો ભદ્રગ્રંથોમાંથી મળે છે.
૩૩૨. પૂર્વે નાગપૂજાની માન્યતાને આધારે પણ આ ગેત્રનું નામ નાગડા પડવું હોય. અથવા તે નગદ-શરાકીનાં વ્યવસાયથી આ ગેત્રનું નામ નાગડા પડયું હોય એવી માન્યતા પણ સ્વીકારાય છે. આ ગોત્રનું નામ સ્થાનદશક હોવાનું પણ કેટલાક માને છે. જેને ગે સંબંધી આવા અનેક વિકપ જુદી જુદી માન્યતાને આધારે રજૂ કરાયા હોઈને તેનો ઈતિહાસ રહમય બની ગયો છે.
૩૩૩, નાગક ગોત્રમાં પૂર્વે ભિન્નમાલમાં થયેલા ધતદત્ત શેઠનો જે પરિવાર હાલારમાં આવી વસ્યો, તેના વંશજો લઘુ નાગડા ત્રથી ઓળખાવા લાગ્યા. લધુ નાગડાના વંશજો કચ્છમાં જસાપુર, જખૌ, સાંધણ, નલિયા, સાંયરા, પરજાઉ વિગેરે ગામમાં વસે છે.
૩૩૪. નાગડા ગોત્રમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમણે જૈન ધર્મની ઘણી સેવા બજાવી છે. આ વંશના કેટલાક ભાગ્યવંત વંશને માટે કોઈ પ્રાચીન કવિએ નીચે પ્રમાણે કવિત કહેલું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
અંચલગચછ દિગ્દર્શન
ઉદયવંત ઉદિલ જાસ કુલ સુગણહ જાણે, સુરાસુત વડવીર વલી છે ભરમે ચારુ, જગમાં જયવંત હીર સકલ જેણે કીધે વારુ. અનુક્રમે વલી ભોજ અલી મંત્રી મંડ, જયવંત સુત જાણીયે
ભેજાણી ભૂપત ભલા વસુધામાંહે વખાણી. નાગડા ગેત્રમાં થઈ ગયેલા પ્રસિદ્ધ પુરુષોનાં સુકૂન્યનો ઈતિહાસ પ્રેરણાદાયક છે, જે અંગે પાછળથી દષ્ટિપાત કરીશું.
લાલન ગોત્ર.
૩૩૫. નાગડા ગોત્રની જેમ લાલન ગોત્રનું સ્થાન પણ અંચલગચ્છને ઇતિહાસમાં અદ્વિતીય છે. સં. ૭૧૩ માં ઝાલરનાં સેનગીરા સેઢા વંશનો કાન્હડદે નામને સોલંકી રાજપૂત રાજ્ય કરતા હતા. સ્વાતિ આચાર્યના ઉપદેશથી તેમણે જૈનધર્મ અંગીકાર કરે. અને ઝાલરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું. એમના વંશજોએ જૈન ધર્મની મોટી સેવાઓ કરી છે.
૩૩૬. કાન્હડદેનું વંશવૃક્ષ આ પ્રમાણે છેઃ (૧) કાન્હડદે (૨) રાયધણ (૩) વાહ, જે રીસાઈને પાલણપુર આવ્યો. (૪) ગ્યાસુદેવ (૫) વાહડ (૬) લુંગે છે, તેને સહજ અને આશધર નામે પુત્રો થયા. (૭) આશધર (2) પુણ્યપાલ (૯) જીણોજી (૧૦) ધરણાજી (૧) પદાજી, જેણે જૈન ધર્મનો ત્યાગ કર્યો. (૧૨) ગેહજી (૧૩) પર્વત, તેને પથાળ, નગાઇ તથા વીરાજી નામના ત્રણ પુત્રો થયા. એમની ગરાસભૂમિ થરપારકરમાં પીલુડામાં હોવાથી તેઓ ત્યાં જઈને વસ્યા. (૧૪) પાજી, તેની જમાદેવી નામની પત્ની હતી, તેઓ પીલુડામાં વસતા હતાં. (૧૫) રાવજી, તેઓ સં. ૧૧૭૩ માં પીલુડાના ઠાકોર થયા. તેમને સારાદેવીથી રાણાજી અને કાનાજી તથા રૂપાદેવીથી લખધીરજી અને લાલણજી નામના પુત્ર થયા. કારનો દેવસિંહ નામનો ઓસવાળ વણિક મંત્રી હતા.
૩૩૭. રાવજી ઠાકોર, રૂપાદેવીએ તથા લાલણજીએ સં. ૧૨૨૯માં જૈનધર્મ સ્વીકાર્યો તે વિષે અમરસાગરસૂરિ કૃત વર્ધમાન પદ્ધસિંહ શ્રેણી ચરિત્રના પ્રથમ સર્ગમાં વિસ્તૃત વર્ણન છે. પારકર દેશમાં સિંધુ નદીના કાંઠા ઉપર વાડીઓથી રમણીય પીલુડા નામનું ગામ છે. ત્યાં શતા વગેરે ગુણથી શોભતો, પ્રજાનું પાલન કરતા રાવજી નામને ચંદ્રવંશી રાજા વસતિ હતા. તેને રૂપદેવી નામની સુશીલ રાણીથી લક્ષધીરજી અને લાલણજી નામના બે પુત્રો હતા. દુષ્કર્મવેગે લાલણને દેડ કાઢયુક્ત થતાં માતા-પિતા દુ:ખી થયાં. તે રાજાને મંત્રી દેવસિંહ જૈનધર્મ પ્રત્યે આદરમાનવાળો સુબ્રાવક ગુણોથી યુક્ત હતા. તે સમયમાં વિધિપક્ષગચ્છના ભૂષણરૂપ જયસિંહસૂરિ શોભતા હતા, જેમને સત્કાર સિદ્ધરાજે કર્યો હતો. સંવેગ રંગવાળા, શાસ્ત્ર-સાગરના પારગામી, કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા, પોપકારી, જે સુવિહિતે વાદમાં દિગંબરોને જીત્યા હતા તથા લાખ ક્ષત્રિયને બોધ પમાડ્યો હતો.
૩૩૮. વિચરતા તે સૂરિજી, મુનિઓ સાથે પીલુડા ગામમાં પધાર્યા, ત્યારે દેવસિંહ વગેરે શ્રાવકોએ દેશ-કાલોચિત ભક્તિ કરતાં તેમનો પ્રવેશ કરાવ્યો હતો. મધુર દેશના કરતા સૂરિજીનું પ્રભાવવાળું આચરણ સાંભળી રાજાએ લાલણને નિરોગી કરવા ઉપાય દર્શાવવા મંત્રી દ્વારા જણાવ્યું. “જિનશાસનને પ્રભાવ થશે' એમ વિચારી મૂરિજીએ “અષ્ટમપ કરી કાલિકા દેવીનું આરાધના કરવા જણાવ્યું. એ રીતે આરાધન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
૭૯
કરતાં દેવીએ પ્રસન્ન થઈ જયસિ ંહમૂરિનાં ચરણનાં પ્રક્ષાલન-લને મહિમા મૃચવ્યા. એ રીતે કરતાં લાલણ નિગી ગયા. તેનાં માતા-પિતા હર્ષિત થયાં. કૃતજ્ઞતાથી સૃશ્ટિતા ઉપદેશથી એેએ યામય જૈનધમ સ્વીકાર્યો. મુષ્ઠિના ઉપદેશથી લાલણે પાવાદુ-નિવાસિની મહાકાલીનું ભાવથી પૂજન કર્યું.
૩૨૯. માતા-પિતા સાથે નિધમતું આરાધન કરતાં તેણે શ્રી શાંતિનાથ જિનની એક દેવકુલિકા કરાવી હતી, તેમાં સ્ફટિક રત્નની બનાવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા મૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી.
૩૪૦. ઓશવાળામાં અગ્રેસર મંત્રી દેવસિ ંહે સૂરિન્દના ઉપદેશથી લાલણુતે નિશ્ચિત રીતે પેાતાને સાધક જાણીને એશવાળાની પક્તિમાં મેળવ્યો હતો. સૃષ્ટિ ચતુર્માસ કરી શિષ્યે સાથે અન્યત્ર વિહાર કરી ગયા. લાલણને પ્રાપ્ત થયેલ સુધમ, લક્ષધીરનાં મનને સ્થેા ન હતા. કાલક્રમે રાવજી ડાકાર પરલેાકવાસી થયા. મૃત–કાર્યાં કરતાં જ્ઞાતિ–ભાજન કાર્યોંમાં બન્ને ભાઈ એને પરસ્પર ક્લેશ થયા. મેટા ભાઈથી અપમાનિત થતાં લાલણુ અંતઃકરણમાં ખિન્ન થઈ પોતાનાં કુટુંબને લઈ માતા સાથે ત્યાંથી ચાલી નીકળ્યેા. કચ્છ દેશમાં ડાણુ નામનાં મનેાહર ગામમાં સૂરાજી નામને રાન્ત લાલના મામા તે, માતા અને પત્નીની પ્રેરણાથી લાલણ ત્યાં ગયા. વૃત્તાંત જણાવ્યો. મામાએ સત્કાર કર્યો. પાતાને પુત્ર ન હાવાથી સૂરાજીએ ભાણેજને પુત્ર તરીકે સ્વીકારી તેને પેાતાના રાજ્યપટ્ટ પર સ્થાપ્યા. વૃદ્ધ માતા રૂપાદેવી એ જોઈ ઘણાં તિ થયાં, જિનધનનું આરાધન કરતાં તે કાલ-ક્રમે ભાઈ પછી પરલેાક-પ ંથે સંચર્યાં. માતાનાં મૃતકાય પ્રસંગે લાલણે મોટાભાઈ લખધીરને વિનયપૂર્વક પોતાનાં ગામમાં ખેલાવ્યેા, પરિવાર સાથે તે આગ્યે. માતાના વિયોગે દુ:ખે દુ:ખી બન્ને ભાઈ એ મળ્યા. તેએએ માતાની અગ્નિસંસ્કારની ભૂમિમાં માતાની મૂર્તિ સાથે દેરી કરાવી હતી. ડેાણ ગામનાં પાદરમાં તળાવને કિનારે આ દેરી આજે પણ આઈનાં સ્થાન તરીકે ઓળખાય છે. એ પછી લખધીરજી રજા લઈ પોતાનાં કુટુંબ સાથે પોતાનાં ગામમાં ગયા.
૩૪૧. દાનેશ્વરી લાલજી પેાતાની પ્રશ્નનું પાલન કરતા હતા, જૈનધર્મનાં અત્રતાનુ પાલન કર હતા. તેને સેાના નામની પત્નીથી બે પુત્રા થયા હતા. પાતાનુ ગાત્ર સ્થાપન કરવાની લાલસાવાળા લાલણે એક વખતે અષ્ટમતપ કરી મહાકાલીનું આરાધન કર્યું હતું. કાલીએ પહેલાં ભીષણુરૂપે અને પછી પ્રશાંત મનેાહર લક્ષ્મીરૂપે દર્શન આપ્યું હતું. લાલણ દેવીનુ ભીષણરૂપ જોઈ ને ત્રણ પગલાં પાછા હટી ગયેલ. પછી તેણે પદ્માસનસ્થ પ્રશાંત મૂર્તિને પ્રણામ કરી પોતાના વંશજોની રક્ષા માટે, વૈભવ માટે પ્રાથના કરી હતી. તે ત્રણ પગલાં પાછા હટી ગયા હેાવાથી દેવીએ તેના વંશની દરેક ત્રીજી પેઢીને લક્ષમીરૂપે સાહાય્ય કરવાનું તથા ‘ લાલણુ ' નામે પ્રસિદ્ધ થનાર વંશવૃદ્ધિ વિસ્તાર માટે વરદાન–વચન આપ્યુ હતું. લાલણે એવી રીતે સ. ૧૨૨૯ માં લક્ષ્મીનુ રૂપ ધરનારી કાલીને ગાત્રદેવી તરીકે સ્થાપી હતી.
૩૪ર. લાલજીના બે પુત્રા હતા (૧) માણિકજી (૨) મનુજી. માણિકજીના વંશજોની નામાવલી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે : માણિક—મેધાજી-કુ ભાજી-સડદેવજી-ટેડાજી–લુઢાજી–લુણાજી–સેવાજી—સિંહજી -હરપાલ–દેવનંદ ( પારકર )-પરવતજી–વચ્છરાજ,
૩૪૩. વરાજના ત્રણ પુત્રા હતા. (૧) રાજા (માંડવી), (ર) મૂલા ( ભદ્રેશ્વર ), (૩) અમરશી ( આરીખાણા ). અમરશીના ત્રણ પુત્રા હતા. (૧) વમાન, (ર) ચાંપશી, (૩) પદ્મસિંહ. વમાન શાહ અને પદ્મસિ ંહ શાહનાં સુકૃત્યાથી લાલનવા વિશેષ પ્રસિદ્ધ થયા છે. એમનાં સુકૃત્યા અને વશર્જા વિશે પાછળથી વિચારીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦
અંચલગચ્છ દિન
૩૪. શત્રુંજયગિરિ ઉપર પાસિંહ શાહે બંધાવેલાં જિનાલયના શિધાલેખમાં હરપાલથી આપેલી વંશાવલી આ પ્રમાણે છે. હરપાલ-હરિયા-સિંહજી-ઉદેશી–પર્વત-વરાજ-અમરસિંહ ઈત્યાદિ. પરંતુ જામનગરમાં વર્ધમાન-પઘસિંહના બંધાવેલ જિનપ્રાસાદના શિલાલેખ અનુસાર તેમજ “વર્ધમાન પદ્ધસિંહ એકી ચરિત' નામના ગ્રંથ અનુસાર આ વંશક્રમ અસત્ય સંભવે છે. પ્રમાદને લીધે આમ બનવા પામ્યું હશે.
૩૪૫. લાલનવંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના પુત્ર વરજાંગ તથા જેસાજી પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે. જેસાજી પિતાની ઉદારતાથી “જે જગદાતાર' કહેવાયો. પીલુડાના ભોજાશાહ પણ પ્રતાપી પુરુષ થઈ ગયા છે. લાલન ગોત્રના વંશજોએ અંચલગચ્છની અને તે દ્વારા જૈનશાસનની અનેક સેવાઓ બજાવેલ છે. આ વંશનો ઇતિહાસ એ રીતે ગૌરવાન્વિત છે. આ વંશના બડભાગી પુરુષો અને તેમનાં સુકૃત્યોનો ઇતિહાસ આ ગ૭ના ઈતિહાસમાં આવશું પ્રકરણ રોકે છે. દેવડા ચાવડે અને દેઢિયા ગોત્ર,
૩૪૬. જેસલમેરમાં સં. ૧૨૫૫ માં દેવડ નામના ચાવડા રજપૂતને પ્રતિબોધ આપીને જયસિંહરિએ જૈનધમાં કર્યો અને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યો. આ અરસામાં અનેક ચાવડા રજપૂતોએ જેનાચાર્યોના ઉપદેશથી જૈનધર્મ સ્વીકારેલ.
૩૪૭. દેવડના પુત્ર ઝામરે ઝાલોરમાં એક લાખ સીતેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુને શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા ધણા બંદીઓને છોડાવ્યા.
૩૪૮. ઝામરને દેઢિયા નામે પુત્ર હતો, જેનાં નામથી એમના વંશજો દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. દેઢિયાના વંશજ જેઠાણંદ શેઠ ઘણું જ ધનાઢ્ય હતા. તેમણે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને ત્યાં એકત્રિત થયેલા જુદાં જુદાં નગરોના બાવન સંઘવીઓમાં અગ્રપદ લીધું તથા ધર્મકાર્યોમાં અઢળક ધન વાપર્યું. આ ગોત્રમાં બીજા પણ અનેક પ્રતાપી પુરુષ થઈ ગયા છે, જેમને વિષે ભગ્રંથોમાંથી અનેક માહિતીઓ ઉપલબ્ધ થાય છે.
૩૪૯. દેઢિયા ગોત્ર સંબંધમાં થોડાક ફેરફારવાળો બીજો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે: ડેડછ અથવા તો ડેડાજીની ભૂમિ સોલંકીઓએ લઈ લેતાં, તે આબૂ તરફ આવ્યું. તે મહાપરાક્રમી હતા. તેણે ત્યાં વસતા મીણ તથા કાઠી લેકેને હાંકી કાઢીને ડેડવા નામે ગામ વસાવ્યું. આ ડેડછ પુનઃ મંડોવર તરફ આવ્યું અને ત્યાં પડિકારની ભૂમિ દબાવી ઓસિયા નજીક ડેટિયા નામનું ગામ વસાવ્યું. ડેડજીનાં ડેઢિયા ગામના વંશજેનું ડેઢિયા ગોત્ર થયું.
૩૫૦. સં. ૧૧૦૦ માં ડેઢિયા ગામ ઓસિયાના પરમારે લઈ લીધું. સં. ૧૨૫૪ માં જયસિંહરિએ ડેઢિયા કુળનાં કુટુંબોને પ્રતિબધી જૈન ધર્માનુયાયી બનાવ્યાં. ત્યાર બાદ તે કુટુંબો સવાલ જ્ઞાતિમાં દાખલ થઈ ગયાં.
૩૫૧. આ દેઢિયાઓની કુળદેવી મામલ માતા છે. મામલદેવી રાઠોડ વંશનાં કકકા મૂળની કન્યા હતી અને ચાવડાવંશનાં ડેઢિયાકુળમાં પરણી હતી. પાછળથી તેણે શક્તિ થઈને દેઢિયાકુળને વરદાન આપ્યું હતું.
૩૫ર. કચ્છમાં ગુર્જર ઓશવાલોની જ્ઞાતિમાં તેમજ જોધપુર અને જેસલમેરની વચ્ચે એસિયાના પ્રદેશના પરમાર કુટુંબમાં આ ગોત્ર છે. મારવાડી ભાષામાં “ડ” ઉચ્ચાર “ઢ” થતું હોવાથી ત્યાં આ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિ’હરિ
૮૧
ગેાત્ર ટેઢિયાને નામે ઓળખાય છે. રજતાની જ્ઞાતિ ઉપરાંત વૈષ્ણવવૈષ્ય કે એમાં પણ દેઢિયા ગાત્ર છે. મૂળ ડેઢિયાનું અપબંગ થઈ ને જ ટેટિયા નામ હ્યુ છે,
ગાલા ગાત્ર.
૩૫૩, ગાલા ગોત્રના મૂળ પુરુષો યદુવંશી શ્રી કૃષ્ણુભગવાનના સતાની મનાય છે. પદાવલીના ઉલ્લેખ અનુસાર દારકાના નારા પછી શ્રે કૃષ્ણભગવાનના નવમી પેઢીના વરાજ રાયભટ્ટે મારવાડ જઈ ભટનેર નામનું નગર વસાવ્યું. રાયભટ્ટના, નરદે, ગજકી, મસી, રૂપસીંગ, અર્જુન, દુર્જનઽીલ, જેસલ નામે અનુક્રમે વાસ્તે થયા. જેસલે જેસલમેર વસાવ્યુ તથા સરોવર બંધાવ્યુ. જેસલને વદે, નરદે, રાઉલ, દેવસેન, હરભમ, ભૃણુક, કરણ, બહિરાજ, શિવરાજ નામના અનુક્રમે વશર્તે થયા. શિવરાજે કાટડા નાબનું નગર વસાવ્યું. શિવરાજના વાન્તે આ પ્રમાણે અનુક્રમે થયા. શ્રીચંદ, વિજયચંદ, જયચંદ, નરચંદ, સામચંદ. સામદ કાડામાં રાજ્ય કરતા હતા. તેની પાસે પાંચ હજાર ખુટાનું સૈન્ય હતું. તે સૈન્યની મદદથી ચોતરફ લટકાટ કરતે.
૩૫૪. એ અરસામાં જ્યસિંહમૂરિ પાંચસે શિષ્યના પરિવાર સહિત ઉત્તરકાટમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી મેરી શાહે શ્રી અજિતનાથ જિનબિંબની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરીને આચાય શિષ્યે સહિત જ્યારે જેસલમેર તરફ આવતા હતા, ત્યારે ભાગમાં સેાભ દે તેમને લૂટવાને પ્રયાસ કર્યો, પરંતુ જયસિંહમૂરિના પ્રભાવથી પ્રતિમાધ પામીને તેણે જૈનધર્મ સ્વીકાર્યાં.
૩૫૫. કહેવાય છે કે તેણે લૂંટવાનો પ્રાસ કર્યો એટલે જયસિંહમૂરિએ વિદ્યાના પ્રભાવથી તેને સ્થંભાવી દીધે!. તેની માતા સરુષદેવી-અપરનાન મિણલદેવીએ ગુરુ પાસે ક્ષમા યાચી. ગુરુએ કહ્યું કે જો તે અહિંસામય ધર્મ સ્વીકારી લૂંટફાટ કરવાનાં પ્રત્યાખ્યાન કરે તે! મુક્ત કરી શકાય. તેમણે તેમ કરવા કબુલ્યુ . પારકરને ચાંદણ રાણા સાક્ષી બન્યા એટલે સામચ ંદને મુક્ત કરવામાં આવ્યો. એ પછી આચાય પરિવાર સહિત જેસલમેર વિહાર કરી ગયા.
૩૫૬. સામચંદનું હૃદય પરિવર્તન થ્યા પછી કુટુંબ સહિત તે ગુરુને વદવા જેસલમેર ગયા. તેણે જૈન ધર્મ સ્વીકારતાં ગુરુના ઉપદેશથી તેનાં કુરુતે સ. ૧૨૧૧ માં એશવાલ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. જયંસ હરિના ઉપદેશથી સામચંદે કાટડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તથા પેાતાની ગાત્રદેવી વીસલમાતાનું, એમ એ શિખરબદ્ધ મંદિશ બંધાવ્યાં. પાંચ લાખ દ્રવ્ય ખરચ્યું, સવામણુ સુવણૅની શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી તથા તેના ઉપર હીરામાણેક જડિત સુવણૅત્ર પણ કરાવ્યું.
૩૫૭. સામચદતા ગાલા નામને પુત્ર થયા. મુસલમાનોએ કાટડાને નાશ કરતાં ગાલા સિધમાં ગયેા. તેના વરાપ્તે ગાલાગેાત્રથી પ્રસિદ્ધ થયા. એ ગાત્રનાં નામકરણ બાબત ખીજી પણ કેટલીક વાતે જાણવા મળે છે, જે નીચે મુજબ છે.
૨૫૮. યદુવંશમાં ઉષ્ણીક, સ. ૬૦માં રિજદેવ, અસપત-ગજપત નરપત-ભૂપત આદિ વંશજો થયા. તેમનું રાજ્ય હિમાલયના પ્રદેશમાં હતું. નરપતને વરાજ સામારામ સ. ૭૦૦ માં થયા જેનાથી સમાવશની સ્થાપના થઈ. ભૂપતના વંશજ રાવ ભાટીથી ભટ્ટીક સંવત ચાલ્યે! અને ભટ્ટીવશની સ્થાપના થ. એ વશ આ પ્રમાણે ચાહ્યો મગલરાવ-મંઝમરાવ-હર–તનુ-વિજયરાવ (પહેલા) રાવલ દેવરાજમુધ-વસરાત-કુશા–રાવલ લાંજ વિજયરાવ (બો), સ. ૧૧૫૦ માં થયા.
૨૯. રાવલ વિજયરાવ લાંજની રાજધાની લેદ્રવાનગરમાં હતી. તે સિદ્ધરાજ સેાલકની પુત્રીને
11
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શને ૮૨ પરણ્યો હતો. તેનાથી તેને ભોજદેવ–રાહડ–દેશલ–બાપારાય નામે ચાર પુત્ર તથા લાંગા અને લાછું નામે બે પુત્રીઓ થઈ. બાપારાયને ગાહિલરાય નામે પુત્ર થયો. તેને બળદ ગામ મળ્યું. તેણે ગાહીલવાલા ગામ પણ વસાવ્યું. આ ગાહીલના પુત્રનું ગાબા ગોત્ર થયું. ગાહિલરાયે જૈન ધર્મ સ્વીકાર્યો અને તેમનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થયું. એના વંશજો સં. ૧૫૫૦ માં કચ્છમાં આવી વસ્યા. કટારીઆ ગોત્ર
૩૬૦. સં. ૧૨૪૪ માં પુજવાડા નગરમાં સીસોદિયા રજપૂત રાણા ઉદયસિંહના રાજ્યત્વકાલમાં ચૌહાણ રાઉત કટારમલ્લની પાસે ઘણું દ્રવ્ય હતું. રાજાને લગ્ન પ્રસંગે ધનની જરૂર હોવાથી તેની પાસેથી ૭૮૭ સઈ કાંઠા સુધી ભરીને પીરોજીએ સંગ સહિત તેટલી સઈ ભરી દેવાને શરતે ઉછીની લીધી, કટારમલને તે ધન વહોરવાથી વહોરા નામથી બોલાવ્યા, જેથી તેની વહારા એડક થઈ જયસિંહસૂરિ પુજવાડામાં પધાર્યા અને તેમણે કટારમલને પ્રતિબોધી જોન કર્યો. કટારમલ્લના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળ્યા અને તેનાં નામથી કટારીઆ ગાત્રથી ઓળખાયા. કટારમલે જયસિંહસૂરિના ઉપદેશથી હરતીતુંડમાં શ્રી મહાવીર પ્રભુને જિનપ્રાસાદ કરાવ્યો.
- ૩૬૧. આ ગોત્રનાં નામકરણ સંબંધમાં અન્ય ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. ચૌહણ વંશ રજપૂત જૈનધર્મ સ્વીકારતાં તેમની રતનપુરા શાખા થઈ. આ શાખામાં ધનપાલના વંશમાં ઝાંઝણસિંહ નામે પ્રતાપી અને વીર પુરૂ થયો. તે સ્વમાન અને ટેક ખાતર પિટમાં કટાર મારી મૃત્યુ પામ્યો પણ વિધમી શત્રુઓને શરણે ન થયો, એ ઉપરથી તેના વંશજો કટારીઆ ગાત્રથી પ્રસિદ્ધ થયા. પોલડિયા ગેત્ર - ૩૬૨. સં. ૧૨૪૪ માં પરમાર વંશનો રાજસેન નામને ક્ષત્રિય કેટલામાં વસતો હતે. તે લુંટફાટ કરીને પિતાની આજીવિકા ચલાવતા હતા. જયસિંહસૂરિ એ વખતે કેટલા પધારેલા. તેમના ઉપદેશથી રાજસેને જીવહિંસાને ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. સં. ૧૨૪૪ ના ભાદરવા સુદ ૫ ને દિવસે તેમનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. રાજસેનના વંશજો પિલડિયા ગેત્રથી પ્રસિદ્ધ થયા એ અંગેના ઉલ્લેખો ભગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. નીસર ગોત્ર
૩૬૩. સં. ૧૨૫૬ માં ચિત્તોડમાં ચાવડા રાજપુત રાઉત વિરદત રાજય કરતો હતો. તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો કહેવાય છે કે તેને પુત્ર નહોતો. જયસિંહસૂરિના ઉપદેશથી તેણે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેને પુત્ર પ્રાપ્ત થયો. આચાર્યના ઉપદેશથી સં. ૧૨૫૬ માં વીરદત્તનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં સમાવી દેવામાં આવ્યું. વરદત્તના વંશજો નીસર ગોત્રથી પ્રસિદ્ધ થયા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. છાજેડ ગોત્ર
૩૬૪. મારવાડમાં આવેલા કોટડામાં વસતા કેશવ રાઠોડે જયસિંહરિને ઉપદેશથી સં. ૧૨૫૯ ના ભાદરવા સુદી ૫ ને દિવસે જૈન ધર્મ અંગીકાર કરેલ. કેશવ અપુત્ર હોવાથી તેના પિત્રાઈ ભાઈ શ્રીમલ્લના પુત્ર છાજલને દત્તક લીધેલ. કહેવાય છે કે શ્રીમલ્લની પત્નીએ પુત્રને ગુપ્ત રીતે છાજમાં ઢાંકીને કેશવ કેરને આપ્યો હોવાથી પુત્રનું નામ છજલ રાખવામાં આવ્યું. અને તેનાં નામથી છાજેડ ગેત્ર સ્થપાયું. જયસિંહરિના ઉપદેશથી એમનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
૮૩ ૩૬૫. પરમાર વંશમાં પણ છાજડ ગેત્ર છે. તે વિષે એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે સારના રાજા જગમાલને છાહજી નામે એક પુત્ર થયો. તેણે આબૂ મંડલમાં છાબડ નામે ગામ વસાવ્યું. છાહજીના વંશજોનું છાજડ ગોત્ર થયું. છાહજીના વંશમાં નેતસી થયો, જેણે જૈન ધર્મ સ્વીકારતાં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યો. ઠાકર નેતસી છાજડે વીરતાનાં અને લોકોપયોગી અનેક કાર્યો કર્યા હતાં, જેથી તેણે ભાટોને ચાપડામાં અમર પ્રસિદ્ધ મેળવી છે. આ ગોત્રમાં કેટલાક પ્રભાવક જૈનાચાર્યો પણ થયા છે. મારવાડમાં છાજડ ગોત્રના એરાવાળા ઘણા છે. રાઠોડ ગોત્ર
૩૬ ૬. સ. ૧૨ પાડ માં નવરગઢમાં રાડ વંશનો રણજીત નામને રાજા રાજ્ય કરતા હતા. જયસિંહરિના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ સ્વીકારેલે. કહેવાય છે કે તે નિસંતાન હતો, પરંતુ પાછળથી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને પુત્ર પ્રાપ્તિ થઈ. તેણે પિતાનાં રાજ્યમાં અમારિ–પડાહની પણ કરાવેલી. જૈન ધર્મ સ્વીકારતાં તેનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ શેત્રથી પ્રસિદ્ધ થયું. લલાડિયા ગોત્ર
૩૬૭. ભાલેજનગર પાસે નાપા ગામમાં વૃદ્ધસજનીય શ્રીમાળી જ્ઞાતિના લુણિગ નામના શેઠે સં. ૧૨૨૦ માં જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમણે નાણાવાલ ગચ્છના રામદેવસૂરિને આચાર્ય પદવી આપવામાં જયસિંહરિના ઉપદેશથી એક લાખ દ્રવ્ય ખરચ્યું તથા ચક્રેશ્વરીદેવીની તેમજ રાવલા પાર્શ્વનાથની, જીવંતસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી. લુણિગના વંશજો લેલાડા ગામમાં વસવાથી લાડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. મહુડિયા ગોત્ર
૩૬ ૮. આ ગેત્રનાં વંશજે કાશ્યપગોત્રીય શિવદાસ સંતતીય છે. શિવદાસ ત્રણ કરોડ દ્રવ્યને આસામી હતો અને ભિન્નમાલમાં વસતે હતો. સં. ૧૧૧૧ માં ભિનમાલનો નાશ થતાં તેના વંશજ સમરથ શેઠ ત્યાંથી નાશી રત્નપુરમાં જઈ વસ્યા અને ત્યાંના ઠાકોર વીરમદેવના ભંડારી થયા. સં. ૧૨૨૩માં તેના વંશમાં થયેલા ભંડારી ગદા મહેશ્વરી ધર્મ પાળતા હતા. જયસિંહસૂરિએ એમને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા. ભંડારી ગોદાએ જયસિંહસૂરિના ઉપદેશથી શત્રુજ્ય અને ગિરનારને સંઘ કાઢયો તથા ઘણાં નગરોમાં લહાણી કરી સવાલાખ દ્રવ્ય ખરચ્યું. તેના વંશજે મહુડીમાં વસ્યા તેથી મહડિયા નામથી પ્રસિદ્ધ થયા. ત્યાં ને શેઠે જિનમંદિર બંધાવેલું. કાશ્યપ ગોત્રના આભાણી શાખાનાં આભુ શેઠે પણ સં. ૧૨૫૫ માં શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ બંધાવ્ય તથા શત્રુ ને મોટો સંપ કાઢી સંધવી પદ લીધું.
- ૩૬૯. મહુડિયા ગોત્રના ડભોઈ નિવાસી શેઠ વર્ધમાનથી સં. ૧૨૮૫ માં ગાંધી ઓડક થઈ. સહસ્ત્રગણા ગાંધી
૩૭૦. આપણે જોઈ ગયા કે આરક્ષિતસૂરિએ રત્નપુરના હમીરજીને પ્રતિબંધ આપી જૈન ધર્મી કર્યો, તેના પુત્ર સખતસંઘથી એમનાં ગોત્રનું નામ સહસ્ત્રગણુ ગાંધી પડ્યું. ડો. ભાંડારકરના હસ્તપ્રત વિષયક ચતુ અહેવાલ, પૃ. ૩૨ ૩ માં આ પ્રમાણે ઉલ્લેખ છે. વિ. ૨૨૪૨ મિનીષ્ટિ પાર્શ્વ रत्नपुरवासी सहस्रगणागांधी अदवुद प्रतिमा शत्रुजये अंचलगच्छे जयसिंहसूरिणा प्रस्था
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન પિતા શક્ય છે કે સખતસંઘે શત્રુંજયગિરિ ઉપર સં. ૧૨૪૯ માં સિંહરિના ઉપદેશથી અબુજીની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરાવી હોય. અબુજીનાં જિનાલયના શિલાલેખ માટે જુઓ અં. ગ. લેખસંગ્રહ લેખાંક ૪૪૭. એ લેખમાં માત્ર આચાર્યનું અને ગચ્છનું નામ જ ખંડિત કરવામાં આવ્યું છે. બાકી લેખ સુવાચ્ય છે. પરંતુ આચાર્યનાં નામ પછી કુપાત્ શબદ સ્પષ્ટરીતે વાંચી શકાય છે. અંચલગચ્છના આચાર્યો પ્રતિષ્ઠા કરતા નહીં. પરંતુ એમના ઉપદેશથી પ્રતિષ્ઠા થતી. આ ઉપરથી માની શકાય છે કે એ જિનાલયને જીર્ણોદ્ધાર પણ અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી સં. ૧૬૮૬ માં થયો હોય. ઉક્ત ઉલ્લેખમાં શ્રાવકનું નામ નથી પણ માત્ર “સહસ્ત્રગુણાગાંધી ને જ નિર્દેશ છે. જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવેલાં અને ક્ષત્રિય કુટુંબો એ આડકથી ઓશવાળ જ્ઞાતિમાં ઓળખાય છે. સં. ૧૨૩૧ માં ચૌધરી બિહારીદાસને આચાર્યો પ્રતિબોધ આપી . જેને ધમીર કર્યો હતે. બિહારીદાસ ડીડુ જ્ઞાતિને હતો. તેના વંશજો પણ સહસ્ત્રગણા ગાંધી ગોત્રથી ઓળખાય છે. કણેની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા
૩૭૧. પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ પણ છે કે કણોની નામના ગામમાં જસરાજ શેઠે જયસિંહસૂરિના ઉપદેશથી એક વિશાળ જિનાલય બંધાવ્યું અને તેમાં ચોવિસ તીર્થકરોની પ્રતિમાઓ સં. ૧૨૧૭ માં પ્રતિષ્ઠિત કરી. કણોની ગામ વિષે હાલ જાણી શકાતું નથી તેમજ તે વિદ્યમાન હશે કે કેમ એ પણ સ્પષ્ટતાથી કહી શકાતું નથી. યાત્રાએ અને ધર્મ કાર્યો
૩૭૨. પરમહંત કુમારપાલે ઉદ્ધારેલાં તારંગાતીર્થની, રાજાના આગ્રહથી, સૌ પ્રથમ યાત્રા જયસિંહરિએ કરી. એ પછી તેઓ વઢવાણ પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને દેહલ નામના શેઠે ઘણું દ્રવ્ય ખરચીને શત્રુંજય તીર્થની સંઘસહિત યાત્રા કરી. આ સંધમાં જયસિંહમુરિ પણ સામેલ હતા.
૩૭૩. શત્રુંજયની યાત્રા કરી તેઓ વિહરતા ખંભાત પધાર્યા. તેમના ઉપદેશથી સાંગણ શેઠે જ્ઞાન પંચમીનું ઉજમણું કરી ત્રણ લાખ દ્રમ્મ ખરચી જૈનાગમ લખાવ્યાં. શેઠના આગ્રહથી જયસિંહસૂરિ ખંભાતમાં ચતુર્માસ રહ્યા.
૩૭. એ પછી તેઓએ પ્રભાસપાટણ તથા ગિરનારજીની યાત્રા કરી. ત્યાં વસતા મંત્રી આંબાકે જયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરના પ્રાસાદને જીર્ણોદ્ધાર કર્યો. એ કાર્યમાં વિધર્મીઓએ વિ નાખ્યાં, પણ આચાર્યના પ્રભાવથી તેનું નિવારણ થયું. કચ્છને વિહાર
૩૭૫. સં. ૧૨૨૧ ની આસપાસ તેમણે કચ્છમાં વિહાર કર્યો. આ પ્રદેશને વિહાર કરનાર અચલગચ્છના સૌ પ્રથમ આચાર્ય જયસિંહસૂરિ જ હતા. કેટલાંક વર્ષો સુધી તેઓ કચ્છમાં વિહર્યા અને અનેકને ધર્મબોધ પમાડ્યો. ગ્રામાનુગ્રામ વિહરતા તેઓએ વાગડ પ્રદેશમાં પણ પદાર્પણ કરેલું. ત્યાંથી તેઓ વઢિયાર પ્રદેશમાં ગયા. ગ્રંથરચના
૩૬. પટ્ટાવલી અનુસાર જયસિંહસૂરિએ અનેક ગ્રંથો રચ્યા છે, જેનાં નામ આ પ્રમાણે છેઃ કર્મગ્રંથની બહટીકા, કમ્મપયડીની ટીકા, કર્મગ્રંથ વિચાર ટિપ્પણ, કર્મવિપાકસૂત્ર, ઠાણાંગટીકા, જેન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ તર્કવાર્તિક, ન્યાયમંજરી ટિપ્પણ ઈત્યાદિ. આ ગ્રંશે હાલ ઉપલબ્ધ રહ્યા નથી તેમજ બપનિકા નામની પ્રાચીન જૈન ગ્રંથસૂચિમાં પણ સિંહમુરિના પ્રધાને ઉલેખ પ્રાપ્ત થતો નથી. ત્રિપુરી મહારાજ “જેન પરંપરાને ઇતિહાસ ભા. ૨, પૃ. ૫૧૮ માં જણાવે છે કે જયસિંદસૂરએ “યુગાદિ દેવ ચરિત્ર” રહ્યું જેને આપની પુત્રી લકુમી તથા પુત્ર અબડે ભક્તિથી લખાવ્યું હતું. સ્વર્ગ ગમન,
૩૭. મારવાડ, મેવાડ, માલવા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ આદિ પશ્ચિમ ભારતનાં નગરો અને ગામોમાં અપ્રતિત વિચરીને જયસિંહરિએ અનેક ધર્મકાર્યો કર્યા, જે વિષે આપણે દષ્ટિપાત કરી ગયા. એ પરથી એમને લેકોત્તર પ્રભાવ કેવા પ્રકા હતો તે જાણી શકાય છે. આર્ય રક્ષિતસૂરિએ પ્રરૂપેલી સમાચારીને ચાગમ પ્રસારિત કરી દેવાનું શ્રેય જયસિંદરસૂરિને ફાળે જ છે. અસંખ્ય લોકોને ઉપદેશ આપીને જસિંહરિએ તેમને જૈનધર્માનુયાયી બનાવ્યા. એમની એ સેવાને જેનશાસન કદિયે નહીં ભૂલી શકે. શિથિલાચારને દૂર કરીને સુવિદિત માર્ગની પ્રતિષ્ઠા કરવાનાં કાર્યમાં પણ જયસિન્ડમૂરિનો હિસ્સો અવિસ્મરણીય રહેશે. અંચલગચ્છનાં ખોળિયા માટે તો તેઓને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. એમના તેજસ્વી પ્રભાવને પરિણામે જ અંચલગચ્છ સબળ સંગઢન તરીકે ઉભે રહી શક્યો અને આજે શતાબ્દીઓના વાયરા વાઈ ગયા હોવા છતાં અસ્તિત્વ ધરાવી રહ્યો છે. અંચલગચ્છના આ તિર્ધર આચાર્ય સં. ૧૨૫૮ માં એંસી વર્ષની ઉમરે દિવંગત થયા.
૩૭૮. મહેન્દ્રસિંહસૂરિ શતપદીમાં, મેતુંગમૂરિ લધુતપદીમાં, ભાવસાગરસુરિ “ગુર્નાવલી' માં, મુનિ લાખ ગુપટ્ટાવલીમાં, કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ માં એમને મૃત્યુ–સંવત ૧૨૫૮ નેંધે છે. મેતુંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં મૃત્યુ-સંવત ૧૨પ૯ છે. એ પદાવલીમાં એ ઉલ્લેખ પણ છે કે ગિરનારજીની યાત્રા કરીને સં. ૧૨૫૮ માં તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. પિતાનું સ્વલ્પાયુ જાણી ધમ ધસૂરિને તેમણે તેડાવ્યા અને ગન ભાર તેમને સંપીને સં. ૧૨૫૯ માં દેવલોકે ગયા. તે વખતે ત્યાંના સંઘે મળીને અદ્દાઈ મહોત્સવ ઉજવ્ય તથા ત્રિવેણીના સંગમ પાસે એક રતૂપ પર તેમની ચરણપાદુકાઓ સ્થાપી. ૩૭૯. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં જયસિંહરિનો મૃત્યુ-સંવત નેધતા જણાવે છે–
તળેવ ગનાહ જયસિંધ મુર્ણિદ વિહરિઉં ભરહે,
ઈસીઈ વારિસ આઉં અડવને પરભવં પતો. ૨૬ આ પ્રાકૃત ગુર્નાવલીની માહિતીઓ ખૂબ જ વિશ્વસનીય ગણાય છે. આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જયસિંહરિ સં. ૧૨૫૮માં દિવંગત થયા.
૩૮. કવિવર કન્ડ “ગચ્છનાયક ગુરુ રાસમાં જયસિંહસૂરિ સં. ૧૨૫૮ માં બેણપમાં સ્વર્ગવાસી થયા હોવાનું જણાવે છે, જુઓ :–
ઈણિ પરિ ભવિલણ જણ સયલ પડિબોડિય જિય લઈ
બિણિપિ બાર અાવનઈ પતઉ પર લઈ ૫૫ - ૩૮1. કવિવર કાન્ડની આ કૃતિ ઘણી જ પ્રાચીન છે, એટલું જ નહીં, ખૂબ જ વિશ્વસનીય પણ છે. અન્ય પ્રાચીન પ્રમાણમાં સ્થળ નિર્દેશ નથી, માત્ર મૃત્યુ સંવત ૧૨૫૮ ને જ ઉલ્લેખ છે. સં. ૧૨૫૯ના ભાદરવા સુદ ૫ ને દિવસે ભરવાડના કોટડા ગામના રાઠોડ કેશવને પ્રતિબોધીને જયસિંહસરિએ તેમને જૈન બનાવ્યા તે વિષે આપણે જોઈ ગયા છાજેડ બેત્ર અંગેને એ ઉલ્લેખ પણ પદાવલીમાંથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન પ્રાપ્ત થાય છે. ગેત્ર સંબંધક આવા ઉલ્લેખોથી પં. હી. હ. લાલન “જૈન ધર્મનો પ્રાચીન ઇતિહાસ” ભા. ૧, પૃ. ૩૩ તથા ભા. ૨, પૃ. ૧૪૯ માં જ્યાંસંહસૂરિના મૃત્યુ સંવત ૧૨૫૯ નાંધે છે. અલબત્ત, ભીમશી માણેક, મોહનલાલ દ. દેસાઈ તથા ડે. જોનેસ કલાટ સિંહસૂરિને મૃત્યુ સંવત ૧૨૫૮ સ્વીકારે છે.
આ ઉપરથી કવિવર કાન્હ નિર્દેશિત સંવત તથા સ્થળ સત્ય હેય એ સંભવિત છે.
૩૮૨. ગુજરાતી કાતિંકાદિ અને મારવાડી ત્રાદિ સંવતનું અંતર પણ ઉક્ત ફેરફાર માટે કારણભૂત હોઈ શકે. મારવાડમાં સ. ૧૨૫૯ ના ભાદરવા સુદ ૫ ને દિવસે ગુજરાતવર્તી સંવત અનુસાર સં. ૧૨૫૮ ના ભાદરવા સુદી ૫ જ આવે. આમ પટ્ટાવલીમાં સ. ૧૨૫૯ હોવા છતાં પણ ગુજરાત પ્રચલિત સં. ૧૨૫૮ નોજ નિર્દેશ કરવામાં આવ્યો હોય એ કલ્પના સંગત પ્રતીત થાય છે. પટ્ટાવલીમાં ગુજરાતી કાર્તિકાદિ, મારવાડી ચૈત્રાદિ અને કચ્છી અષાઢાદિ સંવત વચ્ચે ગુંચવાડે ઘણી જગ્યાએ જોવા મળે છે.
* પ્રે. પિટર્સન, પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬-૮૨ ના અહેવાલમાં જયસિંહસુરિનું મૃત્યુ સં. ૧૨૫૮ માં થયું હોવાનું શતપદીને આધારે સ્વીકારે છે. પ્રે. પિટર્સનની નોંધ આ પ્રમાણે છે : Jayasinha
Mentioned as the pupil of Aryarakshita and guru of Dharmaghoshi in the Anchalagachcha. 1, App. P. 12; 3, App. P. 219. In Merutunga's Sitapadisa roddhara( No 1340 of this Report's Collection) th: following dates are given for this Jayasinha. Born at Soparaka of Bahada and Nadhi in Samvat 1179, diksha at the age of eleven: suripada Samvat 1202: died Samvat 1258 at the age of eighty. Compare Bhandarkar's Report, 1883-4, P. 130 where it is noted that our Jaya sinhasuri was a contemporary of Siddharaja.
ડૉ. લાટની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે –
Jayasinhasuri, son of Koti-dravyadhani Dahadı-setha and Nedhi, born Samvat 1179 Runkana-dese Sopara-puri-patane, diksha 1193, (Mer. and Sat, 1197), suri 1202, acharya 1236, + 1258, 79 years old. Bhand. 1883-4, P. 323, gives, in reference to him, the date Samvat 1249, and V. 2 of the Prasasti at the end of the Upadesa-chintamani (ib P. 442) reads: Maulim dhunoti sma vilokya yasya nihsangatam vismita-chittavrittih, Sri Siddharajah (Samvat 1150-99 ) Sva-Samajamadhye so bhuttata Sri Jayasinha-Surihi.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મષસૂરિ
૩૮૩. જૈન ઇતિહાસમાં ધર્મપરિ નામના અનેક આચાર્યો નોંધાયા છે. ભગવાન મહાવીરસ્વામીએ ચંપાનગરીના મંત્રીને દીક્ષા આપી તેમનું નામ ધર્મઘોષ રાખેલું. ભગવાન સુપાર્શ્વનાથ સંતાનીય ધર્મચિ અને ધર્મઘોષ નામના મુનિઓ મથુરાના ઉદ્યાનમાં ચાતુર્માસ રહેલા. જંબુસ્વામીના સમયમાં કૌશામ્બી અને ઉજજૈનની વચ્ચે વત્સકાનદીને કાંઠે પહાડની ગુફામાં અનશન કરીને ધર્મઘોષ મુનિ વગે સંચરેલા. એ સ્થાને અવન્તીષેણે મેટે રતૂપ બનાવેલ, જે સાચી સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. સં. ૪૫૦૪૯૫ માં ધમધમુરિ નામના યુગપ્રધાન આચાર્ય થયા, જેમને સુપ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન દિવાકરજી પણ પૂજ્ય માનતા હતા. મંત્રીશ્વર વિમલે આબુ ઉપર વિમલવસહીમાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ધર્મઘોષસૂરિ વગેરે ચારે ગચ્છના આચાર્યો ઉપસ્થિત હતા, જેમને નાગોરને રાજા બદલણ, શાકંભરીના રાજાઓ અજયરાજ, અર્ણોરાજ કે જેણે પિતાની કન્યા જહૃણાદેવી કે ચંદ્રલેખા ગૂર્જરેશ્વર કુમારપાલને પરણાવી હતી, અને વિગ્રહરાજ વગેરે ગુરુ તરીકે માનતા હતા. તેમણે અર્ણરાજની સભામાં દિગમ્બરવાદી ગુણચંદ્રને હરાવ્યા હતા તેમજ બીજા વાદમાં પણ વિજય મેળવ્યો હતો. ધર્મઘોષસૂરિએ ઘણા શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું અને તેમના નામથી રાજગચ્છમાં ધર્મઘોષ શાખા નીકળી જે પાછળથી ધમધપગચ્છતરીકે પ્રસિદ્ધ થયેલ છે. કેટીકગણની વિશાખાના ચંદ્રગચ્છના ચંદ્રપ્રભસૂરિના શિલ્ય તથા સમુસૂરિના ગુરુ ધર્મઘોષસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે વીશ શિને મૂરિપદ આપ્યું હતું. તેમણે શબ્દસિદ્ધ વ્યાકરણ રહ્યું છે. આ આચાર્યની ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણી જ પ્રશંસા કરી હતી. તેમના ગુરુ ચંદ્રપ્રભસૂરિએ સં. ૧૧૪૯ માં પુનમિયા ગચ્છની સ્થાપના કરી. તપાગચ્છમાં થયેલા તથા કર્મગ્રંથના કર્તા દેવેન્દ્રમૂરિના શિષ્ય તથા સોમપ્રભસૂરિના ગુરુ પણ ધર્મઘોષસૂરિ હતા, જેમણે સંઘાચાર તથા કાલસિત્તેરી નામના ગ્રંથે રહ્યા છે. નાગેનગચ્છમાં પણ ધર્મઘોષસૂરિ થઈ ગયા, જેઓ હેમપ્રભસૂરિના શિષ્ય અને સમપ્રભસૂરિના ગુરુ હતા. ઋષિમંડલ સ્તોત્રના કર્તા પણ ધર્મદેવસૂરિ નામના આચાર્ય હતા. એ તેત્ર પર શુભવર્ધન ગણિએ અઢાર હજાર લેક પરિમાણની ટીકા કરી છે. “દુલ્સમકાલસમણસંઘથયું 'ની અવચૂરિના કર્તા પણ ધમધમુરિ નામના આચાર્ય હતા. ધર્મસૂરિએ ગિરનારતીર્થને દિગંબરોની કનડગતમાંથી યુક્તિપૂર્વક બચાવી લીધેલું. વિદ્યાધરગચ્છની જાલીહર શાખાના ધર્મપરિ સં. ૧૦૮૮ માં થઈ ગયા. આ ઉપરાંત પિપ્પલગચ્છ, તથા વડગચ્છમાં પણ આ નામના આચાર્યો થઈ ગયા છે, જેમણે પિતાની સાહિત્ય કૃતિઓ દ્વારા જૈન ઈતિહાસમાં પિતાનું નામ યાદગાર બનાવ્યું છે. આ રીતે એક નામના અનેક આચાર્યો થઈ ગયા હોઈને ઘણીવાર ગુંચવાડાઓ પણ ઉભા થયા છે, કેમકે આ નામના ઘણા આચાર્યો સમકાલીન પણ થઈ ગયા છે. એક ગચ્છમાં પણ આ નામના ઘણા આચાર્યો થઈ ગયા છે, ઉદાહરણાર્થે જયસિંહરિના શિષ્ય ઉપરાંત શાલિભદ્રના શિષ્ય ધર્મઘોષ પણ અંચલગચ્છમાં થઈ ગયા, જેમણે “અતિમુક્ત ચરિત્ર” સંસ્કૃતમાં રચ્યું હતું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૯
અંચલગચ્છ દિદશને અંચલગચ્છીય ધર્મષસૂરિનું પૂર્વ જીવન
૩૮૪. મારવાડમાં આવેલા ભાવપુર નામનાં ગામમાં શ્રીચંદ ના છ વસતે હતું. તેને રાજલદે નામે પત્ની હતી, તેણે સ. ૧૨૦૮ માં ધનકુમારને જન્મ આપ્યો. પડાવલીમાં તેમને પોરવાડ જ્ઞાતિના દર્શાવ્યા છે, પરંતુ તેઓ શ્રીમાળી જ્ઞાતિના હતા. ભાવસાગરસૂરિ ગર્વોવલીમાં એમની જ્ઞાતિ વિષે સ્પષ્ટ નિર્દેશ કરે છે: “માહપુરભિ પત્તા તત્થય સિરિવંશ મઉડ માણી. ” ભાવસાગરસૂરિ શ્રીચંદ શ્રેણીને શ્રીમાળી જ્ઞાતિના મુકુટમણિ તરીકે ઓળખાવે છે. “ શતપદી' તેમજ લઘુતપદી’ના ઉલ્લેખો ઉપરથી પણ કહી શકાય છે કે તેઓ પિરવાડ જ્ઞાતિના નહીં પરંતુ શ્રીમાળી જ્ઞાતિના હતા.
૩૮૫. સં. ૧૨૧૬ માં જયસિંહસૂરિ વિહરતા મહાવપુરમાં પધાર્યા. તેમનો ઉપદેશ સાંભળીને ધનકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પિતાનાં માતાપિતાની અનુજ્ઞા મેળવીને ધનકુમારે સં. ૧૨૧૬માં પ્રજ્યા અંગીકાર કરી. પ્રાચીન ગ્રંથોમાં દીક્ષા સંવત ૧૨ ૧૬ દર્શાવાયેલ છે; કિનુ પટ્ટાવલીમાં સં. ૧૨૨૬ નો ઉલ્લેખ છે, જે વીકાર્ય નથી. બીજું, પ્રાચીન ગ્રંથમાં દીક્ષા સ્થળનો ક્યાંયે નિર્દેશ નથી. કવિવર કાન્ત ગચ્છનાયક ગુરુરાસમાં દીક્ષા સ્થળ તરીકે હરિવર ગામનું સૂચન કરે છે, જુઓઃ
સંવત બાર કોતર એ જમ્મુ હુઉ તિણિ હામિ,
દિકુખ લઈઅ સોલોતએ, ભાવે હરિવર ગામિ. ૫૮ દીક્ષા પછી
- ૩૮૬. વ્રતગ્રહણ કર્યા પછી ધમધર મુનિએ શાસ્ત્રાભ્યાસ શરુ કર્યો, અને ટૂંક સમયમાં જ તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિના પ્રતાપે શાસ્ત્રો પારગામી થયા. પદાવલીના આધારે તેમને સં. ૧૨૩૦ માં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. એ પછી તેમને યોગ્ય જાણીને જયસિંહસૂરિએ સં. ૧૨૩૪ માં આચાર્યપદે અભિષિક્ત કર્યા. પદાવલીમાં સાંભરનગરીમાં પદમહોત્સવ થશે અને તેમાં સાંભરના રાજા પ્રથમરાજ કે સામંતસિંહે એક હજાર સોના મહોરો ખરચી હોવાના ઉલ્લેખ છે. પરંતુ અન્ય ઉલ્લેખો પ્રમાણે ભટ્ટહરિ ગામમાં તેઓ આચાર્યપદસ્થ થયા. કવિવર ટાન્ડ “ગચ્છનાયક ગુરાસમાં જણાવે છે:
ચકતીસઈ ગુરુ મૂપિયે ભદૌરિ પુરિ સારિ,
સંતિ જિસેસર વર ભયણિ જૂતઉ ગચ્છ ભારિ. ૫૯ ૩૮૭. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી'માં આ પ્રમાણે જણાવે છે?
નય કમલહારો સરીસર ધમ્મોસ ગણકારે,
ભદોરિ નવરખ્યિ પય ઉચ્છવ એય સંઘેણુ. ૨૭ ૩૮૮. મુનિ લાખા રચિત “ગુસ્પટ્ટાવલી'માં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે સંકર ૨૨૩૪
મ ને ભાવાર્થી ઉપર્યુક્ત વર્ણને ઉપરથી વિશેષમાં જાણી શકાય છે કે ભદોહરિ ગામમાં સુંદર જિનાલયે હતાં. આ ઉપરથી એમ પણું અનુમાન કરી શકાય છે કે એ ગામ તે સમયમાં સમૃદ્ધ હશે. ભદોહરિ ગામ હાલનું શું હશે તે પણ ચોક્કસાઈથી કહી શકાતું નથી. ભટુઆર, ભટેવા, ભટર, ભટેવરમાંથી કઈ એક હોઈ શકે. પ્રાચીન ગ્રંથોને આધારે પ્રમાણિત થાય છે કે ધર્મઘોષસૂરિ ભદોરિ નગરમાં જ આચાર્યપદસ્થ થયા હતા. ધર્મઘોષસૂરિની દીક્ષાનું સ્થળ હરિવર ગામ પણ અજ્ઞાત છે, આ ગામ હાલનું શું છે તે વિશે પણ વિદ્વાનોએ પ્રકાશ પાડવો ઘટે છે. હાલ તે આ બને સ્થાનો માત્ર અનુમાનનાં વિષય બની ગયાં છે !
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મષસૂરિ પ્રકાંડ વિદ્વાન
૩૮૯. અંચલગરછના પ્રકાંડ વિદાનોમાં ધર્મ પરિનું સ્થાન પ્રથમ હરોળનું છે. પ્રાચીન ગ્રંથોને આધાર કહી શકાય છે કે આચાર્ય ધર્મ પરિએ અનેક ગ્રંથે રહ્યા છે, પરંતુ દુઃખનો વિષય એ છે કે એમણે રચેલે એક પણ ગ્રંથ આજે ઉપલબ્ધ રહી શક્યો નથી. સં. ૧૨ ૬૩માં તેમણે પ્રાકૃત ભાષામાં શતપદી નામનો ગ્રંથ રચે પરંતુ તે કિલટ હોવાથી સં. ૧ર૯૪ માં તેમના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસિંહરિએ ધર્મ દેવસૂરિની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, કમરચનામાં કવચિત ફેરફાર કરી તે શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો. મહેન્દ્રસિંહરિકૃત શતપદીની સં. ૧૩૦૦માં લખાયેલી એક તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં સુરક્ષિત છે. એ પછી લખાયેલી અન્ય પ્રતો પણ અનેક ભંડારમાં ઉપલબ્ધ છે. એ કૃતિનું ભાષાંતર પ્રો. રવજી દેવરાજે સં. ૧૯૫૧ માં પ્રકટ કર્યું છે.
૩૯૦. શતપદીમાં અંચલગચ્છની માન્યતાઓ રજૂ કરવામાં આવી છે, એટલું જ નહીં તે માન્યતાઓનું સમર્થન આગમોને આધારે કરીને તેની તાત્વિક સમીક્ષા પણ તેમાં કરવામાં આવી છે. આ ઉપલબ્ધ ગ્રંથ દારા ધમપમુરિએ રચેલા મૂળગ્રંથનો આપણને ખ્યાલ આવી શકે એમ છે, જે દ્વારા તેમની પ્રમુખ વિદત્તાનો તેમજ વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વને પરિચય પણ આપણને મળી રહે છે.
૨૮૧. શતપદીના મંગળાચરણ પરથી જાણી શકાય છે કે કોઈ એક આચાર્યો મનમાં ગર્વ ધારણ કરીને સે પૂર્વપક્ષ ઊભા કર્યા, જેના ધર્મસૂરિએ બહુધા સિદ્ધાંતના પુરાવા આપીને, ક્યાંક ઘટતી યુક્તિઓ તથા સિદ્ધાંતાનુસારી ગ્રંથોનો આધાર લઈ પ્રત્યુત્તર વાળ્યા. એ બધાનો સમાવેશ કરી, શતપદીમાં ૧૧ વિચારો મંતવ્ય સહિત ચર્ચવામાં આવ્યા છે, તથા તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
- ૨૯૨. ધર્મપરિએ અંચલગચ્છનું મંતવ્ય રજૂ કરતાં, અંગ, ઉપાંગ, છેદત્ર મૂલસૂત્ર, નિર્યુક્તિ, પન્ના, ભાવ્ય ઈત્યાદિનો જે આધાર લીધો છે અને તાવિક સમીક્ષા કરી છે, તે ઉપરની તેમનું વાંચન, મનન અને ચિંતન કેવું અગાધ અને તલસ્પર્શી હતું તેની પ્રતીતિ આપણને થયા વિના રહેતી નથી. ખરેખર, એમની એ વિષયક શક્તિઓ આપણને આશ્ચર્યચકિત કરી દે છે ! જે મૂળ ગ્રંથ ઉપલબ્ધ બની શક્યો હોત તો એમને વિષે વધુ આદરભાવ જાગૃત થાત એ નિઃશંક છે.
૩૯૩. કવિચક્રવર્તિ જયશેખરસૂરિ “ઉપદેશચિન્તામણિ ની પ્રશસ્તિમાં ધર્મષસૂરિના ઉદાત્ત ગુણોની પ્રશંસા કરતા વર્ણવે છે—
तत्पट्टपंकेरुहराजहंसः । सदा सदाचारकृत प्रशंसः ॥
गुरुनिरस्तान्यमत प्रघोषः । श्री धर्मघोषः स्वगणं पुपोष ॥ ३॥ ૩૯૪. “યસિંહસરના પાટરૂપી કમલ માટે રાજહંસ સમાન, નિરંતર ઉત્તમ આચારથી પ્રશંસા પામેલા, તેમજ અન્ય મતના ઘોષને નાશ કરનારા શ્રી ધમધ ગુરુએ પોતાના ગણનું પિષણ કર્યું.'
૩૫. મેરૂતુંગરિ “લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે ધર્મસૂરિનું “વાદી સિંહ શાદૂલ” એવું બિદ્ધ બોલાતું હતું. કવિવર કાન્ડ એમનાં જ્ઞાનને બિરદાવતા “ ગચ્છનાયક ગુરુરાસ માં વર્ણવે છે:
સુય સાયર બિરદાવલીય, વાદય ગજટ્ટ સહ.' ભાવસાગરસૂરિ “ગવોવલીમાં એવું જણાવે છે કે ધર્મઘોષસૂરિએ એક સો ગ્રંથની રચના કરી અને મહાકવિનું બિરુદ ધારણ કર્યું. જુઓ–“સય પઈલાઈ ગ્રંથાણ રઈય મહાકવિય વિરદ વહા.”
૩૯૬. આ બધા પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો ઉપરથી જાણી શકાય છે કે ધર્મઘોષસૂરિ પ્રકાન્ડ વિદાન હતા. અંચલગ પ્રવર્તક આર્ય રક્ષિતરિએ આ ગરછનો સુત્રપાન કર્યો; જયસિંહસૂરિએ લાખો ક્ષત્રિયોને જૈનધર્મનુયાયી બના ને ગચ્છનું સંગઢન દઢ કર્યું, પરંતુ આ ગચ્છની માન્યતાઓ અને સમાન
૧૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ચારીને શબ્દદેહ આપીને તેને સમાજ સમક્ષ સૌ પ્રથમ રજુ કરવાનું ભાન તો ધર્મઘોષસૂરિ જ ખારી જાય છે. અંચલગચ્છનું ખંડન લગભગ પ્રત્યેક ગણે કર્યું છે. ખંડન ટુ ઉપાધ્યાય ધર્મસાગરજીએ ને અયોગ્ય રીતે આ ગ૭ને ઉતારી પાડવા અનેક જુઠ્ઠાણુઓ પણ ફેલાવ્યાં છે. પરંતુ અંચલગચ્છના એકેય આચાર્યું એવી રીતરસમ અજમાવી નથી, કે કોઈ ગછનું ખંડન સુદ્ધાં કર્યું નથી; કેમકે એમને વિશ્વાસ હતો કે અંચલગચ્છનું હાર્દ રજૂ કરનાર “શતપદી ” ના એકેય વિચારને તાવિક દષ્ટિએ કઈ પણ ગ૭ આધારરહિત કે અવિશ્વસનીય કરાવી શકયો નથી. આ ગ્રંથનું નિમણિ એવી ઉચ્ચ ભૂમિકાને આધારે થયું હોઈને, તેની બરાબરી કરી શકે એવો એ શેલીને એકેય ગ્રંથ આજે ઉપલબ્ધ નથી. આવી અસાધારણ પ્રતિભા દર્શાવવાનું શ્રેય ધર્મઘોષસૂરિને ફાળે જાય છે. તેમણે બીજું કંઈ ન કર્યું હોત તો આ એક જ ગ્રંથ દ્વારા તેઓ અંચલગચ્છના જ નહીં, કિન્તુ સમગ્ર જૈન સમાજના ઈતિહાસમાં કાયમનું સ્થાન પામ્યા હેત !
૩૯૭. એમના અન્ય ગ્રંથ વિશે જાણી શકાતું નથી. એ ગ્રંથનાં નામે પણ અનુપલબ્ધ છે. ભીમશી માણેક “ગુપટ્ટાવલી ” માં ધર્મઘોષસૂરિએ અનેક ગ્રંથ રચ્યા હોવાનું નોંધે છે અને તે બહુધા ચરિત્રગ્રંથો હોવાની સંભાવના વ્યક્ત કરે છે. આમ, આજે ધર્મઘોષસૂરિએ રચેલા બહુય ગ્રંથ એ આપણે માટે તે અનુમાનનો જ વિષય બની ગયો છે. અનેક સૂચિપત્રોમાં ધર્મસૂરિએ રચેલ શતપદીની પ્રતે અંગે ઉલ્લેખ છે, પરંતુ તે મહેન્દ્રસિંહરિની શતપદીની પ્રતિ હેય. ધર્મસૂરિએ રચેલ પ્રાકૃત ગ્રંથં ઉપલબ્ધ રહ્યો હોય એમ જણાતું નથી. જુઓ :
366. 9 Composed by Dharmaghosa, pupil of Jayasimha of the Ancala Gaccha in Sam. 1263. It consists of a hundr agaist Jainism with their refutations... All these, howeverseem to be the Mss. of the next work (II) 774(Gram. 5450) also called Prasnot: tara -Paddhati, composed by Mahendrasimhasuri, pupil of Dharmaghosa of the Ancala Gaccha, in Sam. 1294. This is nothing but a revised and to a certain extent enlarged form of Dharmaghosa's work as the author himself plainly states. A ms. containing Dharmaghosa's original work does not seem to exist. Only this one is mentioned at Bchattipanika No. 160.
-Jinaratnakosha P. 370-71, ૩૯૯. શતપદીએ પાશ્ચાત્ય વિદ્વાનોનું પણ ધ્યાન ખેંચ્યું છે. પ્રો. પિટર્સનને આ ગ્રંથની એક પ્રત ખંભાતના ભંડારમાંથી પ્રાપ્ત થયેલી. તેઓ પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૨-૮૩ ના અહેવાલની પ્રસ્તાવનામાં આ ગ્રંથની શિલીને રોમન ધારાશાસ્ત્રીઓની પદ્ધતિ સાથે સરખાવીને તેની ખૂબીઓ સમજાવે છે. પ્રો. પિટર્સનનું કથન ખૂબ જ મનનીય છે. તેઓ નોંધે છે –
Yoo. This is a collection of queries, put, according to the story, to the sage Dharmighosa: by a certain over-proud suri, and of the
iled answers with which Dharmaghosha confuted his opponent, with a commentary by Mahendrasimha. The method is a favourite one in Jain books; and we may recall, in connection with it, both the respo. nsa prudentium' of the Roman lawyers, and the question with which the Scribes and Pharisees 'sought to puzzle' the teacher they hated. The
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ latter perhaps of the two presents the closer analogy; as the specific object of the one party, in this game of question and answer is gene. rally, as here, represented as being to confound rather than to seek instruction.
Y09. The date of composition of the text of the Prasnottaram' or Catechism, is given both in a chronogram gunarasaravi, and in figur. es, Samvat 1263=A. D. 1207. The author, Dharmaghosha is said to have succeeded Srimaj Jayasimhasuri, who was the pupil of Srimad Aryarak. shitasuri. The present commentary was composed in the year from Vikrama Udadhigrahasurya sankhye or Samvat 1294=:1. D. 1238, by a suri who can only have been one remove from the author of the Text. શાકંભરી–સાંભરના રાજાને પ્રતિબોધ :
૪૦૨. આપણે જોઈ ગયા કે ધર્મ વસૂરિ અનેક થઈ ગયા છે. બોધિત-શાકંભરી ભૂપ: એવા ધર્મઘોષસૂરિ તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા, તે ધમ ધસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય દેવસેનગણિના શિષ્ય પૃથ્વીચંદ્રસૂરિએ પિતાના કલ્પટિનની પ્રશસ્તિમાં જણાવ્યું છે.
૪૦ ૩. અજમેર અને સાંભરના રાજાઓ સાથે જૈનાચાર્યોનો સંબંધ ઘણો જ પ્રસિદ્ધ છે. અજમેરનું પ્રાચીન નામ “અજમેર” મળે છે. તેને ૧૧-૧૨ મી શતાબ્દીમાં રાજા અજયરાજે વસાવ્યું. આ રાજાથી ધમ ધસૂરિ પ્રશંસા પામ્યા હતા. અજયરાજની સભામાં એ રાજગચ્છીય આચાર્ય જ્યારે “સાંખ્યશાસ્ત્ર - ની મધુર વ્યાખ્યાઓમાં મુક્તિઓનું ઉચ્ચારણ કરતા ત્યારે તે અજયરાજ હર્ષથી માથું હલાવવા લાગતા. આ રાજાની પર્ષદાના વચસ્વી ધર્મ પસૂરિની ગઇ–ગોદાવરીની લહેર જ્યારે ચોગમ ઊછળવા લાગતી ત્યારે દિગંબર વિદ્વાન ગુણચંદ્ર પિતાની જાતને ભૂલી જતા. ધર્મઘોષસૂરિનો પ્રભાવ અર્ણોરાજ અને વિગ્રહરાજ પર પણ હતો. અર્ણરાજની સભામાં તેમણે એક દિગંબરવાદી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પટ્ટાવલીઓ અનુસાર આ વાદીનું નામ ગુણચંદ્ર હતું. વિગ્રહરાજ એટલે વીસલદેવે ધર્મદેવસૂરિના ઉપદેશથી રાજવિહાર નામક શ્રી શાંતિનાથ જિનાલય બનાવ્યું, જેની પ્રતિષ્ઠા આચાર્યો કરી. આ રાજવીની માતા સુવદેવીએ સુહવપુરમાં શ્રી પાર્શ્વનાથપ્રાસાદ બંધાવ્યો હતો. ધર્મઘોષસૂરિના ઉપદેશના પ્રભાવથી વિગ્રહરાજે પિતાનાં રાજ્યમાં એકાદશીની તિથિએ જીવવધ અટકાવ્યો. “રાજવિહાર” ઉપર જ્યારે દંડકળશ ચડાવવામાં આવ્યા ત્યારે પ્રતિકાના દિવસે અરિસિંહ અને માલવ મહેન્દ્રની સાથે વિગ્રહરાજે ધ્વજાઓ ફરકાવીધર્મ પરિને સં. ૧૧૭૬ માં સૂરિપદ પ્રાપ્ત થયું હતું.
૪૦૪. ધર્મઘોષસૂરિના પૂરગામી આચાર્યો પણ ચૌહાણ રાજવીઓ પર અસાધારણ પ્રભાવ ધરાવતા હતા. જૈન ઈતિહાસમાં હપુરને કંઈક પ્રાચીન ઉલ્લેખ મળે છે, પ્રશ્નવાહનકુળના આચાર્યોની એક પરંપર આ હર્ષપુરનાં નામથી “હપુરીય' કહેવાય છે. પાછળથી હપુરીય ગચ્છનાં નામે પણ તેનો ઉલ્લેખ થયેલો જોવામાં આવે છે. ઓઝાઇન એક ઉલ્લેખ અનુસાર મેવાડના રાજા અલ્લટની રાણી હરીષદેવી દણ રાજાની પુત્રી હતી, અને એ રાણીએ હપપુર વસાવ્યું. આ અદલની રાજસભામાં ચંદ્રગ–કે જે પાછળથી રાજા નામે પ્રસિદ્ધિ પામ્યોના આચાર્ય પ્રદ્યુમ્રસૂરિએ દિગંબરને પરાજિત કર્યા હતા, અને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૨
અચલગચ્છ દિગ્દર્શન
તેમણે સપાદલક્ષ તેમજ ત્રિભુવનગિરિના રાજાને જૈનધર્માનુરાગી બનાવ્યા હતા, એવા ઉલ્લેખ મળે છે. પ્રદ્યુમ્રસૂરિના શિષ્ય અભયદેવસૂરિ દનશાસ્ત્રના ધુરંધર વિદ્વાન હતા. તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ ત્રિભુવનગિરિના કમ નામે રાજા હતા. તેમણે દીક્ષા લીધી હોવાના કારણે જ આ પર ંપરાનું નામ રાજગચ્છ પડયું. આ પ્રશ્નવાહનકુળ અને હ`પુરીયગચ્છમાં જયસિંહસૂરિએ શાકંભરીમાં ભારે પ્રસિદ્ધિ મેળવી. એમના શિષ્ય અભયદેવસૂરિ ચારિત્રસૌંપન્ન પ્રભાવક પુરુષ હતા, જેમણે ગાગિરિગ્વાલિયરના રાજા ભુવનપાલને ઉપદેશ આપી, ત્યાંના શ્રી વીરજિનાલયનાં દ્વાર, જે અધિકારીઓએ બંધ કરી રાખ્યાં હતાં, તે ખાલાવ્યાં. એમના ઉપદેશથી મંત્રી શાંતુ મહેતાએ ભરૂચના ‘સમલિકા-વિહાર' પર સ્વર્ણકળશ ચડાવ્યા હતા. રાજા જયસિ ંહને ઉપદેશ આપીને પણ આદિ પ-દિવસમાં અમારિની ઉદ્ઘોષણા કરાવી હતી. તે મહારાજા તેમના પરમ ભક્ત હતો. શાક ંભરીના રાજા પૃથ્વીરાજ ચૌહાણને પત્ર લખીને તેમણે રથ ભારનાં જૈન મ ંદિર પર સ્વણું કળશ ચડાવ્યા. પૃથ્વીરાજ ચૌહાણની રાજસભામાં સ. ૧૨૩૯ માં થયેલા શાસ્ત્રા વિષે આપણે આગળ જોઈ ગયા.
૪૦૫. ખરતરગચ્છ, રાજગચ્છ વગેરે ગચ્છાના આચાર્યોના અજમેર અને શાકંભરીના ચૌહાણ રાજાએ પરના પ્રભાવ વિષે આપણે જોયુ. ત્યાંના રાજાએ પર અચલગચ્છના આચાર્યાંના વિશિષ્ટ પ્રભાવ પણ ઉલ્લેખનીય છે. પટ્ટાવલી વણુવે છે કે ધધાપસૂરિ ઉપાધ્યાય પર્યાયમાં સાંભર નગરમાં પધાર્યાં, તે વખતે ત્યાંના સામત અથવા પ્રથમરાજ તેમને ભક્ત બન્યા. કહેવાય છે કે તે એક વખત શિકારે ગયા હતા, તે વખતે તેને ચિત્તભ્રમ થઈ ગયેલા. ધમ ધોષસૂરિના પ્રભાવથી તે પુનઃ સ્વસ્થ થયા. આથી હર્ષિત થઈ એક હજાર સેાનામહારા તેણે ગુરુને ચરણે ધરી. ગુરુ નિઃસ્પૃહી હાવાથી તેના અસ્વીકાર કર્યો. ધ ધેાપસૂરિના ઉપદેશથી પ્રથમરાજે તેની પત્ની ચાહલદેવી સહિત જૈનધર્મ સ્વીકાર્યાં. ગુરુને ચરણે ધરેલી સાનામહારા એમના પદમહાત્સવ પ્રસ ંગે સ. ૧૨૩૪માં તેમણે ખરચી. ધર્મધારના અસાધારણ પ્રભાવને પરિચય આ પ્રસંગે પરથી આપણને મળી રહે છે.
૪૦૬, ધધાષસૂરિએ શાકંભરીના નૃપતિને પ્રતિમાધ આપી જૈનધર્માનુરાગી બનાવ્યા હોવાના ઉલ્લેખા અચલગચ્છના પ્રાચીન પ્રમાણુગ્રંથામાં અનેક જગ્યાએ છે. લઘુરાતપદીમાં મેરુતુગમૂરિ પણ આ હકીકતના ઉલ્લેખ કરતા કહે છે કે ધર્માધસૂરિએ શાંકભરીના પ્રથમ રાાતે પ્રતિાધી અર્હતપૂર્જા કરાવી. પ્રો. પિટર્સન તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલના પ્રાકથનમાં આ વાતનેા હવાલા આપતા નોંધે છેઃ Merutunga also says that this Dharmaghosa converted · Prathamaraja' in Sakanıbhari.
૪૦૭. મેાહનલાલ દલીચંદ દેશાઈ તથા ભીમશી માણેક, તેમણે લખેલી અચલગચ્છની પટ્ટાવલીઓમાં, પ્રાચીન પ્રમાણાને આધારે, આ હકીકતનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે ધધાપસૂરિએ શાક ંભરી–સાંભર દેશના રાજાને દારૂ અને આહેડા-શિકારનું વ્યસન મૂકાવી શ્રી પાર્શ્વ ભગવાનની પ્રતિમા પૂજતા કીધા.
૪૦૮. શાંકભરીના રાજા પ્રથમરાજે ધધાપરિના ઉપદેશથી ઘણું દ્રવ્ય ખરચીને જિનાલય બંધાન્યુ હોવાના ઉલ્લેખ ભાવસાગરમૂરિ કૃત ‘ ગુર્વાવલી 'માંથી પ્રાપ્ત થાય છે——
વિહરતા સંપત્તો સંભરિ દેમ્નિ પઢમ ભૂપાલે, માહિય જેણ જિણાલયા કરાવિય મનણુદવેણુ.
૨૮
૪૦૯. કવિવર્થી કાન્ત રચિત ‘ ગચ્છનાયક ગુરુરાસ' માં પણ આ અંગે ઉલ્લેખ મળે છે. તેમાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ સાંભરનો રાજા ધર્મઘોષમુરિના ઉપદેશથી જૈનધમી બન્યો હોવાનો સ્પષ્ટ નિદેશ છે. જુઓ—સભર રાઉ પડિબેહિ કાઉ જિણ મારગિ સવિદહ.”
૪૧. ધર્મપરિએ પ્રતિબધેલો સાંભરનો રાજ ચૌહાણ વંશને જ . ધર્મ પરિ એ રાજના રાજ્ય પ્રદેશમાં વિચર્યો હશે, અને તેની પધંધામાં માનવંતુ સ્થાન શોભાવ્યું હ. આ સંબંધમાં વિશેષ ઉલ્લેખો પ્રાપ્ત થયા હોત તો રાજસભાઓમાં પ્રવર્તતા જૈનશાસનના વિશિષ્ટ પ્રભાવ વિશે અનેક જ્ઞાતવ્યો પ્રકાશમાં આવત. ખરતરગચ્છ અને રાજગ૭ના આચાર્યોના ચૌહાણે પરના પ્રભાવ વિશે અનેક માહિતીઓ પ્રાપ્ત થાય છે, જે વિષે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. તે વખતે ધર્મઘોષસૂરિના ઉપદેશથી ચૌહાણ વંશના ઘણા રજપૂત જૈનધર્મનુયાયી થયા, જે વિષે હવે પછી ઉલ્લેખ કરીશું. સંઘ નરેન્દ્ર બેહડી સંઘવી.
૪૧૧. પં. લાલન “જૈન ગોત્ર સંગ્રહમાં નોંધે છે કે સં. ૧૨૪૬ માં ધર્મસૂરિ મેહલ ગામમાં ચતુમાસ રહ્યા. તે વખતે તેમનો ઉપદેશ સાંભળીને ડેડિયા જ્ઞાતિના બોહડ રાઉતે કુટુંબ સહિત જૈનધર્મ અંગીકાર કરેલો. બેહડનાં કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યું. તેના વંશજો મહલ, ધણણી અને ખીમલિ ગામમાં વસ્યા અને “બહુલ” અથવા “બેવડસખા” એડથી ઓળખાયા.
૪૧૨. મેરૂતુંગરિ કૃત લઘુતપદીમાં પણ ધર્મ પરિએ ઉડીને પ્રતિબોધ આપ્યો હોવાના સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં બેહડને ખીમલિ ગામનો કહ્યો છે. શક્ય છે કે મેડલ, ધણહી અને ખીમલિ એ ત્રણે ગામ નજીકમાં હોય અને ધર્મ પરિ સં. ૧૨૪૬ માં જ્યારે મેહલ ગામમાં ચતુર્માસ રહ્યા, ત્યારે બેહડીએ એમને ઉપદેશ સાંભળીને જૈનધર્મ સ્વીકાર્યો હોય. બીજું, બોહડીને સંધવી પણ કહ્યો છે. ધર્મષસૂરિના ઉપદેશથી બોહડીએ સંધ કાઢ્યો હોય અને સંધવીપદ પ્રાપ્ત કર્યું હોય એ સંભવિત છે. એ અરસામાં સંપ કાઢનારને સંધવીપદ અપાતું.
૪૧૩. મેતુંગરિ વિશેષમાં નોંધે છે કે બેહડીને પાછળથી મંત્રીશ્વર વસ્તુપાલે “સંધ નરેન્દ્ર'નું બિરુદ આપ્યું હતું. આ ટૂંકો ઉલ્લેખ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંત્રીધર વસ્તુપાલ-તેજપાલ જૈન ઇતિહાસમાં જ નહીં, પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પણ અમર પુરુષો થઈ ગયા છે. ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક દેવજ એમણે ઉન્નત રાખે. એવા વીર પુરૂ દ્વારા પ્રાપ્ત થયેલ “સંધ નરેન્દ્ર”. • નું માના બિરુદ એ બેવડી સંઘવીની ઉજ્જવળ કારકિર્દીની કલગી રૂપે જ હશે.
૪૧૪. એ બિરુદમાં આવતા સંઘ શબ્દ આપણું ધ્યાન સહેજે ખેંચે. વસ્તુપાલ-તેજપાલે અનેક તીર્થસંઘ કાઢેલા. એ વખતે બેડી સંઘવીએ સુંદર કામગીરી બજાવી હશે, અથવા તે મંત્રી બાંધવોએ ૮૪ જ્ઞાતિઓને નિમંત્રીને મોટો સંઘ એકત્રિત કરે એ વખતે બોહડીએ તેમની તરફેણમાં રહી મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે એ સંભવિત છે. આ પ્રસંગે દશા-વીશાને ભેદ પડ્યો હોવાની વાત ઘણી જ પ્રચલિત છે. કહેવાય છે કે સાધર્મિક વાત્સલ્યમાં નોતરાં દેતી વખતે એક શેઠને પુત્ર, જે નિધન બની ગયો હતો, તેને નોતરું આપવાનું ભૂલી જવાયું. તેથી તેણે ૮૪ જ્ઞાતિની વિશાળ સભામાં યુક્તિપૂર્વક વાત મૂકી કે–અમે કુલીન છીએ પણ ગરીબ થઈ ગયાના કારણે અમારી વિડંબના કરવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલ વિધવાના પુત્ર છે પણ ધનાઢ્ય છે અને રાજસત્તામાં મહામાત્યપદે છે. તમને જમણ મળે છે એટલે તમને અમારા ગરીબની શી પડી હોય ?'
૪૧૫. શેઠના પુત્રના ‘વિધવા પુત્ર” શબ્દ સભામાં વિજળી જેવો આંચ પેદા કર્યો. હેહા થવા લાગી. પછી તે આ સભામાંથી કેટલાક ઉડીને ચાલવા માંડ્યા. જે ગયા તે “વીશા' કહેવાયા અને જેઓ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન મંત્રીની સાથે રહ્યા તે દશા કહેવાયા. આ માન્યતા કેટલી હદે સ્વીકાર્ય છે તેનો નિર્ણય કરવો કઠિન છે. અલબત્ત, એ અંગેની ચર્ચા પણ અહીં અપ્રસ્તુત છે. પ્રશ્ન એ છે કે ઉક્ત સંધ કાર્યમાં બેહડી સંઘવીએ મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલના પક્ષમાં રહીને કોઈ પ્રશસ્ય કાર્ય પાર પાડવું હોવું જોઈએ, જેનાં ફળસ્વરૂપે એમને “સંધનરેન્દ્ર'નાં માનવંતા બિદ્ધથી અભિષિક્ત કરવામાં આવ્યા હોય.
૪૧૬. ડુંગરિ ઉપરાંત કવિવર કાન્હ પણ “ગચ્છનાયક ગુરુરાસ માં બેહડીના “સંઘનરેન્દ્ર બિરદ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરે છે– બહડિ સંધનરાહિંયે ખીમિલિ.” આ પરથી એ પણ ચોક્કસ થાય છે કે બેહડી ખીમલી ગામનો વતની હતા. ધમધેપમૂરિએ પ્રતિબોધ આપીને જૈન ધમાં કરેલા અને પાછળથી માના બિરુદ પામેલા આ સમર્થ શ્રાવક વિષે આથી વિશેષ જાણી શકાતું નથી. બ્રાહ્મણને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ.
૪૧૭. આ અગાઉ આપણે જોઈ ગયા કે બહુધા રાજપૂતે જ જૈનધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત થયા. અનેક ગાના આચાર્યોએ પણ આ દિશામાં પ્રશસ્ય કાર્ય કર્યું અને પરિણામે ઓશવાળ સૃષ્ટિ વિસ્તરતી રહી. પાછળથી બ્રાહ્મણોએ પણ જૈનાચાર્યોને ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો. ધર્મસૂરિએ અનેક બ્રાહ્મણોને પ્રતિબંધ આપી જૈનધમી કર્યા અને તેમને આ જ્ઞાતિમાં પ્રવિષ્ટ કર્યા. ઉદાહરણથે દેવાણંદસખા ગોત્રના તથા તેની પેટા શાખાઓ– ગોસલીઆ, ગેડી, ચોથાણી, વીસલાણી, હીરાણી, દેસલાણી, ભુલાણી, કોકલિયા, મૂલાણી, થાવરાણી ઇસ્યાદિના વંશજે મૂળ બ્રાહ્મણ જ્ઞાતિના હતા એમ અનુકૃતિ દ્વારા જાણી શકાય છે.
૪૧૮. ગંગાના કિનારાના મુકતસગઢમાં નાગરજ્ઞાતિના બ્રાહ્મણે એ અરસામાં કરવત મૂકવાનો વ્યવસાય કરતા હતા. અનેક દુઃખી લોકો આ પવિત્ર સ્થળમાં, પિતાની આકાંક્ષા મુજબનું જીવન પ્રાપ્ત કરવા, કરવત મૂકાવી ઈહ લેક અને ઈહિ જીવનને ત્યાગ કરતા હતા. સં. ૧૨૫૨ અથવા સં. ૧૨૫૫ માં ધમષસૂરિ વિહરતા એ પ્રદેશમાં પધાર્યા. કરવત મૂકવા સંબંધમાં વાત સાંભળી તેઓ પારાવાર દુઃખિત થયા. આવી માનવ હિંસા ન આચરવા લોકોને તેમણે ઉપદેશ આપ્યા. દિનકર ભટ્ટને આચાર્યનો ઉપદેશ રૂગ્યો અને તેણે સ્વેચ્છાએ એ અનીષ્ટ ધંધો પડતો મૂકીને કુટુંબ સહિત જૈનધર્મને સ્વીકાર કર્યો.
૪૧૯. કહેવાય છે કે ધર્મઘોષસૂરિને ત્યાંના બ્રાહ્મણોએ ચમત્કાર દેખાડવાનું કહ્યું. આચાર્યે તેમને ચમત્કાર દેખાડ્યો અને સૌએ કરવત મૂકવાનો ધંધે છોડીને જૈન ધર્મ અંગીકાર કર્યો. પંડિત લાલન
જૈન ગોત્ર સંગ્રહમાં નોંધે છે કે ઉપરા ઉપર ૧૦૮ કામળીઓ ઉપર ધમધમૂરિ પદ્માસનસ્થ બેઠા, અને નવકારાવલીને એક એક મણકે ફેરવતા ગયા. મણકે ફેરવતી વખતે એક એક કામળી કાઢવામાં આવતી. નવકારાવલીના ૧૦૮ મણકા ગણાઈ ગયા અને ૧૦૮ કામળીઓ કાઢી લેવામાં આવી, છતાં આચાર્ય આધારરહિત દશામાં-એની એજ સ્થિતિમાં રહ્યા.
૪૨૦. દિનકર ભટ્ટની સાથે તેના પુત્રો, પ્રભાકર, ગોવિંદ, ગવર્ધન, ગોકલચંદ, પુણ્યચંદ તથા અન્ય બ્રાહ્મણે પણ જૈન ધમી થયા. બ્રાહ્મણ જ્ઞાતિએ એ બધાને જ્ઞાતિ બહિષ્કૃત કરતાં, સં. ૧૨૬૧ માં આચાર્યે દિલ્હીને સંધ એકત્રિત કરીને એ બધાને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધા. આમ, એશવાળ સષ્ટિમાં નવોદિત બ્રાહ્મણ જેનેને પણ કાલક્રમે પ્રવેશ મળે.
૪૨૧. દિનકર ભટ્ટની ત્રીજી પેઢીએ થયેલા બાપણુંદના દેવાણંદ, તથા દેવાણંદના રામા, રામચક
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ વિજયચંદ્ર, વરસી, પસી, છજુ, ગમુ, રાયમલ, જયમલ, જેસલ અને ગેસલ એમ અગિયાર પુ થયા. તેઓ બધા દિલ્હી આવીને વસ્યા. દેવાણંદ દાદાનો પરિવાર વૃદ્ધિગત થતાં તેના વંશજો “દેવાણંદસખા” ઓડકથી ઓળખાવા લાગ્યા. આ વંશમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થયા, જેમનાં સુકૃત્યો વિષે ભગ્રંથમાંથી અનેક ઉલેખ પ્રાપ્ત થાય છે. ઝાલરમાં ધર્મપ્રચાર..
૨૨. એ વખતે ઝાલેર એક સમૃદ્ધ નગર હતું. જૈન ગ્રંથમાંથી આ નગરની પ્રાચીન જાહોજલાલી જાણી શકાય છે. અનેક ગચ્છોના આચાર્યોએ આ પ્રદેશમાં પદાર્પણ કરી અનેક લોકોને ધર્મબંધ પમાડયો હતો. ધર્મપરિ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા તથા અનેકને પ્રતિબોધ આપી જૈનધર્મને ત્યાં સુંદર પ્રચાર કર્યો હતે.
૪૨૩. ધર્મપરિના પૂરગામી પદધર જયસિંહસૂરિના ઉપદેશથી જૈનધમાં થયેલા દેવડ નામના ચાવડા રજપૂતના પુત્ર ઝામરે ઝાલેરમાં એક લાખ સિતેર હજાર ટંક ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો મનોરમ જિનપ્રાસાદ બંધાવેલ, આખા દેશમાં વસ્ત્રાદિની લહાણ કરી તથા ધણુ બંદીઓને મુક્ત કરેલા. ઝામરના પુત્ર દેઢિયાધી તેના વંશજોનું દેઢિયાગોત્ર થયું એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા.
૪૨૪. ધમપરિનાં આધ્યાત્મિક શાસન દરમિયાન સં. ૧૨૫૨ માં પૂર્વ દિશાના કાન્તિ નામના નગરમાં દહિયા રજપૂત જ્ઞાતિના ખેમરાજ અને હેમરાજ નામના બે ભાઈઓ અંચલગચ્છના શ્રાવકો હતા. પાછળથી હેમરાજ તે નગરને અધિપતિ છે, અને ખેમરાજ ઝાલોરમાં આવી ત્યાંના રાજા કાન્હડદેની પ્રીતિ પ્રાપ્ત કરી સાયેલા આદિ અડતાલીશ ગામે મેળવ્યાં. તેમના વંશજો પાછળથી ચાલ ત્રથી પ્રસિદ્ધ થયા.
૪૨૫. લાલણજીના પૂર્વજે ઝાલરના અધિપતિ હતા. કાન્હડદેએ ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જિનમંદિર બંધાવેલું.
૪૨૬. સં. ૧૨૬૫ માં ધર્મસૂરિ ઝાલોરમાં પધારેલા તે વખતે ત્યાં ચૌહાણ વંશને બીમ નામનો ક્ષત્રિય આચાર્યને ઉપદેશ સાંભળી જેન ધર્મને અનુયાયી થયો. તેના કુટુંબને ઓશવાળાએ ભેળવી લીધું અને ઓશવાળોમાં ચૌહાણ ગોત્ર સ્થપાયું. ઝાલેરના રાજાએ ભીમને ડોડ ગામમાં અધિકારી પદે નિયુક્ત કરતાં, તે ડડ ગામમાં આવ્યું. ત્યાં તેણે ધર્મસૂરિના ઉપદેશથી શ્રી વાસુપૂજય ભગવાનનું મનોહર જિનમંદિર બંધાવ્યું. પં. લાલન જૈન ગોત્રસંગ્રહમાં તે જિનાલય અંચલગચ્છીય જયપ્રભસૂરિજીના ઉપદેશથી બંધાયું હોવાનું નોંધે છે. સં. ૧૨૬૬ માં ધર્મઘોષસૂરિના ઉપદેશથી તે જિનાલયની પ્રતિષ્ઠા થઈ. ડેડ ગામથી ભીમના વંશજો “ડેડિયાલેચા એડકથી ઓળખાયા. આ વંશમાં થયેલા વીરા શેઠ ઝાલેરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ બંધાવ્યો હતો. ચૌહાણ ગોત્રમાં ડોડિયાલેચા ઉપરાંત ગોપાઉત, સુવર્ણગિરા, સંધવી, પાલણપુરા અને સિંધલેરા વગેરે ઓડકો થઈ
૪૨૭. કવિવર કાન્ડ “ગચ્છનાયક ગુરાસમાં ધર્મસૂરિએ બહુ પ્રભૂતિ લોકોને પ્રતિબોધીને ધર્મ પમાડ્યો હોવાનો ઉલ્લેખ કરે છે, જુઓ જાલઉરી પડિબોડીય બીલ્ડ પ્રમુખે ગણુહરિ ધર્મઘોષરિ’ આ ઉપરથી જાણી શકાય છે કે આચાર્યની ધર્મ દેશનાનું શ્રવણ કરીને ઝાલોરમાં અનેક લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો. ઝાલોરમાં ધર્મસૂરિના અસાધારણ પ્રભાવને આ ઉલ્લેખ ઉપરથી પરિચય મળી રહે છે. એ પછી પણ અંચલગરછીય આચાર્યોના ઉપદેશથી ઝાલોરમાં અનેક ધર્મ કાર્યો થયાં, જેનો પ્રસંગેપાત ઉલ્લેખ કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશજે.
૪૨૮. પટ્ટાવલી વર્ણવે છે કે ધર્મઘોષસૂરિ લાખણ ભાલાણી નામના ગામમાં પધારેલા તે વખતે ગામના પરમારવંશીય રણમલ્લ નામના ધનાઢય ક્ષત્રિયનો નવો પરણેલે પુત્ર હરિયા સર્પદંશથી મૃતપ્રાયઃ થયેલ. સ્વજને તેને મૃત્યુ પામેલો સમજીને સ્મશાન તરફ લઈ જતા હતા. સ્થગિલભૂમિથી પાછા ફરતા ધમષસૂરિ એમને વિલાપ સાંભળીને તે તરફ ગયા અને શબને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, કેમકે પણીવાર સર્પદંશથી મૂળ પામેલા લોકો મૃત્યુ પામ્યા હોય એવા જણાય છે. હરિયાની બાબતમાં પણ એમ જ બન્યું હતું. ધર્મઘોષસૂરિએ ગારૂડીમંત્રથી હરિયાનું વિષ દૂર કર્યું અને તે મછરહિન થયો. હરિયાને સજીવન થયેલે જાણીને તેના સ્વજનો હર્ષિત થયા. રણમલ્લ પ્રભુતિ પરિવારે ધમાલસરિના ઉપદેશથી જૈનધર્મને સ્વીકાર કર્યો. ઝાલેર તથા ભિન્નમાલને સંઘે તેમના પરિવારને સં. ૧૨૯૬માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધો. હરિયાના નામ ઉપરથી તેના વંશજો “હરિયા' ગોત્રથી પ્રસિદ્ધ થયા. તે પછી હરિયા શાહે સં. ૧૨૯૬ માં લાખણુ ભાલાણી ગામમાં શ્રી શાન્તિનાથપ્રભુને પ્રાસાદ બંધાવ્યો, તથા એક વાવ પણ બંધાવી.
૪૨૯. પદાવલીમાં હરિયા વાહના વંશજો વિષે ઉલ્લેખ નથી, પરંતુ તેમાંથી એટલું જ જાણી શકાય છે કે હરિયા શાહની માલ નામની કન્યા હતી જેને દેઢિયા ગોત્રમાં પરણાવી હતી. કર્મવેગે તે બાળ– વિધવા થઈ. તે પછી તે કઠોર તપ કરવા લાગી. એક દિવસ તે કાઉસ્સગ ધ્યાનમાં હતી તે વખતે ઘરમાં આગ લાગી, પણ તે કહેવા છતાં બહાર નીકળી નહીં. તેનાં મૃત્યુ પછી હરિયા અને દેઢિયા ગોત્રના વંશજોએ મામલદેવીને પોતાની ગોત્રજા સ્થાપી.
૪. હરિયા ગોત્રનો ખૂબ જ વિસ્તાર છે અને પાછળથી તેની સહસગણું, કાકા, સાંઈયા, પ્રથલિયા નામની ચાર શાખાઓ થઈ. આ શાખાઓમાં મલિયા, વીજલ, પાંચારીઆ, સરવણ, નપાણી, સાઈયા, પાઈયા, દિન્નાણી, કોરાણી, વકીયાણી, નીકીયાણી, પંચાયાણી, ભાણકાણી, ખેતલાણી, સોમગાણી, સધરાણી, કાયાણી, હરિયાણું, હરગણાણી, પેથડાણી, સાંયાણી, પેિથાણી, આસરાણી, અભરાણી, ઢાસરિયા વગેરે એડકો થઈ. હરિયાગોત્રના વંશજે અનેક ગામોમાં વસે છે. આ વંશમાં અનેક સતીઓ થયેલી છે. આ વંશમાં ઉમરકોટના રહીશ આસર શાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮ માં લઠેરડીના રહીશ આસરે સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તળાવ બંધાવ્યું.
૪૩૧. પટ્ટાવલી ઉપરાંત “હરિયાશાહ રાસ” પણ પ્રાપ્ત થાય છે, જેમાં ધતદાન કરનાર હરિયા શાહના યશનું વિસ્તૃત વર્ણન છે. તેના પૂર્વજો અને વંશજો વિષે પણ આ રાસમાં અનેક માહિતીઓ આપવામાં આવી છે. “હરિયાદશાહ રાસ’ને સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે છે.
૪૨. સરસ્વતી, શંખેશ્વર, ગોડી પાર્શ્વનાથ અને ગણેશને નમસ્કાર કરીને કવિએ ધતદાન કરનાર હરિયાણાના યશનું વર્ણન કર્યું છે. જુઓ–જે. સ. પ્ર. વર્ષ ૧૯, અંક ૨, ૩, પૃ. ૪૪ માં ભંવરલાલ નાહટાને ‘હરિયાશાહ રાસસાર” નામનો લેખ.
૪૩૩. છત્રીશ રાજમાં પરમાર વંશ પ્રસિદ્ધ છે. આ વંશમાં દધિચંદ્ર-પુત્ર ભણિચંદ્ર-રણમલ પુત્ર હરિયા બહુ દયાળુ થયો. ધમપરિએ હરિયાશાહને સં. ૧૨૬૯ માં પ્રતિબંધ આપો. અને ભાલણપુરમાં એક શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ થયું. હરિયાના ગુણ, સામત અને માંડણનામે પુત્રો હતા. ગુણાના પુત્ર નરી, એના આસર, દેસલ નામે પુત્ર થયા. આસરપુત્ર નકીઆના જસીઆ, ભાણા, રાણા અને પાસડ થયા. જસીઆના હરિયા અને એના નકસ્યા, કોયા, પદમા અને સઢિલ થયાં. કોયાના પુત્ર આસધર, તેના સેમિગ અને વકિયા થયા. સેમિંગના માણિક, પાસદત્ત અને ભજિઆ થયા. માણિકના ખેતલ, સામલ, ખિસ, નમુ અને પંચાયણ નામના પાંચ પુત્રો થયા. ખેતલના આસા,
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મષસૂરિ ડેપા, ગોપા એમ ચાર પુત્રે હતા. આસાના રાજુ, ધીરણ થયા. રાજુના લખીએ અને જેતા થયા. લખીઆના આસપાલ, હરગણ થયા. રાજાના ભાઈ ધરણના પાંચ પુત્ર માલા, પંચાણિયા, ભજિયા, ધના અને ધારણ હતા, જેઓ રાજદરબારમાં પ્રસિદ્ધ હતા. માલાના પુત્ર હરાજ, વીજલ, સરવણ થયા. માલાના ભાઈ પંચાણઆ પુણ્યાત્મા હતા. એની સ્ત્રી આસમતીના માખીઓ, કર્મ, ધ થયા. જેઓ પરિચિત-અપરિચિતનું પોષણ કરનારા હતા. પા. ગોપાના વહિયાવટ () મંગિઉ થયા, ડહીની કથિી થયેલા ડેસ, ભાસ, આસારિઓ પ્રસિદ્ધ વ્યક્તિ હતાં. શાહ ડેના પુત્ર લ લું અને એના રાજૂ, આસવંત, દેવાણંદ, ધાર, મણસી અને ચાંપા નામના છ પુત્ર થયા. શાહ ડેરુ પર્યુષણમાં પ્રચુર વ્યય કરતા હતા. હરિયાના વંશમાં પુન્યકાવ ઉલ્લાસપૂર્વક કરવામાં આવતાં હતાં. પંચાલિયાએ ધતલ્હાણ કરી પુણ્યપાર્જન કર્યું. પુણ્યથી જ મનોકામના સિદ્ધ થાય છે. મહાજનોમાં જે ધૂતલંભનિકા વિહેંચી તેનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે.
૪૩૪. પ્રથમ લહાણુ નૌતનપુર, પછી ખિમરાણી, ધુલહેર, મહિમાણે, ખવે, નાગૂરાઈ, આરીખાણે, ખીરસરાના, ગજણે, કોણીએ, ટોડા, બાટાવડી, ડબાસંગ, બેરાજૂ, તૃસિસુરાઓ, કાનાંની, સાંગણ, છીકારી, છિછ સ્થાનમાં ધૃતલહાણ કરી. આગળ પણ હરિયાના વંશમાં મોટા મોટા પુણ્યકાર્યો થયાં. સાત ક્ષેત્રમાં દાન આપવામાં આવ્યું. પીપલીઉ, ડિટીએ, વસઈ, વેદડી, લાખાબાવલ, ડેરા, ચિલા, બેરા, નાગૂરી, પંચાલ, પાડાણિ, ખાવડી ગામમાં દાની પંચાલિયાએ ધલહાણ કરી. પશ્ચિમના મહાજનોમાં પણ ઘી વહેંચ્યું. રાસંગપુર, ઝાંખરિ, બાલાચદેઉ, માંઢ, બીતરી, ગ્રામડી, ખંભાલિયે, સોનારડી આદિ હાલાર દેશમાં લહાણ કરી.
૪૩૫. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાનપુરુષ થયા. તેમણે અમરકેટમાં યશપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મસ્થલી મારવાડમાં પણ એમની ઘણી પ્રસિદ્ધિ હતી. એક વિષાપહાર ગાત્ર છે, જેના સાત ગોત્ર થયા. તેમને રાજા રાણા પણ આદર આપતા હતા. હાલાર દેશમાં એમણે મોટાં સુકૃત્યો કરી લક્ષ્મીને સદ્વ્યય કર્યો.
૪૩૬. ઉક્ત રાસ હરિયાશાહનાં જીવન પર તથા તેમના પૂર્વજો અને વંશ પર પણ ઘણે જ પ્રકાશ પાથરે છે. હરિયાશાહના વંશના સુકૃત્યો વિષે પાછળથી દષ્ટિપાત કરીશું. ઉક્ત રાસની એક અધુરી પ્રત અનંતનાથજી ભંડાર, મુંબઈમાં છે, જે પરથી મોહનલાલ દ. દેશાઈ એ તેને એતિહાસિક સાર ને. એ આધારે ભંવરલાલજી નાહટાએ “હરિયાદશાહ રાસ સાર' નામનો લેખ શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૧૯, અંક ૨-૩, પૃ. ૪૩-૪૪ માં પ્રકાશિત કર્યો. આ રાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમકે તે સામાજિક, ધાર્મિક, રાજકીય ઉપરાંત પ્રાચીન ગામ અને નગર સંબંધક વિશ્વસનીય માહિતીઓ પૂરી પાડે છે. ચિતેડમાં વિહાર
૪૩૭. ધર્મઘોષસૂરિએ ચિતોડમાં પદાર્પણ કરી એ પ્રદેશમાં અનેક લેકેને ધર્મ પાળ્યો છે. ચિતોડમાં પણ આચાર્યના અનેક ભક્તો હતા. મેતુંગમરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે કયગિરિના દેદાશાહના આગ્રહથી ધર્મઘોષસૂરિ ચિતડમાં પધારેલા. ત્યાં તેની બહેને ઉત્સવ પ્રસંગે ભોજનમાં વિષ ભેળવ્યું. ગુરુને આ વાત ધ્યાનબળથી જાણવામાં આવી અને સદ્ભાગ્યે બત્રીશ સાધુઓ મૃત્યુનાં મુખમાંથી બચી ગયા !
૪૩૮. આ પ્રસંગે ધર્મઘોષસૂરિનાં મનમાં વિચાર-ઝાવાત જગાવ્યો હશે. મેરૂતુંગમૂરિ લધુતપદીમાં
૧૩
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
અંચલ દિગ્દર્શન
માત્ર એટલું જ જણાવે છે કે ધર્મઘોષસૂરિ ધ્યાનમાં એવું ચિંતવવા લાગ્યા કે આવા વિપમ કાળમાં સાધુઓનો નિર્વાહ કેમ થઈ શકશે ? તે વખતે ધ્યાનના પ્રભાવથી ચકેશ્વરીદેવી પ્રગટ થઈ પ્રતિજ્ઞા લીધી કે હું આજથી વીરપ્રભુનું શાસન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી વિષમ વેળાએ ગને સહાય કરીશ.
૪૩૯. ઉત્સવ પ્રસંગે ભોજનમાં વિષ ભેળવવાનું કારણ જાણી શકાતું નથી. ધર્મઘોષસૂરિએ આ પ્રસંગને ગંભીરતાથી જે. એ ઉપરથી અનુમાન કરી શકાય કે આચાર્ય સાથે રહેલા બત્રીશ સાધુઓને મૃત્યુનાં મુખમાં ધકેલી દેવાનું પડૂયંત્ર ગોઠવાયું હશે. સદ્ભાગ્યે ધર્મસૂરિને આખી હકીકત જાણવામાં આવી અને તેઓ તથા બત્રીશ સાધુઓ બચી જવા પામ્યા. શક્ય છે કે દેદા જૈનધર્મ સ્વીકાર્યો હશે, જે તેની બહેનને રુ નહિ હેય. એ અરસમાં અનેક રાજપૂતોએ જૈનધર્મ સ્વીકારીને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો હતો. રણઘેલા કેટલાક રાજપુતોને જૈન ધર્મની અહિંસા ન સમજાઈ હોય એ અહીં સંભવિત જણાય છે. ગસ્પર્ધા ઉક્ત પ્રસંગનું કારણ નહીં હોય, કેમકે ભિન્ન ભિન્ન ગાના આચાર્યો વચ્ચે એ વખતે નેહભાવ પ્રવર્તતા હતા. અનેક રાજપૂતોએ જૈનાચાર્યોના ધર્મોપદેશનું શ્રવણ કરીને જૈનધ અંગીકાર કરેલો એ વાત વિધમીને ખૂંચતી હતી એ એક એતિહાસિક સત્ય છે. એના અનુપંગમાં ઉક્ત પ્રસંગ મૂલવવામાં આવે તે સ્વીકાર્ય જણાય એવું છે. પ્રકૃષ્ટ લકત્તર પ્રભાવ
૪૪૦. ધર્મસૂરિના પ્રકૃષ્ટ પ્રભાવનું દર્શન કરાવતા ઘણા પ્રસંગે આપણે જેવા પ્રાચીન ગ્રંથોમાંથી બીજા પણ કેટલાક પ્રસંગે જાણવામાં આવે છે, જે ઉપરથી આચાર્યના લકત્તર પ્રભાવને આપણને પરિચય મળે છે.
૪૪૧. મેરૂતુંગસૂરિ લધુતપદીની પ્રશસ્તિમાં એક પ્રસંગ આ પ્રમાણે નોંધે છે. એક વખતે ધર્મ ઘોષસૂરિના સોળ સાધુઓને કવડિ વગેરે ભાર ઉપાડીને રસ્તે ચાલતા જોઈને એક દિગંબરે મશ્કરી કરી કે આ સૈન્ય કોના ઉપર ચડાઈ કરે છે? ગુએ આ પ્રશ્નનો પ્રત્યુત્તર માર્મિક રમૂજ સાથે આપો કે કઈ સગાત્રી નાગો થયો હોવાનું સાંભળ્યું છે, તેના ઉપર જાય છે ! માત્ર આટલા જ જવાબથી તે દિગંબર સાધુ પરાજિત થઈ ધર્મઘોષસૂરિને પગે પડ્યો !
૪૪૨. પટ્ટાવલીમાંથી ઉલ્લેખ મળે છે કે જાડાપલીય ગચ્છના જયપ્રભસૂરિએ ધર્મઘોષસૂરિના સમયમાં અંચલગચ્છની સમાચારી સ્વીકારી, તથા દિગબરી વીરચંદ્રસૂરિને ધમષમુરિએ વાદમાં છતી અંચલગચ્છની વલ્લભી શાખામાં આચાર્ય પદવી આપી. આ પ્રસંગે ઉપરથી આચાર્યનો અસાધારણ પ્રભાવ સૂચિત થાય છે. ધમષસૂરિના આગમશાસ્ત્રના અગાધ જ્ઞાન સંબંધમાં આપણે નિર્દેશ કરી ગયા. એ જ્ઞાનની સાથે હાજરજવાબીપણું ઉમેરાતાં ધર્મ મુરિની પ્રતિભા વિશેષ દેદીપ્યમાન બને છે.
૪૪૩. આર્યરક્ષિતસૂરિના પરમભક્ત મંત્રી કપર્દી વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એના વંશજ નાના વિસલ નામના શ્રેષ્ટીએ ધમઘોષસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈ એક લાખ દ્રવ્ય ખરચીને પિતાના એકવીસ મિત્રો સહિત ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી હતી. બજાણામાં થયેલા થાવર શ્રેષ્ઠીએ લી નામનાં ગામમાં જિનપ્રાસાદ બંધાવ્યો હતો. આ વંશમાં સત્યપુરના કેટલાક વતનીઓ ઈસરાણી એડકથી પણ ઓળખાય છે. એવી જ રીતે પાટણ પાસે મોઢ નગરમાં વસનાર આ વંશના રહિયાશાહના બ્રહ્મશાંતિ નામના પુત્રના વંશજો સં. ૧૯૧૩ થી બ્રહ્મશાંતિની ઓડકથી ઓળખાય છે.
૪૪૪. ધર્મસૂરિના પ્રભાવશાળી શ્રાવકોમાં જેતાશાહનું નામ પણ ઉલ્લેખનીય છે. યશોધન ભણશાલીને તેઓ વંશજ હતા. ભીમાના ભાઈ ભાણુના સંતાને વીસલદેવરાજાના કારભારી હોવાથી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ વીસરિયા મહેતા' કહેવાયા. સં. ૧૨૩૬ માં તે વંશમાં બરડા ડુંગર પાસેના ધુમલી નામના ગામમાં થયેલા જેતા શાહે દોઢ લાખ ટંક ખચાને વાવ બંધાવી. ત્યાંના વિક્રમાદિત્ય રા તરફથી તેને ઘણું માન મળ્યું હતું. તે વાવ જેતાવાવથી ઓળખાય છે. આ વંશમાં શંખેશ્વરિયા એડક પણ થઈ આચાર્ય જયપ્રભસૂરિ
૪૪૫. ધર્મસૂરિના શિષ્ય સમુદાયમાં પ્રભરિ પણ પ્રભાવક આચાર્ય હતા. તેઓ સં. ૧૨૨૪ થી સ. ૧૨ ૬૬ માં વિદ્યમાન હતા. પટ્ટાવલીના ઉલ્લેખને આધારે આપણે જોયું કે જાડાપલ્લીયગચ્છને જયપ્રભસૂરિએ ધર્મસૂરિના સમયમાં અંચલગચ્છની સમાચારી કવીકારી. અંચલગચ્છની સ્થાપનાથી લઈને ધર્મઘોષસૂરિના સમય દરમિયાન ભિન્ન ભિન્ન ગચ્છાના અનેક આચાર્યએ અચલગચ્છની સમાચારીને સ્વીકાર કરેલે, તેમાં દિગબર ઉપરાંત શંખેશ્વર , નાણાવાલગ, નાડોલગરછ, વલભીગ૭, જાડાપલ્લીય-ઝાલેડીગ, પૂનમિયાગચ્છ આદિ ગાનાં નામે ઉલ્લેખનીય છે. ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતા આચાર્યોએ અંચલગરછની સમાચારી સ્વીકારી એ હકીકતના ઉપલક્ષમાં એક બીજા વચ્ચે નેહભાવ વધારવા, વિચારસંધ નિવારવા, જુદી જુદી શાખાઓ એ અરસામાં અસ્તિત્વમાં આવી. ગછ વ્યવસ્થામાં શાખાઓ વચ્ચેનું સંકલને એક મહત્તવનું અંગ મનાયું છે. સમાન આચારવિચારની અને કેટલેક અંશે સમાન માનસની ભૂમિકા ઊભી કરવામાં શાખાઓની ઉપયોગિતા અભિપ્રેત છે.
૪૪૬. સ. ૧૨૦૮ માં જયસિંહસૂરિએ હસ્તીતુડમાં અનંતસિંહ અથવા અખયરાજને પ્રતિબોધી જેનધમી બતાવ્યું, એ સંબંધમાં આપણે વિચારી ગયા. ૫. લાલન જેન ગેત્રસંગ્રહમાં સં. ૧૨૨૪માં અનંતસિંહને જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હોવાની સંભાવના પણ સ્વીકારે છે.
૪૪૭. સં. ૧૨૨૪ માં લોલાડાના રાઉત ફણગરને જયસિંહરિએ પ્રતિબધી જૈન કર્યો, તે સંબંધી આપણે જોયું. અન્ય ઉલ્લેખ પ્રમાણે રાઉત ફણગરને જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપી જૈનધમાં કરેલ.
૪૪૮. સં. ૧૨ ૬૬ માં ઝાલેરના ચૌહાણવંશીય ભીમે ધર્મસૂરિના ઉપદેશથી ડેડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનને પ્રાસાદ બંધાવ્યો. અન્ય પ્રમાણોને આધારે જયપ્રભસૂરિના ઉપદેશથી તેણે તે જિનપ્રાસાદ બંધાવેલું. આ બધા પ્રમાણે પરથી જયપ્રભસૂરિના પ્રભાવને આપણને પરિચય મળી રહે છે. પ્રતિષ્ઠા કાર્યો
૪૪૯. જીરાપલી તીથની દેવકુલિકા નં. ૪૬ ની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ પ્રાપ્ત થાય છે.
सं. १२६३ वर्षे आषाढ वदि ८ गुरौ श्री उपकेशज्ञातीय सं. आंबड पुत्र जगसिंह तत्पुत्र उदय भा. उदयादे पुत्र नेणेन अस्य पार्श्वनाथ चैत्ये देवकुलिका कारापिता श्री धर्मघोषसूरेरुपदेशेन श्री धनमेलकार्थे श्रीरस्तु ।
૪૫૦. ઉક્ત મૂર્તિ લેખ ઉપરથી જાણી શકાય છે કે સં. ૧૨૬૩ ના આષાઢ વદિ ૮ ને ગુરૂવારે ઉપકે જ્ઞાતિના સં. અબડના પુત્ર જગસિંહ–ઉદય ભાર્યા ઉદયાદે, તેમના પુત્ર નેણે શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થમાં દેવકુલિકા ધમ પસૂરિના ઉપદેશથી ધનમલના અથે કરાવી.
૪૫૧. આ લેખમાં ગચ્છનું નામ નથી, પરંતુ તેમાં જણાવેલા આચાર્ય અંચલગચ્છના ધમષસૂરિજ હોય એ સંભવિત છે. સં. ૧૨ ૬૩ માં ધર્મપરિ રાજસ્થાનના પ્રદેશોમાં બહુધા વિચરતા હતા. કાળક્રમની દષ્ટિથી વિચારતા પણ એ સંભાવના જ ઠીક લાગે છે. કેમકે સં. ૧૨૬૩ માં અન્ય કોઈ ધમધેપમુરિની વિદ્યમાનતા જણાતી નથી.
૪૫૨. છે. ભાંડારકરના સંસ્કૃત હસ્તપ્રત વિનયક અહેવાલ, સને ૧૮૮૩-૮૪, પૃ. ૩૧૯-૨૨, ની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અંચલગચ્છ દિગ્દર્શન પ્રાચીન પદાવલીમાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. વિ. ૨૨૩૬ મદિમાવી પથ્ય ઘતિષ્ઠા ઘોષસૂરિ ૧૭ મી શતાબ્દીમાં અચલગચ્છની ઉક્ત પટ્ટાવલી કોઈ અજ્ઞાન કર્તાએ લખી છે. આ ઉપરથી જાણી શાકાય છે કે સં. ૧૨૩૬ માં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિક ધર્મ દેવસૂરિના ઉપદેશથી થઈ. શક્ય છે કે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કોઈ અન્ય સ્થાને થઈ હોય અને પછી મહેમદાવાદમાં તે પ્રતિમાની પુનઃ પ્રતિ થઈ હોય, કેમકે ધર્મઘોષમુરિના વખતમાં મહેમદાવાદનું અસ્તિત્વ સંભવતું નથી. ધમધષસૂરિના વિહાર પ્રદેશ
૪૫૩. ધર્મસૂરિ વિહાર પ્રદેશ પણ જયસિંહસૂરિના વિહાર પ્રદેશ જેટલે જ વિસ્તૃત છે. ભાવસાગરસૂરિ એમના વિહાર પ્રદેશને સૂચિત કરતા “વીરવંશ ગુર્વાવલી ”માં નોંધે છે કે ભવિજનોને પ્રતિબોધ આપતા ધમપસૂરિ ગુજરાત, સિંધ, માળવા, મહારાષ્ટ્ર, મરુ, સૌરાષ્ટ્ર ઈત્યાદિ પ્રદેશમાં વિચર્યા
ગુજજર સિંધુ સવા લાખ માલવ સરહદ્ર મસ્વ સર;
વિહરત સિરિ નયણે ભવિયણ પડિહેણ પત્તો. ૨૯ ૫૪. આ ઉપરાંત તેઓ ઉત્તર ભારતના પ્રદેશોમાં વિચર્યા હતા, જે સંબંધે આપણે ઉલેખ કરી ગયા. ઉત્તર ભારતમાં ધમપરિએ કરવત મૂકવાના અધમ વ્યવસાય આચરતા ઘણા લોકોને અહિંસા ધમને ઉપદેશ આપી જૈન ધર્મનો સ્વીકાર કરાવ્યા. એ બધા પ્રદેશોમાં આચાર્ય વિર્યા અને સુંદર ધર્મપ્રચાર કર્યો, જે અંગે આપણે દૃષ્ટિપાત કરી ગયા. ભાવસાગરસૂરિના જણાવ્યા પ્રમાણે આચાર્ય મહારાષ્ટ્રમાં પણ વિચર્યા હતા, પરંતુ દુર્ભાગ્યે એમના એ પ્રદેશના વિહાર સંબંધમાં કંઈ જાણી શકાતું નથી.
૪૫૫. એ બધા પ્રદેશ ઉપરાંત ધમધેસરિ કચ્છ પ્રદેશમાં પણ વિચર્યા હતા. પદાવલીના આધારે કચ્છ તે આચાર્યની મૃત્યુભૂમિ છે, જે અંગે હવે પછી ઉલ્લેખ કરીશું. અલબત્ત, પટ્ટાવલીનું વિધાન સંશોધનીય છે. ધર્મઘોષસૂરિના આટલા વિસ્તૃત વિહાર પ્રદેશ ઉપરથી કહી શકાય કે એમના જેટલા સુદૂર અને વિવિધ પ્રદેશમાં અપ્રતિત વિચરનાર અંચલગચ્છમાં ભાગ્યે જ પાંચેક આચાર્યો હશે. વિદાય
૪૫૬. અંચલગચ્છના આ પ્રભાવક પટ્ટધર સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષની ઉમરમાં કાળધર્મ પામ્યા. પદાવલીના ઉલેખ પરથી જાણી શકાય છે કે લાભજીએ આચાર્યને આગ્રહપૂર્વક ડાણ ગામમાં તેડાવ્યા. લાલજી પ્રભૂતિ સંઘે તેમની ભારે સેવા કરી. આચાર્ય અંતિમ ચાતુર્માસ ડેણમાં જ રહ્યા. ત્યાં તેમના ઉપદેશથી ઘણું ધર્મકાર્યો થયાં. પિતાના પાટ પર મહેન્દ્રસિંહસૂરિને પ્રસ્થાપિત કરી તેઓ કચ્છના એ ગામમાં જ સં. ૧૨ ૬૮ માં ૫૮ વર્ષની ઉમરે કાળધર્મ પામ્યા. લાલણજીએ ચંદનકા વડે તેમના શરીને અગ્નિસંસ્કાર કરીને તે જગ્યાએ તળાવને કિનારે એક દેરી બંધાવીને તેમાં ધર્મઘોષસૂરિની તથા પિતાના ઉપકારી આચાર્ય જયસિંહસૂરિની ચરણપાદુકાઓ સ્થાપી. પટ્ટાવલીનું વિધાન સંશોધનીય છે.
૫૭. ધર્મસુરિનું મૃત્યુ સ્થળ ડેણ ગામ નહીં પરંતુ તિમિરપુર છે. તેમજ સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષનું આયુ પાળીને આચાર્ય અણુસણપૂર્વક દેહાવસાન પામ્યા ઈત્યાદિ હકીકતો ભવસાગરસૂરિ કૃત ગુવલીમાંથી આ પ્રમાણે સૂચિત થાય છે ?
સિરિ ધમ્મસૂરી સક્રીય વરીસ ચ પાલિયં આઉં;
અડસઈ તિમિરપુરે સુરભુવણું અણુસણે પત્ત. ૧૩૪ કવિવર કાન્હ ઉકત હકીકતને પુષ્ટિ આપતા “ગચ્છનાયક ગુરુરાસમાં કહે છે કે –“પહુતઉ પહુ અણુસણ સહીય ગઈ અમર વીમાણી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મસૂરિ
૧૦૬ ૪૫૮. શતપદીના રચયિતા તરીકે ધર્મધેપમૂરિનું નામ અચલગચ્છના ઇતિહાસમાં અમર રહેશે. આપણે જોયું કે અંચલગચ્છની સમાચાર અને તેનાં દષ્ટિબિન્દુને રાજદેવ આપનાર તેઓ પ્રથમ આચાર્ય હતા. એ ગ્રંથમાં તેમણે વિવિધ પ્રશ્નોની જે તારક ભૂમિકાને આધારે ક્યુટ કરી છે, તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી અર્થધન અને ઉદત્ત દ. વિચારાના વિધવિધ પાસાઓની તૂઆત કરી તેનું પરીક્ષણ કરવાની અને તેના આધારે નિર્ણય કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિને નર્વના મલવશે. અહીં એ વિશે વિસ્તાર કરવો વિવક્ષિત નથી, માત્ર એટલું જ જણાવવાનું રહે છે કે આ ગઝની સ્થાપના પછીના ત્રીજા પટ્ટધર ધર્મ પરિ, આર્યરતિમુરિ અને જયસિંહરિની સાથે અંચલગઇના ઉદયકાળની ત્રિમૂર્તિ બની રહે છે. આ ત્રણે વિરાટ પ્રતિભાઓએ આ ગઝની અભિનવ વિચારધારાનું પ્રવર્તન, સંગઠ્ઠન અને ઉત્થાન કર્યું. આ દષ્ટિએ વિચારતાં, ધમધમુરિની વિદાયથી અચલગચ્છના ઈતિહાસને અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો. એ તબકકાનું વ્યાવર્તક લક્ષણ એ હતું કે એ દરમિયાન આ ગ૭ના સ્વરૂપને આકાર ઘડાઈ ગયો હતો, એટલું જ નહીં ગ૭ સુદ પાયા પર પણ મૂકાઈ ગયો હતો. એ પછીના પટ્ટધરોને ફાળે પ્રસ્થાપિત પરંપરાને નિષ્ઠાપૂર્વક અનુસરવાનું અને સુદઢ પાયા પર મૂકાયેલા આ ગચ્છની ધૂરાને અંકિત પથ પર વહન કરવાનું જ રહેલું. આ દષ્ટિએ, એ પછીને ઈતિહાસ નવા જ તબક્કામાં પ્રવેશ કરે છે.*
* ધર્મસૂરિ વિશે પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત દસ્તપ્રતવિષયક સને ૧૮૮૬-૯૫ના અહેવાલની પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવે છેDharmaghosha
Pupil of Jayasinha in the Anchalagachcha. He composed the Sata. padika in Samvat 1263. His pupil Mahendrasuri made an casier recension of it in Samvat 1294. 1, Opp. p. 12. Compare 3, App. p. 219, where the succession (1) Aryarakshita, (2) Jayasinha, (3) Dharmaghosha is given. No. 1340 of this Report's Collection is a copy of a Satapadi. kasaroddhara by Merutunga, with a prasasti in which Merutunga says of Dharmaghozha that he was born in Marudesa in Mahapura in Samvat 1208. His father's name was Chandra and his mother's Rajalade. Vrata, Samvat 1216: Suripada, Samvat 1234: Svarga, Samvat 1268, at the age of 60. Merutunga also says that this Dharmaghosha converted "Pratha. marija" in Sakambhari.
ડે. કલાની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે.
Diarmaghosa suri, son of Chandra Vyavaharin in Mahava-pura nagara (Maru-dese) and of Rajalade, born Samvat 1208, diksha 1216, Acharyı 1234, Composed Satapadi (ashtadasaprasnottara rupa ) Samvat 1263 ( See pet rson, I rep. P. 63, App. p. 12); + 1268 at the age of 59.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
પૂર્વ જીવન
પ. મહેશ અંતર્ગત સરાનગરમાં શ્રીમાળી જ્ઞાતીય દેવપ્રસાદના ઘરે તેની પત્ની હીરદેવીની કુખે સં. ૧૨૨૮ માં મહેન્દ્રકુમારને જન્મ થયે, જે પાછળથી મહેન્દ્રસિંહસૂરિનાં નામથી જૈન-ઈતિહાસમાં સુપ્રસિદ્ધ થયા. એમનું બીજું નામ માલ પણ મળે છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં એમને એ નામથી જ ઓળખાવે છે.
૪૦. મેરૂતુંગમૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મહેન્દ્રસિંહસૂરિનાં પૂર્વજીવન વિષે વિસ્તારથી વર્ણન છે. તેમાં જણાવાયું છે કે મહેન્દ્રકુમાર દેવપ્રસાદ નામે ઔદિચ્ય બ્રાહ્મણ પંડિતને પુત્ર હતું. તે પાંચેક વર્ષ થયે તે અરસામાં ધમધમૂરિ નાગડ ગેત્રીય રૂણ નામના ધનાઢય શ્રાવકના આગ્રહથી સરાનગરમાં ચતુર્માસ રહેલા. આચાર્યના ત્રણ નદિત શિષ્ય વ્યાકરણનો અભ્યાસ કરવા ઉત્સુક હેવાથી પંડિત દેવપ્રસાદ તેમને વ્યાકરણ શિખવતે. બાળક મહેન્દ્ર પણ ઘણીવાર પિતા સાથે ઉપાશ્રયમાં જવા આવવા લાગ્યો. થોડા સમયમાં તે બાળક મુનિઓ સાથે ખૂબ હળીમળી ગયો. તે આચાર્યના ખોળામાં જઈને બેસ, પાત્રા લે, અને બાલસુભગ ક્રિડા કરી બધાને હસાવતે. બાળકની બાલચેષ્ટાઓ તેમજ તેનાં સામુદ્રિક લક્ષણે જોઈ ને આચાર્ય મનમાં વિચારતા કે બાળક ખરેખર, મહાન થવા સજા છે. આવા પ્રતાપી બાળકને શિષ્ય કરવાનું કોને ન ગમે ? ધર્મસૂરિનાં હૈયામાં પણ એ મનીષા અંકુરિતા થઈ, જે રૂણાક શ્રેણી દ્વારા દેવપ્રસાદ અને તેની પત્ની લીરદેવી જાણવા પામ્યાં. પિતાને પુત્ર પ્રવજ્યા અંગીકાર કરે એ પ્રથમ તે માતાને ન રૂછ્યું, પરંતુ ધમધમૂરિના લૌકિક પ્રભાવ અને બાળકનાં ઉજવળ ભાવિને વિચાર કરી તેણે પિતાને વિચાર બદલ્યો. પંડિત તથા પતિ-પત્ની જૈનધર્મનાં અનુરાગી તે બન્યાં જ હતાં, એમાં બાળકનાં ઉજવળ ભાવિની કલ્પના ઊમેરાતાં તેમણે સ્વેચ્છાએ બાળકને ધમધમૂરિને સેંપી દીધો. રાણક શ્રેણી આદિ સંઘે દેવપ્રસાદ અને લીરદેવીને આદર-સત્કાર કર્યો.
૪૬. ઉક્ત પદાવલીમાં આ પ્રમાણે વૃત્તાંત છે. શ્રી મહેન્દ્રસૂર ! તતd I તાધેિ ग्रामे देवप्रसादामिध एक औदिच्यज्ञातीयो द्विजो वसतिस्म। तस्य क्षीरदेव्याभिधाना रम्यरूपाशीलादि गुणगणालंकृता भार्या सीत् । तयोः १२२८ संवत्सरे शुभलक्षणोपेतो महेन्द्राभिधः सुतोऽभवत् । स च देवप्रसादा वेदादि शास्त्रप्रवीणोऽपि पुराणकथावाचनादिभिः कष्टेन स्वाजीविकां करोति । अथैकदा श्री धर्मघोषसूरयो विहरंतस्तत्र ग्रामे समायाताः । तत्रत्य नागडगोत्रीय रूणाभिधे स्येकस्य धनिकस्याग्रह तश्च चतुर्मासी स्थिताः । रूणोऽपि सर्वदा शुभभाववरो गुरूणां भक्तिं तनोति । अथ गुरुभिः प्रथमंदी
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિહસૂરિ
क्षितास्त्रयः पःक्षुल्लक शिष्या व्याकरणाध्ययनार्थ गुरुन् विज्ञापयामासुः । तदा गुरुभिरप्येकदातस्मै भक्तिमते रूणाश्रेष्टिने पृष्ट । भो श्रावकोत्तम अत्र भवतां ग्रामे किं कोऽप्यधीत व्याकरणोsध्यापको वर्तते । रूणाकेनोक्तं भगवन् अत्र देवप्रसादाभिध एको ब्राह्मणो विद्यते । स चात्र विद्वानुच्यते । लोकानामग्रे च कथादि कुर्वन् स कष्टेन निजाजीविकांनि निर्वाहयति । परं सोऽधीत व्याकरणोऽस्तिनवेत्यहं न जानामि । चेद् भवदीयाज्ञा तदाहं तमंत्र સવતાં સમીપે સમાનમિ | ×××××
૪૬૨. પટ્ટાવલીના ઉલ્લેખા સંશોધનીય છે. ઉક્ત પ્રસંગ કિ ંવદન્તી કે અનુમાનને આધારે જ આલેખાયેલે જણાય છે. દેવપ્રસાદનાં નામ ઉપરથી એની જ્ઞાતિ બ્રાહ્મણ માની લેવામાં આવી છે, પર ંતુ તે ખરેાબર નથી. પ્રાચીન ગ્રંથે!માં એને શ્રેષ્ઠી કે વ્યવહારી કહ્યો છે, કયાંક એનાં નામ આગળ સા॰ પણ લખાયુ છે, જે ઉપરથી ફલિત થાય છે કે તે બ્રાહ્મણ નહીં, વિણક જ્ઞાતિના હતા.
૪૬૩, મેસ્તુ ગમુરિષ્કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં દેવપ્રસાદનાં નામ આગળ સા॰ લખાયુ છે. મુનિ લાખા રચિત ગુરુપટ્ટાવલીમાં દેવપ્રસાદને શ્રેષ્ઠી કહ્યો છે. કવિવર કાન્હ રચિત ગચ્છનાયક ગુરુરાસમાં દેવપ્રસાદને ‘ દેવ પસાઊ ’ કહ્યો છે, પણ બ્રાહ્મણ હોવા સબંધમાં કાઈ ઉલ્લેખ નથી, ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલીમાં દેવપ્રસાદને શ્રેષ્ઠી તેમજ શ્રીમાલી વશના વ્યવહારી કહ્યો છે—
વિહરતા સિરિનયરે ભવિષણુ પમેિાહેણુ પત્તો. સિટ્ટી દેવપસાઓ સિરિવંસ તત્ય વસઈ વિવહારી, થિરદેવી રમણી એ જાએ! માલાભિહે કુમરે.
૧૦૩
૨૯
૩૦
૪૬૪. ઉપયુક્ત પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે દેવપ્રસાદ બ્રાહ્મણ નહીં, પરંતુ વિણક હતેા; પંડિત નહીં પરંતુ શ્રેષ્ઠી–વ્યવહારી હતે. સાંપ્રત પટ્ટાવલીએમાં પણ ભીમશી માણેક, મા. દ. દેશાઈ, ડૉ. જહેાન્નેસ ક્લાટ જેવા વિદ્વાના દેવપ્રસાદને શ્રેષ્ઠી તરીકે ઓળખાવે છે. એકમાત્ર મેજીંગસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી અચલગચ્છની પટ્ટાવલીમાં દેવપ્રસાદને ઔદિચ્ય બ્રાહ્મણ પંડિત વો છે, જે ભાન્ત છે. માત્ર નામને આધારે જ્ઞાતિના નિણૅય કરવા અનુચિત છે. ભૂલવુ ન જોઈએ કે એ અરસામાં ક્ષત્રિએની સાથે અનેક બ્રાહ્માએ પણ જૈનધર્મીને સ્વીકાર કરેલા. ધર્માંદ્યાયમૂરિના ઉપદેશથી બ્રાહ્મણાએ જૈનધમ, અંગીકાર કરેલા તે વિષે આગળ ઉલ્લેખ થઈ ગયા છે. જૈનધમ સ્વીકાર્યાં હેાવા છતાં ક્ષત્રિયાએ પ્રણાલિકાગત નામાભિધાન પ્રથા ચાલુ રાખી. પરિણામે સિંહ પ્રત્યયેા વાળાં નામેા નવેદિત જૈન ક્ષત્રિયામાં ચાલુ રહ્યાં. શકય છે કે નવેદિત જૈન બ્રાહ્મણાનાં નામકરણમાં પણ એ પ્રમાણે જ બનવા પામ્યું હોય, અને પરિણામે દેવપ્રસાદ જેવાં પ્રણાલિકાગત નામેા પાડવાની પ્રથા, જૈનધમ સ્વીકાર્યાં હાવા છતાં, થાડા સમય ચાલુ રહી હાય.
દીક્ષા અને એ પછીની જીવનચર્યા
૪૬૫. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સરાનગરથી ધમધોષસૂરિ મહેન્દ્રકુમારને સાથે લઈને અન્યત્ર વિહાર કરી ગયા. વિનયાદિ ગુણસમૂહથી શેાભતા બાળક આચાર્યના પ્રીતિપાત્ર બન્યા. તે નવ વર્ષને થતાં તેને ગુરુએ સ. ૧૨૨૭ માં ખંભાતમાં મહેાત્સવપૂર્વક દીક્ષા આપી તેનું મહેન્દ્રમુનિ નામ રાખ્યું. મહેન્દ્રમુનિએ એ પછી શાસ્ત્રાભ્યાસ શરુ કર્યાં. શાસ્ત્રોમાં પારગામી થયેલા મહેન્દ્રમુનિને સ, ૧૨૫૭ માં ગુરુએ ઉપાધ્યાયપદે સ્થાપ્યા. પછી ગુરુના આદેશથી તે પરિવાર સાથે ભિન્ન વિહરવા લાગ્યા. સ. ૧૨૬૩માં ગુરુએ એમને નાડાલમાં મહોત્સવપૂર્વક આચાર્ય પદ આપ્યું અને એમનું મહેન્દ્રસિંહસૂરિ નામ રાખ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
અંચલગચ૭ દિગ્દર્શન ૪૬. ગચ્છનાયક ગુરુ રાસમાં કવિવર કાન મહેન્દ્રસિંહરિનાં જીવન વિશે આ પ્રમાણે વર્ણવે છે –
પુહવિ પ્રસિદ્ધ સરનયર વખાણિગુ સંવિ, દેવપસાઉ પસંસિયએ તસ ગેહિણિ થિદેવિ. ૬૫ પસવિલે પુર પહાણુ તહિં અઠ્ઠાવીસઈ વારિ, સાતસઈ સંજમ લઈ નવ વરિસનઈ કુમારિ. ૬૬ બાર તિસઈ આયરિઉ એકતર ગ૭ ભારિ,
તેર નોતરઈ તિમિર પુરે પુંહત પદલઈ પારિ. ૬૭ ૪૬૭. મુનિ લાખ ગુપટ્ટાવલીમાં મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધે છે: રત પર महेंद्रसिंहसूरि सरसनगरे श्रेष्ठ देवप्रसाद स्थिरदेवी माता । संवत १२२८ वर्षे जन्मः । संवत १२३७ वर्षे दीक्षा। संवत् १२६३ आचार्यपद । संवत् १२७१ गच्छनायक पद । संवत् १३०५ निर्वाण । तिमिरपुरे सर्वा क वर्ष ७७ ॥ ४ ॥
૪૬૮. મેરૂતુંગરિ લધુતપદીની પ્રશસ્તિમાં મહેન્દ્રસિંહરિનાં જીવન વિષે આ પ્રમાણે નધેિ છેतेषां च सरनगरे सा० देवप्रसादः पिता सा० स्थिरदेवी माता । संवत् १२२८ जन्म ૨૨૩૭ તા ૨૨૬૩ રૂરિપદું ૬૨૭૨ રાપરું ૨૩૦૨ વર્ષઃ સર્વાયુવર્ષ ૮૨ મેતુંગસૂરિની આ પ્રશસ્તિને આધારે છે. પિટર્સન સને ૧૮૮૬-૯૨ ના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલની પ્રસ્તાવનામાં મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધે છે:
Mahendrasin ha-Ventioned as pupil of Dharmaghosha and guru of Sinhaprabha. In the Anchalagachcha pattavali his dates are given as follows: Birth, Samvat 1228: diksha, Samvat 1237: acharyapada, Samvat 1263; death, Samvat 1309. 3, App. p. 220. Author of the Satapadika, which he composed in Samvat 1294. He wrote to make a similar work written by his teacher Dharmaghosha in Samvat 1263 easier of understanding. 1, App. p. 12.
૪૬૯. ડો. જહોનેસ કલાકની મહેન્દ્રસિંહસૂરિનાં જીવન વિષેની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. ડો. કલાટ નેધે છે –
Mahendrasinha Suri, son of Sreshthin Devaprasada (Mer. Saha Devaprasada) in Saranagara and of Khiradevi (Sat. Sthiradevi), born Samvat 1228 (Mer. 1220), diksha 1237, acharya 1263, gachchhanayak 1269 + 1309, at the age of 82. He composed, Samvat 1294, commentary on his preceptor's Satapadi (see ib.) and the Tirthamala-stavan in III prakrit verses, which is printed in Vidhipakshapratibr. Bombay 1889, pp229 - 77.
૪૭૦. ઉપર્યુક્ત પ્રમાણે બહુધા એકબીજાને મળતાં જ છે, કિન્તુ કેટલીક બાબતમાં જુદાં પડે છે. મહેન્દ્રસિંહસૂરિનાં જન્મ સ્થળ સરાનગરને મુનિ લાખા સરસ નગર કહે છે. ભાવસાગરસૂરિ સિરિનગર કહે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૦૫ છે, કવિવર કાઃ તેમજ મેસતુંગરિ સરનગર કહે છે. મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં સરાને ગામ કહેવામાં આવ્યું છે, પરંતુ ઉપર્યુક્ત પ્રમાણોને આધારે તે પ્રસિદ્ધ નગર હતું.
૪૭૧. ગચ્છનાયકપદ-સંવત તેમજ નિર્વાણ-સંવતને બાદ કરતાં, અન્ય બાબતોમાં ઉપર્યુક્ત પ્રમામાં સામ્ય છે. મુનિ લાખા, કવિવર ટાન્ડ તેમજ મેજીંગમુરિ. મહેન્દ્રસિંહસૂરિનો ગચ્છનાયક પદ–સંવત ૧૨૭૧ સૂચવે છે તે વિચારણીય છે. મહેન્દ્રસિંહરિના ગુરુ અને પૂરોગામી પટ્ટધર ધર્મસૂરિ સં. ૧૨૬૮ માં તિમિરપુરમાં નિર્વાણ પામ્યા એ વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. પદાવલીકાર એમનું મૃત્યુ કચ્છનાં ડાણ ગામમાં થયું હોવાનું નોંધે છે. સ્થળ નિર્દેશન એ ફરક જતો કરતાં બન્ને પટ્ટધર વચ્ચે ત્રણ વર્ષ જેટલા લાંબા સમયને અવકાશ રહે છે, જેનાં સમર્થનમાં કોઈ કારણ પ્રાપ્ત થતું નથી. આ નિદેશ ભાત જણાય છે. ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે ડે. કલાટ મહેન્દ્રસિંહસૂરિન ગચ્છનાયકપદ સંવત ૧૨૬૯ નેધે છે તે ઠીક જણાય છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાં પણ એ સંવતને સ્પષ્ટ નિર્દેશ છે, જે સ્વીકાર્ય છે:
બારસ અઠ્ઠાવીસે જમણ સાતીસએય ચારિત્ત,
તેસઈ આયરિઉ ઉગુત્તરી ગચ્છ પણ ભારે. ૫૫ ૪૭૨. પટ્ટાવલીમાંથી વિશેષમાં એવો ઉલેખ પ્રાપ્ત થાય છે કે સં. ૧૨૫૭ માં ઉપાધ્યાયપદે અભિયુક્ત થયા પછી તેઓ નગરપારકરના સંધના આગ્રહથી ત્યાં જ ચતુર્માસ રહેલા. તેમના ઉપદેશથી ત્યાંના વડેરાગોત્રીય સંગ નામના શ્રેષ્ઠીએ ગોડી પાર્શ્વનાથજી તીર્થની સંધ સાથે યાત્રા કરી. મહેન્દ્રસિંહ ઉપાધ્યાય પણ એ સંધમાં હતા. ત્રણ વર્ષને દુષ્કાળ ૫ ૪૭૩. એ અરસામાં એ તરફ ભયંકર દુકાળ પડ્યો. મહેન્દ્રસિંહ ઉપાધ્યાય એ વખતે કીરાડુ ગામમાં ચતુર્માસ રહ્યા હતા. ગુસ્ના ઉપદેશથી કીરાકુના વતની વડેરાગોત્રીય આલ્ફાક શ્રેષ્ઠીએ દુષ્કાળ પીડિતોને ભારે મદદ કરી અને અસંખ્ય લેકેને તથા પશુપક્ષીઓને ઊગાર્યા. આલ્ફાક શ્રેષ્ઠીએ એ ત્રણ વર્ષના દુષ્કાળ વખતે કૂવાએ દાવ્યા, દાનશાલાઓ તથા પરબ સ્થાપી અને અનેક લેકેપગી કાર્યો કર્યાં.
- ". પદાવલીમાં આ ત્રિવધ દુષ્કાળ અંગે એવું વર્ણન છે કે આલ્ફાક શ્રેષ્ઠીનાં ઘરનાં આંગણામાં એક બોરડીનું વૃક્ષ હતું. તેના પર બેઠેલે કાગડે ઉચ્ચ સ્વરે બેલીને ઊડી ગયો. ગુસ નિમિત્ત શાસ્ત્રના પારગામી હતા એટલે કાગવાણી દ્વારા જાણી શક્યા કે બોરડીનાં વૃક્ષની નીચે ધનનું મોટું નિધાન છે. ગુએ આહાકને આગામી ત્રિવથી દુષ્કાળ અને ધનનાં નિધાન અંગે વાત કરી અને જણાવ્યું કે એ દુકાળ વખતે એ ધનને ઉપગ દુષ્કાળ પીડિતેના ઉદ્ધાર માટે કરો. ગુરુનાં કહેવા પ્રમાણે ત્રિવથી દુષ્કાળ પડ્યો અને સૂચિત બેરડીનાં વૃક્ષ નીચેથી ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. આલ્ફાક શ્રેષ્ઠીએ ધનને સદુપગ કરી અનેક જીવોને ઊગાર્યા અને પિતાનું જીવન કૃતાર્થ કર્યું.
૪૫. માનવજીવનને નીભાવવાનાં આવાં અત્યંત ઉપયોગી કાર્યો કેટલાંક રૂઢિચૂસ્ત માનસને ખૂઆ હેવાનો નિર્દેશ પણ પદાવલીમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિ આવ્યું તીર્થની યાત્રા કરી થરાદ નગરમાં પધાર્યા, તે વખતે તપગચ્છાધીશ દેવેન્દ્રસૂરિ સાથે એમને એ વિષયમાં ચર્ચા-વિચારણા થઈ અને આચાર્યો વચ્ચે મહાવ્રતોના અતિચાર સંબંધી ચેયસી પ્રક્ષયુક્ત સંવાદ થયો. દેવેન્દ્રસૂરિએ કહ્યું કે-શ્રાવકોને તેમજ બીજા ગૃહસ્થને નિમિત્તે કહેવું તથા નિધાનનું સ્થાન દેખાડવું
૧૪
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અંચલગચ્છ દિગ્દર્શન ઈત્યાદિ કાર્યો કરનાર મુનિઓનાં ચારિત્રમાં મલિનતાનો સંભવ થાય છે. વળી અમે સાંભળ્યું છે કે તમે કીરાડુના અહાક નામના શ્રાવકને નિમિત્ત કહીને તથા તેનાં ઘરમાં રહેલું નિધાન દેખાડીને કૂવા દાવવા આદિ કાર્યો કરાવેલાં છે, પરંતુ તે સુવિહિત સાધુઓને આચાર કહેવાય નહીં. તમે તો સુવિહિત છે, તેથી તમારે તેના સંબંધમાં આલેયણું લેવી જોઈએ.” ઈત્યાદિ.
૪૭૬. ઉપર્યુક્ત પ્રસંગ અન્ય કોઈ ગ્રંથમાં નથી, માત્ર મેતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી જ એ પ્રસંગ જાણી શકાય છે. એટલે એની પ્રમાણભૂતતા વિશે સ્પષ્ટતાપૂર્વક કહી શકાતું નથી. પઢાવેલી નિર્દેશિત અનેક બાબતો સંશોધન માગી લે એવી હોઈને વિચારણીય છે. શ્રેષ્ઠી આહાક
૪૭૭. આલ્ફાકના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં. ૧૦૦૭ માં ત્યાંના પરમાર વંશીય રાઉ સમકરણ નામના રાજાને વલ્લભી શાખાના જયપ્રભસૂરિએ પ્રતિબોધ આપી જેન કર્યો હતે. સં. ૧૧૧૧ માં મુસલમાનોએ ભિન્નમાલનો નાશ કરતાં તેના વંશજ રાયા ગાંગા ત્યાંથી નાસી બાહર ગયા. ત્યાં પરમાર વંશીય દેવડ નામના રાજાએ ગાંગારાયના પુત્ર મુનિચંદ્રને “સેલહોત” પદ આપ્યું. મુનિચંદ્રના પુત્ર ગુણચંદ્રને આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી તથા જયસિંહસૂરિની પ્રેરણાથી બાડમેરના સંઘે સં. ૧૨૧૬ માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવ્યું, જે અંગે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ.
૪૭૮. ગુણચંદ્રના વંશમાં કિરાડુઈ નામનાં ગામમાં આસાની પત્ની ચાંદાદેને આલ્હા નામે પ્રસિદ્ધ પુત્ર છે. ગામમાં સવાસાતસો એ સવાલનાં ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર તથા કુટુંબ વડું કહેવાતું. ત્રિવથી દુકાળ વખતે આલ્હાએ દાનશાળા બંધાવીને પહેલે વર્ષો દરરોજનું એક કળશી, બીજે વર્ષે દરરાજનું બે કળશી અને ત્રીજે વર્ષો દરરોજનું ત્રણ કળશી અન્ન આપી ઘણું લેકેને ઉગાર્યો. તેની કીર્તિ સાંભળી પણ સુધાપીડિત આગંતુકે આવતા અને ત્યાંના લોકોને પૂછતા કે અન્ન ક્યાંથી મળે છે? લોકે કહેતાં કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. ત્યારથી તેના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૪૭૯. પં. હી. હું લાલન ગોત્રસંગ્રહમાં નેધે છે કે કેટલાક દિવસે બાદ આહાને ત્યાંના ઠાકોર સાથે અણબનાવ થયો, તેથી રાત્રિએ ઘરમાં દીવો મૂકીને તેઓ ત્યાંથી નાશીને પારકર ગયા. ત્યાંના ચંદ રાણાએ તેમને ઘણું સન્માન આપ્યું તથા તેમને પ્રધાનપદે નિયુક્ત કર્યો. ભદગ્રંથોને આધારે અંચલગચ્છના આ પ્રભાવશાળી શ્રાવક વિષે ઠીક ઠીક જાણી શકાય છે. ધમકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ
૪૮૦. મહેન્દ્રસિંહરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. આ વિષેનાં પ્રમાણે આપણને પટ્ટાવલીઓ, પ્રશસ્તિઓ તથા ભગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, જેનો સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે.
૪૮૧. શ્રીમાળી જ્ઞાતિના છેડાયણ ગોત્રીય જાણશેઠે સં. ૧૨૯૫ માં ઉસ નગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી એક જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં વીશ જિનેશ્વરોની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણશેઠને વંશમાં રાજમાન્ય પુરુષો થઈ ગયા છે. આ વંશના વેલા તથા શિવજીને મોગલ સમ્રાટ શાહજહાં તરફથી ઘણું માન મળ્યું હતું. તેમને શેઠની પદવી પ્રાપ્ત થયેલી. તે બન્ને ભાઈઓ રાણકપુરમાં વસ્યા. અમદાવાદ તથા અન્ય શહેરોમાં તેમણે ઘણું ધન ખરચીને ધર્મકાર્યો કર્યા. તેમના વંશજો “શેઠ ” ઓડકથી પ્રસિદ્ધ થયા.
૪૮૨. પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગેત્રીય હાથી નામના શ્રેણીએ મહેન્દ્રસિંહ સરિના ઉપદેશથી દહીંથલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૦૭ નગરમાં શ્રી આદીશ્વરપ્રભુનો જિનપ્રાસાદ કરાવ્ય, શત્રુજય આદિ તીર્થોની સંધસહિત યાત્રા કરી. તથા વિસલપર આદિ ગામોમાં અઢાર લાખ જેટલું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાવર્યું. સં. ૧૩૦૦ ની લગભગમાં દહીંથલીના રહેવાસી નરસંગના પુત્ર વર્ધમાનની ગર્ભવતી સ્ત્રી માતાએ સ્વમમાં હાથી જે હોવાથી તેમના પુત્રનું નામ હાથી પાડવામાં આવ્યું. હાથી પિતાનાં પરાક્રમબળે દહીંથલીના વાઘેલા રાજ મંડલીકને મંત્રી થયો અને તેણે અનેક ધર્મકાર્યો કર્યા.
૪૮૩. ભદરમાંથી એવા ઉલ્લેખો મળે છે કે મહેન્દ્રસિંહરિ રાઉ કાડના શાસનકાળ દરમિયાન ઝાલોરમાં પધારેલા તે વખતે ચૌહાણુવંશીય ભીમ નામને રજપૂત તેમને ધર્મોપદેશ સાંભળી જૈનધમી થયો. ભીમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ચૌહાણગોત્રથી ઓળખાય છે. ભીમે ડેડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધાવેલું. તેને ડેડ ગામનો અધિકાર મળ્યો હોવાથી તેના વંશજો ડોડિયાલેચા એડકથી ઓળખાયા, જે અંગેનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા છીએ.
૪૮૪. ભાવસાગરસૂરિ રચિત “વીરવંશગુર્વાવલી માંથી પણ ભીમનાં નામનો ઉલ્લેખ મળે છે. ભાવસાગરસૂરિ તેને ભીમ નરેન્દ્ર તરીકે ઓળખાવે છે તે એજ વ્યક્તિ સંભવે છે. આચાર્યના ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો અને શ્રી પાર્શ્વભગવાનના જિનપ્રાસાદમાં તેણે શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરી :
“સિરિ પાસ ભવણ મળે ભીમ નરિદેણ કદિય પાસ થુઈ.' બેવફણ નગરમાં આ પ્રસંગ બન્યો, જ્યાં આચાર્ય સંઘના આગ્રહથી પોતાના સોળ સાધુના પરિવાર સાથે ચતુર્માસ રહેલા. અહીં આચાર્યે અષ્ટોત્તરી-નીર્થમાળાની રચના કરી તેને સામાયિકમાં કહી.
૪૮૫. ચાતુર્માસ બાદ તેઓએ અન્યત્ર વિહાર કર્યો. એમને વળાવવા ગયેલા ચતુર્વિધ સંધને તથા આચાર્યના શિષ્ય પરિવારને જોઇને માર્ગમાં ભીમસેન નામના દિગબર સાધુએ ગર્વપૂર્વક કટાક્ષ કર્યો કે આ બધી સેના કેના ઉપર ચડી જાય છે ? આચાર્ય તરત જ પ્રત્યુત્તર વાળ્યું કે અમારો સગોત્રી નાગ થયો છે તેના ઉપર !! માત્ર આટલા જ મર્મયુક્ત પ્રત્યુત્તરથી ભીમસેન નિત્તર બની ગયો અને આચાર્યના પ્રભાવથી ચમત્કૃત પામી પરિવાર સહિત એમનો શિષ્ય થયો. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવે છે–
ચઉહિ સંધેણુ જુઓ તેઓ વળતેય બહુલ પરિવાર, તહ ભીમસેણુ ખમણો સયચ્છત્તો સમુહ મિલિઓ. ૪૬ કસ્સા વહારે ચલિયા પુદ્ર ચંગે તેણુ દપેણ, ગુણ કહંતિ એવં નાઈ અહાણ નાગવિયા. ૪૭
લિયોહમિતિ સીસો જાઓ સપરિછએય સુગુ છું,
વિહરતો કણવઈ નરશ્મિ સમુચ્છ એઓ. ૪૮ ૪૮૬. મહેન્દ્રસિંહમૂરિ સોળ સાધુઓના પરિવાર સાથે વિહરતા વિઉત્તડગિરિ પધાર્યા. સંઘે તેમનું બહુમાન કર્યું. ત્યાં કણગિરિને દેગ નામનો બહુ ધનાઢ્ય વ્યવહારી ગુરુના ઉપદેશથી પ્રતિબંધ પામીને શ્રાવક થે. ભાવસાગરસૂરિ નોંધે છે :
તસ્થય દેગ નામ કયગિરી બહુલ દશ્વ વિવહારી,
મુણિ9ણું ગુરુ વયણું પડિબદ્ધો સાવ જાઓ. ૬ ૪૮૭. તેની બહેનને દગો જૈનધર્મ પ્રત્યેનો અનુરાગ રૂએ નહીં. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં તેને “મિથ્યાત્વી, ધમરહિત, દુમનવાળી, અત્યંત કપ્રિય તથા સાધુ પ્રત્યે દેપભાવ રાખનારી' કહે છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અંચલગચ્છ દિગ્દર્શન એક વખતે ઉત્સવ પ્રસંગે તેણે ઘણા લેકેને ભોજન માટે નિમંયા. સાધુઓ માટે તેણે વિધમિશ્રિત ભોજન તૈયાર કરાવ્યું. સાધુઓને નિમંત્રણ કરતાં તેઓ વહેરવા પધાર્યા અને તેમને તે ભોજન આપવામાં આવ્યું. સાધુઓ ગુપ્તિપૂર્વક પાછા વળ્યા. ધ્યાન પ્રાપ્ત થયેલા મહેન્દ્રસિંહસૂરિએ ધ્યાન ત્યજીને યુક્ત ભજન જોયું એટલે ત્રણવાર રોક્યા. દેદગને આ વાતની ખબર પડતાં તેણે પિતાની બહેનને અટકાવી, ઝેરયુક્ત ભોજન બહાર પાઠવીને, દુઃખિત થઈ બધાને ખમાવ્યા.
૪૮૮. મહેન્દ્રસિંહસૂરિ પુનરપિ ધ્યાન પ્રાપ્ત થયા. શાસનદેવી ચક્રેશ્વરીનું ધ્યાન કરતાં દેવી પ્રત્યક્ષ થયાં, અને સર્વ સાધુઓના વિદ્ગોને નિવારવાનું વચન આપ્યું. આ પ્રસંગ પછી મહેન્દ્રસિંહ સુરિને લેટેત્તર પ્રભાવ વૃદ્ધિગત થશે. ભાવસાગરસૂરિના શબ્દોમાં એ સમગ્ર પ્રસંગ આ પ્રમાણે છે :
તસ્મય ભણી મિચ્છર વાસિણ ધમ્મરહિય દુદમણું, નીવીર કલહપિયા સાહૂણં મચ્છરં વહઈ. અન્ય ઉચ્છવ સમયે નિમંતિયા બેયણે બહુ લેયા, વિસમ્બિર્સ સાહુકમે અસણિજે તયા રદ્ધ. સાહુ નિમંતણ કહણે દેહગહ રણ આગયા મણિશે, દિનં તયા તમનં વિહરિય વલિયાય ગુત્તરીયે. ઝાણુ ગયા ગુરુ રાયા ઝાણું મુત્તણું ઉદિયા જાવ, તિય વાર ભવિયા દિદં વિસમ્મિસિયં ભd. તત્તે દેગ કહેણું ભઈણીયે વિલસિયંવ તેણવિ, સવ્વ બહિ પરિઠવિર્ય ઉમ્મણ દુમણે ય ખાઈ પુણરવિ ગુરુ ઝાય ગયા પથડિય ચકકેસરીઈ દેવીએ, દૂરક્રિયાવિ સાહું સવૅ વિધું નિવારેમ.
ઈય કહિય ગણદેવી પયડ પયાવા ગુરણ સુરસરિઓ. ૪૮૯. આવો જ પ્રસંગ ધમપરિનાં જીવન વૃત્તમાં પણ નોંધાયો છે, જે વિષે આપણે જોઈ ગયા. એવી જ રીતે ભીમસેન નામના સાધુને માર્મિક પ્રત્યુત્તરથી પરાજિત કરી મહેન્દ્રસિંહરિએ એમને તેમના પરિવાર સહિત પિતાને શિષ્ય કર્યો. એવો જ પ્રસંગ ધમધેપમૂરિના સંબંધમાં પણ આપણે જે. પ્રો. રવજી દેવરાજે મેરૂતુંગસૂરિ કૃત લઘુતપદીનું ભાષાંતર પ્રકટ કર્યું છે, તે આધારે ઉક્ત બન્ને પ્રસંગે ધર્મસૂરિનાં જીવનમાં બન્યા હોવાનું જણાય છે. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીને આધારે એવા જ બે સમપૅણ પ્રસંગો મહેન્દ્રસિંહસૂરિનાં જીવનમાં બન્યા હોવાનું પ્રમાણિત થાય છે. આ બન્ને ગ્રંથની માહિતીમાં ઘેડે ફરક સંતવ્ય ગણતાં, ઉક્ત પ્રસંગે એના એ જ જણાય છે, જે વિચારણીય છે.
૪૯. વાચક લાવણ્યચંદ્રની પદાવલી ઉપરથી જાણી શકાય છે કે મહેન્દ્રસિંહસૂરિએ પૃથ્વીચંદ્ર નામના રાજાને પ્રતિબંધ આપી જૈનધર્માનુરાગી બનાવ્યો હતો. મહેન્દ્રસિંહસૂરિએ પિતાના વાણી પ્રભાવથી કે તર્કશક્તિથી અનેકનાં ગર્વનું ખંડન કર્યું હતું એમ પણ એ પટ્ટાવેલીના ઉલ્લેખથી સુચિત થાય છે. વાચક લાવણ્યચંદ્ર નેધે છે: તતઃ પૃવંતમિધ નૃપત્તિ સોબનપદુહંક્રાતિ પાપતિજોવો નત નવા 1 આ નૃપતિ કયાંને હતા, કોણ હતા વગેરે જાણી શકાતું નથી. આ નામના અનેક રાજાઓ થઈ ગયા હોઈને તે વિષે સ્પષ્ટ નિર્ણય કરવો કાષ્ટસાધ્ય છે. ઉપદેશ મહેન્દ્રસિંહસૂરિ સાથેના આ નૃપતિના સમાગમ અને અન્ય પ્રસંગે વિષે પ્રકાશ પડે એ જરૂરી છે.
કર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૮ ૯ ૪૯૧. રેહડ ગામના રહેવાસી, કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વિરજીએ સં. ૧૨૯૬ માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું જિનમંદિર બંધાવ્યું, શત્રુંજયને સંધ કાઢ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળી સાત લાખ પીરોજી ખરચી.
૪૯૨. લોઢાયણગોત્રીય શ્રેણી નરદેવ અચલગચ્છીય શ્રાવક હતા. ભિન્નમાલા નાશ થવાથી તેઓ નાસીને પાટણમા જઈને વસેલા. સં. ૧૨૯૫માં એના વંશજ શ્રેણી ના પાટડીમાં જઈ વસ્યા તેથી તેઓ પાટલીઆ એડકથી પ્રસિદ્ધ થયા.
૪૯૩. સં. ૧૨૮૨ માં થયેલા વીજલોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખર્ચીને શત્રુંજયની યાત્રા કરી સંઘવીપદ મેળવ્યું, તથા દાનશાળા કરવી. આ વંશમાં કાકરેચીમાં થયેલા ધારા તથા ધનરાજ શેઠે એક લાખ દ્રવ્ય ખરચીને શ્રી ઋષભદેવપ્રભુનો પ્રસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા જિનેન્દ્રસૂરિએ કરી. તેમણે એક વાવ તથા દાનશાળા કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું.
૪૯૪. સં. ૧૨૯૬ માં ગૌતમગાત્રીય રીડાના પુત્ર જેવા શાહે શંખેશ્વરજીના જિનપ્રાસાદનો જીર્ણો. દ્ધાર કરાવ્યો. આ વંશમાં વાસરડાના રહીસ પર્વતે પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા હોવા અંગે ભટ્ટ-ગ્રંથોમાં ઉલ્લેખ છે.
૪૯૫. વાસણ ગામમાં પ્રાગ્વાટ જ્ઞાતિના પાપ–પારાયણ ગોત્રીય કોણ નામના અંચલગચ્છીય શ્રાવકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા સં. ૧૨૮૫ માં કરાવી. શ્રમણ-પરિવાર
૪૬. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય પરિવાર સંબંધમાં જાણી શકાતું નથી. પરંતુ પટ્ટાવલીઓને આધારે તે વખતના શ્રમણ-પરિવાર અંગે કેટલીક છૂટી છવાઈ બાબતે પ્રકાશમાં લાવી શકાય છે. અંચલગચ્છનાં સાધુ-સાધ્વીઓની તત્કાલીન સંખ્યાનો પ્રાચીન ગ્રંથમાં ક્યાંયે ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિ સેળ સાધુઓના પરિવાર સાથે વિઉત્તડગિરિ પધારેલા
તપેય મહિંદસિંહો વિહરત સોલ સાહુ પરિવરિઓ,
વિઉત્તગિરિ પત્તો સંઘક્યાડંબરો બહુ. ૩૫ ૪૭. બેવકૃણ નગરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં જિનાલયમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી ભીમ નામના રાજાએ શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરી, તે વખતે એક એક કાવ્યથી સેળ સાધુઓએ ભગવાનની ભક્તિ કરી; એમ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે: “ઈગ ઈગે કણ ક્યા સલસ સાહિં ભત્તીએ.”
આ ઉપરથી કહી શકાય છે કે અચલગચ્છીય શ્રમણ પરિવાર વિશેપ હશે. અલબત્ત, આયરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિના પટ્ટકાલ દરમિયાન જે શ્રમણ સંખ્યા હતી, એટલી હોવાનો સંભવ તે નથી જ. એટલી સંખ્યા તો એ પછી કોઈ પણ વખતે જોવા મળતી નથી, છતાં મહેન્દ્રસિંહસૂરિના પદકાલ દરમિયાન ઘણી સારી સંખ્યા હોવી જોઈએ. નહીં તે એકી સાથે ૧૬ સાધુઓ વિચરી શકે પણ નહીં.
૯૮. મેરતુંગરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિના રૂપચંદ્ર આદિ તેર શિષ્ય હતા, કિન્તુ આ વિધાન બ્રાન્ત છે. આચાર્ય પોતે સોળ શિષ્યો સાથે વિહરતા હોવાને ઉલેખ ઉપલબ્ધ હોઈ ને તેમનો તેર જ શિષ્યોને પરિવાર હેય એ વાત સ્વીકારી શકાય એવી નથી. એ ઉપરાંત, તે વખતે અંચલગચ્છની કેટલીક શાખાઓનું અસ્તિત્વ પણ સંદિગ્ધ રીતે જાણી શકાય છે; જેમાંની લાભ શાખાના સાધુઓ વિશે હવે પછી ઉલ્લેખ કરીશું. એ શાખાઓના સાધુઓને પરિવાર પણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
અંચલગરછ દિગ્દર્શન હશે. તદુપરાંત વલ્લભી શાખાનું અસ્તિતવ પણ પટ્ટાવલીમાં દર્શાવાયેલું જ છે. વિશેષમાં મહેન્દ્રસિંહરિના શિષ્ય પરિવારમાં ભુવનતુંગમૂરિ જેવા સમર્થ આચાર્ય પણ હતા. આ બધા મુદ્દાઓ ઉપર વિચારતાં મહેન્દ્રસિંહરિના સાધુઓની સંખ્યા માત્ર તેર જ હોવાનું વિધાન કોઈ પણ રીતે સ્વીકારી શકાય એવું નથી આચાર્ય ભુવન,ગસૂરિ
૪૯૯. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય વનતુંગરિ સમર્થ આચાર્ય થઈ ગયા. તેઓ પ્રખર સાહિત્યકાર તેમજ મંત્રવાદી પણ હતા. અંચલગચ્છમાં આ નામના બે આચાર્યો થઈ ગયા હોઈને એમનાં કાર્યો વિષે કેટલીક જગ્યાએ વિસંવાદિતા ફેલાઈ છે. ડૉ. કલાટ, મેહનલાલ દલીચંદ દેસાઈ, ભીમશી માણેક આદિ ગ્રંયકારો, તેમણે રચેલી પટ્ટાવલીઓમાં, ભુવનતુંગસૂરિને ૫૫ મા પટ્ટધર ધર્મપ્રભસૂરિના શાખાચાર્ય દર્શાવે છે, તે ભુવનતુંગરિ મહેન્દ્રસિંહરિના શિષ્ય સંભવે છે. પદાવલીમાં મેતુંગરિના સમયમાં થઈ ગયેલા ભુવનતું ગસૂરિને જે ઉલ્લેખ છે તે આ ગચ્છના બીજા આચાર્ય છે. આ બન્ને આચાર્યો ભિન્ન છે એ વાત ઉક્ત બન્ને આચાર્યોના જીવનકાળ વચ્ચે એક શતાબ્દીનો લાંબે ગાળો જ સિદ્ધ કરી દે એમ છે.
૫૦૦. ઘણા ગ્રંથકારેએ આ બન્ને આચાર્યોને એક સમજીને ગૂંચવાડાઓ ફેલાવ્યા છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ દ્વારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલી” પૃ. ૪૪ માં ભુવનતુંગરિને જયશેખરસૂરિના સમકાલીન જણાવ્યા છે, તેમજ ત્રિપુટી મહારાજ કત જેન પરંપરાનો ઈતિહાસ માં તેમને મેન્ટંગમરિના શાખાચાર્ય તરીકે ઓળખાવ્યા છે તે ભુવનતંગસૂરિ મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય હતા. એક ગ૭માં આ નામના બે આચાર્યો થઈ ગયા હોઈને સ્વાભાવિક રીતે જ આ ગૂંચવાડે થાય એ શક્ય છે. વળી સિંહ કે પ્રભ પ્રત્યય વિનાનું એમના ગુરુનું નામ પણ આવો ગૂંચવાડે થવા માટે કારણભૂત છે. પહેલા ભુવનતુંગસૂરિના ગુનું નામ મહેન્દ્રસિંહરિ તથા બીજા ભુવનતું ગસૂરિના ગુરુનું નામ મહેન્દ્રપ્રભસૂરિ છે. એટલા માટે જ
એ હિસ્ટ્રી ઓફ કેનોનીકલ લીટરેચર ઓફ જૈનમ્ ' નામના ગ્રંથમાં પ્રો. પી. ૨. કાપડિયા ભુવનતુંગસૂરિને પરિચય આપતા ઉમેરે છે કે : Pupil of Mahendra Suri who revised in Samvat 1294 his guru Dharmaghosa Suri's Sata padi. 31. 314654124 Astial ગુરુ મહેન્દ્રસુરિનો ઉલ્લેખ કરી સ્પષ્ટતા કરી કે જેમણે સં. ૧૨૯૪ માં એમના ગુરુ ધર્મસૂરિ રચિત શતપદીનું પુનરાવર્તન કર્યું.
પ૦૧. ભુવનતુંગરિના ઉપદેશથી અનેક પ્રતિકાઓ પણ થઈ હશે. પરંતુ દુઃખને વિષય એ છે કે એમને એકેય પ્રતિકાલેખ પ્રકાશમાં આવ્યો નથી; નહીં તે એમના જીવનકાળ વિષે એકસાઈથી કહી શકાત. “વિશા શ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવલી માંથી મંત્રી વાછાએ વયજયક–વેજલપુરમાં ભુવનતુંગમૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યું એ સંબંધમાં આ પ્રમાણે ઉલેખ પ્રાપ્ત થાય છે વગ વસ્તઃ તાજ મા કે સલા મારા ના पु० रंगा १ मेला २ रामा ३ रंगा भा० जोमी पु० वाछा श्री पार्श्वनाथ चैत्यं प्रतिष्ठित श्री अंचलगच्छे श्री भुवनतुंगसूरीणामुपदेशेन मं० वाछा भा० माउ पु० करमण १ लखमण (સા૪િ) આ પ્રાચીન વહી પરથી એ પણ જાણી શકાય છે કે મંત્રી વાછાના દ્વિતીય પુત્ર લખમણે ચારિત્ર અંગીકાર કરેલું. પરંતુ ચોકકસ થતું નથી કે એમણે ભુવનતુંગસૂરિ પાસે ચારિત્ર લીધું. મંત્રવાદી ભુવનતુંગસૂરિ
૫૨. ગ્રંથકારોએ ભુવનતુંગમુરિને મંત્રવાદી તરીકે ખૂબ ખૂબ બિરદાવ્યા છે. ભુવનતુંગરિએ રાઉલ ખેંગાર ૪ ચા (રાજ્ય સં. ૧૩૩૬–૯૦) ની સમક્ષ જુનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ અને સેળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૧ ગાડીઓના વાદ જીત્યા અને આજીવન સાપ પકડવાને તથા ખેલાવવાનો ધંધે ન કરવો એવો નિયમ ગારૂડીઓ પાસેથી લેવડાવ્યો. આચાર્યે રાજા પાસેથી ફરમાન મેળવીને સવા લાખ જાળ છોડાવી તથા પાંચ ભઠ્ઠીઓ બંધ કરાવી. કહેવાય છે કે તેમણે શ્રેયાંસી જ્ઞાતિના વણિક અને ચેયસી ગના યતિઓના દેખતાં આદીશ્વર ભગવાનની પ્રતિમા બોલાવી ચમત્કાર પણ દેખાડેલ.
૫૩. ભુવનતુંગમરિના રાઉલ ખેંગાર પરના પ્રભાવની નેંધ છે. કલાટ તેમણે લખેલી અંચલ31219-1 4812Hi 341 31419 Sis: The Bhuvantunga 'suri sakhacharya at his (Dharmaprabha-suri's ) time. He had intercourse with raula Khengara in Junagadh (Kh. IV. reigned Samvat 1336-90 in J. see Arch. Surv. W. Ind. II, pp. 164–5.).
Yoy. Comparative and critical study of Mantrasashtra' 1441 344 મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ભુવનતું ગરિની મંત્રસિદ્ધિની આ પ્રમાણે વિસ્તારથી નોંધ લે છે. Shri Bhuvantungasuri was an Acbarya of a Branch of Ancalagachha. He att. ained fame as Mantrika as in a bout with snake-charmers he invoked Taksaka Naga the chief of the Nagas (snakes) and made him appear in the royal court of Khergara IV (who ruled from 1336 to 1390 Vikrama era ) at Junagadha and none of the 16 Garudis (snake-charmers) present could control Taksaka. They were therefore declared defeated in the Mantric contest with shri Bhavantunga-suri who in his tarn controlled all the various Nagas of the said Garudis. As a resalt he made these Garudis give up catching snakes and made the said king Kengar prohibit casting of 11 lacs of fish-nets and stop 500 Bhatthis or ovens and accept the principle of Abimsa or non-killing.
૫૦૫. ભુવનતુંગસૂરિના પ્રભાવથી જુનાગઢના રાજાઓ જૈનધર્માભિમુખ થયા એ હકીકત ઉક્ત કથનથી સ્પષ્ટ થાય છે. એ પછીના મંડલિક રાજાઓ પણ જૈનધર્મના સિદ્ધાંતનું ચુસ્ત રીતે પાલન કરતા, જે વિષેને આધાર શિલાલેખોમાંથી મળી રહે છે. આ મંડલિક રાજાઓ પૈકી એકને સં. ૧૫૭ની સાલનો શિલાલેખ ઉપરકારમાં છે, જેનો એક ભાગ આ પ્રમાણે છેઃ રમત ગીવ અમયાન ૨... જાન પંચમી અષ્ટમી ચતુર્વ િ વ અમારિ વારિતા............ जीवन विणासइ बीजा लोक जीव न विणासइ......चीडीमार सीचाणका पाराधि आहेरा न करइ चोर न मारिवा वावर खांट तुरक एहे पाहडे जीव कोइ न विणासह चौदशी થાળી ગુમાર પંચનામમાં રુઝ......
૫૬. ભુવતતુંગમુરિની મંત્રવાદી તરીકેની કારકિર્દીને ઉલ્લેખ કર્યા પછી મંત્રવિદ્યા પર વિચારણા કરવી આવશ્યક બને છે. અંચલગચ્છના જ નહીં પરંતુ અન્ય ગચ્છોના આચાર્યોએ પણ ધર્મકાર્યો માટે. મંત્રવિદ્યાને આશ્રય લીધે જ છે. આ ગચ્છના આચાર્યો આ વિદ્યામાં નિષ્ણાત હેવાનાં પ્રમાણોની પ્રાચીન ગ્રંથોમાં કમી નથી. અંબાલાલ પ્રેમચંદ શાહ “જૈનશાસ્ત્ર ઔર મંત્રવિદ્યા' નામના “હજરીમલમૃતિ ગ્રંથ માં પ્રકાશિત થયેલા લેખમાં આ બાબતમાં ઘણો જ પ્રકાશ પાડે છે. તેઓ જણાવે છે કે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અંચલગ છ દિગ્દર્શન પ્રત્યેક વ્યક્તિને એશ્વર્ય પ્રાપ્ત કરવાનું આકર્ષણ હોય છે. એને પ્રાપ્ત કરવા માટે એ વિવિધ બૌદ્ધિક અને શારીરિક પરિશ્રમ કરતો રહે છે. વિદ્યા, મંત્ર અને યોગની સિદ્ધિઓના ચમકાર એવા જ પ્રયત્નો છે.
૫૭. વિદ્યા અને મંત્રમાં ઘેડે ફરક છે. “વિદ્યા” કંઈક તાંત્રિક પ્રયોગ અને હોમ કરવાથી શિદ થાય છે અને એની અધિષ્ઠાત્રિ સ્ત્રી-દેવતા હોય છે. જ્યારે “મંત્ર” માત્ર પાઠ કરવાથી સિદ્ધ થાય છે અને એના અધિષ્ઠાતા પુરુદેવતા હોય છે. અથવા ગુપ્ત સંભાષણને “મંત્ર” કહેવાય છે. જેનોનાં આગમ સાહિત્યમાં ચમત્કારિક પ્રયોગોના વિષયમાં અનેક નિર્દેશ મળે છે. એમ માનવામાં આવે છે કે ચૌદ પૂર્વેમાં જે દસમો “વિદ્યાનુવાદ” પૂર્વ હતું, એમાં અનેક મંત્ર પ્રયોગોનાં વર્ણન હતાં. પરંતુ એ પૂર્વ આજે ઉપલબ્ધ નથી. એમાંના કેટલાક મંત્ર અને એના પ્રયોગો પરંપરાથી ચાલ્યા આવ્યા. પછીના
માં એ સંગ્રહિત જોવામાં આવે છે. “મણિમંત્રૌપધાનામચિંત્યઃ પ્રભાવઃ' એ ઉક્તિ પણ જૈનચાર્યોએ પ્રમાણિક કરાવી છે. આજે જે આગમ ગ્રંથ પ્રાપ્ત થાય છે એમાંથી “બૃહતકલ્પસૂત્ર'માં કામ, ભૂઈ પાસિણ, પાસિણાપસિણ, નિમિત્ત જેવી ચમત્કારિક વિદ્યાના ઉલ્લેખો મળે છે. “ભગવતીસૂત્ર થી જાણી શકાય છે કે ગોશાલ મહાનિમિત્તના આઠ અંગોમાં પારંગત હતા. એ લેકેનાં લાભ–હાનિ, સુખ-દુ:ખ, જીવન-મરણ ઈત્યાદિ વિશે ભવિષ્યવાણી કરી શકતા હતા. “સ્થાનાંગ સૂત્ર” તેમજ “સમવાયાંગસૂત્ર'માં આ મહાનિમિત્ત શાસ્ત્રને પાપકૃત અંતર્ગત દર્શાવ્યું છે, તે પણ અનેક વિદ્યાઓને નિર્દેશ આગમના ભાષ્ય, ચૂણિ અને ટીકા આદિ સાહિત્યમાં મળે છે. લબ્ધિ અને લબ્ધિધારિઓના ઉલ્લેખ પણ પર્યાપ્ત પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેમનું નામ જાણવામાં નથી આવ્યું એવા એક જૈનાચાર્ય
અંગવિજા” નામક વિશાલકાય, ૯૦૦૦ ક પરિમાણને ગ્રંથ રચે, ત્યારે આ વિદ્યા અને શાસ્ત્રનું મહત્વ સ્વયં સિદ્ધ થાય છે. પદાવલીઓમાં તે આ વિદ્યાના જાણકારોના અનેક ઉદાહરણે નિબદ્ધ છે. લબ્ધિધારી અથવા તો માંત્રિકામાં કેટલાક જૈનાચાર્યોનાં નામ સુપ્રસિદ્ધ છે. એવી સિદ્ધિઓને કારણે એમણે પ્રભાવક આચાર્યો તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જૈનાચાર્યોએ રચેલા કથા આદિ અનેક ગ્રંથમાં પણ મંત્રવાદિઓનાં પ્રચુર વર્ણન પ્રાપ્ત થાય છે. “કુવલયમાલામાં જે એક સિદ્ધ પુરુષને ઉલ્લેખ મળે છે, એને અંજન, મંત્ર, તત્ર, યક્ષિણી, યોગિની આદિ દેવીઓ સિદ્ધ હતી. “આખ્યાનકમણિકાશમાં
નું વર્ણન, “ પાર્શ્વનાથ ચરિત'માં ભૈરવનું વર્ણન, “મહાવીર ચરિત માં ઘેરશિવનું વર્ણન, કથારકેશ માં જોગાનંદ અને બલ વિગેરેનાં વર્ણન મળે છે, તે એવી જ મંત્રવિદ્યાના સાધક પુરુષ હતા. “બૃહતકલ્પસૂત્ર” વિધાન કરે છે કે “વિજા મંત નિમિતે હેઉસત્યહૃદંસણાએ.” અર્થાત દર્શન પ્રભાવનાની દૃષ્ટિથી વિદ્યા, મંત્ર, નિમિત્ત અને હેતુશાસ્ત્રનાં અધ્યયન માટે કોઈ પણ સાધુ બીજા આચાર્ય કે ઉપાધ્યાયને ગુરુ બનાવી શકે છે. “નિશીયસૂત્રચૂર્ણિ”માં તે આજ્ઞા આપવામાં આવી છે કે“વિજગ ઉભયં સેવે ત્તિ–ઉભયં નામ પાસત્યા ગિહત્યા, તે વિજ્જા, મંત, જેગાદિ મિત્ત સે” (૧-૭૦) અર્થાત વિદ્યા-મંત્ર અને યુગના અધ્યયનાથે પાસસ્થા સાધુ તેમજ ગૃહસ્થની પણ સેવા કરવી જોઈએ. સ્પષ્ટ છે કે જૈનશાસનની રક્ષાને માટે મંત્ર, તંત્ર, નિમિત્ત જાણવાં જરૂરી હતાં, પરંતુ એનો દુરુપયોગ કરવાનો નિષેધ હતા. આ વિદ્યાના દુરુપયેગને કારણે દંડસ્વરૂ૫ બીજી વિદ્યાઓ ન દેવાના પણ કેટલાક ઉદાહરણો છે. આ તથ્ય સૂચન કરે છે કે વિદ્યાને નિરર્થક પ્રકાશમાં રાખવામાં ખૂબ સાવધાની રાખવામાં આવતી હતી અને શિષ્યની યોગ્યતા જોઈને આ વિદ્યાઓ કેવળ દર્શન પ્રભાવનાની દૃષ્ટિથી જ આપવામાં આવતી હતી. ગ્રંથકાર ભુવનતુંગસૂરિ
૫૦૮. ભુવનતુંગરિનું નામ ગ્રંથકાર તરીકે જૈન ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. પાયાંગ પર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૩ ગણા-ગાળ્યા વિદાનોએ જ ટીકાઓ રચી છે, જેમાં ભુવનતુંગરિનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ‘એ હિસ્ટ્રી ઓફ કનોનીકલ લીટરેચર ઓક જૈનમ્' માં પ્રો. ડી. ૨. કાપડિયા નેધ છે કે : “So far as Pairnagis are concurnd, only a few are commented upon. For instance, Bhuvinturgi suri has commented upon Caisarana, Ajirapacca. kkhana and santharaga.' આ ઉપરથી ગ્રંથકાર તરીકેનું તેમનું ઉચ્ચ સ્થાન સૂચિત થાય છે. એમની કૃતિઓને સંક્ષિપ્ત પરિચય પણ અહીં પ્રસ્તુત બને છે. (૧) ઋષિ-મંડલવૃત્તિ
૫૦૯. ધમધપરિકૃતિ કપિમંડલસુત્ર–અપનામ મહર્ષિ કુલસુત્ર-નામના ૨૮૮ લેક પરિમાણના ગ્રંથ ઉપર ભુવનતુંગરિએ ૪૦૦૦ થી પણ અધિક પરિમાણુની વૃત્તિ રચેલી છે. આ ગ્રંથની સં. ૧૩૮૦ ના આધાઢ સુદી ૫ ને મંગળવારે લખાયેલી એક પ્રત જેસલમેરના મોટા ભંડારમાં સુરક્ષિત છે. જુઓ ૫. લા. ભ. ગાંધીનું જેસલમેરનું સૂચિપત્ર, પૃ. ૫૪ક્રમાંક ૧૨ ૬. “જૈનગ્રંથાવલી માંથી જાણી રાકાય છે કે આ ગ્રંથની એક પ્રત લીંબડીના ભંડારમાં પણ છે, જે લેક ૪૦૦૦ સુધીની–એટલે કે દશાર્ણભદ્ધની કથા સુધીની છે. બાકીનો થોડોક ભાગ અપૂર્ણ છે. “મૃદિપનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં આ ગ્રંથનો ઉલ્લેખ આ પ્રમાણે છે : મત્તિમ7 રૂરિ ઋષિમંત્રjત્રમ્ ૨૦૮ / वृत्तिः आंचलिक भुवनतुंगीया । (૨) ચતુ:શરણ વૃત્તિ
૫૧૦. વીરભદ્રગણિતકૃત ૬૪ ગાથાના “ ચતુ શરણ' અપર નામ “કુશલાનુબંધિ અધ્યયન' પર ભુવનતુંગમુરિએ ૮૦૦ શ્લેક પરિમાણુની વૃત્તિ રચી છે. “બુદિપનિકા માં આ ગ્રંથને આ પ્રમાણે
५ भगे छ: चउसरणम् गाथा ६४। चउसरणवृत्तिःआञ्चलिक भुवनतुंगसूरीया ८०० । છે. વેલણકર “જિરિતકશ' પૃ. ૧૧૭માં મૂળ ગ્રંથનો ઉલ્લેખ “ચતુશરણ પ્રકીર્ણક' તરીકે કરે છે. (૩) આતુર પ્રત્યાખ્યાન વૃત્તિ
૫૧૧. ૮૪ લેક પરિમાણના મૂળ ગ્રંથ ઉપર ભુવનતુંગરિએ ૪૨૦ શ્લેક પરિમાણની વૃત્તિ રચેલી છે. બુદિનિકા માં આ ગ્રંથનો ઉલ્લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. માતા પ્રત્યાથાનમ્ કથા - ८४-१३४ । आतुरप्रत्याख्यानवृत्तिराञ्चलिकभुवनतुंगसूरिकृता ६३ ध्यानकनामगर्भा ४२० । તપાગચ્છીય સોમસુંદરસૂરિ જેવા સમર્થ સાહિત્યકારે ભુવનતુંગસૂરિની આ વૃત્તિ પરથી આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ રચી છે, જુઓ . બદલરનો સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૭–૭૪, નં. ૧૨૪. પ્ર. વેલણકર “જિનવરત્ન કોશ' પૃ. ૨૬ માં નોંધે છે : આgyત્યથાન (5) Tika by Somasundarasuri ( of the Tapagaccha ). This is based on Bhavantunga's Avacuri.' (૪) સીતાચરિત્ર
૫૧૨. ભુવનતુંગમૂરિએ ૪૬૫ ગાથામાં સીતાચરિત્રની રચના કરી છે, જેની એક પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. ગ્રંથની શરુઆત આ કંડિકાથી થાય છે :
जस्स पयपउमनहचंदजुलजलजालियखालियमलोहं ।
तिजग पि सुई जोयं तं मुणिसुव्वजिणं नमिउ ॥ ૧૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અંચલગચ્છ દિગ્દર્શન ગ્રંથની અંતિમ ગાથામાં કવિ આ પ્રમાણે માત્ર પિતાનું નામ જ સૂચવે છે :
सीलगुणसवणसंभूयवरपरमाणंदकारणा रइयं ।
चरियं सिरि भुवणतुंगपयसाहगं होउ ॥ ४४१॥ જુઓ પં. લા, ભ. ગાંધી કૃત પાટણભંડારનું સૂચિપત્ર પ્ર. ૧૩૬. (૫) મલ્લિનાથ ચરિત્ર
૫૧૩. ભુવનતુંગસૂરિએ પ૦૦ શ્લેક પરિમાણને આ ગ્રંથ રચ્યો હોવાની નોંધ પં. હી. હ. લાલને જેસલમેરના ભંડારની રીપમાં કરી છે. આ ગ્રંથના કર્તા આ ભુવનતુંગસૂરિ સંભવે છે. પ્રો. વેલણકર કૃત “જિનરત્નકેશ પૃ. ૩૦૨ માં તથા “જૈનગ્રંથાવલી ' . ૨૪૨ માં આ ગ્રંથના કર્તા તરીકે ભુવનતુંગસૂરિનાં નામનો ઉલ્લેખ છે. (૬) આત્મસંબધ કુલક
૫૧૪. ભુવનતુંગસૂરિએ આ ગ્રંથ પ્રાકૃત ૪૩ ગાથામાં રચ્યો છે. આ ગ્રંથની એક પ્રત પાટણના ભંડારમાં છે. ગ્રંથની પૂર્ણાહૂતિ કવિએ આ શ્લેકથી કરી છેઃ
भवविरत्ताण सत्ताण सत्ताण अणुसासण भणियमेयं ति जे करिति भवनासण। सिरि भ(भु)वणतुङ्गठाणंमि लहु ते जिया
मुक्ति विलसन्ति घणकम्म-मलवजिया ॥ ४३ ॥ જુઓ. પં. લા. ભ. ગાંધીકૃત પાટણના ભંડારનું સૂચિપત્ર પૃ. ૪૦૩. (૭) ઋષભદેવ ચરિત્ર
૫૧૫. ભુવનતુંગસૂરિએ ૩૨૩ પ્રાકૃત ગાથામાં આ ગ્રંથ રચ્યો, જે “ધર્મોપદેશ-શતક'નાં નામથી પણ ઓળખાય છે. આ ગ્રંથની એક પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. ગ્રંથ-પ્રશસ્તિ આ પ્રમાણે છે :
इय रिसहनाहचरियं लवमित्त कित्तिय सबहुमाण । सिरि भुवणतुंगठाण' भव्वाण देउ निव्वाण ॥ ३२२ ॥ चतारिसयट्टयरा सिलोगमाणेण णि(इ)मंमि चरियंमि । सतरस सवित्तातिसई गाहामाणेण निद्दि ॥ ३२३ ॥
શ્રી મતિ સમક્તા. उक्त ऋषभचरित । शेषजिनचरितानि तु स्वस्वस्थानतः समवसेयानि। वीररित तु स्वयमेव पूज्यश्री धर्मघोषसूरिः सल्लिग(ख)ति।
જુઓ. પં. લા. ભ. ગાંધીકૃત પાટણ ભંડારનું સૂચિપત્ર પૃ. ૬૨. (૮) સંસ્મારક પ્રકીર્ણક અવસૂરિ
૫૧૬. ભુવનતુંગસૂરિએ સંસ્મારક પ્રકીર્ણક પર અવચૂરિ રચી છે, જુઓઃ ડૉ. બંદૂલરને સંસ્કૃત હસ્તપ્રત વિષયક આઠમો અહેવાલ, ક્રમાંક ૩૯૮. p. વેલણકર “ જિનરત્નકોશ” પૃ ૪૦૮માં આ ગ્રંથની નેધ આ પ્રમાણે આપે છે. સંત કવિ Avacuri by Bhuvantunga, pupil of Mahendrasuri of the Anchala Gaccha.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૫૧૭. ઉપયુકત કૃતિઓ અને કાર્યો ઉપરથી જાણી શકાય છે કે ભુવન ગમુરિ અંચલગચ્છના ઈતિહાસમાં એક સમર્થ આચાર્ય થઈ ગયા. તપાગચ્છીય સમસુંદરસૂરિ (સં. ૧૪૫૬-૧૫૦૦) જેવા પ્રકાંડ વિદ્વાન જેમને મોહનલાલ દલીચંદ દેસાઈ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ માં યુગકાર તરીકે ઓળખાવે છે, તેમને પણ આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ રચવા માટે ભુવનતુંગરિની વૃત્તિનો આધાર લેવો પડ્યો હતો, એ હકીકત ભુવનતુંગરિની અજોડ વિદત્તા સૂચવે છે. આપણે એ પણ જોયું કે જ્યાં સુધી પાયાંગ સાહિત્યને સબંધ છે ત્યાં સુધી થોડાક પાયાગો પર જ ટીકાઓ રચાઈ છે, જેમાં ભુવન, ગરિની ટીકાઓ અત્યંત પ્રસિદ્ધ છે. “બૂદિપનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં એટલે જ એમની મહત્વની બધી જ કૃતિઓની નોંધ જોવા મળે છે. પાયાંગસાહિત્યની ટીકાઓમાં એમની કટિનું પ્રદાન ગયા–ગાડ્યા વિદ્વાનું જ છે. આ દષ્ટિએ એક સમર્થ ટીકાકાર તરીકે પણ ભુવનતુંગસૂરિનું નામ જૈન ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. અંચલગરછના ઈતિહાસમાં તે મંત્રવાદી, પ્રભાવક આચાર્ય તરીકે તેમજ જેનશ્રતના અઠંગ અભ્યાસી કે સારા સાહિત્યકાર તરીકે ભુવનતું ગયુરિનું નામ અવિરમરણીય રહેશે. પ્રેમલાભ-ભક્તિલાભ
૫૧૮. અંચલગચ્છીય શ્રમણ પ્રેમલાભ સં. ૧૨૮૧માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં પ્રેમ લાભ વ્યાકરણ” નામનો ૨૨૨૩ કલેક પરિમાણને વ્યાકરણગ્રંથ રચ્યો. “ જૈન ગ્રંથાવલી ની નોંધ પ્રમાણે આ ગ્રંથની પ્રત જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. “જિન રત્નકોશમાં . વેલણકરે પણ આ ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. કિન્તુ પ્રો. પી. ર. કાપડિયા “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ઉદ્દાત પૃ. ૪૫ માં આ ગ્રંથને અનુપલબ્ધ ગણે છે. લાભશાખા અચલગચ્છમાં ઘણી જ પ્રાચીન મનાય છે. આ શાખામાં અનેક સાહિત્યકાર થઈ ગયા છે. અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા કવિવર નિત્યલાભનું નામ ખૂબ જ ઉલ્લેખનીય છે. પ્રેમલાભ પણ એજ શાખાના હોય એ સંભવિત છે.
૫૧૯. ભક્તિલાભે “બાલશિક્ષાવ્યાકરણ” નામનો ગ્રંથ રચેલ છે, પરંતુ આ સંબંધમાં વિશેષ જાણી શકાતું નથી. પં. હી. હ. લાલનની નોંધમાંથી જ આટલું જાણી શકાય છે “જૈન ગ્રંથાવલી ” પૃ. ૨૯૮ ને આધારે કહી શકાય છે કે આ વ્યાકરણ ગ્રંથની એક પ્રત જેસલમેરના ભંડારમાં વિદ્યમાન છે. ચંદ્રપ્રભસૂરિ
પ૨૦. ચંદ્રપ્રભસૂરિએ ચંદ્રપ્રભવામી ચરિત્ર રચ્યું. આ ગ્રંથની નોંધ જામનગરની હરજી પાઠશાળાની ટીપમાં છે. આ ગ્રંથ કોઈ અંચલગરછના આચાર્યે રચેલું છે એમ પણ તેમાં જણાવ્યું છે, જુઓ “જૈન ગ્રંથાવલી” પૃ. ૨૩૯. ૫. લાલચંદ્ર ભ. ગાંધીએ પાટણના ભંડારની સૂચિ પૃ. ૨૮ માં આ ગ્રંથને આદિ તથા અંત ભાગ આપ્યો છે. તે ઉપરથી વિશેષ માહિતી ઉપલબ્ધ બને છે. ગ્રંથન આદિભાગ આ પ્રમાણે છે :
नंदउ महि विहिपक्खो चन्दप्पहसूरिधवलक्खो सिरिधम्मसूरि सपक्खो पहाणसाखाइ पणसक्खो ॥१॥ ते धम्मघोपसूरि पहुसूरिपहाणु ते आगमसायर दुत्तर पायर(ड)रयणनिहाणु । ते तिणि पहु थप्पिउ गणहर वीस
ते निजपटि पसरउ काडि वरिस ॥२॥ વિશેષમાં આ ગ્રંથની પ્રત સંપૂર્ણ હવાનું પણ ઉક્ત મૂચિપત્રમાં નેધાયું છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન કવિ ધર્મ :
પર૧. મહેન્દ્રસિંહરિના શિષ્ય કવિ ધર્મ સં. ૧૨૬૬ માં જ મિચરિત-જબૂસ્વામિ ચરિયની રચના કરી. ગૂર્જરભાષાના પરિમાર્જિત પ્રાચીન સ્વરૂપને સમજવા માટે આ કૃતિ ઘણી ઉપયોગી છે, કેમકે એ ભાષાના ઉગમના સૈકાની કૃતિઓમાંની તે એક છે. “પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહ માં આ કૃતિ પ્રકટ કરવામાં આવી છે. કાવ્યની પ્રશસ્તિમાં કવિ કૃતિ વિષે, પિતાના ગુરુ વિષે તથા ગ્રંથરચના વિષે આ પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ
વીર જિર્ણદહ તીથિ કેવલિ દૂઉ પાછિલઉ, પ્રભવઉ બUસારીઉ પાટિ સિદ્ધિ પુતુ જ બૂ સ્વામિ, જબૂ સામિ ચરિત પઢઈ ગુણઈ જે સંભલઈ સિદ્ધિ સુખ અસંત તે નર લીલાહિ પામિસિ ૪૦. અહિંદસૂરિ ગુરુ સીસ ધમ્મ ભણુઈ ધામી, ચિંતઉ રાતિ દિવસિ જે સિદ્ધિહિ ઉમાહીયાહ, બારહ વરસ સહિ કવિતુ ની ૫ છાસઠઈ,
સેલહ વિજજાએવિ દુરિય પાસઉ સયલ સંઘ ૪૧. પર૨. “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૩ તથા ભા. ૩ પૃ. ૩૯૭માં મે. દ. દેશાઈ નોધે છેઃ મહેન્દ્રસિંહરિ (૧) અંચલગચ્છમાં ધમધસૂરિના શિષ્ય અને સિંહપ્રભસૂરિના ગુરુ થઈ ગયા છે. જન્મ સં. ૧૨૨૮, દીક્ષા ૧૨૩૭, આચાર્યપદ ૧૨ ૬૩, ભરણુ ૧૩૦૯. તેમણે સં. ૧૨૯૪માં શતપદિકા નામને ગ્રંથ રચે છે. (૨) બીજા મહેદ્રસૂરિ હેમાચાર્યના શિષ્ય સં. ૧૨૪૧ માં થયા છે, તેમણે હેમચંદ્રકૃત અનેકાર્થ સંગ્રહ પર અનેકાર્થ કેરવાકર કૌમુદી નામની ટીકા રચી છે. સં. ૧૨૪૧ માં રચાયેલ સમપ્રભાચાર્યના કુમારપાળ પ્રતિબોધને શ્રવણ કરનાર હતા. (૩) ત્રીજા મહેદ્રસૂરિ વાદિદેવસૂરિના શિષ્ય હતા કે જેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થલ ગ્રંથ રચ્યો છે. જુઓ જેસલમેર ભાંડાગારીય સૂચી પૃ. ૬૦ (પ્રોજક પંડિત લાલચંદ ). આમાંથી આપણા કવિના ગુરુ પહેલા મહેંદ્રસૂરિ લાગે છે.'
પર૩. મો. દ. દેશાઈ “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩ પૃ. ૩૯૭-૮ માં “યૂલિભદ્ર રાસ' (ગા. ૪૭) તથા “સુભદ્રાસતી ચતુષ્પાદિકા' (ગા. ૪૬) ની પ્રશસિઓ નોંધે છે. આ બન્ને કૃતિઓ પણ ધર્મરચિત હોવાનું તેઓ અનુમાન કરે છે. આ બન્ને કૃતિઓની પ્રશસ્તિઓમાં ધમ્મુ કહેઈ' દ્વારા કવિએ પિતાનું નામ સૂચવ્યું છે. નીતાદેવી
૫૨૪. નીતાદેવી અપરના નીતલાદેવી અંચલગચ્છમાં સુશીલ જૈન મહિલા થઈ ગયાં. પં. લા. ભ. ગાંધી “ઐતિહાસિક લેખસંગ્રહ' પૃ. ૩૪૧ માં એમને વિષે જણાવે છે કે “વિક્રમની ૧૩ મી સદીના અંતમાં ક્ષત્રિય શિરોમણિ સૂરાના બંધુ શાંતિમદેવનો પુત્ર વિજપાલ, ઝાલાકુલમાં ચંદ્ર જેવો થઈ ગયો. તેની પ્રિયા રાણી નીતાદેવી નીતિજ્ઞ અને રાજગુણેથી વિભૂષિત હતી, તથા ધર્મકાર્યોમાં પણ ઉદ્યમી હતી, જેમના પુત્ર રાણ, પદ્મસિંહ વિનયી અને નીતિમાન હોઈ લોકોને આનંદ આપતા હતા; તથા પુત્રી રૂપલાદેવી શુરવીર દુર્જનશલ્યની પ્રિયા થઈ હતી. શુદ્ધ બુદ્ધિશાળી શ્રદ્ધાળુ આ નીતલાદેવીએ વિધિપક્ષના વિદ્વાન મુનિ વિદ્યાકુમારના સદુપદેશથી પદરી–પાટડીમાં પાર્શ્વજિનેશ્વરનું ચૈત્ય (મંદિર) અને પિષધશાળા (ઉપાશ્રય) કરાવ્યાં હતાં તથા ગશાસ્ત્ર-વિવૃત્તિનું પુસ્તક પણ લખાવ્યું હતું, જે પાટણમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૭ વિદ્યમાન છે, (વિશેષ માટે જુઓ પાટણ જૈન ભંડારગ્રંથ સુચી, ગા. આ. સિ. નં. ૬, પૃ. ૨૮૦–૨૮૧.) કિરા-કિરાતપ
પર ૫. કિરામાં પડેલા દુકાળ વિશે આપણે જોઈ ગયા. મહેન્દ્રસિંદસૂરિના ઉપદેરાથી શ્રેણી આદલાકે દુષ્કાળ પીડિતોને ભારે સાડા કરી તેમને ઉગાર્યા. કિરાનું પ્રાચીન નામ કિરાત મળે છે. તે આજે તો ગામડામાં ફેરવાઈ ગયું છે, છતાં એને પ્રાચીન ઈતિહાસ સમૃદ્ધ છે. બાડમેરથી લગભગ ૧૦ માઈલ દૂર અને જોધપુરથી હૈદ્રાબાદ જતાં ખડીને સ્ટેશનથી લગભગ ૩ માઈલ દૂર હાથમાં ગામની પાડોશમાં તે આવેલું છે. અહીં સુંદર શિલ્પકળાના નમૂના સરખા પાંચ આલીશાન મંદિર છે; એ પૈકી મોટું મહાદેવનું મંદિર છે, તેના રંગમંડપમાં પ્રવેશ કરતાં ચાર શિલાલેખે છે. એ પૈકી એક લેખ મહારાજા કુમારપાલના ખંડિયા રાજા આલ્પણ કરેલું અમારિ-જવવધ ન કરવા સંબંધી આદેશ-શાસન છે. સં. ૧૨૦૯ ના માવદિ ૧૪ ને શનિવાર મહાશિવરાત્રિને દિવસે એ લેખ લખાયા છે. લેખ પરથી જાણું શકાય છે કે કુમારપાલની મહેરબાનીથી રાજા આણદેવને કિરાનપ, લાટીદ અને શિવા તેને બક્ષીસમાં મળ્યાં હતાં. એ ગામોમાં તેણે દરેક માસની સુદી તથા વદિ પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે કોઈ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી તથા જે મનુષ્ય આ આજ્ઞાની અવજ્ઞા કરે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયું. બ્રાહ્મણો, ધર્મગુઓ, અમાત્યો અને બીજા બધા પ્રજાજનોને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવા ફરમાવ્યું. વિશેપમાં કહેવું છે કે જે કોઈ
આ હુકમનો ભંગ કરશે તો તેને પાંચ દુશ્મનો દંડ થશે, પરંતુ તે જે રાજાને સેવક હશે તે એક દ્રશ્ન જ દંડ થશે.
પર ૬. પછી મહારાજા આહણના હસ્તાક્ષર છે અને તેને “મહારાજ પુત્ર કેલ્કણ અને ગજસિંહનું અનુમોદન આપ્યું છે. સાંધિવિગ્રહિક ખેલાદિયે આ હુકમ લખ્યો છે. પણ જણાવવામાં આવ્યું છે કે નાડોલના રહેવાસી પિરવાડ જાતિના શુભંકર શ્રાવકના પુત્ર નામે પૂનિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઈ રાજાને વિનંતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારું આ શાસન જાહેર કરાયું. છેવટે આ લેખ કોતરનારનું નામ છે કે જે ભાઈલ કરીને હતું. જુઓ જિનવિજયજીને પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, લેખાંક ૩૪૬.
પર૭. ઉક્તલેખ ઉપરથી જણાય છે કે અહીં જૈન મહાજનને સારો પ્રભાવ હશે અને જેન - મંદિર પણ ઘણાં હશે, પરંતુ આજે તે ભગ્નાવસ્થામાં છે. સં. ૧૨૯૩ માં કસૂરિએ રચેલા “નાભિનંદન જિનો દ્વાર પ્રબંધ ”થી જણાય છે કે સં. ૧૩૭૧ માં શત્રુંજયને ઉદ્ધાર કરનાર શ્રેષ્ઠી સમરસિંહના આઠમાં પૂર્વજ નામે વેસટ કિરાતકૂપમાં રહેતા હતા. વેટના ચોથા વંશજ સમ્રખણ કિરાતફૂપથી શ્રીમાલ-ભિન્નમાલમાં જઈને વસ્યા. એટલે લગભગ દશમા સૈકામાં આ જિનમંદિર અને જૈનોની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ લાગે છે. મહેન્દ્રસિંહરિ અહીં ચાતુર્માસ રહેલા એ સંબંધમાં આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. અંચલગચ્છના શ્રાવકો પણ અહીં પહેલાં સારી સંખ્યામાં હોવા જોઈએ. મહેન્દ્રસિંહસૂરિ–પ્રખર અભ્યાસી
પ૨૮. મહેન્દ્રસિંદસૂરિ પણ એમના ગુરુ અને પૂરગામી પટ્ટધર ધર્મઘોષસૂરિ અને પ્રખર પંડિતની કેટિના અભ્યાસી હતા. એમની પાસે જ એમણે શાસ્ત્રાભ્યાસ કર્યો હત–
ગુસ્વયણ સે લણે વેર ભેણ સંજમં ગિઈ ગુરુ પાસે બહુ સી અવગાડઈ બુદ્ધિ પબ્લારે. ૩૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ભાવસાગરસૂરિ મહેન્દ્રસિંહસૂરિના અગાધ જ્ઞાન અને એમની તર્કબુદ્ધિને બિરદાવતા એમને “વાદીરૂપી હાથીમાં સિંહ સમાન ” તાર્કિક કહે છે:
સુરિ પએ સંકવિઓ મહિ દસિંહાય સુરી રાયમણું,
વાદિય ગય ધડ સિહ ન ચુકએ તકક વાવી. ૩૨ પ૨૯. ડુંગરિ લઘુશતપદિકાની ગ્રંથપ્રશસ્તિમાં નેવે છે કે મહેન્દ્રસિંહમુરિ સર્વ સિદ્ધાંત મુખપાઠે જ ભણાવતા હોવાથી તેમને “આગમકલામુખ” બિરુદ પ્રાપ્ત થયેલું તે પ રાવત બતામ
ટીમુહ મુarદેવિ સિદ્ધાંતળાપ મહેંદ્રપૂSજ્ઞાર્થતા મહેન્દ્રસિંહસૂરિને પ્રાપ્ત થયેલું આ બિરદ એમનાં પ્રખર અભ્યાસીપણુને તેમજ વિદ્યાવ્યાસંગને અંજલિરૂપ છે. એમની જ્ઞાનપિપાસાનું પણ એ ઘોતક છે.
૫૩૦. ભાવસાગરસૂરિ “ ગુર્વાવલી માં એક પ્રસંગ નોધે છેઃ મહેન્દ્રસિંહ સુરિ વિહરતા કણવઈકર્ણાવતી નગરીમાં ઉત્સવસહિત પધાર્યા. ત્યાં મંત્રી વસ્તુપાલ ચોર્યાસી સુભટો સહિત ગુને વાંદવા આવ્યા. ગુસ્ની ધર્મદેશના સાંભળીને જ એમના બધા સંશય દૂર થઈ ગયાં !! આથી ગુરુના પ્રભાવથી ચમત્કૃત થઈ તેમને નમી સૌ વિદાય થયા:
વિહરતો કણણવઈ નયરશ્મિ સમુચ્છવો એઓ ૪૮ સિરિ વસ્તુપાલ મંતી ચલુસી ભદ્દે હિં સંજુઓ, વંદણ રમેણ આવઈ નિસુણઈ સુગુરણ ઉવએસ. ૪૯ સસિં ભટ્ટાણું વયણે નિસુણીય સંસયા ભગા,
ગુરુ ભક્તિ રસ લીણા ચમકિયા નમિય તેવિ ગયા. ૫૦ ૫૩૧. મેરૂતુંગરિ “લઘુશતપદીની પ્રશસ્તિમાં એ જ એક બીજો પ્રસંગ નોંધે છે. મહેન્દ્રસિંહસૂરિ માંદગીને લીધે તિમિરવાટકમાં રહેતા હતા. ત્યાં જાલોરનો સંધ એમને દવા આવ્યો. સંઘના પ્યાસી સંદલ પૂછ્યા વિના આચાર્યે એક જ વ્યાખ્યાનમાં દૂર કર્યા ! બે સંદેહ એકાંતમાં ભાંગ્યા ! જુઓ : यैस्तिमिरवाटक ग्लानवासस्थैर्वदनार्थमागतस्य जावालीपुरीयसंघस्य द्वाशीतिः संदेहा पृष्टा अप्येकव्याख्यानेनैव भग्ना द्वौ संदेहौ त्वेकांते भग्नाविति ॥
૫૩૨. વાચક લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં પણ એ હકીકતને મળતા જ વૃત્તાંત છે, જુઓઃ ૨ एकस्यां व्याख्यासदसिजरठं संशयभरं । द्वयशीत्यादि द्वन्द्वन्पहरदजयत्प्रोजितमपि ॥ ३२॥ કવિચક્રવર્તિ જયશેખરસૂરિ પણ “ઉપદેશચિન્તામણિ'ની ગ્રંથપ્રશસ્તિમાં મહેન્દ્રસિંહસૂરિની જ્ઞાનસંપત્તિને બિરદાવતા કહે છે કે-જ્ઞાનાદિ સંપત્તિવાળા મહેન્દ્રસિંહસૂરિ સૂર્યની જેમ શોભતા હતા, જેમણે પ્રથમ દર્શને જ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર વચનકિરણો દ્વારા દૂરથી આવેલા શ્રાવકોના મનકમળમાંથી ચોર્યાસી સુબદ્ધ સંશો આશ્ચર્યકારક રીતે ભ્રમરની જેમ દૂર કર્યાઃ येनाज्ञानतमोघ्नवाक्यकिरणदूरागत श्रावक
स्वांतांभोरुहतश्चतुभिराधिकाशीतिः सुबुद्धा अपि । रोलंबा इव दूरिताः प्रथमकालोकेऽप्यहो संशयाः ।
श्रीमानेष महेन्द्रसिंहसुगुरुभैजे ततो भानुवत् ॥४॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૧૯
૫૩૩. મહેન્દ્રસિંહસૂરિ ઉત્કૃષ્ટ વિચારક, ટીકાકાર તથા આગમપ્રણીત સમાચારીના પ્રખર અભ્યાસી પણ હતા, જે અંગેની પ્રતીતિ આપણને એમના શતપદી નામના ગ્રંથદ્વારા મળી રહે છે. આ ગ્રંથમાં અંચલગચ્છની સમાચારીનું દર્શન કરાવીને એમણે અન્ય ગાની સમાચારીને તુલનાત્મક અભ્યાસ પણ રજૂ કર્યો છે, જે ખૂબ જ તાત્ત્વિક છે. તત્કાલીન પ્રવર્તમાન ભિન્ન ભિન્ન વિચારધારાઓ અને આચારણાઓની વિષમતા વિષે એમણે શતપદીમાં ૫૬ મુદ્દાઓ રજૂ કર્યા છે. જુઓ વિચાર ૧૦૩, જે નૂતનગ૭ સુષ્ટિનાં મંડાણ વખતની વિચાર ભૂમિકા રજૂ કરે છે. વિચાર ૧૦૯ માં એમણે દિગંબરમત પર પિતાનું વિશદ્ મંતવ્ય રજૂ કર્યું છે. વિચાર ૧૦૪ માં હરિભદ્રસૂરિ તથા અભયદેવસૂરિની આચારણા વિષે, વિચાર ૧૦૫ માં મુનિચંદ્રસૂરિ તથા દેવસૂરિની આચારણ વિષે વિચાર ૧૦ ૬ માં ધર્મદાસગણિની આચારણ વિષે વિચાર ૧૦૭ માં ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનપત્તિસૂરિ આદિની આચારણાઓ વિષે મહેન્દ્રસિંહસૂરિએ અંચલગચ્છનું દૃષ્ટિબિન્દુ સમજાવ્યું છે. એમ કરતી વખતે એમનું વલણ ખંડનાત્મક નહીં પરંતુ રચનાત્મક રહ્યું છે. કોઈપણ આચાર્ય કે ગ૭ની નિંદા કર્યા વિના કે એમને ઉતારી પાડવાના અનીષ્ટ પ્રયાસ કર્યા વિના, માત્ર તાત્વિક ભૂમિકા ઉપર જ એમણે વિચારણા કરીને પિતાને નમ્ર મત રજૂ કર્યો છે. આ વિષેનું એક ઉદાહરણ વિવાહિત છે.
૫૩૪. મહેન્દ્રસિંહરિ શતપદી વિચાર ૧૦૭ માં નેધે છે કે-જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવગણિએ “પડશીતિ ” નામના ગ્રંથની પ્રાકૃત ટીકામાં અનાયતનની ચર્ચા કરી છે. પરંતુ મંદિરમાં પૂજા કરવા જતાં જેના મનમાં એવો વિચાર થાય કે “આ મંદિર કે પ્રતિમા મેં કે મારા પૂર્વજોએ નથી કરાવેલાં, કિન્તુ પારકાં છે, માટે તેમાં આદર નહિ રાખતાં હું તે મેં કે મારા પૂર્વજોએ જ કરાવેલાં મંદિર કે પ્રતિમામાં જ વધુ આદર રાખીશ.” એવા પુરૂને સર્વજ્ઞમાં ભક્તિ નહિ જાણવી. જેને માટે સર્વે જિનબિંબોમાં અરિહંત જ વસે છે, તે અરિહંત જ જ્યારે પારકા થયા ત્યારે પથ્થર પિત્તળ જ પોતાના રહ્યા. પથ્થર-પિત્તળને વંદન કરતાં કાંઈ કર્મ ક્ષય થતો નથી. કિન્તુ તીર્થંકરના ગુણના પક્ષપાતથી જ કમ ક્ષય થાય છે, ઈત્યાદિ. મહેન્દ્રસિંહસૂરિના આવા અનેક ઊર્ધ્વગામી વિચારો શતપદીમાં પાને પાને ભર્યા પડ્યા છે, જે એમને પ્રથમ પંક્તિના વિચારક, ટીકાકાર કે આગમપ્રણીત સમાચારીના તલસ્પર્શી અભ્યાસીની કટિમાં મૂકે છે. ગ્રંથકાર મહેન્દ્રસિંહસૂરિ
૫૩૫. ગ્રંથકાર તરીકે પણ મહેન્દ્રસિંહસૂરિનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. એમણે રચેલા બેઝથેશતાદિકા અને અષ્ટોત્તરી અત્યંત પ્રસિદ્ધ છે. એમણે બીજી કૃતિઓ પણ રચી છે. આચાર્યના ગ્રંથ વિષે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અહીં આવશ્યક છે.
૫૩૬. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે મહેન્દ્રસિંહરિએ એમના ગુરુ અને પૂરોગામી પટ્ટધર ધર્મઘોષસૂરિની શતપદીમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્ધરી, કમરચનામાં કવચિત ફેરફાર કરી તે શતપદીપ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો. ધર્મઘોષસૂરિએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં રચેલે. પરંતુ તે કિલષ્ટ હોવાથી સં. ૧૨૯૪ માં મહેન્દ્રસિંહરિએ તેને અલિષ્ટ સંસ્કૃતમાં રચ્યો, જે ૫૩૪૨ લેક પરિમાણનો છે. તેમાં બધા મળીને ૧૧૭ વિચારો ચર્ચવામાં આવ્યા છે. અંચલગચ્છની સમાચાર જાણવા માટેના આ આધારગ્રંથની ઉપયોગિતા વિષે પણ આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા હોઈને તેનું પુનલેખન અહીં અનાવશ્યક છે.
૫૩૭, મહેન્દ્રસિંહસૂરિએ સઘળા મુખ્ય તીર્થોની યાત્રા કરેલી અને તે આધારે ૧૧૧ પ્રાકૃત ગાથામાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અંચલગચ્છ દિગ્દર્શન અષ્ટોત્તરી તીર્થમાલા રચી. આ તીર્થમાલા પ્રાચીન તીર્થોના દતિહાસ માટે પણ ઉપયોગી છે. આ કૃતિનો પાઠ અચલગચ્છની મોટી સામાયિકમાં કરવામાં આવે છે. ભીમશી માણેકે આ કૃતિને સૌ પ્રથમ વિધિપક્ષગચ્છીય પંચપ્રતિક્રમણ સત્રમાં પ્રકાશિત કરેલી. આ તીર્થમાલા અષ્ટોત્તરસ્તિવ 'ના નામથી પણ પ્રસિદ્ધ છે. કૃતિને અંતે કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે :
એવમ સાસાય સાસય પરિમા યુણિયા જિણુંદ ચંદાણું;
સિરિમંમહિંદ ભવણિ, દ ચંદમુણિવંદ મહિયા ૧૧૧ ૫૩૮. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે બેવટ્ટણ નગરમાં સંઘના આગ્રહથી મહેન્દ્રસિંહરિ ચાતુર્માસ પહેલા તે વખતે અષ્ટોત્તરી-તીર્થમાલા સામાયિકમાં તેમણે કરી –
બેવઢણમિ નયણે પત્તા સંધાયણે વ. ૪૩ ચઉમાસે સંડવિયા અટ્ટોત્તરિ ગાઠિયા કો તત્ય,
તિસ્થયમાળ ભિાણા સામાઈય મજિક સટ્ટાણું. ૪૪ આ તીર્થમાળાની રચનાનું વર્ષ કરિએ જણાવ્યું નથી, પરંતુ તેની ૯૩ મી ગાથામાં સં. ૧૨૮૭ માં પ્રતિષ્ઠિત થયેલાં આબૂ પરનાં મંત્રી વસ્તુપાળ કૃત જિનભવનનો નિદેપ હોઇને, તે ત્યાર પછી સ્વલ્પ સમયમાં રચાઈ હશે એમ અનુમાન કરી શકાય છે. મહેન્દ્રસિંહમુરિ સં. ૧૩૦૯માં પરલોકવાસી થયા હોઈને સ્પષ્ટ છે કે પ્રસ્તુત તીર્થમાળા સં. ૧૨૮૭ અને ૧૩૦૯ વચ્ચેના કોઈ સમયમાં રચાઈ છે.
૫૩૯. મહેન્દ્રસિંહસૂરિએ અષ્ટોત્તરી પર પ્રાપ્ત ૩૦૦૦ કલેક પરિમાણની વૃત્તિ પણ રચેલ છે. જયશેખરસૂરિએ પણ અષ્ટોત્તરી પર અવચૂરિ રચેલ છે. જુઓ ડે. બુલરનો સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, ક્રમાંક ૨૨૫. તથા ૮, ક્રમાંક ૪૧૮. મહેન્દ્રસિંહસૂરિએ પિતાની ટીકામાં જૈન તીર્થોની ઉત્પત્તિ અને તેનાં મહાગ્ય આદિનું પ્રમાણ સહિત વર્ણન કર્યું છે, જે તીર્થસાહિત્ય માટે અત્યંત ઉપયોગી ગણાય છે.
૫૪૦. મહેન્દ્રસિંહસૂરિએ આતુર પ્રત્યાખ્યાન તેમજ ચતુદશરણ પર અવચૂરિ રચેલ છે એવા ઉલ્લેખ પણ મળે છે. પ્ર. વેલણકર “જિનરત્નકોશ' પૃ. ૧૧૭માં જણાવે છે કે આ કૃતિઓ મહેન્દ્રસિંહસૂરિએ નહીં પરંતુ તેમના શિષ્ય ભુવનતુંગરિએ રચેલ છે.
૫૪૧. મહેન્દ્રસિંહસૂરિએ વિચારસપ્પતિક નામનો ગ્રંથ રહ્યો છે, જેના ઉપર તપાગચ્છીય વિજયદેવમૂરિના શિષ્ય વિનયકુશલે સં. ૧૬૧૫ માં વૃતિ રચેલ છે, મૂળ ગ્રંથ અને આ ટીકાને સને ૧૯૬૯ માં જેન આત્માનંદ સભા, ભાવનગરે ક્રમાંક ૧૮ માં પ્રકાશિત કરેલ છે. મહેન્દ્રપ્રભસૂરિ તથા ધર્માનંદ ઉપાધ્યાયે પણ વિચાર સપ્તતિકા ઉપર અવચૂરિ રચેલ છે. આ ગ્રંથ ઉપર અજ્ઞાત કર્વક ટીકા પણ પ્રાપ્ત થાય છે? જુઓ ડો. ભાંડારકરને રિપિટ ૬, ક્રમાંક ૧૨૪૬; છે. બુલર ૮, ક્રમાંક ૩૧૫; કિલહને ૨, ક્રમાંક ૩૯૮; પિટર્સન ૫, ક્રમાંક ૮૩૦. વિચારપ્તતિકાના અંતિમ શ્લોકમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે :
ચઉદશ ગુણસવાણે ઈ દુહો કમણ રહિશો,
નરસુર મહિંદવંછિય સિવપાસાએ સયા વસ. ૮૧. કવિ પિતાના ગચ્છનું નામ ગ્રંથપ્રશસ્તિમાં જણાવતા નથી, પરંતુ ગ્રંથના મંગળાચરણમાં જ ટીકાકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
૧૨૧ २५५८ ५यु -इह सावशे प्रवचनेऽनेके विचाराःसन्ति । परमत्राञ्चलगच्छशृंगारहार श्री મહેન્દ્રસિદમા વિવારા સંસ્કૃતિ ! આ ઉપરથી જાણું શકાય છે કે પ્રસ્તુત ગ્રંથ અંચલગીય મહેન્દ્રસિંહરિએ જ રહ્યા છે.
૫૪ર. મહેન્દ્રસિંહસૂરિએ પ્રાકૃતમાં “મનઃસ્થિરીકરણ પ્રકરણ” નામનો ગ્રંથ પદ્યમાં રચ્યો છે, જેની તાડપત્રાની હસ્તપ્રત પાટણના ભંડારોમાં વિદ્યમાન છે. જુઓ ૫. લાલચંદનું પાટણના ભંડારનું સૂચિપત્ર પૃ. 1. ગ્રંથ પ્રશસ્તિ પરથી 14ણી શકાય છે કે મહેન્દ્રસિંદસૂરિએ આ ગ્રંથ ધર્મદેવસૂરિના કહેવાથી સં. ૧૨૮૪ માં રચ્યો છે :
સિરિ ધમ્મસુરિસુગુરૂએસ સિરિ મહિંદ સુરીહિ',
મણધિરકરણ પગરણું સંકલિઓ બારચુલસીએ. ૫૪૩, મહેન્દ્રસિંહરિએ પિતાના ઉક્ત પ્રાકૃત ગ્રંથ પર ૨૩૦૦ કલેક પરિમાણનું સંસ્કૃત ગદ્યમાં વિવરણ પણ લખ્યું છે. તેમાં મૂળ ગ્રંથની કઠિન ગાથાઓનો ભાવાર્થ રજૂ કરી તેનાં ઉપર સંક્ષેપમાં વિવરણ કરવામાં આવ્યું છે. ગ્રંથકર્તા આ વિવરણની પ્રશસ્તિમાં પિતાનો હેતુ આ પ્રમાણે જણાવે છે: इति मनःस्थिरिकरणस्यविषम विषमतरगाथानां भावार्थमात्रप्रदर्शक संक्षिप्ततरविवरणमपि तैरेव श्री महेन्द्रसूरिभिविहितमस्ति ॥
૫૪૪. મહેન્દ્રસિંહસૂરિએ ધર્મસૂરિના કહેવાથી સં. ૧૨૮૪ માં “સાર સંગ્રહ ' નામનો પદ્ય ગ્રંથ પ્રાકૃત ભાષામાં ર. જુઓ ૫. લાલચંદ્ર ગાંધીનું પાટણના ભંડારનું મૂચિપત્ર પૃ. ૧૫૩. ગ્રંથ સમાપ્તિમાં કવિ વર્ણવે છે :
ઈય ધમ્મસૂરિ સુગુરુએસઓ સિરિ મહિંદસૂરીહિં,
કઈવ પૂપિયાથી સંકલિયં બાર ચુલસીએ. ૫૪૫. મહેન્દ્રસૂરિએ બીજા પણ ગ્રંથ રચ્યા હશે. પરંતુ તે વિષે જાણી શકાતું નથી. પદાવલીના ઉલેખ પરથી કહી શકાય છે કે એમણે “ગુગુણષત્રિશિકા' નામનું મનોહર સ્તોત્ર પણ રચ્યું છે, પરંતુ આ ગ્રંથની વિદ્યમાનતા નક્કી કરી શકાતી નથી. પણ એમના ઉપલબ્ધ ગ્રંથે પરથી એમની વિના આંકી શકાય એમ છે. આપણે જોઈ ગયા કે એમણે લખેલી “ શતપદી' જૈન સાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. એ શૈલીના ગ્રંથમાં એ અજોડ છે. એવી જ રીતે એમણે રચેલી અષ્ટોત્તરી પણ જેન સાહિત્યમાં સૌ પ્રથમ ઉપલબ્ધ વિરતીણુતીર્થમાળા છે. એ પછી આ પ્રકારના સાહિત્યનો ખૂબ ખૂબ વિકાસ થો, અનેક તીર્થમાળાઓ રચાઈ અને આ પ્રકારનાં સાહિત્યનું ખેડાણ જૈન ઈતિહાસનું અને જૈન વાલ્મયનું અવિભાજય અંગ બની ગયું. આ દૃષ્ટિએ “અષ્ટોત્તરી ' દ્વારા એમણે જૈન સાહિત્યનાં નવા જ અંગનું સૂત્રપાત કર્યું, જે સાહિત્યના ક્ષેત્રમાં એમનો ખૂબ જ કિંમતી હિસો ગણવો જોઈએ. સ્વર્ગવાસ - ૫૪૬. પટ્ટાવલી વર્ણવે છે કે મહેન્દ્રસિંહ સુરિ વિહરતા અનુક્રમે ખંભાતમાં પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી તેઓ સં. ૧૩૦૯ માં ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ ઉગ્ર વિહારી તરીકે પ્રસિદ્ધ હતા. પર્યુષણ પર્વમાં ઉપવાસ કરી તેઓ કલ્પસૂત્ર વાંચતા હતા તે વખતે વાયુના પ્રકોપથી વ્યાખ્યાન સભામાં પાટ પર બેઠા બેઠા જ દેડ છાડી દેવલેકે ગયા. તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યા બાદ શ્રાવકોએ શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુનાં જિનાલયમાં તેમની પાદુકાઓ સ્થાપી. તેમના રૂપચંદ્ર આદિ તેર શિષ્ય
૧૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગદર્શન હતા, પરંતુ સંઘે તેમાંથી કોઈને પણ તેમની પાટે બેસાડવાને યોગ્ય જાહ્યો નહીં. ચાતુર્માસ પછી વલભી શાખાના અધિપતિ સિંહપ્રભસૂરિને ખંભાતના સંઘે ગાંધાર નગરથી બોલાવ્યા અને તેમને મહેદ્રસિંહસૂરિની પાટે સ્થાપ્યા. તે પછી વલ્લભી શાખાને શ્રમણ સમુદાય પણ અંચલગચ્છમાં ભળી ગયો.
૫૪૭. મેતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની બાબતે અન્ય પ્રમાણુ ગ્રંથોમાં વર્ણવેલી ઘટનાઓ સાથે સુસંગત જણાતી નથી. સિંહપ્રભસૂરિ વલ્લભી શાખાના અધિપતિ હતા અને મહેન્દ્રસિંહ સૂરિના સ્વર્ગવાસ બાદ ખંભાતના સંઘે તેમને અંચલગચ્છના પટ્ટધર બનાવ્યા એવો ઉલેખ કોઈ પણ પ્રાચીન ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી, એટલું જ નહીં, મહેન્દ્રસિંહરિ ખંભાતમાં કાળધર્મ પામ્યા એ બાબત પણ અન્ય ગ્રંથોને આધારે અસ્વીકાર્ય જણાય છે. મુનિ લાખા કૃત ગુપદાવલીમાં તેઓ તિમિરપુરમાં દિવંગત થયા હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. કવિવર કા ગચ્છનાયક ગુરુરાસમાં પણ મહેન્દ્રસિંહ સૂરિના સ્વર્ગારોહણ સ્થળ તરીકે તિમિરપુરનો જ ઉલ્લેખ કરે છે–
બાર તિસઈ આયરિઉ એકહતર ગચ્છ ભારિ,
તેર નોતરઈ તિમિરપુર, પુતઉ ૫દ લઈ પારિ. ૬૭ ભીમશી માણેક ગુરુપટ્ટાવલીમાં મહેન્દ્રસિંહરિનાં સ્વર્ગવાસ સ્થળ તરીકે તથરવાનો નિર્દેશ કરે છે. તથરવાડ નામ તિમિરપુરનું અપભ્રંશ હેય એ સંભવિત છે. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કરૂંક અંચલગચ્છીય પટ્ટાવલીમાં તઈરવાડ-તિમિરપુરના ઉલેખ દ્વારા સચિત થાય છે, - ૫૪૮. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી આપણે જાણી શકીએ છીએ કે મહેન્દ્રસિંહસૂરિ પિતાના અનુગામી પટ્ટધર તરીકે સિંહપ્રભસૂરિને નિયુક્ત કરી તેમને ગચ્છનો ભાર સોંપીને સ. ૧૩૦૯ માં સ્વર્ગવાસી થયાઃ
તેર નવોત્તર વરિસે સિંહપહેરિ ગ૭ પઈ ભારે,
હાવિય માહિંદસરી સુહઝાણે સો દિવ પત્તો. ૫૬. ૫૪. ઉપર્યુક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે મહેન્દ્રસિંહસૂરિ સં. ૧૭૦૯માં, સર્વ ભળીને ખ્યાસી વર્ષનું આયુષ્ય ભોગવી, ગચ્છધુરા સિંહપ્રભસૂરિને સોંપીને તિમિરપુરમાં સ્વર્ગવાસી થયા. એમનાં મૃત્યુને સાત શતાબ્દીઓ થઈ ગઈ હોવા છતાં, અંચલગચ્છના અનુયાયીઓ એ સમર્થ પટ્ટધરને આજે પણ ભૂલ્યા નથી. અંચલગચ્છની સમાચારી કે તેનું મંતવ્ય જાણવા સૌ મહેન્દ્રસિંહસૂરિત શતપદીનો આધાર લે છે, તેમજ તેમણે રચેલી અષ્ટોત્તરીને પાઠ સામાયિકમાં કહીને એ પ્રભાવક આચાર્યને સદેદિત મૂક ભાવાંજલિ અર્પે છે. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિથી માંડીને મહેન્દ્રસિંહસૂરિ સુધીના બધા જ પટ્ટધર ગ્રંથકાર હતા. મહેન્દ્રસિંહસૂરિના અનુગામી પટ્ટધરથી આ સામ્ય વિલીન થયું. મહેન્દ્રસિંહસૂરિ સુધીના સમયમાં ઘણી જ મહત્વપૂર્ણ સાહિત્યકૃતિઓની રચના થઈ જે વિષે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. એ પાછી ઠેઠ મેરૂતુંગરિના સમય સુધી કોઈ મહત્વપૂર્ણ સાહિત્યકૃતિ રચાઈ નથી. અલબત્ત, છૂટી છવાઈ કૃતિઓ તે નોંધાઈ જ છે, પરંતુ મેતુંગસૂરિને સમય સાહિત્યની દૃષ્ટિએ માત્ર અંચલગચ્છના કે જેનધર્મના ઈતિહાસમાં જ નહીં, ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. મહેન્દ્રસિંહસૂરિના સમય સુધીમાં બહુધા ધાર્મિક વિષય ઉપર જ ગ્રંથે જોવા મળે છે, જેમાં ભુવનતંગસૂરિની રચનાઓ ચિરસ્મરણીય રહેશે. આ વિષયમાં આપણે પ્રસંગોપાત ચર્ચા કરી ગયા. મેતુંગસૂરિના સમયમાં થયેલા સાહિત્યના વિવિધ પ્રકારનાં ખેડાણ વિષે પાછળથી વિચારણા કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ
૫૫૦. અંચલગચ્છના પર મા પટ્ટધર સિંહપ્રભસૂરિનો જન્મ સં. ૧૨૮૩ માં ગુજરાતના વિજાપુર નગરમાં થયો હતો. તેમના પિતાનું નામ અરિસિંહ તથા માતાનું નામ પ્રીતિમતી હતાં. કવિવર કાન્ત ગચ્છનાયક ગુરુરાસ’માં વર્ણવે છે :
તાસ પદિ ઉજજોય કરો, ગણહર સિંહપ્રભસૂરિ, સિંહપરાક્રમિ દવડિઉ એ મયણુ મહા ગજ દૂરિ. ૬૮ વીજાપુરિ અરસીંધ ધરે પિયમઈ ઊરિ ઊપનું,
સંવત બાર તિઆસીયએ જાસ જમ્મુએઈ ધનુ. ૬૯ પપ૧. મુનિ લાખાકૃત ગુપટ્ટાવલીમાં એમનો જન્મ સં. ૧૨૮૦ માં દર્શાવાય છે, તથા એમના પિતા અરિસિંહને મંત્રી કહ્યા છે. શતપદીનાં પદાવલી યંત્રમાં એમના પિતાનું નામ અમરસી છે. તથા તેમનાં નામ આગળ માં બિરૂદ છે, જે મહત્તમનું ટૂંકુ સ્વરૂપ છે. આ ઉપરથી કહી શકાય છે કે તેઓ રાજ્યમાં મેટો હેદ્દો ધરાવતા હશે.
પપર. મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં તેમને પોરવાડ જ્ઞાતિના કહ્યા છે જુઓ:
॥ ५१ ॥ श्री सिंहप्रभसूरयः ॥ तदुदंतश्चैवं ॥ गूर्जरात्रे जनपदे वीजापुराभिद्यं नगर विद्यते । तत्रैकः प्राग्वाटज्ञातीयोऽरिसिंहाभिद्यः श्रेष्टी वसतिस्म । तस्य च प्रीतिमत्याख्या भार्या बभूव । अथ तौ दंपती जैनधर्मध्यानरती निज समयं गमयामासतुः । सांसारिक सुखानि विलसतोस्तयोः १२८३ संवत्सरे एकः सुतो बभूव । तस्य सिंधजिदित्यभिधानं पितृभ्यां कृतं ।
પરંતુ આ વિધાન બબર નથી. અન્ય પ્રમાણેને આધારે તેઓ શ્રીમાળી જ્ઞાતિના હતા. ઉક્ત પટ્ટાવલીયંત્રમાં પણ એમને શ્રીમાળી જ્ઞાતિના દર્શાવાયા છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વર્ણવે છે –
વિજાપુરશ્મિ પત્તા સિરિસે સિદ્ધિ નાહ અરસી છે,
પીઈઈ તસ ભજજ સીહ સુઓ કેયર સીંહનિહે. ૫૧ આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોરવાડ નહીં, પણ શ્રીમાળી જ્ઞાતિના વણિક હતા. આ વિષે અન્ય પ્રમાણ પણ ઉપલબ્ધ થાય છે. દીક્ષા અને શ્રમણજીવન,
૫૫૩. પદાવલીમાં વિશેષમાં જણાવાયું છે કે પુત્ર સિંહજી પાંચ વર્ષને થતાં જ તેનાં માતાપિતા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અંચલગ છ દિગ્દર્શન મારી રોગથી મૃત્યુ પામ્યાં. તેથી તેના કાકા હાકે તેનું પાલન પણ કર્યું. એક વખત વલભી શાખાના ગુણપ્રભસૂરિ ત્યાં પધાર્યા તેમને સનારૂપાની પાલખીયુક્ત આડંબર જોઈને હરાકે વિચાર્યું કે આ સિંહજીને ગુરુને સ્વાધીન કરી દઉં તે તેની બધી મિલ્કત મને મળી જાય. પિતાના વિચાર અનુસાર તેણે બાળકને ગુણપ્રભસૂરિને સેંપી દીધો. ગુરુએ હરાકને એકસો સોના મહોરો પણ આપી. તે પછી બાળક આઠ વર્ષ થતાં તેને સ. ૧૨૯૧ માં દીક્ષા આપવામાં આવી અને તેનું નામ સિહપ્રભ રાખવામાં આવ્યું. જુઓ:
अथ दैवयोगेन पंचवार्षिकमेव तं सुतं मुक्तवांतन्मातापितरौ मारीतो मरणं प्राप्य देवलोकं गतौ । अथ स निराधारः सिंधजित्तस्य पितृव्येन हराकेण स्वपार्वे स्थापितः। इतः श्री वल्लभीगच्छाचार्याः श्री गुणप्रभसूरय स्तत्रैकदा समायाताः । तेषां रूप्यसुवर्णनिर्मित शिबिकादि महाडंबरं दृष्टवा हराकेण चिंतितं । एन सिंधजितमस्मै गुरवे समर्पयामि । यथा तद् गृहादिकं मम स्वाधीनं भवेत् । इति विचिंत्य स एकदा तं सिंधजितं स्वसाथै समादाय तेषां श्री गुणप्रभसूरीणां वंदनार्थ तदुपाश्रये ययौ। गुरुभिः पृष्टेन तेन हराकेण सिंधजितः स्वरूपं तेषामग्रे निवेदितं । गुरुभिरपि तस्मै शतैकसौ वर्णिकानर्पयित्वा स सिंधजिद् गृहीतः । ततो गुरुभिरष्टवार्षिकाय तस्मै सिंधजिते १२९१ संवत्सरे दीक्षा दृत्ता । सिंहप्रभ इति च तस्याभिधानं दत्तं ।
પદાવલીમાં નિર્દેશિત વિધાન અન્ય પ્રમાણોથી આધારરહિત કરે છે. સિંહપ્રભસૂરિ મહેન્દ્રસિંહમરિના શિષ્ય હોવાનું આધારગ્રંથોથી પ્રમાણિત થાય છે. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં સિંહપ્રભસૂરિએ મહેન્દ્રસિંહસૂરિ પાસે દીક્ષા લીધી હતી એ વિષે સ્પષ્ટ ઉલ્લેખ કરે છે
ચારિત્ત ગહિઊણું ગુરુ પાસે સત્ય અત્યં ચ,
સિંહ૫હ નામેણય બુધ્ધીએ ભટ્ટ વિજિયા. ' પર ૫૫૪. પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ એમને મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. પ્રો. પિટર્સન, પિતાના સંસ્કૃત હસ્તપ્રતે વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ માં એમને વિષે આ પ્રમાણે નોંધ
: Sinhaprabha suri:- Mentioned as pupil of Mahendrasinha and guru of Ajitasinha-suri in the Anchala gachchha. 3, App. p. 320, In the Ancha. lagachchha pattavali the following dates are given for this writer: born, Samvat 1283; diksha, Samvat 1291; acharyapada, Samvat 1309; died Samvat 1313.
છે. જહોનેસ લાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. જુઓ :
Sinhaprabha-Suri. son of sreshthin, Arisinha in Vija-pura and of Pritimati, born Samvat 1283, diksha 1291, acharya and gachchhanayak 1909 (Mer. 1308); + 1313, 30 year old.
૫૫૫. મેતુંગમુરિત લઘુશતપદીમાંથી એવો ઉલેખ પ્રાપ્ત થાય છે કે સિંહપ્રભસૂરિના જ્યેષ્ઠ બંધુ દીક્ષા લેવાને વિચાર ધરાવતા હતા પરંતુ દીક્ષા લેતી વખતે અચકાતા હતા. તે વખતે ઢીલ થતાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૨૫ સિંહપ્રભસૂરિએ જ સિંહની અદાથી તૈયાર થઈ દીક્ષા લીધી. તેમણે પ્રત્યેક ને અભ્યાસ કર્યો અને સુની ઉલટી આવૃત્તિ કરીને દક્ષિણને મહાવાદી જીત્યાઃ
तत्पडू श्री सिंहप्रभसूरयः यैः प्रव्रज्यार्थमुत्सह्य दीक्षाक्षणे विरक्त ज्येष्ठ भ्रातार सिंहपराक्रमेण दीक्षां स्वीकृत्य यूत्राण्यधीयद्भिः प्रतिपदं प्रतिलोमसूत्र गावतनेन दाक्षिणात्यो महावादी जिग्ये ॥
૫૫૬. પટ્ટાવલીમાંથી એમ પણ જાણવા મળે છે કે સિંહપ્રભસૂરિ ન્યાય શાસ્ત્રના ધુરંધર અચાર્ય હતા. તેમણે પાટણ આદિ નગરોમાં મિથિલ પ્રભૂતિ વમતને માનનારા અનેક વાદીઓને વાદમાં જીત્યા. અન્ય ઉલેબ પરથી એમ પણ જાણી શકાય છે કે તેમણે શિધ્યાવસ્થામાં જ ગુરુ સાથે વાદ કરવા આવનારાઓને બુદ્ધિ બળથી મહાન કર્યા. મેન રાત્રિાસ્થાઉં ત્યાં તે 8 કિમથત થાય ત્યy Tiાતા वभूवुः । ततस्तैः श्री सिंहप्रभयतिमिः पत्तनादिनगरेषु मिथिलाद्यनेके शैवमतानुयायिनो વનનો વિનિતાઃ | અમરસાગરસૂરિ ‘વર્ધમાન પદ્મસિંહ શ્રેણી ચરિત્ર'ની ગ્રંથ પ્રશસ્તિમાં સિંહપ્રભરની વિદત્તાને બિરદાવતા કહે છે: તતઃ મિશ્વસન ! સર્વસાસ્ત્રવિરારા આ બધા પ્રમાણ સિંહપ્રભસૂરિની અગાધ વિદ્વત્તા સૂચિત કરે છે.
૫૫૭. સં. ૧૩૦૯માં મહેન્દ્રસિંહસૂરિને તિમિરપુરમાં દેહોત્સર્ગ થશે અને તેઓએ પિતાના અનુગામી પટ્ટધર તરીકે સિંહપ્રભસૂરિને નિયુક્ત કરી ગધુરા એમને સોંપી. પાવલીમાં એવું દર્શાવાયું છે કે મહેન્દ્રસિંહસૂરિ ખંભાતમાં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે વ્યાખ્યાન સભામાં વાયુના પ્રકોપથી પાટ પર બેઠા બેઠા જ દિવંગત થયા. તેમના રૂપચંદ આદિ તેર શિવ્યા હતા, પરંતુ સંઘે તેમાંથી કોઈને પણ પાટે બેસાડવાને યોગ્ય જાણ્યો નહીં. ચાતુર્માસ બાદ વલભી શાખાના અધિપતિ સંહપ્રભસૂરિને ખંભાતના સંઘે ગાંધારથી બોલાવ્યા અને તેમને જ પટ્ટધર બનાવ્યા, ઈત્યાદિ પટ્ટાવલી નિર્દેશિત બાબતો વિષે આપણે આગળ વિચારી ગયા.
૫૫૮. પટ્ટાવલીમાંથી વિશેષમાં એ પણ જાણી શકાય છે કે યૌવન તથા અધિકારના મદમાં મૂર્શિત થઈને સિંહપ્રભસૂરિએ સંયમધર્મને વિસા અને પરિગ્રહ ધારણ કરીને તેઓ ચિત્યવાસીની સ્થિતિ પામ્યા. क्रमेण १३०९ संवत्सरे स्तंभतीर्थे संधेन सूरिपदार्पणपूर्वकं श्री महेन्द्रसूरिपट्टे स्थापिताः। ततस्ते यौवनाधिकारादि मदावलिप्ता संयमगुणं विस्मृत्य चैत्यवास विधाय परि-. પ્રદમૂછિતા અમલન 1 અલબત્ત, પટ્ટાવલીની આ વાત વિચારણીય છે. અન્ય ગ્રંથોમાંથી આવો ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી. શત્રુ જયગિરિના સં. ૧૬૮૩ના શિલાલેખની દેવસાગરજીએ રચેલી પ્રશસ્તિને આધારે તો.
સર્વ આચાર્યોમાં મુકુટ સરખા તથા સાધુના ઉત્તમ ગુણેથી પ્રસિદ્ધ એવા સિંહપ્રભસૂરિ નામના આચાર્ય થયા. સાવંતતઃ તિરસૂરિરિાવતંસાઃ I fસદમાંfમધપુલનુજ પ્રસિદ્ધ છે ૮ એ સમયના પ્રકીર્ણ પ્રસંગો :
- ૫૫૯. આપણે જોઈ ગયા ભિન્નમાલના પરમાર વંશીય રાઉ સેમકરણે જૈનધર્મ સ્વીકાર્યો અને તેના વંશજોને આર્ય રક્ષિત રિની પ્રેરણાથી તથા જ્યસિંદસૂરિના ઉપદેશથી સં. ૧૨૧૬માં ઓશવાળ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ વડહરા, વડોરા કે વડેરા ગોત્રથી ઓળખાયા. ભગ્રંથોમાંથી એવા ઉલ્લેખ મળે છે કે આ વંશમાં સં. ૧૨૯૫ માં જાવડના ભાઈ ભાવડ રાધનપુરથી પાટણ પાસે કુણગિરિમાં આવી વસ્યા. તેની ત્રીજી પેઢીએ કુંપાનો રાગા નામે પુત્ર થયો. જે ખૂબ જ દેખાવડે હો. ત્યાંના લધુસજનીય ઓશવાળ શ્રીપાલની પુત્રી લક્ષ્મી તેના પર મોહિત થઈ અને તેને જ પરણવાનો નિર્ધાર કર્યો. તેનાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિન માતપિતાએ તેને સમજાવી કે રાણે વૃદ્ધ સજનોય છે અને આપણે લઘુ સજનીય છીએ માટે લગ્ન થઈ શકે નહીં. પરંતુ કન્યાએ હઠ લીધી કે એમ નહીં થાય તે હું અગ્નિમાં બળી મરીશ. શ્રીપાલે મહાજન દ્વારા રાણાને સમજાવવા પ્રયાસો કર્યા પરંતુ રાણે માન્યો નહીં. આમ કન્યા અઢાર વર્ષ સુધી કુંવારી રહી. અંતે કન્યા બળી ભરવા તૈયાર થઈ તેને જોવા જતાં તેની દાદી ધારણું ગોખ ઉપરથી પડી મૃત્યુ પામી. રાજાના કાને વાત જતાં કન્યાને પાછી વાળવામાં આવી અને તેને હુકમ કરી રાણા સાથે પરણવી, રાજાએ પાંચ ગામ કન્યાદાનમાં પણ આપ્યાં. આ રીતે સં. ૧૩૩૫ માં વૈશાખ સુદી ૫ ને ગુરુવારે વડેરાની લઘુ શાખા રાણાથી નીકળી.
પ૬૦. સં. ૧૩૧૧ માં ઉમટા ગામમાં યવનોએ હુમલો કર્યો હતે એ ઉલેખ ભગ્રંથોમાંથી મળે છે. ભિન્નમાલના શંખ નામના ધનાઢય વૈષ્ણવ શ્રેષ્ઠીને સં. ૭૮૫ માં ઉદયપ્રભસૂરિએ પ્રતિબધી જેન કર્યો. ભિન્નમાલનો નાશ થતાં તેના વંશજ સહસા શેઠ સં. ૧૧૧૧ માં ત્યાંથી નાશી થરાદના અચવાડી ગામમાં વસ્યા. તેના વંશજ મહીપતિ શેઠને જેગિણી નામની સ્ત્રીથી આકા, વાંકા નાકા તથા તેડા નામે ચાર પુત્ર થયા. પુત્ર કાલા તથા તેને પુત્ર વઈજા ઉમટા ગામમાં વો. એ નિઃસંતાન હોવાથી તેણે પોતાની ગોત્રની ચામુંડા દેવીનું મંદિર બંધાવી તેમાં ચામુંડાની સુવર્ણપ્રતિમા સ્થાપન કરી. સં. ૧૩૧૧ માં વઈજાને પુત્ર પ્રાપ્તિ થઈ. થોડાક દિવસો બાદ ગામમાં યવને આવ્યા. ગોત્રદેવીની મૂતિ ઉછળીને કૂવામાં પડી એવો ભદગ્રંથોમાં ઉલ્લેખ છે. શક્ય છે કે યવનોએ તેમ કર્યું હોય. એ પછી દેવીની મૂર્તિને આંબલીના વૃક્ષ નીચે સ્થાપવામાં આવી હોવાથી વઈજાના વંશજો “આંબલિયા” ઓડથી ઓળખાયા. આ ગેત્રમાં થયેલા કેટલાક મણિયાર ઓડકથી પણ ઓળખાય છે.
૫૬૧. આરાસણને મુસલમાનોએ નાશ કરતા, શ્રીમાળી જ્ઞાતિને, સાંડસા ગેત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઈડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંહપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧ માં શ્રી યુગાદિદેવનું શિખરબંધ મંદિર બંધાવ્યું, તેમજ સૂર્ય, નારાયણ તથા ઈતર વૈષ્ણવ મંદિર પણ બંધાવ્યાં. તદુપરાંત તેણે વાવ, કૂવા વિગેરે બંધાવી સર્વ મળી ત્રણ કરોડ દ્રવ્ય ખરચ્યું. સં. ૧૩૩૬ માં દુષ્કાળ વખતે તેણે ઘણું દ્રવ્ય ખરચી લેકને ઉગાર્યા.
૫૬૨. એનાજ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧ માં અંચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યાં. આ વંશમાં પાટણમાં ગોદડાને પાડે વસનારા જેરાજના વંશજો ગોદડિયા ઓડકથી ઓળખાય છે. સ્વર્ગારોહણ
૫૬૩. સમર્થ વાદી તરીકે સર્વત્ર ખ્યાતિ પામેલા, અંચલગચ્છના બાવનમાં પધર, આચાર્ય સિંહપ્રભસૂરિ સં. ૧૩૧૩ માં માત્ર ૩૦ વર્ષની જ ઉમરમાં મૃત્યુ પામ્યા. એમના ગુરુબંધુ અજિતસિંહસૂરિને એમણે અનુગામી પટ્ટધર તરીકે નિયુક્ત કર્યા અને ગધુરા સેંપી. પટ્ટાવલીમાં એમનાં સ્વર્ગારેહણ સ્થળને નિર્દેશ નથી પરંતુ અન્ય પ્રમાણ ગ્રંથે પરથી જાણી શકાય છે કે સિંહપ્રભસૂરિ તિમિરપુરમાં દિવંગત થયા. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસ”માં નોંધે છે –
દીક્ષા બાર એકાઉએ તેરનવોત્તરઈ સૂરિ,
તૈર તિરોત્તરઈ તિમિરપુરે સગિ ગિઉ ગુણ ભૂરિ. ૭૦ પ૬૪. મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં સિંહપ્રભસૂરિના જન્મ સંવત અંગે મતભેદ છે. એમને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ જન્મ સં. ૧૨૮૩માં થયો હતો, કિન્તુ મુનિ લાખા જન્મ સંવત ૧૨૮૦ દર્શાવે છે. એટલે એમના માતાનુસાર સિંહપ્રભસૂરિ ૩૩ વર્ષની ઉમરે સ્વર્ગસ્થ થયા. મૃત્યુ સ્થળ તરીકે તેઓ પણ તિમિરરને જ ઉલ્લેખ ४२ छ : पंचम गणधर श्री सिंहप्रभसूरि । वीजापुरि ।मं० अरिसिंह पिता प्रीतिमती माता । संवत् १२८० वर्षे जन्म । संवत् १२९१ वर्षे दीक्षा । संवत् १३०९ वर्षे सूग्पिद । संवत् १३१३ निर्वाणं । तिमिरपुरे । सर्वायु वर्ष ३३ ।
પ૬૫. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાંથી પણ નિર્વાણસ્થળ તરીકે તિમિરપુરને જ ઉલ્લેખ મળે છે –
૫૭
અહ સિંહપદ્ધસૂરિ ગણનાહો હણિય મેહમય માણો, બારસ તિસીએ જમ્મણ ગાણએય ચરણ સિરી. તેર નોત્તર વરિએ સૂરીપય ગ૭ ભાર સંજુત્તો, તેરેરિ તિમિરપુરે સુરભવણલંકિએ સેવિ.
૫૮
પક. ઉક્ત અતિહાસિક પ્રમાણે અત્યંત વિશ્વસનીય હેઈને સિદ્ધ થાય છે કે સિંહપ્રભસૂરિ સં. ૧૩૧૩ માં તિમિરપુરમાં માત્ર ત્રીસ વર્ષની ભરયુવાન ઉંમરમાં દેવલોક પામ્યા. આટલી નાની ઉંમરમાં આ પટ્ટનાયકે જે સફળતા મેળવી છે તે દ્વારા જ એમની અસાધારણ શક્તિને આપણને પરિચય મળી રહે છે. તેઓ દીર્ધાયુ થયા હતા તે આ ગચ્છને સુંદર આધ્યાત્મિક નેતૃત્વ આપી શક્યા હોત. દુર્ભાગ્યે એમ ન થયું, અને પરિણામે આ ગચ્છનાં ઘેડપૂર ઓસરતાં રહ્યાં. ઠઠ મેતુંગમૂરિ સુધી આ ગચ્છને પ્રભાવ સાધારણ થતું ગયો. આ અરસાની રાજકીય સ્થિતિ પણ એવી જ વણસેલી હતી. મુસલમાનોનાં નિરંકુશ ધાડાંઓ ધર્મઝનૂનની ચિનગારી પ્રસરાવતા જતાં હતાં. રાજકીય અંધાધુંધીની અસર સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ પડે એ સ્વાભાવિક છે. ક્ષત્રિઓની શક્તિ ક્ષિણ થઈ ગઈ હતી અને પરિણામે હિન્દુ ધર્મની સાથે જૈન ધર્મને પણ ભારે સહન કરવું પડ્યું. આ બધાનાં માઠાં પરિણામો દરેક ક્ષેત્રને ભોગવવા પડ્યાં. આવી કમનશીબ સ્થિતિને લક્ષ્યમાં રાખીને તેમજ તત્કાલીન યુગપ્રવાહના અનુપંગમાં અનુગામી પટ્ટનાયકેની કારકિર્દી મૂલવવી જોઈએ.
૫૬૭. કવિચક્રવતિ જ્યશેખરસૂરિએ “ઉપદેશ ચિન્તામણિ'ની ગ્રંથ પ્રશસ્તિમાં સિંહપ્રભસૂરિ વિષે સંક્ષેપમાં જ ઉલ્લેખ કર્યો છે; વિશ્વમા ગુહા કથિતત્તતોષિા “ત્યાર પછી પ્રસિદ્ધ એવા સિંહપ્રભ ગુરુ થયા” માત્ર આટલો જ નિર્દેશ કરી એમણે એ પદનાયકની કારકિર્દી મૂલવી. સિંહપ્રસૂરિ સમર્થવાદી હોદને ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા હશે. એ વાત આ પ્રશસ્તિ પરથી અનાયાસે સ્પષ્ટ થાય છે. વલભી શાખા
૫૬૮. અંચલગચ્છની આ શાખાએ જેન શાસનના ઉદ્યોતમાં મહત્ત્વપૂર્ણ હિસ્સો પૂરાવ્યો છે. આ શાખાના આચાર્યોએ પિતાનાં પ્રશસ્ત સુકૃત્યોથી અંચલગચ્છની કારકિર્દીમાં યશકલગી ચડાવી છે એ કહેવું જ રહ્યું. જ્યારે વડગછની પરંપરામાં શંખેશ્વર અને ખૂબ જ વિસ્તાર હતા તે વખતે આ શાખાને ઉદ્ભવ થયો. કાલક્રમે રાજકીય વિનિપાતની સાથે ગ૭ પ્રવૃત્તિની ઓટ જણાવા લાગી ત્યારે આ શાખા પુનઃ અંચલગન્નાં સ્ત્રોત સાથે મળીને વિલીન થઈ અને એ રીતે એનો યાચિત અંત આવ્યો. આ શાખાનું અસ્તિત્વ સિંહપ્રભસૂરિ પછી લુપ્ત થયું છતાં તેને ગૌરવમૂલક ઈતિહાસ આ ગચ્છના ઈતિહાસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અંચલગચ્છ દિગ્દર્શન આવશું પ્રકરણ રોકે એવો મહત્વપૂર્ણ છે. આ દષ્ટિએ આ શાખાના ઈતિહાસ પર સંક્ષેપમાં દષ્ટિપાત કરવો આવશ્યક બને છે.
૫૬ ૯. આ શાખાના ઇતિહાસ અંગે કોઈ રવતંત્ર પદ્દાવલી પ્રાપ્ત થતી નથી, કિન્ત ભટ્ટગ્રંથમાંથી આ શાખા અંગે ઘણાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પદાવલીની નોંધો દારા આપણે જોઈ ગયા કે, અનેક ગોત્રાને પ્રતિબંધ આપી જૈન બનાવનાર ૩૮ મા પટ્ટધર ઉદયપ્રભસૂરિ મહાપ્રભાવક આચાર્ય હતા. તેઓ પાદેવસૂરિના શિષ્ય અને પ્રભાનંદસૂરિના ગુરુ હતા. નાક ગામમાં જિનદાસ પ્રભૂતિ સંઘના આગ્રહથી તેમણે પ્રભાનંદમુનિને આચાર્યપદ પ્રદાન કર્યું. તે પ્રસંગે તેમને સંસારપક્ષના મામા જિનદાસ શ્રાવકે એક લાખ રૂપિયા ખરચીને તેમને પદમહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવ્યો. આથી પ્રભાનંદસૂરિનો પરિવાર સં. ૮૦૨ થી નાણકગછનાં નામથી પ્રસિદ્ધ થયે. તે વખતે ઉપાધ્યાય વલભમુનિ પિતાને આચાર્યપદ ન મળવાથી મનમાં દુભાઈને ત્યાંથી જુદો વિહાર કરીને નાડેલ નગરમાં ગયા. ત્યાંના સંઘે ઉદયપ્રભસૂરિને ત્યાં આગ્રહપૂર્વક તેડાવીને તેમને પણ આચાર્યપદ અપાવ્યું. તે પછી વલ્લભસૂરિને પરિવાર વલ્લભીગ૭ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ રીતે શંખેશ્વરગ૭ના નાણક અને વલ્લભી એમ બે પક્ષો સ. ૮૩૨ થી થયા. પિતાના ગચ્છના બે વિભાગો પડવાથી ઉદયપ્રભસૂરિ અત્યંત દુઃખી થયા, અને અનશન કરી તેઓ નાડેલનગરમાં જ સ્વર્ગ સંચર્યો. આ બધી ઘટનાઓ પદાવલી દ્વારા જાણી શકાય છે. જુઓઃ
तेषां सप्तति गोत्राणां सर्वेऽपि मनुष्यामिथ्यात्वं परित्यज्य जैनधर्म प्रपेदिरे एवं विद्या महाप्रभावका स्ते उदयप्रभसूरयो विहरंत एकदा नाणकाख्येग्रामे समायाताः। तत्र जिनदासादि श्रायकाणामाग्रहत स्तैः श्री प्रभानंदमुनये सूरिपदं दत्तं । तेषां सांसारिक मातुलेन जिनदासश्रावकेण लक्षद्रव्य व्ययतः सूरिपदमहोत्सवः कृतः। तत स्तेषां प्रभानंदसूरीणां अनिपरिवारो विक्रमार्क ८३२ संवत्सरे नाणकगच्छाख्यया प्रसिद्धो बभूव । अथ मनसिदूना वल्लभोपाध्याया स्ततः पृथग विहृत्य नाडोलनगरे गताः । तत्रत्य संधेन चाग्रहत उदयप्रभगुरवोऽपि तत्रा कारिताः । संवाग्रहतश्च गुरभिस्तत्र वल्लभोपाध्यायेभ्योऽपि सूरिपदं दत्तं । ततस्तेषां वल्लभसूरीणां परिवारो वल्लभीशाखाभिधानेन प्रसिद्धो जातः । एवं स्वगच्छविभागतः खिन्ना उदयप्रभसूरयोऽनशनं विधाय नाडोलनगरे વર્ષ નતાઃ ||
૫૭૦. વલ્લભી શાખાના અસ્તિત્વ અંગેનું પ્રમાણ વાચક લાવણ્યચંદ્રકત પદાવલી દ્વારા પણ મળી રહે છે. એના ઉલેખાને આધારે કહી શકાય છે કે ઉદયપ્રભસૂરિના પ્રભાનંદસૂરિ અને વલ્લભસૂરિ એમ બે દિવ્યા હતા, તેમાં પ્રભાનંદસૂરિ મુખ્ય હતા. આ બન્ને શિષ્યોથી અનુક્રમે નાણકગછ અને વલ્લભીગ૭ અસ્તિત્વમાં આવ્યા. વાચક લાવણ્યચંદ્ર પટ્ટાવલીમાં વલ્લભીગ૭ અંગે વિશેષ માહિતી નેંધતા નથી : જુઓઃ શ્રીમાનયમો ગળધરો મૂત્મળભૂપતિઃ | ૨૨ . તષ્યિ સુખં કુરાતોराध्यः प्रभानंद गुरु गणाधिपः । द्वैतीयिको वल्लभसूरिजितः । शाखा ततो वल्लभिका મા.... માત્ર આટલા જ સંક્ષિપ્ત ઉલ્લેખ પરથી પણ આ શાખાનું અસ્તિત્વ પ્રમાણિત થાય એમ છે. આ શાખાના આચાર્યોએ કરેલા ધર્મકાર્યોના ઉલ્લેખો ભગ્રંથમાંથી સવિશેષ મળી રહે છે, જેને પં. હી. હં. લાલને જૈન ગોત્રસંગ્રહમાં સંગ્રહિત કરેલ છે. આ બધાયે પ્રમાણોને આધારે વલ્લભીશાખા અંગે ઠીક ઠીક સામગ્રી એકઠી થઈ શકે એમ છે.
૫૭૧. વલ્લભીશાખાની આચાર્ય પરંપરા આ પ્રમાણે દર્શાવાય છે (૧) વલ્લભસૂરિ, સૂરિપદ સં.૮૩૨.(૨)
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૨૯ ધમચંદ્રસૂરિ, સં. ૮૩૭. (૩) ગુણચંદરિ, સં. ૮૬૯. (૪) દેવચંદ્રસૂરિ, સં.૮૯૯. (૫) સુમતિચંદ્રસૂરિ, સં. ૯૨૫. (૬) હરિચંદરિ, સં. ૯૫૪. (૭) રત્નસિંહરિ, સં. ૯૭૦. (૮) જયપ્રભસૂર, સં. ૧૦૬. (૯) સોમપ્રભસૂરિ, સં. ૧૦૫૧. (૧૦) સુરપ્રભસૂરિ, સં. ૧૦૯૪. (૧૧) ક્ષેમપ્રભસૂરિ. સં. ૧૧૪૫. (૧૨) ભાનુપ્રભસરિ, સં. ૧૧૭૭. (૧૩) પુણ્યતિલકસૂરિ, સં. ૧૨૦૭. (૧૪) ગુણપ્રભસૂરિ, સં. ૧૨૫૦. (૧૫) સિંહપ્રભસૂરિ, સ. ૧૩૦૯. એ પછી આ શાખા અંચલગચ્છ સાથે સમ્મિલિત થઈ ગઈ
પ૭૨. વલ્લભી શાખાના આચાર્યોએ કરેલાં કાર્યો વિષે પણ અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો પ્રસ્તુત બને છે. આ શાખાના પ્રથમ આચાર્ય વલ્લભસૂરિ વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એમના અનુગામી આચાર્ય ધર્મચંદ્રસૂરિના ઉપદેશથી પ્રાગ્વાટ જ્ઞાતિના લહિર નામના શ્રેષ્ઠીએ સં. ૮૩૬ માં નારંગપુરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. નારંગપુર પણ એણે પોતાની માતાનાં નામથી જ વસાવેલું.
૫૭૩. લહિર શ્રેણીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. એના વંશનો મૂળ પુરુષ નરસિંહ સં. ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં ગઢની અંદર રહેતા હતા. તે બાર કોડ દ્રવ્યને આસામી હતે. ઉદયપ્રભસરિએ પ્રતિબંધ આપી તેને જૈનધર્માનુયાયી કર્યો હતો. તેને પુત્ર નાગ ગુજરાતનાં ગાંભૂ ગામમાં આવી વસ્યો. ત્યાં ભૂમિ બાદમાં નિધાન મળવાથી તે કોટીશ્વર થયો. સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવ્યું, તે વખતે તેણે નાનગ શેઠને દંડનાયકની પદવી આપી. નાનગના પુત્ર લહિરને વનરાજે હાથીઓની ખરીદી માટે સિંહલદીપમાં મોકલ્યો હતો. ત્યાંથી તે સાત હાથી ખરીદી લાવ્યું. વનરાજે ખુશ થઈ સાંથલ આદિ ચોવીસ ગામો તેને બક્ષિશ આપ્યાં હતાં. લહિર વલબીશાખાના ધમચંદ્રસૂરિનો પરમ ભક્ત હતા. તેના વંશમાં મંત્રીશ્વર વિમલ છે, જેને વિષે પાછળથી પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું.
૫૭૪. વલ્લભી શાખાના ઉભા આચાર્ય રત્નસિંહસૂરિ પ્રભાવક આચાર્ય હતા. તેમણે સં. ૧૦૫ માં રણથંભોર પાસેના આછબૂ નામના ગામના ડડુ જ્ઞાતિના ધાંધલ શેઠને પ્રતિબોધી જૈન કર્યો. ધાંધલને ત્રણ સ્ત્રીઓ હતી પરંતુ તે નિઃસંતાન હતે. આચાર્યના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને સંતાનપ્રાપ્તિ થઈ. પુત્રના કાંટિયા નામ પરથી તેના વંશજો એ આડકથી ઓળખાયા. રતનસિંહસૂરિના ઉપદેશથી તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું. સં. ૧૧૬૫ માં થયેલા સોમા શેઠનો પરિવાર લીંબડિયા ઓડકથી પ્રસિદ્ધ થયો. સં. ૧૩૩૫ માં સુલતાન અલ્લાઉદ્દીને રણથંભોરને નાશ કરવાથી આ વંશના શેઠ ભાણ ચાંપાનેરમાં આવી છે. આ વંશમાં અમદાવાદમાં થયેલા નગા શેઠ સોનાનો વ્યાપાર કરતા હોવાથી તેને સે એકથી ઓળખાયા. કેટલાક વર્ષો બાદ તેમના વંશજ દેવશી શેઠ ઝવેરાતનો વ્યાપાર કરતા હોવાથી તેના વંરાજે ઝવેરી કહેવાયા.
૫૫. રત્નસિંહસૂરિના અનુગામી આચાર્ય જયપ્રભસૂરિએ સ. ૧૦૦૭માં ભિન્નમાલના પરમાર વંશીય રાઉત્ત સેમકરણને તેના પરિવાર સહિત પ્રતિબોધી જૈનધમી કર્યો. એના વંશજો વડેરા ગોત્રથી ઓળખાય છે. આ ગોત્ર વિષે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
પ૭૬. જયપ્રભસૂરિના અનુગામી આચાર્ય સમપ્રભસૂરિ થયા, જેમના ઉપદેશથી મંત્રીશ્વર વિમલે આબુ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનો મને કર જિનપ્રાસાદ બંધાવી તેની ભવ્ય પ્રતિષ્ઠા કરી. વિમલે આરાસણ, કુંભારિયા આદિ ગામોમાં કલાત્મક જિનપ્રાસાદો બંધાવ્યા છે. તેણે આબુ પાસેના પ્રદેશમાં શ્રીદેવીનાં નામથી શ્રીપુર ગામ વસાવ્યું જે આજે સરોતરાના નામથી વિદ્યમાન છે. એમાં બંધાવેલા મંદિરનાં ખંડિયેરો આજે પણ વિદ્યમાન છે.
સોમપ્રભસૂરિ અને અંચલગચ્છના ૪૫ મા પટ્ટધર વીરચંદ્રસૂરિ વચ્ચે સ્નેહભાવ ન હતો. એ અંગે આગળ ઉલેખ થઈ ગયો છે. પદાવલીના શબ્દોમાં એ પ્રસંગ આ પ્રમાણે છે :
૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અંચલગચ્છ દિગ્દર્શને अथैकदा ते श्री वीरचन्द्रसूरयो विहरंतो निज परिवारयुताः प्रल्हादनपुरे समायाताः। तदा वल्लभीशाखायाः सोमप्रभसूरयोऽपि विहरंतो निज परिवारयुता स्तत्रैव समेताः । शंखेश्वरगच्छीयानां च तत्रैक एवोपाश्रयोऽभूत् । तत इमौ द्वावपि सूरींद्रो निज निज परिवारयुती तत्रैकस्मिन्नेवोपाश्रये स्थितिं चक्रतुः। पंचमार्क प्रभावतः परस्परं वंदननिमित्त स्तयोः परिवारे कलहो बभूव । गच्छश्रावका अपि द्विभागी भूताः परस्परं स्पर्धा चक्रः । समुद्राख्येनैकेन श्रेष्ठिना च श्रीवीरचंद्रसूरय स्ततो निज वाटके समानीताः । परिवारयुताश्च तेऽपि तत्र चतुमासों स्थिताः । तत स्तेज भक्तिमता श्रेष्टिना सूरिभ्य स्तेभ्यो रूप्यनिर्मितः सुखपालश्छत्रचामरयुतः प्राभृती कृतः मोहाविभूतदृष्टिरागतः सूरि भिरपि तत्प्राभृतं स्वीकृत । ततः समुद्रश्रावकोपरोध तस्ते वध्धा वीरचंद्रसूरय स्तत्सुखपालस्था एव जिनमंदिरादिषु गमनं चक्रुः । तत्स्पर्धया चैकेन सामताख्येन धनवताश्रावकेण सोमप्रभसूरिभ्योऽपि स्वर्णरूप्यनिर्मितः सुखपालश्छत्रचामरयुत स्तथैव प्राभृतीकृतः कालानुभावत स्तेऽपि संयमाचारं विस्मृत्य सुखपालस्था एव गमनागमनं चक्रुः । एवं क्रमेण तयोर्महतोरपिसूरयोः परिवारयतयोऽप्याहारादिशुद्धिमगवेषयंतः शिथिलाचारं प्रतिपेदिरे श्रावका अपि दृष्टिरागमोहिताः परस्परं स्पर्धयाधाकर्मादिदोषोपताहारादिभि स्तान् प्रतिलाभयामासुः । एवमेक सामाचारीयुतयोरपि द्वयोः सूरयोः परिवारे चारित्रशैथिल्यं प्रकटी बभूव । परस्परं च महती स्पर्धा सन्जाता ॥
પછ૭. વિમલશાહના નાનગ, લહિર આદિ પૂર્વજો વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એના પિતા વીર પણ ગુજરાતના મહામાત્યપદે હતા. વીરને (૧) ને (૨) વિમલ (૩) ચાહિલ એમ ત્રણ પુત્રો હતા, તે પૈકી વિમલ ભારે બાહોશ હતો. વિમલની માતાનું નામ વીરમતી હતું. તે મહામાત્ય વીરના બીજી પત્ની હતાં. તેણે વનમાં દેવ દ્વારા મળેલા કમળનડે શ્રી વિમલનાથ ભગવાનને પૂજ્યા. ત્યાર પછી કેટલેક મહિને તેની કુખે પ્રતાપી બાળક અવતર્યો. નાનુસાર બાળકનું નામ વિમલ રાખવામાં આવ્યું. વિમલ સાત વર્ષને થયો ત્યારે વીર મંત્રીશ્વરે પિતાનું આયુ ફકત છ માસનું જાણી રાજાની આજ્ઞા લઈ સંધસહિત શત્રુંજયની યાત્રા કરી, ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. અંત સમયે સંથારાદીક્ષા લઈ તેઓ સ્વર્ગે ગયા. તેની પહેલી સ્ત્રીના જ્યેષ્ઠ પુત્ર દશરથે સંઘ સાથે ઘેર આવ્યા. કુટુંબ-કલેશને કારણે વિમલ બાળ માં પોતાના મામાને ત્યાં વાગડના ગેડી ગામમાં પિતાની માતા સાથે રહ્યો.
૫૭૮. વિમલ મહાન લડયા હતા. અમોધ બાણાવલી તરીકે તે પંકાતે. પુખ્ત વયે તે રાજકારણમાં પડ્યો અને સર્વ પ્રથમ સેનાપતિ બન્યા, અને પાછળથી અસાધારણ રાજસત્તા પ્રાપ્ત કરી. તેની રાજકીય કારકિર્દી અપૂર્વ છે. જીવન સંધ્યા તેણે ચંદ્રાવતીમાં શાંતિથી વિતાવી.
પ૭૯. વિમલનું યાદગાર સ્મારક તે વિમલવસહી જ છે. તે વખતે આબુ ઉપરની જમીન બ્રાહ્મણોની માલીકીની હતી, જેઓ ત્યાં જિનમંદિર થાય તેના સખત વિરોધી હતા. વિમલે રાજસત્તાનો ઉપયોગ કર્યા વિના એ જમીન મેળવી. કહેવાય છે કે માત્ર ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના રૂ. ૬૦૦૦૦) તેણે ખુશી થઈને આપ્યા. એ ઉપર તેણે આરસનું ૫૪ દેવકુલિકાયુક્ત વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવ્યું. કતરણ માટે આ જિનાલય સર્વોત્કૃષ્ટ ગણાય છે. ધરતીકંપને લીધે મંદિરનું શિખર નાનું કરવામાં આવ્યું. આ મંદિર તૈયાર કરવામાં એ સમયે રૂ. ૧૮,૫૩,૦૦,૦૦૦)ને વ્યય થયો હતે.
૫૮૦. આબૂ ઉપરના વિમલવસહીના પ્રતિષ્ઠાપક કોણ? એ પ્રશ્નનો જવાબ ઇતિહાસકારે જુદી જુદી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૩૧ રીતે આપે છે. વિદ્વાનોએ આ ચર્ચાને ઉગ્ર બનાવી દીધી છે. અને સૌએ પિપિતાના ગચ્છાના આચાર્યોનું નામ આગળ ધર્યું છે. આ રીતે જૈન ઈતિહાસમાં આ મુદ્દાએ જુદું જ રૂપ ધારણ કર્યું છે. અંચલગછની માન્યતા પ્રમાણે વલભી શાખાના ૯ મા આચાર્ય સમપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૦૮૮ માં વિમલવસહીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અગરચંદ નાહટાએ “શ્રી અર્બુદાચલ પ્રબન્ધ' નામના લેખમાં ખરતરગચ્છીય વિદ્ધમાનસૂરિએ એની પ્રતિષ્ઠા કરાવી છે એ મતનું પ્રતિપાદન કર્યું છે. આ સિવાય સં. ૧૪૦૫ માં રચાયેલ “પ્રબન્ધકાશ', સં. ૧૪૬૬ ની ‘ ગુર્નાવલી ” લે. પર, સં. ૧૪૮૦ ના
અબ્દક', . ૧૦, સં. ૧૬ ૬૨ ને “ઉપદેશસાર' વગેરે ગ્રંથમાં સં. ૧૦ ૮૮ માં ચાર આચાર્યોની નિશ્રામાં થયેલી વિમલવસહીની પ્રતિષ્ઠાના ઉલ્લેખ મળે છે. કવિ પાલણ કૃત “આબુ રાસ' (સં.૧૨૮૯)માં પણ એવો જ ઉલ્લેખ છે. જુઓ :
* ચિહું આયરિએહિ પદિય બહુ ભાવ ભરત. સ. ૧૪૯૭ની + ઉપદેશ તરંગિણી માં ધર્મસિંહરિને અને જિનક કૃત “વસ્તુપાલચરિત્ર', પ્રકાશ ૮ માં રતસિંહસૂરિને વિમલવસહીના પ્રતિષ્ઠાપક બતાવ્યા છે. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઈતિહાસ” ભા. ૧, પૃ. ૨૭૮માં, નાગેનગચ્છીય વીરસૂરિ, વિમાનમુરિ, રાજગચ્છીય શીલભદ્રસૂરિ, વિદ્યાધર ગીય ધર્મસૂરિ વગેરે આચાર્યોને વિમલવસહીના પ્રતિષ્ઠાપક આચાર્યો કહે છે.
૫૮૧. ત્રિપુટી મહારાજ વિશેષમાં ઉમેરે છે કે “ચાર કુળના આચાર્યો એકત્ર મળીને પ્રતિષ્ઠા વગેરે કરે એ તત્કાલીન સંઘવાદ અને જૈન એકતાનું સૂચક પ્રતીક ગણાય. વિક્રમની બારમી સદીથી નવા મતે નીકળ્યા ત્યારથી આ એકતા જોખમાઈ છે. પરિણામે ચિત્યવાસી અને ખરતરગચ્છ કે ઉપકેશગચ્છ અને ખરતરગચ્છ એક સાથે બેસીને પ્રતિષ્ઠા આદિ કરે એ અસંભવિત જેવું બની ગયું છે. વિધિ – અવિધિચત્યની કલ્પના, ઉદયનવિહારની ચર્ચા, અને બીજા ગચ્છમાં કન્યા ન આપવી વગેરેની ભેદનીતિએ આ સંગઠ્ઠનને તોડી નાખ્યું છે, જે આજ સુધી જોડાયું નથી.'
પ૮૨. વલભી શાખાના ૧૨ મા પધર ભાનુપ્રભસૂરિ વિહાર સં. ૧૧૭૯ ના અરસામાં સોપારાપત્તન તરફ હતા, જ્યાં એસજ્ઞાતીય દાહડ શ્રેષ્ઠીએ તેમને સત્કારેલા. દાડની ભાય નેઢીનાં સ્વપ્નનું રહસ્ય. આચાર્ય સમજાવ્યું હતું તે વિશે આપણે જયસિંહસૂરિના સંબંધમાં ઉલ્લેખ કરી ગયા છીએ.
૫૮૩. વલ્લભી શાખાના ૧૩ મા આચાર્ય પુણ્યતિલકસૂરિ પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમણે અનેક લોકોને પ્રતિબંધ આપીને જૈન બનાવ્યા છે, તથા બીજા પણ અનેક ધર્મ–કાર્યો કર્યા છે, જેની સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત છે.
૫૮૪. પુણ્યતિલકમરિએ સં. ૧૫૨૧ માં બેણપ નગરમાં ડોડિયા જ્ઞાતિના પરમારવંશીય રાઉ સોમિલને પ્રતિબધી જૈનધમી કર્યા. સોમિલ વહાણવટી હોવાથી તેના વંશજો વાહણ ઓડકથી પ્રસિદ્ધ થયા. આ વંશમાં અનેક પ્રસિદ્ધ પુરુ થઈ ગયા છે, જેનાં સુકૃત્યો વિષે પાછળથી ઉલ્લેખ કરીશું.
૫૮૫. સં. ૧૨૨૬ માં પુણ્યતિલકસૂરિએ નગરપારકરના વતની ઉદેપાલ નામના ક્ષત્રિયને પ્રતિબોધ આપ જૈન ધમી કર્યો. ઉદેપાલના વંશજો બેરીચા એડકથી ઓળખાય છે. આ વંશમાં દેકાવાડાના રહીસ જગરાજથી લઘુસજનીય શાખા થઈ. આ ગોત્રના વંશજો નાગ પૂજક છે.
પ૮૬. સ. ૧૨૪૪ માં પુણ્યતિલકરિએ ચૌહાણ વંશીય રાઉ વણવીરને પ્રતિબધી જૈન ધર્મ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
13
અચલગચ્છ દિગ્દર્શન કર્યો. રાઉ વણવીર હસ્તિતુંડનો રાજવી હતા. તેને માલદેવ નામને કુમાર હતા. કહેવાય છે કે કુમાર માલદેવને આચાર્યો જાસલ નામના વ્યંતરની પીડામાંથી મુક્ત કર્યો, આથી તેના વંશને જાસલગેત્રથી ઓળખાયા. ગુરુના ઉપદેશથી તેમને ઓશવાળની પંક્તિમાં દાખલ કર્યા. આ વંશમાં ઉડના રહેવાસી વના શેઠથી લધુસજનીય શાખા નીકળી.
૫૮૭. શ્રીમાળી જ્ઞાતિના કાત્યાયન ગોત્રીય મુંજા શેઠે ભરાલ ગામમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૨૦૨ માં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. મુંજા શેઠે ત્યાં એક વાવ પણ બંધાવી. આચાર્યને ઉપદેશથી તેણે સવા કરેડ દ્રવ્ય ધર્મકાર્યોમાં વાવર્યું. એજ ગોત્રના જુરોલી ગામના રહેવાસી મુંજા નામના શ્રાવકે સ. ૧૨૧૨ માં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. આ બન્ને એક જ વ્યક્તિ સંભવે છે.
૫૮૮. ભોરોલ પ્રાચીન નગર છે. તેની પશ્ચિમે અઢી માઈલ દૂર રાજમહેલને ટીબો છે, ત્યાંથી પ્રાચીન ઈટ નીકળે છે. ભોરોલથી પૂર્વમાં ગણેશપુરને રસ્તે દોઢ માઈલ દૂર જ નું દેવતભેડા નામનું તળાવ છે. ત્યાં આજે બાવન દેરીવાળા જિનપ્રાસાદના અવશેષ દૃષ્ટિગોચર થાય છે. તળાવની પાસે જ “વાણિયાકેસ ખેતર” છે ત્યાં અગાઉ વાણિયાવાસ, વાણિયાઓની દુકાને કે દેરાસરના નિભાવ માટે આપેલું જૈન ખેતર હશે. પિપ્તક નગર નાશ પામ્યું અને બેરોલ નગર આબાદ થયું એવા પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેનું બીજું નામ ભરલ પણ મળે છે. મુંજા શાહે બંધાવેલું દેરાસર પણ કાળાંતરે નાશ પામ્યું. ભોરોલથી વાયવ્ય ખૂણામાં ૭ર દેરીઓવાળો અને ૧૪૪૪ થાંભલાવાળો એક જિનપ્રાસાદ હતા તે પણ નાશ પામ્યો. અહીં જમીનમાંથી નકશીદાર પથ્થરો તેમજ થાંભલાઓ નીકળી આવે છે. તેની પાસે મુંજાવાવ છે; તેથી આ દેરાસર મુંજા શાહે બંધાવેલું હોય એવું સંભવે છે. ડીસાથી ૨૮ ગાઉ દૂર અને થરાદથી પશ્ચિમોત્તર દિશામાં છ ગાઉ દૂર ભોરોલ ગામ આજે તે પ્રાચીન અવશેષોનાં સંગ્રહસ્થાન જેવું જ બની ગયું છે. આ પ્રાચીન નગર સાથે જન ઈતિહાસ સંકળાઈ ગયા છે. આ નગરનાં પ્રાચીન નામ પીપલપુર. પીપલ ગ્રામ અને પીપલપુર પટ્ટણ વગેરે હોવાનું જણાય છે. સંભવતઃ પિપલગ આ નામ ઉપરથી પ્રસિદ્ધ થયો હોય એવું પણ અનુમાન થાય છે.
૫૮૯. પ્રાગ્વાટ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય ખેતસીએ સં. ૧૨૯૫ માં પાટણમાં ખેતરવસહી નામનું જિનાલય બંધાવી તેમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં પ્રતિષ્ઠિત કરાવી. ખેતસીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં૧૧૧૧ માં એ નગરને નાશ થવાથી તેના પૂર્વજ સંધા શેઠ ત્યાંથી નાશી પાટણમાં આવી વસ્યા. ખેતસીના વંશજો પારેખ ઓડકથી પ્રસિદ્ધ થયા.
૫૯૦. વલ્લભી શાખાના ૧૫ મા આચાર્ય સિંહપ્રભસૂરિ થયા. પદાવલીમાં જણાવાયું છે કે મહેન્દ્રસિંહસૂરિના રૂપચંદ્ર આદિ ૧૩ શિષ્ય હતા પરંતુ ખંભાતના સંઘે તેમાંથી કેઈને પણ પાટે બેસાડવાને યોગ્ય જ નહિ. વલભીશાખાના અધિપતિ સિંહપ્રભસૂરિને ગાંધારથી ખંભાત તેડાવીને તેમને અંચલગચ્છના પદધર બનાવવામાં આવ્યા. એ પછી આ શાખાનો શ્રમણસમુદાય અંચલગચ્છમાં જ ભળી ગયે. જાઓ:
ततश्चतुर्मास्या अनंतरं वल्लभीशाखाधीशाः श्री सिंहप्रभाभिधाः सूरयः स्तंभतीर्थसंघेन गांधारनगरतः समाइताः । ततः संघेन बहूनां श्रावकाणां सन्मत्या ते युवानोऽपि
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહપ્રભસૂરિ
૧૩૩ सिंहप्रभसूरयो महेन्द्रसूरीणां पट्टे संस्थापिताः । ततः प्रभृति च वल्लभीशाखाया अन्येऽपि सर्व यतयो अंचलगच्छे एव सन्मीलिताः ॥
પ૯૧. ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત અન્ય પ્રમાણેની ઇતિહાસકારોએ શોધ કરી વલ્લભાશાખાના ઇતિહાસ પર વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. પાવલીઓ સિવાય, ગ્રંથ-પ્રશસ્તિઓમાં, પ્રત-પુપિકાઓમાં, શિલાલેખો કે પ્રતિમાલેખોમાં આ શાખાના ઈતિહાસની વિકીર્ણિત કંડિકાઓ અનુપલબ્ધ હોદને અંચલગચ્છની આ શાખાની કડીબદ્ધ ઇતિહાસ તો અંધકારમાં જ રહ્યો છે. તેમ છતાં પદાવલીઓ અને ભદગ્રંથના ઉલ્લેખોને આધારે આ શાખાના વિશિષ્ટ પ્રભાવનું અનુમાન તો કરી શકાય જ છે. આ શાખામાં થઈ ગયેલા પ્રભાવક આચાર્યોએ ન માત્ર અંચલગચ્છની–સમગ્ર જૈનશાસનની પ્રભાવના કરી છે. આવી જ નાની મોટી બીજી પણ શાખાઓ એક વખત જૈનશાસનને ઉદ્યોત કરતી વિદ્યમાન હશે અને કાલના અવિરત પ્રવાહમાં વિલીન થઈ ગઈ હશે. જેના અવશે પણ ઇતિહાસને પાને નોંધાયા વિનાના જ રહી ગયા હોય તે કાને ખબર છે ! !
સિંહપ્રભસૂરિ વલ્લબીશાખાના હતા એ કથન ઐતિહાસિક દષ્ટિએ અસ્વીકાર્ય છે તે અંગે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. નાડકાઇના સંગ્રહમાં “અંચલગ-અપરનામ વિધિપક્ષગચ્છ પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' છે, તેમાં પણ એ અંગે કશો ઉલ્લેખ નથી. જુઓ–પર. તેહને પાટ શ્રી સિંહપ્રભુસૂરિ. બીજાપુર નગરી. અરસિંહ છે. પ્રીતમતિ ભાર્યા, તેહને પુત્ર, સં. ૧૨૮૩ જન્મ. સ. ૧૨૯૧ દીક્ષા. જેણે ચેલે હુ ગુરહ્યું વાદ કરાવ્યા. બુદ્ધિ કરી વાદી હરાવ્યા. સ. ૧૩૦૯ આચાર્યપદ. ગચ્છનાયક પદ. સં. ૧૧૩ તિમિરયરે નિર્વાણ. એવંકારે ૩૦ વર્ષ આયુ, સર્વ આયુ ભોગવીઉં.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહસૂરિ
પૂર્વ જીવન
પર. મમ્મદેશ અંતર્ગત ડોડ નામના ગામમાં વસતા શ્રીમાળી જ્ઞાતીય શ્રેણી જિનદેવ શ્રાવકનાં ધરે, તેની પત્ની જિનમતીની કુક્ષિથી સં. ૧૨૮૩ માં અચલકુમાર નામને પુત્ર અવતર્યો, જે પાછળથી અજિતસિંહસૂરિનાં નામે જૈન ઇતિહાસમાં સુપ્રસિદ્ધ થયો. મેતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં બાળકનું નામ સારંગ તથા તેની માતાનું નામ જિનદેવી દર્શાવ્યાં છે:
श्री अजितसिंहसूरयः । तदुदंतश्चैवं ॥ डोडाख्येयामे जिनदेवाभिधः श्रीमालीक्षातीय एको भाविकः श्रमणोपासकोन्यवसत् । तस्य च जिनदेव्यभ्यधाना शीलाद्यनेकगुणालंकृता भार्या सीत् । तयोः १२८३ संवत्सरे सारंगाख्यः पुत्रो जातः ।
મેરૂતુંગસૂરિ કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં માતાનું નામ જિનમતી છે. અન્ય ગ્રંથકારે પણ એ નામનું જ સમર્થન કરે છે.
૫૯૩. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુ રાસમાં અજિતસિંહસૂરિનાં પૂર્વજીવનને પરિચય કરાવતાં વર્ણવે છે :
તસ પય કમલાવર કમલ, ભાતિઈ ભવિય પણુમું: કરઉ અજિતસિંહરિ, ગુર જિણિ જગ જીત કામુ. ૭૧ ડેડ ગામિ જિનદેવ કુલે, જિનમત સુય સુકુમાલુ
જાયઉ બાર તિયાસિયએ, અમિ સસિ સમ ભાલુ ૭ર ૫૯૪. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં અજિતસિંહરિનાં માતાપિતાનું તથા તેમનાં મૂળ નામનું સુચન આ પ્રમાણે કરે છે :
તે ડેડ ગામ નયર પત્તા ગુરુ તત્ય સિરિયંસે;
જિણદેવ વસઈ વરે જિણમઈ ભજ સુઓ અચલે. ૫૩ ૫૫. પદાવલીમાંથી વિશેષ વૃત્તાંત મળે છે કે જિનદેવ અને જિનમતી જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા ધરાવતાં હતાં. એક વખત તેઓ પિતાના બાળક સાથે તીર્થયાત્રાએ નિકળ્યાં. શત્રુંજય, ગિરનાર, આબુ આદિ તીર્થોની યાત્રા કરતાં અનુક્રમે તેઓ યાત્રાથે ખંભાત નગરમાં આવ્યાં. દેવયોગે પતિ-પત્ની જવર વ્યાધિથી ત્યાં જ મૃત્યુ પામ્યાં. આથી ખંભાતના સંઘે તેમનાં નિરાધાર થયેલા સાત વર્ષના બાળકને ત્યાં પધારેલા વલ્લભી શાખાનાં ગુણપ્રભસૂરિને સુપ્રત કર્યો. ગુરુના સહવાસથી બાળક ગુણવાન થયે. સં. ૧૨૯૧ માં તેને દીક્ષા આપી તેનું અજિતસિંહમુનિ નામ રાખવામાં આવ્યું. જુઓઃ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહસૂરિ
૧૩૫ ___ तौ दंपती जैनधर्म दृढमानसावेकदा सारंगसहिता तीर्थयात्रार्थ प्रस्थितौ । शवजयो अर्बुदादि तीर्थयात्रां कुर्वाणो क्रमेण स्तंभनयार्श्वप्रभोदर्शनार्थ स्तंभतीर्थे प्राप्तौ । देवयोगेन तत्र तौ द्वावपि दंपती ज्वराक्रांतो तत्र पंचत्वं प्राप्तौ। ततो निराधार म्तयोः सारंगाभिधः स बालः सप्तर्षिक स्तत्रा गतानां वल्लभौशाखायाः श्री गुणप्रभसूरीणां सन्धेन समर्पितः । ततः स सारंगोऽपि गुरुणां समीपे वसन् विनयादि गुणैः संपन्नोऽभूत् । ततो गुरुभिः १२९१ संवत्सरे तस्मै सारंगाय दीक्षां दत्वा तस्याऽजितसिंह इत्यभिधानं कृतं ।।
૯૬. અન્ય ગ્રંથકારે ઉક્ત પ્રસંગ નેધતા નથી. ભાવસાગરસૂરિકૃત ગુર્નાવલીમાં માત્ર આટલો જ ઉલ્લેખ છે :
ગહિઊણું વય ભાર નામ અજિયસિંહ ખુદુ ઉસુમણી,
સિરિ ગુણો વય વિહિરિય થંભણ નરશ્મિ સંપત્તા. ૫૪ ૫૯૭. મુનિ લાખાત ગુપટ્ટાવલીમાં એમનો દીક્ષા સંવત ૧૨૯૨ માં દર્શાવેલ છે, કિન્તુ અન્ય પ્રમાણોને આધારે દીક્ષા-સંવત ૧૨૯૧ જ વધુ સ્વીકાર્ય છે. નાહટાઇને સંગ્રહની અજ્ઞાન કક પદાવલીમાં પણ દીક્ષાનું એજ વર્ષ અભિપ્રેત છે.
પ૯૮. બીજી મહત્ત્વની વાત એ છે કે પટ્ટાવલીમાં અજિતસિંહરિને વલ્લભી શાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય દર્શાવાયા છે. અન્ય પ્રમાણોને આધારે તેઓ મહેન્દ્રસિંહરિના જ શિષ્ય સંભવે છે. સિંહપ્રભસૂરિના સંબંધમાં આ વિષયની સપ્રમાણુ ચર્ચા આપણે કરી ગયા છીએ. આપણે જોયું કે પૂરગામી તથા અનુગામી પટ્ટધર ગુરુબંધુઓ હતા, તેમજ બન્ને મહેન્દ્રસિંહસૂરિના શિષ્યો હતા, અને બન્નેએ એક જ વર્ષમાં દીક્ષા અંગીકાર કરેલી; એટલે આ વિષયનાં અનુપંગમાં પુનલેખન અહીં અપ્રસ્તુત છે. શ્રમણ જીવન
૫૯૯. પટ્ટાવલીમાં અજિતસિંહસૂરિનું ભ્રમણ છવન ચૈત્યવાસી જેવું વર્ણવવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે તેઓ સિંહપ્રભસૂરિ સાથે ચૈત્યવાસ સ્વીકારીને પાટણમાં જ રહ્યા. ત્યાં વસતા સાલવીએ તેમની ભક્તિ કરવા લાગ્યા. સિંહપ્રભસૂરિનાં સ્વર્ગગમન બાદ અજિતસિંહમુનિને મૂરિપદ આપીને પાટણના સંઘે તેમને અંચલગચ્છાધીશ બનાવ્યા. અન્ય પ્રમાણેને આધારે અજિતસિહસૂરિને પદમહોત્સવ સં. ૧૩૧૪ માં અણહિલપુર પાટણમાં ધામધૂમથી ઉજવાય. કવિવર કાન્ડ ગચ્છનાયક ગુરુરાસમાં નોંધે છે –
સંજમસિરિ એકાઉએ, પરિણી જેણે કુમારિક
તેર ચઉત્તરઈ આયરિવું, અણહિલપુરિ અવધારિ. ૭૩ ૬૦. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં અજિતસિંહરિનાં શ્રમણ જીવન વિષે નોંધે છે –
તપદિ અયિસિંહ સૂરીસર રાયહંસ અવયારો, સંઘેણ ઉચ્છવેણય કવિઓ ગચ્છ પઈ ભારે. ૫૯ બારસ તિરસીએ જમ્મણ ગુણ મુજય ગિડએ ચરણું,
તેરસ ચઉદસ વરસે સથે સિરિ સૂરિ ગણ ભારો. ૬૦ ૬૧. અજિતસિંહસૂરિ પટ્ટધર થયા તે વખતે અંચલગચ્છની સ્થિતિ વિશેષ નબળી હતી. એમના પૂરોગામી પધરનાં થયેલા અકાળ અવસાનથી આ ગચ્છને ઘણું જ સહન કરવું પડયું હશે એ સ્વાભાવિક છે. કિન્તુ એમનાં મૃત્યુ પછી ત્રણેક વર્ષો બાદ એમના અનુગામી પટ્ટધર અજિતસિંહસૂરિને સં. ૧૩૧૬ માં જાલેરના સંઘે પટ્ટનાયક બનાવ્યા. એ પ્રસંગ તે આ ગ૭ના ઇતિહાસમાં અસાધારણ જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અંચલગચ૭ દિગ્દર્શન કેમકે અંચલગચ્છનો પાટ સતત ત્રણ વર્ષ જેટલા લાંબા સમય સુધી ખાલી રહે એ હકીક્ત આ ગચ્છની અનૈયતા જ સૂચવે છે. ગરછની સ્થાપના થયા પછી આ પ્રસંગ પહેલી જ વાર આવ્યા. એ પછી પણ આવો પ્રસંગ નેંધાયો નથી. પ્રભાવક આચાર્ય વિના આ ગચ્છનું સંગઢન નબળું પડી ગયું હતું એ એક એતિહાસિક હકીક્ત છે. વિક્રમની ચૌદમી સદીમાં આ ગ૭નો જ નહીં, પ્રત્યેક ગ૭નો પ્રભાવ નામશેષ થઈ ગયે હતો, જેને માટે ભારતની અસ્થિર રાજકીય પરિસ્થિતિ બહુધા જવાબદાર છે. મુસલમાનોના ધર્મઝનૂની હલાઓ અને તેમના અત્યાચારોએ આ દેશના સાંસ્કૃતિક ઈતિહાસ ઉપર ભારે વિપરિત અસર કરી છે. અંચલગચ્છ એમાંથી મુક્ત રહી શકે એમ નહોતું. સામાજિક સ્થિતિ તો એથી પણ વધારે વણસેલી હતી. અનેક જાતિઓએ એ વખતે સિંધ અને રાજસ્થાનથી સ્થળાંતર કરી કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને પિતાનું વતન બનાવ્યું. આ વિષય પર હવે પછી વિચારણા કરીશું.
૬૦૨. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરાસમાં અજિતસિંહનાં સં. ૧૩૧૬ માં જાલોરમાં ઉજવાયેલા ગચ્છનાયક પદ મહોત્સવ વિષે નેધે છે : “ગછનાયકુ જાલઉરિપુરે સોત્તરઈ પ્રસિ.” મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં એ જ વર્ષને ઉલ્લેખ કરી સ્થળ તરીકે જાવાલિપુરનું સૂચન કરે છે. જાહેરનું પ્રાચીન નામ જાપાલિપુર મળે છે. મુનિ લાખા જાવાલિપુરની સાથે સુવણગિરિને પણ નિર્દેશ કરે છે. સુવણી ગિરિતીર્થ જાવાલિપુરની તદ્દન પાસે જ આવેલું છે. ગુરુ પદાવલીની સમગ્ર નોંધ આ પ્રમાણે છે:
__ छट्टा गणधर श्री अजितसिंहसरि । डोडग्राम । जिनदेव श्रेष्ठि पिता । जिनमति माता । संवत् १२८३ जन्म । संवत् १२९२ वर्षे दीक्षा । सवत् १३१४ आचार्यपद । श्री पत्ने । संवत् १३१६ वर्षे गच्छेशपद जावालपुरे। स्वर्णगिरौ । संवत् १३३९ वर्षे निर्वाण । સર્વા વર્ષ ૧ |
૬૦૩. અજિતસિંહરિએ પટ્ટધર થયા પછી આ ગચ્છનાં સંગઠ્ઠનને સુદઢ બનાવવા ભારે જહેમત લીધી એ વાત આ ગ૭ના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે. એમણે આ ગચ્છનું સુકાન ઘણી જ સારી રીતે સંભાળ્યું એ વાતની પ્રતીતિ એમણે સં. ૧૩૩૯ માં એક જ મુહૂર્તમાં પોતાના પંદર શિષ્યને આચાર્યપદ પ્રદાન કર્યું એ હકીક્ત ઉપરથી જ મળી રહે છે. આ હકીક્તને નિર્દેશ કવિવર કાન્ત ગચ્છનાયક ગુસરાસમાં સંક્ષેપમાં આ પ્રમાણે કરે છે : “ઉગણ લઈ સન્મિ ગિયઉં, છણિ પનર પય કિ મેરૂતુંગમુરિ કૃત લઘુશતપદીની પ્રશસ્તિમાંથી પણ આ અંગેનો ઉલ્લેખ મળી રહે છે. આવા ટન ૪ મ ન પંજાનિ થાપિતાના એકી સાથે પંદર શિષ્યને આચાર્યપદ પ્રદાન કરતી વખતે સંઘે ભવ્ય મહોત્સવ ઉજવ્યો અને બધે આનંદનું વાતાવરણ પ્રસર્યું; એ પ્રસંગ તે વખતે ખરેખર, પ્રેરણાદાયક બન્યો હશે. ડો. જોનેસ કલાટે પણ તેમણે લખેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં આ પ્રસંગની નેંધ લીધી છે. મેરૂતુંગસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અજિતસિંહરિએ પિતાના પંદર શિષ્યને ઉપાધ્યાય પદ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉક્ત પ્રમાણોને આધારે નિરાધાર કરે છે. આ પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે અજિતસિંહરિ વિહરતા ઝાલેરનગરમાં પધાર્યા. સંઘે મેટા આડેબરપૂર્વક તેમને પ્રવેશ મહત્સવ ઉજવ્યો. સં. ૧૩૧૬ માં સંઘે તેમને ગચ્છશપદ આપ્યું અને સંધના આગ્રહથી ત્યાં ચાતુર્માસ કરીને પાછા તેઓ પાટણમાં પધાર્યા, અને ત્યાં તેમણે પિતાના પંદર શિષ્યને ઉપાધ્યાય પદે સ્થાપ્યાં :
अथ ततो विहृत्येकदा ते श्री अजितसिंहाचार्या झालोर नगरे तत्रत्य संघाहूताः समायाताः । संघेनापि महताडंबरेण तेषां प्रवेशमहोत्सवो विहितः। तत स्तेभ्यः संघेन
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહસૂરિ
૧૩૭ गच्छेशपदं १३१६ संवत्सरे तत्र झालोरनगरे दत्तं । संघाग्रहत स्तत्र चतुर्मासी विधाय पुन स्ते पत्तने समायाताः तत्रैकदा ते निज पंचदशशिष्येभ्य उपाध्यायगदानि समर्पयामासुः।
૬૦૪. મેરતુંગરના નામે પ્રસિદ્ધ યેલી પટ્ટાલીમાં અજિતસિંહરિએ શિથિલાચાર-ચયવાસ સ્વીકાર્યો એવું વિધાન છે, તે તદ્દન અસ્વીકાર્ય છે. હકીકતમાં અજિતસિંહ સુરિ ઉગ્ર તપસ્વી હતા. તેમણે છ અટ્ટમની ખૂબ જ તપસ્યા કરી હતી. મેતુંગમૂરિ ન લધુતપદીની પ્રગતિમાંથી એમનાં તપસ્વી જીવનનાં પ્રમાણ મળી રહે છે. એમને ચૈત્યવાસી કહેવા એ એમનાં વિશુદ્ધ મુવિહિત શ્રમણજીવનને ભારે અન્યાય કરનાર વિધાન ગણાશે. કપિચક્રવતિ જયશેખરસુરિએ અજિતસિંહમૂરિને ઉપદેશ ચિન્તામણિ'. ની ગ્રંથ પ્રશસ્તિમાં “ગુણાધ્ધિ ' કન્યા છે તે જ એમના વિડિત- આચારનું યથાર્થ વર્ણન છે : ને जगत्यजितसिंहगुरुर्गुणाधिः ।
૬ ૦૫. ઉક્ત પદાવલીમાં એમનું મહા શિથિલાચારી તરીકે નિરુપણ કરતે એક પ્રસંગ પણ ઢાળી દેવામાં આવ્યો છે ! પટ્ટાલીનાં વર્ણવવામાં આવેલ આ પ્રસંગ આ પ્રમાણે છે : અજિતસિંહસૂરિના ઉપદેશથી પૂરણચંદ નામના ધનાઢ્ય સાલવીએ શત્રુંજય તીર્થસંઘ કાઢ્યો. સંધપતિના અત્યંત આગ્રહથી આચાર્ય સંઘની સાથે સોનારૂપાળી સુભિત પાલખીમાં બેસીને આડંબથી ચાલ્યા. તેમનાં મસ્તક પર લાલરંગનાં રેશમી કાપડનું મનાર ભરતકામવાળું છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. અને બાજુએ શ્વેત ચામદ લડરી રહ્યાં હતાં. સંઘની મોખરે પચીશ 'છડીદાર અને હથિયારબંધ સુભટો ચાલતા હતા. શ્રાવક -શ્રાવિકાના સમુદાયો આચાર્યને જયનાદથી વધાવતા હતા. આચાર્યે એક હજાર ટંકનાં મૂલ્યનું ઉચ્ચ પ્રકારનું જરિયન કાપડ શરીર પર ધારણ કર્યું હતું. તેમનાં આડંબર અને વ્યક્તિત્વથી અંજાઈને રસ્તામાં મળતાં લોકો તેમને રાજ કે રાજકુમાર માનીને નમસ્કાર કરતાં હતાં, ચરણે ઢળતાં હતાં. પાંચસો માણસોને આ સંધ આવી રીતે પ્રામાનુગ્રામ પડાવ નાખતે આગળ વધી રહ્યો હતો. માર્ગમાં સેનપુર ગામ આવ્યું. ગામની પાદરે તળાવ કિનારે તંબુ તાણ સંઘે પડાવ નાખ્યો. સમરસિંહ ચાવડા એ ગામને અધિપતિ હતિ, તે પિતાના બસો સાગ્રી સાથે લુંટફાટનો ધંધો કરતો. રાતના સમરસિંહે સંધને ઘેરી લઈ બધું જ લુટી લીધું. આચાર્યનાં છત્ર, ચામર, પાલખી આદિ પણ લુટારાઓના હાથમાં આવી ગયાં. આથી આચાર્યને ક્રોધ ચડ્યો. ગરાધિષ્ઠાયિકા ભડાકાલીદેવીનું સ્મરણ કરી તંભનમંત્ર-વિદ્યાના પ્રયોગથી તેમણે સમરસિંહને બસે સુભટો સહિત તંબી રાખ્યો, આખી રાત એમ એવી રીતે જ વ્યતીત થઈ. પ્રભાતે ગામના લેને કાને વાત જતાં તેઓ સમરસિંહને જોવા આવ્યા. પિતાના રાજાને તથા બસો સુભટોને પથ્થરની મૂર્તિની જેમ નિશ્ચલ જોઈ તેમનાં હૃદયમાં અનુકંપા થઈ. સમરસિંહની માતાને રુદન આવી ગયું. તેણે આચાર્યને આઇજીપૂર્વક વિનતિ કરીને સમરસિંહને મુક્ત કરવા વિનવ્યા. આચાર્યો જીવહિંસા અને અનાચાર ન કરવાનું વચન માગ્યું. તેની માતાએ તે સ્વીકારતાં આચાર્યો મંત્ર શક્તિથી સમરસિંહને સ્તંભનમુક્ત કર્યો. સૌ આચાર્યને પગે પડ્યા અને તેમનો ઉપદેશ ગ્રહણ કરી જૈન ધર્મનુયાયી થયા. એ પછી સમરસિંહે જૈન ધર્મનું ચૂસ્ત રીતે પાલન કર્યું.
૬૬. વિન વિમુક્ત થયેલા સંઘે આનંદપૂર્વક ત્યાંથી પ્રયાણ કર્યું. કેટલાક દિવસો બાદ સૌ શત્રુંજય પડાંગ્યા. સંઘે ત્યાં આ દિવસ વસવાટ કર્યો. એ દરમિયાન ધર્મકાર્યો કરીને સંધ પાછા વળ્યો. આચાર્ય પણ સાથે જ રહ્યા. પારગના સથે આડંબરપૂર્વક તેમનો પ્રવેશોત્સવ કર્યો.
૬ ૦૭. મેરૂતુંગમૂ ના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાલીમાં આ આખો પ્રસંગ આ પ્રમાણે છે :ततः क्रमेणाधीतशास्त्रा स्ते श्री अजितसिंहयतयोऽपि पत्तने समायाताः । तत्र ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
वधाय
236
અંચલગચ્છ દિગ્દર્શને तेऽपि चैत्यवासं विधाय श्री सिंहप्रभसूरिभिः सहस्थिताः। तत्र निवासिनः सर्वेऽपि तंतुवायका स्तेषामतीव भक्तिं चक्रः। तत्र क्रमेण श्री सिंहप्रभसूरीणां स्वर्गगमनानंतर ते श्री अजितसिंहयतयः सूरिषदार्यणपूर्वकं स्लैस्तंतुयायकादि श्राध्धै स्तेयां पट्टे स्थापिताः। अथैकदा पूरणचन्द्राभिधेनैकेन धनवता तत्रत्य तंतुवायकेज तेपामुपदेशतः संघसहित श्री शत्रुजयतीर्थयात्राकरणार्थ मनोरथ कृतः । तत स्तत् प्रार्थनया श्री अजितसिंहसूरयोऽपि तेन संघेन सह महताडंबरेण स्वर्णमिश्रित रूप्य निर्मितसुखपालस्था उपरि यियमाण सुपरिमितरक्त कौशेयच्छत्राः पार्श्वद्वयोश्वामरैर्वीज्यमाना अग्रचलदंडधरादि पंचविंशति सशस्त्र सुभटयुताः श्रावक श्राविकागणैर्जयजयारवेर्वर्धाप्यमानाः सौवर्णतानपरिकमितसहनटंकमूल्योपेत श्वेतोत्तरपटाच्छादित देहाश्चेलुः । तेपामत्यंत लावण्योपेतंराकाचंद्रनिभं मुखं दृष्टवा सर्वे जनाः पथि स्वचेतसि चमत्कृता स्तंकमपि भूपभूपकुमारं वा मन्यमाना नमस्कार परायणा जाताः । अन्य दर्शनीया अपि तन्मुखमुद्रां विलोक्य तत्तेजसा हृदि चित्रिता स्तत्पादयोः पेतुः । एवं पंचशतजनोपेतः स संघः क्रमेण चलन् ग्रामानुग्राममुल्लंधयन् सोनपुराख्य ग्रामाद्वहिः सरस्तटेपटकुटीरेषु स्थितः । अथ तस्य ग्रामस्याधिपतिः समरसिंहाख्यश्वापोत्कट क्षत्रियवंशोद्भव आसीत् । स च स्वभावतपवक्रूरः स्वपूर्वजानुसारेण स्वकीय शस्त्रोपेत द्विशतभटोपेतः सर्वदा पथिकादीनांवधन तेषां द्रव्यादि लंटनं करोति । अथ तेन स्वसुभट मुखतोऽस्य संघस्य तत्रागमन तद् ज्ञात्वा व्याघ्रइव क्रूरः समरसिंहो दुष्टः स्वसैन्य मेलयित्वा सरस्तटे रात्री समायातः तदा शस्त्रोपेतान् सर्वानपि सुभटान् दृएवा भीताः संघजना मौनमेवाधाय स्थिताः। तत स्तैः सुभटैः संघजनानां वस्त्राभूषणद्रव्यादि सर्वमपि सुखेनैव लुटितं। गुरूणां चापि सुखपालच्छत्रचामरादि सर्वस्वं ते गृहीतं । एवं विधं तेपामनाचारं विलोक्य कुध्धैर्गुरुभि स्तदैव गच्छाधिष्टायिकाया महाकालीदेव्याः स्मरणं विधाय स्तंभनभंत्रत्रयोगेण समरसिंह सहिताः सर्वेऽपि सुभटा स्तत्रैव सरस्तटे स्तंभिताः । ततोधीभूता स्ते सर्वेऽपि ततः पादमप्युत्पाटयितुमसमर्था जाताः । एवं प्रभाते जाते तान् सर्वानण्यश्मघटितानि वनिश्चलान् विलोक्य विस्मयं प्राप्ताः संघलोका स्तथैव तत्रस्थ निजाभरणादि वस्तूनि गृहीत्वा तान् निश्चलान् नृपसुभटान् यष्टिमुष्टिपादप्रहारादिभिभृशं कुट्टयामासुः । ततो गुरव स्तान् संघलोकान् तदातदनाचरणतो निवारयामासु । अथ निकटस्थ सोनपुर लोका एनं वृत्तांतं विज्ञाय तदाश्चर्य विलोकनार्थ तत्र सरस्तटे समागताः । तत्र निज भूपादि सकल सुभटानश्मनिर्मितानिवनिश्चलान् दुःखत श्च पूत्कारान् कुर्वतो दृष्टवा सर्वेषांहदयेष्वनुकंपा संजाता। इतोऽथ तस्य समरसिंहस्य माता तं वृत्तांत विज्ञाय द्रतंकुटुम्बयुता तत्र समागत्य करुणस्वेरण रुदनं कर्तुलना । तदा गुरुभि स्तस्त्या प्रोक्तं भो सुलोचने चेत्वं जीवहिंसां त्यक्तवा जैनधर्म स्वीकरोषि तदाहमेषां सर्वेषांमोचन करोभि । तत स्तयापि गुरूणां पादयोः प्रणम्य तत्स्वीकृतं । ततो दयान्वित गुरूभिरपिजलमात्रयित्वा तच्छ टातेभ्यः सर्वेभ्यो दत्ता। तत्कालमेव सर्वो मुत्कली भूय गुरुपादयोः प्रणताः । तत्प्रभृति च समरसिंहोऽपि सकुटुम्बो गुरूणां वचनैर्जीवहिंसाजनलुंटनाद्यनाचारान् परित्यज्य जैनधर्म स्वीचकार । ततः प्रमुदितः संघोऽपि प्रयाणं विधाय गुरुयुतः शत्रुञ्जयतीर्थे प्राप्तः । तत्राष्टदिनावधि प्रभुपूजादिधर्मकार्याणि कृत्वा पश्चाद्वलित्वा स संघा गुरवोऽपि पत्तने पुनः संप्राप्ताः ।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૯
શ્રી અજિતસિંહસૂરિ
૬૦૮. મેનું યુરિના નામે ચડાવેલી પઢાવલીમાં વર્ણવેલે ઉપર પ્રસંગ બ્રાન્ડ છે. કેઈક ગેરસમજૂતિથી જ આ પ્રસંગ વિકૃત રીતે આલેખી દેવામાં આવ્યો છે. સેનપુર એજ નગિરિ અથવા તે અણગિરિ. નાલપુર - આજના જલોર -ની પાસે આવેલું એ પ્રસિદ્ધ તીર્ય હતું. ત્યાં રાજા સમરસિંહ અજિતસિંકરિના ઉપદેશથી જૈન ધમનુયાયી થયેલા. એ અંગે પ્રસંગ હવે વિચારીશું. સમરસિંહ નૃપતિને પ્રતિબંધ.
૬૯. તુંગમૂરિ રચિત લઘુરાતપદીની પ્રાતિ પરથી અજિ સિંહસૂરિએ લેરના રાજ સમરસિંહને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી કે એ વિષનો ઐતિહાસિક પ્રસંગ જાણી શકાય છે. અન્ય પ્રમાણ ગ્રંથોમાંથી આ ઘટના સંબંધક ઉલે પણ પ્રાપ્ત થઈ શકે છે.
૬૧૦ અજિતસિંહરિ જાલોરમાં હતા તે વખતે અનેક ગાના સંઘે એમને પ્રસંગોપાત વંદન કરવા આતા. એ બધા સંઘ જલોરના રાજ સમરસિંખને ભેટ ધરવાનું પણ ભૂલતા નહીં. આવું ઘણીવાર થતાં રાજાએ આ બાબતમાં પૃછા કરી. એના નવામાં આવ્યું કે જાલોરમાં બિરાજતા અજિતસિંદસૂરિને વંદન કરવા આવતા અનેક ગામોના સંઘ રાજદરબારમાં નજરાણું ધરી જાય છે. આચાર્યની છ-અટ્ટમ વગેરે ઉગ્ર તપશ્ચર્યની વાત પણ રાજાને જાણવામાં આવી. આથી રાજા સમરસિંહ અજિતસિંદસૂરિને વંદન કરવા ઉપાશ્રયે આવ્યો. આચાર્યની ધર્મ દેશના સાંભળી તે અત્યંત પ્રભાવિત થયો. તેમના ઉપદેશનું શ્રવણ કરી, પ્રતિબોધ પામી, રાજાએ પોતાના રાજ્યમાં અમારિ–પડહની ઉપણું કરાવી. અજિતસિંહમૂરિના પ્રભાવથી રાજાએ જૈન ધર્મનો પણ સ્વીકાર કર્યો. રાજાએ જૈનધર્મ અંગીકાર કરતાં, તેની પ્રજાએ પણ જૈનધર્મ પર આદર દર્શાવ્યો. બીજા પણ અનેક લેકેએ જૈનધર્મનો વીકાર કર્યો. મેસતુંગરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં નોંધે છે કે “રાજ જૈનધન થવાથી તેની પ્રજા પણ એ ધર્મનો આચાર પાળવા લાગી, તેથી આજ દિવસ સુધી શાણ વગેરે ગામો ધર્મક્ષેત્ર કહેવાય છે.”
૬૧. મેતુંગરિના શબ્દોમાં જ આ પ્રસંગ નોંધવા જેવો છે :
ततः श्री अजितसिंहसूरयः जावालिपुरे यद्वन्दनार्थमागच्छद्भिरपूर्वापूर्वेः श्रावकसंधैः प्राभृतेषु क्रियमाणेषु किमि(मे)तदितिपृच्छते(ता)राउल समरसिंहेन पठाटमविकृति त्यागादि घोरं यत्तपः श्रुत्वानंतुमागच्छता प्रवुध्धेन स्वदेशे सत्त्वमात्रामारिः कारिता । आचार्यादीनि च महोत्सवेन पंचदशपदानि स्थापितानि । ततश्च राशि धर्मिष्ठे सर्ववर्णानां गलितांभोव्यायारे नमस्कार स्मरणादिधर्मकृत्ये प्रवर्त्तत्वात् शाणादि ग्रामा धर्मक्षेत्राणी. त्याद्यापि प्रसिध्धा इति ।
૬૧૨. ઉપર્યુક્ત એતિહાસિક પ્રમાણથી એ પણ સિદ્ધ થાય છે કે રાજા સમરસિંહે જ મહત્સવપૂર્વક અજિતસિંહરિના પંદર શિષ્યોને આચાર્યપદ અપાવ્યું. અજિતસિંહરિના પટ્ટધર પદ મહોત્સવમાં પણ રાજાને આગળ પડતો હિસ્સો હોય એ વાત પણ સંભવિત છે, કેમકે તેઓ સં. ૧૩૧૬ માં જાલેરમાં જ પટ્ટધર પદસ્થિત થયા.
૧૩. આ બધા પ્રસંગે પરથી રાજા સમરસિંહ પર અજિતસિંહસૂરિના અસાધારણ પ્રભાવને આપણને પરિચય મળી રહે છે. તે વખતના રાજકીય ઈતિહાસ જોતાં જણાય છે કે જાલોર ચાવડાઓના નહીં પણ ચડાણના અધિકારમાં હતું. વસ્તુપાલ ચરિત્ર, પ્રસ્તાવ ૨, લે. ૭૪-૭૫ માં આ પ્રમાણે વર્ણન છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અંચલગચ્છ દિગ્દર્શન इतो मरूस्थली भालस्थली तिलकसंनिभे । जावालिनगरे स्वर्णगिरि शृङ्गार कारिणि ॥ ७४॥ राज्ञः समरसिंहस्य पुत्र क्षात्रव्रताग्रणीः ।
श्रीमानुदयसिंहोऽस्ति प्रथितः पृथिवीपतिः ॥७॥ ૬૧૪. આ ઉપરથી નક્કી કરી શકાય છે કે વસ્તુપાલ-તેજપાલના વખતમાં મારવાડના ભૂષણ સમાન અને સુવર્ણગિરિના શણગાર જેવા જાવાલિનગરમાં રાજા સમરસિંહને પુત્ર ક્ષાત્રતાગ્રણી ઉદયસિંહ નામને પ્રસિદ્ધ રાજા હતા.
૬૧૫. સમરસિંહના સંબંધમાં બીજો એવો ઉલ્લેખ મળે છે કે સ. ૧૨૪ર માં આ દેશના ચૌહાણ રાજા સમરસિંહદેવનો આદેશ લઈ ભંડારી પાસુના પુત્ર ભંડારી યશોવીરે કુમારપાલ રાજાએ સં. ૧૨૨૧માં સુવર્ણગિરિ ઉપર બંધાવેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયને ઉદ્ધાર કરાવ્યો : સંવત્ત દરર વર્ષે एतद्देशाधिप चाहमान कुलतिलक महाराजश्री समरसिंहदेवादेशेन भां पासुपुत्र भां એવાળ સમુદતે આ હકીકત જારના તોપખાનાના મંડપની ગેલેરીમાંથી મળી આવેલા સંસ્કૃત શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે.
૬૧૬. વિક્રમની તેરમી સદીની શરૂઆતમાં જ્યારે નાડોલના ચૌહાણ રાજા આલ્હણના પુત્ર કીર્તિ. પાલે પહેલવહેલે જાલેરને કે લીધે ત્યારથી જાલેરમાં ચોહાણોનું રાજ્ય સ્થપાયું. કીર્તિ પાલનો પુત્ર સમરસિંહ જાલોરમાં એક પ્રતાપી રાજા થઈ ગયો. કહે છે કે સુવર્ણગિરિના પ્રાચીન કિલાનો સમરસિંહે પુનરૂદ્ધાર કરાવ્યો તેથી એ અને એના વંશજો એનગિરા ચૌહાણું કહેવાણા.
૬૧૭આદિનાથમંડલ પ્રશસ્તિના ઉલ્લેખ પરથી જાણી શકાય છે કે સમરસિંહના વખતમાં સં. ૧૨૩૮ માં શ્રી શ્રીમાલ શ્રેષ્ઠી યશદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીર શ્રાવકે જાલોરના શ્રી આદિનાથના મંદિરને મંડપ કરાવ્યો હતો કે જે મંડપ શિલ્પકળાનો એક અદ્ભુત નમૂનો હોઈ દેશપરદેશના સેંકડો પ્રેક્ષકોને પિતાની તરફ આકર્ષિત હતા.
દાનપત્રોમાં પણ સમરસિંહના નામનો ઉલ્લેખ મળે છે ...મારની સમસદ દેવસ્થાન विजयराज्ये तत्पादपद्मोपजीविनि निजप्रौढिमातिरेकः तिरस्कृतः सकलपिल्बाहिकामण्डल तस्कर व्यतिकरे राज्यचिन्तके जोजल राजपुत्रे....
૬૧૮. સમરસિંહને પુત્ર ઉદયસિંહ અને ઉદયસિંહનો પુત્ર ચાચિગદેવ, આ બંને પિતા પુત્ર જાલરના નામાંકિત રાજા થઈ ગયા છે. ચાચિગદેવના વખતમાં લખાયેલા અનેક શિલાલેખે મળી આવે છે. આબુ ઉપર મંત્રી તેજપાલે કરાવેલ “લૂણસિંહ વસતિ” નામના નેમિનાથ ચત્યની પ્રતિષ્ઠાના અવસરે ચંદ્રાવતી, નાડેલ અને જાવાલિપુર એમ ત્રણ મોટા મંડલેશ્વર રાજાઓ ત્યાં એકઠા થયાને વસ્તુપાલ ચરિત્રમાં એના કર્તા જિનહપગણિએ ઉલ્લેખ કર્યો છે:
श्री जावालिपुरस्वामी नडूलनगरेश्वरः ।।
चन्द्रावतीपुरीस्वामी त्रयोऽमी मण्डलेश्वरा ॥ ૬૧૯. કલ્યાણવિજયજી “જૈનતીર્થ સુવર્ણગિરિ' નામના લેખ, જેન' રોય. અંક પૃ. ૪૧–૫૫, માં જાવાલિપુરના રાજા ઉદયસિંહ ચૌહાણ, ચંદ્રાવતીના રાજા ધારાવર્ષના પુત્ર સોમસિંહ–જેને આબૂના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહરે લેખોમાં સમદેવના નામથી ઉ૯લંબ છે, અને માલ વાળ ધો. કા. - ' ! પુત્રને ઉક્ત ત્રણે મંડલેશ્વરમાં ગણાવે છે. અને તે જ પ્રસંગે રાજન સવારના બરેલા - 1 --રા.1 iા જગવિખ્યાત માં મોરી ૧૪ ના બાપનાર મંત્રી કાવીરથી અNલ છે : 11 કરી છે, તે યશવીર પણ આ ઉદયસિં જ મં: ડૉ. જે માન્ દેવા બે પાનાં વિદ ન પણ હવે એમ કલ્યાણવિજ્યજી વિનમાં ઉમેરે છે. ઉકત ચાની પ્રથા છે. ર૮૭ ફાગણ વદ ૩ ને પાર થઈ હોઈને સમરસિંહની દિમાનના કારી કાકા એ નથી કે તમારી સાથે સર સિંહના સમાગમ અંગે અનેક પ્રાણ ઉપલબ્ધ બને છે, જે પ ૨ : આગળ ઉલ્લેખ કરી ગયા. અજિત સિંહરિને સં. ૧૩૧૪ માં આચાર્ય પદ મળ્યું. એ પછી ૬ : 1 રીતે સમસિંહ એમને સમાગમમાં આવ્યો હશે, એનું નામ સં. ૧૩૩૮ માં વુિં હદ ને મને કારણે મળે છે કે નરસિંહ સ. ૧૩૪ થી ૧૩૩૯ ની વચ્ચે કોઈ પણ સમયે વિદ્યમાન છે. વાંકા હોય તો કલ્યાણવિન્યજીની ઉપર્યુક્ત વાત અસ્વીકાર્ય કરે છે. રાત છે કે જેની ઉદન ના વખતે સમરસિંહ જ ઉપસ્થિત રહ્યો હતો.
૬૨૦. સમરસિંહના પત્ર ચારગદેવે પછી એનો પુત્ર રામસિંહ અને તે પછી કાડડદેવ જાલોરના રાજા થયા. કાદેવ તથા તે ! પુત્ર વીરમદેના વખતમાં તેર ઉપર અલાઉદીન ખરીદાઇને અધિકાર થયો. એ પછી જાલેર અને પાલણપુરામાં લેવાતી કુટુંબની સત્તા કપાઈ
૨૧. સમરસિંહ સાથેના અજિતસિંહરિના સમાગમ અને સમરસિંહના રાજકીય સ્થાન કે ઈતર આનુવંગિક બાબતો વિશે આપણે થોડાક વિસ્તારથી વિચારણા કરી ગયા. તે અગાઉ જાલેર સાથેના અંચલગચ્છના સંબંધ અંગે પણ આપણે ઉલ્લેખ કરી ગયા હતા. સમરસિંહ જેવા સમર્થ રાજવીને જૈનધર્માનુયાયી બનાવનાર અજિતસિંહરિ માટે આપને બહુમાન થાય એ સ્વાભાવિક જ છે. એની પર્યાદામાં આચાર્ય ખૂબ ૧૮ સન્માન પામ્યો હતો. તેઓ જ્યારે જનધર્મના ઉદાત્ત સિદ્ધાંતે વ્યાખ્યાનમાં સંભળાવતા હશે ત્યારે એ પતિનું હૈયું આનંદથી પુલકિત થઈ જતું હશે. ડે. કલાટ જેવા વિદ્વાને પણ સમર સિંહ અજિતસિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મવી એ વાતની, એમણે લખેલી પટ્ટાવલીમાં ખાસ નોંધ લીધી
: Ajitasinha-Suri, son of Jiunde va Setha a Jinaduvi ia Dodagrama. (NI:r, and Sat. Koka-grima), bora S.:m at 1283, diksha 1291, acharya 1314 in Anabila-pura, gachchha-nayak 1316 in Jalora, Convertid the king Samarasinha of Suvirna nagari (inscr. Samvat 1342 and 44. Kiel. horn, ante, Vol. XVI. pp. 34555; Vol. IT p. 137; |ain inscr. J. A. s. B. Vol. 55. Part I p. 47 ) and gave ite acharya padam to 15 pupils. + 1339 56 years old.
૬૨૨. ભીમશી માણેકે ગુપટ્ટાવલીમાં નોંધ્યું છે તે યોગ્ય જ છે કે અજિતસિંહસૂરિએ સુવર્ણ નગરીના વામી સમરસિંહ રાજાને પ્રતિબોધીને દેશમાં થતી અવહિંસા બંધ કરાવી એટલે ત્યાંના લેકે પરમાત કુમારપાળના સભ્યને સંવારવા લાગ્યા. ખરેખર, નૃપતિ સમરસિંહ અજિતસિંહસૂરિ સાથે સંબંધ, હેમચંદ્રાચાર્ય સાથે કુમારપાળ રાજાના સંબંધની યાદ તાજી કરાવે એવો જ ગૌરવાન્વિત હતે. અંચલગચ્છના આ ચારથી પટ્ટધરની ઉજવળ કારકિર્દી ઉપર એમના સમરસિંહ પરના પ્રભાવે કળશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અચલગચ્છ દિગ્દર્શન ચડાવ્યો છે, કેમકે એ દ્વારા જ જૈનધર્મના ઉદાત્ત સિદ્ધાંતોને તેની પ્રજામાં સવિશેષ પ્રચાર થઈ શક્યો, તેમ જ રાજ્ય–ફરમાન દ્વારા અમારિ--પડહની ઉદ્દઘણા કરાવવાનું કાર્ય પણ શક્ય બની શકયું. જૈન તીર્થ સુવર્ણગિરિ અને જાવાલિપુર
૬૨૩. પ્રાચીન ચિત્યવંદન, સ્તોત્ર, કાત્રિશિકાઓમાં એક અથવા બીજા નામથી સુવર્ણગિરિ તીર્થના ઉલ્લેખો મળી રહે છે. આબૂના “લૂણિગવસહિ” ચિત્યની પરિક્રમાની ૩૮ મી દેવકુલિકાના સં. ૧૨૯૬ ના શિલાલેખમાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. જ્ઞાસ્ટિ, 2 લીવર શ્રી પાર્શ્વનાથ ઝાલ્યાં અષ્ટાપદ મળે તોય જ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સુવર્ણગિરિતીર્થ જાવાલિપુરની પાસે હતું.
૬૪. જાલેરના તોપખાનામાંથી મળી આવતા એક શિલાલેખમાંથી પણ એ માન્યતાને પુષ્ટિ આપનાર પ્રમાણે મળી રહે છે : સંવત્ ૨૨૨૨ શ્રી નાથઢિપુર જ્ઞાતિહિર... આ લેખમાં કહેવામાં આવ્યું છે કે સં. ૧૨૨૧ માં જાવાલિપુરના કાંચનગિરિગઢ ઉપર હેમચંદ્રાચાર્ય પ્રતિબંધિત ગૂર્જરાધીશ્વર ચૌલુક્ય મહારાજા કુમારપાલદેવે “કુમારવિહાર' નામનું શ્રી પાર્શ્વનાથભગવાનનું ચય કરાવ્યું, ઈત્યાદિ.
૬૨૫. મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં પણ અજિતસિંહમુરિનું ગહેશપદ “નવપુજે નિત્તે માં થયું એ અંગે ઉલ્લેખ આપણે જોઈ ગયા. મેરૂતુંગરિકૃત લઘુશતપદીની પ્રશસ્તિમાં પણ રાજા સમરસિંહને જાવાલિપુરને રાજા કહ્યો છે એ બાબત આનુષંગિક પ્રસંગો સાથે પણ આપણે થોડાક વિસ્તારથી જોઈ ગયા.
૬૨૬. ફાર્બસ રાસમાલાના ગુજરાતી ભાષાંતરકાર દી. બા. રણછોડભાઈ જાવાલપુરને આજનું જબલપુર હોવાનું માને છે, કેટલાક ગ્રંથકારો સિરોહી રાજ્યમાં આવેલા જાવાલને પણ ઓળખાવે છે. પરંતુ ઉપર્યુક્ત પ્રમાણોને આધારે આ બંને મત કઈ રીતે ગ્રાહ્ય થઈ શકે તેમ નથી. વસ્તુપાલ ચરિત્રના ઉલ્લેખથી આ વાત સિદ્ધ થાય છે કે જાવાલિપુર મારવાડ અંતર્ગત હતું અને તે ચૌહાણ રાજા ઉદયસિંહની રાજધાનીનું શહેર હતું. જાવાલિપુર એ આજનું જાલેર અને તેની પાસેનો સુવર્ણગિરિ તે આજનું સેવનગઢ પર્વત. આ વાતની પ્રતીતિ કરાવતા જાલેરના અનેક શિલાલેખો મોજુદ છે જેમાં જાવાલિપુરનો ઉલ્લેખ છે.
૬૨૭. મેરૂંગસૂરિ “વિચારશ્રેણિ'માં રાજા નાહડના રાજ્યકાલનું વર્ણન કરતાં લખે છે કે નાહડ રાજાના વખતમાં નવાણું લાખ રૂપિયાની મિલ્કત ધરાવનારાઓને પણ જ્યાં રહેવાનું સ્થાન નહોતું મળતું એવા જાલેરની પાસેના સુવર્ણગિરિ પર્વતના શિખર ઉપર “ યક્ષવસતિ” નામને મહાવીર સ્વામીને મહા પ્રાસાદ તૈયાર થશે. મહેન્દ્રસિંહમૂરિકૃત “અષ્ટોતરી' ગાથા ૮૬-૮૭ માં જાલેર અને સુવર્ણગિરિનું સુંદર વર્ણન છે.
૨૮. સ. ૧૬૫ માં રચાયેલી “જલરનગર પંચ જિનાલય ચૈત્ય પરિપાટી માં કવિ નગાગણિ નેધે છે કે લક્ષ્મીના ભંડાર જેવું જાલેરનગર સેવનગિરિની પાસે શોભી રહ્યું છે.
ર૯. સેવનગિરિનાં મંદિરના પ્રતિમાલેખેથી એ પણ જાણી શકાય છે કે જાલેરનગરના સુવર્ણ ગિરિગઢ ઉપર સં. ૧૬૮૩ માં રાજા ગજસિંહજીના શાસનકાલમાં મુહણત મંત્રી જયમલે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિ’હસૂરિ
૧૪૩
૬૩૦. ઉપયુક્ત બધાં પ્રમાણેાથી આ વાત નિર્વિવાદપણે સિદ્ધ થાય છે જાવાલિપુર એ જ આજનું જાલેર અને તે જેની તલાટીમાં વસેલું છે એ સુવણગિરિ એ જ આજનુ સાવનગઢ. આટલું નક્કી કર્યો પછી એ જાણવુ પણ જરૂરી છે કે સુવગિરિની જૈનતીર્થ તરીકે કયારથી પ્રસિદ્ધિ થઈ. સુવર્ણગિરિ ઉપર પ્રાચીનકાલમાં જે દેહરું હતુ તેનુ નામ ‘યાવસહિ' હતું, અને તે વિક્રમાદિત્યની ચેથી પેઢીએ થયેલ નાડુ રાજાના વખતમાં બન્યું હતું. નાડના રાજ્યસમય વિચાર શ્રેણિ’માં મેસ્તુ ગરિના કથનાનુસાર વિક્રમ સ ંવત ૧૨૬ થી ૧૩૫ સુધીનો છે. આ રીતે આ ચૈત્યનેા સ્થાપનાકાલ પણ એ વચ્ચેનુ કાઈ પણ વધુ હશે. આ ઉપરથી એમ પણ અનુમાન થાય છે કે વિક્રમ સ ંવત પૂર્વે પણ આ તીની પ્રસિદ્ધિ હાવી જોઈ એ.
૬૩૧. સુવર્ણગિરિનાં જિનાલયાની વિગતા કલ્યાણવિજયએ ‘ જૈનતીર્થ સુવણૅગિરિ ' એ નામના પોતાના મનનીય લેખમાં વિસ્તારથી પ્રમાણેા સહિત આપી છે. આ પ્રાચીન તીર્થના ઈતિહાસની સાથે જાવાલિપુરને ઈતિહાસ પણ આ લેખમાં વણી લેવામાં આવ્યા છે, જે ખૂબ જ માહિતીપૂર્ણ છે જાવાલિપુર માટે તે જણાવે છે કે-પાલીતાણા, જૂનાગઢ કે આજ્જૂ શહેર જોયા વિના અનુક્રમે શત્રુંજય, ગિરનાર કે આબૂ તીથની યાત્રા થઈ શકે, પરંતુ જાવાલિપુરમાં પગ મૂકયા વિના સાવનગઢની યાત્રા થવી અસ ંભવિત છે. એવી જ રીતે બન્નેને ઈતિહાસ પણ એકબીજાની સાથે ધનિષ્ટ સંબંધ ધરાવે છે, માનેા કે તાણાંવાણાંની જેમ જ ગૂંથાઈ ગયા છે.
૬૩૨. જાવાલિપુર કયારે અને કાણે વસાવ્યું એ હકીકત હજી અંધારામાં જ છે. વિક્રમની પ્રથમ સહસ્રાબ્દી પછી અહીના રાજવ ંશેાના ઝાંખા ઈતિહાસ મળી આવે છે. બારમી સદીના પરમારાના તામ્રપત્રા પરથી તેમજ તેરમી સદીના ચૌહાણેાના શાસન સમયના ઉત્ક્રાતિ લેખા પરથી જણાઈ આવે છે કે જાવાલિપુર અને તેની આસપાસના પ્રદેશ ‘પિલ્લાહિકા મંડલ'ના નામથી એાળખાતા હતા. સં. ૧૧૬પના વૈશાખ સુદી ૧૫ ગુરુવારને દિવસે લખાયેલા ‘કાસથા' ગામના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે જાલેરમાં પરમારાનું રાજ્ય ‘વાતિરાજ’ પરમારથી શરૂ થયું હતું, (૧) વાતિરાજ, (૨) ચન્દનરાજ, (૩) દેવરાજ, (૪) અપરાજિત, (૫) વિજલ અને (૬) તિહદેવ આ ક્રમથી તેમાં જાલેરના પરમારાની વંશાવલી આપેલી છે. સં. ૧૧૭૪ના ત્યાંના શિલાલેખમાં પણ એ જ વશાવલી છે, પણ તેમાં વિજ્જલ પછી ધારાવ' નામ આપેલુ છે, અને ધારાવનો પુત્ર તથા ઉત્તરાધિકારી વીસલ જણાયો છે. પરમાર વંશ પછી ચૌડાણ વંશનું લેર પર આધિપત્ય રહ્યું, જે વિષે આપણે સમરસિંહના સબંધમાં ઉલ્લેખ કરી ગયા. એ પછીના રાજકીય ઈતિહાસ કલ્યાણવિજયજીએ ઉક્ત લેખમાં વિસ્તારથી આપ્યા છે. મુસલમાનેાના મલાએ એક વખતના સુપ્રસિદ્ધ તીર્થં સુવર્ણગિરિ અને એક વખતે અપૂ જાહેાજલાલીને શિખરે પહેાંચેલા જાવાલિપુર–જાલારને પારાવાર નુકશાન પહેાંચાડયું. આજે એના તેજવતા ભૂતકાળની કાઈ સમૃદ્ધિ દેખાતી નથી.
૬૩૩. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રાચીન અવશેષ। . પણ મસ્જિદના આકારમાં ફેરવી દેવામાં આવ્યા છે! અહીં શહેરના મધ્ય ભાગમાં ‘ જૂનાં તોપખાના ’નાં નામે આળખાતી એક મસ્જિદ છે. એમાં પ્રવેશતાં બાવન જિનાલયવાળા વિશાળ મંદિરને ખ્યાલ આવે છે, તેમાંની સફેદ પથ્થરની દેરી, કારણીવાળા પથ્થરો અને શિલાલેખવાળા સ્તંભા, મહેરાખા, દેરી અને ભીંતામાંથી મળી આવેલા શિલાલેખાથી સ્પષ્ટ થાય છે કે આ મસ્જિદ જૈન દેશના પથ્થરોથી બંધાવેલી છે. ડૉ. ભાંડારકરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન મંતવ્ય છે કે આ કબર ઓછામાં ઓછાં ચાર દેવાલયોની સામગ્રીથી બનાવવામાં આવી છે, જેમાંનું એક તે સિંધુરાજેશ્વર નામનું હિન્દુ મંદિર છે. અને બીજે ત્રણ, આદિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી નામનાં જૈન મંદિરો છે, જેમાંનું પાર્શ્વનાથનું મંદિર તે કિલ્લા ઉપર હતું ! ભટેવા પાર્શ્વનાથ
૬૩૪. અજિતસિંહરિના સર્મમાં ચાણસ્મા નગર ભગવાન પાર્શ્વનાથનાં તીર્થ તરીકે સુપ્રસિદ્ધ થયું. ભટેવા પાર્શ્વનાથનાં જિનાલયની પ્રતિક સં. ૧૩૩પ માં અજિતસિંહ સરિના ઉપદેશથી થઈ. આ તીર્થના પ્રતિષ્ઠાયક તરીકે અજિતસિંહરિનું નામ ચિરસ્મરણીય રહેશે. પટ્ટધર તરીકેની એમની કારકિર્દીમાં એમનું આ કાર્ય વિશેષ ઉલ્લેખનીય બની રહે છે. એ દ્વારા એમની બહુમુખી પ્રતિભાની પણ આપણને ઝાંખી થાય છે.
૬૩૫. ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા અતિતસિંહરિએ કરી એ પછી ભગવાન પાર્શ્વનાથનાં અગણિત નામમાં ભટેવા પાર્શ્વનાથનાં નામ ઉમેરે છે. ચાણસ્મા પણ ભટેવા પાર્શ્વનાથનાં તીર્થ તરીકે જ ઓળખાવા લાગ્યું. પ્રાચીન તીર્થમાળાઓમાં પણ એને ખાસ ઉલ્લેખ થવા લાગે. પં. ચારિત્રસાગરના શિષ્ય ૫. કલ્યાણસાગરે રચેલ “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી', ઉપા. મેઘવિયે સં. ૧૭ર૧ માં રચેલ
શ્વનાથ નામમાળા', વિજ્યકુશળના શિષ્ય શાંતિકુશળ સં. ૧૬ ૬૭ માં રચેલું ગેડીપાર્શ્વનાથ સ્તવન આદિ અનેક તીર્થમાળાઓમાં આ તીર્થનો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે, જે આ તીર્થની ખ્યાતિ દર્શાવે છે.
૬૩૬. ચાણસ્મા કેટલું પ્રાચીન હશે તે પ્રમાણભૂત રીતે કહી શકાતું નથી. “વીશા શ્રીમાલી જ્ઞાતિના એક પ્રાચીન કુલની વંશાલીમાં આ નગરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, તે ઉપરથી કહી શકાય છે કે ચાણસ્મા વિક્રમના ૧૪ મા શતક પહેલાં બંધાયું હશે. વહીવંચાની ઉક્ત વહીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : पूर्वि वर्धमानभाई जयता उचली चाहणसामि वास्तव्यः सासरामांही तव श्री भट्टेवा श्री पार्श्वनाथ चैत्यं कारापित स. १३३९ वर्षे अंचलगच्छे श्री अजितसिंहसूरिणामुपदेशेन પ્રતિષ્ઠતમ્ |
૬૩૭. ચારેક શતાબ્દી પૂર્વે લખાયેલી વહી ઉપરથી જાણી શકાય છે કે શ્રીમાળી જ્ઞાતીય, વૃદ્ધ સાજનિક વર્ધમાનના ભાઈ જાતાએ ઉચાળા ભરી પિતારા સસરાનાં ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. ત્યાં તેણે સં. ૧૩૩૫ માં શ્રી ભટેવા પાશ્વનાથનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય આચાર્ય અજિતસિંહ સૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી.
૬૩૮. . ભોગીલાલ જ. સાંડેસરા “પાટણના જૈન ઈતિહાસની કેટલીક સામગ્રી” એ નામના લેખમાં ઉક્ત વહીના ઉલ્લેખ સંબંધમાં નેધે છે કે ચાણસ્મા સંબંધી આ જૂનામાં જૂને ઉલ્લેખ છે. 'રાસમાળા માં એક સ્થળે વસ્તુપાલન વૃત્તાંતના સંદર્ભમાં આવતા “ચન્દ્રોન્માનપુર ને ચાણસ્મા તરીકે ઓળખાવ્યું છે, તે બરાબર નથી. ચન્દ્રોન્માનપુર એ હારીજ પાસેનું હાલનું ચંદુમાણું છે. પ્રસ્તુત વંશાવલીમાં ચાણુરમામાં ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યાનું લખ્યું છે.
૬૩૯. આ તીર્થનું નામ ભટેરા પાનાથ કેમ પડ્યું એ સંબંધી ઉક્ત પ્રમાણમાંથી કાંઈ ખુલાસો મળતું નથી. આ નામ પડવા બાબત અનેક આખ્યાયિકાઓ પ્રચલિત છે. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ નામનાં પુસ્તકમાંથી નિમ્નલિખિત પ્રસંગ જાણવા મળે છે.
૪૦. કઈ શેઠને એવો નિયમ હતો કે જિનપૂજન કર્યા વિના જમવું નહીં. કોઈ પ્રસંગે દેશા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહસૂરિ ટનમાં તેને ત્રણ દિવસ સુધી દેવપૂજનનો યોગ પ્રાપ્ત ન થતાં તેને અમને તપ થયો. પાંચ સાત ગાઉમાં કઈ પણ ગામ ન હોવાથી તે ભટેવા ગામમાં આવ્યા. ત્યાં તલાવમાંથી છાણ માટી લઈ પ્રતિમા બનાવી. તે સુકાયા પછી પિતાની પાસે અષ્ટ દ્રવ્ય રાખ્યાં હતાં તેના વડે પૂજા કરી અત્યંત ભાવના ભાવી. એની હૃદયપૂર્વકની ભાવનાથી તે ખેતરતો યક્ષ પ્રકટ થયો. અને તેણે શેઠને કહ્યું કે-“તારી ભાવનાથી હું પ્રસન્ન થયો છું, જેથી આ તે બનાવેલી પ્રતિમા ભય થશે.” આ સાંભળી શેઠે એને કહ્યું કે-“તે પ્રતિમા માટે દેરાસર કરાવવું જોઈએ, પણ મારી પાસે ધન નથી.” યક્ષે કહ્યું—“આજે આ બેનર તું લે. કાલે સવારે આવીશ ત્યારે તને ઘણું ધન મળશે.' બીજે દિવસે યક્ષનાં જણાવ્યા પ્રમાણે જ થયું. શેઠની ભક્તિના પ્રતાપે ત્યાં ઘણું જ ધન પ્રકટ થયું, જેના વડે તેણે ભટેવામાં દેરાસર બંધાવી પ્રતિમા પધરાવ્યાં. તેનું નામ ભગતિયા પાર્શ્વનાથ રાખ્યું. કાળક્રમે આ તીર્થ ભટેવા પાર્શ્વનાથ તરીકે ખ્યાતિ પામ્યું.
૬૧. બા પાર્શ્વનાથનાં નામ સંબંધે સં. 1956 માં ભાવરત્નસૂરિએ રચેલ “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન માં આ મંદિર વિશેની બીજી એક આખ્યાયિકા સંગ્રહિત છે, અને કર્તા સ્વયં કહે છે કે, તે આખ્યાયિકા પણ પ્રાચીન સ્તવનમાંથી તેમણે ઉદ્ધારી છે. એ સ્તવનને ઐતિહાસિક સાર પણ અહીં વિવક્ષિત છે.
૬૪૨. ઈડર પાસે ભટુર ગામમાં સુરચંદ નામે ગરીબ વણિક વસતો હતે. કોઈ પુણ્ય નિમિત્તથી તેના ઘરમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળી આવી, ત્યારથી તે સંપન્ન અને સુખી થયો. એ હકીકત ઈડરના રાજાએ જાણી અને એ પ્રતિમાની માગણી કરી. સુરચંદ શેઠે એ પ્રતિમા ન આપતાં ગામનાં ગંદરે જમીનમાં ભંડારી દીધી. રાજાએ તેનું ઘર લૂંટી લીધું. ચંદ્રાવતી–ચાણસ્મામાં વસતા રવિચંદ નામના શ્રાવકને એ પ્રતિમાની ભાળ મળતાં તે લઈ આવ્યો અને તેણે ચાણુરમામાં એક મંદિર બંધાવી સં. ૧૫૫ ની અખાત્રીજે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
૪૩. ઉપર્યુક્ત વંશાવલી અને સ્તવનના ઉલ્લેખો આપણી એતિહાસિક વિગતને પૂરક બને છે. ભટુર ગામમાંથી મળેલી પ્રતિમાને કારણે “ભટેવા’ નામ પડયું એવો ખુલાસો આપણને સ્તવનમાંથી મળી રહે છે અને તેને વંશાવલીની હકીકતો પુષ્ટિ આપતાં તે સ્વીકાર્ય બને છે. આથી ભગતિયા પાશ્વનાથમાંથી ભટેવા પાર્શ્વનાથ નામ પ્રચલિત થયું એ કલ્પના નિરાધાર કરે છે. જ્યારે સં. ૧૩૩૫ માં આ . ગામમાં મંદિર બંધાયું એવી વંશાવલીની હકીકત વિશ્વસનીય કરે છે, કેમકે તેના પ્રતિષ્ઠાપક આચાર્ય અજિતસિંહરિનું આચાર્યપદનું વર્ષ સં. ૧૩૧૪ અને સ્વર્ગગમનનું વર્ષ સં. ૧૩૩૯ છે. આથી સ્તવનમાં આપેલું સં. ૧૫૩૫ નું પ્રતિષ્ઠાનું વર્ષ કાતિ જીર્ણોદ્ધારનું હોય કે એ સ્તવન લખનાર લહિયાની ભૂલથી ૧૩૩૫ ને બદલે ૧૫૩૫ લખાઈ ગયું હોય.
૬૪૪. “ભટેવા પાર્શ્વનાથ ઉત્પત્તિ સ્તવન માં ભાવરત્નસૂરિએ શ્રાવકેનાં નામ સુરચંદ અને રવિચંદ આવ્યાં છે, જયારે “વીસા શ્રીમાળી જ્ઞાતિમાં એક પ્રાચીન કુલની વંશાવલી ”માં વર્ધમાનશાહના ભાઈ જયતાનાં નાપોનો ઉલ્લેખ છે. આ બંને વિધાનોમાંથી એકને સ્વીકારતા પહેલાં અન્ય પ્રમાણોની આવ
ના રહે છે. સ્તવનોનાં વર્ણનોને બધા લોકકથાનો આધાર હોય છે એ હકીકતના સંદર્ભમાં વંશાવલી ની હકીકતો વધારે પ્રમાણભૂત હોય એમ કહી શકાય.
૬ પ. બીજી હકીકત છે એમ પણ માનવાને કારણે મળે છે કે ભટેવા નામનું ગામ મારવાડમાં પાલી પાસે આવેલું છે. ત્યાંના વતનીઓ ઉચાળા ભરીને આ તરફ આવ્યા ત્યારે આ મૂર્તિ સાથે લેતા
૧૯
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અંચલગચ્છ દિગ્દશન આવ્યા. અને મંદિર બંધાવીને તેનું નામ “ભટેવા પાર્શ્વનાથ' રાખ્યું હોય, જુઓ “જૈનતીર્થ' ભા. ૧, પૃ. ૫૪. આ કથનને જનશ્રુતિ સિવાય બીજા કશા પ્રમાણને આધાર મળતો નથી. આવી બીજી વાત પણ “ભટેવા” નામ અંગે સાંભળવા મળે છે.
૬૪૬. ચાણસ્મા ગામમાં ભટેવા પાર્શ્વનાથ ભગવાનનું એ મંદિર આજે પણ વિદ્યમાન છે. તેનું દ્વાર ઉત્તર દિશામાં છે. તેમાં મૂળનાયકની પ્રતિમા વેળુની બનાવેલી હોય એવી રંગરચના લાગે છે. આથી પણ ખાતરી થાય છે કે, આ મંદિર ઘણું પ્રાચીન છે. સં. ૧૮૭૨ માં આ જિનાલયને જીર્ણોદ્ધાર થયો છે. જેને આ સ્થાનને તીર્થરૂપે માને છે. તહેવારોમાં ત્યાં મેળે પણ ભરાય છે. અંચલગચ્છના ઈતિહાસમાં આ તીર્થને ઈતિહાસ અવગું સ્થાન ધરાવે છે કે, આ ગચ્છને પટ્ટધર અજિતસિંહસૂરિ આ તીર્થના પ્રતિષ્ટાપક આચાર્ય હતા. માણિજ્યસૂરિ અને એમની કૃતિ શકુનસારદ્વાર
૬૪૭. અજિતસિંહસૂરિના શિષ્ય માણિજ્યસૂરિએ સં. ૧૩૩૮ નાં વર્ષમાં પૂર્ણિમાને દિવસે અગિ ચાર પ્રકરણમાં ૫૦૮ શ્લેક પરિમાણુના શકુન સાહાર નામના નિમિત્ત શાસ્ત્રના ગ્રંથની સંસ્કૃતમાં રચના કરી. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ નંધે છે : સારીઃ સાપુનાખ્યઃ ગૃપમેતવિયાંચTTI માक्यसूरिः सुगुरुप्रासादात् यत्पानतः स्याद् विवुधप्रमोदः ॥४२॥ वसु वह्नि वह्नि चंद्रप्वा श्वयुजी पूर्णिमा तिथौ रचितः । शकुनानामुध्धारोऽभ्यासवशादस्तु चिद्रप ॥४३॥ श्री अजितसिंहसूरीणामंतेवासिना कृतः। माणिक्यसूरिणोध्धारः शकुनानां परिस्फुटः ॥४४॥
૬૪૮. આ ગ્રંથને આધાર લઈ તપાગચ્છીય જાવિયે સં. ૧૬૬૦ માં “શકુન શાસ્ત્ર પાઈ'ની રચના કરી. જયવિજય માણિકરિના ગ્રંથનો ઉલ્લેખ પિતાના ગ્રંથની પ્રશસ્તિમાં આ પ્રમાણે કરે છે?
શકુન દીપિકા ચઉપઈ નામ, શકુનાવમાંહિ એ કામ; અથવા વસંત રાજની સાખિ, શુકુનદ્ધાર ભાખી એ ભાખ.
૬૪૯. સુતપ્રાયઃ ન ગળ્યો જૂત્રિ એ નામના લેખ જે. સ. પ્રકા. વ. ૨, અં. ૧૧, પૃ. ૫૬૭ માં અગરચંદ નાહટા આ ગ્રંથને પણ લુપ્ત ગ્રંથ તરીકે ઓળખાવી દે છે. હીરાલાલ હંસરાજ લાલને આ ગ્રંથને સં. ૧૯૭૪ માં પ્રકટ કરેલ હોઈને તે પ્રાપ્ય જ છે. જિનવિજયજીની પ્રશસ્તિઓની નંધમાંથી પણ મૂળગ્રંથની પ્રશસ્તિ મળી રહે છે, જુઓ “આનંદ કાવ્ય મહોદધિ' મૌક્તિક ૭મું પૃ. ૪૭.
૬૫૦. “જૈનગ્રંથાવલી માં માણિક્યસૂરિએ રચેલ “શકુન શાસ્ત્ર” અને “કુસદ્ધાર ” અંગે કહેવાયું છે કે આ બન્ને ગ્રંથો એક જ લેવા જોઈએ, કારણ કે બન્નેને છેક સંખ્યા તથા કર્તાનું નામ મળતું જ છે. ફક્ત નામમાં સહેજ ફેર છે. તે વખતે લહિયાનો દેવ પણ સંભવી શકે. પ્ર. વેલ કર પણ “જિનરત્નકેશમાં આ માન્યતાને પુષ્ટિ આપે છે.
૬૫૧. “બૃહથ્રિપ્પનિકા” નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં પણ આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે જેવા મળે છે ઃ ૬૦૩. ફાગુના દ્વારે મfજવણીઃ ૨૩૩૮ વર્ષ: ૧૦૮ | એજ સૂચિમાં એ પછી એવા જ નામના બીજા એક ગ્રંથની નેંધ પણ છે : ૬૦% ફારસન્ન કર્તા વાર્તામર્થ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતરિહરિ
૧૪૭
T૦ ૨૪ છે આ નોંધ ઉપરથી “શકુન શાસ્ત્ર” અને “શકુન સારોદ્ધાર ” બન્ને ભિન્ન ગ્રંથ પ્રતીત થાય છે. પં. લાલચંદ્રનાં પાટણ ભંડારનાં મૂચિપત્રની પ્રસ્તાવના પૃ. ૫૬ દ્વારા માણિક્યમુરિની આ કૃતિની તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન હવાનું પણ સૂચિત થાય છે. પ્રકીર્ણ પ્રસંગે
૬પ૨. અજિતસિંહસૂરિના સમયમાં શ્રીમાલી કાત્યાયન વંશમાં સાંસા ગોત્રનો ઉદ્ભવ થયો. ભટ્ટગ્રંથમાંથી આ વિશે એવી માહિતી મળે છે કે સં. ૧૩૨૫ માં એ વંશમાં શીહોરમાં સામંત નામનો શ્રેણી થયો. દુશ્મનનાં વચનથી ત્યાંના સોમરાજાના પુત્ર જેતાજીએ તેના પર કોપાયમાન થઈ તેને કેદ કર્યો, તથા ઘણું ધન માગ્યું, પરંતુ સામતે આપ્યું નહીં. ત્રીજે દિવસે તેને કેદમાંથી બહાર કાઢી રાજાએ ઘણે ભય બતાવ્યો તો પણ તે એકનો બે ન થયો. રાજાએ સાંડસા-ચીમટા મંગાવીને તે વડે તેનું માંસ તેડવાનો પણ દકમ કર્યો પરંતુ સામંત શેઠ જરા પણ કર્યો નહીં. ત્યારે રાજાએ તેની હિંમતથી ખુશી થઈને તેની પ્રશંસા કરી છોડી મૂક્યો. સાંસા ઉપરથી તેનો વંશ એ ઓડકથી ઓળખાયો.
- ૬૫૩. શ્રીમાલીવંશના ભાદરાયણ ગોત્રીય મૂલા શેઠ પાટણમાં ફેફલિયાવાડમાં વસતા હતા. તેમણે સં. ૧૩૧૩ માં શ્રી આદિજિનની પ્રતિમા ભરાવી અને તેની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. આ વંશના આદિ પ નોડા નામના ધનાઢ્ય શ્રેડીને ઉદયપ્રભસૂરિએ ભિન્નમાલમાં પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હતા.
૬૫૪. શ્રીમાલીવંશના પારાયણ ગોત્રીય નાગડ શેઠ પાંચાડામાં વસતા હતા. તેમણે સં. ૧૩૨૫ માં શ્રી આદિનાથના બિંબની પ્રતિષ્ઠા અજિતસિંહરિના ઉપદેશથી કરાવી.
૬૫૫. શ્રીમાલી વંશના વંસીયાણ ગત્રીય શ્રીવંત તથા ઝાલા નામના બન્ને ભાઈઓએ ચુડામાં અધિકારપદ મેળવી ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર તથા એક વાવ બંધાવ્યાં, અને જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૩૧૧ માં અજિતસિંહરિએ કરી.
૬૫૬. ઉક્ત ગોત્રના વંશજોએ અનેક કાર્યો કર્યા છે. એ વંશના મૂળપુરુષ ભૂભચ નામના ધનાઢ્ય શેઠને ઉદયપ્રભસરિએ ભિન્નમાલમાં પ્રતિબંધ આપી જૈનધમી કરેલ. સં. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ . થતાં તેના વંશજ સંઘરાજ શેઠ ત્યાંથી સ્થળાંતર કરી બેવણમાં વસ્યા. આ વંશમાં મહિટાલ ગામમાં વસનાર મુરાએ પુનર્લગ્ન કરવાથી તેના વંશજો દશા થયા. વર્ધમાન શેઠે મહિટાલ ગામમાં શ્રી આદિદેવને જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં, અને તેમાં ત્રણ લાખ રૂપિયા ખર્ચા. આ વંશને જગમાલ શેઠ એક વખતે મથુરા ગયેલો. ત્યાં સ્વપ્નમાં શ્રી મુહરી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવે તેને કહ્યું કે અહીં ઠાકરનાં ઘરમાં જે પાર્થ પ્રભુની મૂતિ છે તે તારે દામ આપી લઈ લેવી. સ્વમાનુસાર તેણે તેમ કર્યું. ઠાકરને પાંચ સનૈયા આપી તે મૂર્તિને ખંભાત લાવ્યો, તથા ત્યાં પાંચ લાખ રૂપિયા ખરચીને જિનપ્રાસાદ બંધાવી તેમાં તે મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. આ વંશના દેવશીનો પરિવાર ઘોઘામાં વસ્યો. અને તેના વંશજો નાખુયાની એડકથી ઓળખાવા લાગ્યા. દેવસીએ રત્નમય જિનબિંબ ભરાવી શત્રુંજયની યાત્રામાં ઘણું ધન ખરચ્યું. તે દર વર્ષે રવામીવાત્સલ્ય પણ કરતો. આ વંશના બેવડણા વતની ખીમા શેઠે ધમમાગમાં ઘણું દ્રવ્ય ખરચ્યું તથા શત્રુંજય પર ઈન્દ્રમાલ પહેરી. આ વંશમાં પાટણને રહીશ ગણું શેઠ ઘણો દ્રવ્યવાન હતા. તેણે પિતાના લગ્ન પ્રસંગે પાટણમાં ધૂમાડો બંધ કરાવી પકવાન જમાડવું. કહેવાય છે કે તે પકવાન કરતાં અઢાર મણ જેટલું દાઝેલું ઘી વધ્યું. તે સઘળું ઘી વાચકોને પીરસ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અંચલગચ્છ દિગ્દર્શન તેથી લોકોમાં રોગચાળો ફેલાયો. આ ઉપરથી વાચકોએ કવિતાઓ જોડી તેને દાધેલિયાની ઉપમા આપી. વાચકોને ખુશ કરવા તેણે ત્રણ ગામે પણ તેમને આપ્યાં, પરંતુ તેના વંશજો એ પછી દાધેલિયા એડકથી જ ઓળખાયા.
૬૫૭. અમરસાગરસૂરિના શિષ્ય વિનયશીલે સં. ૧૭૪૨ માં રચેલ “ અબુદ ચત્યપરિપાટી સ્તવન માં નેપ્યું છે કે રાજા પ્રલાદને રાજા કુમારપાલે બંધાવેલા શ્રી શાંતિનાથ ચિત્યની ત્રણ પ્રતિમાઓ ગાળી નાખી નંદી બનાવ્યો, આથી તેને કોઢ થયો. એ રોગની શાંતિ માટે તેણે પાલનપુરમાં જિનપ્રાસાદ બંધાવ્યો. અને ખંભાતથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા લાવીને કુમારવિહારમાં સ્થાપન કરી. પ્રદલાદન રાજાએ સં. ૧૨૭૪ માં પાલણપુર વસાવ્યું. અજયપાલના ચડાવ્યાથી તેણે જૈનધર્મ વિરુદ્ધ કાર્યો કર્યો હોય અને પાછળથી પસ્તાયો હોય એ શકય છે.
૫૮. ડૉ. ભાંડારકરે તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૩-૮૪, માં પ્રકાશિત કરેલી અંચલગચ્છની પદાવલીમાંથી અજિતસિંહસૂરિના સમયનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છેઃ રૂ શ્રી अजितसिंहसरिः पारके चित्रावालगच्छतो निर्गता स. १२८५ तपगच्छमतं वस्तुपालतः
છથાપના | પદાવલીકારે આ ટૂંકા નિર્દેશ દ્વારા તે વખતે પ્રસિદ્ધ થયેલા તપાગચ્છનો ઉલ્લેખ કર્યો છે. સં. ૧૨૮૫ માં જગશ્ચંદ્રસૂરિએ ઉગ્ર તપ આદર્યું હતું તેથી મેવાડના રાજાએ તેમને આઘાટમાં “તપ” બિરુદ આપ્યું અને તેમનાથી તપાગચ્છ સ્થપાયો. આ તપ જગચંદ્રસૂરિ અને તેમના શિષ્ય મંડળને મંત્રીશ્વર વસ્તુપાલે ગુજરાતમાં અતિ માન આપ્યું અને તેથી ગુજરાતમાં તપાગચ્છને પ્રભાવ અત્યાર સુધી ખૂબ જ ચાલ્યો આવે છે. અજિતસિંહસૂરિના સમયમાં એ ગચ્છનું “તપ” નામ સવિશેષ પ્રચલિત થયું હશે એટલે એમના સમયના સંદર્ભમાં ઉક્ત નેંધ લેવાઈ હશે.
૫૯. એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાં સેંધ છે કે સં. ૧૩૧૬ માં ગાંભૂ પાસેના નરેલી ગામમાં અજિતસિંહસૂરિના ઉપદેશથી શ્રેણી મૂલાએ શ્રી આદિ જિનબિંબ ચોવિશ ઘટુ આદિ ભરાવ્યાં તથા ગોત્રજાનું મંદિર તથા એક કૂવો પણ કરાવ્યાં :- મરિનના રંપરદુ भराव्यां संवत् १३१६ वर्षे श्री अंचलगच्छे श्री अजितसिंहसूरीणामुपदेशेन प्रतिष्ठितं एक कूप, गोत्रजाचैत्य, मूलाकेन एवं कृत।।
૬ ૬૦. શ્રીમાલીવંશીય ભારદ્વાજ ગોત્રના ઉક્ત મૂલા શેઠની માલદે ભાર્યા હતી તથા વર્ધમાન અને જઈતા નામના બે પુત્રો હતા, જેમાંથી જઈતાએ ભટેવાની પ્રતિમાની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. એમના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. એમના વંશના મૂળ પુરુષ નેડા શેઠને ઉદયપ્રભસૂરિએ પ્રતિબંધ આપી જૈનધમ કર્યો હતો. નોડાના ૧૮ મા વંશજ નાન્ડા સં. ૧૧૧૧ માં ભિન્નમાલ ભગ્ન થવાથી પાયચી ગામે જઈને વસ્યા, ઇત્યાદિ માહિતી ભદગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. અજિતસિંહસૂરિનું સ્વર્ગ ગમન.
૬૬૧. અંચલગચ્છના આ યશસ્વી પટ્ટધરનું સં. ૧૩૩૯ માં ૫૬ વર્ષની ઉમરે સ્વર્ગગમન થયું. એમના સ્વર્ગારોહણ સ્થળ ઉલ્લેખ એક માત્ર ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી આ પ્રમાણે મળે છેઃ
ઉગણુયાલા વરસે અણહિલપુર પટ્ટણે સમસરિઓ,
સગવણ વરિસ આઉં પાળિય સુહ ઝાણિ પરલઉ. ૬૧ આ પરથી જાણી શકાય છે કે અજિતસિંહસૂરિ અણહિલપુર પાટણમાં સ્વર્ગવાસી થયા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી અજિતસિંહસૂરિ
૬૬ ૨. અજિતસિંહરિએ કોઈ ગ્રંથની રચના કરી હોય એમ જણાતું નથી. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઘણાં ઉલ્લેખો મળી રહે છે, જેમાં ભટેવા પાર્શ્વનાથના જિનવાની પ્રતિષ્ઠા વિશેષ ઉલ્લેખનીય છે. એમણે જાલેરના ચૌહાણવંશીય રાજ સમરસિંહને પ્રતિબોધ આપી જૈનધમાં કર્યો અને એનાં રાજ્યમાં જીવદયા પ્રવર્તાવી એ અજિતસિંહરિની ખૂબ જ અગત્યની સિદ્ધિ ગણુ. એ દારા આપણને એમના અસાધારણ પ્રભાવનો પરિચય પણ મળી રહે છે. એમણે એક જ મુદમાં પિતાના પંદર શિને આચાર્યપદ પ્રદાન કર્યું એ દારા એમની પરંધર તરીકેની દાતા મુચિત થાય છે. એમના શિષ્ય સમુદાય અંગે વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત ન થતો હોવા છતાં એ પરથી એમ ન સમુદાયની વિશાળતાને આપણને સહેજે ખ્યાલ આવી શકે. એકી સાથે થયેલા પંદર આચાર્યો ઉપરાંત અન્ય આચાર્યા પણ હો. એવી જ રીતે અન્ય પદવીઓ ધરાવનાર સાધુ–સાવીને વિશાળ સમુદાયે પણ તે પ્રમાણમાં હો. જોઈએ. આચાર્યોના નામોનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. એમાંના એક આચાર્ય માણિકયસૂરિ અને એમની કૃતિ વિષે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. અજિતસિંદસૂરિના દેહોત્સર્ગ પછી ગચ્છની ધુરા એમના શિષ્ય અને અનુગામી પટ્ટધર દેવેન્દ્રસિંહસૂરિ પર આવી.
*નાહટાજીના સંગ્રહમાં “અંચલગચ્છ–અપનામ વિધિ પક્ષગ પટ્ટાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' છે તેમાં સુવર્ણગિરિના રાજાનું નામ નરસિંઘ દર્શાવાયું છે. અજ્ઞાત કરૂંક આ પટ્ટાવલીની સમગ્ર નેધ આ પ્રમાણે છે– ૫૩ ત્રઈપનમે પાટે અજિતસિંહસૂરિ. ડેડ ગ્રામિં જિણદેવ શ્રેષ્ટી, જિનમતિ કલત્ર, તેને પુત્ર સંવત્ બાર વ્યાસી ઈ જન્મ, સંવત્ બાર એકાણુઈ દીક્ષા, સંવત્ તેર ચઉત્તરે અણુહલપુરી પાટણ આચાર્યપદ, જેણે સ્વર્ણગિરિ તણો સ્વામિ રાઓલ નરસિંધ પ્રતિબોધ્યો. દેશ માંહિ વધ થાત વાર્યો. લકને કુમારપાલ તણું વારા સંભાર્યા. પનર પદ સણું તણાં મહેચ્છવ ઈકે લગ્નમાંહિ નિપજાવ્યાં. સંવત્ તેર સોલત્તરે જાલેર નગરે ગચ્છનાયકપદ, તેર ઓગણચાલે નિર્વાણ. એવંકારે છપન વર્ષ સયું.”
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
પૂર્વ જીવન,
૬૩. પાલણપુરમાં શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી સાંતુને ઘેર તેની પત્ની સંતોશ્રીની કુક્ષિથી સં. ૧૨૯૯માં દેવચંદ્ર નામના પ્રતાપી પુત્રને જન્મ થયો. જે પ્રવજ્યા અંગીકાર કરીને પાછળથી દેવેન્દ્રસિંહ સૂરિના નામે જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો, પટ્ટાવલીમાં એમના વિષે આ પ્રમાણે નેંધ પ્રાપ્ત થાય છે: ॥५३॥ श्री देवेंद्रसिंहसूरयः ॥ तदुदंतश्चैव ॥ प्रल्हादनपुरे श्रीमाली ज्ञातीयः सांतुनामा श्रेष्ठी बभूव । तस्य संतोषश्री नाम्नी भार्या सीत् । तयोः १२९९ संवत्सरे देवचंद्राभिधः पुत्रोऽभूत् ।
૬૬૪. કવિવર કાન્હ રચિત “ગચ્છનાયક ગુરાસ” દ્વારા વિરોધમાં જાણી શકાય છે કે તેઓ વોહરા ગેત્રના હતા–
તસ પઈ ભુવણ પયા સયરે, સૂર સરિસુ સૂરિ રાઉ; દેવેદ્રસિંહ સૂરિ નમઉ, હિયઈ કરી બહુ ભાઉ. ૭૫ પાલ્ડણપુરિ શ્રીમાલ કુલે, વહરેઉ સાંતુ જાણિ; તાસ ઘરણિ સંતોષ રિર, સીલયણ ગુણ ખાણિ. ૭૬ તસ ઘરિ બરે નવાણઊએ, જાઉ કુંવરુ પવિતુ:
તેર તરિ તિણિ, ગહિલ થારાઉદ્ધિ ચારિતુ. ૭૭ ૬૫. ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં પણ ઉક્ત હકીકતોને મળતું જ વર્ણન પ્રાપ્ત થાય છે :
તપ કમલાહારે સૂરિ દેવિંદસિંહ ગણાશે, પામ્હણુપુરિ સિરિવંશે સાંતૂ સંસિસિરિ નાહ. ૬૨ તસ ઉયરે સંપત્તિ બારસ નવ નવઈ વચ્છરે પુત્તો,
તેરે ડુત્તર વરિસે પવનજા યણ ગણું ચ. ૬૩ પ્રવ્રયા અને તે પછીનું શ્રમણ જીવન,
૬૬. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત અજિતસિંહસૂરિ વિહાર કરતા પાલણપુરનગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પામેલા દેવચકે પિતાનાં માતાપિતાની અનુજ્ઞા મેળવી અજિતસિંહસૂરિ પાસે સં. ૧૩૧૬ માં દીક્ષા લીધી. દીક્ષા પછી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
૧૫૧ ગુરુએ તેમનું દેવેન્દ્રમુનિ એવું નામ રાખ્યું અઘેરા શ્રી નિષદQો વિતતત્ર માयाताः तेषां धर्मदेशनां निशम्य तेन देवचंद्रेण निज माता पित्रोराज्ञाया तेषां श्री अजितसिंहसूरीणां पार्चे वैराग्यतो दीक्षां गृहीता । एवं १३१६ संवत्सरे दीक्षावसरेगुरुभिस्तस्य देवेंद्र इति नाम दत्तं ।
૬ ૬૭. કવિવર ટાન્ડ તેમજ ભાવસાગરસૂરિની કૃતિઓને આધારે આપણે જોયું કે બાળકે સ. ૧૩૦૬ માં દીક્ષા અંગીકાર કરી. કવિવર કાન્ત પિતાની કૃતિમાં દીક્ષાસ્થળ તરીકે થારાપર નગરને પણ ઉલ્લેખ કરે છે. એવી જ રીતે મુનિ લાખા ગુરુપદાવલીમાં પણ એજ હકીકતોને પુષ્ટિ આપે છે - सातमा गणधर । श्री देवेंद्रसिंहसूरि । पाल्हणपुरे । श्री श्रीमाल वंशे । श्रेष्ट शांत पिता । संतोषश्री माता । संवत् १२९९ वर्षे जन्म । संवत् १३०६ वर्षे दीक्षा। थिराद्रनगरे । संवत् १३२३ वर्षे मूरिपदं । तिमिरपुरे । संवत् १३३९ वर्षे गच्छनायकपद । संवत् १३७१ वर्षे निर्वाण । श्री पत्ने । सर्वायु वर्ष ७७ ॥
૬૬૮. મેતુંગમુરિત લઘુશતપદીની પ્રશસ્તિમાં દેવેન્દ્રસિંહરિનાં જીવન વિષે આ પ્રમાણે નોંધ મળે છે. पाल्हणपुरे व्य० सांतू पिता श्रा० सन्तोषश्री माता १२९९ जन्म १३०६ दीक्षा १३२३ रिपदं १३३९ गच्छेशत्व १३७१ स्वर्गः सर्वायुर्वर्ष ७२ ॥
૬૬. મેરૂતુંગમૂરિની ઉક્ત નેંધ . પિટસને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨,ની પ્રસ્તાવનામાં હવાલે આપે છે. તેઓ નેંધે છે:
Dever:drasinha-Mentioned as the pupil of Ajitasinhasuri and guru of Dharmaprabha. According to Merutunga's Satpa di ( No. 1340 of this Report's Collection ) this teacher was born, Samvat 1299; diksba 1306; Suripada, 1323: Gachchhesvara, 1339 : died, 1371 in Palanpore. 3, App. p. 220. Compare the entry Anchala-gachchha.
. ડે. કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે : Devendrasinha-suri, son of Santu Setha of the Srimalijnati in Palana pura, mother Samtoshasri (Sat. Sa Tosbari); Born Samvat 1299. diksa 1306 in Thiradragrama, acharya 1323 in Timira-pura, Gachha-nayak 1339, + 1371 in Anahi!pura, 72 years old.
૬૭૧. ઉક્ત પ્રમાણેથી સિદ્ધ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૦૬ માં દીક્ષિત થયા. મેરૂતુંગમૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની બાબતે પણ અસ્વીકાર્ય કરે છે, કેમકે તેમણે થારાપદ્ર-થરાદમાં ગુરુ પાસે દીક્ષા લીધી. બીજું, સં. ૧૩૦૬ માં અજિતસિંહરિને આચાર્યપદ પ્રાપ્ત થયું નહોતું. તેઓ મુનિ પર્યાયમાં જ વિચરતા હતા. શકય છે કે દેવેન્દ્રસિંહમુરિના દીક્ષાગુરુ સિંહપ્રભસૂરિ હેય, કેમકે તે વખતે તેઓ વિદ્યમાન હતા. મુનિ પર્યાયમાં અજિતસિંહસૂરિ પણ બહુધા એમની સાથે જ હશે. અજિતસિંહમૂરિને સં. ૧૩૧૪ માં આચાર્યપદ પ્રદાન થયું એ વખતે એમના પૂરોગામી પટ્ટધર સિંહપ્રભસૂરિ વિદ્યમાન નહેતા. દેવેન્દ્રસિંહસૂરિનું દીક્ષાનું વર્ષ સં. ૧૩૧૬ માની લઈને ઉક્ત પદાવલીમાં આ ખુલના થઈ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અચલગચ્છ દિગદર્શન
એમ જણાય છે. આપણે જોયું કે એમની દીક્ષાનું વર્ષ સં. ૧૩૦૬ જ સ્વીકાર્ય કરે છે. મો. દ. દેશાઈ, ભીમશી માણેક, હી. હે. લાલન, બુદ્ધિસાગરજી આદિ સાંપ્રત ગ્રંથકારો પણ એજ વધ કવીકારે છે.
૬૭૨. પ્રત્યેક ગ્રંથકારો દેવેન્દ્રસિંહસૂરિનાં પદમહોત્સવનું વા સં. ૧૩૨૩ સર્વાનુમતે સ્વીકારે છે. તિમિરપુરમાં એમને આચાર્યપદ પ્રાપ્ત થયું. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે : “તેવીસે તિમિરપુર બદવે સુગુણ ખાણિ સૂરિ પયું.” બહુ જ મોટા ઉત્સવથી એમને આચાર્યપદ મળ્યું હોઈને માનવાને કારણ મળે છે કે અજિતસિંહસૂરિએ એક જ મુદ્રમાં પોતાના પંદર શિષ્યોને મૂરિપદ આપ્યું હતું, તે વખતે જ દેવેન્દ્રસિંહસૂરિને એ પદ મળ્યું હશે, કેમકે એ વખતે પણ મોટો ઉત્સવ થયો હતો, જે વિષે આપણે જોઈ ગયા.
૬૭૩. અજિતસિંહરિ સં. ૧૩૩૯ માં દિવંગત થતાં દેવેન્દ્રસિંહસૂરિ એજ વર્ષમાં અંચલગચ્છના પટ્ટધર તરીકે અભિયુક્ત થયા અને એમણે ગચ્છની ધુરા સંભાળી. કવિવર કાન્ડ “ગચ્છનાયક ગુરુરાસે માં નોંધે છે: “મુરિ તેવી સંઈ તિમિરપુર, ગુણયલઈ ગણ રાઉ.' ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એજ વર્ષ
ધતા કહે છે : “ઉગણયાલે ગણુ પઈ એગહુરિ પરભવં પત્ત. ૬૪. કવિ અને વકતા.
૬૭૪. દેવેન્દ્રસિંહસૂરિ સારા કવિ અને વક્તા હતા. પાવલીમાં જણાવવામાં આવ્યું છે કે દેવેનસિંહસૂરિ ઉત્તમ કવિ થયા. તેમણે અનેક પ્રકારના ચિત્રબદ્ધ કાવ્યોવાળી શ્રી જિનેશ્વરપ્રભુની સ્તુતિઓ રચેલી છે: PM Tarખ્યાત પુર્વત શ્રી દેવેન્દ્ર તય કવિવર વમૂવુડ | તૈatश्चित्रकाव्यवध्धाजिनेन्द्रस्तुतयः कृताः सन्ति ।
૬૫. “જૈન ધમને પ્રાચીન ઇતિહાસ ભા. ૧, પૃ. ૫૯ માં પં. હી. હે. લાલન જણાવે છે કે દેવેન્દ્રસિંહસૂરિએ જૈન મેઘદૂત આદિ ગ્રંથ રચ્યા છે. દુ:ખને વિષય એ છે કે આજે દેવેન્દ્રસિંહસૂરિની એક પણ રચના ઉપલબ્ધ રહી નથી.
૬૭. દેવેન્દ્રસિંહસૂરિ પ્રતિભાસંપન્ન વક્તા હતા એ અંગેનાં પ્રમાણ અનેક ગ્રંથોમાંથી મળી રહે છે. એમનું વ્યાખ્યાન સાંભળવા અન્ય ગચ્છના ઉપાધ્યાયે અને પંડિત મોટી સંખ્યામાં આવતા અને એમની અદ્ભુત વાણી સાંભળી ચમત્કૃત થતા.
૬૭૭. પદાવલીમાં એવો ઉલ્લેખ છે કે દેવેન્દ્રસિંહરિએ રચેલાં કાવ્યને ચમત્કાર સાંભળીને ઘણું પંડિત તેમનાં કાવ્યો સાંભળવા પાટણમાં એમની વ્યાખ્યાન સભામાં આવતા હતા અને તેમનાં કાવ્યો સાંભળીને સૌ પ્રભાવિત થતા હતા–વં જ તે શ્રી દેવેન્દ્રસિદજૂથો વિદત પુરા પત્તને समायाताः । तेषां काव्यचमत्कृतिं श्रुत्वा बहवः पंडितास्तद्वयाख्यानसभायां तत्काव्यानि श्रोतुं समागच्छतिस्मा श्रुत्वा च तेषां काव्यानि हृदयेषु ते चमत्कारं प्राप्नुवन्ति ।
૬૮. લધુતપદીની ગંધ-પ્રશસ્તિમાં તુંગરિ નેધે છે કે દેવેન્દ્રસિંહસૂરિનાં વ્યાખ્યાન સાંભળવા અનેક દેશોમાંથી આવેલા આચાર્યો અને ઉપાધ્યાયોથી જ સભા ભરાઈ જતી હતી. ત્યાં બીજા સાંભળનારાઓને જગ્યા પણ ન મળતી. જુઓ–તપદે શ્રી દેવેન્દ્રસિદર યથાથાનવાર્થનેदेशेभ्यः समेत्याचार्योपाध्यायादिभिरेव पूर्णायां सभायामेत्य श्रोतृणां स्थानमेव नाभवत् ।
૬૭૯. વર્ધમાન-પદ્ધસિંહ શાહે જામનગરમાં બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ના માગશર સુદી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ ૨, ગુસ્વારે ઉપા. વિનયસાગરગણિના શિષ્ય સૌભાગ્યસાગરજીએ મનમોહનસાગરજીના પ્રસાદથી લખેલી શિલાપ્રશસ્તિમાં દેવેન્દ્રસિંહ સુરિનું “કવિ ચક્રવત'નું બિરુદ દર્શાવવામાં આવ્યું છે—જેન્દ્રસિંહ कविचक्रवर्ती ॥७॥
૬૮૦. ઉપર્યુક્ત ગ્રંથ, પ્રશસ્તિઓ અને શિલાલેખોના પ્રમાણેથી સ્પષ્ટ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ ઉચ કેરિના કવિ અને વ્યાખ્યાનકાર હતા. આ પ્રકારની એમની પ્રતિભાથી તેઓ આ ગચ્છના અન્ય પટ્ટધરોથી જૂદા વર્તાઈ આવે છે. એમની એકાદ કૃતિ પણ જે ઉપલબ્ધ રહી હોત તે એમનાં વ્યક્તિત્વથી આપણે વિશેષ પરિચિત થાત. કાલાબ્ધિમાં ઘણું વિલીન થઈ ગયું છે, એથી સ્વાભાવિક રીતે દુઃખ થાય, છતાં અન્ય પ્રમાણોથી એ અંગે હું જાણીને એ વિષે કલ્પના કરી શકીએ છીએ. એમનાં વક્તત્વ ગુણને લીધે જ પરવાદીઓ એમની પાસે મૌન થઈ જતા હશે. જયશેખરસૂરિ “ધલિચરિત” ની પ્રશસ્તિમાં એટલે જ કહે છે: સદગુવઃ Tરવતા રૂા. પ્રતિષ્ઠા કાર્યો.
૬૮૧. દેવેન્દ્રસિંહસૂરિના સમયમાં થયેલી કેટલીક પ્રતિષ્ઠાઓના ઉલેખે ભદગ્રંથે પૂરા પાડે છે. તદુપરાંત એમના ઉપદેશથી થયેલી પ્રતિમાનો લેખ પણ પ્રાપ્ત થાય છે. મુસલમાનોના અમાનુષી હલ્લાઓથી એ વખતનું ઘણું ઘણું કાલની ગર્તામાં ધકેલાઈ ગયું છે, છતાં ત્રુટક પ્રમાણે નાની સંખ્યામાં પણ જીવંત રહી શક્યા છે, જે ઉલ્લેખનીય છે.
૬૮૨. શ્રીમાલીવંશના હરિયાણું ગોત્રીય, કુણગિરિમાં થયેલા ધેકા શાહે સં. ૧૩૨૫ માં શ્રી યુગાદિ દેવનું જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી કરાવી.
૬૮૩. એશવંશના બલ ગોત્રીય લાખાએ લાખાઈ ગામમાં શ્રી અજિતનાથ ભગવાનને પ્રાસાદ બંધાવ્યો. એ જ વંશમાં થયેલા ખીમાએ ધણી–અપરામ નગ ગામમાં સં. ૧૩૬૫ માં શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો.
૬૮૪. સીરડીમાં તે વખતે અંચલગચ્છીય શ્રાવકોની ધર્મ પ્રવૃત્તિ પણ ઉલ્લેખનીય છે. ત્યાંના શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયના શિલાલેખ પરથી અનેક ઐતિહાસિક બાબતે પ્રકાશમાં આવે છે. લેખના આદિ ભાગમાં સીરોહીતીર્થને “અર્ધશત્રુંજય તુલ્ય” કહ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરીને શિલાલેખમાં આ પ્રમાણે હકીકત નેંધવામાં આવી છે :
૬૮૫. “શ્રી આદીશ્વર ભગવાનનાં અંચલગચ્છીય મંદિરનાં શિલાન્યાસનું મુહૂર્ત વિ. સં. ૧૩૨૩ આસો સુદી ૫ ના થયું. એની પ્રતિષ્ઠા સ૧૩૩૯ ના આધાઢ સુદી ૧૩ ને મંગલવારના દિવસે યતિ શ્રી શિવલાલજીના હાથથી થઈ. વર્તમાન સીરોહીની સ્થાપના સં. ૧૪૮૨ ના વૈશાખ શુકલ ૨ના શુભ દિને મહારાવ શ્રી સડસમલજીના હાથે થઈ. સ. ૧૫૪૨ના ભેદ વદિ ૨ ના દિને સિંધિ સમધરછ ભરમાબાદ (માલવા) થી સીરોહીમાં દીવાનપદ પર આવ્યા. ઉપર્યુક્ત મંદિર પર વજાદંડનું આરોપણ સં. ૧૫૬૪ ના આધાઢ સુદી ૮ ને મંગળવારના ભડારાવ શ્રી જગમાલજીના સમયમાં સિંધિ સમધરછ નાનકજી તથા સામજીના હાથથી થયેલ. સં. ૧૬૯૮ ના માગશર વદ ૩ ના વિજાદંડનું આરોપણ મહારાવ શ્રી અખયરાજજીના સમયમાં સિંધિ શ્રીવતજીના હાથે શ્રી પૂજ્ય શ્રી હીરવિજયજીની નિશ્રામાં થયું. સં. ૧૭૭૬ ના વિશાખ સુદી ૩ ના દિને ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી માનસિંઘજી ઉફે ઉમેદસિંધજીના સમયમાં સિધિ સુંદરજીગજાજી, અમરચંદજી, હઠીસિંઘજી, નેમચંદજી આદિના હાથે શ્રી પૂજ્ય શ્રી
૨૦
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અંચલગચછ દિદશન વિજયેન્દ્રસૂરિજી તથા તેઓશ્રીના શિષ્ય હર્ષલાલજીએ કરાવેલું. સં. ૧૭૯૮ ના અષાઢ સુદી ૧ ને ગુરુવારના ધ્વજાદંડનું આરોપણ સિંધિ અમરચંદજી, હઠીસિંધછ, દૌલતસિંઘજી, વીરસિંધ આદિના હાથે ભદારક શ્રી જ્ઞાનવિમલજી તથા શ્રી કીર્તિ વિમલજીએ કરાવેલું. સં. ૧૮૨૭ના મહા સુદી ૩ ને ગુરુવારના મહારાવ શ્રી પૃથ્વીસિંહજીના સમયમાં ધ્વજાદંડનું આરોપણ સિંધિ દૌલતસિંહજી, ઠાકરજી, ફતાજી, માલજી, લાલજી, માણેકચંદજી, લક્ષ્મીચંદજી, હીરાચંદજી, હકમાજી, સૂરજમલજી, જીતમલજી, શ્રીચંદજી, પ્રેમચંદજી, કીશનાજી, મનરૂપજી, વજાજી, કાનાજી આદિ ભાઈઓએ શ્રીમાન દીપસાગરજીની નિશ્રામાં કરાવેલું. સં. ૨૦૦૧, વીર સંવત ૨૪૭૦ ના વૈશાખ સુદી ૬ શુક્રવાર તા. ૨૮ એપ્રિલ, ૧૯૪૪ ના મહારાવ શ્રી સ્વરૂપ રામસિંહજીના સમયમાં મુનિ મહારાજ શ્રી હપવિમલજીની અધ્યક્ષતામાં સિંધિ જયચંદજી જામતરાજજીએ સુવર્ણદંડનું, સિંધિ ખેમચંદજી હંસરાજજીએ સુવર્ણ ઈડાનું તથા સિંધિ અનરાજજી અજયરાજજીએ ધ્વજાનું આરોપણ વિજય મુહૂર્તમાં કરાવ્યાં. આશુભમાં ૧૫ દેવકુલિકા તથા બે ગવાક્ષ પણ પ્રતિષ્ઠિત કરાવવામાં આવ્યાં. શુભ ભવતું.”
૬૮૬. દેવેન્દ્રસિંહસૂરિ ગચ્છનાયક થયા તે વર્ષે જ સીરહના ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા થઈ. એ પછીને ઈતિહાસ પણ શિલાલેખના આધારે જાણી શકાય છે. ક્રમે ક્રમે સીરેહીમાં અંચલગચ્છના સાધુએને વિહાર અલ્પ થતો ગયો હશે, કેમકે જિનાલયના શુભ પ્રસંગો અન્ય ગચ્છના સાધુઓની નિશ્રામાં જ ઉજવાયા હોવાનું શિલાલેખથી સૂચિત થાય છે. ઉક્ત જિનાલયની પાસે અંચલગચ્છીય ઉપાશ્રય પણ હાલ વિદ્યમાન છે. આ પરથી પહેલાં ત્યાં અંચલગચ્છીય શ્રાવકોની સારી સંખ્યા હોય એમ અનુમાન કરી શકાય છે.
૬૮૭. સં. ૧૩૬૮ ના વૈશાખ સુદી ૮ ના દિવસે મારિયા ગામના વતની શ્રેણી જયાસાના પુત્ર દેવડ તથા હરિપાલે દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથની ધાતુભૂતિ કરાવી. તેના ઉપર આ પ્રમાણે લેખ છેઃ ર૦ રૂદ્ર વૈશવ સ્તુરિ ૧ નોચિતિજ છે. કથા માં સ્ટાર્ पुत्र देवड हरिपाल । ली (?) श्री शांतिनाथबिंबं कार० श्री देवेंद्रसूरीणामुपदेशेन । લેખમાં ગચ્છના નામનો નિર્દેશ નથી, પરંતુ તેમાં જણાવેલા આચાર્ય આ દેવેન્દ્રસિંહ સુરિજ સંભવે છે. રાજકીય વિનિપાત
૬૮૮. દેવેન્દ્રસિંહ સુરિના સમયમાં અલાઉદ્દીન ખિલજીના દુમલાઓથી સમગ્ર ભારત ખળભળી ઉર્યું હતું. રાજપૂતો પોતાનું હીર ખોઈ બેઠા. એમની નબળાઈને મુસલમાનોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. ખાસ કરીને એ સમયમાં એવો કોઈ પણ હિન્દુશાસક ન હતો કે જે અલાઉદ્દીનના ધર્મઝનૂની દુમલાઓને રોકી શકે. એના અનિયંત્રિત દૂમલાઓને પડકારવાનું પણ પછી તો શક્ય ન રહ્યું. ભારત એ વખતે રાજકીય વિનિપાતના શિખરે હતું. ભારતની પ્રજાને જે સહન કરવું પડ્યું હતું તેની કથા ખરેખર, હદયદ્રાવક છે.
૬૮૯. અલાઉદ્દીને સં. ૧૩૫૪ થી ૧૩૭૩ સુધીમાં લગભગ વીસેક વર્ષ સુધી દિલ્હીની સલ્તનત ભોગવી. એ અરસામાં તેણે અનેક સમૃદ્ધ નગરે લૂંટ્યાં, બાળ્યાં કે જમીનદોસ્ત કર્યા. ભારતવર્ષની સંસ્કૃતિનાં સ્થાપત્યોને મસ્જિદમાં ફેરવ્યાં અને પ્રજા પર ભારે જુલ્મ ગુજાર્યા. અન્ય ધમીઓને કચડી નાખવામાં એણે પાછું વળીને ન જોયું.
૬૯૦. મેÚગરિત “વિચારશ્રેણી” દ્વારા જાણી શકાય છે કે ૮૪ રાજાને જીતનાર હમીરદેવને અલાઉદ્દીને નમાવ્યા. રણથંભોરને દુર્ગ સર કર્યો. ગુજરાતમાં ઉલૂખાનને મોકલી કાળો કેર વર્તાવ્યો. સં. ૧૩૫૫ માં અલાઉદ્દીનના લશ્કરી સરદારોએ ગુજરાતના સમૃદ્ધ નગર અણહિલવાડને નાશ કર્યો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવેન્દ્રસિંહસૂરિ
૧૫૫ અને ગુજરાતને દિલ્હીના બાદશાહની હકૂમતમાં આપ્યું. કચ્છની સ્વતંત્રતા પણ અબાધિત ન રહી શકી, તેને પણ દિહીને ખંડણી ભરવી પડી.
૬૯૧. આ રાજકીય અરાજક્તાની સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ માઠી અસર પડી. સિંધ અને રાજસ્થાનમાંથી નાશીને અનેક કુટુંબો દક્ષિણ તરફ સ્થળાંતર કરતાં ગયાં. આ સામૂહિક પ્રક્રિયા એકાદ શતાબદી સુધી ચાલી હશે. કચ્છમાં મોટી સંખ્યામાં બને બાજુએથી હિજરતીઓ આવતા થયા. પ્રો. રશબૂક “કારા ડુંગર કચ્છજા માં ઠીક કહે છે કે આ પ્રદેશ કોઈ વિજેતાને સદાને માટે વસવાટ કરવા લલચાવી શકે તેવો સમૃદ્ધ પ્રદેશ ગણાતો નહોતો. કચ્છની સાંસ્કૃતિક ભૂમિકાનું રહસ્ય સમજાવતાં પ્રો. રબ્રિક વિશેષમાં જણાવે છે કે કચ્છ અને ધર્મને પ્રખર સંત પુની તપોભૂમિ રહેલ છે. આના પરિણામે કચ્છ રણપારના પ્રદેશના રાજ્યકારણમાં તદ્દન ઓછો ભાગ લેતું. હિન્દુ અને મુસલમાન બન્નેને રક્ષણ આપતું. કોઈ આક્રમણ કરનારને લુંટ કે ખજાના માટે આકર્ષણ કરે એવું ન હતું. વધારામાં તદ્દન સ્વતંત્ર મુલક તરીકે વર્તાવ કરી નજીકના રાજવીનું માનભંગ થાય તેવી હરીફાઈથી તે દૂર રહેતું, તેથી તે ઘણે અંશે અલગ જ રહેવા પામ્યું. પરંતુ મુખ્ય ભૂમિ સાથે વ્યવહાર તદ્દન બંધ પડી ગયો હોય એમ ન હતું. ૧૪ મી સદીના પ્રારંભમાં જ્યારે અલાઉદ્દીન ખિલજીના લશ્કરે સિંધમાંથી સમાઓનો પરાજય કરી તેમની રાજધાની તુર શહેરનો નાશ કર્યો ત્યારે સિંધમાં વસેલી પરિસ્થિતિથી સમાઓ અને સંભવ છે કે સૂમરા કુટુંબો પણ સિંધ છોડી કચ્છ આવવા લાગ્યાં. બારાના જાગીરદાર ગજણના પ્રપૌત્ર અબડા વિષે એક કચછી દંતકથા ચાલે છે કે સુમરા રાજવંશની કેટલીક સૂમરીઓ સિંધથી નાસી કચ્છ તરફ આવતી હતી તેની પૂંઠે પડેલા અલાઉદ્દીન ખિલજીના લશ્કરની એક ટૂકડીને અબડાએ શિકસ્ત આપી હતી અને સુમરીઓને બચાવી લીધી હતી.
૬૯૨. સુલતાનનાં મૃત્યુ બાદ તુરત સિંધ અને ગુજરાતના સૂબાઓએ દિલ્હીની સત્તા સામે બંડ કર્યા, અને મહમદ બિન તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યો ત્યાં સુધી આ બને પ્રદેશો ઉપર દિલ્હીનું વર્ચસ્વ પાછું આવ્યું ન હતું. આ પરિસ્થિતિનો લાભ લઈ સમાએએ દકામાં રાજધાની બનાવી પિતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. અને તેમના મોવડીએ જામનું પુરાણું ઉપનામ ધારણ કર્યું.
૬૯૩. લડાયક જાતિઓ તો ત્યાં ત્યાં ટકી રહી. સમાઓ અને સૂમરાઓએ પોતાની પિતૃભૂમિ માટે સંઘર્ષ જારી રાખ્યો. અનેક રાજકીય વિવો વચ્ચે પણ એમણે પોતાનું ખમીર ગુમાવ્યું નહીં. પરંતુ વૈો માટે એવું જીવન સાનુકૂળ નહોતું. વ્યાપાર-ધંધાની દૃષ્ટિએ જ નહીં, ધાર્મિક માન્યતાઓની દૃષ્ટિએ પણ તેમનું મારવાડમાં રહેવું અશક્ય બની ગયું. આથી ઘણાં વંશો સામૂહિક રીતે ત્યાંથી સ્થળાંતર કરી સિંધના પારકરમાં આવીને વસ્યા. ત્યાં પણ એજ પરિસ્થિતિ જણાઈ એટલે વળી તેઓએ ત્યાંથી પણ ક્રમે ક્રમે હિજરત શરુ કરી, અને દક્ષિણ દિશા તરફ તેઓ પથરાવા માંડ્યા. કેટલાકે ગુજરાતને રસ્તો લીધે, કેટલાકને કચ્છ સુરક્ષિત લાગ્યું. એ અશાંત લોકોને શાંતિ જોઈતી હતી, પોતાના ધર્મનું, સંસ્કારનું, જાતિનું તેઓ રક્ષણ ઈચ્છતા હતાં. એમની આ ભાવનાઓએ જ એમને હિજરતી બનાવ્યા હતા. તેઓ જાણતા હતા કે તેઓને આંધીમાંથી પસાર થવાનું હતું, પરંતુ તેમને પોતાની ભાવનાઓ અને પોતાનો ધર્મ ઉચ્ચ જણાયાં. એ માટે તેઓ કોઈ પણ ભોગ આપવા કૃતનિશ્ચયી હતા.
૬૯૪. દેવેન્દ્રસિંહસૂરિના સમયથી માંડીને ઠેઠ કલ્યાણસાગરસૂરિના સમય સુધી–એટલે કે લગભગ - ત્રણેક શતાબ્દીઓ સુધી–ઉક્ત પરિવર્તન થતાં જ રહ્યાં. દેવેન્દ્રસિંહસૂરિને સમય આ દૃષ્ટિએ વિચારતાં સામાજિક અશાંતિનો સમય હતો. આ સામાજિક અશાંતિ રાજકીય વિનિપાતનું જ પરિણામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
ઉપદે
અચલગચ્છ દિગ્દર્શને ધાર્મિક ક્ષેત્રે પણ એના વિપરિત પડઘા પડ્યા. એ વખતની સળગતી સમસ્યાઓથી કોઈ પણ ક્ષેત્ર અપૃસ્ય રહી શકે એ શક્ય જ નહોતું. દેવેન્દ્રસિંહ સૂરિનું સ્વર્ગગમન
- ૬૯૫. પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧માં ધર્મપ્રભસૂરિને પોતાની પાટે સ્થાપીને માગશર સુદી ૧૩ ના દિવસે સ્વર્ગે ગયા. ત્યાંના સંઘે ત્યાં સરોવરના કિનારે સ્તૂપ બંધાવીને તે પર તેમના ચરણોની સ્થાપના કરી.
૬૯૬. પાટણમાં તેઓ હતા તેના અનુસંધાનમાં ઉક્ત ઉલ્લેખ હેઈને દેવેન્દ્રસિંહસૂરિ પાટણમાં જ પંચત્વ પામ્યા હશે એમ કહી શકાય. આપણે જોયું કે મુનિ લાખા કૃત ગુરુ પટ્ટાવલીમાં પણ એમનાં સ્વર્ગારોહણ સ્થળ તરીકે પાટણનો જ નિર્દેશ છે. ડો. કલાટ, ભીમશી માણેક તથા મો. દ. દેશાઈ આદિ વિદ્વાનો પણ એજ મતના છે. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સ્પષ્ટ નિર્દેશ કરે છે કે : “અણહિલ પુરિ એકુતરએ, પામિઉં સુરપુરિ હાઉ. ૭૮. આ ઉલ્લેખ પરથી ચોક્કસ થાય છે કે દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧ માં અણહિલપુર પાટણમાં જ સ્વર્ગસ્થ થયા.
૬૯૭. . પિટર્સને તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ ની પ્રસ્તાવનામાં દેવેન્દ્રસિંહસૂરિનું સ્વર્ગગમન પાલણપુરમાં થયું હોવાનું માને છે તે અસ્વીકાર્ય છે. એમની નોંધ પરથી જ પં. હી. હં. લાલને જૈનધર્મને ઇતિહાસ તૈયાર કર્યો હોઈને તેમણે પણ પ્રો. પિટર્સનનું મંતવ્ય સ્વીકારી લીધું છે. એ સિવાય, દેવેન્દ્રસિંહસૂરિ પાલણપુરમાં સ્વર્ગસ્થ થયા એવી નોંધ કોઈ પણ ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી. પ્રાચીન પટ્ટાવલીઓમાં અણહિલપુર પાટણનું સૂચન હોઈને એ સ્થળ જ સ્વીકાર્ય છે.
૬૯૮. કવિ અને વ્યાખ્યાનકાર તરીકે સર્વત્ર પ્રસિદ્ધિ પામેલા અંચલગચ્છના આ પટ્ટધર વિષે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી, તેમજ તેમણે રચેલા ગ્રંથો પણ આજે તો ઉપલબ્ધ રહી શક્યા નથી, એ દુઃખને વિષય છે. એમના સમયના લક્ષણો વિષે પણ આપણે જોયું. એ અશાંત યુગમાં આ હૃદયસ્પર્શી કવિ અને વ્યાખ્યાનકારની વાણી સાંભળી અનેકે સાંત્વન અનુભવ્યું હશે. એમની વાણું અનેકની પ્રેરણાને વિષય પણ બની હશે વિગેરે કલ્પનાઓ કરી શકાય છે. મુનિ લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં દેવેન્દ્રસિંહસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે. સદા નવ હજુતા પદાવલીઓ તથા શિલા પ્રશસ્તિઓમાં પણ એમનાં “કવિચક્રવતી' બિરુદને ઉલેખ છે. શત્રુ ગિરિપરના શ્રી ચંદ્રપ્રભ જિનાલયની દેવસાગરજીએ રચેલી શિલા પ્રશસ્તિમાં એમને સદgવોલિટઢોલામાળ્યા કહ્યા છે. મેરૂતુંગરિ રચિત લધુતપદીની પ્રશસ્તિની વિગત પણ ખૂબ જ વિશ્વસનીય છે. આ બધાં પ્રમાણ પરથી દેવેન્દ્રસિંહરિનાં વ્યક્તિત્વનો પરિચય કરી શકાય છે. એમની વ્યાખ્યાન સભા આચાર્યો, ઉપાધ્યાય અને પંડિતથી ભરાઈ જતી, અન્ય શ્રોતાઓને ત્યાં બેસવાની જગ્યા પણ રહેતી નહીં વિગેરે ઉલ્લેખ આ પટ્ટધરની અસાધારણ શક્તિઓને આપણને પરિચય કરાવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
- અંચલગચ્છાધિષ્ઠાયિકા
પાવાગઢઃસ્થ શ્રી મહાકાલી દેવી જેમના પ્રત્યેની સર્વોચ્ચ ભક્તિ ગુચછઐક્યની ભાવનાનું સિંચન કરે છે. (જુઓ પેરા નં. ૧૫૨ થી ૧૯૭; ૧૧૭૬ થી ૧૧૮૪)
ફોટો શ્રી કાંતિય ફોટોગ્રાફર્સ, મુંબઈના સૌજન્યથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
कानारमावियाचा संशज्ञातिकमाइकिहीद चार्यकपाशपताकतानुवाश्यक राया। 'શ્રીવાહિefitવાયાણલક્ષ:\|a| :;
द्यावहानांदायमटएसय जम्मनदंपतीकालिका ' દાણાપીઠUTwવન ક્રાથalluva
આચાર્ય શ્રી ધર્મપ્રભસૂરિકૃત ‘ કાલકાચાર્ય કથા’ ની પ્રત પુષ્પિકા તથા તેનાં ચિત્રો (જુઓ પેરા નં. ૭૧૧ થી ૭૨ ૬, ૧૦૪૨ થી ૧૦૪૪) .
બ્લોક શ્રી સારાભાઈ મણિલાલ નવાબના સૌજન્યથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મ પ્રભસૂરિ
૬૯૯. ભિન્નમાલ નગરમાં શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી લીંબાની પત્ની વિજલદેની કૂખે સ. ૧૭૩૬ માં એમના જન્મ થયા હતા. પટ્ટાવલીમાં એમને પારવાડ જ્ઞાતિના જણાવવામાં આવ્યા છે. પરંતુ અન્ય પ્રમાણેાદ્વારા સિદ્ધ થાય છે કે તેએ પારવાડ જ્ઞાતિના નહીં પરંતુ શ્રીમાલી જ્ઞાતિના જ હતા. ભાવસાગરસૂરિની ગુર્વાવલીમાં તેમને વિશુદ્ધ શ્રીમાલી જ્ઞાતિના કહ્યા છે:
..
તસ પય કમલ વિલાસા અહિવ હંસા વિરુદ્ધ સિરીવસા, સરીસ ધમ્મામે સુભિન્નના માલે કયા વાસે. ૬૫ લાખા વીજલ ઉયરે તેરસ ઈચુતીસ વરસ ધનરા, જાએ તહુ શુયાલે ગિલ્હઈ ચરણ સુગુરુ ચરણા.
૭૦૦. પટ્ટાવલીમાં એમનું મૂળ નામ ધચન્દ્ર દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ભાવસાગરસૂરિ એમનું નામ ધનરાજ આપે છે. ધનરાજે સ. ૧૩૪૧ માં ઝાલેર નગરમાં દેવેન્દ્રસિહસૂરિ પાસે દીક્ષ લીધી અને તેનુ નામ ધમધોષમુનિ રાખવામાં આવ્યું એમ પણ ભાવસાગરસૂરિ જણાવે છે. અલબત્ત, મોટા ભાગના પ્રમાણેા દ્વારા તે! એમનુ દીક્ષાપર્યાયનું નામ ધમ પ્રભમુનિ જ સંભવે છે. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં પણ એજ નામ આપે છે :
યરે,
સિરિ ધમ્મપદ્ધ સૂરિ ગુરુ, લીખા કુલિન વીજલ તેર ગતાલઈ મુનિપરા, ગુણસાઈ જાલરિ હુઉ,
૭૦૧. પટ્ટાવલીમાં ધર્મ પ્રભસૂરિનાં પૂર્વ જીવન વિષે કહેવાયું છે કે એક વખત લીખા શ્રેષ્ઠી વ્યાપારાથે કુટુંબ સહિત જાલેરમાં જઈને વસ્યા. પછી એક સમયે દેવેન્દ્રસિંહસૂરિવિહરતા પોતાના પરિવાર સહિત જાલેરમાં પધાર્યાં. તે વખતે તે નગરના રાજાના લાલવશીય સેવાજી નામના મંત્રીએ મહેાત્સવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યા. સ. ૧૩૫૧ માં દેવેન્દ્રસિંહસૂરિ ત્યાંના સંધના આગ્રહથી જાલેારમાં ચતુર્માસ રહ્યા. તેમની વૈરાગ્યવાહિની, મનેાહર ધ`દેશના સાંભળીને ધમચંદ્રે પોતાનાં માતાપિતાની આજ્ઞા મેળવી, તેમની પાસે જાલેારમાં દીક્ષા લીધી.
ભીન વાલિ અર્કરમ્મુ; તેર દંગતીસહ જમ્મુ. ૭૯ મહિમ મહેાધિ સારું; આચારિજી સુવિચાર ૮૦
૭૦૨. ધ પ્રભસૂરિ પ્રાગ્ધાટ જ્ઞાતિના હતા, તેમનું મૂળ નામ ધર્મચંદ્ર હતું તથા તેમણે સંવત ૧૩૫૧ માં દીક્ષા લીધી વગેરે વાતા મેત્તુંગરના નામે પ્રસિદ્ધ થયેલી ઉક્ત પટ્ટાવલીમાં જણાવવામાં આવી છે તે અવિશ્વસનીય છે. આપણે જોઈ ગયા કે તેએ। શ્રીમાલી જ્ઞાતિના હતા, તેમનું મૂળ નામ ધનરાજ હતું તથા તેમણે સ. ૧૩૪૯ માં દીક્ષા અ'ગીકાર કરી. અન્ય પ્રમાણો પણ અહીં વિવક્ષિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અંચલગચ્છ દિગ્દર્શન ૭૦૩. મેરૂતુંગરિકૃત લઘુશતપદીની ગ્રંથ પ્રશસ્તિમાંથી એમનાં જીવન વિષે આ પ્રમાણે નોંધ મળે छ : भिन्नमाले व्य० लींबा पिता व्य० वीजलदेवी माता संवत् १३३१ जन्म १३४१ दीक्षा १३५९ सूरिपद १३७१ गच्छेशपदं १३९३ स्वर्ग सर्वायुर्वर्ष ६३ ॥
૭૦૪. પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં મેગાચાર્યની ઉક્ત નોંધન માત્ર હવાલો જ આપે છે–Dharmaprabha suri–Mentioned as pupil of Devendrasinha in Anchala Gachchha, and guru of Sinhatilaka. 3, App. 220. This writer was born in Samvat 1331 : diksha, Samvat 1341 : Suripada, Samvat 1359; gachchhesapada, Samvat 1371 : Svarga, Samvat 1393, at the age of 63. See under Merutunga.
૭૦૫. ડૉ. જહોનેસ કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે : Dharmaprabha-suri, son of Limba setha in Bhinnamala and of Vijalade, born Samvat 1331, diksa 1341 in Jalora, acharya 1359, gachchha-nayaka 1371 in Anahilapura. He received the other name Pragnatilaka-suri and died Samvat 1393 in Asoti-grama, at the age of 63.
૭૦૬. ડે. કલાટ એમના સમયમાં થયેલા શાખાચાર્ય ભુવનતુંગસૂરિ વિષે પણ ઉલ્લેખ કરે છે, જે વિશે આપણે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. વિશેષમાં તેઓ ધમપ્રભસૂરિએ રચેલ કાલિકાચાર્ય કથા વિષે પણ જણાવે છે, જે અંગે આપણે પાછળથી વિચારણા કરીશું. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીના આધારે નોંધે છે કે ધર્મપ્રભસૂરિનું બીજું નામ પ્રજ્ઞાતિસૂરિ હતું.
૭૦૭. મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં ધર્મપ્રભસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે: સામા પધર श्री धर्मप्रभसूरि । भीन्नमालनगरे । श्रेष्ठि लींबा पिता । वीजलदे माता । संवत् १३३१ वर्षे जन्म । संवत् १३४१ वर्षे दीक्षा । जाउलिग्रामे । संवत् १३५९ वर्षे सूरिपदं । संवत् १३७१ गछपदं । पत्ने । संवत् १३९३ वर्षे निर्वाण । आसोटा ग्रामे । सर्वायु वर्ष ६३ ॥
૭૦૮. ઉક્ત પ્રત્યેક પ્રમાણે નિર્વિવાદપણે સિદ્ધ કરે છે કે બાળક ધનરાજે સં. ૧૩૪૧ માં દેવેન્દ્રસિંહસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે દીક્ષા સ્થળ તરીકે જાલેરને નિર્દેશ કરે છે, જે સ્વીકાર્ય છે. મુનિ લાખા “જાઉલિ ગ્રામ” નોંધે છે તે જોલર જ સંભવે છે. શક્ય છે કે પદાવલીમાં સં. ૧૩૪૧ ને બદલે સં. ૧૩૫૧ ને નિર્દેશ છે તે લહિયાને જ લખવામાં દેપ હોય, કેમકે દીક્ષા સ્થળ તરીકે જાલેર બાબતમાં તે તે પણ સંમત છે જ.
૭૦૯. એમને સં. ૧૩૫૯માં આચાર્યપદ આપવામાં આવ્યું એ વાત બધા ગ્રંથકારે સર્વાનુમતે સ્વીકારે છે. કેટલાંક પ્રમાણે સ્થળનો નિર્દેશ કરે છે, જ્યારે કેટલાંક સ્થળ બાબત મૌન સેવે છે. કવિવર કાન્હ પદ મહોત્સવ સ્થાન તરીકે જાલેરનો નિર્દેશ કરે છે: “અગુણસઠઈ જાઉરિ હુ ઉ, આચારિજુ સુવિચાર.” એ આધારે કહી શકાય છે કે ધર્મપ્રભસૂરિને જાલેરમાં જ ગુરુએ આચાર્યપદ પ્રદાન કર્યું હોય.
૭૧૦, દેવેન્દ્રસિંહસૂરિ સં. ૧૩૭૧ માં દિવંગત થયા, એજ વર્ષમાં ધર્મપ્રભસૂરિને ગઝેશપદ મળ્યું. એ સંવત માટે પણ બધા એકમત છે. આપણે જોઈ ગયા કે દેવેન્દ્રસિંહસૂરિ પાલણપુરમાં નહીં પરંતુ પાટણમાં જ સ્વર્ગસ્થ થયા. ધર્મપ્રભસૂરિને પણ પાટણમાં જ ગચ્છેશ પદ મળ્યું હોવાના પ્રમાણે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મપ્રભસૂરિ
૧પ૯ મળે છે. મુનિ લાખા ગુપટ્ટાવલીમાં સ્પષ્ટ રીતે પાટણને જ ઉલ્લેખ કરે છે, જે સ્વીકાર્ય છે. ડો. કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીના આધારે અણહિલપુર પાટણને ધર્મપ્રભસૂરિના ગચ્છશપદસ્થળ તરીકે સ્વીકારે છે. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સ્પષ્ટ નોંધે છે : “ગઇનાયક એકતરઈએ, પાણિ પયડ પ્રમાણુ.” કાલિકાચાર્ય કથા :
11. ધર્મપ્રભસૂરિએ સં. ૧૩૮૯ માં ૫૭ પ્રાકૃત ગાથાઓમાં “કાલિકાચાર્ય કથા'ની રચના કરી. એમની આ કૃતિથી ધમપ્રભસૂરિનું નામ ઠેઠ યુરોપ અને અમેરીકા સુધી જાણીતું થયું, કેમકે પ્રો. ઈ. લેયમેને તથા ડબ્લ્યુ. નોર્મને બ્રાઉને આ કૃતિને “Zeitschr. Deutsch. Moryenlandischen (બર્લિન) તથા “The Story of Kalaka' (વોશિંગ્ટન, સને ૧૯૩૩) માં અનુક્રમે પ્રકાશિત કરી.
૭૧૨. પ્રાચીન જૈન ગ્રંથકારોએ પણ ધર્મપ્રભસૂરિની આ કૃતિના ઉલ્લેખો પોતાના ગ્રંથમાં કર્યા છે, ઉદાહરણર્થે જુઓ જયસોમનો “વિચાર રત્ન–સંગ્રહ' તથા સમયસુંદરનું “સમાચારી શતક.” એક જ ગ્રંથથી આટલી પ્રસિદ્ધિ મેળવનાર જૈનાચાર્યો બહુ જ થોડા છે. સમયસુંદર જેવા સમર્થ સાહિત્યકાર પિતાનાં “સમાચાર શતકમાં આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે કરે છે : પુનઃ “નય િધરાવલે' इत्यादि कालिकाचार्यकथायां षट्पञ्चाशत्प्रमाण गाथायां अङ्काष्ठयक्ष १३८९ वर्षे श्री ધર્મમતિયાં.... | જુઓ વિચાર ૮.
૭૧૩. ગ્રંથની શરૂઆત “નયમ્મિ ધરાવાસે થી થતી હોઈને સમયસુંદરે એનું ટાંચણ આપ્યું છે, કેમકે જૈન સાહિત્યમાં જુદી જુદી ચાલીસેક “કાલિકાચાર્ય કથા” નોંધાઈ છે. ગ્રંથનાં મંગળાચરણમાં ધર્મપ્રભસૂરિ નોંધે છે :
નયરબ્સિ ધરાવાસે, આસીસિરિયરસિંહરાયમ્સ;
પુત્તો કાલયકુમાર, દેવી સુરસુન્દરી જાઓ. ૧ ૧૪. ગ્રંથના અંતમાં કવિ પિતાનું નામ તથા ગ્રંથ રચનાનું વર્ષ આ પ્રમાણે સૂચવે છે: તિ श्री कालिकाचार्यकथा संक्षेपतः कृता। अंकाष्टयक्ष १३८९ वर्षेऽसौं श्री धर्मप्रभसूरिभिः॥ રુતિ શ્રી ત્રિવાર્ય કથા એ છે કે શ્રી ને ૩ નમઃ |
૭૫. કાંતિસાગરજીને ઉક્ત ગ્રંથની એક સચિત્ર પ્રત પટણાના જાલાન સંગ્રહમાંથી જોવા મળેલી. તેની પ્રશસ્તિ તેમણે “જૈન” પર્યુષણાંક, સં. ૨૦૦૪, પૃ. ૪૩૯-૪૦માં પિતાનાં વક્તવ્ય સાથે પ્રકટ કરેલી. તેઓ નાંધે છે કે આ પ્રત બધા મળીને ૧૪૨ ૫ત્રાની હતી જેમાં કલ્પસૂત્ર તથા કાલક કથા ઉલ્લેખિત હતી. પરંતુ વર્તમાનમાં તે માત્ર ૧૩૨ થી ૧૪૨ પત્રો સુધી કાલિક કથા જ રહી છે. સૂત્રને ભાગ બીજા કોઈ સંગ્રહમાં હશે. એ પ્રત સંપૂર્ણ સ્વર્ણાક્ષરી છે. પત્રોને લાલ રંગથી વિલેપિત કરી તેના ઉપર સુંદર અને સુપાય લિપિમાં સ્વર્ણાક્ષરોથી લખવામાં આવ્યું છે. ચારે બાજુ વાદળી રંગની રેખાઓ ખેંચવામાં આવી છે. આ કથામાં પાંચ ચિત્ર છે જે કાલકાચાર્યના જીવનટનાચક્ર પર પ્રકાશ પાથરે છે. ચિત્રોની પૃષ્ઠભૂમિ પણ લાલ રંગની છે તથા તેમાં પીળો, સ્વર્ણ, ગ્રામ તથા વાદળી રંગની પ્રધાનતા છે. ચિત્ર ઘણાં જ કલાત્મક છે. .
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
અંચલગચ્છ દિગ્દર્શન ૭૧૬. “ જૈન ચિત્ર કલ્પદ્રુમ'માં સારાભાઈ મણિલાલ નવાબ આ ગ્રંથના ચિત્રો વિષે નોંધતા આ પ્રમાણે જણાવે છે: “ચિત્ર ૧૬૮ કાલકાચાર્ય કથાની પુષ્પિકા. કાંતિ વિ. ૨ ના પાના ૮૭ ઉપરથી આ ચિત્ર જે પ્રતમાંથી લેવામાં આવ્યું છે તે પ્રત ઘણી જ જીર્ણ સ્થિતિમાં છે કે જેના પાનાને હાથ અડાડતાં ભૂકો થઈ જાય છે, છતાં તેના સુવર્ણની શાહીથી લખેલા દિવ્ય અક્ષરો સેંકડો વર્ષો વીતી ગયાં છતાં આજે પણ જેવા ને તેવા દેખાય છે, આ પ્રતમાં કુલ ચિત્ર ૨૯ છે, જેમાંથી સંપૂર્ણ ચિત્ર બે જ હોવાથી અત્રે ચિત્ર ૧૭૦ અને ૧૭૧ તરીકે રજૂ કર્યા છે. આચાર્ય શ્રી ધર્મપ્રભસૂરિએ વિ. સં. ૧/૮ ( ઈ. સ. ૧૩૩૩) માં કાલિકાચાર્ય કથા સંક્ષેપમાં કરી તે સંબંધીની માહિતી આ પપિકા પૂરી પાડે છે.'
૭૧૭. “ચિત્ર ૧૭૦ શકસ્તવ. કાંતિ વિ. ૨ ના પાના ૭ ઉપરથી. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૮૭નું આ પ્રસંગનું વર્ણન. ચિત્રનું મૂળ કદ ૩ X ૩ ઇંચ ઉપરથી નાનું કરીને અત્રે રજૂ કર્યું છે. આ ચિત્રમાં મુખ્યત્વે લાલ, વાદળી, કરમજી, લીલે, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં બ્રાહ્મણો જેવી રીતે તિલક કરે છે તેવી જ જાતનું તિલક શક્રેન્દ્રના કપાળમાં આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૮૭ માં સિંહાસનની રજૂઆત કરવામાં આવી નથી જ્યારે આ ચિત્રમાં સિંહાસન સુંદર ડીઝાઈનોથી શણગારેલું રજૂ કરેલું છે.”
| ૭૧૮. “ચિત્ર ૧૭૧ લક્ષ્મીદેવી. કાંતિ વિ. ૨ ના પાના ૧૭ ઉપરથી. કાગળની પ્રતમાં લક્ષ્મીદેવીનું આખું ચિત્ર કોઈ કોઈ પ્રતમાં જ મળી આવે છે. દેવીને ચાર હાથ છે. પદ્માસને બેક છે. બને હાથમાં કમળનાં ફૂલ છે; નીચેનો જમણો હાથ વરદ મુદ્રાએ તથા ડાબા હાથમાં ફળ રાખેલું છે; ઉપરના હાથમાંના બન્ને કમળ ઉપર એકેક હાથી અભિષેક કરવા માટે સૂંઢ ઊંચી રાખીને ઉભો રહેલો ચીતરેલું છે. દેવી વિમાનમાં બેઠેલી છે, વિમાનની ઉપરના ભાગમાં બન્ને બાજુ એકેક મેર છે, વળી તેણું વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. ચિત્રની જમણી બાજુના હાંસીઆમાં તેનું સ્ટફન એવું નામ લખેલું છે.” (ચિત્ર વિવરણ, પૃ. ૧૫૭).
૭૧૯, ભારતીય સ્થાપત્ય કલાની જેમ જ, ભારતીય ચિત્રકલાના ઉન્નતિપૂર્ણ વિકાસમાં જેને ફાળો અદ્વિતીય રહ્યો છે. એ વાત આવી સચિત્ર પ્રતોથી પ્રતીત થાય છે. પ્રાચીન ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ જૈન સાહિત્યની આવી સચિત્ર પ્રતો પૂરી પાડી શકે એમ છે. વર્તમાનમાં ક૯પસૂત્રનું વાંચન સંપૂર્ણ આદરથી કરવામાં આવે છે. એટલે જૈનએ એ પવિત્ર સૂત્રને સ્વર્ણરજતાદિ મૂલ્યવાન દ્રવ્યોથી સુસજિજત કરાવી લખાવ્યાં અને તેમાં વિષયાનુકૂલ ચિત્રો પણ અંકિત કરાવ્યાં. આવી પ્રતો ભારતમાં જ નહીં, દરિયાપારના દેશોમાં પણ આદરણીય સ્થાન ધરાવે છે. ઉદાહરણ ધર્મપ્રભસૂરિની “કાલિકાચાર્ય કથા'ની પ્રત ઈન્ડિયન ઓફિસની લાયબ્રેરીમાં વિદ્યમાન છે જેના પરથી સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન લોયમેને તેનું સંપાદન કર્યું. એજ ગ્રંથની બીજી એક પ્રત બલિનના અમૂલ્ય સંગ્રહમાં પણ સુરક્ષિત છે, જેમાં અંતિમ ચાર આર્યા નથી, જે બહુધા સમયસુંદરના ખ્યાલ બહાર જ હતી.
૭૨૦. ડૉ. જહોનેસ કલાટની નોંધના આધારે જ ઉક્ત બાબતો પર પ્રકાશ પાડી શકાય છે, એટલે તેને પરિચય અહીં અભીષ્ટ છે :
He composed a Kalikacharya-Katha in the year ankashtayaksha 1389, See Jayasoma's Vichararatna-Samgraha (Jacobi's Ms. f. 57a ) and Samayasundara's Samacharisat. (my own Ms. f. 58a, 1, 1. see
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
આ ધમપ્રભસૂરિ
૧૬૧ above p. 172, S. V. Dharmaprabha). The tale has been edited from the Indian Office Ms. by Leumann, Journal Germ. Or. Soc. XXXVII, 505-9. Meanwhile a second Ms. has reached Europe No. 1737 of Berlin Collection, it omits the last four Aryas which were about unknown to Samayasundara.
૭૨૧. લે. બ્રાઉન ધર્મપ્રભસૂરિની રચનાનું સંપાદન કરતાં નોંધે છે કે એ કૃતિની આવૃત્તિ તૈયાર કરવામાં છ પ્રતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ બધી પ્રતો બે ભાગમાં વિભક્ત થતી હોવા છતાં, એ છએ પ્રતોમાં એક સરખી જ ખલનાઓ જણાતી હતી. છે. બ્રાઉન એ અંગેનાં થોડાંક ઉદાહરણ પણ નોંધે છે, જે એમના શબ્દોમાં જ જોઈએ : In preparing this edition of Dharmaprabha's text, I have used six Mss. These are clearly divided in two groups; yet all seems to come from a common source, for all seem to have common corruption, namely in stanza 9 of 'nomulemi' fornommulemni;' in stanza 20, where all read patto' instead of patte' and 46, where all read 'suttam' for 'mottum.'
૭૨૨. આ પરથી જાણી શકાય છે કે ડો. બ્રાઉને ધર્મપ્રભસૂરિની આ કૃતિને કેટલે તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે. ડૉ. લેયમેને પણ અત્યંત ઝીણવટથી આ કથાનું સંશોધન કરી તેને જર્નલ, જર્મન ઓરીએન્ટલ સોસાયટી, વોલ્યુમ, ૪૭ પૃ. ૫૦૫–૯ માં પ્રકટ કરી છે. અંચલગરછના આચાર્યે રચેલી કૃતિમાં પાશ્ચાત્ય વિદ્વાનોએ આટલો ઊંડો રસ લીધો હોય તો એક માત્ર ધર્મપ્રભસૂરિ રચિત “કાલિકાચાર્ય કથા” માટે જ. એ દષ્ટિએ ધમંપ્રભસૂરિ સૌથી વધુ માન ખાટી જાય છે, કેમકે એમની કૃતિ માટે ઉક્ત પ્રખર વિદ્વાનોએ પોતાની પ્રતિભાને ખૂબ પરિશ્રમ આપેલ છે.
૭૨૩. આ ગ્રંથની પ્રતોની વિદ્યમાનતા અંગેની નોંધ છે. વેલણકર “જિનરત્ન કેશ” પૃ. ૮૭માં ટિપણ સહિત આપે છે. એ ઉપરથી કહી શકાય છે કે ધર્મપ્રભસૂરિના પ્રસ્તુત ગ્રંથની સં. ૧૪ર અને સં. ૧૫૦૨ માં લખાયેલી પ્રતો જુદા જુદા ભંડારોમાં વિદ્યમાન છે. માત્ર લીંબડીના ભંડારમાં જ આ ગ્રંથની ચાર પ્રતો સુરક્ષિત છે, જેમાંની બે તો સુંદર ચિત્રોથી સુશોભિત છે. અન્ય ભંડારોમાં પણ આ ગ્રંથની પ્રતો ઉપલબ્ધ છે, જે વિશે પ્રો. વેલકરે ટીપ સહિત ઉલ્લેખ કર્યો છે. - ૨૪. આજ દિવસ સુધીમાં જુદી જુદી ચાલીસેક “કાલિકાચાર્ય કથા ઓ પ્રકાશમાં આવી છે. અસ્થિર મારે કારથી શરુ થતી એક કથા ભાદેવમૂરિ(સં. ૧૩૩૨એ એક સે પ્રાકૃત ગાથાઆમાં રચી છે. ભાવેદેવસરિ પોતાને કાલિકચાર્ય સંતતીય જણાવે છે. છે. બ્રાઉન “ધ સ્ટોરી ઓફ કાલક' માં જણાવે છે કે ભાવ વસૂરિની કાલિકાચાર્ય કથા ધર્મપ્રભસૂરિ રચિત પ્રસ્તુત કથાને મળતી આવે છે.
૭૨૫. જેમ કથાઓ અનેક છે તેમ કાલિકાચા પણ અનેક થઈ ગયા છે. જુદી જુદી કથાઓને આ બધા કાલિકાચાયૅની ઘટનાઓથી એટલી બધી ભેળસેળ કરી દેવામાં આવી છે કે વર્ણવેલા કાલિકાચાર્ય કેટલા અને ક્યારે થયા અને તેમાં તેણે કહ્યું કાર્ય કર્યું વિગેરે બાબતે પર નિર્ણય કરવો કઠિન થઈ ગયો છે. ગઈ ભિલ્લરાજાને ઉખેડી નાખીને શક લોકેને સ્થાપન કરનાર કાલિકાચાર્ય શ્રી વીર નિર્વાણ પછી પાંચમી શતાબ્દીમાં થયા હોવા જોઈએ. સંવત્સરી પર્વ પાંચમને બદલે ચોથને દિવસે પ્રારંભ
૨ ૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
=
=
=
૧૬૨
અંચલગચ્છ જિગદર્શન કરનાર બીજા કાલિકાચાર્ય વીર સંવત ૯૯૩ વ થયા. ઈન્દ્ર પ્રતિબોધક કાલિકાચાર્યવીર સંવત ૩૨૫ માં થયા. બીજા પણ કાલિકાચાર્યો થઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધા કાલિકાચાર્યોનાં માતા, પિતા, દીક્ષા વિગેરેના સંબંધમાં બધી કથાઓમાં લગભગ સરખો જ વૃતાંત મળે છે!
૭ર૬. વિદ્યાવિજયજી પોતાના લેખ “કાલકાચાર્ય' જૈન, રપ. પૃ. ૨૦૯–૧૩, માં કાલિકાચાના પ્રસંગે વર્ણવી પૂછે છે : (૧) બલમિત્ર અને ભાનુમિત્રને ભરૂચથી સાથે લેવા (૨) બલમિત્ર અને ભાનુમિત્રનાં નિમંત્રણથી ભરૂચ જવું અને પુરોહિતની સાથે શાસ્ત્રાર્થ કરવો (૩) બ્રાહ્મણના વેશે આવેલા ઈન્દ્રને નિગોદનું સ્વરૂપ સમજાવવું (૨) પ્રમાદી શિષ્યના કારણે શિષ્યોને મૂકી ચાલ્યા જવું, વિગેરે ઘટનાએ કયા કાલિકાચાર્યના સમયમાં, કયારે અને કયાં બની ? કાલિકાચાર્ય અને તેમના ગુરુ ગુણકરસરિ પ્રમાદી શિને મૂકી પિતાના પ્રશિષ્ય સાગરચંદ્રારિ પાસે જાય છે, એ સાગરચંદ્રસુરિ કોણ? કયારે થયા? વિગેરે સંબંધમાં પણ શોધ કરી નિર્ણય કરવાનો રહે છે. પ્રતિષ્ઠા લેખ
૭ર૭. ધર્મપ્રભસૂરિના સમયન, સં. ૧૩૮૫ નો મૂર્તાિલેખ, જેના પર અંચલગચ્છનું નામ ઉકીર્ણિત હોય એવો સૌ પ્રથમ પ્રતિષ્ઠા લેખ ઉપલબ્ધ બને છે. આ લેખ ખંભાતના શ્રી શાંતિનાથ જિનાલયના ભોંયરાની ધાતુમૂતિ ઉપર આ પ્રમાણે છે :
सं० १३८५ वर्षे प्र० आषाढ वदि १ रवौ श्री आंचलगच्छे खौ• समधर पुत० जसदेव धणसींहसुत मलयसीह पुनसीहेन कुटुम्बश्रेयोऽर्थ श्री शांतिनाथबिंब कारापितं ॥
૭૨૮. આ પ્રતિકા-લેખારા જાણી શકાય છે કે સં. ૧૩૮૫ ના પ્રથમ આષાઢ વદિ ૧ ને રવિવારે અંચલગચ્છીય શ્રાવક સા. સમધરના પુત્ર જયદેવ તથા ધણસિંહના પુત્ર મલયસિંહ તથા પુનસિંહે કુટુંબના શ્રેય માટે શ્રી શાંતિનાથનું બિંબ ભરાયું.
૭૨૯. “અંચલગચ્છ” ના ઉલ્લેખવાળા પ્રાપ્ત થતા આ પ્રથમ પ્રતિછાલેખ પરથી કહી શકાય છે કે ધમપ્રભસૂરિના સમયમાં આ ગ૭ અંચલગચ્છ તરીકે જ વિશેષ ઓળખાતો હશે. આપણે જોઈ ગયા કે વિધિપક્ષ કે અચલગચ્છ નામાભિધાનો આર્યરક્ષિતસૂરિના સમયમાં વિશેષ પ્રચલિત હતાં. આ ગચ્છની સ્થાપના થઈ એ સકામાં જ એ નામને પ્રયોગ વિશે થયો હશે. પછીના શિકાઓમાં, ખાસ કરીને જનસાધારણમાં તો આ ગ૭ અંચલગચ્છનાં નામથી જ ઓળખાતો રહ્યો, જે આજ દિવસ સુધી ઓળખાય છે. અંચલગચ્છના નામાભિધાન સંબંધમાં આ વાત સમજવી જરૂરી છે કે ત્યવાસીઓએ જે અવિધિ કરી નાખેલે તેનો વિધિ કરવા જે ગચ્છનો પ્રાદુર્ભાવ થયો તે પ્રથમ તો વિધિપક્ષ તરીકે જ ઓળખાતા રહ્યા. વિધિ પક્ષ શબ્દ ખરતરગચ્છીય લેખોમાં કે ગ્રંથોમાં પણ ઘણું જગ્યાએ જોવા મળે છે. અન્ય ગથ્થોના સાહિત્યમાં પણ આ શબદનું સ્થાન અવશ્ય જોવા મળે છે.
૭૩૦. અંચલગચ્છની સ્થાપના થઈ એ પછી બે શતાબ્દીઓ વીતી ગયા બાદ, ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રાપ્ત થતા ઉક્ત પ્રતિષ્ઠલેખની આ ગ૭ના નામાભિધાન સંબંધમાં અતિહાસિક મહત્તા છે, જેનો નકાર થઈ શકે એમ નથી. અલબત્ત, હસ્તલિખિત ગ્રંથોમાં તો આ વિષયમાં અનેક પ્રમાણો ઉપલબ્ધ થાય છે જ, કિન્તુ ઉત્કીર્ણિત લેખનું સમર્થન નિર્ણયાત્મક બને છે અને એ દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય છે. સાથ્વી તિલકપ્રભા ગણિની
૩૧. સં૧૭૮૪ માં તિલકપ્રભા ગણિની વિદ્યમાન હતાં. આર્યરક્ષિતરિના સમયમાં અંથલ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૩
શ્રી ધર્મપ્રભસૂરિ ગ૭ના પ્રથમ મહારા સાળી સમયથી થયાં, જે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. એ પછી બે વર્ષના સમય સુધીના અંચલગ છીય સાથી વિરે ઉલ્લેખ પ્રાન થતો નથી. સં. ૧૭૮૪ ના ભાદરવા સુદ ૧ શનિવારે ખંભાતમાં લખાયેલી “પવુંપણ કપ પિનક' ની પ્રતપુપિકામાં તિલકપ્રભા ગણિનીને ઉલેખ છે, જેને આધારે સમયછી પછી એક બીજા સાળીની વિદ્યમાનતા અંગે જાણી શકાય છે. એવું અજયસિંહે એ પ્રત લખી છે, જેની પુપિકા આ પ્રમાણે છે :
संवत् १३८४ वर्षे भाद्रवा शुदि : शनी अद्येह स्तंभतीर्थे वेलाकृले श्रीमदंघलगच्छे श्री कल्पपस्तिका तिलकप्रभागणिनीयोग्या महं. अजयसिंहेन लिखिता। मङ्गलं महाभीः । देहि विद्यां परमेश्वरि । शिवमस्तु सर्व जगतः ।
જુઓ, પં. લાલચંદ્રનું પાટણનું સૂચિપત્ર, પૃ. ૩૭, તાડપત્ર વિભાગ.
૩૨. જિનવિજ્યજીના પ્રશસ્તિ સંગ્રહમાં પણ અજિતપ્રભસૂરિ કૃત શાંતિનાથ ચરિત્રની તાડપત્રની પ્રતની ઉપર પ્રમાણે જ પુપિકા નેંધાયેલી છે (પૃ. ૧૭૬ ). ઉક્ત પુપિકામાં કશે જ ફરક નથી. પ્રકીર્ણ પ્રસંગો,
છ૩૩. શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠ ખેરાલુમાં વસતા હતા. તેમણે સં. ૧૯૪૫ માં શ્રી આદીશ્વર ભગવાનનો પ્રાસાદ કરાશે જેની પ્રતિષ્ઠા ધર્મપ્રભસૂરિના ઉપદેશથી થઈ. વર્ધમાન શેઠે ધર્મપ્રભસૂરિના ઉપદેશથી શત્રુંજય તીર્થસંધ કાઢેલો, તથા કુલદેવીનો પણ પ્રાસાદ બંધાવેલ. સર્વે મળીને તેમણે ત્રણ કરોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખયા. વર્ધમાન શેહના પૂર્વજ ગોવર્ધન શેઠ મૂળ ભિન્નભાલના હતા. ઉદયપ્રભસૂરિએ એમને પ્રતિબોધી જૈનધર્મી બનાવેલા. ભિન્નમાલને સં. ૧૧૧૧ માં ધ્વસ થતાં, તેમના વંશજ શ્રીચંદ શેઠ ત્યાંથી નાસીને તેરવાડા પાસે વડસરા ગામમાં જઈને વસેલા.
૭૩૪, ધર્મપ્રભસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવકોમાં કામસા ગોત્રનો ઉદ્ભવ થયો. આ ગોત્ર બહૂલ ગોત્રની જ શાખા છે. ભગ્રંથોમાંથી ઉલ્લેખ મળે છે કે બહુલ ગોત્રમાં થયેલા સોમાને પુત્ર ભુંભચ સોજતનગરના રાણે જગાને પ્રધાન હતો. તેની કુંવરી લખમદે તેના પર મોહિત થઈ અને તેને જ પરણવાની હઠ લીધી. તેણે અન્ન પાણીને ત્યાગ કરતાં રાજાએ તેને પ્રધાન સાથે પરણાવી અને સં. ૧૩૮૫ માં તેને કામસા ગામ આપ્યું, તે પછી ભુંભચના વંશજો કામસા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
૭૩૫. શ્રીમાલી વંશના ગૌતમmત્રીય વર્ધમાન શેઃ અંચલગચ્છીય શ્રાવક હતા. સં. ૧૩૦૫ માં તેઓ માંડલમાં આવી વસ્યા. તેઓ ત્યાં મહ૫દે સ્થિત થયેલા હોવાથી તેમના વંશજો મહેતા ઓડકથી ઓળખાવા લાગ્યા.
૩૬. ધમપ્રભસૂરિના સમયમાં શાખાચાર્ય જયાનંદસૂરિ સં. ૧૭૮૨ માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં બાડમેરમાં પરમાર વંશીય ડાંગર શાખાને સમરથ નામના રજપૂતને પ્રતિબોધ આપી જેન ધમી કર્યો. એના વંશજોએ એ તુંગરિના ઉપદેશથી પ્રતિક કાર્યો કર્યા છે, જે અંગે પાછળથી ઉલ્લેખ કરીશું.
૩૭. પદાવલીમાંથી એ ઉલ્લેખ મળે છે કે ધર્મપ્રભસૂરિ વિહરતા અનુક્રમે નગરપારકરમાં પધાર્યા, જ્યાં તેમણે પરમાર વંશીય ક્ષત્રિઓનાં નવ કુટુંબને પ્રતિબોધ આપીને જીવહિંસાના પ્રત્યાખ્યાન કરાવ્યાં. પ્રખર તપસ્વી.
છ૩૮. ધર્મપ્રભસૂરિ પ્રખર તપસ્વી હતા. મેરતુંગરિ કૃત લધુતપદીની પ્રશસ્તિમાંથી જાણી શકાય છે કે ધર્મપ્રભસૂરિ તેમના સમય કરતાં પણ અધિક ક્રિયાવાન અને વિશિષ્ટ તપસ્વી હતા, તેથી એમના ચરણોદકથી જ સર્વ વ્યાધિઓની શાંતિ થતી. તેઓ પ્રસન્નતાથી વચન ઉચ્ચારતા તેથી જ સર્વાર્થની સિદ્ધિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
=
=
૧૬૪
અંચલગ૭ દિગ્દર્શન થતી : તરઃ આ પર્વમસૂઃ જે સમાધિવિરતપ: ચિાવતાં જળના વર્ષदोषव्याधिशांतिरजनिष्ट । प्रसन्नतया प्रोक्तेन वचसापि सर्वार्थसिद्धिश्च ।।
૭૩૯બીમશી માણેક્ની પદાવલીમાંથી એવો પણ નિર્દેશ પ્રાપ્ત થાય છે કે ધર્મ પ્રભસૂરિને એવી લબ્ધિ હતી કે તેઓ સેળયે પહોરે એક ઠામે એક ટંક ભાત પાણી લેતા હતા. વળી તેઓ દિવસ તથા રાત્રિએ નિદ્રા ત કરતા જ નહીં તમા ખૂબ જ અપ્રમાદી હતા. એમના ગુણોની પ્રશંસા રાજસભામાં થતાં, એમની કીતિ બધે ખૂબ જ વિસ્તાર પામી. . છ૪૦. જયશેખરસુરિ “ઉપદેશ ચિન્તામણિની ગંધ પ્રશસ્તિમાં ધર્મપ્રભસૂરિનાં તપસ્વી જીવનને બિરદાવતાં યોગ્ય જ કહે છે કે મેહ શત્રુને માટે નિર્દય, પરૂપી ખડગને ધારણ કરનાર ધર્મપ્રભસૂરિ થયા
__ भावारि निष्कृपतपः करवालशाली । धर्मप्रभः सुगुरुराज इतो रराज ॥
૪. લાવણ્યચંદ્ર કૃત પદાવલીમાં પણ એમના તપસ્વી જીવનનો અપ્રત્યક્ષ રીતે ઉલ્લેખ છે : કર્મમાં પવિતir | તેઓ પોતાને ત્યાગમય જીવનથી જ ધર્મવૃદ્ધિનું કારણ બન્યા હશે. એવી જ રીતે પિતાના ત્યાગમય જીવનના પ્રભાવથી જ તેમણે સમર્થધૂદીઓને મહાત કર્યા હશે. જયશેખરસૂરિ “ધમ્બિલચરિત્ર’ની ગ્રંથ પ્રશસ્તિમાં એમને વિષે નોંધે છે : ધામ જાપો વિતવાણા સ્વગમન,
૪૨. અંચલગચ્છના આ પ્રખર તપવી પદધર સં. ૧૩૯૭ માં. આસારી ગામમાં ત્રેસઠ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે: “તેસદ્ધિ વરિસ આઉં તિનવર્ષ વરિએ દિવં પતો. ૬૭. ભાવસાગરસૂરિ નિર્વાણ સ્થળ અંગે નિર્દેશ કરતા નથી, પરંતુ કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં આસોટી ગામને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે : “ધમ્મપ્રભસૂરિ તિયાણઈએ, આસોઈ નિરવાણું.” ૮૧. મુનિ શાખા ગુપટ્ટાવલીમાં આસોટા ગ્રામ. કહે છે, તે એ જ ગામ છે.
૭૪૩. પદાવલીમાંથી એમનાં સ્વર્ગગમનની મિતિ અને તિથિ પણ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રામાનુમામ વિહાર કરતાં ધમંપ્રભસૂરિ સં. ૧૩૯૩ માં આસોટી નામના ગામમાં પધાર્યા. ત્યાં પિતાનું ત્રેસઠ કૂપનું આયુ સંપૂર્ણ કરીને તથા પિતાની પાટે સિંહતિલકરિને સ્થાપીને મહા સુદી દશમને દિવસે સમાધિપૂર્વક દેવલોકે ગયા.
૭૪. એમના સમયમાં પ્રજ્ઞાતિલકસૂરિને નામે ઓળખાતા, અંચલગચ્છના આ પ્રખર તપસ્વી પદધર રાજદરબારમાં પણ અપ્રમાદી તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલા, પરંતુ આજે તો “કાલિકાચાર્ય કથા ના કર્તા તરીકે એમનું નામ વિશેષ ઉલ્લેખનીય બન્યું છે. અંચલગચ્છના પટ્ટધરે લખેલે ગ્રંથ પ્રકાશિત થયો હોય એવો આ બીજો મૂળગ્રંથ છે. મહેન્દ્રસિંહસૂરિએ રચેલ અષ્ટોત્તરી તીર્થમાળા આ પ્રકારને સૌ પ્રથમ ગ્રંથ છે, જે મૂળ પ્રકાશિત થયેલ છે. ધમપ્રભસૂરિના પ્રસ્તુત મૂળ ગ્રંથને પ્રકાશમાં લાવવા માટે જર્મનના સુપ્રસિદ્ધ વિદ્વાન . લેયમેને તથા અમેરિકાના વિદ્વાન ડૉ. બ્રાઉને પોતાની પ્રતિભાને ખૂબ જ પરિશ્રમ આપેલ છે. આ દૃષ્ટિએ તેઓ વિશેષ ભાન ખાટી જાય છે. ભારતીય વિદ્વાનોએ પણ આ ગ્રંથની પ્રશસ્તિઓ અને પુપિકાઓ પ્રકાશિત કરી છે. આ મૂળ ગ્રંથની સચિત્ર પ્રતો આજે પણ અનેક ગ્રંથભંડારોમાં મહાઈ ગ્રંથરત્ન તરીકે આગવું સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રતોના ચિત્ર પણ જેનાશ્રિત ચિત્રકળાના પરિમાર્જિત નમૂનાઓ તરીકે પંકાય છે. એ સિવાય તેમણે “ત્રલેકય પ્રકાશ” નામને જ્યોતિષ ગ્રંથ રચ્યો છે. તેમાં “ ચૂડામણિ સારોદ્ધાર અને અનુસારે “ અર્ધ કાર્ડ' લખે છે એમ તેમણે તે “ અર્ધાકાષ્ઠ'ને આદિમાં જ અતઃ ચૂડાસાર્થના ના કથન દ્વારા સૂચવ્યું છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહતિલકસૂરિ
૪૫. મરપ્રદેશના અધવપુર નગરમાં શ્રેષ્ઠી આશાધરની પત્ની ચાંપલદેની કુખે સં. ૧૩૪પ માં એમનો જન્મ થયો.
૪૬. મેરૂતુંગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી એમનાં પૂર્વ વન સંબંધમાં આ પ્રમાણે વર્ણન મળે છે. મારવાડના એરપુર નગરમાં એશિયલ જ્ઞાતીય શંખત્રને આશાધર નામને શ્રાવક વસતે હતા. તેને ચાંપલદે નામની સ્ત્રી હતી. તેઓને સં. ૧૮પ માં તિલકચંદ નામને એક પુત્ર છે. એક વખત આશાધર શેડ પિતાના કુટુંબ સહિત આબૂ પર્વત પર યાત્રા માટે ગયા. તે વખતે ધર્મપ્રભમૂરિ પણ યાત્રાર્થે ત્યાં પધાર્યા હતા. આશાધરને બીજો પુત્ર કર્મચંદ્ર જન્મથી જ બહેરે અને મંગે હતે. આશાધર ધર્મ પ્રભસૂરિને વંદન કરવા ગયા તે વખતે બીજા પુત્રની વાત નીકળી. ગુરુએ કહ્યું કે જે તમે બે પુત્રોમાંથી એકને અમને આપ તે કર્મચંદ્રને દોષ રહિત કરીએ. પતિપત્નીએ ગુરુની વાત સ્વીકારી. ગુરુએ મંત્રના પ્રભાવથી કર્મચંદને બોલતા અને સાંભળતા કરી દીધો. વચનાનુસાર પતિપનીએ પોતાના પુત્ર તિલકચંદ ગુરુને સમર્પિત કરી . ગુરુ એ બાળકને પોતાની સાથે લઈ સહીનગરમાં વિહાર કરી ગયા. ત્યાં બાળકને સં. ૧૩૬૧ માં દીક્ષા આપીને ગુરુએ તેનું નામ તિલકચંદ્ર મુનિ રાખ્યું.
૭૪૭. પટ્ટાવલીની ઉક્ત વાતોમાં કેટલીક અસ્વીકાર્ય છે અને કેટલીક વિશેષ સંશોધન માગીલે એવી છે. ઉદાહરણથે, પટ્ટાવલીમાં એમને ઓશવાળ વંશના કહ્યા છે, જે તદ્દન અસ્વીકાર્ય છે. તેઓ ઓશવાળ નહીં પણ શ્રીમાલી વંશના હતા. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં કહે છે :
તપૂઈ સિરિ સિવિશે સરિમણી સિંહતિલય ગણરાઓ,
આશ્ચપુરે સિદ્ધી આસધર ચાંપલા ઉરે જાઓ. ૬૮ ૪૮. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં એમના પૂર્વજીવનનો પરિચય કરાવતા કહે છે:
મરુ મંડલ મણ નય, આચિ પુરુ સુવિલાસુ, તહિં પુરિ નિવસઈ આસધરે ગુણિ ગુરુયઈ શ્રીમાલુ. ૮૨ તસ નંદણું ચાંપલ ઉયરે, પણયલઈ અવયા,
તેરી બેવન્નઈ તિણિ નાયરે, લીધઉ સંજમ ભારુ. ૮૩ ૭૪૯. ઉક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે તેઓ ઓશવાળ નહીં પરંતુ શ્રીમાલી વંશના હતા. અન્ય પ્રાચીન ગ્રંમાંથી પણ આ બાબતમાં સમર્થન મળે છે.
૭૫૦. સિંહતિવમુરિના જન્મસ્થળ અંગે પણ વિચારણા કરવી જરૂરી છે. પદાવલીમાં એમના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન જન્મસ્થળ તરીકે એરવપુરનું નામ મલે છે. કેટલાક ગ્રંથોમાંથી અધવપુરનો નિર્દેશ મળે છે. ભાવસાગર અરિ તથા કવિવર કાન્હ આઈચ્ચપુરનો ઉલ્લેખ કરે છે. મેરૂતુંગરિ શતપદીની પ્રશસ્તિમાં આદિત્યવાટકનું નામ આપે છે. ઉક્ત બધાં જ નામો એક જ સ્થળનાં જુદાં જુદાં નામે સંભવે છે. ઉક્ત પ્રમાણેથી એ પણ સ્પષ્ટ થાય છે કે એ સ્થળ મરુદેશમાં આવેલું છે.
૭પ. પટ્ટાવલીમાં સિંહતિલકસૂરિની દીક્ષાનું વર્ષ સં. ૧૩૬૧ દર્શાવાયેલું છે તે પણ અસ્વીકાર્ય છે. તેમણે સં. ૧૭૫૨ માં ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરેલી. બધા જ પ્રમાણુ-ગ્રંથોમાં એ વર્ષનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે. બીજી નોંધનીય વાત એ છે કે પટ્ટાવલીમાં દીક્ષા સ્થળ તરીકે સહીને ઉલ્લેખ છે, પરંતુ આપણે “ગચ્છનાયક ગુરુરાસને આધારે જોયું કે તે નગરમાં એટલે કે એરવપુરમાં જ તેમણે સં. ૧૩૫ર માં ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. આ બધી બાબતો પર પ્રકાશ પાથરતાં કેટલાંક પ્રમાણેનો ઉલ્લેખ અહીં અભીષ્ટ છે.
ઉપર. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી ” માં નોંધે છે :
नवमा श्री सिंहतिलकसूरि । आइच्चपुरे । आसधर श्रेष्टि । चांपलदे माता । संवत १३४५ वर्षे जन्म । संवत् १३५२ वर्षे दीक्षा। संवत १३७१ वर्षे सूरिपद । आनदपुरे । संवत १३९५ वर्षे निर्वाण । स्तंभतीर्थे । सर्वायु वर्ष ५०॥
૫૩. મેરૂતુંગરિ શતપદીની ગ્રંથપ્રશસ્તિમાં એ પ્રમાણે જ નોંધ આપે છે:
ततः श्री सिंहतिलकसूरयः । आदित्यवाटके श्रे० आसधर पिता चांपलदेवी माता संपत १३४५ जन्म १३५२ दीक्षा १३७१ सूरिपदं १३९३ गच्छेशपदं १३९५ स्वर्गः सर्वायु घर्ष ५१ ॥
૭૫૪. ઉક્ત પ્રશસ્તિને હવાલે આપતાં પ્રો. પિટર્સના પિતાના સંસ્કૃત-હસ્તપ્રત વિષયક, સને ૧૮૮૬-૯૨ ના રીપોર્ટમાં આ પ્રમાણે નોંધે છે :
Sinhatilaka suri-Mentioned as pupil of Dharmaprabha suri and guru of Mahendra prabhasuri in the Anchala gachchha. 3, App. p. 220 In the Anchala gachchha pattavali the following dates are given for this writer: born, Samvat 1345; diksha. Samvat 1352: acharya Samvat 1371; gachchhanayaka, Samvat 1393; died, Samvat 1395, in Cambay.
૭૫૫. ડ. હોનેસ કલાટની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે :
Sinhatilaka-Suri, son of Asadara Setha in Aica-pura Maru dese ( Mer. and Sat. Adityavataka ), and of Champalade, born Samvat 1345 diksa 1352, acharya 1371 in Anandapura, gachhanayaka 1393 in Patan", + 1395 in Stambhatirtha, at the age of 50. ૭૫૬. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે –
તેરસ પણચાલીસે જમણ બાવએય ચરણસિરિ, એ હુરિ સૂરિ પયં તિનવાઈ વરસેય ગચ્છેસે.
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી સિંહતિલકસૂરિ
પણ નવએ પરલએ તો મિચ્છા તિમિર હર દિવસે,
સરીસ મહિંદ'પહ ગણાતિવો જય જગ દો. ૫૭. કવિવર કાન્હ “ગછનાયક ગુરુ રાસમાં વિશેષમાં નોંધે છે :
સરિ તેર એકતરે આઈચપુરવર કાણિ, અણહિલપુરિ ગુરુ ગધરે તેર તિનઈ જણિ. સિંહતિલસૂરિ વનિયએ નિસ્વમુ જાસ વખાણ,
પણનઉઈ સિરિ ખંભપુરે જસ સુર લેઈ યાણ. ૫૮. સં. ૧૩૭ માં ધર્મપ્રભસૂરિએ એમને આચાર્યપદ પ્રદાન કર્યું". આચાર્યપદ સંવત અંગે બધાજ પ્રમાણે એકમત છે કિન્તુ સ્થળ અંગે મતભેદ ધરાવે છે. આપણે જોયું કે કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં સૂરિપદ સ્થળ તરીકે ઇચપુરનો ઉલ્લેખ કરે છે, જ્યારે મુનિ લાખા “ગુપટ્ટાવલી'માં આનંદપુરનું નામ આપે છે. અન્ય પ્રાચીન ગ્રંથોમાં તેમજ સાંપ્રત પટ્ટાવલીઓમાં પણ આનંદપુરનું જ નામ હાઈને તે સિંહતિલકસૂરિના પદ મહોત્સવ સ્થળ તરીકે સ્વીકાર્ય બને છે.
૭૫૯. આપણે જોઈ ગયા કે ધર્મપ્રભસૂરિ સં. ૧૩૯૩ માં આસટી નામના ગામમાં નિર્વાણ પામ્યા. એજ વર્ષે પાટણના સંઘે સિંહતિલકસૂરિને મહોત્સવપૂર્વક ગણેશપદે સ્થાપ્યા. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરાસમાં સિંહતિલકસૂરિને ગણેશપદ પાટણમાં મળ્યું હતું તે અંગે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરે છે. પ્રકીર્ણ પ્રસંગે,
૭૬૦. સિંહતિલકસૂરિના સમયમાં ઓશવાળ વંશના નાગડા ગેત્રમાં બેન, ઉદયવંત તથા મેઘાજલ નામના ત્રણ ભાઈઓ નગરપારકરમાં થઈ ગયા, જેઓ એ ગોત્રના પ્રસિદ્ધ પુઓ હતા. તેમણે સં. ૧૩૯૮ માં ધર્મકાર્યોમાં વીસ લાખ પીરોજી વાપરી.
૬૧. સિંહતિલકરિના સમયમાં શ્રીમાળીવંશીય લાછિલ ગોત્રના ધનાશેઠ વારાહીમાં સં. ૧૩૯૫માં થઈ ગયા, જેમના વંશજોમાં વહોરાની એડક થયેલી છે. એવો ભગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. એવી જ રીતે મંત્રીશ્વર વિમલના વંશમાં સં. ૧૩૯૫ માં સાલીંગ અને સહદેવી નામનાં પતિપત્ની ધોળકામાં થયા હોવાનો ઉલ્લેખ પણ ભગ્રંથો પૂરો પાડે છે. અંચલગચ્છીય શ્રાવકોની વિશેષ પ્રવૃત્તિ ભટ્ટ-ગ્રંથમાંથી પ્રાપ્ત થતી નથી.
- ૬૨. પદાવલી ભાષાંતરમાં મુનિ ધર્મસાગર નોંધે છે કે સિંહતિલકસૂરિના ઉપદેશથી અનેક જિનમંદિરનું નિર્માણ થયું છે, તથા અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ છે, પરંતુ આજ દિવસ સુધીમાં તે વિષેનો એક પણ ઉત્કીર્ણિત લેખ પ્રકાશમાં આવ્યો નથી. એ ઘણું જ દુઃખનો વિષય છે. ધર્મસાગરજીએ પ્રકાશિત કરેલ પદાવલી ભાષાંતરને આધારે કહી શકાય છે કે સૂરિના ઉપદેશથી સં. ૧૩૭૧ માં ખંભાતના રહેવાસી જાગેત્રના છાહડ નામના શેઠે તીર્થસંધ કાઢ્યો હતો તથા ખંભાતમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. એજ ગેત્રના મેહણશેઠે ખંભાતમાં સિંહતિલક. મૂરિના ઉપદેશથી સં. ૧૩૭૯ માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આનંદપુર,
૭૩. આનંદપુરમાં સિંહતિલકરિનો સં. ૧૩૭૧ માં પદમહોત્સવ થયો, એ વિષે આપણે ઉલ્લેખ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિન કરી ગયા. આ નગર ગુજરાતના સંસ્કાર કેન્દ્ર તરીકે શતાબ્દીઓ સુધી રહ્યું હોઈને એ દૃષ્ટિએ તેને પરિચય વિવક્ષિત બને છે.
૬૪. લાટ પ્રદેશમાં જેમ ભૃગુકચ્છ આર્થીકરણનું પ્રાચીન કેન્દ્ર મનાય છે, તેમ આનતમાં આનર્તપુર મનાય છે. પૌરાણિક પરંપરાઓ આનર્તપુરને સૌ પ્રથમ વ્યક્ત કરે છે. આ આનર્તપુર-તે આનંદપુર–અને હાલનું વડનગર એમ વિદ્વાનો માને છે. ઉકીર્ણિત લેખોમાંથી આ નગરને ગૃહનગર તરીકે પણ ઉલ્લેખ મળે છે. આ નગર ખૂબ જ પ્રાચીન છે. આ નગર જોનારને પ્રાથમિક દૃષ્ટિએ જ તેની પ્રાચીનતાને યાલ આવી શકે એમ છે અને પ્રથમ દર્શને જ કહી શકાય કે આ યાનનું ખોદકામ ભારતના ઇતિહાસ માટે ઘણી જ સામગ્રી પૂરી પાડે. સિદ્ધરાજ તથા કુમારપાલની પર્ષદાના કવિ પ્રાગ્વાટ શ્રીપાલ રચિત પ્રશસ્તિમાંથી આ નગરનું તત્કાલીન વર્ણન મળી રહે છે. જુઓઃ ગુ. એ. લે. ભાગ. ૨. ચાલુક્યવંશના લેખો, નં. ૧૪૭ પૃ. ૩૮-૪૭.
૭૬૫. વિક્રમની પ્રથમ સહસ્ત્રાબ્દીના ઉલ્લેખ જૈન ગ્રંથમાંથી મળી રહે છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં વડનગરના વણિકોને નાગર–નગરમાં વસનાર–એવું પદ આપવામાં આવેલું. આ ઉલ્લેખો દ્વારા એમ અનુમાન કરી શકાય છે કે પ્રાચીનકાલમાં જૈનધર્મને પ્રભાવ અહીં સવિશેષ હશે. પુરાણો પ્રમાણે મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિને ભરતખંડને દક્ષિણ-પશ્ચિમ ભાગ મળ્યો હતો. શર્યાતિના પુત્ર આન આનર્ત દેશ વસાવ્યો. આ આનર્તને એક અર્થ, જ્યાં આને ઋતધર્મવાધર્મ પ્રચારમાં ન હતો, તેવો દેશ. શક્ય છે કે અહીં જૈનધર્મનું પ્રભુત્વ હોય, એવું અનુમાન થાય છે.
૭૬ ક. “ગુજરાતની રાજધાનીઓ'માં રસિકલાલ છો. પરીખ જણાવે છે કે–પૂર્વદિક કાલના આપેંતરોએ અને આર્યોએ અને તેમના સંસ્કાએ ભારતને ઘણું છે. તેથી આ આનર્ત વૈદિક આર્ય હશે કે પૂર્વવૈદિક આપેંતર હશે કે બનેને મિશ્રણ પછીની પેદાશ હશે તે કહેવું મુશ્કેલ છે. જે તને વૈદિક સંસ્કારનું સૂચક ગણીએ તો આ આનર્ત પૂર્વ વૈદિક ગણાય; મિશ્રણ પછી ઉત્તર વૈદિક ગણાય. સ્મૃતિઓને તેના તરફ અણગમો હતો. ગમે તેમ હોય, પણ હવે ભારતના ઈતિહાસ–શોધકે એ એક બાબતમાં દષ્ટિ સાફ રાખવાની જરૂર છે અને તે એ કે પૂર્વવૈદિક આપેંતર એટલે અસંસ્કારી જંગલી નહિ ! ભારતીય સંસ્કાર એ પૂર્વવેદિક આપેંતરોનાં અને વૈદિક આર્યોનાં લેહી અને આચાર-વિચારનાં મિશ્રણનું પરિણામ છે. અને તેમાં કોને હિસ્સો કેટલે તે ચોક્કસ કહેવું અશક્ય છે. પણ આર્ય ગમન પૂર્વેના ભારતની સ્થિતિમાં સંશોધકે આપેંતરને હિસ્સો અડધા કરતાં વધારે માને છે.
૭૬૭. સેમેશ્વરે પોતાના સુરથોત્સવ કાવ્યમાં પિતાના વંશનું વર્ણન કર્યું છે તે પ્રમાણે નગર કહેતા આનંદપુર કે વડનગરના તેઓ મૂળ વતની હતા. આ સ્થળ નગર કે શ્રીનગરને નામે પણ પ્રસિદ્ધ હતું.
૭૬૮. વડનગરના નાગરે માટે પ્રાસંગિક કહેવું પણ અહીં અભીષ્ટ છે. વડનગરમાંથી તેઓ કાલાનુક્રમે માણસા, વસઈ, પીલવાઈ, અમદાવાદ, સુરત ઇત્યાદિ સ્થળોમાં સ્થળાંતર થઈ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયા. આ જ્ઞાતિમાંથી મોટે શ્રમણ સમુદાય અસ્તિત્વમાં આવતાં નાગરગચ્છની પણ ઉત્પત્તિ થઈ આ જ્ઞાતિના મુસદ્દીઓએ મંત્રીપદે તેમજ રાજ્યમાં ઉચ્ચ પદ શોભાવ્યાં છે. અમુક નાગરે કે જેમણે જૈનધર્મ અંગીકાર કર્યો નહોતો તેમને મેતૃગમૂરિએ પ્રતિબોધ આપી જેન કર્યા, જે વિશે આપણે પાછળથી વિચાર કરીશું. આ જ્ઞાતિના શ્રાવકોએ અનેક પ્રતિષ્ઠા કરાવી છે, જે અંગેના ઉર્ણિત લેઓ સારી સંખ્યામાં વિદ્યમાન છે, અંચલગચ્છના પટ્ટધરના નેતૃત્વ હેઠળ આ જ્ઞાતિએ ઘણી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
એ સિંહતિલકસૂરિ પ્રગતિ સાધેલી, કિન્તુ આ ગચ્છના ઓસરતા જતા પ્રભાવે તેમને નવું નેતૃત્વ શોધવાનો અવકાશ આપ્યો. પછીના સૈકાઓમાં વલ્લભ સંપ્રદાયે ગુજરાતના લોકોમાં ખૂબ જ આકર્ષણ પેદા કર્યું. તેની અસરથી પ્રભાવિત થઈ થોડાક નાગરે વૈષ્ણવ બન્યા. ક્રમે ક્રમે ધર્મ પરિવર્તન કરનારાઓની સંખ્યા વધતી ગઈ છેલ્લે વડનગરમાં સં. ૧૯૩૦-૪૦ માં આ જ્ઞાતિના ૨૦-૩૦ જૈન કુટુંબો જ રહ્યા. જૈન લઘુમતીમાં આવતાં જ વૈષ્ણવ જ્ઞાતિએ તેમને સાફ શબ્દોમાં સંભળાવી દીધું કે જે કંઠી ન બાંધે તે કન્યાની લેવડ–દેવડ બંધ થશે. જૈન નાગરોએ આથી અમદાવાદના સંધને વિનતિ કરી કે તેમને અન્ય જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં આવે, નહીં તે જૈન ધર્મનો ત્યાગ કરવાની તેમના પર ફરજ પડશે. અમદાવાદના સંધમાં આ પ્રશ્ન ખૂબ જ ચર્ચાય. જૈન ધર્મનુયાયી હોવા છતાં સંઘના કેટલાક અગ્રણીઓએ જ્ઞાતિબંધનને વધુ વજન આપ્યું અને પરિણામે રહ્યા–સા નાગરને અસહાય દશામાં ધર્માતર કરવાની ફરજ પડી. આ રીતે કમનશીબે ગત શતાબ્દીના પૂર્વાર્ધમાં જ આ સમર્થ જ્ઞાતિ જૈનધર્મના ઈતિહાસના પોમાંથી અદશ્ય થઈ માત્ર શિલાલેખોમાં એમના પૂર્વજોનું જૈનધમી તરીકે નામ રહ્યું.
૧૯. સં. ૧૩૭૧ માં સિંહતિલક્યુરિને પદમહોત્સવ આનંદપુરમાં ઉજવાયો હોઈને કહી શકાય છે કે એ વખતે વડનગરમાં જૈન ધર્મને સારો પ્રભાવ હશે; અંચલગચ્છના શ્રાવકો પણ ત્યાં સારી સંખ્યામાં હશે. સિંહતિલકરિનું સ્વર્ગગમન
૭૭૦. આપણે જોયું કે સં. ૧૩૯૩માં સિંહતિલકસૂરિને પાટણના સંઘે ગચ્છનાયકપદે સ્થાપ્યા. એ પળ માત્ર બે વર્ષની અંદર સં. ૧૩૯૫ માં પિતાની પાટે મહેન્દ્રપ્રભસૂરિને નિયુક્ત કરીને, પચાસ વર્ષની ઉમરે તેઓ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. પટ્ટાવલીની નેંધ પ્રમાણે તેઓ એ જ વર્ષમાં ચૈત્ર સુદી ૯ ને દિવસે સ્વર્ગે ગયા.
છ૭૧. માત્ર બે વર્ષ સુધી જ આ ગચ્છની ધૂરા વહન કરનાર સિંહતિલકસૂરિની પટ્ટનાયક તરીકેની કારકિર્દી ઘણું જ અલ્પ કહેવાય. આટલા અલ્પ સમય માટે મચ્છશપદ ધારણ કરનાર તેઓ આ ગન્ના ઈતિહાસમાં સૌ પ્રથમ જ છે. એ કારણે જ એમના અધ્યાત્મિક શાસન દરમિયાન કશેજ નોંધનીય પ્રસંગ બો નથી જણાતો. પાટણમાં એમને ગપ્ટેશપદ પ્રાપ્ત થયું એ પછી બે વર્ષમાં જ તેઓ ખંભાતમાં કાલધર્મ પામ્યા હોઈને માનવાને કારણે મળે છે કે તેઓ ગચ્છનાયક તરીકે આટલા ટૂંકા સમયમાં કચાંપે જર્મ શકયા નહીં હોય. અને પરિણામે તેમના પ્રભાવથી અનેક અગત્યના કેન્દ્રો વંચિત રહ્યા તેમજ અનેક વ્યક્તિવિશેષ સાથે એમને સમાગમ નહિવત જ રહ્યો. આ સ્થિતિને, અંચલગચ્છની ધમપ્રવૃત્તિ ઓસરતી જતી હતી એવા અર્થમાં ધટાવી શકાય નહીં. અલબત્ત, પ્રભાવક આચાર્યની વિદ્યમાનતા અનેક ચમકાર સજે છે એ જુદી વાત છે, પરંતુ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં કશું અસાધારણ કરી બતાવવું એ તે જમાનામાં અશકય જેવું જ હતું, આ વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે.
છ૭૨. આ ગચ્છનાયકે રચેલે એકેય ગ્રંથ, એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના લેખ, એમના શિષ્ય સમુદાય આદિ વિષયમાં કશું જ પ્રાપ્ત થતું નથી. એમના સમયમાં કોઈ મહત્ત્વપૂર્ણ ઘટના પણ નોંધાઈ નથી, જે એમના પટ્ટનાયક તરીકેના અલ્પ સમયને જ આભારી હશે. સિંહતિલકસૂરિ પટ્ટધર તરીકે વધારે સમય રહી શક્યા હોત તો પરિસ્થિતિ કાંઈ બીજી જ હતા. એમના ગુરુબંધુ રત્નપ્રભ સં. ૧૩૯૨ માં “ અંતરંગસંધિ' અપભ્રંશમાં રચી હતી. જુઓ પં. લાલચંદ્ર ગાંધી કૃત પાટણ ભંડાર સચિપત્ર પૃ. ૪૦૩. રત્નપ્રભ ધર્મપ્રભસૂરિના શિષ્ય હતા. જુઓ “કાલિકાચાર્ય કથા સંગ્રહનો ઉપઘાત.
૨૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અલગ દિન
0૩. કવિચક્રવતી જયશેખરસુરિ રચિત “ઉપદેશ ચિતામણિ ની ગ્રંથ-પ્રશસ્તિને આધારે સિંહતિલકસૂરિના વ્યક્તિત્વને આપણને સુંદર પરિચય મળી શકે એમ છે. જયશેખરસૂરિ વર્ણવે છે કેઅમૃતના બિન્દુ સમાન, વચન વિલાસવાળા, સાક્ષર શ્રી સિહતિલકસૂરિ પ્રસિદ્ધ થયા–
पीयूषविदुसदृशाक्षरवाग्विलासः ।
શ્રી નિતિશય તત પ્રતીતઃ દા જ. અમરસાગરસૂરિ “વર્ધમાન-પદ્ધસિંહ શ્રેણીચરિત્ર'ની ગ્રંથ-પ્રશસ્તિમાં સિંહતિલકરિને નિશા પી સમુદ્રને પાર પામેલા કહે છે તેનrટ્યસ્થિurr: I શ્રી ત્રિકારતા આ ઉલ્લેખ એમની શકિતઓને પરિચય કરાવે છે. કવિ લાવણ્યચંદ્ર કૃત પાવલીમાંથી પણ સિંહતિલક મૂરિની મહાનતા મૂયક ઉલેખો પ્રાપ્ત થાય છે. તરવાસી gિeતર મા. ક્ષિતિજ |
૫. આ બધી પ્રશસ્તિઓમાંથી અંચલગચ્છના આ મહત્વાકાંક્ષી પટ્ટનાયની શકિતઓ વિશે તારવણી કરી શકાય એમ છે. અમૃતના બિન્દુ જેવા મધુર વચન વિલાસવાળા, જૈનશાસ્ત્રો રૂપી સમજો પાર પામેલા આ મહાન પટ્ટધર વિશેષ જીવ્યા હોત તે ઘણું સાધ્ય કરી શકયા હેત એ વાત નિક છે. કમનશીબે એમ થવું વિમાન્ય નહોતું અને પરિણામે આ આશાસ્પદ પધરની કારકિદી માત્ર બે જ વર્ષના ટૂંક સમયમાં કશું અસાધારણ કરી બતાવ્યા વિના જ સંકેલાઈ ગઈ!
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૭૭૬. જરાપલ્લી તીર્થ પાસેના વળામમાં એશવંશીય આશા શ્રેણીની પત્ની છવણુદેની કને સં૧૩૬૩ માં એમને જન્મ થયો.
૭૭. તુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે વટામમાં શ્રીમાલી જ્ઞાતીય આસુ નામને શ્રાવક વસતો હતો. તેને જીવનદેવી નામની પત્ની હતી. તેઓને સં. ૧૩૬૩ માં મહેન્દ્ર નામનો પુત્ર છે. તેના માતા-પિતા તેની બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામ્યા હતાં. તેથી તેના મામાએ મહેન્દ્રકુમારને એક સમયે ત્યાં પધારેલ સિંહતિલકરિને સમર્પણ કર્યો. ગુએ તેને સં. ૧૩૭૫ માં એશિયાનગરમાં દીક્ષા આપી તેનું મહેન્દ્રપ્રભ મુનિ નામ રાખ્યું.
છ૭૮. ઉક્ત પઢાવલીની કેટલીક વાતો અસ્વીકાર્ય, તેમજ કેટલીક વાતો સંશોધનીય છે. પાવલીમાં તેમને શ્રીમાલી વંશના કહ્યા છે તે તદ્દન અસ્વીકાર્ય છે. તેઓ ઓશવાળ હતા તે વિશેના અનેક પ્રમાણે પ્રાચીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં વર્ણવે છે:
જીવાઉલિ સમી વડગામે સવંસ સિણગારો,
આભા નિબિણિ ઉયરે તેરસ સદએ જાઓ. છો આ પરથી તેઓ એશવંશના હતા તે વાત સ્પષ્ટ થાય છે, એટલું જ નહીં વિશેષમાં એમ પણ જાણી શકાય છે કે મહેન્દ્રપ્રભસૂરિનાં માતાપિતાનાં નામ અનુક્રમે નિખિણી અને આભા હતાં. આશા અને આભા વચ્ચે મળતાપણું છે, કિન્તુ માતાનાં નામ-જીવણદે અને નિંબિણિ-વચ્ચે મોટો ફેર હેઈને માનવાને કારણે મળે છે કે જીવણાનું અપરનામ નિબિણિ હોય. ક૭૮. કવિવર કાઃ “ગચ્છનાયક ગુસ્સાસમાં નોંધે છે –
તસ ય નયિતિ અભિય, કશે વિહાઈ સંપઈ કાલિક સિરિ હિંદ૫હ સુરિ ગુર, ભરખેત્તિ મુવિસાલિ. ૮૬ ઉસ વંસહ વસ્તુ સસ અવયંસ, આભાકુલિ મંડણ; સયલ સુયણ જણ કમલ દિયર નિંબિણિ સુય સુય જલહિં,
લદ્ધ પાર પરિવાર સુંદર, દરિસણિ નયણાસંદ કરો સંજમ સિરિ ઉરિહાર, સિરિ મહિંદuહ ગુરુ નમઉ, જિમ પામઉ ભવ પારુ. ૮૭ છરાઉલિ જગિ જાણિયએ, માëતડે તાસતકિઈ વડ ગામિ. તેર તેસાએ ગુરુ તણ માં જમ્મુ અપમ ઠાણિ. ૮૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અચલગચ્છ દિગ્દર્શન આ પરથી સિદ્ધ થાય છે કે તેઓ એશવંશીય હતા. કવિવર કાન્ટ એમનાં માતાપિતાનાં નામ અનુક્રમે નિંગિણી અને આભા આપે છે તે પણ અન્ય પ્રમાણે સાથે સુસંગત જણાય છે.
૭૮૦. પદાવલીમાં બીજી અસ્વીકાર્ય બાબત એ છે કે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે બાળક મહેન્દ્રના માતાપિતા મૃત્યુ પામતાં, તેના મામાએ તેને સિંહતિલકરિને સમર્પણ કર્યો અને એશિયા નગરમાં તેને દીક્ષા આપવામાં આવી. હકીકતમાં સિંહતિલકસૂરિ એમના ગુરુ નહીં પરંતુ ગુરુબંધુ હતા. આપણે વિચારી ગયા કે સિંહતિલકસૂરિ બે વર્ષથી પણ ઓછા સમય સુધી પટ્ટધર તરીકે રહી શકપા. એ સમય દરમિયાન તેમણે કેઈને દીક્ષા આપી હોય એ વાત પ્રકાશમાં આવી નથી. બીજું, બાળક મહેન્દ્રને એશિયામાં નહીં પરંતુ વિજાપુરમાં દીક્ષા પ્રદાન થઈ હતી. આ વાતના સમર્થનમાં કેટલાંક પ્રમાણેનાં અવતરો આપવા અહીં પ્રસ્તુત છે.
૮૧. બાળક મહેન્દ્ર ધમપ્રભસૂરિની પાસે સં. ૧૭૭૫ માં દીક્ષા અંગીકાર કરી, સં. ૧૯૩ માં એમને આચાર્યપદ આપવામાં આવ્યું અને સં. ૧૩૯૮ માં એમને ગધૂરા સોંપવામાં આવી એ વિશે ભાવસાગરસૂરિ “ગુર્વાવલી માં આ પ્રમાણે નોંધે છે.
પણ હુતરિ વય ભારે ધમ્મપહરિરાય કર કમલે, તે
તિનવઈ વરિએ સૂરી ગણુભાર અનવઈમ્મિ. ૭ર આ પરથી સિદ્ધ થાય છે કે બાળક મહેન્દ્ર સિંહતિલક્યુરિ પાસે નહીં, કિન્તુ ધમપ્રભસૂરિ પાસે સં. ૧૩૭૫ માં દીક્ષા અંગીકાર કરેલી.
૭૮૨. કવિવર કાહ ગચ્છનાયક ગુસ્સાસમાં સં. ૧૩૭૫ માં વજલપુરમાં બાળક મહેન્દ્ર દીક્ષા લીધી તે વિશે સૂચન કરે છે :
વજલપુરિ પંચતરઈ એ મા આચારિજ પય ધારુ, ખંભનયરિ અઠ્ઠાણુઉંએ મા ગુસ્યઉ ગછ નહિંદુ,
જસ જ જગિ ઝગમગ કરએ મા ગયણ ગણિ જિમ ચંદુ. • ૮૩. મુનિ લાખા “ગુપટ્ટાવલીમાં મહેન્દ્રપ્રભસૂરિનાં કવન વિશે આ પ્રમાણે નોંધ કરે છે: दसमा गणधर श्री महिंद्रप्रभसूरि । वडग्रामे । श्रेष्ठि आसू पिता ॥ जीवणी माता॥
જન્મ સંવત ૨૩૭ રીક્ષા || વગg | હવત ૨૩૨ પર પ૬ ! पत्ते । संवत १३९८ वर्षे गच्छनायकपद ॥ संवत १४४४ वर्षे निर्वाण पस्ने । सर्षाय वर्षे ८०॥
૭૮૪. મુનિ લાખાના કથનને આધારે મહેન્દ્રકુમારે વઈજલપુરમાં સં. ૧૩૭૫ માં દીક્ષા અંગીકાર કરી. હી. હં. લાલન “જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ માં દીક્ષા સ્થળ તરીકે વિજયપુરનું નામ સૂચવે છે. ભીમશી માણેકની પદાવલીને આધારે ડૉ. કલાટ એ સ્થળને વિજાપુર કહે છે. શક્ય છે કે વજલપુર વિજયપુર–વીજાપુર એકજ સ્થળનાં જુદાં જુદાં નામો હેય.
૭૮૫. ડો. કલાટની નેંધનું અવતરણ અહીં અભીષ્ટ છે : Mahendraprabhasuri (Sat. prabhu ), son of Asa Setha (Mer. Parikha Abha ) in Vada-gram and of Jivanade, born Samvat 1363, diksha 1375 (Mer. 1369, Sat. 1365) in Vijapura, acharya 1393 (Mer. 1389 ) in Anahila pura, gachha
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૭ nayaka in 1398 in Khambhata-bandara (Stambhatirtha. Under him the Sabhacharya Abhayasinhasuri erected. + Samvat 1444 (Mer, and Sat. 1443), at the age of 21.
૭૮૬. મેજીંગ સરિ લઘુશતપદીની પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિના ઓડક પરીખ આપે છે એ પણ અહીં ઉલ્લેખનીય છે, જુઓ : તેજ પદે પૂજાય એ મહેન્દ્રકમજૂરઃ વડા आभा पिता परी० लीबिणि माता संवत् १३६३ जन्म १३७५ दीक्षा १३९३ सरिपर्द १३९८ गच्छेशपर्व १४४३ स्वर्गः सर्वायुर्वर्ष ८१...।
૭૭. તુંગરિનાં કથનને હવાલે આપતાં પ્રો. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં નોંધે છે : Mahendraprabhasuri–Mentioned as the pupil of Sinhatilaka and guru of Merutunga in the Anchala gachchha. 3, App 220. In the Anchala-gachchha patta vali his dates are given as follows; Birth, Samyat 1363: diksha in Vijaypur, Samvat 1375 : acharya pada in Anahila pattana, Samvat 1393 : gachchha-nayaka pada, in Cambay, Samvat 1398 : death Samvat 1444.
૭૮૮. મેરુ–ગસૂરિએ મહેન્દ્રપ્રભસૂરિનું સ્વર્ગગમન સં. ૧૪૪૩ માં દર્શાવ્યું હોવા છતાં . પિટર્સને ઉક્ત પ્રસ્તાવનામાં સ. ૧૪૪ નોંધે છે, એમાં કાંઈક ભ્રાંતિ સંભવે છે. શક્ય છે કે મુદ્રણદોષ પણ હેય. એમના મૃત્યુના વર્ષને નિર્ણય હવે પછી કરીશું.
૭૮૯. ઉપર્યુક્ત પ્રમાણને આધારે મહેન્દ્રપ્રભસૂરિને સં. ૧૩૯૭ માં અહિલપુર પાટણમાં આચાર્યપદ મળ્યું અને સં. ૧૩૯૮ માં ખંભાતમાં તેઓ ગચ્છનાયક થયા. ગચ્છશપદના વર્ષ અંગે
ડીક વિચારણું અહીં આવશ્યક છે. ડુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગડેશપદનું વર્ષ સં. ૧૩૮૫ દર્શાવાયેલ છે.
૭૯૦. મેરકુંગસુરિ રચિત લધુતપદીમાં ગચ્છનાયક પદનું વર્ષ સ૧૩૯૮માં દર્શાવવામાં આવ્યું છે, જેને બધાં જ પ્રમાણે પુષ્ટિ આપે છે. એ વિશે આપણે કેટલાંક અવતરણે પણ જોઈ ગયા. મેરૂતુંગરિ, ભાવસાગરસૂરિ, કવિવર કાન્ડ, મુનિ લાખા આદિ પ્રાચીન ગ્રંથકારો એ વિશે એકમત છે. મહેન્દ્રપ્રભસૂરિના પૂરગામી પટ્ટધરના મૃત્યુ પછી, તેઓ ત્રણેક વર્ષ બાદ પટ્ટધર થયા હેઈને, બને પટ્ટધરો વચ્ચે એટલે અવકાશ રહે છે. એ વચગાળામાં મહેન્દ્રપ્રભસૂરિએ જ ગચ્છધૂરા સંભાળી હશે અને વિધિપૂર્વક તેઓ સં. ૧૩૯૮ માં અંચલગચ્છની પાટ પર બિરાજ્યા હશે એમ માનવામાં કોઈ હરકત નથી. એ અવકાશ ન દર્શાવવા એમના પદનાયક પદનું વર્ષ સં. ૧૩૯૫ માં બતાવવું ઐતિહાસિક દષ્ટિએ અયુક્ત જ છે. મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીનું કથન મેરૂતુંગરિ રચિત લઘુશતપદીની પ્રશસ્તિદ્વાર જ આધારરહિત કરે છે. પ્રથમ કાર્ય
૭૯૧. મહેન્દ્રપ્રભસૂરિ ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સુધારવાનું અને સુવ્યવસ્થિત રાખવાનું કર્યું. અંચલગચ્છ–પ્રવર્તક આર્યરક્ષિતસૂરિ અને એમના સમર્થ શિષ્ય જયસિંહરિના સમયને યાદ અપાવે એવો મહેન્દ્રપ્રભસૂરિ અને મેતુંગરિને સમય હતો. એવો જ તેજવંત સમય આ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિદને ગચ્છના ઇતિહાસના ત્રીજા અંકમાં ધર્મમૂર્તિ સરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન પણ જોવા મળે છે. અંચલગચ્છના ઇતિહાસના આ ત્રણ તબક્કાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ તબક્કાઓ દરમિયાન જે કાર્ય થયું તેની દૂરગામી અસર રહી. આપણે જોયું કે અંચલ ગચ્છપ્રવર્તક આયંરક્ષિત રિએ આ ગ૭માં જે ચેતના પ્રકટાવી તેની અસર ઉતરતા ક્રમમાં–પણ ઠેઠ સુધી રહી. એ ચેતના પ્રસરાવનારું મુખ્ય બળ બન્યા એમના સમર્થ શિષ્ય જયસિંહસૂરિ. એવી જ રીતે એ ચેતનાને પુનઃ જુસ્સાભેર પ્રકટાવવાનું કાર્ય મહેન્દ્રપ્રભસૂરિને ફાળે આવ્યું અને તેને ચેગમ પ્રસારિત કરવાનું મુખ્ય બળ બન્યા પ્રભાવક આચાર્ય મેરૂતુંગસૂરિ. આ કાર્યની પણ ત્રણેક શતાબ્દીઓ સુધી અસર રહી. પુનઃ ત્રીજા તબક્કામાં એજ કાર્ય ધર્મમૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિએ એજ નિષ્ઠાથી ઉપાડયું અને વ્યાપક બનાવ્યું, જેની ચમત્કારિક અસર આજ દિવસ સુધી રહેવા પામી ! !
૭૨. પટ્ટધર થયા પછી મહેન્દ્રપ્રભસૂરિએ આ ગચ્છની વ્યવસ્થાનું આંતરદર્શન કર્યું અને તેની નબળાઈએ જાણી લઈને તેને નિર્મૂળ કરવાના પ્રયાસ કર્યા. ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાંથી જાણી શકાય છે કે વિષમ-દુધમ કાલુના પ્રભાવથી તથા પ્રમાદને દોષથી તપ, નિયમ, ક્રિયા અને વિદ્યારહિત થયેલા પોતાના ગચ્છની શિથિલતાઓ જોઈને મહેન્દ્રપ્રભસૂરિ વિચારવા લાગ્યા કે આનો ઉપાય કર્યો? ગછને ઉદ્યોત કેમ થાય ? આચાર્યે એકચિત્ત એકાંતમાં ધમાન ધયું. આયંબિલ તપના વિધિપૂર્વક છ મહિના સુધી સૂરિમંત્રને એક લાખ પ્રમાણ જાપ કર્યો. દેવીએ પ્રત્યક્ષ થઈને સૂરિને નમન કરીને કહ્યું કે ઇચ્છેલું અને ગ૭ની દીપ્તિ કરનારું ફલીભૂત થશે
અહ કાલ વિસમ ઈસમ વસે તુર્દ પમાય સે, તવ નિયમ કિરિય વિજ્જા રહિયં દહૂણ નિય ગઈ. ૭૩ ચિંતઈ સુગુરુ કમુવાયમિતિ દેવી વયણ મિત્તિ ઉછલિય, ઈગ ચિત્ત મંત રાઓ એગતે ઝાયગો હોઉ. ૭૪ અંબિલ તપ વિહિ પુવૅ છબ્બાસં જાવ મૂરિમંતરૂ, જાવો :લખ પ્રમાણે સાહણ જેએણુ તેણે ક. ૭પ પયડી ભૂયા દેવી નમિણ ગરું પભાસએ વયણું,
સહસં સમીહિયં વિય ભવિસઈ ગછ દિત્તિકર. ૭૬ ૭૯. એ પછી દિન પ્રતિદિન તપ, નિયમ, ક્રિયા અને વિદ્યા હિંગત થતાં ગયાં. સૂર્યની જેમ ધર્મને પ્રતાપ ફેલાવતા મહેન્દ્રપ્રભસૂરિ અનુક્રમે મડીતલમાં વિચરતા રહ્યા. લબ્ધિના પ્રભાવથી પ્રતિબોધ આપી ઘણા શિયોને તેઓ ચારિત્ર પ્રદાન કરે છે. પાંચસો શિષ્યોના પરિવારયુક્ત ગચ્છમાં આચાર્ય શોભે છે–
તને દિવસે દિવસે વઈ સેહગ ઉગ કિરિયાએ, રવિ પરિ ધમ્મ પયાવો અહ વિહરઈ મલિયલે કમ સો. ૭૭ બહુ સસ લદ્ધિ વસઓ પડિબેહિય દેઈ ભવિ ચારિત્ત,
પંચ સી પરિવારે ગણ મજકે ભાસએવિ ગુરુ. ૭૮ ૭૬૪. લાવાયચંદ્ર રચિત પદાવલીમાંથી પણ મહેન્દ્રપ્રભસૂરિએ ગણુની વૃદ્ધિ કરી એ અંગે ઉલ્લેખ भणे छ : पृथिव्यां स ख्यातो जनिं गुरु महेन्द्रप्रभ इति । य आचाम्लैस्तुष्ट प्रवचन सुरीइत्त वरतो। गणं वृद्धिं नीत्वा निजवपुरकाढुदयविष ॥ ३४ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૭૫ ૭૮૫. મહેન્દ્રપ્રભસૂરિના શિયસમુદાય વિષે પણ ઉલ્લેખ પ્રસ્તુત છે. પંદરમી શતાબ્દી સુધીની કેટલાક ગની આચાર્ય પરંપરા સંબંધી ઐતિહાસિક નંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : ધવ૮૪ -આર્યતઘર, fહતિદ્રવૃત્તિ, રકમ, તો જન્નરોમતિ, મહતુપૂરિા જુઓ અગરચંદ નાહટાને “જૈન શ્રમણો કે ગબ્બો પર સંક્ષિપ્ત પ્રકાશ” નામને લેખ. આમાં કહેલાં છેલ્લાં ચારે નામ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય સમુદાયના છે. ચન્દ્રપ્રભ, સોમચંદ્ર, સોમતિલકના નામો કવિવર કાહ રચિત “ ગચ્છનાયક ગુરુરાસ માં પણ છે. આર્ય રક્ષિતરિક સિંહતિલકઝુરિ અને મેરૂતુંગમૂરિ એ પટ્ટધરોનાં નામે છે.
૧૮૬. મહેન્દ્રપ્રભસૂરિએ સં. ૧૪૨ ૦ ના આગાઢ સુદ ૫ ને દિવસે અણહિલપુર પાટણમાં પિતાના છ શિષ્યને આચાર્યપદ સ્થિત કર્યા હોવાનો ઉલ્લેખ કવિવર કા રચિત “ગચ્છનાયક ગુરુ રાસમાંથી આ પ્રમાણે મળે છે –
દેસિ ગૂજરિ, દેસિ ગૂજરિ ગુહિરિ ગંભીરિ, અણહિલપુરિવરનયરિ, રિસહનાહ જિણ ભુણિ સુંદરિ, છગ્ય થમ્પિય આયરિય સિરિ, મહેદપ સરિ કુંજરિ. તિણિ દિણિ દિસી દિસી હરિસ વસિ મિલિઉ. ચહુવિહુ સંધ જગત વીતઉ, આઠ દિણ કીધઉ ઉતરવુ રંગુ.
સંવત ચઉદ વિસોત્તર વરિસિ આસાઈ સુદિ પાંચમિ દિવસે સયલ ગ૭ આણંદ રસે, વૃહરિ હિં પદડવાણું કીધઉં એ કાજ હેલાં સીધઉં મુહુ ગુરુ પાય પસાય વસે.
ધર્મોતિલકસૂરિ પહેમુ ગણિજઈ, સોમતિલકસૂરિ સયુણિજઈ, સિરિ મુનિશેખરસૂરિ ગુરુ સિરિ મુનિચંદસરિ જગ સારો,
અભયતિલકસૂરિ સુવિચાર, સિરિ જયશેખરસૂરિ વીર. જિમ મય ગલ રેવા જલિ ખેલ, સેરહા જિમ વાલિહિ વેલિઈ
જિમ મયર અરવિંદ રહઈ, જિમ ગયણું ગણિ ગેહ ગણ સેહઈ. ૭૯૭. ઉક્ત પ્રમાણથી સિદ્ધ થાય છે કે ઉકત સમયે અણહિલપુરમાં (૧) ધમંતિલકસૂરિ (૨) સેમતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ એ છ શિષ્યોને મહેન્દ્રપ્રભસૂરિએ એકી સાથે રિપદ પ્રદાન કર્યું. એ પ્રસંગે વોહરાએ અષ્ઠાહ્નિકા મહોત્સવ કર્યો હતો, ઘણું સંઘે હર્ષપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય સમુદાયમાં ખૂબ જ સ્નેહભાવ અને એકતા વર્તતા હતાં એમ પણ ઉક્ત પ્રમાણથી પ્રતીત થાય છે. આ પ્રસંગ ખરેખર, અપૂર્વ ગણી શકાય. ગણવૃદ્ધિની સાથે સાથે ગચ્છનું ઐકય પ્રબળ કરવામાં મહેન્દ્રપ્રભસૂરિએ જે ભાગ ભજવ્યો હતો તે વાત આ ગચ્છના ઈતિહાસમાં કદિયે ભૂલી શકાય એમ નથી. એમનાં કાર્યની પૂર્તિ એમના સમર્થ શિષ્ય અને અનુગામી પદધર મેરૂતુંગમૂરિએ કરી અને આ ગચ્છની અણમોલ કારકિદમાં યશકલગી ઉમેરી. ખરેખર, આ ગુરુ-શિષ્યનો સમય આ ગચ્છનો તેજવંત યુગ હતો. તત્કાલીન સાહિત્ય પ્રવૃત્તિ, નૃપપ્રતિબોધ, તીર્થોત્પત્તિ ઇત્યાદિને વૃત્તાંત અભૂતપૂર્વ હતો. આ બધી સિદ્ધિના પાયામાં મહેન્દ્રપ્રભસૂરિએ પ્રસ્થાપિત કરેલી એકતા જ મુખ્યપણે હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અંચલગચ્છ દિગદર્શન
પ્રભાવક આચાર્ય,
૭૮. મહેન્દ્રપ્રભસૂરિ પ્રભાવક આચાર્ય હતા. એમને પ્રભાવક આચાર્યોની શ્રેણિમાં મૂકી શકાય એવાં બીજ પ્રમાણો પ્રાચીન ગ્રંમાંથી ઉપલબ્ધ બને છે. એમના પટ્ટશિષ્ય મેરૂતુંગમૂરિ એમણે રચેલી લઘુશતપદીની ગ્રંથપ્રશસ્તિમાં એવા કેટલાક પ્રસંગો આ પ્રમાણે નોંધે છે –સં. ૧૪૦૯ માં જ્યારે તેઓ નાણી નામના ગામમાં ચાતુર્માસ રહ્યા હતા, ત્યારે ત્યાં વર્ષાઋતુ આવ્યા છતાં પણ વરસાદ નહીં આવવાથી, આચાર્યો પોતાના જ્યોતિર્તાનને માહાસ્યથી ચાલીશ દિવસોનું વિધ્ર જાણીને ધ્યાનને પ્રારંભ કર્યો, અને તેથી ઉત્તમ વૃષ્ટિ થઈ. એ વર્ષે આસો વદિ આઠમને દિવસે તેમને મહા ઝેરી સર્ષે ખ દીધા. તેથી આચાર્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં જઈ સરિમંત્રનો જાપ કરવા લાગ્યા. તે જાપના પ્રભાવથી દસમે પહેરે સર્વ શરીરમાં પ્રસરેલું વિષ મુખ દ્વારા વમાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ તે આશ્ચર્ય જોઈને હજાર લોકેએ મળીને મહેસવ કર્યો અને ભાવના ભાવવા લાગ્યા કે “અહો ! કલિકાલમાં પણ હજી સમ્યફ ધ્યાનને પ્રતાપ રહેલ છે !' સંધવી ચૂણું પ્રભૂતિ શ્રાવકેએ શીલત્રતાદિ તેમની પાસેથી ગ્રહણ કર્યો. એમણે અનાયાસે ઉચ્ચારેલાં વચનો પણ ફલીભૂત થતાં. તેઓ સ્વભાવથી કલ્પવૃક્ષથી પણ અધિક માતામ્યવાળા હતા.
૭૯૯. પટ્ટાવલીમાં પણ મેÚગરિની ઉક્ત પ્રશસ્તિની હકીકતને બહુધા મળતો જ વૃત્તાંત છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે મહેન્દ્રપ્રભસૂરિ વિહરતા સં. ૧૪૦૯ માં મારવાડ અંતર્ગત રાણું નામના ગામમાં પધાર્યા. ત્યાંના સંધના આગ્રહથી તેઓ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એક વખતે આસો સુદી આઠમને દિવસે ત્યાં રાત્રિએ તેઓ કાયોત્સર્ગ ધ્યાનમાં બેઠેલા હતા તે વખતે એક સર્ષે તેમના ડાબા પગના અંગૂઠા પર દંશ દીધો, પરંતુ નિશ્ચલ મનવાળા ગુરુ ત્યાં જ આઠ પહોર સુધી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ધ્યાનમાં લીન થઈ એવી જ રીતે કાર્યોત્સર્ગમાં રહ્યા. એવી રીતે આઠ પહોર વીત્યા બાદ તે જ સેપે ત્યાં આવી સર્વ માણસનાં દેખતાં દેશની જગ્યાએથી પોતાનું વિષ પાછું ખેંચી લીધું. ત્યાર બાદ તે સર્ષ મૂર્શિત થઈ ઢળી પડ્યા. દયાળુ ગુએ મંત્રેલું જળ છાંટવાથી તે પુનઃ સચેતન થયો, અને બધાનાં દેખતાં ગુને ત્રણ પ્રદક્ષિણા દઈને પિતાને સ્થાનકે ગયે. પછી સથે મળીને અઠ્ઠાઈ મહત્સવ કર્યો.
૮૦૦. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીની કેટલીક બાબતો મેરૂતુંગસૂરિ કૃત શતપદી સારોદ્ધારની કેટલીક હકીકત સાથે જૂદી પણ પડે છે. પ્રશસ્તિમાં નાણી ગામનો ઉલ્લેખ છે, જ્યારે પટ્ટાવલીમાં રાણું ગામને ઉલ્લેખ છે. પ્રશસ્તિમાં વર્ષ ન આવવાની અને ચાલીસ દિવસના વિપ્નની વાત છે, જે પદાવલીમાં નથી; અલબત્ત, પટ્ટાવલીના ભાષાંતરમાં એ વાત પાછળથી ઉમેરી દેવામાં આવી છે. દશમા અને આઠમા પ્રહરને ભેદ સંતવ્ય ગણીએ તો પણ પ્રશસ્તિમાં ઝેર મુખથી વભાઈ જવાની વાત છે, જ્યારે પટ્ટાવલીમાં સાપ એ ઝેર ચૂસી લે છે, મૂર્શિત થાય છે, ગુરુની મંત્રશક્તિને પ્રભાવે પુનઃ સચેતન થાય છે ઈત્યાદિ વાતો વણી દેવામાં આવી છે. બીજી પણ કેટલીક બાબતોમાં વિસંવાદિતા છે જ. આ અંગેનો ખ્યાલ ઉપર્યુક્ત અવતરણો પરથી જ સ્પષ્ટ થઈ જાય એમ છે.
૮૦૧. ભીમશી માણેકની પદાવલીમાં પણ કેટલાક ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ વાત જાણવા મળે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એકદા મરુસ્થલે નાણી ગ્રામે શ્રાવકોએ મહેન્દ્રપ્રભસૂરિને ચોમાસું સખ્યા. ત્યાં ૮૩ મે દિવસે વિન થયુ જાણીને ધર્મની વાહર કરાવી. અશ્વિન સુદી આઠમની તિથિએ મધ્યરાત્રિએ ગુરુ કાર્યોત્સર્ગમાં બેઠા હતા તે વખતે તેમને કાલ દારૂણ સર્પ કર્યો. તે વખતે મંત્ર-ત્ર, અને ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકતિ દઢ મન રાખી એક જ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ખાન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૭ - કર્યું, તેમાં જ નિશ્ચલ રહ્યા. દશ પ્રડર ધ્યાનમાં જતાં વિવ વમન થયું. તે સર્વે પ્રાણ ત્યજે. સમગ્ર વિશ્વવ્યાપ ટળતાં આકાશમાં જય જયારવ પ્રવર્યો, સમસ્ત લોક આનંદ પાગ્યા, દાદિ. પ્રકરણ પ્રસંગે અને પ્રતિષ્ઠાઓ,
૪૦૨. પં. . . લાલનના “જેનગોત્ર સંગ્રહ ને આધારે મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રીય ગેગન શેઠ સં. ૧૪૪૫ માં ગેલિવાડમાં પીપરડી ગામમાં વસતા હતા. તેમણે સર્વ ગચ્છના મુનિઓને ગામો ગામ વાણોતર મોકલી કપડા વહોરાવ્યાં, જેથી તેના વંશજો ડહરવાલિયાની એડકથી પ્રસિદ્ધ થયા. “એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલી 'માં આ પ્રમાણે ઉલ્લેખ છે :खभायत पासिं तारापुरि-पूर्वि माधव पुत्र नगा भा० नागदे पु० १ गोगन २ गणपति। संवत् १४४५ वर्षे धी शत्रुजयतीर्थनी यात्रा कृता। श्री रंगरत्नरिनिं आचार्यपदेस्थापना श्री अंचलगच्छे गुजराती सोरठी चोरांसी गच्छना यतिनि वेस वुहराव्या । घाणोत्र મેટીની જીf gf યુવાઢીયા પ્રસિદ્ધ સિદ્ધ | આ વહી પરથી સ્પષ્ટ થાય છે કે ગોગન
ભાત પાસેના તારાપુરના વતની હતા. તેમણે સં. ૧૪૪૫ માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલો તથા રંગરનસુરિન પદ મહોત્સવ પ્રસંગે ૮૪ ગ૭ના યતિઓને વાણોતર મોકલાવી વેશ વહોરવેલ. એ જ વંશમાં ચરોતરમાં માતર પાસેના ગોભલેજગામના રહેવાસી ભાદા શેઠે શત્રુંજય પર જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રસ્થાપિત કરી. ખેરાલુમાં આ વંશના ઝાલા શેઠ બહુ ખાટ્ય અને પ્રસિદ્ધ પુન્ન થઈ ગયા. તેમણે સં. ૧૪૨૫માં દુકાળ પડવાથી દાનશાળા તથા સરોવર બંધાવવાનાં કાર્યોમાં ઘણું ધન ખરચ્યું અને લોકોને ઉગાર્યા. તેમણે શત્રુંજય પર શ્રી આદીશ્વર ભગવાનનું વિશાળ જિનાલય પણ બંધાવ્યું અને તેમાં અગિયાર કરોડ દ્રવ્ય ખરચ્યું.
૮૦૩. શ્રીમાલી વંશના પારસ ગોત્રીય મના શેઠ થઈ ગયા. તેઓ બાલ્યાવસ્થામાં નગર બહાર રમતા હતા તે વખતે કોઈ ધૂતે તેના કાન તોડીને આભૂષણ ઝૂંટવી લીધું. બાળકે ચીસ પાતાં ત્યાં ઘડા ખેલાવતે રાઉલ પાયક દોડી આવ્યો અને નાસતા તે ધૂર્તને તેણે તલવારથી મારી નાખ્યો. આ પ્રસંગ પછી મના શેઠના વંશજો તે ધૂર્તાના નામ પરથી છુટસખા' એકથી ઓળખાયા. એ વંશમાં સં. ૧૪૪૫ માં પાટણના રહેવાસી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢીને અંચલગચ્છીય રંગરત્નસૂરિના ઉપદેશથી ઘણું ધન ખરચ્યું. હીરાના ભાઈ વીરાએ સં. ૧૪૬ માં સમતિલકસૂરિના ઉપદેશથી પાટણમાં ફેલિયાવાડમાં પૌષધશાળા બંધાવી. આ વંશના મૂળ પુરુષ તોલા શેઠ ભિન્નમાલમાં વસતા હતા. ઉદયપ્રભસૂરિના ઉપદેશથી તેમણે જૈન ધર્મ સ્વીકારેલો. સં. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ થવાથી તેના વંશજ નરિયા શેઠ ત્યાંથી નાશીને છેવટણમાં જઈ વસ્યા. આ વંશમાં જગદે નામના શેડથી મહેતા એડક થઈ છે.
૮૦૪. શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય ગોપાલશેઠ પાટડીમાં વસતા હતા. તેઓ ઝાલા રાજ્યમાં કારભારીપદે નિયુક્ત થયેલા. તેના વંશજો પારિખની એડકથી ઓળખાયા.
૮૫. શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય જગા શેઠે સં. ૧૭૯૫ના વૈશાખ સુદી ૧૧ને દિવસે પુનાસા ગામમાં જિનાલય બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થતાં મડે-દ્રપ્રભસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા થઈ
૮૬. ઓશવંશના દેઢિયા ગોત્રીય માલકાણીના વંશમાં થયેલા સંઘવી મીમણ શેઠ કચ્છના ખાખર ગામમાં વસતા હતા. ૧૪૪૧માં તેમણે શત્રુંજય તથા ગેડી પાર્શ્વનાથજીના સંઘે કાઢી ધર્મકાર્યોમાં ઘણું દ્રવ્ય વાપર્યું છે. એ વંશના મણસીના પુત્ર માણકથી માણકાણી ઓડક નીકળી છે. છસરામાં થયેલા રાણા, શેઠે સંઘ સહિત શત્રુંજયની તથા ગોડી પાર્શ્વનાથની યાત્રા કરી અને ઘેર આવી દેશતેડું કરી ઘણું ધન ખરચ્યું. ભગ્રંથથી જણાય છે કે તેના વંશજો રાણાણી એડકથી ઓળખાય છે.
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિન ૮૦૭. પદાવલી દ્વારા જાણી શકાય છે કે અનુક્રમે વિહરતા મહેન્દ્રપ્રભસૂરિ સાદરી ગામમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી સં. ૧૪૦૭ માં જસલગોત્રીય કર્મા નામના શ્રાવકે શ્રી શાંતિનાથ ભગવાનની રૂપાની પ્રતિમા ભરાવી..
૮૧૮. શ્રીમાલી વંશના આશા નામના શ્રાવકે શ્રેણી ધાંધાના શ્રેયાર્થે સં. ૧૪૦૯ ના ફાગણ વદિ २ सुधारे श्री पानाथ भिम सरासी तनी प्रति। शी.
सं. १४०९ वर्षे फाल्गुन वदि २ बुधे श्री आंचलगच्छीय श्रे० धांधश्रेयोथै श्री पार्श्वनाथविंव का० प्र० श्री सरिभिः ॥ श्रीमालज्ञातीयेन सुत आसाकेन ।
૮૦૯. એ જ દિવસે ઓશવાળ જ્ઞાતિના વ્યવહારી સમાની ભાર્થે મડગલના શ્રેયાર્થે તેના ભત્રિજા જાણાએ શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
सं. १४०९ व० फागुण वदि २ बुधे ऊपकेश शातिय अंचलगच्छे व्य० सोमा भार्या महगल श्रेयोऽर्थ भ्रातृ सु० जाणाकेन श्री शांतिनाथ कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।
૮૧. ઉકેશ વંશના ધરણું શ્રાવકે સં. ૧૪૨૩ ફાગણ સુદી ૮ સોમવારે પોતાના માતપિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું.
संवत् १४२३ वर्षे फागुण सुदि ९ सोमे उकेशवंशे म. आसदेवसुत सा० पातन भार्या म० मुकताऽवि सुत सा० उडा सा० धरणाभ्यां पितमातृश्रेयोर्थ श्री महावीर विवं करितं श्री अंचलगच्छे ॥
૮૧૫. ઉપકેશવવંશીય મહં. વમના પુત્ર મેઘાએ સં. ૧૪૩૩ના વૈશાખ સુદી ૮ શનિવારે આત્મશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી.
संवत् १४३३ वर्षे वैशाख सुदि ९ शनी अंचलगच्छे उपकेश ज्ञातीय महं० वीकम पुत्र मेघाकेन आत्मश्रेयोर्थ श्री वासुपूज्यविवं कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।
૮૧૨. ઉપકેશવંશીય આસધરે પોતાના પિતા પાખવા અને માતા બુડીના શ્રેયાર્થે સં. ૧૪૩૬ ના થશાખ વદિ 11 સોમવારે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १४३६ वर्षे वैशाखवदि ११ सोमे उपकेश शा. पितृ पाखला मात बुडी भेयसे सुत आसघरेण भी घासुपूज्यविवं कारितं आंचलगच्छे सुरीणामुपदेशेन प्र० भी सूरिभिः॥
૮૧૩. વીખરી ગોત્રના સં. કુરાના પુત્ર સં. લીબાના શ્રેયાર્થે તેની પત્ની તેજૂ શ્રાવિકાએ સં. ૧૪૩૮ ના જેઠ સુદી ૮ બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १५३८ वर्षे ज्येष्टशुदि ८ बुधे...वीखरी श्री आंचलिक सं० कुरा सुत सं० लींचा श्रेयोर्थ भा० सं० तेश्राविकया श्री शांतिनाथ विवं का० प्र० श्री सूरिभिः ॥
૮૧૪. શ્રીશ્રીમાલ જ્ઞાતીય પરીખ માંણે પોતાના માતાપિતા દેવલ–દેવલાદેના શ્રેયાર્થે સં. ૧૪૦૪ થશાખ વદ ૮ રવિવારે મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
सं. १४ ( )४ वैशाख वदि ९ रवौ श्री श्रीमाल मा० परी० देवल भार्या देवलवे पु. परी० मांडणसुश्रावकेण श्री अंचलगच्छे श्री महेन्द्रसूरीणामुपदेशेन पितृमातृश्रेयोऽर्थ भी विमलनाथ बिंबं का० प्र० श्री सूरिभिः॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૮૫. પઢાવલી ભાષાંતર ૫, ૨૨૨ માં મહેન્દ્રભરિના કપડાથી થયેલી પ્રતિકાઓમાં સં. ૧૪૧૧ અને ૧૯૩૫ ની પ્રતિષ્ઠાઓની નોંધ પણ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સં૧૮૨૨ માં અચવાડી ગામમાં ડરિયાગોત્રી, પદ્મસિંહ શાહે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ની પ્રતિષ્ઠા કરાવેલ છે. સં. ૧૪૩૫ માં ઉક્ત પધસિંહશાહે વીડીવાડીઆ ગામમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. પદ્મસિંહળાહન વંશ સં. ૧૮૩૯ થી વડીવાડીઆની ઓડકથી ઓળખાય છે.
૮ ક. ઉકેલવંશીય જાએ પોતાના કાકા કાકી સોમાભાગલના છેવાર્થે સં. ૧૪૧૮ ના ફાગણ વદિ ૨ બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १४ (०) १८ वर्ष फागुण वदि २ वुध्धे ऊकेश ज्ञातीय आंचलगच्छे व्य० सोमा भा० मागल श्रेयोर्थ भ्रातृ सु० जांणाकेन श्री शान्तिनाबिंब कारितं प्रतिष्टितं श्री सूरिभिः ।
૮૭. ઉકેલાવંશીય વડેરા ગોત્રીય સાધુ કે પિતાના માતા પિતા હરપાલ–નાકદના શ્રેયાર્થે સં. ૨૪૮૧ ના ફાગણ સુદી ૧૦ ને શ્રી આદિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
सं० १४४१ वर्षे फागुण सुदि १० सोमे श्री आंच० श्री उकेश वंशे वहडरा साधु कर्मण सुत साधु हरपाल भार्या सा० नाइकदे सुतेन साधु केलहणेन । पितृमातृ श्रेयार्थ श्री आदिनाथविवं कारितं प्रतिष्ठितं श्री सूरिभिः ।। શિષ્ય પરિવાર
૮૧૮. આપણે ઉલ્લેખ કરી ગયા કે મહેન્દ્રપ્રભારિના પાંચસો શિવ્યા હતા. એમાં આચાર્યોની સંખ્યા પણ સારી હતી. તેમણે પોતાના છ શિવે (1) ધર્મતિલક્યુરિ (૨) સમતિલકસૂરિ (૩) મુનિશેખરસુરિ (૪) મુનિચંદ્રસુરિ (૫) અભયતિલકરિ (૬) જયશેખરસૂરિને સં. ૧૪૨માં એકી સાથે પોટ
માં સૂરિપદ પ્રદાન કરેલું એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. મેરૂતુંગસૂરિ પ્રભૂતિ અન્ય શિષ્યોને પણ એમણે પદથિત કરેલા. રંગરત્નસૂરિ તદુપરાંત, એમના સમુદાયમાં અભયદેવસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા, જેમના ઉપદેશથી શ્રી ગોડી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાણી. ગોડી પાર્શ્વનાથ તીર્થની ઉત્પત્તિ વિશે પાછળથી વિચારણા કરીશું. તુંગરિ મહેન્દ્રપ્રભસૂરિના અનુગાની પટ્ટધર હોઈને તેમને વિષે પછીના પ્રકરણમાં સવિસ્તારથી ઉલેખ કરીશું. મુનિશેખરસૂરિ
૮૧૯. મુનિશેખરસૂરિ વિશે વધારે માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. એવા ઉલ્લેખ મળે છે કે એમના પરિવારમાં શેખર શાખાના આચાર્યો થયા છે. જયશેખરસૂરિ “ધમિલચરિત "ની પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિણોમાં મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ અને મેતુંગમૂરિનાં નામો આપે છે. ઉપદેશચિંતામણુની પ્રશસ્તિમાં પણ એ પ્રમાણે જ નામો આપીને જયશેખરસુરિ પિતાને વચટ શિષ્ય તરીકે ઓળખાવે છે : તેવુ હિષ્ય છુ મધ્યમોદૃા આપણે જોઈ ગયા કે સં. ૧૪૨૦ના આષાઢ સુદી ૫ ને દિવસે અણહિલપુરમાં એમને આચાર્ય પદ પ્રાપ્ત થયું હતું. જયશેખરસૂરિ ઉક્ત પ્રશસ્તિમાં એમને નથતિ નું વિશેષણ પણ આપે છે. આ પરથી મુનિશેખરસૂરિની વિદ્વત્તાનું માપ પણ કાઢી શકાય એમ છે. જયશેખરસૂરિ જેવા મહાકવિએ મુનિશેખરસૂરિનું નામ એમના ગ્રંથની પ્રશસ્તિઓમાં ઘણી જગ્યાએ બેંધ્યું હોઈને મહેન્દ્રપ્રભસૂરિના એ વડિલ શિષ્યનો સમુદાય પર પ્રભાવ સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે.
૨૦. પટ્ટધર થયા પછી સં. ૧૪૪૯ માં મેરૂતુંગસૂરિએ સપ્તતિભાથની ટીકા રચી તેમાં પણ તેમણે તેમના વડિલ ગુરુબંધુ મુનિશેખરસૂરિના નામને ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે એ ટીકા રચવા માટે મુનિશેખરસૂરિએ એમને ઉત્તેજન આપેલું.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૦.
અચલગચ્છ દિગ્દર્શન ૨૧. રાધનપુરના શ્રી શાંતિનાથ જિનાલયની પંચતીર્થી ઉપર આ પ્રમાણે લેખ છે?
सं. १४६८ वर्ष का. २ सोमे श्रीश्रीमाल ज्ञातीय कडूयाभार्या ऊतायाः सुताः श्री थाणारसी 'श्री......भ्यां श्री संभवनाथविध श्री मुनिशेखरसूरीणामुपदेशेन पितः भ्रात वीरपालश्रेयोर्थ कारापितं । बजाणाग्राम वास्तव्यः ॥
આ લેખમાં કહેવા મુનિશેખરસૂરિ એજ સંભવે છે, જે એ સ્વીકાર્યું હોય તે મુનિશેખરસૂરિ સં. ૧૪૬૮ માં વિદ્યમાન હોવાનું સ્વીકારી શકાય. આપણે જોયું કે મુનિશેખરસુરિને સં. ૧૪૨ માં આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. અને એથી પાંચેક વર્ષ જેટલો ઓછામાં ઓછો સમય એમણે મુનિ , પર્યાયમાં વિતાવ્યો હોય. નાની ઉંમરમાં દીક્ષા લીધી હોય તે મુનિશેખરસૂરિની વિદ્યમાનતા સં. ૧૪••
થી સં. ૧૪૬૮ ની વચ્ચે તારવી શકાય છે. ઉક્ત પ્રતિષ્ઠા લેખમાં કહેલા મુનિશેખરસુરિ અંગે શંકા રહેતી હોય તે પણ સં. ૧૪૬૨ માં રચાયેલા “ધમ્મિલચરિતની પ્રથા પ્રશસિત મુનિશેખરસુરિની વિદ્યભાનતા સં. ૧૪૬૨ સુધી તો સિદ્ધ કરે જ છે. આથી વિશેષ એમને વિશે જાણી શકાતું નથી. કવિચક્રવતી જયશેખરસૂરિ.
૮૨૨. ગુજરાતી ભાષાના આદ્યકવિ તરીકે વિદ્વાનોએ જયશેખરસૂરિને સ્થાન આપ્યું છે એ હકીકત અંચલગચ્છ માટે જ નહીં, કિ-તુ સમગ્ર જૈન શાસન માટે પણ ગૌરવપ્રદ છે. એમણે અસંખ્ય કૃતિઓ રચી છે. એમની એ બધી કૃતિઓ વિશે નોંધ કરવા જઈએ તે પણ એક સ્વતંત્ર ગ્રંથ થાય એમ છે. આવા પ્રતિભાશાળી કવિના જીવન વિશે પણ વિશેષ કાંઈ જ માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી એ દુઃખને વિષય છે. પિતાની કૃતિઓમાં એમણે પોતાને સવિશેષ પરિચય કક્ષાએ આંખો નથી. તેઓ પદધર ન હોવાથી પદાવલીઓમાં પણ એમના જીવન વિષે નેંધ ન લેવાઈ અને શતાબ્દીઓ વહી જતાં આપણે એમના અંગત જીવન વિશે તદ્દન અનભિન્ન જ રહ્યા.
- ૮૨૩. આપણે જોયું કે મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિવ્યોમાં તેઓ વચટ હતા. અને એમને સં. ૧૪ર૦ ને આષાઢ સુદી ને દિવસે અણહિલપુરમાં આચાર્યપદ પ્રાપ્ત થયું હતું. એ પદ મળતા પહેલાં ઓછામાં ઓછા પાંચેક વર્ષ જેટલો સમય તેમણે મુનિ પર્યાયમાં વિતાવ્યો હોય અને તદ્દન નાની ઉમરમાં દીક્ષા અંગીકાર કરી હોય તે પણ સં. ૧૪૦૦ ની આસપાસ તેઓ જમ્યા હોવાનું નક્કી કરી શકાય છે.
૮૨૪. “જેને ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ' ભા. ૧, લેખાંક ૬૮૮ માં બુદ્ધિસાગરજી જયશેખરસૂરિને એક પ્રતિષ્ઠા લેખ નેપે છે. પેથાપુરના જિનાલયની ધાતુમૂનિ પર આ પ્રમાણે લેખ હોવાનું તેઓ કહે छ : सं. १५१७ वर्षे फा० श्री वीरवंशे श्रे० चांपा भार्या जासु पुत्र मालाकेन भ्रा० पनिजीभाईसहितेन अञ्चलगच्छे जयशेखरसूरीणामुपदेशेन स्वश्रेयसे श्री सुमतिनाथबिंब का०॥ આ લેખ ોંધવામાં મોટી ભૂલ થયેલી સંભવે છે. જયશેખરસૂરિનું નામ જ બરાબર હોય તો સં. ૧૫૧૭ માં ભૂલ છે અને જો એ વર્ષ સાચું હોય તો જ કેસરીરિનું નામ ત્યાં બંધબેસતું આવે. બીજો વિકલ્પ જ ઠીક લાગે છે. જો એ લેખનું વર્ષ સ્વીકારવામાં આવે તો જયશેખરસુરિની ઉમર સો વર્ષથી પણ ઘણી વધી જાય ! ! જે સંગતપ્રતીત નથી. “ધમ્મિચરિત ની ગ્રંથ પ્રશસ્તિને આધારે જયશેખરયુરિની વિદ્યમાનતા સં. ૧૪૬ર સુધી નક્કી કરી શકાય છે. એ પછી પણ તેઓ જીવ્યા હશે.
૮૨૫. પં. હી. કં. લાલન “જેનશેત્ર સંગ્રહ” પૃ. ૯૫ માં એ છે કે એસ વંશના સહસગણા ગાંધી ગોત્રી ગોવિંદ શેઠ સં. ૧૪૧૪ માં રતનપુરમાં થઈ ગયા. તેમણે ત્યાં ૭૨ દેવકુલિકાયુકત શ્રી આદિનાથ પ્રભુને અદ્દભૂત જિનપ્રાસાદ બંધાવ્યો અને તેની પ્રતિષ્ઠા જયશેખરસૂરિના ઉપદેશથી કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
મહેન્દ્રપ્રભસર ગોવિંદ શેઠે શત્રુંજયને સંઘ કાઢી ત્યાં તેમણે પ્રજારોપણ કર્યું, સાકરની પરબ બાંધી, માળ પહેરી સંઘવી પદ પ્રાપ્ત કર્યું. તેમણે સંઘને જમાડી પ્રત્યેક માણસ દીઠ એક રૂપિયાની પ્રભાવના કરી, ઘેર આવી દેશત કરી સર્વને પકવાન જમાડી ઘર દીઠ એક સાડી, એક થાળી, એક રૂપિયો અને એક શેરને મોતીચુર લાડુ નાખી આખા શહેરમાં લાણી કરી ઘણું ધન ખાયું, બીજું પણ ઘણું ધર્મકાર્યો કર્યા.
૮૨૬. એમણે રચેલા ગ્રંથની પ્રશસ્તિઓ દ્વારા વિરોધમાં જાણી શકાય છે કે એમને ખંભાતની રાજસભામાં કવિચક્રવતીનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ પિતાને વાર થા કહે છે. એ ગ્રંથમાં વિવાહવિધિ અંગે તેમણે વિશદ વર્ણન રજૂ કર્યું હોઈને કેટલાક વિદ્વાને એમને પરિણિત માનવાને પણ પ્રેરાય છે. ગ્રંથ રચવાના સ્થળ નિર્દેશથી સમજાય છે કે એમને વિશેષ વિકાર ગુજરાતમાં થયો હોય. “ત્રિભુવનદીપક પ્રબંધમાં ગૂજરાત તિડાં આંબા પીઈ' ઇત્યાદિ વર્ણન વિલેતાં જયશેખરસુરિની જન્મભૂમિ ગુજરાત હવાને બહુધા સંભવ છે.
૮૨૭. જયશેખરસૂરિની પ્રતિભાની અસર નીચે અનેક નદિત સાહિત્યકારે ઉછર્યા હતા. સુપ્રસિદ્ધ સાહિત્યકાર માણિકસુંદરસૂરિ એમના વિદ્યાશિવ હતા એમ તેમના શ્રીધરચરિત્રના મંગળાચરણનાં પદ્યથી મૂચિત થાય છે. જેન કુમારસંભવ મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશેખરસૂરિ પણ એમના શિષ્ય હતા. ઉપદેશ-ચિન્તામણિની ટીકાને પ્રથમદર્શી પુસ્તકમાં લખનાર માનતુંગગણિને જયશેખરસૂરિએ પોતાના નાના મુબંધુ તરીકે ઓળખાવ્યા છે. “શીલસંધી' નામના ગ્રંથના કર્તા ઈશ્વગણિ પણ જયશેખર સૂરિના શિષ્ય હતા.
૮૨૮. જયશેખરસુરિની પ્રતિભાથી એ સિકો રંગાઈ ગયો હતો, એમની સાહિત્ય પ્રવૃત્તિ સાથે ઓતપ્રોત થઈ ગયો હતો એટલું જ નહીં, શતાબદીઓ પછીના સાહિત્યકારેએ પણ એમની પ્રતિભાને ઝીલવાના કે એમનું અનુસરણ કરવાના પ્રયાસ કર્યા છે. તેમણે રચેલા પરવંસ પ્રબંધ-પ્રબોધ ચિત્તામણિ ચોપાઈનું અથવા તે તેને લગતું વસ્તુ લઈને તપાગચ્છીય વિજ્યસનમુરિના એક શ્રાવક ના હીરાએ સં. ૧૬૬૪ માં ધર્મબુદ્ધિરાસ રચ્યો છે. ખરતરગચ્છીય વિદ્યાકીર્તાિએ સં. ૧૬૭૨ માં અને મતિકાતિએ સં. ૧૬૯૭ માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈ રચેલ છે. વિક્રમના ૧૬મા સકામાં વિદ્યમાન આગમગથ્વીય ‘પં. ઉદયધર્મે “ત્રિભુવનદીપક પ્રબંધ'ના ૧૯૫માં દૂઠાને પિતાના “ધર્મદાસ્પદુભ' નામના ગ્રંથમાં ઉશ્ચત કરેલ છે. ઠેઠ અઢારમી સદી સુધીના સાહિત્યકારે પણ જયશેખરસૂરિની મોહિની ત્યજી શક્યા નહીં! એ શતાબ્દીમાં ખરતરગચ્છીય સુમતિરંગે સં. ૧૭૨૨ માં પ્રબોધચિતામણિ રાસ-જ્ઞાનકલા ચા પાઈ–મોહવિવેકની ચોપાઈ, ધર્મ મંદિરે સં. ૧૭૪૧ માં પ્રબોધચિતામણિરાસમોહવિવેકનો રાસ; લાભવર્ધને સં. ૧૭૪૨ માં, કુશલલાએ સં. ૧૭૪૮ માં અને ઉદયરને તેમજ નેમવિજયે રચેલ ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ એક યા બીજી રીતે જયશેખરસૂરિની ઉક્ત કૃતિનું અનુસરણ જ છે. આ કવિઓએ જયશેખરસૂરિ પ્રત્યેનું ઋણ દર્શાવવા તેમની કૃતિમાં એમને નમોલ્લેખ કર્યો જ છે, જેનાં બે ઉદાહરણ જોઈએ:
(૧) સુમતિરંગ સદા લહિએ શિવવધૂ સુખ હેત, ' પ્રબોધ–ચિન્તામણી ગ્રંથ એ ઉધરો ધર્મ હેત. ૮
–સુમતિરંગ. (૨) પ્રબંધ ચિન્તામણિ ગ્રંથ પ્રસિદ્ધો, શ્રી જયશેખર કોઇ; મોહ વિવેક તણ અધિકારા, ગિર્વાણુ વાણી સારા. ૧૦
-ધર્મમંદિર.
| gવના સાયકારા પણ રાણાના કાતનું અનુસરણ કરવાના :
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨
અચલગચ્છ દર્શન જયશેખરસૂરિની કૃતિઓ
૮૨૯. આપણે જોયું કે જયશેખરસૂરિએ અસંખ્ય પ્રધે રસ્યા છે. જે એ પ્રથે વિશે વિગતવાર
ખ કરવા જઈએ તે એક સ્વતંત્ર પુસ્તક જ બને એમ છે, એટલે એમણે રચેલા ગ્રંને નામોલ્લેખ જ અહીં પ્રસ્તુત છે. જયશેખરસૂરિએ રચેલા ગ્રંથની પ્રત ભારતમાં તેમજ દરિયાપારના દેશોમાં પણ સાહિત્યના ખજાનાની સમૃદ્ધિ વધારતી સંઘરાયેલી રહી છે. એમની કેટલીક કૃતિઓ પ્રકાશિત પણ થઈ છે. અંચલગચ્છના આચાર્યે આટલી મોટી સંખ્યામાં ઉચ્ચ શ્રેણિની સાહિત્ય કૃતિઓ રચી હોય તો એક માત્ર જયશેખરસૂરિએ જ. એક પ્રથમ કોટિના સાહિત્યકાર તરીકે તેઓ માત્ર આ ગચ્છના કે જૈન સમાજના ઈતિહાસમાં જ નહીં, કિન્તુ ગુજરાતના ઈતિહાસમાં અમર રહેશે.
૮૩૦. જયશેખરસૂરિએ રચેલી કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ બને છે –
(૧) પ્રબોધચિતામણિ – સં. ૧૪૬રમાં ૨૦૦૦ પરિમાણની ઉપદેશાત્મમ આ સંસ્કૃત પદ્યકૃતિ એમણે ખંભાતમાં રચી. મંચ સાત અધિકારમાં વિભક્ત છે. આ કૃતિએ એમને ખૂબ જ પ્રિય કર્યા.
(૨) ઉપદેશચિન્તામણિ –સં. ૧૪૩૬ માં આ સંસ્કૃત પદ્યકૃતિ ૫૪૦ ગાથામાં નુસમુદ્ર નામના નગરમાં રહીને રચી. સમુદ્રને પાટશ તરીકે પણ ઓળખાવવામાં આવે છે.
(૩) ઉપદેશચિન્તામણિ અવસૂરિ :–ઉક્ત ગ્રંથ પર એમણે ૧૨૦૬૪ બ્લેક પરિમાણુની સંસ્કૃત ગલમાં ટીકા રચી, જે પ્રથમાદ એમના નાના ગુરુભાઈ માનતુંગરિએ લખી.
(૪) ત્રિભુવનદીપક પ્રબંધ:- પ્રબોધ ચિતામણિ ગ્રંથની જોકપ્રિયતાથી પ્રેરાઈને તેમણે એ કૃતિનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. આ ગુર્જર કૃતિએ જયશેખરસૂરિને ગુજરાતી ભાષાના આદિકવિનું સ્થાન અપાવ્યું. વિદ્વાનોએ આ કૃતિની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
) પ્રબંધકોશ : જયશેખરસૂરિએ રચેલા આ ગ્રંથની એક પ્રત ડો. ભાંડારકરે અમદાવાદના ડલાના ભંડારમાં જોઈ હતી, જુઓ એમને સંસ્કૃત હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલ, પ્રસ્તાવના પૃ. ૧૭.
(૧) ધમ્મિલ ચરિત્ર:–સં. ૧૪૬૨ માં ૩૫૦૦ શ્લોક પરિમાણની આ સંસ્કૃત પદ્યકૃતિ ચાર ભાગમાં જયશેખરસૂરિએ ગૂર્જરદેશમાં રચી છે. ગ્રંથપ્રશસ્તિમાં તેઓ પોતાની અન્ય કૃતિઓનાં નામો આ પ્રમાણે આપે છે–પ્રબોધચિન્તામણિ, ઉપદેશ ચિતામણિ, જૈન કુમારસંભવ. આ પરથી કહી શકાય છે કે એમની અન્ય મુખ્ય કૃતિઓ સં. ૧૪૬૨ પછી રચાઈ હશે.
(૭) જેન કુમારસંભવ :–સંસ્કૃત ૧૨૨૬ શ્લોક પરિમાણનું આ મહાકાવ્ય ૧૧ સગમાં સં. ૧૮૬૨ પહેલા તેમણે રચ્યું છે. મહાકવિ કાલિદાસે ભગવાન શંકરના જીવનવિષયક “કુમારસંભવ મહાકાવ્ય” રચ્યું છે. એનાં અનુસરણરૂપે જયશેખરસૂરિએ ભગવાન ઋષભદેવ પ્રભુનું ભરતકુમારના જન્મ પર્વતની ઘટનાને વર્ણવતું મહાકાવ્ય રચી તેને “જેન કુમારસંભવ' નામ આપ્યું.
(૮) સંબધ સપ્તતિકા –સિત્તેર પ્રાકૃત ગાથાની આ કૃતિએ ગ્રંથકારેનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. સં. ૧૫૨૮માં મેરુસુંદરે આ ગ્રંથ પર બાલાવબોધ રચ્યું. સં.૧૫૭ માં લખાયેલી કોઈ અજ્ઞાત કક અવસૂરિ પણ પ્રાપ્ત થાય છે. ખરતરગચ્છીય પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય, શહેનશાહ અકબરની રાજસભામાં સન્માન મેળવનાર ઉપાધ્યાય જયમના શિષ્ય વાચનાચાર્ય ગુણવિનયગણિએ આ ગ્રંથ પર ૨૫•• સંસ્કૃત શ્લેક પરિમાણનું વિવરણ સં. ૧૬૫૧ માં પાલીપુરમાં રહીને રચ્યું છે.
(૯) અજિતશાંતિ સ્તવ:–૧૭ સંસ્કૃત શ્લેકમાં રચાયેલી આ કૃતિ અંચલગચ્છીય શ્રાવકોને બહુધા કંઠસ્થ જ હોય છે કેમકે નવ સ્મરણમાં તેને પવિત્ર પાઠ કરવામાં આવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
મી પપ્રભસરિ
૧૮૩ (૧૧) અજિતશાંતિ સ્તવ ટીકા-નંદણ કૃત ૩૭–૪પદની મૂળ કૃતિ પર શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ જિનેશ્વરની સ્તુતિરૂપે આ ટીકા એમણે રચી છે.
(૧૧) નેમિનાથ ફાગ :–મો. દ. દેશાઈ જે. ગૂ. ક. ભા. ૭, નં. ૧, પૃ. ૪૨૫-૬ માં આ ગૂર્જર કૃતિ ૫૮ કંડિકાની નોંપે છે. પ્રો. કાપડિયા, જે. સ. પ્ર. વર્ષ ૧૧, અં. ૬, પૃ. ૧૭૩-૪ માં તેને ૧૧૪ દેહરાનું સાંકડી કાવ્ય કહે છે. આ પરથી બને કૃતિઓ જુદી હોવાની સંભાવના જણાય છે.
(૧૨) જંબૂસ્વામી ફાગુ :–આ ગૂર્જર ફાગુ કાવ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૦ માં રચ્યું.
(૧૩) આરાધન સાર :–આ ગ્રંથની એક પ્રત ઈટાલીના ફલેરેન્સ શહેરમાં વિદ્યમાન છે. બૃહદિપનિકા નામની પ્રાચીન ગ્રંથસૂચિમાં ઉલ્લેખ છે–૨૨ માધનાપતા સરિતા ૨૩૬ . એમાં નિર્દેશિત ગ્રંથ એ જ સંભવે છે.
(૧૪) ક્ષેત્રસમાસ –ો. વેલાકર “જિનનકોશ” પૃ. ૧૦૦ માં આ ગ્રંથ રત્નશેખરે રચેલે માને છે. (૧૫) જંબૂસ્વામી ચરિત્ર:–જયશેખરસૂરિએ આ સંસ્કૃત પદ્યકૃતિ છ સર્ગમાં રચી. (૧૬) સમ્યફવ કૌમુદી –૯૯૫ શ્લેક પરિમાણને આ ગ્રંથ તેમણે સં. ૧૪૫૭ માં ર. (૧૭) બોધ પ્રકરણ -૧૩૮૮ ગાથામાં આ ગ્રંથની તેમણે રચના કરી. (૧૮) નવતત્ત્વજર શ્લેક પરિમાણને આ ગ્રંથ તત્વજ્ઞાન વિષયક છે. (૧૯) ક્રિયાગુપ્તસ્તોત્ર –૫૦ સંસ્કૃત માં આ સ્તોત્ર એમણે રચ્યું. (૨૦) આત્માવબોધ કુલક –અપરના આત્મબોધકુલક–આત્મ કુલક, પ્રાકૃતમાં.
(૨૧) ઉપદેશમાલા અવસૂરિ :––ધમંદાસગણિત મૂળ પર ગાથાના ગ્રંથ પર તેમણે સં. ૧૪૬૨ માં ૧૦૦૦ લેક પરિમાણુની અવસૂરિ રચી. પુપમાલા અવસૂરિના નામથી પણ એ ઓળખાય છે.
(૨૨) ધર્મસર્વાધિકાર – જૈનેતર થનાં અવતરણો દ્વારા સૂક્ષ્મ અહિંસાનું પ્રતિપાદન કરતો ૨૦૦ ક પરિમાણનો આ ગ્રંથ એમણે સંસ્કૃત પદ્યમાં ર. (૨૩) અબુદાચલ વિનતિ –ગાથા ૯, આદિ “કઈ આબૂથ ડુંગરિ.” (૨૪) વીસ વિહરમાન વનતિ –ગા. ૯, જય જણિય સુખ જય કપૂરૂખ. (૨૫) શત્રુજ્ય વનતિ –ગા. ૫, પુગિ વિમલાચલુ પામી. (૨૬) પાર્શ્વનાથ વિનતિ –ગા. ૯, બલઈ જિ બલવંતુ દેઉ. (૨૭) મહાવીર વિનતિ –ગા. ૭, નગરતાં વઢવાણ વિશેષિઈ. (૨૮) નેમિનાથ વિનતિ –ગા. ૫, ભલી ભાવના ભેટિયા નેમિ પાયા. (૨૯) શાંતિનાથ વિનતિ :–ગા. ૯, પામી અછઈ બોધિ ભમી ભમી જઈ (૩૦) જીરાપલ્લી પાર્શ્વનાથ વિનતિ :–ગા. ૭, જગન્નાથુ ઇરાઉલઉ ૬ જુહારઉં. (૩૧) થાંભણ વનતિ –ગા. ૪, થંભણુપુરિ સિરિ પાસ જિયું. (૩૨) સ્તંભનક વિનતિ –ગા. ૧૧, જુ પરમેશ્વરૂ પૂજિઉ વાસવે. (૩૩) મધુરાવતાર પાર્શ્વનાથ વિનતિ :–ગા. ૧૬, મહુહંક્ય અવયારૂ સારૂ સિરિપાસ જિર્ણોસરૂ. (૩૪) મુનિસુવ્રતસ્વામિ વિનતિ –ગા. ૭, નગર જાંબૂ તાં જગિ જાણી થઈ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અંચલગચ્છ દિગ્દર્શને (૩૫) આદિનાથ વિનતિ –ગા. ૯, યુગાદીશુ શેત્રુજનઈ સંગિ બઉ. (૩૬) તારણગિરિ વિનતિ –ગા. ૧૧, મનિ મનોરથ એહુ દા વસઈ.
(૩૭) પંચાસર વનતિ –૧૪૦ ની આસપાસ પાટણમાં જ જયશેખરસરિઓ ગુર્જર ભાષામાં આ સ્તુર્તિકાવ્ય રચેલું સંભવે છે.
(૩૮) પ્રકીર્ણ સ્તવને.
(૨૯) શત્રુંજય તીર્થાત્રિશિકા સંસ્કૃતમાં (૪૦) ગિરનાર ગિરિ દ્વાચિંશિકા, સંસ્કૃતમાં (૪૧) મહાવીર જિન ત્રિશિકા, સંસ્કૃતમાં (૪૨) નલદમયંતી ચંપૂ (૪૩) કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ (૪૪) ન્યાય મંજરી (૪૫) બૃહદ્ અતિચાર (૪૬) ઈદ શેખર (૪૭) જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવન, સંસ્કૃતમાં (૪૮) શત્રુંજય ચિત્ર પ્રવાડિ (૪૯) ગિરનાર ચૈત્ર પ્રવાડિ (૫૦) બાર કલા (૫૧) અજિતશાંતિ સ્તવે બાલાવબોધ.
૮૩૧. એમની નાની કૃતિઓમાંથી વિશેષ ઉલ્લેખ મળતો નથી, માત્ર “જયસેહર” દ્વારા પિતાનું નામ સૂચવ્યું છે. જયશેખર નામના બીજા પણ આચાર્યો નાગપુરીય તપાગચ્છ, કૃષ્ણવાયગચ્છ આદિમાં થયા છે, તો પણ આ ગ્રંથકારની ઘણી કૃતિઓ હોવાનું તેમના શબ્દથી જ વનિત થાય છે. માત્ર સંસ્કૃત, પ્રાકૃતમાં નહીં, ગૂર્જરગિરામાં મળે રચી ગુજરાતી સાહિત્યને ખીલવવા પણ તેમણે ઘણું જ પરિશ્રમ કર્યો છે, એમ એમણે રચેલી કૃતિઓ પરથી પણ જણાયા વિના નહીં રહે. . . . . .
૮૨. “ગુર્જર રાસાવલી માં નેમિનાથ ફાગુ' અને “અબુદાચલવીનતિ ને જયશેખરસૂરિની કતિ તરીકે ઓળખાવતાં તેના વિદ્વાન સંપાદક નોંધે છેઃ નેમિનાથg and અવાજવીનતા are both by TaTeft. The last line of the wory actually starts with the nime of the author. Funtecafe is the weilknown writer of another OG. poem Faryanath #. The poet was born in the beginning of the 15th Century V. S. By about 1418 V. S. he took the initiation as a Jain monk. He belonged to Ancala Gaccha. He composed many Skt. works in Verse. He has composed many poems in OG. also. The OG. work of any :thus appears to have been written somewhere about the middle of the 15th Century V. S. The same date may be assigned to अर्बुदाचलवीनती.
૮૩૩. જયશેખરસૂરિએ અનેક વનનિ કાવ્યો લખ્યાં છે. આવાં કાવ્યોનો પરિચય કરાવતાં સંપાદક પ્રસ્તાવનામાં નેપે છે કે
The word eftadt > Pkt. feruafer STT > Skt. Faufaeft means 'a request' 'a prayer'. Many poems of this type are in Mss. awaiting publication. The peculiarity of this prayer-poem is that it is written in a Syllabic meter af fara + + + + These staat's are prayers and thus are quite short. They fulfil the purpose of a small hymnal lyric-(M. C. Mody, Gaekwad's Oriental Series No. CXVIII.)
૮૩૪. પ્ર. પિટસન પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૮૫ ail : Jayasekhara-Author of a Jain Kumarasambhiva Karya. 3, App. P. 251. A copy of this book bought for Government during the present yeur shows that Jayakusaru, as I have print.d in the verse given at p. 252, is a mistake for Jayasekhira (cf. 1. 1. same page). Two Jayase kharas are known, one belonging to the Naga puriya branch of the Tapa gachchha, see Bhandarkar's Report, 1882-83, p. 43, who lived in the time of Hammira 1301 to 1365 A. D.); and one belonging to the Anchala gachchha, who wrote in Samvat 1436. See Bhandarkar's Report, 1884–6, p. 130.
૮૩૫. ડૉ. કલાટ એમણે લખેલી પટ્ટાવલીમાં જયશેખરસુરિની કૃતિઓ વિશે આ પ્રમાણે નોંધ કરે
In Merutuga's time lived Jayasekhara suri Sakhacharya; who composed (in Sekada-grama) Upadesh-Chintamani (See Keilhorn Rep. p. 95 Sambodh Sattari (See Peterson I Rep. p. 125, n. 275 ) Atma vabodha -kulaka and other works (altogether twelve in number) along with some smaller cmpositions, such as the Brihad-atichar printed in Vidhip. Pratikr. pp. 188-228 and the Ajita Santi-stavan, 17 V. Sansk, ib. pp. 357–66. સાહિત્યકાર જયશેખરસૂરિ :
૮૩૬. સરસ્વતીના કૃપાપાત્ર કવીશ્વર જયશેખરસૂરિની કાવ્યચાતુરી ખરેખર, અદભૂત અતીવ ઉચ્ચ પ્રકારની હતી એ એમના ગ્રંથ જ કહી રહ્યા છે. પદલાલિત્ય, અર્થગૌરવ, રસપૂર્તિ અને અલંકારોથી વિભૂષિત એમના ગ્રંથે ઘણું જ ઉત્કૃષ્ટ સ્થાન પામ્યા છે. જયશેખરસૂરિ દર્શનશાસ્ત્રના પશુ પારગામી હતા. જૈનેતર દશનનું એમનું જ્ઞાન પણ આશ્ચર્યકારક હતું એ વાતની પ્રતીતિ એમણે રચેલા “ધર્મસર્વસ્વાધિકાર ' દ્વારા થાય છે. એ ગ્રંથમાં એમણે પુરાગો, સ્મૃતિઓ, ઉપનિષદો આદિ જૈનેતર ગ્રંથનાં અવતરણો આપીને સિદ્ધ કર્યું છે કે માત્ર જનશાસ્ત્રોમાં જ નહીં જૈનેતરશાસ્ત્રોમાં પણ હિંસા, માંસભક્ષણ, કંદમૂળ ભક્ષણ, રાત્રિભોજન કે અણુમાળેલા પાણી પીવાના દૂષણોને નિવેધ કરેલો છે. જૈનદર્શનની સૂક્ષ્મ અહિંસાની વાતોની વિડંબના કરનારાઓ માટે આ ગ્રંથ ખરેખર, દિશાસૂચક છે. જૈનદર્શનનું એમનું જ્ઞાન તો અગાધ જ હતું. એમના ગ્રંથ વાંચવાથી જ એ વાતની પ્રતીતિ થઈ શકે એમ છે.
૮૩૭. પંડિત લાલચંદ્ર ગાંધી “ત્રિભુવનદીપક પ્રબંધ” ની પ્રસ્તાવનામાં એક અગત્યની વાત કહે છે—જન ધમના તરજ્ઞાનની ગબ્ધ વિના ગંધાએલી ગટર વિગેરે શબ્દોથી જૈનધર્મનો તિરસ્કાર કરનાર આધુનિક સજન (!) ની જેમ પૂર્વે થયેલ કચ્છમિત્ર નામના સંન્યાસીએ સંસ્કૃતમાં રચેલ જોહર કો
૪ નાટકમાં (૩જા અંકમાં ) દિગંબર ક્ષપણકનું નિ-ઘ દૃશ્ય દર્શાવી જૈનધર્મને ઉપહાસ કરનારી તુચ્છ ચેષ્ટા કરી છે. એટલેથી જ ન અટકતાં અતરંગ શુદ્ધિને અધિક આદર આપનાર અહિંસાપ્રધાન આહતધર્મને પાખંડીની કક્ષામાં મૂકી લેકઠય વિરૂદ્ધ કહેવાની પણ તેમાં ધૃષ્ટતા કરવામાં આવી છે, એ જોઈ કવીશ્વર શ્રી જયશેખરસૂરિએ પJવાદિઓના મિશ્ય વાકહારને પ્રતિકાર રૂ૫, લોકપ્રચલિત પાખંડ અને લોકોત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરનાર સંત કવિતામળિ ની અને ગુજરાતી આ ત્રિભુવનદીપક પ્રબંધ ” ની રચના કરી હોય એમ એ ગ્રંથોનું તુલનાત્મક દૃષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગદર્શન આવે છે.” પંડિત લાલચંદ્ર ગાંધીએ પોતાના આ કથનની પુષ્ટિ માટે “પ્રબોધચન્દ્રદય’ અને જયશેખરસૂરિના ઉક્ત ગ્રંથોનાં અવતરણો ઉપૃત કરી પિતાનાં કથનનું પ્રતિપાદન કર્યું છે, જે ખૂબ જ મનનીય છે.
૮૩૮. ૫. લાલચંદ્ર ગાંધી વિશેષમાં જણાવે છે કે–આ ત્રિભુવનદીપક પ્રબંધની પ્રાચીન શુદ્ધ ગુજરાતી ભાષા જોતાં તે સંકામાં થયેલા માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગૂજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. કવીશ્વર જયશેખરસૂરિએ આ પ્રબધમાં ધન્યાસી, દડા, વસ્તુ, ચઉપઈ, ૬૫૬, મલ્હારી, ધઉલ, સરસ્વતી ધઉલ, બોલી, જન્માભિષેક ઢાલ, ઠણિ, ઝાબર, તલ, ગૂજરી, છપયઉ, કાવ્ય વિગેરે છન્દોમાં પ્રાસંગિક વ્યવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે.
૮૩૯. “જૂની ગુજરાતી ભાષાના જન્મદાતા જનો છે કે કેમ ? એ નિ પક્ષપાત નિરીક્ષણ કરનારા સાક્ષરોધી અજ્ઞાત નથી. જૈન ધર્મના અને જૈન ધર્માનુયાયીઓના સંબંધમાં અનેક વાર અક્ષમ્ય આક્ષેપો કરનાર મહુંમ પ્રો. મણીલાલ નભુભાઈ દ્વિવેદીને પણ પાટણના જન ભંડારોનાં દર્શન થયા પછી લખવાની આવશ્યક્તા સમજાઈ હતી કે–“ગૂજરાતી ભાષાને પ્રથમ ગૂજરાતીનું રૂપ આપનાર જેનો જ હોય એમ માનવાને બહુ કારણ છે. પ્રાકૃતની જે અપભ્રંશ તેમાંથી ગુજરાતી કેવી રીતે થઈ, એનાં અનેકાનેક ઉદાહરણ મળે તેવા ગ્રંથે આ વિભાગમાં ઘણું છે. ઘણીખરી પ્રતિઓ સંવતને ૧૫મા અને ૧૯મા સૈકામાં લખાયેલી છે; એટલે તે પૂર્વે રચાયેલી હોવી જોઈએ, અને તે સમયની ગૂજરાતી ભાષાનું સ્વરૂપ તેમાં સ્પષ્ટ જણાવું જોઈએ. આ વિભાગમાં કથા, આખ્યાનાદિ, કેટલાંક સંસ્કૃત પણ છે, પરંતુ ઘણું આવાં ગુજરાતી જ છે. ”
૮૪. રા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે – ગુજરાતી સાહિત્યના મધ્યયુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે અભિપ્રાયો બંધાયેલા ને, નવાં નવાં પુસ્તકો હાથ લાગવાથી કાળક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું, અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતો કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગૂજરાતી સાહિત્ય હતું જ નહીં, તેનો આરંભ નરસિંહ મહેતાથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલ માલમ પડ્યો છે...ઘણું પ્રાચીન કાવ્યો જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખ પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બંધાયેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જનાં સાહિત્ય સંબંધે હાલને જમાને અનિશ્ચિતપણને transitional period–ને છે...”
૮૪૧. ડો. સાંડેસરા “ઈતિહાસની કેડી પૃ. ૨૭ માં નેપે છે કે-સંવત ૧૪૬૨ પછી જ્યશેખરસૂરિએ રચેલ “ત્રિભુવનદીપ પ્રબન્ધ” અથવા “પ્રબંધચિંતામણિ” નો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે. આ કાવ્ય એક સુંદર રૂપક છે વિશ્વનું સામ્રાજ્ય ધરાવતો પરમહંસ નામને રાજા મોહ નામના શત્રુ ઉપર કેવી રીતે વિજય મેળવે છે એનું તેમાં વર્ણન છે. જો કે આ પૂર્વે પણ પ્રાચીન ગુજરાતી તથા અપભ્રંશમાં ટૂંકા રૂપકો મળી આવે છે–ભવ્યચરિત, જિનપ્રભુ–મોહરાજ વિજયોક્તિ વગેરે–પરતુ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લઈ શકે એવું સુશ્લિષ્ટ રૂપક તો જયશેખરસૂરિનું જ પ્રથમ છે. સંસ્કૃતમાં કૃષ્ણમિત્રના પ્રસિદ્ધ “પ્રધચન્દ્રોદય” નાટક ઉપરાંત બીજું સંખ્યાબંધ રૂપક છે. જયશેખરસૂરિએ પોતે પણ સંવત ૧૪૬ર માં સંસ્કૃત કાવ્યમાં “પ્રબંધચિન્તામણિ” રચ્યું છે. ગૂજરાતીમાં પણ ત્યાર પછી વાણિજ્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૭
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ મૂલક અને પશુપાલક અનેક નાનાં-મોટાં પકો લખાયાં છે, પણ તેમનું જયોરિના ઉડત કાવ્યની બરાબરી કરી શકે તેમ નથી. કાવ્યમાં નું વિધ્ય અને સિનિપ અસાધારણ છે...'
૮૪૨. હનલાલ દ.ચંદ દેશાઈ “જૈન સાનિકને સંદિત દ નિકાસ પૃ. ૮૮૭માં ને છે કે- ગુજરાતી કાવ્ય કાલિય પર આવતાં જણાયું છે કે પંદરમે કાનમાં છે. જેને કવિઓ પૈકીના મિોટા ભાગે ટૂંક કા રચાયાં જવાં છે–તમાં કેટલાક ને નવે-સ્તુતિઃ દેવ-ગુરાની ર છે ..
આ યુગમાં ખાસ ધ્યાન ખેંચે તેવી કૃતિઓ નીચે પ્રમાણે છે : ઉક્ત આ જવાબરિત ત્રિભુવનદીપક પ્રબંધ (પરમહંસ પ્રબંધ-પ્રધચિતામણિ પદ-અંતરંગ ચાપ )...'
૮૪. “જયશેખર સંસ્કૃતમાં “પ્રધ ચિતામણિ” એક રૂપક (allegory) તરીકે સંવત ૧૪૬૨ માં રચેલો જણાવી ગયા છીએ. તે જ વિષયને પણ સ્વતંત્ર કૃતિ તરીકે તેમણે “ત્રિભુવનદીપક પ્રબન્ધ અથવા પરમહંસ પ્રબંધ-પ્રબંધ ચિન્તામણિ થાપાઈ એ નામનો ગ્રંથ રચેલ છે કે જે વિક્રમની ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રારંભની ગુજરાતી ભાષાના અવિકલ નમૂનો પૂરો પાડે છે. જો કે તે પિતાના સંસ્કૃત ગ્રંથ ના “પ્રબંધચિતામણિ” ના જ વિષયનું પ્રતિપાદન કરે છે, છતાં ભાષાના પ્રવાહ
સ્વતંત્ર અખંડિત અને રવાભાવિકપરો વધે છે. તે કહ્યું “ પ્રબોધચંદ્રોદય” જેવા પરપ્રવાદીઓના વાકપ્રહારોના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લોકોનર ધર્મને સત્ય સ્વરૂપને પ્રકાશિત કરવા માટે રચાયેલ છે. આ ઉપરથી ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિએ પછીના સમયમાં થઈ છે. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ભાષા જોતાં તે ૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગુજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગૂજરાતી છે અને અનેક છંદો જેવા કે દૂધ, ધ્રુપદ, એકતાલી ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, પય, ગુજરી વગેરેમાં, પ્રાસંગિક વ્યાવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે. આ પરથી જેમ પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાવ્યું કે-“ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જૈન જ હોય એમ માનવાને બહુ કાર છે ”, તેમ સ્પષ્ટ સમજાય એવું છે.'
૮૪૪. કેશવલાલ હર્ષદ ધ્રુવ જન્શાવે છે કે–પ્રબોધ ચિન્તામણિ ગુજરાતીમાં જૂનામાં જૂનું રૂપક છે. ઉપકની ઘટના દસ્પના કરતાં શ્રવ્ય કાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે જોતાં પ્રયોગબંધને માર્ગ મૂકી જયશેખરસૂરિએ કાવ્યબંધનો ભાગ લીધો એ બહુ યોગ્ય કર્યું છે. રૂપક મનનગ્રાહ્ય છે. તેનાં • કાવ્યપે નિરુપણથી ઔચિત્ય સચવાય છે અને નવીનતા આવે છે.”
૮૮૫. જયશેખરસૂરિએ સંસ્કૃતમાં “પ્રધચિન્તામણિ' કાવ્ય રચ્યું છે તેની સાથે “ત્રિભવન દીપક પ્રબંધન, કેશવલાલ ધ્રુવ કહે છે કે, “તુલના કરવી ઈષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સમીકારી છે; અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શિલી હદયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતોએ પહેલાને વખાણ્યું હશે; અને સામાન્ય શ્રેતાઓએ બીજાને વધાવી લીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો, ગુજરાતી કવિ તરીકે તો તેને દરજજો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિને સાહિત્યકાર બને છે. પ્રબોધચિંતામણિ પ્રબોધપ્રકાશના કરતાં અધિક યાલી થવા નિર્મિત છે. કવિની પ્રતિભા વજીની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને ઉપકની ખીલવણીમાં એક સરખી વિજ્યશાળી નીવડે છે. પ્રસ્તાનું વૈવિધ્ય અનેક રસની મિલાટને પિવે છે, અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્થ વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે. ગૂજરાતી કૃતિને રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતે એવું રૂપ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અચલગચ્છ દર્શન આપ્યું છે... જેનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ માં પેળવી હોત.”
૮૪૬. “પ્રબોધચિન્તામણિને પવભાગ માત્રા બંધ અને લયબંધ એ બે રૂપે વિભક્ત છે. માત્રાત્મક છંદમાં આશરે અઢીસે ચપઈ અને લગભગ પોણોસો દહ છે. તે સિવાય પદ્ધરી, ચરણાકુલ, મહદા, મિલા અને નીતિના નામે જાણીતા માત્રામેળ છંદ વધતા ઓછા દેખા દે છે, અને અપભ્રંશમાંથી જૂની ગૂજરાતીમાં ઉતરી આવેલ વસ્તુ નાનું છંદ પણ તેમાં યોજેલ છે. ઉપરાંત છbપવ, સરસ્વતી ધઉલ, તલવાર અને ધકેલ એ મિત્ર માત્રા બંધ પણ કવિએ ઉપયોગમાં લીધી છે. બાકીના પલાત્મક ભાગમાં સોરઠા જેવી એક કડીના પદને, પદ જેવાં અનેક કડીનાં દુપદ તયા ઝાબને અને ધઉલ કિંવા વાળને સમાવેશ થાય છે. લયબંધ આખા કાવ્યને નવ ભાગજ રોકે છે. મધ્યભાગમાં બોલીનાં બે ઉદાહરણ છે. જયશેખરસૂરિના ન્હાના ગુરભાઈ મિસ્તુંગરિ, તેમના શિષ્ય માણિક્યસુંદરમૂરિએ જૂની ગુજરાતીમાં ગધાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર સંવત ૧૪૭૮ માં રહ્યું છે, તે બોલીમાં છે. અક્ષરના રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય, તે બોલી. ભાણિયસુંદર બોલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેસીને વિલાસ એવું નામ આપે છે.
૮૪૭. એક મહાકવિ તરીકેની જયશેખરસુરિની વાવતા એમના એક વિશિષ્ટ ગુણથી પણ પ્રતીત થશે. એમના સમકાલીન કે પૂરોગામી કવિઓએ પિતાની કૃતિઓમાં, પિતે ધર્મગુરુ હેઈને; સહજભાવે ધાર્મિક તત્ત્વોને પ્રાધાન્ય આપી દીધું હતું. એમની કૃતિઓમાં એમના કવિત્વ કરતાં એમની ધર્મદેશના
દેખાતી. પરાણે અને મહાકાવ્યના યુગની જેમ એ વખતે પણ સાહિત્યકારોની સાહિત્યસાધનામાં મુખ્યત્વે ધાર્મિક તો એ પ્રેરણા પાયેલી. અલબત્ત, આ પ્રેરણા રાસ, પ્રબો અને ચોપાઈઓમાં
અભિવ્યક્ત થઈ–કેમકે તે સમયના જનસમાજમાં સાહિત્યના આ પ્રકારેએ અજબ આકર્ષણ જમાવ્યું હતું. સંક્ષેપમાં કહીએ તે તત્કાલીન કવિઓ જ્યારે ગતકાલીન મહાકવિઓની પ્રેરણા અને તેમની કૃતિ એમાંથી દોરવણી મેળવવા ઉત્સુક હતા, ત્યારે જયશેખરસૂરિએ પ્રબોધચિન્તામણિ કે ત્રિભુવનદીપક પ્રબંધ જેવી મૌલિક કૃતિઓ સમાજ સમક્ષ ધરીને સાહિત્ય જગતમાં નવો જ યુગ પ્રવર્તાવ્યું. એક ઉચ્ચ કટીના સાહિત્યકાર તરીકે જયશેખરસૂરિની જે ગણના થાય છે તે એમના આ વિશિષ્ટ ગુણને પ્રતાપે જ, એમ કહીએ તો તેમાં જરાયે અતિશકિત નથી.
૮૪૮. મહાકવિ તરીકે જયશેખરસૂરિની યોગ્યતા, એમના સાહિત્યસર્જન કે સાહિત્યજગતમાં એમના ઉચ્ચસ્થાન અંગે વિચારણા કરતાં, પ્રો. મજમુદારનું કથન અહીં વિશેષ ઉલ્લેખનીય બને છે. તેઓ The Journal of the Gujarat Research Society i want The Tendencies In Mediaeval Gujarati Literature નામના મનનીમ લેખમાં નોંધે છે કેThere is another literature also which though inspired by religion lies outside the range of Pauranic Renaissance or the Vaisnavite revival. There are the great mystic poets of devout life, haters of all unreality –Mandana, Akho, Niranta and others—and there are the writers of allegories-Jayasekhara suri, author of “Prabodha Chintamani”; Premananda author of“ Viveka Vanazaro "; Jivaram, author of the “Voyage of Jivaraja Seth "-the Gujarati Pilgrims' Progress: they form a class by themselves.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૮૯
૮૪૯, ‘ ત્રિધ્રુવની પ્રાધ' પહેલાં કેટલીક પ્રકાશુ લલ્લુ પદ્યકૃતિ રચાઈ છે, તે વિશે આપણે Øયુ . પરંતુ સાહિત્યકૃતિ તરીકે તેમજ અપભ્રંશની અસરથી અલિપ્ત રહેલી—જેને ગુજરાતી ભાષાના આદ્યસ્વરૂપ તરીકે ઓળખાવી કાકાય, એવી એ સૌ પ્રથમજ છે. એ પ્રાચીન ગુજરાતી સાહિત્યની પ્રમુખ પદ્યકૃતિથી જયશેખરસૂર ગુજરાતી ભાષાના આદ્યકવિ તરીકે ગણાવા જોઇ એ. નરસિંહ મહેનાનાં જે કાવ્યો હાલ પ્રસિદ્ધિમાં આવ્યાં છે તે સંસ્કારેલી—વાળી મૂડી સામુદ્ કરેલી વમાન લાવામાં છે. મુળ ભાડાનુ નાર્નિશાન મળવું દુર્લભ છે. બીજી તેંધનીય વાત એ છે કે એ નાગરકવિના કોઈ થ્રુ કાવ્યની હાથપ્રત વિક્રમના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધ પહેલાની મળતી નથી. નરસિંહ મહેતાને ગુજરાતીના આદ્ય કવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા, પણ એ પહેલાં થઈ ગયેલા જયશેખરમાંરે જેવા સમ પ્રતિભાશાળી કવિઓની ગુજરાતી ભાષામાં રચાયેલ મૌલિક કૃતિએ મળી આવતાં નરસિહુ મહેતાનુ ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ ’તું પદ ધ્રુવ રહી શકે તેમ નથી. અભયસિંહુસૂરિ અને ગાડીપાનાધ તીની ઉત્પત્તિ,
૮૫૦. આપણે જોયુ કે મહેન્દ્રપ્રભસુરિના સમયમાં શાખાચાય અલર્વાસ હરિ થયા, જેમની પ્રેરણાથી ગાડીજનાં પ્રસિદ્ધ તીર્થની સ્થાપના થઈ. ધ ëાંતે મુરેિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં અયિસંહરિના નામના ઉલ્લેખ નથી, એટલું જ નહીં, ગાડીછનાં આ પ્રસિદ્ધ તીર્થની ઉત્પત્તિ વિશે પણ એમાં કાંઈ નેધ નથી. પાછળથી એ પટ્ટાવલીના પ્રકાશિત થયેલાં ભાષાંતરમાં ગાડી”નાં તીની ઉત્પત્તિ વિશે વૃત્તાંત ઉમેરી દેવામાં આવ્યો છે. તેમાં મેતુ ંગરને ગાડીદ તીના પ્રેરક આચાય કહ્યા છે, જે વીકાય છે. પટ્ટાવલીમાં અભયસિ ંહરિના નામના ઉલ્લેખ ન હોવા છતાં ગ્રંથપ્રાપ્તિ કે હાલ ખત ાને આધારે એમને વિશે કેટલુંક જાણી શકાય છે.
૮૫૧. અભયસિ’હરિના વિશેષ પરિચય પ્રાચીન ગ્રંથકારાએ આપ્યો નથી, પરંતુ કવિવર કાન્હ * ગચ્છનાયક ગુરુરાસ 'માં એમને વિષે તેવે છે કે
સિરિયાલી વિજયપાલ સૂર્ણ મા; ભાજત કુલિ અવઈન્તુ, અભયસ હરિ જે નમ, તે નર નારિય ધ-ન.
આ ઉલ્લેખ પરથી નણી શકાય છે કે શ્રીમાલી વશીય, ભાત ગોત્રી વિજયપાલના તે
પુત્ર હતા.
૮પર. ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અચલગચ્છની પટ્ટાવલીમાંથી આ પ્રમાણે નોંધ મળે છે :— वि. १४३२ गौडी पार्श्वनाथबिंबं प्रतिष्ठा अभयसिंहसूरिणा पत्तनेऽचलगणे । बो. खेताकेन तदनु विक्रमात् १४३५ गोठी मेघाकेन गोडाग्रामे स्थापित स्वनाम्ना ।
*
૮૫૩. આ અંગેનું બીજું એક પ્રમાણ ૧૯ મી સદીમાં થયેલા કવિ રૂપ કૃત - ગોડીપાર્શ્વનાથ છંદ’ ની પ્રતપુષ્ટિકામાંથી પ્રાપ્ત થાય છે. તેમાં આ પ્રમાણે નેધ છે : ‘ સંવત્ ૧૪૭૧ ફાગણ શુદિ ૨ શુક્રવારે શ્રી પાટણ નગરે શ્રી ગેાડીજીની પ્રતિમા સેડ મિઠડીઆ વાહરા સા. મેઘા મેતાંગી પ્રતિમા ભરાંણી છે. શ્રી આંચલીઈ ગચ્છે શ્રી મેરૂતુ ંગ સૂઈ પ્રતિષ્ઠિત સ. ૧૪૫૫ સમ્ભારાં સ. ૧૯૭૦ ગાડી મેધ ખેતાંણી પાટણથી પારકર લે આયા. સ. ૧૪૮૨ દહેરા કરાવ્યા. સ. ૧૫૧૫ દેહ પૂરા થયા. ગાડી મેહરા મેધાંણી ઈંડુ ચઢાયા ઈતિ શ્રેય.' જુએ હૈ. ગૂ. ક. ભા. ૭, ખ. ૨, પૃ. ૧૫૪૫.
૮૫૪. થરપારકર અંતર્ગત આ તીર્થ જૈનો માટે આસ્થાના પરમ ધામ ત્રુ બની ગયું છે, એટલું જ નહી... ગાડીટી ચમત્કારિક પ્રતિમાએ જૈનેતાની આસ્થા પણ પ્રકટાવી છે.
આ તીર્થની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અંચલગચ્છ દિગ્દર્શન ઉત્પત્તિ સંબંધક અનેક આખ્યાયિકાઓ પ્રસિદ્ધ છે. એ બધી થોડા ઘણા ફેરફારને બાદ કરતાં લગભગ મળતી જ છે. એ આખ્યાયિકાઓને સંક્ષેપ પરિચય વિરક્ષિત છે.
૮૫૫. ભદને આધારે હ. ૯. લાલન “જેન ગોત્ર સંગ્રહ માં જણાવે છે કે ઓશવાળ વંશમાં વડે ગોત્રીય આહાના દ્વિતીય પુત્ર સાજણના કાજલ, ઉજશે અને કામલ ના ત્રણ પુત્રો હતા, તથા મરઘાને ના પુત્રી હતી. કાજલશાહ ધનવાન હતા. એમના જ નગર ભૂદેધરમાં સ. ૧૩૯૮ માં શા છે તો મીઠડિયે રહેતો હતો. તેની પત્નીનું નામ નોડી હતું. તેના ભજે, ઉદય અને મે એમ ત્રણ પુત્રો હતા. કાજલશાહે પિતાની બહેન મરઘા મેઘાશાહ સાથે પરણાવી હતી. બનેવી મેઘાને કાજલે વ્યાપારાર્થે પાટણ મોકલ્યો. ત્યાંથી પાછા ફરતી વખતે મેઘે પાટણથી અતિશય પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા લાવ્યો. કાજલે ને પ્રતિમાની માગણી કરી અને પ્રાસાદ બંધાવી તે પ્રતિમાની પ્રતિષ્ટા કરવાનો વિચાર કર્યો. પણ મેઘાએ તે આપી નહીં. પ્રતિમાના પ્રભાવથી મેઘાને ધનનું નિધાન પ્રાપ્ત થયું, જે દ્વારા તેને જિનપ્રાસાદ બંધાવવાનું કામ શરુ કર્યું. મૂલ ગંજારે શિખરબંધ થયો એવામાં મેઘો મૃત્યુ પામ્યા. પછી કાજલે પોતાની બહેનને સમજાવીને પ્રાસાદ સંપૂર્ણ કરાવ્ય; શત્રુંજય, ગિરનારના સંઘે કાઢી ઘણું ધન વાપર્યું તેમજ સંઘવીપદ મેળવ્યું.
૮૫૬. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગેડીઝનાં તીર્થની ઉત્પત્તિ વિશે કશે જ ઉલેખ નથી તે આપણે નોંધી ગયા. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ'માં આ તીર્થની ઉત્પતિ સંબંધક વિસ્તૃત કથાનક નોંધવામાં આવેલ છે. આ તીર્થ વિશે ભાવવિજયજી કૃત રાસ, નેમિવિજય કૃત ગોડીપાર્શ્વનાથ સ્તવન (રચના સં. ૧૮૧૭), કવિ રૂપ ત ગોડી પાર્શ્વનાથ છંદ આદિ પ્રાચીન રચનાઓમાંથી ઘણું જાણી શકાય છે. પરંતુ અમરસાગરસૂરિના સમયમાં વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય, લાવણ્યચંદ્ર સં. ૧૭૩૪ ની આસપાસ “શ્રી ગેડી પાર્શ્વનાથ ચઢાળિયું' રચ્યું છે તેમાંથી આ તીર્થ વિશે ખૂબ જ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ થાય છે. એ ચઢાળિયાને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે :
૮૫. પાટણમાં ઓસવંશના મીઠડિયા ગોત્રીય દેવાણંદસખાશાખીયશાહ બેતાની પત્ની નોડીએ મેઘા શાહને જન્મ આપે. મહેન્દ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘા શાહે સં. ૧૪૩૨ ના ફાગણ સુદી 2 ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિ કરાવી. તે વખતે મુસલમાનોના ઝનની આક્રમણના ભયને લીધે તે પ્રતિમાને સં. ૧૮૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવી. સં. ૧૮૬૫માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની સારમાં ખીલે ખેડવા જતાં તે પ્રતિમાજી પ્રગટ થયાં. પ્રતિમાની સુંદરતા જોઈ હુસેનખાન પ્રભાવિત થશે. તેની પત્ની જૈન વણિકની કન્યા હોવાથી તે પ્રતિમાનું પૂજન કરવા લાગી. આમ સં. ૧૪૭ સુધી તે પ્રતિમા હુસેનખાનના મહેલમાં જ પૂજતાં રહ્યાં.
૮૫૮. એ અરસામાં થરપારકરમાં રાગ ખેંગાર રાજય કરતો હતો. સંઘવી કાજલ રાણાને પ્રધાન હતો. મેધાશાહ પ્રધાન કાજલના બનેવી થાય. એક વખત કાજલવતીથી પાટણમાં વ્યાપારાર્થે આવેલા મેઘા શાહને અધિષ્ઠાયક દેવે સ્વપનમાં હસનખાન પાસે જિનબિંબ હોવાની વાત કરી અને સૂચન કર્યું કે તે સવા દામ આપીને મેળવવું. નાનુસાર મેઘાશાહે પ્રતિમા મેળવી લીધી. તે વખતે પાટણમાં બિરાજમાન મે-તુંગરિએ એ પ્રતિમાને જોઈને મેઘાશાહને કહ્યું કે આ પ્રતિમા તમારા દેશમાં લઈ જાઓ અને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રરથાપિત કરો. આ પ્રભાવક પ્રતિભાથી તમારા દેશમાં અતિશયવંત મહાતીર્થ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૮૧ ૮૫૯. પાટણમાં કરિયાણું, રૂ આદિ વસ્તુઓની ખરીદી કરી, રૂની ગાંસડીમાં એ મૂર્તિને મૂકીને મેઘાશાહ (રાધનપુર થઈ ને) પોતાના વતનભા હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં પ્રતિમાના પ્રભાવથી પિોઠિયાઓ કોઇ ગણી શકાયું નહીં–મતલબ કે એને દાણું ભરવું પડ્યું નઈ. ઘેર પહોંચતાં કાજલશાહે બો હિસાબ માગ્યો. વિઘાશાહે પ્રતિમા મેળવવા ખર્ચે રકમ પોતાને ખાને ભાંડવાનું કહે છે અને સ્પષ્ટ જણાવે છે કે પ્રતિમા તો હું જ રાખવાનો. કાજલશાહને પ્રતિમા રાખવાની ઇચ્છા હતી પણ મેઘાવાડ મક્કમ રહ્યા. કાજલશાહ ત્યાં પ્રધાનપદે હતા એટલે એમની વચ્ચે થયેલી રકઝકથી મેઘાશાહ ત્યાંથી થરપારકરના ગેપુર ગામે ચાલી નીકળ્યા. ત્યાં ઉદયપાલ ઠાકુરનું પ્રભુત્વ હતું તથા ખેતશી લુણોતને પ્રભાવ પણ સારો હતો. તેમણે મેઘાશાને આવકારતાં મેઘાશાહ ત્યાં જ સ્થિર રહ્યા. પ્રાતમાના પ્રભાવથી તેઓ અખૂટ સંપતિ પામ્યા. પછી તેમને ત્યાં જિનપ્રાસાદ બંધાવવાનું શરુ કર્યું.
૮૬. જિનપ્રાસાદ બંધાવવા ? તેણે દેશ દેશાવરથી સલાટોને તેડાવ્યા. અને કામ જેસભેર શર કર્યું. જિનાલયનું ઘણુંખરું કામ પૂરું થવા આવ્યું હતું, પાસે એક વાવે પણ બંધાવી હતી. દુર્ભાગ્યે જિનાલયનું કામ સંપૂર્ણ થાય તે પહેલા જ તે સં. ૧૪૯૪ માં મૃત્યુ પામ્યા. એટલે કાજલશાહે ભાણેજને ઘેર તેડાવીને ચિત્યનું કામ પરિપૂર્ણ કર્યું. સં. ૧૮૯૫ માં ત્યાંના સંઘે જિનાલ્યને ફરતી દેરીઓ પણ બંધાવી. બીજી પણ દેવકુલિકાની રચના થઈ. શિખર પર વજારોપણ પ્રસંગે કાજલસાડ અને મેઘાશાહના પુત્ર મેહરા વચ્ચે કલેશ થયો. ધ્વજારોપણ કરવાના કાજલશાહના કોડ પૂરા થયા નહીં. મેઘાશાહના પુત્ર મેહરાશાહે વજારોપણ કર્યું. ત્યાંના ઠાકોરે એ તીર્થને મુંડકાવેરામાંથી મુક્ત કર્યું. વિઘાના સંતાન આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેબી-ગોકીના નામથી ઓળખાયા.
૮૬. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ , ભા. ૧, પૃ. ૩૦ માં ગોડીજીની ચમત્કારી મુનિનો પૂર્વ ઈતિહાસ વર્ણવતાં જણાવે છે કે હેમચંદ્રાચાર્ય સં. ૧૨૨૮ માં પાટણમાં મોટી અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી હતી. પારે છેલે વડોદરાના જેન કાનજીની ત્રણ પ્રતિમાની પણ અંજનશલાકા કરાવી હતી. આ ત્રણે પ્રતિમાઓ બહુ ચમત્કારી હતી, જેમાંની એક ગોડીજીની પ્રતિમા હતી.
૮૬૨. પ્રતિમાજીનાં નામકરણ સંબંધમાં ત્રિપુરી મહારાજ માહિતી આપતાં જણાવે છે કે ઝીંઝુવાડાનો શેઠ ગેડીદાસ અને સોરાજી ઝાલો દુષ્કાળ પડવાથી માલવા ગયા. ત્યાંથી પાછા ફરતાં એક સ્થાને રાતવાસો રહ્યા. ત્યાં સિંહ નામના કોળીએ શેઠને ઓચિંતો ઘા કરી મારી નાખ્યો. ઝાલાને આની જાણ થતાં તેણે કાળીને મારી નાખ્યો. શેઠ મરીને વ્યંતર થયો, અને તેના ઘરમાં જે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી તેને અધિષ્ઠાયક બની તેની પૂજા–ભક્તિ કરવા લાગ્યો. ત્યારથી તેના નામ પરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વનાથનાં નામથી વિખ્યાત થઈ અધિષ્ઠાયકે સોટાઓને સહાય કરી સુખી કર્યો. સોરાજીએ પણ એ પ્રતિમાને પોતાનાં ઘરમાં લાવી પધરાવ્યાં. ને તેની પૂજા કરવાથી અત્યંત સુખી થયો, ઝીંઝુવાડાને રાજા બન્યો, તેમજ ગુજરાતને મહામંડલેશ્વર પણ બન્યું. તેના ભાઈ માંગુ ઝાલાએ પણ અધિષ્ઠાયકની સહાયથી લાકુંવરીનું ભૂત કાઢયું હતું. મંડલેશ્વર સેટા ઝાલાને દુર્જનશલ ના પુત્ર હતો. તે પણ રાજા ભીમદેવ સોલંકી(બીજા)ને મંધર હતો. તેણે સં. ૧૩૫થી સં. ૧૩૧૦ ના ગાળામાં શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો.
૮૬૩, તે પછી ગોડીજીની પ્રતિમા પાટણમાં લાવવામાં આવી. સં. ૧૩૫૬-૬૦ ના ગાળામાં બાશાહ અલાઉદ્દીન ખિલજીના ભાઈ અલખાને ગુજરાત પર ચડાઈ કરી અને કરણ વાઘેલાને ભગાડી પાટણમાં પિતાની ગાદી સ્થાપના કરી. આ વખતે પ્રતિમાજી ભૂમિગૃહમાં રહ્યાં. સં. ૧૪૩૨. લગભગમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
અચલગચ૭ દિગ્દર્શન પાટણ સૂબો હસનખાન–ડીસામુદ્દીન થયો, જેની દેસારમાંથી પ્રતિમાજી પ્રકટ થયાં, એ પછીને આખો વૃત્તાંત આપણે ઉપર્યુક્ત ચોરાળિયાના આધારે જોઈ ગયા. વિશેષમાં એ જાણી શકાય છે કે મેઘો પિતાનાં ગૃહમંદિરે એ પ્રતિમાજીનું ૧૨ વર્ષ સુધી પૂજન કરતો રહ્યો, જે દરમિયાન તેને ભઈઓ અને મેહરે નામે બે પુત્રો થયા. મેઘાશાહને એક રાતે એ પ્રતિમાને અજાણ્યા સ્થળે લઈ જવાનું સ્વપ્નમાં સુચન મળ્યું. એટલે સવારે વહેલા ઉઠી એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવા વાછર જોતરી અજાણ્યાં સ્થળ તરફ જવા પ્રયાણ કર્યું. તે લબા થલમાં જઈ પહોંચ્યો. ત્યાં ચારે બાજુએ નિજન વેરાન હતું. ત્યાં તેણે સ્વપનાનુસાર ગોડીપુર નગર વસાવ્યું. ત્યાં પાણીને કૂવો નીકળ્યો અને ધોળા આકડા નીચેથી તેને ધન મળ્યું. તેણે ત્યાં દેરાસર પાયો નાખ્યો. દેરાસરનું કામ શરુ થયું. સિરોહીના સલાટે તે કામ ભક્તિથી ઉપાડી લીધું. મેધાશાહની કીતિ ચારે તરફ ફેલાવા લાગી. આથી કાજલને તેની ઈર્ષા થવા માંડી. કાજલે પોતાની પુત્રીના લગ્નમાં મેઘાશાહનાં આખા કુટુંબને પિતાને ત્યાં તેડાવ્યું. અને કપટ કરીને મેધાશાહને ઝેર આપીને મારી નંખાવ્યો. પછી કાજલે દેરાસરનું અધૂરું કાર્ય પાર પાડ્યું, દેરાસરમાં ગોડીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. મેઘાશાહના પુત્ર મેહરે દેરાસર ઉપર કળશ ચડાવ્ય તથા વજારોપણ કર્યું. આ રીતે ગોડીજીનું સુપ્રસિદ્ધ તીર્થ અસ્તિત્વમાં આવ્યું. તે પછી કાજલે શત્રુંજય અને ગિરનાર તીર્થને છ'રી પાળત યાત્રા સંઘ કાઢ્યો
૮૬૪. ગેડીપાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકામાં બહુ પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રગટ થતી રહેતી. તેની યાત્રા માટે દૂર દૂરથી મોટા મોટા સો આવતા હતા. આ પ્રતિમાને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા છે તે સ્થાનમાં ગોડી પાર્શ્વનાથનાં પગલાં સ્થાપન થયાં, આજે જે “વરખડી ” નામથી ઓળખાય છે.
પ. આ તીર્થની સ્થાપના થયા પછી ગેડીઝને મહિમા ખૂબ ખૂબ વધે, સમગ્ર ભારતમાં ગોડીજીનાં જિનાલયનું નિર્માણ થયું અને જૈનો જ નહીં જૈનેતરો પણ ગોડીજીમાં આસ્થા રાખતા થયા. શેઠ મોતીશા જેવા ભાવુકો તો પ્રત્યેક શુભ કાર્યોની શરુઆત ગોડીજીનાં નામનું ઉચ્ચારણ કરીને જ કરતા. હિસાબી ચોપડામાં પણ પ્રથમ તો ગોડીજીનું નામ જ લખાતું ! ગોડીજીને મહિમા સાંભળીને અંગ્રેજે પણ એમના પ્રત્યે આકર્ષાયા હતા એવા પણ અનેક ઉદાહરણે મળી આવે છે. પરશુચંદ નાહર સંપાદિત “જૈન લેખસંગ્રહ–જેસલર', લેખાંક ૨૫૩૦માં આ પ્રમાણે ઉલ્લેખ છે : ૩ અજગ જી કા સ પણ R મા... ગોડીઝના ચમત્કારની અસંખ્ય વાતો જેનો તેમજ જૈનેતર રસપૂર્વક કહે છે અને પોતાની તેમને પ્રત્યેની આસ્થા દૃઢ કરે છે. આ મહાન તીર્થને પ્રતિષાપક આચાર્ય અંચલગચ્છીય હેઈને અંચલગચ્છના ઈતિહાસમાં તે આ તીર્થને મહિમા અનીચનીય બની ગયો છે. અંચલગચ્છના આચાર્યોએ ગોડીજીને મહિમા ગાવા અસંખ્ય સ્તુતિઓ, સ્તોત્ર, છંદો, ચોટાળિયાઓ, પદો આદિ રચ્યાં છે અને એમના અન્ય ગ્રંથોમાં પણ મંગળાચરણમાં તો ગેડીઝનું નામ સ્મરણ અચૂક કર્યું હશે. ધાર્મિક અને રાજકીય સ્થિતિ
૮૬ ક. પારકરમાં ગોડીજીનું પ્રસિદ્ધ તીર્થ અસ્તિત્વમાં આવ્યું એ વિશે જોયા પછી ત્યાંની ધાર્મિક અને રાજકીય સ્થિતિ વિશે વિચાર કરવો પણ અભીષ્ટ છે. પારકરનું સ્થાન તે અરસામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું, કેમકે સિંધના ઉત્તર ભાગથી કે સમગ્ર રાજસ્થાનથી અનેક જાતિઓ સ્થળાંતર કરી પારકર થઈ કચ્છ, ગૂજરાત આદિ સુરક્ષિત પ્રદેશમાં પથરાઈ ત્યાંના રાજકીય ઉલ્કાપાતનું એ અનિવાર્ય પરિણામ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૧૯૩
૮૬૭. આપણે જોયું કે સં. ૧૩૫૫ માં અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરી સરદારોએ ગુજરાતના અણહિલવાડ રાજયનો નાશ કર્યો, ત્યારે ગુજરાત દિલહી બાદશાહોની સત્તા હેઠળ એક પેટા રાય બની રહ્યું હતું, કચ્છને પણ ખંડણ ભરવી પડતી હશે. પરંતુ દિલ્હીની શહેનશાહત તરફથી આ દૂર આવેલા અને છૂટી છૂટી ઘડી વસ્તીવાળા મુલક ઉપર કંઈ અસરકારક હકૂમત ચલાવાતી નહિ હોય, તેથી જાડેજાની સત્તા કચ્છમાં ધીમે ધીમે વધતી રહી. કમનસીબે આ જાડેજાઓ વચ્ચે એકત્ર ન હતું. અને મુખ્ય ત્રણ જાડેજા વંશના જાગીરદારો પોતપોતાના બાંધેલા જુદા જુદા ઉગરી કિલ્લાની અંદર ખરેખર, સ્વતંત્ર રીતે વર્તતા રહ્યા હતા. પણ આ ભાષાને કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત બનતા હતા. જેમકે તેરમી સદીમાં કચ્છમાંથી કાડીઓને હાંકી કાઢવા તેઓ એકત્રિત બન્યા હતા. જાડેજાએ શાહી સલ્તનતના મુસલમાન સરદારોથી સારો સંબંધ રાખતા. કારણ તેમના ઘણુ રીત-રીવાજો સૈકાઓના પરિચયને કારણે ઈસ્લામ સંસ્કૃતિની અસરવાળાં હતાં.
૮૬૮. સુલતાનનાં મૃત્યુબાદ તુરત જ સિંધ અને ગુજરાતના સૂબાઓએ દિલ્હીની સત્તા સામે બંડ કર્યા, અને મહમદ બિન તઘલખ દિલ્હીની ગાદીએ આવ્યો ત્યાં સુધી આ બન્ને પ્રદેશ ઉપર દિલ્હીનું વર્ચસ્વ પાછું ન રહ્યું, એ પણ આપણે જોઈ ગયા. એ પછી સમાઓએ સિંધમાં પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું. સમાની જે શાખા આ પ્રમાણે સિંધમાં સ્થિર થઈ, તેણે કચ્છ તરફ દેશાંતર કરી ત્યાં જસત્તા રૂઢ થયેલા સમાએ કરતાં મુસલમાન ધર્મને વધારે ચુસ્તપણે અંગીકાર કર્યો જણાય છે. એમ છે. રશક
બ્લેક હિલ્સમાં નોંધે છે. વિશેષમાં તેઓ જણાવે છે કે–આ બન્ને શાખાઓએ પિતાની વંશપરંપરાગતની ધાર્મિક સહિષ્ણુતા એક સરખી જાળવી રાખી હતી એમ જણાય છે. કચ્છી અને સિંધી સમાઓ વચ્ચે “જેહાદો” થઈ નહોતી. તેવી જ રીતે કચ્છની ભૂમિ ઉપર પણ ધર્મના ઓઠા હેઠળ ધાર્મિક યુદ્ધો પણ થયાં નહોતાં. મલિક તાગીની પૂઠે સિંધ ઉપર જયારે મહમદ તઘલખ સં. ૧૪૦૮ માં ચડી આવ્યો ત્યારે સમાથી સિંધમાં રહી શકાશે નહીં, એમ તેમને ખાતરી થઈ, અને તેઓને કચ્છમાં સારું આશ્રયસ્થાન મધું. મજફર મલિક તાણીએ ગુજરાતમાંથી શાહી સત્તાને ઉથલાવી નાંખી હતી. પણ તે પાળથી હાર પામ્યો અને તેણે સિંધમાં આશ્રય લીધો.
૮૬૯. સુલતાન મહમદ ડટ્ટા તરફ કૂચ કરતાં રસ્તામાં જ મૃત્યુ પામ્યો, અને શાહી લશ્કરને સમા- . એ સારી રીતે ટૂંકું કરી નાખ્યું, જેથી તત્કાળ પૂરતો ભય સિંધ પરથી પસાર થઈ ગયું. તે પછી સુલતાન ફિરોજશાહ તઘલખે મહમદના લશ્કરની હાર બદલ વેર લેવા નિશ્ચય કર્યો, અને ઘોડેસવાર તથા હાથીઓવાળા એક પ્રચંડ લશ્કર સહિત ઠઠ્ઠા તરફ તે કુચ કરી ગયે. સિંધુ નદીના ત્રિકોણ પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં સહેલાઈથી થઈ શકે, તે માટે તેણે પોતાની સાથે હોડીઓ પણ રાખી હતી, પરંતુ સિધી અને કચ્છી નાવિકોની બરાબરી કરી શકે તેવા તેની પાસે ખલાસીઓ નહોતા. ઠકાના જામે પિતાનો બચાવ એટલો તો બહાદુરીથી કર્યો કે સુલતાને જીતની આશા છોડી દીધી અને ગુજરાતને કરીથી પ્રગ શાહી વર્ચસ્વ નીચે આવી ગયું હતું–પાછા ફરી, વધારે બળવાન લશ્કર સજ્જ કરવા તેણે નિશ્ચય કર્યો. પાછા ફરતી વખતે કચ્છના સમાઓ કે જેમણે પોતાના સિંધના ભાયાતોને સુલતાનને હઠાવવામાં મદદ કરી હતી, તેને બદલે દેવાની સુલતાનની ઈચ્છા થઈ. પરંતુ રણના કાદવ-કીચડમાંથી પસાર થવામાં તેના લશ્કરને ભયંકર વિપત્તિઓમાંથી પસાર થવું પડયું હતું. આથી તેમના અસંખ્ય માણસો માર્યા ગયા અને કત નામનું લશ્કર જ પેલે પાર ઉતરવા પામ્યું. સુલતાન પોતે તો તદ્દન માર્ગ ભૂલી ગયો, અને ઘણા દિવસો સુધી તેના કશા સમાચાર મલ્યા નહિ. કચ્છના રણ મારફત પસાર થતાં તેના
૨૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અ`ચલગચ્છ દિગ્દર્શન
લશ્કરને આવી રીતે નાશ થયા હતા, તેની આવી નેધ પહેલી જ હતી. ત્યારબાદ પણ આ જ પ્રકારના અનુભવ રણ એળગતાં થયા છે.
૮૬. પ્રેા, રશજીક ઠીક કહે છે કે કચ્છ પર આક્રમણ કરનારને રણને લીધે જે અન૬ મુશ્કેલીએ અને ોખમે વેવાં પડે છે—ખાસ કરીને ગુજરાત અને સિધને લગતી સરહદે વચ્ચે–તેને લીધે કચ્છ એક દૂર દૂરના પ્રદેશ છે, એવી કચ્છની નામના વધારે દૃઢ થતી ગઈ.
૮૭૧, સુલતાન સં. ૧૪૨૦ ની આસપાસ વધારે સહીસલામત રસ્તે પાછા કર્યાં, અને ાના તમને દિલ્હીની શરણાગતી સ્વીકારવા ફરજ પાડી. થોડા સમય બાદ જ જાણે દિલ્હી સલ્તનતને ખંડણી ભરવાની શરત સ્વીકારી, અને તેને પાછા પેાતાના રાજ્યના કારભાર સોંપવામાં આવ્યા. સમા વંશનું રાજ્ય દક્ષિણ સિંધમાં ૧૬મી સદી સુધી એક ધારૂં ચાલું રહ્યું. તેમના કચ્છી સધાએ સાથેના સંબ સારા રહ્યા હતા, અને પહેલા મેાગલ શહેનશાહ બાબર (મરણુ સ. ૧૮૭)ના સમયમાં કટ્ટાનું રાજ્ય આરગણુ રાજાએએ કબજે કરી લીધું ત્યારે જામ વંશના હેલ્લા રાજા ાકિાજ નાસીને કચ્છમાં આશ્રય માટે આવ્યો હતેા.
૮૭ર. સૌરાષ્ટ્રની બાજુએથી કચ્છ આવવું જવું વધારે સહેલું હતું. ક્રિજશાય તઘલખના વંશના બાદશાહે।માં પ્રમાદ અને મેાજોાખને લઈને સડો દાખલ થતેા જવાથી દિલ્હીની રાહેનશાહત નબળી પડી ગઈ, અને ગુજરાતના મૂખા ઝરખાને સ. ૧૪૫૭ માં ‘ મુઝફ઼રશાહ ' નામ ધારણ કરી પેાતાને સ્વતંત્ર બાદશાહ તરીકે જાહેર કર્યાં, અને અણુહિલવાડનાં જૂનાં રાજ્ય પર પોતાની સત્તા જમાવવાનું શરુ કર્યુ સ. ૧૪૬૭માં વાગડ પર સત્તા જન્માવવા નિશ્ચય કર્યો અને કંથકોટના કિલ્લાને રાજવી, જે હજી સુધી દેદાના વંશના જ હતેા તેને તાબે થવા ફરજ પાડી. પણ કચ્છના બીજા વિસ્તારેને તેણે તાબે કર્યાં હોય તેવું કંઈ જણાતું નથી, એટલું ખરું કે કચ્છ અને અણુહલ પાટણને જૂને સબધ તેણે ક્રરી ચાલુ કર્યાં, અને આ સબંધ તેના પૌત્ર અને અનુગામી વારસ બાદશાહ અહમદશાહે અણુહિલ પાટણનાં જૂનાં પાટનગરને તજી દઈ અમદાવાદ નામનું નવું શહેર વસાવ્યું, ત્યાં સુધી ચાલુ રહ્યો.
૮૭૩. ઉક્ત ગેાડી પાર્શ્વનાથના ચાઢાળિયામાં કહેલા હસનખાન તે કદાચ ગુજરાતના સૂબા ઝખાનને સરદાર હાય, કેમકે સ. ૧૪૫૩ માં ઝરખાને મુઝકરશાહનું નામ ધારણુ કર્યા પછી પાટણુ પર હુમલા કર્યાં છે. એ અરસામાં જ હસનખાન પાટણમાં હતા. સ. ૧૪૭૦ સુધી ગાડીજીની પ્રતિમા તેના મહેલે રહી હાવાનેા ઉલ્લેખ પણ ઉક્ત ચાઢાળિયામાં છે. આપણે તૈયુ કે ડેન્નએ મુસલમાન સરદારા સાથે સારા સંબંધ રાખતા. કારણ કે તેમનાં રીત-રીવાજે સકાએના પરિચયને કારણે ઈસ્લામ સંસ્કૃતિની અસરવાળાં હતાં. વળી કચ્છ અને અણહિલ પાટણના જૂના સંબંધ પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. શક્ય છે કે હસનખાન સાથે એમને સારા સંબંધ રહ્યો હેાય. વળી હસનખાનની પત્ની પણ જૈન વણિકની કન્યા હેાવાનું ચાઢાળિયામાં કહેલું છે. આ દ્વારા નડેજાએની જેમ તે :પશુ ધ`સહિષ્ણુ હશે. મુસલમાન ધર્મના પ્રચારથી પણ પહેલાં જાડેજાએની કુળદેવી આશાપૂરા દેવીનું પૂજન અને ભક્તિ કરવાની સમા વંશની રીત હતી. તે પણ તે સહજ અને સહેલાઈથી કરતા હતા. તેઓ હિન્દુ ધર્માંના સાધુ–સતાના અને મુસલમાન એલિયાએને સમાનભાવથી આદર કરતા હતા. કારણ કચ્છ અને ધના પ્રખર સ ંતપુરૂયેાની તપેાભૂમિ રહેલ છે.
૮૭૪. ઉપર્યુક્ત ઘટનાએથી ફલિત થાય છે કે મુસ્લીમ સંસ્કૃતિનાં ઝનૂની આક્રમણે હિન્દુ રાજ વીઓને રાજકીય અને ધાર્મિક રીતે નમતા શીખવ્યું. સિ ંધ અને રાજસ્થાનની રાજકીય વિષમતાઓથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
૯૫ અનેક જતિએને પારકર થઈને કચ્છ અને ગુજરાતના સુરક્ષિત શેમાં આશ્રય લેવા પડ્યા. આમ રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે બધું જ પરિવર્તનશીલ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં એક્યની ખાસ જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યે એની જ ખામી રહી. અલબત્ત, પાતપિતાના મર્યાદિત હેત્રમાં અન્ય તો હતું જ. પણ એ સના નેતાઓ એક બીજાની સાથે હાથ મિલાવી શક્યા નહીં. પરિણામે પ્રજા રાળને વફાદાર હોવા છતાં રાજઓ એક બાળ સાથે ભળી શકયા નહીં, એવી જ રીતે શ્રાવકે ગુહાધિપતિને વફાદાર હોવા છતાં બંધાયે છે નઈ એ તેની એકતા કેવી થાય નહીં, એજ પ્રમાણે જ્ઞાતિના મુખ્ય પુરાએ ભિન્ન ભિન્ન પ્રવાહમાં જ્ઞાતિજનોને નેતૃત્વ પૂરું પાડયું—અને એ રીતે અનેકને ગુણાકાર ઘંને ગયા ! !
૮ પ. મહેન્દ્રભસુરિએ પટ્ટધર થયા પછી અચલગરનું સંગઢન દઢ કર્યું એ ઠીક જ કર્યું, નહીં તો એ પરિવર્તનશીલ જમાનામાં આ ગને પારાવાર સહન કરવું પડયું હતું. ઉક્ત બધા પરિબળોને ધ્યાનમાં લઈને એમને ખૂબ જ ડહાપણભર્યું પગલું ભર્યું. આ ગન જે એ અરસામાં મદ્રપ્રભસૂરિ જેવા શક્તિશાળી પટ્ટધરનું નેતૃત્વ ન સાંપડયું હતું તે આ ગનું જ નિરાશાજનક ચિત્ર જોવા મળત. પોતાના ગચ્છમાં તપ, નિયમ, ક્રિયા અને વિદ્યા ઉત્તરોત્તર વાં એવાં પગલાં તેમણે અસરકારક રીતે ભર્યા હતાં એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. ખંડન–મંડનનો માર્ગ લીધા વિના એમણે લખેલું પગલું જ શ્રેયસ્કર હતું. એમના શાખાચાર્યો પણ એ નીતિને જ અનુસર્યા. પાટણના સરદાર હસનખાન જેવાને સમાગમ પણ તેઓ કેળવી શક્યા હશે એમ ઉક્ત ટાકિયાથી મુચિત થાય છે. કવિ મહેન્દ્રપ્રભસૂરિ
૮૭૬. મહેન્દ્રપ્રભસૂરિ સફળ ગચ્છનાયક ઉપરાંત કવિ પણ હતા. આપણે જોયું કે એમની શિષ્ય મંડળીએ જૈન સાહિત્યના ઇતિહાસમાં તેજવંત યુગ પ્રવર્તાવ્યો. મેતુંગરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિજ્યશેખરસૂરિ આદિ અનેક ગ્રંથકારોની સાહિત્યપ્રવૃત્તિ વિશે પાછળથી વિચારણા કરીશું. એ વિદ્વાન શિવમંડળીના નેતા પણ એવા જ વિદ્વાન હતા, જે વિશેનો ખ્યાલ એમની એક માત્ર ઉપલબ્ધ કૃતિ “છરાપલી પાર્શ્વનાથ સ્તોત્ર' દ્વારા મળી રહે છે. એમણે ૪૫ સંસ્કૃત કારિકામાં આ અભૂત સ્તોત્રની રચના કરી છે, જેની હાથ પ્રત લીંબડીના ભંડારમાં સુરક્ષિત છે. પ્રો. પિટર્સનના પ્રથમ રીપોર્ટમાં પણ આ. ગ્રંથની નોંધ છે-જુઓ નં. ૩૧૬.
૮૭૭. ગોડીનાં તીર્થની જેમ રાવલે તીર્થનો મહિમા પણ એ અરસામાં ખૂબ જ હતો. આ તીર્થની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં અંચલગચ્છના આચાર્યોનો ઉલ્લેખનીય હિસ્સો છે; એ વાતની પ્રતીતિ ત્યાંના શિલાલેખો દ્વારા જ થઈ શકે એમ છે. તદુપરાંત, મહેન્દ્રપ્રભસૂરિ, જયશેખરસૂરિ, મેરૂતુંગરિ આદિ આચાર્યોએ આ તીર્થનાં સુંદર તો રચ્યાં છે, એટલું જ નહીં અંચલગચ્છીય સાહિત્યકારોની લગભગ પ્રત્યેક કૃતિનાં મંગળાચરણમાં ગોડીજી અથવા જીરાપલી પાર્શ્વનાથની સ્તુતિ તો અવશ્ય હશે જ. આ તીર્થના અભૂત પ્રભાવ અને ચમત્કારની વાતો આ ગચ્છનાં સાહિત્યમાં એકમેક થઈ ગઈ છે. ૮૭૮. પ્રસ્તુત તેત્રનાં મંગળાચરણમાં કવિ મહેદ્રપ્રભસૂરિ વર્ણવે છે–
प्रभु जीरिकापल्लीवल्लीवसन्तं लसद्देहभासेन्द्रनीलहसन्तम् । मनःकल्पितोनल्पदानैकदक्ष जिन पार्श्वमीडे कलौ कल्पवृक्षम् ॥१॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
અંચલગચ૭ દિગ્દર્શન અર્થાત જીરાપલી ૩૫ વલ્લીમાં રહેતા, ઈન્દ્રનીલની શેભાને પણ હસતા, મનહર દેડવાળા, મનેવાંછિત ઘણું દાન આપવામાં કુશળ, કલિયુગમાં કલ્પવૃક્ષ સમાન એવા પ્રભુ શ્રી પાર્શ્વજિનને હું નમું છું-સ્તવું છું.
૮૭૯. બીજા શ્લોકમાં સ્તોત્રકાર પિતાની અલ્પતા દર્શાવતાં કહે છે કે-“રત્નભૂત અમૃત સરખી વાવાળા પંડિતો ક્યાં અને અલ્પબુદ્ધિવાળો હું કયાં ? પરંતુ પ્રભો ! આપના પ્રત્યેની મારી ભક્તિ મૌન મકાવી દે છે ! ” આગળ ગ્રંથકાર જણાવે છે કે “ પ્રભો ! મિથ્યાવર૫ માતંગના સ્પર્શથી આ બુદ્ધિ ભૂષણ અને દૂષણમાં અસ્પૃશ્ય બની ગઈ હતી, પરંતુ આપનાં નામનાં ધ્યાનરૂપી તીર્થમાં સ્નાન કરવાથી તે શુદ્ધ બની છે, શાંત થઈ છે અને સતીની જેમ શોભિત થઈ છે. ત્યાર પછીના ગ્લૅકોમાં જિનગુણુ મહિમા, દેવ-દાનવ-ભૂત–પ્રેત-પિશાચના ઉપદ્રની શાંતિ, આધિ-વ્યાધિની ઉપશાંતિ, પ્રભુનાં અદ્દભૂત રૂપ-દેહ લાવણ્યનું વર્ણન ઈત્યાદિ સુલલિત પર્વોમાં કવિએ વર્ણવ્યું છે.
૮૮૦. મુનિ ન્યાયવિજ્યજી “જીરાવેલા તીર્થ” નામના લેખ, જે. સ. પ્ર. વર્ષ ૧૪, અં. ૨, પૃ. ૨૩૦–૧ માં નોંધે છે કે આ કૃતિમાં કવિએ ઉચ્ચ કવિત્વ દર્શાવ્યું છે, એક સહદથી ભક્તજનનું હૃદય ઠાલવી અભૂત સ્તુતિ કરી છે. એક એક શ્લેક વાંચતાં હૃદયના તાર ઝણઝણ ઉઠે છે. વાણીની સરળતા અને સુંદરતા સ્તોત્રમાં ઝળકી રહી છે. ૮૮૧. અંતિમ પદ્યમાં તોત્રકાર વર્ણવે છે— एवं देवाधिदेवं प्रतिदिनमपि यो जीरिकापल्लीराज,
__ पार्श्वस्तौति त्रिसन्ध्यं त्रिशविटपनं भक्तिभाजामवन्ध्यम् । विश्वविश्वाद्भुतास्ता नवनिधिरुचिरा ऋद्धयः सिद्धयो वा;
तस्योत्सर्षति पुंसः सपदि जगति याः श्री महेन्द्रस्तवार्ताः ॥ અર્થાત આવી રીતે જીરાપલ્લીમાં શોભતા, બિરાજમાન દેવાધિદેવ એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને જે ત્રિકાલ સેવે છે, તે ભક્તજનોને ફલદાયક શ્રી કલ્પવૃક્ષ સ્વરૂપ છે; તેમજ તે ભક્તજનોને વિશ્વની સમસ્ત અદભૂત નવનિધિ, ઋદ્ધિ, સિદ્ધિ તેની પાસે આવે છે અને જગતમાં શ્રી મહેન્દ્રથી સ્તવનીય–પૂજનીય બનાવે છે. છેલે કર્તાનું નામ પણ સૂચવાયું છે. સ્વર્ગગામન.
૮૮૨. સં. ૧૪૪૪ માં એક્યાસી વર્ષની ઉમરે અંચલગચ્છના યશસ્વી પટ્ટધર મહેન્દ્રપ્રભસૂરિ સ્વર્ગે સિધાવ્યા. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવાયું છે કે પાંચ દિવસનું અણુશણ કરી, શુભ ધ્યાન ધરતાં માગશર વદિ ૧૫ ને દિવસે તીર્થાધિરાજ શત્રુંજય પર્વતના શિખર પર તેઓ દેવલોકે ગયા.
૮૮૩. મહેન્દ્રપ્રભસૂરિનાં મૃત્યુનાં વર્ષ વિશે થોડો મતભેદ છે કિન્તુ એમનાં મૃત્યુનાં સ્થળ વિષે તો બહુધા પ્રાચીન પ્રમાણગ્રંથે એકમત છે. આપણે જોયું કે મુનિ લાખા ગુપટ્ટાવલીમાં મહેન્દ્રપ્રભસૂરિનું મૃત્યુ સં. ૧૮૪૪ માં પાટણમાં થયું હોવાનું નેધે છે. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં પણ એમનાં મૃત્યુસ્થળ તરીકે પાટણને જ નિર્દેશ કરે છે, જો કે મૃત્યુનું વર્ષ તે સં. ૧૪૪૫ જણાવે છે –
સિરિ ગુરુ મહિંદસિંહો વિહરિય ભુમિ પણે પત્તો, સંવછર પણુયાલે સુઝાણે સે દિવં પત્તો. ૮૨.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રભસૂરિ
૧૯૭ ૮૮૪. કવિવર કાન, “ગચ્છનાયક ગુમ રાસમાં નોંધે છે કે મહેન્દ્રપ્રભસૂરિ સં. ૧૮૮૪ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં સ્વર્ગ ગયા :–
ગુદિરિમ ગુણિ મયર હર જિમ, મહિમા ગુણિ હિમવંત; સિરિ માહિંદપલ મુરિ ગુર, મહિમંડલિ જયવંત. ૯. અહલ વાઈ વર રે, ચઉદ ચëઆલી જાણિ;
કાનિય સુદિ તિથિ તેરસિદ્ધિ પુલતક ગુરુ નિરવાણિ. ૯૨. ૮૮૫. કોઈ અજ્ઞાત-કતૃક “મેÚગરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે પાટણમાં સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ ગચ્છનાયક પદ આપી ગધુરા મેતુંગસૂરિને સમર્પિત કરી :
કારાવઈ પણયલઈ વાસરિ, ફાગુણ વદિ ઈગ્યાસિ વારિ, શ્રી મરિંદ્રપ્રભસૂરે પાટણિ પયડ ગઇ નાયક;
થપ્પીય ગઈ ભાર ઘલુ તવ અપાય ગુરુ શ્રી મેડુંગરે. ૫. ૮૮. ઉક્ત પ્રમાણે દ્વારા એટલું તો સિદ્ધ થાય છે કે મહેન્દ્રપ્રભસૂરિ શત્રુંજય પર નહીં, કિન્તુ પાટણમાં જ કાલધર્મ પામ્યા હતા. એમનાં મૃત્યુનાં વર્ષ માટે થે મતભેદ જણાય છે, પરંતુ બારીકાઈથી વિચારતાં એ અંગે પણ નિર્ણય થઈ શકે એમ છે. કવિવર કાન મહેન્દ્રપ્રભસૂરિનું મૃત્યુ સં. ૧૪૪૪ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે થયું હોવાનું માને છે તે વધારે સવીકાર્ય છે. મુનિ લાખા પણ એ જ વર્ષ વીકારે છે. ડો. પિટર્સન, ડે. કલાટ, મો. દ. દેસાઈ, ભીમશી માણેક, બુદ્ધિસાગરજી આદિ સાંપ્રત ગ્રંથકારોને પણ એ જ વર્ષ અભિપ્રેત છે. અન્ય પ્રાચીન ઉલેદાર પણ એ જ વર્ષનું સૂચન મળે છે, તો પછી ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં તેમ જ અજ્ઞાતકતૃક “મેરાનું સૂરિ રાસ માં ૧૪૫નું વર્ષ કેમ છે ? પેતુંગમૂરિ રાસ માં તો જણાવાયું છે કે સં. ૧૮૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ
તુંગરિને ગચ્છનાયક પદ આપ્યું. મારવાડી વર્ષ પ્રમાણે સં. ૧૪૪૮ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે સં. ૧૪૪૫ ની સાલ જ ગણાય. “મેરતુંગરિ રાસ ના કર્તાએ મારવાડી વર્ષ ગયું હોય અને ભાવસાગરસૂરિએ એ કૃતિને આધાર લીધો હોય એ તદન શકય વાત છે. એ પ્રમાણે સં. ૧૪૪૪ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરે પાટણમાં કાલધર્મ પાળ્યા હોય અને સં. ૧૮૪૪ ના ફાગણ વદ ૧૧ ને દિવસે મેરૂતુંગસૂરિ ગચ્છનાયક પદે અભિષિક્ત થયા હોય, જે વખતે પૂરોગામી પધરની વિદ્યમાનતા ન જ હોય. કેમકે એક જ સમયે બે ગચ્છનાયકેની વિદ્યમાનતા અસ્વીકાર્ય જ છે. આ બધી રીતે મહેન્દ્રપ્રભસૂરિ સં.૧૪૪૪ ના કાર્તિક સુદી ૧૩ને દિવસે પાટણમાં સ્વર્ગે ગયા હોય એ વધારે સવીકાર્ય કરે છે.
૮૮૭. મહેન્દ્રપ્રભયુરિની પટ્ટધર તરીકેની કારકિર્દી ખરેખર, ઉજજવળ છે. એમના ગુણોની પ્રશંસા કરતા કવિઓ થાકતા નથી. એક કવિએ તો મહેન્દ્રપ્રભસૂરિના જેવા કેઈ ન થઈ ગયા હોવાનું પણ કહ્યું
સર્વે વહંતુ ગર્ધ્વ, કુણંતુ પરંતુ પઢમં જે,
પણ તૃહ મહિંદસૂરિ સાસભુવિણુમિ ણ કવિ ગુણ. ૮૮૮. કવીશ્વર જયશેખરસૂરિએ “ઉપદેશ ચિન્તામણિ'ની ગ્રંથ-પ્રશસ્તિમાં મહેન્દ્રપ્રભસૂરિની વિદ્યમાનતામાં જ એમને “પટરૂપી નંદનવનમાં ક૯પવૃક્ષ સમાન' કહ્યા. જયશેખરસૂરિ કહે છે કે વિદ્વાન એમના હાથને લક્ષ્મી તથા સરસ્વતીની મૈત્રી કરાવવાનું તીર્થ કહે છે. જો એમ ન હોય તો તેમના કર સ્પર્શથી વિનયવંત પુરુષ લક્ષ્મીવાન અને બુદ્ધિમાન ક્યાંથી હોય? જે આચાર્યની કીર્તિના ભારથી જગતને ઉજજવળ કરવામાં એ કોઈ પણ ન હતો કે જે ત્રાહિત અંધકારને આશ્રય આપે. પરંતુ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અંચલગચ્છ દિઝને ભગ્નાશ અંધકારને જેના ચપુત્રો છતાયેલા છે, એવા દુર્વાદિષા સમૂહું પ્રસરી રહેલી દયાવાળાની જેમ પિતાના મુખમાં નિશ્ચલ નિવાસભૂમિ આપી :--
तत्पट्टनंदनवन कल्पद्रमसमश्रियः ।
जयंति सांप्रत श्री मन्महेन्द्रप्रभसूरयः ॥७॥ grfજમrg #તિના વિશ્વ મૈત્રી
. संपर्कतस्यस्य जनोविनीतः । श्रीमांश्च धीमांश्च किमन्यथास्यात् ॥ ८ ॥ येषां कीतिभरे भरेण धवलीकर्तृ जगत्प्रोद्यते । नाभूत्कोपि स यो ददाति तमसनस्तस्य शश्चत्पदम् ॥ भग्नाशस्य च तस्य निजितचरैर्दुवादिवृन्दैः स्फुरस्कारुण्यैरिव वासभूमिस्वला स्वीये मुखे दीयत ॥ ९॥
૮. જયશેખમૂરિ “પ્રબોધચિતામણિ ની ગ્રંથ પ્રશસ્તિમાં સેંધે છે કે–નિર્મલ બુદ્ધિવાળા, પ્રમાદરૂપી શત્રુના સંહાર માટે મજબૂત કટિત બંધેલા, ગજગતિવાળા, કળાવાનોને પ્રિય, સ્ત્રીઓના મનોહર કટાક્ષરૂપ બાણના વિસ્તાધી અભ્ય અને રાજાઓથી જેના ચરણકમળ પૂજાયેલાં છે તેવા મહેન્દ્રપ્રભસૂરિ નામના આચાર્ય થયા—
तत्पट्टनमतो बभूवुरमलप्रज्ञाः प्रमादद्विष
___ध्वंसोदूबद्धकटीतटाः करटिसद्यानः कलावत्प्रियः । कांताकांतकटाक्षकांऽविसराक्षोभ्या महेन्द्रप्रभा
भिरुयाः सूरिवरा महीन्द्रविनुतांघ्रिद्वंद्वजवालजा ॥२॥ ૮૯૦. ઉપર્યુક્ત પ્રશસ્તિઓ દ્વારા જ અંચલગચ્છના આ સમર્થ પટ્ટધરની મહાનતાને આપણને સહજભાવે દર્શન થાય છે. આવી તો અનેક પ્રશસ્તિઓ આજ દિવસ સુધીમાં ઉપલબ્ધ થઈ છે, કિન્તુ જયશેખરસૂરિ જેવા મહાન સાહિત્યકારનાં વર્ણન પરથી મહેન્દ્રપ્રભસૂરિનાં વ્યક્તિત્વને સુંદર પરિચય મળી રહે એમ છે. એમના શિષ્ય તથા અનુગામી પટ્ટધર મેરૂતુંગસૂરિ તો એમનાથી પણ સવાયા નીકળ્યા. આ ગુરુ શિષ્યની જોડીએ પિતાનાં પ્રશસ્ત કાર્યો દ્વારા આ ગચ્છના ઇતિહાસમાં એવું તો ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે, કે એમની સાથે ભાગ્યે જ બીજી કોઈ ને સરખાવી શકાય. આપણે જોઈ ગયા તેમ, એમનાં કાર્યો દ્વારા અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતરિ અને જયસિંહરિના તેજવંત યુગની ઝાંખી થઈ આવે છે. એ ગુરુશિષ્યની અપ્રતિમ જોડલીને પ્રભાવ આ ગચ્છ શતાબ્દીઓ પછી પણ ભૂલી શકે એમ નથી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી મેસતુંગસૂરિ
૮૯૧. મમંડલ અંતર્ગત નાણી નગરમાં પ્રખ્યાટ વંશના વોહર ગોત્રીય વઈરસિંહને ઘેર, તેની પત્ની નલદેવીની કૂખે સં. ૧૪૯૩ માં વસ્તિગ કુમારને જન્મ થયે, જે પાછળથી જેને ઈતિહાસમાં જ નહીં સમગ્ર પશ્ચિમ ભારતના ઇતિહાસમાં મેતુંગરિને નામે સુપ્રસિદ્ધ થયો.
૮૯૨. ધમમતિ સરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં એમનું જન્મસ્થળ નાનાગામ કહ્યું છે. તેઓ મીઠડિયાગોત્રની વહેરા શાખાના હેવાનું તેમાં છે. મેરૂતુંગસૂરિનું મૂળ નામ ભાલણ તથા તેમની માતાનું નામ નાણદેવી પણ તેમાં દર્શાવવામાં આવ્યાં છે. ભાલણે વૈરાગ્યપૂર્વક મહેન્દ્રપ્રભસૂરિ પાસે સં. ૧૪૧૮ માં દીક્ષા લીધી હોવાનું ઉક્ત પદાવલીમાં નોંધવામાં આવ્યું છે. પઢાવલીનું આ વિધાન સંશોધનીય છે. પ્રથમ તો એમને મીઠડિયા ગોત્રના કહ્યા છેતેથી એવી ભ્રાંતિ ઉભી થાય છે કે તેઓ ઓશવાળ હતા, કેમકે મીઠડિયા ગોત્ર ઓશવાળોમાં હોય છે. વાર શાખા તે પ્રા.વાટ અને ઓશવાળ બનેમાં છે. પ્રમાણ ગ્રંથી સિદ્ધ થાય છે કે તેઓ પ્રાવાટ વંશના જ હતા, નાના ગામના નહીં પરંતુ નાણી ગામના વતની હતા. તેઓંગસૂરિનું મૂળ નામ ભાલણ નહીં પરંતુ વસ્તિગ તથા તેની માતાનું નામ નાણદેવી નહીં પણ નાલ દેવી હતાં. બાળકે સ. ૧૪૧૮ માં નહીં પરંતુ સં. ૧૪૧૦ માં મહેન્દ્રપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરેલી. આ અંગેના પ્રમાણેને ઉલ્લેખ અહીં વિવક્ષિત છે. ૮૭. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે –
અહ નાણિનયર મજ ધણ કંચણ ચણવિ રિદ્ધિ સિદ્ધિો , સિરિ વયરસિંહ ના નિવસઈ સે પરવાડ લે. ૮ નાયર સર હંસ ચઉદસ તિય મહિય વચ્છરે જમે, દહ ઉત્તરિ ચારિત સુમેરૂંગે મુણી નામ. ૮૦ ગુરુપય પંકય લેણે ભૂઉ બહુ સાથ સત્ય પરિકવિઓ,
ટ્વીસે મુરિપયં સે વયજણ વિહિય ઉછાઉં. ૮૧ ૮૮૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં નેધે છે
તસ પય નાયકુ ગુણય વિરે મા, ઉગિઉ અહિણવ ભાણુ, તવતે જિહિં ઉજેઅ ક મા, જસ ગુણ મેર સમાણ. ૯૩ નણિય નય વંસસી એ મા, ધણ કણિ યણિ સમિ; તહિ પુરિ વહાઉ વરસીહે મા, સાવય ગુણિ સુપસિધુ. ૯૪
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અંચલગચ્છ દિગ્દર્શન તસ ઘરણિ નાલૂઆ અરિ સરે મા, અવતરઉ રાય હસુ; ચઉદ ત્રિડોતરાઈ જાયઉ એ મા, પ્રાગુવંસિ અવતંસુ. ૯૫ ચારિતુ ચઉદ દહેતરઈ એ મા, નારણીય નયર માઝારિ,
છવ્વીસઈ અણહિલપુરે મા, વિઉ સૂરિપઈ ભારિ. ૯૬ કવિવર કાન્તના જણાવ્યા પ્રમાણે બાળકને સં. ૧૪૧૦ માં નાણી ગામમાં દીક્ષા આપવામાં આવી તથા સં. ૧૪૨૬ માં અણહિલ્લપુર પાટણમાં તેમને સૂરિપદ આપવામાં આવ્યું. આ પ્રમાણથી સ્થળ અંગે પણ સ્પષ્ટતા થાય છે.
૮૫. મુનિ લાખા “ગુરુપટ્ટાવલી માં મેતુંગરિના જીવનવિષયક આ પ્રમાણે નોંધ આપે છે :
इग्यारमा गच्छनायक पदे श्री मेरुतुंगसूरि । नाणी ग्रामे। श्रेष्ठि वइरसीह पिता। नाल्हणदे माता । संवत् १४०३ वर्षे जन्म । संवत् १४१० दीक्षा । संवत् १४२६ सूरिपद । संवत् १४४५ गच्छनायकपदं । पत्ने । संवत् १४७१ वर्षे निर्वाण स्तंभतीर्थे
વર્ષ ૬૮ II ૮૯૬. પાશ્ચાત્ય વિદ્વાનોની ને પણ અહીં ઉલ્લેખનીય છે. ડે. કલાટ નોંધે છે :
Merutunga-suri, Son of Vora Vairasinha in Nani-grama, and of Nahunade, born Samvat 1403, diksa 1418, acharya 1426 in Sala, gachchha-nayaka in 1446 in the same place, + 1471 at the age of છે. લાટ એમના ગ્રં વિશે અને એમના શિષ્યોએ રચેલા ગ્રંથો વિશે વિસ્તૃત નોંધ કરે છે, જે આપણે પાછળથી નાંધવું.
૮૯૭. ડે. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯ર ની પ્રસ્તાવનામાં મેતુંગસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે:
Merutunga-Mentioned as pupil of Mahendra prabha and guru of Jayakirti in the Anchala-cachchha. 3, App. p. 220. Author of the Surimantrakalpasaroddhara 3, App. p. 364. Author of a commentary on the Meghaduta. 3, App. p. 248. In the Anchala-gachchha patta vali the dates for this teacher are given as follows:-Birth Samvat 1403; diksha, Samvat 1418, acharyapada, Samvat 1426; gachchhanayaka, Samvat 1446; death, Samvat 1471. Compare Weber, I p. 297 Guru of Manikyachandrasuri. 1, p. 123 (No. 262).
૮૮૮. ઉક્ત બને પાશ્ચાત્ય વિદ્વાનોનાં કથન સંશોધનીય છે. ડે. કલાટ તેમજ ડૉ. પિટસને ઉક્ત નેંધ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે કરી છે તે સ્પષ્ટ છે. ભીમશી માણેકે પદાવલીમાં નોંધ્યું કે મેતંગરિ ૧૪૨૬ ની સાલમાં આચાર્યપદ પામ્યા અને ૧૪૪૬ ની સાલમાં ગચ્છનાયકપદ પામ્યા. પ્રાદેશિક ભાષાના અપરિચયને લીધે છે. લાટે સાલને નગર માની લઈ ઉક્ત ભૂલ કરી દીધી. ભીમશી માણેકને સં. ૧૪૧૮ માં મેનુંગસૂરિની દીક્ષાનું વર્ષ અભિપ્રેત હોઈને ઉક્ત ઉભય પાશ્ચાત્ય વિદ્વાનોને એમનાં કથનને હવાલો આપવો પડ્યો છે. મોહનલાલ દલીચંદ દેશાઈ, બુદ્ધિસાગરસૂરિ કે ત્રિપુટી મહારાજને પણ આવી જ ભ્રાંતિમાં દોરાવું પડ્યું છે. હકીકતમાં મેતુંગસૂરિને સં. ૧૪૧૦ માં દીક્ષા પ્રદાન થઈ, અને સં. ૧૪૨૬ માં પાટણમાં એમને આચાર્યપદ પ્રાપ્ત થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી મેçગસૂરિ
૨૦૧
, મેરૂંગમુરિનાં જીવનવૃત્ત પર “મેરૂતુંગરિ રાસ' ખૂબ જ પ્રમાણભૂત રીતે પ્રકાશ પાથરે છે. એમના કોઈ અજ્ઞાન અંતેવાસી શિવે એ રાસ ર હેવાની સંભાવના છે. એ દષ્ટિએ એની અતિહાસિક ઉપયોગિતા ખૂબ જ છે. ભંવરલાલ નાહટા તુંગરિરાસ–રમાર, જે. સ. પ્ર. વર્ષ ૧૩, અંક ૧, પૃ. ૨૯-૩૨ માં યોગ્ય જ કહે છે કે આ રાસ અત્યંત મહત્વપૂર્ણ છે અને અંચલગચ્છના ઈતિહાસમાં સંશોધનની સુંદર સામગ્રી પ્રસ્તુત કરવાની સાથે સાથે નૃપ-પ્રતિબોધાદિ અનેક નવીન સામગ્રી પ્રકાશમાં લાવે છે.
૯૦૦. “મેરૂતુંગરિ રાસ' ચરિત્ર નાયકનાં જીવન વિશે ખૂબ જ વિશ્વસનીય માહિતી પૂરી પાડે છે. એ દ્વારા એમનાં પૂર્વ જીવન વિશે આ પ્રમાણે જાણી શકાય છે. મકમંડલમાં નાણી નામના નગરમાં વૃહરા વાચાગર અને એમના ભાઈ વિજયસિંહ થયા, જેમણે સિદ્ધાનાર્થી શ્રવણ કરી વિધિપક્ષનો સ્વીકાર કર્યો. વિજયસિંહના પુત્ર વીરસિંહ વહુરા પ્રાવાટ વંશના શંગાર, વિચક્ષણ વ્યવસાયી, મહાન દાની અને ધમિંટ થયા. એમની નાલદેવી નામની સ્ત્રી શીલાલંકારધારિણી હતી. એક વાર નાલદેવીની ક્ષિમાં પ્રયવાન ઇવ દેવલથી એવીને અવતીર્ણ થયો, તેના પ્રભાવથી સ્તનમાં તેણે સસ્ત્ર કિરણધારી સૂર્યને પિતાનાં મુખમાં પ્રવેશ કરતો જા. ચક્રેશ્વરી દેવીએ તત્કાલ આવીને એ રવનનું ફળ સમજાવ્યું કે તમને મુક્તિમાર્ગ-પ્રકાશક જ્ઞાનકિરણયુક્ત સૂર્યના જેવો પ્રતાપી પુત્ર ઉત્પન્ન થશે; જે સંયમ માર્ગ ગ્રહણ કરી યુગપ્રધાન યોગીશ્વર થશે. ચક્રેશ્વરી દેવીનાં વચનને આદર આપતી તે ધર્મધ્યાનમાં સવિશેષ રક્ત થઈને ગર્ભનું પાલન કરવા લાગી. સં. ૧૪૧૩ માં પૂરે દિવસે પાંચે ગ્રહોના ઉચ્ચ પ્રથાનમાં આવતી વખતે નાલદેવીએ પુત્ર જન્મ આપે. હત્સવપૂર્વક પુત્રનું નામ “ વસ્તિગકુમાર' રાખવામાં આવ્યું. ક્રમશઃ પાળ, વદ્ધિ પામવા લાગ્યો અને તેમાં સમસ્ત સદગુગ આવીને વસવા લાગ્યા. એક વખત મહેન્દ્રપ્રભસૂરિ નાણીનગરમાં પધાર્યા. એમના ઉપદેશથી અતિમુક્ત કુમારની જેમ વસ્તિગકુમાર દીક્ષિત થયા. વઈરસિંહે ઉત્સવ દાનાદિમાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યું. રિએ નવદીક્ષિત મુનિનું નામ બેન્કંગ રાખ્યું. ૯૦૧. મેરુ–ગરિ રાસ ” ની કેટલીક કંડિકાઓ પણ જોઈએ:
નયર સુ નાણી જાણીયઈ નિશ્ચમ નિકલંક,
તહિ પુરિ વિહરઉ પવર યઉ બાસાગર તાસ, બંધવ વુહરઉ વિજયસિંહ સહજિઈ સજાણ.
તસુ નંદન તહિં વીરસિંહ વઉઉ વવહારી, જે સુજસિ રસિ અધિક્ક દાનિદક્ષિણ કરભારી. પ્રાગવંસ શંગાર સાર વવસાય વિચક્ષણ,
નાલદેવિ તસુ નારિ સારિ સંસારિ અગોપમ,
અન્ન દિવસિ સુર સરગ એઈ, નાલદેવી ઉર પનું કોઈ નવ દસ દિસિ ઉજજોય કરતઉ, સહસકિરણ સિરિસર સુરતઉ.
x
२६
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨
અચલગચ્છ દિન
શ્રી જિન શાસન કમલ વિકાસક મુગતિ મારગ તણઉ પ્રકાશક, મોહતિમિરહર પરમયફખંઉણ જ્ઞાન જ્ઞાનકિરણિ તુલન હીય મંડણ. સૂરિજજિમ જગ ભિતરિ તપસિઈ ગરમ જોગી પણ સંજમ લેસિઈ, અંતરનયણિ નિરંતર જેસિઈ જગપ્રધાન જગીસર હોસિઈ. જાગીય આણંદિ અંગિ ન માયઈ દિવસ ઉદય સા જિગુહરિ જાયઈ ચકકેસર વાણી મનિ ધરતી ગન્મ વહઈ સો મનિ ગહગહતી.
પુત્ત જનમીય પુત્ત જનમીય સકલ સમુહુત્તિ, ત્રિતું અગાલ ચઉદસઈ વરસિ હરસિ બહુ હતિ. ઉત્સવ નિત નિતુ હુઈ વધામણું, સજન લોક સાવિ કઈ કલરવ વસ્તિગુ નામિઈ સુજિસુ ગુણ, અમિ સસિસમ ભાલ, નંદન વનિ જિમિ કપતરુ દિન દિન વધઈ બાલ.
સિરિ મહિંદહિસરિ ગુરુ પરિવારિહિ સંજુર, નાણિ પુરિ પરવા હર ઈણિ અવસરિ સંપત્ત. વસ્તિગ વંદઈ સુગુરુ પય નિસુણ ગુરુ ઉપદેશ, તફખણિ ભવહ વિરત મણ ચિંતઈ સંજમ લે.
સંવત ચઉદ દહોરરઈએ મહેન્દ્રપ્રભસરિ ગણધાર, આપઈ કમરહ તત્ય પરિ સયં હત્યિ સંજમ ભાર.
૯૨. રાસમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે કે મુનિ મેતુંગ બુદ્ધિ વિચક્ષણતાથી વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ પ્રભૂતિ સમસ્ત વિદ્યાઓના પારંગત પંડિત થયા. તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા. તેમજ અમૃત જેવી મધુર વાણીમાં સુંદર વ્યાખ્યાનાદિ દેતા હતા. મહેન્દ્રભસૂરિએ એમને આચાર્યપદ માટે સર્વથા જાણીને સં. ૧૪૨૬ માં પાટણમાં મૂરિપદથી અલંકૃત કર્યા. સંધપતિ નરપાલે તે પ્રસંગે નંદિ મહોત્સવ કર્યો અને દાનાદિમાં ઘણું ધન ખરચ્યું. તદનંતર મેરૂતુંગરિ દેશ વિદેશમાં અપ્રતિહત વિચરીને ઉપદેશો દ્વારા ભવ્ય જીવોને તેમજ નરેન્દ્રાદિને પ્રતિબોધ આપવા લાગ્યા
ભણીય લફખણ ભણય લફખણુ ઇદ સાહિત્રે આગમ વરમેય પયા
મૃતિ પુરાણ રાસ જાણુ જગુ વરિસ સમય પરસમનહ વિવિહ સલ્થ પરમત્ય બહુપરિ, તક કલા ધણ પરિ કલિય જોઈએ સવિ સિદ્ધત, મેતુંગ મુનિવર તણી બુદ્ધિ ન લભઈ અંત.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી ડુંગર
ગુણ ગણુ તણુક નિહ જાણશીય મહિંદપ્રભસૂરિ રે, પાણિ પયડ પ્રમાણે કાવિય ગિલિ અરિ એ. નિરુપમ રંગ રસાલ આદિ જિસેસર આગિવિહિં, સંઘાવિ નરપાલિ ચઉદ છવાઈ જ લઈ એ. અંજ ઉભડ ધરધર વીરવંસ અવતંસ નર, દાનિ માનિ સુંદર ઉત્સવ માં પરિ ઘણય. મે—ગ અહિંદુ ચંદ ખુજલ ગુણ ભરિયા એ, જણ મણ આણંદ કંદ વિર ભારહ વસુદ વરિ. દીપઈ દેસિ વિદેસિ થિર થાપાઈ જિણ આણું ઘણ,
વર ઉવએસિ વિસેસિ નરસિંદ પાકિબોકિયા એ. જીવન-પ્રસંગે :
૯૩. રાસ તેમજ પટ્ટાવલી દ્વારા મેરુનું ગરિના અનેક પ્રશસ્ત જીવન પ્રસંગે જાણી શકાય છે. તેઓ પ્રભાવક આચાર્ય અને બહુશ્વત વિદ્વાન હતા. તેમજ તેમણે એવી પ્રતિભા પ્રકટાવી કે તેમના જીવનની અસર માત્ર એ સમય પર જ નહીં, પછીના સૈકાઓ પર પણ એવી જ પ્રબળ રહી. એટલે જ એમના અસાધારણ પ્રભાવને પરિચય કરાવતા અનેક ઐતિહાસિક પ્રસંગો જનમૃતિમાં પણ વણાઈ ગયા છે, આજે પણ કપકર્ણ સંભળાય છે. પ્રભાવક આચાર્ય તરીકે કે સમર્થ પટ્ટધર તરીકે, મહાન ગ્રંથકાર તરીકે જ નહીં, કિન્તુ મંત્રવાદી તરીકે પણ મેરૂતુંગમૂરિની પ્રસિદ્ધિ અજોડ છે. ઉપલબ્ધ પ્રસંગો દ્વારા એમની એ વિષયક જ્વલંત કારકિર્દીનું દર્શન કરવા જેવું છે. એ વિના એમના વ્યાપક વ્યક્તિવનું દર્શન અપૂર્ણ જ ગણાશે.
૯૦૪. મેરૂતુંગસૂરિએ આસાઉલીમાં યવનરાજને પ્રતિબોધ આપીને અહિંસાનો મર્મ સમજાવ્યો હતા એવો રાસમાંથી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ યવનરાજ કોણ? એ જાણી શકાતું નથી. કોઈ મુસલમાન બાદશાહને આચાર્યો પ્રતિબોધ આપ્યો હશે એ સ્પષ્ટ છે. મુસલમાન બાદશાહોને પ્રતિબોધ આપનારા આચાર્યોમાં મેરૂંગસૂરિ અંચલગચ્છમાં સૌ પ્રથમ છે. ઉક્ત યવનરાજ સાથે મેરૂતુંગરિ . સંપર્ક સવિશેષ રહ્યો હશે એમ પણું અનુમાન કરી શકાય છે, કેમકે રાસકર્તા પોતે જણાવે છે કે એ વાત કહેતાં પખવાડિયું કે મહિના લાગે એટલી મોટી છે :
આસાઉલીઈ સાખ જવનરાઉ પડિગોહિલે છે,
કહતાં લાગઈ પાખ માસ વાત છઈ તે ઘણીય. ઉક્ત યવનરાજ સાથેના આચાર્યના વિશિષ્ટ સમાગમનો નિર્દેશ સુદ્ધા ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટાવલીમાં ન હોઈને એ બાબતમાં વધારે જાણી શકાતું નથી, એ અત્યંત દુઃખનો વિષય છે. રાજકીય ઇતિહાસ માટે પણ આ ઉલ્લેખ મહત્વપૂર્ણ છે.
૯૫. મરતુંગમૂરિએ સં. ૧૪૪૪નું ચાતુર્માસ લોલાડાનગરમાં કર્યું. ત્યાં તેમણે રાઠોડ વંશીય ફગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યો સહિત ધર્મમાં પ્રતિબંધિત કર્યો. મેધનરેન્દ્ર આચાર્યને અનન્ય ભક્ત બની ગયો. રાસકાર આ પ્રસંગ વર્ણવતા કહે છે
ચઉઆલઈ ચંઉમાસિ લેલાડઈ સુહુ ગુરુરહીય, જણ વાસીય જિ વાસિ મહીયલિ મહીમા મહમહીય.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિન તઈ રાઠઉડહ વંસ ફણગર મેઘ નરિંદ નર,
ગુસ્મય કમલહ હંસ પડિબહિયા જણ સ્ય સહય. એક સે ભવિકજનો સહિત મેઘ નરેન્દ્રને પ્રતિબંધિત કરાયાને મહત્ત્વનો પ્રસંગ પણ ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવલીમાં જોવા મળતો નથી. કમનસીબે મેસતુંગસૂરિ રાસ” પણ આજ દિવસ સુધી અપ્રકાશિત રહ્યો હોઈને નૃપ્રિતિબેધાદિ વિષયક અનેક મહત્ત્વપૂર્ણ બાબતો અંધારામાં જ રહેવા પામી છે. પરિણામે અંચલગચ્છના આ ધુરંધર આચાર્યનાં પ્રશસ્ત જીવન-કાર્યો વિશે વિદ્વાનોએ ઉપલા જ સેવી છે.
૯૦૬. પટ્ટાવલીમાં ઉકત પ્રસંગ નથી પણ એમાં યવન સેનાનો ભય નિવારવા માટે સવા મણ ખા મંત્રિત કરવાનો તથા શ્રાવક દ્વારા એ સેનાની સમક્ષ ફેંકવાથી શસ્ત્રધારી ઘોડેસ્વારે ભાગી જવાનો પ્રસંગ છે. તેમાં વર્ણવવામાં આવ્યું છે કે એક વખત મેસતુંગસૂરિ વઢિયારના લેલાડા નામનાં ગામમાં સંધના આગ્રહથી ચાતુર્માસ રહેલા. એ વખતે ગુજરાતના અધિપતિ મહમ્મદશાહ બાદશાહનું સૈન્ય ગામ ભણી આવતું હતું. મોટા ભાગના ગ્રામ્યજનો વિવાહ પ્રસંગે પાટણ આદિ ગામોમાં ગયા હતા. એટલે રહ્યા–સહ્યા લોકોમાં ભય ફેલા. મેસતુંગસૂરિને એ વાતની જાણ કરાઈ. એટલે આચાર્યો તેમને સવા મણ ચોખા લાવવાનું કહ્યું. ચોખા મંત્રીને આચાર્યો વિશેષમાં જણાવ્યું કે અસુરનાં રમૈન્ય ઉપર આ ચાખા ઉડાળજે કે જેથી ચોખા શસ્ત્રધારી ઘોડેસ્વાર થઈ ને તે અસુરોના સૈન્યની પાછળ દોડશે. અને ભયભીત થઈ અસુરોનું સૈન્ય અહીંથી નાસી જશે ! શ્રાવકોએ એ પ્રમાણે કરતાં ભયનું નિવારણ થયું. વિવાહ પ્રસંગે બહાર ગયેલા લોકે પાછા આવ્યા ત્યારે એ બધો પ્રસંગ સાંભળી તેઓ આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થયા અને આચાર્યને વિનતિ કરી કે હવેથી આપના શિષ્યોમાંથી કોઈ પણ એક ઉત્તમ મુનિ અહીં હમેશાં ચાતુર્માસ રહે એવી વ્યવસ્થા કરી આપે. આચાર્યે સંધની વાતને સ્વીકાર કર્યો.
૯૭. ભીમશી માણેક ઉક્ત પ્રસંગ “ગુપટ્ટાવલી માં થોડાક ફેરફાર સાથે આ પ્રમાણે વર્ણવે છે એકદા મેરૂતુંગસૂરિ શંખેશ્વર પાસે લોલાડા ગામમાં ચોમાસું રહ્યા હતા. એક વખત ત્યાંના લોકો દસાડે વિવાહ પ્રસંગે ગયા હતા. એવામાં ગુજરાતનો પાદશાહ ગામને ખાલી થયેલું જાણીને ચઢી આવ્યો. આથી ગામના રહ્યા–સાચા લેકે નાસભાગ કરવા લાગ્યા. શ્રાવકોએ આચાર્યને કહ્યું કે તમારી પોથીઓને ભાર અમને આપો અને તમે પણ અમારી સાથે ચાલે, કેમકે અસુર લોકેનું લશ્કર આવે છે તે ગામ ભાંગી નાખશે અને પોથીપાનાં સર્વ ભસ્મ કરી નાખશે. માટે આપણે અહીંથી જતા રહીએ. આ
મળી ગુરુએ કહ્યું કે ચામાસું ઉતર્યા વિના અમારાથી વિહાર થાય નહીં. શ્રાવકોએ પૂછ્યું કે વસ્તી વિનાનાં ગામમાં તમારાથી કેમ રહેવાશે ? પછી ગુરએ શ્રાવકે પાસેથી સવા મણ ચોખા મંગાવી, તેને મંત્રીને શ્રાવકોને આપ્યા અને કહ્યું કે આ ચોખાની ધારાવાડી ગામને ફરતે દઈને પછી જેટલા શત્રુના સૈનિકે હેય તેમની સામે દેડ; પણ પાછું વળીને જોશે નહિ. શ્રાવકોએ તેમ કર્યું. એટલે જેટલા અક્ષત હતા તેટલા સૈનિકો થયા, જેટલા દોડ્યા એટલા બંદુકધારી શસ્ત્રસજજ બન્યા ! ! પાદશાહ મોટું સૈન્ય દેખી ભયભીત થઈ પાછો વળ્યો. મેરૂતુંગસૂરિએ મંત્રના પ્રભાવથી વિધનને નિવાયું. વિવાહ પ્રસંગે ગયેલા લેકે પાછા ફર્યા ત્યારે તેમને આ વાત જાણવા મળી એટલે સૌ આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થઈ એમને પગે પડ્યા. બધાએ મળીને તાંબાના પત્ર ઉપર લેખ કરી આપ્યો કે જ્યાં સુધી વિધિપક્ષ ગચ્છને યતિ આવે ત્યાં સુધી બીજા ગચ્છનો યતિ અહીં રહે નહીં. લેલાડા ઉપર ચઢી આવેલા ગુજરાતના સુલતાન મહમદને શ્રી પાર્શ્વનાથને મહિમાથી મેતૃગરિએ પાછો વાળ્યો એ વાત વઢિયાર પ્રદેશમાં આજે પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી મેતુંગરિ
૯૦૮. લાડામાં વિકરાળ સપનું વિના શ્રી પાર્શ્વનાથની સ્તવના કરીને ડુંગરિએ નિવવું તું એ વાતનું માહા... પણ આજે ત્યાં ભૂલાયું નથી. રાસકાર આ પ્રસંગ વાવતા કહે છે કે એક વાર આચાર્ય સંધ્યાવશ્યક કરી કાન્સગ ધ્યાનમાં મગ્ન બનીને ઉભા હતા, તે વખતે એક કાળા સપે આવીને પગમાં ડંશ દી. મેનુંગરિ તાર્ય, દમન, ચિલાતીપુત્રની જેમ ધ્યાનમાં સ્થિર રહ્યા. કાસગ પૂર્ણ થયા પછી મંત્ર, યત્ર, ગારડીક સર્વે પ્રયાગને છોડીને ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની સમક્ષ ધાનાસન જમાવી બેસી ગયા. ધ્યાનના પ્રભાવથી બધું ઝેર ઉતરી ગયું. પ્રાતઃકાલે તેઓ વ્યાખ્યાન દેવાને આવ્યા ત્યારે સંઘમાં અપાર હવનિ પ્રસ, અંચલગચ્છને મહિના વિસ્ત :–
અન્ન દિવસિ ગુરરાય સાંઝ આવશ્યક કરીય, કાઉસગિ હુઉ થિર કાય કાલ ભુજંગમિ પય ડસીય. મુણિ મેયજ ચલાઈ પુન મુણિદામ દંત જિમ, અહિયાસી થિર થાઈ કાઉંસગ પૂરઉ કરીય. મંત્ર યંત્ર મણિ મૂલ ગણુ ગુયા ગદ ગારડીય,
ઔષધ મુકીય મૂલ પરમ ધાનિ બહુ લાઈ મન. પાસ જિણેસર બિંબ આગલિ આસાનું માંડીઉએ, લખ લાગઉ અવિલબ અમીય પ્રવાહ ઊઘાડીઉએ. ઝાણ અમીય રસ અંગ તિમ સચિવ જિમ સર્વિસ, નિમ્નાસીય સળંગ રવિકસ પરિદ્ધિ તિમિર જિમ. ઊગમતઈ સિરિ સુપ્રિ સુરિરાઉ સભાગ નિધ, ઉઠિઉ આણંદ પૂરિ અભિય સકિસ દેસણ કરે. ઉછલીઉ જ્યવાદ કલરવ જિણસાસણિ ભઉએ, જગુ વરિ નિવાઈ નાદ અંચલગહ મલિ વલઈએ. સાવગ કરઈ અસંખ દ્રવ્ય તથ ભાવદિ સહિ,
કલિ જિમ કાલ ભુયંગ ઇતઉ જગિ રેખા રહીય. ૯૯. ભાવસાગરસૂરિ રચિત “ગુર્નાવલી"માંથી પણ ઉક્ત પ્રસંગને સમર્થન મળે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે લોલાડા ગામમાં રાત્રિએ કાઉસગ્ન-ધ્યાનમાં રહેલા ગુરુને કાળે સર્ષ કશી ગયે. ધ્યાનબળે ગુરુ ઉપસર્ગરહિત થયા :–
લેલાડ ગામિ ગુણો કાઉસગ્ગદિયસ એ,
કાલ ભુયંગમ ડસિઓ કાણે જાઓ નિસ્વસ. ૯૧ ૯૧૦. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અજગરને વૃત્તાંત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે લેલાડા ગામના દરવાજા પાસેના મોટા બિલમાં તેર હાથે પરિમાણને લાંબો અત્યંત ભયંકર અજાર વસતા હતા. તે અસંખ્ય જીવોની હિંસા કરતું હતું. તેનાથી ઉદ્વેગ પામેલા ગામના લોકોની વિનતિ સાંભળીને મેનંગસૂરિએ છરિકાપલી પાર્શ્વનાથપ્રભુનાં સ્તોત્ર વડે તે અજગરને ઉપસર્ગ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અચલગચ્છ ઝિશન ૯૧૧. બેસતુંગરિનાં જીવનનો અન્ય ચમત્કારિક પ્રસંગ વર્ણવતાં રાસકાર જણાવે છે કે એક વાર આચાર્ય આવૃગિરિનાં જિનાલયનાં દર્શન કરી ઊતરતા હતા. તે વખતે સંધ્યાનો સમય થઈ ગયો. માર્ગ ભૂલી જવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા. વિષમ સ્થાનમાં પગદંડી ન મળવાથી વિજળીની જેમ ચમકાર કરતા દેવે પ્રકટ થઈ માર્ગ દેખાડો :
ગુરુ ચક્કા હિંચ કુણિ હિં અવસરિ, દેવ જુહાર્ષિ અબૂધ ગિરિ સિરિ, ઉતરતાં તવ મારગ ભૂલિ, મૂકિઉ આગલિ દીસઈ લિ. સાંઝ પડી ડાંડી નવિ લાભઈ, તખણિ કોઈ વજલિ જિમ આવઈ, પુરુષ રૂપિ સુર દાખિઈ વાટ, ગુરઃ ઊતરિયા વિસમાં ઘાટ.
સંધ દિખાડિઉં અંગલિ અગિ હાઉ ગોચર નયણુ હ મગ્નિ, ૧૨. રાસકાર આચાર્યના પ્રભાવ વિશે બીજો એક પ્રસંગ વર્ણવતાં કહે છે કે એક વાર પાટણની પાસે પરિવાર સહિત મેરૂતુંગમૂરિ વિચરતા હતા. એવામાં મારફળ કરતી યવન સેના એમને માર્ગમાં મળી. સેનાએ કષ્ટ દઈને બધાં ઉપકરણો કબજે કર્યા. આચાર્ય તરત જ યવનરાજની પાસે પહોંચ્યા. એમની તેજલ્દી આકૃતિ–લલાટ જોઈને યવનરાજનું હૃદયપરિવર્તન થયું, તેને ભારોભાર પસ્તાવો થયો અને તે જ ક્ષણે તેણે બધાને મુક્ત કરી દીધા :–
કુણઈ અવસરિ પાટણિ પરિસરિ, જવન સેન મિલિઉ રોડ ભરિ. સાથિ ગુરુ છઈ સંઘાત, તીણું લીધઉ કરતાં વાત, કેડાં ગુરુ પહુતા તિણિ તાલ, જવન રાઈ દીઠીં જવ ભાલ. અરેરે અસંભમ પુરુષ અપાર, એક હીયઈ કિર તે કિરતાર, જીતું સાથિ એ છઈ તે સાથ, લેતાં અમ વહઈ કિમ હાથ.
ચિત્ત ફિરિઉ ઈમ તસુ તિણ વેલાં, આપિઉં પાછઉં સહુઈ હેલાં, ૮૧૩. મેરૂતુંગરિની નિર્ભયતા વિશે પણ રાસકાર સુંદર ઉદાહરણ આપે છે. તેઓ જણાવે છે કે આચાર્ય જ્યારે ખંભાતમાં બિરાજતા હતા તે અરસામાં ગુજરાત પર મોગલોનો ભય ખૂબ જ હતા. એક પ્રસંગે તે આખું ખંભાત શહેર નાગરિકની નાસભાગને લીરે સૂનું થઈ ગયું હતું, પરંતુ મેતુંગરિ તે નિર્ભીક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને રહ્યા :
મૂગલ ભઉ ક્ષણિ કુણહિ ઉપન્જ, ગૂજર દેસડ હુઉ સહુ સુન્નઉ. તિણિ દિણિ ખંભનયર થિર થોભી સુગુરુ રહ્યા જય હથિ જગિ ઊભી, કેને દિન તે ભયને નામિ નીઠિઉ આવ્યું સહુઈ ઠામિ.
ગૂજર દેસિ હુ ઘણ વાસ, તે તઉ અધિકઉ ગુરુ નઉ વાસ, ઉક્ત પ્રમાણથી એમ પણ મૂચિત થાય છે કે મેરૂતુંગસૂરિ ગુજરાતના પ્રદેશમાં સવિશેષ વિચર્યા હતા.
૯૧૪. ભાવસાગરસુરિ “ગુર્નાવલી માં જણાવે છે કે મેરૂતુંગરિ બાહોરમાં હતા તે વખતે નગર પર દુશ્મને ચઢી આવ્યા. નગરજનો ભયભીત થઈ નાશભાગ કરવા લાગ્યા. પરંતુ આચાર્ય નિર્ભીક રહ્યા. તેમના ધ્યાનબીના પ્રભાવથી સર્વ શત્રુઓ ત્યાંથી હટી ગયા :
બાહડમેરે નયરે પર ચક્કા ગમણુઓ જણું ભીયા, ગુરુ ઝાણુ વસગ દેવે હિં વિસામિય વેરિણે સબ્ધ. ૯૨.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરુતુ ગસૂરિ
૨૦૭
૯૧૫. બહડમેર નગરમાં સાપને પ્રસંગ ‘ મેરુનુ ંગસૂરિ રાસ ’માં નિબદ્ધ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આચા` એક વાર બાહુડમેર નગરમાં બિરાજતા હતા. લઘુ પાશાલનાં દાર પર સાત હાથ લાંખા સર્પ આવીને ફુત્કાર કરવા લાગ્યા. એ વિકરાળ સપને જોઈ સાધ્વીએ ડરવા લાગી. તેમણે મેતુ ંગમરિને સૂચન કર્યું". આચાર્યના પ્રભાવદ્રારા સાપ તત્કાલ સ્ત`ભિત થઈ ગયા :——
બાડમેર નર લહુ સાલાં પાખી મજિઝમ રાણી વેલા. ફિર ફિરિ કાર કરઈ પુકાર ફણગર રહિ રનધી બાર, સાહુણી અવલા તિણુ ખીહાવી, ગુરુ રહ તણે તે વાત જણાવી. સાત હાથ ન કાલ કરાલ, અહિં
થંભાણુ તે તતકાલ, જસુ દસણુ સમરથ તે ઝમકઈ, તે વિસધર સલ સલિય ન સઈ,
૯૧૬. રાસમાં મેતુંગસૂરિના ધ્યાનબળને ખીન્ને એક પ્રસંગ આ પ્રમાણે છે : એક વાર આચાયે સ. ૧૪૬૪માં સાચાર નગરમાં ચામાસું કર્યું. એ વખતે કોઈ બાદશાનુ વિસ્તૃત સેના સહિત નગર પર ચઢાઈ કરવાને આવી રહ્યો હતેા. શહેરીએ એના ભયથી દશે દિશામાં નાશભાગ કરવા લાગ્યા. નગરના રાજા પણ ભયભીત થયા. મેરુતુગમૂરિના ધ્યાનબળથી યવનસેના સાચાર ત્યાગીને અન્યત્ર ચાલી ગઈ. રાસકાર તે જણાવે છે કે આચાર્યના આવા તેા અનેક અવદાતા છે:—
ફીષ ઊગમતઈ તે સૂરિ સિર પસાઇ સાહી દૂર, ગુરુ સાચરિરહિયા ચઉમાસિ, ઉચ્છવ ફઈ ચઉસદ્નઈ વાસિ.
જલનિહિ જલ જિમ પુવિ પુલાવ, તવ અસપતિ રાઉ બહુ બલ આવઈ, દસ દિસિ જાયઈ નાઉ લેાક, ઠાકર રહે થઈ છડ ક.
ધ્યાન તણુક લિખ લાગા ગણુધર, મદરેિ જિમ ત્યાં તિયાં થિર, સમ ન ચાંપી પાછ લિ સેન સુગુરુઅલિ ઉિ ફાત્રિ. રાય રાણા ગિ જાણુ અજાણુ, મીર મલિક જા સુરતાણુ. સુગુરુ નામિ નિ તે સવિ રજિય પુરે ગણુહર જગત અગજિય. ઈમ અવદાત જિ નવા નવેરા, સુગુરુ તણા છઈ ભલા ભલેરા,
લગ
તીહૈં કહતાં કિમ લાભઈ સંખ, ગયણુ કિ ઊડી જઈ વિષ્ણુ સ`ખ.
૯૧૭. ભાવસાગરસૂરિ ગુર્વાવલીમાં એક એવેા પ્રસંગ નોંધે છે કે એક વખત શત્રુંજય તીથ'માં જિનાલયના દીવાથી ઉપરના ચંદરવા સળગી ઉઠયા. આચાય ને ધ્યાન બળથી એ વાતની વ્યાખ્યાન સભામાં જાણ થતાં જ મુહપત્તિ ચાળીને દૂર બેઠાં તેમણે સળગતા યંદરવાકાર્યાં:
સિરિ સિતુ જય એઈઈ મજસે દીવા ચંદુએ લગ્મા, જાણિય દેસણુ મજઝે ચાળીય મુહપત્તિ ઉ′′વિ.
૯૧૮. ધમ મૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં વળી એવા વૃત્તાંત છે કે એક સમયે મેરુતુ ગસૂરિએ ખંભાતમાં વ્યાખ્યાનસભામાં મુત્પત્તિનું મન કરનાં શ્રેાતાએ તેનું કારણ પૂછ્યું ત્યારે સરિએ કહ્યું કે શત્રુંજય પર્ યુગાદિદેવના પ્રાસાદમાં દીપકની જવાલાથી ચંદરવા બળતા હતા, તે અગ્નિને મેં બુઝાવ્યા. ખંભાતના સધે માણસેા મેકલી આ વાતની ખાતરી કરતાં વાત સત્ય જણાઇ ? ૯૧૯, વાચક મેલાભ-મહાવજીકૃત ‘ ચંદ્રલેખા સતી રાસ ’(સ. ૧૭૦૫)ના મંગળાચરણમાં પણ આ પ્રસ ંગને સ્પર્શતા નિર્દેશ મળે છે. જીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
:
-
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અંચલગચ્છ દિદન મહિમનિધિ મેરૂતુંગસૂરિ, વિષધર કીય વિમોચ;
વિમલાચલિ વિગતિંવલી ઉલ્લવીઓ ઉચ. ૫ ૯૨. ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં ઉકન પ્રસંગ નોંધે છે પરંતુ સ્થળનો નિર્દેશ તેમાં નથી. અલબત્ત, સંઘના લોકેએ પાલીતાણું પત્ર લખી ખબર મંગાવી અને વાત સત્ય હોવાનું તેમણે જોયું એવો એમાં ઉલ્લેખ છે. અન્ય ગચ્છના આચાર્યોનાં જીવન વૃત્તમાં પણ આવા ચમત્કારિક પ્રસંગે જાણવા મળે છે. પ્રભાવક આચાર્યોનાં વ્યકિતત્વને દેવી સ્વરૂપ આપવા આવા પ્રસંગ નિરુપવામાં આવ્યા હોવા જોઈએ એ સ્પષ્ટ છે.
૯૨૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં મેતુંગસૂરિની બહેન ચંદ્રાને પ્રસંગ નેધતાં જણાવે છે કે ચંદ્રાએ મેતુંગરિને વંદન કરવાનો અભિગ્રહ લીધે, કિન્તુ ને અત્યંત દૂર હોવાથી આચાર્યને વંદન કરવાને પ્રસંગ તેને પ્રાપ્ત થતો નહોતો. એક વખતે દેવે કરેલા પ્રભાવવશથી બહેન મેરૂતુંગરને વંદીને ઘેર ગઈ. જુઓ :
દુરક્ષિાવિ ચંદા ગુરુભSણી વંદણત્યભિગ્રહિયા,
સુર કય પહાવ વસગા એચં વંદિ ઘર પત્તા. ૯૨૨. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં ગુરુના પ્રભાવને બીજો એક પ્રસંગ આ પ્રમાણે નેવે છે. એક વખતે તિમિરપુરમાં રાત્રિએ પ્રચંડ આગ લાગી. ઘણું જ નુકશાન થાય એમ હતું પરંતુ મેતુંગસૂરિએ ધ્યાન બળે એ પ્રચંડ આગને ઓલવી નાખી. આથી સર્વ લોકો સુખી થયા—
તિમિરપુરે રયણીએ લગા અગ્ની નિરર્ગેલા બહુલા,
ઝાણુ બેલે ઉહવિયા સલ્વે લેઓ સુહી જાઓ. ૯૨૩. લાવર્ણચંદ્ર વીરવંશાનુક્રમમાં પેસતુંગરિનાં જીવન વિશે નોંધે છે કે–ગણનાયક મેરૂતુંગસૂરિએ અષ્ટાંગ યોગ, સર્વ વિદ્યાઓ સમ્યગ પ્રકારે જાણે હતી અને સદૈવ પદ્માવતી અને ચક્રેશ્વરી દેવીઓ એમની પાસે આવતી હતી. શ્રી જીરાપલ્લી જિનેશ્વરના યક્ષની કૃપા વડે ઉત્પન્ન થયેલા પ્રભાવને સાંભળેલ હેવા છતાં બહસ્પતિ પણ કહેવાને અસમર્થ થાય તો પછી મારા જેવો મંદ બુદ્ધિવાળો મનુષ્ય કેમ સમર્થ થાય ?'–
तत्स्थाने प्रभु मेरुतुंगगणभृद्योष्टांगयोगं समा विद्याः सम्यगवेत् सदैव सविधे पद्मा च चक्रेश्वरी । जीरापल्लिजिनेशयमकृपयोद्भूतान् प्रभावान् श्रुता
न्वक्तुं वायतिरक्षमः किमुपुनर्माद्रिग्नरोमंदधीः ॥ ३५ ॥ ૨૪. ડુંગરિ પાસે ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓ સદિત આવતી હતી એ વાત ધર્મમૂર્તિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવેલીમાં પણ છે. વિશેષમાં તેમાં જણાવાયું છે કે કઈ શ્રાવકે ત્યાં રાત્રિએ એકાંતમાં ગુરુ પાસે બેઠેલી અને દેવીઓને જોઈને શંકા કરી. એ વાતની જાણ થતાં દેવીએ એની શંકાનું સમાધાન કર્યું. પાલીકારના જણાવ્યા પ્રમાણે એ પ્રસંગ પછી મે તુંગ રિએ દેવીઓના પ્રત્યક્ષ આગમનને નિષેધ કર્યો
૯૨૫. ભીમશી માણેક ગુપટ્ટાવલીમાં ઉક્ત દેવીઓ સાથે મહાકાલી દેવીનું નામ પણ મૂકે છે અને થોડા ફેરફાર સાથે જણાવે છે કે દેવીઓને જોઈને શંકા પામેલ શ્રાવક પાછા વળી જાય છે એટલે આચાર્યું તેને સાદ કરી પાસે બોલાવીને તેની શંકાનું સમાધાન કર્યું. તે પછી કલિયુગ જાણીને ગુએ દેવીઓનું આવાગમન બંધ કરાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
-
શ્રી મેતુંગસૂરિ
૨૦૯ ૯૨૬. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કતૃક “ અંચલગચ્છ–અપર નામ વિધિપક્ષગળ પટ્ટાવલી ( વિસ્તૃત વર્ણનરૂપા ) માં આ સંબંધક વિશેષ ઉલ્લેખ છે. ઉકત પટ્ટાવલીની સમગ્ર નોંધ આ પ્રમાણે છે– અઠાવનમે પાટે ઈ |િ કલિકાલે અદ્ભત ભાગ્ય સૌભાગ્ય વિદ્યાનિધાન ગુણે કરી પ્રધાન મિથ્યાવકુંદ કુંદાલ શ્રી મેજીંગસૂરિ થયા. નાણિ ગ્રામિં યુહરે વરસાહ, નાનું કલત્ર, તેલ નો પુત્ર વસ્તપાલ. ચઉદ ત્રીજરે જન્મ, ચઉદ દાહરે દીક્ષા, ચઉદ બત્રીસે આચાર્યપદ, ચઉદ પીસ્તાલીસ ૧૪૮૫ ગચ્છનાયક પદ, જેહને વારે શાખાચાર્ય શ્રી જયશેખર થયા. બાર સહસ્ત્ર “ ઉપદેશ ચિતામણી ” ગ્રન્થ તણા કરણહાર. શ્રી મેતૃગરિ પાસે ચક્રેશ્વરી આવતાં તે રાત્રે કોઈ શ્રાવકે દીઠા. તે જ રાત્રે કોઈક બાઇડીઓ ઉપાશ્રયમાં આ થઈ તે શ્રાવક રીસાણ, ઉપાશ્રય આવે નહિ, તે સર્વ ગુરુઈ જાણું છે ગુરુ તેહને મનાવી તેડી લાવ્યા, વલી બીજે દીવસે વષાણે આળે છે. વિવારે પાટલા ઊંધો મૂકાવ્યા છે. હવે ચક્રેશ્વરી નિત્ય વખાણે આવે છે. તે આવ્યા એટલે પાટલા ઊંધા હતા, તે સમા થયા. શ્રાવક જોઈ રહ્યા. ગઈ કએિ રાત્રે એવું આવે છે. પછે શ્રાવકના મનને સંદેડ ભાંગ્યો. પછે ગઈ કહિઉં ચક્રેશ્વરીને–“હવે આવો મ.” તે દિવસથી આવતા તે રહ્યાં. મેતુંગરિ ૧૪૭ નિર્વાણ એવું વર્ષ અડસઠ સર્વાય.'
૯૨૭. “મેરૂતુંગરિ રાસ” માં ચક્રેશ્વરીદેવી મેરૂતુંગરિનું સાન્નિધ્ય કરતી હતી એ ઉલ્લેખ છે–“સાંનિધૂ કરાઈ અપાર ચઉટ ચકકેસરિ સુરિય.' મેરૂતુંગમુરિના કોઈ અજ્ઞાત શિષ્ય રાસની રચના કરી હેઈને આચાર્યનાં જીવન અંગે એ સૌથી પ્રાચીન આધારભૂત પ્રમાણ છે. મેતૃગરિનાં અલૌકિક જીવનને પડઘે આવી ઉક્તિઓમાંથી પડતો જણાય છે, એ નિર્વિવાદ છે.
૯૨૮. શત્રુંજય ઉપર ભંડારીએ બંધાવેલા જિનાલયના શિલાલેખમાં ચક્રેશ્વરીદેવી મેરૂતુંગરિ પર પ્રસન્ન થયાં હતાં એવું વિધાન છે--
चक्रेश्वरीभगवती विहित प्रसादाः श्री मेरुतुगगुरवो नरदेववंद्याः ॥१०॥
અંચલગચ્છના પ્રાચીન પ્રમાણમાં ચક્રેશ્વરીનો ઉલ્લેખ અનેક સ્થાને જોવા મળે છે. પરંતુ પ્રાચીન ઉલ્લેખોમાં મહાકાલી દળીને નામોલ્લેખ નથી. એ વિષયના અનુપંગમાં પણ આ મુદ્દો વિચારણીય છે. આ વિષયની સપ્રમાણુ વિચારણું આપણે કરી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. વડનગરના નાગરને પ્રતિબોધ.
૯૨૯. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં તુંગરિએ વડનગરના નાગરોને આપેલા પ્રતિબધની વાત વિસ્તારથી આવે છે. તે પરથી જાણી શકાય છે કે એક વખત આચાર્ય વિહરતા વડનગરમાં પધાર્યા અને તળાવને કિનારે પોતાના શિષ્ય પરિવાર સહિત તેમણે સ્થિરતા કરી. નગરમાં નાગર બ્રાહ્મણોનાં ત્રણસો ઘર હતાં, પરંતુ કોઈ એ આહાર આપે નહીં. તપવૃદ્ધિ માં સોએ સંતોષ માન્યો. એ વખતે બન્યું એમ કે નગરશેઠના પુત્રને સુપે દંશ દીધો એટલે તે મૂતિ થયો. લાંબા સમય સુધી મર્યા રહી એટલે સૌએ તેને મૃત્યુ પામેલો માની રવું શરુ કરી દીધું. જૈન શાસનની પ્રભાવના કરવા માટે ગુએ “ % નો દેવદેવાય” એ સ્તોત્રને પાઠ કરીને ગારૂડી મંત્રથી તે સપને ત્યાં બોલાવ્યો અને તેણે વરેલું વિષ પાછું ખેંચાવ્યું. પુત્ર સચેતન થયો એટલે આચાર્યના પ્રભાવથી ચમત્કૃત થઈ સૌએ જૈન ધર્મ સ્વીકાર્યો. પછી ઉત્સવપૂર્વક સૌએ ગુરને નગરપ્રવેશ કરાવ્યો અને આગ્રહ કરી તેમને ત્યાં ચાતુર્માસ કરાવ્યું. રતુંગરિના ઉપદેશથી નાગર વણિકે એ વડનગરમાં જિનપ્રાસાદ તથા ઉપાશ્રય બંધાવ્યાં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૦
અંચલગ૭ દિગ્દર્શન ૯૩૦. પઢાવલીના ઉલેખ ઉપરાંત ગ્રંથ પ્રશસ્તિઓમાંથી પણ જાણી શકાય છે કે તુંગભૂરિએ નાગર વણિકોને પ્રતિબોધ આપી શ્રાવકો કર્યા હતા. ઉદયસાગરસૂરિ કૃત “ ગુણવમં રાસ” તથા દર્શનસાગરજી કૃત “આદિનાથ રાસ ની ગ્રંથ પ્રશસ્તિઓમાં આ પ્રમાણે વર્ણન છે :
ગણનાયક મેનું ગરિસર, જસ મહિમા અત્યંત;
નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. હ૩૧. પદાવલીઓ, ગ્રંથપ્રશસ્તિઓ ઉપરાંત ઉત્કીર્ણિત લે પણ ઉક્ત હકીકતાને પુષ્ટિ આપે છે. ગુરૂ-બીકાનેરના શ્રી શાંતિનાથ જિનાલયની પંચતીથીન લેખ પરથી જાણી શકાય છે કે સં. ૧૪૬૯ ના ફાગણ વદિ ૨ શનિવારે નાગરજ્ઞાતીય અલિયાણ ગોત્રને શ્રેટી કર્મો અને તેની ભાર્યા ધાપૂના પુત્ર ડ્રગે પિતાના બ્રાતા સાંગાના શ્રેયાર્થે ડુિંગરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવીઃ
सं० १४६९ वर्षे फा० वदि २ शनी नागरक्षातीय अलियाणगौत्र श्रे० कर्मा भार्या धाणू सुत ड्रग भ्रात सांगा श्रेयसे श्री शांतिनाथबिंब का० प्र० अंचलगच्छ ना० भी
૯૩૨. તુંગમરિના શિષ્યોના ઉપદેશથી પણ નાગર વણિકોએ અનેક જિનબિંબો ભરાવ્યાં છે અને તેની પ્રતિષ્ઠા કરાવી છે, જે અંગેના પ્રમાણે ઉત્કીર્શિત લેખો પૂરા પાડે છે. નાગર વણિકોએ પ્રતિષ્ઠા કાર્યો કર્યાનું પ્રથમ ઉદાહરણ તે ઉપર્યુક્ત લેખ દ્વારા જ ઉપલબ્ધ બની રહે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નાગરોને જૈન ધર્માનુયાયી બનાવવામાં મેતુંગમૂરિને ડિસે ખૂબ જ ઉલ્લેખનીય રહ્યો છે. અનેક નૃપ પ્રતિબોધક મેજીંગસૂરિ, રાજ્યોમાં મંત્રીપદો ભાવતા મુત્સદ્દી નાગરોના પણ પ્રતિબોધક રહ્યા હતા. વડનગરના નાગરને પ્રતિબોધિત કરવાનો પ્રસંગ સં. ૧૪૬૯ પહેલાં બન્યું હશે એમ ઉત્કીર્ણિત લેખ દ્વારા સચિત થાય છે. જેસે જગદાતાર,
- ૯૩૩. ધર્મમૂર્તિ મુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે મેસતુંગમૂરિના શ્રાવકોમાં લાલણગોત્રીય વેલાજીના ભાગ્યવંત પુત્ર જેસાજી મુખ્ય હતા. મેતુંગરિ પારકરમાં વિહરતા ઉમરકેટમાં પધાર્યા ત્યારે આ કેમ્બ્રિજ શ્રેછીએ આચાર્યને મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો હતો. ઉદયસાગરસૂરિ “કલ્યાણસાગરસૂરિ રાસ માં જેસાજી સં. ૧૪૬૯ માં નગરપારકરમાં થયા હોવાનું કહે છે અને વિશેષમાં જણાવે છે કે લક્ષ્મીનું સ્વરૂપ ધારણ કરીને મહાકાલીદેવી જેસાજીના ઘરમાં રહ્યાં હતાં એવા જેસાજી ભાગ્યવંત હતા. ઉક્ત રાસમાં કલ્યાણસાગરસૂરિ વર્ધમાનશાહને આ પ્રમાણે કહે છે–
પૂર્વે પણ તુમ સરિખા પૂર્વજ, નગર પારકરપુરમાં, સંવત ચૌદસો સાઠની સાલે, લાલણવશે ધુરમાં. જેસાજી નામે તે સોહે, ભાગવંત સરદાર; જેને ઘેર રહ્યાં મહાકાલી, નિશિ લખમરૂપ ધાર. શિખરબંધ ઉમરકેટ માંહે, જિનમંદિર સુવિશાલ બાંધ્યું મેરૂતુંગ ગુરુવરને, સુણી ઉપદેશ રસાલ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી મેજીંગસૂરિ
તમારા પેડે બહુ ધન ખર્ચી, તિણે બહુ દાન દીધ: જિન શાસનમાં અંચલગચ્છને, મહિમા અધકો કીધ.
તુંગરિએ રચિઓ, નેહ ના અધિકાર;
મહાદાનથી અહીં ગવાયા, જે જમદાતાર. ૯૩૪. રાજકારના ઉક્ત વનદારા જ શી શકાય છે કે જે સાઇએ મંગતુંગરિના ઉપદેશથી ઉમર કેટમાં સુવિશાલ જિનપ્રાસાદ બંધાપો હતોજેસાઇએ દાનને વાધ વહાવ્યો હાઈ ને ને “જગદાતારનાં બિરુદથી સુપ્રસિદ્ધ થશે. એમનાં સુકૃત્યોથી જિનશાસનમાં અંચલગચ્છનો મહિમા વિસ્તાર પામે. આવા બડભાગી શ્રાવકના જીવન વિશે બે સુંગરિએ “જેસાઇ પ્રબંધ” પણ રજા હો એમ પં. હી. હે. લાલનને અભિપ્રેત છે.
૯૩૫. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલામાં વિશેષ જણાવવામાં આવ્યું છે કે જેસાજીની વિનંતીથી તુંગરિ ઉમરકોટમાં ચાતુર્માસ રહેલા. આચાર્યના ઉપદેશથી જેસાઇએ કર દેવકુલિકાયુક્ત શ્રી શાંતિનાથ પ્રભુને વિશાળ જિનપ્રાસાદ બંધાવ્યા તથા ચાતુર્માસ બાદ શત્રુંજય આદિ તીર્થના માટે તીર્થસંઘે પણ કાયા. અને ધર્મકાર્યોમાં ૩૩ લાખ સોનામહોરે વાપરી. તુંગરિએ “જેસાઇ પ્રબંધ' માં એ મહા દાનેશ્વરીનાં દાનાદિ મુકૃત્યોનું વિરતારપુર્વક વર્ણન કર્યું છે.
૯૬. અનુકૃતિનો આધાર લઈ ને હી. હું. લાલન “જૈન ગોત્રસંગ્રહ”માં જણાવે છે કે લાલણ વંશમાં નગરપારકરમાં થયેલા વેલાજીના વરજાંગ તથા જેસાઇએ પાખીને દિવસે આઠ પહેરને પિસહ કર્યો હતો. તે દિવસે સંધ્યાકાળે લાદેવી સ્ત્રીનું ૩૫ કરીને તથા વેત વસ્ત્રો પહેરીને તેને ઘેર આવી અને જેસાઇની પત્ની પાસે રાતવાસો રહેવા વિનંતિ કરી. દેસાઇની પત્નીએ ઘણાં આદરમાનપૂર્વક તેણીના પગે ઈ ઘરમાં બિછાના પર સુવાડી. પ્રભાને જેસાઇ પિસહ કરી ઘેર આવ્યા. દેવપૂજા તથા ગુરુભક્તિ કરી પારણું કરવા બેઠા, ત્યારે તેની પત્નીએ એ સ્ત્રીની વાત કરી અને જણાવ્યું કે તે હજી ઉક્યાં નથી લાગતા; માટે તેને પણ ઉઠાડીને જમાડવા જોઈએ. જે ઓરડામાં તે સ્ત્રીને સુવાડી હતી ત્યાં જોયું તો તે જણાઈ નહીં. એટલે સૌને આશ્ચર્ય થયું. રાત્રિએ લક્ષ્મીદેવીએ સાજીને સ્વપ્નમાં કહ્યું કેતારા પુર્યાધી અંચાઈને હું આજથી તારે ઘેર રહી છું. તારી પત્નીએ મને ઘણું આદરમાન દીધું છે.' એ પ્રસંગ પછી જેસાઇનાં ઘરમાં ઘણું દ્રવ્ય થયું, અને ધર્મકાર્યોમાં ખરચ્યું પણ ઘણું. જેસાઇએ ગુજરાતમાં આવી પાટણ, અમદાવાદ, ખંભાત, વીરમગામ આદિ નગરોમાં, તથા ચિત્તોડ, નાગોર, જોધપુર, સીદી, નાલાઈ, જેસલર, બાબર, કોટડા, અમરકોટ, પારકર, આચાર, ભિન્નમાલ આદિ મારવાડ અને મેવાડના બધા સંઘમાં ખાંડની તથા તે તે પ્રદેશના ચલણી સિક્કાઓની લાણી કરી. ઉમરકોટમાં શિખરબંધ જિનાલય બંધાવ્યું તથા ચતુર્વિધ સંઘની ઘણી ભક્તિ કરી. તેમણે પીલુડામાં પણ જિનમંદિર બંધાવ્યું હતું. આ રીતે જેસાઇ અંચલગચ્છમાં ઘણું જ પ્રભાવક શ્રાવક થયા છે. એમણે વહાવેલ દાનને અપૂર્વ પ્રદાહ સમગ્ર પશ્ચિમ ભારતને જ સ્પર્શી ગયો અને જનતિમાં તેમનું બિરુદ “જેસો જગદાતાર આજ દિવસ સુધી ગવાતું રહ્યું.
૯૩૭. ધર્મમનિયુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી, “ કલ્યાણસાગરસૂરિ રાસ, ” “વધમાનપદ્રસિંહ શ્રી ચરિત્ર ઇત્યાદિ ગ્રંથેની ઘણી બાબતો શંકિત છે. હી. હં. લાલન કૃત “જૈન ગોત્ર સંગ્રહ 'પણ સંશોધનીય છે. “મે—ગરિને રાસ' મેતુંગરિનાં જીવન વિશે સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે, જેમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
અંચલગરછ દશન જેસાજીને કયાંયે નામોલ્લેખ સુધ્ધા નથી ! જેસાજી જેવા પ્રતાપી શ્રાવક તુંગરિના શ્રાવકગણમાં હોય અને રાસમાં એમનો ઉલ્લેખ સુદ્ધા ન હોય એ વાત અસંભવિત છે. વાસ્તવમાં જેસાજી મેરૂતુંગસૂરિના સમયમાં નહિ પરંતુ ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયા છે, જે અંગેનું પ્રમાણ પ્રતિષ્ઠાલેખ દ્વારા આ પ્રમાણે મળે છે–
संवत् १५६१ वर्षे वशाख सुदि ३ सोमे उकेशवंशे लालण शाखायां सा० बेला भार्या विल्हणदे सुत सा० जेसा सुश्रावकेण भा० जसमादे पु० सुदा विजया जगमाल सहितेन स्वश्रेयोर्थ श्री अंचलगच्छे श्री भावसागरसूरीणामुपदेशेन श्री सुमतिनाथ बिंब कारित प्रतिष्टितं श्री संघेन अमरकोटनगरे ।
૮૩૮. ઉત્કીર્ણિત લેખ ઉપરાંત ગ્રંથપુષિકા દ્વારા પણ ઉકત હકીકતને સમર્થન મળી રહે છે. વિનયસુંદર કૃત સુરસુંદરી ચોપાઈ (રચના સં. ૧૬૪૪)ની પ્રતપુપિકામાં જેસાજીના વંશજેનો ઉલ્લેખ નિબધ્ધ છે, જે આ પ્રમાણે છે :
स. १६६३ वर्षे काती सुदी १५ दन । अंचलगच्छे पूज्य श्री धर्ममूर्तिमरीश्वरं विजयराज्ये पं० श्री मुनिशीलगणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सुदा तत्पुत्र सा० राजपाल तत्पुत्र सा मांणिक तत्पुत्र सा० वीरदास तत्सुत तेजपाल लिखितं श्री जेसलमेरू मध्ये राउल श्री भीमजी विजयराज्ये श्री ।
૮. ઉકીર્ણિત લેખ દ્વારા આપણે જોયું કે જેસાજીના ત્રણ પુત્રો હતા-(૧) સુદા (૨) વિજય (૩) જગમાલ. ઉકત પુમ્બિકામાં સુદાના વંશજોને નામોલ્લેખ છે તેને સાંકળી લેતાં આ પ્રમાણે વંશવૃક્ષ થાય છે (૧) વેલા ભાવે વિડશુટ (૨) જેસા ભા૦ જસમા (૩) સુદા (૪) રાજપાલ (૫) માંણિક () વીરદાસ (૭) તેજપાલ, જેણે ઉકત પ્રત સં. ૧૬૬૩માં લખી. કાલક્રમની દૃષ્ટિએ વિચારતાં જેસાજી ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયા હોય એમ માનવામાં વાંધા જેવું નથી. ઉકત લેખ તથા પુષિકા વચ્ચે ૧૦૦ વર્ષથી વિશેષ અંતર છે તે યથાસ્થાન છે. જે જેસાજીને મેરૂતુંગરિના સમકાલીન સ્વીકારવામાં આવે તો તેના પછીને પાંચ વંશજો એ ૨૦૦ વર્ષથી પણ અધિક સમય લીધો કહેવાય, જે અસંભવિત છે.
૯૪૦. પં. લાલને રજૂ કરેલી બાબતો કેટલી શંકિત છે તે માટે જુઓ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ દારા પ્રકાશિત “જૈન ગ્રંથાવલિ'ની પાદ ને છે તથા પં. લાલચંદ્ર ગાંધી કૃત “ઐતિહાસિક લેખ સંગ્રહ પૃ. ૩૬૯. પં. લાલને રજૂ કરેલી માહિતી માટે સ્થળે સ્થળે વિદ્વાનોએ શંકા દર્શાવી છે. એમણે વિકૃત હકીકનો શા માટે રજૂ કરી હશે અને તેમને આશય કે હશે તેની ચર્ચા અહીં અસ્તુત છે.
૯૪૧. ઉપર્યુકત પ્રતિકલેખ ધારા સ્પષ્ટ થાય છે કે સં. ૧૫૬૧ ના વૈશાખ સુદી ૩ ને સામે ઉકેશવંશીય, લાલણશાખીય સાઇ વેલા ભાયાં વિલ્હેણુદે સુત સા૦ જેસા સુશ્રાવકે ભાઇ જસમા, પુત્ર સુદા, વિજયા, જગમાલ સહિત પિતાના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, ઉમરકેટમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ઉર્ણિત લેખનાં પ્રમાણ ઉપરાંત “મેરૂતુંગસૂરિરાસ' જેને મેરૂતુંગસૂરિના અંતેવાસી શિષ્ય રચેલે, તેમાં પણ જેસાજીને નામોલ્લેખ સુદ્ધા ન હોઈને સ્પષ્ટ થાય છે કે જેસાજી ભવસાગરસૂરિના સમયમાં જ થઈ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે રાસમાં મેતુંગમૂરિની બધી જ અગત્યની કૃતિઓને ઉલ્લેખ છે પરંતુ “જેસાજી પ્રબંધ ને તેમાં કયાંયે નિર્દેશ નથી !!
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી ડુંગર
૨૧૩ ગ૭નાયકપદ
૯૪૨. “તુંગરિ રાસ'માં કવિ મેસુંગરિના ગચ્છનાયકપદ મહત્સવ વિશે વિસ્તૃત વર્ણન આપે છે. રાસકાર જણાવે છે કે મેતુંગરિ પાટણ પધાર્યા તે વખતે સંઘે તેમના ગચ્છનાયકપનું સુમુર્ત નક્કી કર્યું. મહિનાઓ પહેલાં જ ઉત્સવને હર્ષપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યા. તોરણીયુક્ત સુશોભિત વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો. વિવિધ પ્રકારનાં નૃત્ય-વાજિત્રાનાં વનિથી નગર ગુજાયમાન થઈ ગયું. ઓશવાળ વંશના રામદેવના ભાઈ ખીમાગિ ઉત્સવ કર્યો. સં. ૧૪૪૫ ના ફાગણ વદિ 11 ને દિવસે મેતૃગરિને ગચ્છનાયકપદ પ્રદાન કરી બધી ગધુરા સમર્પિત કરવામાં આવી. સંગ્રામસિંહે પદકવણું કરીને વૈભવ સફળ કર્યો. એ પ્રસંગે રત્નશેખરજીને આચાર્યપદે સ્થાપિત કરવામાં આવ્યા. સંઘપતિ નરપાલનાં સાન્નિધ્યથી સમસ્ત મહોત્સવ નિર્વેિનતાથી સંપૂર્ણ થયો. રાસકાર ગ૭નાયક મહોત્સવનું સુંદર વર્ણન કરે છે, જેને એતિહાસિક ભાગ આ પ્રમાણે છે :
બહરીય દસ દિસિ ભાર રામદેવ બંધવ ખીમાગર, સાહસ ધર પદાવણ ડંબર ઉસવંસ પગાર. કારાવઈ પણુયાલઈ વરસિ ફાગણ વદિ ઈગ્યાર િવાસરિ, શ્રી મહિંદપ્રભસૂરે પાટણિ પયડ ગછ નાયક. થપાય ગ૭ભાર સઘલુ તવ અપાય ગુરુ શ્રી મેનૂગટુરે. તિણિ અવસરિ પદઠવણું કીધઉ સંગ્રામ સંઘ વીભવ ફલ લીધઉ, વેચીય વિત્ત અપાર રતનશેખરસૂરિ સૂરિપુરંદર, આચારિજ પદ થાપિયા સુંદર, જગુવરિ જ્ય જયકાર. ધન ધન સંઘાવિ નરપાલ જસુ સાનિધ્ય દઆ સુવિસાલ, ઉત્સવ અતિ ચ સાલ વીરવંસ જિણિ જગન્નિ મલ્હાવિ8;
વીરવંસ વિહિપફખુ ગુણિ ભાવિઉ સાસણિ રંગ રહાવિ. ૯૪૩. કવિવર કાહ પણ “ગચ્છનાયક ગુજરાસ”માં સં. ૧૮૮૫ માં પાટણમાં મેતૃગરિને મહેત્સવપૂર્વક ગચ્છનાયકપદ પ્રાપ્ત થયું હોવાનું નોંધે છે :
ચઉદ પણયાએ ગધેરે, અણહિલપુરિ અવિસાલિ,
ચઉવિ સંધ મંગલિક કરે. વિહરઈ સંપઈ કાલિ. ૯૪૪. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી માં ગચ્છનાયકપદ સ્થળનો નિર્દેશ કરતા નથી, પરંતુ સં. ૧૪૪૫ નું વર્ષ તો સ્વીકારે જ છે –
મિચ્છા તિમિર નાસણ અહિણવ ગુરુ તુંગ દિણરાઓ,
જાઓ ગણવઈ ભારે પયાલે હરિસ કોલે. ૯૪૫. આપણે આગળ વિચારી ગયા કે મહેન્દ્રપ્રભસૂરિ સં.૧૪૪ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં કાળધર્મ પામ્યા હતા. મેરતુંગરિરાસના અજ્ઞાત કર્તા, કવિવર કાહ તેમજ ભાવસાગરસૂરિ મેતૃગરિના ગપેશપદનું વર્ષ સં. ૧૪૪૫ કહે છે. રાસકાર વિશેષમાં સં. ૧૪૫ ના ફાગણ વદિ ૧૧ ને દિવસે મેકુંગસૂરિ ગણેશ થયા હોવાનું સ્પષ્ટ કરે છે. આ બન્ને પદધ વચ્ચે સમયનો એક વર્ષથી પણ મોટો ગાળો કહી શકાય એમ નથી. ઉક્ત ગ્રંથકારોને ચેત્રાદિ મારવાડી વર્ષ જ અભિપ્રેત
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અંચલગચ્છ દર્શન જણાય છે. જો એ સંભવિત હોય તો પૂરોગામી પદધરનાં મૃત્યુ અને અનુગામી પધરનાં ગચ્છશપદની વચ્ચે સમયની દષ્ટિએ માત્ર પાંચેક મહિનાનું જ નવું અંતર રહે, જે તદ્દન સ્વાભાવિક છે. આ વાત
સ્વીકાર્ય હોય તો ગુજરાતી સંવત પ્રમાણે સં. ૧૪૪૪ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મેતુંગમુરિ ગઝેશપદ પામ્યા હશે, કારણ કે એ મહિનામાં મારવાડી પ્રણાલિકા પ્રમાણે સં. ૧૪૪૫ નું વર્ષ પ્રવર્તમાન હોય.
૯૪૬. મેતુંગરિ ગચ્છનાયકપદે અભિયુક્ત થયા એ પ્રસંગે જ રત્નશેખરસૂરિ “સૂરિપુરંદર'નું માનાર્હ બિદ્ધ પામ્યા હોવાનું સાકાર જણાવે છે. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨ પ્ર. પર૮ માં ઉક્ત પ્રમાણને આધારે રનશેખરસુરિને યુવરાજ પદ” આપ્યું હોવાનું ઘટાવે છે. શક્ય છે કે મેતુંગરિ પછીનું સ્થાન રત્નશેખરસૂરિને પ્રાપ્ત થયું હોય. મેટતુંગમૂરિના સમયમાં ગચ્છનો વિસ્તાર ખૂબ જ વૃદ્ધિગત થયો હોઈને ગવ્યવસ્થા માટે ગચ્છનાયક-પદ પછીનું સ્થાન પણ નક્કી થયું હોય. દરેક શાખાઓના શાખાચાર્યો તો હતા જ. પ્રકૃષ્ટ તપસ્વી અને ઉગ્ર વિહારી
૯૪૭. મેતુંગરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રોજજવલિત પ્રતિભા પ્રકટાવી છે કે જેને ઈતિહાસમાં થઈ ગયેલા પ્રભાવક આચાર્યોમાં તેઓ પ્રથમ હરોળનું સ્થાન પામી શકયા. એમની સફળતાનું રહસ્ય એમનાં યાગમય જીવનમાં જ પામી શકાય છે. રાસકાર જણાવે છે કે તેઓ નિર્મલ તપ-સંયમન આરાધન કરતાં યોગાભ્યાસમાં વિશેષ અભ્યસ્ત રહેવા લાગ્યા. તેઓ હદયેગ, પ્રાણાયામ, રાજયોગ આદિ ક્રિયાઓ દ્વારા નિયમિત ધ્યાન કરતા હતા. ગ્રીષ્મ ઋતુના તાપમાં કે શિયાળાની ઠંડીમાં પ્રતિદિન કાયોત્સર્ગ કરીને આત્માને અતિશય નિર્મળ કરવામાં સંલગ્ન હતા. રાસકાર મેતુંગસૂરિનાં નિર્મળ ચારિત્ર વિશે વિસ્તારથી વર્ણન કરે છે, એમાંની માત્ર એક કંડિકા જ જોઈએ:
ઉત્પાલઈ તાવડિ ધણઈએ, સીયાઈ બહુ સતિ;
કાઉસગિ જે નિતુ નિતુ રહઈએ, પૂરવ રિષિ નિતિ. પૂરવ રિપિ” વિશેષ શબ્દ દારા જ ડુંગરિનાં ત્યાગમય જીવનનો સુંદર ખ્યાલ આવી શકે એમ છે. રાસકારે મેરુનું ગરિના કઠોર ત્યાગ માર્ગનું સુંદર ચિત્ર શબ્દોમાં જકડી લીધું છે. આચાર્યની ઊર્ધ્વગામી જીવન ચારિકામાંથી “ પૂરવ રિપિ’ શબ્દને યથાર્થ ઇવનિ પ્રકટે છે.
૮૪૮. તુંગમુરિનું ઉગ્ર વિહારીપણું એમના વિતત વિવાર પ્રદેશ પરથી પણ ફલિત થાય છે. રાસકાર એમના વિવાર પ્રદેશનું સૂચન કરતાં કહે છે કે આચાર્યે પટ્ટણ, ખંભાત, ભરૂચ, સોપારક, કુંકણ, કચ્છ, પારકર, સાચેર, મગ, ગુજર, ઝાલાવાડ, મહારાષ્ટ્ર, પંચાલ, લાદેશ, જાલેર, ઘોઘા, ઉના, દીવ, મંગલપુર, નવાગામ, સેરઠ પ્રકૃતિ મહત્વનાં સ્થાનોમાં વિચરીને બહુ જ શાસનોન્નતિ કરી :
પણ ખંભનયર ભરૂચ સોપારઉંકર કંકણું કચ્છ પરક્કર સચ્ચઉરપુર, મુરુ ગુજજર ઝાલાવાડિહિં ધલ ધોળતિ મરહરુ પંચાલિહિં લાદેશ જાલઉરપુરે. ઘોઘનયર સુપનનપુરવર ઉતા દીવા અનઈ મંગલપુર નવઈ સુરક સહામણીય, દેશ સ ઈણિ પરિ પડિબહિયા ચારિ વર્ણ જિણ નિજ ગુણ મહિયા
દેસણ મુણિ સલિયામણીએ. કમિઠામિ જિબિંબ જુહારી વયિ અંતર અવિચારી સિવુંજય ગિરનારિસરે, ભારી કર્મ જિકે સંસારી તેડી મૂક્યા દુધ ઉતારી નરનારી ઉવસ ભરે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી મેહુગરિ
૧૧૫ ૯૪૯. ભાવસાગરસૂરિ પણ બે-તુંગમૂરિના વિતત વિકાર પ્રદેશની નોંધ લેતાં “ગુર્નાવલી'માં જણાવે છે કે ગૂર્જર, સિંધ, સવાલાખ માળવા, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, પંચાલ, મારવાડ, મેવાડ, મેવાત, શાંભર આદિ દેશોમાં સર્વ ઠેકાણે મેતુંગરિ અપ્રમત્તભાવે વિચર્યા, ભવિક જનોને સાકર દૂધમાં ભળે એવી મધુર ધર્મદેશના આપી મિથ્યાત્વને નિર્મળ કરી સમતામાં સ્થાપિત કર્યા. મૃતવિધિથી ગુએ અસંખ્ય શ્રાવકો કર્યા, ગણવૃદ્ધિનાં કાર્યમાં દેવોને પણ સાથમાં લીધા –
ગુજર સિંધુ સવાલખ મહદ સુર પંચાલે, ભર મંડલ મેવાડે મેવાને સંભરી દેસે. સત્ય અખેમને ત૬ વિડઈ ભવિય બેહણાએ, સિય મિલિય દુહરસ સમ દેસણ વયણેણુ મધુરેણ મિચ્છાં ઊરિદિય સમ્મતારવણમ સંવિયા, સય સહસા સુય વિહિણા ગુણ સુસ્સાવગા વિહિયા. સુહ ઝાણદ ચિત્તો, નિસીહ સમયે સયાવિ ઉસગો,
હેઈ મતરાય તિહિદિયા કિંકરા દેવા. જ જ ગણસ્સ કાજ ઉપજઈ તં તહાવિ તક્કાલ,
સતિ તેવિ ગુરુ ભત્તિ લીણ ચિત્તાય મહિમાએ. આચાર્યનો લોકોત્તર પ્રભાવ પણ ઉપર્યુક્ત વર્ણનમાંથી વનિત થયા વિના રહેતો નથી. છરિકાપલી તીર્થ
૮૫. એ અરસામાં ગોડતીર્થની સ્થાપના થઈ હોઈ ને તેનો તથા છરિકાપલ્લી તીર્થનો મહિમા ખૂબ જ પ્રચલિત હતો એ વિશે આપણે વિચારી ગયા. આપણે ગ્રંથેલ્લેખધારા એ પણ જોઈ ગયા કે મેરૂતુંગમુરિએ સજેલા ચમત્કારો છરિકાપલ્લીસ્તોત્રના પ્રભાવનાં જ ફળસ્વરૂપે હતા. છરિકાપલ્લી પાશ્વ પ્રભુ પરની મેતુંગરિની અપૂર્વ આસ્થા ઈતિહાસ પ્રસિદ્ધ છે. આ તીર્થના વિકાસમાં પણ એમને, હિસ્સો અનન્ય રહ્યો.
- ૯૫૧. મેજીંગસૂરિએ રચેલા “ૐ નમો વાઇ' પ્રારંભવાળા અરિકાપલિ–પાશ્વ—સ્તવની સુબાધિકા ટીકા, વાચક પુયસાગરે સં. ૧૭૨૫ ના ભાદરવા સુદી ૮ ને દિવસે શ્રીમાલ નગરમાં રચી હતી. વ્યાખ્યાનો પ્રારંભ કરતાં તેઓએ જરાપલી તીર્થની અને સ્તવનની ઉત્પત્તિ સંબંધમાં ત્યાં જણાવ્યું છે કેઃ શ્રી પાર્શ્વજિનનાં નિર્વાણ પછી શુભ નામના પ્રથમ ગણધર વિહાર કરતાં મરુદેશમાં અબુદાચલ તીર્થ પાસે રપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં મિથ્યાદાટ છતાં ભદ્રિક આશયવાળો, ચંદ્ર જેવા ઉજજવલ થશવાળે ચંદ્રય રાજ રાજ્ય કરતો હતો. તેણે ધર્મની પરીક્ષા માટે અનેક ધર્મ-મતવાળાઓને પૂછયું હતું, પરંતુ કયાંય પણ મનને ચમત્કાર કરે તેવો ધર્મ પ્રાપ્ત કર્યો નહીં. તે સમયે જ ગાધરદેવનું આગમન સાંભળીને તેણે વિચાર્યું કે આ પણ મહાભાઇ સંભળાય છે, તેમને પણ ધર્મ પૂછો જોઈએ. એમ વિચારીને તે ગણધરદેવ પાસે આવ્ય, નમીને બેઠે. તેણે ધર્મ પૂછી. ભગવંતે પણ જિનેપદિષ્ટ ધર્મનો ઉપદેશ આપ્યો. તે સાંભળીને નિધિનાં દર્શનથી જેમ દરિદ્ર હર્ષિત થાય તેમ હર્ષિત થઈને રાજાએ જિન ધર્મ સ્વીકાર્યા. ત્યાર પછી શ્રી પાર્શ્વજિનના સંગત અર્થવાદને ગણધરદેવના
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અંચલગચ્છ દિગદર્શન મુખથી સાંભળીને તેમને વંદન ન કરી શકવાથી વિષાદ પામતા રાજાએ ગણધરના ઉપદેશથી સાક્ષાત શ્રી પાર્શ્વનાથજિનનાં વંદનની ફલપ્રાપ્તિ માટે શ્રી પાર્શ્વજિનનું બિંબ કરાવ્યું, સંઘે તેને પ્રતિષ્ઠિત કર્યું. તેની આગળ અદમ તપ કરી ગણધરદેવે આપેલ આખાય પ્રમાણે રોલેક્ય વિજય યંત્ર જાપ કરી તેણે સાક્ષાત શ્રી પાર્શ્વજિનનાં વંદનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી રાજા લાંબા વખત સુધી ધર્મનું આરાધન કરી સમયે સમાધિપૂર્વક સ્વર્ગગતિને પામ્યો હતો. ત્યાર પછી કેટલાંક કારણથી તે પ્રતિમાને ભૂમિમાં નિધિરૂપ અદશ્ય–ગુપ્ત કરી હતી.
પર. ત્યાર બાદ કેટલેક વખત ગયા પછી સં. ૧૧૯૧ માં છરિકાપલ્લિ ગામમાં શ્રીમદ્દ અહે. છાસનની ઉપાસન વાસનાથી વાસિત અંતઃકરણવાળા, સધર્મ-કર્મના મર્મજ્ઞ, ઉજજવલ કીર્તિરૂપી ગંગાને પ્રકટ કરવામાં હિમાલય જેવા ધાધૂશાહ નામના સુશ્રાવક, રાત્રે ધરણેન્દ્ર દર્શાવેલ સ્વપ્નના પ્રભાવથી તે પ્રતિમાને સાહેલી નદીમાં જાણીને પ્રભાતે મોટા મહોત્સવપૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ભગવંતની પ્રતિમાને છરાપલ્લી ગામમાં લઈ ગયા અને ત્યાં પ્રાસાદ કરાવ્યું. તેમાં સ્થાપિત કરેલી પ્રતિમા પુણ્ય પાત્રો દ્વારા શુદ્ધ દેહે પૂજાતાં ત્યારથી જરાપહિલ પાર્શ્વનાથ એવા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ .
૯૫૩. વઢિયાર દેશમાં લપાટક-લેલાડા નગરમાં સર્પને ઉપસર્ગ થતાં મેરૂતુંગમુરિએ ઈષ્ટદેવ શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ ભગવંતનું “ગેલેક્યવિજય” નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત સ્તોત્ર કર્યું, તેના પ્રભાવથી વિષ અમૃત થયું.
- ૫૪. એ સ્તોત્રની પંજિકા–વ્યાખ્યાના અંતમાં તે વ્યાખ્યાકારે જણાવ્યું છે કે–એ મહા સ્તોત્ર કર્યા પછી કેટલેક દિવસે મેતુંગરિએ ક્ષીણજંઘા—બળવાળા થતાં જરાપલ્લિ પાર્શ્વ તરફ ચાલેલા સંધ સાથેના કોઈ સુશ્રાવકના હાથે ભગવંતના મહિમા-સ્તુતિરૂપ ત્રણ કે પત્રિકામાં લખીને મોકલ્યા હતા, અને શ્રાવકને કહ્યું હતું કે--“ભગવંતની આગળ આ અમારી પ્રતિરૂ૫ પત્રિકા મૂકવી. ત્યાર પછી સંઘ સાથે શ્રાવક ત્યાં ગયે અને તેણે ભગવંતની આગળ પત્રિકા મૂકી. તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રી સંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે સાત ગુટિકાઓ આપી અને કહ્યું કે તે ગુટિકાઓ ગુરુને આપવી. તેણે પણ લાવીને તે ગુરુને સમર્પણ કરી. તેના પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે ઋદ્ધિ-વૃદ્ધિ થઈ. તેથી તે ત્રણ લેકોનું પણ, અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતા સાત સ્મરણોમાંના આ મહા સ્તોત્રના અંતમાં પઠન કરવામાં આવે છે.
પપ. આ તીર્થના પ્રાચીન ઈતિહાસને પૂર્તિકર અનેક ગ્રંથ, પ્રશસ્તિઓ, પુપિકાએ આદિ. ઉપલબ્ધ બની રહે છે. જીરાપદિલ તીર્થને ચમત્કારોની આખ્યાયિકાઓ પણ જૈન સમાજમાં ઓછી પ્રસિદ્ધ નથી, આ બધું એ તીર્થનો અપૂર્વ મહિમા દર્શાવે છે. પં. લાલચંદ્ર આ તીર્થના પ્રાચીન ઈતિહાસ પર પ્રકાશ પાથરતા અનેક પ્રાચીન પ્રમાણે “ પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ' નામના ગ્રંથમાં રજૂ કર્યા છે, જે ખૂબ જ ઉપયોગી છે. અંચલગચ્છના આચાર્યોએ આ તીર્થનાં પ્રાચીન ગૌરવને જીવંત રાખવામાં કશીયે કચાશ રાખી નથી. આ તીર્થનો મહિમા અંચલગન્ના પ્રાચીન સાહિત્યમાં ખૂબ ખૂબ ગવાય છે. પ્રકીર્ણ પ્રસંગે. - ૫૬. શ્રીમાલીવંશના હરિયાણું ગોત્રીય સાંગા શાહ નામના શ્રેષ્ઠી સલખણપુરમાં વસતા હતા, જેમણે સં. ૧૪૬૮ માં મેરૂતુંગરિના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું. તેઓ વહેરાની એડકથી પણ ઓળખાય છે. એજ વંશના વહોરા પદમશીએ પોતાના વતન વીંછીવાડામાં સં. ૧૪૩૯ માં શ્રી મુનિસુવ્રતસ્વામીને જિનપ્રાસાદ બંધાવ્યો, જેની મેતુંગરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. તેણે દાનશાળા પણ કરાવી હતી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી મે તુંગસૂરિ
૯૫૭. એશવંશીય નાગડા ગોત્રના મુંજાશાહે મેતુંગરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવી તેમાં પિત્તળની પ્રતિમા સ્થાપી.
૯૫૮. ભદમાં મીઠડિયા ગોત્રની વાત આ પ્રમાણે છે. એશવંશીય હમીરના પુત્ર રાયમલ્લ દિલ્હીમાં થયા. તે વખતે તુંગસૂરિ ખંભાતમાં ચાતુર્માસ હતા, તેમને વાંદવા માટે ચક્રેશ્વરીદેવી આવ્યાં. દેવીએ ગુરુને કહ્યું કે આજથી એકવીસમે દિવસે દિલ્હી પર મોગલે હલ્લે કરી ઉપદ્રવ કરશે, માટે તમારા ઉપાધ્યાય જે હાલ દિલ્હીમાં છે, તેમને તેડાવી લેવા. ગુરુએ તે વાત શ્રાવકોને કહેવાથી ખંભાતના સંયે ત્યાં ખેપિયે મોકલી ઉપાધ્યાયને વાત જણાવી. ઉપાધ્યાયે ત્યાં વસતા દધિપકવ મીઠડિયા, તાલ પરમાર, ગોખરુ અને દેવાણંદસરખા એમ ચાર ગોત્રના શ્રાવકોને રાવણ પાર્શ્વનાથની યાત્રાના મિષે દિલ્હી બહાર આયા. તેમની સાથે રાયમલ પણ ત્યાંથી નીકળી નાગોરમાં આવીને વસ્યા. એક વખત મુસલમાન બાદશા, નાગારમાં આવ્યો, તેને રાયમલે ચોર્યાસી જાતની સ્વાદિષ્ટ મીઠાઈ ભેટ કરી, તે ખાઈને બાદશાહ ખુશ છે. તેની પ્રશંસાધી તે મીડિયા શેત્રથી ઓળખાયા. બાદશાહે રાયમલને એરોસી ગામ ભેટ આપેલાં. તેમાં મીઠડી ગામ પણ વસાવ્યું તથા ત્યાં જિનપ્રાસાદ કરાવી રાવણ પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપન કરી. રાયમલ્લનું બીજું નામ નરસંઘ પણ કહેવાય છે. તેને વિશે બીજી એક વાત પણ કહેવાય છે કે એક વખતે તે રાયમલ્લ પોતાના પુત્ર લખરાજને પરણાવવા માટે નાગોરથી જાન લઈ બાહડમેર જતા હતા ત્યાં વચ્ચે રેતીનું રણ આવ્યું. જાનૈયાઓ તરસ્યા થતાં ફૂવાની તપાસ કરી પણ ખારું પાણી નીકળ્યું. આથી રાયમલ્લે પોતાની સાથે લીધેલી ખાંડમાંથી એક સો મણ ખાંડ તે કૂવામાં નાખી પાણી મીઠ' કરી જાનૈયાઓને પાયું. સ. ૧૪૦૨ માં તેણે સંધ સાથે ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરેલી ત્યારે પણ એમ જ થયેલું. ત્યાં કુવામાં ખારું પાણી હોવાથી તેમાં બત્રીશી છાંટ ભરેલી ખાંડ કૂવામાં નખાવી હતી. આથી તેના વંશજો મીઠડિયા એડકથી પ્રસિદ્ધ થયા.
૯૫૯, મેરૂતુંગસૂરિએ જાણેલા સંકટ બાદ દિલ્હીને ત્યાગ કરીને ત્યાંના શ્રાવકે જુદે જુદે સ્થળે પથરાયા. દેવાણંદશિખા ગોત્રના વંશજે જાલેર, સીડી, સીહર, પ્રભાસપાટણ, પારકર, બુરાનપુર, કચ્છ, હાલાર આદિ સ્થળમાં જઈ વસ્યા.
૯૬. ગોડી પાર્શ્વનાથજીના જિનપ્રાસાદ માટે મેરૂતુંગસૂરિએ મેઘા શ્રેઠીને પ્રેરણા આપેલી અને એમના આશીર્વચનથી ગેડીજીનાં પ્રસિદ્ધ તીર્થની ઉત્પત્તિ થઈ એ વિશે આપણે આગળ ઉલ્લેખ, કરી ગયા.
૯૬૧. શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રના, મોઢેરાના વતની ભાવડ શેઠે મેતુંગરિના ઉપદેશથી મહોત્સવપૂર્વક વીશીની પ્રતિષ્ઠા કરાવી હોવાનું પં. હી. હં. લાલન ગોત્ર સંગ્રહમાં જણાવે છે. એક શ્રીમાળી જૈન કુટુંબની જૂની વંશાવલીમાંથી જાણી શકાય છે કે ભારદ્વાજ ગોત્રીય હીરાના પુત્ર હેમાએ મોઢેરામાં સં. ૧૪૪૫ માં જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, મેતુંગરિને ચોમાસું કરાવ્યું, અને તેમના ઉપદેશથી જિનબિંબની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીઃ
संवत् १४४५ वर्षे बिंब चुवीसघट्टो प्रतिष्ठामहोत्सव श्री अञ्चलगच्छे श्री मेरुतुंगसूरि चोमासि कराव्या प्रतिष्ठित महोच्छच करावी, मोढेरी हेमा भा० हेमादे... ।
૯૬૨. શ્રીમાલી વંશના આગ્નેય ગોત્રના, સિંહવાડામાં થયેલા પાતાશાહે મેરૂતુંગરિના ઉપદેશથી સં. ૧૮૫૬ માં શ્રી આદિનાથનું મંદિર બંધાવ્યું,
૯૬ ૩. શ્રીમાલી વંશમાં વાધ ગોત્રના દેધર શેક સં. ૧૪૫૭માં થઈ ગયા. તેમણે કુંઆરાદ્રિ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
=
=
=
અંચલગરછ દિન નામના ગામમાં એક જિનમંદિર તથા પપધશાળા બંધાવી ઘણું ધન ખરચ્યું, તુંગમુરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા.
૯૬૪. શ્રીમાલી વંશના પારાયણગોત્રીય મેઘા શેઠ સં. ૧૪૧૮ માં થઈ ગયા. તેમણે મેસુંગરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
૯૬૫. શ્રીમાલી વંશના ચંડીસર ગેત્રીય પિપા શેઠે પુનાસા ગામમાં શ્રી સંભવનાથજીને પ્રાસાદ બંધાવ્યો તથા મેરૂતુંગરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી.
૯૬૬. પ્રાગ્વાટ વંશના પારાયણ ગોત્રીય, વેજલપુરના વતની સૂરા શેઠે જૈનધર્મને ત્યાગ કરી દીધેલ પરંતુ મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેઓ પુનઃ જૈનધર્મમાં દઢ થયા તેમજ જિન પ્રતિમાઓ પણ ભરાવી. તે કાપડનો મોટો વ્યાપારી હોવાથી તેના વંશજો દોસી કહેવાયા.
૯૬૭. શ્રીમાલી વંશના મહાજની ગોત્રીય સામંતના પુત્ર પૂદાકે સં૧૮૬૮ માં શ્રી શીતલનાથજીનું તથા પંચતીર્થીનું બિંબ ભરાવ્યાં તથા તેની પ્રતિષ્ઠા મેરૂતુંગસૂરિના ઉપદેશથી કરાવી.
૯૬૮. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે મેતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૨૯ માં લેલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ધાંધ શેઠના પુત્ર આસાકે, સં. ૧૪૩૮ માં તે જ ગામમાં તે નામની શ્રાવિકાઓ, સં. ૧૪૪૬ના મહા સુદી ૧૭ ને રવિવારે રાજનગરમાં પોરવાડ જ્ઞાતીય કોલ્હા તથા આલા નામના શેઠે, સં. ૧૪૬૮ ના કાતિક વદિ ૨, સોમવારે શંખેશ્વરમાં કછુઆ નામના શેઠે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મેસતુંગસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ છે. પ્રતિષ્ઠા કાર્યો.
૯૯૯. મેરૂતુંગરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાનાં પ્રમાણ પ્રતિમાલેખ પૂરાં પાડે છે. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અભીષ્ઠ છે – ૧૪૪૫ કા. વ. ૧૧ રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય મહં. સલખા ભાર્યા સલખણદેના પુત્ર ભાદાએ આત્મશ્રેય
માટે શ્રી પાર્શ્વબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૬ જે. વ. ૩ સોમવારે ઉકેશવંશના સા. રામાના પુત્ર કાજાએ પિતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ
કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એજ દિવસે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સારંગના પુત્ર સાયરે પિતાના
ભાઈ વ્ય. સાલ્હાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૭ ફા. સુ. ૯ સેમવારે શાલાપતિ નાતીય મારૂ છે. હરિપાલની પત્ની સહવના પુત્ર દેપાલે શ્રી
મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. ૧૪૪૯ છે. સુ. ૬ શુક્રવારે શાલાપતિ જ્ઞાતીય ઠ. રાણા, ભા. ભોલીના પુત્ર ઠ. વિક્રમે પોતાનાં માતા
પિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એજ દિવસે ઉકેશવંશીય સા. નેમિચંદ્રના પુત્ર મુલુ શ્રાવકે પોતાની પત્ની ચાહિણિી સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ કરાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. આષાઢ સુ. ૨ ગુરુવારે ઉકેશવંશના ગોખરુગોત્રીય સા. ના ભા. તિદ્વણસિરિના પુત્ર સા. નાગરાજે પિતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરુતુંગસૂરિ
૧૪૫૨
૧૪૫૪
૧૪૫૫
૧૪}}
૧૪૬૭
૨૧૯
વૈ. સુ. પ ગુરુવારે સં. આહ્વાના પુત્ર સં. લખમાસિ ંહ સહિત સ, બેડાએ વિડેલ સં. પાસના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ના કરી.
૧૪૭૮
૧૪૯
અષાઢ વ. ૧૩ ને દિવસે ડીસાવાલ જ્ઞાતીય વ્ય. ચાંપાએ ભા. પુત્ર રાજા શ્રેયસે શ્રી વાસુપૂજ્ય બિબ કરાવ્યું, મૂરિએ પ્રતિા કરી.
સંસારદે, પુત્ર આસાદિ સહિત
માદ્ય સુ. ૯ રાનિવારે કેશવંશીય કાલાના પુત્ર વ્ય. ચાહુડ સુશ્રાવકે પેાતાનાં માતાપિતાના અને પેાતાના શ્રેયાર્થે શ્રી મહાવીર્ બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિબ્ધ કરી.
૧૪૫૬ યે. વ. ૧૩ શનિવારે શ્રી વીરવંશીય સા. મદન, ભા. કાડુના પુત્ર શંકર, દેવસિંહ, આલ્હાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
માત્ર વ. ૯ શનિવારે ઉકેશવવંશીય વ્ય. કÎતાના પુત્ર વ્ય. થાહરુ શ્રાવકે પેાતાનાં માતાપિતાના શ્રેયાર્થે જિનબિંબ કરાવ્યું.
૧૪૫૭ વૈ. સુ. ૩ શનિવારે ઓશવાલ જ્ઞાતીય સા. મંડલિકના પુત્ર સા. ક`સિંહે શ્રેય અર્થે શ્રી
સંભવનાથ બિંબ કરાવ્યુ.
ફા. વ. ૧ તે દિવસે ઉપકેશ જ્ઞાતીય વ્ય. સામા તથા તેની પત્ની મહગલના શ્રેયાર્થે એમના ભત્રિત ચાણાએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિબા કરી.
.માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિબ ભરાવ્યું, સૂરિએ
વૈશાખ વિદે ૧૨ શુદ્દે ઉકેશવશે.. તેની પ્રતિષ્ઠા કરાવી;
માહ સુ. ૧૩ રવિવારે પ્રાગ્ધાટનાતીય મ. કર્ણ ભા. લલતીના પુત્રા કેહ્તા, આલ્હાએ શ્રી પાર્શ્વનાથ બિબ કરાવ્યુ, મૂરિએ પ્રતિષ્ઠા કરી.
વૈ. સુ. ૭ સોમવારે પાટણના સા. સંઘવી જસિંહના પુત્ર આસાએ કાંઉ નામની પોતાની માતાના શ્રેયાથે શ્રી આદિનાથ બિંબ કરાવ્યુ, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
એજ દિવસે કચ્છ દેશમાં ઉકેશવંશીય સા. શિલાડિયાની ભાર્યાં આસલના પુત્ર જેાણુદે સ્વશ્રેયાથે શ્રી પદ્મપ્રભબિબે કરાવી તેની પ્રતિષ્ઠા કરી.
માહ મુ. ૫ શુક્રવારે પ્રાગ્વાણુ વ્ય. ડીડા, ભા. રમણીની પુત્રી મેચીએ આત્મ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ^િબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી.
કા. વ. ૨ સેામવારે છે. કઠુઆએ પેાતાનાં માતપિતા છે. મડલિક ભા. આહ્વણદેના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિખા કરાવ્યાં, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
મ. કૂદાએ તેની
માત્ર સુ. ૧૦ બુધવારે શ્રીમાલજ્ઞાતીય મહ!. સામત, ભા. સામલના પુત્ર પત્ની દૂલ્હાદે સહિત શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ ગુરુવારે પ્રાગ્લાવીય મંત્રી સામંત ભાઈ ઉમલના પુત્ર મંત્રી ધર્માસિંહની ભા ધર્માંદેના પુત્ર મંત્રી રાઉલ, ખયાએ શ્રી શાંતનાથબિંબ કરાવ્યું, મૂરિએ પ્રતિષ્ઠા કરી.
માધ સુ. ૬ રવિવારે ઉકેશ જ્ઞાનીય સા. વસ્તા ભા. વસતણીના પુત્ર સા. નીબાકે શ્રી. વાસુપૃર્ત્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે પ્રાટ જ્ઞાતીય વ્ય. ઉદા. ભા. ચત્તના પુત્ર ઠેલા ભા. ડમણાદેના પુત્ર વ્ય. મૂડને ભાઈના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દર્શન માઘ વ પ હસ્તાકે પ્રાગ્વાટવંશીય મં. સામંતના પુત્ર ભાદા ભા. દેહુણના પુત્ર સિંધાએ બાઈ સંપૂરી શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું, શ્રી સંઘે પ્રતિષ્ઠા કરી. ફા. વ. ૨ શનિવારે નાગર જ્ઞાતીય અલિયાણ ગોત્રના છે. કર્મા ભા. ધાણના પુત્ર ગ ભ્રાતા
સાંગા શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૦ સૈ. સુ. ૮ ગુરુવારે શ્રીમાલી છે. સાંસણ ભા. સુહાગદેના પુત્ર છે. બાજાએ પોતાના શ્રેયાર્થે શ્રી
વિમલનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ટા કરી.
૯૭૦. એ ઉપરાંત પાલીતાણુ પાસેના ગારીઆધારના જિનાલયમાં પણ ખંડિત ધાતુમૂર્તિ ઉપર મેરૂતુંગસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાને અધૂરો લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપલબ્ધ લેખ ઉપરાંત અનેક પ્રતિકાઓ મેસતુંગરિના ઉપદેશથી થઈ હશે, જે અંગેની ઘણી વિગતો હજી પ્રકાશમાં આવી શકી નથી. જેમ જેમ પ્રતિમાલેખો પ્રસિદ્ધિમાં આવતા જશે, તેમ તેમ આ વિષયમાં વધુ ને વધુ માહિતી પ્રાપ્ત થતી જશે. પાવલીઓ તેમજ ભગ્રંથોમાંથી ઉપલબ્ધ થતી પ્રતિષ્ઠાઓ અંગેની બાબતે આપણે આગળ જોઈ ગયા. અનુકૃતિઓમાં પણ પ્રતિષ્ઠા સંબંધક કેટલીક બાબતો સચવાઈ રહી છે. ગ્રંથકાર મેરૂતુંગસૂરિ.
૯૭૧. ઉપદેખા મેરૂતુંગરિ બહુશ્રુત વિદ્વાન અને ગ્રંથકાર તરીકે પણ જૈન વાડમયમાં ચિરસ્મરણીય રહેશે. તેમણે વિવિધ વિષયના અનેક ગ્રંથની રચના કરી છે. જૈન ઈતિહાસમાં આ સમાન નામના ચારેક આચાર્યો થઈ ગયા છે, તેમાં ગ્રંથકાર તરીકે તો બે જ અત્યાર સુધીમાં પ્રસિદ્ધિમાં આવ્યા છે. એક છે નાગેન્દ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂંગસૂરિ, જેમણે મહાપુરુષચરિત્ર અથવા ઉપદેશ શત, પ્રબંધ ચિતામણી, વિચારશ્રેણી, ધર્મોપદેશ, થેરાવલી, ષડ્રદર્શન વિચાર આદિ ગ્રંથની રચના કરી; બીજા છે અંચલગચ્છીય આચાર્ય મેજીંગસૂરિ. પહેલા મેજીંગસૂરિની સમયમર્યાદા ચૌદમો સેંકે છે, બીજાને પંદરમો સૈકે. આ બન્ને પ્રસિદ્ધ ગ્રંથકારોને એક જ સમજી લઈને ઘણું લેખકોએ એમને વિષે કે એમની કૃતિઓ વિષે અનેક ગૂંચવાડા ઉભા કર્યા છે. નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગસૂરિએ “પ્રબંધ ચિન્તામણી” ગ્રંથ દ્વારા જગતમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. પાશ્ચાત્ય વિદ્વાનોનું એ ગ્રંથે ખૂબ ધ્યાન ખેંચ્યું છે. એમને પરિચય યલ એશિયાટિક સોસાયટી જર્નલ, મુંબઈ, સને ૧૮૬–૬૮ માં પણ અપાઈ ગયો છે, જ્યારે અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિનું જીવનવૃત્ત તેમ જ તેમની કૃતિઓ આજ દિવસ સુધી સંપૂર્ણ રીતે પ્રકાશમાં આવેલાં નહાઈને પાશ્ચાત્ય કે ભારતીય વિદ્વાન એમનાં અસાધારણ વ્યક્તિત્વથી કે કાર્યોથી બહુધા અપરિચિત જ રહ્યા છે, આ હકીકત જૈન સમાજ માટે અને ખાસ કરીને અંચલગચ્છ માટે નીચું જોવડાવે એવી છે. મેતુંગસૂરિના અભ્યસનીય ગ્રંથરત્નનું પરિશિલન ખૂબ જ આવકારદાયક છે.
૯૭૨. મેરૂતુંગસૂરિએ રચેલા બહુવિધ ગ્રંથને માત્ર સંક્ષિપ્ત પરિચય અહીં વિવક્ષિત છે –
(1) કામદેવચરિત્ર સંસ્કૃત ૭૪૮ કલેક પરિમાણની ગદ્યકૃતિ. હેમચંદ્રાચાર્ય સભા, પાટણ દ્વારા પ્રકાશિત થયેલા આ ગ્રંથની રચનાનું વર્ષ સં. ૧૪૦૯ દર્શાવેલું છે, તે અસંભવિત છે. સં. ૧૪૬૯માં આ ગ્રંથ રચાયો હોય એમ ગ્રંથપ્રશસ્તિ પરથી સ્પષ્ટ થાય છે –
एवं श्री कामदेवक्षितिपतिचरितं तत्त्वषड्वाध्यिभूमिसंख्ये ।
श्री मेरुतुंगाभिधगणगुरुणा वत्सरे प्रोक्तमेतत् ॥ . ૨) સંભવનાથ ચરિત્ર –રચના સં. ૧૪૧૩.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂતુંગસૂરિ
૨૧ (૩) કાત–બાલાવબોધવૃત્તિ –કાત–વ્યાકરણ પર સં. ૧૪૪૪માં સંસ્કૃત બાલાવબોધવૃત્તિ રચી. (૪) આખ્યાતવૃત્તિ ટિપણુ–કાત–બાલાવબોધવૃત્તિનું અપહરનામ સંભવે છે.
(૫) જૈન મેઘદૂતઃ–ભગવાન નેમિનાથના જીવન વિષયક આ સંસ્કૃત મહાકાવ્ય ચાર સર્ગમાં, મંદાકાંતા છંદમાં સં. ૧૪૪૯ પહેલાં રયું કેમકે સપ્તતિભાવ્ય ટીકાની ગ્રંથ પ્રશસ્તિમાં આ ગ્રંથને ઉલ્લેખ છે. આ કાવ્ય પર શીલરત્નસૂરિએ અને મહીમેક્ષ્મણિએ ટીકાઓ રચેલ છે.
(૬) ઘડ્રદર્શનસમુચ્ચય:–અપર નામ પડ્રદર્શનનિર્ણય. બદ્ધ, મીમાંસા, સાંખ્ય, ન્યાય, વશેષિક અને જેન એમ છ દર્શનની આ ગ્રંથમાં સંક્ષિપ્ત તુલના કરી ગ્રંથકારે નિર્ણય કર્યો છે. આ ગ્રંથને ઉલ્લેખ પણ સપ્તતિભાવ ટીકામાં હેઈને તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે.
(૭) ધાતુપારાયણ–આ વ્યાકરણ ગ્રંથનો ઉલ્લેખ પણ સપ્તતિકા ભાવટીકામાં હાઈને, તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે.
(૮) બાલાવબોધ વ્યાકરણ –અપનામ મેÚગવ્યાકરણ, જુઓ જિનરત્નકોશ. આ ગ્રંથનો ઉલ્લેખ પણ સપ્તતિકાભાષ્ય ટીકામાં હાઈને, તે સં. ૧૪૪૯ પહેલાં રચાયું હોવાનું નિર્ણિત થાય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૫૭૨માં મે તું ગસૂરિના તે વ્યાકરણ ગ્રંથના આ પ્રમાણે નામો આપે છેઃ “વ્યાકરણ ચતુષ્ક બાલાવબોધ” અને “તદ્ધિત બાલાવબોધ” આ પ્રાયઃ એક જ કૃતિ એનાં નામ હશે.
(૯) રસાધ્યાય ટીકા–જૈનેતર આચાર્ય કંકાલય કૃત રસાધ્યાય અપરના રસાલય નામના વેદક ગ્રંથ પર મેરૂતુંગસૂરિએ સં. ૧૪૪૩માં પાટણમાં રહીને ભડીગના પુત્ર રાઉલ ચંપકની વિનતિથી ટીકા રચી છે.
(૧૦) સપ્તતિભાષ્ય ટીકા –કર્મગ્રંથ. રચના સં. ૧૪૪૯. સંસ્કૃતમાં. ગ્રંથકારના વડિલ ગુરુબંધુ મુનિશેખરસૂરિએ તેમને આ ગ્રંથ રચવામાં ઉત્તેજના આપેલી. તેઓ પોતાના મુખ્ય ગ્રંથોને નામનિર્દેશ પ્રશસ્તિમાં આ પ્રમાણે કરે છે –
काव्यं श्री मेघदूताख्यं षडदर्शनसमुच्चयः ।
वृत्तिर्बालावबोधाख्या धातुपारायणं तथा ॥ एवमादिमहाप्रन्थनिर्माणपरायणाः ।
चतुराणां चिरं चेतश्चमत्काराय येऽन्वहम् ॥ (૧૧) લઘુશતપદી–રચના સં. ૧૪૫૩ ક પરિમાણ ૧૫૭૦, સંસ્કૃત ગદ્યકૃતિ. ધર્મષમરિન મૂળ ગ્રંથના ૫ વિશેષ ઉપયોગી વિચારો લઘુશતપદીમાં લઈ તેમાં સાત વિચારો નવા ઉમેરીને કુલ્લે પર વિચારોની ચર્ચા વિચારણું છે. શક્ય છે કે નવા ઉમેરેલા વિચારને લધુ શતપદી કહેવામાં આવી હોય અને મૂળ વિચારોના પુનર્લેખનને શતપદી સાહાર નામ આપવામાં આવ્યું હોય. ગ્રંથ પ્રશસ્તિમાં કર્તા જણાવે છે:- .
तत्पकमले राजमराला इव सांप्रतं
श्री मेरुतुंगसूरींद्रां जयंति जगतीतले ॥१॥ सुकुमारमतीनां तैः सुखायः व्यरचि स्वयम् ।
शतपद्याः समुद्धारस्त्रिपंचाशीतिवत्सरे ॥२॥ इति शतपदीग्रंथसमुद्धारः ॥ ग्रंथानं १५७०
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
રેવેર
અચલગચ્છ દિગદર્શન (૧૨) શતપદી સારોદ્વાર–અમરનામ શતપદી સમુદ્ધાર. પોતાની ૫૩ વર્ષની ઉમરે–એટલે સં. ૧૪૫૬માં અથવા તે શતકના ૫૩મા વર્ષે એટલે સં. ૧૪૫૩માં આ ગ્રંથની રચના કરી. ધર્મઘોષસૂરિ કત મૂળ શતપદીનો આ ગ્રંથમાં સમુદ્ધાર કરવામાં આવ્યો છે. પ્ર. વેલણકર “જિનરત્નકેશ માં જણાવે છે કે This is an abridgement of Dharmaghosa's Satapadi.
(૧૩) જેસાજી પ્રબંધ:--આ ઐતિહાસિક પ્રબંધમાં ઉમરકોટમાં જેસાઇએ મેસુંગરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનનો ૭૨ દેવકુલિકાયુક્ત જિનપ્રાસાદ કરાવ્યો, શત્રુંજયાદિ તીર્થોની સંઘસહિત યાત્રા કરી ઈત્યાદિનું વિશદ વર્ણન છે એમ પં. હી. હં. લાલન ગોત્ર સંગ્રહમાં જણાવે છે. આ કૃતિ શંકિત છે. મેરૂતુંગસૂરિ રાસમાં આ કૃતિનો ઉલ્લેખ નથી.
(૧૪) ઉપદેશચિન્તામણુ વૃત્તિઃ—જયશેખરસૂરિ કૃત ઉપદેશચિન્તામણી નામના ગ્રંથ પર ડુંગરિએ ૧૧૬૪ શ્લેક પરિમાણની વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. પોતે પટ્ટધર હોવા છતાં એમના સમુદાયના આચાર્યની કૃતિ પર ટીકા રચીને મેરૂતુંગસૂરિએ પિતાની જ્ઞાનાભિમુખતા પ્રદર્શિત કરી છે.
(૧૫) નાભાક નૃપથા–સં. ૧૪૬૪માં ૨૯૪ શ્લોક પરિમાણની આ કથા સંસ્કૃત પદ્યમાં બંધક શૈલીમાં રચી. દેવદ્રવ્યને નાશ અથવા દુર્વ્યય કરવાથી મનુષ્યને કેવાં દુઃખ ભોગવવા પડે છે, તેની કથાઓ વણી લેવામાં આવી છે. કથાને બોધ કવિ આ પ્રમાણે જણાવે છે : वरं सेवा वरं दास्यं वरं भिक्षा वरं मृतिः। निदानं दीर्घ दुःखानां न तु देवस्वभक्षणम् ॥
(૧૬) સુરિમંત્રકલ્પ–સૂરિમંત્રકલ્પને મહિમા પ્રાચીન સાહિત્યમાં સવિશેષ છે. હરિભદ્રસૂરિના સમકાલીન પટ્ટધર માનદેવસૂરિ પરંપરાથી ચાલ્યો આવતો યુરિમંત્ર પ્રમાદને લીધે વિસરી ગયા હોવાની વાત અંચલગચ્છની પદાવલીમાં પ્રસિદ્ધ છે. સૂરિએ પખવાડિયાના ઉપવાસ કર્યા, રેવતાચલ પર અંબિકાદેવીનું આરાધન કર્યું, સંતુષ્ટ થયેલી દેવીએ શ્રી સીમંધર પાસે જઈને સૂરિમંત્ર લાવીને માનદેવસૂરિને સમર્પણ કર્યો એ બધો વૃત્તાંત આ મંત્રની મહત્તા સૂચવે છે. “ અંચલગચ્છવિચારવ્યવસ્થા ” , ગ્રંથમાં પણ આ મંત્રની અનિવાર્યતા નિદિષ્ટ છે. પ્રત્યેક ગચ્છનાયકે આ ક૫ની સાધના કરવી જોઈએ એવો પણ એમાં ઉલ્લેખ છે. મેરૂતુંગસૂરિએ રચેલ આ ગ્રંથ રહસ્યભર અને ગૂઢ છે. આ ગહન વિષય પર વિદ્વાનોએ પ્રકાશ પાડવો જોઈએ.
(૧૭) સૂરિમંત્રસારોદ્ધાર ૫૫૮ શ્લેક પરિમાણને મંત્રશાસ્ત્ર વિષયક આ ગ્રંથ પણ રહસ્ય સભર છે. સરિમંત્રકલ્પ પર “દુર્ગપ્રદેશ વિવરણ” લખાયું છે તે એ જ સંભવે છે. આવાં નામોને મળતા અનેક પ્રથા નોંધાયા છે, ઉદાહરણાર્થે સરિમંત્રસારેદ્વાર-સરિમંત્રવિશેષાસ્નાય-સરિમુખ્યમંત્રકલ્પ ઈત્યાદિ.
(૧૮) જીરાપલી પાર્શ્વનાથસ્તવ -મૂળ ૧૧ અને પાછળથી ૩ ઉમેરાતાં ૧૪ લેક પરિમાણ. આદિ % નો વહેવાય. લેલાડા ગામમાં સર્પને ઉપસર્ગ આ સ્તવદ્વારા નિવાર્યો. અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતા સાત સ્મરણોમાં પણ આ સ્તોત્ર સ્થાન ધરાવે છે. “ત્રિલોક્યવિજય નામના મહામંત્ર --યંત્રથી ગર્ભિત આ સ્તવનો મહિમા અપૂર્વ ગણાય છે. અમરસાગરસૂરિના સમયમાં દયાસાગરગણિના શિષ્ય પુણ્યસાગરે સં. ૧૭૨પમાં આ સ્તવની વ્યાખ્યા કરી છે.
(૧૯) સ્તંભક પાર્શ્વનાથ પ્રબંધ–સંસ્કૃતમાં. (૨૦) નાભિવંશ કાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી દેતુંગસૂરિ
२२3 (૨૧) યદુવંશસંભવ કાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય. (૨૨) નેમિદૂત મહાકાવ્ય-સંસ્કૃત મહાકાવ્ય. (૨૩) કૃવૃત્તિ –કાત–વ્યાકરણની ટીકાનો એક ખંડ હેય એમ સંભવે છે. (૨૪) ચતુષ્કવૃત્તિઃગ્રંથપરિમાણ ૪૯૩. (૨૫) ઋષિમંડલસ્તવ-સંસ્કૃત ૭૦ કારિકામાં.
(૨૬) પટ્ટાવલી --ખેતુંગસૂરિને નામે ચડાવાયેલી આ સંસ્કૃત પદાવલી વિશે આગળ ઘણી જગ્યાએ ઉલ્લેખ કરી ગયા છીએ. ભાષાની દૃષ્ટિએ, ઘટનાઓની દષ્ટિએ કે વિચારની દૃષ્ટિએ આ પટ્ટાવલી મેતુંગમુરિએ રચી હોય એ શંકિત છે. આદિથી માંડીને અંત સુધીમાં અસંખ્ય ખલનાયુક્ત પ્રસંગોનું એમાં નિપુણ છે. છેલ્લે, સં. ૧૪૩૮માં એ પઢાવલી રચી હોવાનો ઉલ્લેખ હોવા છતાં સં. ૧૪૪ સુધીની ઘટનાઓનું એમાં વર્ણન આવે છે !! એટલું જ નહીં, ખુદ મેતુંગરિએ રચેલ શતપદી સારદ્વારની વિસ્તૃત ગ્રંથપ્રશસ્તિની હકીકત સાથે પણ આ પટ્ટાવલીની વિગતો મતભેદ ધરાવે છે! અલબત્ત, આ પટ્ટાવલીમાં સંગ્રહિત સત્ય અતિહાસિક બાબતે વિશે સૂગ દર્શાવવાનું કોઈ કારણ નથી.
(૨૭) ભાવકર્મ પ્રક્રિયા (૨૮) શતક ભાષ્ય (૨૯) નમુત્થણું ટીકા (૩૦) સુશ્રાદ્ધકથા (૩૧) લક્ષણ શાસ્ત્ર (૩૨) રામતી–નેમિ સંબંધ (૩૩) વારિવિચાર (૩૪) પદ્માવતી ક૯૫ (૩૫) અંગ વિદ્યા ઉદ્ધાર. (૩૬) કલ્પસૂત્ર વૃત્તિ.
૯૭૩. છોટાલાલ મગનલાલ શાહ ઝુલાસણવાસી “જૈન મેધદૂત ની પ્રસ્તાવનામાં જણાવે છે કે – આ સિવાય જતકલ્પસાર અને ઋષિમંડલ સ્તોત્રના કર્તા તરીકે મે તુંગને ગણવામાં આવે છે, પણ તે કયા મેતુંગ તે ચોકકસ કહી શકાતું નથી. વળી જૈન ગ્રંથાવલીમાં બાલાવબોધ વ્યાકરણના કર્તા સાથે તેના ઉપર રચાયેલ આખ્યાતવૃત્તિ ઢુંઢિકા, કૃવૃત્તિ ટિપ્પન અને પ્રાકૃતવૃત્તિના કર્તા તરીકે પણ મેતુંગનો ઉલ્લેખ છે. પણ મને તો આ નંધમાં ભ્રમ લાગે છે. કારણ પિતે મેસતુંગ સપ્તતિકા ભાગ્ય ટીકાની પ્રશસ્તિમાં લખે છે તે પ્રમાણે બાલાવબોધ વ્યાકરણ અને તેની વૃત્તિના કર્તા હેવા જોઈએ. વળી બીજું કારણે વ્યાકરણકર્તાને પોતે જ પોતાના વ્યાકરણ ઉપર એક વૃત્તિ સિવાય ભિન્ન ભિન્ન વૃત્તિઓ બનાવવાનું પ્રયોજન રહેતું નથી. આ નંધમાં ભ્રમ થવાનું કારણ એ કલ્પી શકાય છે કે સેંધનારાના હાથમાં વ્યાકરણના ભિન્ન ભિન્ન કટકા હાથ આવ્યા હોય અને તે દરેક ઉપર તેમની વૃત્તિ તો હેય, તે પ્રમાણે દરેકે જુદી જુદી નોંધ કરી લાગે છે.'
૯૭૪. મેનું ગરિએ રચેલા અનેકવિધ ગ્રંથે પરથી જોઈ શકાશે કે પટ્ટધર તરીકે ભારે જવાબદારીઓ વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યું અને તેઓ સુંદર ગ્રંથો મૂકતા ગયા છે. એ દ્વારા એમની અસિમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. સ્તોત્રો, મંત્રકા, ઊર્મોિકા, મહાકાવ્યો ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદક, ઈતિહાસ, દર્શન અને કર્મ વિષયક ગ્રંથો રચી પોતાની બહુમુખી પ્રતિભાને આપણને પરિચય કરાવ્યો છે. સાહિત્યકાર તરીકે મેતુંગરિનું સ્થાન જે હોય તે ભલે હો, કિન્તુ જેનેએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળો નોંધાવ્યો છે, તેમાં મેતુંગરિનો હિસ્સો ઉલેખનીય રહેશે. બીજું, વિવિધ વિષયમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથો રચનાર તરીકે પણ મે તંગરિનું નામ કદિયે ભૂલાશે નહીં.
૯૭૫. આપણે જોઈ ગયા કે ગ્રંથકાર તરીકે બે મેરૂતુંગરિ પ્રસિદ્ધ છે. આ બન્ને આચાર્યોની કૃતિઓ એક બીજાને નામે ઘટાવી દઈને શાસ્ત્રી દીનાનાથ રામચંદ્ર, ત્રિપુટી મહારાજ, વિદ્યાવિજયજી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અચલગરછ દિગ્દર્શન
જેવા વિદ્વાને પણ ભૂલ કરી બેઠા છે. તેમણે અનુક્રમે પ્રબંધ ચિન્તામણી, વિચારશ્રેણી તથા સ્થવિરાવલીને અંચલગચ્છીય આચાર્યની કૃતિ દર્શાવી છે એટલે જર્મન વિદ્વાન ડૉ. કલાટ સ્પષ્ટતા કરે છે કે – Prabandha-Chintamani, Upadesa-sat and Katantra Vyakarana have been composed by the older Merutunga of Nagendra gachchha.
૯૭૬. ડે. કલાટ એન્ડંગ સરિના અંશે માટે નોંધે છે કે -.He composed in Loladagrama, in defence of a snake, the Jirika palli-Parsvanatha-Stavana (Printed in Vidhip. Pratikr. pp. 348–53, 14 Sansk). Imitating Kalidas and Magha he composed some Kavyas Viz. (1) Nabhivansa Sambhava Kavya (2) Yaduvansa-Sambhava-Kavya (3) Nemiduta Kavya; besides he wrote navina-vyakarana, Suri-mantra-kalp (See Peterson III Rep. pp. 364-5) and other works. He moreover, composed Meghaduta Kavya, See ib. p. 248, Sata padi-Samuddhara composed in the 53rd year (of his age=Samvat 1456 or of the century Samvat 1453), a commentary on Sri-Kankalaya-rasadhyaya (See Weber, verz I, p. 297, n. 964 ).
૯૭૭. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મેતુંગરિના ગ્રંથ વિષે આ પ્રમાણે નેધ છેઃ–પત્ત શ્રી સુવાક્યમાધવ્યા મર્મ પ્રક્રિયા સાતવમળ કનमेघदूत नमुत्थुणंटीका सुश्राद्धकथोपदेशमालाटीकादयोऽनेक ग्रंथरचिताः संति ।।
૯૭૮. મેરૂતુંગસૂરિની પ્રકૃષ્ટ વિદ્વત્તાને, વિદ્યાવ્યાસંગને અને એમના ગ્રંથને સવિસ્તર પરિચય મેરૂતુંગસૂરિ રાસમાંથી મળી રહે છે. “સિદ્ધાંતલા મુખ” બિરુદ એમને પ્રાપ્ત થયું હતું એમ પણ રાસકાર વર્ણવે છે –
વાદીય મયગલ કેસરીય માëતડે વાદીય કંદ કુદ્દાલ, સીવંત કલા મુખ બિરુદ માહંત બલઈ બાલ ગોપાલ. જંગમ તીરથ મુનિવરુ એ માëતડે એ નહી માનવી માત્ર,
ચતુર ચૂડામણિ ગણધએ માલ્કતડે ચારુ ચારિત્રહ પાત્ર. ૯૭૯. મેરૂતુંગરિના ગ્રંથોની વિગતો આપતાં રાસકાર વર્ણવે છે–
સહ ગુરિઈ કીધઉ વ્યાકરણ માલ્કતડે જિણિ હુઈ બાલ અવબોધ, ષટુ દરિસણુ નિરણય કિઉ એ માહંતડે સાંભળતાં પ્રતિબોધ. શતપદીસાર જિણ ઉદ્ધરીય માલ્કતડે રાય નાણાંક ચરિત્ર, કામદેવકથા રસિ રચી એ ભાëતડે પુત્થય ભત્તિ પવિત્ર. ધાતુ પારાયણ જિણ રચિઉં એ માહંતડે લક્ષણ શાસ્ત્ર સુબંધ, મેઘદૂત મહાકાવ્ય કીધઉ માતડે રાઈમ નેમિ સંબંધ બહુ બુદ્ધિઈ જેણે રચિય માહંતડે શ્રી સરિમંતુ ઉદ્ધાર, અંગવિદ્યા ઉદ્ધાર કિએ માહંતડે સત્તરી ભાષ્યની વૃત્તિ. અવર ગ્રંથ કીધા ઘણું એ માëતડે રંજીય જાણ સવિ ચિત્તિ. કવિ ચક્રવત્તિ ગણહ એ માëતડે છહ મુખ રમાઈ સરસત્તિ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૫
શ્રી મેતુસૂરિ
૯૮૦. આપણે જોયું કે મહાકવિ કાલિદાસ અને માધ આદિનાં પંચ કાવ્યની જેમ બેસુંગરિએ પણ પાંચ કાવ્ય રચ્યાં. એટલું જ નહીં જૈન મેધદૂત કાવ્ય તો કાલિદાસના મેઘદૂત કાવ્યને તદ્દન અનુસરતું જ કાવ્ય છે. એમના શાખાચાર્ય જયશેખરસૂરિએ પણ એ પ્રમાણે જ કુમારસંભવ મહાકાવ્ય પરથી રન કમારસંભવની રચના કરી. ઇટાલાલ મગનલાલ ઝુલાસણવાસીએ “ જૈન છે વનામાં કહ્યું છે કે-જે કાર્યથી માણસની કીતિ ગવાય છે, તે કાર્યનું અનુકરણ કરવા અન્ય માણસો આકર્ષાય છે. પરંતુ અનુકરણ તે અનુકરણ જ રહે છે. પૂરી પ્રતિભા વિના મૂળ સ્થાન પ્રાપ્ત થતું નથી. સાહિત્ય જગતમાં સિદ્ધસેન દીવાકરના “કલ્યાણ મંદિર થી અને માનતુંગરિના “ભક્તામર સ્તોત્ર થી અનેક વિદ્વાનો દિમૂઢ બની તેમનું અનુકરણ કરી કઈક કવિઓએ તે સ્તોત્રને અનુસરતા અનેક સ્તોત્રો રહ્યાં છે તે પણ મુળ સ્તોત્રની પ્રસન્નતા, ગંભીરતા, કર્ણપ્રિયતા કે સરળતા ન જ ઝીલી શકયા. “સિંદૂર પ્રકરણ”ના અનુકરણમાં પણ એમ જ થયું. જેનેતર કવિઓમાં જયદેવના “ ગીત ગોવિંદ”ની મેડિનીધી મૂઢ બની ઘણા કવિઓએ વિવિધ ગીતે બનાવ્યાં, કવિ અમન શતક પાછળ તણુઈ અનેક કવિઓએ અનેક શતક બનાવ્યાં, પરંતુ મૃળ કર્તાઓના સ્થાનની ગ્યતા તેઓ બતાવી શક્યા નહીં. આ જ પ્રમાણે મહાકવિ કાલિદાસના મેઘદૂતના રસના, સૌંદર્યના અનેક ભોગીઓ અનુકરણ કરી અનેક દૂત કાવ્યોને પોતાની પાછળ મૂકતા ગયા છે. કાલિદાસના “મેઘદૂત' જેવા સંદેશ કાવ્યો ત્રીસેક જેટલાં તો માત્ર સંસ્કૃતમાં જ મળી આવે છે ! ! મેઘદૂતના અનુકરણમાં સૌથી પ્રથમ અનુકરણ કરનાર જૈને છે. મેરૂતુંગરિકૃત અનુકરણ એમાંનું એક છે.
૯૮૧. મેતુંગરિ કવિ તરીકે ભલે કાલિદાસ જેવી સર્વોત્કૃષ્ટ પ્રતિભા ધરાવતા ન હોય, તે પણ એમની આ કૃતિ ઘણું જ ઉચ્ચ કવિત્વ દર્શાવે છે. કાલિદાસે શંગારરસથી સભર કાવ્ય રચ્યું તેમ મેરૂતુંગ રિએ પણ શૃંગાર રસને પોતાની કૃતિમાં પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ કવિ પિતે ત્યાગી અવસ્થામાં હોવાથી તેનું પર્યાવસાન શાંત રસમાં તેમણે કર્યું છે. આ બન્ને રસની જમાવટ થઈ શકે તે માટે તેમણે નાયક તરીકે યદુકુલ શિરોમણી શ્રી નેમિનાથને પસંદ કર્યો છે. શૃંગારના રસપાનથી મૂર્શિત થયેલ સમાજ, પોતાની પ્રેમ ભાવના ધીરે ધીરે વિશ્વ પ્રેમમાં પરિણત કરે, તેટલા માટે પોતાની અવસ્થાને ઉચિત, ત્યાગ માર્ગને પ્રેરક પ્રસંગે તેમણે પ્રસ્તુત કાવ્યમાં વક્યો છે. આવી કક્ષાના બે દૃષ્ટાંત જૈનસમાજમાં પોતાનું સ્થાન દીપાવી રહ્યા છે-એક ભગવાન નેમિનાથ અને બીજા કામ વિજેતા સ્થૂલભદ્ર. આ બે વ્યક્તિઓને અનુલક્ષી જૈન કવિઓએ અનેક કાવ્ય, કથાનકે, ચરિત્ર અને રાસાઓ ગૂંથેલા છે.
૯૮૨. નેમિકુમાર વિષય રસથી ઉદાસિન હોવા છતાં, કુટુંબીજનોના સંતોષાર્થે લગ્ન માટે તૈયાર થાય છે. તેવામાં પોતાના લગ્ન પ્રસંગ નિમિત્તે અસંખ્ય મૂંગા પશુઓનું બલિદાન થનાર છે એમ સાંભળતાં જ તેઓ રાજવૈભવ કે સુખ સમૃદ્ધિ અને આતજનોનો ત્યાગ કરી વૈરાગ્ય ભાવે ગિરનાર પર ચાલ્યા ગયા.
૯૮૩. “પોતાના પતિ પિતાને સદાને માટે ત્યાગ કરી ચાલ્યા ગયા' એવો વજપાત સમાન સંદેશ સાંભળી રામતી મૂછ પર છે. તે દરમિયાન નવીન મેઘનું આકાશમાં આવાગમન થાય છે. ચંદન અને બીજા શીતોપચારથી રામતીની મૂર્છા દર થાય છે અને તે ચેતનામાં આવે છે. તે નવીન મેઘનું દર્શન થતાં તે સસા બોલી ઉઠે છે
एकं तावद्विरहिहदयद्रोहकन्मेधकालो
द्वैतीयीकं प्रकृति गहनो यौवनारम्भ एषः ।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
२२४
અંચલગચ્છ દિગ્દર્શન __ तार्तीयीकं हृदयदयितः सैष भोगाद्वयराङक्षी
तुर्य न्याय्यान्न चलति पथो मानसं भावि हा किम् ॥ ૯૮૪. આવા સંયોગોથી વિરહાનલમાં બળતી રાજીમતી વિચારે છે કે–મારું હૃદય પ્રિય વલ્લભ વિના તપ્ત પાષાણની જેમ ફરે છે, આ દુઃખને પ્રતિકાર દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયેલ આ મેઘ જ છે. કારણ દાવાનળથી બળતા વનને શીતળ જળથી શાંત કરનાર કેવળ મેળે જ છે. તદનુસાર તે મારા પ્રિયતમને પણ શાંત કરશે. આમ વિચારી કેટલાક શ્લોકોમાં મેઘને સત્કાર કરે છે. તે પછી પોતાના પતિને જે સંદેશ કહેવાનું છે, તે પહેલાં તેમની ઓળખાણ કરાવે છે. કવિ પ્રભુનું ચરિત્ર ચિતરવામાં બધું કાવ્ય પૂર્ણ કરે છે. - ૮૮૫. છેલ્લા સર્ગમાં વિરવિવશા રામતી પતિવિરહિણું સ્ત્રીની દશાનું વર્ણન મેઘને સંભળાવતાં કહે છે–
कोकी शोकाद्वसति विगमे वासरान्ते चकोरी
शीतोष्णर्तुप्रशमसमये मुच्यते नीलकंठी । त्यक्ता पत्या तरुणिमभरे कञ्चुकश्चक्रिणेवाऽ
मत्रं वारां हृद इव शुचामाभवं त्वा भवं भोः ॥ ૯૮૬. આ પ્રમાણે પોતાની દુઃખિત અવસ્થાનું વર્ણન કર્યા પછી પિતાના પ્રાણનાથને કહેવાના સંદેશને સંભળાવે છે. રામતીની સાહેલીઓ આ સંદેશ સાંભળી રામતીને કહે છે–હે સખિ ! તું ક્યાં ને પ્રભુ નેમિ ક્યાં ? મે ક્યાં અને આ તારો સંદેશ ક્યાં ? આ સર્વ અઘટિત બીના છે. તું ગમે તેટલે પ્રયત્ન કરીશ પણ વીતરાગી તારા ઉપર રાગ નહીં કરી શકે. હું તેને વિશ્વાસ છોડી દે–
क्वासौ नेमिविषयविमुखस्तत्सुखेच्छुः क्व वा त्वं ।
क्वासंशोऽन्दः क्व पटुवचनैर्वाचिकं वाचनीयम् । किं कस्याने कथयसि सखि ! प्राज्ञचूडामणे ा
__ नो दोषस्ते प्रकृति विकृतेर्मोह एवात्र मूलम् ॥ ૯૮૭. રાજીમતી પિતાની સખીઓનાં આવાં વચન સાંભળી શોકનો ત્યાગ કરી કેવળજ્ઞાન પામેલા પ્રભુની પાસે જઈ વ્રત ગ્રહણ કરે છે. ત્યાં સ્વામીના પ્લાનથી તન્મયત્વ–સ્વામીમયત્વ પ્રાપ્ત કરે છે; અથવા જેમ સ્વામી રાગદ્વેષ રહિત છે તેમ તેણે રાગદેપ વિનાનું આત્મવ પ્રકટાવ્યું. કવિ અહીં કાવ્યને પૂર્ણ કરે છે.
૮૮૮. આ કાવ્યમાં ચાર સર્ગના સર્વે મળીને મંદાક્રાન્તા છંદના ૧૯૬ શ્લોકે છે. આ કાવ્યની રચના નામ સામે વિના બીજી બધી રીતે સ્વતંત્ર છે. કવિએ બીજાં સંદેશકાની જેમ મહાકવિ કાલિદાસના “મેઘદૂત ની સમસ્યા પૂતિ કરી નથી. શલી, રચના, વિભાગ, એ બધી બાબતોમાં કાવ્ય સ્વતંત્ર છે. છોટાલાલ મગનલાલ ઝુલાસણવાસી જણાવે છે કે “ કાવ્ય પ્રતિપદ ક્લિષ્ટ હોવાથી કિલર્ટ છે. તેથી ટીકાની સાહાય વિના અર્થ કાઢવો તુરતમાં કઠિન લાગે છે. તો પણ વ્યુત્પત્તિની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીને આ કાવ્ય ઘણું ઉપયોગી નીવડવા સંભવ છે.
૯૮૯. તુંગરિની એક કૃતિનું ઉદાહરણ લઈ આપણે એમની સાહિત્યકાર તરીકેની પ્રતિભાને આછો ખ્યાલ મેળવ્યો, પરંતુ સાહિત્યકાર તરીકે એમના વ્યક્તિત્વનો ખરેખરો પરિચય તો એમની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી મેજીંગસૂરિ કૃતિઓનું સાંગોપાંગ પરિશિલન કરવાથી જ મળી શકે એમ છે. અલબત્ત, ગચ્છનાયક તરીકે જેટલી વ્યાપક કીતિ તેમણે પ્રાપ્ત કરી છે, તેટલી વ્યાપક કીર્તિ એમના ગ્રંથો એમને ન અપાવે એ સ્વાભાવિક જ છે, છતાં એમની કૃતિઓનું મૂલ્ય ઓછું આંકવા જેવું તો નથી જ. એમના શાખાચાર્ય જયશેખરસૂરિની સાહિત્યકાર તરીકેની પ્રતિભા આગળ જો કે એ રાતાદીના બધા જ સર્જકે ઝાંખા લાગે છે, તે પણ મે તુંગસૂરિ પોતાની આગવી પ્રતિભાથી આપણું ધ્યાન કેન્દ્રિત તો કરે જ છે. આ દષ્ટિએ જૈન વાડ્મયમાં મેજીંગસૂરિ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
- જૈન સમાચારી વિષયક મેસડુંગસૂરિનું જ્ઞાન તલપશી હતું એની પ્રતીતિ એમણે રચેલ લઘુશતપદી અને શતપદી સારોદ્ધાર ગ્રંથ દ્વારા થઈ શકે છે. ધર્મપરિ અને મહેન્દ્રસિંહસૂરિના એ વિષયક લખેલા પ્રમાણભૂત ગ્રંથોના વિચારેની મેસતુંગસૂરિએ પ્રસ્તુત ગ્રંથોમાં પ્રતિ કરી છે. મેરૂતુંગરિના વિચારો માટે જુઓ પ્રો. રવજી દેવરાજ કૃત “શતપદી ભાષાંતર '. ઉકત ગ્રંથે દારા આચાર્ય જૈન આચાર વિચારના પ્રકૃષ્ટ પંડિત તરીકે સિદ્ધ થાય છે.
૯૯. માત્ર કવિ, સાહિત્યકાર કે પંડિત તરીકે જ નહીં, વૈયાકરણી તરીકે પણ મે તુંગસૂરિનું નામ નોંધનીય છે. એમના નામ ઉપરથી મેજીંગ વ્યાકરણના નામને ગ્રંથ પણ પ્રાપ્ત થાય છે, જુઓ જિનરત્ન કોશ.' ડો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગચ્છની પટ્ટાવલીમાં પણ આ વ્યાકરણને ઉલ્લેખ છે :–૧૮ શ્રી મેલડુંનાફૂશ્વરઃ મહેસુલાવ્યા જેનાં વ્યસ્ત માન. એ પરથી એમની વ્યાકરણકાર તરીકેની કારકિર્દીને સહેજે ખ્યાલ આવે છે. એમણે રચેલા ગ્રંથમાં વ્યાકરણ ગ્રંથ સારા પ્રમાણમાં છે. આપણે જોયું કે કાત–વ્યાકરણ ઉપર મેરૂતુંગરિએ સં. ૧૮૪૪ માં બાલાવબેલ વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
૯૯૧. કાત– વ્યાકરણ વિશે પણ થોડો પરિચય અહીં ઉલ્લેખનીય છે. કાત– વ્યાકરણ કેવળ લૌકિક સંસ્કૃતનું ઘણું પ્રાચીન વ્યાકરણ છે. એને કલાપક અને કૌમાર પણ કહે છે. એની રચના અષ્ટાધ્યાયીને આધારે નહિ પણ અન્ય કોઈ પ્રાચીન વ્યાકરણને આધારે થયેલી હોય એમ જણાય છે. એના બે ભાગ પડે છે: (૧) આખ્યાતાન્ત (૨) કદન. પ્રથમ ભાગના કર્તા તરીકે શિવશર્મા–સર્વાવમન કે શર્વવર્માના અને બીજા ભાગના કર્તા તરીકે કાત્યાયનનો ઉલ્લેખ કરાય છે. કેટલાક વિદ્વાને કાત–ને મહાભાવ કરતાં પ્રાચીન ગણે છે. ડો. શામ શાસ્ત્રીના મતાનુસાર કાત– ઈ. સ.ની ત્રીજી સદીમાં રચાયું હોવું જોઈએ.
પુરાતત્ત્વ” (૨,૪૧૮)માં જિનવિજ્યજી નોંધે છે કે “ ગુજરાતમાં વ્યાકરણ ગ્રંથમાં પહેલું સ્થાન કાલાપકને અને બીજું સ્થાન કાત–ને મળેલું હતું. ગુજરાતમાં રચાયેલા ગ્રંથમાં પ્રમાણરૂપે જયાં વ્યાકરણનાં સૂત્રો મળી આવે છે ત્યાં મોટે ભાગે આ બે વ્યાકરણનાં હોય છે.' કાત–નો ઘડોક ભાગ મધ્ય એશિયામાંથી મળી આવ્યો હતો. એનો ધાતુપાઠ તિબેટી ભાષામાં આજે પણ મળે છે. કવિ ધનપાલે શોભન
સ્તુતિની ટીકામાં પણ આ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી એક સમયે કાત–ને ખૂબ પ્રચાર હશે એમ ફલિત થાય છે. એમાં લગભગ ૧૪૦૦ સૂત્ર છે અને વિશેષતઃ પ્રચલિત પ્રયોગોને જ સ્પશે છે એથી એ લોકપ્રિય બન્યું હશે એમ લાગે છે. આ વ્યાકરણ પર પ્રસ્તુત વૃત્તિ ઉપરાંત અનેક વૃત્તિઓ રચાઈ છે. મેરતુંગમૂરિના સમય સુધી–એટલે કે વિક્રમના ૧પના સૈકા સુધી આ વ્યાકરણ લેકમેગ્ય રહ્યું હશે એમ અનુમાન થાય છે. મંત્રવાદી મેતુંગસૂરિ.
૯૯૨. એક સફળ મંત્રવાદી તરીકે પણ મેકગરિ જૈન ઈતિહાસમાં પ્રથમ હરોળનું સ્થાન પામ્યા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
-
૨૨૮
અચલગચ્છ દિગ્દર્શન છે. આપણે એમના અનેક જીવન પ્રસંગોધારા એક સમર્થ મંત્રવાદી તરીકેનો પરિચય તે મેળવી જ લે છે એમણે રચેલ “સૂરિમંત્રકલ્પ' દ્વારા પણ એમની મંત્રવાદી તરીકેની સિદ્ધિનો ખ્યાલ મળી રહે છે. મેજીંગસૂરિના બહુવિધ અને પ્રભાવશાળી વ્યક્તિત્વમાં મંત્રવાદીપણુએ પણ અગત્યનો ભાગ ભજવ્યો છે.
(૯૩. “કપેરેટીવ એન્ડ ક્રીટીકલ સ્ટડી ઓફ મંત્રશાસ્ત્ર” નામના ગ્રંથમાં મંત્રવાદી મેÚગરિને પરિચય મેહનલાલ ભગવાનદાસ ઝવેરી આ પ્રમાણે આપે છે–
Shri Merutungasuri was born of Porvad parents Vhora Vairsimha and Nhalnade at Nani village Jirnapur in Marwar in 1403 Vikrama era. He was initated by Shri Mahendraprabha-suri of Ancala-gaccha in 1418 and ordained Acharya in 1426. After the death of Shri Mahendraprabha-suri in 1444 he became the leader of his Gaccha in 1446 and died in 1471 Vikrama era. He was a poet of note besides being a grammarian and a scholar of the different systems of philosophy. He wrote Mahakavyas-great or classical poems viz. (1) Nabhivamsa (2) Yaduvamsa-Sambhava (3) Nemiduta (4) Meghaduta etc. Vying with the great Sanskrita poet Kalidas and Magha. His summary of the six systems of philosophy is Saddarsana Samuccaya. His grammatical works are Dhatuparayana and a commentary on Katantra. He wrote Sataka-Bhasya and a commentary on Saptati-Bhasya, works relating to Karma philosophy. He also wrote Bhavakarma-prakriya, Sata padika-aroddhara, Laghusatapadi, Dharmopadesa, Shri Kankalaya Rasadhyaya, Susraddha katha and commentaries on Upadesamala and the hymn "Namutthunam.' The inost important for our purpose is however, his work Suri mantra-Kalpa-Saroddhara.' He also wrote a Padınavati-Kalpa.' That he was an accomplished Mantrika (He refers t) his own experience thus in the hymn referred to further on यथा नादमयो योगी तथा चेत् THT vàa I T T Toki fara metà sgharc 11 801) is proved by his achievements narrated in Ancala-Gaccha Pattavali viz. by composing the hymn of Shri Jirika palli Parsvanatha beginning with the words
Om namodevadevaya etc.' in Lolad Village near Sankhesvara Tirtha, he warded off the threatened calamity and also caused the army of Sultan Mahomed to turn back from the village by invocation of Shri Parsvanath. ( The hymn also discloses his proficiency in practical Yoga, See also V. 5 of the same hymn : Tarife Fi Fatt ett mife समो जपः। जपकोटि समं ध्यानं ध्यान कोटि समो लयः ॥ प्रबन्धकोश, रत्नभावक7974: Fest , T. 3) Through the same hymn he cured the son of the
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી મરુતુંગસૂરિ
૨૨૯
Mayor of Vadanagara (a nagara by caste) who was bitten by a snake. Consequently 300 Nagara families accepted the Jain faith. The said hymn is published in Stotra-Sandoha, Part II at p. 48. The Mantra of Shri Parsvanatha incorporated therein is known as TribhuvanVijaya-Pataka i. e. The triumphal flag of the conquest of the three worlds (pp. 238–9 )
૯૯૪. મેરુનુ ંગસૂરિષ્કૃત સૂરિ મંત્રકલ્પ કુવર હીરજી છેડા, કચ્છ-નલિયાવાળા તરફથી ‘સૂરિ ત્ર કલ્પ સદેહ ' નામના ગ્રંથમાં પ્રકટ થયેલ છે. ગ્રંથનું સંપાદન કા ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, ન્યાયતીર્થે કયુ` છે, તથા ગ્રંથનું પ્રાપ્તિસ્થાન સારાભાઈ નવાબ સંચાલિત છે. એ ગ્રંથમાં જુદા જુદા સૂરિમ`ત્રાના કલ્પે અને આમ્નાયા ભાષાંતર સહિત આપવામાં આવ્યાં છે.
૯૯૫. ધર ધરવિજયજી, જૈ. સ. પ્ર. વર્ષ ૧૪, આંક ૩-૪, પૃ. ૫૩માં આ ગ્રંથ વિશે જણાવે છે કે--આવા અત્યંત ગહન વિષયનું પ્રકાશન ઘણી જ ચીવટથી થત્રુ આવશ્યક છે. આ વિષયના નિષ્ણાત, આમ્નાયના જાણુ મહાપુરુષ પાસે તેનું યથાસ્થિત હાર્દ સમજવું જરૂરી છે, નહીં તે અના અનથ જ થવા સંભવ છે, ઉદાહરણાથે—
सर्वत्र स्तुत्यादौ प्रणवाः स्वपरेषु शान्तितुष्टिकृते । मायावश्यक्षोभे श्री ज्ञान श्री मतिरूय (तु) प्त्यै ॥ ९ ॥
અર્થાત્ પ્રણવા—કારા સ્તુતિની શરુઆતમાં સર્વ સ્થળે પોતાની અને પરની શાંતિ અને તુષ્ટિને માટે છે. માયા—ડીકાર વશીકરણ અને ક્ષેાભને માટે છે, અને શ્રી—શ્રીકાર જ્ઞાન, લક્ષ્મી—શાભા, મતિ તથા તૃપ્તિ માટે છે.
૯૯૬. ઉપર્યુક્ત ભાષાંતરને બદલે આ પ્રમાણે ભાષાંતર આપવામાં આવેલ છે— સત્ર સ્તુતિ વગેરેમાં પ્રણવમા પાતાનાં અને બીજાનાં શાંતિ અને સતેાષ માટે, માયા વશીકરણ અને ક્ષેાભમાં જ્ઞાન અને બુદ્ધિની તૃપ્તિ માટે હાય છે.' આ પરથી તેેઈ શકાશે કે અનુવાદકને લૈાક નથી સમજાયા. એટલે જેમ તેમ અર્થે લખી નાખ્યા છે. આવું આખા ગ્રંથમાં બધે છે.
૯૯૭. ર ધરવિજયજી જણાવે છે કે ગુરુગમ સિવાય વાંચનાર ભૂલેચૂકે પણ આ ગ્રંથને સ્વય ઉપયેાગ કરવાનું સાહસ ન કરે એ કહેવું ઉચિત બને છે. આ રહસ્યસભર અને ગૂઢ ગ્રંથને આ વિષયના પારગામી મહાપુરુષદારા વિવેચન સાથે પ્રકાશમાં લાવવા જોઈએ. ધુરંધરવિજયજી વિશેષમાં જણાવે છે કે આવાં રહસ્યા મહાનુભાવે। પાસે રહે અને ઉચિત રીતે જળવાય એ જ હિતકર છે. હિતને માટે યેાજાયેલાં વિધાને અનુચિત રાંતે ફેલાય અને અહિત કરે તે કરતાં એ અપ્રકટ રહે અથવા કાઈ કારણસર નામશેષ થઈ નય તો પણ એમાં વિશેષ હાનિ નથી. '
૯૯૮. આવાં અમૂલ્ય ગ્રંથરત્ના ભાવનાના આવેશમાં જ નાશ થઈ ગયા હાવાનું પ્રસિદ્ધ છે. એવુ કાઈ ન ઈચ્છે કે ગૂઢ અને રહસ્યમય ગ્રંથે નામશેષ થઈ જાય તેા પણ એમાં વિશેષ હાનિ નથી. અલબત્ત, વિષયની ગંભીરતા તે। સ્વીકારવી જ બ્લેક એ. પરતુ ભૂલે તેને ગ્રંથ સળગાવવાની વાત તા ખરેખર, અસ્થાને જ છે. ભૂલેનું નિવારણ થવું જ આવશ્યક છે. મેત્તુંગમૂરિ જેવા જ્યોતિર્ધર આચાર્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦
અચલગચ્છ દર્શન કૃતિઓને યથાસ્થિત સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. તેઓ પોતાના જીવનને નીચેડ આવા ગ્રંથમાં આપી ગયા છે એ વાતનું મૂલ્ય બધાએ સ્વીકારવું રહ્યું.
હ૮ મેસર્વાંગસૂરિની મંત્રવાદી તરીકેની સિદ્ધિ અને પ્રસિદ્ધિ એમના જીવન પ્રસંગો દ્વારા જ યથાર્થ રીતે જાણી શકાય એમ છે. એ સર્વવિદિત સિદ્ધિનું રહસ્ય એમની કૃતિઓ જ સમજાવી શકે. આ બાબતમાં વિશેષ ચર્ચા અહીં અસ્થાને છે. ધ્યાન બળના પ્રભાવે કે એમના વિરાટ વ્યક્તિત્વે આ બધા પ્રસંગોમાં પોતાનો ભાગ ભજવ્યો હોવાનું પણ સ્વીકારી શકાય છે. ગમે તે હે, આજે મેતુંગરિ જૈન ઇતિહાસમાં એક સફળ મંત્રવાદી તરીકે હરેળનું સ્થાન પામ્યા છે એ વાત તે ચોક્કસ જ છે. અનેક નૃપ પ્રતિબંધક
૧૦૦૦. મેરૂતુંગરિની તપસ્વી પરિવ્રાજક તરીકે, પ્રભાવક આચાર્ય તરીકે તથા સમર્થ પધર તરીકેની ઉજવળ કારકિર્દી વિશે આપણે વિચાર કરી ગયા. તદુપરાંત આપણે એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર, વૈયાકરણી, દર્શનકાર, મંત્રકાર તરીકે પણ એમનાં બહુવિધ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કર્યું. ઉપદેશક તરીકે પણ તેઓ અજોડ જ રહ્યા. એમણે અનેક ભાવિજીવોને પ્રતિબોધ આપી ધર્મ પમાડ્યો છે, એ વિષે પણ આપણે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. આ બધા પ્રસંગો દ્વારા મેરૂંગસૂરિના લકત્તર પ્રભાવની ઝાંખી થાય છે.
૧૦૦૧. અનેક નૃપ પ્રતિબોધક તરીકે પણ મેરતુંગસૂરિનું નામ જૈન ઇતિહાસના ગાંગાથાં આચાર્યોમાં આગળ પડતું છે. દુ:ખને વિષય એ છે કે એમના જીવનને સ્પષ્ટ ચિતાર આપતા મેરૂતુંગરિ રાસ” આજ દિવસ સુધી અપ્રકટ રહ્યો હોઈને, એમણે પ્રતિબંધિત કરેલા અનેક નૃપતિની એતિહાસિક બાબતો અપ્રસિદ્ધ જ રહી. જૈનાચાર્યોની સિદ્ધિઓને કે જૈન ધર્મના પ્રાચીન ગૌરવને વર્ણવતી આવી અનેક કૃતિઓ કદાચ હજી પણ જ્ઞાનભંડારને શોભાવતી પ્રતાકારમાં જ રહેવા પામી હોય તો નવાઈ નહીં !
૧૦૦૨. મેજીંગસૂરિએ અનેક નરેન્દ્રોને પ્રતિબોધ આપી તેમને જૈન ધર્માનુરાગી કર્યા છે, જેમનાં નામ આ પ્રમાણે છે :-(૧) આસાઉલીમાં યવનરાજને પ્રતિબોધિત કર્યો (૨) સં. ૧૪૪૪માં લોલાડામાં ચાતુર્માસ રહેલા તે વખતે ત્યાંના રાઠોડ વંશીય ફણગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યો સાથે ધર્મમાં પ્રતિબોધિત કર્યો. (૩) પાટણની પાસે યવન સેનાએ મેતુંગસૂરિના શિષ્ય પરિવારને કષ્ટ આપ્યું તે વખતે આચાર્ય યવનરાજ પાસે પહોંચ્યા. આચાર્યની આકૃતિ-લલાટ જોઈ ને યવનરાજનું હૃદય પલટી ગયું અને તરત જ તેણે બધાને મુક્ત કરી દીધા. (૪) ગુજરાતમાં એ વખતે મુસલમાનોનો મોટો ભય પ્રવતો હતો. ખંભાતમાં આક્રમણ થવાના સમાચાર સાંભળતા જ સૌ નગર ખાલી કરી ગયા, પરંતુ મેઢંગમરિ ત્યાં જ સ્થિર રહ્યા, શક્ય છે કે એમના પ્રભાવથી આક્રમણખોરે પ્રભાવિત થયા હોય. (૫) લેલાડામાં ગુજરાતના બાદશાહ મહમદની સેનાને ભય એમણે નિવાર્યો એ પણ એમના પ્રભાવ કે એમના ઉપદેશનું જ પરિણામ હતું. (૬) સં. ૧૪૬૪ માં સાચેરમાં મોગલ બાદશાહ મોટી સેના સહિત ચડી આવ્યો ત્યારે નગરજને ભયભીત થઈને નાશ ભાગ કરવા લાગ્યા. સાચોરનો ઠાકોર પણ ભયભીત હતો. મેરૂતુંગમૂરિના ધ્યાન બળના પ્રભાવથી યવનસેન સાચેરને માગ મૂકી અન્યત્ર ચાલી ગઈ. (૭) સૂરિજીએ સત્યપુર નરેશ રાઉ પાતા તથા (૮) નરેશ્વર મદનપાલને પ્રતિબોધ આપ્યો હતો. “મેરૂતુંગરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી મેરૂતુંગસૂરિ
પાતઉ રાઉ પ્રતિબંધિઉ એ માહંતડે સત્યપુરિ ભૂપ ઉલ્લાસિ,
મયણપાલ ભૂપાલ જિણિ ભાëત રંજિઉ વાણિ વિલાસિ. (૯) ઈડરપતિના પુત્ર સુરદાસને પ્રતિબોધ આપીને આચાર્યો તેની પાસે ઘોલકાના કલિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરાવી. રાસકાર વર્ણવે છે–
ઉડર મલિક ભઈક કીઉએ મા€તડે સુતનંદન સુરદાસ.
પ્રતિબધી પૂજાવિઉ એ માહંતડે ધઉલકઈ કલિકુંડ પાસ. (૧૦) જમ્બુ નરેશ રાઉ ગજમલ ગદુઆ અને (૧૩) જીવનરાય પ્રભુતિ નૃપતિઓ મેરૂંગમરિના વંદનાથે પધારતા. રાસકાર જણાવે છે –
જબૂ દેસ નરહિવઈ એ માહંતડે ગદ્દાઉ ગજમલ રાઉ,
જીવનરાહ પ્રમુખ રહઈ માëતો વાંદણ લગઈ ભાઉ. ૧૦૦૩. રાસકાર જણાવે છે કે મેતુંગરિના આવા તો અનેક અવદાત છે—જલનિધિમાં જેટલાં જલકણ છે તેટલાં–જેનું વર્ણન પણ કરી શકાય એમ નથી
જળનિધેિ જલકણું જેતલા એ માહંતડે શ્રી મેરૂતુંગસૂરિ રાઉ,
બહુ અવદાત ગુણ જેતલા એ માહંતડે વર્ણન કરણ કરાઈ ૧૦૦૪. નૃપતિઓની પર્ધામાં ઉપદેષ્ટા મેતુંગરિ ખૂબ ખૂબ માન-સન્માન પામ્યા હશે અને એમના ઉપદેશથી અમારિ–પડહની ઘોષણાદિ અનેક ધર્મકાર્યો પણ પયાં હશે. નરેન્દ્રોને આપેલા પ્રતિબોધની કે એમની સાથેના સમાગમની ઉપર્યુક્ત સંક્ષિપ્ત હકીકતો મેરૂતુંગસૂરિના પ્રકૃષ્ટ પ્રભાવનું સૂચન કરે છે તેમજ જેન પૂર્વાચાર્યોના અલૌકિક પ્રભાવની વાતો જૈન સમાજના ગતકાલીન ગૌરવની ઝાંખી કરાવે છે. મેતુંગરિ તેમના સમયના એક બહુ ભારે વિદ્વાન અને પ્રતિભાશાળી જેન આચાર્ય હતા. તેમણે આર્ય નૃપતિઓ ઉપરાંત મુસલમાન રાજાઓ પર પણ અસાધારણ પ્રભાવ વર્તાવ્યો હતો. મુસલમાન બાદશાહના દરબારમાં જૈનધર્મનું મહત્ત્વ દર્શાવનાર અને ગૌરવ વધારનાર કદાચ તેઓ સૌથી પહેલા અંચલગચ્છીય આચાર્ય થયા. મુસલમાન બાદશાહને અંચલગચ્છીય આચાર્યો સાથેનો વિશિષ્ટ સમાગમ રાજકીય ઈતિહાસમાં પણ આગવું સ્થાન પામે એ ગરિષ્ટ હેઈને ઈતિહાસવેત્તાઓએ એ . દિશામાં વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. શિષ્ય પરિવાર
૧૯૦૫. મેરૂતુંગમરિને શિષ્ય પરિવાર ઘણો વિશાળ હતો, એટલું જ નહીં એમના સમુદાયના આચાર્યોએ પણ પોતાના સુકૃત્યોથી નામના કાઢી અને ગચ્છનું તેમજ શાસનનું નામ શોભાવ્યું છે. એમના સમુદાયના કેટલાક આચાર્યો વિશે આપણે જોઈ ગયા અને બાકીના વિશે પછીના પ્રકરણમાં ઉલ્લેખ કરીશું. અહીં એમના શિષ્ય પરિવારના કેટલાંક નામોનો જ ઉલ્લેખ બસ થશે. મેરૂતુંગરિના સમકાલીન આચાર્યોમાં મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ, અભયસિંહસૂરિ મુખ્ય હતા. એમના પરિવારના બીજા નામો આ પ્રમાણે ઉપલબ્ધ બને છે—જયકીતિસૂરિ, રનશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિક્યશેખરસરિ, માહીતિલકસૂરિ, મેરુનંદનસૂરિ, ગુણસમુસૂરિ, ભુવનતંગરિ, જયતિલકસૂરિ, કીતિ સાગરસૂરિ, જયસાગરસૂરિ, ધર્મશખર ઉપાધ્યાય, ઈશ્વરગણિ, ધર્મનંદનગણિ, શાલિભદ્ર મુનિ, ધર્મઘોષ મુનિ ઈત્યાદિ તથા મહિમશ્રી મહત્તા સાધ્વીજી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૬ર
અંચલગરછ દિન ૧૦૬. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેવે છે કે મેરૂતુંગરિએ ૫૦૦ ભવ્ય જીવોને ચારિત્ર્ય આપ્યું, આચાર્ય, ઉપાધ્યાય, મહત્તરાદિ ૧૫ પદ પ્રદાન કર્યા, તેમજ બીજા પણ વાચનાચાર્ય વિગેરે પદે ૪૫ શ્રમણોને પદ સ્થાપિત કર્યા.
એવં પડિય અઈસય સય સહ ભુયળશ્મિ વિહરતો, પન્ના સાહિત્ય પણ સય ભવિયાણું દેઈ ચારિત્ત. પણ દહ સિરિ પય કવિયા, સૂરિ ઉવજઝાય મહત્તરાઈ,
અનેવિ વાયણારિય પમુહાય ગુરુહિં પણુયાલા. ૧૦૦૭. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં પણ મેરૂતુંગસૂરિના શિષ્ય પરિવાર અંગે નોંધ કરતાં જણાવે છે કે અણહિલપુર, ખંભાત, જાંબૂ આદિ નગરોમાં પદમહોત્સવો થયા જેમાં ૧૧ શિષ્યને તેમણે પદસ્થિત કર્યા–
અણહલપુરિ સિરિ ખંભપુર, જાંબૂ દેસિ સુરગિ,
પદ ઠવણાં ઈગ્યાર ગુરે, કીધલાં જાગતે જગિ. ૧૦૦૮. “મેરતુંગસૂરિ રાસમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગ રિએ ૬ આચાર્ય ૪ ઉપાધ્યાય અને ૧ મહત્તરાને પદસ્થાપિત કર્યા હતાં તેમજ વાચનાચાર્ય, પન્યાસ, પ્રવત્તિની પ્રભૂતિ સંખ્યાબંધ પદસ્થાપિત કે દીક્ષિત કર્યા હતા–
શ્ય આચારિજ થાપિયા એ માહંતડે ચારિ ઉવઝાય સુપસિદ, શ્રી મેજીંગસૂરિ મહતર સિઉ માહંતડે ઈમ ઈગ્યારય કિયદ એ. વાયણારીસ પંન્યાસ પય માર્હત પવતિણિ પય સય સંખ,
સાહુ સાહુણું જે દીખીયા એ માëત તીહ કુણુ કરિસિઈ સંખ. ૧૦૦૮. મેરૂતુંગરિએ નવ દીક્ષિત કર્યા એ ઉપરાંત પણ ઘણો મોટો સમુદાય વિદ્યમાન હોઈને રાસકાર જણાવે છે કે–“સાધુ-સાધ્વીને જે પરિવાર જોયો તેની સંખ્યા કોણ કરશે?” એ યથાર્થ જણાય છે. મેરૂતુંગરિના બહોળા શિષ્ય પરિવારથી પણ એમની મહાનતાનું આપણને દર્શન થાય છે. અંચલગચ્છના આ મહાન પદધરે અનેક ક્ષેત્રે અંચલગચ્છની અને જૈન શાસનની પતાકા લહેરાવી અને ભગવાન મહાવીર પ્રણીત સર્વ ત્યાગના મંગલમય અને કલ્યાણકારી મહામાર્ગને ઉપદેશ ગુંજતો રાખ્યો. એમની ધર્મદેશના સાંભળીને અનેક આત્માઓ ત્યાગ માર્ગે વળ્યા હતા અને પિતાનાં જીવનને કૃતાર્થ કર્યું હતું. સ્વર્ગ ગમન
૧૧. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધે છે કે વિધિપક્ષગચ્છની પરંપરામાં જિનેશ્વર ભગવાન કથિત માર્ગ માટે દીપક સમાન થયેલા મેરૂતુંગરિ સં. ૧૪૭૦ માં ખંભાતમાં પરભવ પામ્યા
એવં વિહિપહ વંસિય જિણ ભય દીય મેરૂતુંગ ગુરુ,
ચઉદસ સત્તરિ વરિસે ખંભપુરે પરભવં પત્તો. ૧૦૧૧. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગરિ–
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
=
શ્રી મેસતુંગસૂરિ
૨૩૩ જેમણે ક્રિોદ્ધાર કર્યો હતો—તેઓ સં. ૧૪૭૩ માં પોતાની પાટે જ્યકીર્તિસૂરિને બેસાડીને જૂનાગઢમાં સ્વર્ગવાસ પામ્યા.
૧૦૧૨. આપણે જોયું કે મુનિ લાખા “ગુપટ્ટાવલી માં મેરૂંગરિ સં. ૧૪૭ વર્ષે ખંભાતમાં ૬૮ વર્ષની ઉમરે નિર્વાણ પામ્યા હોવાનું નોંધે છે. કવિવર કાર “ગચ્છનાયક ગુરરાસમાં મૃત્યુ સ્થળ તરીકે પાટણનું નામ આપે છે, અને વર્ગગમન વર્ષ સં. ૧૪૭૧ જણાવે છે
વિક્રમ ચઉદ એકે ઉતરાઈએ, પાણિ પયડ પ્રસિદ્ધ, સરગ ભૂમિંયણ અલકિઉએ, અરિજિ કીધીય દિન વૃદ્ધિ. પારિ બઠા પ્રભુ તણુઈ એ, શ્રી જયકરતિ મુરિ,
વનિસ વિવ જિણિ વાઉએ, તિહુયણ કિરિ કપૂરિ. ૧૦૩ ઉપર્યુક્ત પ્રમાણમાં ડુંગરિનાં મૃત્યુનાં વર્ષ તેમજ સ્થળ વિષે મતભેદ છે. સં. ૧૪૭૦, ૭૧ અને ૭૩, તેમજ ખંભાત, જૂનાગઢ અને પાટણ એ ત્રણે સ્થળો વચ્ચે નિર્ણય કરવા માટે મેરૂતુંગરિરાસ સૌથી પ્રમાણભૂત અને વિશ્વસનીય ગ્રંથ છે, કેમકે મેતૃગરિના કોઈ અજ્ઞાત અંતેવાસી શિષ્ય એમને સ્વર્ગગમન બાદ થોડા જ સમયમાં એની રચના કરી છે. રાસકાર સ્પષ્ટ રીતે નોંધે છે કે સં. ૧૪૭૧ માં એડંગસૂરિ પાટણ પધાર્યા. પિતાનું આયુ શેષ જાણીને અનશન આરાધના પૂર્વક તેઓ સં. ૧૪૭૧ ના માગશરની પૂર્ણિમા ને સોમવારના પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયન શ્રવણ કરતાંઅહંત-સિદ્ધનું ધ્યાન ધરતાં નશ્વર દેહ છોડી ગયા
જાણી આઉ રવઉ વગેસ તેડાવ્યા તઉ ગઇ અસેસ આણંદિઈ બોલવિયા એ, અરિહંત સાફિખય કરિ આલેયણ તિગરણ સુદ્ધિ આરહણ જીવ સેવે ખમાવીયા. અણસણ ઉચ્ચરિઉં આપણું મુખિં પરમ ધ્યાન લાગઉં છઈમન લખિ સુખ સંતોષ સમાપિર, લક્ષચંખ જણ ઊલટિ આવઈ રાસ ભાસ રસિ ભાવણ ભાવઈ કલહર કરતા નર નારિ.
૪
ઈહત્તરઈ મગસિરિ પુનિમ સોમવાર દિગિ પર સપ૭િમ ઉત્તરઝયણ સુસંભલીય.
અરિહંત સિદ્ધ તણઉ ધરિ ઝીણું તફખણિ પામિય સુખ નિવ્વાણ જિમ કિરિ કહિઈ કેવલિય.
૧૧૪. રાસકારનાં વર્ણન અનુસાર લગભગ સમગ્ર પશ્ચિમ ભારતના બધા જ મુખ્ય કેન્દ્રોમાં અપ્રતિહત વિચરી, શાસનોન્નતિનાં ઘણાં જ કાર્યો કરી, અનેક જીવોને ધર્મ પમાડી મેરતુંગરિ અણહિલપુર પાટણમાં પધાર્યા. સંઘે એમનું ઉત્સાહપૂર્વક વાગત કર્યું. એમના આગમનથી સંધમાં ધર્મભાવનાને ઉમળકો આવ્યા. મેજીંગસૂરિએ પિતાનું આયુ શેષ જાણીને પોતાના શિયોને પાટણ તેડાવ્યા, અરિહંત ભગવાનનાં સાનિધ્યમાં આલેયાપુર્વક ત્રિવિધ સર્વ ને ખમાવ્યા અને પોતાનાં મુખથી અણુસણુવ્રત ઉચ્ચાયું. એ પછી તેઓ પરમ ધ્યાનમાં લીન થઈ ગયા. તેમના મુખ પર સુખ અને સંતોષ છવાયાં હતાં. સમાચાર સાંભળતાં જ લાખેકની સંખ્યામાં એમના ભક્તજનો ઉમટી આવ્યા અને રાસ, ભાસ આદિ ભાવના રસપૂર્વક ભાવવા લાગ્યા. એ દિવસે ગુરુએ ચાર વખત વ્યાખ્યાન આપ્યું, જે સાંભળી બધાનાં હદય દ્રવી ઉઠ્યાં. લોકોએ વન, પચ્ચખાણાદિ ગુરુ મુખે ગ્રહણ કર્યા'. સં. ૧૭૧ ના માગશરની પૂર્ણિમા ને સોમવારના દિવસે પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયનસૂત્રનું શ્રવણ કરતાં, અરિહંત અને સિંહનું ધ્યાન ધરીને કેવલીની જેમ મેતુંગરિ પાટણમાં નિર્વાણ પામ્યા. એમનાં પરલોકગમનથી લોકો શેકમમ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
અંચલગચ્છ દિન બની ગયા. રાસકારનું એ પછીનું વર્ણન ખરેખર, હૃદયદ્રાવક છે. એમની વિદાય પછીના કણુભાવો રાસકાર વિસ્તારથી આલેખે છે, માત્ર એક જ કંડિકા જોઈએ
મનના સંસય કુણ હિવ કહિસીઈ, પરમ બ્રહ્મકલા કુણ લહિસિદ, ઉત્તર દિવ કુણ આપસિઈ હા હા ! દરિસણ હુઉં અણહ એથસાઉ કિરિ દિણનાહ લોચન કુણુ ઉગ્ધાડિસિઈએ.
૧૦૧૫. મે—ગરિનું સ્થાન અંચલગચ્છના ઈતિહાસમાં ખૂબ જ ઊંચું છે. એમનાં દેહાવસાનથી અંચલગચ્છના ઈતિહાસનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો. મહેન્દ્રભસૂરિ અને સુંગરિનો સમય આર્યરક્ષિતમુરિ અને જસિંહમુરિના સમયની ઝાંખી કરાવે એવો ઉજજવળ છે, એવો જ સમય ધર્મ મૂર્તિસૂરિ અને કલ્યાણસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં પણ નીરખાય છે, એ વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ. એ પરથી પણ મેરતુંગસૂરિની કારકિર્દીનું ચિત મૂલ્યાંકન કરી શકાય એમ છે. આ ગછના ઉદયકાળ પછી તેની પ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી બનાવનાર આ આચાર્ય જ છે. એ દ્રષ્ટિએ, એમના ખરેખરા અનુગામી ગચ્છનાયક કલ્યાણસાગરસુરિને જ કહી શકાય. મેરૂંગસૂરિની બહુમૂલી કારકિર્દીનું મૂલ્યાંકન આપણે એમના જીવન પ્રસંગેના સંદર્ભમાં કરી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. એટલું તો ચોક્કસ છે કે એમના સમયમાં આ ગચ્છે જે સર્વાગી વિકાસ સાધે હતો તે બીજા કોઈ ગચ્છનાયકના સમયમાં જોવામાં આવતો નથી. એ દ્રષ્ટિએ મેરૂતુંગસૂરિ બીજા કોઈ પણ ગચ્છનાયક કરતાં વિશેષ માનના અધિકારી છે. બીજા શબ્દોમાં કહીએ તો એક આદર્શ ગચ્છનાયક પિતાના ગચ્છની કેવી સુંદર વ્યવસ્થા કરી શકે એ વાત સમજવા માટે મેજીંગસૂરિનું જીવન વૃત્ત ખૂબ જ મનનીય છે. ઠો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી પદાવલીમાં એમને “મહિમાવાન ' કહ્યા છે, તે યથાર્થ છે. આ બધી દૃષ્ટિએ વિચારતાં મેસતુંગરિનું વ્યક્તિત્વ મુખ્યપણે ચાર પ્રકારે ઘડાયેલું જણાય છે. શ્રમણ, સાહિત્યકાર, ગચ્છનાક અને ધર્મોપદેશક રૂપે. મહિમાવાન અને મેઘાવી ગચ્છનાયક તરીકે એમની હરોળમાં સ્થાન પામી શકે એવા આચાર્ય અંચલગચ્છમાં જ નહીં, સમગ્ર જૈન ઇતિહાસમાં ગયાગાંઠ્યા જ છે. અંચલગચ્છના ભાગ્યવિધાતા મેરૂતુંગસૂરિને મૂર્તિમાન અમર આત્મા અને એમનો અનુકરણીય ગુણ મુચ્ચય આજે આપણને આદર્શ પથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે, અને સદાદિત રહેશે.
૧૦૧૬. મેરૂતુંગસૂરિને તત્કાલીન અને ઉત્તરવતી સાહિત્યકારોએ આપેલી ભાવાંજલિઓ દ્વારા જ એમનાં યાચિત વ્યક્તિત્વનું દર્શન કરીએ –
श्रीमज्जैजदिवाकरा वसुमतीप्रीतिं समुल्लासयन्ते तो विद्वजनकोटिमौलिमुकुटा मोहारिसमर्दनाः । शश्वसिद्धिसमृद्धि वृद्धि सुविधिप्रोद्बुद्धिसंसेविता
स्तेसूरींद्रवरप्रभा गणधराः श्री मेरुतुंगोत्तराः ॥ (હચમકરવૃત્તિ)
-हेमहंससूरिशिष्य [ જ્ઞાનરૂપી સૂર્ય જેવા, લક્ષ્મી અને પ્રીતિને ઉલ્લાસ કરનારા કરોડો વિકાનાં મસ્તક પર મુકુટ સમાન, મેહરૂપી શત્રુનો નાશ કરનાર, શાશ્વત સિદ્ધિ, સમૃદ્ધિ, સુવિધિથી પ્રાદૂભૂત થયેલી બુદ્ધિ વડે સેવાપેલા, ઉત્તમ પ્રભા ધરાવતા, સુરીમાં શ્રેષ્ઠ એવા ભી મેરૂતુંગસૂરિ અનુક્રમે થયા. ]
सर्वेषामेव धाम्ना स्फुटपटपदवीभारधर्ता महेन्द्रः ।।
सूरींद्राणामशेषक्षितितल विदितो मेरुतुंगो मुनींद्रः ॥१॥ (3gધ્યયનગર)
-कीर्तिवल्लभगणि
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી મેજીંગસૂરિ ( [ સર્વે આચાર્યોના પ્રકટ પાટપદવીના ભારને ધારણ કરનારા આચાર્યોમાં મહેન્દ્ર, સમગ્ર પૃથ્વીલને જાણનારા મુનિઓમાં સમાન આચાર્ય મેરૂતુંગ થયા. ]
सेवन्तेऽद्भुतकान्तिकीर्तिकमलासौभाग्यभाग्यादयो, भूपाला इव यं गुणाः कलियुगवस्ताः शरण्यं नृपम् । स श्री अञ्चलगच्छवासरमणिः सूरीन्द्रचूडामणि
भूमीहारनिभश्चिरं विजयतां श्री मेरुतुङ्गो गुरुः ॥ ११ ।। (श्रीधरचरित)
-माणिक्यसुन्दरसूरि तत्पट्टानुक्रमेऽभूत् सुविहितमहितः शासनौन्नत्यकारी विद्यासिद्धः प्रसिद्धोवनिधवनि वहैर्व दिताङिधर्महौजाः । तत्तच्चचच्चरित्रैर्धवलितभुवनो वर्ण्यलावण्यपूर्णः
सूरिः श्री मेरुतुंगः प्रवरपरिकरोद्भासिताभ्यासदेवाः ॥ ३ ॥ (व्युत्पत्तिरत्नाकर)
-वाचक देवसागर
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૨.
શ્રી જ્યકીર્તિસૂરિ
૧૦૧
૧૦૧૭. મમંઅંતર્ગત તિમિરપુરમાં શ્રીમાલીવંશીય સંઘવી ભૂપાલ શ્રેણીને ત્યાં, તેની પત્ની ભ્રમરાદેની કૂખે સં. ૧૪૩૩માં એમનો જન્મ થયો હતો. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં જન્મનું વર્ષ સં. ૧૪૨૩ કહેવામાં આવ્યું છે. તેમ જ તેમનું મૂળ નામ જયંતકુમાર દર્શાવવામાં આવ્યું છે: પટ્ટાવલીનું કથન નિમ્નલિખિત પ્રમાણેને આધારે અસ્વીકાર્ય કરે છે.
૧૦૧૮. કવિવર કાહ “ગચ્છનાયક ગુરુ રાસમાં જયકીર્તિસૂરિનાં પૂર્વજીવન સંબંધક ખૂબ જ પ્રમાણભૂત માહિતીઓ આપે છે. તેમનાં જણાવ્યા પ્રમાણે સં. ૧૪૩૩માં જયકીર્તિસૂરિને જન્મ થશે હતો અને એમનું મૂળ નામ દેવકુમાર હતું—
માંડલ ધરિ તિમિરપુરે, નિહિનિ વસઈ ચઉસાલ, શ્રી શ્રીમાલી સધરન, સંઘાહિવ ભૂપાલ. ૧૦ તસુ ભજા રિમાલ ઉયરે, તેત્રીસઈ અવતાર,
સકલ સુલક્ષણ જનમીઉએ, નામિહિ દેવકુમાર ૧૦૧૯. ભાવસાગરસૂરિ ગુર્નાવલી માં પણ એજ હકીકત નેધે છે–
તમ્પયધર ગુરુરાઓ કિત્તિ મુણિંદ ચંદ ગણ તિલઓ, તિમિરપુરે સિરિયંસે ભૂપાલ વસઈ વિવહારી. ૧૯૮ ભરમાદેવી ભજ ઉયરે જાય તત્ય વર કુમારે,
ચઉદસ તેતીસઈમે પવફ્ટએ બીય ચંદ સ. ૧૯૯ ૧૦૨૦. મુનિ લાખા રચિત ગુપટ્ટાવલીમાં તેમજ અન્ય પ્રમાણમાં પણ ઉપર્યુક્ત પ્રમાણેને મળતી જ હકીકતો હોઈને સિદ્ધ થાય છે કે જયકીર્તિસૂરિને જન્મ સં. ૧૪ર૩માં નહીં પરંતુ સં. ૧૪૩૩માં થયો હતો, તેમ જ એમનું મૂળ નામ દેવકુમાર હતુ. ભીમશી માણેક, પ્રો. પિટર્સન, ડે. કલાટ, પં. હી. હં. લાલન, મેહનલાલ દલીચંદ દેસાઈ, બુદ્ધિસાગરજી, ત્રિપુટી મહારાજ આદિ સાંપ્રત પ્રથકારે જ્યકીર્તિસૂરિનાં જન્મનું વર્ષ સં. ૧૪૩૩ જ સ્વીકારે છે.
૧૨૧. બાળક દેવકુમારે સં. ૧૪૪૪માં મેનંગસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને એ નવેદિત મુનિનું નામ જયકીર્તિ રાખવામાં આવ્યું. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેધે છે—
ઈગલે ચારિત્ત ગહિયં કિતિ નામ સંવિર્ય, ગુરુ પય પકય લી અવગાહઈ સત્ય સત્યં વ. ૨૦૦
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીતિસૂરિ
૨૩૭ ૧૯૨૨. ધમમતિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ દીક્ષાનું એ જ વર્ષ દર્શાવવામાં આવ્યું છે. અન્ય પ્રાચીન પ્રમાણમાં પણ દીક્ષાનું એ જ વર્ષ સ્વીકાર્ય છે. પરંતુ મુનિ લાખા “ગુપટ્ટાવલી ”માં જયકીર્તિસૂરિની દીક્ષાનું વર્ષ સં. ૧૪૪૩ કહે છે, જે વિચારણીય છે.
૧૨૩ સં. ૧૪૬૭ માં ગુએ તેમને યોગ્ય જાણીને ખંભાતમાં આચાર્ય પદ પ્રદાન કર્યું. ધર્મ મૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવેલીમાં પણ એ પ્રમાણે ઉલ્લેખ છે. મુનિ લાખ રચિત ગુપટ્ટાવલીમાં પદ મહોત્સવનું વર્ષ સં. ૧૪૬૯ છે. ભાવસાગરસૂરિ સં. ૧૪૬૬ માં મૂરિપદ મળ્યું હોવાનું ગુર્નાવલીમાં નંધે છે. કવિવર કોન્ડ “ગચ્છનાયક ગુરુરાસ માં સ્પષ્ટતાપૂર્વક પદમહોત્સવનું વર્ષ સં. ૧૮૬૭ દર્શાવે છે, જે વધુ સ્વીકાર્ય કરે છે :
શ્રી મેરૂતુંગસુરિ સઈ હથિ એ ચઉંઆલઈ ચારિત્ત,
આચારિજ પદ ખંભપુરે, સતસઈ સંપત. ૧૦૨ ૧૦૨૪. “મેરૂતુંગસૂરિ રાસ માંથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ખંભાતમાં સંઘવી રાજસિંહકૃત ઉત્સવમાં જયકીર્તિસૂરિને પદસ્થિત કરવામાં આવ્યા હતા :
ખંભનયરિ વરિ હરિસ ભરે માહંત શ્રી જયકારતિસૂરિ, થાપીય સંઘવી રાજસીહે માëતડે ઉચ્છવ કીધલા પૂરિ. જગભિંતરિ જયસિરિ વરીય માહંતડે કરતિ પસરિય પૂરિ,
જિનશાસન ઉજજોય કરો માલ્ડંત શ્રી જયંકરતિ મુરિ. ૧૦૨૫. સં. ૧૮૭૧ ના માગશર પૂર્ણિમા ને સોમવારને દિવસે મેરૂતુંગસૂરિનું અણહીલપુર પાટણમાં સ્વર્ગગમન થયું, એ પછી એજ વર્ષમાં જયકીર્તિસૂરિને ગચ્છનાયકપદે સ્થાપવામાં આવ્યા હોવાનું ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નોંધે છે –
છાસદ ચુરિયં ઈગુહત્તરિ ગચ્છનાહ પયમતુલ,
સિરિ પિપ સંઘ વીણા કચ્છો હરિસ પૂરેણુ. ૨૦૧ ૧૦૨ ૬. સં. ૧૪૭૩ માં કીર્તિસૂરિનાં ગણનાયકપદનું વર્ષ કવિવર કાહ તેમજ મુનિ લાખાન અભિપ્રેત છે. સાંપ્રત પદાવલીકારો પણ એ જ વર્ષ સ્વીકારે છે, જે નિમ્નલિખિત પ્રમાણો દ્વારા જાણી શકાશે. કવિવર કાન્હ ગચ્છનાયક ગુરુરાસમાં જણાવે છે :
ચઉદ ત્રિદુત્તરઈ ગચ્છ ગુર અણહિલપુર વર માહિ,
સયલ સંધ કુતિગ કર એ, ઉચ્છવું અતિ ઉછાહિ. ૧૦૩ ૧૦૨૭. મુનિ લાખા “ગુપટ્ટાવલી માં જ્યકીર્તિસૂરિ વિષે આ પ્રમાણે નેંધ કરે છે–
१२ बारमा गच्छनायक श्री जयकीर्तिसूरि । तिमिरपुरे । श्रेष्टि भूपाल । भरमादे माता । संवत् १४३३ वर्षे जन्म । संवत् १४४३ वषे दीक्षा । संवत् १४६९ सरिपद । स्तंभतीर्थे । संवत् १४७३ वर्षे गच्छेशपदं श्री पत्ने । संवत् १५०० निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ६८ ॥
૧૦૨૮. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં પણ ગચ્છનાયકપદનું વર્ષ તે સં. ૧૮૭૨ જ છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દર્શન
१४७३ संवत्सरे च ते गच्छनायकपदं प्राप्ताः । ૧૦૨૯. ડૉ. જહોનેસ કલાટ જયકીતિસૂરિ વિષે નોંધે છે
Jayakirtisuri, Son of Bhupala Setha in Timira-pura, and of Bhranarade, born Samvat 1433, diksha 1444, Suripada 1467 in Khambhayat bandara, gachchha-nayaka 1473 in Patana + 1500 at the age of 67. His pupil Silaratna-suri composed Samvat 1491 a commentary on Merutunga's Meghaduta Kavya ( See Peterson, III. Rep. pp. 249–50. Also ante. Vol. XIX. p. 366.)
૧૦૩૦. છે. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬-૮૨ ની પ્રસ્તાવનામાં જયકીતિ સૂરિ વિષે નેધે છે –
Jayakirti-Mentioned as pupil of Merutunga and guru of Jayakesarin in the Anchala gachchha. 3, App. p. 220. In the Anchala-gachchha-pattavali, his dates are given as follows: born, Samvat 1433; diksha Samvat 1444; Suripada Samvat 1467; gachchhanayaka pada, Samvet 1473; died Samvat 1500. Guru of Silaratna who wrote a commentary of Merutunga's Meghaduta in Samvat 1491. 3, App. p. 249. વિષાપહાર ગોત્ર
૧૦૩૧. ધર્મમૂર્તિ સરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી જાણી શકાય છે કે મુનિ પર્યાયમાં જયકીર્તિ સૂરિ સં. ૧૪૪૭ માં કેટલી નામના ગામમાં પધાર્યા હતા. ત્યાં ઓશવાળ જ્ઞાતીય સહસાક નામનો શ્રેષ્ઠી વસતો હતો. એક વખતે તેને ઘેર પકવાન થતો હતો તે વખતે અકસ્માત ઉપર રહેલા સપનું વિષ ભોજનમાં પડયું. આ વાતની કઈ ને જાણ ન થઈ. તે દિવસે સહસા શેઠે તથા તેની પનીએ ઉપવાસ કરેલ હોઈ ને એમના વિના કહેબના સધળા માણસોએ તે વિષમિશ્રિત ભોજન કર્યું. વિષના પ્રભાવથી સૌ મૃતપ્રાયઃ બન્યા. એ વખતે સહસાક પ્રભૂતિ સકલ સંઘે વિનતિ કરવાથી ત્યાં માસક્ષમણ રહેલા જયકીર્તિસૂરિએ વિષાપહાર મંત્રના પ્રયોગથી બધાને સચેતન કર્યા. એ પ્રસંગ પછી એ કુટુંબ વિષાપહારગોત્રના નામથી પ્રસિદ્ધ થયું.
૧૦૩૨. ઉકત પ્રમાણ દ્વારા જાણી શકાય છે કે વિષાપહાર ગોત્રના વંશજો અંચલગચ્છના શ્રાવકે થયા. સેલવાટ નામનાં ગામમાં વસનારા અને ઉકત સહસાક શેઠના કુટુંબી સાલિગ નામના એક ધનવાન શેઠે જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ આદિ તીર્થકરોની પચ્ચીશ નવી પ્રતિમાઓ ભરાવી. એ પછી સાલિગ શેઠ સત્યપુરમાં આવીને જયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુને પ્રાસાદ બંધાવ્યું. પં. હી. હે. લાલન ગાત્ર સંગ્રહમાં વિશેષમાં જણાવે છે કે સં. ૧૪૯૭ના જેઠ સુદી ૧૦ માં સઈલવાડામાં થયેલા સાલિંગ શેઠે ઉકત જિનાલયની પ્રતિષ્ઠામાં પચીશ હજર પીરોજીઓ ખી. પં. લાલન વિશેષમાં નેધે છે કે સં. ૧૪૪૭ના ચૈત્ર વદિ ૧૧ને ગુરુવારે થરાદ પાસે ઘાલતી નામના ગામમાં તથા થોડાં વર્ષ પછી કંટલી ગામમાં સહસાક શેઠ વસતા હતા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૩૯ પ્રકીર્ણ પ્રસંગે,
૧૦૩૩. સં. ૧૮૮૪માં ઓશવંશીય પઆિ ગેત્રીય જિનદાસના પુત્ર સાદા તથા સમરથ અંચલગછીય શ્રાવકો થયા. તેઓ સાચેરમાં વસતા હતા. એવામાં ત્યાંને ઠાકોરને પુત્ર રાજ્ય મેળવવાના લોભથી પિતાના પિતાને મારી નાખવા માટે રાત્રિએ ચેરનો વેશ કરી રાજના ઘરમાં પેઠે. ઠાકોર જાગી જવાથી તેને ચાર જાણી ખગ લઈ મારવા દોડ્યો. કુંવર અગાસી પરથી કુદકો મારી પાછળ સાદાના ઘરમાં પ્રવે. સાદાએ તેને પકડી લીધો તથા એળખ્યો અને રાજાને પુત્ર જાગી છોડી દીધે તેથી કુંવર નાશી ગયો. એવામાં રાજાના ચોકીદારે ત્યાં આવી સાદાને ચેર વિશે પૂછ્યું પરંતુ તે નિરુત્તર રહ્યો. રાજાએ તેને બોલાવીને પૂછ્યું તો યે તે નિરુત્તર જ રહ્યો. આથી રાજ ક્રોધે ભરો અને કહેવા લાગે કે “ખરેખર, આ મુગોમૂંગો એરને આશ્રય આપી પોતાનું ઘર ભરે છે, માટે ચેરને બદલે એને જ માર.' મહાજને પણ એકઠા થઈ સાદાને ઘણો સમજાવ્યો પણ તે એકને બે ન થયું. રાજાએ સાદાને પકડવા માટે માણસ મોકલ્યા ત્યારે કુંવરને ખબર પડવાથી તેણે સાદાને પોતાના ઘરમાં રાખ્યો. રાજાએ છોડી દેવા આગ્રહ કર્યો પરંતુ કુંવરે તેને રાજાને સ્વાધીન ન જ કર્યો. કેટલેક વા રાજીના મૃત્યુ બાદ કુંવર રાજગાદીએ બેઠો ત્યારે તેણે રાજાને પિતાને મંત્રી બનાવી તેની કદર કરી. એ મૂંગો રહ્યો હોઈને તેના વંશજો “મુમણિયા ” આડકથી ઓળખાયા. સાદાના પુત્ર મંડલિકે સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી પ્રતિકાદિ કાર્યોમાં હજારો પીરોજીએ ખરચી છે.
ઓશવંશીય, દેવાણંદસખા ગોત્રીય મંત્રો મેઘા સં. ૧૪૭૬ માં સત્યપુરમાં થઈ ગયા, જેમણે શ્રી મહાવીર પ્રભુના બિંબની પ્રતિષ્ટા કરાવી છે. શ્રમણ સમુદાય
૧૦૩૫. મેરૂતુંગસૂરિના શિષ્ય સમુદાય વિશે આપણે સંક્ષિપ્ત ઉલ્લેખ કરી ગયા. જ્યકીર્તિસૂરિના શિ તેમજ સમકાલીન આચાર્યો વિષે પણ જાણવું જરૂરી છે. અચલગચ્છના ઈતિહાસમાં પહેલીવાર જ એ વખતના શ્રમણ સમુદાય વિષે ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે, એ પહેલાં માત્ર નાયક તેમ જ કવચિત તેમના શાખાચાર્ય વિષે જ જાણી શકાયું છે. પરંતુ મેસતુંગસૂરિના શિષ્યો સંબંધી પ્રાચીન પ્રમાણે સાહિત્યમાં વિપુલ સામગ્રી ભરી પડેલી છે. જયકીર્તિસૂરિએ દશ શિષ્યોને આચાર્યપદ . સ્થિત કર્યા હતા. આચાર્ય મહીતિલકસૂરિ
૧૦૩૬. “મેરુ ગરિ રાસ ” દ્વારા જાણી શકાય છે કે શાહ સલખા સાદાગર કારિત ઉત્સવથી માહીતિલકસૂરિ આચાર્ય પદસ્થાપિત થયા :
શ્રી મહીતિલકસૂરિ બસઈ એ માહેતો મિલિયા ચિહુ દિસિ સંઘ.
સાહુ સલખિ સાદાગરિ ઈ માલહંતો સાયરિ કીધલા રંગ. ૧૯૩૭. મહીતિલકસૂરિના પ્રતિ લેખો પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૪૭ ના માઘ સુદી ૧૦ ને શનિવારે પ્રાગ્વાટે વંશના વૃદ્ધ સાજનિક, દેણ શાખીય સાવ ઝાંટે માહીતિલકસૂરિના ઉપદેશથી પિતા શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભૂતિ ચોવિશી પટ્ટ કરાવી અને તેની પ્રતિષ્ઠા કરી:
संवत् १४७१ वर्षे माघ शु० १० शनौ प्राग्वाटवंशे विसा० २० व्य. दोणशाखा ठ० सोला पु० उ० पीमा ३० उदयसिंह पु० ठ० लड़ा भा० हकू पु० सा० झांबटेन श्री
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
અંચલગચ્છ દિગ્દર્શન अंचलगच्छे श्री महीतिलकसूरीणामुपदेशेन पित्रोः श्रेयसे श्री मुनिसुव्रतस्वामिबिंबंमुख्यश्चतुर्विशति पट्टः का० प्रतिष्ठितश्च ।
૧૦૩૮, એ જ દિવસે શ્રીમાલી વંશીય સાહ આસધર અને તેની પત્ની તિલુના પુત્ર સા. હાંસાએ પોતાના પિતાના શ્રેયાર્થે મહાતિલકસૂરિના ઉપદેશથી શ્રી અજિતનાથે બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી :
सं. १४७१ वर्षे माघ सुदि १० शनौ श्रीमाली सा० आसधर भा० तिलू पुत्रेण सा० हांसाकेन पितुः श्रेयसे श्री अंचलगच्छे श्री महीतिलकसूरीणामुपदेशेन श्री अजितनाथ बिंबं कारितं प्रतिष्ठितं च ॥
૧૯૩૯. સં. ૧૪૭૧ના આપાઢ સુદી ૨ શનિવારે શ્રીમાલી વંશીય શ્રેણી સૂરા અને ચાંપાએ પિતાની બહેન કાઉ અને બહેનની પુત્રી વઈરાકના શ્રેયાર્થે, તેમના જ દ્રવ્યથી, મહીતિલકસૂરીના ઉપદેશથી શ્રી દમનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરી :
संवत् १४७१ वर्षे आषाढ सुदि २ शनौ श्रीमाली श्रे० सूराचांपाभ्यां भगिनी कांउ भगिनी पुत्री वइराकयोः श्रेयार्थ तयोरेव द्रव्येन । श्री अञ्चलगच्छे । श्री महीतिलकसूरीणामुपदेशेन श्री धर्मनाथबिंब कारितं प्रतिष्ठित च । આચાર્ય મેરુનંદનસૂરિ
૧૦૪૦. “મેરુનું ગરિરાસમાં જણાવવામાં આવ્યું છે કે સંધપતિ ખીમરાજ દ્વારા ખંભાતમાં થયેલા ઉત્સવમાં મેરુનંદનમરિની આચાર્યપદ સ્થાપના થઈ
મેરુનંદનસૂરિ પણ ઠવીય માëત છે ખંભનયરિ આણંદ,
ખીમરાજ સંઘાહિવઈએ માëતડે ઉચ્છવ કીય નવ વૃદિ. ૧૦૪૧. મેરુનંદનસરિએ રચેલ “વીસ વિહરમાન સ્તવન” રોયલ એશિયાટિક સોસાયટીના સંગ્રહમાં છે, તે આ ગ્રંથર્તાની કૃતિ સંભવે છે. પંડિત મહીનંદનગણિ
૧૦૪૨. પં. મહીનંદનગણિ સં. ૧૪૬૩ માં વિદ્યમાન હતા. એ વર્ષમાં સલખણપુરના રહેવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતિના શ્રેણી અમરસિંહના પુત્ર શ્રેષ્ઠી સુહગાએ કાલિકાચાર્યકથાનકની પ્રત પં. મહીનંદનનના વાંચનાર્થે લખાવી સુશ્રાવક મંત્રી દેવરાજ દ્વારા લખાઈ, જુઓ પુપિકા –
इति कालकायार्यकथानक समाप्त । छ । श्री ॥५०॥ श्री विधिपक्षमंडन दुरित खंडन प्रसरदंतरारिनिकरनिरसनैक । शोंडीराणां कीर्तिकंद कैदलित भवनोदराणा पूज्या राध्य प्रभुश्री महेन्द्रप्रभसूरिपट्टः प्रतिष्ठित श्री गच्छेश्वर श्री मेरुतुंगसूरीणामुपदेशेन सर्वस्व ज्ञात संसारनाटकेन श्री सलखणपुरवास्तव्य श्री श्रीमालज्ञातीय श्रे० अमरसीह सुत श्रे० सुहगाकेन संवत् १४६३ वर्षे श्री कल्पसत्र पुस्तिका लिखापिता ॥ ५० महीनंदनगणीनां वांचनार्थमुपकारिता ॥ छ ॥ तेनां विलासनं दत्तं तिमिरे दीपिकोपितः ॥ कांतारेदर्शिता मार्गः सिद्धांतार्थेन लिखितः ॥ छ । सुश्रावक मुख्येन मं० देवराजेन ટિવિતા | છ |
૧૦૪૩, અંબાલાલ પ્રેમચંદ શાહ “ કાલિકાચાર્ય કથા સંગ્રહ”—ચિત્ર વિવરણ પૃ. ૬૬ પર જણાવે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૪૧ છે કે કાગળ પર લખાએલી આજ સુધી પ્રસિદ્ધ થયેલી કાલક કથાની ર ચિત્ર હસ્તપ્રતોમાં આ પ્રત સૌથી પ્રાચીન છે. આ પ્રતની પ્રતિકૃતિ પણ ઉક્ત ગ્રંથમાં ચિત્ર ૧૮ માં રજુ કરવામાં આવી છે.
૧૦૪૪. ઉપર્યુક્ત પ્રતમાં માત્ર એક જ ચિત્ર છે, જેની ભયનો રંગ સિંદૂરી છે. આ ચિત્ર ગદંભી વિદ્યાનો ઉછેદ અને ઉજજૈનીના ઘેરાનું દશ્ય જ કરે છે. આ ચિત્રનું વિવરણ આપત જણાવે છે કે –“ ડાબી બાજુએ મધ્યમાં ઉજજૈની નગરીનો કાંગરા સહિતનો કિલ્લો છે. તેની અંદર ગÉભિલ રાજા બેઠેલે છે, તેની આગળ વિદ્યાની સાધના કરવા આદતિ આપવા માટે અદિનની જવાલા સહિતનો અગ્નિકુંડ છે. અગ્નિકુંડની જવાલાઓમાં પોતાના જમણું હાથમાં પકડેલા વાસણમાંઝી ડાબા હાથમાં પકડેલા આતિ દ્રવ્યની આતિ આપતો ગર્દશિલ્લ બેઠેલે છે. અગ્નિકુંડની બરાબર ઉપર કિલ્લાની અંદરના ભાગમાં ગર્દભવિદ્યા ઊભેલી છે, તેનું મેં સામે ( કિલ્લાની બહાર) ઉભા રહેલા શક ધનુર્ધારીઓના ધનુષ્યમાંથી છોડેલા બાણોથી ભરાઈ ગયેલું છે. નગરના દરવાજાની બહાર ત્રણ શકો હાથમાં પકડેલા ધનુષ્યથી બાણ છોડીને ગઈબી-ગધેડીનું મેં બંધ કરતા દેખાય છે. કીર્તિસાગરસૂરિ
૧૦૪૫. કીતિસાગરસૂરિ પણ એ સમયમાં થઈ ગયા હોવાનું પ્રમાણ એક તિલેખ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. સં. ૧૪૭૮ના પિોષ વદિ ૫ શુક્રવારે કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી શ્રીમાળી જ્ઞાતીય પરિખ ધનાએ પોતાનાં માતાપિતાને પુણ્યાર્થે શ્રી ચન્દ્રપ્રભ જિનબિંબની સ્થાપના કરી હતી.
सं० २४७९ वर्षे पौष व० ५ शुके अचळगळे कीर्तिसागरसूरीणामुपदेशेन श्रीमाल बा० परि० धना भ्रा० आदि सुतेन परि० झरा कानजी पितृमात पुण्यार्थ श्री चन्द्रप्रभजिनविय स्थापितं ।
૧૦૪૬. શ્રીધરચરિત્ર ટીકાની ગ્રંથ પ્રશસ્તિમાં માણિકર્થસુંદરસરિ જણાવે છે કે શ્રીધરચત્રિની ટીકાને શિષ્ય કીતિસાગરે પ્રથમાદ લખી :–અશ્વિનું પ્રથમં લેતાં ાિ સંતા.. આ ઉપરથી સપષ્ટ થાય છે કે કાન્નિસાગર સરિ માણિક્યસુંદરમરિના શિષ્ય હતા. જયતિલકમરિ
૧૦. જયતિલકમરિ પણ એનુંગસૂરિના શિષ્ય પરિવારમાં આગળ પડતા આચાર્ય હતા. તેમના ઉપદેશથી સં. ૧૪૭૧ ના આષાઢ સુદી ૨ રવિવારે શ્રીમાલી તાતીય પરિખ ભેજણ અને ભાલાએ . પોતાનાં માતાપિતા અને પિતામહના શ્રેયાર્થે શ્રી કુંથુના મુખ્ય ચતુર્વિશનિ પટ્ટ કરાવી તેની પ્રતિકા કરી એમ પ્રતિષ્ઠા-લેખથી જાણી શકાય છે
सं० १७१ बर्षे आषाढ शुदि २ रवी भी श्रीमाली परी० अमरसीह भा० रूपादे पुत्र परी० धांधा भा० धांधलदे पु० परी० भोजण भोलभ्यां श्री अंचलगच्छे श्री जयतिलक सूरीणामुपदेशेन स्वपितुः पितृपितृव्य परी० लाखकस्य च श्रेयसे श्री कुंथुनाथमुख्यचतुદ્વિતિઃ ૦ ૦ || ગુણસમુદ્રસૂરિ
૧૦૪૮. ડુંગરિરાસ' દ્વારા જાણી શકાય છે કે હર્ષપૂરમાં ખામિગ કારિત ઉત્સવથી ગુણસમદ્રસુરિને આચાર્યપદે સ્થાપિત કરવામાં આવ્યા હતા :--
અતિ પણ હર્ષિઈ હર્ષપુરિ માëતડે ખીમિગ કેરઈ અંગિ,
ગુણસમુદ્રસૂરિ થાપિયાએ માલ્કતો અનુવઝાય પદ રંગિ. ૩૧
નાતક પર ભાજપ અને એના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
અંચલગચ૭ દિદારન ૧૦૪૯. રાજહંસ કૃત “દશવૈકાલિક સુત્ર બાલાવબોધની પ્રત પુપિકા દ્વારા ગુણસમુદ્રસૂરિના પૂર્વવર્તી અને અનુવતી આચાર્યોની પરંપરા આ પ્રમાણે પ્રતીત થાય છે–૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્મદેવસૂરિ (૩) સુમતિસિંધસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (9) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયવંતરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) વાચક જિનહર્ષગણિ (૧૨) વાચક ગુણકર્ષગણિ.
૧૦૫૦. મહાકવિ માઘ કૃત “શિશુપાલ વધ” મહાકાવ્યની સં. ૧૪૭૮ માં લખાયેલી એક પ્રત ખંભાતમાં ગુણસમુદ્રસૂરિ પાસે હતી એમ પ્રતપુમ્બિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ, ક્રમાંક ૪/૩૩ તેમાં સંપાદકે નોંધ્યું છે—Gunasamudrasuri of Ancalagaccha in Stambhapura possessed this MS. (No. 4833 ).
૧૫૧. અમદાવાદના શ્રી શાંતિનાથ જિનાલયની ધાતુપ્રતિમા ઉપર આ પ્રમાણે પ્રતિષ્ઠા લેખ પ્રાપ્ત થાય છે.
संवत् १५१८ वैशाख शुदि ५ गुरौ श्री अंचलगच्छेश श्री गुण...सूरीणामुपदेशेन तेजा राणा सु० व्य० श्री उकेशवंशे सा० नरपति भा० धारण सु० पासु भा० पुरी सु० મા વોર્થ શ્રી અનંતનાથવિર્ય પાત્ર 10 જ ન ! આ લેખ ગુણસમુદ્રસૂરિને સંભવે છે.
૧૦૫૨. ગચ્છનાયક ગુરુરાસમાં કવિવર કા ગુણસમુદ્રસુરિ વિષે આ પ્રમાણે કહે છે:– ગુણસમુદ્રસૂરિ ગુણ નિહાણ, પાવું પણસ દરિ.” ગુણસમુદ્રસૂરિકૃત “ક્રિયાકલાપ'ની એક હાથપ્રત પણ ઉપલબ્ધ થાય છે. ભુવનતુંગસૂરિ
૧૫૩. મેરૂતુંગસૂરિના શાખાચાર્ય ભુવનતુંગરિ પણ પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવનતુંગરિને આ આચાર્ય સમજીને ઘણું ગ્રંથકારોએ અનેક ગુંચવાડા ઉભા કર્યા છે, જે અંગે આપણે સપ્રમાણુ વિચારી ગયા છીએ. મહેદ્રપ્રભસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિ મહેન્દ્રસિંહરિના એ નામના શિખથી ભિન્ન હતા.
૧૦૫૪. ધમમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મેતુંગરિના ઉપાધ્યાય ભુવનતુંગ પણ પ્રભાવક થયેલ છે. તેમના પરિવારમાં અચલગચ્છની તંગશાખા ઉભવી છે. - ૧૫૫. કવિવર કાહ “ગચ્છનાયક ગુરુરાસમાં આ ભુવનતુંગરિને ઉલ્લેખ કરતાં જણાવે છે: ભુવતુંગરિ ભુવણ ભા.” ધર્મનંદન ગણિ
૧૫૬. મેરૂતુંગસૂરિના શિવ ઉપાધ્યાય ધર્મનંદનગણિએ “દસ્તવ'ની રચના કરી. આ ગ્રંથ પર ટીકા પણ એમણે રચી. મહેન્દ્રસિંહરિ કૃત “વિચાર સપ્તતિકા” પર તેમણે અવસૂરિ રચેલ છે. ચંદ્રસરિકૃત “સંગ્રહણી રત્ન” નામના ૨૭૪ પ્રાકૃત ગાથાના ભૂગોળ વિષયક ગ્રંથ પર પણ ધર્મનંદનગણિએ અવસૂરિ રચેલ છે. ભૂગોળ વિષયક ગણ્યાગાંઠયા ગ્રંથો જ ઉપલબ્ધ છે.
૧૦૫૭. સં. ૧૪૮૪ માં ધર્મનંદન ગણિ સત્યપુરમાં હતા, જ્યાં માણિકયસુંદરસૂરિએ ગુણવર્મચરિત્ર રચ્યું. ગુણવર્મ ચરિત્રની ગ્રંથ પ્રશસ્તિમાં માણિજ્યસુંદરસૂરિ જણાવે છે –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી કીર્તિસૂરિ
श्री वर्धमानजिनभवनभूषिते चित एष सत्यपुरे ।
___ ग्रन्थः श्रीमदुपाध्यायधर्मनंदनविशिष्ट सांनिध्यात् ॥ ४ ॥ ધર્મશખર ગણિ
૧૦૫૮. જયશેખરસૂરિના શિષ્ય ધશેખર ગણિએ જયશેખરસૂરિકૃત “જૈન કુમાર સંભવ' પર સં. ૧૪૮૩ માં ટીકા રચેલ છે. આ ટીકાનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું છે. ગ્રંથપ્રશસ્તિમાં કવિ તેમના ગુરુના ગ્રંથો વિષે જણાવે છે –
श्रीमदंचलगच्छे श्री जयशेखर सूरयः । चत्वारस्तर्महाग्रन्थाः कविशर्विनिर्मिताः ॥ प्रबोघश्चोपदेशश्च चिंतामणि कृतोत्तारो।।
कुमारसम्भवं काव्यं चरित्र धम्मिलस्य च ॥ ૧૦૫૯. તેઓ સં. ૧૫૦૯માં આચાર્યપદે હવાનું પ્રમાણ નંદીમૂત્રવૃત્તિની પ્રત પુપિકા દારા મળી રહે છે. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગરજી પણ સાહિત્યકાર હતા, જેમને વિશે પાછળથી વિચારીશું. ઈશ્વર ગણિ
૧૬. જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિએ ૨૨૮ ક પરિમાણને શીલસંધી' નામનો અપભ્રંશ ગ્રંથ રચ્યો છે. જયશેખરસુરિ બે થયા છે એક તપ ગચ્છના નાગપુરીયા શાખામાં થયેલા છે. તેઓ હમીરના વખતમાં–એટલે સં. ૧૩૦૧ થી ૧૯૬૫ સુધીમાં વિદ્યમાન હતા. બીજા અંચલગચ્છીય જયશેખરસૂરિ ઈશ્વરગણિ કયા આચાર્યના શિષ્ય હતા તે ગ્રંથપ્રશસ્તિ તપાસીને નિર્ણય કરવો ઘટે છે. માનતુંગસૂરિ
૧૦૬ ૧. “ઉપદેશ ચિન્તામણિ'ની ટીકાને પ્રથમાશે લખનાર માનતું ગગણિને જયશેખરસૂરિએ પિતાના નાના ગુરુબંધુ તરીકે ઓળખાવ્યા છે :
अनुजश्वसतीर्थ्यश्चास्माकं टीकामिमां मुदा ।
लिलेख प्रथमादर्श मानतुंगगणिगुणी ॥ ઉપદેશચિન્તામણિ'ની રચના પછી-એટલે કે સં. ૧૪૩૬ પછી એમને આચાર્યપદસ્થિત કરવામાં આવ્યા હતા. ગોડી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં આ આચાર્યને સારો હિસ્સો હતો એમ મનાય છે. જયશેખરસૂરિ પાસે તેઓ ભણ્યા હશે એમ અનુમાન થાય છે. કવિવર કાન્હ
૧૦૬૨. મેરૂતુંગરિના શિષ્ય કવિવર કાન્ત સં. ૧૪૨૦ દીપોત્સવી ને રવિવારને દિવસે ખંભાતમાં રહીને “ગચ્છનાયક ગુરુરાસ ની રચના કરી. આ રાસમાં અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતસૂરિથી માંડીને ૬૦ મા પટ્ટધર જયકેશરીરિ સુધીનાં ઈતિહાસની મહત્વની સામગ્રી ભરી પડી છે, જે ખૂબ જ વિશ્વસનીય છે. સં. ૧૯૨૦ પછીના પ્રસંગે પણ એ રાસમાં હોઈને તે પાછળથી લખાયો હશે અથવા તો મૂળ કૃતિમાં પછીને ભાગ ઉમેરાયો હશે એમ ચોકસાઈથી કહી શકાય છે. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ પિતાને પરિચય પણ આપે છેઃ ખંભાઈત વર નયર મઝારે, દીવાલી દિનિ અનુ રવિવારે,
સંવત ચઉદ વિસોત્તરઈએ. ૨૩૭
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
=
=
૨૪૦
અંચલગચ્છ દિગ્દર્શન શ્રીમાલી છાંડા કુલિ જા, કાન્હ તણઈ મનિ લાગઉ ભાઉ,
નવઉ રાસુ સ ઇન કરઈએ. ૨૩૮ તસ ધરિ વિલસઈ મંગલ માલ, તાસ કિત્તિ પસરઈ ચઉ સાલ,
મહિ મંડલિ સાણ ઝણઈએ. ૨૩૯ લઠ્ઠી તાસ સાંવરિ આવઈ, એલ રાહુ જે પઢઈ પઢાવઈ
કાહ કવીસર ઇન ભણઈએ, ૧૦૬૩. કવિ કાન્હ કૃત “નેમિનાથ ફાગ–બારમાસ ” ગાથા ૨૨, ની સં. ૧૫૪૯ માં લખાયેલી એક પ્રત નાહટાજીના સંગ્રહમાં છે, તે પ્રાયઃ આ ગ્રંથકર્તાની જ કૃતિ છે-જુઓ: જે. ગુ. ક. ભા. ૩, પૃ. ૧૪૮૧–૨. શીલરત્નસૂરિ
૧૦૬૪. જયકતિસૂરિના શિવ શીલરત્નસૂરિએ સં. ૧૯૪૧ ના ઐત્ર વદિ ૫ ને બુધવારે અર્ણહિલપુર પાટણમાં રહીને મેસતું ગરિ કૃત “જેન મેઘદૂત” કાવ્ય પર સંસ્કૃતમાં ટીકા રચી. મૂળ ગ્રંથ તથા આ ટીકા જૈન આત્માનંદસભા, ભાવનગરે પ્રકાશિત કરી છે. પ્રસ્તાવનામાં છોટાલાલ મગનલાલ ઝુલાસણવાસી જણાવે છે કે–“ટીકાના અવલોકનથી જણાય છે કે ટીકાકાર વ્યાકરણ, અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં વ્યુત્પન્ન હોવા જોઈએ. સ્થળે સ્થળે પ્રયોગોની સિદ્ધિ વ્યાકરણદ્વારા બહુ સ્પષ્ટતાથી સમજાવી છે. ટીકા બહુ સરળ છે, જેથી અન્યાસીને અભ્યાસમાં મદદગાર નિવડવા સંભવ છે. તેમણે આ ટીકા સિવાય અન્ય કૃતિ કરી હોય તેમ પણ જાણવામાં નથી. ટીકાના અધ્યયનથી તેમના વિષે બહુમાન જાગૃત થયું અને તેને લીધે કેટલાયે પ્રયત્ન કર્યો, પણ તેમણે કંઈ ગ્રંથરચના કરી હોય તેમ જણાયું નહીં.”
૧૦૬૫. શીલરત્નસુરિત ચાર સ્તોત્રો પણ ઉપલબ્ધ થાય છે, જુઓ “જૈન સત્ય પ્રકાશ” વર્ષ ૯, પૃ ૧૪–૧. આ ચાર સ્તોત્રે પણ ખૂબ જ સુંદર છે.
૧૬. “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડમાં ચારિત્રયવિજયજી “ જેને સંસ્કૃત સાહિત્ય' વિષયક લેખમાં જણાવે છે કે–“વિક્રમના પંદરમા સૈકામાં સંસ્કૃત સાહિત્યરૂપ સાગરની કામિની વિશેષ ઉછળતી હતી. મહાત્મા જયકીનિ સૂરિના શિષ્ય શીલરત્નસૂરિએ સંસ્કૃત સાહિત્યમાં ઘણું વધારો કર્યો છે. મહાત્મા મેરતુંગસૂરિના કેટલાએક લેખો ઉપર તે મહાત્માની રચેલી ટીકાઓ ઘણું જ આકર્ષક બની છે. તેમાં મેતુંગવિરચિત મેઘદૂત કાવ્ય ઉપરની તેમની ટીકા તેમના સાહિત્યના પૂરા અને ઉંચી જાતના જ્ઞાનની પ્રતીતિ આપે છે. એજ અરસામાં મહાત્મા જયશેખરસૂરિએ કેટલાએક ચમત્કારી અને અદ્ભુત કાવ્યો રચી જૈન સંસ્કૃત સાહિત્ય ૩૫ ઉપવનને ખીલાવ્યું હતું. ઉપદેશચિંતામણિ, પ્રબોધચિંતામણિ, જૈનકુમારસંભવ અને પશ્મિચરિત્ર વગેરે તેમની કૃતિઓ અત્યારે સાહિત્યની શોભા વધારનારી દષ્ટિપથ થાય છે.”
૧૦૬૭. માણિક્યસુંદરસૂરિએ ઉક્ત ટીકાનું સંશોધન કર્યું હતું એમ ટીકાની પ્રશસ્તિ પરથી પ્રતીત થાય છે. આ બન્ને ગ્રંથકાર સહાધ્યાયી હોય એમ પણ સંભવે છે. શીલરત્નસૂરિ માણિક્યસુંદરસૂરિની ઉક્ત પ્રશસ્તિમાં ભારોભાર પ્રશંસા કરે છે.
૧૦૬૮. શીલરત્નસૂરિએ ઉક્ત ટીકા ઉપરાંત જિન ચૈત્યવંદન ચોવીશી, અષ્ટક વિગેરે પણ રચ્યાં છે. પ્ર. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ ની પ્રસ્તાવનામાં શીલરત્નયુરિને પરિચય આ પ્રમાણે આપ્યો છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૪૫ Silaratna-Suri-Author of a commentary on Merutung's Meghaduta, which he wrote in Samvat 1491, in Anahilla pataka. He describes himself as pupil of Jayabirti who was pupil of Merutunga. 3, App. p. 248. જયસાગરસૂરિ
૧૦૬૮. જયસાગરસૂરિએ કલ્પસૂત્ર પર સંસ્કૃતમાં સુખાવબોધ વિવરણ રચ્યું. જુઓ * જિનરત્નકોશ પૃ. ૭૬. આ જયસાગરિને સમયકાળ પ્રમાણિત કરવો ઘટે છે. અનુમાનતઃ તેઓ જયકીર્તિરિના સમયમાં થયાં છે. જયવલ્લભમુનિ
૧૦૭. માણિક્યસુંદરસૂરિના શિષ્ય મુનિ જયવલ્લભ સ્થૂલભદ્ર બાસીઓ અને ધન્ના અણગારને રાસ રચ્યા. જુઓ-જે. સા. સં. ઈતિ. પૃ. ૮૮૮. ક્ષમાનમુનિ
૧૦૭૧. જયકીર્તિસૂરિના શિષ્ય મુનિ ક્ષમારને પિંડનિયુક્તિ પર અવસૂરિ રચી-જુઓઃ ડે. બુલરનો સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, નં. ૧૬૯. ઋષિવનસૂરિ
૧૭૨. જયકીર્તિસૂરિના શિષ્ય ઋવિદ્ધનસૂરિએ અતિશય પંચાશિકા-અપનામ “જિનાતિશય પંચાશિકા ની રચના કરી. સં. ૧૫૧ર માં તેમણે ચિતોડમાં “ નલદવદતિ રાસ” પણ એ છે. ગ્રંથ પ્રશસ્તિમાં તેઓ વર્ણવે છે – શ્રીય અંચલગચ્છનાયક ગણધર, ગુરુ શ્રી જયકરતિસૂરીવર,
જાસ નામિ નાસઈ દુરિત; ૩૨૮. તાસુસીસ ઋષિવર્ધન સૂરિઈ, કીઉ કવિન મન આનંદ પૂરિઈ,
નલરાય દવદંતી ચરિત. ૩૨૯. સંવત પરબારો નર વરસે, ચિત્રકૂટ ગિરિનગર સુવાસે,
શ્રી સંઘ આદર અતિ ઘણઈએ. એહ ચરિત જે ભણઈ ભણાવઈ, રિદ્ધિ વૃદ્ધિ સુખ ઉચ્છવ,
આવઈ, નિતુનિ મંદિર તસ તણઈએ. ૩૩૧. ઋષિવદ્ધનરિએ સ્તવને પણ રચેલાં છે. લાવણ્યકતિ ઉપાધ્યાય
૧૦૭૩. જયકીર્તિસૂરિના શિષ્ય ઉપાધ્યાય લાવયકતિથી કીર્તિશાખા ઉભવી હતી એ ઉલ્લેખ ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાંથી મળે છે
तेषामुपाध्याय लावण्यकीर्तितःकीर्तिशाखानिर्गता ॥ રત્નસિંહસૂરિ
- ૧૦૭૪. જ્યકીર્તિ સૂરિના શિષ્ય રત્નસિંહ સુરિ સં. ૧૪૯૬ માં વિદ્યમાન હતા. એ વર્ષના ફાગણ સુદ ૨ ને શુક્રવારે થયેલી પ્રતિષ્ઠાનો લેખ શ્રી ગોડીજીના જિનાલય, પાયધુની (મુંબઈ)ની ધાતુમતિમા ઉપર આ પ્રમાણે મળે છે
૩૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
અચલગચછ દિગ્દર્શન सम्वत् १४९६ वर्षे फागुण सुदि २ शुके श्री श्रीमालज्ञातीय मं० कड्या भार्या गडरी पुत्र श्रे० पर्वतेन भा० अमरी युतेन श्री अञ्चलगच्छेश श्री जयकीर्तिसूरीणामुपदेशेन स्वमातुश्रेयसे श्री शीतलनाथ बिंबं कारित प्रतिष्ठितं श्री रत्नसिंहमूरिभिः ।। માણિક્યસુંદરસૂરિ
૧૦૭૫. મેતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિ પ્રથમ કોટિના સાહિત્યકાર થઈ ગયા. જયશેખરસરિ જેવી જ ઉચ્ચ પ્રતિભા ધરાવનાર આ ગ્રંથકર્તાને ગુજરાતી ગદ્યના આદ્ય પુરસ્કર્તા કહેવામાં કોઈ વાંધો નથી. “શ્રીધચરિત્રમાં તેઓ પોતાના વિદ્યાગુરુ જયશેખરસૂરિનું ઋણ રવીકારવાનું ભૂલતા નથી–
श्री जयशेखरसूरीश्वरसुगुरुभ्यो नमोऽस्तु मम तेभ्यः । येषां पदप्रसादादहमपि गुम्फं करोम्येवम् ॥ મેરૂતુંગરિના શિષ્ય તરીકે તેઓ પોતાને આ પ્રમાણે ઓળખાવે છે
तेषां गुरुणां वात्सल्यभरकेसरिकन्दरः ।
शिष्योऽस्मिभूरिभक्तः श्री सूरि माणिक्यसुन्दरः ।। ઉપર્યુક્ત ઉલ્લેખ પરથી જાણી શકાય છે કે ભાણિયસુંદરસૂરિએ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતા તેમ જ મેરૂતુંગસૂરિના શિષ્ય સમુદાયમાં તેઓ અત્યંત માનભર્યું સ્થાન ધરાવતા હતા.
૧૭૬. માણિજ્યસુંદરસૂરિનાં અંગત જીવન વિષે વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી. “મેતુંગસુરિ રાસ' દ્વારા જાણી શકાય છે કે માષિસુંદરસરિને સારુ તેજા કારિત ઉત્સવથી ખંભાતમાં આચાર્ય પદ સ્થિત કરવામાં આવ્યા હતા :
માણિકસુંદરસૂરિવર માëતડે થાપીયા ખંભપુરિ અંતિ,
સાહ તેજઈ ઉચ્છવ કીયા એ માલ્કતડે હિયડલા હરખિ હસંતિ. ૧૦૭૭. સં. ૧૪૬૩ માં તેમણે રચેલ શ્રીધર ચરિત્રની ગ્રંથપ્રશસ્તિ દ્વારા તેઓ એ વર્ષે આચાર્ય પદે હતા એમ સૂચિત થાય છે. એ છે કે તે પહેલાં તેમને ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા હશે. એમણે નાની ઉમરમાં પ્રવ્રયા અંગીકાર કરી હોય તો, ગ્રંથકર્તા સં. ૧૪૩૫ ના અરસામાં જનમ્યા હશે એમ સહજ અનુમાન કરી શકાય છે. એમના ગ્રંથની પ્રશસ્તિ દ્વારા તેઓ રાજસ્થાનના મેવાડ અંતર્ગત દેવકુલપાટક, સત્યપુર-સાચોર ઈત્યાદિ પ્રદેશમાં પણ વિચાર્યા હતા. ગુજરાતમાં એમને વિહાર પુરુષપત્તન–અણહિલપુર પાટણ અને ખંભાતમાં સવિશેષ હશે. ઉપાધ્યાય ધર્મનંદન અને કીતિસાગર એમના અંતેવાસી શિષ્યો હતા. ગુજરાતના રાજા શંખની રાજસભામાં તેમણે મહાબલ મલયસુંદરી કથા રચી હોઇને ગ્રંથર્ના શંખ પ્રભૂતિ રાજાઓની પર્ષદામાં પણ ગૌરવભર્યું સ્થાન પામ્યા હશે. મેડુંગરિના શિષ્ય તરીકે પણ રાજાઓના સંપર્કમાં તો તેઓ આવ્યા જ હશે પરંતુ એક પ્રથમ કોટીના વિદ્રાન તરીકે રાજસભામાં માનવંતુ સ્થાન પામ્યા એ વાત જ અહીં મહત્તાદર્શક છે. શીલરત્નસૂરિએ સં. ૧૪૯૧ ના ચત્ર વદિ ૫ ને બુધવારે અણહિલપુર પાટણમાં રહીને મેજીંગસૂરિ કત “ જૈન મેઘદત મહાકાવ્ય પર સંસ્કૃતમાં ટીકા રચી; તેને ભાણિયસુંદરસૂરિએ સંશોધી હોઈને ગ્રંથકર્તાની વિદ્યમાનતા એ દિવસ સુધી પ્રમાણિત થાય છે. વિક્રમના ૧૫ મા સૈકાના અંત સુધી ગ્રંથકાર વિદ્યમાન હશે. આમ સં. ૧૪૩૫ થી ૧૫૦૦ સુધી ગ્રંથકારને ૬૫ વર્ષ સુધી જીવનકાલ તારવી શકાય એમ છે. ગુજરાતી ભાષાના ગદ્ય પ્રવર્તક ગુજરાતમાં જ ક્યાંક જમ્યા હશે એ વાત સ્વીકારી લેવામાં કોઈ વાંધો નથી.
૧૦૭૮. માણિક્યસુંદરસૂરિનું સ્થાન જૈન ઈતિહાસમાં એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર તરીકે પ્રથમ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસાર
૨૪૭ પંકિતનું છે. એમની સાહિત્યપ્રકૃતિએ ઈતિહાસ સર્જ્યો છે. એમના ગ્રંથને સંક્ષિપ્ત નિર્દેશ અહીં વિવક્ષિત છે –
(૧) ચતુઃ પવી ચ~-ગુણવર્મચરિત્રની ગ્રંથપ્રગતિમાં આ ગ્રંથને ઉલ્લેખ છે તેથી સં. ૧૪૮૪ પહેલાં રચના.
(૨) શ્રીધર ચરિત્ર-સંસ્કૃતમાં ૯ સર્ગનું મહાકાવ્ય. ૧૬૮૫ ક પરિમાણ. મેવાડના દેવકુલ પાટણમાં સં. ૧૪૬ માં રચના. આ ગ્રંથને ગણધીશ મેરતુંગરિએ સત્યપુરમાં સંશોઃ
મારિ સુદ્ધા થી દૂ૨ છાધા કરતા
पुरे सत्यपुरे पौरमण्डिते मेरुमंडले ॥ (૩) શુ રાજકા–પ૦૦ કલેક પરિમાણનો ગદ્ય-પદ્ય મિશ્રિત ગ્રંથ. ગુણવર્મ ચરિત્રની ગ્રંથ પ્રશસ્તિમાં આ ગ્રંથનો ઉલ્લેખ હેઈને સ. ૧૪૮૪ પહેલા રચના. અંતિમ પદ્ય –
श्री मेरुतुङ्ग सुगुरु प्रणिधानतः श्री माणिक्यसुन्दर इमां शुकराजसत्काम् । नव्यां कथां रचयति स्म सुविस्मयां श्री शत्रुजयाख्यगिरि गौरव गौरवर्णा ॥ (૪) ચંદ્રધવલ-ધમંદર કથાનક–સંસ્કૃતમાં. રચના સં. ૧૪૮૧.
(૫) ગુણવર્મચરિત્ર -૧૯૪૮ શ્લેક પરિમાણની સંસ્કૃત પદ્યકૃતિ, રચના સં. ૧૪૮૪માં સત્યપુરમાં ઉપાધ્યાય ધર્મનંદનના સાનિધ્યમાં. ગ્રંથપ્રશસ્તિમાં કવિ કહે છે કે—માણિક્યાંક ચતુઃ પવકથા, શુકરાજકથા, પૃથ્વીચંદ્રચરિત્ર એ આ ગ્રંથના બાંધવો છે ':
માળિયg7 સુરાજાથા તથા પૃથ્વી ૪િ જા જા જ iાવાદ
(૬) પૃથ્વીચંદ્રચરિત્ર:-૯૫૮ શ્લેક પરિમાણ. ગૂર્જર ગદ્યકૃતિ. રચના સં. ૧૪૭૮ ના શ્રાવણ સુદી ૫ ને રવિવારે પપત્તનમાં. પાંચ ઉલ્લાસમાં આ કૃતિ વહેંચાયેલી છે. અપરના વાગવિલાસ.
(૭) સત્તરભેદી પૂજાકક્ષા- અપરનામ “સપ્તપ્રકારયા' રચના સં. ૧૪૮૪.
(૮) મહાબલ મલયસુંદરીકથા-સંસ્કૃત ગદ્યકૃતિ. ચાર ખંડમાં. કવિ પ્રશસ્તિમાં જણાવે છે કેપાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશિમુનિએ જે પ્રમાણે વર્ણવ્યું છે તે પ્રમાણે જ આ કથા સંક્ષેપમાં કરવામાં આવી છે. ગુજરાતના રાજા શંખની રાજસભામાં આ ગ્રંથ રચાયો હોવાનું પણ પ્રશસ્તિમાંથી સૂચિત , થાય છે:
भीमत् शंखनरेश्वरस्य पुरतोऽप्यूचे मयेदं तथा । (૯) સંવિભાગ વ્રતકથા-પ્રો. મિત્ર, નેટિસિઝ, પુસ્તક ૮ નં. ૨૦૭.
(૧૦) નેશ્વરચરિતકાગબંધ. રચના સં. ૧૭૮ ની આસપાસ. ગૂર્જર પદ્યકૃતિ. ૯૧ કંડિકામાં. આ કૃતિ પર અજ્ઞાતકતૃક સંસ્કૃત ટીકા પણ પ્રાપ્ત થાય છે.
(૧૧) યશોધરચરિત્ર સંસ્કૃતમાં. ૧૪ સર્ગનું મહાકાવ્ય.
(૧૨) શ્રીધરચરિત્ર વ્યાખ્યા-સંસ્કૃતમાં. અપરનામ દુર્ગપદ વ્યાખ્યા. સં. ૧૪૮૮ માં પાટણમાં પિતાના મૂળ ગ્રંથ શ્રીધરચરિત્ર પર તેમણે આ ટીકા રચી, જેને કીર્તિસાગર નામના પોતાના શિષ્ય પ્રથમાદ લખી.
(૧૩) જૈનમેઘદૂત ટીકા સંધનામેતુંગરિ રચિત જેન મેઘદૂત પર સ. ૧૪૯૧માં શીલરત્નમરિએ જે ટીકા રચી હતી તેને માણિક્યસુંદરસૂરિએ સંશોધી હતીઃ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અચલગચ્છ દિગ્દર્શન
एतस्याः किलवृत्तेः श्रीमन्माणिक्यसुन्दराचार्याः ।
विदधुः शोधनमवंहितमतयो बहू समयतत्त्वज्ञाः ॥ (૧૪) જૈન કુમારસંભવ ટીકા સંશોધનઃ-જયશેખરસુરિ કૃત જેન કુમારસંભવ મહાકાવ્ય પર ધર્મશખરે ટીકા રચી હતી. તેને માણિક્યસુંદરસૂરિએ સંધી હતી એમ પ્રો. વેલણકર “જિનરત્નકોશમાં જણાવે છે.
(૧૫) ભવભાવના બાલાવબોધઃ-મૂળ ગ્રંથકર્તા માલધારી હેમચંદ્રસૂરિ. (૧૬) શાકિની ચારિત્ર વિષયે ધકથા–ો. વેલણકર સંપાદિત જિનરત્નકેશ પૃ. ૩૭૮. (૧૭) અજાપુત્ર કથાનક ગદ્યમાં. જુઓ જિ. ૨. કેશ પૂ. ૨, પ્રો. પીટર્સને ૫, નં. ૬૦૭. (૧૮) વિચારસાર સ્તવન -૨૨ શ્લોક પરિમાણુ. પ્રત પાટણના જૂના ભંડારમાં.
(૧૯) પાર્શ્વનાથસ્તવન –જેન ગ્રંથાવલી પૃ. ૨૮૪, નં. ૯૯. માણિક્યસુંદરસૂરિનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન
૧૭૯. માણિક્યસુંદરસૂરિની બહુવિધ સાહિત્ય પ્રવૃત્તિ વિષે આપણે જોયું. તેમણે અનેક ગ્રંથ રહ્યા છે એટલું જ નહીં એ ગ્રંથે વિવિધ વિષયો પર છે, તેમજ તે બધાનું સાહિત્યિક સ્થાન પણ ઘણું જ ઉચ્ચ છે. આશ્ચર્યની વાત તે એ છે કે પાશ્ચાત્ય વિદ્વાનેનું ધ્યાન પણ માણિક્યસુંદરસૂરિની કૃતિએાએ કેંદ્રિત કર્યું છે. આ અંગે સક્ષિત વિચારણા અહીં અભીષ્ટ છે.
૧૯૮•. માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગવાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર રચ્યું છે. આ ગદ્યકૃતિ ગુજરાતી ભાષાના પ્રાચીન પરિમાર્જિત સ્વરૂપને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. આ કૃતિ દ્વારા ભાણિજ્યસુંદરસૂરિ ગુજરાતી ગદ્ય સાહિત્યના આ પ્રવર્તનકાર ગણી શકાય. સુપ્રસિદ્ધ સાક્ષર કેશવલાલ હર્ષદ ધ્રુવ આ કૃતિ વિશે જણાવે છે કે–તે બોલીમાં છે. અક્ષરના, રૂ૫ના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદા તે બેલી. માણિક્યસુંદર બોલીવાળા પ્રબંધને વાવિલાસ એટલે બોલને વિલાસ એવું નામ આપે છે. પૃથ્વીચન્દ્રચરિત્રના મંગળાચરણમાં કવિ પોતાની કતિને “વાગ્વિલાસ” તરીકે ઓળખાવતા કહે છે
या विश्वकल्पवल्लीवल्लीलया कल्पित प्रदा ।
प्रदत्तां वाग्विलासं मे सा नित्य जैनभारती ॥१॥ ૧૯૮૧. માણિક્યસુંદરસૂરિની આ કૃતિએ વિદ્વાનોમાં ભારે ઉહાપોહ મચાવ્યો છે. આ ગદ્યચરિત સંબંધી નડીઆદની પ્રથમ પરિષદ માટે પ્રહલાદજીએ એક નિબંધ લખ્યો હતો, જે “જૈનયુગમાં પ્રકટ થઈ ગયો છે, એટલું જ નહીં અન્ય વિધાનએ પણું આ કૃતિ વિશે ઘણું ઘણું લખ્યું છે. જેમ જયશેખરસૂરિ એક માત્ર ત્રિભુવનદીપક પ્રબંધથી ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ ગણાયા, તેમજ પૃથ્વીચંદ્રચરિત્રથી માણિક્યસુંદરસૂરિ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગદ્યકાર ગણાયા છે. માણિક્યસુંદરસૂરિને ગુજરાતી ભાષાના આદ્યગદ્યકાર માનવામાં પણ બાધ નથી. અલબત્ત, એ પહેલાં ગુજરાતી ગદ્યનું અસ્તિત્વ તો હતું જ, કિન્તુ વિકાસ પામેલી ગદ્યકૃતિની જે બોજ કરવામાં આવે તે આપણું હાયમાં સૌ પ્રથમ આ કૃતિ જ આવે.
૧૦૮૨. “પૃથ્વીચંદ્રચરિત્ર ને આધારે તકાલીન ભાષાના સ્વરૂપને વિદ્વાનોએ નક્કી કરવા માટે ભારે પરિશ્રમ કર્યો છે. ૉ. ભોગીલાલ સાંડેસરા “ઇતિહાસની કેડી માં જણાવે છે કે તેરમા શતકના અંતમાં અને ચૌદમા શતકના આરંભમાં ભાષા અપભ્રંશના સંપર્કને ધીરે ધીરે ત્યાગ કરીને શુદ્ધ ગૂજરાતી સ્વરૂપમાં આવવાને મથી રહી હતી, પ્રથમ એક વચનમાં અકારાન્ત શબ્દોમાં અપભ્રંશ કાળને ૩
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
• ૨૪૯ પ્રત્યય ઘસાતો જતો હતો. અપભ્રંશ સપ્તમીનો રુ પ્રત્યય અકારાન્ત નામમાં અન્તર્ગત દશામાં માલુમ પડે છે. મુગ્ધાવબોધ ભૌતિક' (સં. ૧૪૫૦ ) ની તથા માણિજ્યિસુંદરસૂરિકૃતિ “ પૃથ્વીચન્દ્રચરિત્ર” (સં. ૧૪૭૭) ની ભાષામાં પ્રથમ એક ચનના પ્રત્યયને લેપ નજરે પડે છે. ચૌદમી સદી આખી તથા પંદરમી સદીના પૂર્વાર્ધની ભાષાને કેશવરાન શાસ્ત્રી “મધ્યકાલીન ગૂજરાતીની પ્રથમ ભૂમિકા” નામ આપે છે. આ ભૂમિકાના લક્ષણો પણ એમણે સમજાવ્યાં છે.
૧૦૮૩. ગદ્ય લખાણો પણ પદ્ય લખાણો જેટલાં જ જૂના કાળથી પ્રા થાય છે. જો કે ગદ્ય સાહિત્ય એ પદ્ય સાહિત્ય જેટલે વિકાસ પામેલું નહતું, છતાં સાદી સુંદર અને કેટલીકવાર અલંકારયુક્ત શૈલીમાં લખાયેલા ગદ્યના નમૂનાએ અનેક મળે છે. એ પછી “બાલાવબોધ' નામથી ઓળખાતા સંખ્યાબંધ ગુજરાતી ગદ્ય ગ્રન્થો મળી આવે છે. અહીં બલ'ને અર્થ “અણસમજુ '—અજ્ઞાન” એવો કરવામાં આવેલ છે. જૈન સિદ્ધાંતો આરંભે પ્રાકૃતમાં રચાયા એ સંબંધમાં એક ગ્લૅક છે –
बाल स्त्री मन्द मूर्खाणां नृणा चारित्र्यकविणाम् ।
अनुग्रहाथं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ૧૦૮૪. એ જ પ્રમાણે બુદ્ધિમાં બાલક એવાં સ્ત્રી પુરુનો માટે ભાષામાં ઉતારવામાં આવેલા શાસ્ત્રગળ્યો અને બાલાવબોધ નામ આપવામાં આવ્યું એમ કહી શકાય. બાલાવબોધ ઉપરાંત અતિચાર સંબંધમાં પણ કેટલાક ગ્રંથો મળી આવે છે. ડો. સાંડેસરાએ “પૃથ્વીચંદ્રચરિક ને “અસામાન્ય મહત્વનો મન્ય' ગણ્યો છે. વિશેષમાં તે જણાવે છે કે તે સામાન્ય ગદ્યમાં લખાયેલ નથી, પણ તેના નામ વાલ્વિકાર (વાણુનેલી વિલાસ) વડે સૂયયાય છે તેમ બોલીમાં રચાયેલ છે. ડૉ. સાંડેસરાએ જયશેખરસૂરિ પ્રભૂતિ ગ્રંથકારોએ “પ્રબોધ ચિતામણિ' આદિ ગ્રંથમાં કેટલેક સ્થળે બોલીને કહેલ છે. તેના ઉદાહરણ આપી માષિયસુંદરસૂરિની “બેલીને એક નમૂને આ પ્રમાણે ટાંક્યો છે—
હિવ તે કુમરી, ચડી યૌવનભરિ; પરિવરિ પરિકરિ, કીડા કરઈ નવનવી પરિ. ઈસિઈ અવસરિ આવિઉ અવા, ઈતરગુણિ સંબાય; કાઈથઈ લોહ, ધામતણુઉ નિહ; છાસિ ખાટી પાણી વિયાઈ માટી; વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તણુઉ કાલ, નાઠક દુકાલ કણિઈ વર્ષાકાલિ મયૂરધ્વનિ મેહ ગાજઈ, દુર્ભિતણું ભય ભાઈ, જાણે સુભિક્ષભૂપતિ આવતાં જયઢક્કા વાજઈ ચિહું દિસિ વીજ હલઈ, પંથી ઘરભણું પુલઈ વિપરીત આકાશ, ચંદ્રસૂર્ય પારિયાસ; રાતિ અંધારી લવઈ તિમિરી; ઉત્તરની
નયણ, છાય ગયણ: દિસિ વોર, નાચઈ મોર; સધર, વસઈ, ધારાધર, પાણી તણું પ્રવાહ પહલઈ વાડિ ઉપરિ વેલા વલઈ, નદી મહાપૂરિ આવઈ, પૃથ્વી પીઠ હાવઈ નવાં કિસલય ગહગઈ વલીવિતાન લહલહદ મુંબીક માયઈ, મહાત્મા બઈઠાં પુસ્તક વાચક પર્વનણઉં નીકરણ વિછૂટ ભરિયાં સરોવર ટઈ.”
૧૦૮૫. ડો. સાંડેસરા જણાવે છે કે –“ભાષાશાસ્ત્રની દષ્ટિએ આ ગ્રન્થ અત્યંત ઉપયોગી છે, એટલું જ નહીં પણ તે એક વિસ્તૃત વર્ણન પ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તાત્કાલીન સમાજસ્થિતિને લગતી પણ કેટલીક ઉપયોગી માહિતી તેમાંથી મળી આવે છે.”
૧૯૮૬. “જન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ માં મોહનલાલ દલીચંદ દેસાઈ કહે છે કે “માણિક્યસુંદરસૂરિએ પૃથ્વીચંદ્ર ચરિત્ર (વાગ્વિલાસ) ઘણી સુંદર, હૃદયંગમ અને રસભરી બાનીમાં રચ્યું છે.” ૧૦૮૭. પ્રો. મજમુદારે માણિક્યસુંદરસૂરિની આ કૃતિ માટે વિદ્વતાપૂર્વક લખ્યું છે. તેઓ
૩૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
અંચલગચ્છ દિગ્દર્શન Main Tendencies in Mediaeval Gujarati Literature ti orgula 33
rliest Gujarati of this period includes a literature of proszromances also, the remarkable among them being Prithvichandra Charita (Samvat 1478) by Manikyachandra Suri, on the style of Kadambari, where the sentences are constructed with a sure eye to rhetoric and balance, and at places atta in poetic cadence. The stories of kings did nut appeal to the commercial classes of Gujarat hence popular imagination centred round the hero of commerce (interwoven with Nagarseth's or his daughter's love affairs ) returning from foreign lands in vessels laden with riches. Gujarati literature has a parallel in this Section among the Bengali romances of this period.
૧૦૮૮. માણિજ્યસુંદરસૂરિએ ગુજરાતી ગદ્યના ઘરમાં મહામૂલે ફાળે ોંધાવ્યો હોઈને તેમની ગદ્યકૃતિને નમૂનો પં. બેચરદાસ જીવરાજ દોશીએ “ગુજરાતી ભાષાની ઉ&ાતિ” નામના તેમના મનનીય ગ્રંથમાં રજૂ કર્યો છે. (જુઓ પૃ. ૩૧–૫૩૨). . ૧૦૮૯. હીરાલાલ ૨. કાપડિયા જણુવે છે કે–પૃથ્વીચંદ્રચરિત્ર યાને વાગ્વિલાસ ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મક્યા છે. આનો ગદ્ય કાદમ્બરી તરીકે “આપણું કવિઓ” પૃ. ૩૭૦ માં ઉલ્લેખ છે. - ૧૯૯૦. “નેમીશ્વરચરિત' ને “આત્માનંદ શતાબ્દી ગ્રંથમાં પ્રકાશિત કરીને મોહનલાલ દલીચંદ દેશાઈ એ વિદ્વત્સમાજનું ધ્યાન દોરતાં જણાવ્યું છે કે વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધના ગૂજરાતી ગદ્યનો નમૂનો પૂરો પાડનાર માણિજ્યસુંદરસૂરિનું ગૂજરાતી કાવ્ય સભાગે મળી આવ્યું છે, જે તે જ સદીના ગૂજરાતી પદ્યને અવિકલ સુંદર નમૂને પૂરું પાડે છે. ગુજરાતી કાવ્યમાં ઘણા વખતથી આદિ કવિ તરીકે લેખાયેલા સં. ૧૫૧૨ માં થયેલ ગણાતા નરસિંહ મહેતાની પૂર્વે આ માણિક સુંદર અને તેમના ગુરુભાઈ જયશેખરસૂરિ થયેલ છે કે જે પૈકી જયશેખરસૂરિએ પણ પોતાના સમયની ગુજરાતીમાં પ્રબંધ ચિન્તામણિ–ત્રિભુવનદીપક પ્રબંધ (સંપાદક પં. લાલચંદ) નામનું કાવ્ય રચ્યું છે, જે ઉક્ત સાક્ષર શિરોમણિ કેશવલાલભાઈએ પોતાના પ્રાચીન ગુર્જર કાવ્યમાં પૃ. ૯૬ થી ૧૪૪ માં પ્રકટ કર્યું છે અને તેની પ્રસ્તાવનામાં ખૂબ પ્રશંસ્યું છે. માણિક્યસુંદરસૂરિનું આ કાવ્ય મનોરંજક, હૃદયસ્પર્શી અને મંજુલ પદાવલિ યુક્ત છે. અને તેમાં જુદા જુદા છંદો છે.”
૧૦૯૧. ૉ. ભોગીલાલ સાંડેસરા “ઈતિહાસની કેડી' પૃ. ૨૦૩-૪ માં નેધે છે કે—કાગસંજ્ઞા વાળાં કાવ્યો થોડીક નોંધ માગી લે છે. આ પ્રકારનાં કાવ્યો, છંદો વૈવિધ્ય, ઝડઝમક અને અલંકાયુક્ત ભાષાથી ભરપૂર હોય છે એમાં જમ્મુ સ્વામી કે નેમિનાથ જેવાં પૌરાણિક પાત્રને અનુલક્ષીને ઉદ્દીપક શૃંગાર રસનું વર્ણન કરેલું હોય છે, પરંતુ તેને અંત હમેશાં શીલ અને સારિવક્તાના વિજયમાં અને વિષપભોગના ત્યાગમાં જ આવે છે. જૈન કવિઓએ લખેલી પ્રેમ કથાઓમાં પણ અંત આવા જ પ્રકાર હોય છે. આ ફાગ કાવ્ય ચેત્ર માસમાં ગવાતાં હોય એમ અનુમાન થાય છે. ઉત્તમ કવિત્વની દૃષ્ટિએ આ ફાગકાવ્યો જૂનાં સાહિત્યમાં ઊંચું સ્થાન લે તેવાં હોય છે.
૧૦૯૨. “ગુણવર્મચરિત્ર' માણિક્યસુંદરસૂરિની કૃતિઓમાં નવી ભાત પૂરે છે. ગ્રંથનો પરિચય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
ઉપર
શ્રી જયકીર્તિસૂરિ કરાવતાં કવિ કહે છે કે –“આ ગ્રંથમાં કેવળ મારી વિનંત્ર બુદ્ધિને ઉપયોગ કરી કથા રૂપે કાંઈ લખ્યું નથી, પણ ભગવાન મહાવીર જે સમયે રાજગૃહનગરમાં સમવસર્યા હતા અને તે સમયે જિનપૂજનનું ફળ બતાવી જે જે કથાઓ શ્રેણિક રાજા સમક્ષ ઉપદેશ છે તેમણે કહી હતી, તે જ કથાઓનાં વર્ણન તરીકે
આ ગ્રંથની રચના થયેલી છે. મુખ્યત્વે આ ચરિત્રમાં એક વર્ગ જેવું છે કે નેત્રાદિ સત્તર પ્રકારે જિનેશ્વરેનું પૂજન કરી કયા ભવ્ય એ તે ફળ સંપાદન કરેલું છે. આ વિષયમાં ગુણવમ નૃપતિના ચરિત્રનું વર્ણન કરી તેના સત્તરે પુત્રોની જન્મ કથાઓ સુંદર ભાષામાં કવિએ આલેખી છે.
- ૧૦૯૩. સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રો. બેન્ડલ “એ જની એક લીટરરી એન્ડ આર્કિઓલોજીકલ રીસર્ચ ઈને નેપાલ એન્ડ નોર્થ ઈન્ડિયા' નામના ગ્રંથમાં નોંધે છે કે –
'In the extensive Literature of Jain folk-lore a new aquisition is the Gunvarma Caritra' a work in Sanskrit verse by Manikyasundara Suri of the Ancala-gachha, the author of Prithvicand-carita of which a Ms. exists in the Berlin library. For purpose of identification, especially as the work has another title in the margin Satara-bhedaka (tha ? ) I may mention that the opening of the tale relates how Gunavarma son of Naravarmi, king of Hastinapura, and Lilivati his queen go to the 'Svayamvar' of Gunavali daughter of the king of Campa (Bhagal por ). The moral of the tale is the duty of proper religious observance ( Puja ) --A Journey of Litarary and Archaeological Research in Nepal and North India, 1884-85, by Cecil Bendall.
૧૯૪. ડે. હોનેસ કલાટે પણ ભાણિસુંદરસૂરિની સાહિત્યકૃતિઓની નેંધ લીધી છે. તેઓ જણાવે છે :
Merutungsuri's pupil, the Sakhacharya Manikyasundara suri, composed Gunavarma-charitra, see Bendall, Journ. p. 64, Sattarabhedi puja katha, Prithvichandra-charitra (See Weber, Vesz. II. p. 175 ), Chatuhparvi katha ( See rep. 1830-1, p. 27), Malaysundari katha ( Peterson, I. Rep. p. 123, n. 262 ), Samvibhaga-Vrata-katha (Mitra, Not. VIII pp. 237–8).
૧૦૯૫. પ્રો. પિટર્સનની નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. પિતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, સને ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં પ્રો. પિટર્સન જણાવે છે –
Minikyasundara acharya :-Corrected, in Samvat 1491, the commentary of Silaratnasuri an Merutunga's Meghaduta. 3, App. p. 249. Among the books bought for Government this year is a Malayasundari charitra by Manikyasundara suri. At Weber, II. p. 1067, there is a Yasodharacharitra apparently by this Manikyasundara of the Anchala gachchha. And at p. 175 a Prithvichandracharitra by the same.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૨
અંચલગચ્છ દિગ્દર્શન ૧૯૯૬. ઉપર્યુક્ત ઉલ્લેખોને આધારે માણિકયસુંદરસૂરિનું એક ઉચ્ચ કોટિના સાહિત્યકાર તરીકેનું સ્થાન નક્કી થઈ શકે છે. પ્રો. હીરાલાલ કાપડિયાએ ઠીક જ કહ્યું છે કે પૃથ્વીચંદ્રચરિત્ર ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે, આનો ગદ્યકાદમ્બરી તરીકે “આપણા કવિઓમાં ઉલેખ છે. વિધાનોના મતાનુસાર માણિકયસુંદરસૂરિને ગુજરાતી ગદ્યના સર્જક કહેવામાં કોઈ હરકત નથી. જિનવિજયજી અને ચીમનલાલ દલાલ જેવા વિદ્વાનોએ આ કૃતિને પોતાના ગ્રોમાં પ્રકાશિત કરીને ગુજરાતી ભાષાના ઈતિહાસની અત્યંત ઉપયોગી સામગ્રી પૂરી પાડી છે. એ પછી આ કૃતિએ વિદ્વત્સમાજનું ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
૧૭. બીજી ઉલેખનીય બાબત એ છે કે પૃથ્વીચંદ્રચરિત્ર આદિ માણિક્યસુંદરસૂરિની કૃતિઓનું અનેક વિદ્વાનોએ અનુસરણ કરવામાં ગૌરવ અનુભવ્યું છે. માણિજ્યસુંદરસૂરિની સાહિત્ય પ્રવૃત્તિએ સૈકાઓ સુધી પોતાની દૂરગામી અસર પ્રવર્તાવી છે. ઉદાહરણાર્થે સં. ૧૬૭૮ પછી ખરતરગચ્છીય કવિવર સુરચંદ્ર વિરચિત “પદે વિંશતિ માં માણિક્યસુંદરસૂરિના વર્ણનની સ્પષ્ટ છાપ જોવામાં આવે છે. સુરચંદ્ર કરેલ મેઘવર્ણન, નૂપગુણવર્ણન, વાણીવર્ણન, શ્રાવક ગુણવર્ણન, રાજ વર્ણન, દુષ્કાલવર્ણન, મહાજનબિરુદ, મંત્રીવર્ણન, ઉર્જાનવર્ણન, ગજવર્ણન, અશ્વવર્ણન, મોરવર્ણન, વનવણન, દુક સ્ત્રી વર્ણન, શીતકાલ વર્ણન, દેશનામ, સમવસરણ. અટવી. યુદ્ધ, ધર્મ, લક્ષ્મીવંત, નિર્ધન, શીલવર્ણન, રાવણવર્ણન, વસ્ત્રનામ, વાજિંત્રનામ, ઉષ્ણકાછ વર્ણન, વસ્ત્રાલંકાર વર્ણન ઈત્યાદિ ભાણિયસુંદરસૂરિની ઉક્ત કૃતિનું સ્મરણ કરાવે છે. આ દૃષ્ટિએ જયશેખરસૂરિની કૃતિઓની જેમ ભાકિયસુંદરસૂરિની કૃતિઓનાં પણ અનેક અનુસરણ થયાં હોઈને બને-કવિ અને ગદ્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ભોગવે છે.
૧૦૯૮. શાલિભદ્રસુરિ અને માણિક્યસુંદરસૂરિનાં લખાણ વચ્ચેનું સામ્ય પણ અહીં વિચારવા જેવું છે. આ બન્ને ગ્રંથકારે લગભગ સમકાલીન હતા. “ગુજર રાસાવલી 'ના વિદ્વાન સંપાદકના શબ્દોમાં જ આ સામ્ય જોઈએ :
faceta by Tifeha: The language betrays the characteristics of the 15th Century OG. The Poem must have been quite popular, and the quotations by other contemporary writters also help us to fix the date of the poem. The most important quotation is that of ATTURE who wrote qera gafrst, an OG. ornate prose work, in V. S. 1478. He quotes the following lines in his TTTT FOT
देव दानव राउत राणउ दैव आनलि न को सपराणउ ।
डंवनइ धरि जल वहिउ हरिचन्यइ भालडी मरण लघुमुकुन्दिइ । These lines are in વિદપર્વ :
पांच पांडय रह्या इम नासी द्रपदी रही थाईय दासी । देव दाणव न राय न राणऊ दैव आगलि न कोइ सपराणउ ॥१६॥ राम लक्ष्मण मही दुखि पाडया पांच पांडव विदेसि भमाडया। इंबनइ धरि जल वहि उ हरचंदिई भालडी मरण लघ मुकुंदिइ ॥१७॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૫૩ The last two lines of St. 16 and St. 17, are juxta posed in the quotation of H ચર.
In the pru.se work qez arta of Aframar the iniluence of the above lines is found in the following : 978173 37T ATTITS JE r૪ ન જોરું ય ન rs I + + + +
The above quotations and quite definitely HIFU Tera's quotation in T 6 T lead us to place the work by about the middle of the 15th Century V. S, i. e. by about 1450 V. S.-Gaekwad's Oriental Series No. CXVIII,–M. C. Mody.
૧૦૯૯. ઉપર્યુક્ત ઉલેખો દારા માણિક્યસુંદરસૂરિની અસાધારણ પ્રતિભાને આપણને પરિચય મળી રહે છે. સાહિત્યકાર ઉપરાંત તેઓ સારા વિદ્વાન પણ હતા. મેરૂતુંગરિ તથા જયશેખરસૂરિ જેવા પ્રતિભાસંપન્ન આચાર્યોની અસર હેઠળ ઉછરી તેમણે સાહિત્યકાર તરીકેના ગુણે વિસાવ્યા હતા. ગ્રંથકાર તેમના સમયના એક સમર્થ ગદ્યકાર હતા. તેની નૈધ અંચલગચ્છના કે જેન શાસનના જ નહીં, સમગ્ર ગુજરાતના સાહિત્ય-ઈતિહાસમાં પણ લેવાશે. મહાન સાહિત્યકાર તરીકે તેઓ ગુજરાતના રાજા શંખ પ્રભૂતિના રાજદરબારમાં ભારે ગૌરવપૂર્ણ સ્થાન પામ્યા એ વાત પણ ઓછી મહત્વપૂર્ણ નથી. લેખિની દ્વારા આ સન્માન પ્રાપ્ત કરનાર માણિક્યસુંદરસૂરિ કદાચ સૌ પ્રથમ અંચલગચ્છીય આચાર્ય હશે.g માણિક્યશેખરસૂરિ
૧૧૦૦. એ અરસામાં મેન્ટંગસૂરિના માણિક્યખરારિ બહુશ્રુત અને પ્રખર વિદ્વાન થઈ ગયા. તેમણે દર્શનવિષયક અનેક ગ્રંથો રચ્યા છે. ટીકાકાર તરીકે ભાણિયશેખરસૂરિનું નામ જૈન ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. ત્રિપુટી મહારાજે “જેતપરંપરાને ઈતિહાસ ' ભા. ૨, પૃ. ૫૩ ૮ માં તેમજ મોહનલાલ દલીચંદ દેશાઈએ “ આત્માનંદ શતાબ્દી ગ્રંથ” પૃ. ૪૯ માં, આ ગ્રંથકર્તાના સમકાલીન માણિક્યસુંદરસૂરિને એક જ ગણી લઈને ભારે મોટે ગૂંચવાડો કાલે કરી દીધો છે. અન્ય ગ્રંથકારોએ પણ એમને અનુસરણ કરી એ બન્નેને એક જ સમજી લઈને બ્રાંતિયુક્ત ઉલેખ કર્યા છે, એટલે એ અંગે સંશોધન કરવું પ્રસ્તુત બને છે.
૧૧૦૧, “મેરૂંગસૂરિ રાસ માંથી માણિકયસુંદરસુરિ અને ભાણિજ્યશેખર ઉપાધ્યાયનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. એ રાસરચના સમયે ભાણિજ્યશેખર ઉપાધ્યાયપદે હતા. મેજીંગ રિએ એમને ખંભાતમાં પદસ્થિત કર્યા હતાઃ
સિરિ માણિકશેખર જયઉએ માહંતડે શ્રી વિઝાય ભારિ,
તિણિ અવસરિ સુહુગુરુ ઠવ્યાએ માëતો દુક્કર ચરિય સંસારિ. એમની સાથે મેરુનંદનસૂરિને પદસ્થિત કરવામાં આવ્યા હતા તેમજ તે પ્રસંગે સંઘપતિ ખીમરાજે ઉત્સવ કર્યો હતો.
૧૨. માણિજ્યશેખરસૂરિએ આવશ્યક નિયુક્તિ દીપિકાની ગ્રંથપ્રશસ્તિમાં પોતાના અન્ય ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે–પિંડનિયુક્તિ દીપિકા, ઓઘનિર્યુકિત દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા અને નવતત્વ વિવરણ. વિશેષમાં તેમણે જણાવ્યું છે કે એક કતૃત્વથી આ સર્વે ગ્રંથ સહદરરૂપ છે : તથા ગ્રંથા મની કથાઃ સોરાઃ દેખીતી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અંચલગચ્છ દિગ્દર્શન રીતે જ માણિયશેખરસુરિની આગમ વિષયક કૃતિઓ અને માસિકયસુંદરસૂરિની સાહિત્યિક કૃતિઓ જુદી પડી આવે છે. આ ઉપરથી બને ગ્રંથકાર એક નહિ પણ ભિન્ન હતા તે સિદ્ધ થાય છે.
૧૧૦૩. માણિજ્યશેખરસૂરિનાં અંગત જીવન વિશે અન્ય માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી, એ દુઃખને વિષય છે. અબુદાચલ પ્રદક્ષિણાના વાસા ગામના જિનાલયમાં ધાતુપંચતીથી ઉપર આ પ્રમાણે લેખ મળે છે –
संवत् १५३५ वर्षे का० वदि २ बुधे श्री श्रीमाल० श्रे० रहिया भा० वारु सुत मांडणकेन भा० अछवादे सुत हांसायुतेन श्री अञ्चलगच्छे श्री माणिक्यकुन्जरसूरीणामुपदेशेन श्रे० केल्हा सुत हाबा श्रेयसे श्री सुमतिनाथ बिंबं कारितं प्रतिष्टितं श्री संघेन ।
આ લેખમાં કહેવા માણિજ્યકુંજરમૂરિ એજ માણિકયશેખરસુરિ સંભવે છે. માણિકણસુંદરસૂરિએ સં. ૧૪૬૩ માં શ્રીધરચરિત્ર રચ્યું હોઈને સં. ૧૫૩૫ સુધી એમની વિદ્યમાનતા સંભવી શકતી નથી કેમકે બન્ને સંવત વચ્ચે ૭૨ વર્ષને લાંબો ગાળો પડે છે, જે આચાર્યપદપર્યાયની દષ્ટિએ એક જ વ્યકિતનાં જીવનમાં લગભગ અસંભવિત જ છે.
૧૧૦૪. માણિજ્યશેખરસૂરિની કૃતિઓ ખૂબ જ અભ્યસનીય છે. તેમની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે –
(૧) પિંડનિર્યુક્તિ દીપિકા–૨૮૩૩ કલેક પરિમાણ મલયગિરિકૃત ટીકાનો માણિકયશેખરસૂરિએ આધાર લીધો છે.
(૨) એઘિનિયુકિત દીપિકા –સં. ૧૫૬ માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. ગ્રંથપરિમાણ ૫૭૦૦ શ્લેક. જૈન ગ્રંથાવલી, પૃ. ૪૦-૪૧.
(૩) દશવૈકાલિક દીપિકા–પત્ર ૧૧૧ ઉપલબ્ધ, જૈન ગ્રંથાવલી પૃ. ૩૬. (૪) ઉત્તરાધ્યયન દીપિકા–આવશ્યકનિર્યુકિત ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૫) આચારાંગ દીપિકા –આવશ્યકનિયંતિ ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૬) નવતત્વ વિવરણ–આવસ્યકનિયંતિ ગ્રંથમાં ઉલ્લેખ. પ્રત અનુપલબ્ધ. (૭) આવશ્યકનિર્યુક્તિ દીપિકા:–૧૧૭૫૦ કપરિમાણ સં. ૧૪૭૧ માં રચના. (૮) કલ્પસૂત્ર અવસૂરિ –ડે. બુદ્દલરને સાતમે રીપોર્ટ, નં. ૧૯.
૧૧૫. જેનાગો પર ગણ્યાંગાણ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી છે, તેમાં ભાણિયશેખરસૂરિનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય છે. એમના અનુપલબ્ધ ગ્રંથની શોધ અત્યંત આવશ્યક છે. એ ગ્રંથે પ્રકાશમાં આવેથી આ સમર્થ ટીકાકાર વિશે બહુમાન વૃદ્ધિગત થશે એટલું જ નહીં જેનાગમ વિષયક અણમોલ ગ્રંથરત્ન પણ ઉપલબ્ધ બનશે. છે. હીરાલાલ કાપડિયાની નોંધ અહીં ઉલ્લેનીય છે. તેઓ
A History of the Canonical Literature of the Jains' નામના ગ્રંથમાં orea 1—' It is however in 15th Century or so, that some of the commentators of Avassayanijjutti have assigned a place to it there in e. g. Jnanasagara, pupil of Devasagara and Manikyasekhara Suri, pupil of Merutunga suri.'
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૫૫ આ દષ્ટિએ જિનાગમોના પ્રકૃષ્ટ અભ્યાસી તરીકે ગ્રંથકર્તાનું નામ ખૂબ જ આગળ પડતું છે. સમર્થ ટીકાકાર તરીકેનું એમનું પ્રદાન અત્યંત મૂલ્યવાન ગયું છે તે યુકત જ છે. અન્ય શિ
૧૦૬. મેરૂતુંગરિ અને જ્યકીર્તિરિના અન્ય શિ વિશે કવિવર ટાન્ડ “ગચ્છનાયક ગુરુરાસમાં આ પ્રમાણે સંક્ષિપ્ત નિર્દેશ કરે છે :
દે આચારિજ મણ, ઉવઝઝાય, સત્તત મહત્તમ થાપીય દસ રિ રિપદ વરુ, ગુયાલિઈ સુરગિ ગયા ગુરુ. દણ પરિ સવિ ગણહર કહિયા મા, હિર આશિ ભણિ; સિરિ પુજ્ય પડ મુરિ ગુરો મા, જ્યપ્રભસૂરિ વૃભણેસુ.
સમતિ કરણ: સિરિ સુમતિસિંહ મા, વીરસિંહસૂરિ રાઉ; ધર્મસિંહ યુરિય નમું મા, હિયઈ ધરવિ બહુ ભાઉ. અભયદેવસૂરિ અભયકરો મા, ગુઉ મેરુ સમાણ, પ્રજ્ઞાતિલકસૂરિ પ્રણમિઈ મા, અતિસય તણું નિધાનુ. છ વિગઈ જિણિ પરિહાસ કિય મા, ભાનુ પાણિય સામિ, જમણ વંત્ર્યિ સં૫ જઈ મા, પ્રજ્ઞાતિલુકમુરિ નામિ. સુરિ જિર્ણદ સિરિશ્ચંદ પહે મા, સુહબ્યુરો સહિ દાણું,
ધમ્મદેવમૂરિ સિરિતિલકઉ મા, સરિસર સેમચંદ. ૧૧૦૭. ઉપર્યુક્ત ઉલ્લેખ દ્વારા અન્ય આચાર્યોનાં નામો આ પ્રમાણે પ્રાપ્ત થાય છે—(૧) પુયપ્રભસૂરિ (૨) જયપ્રભસૂરિ (૩) સુમતિસિંહરિ (૪) વીરસિંહરિ (૫) ધર્મસિંહમુરિ (૬) અભયદેવસૂરિ (૭) પ્રજ્ઞાતિસૂરિ (૮) ચંદ્રપ્રભસૂરિ (૯) ધર્મદેવસૂરિ (1•) સેમચંદ્રસૂરિ ઈત્યાદિ. અન્ય આચાર્યો વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૧૦૮. ગચ્છનાયક ગુરુરાસના ઉક્ત ઉલ્લેખમાં કહેલા ચંદ્રપ્રભસૂરિ, સોમચંદ્રસૂરિનાં નામને નિર્દેશ કેટલાક ગચ્છોની આચાર્યપરંપરા સંબંધી પ્રાચીન નોંધમાં પણ મળે છે. તેમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે. જે સાવતિ રિા લિતિરરિા રામ ના તમતિ૮ જુનાફૂરિ | વિશેષમાં, તમે કહેલા સુમતિસિંહસૂરિ અને અભયદેવસૂરિ એ બને આચાર્યો, રાજહંસકૃત દશવૈકાલિક સૂત્ર બાલાવબોધની પ્રત પુપિકામાં જણાવેલી આ પરંપરાના જણાય છે-–(૧) જિનચંદ્રસૂરિ (૨) પાદેવસૂરિ (૩) સુમતિસિંઘસરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) ભાણિયકુંજરસૂરિ (૮) ગુણરાજમરિ (૯) વિજયહંસરારિ (૧૦) પુણ્યપ્રભસરિ (૧૧) વાચક જિનર્વગણિ (૧૨) વાચક ગુણહર્ષગણિ. સાવી સમુદાય
૧૧૦૯. મેરૂતુંગસૂરિએ મહિમશ્રીને મહત્તાપદે પ્રસ્થાપિત કર્યા હતાં એ વિશે આપણે ઉલ્લેખ કરી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૫૬
અચલગચ્છ દિગ્દર્શન ગયા છીએ. જાંબૂનગર-જંબુસરમાં સાત વરસિંધકારિત ઉસવથી પદમહોત્સવ થયો હતો એમ “મેરતુંગસૂરિરાસ” દ્વારા જાણી શકાય છે –
શ્રી મહિમશ્રી મહતર એ માહંતડે થાપિયા મહત્તરા ભારિ,
સાહ વરસંધિ ઉચ્છવ કીયા એ માલ્ડંતડે નાબૂ નયર મઝારિ. ૧૧૧૦. પ્રવતિની સાધ્વી લક્ષ્મી પણ એ સમયે જ થઈ ગયાં હોવાનું અનુમાન થાય છે. તેમણે રચેલાં બે સ્તોત્રો શીલરત્નસૂરિ કૃત ચાર સ્તોત્રોની સાથે જ ઉપલબ્ધ થતાં હાઈ ને સંભવતઃ પ્રવા શીલરત્નસૂરિના સમકાલીન હેય. જુઓ–“જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯, પૃ. ૧૪૦૧. પ્રવર્તિનીજીએ
આદિનાથ સ્તવનમ' અને તારંગામંડન શ્રી અજિતનાથ સ્તવન' રચ્યાં એ સિવાય એમના સંબંધમાં વિશેષ કંઈ જ જાણી શકાતું નથી. એમનાં સ્તવનના અંતમાં “પ્રવર્તિની” શબ્દ હોવાથી એટલું તે સ્પષ્ટ છે કે તેઓ ગણનાયિકા અવશ્ય હતાં તેમજ એ કૃતિઓ એમની પ્રૌઢાવસ્થાની જ હતી. અનુક્રમે સાત અને પાંચ સંસ્કૃત પદ્યની પ્રસ્તુત કૃતિઓ શ્લેક પરિમાણની દૃષ્ટિએ લઘુકાય હોવા છતાં પણ સરસ અને પ્રવાહપૂર્ણ છે. એની ભાષા પણ પ્રાંજલ છે. પ્રથમ સ્તોત્રમાં દુતવિલંબિત, વંશસ્થ, વસત્તતિલકા અને શાર્દૂલવિક્રીડિત આદિ છંદોની યોજના હેવાથી જાણી શકાય છે કે કવિયત્રી છંદ અને સાહિત્યના વિદુષો હતાં.
૧૧૧૧. આ સિવાય તત્કાલીન સાણી સમુદાય વિષે જાણું શકાતું નથી. અલબત્ત, સાળી સમુદાયની બહુલતાને નિર્દેશ તો મળે જ છે. ખંડનમંડનાત્મક પ્રથા
૧૧૧૨. અંચલગચ્છનું ખંડન કરતો સૌ પ્રથમ ગ્રંથ “અંચલમતદલન-પ્રકરણ” તપાગચ્છીય હર્ષ સેનના શિષ્ય હર્ષભૂષણ ગણિએ સં. ૧૪૮૦ માં ર. ૧૦૦૦ શ્લોક પરિમાણુના આ ગ્રંથમાં અંચલગચ્છની વિચાર–ધારાનું ઉગ્રખંડન કરવામાં આવ્યું છે. એ પછી અનેક ખંડનાત્મક ગ્રંથે ઈતિહાસને પાને નોંધાયા છે. પ્રો. વેલણકર “જિનરત્નકેશ'માં આ ગ્રંથ વિષે નેવે છે કે –
HITSATEI COT (Gram 1000 ) a refutation of the peculiar religious doctrines of the Ancal Gaccha, composed in Sam. 1480. by Harsabhusana gani, pupil of Harsasena of the Tapa Gaccha.'
૧૧૧૩. આ પ્રકારના ગ્રંથમાં “અંચલમત સ્થાપનએ નામના ગ્રંથ અમદાવાદના ચંચલબાઈ ભંડારની મૂચિમાં સેંધાયેલ છે, પણ તે સંબંધી ઐતિહાસિક બાબત પ્રકાશમાં આવી નથી, આ ગ્રંથનું પરિશીલન આવશ્યક છે.
૧૧૧૪. જીવણચંદ સાકળચંદ ઝવેરીએ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તૈયાર કરેલે લેખ જેનેનું પ્રાચીન ગદ્ય સાહિત્ય' જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડમાં પ્રકાશિત થયેલ છે. તેમાં “આંચલિયા ગ૭ની ચર્ચા સંબંધી' મળી આવેલી ગદ્યકૃતિનું આ પ્રમાણે અવતરણ છે: “અથ નિષ્કપતચિત્તિ, શ્રી પૂજ્યની આસ્તા ધરતા થિકા શ્રી પૂજ્યનઈ પ્રશ્ન કઈ કઈ સંવત ૧૧૬૯ અગ્યારસિં ઉગણસત્તરિ અંચલપક્ષની ઉત્પત્તિ વિધિપલ ઇસિઉં નામ સ્થાપના હવી. અનેરા મુખવઅિકા સ્થાપક સકલગચ્છ અવિધિ ચાલ, અવધિ પ્રરૂપઈ છઈ અંચલગચ્છીય ગીતાર્થ શુદ્ધ વિધિમાર્ગ સ્થાપક, એ આત્મીયગચ્છની વચન કલ્પના, તત્રાર્થે પ્રશ્ન એ અંચલપક્ષનું ધર્મ ૧૧૬૯ પ્રવત્તિઉ. તાં પહિલું ધમ્મ કિમ હતું ? સ્વામીનું ધર્મ દૂસમા આરા પર્યત અવ્યવચ્છિન્ન બેલિઉ છઈ સ્વામી નઉ ધર્મ એટલા કાલ લગઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૫૭. વિછિન્ન નહીં પામઈ, તુ જે કઈ કઈ સંવત ૧૧૬૮ પહિલું વિધિધર્મ ન હિતુ. પચઈ અંચલગચ્છીય ગીતાર્થ ઉધ્ધારિ, વિધિપક્ષ નામ સ્થાપના કીધી તેહનઈ મહાંત પણ લાગઈ છે. જે વલી કિહાઈ વિધિધર્મ વ્યવચ્છેદ પામ્યા તણું પંચાંગી માંકિ અક્ષર દુત.”
ઉક્ત પ્રતમાં અંચલગચ્છની ચર્ચા સંબંધે વિચારણું છે એ વાત અવતરણ દ્વારા જ સિદ્ધ થાય છે, પરંતુ આ વિષયમાં પણ વિશેષ પ્રકાશ પડ્યો હોય એમ જણાતું નથી. ઉક્ત ગ્રંથનું નામ, એના કર્તા કે રચના સંવત વિશે સંશોધન કરવું આવશ્યક છે. ખંડન–મંડનાત્મક ગ્રંથ પ્રકારનો જ એ ગ્રંથ છે. તે ચોક્કસ વાત છે.
૧૧૧૬. તપાગચ૭ીય દેવસુંદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ પંદરમી શતાબ્દીમાં “અંચલમત નિરાકરણ” નામને ખંડનાત્મક ગ્રંથ રચે. આ ગ્રંથ “વાસનિકા પ્રકરણ' એવા નામથી પણ ઓળખાય છે.
૧૧૧૭. હરિભકે “ તરબોધ પ્રકરણ” અપરનામ “નિજતીર્થિક કપિત કુમતિ નિરાસ' નામનો ૫૦૪૦ શ્લોક પરિમાણનો ગ્રંથ છે. આ ગ્રંથમાં પૂર્ણિમાગછ તેમજ અંચલગચ્છનું ખંડન કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથસૂચિ “બૃહદિપનિકા માં આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે છે:
१६१ निजतीर्थिककल्पितकुमतिनिरासाऽपरनामक तत्त्वप्रबोधप्रकरणं हरिभद्रीयम् अञ्चलिकपौणिममतच्छित् (प्रत्यन्तरे 'छिद्रम्') ५०४० ।।
આ ગ્રંથની પ્રત અત્યારે ઉપલબ્ધ જણાતી નથી. બહદિપનિકામાં એ ગ્રંથનો ઉલ્લેખ હોઈને તે વિક્રમના પંદરમા શતકમાં કે તે પહેલાં રચાયો હશે.
૧૧૧૮. “ આંચલિક મત ખંડન” તથા “આંચલિક મત વિચાર' નામના ગ્રંથોની પ્રત અમદાવાદના ડેલાના ભંડારમાં વિદ્યમાન છે. પરંતુ તે બાબત વિશેષ જાણી શકાયું નથી. ખંડનાત્મક ગ્રંથોના પ્રકારના જ એ ગ્રંથ છે.
૧૧૧૯. શાંતિસરિના શિષ્ય અમરચંદ્રના અજ્ઞાત શિવે અંચલગચ્છનું ખંડન કરતો ગ્રંથ “તત્વપ્રબોધ પ્રકરણ” રો. એવી જ રીતે ખરતરગચ્છીય જિનપ્રભસૂરિએ “તમિત મુહન” તથા ગુણવિનયે તપામતખંડન ” અપરનામ “
ઉ ઘદનકુલક ખંડન' (સં. ૧૬૬૫) તથા “અંચલમતસ્વરૂ૫ વર્ણન ” (સં. ૧૬૪) આદિ ખંડનાત્મક ગ્રંથો રચ્યા. એ સમયમાં જ થઈ ગયેલા ખંડનપટુ ઉપાધ્યાય ધર્મસાગરે
પ્રવચન પરીક્ષા ” અપનામ “કુપક્ષ-કૌશિક-સહસ્ત્રકિરણ” (સં. ૧૬૨૮)માં તપાગચ્છનું ખંડન કરીને અન્ય બધા ગચ્છનું એવું તો ઉગ્ર ખંડન કર્યું કે જેને સમાજમાં ખડભડાટ મચી ગયેલું. આથી ગચ્છાધિપતિ વિજયદાનસૂરિએ એ ગ્રંથ અપ્રમાણ કરાવ્યો. ધર્મસાગરને બહિષ્કૃત કરવામાં પણ આવ્યા.
૧૧૨૦. આ રીતે પંદરમા શતકથી ખંડનમંડનાત્મક ગ્રંથ લખવાનો પ્રારંભ થયો અને એ પછી દરેક શતાબ્દીમાં લખાયેલા આવા અનેક ગ્રંથે આજે ઉપલબ્ધ છે. તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોએ એક બીજા ગુચછનું ઉગ્ર ખંડન કર્યું. અન્ય ગચ્છાએ અંચલગચ્છનું પણ ઉગ્રતાપૂર્વક ખંડન કયું પરંતુ અંચલગચ્છના કેઈ આચાચે આજ દિવસ સુધી કઈ ગછનું ઉગ્રતાપૂર્વક ખંડન કરતો એકે ગ્રંથ રચ્યો નથી. આ ગચ્છના આચાર્યો નિષેધાત્મક પ્રવૃત્તિથી સર્વથા અલિપ્ત જ રહ્યા છે. એ હકીકત જૈન શાસનના ઈતિહાસમાં ખાસ નોંધ લેવા જેવી છે. , ૧૧૨૧. કોઈ પદાવલીમાં ૧૩ મી શતાબ્દીમાં “ સ્તનપક્ષગ૭ ” અંગેને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વાસ્તવિકમાં અચલગચ્છને વિડંબનાપૂર્વક આ નામાંતરથી સૂચિત કરવામાં આવેલ છે. ૧૮મી શતાબ્દીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૫૮
અંચલગચ્છ દિદરશન થયેલા યશોવિજયના નામે ચડેલાં “કુમતિ ખંડન–૧૦ મત સ્તવન માં પણ એવું જ છે–પુન્ય વિષ્ણુ પુનમીઆ, ખર સરીખા ખરતર ” યાદિ. તત્ત્વજ્ઞ પુરૂને પણ ગચ્છાંધ અનુયાયીઓએ સંકુચિત અને અનિષ્ટ પ્રવૃત્તિમાં સંડોવ્યા છે!
આમ છતાં આવાં નામાંતરથી કે અયોગ્ય વિશેષણોથીયે આ ગષ્મા આચાર્યોએ કોઈ અન્ય ગચ્છને સંબોધ્યા નથી, હલકા પાડવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નથી, પછી ખંડનાત્મક ગ્રંથને તો પ્રશ્ન જ કયાં રહ્યો ? આ ગચ્છનું સમદર્શી વલણ ખરેખર, જૈન ઈતિહાસમાં વિશેષ ધ માંગી લે એવું પ્રશસ્ય છે. ખંડનપટુ ધર્મસાગર પ્રભૂતિ સ્વગચ્છાંધ પ્રતિપાદકોની વિદ્વત્તા વિશે બે મત નથી. પરંતુ પાંડિત્ય, વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વ, એ બધું ઉપયોગી હેવા છતાં જીવનમાં એના કરતાંયે ઉચ્ચતર સ્થાન નિષ્પક્ષ દૃષ્ટિ અને સ્વ કે પર ગચ્છ, પંથ યા સંપ્રદાયનો ભેદ રાખ્યા સિવાય દરેકમાંથી ગુણ તારવવાની દૃષ્ટિ, તેમજ પોતાના પંથના ન હોય એવા વિશિષ્ટ વિદ્વાનો અને સાધકે પ્રત્યે સમજદારનું બહુમાન ધ્યાન ખેંચાય એવી નિરુપણ શૈલીનું છે. આજે પણ એક શાસનમાં જ નહીં એક ગચ્છમાં પણ અને કયતાનું કલુષિત વાતાવરણ નીરખાય છે તે ધર્મસાગર જેવા સ્વમત દુરાગ્રહીઓને જ અનીવાર્ય વારસો છે ! સામાન્ય રીતે દાર્શનિક પરંપરાના બધા જ મોટા વિદ્વાનો પોતાથી ભિન્ન એવી પરંપરા, અથવા તો પિતાની પરંપરાની અંદરની પ્રતિસ્પધી ગચ્છ જેવી શાખાઓ પ્રત્યે અથવા તેનાં મંતવ્યો કે આચાર્યો પ્રત્યે પહેલેથી લાધવબુદ્ધિ અને ક્યારેક કયારેક અવગણના કૃત્તિ પણ કેળવતા અને પિતા આવેલા. અંચલગચ્છના આચાર્યો એ કથન માટે અપવાદ રૂપ જણાય છે. પોતે પિતાના ખંડનીય પ્રતિપક્ષના પુરસ્કર્તાને માટે અપમાનસૂચક શબ્દ પણ જતા નથી, એ દર્શાવે છે કે આ ગચ્છની આંતરિક ભૂમિકા ગુણગ્રાહી તટસ્થતાપૂર્ણ છે. આ ભૂમિકા જ સંશોધનના રાજમાર્ગે સૌને વાળી શકે. શાસનદેવીની કૃપા
૧૧૨૨. ભીમશી માણેક પટ્ટાવલીમાં નોંધે છે કે –મેરૂતુંગસૂરિએ શાસનદેવીનાં પ્રત્યક્ષ આવાગમનનો નિષેપ કર્યો હતો, કિન્તુ જયકીતિરિએ દેવીને પ્રત્યક્ષ કરવા માટે શત્રુંજયગિરિ પર ઘણાં વર્ષો સુધી આયંબિલ તપ કર્યું. દેવી મધ્ય રાત્રિએ પ્રગટ થઈને કહેવા લાગી કે હું તમારી પાસે આવીશ, પણ તમે મને ઓળખશે નહીં.' એમ કહી દેવી અદશ્ય થઈ. બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંધ આવ્યું. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણમુદ્રામિશ્રિત પઆ વહેરાવીને ગુરુના મરથ પૂર્ણ કર્યા.
૧૧૨૩. મુનિ લાવણ્યચંદ્રકૃત “વીરવંશાનુકમ' નામની પદાવલીમાં પણ એને મળતો નિર્દેશ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
योध्यानोन तपोबलाद् गुरुनिषिद्धामप्यभीत्वासुरीं । दीनारान् शुचि तदुलान् सुगुरवे दत्वा तिरोधात्सुरी॥ भाद्धानुज्वल चेतसोमित महाभाग्या भविष्यत्यतो ।
शासीच्छ्री जयकीर्तिरि गणयः सौ भूत्प्रभावोत्धुरः ॥ ३६ ॥ ૧૧૨૪. ઉક્ત પ્રમાણને આધારે જાણી શકાય છે કે “ધ્યાન અને ઉગ્ર તપના પ્રભાવથી ગુરુમહારાજે નિષેધ કરેલી દેવી ભય ન પામીને પવિત્ર તંદુલ અને દીનાર–સોનામહોર આપીને અંતર્ધાન થઈ.” દેવીએ આચાર્યને વચન આપ્યું કે “ ઉજવળ ચિત્તવાળા અને અપરિમિત ભાગ્યવાળા શ્રાવકો થશે.' આ ઉલ્લેખ ભીમશી માણેકની પદાવલીથી જુદો તો પડે જ છે, કિંતુ તે દ્વારા જયકીર્તિરિના પ્રભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીતિસૂરિ
૨૫૯ પરિચય તો મળી જ રહે છે. ધ્યાન અને ઉગ્ર તપના પ્રભાવથી શાસનદેવી સંતુષ્ટ થાય અને ઈચ્છિત વચન પણ આપે તે વાત પ્રાચીન પદાવલીમારોની પ્રસંગનિરૂપણની સર્વમાન્ય શૈલીને અનુરૂપ જ છે. ગચ્છનાયકોના લેકોત્તર પ્રભાવને નિરૂપવામાં પ્રાચીન ગ્રંથકારોએ લૌકિક મૂલ્યોનો આધાર તો લીધે જ હેય છે. આ બધું તાત્વિક દૃષ્ટિએ ખૂબ જ વિચારણીય છે. ચરિત્રનાયકોની મહત્તા વધારવાના ઉત્સાહમાં આવું ઘણું વાર બનતું હોય છે. અલબત્ત, આપણને તો આવા ઉલ્લેખમાંથી ઉપસી આવતા ચરિત્રનાયકના લેાકોત્તર પ્રભાવને જ દૃષ્ટિબિન્દુમાં રાખવાનું છે. સમાજમાં અત્યંત આદરણીય ગણાયેલી વ્યક્તિઓ માટે અનુશ્રુતિને સ્વભાવગત નિયમાનુસાર આવી દૈવી વાતો, ચરિત્રનાયકના ઉર્ધ્વગામી જીવનને યથેષ્ટ ચતાર આપવા કે એમનાં જીવનને માનવથી ઉચ્ચ સ્તર પર મૂકવા કર્ણોપકર્ણ વણાઈ ગયેલી નીરખાય છે. જયકીર્તિસૂરિના પ્રતિષ્ઠા લેખે
૧૧૨૫. જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાકાર્યો થયા હોવાનાં પ્રમાણ ઉકીર્ણિત મૂર્તિ લેખ કે શિલાલેખે પૂરા પાડે છે. એ બધા ઉપલબ્ધ લેખની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે – ૧૪૭૩ વૈશાખ વદિ ૭, શનિવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેણી દેદા તથા તેની ભાર્યા મચૂના પુત્ર સંઘવી
ખીમાએ પિતાની ભાર્યા ખેતલદે મુખ્ય વહુ પુત્ર સંગ્રામ સહિત, સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ
કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૬ (૧) માગશર સુદી ૧૦ રવિવારે ઉશ જ્ઞાતીય સા. ભડા ભા. રામી, પુત્ર સા. ખીમા ભા. રૂડી
સુત સા. નામસિંહ ભા. મટકુ. ભાર્યા નામલદે પુત્ર રત્નપાલ સહિત, સકલ કુટુંબ શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રતસ્વામી બિંબ પ્રમુખ વીશી કરાવી તેની પ્રતિષ્ઠા સુરિદ્વારા કરવામાં આવી. (૨) વૈશાખ વદિ ૧, શનિવારે ઉકેશવશે વ્યવ. ચાહડ સુત આસપાલ સુત તા સુત મંત્રી ચરકા ભા. પાહણદે, તેમના પુત્ર મં. કોહા, મં. નેડા, મં. ખોદાએ પિતાનાં માતપિતાના શ્રેયાર્થે વીશી જિનપટ કરાવ્યું.
(૩) એજ દિવસે મં. ચડકા સુત મં. રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૧ (૧) માઘ સુદી ૫, સોમવારે ઉકેશવંશે સા. પૂના ભા. મેચૂ તેમના પુત્ર સા. સોમલ શ્રાવકે
પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું, તથા તેની પ્રતિષ્ઠા સુશ્રાવક પ્રવરે કરી.: (૨) ફાગણ વદ ૬, ગુરુવારે.....સુત લાખા ભા. ઝબકુ...સૂલેસરિ સુત મેરા, લખમણ, ધનપાલ સહિત.....શ્રી શાંતિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદિ ૮, શુક્રવારે ઉકેશવંશે મણી સા. પાસડ ભા. પાહણદેવી સુત સા. સિવાએ સા. સિંધા પ્રમુખ પોતાના ચાર ભાઈઓ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું
તથા સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૨ ફાગણ..... રવિવારે ઉકેશ જ્ઞાતીય સંઘવી સહકલ ભા.......ણ શ્રી આદિનાથ બિંબ કરાવી
તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૩ (૧) દિતીય વૈશાખ વદિ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય મહાજનીય મહં. સાંગા ભાર્યા સુડા
પુત્ર નીંબાએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું તથા તેની સંપે પ્રતિષ્ઠા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અચલગચ્છ દિગ્દર્શન (૨) એજ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય વ્ય. ખીમસી ભા. સારૂ પુત્ર વ્ય. જેસાએ પુત્ર વીકન, આસા સહિત શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદિ ૧૩, ગુરુવારે એશવંશીય દુઘડગોત્રીય સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ, સહ ઝાઝા ભાર્યા બાઈ મધું સાહ પૂજા, ભજાએ જીરાવલા તીર્થની ૨૮મી દેવકુલિકા કરાવી. (૪) એજ દિવસે, એજ કુટુંબના સાહ લખમસી, સાહ બમલ, સાહ દેવલ, સાહ સારંગ સુત સાહ દેસા ભાર્યા લખમદે, સાહ ચાંપા, સાહ ડુંગર, સાહ મખાએ જીરાવલા તીર્થની ૨૬ મી દેવકુલિકા કરાવી. (૫) એજ દિવસે, એજ કુટુંબના સા. સારંગ ભાર્યા પન્નાપદે પુત્ર દોસા ભાર્યા લખમાદે સા. ચાંપા સા. ફંગર સારંગ સુત સા. ઝાંઝા ભાર્યા કઉનિગદ પુત્ર પૂજાએ જીરાવલા તીર્થની ૨૯ મી દેવકુલિકા કરાવવામાં સહાય કરી. (૬) એજ દિવસે, પાટણના વતની ઓશવાળ જ્ઞાતીય મીઠડિયા સા. સંગ્રામ સુત સા. લખમણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા સુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાંસા. સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા, દ્વિતીય બ્રાના સા. નરસિંહ ભાર્યા કતિગદે, તેમના પુત્ર સા. પાસદત્ત,
સા. દેવદત્ત જીરાવાલા તીર્થની ૩૦મી દેવકુલિકાદિ ત્રણ કુલિકાઓ કરાવી. (૭) એજ દિવસે એજ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણુ સુત સા. તેજા ભાયં તેજલદે, તેમના પુત્ર સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા સુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા દ્વિતીય બ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે, તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧ મી દેવકુલિકાદિ ત્રણ દેવકુલિકાએ કરાવી. (૮) એજ દિવસે, એજ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા, સા. સ્વરાજ, સા. જિણદાસ, સા, તેજા; દ્વિતીય ભ્રાતાં સા. નરસિંહ ભાર્થી ઊંતિગદે, તેમના પુત્ર સા. પાસત્ત, સા. દેવદત્ત જીરાવલા તીર્થમાં ૩૧મી દેવકુલિકા સહિત ત્રણ દેવકુલિકાએ કરાવી. સા. ડીડા સુત સા. નાગરાજ ભાર્યા નારંગદેના આત્મકુટુંબ શ્રેયાર્થે દહેરી કરાવી. (૯) એજ દિવસે, એજ કુટુંબના સા. નરસિંહ......શ્રાવિકા રૂડીએ આત્મશ્રેયાર્થે જીરાવાલા તીર્થની ૩૩મી દેવકુલિકા કરાવી. (૧૦) એજ દિવસે, એજ કુટુંબના સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્ર, સા. ડિડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા સુત સા. પાસા, સા. જીવરાજ, સા. જિણદાસ, સા. ખીમા ભાર્યા ખીમાદેએ આત્મકુટુંબ શ્રેયાર્થે જીરાવલા તીર્થની ૩૫ મી દેવકુલિકા કરાવી. (૧૧) એજ દિવસે, શ્રીમાલ જ્ઞાતીય, ખંભાતના વતની પરીખ અમરા ભાર્યા માઉ, તેમના પુત્રો પરીખ ગોપાલ, પરી, રાઉલ, ૫. ઢોલા ભાર્યા હચકૂ પુત્ર સા. પૂના ભાર્યા ઉંદી, પરી, સોમા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૬૧ ૫. રાઉલ સુત ભોજ ૫. સેમ સત આસા, હચએ આત્મશ્રેયાર્થે ઇરાલા તીર્થની ૩૬ મી
દેવકુલિકા કરાવી. ૧૪૮૪ (૧) વૈશાખ સુદી ૨, શનિવારે શ્રીમાલી મંત્રી સિંહા ભા સીંગાદે સુત વાછાએ ભા. રાજૂ
તથા પુત્રો મહિરાજ, જોગા પ્રમુખ કુટુંબ સહિત વિશ્રેયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું તથા સંઘે પ્રતિષ્ટા કરી. (૨) વૈશાખ સુદી ૩ ને દિવસે ઉકત મંત્રી સિંહાએ ભાર ચમક સુત નરસિંહ ભાર્યા લહએ
આત્માર્થે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું. ૧૪૮૬ વૈશાખ સુદી ૨, સોમવારે ઉકેશવંશીય સારુ તેજ ભાર્યા તેજલદે પુત્ર સાથે નાથા (શ્રાવકે
પિતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું અને સંઘે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૮૭ (૧) વિ સુદી ૨, રવિવારે પ્રાપ્યાટ જ્ઞાતીય, દાત્રવાસી સાઠ ભાડા સુત સાઃ ઝામર ભાર્યા..
...એ રાવલા તીર્થની ૬ઠ્ઠી દેવકુલિકા કરાવી. (૨) માઘ સુદ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય છે. વિરધવલ ભાલે વીજલદે સુઇ ભૂભવે ભા ભાભર પ્રમુખ કુટુંબ સહિત સ્વપુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય.. ભા. ચાંપલદે મૃત ડામરે પુણ્યાર્થે શ્રી ધર્મનાથબિંબ
ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૮૮ કાર્તિક સુદી ૩, બુધવારે નાગર જ્ઞાતીય પરીખ ધંધાએ ભા• આદુદે પુત્ર હાપા શ્રેયાર્થે શ્રી
અભિનંદનબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૯ (૧) પોષ સુદી ૧૨, શનિવારે ઉકેશ જ્ઞાતીય સં• મંડલીક પુત્ર ઝાંઝણ બા મોહણ પુત્ર
નીલ ભાઇ નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું અને રિએ પ્રતિષ્ટા કરી. (૨) માઘ સુદી ૫, સોમવારે ઉકેશ વંશીય સાઇ પૂના ભા૦ મચૂના પુત્ર સારુ સામલ શ્રાવકે
સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું અને શ્રાવક પ્રવરે તેની પ્રતિષ્ટા કરી. ૧૪૯૦ (૧) માધ સુદી...પક્ષે એસવંશીય ક૭. જ્ઞાતીય સાવ અજીઆ સુત્ર સાથે જેસા ભાર્યા જાસૂ
પુત્ર પિમાં, સાણા આદિએ શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું અને સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ સુદી ૩, સોમવારે શ્રીમાલ મંત્રી વાકા ભાય રાજૂ શ્રાવિકાએ મં•મહિરાજ અને
જોગાની જનનીના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને સુશ્રાવકે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૧ (૧) માઘ સુદી ૫, બુધવારે ઉકેલવંશીય સં• ગોપા ભા• સાધૂની પુત્રી રમાઈ શ્રાવિકાએ નિજ
શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સકળ સંઘે તેની પ્રતિષ્ટા કરી. (૨) જેઠ વદ ૫, શુક્રવારે ઉકેશ જ્ઞાતીય, લાલણ ગોત્રી છે. ગર ભાઈ પૂરી, પુત્ર સોમાએ
ભાર્યા ભીમણુ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૩ (૧) માઘ સુદી ૫, શુક્રવારે ઉકેશ જ્ઞાતીય જેલા ભાર્યા અમરી પુત્ર મેલાએ પોતાનાં માતા
પિતાના શ્રેયાર્થે જિનબિંબ ભરાવ્યું. (૨) ફાગણ વદિ ૧૧, ગુરુવારે પ્રાવંશીય સાઇ ખેતા ભા• ઉમાદે, સુત ધરણે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
1
અચલગચ્છ દિગ્દર્શને ૧૪૯૪ મા સુદી ૧૧ ઓસવંશીય કાહણસિંહ ચુત કોવાપાએ શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, સૂરિએ
તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૫ જેઠ સુદી ૧૪, ઓસવંશીય સા. વજા ભાર્યા વજલદે પુત્ર સારા વીરાએ સ્વશ્રેયાર્થે શ્રી
વિમલનાથબિંબ ભરાવ્યું. ૧૪૯૬ ફાગણ સુદી ૨, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી કયા ભાય ગઉરી પુત્ર છેપર્વતે ભા૦ અમરી
સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, રત્નસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૮ (૧) પોષ સુદી ૧૨, શનિવારે ઉકેશવંશે વ્ય. સં. મંડલિક પુત્ર ઝાંઝણ ભા. મોહમુદે પુ.
નિસલ ભાઇ નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદી ૨, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેત્ર કયા ભાર્યા ગણી પુરુ છે. પર્વતે ભા અમરી સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) ફાગણ સુદી ૭, શનિવારે શ્રીમાળી જ્ઞાતીય વ્ય૦ સૂટા ભા સૂવદે સુઇ દેવસી ભાહીરાદે
તથા માહણદે શ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ સ્વશ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૯ (૧) કાતિક સુદી ૧૨ સોમવારે પ્રાધ્વંશીય વૃદ્ધ શાખીય કોણ ગોત્રીય સા• સોલા પુ. સા.
ખીમા, પુત્ર સાવ ઉદયસિ પુસાલડા, પુઝાંબટ ભાવ માટે પુ. સા. પારા, સા. પહિરાજે નિ જશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) શાખ વદિ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સાઇ પરબત પુત્ર સારા હરપતિ જયસિંહ ભ્રાતા, કડી શાખાય, પોતાના વડિલ બંધુ સિંધ ભાવ ગાંગી શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે
તેની પ્રતિ કરી. ૧૪. (૧) જેઠ સુદી ૧ને દિવસે ઉકેશવશે મોટા ભાય વહિણદે પુત્ર રામા ભાર્યા રાહલદે સહિત શ્રી
પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને પ્રતિતી કરાવી. ૧૫૦૧ (૧) પોષ વદિ ૯, શનિવારે સા, કાજૂ ભા. કમલાદે, સુત સારુ હરિસેને પત્ની માહુણ શ્રેયાર્થે
શ્રી અજિતનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ટા કરી. (૨) ફાગણ સુદી ૧૨, ગુરુવારે શ્રીમાલી વંશીય છે. ધર્મા ભાર્યા ડાહી પુત્ર વેલા, અમીયા, સૂરા શ્રાતા સહિત શ્રેટ સાઈયાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે ઉકેશવંશીય મંત્ર ગોપા ભાર્યા મે પુત્ર મંત્ર જાવડ શ્રાવકે ભાર્યા સંપૂરી સહિત શ્રી ધર્મના બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરી.
૧૧૨૬. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખની નોંધ પરથી જાણી શકાય છે કે ગચ્છનાયકપદે અલંકૃત થયા પછી જયકીર્તિસૂરિના લગભગ પ્રત્યેક વર્ષના પ્રતિકા લેખો ઉપલબ્ધ બને છે. બીજા લેખની શોધ પણ કરવી રહી. છેલ્લા ત્રણ લેખોમાં સેંધાએલું સં. ૧૫૦૧નું વર્ષ વિચારય છે. કેમકે સં. ૧૫૦૦ માં જયકીર્તિસૂરિ પરલેકવાસી થયા છે. પ્રતિકા લેખો પરથી બીજી એક વાત તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને તે એ કે આ ગચ્છનાયક જ્યાં જ્યાં ગયા હશે ત્યાં ત્યાં ધર્મભાવનાની ભરતી ભાવુક હૃદયમાં ઉછળતી, તેઓ ધર્મકાર્યોમાં સતત પ્રવૃત્તિશીલ રહ્યા. ગચ્છાધિપતિની ભારે ફરજોને દષ્ટિમાં રાખતાં જયકીર્તિસૂરિની આ સિદ્ધિ ખરેખર, અસાધારણ જ ગણાય. જીરાવલા પાર્શ્વનાથ તીર્થની કેટલીક દેવકુલિકાઓ એમના ઉપદેશનું જ પરિણુમ છે. જીરાવલા પાર્શ્વનાથ તીર્થના વિકાસમાં અંચલગચ્છીય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૬૩ આચાર્યોને કેવો મોટો હિસ્સો હતો એ વાતની પ્રતીતિ એ દ્વારા થાય છે. એમના પ્રતિક લેખ દ્વારા એમના શ્રાવકગણ વિશે અનેક માહિતી ઉપલબ્ધ બને છે. ઓશવંશીય, દુધડશાખીય સાહ લખમશી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારગ આદિ બંધુઓએ દેવકુલિકાઓ અને વાવ આદિ કરાવ્યાં. ખંભાતના વતની, શ્રીમાલી જ્ઞાતીય પરીખ કુટુંબે પણ એક દેવકુલિકા બંધાવી. એશવાળ જ્ઞાતિના મીઠડિયા શાખીય કુટુંબે ત્યાં ત્રણ દેવકુલિકાઓ બંધાવી. તેઓ પાટણના વતની હતા. શિલાલેખોમાંથી આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે મળી આવે છે. :–
( ઉશવંશ—મીઠડિયા શાખીય–પનનવાસી)
સંગ્રામ
સલખણ
તેજા-ભાય તેજલદે
નરસિંહ-ભાર્યા કઉતિગ
ડિ
ખીમાંભાર્યા ખીમાદે
કાલા
ગાગા
પાસદત્ત
વત્ત
નાગરાજ ભાય નારંગદે પાસા જીવરાજ છણદાસ
૧૧૨૭. ઉપર્યુક્ત બાબતો ઉપરાંત બીજી પણ અનેક માહિતીઓ જયકીર્તિસૂરિના પ્રતિષ્ઠા લેખો દ્વારા પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર જયકીર્તિસૂરિ.
૧૨૮. જયકીતિમરિએ કેટલાક ગ્રંથ પણ રહ્યા છે. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પાવલી દ્વારા જાણી શકાય છે કે એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, ક્ષેત્રસમાસ તથા સંગ્રહણી ગ્રંથો પર ટીકાઓ રચી છે. ઉત્તરાધ્યયનસૂત્રટીકા ઉપલબ્ધ છે. આ ટીકાની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા જણાવે છે –
संशयांधतमसापहारिणी । सत्प्रकाश परमोपकारिणी ॥ उत्तराध्ययनदिपीकाचिरं । प्रथ्यतां मुनिजनैनिरंतरं ॥१॥ गच्छाधिपः श्री जयकीर्तिसूरीश्वरो विधिपक्षगण प्रहृष्टः ॥
सद्भाव सारः परमार्थहेतुमक्तृप्तवान् पुस्तकरत्नमेतत् ॥२॥ ૧૧૨૯. જયકીર્તિસૂરિત “પાર્ષદેવતવન” પણ ઉપલબ્ધ છે. ભૂજંગી છંદમાં રચાયેલી આ પ્રાચીન પદ્યકૃતિમાં ૧૨ કંડિકાઓ છે. ૧ર મા પદ્યમાં કવિ પોતાના ગુરુ મેરૂતુંગરિને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે: “મેરતુંગ ગુરુ વાણિ સુમાડી ' જુઓ “જૈન સ્તોત્ર સંદેહ', પૃ. ૧૨૯-૩૮, જયકતિસુરિને એમના ગુરુ મેરૂતુંગરિ અને દાદા ગુરુ મહેદ્રપ્રભસૂરિની જેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર અનન્ય આસ્થા હતી એમ પણ આ કૃતિથી સચિત થાય છે.
૧૧૩૦. જયકીર્તિસૂરિના અન્ય ગ્રંથની ઉપલબ્ધતા વિશે જાણી શકાતું નથી. ગ્રંથોની નામાવલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિન પરથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ આગમ ગ્રંથોના નિષ્ણાત બહુશ્રુત વિદ્વાન હશે. ગચ્છનાયક તરીકેની ભારે ફરજ બજાવવા ઉપરાંત, જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કાર્યો થયાં છે. ધર્મકાર્યોમાં તેઓ અત્યંત પ્રયત્નશીલ હોવા છતાં, તેમણે ગ્રંથરચના માટે પણ ઘણો સમય ફાળવ્યો હતો, જે દ્વારા એમની વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે.
૧૧૩૧. માણિક્યસુંદરસૂરિ કૃત “ગુણવર્મ ચરિત્ર'ની એક પ્રત સં. ૧૪૮૭ના પોષ સુદી ૭ને બુધવારે અણહિલપુર પાટણમાં જયકીર્તિરિને વહોરાવવામાં આવી એ વાતને નિર્દેશ પણ અહીં પ્રસ્તુત છે. સા. નાગડના પુત્ર સા. આકાએ, ભાર્યા વિણી, ભાઈ લિંબા, પુત્ર રાજા પ્રમુખ પરિવાર સહિત ઉક્ત પ્રત મહં. કર્માદ્વારા લખાવી અને આચાર્યને વહેરાવી એમ પ્રતપુપિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ :
संवत् १४८७ वर्षे पोष शुदि ७ बुधे श्री अणहिल्लपत्तने सा० नागड सु० शा० आका श्रावकेण भार्या जीविण भ्रात लिंबा पुत्र राजा प्रमुख परिवार सहितेन सप्तदशमेद. पूजा कथा लेखयित्वा श्री अञ्चलगच्छे श्री मेरुतुंगसूरीन्द्र पट्टपयोनिधिचन्द्र श्री गच्छेश श्री जयकीर्तिसूरीश्वर गुरुणां प्रदत्ता। वाच्यमानाश्चिरं नन्दतु । यादृशं पुस्तके दृष्ठा तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्ध वा मम दोषो न दीयते ॥ श्रीः । महं० कर्मा ટિવિત | સ્વર્ગગમન,
૧૧૩૨. સં. ૧૫૦૦ માં સડસઠ વર્ષની ઉમરે અંચલગચ્છના આ પ્રતિભાસંપન અને યશસ્વી પટ્ટધર જયકીતિસૂરિનું પાટણમાં સ્વર્ગગમન થયું. ધર્મભૂતિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણુંવવામાં આવ્યું છે કે તેઓ ચાંપાનેર નામના નગરમાં સ્વર્ગસ્થ થયા. પદાવલીનું આ વિધાન અસ્વીકાર્ય છે. જયકીર્તિસૂરિ ચાંપાનેરમાં નહીં પરંતુ પાટણમાં સ્વર્ગથ થયા હતા. મુનિ લાખ ગુરુપટ્ટાવલીમાં નિવણસ્થળ તરીકે પાટણને જ ઉલ્લેખ કરે છે. ભાવસાગરસુરિ કૃત ગુર્નાવલીમાં પણ એ પ્રમાણે જ છે -
પનરસ સિરિ પણ સંપથ કાઉણું ભયલમ્મિ વિહરતો,
પણ દહ સએય વરિસે પણ નરખિ સબિ ગ. ૨૨. ૧૧૩૩. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્તક “અંચલગચ્છ – અપરના વિધિપક્ષગચ્છ – પદાવલી ( વિસ્તૃત વર્ણનરૂપ)માં પણ જયકીતિમરિનું સ્વર્ગગમન સં. ૧૫૦૦ માં પાટણમાં થયું હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉક્ત પટ્ટાવલીની સમગ્ર નેંધ આ પ્રમાણે છે–૫૯ ઓગણસાઠમિં પાટે શ્રી જયકીર્તિસૂરિ. તિમિરપુર નગરી. ભુપાલ સેક, ભરમાદે ભાયાં, પુત્ર વીત્રા. ચઉદ ત્રેતસે જન્મ. સંવત ચઉદ વેતાલે દીક્ષા. સંવત ઓગણોતેરે આચાર્યપદ સ્થંભતીર્થે ચઉદ ત્રીજોરે ગચ્છનાયકપદ પાટણ નગરી ૧૫૦૦ નિર્વાણ. એવં સર્વાયુ વર્ષ ૬૭.”
૧૧૩૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં જયકીર્તિરિના ગુણો વિશે સુંદર પ્રકાશ પાડે છે. એમના જ શબ્દોમાં તે જોઈએ :–
દસ બિહ ધમ્મ પયાસ ગરે, થિર થાપઈ જિણ ભાણ; જિણ સાસણ ઉદ્યોત કરે, પુહવિહિ પયડ પમાણુ.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસરિ
અમીય વાણિ વખાણું રસે, રંજ્યા જાણે અજાણ; સેવન જિમ કસવટ કસે, રેહ રહી જગિ જાણુ દેસિ વિદેસિ સુવિહ પારે, ભવીષણ પરિવહં તિ, ચઉ વિહ પરિ કરઈ એ, ભરફ ખેત્તિ વિહર તિ. આચારિજ ઉવઝાય વર, મુહરવું જગિ સાર, પદ ઠવણ કીધા પનર, જાણું ગુણ ભંડાર જેતહર જિમ જણ ધમ્મ રસે, સતિષીય સંસારિ,
સંવત પનહર સય વરસે, પહુતા પહેલઈ પારિ ૧૧૩૫. કીર્તિવલ્લભગણિએ “ઉત્તરાધ્યયન ટીકાની ગ્રંથ પ્રકૃતિમાં જયકીર્તિસૂરિ વિશે આ પ્રમાણે
तत्पटांबुजराजहंससदृशो विद्यावतामीश्वरः । श्रीमच्छ्रीजयकीतिसूरिसुगुरुस्तत्पदृचूडामणिः ।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૩.
શ્રી કેસરીરિ
૧૧૩૬. પાંચાલદેશ અંતર્ગત થાન નામના નગરમાં શ્રીમાલી વંશીય શ્રેણી દેવસિંહ અને તેની પત્ની લાખણદેને ત્યાં સં. ૧૪૭ માં એમને જન્મ થયો હતો. એમનું મૂળ નામ ધનરાજ હતું. એમના જન્મ વખતે એમની માતાએ સ્વપ્નમાં કેસરીસિંહ નીરખ્યો હતો.
૧૧૩૭. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે કેસરીસૂરિને જન્મ થામનગરમાં ઓશવાળ જ્ઞાતિમાં સં. ૧૪૬૧માં થયે હતો. પાવલીનું આ વિધાન સંશોધન માગી લે છે.
૧૧૩૮. નાહટાજીના સંગ્રહની અજ્ઞાતક “અંચલગચ્છ–અપરના વિધિપક્ષગચ્છ પટ્ટાવલી (વિસ્તૃત વર્ણનરૂપ)માં જયકેસરીરિના જન્મનું વર્ષ સં. ૧૪૬૯ દર્શાવેલ છે. ઉક્ત પટ્ટાવલીની સમગ્ર ધ આ પ્રમાણે છે– ૬૦ સાઠિમે પાટે શ્રી જયકેસરીરિ. પંચાલદેશે સ્થાન મહાનગર. શ્રેણી દેવસી. ભાયાં લાખણદે. પુત્ર ધનરાજ. ચઉદ ઓગણેતરે જન્મ. ચઉદ પંચોતેર દીક્ષા. ચૌદ ચેરાણુઈ આચાર્યપદ, પનર એકે ચાંપાનેર નગર ગચ્છનાયક પદ, પંનરસે એકતાલે સ્વર્ગ પહોતા. એવં સર્વાયુ વર્ષ બિહતર.”
૧૧૩૯. ભાવસાગરસૂરિ કૃત “ગુર્નાવલી માં જયકેસરીસૂરિને જન્મ થાન નગરમાં શ્રીમાલીવંશમાં સં. ૧૪૭૧ માં થયેલ હોવાનું સ્પષ્ટ નિર્દેશ છે:
તપૂય ઉદયાચલ વર નવ દિશુરાઓ ગણાહિ જયઉં, સિરિ જયકેસરિરિ નામેય પાવિયા પુહિવી. થાણપુરે સિરિયંસે દેવોપમ દેવસિંહ વિહારી, સુર રમણી રૂવ સમા લાખણદેવીય તસ ભજા. અન્નય નિસહ સમયે સવણે સિંહ નિરફખએ સાવિ, કોડુત્તમ છવ સુઓ ચઉદસઈ ગુહારે જાઓ. નામેણય ધણરાઓ દિદિરે સે વિવઢુએ બાલે,
પન્ન બહુ બુદ્ધિ જુઓ કિર પુબ્રભાસ વસ ગષ્ય. ૧૧૪૦. કવિવર કાનહ “ગચ્છનાયક ગુરુરાસ માં પણ ઉક્ત હકીકતોને મળતી જ માહિતી આપે છે
શ્રી જયકીરતિસૂરિ તણુ, ગુરુ પાટિ પયડીય જગ ધુણઈ શ્રી જયકેસરિરિ સરિસ, હિવ વનિનું ગ૭ ધુરંધરે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીર
થાન નયર રિલીયામણ, સવિહું પરિ સહજિ સેહામણુઉં, તિહિં નિવસઈ વવહારીલ, ધન ધનનિ ધનદ સંભારીe. અલગ થિકા પ્રભુ સેવસી, તિણિ કારણિ તઉ નિશિ દેવસી, શ્રી સરસઈ ધરિ વેવસી, સુજિ વહુરઉ વનિસુનિસિ દેવસી. શ્રી શ્રીમાલી કુલતિલઉ, ગુણ ગુણ્યડિ ગુહિરિ ગુણ નિલઉ, તસુ વામાંગ વરવાણુઈ, સાસતી સરોમણિ જાણી ઈ. લાખણદેવિ સુલખણી, જિણિ જનમિઉ નંદનગછ ધણી,
જનમ દઈ એકÉત્તરઈ, સંજમ સિરિ વરી પંચધુત્તરઈ. ૧૧૪૧. મુનિ લાખા “ગુપદાવલી ” માં પણ થાન નગરમાં સં. ૧૪૭૧ વર્ષમાં જયકેસરીયુરિને જન્મ થયો હોવાનું નોંધે છે :
१३ तेरमा गणधर श्री जयकेसरसूरि । स्थाननगर । श्रेष्ठ देवसी पिता । लाखणदे माता । संवत् १४७१ वर्षे जन्म । संवत् १४७५ वर्षे दीक्षा आबुनगरे । संवत् १४९४ वर्षे सूरिपदं चंपकपुरे । संवत १५०१ वर्षे गच्छेशपदं चपकपुरे । संवत १५४१ वर्षे निर्वाण । सस्तंभतीर्थ मध्ये सर्वायु वर्ष ७२ ॥
૧૧૪૨. અન્ય પ્રાચીન યંત્ર અને નેધમાં પણ ઉક્ત હકીકતોનું સમર્થન હોઈને સિદ્ધ થાય છે કે જયકેસરીરિ થાન નગરમાં, શ્રીમાળી જ્ઞાતિમાં, સં. ૧૪૭૧ માં જન્મ્યા હતા. દીક્ષા અને પછીનું જીવન.
૧૧૪૩. ધનરાજ પ્રતિદિન વૃદ્ધિ પામતો હતો. પ્રજ્ઞા અને બુદ્ધિયુકત તેણે ખરેખર, પૂર્વ ભવના સંસ્કારથી જ જાણે, સં. ૧૪૫ માં વ્રતને ભાર સ્વીકાર્યો અને એમનું કેસરી નામ સ્થાપન કરવામાં આવ્યું. થોડા જ દિવસોમાં તેઓ આગમપી સમુદ્રના પારગામી થયા. ભાવસાગરસૂરિ “ ગવલી” માં નોંધે છે :
પના બહુ બુદ્ધિ જુઓ કિર પુલ્વે બ્લાસ વસ ગવ. પણહત્તરિ વય ભાર જયકેસરિ નામ ઠવિય મુણિરાય,
થવ દિણે સુય સાગર ભવ ગાહિય પર જાઓ. ૧૧૪૪. દીક્ષાના વર્ષ અંગે બધા જ ગ્રંથકારે સંમત છે. અલબત્ત, જયકેસરી સૂરિના જન્મ વર્ષ અંગે ભિન્ન મત છે. સ્વીકાર્ય મતાનુસાર તેઓ સં. ૧૪૭૧ માં જગ્યા હોઈને માત્ર પાંચ જ વર્ષની ઉમરે પંચમહાવ્રતો ધારણ કર્યા. વિશેષમાં મુનિ લાખા “ ગુરુપદાવલી” માં જયકેસરીરિની દીક્ષાનું સ્થળ આબૂ નગર સૂચવે છે. અન્ય ગ્રંથોમાં દીક્ષા–સ્થળ અંગે સ્પષ્ટ સૂચન નથી.
૧૧૪૫. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે ધનરાજ અથવા કેસરે વૈરાગ્યથી જયકીર્તિરિ પાસે સ. ૧૪૭૫ માં દીક્ષા લીધી અને નવોદિત મુનિનું નામ જયકેસરી રાખવામાં આવ્યું. શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા બાદ સં. ૧૪૯૪ માં ગુરુએ તેમને સૂરિપદ પ્રદાન કર્યું.
૧૧૪૬. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ' માં રથળને નિર્દેશ કર્યા વિના માત્ર સં. ૧૪૯૪માં. જયકેસરીરિને સૂરિપદ પ્રાપ્ત થયું હોવાનું જ લે છે. મુનિ લાખા સ્પષ્ટ રીતે સૂરિપદ સ્થળ તરીકે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિન ચંપકપુરને નિર્દેશ કરે છે. ભાવસાગરસૂરિ વિશેષમાં જણાવે છે કે રાજા ગંગદાસના વચનથી જયકીતિસૂરિએ જયકેસરીરિને સૂરિપદે અલંકૃત કર્યાઃ
ચઉદસ ચઉરાપૂએ રાઉણ સિરિ ગંગદાસ વયણેણ,
સિરિ જયકિત્તિગુરુહિં દિશે સૂરીસ પય ભારે. ૧૧૪૭. કાલેલ પાસે નાની ઉમરવાણ નામના ગામના કૂવામાંથી મળેલા શિલાલેખમાં ચાંપાનેરના ચૌહાણ રાજાઓનાં નામો ૧ રામદેવથી ૧૧ ચુંબક ભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે, તેમાંના ૧૨ ગંગરાજેશ્વર એજ ભાવસાગરસૂરિએ કહેલા “રાઉ સિરિ ગંગદાસ”. ગંગદાસના પુત્ર જયસિંગદેવ પતાઈ રાવળ નામથી ઓળખાતો હતો. તેણે જયકેસરીરિને સન્માનિત કર્યા હતા એ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું.
૧૧૪૮. પિતાના ગુરુ જયકીર્તિરિ સં. ૧૫૦૦ માં પાટણનગરમાં પહેલેકવાસી થયા પછી સં. ૧૫૦૧ માં ચાંપાનેરમાં જયકેસરીરિ ગટ્ટેશપદ પામ્યા. એ પ્રસંગે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં શાલાપતિ જ્ઞાતીય સંઘવી કાલાગરે ઉત્સવ કર્યો. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી"માં નોંધે છે
એગાહિય પન્નરસે વરસે ગણુ ભાર ધારણ સમન્વે, સિરિ વીરનાહ ભવણે પાવાગિરિ ચંપયપુરશ્મિ. સાલાવઈ સંઘવઈ કાળાગર કુણઈ ઉ તત્વ, સિરી વીર વંસ પદે ઉયણ સમ્મિ સે કવિઓ. સો નવ દીવ દીવઈ મિષ્ઠા મહંધયાર હરણ પરે,
સિરિ જિણ સાસણ હારે જયકેસરિસરિ ગણુહારે. ૧૧૪૯. જયકેસરીરિની ગુરુ પ્રત્યેની ભકિત પણ અહીં ઉલ્લેખનીય છે. તેઓ કહે છે કે ચતુર્વિધ સંઘની મધ્યમાં જે કાંઈ શાસ્ત્રોને અલ્પાંશ હું કહું છું તે મારા ગુરુમહારાજના ચરણે લાગેલી રજના સ્પર્શના પ્રભાવ થકી છે.'—
અંકિંચિ સન્થ લેચં ચઉવિત સંઘર્સ મન્ઝિ વચ્ચે હું,
તા નિય ગુરુ પથ લગ્નય રયસ્સ ફાસગ્ય ભાવાઓ. ૧૧૫૦. વિશેષમાં તેઓ ગુરુ વિશે જણાવે છે કે –“જે એક હજાર કરોડ જીભ હેય, એક કરોડ પૂર્વ તુલ્ય આયુષ્ય હોય અને બૃહસ્પતિ જેવા કવિરાજ હોય તો પણ તે સદ્દગુરુ મહારાજના ગુણની, કીર્તિની સ્તુતિ ન કરી શકે.'—
જહા કેડિ સહસં જઈવિ ભવઈ પુવ્ય કોડિ સમ આઉં,
સુર ગુરુ સમ કવિરાઓ તય ન થુણઈ સુગુરુ ગુણ કિંનિં. પ્રકીર્ણ પ્રસંગે :
૧૧૫૧. એશવંશીય નાગડા ગોત્રીય લખરાજ આદિ ચારે ભાઈઓએ સં. ૧૫૩૯ માં નગરપારકરમાં શ્રી અભિનંદન સ્વામીનું મંદિર બંધાવ્યું. ત્યાંના રાજા સાથે અણબનાવ થવાથી એ ચારે ભાઈઓ ત્યાંથી ચોરવાડમાં જઈ વસ્યા, અને એરવાડિયા કહેવાયા. તેમાંના કેટલાક પ્રભાસપાટણમાં પણ પાછળથી આવી વસ્યા. આ નાગડા વંશમાં થયેલા ઉદેસીને પરિવાર કચ્છમાં વસ્યો, અને તેઓ કચ્છી મહાજન થયા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
૨૬૯ ૧૧૫૨. ઓશવંશીય વડેરાગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠ વીરમગામમાં થયા. તેમણે સં. ૧૫૧૫ માં શ્રી સુમતિનાથ આદિ ઘણાં જિનબિંબ ભરાવ્યાં તથા તેના ઉપર સોનારૂપાનાં ઇત્રો કરાયાં. જયકેસરીયુરિના ઉપદેશથી સંઘ કાઢી, પ્રતિષ્ઠા કરી ઘણું ધન ખરચ્યું. માણિક શેઠે મોગલેને ધન આપીને ઘણું બંદીવાનને પણ છોડાવ્યા છે. આ વંશમાં અમરકેટમાં થયેલા શાહ આસકરણ બાલબ્રહ્મચારી, બાલ વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા, તેમણે પારકર વિગેરે દેશોમાં થાળી, પીઆ તથા સવા શેરના મોદકની કહાણી કરી ઘા ધન ખરવું. સં. ૧૫૪૧ માં ભૂજમાં થયેલા ચાંપા શાહે જયકેસરીરિના ઉપદેશથી પસૂત્રની ૮૪ પ્રતો લખાવીને સર્વ આચાર્યોને વહેરાવી. સં. ૧૫૫ માં દેવચંદ પ્રભુતિ વડેરા ગોત્રના વંશજે વાંકાનેરમાંથી જૂનાગઢ જઈ વસ્યા, ત્યાંના નવાબને જેતા કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યાં ત્યારથી તેઓ દોસી ઓડકથી ઓળખાવા લાગ્યા. સં. ૧૪૯૯ માં પારકરમાં થયેલા ઠાકરસીના પુત્ર ખીમસીએ શરગંજય તથા ગિરનારના સંધ કાઢી બચું ધન ખરચ્યું હતું. સં. ૧૫૨૭ માં લોલાડાના રહીસ ભલા શેઠે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવી તેની જયકેસરીરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૧૫ માં કોટડાના રહીસ ખીમા શેઠના પુત્ર શ્રીકણું, મહીકણું, કીડા તથા મેઘાએ મળી શ્રી શાંતિનાથ જિનપ્રસાદ શિખરબંધ કરાવ્યો.
૧૫૩. ઓશવંશીય પડાઈયા ગેત્રીય સમરર્સએ સં. ૧૪૫૨ માં લાડા નગરમાં શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ કરાવ્યો. એક લાખ રૂપીઆ ખરચીને શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૫૦૮ માં જયકેસરીમૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ બિંબ કરાવી બાહડમેરમાં પ્રતિષ્ઠા કરાવી.
૧૧૫૪. ઓશવંશીય વાહણી ગોત્રીય રોમિલ શેઠે ચાર લાખ પીરોજી ખરચાને શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી, બે લાખ પીરજી ખરચી દાનશાળા મંડાવી. સં. ૧૫૫ માં બીજામાં થયેલા ભીમા તથા રામાએ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી ઘણું ધન ખરચ્યું.
૧૧૫૫. એશવંશીય ચૌહાણ ગોત્રીય વીરા શેઠે ઝાલરમાં શ્રી ચંદ્રપ્રભારવામાન જિનપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૫૫ માં કોરડાના વતની મઢિરાજ શેઠે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ
૧૧૫૬. શ્રીમાલી વંશીય આગ્નેય ગોત્રીય, આઉઆ ગામમાં થયેલા ઈલાક નામના શેઠ શ્રી વાસુપૂજ્ય જિનબિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ. આ વંશમાં લેલીઆણ પાસે છબાલી ગામમાં થયેલા ખોખા શેઠથી ખાત્રા નામની ઓડક થઈ. તેણે પાટણમાં ચેયસી પૌષધશાળામાં ચોર્યાસી કલ્પસૂત્ર વંચાવ્યાં તથા ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યા.
૧૧૫૭. કાશ્યપ ગોત્રીય ઝાંઝણ શેઠે મોડી ગામ પાસે ભાદ્રહડી ગામમાં સ. ૧૫૪૩ માં શ્રી વિમલનાથજીને જિનપ્રાસાદ જયકેસરીરિના ઉપદેશથી કરાવ્યો અને એમના જ ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
૧૧૫૮. શ્રીમાલી વંશીય ખોડાયણ ગોત્રીય શેઠ કુંભાએ જયકેસરીસૂરિના ઉપદેશથી બેલા ગામમાં પીત્તળની જિનપ્રતિમા સ્થાપના કરી.
૧૧૫૮. શ્રીમાલી વંશીય લાછિલ ગોત્રીય વીર શેઠે હરિયાપુરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય તથા પૌષધશાળા બંધાવ્યાં, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ.
૧૧૬૦. ઓશવંશીય કાંટિયા-ગોખરુ ગોત્રીય સંધા શેઠે સં. ૧૫૨૧ માં જયકેસરીરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ વંશમાં સંગ્રામ સોનીએ શત્રુંજય ઉપર ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
ર૭d
અંચલગચ્છ દિગ્દર્શન
૧૧૬૧. ઓશવંશીય સ્વાલ ગોત્રીય, સાયલાના વતની રૂપચંદ અને તેના પુત્ર સામંતસિંહે જયકેસરી સરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલ. ભટમાંથી જાણી શકાય છે કે સામંતસિંહને રાત્રિએ સર્પ કરડ્યો હોઈને તે મૂર્ણિત બની ગયેલું. તેને મૃત્યુ પામેલે જાણે અગ્નિદાહ માટે લઈ જતા હતા. એ વખતે જયકેસરીરિ સામા મળ્યા. તેમને તે હકીકત જણાવતાં મંત્રપ્રયોગથી તેમણે તેને સાજો કર્યો. આથી રૂપચંદે પોતાના તાબાનાં ચાર ગામો ગુરુને આપવા માંડ્યાં. પરંતુ નિસ્પૃહી ગુએ તે ન લેતાં તેમને જૈન ધર્મ સ્વીકારવા કહ્યું. તેઓએ પણ ખુશી થઈ કુટુંબ સહિત જૈનધર્મ સ્વીકાર્યો. તેઓ સાયલાના ઠાકોર હોવાથી સામંતસિંહના વંશજે સ્થાલ ગોત્રથી પ્રસિદ્ધ થયા. મરિના ઉપદેશથી તેમને ઓશવાળ જ્ઞાતિમાં મેળવી દેવામાં આવ્યા. ત્યાંથી તેના વંશજો કુંભલમેરમાં જઈ વસ્યા. તેમના વંશમાં મહિપા શેઠ ધનાઢય હતા. તેમણે ત્યાં વિશાળ જિનાલય બંધાવ્યું.
૧૧૬૨. શ્રીમાલીવંશીય, ભારદ્વાજ ગોત્રીય, વલાદ ગામના વતની મંત્રી નંદાએ શ્રી મલ્લિનાથબિંબ ભરાયું. એમના કુટુંબે બીજું પણ ત્રણ જિનબિંબો ભરાવ્યાં, જેમની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ. એક શ્રીમાળી જૈન કુટુંબની પ્રાચીન વંશાવલીમાં આ હકીકત આ પ્રમાણે નોંધાયેલી છે :
वलद्रि मं. नंदाख्येन मल्लिनाथ बिंब भराव्यो ए आदे कुटुवि बिंब ३ भराव्या । श्री अंचलगच्छे श्री विजयकेसरसूरीणामुपदेशेन प्रतिष्ठितं ॥ નૃપ પ્રતિબંધ
૧૧૬૩. જયકેસરીરિની કૃપપ્રતિબોધાદિ વિષયક અનેક વાતો પ્રસિદ્ધિમાં છે. અલબત્ત, એમાં ક્યાંક કિવદંતિ કે જનશ્રુતિને પણ સ્થાન મળ્યું હશે, પરંતુ એ વાતને પ્રાચીન ગ્રંથને પણ આધાર તો સાંપડે જ છે. આ બધી બાબતોમાંથી અતિહાસિક સાર કાઢીએ તોપણ જયકેસરીસૂરિના અસાધારણ પ્રભાવને પરિચય મળી રહે છે.
૧૬૪. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે એક સમયે જયકેસરીરિ અમદાવાદમાં બિરાજતા હતા તે વખતે ત્યાં બાદશાહ તાવથી પીડાતો હતો. છ મહિના સુધી અનેક ઉપાયો કર્યા છતાં તે સાજો થયો નહીં, જયકેસરીરિના પ્રભાવની વાત સાંભળી તેણે સૂરિને પિતાની પાસે તેડાવ્યા, અને તાવ દૂર કરવા વિનંતી કરી. ગુએ શાસનની પ્રભાવના કરવાના ઉદ્દેશથી મંત્રના પ્રભાવથી બાદશાહની માંદગી દૂર કરી. પટ્ટાવલી જણાવે છે કે ગુરુએ “ જવરાપહાર' મંત્ર ભણીને તથા મહાકાલી દેવીનું સ્મરણ કરીને પોતાનો ઓ ત્રણ વખત તેમના મસ્તક પર ફેરવ્યો. તે જ વખતે બાદશાહ તાવરહિત થયો. ગુરુએ પોતાનું રજોહરણ પથ્થરની શિલા ઉપર ખંખેર્યું એટલે તે શિલાના બે ટુકડા થઈ ગયા. ચમત્કારથી પ્રભાવિત થઈને બાદશાહે આચાર્યના ઉપદેશથી અમદાવાદમાં ઝવેરીવાડમાં અંચલગચ્છના શ્રમણ માટે એક ઉપાશ્રય બંધાવી આપે.
૧૧૬૫. ઉપર્યુક્ત પ્રમાણમાં અમદાવાદના બાદશાહના નામને ઉલ્લેખ નથી, પરંતુ સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી-એટલે કે સં. ૧૪૯૪ પછીને સમય તો એમાં સૂચવાયેલો છે જ. અમદાવાદના સુલતાનમાં અહમદશાહના રાયશાસનકાળ સં. ૧૪૫૪ થી ૧૪૮૫: મહિમુદન સં. ૧૪૮૫ થી ૧૫૦૭, કુતુબુદ્દીનના ૧૫૦૭ થી ૧૫૧૫ અને મહમદ બેગડાને સં. ૧૫૧૫ થી ૧૫૬૭ હતો. આ સુલતાનોમાં જયકેસરીસૂરિ મહિમંદશાહના સમાગમમાં આવ્યા હોવાની વિશેષ સંભાવના છે.
૧૧૬ ૬. ભીમશી માણેક પદાવલીમાં નવી જ વાત જણાવે છે. તેમના મતાનુસાર જયકેસરીરિએ નદીની ઉપર વૃક્ષો ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુલ્લાને હરાવ્યો. બાદશાહે નવો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
૧૯૧
નૂ
ઉપાશ્રય કરાવી દીધા, જે હજીયે અમદાવાદના ઝવેરીવાડમાં વિદ્યમાન છે. ભીમશી માણેક તાવની વાત પણ જરા ફેરફાર સાથે આ પ્રમાણે નૈધે છેઃ બાદશાહને છ માસ પર્યંત તાવ આવતો હતો. તે કોઈ વૈદ્યથી સા। ન થયા, પણ એમણે મંત્રખળે તાવને દૂર કર્યાં. બાદશાહે કહ્યું—એ તાવ કયાં છે? અમને દેખાડો! આથી ગુરુએ પેાતાના રજેહરણને શિલા ઉપર ખખેતુ', એટલે શિલા બળીને ભસ્મ થઈ ગઈ તથા પેાતાની કણી શેષ પાસેથી પાછી લીધી. જિનશાનની ઉન્નતિ થઈ તેમજ શ્રી સંઘની ઈચ્છા પૂર્ણ થઈ.
૧૧૬૭, ઉક્ત પ્રસંગેામાં જયદેસરીરના સમાગમમાં આવેલા સુલતાન મહિમંદ હેવાનું સૂચન લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાંથી જ આ પ્રમાણે મળે છેઃ—
यस्याहम्मद गुर्जरावनि सुरत्राणोऽभजच्छिष्यतां । हृत्वात द्विपमज्वरं गुरूशिलां तत्तापतोऽचूर्णयत् ॥ हर्षात्साहिगिराप्त शासनगणौनत्यः क्रियासन्प्रभुः । सोभूच्छ्रीजयकेसरीति गणभृद्वावींद्र चूडामणिः ||
૧૧૬૮. અર્થાત્ જેમને અહમદ નામના ગુજરાતના સુલતાન શિષ્યપણે ભજ્ગ્યા—જેના વિષમ વરને હરણ કરીને, તેના તાપથી ભારે શિલાને ફૂ કરી દીધી તથા જેમણે હ`પૂર્ણાંક રાજ્યપ્રશંસા પ્રાપ્ત કરી છે, શાન અને ગહની ઉન્નતિ કરી છે; એવા ક્રિયામાં સમ, ગચ્છને ધારણ કરનાર, વાદીન્દ્રોને માટે ચૂડામણિ સમાન શ્રી જયકેસરી થયા.
૧૧૬૯. આપણે જોયું કે અમદાવાદના સ્થાપક અહમદશાહના રાજ્યત્વકાલ સ`. ૧૪૫૪-૮૫ હોઇને એના અનુગામી મુલતાનના જ ઉક્ત પ્રમાણમાં ઉલ્લેખ હાવાનું સ્પષ્ટ થાય છે. એના પછીના સુલતાને માં કુતુબુદ્દીન અને મહમદ બેગડા થયા. આ બન્નેમાં મહમદ બેગડાનુ નામ ઉક્ત ઉલ્લેખના અહમદ નામ સાથે જરા સામ્ય ધરાવતું હોવા છતાં તેની શકયતા તેનાં ધર્માંધ અને અમાનુષી મૃત્યાથી જ સ્વાભાવિક રીતે જ દૂર થઈ જાય એમ છે. આમ બધી રીતે વિચારતાં જયકેસરીસુરિના સમયમાં થઈ ગયેલા ઉપર્યુક્ત અધા સુલ્તાનેામાં મહિમુદ જ જયકેસરીરિના સમાગમમાં આવ્યા હોવાનું માનવામાં કાઈ હરકત નથી. આચાર્યની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈ તે તેમને પૂત્યભાવથી વદ્યા હશે તેમજ અમદાવાદમાં એક ઉપાશ્રય પણ તેણે બંધાવી આપ્યા હશે. આ ઉપાય પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દનીય જિનાલય પણ આજે છે, જે લાકડાની કાતરણી માટે મશ્નર છે.
૧૧૭૦. પાવાગઢના રાજા ગંગરાજેશ્વર ચૌહાણના કહેવાથી જયકેસરીમૂરિ સં. ૧૪૯૪ માં ચ ંપકપુરચાંપાનેરમાં આચાય પદ પામ્યા. એ વિશે પણ આપણે જોઈ ગયા. આ રાજાની પદામાં જયકેસરીસૂરિ તેમના ગુરુ સાથે ખૂબ જ સન્માન પામ્યા હશે, એ વાતની પ્રતીતિ આ દ્વારા થઈ જ જાય છે. ૫. લાલચંદ્ર ‘ તેજપાલને વિજય ’માં આ રાન્ત વિશે જણાવે છે કે વિજયનગરના રાન્ત દેવરાય—મલ્લિકાન ખીજાના દરબારના કાતિર્થંકર કવિ ગગાધરે ‘ ગંગદાસ પ્રતાપવિલાસ' નામનું નાટક રચ્યું હતું, તેમાં સૂચવાયા પ્રમાણે ઉક્ત નાટકકાર, દારકાની યાત્રા કરી, અમદાવાદ નગરમાં ગુજરાતના સુલતાનની સભાના વિદ્વાનેને ચૂપ કરી, છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. પછી ત્યાંથી નીકળીને પાવાચલ-પાવાગઢના અધીશ્વર અને ચંપકપુરના કેંદ્ર ઉપર્યુક્ત ગંગદાસ રાજાને મળ્યો હતો. તે કવિની કવિતાથી સ ંતુષ્ટ થયેલા તે રાજાએ બહુમાન–દાનેદારા પરંતુષ્ટ કરી કવિને પોતાના ચરિત્રના અભિનયવાળુ નાટક કરવા કહ્યું હતું. તે પ્રમાણે રચાયેલું: લેકેત્તર તે નાટક, ચાંપાનેર જઈ મહાકાલીના મહેાસવ ઉપર પૂર્વોક્ત રાજાની સમક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ભજવવામાં આવ્યું હતું, જેમાં એ રાજાએ અહમદાવાદના સુલતાને સામે કરેલાં યુદ્ધ-પરાક્રમનું વર્ણન છે.
૧૧૭૧. ગંગદાસને પુત્ર રાજા જયસિંહ પણ ભારે પ્રતાપી હતો. તે પતાઈ રાવળ નામથી ઓળખાતો હતો. હાલ ગામ પાસે નાની ઉમરવાણ ગામમાં રહેલા કૂવા ઉપરના શિલાલેખ પરથી જણાય છે કે સં. ૧૫૩૫ માં માઘ વદિ ૮, શનિવારે પાવાગઢ પર જયસિંહદેવનું રાજ્ય હતું. ચહુઆણુ વંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એજ વંશ-કુલમાં તિલક જેવા (થયેલા રણથંભેરવાળા) હીરદેવના કુલમાં થયેલા ગંગરાજેશ્વરના પુત્ર આ જયસિંહ રાજા હતા. જેઓ પૂર્વ પુરુષોને ઉદ્ધાર કરવામાં ધીર, શ્રી શક્તિના ભક્ત, નિત્ય સુવર્ણ અને ગાયનું દાન કરનાર, દિને શાસન આપનાર અતિ દાની, પ્રતાપી રાજાધિરાજ હતા. તેમના આદેશથી ઉપર્યુક્ત આંમણું ગામમાં પોતાની માતા કામાદેવીના પુણ્ય માટે પૂર્વોક્ત કૂવો કરાવ્યો હતો.
૧૧૭ર. જયસિંહદેવ જેનાચાર્યોને ખૂબ જ સન્માન આપત. ડો. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગછની પટ્ટાવલીમાં આ પ્રમાણે ઉલેખ છે: ૬૦ શ્રી નાર-પાનેરપુરે પતાઈ ગઢ રાજા માન્યા માત્ર આટલા જ ટૂંકા ઉલ્લેખ પરથી જાણું શકાય છે કે જયકેસરીમૂરિને જયસિંહદેવે ખૂબ જ સન્માનિત કર્યા હશે. ભાવસાગરસૂરિ કૃત ગુવીવલીના ઉલ્લેખ દ્વારા પણ આપણે જોઈ ગયા કે જયસિંહદેવના પિતા રાજા ગંગદાસના વચનથી જયકીર્તિરિએ પિતાના શિષ્ય જયકેસરીરિને સં. ૧૪૯૪માં આચાર્યપદ સ્થિત કર્યા હતા. વળી ગુરુના મૃત્યુ બાદ જયકેસરીરિ ચાંપાનેરમાં જ સં. ૧૫૧ માં ગચ્છનાયક પદ પામ્યા, જે વખતે સાલાપતિ જ્ઞાતિના સંઘવી કાલાગરે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં ઉત્સવ કર્યો હતો. આ મહત્ત્વના પ્રસંગે પરથી ત્યાંના રાજાઓ અને જૈન સંઘને અંચલગચ્છીય આચાર્ય પ્રત્યેનો આદરભાવ જાણી શકાય છે. ચંપકપુરના મંત્રીઓ પણ અંચલગચ્છીય શ્રાવક હોવાના પ્રમાણ પ્રાચીન મૂર્તિ લેખો દ્વારા મળી રહે છે. સં. ૧૫૨૯ માં મંત્રી જગરાજે જયકેસરીરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું હતું જેની ચંપપુરના સંઘે પ્રતિષ્ઠા કરાવેલી:–
संवत् १५२९ वर्षे ज्येष्ठ वदि , गुरौ श्री गुर्जरवंशे में साधा भार्या फकु पु० मं० परबत भार्या रतनु पु० मं० जगराज सुश्रावकेन भ्रातृ लाला वेणीदास पितृव्य मं० पामा बुधासिंघ भाईया सहितेन पितामह पुण्यार्थ अंचलगच्छेश श्री जयकेशरीसूरि उपदे... शांतिनाथ किंवं प्रतिष्ठितं संघेन श्री चंपकपुरे ॥
જ્યકક્સરમરિને તે પતાઈ રાઉલના રાજ્યત્વકાલમાં રાજ્યમાન્ય ગણવામાં આવતા હતા. તપાગચ્છીય સેમદેવસૂરિને પણ જયસિંહદેવે સન્માનિત કર્યા હોવાનો ઉલ્લેખ મળે છે. પં. પ્રતિકામે સમસૌભાગ્ય કાવ્યમાં આ જયસિંહદેવ વિશે જણાવ્યું છે કે-“શત્રુઓને કંપાવનાર ચંપકનેર–ચાંપાનેરને નાયક, દાતા અને વિશુદ્ધ ચારિત્રવાળા, રાજાઓમાં મુકુટ જેવો, જયસિંહ રાજા, જે (મદેવ)નાં વચનો વડે પ્રસન્ન થઈને પોતાના સ્નેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડેલાવતો હતો. સેમદેવસૂરિએ પિતાની વાણુની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરે વડે પાવાગઢના રાજા જયસિંહ અને જૂનાગઢના રાજા રામાંડલિક વિગેર નરેન્દ્રોનાં હૃદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
૧૧૭૩. સં. ૧૫૭૦ માં શ્રીમાલજ્ઞાતીય સં. સહદના પુત્ર મંત્રીવર હાથી સુશ્રાવકે ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું અને ચંપકપુરમાં એની પ્રતિષ્ઠા થઈ–
संवत् १५७० वर्षे माघ वदि ९ शनौ श्रीमाल जातीय में. साद भा० सहजलये
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
२७३ पु० मंत्रीवर हाथी सुश्रावकेण भायो नाथी सा० हांसा कीका मुख्यकुटुंबयुतेन श्री अंचलगच्छेश श्री भावसागरसूरिणामुपदेशेन श्री आदिनाथविम्बं कारितं प्र० चम्पकपुरे श्री ॥
૧૧૭૪. સં. ૧૫૩૯ ના દુકાળમાં મહમૂદ બેગડાના સરદાર મલિક આસદે ચાંપાનેરના પ્રદેશમાં લૂંટ કરી હતી. જયસિંહદેવે તેને હરાવી મારી નાખ્યો હતો. બેગડાએ તેનું વેર લેવા વડોદરે ફેજ મોકલી હતી. જયસિંહદેવે માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી હતી. બેગડો દાહોદ આવ્યો કે માળવાનો સુલતાન પાછો ફર્યો હતો. રાજાએ દૂત મોકલી માફી માગી પરંતુ બેગડાએ તેનો અસ્વીકાર કર્યો. ૨૦ માસ સુધી ઘેરે ચાલ્યો–આંગ્લ તવારીખ અનુસાર સન ૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ના ડિસેમ્બર સુધી. એ દરમિયાન ઘણી યુક્તિ પ્રયુક્તિઓ થઈ. જેસિંગદેવ અને તેના સાથીઓ વીરતાપૂર્વક લડ્યા. દિવાન ડુંગરશી ઘવાયો. અંતે કિલ્લે તૂટ્યો. બેગડાએ એ જ વર્ષમાં ચાંપાનેરમાં મસજદનો પાયો નાખ્યો અને ત્યાંને કિલે કબજે કર્યો. ઈલામ ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા જયસિંહદેવને મારી નાખવામાં આવ્યો. મુસલમાન થનાર રાવળના પુત્રને સફઉભુલ્કને હવાલે કરી મુસલમાની ધર્મ ભણાવ્યો તથા નિઝામ-ઉલ-મલકનો ખિતાબ આપી અમીર બનાવ્યો હતો. ચાંપાનેરને મહમૂદ બેગડાએ મહમૂદાબાદ નામ આપી રાજધાની રૂપે બનાવ્યું હતું અને તેમાં ઈરલામ સંસ્કૃતિનાં સ્થાપત્ય રચાવ્યાં હતાં.
૧૧૭૫. અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતરિએ પાવાગઢ ઉપર ઉગ્ર તપસ્યા કરી અને આ ભૂમિને પિતાની તપોભૂમિ બનાવી. અહીંથી જ પ્રેરણા મેળવી તેમણે આ ગચ્છની ઉઘણું કરી. એમના અનુગામી આચાર્યો માટે પણ આ ભૂમિ પ્રેરણાદાયક રહી. ત્યાંના રાજાએ પણ આ ગ૭ના આચાર્યોને સમાન આપતા રહ્યા. મહમૂદ બેગડાએ ચાંપાનેર સર કર્યું ત્યાં સુધીના છેલા રાજવી જયસિંહદેવ અથવા પતાઈ રાવળની રાજસભામાં અંચલગચ્છનાયક જયકેસરીસૂરિ રાજ્યમાન્ય હતા. જયસિંહદેવના રાજ્યકાલમાં પાવાગઢ મહાકાલીદેવીનું તીર્થધામ બની ચૂક્યું હતું, અને આ ગછે એ દેવીને પોતાની અધિષ્ઠાયિકા તરીકે સ્વીકારી લીધી હતી. આ દષ્ટિએ અંચલગચ્છની સ્થાપનાથી માંડીને આજ દિવસ સુધી પાવાગઢ આ ગ૭ના અનુયાયીઓ માટે પ્રેરણા અને ભક્તિનાં અનન્ય ધામ સમું રહ્યું અને રહેશે. મહાકાલીદેવીનું સ્વરૂપ,
૧૧૭૬. પાવાગઢ મહાકાલીદેવીનાં તીર્થધામ તરીકે આ અરસામાં વિશેષ પ્રસિદ્ધ થયું. મહાકાલીદેવીનાં સ્વરૂપનું વર્ણન પણ જૈન સાહિત્યના આધારે અહીં દર્શાવવું અભીષ્ટ છે. મહાકાલીદેવી જેનદેવીછે અને અચલગચ્છાધિષ્ઠાયિકા છે તે વિશે આપણે આગળ વિસ્તારથી વિચારી ગયા છીએ. એ સાથે મહાકાલીદેવીનાં સ્વરૂપનું કિંચિત વર્ણન પણ આપણે કરી ગયા છીએ. દેવીનાં સ્વરૂપનું વર્ણન કંઈક અંશે દરેક શતાબ્દીમાં ફેરફારવાળું મળી આવે છે.
૧૧છ૭. “જન ચિત્ર કલ્પકમમાં સારાભાઈ નવાબે છાણી ભંડારની સં. ૧૨૧૮માં લખાયેલી ૨૨૭ પાનાંની તાડપત્રની હસ્તલિખિત પ્રતમાંથી સોળ વિદ્યાદેવીઓ અને યક્ષોનાં ૨૧ ચિત્રો રજૂ કર્યા છે. જેન મૂતિવિધાનશાસ્ત્ર (Iconography )ના અભ્યાસીઓ માટે આ પ્રત ઘણી જ મહત્વની છે. જેને મંત્રશાસ્ત્રમાં જાણીતી સોળ વિદ્યાદેવીઓનાં પ્રાચીન ચિત્ર આ પ્રત સિવાય બીજો કોઈ પણ સ્થળે ઉપલબ્ધ નથી. જો કે દેલવાડાનાં વિમલવસહીનાં જિનમંદિરને રંગમંડપની છતમાં સફેદ આરસમાં બહુ જ બારીક રીતે કોતરેલી સોળ વિદ્યાદેવીઓની સ્થાપત્યમૂર્તિ પ્રાચીન છે, પરંતુ પહેરવેશે તથા આયુધોનો જેવો સુંદર ખ્યાલ આ ચિ આપે છે તે તે સ્થાપત્યમૂતિ ઓ આપવામાં સફળ નીવડી શકે તેમ નથી. આ ૧૬ વિદ્યાદેવીને કેટલાક તરફથી સરસ્વતીનાં સાળ જુદાં જુદાં સ્વરૂપ તરીકે કઢપવામાં આવે છે. ઉદાહરણાર્થે જુઓ The Goddess of Learning in Jainism (Page 1
૩૫
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
ર૦૪
અંચલગચ૭ દિગ્દર્શને 291 to 303) by B. C. Bhattacharya, તથા દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતાને વાર
ઔર નિર્મને રિા-૩પતિના' નામને લેખ, “' ફારિત . પૃ. ૫૪૯ માં કત્તા જણાવે છે કે “રવર્તી રહ્યું વિદ્યાલૂ માને નાતે હૈં' તેમ માનવાની કોઈ જરૂર નથી. વાસ્તવિક રીતે આ સેને વિદ્યાદેવીઓ જુદી જુદી વિદ્યાઓની અધિષ્ઠાયિકા દેવીઓ છે, અને તે સોળેના જુદા જુદા મંત્ર છે.
૧૧૭૮. સારાભાઈ નવાબ મહાકાલીનાં ચિત્રો પરિચય આ પ્રમાણે કરાવે છે: “અતિશય શ્યામવર્ણવાળી તથા શત્રુઓને મહાકાળ (મહા ભયંકર) જેવી હોવાથી મહાકાલી; પ્રતનાં પાના ૮૪ ઉપરથી, ચિત્રનું કદ ૨ x ૨૩ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની, ચાર હાથ; ઉપરના જમણુ હાથમાં અંકુશ અને ડાબા હાથમાં ઘંટા તથા નીચે જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમ બીજેરાનું ફલ; શરીરને વર્ણ કાળે; મુકુટનો વર્ણ સુવર્ણ, કંચુકી ગુલાબી રંગની; વચ્ચે આઠ પાંખડીનાં કલની ભાતવાળું લાલ રંગનું ઉત્તરીય વસ્ત્ર; પુરુષનાં વાહન ઉપર: ભદ્રાસને બેઠક; આ મહાકાલી દેવીની માન્યતા હિન્દુ ધર્મીઓમાં વિશેષ હોવાથી તેની જુદી જુદી જાતની અને જુદાં જુદાં સ્વરૂપવાળી મતિઓ હિન્દુ દેવળોમાં બહુ મોટી સંખ્યામાં મળી આવે છે.”
૧૧૭૯. શોભન મુનિ વિરચિત “સ્તુતિચતુર્વિશતિકામાં મહાકાલદેવીના વિજયને ક આ પ્રમાણે છે –
धृतपविफलाक्षालीघण्टेः करैः कृतबोधित
प्रजयति महाकालीमाधिपङ्कजराजिभिः । निजतनुलतामध्यासीनां दधत्यपरिक्षतां
प्रजयति महाकाली माधिपं कजराजिभिः ॥४४॥ ૧૧૮. અર્થાત “કમલન સમાન શોભાયમાન એવા, તેમજ વળી ધારણ કર્યા છે વજ, ફલ, જપમાલા અને ઘટ જેને વિષે એવા (ચાર) હસ્તો વડે (ઉપલક્ષિત) એવી, તથા (સચ્ચારિત્રના ઉપદેશ વડે) [ અથવા ઉપર્યુક્ત હતો વડે ] બાધ પમાડ્યો છે પ્રજાને જેઓએ એવા મુનિઓના સત્કાર [ અથવા મહોત્સવો] કર્યા છે જેણે એવી, તેમજ વળી (૧) શ્યામવર્ણ, (૨) શારીરિક તથા માનસિક પીડા, (કમ રૂપી) કાદવ, વૃદ્ધાવસ્થા અને સંગ્રામથી નહિ દૂષિત થયેલી અને (૩) માનવ–પતિના ઉપર બેસનારી–આરોહણ કરનારી (અર્થાત્ આ ત્રણ વિશેષણથી વિશિષ્ટ) એવી પોતાની દેહરૂપી લતાને ધારણ કરનારી એવી મહાકાલી (દેવી) દુશ્મને ઉપર વિજય મેળવ્યો હેવાથી) પ્રકણ જયવંતી વર્તે છે.”
૧૧૮૧. મહાકાલીદેવીનાં સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરતાં પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા ઉક્ત ગ્રંથનાં સંપાદનમાં જણાવે છે કે–અતિશય શ્યામવર્ણ અને શત્રુઓને મહાકાળ રૂપ એવી જે દેવી તે મહાકાલી એમ એનાં નામ ઉપરથી સૂચિત થાય છે. આ પણ એક વિદ્યાદેવી છે. એને ચાર હાથ છે. તે એક હાથમાં જપમાલા, બીજ હાથમાં ફળ, ત્રીજા હાથમાં ઘટ અને ચોથા હાથમાં વધુ રાખે છે. એને માનવનું વાહન છે, આ સંબંધમાં જુઓ બપભદિસરિ કૃત ચતુર્વિશતિકા (પૃ. ૭૦-૮૦). ૧૧૮૨. આ હકીક્તના ઉપસંહાર રૂપ નિમ્નલિખિત ગ્લૅક વિચારવા જેવો છે.
नरवाहनाशशधरोपलोज्ज्वला रुचिराक्षसूत्रफलविस्फुरत्करा ।
शुभघण्टिकापविवरेण्यधारिणी भुविकालिकाशुभकरा महापरा ॥ ૧૧૮૩. “નિર્વાણુ કલિકામાં પણ આ વિદ્યાદેવી વિશે ઉલ્લેખ છે પરંતુ વર્ણ અને વાહન સિવાયની હકીકતમાં ભિન્નતા જણાય છે. કેમકે ત્યાં કહ્યું છે કે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
આ કેસરીરિ
૨૭૫ तथा महाकालीदेवीं तमालवणाँ पुरुषवाहनां चतुर्भुजां अक्षसूत्रवज्रान्वितदक्षिणकरामभयघण्टाकतवामभुजां जेति
અર્થાત મહાકાલીદેવીને વર્ણ તમાલવૃક્ષના સમાન છે અને તેને પુરુષનું વાહન છે. વિશેષમાં તેને જમણા બે હાથ જપમાલા અને વજીથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે અભય અને ઘટથી વિભૂષિત છે.
૧૧૮૪. ઉક્ત પ્રમાણે ઉપરાંત અંચલગરછીય સાહિત્યમાં પણ મહાકાલીદેવી વિશે અનેક ઉલ્લેખ ઉપલબ્ધ બને છે. લાયચંદ્ર કત વીરવંશાનુક્રમતથા ક્ષમાલાભ કત “મન્ડાકાળી માતાને છંદ 'આ અંગે વિશેષ ઉલ્લેખનીય છે. આ બન્ને કૃતિઓ મહાકાલીદેવી વિશે સુંદર પ્રકાશ પાડે એમ છે, કિન્તુ એ વિષયની વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે. સુતાન-સન્માનિત શ્રાવકે અને એમનાં કાર્યો,
૧૧૮૫. અંચલગીય શ્રાવકે પણ રાજસભાઓમાં ખૂબ જ આદરમાન પામ્યા હોવાની હકીકત પ્રાચીન પ્રમાણમાંથી મળી આવે છે. ધર્મપ્રભસૂરિ કૃત કાલકાચાર્ય કથાની એક સ્વર્ણાક્ષરી પ્રત પ્રાપ્ત થાય છે.
૧૧૮૬. ઉપર્યુક્ત કાલકાચાર્ય કક્ષાની સ્વર્ણાક્ષરી પ્રતિ તિવી અલવાએ સં. ૧૫૧૦ના ફાગણ સુદી ૫ને રવિવારે લખી છે, જયકેસરીરિના ઉપદેશથી ઓશવાલ બપણુગોત્ર મિઠડિયા શાખાના શા. પાસાની પત્ની ચમકૃ શ્રાવિકાએ એ લખાવી છે. એમાં તીર્થોદ્ધાર, યાત્રા, અહમદ પાકિસાહિ અને કુતુબુદ્દીનથી સન્માન પ્રાપ્ત કરવા વગેરેનો ઉલ્લેખ મહત્વનું છે. “ અલવા લિખિત બે સ્વર્ણાક્ષરી કલ્પસત્રની પ્રશસ્તિઓ' જે. સ. પ્ર. અંક ૮-૯, પૃ. ૧૫૮-૬૧ માં ભંવરલાલજી નાહટા જણાવે છે કે કાલકાચાર્ય કથા ” પત્રાંક ૧૨ થી ૧૪૨ સુધીમાં છે, જેમાં ૧૩૩ અને ૧૩૫ નાં વચ્ચેનાં બે પત્રો નથી, એની પહેલાં ૧૩૧ પત્રોમાં “કલ્પસૂત્ર' સચિત્ર લખાયેલું છે, જેની પ્રતિ અત્યારે કોઈ સંગ્રહાલયની શોભા વધારી રહ્યું છે, જેને પત્તો લગાવવો જરૂરી છે.
૧૧૮૭. કાનિસાગરજીને પણ એ ગ્રંથની એક પ્રતિ જાલાન સંગ્રહ પટણામાં જોવા મળેલી, જેમાં એ પ્રમાણે જ પ્રશસ્તિ છે, જુઓ “જૈન” પર્યપણાંક સં. ૨૦૦૪, પૃ. ૪૩૯-૪માં “ઐતિહાસિક પ્રશસ્તિ એ નામને લેખ. તેઓ જણાવે છે–ભારતીય ચિત્ર ઔર સ્થાપત્યકલા કે ઉન્નતિ પૂર્ણ વિકાસ મેં જેને અપના સર્વસ્વ તક સમર્પિત કર અપૂર્વ કલા--હૃદય કા પરિચય દિયા થા. ઐસા કહના પૂર્વ કથિત વાકયો દહરાના હૈ. અબ તે સાંચના ઈસ વિષય પર હૈ કિ ઉન ચિત્ર ઔર સ્થાપત્ય કલા કે પ્રતીક કે હમ કિન દૃષ્ટિ સે દેખતે હૈં ? યા દેખના ચાહિએ. પર્યુષણ પર્વ જેને કા એક પરમ પાવન સાંસ્કૃતિક પર્વ હૈ ય તો માનવ સંસ્કૃતિ મેં પ ક સ્થાન બહુત ઊંચા હૈ, પર જૈન પ કે મેં તો સાંસ્કૃતિક દીપક માનતા હું. ભૌતિક વસ્તુ સમુત્પન્ન દીપક ક્ષણિક પ્રકાશ કે બાદ વિલીન હે જાતા હૈ, પર પ્રતિવર્ષ પ્રજ્વલિત હોનેવાલા સાંસ્કૃતિક દીપક માનવ સંસ્કૃતિ કે આધ્યાત્મિક ઉચ્ચ પ્રશસ્ત પથ કો પ્રલકિત કર એક નવીન ચેતના ઔર સંસ્કૃતિ ફેલા કર નવીનતમ ઉચ્ચ માર્કાનુગામિની ભાવનાઓં સે મનુષ્પોં કો ઓતપ્રોત કર દેતા હૈ. ઇસકે પ્રકાશ સે વહ અપના ઉચ્ચ સ્તર, પૂર્વ કે દ્વારા પ્રસાદિત પદેશિક વાણી આદિ કા સ્વણિય અનુભવ કરતા હૈ. ઈસીકે સહારે વહ આત્મકલ્યાણ કા હી માર્ગ મેં પ્રવૃત્ત હોતા હૈ. ઈન દિનાં પ્રધાનતઃ કપસૂત્ર કા પારાયણ સર્વત્ર આદર કે સાથ કિયા જાતા હૈ, અતઃ જૈનેને ઈસ પવિત્ર સૂત્ર કો સ્વર્ણરજતાદિ મુલ્યવાન દો સે સુસજ્જિત કર લિખવાયે ઔર
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬
અંચલગચ્છ દિગ્દર્શન તદનુકુલ ચિત્ર ભી અંકિત કરવા, એસી પ્રતિયાં ભારતમેં ઔર બાહર સેંકડો કી સંખ્યામેં ઉપલબ્ધ હોતી હૈ. ઐસી હી એક પ્રતિયાં કા અતિ સંક્ષિપ્ત પરિચય યહાં પર ભી અભીષ્ટ હૈ.
૧૧૮૮. “યહ પ્રતિ કુલ મિલાકર ૧૪૨ પત્રોં કી થી જિસમેં કલ્પસૂત્ર ઔર કાલક કથા ઉલિખિત થી, પરંતુ વર્તમાન મેં તે કેવલ ૧૩૨-૪ર તક કાલક કથા હી હૈ. મુઝે પ્રતીત હોતા હૈ કિ બેચનેવાલે ઉસ્તાદ થે, અતઃ એક ગ્રંથ કે ઇનેદામ કે લિયે દેને કે અલગ અલગ બેચા હોગા, કથા તો રહી યહીં ઔર સૂત્ર ન જાને કહાં વિરાજમાન હંગે. સંપૂર્ણ પ્રતિ સ્વર્ણાક્ષરી છે. લિપિ બડી સુન્દર ઔર સુપય છે. પત્રોં કો લાલ રંગસે વિલેપિત કર તદુપરિ સ્વર્ણલિપિ ઉપસ્થિત હૈ. ચારે ઓર બ્લ રંગ કી રેખા ખીંચ દી ગઈ હૈ. ઈસ કથા મેં ૫ ચિત્ર હૈ જો કાલકાચાર્ય છે કે જીવન ઘટના ચક્ર પર પ્રકાશ ડાલતે હૈ. ચિત્રોં કી પૃષ્ઠભૂમિ લાલ રંગ કી હૈ, પીલા-સ્વર્ણ-શ્યામલ્લુ આદિ રંગો કી પ્રધાનતા છે. કમ અચ્છી હૈ. ન જાને કલ્પસૂત્ર મેં કિતને મૂલ્યવાન ચિત્ર ચલે ગયે હેગે.'
૧૧૮૮. “અંતમે જે પ્રશસ્તિ હૈ ઉસકા ઐતિહાસિક દૃષ્ટિ સે બહુત કુછ મૂલ્ય હૈ. ઉસસે પતા ચલતા હૈ કિ વિ. સં. ૧૫૧૦ મેં આચાર્ય જયકેસરીરિજી ચમકુ શ્રાવિકાને સમર્પિત કિયા, ઔર આવકને લિખા. પ્રશસ્તિ વર્ણિત શ્રાવક બડે પ્રતિષ્ઠિત ઔર રાજદ્વારા સન્માનિત પ્રતીત હોતે હૈ. વિદ્વાન લેગ ઈન પર અધિક પ્રકાશ ડાલેંગે એસે વિશ્વાસસે પંક્તિયા સમાપ્ત કરતા હું.'
૧૧૯. આપણે પેરા નં. ૧૧૨૬ માં જે કુટુંબનું વંશવૃક્ષ જોઈ ગયા એજ કુટુંબને ઉક્ત પ્રશસ્તિમાં ઉલ્લેખ છે એમ સહેજે ખ્યાલ આવી શકે છે. ઉકત વંશવૃક્ષમાં પ્રસ્તુત પ્રશસ્તિનાં અન્ય નામોને સમાવેશ કરતાં સંવદ્ધિત વંશરાક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
(ઉશવંશ-બપણું ગોત્ર-મીઠડિયા શાખા-પત્તનવાસી)
સંગ્રામ
સલખણુ (ભાર્યા સલખણુદેવી )
તેજા (ભાય તેજલદેવી)
નરસિંહ (ભાય કઉતિગદે)
કાલા ગાંગ
ડીડા (ભાર્યા સૂહદે ખીમા (ભાર્યા ખીમાદે) ભૂરા
| અપર ભાર્યા અમરાદે) નાગરાજ (ભાર્યા નારંગદે).
પાસદા
દેવદત
|
જિવસ
જીવરાજ
જિણુદાસ
કાલા (ભાર્યા લાખણદે) પાસા |_| (લઘુ પત્ની કપૂરદેવી) પાસા (ભાર્યા ચમ)
સમરથ (ભાર્યા ભરમાદે)
શિવદાસ (ભાર્યા શિવાદ)
સિંહદત્ત
ઉપસી
ઉદયસી
વિચિત્ર
વિજયસિંહ
રૂપી
રૂપચંદ
અમરસિક
અમરસિંહ
પુત્રી ચિ
પુત્રી હિરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
૨૭૭ ૧૧૯૧. ઉશવંશીય, બપ્પણું ગોત્રી, મીઠડીઆ શાખીય, પત્તનવાસી આ કુટુંબ વિશે આ પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે –
(૧) નરસિંહના પુત્રો પાસદત્ત અને દેવદત્ત રાવલા તીર્થની દેવકુલિકા નં. ૩૦ થી ૩૨, જયકીર્તિ મરિના ઉપદેશથી કરાવી હોવાની માહિતી સં. ૧૪૮૩ ને પ્રથમ વૈશાખ સુદી ૧૩ ગુરુવારના, તે દેવકુલિકાના શિલાલેખ પરથી પ્રાપ્ત થાય છે.
(૨) ઉક્ત નસિંહની સંતતિમાં રૂડી શ્રાવિકાએ જીરાવાલા તીર્થની ૩૦મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી એમ તેને ખંડિત શિલાલેખ પરથી જાણી શકાય છે. શિલાલેખ સં. ૧૮૮૩ ના વર્ષનો જ છે.
(૩) ઉક્ત તેજાના દ્વિતીય પુત્ર ખીમાની ભાર્યા ખીમાદેએ કુટુંબના શ્રેયાર્થે જીરાવાલા તીર્થની ૩૫ મી દેવકુલિકા જયકીર્તિરિના ઉપદેશથી કરાવી, એમ તેના એજ તિથિ-મિતિના શિલાલેખ પરથી જાણી શકાય છે.
(૪) પ્રશતિ દ્વારા જાણી શકાય છે કે સલખણના પુત્ર સા. તેજા અને સા. નરસિંહ અભૂત ચારિત્ર્યવાળા હતા. તેમણે મહાતીર્થની યાત્રા કરી તેને ઉદ્ધાર કરાવ્યો અને એ રીતે પોતાનું ધન કૃતાર્થ કર્યું.
(૫) સા. તેજાના સા. ડીડા પ્રભૂતિ પાંચ પુત્રો થયા જેમને ગુજરાતના સુલતાન અહમદશાહે પણ સન્માનિત કરેલા. તેમણે અનેક સત્કાર્યો કર્યા હતાં.
(૬) ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણસમાન થયા.
(૭) નાગરાજના પૌત્ર સા. પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓ શ્રી સંઘમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમજ ખૂબ જ સમર્થ પુરુષ હતા. તેની પત્ની ચમકૂ પણ નિર્મળ શીલને ધારણ કરવાવાળી, દેવ અને ગુરુની ભક્તિમાં રસીક ચિત્તવાળી હતી, જેણે સાતે ક્ષેત્રોમાં ધન વાવરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. શ્રાવિકા ચમકૂએ જયકેસરીરિના ઉપદેશથી સં. ૧૫૧૦ ના ફાગણ સુદી ૫ ને રવિવારે શ્રી કલ્પસૂત્રની પ્રતિ સ્વર્ણાક્ષરે લખાવી.
૧૧૯૨. ઉપર્યુકત મહત્ત્વપૂર્ણ બાબતો ઉપરાંત જીરાવાલા તીર્થની દેવકુલિકાના શિલાલેખોમાંથી તેમજ કપમાની પ્રશતિઓમાંથી એ રાજમાન્ય વંશની બીજી પણ કેટલીક માહિતી ઉપલબ્ધ બને છે.
આ વંશના સમર્થ પુરુષોને ગુજરાતના સુલતાનોએ પણ સન્માનિત કર્યા હતા, એ પરથી જ એમની મહત્તા જાણી શકાય છે. અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી તેમણે અનેક કાર્યો કર્યા અને પોતાનાં સુકૃત્ય દ્વારા ગચ્છની તેમજ શાસનની શોભા પણ તેમણે વધારી. શિષ્ય સમુદાય
૧૧૦૩. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેરે છે કે જયકેસરીરિએ બે આચાર્યો, સાત ઉપાધ્યાય અને દશ મહત્તરાઓને પદસ્થાપિત કર્યા હતાં –
સૂરિ દુગ સત્ત પાઠગ મહત્તરા દસહસિરિ પયે દાઉં,
સિરિ જયકેસરસરી થંભપુરે લંકિઓ તતો. ૧૧૯૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ માં પણ એ પ્રમાણે જ સંખ્યા જણાવે છે –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન દે આચારિજ મણહસ, ઉવઝઝાય સત્તતહ, મહાર;
થાપિય દસ સિરિ પદવસ, ઈયાલઈ સુરગિ ગયા ગુરુ. જયકેસરીસૂરિના શિષ્યો અને તેમનાં કાર્યો વિશે જાણવું પણ જરૂરી છે. કીર્તિવલ્લભ ગણિ
૧૧૮૫. જયકેસરીરિના શિબ કાર્તિવલ્લભગણિ ઉપદેશક તેમજ લેખક થઈ ગયા. નાતાસૂત્રની પ્રત પુષિકામાંથી જાણી શકાય છે કે-ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે પોરવાડ વંશમાં પુરુષ અને પદભાઈના પુત્ર વર્ધમાન નામના ગુણવાન ગૃહસ્થ થઈ ગયા, જેની પત્નીનું નામ મણ અને પરાક્રમી પુત્રોનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્ત્રકિરણ, ૩ વિજયકિરણ, ૪ સિંધા (3) હતાં. પૌષધ વિગેરે ધર્મો કરનારા, અઈચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ ગૃહસ્થ, જયકેસરીરિના શિષ્ય કીતિવલ્લભણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધર્મરુચિ થયા હતા. પુત્રોએ વિસ્તારેલા યશવાળા તે વર્ધમાન શેઠે ભુજથી ઉપાજિત કરેલાં દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રો લખાવ્યાં હતાં. એ જેનાગમનાં લેખનને આરંભ ચંપકદુર્ગ-ચાંપાનેરમાં સં. ૧૫૬૭ માં થયો હતો. જુઓ ૫. લાલચંદ્ર ગાંધી કત “તેજપાલને વિજય” પૃ. ૨૪.
૧૧૮૬. કીર્તિવલ્લભગણિએ સં. ૧૫૫૨ માં સિદ્ધાંતસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં ઉત્તરાધ્યયન સૂત્ર પર પૂર્વાચાર્યોએ રચેલ દીપિકા આદિ વૃત્તિઓને અનુસરી સ્પષ્ટ વ્યાકરણની ઉક્તિવાળી વૃત્તિ રચી અમદાવાદમાં દીપોત્સવીને દિવસે પૂર્ણ કરી. આ સંસ્કૃત ટીકા ૮૨૬૫ શ્લોક પરિમાણની છે. પ્રશસ્તિ માટે જુઓ પ્રો. પિટર્સનને સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સન ૧૮૮૬-૯૨, નં. ૧૧૮૭. ગ્રંથકર્તા પોતાના ગુરુ અને ગ્રંથ રચના વિશે જણાવે છે કે
तच्छिष्यो ननु कीतिवल्लभगणिर्मुग्धाग्रणी मोहतो ।
___ स्पष्टव्याकरणोक्तिवृत्तिमलिखन्मुग्धप्रबोधप्रदाम् । पूर्वनिर्मितदीपिकिादिकमहाग्रंथानुसारी स्वक
કwવેન [નત g] ની વહુગુ ઇત્તરઃ પુનઃ | संवत्पंचदशे द्विपंचगणिते वर्षे च हर्षप्रदे
सु श्री अहमदवादनाम्नि नगरे दीपोत्सवे निर्मिता ॥ મહીસાગર ઉપાધ્યાય
૧૧૯૭. જયકેસરીરિના શિખ્ય મહીસાગર ઉપાધ્યાયે સં. ૧૪૯૮ માં “વડાવશ્યકવિવિ” નામને ૨૩૭૫ લેક પરિમાણ ગ્રંથ ગુજરાતીમાં લખે. પ્ર. વેલણકર “જિનરકેશ માં નોંધે છે તેમ, બાલાવબેધ સંક્ષેપાર્થ, ચૈત્યવંદનસૂત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ, સાધુ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનસૂત્ર ઈત્યાદિ આ ગ્રંથનાં અપરનામો છે. મોહનલાલ દલીચંદ દેશાઈ કેસરીમૂરિના શિષ્ય મહિમાસાગર ઉપાધ્યાયને “પડાવશ્યક વિવરણ સંક્ષેપાર્થ' જે.ગુ.ક.ભા.૩.પૃ.૧૫૯૧માં ઉલ્લેખ કરે છે, તે આ ગ્રંથ કર્તા સંભવે છે. મહામેરુગણિ
૧૧૯૮. મેçગરિ કૃત જૈન મેઘદૂત મહાકાવ્ય પર મહમેગણિએ ટીકા રચી છે. ૧૪૪ શ્લેક પરિમાણની આ સંસ્કૃત ટીકા સં. ૧૫૪૬ માં રચાઈ છે. તદુપરાંત ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઇતિહાસભા. ૨, પૃ. ૫૩૦ માં નેધે છે તેમ, મહમેમ્મણિએ “ક્રિયા ગુપ્ત', “જિનસ્તુતિ પંચાશિકા' કલ્પસૂત્રાવરિ' આદિ ગ્રંથ પણ રચ્યા છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્રી જયકેસરીરિ ધર્મશખરસૂરિ
૧૧૯૯. જયકે સરીસૂરિના સમયમાં ધર્મશેખરસૂરિની વિદ્યમાનતાનું પ્રમાણુ “નંદીસુવવૃત્તિ ની પ્રત પુષ્પિકા પૂરું પાડે છે. તેમાં આ પ્રમાણે નેધ છે –
संवत् १५०९ वर्षे ज्येष्ठ मासे शुक्लपक्षे बुधवासरे श्रीमदंचलगच्छे श्रीधर्मशेखरसूरीश्वराणां ग्रन्थोऽयं मोढ ज्ञातीय धमाकेन लिखितः ॥ शुभम् भूयात् ॥
આ ધમશેરરિ જયશેખરસૂરિના શિષ્ય સંભવે છે, જેમને વિષે આપણે આગળ જોઈ ગયા. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગર પણ સારા સાહિત્યકાર હતા. ભાવસાગરસૂરિ
૧૨૦૦. જયકેસરીરિના શિય ભાવસાગરસૂરિ સં. ૧૫૧૨ માં વિદ્યમાન હવાનું પ્રમાણ મૂર્તાિલેખ દારા પ્રાપ્ત થાય છે. મેવાડના ભંસગઢના શ્રી આદિનાથ જિનાલ્યની પંચતીથી ઉપર આ પ્રમાણે લેખ છે :– ___ॐ संवत् १५१२ वर्षे फागण सु० ७ सो० गांधीगोये ऊसर्वशे । सा० सारिंग सुत फेरु भा० सूहवदे पुत्री बाई सोनाई पुण्यार्थ श्री अजितनाथविध कारापितं भी अञ्चलगच्छे । प्रतिष्ठितं । श्री भावसागरसूरिभिः । કવિ પદ્ય
૧૨૧. સં. ૧૪૯૪ અને ૧૫૪ર વચ્ચે થઈ ગયેલા આ કવિની “પાર્શ્વનાથ દશભવ વિવાહ લ” નામની ગુજરાતી ભાષામાં લખાયેલી પદ્યકૃતિ ઉપલબ્ધ થાય છે. જુઓ 'જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૬-૭ ગ્રંથને અંતે “મંત્રિ પથ દમ બોલઈ' એ પંક્તિ દ્વારા જાણી શકાય છે કે કવિ મંત્રપદે હશે. ગ્રંથ પુષ્પિકામાં આ પ્રમાણે નેધ છે–વિધિ પક્ષના સુશ્રાવક નિજ પરમ ભક્ત શ્રી જયકેસરીરિના પ્રતિબોધ્યા, શ્રી જાંબૂ ગ્રામે વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય મહં. શ્રી પેથાત દશભવ–શ્રી પારિસ્વનાથ વિવાહલું કૃત.” આ પરથી જાણી શકાય છે કે કવિ જાંબૂ-જંબુસર ગામના વતની અને શ્રીમાળી જ્ઞાતીય હતા તેમજ જયકેસરીસૂરિને પ્રતિબોધ પામી તેઓ જૈન ધર્મમાં વિશેષ દઢ થયા હતા. તેઓ જાંબૂજંબુસર ગામમાં જ મંત્રીપદે હેય એમ પણ અનુમાન થાય છે. એમની મંત્રી તરીકેની કારકિર્દી વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. પ્રથકાર તરીકે તેમણે બીજા પણ કેટલાક ગ્રંથની રચના કરી હોવી જોઈએ.
૧૨-૨. ખંભાતનાશ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુમતિ ઉપર આ પ્રમાણે લેખ પ્રાપ્ત થાય છે –
संवत् १५१२ फागुण शुदि ८ शनौ श्रीमालक्षातीय मं० नरूआ भार्या वाछी पुत्र कूरणा म...जणसी प्रमुखस्वकुटुंबसहितेन मं० पेथासुश्रावकेण भार्या वीरू संजितेन च निजश्रेयसे श्री अंचलगच्छे श्री जयकेसरिसूरीणामुपदेशेन श्री श्रेयांसनाथ विवं कारितं प्रतिष्ठितं संघेन ॥
આ લેખમાં કહેલા મંત્રી પેથા તે આ કવિ જ સંભવે છે. નામ અને વિશેષણ ઉપરાંત જ્ઞાતિ પણ પુષ્પિકા અને મૂતિ લેખમાં સરખી છે.
૧૨૦૩. અંચલગચ્છના પ્રાચીન પ્રમાણ-2માં જાંબૂ-જંબુસર ગામનો ઉલ્લેખ પ્રચુર છે. આ ગામના રાજ ગજમલ ગદૂઆને મેસુંગરિએ પ્રતિબંધિત કરેલ તથા સાધ્વી મહિમશ્રીને આ ગામમાં જ સાહ વરસિંધ ફારિત ઉત્સવમાં આચાર્યો મહત્તરા પદે અલંકૃત કરેલાં, જે વિશે આપણે આગળ ઉલ્લેખ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અચલગચ૭ દિન કરી ગયા. આ સ્થાનમાં અંચલગચણીય શ્રાવકોને પ્રભાવ પણ અનેક પ્રમાણે દ્વારા સૂચિત થાય છે. અંચલગચ્છીય આચાર્યોને અહીં વિહાર અને તેમના ઉપદેશથી થયેલાં ધર્મકાર્યો અંગે પ્રસંગે પાત વિચારણા કરીશું. સં. ૧૫૧૨ ઉપરાંત સં. ૧પ૩ માં જયકેસરીરિએ આ ગામમાં પદાર્પણ કરેલું અને તેમના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયેલાં એમ ઉત્કીર્ણિત પ્રતિષ્ઠા-લેખ દ્વારા પ્રતીત થાય છે. પ્રતિષ્ઠા લેખે
૧૨૦૪. અંચલગચ્છમાં સૌથી વધુ પ્રતિષ્ઠા લેખો જયકેસરીસૂરિના પ્રાપ્ત થાય છે. આ લેખોમાંથી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો જાણી શકાય છે. અહીં લેખને સંક્ષિપ્ત સાર જ વિવક્ષિત છે – ૧૫૦૧ જેઠ સુદી ૧• રવિવારે, ઉકેશવશે, લાલણશાખીય સા. હેમા ભાય હીમાના પુત્ર સા. જયવડ
શ્રાવકે તલદે ભાર્યા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું. શ્રાવકોએ
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૨ કાર્તિક વદિ ૨ શનિવારે, ઉકેશ જ્ઞાતીય વં, ગોત્ર સા. લેહડ સુત સારંગ ભાર્યા સુહાગના પુત્ર
સાદા ભાય સુહમાદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાયાં, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૦૩ (૧) જેઠ સુદી ૧૦ ગુરુવારે ઉકેશવંશે સા. રેડ ભાર્યા રણથી પુત્ર પદસાદાજીતે. શ્રી સંભવનાથ
બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. ગાંગા ભાર્યા ગંગાદે પુત્ર આમા ભાયાં ઉમાદે પુત્ર સાસહસા
સુશ્રાવકે ભાર્યા સંસારદ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. ૧૫૦૪ (૧) માહ વદિ ૩ ઉપકેશ જ્ઞાતીય સા. જયતા ભા. તાહણ સુત મહિપાએ પોતાના શ્રેયાર્થે
ભ્રાતા ચાંપા નિમિત્તે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ વદિ ૯ સોમવારે ઉકેશ જ્ઞા. સા. ગેપા ભા. રૂદી પુત્ર રૂહા ઠાકુર સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૩ શનિવારે ઉકેશવંશે લીંબા ભાર્યા વાહૂ પુત્ર મ. ફાઈલ સુશ્રાવકે ભાય હીરૂ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. • (૪) એજ દિવસે શ્રીમાલી છે. આકા ભા. રાજૂ પુત્ર આસાએ ભા. દેમતિ સહિત પિતાના
શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૫ (૧) માઘ સુદી ૧૦ રવિવારે શ્રીમાલ. સં. સામલ ભા. લાખણુદે સુત દેવા ભા. મેઘૂએ દેહાના
કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીમાળી જ્ઞાતીય છે. કર્મસી ભા. હાંસ પુત્ર છે. નરપતિ સુશ્રાવકે ભા. નયણદે મુખ્ય સમસ્ત કુટુંબ સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) એજ દિવસે શ્રી પદ્મપ્રભ બિંબ પણ ભરાવવામાં આવ્યું. (૪) એજ દિવસે ઉકેશવશે મીઠડીઆ સા. સાઈઆ ભાર્યા સિરીયાદે પુત્ર સા. ભોલા સુત્રાવકે ભાર્થી કહાઈ, નાના ભાઈ મહિરાજ, હરરાજ, પધરાજ; ભાઈના પુત્ર સા. સિરિપતિ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સબ્ધ પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
૨૯૧ (૫) એ જ દિવસે સા. સાદઆ, સા. વાસરા આદિ પુત્ર સા. દના સા. વાકરાએ પરિવાર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિ કરાવી. (૬) માઘ વદિ ૯ સોમવારે ઓશવંશીય મીઠડી આ શાખીય સા. મેઘા ભા. માણિકદે પુ. સા. તિલા સુશ્રાવકે ભા. દુલ્હાંદે પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત માતા-પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૭) ફાગણ સુદી ૨ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય કુપદ શાખીય આસપાલ ભા. તારૂ સુત સલ
હીયાએ ભા. ફદક સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭ (૧) માઘ સુદી ૧૭ શુક્રવારે શ્રીમાલ વંશે વ્યવ દા ૧ પુત્ર વ્ય૦ જેતાણંદ ૨ પુ. વ્ય આસ
પાલ ૩ ૫૦ વ્યક અભયપાલ : ૬૦ થ૦ વાંકા ૫ ૫૦ વ્ય૦ શ્રીવાઊંડે ૬ ૫૦ ૦૦ અણંત ૭ પુરુ થ૦ સરજા ૮ પુરુ થ૦ ધધા ૯ પુરુ થ૦ રાજા ૧૦ પુe O૦ દેપાલ ૧૧ પુત્ર વિસનાના ૧૨ પુત્ર વ્ય૦ રામ ૧૩ પુe વ્ય૦ ભીના ભાર્યા માં પુત્ર વસાહર રણુયર સુશ્રાવકે
ભા૦ ગઉરી પુ• ભૂભવ પૌત્ર લાડણ વરદે ભાઈ સમધરી સાયર ભાઈ પુત્ર સગરા કરણસી સારંગ - વીકા પ્રમુખ સર્વ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) એજ દિવસે વીરવંશે સં• લીંબા ભાય મોટી પુત્ર સં૦ નારદ સુશ્રાવકે ભા. જયરૂ સહિત શ્રી ધર્મનાથ બિંબ પિતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જે વદિ ૫ ગુરુવારે ઉશવંશે મં દૂદા ભા ૧ માધલદે પુત્ર મં• આંબા સુશ્રાવકે ભાભલી ભાઈ સીધર દેધર સહિત વિશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલ વંશે મંત્ર પર્વત ભાર્યા લાડી પુત્ર મં• ભોજા સુશ્રાવકે ભાર્યા ભાવલદે પુત્ર માંડણ મુખ્ય કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું, સંઘે તેની
પ્રતિ કરાવી. ૧૫૦૮ (૧) વૈશાખ વદિ ૧૦ રવિવારે ઓશવંશે સિંધા ભાર્યા મચકૂ પુ- સામન ભાર્યા બાઈ વીર
શ્રાવિકાએ રત્ના, ધર્મ, કર્મી આદિ પુત્ર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, . સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) જેઠ સુદી ૭ બુધવારે શ્રીમાલવંશે લધુ શાખીય મં૦ હીરા ભ૦ સાચું પુરુ મં૦ ખાધલ સુશ્રાવકે ભાટ અકાઈ ૫૦ જવા, ભાઈ હાજા સહિત ભગિની રાજુ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રીમાલવશે સાંલગોત્ર સારા હાપા ભા ધીરા પુત્ર સારુ પણ સુશ્રાવકે ભા• માહણ, દોહિત્ર લાખા, સખા સહિત, પુત્ર ભલાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલવંશે કઉડિ શાખીય લધુ સંતાને મં૦ ધણપાલ ભા૦ સીમાદે પુ મંe મૂલા સુબ્રાવકે ભાર્યા જમુ, વડિલ ભાઈ વાળા, ભાઈ સુરા સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે શ્રી વીરવંશ સંનરદા ભાયા ધણદેવી પુત્ર સં• ઠાકુર સુમાકે.ભા.. ચમક,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૨
અંચલગચ૭ દિદશન પુત્ર સં૦ માંડણ, પૌત્ર કર્માણ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે એશવંશે મં૦ વીધ ભાર્યા સંપૂરિ સુશ્રાવિકાઓ, પુત્ર મંત્ર મોકલ, નાહ્યા, પૌત્ર માંડણ, માંજા, હર્ષા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરી. (૭) એજ દિવસે પ્રાવાટ વંશે લઘુ સંતાને મં૦ રતનશી ભાય સરસતિ પુ. મેં જોગી સુશ્રાવકે ભાવ રાણી પુત્રો પથા, પાલ્લા, પૌત્ર મેધા, કુંદા, ધણપતિ, પૂરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) જેઠ સુદી ૧૩ બુધવારે શ્રીમાલ જ્ઞાતીય સારા કર્મોણ ભાવ કપૂર સુત સાવ બહિએ, ભાઇ સોઉ સુકેશવ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મૂલનાયક કરાવ્યા અને તેની વિધિ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ સુદી ૧૦ સેમે ઓશવંશે લાલણ શાખીય સાઇ મહેણું, ભાય મહદે પુત્ર સા પેથા શ્રાવકે ભાર્યા દે, પુત્ર દેવત્તા, ડામરા, માણા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પવપ્રભબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આ વડ સામે શ્રીમાલિશા સા......ભાય ઉરિંગદેએ જિનબિંબ કરાવ્યું. (૧૧) સં. ૧૫..........માં રાજસીંહ ભાવ મધૌદરિ નિમિત્તે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું.
વીજલિ ગ્રામે. ૧૫૦૯ (૧) કારતક વદિ ૩ શનિવારે નાગર જ્ઞાતીય વ્ય૦ રાણું ભા રત્નાદે સુત્ર છે. પાતાએ
ભા. હીરૂ, પુર આંબા, ખીમા, હરિદાસ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માગશર સુદી ૫ શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સા૦ નાઉ ભાય હાસિ પુત્ર ઠાકરશી ભા. આલ્હા, ભાઈ વરસિંહ ભાટ સલાખુ પુરુ ચાંદા ભા... સેમી ઠાકુ પુત્ર જયસિંહ સહિત મૂલનાયક શ્રી આદીશ્વર પ્રમુખ ચતુર્વિશતિ જિન પદુક કરાવ્યું. (૩) માઘ સુદી ૫ શુક્રવારે પ્રાગ્વાટવંશે સં- કર્મભા. માનુ પુત્ર ઉધરે ભાયાં સોહિણી, પુત્ર આલ્હા, વીસા, નીસા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંધે પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે પ્રાગ્વાટ વંશે સા મેલ ભા. મેલાદે પુમેહાએ પુ• તેલા સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ પિતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદી ૧૭ શુક્રવારે શ્રીમાળી જ્ઞાતીય મહં• રામા ભા માં પુત્ર મં. બલિરાજ સુશ્રાવકે ભાર્યા મુહલાદ, વડિલભાઈ મહં• આસા, નાનાભાઈ મહ• ધના, ભાણેજ વીરા પ્રમુખ કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે શ્રીમાલવંશે મોં મૂળરાજ ભા શારૂ પુમં• પંચાયણ સુશ્રાવકે ભાઇ સલખ્યું, પુસૂરા, શિવદાસ, હરિચંદ્ર ક્ષહિત, પત્નીયા શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી જકેસરીરિ
૨૮૩ (૭) વૈશાખ માસમાં ઓશવંશે સાસિહા ભાર્યા મૂહવટે પુત્ર જયતાએ પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ બિંબ ભરાયું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) જેઠ સુદી ૭ બુધવારે શ્રીમાલ જ્ઞાતીય છે. પયસે ભા. પાઈ, પુ. ભાજ, રાજા, રાણું સહિત પિતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આષાઢ વદિ ૮ ગુરુવારે ઉશવંશે સા, દેવરાજ ભા. મની પુત્ર સા રેડા ભા ભાવલદે, આત્મશ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવું, મૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) ઉશવંશે સા• હઊંદા ભર્યા આલણાદે પુત્ર કેન્હાએ પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. (૧૧) ઉશવંશે સા પકડ ભા. પીથાઈ પુત્ર ખેલા, સરવણ, સાજણે, પિતાના શ્રેયાર્થે શ્રી વિમલ
નાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૦ (૧) માઘ સુદી ૫ શુકે શ્રીમાલ જ્ઞાતીય વ્ય, ભૂપાલ ભાર્યા ભરમાદે પુજગા ભાવ જાસૂ પુત્ર
તેજપાલે વડિલભાઈ ગોલા, પેથા સહિત ભાઇ રામતિ પુત્ર ધના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીમાલવંશે છે. સઈભૂ ભા. પાંચી પુશ્રેટ હીરા ભાઇ પુરી પુત્ર છે. સુંટા સુશ્રાવકે ભા. માણિકિ સહિત સ્વશ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ વદિ ૩ શુક્રે પલીવાલ જ્ઞાતીય સં. મંડલિક ભાર્યા શાણું પુ. લાલાએ ભાગ રંગી મુખ્ય કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભુ બિંબ ભરાયું. (૪) વૈશાખ સુદી ૩ સોમે શ્રીમાલવંશે સં૦ નાયક ભાવ મધું સુત્ર ભેજા, બજા, સિંહા સુશ્રાવકોએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદી ૩ ગુરુવારે પ્રાગ્વાટ વંશે સં. હરિયા ભા. ઉજમાદે પુત્ર સં૦ હલાએ પોતાના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે વીરવંશ ચાંપા ભાઇ જાસૂ પુત્ર અજાએ ભા. ડાહી, ભાઈ માલા સહિત પોતાના
શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૧ (૧) માઘ વદિ ૫ શુક્ર શ્રીમાલવંશે લધુસંતાને મહુણા ભા. માણિકદે પુ. જગા ભા. ગંગી
સુત્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે વીરવંશે છે. ધર્મસી ભાઇ ભોલી પુડુંગર ભાવે નાથી પુભીમા સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૧૨ બુરે શ્રીવંશે મં૦ અને ભાઇ આહણદે સુત્ર શિવા ભાવાહના સુ
શ્રાવિકાએ સુ હીરા સહિત શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૨ (૧) કાર્તિકમાં ઓશવંશે વડહરા સા દેડા ભામુગતાદે પુ. ખેતા, જયતા, પાન, સહસાએ
કુસલ સહિત પિતૃવ્ય નાગમણના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ સેમે ઉકેશવશે સારુ મૂલા ભા ભામણી પુ. ઉઢર શ્રાવકે ભા. અહિવટે, પુમહિપાલ, તેજશી, રેહા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૮૪
અચલગચ્છ દિદન (૩) ફાગણ સુદી ૭ શુક્ર ઉસવશે ગાંધી સા૦ સરિંગ મુઠ ફેર ભા. સુહદે પુત્રી બાઈ
નાઈના પુણ્યાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, ભાવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (૪) ફાગણ સુદી ૮ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય સં. નરઆ ભાવાડી પુછ કુરણ મેં..... જણસી પ્રમુખ કુટુંબ સહિત, મં૦ થિી સુબ્રાવકે ભાઇ વીર સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસ
નાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૩ (૧) માઘ વદિ ૨ શુક્રે શ્રીમાલવંશે સં. સંઉરા ભારુ કઈ પુછ સં. લાંબા ભાલીલાદે પુ•
સં હરપતિ સુશ્રાવકે તેના કુટુંબ સહિત ભાર્યા ધારૂના પુણ્યાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે વીરવંશે છે. રામા ભા ગઉરી પુત્ર છે. નાઈઆ સુશ્રાવકે ભાઇ ધની, પુત્ર ધમશી, ભાણા પ્રમુખ સર્વ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે ઉકેલવંશે વ્ય૦ ગીંદા ભા રતનૂ પુબ૦ હાપા સુશ્રાવકે ભાવ જાવલિ, ભાઈ માંડણ, લૂણુ સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી અભિનંદનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે ઉકેશવંશે સા. લાહન ભાવ હીરાદે પુત્ર જીવદ ભા૦ સીતાદે પુસમધર ભા. સહજલદે પુ. સા. બાટા સુશ્રાવકે ભા. ધની વડિલબંધુ ધમાં સહિત સર્વ પૂર્વજની પ્રીતિ અર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખમાં એસ જ્ઞાતીય સા વીસા ભાવ વાલહદે સુસાઝાંઝણ, રત્નાએ ભા. ઝટકાદે પુત્ર અમરાદિ કુટુંબ સહિત શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખમાં ઉકેશજ્ઞાતીય સે. પેથડ ભા. પ્રથમ સિરિ પુ સં૦ હેમાએ ભાઇ હીરાદે દ્વિતીયા લાછી; પુત્ર દેલ્હા, રણ, પાસાદિ કુટુંબ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) વૈશાખ વદ ૫ શનિવારે સવંશે સાખેતસી ભા૦ હેમાઈ પુત્ર સોમસી સુશ્રાવકે ભા સોમલદે પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે વીરવંશે શ્રેટ હાપા ભાવ કાઉં પુત્ર છે. કેપણ ભાવ પૂરી શ્રાવિકાઓ, ભાઈ છે. કેશવ, નરસિંહ, જેસા પ્રમુખ કુટુંબ સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) વૈશાખ સુદી ૪ ને દિવસે હશુડિયા ગોત્રે સાકાલૂ ભાવ કમલાદે સુરા પાપાએ, ભા. પ્રાલ્પણુદે સહિત, પિતાના શ્રેયાર્થે શો સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧) જેઠ સુદી ૧૧ શુક્ર ઉકેશ વંશે સારા નાગરાજ ભા. ગીગાઈ પુભીષ્ણુતાપની ભાર્યા, સા, કેશરાજ-કામમણિની પુત્રી રોહિણુએ શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૧૧) આપાઢ સુદી ૫ સોમે ઉસવંશે વાંછિયા ગોત્રે વ્યજિદે ભા૦ કીલાદે પુત્ર વ્ય૦ દેવા
ભા, તેલાદે પુવ્યજાવડ સુશ્રાવકે ભાઇ રૂગી પ્રમુખ પોતાનાં કુટુંબ સહિત શ્રી સુમતિનાથ બિંબ ભરાયું, સાથે તેની પ્રતિ હા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
૨૮૫ (૧૨) આવાટ સુદી ૧૦ બુધ પ્રાવાય જ્ઞાતીય વ્ય ગાંગા લા કમલી ૨ વ્ય” સમધર ભા. શહિ પ્રમુખ કુટુંબ સાફ , શ્રી કુંથુનાથબિંબ નિરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૩) ભાઇ વદિ ૧૨ બુધે ધરો ભા- પુત્ર કરણુએ પોતાના શ્રેય તેનાથબિંબ
ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫ (૧) પોષ વદિ ૯ શુક્ર શ્રીમાલી છેમેઘા ભાઇ મેઘલદે સુલ શાણું ના રાખું ધના
પ્રભૂતિ કુટુંબ સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માધ વદિ ૬ બુ ઉસવંશે સાઃ જિશદાસ ભાર મૂલ્હી ખુબ સારુ લાખા ભાઇ લાખણ પુસા. કાન્હા ભા૦ લેખમાદે પુત્ર સારુ બાબા સુશ્રાવકે પુતી પુત્ર નરપાલ, કાકા સા - પૂજ, સા. સામંત, સા ૦ નાસણ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી વંશે શ્રેટ રાઉલ ભાર રૂપીણિ, પુત્ર મેલાએ ભાવ મેલાદે, ભાઈ દેપા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાયું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી વશે છે. ફૂગર ભાવ રૂડી પુત્ર છે. વીરા સુથાવકે ભા. માણિકદે પુરા વાલા સહિત પૂર્વજ પ્રીતિ અર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે સવંશે સા. જિણટે ભા... સૂઈ પુત્ર શિવા ભાઇ શિવાદે પુ સારુ સામંત ભા ઇ ડેમાઈ ભાઈ નાસણ, કાકા ૫૦ પૂજા, કાના સહિત, માતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) ફાસુદી ૧૨ બુધે શ્રી વંશે વ્ય, ઉડિશાખાય છે. વિરધવલ પુદ્ર ઠાકુરશી...દેવર પુત્ર ગાંગા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે શ્રી વંશે સાવ કૂપા સાંસાકુલે છે બેલા ભાવ યુટી સુ. રાજાએ ભાઃ રાજલદે, ભાઈ સાજણ પ્રમુખ સમસ્ત કુટુંબ સતિ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) વૈશાખ વદિ ૧ બુધ ઓસવંશ વડેરા સાવ લેલા ભાઇ લીલાદે પુત્ર સાદ દેમા સુથાવકે ભાવ દૂલ્હાદે, લખી ૫૦ કમા સહિત, સ્વશ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) જે વદિ ૯ શનિવારે શ્રીમાલવંશે શ્રેટ લીંબા ભાવ ચાંપૂ પુત્ર રામાએ ભા. રમાદે પુરુ સહ|વલ, મૂલ, જ સહિત ભીમા શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) એજ દિવસે શ્રેમાલવંશે છે. લીંબા ભા. ચાંપૂ પુત્ર દેવરાજે ભા. દે©ણ પુo આસા,
હાસા, પાસડ સહિત, શિવા શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૬ (1) કાર્તિક વદિ ર શનિવારે શ્રીમાલવંશે સારુ અજન ભા આહણ પુ. સંહારા સુત્રાવકે ભાવે
દિવલદે, પુ. માલા, બાલા સહિત, શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૭ (૧) માગશર સુ. ૧૦ સેમે ઉસવંશે સા. રાણા ભાઇ રાણલદે પુ ખરહસ્થ સુશ્રાવકે ભા.
માકેદ, પુરુ લખમણ સહિત પિતાને છે લી ચંદ્રપબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ વિદર્શન
(૨) માઘ સુદી ૧ શુક્ર શ્રીવંશે વ્ય. સાલિગ ભાગ લહિ પુ. બે વેલા સુશ્રાવક, ભા. કુંઅરિ, પુદેવદાસ, ગંગદાસ સહિત માતપિતાના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ડવિરવાલ ગામના રહેવાસી. (૩) માઘ સુદી ૬ ગુરુવારે શ્રીવંશે છેભલા ભા રતન પુશ્રેટ કરવા સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ સુદી ૧૦ સોમે શ્રીવંશે છે. માંડણ ભા૦ ફ પુ. રાજા સુશ્રાવકે, ભા• હળું, ભાઈ મના, મેહા, લાખા સહિત, માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે સવંશ નાગના લાખીય સારા કર્મણ ભાઈ પુ. સા. પાતા ભા. સૂમી પુત્ર સારા દેવસી સુશ્રાવકે ભા૦ ફૂદ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ સુદી ૩ સામે શ્રીવંશે છે. માંડણ ભા. ચાંપૂ પુ. લાખાએ, ભા. સોભાગિણિ પુ. સા. ધારણ સહિત નાના ભાઈ ખીમસીના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉસવંશે વ્ય, દેપા ભાદેલ્હણુદે પુ વ્યઉદિર શ્રાવકે ભાઉમાદે પુત્ર દેવા, હાપરાજે, ભાઈ સા, મહિરા સહિત દેવલદે પુણ્યાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે સંઘે જયકેસરીરિના ઉપદેશથી શ્રી અભિનંદન સ્વામી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી (ટંકારાનાં જિનાલયની ધાતુની મૂતિને લેખ). (૯) વૈશાખ સુદી ૮ શનિવારે પ્રાગ્વાટ જ્ઞા, મણ દેપાલ ભા. બાઈ સોહામણિ પુમણી શિવદાસે પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૧) જેઠ સુદી ૯ સેમે શ્રીમાલ જ્ઞા, મં, મોઈદ ભાવ ધરપતિ પુત્ર કિરપાલ સુશ્રાવકે, ભાઈ દેવા ભાઇ રૂપીણિ, પુત્ર સહિસા ચઉથા, કસવ, રત્ના સહિત, શ્રાવ સહજલદે શ્રેયાર્થે શ્રી
શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૮ (૧) માઘ સુ. ૫ બુધે નાગર જ્ઞા છે. રામ ભા. શાણ પુત્ર ધર્મણ, ભટા, નગા, સાલિગ,
હરરાજાદિએ પોતાના કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંધે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૯ (૧) માર્ગસુદી ૫ શુક્ર શ્રીમાલ જ્ઞા, વ્ય૦ હીમાલા ભા. હીમદે સુટ વનાઓ, ભા. ચાંપૂ
સુત પર્વત, નરવર, નાઈક, નાલ્ડા, જગા, લાખા સહિત, પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી.” (૨) માર્ચ સુધી ૬ શનિવારે પ્રાગ્વાટવંશે, લધુસંતાને મં૦ અરસી ભાઇ ચાંઈ પુ. સંગોપા સુશ્રાવકે ભાસુલેસિરિ, પુ. દેવદાસ, સિવદાસ સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, રત્નપુરના વાસી. (૩) માઘ સુ. ૫ શુ ઉપકેશ ના સા ડાઘ ભા. ચાહણુદે સુ. ભોજા સુશ્રાવકે ભાઇ ભાવલદે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
૨૮૭ સુ રાદે, નેમા, જગા, વતા સહિત, ભા. સિંધા શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ વદિ ૯ શનિવારે ઉસવંશે લાલણશાખીય સાવ સાયર ભા. પિ માટે પુરુ ધિરીયાએ ભાઇ હીરૂ, ભાઈ ધીરંગ પુ. અજા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એ જ દિવસે ઉસવંશે ગાંધીગોત્રે સા, ધાંધા ભા. ધાંધલદે પુકાંસા સુશ્રાવકે ભાવ હાંસલદે, તેઝપુત્ર પારસ, દેવરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે ઉસવંશે વડહિરા ગાગે છે. કમ્મસી ભા હાંસૂ પુ. તેજા સુશ્રાવકે ભા.. સહ૦ પુત્રાદિ કુટુંબ સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાયું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૭) ફાગણ સુદી ૨ શુક્ર શ્રીવંશે વેલા ભાભાજૂ પુત્ર મંત્રી સલિગ સુશ્રાવકે ભાઇ માલ્હી
સુ જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૦ (૧) કાર્તિક વદિ ર શનિવારે બલદાણું ગામે શ્રીવશે મં, ચાંપા ભાપ્રીમલદે સુ મં.
સલુસાએ ભા. સંસારદે સુઇ જવા સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માર્ગસુદી ૮ શનિવારે પ્રાગ્વાટ જ્ઞા, મં૦ રાઉલ ભા ફાલૂ સ. નારદ ભા. અમકુ સુશ્રાવિકાએ સુવ પહિરાજ, ત્રંબકદાસ સહિત પોતાના પતિના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે એસ વંશે સાવ અદા ભાઇ હીર પુ. સા. હાંસા સુશ્રાવકે ભાઇ કરમાઈ પુ સાવ સહિસકરણ, દ્વિતીય ભાર્યા કપૂરાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) માઘ સુદી ૫ કે બીમાલવંશે સો. મના ભા• શંભૂ પુ- સોસામલ ભા. ચાંપૂ પુ• સે સિંહા સુશ્રાવકે ભાવાહી, વડિલ ભાઈ સો વાદ્યા અને તેની પત્ની રામતિ પુe તેજપાલ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ ચોવીશી પટ્ટ કરાવ્યો,
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૧ (૧) વૈશાખ સુદી ૬ બુધે પ્રાગ્વાટવંશે લધુસંતાને શ્રેટ ભરમા ભા. છાલી પુરુ દીના, જીવા
સુશ્રાવકે ભાવ ફૂઅરિ, ભાઈ સદા, ચાંદા, ચાંગા, સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) આવાઢ સુદી ૩ ગુરુવારે સવંશે સા• ખીમા ભાઇ ખીમાદે પુત્ર સં• કરણ ભા• સોની પુ. સં. શ્રીવંતે ભાવ પલ્લાઈ પ્રમુખ કુટુંબ સહિત પોતાના પિતા અને પૂર્વજોના શ્રેયાર્થે શ્રી અજિતનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા, મંછ નાધૂ ભાપાર્વતી પુત્ર મં વર્ધમાને ભા. વાન પુ. આસા, મંછે રૂડા, મં• આસા પુત્ર ધના, મં૦ રૂડા ૫૦ શુભંકર મુખ્ય કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવું, અને તેની : પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અંચલગચ્છ દિઝશન
(૪) આષાઢ સુદી ૧૦ ગુરુવારે શ્રીવંશે છે. રતા ભાઇ લબક્ ! હેમા સુશ્રાવકે ભાવ મલ્હાઈ ભા. ભોજા ભા ધની સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ બિંબ કરાવ્યું, સંઘે તેની
સગવાડા ગામે પ્રતિષ્ઠા કરાવી. ૧૫રર (૧) કાર્તિક વદિ ૫ ગુરુવારે ઉજવશે સં. ઘડીઆ ભા૦ પૂરી પુ. સં. ગેવલ ભાઇ લખમાદે
પુ. ખેતાએ ભાઈ પિતા, કાકા અને માતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, કચ્છ દેશના ધમડકા ગામના સંઘે પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે શ્રી શ્રીવંશે શ્રેષ્ઠી નંદા ભાર્યા લાબૂ પુત્ર છે. રૂપા સુશ્રાવકે ભાવ કુંઅરીબાઈ આસા સહિત પિતૃશ્રેયસે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, મોઢેરા ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
(૩) માઘ વદિ ૧ ગુરુવારે શ્રીવંશે છે. અર્જુન ભાવ અહદે પુછે છે પાતા ભાન અરધૂ પુત્ર છે. કાલાએ ભાઇ ભાવલદે સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, જંબૂ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે, એજ વંશના ઉક્ત કાલાએ પોતાના નાના ભાઈ છે. હીરાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) ફાગણ સુદી ૩ સેમે ડહરવાલાના વાસી શ્રીમાલ નાગોગન ભાઇ કઉતિગદે સુ આસા ભા• સાં સુશ્રાવિકાએ સુશ્રેકઠુઆ, શ્રેચીબા શ્રેગ ચાંગા પ્રમુખ કુટુંબ સહિત પિતાના અને કુટુંબના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સેવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે, એ જ વંશની ઉક્ત સાંઓ સુશ્રાવિકાએ પોતાના અને કુટુંબના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ ચેવશી પટ્ટ કરાવ્યો, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે પ્રાગ્વાટ જ્ઞાસા પાસા ભા. વલ્લાદે ધમપુત્રી શંગારદે સુશ્રાવિકાએ સમસ્ત
કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧ર૩ (૧) માઘ સુદી ૧ બુધે પ્રાગ્વાટ જ્ઞાતીય સારા સારંગ ભા૦ શાણી પુત્ર મેઘાએ ભા. મંદોદરી,
પુ• ૨૦ દેહ ભા. સાંઈ, વછાદિ સહિત પોતાના પુણ્યાર્થે જિનબિંબ ભરાવ્યું. ખુરસદ કલા ( ખંડાલા ) (૨) ફાગણ સુદી ૫ રવિવારે શ્રીમાલ ના• સં. રાજા ભા. રાજૂ સુ કાલુ ભા રતૂ સુ. શ્રેટ નરપતિ, શ્રેત્ર પદાએ, ભા. ધર્મિણી, સુટ વસ્તા તેજ, ખીમા સહિત, શંભુ શ્રેયાર્થે શ્રી વાસુ પૂજ્ય બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૧૧ બુધે પ્રાગારવંશે સા, ગાંગટે ભા૦ કપૂરાઈ પુસાવછરાજ સુબ્રાવકે, ભા. પાંચી, પુ” વસ્તુપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ વદિ ૪ ગુરુવારે સવંશે સાસાયર ભા. સિરિયાદે પુત્ર સા, મહિરાજે ભા સોનાઈ પુત્ર ધણપતિ, હલા પત્ર કુરપાલ સહિત પત્ની શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, પાટણના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
૧૮૯ (૫) એ જ દિવસે ઉપકેશવશે સં૦ દેછા ભા. દૂલ્હાદે પુર બહૂઆ સુશ્રાવકે ભ૦ મેપૂ પુત્ર જતિ, પૌત્ર પૂના સહિત પોતાનું શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે એજ વંશના દો. બઆ ભા. મેધૂ પુત્ર જટા સુથાવકે ભાવે જાહલણદે ભાઈ જતા, પુના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર૪ (૧) ચત્ર સુદી ૧૨ ઊ૦ જ્ઞાસં૦ મેઘા ભા તલ્હી પુ. સં. ગોપાએ ભા. હેમાઈ પુત્ર
સમધર અદૌતાદિ સહિત શ્રેય અર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું તેમજ પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ સેમે પ્રાથંશે સાવ આકા ભાલલતાદે પુરા ધારા ભા૦ વિજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જયતલકેટના રહેવાસી. (૩) એ જ દિવસે હડાલા ગામના શ્રીવંશીય શ્રેટ વાચ્છા ભા૦ પુરી પુરુ મં૦ હીરા ભાવ વાછૂ સુ, મં૦ સહસા ભા રાંભલદે શ્રાવિકાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી વાસુપ્રય બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૮ સામે શ્રીવંશે સં૦ સમધર ભાઇ જીવણ સુતા વહાલીએ પિ૦ હેમા સહિત માતાપિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આ૦ સુદી ૧૦ શુક્રે શ્રીવંશે મં, સાંગન ભાસોહાગદે પુત્ર મં૦ વરધવલ ભા. ગુરી ૫૦ ખેતસી-ઠાએ મં , ભાર્યા જયેતલદે ભાઈ કાલા, ચડધા, ભા૦ પુત્ર ભોજા, દેવસી. ધીરા પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી નમિનાથ-ચોવીશી પટ્ટ કરાવ્ય, સિહુંકડા ગામે
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૫ (૧) માઘ સુદી ૩ સામે પ્રા. વંશે સં. મહા ભાઇ મણિકરે સુઇ ભાદા ભાઇ ભાલદે પુ
ઢાવા, ઢાકે પૂર્વજ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૧૩ બુધે શ્રીમાલ જ્ઞાત્ર છે. ધના ભાગ વાહી સુ નાથા ભારંગાઈએ, સુ હાંસા ભાવ રામતિ સુટ વીરપાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંવે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૭ શનિવારે નાગર જ્ઞાતીય શ્રેગ રામા ભા૦ શણી પુ. નગાએ, ભાઇ ધની પુનાથા સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, મૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે નાગર જ્ઞાતીય મંત્ર ભામાં ભાવ દૂબી સુઇ વાલા, માંડણ ભા લાકા, રંગી, પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. (પ) આપાઢ સદી ૩ સામે શ્રીમાલ ના મંઇ લખમણું સુત્ર મં ચઉથા ભા૦ સંભલદે સુ હરીઆએ ભા રહી, ભાઈ માલા, વનાદિ કુટુંબ સહિત પોતાની માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ
બિંબ ભરાયું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર ૬ (1) પિષ વદિ ૫ સેમે ઉકરાવશે સાવ સાયર ભાગ મહિરી પુ- સારા ગોગા સુશ્રાવકે ભાવ
કઉતિગ સહિત 9 ભા ગઉરના પૃષ્ણાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેન પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦
અંચલગરછ દિગદર્શન
(૨) માઘ વદિ ૭ સેમે શ્રી વીરવંશે સુગાલગો વરપાલ ભાવયજી પુત્ર છે. ધનાએ ભા, મા, પુત્ર શિવા, પૌત્ર દેવા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે સવંશે મીઠડીઆ શાખાય સાવ નરપતિ ભા. નાયકદે પુત્ર નરબદ સુશ્રાવકે ભાઇ હીરાઈ સુ કાન્હા, ઠાકુર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫ર૭ (૧) કાસુ૪ રવિવારે સવંશે, વહરા શાખીય સા. સાદા ભાસુહડાદે પુસા
જીવાએ ભા. જીવાદે, ભાઈ સરવણ, સૂરા, પાંચા, ચાંપા સુપૂના સહિત ભા. ઝાંઝણ, સામા શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, કોટડા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ વદિ ૫ શુકે ઉકેશવશે, કાલાગાત્રે સારુ જગસી ભા. જયતલદે પુસા. પતિ સુશ્રાવકે ભા. ચાંપલદે પુત્ર સારુ રૂપા, સા. સાંડા, સા. શ્રીચંદ મુખ્ય કુટુંબ સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રી વંશે છે. જેસા ભારત્ત પુત્ર છે. ગણીઆ ભાઇ હીરૂ પુત્ર છે. દેવદત્ત ભા, માનૂ સુ છે. રાણા સુશ્રાવકે ભા૦ માંજૂ, ભાઈ ધર્મ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા દૂગર ભા. હરાદે પુત્ર સારાગેણુ ભાવ ઝલી પુ. જિા , દેવા, જેસિંગ સહિત શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, લેલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) આષાઢ સુદી ૨ ગુરુવારે ઉપકેશ જ્ઞા૦ સાવ અજા ભા... આહલદે પુત્ર નીંબા ભાવ માન સહિત આત્મશ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) આષાઢ સુદી ૧૦ બુધે શ્રીવંશે સં૦ ષિા ભાઇ કરણું પુસંનરસિંઘ સુશ્રાવકે ભા. લખૂ, ભાઈ જયસિંધ, રાજા પુત્ર સં૦ વરદે કાન્હા, પૌત્ર સં• પદમશી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું. પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે શ્રીવંશે સંઇ કમ ભાવ જાસુ પુ. સંઇ ખીમા ભાવ ચમકૂ શ્રાવિકાએ પુત્ર કર્માઈને પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે સવશે મીડીઆ શાખીય સેની મુહણુસી ભાઇ કરમાઈ પુત્ર સે ગોરા ભાગ રજાઈ પુત્ર છે. સકલચંદ સુશ્રાવકે વડિલ ભાઈ સૂરચંદ સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) એ જ દિવસે શ્રીવંશે સં૦ કર્મા ભાવ જાસૂ પુત્ર સં૦ પહિરાજ સુબ્રાવકે ભાવ ગલૂ પુ. સં. મહિપા, સીપા, રૂપા સહિત પત્નીના પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં
સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૮ (૧) પિોષ વદિ ૫ બુધે શ્રીમાલ સારા છે. દેવા ભાવ દે€: સુત્ર ગણીયા, નિલે પોતાના કાકા
સિવા, ભાઈ ખેતા, ઝીથા નિમિત્તે શ્રી નમિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
૨૧ (ર) માઘ વદિ પ ગુરુવારે શ્રી વશ છે. જેમાં માત્ર રાતિ સ. એ. બાવાએ ભાઈ જીવા સહિત પોતાના કયા શ્રી ધર્મનાથ બિંબ ભરાવું, ગંદી ગામે છે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ચૈત્ર વદ ૧૦ ગુરુવારે સવંશે મિઠ ટીઆ કાવડ મા. જસ્મારો પુત્ર સો ગુણરાજ
શ્રાવકે ભ૦ મેધાઈ ૫૦ પુનાં, મહિપાલ, ભાઈ હરખા, રાજસિક. સોનપાલ સહિત, પત્નીના પુયા શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, છે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રીવંશે સા મના ભા રાંભુ પુત્ર સા૦ માંડણ સુવંદ ભાઇ લહિક પુ" સે. નરપતિ, સો, વા, સો રાજા પૌત્ર વસ્તા કીકા સહિત પુત્રવધુ જસમાટે પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે એજ વંશના છે. માંડણ ભાવ જયતૂ પુછે છે કે સુબાવં ભા. મની પુત્ર કીકા, ભાઈ દેવસી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એ જ દિવસે એ જ વંશના મંત્ર સાંગા ભાવ ટીબૂ પુત્ર ૦ રના સુશ્રાવકે ભાવ ધારિણી પુત્ર વીરા, હીરા, નીના, બાબા સહિત, કાકા મં૦ સહસા પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એ જ દિવસે ઉજવંશે મીઠડિયા શાખી સારુ હેમા ભા. હમીરદે પુત્ર છે. જાવડ સુશ્રાવક ભા૦ જસમાર, પૂરી પુ. ગુણરાજ, હરખા, શ્રીરાજ, સિંહરાજ, સોનપાલ પૌત્ર પૂના, મહિપાલ, કૂરપાલ સહિત જઠ પત્નીને પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એ જ દિવસે શ્રીમાલ જ્ઞા, બાજ ભાઇ ડાહી પુત્ર છે. ધના ભાવ જીવિણ પુત્ર છે. વેલાએ ભાઇ પ્રિમી, અપર માતા લાડકી સહિત શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ઉહરનાલા ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૯) આપાઢ સુદી ૫ રવિવારે પ્રાગ્વાટ જ્ઞાત્ર છે. ઝીણું ભા ઇવણિ પુત્ર છે. પચા ભાવ ધારૂ
પુત્ર માણિક સહિત શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૨૯ (૧) ફાગણ સુદી ૨ શુક્ર ઉસવંશ, મીઠડિયાગો વ્યવસાયર ભાઇ ચમ પુત્ર વ્ય. ધનાએ ભા
ધનાદે, પુ. જેતા સહિત, પિતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરે સંઘે તેથી પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીવશે રસોઈયા ગોત્રે છે. ગુહા ભાઇ રંગાઈ પુત્ર છે. દેધર સુશ્રાવકે ભા કુંવરિ, ભાઈ સીયર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, પાટણનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે ઉસવંશે વડહર શાખીય સાટ દરગા ભાવ લીલાદે પુછે વિક્રમ સુશ્રાવકે ભા. પલ્હારે પુવ્યાધસિંહ, ભોજા, ખીમા, ખેતા સહિત, કાકા સાજનના પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીવંશે મં૦ વેલા ભાવ માંજૂ ૫૦ મંત્ર સાવિગ સુશ્રાવકે ભા. માલ્હી સુ. જૂઠા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૨
અચલગચ્છ દિગ્દર્શન
(૫) વૈશાખ વદ ૬, ઉપકેશ ના કાલા ગોત્રીય સારુ મૂલા ભાવ ભાલા નરપતિ પુત્ર નગરાજ સાઇ અપમલે, માતા-પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. (૬) વૈશાખ વદિ ૧૧ શુક્ર ઉપકેશવશે સાવ સાખા પુત્ર સાદ ચીતવ ભાગ રૂપાઈ પુસા આણંદ ભા રતના પુત્ર સા. ડુંગર, તેજપાલ ભાઈ સારું ધમસી, ધારસી સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, સર્વ સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) જેઠ વદિ ૭ ગુરુવારે ગુ વંશ મં, સાધા ભાઇ ફ, પુત્ર મંદ પરબત ભા રતનુ પુક મંe જગરાજ સુશ્રાવકે ભાઈ લાલા, વેણીદાસ, કાકા મ૦ પામ બુધાસિંધ, ભાઈયા સહિત દાદાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૮) એજ દિવસે શ્રીવશે મહંનગા ભા રત્ન પુ. મહંઆશા ભાર પહુતિ સુશ્રાવિકાએ
પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૦ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીવંશે શ્રેટ દેવા ભાવ પામ્ પુત્ર છે. હાયા ભાઇ પુહતી પુ. શ્રે૦
મહિરાજ સુબ્રાવકે ભાવ માતર સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) એજ દિવસે શ્રીવશે લધુ સંતાને મંત્ર મૂળ ભા. મહિગલદે સુ૦ મં૦ સઈવ ભાઇ હીરૂ પુત્ર મં૦ ગોપા સુશ્રાવક ભા. ગુરટે સહિત વડિલ ભાઈ ગોવિંદ ભાઇ લીલાના પુણ્યાર્થે શ્રી ધર્મ નાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) ફાગણ સુદી ૭ બુધે શ્રીમાલ જ્ઞા. સા. રાજા ભાઇ રાજલદેએ પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે ઉકેશ જ્ઞાસાપિોમાં ભાગ લીલાઈ સાવ મદન ભાઇ નીકી સુશ્રાવિકાએ... પ્રમુખ કુટુંબના શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે ઉસવાલ જ્ઞા, સારા દાચા ભાઇ દેસાઈ સુ. સા. ખેતા સા. શ્રીપાલ, દેપાલ, સાઇ ખેતા ભા. રંગાઈએ પોતાના શ્રેયાર્થે શ્રી અદિનાથબિંબ ભરાવ્યું, એને પ્રતિષ્ઠા કરાવી. (૬) ચત્ર વદિ ૬ ગુરુવારે ઉસવંશે સાવ ધીરણ ભાઆન, પુયોમાએ ભાઇ પોમારે ભાઈ
સૂરા, હાસહિત ભા. ચાંપાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૧ (૧) માઘ સુદી ૩ સેમે ઉપકેશ વંશે સં. જહતા ભાવ જડતાદે પુત્ર માઈયા સુત્રાવક ભા.
રજાઈ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. (૨) શ્રીમાલ જ્ઞા, દે. બેટા ભા રતુ પુત્ર વીરા ભાઇ વાન પુ. લખા સુશ્રાવકે ભગિની ચમ સહિત શ્રી શાંતિનાથબિંબ પોતાના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૮ સેમે આવશે. સા. કુજા ભા કુતિગદે પુત્ર સારુ વાઘા સુશ્રાવકે ભા. કઈ પુછ ભીમા સહિત પત્નિના પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું. ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, (૪) એ જ દિવસે ઉસવંશીય સામેઘા ભાવે મેલાદે પુસા. જૂઠા સુત્રાવકે ભાવ રૂપાઈ પુતલિપુત્ર વિદ્યાધર, ભાઈ દત્ત, વર્ધમાન સહિત માતાના પુણ્યાર્થે શ્રી મુનિસુવ્રતબિંબ ભરાવ્યું. સાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
૨૮૩
(૫) વૈશાખ સુદ ૫ સેને ઓસવંશે લાલન શાખામાં છે. મેલી ભાઇ ભાણકદે પુત્ર છે. માંકા સુશ્રવં ભા ભરાદે પુરા દપાલ, હરપાલ પરવત સહિત, વધાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) જેઠ સુદી ૨ રવિવારે નાગર જ્ઞા૨૦ સં. બિચાયાણાગો પાઇ હાપર ભારાજૂ સુત્ર ભલા, ગોપાલે કુટુંબ સહિત માતાના પ્રયાથે શ્રી શાંતિનાથબંબ ભરાવ્યું, વડનગરમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (૭) એજ દિવસે નાગર જ્ઞાવૃદ સં પાત્ર લાલગ ભાવાહી મુ. ચલા ગેલાએ, ચેલા ભાવ રૂપીણિ સુ આસધર, અલવા, ગેલા ભા ગોગલકે પ્રમુખ કુટુંબ સહિત શ્રી શ્રેયાંસનાથ
બિંબ ભરાયું, વડનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૨ (૧) વૈશાખ સુદી ૧૦ શુક્ર ઉસવ ભોર ગોત્રે સા સરવણ ભા૦ કાહી પુ. સા. સિહા
શ્રાવિંદ ભાઇ મૂહવદે પુત્ર શ્રીવંત, શ્રીચંદ, શિવદાસના પૌત્ર સિદ્ધપાલ પ્રમુખ કુટુંબ સહિત માતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રી વંશે મં૦ ધના ભાઇ ધાંધલદે પુત્ર મંત્ર પાંચા વ્યાવંદ ભા૦ ફદુ પુરા મહ૦ સાલિગ સહિત પિતાના પુથાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, લેલાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રીવંશે કહા ભાઇ લાડૂ પુત્ર છે. માણિક ભાઇ રૂપીણિ સુશ્રાવિકાએ દેવરાજ, પહિરાજ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીવંશે છે. નરપતિ ભા જાણુદે સુ છે. ભાવડ ભા. ઝવૂ સુશ્રાવિકાએ પિતાના શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે શ્રીવંશે ભં, ધન્ના ભાઇ ધાંધલદે પુત્ર મં૦ સુચા સુશ્રાવકે ભાવ લાલી. ભાઈ ગોઈદ પુસીપા, નાખા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, લાડા ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે શ્રીવંશે શ્રેટ દેધર ભા ઉપાઈ પુસં સિંધા સુબ્રાવકે ભાગ માંગાઈ ભાઈ સં૦ હરજી, સં• પિપટ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી વિમલનાથ બિંબ ભરાવું, સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૩ (૧) માગશર સુદી ૬ ઉકેશ જ્ઞા, કાલાગો સાથે દેવદત્ત પુત્ર સાવ ફેર ભાવીહણુદે પુ
રાવણ સહિત, પોતાની પત્નીના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવ્યું, અને તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૬ સામે ઉસવંશે વ્ય. સરિસા ભાર સંહિસા ભા સહિ જલદે અપરમાર્યા સિરિયાદે પુત્ર વ્યક રાઉલ સુશ્રાવકે ભા અધૂ પુવ્ય આસા, કાલા, થિરપાલ, પત્ર ઈબા, આચંદ સહિત પત્ની અરધુ પુણ્યાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું. (૩) માધ સુદી ૧૩ ભમે પ્રાગ્વાટ જ્ઞા, સાવ ના ભાઇ હાની પુ. સા. ઠાકરસી સા૦ વર સિંધ, ભાઈ, સા. ચાંપાએ ભા. સોમી પુ. આ જીણું સહિત શ્રી નેમિનાથ બિંબ ભરાવ્યું,
માહી ગામે સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૪ (૧) માધ સુદી ૧૦ બુરે શીવશે દેટ આસા ભાઇ માંકુ સુદર ભાવલ ભારામતિ સુ દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અંચલગચ્છ દિદશને ગણપતિ સુત્રા કે ભા૦ કપૂરી પુત્ર ભાર, દેવરો દિય ભાગે કતિરા પુત્ર શિવા, કાકા દો. અજા ભાવ ગમતિ પુત્ર મદિરાજ રહિત પોતાના શર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, અને
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૫ (૧) માગશર સુદી ૬ શુ શ્રીવંશે છે. રામા ભાગે રાંભલદે પુત્ર શ્રેટ જાનાએ ભાવ ગમતી,
ભાઈ, શ્રે, નંગ, મહરાજ સહિત પિતાના પુણ્યાર્થે શ્રી શ્રેયાંસ બિંબ ભરાવ્યું, વીચઓડી ગામે સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) પોષ વદિ ૧૨ રવિવારે ઉસવંશે એક હીરા ભા. હીરાદે પુત્ર શ્રેટ પાસા સુશ્રાવકે ભાવ પુનાદે પુત્ર ખીમા, ભૂતા, દેવા સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, વાગૂડી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) આવાઢ સુદી ૮ સામે શ્રીવશે, કપર્દ શાખાય છે. પૂના ભાપાદે પુત્ર છે. ભીમાએ ભાટ ભલી પુરંગા, ભત્રીજા ધના, વના સહિત પોતાનું શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભ બિંબ ભરાવ્યું, પાલવિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે શ્રીવંશે વીસલીઆ ગોત્ર મંત્ર રણુસી ભાત ઊભૂ પુત્ર મંત્ર આકા સુશ્રાવકે ભા. યાણી પુસહજ, વયજા, ભીમા, ખીમાદિ સહિત શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) એજ દિવસે શ્રીવંશે કપર્દી શાખાય છે. શેખા ભાઇ સીંગારદે પુત્ર છે. ખીમા સુશ્રાવકે ભાવ લખી પુછ વાસા પૌત્ર વીરમ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ધુધિણિ ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૬) એજ દિવસે શ્રીવંશે વિસલીઆ ગોત્રે મંત્ર જયસિંહ ભાટ જસમારે, હર્ષ પુરા મંસામલ સુશ્રાવકે ભાઇ માછી, ભાઈ ચાયાદિ સહિત પતિના પુરુષાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, બેટનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૩૬ (૧) માગશર સુદ ૫ ગુરુવારે, ઉપકે વંશે, હધુડિયા ગોત્રે સારા લોડા ભાગે લાલ પુત્ર ડુંગર
ભા, કરણદે પુત્ર વચ્છા, આપા, પદમાએ પોતાના પુણ્યાર્થે શ્રી ધર્મનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) પિષ વદિ ૫ રવિવારે શ્રી વંશે સો, સામલ ભા. ચાંપૂ સુત્ર સોસિંહા સુત્રાવકે પુ. આસપાલ, પાલા સહિત, વડિલ ભાઈ આસાના પુણ્યાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માધ વદિ ૭ સેમે ઉસવંશે સા. રાણું ભારયણાદે પુ. સા. ખહર્ષ સુશ્રાવકે ભાવ માણિકદે પુ. લખમણ, કેસવણ કીતિ પત્ર મદન, સૂરા, માણિક સહિત પુત્ર રાવણના પુણ્યાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૩૭ (૧) મા. સુ. ૨ સોમે ઉસવાલ જ્ઞાસાનરસિંધ ભાવ નયણથી પુત્ર સારા મહિરાજ ભા.
મહણ શ્રી પુત્ર મોકલ સહિત શ્રી વાસુપૂજ્ય બિંબ ભાઈ ઠાકુરસીના શ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીસૂરિ
(૨) વૈશાખ સુદી ૧૦ સેમે શ્રીવંશે છે. મોખા ભા. રામતિ પુત્ર છે. દેવા સુશ્રાવકે પુનારદ, પૂના સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અનંતનાથ બિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ સુદી 2 સોમે શ્રીવંશે છે. રત્ના ભાવ રતન પુત્ર છે. ધના અગ્રાવકે ભાવ ધની, પુત્ર પાસા, પદમા સહિત, પત્નીના પુન્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, શ્રાવતી નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૨ સોમે શ્રીવીરવંશે મં૦ હાપા ભાવ હરખૂ પુત્ર મં૦ ઠાકુર સુપાવકે ભા. કામલી, કાકા છાંછા ભાગે વડલૂ સહિત પત્નીના પુયા કી અજિતનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) જેઠ સુદી ૧૦ સો લીંબડીવાસી સં. એમાં ભા૦ ગૌરી શ્રાવિકાએ પુ. વેરસી સહિત
પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાયુંસંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૩૯ (૧) વૈશાખ સુદી ૧૦ ગુરુવારે શ્રીવંશે છે. ગુડીઓ ભાગ તેજૂ પુત્ર અમર સુશ્રાવકે ભા.
અમદે, ભાઈ રત્ના સહિત, પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂત્ય બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. વિહાર પ્રદેશ
૧૨૦૫. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખો દ્વારા જયકેસરીમૂરિના શ્રાવકો અને એમનાં કાર્યો ઉપરાંત આચાયંને વિહાર પ્રદેશ પણ સૂચિત થાય છે જે આ પ્રમાણે છે : વીજડલી ગામ (સં. ૧૫૦૮), ડેરિવાલ (સં. ૧૫૧૭ ), રતનપુર (સં. ૧૫૧૯), બલદાણા ગામ-ખંભાત (સં. ૧૫ર ૦), સીગીવાડા (સં. ૧૫૨૧) ધમડકા-જંબૂનગર-હિરવાલ ગામ-માંડવગઢ-મોટેરા (સં. ૧૫૨૨ ), ખંડાલા-પાટણ (સં. ૧૫૨૩), જયતલોટ-હડાલા ગામ, સિડા ગામ (સ. ૧૫૨૪), કેરડા ગામ–લોલાડા ગામ–પાટણ (સં.૧૫ર૭), ગૂંદી ગામ–ઉડરનાલા ગામ (સં. ૧પર ૮ ), પારકરનગર–પાટણ-ચંપકપુર (સં. ૧૫ર ૮ ), ખંભાતવડનગર ( સ. ૧૫૩૧ ), લેલાડા ( સં. ૧૫૨ ) માહી ગામ (સં. ૧૫૩૩), વીચીભડી ગામ-વાગૂડી ગામ–પાલવિણિ ગામ–બેટનગર–ધિણિ ગામ (સં. ૧૫૩૫), પાટણ–આવતી નગર–ખંભાત–લીંબડી (સં. ૧૫૩૭).
૧૨૦૬. તદુપરાંત ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી નીચે પ્રમાણે માહિતી ઉપ- . લબ્ધ થાય છે:– संवत्सरः तिथिः जिनबिंब प्रतिष्टाता स्थानं विंबनाम
माघकृष्ण ९ मीठडीया तिलाकः अमदावादे पार्श्वनाथ
माघशुक्ल १० वडोरा खेताकः माणसाग्रामे पद्मप्रभादि ९ १५०७ કચેB sor :
वडनगरे पार्धादि ७ १५०७ ज्येष्ठ कृष्ण ५ आसाक भार्या कुटुसा अमदावादे कुंथुनाथ १५०८ ज्येष्ठ शुक्ल ७ वीरवंशीय ठाकुर वीसनगरे पद्मप्रभादि ८ २५०९ वैशाख शुक १३ श्रीमाली वलराजः वलादे वासुपूज्यादि ११ १५०९ पैंशाख शुक्ल १३ श्रीमाली पंचायण अमदावादे विमलनाथादि ३ १५१० ज्येष्ठ शुक्ल ३ वीरवंशीय अजाकः कोलवडे वासुपूज्यादि २
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન १५१० माघशुक्ल ५ श्रीमाल संयुकः अमदावादे कुंथुजिनादिं ५
માથst : वीरवंशीय भीमः अमदावादे शीतलादि १३ १५१३ वैशाख कृष्ण ५ ओशवन्शीय सोमसीकः अमदावादे शीतलादि ७ १५१६ वैशाख शुक्ल ३ श्रीमाली जगाश्रेष्ठी खेरालुग्रामे धर्मनाथादि ३
वैशाख शुक्ल ९ प्राग्वाट शीवदास अमदावादे आदिनाथादि ६ १५२० माघ शुक्ल १३ सहस्मस्त्री करमाणी अमदावादे नमिनाथः १५२२ फाल्गुन शुक्ल २ प्राग्वाट शृंगारदे मांडवदुर्गे कुंथुनाथादि ५ १५२४ वैशाख शुक्ल २ श्रीवंशीय सहसास्त्री संभल अमदावादे वासुपूज्यादि ३
૧૨૭. પશ્ચિમ ભારતના મુખ્ય નગરો ઉપરાંત જયકેસરીરિ ઉત્તર પ્રદેશમાં પણ વિચર્યા હોવાનું જાણી શકાય છે. “સરધના, છેલ્લે મેરઠ, ઉત્તર પ્રદેશને નવીન જિનાલયમાં પ્રતિતિ જિનપ્રતિમાઓના શિલાલેખ ” નામના લેખમાં નગીનદાસ મનસુખરામ જણાવે છે કે આ. જયકેસરીના ઉપદેશથી આગરામાં જિનાલય સ્થાપિત થયું હતું. કાલાંતરે ત્યાંનાં જિનાલયો સ્થાયી ન રહેવાથી તેની પ્રતિમાઓ કી ચિન્તામણિ પાર્શ્વનાથ મંદિર, સરધનામાં પુનઃ પ્રતિષ્ઠિત કરાવેલી છે. જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૨, અંક ૯ પૃ. ૫૦૯. આ ઉલ્લેખને આધારે જયકેસરીસૂરિએ આગરામાં પણ પદાર્પણ કરેલું એમ સૂચિત થાય છે. શકય છે કે આગરા ઉપરાંત ઉત્તર ભારતનાં અન્ય નગરમાં પણ તેઓ વિચર્યા હોય. તેમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાઓ ઉત્તર ભારતમાં પણ અનેક છે. ગ્રંથલેખન
૧૨૦૮. જયેસરીમૂરિના ગ્રંથે વિશે કાંઈ પણ જાણી શકાતું નથી. “જૈન ગ્રંથાવલી ની નેંધ અનુસાર તેમણે રચેલ “આદિનાથ સ્તોત્ર” પાટણને ફેફલિયાવાડના ભંડારમાં વિદ્યમાન છે. આ સિવાય એમણે કાંઈ રચના કરી હોય તો તેની વિગત પ્રકાશમાં આવી શકી નથી. ગચ્છનાયકની બહુવિધ જવાબદારીઓ વહેવા ઉપરાંત તેમના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં છે. શકય છે કે તેઓ ગ્રંથ રચના માટે અધિક સમય મેળવી નહીં શકયા હોય. સ્વર્ગગમન
૧૨૦૯. સં. ૧૫૪ ના પિોષ સુદી ૮ ને દિવસે ૭ર વર્ષનું આયુ પાળીને અંચલગચ્છના આ કર્મદ પટ્ટધર અને વિધાયક જયકેસરીરિ આરાધનાદિ પૂર્વક ખંભાત નગરમાં પરલકવાસી થયા. સાંપ્રત ગ્રંથકારો, ભીમશી માણેકની પટ્ટાવલી તેમજ ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીને આધારે જયકેસરીરિને જન્મ સં. ૧૮૬૧ માં તથા તેમનું મૃત્યુ સં. ૧૫૪૨ માં થયું હોવાનું સ્વીકારતા હાઈને આચાર્યને જીવનપર્યાય ૮૧-૮૨ વર્ષને ગણે છે.
ડૉ. કલાટ જયકેસરીરિ વિષે નોંધતાં જણાવે છે -
59. Jayakesari suri, Son of Devasinha' Setha in Sri-thana-nagar (Panchala-Dese), and of Lakhande, born Samvat 1461, mula-naman Dhanaraja, diksha 1475, acharya 1494, gachchha-nayaka 1501 in Champaner + 1542 at the age of 81.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકેસરીરિ
૨૭, ૧૨ ૧૦. એવી જ રીતે પ્રો. પિટરસન પોતાના સંત હતપ્રત વિષયક અહેવાલ સન ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં પણ છેડા ફેરફાર સાથે આ પ્રમાણે જોધે છે.
Jayakesarin-Mentioned as pupil of Jayakirti and guru of Siddhantsagara in Anchalagachha. In the Anchalagachchha pattavali his dates are given as follows: born, Samvat 1461; diksha, Samvat 1475, achryapada, Samvat 1494; gachchhanayakapada, Samvat 1501; died, Samvat 1542, 3, App. p. 220.
૧૨૧૧. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જયકેસરીરિનાં સ્વર્ગગમનનું વર્ષ સં. ૧૫૪૨ દર્શાવાય છે એટલું જ નહિ સ્વર્ગગમન સ્થળ તરીકે તેમાં રાજનગરનો ઉલ્લેખ છે. પટ્ટાવલીનું વિધાન બ્રાંતિયુક્ત છે.
૧૦૧૨. મુનિ લાખા “ ગુપઢાવલી ” માં નેધે છે, કે જયકેસરીરિ સં. ૧૫૪૧ માં ૭૨ વર્ષનું આયુ પાળીને ખંભાતમાં સ્વર્ગસ્થ થયા. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્નાક પદાવલી દ્વારા પણું એજ વર્ષ પ્રમાણિત થાય છે.
૧૨૧૩. “ગચ્છનાયક સરાસ'માં કવિવર કા જયકેસરીરિના સ્વર્ગગમનનું વર્ષ નંધતાં જણાવે છે કે –“ઈગુયાલઈ મુરગિ ગયા ગુરુ ” આ પ્રમાણુ પણ સં. ૧૫૪ નું વર્ષ નિશ્ચિત કરે છે.
૧૨૪. ભાવસાગરસૂરિ તો જયકેસરીરિનાં નિર્વાણ સ્થળ અને વર્ષ ઉપરાંત માસ તેમજ તિથિની નોંધ પણ ગુર્નાવલીમાં આ પ્રમાણે લે છે
સિરિ જયકેસરીરિ થંભપુરે લંકિઓ તો. પિસે સુદ્ધકમીએ પાલીય બાવરિં ચ વરિફાઉં,
આરોહણાઈ પુલ્વે ઈગયાલે સો દિવં પત્તો. આ પરથી સ્પષ્ટ થાય છે કે જયકેસરીરિ સં. ૧૫૪૧ ના પિષ સુદી ૮ ને દિવસે આરાધનાપૂર્વક, ખંભાત નગરમાં ૭૨ વર્ષનું આયુ પાળી સ્વર્ગે સંચર્યા.
૧૨૧૫. ભાવસાગરસૂરિએ “ગુર્નાવલી માં અંચલગચ્છને આ સમર્થ ગચ્છનાયકની આમોઘ શક્તિ. * એને આ પ્રમાણે પરિચય આપે છે:
કવિકુલ કિલ કલી કરણહારે ગસાર સહિગાર, પરવાઈ વિયડ વારણ અહિગુવ વર કેસરિ સમાગો. બહુ બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ વિશે લદ્ધિ સમિદ્ધિ ગુણ બુદ્ધિ, જસ જસ પડતું વજઈ ગરજઈ મિંય ભૂયલે મહે. જે તક વિયકક કલા કક્કસ ભઈ સાવિ કેવિ કબકરા,
જે સવ્વ સથ કુલા તે ગુરુ પય પંકયે લીણા. ૧૨૧૬. કવિકુલ રૂપી કાયલને ક્રિડા કરવાને માટે આમ્રવૃક્ષ જેવા તેમજ પ્રવાદી રૂપી વિકટ હાથીના નાશને માટે તેઓ અભિનવ, શ્રેષ્ઠ કરી સિંહ જેવા હતા. બહુ બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિવાળા, વિનય, લબ્ધિ, સમૃદ્ધિ તેમજ ગુણની બુદ્ધિવાળા એવા ઘણા યશને પs વાગે છે અને જાણે પૃથ્વી પર ગરે છે. તક
૨૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
વ
અંચલગચ્છ દિન અને વિતર્કની કળાવાળા, કેટલાક કર્કશ મતિવાળા કવિઓ, સર્વ શાસ્ત્રોમાં કુશળ એવા ગુરુમહારાજના ચરણકમળમાં લીન થયા. ૧૨૧૭. કવિવર કહે “ગચ્છનાયક ગુરુરાસ”માં જયકેસરીરિની આ પ્રમાણે પ્રશસ્તિ ગાઈ છે–
પાટ ઉદય ગિરિ ઊગાઉ, ગુરૂ સકલ કલા સોભાગીઉ; ઉદિત અનંકસ ઝલહલઈ, મન મેહ પડલ તમ જિમ લઈ નેત્ર ચકોર કિં હરખીયા, કુવલય જિમ જનમન વિહસીયાં; વયણિત રસ મુખિ કરઈ, જયકેસરિસૂરિ સત્તા ધરઈ સુગુરૂ અપૂરવ ચાંદલુઈ, જગમન મનિ અતિ આનંદલુ, અમીય કુંડ નત ઊલટG, નવરસ પૂરિહિં સાંમટઈ. ખીરદહિ લહરિ કિં અમદઈ સ સિકર કરણિ સંઘઈ: વાણિ કડફખ કિ ચપટઈ, નિહિ અંજન જન કિહિંની મટ દેસણુ નવ તત ઊગતઈ જયકેસરિ ગુરૂ તણું એ ઘટઈ ગેયમ ગુરૂ કિરિ અવતરિ૧, લખ અબધિ સિદ્ધિ સુધરસ ભરિઉ. વયર કુમર કિરિ અભિનવું, ભાગિહિં કવીયણ કિમ કવું, સુર તરુ સુરમણિ સુરગવી, ગુરૂ સંય વિહિરઈ સુણિ ભવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૧૨૧૮. અણહિલપુર પાટણમાં ઓશવાળ જ્ઞાતીય સેની જાવા અને તેની પત્ની પૂરલદેને ત્યાં સં. ૧૫૦૬ માં એમને જન્મ થયો હતો. એમનું મૂલ નામ સેનપાલ હતું.
૧૨૧૯. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમને સોનગિર ગાત્રીય કહ્યા છે તેમજ એમનું અપરનામ સાગરચંદ્ર દર્શાવાયું છે. ૧૨૨૦. ભાવસાગરસૂરિ “ગુર્વાવલી માં એમનાં પૂર્વ જીવન સંબંધે આ પ્રમાણે વર્ણવે છે
એવં વિહરતા વિહુ અણહિલવર પણશ્મિ સંપત્તા, તથયિ એસ વંશે સાવણિય જાવડ ભિહાણો. પૂરલદેવ ભજા સીલ દયા હાર ધારણે સજજા, તિસ ઉયરે ઉપને બારસ છઘુત્તરે જાઓ, સેનાભિહાણ કુમારે પણતિય જણચિત્ત મનિઝ રમલિકર,
બારૂત્તરિ વય ભારે ગુરુ કર કમલેય સંગહિઓ. ૧૨૨૧. દયાવને સિદ્ધાંતસાગરસૂરિ વિષે બે ગીતની રચના કરી છે, તે દ્વારા પણ એમનાં જીવન વિષે સારી એવી માહિતી ઉપલબ્ધ થાય છે. જુઓ -
(૧) વિધિપખિ સહ ગુરુ જાણીઈ રે, સખી અભિનવ ગેયમ સામિ, સિદ્ધાંતસાગર સુરિસરુ રે સખી, પામઈ નવ નિધિ નામિ. ૧ સાહેલડી નંદિવા શ્રી ગુરુરાય, તુહે અનિસિ પ્રણમઉ પાય; સાહેબે પદ. તપિ જગિ સંજમિ આગલુ રે સખી, પાલઈ સુદ્ધ આચાર, ગચ્છ નરિંદ મઈ પેખિયઉ રે સખિ વંછિત દાન દાતાર. ૨ સાહેબ અણહિલપુર વર પાટણિ રે સખિ, ચોપટ ચતુર સઉસાલ, જાવડસાહ સુત જાણિઈ રે સખિ જ્ઞાતિઈ શ્રી ઉસવાલ. ૩ સાહેબ પૂરલમાતા જનમિઉ રે સખિ, સોભાગી સવિચાર, ભણઈ ગુણ નિતુ અવગમઈ રે સખિ આગમ અંગ ઈગાર. ૪ સાહેબ જાં લગઈમેરૂ મહીં ધરૂ રે સખિ, જા લગઈ સસિકર ભાણુ, તાં લગઈ અડુ ગુરૂ ચિર ઉ રે સખિ, દયાવર્ધન કરે બખાન. ૫ સાહે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦
સંવત પુનર આરેાત્તરઈ, શ્રી જયકેસર સુરિ
( ૨ )
સરસતિ મિતિ નિરમલી સિદ્ધાંતસાગરસૂરિ વદેિવા, મુઝ
ચાલિસહી ગુ
વંદી, જાણીઈ,
વિદ્યા
ગેાતમ સમ ગુરૂ ઉસ સિલિ માણ કા, પૂરહ્લદેવી રિ ધિરે, મન વતિ
વડ સંત
સજમ
આદર સુગુરુ ખિ, પભઈ સયલ
વચન અમીરસ આવઈ કાઈ
હંસરાજ રે;
બુદ્ધિ સુર ગુરૂ જાઈ, એ જામિલ ગુરૂ કવણુ ક, નવિ અહિમદ પુરવિર કાલટિ, વિત્ત વેવઈ ગઠનાયક દિ થાપીયા, કઈ સનિશ્ચલ કાજ રે. ચારિકાય જીઈ વિસ કીધાં, લધે જગ જસ વાદ રે; પરિહરઈ પંચ પ્રમાદ નિરંતર, મેડઈ મનમથ માદરે. જા નિર્માણ દીપઈ ગયદાંગણિ ા સસિકર તાં એ મહિમલિ જયવતા, દયાવન ૧૨૨૨. મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ વિશે
આણંદ આણી થઈ આંત ઘણી
સકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હિરી
અંચલગચ્છ દિગ્દર્શોન
વયર
ચિતિ રે;
ખતિ રે. સિગારે;
કુમા રે; જ્યકારે;
દાતા રે.
સારે; વિચારું રે.
મેલઈ રે: તાલઈ રે.
૧
૨.
3
૪
મ
}
વિકસંત રે,
પ્રમતા રે. પ
આ પ્રમાણે નાંધે છેઃ
१४ चवदमा गणधर श्री सिद्धांतसागरसूरि । श्री पत्ने । श्रेष्ठ जावड । पूरी माता । संवत् १५०६ वर्षे जन्म । संवत् १५१२ वर्षे दीक्षा श्री पत्ने । संवत् १५४१ वर्षे गच्छेशपद | श्री राजनगरे । संवत् १५६० वर्षे निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ५५ ॥
૧૨૨૩. ઉપર્યુક્ત પ્રમાણેા દ્વારા જાણી શકાય છે કે સ. ૧૫૧૨ માં પાટણમાં બાળક સેાનપાલે જયકેસરીસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને એ નવાદિત મુનિનું નામ સિદ્ધાંતસાગર રાખવામાં આવ્યુ. ગુરુ પાસે એમણે શાસ્ત્રાના અભ્યાસ કર્યો અને થેડા જ સમયમાં તે સર્વ શાસ્ત્રાના પારગામી થયા. ધ મૂર્તિસૂરિને નામે પ્રસિદ્દ થયેલી પટ્ટાવકીમાં દીક્ષા તેમજ ગચ્છેશપદનુ વર્ષ અનુક્રમે સ. ૧૫૨૨ તથા સ. ૧૫૪૨ છે. પટ્ટાવલીનું વિધાન અસ્વીકાય છે. સિદ્ધાંતસાગરસૂરિએ સ. ૧૫૧૨ માં દીક્ષા ગ્રહણ કરેલી તેમજ તેએ સ. ૧૫૪૧ માં આચાય પદ તથા ગચ્છેશ પદાલંકૃત થયા હતા. ર્ગવન કૃત ગીતામાં, મુનિ લાખા કૃત ‘ગુરુ પટ્ટાવલી 'માં તેમજ ભાવસાગરસૂરિ કૃત ‘ ગુર્વાવલી 'માં આચાર્ય પદના નિર્દેશ નથી પરંતુ ગચ્છેશપદના વર્ષના નિર્દેશ મળે છે. અન્ય યત્રામાં પણ આચાય પદ તેમજ ગચ્છેશપદનું વર્ષ સ. ૧૫૪૧ દર્શાવાયું છે. શકય છે કે એકી સાથે અથવા તે। નવા આંતરામાં જ તે એ બન્ને પદ્મ પામ્યા હોય. ભાવસાગરસૂરિ ‘ ગુર્વાવલી’માં જણાવે છે તેમ સિદ્ધાંતસાગરસૂરિ ગુરુ પાસે શાસ્ત્રા ભ્યાસ કર્યાં બાદ મ શ્રેષ્ઠ ભારને યોગ્ય ગણિ અને ઉપાધ્યાયપદ પામ્યા, જેપ્રસ ંગે એમના પિતાએ ઓઢવા કર્યા:
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૦૧ સિદ્ધત રૂઈ સાદ મણહર મુણિ મંડલી મોલિ મઉછે, પભણઈ ગુરુ સમારે વહિવે સત્ર સંથાઈ: ગઈ ભાર જુગૅ ગય હવઝાય સંયં ,
દત્ત તથયે પિક ગો ચમકિકઓ ઉછેવિહિઓ. ૧૨૨૪. ભાવસાગરસૂરિ વિશેષમાં નોંધે છે કે સં. ૧પ૪ ના પિોષ સુદી ૮ ના દિને હર વર્ષનું આયુ પાળીને ખંભાતમાં જયકેસરીરિ દિવંગત થયા પછી એજ વ ચતુર્વિધ સંઘે મળીને ફાગણ સુદી ૫ ને દિવસે અમદાવાદમાં સિદ્ધાંતસાગરસૂરિને સૂરિપદ અને ગરપદે અભિષિક્ત કર્યા. એ પ્રસંગે શ્રીમાલવંશીય હંસરાજે મહોત્સવ ઉજવ્યો -
અહ ચઉહિ ધેવિ મિલીય મહાનંદ પૂરિ પણસમ, અહમદપુર વરમ ગુણ સુદ્ધસ પંચમીએ. મૂરિય ગ૭ભારો કવિઓ સિદ્ધાંત સાયર ગુરુ.
સિરિવંસા ભરણેય સે કઓવો તU. આપણે જોઈ ગયા તેમ દયાવને પણ ઉત્સવ અંગે એ પ્રમાણે જ માહિતી આપી છે:
અહિમદ પુરવરિ લાલટિઈ, વિત્ત વેવાઈ હંસરાજ રે,
ગચ્છનાયક પદિ થાપીયા, કરઈ સુનિશ્ચલ કાજ રે. ૧૨૨૫. ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ સિદ્ધાંતસાગરસૂરિનાં આચાર્ય પદનું વર્ષ સં. ૧૫૪ અને ગટ્ટેશપદનું વર્ષ સં. ૧૫૪૨ માન્યું છે. ડો. કલાટ નેધે છે :
Sidhantsagara-suri, son of Soni (gotra) Javada in Patan, and of Puralade, mula-naman Sona pala, born Samvat 1506 in Sala, diksha, 1512, acharya 1541, gachchhanayaka 1542, + 1560 at the age of 54. પ્રો. પિટસને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૬-૯૨ ની પ્રસ્તાવનામાં સિદ્ધાંતPRE R 241 31412 Hill still S.-Siddhantasagara suri-Mentioned as pupil of Jayakesarin and guru of Bhavasagara in Anchalagachchha. 3, App. p. 220. In the Anchalagachchha pattavali the following dates are given for this writer : born, Samvat 1506; diksha, Samvat 1512; acharya pada Samyat 1541; gachchhanayaka, Samvat 15:2; died, Samvat 1560. પ્રકીર્ણ પ્રસંગે
૧૨૨૬. ઓસવંશીય પડાઈયા ગોત્રીય સાદાના પુત્ર મંડલિકે સં. ૧૫૪૮ ના શાખ વદી ૧૦ ને દિવસે સાયપુરમાં સિદ્વાંતસાગરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબ કરાવી પ્રતિષ્ઠા ઉત્સવમાં અગિયાર હજાર પારેખ ખરચી. સં. ૧૫૫૨ માં સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી કારોલા ગામમાં તાલાક શેઠે શ્રી પદ્મપ્રભબિંબની પ્રતિ કરાવી.
૧૨૨૫૭. કાશ્યપ ગોત્રીય લેલા શેઠ સં. ૧૫૫ માં ભિન્નમાલમાં થઈ ગયા, જેમણે શત્રુંજય, ગિરનાર તથા જીરાવાલા તીર્થો સાથે કારેલા, તેમજ ધમકામાં ઘણું ધન ખરચ્યું હોવાથી સંઘવી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૨
અચલગચ્છ દિન કહેવાયા. લાલા શેઠે બાવીસ હજાર રૂપિયા ખરચીને આબૂ ઉપર અચલગઢના ચૌમુખમાં બે કાઉસગિયા કરાવ્યા. ગોદા નામના શ્રાવકે સવા લાખ રૂપિયા ખર્ચીને શત્રુંજયની યાત્રા કરી.
૧૨૨૮. ઓસવંશીય લાલગેત્રીય ભોજા શેઠ પીલુડામાં થઈ ગયા. તેમણે સં. ૧૫૫૭ ના ફાગણ સુદી ૮ ને દિવસે ત્યાં જિનમંદિર બંધાવ્યું. સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૨૨૯. મેરૂતુંગસૂરિ કૃત “કાતંત્રવ્યાકરણ ટિપ્પનિકાની એક પ્રત જાંબુગામમાં સં. ૧૫૫૦ માં લખાઈ જે અંચલગચ્છશ પાસે હતી, એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે. સિદ્ધાંતસાગરસૂરિ પાસે એ પ્રત હોવી જોઈએ.
૧૨૩૦. સિદ્ધાંતસાગરસૂરિએ સં. ૧૫૪૧ માં “ચતુર્વિશતિજિન સ્તુતિ” નામની સંસ્કૃત પદ્યકૃતિ પણ રચી છે. આ કૃતિની પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે.
૧૨૩૧. સિદ્ધાંતસાગરસૂરિને ચક્રેશ્વરીદેવીની સહાય હતી, દેવી ઘણી વાર પ્રત્યક્ષ થયાં હતાં; એ પછી એમનું આગમન દુર્લભ બન્યું એ વિષે ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવલીમાં ઉલ્લેખ છે. આચાર્યને ચક્રેશ્વરીદેવીએ તંદુલ વહોરાવ્યા હતા એવો ભીમશી માણેકની પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ છે.
૧૨૩૨. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્તક “અંચલગચ્છ-અપરનામ વિધિપક્ષગચ્છ–પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)માંથી આ અંગે વિસ્તૃત વર્ણન આ પ્રમાણે પ્રાપ્ત થાય છે . એકસઠમેં પાટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ. તેણઈ ચક્રેશ્વરીનું આરાધન કર્યું. તિવારે ચક્રેશ્વરીઈ કહિઉ–અહ આવી પણિ તુમહે એલખી નહીં !” તિવારે ગઈ કહિઉં “માતાજી તમેને એલખીઈ નહીં કિમ ?” પછે. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ વહરવા ઉડ્યા છે. સર્વે ઘરે પગલાં કરે છે. તેવા સમયે તે ચક્રેશ્વરીઈ નવું ઘર રચના કરી ગરઠી બાઈડીનું રૂ૫ કરી માર્ગે આડી ઊભી રહિને ગુરુને કહે–“સ્વામિ માહરે ઘરે પગલાં કરે.” ગુરુ તિહાં ગયા પછે તે ડેસી સેનઈયાની થાલી ભરી વહરાવા માંડ્યાં. તે ગુરુઈ સોનઈયા વુહર્યા નહીં. પછી ચેખાની થાલી ભરી તે મળે છુટક એક બિં સોનઈયા ઘાલી વહરાવા માંડવાં. પછે ગુરુ તેહને ભાવ જાણી ચોખા અચિત જાણી વહરા. પછં ગુરુ ઉપાશ્રય આવ્યા. પછે ચેનામાંહિથી સોનઈ નીકલ્યા તે ગુરુ ચેલા સાથું તે ડેસીને મોકલ્યાં પણિ તે ઠેકાણે ઘર તથા ડેસી મિલે નહીં. પછે ગુસઈ ફિર ચક્રેશ્વરી આરાધન કર્યા. ચકેશ્વરી આવ્યાં. ચક્રેશ્વરીઈ કહિઉં—“અમે આવીઈ પણિ તુમેં આલખે નહીં.” તિવારે ગુસઈ કહિઉં “માજી કિવારે આવ્યાં, અમે લખ્યા નહીં!” તિવારે ચક્રેશ્વરી કહે –“મેં સોનાને થાલ ભરી વકરાવવા માંડ્યો, તિવારે તમે મુઝને લખ્યા નહીં, ઈમ ન જાયું જે સેનઈ તે કુણ વહરાવતું હશે ? તે વહરા હોત તો ભલું અને પછે ચોખાની થાલી વુહરી તે મથે છુટક એક બિ સેનઈયા હતા. તે વતી તુમ્હારે ગામેગામ એક બિ સેનઈ સરિખા ગૃહસ્થ હોસ્પે.” ઈમ કહી ચક્રેશ્વરી ગયા. તે હવે પ્રગટ પણઈ તો આવતા નથી. સુહણે સ્વપનાંતરિ આવે છે તે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ આહલપુર પાટણ નગરઈ સોની જાવડ, ભાર્યા પુરલદે સોનપાલ ૧૫૦૬ પંનર છિડરરે જન્મ, પનર બારોત્તરે દીક્ષા, એકતાલેં ગચ્છનાયકપદ, પનર સાઠે સ્વર્ગગમન.”
૧૨૩૩. નૃપપ્રતિબોધાદિ વાતો વિરે આધારભૂત રીતે જાણી શકાતું નથી પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે સિદ્ધાંતસાગરસૂરિ પ્રભાવક આચાર્ય હેઈને તેમના ઉપદેશથી અનેક નૃપતિઓ જૈનધર્માભિમુખ થયા હશે. લાવણ્યચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ માં માત્ર સંક્ષેપ ઉલ્લેખ જ છે કે–સિતાલુ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૦૩ ર્ચામાન્યૂઃ આ ટૂંકા ઉલ્લેખને આધારે કહી શકાય છે કે મુસલમાન બાદશાહે પણ સિદ્ધાંતસાગરસૂરિને સન્માનિત કર્યા હશે. જન શાસનના નૂતન સંપ્રદાય
૧૨૩૪. સિદ્ધાંતસાગરસૂરિના સમયમાં જૈન શાસનના બે મહત્વપૂર્ણ સંપ્રદાયોને ઉદ્ભવ થયો. (૧) કડવાગચ્છ (૨) કાગ૭. . ભાંડારકરે પ્રકાશિત કરેલી અંચલગચ્છીય પદાવલીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે–દ૨ સિદ્ધાંતવાફૂર . ધરૂર પ્રતિમોથાઇમત્ત છે આ બને નૂતન સંપદાએ અન્ય ગચ્છ પર પણ ભારે અસર કરી હોઈને એ વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે. કાગરછ
૧૨૩૫. આ સ્થાનકવાસી સંપ્રદાયને ઉદ્દભવ પિરવાડ વણિક લંકાશાહ સંબંધિત છે. સં. ૧૫૦૮ માં વીરાત ૧૯૪૫ પછી અમદાવાદના કાલુપુરમાં લહઆને વ્યવસાય કરતા લોકાશાહને સાધુઓ પ્રત્યે અણુરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમશી નામના શિષ્ય મળતાં બન્નેએ સમાચારીમાં કેટલાક ફેરફાર દર્શાવ્યો, ખાસ કરીને પ્રતિમાને ઉગ્ર નિષેધ કર્યો. તદુપરાંત જૈનોની આવશ્યક ક્રિયાઓ જેવી કે પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવી ઉઘણું કરી જે જે ક્રિયા કરવામાં કોઈ પણ અંશે હિંસા થાય તે અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય છે એ જાતની પ્રરૂપણા કરી જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં મૂર્તિપૂજા કહી નથી. એ વખતે મહમદ બેગડાના પ્રીતિપાત્ર પીરેજખાને દહેરાં અને પોશાળ તોડી જૈનોને ભારે પજવણી કરી હોઈને, તે સંજોગો મેળવી લંકાશાહે પિતાના મતની પ્રરૂપણ કરી. અસંખ્ય લોકો એમના મતમાં ભળ્યા. લાંબાશાહે દીક્ષા લીધી નહિ પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને “ઋષિ' કહેવાયા. આ ગચ્છને વિસ્તાર વધતાં તેની અનેક શાખાઓ થઈ.
૧૨૬. સં. ૧૫૩૩ માં સીહી પાસેના અરધપાકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણુથી પ્રતિભાનિષેધનો વાદ વિશેષ પ્રચારમાં આવ્યો. એ વાદને માનનારાઓને મૂર્તિપૂજકો તિરસ્કારપૂર્વક “લું પકવેશધર-ઉત્થાપક' કહે છે. તે પિતાને હૂંઢિયા કહેતા. તેમાં સં. ૧૫૬૮ માં રૂપજી ઋષિ થયા. સં. ૧૫૭૦ માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ બીજ મતની ઉત્પત્તિ કરી કે જેને બીજામત કે વિજયગચ્છ પણ કવચિત કહેવામાં આવે છે. સં. ૧૫૭૮ માં લેકામાં જીવાજી ઋષિ અને સં. ૧૫૮૭ માં વરસિંધજી થયા. સં. ૧૫૮૫ માં તેઓ ક્રિયાવંત બની ઉગ્ર આચાર પાળવા લાગ્યા હતા. તેથી લોકો પર વિશેષ પ્રભાવ પાડી શક્યા. તેઓ ક્રમે ક્રમે “લકા” “ઢંઢિયા'માંથી હવે “સ્થાનકવાસી” એ નામથી પોતાને ઓળખાવે છે. તે સંપ્રદાયને માનનારા ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, માળવા, પંજાબ અને ભારતના બીજા ભાગોમાં રહે છે. સ્થાપક લંકાશાહ મૂળ ગુજરાતી હતા અને તેમને સંપ્રદાય કડક આચાર પર અને સાહિત્યમાં મુખ્યત્વે શાસ્ત્રોના કરેલા ગુજરાતી બાલાવબોધ પર ટકયો. શ્વેતાંબરોમાં અત્યારે તેમની સંખ્યા લગભગ મૂર્તિપૂજકે જેટલી છે. લંકાશાહના વિચારોએ તે વખતે ખળભડાટ મચાવી મૂકેલે. કડઆ ગરછ
૧૨ ૩૭. કડવા શાહ નલાઇમાં વીસા નાગર જ્ઞાતિના કહાનજી અને તેની પત્ની કનકારોને ત્યાં સં. ૧૪૯૫ માં જન્મ્યા. તેઓ વૈરાયવાન અંચલગચ્છીય શ્રાવક નિયાણી વેશધરને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા. શક્ય છે કે તે વખતે જ તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય. કઠુઆ ગચ્છની પદાવલીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
અંચલગચ્છ દિગ્દર્શન આ પ્રમાણે ઉલ્લેખ છે : “પ્રથમતઃ સા કછુઆ નાંડલાઈ ગ્રામે મહં કહાનજી ભાર્યા બાઈકનકા. સંવત ૧૪૯૫ પ્રસુત પુત્ર નામતઃ મહું કહુઆ વૈરાગ્યવાન આંચલીયાકા શ્રાવક નિયાગી વેશધરકા ઉપદેશમે વૈરાગ્ય હુઆ.” માતાપિતાની આજ્ઞા ન મળવાથી તેઓ સં. ૧૫૧૪ માં અમદાવાદમાં આવ્યા. ત્યાં તેમને આગમીઆ પન્યાસ હરિકીનિ જે એકાકી ક્રિયા પૂર્વક રહેતા હતા તેમની સાથે સમાગમ થયો. શાસ્ત્રાધ્યયન કરી દીક્ષા લેવાનું મન થતાં હરિકીતિએ શાસે ભાખેલા શુદ્ધ ગુરુ આ કાલમાં દેખાતા નથી અને શાસ્ત્રોક્ત દીક્ષા પળે તેમ નથી એમ સમજાયું; તેથી સાધુ ધ્યાને શ્રાવક વેશે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ ધારી “સંવરી' તરીકે જુદે જુદે સ્થળે વિહાર કર્યો. અનેકને ઉપદેશ આપી પોતાના મતમાં લીધા. ૬૯ વર્ષનું આયુ પાળીને પાટણમાં સં. ૧૫૬૪ માં તેઓ સ્વર્ગસ્થ થયા. તેમનાં નામ પરથી એમના અનુયાયી વર્ગ કડવાગચ્છથી પ્રસિદ્ધ થયા.
૧૨૩૮. કડવાગચ્છની મુખ્ય માન્યતા એ હતી કે વર્તમાનકાળમાં શાસ્ત્રોક્ત નિગ્રંથ આચાર પાળી શકાય એવા સંગો નથી અને જેઓ પોતાને નિગ્રંથ, મુનિ કે સાધુ તરીકે પૂજાવે–વંદાવે છે તે દેશના ભાગી છે, કારણ તેઓમાં એ યથાર્થ સાધુધર્મના ગુણો છે જ નહીં. આ કાળમાં સાધુ ધર્મનું પાલન અતિ દુષ્કર હેઈ તે વિચ્છિન્નપ્રાયઃ છે, માટે જેના મનમાં ભાગ ભાવના થતી હોય તેણે પિતાને “સંવરી'ના નામે ઓળખાવવું અને તેણે સંવરી તરીકે અમુક નિયમોનું પાલન કરવું પણ સાધુ તરીકે ઓળખાવવું નહીં. મૂર્તિ પૂજામાં એમની માન્યતા હતી, પરંતુ કડુઆએ શ્રાવક પ્રતિષ્ઠા કરે, સાધુ નહીં, પુનમની પાંખી, માલારોપણને નિષેધ ઈત્યાદિ વિષયક બોલ કહ્યા છે, જે અંચલગચ્છની સમાચારીને સંબંધિત છે. આવી પ્રરૂપણાથી કેટલાક વિદ્વાને તો “કડવા મતના અંચલગચ્છ” દ્વારા બતેની એક્તા સૂચિત કરવા પ્રેરાયા છે, પરંતુ વાસ્તવમાં કડઆને અંચલગચ્છનો ઉપદેશ થવા છતાં તેઓ તેથી વિભિન્ન મતના પુરસ્કર્તા થઈ ગયા, એટલું જ નહીં પિતાના મતના પ્રતિપાદન : અંચલગચ્છનું ખંડન પણ કર્યું.
૧૨૩૯. કડઆના સમયમાં વેશધારી શિથિલાચારીઓને બહુ પ્રચાર થઈ ગયો હતો અને તેઓ પોતે જે રીતે પોતાનું વર્તન ચલાવે તે બધું ભગવાન મહાવીરના શાસ્ત્ર સંમત જ છે એમ કેને સમજાવી પોતાની સ્વાર્થ સાધના કરી રહ્યા હતા. એવા જમાનામાં કછુઆ અને લંકા જેવા કેટલાક ? ભાવનાવાળા મમક્ષ ગ્રહો નીકળ્યા અને તેમણે પોતાના ધ્યેય પ્રમાણે પોતપોતાના નવા સંપ્રદાયો સ્થાપી સમાન વિચારવાળાઓની ચિત્તસમાધિ માટે નવાં સ્થાનકની એજના કરી, જૂના વાડામાં ફસાઈ રહેવાથી કંટાળેલાઓને સ્થાનાંતર કરવાની સગવડ આપી.
૧૨૪૯. જેમ હમેશાં બને છે તેમ રૂઢ સંપ્રદાયવાળાઓને આ નવા સંપ્રદાયો શત્રુભૂત લાગ્યા અને તેથી તેમણે એમના વિરુદ્ધ પોતાની હિલચાલ શરુ કરી. એ નવા સાંપ્રદાયિકોના વિચારે ઉપર ખંડનાત્મક પ્રહારે ચાલુ થયા. મોટા સમુદાયો બાથ ભીડીને આ અલ્પસંખ્યક નવા હરીફને સંઘ બહાર, નાતબહાર, વ્યવહાર બહાર વગેરે અનેક પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક બહિષ્કારથી કસવા માંડયા. કેટલાક પ્રખર પંડિતોએ એમની ઉપર તીવ્ર આલોચનાત્મક વાગ્માણની વર્ષા ચલાવીને એમને નષ્ટચેતન બનાવવાના પ્રયત્નો કર્યા. એ બધા વિરોધ સામે ટકી રહેવા માટે આ નવા સંપ્રદાયે પણ પોતાની સાધન-સામગ્રી પ્રમાણે બનતું કર્યું, અને એમ કરતાં કાળાન્તરે એ પણ જૂના વાડાઓ પાસે પોતાના વાડાઓ બાંધી “વાડાઓના સંઘ માં દાખલ થઈ ગયા.
૧૨૪૧. સંપ્રદાયની છિન્નભિન્નતાના આ યુગમાં એક બાજુ પ્રતિમાનિધ, બીજી બાજુ સાધુજનનિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણ ચાલુ થઈ ગઈ હતી. વળી સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૦૫ હતી જ્યારે સામી બાજુ ક્રિયામાં કલકતાનો દેખાવ થે. લોકોની માન્યતામાં ભારે ઉથલપાથલ થઈ. એ અરસામાં પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયને ગુજરાતમાં પ્રવેશ પણ ઉલ્લેખનીય છે. આ મતના પ્રવર્તક વલ્લભાચાર્યું એ વખતે ભારે પ્રભાવ વર્તાવ્યો હતો. આ વૈષ્ણવ નવીન સંપ્રદાયે ગુજરાતના બીજા સંપ્રદાયો પર અસર કરી. જેન ધર્માનુયાથી મોઢ, ખડાયત, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયના જ જણાય છે; એસિવાળ, પિરવાડ, શ્રીમાલી, લાડ વાણિયામાં જૈન અને વૈષ્ણવ બંને ધર્મ પળાય છે ને સામાન્ય રીતે અનુક્રમે શ્રાવક અને મહેસરી એ નામથી ઓળખાય છે. ૧૨૪૨. માન્યતાઓની છિન્નભિન્નતાઓનું સુખદ પરિણામ એ આવ્યું કે અંચલગચ્છ, ખરતરગચ્છ,
કોની પરિપી વિશુદ્ધ બની. સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં તપાગચ્છીય આનંદવિમલસૂરિએ ધર્મશિથિલતા દુર કરવા ક્રિયે દ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો. તેથી લોકો પર તેમની સારી છાપ પડી. અંચલગચ્છીય ધર્મમૃતિસૂરિએ પણ એ પ્રમાણે જ ક્રિોદ્ધાર કર્યો. એ બધાના પ્રયાસોને પરિણામે પ્રાચીન ગચ્છાને સુદઢ પાયા પર મૂકવાના બધા જ પ્રયાસો કરવામાં આવ્યા. ગોરજીઓના ત્રાસથી લેકો પણ કંટાળી ગયા હતા. તેથી પ્રવર્તામાન સમાચારને અણીશુદ્ધ કરવા ભગીર પ્રયાસ કરવામાં આવ્યા. લેકશાહ અને એમના અનુયાયીઓ જ્યાં જિનાલયો નહોતાં ત્યાં પ્રથમ ફલા, આથી નવીન જિનપ્રાસાદનું નિર્માણ જુસ્સાભેર હાથ ધરવામાં આવ્યું. આમ સિદ્ધાંતસાગરસૂરિને સમય જેન ઇતિહાસમાં સંક્રાંતિકાળ બની ગયે. જે પ્રાચીન ગરએ ય પગલું ન ભર્યું હોત ને એમનું અસ્તિત્વ ભયમાં હતું. માંડવગઢ
૧૨૪૩. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં તીર્થ તરીકે માં-માંડવ–મંડપાએલ કે માંડવગઢના પ્રાચીન જૈન સાહિત્યમાં અનેક ઉલ્લેખો મળી આવે છે. પ્રસિદ્ધ ચિત્યવંદનની આ પંક્તિઓ લગભગ પ્રત્યેક જૈનને
માંડવગઢને રાજિયા, નામે દેવે સુપાસ,
ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. સંસ્કૃત ભાષાના વિદ્વાન ભોજ રાજાની ધારા નગરીથી પણ ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. માલવ દેશમાં આવેલું આ ધારાનગરીનું રાજ્ય ધાર સ્ટેટના નામથી ઓળખાતું, જેનું મધ્યપ્રદેશમાં વિલીનીકરણું થયું છે.
૧૨૪૪. એક વખત માંડવગઢ મહાન નગર હતું. તેની જાહોજલાલી અપૂર્વ હતી. જૈન સાહિત્યમાં એવા ઉલ્લેખ મળી આવે છે કે માંડવગઢમાં એક વખત સાત જૈનમંદિરે હતાં તેમજ ત્રણ લાખ જૈન કુટુંબો ત્યાં વસતાં હતાં. પેથડશાહે ત્રણસો જિનમંદિર ઉપર ધ્વજ-કળશ ચડાવ્યાં હતાં, એ ઉલ્લેખ પરથી પણ માંડવગઢમાં જેનોની જાહોજલાલીની પ્રતીતિ મળી રહે છે.
૧૨૪૫. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રભાવક પ્રતિમા વિશે વિક્રમની ૧૫મી શતાબ્દીમાં રચાયલા ઉપદેશ તરંગિની' ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન છે : “ મહાસતી સીતાની પ્રભુ પૂજાની ભાવના પૂર્ણ કરવા માટે વનવાસમાં લક્ષ્મણકુમારે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની છાણની પ્રતિમા બનાવી હતી અને તે સીતા સતીના શીલના પ્રભાવથી વછે જેવી દૃઢ બની ગઈ હતી. આ પ્રતિમાની હમણાં પણ માંડવગઢમાં મુસલમાન આદિ જૈનેતર લોકો ફૂલ-ભોગ વિગેરે મોકલીને ભક્તિ કરે છે. આ મૂર્તિને ઘણા મહિમા છે અને તે સર્વ ઉપગને હરે છે.'
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૬
અચલગચ્છ દિગદર્શન ૧૨૪૬. હાલ તો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ ત્યાં નથી. શ્રી શાંતિનાથ ભગવાનનાં તીર્થ તરીકે અત્યારે તે વિદ્યમાન છે. માંડવગઢે પિતાની પ્રાચીન જાહોજલાલી પણ ગુમાવી દીધી છે. આમ છતાં માંડવરાટની આસપાસ દૂર દૂર સુધી પથરાયેલા મકાન, મહેલ, મંદિર આદિ સ્થાનેનાં ભગ્નાવશેષો, માંડવગઢને ફરતો મહાન કિલ્લે, વિશાળ જલાશો, કૂવાઓ તથા વા માંડવગઢની ભૂતકાલીન જાહોજલાલીની આજે પણ સાક્ષી પૂરી રહ્યાં છે.
૧૨૪૭. આ ઐતિહાસિક નગરની સ્થાપના કોણે કયારે કરી એ વિષે કોઈ ચેકસ પુરાવો મળતો નથી. સેંકડો વર્ષ પહેલાં અહીં ભીલો વસતા હતા. તેઓ લાકડા કાપવાનો ધંધો કરતા હતા. કોઈ એક ભીલની કુહાડી સાથે પારસમણુને સ્પર્શ થતાં તે સોનાની થઈ ગઈ. માંડણ નામના એક લુહારે યુક્તિપૂર્વક એ પારસ મેળવી ઘણું સુવર્ણ પ્રાપ્ત કર્યું. ધનના રક્ષણાર્થે તેણે મજબૂત કિલ્લે બનાવી માંડવગઢ નગર વસાવ્યું એવી દંતકથા ખૂબ જ પ્રચલિત છે. ઐતિહાસિક દષ્ટિએ તો માંડવગઢને શંખલાબદ્ધ રાજકીય ઇતિહાસ અંધકારમાં જ છે. ગુટક ઉલ્લેખોને આધારે જાણી શકાય છે કે ૧૪મી શતાબ્દી સુધી ત્યાં હિન્દુ રાજાઓનું રાજ્ય હતું. પેથડશાહના વખતમાં આ નગરની સમૃદ્ધિ અપૂર્વ હતી. તે વખતે ત્યાં જયસિંહદેવ નામના પરમાર ક્ષત્રિય રાજાનું રાજ્ય હતું એવો ઉલ્લેખ સુકૃતસાગર નામના પેથડકુમારનાં ચરિત્રમય કાવ્યમાં આવે છે. ત્યાર પછી સં. ૧૩૬ ૬ માં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાકુરે હલ્લો કરી ગઢને કબજે લી ત્યારથી અનેક વર્ષો સુધી મંદિર–મૂતિ–વિધ્વંશક મુસલમાનના હાથમાં રાજ્યની લગામ રહી. સં. ૧૭પર માં મરાઠાઓએ નગરને કબજે લીધો ત્યાં સુધીમાં પ્રાચીન અવશેષોને વંશ કરી મુસ્લીમ સ્થાપત્યોનું નિર્માણ થતું રહ્યું.
૧૨૪૮. પેથડશાહે અહીં આવીને નગરને સમૃદ્ધિથી આરિત કર્યું એ વાત જૈન ઇતિહાસમાં ગૌરવપૂર્વક આલેખાશે. તેઓ મંત્રીપદ શોભાવતા હતા. એમના પુત્ર ઝાંઝણશાહ રાજ્યના સેનાપતિ પદે હતા. આ બંને પ્રતાપી પુરાવોએ પોતાનાં સુકોથી આ નગરની જ નહીં, સમગ્ર જૈન શાસનની પતાકા લહેરાવી છે. એમની યશોગાથા આજે પણ સર્વત્ર ગવાય છે. આ ઉપરાંત સંગ્રામ સોની કે જેમણે ૩૬ હજાર સોના મહોરોથી ભગવતી સૂત્રની પૂજા કરી હતી, તે તથા મંત્રી ચાંદાશાહ, મંત્રી મંડન પ્રભુતિ અનેક નરરને ૧૬ મી શતાબ્દીના મધ્યમાં થઈ ગયા છે, જેમના પ્રતિષ્ઠા લેખો પ્રાપ્ત થાય છે. મુસલમાનોના શાસન કાલમાં પણ જેનો ઉચ્ચપદે હતા એના પુરાવા આ લેખો પુરા પાડે છે. ૧૬મી શતાબ્દીના અનેક ઉત્કીર્ણિત લેખે આજે ઉપલબ્ધ છે. સિદ્ધાંતસાગરસૂરિ અહીં સં. ૧૫૪૮ થી ૧૫૫૫ માં વિચર્યા હતા અને તેમના ઉપદેશથી પ્રતિષ્ઠા કાર્યો થયાં હોવાનાં પ્રમાણે નીચેના પ્રતિષ્ઠા લેખો પૂરાં પાડે છે.
૧૨૪૯. શ્રી શાંતિનાથ ભગવાનની ૩૦ ઇંચ ઊંચી ધાતુ પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છે:
स्वस्तिश्री ॥० श्री मंडपमहादुर्गे। संवत १५५५ वर्षे ज्येष्ठ सुदी ३ सोमे श्री श्री वत्स सोनी मांडण भार्या सुश्राविका तोला सुन सो० श्री नागराज सुश्रावकेण भार्या श्रा० मेलादे पुत्र सोनी श्रीवर्द्धमान सो० पासदत्त द्वितीय भार्या श्राविका विमलादे पुत्र सोनी श्री जिणदत्त पुत्री श्राविका गुदाई वृद्ध पुत्री श्रा० पद्माई कुटुम्बसहितेन स्वश्रेयसे ॥ श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन श्री शांतिनाथ बिंवं कारितं ॥ प्रतिહિત છ સંદેન શ્રી
૧૨૫૦. માંડવગઢનાં જિનાલયની નીલ આરસની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે:
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૭ संवत १५-(१५५) वर्षे । श्रे० श्री नागमल भ्रातृ श्रे० महा भा० श्री ललतादे पुत्र थे श्री कमलसी सु० श्री विहणसीकेन लाडी सहितेन स्वश्रेयोर्थ श्री अञ्चलगच्छे श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन श्री संभवनाथ बिंचं प्रतिष्टितं च सधेन श्री मंडपदुर्गे ।
૧૨ ૫૧. રાજાના ઘરદેરાસરની ધાતુવીશી ઉપર આ પ્રમાણે લેખ છે :
संवत् १५४८ वर्षे माघ सुदी ४ अनंतमे श्री मंडपदुर्गे श्री श्री वंशे सोनी श्री मांडण भायो तोली पुत्र सोनी श्री सिंधराज भार्या संसारदे सुश्राविकया समस्तकुटुम्बसहितया स्वश्रेयोर्थ श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन मूलनायक श्री चन्द्रप्रभस्वामि मुख्यचतुर्विशति पट्टः कारापितः। प्रतिष्ठितः श्री संघेन ॥
૧૨૫૨. માંડવગઢના જિનાલયના વિદ્યમાન મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમૂર્તિની પાટલીના પૃષ્ણ ભાગમાં ત્રણ પંક્તિઓને આ પ્રમાણે લેખ છે – ___संवत् १५५७ महा सुदी १३ रवौ श्री मंडणसोनी शातिय श्रेष्ठ अर्जुन सुत श्रे० गोवल भार्या हर्ष । सुत परिष माडण भार्या श्राविका तोली सो०......महाराज भार्या दखा विव्हादे द्वि० भा० ललीतादे पुत्र २ सो० टोडरमल सोनी कृष्णदास पुत्री बाई હૃપ પ્રમુણ પરિવાર સા.........
આ લેખમાં અંચલગચ્છને ઉલેખ ન હોવા છતાં તેમાં કહેલાં કુટુંબનાં ત્રુટક નામો પરથી અનુમાન કરી શકાય છે કે સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી જ આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હશે.
૧૨ ૫૩. સિદ્ધાંતસાગરના ગુરુ કેસરીરિ પણ સં. ૧૫૨૨ ના ફાગણ સુદી ૩ ને સોમવારે માંડવગઢમાં બિરાજતા હતા. એમના ઉપદેશથી ત્યાં થયેલી પ્રતિષ્ઠા અંગે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. સં. ૧૫ર૭ના વર્ષની બીજી એક મૂતિ પણ અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી છે. આ પરથી અંચલગચ્છીય શ્રાવકની માંડવગઢમાં સારી સંખ્યા હોવી જોઈએ. ખાસ કરીને ત્યાંના સેની વંશજોએ અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કરાવી છે. સિદ્ધાંતસાગરસૂરિ પણ એ જ વંશના હતા એ પણ સૂચક છે. આ સોની ગેત્રના વંશજોએ માંડવગઢમાં સોનાગઢ નામને સુપ્રસિદ્ધ કિલ્લે બનાવ્યો હતો. આ પરથી એમ પણ અનુમાન કરી શકાય છે કે તેઓએ ત્યાંના રાજકારણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે. સંગ્રામ સોની, ગોપાલ આદિ શરીરે તો રાજયમાં મોટા અધિકાર ભોગવતા હતા.
૧૨૫૪. મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા બહુ જ ચમત્કારિક મનાય છે. આ મૂર્તિ સં. ૧૮૯૮ માં ખોદકામ કરતાં ભીલોને મળી હતી. તેને સેનાની સમજીને ગાળવા માટે તેમણે કોશીશ કરીપણ માંડવગઢના મહંતના ચપરાસીને આ વાતની ખબર પડતાં તેણે મહંતને જાણ કરી. મહતું એ મૂતિ મેળવી યતિ ખુશાલચંદજીને સોંપી. એ પછી મૂર્તિને ધાર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે મુજબ ધારના શ્રાવક હાથી, ઘોડા, રથ વિગેરે લઈને સંઘ સાથે મૂર્તિ લઈ જવા માટે આવ્યા. પ્રતિમાજીને હાથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યાં. દિલ્હી દરવાજો કે ત્યાંથી માંડવગઢમાંથી બહાર નીકળવાનું હતું ત્યાં આવતાં જ હાથી અટકી ગયે. ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલ્યો જ નહીં. એટલે થાકીને સંઘ નિરાશ થઈને મૂર્તિ પાછી મૂકીને ધાર ગયો. અને ધારના રાજાને હકીકત જણાવી. રાજાએ એ મૂતિને માંડવગઢમાં જ રાખવાની સલાહ આપી. પછી સંઘે ત્યાંનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવી તેમાં એ મૂર્તિ સં. ૧૮૯૯ માં સ્થાપન કરી, જે આજ દિવસ સુધી ત્યાં જ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦
અંચલગચ્છ દિગ્દર્શન ૧૨૫૫. માંડવગઢવાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા “માફમલિક” એ નામ ધારણ કરતા મેવ મંત્રીએ પોતાના નાના ભાઈ જીવણ સહિત રહીને સત્રાગારથી સંધને સંતોષ કરવામાં લાખો ટંક ખરચ્યા. સંઘ કાર્યો પછી તેમણે સં. ૧પર ૮-૪૧ વચ્ચે સર્વ ગચ્છના સાધુઓને પુષ્કળ વસ્ત્રનું દાન કર્યું. અંચલગચ્છના સાધુઓને પણ તેણે વસ્ત્રદાન કર્યું હતું એવો “ ગુગુણ રત્નાકર” (સં. ૧૫૪૧)માં સ્પષ્ટ ઉલ્લેખ હોઈને એ અરસામાં અચલગચ્છના સાધુઓનો માંડવગઢ તરફ એ અરસામાં સતત વિહાર હતો, એ વાત નિર્ણિત થાય છે. જુઓ જે. સા. સં. ઈ. પેરા ૭૨૯, પૃ. ૫૦૨.
૧૨૫૬. માંડવગઢમાં અંચલગચ્છના આચાર્યોએ કરેલે ઉગ્ર વિહાર, ત્યાં એમના ઉપદેશથી થયેલી પ્રતિકાઓ અને અંચલગચ્છીય સેની શ્રાવકોનાં સુકૃત્યો અને એમને પ્રભાવ, આ ગચ્છના ઇતિહાસમાં સુસ્મરણીય રહેશે. પ્રાચીન વૈભવ ધરાવતા આ નગરના ઇતિહાસમાં એ બધા ઉલ્લેખો પણ મહત્વપૂર્ણ બની રહેશે એ નિઃશંક છે. પ્રતિષ્ઠા લેખે
૧૨૫૭. સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એમના પ્રતિષ્ઠા લેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, જેની ટૂંક નોંધ આ પ્રમાણે છે : ૧૫૪૨ (૧) વૈશાખ સુદી ૧૦ ગુરુવારે બીમાલ જ્ઞાવિ. મણ ભા. માણિકદે પુત્ર જગા ભાવ રૂડી
રૂડી સુજઈતા ભાવ પરબૂ સુઇ ધના ભાવ રૂપાઈએ પિતાના શ્રેયાર્થે શ્રી શિતલનાથ બિંબ ભરાવ્યું, ગંધારબંદિરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૩ રવિવારે ઉસવંશે સાવ છેવા ભાગ કર્યાઈ પુસા. જેઠા સુત્રાવકે ભાવ રૂપાઈ પુત્ર હરિચંદ, વડિલભાઈ સાવ આસરાજ સહિત વૃદ્ધ ભાર્યા વીરૂના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૭, બુધવારે શ્રેટ છવા ભા. પુરાઈ પુત્ર . વઈજા સુશ્રાવકે, નાના ભાઈ
સહજ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૪ (૧) વૈશાખ સુદી ૩ સોમે શ્રીવંશે વ્ય. પત્રામલ ભાવ છૂટી અપર ભાર્યા હટૂ પુત્ર વ્ય૦ હરિયા
સુશ્રાવકે ભાવ રૂપિીણિ પુત્ર નાથા ભા૦ સભાગિણી સહિત પિતાના શ્રેયાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, વારાહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ ૧, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય ઠ૦ માણિક, ભારંગી, પુત્ર ઠ૦ મુન્દ્રા સુશ્રાવક, ભા. હકૂ, પુરુ હંસરાજ, હાપા, અપર ભાર્યા ધર્માદે મુખ્ય કુટુંબ સહિત પિતાના પુણ્યાર્થે
શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૫ (૧) માઘ સુદી ૧૩ બુધે લઘુ શાખા શ્રીમાલી વંશે મ૦ ધંધલ ભા. અકાઈ સુરા મં૦ છવા
ભાવ રમાઈ ૫૦ સહસકિરણે ભા૦ લલતાદે વૃદ્ધ ભા. ઈસર કાકા સૂરદાસ સહિત, માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) જેઠ સુદી ૧૦ને દિવસે શ્રીવંશે છે. નરપતિ ભાગ છવીણિ પુઍ લખરાજે પોતાનાં કુટુંબ
સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૭ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીમાલ ના છે. ચાંપા ભાવે પાંચુ સુટ શ્રેટ હેમા ભા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૯
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
ધર્માઈ સુવે કાલિદાસ ભાઇ હર્ષાઈ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) એજ દિવો સવાલ જ્ઞાસાઃ ધાડા બા આલ્હી ઃ કાન્હાએ ભગિનીબાઇ ધાધી સહિત શ્રી શીતલનાથબિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે શ્રીમાલી ના મંત્રી રણયર ભાઇ સુદી છે. મં૦ સુરા ભા. બફ સુલ મંત્ર ભૂભવ સહિત શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એજ દિવસે ગૂર્જર જ્ઞા, મેં આસા ભા૦ ટબ ગુ. મં૦ વર્ષની ભાઇ મલી ગુ. મંત્ર ભ... ભાઇ કર્માઈ, મં૦ ભૂપતિ ભા૦ અ સુ મં૦ સિવદાસ ભા૦ કીબાઈ પ્રમુખ કુટુંબ સહિત શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૫) વૈશાખ સુદી ૩ સામે બાવાટ ના ડીસાવાસી વ્ય લખમણે ભા. રમ પુર લીંબા, તેજ, જિનદન, સામા, સુરા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું અને તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૮ (૧) માઘ મુદી ૬ સામે મંડપદુગે શ્રી વંશીય રાની માંડશું ભાવે ભલી પુત્ર સાની સિંધરાજ
ભા. સંસાર સુત્રાવિકાએ સમસ્ત કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મુખ્ય ચાવીશી કરાવી સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે પારકરનિવાસી, ઉસવંશ મહાશાખીપ સા પાદા ભાટ મેચૂ ઈસરે ભા. અહિવટે પુત્ર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંભ ભરાવ્યું, મરબી ગામમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે ગાધિરાના વાસી શ્રીમાલ જ્ઞાતીય લઘુ સાજનિક મં૦ ધના ભાગ માં સુ સુ૦ મંત્ર સાદા સુશ્રાવકે ભાવ બોલી સુઇ માધવ, ભાઈ મં૦ સૂરા, મ પરબત, મં૦ સિંધા
સહિત પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ પ્રમુખ ચોવીશી કરાવી, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૪૯ (૧) આપાત સુદી ૧ સોમે કર્ણાવતીના વાસી પ્રા વાટ જ્ઞા, પરિખ સલા ભા. સહસાદે ૫૦
આસધીરે ભાઇ માટેના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૫૫૦ (૧) ઉસ જ્ઞા ગાંધી ગોત્રે સારુ ઉદા ભાઇ મેથી પુત્ર ૩ સા. શ્રીરંગ, મૂંહડ, તલ, મૂડ ભા.
સોહાગ ૫૦ સમરણ, ચોખા, શ્રીપાલ, રત્નપાલાદિ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ
ભરાવ્યું, તેમજ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૧ (૧) પિષ સુદી ૧૩ મુકે પાટણમાં શ્રી વંશીય શ્રેઠ ચાંપા ભાઇ ભરમી પુ. વનાએ ભાઇ ધની
પુત્ર પરિખ કર્મસી, ૫૦ લટકણુ ભાવે પૂરાઈ, પુત્ર કર્મસી ભા કાર્માદે પુત્ર તિહુણસી, ૫૦ મહુણ પ્રમુખ પરિવાર સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૨) એજ દિવસે શ્રીવંશે સાઅદા ભાવ ધર્મિણ પુત્ર સારા વસ્તા સાવ તેજા, સા. ખીમા; સાતેજ ભાવ લીલાદે સુત્રાવિકાએ પિતાના પુણ્યાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ સુદી ૧૩ ગુરુવારે સવાશે, વાગડિયા શાખીય સાવ સાજણ ભા૦ સુહડાદ સુ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૦
અંચલગછ દિગ્દર્શન સા, વયજા સુશ્રાવકે ભા. પદભાઈ સુ. સા. શ્રીપતિ વડિલ ભાઈ સાવ સહિજા સહિત શ્રી સંભવનાથબિંબ ભરાયું’, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ટા કરાવી. (૪) એજ દિવસે શ્રીમાલ જ્ઞા૦ સં૦ બોટા ભાઇ કુંઅરિ પુ. સં. પોચા સુશ્રાવકે ભા. રાજૂ ૫૦ લાવર, ભાઈ રંગા ભાઇ થાદે મુખ્ય કુટુંબ સહિત સં. પોચાના શ્રેયાર્થે શ્રી સવિધિ
બિંબ ભરાવ્યું, ધંધૂકા નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫ર (૧) મહા સુદી ૧ બુરે ઉસવંશે સા, મહિરાજ ભાવ મ પુત્ર સારુ તણપનિ સુશ્રાવકે ભા•
હીરાદે પુસા. લખા, સદયવચ્છ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૩ શનિવારે શ્રીવંશે કુંડી શાખીય બ૦ ગહિયા ભાવ ઝાઝુ સુત્ર કરણ ભા. તારૂ સુ પાંતા ભાઇ રામતીએ પિતાના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) મહા વદ ૮ શનિવારે ઉકેલવંશીય સં૦ વા©ા ભાવ વીજલદે પુત્ર સાગલ ભાઇ વીરિયા
દેના પુત્રોએ શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૩ (૧) માઘ સુદી ૧ બુધે પ્રાગ્વાટ વંશે સારુ હરદાસ ભાવ કરમાદે પુસા. વર્ધમાન ભાઇ
ચાંપલદે પુસા. વીરપાલ સુશ્રાવકે ભાવ વિમલાદ નાનાભાઈ માંકા સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ રવિવારે શ્રીમાલ જ્ઞા૦ સોની રાજ ભા૦ અમરી સુ. સની કંરા, . મેઘા ભાભાણેકિદે સુતા રૂપાઈને તથા પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૧ શુક્ર સવંશે સારુ વાઘા ભાગે કઈ સુઇ સાદ ભીમા ભા. મિરગાઈ સુ. સા. શાંતિદત્ત, ભાઈ પાસદત સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) જેઠ સુદી ૧૦ ગુરુવારે સવંશે મીઠડિયા શાખીય વ્ય, દેવા ભા. લખૂ વ્ય૦ અમરાએ ભા. વહાદે, નાનાભાઈ વ્ય, મેલા, વ્ય, વિભા સહિત પિતાના પુણ્યાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ
ભરાવ્યું, પારકરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૪ (૧) વરઉડવાસીઉકેશ જ્ઞા. ગાંધી ગોત્રીય સાવ સારંગ ભાવ જાલ્હી પુ. સા. ફેર ભા.
સુહદેએ શ્રી આદિનાથ બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. (૨) પોષ સુદી ૧૫ સેમે ઉપકેશ જ્ઞા - સં. મહા ભાઇ સરૂપદે પુ. સં. રણમલે ભા રત્નાદે પુ. લાખા, દાસા, જિણદાસ, પંચાયણ આદિ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ
બિંબ ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૫ (૧) માગશર સુદી ૧૭ શુક્રે . બાલા ભા. રગી પુ. વેલા ભાવ મરવે પિતાના શ્રેયાર્થે શ્રી
પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ શનિવારે શ્રીમાલ જ્ઞા૦ મનોરદ ભાઇ માંકી સુ વાહરાજ ભાઇ છવિની સુ. દેવદાસે ભ૦ દગા સુવ પાસા, કરણ, ધર્મદાસ, સુરદાસ સહિત વિમલનાથ બિંબ ભરાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૧૧ (૩) શ્રીવશે છે. નાગમલના ભાઈ શ્રે. મહા ભાઇ લલતાદે પુત્ર છે. કમલસી સુવિહણુસીએ લાડી સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિ કરાવી. (૪) જેઠ સુદી સોમે શ્રીવાસ સોની શ્રી માંડણ ભાર મુશ્રાવિકા તોલા સુત સે નાગરાજ સુશ્રાવકે ભા. મેલાદે પુત્ર સેટ વર્ધમાન, સેક પાસદર દિ. ભા. શ્રાવિકા વિમલાદે પુત્ર જિગુદત પુત્રી શ્રાવિકા ગુદાઈ, મોટી પુત્રી શ્રી પદ્માઈ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી
શાંતિનાથ બિંબ ભરાવ્યું, માંડવગઢમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૬ (૧) જેઠ સુદી ૮ શુકે સવંશે સાવ ભીમશી ભાગાંગી પુત્ર સાઇ મેહાલ સુશ્રાવકે ભા.
ભાવલ , સા. પૂના, કિકા, ભાઈ સાટ વાહડ સહિત ભાઈ સારા વીકા, કંસાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, પારકરનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એજ દિવસે શ્રીવશે મં૦ મિહિરાજ ભા લંગી પુ. મં૦ નારદ સુશ્રાવકે ભાઇ પૂરી, વડિલ ભાઈ મહિયા ભારંગી પુમં નિદાસ પ્રમુખ સમસ્ત કુટુંબ સહિત પોતાના
શ્રેયા શ્રી શાંતિનાથ વીશી કરાવી. ગોમડલ નગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૭ (૧) જેઠ સુદી ૩ ગુરુવારે ખંભાતમાં ગૂર્જરવંશે મંત્ર વદા ભાવ રાણી પુરુ મં૦ મહિરાજ, ભા.
સંપૂરી પુત્ર મં૦ વંકા સુશ્રાવકે ભાવ હીરાઈ, નાનાભાઈ મં૦ સહસા ભાવ સહજલદે પ્રમુખ
સમસ્ત કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૫૮ (૧) માઘ વદિ ૭ ગુરુવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સાઇ ધરમશી ભા. વાલ્હી પુત્રી સાવ છવા
ભાઇ પુરાઈ પુત્ર સારા વઈજા શ્રાવકે, ભા. મૃગાઈ પુરા પાસદત સહિત શ્રી શ્રેયાંસનાથ જિન
બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૦ (૧) માઘ સુદી ૧૩ સામે શ્રીવંશે સારા જગડૂ ભાઇ સાનું સુત્ર સારા લટકણ ભા. લીલાદેએ શ્રી
સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૨૫૮. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખો ઉપરાંત ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓની નોંધ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે – संवत्सरेः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थानं बिंबनाम सं० १५४७ माघ शुक्ल १३ गुर्जरज्ञातीय सिवदासादयः सुरत
पार्खादि ६ १५४७ माघ शुक्ल १३ श्रीमाली कालीदास श्रेष्ठी अमदावाद सुविधिनाथ ३
माघ शुक्ल ४ श्रीवंशीय सिंघराजः मण्डप दुर्ग चन्द्रप्रभादि २४ पोष शुक १३ श्री वंशीय वनाकः ।
पत्तने सुविधिनाथादि११ पोष शुक्ल १३ श्री वंशीय वस्तादयः पत्तने ફાતિનાથાર ૭ माव शुक्ल ५ श्रीमालीय मेघाकः अमदावादे संभवनाथादि १३ ज्येष्ठ शुक्ल १० मीठडीया अमराकः नगरपारकरे वासुपूज्यादयः ७ मार्गशीर्ष शुक्ल १३ प्राग्वाट वेलाजित् वडनगरे
पार्धादि ३ १५.६ चैत्र शुक्ल प्राग्वाट लोलाखीमा वटादरे सुविध्यादि ६
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૨
અંચલગચ્છ દિગ્દર્શન ૧૨૫૯. આ પ્રમાણને આધારે સિદ્ધાંતસાગરસૂરિ વિહાર પ્રદેશ પષ્ટ રીતે નક્કી કરી શકાય છે. વિક્રમ સંવતાનુસાર તે આ પ્રમાણે છે :
ગંધારબંદર-અમદાવાદ (૧૫૪૨), વારાહી ગામ (૧૫૪૪), અમદાવાદ (૧૫૪૫), ડિસા-સુરતઅમદાવાદ (૧૫૪૭), માંડવગઢ–મોરબી–ગોધરા (૧૫૪૮), કર્ણાવતી (૧૫૪૯), પાટણ-ખંભાત-ધંધૂકા (૧૫૫૧), અમદાવાદ-નગરપારકર (૧૫૫૩), વરઉડ (૧૫૫૪), માંડવગઢ-વડનગર (૧૫૫૫), પારકરનગરગોમડલ નગર–વટાદર (૧૫૫૬), ખંભાત (૧૫૫૭), ખંભાત (૧૫૬૦).
૧૨. આ પ્રમાણે લગભગ પશ્ચિમ ભારતના બધા જ મુખ્ય નગરમાં સિદ્ધાંતસાગરસુરિ અપ્રતિત વિચર્યા અને એમના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ અનેક ધર્મકાર્યો થયાં. અલબત્ત, ગુજરાતમાં એમને વિહાર વિશેષ જણાય છે; રાજસ્થાન અને મધ્ય ભારતમાં એમને વિહાર અલ્પ હશે એ ઉપરથી માની શકાય છે કે આચાર્ય ગુજરાતમાં જ બહુધા રહ્યા હશે. અમદાવાદ, પાટણ, સુરત અને ખંભાત એમના વિહારના મુખ્ય કેન્દ્રો જણાય છે. આ સ્થળોમાં દીક્ષાદિ પ્રસંગો પણ થયા હશે. સિદ્ધાંતસાગરસૂરિની દીક્ષા, આચાર્ય પદ કે ગઝેશપદ આદિ પ્રસંગે પણ આ મુખ્ય કેન્દ્રોમાં જ થયા છે, જે વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. એમનું મૃત્યુ પણ પાટણમાં જ થયું જે વિશે આપણે પાછળથી વિચારીશું. શિષ્ય સમુદાય
૧૨૬૧. સિદ્ધાંતસાગરસૂરિના શિષ્ય સમુદાય વિષે ત્રુટક ઉલેખ જ માત્ર પ્રાપ્ત થાય છે. એ ઉલ્લેખને આધારે કહી શકાય છે કે એમને સમુદાય ઘણો મોટો હોવો જોઈએ. સમુદાય માટે હેઈ ને કેટલીક શાખાઓ પણ એ વખતે ઉભવી. ધર્મમૂતિયુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીને આધારે જાણી શકાય છે કે તેમના સમુદાયના ઉપાધ્યાય ભાવવદ્ધનથી વર્લૅનશાખા, કમલરૂપથી રૂપ શાખા તથા ધનલાભથી લાભશાખા અંચલગચ્છમાં નીકળી.
૧૨૬૨. રંગવદ્ધનગણિના શિષ્ય દયાવર્ધન સં. ૧૫૫૬ માં વિદ્યમાન હતા. દયાવદ્ધને સિદ્ધાંતસાગરસુરિ વિશે ગીત રચ્યાં છે, તે આપણે જોઈ ગયા. એ ઉપરાંત “ઉપદેશ ચિતામણિ વૃત્તિઃ” ની પ્રતપુપિકા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
__ सम्बत् १५५६ वर्षे भाद्रवा वदी १४ सोमवासरे श्री पत्तननगरे श्री अञ्चलगच्छे लिखिता ॥ छ । श्रीः ॥ ग्रन्थाग्रंथ २९३६ श्री रंगवर्धनगणींद्र शिष्याणां दयावर्धनगणिप्रवरामेषा प्रतिः श्री भवतु ॥
૧૨ ૬૩. સૂત્ર કૃતાંગની પ્રત કોઈ અનાત શિષ્ય સં. ૧૫૫૬ માં લખી હવાનું પ્રતપુપિકા પરથી નકકી થાય છે. જુઓ –
संवत् १५५६ वर्षे माघसुदि १४ बुधे श्रीमदंचलगच्छे श्री पं० जयकेसरसूरिविजयराज्ये तत्पट्टे श्री सिद्धांतसागरसूरि गुरुभ्यो ।
૧૨૬૪. પં. આણંદથી મુનિના શિષ્ય પં. સભ્યશ્રી સં. ૧૫૬૦ માં વિદ્યમાન હોવાનું પ્રમાણુ લાવણ્યસભ્ય કૃત બે સ્થૂલિભદ્ર એકવિ 'ની પ્રતપુપિકા આ પ્રમાણે પૂરું પાડે છે :
संवत् १५६० वै० सु०४ बृहस्पती अञ्चलगच्छे पं० आणदश्रीगणि शि० पं० सत्यश्री मुनिना सुश्राविकाणां पठनार्थ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૧૩ કવિ દેપાલ કૃત ચંદનબાલા ચરિત્ર એપાઈની પ્રત પણ પં. આણંદશ્રીગણિના શિષ્ય પં. સત્યશ્રી ગણિના વાંચન માટે સં. ૧૫૬૬ અશ્વિન સુદી ૨ ને ગુરૂવારે કપડવંજમાં વાચક ગુણશેખરગણુદ્રના શિષ્ય વા. હમંડનગણીંદ્રના શિષ્ય વા. હર્ષમૂર્તિગણિએ લખી. જુઓ–
___ संवत् १५६६ वर्षे अश्विन मासे शुक्ल पक्ष द्वितीयायां तिथौ गुरुवासरे हस्तनक्षत्रे श्री भावसागरसूरि विजयराज्ये वा० भी गुणशेखरगणींद्र शिष्यः वा० श्री हर्षमण्डनगणींद्र शिष्य वा० हर्षमूर्तिगणि लिखिता ॥ परोपकाराय दत्ता ॥ पं. आणंदश्री गणि शिष्य पं. सत्यश्री गणि विलोकनार्थ ॥ वाच्यमान चिरं जीयात॥ श्री अंचलगमले। श्री कर्पटवाणिज्यनगरे लिखिता । शुभं भवतु ॥ श्री। श्री ॥
૧૨૬૫. ધર્મશખરસૂરિના શિષ્ય ઉદયસાગરસૂરિએ સં. ૧૫૪૬ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર ૮૫૦૦ બ્લેક પરિમાણની દીપિકા રચી. ઉદયસાગરસૂરિ કૃત “શાંતિનાથ ચરિત્ર' ગ્રંથ પણ ખંભાતના ભંડારમાં ઉપલબ્ધ છે. આ ગદ્ય કૃતિ ૨૭૦૦ લેક પરિમાણની છે. એમણે કલ્પસૂત્ર પર ૨૦૮૫ લેક પરિમાણની અવચૂરિ પણ રચી છે, જેમાં ગ્રંથ રચનાનું વર્ષ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે – સંવત
નિરyપૂર્ણ આ પરથી અવચૂરિ સં. ૧૫૫૧ માં રચાઈ હોય એમ નિર્ણય થાય છે. પ્રો. વેલણકર આ ગ્રંથ માટે નોંધે છે કે –
STEET Avacuri composed by Udayasagar, pupil of Dharmasekhara (Gram. 2085) of the Ancala Gaccha, Pet II. No. 287 ( Ms. dated Sam1633). The date of composition is given as 'Samvatsare sasini candras aresu purne' at Prof. H. R. Kapadia's Descriptive Cataloge of the Jain Mass. at the Bori, No. 446. It is sam. 1551. ? His commentary on Uttaradhyayan Sutra was composed in Sam. 1546.- Jinaratnakosa p. 78,
૧૨૬ ક. આપણે જોઈ ગયા કે ભાવવધૂન ઉપાધ્યાયથી અંચલગરછમાં વહેંનશાખા અસ્તિત્વમાં આવી. ભાવવધૂન ઉપાધ્યાયને પ્રતિ લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
संवत् १५५६ वर्षे वैशाख सुदि ७ सोमे । प्राग्वाट ज्ञातीय सा० चान्दा भार्या सलखणदे पु० लोला बाई मापाता सा० स्वीमा० भा० खेतलदे सकुटुंबयुतेन आत्मपु. श्रीचन्द्रप्रभस्वामिबिंब का० श्री अंचलगच्छे सिद्धांतसागरसूरि विद्यमाने वा० भाववर्ड नगणिनामुपदेशेन प्रतिष्ठित श्री संघेन मुन्नडावास्तव्य ॥
સ્વર મન
૧૨ ૬૭. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ વિશે વર્ણવતાં જણાવે છે:
સિદ્ધાંતસાગર ગુરુ સમગ્ર સેહગ્સ રંગ લીલાએ, વિલસઈ સાસણ મઝે સજજણ મણ રંજણ વિયદો. વિહરઈ વસુડા પીઠે પુર પટ્ટણ નાર દેશ પરદેશે, ધોવસ રવિણા બહઈસે સંઘ પઉમાઈ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૪
અંચલગરછ દિગ્દર્શન
નિયડ પયડ પયાવેણય કિરિય ઝાણેણ મહુર વયણેણ, એકગ ભત્તિ જુત્તા સેવંતિ ચઉવ્યિહા સંઘા. અણહિલ્લ પર્ણપ્રિય સદિ વરિસે ગુરુ વિમલઝાણે, પણ વરિસ આઉં પાલીય સુર મંદિર પો. અજવિ તત્તેય કલા પહાવવસણ અંચલ ગણિંદ,
દિપઈ દિવસે દિવસે સવિસેસ પહાણ કિરિયાએ. ૧૨૮. અર્થાત સિદ્ધાંતસાગર ગુરુ સમગ્ર સૌભાગ્ય રંગની લીલામાં શાસનમાં વિકસે છે. તેઓ સજજન પુરુષોનું મન રંજન કરવામાં ઘણું કુશળ છે. વસુધા તળમાં પુર, પાટણ, નગર, દેશ-પરદેશમાં તેઓ વિચારે છે અને ધર્મોપદેશથી સંધ રૂપી કમળને વિકસિત કરે છે. શાસનના પ્રકટ પ્રભાવથી, ક્રિયા, ધ્યાન અને મધુર વચનથી એકાગ્ર ભક્તિયુક્ત ચતુર્વિધ સંઘે તેમને સેવે છે. સં. ૧૫૬૦ માં અણહિલપુર પાટણમાં ૫૫ વર્ષનું આયુ પાળીને ગુરુ વિમલધ્યાને દેવલોક પામ્યા. આજે પણ તેમની તેજકળાના પ્રભાવવશથી, સવિશેષ પ્રધાન ક્રિયા વડે અંચલગચ્છશ દિનપ્રતિદિન દીપે છે.
૧૨૬૯. સિદ્ધાંતસાગરસૂરિના પટ્ટધર શિષ્ય ભાવસાગરસૂરિએ કરેલા ઉપર્યુક્ત વર્ણન દ્વારા, તેમજ એમના સમુદાયના મુનિ દયાવદ્ધને રચેલાં સ્તુતિ ગીતો દ્વારા સિદ્ધાંતસાગરસૂરિનાં વ્યકિતત્વ અને પ્રભાવનો આપણને સુંદર પરિચય મળી રહે છે. આ કૃતિઓ તેમની વિદ્યમાનતામાં રચાઈ હાઈને ખૂબ જ પ્રમાણભૂત પણ છે. સિદ્ધાંતસાગરસૂરિનાં જીવન આલેખન માટે આ કૃતિમાં સેંધાયેલી ઘટનાઓ નિર્ણયાત્મક ગણી શકાય તેમ છે. કેમકે એમના અંતેવાસી શિષ્યો દ્વારા જ એ કૃતિઓ રચાઈ છે. * ૧૨૦૦. આપણે જોઈ ગયા કે મુનિ લાખા કૃત ગુરુપદાવલીમાં પણ સં. ૧૫૬૦માં સિદ્ધાંતસાગરરિએ પંચાવન વર્ષનું આયુ પાળીને પાટણમાં સ્વર્ગગમન કર્યું એ ઉલ્લેખ છે, જે ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીના ઉપયુંકત વિધાન સાથે મેળ ખાય છે. પરંતુ ધર્મમૂતિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ માંડલનગરમાં સ્વર્ગસ્થ થયા હોવાને નિર્દેશ છે :
पते श्री सिद्धांतसागरसूरयः १५६० संवत्सरे मांडलाख्ये नगरे स्वपट्टे श्री भावसागरसूरीन् स्थापयित्वा स्वर्गलोकं च संप्राप्ताः ॥ - આ વિધાન બ્રાંતિયુક્ત છે. આપણે પ્રમાણોને આધારે જોઈ ગયા કે સિદ્ધાંતસાગરસૂરિ સં. ૧૫૬૦ માં અણહિલપુર પાટણમાં દિવંગત થયા હતા.
૧૨૧. એમના મૃત્યુના માસ કે તિથિને નિર્દેશ પ્રાપ્ત થતો નથી. પરંતુ પ્રતિષ્ઠા લેખોને આધારે આપણે જોઈ ગયા કે સં. ૧૫૬૦ના માઘ સુદી ૧૩ સોમે શ્રી વંશીય સારા જગડૂ ભાસાતુ સુત્ર સારા લટકણ ભા. લીલાદેએ સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી શ્રી સંભવનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ થાય છે કે સં. ૧૫૬૦ના માઘ સુદી ૧૩ સોમવાર પછી એ વર્ષમાં જ એમનું મૃત્યુ થયું હતું. ખંભાતમાં ઉક્ત પ્રતિષ્ઠા પછી તેમણે પાટણ તરફ વિહાર કર્યો હશે અને ટૂંકી માંદગીમાં જ તેઓ પરલોકવાસી થયા. બીજું, સં. ૧૫૬ ૦ ના વૈશાખ સુદી ૩ બુધવારના પ્રતિષ્ઠા લેખમાં ભાવસાગરસૂરિને અંચલગચ્છશ્વર કહેવામાં આવ્યા છે. માંડલનગરમાં થયેલી પ્રતિષ્ઠાને એ લેખ છે. તેમજ ભાવસાગરસૂરિ કૃત ગુર્નાવલીમાં પણ સં. ૧૫૬૦ ના વૈશાખ માસમાં તેમને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ માંડલનગરમાં ગચ્છશપદ પ્રાપ્ત થયું એ અંગે ઉલ્લેખ છે. આ પરથી નિર્ણય થાય છે કે સં. ૧૫૬૦ ને માઘ અને વૈશાખ માસના વચ્ચેના કોઈ સમયમાં સિદ્ધાંતસાગરસૂરિ પાટણમાં સ્વર્ગસ્થ થયા હતા; ચિત્ર માસ વધુ સંભવિત જણાય છે.
૧૨૭૨. અંચલગચ્છના મહાન ઉપદેષ્ટા ગચ્છનાયક સિદ્ધાંતસાગરમૂરિ યવનેશમાન્ય હતા, શાસનદેવી ચક્રેશ્વરી પણ એમનું સાન્નિધ્ય કરતી ઈત્યાદિ પ્રસંગે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ, જે એમના અસાધારણ પ્રભાવને આપણને પરિચય કરાવે છે. માત્ર અઢાર વર્ષના ગહનાયકત્વ કાલમાં એમણે અનેક કાર્યો કરી શાસનની તેમજ ગચ્છની શોભા વધારી. જો ટૂંકી માંદગીમાં જ એમનું મૃત્યુ ન થયું હોત તે એમણે બીજા પણ અનેક પ્રશસ્ય કાર્યો કરી બતાવ્યા હતા. અંચલગચ્છના આ આશાસ્પદ t, wાયકનું જીવિત ટૂંકુ હોઈને ગધુરા એમને હસ્તક વધુ વખત રહી શકી નહીં એ કમનશીબી હતી. અલબત્ત, અંચલગચ્છને સમયોચિત સમર્થ નેતૃત્વ પૂરું પાડી તેઓ વિદાય થયા હતા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૧૨૭૩. ભિન્નમાલનગરમાં શ્રીમાલીવંશમાં એકી સાંગરાજ અને તેની પત્ની શંગારદેવીને ત્યાં સં. ૧૫૧૬ના માઘ માસમાં એમને જન્મ થયો. એમનું મૂળ નામ ભાવડ હતું. અજ્ઞાતકર્તક ભાવસાગરસૂરિ સ્તુતિમાંથી એમનાં પૂર્વજીવન સંબંધે આ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે –
સિરિ ભિન્નમાલ નય, સિરિયંસે સાંગરાજ સાદ, સિંગાર દેવિય ભત્તા, તસ્સ સુઓ ભાડે આસિ.
વિકમ પનર સેલેરરશ્મિ જમ્મણ માહ મહેચ્છા, ૧૨૭૪. ભાવસાગરસૂરિના જન્મ સંવત કે સ્થળ ઈત્યાદિ વિશે પ્રાચીન પ્રમાણમાં ઘણી જ વિસં. વાદિતા જણાય છે. આ અંગેનાં કેટલાંક પ્રમાણે તપાસવા અહીં પ્રસ્તુત બને છે. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે મારવાડ દેશમાં આવેલા તરસાની નામના ગામમાં વોરા કુટુંબમાં સાંગા નામને એક શોઠ વસતે હતે. તેને સિંગારદે નામની પત્ની હતી. તેઓને સં. ૧૫૧૦ માં ભાવડ નામને પુત્ર થયો.
૧૨૭૫. મુનિ લાખા કૃત ગુરુ પદાવલીમાં ભાવસાગરિને વૃતાંત આ પ્રમાણે છે –
१५ पनरमा गणधर श्री भावसागरसूरि ॥ नरसीणा प्रामे । श्रेष्ट सिंधराज पिता । सिंगारदे माता। संवत् १५१६ जन्म । संवत् १५२० दीक्षा । स्तंभतीर्थे । संवत् १५६० गच्छेशपदं । मांडलिग्रामे । संवत १५८३ वर्षे निर्वाण । स्तंभतीर्थ । सर्वायु वर्ष ६८।
૧૨૭૬. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક “અંચલગચ્છ–અપરનામ વિધિપક્ષગચ્છ-પટ્ટાવલી (વિસ્તૃત વર્ણન રૂપા) માં ભાવસાગરસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે–૧૬૨. બાસઠિમેં પાટે શ્રી ભાવસાગરસૂરિ. નગર તરસિંછુિં. સા. સાંગા, ભાર્યા શ્રૃંગારદે, પુત્ર ભાવઉ. પનર સેલારે જન્મ, પનર વસઈ દીક્ષા થંભતીર્થે શ્રી જયકેસરસૂરિ હસ્ત, સંવત્ પનર સાઠિ માંડલ ગચ્છનાયકપદ, સંવત પનર ચઉરાસીં નિવણ સર્જાયુ વર્ષ ૬૮ અડસઠ”
૧ર૭૭. પ્રાચીન પદાવલી યંત્રમાં ભાવસાગરસૂરિ શ્રીમાળી જ્ઞાતીય હિરા સાંગાની પત્ની ગંગાદેની કુક્ષિથી સં. ૧૫૧૬ માં જન્મ્યા હતા એવા ઉલ્લેખે પ્રાપ્ત થાય છે. સાંપ્રત પદાવલીકામાં ભીમશી માણેક “ગુપટ્ટાવલી માં નેવે છે કે-એકસઠમા પટ્ટધર શ્રી ભાવસાગરસૂરિ થયાં. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે, વેરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સંવત ૧૫૧૦ મે વર્ષે જમ્યા.” ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાને ઈતિહાસ' ભા. ૨, પૃ. ૫૩૧ માં ભાવસાગરસૂરિના જન્મસ્થળનું ‘તુરમિણિ નામ આપે છે, અને જન્મનું વર્ષ સં. ૧૫૧૬ નેવે છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસરે
૩૧૭ ૧૨૭૮. પાશ્ચાત્ય વિદ્વાનોની નોંધ પણ અહીં રજૂ કરવી અભીષ્ટ છે. ડૉ. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૭–૯૨ ની પ્રસ્તાવનામાં નોંધે છે કે
Bhavasagara-Mentioned as pupil of Siddhantasagara and guru of Gunonidhana in the Ancala-gachcha, 3, p. 220. In the Ancalagachchapattavali the following dates are given for Bhavasagar. Birth, Samvat 1510; diksha in Cambay from Jayakesarisuri, Samvat 1520; acharyapada, Samvat 1560; death, Samvat 1583.
૧૨૭૯. ડો. જહોનેસ કલાટ “અંચલગચ્છની પટ્ટાવલી ” માં આ પ્રમાણે નેંધે છે –
Bhavasagara-suri, son of Vora Sanga in Narasani-gram ( Maravada dese) and of Singarde, mulanaman Bhavada, born Samvat 1510, diksha 1520 in Khamabhata-bandara by Jayakesarisuri, acharya and gachchhesa 1560 in Mandala-grem + 1583 at the age of 73. Under him Vinayahansa composed Samvat 1572 a Vritti on Dasa yaikalika, See Mitra, Not. VIII pp. 168–9.
૧૨૮૦. ઉપર્યુકત પ્રમાણમાં ઘણી વિસંવાદિતા નજરે પડે છે. ભાવસાગરસૂરિનાં જન્મસ્થળ તરીકે તેમાંથી ભિન્નમાલ, તરસાણી, નરસાણ, તુરમિણિ ઈત્યાદિ સ્થળોનાં નામ મળે છે. એવી જ રીતે ભાવસાગરસૂરિના જન્મનું વર્ષ પણ સં. ૧૫૧૦ અને સં. ૧૫૬ એમ બે રીતે મળે છે, ભાવસાગર સ્તુતિની માહિતી ખૂબ જ પ્રમાણભૂત હોઈને એના આધારે આ વિષમતાઓ અંગે આપણે નિર્ણય કરી શકીએ એમ છીએ. આ દષ્ટિએ વિચારતાં જણાય છે કે ભાવસાગરસૂરિ ભિન્નમાલ નગરમાં શ્રીમાલી વંશીય શ્રેષ્ઠી સાંગરાજ અને તેની પત્ની શૃંગારદેવીને ત્યાં સં. ૧૫૧૬ ના માઘ માસમાં જન્મ્યા હતા, એમનું મૂળ નામ ભાવડ હતું. પ્રવજ્યા અને પછીનું શ્રમણ-જીવન
૧૨૮૧. ભાવડકુમારે સં. ૧૫રમાં ખંભાતમાં કેસરીરિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એમનું નામ ભાવસાગર રાખવામાં આવ્યું. દીક્ષા પછી ભાવસાગર મુનિએ શાસ્ત્રાભ્યાસ શરુ કર્યો અને અવિશ્રાંત અનુશિલન બાદ થોડા દિવસોમાં તેઓ આગમોરૂપી સમુદ્રમાં નાવ સમાન થયા–અર્થાત આગમોના પારગામી થયા. ભાવસાગર સ્તુતિમાં વર્ણન છે–
વિસઈમે જ કેસરિ સુરિ કરે સંજમો ગહીઓ.
થવ દિવસે હિં પત્તે પોરસે આગમો હ ઈણ, ૧૨૮૨. આ વિધાનને ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલી સિવાય બધાયે પ્રાચીન શ્રેનો ટેકો મળી રહે છે. ઉક્ત પ્રશસ્તિમાં દીક્ષા સ્થળને નિર્દેશ નથી પરંતુ મુનિ લાખા કૃત ગુ— પટ્ટાવલીમાં સંવત સાથે સ્થળનો પણ સ્પષ્ટ નિર્દેશ મળી રહે છે જે સાંપ્રત પદાવલીકારોને અભિપ્રેત છે. ધર્મમનિસરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં દીક્ષાનું વર્ષ સં. ૧૫૨૪ છે. પ્રમાણાની દૃષ્ટિએ વિચારતાં ભાવસાગરજીનું દીક્ષાનું વર્ષ સં. ૧૧ર૦ સ્વીકાર્ય કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮
અચલગચ્છ દિગ્દર્શન ૧૨૮૩. સં. ૧૫૬ના વૈશાખ માસમાં માંડલના સંઘે ભાવસાગરજીને આનંદપૂર્વક ગણેશપદે અલંકૃત કર્યા. ભાવસાગર સ્તુતિમાં પદમહોત્સવ સંબંધક આ પ્રમાણે વર્ણન છે
તો તે રમણ રંગેણું ચુવિહ સંવેણ દાવિઆ ગુણે, .
મંડલિ નયરે સદિયમવચ્છરે માસિ વ્યસાહે. બધા પ્રમાણે આ અંગે સંમત છે. શક્ય છે કે ભાવસાગરજીને આચાર્યપદ અને ગઝેશપદ એકી સાથે જ પ્રાપ્ત થયાં હશે. ગુરુપદાવલીમાં ભમરી માણેકને પણ આ વિધાન અભિપ્રેત છે. હી. હં. લાલન ભદગ્રંથને આધારે “જૈન ગૌત્ર સંગ્રહ” પૃ. ૧૦૬–૭ માં વિશેષમાં નોંધે છે કે સં. ૧૫૬૦ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલના રહીશ વાધા અને હરખચંદે ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું હતું. એ શ્રાવકોએ એ દિવસે ભાવસાગરસૂરિના ઉપદેશથી માંડલમાં શ્રી શીતલનાથ બિંબની પ્રતિષ્ઠા કરાવેલી જેનો પ્રતિકાલેખ આ પ્રમાણે મળે છે –
सं० १५६० वर्षे वैशाख शुदि ३ बुधे श्री श्रीवंशे मं० हरपति भा० रतनू पु० म० वाधासुश्रावकेण भा० वहाली पु० म० श्री श्रीराज श्रीवंत सहिंतेन स्वश्रेयसे श्री अंचल गच्छे श्री भावसागरसूरीणामुपदेशेन श्री शीतलनाथ विवं का० प्र० श्रीसंघेन मंडलीनगरे॥ આ ઉકીર્ણિત લેખના પ્રમાણથી પણ ભાવસાગરસૂરિના ગચ્છશપદનો દિવસ નક્કી થઈ શકે છે.
* ૧૨૮૪. એ પછીની ભાવસાગરસૂરિની ઉર્ધ્વગામી જીવનચર્યાનું વર્ણન ભાવસાગર સ્તુતિમાં સુંદર રીતે આલેખાયું છે –
પહોદય ગિરિ રવિણ ગણવઈ સિદ્ધતસાગર ગુસણું, વિહરતિ ભાવસાયર ગુરુ સુર સૂરિ સંમ સેવા. અઈ સઈ રાસિં તેસિં ક હમ વિ સક્કો ન વણિઉં સક્કો, ગુડી પાસે જહા પએ એ કુણઈ સાહજજે. પચ્ચે પણ મણગમં ચ સમયાતીય ચ જાણંતિ જે, જેહિં ઝાણુ બલેણ કદ પડિયા હુડ્ડાવિયા સાયા; જેસિં કિત્તિ ભરેય નિષ્ણરય ભૂમિયલે વિત્થરઈ તે વંદે ગુરુ ભાવસાયર વરે સૂરીસરે સāયા. જેસિં ઝાણ બલેણ પુરૂ પાડવું પામંતિ વંઝા અવિ, જેસિં પાણિયલે વસંતિ સલા લદ્દીય સિદ્ધી સયા; જેસિં પાય રય ૫સાય વસઓ લચ્છી વિલાસી હવઈ
તે વંદે વર ભાવસાગર ગુરુ સૂરીણ ચૂડામણી. ૧૨૮૫. અર્થાત્ સિદ્ધાંતસાગર ગુરુના પાટરૂપી ઉદયાચલ માટે સૂર્ય સમાન, આચાર્યની શોભાવાળા ગ૭પતિ ભાવસાગરસૂરિ વિચરે છે. તેમનો અતિશયનો સમૂહ કહેવાનું કે વર્ણવવાને માટે કઈ રીતે શક્તિમાન નથી, તેમને પગલે પગલે ગોડી પાર્શ્વનાથ સહાય કરે છે. મનમાં પ્રાપ્ત થયેલી બુદ્ધિવડે જે આત્માઓ સમયાતીતને જાણે છે અને જેમના ધ્યાનબળથી કચ્છમાં પડેલા ઘણું શ્રાવકે વિમુક્ત થયા છે, જેમની કીતિનો ભાર પૃથ્વીતળમાં વિસ્તાર પામે છે, તે ગુરુ ભાવસાગરસૂરીશ્વરને હું સર્વદા વંદન કરું છું. જેમના ધ્યાનબળથી વાંઝણું પણ પુત્રના સમૂહને પામે છે, જેમનાં હસ્તકમળમાં સર્વદા લબ્ધિ અને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ સિદ્ધિ વસે છે, જેમના પાદરનના પ્રસાદથી લક્ષ્મી વિલાસને પામે છે, તે આચાર્યોમાં મુકુટસમાન ભાવસાગરસૂરિને હું વંદન કરું છું.' પ્રકીર્ણ પ્રસંગે
૧૨૮૬. ઓસવંશીય, વડેરાગોત્રીય સુરચંદ તથા સુરદાસે કુટુંબના શ્રેયાર્થે ભાવસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૮ માં પાટણમાં શ્રી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. “જેન ગોત્ર સંગ્રહમાં હી. હં. લાલન નોંધે છે કે “આ બિંબ કાનજી હંસરાજનાં ઘરમાં પૂજાય છે.”
૧૨૮૭. સવંશીય, દેવાણંદ સખા ગોત્રીય, સીરેહીમાં થયેલા ભીંદા અને નેતાએ શ્રી વાસુપૂજય સ્વામીની પ્રતિમા ભરાવી, જેની પ્રતિષ્ટ ભાવસાગરસૂરિના ઉપદેશથી થઈ.
૧૨૮૮. શ્રીમાલવંશીય, ગૌતમ ગોત્રીય, વાઘા તથા હરખચંદ સં. ૧૫૬ માં વૈશાખ સુદી ૩ ને દિવસે માંડલમાં ભાવસાગરજીના સૂરિપદ મહોત્સવમાં પચાસ હજાર દ્રવ્ય ખરચ્યું. સંઘવી ભીમાના ભાઈ ભાણાના સંતાનો કચ્છી ઓશવાળો થયા અને તેઓ વીસલદેવ રાજાના કારભારી હોવાથી વીસરિયામેતા કહેવાયા. આ વંશમાં થયેલ મંત્રી લખુએ જૂનાગઢમાં શ્રી આદિનાથપ્રભુનો શિખરબંધ જિનપ્રાસાદ બંધા તથા પાટણમાં ચોર્યાસી પૌષધશાળાઓમાં કલ્પમહોત્સવ કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું હતું.
૧૨૮૯. સવંશીય, સ્થાલગોત્રીય ઠાકુરના પુત્ર ખરથ તથા ખીમાએ સં. ૧૫૭૪ માં મહા વદિ ૧૩ ને દિવસે શ્રી આદિનાથનું બિંબ રણધીરનાં પુણ્યાર્થે ભરાવ્યું અને તેની ભાવસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
૧૨૯૦. “વિજયચંદ કેવલિચરિત્ર ની સં. ૧૫૮૦ ના ફાગણ વદિ ૧૩ ને બુધવારે લખાયેલી પ્રત અંચલગચ્છાચાર્ય પાસે હતી એમ એ ગ્રંથની પ્રતપુપિકા દ્વારા જાણું શકાય છે–જુઓ :
संवत् १५८० वर्षे फागुण वदी १३ बुध । अञ्चलगच्छे श्री आचार्यों प्रतीप्रति (?) ॥ શક્ય છે કે ભાવસાગરસૂરિને કેાઈએ આ પ્રત વહોરાવી હેય. શ્રમણ પરિવાર અને તેની ઉલ્લેખનીય બાબતે
૧૨૯૧. ભાવસાગરસૂરિનો શ્રમણ પરિવાર બહોળો હતો. અલબત્ત, શ્રમણ સંખ્યાને કોઈ પ્રમાણ ગ્રંથમાંથી સ્પષ્ટ નિદેશ પ્રાપ્ત થતો નથી, છતાં એ વખતના અનેક શ્રમણાનો નામોલેખ ઉપલબ્ધ હોઈને તેમજ અંચલગચ્છની અન્ય શાખાઓને નિર્દેશ પણ પ્રાપ્ત થતે હેઈને તત્કાલીન શ્રમણસંખ્યા અંગે કલ્પના કરી શકાય એમ છે.
૧૨૯૨. ભાવસાગરસૂરિને ગઝેશપદ પ્રાપ્ત થયું તે વખતે પં. આણંદથી ગણિ અને પં. સત્યશ્રી મુનિ વિદ્યમાન હતા એમ “સ્થૂલિભઃ એકવિસો” (સં. ૧૫૫૩)ની સં. ૧૫૬૦ ના વૈશાખ સુદી ૪ ને શુક્રવારે સુત્રાવિકાના પહાથે લખાયેલી પ્રતપુષિકા દ્વારા જાણી શકાય છે. આ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા.
૧૨૯૩. દેપાલદે કૃત “ચંદનબાલા ચરિત્ર ચોપઈની સં. ૧૫૬૬ ના અશ્વિન શુકલ ૨ ને ગુરુવારે કપડવંજમાં લખાયેલી પ્રતમાંથી વા. ગુણશેખર શિ. વા. હર્ષમંડન શિ. વા. હમૂર્તિને તથા પં. આણંદશ્રી શિ. પં. સત્યશ્રી વિગેરેનો ઉલ્લેખ પ્રતપુમ્બિકામાંથી મળી રહે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
ક૨૦
અંચલગચ્છ દિગ્દર્શન
ચંદુલાભ
૧૨૯૪. સં. ૧૫૭૨ માં ચંદ્રલાભ જૈનધર્મનાં ચાર પર્વો પર “ ચતુઃ૫વરાસ ર. આ ગ્રંથની એક પ્રત લીંબડીને ભંડારમાં સુરક્ષિત છે. જુઓ જે. ગૂ. કવિઓ ભા. ૭, પૃ. ૫૭૦. વિનયહંસ (મહિમારન શિ)
૧૨૯૫. મહિમારનના શિષ્ય વિનયસે સં. ૧૫૭૨ માં દશવૈકાલિકસૂત્ર પર ૨૧૦૦ કપરિમાણની લઘુવૃત્તિ રચી. વિનયહંસે ઉત્તરાધ્યયનસૂત્ર પર પણ વૃત્તિ રચી છે. ડે. કલા ગ્રંથકર્તા તરીકે વિનહંસનો ઉલ્લેખ કર્યો છે તે આપણે નોંધી ગયા છીએ. વિનયવંસના ગ્રંથની નેંધો માટે જુઓ જૈન ગ્રંથાવલિ' પૃ. ૩૩-૩૪, ૩૮-૩૯; ડૉ. પિટર્સનનો ખંભાતનો રીપોર્ટ; છે. વેલણકર કૃત “જિન રત્નકોશ' પૃ. ૪૪, ૧૬૮; પ્રો. મિત્ર સંપાદિત “નોટિશિઝ પુ. ૮, પૃ. ૧૬૮–૯. ‘ઇન્ડિયન એન્ટીકરી' પુ. ૨૩ પૃ. ૧૭૪-૯, નંબર ૬૧. વિનયહંસસૂરિ (માયિકુંજરસૂરિ શિ.)
૧૨૯૬. માણિજ્યકુંજરસૂરિના શિષ્ય વિનયહંસસુરિ પણ સં. ૧૫૬૮ માં થઈ ગયા. તેમણે એ વર્ષે પિતાના શિષ્ય પં. પુણ્યપ્રભગણિ શિ. હર્ષલાભના વાંચનાર્થે “ચંદ્રપ્રાપ્તિ ની પ્રત પિતાને હાથે લખી એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે, જુઓ–
संवत् १५६८ वर्षे । अंचलगच्छे । श्री माणीक्यकुंजरसूरि गुरुणाणां शिष्य श्री विनयहसमहोपाध्याय स्वहस्तेन स्वशिष्य पंडित प्रवर पं० पुण्यप्रभगणि चेला हर्षलाभ वाचनार्थं लिखितमिदं चंद्रप्रक्षाप्ति सूत्रं ॥ शुभं भवतु लेखक पाठकयोः॥ श्री॥ श्री॥श्री॥
રાજહંસ કૃત “દશવૈકાલિક સૂત્ર બાલાવબોધ'ની પ્રત પુમ્બિકામાં કહેલા ૯ મા આચાર્ય તેઓ સંભવે છે; વિજય-વિનય એ ફરક લિપિષ કે મુદ્રણદોષ હેય. ઉક્ત પુપિકામાં આચાર્ય પરંપરા આ પ્રમાણે દર્શાવેલ છે :-(૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્મદેવસૂરિ (૩) સુમતિસિંધસરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસુરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુયપ્રભસૂરિ (૧૧) વાચક જિનહર્ષગણિ (૧૨) વાચક ગુણહર્ષગણિ. પં, લાભમેરુ
૧૨૯૭. સં. ૧૫૬૦ ના માહ વદિ ૧૩ ને સોમવારે બુંદીકેટમાં “સમ્યકત્વ કૌમુદી ”ની પ્રત અખયરાજના કુંવર નરવદના રાજ્યમાં લખાઈ તેમાં પં. મિશ્ર, પં. લાભમેરુ અને શ્રાવકને ઉલેખ આ પ્રમાણે મળે છે ? __ संवत् १५६० वर्षे महा वदि १३ सोमे श्री षडुरदुर्गे हाडान्वये राव श्री अषयराज देव कुंवर नरबद राज्य प्रवर्त्तमाने श्रीमत् अचलगच्छे पंडित मिश्र पं० लाभमेरुगणिनां श्री कौमुदी ग्रन्थ । श्री ओशवंशे शाह श्रीवंत विद्वशयशस्वी गोइन्द तत्पुत्रकुलमध्ये श्रेष्ट यशस्वी राज्यमान्य शाह श्रीवन्त शाह सीहा । शाह श्रीवन्त कील्हा तत्पुत्र चिरंजीवि शाह पारस चिरंजीवि शाह चंपा । પુણ્યરત્ન
૧૨૯૮. જે. સા. સં. ઈતિહાસમાં મોહનલાલ દલીચંદ દેશાઈ જણાવે છે કે સં. ૧૫૯૬ પહેલાં આ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરને “નેમિરાસચાદવરાસ' ર, પેરા ૭૭૮. હકીક્તમાં સુમતિસાગરસૂરિ
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૨૧ શિ. ગજસાગરસૂરિ શિ. પુષ્યરત્નસૂરિની સત્તરમી સદીમાં રચાયેલી કૃતિઓ મળે છે, તેના કર્તા અને આ પુણ્યરત્નમુનિ ભિન્ન છે. સં. ૧૫૮૬ માં પુણ્યરત્નમુનિએ ઉક્ત રાસની રચના કરી, જુઓ–જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૬૧૮, ૭૩૬. નામમાં રહેલાં સામ્યથી જ દેશાઈએ “મિરાસ-યાદવરાસ'ના કર્તાને સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ માની લીધા છે, જે બ્રાન્ત છે. ભાવસાગરસૂરિ શિષ્ય
૧૨૯૯. ભાવસાગરસૂરિના કોઈ અજ્ઞાત શિવે સં. ૧૫૫ માં પાટણમાં જૈનદર્શનનાં નવત પર ચેપઈ રચી જુઓ–જે. સા. સં. ઈ. પેરા છ૭૯, આ અજ્ઞાત કતૃક કૃતિના કર્તા ચંદ્રલાભ હોઈ શકે જેમણે જૈનધર્મનાં ચાર પ પર સં. ૧૫૭૨ માં “ચતુઃપવરાસ” ર. ભાવસાગરસૂરિના અજ્ઞાત શિષ્ય “ છા પરિણામ પઈ સં. ૧૫૯૦ માં લખી. “ નવતત્વ ચેપઈ ” ની ગ્રંથ પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે :
સંવત પનર પંચકુત્તરિ વરસિ, શ્રી પત્તનિ હઈઆનઈ હરસિ, શ્રી સંઘનઈ આગ્રહિ ચઉપઈ, કીધી ભાવિઈ ભગતઈ થઈ. ૫૮ ઈય સેહગસુંદર સૂરિ પુરંદર ભાવસાગર ગુરુ. ગછધર, પય–પઉમ પસાઈ કવિત કરાઈ પાપ પલાઈ દૂરિતર. જે ભવિયણ ભાવઈ સરલ સભાઈ ભણઈ ગુણઈ નવતત્ત્વવર, તે સહસઈ સિદ્ધી વંછિત સિદ્ધિ નિરમલ બુદ્ધિ વિબુધ નર. ૫૯
'(જે. ગૂ. ક. ભા. ૩ પૃ. ૫૭૨) ૧૩૦૦. ભાવસાગરસૂરિના અજ્ઞાત શિષ્ય “ભાવસાગરસૂરિ સ્તુતિ' એમની વિદ્યમાનતામાં રચી છે. આ દષ્ટિએ ભાવસાગરસૂરિનાં જીવનવૃતનાં નિપણ માટે એ સ્તુતિ અત્યંત પ્રમાણભૂત મનાય છે. ગચ્છનાયક થયા પછી થોડા જ સમયમાં આ સ્તુતિ રચાઈ હશે–એટલે કે સં. ૧૫૬૫-૭૦ ની આસપાસ રચાઈ હોય એમ અનુમાન થાય છે. ૮ શ્લેક પરિમાણની આ પ્રાકૃત પદ્યકૃતિ ખંભાતના ભંડારમાં સુરક્ષિત છે. હેમહંસસૂરિ શિષ્ય
૧૩૦૧. ભાવસાગરસૂરિના સમયમાં પુણ્યચંદ્રસૂરિ શિ. હેમહંસ મૂરિના અજ્ઞાત શિષ્ય મહેશ્વરસૂરિ ત પ્રાકૃતગ્રંથ “સંયમ મંજરી ” પર સંસ્કૃતમાં ૬૩૦૦ શ્લોક પરિમાણની ટીકા રચી. ટીકા-પ્રશસ્તિમાં કવિ પિતાના ગુરુ વિશે જણાવે છે કે–પુણ્યચંદ્રસૂરિના પાટરૂપી વ્રતમાં પ્રતીતિ કરનારા, હજારોમાંના એક હેમહંસસૂરિવર હજારે માર્ગમાં સુપ્રસન્ન હો. તે સુગુરુના ચરણકમળને પ્રસાદથી હું અકિંચન શિષ્ય સંયમમંજરીની ટીકા કહું છું -
સિરિ પુન્નચંદસુરીસર પટ્ટોવય પયંમિ સહસયા, સિરિ હેમહંસ રિવર સુપસન્ના હુંતુ સહસ પંથં. તેસિ સુગુરુચરણુંભો અપસામેણુ સીલેસેવિ,
સંયમમંજરિ સંભરિ વિત્તિ ભણામિ અહ. ૧૩૦૨. પ્રશસ્તિ દારા એ પણ જાણી શકાય છે કે સં. ૧૫૬૧ ના માગશર માસના શુકલપક્ષમાં પિપલગચ્છના તાલવજી ભટ્ટારક શાંતિમુરિ દ્વારા આ કૃતિ ગંધારમંદિરે લખાઈ છે–
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
અંચલગ છ દિગ્દર્શન सं० १५६१ मार्गशुदी......श्री पिम्पलगच्छे तालध्वजीय भट्टारक श्री श्री शांतिसूरिभिर्लिखापिता । श्री गंधारमंदिरे ।
૧૩૦૩. ગ્રંથે પ્રશસ્તિમાં અંચલગચ્છ–પ્રવર્તક આર્ય રક્ષિતઋરિ તથા તુંગરિ વિશે બે સુંદર શ્લેક કવિએ મૂક્યા છે. પ્રશસ્તિ માટે જુઓ છો. પિટર્સનનો સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ, સને ૧૮૮૬–૯૨ પૃ. ૧૨૧-૨, નં. ૧૩પ૯ છે. વેલણકરના “જિરિત્નકાલ માં પણ આ કૃતિની નોંધ છે, પૃષ્ઠ ૪૦૬.
૧૩૦૪. મૂળ ગ્રંથના કર્તા મહેશ્વરસૂરિ કોના શિષ્ય હતા તે બાબત કંઈ એસ પૂરાવો મળતો નથી. પણ તે પ્રાચીન કાળમાં થયેલા હોવા જોઈએ. તેમના માટે પ્રો. પિટર્સનના ૨ જા રીપોર્ટ, પૃ. ર૮માં કાલિકાચાર્ય–કથાની નોંધને અંતે “તિ પટ્ટીવા મારફુવિરચિતે રાત્રી જાવાથી ' એવો ઉલ્લેખ છે. “જૈન ગ્રંથાવલિ માં નોંધ છે કે એ ઉલેખ સં. ૧૯૬૫ ને નોંધ્યો છે પરંતુ તે પ્રત લખ્યાને સંભવે છે. આ બાબતમાં સંયમમંજરીમાંથી પણ વિશેષ ખુલાસો મળતું નથી.
૧૩૦૫. ટીકાકારના ગુરુ હેમહંસસુરિ ૧૬ મા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. નાગપુરીય ગચ્છમાં પણ હેમહંસસૂરિ થઈ ગયા, જેમના સં, ૧૪૮૫–૧૫૧૩ના પ્રતિકા–લેખો ઉપલબ્ધ છે. આ દૃષ્ટિએ બન્ને હેમહંસમરિ લગભગ સમકાલીન થઈ ગયા. “જૈન ગ્રંથાવલિ ” પૃ, ૩૦૨માં નેંધાયેલ “ ન્યાયમંજૂષા ન્યાસ ” (રચના સં. ૧૫૧૫), તથા પૃ. ૩૪૬ માં નોંધાયેલ, ઉદયપ્રભકૃત “આરંભસિદ્ધિ' નામના જ્યોતિષગ્રંથની ટીકા (રચના સં. ૧૫૧૪)ના કર્તા હેમરસૂરિ ક્યા ગચ્છના હતા તે કહેવું મુશ્કેલ છે. મહેશ્વરસૂરિ તથા હેમહંસ મૂરિ વિશે વિદ્વાનોએ વિશેષ પ્રકાશ પાડવો ઘટે છે. વાચનાચાર્ય લાભમંડન
૧૩૦૬. ભાવસાગરસૂરિના શિષ્ય વાચનાચાર્ય લાભમંડને સં. ૧૫૮૩ માં કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે અમદાવાદમાં રહીને “ધનસાર પંચશાળિ રાસ” રચ્યો. ગ્રંથપ્રશસ્તિમાં કવિ વર્ણવે છે :
સંવત પનર એહ સંવત્સર ત્રીસાઈ રે, રૂઅડઉ કાર્તિક માસ રે, ગુરુવાસર દિન તેરસિકે રુડઈ કીધો એ મનિ ઉલ્લાસિરે. અરિહંત બે. ૮૩ શ્રી વિધિપક્ષ ગણ ગણધર રૂડા રે, શ્રી ભાવસાગર સુરિ રે, નામિ નવનિધિ હુઈ જેહનઈ રે, પાતિગ જાઈ સવિ દુરિ રે. અ૦ ૮૫ તાસ સીસ કઈ ઉલ્ટ અતિ ઘણઈ રે, લાભમંડણ વાણારીસ રે, એહ ચરિત જે ભણઈ ભણાવસિઈ રે, લહઈ સુખ તે નિસિદીસ રે. અ. ૮૬
(જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૧૩૫) સુવિહિતસૂરિ
૧૩૦૭. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સુવિહિતસૂરિ સં. ૧૫૭૩ માં થયા. એમના ઉપદેશથી મંત્રી વીરાના પુત્ર મંત્રી સિંહરાજના પુત્ર સા. હંસરાજે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, જેની ખંભાતના સંઘે પ્રતિષ્ટા કરાવી. એમને પ્રતિકાલેખ આ પ્રમાણે મળે છે – ___ संवत् १५७३ वर्षे फागण शुदि २ रवौ श्री श्री घंशे मं० वीरा सुत मं० सिंहराज भा० मटकी पु० सा० हंसराज सुश्रावकेण भार्या इन्द्राणी पुत्र सा० जसराज सा० शांति
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૨૩ दास सहितेन निजमातुः पुण्यार्थ श्री विधिगणे श्री सुविहितसूरीणामुपदेशेन श्री आदिनाथबिंब कारितं प्रतिष्ठित श्री संवेन श्री स्तंभतीर्थ ।। ५. सासशे५२
૧૩: ૮ પંડિત લાભશેખર સં. ૧૫૮૨ માં વિદ્યમાન હતા. એ વર્ષના વૈશાખ વદિ ૧૧ ને સોમવારને દિવસે મંત્રી લાણ અને તેની ભાર્યા કંઅરિના સુપુત્ર મંત્રી સહિજાએ પરિવાર સહિત લખાવેલી એ નિયુકિતસૂત્રમાં ૫. લાભશેખરને નામોલ્લેખ આ પ્રમાણે છે–
सं. १५८२ वर्षे वैशाखयदि ११ सौमे श्री ओघनियुक्तिसूत्र मं० लडण भार्या कुंअरि सुत भं० सहिजा सपरिवारेण लिखापितं दत्तं ॥ श्री अंचलगच्छे लाभशेखर पंडित मिश्राय निरंतर प्रवाच्यमानं भूयात् ।। छ ।। श्री ॥ छ । સેમમૂર્તિ
૧૩૦૯. પટ્ટધર અજિતસિંહરિના શિવ માણિક્યમુરિકન “શકુન સારોદ્ધાર ની પ્રત સં. ૧૫૪૪ ના ફાગણ સુદી ૧૨ ને રવિવારે માંગલ્યપુરમાં રહીને લખી એમ પ્રત પુપિકા દ્વારા પ્રમાણિત याय छे. तुम: संवत् १५४४ वपे फाल्गुन शुदी १२ रविवासरे मांगल्यपुरवरे मु० सोममूर्ति लिखितं ॥ વાચક નયસુંદર
૧૩૧૦. વાચક નયસુંદર સં. ૧૫૬૬ માં વિદ્યમાન હતા. એ વર્ષમાં અમદાવાદના રહેવાસી શ્રી શ્રીવંશીય સિંહદત્ત ભાવસાગરસૂરિના ઉપદેશથી ધર્મપ્રભસૂરિ કૃત કાલિકાચાર્ય-કથાની પ્રત લખાવી, જે વાચક નયસુંદર પાસે હતી. જુઓ પુપિકા :
संवत् १५६६ वर्षे श्री श्रीवन्शे सा० गुणराज भार्या माई-पुत्र सा० पहिराज भा० रूपी पुत्र सा० सिहिदत्त सुश्रावकेण भार्या सुहागदे पुत्र सा० रत्नपाल सा० अमीपाल सा० जयवन्त सा० श्रीवन्त सा० पांचा पुत्री श्रा० अजाई भगिनी श्रा हर्षाई तथा सा० रत्नपाल भार्या जीजी पुत्र सा० अलवेसर सा० अमरदत्तः, तथा सा० अमीपाल भार्या दीवडीपुत्र सा० सहजपाल [:] तथा सा० जयवन्त भार्या जसमादे प्रमुखसमस्तकुट (टु)म्बसहितेन स्वश्रेयोऽर्थ श्री अञ्चलगच्छेश श्री भावसागरसूरीणामुपदेशेन श्री कल्प पुस्तकं लिखितं साधुभिः प्रवाच्यमान चिर नन्दतात् ॥ वा० नयसुन्दवाच्यमानं चिरं जीयात् ।। (श्री कालिकाचार्य कथा संग्रह-प्र० सामा मशिलास नवा ५.८५) સેમરનસૂરિ
૧૩૧૧. ભાવસાગરસૂરિના શાખાચાર્ય સેમરત્નસૂરિ સં. ૧૫૭૩ માં થઈ ગયા તેમના ઉપદેશથી શ્રીમાલજ્ઞાતીય સંઘવી હાપાના પૌત્ર રાયમલ્લ અને શ્રીમલે શ્રી વિમલનાથાદિ પંચતીથી કરાવી, અમદાવાદમાં તેની પ્રતિષ્ઠા થઈ. તેને લેખ આ પ્રમાણે મળે છે :
संवत् ११७३ वर्ष वैशाख शुदि ३ शुक्र श्री श्रीमाल ज्ञा० सं० हापा भा० मटकी नाम्न्या मु. श्रीरङ्ग भा० शिरीयादे सु० रापमल श्री मल्लादि स्वकुटुंबयुतया स्वभेयसे श्री श्री विमलनाथादिपंचतीथीं श्री अंचलगच्छे श्री सोमरत्नसूरिगुरूपदेशेन कारिता प्रतिष्ठिता च विधिना अहमदाबाद्वास्तव्यः ।।
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૪
અચલગચ્છ દિદશન સોમચંદ ધારશી પ્રકાશિત પટ્ટાવલી પૃ. ૨૪૪ માં સુમતિરત્નસૂરિની પ્રતિષ્ઠાને એ જ મિતિ-તિથિને ઉલ્લેખ છે, તેમાં કહેલા આચાર્ય એક જ સંભવે છે. સુમતિસાગરસૂરિ
૧૩૧૨. ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. પટ્ટાવલીયંત્રોમાંથી એમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે મળે છે. ભાવસાગરસૂરિ શિષ્ય (૧) સુમતિસાગરસૂરિ (૨) ગજસાગરસૂરિ (૩) પુણ્યરત્નસૂરિ (૪) ગુણરત્નસૂરિ, ઈત્યાદિ. એમના શિષ્ય વિશે પાછળથી વિચારીશું.
૧૩૧૩. સુમતિસાગરસૂરિને જન્મ ગુર્જરદેશના પાટનગરમાં શ્રીમાળી જ્ઞાતીય સાવ વસ્તાની પત્ની વિમલાદેની કૂખે સં. ૧૫૫૪ માં થયો હતો. સં. ૧૫૭૯ માં પચીસ વર્ષની ભરયુવાન ઉમરે એમણે ભાવસાગરસૂરિ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. સં. ૧૫૯૮માં ગુએ એમને આચાર્યપદસ્થિત કર્યા. સુમતિસાગરસૂરિના સૂરિપદનાં વર્ષમાં લહિયાએ લખવામાં કે પ્રતિલિપિ કરનારે વાંચવામાં ભૂલ કરી સંભવે છે. સુમતિસાગરસૂરિના શિષ્ય હેમકાંતિએ સં. ૧૫૮૯ ના ભાદરવા ૮ રવિવારે “શ્રાવકવિધિ ચોપાઈ'ની રચના કરી તેની ગ્રંથપ્રશસ્તિમાં કવિએ પોતાના ગુરુને આચાર્ય કહ્યા છે. એટલે સં. ૧૫૮૯ માં સુમતિસાગર સરિ આચાર્યપદે હતા જ. શકય છે કે સં. ૧૫૮૯ ને બદલે સં. ૧પ૯૮ સમજાયું હોય સં. ૧ ૬૧ વર્ષની ઉમરે સુમતિસાગરસૂરિ કાલધર્મ પામ્યા. “ અંચલગચ્છ–આચાર્યપરંપરા વિવરણ ” નામનાં પ્રાચીન પઢાવલી યંત્રમાંથી સુમતિસાગરસૂરિ અને એમની શિષ્ય પરંપરાની માહિતી સંપ્રાપ્ત થાય છે. પટ્ટધર સિવાય અન્ય શ્રમણે વિશે આટલી બધી વિગતો અનુપલબ્ધ થતી હોઈને, તેમજ સુમતિસાગરસરિની શિષ્ય પરંપરા આચાર્યપદે હેઈને એટલું તો સ્પષ્ટ થાય છે કે અંચલગચ્છના શ્રમણસમુદાયમાં એમનું કેટલું ઊંચું સ્થાન હશે ! ભાવસાગરસૂરિ પછી ગુણનિધાનસરિ, ધર્મમૂર્તિસૂરિ, કલ્યાણસાગરસૂરિ ઈત્યાદિ પરંપરા ન દર્શાવતાં પ્રાચીન ગ્રંથમાં, આયરક્ષિતસૂરિથી ભાવસાગરસૂરિ અને તે પછી આ આચાર્યની શિષ્ય પરંપરા દર્શાવવામાં આવી હોઈને, તેઓ શાખા-ગચ્છના આચાર્ય હોય એમ એક્કસ રીતે અનુમાન કરી શકાય છે. હેક શાખા
૧૩૧૪. ભાવસાગરસૂરિના સમયમાં પૂર્ણિમા પક્ષની મુખ્ય ગાદી પાટણના ઢંઢેરવાડામાં હતી. અંચલગચ્છની માન્યતાઓ એની માન્યતાઓ સાથે ઘણી બાબતમાં સામ્ય ધરાવતી હતી. એ ગચ્છનાં ઓસરતા પૂર દિન-પ્રતિદિન જણાઈ રહ્યાં હતાં. અંચલગચ્છ સાથે તેને સારો સ્નેહભાવ હતો.
૧૩૧૫. ઢરક શાખાના મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ પ્રભાવશાળી આચાર્ય થયા. તેમના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ છે. ત્રિપુટી મહારાજ ઢંઢેરક શાખાને અંચલગચ્છની શાખા તરીકે ઓળખાવે છે. જુઓ “જૈન પરંપરાને ઈતિહાસ ” ભા. ૨, પૃ. ૭૭૩-૪. આ શાખાનો ઉલ્લેખ પુણ્યરત્નસરિ કુત “ ન્યાયસાગર રાસ' (સં. ૧૭૯૭) માંથી પણ મળી રહે છે. ગ્રંથકાર ભાવપ્રભસૂરિના અનુયાયી હતા. ઢઢેરવાડામાં આ સમુદાયને ઉપાશ્રય અને પાટ આવેલાં હોવાથી શાખાનું એ પરથી નામાભિધાન થયું. આજે પણ આ શાખાનાં સ્થાપત્યો વિદ્યમાન છે. અંચલગચ્છીય શ્રાવકે
૧૩૧૬. એ વખતના શ્રાવકે અને તેમનાં કાર્યો વિશે પ્રશસ્તિઓ દ્વારા ઘણી માહિતી મળી રહે છે. કલ્પસૂત્રની સ્વર્ણાક્ષરી પ્રતની ઐતિહાસિક પુપિકાનો સંક્ષિપ્તસાર અહીં નિમ્નોક્ત છેઃ
૧૩૧૭. ઉસવંશીય, દાંઠડિ ગેત્રીય કોઠારી જૂઠાની ભાર્યા જેઠીથી ભાખર નામને પુત્ર થશે. તેની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
ઉરપ ભાવલદે સ્ત્રીથી સાલિગ નામે પુત્ર અને ડુંગર નામે પાત્ર થયે, જેણે આગમ લખાવ્યા. ડુંગરની પત્ની વિલ્હેણુદેવી તેજપાલસિંઘ નામે પુત્ર થયો. તેની ચાંગાઈ નામની સ્ત્રીથી રણધીર, સુરાજસિંહ, ધન અને સેમ નામના ચાર પુત્રો અને રામતી, ગળી અને બલૂકા નામની પુત્રીઓ થયાં.
૧૩૧૮. જયેષ્ઠ પુત્ર રણધીરને ઈન્દુ નામની સ્ત્રી અને ગપ નામને પુત્ર અને આંબા નામને પાત્ર હતાં. દ્વિતીય સુરાજસિંહને રાજસિંહા નામની સ્વરૂપવતી સ્ત્રી હતી. તૃતીય ધનને ધનાદે નામની સ્ત્રી અને ચતુર્થ સોમને સોમલદે નામની સ્ત્રી અને મલ્હાઇકા નામે પુત્રી હતાં.
૧૩૧૯. આ સકળ પરિવારથી યુક્ત ધન અને સોમ નામના બંધુઓ વિજયવંતા શોભે છે. સિદ્ધાંતસાગરસૂરિ મહારાજના ઉત્તમ પાટરૂપી ઉદયાચલ વિશે સૂર્ય સમાન ભાવસાગરસૂરીશ્વરના ઉપદેશથી સં. ૧૫૬ ૦ માં સુશ્રાવિકા દેહુણદેએ પિતાની વૃદ્ધ માતાના પુણ્યાર્થે સ્વર્ણાક્ષરી પ્રત લખાવી. જુઓ “પ્રશસ્તિ સંગ્રહ–જે. સા. પ્રદર્શન.” સં. અમૃતલાલ મ. શાહ. ૧૩૨૦. ઉક્ત પ્રશસ્તિમાં આ પ્રમાણે વંશવૃક્ષ છે–
જુઠા (જેઠીબાઈ) ભાખર (ભાવલદે)
સાલિગ
ડુંગર (વિલ્હેણુદે) તેજપાલસિંઘ (ચંગાઈ)
રણધીર(ઈ-૬)
સુરાજસિંહ(રાજસિંહા)
ધન (ધનાદે)
સેમસમલદે)
૧૩૨૧. સં. ૧૫૬ માં પ્રશસ્તિ લખાઈ ત્યારે ચાર ભાઈઓમાંથી રણધીર અને સુરાજસિંહ વિદ્યમાન નહોતા. બીજું, તેમાં ભાવસાગરસૂરિને ગણેશ્વર કહ્યા હોઈને તે સં. ૧૫૬૦ ના વૈશાખ સુદી ૩ પછી લખાઈ છે એમ સ્પષ્ટ થાય છે.
૧૩૨૨. અન્ય અંચલગચ્છીય શ્રાવકોનો નિર્દેશ લાભમંડન કૃત “ધનસાર પંચશાળિરાસ' (રચના સં. ૧૫૮૩ કાર્તિક સુદિ ૧૩) દ્વારા મળી રહે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છેઃ બધાયે દેશોમાં ગુજરાત દેશ પ્રસિદ્ધ છે, તેનું અમદાવાદ શ્રેષ્ઠ નગર છે, જેમાં લક્ષ્મીએ વાસ કર્યો છે. તે નગરમાં
વ્યવહારી ૫હિરાજ વસતા હતા. તેઓ ધર્માનિ ઠ, સુજાણ, મહાજનમાં અગ્રેસર શ્રાવક હતા. તેમની પત્નીનું નામ રૂપી હતું તથા તેમના પુત્રનું નામ સંઘદત્ત હતું, જે જિનવરની ભક્તિ કરતો હતો, અને શ્રી શ્રીવંશનો શંગાર હતો. તેની પત્ની ભાણું શીલવંતી, સવિચારિણી, અને દાનગુણથી દીપતી હતી. તેની કૂખે જગ-પ્રસિદ્ધ, બુદ્ધિમાં અભયકુમાર જેવો અમીપાલ જ જેની કીતિ જગમાં પ્રતાપે છે, એના સાનિધ્યમાં, સુત્રોનું અધ્યયન કરી રાસની રચના કરી. '
૧૩૨૩. મૂળ પ્રશસ્તિ આ પ્રમાણે છે –
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
અંચલગચ્છ દિગ્દર્શને દેસ સવિહુમાહિ જાણીઈએ, માહંતડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમ્મદપુરવર ભલું, માત્ર વાસ જિહાં લક્ષ્મી કીધ. તણઈનયરિ વિવહારીયાએ, માત્ર સાપક ધર્મવંત સુજાણ, તેહ મહાજનમાહિ મૂલગુએ માત્ર પરિરાજ પુણ્ય પ્રમાણ. તસ નામાંગિ રૂપી કહિઉએ, માત્ર સુત સંઘદત સુવિચાર, જિનવર ગુરુભક્તિ જિ :કરાએ, માત્ર શ્રી બીવંશ શુંગાર. તાસ ધરણિ ભણૂં, મા શીલવંતી સવિચારી દાન ગુણિ દીપઈ ઘણુંએ, મા અવર નહીં સંસારિ. તસ ફૂષઈ જગ જાણઈએ, માત્ર બુદ્ધિ અભયંકુમાર, જસ કીતિ જગિ ઝલહલઈએ, મા જાણઈ સયલ વિચાર. સૂત્રસુણી રાસજ કાઉએ, પૂરઈ પાસ જગીસ,
અમીપાલ સાનિધિ કરઈ, ભાપ્રતપુ કેડિ વરસ. ૧૩૨૪. આ કુટુંબનું વંશવૃક્ષ ધર્મપ્રભસૂરિકૃત “કાલિકાચાર્ય–કથાની સં. ૧૫૬૬ની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
ગુણરાજ (ભા માંઈ) પહિરાજ (ભાર્યા રૂપી) સિંહદત્ત (ભાર્યા સુહાગદે)
રત્નપાલ અમીપાલ જયવંત શ્રીવંત (ભાર્યા જીજી) (ભાર્યા દીવડી) (ભાર્યા જસમા)
પાંચ
પુત્રી અજાઈ
પુત્રી હર્ષાઈ
સજપાલ
અલસર અમરદત્ત
૧૩૨૫. ઉપર્યુક્ત ગ્રંથ સિંહદત્ત સં. ૧૫૬૬ માં ભાવસાગરસૂરિના ઉપદેશથી સાધુઓના વાંચનાર્થે લખાવ્યો. આ પ્રત વાચક નયસુંદર પાસે હતી એમ પણ પુષિકા દ્વારા સુચિત થાય છે. ઉપર્યુક્ત પદ્ય પ્રશસ્તિમાં કહેલા સંઘદત્ત અને પુપિકામાં કહેલા સિંહદત્ત એક જ છે. બનેમાં એની પત્નીનાં નામમાં પણ ફેર છે. શક્ય છે કે ભાણું અને સુહાગરે અપર નાખો હોય. પુપિકામાં કૌટુંબિક વિગતો ઘણી છે, પરંતુ સ્થાન અંગેનો તેમાં નિર્દેશ નથી. આ ત્રુટિની પદ્ય પ્રશતિ દ્વારા પૂતિ થાય છે, કેમકે તેમાં અહિમ્મદપુર–અમદાવાદને સ્પષ્ટ ઉલ્લેખ છે.
૧૩૨૬. પં. લાભશેખરના ઉપદેશથી “ઓઘનિયુક્તસૂત્ર'ની સં. ૧૫૮૨ના વૈશાખ વદિ ૧૧ ને સોમવારે લખાયેલી પ્રત-પુપિકામાંથી મંત્રી લડણ અને તેની ભાર્યા મુઅરિ તથા તેમના પુત્ર મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૭ સહિજાને ઉલેખ પ્રાપ્ત થાય છે, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા. મંત્રી સહિજાએ પરિવાર સહિત ઉક્ત સત્રની પ્રત નિર્દેશિત દિવસે લખાવી.
૧૩ર૭. ઉકેશવંશમાં લાલણશાખીય સાઇ વેલાને મહા દાનેશ્વરી પુત્ર સાજી પણ ભાવસાગરસૂરિના વખતમાં થઈ ગયા. જેસાજીની માતાનું નામ વિગુ અને પત્નીનું નામ જસમારે હતું. તેને સુદા, વિજય, જગમાલ વિગેરે પુત્રો થયા. ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧પ૬૧ માં વૈશાખ સુદી ૩ ને સોમવારે પોતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, જેની અમરકેટના સંઘે પ્રતિષ્ઠા કરાવી.
૧૩૨૮. જેસાજીને “જેસો જગદાતાર 'નું બિરુદ હતું, તથા તેણે બંધાવેલાં જિનાલયો, તેણે કાઢેલા સંઘે ઈત્યાદિ બાબતો વિશે આપણે “તું ગમ્યુરિ વિષયક પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે.
૧૩૨૯. મંત્રી હરપતિના પુત્ર મંત્રી વાઘાના પુત્ર મંત્રી શ્રીરાજ, શ્રીવંત પણ ભાવસાગરસૂરિના શ્રાવકે હતા. તેમનો સં. ૧૫૬૦ ને પ્રતિકા–લેખ ઉપલબ્ધ છે. તેમણે માંડલમાં ભાવસાગરસૂરિના પદમહોત્સવમાં ૫૦ હજાર રૂપિયા ખર્યા હતા, જે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. તેઓ અમદાવાદમાં રાજ્યમાં મોટો હોદો ધરાવતા હોવાની સંભાવના છે. અથવા તે માંડલમાં જ તેઓ અધિકારપદે પણ હોય. ગમે તેમ, તેઓ રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા એ વાત તો નકકી જ છે.
૧૩૩૦. પાવાગઢ અને ચાંપાનેરના રાજવીઓ અને મંત્રીઓ સાથે અંચલગચ્છીય આચાર્યોને સંબંધ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ વિષયમાં આપણે સપ્રમાણે વિચારણા કરી ગયા. અંચલાગ—પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિથી માંડીને તત્કાલીન પટધર સુધી આ સંબંધો એવાજ ધનિષ્ટ રહ્યા. ભાવસાગરિના શાસનકાળમાં પણ આ સંબંધો પૂર્વવત્ જળવાયા હોય એમ પ્રતિષ્ઠા લેખો દ્વારા મૂચિત થાય છે. સં. ૧૫૭૦ ના માધ વદિ ૯ ને શનિવારે શ્રીમાળી જ્ઞાતીય મંત્રી સહદ, ભાર્યા સહજલદે, તેમના પુત્ર મંત્રીવર હાથીએ, તેની ભાર્યા નાધી તથા સાઠ હાંસા, કીકા પ્રમુખ કુટુંબ સહિત અંચલગ છેશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથબિંબ ભરાયું, અને તેની ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી.
૧૩૩૧. મહમદ બેગડાએ પાવાગઢ સર કર્યો હોવા છતાં ત્યાં શ્વેતાંબર જૈનોનું પ્રાધાન્ય એવું જ રહ્ય'. એ અરસામાં પાવાગઢની જાહેરજલાલી અપૂર્વ હતી. મુઝફરના રાજ્યત્વકાલમાં મંત્રી સહદ અને તેને પુત્ર મંત્રીવર હાથી થઈ ગયા. એ વખતે ચાંપાનેર ગુજરાતનું રાજકીય રાજધામ હતું, તે પછી પાછી અમદાવાદ રાજધાની થઈ. ગુજરાતનું માળવા પરથી પ્રભુત્વ જતાં ચાંપાનેરનો વેપાર તૂટ્યો. એ પછી ચાંપાનેર કદિયે પહેલાંની સમૃદ્ધિ પ્રાપ્ત ન કરી શકયું. ચાંપાનેરની સમૃદ્ધિ કાળમાં ત્યાંના જૈનમંત્રીઓના અતિહાસિક ઉલ્લેખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી ત્યાંના મંત્રીઓ અને રાજવીઓએ અનેક ધર્મકાર્યો કર્યા એ હકીકત આ ગચ્છના ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે.
૧૩૩૨. જાંબૂધામ-જંબુસરમાં મંત્રી મહિરાજીના પુત્ર મંત્રી બાલા થઈ ગયા, જેમને વિશે પ્રતિષ્ઠા લેખમાંથી આ પ્રમાણે માહિતી મળે છેસં. ૧૫૬૩ ના વૈશાખ સુદી ૧૧ શુક્ર શ્રી શ્રીવંશે મં૦ મહિરાજ સુત મંત્રી બાલા ભાવ રમાઈ પુત્રી ક૫ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે અચલગચ્છશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. . -
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
અંચલગચ્છ દિદશન सम्वत् १५६३ वर्षे वैशाख सुदि ११ शुक्रे श्री श्रीवन्शे म० महिराज सु० म० बाला भार्या रमाई पुत्री कपू सुश्राविकया स्वश्रेयोर्थ श्री अंचलगच्छेश भावसागरसूरीणामुपदेशेन श्री नमिनाथबिंब कारितं प्रतिष्ठित श्री संघेन । श्री जांबूग्रामे ।
આ લેખમાં કહેલા મંત્રીઓ જાંબૂગ્રામમાં જ મંત્રીપદે હશે અથવા તે તેઓ રાજ્યમાં મોટો હોદ્દો શોભાવતા હશે એ ચોક્કસ છે.
૧૩૩૩. જાંબૂનગરમાં તે અરસામાં અંચલગચ્છીય શ્રાવકો સારા પ્રમાણમાં હોવા જોઈએ કેમકે સં. ૧૫૬૩ ની આ પ્રતિષ્ઠા પછી . ૧૫૬૫ માં ભાવસાગરસૂરિએ પિતાના પટ્ટશિષ્ય ગુણનિધાનસૂરિને આચાર્યપદ-સ્થિત કર્યા હતા. આ પ્રસંગે અનેક અંચલગચ્છીય શ્રમણે ત્યાં પધાર્યા હશે અને પદમહોસવ ધામધૂમથી ઉજવાયો હશે. જાંબૂનગરના ઉક્ત મંત્રીઓ પ્રભૂતિ સંધના આગ્રહવશાત આચાર્યપદ મહોત્સવ ઉજવાયો હોય એ સ્પષ્ટ છે. જાંબૂનગરના નરેશ રાઉ ગજમલ ગલૂઆને મેરૂતુંગસૂરિએ પ્રતિબંધ આપી જૈનધર્માનુરાગી બનાવેલું. સાળી મહિમશ્રીને મેરૂતુંગરિના ગચ્છનાયકપદ સમયમાં આ જ નગરમાં મહત્તરાપદે અલંકૃત કરવામાં આવ્યાં હતાં તેમજ ત્યાંના મંત્રી કવિ પેથા સંબંધક ઉલ્લેખ પણ આપણે જોઈ ગયા. અંચલગચ્છીય આચાર્યોને ત્યાં ઘણે વિહાર હતો અને તેમના ઉપદેશથી ત્યાં ઘણાં ધર્મકાર્યો પણ થયાં હતાં એ વિશે પણ આપણે પ્રસંગોપાત વિચારી ગયા છીએ.
૧૩૩૪. એવી જ રીતે મંત્રી કમણના સુપુત્રએ સં. ૧૫૬૪ માં ભાવસાગરસૂરિના ઉપદેશથી અમદાવાદમાં કરાવેલી પ્રતિષ્ઠાઓના પણ ઘણા પ્રતિકા-લેખો પ્રાપ્ત થાય છે. અંચલગચ્છીય શ્રાવકનાં સુકૃત્યોના આ ઉલ્લેખે પણ ગૌરવપ્રદ છે, કેમકે તેમણે ગચ્છની તેમજ શાસનની શોભા ઘણી વધારી છે. મંત્રી કર્મણ અમદાવાદમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દો શોભાવતા હશે.
૧૩૩૫. સવંશીય, દેવાનંદ શાખીય મંત્રી સોગાના પુત્ર મહં. ભાખરે સં. ૧૫૬૭ ના પિષ વદિ ૬ ગુરુવારે ભાવસાગરસૂરિના ઉપદેશથી કોટડાદુર્ગમાં શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૩૩૬. મંત્રીઓ ઉપરાંત સંઘવીઓ દ્વારા થયેલી પ્રતિષ્ઠાઓના પણ ઘણું લેખો ઉપલબ્ધ થાય છે. ભાવસાગરસૂરિના શ્રાવક–શિષ્યોનાં સુકૃત્યો વિશે પ્રતિષ્ઠા લેખમાંથી ઘણું જાણી શકાય છે. મેરૂતુંગસરિથી લઈને ભાવસાગરસૂરિ સુધીના પટધરના ઉપદેશથી ૧૫ મી અને ૧૬ મી શતાબ્દીમાં અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એ વખતના વિવિધ પ્રતિષ્ઠા-લેખો જેટલા લેખો એ પછી આ ગચ્છના ઇતિહાસમાં કયારેય નેંધાયા નથી. એ પછી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના લેખો સારી સંખ્યામાં પ્રાપ્ત થાય છે, પરંતુ ઉક્ત બે શતાબ્દીમાં થયેલી પ્રતિષ્ઠાઓની સરખામણીમાં એનું સંખ્યાબળ અલ્પ જ ગણાય. આ બધા પ્રતિષ્ઠા–લેખો આ ગચ્છના ઈતિહાસની કડીઓ સુદઢ કરે છે અને અનેક જ્ઞાતવ્યો પર પ્રકાશ પાથરે છે. સામાજિક, રાજકીય, ભૌગોલિક દૃષ્ટિએ પણ આ લેખની અગત્યતા ઘણું છે. આ અંગેની વિસ્તૃત ચર્ચા માટે જુઓ “અંચલગચ્છીય–લેખસંગ્રહ 'ની પ્રસ્તાવના. ભાવસાગરસૂરિનાં પ્રતિષ્ઠા-લેખે
૧૩૩૦. ભાવસાગરસૂરિના ઉપદેશથી પણ અનેક પ્રતિકાઓ થઈ છે, જે અંગેના પ્રમાણે પ્રતિષ્ઠા લેખો દ્વારા મળી રહે છે. ઉપલબ્ધ પ્રતિકાલેખોનો સાર આ પ્રમાણે છે :૧૫૬૦ (૧) વૈશાખ સુદી ૩ બુધે શ્રી શ્રીવંશે મંહરપતિ ભા રતન પુરુ મંત્ર વાઘા સુશ્રાવકે ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૨૯ વહાલી મં૦ શ્રી રાજ, શ્રીવંત સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, માંડલમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૧૫ શનિવારે શ્રી વીરવંશે સં૦ ખોખા ભાચાઈ પુત્ર સં સમધર સુશ્રાવકે ભા રહી પુત્ર સંવ મુરા, વીરા, ભાઈશ્રી સહિત પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) જેઠ વદિ ૭ બુધે એસ વંશે સારુ કા...એ સુ સહસકિરણ સહિત ભાર્યા મલાઈ
પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૧ (૧) પોષ વદિ ૫ સામે સવંશે લોઢાગે ચઉધરી લાધા ભાર્યા મહેમણિ સુ પ્રેમપાલ...
સુશ્રાવકે...તેજપાલના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૩ સામે ઉસવંશે લાલણશાખીય સાઇ વેલા ભાર્યા વિહેણુદે સત સા૦ જેસા સુશ્રાવકે ભા જસમારે પુત્ર સુદા, વિજયા, જગમાલ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અમરકેટ નગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૫ બુધે ઉસવંશે સારા હાંસા ભા. હબૂ પુત્ર સારા ગુણીયા ભા. ગંગાકે પુત્ર સારુ મેઘરાજ સુશ્રાવકે ભાર્યા વીરાઈ, વડિલભાઈ સાવ કુંરા, નાના ભાઈ હેમરાજ, સૂરા મુખ્ય કુટુંબ સહિત પિતાની માતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંવે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૩ વૈશાખ સુદી ૬ શનિવારે શ્રી શ્રીવંશે સારુ વારછા ભાવ રૂપાઈ સાલ્લા ભા. કપૂ પૂત્ર
શ્રી ચંદ્ર સુશ્રાવકે ભાવ વિમલાદે, પુત્ર નાકર સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદી ૧૧ શુક્ર શ્રી શ્રીવંશે મં• મણિરાજ સુત મં૦ બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
૧૫૬Y. (૧) વિશાખ વદિ ૧૨ બુધે શ્રી શ્રીવંશે મંત્રી કર્મણ ભાગોરી પુત્ર સાધના ભાવ ગેલી
પુ. સા. મેઘા સુશ્રાવકે ભાટ ટુબી, પુ. પંચાયણ પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે, એજ કુટુંબના મં૦ કર્મણ ભાઇ ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુત્ર સાશ્રી રાજ સુશ્રાવકે ભાવ ની પુ. નાકર પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું. અમદાવાદના સાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એજ દિવસે. એ જ કઢબના મંત્રી કમણ ભા - ગોરી ૫૦ સારુ ધના ભા૦ મેલી ૫૦ સા. શ્રીરાજ સુશ્રાવકે સાવ ધનાના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું. અમદાવાદમાં સંવે
તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૫ (૧) વૈશાખ વદિ ૧૦ રવિવારે (?) અમદાવાદના રહેવાશી, શ્રી માલજ્ઞાતીય સેની બેજ ભા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
અંચલગ છ દિગદર્શન
ચિંગાઈ સુત સો. શ્રીરંગ ભા. પદમાઈ, સુત હેમરાજ, દિતીય ગુ૦ ઠાકર સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૩ રવિવારે (?) ટેઢીયા ગ્રામે ઉસવંશીય સં. ખીદા ભા ધરણ પુત્ર સં૦ તોલા સુશ્રાવકે ભાવ નીતૂ પુ. સા. રાણા, સારુ લખમણ, ભાઈ સા૦ આસ પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ મૂલનાયક ચોવિશી પટ્ટ કરાવ્યો, સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬ ૬ (૧) માઘ વદિ ૨ રવિવારે ઉસવંશે લધુ શાખીય વિ૦ મહિપાલા ભાવે મગદે, સારા મહુણા
ભાવ લીલી પુ. સા. નાથા સુશ્રાવકે પોતાના કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, પાટણમાં શ્રાવકેએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૧ શનિવારે સારુ લાખા ભાઇ કુઅરિ સુસા. વર્ણ ભાઇ જઈનૂ પુત્ર
સા૦ વદા ભા૦ વદા ભાઇ હીરૂ કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૭ (૧) પિષ વદિ ૬ ગુરુવારે દેવાનંદ શાખીય, ઓસવંશીય મંત્રી સગા ભાઇ ખીમી પુત્ર મહે૦
ભાખર સુશ્રાવકે ભાવ ચાંદ પુત્ર હમીર, કીકા પ્રમુખ કુટુંબ સહિત પિતાનાં શ્રેયાર્થે શ્રી પાર્શ્વ નાથબિંબ ભરાવ્યું, કોટડાદુગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) માઘ સુદી ૫ ગુરુવારે શ્રી વંશે સા, મહિરાજ ભાઇ માહબુદ પુ. સા. શ્રીરાજ ભાવ દેભાઈ પુમેઘાએ, ભાવ રમાદે, ભાઈ સા. રત્ના સા... રીડા, સારા લાલા, વાધા, વછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૦ ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સા. શ્રીરાજ ભાવ સિરીયાદે ભાઇ દેસાઈ સુત્ર સારા સિંધરાજ ભા પાટી પુણ્યાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ સુદી ૧૦ બુધે ઉસજ્ઞાતીય, ગાંધી ગેત્રે સં૦ વસ્તા ભા. ચંપાઈ પુવીજા, લાછી, પુ૦ અમીપાલ, શ્રીવંત, રત્નપાલ, ખીમપાલ સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું,
અંચલગચ્છના સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૬૮ (૧) માઘ સુદી ૫ ગુરુવારે ઉપકેશવંશે મીઠડિયા શાખીય સાઇ પાસા ભાઇ રૂપાઈ પુ• સારુ
ઉદા સુશ્રાવકે ભાવ લાલદે પુત્ર સાવ નોખુ પુત્ર નારિંગ સહિત શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એજ દિવસે શ્રી શ્રીવંશીય સા, મહિરાજ ભાઇ માલ્હણુદે પુ. સા. શ્રીરાજ ભાવ દેસાઈ પુત્ર સારા લાલાએ, ભા. લલનાદે સુર ઉદયકિરણ, રતા, રીડા, વાઘા, મેધા, વાછા પ્રમુખ કુટુંબ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭ (૧) પિષ વદિ ૨ ગુરુવારે શ્રીશ્રીમાલ જ્ઞાતીય સારુ દૂગર ભાઇ વીર સુ. સા... નરપતિ ભા•
જીવણિ સુત દે, લખા સુશ્રાવકે, ભા. ધારી સુસા. નીવડ સહિત પોતાના પુણ્યાર્થે પોતાના પિતાએ ભરાવેલી નીલમણી પાર્શ્વનાથ પ્રતિમાઓનાં પરિકરે કરાવ્યાં, અમદાવાદમાં સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી, Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
() પોષ વદિ ૫ રવિવારે શ્રીશ્રીવંશે સારુ પવિરાજ ભાવ રૂપી સુ. સાસિંઘદત્ત ભાવે મગાઈ સુ૦ સારુ અમીપાલ ભાવ દીવ: સુશ્રાવિકાએ પુત્ર સા૦ સહજપાલ, વિજયપાલ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૯ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી સહદ ભાવ સહજલદે પુત્ર મંત્રીવર હાથી સુશ્રાવકે, ભા૦ નાથી, સારુ હાંસા, કાકા, મુખ્ય કુટુંબ સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું,
ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭૨ (૧) વૈશાખ સુદી ૫ સેમે ઉપકેશ જ્ઞાતીય મહં. ધરણા પુત્ર જિનદત્ત ભાવ ધારૂ પુત્ર વરસિંઘ
ભાવ રત્નાદે પુભેદા, નેતાદિ સહિત મહં, રતાએ પોતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબની
પ્રતિષ્ટા કરાવી. ૧૫૭૩ (૧) ફાગણ સુદી ૨ રવિવારે શ્રીશ્રીવંશે સાવ આસારા ભાવ રાઈ, અપર ભા. મેથી પુત્ર સાક
કલમસી ભાઇ વીરાઈ પુત્ર સા. શ્રીકણું સુશ્રાવકે ભા૦ સિરિયાદ, કાકા સં૦ અબૂ, ભત્રીજા
સં૦ દિનકર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭૪ (૧) મહા સુદી ૧૩ શનિવારે ઉસવંશીય પરમાર ગોત્રીય સં. વક્ર ભા વુલદે પુત્ર સારુ
પાલાએ જિનબિંબ ભરાવ્યું. ૧૫૭૬ (૧) ચિત્ર વદિ ૫ શનિવારે પ્રાગાટવંશીય શ્રેટ લખમણ ભાઇ લખમાદે પુત્ર જાગા ભા.
કીવાઈ પુત્ર છે. ગદા, નાનાભાઈ શ્રે સહિજાએ ભાવ સોભાગિણી, સંપૂ તથા અપર માતા, વલિ ભાઈ રામા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, પાનસહાનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, (૨) વૈશાખ સુદી ૩ શુક્ર શ્રીશ્રીવંશે આ માલા ભા. ખાનું પુત્ર નીવડ, અદા સમસ્ત કુટુંબ
સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૧ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીમાલ જ્ઞાતીય સાઇ રતના ભાઇ ધાકા પુ. સા. ડાયિા ભા.
પદભાઈ સહિત, પોતાના પુરયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૩૩૮. ઉપર્યુક્ત પ્રતિકા–લે ઉપરાંત ધર્મમૂર્તિસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી ભાવ સાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓની માહિતી દર્શક નેંધ આ પ્રમાણે મળે છે : संवत्सरेः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थानं बिंबनाम सं० १५६० वैशाख शुक्ल ३ श्रीवंशीय वाधाकः मांडले તાછરિ ૭ १५६० वैशाख कृष्ण १५ श्री वीरवंशीय समधर पत्तने ૨૬૪ , , ૨૨ श्री श्रीमाल श्रीराज अमदावादे अजितादि ६. ૨૬૪ , , ૨૩ श्रीवन्शे मेघाकः अमदावादे विमलनाधादि ४.
ઉદ્દક , # ૨ श्रीवन्शे राजसीकः अमदावादे चन्द्रप्रभादि ३ । ૨૬ ,, = ૨૩ उकेशवन्शीय तोलाकः देढीयाग्रामे अजितादि २ १५६५ ,, , १३ श्रीमालीय ठाकरसी अमदावादे आदिनाथा दि.३ ૨૧દદ , ,૬૨ માય ફ્રેં
अमदावादे चन्द्रप्रमादि.५
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
અચલગરછ દર્શન १५६६ माघ कृष्ण २ । उकेश नाथाकः
पत्तने धर्मनाथादि ६ १५६७ वैशाख कृष्ण १० श्रीमालीय सिंधराज कडीग्रामे पद्मप्रभादि ४ १५६८ माघ शुक्ल ५ मीठडीया उदाकः अमदावादे सुविधिनाथादि ३ १५६८ माघ शुक्ल ५ श्रीवन्शीय लालाकः अमदावादे सुपार्थ्यादि । १५७३ पौष शुक्ल २ श्रीवन्शीय श्रीकर्ण वडनगरे चन्द्रप्रभादि ११ १५७४ माघ शुक्ल १३ परमार पतोलः अमदावादे शांतिनाथादि २ १५७६ वैशाख शुक्ल ३ श्रीवन्शीय जावडा अमदावादे आदिनाथादि ३ १५७६ चैत्र कृष्ण ५ प्राग्वाट सहजाकः वडनगरे सुविध्यादि ५ १५७२ वैशाख कृष्ण १ श्रीमालीय कर्मा वडनगरे नमिनाथादि २ १५७९ पौष शुक्ल ५ वडोरा देवराजः अमदावादे नेमिनाथादि ३ વિહાર પ્રદેશ
૧૩૩૯. ઉપર્યુક્ત પ્રમાણે દ્વારા ભાવસાગરસૂરિ વિહાર પ્રદેશ આ પ્રમાણે સૂચિત થાય છે :માંડલ-પાટણ (સં. ૧૫૬૦), અમરકોટ-પાટણ (સં. ૧૫૬૧), જાંબૂગ્રામ (સં. ૧૫૬૩), અમદાવાદ (સં. ૧૫૬૪), દેઢિયાગ્રામ અમદાવાદ (સં. ૧૫૬૫), પાટણ-અમદાવાદ (સં. ૧૫૬૬), કોટાદુર્ગ–અમદાવાદકડીગ્રામ (સં. ૧૫૬૭), અમદાવાદ (સ. ૧૫૬૮), અમદાવાદ-ચાંપાનેર (સં. ૧૫૭૦), વડનગર (સં. ૧૫૭૩), અમદાવાદ સં. ૧૫૭૪), પત્ત-સહાનગર–અમદાવાદ-વડનગર (સં. ૧૫૭૬), વડનગર અમદાવાદ (સં. ૧૫૭૯), ઈત્યાદિ.
૧૩૪૦. ભાવસાગરસૂરિ ભિન્નમાલમાં જનમ્યા, ખંભાતમાં દીક્ષિત થયા, માંડલમાં ગએશપદસ્થ થયા અને ખંભાતમાં દેવલેક પામ્યા, જે વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. એમનાં જીવનનિપણમાં આ કેન્દ્રો યાદગાર રહેશે; ઉપરાંત અમદાવાદ-પાટણચાંપાનેર એમના વિહારનાં મુખ્ય કેન્દ્રો ગણી શકાય. આ ત્રણેય નગરે રાજકીય દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતાં. અલબત્ત, પાટણે તેમજ ચાંપાનેરે પોતાનું અગાઉનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું. ગુજરાતની રાજધાની તરીકે અમદાવાદ એ વખતે સમૃદ્ધિનાં શિખરે બિરાજતું હતું. ભારતવર્ષના અગત્યનાં નગરોમાં એ પંકાતું હતું. અમદાવાદના રાજભાન્ય શ્રેણીઓ અને મંત્રીઓ ભાવસાગરસૂરિના શ્રાવકે હતા, તે વિશે પણ આપણે વિચારી ગયા છીએ. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ઇત્યાદિ પશ્ચિમ ભારતમાં અનેક મુખ્ય કેન્દ્રોમાં ભાવસાગરસૂરિએ પદાર્પણ કર્યું છે. એમના ઉપદેશથી પ્રતિષ્ઠા-તીર્થસંધાદિ અનેક કાર્યો થયાં છે. એમને પ્રતિબંધ પામીને અનેક ભવિ જીવો ધર્મારાધનનાં માર્ગે વળ્યા છે, તેમજ પ્રવજ્યા અંગીકાર કરીને પિતાનું જીવન કૃતાર્થ કર્યું છે. આ બધું ભાવસાગરસૂરિના ઉપદેશ અને પ્રેરણાનું ફળ હતું. શ્રમણ-જીવન
૧૩૪૧. ભાવસાગરસૂરિનું ભ્રમણજીવન ઊર્ધ્વગામી હતું. એમની ક્રિયા પૂર્ણ જીવનચારિક વિશે વીરવંશાનુક્રમમાં લાવણ્યચંદ્ર યથાર્થ વર્ણવે છે: ઈ માવતારવિમુર્જર વિના તત્કાલીન પ્રાદુર્ભુત વિભિન્ન વિચારધારાઓ વખતે આવા ક્રિયાપાત્ર અને કર્મઠ ગચ્છનાયકની જ આવશ્યક્તા હતી. આ દૃષ્ટિએ અંચલગચ્છ ભાવસાગરસૂરિ જેવા ચારિત્ર્યસંપન્ન ગચ્છનાયકને પિતાનું નેતૃત્વ સંપીને જૈન સમાજની ભારે સેવા કરી ગણાય. “મુક્તિ મુક્તાવલી નાં અવતરણે પણ આ સંદર્ભમાં વિવક્ષિત છે :
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૧૩૪૨. “કેટલાયે કાવ્યકલાને કલાપ કરવામાં કુશળ હોય છે, કેટલાક લક્ષણ એટલે વ્યાકરણમાં દક્ષ હોય છે, કેટલાક તર્ક-વિતર્કના તત્તમાં નિપુણ હોય છે, કેટલાક સિદ્ધાંતમાં પ્રવીણ હોય છે, કેટલાક માત્ર અક્ષરશાસ્ત્રમાં પારંગત હોય છે, જ્યોતિષના જ્ઞાતાઓ તો પુષ્કળ હોય છે, પરંતુ ચારિત્રમાં જ જેમણે વિલાસનું વસતિસ્થાન કર્યું હોય એવા આચાર્યો સ્વ૯૫ છે..” “જેમ ચંદનનો ભાર વહનાર ગર્દભ ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી, તેમ જ્ઞાની ચારિત્રહીન હોય તો તે જ્ઞાનને ભાગી છે, પણ સુગતિનો ભાગી નથી.”
૧૩૪૩. આપણે જોઈ ગયા કે લંકાશાહ, કડવાશાહે, બીજાશાહે, પાર્ધચંદ્ર અનુક્રમે કાગચ્છ, કટુકગચ્છ, બીજામત, પાર્ધચંદ્રગચ્છ પ્રવર્તાવીને જૈનશાસનમાં સંપ્રદાયની છિન્નભિન્નતા વધારી દીધી. આમ એક બાજુ પ્રતિમાનિષેધ, બીજી બાજુ સાધુજનનિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણ થઈ ગઈ હતી. વળી સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા હતી. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલસૂરિએ સં. ૧૫૮૨ માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો, તેથી લોકો પર તેમની સારી છાપ પડી. સાધુઓ માટે ૩૫ બેલના નિયમોનો લેખ પાટણમાંથી સં. ૧૫૮૩ માં બહાર પાડ્યો, જુઓ જે. સા. સંશોધક, નં. ૩, અં. ૪, પૃ. ૩૫૯. તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક સિવાયના બીજાને દીક્ષા ન દેવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવા, દ્રવ્ય અપાવી કેઈએ ભટની પાસે ન ભણવું, એક હજાર બ્લોક કરતાં વધુ લહીઆ પાસે ન લખાવવું અર્થાત પોતે લખવું, ઇત્યાદિ નિયમો છે. આ બોલ દ્વારા તે વખતના સાધુસંઘની સ્થિતિ પર પ્રકાશ પડે છે. જેસલમેરમાં પૂર્વે સોમપ્રભસૂરિએ જલના અભાવને લીધે દુષ્કર ક્ષેત્ર જાણું ત્યાં વિહાર કરવા માટે સાધને માટે પ્રતિષેધ કર્યો હતો તે આનંદવિમલસૂરિએ દૂર કર્યો અને ત્યાં તેમના વિદ્યાસાગર ઉપાધ્યાયે (ધર્મસાગરના ગુરુ) ખરતરગચ્છવાળા સાથે વાદ કર્યો તથા અન્ય સ્થળેએ બીજા પક્ષીઓ સાથે વાદ કર્યો. જુઓ ધર્મસાગર કૃત પટ્ટાવલી..
૧૩૪૪. મો. દ. દેશાઈ “જે. સા. સં. ઇતિહાસ” પૃ. ૫૧૨ માં નોંધે છે: “એકંદરે દરેક દર્શનમાં સંપ્રદાયમાં ભાંગડ-ભિન્નતા–વિચ્છિન્નતા થયેલ છે. મુસલમાની કાળ હતો. લેકામાં અનેક જાતના ખળભળાટ વધુ વધુ થયા કરતા. રાજસ્થિતિ, વ્યાપાર, રહેણીકરણી વગેરે બદલાયાં. મહમદ બેગડાના જુલમો વધ્યા. તેણે સં. ૧૫ર૭ માં જૂનાગઢના હિંદુ રાજા રામાંડલિક પર બીજી વાર હુમલો કરી તેને વટલાવી મુસલમાન કર્યો, અને ત્યાંનાં દહેરાંની સોનાની મૂર્તિઓ લૂટી ગયે. દ્વારકાનાં દહેરાંએનો નાશ કર્યો, ને ત્યાંના હિન્દુ રાજા ભીમને તેના શરીરના કકડા કરી એક એક કકડા દરેક દરવાજે ચુંટાડવા હુકમ સાથે અમદાવાદ મોકલ્યો. સં. ૧૫૫૦ માં ચાંપાનેર કબજે લઈ તેના ઘવાયેલા હિંદુ રાજા રાવળ તથા પ્રધાન ડુંગરસીને મુસલમાન થવા નાકબૂલ થતાં મારી નાંખ્યા. જૂનાગઢ ને ચાંપાનેર એ બે ગઢ જીતવાથી તે બેગડો કહેવાય. તે સં. ૧૫૭૦ માં મરણ પામે. લાવણ્યસમયે પિતાના સં. ૧૫૬૮ માં રચેલા વિમલપ્રબંધમાં મૂકેલી કડીઓ યથાર્થ આ કાલ માટે લાગુ પડતી હતી કેઃ “જિહાં જિહાં જાણઈ હીન્દુ નામ, તિહાં તિહાં દેશ ઉજાઈ ગામ, હીન્દુનું અવતરીઉ કાલ, જુ ચાલિ / ; કરિ સંભાલ.”
૧૩૪૫. આવા વિભિન્નતાના યુગમાં તપાગચ્છીય આનંદવિમલસૂરિએ અને અંચલગચ્છીય ભાવસારસમરિએ શાસનનાં ઐકય માટે ભગીરથ કાર્યો કર્યા. ખરતરગછે પણ સંપ્રદાયની છિન્નભિન્નતાના -
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન આ યુગમાં પિતાને સુંદર હિસ્સો પૂરાવ્યો. ડો. ભાંડારકરે પિતાના ચતુર્થ હસ્તપ્રત વિષયક અહેવાલમાં રજૂ કરેલી અંચલગચ્છની પદાવલીમાં, ભાવસાગરસૂરિના સમયમાં થઈ ગયેલા આનંદવિમલસૂરિ વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે : દર શ્રી માવહારિરિસં. ૧૮૪ મriવિમર્દષિમતા (?). માત્ર આટલો સંક્ષિપ્ત નિર્દેશ એ વખતના અશાંત યુગ પર ઘણું ઘણું કહી જાય છે. આનંદવિમલસૂરિની જેમ ભાવસાગરસૂરિએ પણ બોલ-નિયમો કાઢયા હશે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે એ અંગે કશું ઉપલબ્ધ થઈ શક્યું નથી. ભાવસાગરસૂરિનું નિર્મળ શ્રમણજીવન એ વખતે અનેકને પ્રેરણાદાયક બન્યું હશે ! જે સ્વયં ગુણ છે, ગુણધારક છે તે જ અન્ય પર પિતાનો પ્રભાવ પડી શકે એ હકીકત સર્વવિદિત અને સર્વમાન્ય છે. ગ્રંથ રષ્ના
૧૩૪૬. કપરા સંજોગોમાં ગચ્છની વિક્ટ ધુરા સફળતાથી વહાવતાની સાથે ભાવસાગરસૂરિએ ગ્રંથ રચના પણ કરી છે, એ હકીકત એમની જ્ઞાનપિપાસા અને વિદ્યાવ્યાસંગ સૂચવે છે. એમણે રચેલ “શ્રી વીરવંશ પટ્ટાનુપદ ગુર્નાવલી નામની ૨૩૧ પ્રાકૃત ગાથાની કૃતિ ખંભાતના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. એ સિવાય બીજી પણ કૃતિઓ એમણે રચી હશે, કિન્તુ દુર્ભાગે અન્ય કોઈ કૃતિ ઉપલબ્ધ બની શકી નથી, તેમજ તેમણે રચેલા ગ્રંથની નામાવલી પણ પ્રાપ્ય રહી નથી.
૧૩૪૭. પ્રસ્તુત ગુર્નાવલી પટ્ટાવલી સાહિત્યમાં નવી જ ભાત પાડે એવી અપૂર્વ કૃતિ છે. આદ્ય પધર સુધર્માસ્વામીથી લઈને ઠેઠ ગ્રંથકર્તાના ગુરુ અને પૂર્વવતી પટ્ટધર સિદ્ધાંતસાગરસૂરિના સમય સુધી ઐતિહાસિક વૃત્તાંત તેમાં શંખલાબદ્ધ નિબદ્ધ છે જે અત્યંત વિશ્વસનીય છે. અંચલગચ્છના ઈતિહાસ નિરૂપણ માટે આ ગુર્વાવલી ખૂબ જ આધારભૂત વિશ્વસનીય ગ્રંથ છે. એટલું જ નહીં તત્કાલીન પ્રાકૃત ભાષાનું સ્વરૂપ જવા માટે પણ એ એટલી જ અભ્યસનીય કૃતિ છે આ એક જ કૃતિ અનુપલબ્ધ રહી હતી તે અંચલગચ્છના ઈતિહાસની મહત્વપૂર્ણ કડીઓ ખંડિત જ રહેત. આ ગ્રંથ: હાથપ્રત રૂપે ભંડારમાં જ સુરક્ષિત છે. આ મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથનું પ્રકાશન વિદ્વત્સમાજ અને ખાસ કરીને ઈતિહાસના અભ્યાસીઓ માટે સાહાયક હોઈને આવકારદાયક છે. સ્વરરામન.
૧૩૪૮. અંચલગચ્છના. આ અતિશયવાન સૂત્રધાર સં. ૧૫૮૩ માં અડસઠ વર્ષનું આયુ પાળીને ખંભાતમાં દિવંગત થયા. પટ્ટાવલીમાં માત્ર એટલે જ ઉલ્લેખ છે કે તેઓ ગુણનિધાનસૂરિને પોતાની પાટે સ્થાપીને સં. ૧૫૮૩માં સ્વર્ગે પધાર્યા : ઉમરે ૧૮૩ સંવરે શ્રી ગુનિયાની
રજપશિલ્લા સંમત ને કથાના અન્ય ગ્રંથમાં પણ આ વિધાન હોઈને સર્વ માન્ય છે. અલબત્ત, એમના જન્મના વર્ષ માટે મતભેદ છે-કેટલાક ગ્રંથકારે એમના જન્મનું વર્ષ સં. ૧૫૧૬ ને બદલે સં. ૧૫૧ સ્વીકારતા હોઈને, ભાવસાગરસૂરિ ૭૩ વર્ષનું આયુ પાળીને સ્વર્ગ સંચર્યા હોવાનું નોંધે છે. આપણે વિચારી ગયા કે ભાવસાગરસૂરિ સ્તુતિ ચરિત્રનાયકનાં જીવનવૃત્ત માટે અત્યંત આધારભૂત ગ્રંથ હેઈને તેમાં નિષિત સં. ૧૫૧૬ નું વર્ષ વધુ સ્વીકાર્ય છે. એ દષ્ટિએ તેમણે સર્વે મળીને ૬૮ વર્ષનું આયુ પામ્યું એમ ચોક્કસ થાય છે.
૧૩૪૯. ગચ્છનાયકને ગેડી પાર્શ્વનાથમાં ખૂબ જ આસ્થા હતી; ભાવસાગરસૂરિસ્તુતિનાં વર્ણન અનુસાર ગોડી પાર્શ્વનાથે તેમને પગલે પગલે સાહાય કરી હતી; અતિશયવાન આ પટ્ટધરની સાધુચરિકા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાવસાગરસૂરિ
૩૩૫ અત્યંત નિર્મળ હોઈને, પ્રેરણાદાયક બની સંપ્રદાયોની છિન્નભિન્નતાના યુગમાં એમનું નેતૃત્વ અનીવાર્ય બની. ગયું હતું, ઈત્યાદિ બાબતો આપણે સપ્રમાણ ચચી ગયા હોઈને તેનું પુનલેખન અહીં અપ્રસ્તુત છે. ભાવસાગરસૂરિ અનયના યુગમાં જન્મ્યા હોવા છતાં એમના નિર્મળ ચરિયે બધાને એકસૂત્રે ગૂંધી દીધા. અન્ય ગચ્છને કર્ણધારોએ પણ પોતાના ગ૭ને એવી જ દોરવણી આપી અને જેનશાસનને અવનતિમાંથી ઉગારી લીધું. જે એમ ન થયું હોત તો પરિસ્થિતિ કાંઈક બીજી જ હોત. આટલા ભગીરથ પ્રયત્નો સ્થાનકવાસી સંપ્રદાયે મૂર્તિપૂજક જેટલું સંખ્યાબળ જમાવી દીધું હતું !! ભાવસાગરસૂરિની મહાનતાને વર્ણવતાં કોઈ અજ્ઞાત કવિએ અંચલગચ્છીય ગુર્વાવલી માં એમને “ યુગ પ્રધાન’ કહ્યા છે તે ચિત જ છે :–
યુગ પ્રધાન પન્નરમાઈ પાટિ, સેવ્યા બહુ ભવિયનઈ થાટિ;
વિદ્યા–લબધિ તણું ભંડાર, સિરિ ભાવસાગરસૂરિ ગણધાર. ૫ અનેકના યુગમાં તેમણે અંચલગચ્છના વિચારે અને આદર્શોને પુરસ્કાર કર્યો એ જ એમનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
૧૩૫૦. ગુજરદેશ અંતર્ગત પાટણમાં શ્રીમાળી જ્ઞાતીય શ્રેણી સાધરાના પુત્ર સંધવી નગરાજની પની લીલાદેવીની કૂખે સં. ૧૫૪૮ ના માઘ માસના શુકલ પક્ષમાં એમને જન્મ થયો હતો. એમનું મૂલ નામ સોનપાલ હતું. એમના અંતેવાસી શિષ્ય “ગુણનિધાનસૂરિ સ્તુતિ માં એમના જીવન સંબંધક આ પ્રમાણે વર્ણન કર્યું છે –
થંભપુરુ સારકા સાર હંસેવમં, નમવિ સિરિ પાસજિણ મમલમુત્તમ તમં; સલ સરીન્દ સમુદાય સહાકરે, યુણિસ ગુણ નાયગં ગુણનિહાણ ગુરુ. ૧ પણે પવર નયમિ સિરિ વંશજો, આશસિરિ સાધરે અથિ તસ અંગો નિઉણ નગરજ નામેણ ઈ ઝાઈ, ભલિય લીલાઈ દેવીઈ પરિસહિઉ. ૨ પન્નર અડ્યાલયે તાણું મહ મંદિર, માહ ભાસંમિ સયંમિ પખે રે;
પુત્તરયણું પહાયે મહા મંજુલે રંજિયં તસ્સ વેણ ભૂમંડલ. ૩ ૧૩૫૧. પાવલીમાં જણાવાયું છે કે સેનપાલે સં. ૧૫૬ માં સિદ્ધાંતસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને તેનું ગુણનિધાન એવું નામ રાખવામાં આવ્યું. સં. ૧૫૮૪ માં ખંભાતમાં તેઓ સૂરિપદ પ્રાપ્તિ સહિત ગચ્છનાયકપદે અભિયુક્ત થયા.
૧૩૫ર. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી"માં ગુણનિધાનસુરિ વિશે આ પ્રમાણે નેધે છે—
१६ श्री गुणनिधानसूरिः । पत्ने । सं० नगराज पिता। लीलादे माता ॥ संवत् १५४८ वर्षे जन्म । सं० १५५७ वर्षे दीक्षा श्री पत्ने । सं० १५६५ वर्षे सूरिपदं । जांबुनगरे । सं० १५८४ वर्षे गच्छेशपदं स्तंभतीर्थे । सं० १६०२ दिवगत । श्री पत्ने । સ, વર્ષ ૧e I
૧૩૫. ડો. કલાટની નેંધ પણ ઉલ્લેખનીય છે?
Gunanidhanasuri, son of Srimali-jnati-muguta-mani Nagara Seth in Patana, and of Lilade, mula-naman Sona pala, born Samyat 1548, diksha 1552; by Siddhantasagara-suri, Suri and Gachchhesa 1584 in Stambhatirtha + 1602 at the age of 54.
૧૩૫૪. ઉપર્યુક્ત અતિહાસિક પ્રમાણમાં દીક્ષા, સૂરિપદ અને ગચ્છશપદનાં વર્ષમાં મતભેદ છે. મુનિ લાખા દીક્ષાનું વર્ષ સં. ૧૫૫૭ નેધે છે. અને સ્થળ તરીકે પાટણને ઉલ્લેખ કરે છે. પટ્ટાવલીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૬૭
સં. ૧૫૬૦ છે. ભીમશી માણેક અને ડો. કલાટને સં. ૧૫૫ર અભિપ્રેત છે, જે વધારે સ્વીકાર્ય છે. પ્રાચીન પદાવલી યંત્રમાં એ વર્ષને જ નિર્દેશ છે. ઉક્ત ગુરુ-સ્તુતિમાં એ વિશે આ પ્રમાણે વર્ણન છે.
આગયા તત્ય સિદ્ધાંતસાયર ગુસ, વિહરમાણુ જણ નંદ સુરત; સેણિઉ મેહકુમરધ્વ જિણ આગ, કુમાર ગુમણું તથા અ.પ. ૪. વરસિ બાવર્નયે વિવિહ સિવ ભરે, સાર સંયમ સિરિ ગણીય પટ્ટણપુરે;
અ૫ દિવસંહિ બહુ ગંથ પરિજાયે, વયર સામિધ્વ સવિ સમયે ભર માણયે. ૫. અર્થાત એક વખત સિદ્ધાંતસાગરસૂરિ વિહરતા પાટણમાં પધાર્યા. શ્રેણિક રાજાએ જેમ શ્રી મહાવીર પ્રભુને મેઘકુમાર અર્પણ કર્યો હત; તેમ માત-પિતાએ સોનપાલને આચાર્યને આપો. સં. ૧૫૫ર માં પાટણમાં તેને દીક્ષા અપાઈ. થોડા સમયમાં જ વજસ્વામીની જેમ તેઓ ઘણા ગ્રંથોના પારગામી થયા.
૧૩૫૫. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક પટ્ટાવલીને ઉલ્લેખ પણ અહીં પ્રસ્તુત છે. તેમાં આ પ્રમાણે નોંધ છે. “૬૩ ત્રઈસ મેં પાટે શ્રી ગુણનિધાનસૂરિ શ્રી અણહિલપુર પાટણ શ્રીમાલી જ્ઞાતિ શેઠ નગરાજ, ભાર્યા લીલા, પુત્ર સોનપાલ. પનર અડતાલેં જન્મ, સંવત પર બાવનમઈ શ્રી સિદ્ધાંતસાગર સૂરિ હસતે દીક્ષા, સંવત પનર પાસષ્ઠિ સ્તંભતીર્થે આચાર્યપદ સંવત્ પનર ચઉરાસીઈ ગચ્છનાયક પદ, સંવત સૌલ બીડોરે નિર્વાણ સર્જાયુ વર્ષ ૫૩ ત્રઈપન.'
૧૩૫૬. પદાવલી અનુસાર સં. ૧૫૮૪ માં ખંભાતમાં સૂરિપદ તેમજ ગુચ્છશપદ તેમને પ્રાપ્ત થયું. મુનિ લાખા સં. ૧૫૬૫ માં જાંબૂ-જંબુસરમાં સૂરિપદ પ્રાપ્ત થયું હોવાનું નેધે છે. નાહટાની ઉક્ત પ્રતમાં જાંબૂને બદલે ખંભાતને ઉલ્લેખ છે. પરંતુ જાંબૂ જ વધારે સ્વીકાર્ય છે કેમકે ઉકત ગુરુ-તુતિમાં પણ એ વિધાનને જ પુષ્ટિ મળે છે. જુઓ–
જબૂ નયરશ્મિ પણુસદ્ધિ સંવછરે, ભાવસાયર ગુરુ ભાવિ ગણેસરે;
દિતિ સિરિ સરિ પય તંમિ સિરિ વંશ, મંતિ ધરણે તયા બહુ ધણું વિષયે. ૬ અર્થાત સં. ૧૫૬૫ માં જંબુસરમાં ભાવસાગરસૂરિએ તેમને સૂરિપદે વિભૂષિત કર્યા. તે પ્રસંગે શ્રીમાલ વંશીય મંત્રી ધરણે ઘણું વિત વાપરી ઉત્સવ કર્યો. પૂર્વગામી પટ્ટધરને સૂરિપદ તેમજ ગચ્છશપદ સાથે પ્રાપ્ત થયું હઈને ગુણનિધાનમરિ માટે પણ એમ માની લેવામાં આવ્યું છેવાસ્તવમાં એમ નથી. ખંભાતના પ્રાધ્વંશીય શાહ વિજાહરે સં. ૧૫૮૪ માં કરેલા ઉત્સવમાં એમને ગમ્બેશ પદ પ્રદાન થયું. જુઓ:
નયર તંબાવાઈ પ્રાગવંશનૂઓ, શાહ વિજજાહરે જીવ યાદવ જૂઓ;
ગચ્છનાયક પથં દાવ ભાવઉં, જાણું ચઉરસીઈ કઈ જુગે આગઉ. ૭ પ્રકીર્ણ પ્રસંગો:
૧૩પ૭. સવંશીય ગાહાત્રીય જેસંગ નામના અંચલગચ્છીય શ્રાવકે પથદડિયામાં સં. ૧૫૮૫ માં વાવ બંધાવી. એ વંશના વીરાની પત્નીએ અપુત્ર હોવાથી સં. ૧૫૯૦ માં યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા. સં. ૧૫૯૬ માં એ વંશના શ્રાવક માણુકે પીછણમાં એક તળાવ બંધાવ્યું ઈત્યાદિ વિશે ભટ્ટ-ગ્રંથોમાં ઉલ્લેખ છે.
૧૩૫૮. શ્રીમાળી જ્ઞાતીય ખુફિયાણ-ખેડાણ ગત્રીય મંત્રી ધરણે ગુણનિધાનસરિના ઉપદેશથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ જિદ ન સં. ૧૫૬૫ માં ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ વર્ષમાં તે ગુરુને પદમહોત્સવ જાંબૂરામમાં કર્યો. મંત્રી ધરણના પૂર્વજ જગદેવશેઆ વંશના પ્રસિદ્ધ પુરષ થઈ ગયા. તેઓ બેનાતટ-બેણપ બંદરમાં વસતા હતા. જકાત માટે ત્યાંના રાજા સાથે તેમને વાંધો પડતાં અઢાર લાખ લહારી ખરચીને બેણપ બંદર પાસે સાત ગાઉ સુધીને કિનારો પથ્થર, કચરો વગેરે ભરાવીને પૂરાવી નાખે. આથી કોઈ વ્યાપારીનું વહાણ તે બંદરમાં જઈ શકયું નહીં. વ્યાપાર ન ચાલવાથી બંદર ઉજજડ થઈ ગયું. વ્યા પારીઓ અન્ય શહેરમાં સ્થળાંતર કરી ગયા. વિજાપુરમાં વસેલા તે જગદેવના પુત્ર સોમચંદે તથા ગુણચંદ્ર મળીને આબૂનાં વસ્તુપાળ-તેજપાળના બંધાવેલાં જિનાલયે જેને મુસલમાનોએ ખંડિત કરેલાં-તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વંશમાં ઝાલાવાડમાં થયેલા ભોજા શેઠ ત્યાંના રાજાના અધિકારી હતા. જૂનાગઢના રાજા રા'માંડલિકે તેનું અપમાન કરવાથી ભોજાશેઠ ગુજરાતના રાજા મહમદ સાથે મળી જઈ જૂનાગઢ પર ચડાઈ કરાવી અને તેને નાશ કરાવ્યો. ગુણનિધાનસૂરિના આચાર્યપદ મહોત્સવમાં સં. ૧૫૬૫ માં જાંબૂનગરમાં મંત્રી ધરણે ઘણું દ્રવ્ય વાપર્યું હતું તે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૩૫૯. સવંશીય દેટીઆશાખીય દેઈશાહ રાહુથડમાં વસતા હતા. સં. ૧૫૯૫ માં તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યા છે. દેઈશાહને માંડલ, ઘડીઓ, રાજે, ડાહીઓ, નાગઈઓ અને લાખે નામના છ પુત્ર થયા. દેટીઆ શાખાની ઉત્પત્તિ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા.
૧૩૬૦. સં. ૧૫૮૬ ના ફાગણ વદિ ૨ ને શનિવારે, મઘા નક્ષત્રમાં, શૌભાગમાં મુકંદ અલવર ગઢમાં રાયપશ્રેણું મૂત્રની પ્રત ગુણનિધાનસૂરિના રાજ્યમાં લખી; ચૌધરી વેગાના પુત્ર શ્રીરંગની ભાર્યા શ્રીરંગબીએ કર્મના ક્ષય અર્થે એ પ્રત લખાવી એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે. જુઓ
संवत् १५८६ वर्षे फाल्गुन वदि २ शनिवारे । मघानक्षत्रे सौभन नामयोगे । लि. अलवरगढ दुर्गेपि लि० मकुंद ॥ श्री अंचलगच्छे श्री गुणनिधानसूरिविजयराज्ये ॥ चउधरी वेगा ॥ तत्पुत्र पुन्यपवित्र च श्रीरंग भार्या सुश्राविका पुण्य प्रभाविका जिनआज्ञा प्रतिपालिका । श्रीरंगश्री लिखापितं कर्मक्षयार्थ ॥ शुभं भवतु लेखकपाठकयाः I છ li શ્રી II
૧૩૬૧. જયશેખરસુરિ કૃત ઉપદેશ ચિન્તામણિની પ્રત સં. ૧૫૯૬ ના ભાદરવા વદિ ૧૪ ને સોમવારે પાટણનગરમાં અંચલગચ્છીય શ્રાવકોએ લખાવી એમ પ્રત પુપિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ–
संवत १५९६ भाद्रवा वदी १४ सोमवासरे ॥ श्री पत्तननगरे श्री अञ्चलगच्छे ટિણિતા શ્રી નાથા ૨૧૩૬ છે.
૧૩૬૨. અગરચંદ નાહટાને ૧૬ મી સદીની ચિત્ય પરિપાટી પ્રાપ્ત થઈ છે તેમાં ચિતોડના પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર અને મૂતિઓને નિદે છે. ચિયપરિપાટીના ઉલ્લેખાનુસાર એ વખતે ત્યાં ૩૨ જૈન મંદિરો અને નવેક હજાર પ્રતિમાઓ આદિ હતાં. ત્યાં શ્રી શીતલનાથજીનું મંદિર અંચલગચ્છીય હતું, જેમાં તે વખતે ૩૩૮ જિનબિંબ પ્રતિષ્ઠિત હતાં. જુઓ. જે. સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૭, પૃ. ૨૦૦-૪ માં “ ચિતૌડકે પ્રાચીન જૈન શ્વેતાંબર મંદિર ” નામક લેખ. રાજમાન્ય શ્રાવક જશવંત
૧૦૬૩ગુણનિધાનસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવક જશવંતની કારકિર્દી વિશેષ ઉલ્લેખનીય છે, આ રાજમાન્ય શ્રેષ્ઠી વિશે સમ્રાટ અકબરના શાહી ફરમાનોમાં મહત્વપૂર્ણ ઉલ્લેબ મળી આવે છે. એ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ અનુસાર જશવંત અત્તરને વ્યાપારી હતો અને મજદિખાના રાજદરબારમાં તે ઘણી લાગવગ ધરાવતો હતો એમ જાણી શકાય છે. ફરમાનોમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુજ્ય જ્યારે મજાહિદખાનને જાગીરમાં મળ્યો ત્યારે જશવંતે તેને વિનતિ કરી સં. ૧૫૬૮ ના ફાગણ સુદી ૩ ને શુક્રવારે વિશાળ જિનપ્રાસાદ બનાવવાનું શરુ કર્યું. એ શિખરબદ્ધ જિનાલય તથા ૩૫ દેવકુલિકાઓ પણ બંધાવી. એ પછી અંચલ ગચ્છીય શ્રાવક-ચૌહત અને વીરપાલે પણ જિનાલયો બનાવવાનો પ્રારંભ કર્યો. ૩ વર્ષના કાર્ય બાદ ત્રણ મોટાં તથા નવ નાનાં જિનાલયે તેમણે નિર્માણ કર્યા.
૧૩ ૬૪. અકબરના શાહી ફરમાનેની પ્રાચીન નકલે પરથી ગુણનિધાનસૂરિના સમયની મહત્વની બાબત પર પ્રકાશ પાડી શકાય છે. એ ફરમાનેના મૂળ નકલ માટે જુઓ અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા કૃત “યુગ પ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ' નામને ગ્રંથ. પ્રસ્તુત નકલે અશુદ્ધ હેઈને તેમાં કહેલ જશવંત ગંધી એ ગાંધી ગોત્રીય પણ હોઈ શકે. ગંધી પરથી તે અત્તરને વ્યાપારી હશે એમ અનુમાન કરાયું છે. બીજું, ચૌહત અને વીરપાલ વિશે પણ ઝાઝું કાંઈ જાણી શકાતું નથી. એ બંને ભાઈઓ પણ હોય. પ્રસ્તુત ફરમાનોમાં જણાવાયેલા જિનાલયે હાલમાં કયાં છે તે પણ ઓળખવું દુર્લભ છે. એ જિનાલય વિમલવસહીમાં હોય એવી સંભાવના છે.
૧૭૬૫. બીજી એક વાત પણ અહીં ઉલ્લેખનીય છે. સમ્રાટ અકબરે તપા અને ખરતરગચ્છના આચાર્યોને ફરમાનો લખી આપ્યાં છે. અંચલગચ્છના આચાર્યોને તેણે ફરમાનો આપ્યા છે કે કેમ તે વાતને નિર્ણય થઈ શકતો નથી. ઉપર્યુકત ફરમાન દ્વારા એટલું તો ચક્કસ કહી શકાય છે કે સમ્રાટ અકબર અંચલગચ્છથી અનભિજ્ઞ તે નહોતો જ ! શ્રમણ સમુદાય
૧૩૬. ગુણનિધાનસૂરિના પદનાયક સમય દરમિયાન થઈ ગયેલા શ્રમણો વિશે પ્રાચીન ગ્રંથોમાંથી પર્યાપ્ત પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. એ વખતે ગચ્છમાં અનેક શાખા-પ્રશાખાઓ પ્રવર્તમાન હતી, જેમાં અનેક વિદ્વાનો અને તપસ્વીઓ થઈ ગયા છે. એ સૌ ગચ્છનાયકના અનુશાસન પ્રમાણે વર્તતા. શાખા-પ્રશાખાની વૃદ્ધિ હોવા છતાં ગચ્છનાયકની સર્વોપરિતા ઝાંખી પડી નહોતી. તેમને બોલ સોને માન્ય રહેતો. તેમની આજ્ઞાનો પ્રભાવ શાહી આજ્ઞાથીયે અધિકતર પ્રબલ લેખાતે. તેઓ સમગ્ર ગછને સંગદિત રાખતા. એમની આજ્ઞાની સામે ભલભલી સત્તાઓ પણ ટક્કર ઝીલવાને અસમર્થ નીવડતી • ને શિર કાવતી. સંપ્રદાયની છિન્નભિન્નતાના એ કપરા કાળમાં ગુણનિધાનસૂરિએ સુંદર આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડયું. વાચક પુણ્યચંદ્ર
૧૩૬૭. વા. પુણ્યચંદ્ર ચંદ્રશાખાના આદ્ય શ્રમણ મનાય છે. એ શાખાના લાવણ્યચંદ્ર કૃત “વીર વંશાનુક્રમ ” માં એમના વિશે આ પ્રમાણે કહેવાયું છે : इतश्च श्री शालिनां गुणनिधानगणेश्वराणां । शिष्योत्तमाः प्रवर वाचक पुण्यचन्द्राः॥
એ પછી એ શાખાની પરંપરા આ પ્રમાણે છે: (૧) પુણ્યચંદ્ર (૨) માણિજ્યચંદ્ર (૩) વિનયચંદ્ર (૪) રવિચંદ (૫) દેવસાગર (૬) જયસાગર (૭) લમીચંદ્ર (૮) લાવણ્યચંદ્ર અને કુશલચંદ્ર. એ પછી પણ આ પરંપરા ચાલી છે. દેવસાગર કૃત “ વ્યુત્પત્તિ રત્નાકર' ગ્રંથની પ્રશસ્તિમાંથી વા. પુણ્યચંદ્ર અને એમની શિવ-પરંપરા વિશે સુંદર વર્ણન મળે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દર્શન - ૧૩૬૮. સં. ૧૬૧૭ માં પાટણ અને ખંભાતમાં બધાયે ગચ્છોના આચાર્યોએ મળીને સિદ્ધ કર્યું કે નવાંગીત્તિના કર્તા અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. ખંભાત મત–પત્ર પર અંચલગચ્છવતીથી પુણ્યચં સહી કરી. જુઓ સમયસુંદર કૃત “સમાચાર શતક'.
૧૩૬૯. ચંદ્રશાખાની બીજી પરંપરા આ પ્રમાણે છે : (1) પુણ્યચંદ્ર (૨) વિમલચંદ્ર (૩) કુશલચંદ્ર (૪) ભકિતચંદ્ર (૫) માનચંદ્ર (૬) કલ્યાણચંદ્ર (૭) સૌભાગ્યચંદ્ર (૮) ખુશાલચંદ્ર (૯) રાયચંદ્ર (૧૦) મૂલચંદ્ર (૧૧) સુમતિચંદ્ર (૧૨) તારાચંદ્ર (૧૩) ગુલાબચંદ (૧૪) ગુણચંદ્ર.
૧૩૭૦. “અડદર રાસ માં આ શાખાની પરંપરા આ પ્રમાણે છેઃ (૧) પુણ્યચંદ્ર (૨) કનકચંદ્ર (૩) વીરચંદ્ર (૪) સ્થાનસાગર. કવિ વર્ણવે છે –
વિમલવંશ વાચક તણો, કીરતિ જસ સુ પ્રકાશ; પુણ્યચંદ્ર વાચકવરુ, ધર્માત મનિ વાસ. તાસ સીસ સુંદર સોભાગી, પાલઈ સાધનો પંથ; કનચંદ્ર વાચક ગુણી ભરિયા, મહા મુનિ એહ નિગ્રંથ. તાસ સીસ વિદ્યાના આગર, વાચક શ્રી વીરચંદ
તપ જપ સંજિમ કિરિયા પાલઈ, સુંદર એહ મુણિંદ. ૧૩૭૧. ચંદ્રશાખાની સ્થાપના ગુણનિધાનસૂરિના પટ્ટનાયક કાલમાં સં. ૧૫૮૫ લગભગમાં થઈ છે. વા. પુણ્યચંદ્ર મંત્રવાદી હતા. એમણે અનેક ચમત્કાર દેખાડયા હતા, અમાસને દિવસે પૂનમનો ચંદ્ર બધાને દેખાયો હતો, જે પરથી એમની શાખા ચંદ્રશાખાથી પ્રસિદ્ધ થઈ. આ શાખાની અનેક પિશાળા કચ્છમાં વિદ્યમાન છે, જેની પરંપરા વિશે પ્રસંગેપાત ઉલ્લેખ કરીશું. આચાઈ ગજસાગરસૂરિ
૧૩૭૨. ભાવસાગરસૂરિ શિ. સુમતિસાગરસૂરિ સંભવતઃ સાગરશાખાના આચાર્ય હતા. તેઓ પાટણ માં શ્રીમાલી ચાંપસીની ભાર્યા કમલાદેની કૂખે સં. ૧૫૮૫ ના આસો વદિ ૧૪ ને સોમે જમ્યા, સં. ૧૬૦૩ માં દીક્ષિત થયા, સં. ૧૯૨૪માં આચાર્ય-પદ પામ્યા, સં. ૧૬૫૯માં જ વર્ષની વયે દેવગતિ પામ્યા. “અંચલગચ્છ આચાર્ય પરંપરા વિવરણ” માં પદધરોના ક્રમ સાથે ઉકત પરંપરાને જોડવામાં આવી હોઈને તેનું મહત્વ સહેજે સમજી શકાય. તેમના શિષ્ય પુણ્યરત્નસૂરિએ એમના ગ્રંથોમાં ગજસાગરસૂરિને પટ્ટધર કહ્યા છે. “તેજસાર રાસ” ની પુષ્પિકામાં આ પ્રમાણે ઉલ્લેખ છે– વિધિપક્ષ ગચ્છશ ભદારક મુકુટમણિ ગજસાગરસૂરીન્દ્ર” આ પરથી એમના અસાધારણ પ્રભાવને પરિચય મળી રહે છે.
૧૩૭૩. “શાહ રાજસી રાસ” માં ઉલ્લેખ છે કે વીરવંશીય શાલવીના પાંચસો ઘર અણહિલપુર, જલાલપુર, અહમદપુર, પંચાસર, કનડી, વીજાપુર વિગેરેમાં હતાં, તેમને ગજસાગર, ઋષિ ભરત અને કલ્યાણસાગરસૂરિએ ઉપદેશ આપીને પ્રતિબંધિત ક્ય. જુઓઃ જૈ. સ. પ્ર. વર્ષ ૯, અંક ૮.
૧૩૭૪. ગર્ભસાગરસૂરિના શિષ્ય વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. એમને ગચ્છનાયક તરીકે થયેલે અનેકવિધ ઉલ્લેખ વિચારણા માગી લે છે. એટલું તો ચોક્કસ છે કે વ્યવસ્થામાં એમનો હિસ્સો ધણે જ મોટો હશે. “નંદિણ રાસ' (સં. ૧૭૪૫) ની નિત કંડિકા પરથી પણ એ વાતની પ્રતીતિ થાય છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
અંચલગચ્છ ગિરૂઆ ગચ્છનાયક, જે તપ તેજ દિશૃંદ;
રાજહંસ કમલા સિરિ ઉરિ, ગજસાગર સુરીન્દો રે. હેમકાનિત
૧૩૫. ભાવસાગરસૂરિ શિ. સુમતિસાગરસૂરિ શિ. હેમકાનિએ સં. ૧૫૮૯ ના ભાદરવા ૮ ને રવિવારે “શ્રાવક વિધિ ચઉપઈ' અંગ, ઉપાંગ, નિર્યુકિત વિગેરેને આધાર લઈ રચી. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૪૯૪. સેવક
૧૩૭૬. ગુણનિધાનસૂરિના શિષ્ય સેવક સં. ૧૫૯૦ ના કાર્તિક સુદી ૮ ને ગુરુવારે “આદિનાથદેવ રાસ-ધવલ” ની રચના કરી. જુઓ જે. ગૂ. ક. ભા. 2, પૃ. ૫૮૧. (૨) “ઋષભદેવ વિવાહ-ધવલબંધ'
૪ ઢાલ. આની સં. ૧૫૯૦ ના માઘ વદિ ૧૧ ની પ્રત ઉપલબ્ધ છે. થરાદના થિરાપદ્રગથ્વીય ભંડારમાં પણ ૨૨ પત્રની પ્રત છે. (૩) “સીમંધર સ્વામી શોભા તરંગ', ૫ ઉલ્લાસમાં ગૂર્જર પદ્યકૃતિ. (૩) આકુમાર વિવાહલઉ” ગાથા ૪૬ ગૂર્જર પદ્યકૃતિ.
૧૩૭૭. “સીમંધર સ્વામી શેભા તરંગ” એ કૃતિ કફઆગીય સેવક અમરનામ તેજપાલની છે એમ અગરચંદ નાહટાએ સિદ્ધ કર્યું છે. જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૭, અંક ૮–૯. વિજયયતીન્દ્રસૂરિએ સેવક કૃત “વીસ તીર્થંકર ભાસ', પત્ર ૭, શાહ ચુપલ લિખિત; “સુદર્શન ભાસ” પત્ર ૨ થરાદના ઉકત ભંડારમાં હોવાનું ખેંચ્યું છે. જુઓ જે. સ. પ્ર. વર્ષ ૧૩, પૃ. ૧૭૬. આ કૃતિઓ આ ગ્રંથકારની જ સંભવે છે. અંચલગચ્છમાં પણ આ નામના અનેક કવિઓ થઈ ગયા છે. દયાશીલ
૧૩૭૮. ગુણનિધાનસૂરિના સમયમાં સં. ૧૫૯૮ માં ઘોઘા ભંડારની એક પ્રત દયાશીલને વહેરાવવામાં આવેલી એમ પુષ્પિકા દ્વારા જણાય છે. જુઓ જૈ. ગૂ. ક. ભાગ ૨, પૃ. ૭૭૪. વિજયશીલના આ નામના શિષ્ય પણ અંચલગચ્છમાં થઈ ગયા છે. સંયમમૂતિ
૧૩૭૯. વા. કમલમેરુના શિષ્ય સંયમમૂર્તિએ સં. ૧૫૯૪ માં જેઠ સુદી ૩ બુધે કાવિંદાનગરમાં રહીને ૨૦૧ ગૂર્જર ગાથામાં “કલાવતી ચોપાઈ રચી. જુઓ જૈ. ગૂ. ક. ભા. 2, પૃ. ૬૦૪–૫. મુનિચંદના શિષ્ય તથા ઉપા. વિનયમૂર્તિના શિષ્ય પણ આ નામના થઈ ગયા છે. વા. વિદ્યાવલ્લભગણિ
૧૩૮૦. વા. વિદ્યાવલ્લભગણિએ સં. ૧૫૯૪ ના માગશર સુદી ૧૩ ને ગુરુવારે લોલાડા ગામમાં રહીને “શ્રાદ્ધ જિતકલ્પ વૃત્તિની કત લખી. જુઓ પુષિકઃ
संवत् १५९४ वर्षे मार्गशीर्ष शुदि त्रयोदश्यां गुरुवासरे लोलाडाग्रामे अचलगच्छे वा० विद्यावल्लभगणिभिलिखितं ॥ વા. રંગતિલકગણિ અને પં. ભાવન
૧૩૮૧. વા. રંગતિલકગણિએ સં. ૧૫૯૭ ના ફાગણ વદિ ૮ ને બુધે ચિત્રકૂટ દુર્ગમાં રાજાધિરાજ વણવીરના રાજ્યમાં “ઉપાસક દશાંગસુત્ર ની પ્રત લખી, મંત્રી સુરાએ લખાવી. પુપિકા આ પ્રમાણે છે:
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
અંચલગચ્છ દિગ્દર્શન संवत् १५९७ वर्षे फाल्गुण वदि ८ बुधवारे श्री चित्रकूटदूगर्गे राजाधिराज श्री वणवीर राज्ये । श्री अचलगच्छे । वा० रंगतिलकगणि लिखितं । श्री ओकेसवंशे । प्रामेचागोत्रे । मन्त्रीश्वर भाषर भार्या भावलदे पुत्र मं० सोना भार्या सोनलदे पुत्र मं. शीपा भार्या सीरियादे पुत्र सूराकेन लिखापिता भंडार सार्थे । शुभं भवतु । कल्याणमस्तु ॥
૧૩૮૨. સં. ૧૬૧૭ માં પાટણમાં થયેલા વિવાદમાં બધા ગોએ નક્કી કર્યું કે નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. મતપત્રમાં “ધવલપના આંચલિયા ગચ્છ' ના પંચાસ રંગાએ સહી કરી, તેઓ રંગતિલક સંભવે છે. ઉક્ત મતપત્રમાં પં. ભાવરત્નની પણ સહી છે. આ બન્ને શ્રમણો એ વર્ષમાં પાટણમાં ચતુર્માસ હતા. પં. વિનરાજ
૧૩૮૩. વા. હેમકુશલગણિના શિષ્ય પં. વિનરાજને સં. ૧૨૯૭ માં ઓશવંશીય ઈસર અને વેગરાજે “રાજપ્રશ્નીય વૃત્તિ ની પ્રત વહોરાવી. જુઓ પુપિલા :
संवत् १५९७ वर्षे श्री ओकेशवंशे सा० नरपति भार्या महिरी पुत्र सा० वस्तुपाल तत्पुत्र सा० ईसर सा० वेगराजेन पुस्तिका लिखापिता। संवत् १५९७ बर्षे श्री अंचलगुच्छे वा० हेमकुशलगणि शिष्य पं० विनयराजाभ्यां प्रदत्ता । शुमं भूयात् । श्री पार्श्व. नाथ प्रसादात् । श्रीः । श्रीरस्तु। પં. શિવસી
૧૩૮૪. વા. ભાનુપ્રભગણિના શિષ્ય પં. પદ્મલાભગણિએ પિતાના શિષ્ય પં. શિવસી માટે પુણ્યાનન્દીગણિ કૃત “ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિગત કથા-સંગ્રહ”ની પ્રત સં. ૧૫૯૯ માં લખી. જુઓ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨. ગુણનિધાનસૂરિ શિષ્યો
૧૩૮૫. ગચ્છનાયકના અજ્ઞાત શિષ્ય ૯ પ્રાકૃત કંડિકામાં ગુરુસ્તુતિ રચી. જિનવિજયજી જણાવે છે કે ભાષાની દૃષ્ટિએ એ કૃતિ ૧૬ મી સદીની હોય એમ જણાય છે. સ્તુતિના અંતિમ ઉદ્ગારોથી ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં આ સ્તુતિ રચી જણાય છે. પં. વિવેકપંડણે લખેલી એની પ્રત જોધપુરના ભંડારમાં વિદ્યમાન છે. જુઓ “જે. એ. ગૂ. કા. સંગ્રહ'
૧૩૮૬. અન્ય અજ્ઞાત શિષ્ય સં. ૧૫૯૬ના આસો સુદી ૧ ને ગુસ્વારે “અંચલગચ્છીય ગુર્નાવલી ” રચી, જુઓ કાતિસાગરજીને લેખ “કેટલાંક ઐતિહાસિક પઘો', જે. સ. પ્ર. અંક ૧૧. ભાષાની દૃષ્ટિએ પણ આ ગુર્નાવલીનું મહત્વ ઘણું છે. પં. હર્ષનિધાન અને પં. લક્ષ્મીનિધાન
૧૩૮૭. ગુણનિધાનસૂરિના શિષ્ય હર્યાનિધાને ૫૪૭ પ્રાકૃત ગાથામાં “રત્નસંચય પ્રકરણ” નામક ગ્રંથ રચ્યા, જેમાં અનેક કૃતિઓ ઉદ્દત કરવામાં આવી છે. જુઓ છે. વેલણકર સંપાદિત “જિનરત્ન કોશ'. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર દ્વારા ભાષાંતર સહિત મૂળ ગ્રંથ પ્રકટ થયેલ છે. આ ગ્રંથ પર “રત્નસમુચ્ચય બાલાવબોધ ગ્રંથ ૧૮ મા સૈકામાં રચાય. સં. ૧૭૮૩ માં લખાયેલી તેની પ્રત ઉપલબ્ધ છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૬૪.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૪૩ ૧૯૮૮, પ્રાય: હાનિધાનના શિષ્ય ૫. લક્ષ્મીનિધાને સ. ૧૬૧૭ ના કાર્તિક સુદી ૭ ને શુક્રવાર પછી સ્તંભતીર્થ મતપત્રમાં અન્ય ગાના આચાર્યો સાથે સહી કરી જાહેર કર્યું કે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા. જુઓ “ સમાચાર શતક.' પં. વિદ્યાશીલ
૧૩૮૯. પં. વિદ્યાશીલે સં. ૧પ૯પ ના આસો સુદીમાં ગુરુવારે ભાવસાગરસૂરિ શિવ કૃત “નવતત્ત્વ ચપઈની પ્રત સત્યપુરમાં લખી. જુઓ પુષિકા :
वाणानंदे वाणयुक्ते च इन्दे १५३५ तस्मिन् वर्षे अश्विनी शुक्लपक्षे गुरो पूर्णा० अंचलगच्छे गुणनिधानसूरि राज्ये सत्यपुरमध्ये पं. विद्याशीलमुनि आत्मवाचनाय लि०॥
વિદ્યાશીલના શિષ્ય વિવેક અને તેમના મુનિશીલ થયા. પં. ગુણરાજ અને તિલકગણિ
૧૩૯૦. આ બન્ને શ્રમણો સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ને રવિવારે કર્ભાશાહે શત્રુંજયના કરાવેલા ઉદ્ધાર પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એ વખતે બધા ગએ સર્વાનુમતે ઠરાવ્યું હતું કે શત્રુંજયતીર્થ બધા કહેતાંબર ગચ્છનું છે. લેખ આ મતલબને છે : “શત્રુંજયતીર્થ ઉપરકા મૂલ ગઢ ઔર મૂલકા શ્રી આદિનાથ ભગવાનના મંદિર સમસ્ત જૈનો કે લિયે હૈ ઔર બાકી સબ દેવકુલિકાયૅ ભિન્ન ભિન્ન ગચ્છવાલોં કી સમઝની ચાહિયે. યહ તીર્થ સબ જેને કે લિયે એક સમાન હૈ. એક વ્યકિત ઈસ પર અપના અધિકાર જમા નહીં સકતી. અસા હોને પર બી યદિ કોઈ અપની માલિકી સાબિત કરના ચાહે તો ઉસે દસ વિષયક કોઈ પ્રામાણિક લેખ યા પ્રથાક્ષર દિખાના ચાહિયે. પૈસા કરને પર હમ ઉસકી સત્યતા સ્વીકાર કરેંગે...અંચલગચ્છીય યતિ તિલકગણિ ઓર પંડિત ગુણરાજગણિ લિખિતં.' જિનવિજયજી સંપાદિત “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ.”
૧૨૯૧. ૫. ગુણરાજ પાછળથી આચાર્યપદે વિભૂષિત થયા હતા અને તેમના ગુરુ માણિજ્યકુંજરસુરિ અને શિષ્ય વિજયહંસરિ હતા એમ સંભવે છે. એ પરંપરાના આચાર્યો વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. ઉપાધ્યાય ઉદયરાજ અને શિષ્ય
૧૨૯૨. ઉપા. ઉદયરાજના વા. વિમલરંગ, પં. દેવચંદ્ર, ૫. જ્ઞાનરંગ, પં. તિલકરાજ, સેમચંદ્ર, હર્ષરત્ન, ગુણરત્ન, દયારત્ન વિગેરે શિષ્યએ આબુની યાત્રા કરી. શ્રીમાલી ખેતા, વરશી, છીમા, ભજાડા, રામા ઈત્યાદિ શ્રાવકો પણ સાથે હતા. ગુણનિધાનસૂરિના પ્રસાદથી જ્ઞાનરંગ અને હર્ષરને ત્યાં ચોમાસું કર્યું ઈત્યાદિ બાબતો વિમલવસહીના સ્તંભ-લેખ દ્વારા જાણી શકાય છે. જુઓ જયંતવિજયજીને આબૂ લેખ સંગ્રહ તથા અંચલગચ્છીય લેખ સંગ્રહ.
૧૩૯૩. ધર્મપ્રભસૂરિ કૃત “કાલભાચાર્ય ક્યા ” ની પ્રત સં. ૧૫૭૭ ના કાર્તિક સુદી ૧૫ ને શુક્ર ઓસવાળ ડુંગર, ભાર્યા દેહુણદેના પુત્ર સંધપતિ વીજપાલે લખાવી અને ઉદયરાજને વીડઉદ્ર ગામમાં ભેટ ધરી. જુઓ “કાલિકાચાર્ય કથા સંગ્રહ ', પૃ. ૯૬. જુઓ પુષ્પિકા : इति श्री कालिकाचार्य कथा संक्षेप [तः] कृता ।
सम्वत् १५ आषाढादि ७७ वर्षे लिखितम् ॥ नक्षत्राक्षत्र(त) पूरित मरकतस्थालं विशालं नभः,
पीयूषद्युतिनालिकेरकलितं चन्द्रप्रभावादनम् ।
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
=
-
=-
=
૪
અચલગચ્છ દિગ્દર્શન यावन्मेरुकरे गभस्तिकटके धत्ते धरित्रीवधूः,
તાવના ધર્માનિત કા રંગ મટ્ટાવા III सम्ब(त् ) १५७७ वर्षे कातिक सुदि १५ शुक्रे ओसवाल शातिय साह डूंगर भार्या देल्हणदे पुत्र साह वीजपाल साह संघपतेन( तिना?) पश्चमी उघाड( द्याट)नार्थ श्री कल्पपुस्तिकालिखाप्य उपाध्याय श्री उदयराजेन प्रदत्त(त्ता) वीडउद्ग्रामे ॥श्री रस्तु ॥ સચિત્ર પ્રતો
૧૩૯૪. ઉપર્યુક્ત “કાલકાચાર્ય કથા” ની સચિત્ર પ્રત લીંબડીના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમાં આઠ સુંદર ચિત્રો છે. એ અરસામાં ધર્મપ્રભસૂરિની ઉક્ત કથાની બીજી પણ સચિત્ર પ્રતો લખાઈ જેમાંથી તત્કાલીન ચિત્રકલાના પરિમાજિત નમૂનાઓ મળી રહે છે. સં. ૧૪૭ર માં લખાયેલી પ્રત પણ લીંબડીના ભંડારમાં છે તેમાં પાંચ સુંદર ચિત્રો છે. જુઓ લીંબડી ભંડાર સૂચિ નં. ૫૭૪-૭૭.
૧૦૯૫. એક ચિત્ર આર્ય કાલક શિષ્યને ઉપદેશ આપે છે તે અંગેનું છે. એ ચિત્રમાં ઊંચા કરેલા જમણે હાથમાં મુહપત્તિ રાખીને સામે બેઠેલા શિષ્યને આર્ય કાલક ઉપદેશ આપે છે. સારાભાઈ
વાબ દ્વારા પ્રકાશિત કાલિકાચાર્યે કથા સંગ્રહમાં જણાવવામાં આવ્યું છે કે આ ચિત્રમાં સિંહાસનની પાછળના ભાગમાં શશ્રષા કરતા શિષ્યને બદલે પોપટની આકતિ ચીતરેલી છે અને આર્ય કાલક તથા બે હાથની અંજલિ જેડીને સામે બેઠેલા શિષ્યના પહેરેલાં કપડાં સુંદર ચિત્રાકૃતિ સહિત છે. જેને ચિત્રકલામાં પણ સુંદર ફાળો નેંધાવ્યો છે એટલું કથન જ અહીં બસ થશે. ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠા લેખો
૧૩૯૬. ગુણનિધાનસૂરિના ઉપદેશથી પણ સારી સંખ્યામાં પ્રતિષ્ઠાઓ થઈ છે એમ પ્રતિષ્ઠા લેખો દ્વારા જાણી શકાય છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઉપલબ્ધ પ્રતિષ્ઠા–લેખોની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે – ૧૫૭૯ (૧) માઘ સુદી ૬ શુક્રવારે વૈશાખ વદિ ૫ ઉસવંશીય લાખાણું ગાંધીગોત્રીય સારુ તેજપાલ
પુત્ર સારુ કુરપાલ ભાવ સાલિદે પુત્ર રાયમલ્લ શ્રાવકે પિતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ
ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૪ (૧) ચેત્ર વદિ ૫ ગુરુવારે નાગર જ્ઞાતીય, છાલીયાણ ગોત્રીય છે. રાજા ભા• રાજલ પુ.
શ્રી ગઈઓએ ભાઇ કુંઅરિ સુવ સીપા, માંગા પ્રમુખ પરિવાર સહિત શ્રી આદિનાથબિંબ ભરાવું, વીસલનગરમાં તેની પ્રતિષ્ઠા થઈ. (૨) વૈશાખ વદિ ૫ ને દિવસે સવંશીય વરહડિયા ગોત્રીય સા૦ લાખા પુત્ર સારુ હષા ભા. હીરાદે પુસા. કેડર શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અંચલગચ્છીય
શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૫ (૧) વૈશાખ સુદી....શ્રીમાલ જ્ઞાતીય અંબે......અમર સુ- મં૦ ધમ્મા ભાવ ધમાકે પુણ્યાર્થે
શ્રી શંભવનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૭ (૧) માઘ સુદી ૫ રવિવારે શ્રીમાળી જ્ઞાતીય, હિરવાલીય મંત્રી ઢાલા કિંભ્રાત રેલા, મં.
ઢાલા સુત્ર મં. ભીમ, મં૦ અર્જુન, મં૦ જસા, મં૦ લઆ; માતા ધમિણિના પુણયાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૫ (૨) ને સોમવારે સવંશે સાવ નરપાલ સા. મરગાઈના પિતાના શ્રેયાર્થે પુ. સા. જગા, સાત ધના, સાથ દેવદાસ, પૌત્ર રાયમલ, સાજસવીર, પાસવીર સમસ્ત કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભસ્વામિબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી શ્રીવેશે છે. ચાંપા ભાઇ હીરૂ પુત્ર હંસા ભાવ ફદફદુ પૌત્ર ભાવ પ્રીમલદે સુe અજૂન સુશ્રાવકે ભાઇ અમરાદે પુત્ર મઘા સહિત પોતાના પુત્રના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, અહમદનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી શ્રીવશે દેસી જયા ભાઇ જમાઈ પુ. દો. ખેતા ભાઇ ખીમાઈ પુત્ર દેવ નાકર ભા. દીવી લધુભ્રાતૃ દે. ઠાકુર ભા૦ ધનાઈએ પોતાના પુણ્યાર્થે, પિતા દે
...સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ચંપકદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૧ (૧) પિષ વદિ ૧ ગુરુવારે સવંશીય લઘુ શાખાય દેસી ટાઉઆ ભા લિંગી પુ. લકા
ભાગુરાઈએ પિતાના શ્રેયાર્થે પુત્ર વીરપાલ, અમીપાલ સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૬ શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સારુ લખા પુત્ર વ્ય પરબતની પુત્રી ઝનૂના પુત્ર ધર્મસિંહ, અમીચંદ પ્રમુખ કુટુંબ સહિત શ્રી અનંતનાથબિંબ ભરાવ્યું, ગંધારમાં તેની
પ્રતિષ્ઠા થઈ. ૧૬૦૦
) જે સદી 2 શનિવારે શ્રીમાલ જ્ઞાતીય, લય શાખીય સાઇ જીવા ભા૦ રમાઈ પત્ર સારા સહસકિરણ ભાઇ લલિતાદે પુત્રી મનાઈ સુશ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય, લઘુશાખીય સા• સસંકિરણ ભા• મમનાદે પુ. સા. સકલ
ભા. ચંદ સુશ્રાવિકાએ પિતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૯. ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં ગુણનિધાનસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિઠાની નોંધ આ પ્રમાણે મળે છે : संवत्सरः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थान बिंबनामसंख्याः १५८४ माघशुक्ल १ उपकेशीय सदयवत्सः अमदावादे शांतिनाथादि ७ १५८५ ज्येषशुक्ल १० श्रीवंशीय लखराजः अमदावादे शांतिनाथादि ५ १९८७ वैशामकाण ७ उसवाल नरपाल: અમરાવ ચંદ્રકમ ૧ , १५९१ पौषकाण ११ वीरपालामीपालौ पत्तने ચરિનાર છે વિહાર પ્રદેશ
૧૩૯૮, આપણે જોઈ ગયા કે ગુણનિધાનસૂરિ સં. ૧૫૪૮ માં પાટમાં જમ્યા, સં. ૧૫૫૨ માં પાટણમાં દીક્ષિત થયા. સં. ૧૫૫૭ માં પાટણમાં સંભવિત રીતે તેમને વડી દીક્ષા પ્રદાન થઈ સં. ૧૫૫ માં જાંબુનગર-જંબુસરમાં એમને આચાર્યપદે અભિધિકત કરવામાં આવ્યા. સં. ૧૫૮૪ માં ખંભાતમાં તેઓ ગણેશ થયા. એ પછી તેમને વિહાર ઉપર્યુક્ત પ્રમાણો દ્વારા આ પ્રમાણે સચિત થાય છે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
-
--
- ----
-
૩૪૬
અચલગચ્છ દિગ્દર્શન વીસલનગર–અમદાવાદ (સં. ૧૫૮૪), અમદાવાદ (સં. ૧૫૮૫), હિરવાલ–અહમુદનગર–ચંપકદુર્ગ–અમદાવાદ (સં. ૧૫૮૭), પાટણ-ગંધાર (સં. ૧૫૯), સં.૧૬૦૨માં પાટણમાં તેઓ દિવંગત થયા.
આમ ગુણનિધાનસૂરિ પિતાના અલ્પ ગચ્છનાયક-પદકાલમાં ગુજરાત બહાર ન વિચરી શક્યા હોય એમ સૂચિત થાય છે. અલબત્ત, ગુજરાતના બધા જ મહત્ત્વનાં કેન્દ્રોમાં તેમણે પદાર્પણ કર્યું જ છે. એમના હદયસ્પર્શી ઉપદેશથી અનેક ભાવિ જીવોએ બોધ પામીને સુકૃત્યો દ્વારા પોતાનું જીવન કૃતાર્થ કર્યું છે, સર્વ ત્યાગના મંગલમય અને સર્વ કલ્યાણકારક માર્ગે વળ્યા છે. માત્ર અઢારેક વર્ષના અ૫ પદનાયકત્વકાલમાં એમનાં સમદશી નેતૃત્વ હેઠળ અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિને સારે વેગ મળ્યો હતો. તેઓ વિશેષ જીવ્યા હોત તે ગુજરાત બહારના પ્રદેશમાં પણ વિચર્યા હોત. આ દૃષ્ટિએ એમને વિહાર પ્રદેશ સીમિત ગણાય. સ્વર્ગગમન
૧૩૯૯. મુનિ લાખા “ગુરુ પદાવલી'માં નોંધે છે તેમ ગુણનિધાનસૂરિ સં. ૧૬૦૨ માં પાટણમાં ૫૪ વર્ષનું આયુ પાળીને દિવંગત થયા. ધર્મમૂર્તિસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ગુણનિધાનસૂરિના એ વર્ષમાં થયેલાં સ્વર્ગગમનનું સ્થળ રાજનગર-અમદાવાદ દર્શાવવામાં આવ્યું છે. જે તે प्रभावकः श्री गुणनिधानसूरयः १६०२ संवत्सरे निजपट्टे श्री धर्ममूर्तिसूरीन् स्थापयित्वा રાશના સર્વ પ્રથાતા પદાવલીનું આ વિધાન બ્રાનત હેઈને સંશોધનીય છે.
૧૪૦૦. ગુણનિધાનસૂરિએ અલ્પ ગચ્છનાયકત્વકાલમાં સુંદર કાર્યો કરીને ગચ્છનું તેમજ શાસનનું સંગઠ્ઠન દઢ બનાવ્યું; એમના ઉપદેશથી અનેક પ્રતિકાઓ થઈ તે વખતે અંચલગચ્છની અન્ય શાખાઓ પણ વિકસિત હતી ઈત્યાદિ બાબતો આપણે સપ્રમાણ વિચારી ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. અંચલગચ્છના આ પ્રતિભાસંપન્ન ગચ્છનાયકના અસાધારણ પ્રભાવને પરિચય અજ્ઞાત કતૃક ગુસ્તુતિ દ્વારા પણ મળી રહે છે –
ગુણ નિહાણાભિહા સુહમ સમ ગણહરા, ગંગજલ વિમલ કલકિત ધવલાધરા; પુવ્ય રસ સરિસ સુસંત રસ સાયરા, બ૬ અવર સાણ વિહરત સૂરીસરા. ૮ ઈ અઈસય ભાજન સિરિ જિનશાસન, કાનન પંચાનન પવર;
વિબુહા બલિ બોહણ ગુણમણિ રહણ, ગુણનિધાન ગુરુ જયઉ ચિ. ૯ અર્થાત ગુણનિધાનમૂરિ પૂર્વાચાર્યોની જેમ શુભ, શાંતિ રસના સાગર હતા. વિમલ કીતિને ધારણું કરતા ધણાં વરસ સુધી વિચર્યા હતા. “અતિશયોના પાત્ર, ગુણમણિના રોહણાચલ, શ્રી જિનશાસન રૂપી વચનના સરિસિંહ ગુણનિધાન ગુરુ વિબુધ જનોને બોધ પમાડતા ચિરકાલ જયવંતા વર્તે.' સ્તુતિના અંતિમ ઉદ્ગારોથી ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં જ તેમના ગચ્છનાયકપદ પછી તેમના ભક્ત કોઈ શિષ્ય આ સ્તુતિ રચી જણાય છે. આ દૃષ્ટિએ એનાં વર્ણનની પ્રમાણભૂત ઘણું જ ગણાય.
૧૪•૧. સં. ૧૬૮૬ માં વાચક દેવસાગરે રચેલા વ્યુત્પત્તિ-રસાકરની પ્રશરિતમાં કવિએ ગુણનિધાનસૂરિના ગુણો વિશદ્ રીતે વર્ણવ્યા છે– तदन्ववनिविश्रुताः श्रुतसरस्वदंतः स्पृशः
प्रशांत मनसः सदा सदवधानधन्यर्द्धयः । सुशिष्ट जन सेविताः प्रकटदेवताधिष्टिता
बभूवुरतिविदवो गुणनिधानसूरीदवः ॥ ४ ॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણનિધાનસૂરિ
૩૪૭ ૧૪૦૨. લાયચંદ્ર “વીરવંશાનુક્રમમાં ગુણનિધાનસૂરિનાં વ્યક્તિત્વને પરિચય આ પ્રમાણે આપે છે –
દયાની રૈવત વિશુદ્ર પ્રશાંતઃ | ફૂશ્વરે સુનિધાન રતિ પ્રસ્તિત્તર | ૨૮ .
ખરેખર, ગુણનિધાનસૂરિની ધ્યાનમગ્ન પ્રશાંત મૂર્તિ અંચલગરછના પદની પરંપરામાં વિશિષ્ટ ભાત પાડે એવી ગરિષ્ટ છે. છિન્નભિન્નતાના અને અનૈશ્યના એ યુગમાં એમનું ધર્યપૂર્ણ નેતૃત્વ અનિવાર્ય બની ગયું હતું એમ લાગે છે. એમની ધ્યાનમગ્ન પ્રશાંત મુખમુદ્રાએ કલુષિત અને અશાંત ભાવને શમાવી દીધા હશે !! તત્કાલીન યુગવતિ પરિબળોને લક્ષમાં રાખીને જ અંચલગચ્છના આ આત્મદશી ગચ્છનાયકની કારકિર્દીનું યથાર્થ દર્શન કરી શકાય અને એમની સફળતાનું યથાસ્થિત માપ કાઢી શકાય. અનેક વિચાર-વિભિન્નતા વચ્ચે એમણે અંચલગચ્છીય વિચારધારાને સફળતાથી મૂત્રપાત કર્યો હતો એ એમનું ખરેખર, મહાન કાર્ય હતું !
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
૧૭.
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૧૪૦૩. ખંભાતના શ્રેષ્ઠી હંસરાજની ભાર્યા હાંસલદેની કુખેથી સં. ૧પ૮પ માં એમનો જન્મ થયો હતા. પટ્ટાવલીમાંથી ધર્મમૂર્તિરિનાં પૂર્વજીવન વિશે બીજી પણ કેટલીક માહિતી ઉપલબ્ધ બને છે જેને સંક્ષિપ્ત સાર પણ અહીં વિવક્ષિત છે.
૧૪૦૪. ગુજરાત દેશ અંતર્ગત તીર્થકરોના અનેક મંદિરો પર રહેલી પતાકાની શ્રેણિથી નાશ થયેલ છે પાપ જેમાંથી, તથા વિવિધ પ્રકારની અનેક જાતિઓવાળા ધનવાન નાગરિકના સમૂહથી શોભતી એવી –બાવતી નગરી છે, જેનું બીજું નામ સ્તંભપુરી છે, તે નગરીની અંદર પાંચ અણુવ્રતને પાલનારે, શ્રી અરિહંતપ્રભુનાં પૂજાદિ ધર્મકાર્યોમાં રક્ત થયેલ તથા ઓશવાળ જ્ઞાતીય લેકેના સમૂહમાં મુકુટ સમાન અને નાગાગોત્રમાં આભૂષણ સમાન હંસરાજ નામે એકી વસતા હતા. તેને શિલાદિ અનેક ગુણોના સમૂહથી વિસ્તાર પામેલા યશના સમૂહવાળી, અને ઉત્તમ રૂ૫ તથા સૌભાગ્યથી શોભતી હાંસલદે નામની સ્ત્રી હતી.
૧૪૦૫. પટ્ટાવલીમાં હાંસલદેએ ગર્ભાધાન પ્રસંગે સ્વપ્નમાં પિતાને જિનેશ્વર પ્રભુની પૂજા કરતી નીરખી હતી એ વિષયક સવિસ્તીર્ણ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. હાંસલદે હર્ષિત થઈ સ્વપ્નની વાત પોતાના પતિને કહે છે. પતિ જણાવે છેપ્રિયે! તે આજે અત્યંત મહર સ્વપ્ન જોયેલું છે. સ્વખાનુસાર તું થોડા સમયમાં જ જૈનધર્મની ઘણી જ પ્રભાવનાના સ્થાનભૂત એવા એક પુત્રને જન્મ આપીશ.” પિતાના સ્વામીના મુખરૂપી આકાશમાંથી પડેલી મેઘધારા સમાન વચનોની રચનાથી કદમ્બવૃક્ષના પુષ્પોની માલાની જેમ રોમાંચિત શરીરવાળી તથા હાસ્યયુક્ત મુખવાળી અને લજજાથી જરા નમેલાં અંગવાળી તે હાંસલદે અમૃતને પણવિસ્મૃત કરાવતી વાણીવડે પિતાના સ્વામીને કહેવા લાગી-સ્વામિના આપે કહેલું વચન મુકુટની પેઠે મારા મસ્તક પર ચડાવું છું.” ઈત્યાદિ.
૧૪૦૬. પટ્ટાવલીનાં વર્ણનાનુસાર ઉક્ત પ્રસંગ પછી નવ માસ વિત્યે સં. ૧૫૮૫ ના પિષ સુદી અને દિવસે હાંસલદેએ ધર્મદાસ નામના તેવી બાળકને જન્મ આપ્યો. એક સમયે ગુણનિધાનસૂરિ વિહરતા ત્યાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી બાળકે પોતાના માતાપિતાની અનુજ્ઞા પ્રાપ્ત કરી સં. ૧૫૯માં દીક્ષા લીધી. નવોદિત મુનિનું નામ ધર્મદાસ રાખવામાં આવ્યું. આગમ આદિ ધર્મશાસ્ત્રોના પારગામી થયેલા તેમને ઉપસ્થાપના સમયે–એટલે કે વડી દીક્ષા દેતી વેળાએ ગુરુ દ્વારા ધર્મમૂર્તિ એવું નામકરણ થયું. સં. ૧૬૨ માં રાજનગરમાં સરિપદની પ્રાપ્તિ સહિત તેઓ ગચ્છનાયકનું પદ પામ્યા.
૧૪૦૭. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કક “અંચલગચ્છ અપરના વિધિપલગરછ-પટ્ટાવી (વિસ્તૃત વર્ણનરૂપ)માં ધર્મમૂર્તિસૂરિ વિષે આ પ્રમાણે ઉલ્લેખ છે– ૬૪. ચઉઠિમઈ માટે શ્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂતિસૂરિ
[૩૪૮ ધર્મમૂરત્તિસરિ. શ્રી સ્તંભતીર્થો સા. હાંસા, ભાર્યા હાંસલદે પુત્ર ધર્મદાસ. સંવત્ પનર પંચાસીઈ જન્મ, સંવત પર નવાણુંઈ દીક્ષા, સંવત્ સેલ બિડોત્તરે અહમદા(વાદ)નાગરિ ગચ્છનાયકપદ, સંવત્ સેલ ગણોતરે શ્રી પાટણિ નિર્વાણ. એવં સર્વાયુ વર્ષ પંચ્યાસી.”
૧૪૦૮. મુનિ લાખા “ગુરુ પટ્ટાવલી ”માં ધર્મમૂર્તિરિનાં મૂલ નામ, તેમની જ્ઞાતિ કે ગોત્ર વિશે ઉલ્લેખ કરતા નથી, પરંતુ તેઓ જે નોંધ આપે છે તે પટ્ટાવલાની બાબતો સાથે મેળ ખાય છે. ચરિત્રનાયકના જીવન વિષયક મુનિ લાખાની નોંધ પ્રમાણભૂત હેઈને અહીં ઉલ્લેખનીય છે :
१७ सत्तरमा श्री धर्ममूत्तिसूरि। स्थंभतीथें । मं० हंसराज पिता। हांसलदे माता। सं० १५८५ जन्म । स्थंभतीर्थे । सं० १५९९ दीक्षा । सं० १६०२ गच्छेशपदं श्री राजनगरे । सं० १६७१ निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ८६ ॥ १७ ॥
૧૪૦૯. મુનિ લાખા કૃત પટ્ટાવલીમાં ધર્મમૂર્તિ સૂરિના પિતાને મંત્રી કહ્યા છે એ વિધાન મહત્ત્વપૂર્ણ છે. ધર્મમૂતિ સૂરિ અભિજાત તેમજ રાજમાન્ય કુટુંબના હતા એ હકીકત આટલા સંક્ષિપ્ત નિર્દેશથી જ સ્પષ્ટ થઈ જાય છે.
૧૪૧૦. પ્રાચીન પટ્ટાવલીયંત્રમાં ધર્મમૂર્તિરિને શ્રીબાલી જ્ઞાતિના કહ્યા છે એ વાત પણ વિશેષ ઉલ્લેખનીય છે. અપરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલીમાં એમને ઓશવાળ કહ્યા છે તે વિશે આપણે નોંધી ગયા છીએ. પદાવલીનું વિધાન શંકિત જણાય છે. પદાવલીની અનેક બાબતો સંશોધનીય છે તે વિશે પણ આપણે વિચારી ગયા છીએ. પ્રાચીન પાવલી યંત્રની અન્ય બાબતે મુનિ લાખા કત ગુરુ પદાવલીની હકીકત સાથે મેળ ખાય છે. શ્રી હંસરાજના શ્રીમાળી હોવા સંબંધક કથન માટે જુઓ પ્રો. રવજી દેવરાજ દ્વારા સંપાદિત “શતપદી ભાષાંતર' પૃ. ૨૨૨-૩ માં પ્રકાશિત થયેલ પદાવલી યંત્ર તથા “જૈન ગૂર્જર કવિઓ', ભા. ૧, પૃ. ૭૭૬-“ અચલગચ્છની પઢાવલી' નં. ૬૩. ધર્મમૂતિસૂરિ શ્રીમાળી હતા એ વિધાન અભિપ્રેત છે.
૧૪૧૧. ધર્મમૂર્તિસૂરિ વિશેની પાશ્ચાત્ય વિદ્વાનોની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે. પ્રા.પિટર્સન સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૬ થી ૧૮૯૨ ની પ્રસ્તાવનામાં ધર્મમૂર્તિસૂરિને આ પ્રમાણે ઓળખાવે છે :
Dharmamurti-Mentioned as the guru of Sivasindhusuri in the Vidhipaksha gachchha, Chandrakula. Fourth in ascent from Udayasagara who wrote in Samvat 1804. 3, App. p. 238. Mentioned as the guru of Kalyansagara-munindra (Sivasindhusuri. See entry Kalyansagara ). 3, App. p. 220 ( Write “dhammamutti").
૧૪૧૨. . નેસ કલાટ ધર્મમૂર્તિસૂરિ વિશે “ઈન્ડિયન એન્ટીકવેરી', પુસ્તક ૨૩માં મહિતીપૂર્ણ નોંધ આ પ્રમાણે આપે છે :
9713. Dharmamurtisuri, son of Sa Hansaraja vanik in Trambavati and of Hansalade, mula naman Dharmadasa, born Samvat 1585, diksha 1599, acharya and gachchha-nayak 1602 in Amada vada + 1670 in Patan at the age of 85. He is called tyagi.
ચરિત્રનાયકના સમયમાં થયેલી કેટલીક સાહિત્ય પ્રવૃત્તિ વિશે પણ ડૉ. કલાટ નોંધે છે જેનો ઉલ્લેખ પાછળથી કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
૩પ૦
અંચલગચ્છ દિગદર્શન ૧૪૧૪. ભીમશી માણેકની “ગુરુપદાવલી”માં ધર્મમૂર્તિસૂરિ એક જ પ્રસંગે આચાર્ય તેમજ ગ૭નાયક પદ પામ્યા હતા એવો નિર્દેશ નથી. પરંતુ એક જ વર્ષમાં–સં. ૧૬૦૨માં, તેઓ અનુક્રમે બને પદે અલંકૃત થયા હોય એવું તેમાં સૂચન છે. એક જ પ્રસંગે આચાર્ય અને ગચ્છનાયક પદની પ્રાપ્તિની વાતો અન્ય દૃષ્ટિએ પણ વિચારણીય બને છે. કેમકે પૂરગામી પટ્ટધરના સ્વર્ગગમન પ્રસંગે અન્ય આચાર્યોની તેમજ વડિલ ગુરુ-બંધુઓની વિદ્યમાનતા તે હતી જ. અન્ય આવા પ્રસંગોમાં પણ એમ જ છે. તો પછી નવોદિત શ્રમણને એ પદે એક જ પ્રસંગે કેમ અભિયુક્ત કરવામાં આવતા હશે? અંતેવાસી શિષ્ય ઉપરાંત પટ્ટધરની યોગ્યતાને પ્રશ્ન આ બાબતમાં નિર્ણાયક હોઈ શકે એમ લાગે છે. ગચ્છનાયક પદ માટે મુનિપર્યાય કે સૂરિપદપર્યાયને પ્રશ્ન ગીણ સ્થાને હોવો જોઈએ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. શ્રમણ-જીવન
૧૪૧૫. એ સમયમાં શ્રમણ જીવન કાંઈક શિથિલ થયું હતું એ વિશે પ્રાચીન ગ્રંથમાંથી અનેક જગ્યાએ નિર્દેશ પ્રાપ્ત છે. સંપ્રદાયની છિન્નભિન્નતાને એ યુગ હતો. કડવામત, લંકામત, બીજામત ઈત્યાદિ અનેક મતમતાંતરો એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા નિધિ, બીજી બાજુ સાધજન નિધિ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણા ચાલુ થઈ ગઈ હતી. પ્રાચીન ગચ્છમાં ક્રિયાશિથિલતા પ્રવિષ્ટ હતી, જ્યારે સામી બાજુ ક્રિયાની કડકતાને દેખાવ થયો. આવી પરિસ્થિતિમાં તપાગચ્છના આનન્દવિમલસૂરિએ સં. ૧૫૮૨માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો, ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી ઉગ્ર વિહાર કર્યા અને સાધુઓ માટે ૩૫ બોલના નિયમોને લેખ પાટણથી સં. ૧૫૮૩ માં બહાર પાડે ઈત્યાદિ વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા. ખરતરગચ્છીય જિનમાણિકયસૂરિના હૃદયમાં પણ ક્રિોદ્ધાર કરવાની તીવ્ર ઉત્કંઠા હતી. બીકાનેર નિવાસી બચ્છાવત સંગ્રામસિંહ ગછની રક્ષાને માટે તેમને બોલાવ્યા. આચાર્યે ભાવથી ક્રિોદ્ધાર કરીને પ્રથમ રાઉર નગર જઈ દાદા જિનકશલમુરિની યાત્રા પછી ક્રિોદ્ધાર કરવાને સંક૯૫ કરેલ પરંતુ દુર્ભાગ્યે માર્ગમાં જ સં. ૧૬૧૨ ના આષાઢ સુદ ૫ ના તેઓ દેહત્યાગ કરી વેગે સંચર્યા. એમના અનુગામી આચાર્ય જિનચંદ્રસૂરિ પણ એવા જ વિચારના હતા. જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર્યધર્મને વેશ સ્વીકાર્યો એ આદર્શનું યથાવત પાલન ન કરવું એ લેકવં ચના જ નહીં, કિન્તુ આત્મવંચના પણ છે. ગચ્છને ઉદ્ધાર કરવાને માટે ગ૭નાયકને ક્રિોદ્ધાર કરવો અનિવાર્ય છે–ત્યાદિ વિચારોની સાથે એમના હૃદયમાં ક્રિોદ્ધારની પ્રબળ ભાવના ઉત્પન્ન થઈ. તદનુકૂલ સં. ૧૬૧૪ ને ચૈત્ર વદિ ૭ ને દિવસે જિનચંદ્રસૂરિએ ક્રિોદ્ધાર કર્યો.
૧૪૧૬. અંચલગચ્છના કર્ણધાર ધર્મમૂર્તિસૂરિએ પણ ગચ્છમાં પ્રવેશેલા શિથિલાચારના સડાને દૂર કરવા ક્રિોદ્ધારને જ ભાગ લીધો. સ્વયં ગચ્છનાયકે ગચ્છનો ઉદ્ધાર કરવા આ માર્ગ અપનાવવો જોઈએ એ વિચાર એમને સ્વીકાર્યું હોય એમ લાગે છે. પરિણામે સં. ૧૬૧૪ માં તેમણે શત્રુંજય તીર્થમાં આવીને ક્રિોદ્ધાર કર્યો એમ પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે.
૧૪૧૭. ધર્મમૂર્તિસૂરિનાં સાન્નિધ્યમાં તેમના આશાવતિ બાવન સાધુઓ અને ચાલીસ સાધ્વીઓ મળીને ૯૨ ના પરિવારે ક્રિોદ્ધાર કર્યો હોવાનું સૂચન પં. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ” ની પ્રશસ્તિ દ્વારા મળી રહે છે. જુઓ– પૂજ્ય ભટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મભૂતિસૂરી સાંનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો તેના શિષ્ય પર, ચાલીસ સાધવી સાથે સર્વે ઠાણૂં ૯૨ ના ગુરૂ થયા તેહના આત્માર્થે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયસુંદરેણ વા, પ્રર્માનંદ શિ. મું. ક્ષમાવઠુંન શિ૦ મું - જ્ઞાનલાભ શિ૦ મું નિધનલાભ શિ૦ મું ભુવનલાભ શિ૦ દેવસુંદર શિહીરસુંદર શિ૦ મું. આણંદ સુંદરજી શિ૦ મું રાયસુંદરજી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૫.
૧૪૧૮. ધર્મમૂર્તિરિનું ત્યાગમય જીવન આદર્શ અને અત્યંત ઉદાહરણીય હતું. એમની બ્રહ્મચર્ય નિષ્ઠાની પ્રતીતિ કરાવનો એક પ્રસંગ પટ્ટાવલીમાં આ પ્રમાણે વર્યા છે. એક વખન વિહરતા ધર્મમતિ, સૂરિ યાત્રાર્થે આબૂ પધાર્યા. ત્યાં નિવાસ કરનારી અબુંદાદેવી રાત્રે અત્યંત લાવણ્યવાન, સોળે શણગારથી યુક્ત એવું સ્ત્રીનું રૂ૫ સજીને પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યાં. પછી તેમણે ભોગ-વિલાસ ભોગવવા માટે ઘણી વાર તેમની પ્રાર્થના કર્યા છતાં ધર્મમૂર્તિરિ વિષય અવગણના કરી પિને નિશ્ચલ રહ્યા. આચાર્યની બ્રહ્મચર્ય નિકાની પરીક્ષા કરી દેવીએ પોતાનું સત્ય સ્વરૂપ પ્રકટ કરીને કહ્યું- મુનીન્દ્ર! હું અબુંદાદેવી આપના પર પ્રસન્ન થઈ છું.” દેવીએ તેમને અદશ્ય રૂપ કરનારી તથા આકાશગામિની નામની બે વિઘાઓ સમર્પિત કરી ઈત્યાદિ વર્ણન પણ પદાવલીમાં છે.
૧૪૧૯. મોહનલાલ દલચંદ દેસાઈ આચાર્યને ઉગ્ર ત્યાગી કહે છે, જુઓ–જૈ. ગૂ. ક. ભા. ૨ પૃ. ૭૭૪. જર્મન વિદ્વાન ડૉ. કલાટે પણ એમનાં ત્યાગમય જીવન વિશે નોંધ કરી છે, જે વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. આચાર્ય સર્વથા નવવિધ પરિગ્રહના ત્યાગી થઈ કિયા ઉદ્ધાર કરતા એ સંબંધક નિર્દેશ ભીમશી માણેક કૃત ગુપદાવલી તેમજ બુદ્ધિસાગર કૃત ગમત પ્રબંધ' માંથી પ્રાપ્ત થાય છે. અબુંદાદેવીએ આચાર્યને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણી વિદ્યાઓ આપી હોવાની વાત ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ” ભા. ૨ પૃ. ૫૭૨ માં જણાવે છે.
૧૪૨૦. સંપ્રત વિદાનના ગ્રંથ દ્વારા તેમજ પ્રાચીન પ્રતો દારા ધર્મમૂર્તિસૂરિનાં આદર્શ ત્યાગમય જીવન વિષે ઘણું જાણી શકાય છે. ડૉ. ભાંડારકરે તેમના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૩-૮૪ના અહેવાલમાં જે પટ્ટાલી પ્રકટ કરી છે તેમાંથી પણ ધર્મમૂર્તિ રિનો ત્યાગમય જીવન વિશે સચન મળી રહે છે. તેમાં આ પ્રમાણે ઉલેખ છે:
६४ श्री धर्ममूर्तिसूरि सं० १६( ०? )२ क्रियोद्धारः सं० १५६० पासचन्द्रः सं० {દર વહુનામત(ત ?)
આટલા સંક્ષિપ્ત નિર્દેશ દ્વારા તત્કાલીન સંપ્રદાયની છિન્નભિન્નતાને તેમજ ધર્મમૂર્તિ સૂરિએ કરેલા ક્રિોદ્ધારનો આપણને સ્પષ્ટ ખ્યાલ મળી રહે છે. તેમાં નોંધાયેલા સંતો પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સં. ૧૬૦૨ માં ધર્મમૂર્તિસૂરિએ ક્રિોદ્ધાર કર્યો હોય તે સૂરિપદ તેમજ ગચશપદની પ્રાપ્તિ સાથે જ તેમણે કર્યો હશે એમ અનુમાન થાય છે. પદાવલીમાં ક્રિયદ્વારનું વર્ષ સં. ૧૬૧૪ છે તે વિચારણીય - છે. એ જ વર્ષે ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિએ ક્રિહાર કરેલો તે આપણે નાંધી ગયા. ગમે તેમ, ધર્મ, મૂર્તિ સૂરિના ક્રિોદ્ધારનું વર્ષ સં. ૧૬ ૦૨ હેય એ કલ્પનાસંગત પ્રતીત થાય છે.
૧૪૨૧. ધર્મમૂર્તિસૂરિનાં ત્યાગમય જીવન તેમજ ક્રિયદ્વાર વિશે લાવણચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ' નામક પદાવલીમાંથી પણ નિર્દેશ મળી રહે છે. તેમાં આ પ્રમાણે વર્ણન છે–
तत्पप्रागिरीदुः कृत वितत तपाः स क्रियोद्धारकारी । सिद्धांतोक्ताध्वचारी प्रियपटु परिषन्निस्पृहो दान शौंडः वादे निर्जित्य दुर्वादिन् मदितमपी कच्चकं तस्य वक्रे ।
. सूरींद्रोधर्ममूर्तिः समजनिजनता साधुभिर्गीतकीर्ति: ॥ ३९ ॥ પ્રકીર્ણ પ્રસંગો
૧૪૨૨. ધર્મમૂર્તિસૂરિના સમયમાં અકબરનાં ભારે મલો કરી જામનગરને તારાજ .
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉપર
અંચલગચ૭ દિગ્દર્શન ધર્મમૂર્તિના ઉપદેશથી તેજસીશાહે ત્યાં બંધાવેલાં જિનાલયને પણ મુસલમાન સૈન્ય ખંડિત કર્યું અને આશાતના પહોંચાડી. આ પ્રસંગ સં. ૧૬૨૪ માં બન્યો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
૧૪૨૩. એસવંશીય વડેરાગાત્રીય સમરસી નામને અંચલગચ્છીય શ્રાવક રાધનપુરથી દીવમાં આવીને વ. તે અત્યંત ધનવાન હોવા ઉપરાંત ધર્મચુસ્ત પણ હતો. તેણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. તેના આગ્રહથી ઘર્મમૂર્તિ સુરિ દીવ પધારેલા અને આગમ-વાચના કરેલી.
૧૪૨૪ સવંશીય વાહણ ગોત્રીય શ્રેણી વરજાગે સં. ૧૯૨૭માં ઘણું ધન ખરચીને ઝાલોરી, સારી, રાહી અને સરોહી એ ચાર દેશને જમાડ્યા. આ વંશમાં ઝાલેરમાં થયેલા કર્માએ ધર્મ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું હતું. મૂળીમાં થયેલા નેડાશાહે ત્રણ હજાર માણસોને સંઘ કાઢીને સં. ૧૬૧૧ અને ૧૬૧૫ માં એમ બે વાર શત્રુંજયની યાત્રા કરી લક્ષ્મી કૃતાર્થ કરી. આ વંશના સીહા આદિ ભાઈઓએ ધર્મમૂર્તિ સરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી.
૧૪૨૫. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકેએ ઘણું ધર્મકાર્યો કર્યા છે, જે અંગે પાછળથી સપ્રમાણ વિચારણું કરીશું. સુરતના અંચલગચ્છીય સંઘે સં. ૧૬૫૩ માં. શ્રી સંભવનાથ જિનાલય નિર્માણ કરાવી મૂલનાયકની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. આચાર્યના ઉપદેશથી જિનાલય નિર્માણના બીજા પણ અનેક કાર્યો થયાં છે જે અંગે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. ધર્મપ્રચાર
૧૪૨૬. ધર્મમૂર્તિસરિએ ગચછના ઉદ્ધારર્થે કિયોદ્ધાર કર્યો એ વિશે આપણે વિચારી ગયા. કિદ્ધારની સાથે તેમણે ધર્મપ્રચારના અનીવાર્ય કાર્યને પણ ગતિમાન બનાવી છે તેમજ શાસનનું સંગઠ્ઠન દઢ કર્યું. અપેક્ષિત ઉદ્દેશ અનુસાર એમને વિહાર દેશ પણ વિશાળ જણાય છે. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં ધર્મમૂર્તિસૂરિનું જીવનવૃત્ત પ્રાય: વર્ષવાર કમમાં નિબદ્ધ છે. એમના વિહાક્રમનું તથા વર્ધા નિવાસનું તેમાંથી ક્રમબદ્ધ વર્ણન મળે છે. ચરિત્રનાયકના જીવન વિષયક અનેક જ્ઞાતવ્ય તેમજ તથ્યપૂર્ણ બાબતોનું એ પટ્ટાવલીમાં વિશદ રીતિથી વર્ણન કરવામાં આવ્યું હેઈને તેનો ઉલ્લેખ વિવક્ષિત છે. પશ્ચિમ ભારતના સમગ્ર મુખ્ય નગરો અને ગામોમાં રહેલા એમના અસંખ્ય ધર્મિષ્ટ અને ધનિક શ્રાવક-શ્રાવિકાઓના કુટુંબોને તેમજ વ્યક્તિઓને તેમાં નામોલ્લેખ મળે છે. એટલું જ નહીં એમણે કયાં, કેવી રીતે પૂજા, પ્રતિષ્ઠા કે સંત્સવ આદિ ધર્મકાર્યો કર્યા એ બધાનું નિશ્ચિત વિધાન પણ મળે છે.
૧૪૨૭. આબૂતીર્થમાં દેવીનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ધર્મમૂર્તિ સરિ સહી નગર પધાર્યા અને ચાતુર્માસ રહ્યા.
૧૪૨૮. સં. ૧૬૧૩ માં આચાર્ય નવાનગર પધાર્યા. નાગ તેજસિંહ શ્રાવકે તેમને આબરપૂર્વક પ્રવેશ–મહોત્સવ કર્યો. તેજસિંહસાહના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસિંહરાહે નવાનગરમાં જિનાલય બંધાવવાને પ્રારંભ કર્યો એ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું.
૧૪૨૯. સં. ૧૬૧૪ માં મૂરિ શત્રુજ્ય તીથાધિરાજમાં પધાર્યા, ક્રિોદ્ધાર કર્યો તેમજ ત્યાં શિષ્ય પરિવાર સહિત તેઓ પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા તથા સં. ૧૬૧૫ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તદઅંતર ત્યાંથી વિહાર કરી તેઓ ઉદયપુર પધાર્યા. ત્યાં ચાતુર્માસ રહી સં. ૧૬૧૭માં આગ્રામાં પધાર્યા. ત્યાં સમ્રાટ અકબરને માન્ય લેતાગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમને ધામધૂમથી આચાર્યને પ્રવેશ–મહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૫૩ ઉક્ત શ્રેણીબંધુઓએ સુરિની આદરમાનપૂર્વક ભક્તિ કરી તેમજ તેમના ઉપદેશથી બે હજાર માણસના સંઘ સહિત સમેતશિખર તીર્થની યાત્રા કરી. આચાર્ય એ સંઘમાં ઉપસ્થિત રહ્યા. તદનંતર આચાર્ય અન્યત્ર વિચરી વાણુરસીમાં પધાર્યા તથા ત્યાં જ ચાતુર્માસ રહ્યા. પૂર્વ તેમજ ઉત્તર ભારતમાં ધર્મમૂનિસરિ કેટલેક સમય વિચર્યા અને અનેક જીવોને ધર્મ પમાડ્યો.
૧૪૩૦. નાગડા તેજસિંહની વિનનિધી આચાર્ય સં. ૧૯૨૪ માં પુનઃ નવાનગરમાં પધાર્યા તે વખતે પણ તે શ્રેણીમાં મોટા આડંબરપૂર્વક ગુનો પ્રવેશ મહોત્સવ કર્યો. એ અરસામાં તેણે આરંભેલા જિનાલયનું કાર્ય સંપન્ન થયું હતું. આ શિખરબંધ જિનાલય બે લાખ મુદ્રિકાને ખરચે તૈયાર થયું હતું. શ્રેણીના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહેલા ધર્માતિસૂરિના ઉપદેશથી નૂતન જિનપ્રાસાદમાં સં. ૧૬૨૪ ના પિષ સુદી ૮ ને દિવસે એકાવન જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના થઈ. તે પ્રસંગે તેજસિંહસાહ જ્ઞાતિબંધુઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું તથા ગચ્છના સર્વે સાધુઓને ઘણો આદર સત્કાર કર્યો. ચાતુર્માસ બાદ આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા.
૧૪૩૧. સવંશીય વાહણી ગોત્રીય શ્રેણી વરજાંગ અંચલગીય શ્રાવક હતા. સં૧૬ર૭ માં તેણે ઘણું ધન ખરચીને ઝાલોરી, સારી, રાક્રહી અને સહી એ ચાર દેશ જમાડ્યા. એ જ વંશમાં ઝાલરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. મૂળીમાં થયેલા જોડાસાહે ત્રણ હજાર માણસને સંઘ કાઢી ઘણું ધન ખરચી સં. ૧૬૧૧ તથા સ. ૧૬૧૫માં શત્રુંજયની યાત્રાઓ કરી. એ વંશના સીહ આદિ બંધુઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી ઘણું ધન ખરચ્યું, જે વિશે ભદ્રમાંથી ઉલ્લેખ મળે છે.
૧૪૩૨. ધર્મમૂર્તિસૂરિ અનેક ગામો તથા નગરોમાં પદાર્પણ કરતાં અનુક્રમે આગ્રાના લોઢાગોત્રીય ઋષભદાસના સુપુત્રો કુરપાલ અને સેનપાલના અત્યંત આગ્રહથી સં. ૧૬૨૮ માં આમા પધાર્યા. લેઢાબંધુઓએ ગુરુને પ્રવેશ મહોત્સવ કર્યો. તેમની વિનતિથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના જૈન સંવે આચાર્યની ઘણું જ ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી કુરપાલ અને સેનપાલે મળીને ત્યાં અંચલગીય ઉપાશ્રય બંધાવ્યો તથા વિશાળ જિનાલય બંધાવવાનાં કાર્યોને પણ પ્રારંભ કર્યો. તદનંતર ચાતુર્માસ બાદ સરિએ ત્યાંથી વિહાર કરીને પાવાપુરી આદિ તીર્થભૂમિઓની યાત્રા કરી.
૧૪૩૩. પાવાપુરીથી ઉપ્રવિહાર કરી સૂરિ પરિવાર સહિત સં. ૧૯૨૮ માં રાજનગર–અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રીમાલીવંશીય શ્રેણી આભા આચાર્યને અનન્ય ભક્ત હતા. તેના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ધર્મમૂતિસૂરિના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણેના સમૂહ જોઈને અમદાવાદના સંયે મળીને તેમને યુગપ્રધાનની પદવી આપી. આભા શ્રેણીએ આચાર્યના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા સં. ૧૬૨૮ ના મહા સુદી ૧૩ ને દિવસે આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૩ જિનબિંબોની તેમાં પ્રતિષ્ઠા કરાવી. તિલકસાગર કૃત ‘રાજસાગરસૂરિ રાસ' (સં. ૧૭૨ ) માં ૬ શ્રી અને ૮ મી ઢાળમાં અમદાવાદની આગેવાન અને શ્રીમાન શ્રાવકેની નામાવલી આપી છે. તેમાં જણાવાયું છે –
વેણી દેસી તણો સુત વાધો, તસ પિતરાઈ પારસવીર જિં,
સાહુકુંઅરજી વાઘજીનો ભાઈ પરિખ ભાણ સુત સોહિં. . આઠમી ઢાળમાં આ નામના બીજા પણ શ્રાવકોને ઉલ્લેખ મળે છે. જુઓ જૈ. ઐ. ગૂર્જર કાવ્ય સંચય, સંપાદક મુનિ જિનવિજયજી. પૃ. ૫૪-૫૬.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
અચલગચ દિન
૧૪૩૪. તદનતર આચાર્ય અનુક્રમે માંડલ, ખંભાત, સુરત, રાણપુર, વઢવાણુ તથા પાલીતાણુમાં ચાતુર્માસ રહ્યા. પાલીતાણામાં યાત્રાર્થે આવેલા તેજસિંહસાહે વિનતિ કરતાં આચાર્ય નવાનગરમાં પધાર્યા તથા સમસ્ત સંધના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ગુસ્તા ઉપદેશથી તેજસિંહસાહ પાંચ લાખ મુદ્રિકાઓ ખરચીને સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી.
૧૪૩૫. ત્યાંથી વિચરતા ગુરુ દીવબંદરમાં પધાર્યા. ત્યાં ભણસાલી નાનચંદ્ર પ્રભૂતિ સંવે તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. ધર્મ મૂર્તિ સરિના ઉપદેશથી શ્રેષ્ઠી નાનચંદ્ર ત્યાં શ્રી શીતલનાથપ્રભુની પુખરાજરત્નની પ્રતિમા ભરાવી. તેની પત્ની રત્નાદેએ ગુરુના ઉપદેશથી શ્રાવકના બારે વ્રતોને સ્વીકાર કર્યો. આચાર્યના આગમનથી દીવબંદરમાં સારી ધર્મ જાગૃતિ થઈ ભટ્ટગ્રંથને આધારે વિશેષમાં જાણી શકાય છે કે સવંશીય વડેરા ગોત્રીય સમરસી રાધનપુરથી આવીને દીવમાં વસ્યો. તે ઘણો ધનવાન તેમજ ધર્મક્રિયામાં અત્યંત ચુસ્ત હતા. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમા વહીને ઘણું ધન ખરચ્યું; ધર્મમૂર્તિ સૂરિને દીવમાં પધરાવી સર્વ આગમ સાંભઢ્યાં.
૧૪૩૬. ત્યાંથી વિહાર કરી આચાર્ય પ્રભાસપાટણમાં પધાર્યા. ત્યાંના સંઘે ઉત્સવપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યો. ત્યાંથી વિહાર કરીને ગુરુ સં. ૧૬૪૭ માં પોરબંદરમાં પધાર્યા. ત્યાં નાગડાગોત્રીય ધર્મસિંહ નામનાં શ્રાવકવ સંઘ સહિત મહેસૂવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. સંધના આગ્રહથી તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. શ્રેષ્ઠી ધર્મસિંહે ગુરુના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી મોટા ઉત્સવથી તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેણીએ ઘણું ધન ખરચીને સ્વામિવાત્સલ્યાદિ ઘણું ધર્મકાર્યો કર્યા. ત્યાંથી વિહરતા આચાર્ય કચ્છના માંડવી બંદરમાં પધાર્યા. એ અરસામાં નવાનગર પર મુસલમાનોએ હલ્લો કરતાં તેજસિંહસાહ પણ માંડવી બંદરમાં જ સ્થળાંતર કરી આવ્યા હતા. તેમણે ગુરુને સજળનેત્રે મુસલમાનોએ કરેલા જિનાલયના ભંગને વૃત્તાંત કહી સંભળાવ્યા. ગુરુએ તેમને આશ્વાસન આપ્યું અને ખંડિત જિનાલયના પુનરૂદ્ધારની પ્રેરણું કરી. તેજસિંહસાહ સાંત્વન મેળવી પછી પૂર્વજોનાં વતન આરિખાણું ગામમાં કુટુંબ સહિત રહ્યા. મુસલમાનના હલ્લા બાદ તેજસિંહસાહે કરેલા જિનાલયના પુનરૂદ્ધાર તથા સં. ૧૬૪૮ માં નવાનગરમાં થયેલી અન્ય પ્રતિકાઓ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું.
૧૪૩૭. સં. ૧૬૪૮ માં નવાનગરમાં આચાર્યના ઉપદેશથી અતિહાસિક પ્રતિકાઓ થઈ. એ વર્ષે તેઓ સંઘના આગ્રહથી ચાતુર્માસ પણ ત્યાં જ રહેલા, તદનંતર આચાર્યું અન્યત્ર વિહાર કર્યો. એ અરસામાં એસવંશીય દેવાણંદસખા ત્રીય, ધ્રોલના રહીશ દેરાજ નામના અંચલગચ્છીય શ્રાવકે સં. ૧૬૫૧ માં ત્યાં સેલરવાવ બંધાવી; સવંશીય દેઢિયા ગોત્રીય ભોજા નામના અંચલગીય શ્રાવકે સં. ૧૬૪૭ માં વાહિયાથી માડીની વાટે ભોજાવાવ બંધાવી ઈત્યાદિ ઉલ્લેખો ભગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. માંડલ, ખંભાત, સુરત, વવાણુ, બાડમેર, જેસલમેર આદિ નગરોમાં ધર્મતિ સરિએ ઉગ્ર વિહાર કરી જૈનધર્મને સુંદર પ્રચાર કર્યો અને ગચ્છની તેમજ શાનની શોભા વધારી. સં. ૧૬૫૬ માં બાહડમેરમાં ત્યાંના રાજા ઉદયસિંહ રાઠોડના મંત્રી શ્રેષ્ઠી કંપાબે ધર્મસૂતિ મૂરિના ઉપદેશથી બંધાવેલાં જિનાલય અને જિનબિંબની પ્રતિષ્ઠાઓ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. મંત્રી ફૂપાએ ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી પંદર હજાર રૂષિાને ખરચે સંધ રહિત શી ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી જીવિત કૃતાર્થ કર્યું.
૧૪૩૮. બાડમેરથી વિહાર કરી આચાર્ય જેસલમેરમાં પધાર્યા. ત્યાં લાલગેત્રીય શ્રેણી ઋષભદાસે ઘણાં જ સન્માનપૂર્વક ગુરુને પ્રવેશ મહેત્સવ કર્યો. સંઘના આગ્રડથી ગુરુ સં. ૧૬૫૭ માં જેસલમેરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩પપ ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી વડેરાગોત્રીય ધનપાલ તથા લાલણગોત્રીય ઋષભદાસ એ બન્ને દીવેર્યોએ મળીને પચીસ હજાર ટંકને ખરચે જેનાગમાં અને શાસ્ત્રોની પ્રતે લખાવી ગુરુને વહોરાવી. ધર્મમૃતિરિએ જેસલમેરના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર કરાવી પથ્થર નિમિંત કબાટોમાં હાથપ્રતે સુરક્ષિત રખાવી. ઉક્ત બને શ્રાવકોએ જયશેખરસૂરિકૃત કપમુત્ર - ખાવબોધ ટીકાની બે પ્રત સ્વર્ણાક્ષરી સાહીથી લિપિબદ્ધ કરાવી. આવી રીતે સુરક્ષિત જ્ઞાનભંડારનું નિર્માણ કરાવી ચતુર્માસ બાદ આચાર્ય લેધવાપુરમાં રહેલાં અત્યંત પ્રાચીન શ્રી પાર્શ્વનાથ જિનમંદિરની યાત્રા કરવા માટે જેસલમેરના સંઘ સહિત પધાર્યા. તદનંતર તેઓ પારકરમાં વિહાર કરી ગયા.
૧૪૩૯. પદાવલીનાં વર્ણન દારા સૂચિત થાય છે કે એ વખતે ત્યાં કાપાલિક મતનો સાર પ્રચાર હશે. પટ્ટાવલીમાં એ વિષયક એક ચમત્કારિક પ્રસંગનું આ પ્રમાણે નિરુપણ છે : પારકરમાં ધર્મમૂર્તિ સૂરિને મોટી જ્યારે ધારણ કરનારો, કંથાથી ઢંકાયેલાં શરીરવાળે, બિહામણું મુખવાળો એક યોગી મલ્ય. આચાર્યના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ તે બત્રીસ લક્ષણા પુરુષને અભિપ્સિત વિદ્યાર્થે ભેગણુઓને બલિદાન આપવાના સ્વપનાઓ સેવે છે, અને આચાર્યની પાછળ જાય છે. આચાર્ય પણ પિતાના મનમાં શંકા પામીને એ ગી–વેશધારી દુષ્ટ કાપાલિકના મનની મેલી મુરાદ જાણી જાય છે અને તે કાંઈ મંત્ર વિદ્યાથી કરે તે પહેલાં જ આચાર્ય તેને ખંભિત કરી દે છે. નજીકના ગામમાં રહેનાર ઘણું લેકે વિવાહ પ્રસંગે ત્યાંથી પસાર થયા. તેમણે પથરની જેમ ચપ્પાદિત કાપાલિકને જે અને હર્ષિત થઈ આચાર્યને કહ્યું – “ભગવનઆ દુષ્ટ કાપાલિકે આસપાસના ગામોમાંથી અનેક બાળકોનું હરણ કર્યું છે. સારું થયું કે આપે તેને પથરય બનાવી દીધો છે !' નજીકના ગામના લોકો પણ આ હકીકત જાણી અત્યંત ખુશી થયા. અને ગુનાં પગલાં ગામના ચેરામાં સ્થાપ્યાં. આચાર્ય ગ્રામ્યજનોના અત્યંત આગ્રહવશાત ગામમાં ચાર દિવસ રહ્યા. તેમના ઉપદેશથી ત્યાં ઘણા લોકોએ જીવહિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા.
૧૪૪૦. આચાર્ય ત્યાંથી વિહાર કરી નગરપારકરમાં પધાર્યા. સંધના આગ્રહથી તેઓ ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી બાડમેર પધાર્યા અને સંઘના આગ્રહથી સં. ૧૬પ૮ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. બાડમેરમાં વડેરાગોત્રીય સાગરમલ્લ નામના શેઠે આચાર્યના શ્રીમુખથી શ્રાવકનાં બારે તો ગ્રહણ કર્યા. ગુરુના ઉપદેશથી તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં પણ ઘણું ધન ખરચ્યું. ત્યાંથી લોઢાગોત્રીય મંત્રી બાંધવા કુરપાલ અને સોનપાલની આગ્રહભરી વિનતિથી આચાર્ય સં. ૧૬૬૫ માં આગ્રા પધાર્યા અને તેમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં એ વિશે પાછળથી સપ્રમાણુ ઉલ્લેખ કરીશું. આચાર્ય એ વર્ષે ત્યાં જ ચાતુર્માસ રહ્યા ચાતુર્માસ બાદ મંત્રી બાંધવોએ ધર્મમૂર્તિસૂરિની અધ્યક્ષતામાં સમેતશિખર તીર્થની કુટુંબસહિત યાત્રા કરી ધર્મકાર્યોમાં અઢળક ધન વાવવું. વાચકોને દાન આપવાના તેમજ સાધમિકેના ઉદ્ધારના અનેક કાર્યો આ શ્રેષ્ઠીવર્યોએ કર્યા છે. તીર્થયાત્રા કરવા ઉપરાંત અઠ્ઠાઈ મહોત્સવ ઉજવીને તેમજ સમેતશિખર તીર્થની પાદુકાઓની દેહરીઓને જિર્ણોદ્ધાર કરાવીને આ મંત્રી બાંધવોએ મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે.
૧૪૪૧. સમેતશિખરની યાત્રાથી પાવન થઈ આચાર્ય પુનઃ આગ્રામાં પધાર્યા. ત્યાંથી અપ્રતિહત વિહરતા પિતાના ચરણકમળથી અનેક ગામો અને નગરોને પવિત્ર કરતાં પરિવાર સહિત જયપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી તેઓ જયપુરમાં જ ચાતુર્માસ રહ્યા. ત્યાં નાગડાગોત્રીય જુહારમલ્લ નામના ઉત્તમ શ્રાવકે આચાર્યના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની સુવર્ણમય પ્રતિમા ભરાવી અને સં. ૧૬૬૬ ના પિષ સુદી ૫ ને દિવસે તેની પ્રતિષ્ઠા કરાવી. જુહારમલે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬
'અંચલગચ્છ દિગ્દર્ભ પિતાની પત્ની રમાદેવી સહિત શ્રાવકનાં બારે વ્રત ગુરુના શ્રીમુખથી અંગીકાર કર્યા; ઘણું ધન ખરચીને તેમણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા; તેમજ જૈન શાસ્ત્રના બાર ગ્રંથે લિપિલબ્ધ કરાવી તેમણે ગુરુને વહોરાવ્યા. ચાતુર્માસ બાદ આચાર્ય ત્યાંથી વિહાર કરી અનુક્રમે સાદરી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે આડંબરપૂર્વક તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. એમની ધર્મદેશનાથી પ્રભાવિત થઈ પોરવાડ જ્ઞાતીય સમરસિંહ નામના શ્રાવકે ત્યાંની પંચતીથીને બસો માણસને સંઘ ધર્મમૂર્તિરિની અધ્યક્ષતામાં કહ્યો. આચાર્ય પરિવાર સહિત સંઘ સમેત પ્રથમ રાણકપુરમાં પધાર્યા. સંઘપતિ સમરસિંહના પિતા ધનાસાહ રાણકપુરનાં ભવ્ય જિનાલયના દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા. સમરસિંહે જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય પણ પ્રારંભળ્યું. રાણપુરથી સંધ નાડોલ ગયો. સાથે ત્યાં બે દિવસ સ્થિરતા કરી. નાડેલના સંધે પણ આચાર્યની સારી ભક્તિ કરી. ત્યાંથી સંઘ નાડૂલાઈ ગયો. એ પછી વરાણા ગામમાં યાત્રાર્થે સંઘે ત્રણ દિવસની સ્થિરતા કરી. ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયને અવસ્થામાં જોઈ ગુસ્ના ઉપદેશથી સંધપતિ સમરસિંહે તીર્થોદ્ધારનું કાર્ય પ્રારંવ્યું. ત્યાંથી સંઘ ઘાણેરાની યાત્રા કરી પુનઃ સાદરીમાં પધાર્યો. ધર્મમૂતિ સૂરિના ઉપદેશથી સંઘપતિએ બાર વ્રતો અંગીકાર કર્યા. સ્વામિવાત્સલ્ય આદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આચાર્યના ઉપદેશથી તેણે શ્રી યુગાદિદેવની રૌય પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૬ ના વૈશાખ સુદી ૧૩ ને દિવસે મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સમરસિંહે શેષ ધન પણ ધર્મકાર્યોમાં વાવરી આચાર્ય પાસે સં. ૧૬૬૬ ના વૈશાખ વદિ ૯ ને દિવસે પ્રજ્યા અંગીકાર કરી. ગુએ તેમનું સૌભાગ્યસાગર એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. સમરસિંહના ગુણસિંહ આદિ ત્રણ પુત્રોએ દીક્ષા મહોત્સવ કર્યો. આ અંગે પાછળથી પણ ઉલ્લેખ કરીશું. ક ૧૪૪૨. સાદરીથી વિહાર કરી આચાર્ય પરિવાર સહિત પાલી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે પણ અત્યંત આદરમાનથી તેમને પ્રવેશ મહોત્સવ કર્યો. ત્યાંના સાચીહર જ્ઞાતીય નથમલ્લ નામના વિદ્વાન બ્રાહ્મણને પ્રતિબોધ આપી દીક્ષિત કર્યો. અને તેમનું નાથાગણિ એવું નામ ગુરુએ રાખ્યું. જે વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું. પાલીના સંધના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના શ્રેણી મહિરાજે ગુની ભાવથી ઘણી ભક્તિ કરી. ગુરના ઉપદેશથી મહિરાજે ત્યાં એક મનહર ઉપાશ્રય પણ બંધાવ્યો.
૧૪૪૩. ચાતુર્માસ બાદ પાલીથી વિહાર કરી આચાર્ય સમુદાય સહિત જોધપુરમાં પધાર્યા. સહસ્ત્રમલ પ્રભૂતિ શ્રાવકેએ તેમને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. ત્યાંના સંધના આગ્રહથી આચાર્ય જોધપુરમાં જ ચાતુર્માસ રહ્યા. આચાર્યના ઉપદેશથી સહસ્ત્રલે નાગોરથી દસ લહીને તેડાવી ઘણું જૈન ગ્રંથો લખાવ્યા. ત્યાં નવું ભંડાર કરાવીને બધા ગ્રંથો તેમાં સંગ્રહિત કરવામાં આવ્યા.
૧૪૪૪. ત્યાંથી વિહાર કરી અનુક્રમે ગુરુ પાલણપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે તેમનો આડંબરપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. એકવીસ મુનિઓના પરિવાર સહિત ગુરુ ત્યાં બિરાજ્યા. એમના આગમનથી ત્યાં ધર્મભાવનાની વૃદ્ધિ થઈ. શ્રાવકે આચાર્યને ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયા. ત્યાંના વડેરાગેત્રીય રવિચંદ્ર નામના શ્રાવકના અત્યંત આગ્રહથી ધર્મમૂર્તિસૂરિએ તે શ્રાવકના પંચમી તપના ઉદ્યાપન-ઉજમણુ પ્રસંગ સુધી સ્થિરતા કરી. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર મહોત્સવ પૂર્વક પંચમી તપનું ઉદ્યાપન કર્યું અને તે પ્રસંગે ઘણું ધન ખરચીને વિવિધ પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો પણ કર્યા. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર કસોટી પાષાણનિર્મિત શ્રી નેમિનાથ જિનેશ્વરની દર્શનીય સ્મૃતિ ભરાવી. આચાર્યનું શરીર દ્ધાવસ્થાથી ક્ષીણ થઈ ગયું હઈને ત્યાંના સંઘે તેમને એ ઉમરે વિહારન કરવાની અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની આગ્રહભરી વિનંતિ કરી. ગુરુએ તેમને જણાવ્યું– શ્રાવકવેર્યો !
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩પ૭ સંધની આજ્ઞા તીર્થકરેને પણ શિરે માન્ય છે. પરંતુ આજ દિવસ સુધી ચાતુર્માસ વિના હું ક્યાં પણ સ્થિરવાસ કરીને રહેલ નથી. તો પણ વર્તમાન યોગે હું આપની વિનંતિ ધ્યાનમાં લઈશ.” સંઘના આગ્રહથી આચાર્ય પરિવાર સહિત સં. ૧૬૬૮ માં પાલણપુરમાં ચાતુર્માસ રહ્યા. પાલણપુરના નવાબની કરિમાબેગમ તાવથી પીડાતી હતી. આચાર્યના મંત્રપ્રભાવથી તેને તાવ દૂર થવો, ઈત્યાદિ વાતો વિશે પાછળથી સવિસ્તર વિચારીશું.
૧૪૪૫. શરીર અત્યંત જર્જરિત થયું હોવા છતાં ધર્મમૂર્તિ રિએ કયાંયે સ્થિરવાસ કર્યો નહીં એટલું જ નહીં પ્રામાનુગ્રામ વિચરી જૈન ધર્મના રિચ આદર્શો અને વિચારોને પ્રચાર એમણે અદમ્ય ઉત્સાહથી કર્યો. અંતિમ અવસ્થામાં તેઓ જૂનાગઢ પધાર્યા. ગિરનારજીની યાત્રા કરી તેઓ પિતાના આત્માને સફળ માનવા લાગ્યા. ગાંધી ગાત્રીય લક્ષ્મીચંદ્ર પ્રભૂતિ સ થે તેમની ઘણી ભક્તિ કરી, અને વૃદ્ધાવસ્થામાં જૂનાગઢમાં જ નિવાસ કરવા માટે આગ્રહપૂર્વક વિનતિ કરી. ઉગ્ર વિહારી આચાર્ય ત્યાં ભાસક્ષમણ કર્યું, અને ત્યાર પછી પુનઃ ધીમે ધીમે વિહાર ચાલુ રાખ્યો. અમરસાગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી પૂનમને દિવસે ધર્મમતિરિએ પ્રભાસપાટણમાં નશ્વરદેહને ત્યાગ કર્યો એવું વિધાન છે, જે સંધનીય છે. આચાર્યે પ્રભાસપાટણમાં નહીં પરંતુ અણહિલપુર પાટણમાં દેહત્યાગ કર્યો હતો, એ વિશે પાછળથી વિચારણા કરીશું. પદાવલીના ઉલ્લેખાનુસાર આચાર્યું અંતિમ ઘડીએ પોતાના સમગ્ર પરિવારને પ્રભાસપાટણમાં એકત્રિત કરેલ એ વિશે વિરતીણું વર્ણન છે.
૧૪૪૬. ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમનના સ્થાનો મતભેદ અહીં જતો કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ છે કે ૮૫ વર્ષની જૈફ ઉમરે અંચલગચ્છના કર્મઠ સુત્રધાર ધર્મમૂર્તિસૂરિ અંતિમ શ્વાસ સુધી જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતોને પ્રચાર અદમ્ય ઉત્સાહથી કરતા જ રહ્યા. એમણે પિતાના પ્રશસ્ત કાર્યથી ગચ્છનું જ નહીં, શાસનનું નામ ખરેખર, ઉજળું કર્યું છે. આચાર્ય અપેક્ષિત નેતૃત્વ આપવામાં જેટલા પાછળ રહ્યા હતા તેટલે અંશે સંપ્રદાયની છિન્નભિન્નતા વૃદ્ધિગત જ થાત. નાદિત સંપ્રદાયના અનિયંત્રિત વિકાસમાં ધર્મમૂર્તિસૂરિ તેમજ અન્ય પ્રાચીન ગચ્છોના આચાર્યોએ યચિત રૂકાવટ આણી છે. એ એક એતિહાસિક સત્ય છે. જો એમ ન થયું હોત તે જૈન મૂર્તિપૂજક શ્વેતાંબર પણ અત્યંત લઘુમતિમાં જ આજે જોવા મળત ! ! પાલણપુરના નવાબ સાથે સમાગમ
૧૪૪૭. ધર્મમૂર્તિ સૂરિન પાલણપુરના નવાબ સાધે સમાગમ ઈતિહાસપ્રસિદ્ધ છે. પદાવલીમાં એ સમાગમના નિમિત્તરૂપ એક ઘટના વિરતીર્ણ રીતે વર્ણવવામાં આવી છે. એ ઘટનાને પરિણામે સર્જાયેલા સુભગ સમાગમ અને એ પછી આચાર્યના સદુપદેશથી જૈનધર્માભિમુખ થયેલા નવાબે જૈનધર્મના કેટલાક ઉદાત્ત સિદ્ધાંતનું કરેલું ચુસ્તપાલન એ સંબંધક રસપ્રદ બાબતો અહીં વિવક્ષિત છે.
૧૪૪૮. સં. ૧૬૬૮ માં ધર્મમૂર્તિસૂરિ પાલણપુરમાં ચાતુર્માસ રહેલા. તે વખતે ત્યાંના નવાબની કરિમા નામની પ્રાણપ્રિય બેગમ છ માસથી એકાંતરીઆ તાવથી પીડાતી હતી. નવાબે વેદ અને હકીમોને બોલાવ્યા અને અનેક ઉપાયો જ્યા પણ તાવ ગયો નહીં. રાજ્યના કોઈ મંત્રીએ નવાબને જણાવ્યું કે-“ અહીં એક વૃદ્ધ જૈન વતિ આવ્યા છે અને તેઓ મહા ઈલમવાળા સંભળાય છે. તેમને બેલાવીને બેગમસાહેબાને નજરે કરો !” આ સાંભળીને નવાબ ઉત્સુકતાપૂર્વક ઉપાશ્રયે આવ્યો. એ વખતે ધર્મમૂર્તિસૂરિ વ્યાખ્યાન વાંચતા હતા. સંઘના અગ્રણીઓએ નવાબને સત્કાર્યો અને આચાર્યની પાટ પાસે બેસાડ્યો. નમસ્કાર કરતા નવાબને ગુરુએ ધર્મલાભ આપે. નવાબના આકસ્મિક આગમને અનેક તક વિતર્કો સર્યા. અવસરના જાણનારા આચાર્યે પણ પિતાનું વ્યાખ્યાન સંપૂર્ણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૧:
અંચલગચ્છ દિગ્દર્શને ૧૪૪૯. તે પછી નવાબે ઉભા થઈ હાથ જોડી આચાર્યને પિતાની બેગમનો વૃત્તાંત કહી વિનતિ કરી—પૂજ્ય! મારા પર કૃપા કરીને આપ તેને વ્યાધિ દૂર કરે!” જિનશાસનની પ્રભાવનાથે આચાર્યો ઉપાધ્યાય રત્નસાગરજીને ત્યાં જવા ફરમાવ્યું. નવાબે રત્નસાગરજી માટે પાલખી મોકલાવી પરંતુ શ્રમણનો એ આયાર ન હોવાથી તેનો અસ્વીકાર કર્યો. આથી નવાબ પણ પગે ચાલીને એમની સાથે અંતઃપુરમાં પધાર્યો. ઉપાધ્યાયજી ઇવહી પડિકમીને એક બાલ સાધુ સહિત નવાબની સાથે જનાનખાનામાં બેગમ પાસે આવ્યા. શીતયુક્ત તાવથી પીડાતી, જર્જરિત હાલતમાં બેગમ રૂદન કરતી હતી. તથા મૃત્યુની ઈચ્છા કરતી હતી.
૧૪૫૦. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે ઉપાધ્યાય નવાબની અનુજ્ઞા લઈને બેગમના પલંગ પાસે સ્થાપન કરેલી એક પાટને પોતાના ધાથી પ્રમાજન કરી તે પર બેઠા. નવાબ પણ ત્યાં ખુરશી પર બેઠે. પછી ઉપાધ્યાયજીના કહેવાથી એક દાસીએ ધાયેલી સફેદ સાડી લાવીને તેમને આપી, જે તેમણે મહાકાલીદેવીનું ધ્યાન ધરીને જવરાપહારમંત્રથી મંત્રીને પરત કરી. એ સાડી વડે બેગમનું શરીર ઢાંકી દીધું. પછી ગુરુએ પોતાને એવો પલંગ પર અદ્ધર આકાશમાં ફેરવ્યો તથા જવરાપહારમંત્રને પાઠ કર્યો. એ પછી એમની સૂચનાનુસાર એ સાડીને બેગમના શરીર પરથી ઉતારીને એક પાટલા પર રાખી. નવાબ મૌન રહી આ બધી ક્રિયા જોઈ રહ્યા હતા. તે ક્ષણે તાવ ઉતરી જવાથી બેગમ બીછાના પરથી ઊભી થઈ. હાથ જોડી તેણે ગુરુને નમસ્કાર કર્યા. નવાબ અત્યંત હર્ષિત થશે. તેણે ગુને ચરણે એક હજાર અસરફીઓ ધરીને નમસ્કાર કર્યા. નિઃસ્પૃહિ ગુરુએ તેનો અસ્વીકાર કર્યો. ગુરુના ત્યાગમય જીવનથી નવાબ અત્યંત પ્રસન્ન થયો.
૧૪૫૧. પટ્ટાવલીમાં એવું પણ વર્ણન છે કે નવાબે પાટલા પર સાડીને કંપતી જેઈને ભયયુક્ત સ્વરે તેનું કારણ પૂછ્યું. ગુરુએ જણાવ્યું કે બેગમના શરીરમાં છ માસ થયાં જે શીતજવર રહેલો હો, તે આ સાડીની અંદર દાખલ થયેલ છે તેથી તે કંપે છે. વળી તે આવી જ રીતે છ માસ સુધી કયા કરશે. હવે આ સાડી કેાઈ એ પણ પોતાના શરીર પર ધારણ કરવી નહીં. જમીનની અંદર પંચ હાથ ઊંડે ખાડો ખૂંદીને તેમાં આ સાડીને દાટી દેવી, તથા તે પર ધૂળ નાખીને તે ખાડો પૂરીને સરખી જમીન કરી લેવી તથા તે પર કટક આદિ પાથરી દેવા. એવી રીતે ત્યાં નાખેલા કંટક આદિ પણ વાયુ વિના છ માસ સુધી કંયા કરશે, ઈત્યાદિ.
૧૪૫૨. નવાબે આગ્રહપૂર્વક મોકલાવેલી બે હજાર અસરફીઓને ગુરુના કહેવાથી સંઘના અગ્રણઓએ સ્વીકારી, જે દ્વારા પાલણપુરમાં મનહર ઉપાશ્રય બંધાવવામાં આવ્યું. વળી ધર્મમૂર્તિ સરિના ઉપદેશથી નવાબે તથા તેની બેગમે માંસ મદિરાના પ્રત્યાખ્યાન કર્યા, આચાર્ય પ્રત્યે અનન્ય ભક્તિ પ્રદર્શિત કરી તેમજ ધર્મવૃદ્ધિના નિમિત્તો પૂરા પાડી તેમણે મહાપુણ્ય ઉપાર્જન કર્યું. પાલણપુરને એ નવાબ કેણ?
૧૪૫૩. ધર્મમૂર્તિ સરિને પાલણપુરતા નવાબ સાથેને સમાગમ અને તેને પરિણામે નવાબે પ્રદર્શિત કરેલા જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અનુરાગ વિશે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. પદાવલીમાં નવાબના નામના નિર્દેશ નથી. બેગમનું નામ તેમાં કરિમા છે. આ નવાબ કોણ? એ અંગેની વિચારણા પણ અહીં પ્રસ્તુત બને છે. આ વિચારણું રાજકીય ક્ષેત્રે પણ અનાયાસે થોડું ડોકિયું કરાવી દે એવી છે.
૧૪૫૪. ધર્મમૂર્તિ સૂરિના સમાગમમાં આવેલ પાલણપુરને નવાબ દિવાન ગઝનીખાન ૨ જ સંભવે છે. તેને રાજ્યકાલ સં. ૧૯૩૨ થી ૧૬૭ર વચ્ચે ૪૦ વર્ષ સુધીની છે એમ તે વખતને રાજકીય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
થી ધમમૂર્તિસૂરિ ઇતિહાસ તપાસતાં જણાય છે. તેઓ મૂળ ઝાલેરના રાજ્યકર્તાઓ હતા. પાલણપુર પણ તેમના તાબા નીચે હતું. કમનશીબે એના સમયના પ્રારંભમાં જ એણે સાર્વભૌમત્વ ગુમાવી દીધું. સં. ૧૬૨૮ થી લગભગ ૧૭૯૪ સુધી આ રાજ્ય મોગલેને આધીન રહ્યું. તે અરસામાં નવાબ મલેક ગઝનીખાને “મહાખાન” અને “દિવાન 'ના માનવંતા ખિતાબે શહેનશાહ અકબરની સેવા બજાવી મેળવ્યા હતા. જાલેરને મોગલ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું માન મારવાડના રાજ્યકર્તા ગજસિંહને મળ્યું હતું. કર્નલ ટોડ રાજસ્થાનના ઇતિહાસમાં નેવે છે કે–ગજસિંહને પોતાની વીરતા પ્રદર્શિત કરવાને સૌથી પહેલે અવસર જારમાં જ મળ્યો હતો. તે જ સાધનભૂમિમાં તેની ભાવિ ઉન્નતિને માર્ગ ખુલ્લે થયો. તેણે જાલેર ( ત્યાં વિહારી પઠાણનું રાજ્ય હતું, જેના વંશજો હાલમાં પાલણપુરમાં રાજ્ય કરે છે) ગુજરાતના બાદશાહ પાસેથી ખુંચવી લઈને મોગલ સમ્રાટના રાજ્યમાં જોડી દીધું. વીરરસના પ્રેમી ભદ લોકેએ તેની વીરતાનું ઉત્તમ પ્રકારે વર્ણન કર્યું છે. દુષ્ટ પઠાણની સામે જવાને ગજસિંહને આજ્ઞા થઈ કે તરત જ તેઓ એ કાર્ય કરવા સજ્જ થઈ ગયા. રણવાદ્યો વાગવા લાગ્યાં અને તેને ધ્વનિ અબ્દગિરિ પર ગુંજવા લાગ્યો. આ વનિ સાંભળી તે પર નિવાસ કરતા સર્વ લેક કંપી ઉઠ્યા, જે કામ અલ્લાઉદ્દીને અનેક વર્ષો સુધી પરિશ્રમ કરીને પાર પાડયું. આ યુદ્ધમાં અનેક રાઠોડ વીરે માર્યા ગયા. કિન્તુ ગજસિંહે સાત હજાર પઠાણોને મારીને જાલેર હસ્તગત કર્યું અને ત્યાંને સર્વ માલ લૂંટી લીધો. ત્યાંથી તેને જે જે માલ પ્રાપ્ત થયો તે સર્વે તેણે પાદશાહની સેવામાં મોકલી આપો.'
૧૪૫૫. ગઝનીખાન એ પછી સમ્રાટ અકબરની સેવામાં દિલ્હી ગયો. ત્યાં સમ્રાટ તેના પ્રભાવશાળી વ્યકિતત્વથી પ્રભાવિત થયો. બનને વચ્ચે ઘનિષ્ટ પરિચય થતાં અકબરની ધાબેન સાથે વિવાહ કરી બાદશાહી ખાનદાન સાથે ગઝનીખાને સંબંધો હતા. મુનબુત તવારીખમાં આ લગ્નની બાબતમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે-“ છેવટે ગઝની ખાનને વિવાહ ખાનચી મીયાં મહમદ વફાની દીકરી સાથે કરવામાં આવ્યો હતો. વળી બાદશાહે પિતાની સેવાના બદલામાં ગઝનીખાનને તેમના વડવાઓની જાલેર રાજ્યની સનદ નવી કરી આપી અને ભિન્નમાલ, સાર વગેરે જhત કરેલાં પરગણાં ઉપરથી જપ્તી ઉઠાવી દઈ પાલણપુર, ડીસા તથા દાંતીવાડા વગેરે ચાર પરગણું બાનુ બેગમને પહેરામણીમાં તેમજ બક્ષિસ તરીકે આપ્યાં. આ ઉપરાંત ગઝનીખાનને અકબરે ગુજરાતના બાદશાહ તરફથી મળેલ “મલેકના ખિતાબ સાથે તેમના વડવાઓના “ખાન” અને “દિવાન 'ના હોદ્દાઓ લખી લાહોરની સુબાગીરી આપી; જુઓ ઈપીરીઅલ ગેઝેટિયર, વોલ્યુમ ૧૯, પૃ. ૩૫૩. આ બધા વર્ણને પરથી અનુમાન કરી શકાય છે કે ધર્મમતિમરિના સમાગમમાં આવેલો નવાબ તે ગઝની ખાન અને તેની બેગમ તે બાનુબેગમ જેને પદાવલીમાં કરિમા બેગમ તરીકે નિર્દેશ છે. ખંડન મંડન
૧૪૫. ધર્મમૂર્તિરિના સમયમાં ખંડન૫ટુ ઉપાધ્યાય ધસાગર તપાગચ્છમાં થઈ ગયા. તેમણે કદાગ્રહ અને ઉગ્ર સ્વભાવથી સમગ્ર જૈનશાસનની એકતા છિન્નભિન્ન કરી દીધી. એમના પિતાના ગચ્છમાં પણ ભાગ પાડ્યા ! એમની ખંડન પ્રવૃત્તિ જૈન સમાજને નીચું જોવડાવે એવી હીન હતી. એટલે જ તપાગચ્છ નાયકોએ એમને સંઘ સમકા એમના દુકૃત્ય માટે માફી મંગાવી અને એમને ગ૭ બહાર કરી એમના ગ્રંને અમાન્ય ઠરાવ્યા.
૧૪પ૭. એ અરસામાં વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી જુદા પડી લુંકા મત તથા અન્ય મતો ફૂટી નીકળ્યા. એ નવોદિત સંપ્રદાયો વચ્ચે સંઘર્ષ તો હતો જ, ત્યાં ધર્મસાગરે ખુદ વેતાંબર મૂતિ. પૂજક સંધમાં જ-ખરતર, અંચલ અને તપાગચ્છ વચ્ચે ભારે મતભેદ ઉભા કર્યા અને શાસનની એકતા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
અંચલગચ્છ દિગદર્શન જોખમાવી. તેમણે તપાગચ્છ સાચે અને બીજા બધા ગ૭ ખોટા જણાવી તેમના પર તત્ત્વતરંગિણી, પ્રવચન પરીક્ષા-કુમતિ મત મુદ્દાલ ઈત્યાદિ ગ્રંથ દ્વારા ઘણું ઉગ્ર પ્રહારો કર્યા. સં. ૧૬ માં “અભયદેવસૂરિ, ખરતરગલ્સા નહોતા” એવો પાટણમાં પ્રબળ વાદ કર્યો. તે વો તેમને શ્વેતાંબર સંપ્રદાયના
જુદા જુદા ગચ્છના આચાર્યોએ ઉભુત્ર પ્રરૂપણના કારણે જિન શાસનથી બહિષ્કૃત કર્યા. તપાગચ્છના નાયક વિજયદાનસૂરિએ ધર્મસાગરના ખંડનાત્મક ગ્રંથને જલશરણ કરાવા અને જાહેરનામું કાઢી “ સાત બોલ ની આજ્ઞા કાઢી અથડામણ નિવારી. સં. ૧૬૨૧માં ધર્મસાગરે ચતુર્વિધ સંઘ સમક્ષ માફી માગી. વિરોધ વધતાં હીરવિજયસૂરિએ સં. ૧૬૪૬ માં અમદાવાદમાં ગુરૂના સાત બેલ પર વિવરણ અને વધારે કરી “બાર બેલ” રૂપી આજ્ઞાઓ જાહેર કરી; એમાં ધર્મસાગરે પણ સહી કરી. આથી જૈન સમાજમાં ઘણી શાંતિ પ્રવતી.
૧૪૫૮. ધર્મસાગરની ખંડનાત્મક પ્રવૃત્તિથી પિતાના ગ૭માં કેવા ખરાબ પ્રત્યાઘાત પડ્યા તેનું એક જ ઉદાહરણ અહીં પ્રસ્તુત છે. ધર્મસાગરના ખંડનાત્મક ગ્રંથોને અપ્રમાણુ ગણી તપાગચ્છ-નાયક વિજયસેનસૂરિએ તેમને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યો હતો. તેમના શિષ્ય વિજયદેવસૂરિ વસ્થામાં ધર્મસાગરના ભાણેજ થતા હતા અને પરસ્પર બન્ને વચ્ચે પ્રેમ હતો તેથી ગચ્છ બહારની હીતનો પત્ર ધર્મસાગરે વિજયદેવસૂરિને લખ્યો કે જેના ઉત્તરમાં વિજયદેવસૂરિએ પત્રની અંદર જણાવ્યું કે “કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિવણ થયે તમને ગ૭માં લઈ લઈશું.” આ પત્ર માણસ દ્વારા મોકલ્યો, જેણે ભૂલથી તે વિજયસેનસૂરિના હાથમાં આવ્યો. પત્ર વાંચીને તપાગચ્છનાયકના હૃદયમાં પોતાના શિષ્ય માટે ભારે આઘાત થયો અને બીજા કોઈને ગમતિ નીમવાનો વિચાર રાખ્યો. જુઓ “જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ” પૃ. ૩૮૨. સંક્ષેપમાં ધર્મસાગરનાં કદાગ્રહભર્યા ખંડનાત્મક વલણને લીધે ખુદ તપાગચ્છમાં ભારે ભંગાણ પડયું અને દેવસૂર અને આણંદસર એમ બે પક્ષો થયા ! આ વિશે વિશદ ચર્ચા અહીં અસ્થાને છે.
૧૪૫૯. અંચલગચ્છ પર ધર્મસાગરે ઉગ્ર પ્રહારો કર્યા હોવા છતાં, આ છે તેના પ્રત્યાઘાત જણાવ્યા નથી. આવા ઉગ્ર વાતાવરણમાં પણ આ ગચ્છના કોઈ પણ આચાર્યે ધર્મપ્રચારનું કાર્ય પડતું મૂકીને ખંડન–મંડનમાં ઝંપલાવ્યું નથી કે પિતાના હૈયાને કલુષિત કર્યું નથી. ખરતરગચ્છ-નાયક જિનચંદ્રમરિ સં. ૧૬૧૭ માં પાટણમાં ચોમાસું હતા તે વખતે અભયદેવસૂરિ ખરતરગચ્છના હતા એમ સિદ્ધ કરવામાં અંચલગચ્છે પણ તેમને સહાય કરી. એ વર્ષના કાર્તિક સુદી ૭ ને શુક્રવારે એ વિશે વિચારણા કરવા બધા ગચ્છોના આચાર્યો એકત્રિત થયા. તેમણે ઘણું ગ્રંથ પછી નિર્ણય કર્યો કે નવાંગી વૃત્તિકર્તા શ્રી થંભણુ પાર્શ્વનાથ પ્રકટકર્તા અભયદેવસૂરિ ખરતરગચ્છીય હતા. ધર્મસાગર એ પ્રસંગે ઉપસ્થિત ન રહ્યા એટલે કાર્તિક સુદી ૧૩ ને દિવસે સૌએ તેમને જિનશાસન બહિષ્કૃત કર્યા. આ મતપત્રમાં અન્ય ગચ્છના આચાર્યો સાથે અંચલગચ્છીય પં. ભાવરને તથા “ધવલપર્સીયા આંચલિયા ગર” ના પંન્યાસ રંગાએ સહી કરી. આ મતપત્ર પર સર્વે મળીને ૩૨ સહીઓ છે.
* ૧૪૬૦. ખંભાતમાં પણ બધા ગાના આચાર્યોએ એકત્રિત થઈ એવા જ નિર્ણય કર્યો અને સૌએ મનપત્ર પર સહી કરી. સ્તંભતીર્થ મતપત્ર પર અંચલગચ્છીય પં. લક્ષ્મીનિધાને તથા પૂર્ણચંકે અન્ય ગોના અગિયાર આચાર્યોની સાથે રહીને સહી કરી. ઉક્ત બને મતપત્રો માટે જુઓ સમયસુંદર કૃત સમાચારી શતક' અધિકાર ૪.
૧૪૬1, ઐતિહાસિક બાબતમાં સાક્ષી આપ્યા સિવાય અંચલગચ્છીય શ્રમણોએ ખંડન–મંડનની પ્રવૃત્તિમાં જરાયે રસ દાખવ્યો નથી કે એ ક્ષુલ્લક પ્રવૃત્તિમાં, તેઓ ઘસડાયા નથી એ હકીત ખરેખર, નેધનીય છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૧ શ્રમણ પરિવાર
૧૪૬ ૨. ગચ્છનાયક ધર્મમૂર્તિસૂરિના સમયમાં થઈ ગયેલા શ્રેમ વિશે પ્રચુર પ્રમાણમાં માહિતીપૂર્ણ ઉલ્લેખ સંપ્રાપ્ત છે. એ વખતે પરિવ્રાજક અને પંડિત તરીકે અનેક શ્રમણોએ નામના પ્રાપ્ત કરેલી. એ વખતે અંચલગચ્છની અનેક શાખાઓ પણ ફલીફાલી પ્રવર્તતી હતી, જે કાળક્રમે લુપ્તપ્રાયઃ થતી રહી. એ શાખાઓએ ગની તેમજ જૈન શાસનની ભારે સેવા કરી તેને ગૌરવાન્વિત ઈતિહાસ હસ્તલિખિત ગ્રંથોમાં નિબદ્ધ છે.
૧૪૬૩. પહાવલીના કથનાનુસાર ધર્મમૂર્તિસૂરિને શિ–પરિવાર આ પ્રમાણે હતો: ૭ મહેપાધ્યાય, પ ઉપાધ્યાય; ૮ પ્રવર્તક, ૮૨ યતિ, ૫ મહત્તરા, ૧૧ પ્રવત્તિની, પ૭ સાવી. મહેપાધ્યાયોનાં નામ આ પ્રમાણે છે : (૧) રત્નસાગર (૨' વિનયસાગર (૩) ઉદયસાગર () દેવસાગર (૫) સૌભાગ્યસાગર (૬) લબ્ધિસાગર, હ) સુરસાગર. ઉપાધ્યાયોનાં નામ આ પ્રમાણે છે : (૧) સકલમૂર્તિ (૨) નાથાચંદ્ર (૩) માણિકચંદ (૪) રાજમૂર્તિ (૫) સકલકીતિ. એમના પરિવારમાં સાગર, મૂર્તિ, ચંદ્ર, કીતિ વિગેરે શાખાઓ પ્રાદુર્ભત થઈ, જ્ઞાનવર્સ્કન પ્રકૃતિ પ્રવર્તકના પરિવારથી વર્ધાનશાખા પ્રકટી.
૧૪૬૪. અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા એવી છાપ પડે છે કે ગચ્છનાયક સિવાય તે વખતે અન્ય કોઈ આચાર્યપદ-ધારક અંચલગચ્છમાં વિદ્યમાન નહોતા. વસ્તુતઃ એ સમજણ બ્રાન છે. પદાવલી કથિત શ્રમણોની નામાવલીથી અધિક પદધારક શ્રમણોની વિદ્યમાનતા અિતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થાય છે, એટલું જ નહીં અન્વેષણ દ્વારા એમ પણ જાણી શકાય છે કે તે વખતે આચાર્ય. પદ ધારક પણ હતા. તદુપરાંત સાધ્વી સમુદાયની બહુલતા પણ હતી. એ સંબંધક સંક્ષિપ્ત નિર્દેશ અહીં પ્રસ્તુત છે. મહાપાધ્યાય રત્નસાગરજી
૧૪૬૫. પટ્ટાવલી દ્વારા સ્પષ્ટ થાય છે કે રત્નસાગરજી તે વખતે અત્યંત આદરણીય સ્થાન ધરાવતા હતા. પદાવલીમાં વિધાન છે કે તેઓ ગચ્છમાં વય, દીક્ષા તથા જ્ઞાન પર્યાયથી વડિલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને ગમ્બેશપદે વિભૂષિત કર્યા પછી તેઓ મંત્રીની જેમ ગચ્છની સેવા કરતા રહ્યા. ગચ્છના . સર્વે સાધુઓને તેઓ સમદષ્ટિથી જોતા; તેમને ગ્રહણ, આવનાદિ શિક્ષા પ્રદાન કરવા ઉઘુક્ત રહેતા. તેઓ જનાગમ, ન્યાય, કાવ્ય, વ્યાકરણાદિ શાસ્ત્રોમાં નિપુણ અને મિષ્ટભાષી હતા. સમસ્ત ગ૭ની સારસંભાળ તેઓ ખંતથી કરતા. તેમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાએ, તેમણે પ્રતિબંધિત કરેલા શ્રાવકશ્રાવિકાઓ તથા તેમના હસ્તદીક્ષિત પ્રમાણેનું વર્ણન તેમના પ્રશિષ્ય વૃદ્ધિસાગરે ચઢાળિયામાં કર્યું છે એમ પણ પદાવલીમાં ઉલ્લેખ છે.
૧૪૬૬. સાધી ગુણશ્રી રચિત “ગુરુગુણ વિશી' નામક ગહુલી દ્વારા મહોપાધ્યાયજીના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાય છે. પ્રસ્તુત ગફુલી ગુણશ્રીએ સં. ૧૯૨૧ માં કપડવંજમાં ચોમાસું રહીને રચી હતી. જુઓ સોમચંદ ધારસી દારા સંપાદિત પદાવલી, પૃ. ૩૯૦. એને ઐતિહાસિક સાર નિક્ત છે.
૧૪ ૬૭. કચ્છના જખ્ખ ગામમાં દશા ઓશવાળ જ્ઞાતીય, નાગડા ગેત્રીય આસુ નામના શેઠની કર્મા નામની ભાર્યાની કુખે સં. ૧૬ ૨૬ ના પોષ દશમીની તિથિએ રતનશી નામના મનહર પુત્રને જન્મ થયો. બાળક સાત વર્ષનો થયો ત્યારે તેના માતપિતા મૃત્યુ પામ્યાં અને તેના કાકા રણસીએ તેને ઉછેર્યો
૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
શક્ય
અંચલગચ્છ દિગદર્શન સં. ૧૬૩૫ માં ધર્મમૂર્તિસૂરિ ત્યાં પધારતાં કાકાએ બાળકને વહોરાવ્યો. સં. ૧૬૪૧ ના મહા સુદી રના દિને ગુરુએ તેને દીવબંદરમાં દીક્ષા આપી રત્નસાગર નામ આપ્યું, આગમાભ્યાસ કરાવ્યા બાદ સં. ૧૬૪૪ ના વૈશાખ સુદી ૩ ના દિને વડી દીક્ષા આપીને તેમને કલ્યાણસાગરસૂરિના રિવ્ય તરીકે સ્થાપ્યા. પાછળથી મહોપાધ્યાય અને સં. ૧૬૪૮માં મુનિમંડલ નાયકપદે તેઓ પ્રસ્થાપિત થયા. તેઓ કલ્યાણસાગરસૂરિ સાથે વિહરતા રહ્યા. ગુએ તેમને વિદ્યામંત્રો આયા અને તેઓ વિશેષ પ્રકારે નિર્મળ ચારિત્ર્ય પાળવા લાગ્યા. સં. ૧૬૫૪ ના ફાગણ સુદી ૩ ના દિને મહોપાધ્યાયજીએ સુરતમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના મીઠડિયા ગોત્રીય શ્રેરી સ્વરૂપચંદે દશ હજાર દામ ખરચીને તેર મનહર જિનપ્રતિમાઓ
વિ. સં. ૧૫૫૫ માં રાધનપુરમાં પધાર્યા. ત્યાં બુહડ ગોત્રી મેઘણ શ્રેષ્ઠીએ તેમના ઉપદેશથી શીખે. શ્વરજીને સંઘ કાઢ્યો અને ત્રણ જિનબિંબો ભરાવી ચૈત્ર સુદી ૧૩ ના દિને પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેષ્ઠીએ સ્વામીવાત્સલ્ય પણ કર્યું. મહોપાધ્યાયજીના ઉપદેશથી સં. ૧૬૫૫ માં ખંભાત અને ભરૂચમાં શ્રાવકોએ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી, પાલણપુર નવાબની બેગમને છમાસી જવર દૂર કર્યો અને તેથી રત્નસાગરજીનો યશ સર્વત્ર વિસ્તર્યો. તેઓ સાધુના પાંચે આચારો અતિચાર સહિત પાળતા હતા, પાંચે સમિતિને ધારણ કરતા હતા; મન, વચન અને કાયાને ગોપવીને ચાલતા હતા, તથા કામ અને કપાયને નિવારતા હતા. સં. ૧૭૨૦ ના પિષ સુદી ૧૦ ના દિને ગુરુ કપડવંજમાં શુભ ધ્યાનથી દેવગતિને પામ્યા.
૧૪૬૮. રત્નસાગરજીના સંસારપક્ષીય કાકા રસીએ સં. ૧૬૫૧ માં કલ્યાણસાગરસૂરિ જખૌમાં ચાતુર્માસ રહેલા ત્યારે તેમની ઘણી ભક્તિ કરી અને શ્રાવકના બારે વ્રત નિયમપૂર્વક સ્વીકાર્યા હતા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે.
૧૪૬૯. વર્ધમાન–પદ્મસિંહશાહે ભદ્રાવતીથી કાટેલા શત્રુંજયતીર્થના વિશાળ સંઘમાં રત્નસાગરજી ગચ્છનાયક સાથે જ રહેલા એમ “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠ ચરિત્ર'ના વર્ણન દ્વારા જણાય છે. કલ્યાણસાગરસૂરિના દેહાવસાન સુધી તેઓ ગુના સાનિધ્યમાં જ રહ્યા અને એમની સવિશેષ પ્રીતિ સંપાદન કરેલી. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સં. ૧૭૭માં ગુના અંતિમ ચાતુર્માસ વખતે રત્નસાગરજી ભૂજમાં “મેઘના ગરવ સમાન ગંભીર ધ્વનિ થી વ્યાખ્યાન સંભળાવતા હતા.
૧૪૭૦. ધર્મસાગરજ પટ્ટાવલીમાં મહાધ્યાયજીના ચાર શિષ્યો આ પ્રમાણે જણાવે છે : (૧) મેઘસાગર (૨) સુમતિસાગર (૩) વિબુધસાગર (૪) સુરસાગર. એ ઉપરાંત એમના બીજા પણ અનેક શિષ્ય હતા એમ પ્રાચીન સાહિત્યમાંથી ઉલ્લેખો મળી રહે છે, જેમાંના કેટલાંક નામો આ પ્રમાણે છે: (૧) મનમોહનસાગર (૨) સંયમસાગર (૩) નવસાગર (૪) પદ્મસાગર જેમના શિષ્ય ધીરસાગર શિષ્ય રિદ્ધિસાગર થયા. ઉકત શ્રમણે વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. એમના આજ્ઞાવત શિખ્યા ગુણશ્રીજી વિશે નેધી ગયા છીએ. એ ઉપરાંત પણ અનેક સાધુ-સાધ્વીઓ એમના પરિવારમાં હશે, જેની પ્રતીતિ તેમના “મુનિગણ નાયક’ એવા બિરુદ દ્વારા થઈ શકે છે.
૧૪૭૧. મહોપાધ્યાયજીનો વિવાર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તરફ સવિશેષ હશે એમ ઉપર્યુકત ઉલેખ દ્વારા જણાય છે. મારવાડ તરફ પણ તેમણે પદાર્પણ કર્યું હતું. ત્યાંના વાલેરા ગામમાં એમના શિષ્ય મેઘસાગરજીને તેમણે સં. ૧૬૭૦ માં ઉપાધ્યાય પદે વિભૂષિત કર્યા.
૧૪. રત્નસાગરજીનું નામ આ ગચ્છના ઇતિહાસમાં બીજી એ રીતે અમર રહેશે કે અંચલ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૩ ગચ્છને વર્તમાન શ્રમણ સમુદાય એમની શિષ્ય પરંપરામાંથી છે. અંતિમ ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિ પછી રત્નસાગરજીની શિધ્યપરંપરાના શ્રમણોએ ગ૭ના નેતૃત્વની વિકટ ધરા વહન કરી અને નામશેષ થતા જતા ગ૭નું સંગઢન સુદઢ કરી તેની ધર્મપ્રવૃત્તિને પુનઃ ચેતનવંતી કરી. આ હકીકત આ ગચ્છના ઈતિહાસમાં અત્યંત નોંધનીય છે, જે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. અહીં માત્ર એમની શિષ્ય પરંપરાના શ્રમણોને નામોલ્લેખ જ બસ થશે : (1) રત્નસાગર (૨) મેધસાગર (૩) વૃદ્ધિસાગર (૪) હીરસાગર (૫) સહજસાગર (૬) માસાગર (૭) રંગસાગર (૮) ફતેહસાગર (૯) દેવસાગર (૧૦) સ્વરૂપસાગર (૧૧) ગૌતમસાગર, જેમણે ક્રિોદ્ધાર કરીને આ ગચ્છના ઈતિહાસમાં નવો તબકકો પ્રવર્તાવ્યો. કવિ ડુંગર
૧૪૭૩. વા. ક્ષમાસિંધુના શિષ્ય કવિ ડુંગરે સં. ૧૯૨૦ ના ચૈત્ર વદિ ૨ ને બુધવારે સિકંદરાબાદમાં રહીને ૮૩ ગૂર્જર કડિકામાં “હોલિકા ચોપાઈ રચી. આ કવિએ ૧૩ કંડિકામાં “ખંભાત ચિત્ય પરિપાટી' ની તથા ઉપ કંડિકામાં બનેમિનાથ સ્તવન ” ની રચના પણ કરી. જુઓ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૩૮-૪૦.
વાચક મૂલા
૧૪૭૪. વા. રત્નપ્રભના શિષ્ય વા. મૂલાએ સં. ૧૬૨૪ ના ફાગણ સુદી ૧૧ ના દિને સાચારમાં રહીને ૧૩૪ ગૂર્જર કંડિકામાં “ગજસુકુમાલ સંધિ” રચી. પ્રો. વેલણકરે “જિનરત્નકેશ” પૃ. ૧૦૨ માં આ ગ્રંથને “ગજસુકુમાલ ચતુદી ” તરીકે નોંધ્યું છે. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૧૦ માં ઉક્ત ગ્રંથના કર્તા તરીકે રત્નપ્રભ શિવ જણાવે છે તે આ ગ્રંથકર્તાને જ ઉલ્લેખ છે.
૧૪૭૫. વા. મૂલાએ ધર્મમૂર્તિસૂરિના ગચ્છનાયકત્વ સમયમાં “ચત્યવંદન ” ની રચના કરી, જે ઉપયુક્ત કૃતિ પછીની રચના છે. ગ્રંથના અંત ભાગમાં કવિ પિતાના વાચકપદનો ઉલ્લેખ કરે છે. જુઓ ભીમશી માણેક સંપાદિત પંચ પ્રતિક્રમણ સૂત્ર. વાચક નાથાગણિ
૧૪૭૬. પઢાવલીમાં ઉલ્લેખ છે કે સં. ૧૬૬૬ માં પાલીનગરમાં સાચીહર જ્ઞાતીય નથમલ નામને બ્રાહ્મણ ધર્મમૂર્તિસૂરિના સંપર્કમાં આવ્યો. તે કાબેલ લહિયો હતો. આચાર્ય એના સુંદર અક્ષર જોઈ પ્રસન્ન થયા. તે વ્યાકરણ અને સંસ્કૃતમાં પણ નિપુણ હતો. પત્નીનાં મૃત્યુ બાદ તે એકાકી જીવન જીવે હતો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી નથમલે દીક્ષા લીધી અને તેનું નાથાગણિ નામ રાખવામાં આવ્યું. દીક્ષા બાદ તેમણે ગ્રંથોદ્ધારનું કાર્ય ખંતથી ઉપાડયું. જયસિંહસૂરિ પ્રભૂતિ અંચલગરછના આચાર્યોએ રચેલા અનેક ગ્રંથની એમણે સુંદર પ્રતા લખી. એમના શિષ્ય ધર્મચકે પણ અનેક ગ્રંથોની પ્રતિ લખી હતી. ગોરજી માણેકરજી
૧૪૭૭. સમગ્ર કચ્છ ઉપર જાડેજા વંશની એકસૂત્રી સત્તા સ્થાપનાર ખેંગારજી પહેલાના ધર્મગુરુ. તરીકે અંચલગચ્છીય ગોરજી માણેકરજી કચ્છના ઈતિહાસમાં ભારે કીતિ પામ્યા છે. મહાકવિ નહાનાલાલે વંથલી જૈન પરિષદ-પ્રતિશ્કેત્સવ વખતે જણાવ્યું હતું કે વનરાજ ચાવડાને શીલગુણસૂરિને આશ્રય
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શને મુખ્ય હતે. જો તેમ ન થયું હતું, તે પાટણ તથા સોલંકી રાજ્ય હેત નહિ, એટલું જ નહિ પણ ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી (પાટણ) રહ્યું છે જેને જ આભારી છે, કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું, તે માટે સાત સિકાના ઈતિહાસમાંથી ઘણું મળે છે.” (“જૈન”, ૨૭–૪-૨૫). હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને સંપર્ક પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. કચ્છના રાજ્ય વિશે પણ કહી શકાય કે જે માણેકમેરજીને આશ્રય મહારાવ ખેંગારજીને ન મળ્યો હોત તો કચ્છનો ઈતિહાસ જુદી રીતે જ લખાયો હોત.
૧૪૭૮. માણેકમેરજીના જીવનવૃત્તની સાથે કચ્છના રાજ્યનો ઈતિહાસ સંકળાયેલ હોઈને તે વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અહીં પ્રાપ્ત થાય છે. ખેંગારજીના પિતા હમીરજી અને જામરાવળ, જેણે જામનગરની ગાદી સ્થાપેલી, તેમની વચ્ચે વેરભાવ જાગે. જામરાવળના પિતા લાખાનું ખૂન કરવામાં હમીરઅને હાથ ન હોવા છતાં, જામરાવલે કપટ કરી તેમનું નિકંદન કાઢી નાખ્યું. સદ્ભાગ્યે જામરાવલે તેમને આપેલા નિમંત્રણ વખતે હમીરજીના ત્રણ કુંવરો–ખેંગારજી, સાહેબ અને રાયબજી તે વખતે બારા જાગીરમાં ગયા હતા. સ્વામી–ભક્ત છછર ખુદ પિતાના માલિક હમીરજી સાથે બારા ગયો હતો, પણ તેને આ ખૂનખાર કૃત્યની ગંધ આવવાથી હમીરછ કપાઈ મૂઆ તે પહેલાં જ તે નાસી છૂટયો હતો. તે વિંઝાણ આવ્યો અને એક સારે ઊંટ મેળવી બે કુંવરને તે પર બેસાડી ભાગી છૂટયો. માર્ગમાં
કલી આડી આવી. જામરાવલના લોહીથી ખરડાયેલા હાથમાંથી એ બન્ને રાજકુંવરે કેવી રીતે છટકવા પામ્યા, તેની હકીક્ત કચ્છની અતિ પ્રખ્યાત કીર્તિ-કથાઓમાંની એક છે. અહીં એને વિસ્તાર અપ્રસ્તુત છે.
૧૪૭૯. આ કુંવરે કચ્છમાં આશ્રય મેળવી શકે તેમ ન હતું. દેદે જે વાગડમાં હતો, તે તેઓના દુશ્મન રાવળનો મિત્ર હતો. દુશ્મને એ પીછો પકડે હેવા છતાં તેઓ રણ પાર કરી ધ્રાંગધ્રા રાજ્યના ચરાડવા ગામે સહિસલામત આવ્યા. અહીં માણેકમેરજી સાથે તેમનો સમાગમ થયો. ભીખારીના વેશમાં હોવા છતાં બન્ને કુમારેને જોઈ ગેરછ બોલી ઉઠયા–“આ બને અનાથ બાળકો રાજવંશી લાગે છે. તેમને એક ચક્રવર્તી રાજા થશે.” પ્રથમ તો છછરબૂઢાને શંકા ગયેલી અને તેણે તલવાર પણ ખેંચેલી. પરંતુ જ્યારે માણેકમેરજીએ ભવિષ્યવાણી ઉચ્ચારી ત્યારે જાસૂસ હોવાની તેની શંકા નિર્મૂળ થઈ ગઈ. ગોરજીએ તો એમ પણ કહ્યું કે આ ભવિષ્ય જે બટું પડે તો મારી બધી વિદ્યા ખોટી છે એમ હું સ્વીકારીશ.” માણેકબેરજી એમને પિતાની પિશાળમાં તેડી ગયા, ત્યાં તેમની દરેક પ્રકારે ખાતર બરદાસ્ત કરી અને રાત્રે વિશ્રામ કરાવ્યો. સવારે જ્યારે તેઓએ વિદાય માગી, ત્યારે માણેકબેરજીએ કુંવર ખેંગારજીને એક ચમત્કારી સાંગ-ભાલું બક્ષિસ કરીને ભવિષ્ય ભાખ્યું છે ? આ સાંગ વડે તમે ઘણ કાર્યો કરશે.” ગોરજીએ બન્ને કુંવરને પિતાના આશીર્વાદ આપ્યા અને ખાસ સુચના આપી કે અમદાવાદ શહેરમાં દાખલ થતી વખતે તમારે ઊંચા કદના કાળા ઘોડા ઉપર બેસીને જ દાખલ થવું. પણ તે વાહન તદ્દન વેળા કે કાળા રંગનું હોવું જોઈએ.
૧૪૮૦. માણેકમેરજીના આશીર્વચન પ્રમાણે બધું થયું. ગોરજીએ આપેલી માંગથી સિંહને વધ કરી અમદાવાદના સુલતાન મહમદને બચાવ્યો, જેના બદલામાં મહારાવના ઈલ્કાબની સાથે તેમને સૈન્ય સાથે મોરબી જવાની મંજુરી મળી. ખેંગારજી અને તેમના ભાઈએ સુલતાને આપેલા સિન્ય વડે પિતાના પરાક્રમ બળથી મોરબીમાં રહીને કચ્છની ગાદી મેળવવા બૃહ ગોઠવ્યો, જેમાં તેઓ સફળ થયા. જામરાવળે કચ્છ છોડીને હાલારમાં આવી જામવંશની ગાદી સ્થાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂતિસૂરિ
૩૬૫ ૧૪૮૧. ખેંગારજીને કચ્છની ગાદી પ્રાપ્ત થતાં જ તેમણે પોતાના પરમ ઉપકારી ગોરજી માણેકમેરજીને કચ્છ તેડાવ્યા. ભૂજમાં જ તેમણે મોટી પિશાળની સ્થાપના કરી અને માણેકમેઇને તેના વડા સ્થાપ્યા. મહારાવ ખેંગારજીની સાંગ તથા ગોરજી તરીકેનું પોતાનું સ્થાન સંભાળવા માણેકબેરજી ત્યારે ચરાડવાની પોશાળથી ભૂજની મોટી પોશાળમાં આવ્યા ત્યારે પિતાની સાથે હીરા-માણેક જડિત અંબાજીની મૂર્તિ લાવ્યા હતા.
૧૪૮૧-. પ્રો. વિલિયમ્સ શિબુકે “બ્લેક હિલ્સ ' નામના ગ્રંથમાં માણેકબેરજી વિશે ગૌરવાન્વિત ઉલ્લેખ કર્યા છે. તેઓ વિશેપમાં નોંધે છે કે ગોરજીઓ માટે એક ખાસ પ્રકારની ટોપી નિયત થયેલ છે. જેની બનાવટ ખેંગારજીએ વધ કરેલ સિંહના કાન તથા પૂછડીની યાદ આપે તેવી રીતે કરવામાં આવી છે. આ ટોપીના મધ્ય ભાગમાં માણેકબેરજીને ખેંગારજીએ જે માણેકની ભેટ આપી હતી, તે જડી દેવામાં આવ્યું છે.
૧૪૮૨. મહારાવે પ્રચલિત કારીગરીવાળાં ખાસ બંધાવેલાં મકાનમાં ગેરના વંશજો આજ પર્યત ભૂજમાં રહે છે. માણેકબેરજી તે ગાદીના પ્રથમ ગરજી અથવા રાજગુરૂ તરીકે સ્થપાયા. કચ્છના રાજકુમારોએ ભૂજની મોટી પિશાળમાં જ વિદ્યાભ્યાસ કર્યો છે. રાજ્યના ભાટ કવિઓને પણ આ ગરજી મૌખિક રીતે વિદ્યા ભણાવતા અને સૂચનાઓ આપતા. માણેકમેરજની પરંપરાના પદમમેરજ સારા વિદ્વાન હતા. કચ્છની ગાદી સ્થાપવામાં માણેકમેરજીએ જે પ્રેરણા અને આશ્રય આપ્યાં તેની મહારાજે ભારે કદર કરી અને તેના બદલામાં તેમને રાજ્ય તરફથી વંશપરંપરાગત હક્કો આપ્યા, અંચલગચ્છના ઇતિહાસમાં માણેકરજી એક સુવર્ણ પૃષ્ણ પૂરું પાડી ગયા છે. તેમણે પ્રાપ્ત કરેલ રાજ્યાશ્રય દ્વારા તેઓ જૈનધર્મના સિદ્ધાંતોને પ્રચાર કરવામાં યશવીનીવડ્યા. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિની મહાન કારકિર્દીની તેઓ પૂર્વભૂમિકા તૈયાર કરતા ગયા.
૧૪૮૩. માણેકરજીએ ખેંગારજીને આપેલી ચમત્કારી સાંગ ભૂજની મોટી પિશાળમાં બહુ જ આદરપૂર્વક જાગીરની બીજી કીમતી વસ્તુઓ સાથે જાળવી રાખવામાં આવી છે. માણેકમેરછના આશીવચનથી તથા તેમણે આપેલી આ સાંગની મદદથી ખેંગારજી કઈ પુરાણપ્રસિદ્ધ વીરપુરુષ જેટલું માન પામ્યા. પ્ર. શિબુક કચ્છના ઉક્ત તવારીખ ગ્રંથમાં નોંધે છે કે આ બરછીને તેના પવિત્ર સ્થાનમાં પડેલી. જેવાને લાભ પરદેશી લેકેને બહુ મળ્યો જણાતો નથી. જો કે મોટા ઉત્સવોના પ્રસંગે તેને પૂર્ણ વિધિપૂર્વક બહાર લઈ આવવામાં આવે છે. દશેરાના દિવસે તેનું પૂજન થાય છે.
૧૪૮૪. માણેકરછના વ્યક્તિગત જીવન વિશે ઝાઝું જાણી શકાતું નથી. મહારાવના સમાગમ પહેલાં–એટલે કે સં. ૧૫૬૨ પહેલાં તેઓ ચરાડવાની પોશાળમાં રહેતા હતા. સં. ૧૫૯૬ માં જામ રાવળે કરછ છેડી શ્રાવણ સુદી ૭માં હાલારમાં પોતાની ગાદી સ્થાપી. એ અરસામાં માણેકમેરજી મહારાવ ખેંગારજીના તેડાવવાથી કચ્છમાં પધાર્યા હશે એ વાત ચોક્કસ છે. કેમકે જામરાવળના ચાલ્યા ગયા પછી જ ખેંગારછ કછ ઉપર રાજ્યશાસન સ્થાપી શકયા. અલબત્ત, તેમને એ પછી પણ ઘણું દુશ્મનને નમાવવા પડવ્યા. પરંતુ કચ્છનું રાજ્ય મેળવ્યા પછી થોડા જ સમયમાં પોતાના ઉપકારીને કચ્છમાં તેડાવવાનું તેઓ ચૂક્યા નહીં હોય. શરુઆતમાં તેમણે પોતાની રાજધાની અંજારમાં રાખી પરંતુ સાતેક વરસ બાદ ભૂજમાં ખસેડી. એટલે સં. ૧૬૦૩ના અરસામાં તેમણે ભૂજમાં મોટી પિશાળ બંધાવી આપી હશે, અને માણેકરજીને તે સુપ્રત કરી રાજગુરુ તરીકે તેમને ત્યાં સ્થાપ્યા હશે. તે પછી સદાને માટે તેઓ ભૂજમાં જ રહ્યા હશે. કચ્છના મહારાવે એમને ઉપાધ્યાયપદ અપાવ્યું હતું. તેમના તથા તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
અંચલગચ્છ દિગ્દર્શન શિષ્ય પરંપરાના નામની પાછળ “મેરજી” પ્રત્યય આવતે હેઈને તેઓ અંચલગચ્છની મેરુ શાખાના હતા એમ ચેકસ થાય છે. ઉચ્ચારણની સરળતા માટે મેજીમાંથી મેરજી શબ્દ અસ્તિત્વમાં આવ્યું હેવાનું જણાય છે. અંચલગચ્છની અનેક શાખાઓમાં એક મેર શાખા પણ હતી, જેના અનેક શ્રમણે વિશે ઘણા ઉલ્લેખો ઉપલબ્ધ બને છે. વાયસુંદર
૧૪૮૫. ૫. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ની પ્રત રાયસુંદરે લખી. પ્રતપુષિકા દ્વારા સૂચિત થાય છે કે ધર્મમૂર્તિસૂરિના સાનિધ્યમાં એમના આજ્ઞાતિ પર સાધુઓ અને ૪ સાધ્વીઓ મળીને ૯૨ના પરિવારે ક્રિોદ્ધાર કર્યો. રાયસુંદરની ગુરુપરંપરા આ પ્રમાણે છે: વા. પ્રર્માનંદક્ષમાવઠું-જ્ઞાનલાભ-નિધનલાભ-ભુવનલાભ-દેવસુંદરહીરસુંદર–આણંદસુંદર-સુંદર. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૬૩ર. વિાચક સહજન
૧૪૮૬. વા. સહજરત્ન સં. ૧૬૦૫ ના કાર્તિક સુદી ૧૭ ને રવિવારે નિંધરારી ગામમાં રહીને “વૈરાગ્યવિનતિ” નામક ગૂર્જર પદ્ય કૃતિ રચી. સં. ૧૬૧૪ના આ સુદી ૧૦ને દિને કાવિઠાનગરમાં રહીને તેમણે “વીસ વિહરમાન સ્તવન' રચ્યું તથા ૨૩ કંડિકામાં “ગુણસ્થાનક ગર્ભિત વીર સ્તવન' સં. ૧૬૦૫ પહેલાં રચ્યું કેમકે એ કૃતિમાં સહજરત્ન મુણિંદ” એ ઉલ્લેખ છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૧, ૧૯૯-૨૦૦; ભા. ૭, પૃ. ૬૭ર-૩. વાચક રાજકીતિ
૧૪૮૭. ૫. ક્ષમાકીર્તિગણિના શિષ્ય વા. રાજકીતિએ સં. ૧૬૪૮ માં “મૃગાંક પદ્માવતી ચરિત્ર” ની પ્રત આગરાકેટમાં રહીને લખી. રાજકીર્તિના ગુબંધુ ૫. ગુણવર્ધન થયા. તેમના મૃતસાગર, થાકીર્તિ તથા વિજયનીતિ વિગેરે શિષ્યો હતા. સ્વણચંદ્ર
૧૪૮૮. રણચંદ્ર સં. ૧૯૬૨માં રાયધણપુરમાં “દાદાવ્રત કથા'ની પ્રત લખી. વાચક વેલરાજ
૧૪૮૯. વા. વેલરાજ ૧૬ મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા. એમના અંગત જીવન વિશે પ્રકાશ પાડી શકાતું નથી પરંતુ એમની શિષ્ય પરંપરામાં કેટલાક સારા ગ્રંથકાર થઈ ગયા હોઈને એમને નામોલ્લેખ અનેક ગ્રંથોમાં જોવા મળે છે. એમના શિષ્યનું વંશવૃક્ષ રજૂ કરવું અભીષ્ટ છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મભૂતિરિ
વા. વેલરાજ (સં. ૧૫૫. લગભગ)
ઉપ. પુસ્થલબ્ધિ
વા. લાભશેખર
વા. કમલશેખર
ઉપા. ભાનુલબ્ધિ
વા. સત્યશેખર
મેધરાજ
વા. વિનયશેખર
વા. વિવેકશેખર
રવિ શેખર
ભાવશેખર
વિજયશેખર
ભવનરશેખર
ભુવનશેખર
બુદ્ધિશેખર
રાજશેખર
રત્નશખર
લક્ષ્મીશેખર
કપૂરશેખર
લાવણ્યશેખર
અમૃતશેખર
જ્ઞાનશેખર
મુનિ જવા (સં. ૧૮૫૦)
મહોપાધ્યાય પુસ્થલબ્ધિ શિષ્ય ઉપાધ્યાય ભાનુલબ્ધિ
૧૪૯. વા. વલરાજ શિ. મહોપાધ્યાય પુણ્યલબ્ધિ શિ. ઉપાધ્યાય ભાનુલબ્ધિ સં. ૧૬૦૫ થી સં. ૧૬૩૩ માં વિદ્યમાન હતા. એમના ઉપદેશથી એ વર્ષના દ્વિતીય વૈશાખ સુદી ૧૦ ને દિવસે કાલિકાચાર્ય કથાની પ્રત નાગપુરમાં લખાઈ એસવંશીય કાલાપરમાર ગેત્રીય સા. ફૂલણ પુત્ર સા. પાતાલ પુ. શ્રીવંત પુ. માંડા, સા. સાંડા, સોહિલ, મોહિલ; સેહિલભાર્યા સુહા, પુન્યપાલ સહિત કુટુંબે એ પ્રત લખાવી એમ પુપિકા દારા જાણી શકાય છે. જુઓ :
सं० १६०५ वर्षे द्वितीय वैशाख सुद १० दिने श्री अंचलगच्छे । ओसवाल शातीय ॥ कालापरमार (गोत्रे) सा० फूलण पुत्र सा० पाताल पु० श्रीवत पुत्र मांडा सा० सांडा.। सोहिल मोहिल । सोहिल भार्या सुहादे पुन्यनीपाल सहितेन । नागपुरनगरे वॉ० श्री
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
હ૬૮
અંચલગચ૭ દિગ્દર્શન वेलराजगणि शिष्य पुन्यलब्धि महोपाध्याय तत् शिष्य उपाध्याय भानुलब्धि सा० सहितेन ॥
૧૪૯૧. ઉપા. ભાનુલધિના આજ્ઞાવતી શિડ્યા સાધ્વી ચંદ્રલક્ષ્મી અને તેમની શિષ્યા કરમાઈ શિ. પ્રતાપશ્રી ઈત્યાદિનો નામોલ્લેખ “જ્ઞાનપંચમી કથા” ની પ્રત પુષ્પિકા દ્વારા મળી રહે છે. ઉક્ત પ્રત સં. ૧૬ ૧૯ ના માગશર સુદી રને શુક્રવારે જલાલુદ્દીન અકબરના રાજ્યમાં મેવાત મંડલ અંતર્ગત તિજારા નગરમાં ધર્મમૂતિસૂરિના પટ્ટનાયકકાલ દરમિયાન લખાઈ. સં. ૧૬૩૩ ના ભાવ સુદી ૧૫ ને શુક્રવારે રય. વડી નગરમાં ભાનુલબ્ધિના શિષ્યા સાધ્વી કરમાઈના પાનાર્થે સેવકકૃત “ઋષભદેવ વિવાહલું "ની પ્રત ખેમરાજે લખી એમ પ્રત પુપિકા દ્વારા પ્રતીત થાય છે.
૧૪૯૨. મેવાત અંતર્ગત તિજારામાં, મધ્યપ્રદેશના નાગપુરમાં, યેવડી નગરમાં ભાનુલબ્ધિને સવિશેષ વિહાર હતો. શક્ય છે કે તેઓ રાજસ્થાનના હોય અને ગુજરાત બહાર બહુધા વિચર્યા હોય. તિજાપાનગરમાં સં. ૧૬૩૦ ના માગસર વદિ ૮ ને સોમવારે, પાતશાહ જલાલુદ્દીન અકબરના રાજ્યમાં “પપાતિકસૂત્ર વૃત્તિ ની એક પ્રત એમના વાંચનાર્થે લખાઈ. જુઓ પુષ્પિકા–
संवत् १६३० वर्षे मार्गसर वदि ९ सोमवारे श्री अंचलगच्छे वा० श्री वेलराज शिप्य श्री पुण्यलब्धि महोपाध्याय शिष्य श्री भानुलब्धि उपाध्याय वाचनाय लिखिता तिजारामध्ये पातिसाहि जलालुदीन अकबरराज्ये ॥
૧૪૯૩. બીકાનેરના શ્રી વાસુપૂજ્ય મંદિરની ધાતુમતિ ઉપર ભાનુલબ્ધિને પ્રતિષ્ઠાલેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
सं० १६०१ ५० ज्येष्ठ सु० ८ श्री अञ्चलगच्छे वा० वेलराज ग० शि० उपा० श्री पुण्यलब्धि शि० श्री भानुलब्धि उपाध्याय स्वपूजन श्री चिन्तामणि पार्श्वनाथः । જુઓ “બીકાનેર લેખ સંગ્રહ ' લે. ૧૩૯૩. નાહટા સંપાદિત. આ લેખને આધારે ભાનુલબ્ધિ રાજસ્થાન તરફના હોય એ મતને વિશેષ પુષ્ટિ મળે છે. સં. ૧૬૦૧ માં પણ તેઓ ઉપાધ્યાયપદે હેઈને તેઓ સં. ૧૫૮૦ ની આસપાસ જગ્યા હશે. સં. ૧૬૩૩ ને ઉપયુક્ત ઉલ્લેખ અંતિમ છે. એ તેઓ સ્વલ્પ જીવ્યા હશે. ભાનુલબ્ધિના શિષ્યો તરીકે મેઘરાજ, ખીમરાજ વિગેરેના ઉલ્લેખ મળે છે. મેઘરાજા
૧૪૯૪. ઉક્ત ભાનલબ્ધિના શિષ્ય મેઘરાજ સત્તરભેદી પૂજાના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. એ પૂજાનું મહાઓ અંચલગચ્છમાં વિશેષ છે. આ ગ્રંથકર્તાએ “ ઋષભ જન્મ” તથા “ જ્ઞાતા ૧૮ અધ્યયન’ નામક ગ્રંથ પણ લખ્યા છે. વિજ્યશીલ
૧૪૯૫. વા. હેમરશીલના શિષ્ય વિજયશીલે સં. ૧૬૪૧ના ભાવ વદિ ૧૧ને શુકે ખલાવેલીપુરમાં ચોમાસું રહીને ૬૩૧ કંડિકામાં “ઉત્તમ ચરિત” અપનામ “ઋષિરાજ ચરિત એપાઈ રચી. જુઓઃ ગૂ. ક. ભા. ૩, પૃ. ૭૭૪-૫. વિજયશીલના શિષ્યો જસકીર્તિ, દયાશીલ વિગેરે પણ સાહિત્યકારે હતા. વાચનાચાર્ય કમલશેખર :
૧૪૯૬. વાચક વેલરાજ ગણિ શિ. વા. લાભશેખરગણિના શિષ્ય વાચક કમલશેખર ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધ છે. તેઓ શેખરશાખાના હતા. ૧૭ મી શતાબદીમાં એ શાખાને વિસ્તાર ઘણે હાઈને તેમાંથી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૬૯ પાલીતાણય પ્રશાખા પ્રાદુભૂત થઈ. આ પ્રશાખાને નિદેશ નયનશેખર કુલ “યોગરનાકર ચેપઈ” (રચને સ. ૧૭૭૬ ) માં આ પ્રમાણે છે--
તાસ નઈ પપિ શાખા ઘણી એક એક માંકિ અધિકી ભાગી, પંચ મહાવ્રત પાલઈ સાર ઈસા અઇ જેહના અણગાર. તે શાખામવિ અતિ ભલી પાલીતાણ શાખા ગુનિલી.
પાલીતાચાર્ય કહીઈ જેહ આ ગપતિ જે ગુણગેહ. પાલીતાણીય શાખાને નિર્દેશ કર્યા પછી કવિ પોતાના ગુરુની પરંપરા આ પ્રમાણે વર્ણવે છે : પુણ્યતિલકરિની ૧૬ મી પાટે વા. સુમતિશેખર થયા. તેમના શિષ્ય વા. સૌભાગ્યશેખર શિ. વા. જ્ઞાનશેખર શિ. નયનશેખર.
૧૪૮૭. કમલશેખર પાલીતાણીય શાખાના હતા એમ વિવેકશેખર શિ. વિજયશેખર કૃત “ચંદરાજા ચોપાઈ' (રચના સં. ૧૬૯૪) દ્વારા સૂચિત થાય છે.
આનાકારી ભલા, પાલીતાણા વંસિ રી ભાઈ કમલશેખર વાચક પદઈ સાધુમઈ થયા અવતંસ રી ભાઈ તસ શિષ્ય વાચક જાણદી સત્યશેખર ગણિચંદ રી માઈ
શિષ્ય વાચક કલનિલઉ, વિવેકશેખર મુણિંદ રી ભાઈ ૧૪૯૮. કમલશેખર ક્યાં અને ક્યારે જમ્યા, તેમના માતાપિતા કોણ હતાં ઈત્યાદિ તેમના અંગત જીવનની બાબતો પ્રકાશમાં આવી શકી નથી. અલબત્ત, તેમની કૃતિઓને આધારે એમના જીવનકાલને અને કેટલીક અન્ય બાબતોને નિર્ણય કરી શકાય એમ છે. તેમની બે પદ્યકૃતિઓ ઉપલબ્ધ છે. “નવતત્ત્વપઈ' ( ૬૫ કંડિકામાં) સં. ૧૬૦૯ ના આસો ૩ ને દિવસે તેમણે સુરતમાં ચોમાસું રહીને રચી
પ્રદ્યુમ્નકુમાર ચુપઈ' (સર્ગ ૬, કંડિકા ૭૯૩ માં) સં. ૧૬૨૬ ને કાર્તિક સુદી ૧૩ ને દિવસે માંડલમાં ચોમાસું રહીને રચી. જુઓ. જે. ગૂ. ક, ભા. ૩ પૃ. ૬ ૬ -૧.
૧૪૯૯. ઉપર્યુક્ત બને પદ્યકૃતિઓ અનુક્રમે સુરત અને માંડલમાં રચાઈ હેઈને એમ અનુમાન કરી શકાય છે કે ગ્રંથકર્તા ગુજરાતમાં જન્મ્યા હશે અને એમને સવિશેષ વિહાર ગુજરાત તરફ જ હશે. તદુપરાંત સં. ૧૬ ૦૯-૨૬ માં એમની વિદ્યમાનતા એક્કસ થાય છે. સં. ૧૬૦૦ ના ભાદરવા સુદી ૧૩ ને રવિવારે પાદશાહ સાહઆલમના રાજ્યમાં અલવર મહાદુર્ગમાં ગુણનિધાનસૂરિની વિદ્યમાનતામાં તેમણે સુશ્રાવિકા જોખીના પઠનાથે “લધુસંગ્રહણી”ની પ્રત લખી હતી. જુઓ–
संवत् १६०० वर्षे भाद्रपद मासे शुक्लपक्षे १३ रवौ पातिसाह श्री आलमराज्ये अलवर महादुर्गे श्री ५ गुणनिधानसूरि विद्यमाने वा० लाभशेखरगणि तत् शिष्य कमलशेखरेण लिखितं सुश्राविका जोखी पठनार्थ । शुभं भवतु ॥ આ ઉલેખને આધારે કમલશેખરની વિદ્યમાનતા સં. ૧૬૦૦ થી ૧૬૨૬ સુધી નક્કી કરી શકાય છે. તદુપરાંત ઉક્ત પુમ્પિકમાં પદનો નિર્દેશ ન હોઈને સ્પષ્ટ થાય છે કે તેમને સં. ૧૬૦૦ પછી અને સં. ૧૬૦૯ પહેલાં વાચક પદ પ્રાપ્ત થયું હશે. ગ્રંથકર્તા સં. ૧૫૮૦ ની આસપાસ ગુજરાતના પ્રદેશમાં જન્મ્યા હશે અને નાની ઉમરમાં દીક્ષા અંગીકાર કરી હશે એમ અનુમાન કરવામાં કશી બાધા નથી.
૧૫૦. કમલશેખરના પ્રશિષ્ય વિન શેખર કૃત “યશભદ્રપર્ણ' (રચના સં. ૧૬૪૩ ) માં કમલશેખર વિશે આ પ્રમાણે કહેવાયું છે –
૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭o
અંચલગચ્છ દિગ્દર્શન વલી વંદ સહિગુરુ આપણું, જેહનઈ નામિઈ નહીં રિધિમગ;
શ્રી શ્રી કમલશેખર વણારીસ, સમરું નામ તેનું નિસિ દીસ. ૧૫. ઉક્ત ગ્રંથની એક પ્રત વિત્યશેખરે સં. ૧૬૪૪ ના વૈશાખ સુદી ૧૩ ને સામે આગરા નગરમાં સાવિકા, પુથ પ્રભાવિકા સપિના વાંચનાથે લખી તેમાં તથા કમલશેખરના અન્ય પ્રશિષ્ય વિકોખરે સં. ૧૬૪૮ ના પોષ સુદી ૩ ને બધે સાધ્વી વિમલાની શિષ્યા શલલમીના વાંચનાથે લખેલ “શાંતિ મૃગસુંદરી ચોપાઈની પ્રત પુપિકાઓમાં કમલશેખરને નામોલ્લેખ હોઈને તેઓ સં. ૧૯૪૮ સુધી વિદ્યમાન હતા એમ અનુમાન કરી શકાય છે. એ પછી કઈ ગ્રંથમાં એમના નામોલ્લેખ પ્રાપ્ત થતી નથી. શક્ય છે કે એ પછી તેઓ અલ્પ જીવ્યા હોય. આમ ગ્રંથકર્તાને જીવનકાલ સં. ૧૫૮૦ થી સં. ૧૬૪૮ સુધી તારવી શકાય છે.
૧૫૦૨. કમલશેખર વિશે આથી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. છતાં ગ્રંથ પ્રશસ્તિઓ અને પ્રત પુપિકાઓમાં વિકી સામગ્રી દ્વારા એમને વિશે ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ બની રહે છે. ગ્રંથકર્તાના પ્રશિષ્ય વિનયશેખર કૃત “શાંતિ મૃગસુંદરી ચેપઈની પ્રશસ્તિ દારા એમને વ્યક્તિત્વને સારો પરિચય મળી રહે છે –
તાસ તણુઈ પક્ષિ ગુણિરયણાયર, કમલશેખર વણારી છે;
ક્રિયાપાત્ર આ એણિ કાલિઈ, સઘલઈ કિસિ વિસે છે. અર્થાત વાચનાચાર્ય કમલશેખર ગુણના ભંડર, તેમજ ક્રિયાપાત્ર સાધુ હતા. એમની કીર્તિ બધે વ્યાપ્ત હતી. સત્યશેખર
૧૫૩. વા. કમલશેખરના શિષ્ય વા. સત્યશેખર વિશે પ્રાચીન ગ્રંથમાંથી પર્યાપ્ત પ્રમાણમાં ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અલબત્ત, એમના અંગત જીવનની કોઈ બાબત પ્રકાશમાં આવી નથી. તો પણ એમનાં વ્યક્તિત્વ વિશે ગ્રંથેલ્લેખ દ્વારા ઘણું જાણી શકાય એમ છે. એમના શિષ્ય વિશેખર “યભદ્રપિઈની ગ્રંથ પ્રશસ્તિમાં જણાવે છે –
તેહ તણું શિષ્ય જગિ જયવંત, સત્યશેખર મુનિવર ગુણવંત,
જેહનઈ વદનિ વસઈ સરસતી, ચિરંજીવવું એહવા વરયતિ. ઉક્ત કવિ “શાંતિ મૃગસુંદરી એપની ગ્રંથપ્રશસ્તિમાં જણાવે છે –
તેહના શિષ્ય સદા સુખકારી, જયકારી જસ નામ;
સત્યશેખર મુનિવર પય નમતાં, સફલ ફલઈ સદુ કાંમજી. વિનયશેખર
૧૫૦૪. વા. સત્યશેખરના શિષ્ય વિનયશેખરે સં. ૧૬૪૩ ના મવા સુદી ૩ ને રવિવારે મેવાત અંતર્ગત બ્રહ્મવાદ-ખંભણવાડામાં ૧૪૪ કંડિકામાં “યશભદ્ર ચેપઈ ' તથા “ રત્નકુમાર રાસ' રચ્યાં. યશોભદ્ર ચેપઈની પ્રત કવિએ લખી તેની પુપિકા આ પ્રમાણે છે: “સંવત ૧૬૪૪ વર્ષ વૈશાખ શુદિ ૧૩ સોમે શ્રી અંચલગચ્છ શ્રી ધર્મમૂર્તિસૂરીશ્વર રાયે વાચનાચાર્ય વા. કમલશેખર ગણિ તત્ શિષ્ય રિષિ શ્રી ૬ સત્યશેખરગણિ તત શિષ્ય & વિનયશેખરેણ લિખિત શ્રી આગરાનગરે ગુરવારે તૈલાદ્ રક્ષેત જલાદ્ રક્ષત રક્ષેદ્ સ્થલ બંધનાત્ પરહતે ગતાદ્ રહેત એવં પુસ્તિકા.” જુઓ જે. ગૂ, ક. ભા.૧,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૭૧ પૃ. ૨૮૫. એ જ દિવસે તેમણે આગરામાં લખેલી બીજી પ્રત પર આ પ્રમાણે ઉલ્લેખ છે : “અશ્રાવિકા પૃય પ્રભાવિફા સરપ વાંચનાર્થ ' જે. ગૂ. 5, ભા. ૭, પૃ. ૭૭૬-૭, કવિએ સં. ૧૬૮૪ ના શ્રાવણ સુદી : ૩ ને રવિવારે આગરામાં રહીને ૩૬૧ કટિકામાં ‘શાંતિ મૃગસંદરા ચાપ” પણ રચી. ક્ષેમકીર્તિગણિ
૫. પં. હર્ષવર્ધનગણિ શિ. પં. ભાવકીનિંગણિ શિ. પં. સમકાર્તિગણિ સં. ૧૬૨૫ માં વિદ્યમાન હતા. તેમને એ વર્ષના આ સુદ ૧૫ ને બુધવારે લખતર ગામમાં ક૯પસૂત્ર વૃત્તિની એક પ્રત વહોરાવવામાં આવી, જેને શ્રેણી જુઠા સુત છે. રાણુ સુ છે. નરદેવ સુવે છેપાના ભાયા દાડિમ સુ છે. તેનું નાકર એક વાકર છે. જેલમ છે. કમળશી છે. વિમળશી ભગિની રૂપાઈ પંચ વધુ પ્રમુખ કુટુંબ સહિત શ્રાવિકા દાડિમદેવીએ લખાવી હતી. પ્રત પુપિકા આ પ્રમાણે છે : ___स्वस्तिश्री संवत् १६२५ वर्षे आसो सुदि १५ वुधे लिगतिर ग्रामे श्रे० जुठा सुत श्रे० राणा सु० श्रे० नरदेव सु० श्रे० पाता भार्या दाडिमदे सुत श्रे० तेजा श्रे० नाकर श्रे० वाकर श्रे० जेमल श्रे० कमलशी श्रे० विमलशी भगिनी रूपाई पंचवधु प्रमुख कुटुंबसहितेन श्राविका दाडिमदेव्या श्री कल्पसूत्रं सटीकं लिखितं श्री विधिपक्षगच्छाधीश श्री धर्ममूर्तिसरि विद्यमाने श्री हर्षवर्धनगणि शिष्य पंडित श्री भावकीर्तिगणि शिष्य पं० क्षेमकीर्तिगणिभ्यः प्रदत्त । साधुजनैर्वाच्यमाना चिरं नंद्यात् आचंद्रार्क शुभदम् ॥ આણંદમેરુ
૧૫૬. વાચક કમલમેરના શિષ્ય ૫. રૂપાના શિષ્ય મુનિ આણંદમેરુ સં. ૧૬૪૦ માં થઈ ગયા. તેમણે એ વર્ષના ચૈત્ર વદિ ૧૨ ને શનિવારે ભલસારિણિ ગામમાં રહીને, ચારચંદ્રકૃત “મહાબલ મલયસુંદરી રાસ”ની પ્રત લખી. જુઓ પુષ્પિકા :
सं० १६४० चैत्र वदि १२ शनौ लषितं भलसारिणि मध्ये अंचलगच्छे वा० श्री મેટમેદ દત્ત શરૂ (શિષ્ય) ઉo ત્તત્ મુનિ બાળક ૪૦ | કમલમેરુના શિષ્ય સંયમમૂતિને ગ્રંથકાર તરીકે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
૧૫૦૭. હર્ષસાગરકૃત રાજસીસાહરાસની ગ્રંથ-પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે મે તુંગમૂરિની શિષ્ય પરંપરામાં બુધમેરુ, કમલમેર, પં. ભીમરન અથવા ભાગ્યમૂર્તિ, ઉદયસાગર અને તેમના શિષ્ય હસાગર થયા. ઉદયસાગરના અન્ય શિષ્યો વા. દયાસાગર અને દેવનિધાન થયા, જેમને વિશે પાછળથી વિચારણા કરીશું. વિવેકગણિ
૧૫૦૮. પં. વિદ્યાશીલગણિના શિષ્ય વિવેકમેગ્નેણિ સં. ૧૯૨૩માં વિદ્યમાન હતા. એ વર્ષના માગશર સુદ ૯ ને ગુરુવારે તેમના ઉપદેશથી બોરસદના વતની મહં. ખામા ભાર્યા લખાઈ પુત્ર મહ. વાસાણ દ્વિતીય બ્રાતા વગુ સહિત ઉવવાઈ ઉપાંગસૂત્રની પ્રત પુણ્યાર્થે લખાવી એપ પુષ્પિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ -
संवत् १६२३ वर्षे मार्गशर मासे सुदि ९ गुरुवारे अंचलगच्छे पं. विद्याशीलगणि शिप्य सुनि विवेकमेरुगणि उपदेशेन बोरशुद्धि वास्तव्य महं खामा भार्या लखाई पुत्र महं वासाण द्वितीय भ्रातृ वसु सहितेन श्री उघवाई उपांगसूत्रं सत्पुण्यार्थ लिखापिता। दिने २ वाच्यमाने चिरं नंदतु ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૨
અંચલગ દિદશન વિવેકમેરુગણિના શિષ્ય મુશિલ “જિનપાલ-જિનરક્ષિત રાસ ની ગ્રંથ પ્રશસ્તિમાં પોતાના ગુરુ માટે વર્ણવે છે–વિવેકમેરુગણિ સંયમ ગુણ કરી વિચરતાજી, હું તય ચરણે લોણુ.” ૧૯. પં. મુનિશીલગણિ
૧૫૦૯. વાચક વિદ્યાસાગરગણિ શિ. પં. વિદ્યાશીલ શિ. વિવેકેમેરુગણિ શિ. મુનિશીલ સં. ૧૬૫૮ માં વિદ્યમાન હતા એ વર્ષને માઘ વદિ ૮ ને દિવસે “રવિશશિયરમાં રહીને “જિનપાલ-જિનરક્ષિત રાસ ની સંઘના આગ્રહથી રચના કરી. જુઓ : જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૩૯૨-૩.
૧૫૧૦. સં. ૧૬૬૩ ના કાર્તિક સુધી ૧૫ ને દિવસે પં. મુનિશીલગણિના વાંચનાર્થે સહજ સુંદર કૃત “પરદેશી રાજાને રાસની પ્રત ધર્મમૂર્તિસૂરિના વિજય રાજ્યમાં લખાઈ લાલણ ગોત્રીય સા. જેસા. -સુદા-રાજપાલ-મણિક-વીરદાસના પુત્ર તેજપાલે એ પ્રત જેસલમેરમાં સઉલ ભીમજીના વિજયરાજ્યમાં લખી. જુઓ પુપિકા -
सं० १६६३ वर्षे काति सुदि १५ दन । अंचलगच्छे श्री पूज्य श्री धर्ममूर्तिसूरीश्वरं विजयराज्ये पं० श्री मुनिशील गणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सूदा तत्पुत्र सा राजपाल तत्पुत्र सा मांणिक तत्पुत्र सा० वीरदास तत्सुत तेजपाल लिखितं श्री जेसलमेरू मध्ये राउल श्री भीमजी विजयराज्ये श्री ॥
૧૫૧૧. મુનિશીલ કૃત “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” (કંડિકા ૬૪) પણ ઉપલબ્ધ છે. ગ્રંથપ્રશસ્તિમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે દર્શાવે છે.
લાભઈ તુજ નામિ લીલ, મુનિ જપઈ મુનિશીલ;
દેવ મઈ પ્રત્યક્ષ દીઠ, અખિ તો અમી પઈ. ૬૪ ૧૫૧૨. મુનિશીલગણિન વિહાર રાજસ્થાન તરફ સવિશેષ હોય એમ જણાય છે. બાડમેરના શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરની પ્રતિષ્ઠા લેખ આ વિધાનને પુષ્ટિ આપે છે. લેખ આ પ્રમાણે છે :
सं० १६६५ वर्षे उकेशवंशे सा० ठाकुरसी कु० प्र. क...प्रमुख श्री संघेन उ० श्री विद्यासागरगणि शिष्येण श्री विद्याशीलगणि शिष्य वा० श्री विवेकमेरुगणि शिष्य पं० श्री मुनिशीलगणि नित्य प्रणति । श्री अंचलगच्छे ॥
૧૫૧૩. મુનિશીલના શિષ્ય ગુણશીલ થયા. જેમના શિષ્ય ઉપાધ્યાય વિનયશીલ વિશે પાછળથી સપ્રમાણુ વિચાર કરીશું. ત્રિપુટી મહારાજ “જૈન પરંપરાનો ઈતિહાસ' ભા. ૨, પૃ. ૫૩૬માં આ પરંપરાને અંચલગચ્છની પાલીતાણા શાખાય જણાવે છે. આચાર્ય પુણ્યપ્રભસૂરિ અને એમના શિષ્યો
૧૫૧૪. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં તત્કાલીન આચાર્યા પરિવારનો નિર્દેશ સુદ્ધા ન હોઈને એવી છાપ પ્રવર્તમાન છે કે તે વખતે ગચ્છનાયક ધર્મમૂર્તિરિ ઉપરાંત એક માત્ર કલ્યાણસાગરસૂરિ જ આચાર્યપદ ધારક હતા. પરંતુ એ વિચાર બ્રાંત છે. તત્કાલીન વિદ્યમાન આચાર્ય અને એમના શિષ્ય પરિવાર વિશે અણુ દ્વારા પ્રકાશ પાડી શકાય છે.
૧૫૧૫. સેમકીર્તિ સૂરિ કૃત “સપ્તવ્યસન કથા સમુચ્ચય'ની પ્રતપુષ્પિકા આ પ્રમાણે છે–
इत्याचे भट्टारक श्री धर्मसेन भ० भीमसेनदेव शिष्य आवार्य सोमकीति विरचिते सप्तव्यसनकथासमुच्चये परस्त्रीव्यसनफलवर्णनो नाम सप्तमः सर्गः समाप्त इति । संवत्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી ધર્મમૂતિસૂરિ १६४३ वर्षे चैत्र शुदि चतुर्थी दिवसादारभ्य चैत्र घचलायां दशम्यां शनो पूर्णीकृतानि व्यसनानि लिखितानि । श्री अंचलगच्छे पूज्य भट्टारक श्री, श्री धर्ममूर्तिसूरि विजयराज्ये आचार्य श्री पुण्यप्रभलूरि-तच्छिष्य वाचनाचार्य वाचक शिरोमणि वा० श्री ३ श्री जिनहर्षगणि-तच्छिष्य ऋ० गुणहर्षेण लिखितमस्ति ।।
૧૫. ઉક્ત પ્રત પુષિકાને આધારે પ્રતીત થાય છે કે ધર્મમૂર્તિ સૂરિના વિજયરાજયમાં આચાર્ય પુણ્યપ્રભસૂરિ શિ. વાચનાચાર્ય જિલ્ડર્ષગણિ શિ. ગુણવર્ષ સં. ૧૬૪૩માં વિદ્યમાન હતા. એ વર્ષના ચિત્ર સુદ ૮ ને દિવસે લખવાનો આરંભ કરીને ૧૦મી ને શનિવારે ઉક્ત પ્રત લિપિકૃત કરી. પુ. વિજયજીના સંગ્રહમાં આ ગ્રંથની પ્રત સુરક્ષિત છે.
૧૫૧૭. રાજહંસ કૃત-દશવૈકાલિકસુત્ર બાલાવબોધની પ્રત પુમ્બિકામાંથી આ પરંપરાનું સકાઓ સુધીનું વંશવૃક્ષ આ પ્રમાણે મળી આવે છે:
सं० १६६२ का० वदि पूशनौ लि० दिपालिकायाः अवाग् शक्तिपुरमध्ये अंचलगच्छे भ० धर्ममूर्तिसूरीश्वर विजयराज्ये आचार्य जिनचंद्रसूरि १ । पद्मदेवसूरि २ । सुमति. सिंधसूरि ३ । अभयदेवसूरि ४ । अभयसिंहसूरि ५ । गुणसमुद्रसूरि ६ । माणिक्यकुंजरसूरि ७ । गुणराजसूरि ८ । विजयहंससूरि९ । पुण्यप्रभसूरि १० । तच्छिष्य वाचनाचार्य वाचक जिनहर्षगणि तच्छिण्य उपाध्याय श्री गुणहर्षगणिभिः लिखितं ।।
૧૫૧૮. ઉપર્યુક્ત આચાર્ય પરંપરામાં ધુરંધર આચાર્યો થઈ ગયા છે જેમને વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. જે પ્રસ્તુત પ્રતપુપિકા અનુપલબ્ધ હોત તો આ આચાર્યોની શિષ્ય પરંપરા વિશે આપણે અજ્ઞાત જ રહ્યા હતા. આ પ્રતપુમ્બિકા દારા આપણે ઉક્ત આચાર્યોને ગુરુ-શિષ્ય તરીકે સંબંધ જાણું શકીએ છીએ.
૧૫૧૯. ઉક્ત જિનહર્ષગણિ પણ સં. ૧૬ ક૨. પછી આચાર્યપદ-સ્થિત થયા હતા એમ તેમના પ્રશિષ્ય ન્યાનસમુદ્ર કૃત “જ્ઞાન છત્રીશી' (સં. ૧૭૦૩)ની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. આચાર્ય પુણ્યરત્નસૂરિ
૧૫૦. ગચ્છનાયક ભાવસાગરસુરિ શિ. સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ ધર્મમૂર્તિસૂરિના સમકાલીન આચાર્ય હતા. “અંચલગચ્છ આચાર્ય પરંપરા વિવરણ” નામક ગ્રંથ દ્વારા એમના જીવન વિશે આ પ્રમાણે જાણી શકાય છે: ગૂર્જર દેશના અમદાવાદ નગરમાં શ્રીમાલ જ્ઞાતીય સા. મંગલની ભાર્યા ભાવિલદેને ત્યાં સં. ૧૯૧૦ માં તેમનો જન્મ થયો. એમનું મૂલ નામ પાયા હતું. સં. ૧૯૨૬માં ૧૬ વર્ષની ઉમરે તેમણે ગજસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૬૩૬ માં ગુરુએ તેમને આચાર્યપદે વિભૂષિત કર્યા. ગુરુના દેહાવસાન બાદ સં. ૧૬૫૯ માં તેઓ તેમના સમુદાયના મુખ્ય આચાર્ય થયા. સં. ૧૬૮૫ માં ૭૫ વર્ષની ઉમરે તેઓ દેવલોક પામ્યા.
1:૨૧. પુષ્યરત્નસૂરિએ સં. ૧૬ ૩૭ ના શિાખ વદિ ૫ ને રવિવારે ૨૮૧ ગાથામાં “સનતકુમાર રાસ' રચ્યો. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ આર્ય રક્ષિતસૂરિ-જયસિંહસૂરિ–ધર્મઘોષસૂરિ–મહેન્દ્રસિંહસૂરિના અનુક્રમમાં સુમતિસાગરસૂરિ થયા હોવાનું વર્ણવે છે, જેમના શિષ્ય ગજસાગર અને તેમના પુણ્યરત્નસૂરિ થયા. તેમણે સં. ૧૬ ૪૦ ના ફાગણ સુદ ૧૩ ને ગુરુવારે પેટલાદમાં રહીને કર કડિકામાં ‘સુધર્માસ્વામી રાસ” ર. મોહનલાલ દલીચંદ દેસાઈ નેમિયાદવ રાસ ” (૬૪ ગાથા) આ ગ્રંથકર્તાની કૃતિ ગણાવે છે. જુઓ જે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
અચલગચ્છ દિગદર્શન ગૂ. ક. ભા. ૧, પૃ. ૨૪૩-૪; ભા. 1, પૃ. ૬૧૯ અને ૭૩૬. આ ગ્રંથ તેમણે મુનિપર્યાયમાં રો હતા એમ ‘પુનરતન મુની વિવઈ દારા સૂચિત થાય છે. ગજસાગરસૂરિ શિષ્ય
૧૫રર. ઉક્ત ગજસાગરસૂરિના અજ્ઞાત શિવે સં. ૧૬ ૬પ ના ફાગણ ને બુધે ૪૨ કંડિકામાં નેમિચરિત્ર ફાગ” ર. જુઓ જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૦ ૩. ગુણરત્નસૂરિ
૧૫૨૩. પુણ્યરત્નસૂરિના પટ્ટશિષ્ય ગુણરત્નસૂરિ થયા. “અંચલગચ્છ આચાર્ય–પરંપરાવિવરણ” નામક ગ્રંથ દ્વારા જણાય છે કે તેઓ ગૂર્જરદેશ અંતર્ગત પાટણનગરમાં શ્રીમાલી વંશીય સા. શવાની ભાર્યા કુંઅરીની કૂખે જન્મ્યા. “ગુણરત્નસૂરિ કવિત્ત ની પ્રત મુનિ કાન્તિસાગરને પ્રાપ્ત થયેલી, જેમાં એમના ઉચ્ચ ગુણોનું સુંદર વર્ણન મળે છે. જુએ :
સયલ શાસ્ત્ર અભ્યાસ, જંગમ તીરથ કહીજિજ; શ્રી પુણ્યરત્નસૂરિ પાટિ, દર્શનઈ સુખ લહીજિજ. ગુણિઈ ગૌતમ ઓપમા, મહિમા કીતિ અપાર;
સેવક સબસી ઈમ કહિ, ભવિજન એ સુખકાર. ૧૫ર૪. કાંતિસાગરજી જણાવે છે કે ગુણરત્નસૂરિ કૃત તીર્થકરના દોહા ઉપલબ્ધ છે. ઉક્ત કવિત્તના બધાં ૬૧ પદ્યો છે તે પ્રકાશમાં આવે તો એમના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાય. જુઓ : જે. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૧, પૃ. ૫૩૦.
૧૫ર ૫. ગુણરત્નસૂરિની પાટે ક્ષમારત્નસૂરિ સ્થાપિત થયા. સં. ૧૭૧૧ માં રચાયેલ “ચિત્રસંભૂતિ ચેપઈમાં જ્ઞાનસાગરજી જણાવે છે કે “ક્ષમારત્નસૂરિ તસ પાટિ' એ દારા જણાય છે કે ગુણરત્નસૂરિ એ પહેલાં દેવગતિ પામ્યા હતા. તેઓને અનેક પદ્યોમાં અંચલગચ્છનાયક કે ગપતિ તરીકે વર્ણવવામાં આવ્યા હોઈને તેમનું ઉચ્ચ સ્થાન સહેજે સમજી શકાય એમ છે. તે જરત્નસૂરિ
૧૫૨૬. ભાવરત્નસૂરિના શિષ્ય તેજરત્નસૂરિને પરિચય અજ્ઞાત કતૃક “તેજરત્નસૂરિ સઝાય” દ્વારા મળી રહે છે. એ કૃતિ જિનવિજયજીએ “જૈન અતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય'માં પ્રકટ કરી છે. એ સંગ્રહની “સંયમરત્નસૂરિ સ્તુતિ ' વિશે સંપાદક જણાવે છે કે ચરિત્રનાયક અંચલગચ્છના હતા, પરંતુ તેઓ આગમગ૭ને જણાય છે. ઉકત સજઝાયને અતિહાસિક સાર નિમ્નત છે.
- ૧૫૨૭. ગુજરાત અંતર્ગત અમદાવાદ પાસે રાજપુર નામનું એક નાનું પરું હતું. તેમાં શ્રીમાલી નાતીય રૂપા નામને વણિક વસતિ હતો. તેને કુંવરી નામની ભાર્યાધી તેજપાલ નામનો પુત્ર થયો. એક વખત વિહરતા ભાવરત્નસૂરિ ત્યાં પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી તેજ પાલને વૈરાગ્ય ઉ૫. સં. ૧૬૨૯ના આષાઢ સુદી ૧૦ને સામે ઉત્તમ સિદ્ધગે તેણે ગુરુ પાસે દીક્ષા લીધી. દીક્ષા મહોત્સવ શાહ વમાએ કર્યો. સં. ૧૬૩૫ ના વૈશાખ સુદી ૫ના દિને તેમને વ્ય જાણીને ભાવરત્નસૂરિએ ગ૭ભાર સપીને તેમને પોતાની પાટ ઉપર થાપ્યા. તે વખતે પદમહોત્સવ લખરાજના પુત્ર કુંઅરજીએ ઘણું વિર વાપરી ઉજવ્યો.
૧૫૨૮. સઝાયમાં તેજરત્નસૂરિને અંચલગચ્છપતિ કહ્યા છે. વાસ્તવમાં તેઓ આ ગચ્છના શાખા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિરિ
૩૭૫ ચાર્યા હતા. તેમને શિષ્ય પરિવાર વિપુલ હતો એમ એ કૃતિ દારા પ્રતીત થાય છે. સાઝાય એમની વિદ્યમાનતામાં રચાઈ હોઈને તેમનાં મૃત્યુનાં વર્ષ વિશે જાણી શકાતું નથી. પરંતુ સં ૧૬૬ ૩માં તેમની વિદ્યમાનતાનું પ્રમાણ નિખેત પ્રતિષ્ઠા લેખ પૂરું પાડે છે :
संवत् १६६३ वर्षे वैशास्व सुदि ११ सोमे श्री श्रीमाल ज्ञातीय सा० खीमा सु० सार वजराज भार्या चुथा सुत रुपा सहितेन समस्त कुटुम्ब सहितेन श्री पू० श्री भावरत्नसूरि तरपट्टे श्री पू० तेजरत्नसूरिणामुपदेशेन श्री संभवनाथ विवं कारितं आत्मश्रेयाथै ॥ લગ્ન છે ! વિજયસેનસૂરિ
૧૫૨૯. વિજયસેનસૂરિ સં. ૧૬૭૦ માં વિદ્યમાન હોવાનું પ્રમાણ મૂર્તિ લેખ પૂરું પાડે છે. બુદ્ધિસાગરસૂરિએ એ લેખ આ પ્રમાણે નોંધે છે:
सं० १६७० व० वै० सि० पंचम्यां वा० तेजवाई नाम्न्या श्री पार्श्वनाथबिंब प्र० યંત્રઢ છે શ્રી વિનસેનસૂરિ | જુઓ “ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ.” પુણ્યસામરસૂરિ
૧પ૩૦. પુણ્યસાગરસૂરિએ સં. ૧૬૫૨ના કાર્તિક સુદી ૧ને ગુરુવારે વિનયદેવસરિ કૃત “ઉત્તરા ધ્યયન-૩૬ અધ્યયન ગીત 'ની પ્રત લખી. જુઓ પુપિકા :
श्री अंचलगच्छे आचार्य श्री पुण्यसागरसूरि...सं० १६५२ का शु० १ गुरौ लि० ॥ પં, ગજાભગણિ
૧૫૩૧. પં. ગજાભગણિએ સં. ૧૫૯માં ૮૪ કંડિકામાં “બારવ્રત ટીપ ચોપઈ રચી. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ પિતાનું નામ આ પ્રમાણે સૂચવે છે: “જન ગજપતિ લાભડ કહઈ.” ગ્રંથ રચના વર્ષ તથા ગુરુ વિશે તેઓ આ પ્રમાણે જણાવે છે : “પનર સત્તાણવઈ લધુ ભઈ, સુગુરુ પાસિ ગહિ ધમ્મ.” જુઓ : જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૬૩૦–૧.
૧૫૩૨. સં. ૧૬૧૦ લગભગમાં તેમણે સોહીમાં રહીને “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી” રચી. આ પદ્યકૃતિમાં અંચલગચ્છનું સમાચારી વિષયક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. પહેલી ઢાળમાં કવિ જિનપ્રતિમા અને જિનપૂજા આગમ વિહિત છે એમ જણાવે છે. બીજીમાં કેદાર રાગમાં સાધુ શ્રાવકનાં ધર્મ બતાવે છે. દેવ-ગુરવંદન ઉત્તરાસંગથી કરવું, ઉપધાનમાં ભાલારોપણ નિષેધ, સાધુને દ્રવ્ય પૂજા ન હોય તથા સાધુ પ્રતિકા ન કરાવે, એ શ્રાવકને વિધિ છે વિગેરે કવિએ વર્ણવ્યું છે. શ્રાવકનું સામાયિક વ્રત જણાવી કવિએ પચવ સંબંધી ચર્ચા કરી છે. ઢાલ ૪, રાગ ધન્યાસીમાં ૧૩–૧૪ તથા ૫ ના દિને પર્યુષણ પર્વ કાલકસૂરિએ કારણવશાત્ કર્યું એવું વિધાન છે. હવે કારણ નથી વગેરે જણાવી કવિ કહે છે-“મુઝ મને મત નથી કદાગ્રહ, જિણ આજ્ઞા કરે દાસ રે.” ૧૫૩૩. કૃતિને અંતે કવિ અંચલગચ્છની સાત શાખાઓનાં નામ આ પ્રમાણે આપે છે:
જય કીતિ વરધન લાભ સુંદર ચંદ નંદ સૂવલભા,
સાત શાખા લાભ કેરી સાંભલજો તમે મુનિવરા. એ પછી કિફાર વિશે આ પ્રમાણે નોંધ છે : “પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મસિરિ સાંનિએ ક્રિયા ઉદ્ધાર કર્યો તે છે શિષ્ય પર ચાલીસ સાધ્વી સાથે સર્વે કાણાં ૯૨ ના ગુરુ યા તેહને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૬
અંચલગચ્છ દિગ્દર્શન
આત્માથે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયનું દેરણ. વા. પ્રર્માનંદ શિ. મુ. ક્ષમાવઠુંન શિ. મુ. જ્ઞાનલાભ શિ. મુ. નિધાનલાભ શિ. મુ. ભુવનલાભ શિ. દેવસુંદર શિ. હીરસુંદર શિ. મુ. આણંદસુંદરજી શિ. મુ. રાયસુંદરજી.'
૧૫૩૪. પં. ગજલાભના ગુરુ ચારિત્ર્યલાભ તથા શિ જયલાભ, કષિ વરન, ઋષિ શંકર, પં. સમય લાભ અને ઉપા. હલાભ ઈત્યાદિ થયા. પં. ગજલાભને સં. ૧૬૧૧ માં વાચાટે અત્યંત કરવામાં આવ્યા હતા. ઉપાધ્યાય હર્ષલાભ
૧૫૩૫. ઉક્ત વા. ગજલાભના શિષ્ય ઉપા. હર્ષલાભે “અચલમત ચર્ચા ' નામક ગ્રંથ ગૂજર પદ્યમાં લખે. ગ્રંથની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે ઉલ્લેખ મળે છે : “સં. ૧૬૧૩ ફા. સુ. ૧૧ ભોમ લિ. ગજલાભ. તેહતા શિષ્ય હર્ષલાભ ઉપાધ્યાયે આંચલિયા ગુરુનઈ કાન્તિ એ લિખ્યા છઈ. અહે પણ ઘણાઈ જાઉ છઉં. સં. ૧૬૧૭, સચઉરે.” જુઓ ઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૫૯૫. પં. સમયલાભ અને ઋષિ શંકર
૧૫૩૬. વા. ગજલાભના આ બન્ને શિષ્યને ઉલ્લેખ સિંહકુલ કૃત “મુનિ પતિ ચરિત્ર' (સં. ૧૫૫૦) ની પ્રત પુપિકામાંથી આ પ્રમાણે મળે છે :
सं० १६११ का० व० १३ भौमे हस्तनक्षत्रे विषंभनाम्न योगे लि अंचलगच्छे वा० गजलाभगणि शि० ऋषि शंकरपठनार्थ नारदपुरे श्री वरकाणा पार्श्वनाथ प्रसादात् पं० તમથામણ ૪૦ | ષિ લાભ
૧૫૩૭. વા. ગજલાભના શિષ્ય ઋષિ જયલા સં. ૧૬૪૨ માં દેવપત્તનમાં રહીને, “શાખપ્રદ્યુમ્ન રાસ ની પ્રત લખી જુઓ પુષિકા:
संवत् १६४२ वर्षे ॥ श्री विधिपक्षगच्छे ॥ वा श्री श्री चारित्रलाभ तत् शिष्य वा० श्री श्री ४ गजलाभगणि तत् शिष्य ऋषि जयलाभ लिखितं ॥ श्री देवपत्तन मध्ये ॥ वाच्यमानं चिरं जियात् ॥ મુનિ જયસમુદ્ર
૧૫૩૮. પં. ભેજકીર્તિગણિ શિ. તેજસમુદ્રગણિ શિ. જયસમુદ્ર મુનિએ પિતાના ગુરુ કૃત “વિચાર સત્તરિ અવચૂરિ ની પ્રત સં. ૧૬ ૦૭ના ચૈત્ર સુદી ૧૫ ને શનિવારે લખી. જુબે પુષ્પિકા : ___ संवत १६०७ वर्षे चत्र सुदि १५ शनिवासरे ॥ श्री अञ्चलगच्छेश श्री पू० धर्ममूर्तिसूरीश्वरविजयराज्ये वा० श्री तेजसमुद्रगणिभिः पं० भोजकीर्तिगणि शिष्य । चेला जयसमुद्रमुनि लिषितं ॥ ઋષિ ભાણસમુદ્ર અને ઋo વેણ
૧૫૩૯. વાર તેજસમુદ્રગુણિને આ બન્ને શિષ્યો સં. ૧૬૩૭ માં વિદ્યમાન હતા. એ વર્ષના મહા વદિ ૮ ને રવિવારે વેણાએ કલ્પસૂત્રની પ્રત લખી. જુઓ પુષ્પિકાઃ
श्री अञ्चलगच्छे श्री श्री श्री ५ धर्ममूर्तिसरि विजयराज्ये ॥ वा० श्री तेजसमुद्र
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૭૭ गणि तत् शिष्य ऋषि भाणसमुद्र तत् गुरुभाई ऋषि वेणा लिखितं । संवत १६३७ वर्षे महावदि ४ रविवारे ॥ शुभं भवतु ॥
૧૫. ઋષિ વેણાએ કમલ કૃત કલાવતી ચેપ (સં. ૧૫૯૪)ની પ્રત પણ લખી. જુઓ પુષ્પિકાર
अंचलगच्छे वा० तेजसमुद्रगणि शि० ऋषि वेणा लिखितं ॥ દયાકીર્તિ
૧૫૪૧. દયાકીર્તિએ સં. ૧૬ કના ફાગણ સુદી ૧૪ ના દિને વિનયસુંદર કૃત “સુરસુંદરી પઈ” (સં. ૧૬૪૪)ની પ્રત લખી. જુઓ પુપિકાઃ ___स. १६६३ फा. शु. १४ अंचलगच्छे दयाकीर्ति लि. મહિમાતિલક ગણિ
૧૫૪૨. પમૂર્તિગણિના શિષ્ય મહિમાતિલગણિએ સં. ૧૯૨૧ ના માગશર સુદી ૭ ને શુક્રે સહજસુંદર કન પરદેશી રાજને રાસ’ની પ્રત અમદાવાદમાં રહીને લખી. ઉક્ત ગ્રંથકાર રચિત “શુક સાહેલી કથા રાસ ની પ્રત પણ એમણે એ વર્ષના આ વદિ ૧૩ ને સામે જીવલક્ષ્મીના પઠનાથે અમદાવાદમાં લખી. પં. પદ્ધતિલક, રંગકૃતિ અને પુણ્યતિલક
૧૫૪૩. આ શ્રમણોના વાંચનાર્થે દેવગુપ્તરિ કૃત “અમરદત્ત મિત્રાનંદ રાસ' (સં. ૧૬૦ ૬)ની પ્રા લખાઈ જુઓ પુપિકા :
श्रीमदंचलगच्छे श्री धर्ममूर्तिसूरि विजयराज्ये पं० श्री पद्मतिलकगणि ऋ. रंगમૂત્તષિ ઋo Tuથતિઢ વાંચનાર્થ I - પં. વિજયસાગર ૧૫૪૪. વા. રાજમૂર્તિગણિના શિષ્ય વિજયસાગરે “પાનાથ છંદ” . જુઓ પ્રશસ્તિઃ
અંચલગચ્છ ઉદય ભાણ, ધમૂર્તિસૂરિ જગ જાણ; તાસ તણું વાચક વર શિષ્ય, વંદુ રાજમૂર્તિગણિ મુખ્ય. તાસ શિષ્ય પંડિત ઉલટ ધરી, સ્તવન રચ્યું મેં બંને કરી;
વિજયસાગર મુનિ પભણે મુદા, રતવન ભણે તસ ઘરે સંપદા. પં. મતિસાગર
૧૫૪૫. ધર્મમૂર્તિસૂરિ શિ. પં. રૂપમૂર્તિગણિ શિ. ૫. મતિસાગરે સમયસુંદર કૃત “શાંબ પ્રદ્યુમ્ન પ્રબંધ' (સં. ૧૬૫૯)ની પ્રત લખી એમ પુષિકા દ્વારા જણાય છે. વાચક અભયસુંદર
૧૫૪૬. વા. અભયમુંદરે સં. ૧૬૨૬ ના ભાવ વદિ ૬ ને બુધે “ગાહા લખણું સવૃત્તિની પ્રત લખી. મૂળ ગ્રંથ ધર્મ મૂર્તાિસૂરએ લખ્યો હતો. સાધુ વિજ્ય
૧૫૭. ધર્મમનિસૃરિના આજ્ઞાવતિ સાધુ વિજયના ઉપદેશથી “શાલિભદ્ર રાસની પ્રત વ્યવહારી ઉદયકિરણે લખાવી. સાધુ વિજય એ વિજયમૂર્તિ સંભવે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
૨૩૮
અંચલગરછ દિન
લક્ષ્મીસાગર
૧૫૪૮. ઉપા. વિનયમૂતિના શિષ્ય લક્ષ્મીસાગરે સં. ૧૬૪૨ ના માગશર સુદી ૮ ને સોમે “શારદીય નામમાલા ” ની પ્રત લખી. જુઓ પુપિકા:
श्री अंचलगच्छे उपाध्याय श्री विनयमूर्ति तत् शिष्य मुनि लक्ष्मीसागर पठनार्थ वा परोपकारार्थ सं। १६४२ वर्षे मास मार्गशिर सुद ४ सौमे लिखिता ॥ સંયમમૂર્તિ
૧૫૪૯. ઉપ. વિનયમૂર્તાિના શિષ્ય સંયમમૂર્તિએ “૨૪ જિન સ્તવના” તથા સં. ૧૬ કર પહેલાં ઉદાઈ રાજષિ સંધિરચ્યાં. આ ગ્રંથકારે સં. ૧૫૯૭ માં “ ગજસુકુમાલ સંધિ” ની રચના પણ કરી. જુઓ : જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૬૨; ભા. ૭, પૃ. ૬૦૫. પુણ્યકુશલ
૧૫૫૦. ૫. વિજયહર્ષના શિષ્ય પુણ્યકુશલના પઠનાર્થે સં. કિક માં શ્રાવણ વદિ ૮ ને શુકે રત્નસિંહસૂરિ શિષ્ય કૃત “રત્નચૂડ રાસ' (સં. ૧૫૦૯) ની પ્રત પ્રભાસપાટણના રહેવાસી વોરા નાથાએ ગોઆણા ગામમાં રહીને લખી. જુઓ પુષ્પિકા :
संवत १६६२ श्रा० वदि ८ भृगौ अञ्चलगच्छे पं. विजयहर्षशि० पुण्यकुशल पठनार्थ लि. गोआणामध्ये वुहरा नाथाकेन प्रभासे वास्तव्य ॥ સંયમસાગર
૧૫૫૧. મહ. રત્નસાગરના શિષ્ય સંયમસાગરે લાવણ્યસમયકૃત “સિદ્ધાંત ચોપાઈ ની પ્રત સં. ૧૬૬૨ ના ચૈત્ર સુદી ૮ ના દિને લખી એમ પુષ્પિકા દ્વારા જણાય છે. સૌભાગ્યસાગર
૧૫પર. સાદરીના પ્રાગ્વાટ જ્ઞાતીય ધન્નાશેઠના પુત્ર સમરસિંહ થયા. સં. ૧૬ ૬ ૬ માં ધર્મમૂતિ. સૂરિના ઉપદેશથી બસે માણસોના સંઘ સહિત તેમણે ત્યાંની પંચતીથી રાણકપુર, નાડોલ, નાજુલાઈ, વરકાણુ, ઘારા ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી અને તીર્થોદ્ધારનાં ઘણું કાર્યો કર્યા. ગચ્છનાયકના ઉપદેશથી તેમણે બાર વનો અંગીકાર કરી સાધમિક વ ઘાદિ કાર્યો કર્યા, શ્રી યુગાદિદેવની રૌખ્ય મૂર્તિ ભરાવી અને સં. ૧૬૬ ૬ ના વૈશાખ સુદી ૧૩ ના દિને મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ધર્મકાર્યોમાં શેષ ધન વાપરી તેમણે દીક્ષા લીધી અને તેમનું સૌભાગ્યસાગર નામ રાખવામાં આવ્યું. વૈશાખ વદિ ૯ ના દિને દીક્ષોત્સવ એમના ગુણસિંહ પ્રમુખ ત્રણ પુત્રોએ આડંબર પૂર્વક કર્યો. સૌભાગ્યસાગર એ પછી ગચ્છનાયક સાથે વિર્યા એમ પદાવલી દ્વારા પ્રતીત થાય છે. સાવી સમુદાય
૧૫૫૩. ધર્મમૂર્તિ મુરિના પદકાલ દરમિયાન સાધ્વી સમુદાયની બહુલતા પણ પ્રતીત થાય છે. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી–અંચલગચ્છની હુંડી ”ની પ્રશસ્તિમાં ૪૦ સાધ્વીના સમુદાય અંગે ઉલ્લેખ છે તે વિશે આપણે નિર્દેશ કરી ગયા છીએ. ગ્રંથપ્રશસ્તિઓ કે પ્રતપુપિકાઓમાંથી કેટલીક સાધ્વીઓ અંગે જાણી શકાય છે.
૧૫૫૪, ધર્મમૂર્તિરિના વિજય રાજ્યમાં મહોપાધ્યાય પુસ્થલબ્ધિ શિ. ઉપા. ભાનલબ્ધિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
કેટ આજ્ઞાવતી સાધ્વી ચંદ્રલમની શિષ્યા કરમાઈની શિવ્યા પ્રતાપથી સં. ૧૯૧૯ માં વિદ્યમાન હતાં. એ વર્ષના માગશર સુદ ૨ ને શુક્રવારે અકબર જલાલુદ્દીનના રાજ્યમાં, મેવાત-મંડલ અંતર્ગત તિજારા નગરમાં એમના પદાથે જ્ઞાનપંચમી કથા ની પ્રત લખાઈ જુઓ પુપિકા
संवत १६१५ वर्षे मागशर शुदि २ शुक्रे मूल नक्षत्रे श्री अञ्चलगच्छे अकवर जलालुहीन विजयराज्ये श्री मेवातमंडले तिजारानगरे श्री धर्ममूतिसूरि विजयराज्ये श्री पुण्यलब्धि महोपाध्याय शिष्य श्री भानुलब्धि उपाध्याय शिष्यणी साध्वी चन्द्रलक्ष्मी शिप्यणी करमाई शिष्यणी प्रतापश्री पठनार्थ ॥ शुभं भवतु ॥ कल्याणं । मांगलिक ॥
૧પપપ. સં. ૧૬૩૩ ના ભાદરવા સુદી ૧૫ શુક્રવારે રડી નગરમાં ધમમૂર્તિ સરિના રાજ્યમાં ઉકત ભાનુલબ્ધિની રિવ્યા સાથી કરમાઈને પડનાર્થે સેવકન “ ભદેવ વિવાહલું ની પ્રત બિરાજે લખી. જુઓ પુપિકી.
सं. १६३३ भा० शु) १५ शुक्र रयवोंडीनगरे अञ्चल० धर्ममूर्तिसूरिराज्ये उ० पुण्य लब्धि शि० उ. भानुलब्धि शि० साध्वी करमाई पठनार्थ खेमराज लि० ॥
૧૫૬. સ. ૧૬૪૮ ને શિવ સદી ૩ ને બુધવારે વા. કમલશેખર શિ. વિનયશેખર, વિવેક શેખરે સાધ્વી વિમલાની શિયા સાધ્વી કુશલક્ષ્મીને વંચનાથે, સર્વવિરચિત “શાંતિ મૃગસુંદરી પઈની પ્રત લખી જુઓ પ્રતપુપિકા :
सं. १६४८ पौल शुदि ३ बुधे अञ्चलगच्छे वा० कमलशेखर शिo रिपि सत्यशेखर गणि शि० रिषि विनयशेखर रिषि विवेकशेखर लि० साध्वी विमला सिष्याणी साध्वी कुशललक्ष्मी वाचनार्थ ।।
૧૫૫૭. મેઘરાજ કૃત “જ્ઞાતા ૧૮ અધ્યયન' પ્રતની પુપિકામાંથી સાધી વાલ્લા શિષ્યા લાલા શિવા સુમતલમી શિખ્યા સહજ લક્ષ્મીનો નામોલ્લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. __अंचलगच्छे साध्वी वाल्हाजी शिप्यणी लालाजी शिष्यणी साध्वी सुमतलक्ष्मी fફથી રાત્રી ૪૦ || શહેનશાહ અકબર અને જૈન ધર્મ
૧૫૫૮. અકબર સર્વ ધર્મોપર સમભાવ દાખવનાર મહાન મેગલ સમ્રાટ ગણાય છે. આવી સમદર્શિતાથી એ સમ્રાટ અશોક પછીનું માનવંતુ સ્થાન પામે છે. તેના રાજદરબારમાં પ્રત્યેક દર્શનના વિદ્વાનો અને ધર્મગુરુઓ માનભર્યું સ્થાન શોભાવતા. અકબર પણ એ બધાની પરિષદ ગોઠવીને ધર્મ સંવાદો જતો અને બધા ધર્મોનું હાર્દ સમજવા પ્રયાસ કરતો. બધા ધર્મોના મિલન જેવા “દિનેઈલાહી ” જેવા ધર્મને પણ તેણે પ્રવર્તાવેલ. અલબત્ત, આ ધમ અકબરની સાથે જ મૃત્યુ પામ્યો. છતાં અકબરની કીતિસુવાસમાં એ ધર્મની પરાગ પણ પથરાયેલી છે.
૧૫૫૯. બધા ધર્મોના ઉપદેશકોને અકબર સહદયતાથી સાંભળતો એ ખરું, પણ જૈન ધર્મગુરુ ઓનો પ્રભાવ એના ઉપર વિશેષ હતો. આથી જૈન ઈતિહાસમાં અકબરનું સ્થાન અવગણી શકાય નહીં. એક આદર્શ શ્રાવકને શોભાવે એવા એના ગુણોનું દર્શન કરવું એ અહીં જરૂરી બને છે. ડો. વિન્સેન્ટ સ્મિથ “અકબર ધ ગ્રેટ મોગલ' નામના ગ્રંથમાં નંધે છે કે-“અકબરે માંસનો લગભગ ત્યાગ કર્યો હતા, અને સમ્રાટ અશોકની જેમ સૂકાં શ ઇવહિંસાને નિધિ કરવા જે સખત ફરમાને કાઢ્યા એ બધાં એના જૈન ગુરુઓના સિદ્ધાંતો અનુસારના આચરણનાં જ પરિણામ છે. હિંસા કરનાર માનવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮d
અંચલગચ્છ દિદન સખત સજા કરવી એ પણ પ્રાચીન પ્રસિદ્ધ બૌદ્ધ અને જૈન સમ્રાટોના રિવાજ અનુસાર જ કાર્ય હતું. આ આજ્ઞાઓ-ફરમાનોથી અકબરની પ્રજાને ઘણાં લેકોને, ખાસ કરીને મુસલમાનોને ઘણુ મુશ્કેલી પડી હશે. '
૧૫૬૦. ડૉ. સ્મિથ “અકબર” નામમા ગ્રંથમાં કહે છે કે- માંસાહાર પરત્વે સમ્રાટને બિલકુલ રુચિ નહોતી, અને જીવનના અંતિમ ભાગમાં તો જ્યારથી પોતે જૈનોના સમાગમમાં આવ્યા ત્યારથી તે એને ત્યાગ કરી દીધો.
૧૫૬૧. “જેને ટીચર્સ ઓફ અકબર' નામના ગ્રંથમાં ડૉ. સ્મિથ જણાવે છે કે-“પણ જૈન સાધુઓએ વર્ષો સુધી અકબરને ઉપદેશ આપ્યો હતો કે જેને અકબરના કાર્યો પર મોટો પ્રભાવ પડ્યો હતો. તેઓએ પિતાના સિદ્ધાંતોને સ્વીકાર એટલે સુધી કરાવ્યું હતું કે લોકો સમ્રાટને જૈન સમજતા થઈ ગયા હતા.” લેકોની આ સમજ કેવળ અનુમાન પ્રેરિત નહોતી, પરંતુ સમ્રાટના વાસ્તવિક જીવનને આધારિત જ હતી. વિદેશી મુસાફરોને પણ અકબરનું આચરણ નિહાળીને એવી પ્રતીતિ થઈ ગઈ કે અકબર જૈન સિદ્ધાતિને અનુયાયી હતો. આ સંબંધમાં છે. સ્મિથ “અકબર' નામના ગ્રંથમાં એક મહત્ત્વની વાત પ્રકટ કરે છે. પિનહેરે નામના એક પોર્ટુગીઝ પાદરીના પત્રના એ ભાગને એમણે ઉદ્ધત કર્યો છે કે જે ઉપર્યુક્ત કથનને સિદ્ધ કરે છે. આ પત્ર પિનહેરોએ લાહોરથી સન ૧૫૯૫ના ડિસેમ્બરની ૩જી તારીખે લખ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે-“ He follows the sect of the Jains.”
૧૫૨. અકબરને જૈનધર્માભિમુખ કરવાનું શ્રેય પ્રત્યેક ગચ્છને ફાળે છે. એણે તીર્થરક્ષા કે અમારિ ઘોષણ અંગે અનેક ફરમાનપત્રો કાઢેલ છે. તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી સમ્રાટે કાઢેલા ફરમાને એ ગોએ જાળવી રાખ્યા હેઈને કહી શકાય છે કે સમ્રાટના ધાર્મિક વિચારો પર પ્રભાવ પાડવાનું જે જૈન ગુરુઓ વિષે કહેવાય છે, તેઓ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, ભાનુચંદ્ર ઉપાધ્યાય, જિનચન્દ્રસૂરિ ઈત્યાદિ હતા. અંચલગચ્છના આચાર્યોને મોગલ સમ્રાટો સાથેનો સંપર્ક પદાવલીઓ કે ગ્રંથો ઉપરથી જાણી શકાય છે. એમના ઉપદેશથી પણ મોગલ સમ્રાટોએ ફરમાનપત્રો કાઢ્યા હશે એ
છે. પરંતુ આ એક્ય ફરમાન આજે ઉપલબ્ધ રહ્યો ન હોઇ ને મોગલ સમ્રાટો પર અંચલગચ્છીય આચાર્યોએ પાડેલા પ્રભાવ વિશે ચોકસાઈથી વિશેષ કહી શકાતું નથી એ દુર્ભાગ્યને વિષય છે. અકબરના ફરમાનપત્રોમાં અંચલગચ્છની મહત્તા
૧૫૬૩. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી પ્રાપ્ત થયેલ ફરમાનપત્રો આજે અનુપલબ્ધ હોવા છતાં અન્ય ગોને પ્રાપ્ત થયેલા ઉપલબ્ધ ફરમાનપત્ર ઉપરથી પણ અંચલગચ્છનું પ્રભુત્વ સમજી શકાય છે. અકબરે કાઢેલે ફરમાનામાં અંચલગચ્છને અનેક સ્થાને ઉલ્લેખ હેઈને સમ્રાટ આ ગચ્છને આચાર્યોથી તદ્દન અલિપ્ત કે અનભિજ્ઞ રહ્યો હોય એ માનવાને કોઈ કારણ નથી.
૧૫૬૪. શત્રુંજય ઉપર નવીન જિનાલય બંધાવવા સંબંધમાં તપાગચ્છ અને ખરતરગચ્છ વચ્ચે ઉગ્ર કલહ થયેલે. આવા કલહની ઉપશાંતિ માટે અકબરે ફરમાને કાઢેલ છે, જેમાંથી આ તીર્થ વિષે મહત્ત્વપૂર્ણ બાબતે પણ જાણવા મળે છે. ગિરનાર, શત્રુંજય અને પાલીતાણા નગરનાં જિનાલની સુરક્ષા નિમિત્તે અકબરે મંત્રી કર્મચંદ્રને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજયના કિલ્લામાં નવીન જિનાલય બંધાવવા ભાનચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ પણ એમાં છે. શત્રુંજય અંગે
ભવિષ્યમાં આવા કલહ ન થાય એ માટે સમ્રાટે નિર્ણય આપ્યો કે “સતરુંજા અરુ આદિનાથકા દેહરા કિલ્લા તમામ જૈન ભાગકા હૈ, અગર કોઈ દાવા-ફરત કરે સે ગૂઠા, અગર કઈ તપામતકે કહતે હૈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૬૮૧ સેjજ હમારા હૈ સો વિચાર તજવીજ કરેગા, સેનું જા તમામ જૈન મારગ હૈ, કૃપાદાન-પરવાના કર્મચંદકા હૈ...” જુએ અગરચંદજી તથા ભંવરલાલજી નાહટા કત “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ” પરિશિષ્ટ છે. મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ જ્ઞાનભંડાર થિ ૧ ૧૯ મી સદીમાં લખાયેલી એક પ્રતની નકલ કરી તેમણે પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે. આથી મૂળ ફરમાનો તપાસવા ઘટે છે.
૧૫૬૫. આવા એક ફરમાનપત્રની નકલમાંથી અંચલગચ્છના ઈતિહાસને ઉપયોગી માહિતી આ પ્રમાણે મળે છે – “આટલી વખત ૧૫૯૧ સનમેં મજાહીદખાન ગુજરાતીને રહેવું તેડા, કિતતીક મૂરતાં તોડી...ઉસ પીછે એક હજાર પાંચ આર (મું) શૈત્રુંજા જાહીદખાન જાગીરમેં મિલા ઉસ પી છે અંચલગરછકે જસવંત પસારી બહુત આતા જતા મુજાહીદખાનકા જાગીરમે', ઉસ(ને) અપને સાહિબકું વનતિ કિયા, ફાગુણ સુદિ ૩ સુકરવારકે દિન અમારત શુરુ કરી, એક બડા દેવલ બનાયા ૩૫ છોટે બનાયે...અચલગચ્છકે બનિયેને બોહર અ(૨)સ (૨) બબસ્વાલને (?) ૩ વરસ તલક કિલેમેં અંબારત કિયા, બડે દેહર ૩ (તીન) બનાયે ઔર છોટે ૯ બનાયે..
૧૫૬૬. અલ્લાહો અકબરથી શરૂ થતા એક બીજા એવા જ ફરમાનમાંથી પણ ઉપર્યુક્ત હકીક્તને મળતી જ નકલ પ્રાપ્ત થાય છે, જે આ પ્રમાણે છે–“ (સં)૧૫૦(૬) મે સતરંજા મજાહિદ ખકે. જાગીરમેં દિયા ગયા, જસવંત ગંધી (ખૂશબૂ બેચનેવાલા) જે કિ અંચલગચ્છા થા, ઔર મજાહિદમાં કે દરબારમેં બહુત દખલ (અસર) રખતા થા, ઉસને મજાહિદખાશે અર્જ કરકે ઉસી સં. મેં ફાગણ સુદી ૩ જુમે (શુક્રવાર) કી રાત કિલેમેં તામીર (બનાના) શુરૂ કિયા. એક બડા દેહરા ઔર ૫ છોટે દેહરે બનાયે...ચૌહત ઔર વીરપાલ બનીને જે કિ અંચલિયા ગિરેહકા મુરીદ થા, (ઉસને) ઈમારતે બનાકર કામ તીન સાલ તક જારી રખા, તીન બડે દેહરે ઔર ૯ છોટે દેહરે બનાવાયે...”
૧૫૬૭. ઉક્ત ફરમાનોની પ્રાચીન નકલમાં સંવતક્રમ બરાબર જળવાયો નથી. તેમજ નામોમાં પણ ખલનાએ થયેલી છે, છતાં તેમાંથી સ્પષ્ટ તારવી શકાય છે કે સં. ૧૫૬૪ માં શત્રુંજયને મજીદખાનને જાગીરમાં આપવામાં આવેલ. તેના રાજ્ય દરબારમાં અત્તરને વ્યાપારી જસવંત, જે અંચલગચ્છને શ્રાવક હતો, તેનો પ્રભાવ ઘણો હતો. તેણે મજીદખાનને વિનંતિ કરી એજ વર્ષે ફાગણ સુદી ૩ ને શુક્રવારે શત્રુંજય ઉપર એક મોટું તથા ૩૫ નાનાં જિનાલય બંધાવ્યાં. મજીદખાં મૂર્તિ વિદ્વપક : હોઈને એના દરબારમાં વગ ધરાવનાર અંચલગચ્છીય શ્રાવક સવંતના પ્રયાસથી આ જિનાલયનું નિર્માણ શકય બન્યું. એ પછી ચૌહત અને વીરપાલ નામના અંચલગચ્છીય શ્રાવકે એ પણ શેત્રુજય ઉપર ત્રણ વર્ષ સુધી બાંધકામ કરાવીને ત્રણ મોટાં અને નવ નાનાં જિનાલ બંધાવ્યાં.
૧૫૬૮. મજાહિદખાન એ કોણ? “એપીગ્રાફીઆ ઈન્ડિકા ” ના બીજા ભાગના છઠ્ઠા પ્રકરણની પ્રસ્તાવનામાં સુપ્રસિદ્ધ ઇતિહાસગ્ન ડે. બુલર જણાવે છે કે–ખાન મઝાદ અગર મઝાદક, જેને શત્રુંજયના સં. ૧૫૮૭ ના લેખમાં બહાદુરને વછર કહે છે તે હું ઓળખી શકતા નથી ! મજીદખાન બહાદુરને વછર નહિ પણ સોરઠનો સુબો હતો. જુઓ “ગુજરાતનો અર્વાચીન ઈતિહાસ ” (પૃ. ). કશાહે સં. ૧૫૮૭ ના વૈશાખ વદિ ૬ ને રવિવારે શત્રુંજયને ઉદ્ધાર કર્યો એ વખતે શત્રુજ્ય મજીદખાનની જ જાગીરરૂપે હતો. આથી સ્પષ્ટ છે કે અંચલગચ્છીય શ્રાવકોએ અકબરના ફરમાનપત્રમાં વર્ણવેલા જિનાલયો વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં બંધાવ્યાં હશે. આ જિનાલયો હાલ વિદ્યમાન છે કે નહીં તે વિષે પણ કશું કહી શકાતું નથી. એ બધાનું અસ્તિત્વ રહ્યું હોય તે પણ તેમને ઓળખવાનું કાર્ય કષ્ટસાધ્ય જ છે. ગઈ શતાબ્દીમાં અંચલગરછના આચાર્યોના ઉપદેશથી અનેક જિનાલય બંધાય છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
અંચલગચ્છ દિગદર્શન વિષે આપણે જાણીએ છીએ. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નિર્માણ પામેલા જિનાલયો વિશે પણ આપણે અપરિચિત તો નથી જ. અકબરના ફરમાનમાં નિર્દેશિત અનેક જિનાલયો તો એથીયે પ્રાચીન છે. એના ઇતિહાસથી આપણે અનભિજ્ઞ જ છીએ. છતાં અચલગચ્છના શ્રાવકોએ શત્રુંજય ઉપર શતાબ્દીએ પૂર્વે પણ અનેક જિનાલયનું નિર્માણ કરેલું એ બાબતમાં ઈતિહાસ શાખ તો પૂરે જ છે. આ દિશામાં વિશેષ સંશોધન આવશ્યક છે. ગ્રંથોદ્ધાર
૧૫૬૯. ધર્મમૂર્તિસૂરિને સમય શાંતિકાળ હતો. મોગલ સમ્રાટે એ દરેક ધર્મો પ્રત્યે રસ દર્શિતા દાખવી હોઈને એ સમય દરેક દૃષ્ટિએ સુવર્ણકાળ હતો. દરેક ધર્મો બહારના ભયથી ચિન્તામુક્ત બની ગયા હોઈને તેમણે આંતરિક સુધારા તરફ નજર દોડાવી. જૈન ધર્મના ગોએ પણ એ જ માર્ગ અપનાવ્યું. દરેક ગના પટ્ટનાયકે એ ક્રિોદ્ધાર કરને શ્રમણજીવનનાં આચાર-વિચારમાં કડકાઈ આણું. એ વિશે આપણે વિચારી ગયા છીએ.
૧૫૭૦. આચાર-વિચારની શુદ્ધિ પછી ગ્રંદ્ધારનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. મોગલકાળ પહેલાં ભારત આક્રમણો અને હલાએથી ઘેરાઈ ગયેલું હતું. રાજકીર આક્રમણો ધર્મઝનૂનમાં પણ પરિણમ્યા હોવાના દષ્ટાંતની ઇતિહાસમાં કમી નથી. આવી પરિસ્થિતિમાં જૈનધર્મના અમૂલ્ય ગ્રંથરત્નો આગમાં હોમાઈ ગયાં, કેટલાંક નષ્ટપ્રાયઃ થયાં. ઘણુ ગ્રંથે આક્રમણના ભયે ભૂમિગ્રડ કે એવા સુરક્ષિત સ્થાનોમાં ભંડારાઈ ગયા હોઈને જનસાધારણ માટે સુલભ રહી શક્યા નહોતા.
૧૫૭૧. મોગલ સામ્રાજ્યના શાંતિકાળમાં થના પુનરુદ્ધારનું મહત્વપૂર્ણ કાર્ય જૈનાચાર્યોએ ખંતથી ઊપાડયું. આપણે જોયું કે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રથોદ્ધારનું સુંદર કાર્ય થયું છે. બીજા ગચ્છના આચાર્યોએ પણ આ દિશામાં અપૂર્વ કાર્ય કરી બતાવ્યું. પરિણામે આ સમયમાં લખાયેલી જેટલી પ્રતો ઉપલબ્ધ છે તેથી વિશેષ કઈ પણ સમયમાં લખાયેલી પ્રતો ઉપલબ્ધ નથી. ધર્મમૂર્તિસૂરિ અને કયાણસાગરસૂરિના સમયમાં ગ્રંથોદ્ધારનું કાર્ય આ ગચ્છના ઈતિહાસમાં સિમાચિન્હ રચે એવું વિશિષ્ટ રીતે મહત્વપૂર્ણ છે.
૧૫૭૨. ગ્રંથોદ્ધારની સાથે સાહિત્ય-પ્રવૃત્તિ પણ એ અરસામાં વેગવંતી હતી, જે અંગે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. ગ્રંથપ્રશસ્તિઓ અને પ્રતપુપિકાઓમાં આ ગચ્છનો ઘણો ઈતિહાસ વિકીર્ણિત અવરથામાં પણ જળવાઈ રહ્યો છે. આ વખતની પ્રતો દ્વારા તત્કાલીન શ્રમ અને તેમનાં કાર્યો વિશે આપણે ઘણું ઘણું જાણુવા શક્તિમાન બન્યા છીએ. આ બધું તે વખતે લખાયેલી પ્રતોને આભારી છે. એ પ્રત પુષિકાઓમાંથી લિપિસંવત અને સ્થળ, લિપિકારના ગ–ગુરુ અને શિષ્ય ઈત્યાદિ માહિતી ઉપરાંત કેટલાક શ્રેટીવ અને રાજાઓ અંગે પણ ઉપયોગી ઉલ્લેખો મળી આવે છે જે ઇતિહાસ નિરુપણ માટે અગત્યની સામગ્રીની ગરજ સારે છે. અહીં તે માત્ર ગ્રંથોદ્ધારની સંક્ષિપ્ત નોંધ આપવી જ અભીષ્ટ છે.
૧૫૭૩. આ અરસામાં વ્યવહારી ઉદયકિરણે અનેક પ્રતો લખાવીને પ્રોદ્ધારનું મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે. અસંખ્ય પ્રત–પુપિકાઓ ઉક્ત વિધાનને પુષ્ટિ આપે છે. કેટલાંક ઉદાહરણ જોઈએ.
૧૫૭૪. ઋષિવર્ધનસુરિ કૃત “નલદવદંતિ રાસ ની એક પ્રત ઉદયકિરશે સં. ૧૬૧૯ ના ચૈત્ર સુદી ૧ ને ગુરૂવારે લખાવી. જુઓ પુપિકા–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
૩૮૩ सं० १६१९ वर्षे शाके १४८, प्रवर्त्तमाने चैत्र शुदि १ गुरौ श्री अञ्चलगच्छे । व्यव० उदयकिरण लिखापितं ॥
૧૫૭૫. સાધુવંસ કૃત “શાલિભદાસ” (રચના સં. ૧૪૫૫) ની પ્રત ધર્મમૂર્તિમુરિના શિષ્ય સાધુ વિજયના વાંચના ઉદયકિરાણે લખાવી. જુઓ પુષ્પિકા
“ગ્ર જ્ઞાસ્ટિમનું વૃદ્ધનાર દવા કિ જિલ્લપિત્ત પ્રસ્થાન ૩૨૨ શ્રી धर्ममूरतिसूरींद्र साधु शिरोमणि विजयैः ।।
૧૫૭૬. ધર્મમૂર્તિસૂરિના સમયમાં લાલણ ગોત્રના પ્રસિદ્ધ પુરુષ જેસાજીના વંશજ તેજપાલે પણ જેસલમેરમાં રહીને અનેક પ્રતો લખી છે. “પરદેશી રાજાને રાસ ની પ્રત પુપિકામાંથી એમના પૂર્વજોનાં નામો પણ ઉપલબ્ધ થાય છે. જુઓ -
सं० १६६३ वर्षे काती सुदि १५ दन । अञ्चलगच्छे श्री पूज्य श्री धर्ममूर्तिसूरीश्वरं विजय राज्ये पं० श्री मुनिशीलगणि वाचनार्थे । लालणगोत्रे सा० जेसा तत्पुत्र सा० सूदा तत्पुत्र सा. राजवाल तत्पुत्र सा० माणिक तत्पुत्र सा० वीरदात तन्सुत तेजपाल સ્કિવિ શ્રી કેતન ૩૪ મીનળી વિનયન શી | ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧૫૬૧ માં કરાયેલી પ્રતિષ્ઠા અને આનુષંગિક બાબતો અંગે ઉલ્લેખ થઈ ગયો છે.
૧૫૭૭. લાલ તેજપાલે લખેલી કેટલીક પ્રતોનાં નામ આ પ્રમાણે છે: (૧) પદ્મકુમાર કૃત મૃગધ્વજ 'ની પ્રત સં. ૧૬૬૧ માં લખી. (૨) વિનયમૂતિ શિ. સંયમમૂતિ કૃત “ઉદાઈ રાજર્ષિ સંધિ'ની પ્રત સં. ૧૬૬૨ ના જેઠ સુદી ૧૨ ને શનિવારે લખી. (૩) સહજસુંદર કૃત “પરદેશી રાજાને રાસ ની પ્રત સં. ૧૬૬૩ ના કાર્તિક સુદી ૧૫ ને દિવસે લખી.
૧૫૭૮. એ અરસામાં માતર ગામમાં પણ ગ્રંદ્ધારનું સુંદર કાર્ય થયું જણાય છે. સં. ૧૬૩૬ ના કાર્તિક સુદી ૪ ને મંગળવારે માતર ગામમાં “વિમલમંત્રી રાસ ની પ્રત લખાઈ. જુઓ પુપિકા–
संवत १६३६ वर्षे शाके १४९९ प्रवर्त्तमाने कार्तिक मासे शुक्लपक्षे चतुर्थी तिथौ भौमवासरे श्री अंचलगच्छे मातर ग्रामे लिखितं ॥ शुभं भवतु ॥ श्रीरस्तु ॥
૧૫૭૯. ૧૬૫૭ ના માગશર વદિ ૧૧ ને રવિવારે માણિજ્યસુંદરસૂરિ ત “ગુણવર્મરાસ ની એક પ્રત માતર ગામમાં લખાઈ છે. જુઓ પુષ્પિકા—
इति श्री जिनेन्द्रपूजाप्रशस्तिः । श्रीमदश्चलगच्छे श्री माणिक्यसुन्दरसूरिविरचिते सप्तदशभेदपूजाप्रकरणं सम्पूर्णम् । मातरग्रामे लिखितं सं० १६५७ वर्षे मार्गसीषं वदि एकादशी आदितः लिखितं ॥ ग्रं० २००२ ॥ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠા
૧૫૮૧. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. આચાર્યના ઉપદેશથી આગરામાં લેટાગોત્રીય મંત્રી સોનપાલ-કુરપાલે કરેલાં ધર્મકાર્યો અને પ્રતિકાઓ તથા નવાનગરમાં તેજસીશાહે તથા તેના પુત્રોએ કરેલાં ધર્મકાર્યો તથા પ્રતિકાએ. વિશે પછીના પ્રકરણમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરીશું. આચાના ઉપદેશથી આગરા અને નવાનગરમાં થયેલાં ધમકાએ આ ગચ્છના ઈતિહાસમાં સિમાચિન્હ રહ્યું છે ને તે વિશેષ અવલોકન માગી લે એવાં મહત્વપૂર્ણ છે. એ અરસામાં નવાનગરમાં બીજી પણ યાદગાર પ્રતિકારો થઈ છે; તેનો ઉલ્લેખ પણ ઉક્ત પ્રતિકાઓના અનુવંગમાં પછીના પ્રકરણમાં કરવો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
૪
અંચલગચ્છ દિગ્દર્શન અબીજ છે. અહીં માત્ર ધર્મમૂર્તિરિના પ્રતિષ્ઠા-લેખને આધારે કેટલીક પ્રતિષ્ઠાઓનું સંક્ષિપ્ત વર્ણન કરીશું. ૧૬૨૮ (૧) માઘ માસે શુક્લપક્ષે ૧૩ ને બુધવારે શ્રી બીમાલ જ્ઞાતીય સત્ર જસા ભાઇ જસમારે પુત્ર
સો. અભા ભાવ મનકાઈ પુછ લખાએ સ્વપુણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની
પ્રતિષ્ઠા કરાવી. ૧૬૪૪ (૧) ફાગણ સુદ ૨ ને રવિવારે અમદાવાદના રહેવાસી શ્રીશ્રીમાલ જ્ઞાતીય સારુ રહીઆ ભાવ
નાકૂ સુ ભીમા ભાઇ અજાઈ સુ સુશ્રાવક સાઇ નાકરે ભાવ ભકૂ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુમતિ
નાથ બિંબ ભરાવ્યું. ૧૬૫૪ (૧) માઘ વદિ ૮ ને રવિવારે શ્રીશ્રીમાલ જ્ઞાતીય છે. રીડા ભાગ કેડમ, ભત્રીજા શ્રેટ લબ્ધ
છે. ભીમજીએ શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ગાંધી હાંસાએ તેની પ્રતિષ્ઠા કરાવી અલાઈ ૪૨ વર્ષે. (૨) એ જ દિવસે વંત્રાસગોત્રીય સં૦ ડુંગરે શ્રી સુપાર્શ્વ બિંબ ભરાવ્યું જેની ગાંધારનગરમાં પ્રતિષ્ઠા થઈ (૩) એ જ દિવસે ઓશવાળ જ્ઞાતીય લેતાગેત્રીય સાવ જેઠા ભાઇ જેઠશ્રી સુત રાજૂ ભા રાજશ્રી સુશ્રાવક સાવ રેખા ભા. રેખશ્રી સુ. સોનપાલ ભા. સોનશ્રીએ શ્રી સુવિધિનાથ
બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૯ (1) માહ સુદી ને સેમવારે રાઠોડવંશી રાઉત ઉદયસિંહના રાજ્યમાં વાફપત્રાકાનગરે કંપશ્રી.
અંચલગચ્છીય સમસ્ત સંઘે શાંતિ શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ પ્રસાદ કરાવ્યો, બાહડમેરમાં. ૧૫૮૧. સં. ૧૬૫૯ ને બાડમેરના શ્રી પાર્શ્વનાથજીના મેટા મંદિરના સભામંડપને ઉક્ત લેખ આ પ્રમાણે છે:
ॐ नमो भगवते श्री पार्श्वनाथाय नमः ॥ संवत् १८५९ (?) वर्षे माह सुदी ५ शुक्लपक्ष प्रतिपदा तिथौ सोमवासरे राठऊडवंशे राउत श्री उदयसिंह वाक्पत्राकानगर ..જે હુંs શ્રી માં...વીય સમિઃ | શ્રી વિપક્ષથમિયાન યુનાઇધાન શ્રીમ
श्री धर्ममूर्तिसूरि अंचलगच्छीय समस्त श्री संघमें शांति श्रेयोर्थ श्रीपार्श्वनाथप्रासाद પતિઃ
૧૫૮૨. ઉપર્યુક્ત શિલાલેખ દ્વારા જાણી શકાય છે કે ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી બાડમેરના અંચલગચ્છીય સંઘે ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કર્યું. લેખમાં જોધપુરના મહારાજા ઉદયસિંહના નામનો પણ ઉલ્લેખ છે. તેમને માટે કર્નલ ટોડ રાજસ્થાનના ઇતિહાસમાં જણાવે છે કે * ઉદયસિંહના રાજ્યાભિષેક સંબંધમાં પૃથક પૃથક ભદગ્રંથોમાં ભિન્ન ભિન્ન વિધાન ઉપલબ્ધ થાય છે. કેટલાક જણાવે છે કે રાજા માલદેવનું મૃત્યુ થયા પછી અ૫ કાળમાં, અર્થાત ઈ. સ. ૧૫૬૯ માં તે મારવાડના સિંહાસન પર બેઠો હતો, અને કોઈ તેને ઈ. સ. ૧૫૮૪ માં સિંહાસનરૂઢ થયેલે જણાવે છે. આ ઉભય મતોમાંથી કયો મત સત્ય છે, તેને નિર્ણય અમારાથી થઈ શકતો નથી.'
૧૫૮૩. પ્રસ્તુત શિલાલેખમાં પ્રતિષ્ઠાનું વર્ષ સં. ૧૮૫૯ હેઈને તે ધર્મમૂર્તિ સરિ કે મહારાજા ઉદયસિંહના શાસનકાળ સાથે બંધબેસતો નથી. પુરણચંદ નાહર આ લેખ એકસાઈથી તેમજ સંપૂર્ણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મભૂતિસરિ
૨૮૫ રીતે ઉકેલી શક્યા નથી, નહીં તો ઉપર્યુક્ત ઐતિહાસિક બાબતોમાં ઘણો જ પ્રકાશ પાડી શકાત. નાહરજીએ આ શિલાલેખ “જેન લેખ સંગ્રહ ' ખંડ ૧, લેખાંક ૭૩ માં પ્રકટ કર્યો છે. મહારાજા ઉદયસિંહને ઇ પુત્ર શરસિંહ સં. ૧૬૫૧ માં તખ્તનશીન થયે હેઈને આ લેખ તે પહેલાને હે જોઈએ. અન્ય દૃષ્ટિથી સં. ૧૬૫૯ ન પણ હોઈ શકે.
૧૫૮૪. અગરચંદજી નાહટા આ બાબતમાં “ અંચલગીય લેખસંગ્રહ 'ના કિંચિત્ વક્તવ્યમાં જણાવે છે કે “ પ્રસ્તુત લેખમાં ઉદયસિંહના આગળ “રાઉત” વિશે પણ લખેલું હોઈને લેત ઉદયસિંહ જોધપુરના રાજા નહીં પરંતુ કોઈ ગામના ઠાકોર હતા એમ સિદ્ધ થાય છે. જોધપુરના રાજા ઉદયસિંહને સ્વર્ગવાસ તે સંવત ૧૬૫ર ના અષાઢ સુદી ૧૨ કે ૧૫ માં થયે હતો. એટલે લેખમાં કહેલા ઉદયસિંહ જોધપુરના રાજા તો ન જ હોઈ શકે. લેખને સંવત ૧૮૫૯ હેવામાં બાધારૂપ માત્ર ધમમૂર્તિરિનું નામ જ છે, પરંતુ મારા ખ્યાલથી લેખને સારી રીતે વાંચી જવો જોઈએ. લેખમાં “વાફપત્રાકાનગર” નામ આવે છે. પરંતુ તેને બાડમેર કેમ માની લેવામાં આવ્યું? એને માટે તે સંસ્કૃતમાં “વાભટ મેરુ ” પ્રવેગ મળે છે.'
૧૫૮૫. આ બાબતમાં નિર્ણય કરવામાં અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીને ઉલ્લેખ ૫ણ સહાયભૂત થાય એમ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મમૂતિ મૂરિ સં. ૧૬૫૬ માં બા મેર પધાર્યા. ત્યાં રાઠોડવંશીય ઉદયસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરનો કુંપા નામને શ્રેષ્ઠી રાજાને મંત્રી હતો. તેને જૈન ધર્મમાં દઢ શ્રદ્ધા હતી. તેણે આડંબરપૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાશે. આચાર્યના ઉપદેશથી કંપા છીએ ત્યાં એક જિનપ્રાસાદ બંધાવ્યો, તથા શ્રી પાર્શ્વનાથાદિ ત્રણ જિનબિંબની મહા સુદી ૫ ને સોમવારે પ્રતિષ્ઠા કરાવી. ચાતુર્માસ બાદ કંપાએ ગુરુના ઉપદેશથી સંઘ સહિત શ્રી ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરી પંદર હજાર જેટલું દ્રવ્ય ધર્મમાર્ગમાં ખરચ્યું.
૧૫૮૬. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાના ઐતિહાસિક પ્રમાણે પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ છે. ધર્મમૂર્તિરિ અને એમના સમર્થ પટ્ટશિષ્ય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલી એતિહાસિક પ્રતિષ્ઠાઓએ જૈન શાસનની તવારીખમાં સુવર્ણ–પૃષ્ઠ પૂરું પાડ્યું હોઈને તેની સપ્રમાણ ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરીશું. આ પ્રતિષ્ઠાઓ સાથે વણાઈ ગયેલી ગચ્છ-સંગદનની પ્રવૃત્તિને ગૌરવાન્વિત ઉલ્લેખ પણ એના અનુવંગમાં કરીશું અને ગચ્છપ્રવૃત્તિને યથોચિત પરિચય મેળવીશું. જ ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિના સમયમાં આ ગએ આદરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ ખરેખર, વિશેષ ઉલ્લેખ માગી લે એવી મહત્ત્વપૂર્ણ અને ઉદાત્ત છે. ગ્રંથકાર ધર્મમૂર્તિસૂરિ
૧૫૮૭. આપણે જોઈ ગયા કે ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક ગ્રંથભંડારો સર્જાયા કે પુનરુદ્ધાર પામ્યા. એમના સમયમાં અનેક સાહિત્યકૃતિઓ રચાઈ જે અંગેના સપ્રમાણુ નિદેશે પણ આપણે કરી ગયા. ધર્મમૂર્તિરિ ગ્રંથકાર હતા કે નહીં અને જે તેઓ ગ્રંથકાર હોય તો તેમની કઈ કૃતિ ઉપલબ્ધ છે કે નહીં એ પ્રશ્નની વિચારણું અહીં પ્રસ્તુત છે.
૧૫૮૮. અમરસાગરસૂરિને નામે પ્રકાશિત થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે ધર્મ સિરિએ પડાવશ્યકવૃત્તિ” તથા “ ગુણસ્થાનકમારોહ બૃહવૃત્તિ ” નામના બે ગ્રંથે રચેલા છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૯
અંચલગચ્છ દિગ્દર્શન ૧૫૮૯. ધર્મમૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીની સાંપ્રત પ્રતો ઉપલબ્ધ છે. આ પટ્ટાવલીની પ્રાચીન પ્રત કયાં છે તે શોધવું પણ આવશ્યક છે. આ સંસ્કૃત પટ્ટાવલી મેરૂંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી મૂળ સંસ્કૃત પદાવલીના અનુસંધાનરૂપ છે. અને તેમાં બેસવુંગરિથી માંડીને ગુણનિધાનસૂરિ સુધીના પટ્ટધરોનાં જીવન-વૃત્તો નિબદ્ધ છે. આ પદાવલીની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે આ ગ્રંથ સં. ૧૬૧૭ માં રચાયેલ છે. આ પદાવલીની અનેક વાતે સંશોધનીય છે.
૧૫૯૯. ડો. જહોનેસ કલાટ તેમણે લખેલી અંચલગચ્છની પાવલીમાં સેંધે છે કે ધર્મમૂર્તિ સૂરિના રાજ્યમાં ઉત્તરાધ્યયન-દીપિકાની પ્રત સંવત ૧૬૪૩-૪ માં લખાઈ હતી. (જુઓ વેબર વઝ, ૨, પૃ. ૭૧૮) અને વ્યવહારસૂત્રની પ્રત સં. ૧૬૬૫ માં લખાઈ હતી. જુઓ તે જ પૃ. ૬ ૩૮). તેમણે પોતે “વૃદ્ધ ચિત્યવંદન” (શ્રાવક પ્રતિક્રમણદિ સત્ર સન ૧૮૮૬ મુંબઈ પૃ. ૪૮-પ૫ માં મુદ્રિત ) અને પ્રદ્યુમ્ન ચરિત (જુઓ કે તે રીપોર્ટ સન ૧૮૮૧, પૃ. ૪૪) રચેલ છે. ડે. કલાટની નોંધ આ પ્રમાણે છે :
Under him Ms. of the Uttaradhyayana-dipika was written Samvat 1643-4, see. Weber, Verz. II p. 718, and a Ms. of the VyavaharaSutra, Samvat 1665, ib. p. 638. He composed the Vriddha-ChaityaVandana (which is printed in Sravak-Pratikramanadi-Sutra, Bombay, 1886, PP. 48–55) and the Pradyumncharita, see Kunte, Rep. 1881, P. 44. n. 205. (The Indian Antiguary, Vol. XXIII, 1849, pp. 174-8 No. 63).
૧૫૯૧. મોહનલાલ દલીચંદ દેશાઈ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૪ માં નોંધે છે કે ધર્મમૂર્તિ સરિના રાજ્યમાં સં. ૧૬૬૬ માં સૂત્રકૃતાંગ નિર્યુક્તિની પ્રત લખાઇ. (વઢવાણ શહેર વિદ્યાશાલા ભંડાર.)
૧૫૯૨. ડૉ. લાટે માની લીલી ધર્મમૂર્તિસૂરિકૃત ઉપયુક્ત બને કૃતિઓ ખરેખર, તેમણે જ લખેલી છે કે કેમ એ પણ શંકિત છે. આપણે જોઈ ગયા કે બૃહદ્ ચિત્યવંદન વાચક મૂલાએ રચ્યું છે. આ કૃતિની પ્રશસ્તિમાં ધમમતિસૂરિના નામનો ઉલ્લેખ હેઈને એમની કૃતિ તરીકે એ ઘટાવાઈ હોય એ સંભવિત છે. એ જ પ્રમાણે પ્રદ્યુમ્ન ચરિત વિશે બનવા પામ્યું છે. આ કૃતિ ધર્મમૂર્તિસૂરિએ રચી હોય તો એ શેધને વિષય છે. તદુપરાંત “ગાહા સલખણુ વૃત્તિ” ધર્મમૂર્તિ સૂરિએ લખી હોય એમ જણાય છે, જેની પ્રત વા. અભયમુંદરે લખી. જુઓ પુપિકાઃ
संवत १६२६ वर्षे भाद्रवा वदि ६ बुध दिने श्री अंचलगच्छे भट्टारक श्री धर्ममूतिसूरिभिः श्री लिपीकृत वा० अभयसुन्दरेण ॥ श्रीः ॥ વિદાય
૧૫૯૩. ગ્રામાનુગ્રામ વિહરીને લોકોને ધમધ પમાડતા આચાર્ય જીવનના અંતિમ શ્વાસ સુધી અપ્રતિહત વિચરતા રહ્યા. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અંચલગચ્છના આ મહા પ્રભાવક આચાર્યની જીવનસંધ્યા અંગે નીચે પ્રમાણે વિસ્તીર્ણ વર્ણન પ્રાપ્ત થાય છે.
૧૫૯૪. અંતિમ અવસ્થામાં ધર્મમૂર્તિ સરિ જૂનાગઢ પધાર્યા હતા તે વખતે ત્યાંના સંઘે આચાર્યને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૭.
શ્રી ધર્મમૂર્તિસૂરિ ત્યાં જ થિર વાસ કરવા માટે આગ્રહભરી વિનંતિ કરી. વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું હોવા છતાં ઉગ્રવિહારી આચાર્ય ત્યાં રિથરવાસ રહ્યા નહીં. ત્યાંથી વિહરતા તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. સંઘે તેમનો મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવ્યો.
૧પ૦૫. પટ્ટાવલીમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મમૂતિસૂરિએ એક વખત મધ્યરાત્રિએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કર્યું. દેવી પ્રગટ થયાં પરંતુ ગુરુ તેમને નીરખી શક્યા નહીં. આથી ગુમ ચિંતાતુર થયા. દેવીએ ગુરુને પિતાનું સ્મરણ કરવાનું કારણ પૂછતાં આશ્ચર્ય પામેલા ગુરુએ તેમને ન જોઈ શકવાનું કારણ પૂછ્યું, જેના જવાબમાં દેવીએ જણાવ્યું કે સ્વલ્પ આયુવાળા લોકોને પ્રાયઃ પ્રત્યક્ષ દેવોનું દર્શન દુર્લભ હોય છે! એ પછી ગુરુ દેવીને ત્રણ પ્રશ્નો પૂછે છે કે “મારાં આયુનું પ્રમાણુ કહો, ગટ્ટેશપદ કોને પ્રદાન કરવું તથા અબુદાદેવીએ આપેલી વિદ્યાઓ માટે કોને આપવી ?” ઈત્યાદિ. આ પ્રશ્નોના જવાબમાં દેવી ખુલાસાઓ કરે છે કે “હવે આપનું આયુ માત્ર પાંચ દિવસનું બાકી છે. દીક્ષા પર્યાયમાં નાના હોવા છતાં મહાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને તમારે ગચ્છશ-પદ પ્રદાન કરવું કેમકે આજે પણ તેઓ જિનશાસનને ઉદ્યોત કરનારા જણાય છે. આગામી કાળમાં પણ તેઓ એવા જ યશસ્વી નીવડશે તેમજ વિદ્યાઓ પણ તમારે તેમને અર્પવી કેમકે હું પણ તેમનું સાનિધ્ય કરું છું અને હવે પછી પણ કરીશ” ઈત્યાદિ.
૧પ૯૬. પછી પ્રભાતે ધમભૂતિ સૂરિએ કહ્યાણસાગરસૂરિને એકાંતમાં બોલાવીને સૂરિમંત્રપૂર્વક આકાશગામિની, અદશ્યકારિણી ઈત્યાદિ વિદ્યાઓ આપી જણાવ્યું“વત્સ! હવે તમારે ગચ્છને ભાર ઉપાડી જિનશાસનની પ્રભાવને કરવી; પ્રજનપૂર્વક ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીનું સ્મરણ કરવું તેમજ યોગ્ય પટ્ટધરને જોઈને તથા તેની પરીક્ષા કરીને તેને આ વિદ્યાઓ આપવી' ઈત્યાદિ કહીને ગુરુએ બીજા પણ કેટલાક મંત્રની આજ્ઞા આપી. પછી રત્નસાગરજી આદિ સઘળા પરિવારને એકઠો કરીને ગુરુએ સને જણાવ્યું કે હવેથી તમારે સહુએ કલ્યાણસાગરસૂરિની આજ્ઞામાં રહેવું. સહુએ ગુરુનું વચન કબુલ્યું. પછી નિશ્ચિત થયેલા ગુરુએ પાંચ દિવસનું અનશન કરીને સમાધિમાં તત્પર થઈ પંચપરમેષ્ટિના નમસ્કારનું શુભ ધ્યાન ધરતા કેઈ પણ જાતની વ્યાધિ વિના સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી ૧૫ ને દિવસે સૂર્યોદય કાલે સ્વર્ગલેકમાં સિધાવ્યા. શ્રાવકોએ મળીને મનહર માંડવીમાં એમના પદ્માસનસ્થ દેહને સ્થાપીને ત્રિવેણીના સંગમ પર આવેલાં પ્રભાસતીર્થમાં ચંદનાદિ ઉત્તમ કાષ્ઠો વડે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. સંઘે એ રથાને એક દેરી બંધાવી અને સં. ૧૬૭૦ ના ચૈત્ર વદિ ૩ના દિવસે કલ્યાણસાગરસૂરિને મહોત્સવ પૂર્વક ગચ્છશપદે અભિયુક્ત કર્યા.
૧૫૯૭. ધર્મમૂતિસૂરિ સં. ૧૬૭૦ ના દેત્ર સુદી ૧૫ ના પ્રભાતે પ્રભાસપાટણમાં સ્વર્ગસ્થ થયા હોવાનું પદાવલીનું વિધાન સંશોધનીય છે. આપણે મુનિ લાખા કૃત “ગુરુપદાવલી ના ઉલેખ દ્વારા જોઈ ગયા કે આચાર્ય સં. ૧૬૭૧ માં ૮૫ વર્ષનું આયુ પાળીને પાટણમાં નિર્વાણ પામ્યા. ડો. જહોનેસ કલાટ ભીમશી માણેકની પટ્ટાવલીને આધારે ધર્મમૂર્તિસૂરિનું સ્વર્ગગમન સં. ૧૬૭૦ માં થયું હોવાનું નોંધે છે કિન્તુ સ્વર્ગગમન સ્થળનું નામ તો પાટણ જ દર્શાવે છે. અગરચંદ નાહટના સંગ્રહની અજ્ઞાત કતૃક “અંચલગ–અપરનામ વિધિપલગ-પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)' માં પણ ધર્મમૂર્તિસૂરિના સ્વગમનનું સ્થળ પાટણ નિર્દેશિત છે એ અંગે આપણે ઉડ
પા છીએ. સં. ૧૬૭ ના વૈશાખ સુદ ૩ ને શનિવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ૨. ઢાગોત્રીય કુંવરપાલ અને સોનપાલે અનેક જિનબિંબોની પ્રતિષ્ટા કરાવી તેના ઉત્કીણિત લેખોમા કલ્યાણસાગરસૂરિનો પટ્ટધર તરીકે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૮
અચલગ છ દિને ઉલ્લેખ હેઈને તે પહેલાં સં. ૧૬૭૧ ના વર્ષમાં ધર્મતિરિ કાળધર્મ પામ્યા હશે એમ નક્કી થાય છે. આ બધા પ્રાચીન ઐતિહાસિક પ્રમાણેથી સિદ્ધ થાય છે કે ધર્મમૂતિ સૂરિ પ્રભાસપાટણમાં નહીં પરંતુ અણહિલપુર પાટણમાં દિવંગત થયા હતા.
૧૫૯૮. ધર્મમૂતિસૂરિ મહાન તપસ્વી હતા. ડો. કલાટે એમના માટે કહ્યું કે He is called tyagi. પ્રાચીન પ્રમાણમાંથી પણ આચાર્યના ત્યાગમય જીવન વિશે ઘણું જાણી શકાય છે. તેમણે ક્રિષ્કાર કરીને આ ગચ્છને પુનરૂદ્ધાર કર્યો એમ કહેવામાં જરાયે બાધા નથી. આ ગચ્છની આધ્યાત્મિક પ્રવૃત્તિને ત્યાગમાર્ગે વાળી તેને ચેતનવંતી કરવામાં ધર્મમૂર્તિ સૂરિનો ફાળો અસાધારણ છે. એ જ આચાર્યનું મહાન પ્રદાન છે. એમના સમર્થ શિષ્ય કલ્યાણસાગરસૂરિએ ગચ્છ–પ્રવૃત્તિને સર્વોચ્ચ શિખરે પહોંચાડી એ વિશે પછીના પ્રકરણમાં વિચારશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
th Jeansilvillers Us "The
મહારાઓ શ્રી ભારમલજી
°UEENAFEelhe比: 36B AbouteEEHRIBETALIES]ble-BEEFEUPA
HEBEEIEEE-boubletEEBB2Bible-oby behighted-pensive Shis Jockelblaugsteheek-BEAUEE-LEAEEFE生回EEEEEBRipplelevill
Solbel2bilibitEELEJIPIEEE12b]BEEE bbR BIFIELAB
三
FEEG
E6E司可靠
REE
部和HER司 可可国几mm
信区市市品知
日印"m日
「兒日市a们本
位后
E E市日尔
WE USO EN 1862
依四川A -
可知台日白
才nem』
W$ Ep
FCCESS PM
马会
必POTE
(RE IS GET
sub
(一定后,应6 m ,
003E%
3A”的人。
Treal
1 2014
京r
= w_
|
EP 口乡
历后所行
2015
SRV
少。
at
Ed 8 马
和g"出
|
: at a
40
Ju 8 9
g 49 AM )
BT安全性。
o
危险化腳步
225
large)
)
uuper是止)。
)
企业nE四四)
u县)
OD EN15 PM
==REY此巴
伤心但心中GN #
mm Nude)
2、
Eugdu
也日Bhun
supeg
AM1可互m
·应战后ES
巴山四e也ue方 年上生长片
deggg
su ugggg
出巨mag上R)
出上出BB」
巴坚Hg)
WS
Page #411
--------------------------------------------------------------------------
________________
અનેક નૃપતિ પ્રતિબંધક જગમ યુગપ્રધાન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી
बातेश्रीमदेव लगतहारकत्रापा श्रीउदयासागरसूहिण वरचण्डपताal सामा
ગચ્છનાયક આચાર્ય શ્રી ઉદયસાગરસૂરિજીની મહાર-મુદ્રા,
(जुमा पेश न २२२१)
Page #412
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
ર
૧૫૯૯. વઢિયાર દેશ અંતર્ગત લેલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ઠારી વંશીય શ્રેણી નાગિની ભાય નામિલદેની કૂખે સં. સં. ૧૬૩૩ ના વૈશાખ સુદી ૬ના દિને એમને જન્મ થયો હતો. એમના પૂર્વાશ્રમનું નામ કેડનકુમાર હતું.
૧૬૦૦, પદાવલીમાં જણાવાયું છે કે ગર્ભાધાન વખતે માતાએ સ્વપ્નમાં ઉગતા સૂર્યને નીરખે. કુલગુરુ શ્રીધર ભટ્ટને સ્વપ્નનું રહસ્ય પૂછતાં તેણે પુત્ર જન્મનું ફળ સૂચવ્યું. તદનુસાર નામિલદેવીએ નવ માસ વિત્યે સં. ૧૬૩૩ ના આષાઢ સુદ ૨ ને ગુરૂવારે, આદ્રા નક્ષત્ર, સૂર્યાદિ ઘટી ૩૯, ૫-૫૦ કલાકે પ્રભાતે કેડનને જન્મ આપે. એ વખતે કેડનની સાતેક વર્ષની સામાદે નામની બહેન પણ હતી. કેનની જન્મકુંડલી પટ્ટાવલી ભાષાંતરમાં આપી છે, જે સંશોધનીય છે, વસ્તુતઃ એમને જન્મ વૈશાખ સુદી ૬ ના દિને થયો હતો, જે અંગેનું પ્રમાણ “ગુરુ સ્તુતિ દ્વારા આ પ્રમાણે મળે છે -
સયલ સુહદાયગે મુસલવર મંદિર, પશુમીય પાસસિરિ ગઉડીય જિણવર, યુણિસિ સુસાહુ વિધિપક્ષ ગણ ગણધર, સૂરિ સિરિ તિલક કલ્યાણસાગર ગુરુ. દેસ વઢિયારહ લેલ પાટગ પુરે, વિવિહ વિવહારીય દાણ પુણ સુહ કરે; તત્ય સિરિયંસિ નાનિગ કુલિ દિયરે, સતીય સિરિ નારિ નામલદેવિ ઉરિધરે. પુત્ત જયંમિ તાય સંતુદ્ર, સોલ તેનીસ વિસાહ સુદી છયે
વઢ઼યે ચંદ પરિ નામ કોણ વરે, સવ્વ શુભ ભણિઈ રૂવ પુર દરે. ૧૬૦૧. આશ્ચર્યની વાત એ છે કે પ્રમાણભૂત ગ્રંથો અંધકારમાં રહ્યા હેઈને કલ્યાણસાગરસૂરિ જેવા મહિમાવાન અને પ્રભાવક આચાર્યની જયંતી અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલી કથિત ભ્રાન્ત દિને ધામધૂમથી ઉજવાય છે. હકીકતમાં કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં જ એમના અજ્ઞાત શિષ્ય રચેલી “ગુરુસ્તુતિ' અત્યંત વિશ્વસનીય અતિહાસિક પ્રમાણ છે.
૧૬૦૨. પદાવલીમાં વિશેષમાં દીક્ષા અંગીકાર સંબંધમાં આ પ્રમાણે વર્ણન છે—કેડને પાંચ વર્ષને થયો. પિતા વ્યાપારાર્થે પરદેશ હતા તે વખતે ધર્મમૂર્તિ સૂરિ ત્યાં પધાર્યા. બાળક માતા સાથે ગુરુવંદનાર્થે ઉપાશ્રયે ગયો અને ગુના ખળામાં બેસી, તેમની મુહપત્તિ લઈ હસવા લાગ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુએ બાળકના સામુદ્રિક લક્ષણે જોઈ વિચાર્યું કે બાળક માટે થઈને શાસનને ઉદ્યોત કરશે. એ વાત જણાવી તેમણે બાળકની માગણી કરી. નામિલદેએ તેના પતિના પરદેશગમન અને બાળક એકને એક પુત્ર છે એમ જણાવી અનિચ્છા વ્યક્ત કરી. બાળક નવ વર્ષ થયો ત્યારે આચાર્ય પુનઃ ત્યાં પધાર્યા. એમની ધર્મદેશના સાંભળી બાળકને વૈરાગ્ય ઉત્પન્ન થયે. સૌની અનમેદના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન
લઈ તેણે સં. ૧૬૪૨ ના વૈશાખ સુદી ૩ ના દિને ધવલકપુરમાં દીક્ષા લીધી. ગુરુએ તેનું શુભસાગર નામ રાખ્યું. ત્યાંના નાગોગેત્રીય માણિક નામના ધનવાન શેઠે પાંચ હજાર ટંક ખરચી દીક્ષા મહોત્સવ કર્યો. સં. ૧૬૪૪ ના માહ સુદી ૫ ના દિને પાલીતાણામાં વડી દીક્ષા આપી તેમનું કલ્યાણસાગર નામ રાખવામાં આવ્યું. સંવત ૧૬૪૯ ના વૈશાખ સુદી ૩ ના દિને અમદાવાદમાં તેમને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. તે પ્રસંગે કાંટિયા ગોત્રીય ઝવેરી મંગલસિંહે દશ હજાર દમ ખરચીને ઉત્સવ કર્યો.
૧૬૦૩. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી તથા કલ્યાણસાગરસૂરિ રાસના વર્ણન સંશોધનીય છે. કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં જ એમના અજ્ઞાત શિષ્ય “ગુરુસ્તુતિ” રચી તેમાં એમના જીવનસંબંધક પ્રમાણભૂત હકીકતો મળી રહે છે, જે સ્વીકાર્ય છે. જુઓ–
સોલ બયાલહ ફગુણિ આદરી, સુદ્દે ચઉથમિ શનિવરિ સંયમ સિરિ; પુન્જ સિરિ ધમ્મમૂર્તાિઈ ધવલગપુરી, દીખીયાં સીસ સિરતાજ જાણું કરી. નિમ્મલ ભઈ વિદુ સદ્ તક સાહિચ્યા, તત વિચાર આચાર ગમ આઈચ્છા; પુંડરગિરિ ગુરઈ ઝાણુ જિસુઈ ઝાઈયે, સુયણ સઉણ ગણુઈ સીસ ગુણી પાઈઓ. ૫ દીવ બિંદાયિ મંતિ ગોવિંદ ભો, તેણુ અહમ્મદપુર મંડિય ઉછવ સુભો; વિત્ત વિબહપુરઈ જલદ સમ વરસ, જાણ જણ ઘણુ વિહિભય મણ રસે. સંવત સોલયે ગણુ પંચાસ, સુદ્ છÉયિ રવિવારિ માહ માસ; સૂરિ સિરિ ધરમમૂરતિય અપર્યા, કલપ અંકુર ઈવ વોહવીય વપર્યા. વજયે તુર ધણ તરલ કંસાલયે, જય જય ઘોસિય ઘેસ તિય આલયે; સબલ પરતાપિ જગિદીપઈ અરયમા, જલહિગંભીર ગુણનિરુ મજસખિમા. ૮ સીલ જંબૂવર ગોયમ દ્ધિધરા, સરસ રસ વણિ કરી છપિય સક્કરા; સવ છવાય મણ કેસ કારગ પરા, જય પુમ જુગણ મંગલકરા. નિજિયા જેણિ કુમ્માણિ કુભાઈ જણ, જેમ સુણી ઉણુ સદ્દલ સદમી ગુણ ગંગ કલેલગી પાવસમિ મૂરણો, ભગત ભવિયણ જિષ્ણુ આસ સંપૂરો. ૧૦ ઈર્ય જણ મણ મોહણ ગુણ મણિ રહણ, કલ્યાણસાગરસૂરિ રે; અંચલગચ્છ માસુરણમિય સુરાસુર, રંજિય મુનિ જવર સુંદર. ૧૧ વીર સહમ જબ્રહવ સિંજમૂ અણુક્રમિ પણસદ્ધિ પદધરો;
ધરમમૂરતિ સીસઈ વંદૂ નિસ દીસહ પ્રતાપઉ જાંભભહિરે. ૧૬ ૦૪. ઉપર્યુક્ત ગુરસ્તુતિ દ્વારા જાણી શકાય છે કે સં. ૧૬૪૨ ના ફાગણ સુદી ૪ ને શનિવારે કલ્યાણસાગરસૂરિ ધવલગપુરી–ધોળકામાં દીક્ષિત થયા, પુંડરગિરિ-શત્રુંજય પર જિનેશ્વર પ્રભુના ધ્યાન દ્વારા ગુરુએ તેમને સં. ૧૬૪૯ ના માહ સુદી ૬ ને રવિવારે અહમ્મદપુર-અમદાવાદમાં આચાર્યપદ સ્થિતિ ક્ય, જે અવસરે દીવના મંત્રી ગોવિંદે ઘણું ધન ખરચ્યું. એ પછી અંચલગચ્છના ૬૫ મા પદધર કલ્યાણસાગરસૂરિને મહિમા વિસ્તૃત પામ્યો, જે અંગે કાવ્યમાં સુંદર વર્ણન છે. આચાર્યને અભ્યાસ, તેમના ગુણે અને તેમની પ્રતિભાનું કવિએ સુંદર શબ્દચિત્ર રજૂ કર્યું છે. આ કૃતિ પ્રમાણભૂત હઈને તેની માહિતી વિશ્વસનીય છે. આ પ્રમાણુ પ્રકાશમાં આવતાં કલ્યાણસાગરસૂરિના જીવન વિષયક બ્રાન્ત વાત આપમેળે દૂર થશે અને સત્ય હકીકતો સ્વીકારાશે એમાં શંકા નથી. અમરસાગરસૂરિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી, વર્ધમાન–પસિંહ ચરિત્ર તેમજ ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલો કલ્યાણસાગરસૂરિ રાસ ત્યાદિ ગ્રંથની પ્રમાણભૂતતા અંકિત છે. એ ગ્રંથ અંગે કટુ આલોચના કરવાને તેમજ તે અંગેના કારણે દર્શાવવાનો પ્રયાસ કરવો અહીં અપ્રસ્તુત છે. એટલું જ કહેવું યુક્ત થશે કે એ ની બિનપ્રમાણભૂતતાને લીરે અનેક ગેરસમજૂતિઓ ફેલાઈ છે અને અનેક સમસ્યાઓ પણ ખડી થઈ છે. કલ્યાણસાગરસૂરિ જેવા મહા પ્રભાવક આચાર્યના જીવન અંગે આવી વિભિન્નતાઓ અને ગેરસમજૂતિઓ હવે પછી ન ચલાવી લેવાય એ જ ઈષ્ટ છે. જંગમ યુગપ્રધાનનું ગરિષ્ટ બિરુદ પામેલા એ મહાન જ્યોતિર્ધર પટ્ટધરનાં જીવનવૃત્ત અંગે એકવાક્યના સાધતા અન્ય પ્રમાણોને પણ સંશોધક પ્રકાશમાં લાવશે તો તે મોટી સિદ્ધિ ગણાશે !
૧૬ ૦૫. પટ્ટાવલીમાં ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમન અને તેમણે કરેલી અનુગામી પટ્ટધરની પસંદગી અંગે વિસ્તૃત વર્ણન છે. તે અનુસાર મહાકાલીદેવીના સુચનથી કલ્યાણસાગરસૂરિને ગચ્છનો ભાર સોંપીને ધર્મમૂર્તિ સૂરિ સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી પૂનમને દિવસે પાંચ દિવસના અનશનને અંતે પ્રભાસપાટણમાં પંચત્વ–પામ્યા. સં. ૧૬૭૦ ના ચિત્ર વદિ ત્રીજને દિવસે કલ્યાણસાગરસૂરિ ત્યાં મહોત્સવ પૂર્વક ગઝેશપદે અભિયુક્ત થયા. એ પછી સં. ૧૬૭૨ માં ઉદયપુરના સંઘે એમને યુગપ્રધાનપદે વિભૂષિત કર્યા. આ બધાં વિધાન પણ સંશોધનીય છે. કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં વાચક રાયમલગણિના શિષ્ય મુનિ લાખાએ રચેલી “ગુરુ પદાવલી' અનુસાર ધર્મમૂતિસૂરિ સં. ૧૬૭૧ માં પાટણમાં કાળધર્મ પામ્યા અને સં. ૧૬૭૧ ના પિષ વદિ ૧૫ ને દિવસે કલ્યાણસાગરસૂરિ ગણેશ–પદ પામ્યા. જુઓ: “૧૮ અઢારમા શ્રી ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિ. લેલાડા ગ્રામ. કે. નાનિગ પિતા. નામલદે માતા. સં. ૧૬૩૩ જન્મ. કેડરું નામ. સં. ૧૬૪ર વર્ષે દીક્ષા, ધેલક. સં. ૧૬૪૯ વર્ષે આચાર્યપદ, શ્રી રાજનગરે. સં. ૧૬૭૧ વર્ષે પોષ વદિ ૧૧ દિને ગ૭ ૫૬. યુગપ્રધાન વિહરમાન ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિ ચિરંજીયાત દ્વાર્થ ચિરં નંદતુ.”
૧૬૦૬. કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથની નોંધો પણ અહીં પ્રસ્તુત છે. અગરચંદજી નાહટાના સંગ્રહની અજ્ઞાત કર્તાક પદાવલીનું અવતરણ આ પ્રમાણે છે : “૬૫ પાંસઠમે પાટે શ્રી કલ્યાણસાગરસૂરિ. લેલ પાટક નગરિ. કોઠારી નાનિગ ભાર્યા નામલદે, પુત્ર કેડણ. સંવત સોલ તેત્રીસે જન્મ, સેલ બેતાલે દીક્ષા, સોલ ઓગણપચાસે આચાર્યપદ, સેલ એગણેતરે ગચ્છનાયકપદ, સંવત સતરે અઢારૉતરે નિર્વાણ સર્જાયુ વર્ષ પંચ્યાસી.”
૧૬ ૦૭. ડો. જહોનેસ કલાટ અંચલગચ્છીય પટ્ટાવલીમાં કલ્યાણસાગરસૂરિ વિશે આ પ્રમાણે ને 3:-64 Kalyansagarasuri, son of Kothari Naniga in Loladagrama, and of Namilde, mula-naman Kodan, born Samvat 1633, diksha 1642 in Dhavala-pura, acharya 1619 in Amadavada, gachchhesa 1670 in Patana, converted the king of Kachchh, + 1718 in Bhuja-nagara at the age of 85. Under him Jataka-paddhati Vritti was composed Samvat 1673 (Jacobi's collection of Mss.) and a commentary on Abhidhanachiantamani, Samvat 1686 ( see Weber, Verz. II, p. 257). Inscriptions Samvat 1675 and 1683 (Epigr. Ind. II 39.) His pupil Vinayasagara composed Bhojz-Vyakarana ( see Weber, Verz II. pp. 203-4, cf p. 1206 )...
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૨
અંચલગચ્છ દિગ્દર્શન
૧૬૦૮. ડો. આર. જી. ભાંડારકરના સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલ, સને ૧૮૮૩-૮૪, પૃ. ૩૧૮-૨૨ માં આપેલી અનાન કર્તક અંચલગચ્છીય પદાવલીમાં કલ્યાણસાગરસૂરિને ૬૫ મા પધર દર્શાવાયા છે અને તેમને અનેક વિશેષણ, બિરુદથી નવાજ્યા છે. આચાર્યની વિદ્યમાનતામાં જ એ પદાવલી રચાઈ હતી.
૧૬ ૦૯. વાચક લાવણ્યચંદ્ર “વીરવંશાનુક્રમ' નામક અંચલગચ્છીય પટ્ટાવલીમાં કલ્યાણસાગરસૂરિ વિશે ઘણું જ સુંદર વર્ણન આપ્યું છે. તેઓ જણાવે છે –
સૈ: સિT વીર છું ઘર વિના શુષ શાસ્ત્ર સારા વિજ્ઞાા लाखाख्य प्रौढ भोजप्रभृति नरपति बीतवंद्यां द्वि पद्माः ॥ जाता यद्धर्म वाण्या प्रतिपुरममिता संघचैत्य प्रतिष्ठा ।
ते कल्याणाब्धि सूरीश्वर गणगुरवो जज्ञिरे धैर्य धुर्याः ॥ ४० ॥ પ્રકીર્ણ પ્રસંગે
૧૬૧૦. ઓસવાળ માહ્યાવંશીય શાહ ખીમ સં. ૧૬૭ર માં કચ્છના બિદડામાં થઈ ગયા, જેની પત્ની ખીમીએ ૧૫૦૦૦ કોરી ખરચીને બિદડામાં પશ્ચિમ તરફ એક વાવ બંધાવી. આ વંશના વડાલામાં થયેલા ખેતસી, પેથા અને દેપાલ નામના ત્રણ ભાઈઓએ ૬૦૦૦૦ કેરી ખરચીને સં. ૧૬૬૬ માં ઘણું પુણ્યકાર્યો કર્યા. દેસરે ગુંદાલામાં તળાવ બંધાવ્યું. સં. ૧૫૯૬ માં માણેકે પીછણમાં તળાવ બંધાવ્યું. જેસંગે પથદડિયામાં સં.૧૫૮૫ માં વાવ કરાવી. સં. ૧૫૯૦ માં વીરે થયો. તે અપુત્ર હોવાથી તેની પત્નીએ યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા એવો ઉલ્લેખ ભદગ્રંથમાંથી મળે છે. એ શ્વે ભાઈઓને પરિવાર વસતરી, ખાખર, હાલા તથા ઝાંખર નામના કરછના ગામમાં વસે છે. સં. ૧૯૬૭માં ખાખરમાં થયેલા માંણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી તથા ઘણું દ્રવ્ય દાનમાં દીધું.
૧૬ ૧૧. ઓશવાળ દેઢિયાગોત્રીય મહિયા સં. ૧૬૭૫ માં ડબાસંગમાં વસતા હતા. તેને કાથડ પ્રમુખ ચાર પુત્રો હતા. તેમણે શત્રુંજયની કુટુંબ સહિત યાત્રા કરી, ઘણું દ્રવ્ય ધર્મકાર્યોમાં ખરચ્યું. ઉજમણું કરી ગામની ઉત્તર દિશામાં એક વાવ પણ બંધાવી.
૧૬૧૨. ઓશવાળ આલગોત્રી ઈશ્વર નામના શ્રેષ્ઠી સં. ૧૬૮૭ માં ખેરવામાં થઈ ગયા. તેમણે ઘણું દ્રવ્ય ખરચીને અનેક ધર્મકાર્યો કર્યા હતાં.
૧૬૧૩. સં. ૧૬૮૭ માં ભયંકર દુષ્કાળ પડે. આ દુષ્કાળના અનેક ઉલ્લેખ મળે છે. સમયસુંદરે આ દુષ્કાળનું હૃદયદ્રાવક વર્ણન “ચંપક શ્રેષ્ઠી ચેપઈમાં કર્યું છે. રાજકીય ઈતિહાસમાંથી પણ એ અંગે ઘણું કહી શકાય છે. આ દુષ્કાળ પ્રસંગે અંચલગચ્છીય શ્રેષ્ઠીઓએ પિતાની રીતે દુષ્કાળ પીડિતને ઘણું સહાય કરી. નાગડોત્રીય રાજસીએ એ વખતે અસત્ર ખેલીને મહત્વપૂર્ણ સેવાઓ બજાવી છે.
૧૬૧૪. ભિન્નમાલથી પ્રાપ્ત થતાં ભદગ્રંથ દ્વારા જાણી શકાય છે કે અંચલગચ્છીય શ્રાવક વરગજીએ સં. ૧૬૫૫ માં બીજાર નગરથી ગોડીજીને સંઘ કાઢેલે. એ વહીમાં વલ્લભીશાખીય પુણ્યતિલકસૂરિજીએ બેણપમાં સં. ૧૨૨૧ માં ડેડિયા પરમાર રાવત નગરાજના પુત્ર સેમલને પ્રતિબોધ આપીને જેનધામ બનાવ્યાની હકીકત પણ છે. તેમાં જણાવાયું છે કે એમના વહાણો દરિયામાં અટકી ગયા હતાં. આચાર્યો તેને પાછા લાવી આપ્યાં. એટલે તેઓ વહાણી ગોત્રથી પ્રસિદ્ધ થયા. આ ગાત્ર વિશે ઉલ્લેખ કરી ગયા છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ વિહાર અને ધર્મોપદેશ
૧૬૧૫. સં. ૧૬૪૮ પહો ધર્મમૂર્તિ મુરિની આજ્ઞાથી કલ્યાણસાગરસૂરિએ રસાગરજી અને વિનયસાગરજી સાથે ભિન્ન વિહાર કર્યો. તેઓ અનુક્રમે વિહરતા ભદ્રાવતી નગરીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહે ઘણા જ સન્માનપૂર્વક આચાર્યનો પ્રવેશ મહોત્સવ કર્યો. આચાર્ય વ્યાખ્યાનમાં શત્રુંજય તીર્થન મહિમા કહ્યો. એમના ઉપદેશથી પ્રભાવિત થઈને વર્ધમાન–પદ્મસિંહ શાહે સં. ૧૬પ૦માં શત્રુંજયને મોટો સંઘ કાઢ્યો. આચાર્ય પણ સંઘમાં સામેલ હતા. આ સંઘમાં ઘણાં જ મહત્ત્વપૂર્ણ ધર્મકાર્યો થયાં.
૧૬૧૬. સ. ૧૬૫૧ માં આચાર્ય કચ્છના જખૌ બંદરમાં પધાર્યા. રત્નસાગરજીના સંસારપક્ષના કાકા નાગડા ગોત્રીય રણસિંહે તેમના ઘરે જ આદરસત્કાર કર્યો. આચાર્યના ઉપદેશથી તેણે શ્રાવકના બાર વ્રતે સ્વીકાર્યા.
૧૬૧૭. સં. ૧૬પર માં રાજસીશાહની વિનતિથી આચાર્ય જામનગર પધાર્યા. આચાર્યના ઉપદેશથી રાજસી શાહે જિનાલય બાંધવાનાં કાર્યો કર્યા, સંઘ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. બે લાખ કોરીનું ખર્ચ કર્યું. તેમના આગ્રહથી આચાર્ય નવાનગરમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૧૮. ચાતુર્માસ બાદ વિહરતા તેઓ સોરઠમાં પધાર્યા. ગિરનારની યાત્રા કરી વણથલી આવ્યા. ત્યાં શ્રીમાળી જ્ઞાતીય સુંદરજી શ્રાવકને વૈરાગ્ય પમાડી દીક્ષા આપી. તેમનું સુંદરસાગરજી નામ રાખ્યું. ત્યાંથી પ્રભાસપાટણ આવ્યા. ત્યાં પોરવાડ જ્ઞાતીય મેઘજીએ તેમની પાસેથી વિરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. આચાર્યે તેમનું મેઘસાગરજી નામ રાખ્યું. વડી દીક્ષા વખતે તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપ્યા. સંધના આગ્રહથી સં. ૧૬૫૩ માં પ્રભાસપાટણમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૧૯. એ પછી કચ્છના ખાખર ગામમાં પધાર્યા. ત્યાં ગાલ્યાગોત્રીય વીરલ નામના શ્રાવકે ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેમનું મનમેહનસાગરજી નામ રાખવામાં આવ્યું. વડીદીક્ષા વખતે તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. પ્રામાનુગ્રામ વિહરતા તેઓ વાગડના આધાઈ ગામમાં આવ્યા. ત્યાં માતા ગોત્રીય સોમચંદ્ર નામના શ્રાવકે ગુરુ પાસે પ્રજ્યા અંગીકાર કરી. એ નદિત મુનિનું નામ સોમસાગરજી રાખવામાં આવ્યું. તેમને વિનયસાગરજીના શિષ્ય તરીકે ગુરુએ થાપ્યા. એ પછી રત્નસાગરજી ગુરુની આજ્ઞાથી પોતાના શિષ્યો સહિત જુદા વિહાર કરવા લાગ્યા. આચાર્ય વિહરતા ભૂજનગરમાં પધાર્યા. સંઘે મહોત્સવ પૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી આચાર્ય સં. ૧૬૫૪ માં ભૂજનગરમાં ચાતુર્માસ રહ્યા. મહારાવ ભારમલ્લને પ્રતિબોધ આપી અમારી પડાની ઘોષણા કરાવી. રાજવિહાર' જિનપ્રાસાદ બંધાવવા પણ આચાર્યો પ્રેરણા આપી.
૧૬૨૦. મહારાવ ભારમલ્લના સમાગમ પછી આચાર્ય કરછમાં સવિશેષ વિચર્યા. કચ્છમાં તેમણે આ પ્રમાણે સતત માસાં કર્યા: સં. ૧૬૫૫ માં વાગડના દુધઈ ગામ, સં. ૧૬૫૬ માં આસબીઆ, સં. ૧૯૫૭માં ડોણ, સં. ૧૬૫૮ માં ગોધરા, સં. ૧૬૫૯ માં ડુમરા, સં. ૧૬ ૬૯ માં ભદ્રાવતી, સં. ૧૬ ૬૧ માં ભાલિયા, સં. ૧૬૬૨ માં મુંદરા, સં. ૧૬ ૬૯ માં અંજાર, સં. ૧૬૬૪ માં ભુજપુર, સં. ૧૬૬૫ માં જખૌ, સં. ૧૬૬૬ માં નલિયા સં. ૧૬૬૭ માં મેરાઉ, આ ચાતુર્માસ દરમિયાન આચાર્યો ૫ સાધુઓ અને ૧૨૭ સાધ્વીઓને દીક્ષા આપી તથા તેર જિનબિંબની પ્રતિકાએ કરાવી. - ૧૬૨૧. સં. ૧૬૬૮ માં વર્ધમાન-પદ્ધસિંહ શાહની વિનતિથી આચાર્ય નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી મંત્રી બાંધવોએ સ. ૧૬૬૮ ના શ્રાવણ સુદી ૫ ના દિને જિનપ્રાસાદનું ખાત મુહૂર્ત કર્યું. આચાર્યની અનુમોદનાથી મંત્રીએ ધર્મકાર્યોમાં ઘણું ધન વાવયું અને કોની ધર્મભાવના વિશેષ જાગૃત કરી. એ વ આચાર્ય નવાનગરમાં ચાતુર્માસ રહ્યા.
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૪,
અચલગચ્છ દિગ્દર્શન ૧૬૨૨. ત્યાંથી પ્રામાનુગ્રામ વિચરતા તેઓ પાલણપુરમાં વિરાજતા પોતાના ગુરુ ધર્મમૂર્તિરિને મળ્યા. સં. ૧૬ ૬૯માં ગુરુ સાથે ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી ધર્મમૂર્તિ સરિ સાથે વિહરતા તેઓ પ્રભાસપાટણમાં પધાર્યા. ત્યાં (? પાટણમાં) પોતાના ગુરુના સ્વર્ગગમન બાદ તેમને શપદ પ્રાપ્ત થયું. સં. ૧૯૭૦ માં તેઓ ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૨૩. . ૧૬૭૧ માં લેતાગોત્રીય કુંવરપાલ–સેનપાલના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ આગરા નગરમાં પધાર્યા. એમના આગમનથી ત્યાં ઘણી ધર્મવૃદ્ધિ થઈ. તેમના ઉપદેશથી બન્ને બાંધવોએ બને જિનાલયમાં સર્વ મળી ૪૫૦ જિનબિંબોની સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને શનિવારે પ્રતિષ્ઠા કરાવી. એક જિનાલયમાં શ્રી શ્રેયાંસનાથ તથા બીજામાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાઓને મૂલનાયક તરીકે સ્થાપિત કરવામાં આવી. આચાર્યના ઉપદેશથી બને મંત્રીએ સ્વામીવાત્સત્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તથા ત્યાં મનોહર ઉપાશ્રય બંધાવ્યું. એ વર્ષે આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૨૪. ચાતુર્માસ બાદ આચાર્યે એમનાં કુટુંબ સહિત સમેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરની કલ્યાણકભૂમિની યાત્રા કરી. મંત્રીએ કલ્યાણક ભૂમિઓને ઉદ્ધાર કરાવ્યું. આવી રીતે તેમણે આચાર્યના ઉપદેશથી સાત લાખ પીરોજીઓ સાતે ક્ષેત્રમાં ખરચી.
૧૬૨૫. કલ્યાણસાગરસૂરિ ત્યાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા વારાણસી નગરીમાં પધાર્યા. ત્યાં માસકા રહ્યા અને પોતાના અમૃતસરખા મધર ઉપદેશથી લોકોના હૃદયમાં આનંદ પમાડવા લાગ્યા. એ અરસામાં આગરામાં કુરપાલ–સોનપાલે બંધાવેલાં જિનાલય પર સમ્રાટ જહાંગીર તરફથી આફત આવતાં આચાર્ય તરત આગરા પહોંચ્યા અને સમ્રાટને ચમત્કૃત કરી જિનાલને તૂટતાં અટકાવ્યાં.
૧૬૨૬. ત્યાંથી પશ્ચિમ ભારત તરફ વિહરતા આચાર્ય ઉદયપુરમાં આવ્યા. સંઘના આગ્રહથી તેઓ સં. ૧૬૭૨ માં ચાતુર્માસ રહ્યા. સંધે ગુરુના અતિશયો જાણુને શ્રાવણ સુદ ૨ ને દિવસે તેમને યુગ પ્રધાનપદે વિભૂષિત કરી એમનું સવિશેષ બહુમાન કર્યું.
૧૬૨૭. ચાતુર્માસ બાદ ગુરુ વિહરતા અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રી શ્રીમાળી જ્ઞાતીય ખીમજી અને સુપજી નામના બન્ને ગુણવાન બંધુઓએ ગુરુની ઘણી ભક્તિ કરી. સંઘના આગ્રહથી ત્યાં સં. ૧૬૭૩ માં ચાતુર્માસ રહ્યા. એ પછી સં. ૧૬૭૪ નું ચાતુર્માસ વઢવાણુમાં કર્યું.
૧૬૨૮. તદનંતર આચાર્ય શત્રુંજયની તીર્થયાત્રાર્થે પાલીતાણા પધાર્યા. સં. ૧૬૭૫ માં વર્ધમાન, પદ્ધસિંહ અને રાયસીશાહે પિતાના જિનમંદિરે સંપૂર્ણ થતાં અંજનશલાકા કરાવી. આચાર્ય પંદર દિવસ પાલીતાણામાં રહ્યા. ત્રણે શ્રેણીઓએ અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને મૂલનાયક તરીકે સ્થાપી. પસિંહ શાહે શત્રુંજય પર સ. ૧૬૭૬ ના ફાગણ સુદી ૨ ને દિવસે દિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. ત્રણે શ્રેષ્ઠીઓએ આચાર્યના ઉપદેશથી શત્રુંજયગિરિ પર ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું.
૧૬૨૯. રાયસીશાહની વિનતિથી કલ્યાણસાગરસૂરિ નવાનગર પધાર્યા. તેમના ઉપદેશથી રાયસીશાહે પપ૧ જિનબિંબની ત્યાં અંજનશલાકા કરાવી. પોતાના પિતા તેજસીશાહે બ ધાવેલાં જિનમંદિરની આસપાસ દેવકુલિકાએ કરાવી તેમાં સં. ૧૬૭૫ ના વૈશાખ સુદી ૮ ને દિવસે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ કાર્યમાં તેણે ત્રણ લાખ કેરીનો ખર્ચ કર્યો. એ શુભ પ્રસંગે સ્વામીવાત્સલ્યાદિ કાર્યો ઉપરાંત એશિવાળ જ્ઞાતિના ઘર દીઠ સાકરથી ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી. વર્ધમાનશાહના ભાઈ ચાંપસીશાહે પણ જામનગરમાં જિનમંદિર બંધાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ દેવયોગે તે કાર્ય
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૩૯૫ સંપૂર્ણ થયું નહીં. વર્ધમાનશાહની વિનતિથી આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી વર્ધમાનપદ્મસિંહશાહે ચાર લાખ કોરી ખરચી ગુન્ના ઉપદેશથી શત્રુંજયની યાત્રા કરી. સંઘ સાથે ગુરુ જામનગરમાં પુનઃ પધાર્યા. સંઘપતિના આગ્રહથી ગુરુ સં. ૧૬૭માં ત્યાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૬૭૭માં ભૂજમાં ચાતુર્માસ રહ્યા. પટ્ટાવેલીમાં પાલીતાણા ચોમાસું રહ્યા હોવાનો ઉલ્લેખ છે તે સંશોધનીય છે. ચાતુર્માસ બાદ વર્ધમાનશાહની વિનતિથી તેઓ પુનઃ નવાનગર પધાર્યા. સં. ૧૬૭૮ ના વૈશાખ સુદિ ૫ ને શુક્રવારે વર્ધમાનશાહે બંધાવેલા જિનાલયની ૭૨ દેવકુલિકાઓમાં આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ એ પહેલાં સં. ૧૬૭૬ ના વૈશાખ સુદી ૩ ને બુધવારે તેમણે એ જિનાલયના મૂલગભારામાં શ્રી શાંતિનાથજીની સમાન પ્રમાણવાળી ત્રણ પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી હતી. એ જિનાલયમાં બને બાંધવોએ સર્વ મળી ૭૦૦૦૦૦ કરીને ખર્ચ કર્યો.
૧૬૩૦. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વર્ધમાન–પઘાસિંહ શાહે નવાનગર અને શત્રુંજયના જિનાલય ઉપરાંત હાલારના છીકારી અને મોડપુરમાં પણ બે શિખરબદ્ધ જિનપ્રાસાદ બંધાવ્યાં, અને મહેસવપૂર્વક પ્રતિષ્ઠા કાર્યો કર્યા. એ શુભ અવસરે બન્ને બાંધવોએ નવાનગરમાં સર્વ લોકોને મિષ્ટાન્ન-જન કરાવ્યું. અને નવે નાતેમાં સાકરથી ભરેલા મોટા થાળની પ્રભાવના કરી.
૧૬ ૩૧. નાગડા ગેત્રીય નેણસીશાહે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી નવાનગરમાં ઊંચા શિખરવાળે, ઝરૂખાઓની શ્રેણીથી શોભતો એક ચોમુખ જિનપ્રાસાદ બંધાવ્યો. આચાર્યના ઉપદેશથી તેમાં શ્રી સંભવનાથ પ્રભુની સમપ્રમાણ ચાર પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરી. એ જિનપ્રાસાદનું એક જ ઠાર કરીને નેણસીશાહે તેમના બંધુ રાજસીશાહે બંધાવેલા જિનપ્રાસાદમાં મેળવી દીધો. આ કાર્યોમાં નેણશીશાહે ૩૦૦૦૦૦ કેરીને ખર્ચ કર્યો. સં. ૧૬૭૮ માં આચાર્ય જામનગરમાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૩૨. એ પછી આચાર્ય કચ્છમાં વિચર્યા અને ત્યાં આ પ્રમાણે ચાતુર્માસ રહ્યાઃ સં. ૧૬૭૮ માં માંડવી, સં. ૧૬૮૦ માં કોઠારા, બીદડામાં માસક્ષમણ રહ્યા, સં. ૧૬ ૮૧ માં અંજાર. સં. ૧૬૮૦ માં તેઓ ભૂજ પધારેલા ત્યારે મહારાવ ભારમલજીએ તેમનો મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાવેલ. સં. ૧૬૮૨ માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન-પદ્ધસિંહ શાહે પાવાગઢની યાત્રા કરી ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધવો અને તેમની ધર્મપત્નીઓએ મહાઈ પાષાણની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું કરી, જેનામો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધમિકેના ઉદ્ધારમાં ૭૦ ૦૦૦૦ કેરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં ૧૫૦૦૦૦ કોરી પણ ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષના પ્રસિદ્ધ જૈન તીર્થોની બન્ને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું. આ મહાદાનેશ્વરી મંત્રીવર્યોનાં સુકૃત્યો વિશે પાછળથી સવિસ્તાર જોઈશું.
૧૬૩૩. એ પછી આચાર્યો આ પ્રમાણે કચ્છમાં ચાતુર્માસ કર્યા : સં. ૧૬૮૩માં મુંદરા, સં. ૧૬૮૪ માં વાગડના આધોઈ, . ૧૬૮૫ માં ભદ્રાવતી, એ વર્ષમાં અમરસાગરજીને આચાર્યપદ-સ્થિત કરવામાં આવ્યા. આચાર્યના ઉપદેશથી વર્ધમાન–પસિંહ શાહે સાધર્મિકોના ઉદ્ધાર આદિ કાર્યોમાં ૨૦૦૦૦૦ કોરી ખરચી. સં. ૧૬૮૬ માં વિસનગર, સં. ૧૯૮૭માં કેડાઈ અને સં. ૧૯૮૮માં પુનઃ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા; એ વર્ષમાં વર્ધમાનશાહનું મૃત્યુ થયું. એ પછી ભાવતી કુદરતી કોપથી ઉજડ થઈ.
૧૬ ૩૪. સં. ૧૬ ૮૯ માં આચાર્ય પાલણપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં જાસલ ગોત્રીય શુભચંદ્ર નામના શ્રાવકે પોતાની સ્ત્રી વીજલદે સહિત તેમના ઉપદેશથી શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા, શ્રી પાર્શ્વનાથ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
=
૩૯૬
અચલગચ્છ દિગદર્શન પ્રભુની પ્રતિમા ભરાવી. અને જેનામો લખાવી આચાર્યને અર્પણ કર્યા. વળી તેમણે સ્વામીવાત્સલ્યાદ કાર્યો પણ ક્ય.
૧૬૩૫. સં. ૧૬૯૦ માં આયાય અમદાવાદ ચાતુર્માસ રહ્યા. ત્યાં વડેરા ગોત્રીય પારિખ લીલાધર નામના શ્રાવકે તેમના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિ કૃત કલ્પ સૂત્રસુખાવબોધ વિવરણની એક પ્રત સ્વર્ણાક્ષરે લખાવી તથા મેરૂતુંગસૂરિ કૃત પદાવલી લખાવી આચાર્યને વહેરાવી. આચાર્યે ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં સંભળાવ્યું.
૧૬૩૬. વર્ધમાનશાહના નાના પુત્ર જગડુશાહની વિનતિથી ભૂજ જતાં ભાગમાં ગોલ ગોત્રીય દેરાજના આગ્રહથી આચાર્ય માલીઆ ગામમાં માસક્ષમણ રહ્યા. દેરાજે આચાર્યના ઉપદેશથી શું વ્રત અંગીકાર કરી સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા. એ પછી જગડુશાહની વિનતિથી સં. ૧૬૯૧ માં આચાર્ય ભૂજ ચાતુર્માસ રહ્યા, અને ત્યાં અમરસાગરસૂરિએ શ્રાવણ સુદી ૭ ને દિવસે “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' નામની સંસ્કૃત પદ્યકૃતિ પૂર્ણ કરી.
૧૩૭. એ પછી ગાહાગોત્રીય માડણ શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય ખાખરમાં સં. ૧૬૯૨ માં ચાતુર્માસ રહ્યા. માડણે તેમના ઉપદેશથી ૧૦૦૦૦ કોરી ઉજમણાદિ ધર્મકાર્યોમાં ખચી. તેણે ઠાણુગસૂત્રની પ્રત લખાવી ગુરુને વહોરાવી. તેની પત્ની ખીમાદેએ ગુરુના મુખથી શ્રાવક દ્વાદશત્રત ગ્રહણક્ય.
૧૬૩૮. સં. ૧૬૯૩ માં વડેરાગોત્રીય સંઘવી માલસીને આગ્રહથી આચાર્ય મુંદરામાં ચાતુર્માસ રહ્યા. માલસીએ તેમના ઉપદેશથી ૩૦૦૦૦ કેરી ખરચી શ્રી ધર્મનાથ પ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, પિતાની પત્ની રાજલદે સહિત ચોથું વ્રત અંગીકાર કર્યું તથા આગમો લખાવી ગુરુને વહરાવ્યાં.
૧૬૩૯સં. ૧૬૯૪ માં પદ્મસિંહશાહની વિનતિથી આચાર્ય માંડવીમાં ચાતુર્માસ રહ્યા. પં. સુંદરસાગરજીએ શ્રેષ્ઠીને અમરસાગરસૂરિ વિરચિત એમનું ચરિત્ર ભાષાંતર સહિત સમજાવ્યું, જે સાંભળી પાસિંહશાહ પ્રસન્ન થયા. પિોષ સુદી ૧૦ને દિવસે શુભ ધ્યાનપૂર્વક શ્રેષ્ઠીવર્ય દિવંગત થયા. ત્યાં મીઠડીઆ ગોત્રીય માણિચંદ્ર આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી.
૧૪. સં. ૧૯૯૫ માં આચાર્ય રાધનપુર ચાતુર્માસ રહ્યા. ત્યાં તેમના ઉપદેશથી કોઠારી ઉજમસીએ સંઘ સહિત તારંગાજીની યાત્રા કરી તથા જયકીતિસૂરિકૃત ઉતરાધ્યયનસૂત્રની ટીકાની પ્રત લખાવીને ગુરુને વહેરાવી. આચાર્ય ત્યાંથી આબૂ તથા ત્યાંની પંચતીર્થીની યાત્રા કરી તથા ઋષભદાસ નામના શ્રાવકની વિનતિથી સાદરીમાં માસક૯પ રહ્યા.
૧૬૪૧. સં. ૧૬૯૬ માં સ્થાલગોત્રીય ઈશ્વરની વિનતિથી ખેરવામાં ચાતુર્માસ રહ્યા. ઈશ્વરે આચાર્યના ઉપદેશથી શ્રી સુમતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી તથા ગેડીની સંઘ સહિત યાત્રા કરી, જ્યાં આચાર્યો એક હજાર નામવાળી સ્તુતિ રચીને શ્રી પાર્શ્વપ્રભુની સ્તવના કરી. - ૧૬૪૨. સં. ૧૬૯૭ માં ઓશિયાનગરીમાં તીર્થયાત્રા કરી આચાર્ય બીકાનેર નગરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં સાગરમલ શ્રેષ્ઠીએ તેમની ઘણી ભક્તિ કરી, ખેમસાગરજીની દીક્ષા થઈ. સાગરમલ્લ પ્રમુખ શ્રાવકો સહિત ગુરુએ જેસલમેરની યાત્રા કરી. જેસલમેરના લાલણગોત્રીય સ્વરૂપચંદ્ર નામના ધનવાન શ્રાવકે ગુરુની ઘણું ભક્તિ કરી. ત્યાંના સંધના આગ્રહથી આચાર્ય સં. ૧૬૯૮ માં જેસલમેર ચાતુર્માસ રહ્યા. સ્વરૂપચંદ્ર આચાર્યના ઉપદેશથી સંઘ સહિત લોધપુર તીર્થની યાત્રા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૬૪૩. સં. ૧૬૯૯ માં આચાર્ય નગરપારકરના જેસાજીના વંશજ લાલણ જેમલને આગ્રહથી ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી જેમલે શ્રી શાંતિનાથજીની પ્રતિમા ભરાવી, ગાંધી ગોત્રીય તિલાજીએ ૨૫૦૦૦ પીરોજી ખરચી પુસ્તક ભંડાર સ્થા. ત્યાંથી વિહાર કરી આચાર્ય ઝાલેરમાં પધાર્યા.
૧૬૪૪. ઝાલેરમાં ચંડીસર ગોત્રીય સેલોત જોગા નામના મંત્રી મહોત્સવ પૂર્વક આચાર્યને નગરપ્રવેશ કરાવ્યું અને ઘણી ભક્તિ કરી. આચાર્યું ત્યાં મંત્ર પ્રભાવથી મહામારી રેગને દૂર કર્યો, જેથી જિનશાસનને ઘણો ઉદ્યોત થયો અને અન્ય દર્શનીઓએ પણ ગુસ્ના ઉપદેશથી સમ્યત્વ સ્વીકાર્યું. સં. ૧૭૦૦ માં આચાર્ય ઝાલોરમાં ચાતુર્માસ રહ્યા.
૧૬૪૫. સં. ૧૭૦૧ માં આચાર્ય જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં કટારીઆ ગેત્રીય બાગમલ્લજીએ ગુરુની ઘણું ભક્તિ કરી, જેનાગો તથા વર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતો લખાવી આચાર્યને વહોરાવી. બાગમલ્લજી આચાર્ય સાથે ધુલેવાનગરમાં આવ્યા. ત્યાં શ્રી ઋષભનાથપ્રભુની યાત્રા કરી, સર્વ પરિગ્રહ ત્યજી પ્રત્રજ્યા અંગીકાર કરી. ગુએ તેમનું સમયસાગર અભિધાન રાખ્યું.
૧૬૪૬. સં. ૧૭૦૨ માં કલ્યાણસાગરસૂરિ ઉદયપુરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં બેહગોત્રીય ગંભીરમલજી નામના શ્રાવકવચ્ચે તેમની ઘણી ભક્તિ કરી, સાધર્મિક ઉદ્ધારના કાર્યો કર્યો.
૧૬૪૭. સં. ૧૭૦૩ માં આચાર્ય જોટાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાગવંશીય મગોરસી નામના શ્રાવકર્થે ઘણું ધન ખરચી તેમની ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સાતસો માણસોના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી અને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું.
૧૬૪૮. સં. ૧૭૦૪ માં આચાર્ય માંડલમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં મહેતા ગોત્રી ઉજમસી પ્રભૂતિ અંચલગચ્છીય શ્રાવકોએ તેમની ઘણી ભક્તિ કરી. ત્યાંથી પ્રામાનુગ્રામ વિચારતા તેઓ ખંભાત પધાર્યા. ત્યાંના સંઘે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. મીઠડિયા ગેત્રીય અભેચંદના આગ્રહથી સં. ૧૭૦૫ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૧૬૪૯. સં. ૧૭૦૬ માં સુરતમાં મીઠડિયા ગોત્રીય નેમચંદ્ર નામના ધનવાન શ્રેડીએ ઘણું ધન ખરચીને તેમની ભક્તિ કરી. તેના આગ્રહથી આચાર્ય ત્યાં જ ચાતુર્માસ રહ્યા. નેમચંદ્ર ગુરુના ઉપદેશથી જેનગ્રંથ લખાવી અને ભંડાર સ્થા, ચોથું વ્રત ગ્રહણ કર્યું અને સ્વામીવાત્સલ્યાદિ ધર્માકાર્યો કર્યા’.. એ પછી સં. ૧૭૦૭ માં નવસારીમાં ચાતુર્માસ રહ્યા. - ૧૬૫૦. સં. ૧૭૦૮ માં જંબુસરમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાવંશીય સાકરચંદે તેમની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી તેણે સંધ સહિત ભરૂચની યાત્રા કરી. વેજલપુરમાં તેમના ઉપદેશથી લાડવા શ્રીમાલી ઉમેદચંદ્ર ૧૩૦૦૦ મહેમુદી ખરચી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી. ત્યાંથી સં. ૧૭૯ માં આચાર્ય ભરૂચમાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી આચાર્ય પાવાગઢ યાત્રાર્થે પધાર્યા. ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીની તેમણે સ્તુતિ કરી.
- ૧૬૫૧. સં. ૧૭૧૦ માં ગોધરા, સં. ૧૭૧૧ માં વડનગર તથા સં. ૧૭૧૨ માં પારિખ લીલાધરના આગ્રહથી અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા. લીલાધરે ૪૦૦ માણસેના સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૭૧૩ માં મારવાડના સાદરી નગરમાં અને સં. ૧૭૧૪ માં નાંદલાઈમાં ચાતુર્માસો રહ્યા અને તીર્થયાત્રાઓ કરી. એ પછી પાટણના સંધની વિનતિથી આચાર્ય પાટણ પધાર્યા અને સંધના આગ્રહથી સં. ૧૭૧૫ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના ભક્તિવંત સંઘે શ્રી નેમિનાથ પ્રાસાદમાં કલ્યાણસાગરસૂરિની ચરણપાદુકાની સ્થાપના કરી. સંઘના અત્યંત આગ્રહથી વૃદ્ધ આચાર્ય ત્યાં દ્વિતીય ચાતુર્માસ રહ્યા. સં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન ૧૭૬ પછી શારીરિક સ્થિતિ નાજુક હોવા છતાં આચાર્યો કચ્છ તરફ વિહાર કર્યો. પાટણના ઘણા શ્રાવકો તેમને ઠેઠ રણ સુધી વળાવવા આવ્યા. રણ ઉતરી ધીમે ધીમે ગ્રામાનુગ્રામ વિહરતા આચાર્ય ભૂજમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમને નગરપ્રવેશ કરાવ્યો. જગડુશાહ પ્રભૂતિ શ્રાવકેએ એમની ઘણી ભક્તિ કરી. મહોપાધ્યાય રતનસાગરજી પણ ત્યાં જ બિરાજમાન હતા, વૃદ્ધાવસ્થામાં પણ પોતાની અમૃત જેવી મધુર વાણીથી સૌને ધર્મ પમાડતા હતા. સં. ૧૭૧૭ માં આચાર્ય ભૂજમાં ચાતુર્માસ રહ્યા. એ એમનું અંતિમ ચાતુર્માસ હતું.
૧૬૫ર. પટ્ટાવલીમાં જણાવાયું છે કે કલ્યાણસાગરસૂરિએ પિતાની નિરંતર સેવા કરનાર, વિનયાદિ ગુણ સમૂહથી શુભતા મહોપાધ્યાય રત્નસાગરજીને તેમણે વિવિધ પ્રકારના કલ્યો તથા મંત્ર આદિ આપ્યાં. અંજાર નગરથી અમરસાગરસૂરિને તેડાવી કેટલીક પાઠસિદ્ધ વિદ્યાઓ આપી. પરંતુ અદશ્ય કરનારી વિદ્યા અને આકાશગામીની વિદ્યાના પાદલેખનની વિધિ પાઠમાત્ર જ આપી એટલે કે એ બને વિદ્યાઓને સિદ્ધ કરવાની આજ્ઞા આપી નહીં. સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ ને દિવસે સૂર્યોદય વેળાએ શુભધ્યાન ધરતાં લ્યાણસાગરસૂરિજી કાળધર્મ પામ્યા. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી તથા ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ કલ્યાણસાગરસૂરિ રાસમાં કલ્યાણસાગરસૂરિના કાળધર્મને જે દિવસ દર્શાવવામાં આવ્યો છે તે શંકિત છે. સં. ૧૭૧૮ ના શ્રાવણ વદિ ૫ ને ગુસ્વારે તેમના ઉપદેશથી ધર્મ મૂર્તિસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા થઈ હોઈ ને એ દિવસ પછી તેમનો દેહોત્સર્ગ થયો હોય એ વધુ સ્વીકાર્ય છે, જે અંગે પાછળથી વિચારણું કરીશું. શિષ્ય સમુદાય
૧૬૫૩. કલ્યાણસાગરસૂરિને શિષ્ય પરિવાર ઘણો વિશાળ જણાય છે. પદાવલીમાં ઉલ્લેખ છે કે એમના અગિયાર મહોપાધ્યાયો, જેમાંના પ્રથમ સાતે ધર્મમૂર્તિરિ પાસે દીક્ષા લીધી હતી, પરંતુ વડીદીક્ષા વખતે કલ્યાણસાગરસૂરિના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા હતા, તેમનાં નામે આ પ્રમાણે છે : (૧) રત્નસાગર (૨) વિનયસાગર (૩) ઉદયસાગર (૪) દેવસાગર (૫) સૌભાગ્યસાગર (૬) લબ્ધિસાગર (૭) સૂરસાગર (૮) સહજસાગર (૯) કમલસાગર (૧૦) સમયસાગર (૧૧) ચંદ્રસાગર. એ સૌ આચાર્યના હસ્તદીક્ષિત શિષ્યો હશે, કેમકે બીજા પણ અનેક ઉપાધ્યાયનાં નામો પણ ઉપલબ્ધ છે. પદાવલીના ઉલ્લેખ અનુસાર એમના પરિવારમાં સર્વે મળી ૧૧૩ સાધુ અને ૨૨૮ સાધ્વીઓ હતાં. અહીં કેટલાક શ્રમણોને ઉલેખ પ્રસ્તુત છે. વાચક મેલાભ અપરામ મહાવજી
૧૬૫૪. સં. ૧૭૦૫ માં તેઓ વિદ્યમાન હતા. લાભશાખામાં અનેક સાહિત્યકાર થઈ ગયા છે, તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. મેલાભ એ શાખાના જ હતા. એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે –
વિનયેલાભ
મેરુલાભ.
૫ઘલાભ
માણિકયલાભ
સહજસુંદર
સત્યલાભ
નિત્યલાલ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૩૯૯ - ૧૬૫૫. વા. નિત્યલાભ પોતાના ગુરુ અને દાદાગુરુ વિશે “વિદ્યાસાગરસૂરિ રાસ ” માં આ પ્રમાણે વર્ણવે છે:
મેરલાભ વાચકપદ ધારક, શુદ્ધ સિદ્ધાંતી કહાયા; જ્ઞાન ક્રિયાગુણ પૂરણ ભરિયા, પૂજ્યના માન સવાયા. શિષ્ય તેહના સહજસુંદર વાચક, શીતલ પ્રકતિ સહાયા:
રાગ દ્વેષ ન મલે કોઈ સાથું, સહુનેને મન ભાયા. ૧૬૫૬. વા. મેલાભે સં. ૧૭૦૫ ના માગશર વદિ ૮ ને ગુરૂવારે “ચંદ્રલેખાસતી રાસ” ૩૦૩ ગૂર્જર પદ્યમાં ર. તેની ગ્રંથપ્રશસ્તિમાં કવિ ગચ્છનાયક અને પિતાના ગુરુ વિશે આ પ્રમાણે જણાવે છેઃ
વિધિપક્ષ ગ૭િ વિદ્યા વયાગર, માનઈ જન મહારાઓ; વાદી ગજ ઘટ સિંહ વદીત, કલ્યાન સૂરીશ કહાઓ. વાચક જાસ આજ્ઞાઈ વિરાજ, વિનયલાભ વરરાઓ;
વદતિ તાસ સીસ દે બાંધવ, મેરુ પદમ મન ભા. એ રાસની પ્રત કવિએ ઈલમપુરમાં રહીને લખી જુઓ–જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૧૭૧-૩. ગ્રંથમાં કવિએ મેરૂતુંગમૂરિના પ્રભાવનું વર્ણન પણ આપ્યું છે
મહિમાનિધિ મેતુંગરિ, વિષધર કીય વિમોચ;
વિમલાચલિ વિગતિ વલી, ઊલ્લવીઓ ઉલ્લેચ. વાચક ભાવશેખરગણિ
૧૬૫૭. વા. વિજયશેખર અને ભાવશેખર સહાધ્યાયી અને સહચર ગુરુબંધુઓ હતા એમ એમના ગ્રંથે દ્વારા પ્રતીત થાય છે. એમના વિહાર પ્રદેશ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. ભાવશેખરે સં. ૧૬૮ ના જેઠ સુદી ૧૪ ના દિને નવાનગરમાં “રૂપસેન ઋષિ રાસ” ની ત્રણ ખંડમાં રચના કરી. કવિ ગ્રંથપ્રશસ્તિમાં પોતાના ગુરુબંધુ વિશે આ પ્રમાણે જણાવે છે--વિજયશેખર સાહિજ મિલિઉ, તિણિ કરી જોડિ અભંગ રે,” જુઓ જૈ. ગૂ. ક. ભા. ૩, પૃ. ૯૯૬-૮.
૧૬૫૮. એ બન્નેમાંથી વડિલ કોણ હતા એ સ્પષ્ટ રીતે કહી શકાતું નથી. સં. ૧૬૭૨ માં ભાવશેખરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હોઈને કદાચ તેઓ જ્યેષ્ટ હેય. એ વર્ષે તેમણે સૌભાગ્યસુરિ–શિષ્ય કૃત
ચંપક્ઝાલા રાસ” ની પ્રત ભૂજનગરમાં લખી. સં. ૧૬૭૪ ના જેઠ સુદી ૬ ના દિને ભૂજમાં રહીને માણિક્યસુંદરસૂરિ કૃત “ગુણવર્મચરિત્ર' ની પ્રત લખી. સં. ૧૭૦૪ માં તેમણે ભુવનશેખરના પડનાર્થે
કાયસ્થિત સ્તવનાવચૂરિ ની પ્રત નવાનગરમાં લખી. એની પુપિકામાં ભાવશેખરનું વાચક પદ દર્શાવવામાં આવ્યું છે.
૧૬૫૯. સં. ૧૭૧૭ ના કાર્તિક સુદી ૧૩ ના દિને અંજારમાં રહીને એમણે “ઉપદેશચિન્તામણિ સવૃત્તિ” ની પ્રત લખી. સં. ૧૭૨૦ ના મહા સુદી ૫ ને શુક્રવારે સાધ્વી દેમાના શિષ્યા પદ્મલક્ષ્મીના વાંચનાર્થે ભૂજમાં “સાધુ વંદના ” ની પ્રત લખી. સં. ૧૭૩૦ માં અગસ્તિ ઋષિ કૃત “રત્નપરીક્ષા સમુ
ચ્ચય' ની પ્રત ઈલમપુરમાં લખી, જે વખતે બુદ્ધિશેખરગણિના શિષ્ય રત્નશેખરગણિ પણ ત્યાં સાથે હતા. જુઓ મુનિ પુણ્યવિજયજીને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, ક્રમાંક ૬૪૦ ૬.
૧૬ ૬૦. ભાવશેખરગણિએ સં. ૧૬૮૧ માં “ધના મહામુનિ ચુપઈ ગુર્જર ભાષામાં લખી, જેની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
goo.
અંચલગચ્છ વિઝન
એક પ્રત મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના સંગ્રહમાં છે. એમના સમુદાયના સાધુ-સાધ્વીઓ વિશે ઉલ્લેખ મળે છે. બુદ્ધિશેખર, રત્નશેખર શિ. લક્ષ્મીશેખર વિશે પાછળથી ઉલેખ કરીશું. વાચક વિજયશેખરગણિ
૧૬૬૧. શેખરશાખામાં ખ્યાતનામ સાહિત્યકાર થઈ ગયા છે, તેમાં આ કવિની ગણના પણ થઈ શકે. તેઓ “ચંદરાજા ચોપઈમાં જ પોતાને વિશે જણાવે છે–તસ સાનધિથી હું , કવિજનમાંહિ માન.” આ સ્વતઃસિદ્ધ ઉલ્લેખ દ્વારા એમની સાહિત્યકાર તરીકેની પ્રતિભા વિશે જાણી શકાય છે. તેમની ગુરુ-પરંપરા આ પ્રમાણે છે: વેલરાજ-લાભશેખર-કમલશેખર–સત્યશેખર–વિવેકશેખર–વિજયશેખર.
૧૨. સં. ૧૬૮૧ ના જયેષ્ઠ માસના રવિવારે તેમણે વૈરાટપુરમાં રહીને “કયવન્ના રાસ ની સોળ ઢાલમાં રચના કરી. ગ્રંથપ્રશસ્તિમાં કવિ ખંભાતના શ્રેણી નાગજી વિશે ઉલ્લેખ કરે છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૦૦૪. એજ વર્ષના આસો સુદીમાં “સુદર્શન રાસ ની રચના કરી. ગ્રંથપ્રશસ્તિમાં કવિ પોતાના સહચર ગુરુબંધુ ભાવશેખરને ઉલ્લેખ કરે છે. સં. ૧૯૮૯ ના પોષ સુદી ૧૭ ને શુક્રવારે નવાનગરમાં ૩૫ ગાથામાં “ચંદ્રલેખા ચોપઈ” ની રચના કરી. સં. ૧૬૯૨ ના ભાદરવા વદિ છે ને રવિવારે રાજનગરમાં કવિએ આત્મપ્રતિબંધ પર “ત્રણ મિત્ર કથા ચોપાઈ ” રચી, જેની પ્રશસ્તિમાં ત્યાંના શ્રેષ્ઠીવર્ય પાસવીરને ઉલ્લેખ તથા ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિનું જંગમ યુગ પ્રધાન ”નું બિરુદ દર્શાવવામાં આવ્યું છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૦૦૬-છ.
૧૬૬૩. સં. ૧૬૯૪ ના કાર્તિક વદિ ૧૧ ને ગુરૂવારે ભિન્નમાલથી ઉત્તર દિશામાં સોળ કેશ દૂર મોર નામના સ્થાનમાં ગુરુ વિવેકશેખર અને ગુબંધુ ભાવશેખરના સાનિધ્યમાં રહીને “ચંદરાજા ચોપાઈ નવ ખંડમાં રચી. ગ્રંથપ્રશસ્તિ દ્વારા કવિ વાચક પદ ધારક હતા તેમ જણાય છે. સં. ૧૭૧૭ ના વસંતમાસમાં વદિ ૯ ના દિને ભિન્નમાલમાં રહીને “ વિદત્તા રાસ ”ની ત્રણ ખંડમાં રચના કરી. પ્રાચીન ગ્રંથના આધારે એ ગ્રંથ લખાય એમ કવિ પ્રશસ્તિમાં જણાવે છે. વિજયશેખરે “ગૌતમસ્વામી લઘુ રાસ” તથા “ જ્ઞાતાસૂત્ર બાલાવબોધ” લખ્યાં. એ બાલાવબોધની ૩૮૧ પત્ર–ગ્રંથમાન ૧૬૦૦૦ ની સં. ૧૭૬૬ માં લખાયેલી પ્રત ઉપલબ્ધ છે. જુઓ–જે. ગૂ ક. ભા. ૩. પૃ. ૧૦૦૮. વા, રાયમલ્લગણિ શિ. મુનિ લાખા
૧૬૬૪. વા. રાયમલ્લગણિના શિષ્ય મુનિ લાખાએ કલ્યાણસાગરસૂરિની વિદ્યમાનતામાં ખંભાતમાં રહીને સુશ્રાવિકા નારિંગદેવીના વાંચનાર્થે “ગુરુ પદાવલી ” લખી. આ પટ્ટાવલીની વિગતે અત્યંત વિશ્વસનીય છે. એની એક પ્રત અગરચંદ નાહટાના સંગ્રહમાં છે. અંચલગચ્છ-પ્રવર્તાકથી માંડીને વિદ્યમાન પટ્ટધર સુધીની તવારીખ તેમાં નિબદ્ધ છે, જે ગચ્છના ઇતિહાસ નિરુપણ માટે ઉપયોગી છે. ઋષિ ન્યાયમેરુ. - ૧૬૫. વ. ધનામેરુ શિ. વિજયભેરુ શિ. ન્યાયમેના વાંચનાર્થે કનકસમ કૃત “આદ્રકુમાર ધમાલ ની પ્રત સં. ૧૬૭૮ ના શ્રાવણ વદિ ૧૩ના દિને લખાઈ વાચક રત્નસિંહગણિ
૧૬૬૬. વા. રત્નસિંહગણિને સં. ૧૬૮૪ ના પ્રથમષાઢ વદિ રને બુધે રાદ્ધહાનગરમાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિએ વાંચનાર્થે આપી એમ એ ગ્રંથની પુપિકા દ્વારા જણાય છે. ચંદ્રકાતિગણિ
- ૧૬૬૭. સં. ૧૬૯૨ માં તેમણે “દંડક સ્તવ'ની પ્રત લખી, જેને શ્રાવિકા કોડિદેએ પં, વેલાગણિને કંટાલીઆ ગામે વહેરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસા
૪૦૧ પં. પ્રેમગણિ શિષ્ય દેવમૂર્તિ અને રષિ દેવજી
૧૬૬૮. પં. પ્રેમજીગણિના શિષ્ય દેવમૂતિએ સં. ૧૬૯૮ માં વિજયશેખર કૃત “ચંદરાજા રાસ ” (. ૧૬૯૪)ની પ્રત ઋષિ દેવજીના વાંચનાર્થે ભૂજનગરમાં લખી. ઉપાધ્યાય નયસાગર
૧૬ ૬૯. મહો. રત્નસાગરજીના શિષ્ય ઉપાધ્યાય નવસાગરે આઠ ટાલમાં ‘ચિત્યવંદન ” તથા વીશી રચ્યાં. વીશીની ગ્રંથપ્રશસ્તિ દારા કવિ ઉપાધ્યાય પદધારક હતા તેમ જણાય છે. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૫૯૨. કીર્તિચંદ્ર તથા ઉભયચંદ્ર
૧૬૭૦. સં. ૧૬૯૯ ના જેઠ સુદ ૨ ને મંગળવારે ઉગ્રસેનપુરમાં કીતિચંદ્ર સિંહ કલકત “ મુનિપતિ ચરિત્ર ( સં. ૧૫૫૭ )ની પ્રત લખી. સં. ૧૬૯૯ના કાતિક વદિ ૬ ને સોમવારે બ્રહ્મવાદનગરમાં સંઘવી ગજાની ભાર્યા ગજમલદેના પઠનાથે ઉભયચંદ્ર વાચક મુલાકત “ ગજસુકુમાલ સંધિ (સં. ૧૬૨૪)ની પ્રત લખી. પ્રત પુપિકામાં તેઓ પિતાની ગુરુપરંપરા આ પ્રમાણે જણાવે છે: કલ્યાણસાગરસૂરિ–વીરચંદ્ર ગણિ–પં. ધનસાગર ગણિ-કીર્તિચંદ્ર–ઉભયચંદ્ર. પંડિત ગુણચંદ્ર શિ. વિવેચંગણિ
૧૭૧, ૫, ગુણચંદના શિષ્ય વિવેકચંદ્ર ગણિએ સં. ૧૬૯૭ ના પોષ સુદી ૧૫ ના દિને રાધનપુરમાં રહીને “ સુરપાલ રાસ રચે. એ ગ્રંથની એક પ્રત કવિએ જાતે લખી, જુઓ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૦૬૬-૮. અમીમુનિ
૧૬૭૨. સકલકીર્તિ કૃત સુભાષિત શ્લોક-સંગ્રહ”ની પ્રત અમીમુનિએ સં. ૧૭૧માં લખી. જુઓ મુનિ પુણ્યવિજયને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, ક્રમાંક ૫૫૬૩. પંડિત ગુણવદ્ધનગણિ
૧૬૭૩. વા. ક્ષમાકીર્તિના શિષ્ય વા. રાજકીર્તિ તથા પં. ગુણવઠન થયા. એમના શિષ્યો– મૃતસાગર, દયાકીતિ અને વિજયકીર્તિએ સં. ૧૬૬ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને પાલીગામમાં હીરકલશ કૃત “સિંહાસન બત્રીશી' (સં. ૧૬૩૬)ની પ્રત લખી. વાચક વીરચંદ્રગણિ શિ, જ્ઞાનસાગર અને સ્થાનસાગર
૧૬૭૪. વા. પુણ્યચંદ્ર શિ. વા. કનકચંદ્ર શિ. વા. વીરચંદ્ર શિ. જ્ઞાનસાગરે સં. ૧૯૭૮ના આસે સુદી ૮ ને શુક્રવારે માંડવીમાં રહીને “સિંહાસન દાવિંશિકા ’ની પ્રત લખી. એમના ગુરુબંધુઓ ધનસાગર અને રાનસાગર થયા.
૧૬૭૫. થાનસાગરે સ. ૧૯૮૫ ના આસો વદિ ૫ ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેણી નાગજીના આગ્રહથી “ અડદન રાસ ૩૯ ઢાલમાં ર. એ ગ્રંથની એક પ્રત કવિએ એજ વષે જેઠ સુદી ૧૭ ને રવિવારે રાધનપુરમાં લખી. જુઓ: જૈ. ગૂ. ક, ભા. ૧, પૃ. ૫૨૮. લાવણ્યસાગર
૧૬૭૬. સ. ૧૬૭૯ ના ભાદરવા સુદી ૯ ને ગુરુવારે ઉત્તરાધ્યયન સૂત્રની એક પ્રત લાવયસાગરના વાંચનાર્થે, પાટણના વીરવંશીય શ્રાવક હરજીએ લખાવીને ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને વહેરાવી.
૫૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૨
અંચલગચ્છ દિગ્દર્શન
સુખસાગરગણિત
૧૬૭૭. સં. ૧૭૦૪ ના આસો સુદ ૬ને શુક્રવારે વા. દેવસાગરજીના શિષ્ય સુખસાગરગણિએ પં. ઉત્તમચંદ્રગણિના શિષ્ય વિજયચંદ્રગણિના પડનાર્થે જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ' (સં. ૧૬૭૮)ની પ્રત લખી. વિજયચંદ્રના શિષ્ય ઉદયચંદ્ર પ ગ્રંથકાર હતા. ઉપાધ્યાય વિદ્યાસાગર
૧૬૭૮. સ. ૧૬૬૫ અને ૭ના એમના પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ છે, તે દ્વારા જાણી શકાય છે કે સં. ૧૬ ૬૭ના શ્રાવણ સુદ ૨ ને બુધે ખંભાતમાં ચાતુર્માસ હતા ત્યારે ત્યાંના શ્રીશ્રીમાલ જ્ઞાતીય સોની જીચંદ, ભાર્યા વિજલદેના પુત્રો જીવરાજ, સંઘજી અને દેવકરણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વીશીપદ કરાવ્યો હતો તેની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થઈ. વા. દેવસાગરે અતિહાસિક પત્ર લખ્યો છે તેમાં તેની જીવરાજ, સંઘ અને સુરજને ઉલ્લેખ છે.
૧૬૭૯. સં. ૧૬૬પના પ્રતિષ્ઠા લેખમાં વિદ્યાસાગરની શિષ્ય પરંપરા આ પ્રમાણે જણાવી છેઃ ઉપા. વિદ્યાસાગર ગણિ–વા. વિદ્યાશીલ ગણિ– વા. વિવેકમેરુગણિ–પં. મુનિશીલ ગણિ. જુઓઃ “અંચલગીય લેખ સંગ્રહ', લેખાંક ૨૮૪–૫. મુનિ ક્ષમાશેખર
૧૬૮૦. વા. સુમતિશેખર શિ. વા. સૌભાગ્યશેખર શિ. ૫. ભાણિજ્યશેખર, સકલશેખર અને ક્ષમાશેખરે સં. ૧૬૮૩ ના આસો સુદી ૬ ને શનિવારે બુરહાનપુરમાં પાદશાહ સલેમશાહ-જહાંગીરના રાજ્યમાં “ઉપદેશમાલા બાલાવબોધ'ની પ્રત લખી. પં. પુણ્યમંદિર શિ. ઉદયમંદિર
૧૬૮૧. ૫. પુણ્યમંદિરના શિષ્ય ઉદયમંદિરે સં. ૧૬૫ ના કાર્તિક સુદી ૧૭ ને સોમે સેરાટપુરમાં “બ્રજભુજંગ આખ્યાન ” નામક પદ્યકૃતિ રચી. જુઓ જે. ગૂ. ક. પં. વિજ્યમૂર્તિ ગણિ
૧૬૮૨. મહેપાધ્યાય હેમમૂર્તિગણિના શિષ્ય પં. વિજયમૂતિ ગણિએ શત્રુંજયગિરિ પરના જિનાલયની સં. ૧૬૮૩ ની શિલા પ્રશસ્તિ લખી હતી. જુઓ અં. લેખસંગ્રહ લેખાંક ૩૧૫. હષિ કીકા
૧૬૮૩. મહ. વિનયસાગરજીના શિષ્ય ઋષિ કીકાએ ભતૃહરિત્રિશતી ટિપ્પણિની પ્રત સં. ૧૬૯૫ માં ધવલક નગરમાં રહીને લખી. જુઓઃ મુનિ પુણ્યવિજયજીને પ્રશસ્તિ-સંગ્રહ, ભા. ૨, ક્રમાંક ૫૧૩૭. ભર્તુહરિએ નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક રચ્યાં હોવાનું મનાય છે. આ ત્રણ શતકને શતકત્રય કે ત્રિશતી કહેવામાં આવે છે. ત્રિશતી જેમાં ખૂબ પ્રિય હશે એમ લાગે છે. એના અનુકરણરૂપે સોમશતક, ધનદત્રિશતી, પદ્માનંદશતક આદિ શતક રચાયાનું અનુમનાય છે, તેમજ આ ગ્રંથ પર અનેક ટીકાઓ પણ થઈ છે. પુરયરત્નસૂરિ કૃત “મિરાસ-ચાદવરાસ ની પ્રત મુનિ કીકાએ સં. ૧૬૯૭ ના ચિત્ર સુદી ૮ ને દિવસે ખંભાતમાં રહીને રચી. જે, ગૂ. ક. ભા. ૧. પૃ. ૨૪૪. અતિચંદ્ર
૧૬૮૪. અંચલગરછીય શ્રમણ અતિચંદ્ર દેવેન્દ્રસૂરિકૃતિ “શનક' નામના કર્મગ્રંથ પર બાલાવબોધ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦૩ રચ્યું. જુઓ મિત્ર, નેટિશીઝ વૅ. ૮, પૃ. ૯૧; વૉ. ૧૦, પૃ. ૧૪૯. આ ગ્રંથની એક પ્રત અમદાવાદના ડેલાના ભંડારમાં સુરક્ષિત છે. વષિ મંગલ
૧૬૮૫. સં. ૧૬૭૦ ના જેઠ વદિ ૧૪ ને સોમવારે ૫. રૂડાએ કવિ દેપાલ કૃત “ચંદનબાલા ચરિત્ર'ની પ્રત નવાનગરમાં ત્રષિ મંગલના વાંચનાર્થે લખી. મુનિ ચીકા
૧૬૮૬. મનજી શિ. વિમલસાગર અને ઉદયસાગરે ગુણસૌભાગ્યસુરિકૃતિ “શૃંગારમંજરી-શીલવતી ચરિત્ર (સં. ૧૬૧૪)ની પ્રત સં. ૧૬૭૪ ના ફાગણ સુદી ૧૧ ને શુક્રવારે દીવબંદરમાં મુનિ ચીકાના પઠનાથે લખી. હેમસાગર
૧૬૮૭. હેમસાગરે સં. ૧૭૦૬ ના ભાઠવા સુદી છે ને દિવસે બુરાનપુરમાં રહીને “મદન યુદ્ધ” નામની પદ્ય-કૃતિની રચના કરી છે. અંબાલાલ પ્રેમચંદ શાહે આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાં આ કૃતિ સંપાદિત કરી છે. “મદન યુદ્ધ ને રચના કાલ ગ્રંથમાં “સતર છીડેત્તરે ' આપેલ હઈને સંપાદક સં. ૧૭૭૬ સમજયા છે. પરંતુ વાસ્તવમાં એ સં. ૧૭૦૬ જ છે. કવિ કલ્યાણસાગરસૂરિના શિષ્ય હતા અને આ રચનામાં એમણે મદનને જીત્યો એનું વર્ણન છે એટલું જ નહીં અંતના ‘વિરાજે' શબ્દથી પણ એમની વિદ્યમાનતામાં જ ગ્રંથ રચવામાં આવેલ છે એ વાત સ્પષ્ટ છે. કલ્યાણસાગરસૂરિને સ્વર્ગવાસ સં. ૧૭૧૮ માં થયો હોઈને સં. ૧૭૭૬ સમજવું સર્વથા અસંગત છે.
૧૬૮૮. ૫. અંબાલાલે હેમ કવિ કૃત મેદપાટ દેશાધિપતિ પ્રશસ્તિ વર્ણનને સંપાદિત કરી “બુદ્ધિ પ્રકાશ' વર્ષ ૮૯, અંક ૨ માં પ્રકાશિત કરેલ છે. એના કર્તાને “મદન યુદ્ધ 'ના રચયિતા હેમથી અભિન્ન હોવાની એમણે સંભાવના કરી છે. હેમ નામના કવિએ અન્ય ગચ્છમાં પણ થઈ ગયા છે. (૧) ખરતરગચ્છીય ઉપા. લક્ષ્મીવલ્લમ છે. જેમનું ગૃહસ્થાવસ્થાનું નામ હેમરાજ હતું. (૨) જોધપુરના મહારાજા ગજસિંહના સંબંધમાં ગુણ-રૂપક તથા ગુણભાપા ચિત્ર પ્રન્ય રચનાર એક બીજા હેમ કવિના, ઉલ્લેખ મારવાડ રાજ્યના ઇતિહાસમાં મહે. વિશ્વનાથ રેફને કરેલ છે.
- ૧૬૮૯. ભાવનગરના સંધના ભંડારની પ્રત અંચલગચ્છીય ધર્મસાગર શિ. હેમસાગર શિ. લાલજીએ સં. ૧૭૩૮ માં લખી એ પુષિકામાં ઉલ્લેખ છે. પુપિકામાં કહેલા હેમસાગર એ જ આ ગ્રંથક્ત સંભવે છે. મોહનલાલ દલીચંદ દેશાઈ ધર્મસાગર અને હેમસાગરને સૂરિ કહે છે તે વિચારણીય છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬.
૧૬૯૦. હેમસાગરે સં. ૧૭૬ ના ભાદરવા વદિ ૯ માં હંસપુરીમાં રહીને ૧૦૪ બ્લેક પરિ. માણની “છંદ માલિકા” નામની પદ્યકૃતિ રચી છે.
- ૧૬૯૧. અહીં એક જરૂરી વાતનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. ઉપક્ત “છંદ માલિકા” ગ્રંથની રચના સં. ૧૭૦૬ ને ભાદવા વદિ ૯ ને દિને સુરત નજીકના હંસપુરનામના સ્થાનમાં થઈ છે.
ત્યારે “મદન યુદ્ધની રચના એજ વર્ષ અને એજ માસની સુદી ૬ માં બુરાનપુરમાં રહીને કવિએ કરી છે. આમાં એક વિરોધ નજરમાં આવે છે, કેમકે ભાકવા વદિ ૯ પછી પર્યુષણ પર્વ આવી જાય છે. એના આઠ દિવસોમાં “મદન યુદ્ધ' જેવા ગ્રંથની રચના ચાલુ રાખવાને સંભવ ઓછો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦
અંચલગચ્છ દિગ્દર્શન કદાચિત એમ માની પણ લઈએ તે સ્થાન મળવું તો અસંભવિત જ છે. જ્યાં સુરતની પાસેનું હંસપુર અને ક્યાં બુરાનપુર? ચોમાસામાં અને ખાસ કરીને પર્યુષણમાં વિહાર પણ સંભવિત નથી. મયુ થતા દેવ સમા એ નામના લેખમાં અગરચંદજી નાહટાએ આ મુદ્દા પર સુંદર પ્રકાશ પાડેલ છે. એમના વક્તવ્ય માટે જુઓ જૈ. સ. પ્ર. વર્ષ ૧૪, અંક ૮–૯. નાહટાજી જણાવે છે કે આ સંબંધમાં બે કલ્પના કરી શકાય છે. (૧) બુરાનપુર હંસપુરનું જ અપર નામ હોય અથવા તે તદ્દન નજીકના જ કઈ સ્થાનનું નામ બુરાનપુર હોય જ્યાં ધમરાધન કરાવવાને માટે જવું સંભવિત હોય. (૨) કાતિકાદિ ગુજરાતી અને ચૈત્રાદિ મારવાડી સંવતનું અંતર. બીજી જ કલ્પના સંગત–પ્રતીત થાય છે. બુરાનપુરમાં સંભવતઃ ત્રાદિ સંવતને પ્રચાર હોય અને સુરત તે ગુજરાતવતી હોવાથી ત્યાં કાતિકાદિ સંવત હોવાથી ચિત્રાદિ ૧૭૦૭ હોવા છતાં પણ ગુજરાત પ્રચલિત ૧૭૦૬ ને જ નિર્દેશ કરવામાં આવ્યો છે. - ૧૬૯૨. “છંદ માલિકા ની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે શાહ કૂઆ જે લઘુ સાજનિક હતા અને હંસપુરમાં વસતા હતા, તેમણે ત્યાં અનેક સાધુઓને માસા કરાવ્યાં હતાં. કલ્યાણસાગરસૂરિને પણ ચોમાસું કરાવ્યા તેમાં સ્પષ્ટ નિર્દેશ છે. એ શ્રાવકના પ્રબંધ માટે ૮૭ છંદની માળા જેવા “છંદ માલિકા” ગ્રંથને શ્રી શાંતિનાથ ભગવાનના પ્રસાદથી લખ્યો. ઉ. ઉદયરાજ શિ. હર્ષરત્ન શિ. સુમતિહષ ગણિ
- ૧૬૯૩. ઉપા. ઉદયરાજગણિ શિ. હર્ષરત્નગણિ શિ. સુમતિવર્ષ ગણિ સં. ૧૬૭૮ માં વિદ્યમાન હતા. તેમણે એ વર્ષમાં જૈનેતર કવિ ભાષ્કરાચાર્ય (સં. ૧૨૪૦) રચિત “કરણ કુતૂહલ” નામના
જ્યોતિષગ્રંથ ઉપર ચૌલુક્યવંશના હેમાદ્રિના રાજયમાં “ગણકકુમુદ કૌમુદી' નામની ટીકા રચી છે. જુઓ બેન્ડલ કૃત લંડનનાં બ્રિટીશ મ્યુઝિયમના સંગ્રહનું સંસ્કૃત હસ્તપ્રત વિષયક સૂચિપત્ર, સને ૧૯૦૨, ક્રમાંક ૪૫૧.
૧૬૯૪. સુમતિ જૈનેતર કવિ શ્રીપતિ કૃત “જાતકર્મપદ્ધતિ” ઉપર સં. ૧૬૭૩ માં પદ્માવતી પત્તામાં રહીને ટીકા રચી છે. જુઓ ઉપર્યુક્ત બ્રિટીશ મ્યુઝિયમ, લંડનનું બેન્ડલે તૈયાર કરેલું સૂચિપત્ર, ક્રમાંક ૪૮૯, પૃ. ૨૪.
૧૬૯૫. મોહનલાલ દલીચંદ દેશાઈ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પેરા ૮૮૩ માં નોંધે છે કે સુમતિથૅ એ જ અરસામાં “બૃહત પર્વમાલા”ની રચના પણ કરી.
૧૬૯૬. સુમતિવર્ષ ગણિએ સં. ૧૬૭૭ માં હરિભઠ્ઠ કૃત “તાજિકસાર” નામના તિષગ્રંથ ઉપર વિષણુદાસના રાજ્યમાં ટીકા રચી. જુઓ બેલનું ઉપર્યુક્ત બ્રિટીશ મ્યુઝિયમનું સૂચિપત્ર, ક્રમાંક ૫૩. મિત્ર નેટિશીઝ વ. ૮ પૃ. ૨૩૯. પીટર્સનને રીપોર્ટ ૧, ક્રમાંક ૨૭૨; રીપોર્ટ ૫, ક્રમાંક ૪૮૧, વેલણકરનું ઈનડીઆ ઐફિસની સંસ્કૃત હસ્તપ્રતનું સૂચિપત્ર ક્રમાંક ૩૦૫૮-૫૯. મોહનલાલ દલીચંદ દેશાઈ “તાજિકસાર'ના કર્તા હરિભદ્ર હોવાની સંભાવના જૈ. સા. સં. ઈ પેરા ૮૮૩ માં દર્શાવે છે. તાજિકસારના કર્તા હરિભટ્ટ હતા. એમણે શક સંવત ૧૧૫ ને ઉલ્લેખ કર્યો છે. દીક્ષિતે એમના મરાઠી ગ્રંથ “પ્રાચીન ખગોળ શાસ્ત્રયા ઈતિહાસ” પૃ. ૪૯૦ માં સૂચવ્યું છે કે આ હરિભદ્ર શક સં. ૧૪૪૫ માં વિદ્યમાન હતા.
૧૬૯૭. અજ્ઞાત કર્તક “હે રામકરન્દ નામના નિમિત્ત શાસ્ત્રના ગ્રંથ પર સુમતિહષે ટીકા રચી છે. જુઓ “જેને સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ,” છે. હીરાલાલ રસીકદાસ કાપડિયા કૃત, પૃ. ૨૯૫.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
you ૧૬૯૮. જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રના ગણ્યાગાંઠયા વિદ્વાનોમાં સુમતિવર્ષગણિનું નામ ઉલ્લેખનીય છે. એમના ગ્રંથ પ્રકાશિત થયા ન હોઈને તે લોકભોગ્ય બની શક્યા નથી એ ખરું, પરંતુ જો તેને જન–સુલભ બનાવવામાં આવે તે સુમતિવર્ષગણિતી વિદ્વત્તા માટે સહુ કોઈને આદર ઉપજે એ ચોકકસ છે. પં. ભુવનરાજ ગણિના શિષ્ય વા, ધનરાજ
૧૬૯૯. પં. ભુવનરાજ યા ભેજરાજ કે ભોજદેવગણિના શિષ્ય વાચક ધનરાજ ગણિએ જનેતર ગ્રંથકાર મહાદેવ કૃત ‘મહાદેવ સારણી” (સં. ૧૩૭૪) નામના તિષ ગ્રંથ પર મારવાડના પદ્માવતી પત્તામાં રાઠોડ ગજસિંહ રાજયે સં. ૧૬૯૨ માં દીપિકા રચી છે. જુઓ છે. વેલણકર કૃત “જિનરત્ન કેશ' પૃ. ૩૦૪ તથા જે. સા. સં. ઈતિ. પેરા ૮૮૮. વા. ધનરાજ શિ. હર્ધરાજ શિ. સુભાગ્યરાજે સં. ૧૭૨૭ માં “પટુ પંચાશિકા ની તથા જંબૂ ચરિત્ર'ની પ્રતે લખી; તથા વા. ધનરાજ શિ. વા. હીરાચંદ શિ. વા. જિનરાજે સં. ૧૭૬૩ ના ભાદ્રવા સુદી ૮ ને સોમવારે વસંતરાજ શુકન શાસ્ત્ર'ની પ્રત લખી, જે વિશે પાછળથી વિચારણું કરીશું. વિજયરાજગણિ
૧૭૦૦. વિનયરાજગણિએ રત્નસંચય નામને ગ્રંથ રચ્યો, જેની એક પ્રત કાંતિવિજયજીના ભંડાર, વડોદરામાં વિદ્યમાન છે. નં. ૨૭૧. ઋષિ જીવરાજ
૧૭૦૧. ક્ષેમકુશલ કૃત “રૂપસેનકુમાર રાસ (સં. ૧૬૮૨)ની પ્રત ઋષિ જીવરાજે એ વર્ષમાં લખી હતી એવી નેંધ પ્રત–પુપિકામાંથી મળે છે. પં. વિનયશેખર શિ. રવિશખરગણિ
૧૭૦૨. વા. વેલરાજ શિ. વા. લાભશેખર શિ. વા. કમલશેખર શિ. વા. સત્યશેખર શિ. વા. વિનયશેખર શિ. રવિશેખર સં. ૧૬૮૩ માં વિદ્યમાન હતા. શત્રુંજયગિરિ ઉપર વિમલવસહિના જિનાલયની એ વર્ષની શિલાપ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે કે એ પ્રશસ્તિ દેવસાગરજીએ રચી, પં. વિજયમૂર્તિગણિએ લખી. પં. વિનયશેખર ગણિના શિષ્ય વિશેખર ગણિએ લખાવી. મૂળ પ્રશસ્તિ હેત્રી - કાઉસેન્સે નોંધી અને ડો. બુલરે “એપીઝાફિયા ઈન્ડીકાના દ્વિતીય પુસ્તકમાં તેને સંપાદિત કરી. આ એતિહાસિક સંસ્કૃત પ્રશસ્તિ અનેક બાબતો પર પ્રકાશ પાડે છે. મહોપાધ્યાય વિનયસાગરજી
૧૭૦૩. કલ્યાણસાગરસૂરિના શિષ્ય સમુદાયમાં મહોપાધ્યાય વિનયસાગરજી પ્રકાંડ વિદ્વાન તરીકે પંકાતા હતા. તેમણે સારસ્વત વ્યાકરણના સૂત્રોને છંદોબદ્ધ કરી તેના પર તેમણે પદ્યમાં ટીકા રચી. આ ટીકા “વૃદ્ધ ચિતામણું” અપર-નામ “વિચ્ચિતામણ' ના નામથી ઓળખાય છે. સામાન્ય રીતે સારસ્વત વ્યાકરણના કર્તા તરીકે અનુભૂતિ સ્વરૂપાચાર્ય(સં. ૧૩૦૦ )નું નામ સૂચવાય છે. વાસ્તવમાં તેઓ આ વ્યાકરણની પ્રક્રિયાને સરળ કરનાર છે. સારસ્વત વ્યાકરણના પુરસ્કર્તા તો નરેન્દ્રાચાર્ય છે. અનુભૂતિ સ્વરૂપાચાર્યો તો કઈ કે રચેલાં સરસ્વતી સૂત્રોની પ્રક્રિયા રચી છે.
૧૭૦૪. સં. ૧૭૦૨ ના કાર્તિકી પૂર્ણિમાને ગુરુવારે વિનયસાગરજીએ “અનેકાર્થ નામમાલા” અપનામ અનેકાર્થ રનદેશ ની રચના કરી. ૧૬૯ શ્લોક પરિમાણુની આ ગુજરપદ્ય કૃતિ ત્રણ અધિકારમાં વિભક્ત છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #429
--------------------------------------------------------------------------
________________
Yos
અચલગચ્છ દિદશને ૧૭૦૫. હિંગુલ પ્રકારના કર્તા વિનયસાગર તે કોણ એ નક્કી કરવા માટે પૂરતાં સાધન નથી. આ ગ્રંથના કર્તા સંભવિત રીતે અંચલગચ્છીય વિનયસાગર હતા. એ અરસામાં ખરતરગચ્છમાં પણ આ નામના ગ્રંથકર્તા થઈ ગયા છે. આ બે વિનયસાગરજી ઉપરાંત આ નામના એક ત્રીજા મુનિવર પણ થઈ ગયા છે. સં. ૧૭૦૦ પહેલાં આ ગ્રંથ ઉપાધ્યાય વિનયસાગરજીએ લખે. ૧૭૦ ૬. હિંગુલનો અર્થ હિંગલક થાય છે. આ કૃતિને “હિંગુલ પ્રકરણ” એવા નામથી હી. હં.
અનુવાદ સહિત ભીમસી માણેકે સન ૧૯૦૦ માં પ્રકાશિત કરી. એનું આદ્ય-પદ્ય હાથપોથી લખનારનું હશે એમ લાગે છે. બીજું પદ્ય “હિંગુલ” થી શરૂ થાય છે, અને આ કૃતિને વાસ્તવિક પ્રારંભ આ પઘથી જ હશે એમ લાગે છે. જાઓ–
हिङ्गलप्रकरोऽयं च बालारुणो विचक्षणाः ।
तर्कयन्तीति यं दृष्ठवा पद्मप्रभो मुदेऽस्तु सः ॥ કર્તાએ આ કૃતિ મુખ્યતયા અનુષ્ટ્રપમાં રચી છે, અને પ્રક્રમોમાં વિભક્ત કરી છે. બ્લેક ૧૫ અને ૧૬ માં સચવાયા મુજબ આમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્ર, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, સત્યરતિ, પરાપવાદ, માયા મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનકને અંગે અઢાર પ્રક્રમે તેમજ ઘુત, માંસ, મદિરા, વેશ્યા, આખેટ (શિકાર), ચોરી પરદારાગમન–એ સાત વ્યસન સંબંધી ૭, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ પરત્વે ૪, તેમજ જિનેન્દ્રપૂજા, ગુરુભક્તિ અને ઉદ્યમને અંગે એકેક પ્રક્રમ છે. એ પ્રત્યેક પ્રક્રમમાં ચાર-પાંચ પદ્યો છે.
૧૭૦૭. ભજવ્યાકરણના પ્રણેતા મહે. વિનયસાગરજી છે. એમણે આ પદ્યાત્મક વ્યાકરણ કચ્છના મહારાવ ભારમલના કુંવર ભોજરાજની તુષ્ટિ માટે એની વિનતિથી રહ્યું છે. ગ્રંથનું નામ એ દષ્ટિએ યથાર્થ છે. પ્ર. હીરાલાલ ર. કાપડિયા જૈ. સં. સા. ઈ. નં. ૧, પૃ. ૨૭૪ માં આ વ્યાકરણ સં. ૧૬ ૫ લગભગમાં રચાયું હોવાનું માને છે. પરંતુ તે વિચારણીય છે. ભોજરાજજીનો રા યત્વકાલ સં. ૧૬૮૮ થી સં. ૧૭૦૧ સુધીનો હોઈને આ વ્યાકરણ એ સમય દરમિયાન રચાયું હોવાનું નિર્ણિત થાય છે. આ ગ્રંથ નિર્ણયસાગર મુદ્રણાલયમાં સં. ૧૯૭૫ માં પ્રકાશિત થયેલ છે. ૨૦૨૮ કલોક પરિમાણને આ ગ્રંથ ત્રણ ખંડમાં વિભક્ત છે. પ્રત્યેક ખંડમાં અનુક્રમે ૭૦૦, ૧૦૭૮ અને ૨૫૦ પદ્યો છે. એ પૈકી ઘણાં ખરાં અનુષ્ટ્રપમાં છે.
૧૭૦૮. પ્રથમ વૃત્તિનો પ્રારંભ લોકેશને પ્રણામ કરીને કરાયો છે. બીજા પદ્યમાં સરસ્વતીએ સંત સૂત્રો રચ્યાં છે એમ કહ્યું છે. ત્રીજા પદ્યની શરુઆત “ફુ ૩ ૪ ટૂ રતનાના થી કરાઈ છે. આમ આ વ્યાકરણ સારસ્વત વ્યાકરણનાં સૂત્રોનું પદ્યાત્મક વિવરણ છે એમ છે. કાપડિયા જણાવે છે તે યુક્ત છે. પૃ. ૭૬ ના, લૅક ૨૪૪ માં કર્તા વર્ણવે છે –“સરોવરમાં પદ્મો જેમ ભમતા ભમરાઓની શ્રેણિમાં શોભે છે તેમ અંતભૂત સૂત્રો પદ્યોની શ્રેણિમાં શોભે છે.' અલબત્ત, કેટલાક પ્રયોગો પાણિનીના વ્યાકરણને આધારે અપાયા છે. પ્રથમ વૃત્તિના અંતમાં પ્રશસ્તિ રૂપે બે પદ્યો છે. એમાં ભોજરાજા રાજ્ય કરે છે એવો ઉલ્લેખ છે. આથી આ કૃતિ એ રાજાના રાજ્ય દરમિયાન રચાઈ છે એમ ફલિત થાય છે.
૧૭૦૯. દ્વિતીયા ત્તિની શરૂઆત શ્રીધરને નમનપૂર્વક કરાઈ છે. ત્યારબાદ ધાતુઓના પ્રત્યયોને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
Yog અધિકાર હાથ ધરાયો છે. આમ આ “ ત્યાદિની વૃત્તિ છે. આના અંતમાં પણ પ્રથમવૃત્તિની પેઠે એવા જ પ્રશસ્તિ રૂપે બે પદ્યો અપાયાં છે.
૧૭૧૦. તૃતિય વૃત્તિના પ્રારંભમાં શંભુને નમસ્કાર કરાયો છે. અને અંતમાં પહેલી બે વૃત્તિની જેમ બે પદ્યો પ્રશસ્તિ રૂપે છે. ત્યાર પછી એક વધારાનું આ પદ્ય છે –
अवदात् वो हयग्रीवः कमलाकर ईश्वरः ।
सुरासुरनराकारमधुपापी तपत्कजः ॥पू०॥ ૧૭૧૧. આ સારસ્વત વ્યાકરણ પ્રત્યે જેનેની અભિરુચિ સૂચવે છે. આની વિશેષ પ્રતીતિ તો એથી થાય છે કે એના ઉપર વીસેક ટીકાઓ મળે છે. અન્ય ટીકાઓ માટે જુએ છે. દી. ૨. કાપડિયા કત “જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ, ' ખંડ ૧. “ભજવ્યાકરણ'ની સં. ૧૭૬ ૩ ની પ્રત મળે છે. જુઓ વેબર નં. ૧૬૩૬, પૃ. ૨૦૩–૪.
૧૭૧૨. વા. દેવસાગરે કલ્યાણસાગરસૂરિને સં. ૧૬૭૭ લગભગમાં ખંભાતથી ભૂજ લખેલા સંસ્કૃત કબદ્ધ પત્રમાં વિનયસાગર વિશે આ પ્રમાણે જણાવાયું છે:
“પાણિનીય આચાર્ય અને પાતંજલિના રચેલાં વ્યાકરણ તથા પદબંધ ભોજ વ્યાકરણશાસ્ત્રને વિશે મા ઉપયોગી તથા તર્કશાસ્ત્રમાં કુશાગ્ર બુદ્ધિવાળા, ઉત્તમ પુરુષોમાં અગ્રેસર અને સ્તુતિપાત્ર ઉપાધ્યાય'. જુઓ: –
पाणिनीयफणिभाषितादिषु प्रन्थराशिषु महोपयोगभाक् ।
तर्कतीक्ष्णमतिरुत्तमाग्रणीलब्धवर्ण विनयोदधिर्मुनिः ॥ २९ ॥ ૧૭૧૩. સોમચંદ ધારસીએ વિનયસાગર કૃત “સંત” નામક હિંદી પદ્યકૃતિ “ પંચપ્રતિક્રમણ સૂત્રાણિ'માં પ્રકટ કરી છે. આ કૃતિ સંભવિત રીતે આ ગ્રંથકર્તાની હેય. કર્તાએ એ કૃતિમાં ઘણી જગ્યાએ પિતાનું નામ આ પ્રમાણે સૂચવ્યું છે– વિનય ભજત પદ અચલ થાનસે', પૃ. ૫૧૪–૮.
૧૭૧૪. વિનયસાગરજી વ્યાકરણશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા એમ ઉપર્યુક્ત બાબતોથી પ્રતીત થાય છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિએ વિનયસાગરજી માટે “મિશ્રલિંગકેશ” નામક શબ્દકોશ-ગ્રંથ “ રચ્યો હતો. સૌભાગ્યસાગરગણિ
૧૭૧ ૫. મહે. વિનયસાગરજીના શિષ્ય સૌભાગ્યસાગરે જામનગરમાં વર્ધમાન અમરસીએ બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ ની શિલા-પ્રશસ્તિ તથા સં. ૧૭૧૮ માં ભૂજમાં “વર્ધમાન પવસિંહ શ્રેષ્ઠી ચરિત્ર”ની પ્રત લખી. પ્રવર્તક કાંતિવિજયજી દ્વારા ૫. લાલનને તેની એક પ્રત મળી એમ મુદ્રિત ગ્રંથની નેંધ દ્વારા જાણું શકાય છે. સૌભાગ્યસાગરજીના ઉપદેશથી અમદાવાદના પારેખ લીલાધરે શત્રુંજયને તીર્થસંધ કાઢયે હતા, જેનું વર્ણન મુનિ સુરજી કૃત “લીલાધર રાસ' માં છે, તે આ શ્રમણ જ હશે એમ અનુમાન થાય છે. સેમસાગર
૧૭૧ ૬. સ૧૬૫૩ માં વાગડના આધોઈ નામના ગામમાં મહાતા ગાત્રીય સેમચંદ્ર કલ્યાણસાગરમરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી અને તેમનું સેમસાગર નામ રાખી મહે. વિનયસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૮
સુરસાગર
૧૭૧૭. સ. ૧૬૫૨ માં વલીના શ્રીમાલી જ્ઞાતીય સુંદરજીએ કલ્યાણુસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી. તેમનું સુંદરસાગર નામ રાખવામાં આવ્યું. સ. ૧૬૯૧ માં વ ́માન-પદ્મસિંહ શ્રેષ્ડી ચરિત્ર એમણે માંડવીમાં પદ્મસ હૅશાહને સભળાવ્યું એવા ઉલ્લેખ પટ્ટાવલીમાં છે.
અચલગચ્છ દિગ્દર્શન
મુનિ પડાશ
૧૭૧૮. વા.દે વસાગરના સહચર શિષ્ય મુનિ પડાશ (પન્યાસ ) સ. ૧૬૭૭માં ખંભાતમાં ચાતુર્માસ રહેલા અને શ્રાવિકાના ઉપાશ્રયમાં કલ્પસૂત્રની વાચના કરેલી એમ દેવસાગરજીના પત્રદ્વારા જાણી શકાય છે. સુતિ ધનજી
૧૭૧૯, દયાસાગરના શિષ્ય મુનિ ધનજીએ ‘સિહુદત્ત રાસ ' ની રચના કરી. જુઓ હૈ. ગૂ. કે.
ભા. ૩, પૃ. ૧૦૯૩-૪.
પડિત લલિતસાગર
૧૭૨૦. ગજસાગરસૂરિના શિષ્ય લલિતસાગરે સ. ૧૬૯૯ મા. સુ. ૧૪ ના દિને ‘નૈમિ રાષિ ચેાપાઈ' રચી, જેની પ્રત જેસલમેરના ભંડારમાં છે, જુએ જૈ. સ. પ્ર. વ ૧૧, પૃ. ૧૧૭ માં નાહટાજીને લેખ. સૌભાગ્યસાગરસૂરિ–શિષ્ય કૃત ‘ચંપકમાલા ચરિત્ર' ( સ. ૧૫૭૮ )ની પ્રત લલિતસાગરે સ. ૧૬૬૭ ના આસેા સુદી ૬ ને ગુરુવારે જાંબુ—જ ખુસરમાં રહીને લખી. કુશલસંયમ કૃત ‘હરિબળ રાસ' (સ. ૧૫૫૫)ની પ્રત ત્યાં એજ વર્ષોંના આસે સુદી ૧૫ ને સામે લખી. એમના શિષ્યો-માણિકયસાગર, જયસાગર, મતિસાગર વિગેરે થયા.
મતિનિધાનગણિ
૧૭૨૧. કલ્યાણસાગરસૂરિના શિષ્ય મતિનિધાને ‘ પુણ્યપાલ કથાનક'ની પ્રત સ. ૧૬૭૧ માં લખી. જુઓ મુનિ પુણ્યવિજયજીનેા પ્રશસ્તિ સંગ્રહ, ભા. ર. લાવણ્યસમય કૃત નેમિનાથ છ ંદ ' (સ. ૧૫૭૬) ની પ્રત પણ મતિનિધાને લખી.
પંડિત ક્ષમાચંદ્ર શિ. સુમતિચંદ્ર
૧૭૨૨. ૫. ક્ષમાચંદ્રના શિષ્ય સુમતિચંદ્રે સ. ૧૬૬૬ના આસે। વિદે ૧ ને મગળવારે નેમિક જર કૃત ‘ ગજસિંહ રાસ ' (સ. ૧૫૫૬)ની પ્રત લખી. પદ્મસાગરગણિ
૧૭૨૩. મહા. રત્નસાગરજીના શિષ્ય પદ્મસાગરે સ. ૧૭૦૪ માં ભુરહાનપુરમાં રહીને ‘ નારચંદ્ર જ્યાતિષ ' ની પ્રત લખી. એમના શિષ્ય ધીરસાગર, અને તેમના રિદ્ધિસાગર થયા.
માણિક્યલાભ
૧૭૨૪. વા. ગજલાભ શિ. વા. જયલાલના શિષ્ય ઋષિ માણિયલાભે સ. ૧૭૬૮ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે ‘ શાંતિનાથ ચરિત્ર' ની પ્રત લખી.
મતિસાગર તથા જયસાગર
૧૭૨૫. ગજસાગરસૂરિના શિષ્ય લલિતસાગરના મતિસાગર તથા જયસાગર નામના શિષ્યા થયા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ જેમણે સં. ૧૬૯૯ ના માગશર વદિ ૪ ને બુધે કુશલાભ કૃત “તેજસાર રાસ' (સં. ૧૯૨૪) ની પ્રત લખી. હર્ષાસાગર
૧૭૨૬. મેરૂતુંગરિ સંતતીય, બુધ, કમલમેરુ, પં. ભીમ અથવા ભાગ્યમૂર્તિ કે ભીમરન શિ. ઉદયસાગરના શિષ્ય હર્ષસાગરજી થયા. ઉદયસાગરજીના અન્ય શિવ્યો દયાસાગર અને દેવનિધાન થયા. હર્ષસાગરજી “રાજસીસાહ રાસ'ના કર્તા તરીકે આ ગચ્છના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. આ રાસની એક પ્રત શ્રી અનંતનાથ જ્ઞાનભંડાર, મુંબઈની નં. ૨૬૨૨ ની પિથીમાં છે, જેના પરથી મોહનલાલ દલીચંદ દેશાઈએ તા. ૨–૯-૪૨ ના દિને એ કૃતિ ઉધૂત કરી. અને એ આધારે ભંવરલાલજી નાહટાએ “રાજસીસાહ રાસકા સાર” નામક લેખ જૈ. સપ્ર. વર્ષ ૧૯, અંક ૭ પૃ. ૧૧૮-૧૨ ૮ પૃ. ૧૪૨-૧૪૪ માં પ્રસિદ્ધ કર્યો.
૧૭૨૭. રાજસીરાસની સમાપ્તિ બાદ ઉક્ત પ્રતમાં ચરિત્રનાયકની સીરિઆદે અને રાણુદે નામની બે પત્નીઓનાં સુકૃત્યેનું વર્ણન પણ પાછળથી જોડી દેવામાં આવ્યું છે. એ પછી હરિયાસાહના વંશના ઘુતલંભનિકાદિ વર્ણન કરતો એક રાસ છે, જે અપૂર્ણ રહેલ છે. એ બધા રાસોના કર્તા પણ આ ગ્રંથકાર જ હશે.
૧૭૨૮. ભંવરલાલજી નાહટા આ રાસ વિશે છે કે મેઘમુનિકૃત “સાહ રાજસી રાસ થી પ્રસ્તુત રાસ વિસ્તીર્ણ છે તેમજ પાછળથી રચાય છે, એટલે તેમાં વર્ણન કંઈક વિસ્તૃત અને અધિક હોવું સ્વાભાવિક જ છે. કવિતાની દૃષ્ટિએ પ્રથમ રાસથી આ રાસ નિમ્નકેટિને છે. કઈ જગ્યાએ ભાવ સ્પષ્ટ ન થાય ત્યાં લાંબી નામાવલી આવી પડે છે. સાહ રાજસી કારિત નવાનગરના જિનમંદિરના પાયાના સમય અંગે પણ મતભિન્નતા છે. પ્રથમ રાસમાં સં. ૧૬૬૮ અક્ષય તૃતીયા અને બીજામાં સં. ૧૬૭૨ અષ્ટમી તિથિના દિને ખાત મૂહર્ત થયું હોવાનું લખ્યું છે. પ્રસ્તુત રાસમાં રાજસીના પિતા તેજસી દ્વારા સં. ૧૬૧૪ માં નવાનગરમાં શ્રી શાંતિજિનાલયના નિર્માણને પણ ઉલ્લેખ છે. રાજસી સાહના મંદિરનું પણ વિસ્તૃત વર્ણન આ રાસમાં છે—જેમકે ૯૯ x ૩૫ ગજ તથા ૧૧ સ્તરનાં નામ તેમજ શિલ્પ-સ્થાપત્યને પણ સારો પરિચય આપવામાં આવ્યો છે. શત્રુજ્ય યાત્રા તથા પુત્ર રામને ગોડી પાર્શ્વનાથની યાત્રાને અભિગ્રહ હોવાથી સંઘ યાત્રાનું વર્ણન તથા લાહણની વિસ્તૃત નામાવલિ તેમજ બસો ગાડી મૂઢ જ્ઞાતીય લોકોને જૈન બનાવ્યાનો પ્રસ્તુત રાસમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે. સં. ૧૬૯૬ માં નવાનગરની દ્વિતીય પ્રતિષ્ઠાનું તથા બ્રાહ્મણને દાન તેમજ સમસ્ત નગરને જમાડવા આદિનું વર્ણન પણ નવીન છે, ઈત્યાદિ. કવિ હસાગરે આ રાસની સં. ૧૬૯૮ ના વૈશાખ સુદી ૭ ને સોમવારે રચના કરી. વાચક દયાસાગરગણિ
૧૭૨૯. પં. ભીમરન શિ. ઉદયસાગર શિ. દયાસાગર–અપરનામ દામોદરે સં. ૧૬૬૫ના દ્વિતીય ભાદ્રવા સુદી ૬ ને સોમે પાવતીપુરમાં “સુરપતિકુમાર ચેપઈ' રચી. જુઓ. જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૦૩–૪; ભા. ૭, પૃ. ૯૦૫-૬. ગ્રંથ દ્વારા જાણી શકાય છે કે પદ્માવતીપુર તે પુષ્કર પાસે આવેલું નૈસર્ગિક સમૃદ્ધિ ધરાવતું શહેર.
૧૭૩૦. સં. ૧૬૬૮ ના આસો સુદી ૧૧ ને ગુરુવારે જાલોરમાં રહીને પોતાના લધુ ગુસબંધુ દેવનિધાનના આગ્રહથી તેમણે શીલાવિષયક “મદનકુમાર રાસ’ ર. જુઓઃ જે. ગૂ, ક. ભા. ૧,
૫૨
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
અચલગચ૭ દિદન ૫, ૪૦૪–૫; ભા. 2, પૃ. ૯૦૬-છ. આ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જણાય છે કે કવિએ પ્રથમ ૧૦૧ શ્લેક પરિમાણને “મદનશતક' નામને ગ્રંથ લખેલે. કથા આકર્ષક જણાતાં તેમણે રાસ ર.
૧૭૩૧. વા. દયાસાગર અને દેવનિધાન સં. ૧૬૭૭ માં ભૂમાં ચાતુર્માસ રહ્યા. તે વખતે ત્યાંના ઓશવાળ મીઠડિયા પુણ્યસિંહ નામના શ્રાવકે દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિત્તે નેમિનાથ ચરિત્રની પ્રત એમને ભેટ ધરી. એ વખતે ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ પણ ત્યાં જ ચાતુર્માસ બિરાજતા હતા. જુઓ જે, સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૨ માં મુનિ જયંતવિજય સંપાદિત પુપિકા. એ ગ્રંથ પાલીતાણાના સાહિત્યમંદિરના ભંડારમાં ઉપલબ્ધ છે.
૧૭૩૨. વા. દેવસાગરજીએ એ વખતે કલ્યાણસાગરસૂરિને પત્ર લખેલો તેમાં આ ગ્રંથકાર વિષે આ પ્રમાણે નિર્દેશ કરેલો ત્યાં આપની પાસે સર્વના જાણ, સિદ્ધાંત સમુદ્રના પારગામી, વચનકલાથી લોકેના મનને વશ કરનાર, સૂક્ષ્મદર્શી, પરિમિત વચનવાળા, શાંત, પંડિત દયાસાગરગણિ.” મુનિ ધનજી એમને વિષે નોંધે છે –
તાસ પક્ષિ વાચક તિલો, વિચરઈ ઉગ્ર વિહારિ; નવરસ ભેદ વખાણુ મઈ દાખઈ સરસ વિચારિ. સકલ જીવનઈ હિતકર, શ્રી દયાસાગર નામ;
પ્રસિદ્ધ સકલ પુહરી વિષઈ નામ તિસઉ પરિણામ. ૧૭૩૩. વા. દયાસાગરના શિષ્ય મુનિ ધનજી, પદ્મસાગર, પુણ્યસાગરગણિ વિગેરે થયા, જેમને વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. વાચક દયાશીલ અને જસકીતિ
૧૭૩૪. વા. હેમશીલ શિ. વા. વિજયશીલના શિષ્યો વાચક દયાશીલ અને વાચક જસકીર્તિ થયા. દયાશીલે સં. ૧૬૬૪ માં નવાનગરમાં રહીને “શીલબત્રીશી' રચી; સં. ૧૬૬૬ ના કાર્તિક વદિ ૫ને સોમે ભૂજમાં “ઈલાચી કેવલી રાસ ” રો; સં. ૧૬૬૭માં ભિન્નમાલમાં “ચંદ્રસેન ચંદ્યોત નાટકિયા પ્રબંધ”ની રચના કરી. જુઓઃ જે. ગુ. ક. ભા. ૩, પૃ. ૯૦૨-૫.
૧૭૩૫. વા. જસકીતિએ “સમેતશિખર રાસ” રઓજેમાં સં. ૧૯૭૦ માં આગરાના સંઘપતિ કુવારપાલ–સોનપાલ લોઢાએ કાઢેલા સંધનું વર્ણન છે. ચાર ખંડ, ૪૮૩ ગાથાની આ કૃતિની પ્રત બીકાનેરના ભંડારમાં છે. જુઓ જે. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧ માં અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાને “જસકીતિકત સમ્મતશિખર રાસ કા સાર” નામક લેખ. આ રાસ એતિહાસિક દષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. રાસની વિગત વિશે સંધપતિઓના જીવન સંદર્ભમાં ઉલ્લેખ કરીશું. પં. ગુણશીલ શિ. રત્નશીલ
૧૭૩૬. પં. ગુણશીલે સં. ૧૬૯૯ માં આગરામાં સાધ્વી વાલ્હાના પઠનાર્થે સમયસુંદર કૃત “વલચીરી ચેપ (સં. ૧૬૮૧)ની પ્રત લખી. એમના શિષ્ય રત્નશીલને ઉલ્લેખ સં. ૧૭ર૧ માં સાળી વાલ્દાની શિષ્યા સાધ્વી લીલાએ લખેલ “ગજસિંહ રાસ ની પ્રત પુપિકામાં છે. દેવરાજ, ક્ષેમસાગર અને સુવર્ણશેખર
૧૭૩૭. આ ત્રણે શ્રમણો સં. ૧૬૭૭ માં ગચ્છનાયક કહાણસાગરસૂરિ સાથે ભૂજમાં ચાતુર્માસ રહ્યા હતા એમ દેવસાગરજીએ લખેલા પત્ર દ્વારા જાણી શકાય છે. આ પત્રમાં ઉલ્લેખ છે “ગૌર કાંતિવાળા અને ધર્મના ભંડાર, મનહર મુનિ દેવરાજ તથા નિરંતર ધર્મેન્દ્ર મુનિ સેમસાગર... જિનાગમ અભ્યાસી, જ્ઞાનભંડાર યતિ સુવર્ણશખર.'
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ ખેમસાગર
૧૭૩૮. સં. ૧૬૯૭ માં બીકાનેરના ગાંધી ખેનદાસે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી, એમનું નામ ખેમસાગર રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરતી વખતે એમણે ૯૦૦૦૦ પીરેજી ધર્મકાર્યોમાં ખરચી. વાચક દેવસાગરજી
૧૭૩૯. ધર્મમૂર્તિસૂરિના સાત મહોપાધ્યાયોમાં દેવસાગરજી એક હોઈને તેઓ ૧૭ મા સૈકાના પૂર્વાર્ધમાં જન્મ્યા હતા એમ નિર્ણિત થાય છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ સિવાય એમના અંગત જીવન વિશે જાણી શકાતું નથી. એમની ગુરુ-શિષ્ય પરંપરા આ પ્રમાણે છે : ગુણનિધાનમૂરિ–વા. પુણ્યચંદ્રવા.માણિક્યચંદ્ર-વાવિનયચંદ્ર-વા.રવિચંદ્ર-વા.દેવસાગર–વા.જયસાગર–વા.લક્ષ્મીચંદ્ર-વા.કુસલચંદ્ર અને વા. લાવણ્યચંદ્ર.
૧૭૪૦. શત્રુંજયગિરિ ઉપર પદ્મસિંહશાહે બંધાવેલા જિનાલયની સં. ૧૬૫ ની શિલા-પ્રશસ્તિ તથા ત્યાંના અન્ય જિનાલયની સં. ૧૬૮૩ ની શિલા-પ્રશસ્તિ એમણે રચી. આ બન્ને પ્રશસ્તિઓને આર્કિઓલોજીકલ સર્વેના ડૉ. હેત્રી કાઉસેન્સે સેંધી અને ડૉ. બુલરે એપીગ્રાફીઆ ઇન્ડિકાના દ્વિતીય પુસ્તકમાં પ્રકાશિત કરી.
૧૭૪૧. ખંભાતમાં ચાતુર્માસ રહીને એમણે ભૂજમાં ચાતુર્માસ બિરાજતા કલ્યાણસાગરસૂરિને સંસ્કૃત પદ્યમાં , અતિહાસિક પત્ર લખ્યો, જેમાં તત્કાલીન અનેક બાબતો પર પ્રકાશ પાડી શકાય છે. પત્ર લેખનનું વર્ષ દર્શાવવામાં નથી આવ્યું પરંતુ તે સં. ૧૬૭૭ માં લખાયો હોય એમ અનેક પ્રમાણથી સિદ્ધ કરી શકાય છે.
૧૭૪૨. દેવસાગરજીની સૌથી યાદગાર કૃતિ “વ્યુત્પત્તિરત્નાકર” છે. હેમચંદ્રાચાર્ય કૃત હૈમીનામમાલા-અપરનામ “અભિધાન ચિન્તામણિ'ની વ્યાખ્યારૂપે હાલારનાં નવાનગરમાં સં. ૧૬૮૬ માં જામલાખાના રાજ્યત્વકાલમાં ૧૮૦૦૦ રિમાણુની એ વૃતિ રચી. જુઓઃ પ્ર. પીટર્સને રીપોર્ટ ૧, નં. ૧૩૦; વેબર નં. ૧૭૦૦. એની એક પ્રત જેસલમેરના ભંડારમાં છે.
૧૭૪૩. તેમણે કસૂરિ શિષ્ય કૃત “લીલાવતી પઈ' (સં. ૧૫૯૬) ની પ્રત શ્રાવિકા પિરેજના પઠનાર્થે લખી. દેવસાગરજીએ “કપિલ કેવલી રાસસં. ૧૬૭૪ ના શ્રાવણ સુદી ૧૩ ના દિને ર. ઉત્તમચંદ્ર અને જયસાગર
૧૭૪. વ. દેવસાગરના શિષ્ય ઉત્તમચંદ્ર સં. ૧૬૯૫ ના આષાઢ સુદીમાં સુનંદરાસ” ૩૫૯ ગુજરાતી કંડિકામાં રચ્યો. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૦૫૮. એમના શિષ્ય લાલચ કે એ ગ્રંથની પ્રત લખી. ૧૬૭૭ માં તેઓ ગુરુ દેવસાગર તથા જયસાગર, લક્ષ્મીચંદ્ર સાથે ખંભાતમાં ચાતુર્માસ રહેલા એ વખતે જયસાગરે ત્યાંના અકબરપુરમાં કલ્પવાચના કરેલી એમ ઐતિહાસિક પત્ર દ્વારા જાણી શકાય છે. “વીરવંશાનુક્રમ', વ્યુત્પત્તિ રત્નાકર ' વિગેરે ગ્રંથોમાં પણ એમને વિશે ઉલ્લેખ મળે છે. મનમોહનસાગર
૧૭૪૫. સં. ૧૬૫૩ માં કચ્છના ખાખરના ગાભ્યાગોત્રીય વીર ધોળે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી અને એમનું નામ મનમોહનસાગર રાખી મહે. રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપ્યા. જામનગરમાં વિદ્ધમાન અમરસિંહે બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ની શિલાપ્રશસ્તિ એમના પ્રસાદથી રચાઈ એમ તેમાં જણાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #435
--------------------------------------------------------------------------
________________
"ચલગચ્છ દિગ્દર્શન
સમયસાગર
૧૭૪૬. સ. ૧૭૦૧ માં ક્લ્યાણસાગરસૂરિ જોધપુરમાં ચાતુર્માસ હતા, તે વખતે ત્યાંના કટારિયા ગોત્રીય ભાગમલે જૈનાગમ અને સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતે લખાવી ગુરુને વહેારાવી, તેમની શ્રેણી ભક્તિ કરી, આચાય સાથે લેવાની યાત્રા કરી અને સંજમ લીધું. ગુરુએ એમનું સમયસાગર નામ રાખ્યું. મુનિ થાનજી
દ્વાર
૧૭૪૭. મુનિ થાનજીએ કલ્યાણસાગરસરિના ભૂજમાં નગર–પ્રવેશ અંગે સુ ંદર કાવ્ય રચ્યું. મહારાવ ભારમલ્લની વિનતિથી આચાય ત્યાં પધારેલા તે વખતે તેમનું રાજ્ય તરફથી ભવ્ય સ્વાગત થયેલુ, રાજકુમારો પણ વંદનાર્થે પધારેલા. આચાને રાજ્ય તરફથી કમાન પ્રાપ્ત થયેલ ઈત્યાદિ વિષયક ઉલ્લેખા તેમાં મહત્ત્વપૂર્ણ છે.
મેઘમુનિ
૧૭૪૮. સ. ૧૬૯૦ ના પોષ વદિ ૮ ના દિને મેધમુનિએ ‘ સાહ રાજસી રાસ ' રચ્યા, જેની એક પ્રત ઉજ્જૈનની સિન્ધિયા ઑરિએન્ટલ ઈન્સ્ટીટયુટમાં છે. જુએ હૈ. સ. પ્ર. વર્ષાં ૧૮, અંક ૮ માં ભંવરલાલજી નાહટાને લેખ. જામનગરના શ્રેષ્ઠીવર્યં રાજસીના જિનાલય નિર્માણુ, સપ્તક્ષેત્રે અવ્યય, તીયાત્રા, સધપતિપદ પ્રાપ્તિ આદિ કાર્યો ઉપરાંત સ. ૧૯૮૭ ના દુષ્કાળમાં દાનશાળાએ ખાલી મહા પુણ્યકા કર્યુ તેનુ અતિહાસિક અને રસપૂર્ણ વર્ણન રાસમાં છે. રાસને અંતે કવિ જણાવે છે કે કલ્યાણસાગરસૂરિના શિષ્ય વાચક જ્ઞાનશેખર નવાનગરમાં ચાતુર્માસ રહ્યા. આ ઉલ્લેખ દ્વારા તે રાસકારના ગુરુ સંભવે છે.
કલ્યાણસાગરસૂરિના અજ્ઞાત શિષ્યા
૧૭૪૯. અજ્ઞાત કઈંક ૧૦૮ પદ્યોમાં ‘સિદ્ધગિરિસ્તુતિ' પ્રાપ્ત થાય છે. 'ચલગચ્છની પટ્ટાવલી, જેની હસ્તપ્રત ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી તે પણુ આ સમયની જ અજ્ઞાતકર્તૃક કૃતિ છે. સમયસુંદર કૃત ‘ મૃગાવતી ચાપઈ' (સ. ૧૬૬૮) ની પ્રત પણ કોઈ એ સ. ૧૬૮૭ ના વૈશાખ સુદી ૧૫ ને રવિવારે લખી. ‘ કલ્યાણસાગરસૂરિ સ્તુતિ ’પણ આચાય'ની વિદ્યમાનતામાં એમના કોઈ શિષ્યે લખી, જેની હસ્તલિખિત પ્રત ખંભાતના ભંડારમાં છે. આવી નાની મેાટી બીજી પણ અનેક કૃતિઓ સપ્રાપ્ત છે. સાધ્વી સમુદાય
(
"
૧૭૫૦. તે વખતના સાધ્વી સમુદાયની બહુલતા અનેક પ્રમાણા દ્વારા સૂચિત થાય છે. અહી એ વિશે અપ ઉલ્લેખ પ્રસ્તુત છે. સાધ્વી વાડાના પડનાથે સમયસુ ંદર કૃત ‘ વલ્કલચીરી ' (સ. ૧૬૮૧) ની પ્રત ૫. ગુણશીલે આગરામાં લખી. વિદ્યાવિજયકૃત નેમિ રાજીલ લેખ ચાપઈ' (સ. ૧૬૮૪) ની પ્રત આગરામાં એમના પઢનાર્થે લખાઈ. સ. ૧૭૨૧ ના માગશર વિદે ૧૧ ને ગુરુવારની નેમિક જર કૃત ‘ ગસિંહ રાસ ’( સ. ૧૫૫૬ ) ની પ્રતપુષ્પિકામાં અમરસાગરસૂરિના શિષ્ય મુનિ રત્નશીલના શિષ્યા સાધ્વી વાðા, તેમના શિષ્યા સાધ્વી લીલાના ઉલ્લેખ છે.
૧૭૫૧. સાધ્વી લીલાએ મુનિ પુણ્યકતિ કૃત ‘ પુણ્યસાર રાસ ’(સ. ૧૬૬૬ )ની પ્રત લખી. સ. ૧૭૨૧ ના કાર્તિક સુદી ૧૪ ના દિને રાજીલ કૃત · વિક્રમ ખાપર ચિરત ચાપઈ' (સ. ૧૫૬૩) ની પ્રત લખી. એમના શિષ્યા સુમત‰ક્ષ્મી અને તેમના શિષ્યા સહુજલક્ષ્મી થયાં.
<
વાંચનાથે સ. ૧૭૨૦ ના મહા સુદી પ તે
૧૭પર. સાધ્વી દેમાના શિષ્યા સાધ્વી પદ્મલક્ષ્મીના શુદ્દે વા. ભાવશેખરે ભૂજમાં ‘સાધુ વદનાં 'ની પ્રત લખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #436
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૧૭ ૧૭૫૩. સાધ્વી રહી શિ. અદ શિ. માના શિ. વિદ્યાલક્ષ્મીના વાંચનાર્થે કલ્યાણ ત “ધન્યવિલાસ રાસની પ્રત સં. ૧૭૧૨ ના જેઠ વદિ ૫ ને દિને લખાઈ
૧૭૫૪. મહો. રત્નસાગરજીના શિષ્યા સાધ્વી ગુણશ્રીએ સં. ૧૭૬૧ માં કપડવંજમાં ચાતુમાંસા રહીને ગુરુગુણગર્ભિત “ ગુરુગુણ ચોવીશી ' રચી. સાધ્વી વિમલશ્રીએ સં. ૧૬૭૦ માં વાલેરા ગામમાં ચાતુર્માસ રહીને ઉપાધ્યાય મેઘસાગરજીની ગહુંલી રચી. વા. દેવસાગરજીને પત્રાનુસાર સં. ૧૬૭૭ માં ભૂજમાં નયશ્રી, રૂપશ્રી, ક્ષીરશ્રી વગેરે તથા ખંભાતમાં યશશ્રી, સુવર્ણશ્રી, લક્ષ્મીશ્રી, રત્નશ્રી, ઈન્દીરાથી વગેરે સાધ્વીઓ ખંભાતમાં ચાતુર્માસ હતાં. મંત્રી કુંવરપાલ અને સેનપાલ
૧૭૫૫. આગરાના ઓસવાળ લઢાવંશીય, અંગાણીશાખીય આ મંત્રી બાંધવાનું વંશવૃક્ષ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
શૃંગ
ધનરાજ
વેસરાજ
શ્રીરંગ
રાજપાલ (રાજશ્રી)
છણાસિંહ
મલસિંહ
ઋષભદાસ(રેખશ્રી)
પ્રેમનં(શતાદે) .
દુનિચંદ કુંઅરપાલ(અમૃતદે-સુવર્ણપ્રી-સુલસીશ્રી)
સેનપાલ (કશ્મીરાદે-દુર્ગશ્રી)
સંધરાજ દુર્ગાદાસ(સીલા-નકા-રથા) ધનપાલ પુત્રી
પુત્રી
નેતસી
સૂરદાસ
ભૂધરદાસ
શિવદાસ
પુત્ર
પદ્મશ્રી
|
ભદ્રદેવ ખેતશી (મુકતા) (ભકતા)
રાજા સંગ કલ્યાણ
રાજા
ઉપચંદ(રૂપશ્રી-કામા-કેશર) ચતુર્ભુજ
તુલસીદાસ
જાદે પુત્રી જેઠમલ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #437
--------------------------------------------------------------------------
________________
ક
અચલગરછ દિગ્દર્શન ૧૭૫૬. પભદાસ–રેખરાજ ધર્મમૂર્તિ સરિનો ભક્ત શ્રાવક હતો. તેણે અકબરની પ્રીતિ સંપાદન કરેલી. સં. ૧૬ ૧૭ માં તેણે તથા તેના બંધુ પ્રેમને આચાર્યની સારી ભક્તિ કરેલી, તથા તેમના ઉપદેશથી સંધ સહિત સમેતશિખરની યાત્રા કરેલી. એમના ત્રણ પુત્રોમાંથી દુનિચંદ વિશે ઝાઝું જાણું શકાતું નથી. કેટલાક પ્રતિષ્ઠા-લેખમાં એને “અનુભવ” કહ્યો છે. જુઓ અં. લેખ-સંગ્રહ, લેખાંક ૨૯૭. સં. ૧૬૭૧ માં એમના પુણ્યાર્થે જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હોઈને તેઓ તે વખતે વિદ્યમાન નહીં હોય.
૧૭૫૭. કુંવરપાલ અને સોનપાલ ઘણા જ પ્રતાપી હતા. તેમને વિશે અનેક પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેમના અત્યાગ્રહથી આચાર્ય સં. ૧૬૨૮ માં પુનઃ આગરા પધારેલા અને ત્યાં જ ચાતુર્માસ રહેલા. આચાર્યના ઉપદેશથી તેમણે ત્યાં અંચલગચ્છના શ્રમણો માટે એક ઉપાશ્રય બંધાવ્યું. વળી બંને ભાઈઓએ આગરામાં બે વિશાળ જિનપ્રાસાદો બંધાવવાનાં કાર્યને પણ પ્રારંભ કર્યો. - ૧૭૫૮. સં. ૧૬૬૫ માં કુંવરપાલ અને સોનપાલની વિનતિથી આચાર્ય આગરામાં પધાર્યા. શ્રેષ્ઠીવર્યોએ પ્રારંભેલા જિનાલયનાં કાર્યમાં વિપ્ન આવેલું તેનું આચાર્યું નિવારણ કર્યું. અમરસાગરસરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે પાયો ખોદતાં કેલસે નીકળેલ. ગુએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવીનું સ્મરણ કરી ઉપાય પૂછયો. દેવીએ જણાવ્યું કે “તે સ્થાન આગામી કાલમાં નદીના જલપ્રવાહથી નાશ પામનારૂં છે. જિનાલય ન બંધાય એ માટે મેં જ કોલસાનો સમૂહ વિકર્યો છે.” ગુરુએ નિર્ભય સ્થાન અંગે પૂછતાં દેવીએ શ્રેષ્ઠીવર્યોનાં ઘર પાસેની હસ્તિશાલાની ભૂમિ સૂચવી. ગુરુએ આ વૃત્તાંત શ્રેષ્ઠીવોને જણાવ્યું અને સં. ૧૬૬૫ ના મહા સુદ ૩ ને દિવસે સૂચિત જગ્યાએ આચાર્યના ઉપદેશથી મહત્સવપૂર્વક પાયો નંખાવવામાં આવ્યું. તે પ્રસંગે બન્ને ભાઈઓએ યાચકોને ભોજન, વસ્ત્રો તથા દ્રવ્યાદિ ઘણું દાનથી સંતુષ્ઠ કર્યા, તેમજ ઘણું ધન ખરચી સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા.
૧૫૯. ચાતુર્માસ બાદ બન્ને ભાઈઓએ પોતાનાં કુટુંબ સહિત આચાર્યની સાથે સમેતશિખરજીની યાત્રા કરી. વાચકોને દાન આપવામાં અને સાધર્મિકેનો ઉદ્ધાર કરવામાં તેમણે ઘણું ધન વ્યય કર્યું. ગુના ઉપદેશથી તેમણે ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો અને પર્વત પરની જિનપાદુકાઓની દેરીઓને ઉદ્ધાર પણ કરાવ્યો.
- ૧૭૬૦. ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમન બાદ ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને પ્રભાસપાટણ આવી બને ભાઈઓએ વિનંતી કરી કે-“ભગવાન આપના ગુરુ ધર્મમતિ સરિના ઉપદેશથી અમે આગરામાં બંધાવેલા બને જિનપ્રાસાદો સંપૂર્ણ થઈ ગયા છે. હવે ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવાની છે. માટે આપ કૃપા કરીને ત્યાં પધારો.” સં. ૧૬૭૦ ના ચાતુર્માસની સમાપ્તિ બાદ કુંવરપાલ અને સેનપાલના અત્યાગ્રહથી આચાર્ય ઉગ્ર વિહાર કરી આગરામાં પધાર્યા, સંઘે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
૧૭૬૧. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ બાંધવયુગલે બને જિનાલમાં સર્વ મળી ચાર પચાસ જિનબિંબની સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને દિવસે પ્રતિષ્ઠા કરી. એ મંદિરમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમાને મૂળનાયકપદે પ્રતિષ્ઠિત કરી. એ પ્રસંગે તેમણે સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં પણ ઘણું ધન ખરચ્યું. આચાર્ય સં. ૧૬૭૧ માં સંઘાગ્રહથી આગરામાં ચાતુર્માસ રહ્યા. તે વખતે કુંવરપાલ અને સોનપાલે ગુના ઉપદેશથી ત્યાં વિશાળ ઉપાશ્રય બંધાવ્યો.
૧૭૬૨. ચાતુર્માસ બાદ બનને બાંધવો સમેતશિખર, પાવાપુરી આદિ જિનેશ્વરોની કલ્યાણક ભૂમિમાં આચાર્ય સહિત પિતાને કુટુંબ સાથે યાત્રા કરવા પ્રયાણ કર્યું. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે કલ્યાણકભૂમિના સ્થાપત્યોને જીર્ણોદ્ધાર કરાવ્યો, અને સાને ક્ષેત્રમાં સાત લાખ પીરોજી ખરચી.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #438
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૭૬૩. આગરાનાં જિનાલયો નીરખીને ધર્મદેવીઓએ બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા. મંદિરે તોડી પડાવવા સુધી વાત પહોંચી પરંતુ કુંવરપાલ–સોનપાલના પરિશ્રમ અને કલ્યાણસાગરિના ઉપદેશથી એ વિનનું નિવારણ થયું. કલ્યાણસાગરસૂરિની ઉપસ્થિતિમાં જિનાલયમાં પધારેલે સમ્રાટ ચમત પામીને વિદાય થયો. કલ્યાણસાગરસૂરિના પ્રભાવથી અંજાઈને સમ્રાટે આચાર્યનું બહુમાન કર્યું. આ અંગે આગળ ઉલ્લેખ થઈ ગયો છે.
૧૭૬૪. મહામાત્ય કુરપાલ અને સોનપાલના હૃદયની વિશાળતા પણ ઔર જ હતી. તેઓ પોતાના કુટુંબીજનો અને સગા-સંબંધીઓ ઉપરાંત પોતાના નોકરોને પણ સારા પ્રસંગોમાં ભૂલતા નહોતા. એમના પ્રતિકા-લેખોમાં એમના વડદાદાઓ અને પ્રપૌત્રોના નામોલ્લેખ તો આવે જ છે, પરંતુ પોતાના નોકર હરદાસનું નામ પણ આવે છે ! જયપુરના મંદિરની શ્રી આદિનાથની પાવાણ પ્રતિમા પર આ પ્રમાણે ઉલેખ છે : મૃત્યુ તારી જુથાર્થ આગરાના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાપાણ મૂર્તિ પર આ પ્રમાણે લેખ છે :
श्रीमत्संवत् १६७१ वर्षे वैशाख सुदि ३ श्री आगरावासी उसवाल ज्ञातीय चोरडिया गात्रे साह...पुत्र सा० हीरानंद भार्या हीरादे पुत्र सा० जेठमल श्रीमदंचलगच्छे पूज्य . મદ્ ધર્મમૂર્તિરિ ત...
આ લેખમાં કહેલ હિરાનંદ એજ હરદાસ સંભવે છે. પિતાના શેઠ કુંવરપાલ અને સેનપાલની સં. ૧૬૭૧ની ઐતિહાસિક પ્રતિષ્ઠા વખતે તેણે પણ જિનબિંબની પ્રતિષ્ટા કરાવી હતી. જિનાલય પ્રશસ્તિ
૧૭૬૫. આગરાનાં જિનાલયની એક ઓરડીમાં ઘણું પથરે પડ્યા હતા. સન ૧૯૨૦માં જ્યારે એ બધા પથ્થરે બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમાંથી બે ફૂટનો સમરસ લાલ રંગના પથ્થરમાં ઉત્કીર્ણિત શિલાલેખ પ્રાપ્ત થયો. આ લેખમાં ચારે બાજુએ બે ઈંચને હસાઓ રાખી, ૩૮ પંક્તિઓમાં શુદ્ધ જૈન લિપિમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની સંસ્કૃત પ્રશસ્તિ નિબદ્ધ છે.
૧૭૬૬. એ લેખ પ્રાપ્તિ વખતે પ્રો. બનારસીદાસ આગરા ગયેલા ત્યારે પં. સુખલાલજીએ સૌ પ્રથમ એમને કહ્યું કે અહીંનાં જિનાલયમાં એક નવો જ શિલાલેખ પ્રાપ્ત થયું છે કે જેને કોઈએ જે નથી. પ્રતાપવિજયજી સાથે છે. બનારસીદાસ એ લેખ જેવા ગયા અને પાછળથી પૂરચંદ નાહર દ્વારા લેખની નોંધ લઈ સૌ પ્રથમ “જૈન સાહિત્ય સંશોધક' ખંડ ૨, અંક ૧ પૃ. ૨૯-૩૫ માં “કુરપાલ એણપાલ પ્રશસ્તિનામના લેખમાં તેને પ્રકાશિત કર્યો.
૧૭૬૭. પ્રશસ્તિમાં સંઘપતિના કુટુંબનું વંશક્ષ, અંચલગચ્છની પદાવલી તથા કુંવરપાલનપાલના પ્રશસ્ત કોનું વિસ્તૃત વર્ણન છે. “જેન સાહિત્ય સંશોધક' ખંડ ૧, અંક ૪ માં સંવત ૧૬૬૭ ને આગરા સંધને સચિત્ર સાંવત્સરિક પત્રમાંથી પણ આ કુટુંબના સભ્યોનાં નામ પ્રાપ્ત થાય છે. પ્રશસ્તિમાં આપેલી અંચલગચ્છની પદાવલીથી વિદિત થાય છે કે આ ગચ્છના પ્રવર્તક આચાર્ય આર્ય રક્ષિતસરિ ૪૮ માં પટ્ટધર થઈ ગયા અને એમના પછી ક૯યાણસાગરસૂરિ આ ગચ્છના ૧૮ માં પદ્દધર થયા. પ્રશસ્તિનો એતિહાસિક સાર નિનોન છે.
૧૭૬૮. પ્રશસ્તિના શિરોભાગ પર થી ઉતાદિ શ્રી ગદ્દાંજે એમ લખેલું છે. એ પછી ૩ૐ શ્રી વિશ્વે નમ:થી પ્રશસ્તિની શઆત થાય છે. મંગળાચરણમાં ભગવાન શ્રી શ્રેયાંસનાથ, ઋષભદેવ, ગૌતમગણધર આદિને વંદન કરી પ્રશસ્તિકાર જણાવે છે કે “કુરપાલ અને સ્વર્ણપાલ નામના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #439
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગદશન
બને શ્રાવક ભાઈઓ કે જેઓ ધર્મકાર્યમાં તત્પર હતા, તથા પોતાના વંશરૂપી કમલને પ્રફુલ્લિત કરવામાં સૂર્યસમાન હતા, તેઓની આ પ્રશસ્તિ લખાય છે.”
૧૭૬૯. “વિક્રમાદિત્યના શ્રીમાન તથા મનોહર એવા સોળસો એકતેર વર્ષમાં, તેમજ પંદરસે. છત્રીશ શક સંવત્સરમાં, વૈશાખ માસમાં વસંતઋતુમાં, શુકલ પક્ષની ત્રીજની તિથિને દિવસે, રોહિણુંનક્ષત્રથી યુક્ત થયેલા અને દેશ વિનાના ગુરૂવારના દિવસે, સર્વ ગચ્છમાં મુકુટ સમાન, આગમોક્ત માર્ગને અનુસરવાથી ભતા તથા જગતમાં ફેલાયેલા એવા અંચલગચ્છમાં ભયરહિત, નવરસના સ્થાન સમાન, મહેલ અને દેવમંદિરોથી ભરેલા મનહર ઉગ્રસેન–આગરા નગરમાં ઓશવાલ નામની ઉત્તમ જ્ઞાતિમાં લોઢા નામના ગોત્રમાં સૂર્ય સરખા, ત્રણે જગતમાં ઉતમ યશવાળા, બ્રહ્મચર્યાદિથી યુક્ત, ગુરુના વચનમાં શ્રદ્ધાવાળા, રૂપમાં કામદેવ સરખા, જીવ, અછવાદિ નવે તવમાં પરમ ચિર બુદ્ધિવાળા, પરિવાર તથા નોકરોથી લેવાયેલા એવા શ્રી શંગ નામના શ્રેષ્ઠી ! તમે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના બિંબ કાયમ રહે ત્યાં સુધી લેકેના સમૂહમાં હર્ષથી જયવંત વહેં '
૧૭૭૦. “તે શ્રી શંગ શ્રેણીનો ધનરાજ નામે પુત્ર થયો કે જે લોઢા વંશમાં પ્રસિદ્ધ, ગુણવાન અને શુભ કાર્યોમાં તત્પર, બાર વ્રતધારી શ્રાવક હતા. તેમને વેસરાજ નામે પુત્ર થયો કે જે દયાવાન, સજ્જનેને પ્રિય, ચોથું બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારે, લક્ષ્મીવંત તથા ચાતુર્યાદિ ગુણોથી યુક્ત હતો.”
૧૭૭૧. “તે વસરાજના નિરંતર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામેલા જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવામાં ઉત્સુક એવા જેવૂ અને શ્રીરંગ નામના બે પુત્રો થયા. તેઓ બંનેમાંથી જેડૂના જીણસિંહ અને મલસિંહ નામે બે પુત્રો થયા, કે જેઓ ધર્માને જાણનારા, ડહાપણવાળા, મહાજનેને પૂજવા લાયક તથા યશરૂપી ધનવાળા હતા. શ્રીરંગને રાજપાલ નામે પુત્ર હતો, જે ખરેખર, જિનેશ્વર પ્રભુના ચરણોની સેવા કરવામાં તત્પર, બુદ્ધિમાન, ઉત્તમ હૃદયિ, ભવ્ય, ઉદાર બુદ્ધિવાળે હતો.”
૧૭૭૨. “રાજ્યપાલના અષભદાસ અને પ્રેમના નામે બે પુત્રો હતા, જેઓ કુબેર જેવા દાનેશ્વરી, અનેક પ્રકારનાં સુખ તથા ધનવાળા, વિદ્વાન તથા તત્વને જાણનારા હતા. રેખ–ઋષભદાસ નામને ચેષ્ટ પુત્ર કલ્પવૃક્ષની જેમ સર્વ વાંછિત પદાર્થ આપનારે, રાજાથી સન્માન પામેલા કુટુંબને આધારભૂત, વ્યાવાન તથા ધર્મકાર્યોમાં તત્પર હતો. તેની રેખશ્રી નામની પત્ની હતી, જે મનેહર, શીલરૂપી આભૂષણને ધારણ કરનારી પતિવ્રતા, પિતાના સ્વામી પર પરમ સ્નેહ રાખનારી, તથા સુલસા અને રેવતી પેઠે સતીએમાં શિરેમશું હતી.'
૧૭૭૭. “શ્રાવકના ઉત્તમ ગુણોથી શોભતા ગાષભદાસ શેઠે ત્યાંના એક જિનમંદિરમાં શ્રી પદ્મપ્રભ જિનેશ્વરની નવીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કલ્યાણસાગરસૂરિની ધર્મદેશના સાંભળીને જેમણે ચોથા વ્રતને સ્વીકાર કર્યો હતો, એવા રાજશ્રીના શ્રેષ્ઠ પુત્ર ઋષભદાસ શેઠ આણંદ શ્રાવક જેવા હતા.'
૧૭૭૪. “તેમને કંરપાલ અને સ્વર્ણપાલ નામે બે પુત્રો હતા, જેઓ નિર્મલ બુદ્ધિવાળા, ચતુરાઈ, ઉદારતા અને ધૈર્ય ગુણોના ભંડાર સરખા, ભાગ્ય અને સૌભાગ્યથી મનહર થયેલા, સુંદર રૂપવાળા, જિનેશ્વરના અનેક પ્રકારનાં ધર્મધ્યાન અને ધર્મકાર્યોમાં તત્પર, દાન દેવામાં કર્ણાવતાર સરખા, કુલમાં તિલક સમાન તથા વસ્તુપાલની ઉપમા આપવા લાયક હતા. તેઓ બંને ભાઈઓ જહાંગીર બાદશાહના મંત્રી, ધમંધુરંધર, ધનવાન, પુણ્યકર્તા તથા પૃથ્વી પર સુવિખ્યાત હતા. જેમના વડે પિતાનું દ્રવ્યરૂપી અનુપમ બીજ ન ક્ષેત્રોમાં વવાયેલું છે એવા તથા જગતમાં વાંછિત પદાર્થો આપનારા, તેમજ લેટા ગેત્રમાં મુકુટ સમાન એવા બને ભાઈ એ ધન્યવાદને પાત્ર હતા,
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #440
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૭૫. “તે બને સહેદરો ખરેખર, જહાંગીર બાદશાહની ઉત્તમ આજ્ઞા મેળવીને સર્વ પ્રકારની ધર્મ ક્રિયાઓ કરતા હતા. એમણે એક પૌષધશાળા બંધાવી હતી જેને ચિત્તરંજક ત્રણ મજલા શેતા હતા. તેમણે પોતાનાં સમ્યકત્વની શુદ્ધિ માટે સંઘપતિપદ પ્રાપ્ત કરી મોટી સમૃદ્ધિપૂર્વક, સર્વ પ્રકારની સામગ્રી સહિત મનહર સમેતશિખર, શત્રુંજય, આબુ, ગિરનાર તથા અન્ય તીર્થોની હર્ષથી યાત્રા કરી હતી. તેમણે તીર્થયાત્રામાં એક પચીસ સુંદર છેડા, પચીસ હાથી તથા બીજું પણ અસંખ્ય દ્રવ્ય દાનમાં આપ્યું હતું. ખરેખર, એ રીતે તેમણે આ પ્રવીતલ પર કીતિ ઉપાર્જન કરી. તેમણે ગગનચુંબી, ઉત્કૃષ્ટ, શિ૯પયુક્ત, ધ્વજ-દડવાળાં, નયનરમ્ય બે વિશાળ જિનમંદિર બંધાવ્યાં હતાં.'
૧૭૭૬. “એક જિનાલયમાં તેઓએ શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું ઉત્તમ બિંબ પ્રસ્થાપિત કર્યું. અને
ગુસાગરસૂરિના ઉપદેશથી આગરાના સંઘે મળીને તેની પ્રતિષ્ઠા કરી. તે પ્રસંગે સુખ આપનારા સાડા ચાર જિનબિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. દેવ અને ગુરૂ પ્રત્યે હમેશાં ભક્તિવંત, પિતાના ઉત્કૃષ્ટ પુણ્યના પ્રભાવથી સર્વત્ર પ્રસિદ્ધિ મેળવનાર એ બન્ને બાંધવો શાશ્વત કાલ સુધી સમૃદ્ધિ પામે !'
૧૭૭૭. “કુરપાલના સંઘરાજ, દુર્ગાદાસ તથા ધનપાલ નામના ત્રણ પુત્રો હતા તથા બે અનુપમ પુત્રીઓ હતી. સોનપાલના રૂપચંદ્ર, ચતુર્ભુજ અને તુલસીદાસ નામના ત્રણ પુત્રો હતા તથા મનહર બે પુત્રીઓ હતી. મનના ભરવ, ખેતસી તથા નેતસી નામના ત્રણ પુત્રો હતા, જેમાંથી નેતસી વિદ્યમાન હતા, જેઓ પોતાના ઉત્તમ શીલથી સુદર્શન શેઠ સમાન હતા. બુદ્ધિવાન, તેજસ્વી તથા યશસ્વી એવા સંઘરાજના સૂરદાસ આદિ ચાર પુત્રો હતા.”
૧૭૭૮. “કુરપાલની શીલગુણથી શોભતી અમૃતદે નામની ઉત્તમ પત્ની હતી તથા સેનપાલની કશ્મીરાદે નામની પતિપ્રિયા સ્ત્રી હતી. કશ્મીરાદેની જાદ નામની પુત્રી અત્યંત ગંભીર તથા મનહર હતી, જેને જયેષ્ઠમલ્લ નામને અતિ ચતુર તથા ગુણવાન પુત્ર હતા. રેખત્રીના તે કુરપાલ અને સેનપાલ નામને બને પુત્રો સંઘશ્રી, તુલસશ્રી તથા દુર્ગશ્રી આદિ નામવાળી પિતાની પુત્રવહુ સહિત સદા શેભતા હતા.”
૧૭૭૯. “પૃથ્વીમંડલ પર જ્યાં સુધી હરિણો વિચરતા રહે, આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશતા રહે ત્યાં સુધી હવે વડે તે બને ભાઈઓની આ પ્રશસ્તિ ચિરકાળ વિજયવંત રહો !”
૧૭૮૦. ઉપર્યુક્ત અતિહાસિક પ્રશસ્તિ પર છે. બનારસીદાસે પોતાના ઉક્ત લેખમાં વિદત્તાપૂર્ણ પ્રકાશ પાડ્યો છે. તેમણે એ લેખને આધારે અનેક જ્ઞાતવ્યો પર વિદ્વાનોનું ધ્યાન દોર્યું છે. એમાંની બે બાબતે અહીં વિશેષ ઉલ્લેખનીય છે. પ્રો. બનારસીદાસ જણાવે છે કે–અંતમેં મેં યહ નિવેદન કરના ચાહતા હું કિ ઇસ પ્રશસ્તિ કે સંબંધમે બાતોં કી અધિક ખેજ આવશ્યક હૈ. એક યહ કિ મૂગલ બાદશાહ કે ઈતિહાસમેં કુરપાલ ઔર સોનપાલ યા ઉનકે પિતાના નામ ટુના ચાહિયે, ઔર દૂસરી યહ કિ વૈશાખ સુદી ૩ કે બૃહસ્પતિ ઓર શનિ કયાં કર હો સકતે હૈ; ઈસકી સમાધાન કરના ચાહિએ.” - ૧૭૮૧. પ્રો. બનારસીદાસ જણાવે છે કે પ્રકૃતિમાં કુરપાલ અને સોનપાલને સમ્રાટ જહાંગીરના અમાત્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. જહાંગીરના રાય સંબંધી એક બે ફારસી પુસ્તકે જોઈ ગયો પણ એમાં એમનાં નામ ઉપલબ્ધ થતાં નથી. બીજું; પ્રશસ્તિમાં સ્પષ્ટ રીતે સં. ૧૬૭ વૈશાખ સુદી
ને બૃહસ્પતિવાર-ગુરૂવાર લખ્યું છે. કિન્તુ મૂતિઓ પરના લેખોમાં સં. ૧૬૭૧ વૈશાખ સુદી છે ને શનિવાર છે. એક જ દિવસે ગુરૂવાર અને શનિવાર કેમ સંભવી શકે? આ એ. વિરોધ છે કે જેને માટે કોઈ હેતુ દર્શાવી શકાય નહીં, કેમકે એક જ સ્થાન પર એક જ તિથિમાં વારભેદ કેમ હોઈ શકે ? ભારતીય પંચાંગ અનુસાર એ દિવસે શનિવાર આવે છે. પ્રશસ્તિકાર શનિવારને બૃહસ્પતિવાર સમજો હશે ? બને ભાઈઓના રાજકીય સ્થાન અંગે પાછળથી સપ્રમાણ ચર્ચા કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #441
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૭૮૨. કુંવરપાલ અને સેનપાલે આગરામાં બંધાવેલાં બને જિનાલયો આજે વિદ્યમાન નથી. નદી પાર બે મંદિરે જીર્ણ થયેલાં હતાં, તેની બધી મૂતિઓ શ્રી ચિતામણિ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં લાવવામાં આવી છે. એ જીણું મદિરે ઉક્ત શ્રેટીએ બંધાવેલાં મંદિરે હોવાની સંભાવના છે. શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ઉક્ત શિલા-પ્રશસ્તિ પણ હાલ એજ મંદિરમાં છે. સમેતશિખરનો તીર્થસંઘ
- ૧૭૮૩. કુંવરપાલનપાલે અનેક તીર્થોની સંઘ સહિત યાત્રા કરી છે. તેમણે સં. ૧૯૭૦ માં સમેતશિખરને મોટો સંઘ કાલે તેનું વિશદ્ વર્ણન વા. જસકીતિ કૃત “સમેતશિખર રાસ”માં છે. એ રાસને સાર અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ જૈ. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧ માં આવે છે, જે અહીં પ્રસ્તુત છે.
૧૭૮૪. સમ્રાટ જહાંગીરના શાસનમાં અર્ગલપુર (આગરા)માં ઓશવાલ અંગાણી લોઢા રાજપાલ પત્ની રાજશ્રી પુત્ર રેખરાજ પત્ની રેખશ્રી પુત્ર કુંઅરપાલ તથા સોનપાલ નિવાસ કરતા હતા. એક દિવસ બંને બાંધવોએ વિચાર કર્યો કે શત્રુંજયની યાત્રા કરી, જિનભુવનની પ્રતિષ્ઠા કરીને પત્ર પ્રભુની સ્થાપના કરી. સોનપાલે કહ્યું-“ભાઈ ! હવે સમેતશિખરજીની યાત્રા કરીએ !” કુંવરપાલે કહ્યું-“સુંદર વિચાર! હજી બિંબ પ્રતિષ્ઠાને પણ વાર છે! ” આમ વિચાર કરી બને ભાઈ પિશાલ ગયા અને યાત્રા મુહૂર્તના નિમિત્ત જ્યોતિષીને બોલાવ્યા. ગણક અને મુનિએ મળીને સં. ૧૬ ૬૯ ને માઘ કૃષ્ણ ૫ શુક્રવાર ઉત્તરા ફાલ્ગની કન્યાલગ્નમાં મધ્યરાત્રિનું મુહૂર્ત બતાવ્યું. ગચ્છપતિ ધર્મપ્રતિસૂરિને બોલાવવા માટે વિનતિપત્ર આપીને સંધરાજ (કુંઅરપાલના પુત્ર)ને રાજનગર મોકલ્યા. ગચ્છપતિએ કહ્યું “ તમારી સાથે શત્રુંજયના સંઘમાં હું આવ્યો હતો ત્યારે મારામાં શક્તિ હતી. હવે તે વૃદ્ધત્વ છે. દુરને માર્ગ છે, વિહાર પણ નથી થઈ શકતો.” આ સાંભળી સંઘરાજ ઘેર પાછો ફર્યો. રાજનગરના સંધને સાથે લાવીને ગ્રામાનુગ્રામમાં પ્રભાવના કરતાં તેઓ સીકરી આવ્યા. ગુજરાતમાં દુષ્કાળને દૂર કરનાર સંઘરાજને પાછા ફરેલા જોઈને સ્થાનિક સંઘે મહોત્સવ કરીને તેમને વધાવ્યા. શાહી ફરમાન પ્રાપ્ત કરવાને માટે મુલાકાત માગીને સમ્રાટ જહાંગીરની પાસે ગયા. ત્યાં દીવાન દસમુહમ્મદ, નવાબ વ્યાસબેગ તથા અનીયરાયે એમની પ્રશંસા કરીને સિકારશ કરી. સમ્રાટે કહ્યું “હું આ ઉદારચરિત ઓશવાલને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શોભા છે. તેઓ અમારા કોઠીવાલ છે. અને “બદીવાન છોડાવનાર ' એ એમનું બિરુદ છે. હું એમના ઉપર બહુ જ ખુશ છું. તેઓ જે માગશે તે આપીશ!” સેનાની વિનતિ કરવાથી સમ્રાટે સંઘપતિના કાર્યની ભારે પ્રશંસા કરીને હાથે હાથ ફરમાન આપવાની સાથે સિરપાવ, નિસાનાદિ આપીને વિદાય કર્યા. વિવિધ વાદિના વાદનની સાથે શાહી પુરુષોની સાથે સમારોહથી ઘેર પધારીને નીચે મુજબના સંઘોને આમંત્રણપત્રો મોકલાવ્યા
૧૭૮૫, અમદાવાદ, પાટણ, ખંભાત, સૂરત, ગંધાર, ભરૂચ, હાંસોટ, હલવદ્ર, મોરબી, થિરપદ્ર, રાધનપુર, સાચેર, ભીન્નમાલ, જાલેર, જોધપુર, સમિયાના, મેડતા, નાગૌર, ફલૌધી, જેસલમેર, મુલતાન, હંસાકર, લાહોર, પાણપથ, મહિમ, સમાણે, સહન, સોવનપંથ, સરક, બાબરપુર, સિકંદરા, નારનૌલ, અલવર, કોદરવાડા, દિલ્હી, તજજારા, બોહરી, ફરીયાબાદ, ઉજજૈન, માંડવગઢ, રામપુર, રતલામ, બુરહાનપુર, બાલાપુર, જાલણપુર, વાલેર, અજમેર, ચાટસ્, આખેર, સાંગાનેર, સોજા, પાલી, રિવા, સાદડી, કુંભલમેર, ડીંડવાણું, વાંકાનેર, જયતારણ, પીપાડ, માલપુર, સિદ્ધપુર, સિરોહી, વાહડમેર, બ્રહ્યાવાદ, વ્યાણુઈ, સિકંદરાબાદ, પિરોજપુર, ફતેપુર, પાદરા, પીરોજાબાદ, ઈત્યાદિ.
૧૭૮૬. બધી જગ્યાએ નિમંત્રણ મોકલવામાં આવ્યાં. મહાજનેને ઘરે ઘરે, સાધુ મહાત્માઓને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #442
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૧૮ ઉપાશ્રયોમાં અને દહેરાના દિગંબર યતિયોને પણ પ્રણામ કરીને સંઘમાં સમ્મિલિત થવા માટે વિનતિ કરવામાં આવી. મૂહુર્તાને દિવસે વાજિંત્રોના મધુરવદન વચ્ચે યાચકાદિ દ્વારા જયજયકારની સાથે ગજરૂઢ થઈ પ્રયાણ કર્યું. નૌકામાં બેરરી યમુનાપાર પડાવ નાખ્યો. અહીં સ્થાન સ્થાનના સંઘ આવીને મળવા લાગ્યા. ૧૫ દિવસનો મુકામ થયો. વેતાંબર સાધુ-સાધ્વી મહાત્માદિ ૭૫, (દિગબર) યતિ અને પંડિત ૪૬; બધા ૧૨૧ દર્શની, ૩૦૦ ભેજક, ચારણ, ભાટ, ગાંધર્વ-બ્રાહ્મણ-બ્રાહ્મણી, જોગી, સન્યાસી, દરવેશ આદિ અગણિત હતા. ૨૧ ધર્માર્થા ગાડાં હતાં, યાચકે મનોવાંછિત પામતા હતા. કોઈ ને કઈ ચીજની ખામી ન હતી. ૧૫ દિવસ મુકામ કરીને પ્રભુ પાર્શ્વનાથની પૂજા કરી સંઘે પ્રરથાન કર્યું. જ્યાં જ્યાં ઓશવાલ કે શ્રીમાલ આદિ ઘર હતાં ત્યાં થાલ ૧, ખાંડ શેર ૨ તથા શ્રીફલની કહાણે કરવામાં આવી. સંઘની રક્ષાને માટે ૫૦૦ સુભટ સાથે હતાં. પ્રથમ પ્રયાણ ભાણાસરાયમાં થશે. ૩ મુકામ થયા. ત્યાંથી મહમ્મદપુર થઈને પીરેજપુર આવ્યા. ૬ મુકામ કર્યા. મુનિસુવ્રતભગવાનની પૂજા કરીને લ્હાણી વહેંચીને ચંદવાડી ગયા. અહીં સ્ફટિકમય ચન્દ્રપ્રભુની પ્રતિમાના દર્શન કર્યા. અહીંથી પીરોજાબાદ આવ્યા. પછી રપરી પ્રયાણ કર્યું. નૌકામાં બેસી યમુના નદી ઉતરીને સૌરીપુર પહોંચ્યા. નેમિનાથ પ્રભુના જન્મકલ્યાણક તીર્થની વન્દન-પૂજા કરી પુનઃ રપરી આવ્યા. અહીં પર જિનાલયને વન્દના કરી સંઘપતિએ પ્રથમ સંધવાત્સલ્યનું જમણ કર્યું. સરસના દિગબર દહેરાના વંદન કરી અહીરસરાયમાં પડાવ નાખ્યો. અહીંથી ઈટાવા, બાબરપુર, કુલકર્દતાલ, ભગિનીપુર, સાંખિસરાહિ, કેરદઈ, બિંદલીસરાયમાં પડાવ કરતા ૧ દિવસ ફત્તેપુર રોકાયા. હાથિયાગામ, કઈ સહિજાદપુર આવ્યા, શ્રી સંઘ હર્ષિત થશે. સહિજાદપુર, મહુઆ આવ્યા. અહીં મૃગાવતીએ વીરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી. વત્સદેશની કૌશામ્બીમાં પદ્મપ્રભુના ત્રણ કલ્યાણક થયાં છે. વીરપ્રભુએ ચંદનબાલાના હાથથી છમાસીના પારણું કર્યા હતા. સંઘપતિએ સંઘસહિત પ્રભુની ચરણપાદુકાઓને વન્દન કર્યું. અનાથી મુનિ પણ અહીંના હતા. એક કોસ દૂર ધન્ના તળાવ છે. અહીંથી ફતેપુર થઈ પ્રયાગ આવ્યા. અહીં અગ્નિના પુત્રને ગંગા ઉતરતા કેવળજ્ઞાન થયું હતું. કહેવાય છે કે વિભપ્રભુનાં કેવલજ્ઞાનનું સ્થાન પુરિમતાલ પણ એ જ છે. અક્ષયવડને નીચે પ્રભુનાં ચરણોની પૂજા કરી. અહીં દિગંબરી ૩ મન્દિર છે, જ્યાં પાર્શ્વનાથાદિ પ્રભુના દર્શન કર્યા. ગંગાના કિનારા પર સીસઈ ઊંચા સ્થાન પર પડાવ કર્યો. ત્યાંથી ખંડિયાસરાય, જગદીશસરાય, કનસરાય થઈને બનારસ પહોંચ્યા.
૧૭૮૭. બનારસમાં પાર્શ્વ, સુપાર્શ્વ તીર્થકરોના કલ્યાણક થયા છે. વિશ્વાસનાથના મંદિરની પાસે ૫ પ્રતિમાઓ ઋષભદેવ, નેમિનાથ, તથા પાર્થ પ્રભુની છે. અન્નપૂર્ણાની પાસે પાર્શ્વપ્રભુની પ્રતિમા છે. ખમણુસહીમાં ઘણી જિન પ્રતિમાઓ છે, જ્યાં સંઘે પૂજનાદિ કર્યું. પાર્થ પ્રભુની રક્તવર્ણ પ્રતિમા, ઝવભ, પાર્શ્વ, ચન્દ્રપ્રભ તથા વિદ્ધમાનપ્રભુની ચૌમુખ પ્રતિમાઓનું કુસુમમાલાદિથી અર્ચન કરી શ્રી સુપાર્શ્વપ્રભુની કલ્યાણકભૂમિ ભક્િલપુર (? ભદૈની ઘાટ માં પ્રભુની પૂજા કરી. નૌકાથી ગંગા પાર કરી ગંગાતટ પર પડાવ નાખ્યો. સંઘપતિએ નગરમાં પડહ વગડાવ્યો જેનાથી અગણિત બ્રાહ્મણ તથા ભિક્ષુકો એકત્ર થયા. સંઘપતિએ રૂપીઆની લહાણ કરી. ત્યાંથી સિંહપુરે ગયા. અહીં શ્રેયાંસ ભગવાનના ૩ કલ્યાણક થયા છે. ચન્દ્રપુરીમાં ચન્દ્રપ્રભુના ૩ ક૯યાણકની ભૂમિમાં ચરણની પૂજા કરી. ત્યાંથી પાછા આવી સંઘપતિએ ત્રીજું સંઘ જમણ કર્યું. ત્યાંથી મુગલસરાય આવ્યા. અહીં ખજૂરનાં વૃક્ષ અનેક છે. પછી મોહિનીપુર થઈ મખેરપુર પહોંચ્યા. (સંઘપતિની પુત્રવધૂ) સંધશ્રીએ કન્યાપ્રસવ કર્યો. અહીં ૪ મુકામ કર્યા. ફાગણ ચૌમાસા કરીને સવિસરામ આવ્યા. ત્યાંથી ગીડોલીસરાયમાં વાસ કર્યો. પછી સોવનકુલા નદી પાર કરીને મહિમુદપુર આવ્યા. બહિબલમાં પડાવ નાખ્યો. ચારુવરીની સરાય થઈને પટણ પહોંચ્યા. સહિજાદપુરથી પણ બસો કેસ છે. અહીં મીજ સમસતીના બાગમાં પડાવ નાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #443
--------------------------------------------------------------------------
________________
કર૦
અંચલગચ૭ દિદશ
૧૭૮૮. પટણામાં શ્વેતાંબર મંદિરમાં એક ઋષભદેવ ભગવાનનું તથા બીજું ખમણુવસહીમાં પાર્શ્વનાથ ભગવાનનું છે. ડુંગરીની પાસે સ્થૂલિભદ્રસ્વામીની પાદુકા છે. સુદર્શનશેદની પાદુકાઓનું પણ પૂજન કર્યું. જે સવાલ જૈની શાહે સમસ્ત સંઘની ભેજનાદિ દારા ભક્તિ કરી. બીજે દિવસે ખંડેલવાલ જ્ઞાતિના સા. મયણુંએ સંઘ જમણ કર્યું. પટણાથી આગળ માર્ગ સંકીર્ણ છે એટલે ગાડીઓ અહીં જ છોડીને ડોલીઓ સાથે લીધી. ચાર મુકામ કરીને સંધ ચા. ફતેપુરમાં ૧ મુકામ કર્યો. ત્યાંથી અડધા કોસથી વાનરવન જોયું. મહા નદી પાર કરીને બિહારનગર આવ્યા. અહીં જિનેશ્વર ભગવાનના ત્રણ મંદિર હતાં. રામદેવના મંત્રીએ આવી નમસ્કાર કર્યા અને કાર્ય પૂછયું. સંધપતિએ કહ્યું-અમે ગિદૌરના ભાગે આવીએ એવું વચન મંગાવે ! મંત્રીએ માણસ મોકલીને વચન મંગાવ્યું.
૧૭૮૯. બિહારમાં એક મુકામ કરી પાવાપુરી પહેચ્યા. ભગવાનની નિર્વાણ ભૂમિ પર પીપલ વૃક્ષની નીચે ચોતરા પર પ્રભુના ચરણને વંદન કર્યા. તીર્થયાત્રા કરીને મુહમદપુરમાં નદીના કિનારા પર પડાવ નાખ્યો. સંઘપતિએ ચોથું સંધજમણ આપ્યું. ત્યાંથી નવાદા ગયા. સાદિક મહમ્મદખાનના પુત્ર મીજ દુલ્લાહે આવીને સંઘપતિને મળે. એને પહેરામણ આપી. જિનાલયના દર્શન કરી પ્રયાણ કર્યું. સબરનગર પહોંચ્યા. રામદેવ રાજાના મંત્રીએ આવીને સ્વાગત કર્યું અને સારા રથાનમાં પડાવ નંખાવ્યો. સંઘપતિએ રાજાને મળીને યાત્રા કરવાનું કહ્યું. રાજા બ્રાહ્મણ હતો. એણે કહ્યું-“બે ચાર દિવસમાં જ આપ થાકી ગયા ? આપનાથી પહેલાં જે જે મોટા સંઘપતિ આવ્યા છે તેઓ મહિનાઓ સુધી અહીં રહ્યા છે.” સંધપતિ એની મને વૃત્તિ સમજીને પાછા આવ્યા. ચાર મુકામ કરીને સિંહગુફામાં પણ શ્રી વદ્ધમાન સ્વામીની પ્રતિમાને વન્દન ક્ય.
૧૭૯૦. સંઘપતિએ વિચાર્યું કે આ બ્રાહ્મણ લેભી છે; સંઘને જોઈને એની નજર ફરી ગઈ છે. સંઘપતિએ નિશાન વગાડ્યાં. લોકોએ રાજાને સમજાવ્યો. સંઘપતિએ કહ્યું-અમને ઘણું દિવસો થઈ ગયા. પાલગંજ નિકટ નથી, અમને માર્ગ બતાવો ! રામદેવે કહ્યું-“જે હું માગું તે આપો !” સંધપતિએ કહ્યું—“જે માગશો તે આપશું, પરંતુ જોરથી કામ નહીં થાયકાંઈક હમણાં કાંઈક પાછળ લઈ લેશે.” રામદેવે કહ્યું–“પછી શું થશે ? હમણાં આપી દો ! ” સંધપતિએ કહ્યું-“ તમે તમારું વચન ચૂકી ગયા છે, તમને ધિક્કાર છે ! તમારા મસ્તક ઉપર પગ રાખીને હું પાલગંજ જાઉં ત્યારે તું મને ઓશવાલ સમજજે ! ” સંઘપતિએ આવીને પ્રયાણની તૈયારી કરી. રાણીએ રાજા રામદેવને ખૂબ ફટકાર્યો ત્યારે તેણે સંધપતિને મનાવવા માટે મંત્રીને મોકલ્યો. મંત્રીએ બહુ જ અનુનય વિનય કર્યો પણ સંઘપતિએ તેને એકદમ સાફ જવાબ આપી દીધે. સંઘપતિ સંધ સહિત નવાદા આવ્યા. ત્યાં મીજા અંદુલા આવીને મળ્યા. એમણે કહ્યું કેઈ ચિન્તા નહીં, ગુમ્મા(ગોસા)ના રાજા તિલકચંદ હોંશિયાર છે; એમને બોલાવું છું ! મીર્જાએ તત્કાલ પોતાનો મેવડા દૂત રવાનો કર્યો. રાજા તિલકચંદ મીજાને પત્ર વાંચી આનંદિત થયો અને પોતાના લેકેને એકત્ર કરવાનું કાર્ય પ્રારંવ્યું. રાણીએ આ તૈયારી જોઈ કારણ પૂછ્યું. આખરે તેણુએ પણ એજ સલાહ આપી કે “રાજા રામદેવની જેમ તમે મુખઈ કરતા નહીં; સંઘપતિ મોટા દાનેશ્વરી તથા આત્માભિમાની છે; યાત્રા કરાવવા માટે સન્માનપૂર્વક એમને લઈ આવશે.”
૧૭૯૧. રાજ તિલકચંદ્ર સૈન્ય સાથે મીની પાસે પહોંચ્યો. મીએ તેને સંઘપતિની પાસે લઈ જઈને કહ્યું કે –“તેઓ મોટા વ્યવહારી છે, એમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. એમને કઈ કષ્ટ આપશે તે અમારા ગુનેગાર થશે.” રાજાએ કહ્યું, “કોઈ ચિંતા ન કરે, યાત્રા કરાવીને એમને નવાદા પહોંચાડી દઈશ. એમની એક પાઈને પણ હરકત નહીં થાય. જે નુકશાન થશે તે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૧
શ્રી કલ્યાણસાગરસૂરિ અગિયાર ગણું છું આપીશ.” આ સાંભળીને સંઘપતિએ મીજા તથા રાજાને વસ્ત્રાલંકાર, ઘોડા સેનૈયા તથા જહાંગીરી રૂપીઆ, ઉત્તમ ખાદ્યપદાર્થોદિથી સંતુષ્ટ કર્યા. ત્યાંથી રાજાની સાથે સંઘપતિએ સંઘ સાથે પ્રયાણ કરી પાંચ ઘાટી ઉલંધન કરી સકુશલ ગુમ્માનગર પહોંચ્યા. સુંદર સ્થાન પર સંઘે પડાવ નાખે, અને રાજા તિચંદે સંઘનું સારું આતિશ્ય કર્યું. સંધપતિએ રાણી માટે સરસ વસ્ત્રાભરણ પાઠવ્યાં.
૧૭૯૨. ગેમાથી બીજા પણ ઘણું પાયદળ સૈનિકો સાથે લીધા. અહીંથી ગિરિરાજને રસ્તો બહુ જ વિષમ છે. બન્ને બાજુએ પહાડ અને વચ્ચે ગીચ વન છે. અનેક પ્રકારનાં ફળ ફૂલ ઓધિ આદિના વૃસેથી પરિપૂર્ણ છે અને પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે. જંગલી પશુ-પક્ષી વિચરે છે. નદીનું મીઠું પાણું પી અને સંધજમણ કરતાં, ઝુંપડીઓવાળા ગામડામાંથી પસાર થઈ પાર કર્યું. ૧૨૦૦ અન્નના પોઠિયા અને ધૃતના ઘડાઓ સાથે હતા. અનસત્ર પ્રવાહથી ચાલતું હતું. અનુક્રમે સંઘપતિએ ચેતનપુરની પાસે પડાવ નાખ્યો. અહીંથી ૧ કેસ દૂર પર અજિતપુર છે, ત્યાંના રાજા પૃથ્વીસિંહ મોટા દાતાર, શુરવીર તથા પ્રતાપી છે. નગારાઓને વનિ સાંભળી પૃથ્વીસિંહની રાણી બે ઉપર ચડીને જોયું તો સેનાની બહુલતાથી વ્યાકુલ થઈ ગઈ રાજાએ સંઘપતિની વાત કરી અને પિતાના ભત્રીજાને સંઘપતિની પાસે મોકલ્યો. એણે સંઘપતિનું સ્વાગત કરી પોતાના રાજાને નિમંત્રણ આપવાનું કહ્યું. સંઘપતિએ સહર્ષ વસ્ત્રાદિ સાથે નિમંત્રણ આપ્યું. રાજા પૃથ્વીસિંહ સમારેહથી સંઘપતિને મળવા આવ્યા. સંઘપતિએ વસ્ત્રાલંકાર, કવ્યાદિથી રાજાને સન્માનિત કર્યા. બીજે દિવસે અજિતપુર આવ્યા. ૧ મુકામ કર્યો. ત્યાંથી મુકુન્દપુર આવ્યા. ગિરિરાજને જોઈને બધાના હર્ષને પાર ન રહ્યો. સેનાચાંદીના પુષ્પોથી ગિરિરાજને વધાવ્યા. સંઘપતિને મનાવવાને માટે રાજા રામદેવના મંત્રી આવ્યા. રાજા તિલકચંદ તથા રાજા પૃથ્વીસિંહ આગળ ચાલીને ગિરિરાજને માર્ગ બતાવતા હતા. પાંચ કોસની ચટાઈ પૂરી કરીને સંઘ ગિરિરાજ પર પહોંચ્યો. સારા સ્થાન ઉપર પડાવ નાખ્યો. સંઘપતિએ ત્રિકેણ કુંડમાં સ્નાન કર્યું. પછી કેરચંદનનાં વાસણો અને પુષ્પમાલાદિ લઈ ચૂંભની પૂજા કરી. જિનેશ્વરની પૂજા બધી ટૂંકો ઉપર કર્યા પછી સમસ્ત સંઘે કે અરપાલ સોનપાલને તિલક કરીને સંધપતિ-પદ આપ્યું. આ શુભ યાત્રા વૈશાખ વદિ ૧૧ને મંગળવારે આનંદ સાથે થઈ. અહીંથી દક્ષિણ દિશામાં ભક ગામ છે ત્યાં ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયું હતું. *
. ૯૩. ગિરિરાજથી નીચે ઊતરીને તલેટીમાં પડાવ કર્યો. સંઘપતિએ સાકરની લાણી કરી. મુકુંદપુર આવીને પાંચમું સંઘ જમણ કર્યું. વર્ષો બહુ જ જોરથી થઈ. ત્યાંથી અજિતપુર આવ્યા. રાજા પૃથ્વીસિંહે સંઘનું સારું સ્વાગત કર્યું. સંઘપતિએ પણ વસ્ત્રાલંકારાદિ ઉત્તમ પદાર્થોથી રાજાને સંતુષ્ટ કર્યા. રાજાએ કહ્યું—આ દેશ ધન્ય છે જ્યાં મોટા મોટા સંધપતિ તીર્થયાત્રાના હેતુથી આવે છે. હું પ્રતિજ્ઞા કરું છું કે હવેથી જે સંઘ આવશે તેમની પાસેથી હું અડધું દાન (કર) લઈશ. અહીંથી ચાલીને ગુસ્સા આવ્યા. રાજા તિલકચંદને, જેમણે માર્ગમાં સારી સેવા કરી હતી, સોનાચાંદીની મોરે, વસ્ત્રાલંકાર આદિ વસ્તુઓ પ્રચુર પરિમાણમાં આપી. - ૧૭૯૪. સમેતશિખરથી રાજJડ ૧૨ જન છે. સાતમે દિવસે સંધ રાજગૃહ પહેઓ. અહીં બાગ, બગીચા, કૂવા ઈત્યાદિ છે. રાજા શ્રેણિકને બનાવેલ ગઢ અને પાસ ગરમ પાણીનાં કુંડ સુશોભિત છે. સમતલ ભૂમિમાં પડાવ નાખી પહેલાં વૈભારગિરિ પર ચડ્યા. અહીં મુનિસુવ્રતસ્વામીનું પર જિનાલય છે. અહીં પદ્મપ્રભુ, નેમિનાથ, ચન્દ્રપ્રભુ, પાર્શ્વનાથ, ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન, મહાવીર પ્રભુ, વિમલનાથ, સુમતિનાથ તથા સુપાર્શ્વનાથ સ્વામીની ફૂલેથી પૂના કરી. બીજાં દહેરાંમાં મુનિસુવ્રતનાથજીની પૂજા કરી. વીર વિહારની દક્ષિણ તરફ ૧૧ ગણધરનાં પગલા છે, ત્યાં પૂજા કરી. કેટલાક ભૂમિગૃહમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #445
--------------------------------------------------------------------------
________________
- ૪૨૨
અચલગચ્છ દિદશન કેટલાક કાઉસગ્નિઆ હતા. ઈસર દહેરાની સામે ધના, શાલિભદ્રસી બાનસ્થ મોટી પ્રતિમા ની પૂજા કરી તલાટી ઊતર્યા. સાકરની લાણ કરી. ગુણશિલ ચૈત્ય, શાલિભદ્રને નિર્માલ્ય ફૂપ, રેડણિયાની ગુફા આદિ ઘણાં વર્ષોત્સાહથી જોયા. વિપુલગિરિ પર ચતુર્વિશતિ જિનાલયના દર્શન કર્યા. અજિતનાથ, ચન્દ્ર, પ્રભ, પાર્શ્વનાથ તથા પદ્મપ્રભુનાં ચાર મંદિરમાં પૂજા કરી. એમની પાસે જ જબૂ, મેઘકુમાર, ખધક આદિ મુનિઓના પગલા છે. ત્રીજા પહાડ ઉદયગિરિ પર ચૌમુખ મંદિરના દર્શન કર્યા. પછી રત્નગિરિ પર ઋષભદેવ અને વિશજિનનાં મંદિરોને વન્દન કરી સ્વર્ણગિરિના દેવવિમાન જેવાં જિનાલયની પૂજા કરી. રાજગૃહી નગરીમાં જિનેશ્વરનાં ૩ મંદિરની પૂજા કરી. સંઘપતિ કે અરપાલની રાણી અમૃત તથા સેનપાલની રાણી કાશ્મીરાદે હતી એટલે અહીં સંધપતિએ સંઘને છઠ્ઠ જમણ આપ્યું. ગાંધી વંશના શાહ જટમલ, વચ્છા, હીરાએ પણ સુયશ મેળવ્યું.
૧૭૫. રાજગૃહથી સંધ બડગામ આવ્યો. અહીં ઋષભજિનાલયનાં દર્શન કર્યા. શાસ્ત્રપ્રસિદ્ધ નાલન્દાપાડા અહીં છે, જ્યાં ત્રિશલાનંદન મહાવીર પ્રભુએ ૧૪ ચોમાસાં કર્યા હતા. અહીંથી દક્ષિણની તરફ ૧૫૦૦ તાપસની કેવલ જ્ઞાનની ભૂમિ છે. ચાર ખૂણુના ચેતરામાં ૨ ગૌતમ પાદુકા છે. અહીં પૂજન કરી અનુક્રમે પટના પહોંચ્યા. સુન્દર બગીચામાં પડાવ નાખે. સાવ ચાંપસીએ પ્રથમ સંધ જમણ કર્યું, મહિમના શેઠ ઉદયકરણે બીજુ, મઝારાજ કલ્યાણજીએ ત્રીજું, શ્રીવચ્છ ભેજા, સાહા જામલે ચોથું જમણ કર્યું. કપૂરાના પુત્ર પચૂ, સત્ શાહે પાંચમું જમણું કર્યું. સહિજાદપુર નિવાસી સાડ સીચાએ છ, તેજમાલ બીઆએ સાતમું, લાહોરી સાહ સુખમલે આઠમું જમણ કર્યું. સંઘ ત્યાંથી ચાલ્યો. અનુક્રમે ગોમતીના કિનારે પહોંચે. સ્નાન કરીને ભૂદેવને દાન આપ્યું. જમ્મણપુર આવ્યા, પડાવ નાખે,
૪૧ જિનપ્રતિમાઓને વંદન કર્યા. સાહ ચૌથા, સા વિમલદાસ, સાહ રેખાએ સંધની ભક્તિ હી ત્યાંથી ભાગનાં ચોને વન્દન કરતાં અયોધ્યા નગર પહોંચ્યા. ઋષભદેવ અજિતનાથ, અભિનંદન સુમતિનાથ તથા અનંતનાથ તીર્થકરોની કલ્યાણભૂમિમાં પાંચ ધૂભોનું પૂજન કર્યું. સાતમું સંઘજમણ
" અયોધ્યાથી રત્નપુરી આવ્યા. ધર્મનાથ પ્રભુને વંદન કર્યા. આ વિશાલ સંઘની સાથે અનેક નામાંકિત શકિત હતી જેમાંના થોડાં નામ રાસકારે આ પ્રમાણે આપ્યાં છે–
૧૭૯ . સંઘપતિ કુરિપાલના પુત્ર સંઘરાજ, ચતુર્ભુજ, સાહ ધનપાલ, સુંદરદાસ, શરદાસ, શિવદાસ, જેઠમલ્લ પદમણી, ધમ્મા સાહ, છાંગરાજ, ચૌધરી દર, સાહ છા, હીરા, સહ ભેજા, તેજપાલ, સુંદરદાસ, સાહ રેખા, સાધુ શ્રીવ, જમલ, ઋષભદાસ, વિદ્ધમાન, પચૂ , સચૂ, કટારુ, સહ તારાચંદ, મેહતા વદ્ધન, સુખા, સીચા, સૂરદાસ, પૈસારી, નરસિંહ, સોહિલ્લા, મેઘરાજ, કલ્યાણ, કાજૂ, થાનસિંગ, તારાચંદ, મૂલદાસ, હાંસા, લીલાપતિ ઈત્યાદિ.
૧૭૯૭. અનુક્રમે ચાલતા ચાલતા આગરા પહોંચ્યા. સાનંદ યાત્રા સમ્પન્ન કરી પાછા ફરવાથી બધાને અપાર હર્ષ થશે. સંઘપતિએ આઠમું સંઘજમણ આપ્યું. સમસ્ત સાધુઓને વસ્ત્રાદિથી પ્રતિલાવ્યા. વાચકોને બે હજાર ઘડા તથા તેંત્રીશ હાથી દાનમાં આપ્યા. આગરાના સંઘે ઉમળકાભેર સામૈયું કરી સંઘપતિને મોતીથી વધાવ્યા.
૧૭૯૮. સંઘપતિએ સં. ૧૬૫માં શત્રુ જ્યને સંઘ કાઢ્યો હતો, તેમણે અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, વિશાળ જિન ચ કરાવ્યાં, સાત ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કરી ચતુર્વિધ સંઘની ભક્તિ કરી. એમનું રાજકીય સ્થાન શું હતું ?
'૧૭૯૯. . બનારસીદાસે કુંવરપાલ અને સેનપાલ કે એમના પિતા અમદાસનાં નામે ભારતના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૨૩. તત્કાલીન રાજકીય તવારીખ ગ્રંથમાંથી શોધી કાઢવાનું વિધાનને સૂચન કર્યું, એ વાતને આજે લગભગ અર્ધ શતાબ્દી થઈ ગઈ. છતાં ઈતિહાસાએ એ બાબત પર વિશેષ અન્વેષણ કર્યું જણાતું નથી. પરિણામે, જૈન વણિક મુસદ્દીઓએ મોગલ સમ્રાટેના રાજ્યશાસનમાં કે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો તેમજ અસાધારણ પ્રભાવ વર્તાવ્યો હતો એ સંબંધક એક ઉજળું પૃટ અંધકાર દશામાં જ બહુધા ૨છું. આ દુ:ખદ બીના જ ગણાય. અહીં કુંવરપાલ- સેનપાલના ઉચતર રાજકીય સ્થાનને દર્શાવતાં કેટલાંક ઐતિહાસિક પ્રમાણો પર સમીક્ષા કરવી અભીષ્ઠ છે.
૧૮૦૦. અંચલગચ્છની પટ્ટાવલીમાં મંત્રીના પિતા સાભદાસને શહેનશાહ અકબરના પ્રીતિ પત્ર કહ્યા છે. (તત્ર અવીવ વારાહ્ય માત્ર સ્ટોઢાનોત્રીય સમુદ્રવ મારા ધનિક એ રતિ ) કુંવરપાલ–સોનપાલને એ પટ્ટાવલીમાં જહાંગીરના તહેસીલદાર કહ્યા છે. (તા केनचित् खलेन प्रेरितः स पतिशाह स्तत्र कुरपाल-सोनपालाभिघ निज तेहेसिलदाराभ्यां નિમતિ તેં પૂર્વોત્તી નિનgrણા નિફ્ટ.) અંચલગચ્છનાં પટ્ટાવલી-સાહિત્યમાં આ વિષયક અનેક મહત્વપૂર્ણ ઉલ્લેખો મળી રહે છે. આ વિશે આગળ પણ કેટલાંક પ્રસંગે નાંધી ગયા છીએ. અમરસાગરસૂરિ કૃત “વર્ધમાન-પસિંહ શ્રેષ્ઠી ચરિત્ર'ની પ્રશસ્તિમાં મંત્રી વિશે વિસ્તારથી કહેવાયું છે.
૧૮૦૧. એમણે આગરામાં બંધાવેલાં બન્ને જિનાલયને તોડી પાડવાનો હૂકમ જહાંગીરે ધમધ મુસલમાનોના ચડાવ્યાંથી કાઢેલે, પરંતુ એ પછી આચાર્ય કલ્યાણસાગરસૂરિના પ્રભાવથી ચમત્કૃત થઈને સમ્રાટે એ હુકમ પાછો ખેંચી લીધેલ ઈત્યાદિ વિશે પટ્ટાવલીમાં ચમત્કારિક પ્રસંગેનું વિસ્તૃત વર્ણને પણ છે. મેઘમુનિ રચિત “સાહ રાજસી રાસ' (રચના સં. ૧૬૯૦)માં પણ આચાર્ય કલ્યાણસાગરસૂરિને “બાદશાહ સલેમ–જહાંગીર માન્ય' કહ્યા છે, તે પ્રાય: ઉક્ત પ્રસંગ પછી જ હશે. મેગલ શાસકોએ તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોની જેમ અંચલગચ્છના આચાર્યોને પણ પિતાની પાર્ષદામાં સત્કાર્યા હતા, એમ આ ધારા સૂચિત થાય છે.
૧૮૦૨. અનુકૃતિ કહે છે કે એ વખતે જહાંગીરને કહેવામાં આવ્યું કસેવડોને મૂર્તિમાં બનાવાઈ & ઓર હજરકે નામક અ ને તકે પૈર કે નિચે લિખા દિયા હૈ.” આ સાંભળી સમ્રાટ ક્રોધે ભરાયો, પરંતુ એ પછી સમ્રાટનું નામ મૂતિઓના મતક ભાગમાં લખાવીને એનો ગુસ્સો શાંત કરવામાં આવેલે. જુએ–બાબુ પૂરણચંદ નાહર દ્વારા સંપાદિત “જેન લેખ-સંગ્રહ' દિ. ખંડ, લેખાંક ૧૫૭૮.
૧૮૦ ૩. સં. ૧૬૫૬ના પોષ સુદી ને ગુરુવારે “આચાર દિનકર' નામના ગ્રંથની એક પ્રત સંઘપતિ બંધુઓના પિતા વભદાસના શ્રેયાર્થે લખાવીને અંચલગચ્છનાયક આચાર્ય ધર્મમતિમરિની વિદ્યમાનતામાં એમના પટ્ટશિષ્ય આચાર્ય કલ્યાણસાગરસૂરિને વહોરાવવામાં આવી. એ પ્રતની પુપિકામાં પણ કુંવરપાલ–સોનપાલને “ભૂપાલ માન્ય' કહેવામાં આવ્યા છે. જુઓ– तजाया राजश्री स्तदंगजो धर्मवान जनि धन्यः ।।
संघमुख्योऽस्ति साधुः श्रीमच्छी ऋषभदासाख्यः ॥ तत्पत्नी रेखश्री स्तदंगजः कुरुपाल नामस्ति ।
अपरश्च सोनपाल आदयौ भूपाल मान्यौ ॥
–“પ્રશસ્તિ સંગ્રહ, પૃ. ૧૫૬; જેને સાહિત્ય પ્રદર્શન. ૧૮૦૪. સંઘપતિ બંધુઓ વિશે આ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. એ વખતે ભારતમાં સમ્રાટ અકબરની હકુમત હતી. સં. ૧૬૫૬માં પણ કવરપાલ અને સેનપાલ રાજકીય ક્ષેત્રે અપૂર્વ લાગવગ ધરાવતા હતા એમ ઉક્ત પુલ્પિકાના ઉલ્લેખ દ્વારા સુચિત થાય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #447
--------------------------------------------------------------------------
________________
૨૪
અંચલગચ્છ દિન ૧૮૦૫. કુંવરપાલ–સોનપાલે સં. ૧૬૭માં સમેતશિખરને મોટો સંઘ કાઢયો હતો. આ તીર્થ સંઘમાં સમગ્ર ભારતમાંથી યાત્રિકો ભળેલા જેનું વર્ણન વાચક વિજયશીલના શિષ્ય જસકીર્તિએ “સમેતશિખર રાસમાં કર્યું છે. એ રાસ દ્વારા જાણી શકાય છે કે બંને ભાઈઓ સંધ પ્રસ્થાન પહેલાં શાહી ફરમાન મેળવવા માટે મુલાકાત માગીને સમ્રાટ જહાંગીર પાસે ગયા હતા. ત્યાં દીવાન દસ મુહમ્મદ, નવાબ યાસબેગ તથા અનીય રાયે સંઘપતિ બંધુઓની સિફારસ કરી ત્યારે સમ્રાટે કહ્યું – मैं इन उदारचेता ओसवालोको अच्छी तरह जानता हूं. इनसे हमारे नगरकी शोभा હૈ, જે દમ તોડીવાઇ હૈ કૌર વન છોડાવા રૂના વિર હૈ ! જુઓ અગરચંદજી તથા ભંવરલાલ નાહટાને “કીર્તિત સમેતરિણા રાણા સાર' નામક લેખ, જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૭, અંક ૧૦-૧૧.
૧૮૦૬. ઉક્ત રાસના અનેક પ્રસંગે કુંવરપાલ–સેનપાલના અસાધારણ રાજકીય પ્રભાવને સૂચિત કરે છે, તદુપરાંત એમની વીરતા પણ વર્ણવે છે. આ વિશે એકાદ પ્રસંગ નોંધવા જેવો છે. પાવાપુરીની યાત્રા કરી સંધ સબરનગર પહોંચ્યો. ત્યાંના રાજા રામદેવના અમાત્યે સંઘપતિઓનું સ્વાગત કર્યું. વિશાળ સંઘ જોઈને રાજા રામદેવની નજર બગડી. તેને સંઘપતિઓ પાસેથી ધન પડાવી લેવાની લાલસા જાગી. સંઘપતિઓએ તો રાજાને સાફ શબ્દોમાં પરખાવી દીધું કે તમે તમારું વચન ચૂકી ગયા છો. તમને ધિક્કાર છે ! તમારા મસ્તક ઉપર પગ રાખીને હું પાલગંજ જાઉં ત્યારે તું મને ઓશવાલ સમજજે !' સંધપતિઓની દિલ્હીમાં મોગલ સમ્રાટ પાસે ભારે લાગવગ હતી એ બાબત નવાદાના મિરજા અંદલા અને ગોમના રાજા તિલકચંદ જાણતા હેઈને તેમણે જરૂર પડયે સૈન્યની પણ તૈયારી કરી. મિરજાએ રાજા તિલકચંદને સમજાવેલું કે તેઓ મોટા વ્યવહારી છે. એમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. એમને કઈ કષ્ટ આપશે તો તે અમારા ગુનેગાર થશે.” રાજા તિલકચંદ ખાત્રી આપી કે કઈ ચિન્તા ન કરે. યાત્રા કરાવીને એમને નવાદા પહોંચાડી દઈશ. એમની એક પાઈની પણ નુકશાની નહીં થાય. જે થાય તે અગિયાર ગણું હું આપીશ.” રાણીએ રાજા રામદેવને ફટકાર્યો ત્યારે રાજાએ પણ સંઘપતિએને મનાવવા માટે પિતાના અમાત્યને ખાસ મોકલ્યો એટલે વાત પતી ગઈ.
૧૮૦૭. સંઘપતિ સોનપાલનો પુત્ર રૂપચંદ પણ મહાન લડવૈયો હતો. અમદાવાદમાં દૂધેશ્વરની ટાંકી પાસે એક ખેતરમાં નદી તટે કુવામાં રૂપચંદને દર્શનીય પાળીઓ એક વખત અમદાવાદના જોવાલાયક
સ્થળમાં પંકાતો હતો. રૂપચંદની વીરતા માટે જુઓ જે. સા. સંશોધક, અંક ૩, ખંડ ૪. પરમ વીર પિતાના પુત્ર પણ એવા જ હોય એમાં શી નવાઈ ? મંત્રી બાંધની સફળ રાજકીય કારકિર્દીમાં સ્વાભાવિક રીતે જ એમની શૌર્યતાએ અગત્યને ભાગ ભજવ્યો હશે.
૧૮૦૮. કુંવરપાલ અને સોનપાલની પ્રશંસા માટે કવિ રૂપે હિન્દી પવમાં “કેરપાલ સોનપાલ લેતા ગુણ પ્રશ સા” નામક સુંદર કૃતિ રચી છે. એની પ્રત છે. બનારસીદાસને પાટણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ. આ લઘુકૃતિમાં એ પ્રતાપી બાંધવોના પ્રભાવશાળી વ્યક્તિત્વનું આબેહૂબ આલેખન હોઈને તેને ઉધૂત કરવી અહીં પ્રસ્તુત ગણાશે :
સગર ભરથ જગિ, જાવડ ભયે; પિમરાય સારંગ, સુજશ નામ ધરણી. સેનું જે સંઘ ચલા, સુધન સુખેત બાય, સંઘપતિ પદ પા કવિ કટિ કીતિ બરણું. લાહનિ કડાહિ ઠાંમ હમ દુગ ભાન કહિ, આનંદ મંગલ ઘરિ ધરિ ગાવે ધરણ. વસ્તુપાલ-તેજપાલ, હુયે રેખચંદ નંદ કેરપાલ–સોનપાલ, કીની ભલી કરણી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #448
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૨૫ કહિ લખમણ લેતા, દુનીકું દિખાઈ દેખ લછિકે પ્રમાન જે, એસે લાહ લીજિયે. અન સંધપતિ કેઉ, સંધ જે કીયો ચાહે, કોરપાલ–સોનપાલક સે સંઘ કીજિયે. સબલ રાય બિભાર, નિબલ થાપના ચાર, બાધા રાઈ બંદિ છોર અરિ ઉર સાજ. અડેરાય અવહંગ, ખિતપતી રાયખંભ, મંત્રીરાય આરંભ, પ્રગટ ગુમ સાજ. કવિ કહિ રૂપ ભૂપ, રાઈન મુદ્રમનિ; ત્યાગી રાઈ તિલક, બિરદ ગજ બાજ. હયગય હેમ દાન, માંન નંદકી સમાન; હિંદુ સુરતાણ, સોનપાલ રેખરાજકો. સૈન બર આસન, પૈજપર પાસનકે; નિજ દલ રંજન, ભજન પર દલકો. મદમત વારે, વિકરારે, અતિ ભારે ભારે; કારે કારે બાદર, બાસવ સુજલકે. કવિ કહિ રૂ૫, નૃપ ભુપતિનિકે સિંગાર; અતિ વવાર અરાપતિ સમબલકે.
રેખરાજનંદ કોરપાલ–સોનપાલ ચંદ; હેતવંનિ દેત અને હાથિનિક હલકે. ૧૮૦૯. ઉપર્યુક્ત કાવ્યમાં કવિ રૂપે સંઘપતિ બંધુઓની ભારે પ્રશંસા કરી છે. વસ્તુપાલતેજપાલ વિગેરે અનેક પ્રતાપી પૂર્વ સાથે એમને સરખાવવામાં આવ્યા છે, તેમજ એમના કાર્યોને મુક્તકંઠે બિરદાવવામાં આવેલ છે. સોનપાલને તો કવિએ “હિંદુ સુરતાણ 'નું અત્યંત ઉરચ બિરુદ આપીને એમને સર્વોચ્ચ આસને બેસાડી દીધા છે ! આ બધી વાતોથી એટલું તે સ્પષ્ટ છે કે આ બન્ને બાંધવાનું રાજકીય સ્થાન ઘણું જ મોટું હોવું જોઈએ. છતાં એ બન્નેને ઉલ્લેખ જહાંગીરના રાજ્યશાસન વિષયક તવારીખ ગ્રંથોમાં કેમ લભ્ય નહીં હોય ? આ પ્રશ્ન ખરેખર, સમસ્યા રૂપ બની ગયો છે.
૧૮૧૦. એને ખુલાસો સાક્ષર રત્નમણિરાવ ભીમરાવના વક્તવ્યમાંથી આ પ્રમાણે મળે છે. * જહાંગીરના સમયનો ઈતિહાસ જોતાં આ નામ સ્પષ્ટ રીતે મળતાં નથી. પરંતુ એમાં કુવરદાસ અને સંદરદાસ નામના બે ભાઈઓએ ભજવેલા ભાગનું સારું વર્ણન છે. સુંદરદાસને જહાંગીરે “રાજા વિક્રમજિત અને ઈદ્રકાબ આપેલો તે હિન્દી કાવ્યના “હિંદુ સુરતાણ” સાથે બંધબેસે છે. જહાંગીર અને શાહજહાંને એ જમણે હાથ હતો. મીરાતે અહમદીમાં પણ એમના ઉલ્લેખ છે અને એ બન્નેએ વારા- . ફરતી ગુજરાતની દીવાની કરી હતી એમ સમજાય છે. શાહજહાંએ જહાંગીર સામે બળવો કર્યો ત્યારે સંદરદાસે શાહજહાં તરફથી મુખ્ય ભાગ લીધો હતો અને એમાં છેવટે એનું મરણ થયું હતું. જહાંગીર પોતે લખે છે કે સુંદરદાસના ચઢાવ્યાથી શાહજહાંએ બળવો કર્યો હતો. આ બન્ને ભાઈઓ તે જ કુરપાલનપાલ એમ એસ કહેવું તો મુશ્કેલ છે, પરંતુ એમનાં વર્ણન તો મળતાં આવે છે, અને એ સિવાય જહાંગીરના સમયમાં બીજા ભાઈ એ એવી સત્તાવાળા જડતા નથી. જહાંગીરે એમને ક્ષત્રિય કહે છે એ વાંધે આવે છે ખરો, પણ એ સમયમાં ઘણા ક્ષત્રિયે ઓશવાળ જ્ઞાતિમાં દાખલ થતા એ ભૂલવાનું નથી. સુંદરદાસ–રાજા વિક્રમાજિતે ગૂજરાતમાં જીવહિંસા અટકાવવા પ્રયત્ન કર્યો હતો એમ એક પરદેશી મુસાફર લખે છે, એ ધ્યાનમાં લેવા જેવું છે.' જુઓ–“ગૂજરાતનું પાટનગર અમદાવાદ.” પૃ. ૬૬૯.
૧૮૧૧. અમદાવાદમાં જહાંગીરના સમયમાં આઠ સૂબાઓ થયા. શારજહાં પણ એમને એક હતો. તે પોતાના નાયબ સુબા તરીકે રૂસ્તમખાનને અમદાવાદમાં મૂકી ઉજજૈન જઈને રહ્યો. રૂસ્તમખાનને પોતાની પાસે બોલાવી લીધા પછી શાહજહાંએ રાજ વિક્રમાજિત સુંદરદાસને તેની જગ્યાએ નિમ્યો. શાહજહાંએ સૂબા તરીકે અમદાવાદમાં બહુ વખત નિવાસ કર્યો હોય એમ જણાતું નથી. નાયબ સુબા
૫૪.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #449
--------------------------------------------------------------------------
________________
અચલગ દિન અને દીવાન મુહમ્મદ સફીથી કામ ચલાવ્યું છે. આ સૂબાગીરી દરમિયાન શાહજહાંએ જહાંગીર સામે બળવો કર્યો. એ વખતે રાજ્યના મોટા મોટા અમીરે બે પક્ષે વહેંચાઈ જાય છે. સુંદરદાસ શાહજહાંને પક્ષ લે છે. દીવાન મુહમ્મદ સફી જહાંગીરના પક્ષે રહે છે. સુંદરદાસ રાજા-વિક્રમાજિત આ બળવામાં ભાગ લેવા પોતાના ભાઈ કુંવરદાસને અમદાવાદમાં મૂકીને શાહજહાં પાસે જાય છે અને બળવાની લડાઈમાં આગેવાનીભર્યો ભાગ લે છે.
૧૮૧૨. આ હકીકતમાં પ્રમાણુ-ગ્રંથમાં છેડો ડે ફેર પડે છે. મીરાતે અહમદી કહે છે કે વિક્રમાજિત પોતાના ભાઈ કનેહરને હોદ્દો સંપીને જાય છે; જહાંગીર નોંધે છે કે વિક્રમાજિતનાં મરણ પછી કનેહરને એ હોદ્દો મળે છે. શાહજહાંના બળવાનું કારણ જહાંગીરે ખાસ આપ્યું નથી. સુંદરદાસ વિક્રમાજિતના ચઢાવવાથી તેણે બળવો કર્યો એમ જહાંગીરનું માનવું જણાય છે. મિરાતે અહમદી જણાવે છે કે “નુરજહાં બેગમને તોફાનથી બાદશાહની ઈતરાજી થઈ અને તેનાં કારણે લખવા યોગ્ય નથી. આ બો રાજકીય ઈતિહાસ અત્યંત વિસ્તૃત છે. ટૂંકમાં અંતે સુંદરદાસ–રાજા વિક્રમાજિત આ સંઘર્ષમાં માઈ જાય છે અને બળવો નિષ્ફળ બને છે.
૧૮૧૩. એ બને બાંધ શાહજહાંના પક્ષકાર હતા એમ તેમના કેટલાક મૂર્તિ લેખથી પણ પ્રમાણિત થાય છે. ઉદાહરણાર્થે સં. ૧૬૭૧ ના એક લેખમાં જહાંગીરની વિદ્યમાનતામાં જ “શાહજહાં વિજયરા” એવો ઉલ્લેખ છે. જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ’, લેખાંક ૨૮૯.
૧૮૧૪. આ બધાયે અતિહાસિક તથ્યો પરથી સ્પષ્ટ રીતે તારવણી કરી શકાય છે કે જહાંગીરના સમયમાં થઈ ગયેલા કુંવરદાસ અને સુંદરદાસ નામના બને ભાઈઓ એ જ જૈન ઈતિહાસમાં નોંધાઈ ગયેલા કુંવરપાલ અને સોનપાલ હતા. શિલાલેખો, ગ્રંથ–પ્રશસ્તિઓ અને પ્રત–પુપિકાઓમાં આ વિધાનને પુષ્ટિ આપતી પ્રમાણભૂત સામગ્રીઓ પણ ઉપલબ્ધ છે. છતાં સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી ગયેલા આ બને નરરત્ન માટે આવી અસ્પષ્ટતાઓ ચલાવી શકાય નહીં. ઈતિહાસ આ મુદ્દાના સંદર્ભમાં સવિશેષ પ્રકાશ પાડે એ આપેક્ષિત છે. રૂપચંદને પાળીએ
૧૮૧૫. “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ માં સેનપાલના પુત્ર રૂપચંદના પાળીઆને અમદાવાદના જોવાલાયક સ્થળ તરીકે દર્શાવેલ છે. દૂધેશ્વરની ટાંકી પાસે એક ખેતરમાં એક નદી કિનારે એક કૂવે છે. એના થાળામાં એક આરસને પાળીઓ જડેલે છે. પાણીમાં એક ઘોડેસ્વાર અને એની પાસે ત્રણે સ્ત્રીઓની મૂર્તિઓ છે. ઉપલા બને ખૂણે સૂર્ય અને ચંદ્ર છે. મૂર્તિઓનાં મુખ કોઈએ તોડી નાંખ્યાં છે. આરસની તખ્તીની આસપાસ હાંસીઓ છે. એમાં સ્પષ્ટ અક્ષરે દેવનાગરી લિપિમાં લેખ છે. ઘડાનો સામાન તથા મૂતિઓનો પોષાક ઉત્તમ છે. લેખ આ પ્રમાણે છે –
संवत १६७२ वर्षे वइशाख सुदि ३ गरेउ सं । सोनपाल पुत्र सं । रुपचंद भारजा रूपश्री कामा केसर जणी त्रणे सागमन कीधो ॥ श्री पातसाहा सलेम वजेराजेः श्री जहांगीर दली श्री अहिमदावाद नगरे साभमति तीरे सभंभवति. ओसव शातीय वृद्ध साषाय लौढागोत्रे रुषभदास ततपुत्र सं । कुअरपाल सोनपाल ॥
૧૮૧૬. ઋષભદાસના પુત્ર સોનપાલના પુત્ર રૂપચંદની પાછળ એમની ત્રણ સ્ત્રીઓ અહીં સતી થયેલી એની યાદગીરીનો આ પાળીએ છે એમ લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. ઋષભદાસને કંરપાલ સોનપાલ નામના બે પુત્રો પણ પ્રસિદ્ધ હતા તેથી બન્નેનાં નામ લેખમાં છેડે આપ્યાં છે. આ બન્ને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ ભાઈઓ અમદાવાદમાં રહેતા હોય અગર શત્રુંજય સંઘ લઈને આવ્યા હોય ત્યારે અમદાવાદમાં રહ્યા હેય એ વખતે એનપાલના પુત્ર રૂપચંદનું મૃત્યુ થયું હોય એમ સંભવે છે. રૂપચંદ પણ લડવૈયો હતો એમ જણાય છે. આ બાબતની વિગતવાર હકીકત માટે જુઓ-“ જેન સાહિત્ય સંશોધક” અં. ૩, ખંડ ૪થા માં રત્નમણિરાવ ભીમરાવને લેખ.
૧૮૧૭. “ ગૂજરાતનું પાટનગર અમદાવાદમાં જણાવવામાં આવ્યું છે કે “આ સુંદર પાળીઓ મ્યુઝિયમમાં મુકવા યોગ્ય છે, તેને બદલે આજે તે નિર્જન જગ્યાએ કુવા ઉપર જડેલો છે. આસપાસ લેક જાજરૂ બેસે છે. પહેલાં એના ઉપર ભવ્ય છત્રી હશે એવું અનુમાન થઈ શકે છે.” પારેખ લીલાધર
૧૮૧૮. અમદાવાદના ઓશવાળ, વડેરા શાખીય પારેખ જસૂનો પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિને ભક્ત હતો. તેણે એમના સદુપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા. તેની પત્ની સહિજા અને પુત્રી ધનબાઈ હતાં, જેના પઠનાર્થે “અવંતી સુકુમાલ રાસ ની પ્રત લખાઈ. જુઓ પુપિકાઃ “સંવત ૧૭૦૪ વર્ષે પિસ માસે શુકલ પક્ષે ચતુથી રવિ દિને લિખિતે શ્રી અંચલગચ્છ પરીખ જસૂ સુત પરીખ લીલાધર ભાય સહિંજા પુત્રી પરમધર્મિણે શ્રાવિકા ધનબાઈ પનાર્થ. શ્રીસ્તાત્ શ્રી અહમ્મદાવાદ મળે શ્રી:
૧૮૧૯. સં. ૧૬૯૦ માં આચાર્ય અમદાવાદમાં ચાતુર્માસ હતા તે વખતે લીલાધરે એમના ઉપદેશથી શ્રી વિરપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણની પ્રત સ્વર્ણાક્ષરે લખાવી, મેરૂતુંગરિકૃત પદાવલીની પ્રતો લખાવીને કલ્યાણસાગરસૂરિને વહરાવી.
૧૮૨૦. સં. ૧૭૧૨ માં લીલાધર સૂરિને અમદાવાદ ચાતુર્માસ કરાવ્યું અને એમના ઉપદેશથી ૪૦૦ માણસોના સંઘ સહિત તેણે શત્રુંજય તીર્થની યાત્રા કરી એમ પદાવલીમાં ઉલ્લેખ છે. ભટ્ટ દ્વારા લીલાધરના પૂર્વજો ધનજી અને મનજી નામના ભાઈ એ જે પાટણમાં કોકાના પાડામાં રહેતા હતા, તેમને વિશે જાણી શકાય છે. જુઓ “જેન ગોત્ર સંગ્રહ ', પૃ. ૩૨-૩.
૧૮૨૧. મુનિ સુરજી કૃત “લીલાધર રાસ' દ્વારા જણાવે છે કે સૌભાગ્યસાગરગણિના ઉપદેશથી તેણે શત્રુ જ્યનો સંઘ કાઢ્યો. અંચલગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ રાધનપુર હતા. અમદાવાદમાં ખાન કરીને સૂબો હતો, દિહીમાં અકબર બાદશાહ હતા. વાસ્તવમાં અકબરનાં રાજ્યત્વકાલમાં (સં. ૧૬૧૩-૬૨). કલ્યાણસાગરસૂરિ ગચ્છનાયકપદે નહોતા. સં. ૧૭૧૨ માં આ સંઘ નીકળ્યા હોય તો દિલ્હીની ગાદીએ શાહજહાં (સં. ૧૬ ૮૪–૧૭૧૫) હતો. જે અકબરના સમયમાં સંઘ નીકળ્યો હોય તો તે વખતે અમદાવાદને સૂબા, જેને રાસમાં ખાન કહ્યો છે તે ખાનખાના, સાહિબખાન કે શિહાબખાન હોય.
૧૮૨૨. શત્રુંજયથી ઉના, દેલવાડા, અજારા, વહાણથી કેડીનાર, માંગરોલ, પછી ગિરનાર-જૂનાગઢ (તે વખતે મિયાં સાલે દેશધર્યું હત), ત્યાંથી શંખેશ્વર પાર્શ્વનાથ, માંડલ, વીરમગામ થઈ સંઘ પુનઃ અમદાવાદમાં પહોંચ્યો. એ પછી વૃદ્ધ લીલાધર વા. સુખલાભ પાસે દીક્ષા લીધી. સં. ૧૭૧૫ ના ભાદ્રવા સુદી ૬ ને મંગળવારે લીલાધર સ્વર્ગસ્થ થયા.
૧૮૨૩. ત્યાર પછી લીલાધરના પુત્ર સં. ૧૭૨૧ ના માગશર સુદી ૫ ને મંગળવારે ગોડીજીને તીર્થ સંધ કાઢ્યો. તેનું વર્ણન પણ કવિ સુરજીએ ઉક્ત રાસમાં વણી લીધું છે. જુઓ–જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬–૯. રાજસીશાહનાં સુકૃત્ય - ૧૮૨૪. રાજસીશાહનાં સુકૃત્યોનું વર્ણન પ્રાચીન સાહિત્યમાંથી પ્રચુર પ્રમાણમાં ઉપલબ્ધ બને છે. એમના પ્રશસ્ત કાર્યોનું વર્ણન મેઘમુનિવૃત “સાહ રાજસી રાસ માં નિમ્નત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૮
અંચલગચ્છ દિગ્દર્શન ૧૮૨૫. “ભરતક્ષેત્રના ૨પા આર્યદેશમાં હાલાર દેશ પ્રસિદ્ધ છે, જેનાં અશ્વરને પ્રસિદ્ધ હોય છે તેમજ કૃષ્ણનું નિવાસસ્થાન દારામતીતીર્થ પણ ત્યાં અવસ્થિત છે. એ હાલાર દેશના નવાનગર નામક સુંદર નગરમાં જામ સત્તા નરેશ્વર હતા જેઓ ઘણુ ન્યાયવાન અને ધર્મનિટ હતા. એમના પુત્રનું નામ જસરાજ હતું. એ સમૃદ્ધ નગરમાં મેટા મેટા શાદુકા વસતા હતા અને સમુદ્ર તટને ભારે મોટો વ્યાપાર હતો. અનેક પ્રકારનાં ફળ, મેવા, ધાતુ અને ઝવેરાતની આવક થતી હતી. નગરલેક સુખી હતા. જામસાહેબના રાજ્યમાં બકરી અને સિંહ એક સાથે રહેતા હતાં. અહીં દંડ માત્ર પ્રાસાદ પર, ઉન્માદ હાથીઓમાં, બંધન વેણીનાં ફૂલમાં, ચંચલતા સ્ત્રી અને ઘોડાઓમાં, કેદખાના નારી કુચોમાં, હાર શબ્દ પાસાઓની રમતમાં, લેભ દીપકમાં, સાલ પલંગમાં, નિનેહીપણું જળમાં, ચોરી મનને
રાવવામાં, શોર નૃત્ય-સંગીતાદિ ઉત્સવમાં, વાંકાપણું વાંસમાં અને શંકા લજજામાં જ જોવા મળતી હતી. એ પ્રધાન બંદર હતું. વ્યાપારીઓનું મુખ્ય કેન્દ્ર હતું. ૮૪ જ્ઞાતિઓમાં પ્રધાન સરંશ સૂર્યની જેમ છે, જેના અંગારરૂપ રાજસી શાહનો વંશ ચોગમ પ્રસરેલે હતો.'
૧૮૨. “ગુણોથી ભરપૂર એક એકથી ચઢિયાના ચોર્યાસી ગ૭ છે. ભગવાન મહાવીરની પટ્ટપરંપરામાં ગંગાજલની જેમ પવિત્ર અંચલગચ્છ–નાયક ધર્મમૂર્તિસૂરિ નામક યશસ્વી આચાર્યના ધર્મ ધુરંધર શ્રાવકવર્ય રાજસી તેમજ તેના પરિવારને વિસ્તૃત પરિચય આપવામાં આવે છે.”
૧૮૨૭ “મહાજનમાં પુણવાન અને શ્રીમન્ત ભોજાશાહ થયા જે નાગડા ગોત્રીય હોવા છતાં પહેલાં પારકર નિવાસી હોવાના કારણે પારકરા પણ કહેવાતા હતા. નવાનગરને વ્યાપારનું કેન્દ્ર જાણીને શાહ ભોજાએ અહીં વ્યાપારની પેઢી નાખી. નમસાહેબે એમને બેલાવીને સત્કૃત કર્યા અને ત્યાં વસી રહેવા માટે ઉત્તમ સ્થાન આપ્યું. સ. ૧૫૯૬ માં શુભ મુહૂર્તે શાહ ભોજા સપરિવાર આવી અહીં રહેવા લાગ્યા. શેઠ પુણ્યવાન અને દાતા હોવાથી એમનું ભોજનામ સાર્થક હતું. એમની પત્ની ભોજલદેની કુક્ષિથી પાંચ પુત્રો થયા, જેમનાં ખેતર, જઈતરણી, તેજસી, જગસી, અને રતનસી નામ હતાં. સં. ૧૬ ૩૧-૩૨ માં દુષ્કાળના સમયમાં જઈસીએ દાનશાળાઓ ખોલી મુભિક્ષ કર્યું. ત્રીજા પુત્ર તેજસી ઘણું પુણ્યવાન, સુંદર અને તેજસ્વી હતા. એમને બે પત્નીઓ હતી. પ્રથમ તેજલદેથી ચાંપસી થયા, જેમની સ્ત્રી ચાંપલદેની કુક્ષિથી નેતા, ધાર, અને મૂલજી નામક ત્રણ પુત્રો થયા. દ્વિતીય સ્ત્રી વઈજલદે ઘણી ગુણવતી, ધર્મિષ્ઠા અને પતિપરાયણ હતી. એની કુક્ષિથી સં. ૧૬૨૪ ના માગશર વદિ ૧૧ ને દિવસે શુભ લક્ષણયુક્ત પુત્રરત્ન જન્મે. જ્યોતિષીઓએ જન્મ-લગ્ન જોઈને કહ્યું કે આ બાળક જગતને પ્રતિપાલક થશે. એનું નામ રાજસી રાખવામાં આવ્યું, જે ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો. તેણે પિશાળમાં ભાતૃકાક્ષર, ચાણક્યનીતિ, નાગાલેખા શિખ્યા પછી ધર્મશાસ્ત્રને અભ્યાસ કર્યો. યોગ્ય વયસ્ક થતાં સજલદે નામક ગુણવતી કન્યા સાથે તેનો વિવાહ થયો. સજલદેથી રામ નામક પુત્ર થશે. જેને પુત્ર તથા કાનબાઈ પુત્રી થયાં. સરીઆઈ નામક દિનીય ભાર્યાથી માનસિંહ નામનો પુત્ર થયો.”
૧૮૨૮. “રાજસીની દિનીય ભાર્યા સરૂપદેવીથી લાાં, પાંચી તેમજ ધરમી નામક ત્રણ પુત્રીઓ થઈ તૃતીય સ્ત્રી રાણબાઈ પણ મહા ઉદાર અને પ્રતિવ્રતા હતી. તેજસીશાહના તૃતીય પુત્ર નેણુસીશાહ થયા, જેમને તિરંગદે અને મોહણ નામક બે ભાર્યાઓ હતી. તેજસશાહે પુણ્યકાર્યો કરતાં ઈહલીલા સમાપ્ત કરી. રાજસીના અનુજ નેણસીના માં અને કર્મસી નામક દાનવીર પુત્રદ્રય થયા.”
૧૮૨૯. સં. ૧૬૬૦ માં ધર્મમૂર્તિસૂરિ નવાનગર પધાર્યા. શ્રાવક સમુદાયની સાથે જામનરેશ્વર પણ વંદનાર્થે પધાર્યો. સૂરિએ ધર્મોપદેશ દેતાં ભરત ચક્રવર્તીએ શત્રુંજયનો સંઘ કાઢીને પ્રાપ્ત કરેલાં સંઘપતિ પદ અંગેનું વર્ણન કર્યું. રાજસીશાહે શત્રુન્યને સંધ કાઢવાની ઈચ્છા પ્રકટ કરી. સં. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #452
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ માં લઘુ બ્રાત નેણુસી તથા એમના પુત્ર સમા, કર્મસી તથા નેતા, ધારા, મૂલછ-ત્રણે બ્રાતૃપુત્રો તથા વપુત્ર રામસી આદિ સાથે પ્રયાણ કર્યું. સંઘનાયક વર્ધમાન તથા પદ્મસિંહ હતા. સંઘને એકત્રિત કરી શત્રજય ભણી પ્રયાણ કર્યું. હાલાર, સિંધ, સોરઠ, કર, મધુર, માલવ, આગરા તથા ગુજરાતના યાત્રિકગણોની સાથે ચાલ્યા. હાથી, ઘેડા, ઊંટ, રથ, સૈજવા પર સવાર થઈને તથા કેટલાક યાત્રિક પગે ચાલતા હતા. નવાનગર અને શત્રુંજયને માર્ગમાં ગન્ધર્વો દારા જિનગુણ સ્તવના કરતો તથા ભાટે દ્વારા બિન્દાવલી વખાણતો સંઘ શત્રુંજયે આવી પહોંચ્યો. નાના ફૂલ, મોતી તથા રત્નાદિથી ગિરિરાજને વધાવવામાં આવ્યું. રાયણવૃક્ષોને નીચે રાજસી શાહને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું. સંઘવી રાજસીશાહે ત્યાં સામાવલ તથા લહાણાદિ કરી પ્રચુર ધનરાશિ વ્યય કરી. કુશળ શત્રુજ્ય યાત્રા કરી સંઘ સહિત નવાનગર પધાર્યા. સામૈયામાં ઘણું લેકે આવ્યા અને હરિણાલિઓએ તેમને વધાવ્યા.”
૧૮૩૦. “શત્રુંજય મહાતીર્થની યાત્રાથી રાજસી અને નેણના માથે સફળ થયા. તેઓ પ્રતિ સંવત્સરીના પારણના દિવસે સ્વામીવાત્સલ્ય કરતા અને શ્રીફળ, સુખડી આદિ વહેચતા. જામ નરેશ્વરને માન્ય રાજસી શાપુની પુણ્ય-કલા બીજના ચંદ્રની જેમ વૃદ્ધિગત થવા લાગી. એકવાર એમના મનમાં વિચાર આવ્યો કે મહારાજા સંપ્રનિ, મંત્રીધર વિલ અને વસ્તુપાલ-તેજપાલ આદિ મહાપુરુષોએ જિનાલય નિર્માણ કરાવી ધર્મસ્થાને સ્થાપિત કર્યા અને પોતાની કતિ પણ ચિર સ્થાયી કરી. જિનેશ્વરના શ્રીમુખથી આ કાર્ય દ્વારા મહાફની નિષ્પત્તિ દર્શાવાઈ છે, એટલે આ કાર્ય માટે પણ કરવું જોઈએ. એમણે પોતાના અનુજ નેણસીની સાથે એકાંતમાં સલાહ કરીને નેતા, ધારા, મૂલરાજ, સમા, કર્મસી આદિ પિતાના કુટુંબીઓની અનુમતિથી જિનાલય નિર્માણ કરવાનું નિશ્ચિત કરી જામ નરેશ્વર સમક્ષ પોતાની મનોરથ નિવેદિત કર્યો. જામ નરેશ્વરે પ્રમુદિત થઈ શેઠના આ કાર્યની પ્રશંસા કરીને મનપસંદ ભૂમિ પર કાર્ય પ્રારંભ કરી દેવાની આજ્ઞા આપી. સંઘપતિએ રાજાના શિરોધાર્ય કરી તત્કાલ ભૂમિ ખરીદ કરી. વાસ્તુવિદોને બોલાવી સં. ૧૬૬૮ અક્ષય તૃતીયાને દિવસે શુભ લગ્નમાં જિનાલયનું ખાતમુહૂર્ત કરાવ્યું.'
૧૮૩૧. “સંઘપતિએ ઉજજવળ પાષાણ મંગાવીને કુશળ શિલ્પીઓ દ્વારા સુઘટિત કરાવી જિનભવન નિર્માણ કરાવ્યું. મૂલનાયકના ઉત્તગ શિખર પર ચૌમુખ વિહાર બતાવ્યો. મોટા મોટા સ્તંભ પર રંભાની જેમ નાટક કરતી પુનલિકાઓ બનાવી. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં શિખરબદ્ધ દહેરાં કરાવ્યાં. પશ્ચિમ તરફ ચઢતાં ત્રણ ચૌમુખ કરાવ્યાં. આ શિખરબદ્ધ બાવન જિનાલય ગઢની જેમ શોભાયમાન બન્યાં. પૂર્વ દ્વારની તરફ પ્રાસાદ થયો. ઉત્તર દક્ષિણ દ્વાર પર બહારનાં દહેશો બનાવ્યાં. સં. ૧૯૬૯ અક્ષય તૃતીયાના શુભ દિવસે શુભ મુર્તમાં સમસ્ત નગરને ભજનાર્થે નિમંત્રણ કરવામાં આવ્યું. લાડુ, જલેબી, કંસાર, આદિ પકવાન્ન દ્વારા ભકિત કરી. સ્વયં જામ નરેશ્વર પણ પધાર્યા. વર્ધમાન-પાસિંહ શાહના પુત્રો વીજપાલ અને શ્રીપાલ મહાજનોને સાથે લઈને આવ્યા. ભજનાનંતર બધા લોકોને સોપારી, ઈલાયચી વગેરેથી સત્કૃત કર્યા.'
૧૮૩૨. “ આ જિનાલયના મૂળનાયક શ્રી શાંતિનાથ તથા ચૌમુખ દહેરીમાં સન્મુખ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ તેમજ અન્ય જિનેશ્વરોનાં ૩૦૦ બિંબ નિર્મિત થયાં. પ્રતિષ્ઠા કરવાના હેતુથી આચાર્યપ્રવર કલ્યાણસાગરસૂરિને પધારવા માટે શ્રાવકો વિનતિ કરવા આવ્યા. આચાર્ય અંચલગચ્છના નાયક તેમજ બાદશાહ સલેમ-જહાંગીરને માન્ય હતા. સં. ૧૬૭૫ માં તેઓ ન નગર પધાર્યા. દેશના શ્રવણુ કર્યા બાદ રાજસી શાહે પ્રતિષ્ઠા મુક્ત કરાવો અને વૈશાખ સુદી ૮ નો દિવસ નક્કી કરી તૈયારીઓનો પ્રારંભ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #453
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન કર્યો. મધ્યમાં માણેક-સ્તંભ સ્થાપિત કરી મંડપની રચના કરવામાં આવી. ખાંડ ભરેલી થાળી અને મુદ્રિકા સાથે રાજસીશાહે સમસ્ત જેનોને લહાણ કરી. ચોર્યાસી જ્ઞાતિના બધા મહાજનને નિયંત્રિત કરી જમાડયા. અનેક પ્રકારના મિષ્ટાન, પકવાનાદિથી ભક્તિ કરવામાં આવી. ભોજનાનન્તર શ્રીફળ આપવામાં આવ્યા.'
૧૮૩૩. “ રમણીય અને ઊંચા પ્રતિષ્ઠા મંડપમાં કેસરના છાંટણ છાંટવામાં આવ્યાં. જલયાત્રા મહોત્સવાદિમાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યો. સારા નગરની દુકાને અને રાજમાર્ગોને સજાવવામાં આવ્યાં. તડકાથી બચવાને માટે તંબૂઓ તાણવામાં આવ્યા. વિવિધ ચિત્રાદિથી સુશોભિત નવાનગર દેવવિમાનની જેમ શોભતું હતું. રામસી, નેતા, ધારા, મૂલછ, સોમા, કર્મસી, વર્ધમાન સુત વિજપાલ, પદમસી સુત શ્રીપાલ આદિચતવિધ સંધની સાથે સંઘપતિ રાજસી શિરમૌર હતા. જલયાત્રા ઉત્સવમાં અનેક પ્રકારનાં વાજિંત્ર હાથી, ઘોડા, પાલખી ઈત્યાદિની સાથે ગુજારૂઢ ઈન્દ્રપદ ધારી શ્રાવકે અને ઈન્દ્રાણી બનેલી સુત્રાવિકાઓ મસ્તક પર પૂર્ણ કુંભ, શ્રીફલ અને પુષ્પમાલા રાખીને ચાલતા હતાં. કેટલીક સન્નારીઓ ગીત ગાતી હતી તો કેટલાક ભાટ લેકો બિરદાવલિઓ કહેતા હતા. વસ્ત્રદાન આદિ પ્રચુરતાથી કરવામાં આવતું હતું. જલયાત્રાદિ પછી કલ્યાણસાગરસૂરિએ જિનબિંબની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરી. શિખરબદ્ધ પ્રાસાદમાં શ્રી સંભવનાથ પ્રભુની સ્થાપના કરી. સનિકટ જ એક ઉપાશ્રય બનાવ્યા. ઈશ્વર દહેરું-રાજકોટ ઠાકોર વિભોજી દ્વારા, પાણીની પરબ તેમજ વિશ્રામસ્થાન કરવામાં આવ્યાં. સં. ૧૬૮૨ માં રાજસીશાહે ભૂલનાયક ચિયની પાસે ચૌમુખ વિહાર બનાવ્યો. રૂપસી વાસ્તુવિદ્યા વિશારદ હતા. આ શિખરબદ્ધ પ્રાસાદના તરણ, ગવાક્ષ, ચેરી ઈત્યાદિની કરણી અત્યંત સૂક્ષ્મ અને પ્રેક્ષણીય હતી. નાટય પુતલી કલામાં ઊર્વશીને પણ મહાત કરી દેતી હતી. જગતીમાં આમલસાર પંક્તિ, પગથિયાં, ઠાર, દિપાલ, ઘુમ્મટ આદિથી ચોમંજલ પ્રાસાદ સુશોભિત હતો. ચારે દિશાઓમાં ચાર પ્રાસાદ કૈલાસ શિખર જેવા લાગતા હતા. યથાસ્થાન બિંબસ્થાપનાદિ મહેસવ સંપન્ન થયો.”
૧૮૩૪. “સં. રાજસી શાહે શ્રી ગોડી પાર્શ્વનાથ યાત્રા સંઘ કાઢશે. નેતા, ધારા, મૂલરાજ, સમા, કર્મસી, રામસી આદિ ભાઈઓ રથ, ગાડી, ઘોડા, ઊંટ આદિ પર આરહણ કરી પ્રમુદિત ચિત્તથી શ્રી ગોડી પાર્શ્વનાથની યાત્રા કરી સકુશલ સંઘ નવાનગર પહોંચ્યો.”
૧૮૩૫. સં. ૧૬ ૮૭માં મહાદુષ્કાળ પડે. વૃષ્ટિનો સર્વથા અભાવ હોવાથી પૃથ્વીએ એક કણ પણ અનાજ આપ્યું નહિ. લૂંટ, ભૂખમર, હત્યાઓ, વિશ્વાસઘાત પરિવાર–ત્યાગ આદિ અનૈતિકતા અને પાપનું સામ્રાજ્ય સેગમ પથરાઈ ગયું. આવા વિકટ સમયમાં તેજસીના નંદન રાજસીએ દાનવીર જગQશાહની જેમ અન ક્ષેત્ર ખોલીને લોકોને જીવનદાન આપ્યું. આ પ્રમાણે દાન દેતાં સં. ૧૬૮૮ નું વર્ષ આવ્યું અને ઘર વર્ષથી સર્વત્ર સુકાળ થઈ ગયો. રાજશીશાહ નવાનગરના શ્રી શાંતિજિનાલયમાં સ્નાત્ર મહોત્સવાદિ પૂજાઓ સવિશેષ કરાવતા. હીરા-રત્ન જડિત આંગી તેમજ સત્તર ભેદી પૂજાઓ આદિ કરતા, યાચકોને દાન દેતા રાજસી શાહ સુખપૂર્વક કાલ નિર્ગમન કરવા લાગ્યા.”
૧૮૩૬. “મેઘ મુનિએ સં. ૧૬૯૦ના પિષ વદિ ૮ ને દિવસે રાજસી શાહનો આ રાસ રમે. ધર્મમૂર્તિસૂરિના પટ્ટધર આચાર્ય કલ્યાણસાગરસૂરિના શિષ્ય વાચક જ્ઞાનશેખરે નવાનગરમાં ચાતુર્માસ કર્યું. શ્રી શાંતિનાથ ભગવાન ઋદ્ધિ વૃદ્ધિ, સુખ સંપત્તિ મંગલમાલા વિસ્તાર કરે.” જુઓ. જૈ. સ. પ્ર. વર્ષ ૧૮ અંક ૮ માં ભંવરલાલજી નાહટાને લેખ: સાહ રાજસી રાસ સાર. લેખકે હર્ષ સાગર રચિત “રાજસી સાહ રાસ ’ને સાર પણ જૈ. સ. પ્ર. વર્ષ ૧૯, અંક ૭ માં આવે છે, જે નિમ્નકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #454
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦૧ ૧૮૩૭. “કવિ હર્ષસાગર હંસવાહિની સરસ્વતી તેમજ શંખેશ્વર તથા ગોડી પાર્શ્વનાથને નમસ્કાર કરીને નાગડા શાહ રાજસીના રાસને પ્રારંભ કરે છે. ભરતખંડમાં સુંદર અને વિશાલ નાગનયર નામક નગર છે જ્યાં યદુવંશીઓનું રાજ્ય છે. રાઉલ જામના વંશજ વીભાજી, સત્તાછ, જસેજી જામ થયા, જેમના પાટ પર લાખેસર જામ રાજ્ય કરે છે. એમનાં રાજ્યમાં પ્રજા સુખી છે. મંદિર, જળાશય અને બાગબગીચાઓનું બાહુલ્ય છે. ચૌમુખ દહેરી જિનાલય, નાગેશ્વર, શિવાલય હનુમાન, ગણેશ આદિનાં મંદિર છે. જામ લખપતિની પ્રિયા કૃષ્ણ વતી અને પુત્ર રણમલ અને રાયસિંહ છે. રાજાના થારગિર અને વસંતવિલાસ બાગમાં અનેક પ્રકારનાં ફલાદિતા 9 ફૂલ્યા-ફાલ્યાં છે. મોટા મોટા વ્યાપારી લખપતિ અને કરોડપતિ નિવાસ કરે છે. નગરમાં શ્રીમાલી અધિક છે. એક હજાર ઘર શ્રાવકનાં છે, છો પાંચ ઘર ઓશવાળોનાં છે. નગરશેઠ સવજી છે, એમના ભાઈ નેણસી છે. અહીં નાગવંશને માટે વિસ્તાર છે, જેનું વર્ણન કરવામાં આવે છે.
૧૮૩૮. “અમરકોટના રાજા નાગડ મેહણના કુલમાં ઊદ્દલ-જાહલ–સધીર-સૂટા-સમરથ-નરસંગસકાજૂ-વીરપાલ-કધોધર–હીરપાલ–અને ક્રમશઃ ભેજ થયા. ભોજના તેજસી અને તેના પુત્ર રાજસી– રાજડ કુલમાં દીપક સમાન યશસ્વી થયા. ધર્મકાર્યોમાં જગસી, જાવડ, જગ, ભામા, રામ, કંરપાલ, આસકરણ, જ, ટોડરમલ, ભાલ, કર્મચંદ, વસ્તુપાલ અને વિમલશાહની જેમ સુતકારી થયા.”
૧૮૩૯. “નાગડ શાહ રાજસીના ભાઈ નેણસી તથા નેતા, ધારા, મૂલા આદિ તથા મૂલાના પુત્ર હીરજી, હરજી, વીરજી અને રાજા હતા. રતનસીના પુત્ર અમરા અને તેને સવસી અને સમરસી હતા. મંગલ પણ મતિવાન હતા. ધનરાજના પિોમસી અને જેઠાના પુત્ર મોહસી થયા. શાહ તલાના ખીમસી, ગોધુ થયા. આભાના પુત્ર હાથી, વિદ્યાધર, અને રણમલ હતા. ઠાકરસી અને ભાખરસી પણ પુણ્યવાન હતા. આ કુટુંબમાં શાહ રાજસી પ્રધાન હતા, ભાઈ નેણસી અને પુત્ર રામા તથા સોમકરણ મહામના થયા. નેણસીના પુત્ર કર્મસી થયા. એ બધા વંશદીપકે એ પરામર્શ કરી જોષી માધવને બોલાવ્યા અને જિનાલય માટે ઉત્તમ મુહૂર્ત અંગે પૂછયું.”
૧૮૪૦. “ભોજાના પાંચ પુત્રોમાં ચતુર્થ તેજસી થયા. એમણે પછી સં. ૧૯૨૪માં નૌતનપુરમાં શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ નિર્માણ કરાવ્યો હતો. હવે વિશાળ મંદિર બનાવવા માટે વિચાર કર્યો તો ચાંપાના પુત્ર મૂલસીશાહે કેટલેક હિસ્સો આપો. વીજલદેના પુત્ર રાજસી અને સ્વરૂપદેનંદન રામસીએ જિનાલયને નિશ્ચય કર્યો, સરિયાદેન ભર્તાર મનમાં અત્યંત ઉત્સાહવાન છે. એ બન્ને ભાઈ તેમજ રામસી તથા મૂલા રાઉલ શત્રુશલ્યના નંદન જામ જસવંત પાસે જઈને આજ્ઞા માગી કે અમને નલિની-વિમાન સદશ જિનાલય નિર્માણ કરવાની આજ્ઞા આપ ! રાજાશા પ્રાપ્ત કરી તેઓ સાનંદ ઘેર આવ્યા અને ગજજર જશવંત મેધાને બોલાવીને જિનાલયને યોગ્ય ભૂમિની ગવેષણ કરી અને સારું સ્થાન જોઈને જિનાલયના મંડાણને પ્રારંભ કર્યો.'
૧૮૪૧. “રાજાના મનમાં મોટો ઉમંગ હતો. એણે વિમલ, ભરત, સમરા, જિયેન્ટલ, નવડ, બાહડ અને વસ્તુપાલના શત્રુંજોદ્ધારની જેમ નાગારમાં ચાલય કરાવ્યું. સં. ૧૬૭ર માં એના મંડાણને પ્રારંભ કર્યો. વાસ્તુક જશવંત મેઘાએ અષ્ટમીને દિવસે શુભ મુહમાં ૯૯ ગજ લાંબા અને ૩૫ ગજ પહોળા વિશાલ જિનાલયનો પાયો નાખ્યો. પહેલે થર કુંજાને, બીજો કિલસુ, ત્રીજો કિવાસ, ચોથો માંકી, પાંચમો ગજડબંધ, છઠ્ઠો દેઢિયા, સાતમો સ્તર ભરણી, આઠમો સરાવટ, નવો માલાગિર, દસમો સ્તર છીજજા, અગિયારમો છેપાર અને તેના ઉપર કુંભવિસ્તાર કરવામાં આવ્યો. પ્રથમ બીજા જામિસ્તર કરીને તેના પર શિલાશંગ બનાવ્યાં, મહેન્દ્ર નામક ચૌમુખ શિખરના ૬૦૯ થંગ અને ૫ર જિનાલયનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૬૨
અંચલગચ્છ દિગ્દર્શન નિર્માણ થયું. ૩૨ નાટારંભ કરતી પુતલિયો, ૧ નેમિનાથ ચેરી, ૨૬ કુંભિ, ૯૬ સ્તંભ ચૌમુખને નીચે તથા ૭૨ સ્તંભ ઉપરવતી થયા. આ પ્રમાણે નાગપક્વ મંડપવાળા લક્ષ્મીતિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ મૂળનાયક સ્થાપિત કર્યા. દ્વારા ઉભય પક્ષમાં હાથી સુશોભિત કર્યા. આબૂના વિમલપ્રાસાદની જેમ નતનપુરમાં રાજડ શાહે યશપાર્જિત કર્યો. આ લક્ષ્મીતિલક પ્રાસાદમાં ત્રણ મંડપ અને પાંચ ચૌમુખ થયાં. ડાબી બાજુએ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, જમણી બાજુએ સંભવનાથ (૨ પ્રતિમા, અન્ય યુક્ત), ઉત્તર દિશાની મય દહેરીમાં શાંતિનાથ, દક્ષિણ દિશાના ભેંયરામાં અનેક જિનબિંબ તથા પશ્ચિમ દિશાના ચૌમુખમાં અનેક પ્રતિમાઓ તથા પૂર્વ તરફ એક ચૌમુખ તથા આગળ વિસ્તૃત નલિની જેરી શત્રુંજયની જેમ ૩૨ પૂતલિઓ સ્થાપિત કરી. ત્રણ તળ તેરણયુકત આ જિનાલય નાગનયર-નૌતનપુરમાં બને . અન્ય જે મંદિર બનાવ્યાં તેનું હવે વિવરણ કરવામાં આવે છે.”
૧૮૪૨. “ભલશારણિ ગામમાં ફૂલઝરી નદીના પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ રાજડે યશ સ્થાપિત કર્યો. વાસુદેવ કૃષ્ણને પ્રાસાદ મેસશિખર સાથે સ્પર્ધા કરતો હતો. યાદવવંશી રાજકુમાર વિભોજી (ભાર્યા કનકાવતી તથા પુત્ર જીવણજી – મણિરામણ) સહિતના ભાવથી એ કાર્યો થયાં. કાંડાબાણ પાવાણુથી શિખર તથા પાસે ઉપાશ્રય બનાવ્યા. કાલાવાડમાં યતિ–આશ્રમ–ઉપાશ્રય બનાવ્યો. માંટામાં શિખર કર્યો અને પંચધાર ભોજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. બસ ગોઠી જેઓ મૂઢ હતા તેઓ સત્તાની શ્રાવક થયા. કાંડાબાણી પાષાણથી એક પૌષધશાળા બનાવી. કચ્છ દેશમાં ઓશવાળોનાં માઠા સ્થાનમાં એક રાજડ ચય છે અને ત્યાં ઘણે પ્રસિદ્ધ મહિમા છે.'
૧૮૪૩. “નાગનયરની ઉત્તર દિશામાં અન્ન–પાણીની પરબ બોલી. કચ્છના માર્ગમાં બેડી તટ સ્થાનમાં પથિકોને માટે વિશ્રામગૃહ કરાવ્યો. અને પાસે જ હનુમંત દહેરી બનાવી. નામ નદીની પૂર્વની બાજુ અનેક સ્તંભોયુક્ત એક ચોરે બનાવ્યો, જેની શીતળ છાયામાં શીત અને તાપથી વ્યાકુળ માણસો આવીને બેસે છે. નવાનગરમાં રાજડે વિધિપક્ષને ઉપાશ્રય બનાવ્યો. સો દ્વારવાળી વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજડની અંચલગચ્છ પરશાળ હતી. ધારાગિરની પાસે તથા અન્યત્ર એમણે વખારે કરી. કાઠવાણિ પાષાણનું સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની સં. ૧૬૭૫ માં રાજ! બિંબ પ્રતિષ્ટા કરાવી. જામસાહેબે એમને ઘણો આદર કર્યો. સં. ૧૬૮૭ ના દુષ્કાળમાં ગરીબોને રોટી તથા ૫ કળસી અન્ન પ્રતિદિન આપતા રહ્યા. વણિકવર્ગ જે કોઈ પણ આવે તેને રવજનની જેમ સાદર ભોજન કરાવવામાં આવતું હતું. આ દુષ્કાળમાં જગડૂશાહની જેમ રાજડે પણ અન્નસત્ર બોલ્યાં અને પુણ્યકાર્યો કર્યા.'
૧૮૪૪. “હવે રાજડના મનમાં શત્રુ ય યાત્રાની ભાવના થઈ અને સંઘ કાઢ્યો. શત્રુજય આવીને પ્રચુર દ્રવ્યય કર્યો. ભોજન અને સાકરના પાણીની વ્યવસ્થા કરી. શ્રી આદિનાથ પ્રભુ અને બાવન જિનાલયની પૂજા કરી લલિત સરેવર જે. પહાડ પર સ્થળે સ્થળે જિનવંદન કરતાં નેમિનાથ, મરુદેવી માતા, રાયણ પગલી, શાંતિનાથ પ્રાસાદ, અદબદ આદિનાથ, વિનવિનાશક યક્ષસ્થાનમાં ફળ નાળિયેર ભેટ ધર્યા. મુનિવર કારીકુંડ (?), મોલાવસહી, ચતુર્વિશતિ જિનાલય, અનુપમદેસર, વસ્તગ પ્રાસાદ આદિ સ્થાનોમાં ચત્યવંદના કરી. ખરતર દહેરું, આદિનાથ, ઘડાચોકી, સિંહકાર આદિ સ્થાનને નીરખતાં વસ્તુપાલ દહેરી, નંદીશ્વર જિનાલય થઈને તિલખા તોરણ-ભરતેશ્વર કારિત આદિ જિનાલયનાં દ્વાર પાસે આવ્યા. ડાબી બાજુ સારા મહાવીર, વિહરમાન પાંચ પાંડવ, અષ્ટાપદ, ૭૨ જિનાલય, મુનિસુવ્રત અને પંડરીકસ્વામીને વંદના કરી મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રક્ષાલ-વિલેપનાદિથી વિધિવત પૂજા કરી. પછી નવાનગરમાં આવીને સાતે ક્ષેત્રોમાં દ્રવ્યવ્યય કર્યો,”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #456
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૧૮૪૫. “રામૂએ ગોડી પાર્શ્વનાથજીની યાત્રાના નિમિત્તે ભૂમિશયનને નિયમ લીધો હતો. એટલે ત્યને સંધ કાઢવાનો નિશ્ચય કરવામાં આવ્યો. વાગડ, કચ્છ, હાલાર, આદિ સ્થાનના સ થે નિમંત્રણ મળતાં એકત્રિત થયા. પાંચસો સેજવાલા લઈને સંઘે પ્રયાણ કર્યું. રથની ધૂલિથી સૂર્ય પણ મંદ દેખાતો હતો. પ્રથમ પ્રયાણ ધુંઆવિ, બીજુ ભાઇ, ત્રીજું કેસી અને ચોથું બાલામેય કર્યું. ત્યાંથી રથ, ઘોડા દ્વારા રણ પાર કર્યું અને કીકાણ આવ્યા. એક રાત ત્યાં રહીને અંજાર પહોંચ્યાં. ત્યાં યાદવ ખેંગાર પાસે અગણિત યોધ્ધા હતા. કેટલાક દિવસો અંજારમાં રહીને સંઘ ધમડકા પહોંચ્યો. ત્યાંથી ચુખારિ, વાવ, લેદ્રાણી, રણની ઘડી, ખારડ, શણસર થઈને પારકર પહોંચ્યા. રાણાને ભટણું ધરીને સમાનિત થયા. પછી ગોડીજી તરફ ચાલ્યા. ચૌદ કેસ થરમાં ચાલ્યા પછી શ્રી ગોડીજી તરફ પહોંચ્યા. નવાનગરથી ચાલ્યા પછી માર્ગમાં જે કોઈ ગામ નગર આવ્યાં, ત્યાં બે શેર ખાંડ અને રૌમ્યમુદ્રિકાની લહાણ કરી. રાજડ અને રામાએ ભાવપૂર્વક પ્રભુદર્શન કરી સત્તરભેદી પૂજા ભણવી. સંધ અને ઈતર લોકેાની અન્ન અને મિષ્ટાન્ન ભજન દ્વારા ભક્તિ કરી તેમને સંતુષ્ટ કર્યો.
૧૮૪૬. “હવે શ્રી ગોડીજીથી પાછા ફર્યા અને નદી, ગામ તથા વિષમ માર્ગોને પાર કરીને સૌ સકશી નવાનગર પહોંચ્યા. રાજડ શાહની ઘણી કીતિ ફેલાઈ. અંચલગચ્છના સધમી બંધુઓમાં રાજડ શાહે જે લહાણ વિસ્તરિત કરી, તે સમસ્ત ભારતવતી ચામ-નગરમાં નિવાસ કરતા શ્રાવકોથી સંબંધિત હતી. રાસમાં આપેલાં સ્થાનોની નામાવલી અહીં આપવામાં આવે છે, જે દ્વારા એ સમયમાં અંચલ– ગચ્છનો દેશવ્યાપી પ્રચાર વિદિત થાય છે. (૧) નૌતનપુર (૨) ધૂઆવિ (૩) વણથલી (૪) પડધરી (૫) રાજકોટ (૬) લઈઓ (૭) બુધ (૮) મરબી (૯) હળવદ (૧૦) કટારિઆ (૧૧) વિહંદ (૧૨) ધમડકા (૧૩) ચંકાસર (૧૪) અંજાર (૧૫) ભદ્રેસર (૧૬) ભૂહડ (૧૭) વારડી (૧૮) વારાહી (૧૯) ભુજપુર (૨૦) કઠારા (૨૧) સારૂરૂ (૨૨) ભુજનગર (૨૩) સિધ-સામહી (૨૪) બદીને (૨૫) સારણ (૨૬) અમરપુર (૨૭) નસરપુર (૨૮) ફતબાગ (૨૯) સેવાસણ (૩૦) ઉચ્ચ (૩૧) મુલતાન (૩૨) દેરાઉર (૩૩) સરવર (૩૪) રાહિલી (૨૫) ગૌરગઢ (૩૬) હાજી-ખાનદેસ (૩૭) સંતલા (૩૮) મિહરૂક (૩૯) સલાખુર (૪૦) લાહેર (૪૧) નગરકેટ (૪૨) બીકાનેર (૪૩) સરસા (૪૪) ભટર (૪૫) હાંસી (૪૬) હંસાર ? (૪૭) ઉદેપુર (૪૮) ખીમસર (૪૯) ચિત્તોડ (૫૦) અજમેર (૫૧) રણથંભોર પર) આગરા (૫૩) જસરાણું (૫૪) બડે (૫૫) તિજારે (૫૬) લેકાણી (૫) ખારડી (૫૮) સામોસણ (૫૮) મહીયાણી (૬૦) મોકે (૧) બરડી (૨) પારકર (૬૩) બિહિરાણ (૬૪) સાંતલપુર (૬૫ વહુવારુ (૬૬) અહિબાલિ (૭) વારાહી (૬૮) રાધનપુર (૬૯) સોલી (૭૦) વાવ (૭૧) ચિરાદ્ધ (૭૨) સૂરાચંદ (૭૩) રાહ (૭૪) સાચોર (૫) જાલોર (૭૬) બાહર (૩૭) ભાસ (૭૮) કોટડા (૯) વિશાલે (૮૦) શિવવાડી (૮૧) સમીઆણું (૮૨) જસુલ (૮૩) મહુવા ૮૪) આણકોટ (૮૫) જેસલમેર (૮૬) પુદ્ધકરણ (૮૭) જોધપુર (૮૮) નાગૌર (૮૯) મેડતા (૯૦) બ્રહ્માબાદ (૯૧) સિકન્દ્રાબાદ (૯૨) ફતેપુર (૯૩) મેવાત (૯૪) માલપુર (૫) સાંગાનેર (૯૬) નડુલાઈ (૭) નાડોલ (૯૮) દેસૂરી (૮૯) કુંભલમેર (૧૦૦) સાદડી (૧૦૧) ભીમાવાવ (૧૦૨) રાણપુર (૧૦૩) ખિએ (૧૪) ગુંદવચ (૧૦૫) પાવાગઢ (૧૦૬) સોઝિત્રા (૧૦૭) પાલી (૧૦૮) આઉવા (૧૦૯) માટે (૧૧૦) રહીઠ (૧૧૧) જિતારણ (૧૨) પદમપુર (૧૧) ઉસીઆ (૧૧૪) ભીનમાલ (૧૧૫) ભમરાણું (૧૧૬) ખાંડપ (૧૧૭) ધણસા (૧૧૮) વાઘેડ (૧૧) મોરસી (૧૨૦) ભમત (૧૨૧) ફૂંકતી (૨૨) નરતા (૧૨૩) નરસાણૂ (૧૨૪) ગૂમડી (૧૨૫) ગાઈ (૧૨૬) આંબલીઆલ (૧૨૭) ઝાલી (૨૮) સીહી (૧૨૯) રામસણ (૧૩૦) મંડાહડ (૧૩૧) આબૂ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #457
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ નિદર્શન
(૧૩૨) બિહિરાણ (૧૩૩) ઈડરગઢ (૧૩૪) વીસલનગર (૧૩૫) અણહિલપુર પાટણ (૧૩૬) સ્મહંદિ (૧૩૭) લાલપુર (૧૩૮) સિદ્ધપુર (૧૩૯) મહેસાણું (૧૪૦) ગોરાણું (૧૪૧) વિરમગામ (૧૪૨) શંખેશ્વર (૧૪૩) માંડલ (૧૪૪) અધાર (૧૪૫) પાટડી (૧૪૬) બજાણા (૧૪૭) લેલાડા (૧૪૮) ધોળકા (૧૪૯) ધંધૂકા (૫૦) વીરપુર (૧૫૧) અમદાવાદ (૧૫૨) તારાપુર (૧૫૩) માતર (૧૫૪) બડોદરા (૧૫૫) બાંભરિ ? (૧૫૬) હાંસુટ (૧૫૭) સૂરત (૫૮) બુરહાનપુર (૧૫૯) જાલણ (૧૬ ૦) કંતડી (૧૬) બીજાપુર (૧૬૨) ખડકી (૧૬ ૩) માંડવગઢ (૧૬૪) દીવનગર (૧૫) ઘોઘા (૧૬) સરવા (૧૬૭) પાલીતાણું (૧૬૮) જૂનાગઢ (૧૬૯) દેવકાપાટણ (૧૭) ઉના (૧૭૧) દેલવાડા (૧૭ર) માંગરોળ (૧૭૩) કુતિયાણા (૧૭૪) રાણાવાવ ૧૭૫) પુર–પોરબંદર (૧૭૬) મીંઆણુ (૧૭૭) ભાણવડ (૧૭૮) રાણપર (૧૭૯) ભણગુર (૧૮૦) ખંભાલિયા (૧૮૧) વીસેત્તરી (૧૮૨) માંઢા (૧૮૩) ઝાંખરિ (૧૮૪) છીકારી (૧૮૫) મહિમાણે (૧૮૬) હાલીહર (૧૮૭) ઉસવરિ (૧૮૮) તસૂએ (૧૮૯) ગઢકા (૯૦) તીકાવાહે (૧૯૧) કાલાવડ (૧૯૨) મલૂઆ (૧૯૩) હીણમતી (૧૯૪) ભનુસારણિ. ઉપર્યુક્ત સર્વે ગામોમાં અંચલગચ્છીય મહાજનેને ઘરે લહાણ વિરતીર્ણ કરી. ઉપર્યુક્ત ઝાંખરિમાં નાગડ વંશજો રાજડના નિકટના કુટુંબીઓ હતા. ક્રમાંક ૧૮૫ પછીના બધાં ગામ કચ્છના છે.'
૧૮૪૭. “રાજાના ભાઈનેણસી તથા એમના પુત્ર સમાએ પણ ઘણાં પુણ્યકાર્યો કર્યા. રાજડને પુત્ર કર્મસી પણ શાલીભદ્રની જેમ સુંદર અને રાજમાન્ય હતો. એમણે વિક્રમવંશ–પરમાર વંશની શોભા વધારી–શત્રુંજય પર તેમણે શિખરબદ્ધ જિનાલય બંધાવ્યું.”
૧૮૪૮. “વીરવંશીય સાલવી એક–ગોત્રના પાંચ ઘર અણહિલપુરમાં તથા જલાલપુર, અહિમદપુર, પંચાસર, કડી, વિજાપુર આદિ સ્થાનમાં પણ રહેતા હતા. રાજસાગર, ભરતઋષિ તથા કલ્યાણસાગરસૂરિએ ઉપદેશ આપીને તેમને પ્રતિબંધ કર્યો. પ્રથમ યશોધન શાખા થઈ. નાનિગ પિતા અને નામલદે માતાના પુત્ર કલ્યાણસાગરસૂરિએ સંયમશ્રી સાથે વિવાહ કર્યો તે ધન્ય છે. એ ગુરૂના ઉપદેશથી લહાણ વહેંચવામાં આવી તેમજ બીજા પણ અનેક પુણ્ય પ્રાપ્ત થયાં.”
૧૮૪૯. “હવે રાજ દ્વિતીય પ્રતિષ્ઠાન માટે નિમિત ગુરૂને લાવ્યા સં. ૧૬૯૬ ના ફાગણ સુદી ૩ને શુક્રવારે પ્રતિષ્ઠા સંપન્ન થઈ. ઉતર દિશાના કારની પાસે વિશાળ મંડપ બનાવ્યું. ચૌમુખ છત્રી, દહેરી તથા પગથિયાં બતાવ્યાં. અહીંથી ચિત્ય પ્રવેશ થાય છે. બન્ને બાજુએ અરાવત હાથી પર ઈન્દ્ર વિરાજમાન કર્યા. શાહ રાજડે પુત્ર પૌત્રાદિયુક્ત પ્રચુર દ્રવ્યદાન કર્યું.'
૧૮૫૦. “પ્રતિષ્ઠાને પ્રસંગે શાહ રાજસીએ નગરના સમસ્ત અધિવાસી બાલગોપાલને ભજન કરાવ્યું. પ્રથમ બ્રાહ્મણોને દસ હજારનું દાન આપ્યું અને ભોજન કરાવ્યું. અનેક પ્રકારની ભજન સામગ્રી કરવામાં આવી હતી. એમણે ચોથું વ્રત ગ્રહણ કરવાના પ્રસંગે પણ સમસ્ત મહાજનેને જમાડ્યા. પર્યુષણનાં પારણાનું ભોજન કરાવ્યું તથા સાધુ-સાધ્વીઓ, ચોર્યાસી ગચ્છના મહાત્મા–મહાસતીઓને દાન આપ્યું. એ પછી સૂત્રધાર, શિલાવ, સુથાર, ક્ષત્રિય, બ્રહ્મક્ષત્રિય, ભાવસાર, રાજગર, નારહ, ભાટીઆ, લેહાણ, ખજા, કંસારા, ભાટ, ભોજક, ગંધર્વ, વ્યાસ, ચારણ, તથા અન્ય જાતિના યાચકોને તેમજ લાડિક, નાઉક, સહિતા, ધૂઈઆ, ત્રણ પ્રકારના કણબી, સતવારા, ભણસાલી, તંબોલી, માલી, મણિયાર, ભડભંજે, આરૂઆ, લુહાર, સોની, કંદોઈ, કમાણગિર, ધૂ, સેનાર, પટેલી, ઘાંચી, છીપા, બેબી, હજામ, મોચી, ભીસ્તી, બંધારા, ચુનારા, પ્રજાપતિ આદિ સર્વે વર્ણના લોકોને પકવાન્ન ભોજન દ્વારા સંતુષ્ટ કર્યા.
૧૮૫૧. “હવે કવિ હસાગર રાજાશાહની કીર્તિથી પ્રભાવિત થયેલા દેશનાં નામ દર્શાવે છે. જે દેશમાં લેકે અશ્વમુખા, એકલપગા, શ્વાન–વાનરમુખ, ગર્દભ-ખગા તથા હાથીરૂપ, સૂવરમુખ તથા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #458
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૫ સ્ત્રી રાજના દેશમાં, પંચ ભર્તા–નારીવાળા દેશમાં રાજાશાહને યશ સુવિદિત છે. શિર પર સગડી, પગમાં પાવડી તથા હાથમાં અગ્નિ ઘડી પણ નથી છોડતા એવા દેશમાં, ચીન, મહાચીન, તિલંગ, કલિંગ, વિરેશ, અંગ, બંગ, ચિત્તોડ, જેસલમેર, માલવા, શિવકોટ, જાલેર, અમરકોટ, હરજમ હીંગલાજ, સિંધ, ઠઠ્ઠા, નસરપુર, બદીના, આદન, બખુસ, રેડબાહી, કનડી, બીજાપુર, ખંભાત, અમદાવાદ, દીવ, સોરઠ, પાટણ, કચ્છ, પંચાલ, વાગડ, હાલાર, હડમતિ ઈત્યાદિ દેશોમાં વિસ્તૃત કીર્તિવાળા રાજાશાહ સપરિવાર આનંદિત રહે.'
૧૮૫૨. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલી તથા “વધમાન-પાસિંહ શ્રેષ્ઠી ચરિત્રમાં રાયશીશાહ વિશે બ્રાન્ત ઉલેખો થયા છે. ઉક્ત બને રાસે ચરિત્રનાયકની વિદ્યમાનતામાં રચાયા હોઇને તેની હકીક્તો વિશ્વસનીય છે. ઉક્ત પટ્ટાવલી અને શ્રેષ્ઠીચરિત્રમાં તથા કલ્યાણસાગરસૂરિ રાસમાં રાયશી શાહને અપુત્ર કહ્યા છે. એ વાત કેટલી હાસ્યાસ્પદ છે તે તેમના રાસો દ્વારા જણાશે. અલબત્ત, એ ત્રણેય ગ્રંથોની પ્રમાણભૂતતા શંકિત છે. એની મૂળ પ્રતો તપાસવી ઘટે છે. અહીં એ વિશે લંબાણ કરવું અપ્રસ્તુત છે.
૧૮૫૩. બનને રાસકારોએ રાજસી શાહ વિશે ઝીણવટથી લખ્યું છે એટલું જ નહીં તેમની પત્નીઓ સીરિયાદે અને રાણાદે વિશે પણ રાસો લખ્યા છે. કવિ હર્ષસાગર કૃત રાસ પછી પ્રતમાં આવતા એ બનેના રાસોને સાર ભંવરલાલજી નાહટાએ નોંધ્યો છે, જે નિક્ત છે.
૧૮૫૪. “શાહ રાજાના સંપ પછી કોઈએ સંઘ કાઢક્યો નહીં. હવે સીરિયાદેએ શાહ રાજાના પુણ્યથી ગિરનાર તીર્થને સંધ કાઢો અને પાંચ હજાર દ્રવ્ય-વ્યય કરી સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને યાત્રા કરી, પંચધાર ભોજનથી સંઘની ભક્તિ કરી. રાઉત મહણસિંહથી નાગડા ચતુર્વિધની ઉત્પત્તિ વખતે જ પૂર્વ શ્રાપ અનુસાર પુત્રી અસુખી તથા જ્યાં રહેશે ત્યાં ખૂબ દ્રવ્ય ખરચીને પૂર્ણ કાર્યો કરશે અને ત્રણેય પક્ષોને તારશે.”
૧૮૫૫. “સીરિયાએ સં. ૧૬૯૨ માં યાત્રા કરીને માતૃ-પિતૃ અને શ્વસુર પક્ષને ઉજજવળ કર્યા. એણે માસક્ષમણ પૂર્ણ કરીને છરી પાળતાં આબૂ અને શંત્રુજયની પણ યાત્રા કરી. ૩૦૦ સિજવાલા તથા ૩૦૦૦ નર-નારીઓની સાથે તે જૂનાગઢમાં ગિરનાર ચડી. ભાટ, ભોજક, ચારણદિનું પિષણ કર્યું અને પછી નવાનગર પાછી ફરી.
૧૮૫૬. “એમના પૂર્વજ પરમાર વંશી રાઉત મોહણસિંહ અમરકોટના રાજા હતા, જેમને સદગુરુ જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. કર્મવેગથી એમને પુત્ર-પુત્રી ન હતા. આચાર્યું તેમને મધ, માંસ અને હિંસા ત્યાગ કરાવી જૈન બનાવ્યા. ગુરુએ એમને આશીષ આપ્યા, જેથી એમને ચાર પુત્ર અને પાંચમો નાગપુત્ર થયો. બાલ્યાવસ્થામાં વ્યંતરોપદ્રવથી બાળક ડરવા લાગે. ઘણું ઉપચારો કયાં. પછી એક પુરુ પ્રકટ થઈ નાગથી નાગડાગેત્ર સ્થાપિત કરવાનું કહ્યું અને સર્વ કર્મોની સિદ્ધિ થઈ.
૧૮૫૭. “રાજાશાહે સ્વર્ગથી આવીને માનવ ભવમાં સર્વ સામગ્રી સંપન્ન કરી મોટાં મોટાં પુણવ કાર્યો કર્યા. તેમની અર્ધાગિની રાણદેની સાથે જે સુકૃત કર્યો તે અપાર છે. એણે સ્વધમી વાત્સલ્ય કરીને ૮૪ જ્ઞાતિને જમાડી. તેમાં સત્તર પ્રકારની મીઠાઈઓ-જલેબી, પેંડા, બરફી, પતાસા, ઘેવર, દૂધપાક, સાકરિયા ચણ, ઈલાયચી પાક, મસ્કી, અમૃતિ, મોતીચૂર, સાણી ઈત્યાદિ તૈયાર કરવામાં આવ્યાં હતી. એશવાળ, શ્રીમાળી આદિ મહાજનની સ્ત્રીઓ પણ જમણમાં બોલાવવામાં આવી હતી. એ સૌને ભોજન ઉપરાંત પાન, લવિંગ, સેપારી, એલાયચીથી તથા કેશર, ચંદન, ગુલાબનાં છાટણ છાંટીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #459
--------------------------------------------------------------------------
________________
ચલગચ્છ દિદશને શ્રીફળથી સસ્કૃત કરવામાં આવ્યાં. ભાટ, ભેજક, ચારણદિ યાચકોને પણ જમાડ્યા તથા દીન-હીન વ્યક્તિઓને પ્રચૂર દાન આપ્યું રાણદેએ લક્ષ્મીને શુભ કાર્યોમાં વ્યય કરી ત્રણે પક્ષો ઉજજવળ કર્યા.” લાલણ વર્ધમાન અને પદ્મસિંહ શાહ
૧૮૫૮. જયસિંહરિએ પ્રતિબંધેલા લાલણજીના વંશમાં ૧૫મી પેઢીએ રાજા, મૂલા અને અમરશી નામના ત્રણે ભાઈઓ અનુક્રમે માંડવી, ભદ્રેશ્વર અને આરીખાણામાં થયા. અમરશીને સં. ૧૬૦૬ શ્રા. સુ. પના દિને વર્ધમાન, સં. ૧૬ ૧૭માં પદ્મસિંહ અને ચાંપશી નામે ત્રણ પુત્રો થયા. જન્મ વખતે માતા હૈયતીએ શુભ સ્વને નીરખ્યાં હતાં. માત-પિતાના સ્વર્ગગમન બાદ વર્ધમાન અને પાસિંહ સ્નેહપૂર્વક સાથે રહ્યા.
- ૧૮૫૯. બન્ને બાંહેવોને યોગી દ્વારા સિદ્ધરસ પ્રાપ્ત થયેલ, જેના લેપથી તાબામાંથી સોનું કરી તેમણે ઘણું ધન પ્રાપ્ત કર્યું એવી ચમત્કારિક આખ્યાયિકાઓ પ્રસિદ્ધ છે. એ પછી તેઓ ભદ્રાવતીમાં વ્યાપારાર્થે વસ્યા અને અખૂટ સંપત્તિ પ્રાપ્ત કરી.
૧૮૬૦. તે વખતે ભદ્રાવતી મોટું બંદર હતું. ચીન, મલબાર વિગેરે દૂર દૂરના પ્રદેશો સાથે તે વ્યાપાર દ્વારા સંકળાયેલું હતું. રેશમ, સાકર, સોપારી, ઈલાયચી અને તેજાના વિગેરેને ત્યાં ધીકતો વ્યાપાર ચાલતો. પદ્મસિંહશાહ વ્યાપારાર્થે ચીનના કંતાન બંદરે જઈ ત્યાંના વ્યાપારી ભૂલનચંગ સાથે ભારત આવ્યો એ વિશે “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર'માં વિસ્તૃત વર્ણન છે.
૧૮૬૧. એ અરસામાં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. તેમના ઉપદેશથી બને ભાઈઓએ શત્રજયનો મોટો સંઘ કાઢયો. સં. ૧૬૫૦માં ભદ્રાવતીથી દરિયા વાટે સંધ જામનગરના નાગના બંદરે પહોંચ્યા. ત્યાં આચાર્ય પોતાના શિષ્ય-પરિવાર સાથે રણ ઓળંગી ત્યાં આવ્યા. સંઘપતિઓએ જામ જશાજીને ભેટશું ધયું. જામે તેમને માગવાનું કહેતાં સંધપતિઓએ રક્ષણાર્થે સુભટો ભાગ્યા. રાજાએ એકસો સશસ્ત્ર સુભટો આપી સંઘપતિઓ પાસે વચન લીધું કે તેમને નવાનગરમાં રહી વ્યાપાર કર. રાજ્ય તરફથી તેમને સગવડ કરી આપવામાં આવશે અને તેમની પાસેથી અડધું દાણ લેવાશે એવી
ખાત્રી અપાઈ, જેનો સંઘપતિએ સ્વીકાર કર્યો. આથી જામે હર્ષિત થઈ સંઘપતિઓને વસ્ત્રાભૂષણોને શિરપાવ આપે.
૧૮૬૨. સંઘે નવાનગરથી પ્રયાણ કર્યું ત્યારે તેમાં પ૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘોડા, ૯ હાથી, ૫૦૦ ઊંટ, ૧૦૦૦ ખચ્ચર, ૧૦૦ વાણંદ, ૫૦ નર્તકે, ૨૦ વાદ્યકાર, ૧૫૦ તંબુ તાણનાર, ૨૦૦ રસોઈઆ, ૧૦૦ કંદોઈ ૧૦૦ ચારણ, ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ મળીને ૧૫૦૦૦ માણસો હતા. સંઘનું ઝીણવટભર્યું વન શ્રેષ્ઠી-ચરિત્રમાં છે. પટ્ટાવલીમાં એક ચમત્કારિક પ્રસંગ પણ અપાયો છે. તેનો સાર એમ છે કે સંધપતિ ૫ર વિન આવવાનું છે એમ ભૈરવયુગલના અવાજ પરથી આચાર્યો જાણી ગયા. સંઘપતિ બાંધીને તેમણે પૌષધ લેવાનું કહ્યું. બીજે દિવસે હાથી પર ન બિરાજતાં તેઓ પૌવધ વ્રત લઈ આચાર્ય સાથે પગે ચાલ્યા. ભાદર નદીને કાંઠે માંજલ નામના કાઠી રાજકુમારની હાથણીને જોઈ સંઘપતિનો હાથી કામાતુર થઈ તેની પાછળ દોડ્યો. હાથણી ઝાડીમાં ભરાઈતેની પાછળ ગાંડા થયેલા હાથીની અંબાડી પરને ઝરૂખ ભાંગીને નીચે પડ્યો. સભાગે બને સંધપતિઓ આચાર્ય સાથે ચાલતા હાઈને બચી જવા પામ્યા.
- ૧૮૬૩. એક માસ બાદ સંઘ શત્રુંજય પહેછે અને શ્રી આદીશ્વર પ્રભુનાં દર્શન કરી કૃતાર્થ થશે. પંદર દિવસ સુધી સંઘે ત્યાં સ્થિરતા કરી. સંઘપતિઓએ છૂટે હાથે ત્યાં ધન વાપરી પિતાને યશ સ્થાપિત
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #460
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ કર્યો. ત્યાં સંપ્રતિ, કુમારપાલ, વિમલ, વસ્તુપાલ–તેજપાલ વિગેરેએ બંધાવેલાં જિનાલયો જોઈને હર્ષિત થયેલા સંધપતિઓએ કલ્યાણસાગરયુરિના ઉપદેશથી સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિવસે ગિરિરાજ પર બે જિનાલયનું ખાતમુર્ત કર્યું. નાગડાગોત્રીય રાજશાહે પણ ૧૩ ના દિને ત્યાં જિનાલયને પાયો નાખ્યો. તીર્થયાત્રા બાદ સંધ જામનગર પહે.
૧૮૬૪, જામ જશાજીએ સંઘનું સામૈયું કર્યું. સંઘપતિઓએ ૫૦૦૦ સુવણ મુદ્રિકાનું ભેટયું ધયું. રાજાએ પણ એમને વસ્ત્રાભૂષણથી સત્કાર્યા. એમના આગ્રહથી વર્ધમાન–પદ્રસિંહ શાહ ત્યાં જ રહ્યા. તેમની સાથે ૫૦૦૦ ઓશવાળ પણ ત્યાં વસ્યા. સંધ-કાર્યમાં સર્વ મળી ૩૨૦૦૦ ૦૦ કોરીને ખર્ચ થયો. સંઘનું વર્ણન લાલણગોત્રના વહીવંચા સુંદરરૂપજીએ “વર્ધમાન પ્રબંધમાં તથા ચારણ કવિ મેરુજીએ ભાષાબદ્ધ કવિત્તોમાં કર્યું છે. તેઓ બનને સંઘમાં સાથે હતા.
૧૮૬૫. જામનગરમાં તેમને વ્યાપાર ભારે વૃદ્ધિ પામો, રાજ્યને પણ સારી આવક થઈ. રાજાને એમના પર પ્રીતિ થતાં તેમને પિતાના મંત્રીઓ બનાવ્યા. એ વખતે એમને ભાગ્યરવિ મધ્યાને તપતો હતો. પદ્મસિંહશાહની પત્ની કમલાદેવી ચતુર હતાં. તેમણે વાત મૂકી કે લક્ષ્મી તો ચંચળ છે. બુદ્ધિવાનેએ તેને સત્કાર્યોમાં સાર્થક કરવી જોઈએ. કમલાદેવીની પ્રેરણાથી બન્નેએ જામનગરમાં ભવ્ય જિનપ્રાસાદ બંધાવવાનો નિશ્ચય કર્યો, અને ગચ્છનાયકને ખાસ તેડાવ્યા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬૬૮ ના શ્રાવણ સુદી ૫ ના દિને ખાતમુહૂર્ત થયું. જમીન માટે જામને દશ હજાર મુદ્રિકાઓ ધરી, યાચકોને ઘણું ધન આપ્યું.
૧૮૬ ક. ૬૦૦ કછી કારીગરોએ આઠ વર્ષ સુધી કામ કરી સુદર જિનપ્રાસાદ તૈયાર કર્યો. ૫૦૧ જિનબિંબોની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અંજનશલાકા કરાવી. સં. ૧૬૭૬ ને વૈશાખ સુદી ૩ ને બુધવારે શ્રી શાંતિનાથ પ્રમુખ જિનબિંબોની તથા સં. ૧૬૭૮ ના વૈશાખ સુદ ૫ ને શુક્રવારે ભમતીની દેવકુલિકામાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ વખતે જામનગરમાં અપૂર્વ મહોત્સવ થ.
૧૮૬૭. ત્યાર બાદ શત્રુ , મોડપુર અને છીકારીમાં તેમણે જિનાલય બંધાવી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા. એમની સાથે રાયશીશાહે સં. ૧૬૭૫ માં શત્રુજ્યમાં અંજનશલાકા કરાવી, તે વખતે કલ્યાણસાગરસૂરિ પંદર દિવસ સુધી પાલીતાણ રહ્યા હતા. વર્ધમાનશાહ અને રાયશીશાહે શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને તથા પદ્મસિંહશાહે શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં બિંબને મૂલનાયકપદે સ્થાપ્યાં. પદ્મસિંહશાહનાં જિનાલયનું શિખર અપૂર્ણ હોવાથી મૂલનાયકની પ્રતિષ્ઠા સં. ૧૬૭૬ ના ફાગણ સુદ ૨ ના દિને થઈ બન્ને ભાઈઓએ જિનાલયના કાર્યમાં ૩૦૦૦૦૦ કેરી ખચ.
૧૮૬૮. એમણે જામનગરમાં બંધાવેલાં જિનાલયની શિલાપ્રશસ્તિના શિરોભાગમાં “ામ શ્રી લક્ષ રાજ' એમ લખાયું છે તેમાં જામ જશાજીની મહત્તા તેમજ નવાનગરનું વર્ણન પણ છે. સંઘપતિઓનું વંશવૃક્ષ તેમાં આ પ્રમાણે છે : સિંહ–હરપાલ-દેવાનંદ-પર્વત–વષ્ણુ-અમરસિંહ. તેમના વર્ધમાન, ચાંપસિંહ અને પદ્મસિંહ એમ ત્રણ પુત્રો થયા.
૧૮૬૯. વર્ધમાનના વીરપાલ, વીજપાલ, ભારમલ અને જગડુ એમ ચાર પુત્રો થયા. ચાંપસિંહને અમીશાહ નામે પુત્ર થયું, જેના રામજી અને ભીમજી નામે બે પુત્રો હતા. પદ્મસિંહના શ્રીપાલ, કુરંપાલ અને રણમલ્લ નામે ત્રણ પુત્રો થયા. શ્રીપાલને નારાણજી અને કૃષ્ણદાસ; કુરપાલને સ્થાવર અને વાઘજી નામે પુત્રો થયા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૮
અચલગચ૭ દિગ્દર્શન ૧૮૭૦. શત્રુંજયની શિલાપ્રશસ્તિમાં એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે: હરપાલ-હરિયા-સિંહઉદ્દેશી–પર્વત-વચ્છરાજ-અમરસિંહ. પ્રમાદ દોષથી ઉક્ત બને પ્રશસ્તિઓની નામાવલી જુદી પડે છે. પ્રશસ્તિકર્તા કે સલાટને દોષ હશે.
૧૮૭૧. શત્રુંજયમાં વર્ધમાનશાહના જિનાલયને જીર્ણોદ્ધાર જામનગરના કસ્તુરચંદ કલચંદ મેણસીએ તથા ઘેલાભાઈ કસલચંદની વિધવા જડાવબાઈએ સં. ૧૯૬૪ ના આસો સુદી ૧• ને સામે કર્યો. પદ્ધસિંહશાહના જિનાલયને જીર્ણોદ્ધાર સુથરીના આસારીઆ પેથરાજે સં. ૧૯૬૫ માં કરાવ્યું.
૧૮૭૨. વર્ધમાન–પસિંહ શાહને જામનગર છોડવા માટે કેવાધ્યક્ષ હડમત ઠકકરે ભાગ ભજવ્યો તે વિશે શ્રેણી–ચરિત્રમાં વિશદ્ વર્ણન છે. ૯૦૦૦ કોરીની જરૂરિયાત દર્શાવી હડમતે જામ પાસેથી વર્ધમાનશાહ પર ચિઠ્ઠી લખાવી, પાછળથી બે મીંડા ઉમેરી રજૂ કરી. નવલાખ કરી તેમની પાસે સિલકમાં પણ નહાતી. ચરિત્રમાં જડીબુટ્ટીના પ્રભાવથી એ ચિઠ્ઠી પ્રમાણે તેમણે નવલાખ કેરી આપી એવો ઉલ્લેખ છે, પરંતુ પછી તેઓ જામનગર છડી ગયા. જામને આ યંત્રની જાણ થતાં તેણે હડમતનું માથું ગુસ્સામાં કાપી નાખ્યું. એની વિનતિ છતાં પણ બન્ને ભાઈઓ જામનગર ન આવતાં ભદ્રાવતીમાં જ વસ્યા, એમની સાથે ચાર હજાર ઓશવાળો પણ કચ્છ પાછા ફર્યા. ઉક્ત પ્રસંગથી એમની જામનગરની વખાર “નવલખા” એ નામથી પ્રસિદ્ધ થઈ
૧૮૭૩. “નવલખા”ને પ્રસંગ બીજી રીતે પણ ઘટાવી શકાય છે. “વિભાવિલાસ'ના કર્તા જામનગરની સમૃદ્ધિ અને વર્ધમાન તથા રાજસિંહશાહની સંપત્તિ વિશે વર્ણવે છે–
વધિયા ઘણુ વેપાર અને સહકાર અપાર, રાજસિંહ વર્ધમાન ધજજ કોટિ ધન ધારહ. જલદધ ફેંક જિહાજ દેશ પરદેશ જાવે;
ચીજ વિલતી ચાવ લાખ ભર ભર કર લાવે. ૧૮૭૪. એ પછી ભૂચરમોરીનું ખૂનખાર યુદ્ધ ખેલાયું. શરણે આવેલા મુઝફફરને બચાવવા જતાં ક્ષાત્રટેક ખાતર જામ સતાજીએ રાજ્ય ખાયું. જામનગરનું ઈસ્લામાબાદ નામ રાખવામાં આવ્યું તથા સતાજીને દિલ્હી જવું પડયું. અકબરના સેનાપતિ અઝીઝ કાકાએ ત્યાં સુબો નીમી ખંડણુની શરતે કબુલાવી. જામનગર છિન્ન-ભિન્ન થઈ ગયું. “વિભાવિલાસ માં જણાવ્યું છે કે સતાજી પૈસા વિના દ:ખી થઈ ખંભાલિયા ચાલ્યા ગયા. તેમના કુંવર જશાજીએ આ સ્થિતિમાં જબરદસ્તીથી ગાદીએ બેસી સર્વ અમલદારોને બોલાવીને કહ્યું કે તમે હોવા છતાં જામ નાણાંભીડ કેમ સહે ?. તમારા જેવા હજારો કારભારીઓ જેની પાસે હોય તેને પૈસાનું દુઃખ કેમ રહે ? એમ કહી મંત્રી વર્ધમાન પાસેથી નવલાખ કરી અને બીજા પાસેથી યથાયોગ્ય રકમ લઈ અડધે કરડ કોરીઓ ભેગી કરી પછી જસાજીએ જામને ખંભાલિયાથી જામનગર તેડાવ્યા અને બાપ-દિકરો આનંદથી રાજ કરવા લાગ્યા
ઊંચરે બેલ જશવંત એહ, સત્રસાલ જામ કર્યો દુઃખ સહેહ ? કહ તુંહ જસા કામોદકાર, હું ખડા પાસ હાજર હજાર. વૃદ્ધમાન શાહ દેશહ દિવાન, ને લાખ લહી ઈનપે નિદાન;
દશ પંચશત સહ કામદાર, સબ એક એક લીના સંભાર. ૧૮૭૫. ઉપર્યુક્ત પ્રમાણુ દ્વારા જણાય છે કે વર્ધમાનશાહે સ્વેચ્છાએ રાજાને નવલાખ કેરી સમર્પિત કરી રાજ્ય પ્રત્યેનું ઋણ અદા કર્યું. પરંતુ પાછળથી સં. ૧૬૮૦માં જશાજીને દુધમાં ઝેર આપીને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #462
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૦ મારી નાખવામાં આવેલા. વિરોધીઓના પયંત્રને ભેગ બને તે પહેલાં જ જશાજીના પ્રીતિપાત્ર મંત્રીઓ નવાનગર છડી ભદ્રાવતીમાં ચાલ્યા ગયા હશે એ વાત સંગતપ્રતીત જણાય છે.
૧૮૭૬. સ. ૧૯૮૨ માં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. વર્ધમાન-પદ્ધસિંહ શાહને તેમણે શેત્રના મહાકાલી દેવીએ સંકટ સમયે કરેલી સહાય વિશે જણાવતાં, તેઓ સકુટુંબ પાવાગઢ યાત્રાર્થે ગયા અને ત્યાં તીર્થોદ્ધાર કર્યો.
૧૮૭૭. આચાર્યના ઉપદેશથી બન્નેએ નવ નવ હજાર કોરી ખરચીને અરિષ્ટ રનની શ્રી નેમિનાથ પ્રભુની અને માણિક્ય રત્નની શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમાઓ ભરાવી. એમની પત્નીઓએ દસ દસ હજાર કરી ખરચીને અનુક્રમે નીલમ રત્નની શ્રી પાર્શ્વનાથ પ્રભુની અને શ્રી મલીનાથ પ્રભુની પ્રતિમાઓ કરાવી. તેમણે બબ્બે લાખ કરીને ખરચે નવપદજી અને જ્ઞાનપંચમીનું ઉજમણું પણ કર્યું.
૧૮૭૮. કયાણસાગરસૂરિના ઉપદેશથી બને બાંધવોએ સાત લાખ કોરી ખરચીને સાધમીઓનો ઉદ્ધાર કર્યો તથા ભદ્રાવતી તીથનો દોઢ લાખ છે? ખરચીને જીર્ણોદ્ધાર કર્યો. ત્યાર બાદ તેઓ સૌ કુટુંબ સાથે તીર્થયાત્રા માટે નીકળ્યા. ગિરનાર, તારંગા, આબુ, સમેતશિખર, વૈભારગિરિ, ચંપાપુરી, પાવાપુરી, કાલિંદી, રાજગૃહી, વારાણસી, હસ્તીનાપુર, શત્રુંજય ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી સર્વ મળી ૧૫૦૦૦૦૦ કેરી ખરચી જીર્ણોદ્ધાર, ધ્વજારેપણુદિ કાર્યો કર્યા. બે વર્ષ બાદ તેઓ સૌ ભદ્રાવતીમાં પાછા આવ્યાં.
૧૮૭૯. તેમણે જામનગરમાં બંધાવેલા જિનાલયનું થોડું કામ અપૂર્ણ રહ્યું હતું તે પૂર્ણ કરાવવા બંધુ ચાંપસિંહ શાહને બે લાખ કોરી મોકલાવી, પરંતુ ભાવિભાવના યોગથી તે કાર્ય પૂર્ણ થયું નહીં. ત્યાંના જિનાલયના નિભાવાર્થે તેમણે નવ વાડીઓ, ચાર ક્ષેત્રો તથા દુકાનની શ્રેણી અર્પણ કરી.
૧૮૯૦. સં. ૧૬૮૫ માં વર્ધમાનશાહે કલ્યાણસાગરસૂરિને ભદ્રાવતીમાં તેડાવ્યા. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે સંઘના આગ્રહથી ગુએ અમરસાગરસૂરિજીને આચાર્ય પદ-રિથતિ કર્યા. આ વિધાન સંશોધનીય છે. અમરસાગરજીને સં. ૧૭૧૫ માં ખંભાતમાં એ પદ પ્રાપ્ત થયું હતું. ગુસ્ના ઉપદેશથી વર્ધમાનશાહે સાધમી એના ઉદારાર્થે બે લાખ કોરી ખરચી.
૧૮૮૧. સં. ૧૬૮૬ ના શ્રાવણ સુદી ૨ ના દિને કમલાદેવી તથા સં. ૧૬૮૭ ના આસો સુદી ૧૫ ના દિને નવરંગદે શુભગતિ પામ્યાં. તેમના કારજમાં બન્ને ભાઈઓએ એંસી હજાર કરી ખરચી નવ જ્ઞાતિને પકવાન ભોજન કરાવ્યું. એ પછી સં. ૧૬૮૮ માં વર્ધમાનશાહ પણ ભદ્રાવતીમાં મૃત્યુ પામ્યા. કચ્છમાં એમના મૃત્યુથી રાજ્ય બે દિવસનો શોક પાળે. ૧૭ મા દિવસે પદ્ધસિંહશાહે કચ્છહાલારના સર્વ લોકોને પકવાન્ન ભોજન કરાવ્યું અને કારજમાં બાર લાખ કોરી ખરચી. વડિલબંધુની અગ્નિદાહની ભૂમિ પર તેમણે ત્રણ લાખ કોરી ખરચી એક વાવ તથા છત્રી આકારની દેરી બ ધાવીને તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનાં ચરણોની સ્થાપના કરી.
૧૮૮૨. એ પછી કુટુંબમાં કલેશ જોઈ પદ્વસિંહશાહે ખેદપૂર્વક સૌને પિતાનો ભાગ આપી છૂટા કર્યા. તેમના પુત્રો માંડવીમાં તથા વર્ધમાનના પુત્રો મામાના તેડાવ્યાયી ભૂજમાં વસ્યા. સં. ૧૬૮૭ માં ભયંકર દુષ્કાળ પડયો. સં. ૧૬ ૮૯ માં મરકી, વાયુ તથા જલપ્રલયના કેપથી ભદ્રાવતી ઉજજડ થઈ સં. ૧૬૯૪ ના પોષ સુદી ૧૦ ના દિને પદ્મસિંહશાહે પણ નશ્વર દેહ ત્ય. મીઠડિયા મુહણસિંહ શાહ
૧૮૮૩. અંચલગરછીય શ્રાવકોમાં મીઠડિયા વહેરા મુહણસિંહનું નામ પણ ઉલ્લેખનીય છે, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૦
અચલગ દિશન
ઓશવાળ શ્રેણી પણ નવાનગરના વતની હતા. પદાવલીમાં ઉલ્લેખ છે કે વહાણવટું એ એમનો મુખ્ય વ્યવસાય હતો. એક વખત દ્વારકાબંદરમાં વહાણનું લંગર ઉપાડતાં તેની સાથે શ્રી નેમિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા ખેંચાઈ આવી. એ પ્રતિમાને સ્થાપવા માટે તેણે નવાનગરમાં શિખરબદ્ધ જિનાલય બંધાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ દેવગે શિખરબદ્ધ જિનાલય થઈ શક્યું નહીં. ધર્મમૂર્તિસૂરિને આ અંગે પૂછતાં તેમણે મહાકાલીદેવી દ્વારા જાણ્યું કે બલભદ્ર પૂજન માટે જીવંતસ્વામી શ્રી નેમિનાથજીની એ પ્રતિમા ઘરદેરાસરની વિધિથી પ્રતિષ્ઠિત કરી હતી. દ્વારકાને જલ-પ્રલયમાં વિનાશ થવાથી એ પ્રતિમા મહાસાગરમાં સમાઈ ગઈ હતી. સમુદ્રમાં સુસ્થિતદેવે તેનું પૂજન કર્યું હતું ઈત્યાદિ. આથી ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી મુકસિંહશાહે ઘરદેરાસર બંધાવી તે પ્રભાવક પ્રતિમાને સં. ૧૬૪૮ ના મહા સુદી ૫ ને દિવસે મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠિત કરી. તે સમયે મુહણસિંહશાહે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. શ્રેષ્ઠી નાગજી
૧૮૯૪. ખંભાતના એશવાળ, રાજમાન્ય શ્રેષ્ઠી નાગજી વિશે અનેક ગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. સ્થાનસાગરે એમના આગ્રહથી સં. ૧૬૮૫ ના આ વદિ ૫ ને મંગળવારે ખંભાતમાં અગડદા રાસ” રો. જુઓ
વડવ્યવહારી જાણુઈ, ભૂપ દીઈ જસ માંન; સા વસ્થા સુત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન. દઢ સમક્તિ નિત ચિત્ત ધરઈ સારઈજિણવર સેવ; ભક્તિ કરઈ સાતમી તણું, કુમતિ તણું નહીં ટેવ. રૂપવંત સેહઈ સદા સુંદર સુત અભિરામ;
સલ કલા ગુણ આગરૂ, સોઈ જિજ્યો કામ. સાવસ્થાના પુત્ર નાગજીને સુંદરજી નામે પુત્ર હતો, એમ જણાય છે.
૧૮૫. દેવસાગરજીએ લખેલ અતિહાસિક પત્રમાં નાગજી વિશે ઘણું કહેવાયું છે. પત્રલેખક કલ્યાણસાગરસૂરિને પત્રમાં જણાવે છે કે-નાગજીશાહ નિગ્રહાનપ્રહ કાર્યમાં સમર્થ, આઠ કર્મક્ષય માટે ઉદિત માર્ગમાં આસક્ત, ઉત્તમ ન્યાયવંત, શ્રેષ્ઠ ગુણવંત અને સર્વજ્ઞ પ્રભુના ચરણ કમલને ઉત્તમ ભક્ત છે. તે જિનો જવાદિ વિચારને જાણ, બીજાની સંપત્તિ ન ઈચછનારે, બધે ઉત્તમ પ્રતિજ્ઞાથી પ્રસિદ્ધ શ્રદ્ધાળપણુથી દાનાદિના હિત વચનવાળે તથા જૈનધર્મના રસને જાણું છે. ન્યાયપાજિત અનર્ગલ ધનવાળા, અરિહંત ભક્ત નાગજી શાહે અવસરે ખંભાતમાં ગચ્છનાયકને બોલાવીને રાજહંસથી માંડી સર્વ જીવોનું સદા રક્ષણ કર્યું છે. નાગજશાહ રાજમાન્ય, પોતાની વચનકલાથી સૌને આનંદ કરનાર, માનનીય વચનવાળા, ઉચ્ચ ગુણોથી ઉજજવલ અને લોકોને શાંતિ આપનાર હતો. ”
૧૯. પત્રમાં નાગજીશાહનાં કાર્યો વિશે પણ ઉલ્લેખ છે. સં. ૧૬૭૭ના પર્યુષણ પર્વ વખતે અક્રમ તપ કરનાર અઢીસો શ્રાવકને નાગજીશાહે સૌને ધોતીયું આપીને પારણું કરાવ્યું, પૌષધધારી છસો શ્રાવિકાને શ્રદ્ધાળુ રૂડીબાઈએ પારણું કરાવ્યું.
૧૮૮૭. “ખંભાતમાં જિનશાસનની ઉન્નતિ કરનાર શ્રેણી નાગજી હતા, જેણે ત્યાંનાં આભૂષણરૂપ ઉત્તુંગ જિનમંદિર અને ધર્મમૂર્તિસૂરિને સ્તુપ કરાવ્યાં, જે સંઘરૂપી સમુદ્રમાં ચિન્તામણું રત્નની જેમ નિરંતર શોભે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #464
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
-
૪૪૧
૪૪ ૧૮૯૮. વિજયશેખરે “ક્યવના રાસ' (સં. ૧૬૮૧) નાગજીશાહના આગ્રહથી રો હતા, એમ એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જણાય છે–
મૂલ આદર ખંભાઈ તિ, કૌતુક જાણ કી,
સાહ ભાગી નાગજી, એસવંશ પ્રસિદ્ધો. ખંભાતના શ્રાવકર્યો
૧૮૯૯. શ્રી નાગજી ઉપરાંત પદ્મસિંહ, શ્રીમલ પ્રભૂતિ શ્રાવકવેર્યોએ અનેક સુકૃત્યો દ્વારા મહા પુણ્ય ઉપાર્જન કર્યું છે. શત્રુંજય પર મૂલનાયકની ટૂંકની જમણુ બાજુની ભમતીની દેવકુલિકામાં શ્રી પદ્મપ્રભપ્રભુના આરસના બિંબ પર આ પ્રમાણે લેખ વંચાય છે :
श्री अंचलगच्छेः ॥ संवत् १६८३ वर्षे शाके १५४९ प्रवर्त्तमाने ज्येष्ट शुदि षटयां गुरुवासरे पुष्यनक्षत्रे श्री स्तंभतीर्थवास्तव्यः श्री उकेशज्ञातीय गोषरुगोत्रणा श्री श्रीराज तत्पुत्र साह श्री शंका तत्पुत्र साह श्रीवंत मार्या बा० टाकज तत् कुक्षि राजहंस साह पद्मसिंहकेन भार्या शातागदे पुत्र साह कीकाशाह तत् श्रीपति साह अमरदेव । श्रीपति भार्या साहिजदे तत पत्र उभयचदादियतेन श्री अंचलगच्छाधिराज पृज्य कल्याणसागर सूरिशिरोमणि...विजयराज्ये श्री पद्मप्रभजिनबिंब कारितं प्रतिष्ठितं श्री संधेन ॥ श्री रस्तु। મોરબીની પ્રતિમા પર પણ એ લેખ છે.
૧૯૦૦. ઉકત પ્રતિમા પાસે શ્રી અભિનંદન પ્રભુના બિંબ પર આ પ્રમાણે ખંડિત લેખ છે.
श्री अंचलगच्छे श्री कल्याणसागरसूरि उपदेशेन । लाछी श्रीमल्ल...
૧૯૦૧. સં. ૧૯૮૩ના જેઠ સુદી ૬ ને ગુરુવારે ઓશવાળ ગોખરૂગોત્રીય ઉક્ત શ્રેષ્ઠી પદ્મસિંહે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. એ પ્રસંગે અન્ય શ્રેષ્ઠીઓએ પણું બિંબ પ્રતિષ્ઠાદિ કાર્યો કરેલાં. ઉદાહરણાર્થે શ્રીમાલી પરીખ સોનએ શ્રી ચંદ્રપ્રભુ બિંબની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એ દિવસે પ્રતિષ્ઠા કરાવી. એ બિંબ પર સા૦ પfસારિત તિયાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. જુઓ -
અંચલગચ્છીય લેખ સંગ્રહ,” લે. ૩૧૪. શ્રી સુવિધિનાથ બિંબની પ્રતિષ્ઠા પણ એણે એ દિવસે કરાવી હતી.
૧૯૦૨. એ અરસામાં બીજાં પણ અનેક બિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી, જે શત્રુંજયગિરિની મૂલનાયકની ભમતીના લેખો દ્વારા જાણી શકાય છે. ઘણા લેખો અંકિત થઈ ગયા હોઈને માત્ર આટલું જ વંચાય છે. પિત્ત પ્રતિજ ના વંન આ અવારા આ ચાઇના મુY
જ. આ પદ્ધસિંહ શાહે કરાવેલી પ્રતિષ્ઠાથી ચારેક માસ પહેલાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી, ગંજયગિરિના મંત્રીશ્વર ભંડારીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભજિનાલયનો સં. ૧૬૮૩ ના માધ સુદી ૧૩ ને સેમે શ્રાવિકા રબાઈ એ જીર્ણોદ્ધાર કર્યો હોઈને ગચ્છનાયક એ અરસામાં પાલીતાણામાં હતા.
૧૯૯૩. સં. ૧૬૭૭ માં ખંભાતમાં ચાતુર્માસ રહીને દેવસાગરજીએ ભૂજમાં બિરાજતા ગચ્છનાયકને સંકત પશુબહ એતિહાસિક પત્ર લખ્યો હતો. તેમાં ખંભાતના બીજ અનેક શ્રાવક-શ્રાવિકાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એટલું ચોક્કસ છે કે ખંભાત તે વખતે અચલગચ્છની પ્રવૃત્તિનું મહત્તવનું કેન્દ્ર હતું. મીઠડિયા શાહ શાંતિદાસ
૧૯૦૪, ઓશવાળ વૃદ્ધશાખીય મીઠડિયા શાહ શાંતિદાસે સં. ૧૬૭૬ માં હાલારના શ્રીકરી-છીકા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૨
અચલગચ્છ જિદશન રીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યું હતું. ગામમાં શ્રાવકોની વસ્તી ન રહેતાં જિયાને ઉથાપના કરવામાં આવી. હાલ તેમાં હિન્દુ ધર્મના દેવ વિરાજે છે. શાહ છવાક
૧૯૦૫. સં. ૧૬૯૬માં શાહ છવાકે માડીમાં કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો હતે. જુઓ “મોટી પઢાવલી ' પૃ. ૩૫૩. પ્ર. સોમચંદ ધારશી. શ્રાવિકા હીરબાઈ
૧૯૦૬. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રાવિકા હીરબાઈએ પણ અનેક ધર્મકાર્યો કર્યા છે. શત્રુ ગિરિ પર હાથીપળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલવસતિ ટુંકમાં ડાબા હાથે રહેલા શ્રી ચંદ્રપ્રભુજિનાલયને હીરબાઈ એ સં. ૧૮૮૩ના મહા સુદી ૧૩ ને સોમવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ જિનાલય અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ બંધાવ્યું હતું. ભંડારીજીના વંશમાં હીરબાઈ છઠ્ઠી પેઢીએ થયાં. જીર્ણોદ્ધારને ૪૦ પંક્તિને શિલાલેખ ઉક્ત જિનાલયના ડાબા હાથના ગોખલામાં છે. એ શિલાલેખને થોડો ભાગ ગદ્યમાં છે. પછી ૧૩ લેકો છે. એ પછી પ્રાચીન ગુજરાતી મિશ્રિત સંસ્કૃતમાં ગદ્ય છે. આ લેખની પ્રતિલિપિ હેત્રી કાઉન્સેસે કરી અને ડો. બુલરે “એપિઝાફિયા ઈન્ડિકા ” થેં. ૨ માં એ લેખ સંપાદિત કર્યો. લેખને ઐતિહાસિક સાર આ પ્રમાણે છે
૧૯૦૭. લેખની શરૂઆતમાં–સં. ૧૬૮૩ વર્ષે પૃથ્વી મંડલ પર ઈન્દ્રની પેઠે વિજયવાળા પાતસાહ શ્રી સલીમસાહ જહાંગીરના રાજ્યમાં-એમ જણાવી ચકેશ્વરી અને મહેપાધ્યાય હેમમૂર્તિ ગણિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પછીના એક એક સંત શ્લોકમાં અનુક્રમે શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરવામાં આવી છે. એ પછી પદ્યમાં પદાવલી છે. એ પછીને ભાગ ગદ્યમાં નીચે પ્રમાણે છે.
૧૯૦૮. શ્રીશ્રીમાળી જ્ઞાતિના મંત્રીશ્વર ભંડારી થયા, તેના પુત્ર મહે. અમરસી, તેના પુત્ર મહં. શ્રીકરણ, તેના પુત્ર સાત ધન્ના, તેના પુત્ર સાધુ સોપા, તેના પુત્ર સાત શ્રીવંત થયા. શ્રીવંત શ્રેણીની શ્વસુર અને પિયર એમ બન્ને પક્ષોમાં આનંદ આપનારી સોભાગદે નામની સ્ત્રી હતી. તેને રૂ૫ નામને પુત્ર અને હીરબાઈ નામની પુત્રી થઈ હીરબાઈ બને પક્ષમાં આનંદ આપનારી પરમ શ્રાવિકા હતી. તેણીએ પિતાના પુત્ર પારિખ સમચંદ્ર આદિ પરિવાર સહિત સં. ૧૬૮૩ ના મહા સુદી ૧૩ ને સોમવારે શ્રી ચંદ્રપ્રભજિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. રાજનગરના વતની મ. ભંડારીજીએ પ્રથમ આ જિનમંદિર બંધાવ્યું હતું. ભંડારીજીની છઠ્ઠી પેઢીએ હીરબાઈ થયાં.
૧૯૦૮. શિલા-પ્રશસ્તિમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે હીરબાઈએ નવ્વાણુ વાર સંપ સહિત શત્રુંજય તીર્થની યાત્રા કરી. તેણીના શ્વસુરપક્ષમાં પારિખ ગંગદાસ થયા. તેને ગુરદે નામે સ્ત્રી હતી. તેના પુત્ર પારિખ કુંવરજી થયા. તેને કમલાદે નામે સ્ત્રી હતી. તેના પારિખ વીરજી અને રહિયા નામે બે પુત્ર થયા. પારિખ વીરજીની સ્ત્રી હીરબાઈ થયાં.
૧૯૧. હીરબાઈને પુત્ર પારિખ સોમચંદ્ર થયા, જેમના નામે શ્રી ચંદ્રપ્રભજિનબિંબ ભરાવવામાં આવ્યું તથા પ્રતિષ્ઠા કરવામાં આવી. “જેમણે પોતાના પ્રતાપરૂપી સૂર્યની કાંતિથી સમસ્ત ભૂમંડલને દીપાવ્યું હતું. એવા કાંધુજી તથા રાજ્યની શોભાવાળા તેમના પુત્ર શિવાજીના વિજયવંત રાજયમાં પ્રતિષ્ઠા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #466
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ થઈ. હીરબાઈએ પોતાની ભાગ્યશાળી પુત્રી કીઈબાઈ તથા ભ્રાતા પારિખ રૂપિજી અને તેના પુત્ર પારિખ ગોડદાસ સહિત સં. ૧૬ ૮૩ ના મહા સુદી ૧૭ ને સોમવારે પ્રતિષ્ઠા કરી.
૧૯૧૧. પ્રશસ્તિના અંતમાં જણાવવામાં આવ્યું છે કે ભદારક કલ્યાણસાગરસૂરિએ આ પ્રતિષ્ઠા કરાવી, વાચક દેવસાગરગણિએ આ પ્રશસિત રચી. ૫. વિજયમૂતિગણિએ લખી, પં. વિનયશેખરગણિના શિષ્ય મુનિ રવિ શેખરગણિએ લખાવી. શ્રી શત્રુંજય તીર્થને નમસ્કાર ! શ્રી કવષ્યક્ષના પ્રસાદથી ત્યાં સુધી સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી આ જિનમંદિર ચિરકાળ જય પામે ?
૧૯૧૨. શત્રુંજયગિરિ ચડતાં છાલા કુંડ પછી અને ભુખણ કુંડ પહેલાં જમણી બાજુએ હીરબાઈને કુંડ આવે છે. આ કુંડ પણ હીરબાઈનાં સુકૃત્યેનું જ પરિણામ છે. જુઓ જિનવિજયજીને લેખ સંગ્રહ, ભા. ૨, અવલોકન પૃ. ૪૫.
૧૯૧૩. ઉપર્યુક્ત શિલા-પ્રશસ્તિમાં ભંડારીજીને મંત્રીશ્વર કહ્યા છે અને તેમના પુત્ર અમરસી અને પૌત્ર શ્રીકરણને પણ મહત્તમ કહ્યા છે. એ ત્રણે પેઢીના વંશજોએ રાજ્યમાં ઉચ્ચ હોદ્દો સંભાળ્યો હતો એ સ્પષ્ટ છે. મંત્રીશ્વર ભંડારીજી અને એમના સુપુત્રોનાં રાજકીય કાર્યો અંગે પણ વિદ્વાનોએ પ્રકાશ પાડવો ઘટે છે. એમની રાજકીય કારકિર્દી પ્રકાશમાં આવતાં, મુસલમાન રાજ્યકાળમાં પણ જૈન મંત્રીઓએ પિતાનો કેવો વિશિષ્ટ હિસ્સો પૂરાવ્યો હતો. તેની વિશેષ ઝાંખી કરી શકાશે.
૧૯૧૪. શિલા-પ્રશસ્તિના અંત ભાગમાં આ પ્રમાણે લખ્યું છે. -
ગધર નામની યુઝાતા ...... રતન સ્થાપતાયાં લગ્ન મદમ્ | આ નોંધ સલાટની છે એમ જણાય છે. સલાટોના નામો ઉલ્લેખ પણ શિલા પ્રશસ્તિઓમાં અનેક જગ્યાએ મળે છે. ખીમજી અને સુપજી
૧૯૧૫. અમદાવાદમાં શ્રીશ્રીમાળી જ્ઞાતીય ભવાન ભાર્યા રાજલદેના પુત્રો ખીમજી અને સુપજીએ સં. ૧૬૭૩ માં ક૯યાણસાગરસૂરિની ભક્તિ કરી હતી એ પદાવલીમાં ઉલ્લેખ છે. તેમણે સં. ૧૬૭૫ના વૈશાખ સુદી ૧૭ ને શુક્ર આચાર્યના ઉપદેશથી શત્રુંજયની મૂલ ટૂંકમાં ઈશાન ખૂણામાં ચૌમુખ જિનાલય બંધાવ્યું અને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. એની શિલા-પ્રશસ્તિ હેત્રી કાઉન્સેસે નેલી અને ડો. બુલરે “ એપિગ્રાફિયા ઈન્ડિકા', વૈ. ૨ માં પ્રકટ કરેલી. મંત્રી વેરા ધારસી પ્રમુખ ભૂજના શ્રાવકે
૧૯૧૬. કચ્છ અંચલગચ્છની પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ર હેઈને, તેનું પાટનગર આ ગ૭ પ્રત્યે સવિશેષ ભક્તિ દર્શાવે એ સ્વાભાવિક છે. વા. દેવસાગરે સં. ૧૬૭૭ માં લખેલા ઐતિહાસિક પત્રમાં તત્કાલીન કચ્છનું, ભૂજનું, મહારાવ ભારમલ્લનું તથા ત્યાંના જૈનસંઘનું ભાવભર્યું વર્ણન આપ્યું છે. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ અને મહારાવ ભારમલજીના સમાગમ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું. અહીં માત્ર શ્રાવક સંબંધમાં અ૮૫ ઉલેખ જ પ્રસ્તુત છે.
૧૯૧૭. સં. ૧૬૭૭ માં ભારમલ્લજીના રાજ્યાધિકારી વોરા ધારસીએ ગુરુના ઉપદેશથી ભૂજમાં અંચલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો તથા પોતાના દાદા વીરશાહની દેરી કરાવી તેમાં પગલાં સ્થાપ્યાં અને ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. ભૂજમાં બંધાયેલા શ્રી ચિતામણિ જિનાલયના ખર્ચમાં પણ તેમણે ચેથે ભાગ આપેલ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #467
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ૧૯૧૮. એ વર્ષે ત્યાં વા. દયાસાગર અને દેવનિધાન ચાતુર્માસ રહેલા. ત્યાંના ઓશવાળ મીઠડિયા ગોત્રીય પુસિંહ નામના શ્રાવકે સં. ૧૬૭૭ માં દિવાળીના દિને જ્ઞાનની આરાધના નિમિત્તે “નેમિનાથ ચરિત્ર”ની પ્રત દયાસાગરજીને વહરાવી હતી.
૧૯૧૯. સં. ૧૬૭૮ માં ભૂજના વતની ઓશવાળ લાલણગોત્રીય સાંગા શાહે “દશવૈકાલિકસૂત્ર'ની પ્રત લખાવી કયાણસાગરસૂરિને વહેરાવી એમ પુપિકા દ્વારા જણાય છે.
૧૯૨૦. દેવસાગરજીએ લખેલા સંસ્કૃત પઘબંધ પત્રમાં ભૂજના અનેક શ્રાવકના નામોલ્લેખ આ પ્રમાણે છે-વેરા વાદા, રાજવીર, વેરા ધારસી, ચાંપસી, વોરા હરદાસ, લખમણ, વોર ખેતસી, વોરા યોધ, ખરહસ્ત, વરજાંગ, સંઘવી લુંભા, હારા, જવાક, વોરા વર્ધમાન, સંઘવી સારંગ, સંઘપતિ ભીમજી, રાવલજી, કરમશી, દેકા ભોજક, વીરજી ભોજક, ખાસ કરીને ખંભાત અને ભૂજની તત્કાલીન માહિતી માટે એ પત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીં આટલો ઉલ્લેખ જ બસ છે. રાજાઓ સાથે સમાગમ અને પ્રતિબંધ
૧૯૨૧. કલ્યાણસાગરસૂરિ પણ મેરૂતુંગરિની જેમ અનેક નૃપ પ્રતિબંધક તરીકે જૈન ઇતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. વિનયસાગરજી એમને ભજવ્યાકરણની ગ્રંથ પ્રશસ્તિમાં સમગ્ર સૃષ્ટિવિનોrt કહ્યા છે, તે યથાર્થ છે. અહીં એ વિશે અલ્પ ઉલ્લેખ પ્રસ્તુત છે. - ૧૯૨૨. કલ્યાણસાગરસૂરિના નિકટવર્ત સમકાલીન હીરવિજયસૂરિ અને જિનચંદ્રસૂરિએ અકબર પર અસર પાડવામાં મુખ્યપણે ભાગ ભજવેલે. અકબરના ફરમાનમાં થયેલા અંચલગચ્છના ઉલ્લેખ દ્વારા સ્પષ્ટ થાય છે કે સમ્રાટ આ ગચ્છના આચાર્યોના સમાગમમાં પણ આવ્યો હશે જ. એ પછી જહાંગીર પર પ્રભાવ પાડનારાઓમાં ક૯યાણસાગરસૂરિ મુખ્ય હતા. મેઘમુનિએ “શાહ રાજસી રાસ' (સં. ૧૬૯૦) માં કલ્યાણસાગરસૂરિને ‘બાદશાહ સલેમ-જહાંગીર માન્ય’ કહ્યા છે, તે પરથી તેમણે સમ્રાટ પર પાડેલા પ્રભાવની પ્રતીતિ થાય છે.
૧૯૨૩. પદાવલીમાં ઉલ્લેખ છે કે દુર્જનની પ્રેરણાથી જહાંગીરે પોતાના અમાત્ય કુંવરપાલસોનપાલને જણાવ્યું કે જે પાષાણુ પ્રતિમા દશ દિવસમાં ચમત્કાર ન દેખાડે તે આગરામાં તમે બંધાવેલાં જિનાલયો તોડી પડાશે. આ રાજ્યપત્તિનું નિવારણ કરવા સોનપાલ વારાણસીમાં બિરાજતા કલ્યાણસાગરસૂરિ પાસે પહોંચ્યો અને હકિકત નિવેદિત કરી. સૂરિજી તેને ચિંતા ન કરવાનું અને ઘેર જવાનું કહે છે, આથી તે ઊંટ પર બેસી આગરા પહોંચ્યો. તે વખતે કલ્યાણસાગરસૂરિને પણ ત્યાં જ જોઈને તે વિચારમાં પડી ગયો. આચાર્ય શું અહીં આકાશગામિની વિદ્યાથી કે દેવસહાયથી પધાર્યા? જમે
મામિન્યા વિદ્યાશાત્ર તમારા વિા વરહન... સૂરિજીના કહેવાથી તે સમ્રાટને શ્રી વીરપ્રભુનાં મંદિરમાં તેડી આવ્યો. કલ્યાણસાગરસૂરિના સૂચનથી પ્રતિમાને વંદન કરતાં, પાષાણ પ્રતિમાઓ એક હાથ ઊંચો કરી જહાંગીરને ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપો! સમ્રાટ આથી ચમત્કૃત થયો, અને ૧૦૦૦૦ સુવર્ણ મુદ્રિકા કલ્યાણસાગરસૂરિને ચરણે ધરી, એમની પ્રશંસા કરવા લાગ્યો. આચાર્યની પ્રેરણાથી સોનલે એ મહોરે ધર્મકાર્યોમાં વાપરી. શ્રેટીચરિત્રમાં ઉલ્લેખ છે કે એ પ્રતિમાને હાથ પછી એ પ્રમાણે જ ઊંચે રહ્યો.
૧૯૨૪. આગરાનાં જિનાલયો પર ઉતરેલી આફત વિશે બીજી એક અનુશ્રુતિ આ પ્રમાણે સંભળાય છે–એક વખત જહાંગીરને કહેવામાં આવ્યું કે “સેવડોને મૂર્તિમાં બનાવાઈ હૈ ઔર હજરકે નામકે અપને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #468
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ બુત કે પૈરો કે નિચે લિખા દિયા હૈ.” આથી પાદશાહના ક્રોધને અને ધમધોના ઉશ્કેરાટને પાર ન રહ્યો. એ વખતે દૂરદર્શિતા દાખવી પાદશાહનું નામ મૂર્તિઓના મસ્તક ભાગમાં કરાવી રાજ્યપત્તિનું નિવારણ કરવામાં આવ્યું. જુઓ–“જૈન લેખ સંગ્રહ ” દિ. અં. નં. ૧૫૭૮ સં. રણચંદ નાર.
૧૯૨૫. તે વખતે થયેલા જિનાલયવંશ, શ્રમણ-વિહાર નિષેધ વિશે ત્રિપુટી મહારાજનું કથન ઉપયોગી છે. તેઓ જણાવે છે કે ખરતરગચ્છીય આચાર્ય જિનસિંહે એવી ભવિષ્યવાણી કરી હતી કે જાકજાદે ખુશરુ દિડીને બાદશાહ બનશે. આથી બિકાનેરને રાજા રાયસિંહ, યુવરાજ દલપત તેમજ મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ શાહજાદા ખુશસને પક્ષ કર્યો હતો. સમ્રાટ જહાંગીરે એ વાત દાઢમાં રાખી સમય આવતાં બિકાનેરના રાજવંશનું અને મંત્રી કર્મચંદ્રના વંશનું યુક્તિપૂર્વક નિકંદન કાઢી નાખ્યું. તેણે આ કાર્ય જિનસિંહ માટે ‘તુકે જહાંગીર-જહાંગીરનામામાં ખૂબ તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. આ સ્થિતિમાં આગરા પ્રદેશમાં જૈન તિઓને-ખાસ કરીને ખરતરગચ્છના યતિઓને વિહાર સદંતર બંધ થઈ ગયે.
૧૯૨૬. આવી પરિસ્થિતિમાં જહાંગીરના નામને શિરોભાગમાં લખી દેવામાં આવ્યું હશે. ત્રિપુટી મહારાજ નો છે-“એમ કહેવાય છે કે નાગની ફેણ ઉપર પ્રતિમાલેખોમાં રાજન તરીકે સમ્રાટ જહાંગીરનું નામ ઉત્કીર્ણિત કર્યું તે દેખીને જહાંગીર ખૂબ પ્રસન્ન થયો.'—જેન પરંપરાને ઈતિહાસ, ભા. ૨, પૃ. ૪૮૨-૩, પ૩પ.
૧૯૨૭. કલ્યાણસાગરસૂરિ અને કચ્છના મહારાવ ભારમલ્લજીને સમાગમ ઈતિહાસ–પ્રસિદ્ધ છે. એ વિશે અનેક પ્રમાણે ઉપલબ્ધ છે. આચાર્યના ઉપદેશથી મહારાવે પિતાના રાજ્યમાં જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતોના પ્રસારાર્થે સહયોગ આપ્યો અને પિતાનાં જીવનમાં પણ કેટલાક સિદ્ધાંત અપનાવ્યા. આચાર્ય કચ્છમાં સવિશેષ વિચર્યા હોઈને બનને વચ્ચે દીર્ઘસૂત્રી સં૫ર્ક રહ્યો. આથી કેટલાક વિદ્વાને માનતા થયા કે મહારાવે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. ડે. કલાટ નેવે છે કે
Kalyansagara suri converted the king of Kachchh.
૧૯૨૮. બનને વચ્ચે પ્રથમ પરિચય ક્યારે થયો તે વિશે સ્પષ્ટતાથી કહી શકાતું નથી. સં. . ૧૬૪૨ થી ૧૬૮૮ સુધી ભારમલ્લે કરછ પર શાસન કર્યું. સં. ૧૬૪૯ માં આચાર્યપદ–સ્થિત થયા પછી કલ્યાણસાગરસૂરિ કચ્છમાં ગુરુથી ભિન્ન વિચર્યા. સં. ૧૬૫૪ માં તેઓ ભૂજમાં ચાતુર્માસ રહ્યા, એ વખતે બન્ને વચ્ચે પરિચય થયો હશે. પદાવલીકાર એ વિશે નિમ્નક્ત પ્રસંગ નેધે છે.
૧૯૨૮. મહારાવ વાના રોગથી પીડાતો હતો. વૈદકીય ઉપચારો કર્યા છતાં વ્યાધિ મટયો નહીં, એટલે તે ચિત્તાગ્રસ્ત હતો. એ વખતે કલ્યાણસાગરસૂરિ ભૂજમાં ચાતુર્માસ હતા. તેમણે મહાપ્રભાવક જાણ મહારા પિતાની પાસે તેડાવ્યા અને પિતાની વેદના વ્યક્ત કરી. ગુએ ધર્મા પ્રભાવનાથે મંત્રબળે રાજાનો રોગ દૂર કર્યો. આથી હર્ષિત થઈ રાજાએ ગુરુને ચરણે ૧૦૦૦ મુદ્રિકાઓ ધરી,રાણુઓએ મોતીથી વધાવ્યા. નિઃસ્કૃતિ ગુએ ધનનો અસ્વીકાર કરતાં રાજાએ તેમની પ્રશંસા કરી કોઈ કાર્ય ફરમાવવાનું તેમને કહ્યું. આચાર્યે જૈન દર્શનના ઉદાત્ત સિદ્ધાંત તેને સમજાવ્યા, જે અનુસરી મહારાવે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા, પર્યુષણમાં પોતાના રાજ્યમાં આઠ દિવસ સુધી અમારિ પડહની ઉદ્યોષણ કરાવી, ભૂજમાં રાજવિહાર નામક જિનપ્રાસાદ બંધાવ્યો.
૧૯૩૦. ઉપર્યુક્ત પ્રસંગ પછી આચાર્યને થશવાદ ગવાયે, જૈનધર્મની ઘણી પ્રભાવના થઈ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #469
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન કલ્યાણસાગરસૂરિ રાજમહેલમાં જે પાટ પર બેઠા હતા તે ગુરુપટ જાણી તે પર અન્ય કોઈ ન બેસે એ હેતુથી તેને ઉપાશ્રય મોકલી, જે હજી પણ ભૂજના અંચલગચ્છીય ઉપાશ્રયમાં મોજુદ છે.
૧૯૩૧. કછ રાજ્ય તરફથી અંચલગચ્છને પહેલેથી જ સુંદર આશ્રય મળેલ. યતિ માણેકમેરજીએ ખેંગારજીને રાજ્ય અપાવવામાં સહાય કરી હેઈને તેની કદરરૂપે આ ગ૭ને રાજ્ય-ફરમાને પ્રાપ્ત થયેલ. માણેકમેરજીને જ રાજ્ય તરફથી ધર્માધ્યક્ષ તરીકે વંશપરાગત હક્ક મળેલ એ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. કલ્યાણસાગરસૂરિએ પણ એ રાજ્યાશ્રયને જીવંત બનાવી ધર્મોદ્યોતનાં કાર્યો કર્યો. મહારાવ ભારમલજીના રાજ્યાધિકારી વોહરા ધારસી પણ કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા. આચાર્યના ઉપદેશથી તેમણે ભૂજમાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય, અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા.
૧૯૭૨. એક પ્રાચીન પદ્ય દ્વારા કલ્યાણસાગરસૂરિ અને મહારાવના આત્મીય સમાગમ વિશે જાણી શકાય છે—
પચ્છમ દેશમેં કછ નરેશ ભૂપતિ ભારમલ બેલાયે; લખે ફરમાન દીયે બહુ માન વંદન ; સબ કુંવર ચડાયે. ગુગરી ઘંટ નાદન શોભિત સિંદૂર આગે ચલાવે; કહે મુનિ થાનનું એસે ગમંડ મેં ભૂજમે સૂરિ કલ્યાણનું આયે. સોનેકી પાખર સોનેકી નેવર એસી તુરંગમેં બહોત બનાઈ; ભેરી મૃદંગ દામ દુરંદમ નીયત ફેર નિશાન બનાઈ મલી સૌ નાર સજી શણગાર સેને નિકું ગુરુરાજ વધાયે, કહે મુનિ થાનનું એસે ગમડમેં ભૂજમેં સુરિ કલ્યાણનું આયે. ગુરુ બેટન તબ સેન ચલી સબ બહુત ચીર પીતાંબર છાયઃ ચિંહું દિશિ વિશાલ સેવન કી માલા, ન્યું એ દાન ગણીજન પામે. ભલે ભલે ભેદ કીની જુગતિ સૂરિ શિરેમણિકે ગુન ગાયે,
કહે મુનિ થાન એસે ગમમેં ભૂજમેં સુરિ કલ્યાણનું આયે. ૧૯૩૩. ભીમસી માણેકે ગુરુપટ્ટાવલીને અંતે સેંધ કરી છે કે કલ્યાણસાગરસૂરિના વખતમાં ભૂજમાં પ્રથમ એમના શિષ્ય પધારેલા, જેમણે મહારાવને પ્રતિબોધ આપ્યો. એ પછી ભૂજના રાજાએ કલ્યાણ સાગરસૂરિને અન્ય દેશથી દૂતે મોકલી તેડાવ્યા હતા. ભીમસી માણેકને જે બૃહદ્ પદાવલી પ્રાપ્ત થઈ હતી તેમાં એ વિશે વર્ણન છે એમ એ નોંધમાં જણાવાયું છે. દુઃખને વિષય છે કે એ પદાવલી આજ દિવસ સુધી અપ્રાપ્ય રહી છે.
૧૯૩૪. મહારાવ ભારમલ્લજીના કુંવર ભોજરાજજી પણ આચાર્યના ભક્ત હતા. વાચક વિનય સાગરે મહારાવ ભોજરાજજીની તુષ્ટિ માટે એમની વિનતિથી ભજવ્યાકરણ સંસ્કૃત પદ્યમાં રચ્યું. ગ્રંથ પ્રશસ્તિમાં કવિ જણાવે છે કે એ ગ્રંથ કલ્યાણસાગરસૂરિની આજ્ઞાથી રચાય છે.
૧૯૩૫. વા. લાવણ્યચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ માં આ પ્રમાણે ઉલ્લેખ છે. ચાણક્ય જ મા કમૃતિ નપતિ વ્રતવંદ્યાદિપાદ છે આ પરથી જણાય છે કે મહારાવ ભોજરાજજી અને જામનગરના જામ લાખાજી એ બન્ને આચાર્યના ભક્તો હતા. જામનગરમાં જામ વિભાજી પછીના રાજાઓ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #470
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ સતાજી, જશાજી અને લાખાજી કલ્યાણસાગરસૂરિના સંપર્કમાં આવ્યા હતા. એમના નામોલ્લેખ તત્કાલીન ગ્રંથ અને શિલાપ્રશસ્તિઓમાંથી સવિશેષ મળી આવે છે. એમના મંત્રીઓ વર્ધમાન–પદ્ધસિંહ શાહ, નગરશેઠ રાયશીશારુ આચાર્યના અનન્ય ભક્ત હતા એ વિશે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. રાયશીશાહે રાજકોટમાં પણ કેટલાક ધર્મકાર્યો કર્યા તે પરથી અનુમાન થાય છે કે ત્યાંના ઠાકોર વિભાજી કલ્યાણસાગરસુરિના સમાગમમાં આવ્યા હશે. પ્રતિષ્ઠા લેખે
૧૯૩૬. કલ્યાણસાગરસૂરિના અનેક પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ થાય છે. એમના ઉપદેશથી દક્ષિણાપથને બાદ કરતાં સમગ્ર ભારતવર્ષમાં હજારો જિનબિંબની પ્રતિષ્ઠાઓ થઈ હતી. ઉપલબ્ધ લેખોને ટુંકસાર અહીં વિવક્ષિત છે : ૧૬૬૭ (૧) વૈશાખ વદિ ૨ ને ગુરુવારે સુધર્માચ્છીય ભટ્ટારિક જયકીર્તિસૂરિના ઉપદેશથી બુરહાન
પુરવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતીય સોકાકા સુત સે નાપા સુભાર્યા હીરબાઈ ત હમજી ભા. અમરાદે સુ સેની વિમલે વિપરિવાર સહિત શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છશ આચાર્ય કલ્યાણસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી એવો લેખ ભાંડકના જિનાલયની પાષાણુ
પ્રતિમા ઉપર છે. ૧૬૭૧ (૧) વૈશાખ સુદી ને ગુરુવારે ? લેઢગેત્રીય કુંવરપાલ અને સેનપાલે આગરામાં બંધાવેલાં શ્રી
શ્રેયાંસનાથ જિનમંદિરની પ્રતિષ્ઠા આચાર્યના ઉપદેશથી થઈ શ્રી વીર પ્રભુનાં જિનાલયની પ્રતિષ્ઠા પણ એ વખતે જ થઈ પરંતુ તેને લેખ ઉપલબ્ધ થતો નથી. (૨) વૈશાખ સુદી ૩ ને શનિવારે ઉક્ત પ્રતિષ્ઠાને દિવસે જ ઉક્ત બને બધાએ સાડાચારસો જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ પ્રસંગના કેટલાક લેખો માટે જુઓ. “અંચલગચ્છીય લેખસંગ્રહ.” (૩) લખનૌનાં શ્રી શાંતિનાથ જિનાલયના એ પ્રસંગના લેખમાં શ્રી શાહજહાં વિજય રાજે એમ જણાવાયું છે. સં. ૧૬૭૧ માં આગરાના રહેવાસી ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય અગ્રણી વંશીય સં. ઋષભદાસના પુત્રો સંઘાધિપ કુંવરપાલ અને સોનપાલે શ્રી અનંતનાથબિંબની પ્રતિષ્ઠા કરી. (૪) પટણાનાં વિશાલ જિનમંદિરમાં મૂલનાયકની પાષણ મૂર્તિ પર પણ એવો જ લેખ છે. સં. ઋષભદાસ ભાર્યા રેખશ્રીના પૌત્રો સંઘરાજ, રૂપચંદ, ચતુર્ભુજ, ધનપાલને તેમાં ઉલ્લેખ છે. એ જિનાલયની અન્ય પાષણમૂતિઓ પર પણ એવા જ લે છે. શ્રી પદ્મપ્રભુનાં જિનબિંબ પર વિશેષમાં સં. ઋષભદાસના બંધુ પ્રેમના પૌત્ર સંગને સં. સાંજે એમ ઉલેખ છે. શ્રી વાસુપૂ. યબિંબ પર પ્રેમન, તેની ભાય શક્ઝાદે તથા તેમના પુત્રો ખેતસી અને નેતસીનો ઉલ્લેખ છે. શ્રી વિમલનાથબિંબ પર પ્રેમનાં કુટુંબના એજ નામો ઉપરાંત
સીની ભાર્યા ભક્તાદેના નામને પણ ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વબિંબ પર જણાવાયું છે કે સઘપતિ કુરપાલ અને સોનપાલે પિતાની માતાના પુણ્યાર્થી એ બિંબ ભરાવ્યું. (૫) અયોધ્યામાં શ્રી અનંતનાથ જિનાલયની પાષાણ પ્રતિમા પર આવા મતલબને લેખ છે : સં. ૧૬૭ ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લેઢાગોત્રીય, ગાણીવંશીય સા રાજપાલ ભાર્યા રાજશ્રી. તેમના પુત્ર સં. ઋષભદાસ ભાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૪૮
અંચલગરછ દિગ્દર્શન
શ્રાવિકા રેખશ્રી. તેમના પુત્ર કુંવરપાલ, સોનપાલ, તેમના પુત્ર સં. સંધરાજ, સં. રૂપચંદ, સં. ચતુર્ભુજ, સં. ધનપાલાદિ સહિત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી વીર જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૬) મિર્ઝાપુરનાં પંચાયતી મંદિરની શ્રી આદિનાથની ધાતુમતિ પર કુંવરપાલ અને સેનપાલના વલિ બંધુ દુનીચંદના નામને આ પ્રમાણે ઉલેખ છે : ઘાનુકવર સુવિચ પુuથા उपकाराय. (૭) આગરાનાં દિગંબર મંદિરની શ્રી વાસુપૂજ્ય પ્રતિમા પર પ્રેમન, તેની ભાર્યા શક્તાદે, તેના પુત્ર ભટ્ટદેવ તેની ભાર્યા મુક્તાદે તથા તેમના પુત્ર રાજાના નામનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રીસુપાશ્વ પ્રતિમા પર પ્રેમનના પૌત્ર કલ્યાણદાસનો ઉલ્લેખ છે. એ મંદિરની શ્રી નેમિનાથ પ્રતિમા ગાધી શેત્રીય સાઘાણી વંશીય સા ગોલ અને સા રાહુએ પ્રતિષ્ઠિત કરી. એ મૂર્તિના મસ્તક પર પ્રતિસાદ શ્રી વિજયરાજે એમ લખેલું છે. એ મૂર્તિની બન્ને બાજુએ તથા પાછળના ભાગમાં આ મતલબને લેખ છે. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ને શનિવારે રોહિણી નક્ષત્રમાં ગાંધીગેત્રીય, સાઘાણી વંશીય સાઇ પદમા ભાર્યા પદમલદે, તેમના પુત્ર સા. સોચા ભાયી સચદે, તેમના પુત્ર સાવ ગોલ ભાય કે સરદે, સાવ રાહુ ભાર્યા રવિવદે, ગેલ પુત્ર સેહનપાલ, રાહુ પુત્ર શ્રીકરણ, વૃદ્ધ ભ્રાતા સાવ ખેતસી, સા૦ લાવાલ, સા. ખેતસી પુત્ર સા અમીપાલ સા. રાજપાલ. શ્રી નેમિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી. (૮) લખનૌનાં શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમાની ચરણચોકી ઉપર ૧૨ પંક્તિને વિસ્તૃત લેખ છે. તેમાં કુરપાલ અને સેનપાલના માતા-પિતાનો ઉલ્લેખ છે. મસ્તકના ભાગમાં “પાતિસાહ સવાઈ શ્રી જહાંગીર સુરત્રાણ” છે. અને પ્રથમ ૮ પંક્તિઓમાં જહાંગીરના અનેક વિશેષણ અને ગુણોનું વર્ણન છે, જે વાંચનીય છે. આવું વર્ણન ભાગ્યે જ પ્રતિમા લેખોમાં હેય છે. એ જિનાલયની શ્રી અજિતનાથની પ્રતિમા પર સંઘપતિના વાશોનાં અનેક નામો છે. શ્રી સંભવનાથ પ્રતિમા પર પણ એવો જ લેખ છે. તેમાં સં. ઋષભદાસને વિમલાદ્યાદિ સંધકારક” અને તેના બન્ને પ્રતાપી પુત્રોને શત્રુંજય, સમેતગિરિ આદિના સંઘ કારક કહ્યા છે. એમના પુત્રો સંઘરાજ, રૂપચંદ પૌત્રો ભૂધરદાસ, સૂરદાસ, શિવદાસ, પૌત્રી પદ્મશ્રી ઈત્યાદિનાં નામોને પણ લેખમાં ઉલ્લેખ છે. શ્રી અભિનંદન જિનબિંબ પર પણ એવો જ લેખ છે. તેના મસ્તક ભાગ પર “પાતિસાહ અકબર જલાલુદ્દીન સુત્રાણાત્મક પાતિસાહ શ્રી જહાંગીર વિજયશ” એમ લખેલું છે. શ્રી અકબજિનબિંબ, શ્રી વિહરમાન પ્રભુબિંબ, શ્રી પપ્રભુબિંબ પર પણ વિસ્તૃત લેખે છે, જેમાં તેમના કુટુંબીજનોના નામોના ઉલ્લેખો છે. એ બધાં બિંબે પર મસ્તક ભાગ પર જહાંગીરના નામનો ઉલ્લેખ છે. (૯) જયપુરનાં નવા મંદિરની પાષાણ પ્રતિમા પર આવા મતલબને લેખ છે: સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ને શનિવારે રોહિણી નક્ષત્રે આગરાવાસી, ઉપકેશ જ્ઞાતીય, લેકાગોત્રીય, ગા વંશીય સં. કંરપાલ અને સોપાલે પિતાના નેકર હરદાસના પુણ્યાર્થે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૦) આગરાનાં ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયની પાષાણુ મૂર્તિ પર આ મતલબનો લેખ છેઃ સ, ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩, આગરાવાસી ઉસવાલ જ્ઞાતીય ચેરડિયા ગોત્રીય સાહ....,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
પુત્ર સારા હીરાનંદ ભાર્યા હીરાદે પુત્ર સાજેઠમલે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં કહેલો હીરાનંદ એજ સંઘપતિઓને નેકર હરદાસ સંભવે છે. (૧૧) જ્યપુરના શ્રી સુપાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર પ્રેમન અને તેના પુત્રો, પૌત્રોને ઉલ્લેખ છે. (૧૨) અજમેરનાં શ્રી ગોડી પાર્શ્વ જિનાલયની પંચતીથી પર સંધપતિ કુરપાલ–સેનપાલના માતા-પિતા ઉપરાંત કુરપાલના પુત્ર દુર્ગાદાસ અને તેની ત્રણ પત્નીઓ સીલા, નકા, રથાનો પણ નામોલ્લેખ છે. શ્રી મુનિસુવ્રત ભગવાનની એ પ્રતિમા શ્રાવિકા કપૂરાના પૂજનાથે પ્રતિષ્ઠિત કરાવવામાં આવી એમ પણ તે લેખમાં કહેવાયું છે. શ્રાવિકા ઉપૂરા એ કેણ હશે એ અનુમાનને વિષય છે. (૧૩) ઉક્ત એતિહાસિક પ્રતિષ્ઠા વખતે કાંકરીઆ ગાત્રીય સારુ રણધીર અને તેની ભાર્યા યાદેએ પણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી એમ જયપુરનાં વિજયગછીય મંદિરની પંચતીથીના લેખ
દ્વારા જાણી શકાય છે. ૧૬૭ર. (૧) વૈશાખ સુદી ૩ ને ગુરુવારે સં. એનપાલના પુત્ર સં. રૂપચંદની રૂપત્રી, કામા, કેસર એ
ત્રણે ભાર્યાઓ પિતાના પતિ પાછળ સતી થઈજેનો પાળિયે અમદાવાદના દૂધેશ્વરની ટાંકી પાસેના એક કુવાના થાળામાં મૂકવામાં આવ્યો છે. એ આરસના પાળિયા પર લેખ છે, જેમાં જહાંગીર અને કુરપાલ અને સેનપાલના નામો પણ ઉલ્લેખ છે, જે અંગે ઉલ્લેખ થઈ
ગયો છે. ૧૬૫. (૧) વૈશાખ સુદી ૩ ને બુધવારે જામનગરના લાલન ગોત્રીય સં. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ
પર શ્રી શ્રેયાંસનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, જેની શિલા-પ્રશસ્તિ અંગે આગળ વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયો છે. જિનાલયના મૂળ લેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખક ૩૧૦, મૂલનાયકજીની પ્રતિમાના લેખ માટે, લેખાંક ૩૧૧. (૨) વૈશાખ સુદી ૧૭ ને શુક્રવારે શ્રીશ્રીમાલય જ્ઞાતીય અમદાવાદવાસી, સાહ ભવાન ભાર્યા, રાજલ પુત્ર સાહ ખીમજી અને સુપજીએ શત્રજયગિરિ પર ચતુમુર્ખ જિનાલય બંધાવ્યું એમ શત્રુંજયગિરિ પર મૂલનાયકની ટુંકના ઈશાન ખૂણાના ચતુર્મુખ જિનાલયના શિલાલેખ દ્વારા
જાણી શકાય છે. ૧૬૭૬. (૧) વૈશાખ સુદી ને બુધવારે સં. વર્ધમાન–પદ્મસિંહ શાદે જામનગરમાં શ્રી શાંતિનાથ પ્રમુખ
૫૦૧ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. અને જામનગરનાં શ્રી શાંતિનાથ જિનાલયમાં તેમને
પ્રતિષ્ઠિત કરી, મૂળ શિલાલેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૨. ૧૬૭૮. (૧) વૈશાખ સુદી ૫ને શુક્રવારે સં. વર્ધમાનશાહે શત્રુંજયગિરિ પર શ્રી શાંતિનાથ જિના
લયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા લેખ માટે જુઓ: “ અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૨, ૫૭, ૫૦૮. આ પ્રતિષ્ઠા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ જિનબિંબો શત્રુંજયગિરિની મૂલ ટૂંકની ભમતીની દેરીઓમાં પણ ઘણી જગ્યાએ છે, જામનગરનાં જિના
લયમાં સવિશેષ છે. ૧૬૮૧. (૧) આવાઢ સુદી ૭ને રવિવારે દ્વીપ બંદરવાસી ઉપકેશ જ્ઞાતીય સહ સહસકિરણ સુત સાહ
૫૭
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #473
--------------------------------------------------------------------------
________________
૫૦
અચલગચ્છ દિન સહજમલ સુત તેજપાલે (ખંભાતના) અકબરપુરના ઉપાશ્રયમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી,
એમ ખંભાતના શ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. ૧૬૮૩, (૧) મહા સુદી ૧૭ ને સોમવારે શ્રીશ્રીમાલી જ્ઞાતીય, અમદાવાદના મંત્રીશ્વર ભંડારીજીના વંશમાં
છઠ્ઠી પેઢીમાં થયેલી સુશ્રાવિકા હીરબાઈએ શત્રુંજયગિરિ પર ભંડારીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો અને અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ જીર્ણોદ્ધારની પ્રશસ્તિ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૫. આ પ્રશસ્તિ વિશે આગળ સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા છીએ. (૨) જેઠ સુદી ૬ ને ગુરુવારે, પુષ્ય નક્ષત્ર, સાંભરપુરવાસી, એસવંશીય ગોખરૂ ગોત્રીય શ્રીરાજ પુત્ર રાંટા પુત્ર શ્રીવંત પુત્ર પદ્ધસિંહે, ભાર્યા શાતાગદે, પુત્ર કીકા પુત્ર શ્રીપતિ, અમરદેવ, શ્રીપતિ
તાહિજદ પુત્ર ઉભયચંદ્રાદિ સહિત શ્રી પદ્મપ્રભ જિનબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ મૂર્તિ શત્રુંજયગિરિની મૂળ ટૂંકની ભમતીમાં વિદ્યમાન છે. લેખના શિરભાગ પર મોટા અક્ષરે “શ્રી અંચલગચ્છે” એમ લખ્યું છે. (૩) એજ દિવસે સા પદ્ધસિંહ કારિત પ્રતિષ્ઠા વખતે શ્રીશ્રીમાલી પરીક્ષ સેનજીએ શ્રી ચંદ્રપ્રભ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી એમ ખેડાના શ્રી ભીડભંજન પાશ્વ જિનાલયની ધાતુ પ્રતિમાના લેખ દ્વારા જાણી શકાય છે. (૪) સંભવિત રીતે એજ પ્રતિષ્ઠા વખતે લાછી શ્રીમલે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું. આ પાષાણુમતિ શત્રુંજયગિરિ પર મુખ્ય ટુંકની ઉત્તર દિશા તરફની ભમતીની દેરીમાં
વિદ્યમાન છે. ૧૬૮૬. (૧) ચિત્ર સુદી ૧૫ ના દિવસે દક્ષિણ દેશમાં આવેલા દેવગિરિ નગરના રહેવાસી, શ્રીમાલી
જ્ઞાતીય, લઘુશાખીય સા. તુકછ ભાર્યા તેજલદેના પુત્ર સા. હાસુજીએ પોતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વિષ્ણુછ ભાય વચ્છાદે, સા. દેવજી ભાર્યા દેવલદે, પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુંઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત સિદ્ધાચલની યાત્રા કરી અને અબદુ-આદિનાથના મંદિરના મંડપને કેટ સહિત પુનઃ ઉદ્ધાર પ્રાયઃ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી કરાવ્યો. જીર્ણોદ્ધારની શિલાપ્રશસ્તિમાંથી ગચ્છનું અને આચાર્યનું નામ છેકી નાખવામાં આવ્યું છે કિન્તુ તેમાં
રાત શબ્દ છે. જે અંચલગચ્છીય લેખોમાં બધે હોય છે. બીજું, એ અરસામાં કલ્યાણસાગરસૂરિને વિહાર પાલીતાણા તરફ સવિશેષ હતા. ત્રીજું, મૂળ જિનાલય અંચલગચ્છ પ્રવર્તક આર્યરક્ષિતરિના શિષ્ય જયસિંહરિના ઉપદેશથી સં. ૧૨૪૮માં રત્નપુર (ભિન્નમાલ પાસે)ના ગાંધીઓએ બંધાવ્યું છે, જુઓ છે. ભાંડારકરનો સને ૧૮૮૩-૪ને રીપોર્ટ. અંચલગષ્ઠીય જિનાલયને આહાર અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી થયો હોય એ સંભવિત છે મૂળ લેખ માટે જુઓ “એપિઝાકિઆ ઈન્ડિકા” વ. ૨, પૃ. ૭૨. ડૉ. બુદૂલર સંપાદિત. એ લેખ આએિલેજીકલ સર્વેના હેત્રી કાઉન્સેસે ને છે. વિશેષ માટે જુઓ અંચલગચ્છીય
લેખસંગ્રહની પ્રસ્તાવના. ૧૭૦૨. (૧) માગશર સુદી ૬ ને શુક્રવારે દીવબંદરવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય, નાગરગેત્રીય, મંત્રીશ્વર વિમલ
સંતાનીય મંત્રી કમલસી પુત્ર મંત્રી છવા પુત્ર મંત્રી પ્રેમજી, મંત્રી પ્રાગજી, મંત્રી આણંદજી પુત્ર કેશવજી પ્રમુખ પરિવાર સહિત પોતાના પિતા મંત્રી છવાના શ્રેયાર્થે શ્રી આદિનાથ જિન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #474
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
કપ બિંબ ભરાવ્યું, ચતુર્વિધ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. આ લેખ પાલીતાણામાં માધવલાલ ધર્મ
શાળાનાં શ્રી સુમતિનાથ જિનાલયની ધાતુમૂર્તિ પર છે. ૧૭૧૮. (૧) શ્રાવણ વદિ ૫ ને ગુરુવારે સુરત બંદરવાસી શ્રાવક વીરજી તથા સં. રામજી સવારે ધમ.
મૂર્તિરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. તેમના પુત્ર રતનમાલનો પણ લેખમાં ઉલ્લેખ છે. આ પાદુકાઓ હરિપુરામાં ભવાનીના વડની પાસેના અંચલગચ્છના ઉપાશ્રયમાં છે. આ લેખમાં દર્શાવેલા દિવસ પછી આચાર્યનું સ્વર્ગગમન થયું હોવાનું સ્પષ્ટ છે. ઉદયસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ કલ્યાણસાગરસૂરિ રાસમાં આચાર્યનું મૃત્યુ સં. ૧૭૧૮ના વૈશાખ સદી. દિવસે દર્શાવાયું છે તે વિચારણીય છે. ૧૯૩૭. ઉપર્યુક્ત લેખો ઉપરાંત કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી અસંખ્ય મૂર્તિઓ પરના અધૂરા લેખે પ્રકાશમાં આવ્યા છે. ઉદાહરણાર્થે સુરતના ગોપીપુરાના શ્રી સંભવનાથ જિનાલયની ધાતુપ્રતિમા પર આ પ્રમાણે લેખ વંચાય છે
संवत् १६ () २ वर्षे वैशाख वदी...गुरौ अंचलगच्छे श्री धर्ममूर्तिसूरि...श्री कल्याण તાજૂળમુ....!
એ જિનાલયમાં બાજે એક લેખ પણ એ પ્રમાણે જ ઉપલબ્ધ થાય છે : संवत् १६......वर्षे वैशाख वदी २ गुरौ श्री अंचलगच्छे श्री धर्ममूर्तिसूरि सं० શ્રી કલ્યાણ સૂરિના... | ૧૯૩૮. રાધનપુરના શ્રી આદીશ્વર જિનાલયની પંચતીથી પર આ પ્રમાણે ખંડિત લેખ પ્રાપ્ત થાય છે
संवत् १६...वर्षे वैशाख शुदि १२ सोमे उसवाल ज्ञातीय बृहद् शाखायां मुं(भ) बेरीयागोत्रे म. जसवंत भार्या पुराई तत्पुत्र...गोषा लखा मना तत्पुत्र सुश्रावकेन धर्मधुरंधर...सूराकेन भा० सूरमदे युतेन श्रीमदंचलगच्छे युगप्रधान धर्ममूर्तिसूरीणां श्री कल्याणसागरसूरीणामुपदेशेन श्री धर्मनाथबिंब कारितं स्वश्रेयसे प्रतिष्ठितं श्री संघेन अहमदावादे ।
૧૯૩૯. પટણા પાસેના કુતુહાના દિગંબર જૈન મંદિરની પાષાણની ખંડિત મૂર્તિ પર પૂરણચંદ્ર નાહરે આ પ્રમાણે લેખ વાંચ્યો છે: સંવત્ ૧૬૭૨ મનાવાતવ્ય.....સચાણાસાગરસૂરિ ............ આ લેખ સંઘપતિ કુંવરપાલ અને સોનપાલે સં. ૧૬ ૭૧ના વૈશાખ સુદી ૩ને શનિવારે કરાવેલી પ્રતિછાને છે એ ચોક્કસ છે. આવા બીજા પણ ઘણું લેખો પાછળથી નેંધાયા છે, જે “અંચલગચ્છીય લેખ સંગ્રહના બીજા ભાગમાં પ્રકાશિત કરવાની ધારણા છે. આ બધા લેખોની ઐતિહાસિક ઉપયોગિતા ખૂબ હોઈને તે બધા પ્રકાશમાં આવે એ ઈચ્છનીય છે. શિલાલેખો અને પ્રતિષ્ઠાલેખો દ્વારા આચાર્યને વિહાર, શિષ્ય સમુદાય, ભક્ત શ્રાવકગણ અને ધર્મકાર્યો ઈત્યાદિ અંગે વિશદ્ પ્રકાશ પાથરી શકાય છે, અને એ રીતે ઈતિહાસની પ્રમાણભૂત કડીઓ મેળવી શકાય છે. ગ્રંથકાર કલ્યાણસાગરસૂરિ
૧૯૪૦. કલ્યાણસાગરસૂરિ સમર્થ પટ્ટધર, પ્રભાવક આચાર્ય અને સફળ ઉપદેખા ઉપરાંત ઉરચકોટિના ગ્રંથકાર પણ હતા. ગચ્છનાયકની ભારે જવાબદારી વહન કરવાની સાથે એમણે ' ગ્રંથરચનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #475
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન પેપર પણ ઘણો સમય વિતાવ્યો, જે દ્વારા એમના વિદ્યાવ્યાસંગ અને પાંડિત્ય સચિત થાય છે. અહીં એમના ગ્રંથને સંક્ષિપ્ત ઉલેખ પ્રસ્તુત છે--
(૧) શાંતિનાથ ચરિત્ર: જુઓ પદાવલી પૃ. ૩૫૧ અ. સોમચંદ ધારસી. (૨) સુરપ્રિય ચરિત્રઃ જુઓ પદાવલી પૃ. ૩૫૧ અ. સેમચંદ ધારસી. (૩) જિનસ્તોત્રોઃ એ સ્તોત્રોની ચિત્રબદ્ધ પ્રતો અનેક હતી. (૪) વીસ વિહરમાન સ્તવનઃ આદિ–“શ્રી સીમંધર સાંભલઉ એક ગોરી અરદાસ.” (૫) અગડદત રાસ : જુઓ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૪૬૭.
(૬) પાર્શ્વનાથ સહસ્ત્રનામ : અપરનામ પાર્શ્વનામાવલી. ૧૫. સંસ્કૃત શ્લેક પરિમાણની આ કૃતિ અનેક ભંડારમાં છે. સં. ૧૬૯૬ માં ખેરવાના સ્થાલગોત્રીય શ્રેષ્ઠી ઈશ્વરે કાઢેલા ગેડીઝના સંઘમાં આ સ્તુતિ કવિએ કરેલી. શ્રી પાર્શ્વ પ્રભુનાં હજાર નામ કવિએ આપ્યાં છે. આ પ્રકારની કૃતિઓ જેન સાહિત્યમાં ગણીગાંઠી જ છે.
(૭) પાર્શ્વનાથ અષ્ટોત્તરશત નામ : જુઓ પ્રો. વેલણકરનું સૂચિપત્ર જિ. ૨. પૃ. ૨૪૪.
(૮) મિશ્રલિંગ કોશ : અપરના લિંગાનુશાસન-લિંગ નિયમિશ્ર લિંગ નિર્ણ. પોતાના શિષ્ય વિનયસાગર માટે સંસ્કૃતમાં આ વ્યાકરણ ગ્રંથ લખ્યો. એક કરતાં વધારે લિંગના એટલે કે જાતિનાં નામોની સૂચિ ગ્રંથમાં છે.
(૯) મિશ્ર લિંગ કોશ વિવરણઃ જુઓ . બુલરનો ૬ છેરિપોર્ટ નં. ૭૬૨.
(૧૦) માણિયસ્વામી સ્તવન : ૧૮ સંસ્કૃત શ્લોકમાં કુલપાકનાથ ઋષભદેવની કવિએ વિવિધ છંદમાં સ્તવના કરી છે. હૈદરાબાદના આલેરગામની પાસે કુલ્યાક ગામની બહાર ભરત ચક્રવર્તીએ બંધાવેલ મનાતા આ જિનાલયની કલ્યાણસાગરસૂરિએ યાત્રા કરેલી. લીલા માણેકમાંથી પ્રતિમા તૈયાર થઈ હેઈને તે માણિજ્યસ્વામી તરીકે પ્રસિદ્ધ થઈ. કર્ણાટકના રાજા શંકરગણે પ્રતિમાને પ્રસ્થાપિત કરી, તેની પૂજા માટે ૧૨ ગામો આપ્યાં. તેના અભિષેક જલથી કલ્યાણમાં મરકી શાંત થઈ.
(૧૧) સંભવજિન સ્તવનઃ ૧૨ સંસ્કૃત શ્લેકમાં સુરતના શ્રી સંભવનાથની સ્તવનારૂપે. (૧૨) સુવિધિનાથ જિન સ્તવન : ૬ સં. લે. સિતેતરપુરના સ્વામી શ્રી સુવિધિનાથની સ્તવનારૂપે. (૧૩) શાંતિનાથ જિન સ્તવનઃ ૧૩ સં. શ્લે. નવાનગરના શ્રી શાંતિનાથની સ્તવનારૂપે. (૧૪) શાંતિનાથ જિન સ્તવનઃ ૧૯ સં. શ્વે. કવિએ કર્તા તરીકે શુભસાગર નામ આપ્યું છે. (૧૫) અંતરિક્ષ પાર્શ્વનાથ સ્તવન : ૮ સં. લે. વિદર્ભના શરપુરનાયકની સ્તવનારૂપે. (૧૬) ગૌકિક પાશ્વષ્ટક : ૧૦ સં. લે. મરુદેશના પ્રસિદ્ધ તીર્થનાયકની સ્તવનારૂપે. (૧૭) દાદા પાર્શ્વનાથ સ્તવનઃ ૯ સં. શ્વે. વડોદરાના શ્રી દાદા પાર્શ્વનાથની સ્તવનારૂપે. (૧૮) કલિકુંડ પાર્શ્વષ્ટકઃ ૯ સં. લે. કલિકુંડનાયક શ્રી પાર્શ્વપ્રભુની સ્તવનારૂપે.
(૧૯) રાવણ પાર્વાષ્ટક: ૯ સં. શ્લે. અલવર પાસેના રાવણે પાર્શ્વનાથની સ્તવનારૂપે. આજે આ વિચ્છેદ તીર્થ છે. તે વખતે તેનો ભારે મહિમા હતો. અનુશ્રુતિ વર્ણવે છે કે રાજા રાવણુ અને મદદરીએ અહીં વેળુની પ્રતિમા કરાવી તેનું પૂજન કરેલું, તેનું રાવણ પાર્શ્વનાથ નામ પડ્યું. મેવાડના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #476
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ મિત્રવંશી રાણા અલ્લટ રાવલે (સં. ૯૨૨-૧૦૧૦) અલટપુર વસાવી તેમાં રાવલા પાર્શ્વનાથની સ્થાપના કરી જે રાવલા–રાવણું તરીકે કાલક્રમે પ્રસિદ્ધિ પામ્યા, એમ પણ મનાય છે.
(૨૦) ગૌડીપુર સ્તવન ઃ ૧૭ સં. . ગોડીજીના તીર્થનાયકની સ્તવનારૂપે. (૨૧) પાર્શ્વ જિન સ્તવન : ૧૦ સં. લે. કવિ પિતાનું શુભસાગર નામ આપે છે.
(૨૨) મહુર પાષ્ટક : ૧૦ સં. . વીજાપુર પાસેના મહુડી ગામ પહેલાં તીર્થરૂપે હતું. ત્યાંથી અનેક પ્રતિમાઓ નીકળી છે. મહુર પાર્શ્વનાથનું એ તીર્થ હોય એમ અનુમાન કરાય છે.
(૨૩) સત્યપુરીય મહાવીર સ્તવન : ૨૨ સં. લૈ. સારના તીર્થનાયકની સ્તવનારૂપે. કનોજના રાજાએ વિક્રમના ૧૩મા સૈકામાં આ તીર્થની સ્થાપના કરી હતી એમ મનાય છે.
(૨૪) ગેડી પાર્શ્વનાથ સ્તવન ઃ ૧૧ . . કવિને એમના પર અપૂર્વ શ્રદ્ધા હતી. (૨૫) વીરાણકઃ ૯ સં. લે. પ્રાયઃ આબૂ તીર્થનાયકની સ્તવનારૂપે.
(૨૬) લેડરું પાર્શ્વનાથ સ્તવન : ૧૩ સં. લે. પાતાળમાંથી ધર્મેન્દ્ર પ્રતિમા લેવલે પણ અધિ. ઠાયક દેવ તેને પાતાળમાં લઈ જવા ઈચ્છતો હતો. તેથી પ્રતિમા લેતી હતી, અને લાડણ પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ એવી આખ્યાયિકા સંભળાય છે.
(૨૭) સેરીસ પાર્શ્વષ્ટક: ૯ સં. લે. સેરિસા તીર્થનાયકની સ્તવના રૂપે. કવિ જણાવે છે કે એ પ્રતિમા નાગપુરના રાજા વડે પૂજાયેલ છે-તીર્થ નgpઘં...
(૨૮) સંભવનાથાટક: ૯ સં. લે. પ્રાયઃ સુરતમાં કવિએ સ્તવના કરી હોય.
(૨૯) ચિન્તામણિ પાર્શ્વજિનસ્તોત્ર: ૧૧ સં. . કુત્તિ જનનતા grum પક્ષ:
૧૯૪૧. કલ્યાણસાગરસૂરિએ અનેક તીર્થોની યાત્રા કરી તેની સ્તવના રૂપે સ્તુતિઓ રચી હોઇને તે તેમના વિચારો ઉપરાંત વિહાર–પ્રદેશ પણ સૂચવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તેઓ અનન્ય ભાવ દર્શાવે છે. “હું કલિડ પાર્શ્વ પ્રભુને હમેશાં ભજું છું – શ્રી રાવણ પાર્શ્વનાથને હું હમેશાં એવું છું'–વિગેરે પરથી એ વાતની પ્રતીતિ થાય છે. કવિ ગોડીજીને “અંચલગચ્છરૂપી વાદળ માટે મોર સમાન, કીર્તિરૂપી લતાને વધારવા માટે મેઘ સમાન' કહે છે. ચિન્તામણીજીની સ્તુતિમાં કવિ વર્ણવે છે– વિશ્વના લોકોને સંજીવન આપનાર ચિન્તામણિ પ્રભુને મેં નીરખ્યા. પ્રભો ! તેથી મને શક્રેન્દ્રની અને ચક્રવતિની સંપત્તિ પ્રાપ્ત થઈ મુક્તિ તો મારા બન્ને હાથમાં રમતી જણાઈ; અનેક પ્રકારનું મારું મનવાંછિત સિદ્ધ થયું; દુર્દેવ–પાપ-દુનિને ભય-મારું સકલ કષ્ટ નાશ પામ્યું. '
૧૯૪૨. “પાર્શ્વસહસ્ત્ર નામ સ્તોત્રમાં કવિ વર્ણવે છે-“પરિપૂર્ણ, ધ્રુવ, નિરાવરણ, ઉત્કૃષ્ટ અને સર્વ દ્રવ્ય દર્શક જ્ઞાન, જે પાર્શ્વ પ્રભુનું વિદ્યમાન છે; જેમાં તંદ્રાનું સુખ નથી. પરંતુ અનંત, ઉત્તમ સુખ વતે છે, તે પ્રભુ શ્રદ્ધા કરવા યોગ્ય છે–તે આરાધવા યોગ્ય છે અને હમેશાં તે જ ધ્યાન યોગ્ય છે. તારા સ્તંત્ર વડે સેંકડો દોષોથી આકુલ એવી મારી જીભને હું પવિત્ર કરું છું, એ જ આ મિથ્યા સંસારમાં પ્રાણીઓના જન્મનું સાકલ છે.” એ સ્તંત્રના કેટલાક શ્લોકો સમદશી આચાર્ય હરિભદ્ર અને હેમચંદ્રાચાર્યની પ્રસિદ્ધ ઉક્તિઓની ઝાંખી કરાવે એવા છે, જુઓ –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #477
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન आत्मभूः शंभवो विष्णुः केशवः स्थविरोऽच्युतः ।
परमेष्ठि विधिर्धाता श्रीपति गलंछनः । ૧૯૪૩. શબ્દચાતુર્ય સાથે વાકચાતુર્યના કેટલાંક ઉદાહરણો અહીં ઉદધૃત કરવા યોગ્ય છે? કવિ એક પદ્યમાં કહે છે-“તારાં ચિત્તમાં હું આવું એ વાત જ મુશ્કેલ છે. પરંતુ જે મારાં ચિત્તમાં તું આવતો હોય તો મારે બીજા કોઈ દેવનું કામ જ નથી.”
૧૯૪૪. કવિનીપ્રભુ પ્રત્યેનો ઉત્કટ ભક્તિને એમની કૃતિઓ સુંદર વાચા આપે છે, જુઓ –મારાં બને નેત્રોમાં તારા મુખને આશ્રય લેવાથી, ઉત્પન્ન થયેલા હર્ષાશ્રુ વડે તું અન્ય દેવોના દર્શનથી ઉત્પન્ન થયેલ મેલને ધોઈ નાખ.” “હમેશાં હપૂર્વક મારા બને નેત્રો તારા મુખના સંગી થાઓ! બન્ને હાથે તારી સેવા કરવા ઉઘુક્ત બને! અને બન્ને કર્ણ તારા ગુણ શ્રવણમાં રક્ત રહો ! ” “ભવ્ય જીવોને આનંદ આપનાર, પ્રભો ! તારે હું સદેદિત કિંકર છું. તારા ચરણને આધાર છે તેથી જ મને નિરંતર શાંતિ મળી રહે છે.”
૧૯૪૫. કવિની ઉક્તિ જો જ્ઞાન ધોરું દ્વારા એમની જ્ઞાનપિપાસા પ્રતીત થાય છે. આ બધું એમની સર્વતોમુખી પ્રતિભાને સ્કૂટ કરે છે. કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરવાનું નિર્મિત ન હોત તો તેઓ પ્રતિભાશાળી સાહિત્યકાર તરીકે કાતિ પ્રાપ્ત કરત એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. એમનું શિષ્ય-મંડળ પણ એવું જ સાહિત્યસેવી હતું, જેમાં વિનયસાગરજી, દેવસાગરજી વિગેરે નામો ઉલ્લેખનીય છે. કવિના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ પણ એ તારામંડળના તેજસ્વી સિતારા હતા, જેમને વિશે પાછળથી નોંધીશું. સ્વર્ગ ગમન
૧૯૪૬. પદાવલીમાં જણાવાયું છે કે આચાર્ય સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ ના દિને સૂર્યોદયવેળાએ શુભ ધ્યાનપૂર્વક ભૂજમાં દેવગતિ પામ્યા. પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ, રત્નસાગરજી સમેત વિશાળ પરિવારથી વિંટળાયેલા આચાર્યની જગÇશાહે ઘણી ભક્તિ કરી હતી. સંઘે સૂરિની શાનદાર અંત્યેષ્ટિ ક્રિયા કરી, જગડૂશાહે પ૦૦૦ મુદ્રિકા ઉછાળીને યાચકને દાન આપી અને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. ત્યાં અમરસાગરસૂરિને ગચ્છનાયકપદે અભિયુક્ત કરવામાં આવ્યા, જેમના ઉપદેશથી સં. ૧૭૨ માં કલ્યાણસાગરસૂરિને સ્તુપ બંધાયો અને તેમાં તેમની ચરણપાદુકા પ્રસ્થાપિત થઈ
૧૯૪૭. પટ્ટાવલીની બાબતે બ્રાંત હોવા સંબંધે ઉલેખ થઈ ગયો છે. ગચ્છનાયકનાં મૃત્યુ સંબંધક વર્ણન પણ સંશોધનીય છે. વાસ્તવમાં તેઓ સં. ૧૭૧૮ ના વૈશાખ સુદી ૩ના દિને વિદ્યમાન હતા અને તેમના ઉપદેશથી સં. ૧૭૧૮ ના શ્રાવણ વદિ ૫ ને ગુરુવારે સુરતવાસી શ્રાવક વીરજી અને રામજીએ હરિપુરાના અંચલગચ્છીય ઉપાશ્રયમાં ધર્મમૂતિયુરિની ચરણ પાદુકા સ્થાપી. જુઓ–મણલાલ બારભાઈ વ્યાસ કૃત “શ્રીમાળી વાણુઆઓના જ્ઞાતિભેદ.” આમ થવાનું કારણ તત્કાલીન પ્રવર્તમાન ગુજરાતી અને કચ્છી સંવત વચ્ચેનો ભેદ પણ હેય. ગમે તેમ છે પરંતુ એટલું ચોક્કસ છે કે તે સમયમાં થઈ ગયેલા અન્ય ગચ્છના આચાર્યો હીરવિજયસૂરિ, જિનચંદ્રસૂરિના જીવન વિશે કડીબદ્ધ માહિતી સંપ્રાપ્ત છે ત્યારે કલ્યાણસાગરસૂરિ વિશે અનેક સંદિગ્ધતાઓ પ્રવર્તે છે, જે ઇતિહાસ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ અને ગ૭ભક્તિની ઉદાસિનતાને સૂચક છે.
૧૯૪૮. સેમસાગર, શુમસાગર, શિવોદધિસૂરિ, શિવસિલ્વરાજ ઈત્યાદિ માનાહ અભિધાનેય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #478
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
૪૫૫ સંબોધાયેલા અને જંગમતીર્થ, જગદ્ગુરુ, યુગપ્રધાન, યુગવીર એવાં ગૌરવાન્વિત બિરુદથી નવાજાયેલા કલ્યાણસાગરસૂરિ આ ગચ્છના ઈતિહાસમાં મહાન કારકિર્દી સ્થાપી ગયા છે. હીરવિજયસૂરિ અને જિનચંદ્રસૂરિની જેમ એમની મૂર્તિઓ પણ આજે અનેક ગુરુમંદિરોમાં ભાવથી પૂજાય છે. એમણે ગચ્છનું સંગઠ્ઠન એવું તે સુદઢ છ્યું કે એમની પ્રતિભાની અસર પછીના સૈકાઓમાં પણ પૂર્વવત રહી. ત્રણેક શતાબ્દી પછી પણ ગષ્ણવ્યવસ્થા અને તેની આધ્યાત્મિક પ્રવૃત્તિ પર કલ્યાણસાગરસૂરિના નામનો પ્રભાવ અપૂર્વ છે. એ મેધાવી આચાર્યનું નામ આજે પણ અંચલગચ્છના અબ્યુદય માટે પ્રેરણાસ્ત્રોત સમું છે અને સદાદિત રહેશે. એ જ એમની વિરાટ પ્રતિભાને મહાન અંજલિ છે. વા. લાવણ્યચંદ્રના શબ્દોમાં કહીએ તો –
तैः सिक्ताः स्वीय पट्टे वर विनय झुषः शास्त्रसारार्थविज्ञ । लाखाख्य प्रौढ भोज प्रभृति नरपति बीतवन्द्यांद्रिपद्माः ॥ जाता यध्धर्म वाण्या प्रतिपुरममिता संघचैत्य प्रतिष्ठा । ते कल्याणाधिसूरीश्वर.गणगुरवो जज्ञि धैर्य धुर्याः ॥ ४॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #479
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૧૯૪૯. મેવાડ દેશ અંતર્ગત ઉદયપુર નગરમાં શ્રીમાળી જ્ઞાતીય ચૌધરી વેધાની ભાર્ય સેનાની કુખે સં. ૧૬૯૪માં એમને જન્મ થયો. એમના પૂર્વાશ્રમનું નામ અમરચંદ્ર હતું. સં. ૧૭૦પમાં તેમણે કલ્યાણસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. સં. ૧૭૧૫ માં તેઓ ખંભાતમાં આચાર્ય પદસ્થ થયા. સં. ૧૭૧૮માં ભૂજનગરમાં ગચ્છનાયકપદે વિભૂષિત થયા.
૧૫. ઉપાધ્યાય જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે જણાવાયું છે. મેવાડ દેશમાં ઉદયપુર નામનું નગર છે. તે નગરમાં શ્રીમાલી જ્ઞાતિને, ચૌધરીઓના વંશમાં ઉત્પન્ન થયેલ તથા જૈન ધર્મમાં આદરવાળે ધમલ્લ નામે શ્રાવક વસતો હતે. તેને તેના નામની ઉત્તમ શિલવાળી સ્ત્રી હતી, તેઓને સં. ૧૬૬૪માં અમરચંદ્ર નામે પુત્ર થયો. તે અમરચંદ્ર સંવત ૧૬૭૫ માં વૈરાગ્યપૂર્વક કલ્યાણસાગરસૂરિ પાસે દીક્ષા લીધી તથા ગુરુએ તેમનું અમરસાગરજી નામ પાડ્યું. અનકમે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ ગુરુએ ભદ્રાવતીમાં સં. ૧૬૮માં તેમને આચાર્યપદવી આપી. ત્યાર બાદ ગુની આજ્ઞાથી તેઓ શિષ્ય-પરિવાર સહિત ભિન્ન વિહાર કરવા લગ્યા.
૧૯૫૧. પદાવલીની બાબતો સંશોધનીય છે. અમરસાગરસૂરિ સં. ૧૬૯૪માં જગ્યા અને સં. ૧૭૫ માં દીતિ થયા એમ પં. હી. હં. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ” પૃ. ૬માં ને છે, તે સ્વીકાર્ય કરે છે.
૧૯પર. પટ્ટાવલી યંત્રો દ્વારા પણ ઉકત બાબતે પ્રમાણિત કરે છે. જુઓ “શતપદી ભાષાંતર પૂ. ર૨૨-૩. આ યંત્રમાં અમરસાગરસૂરિને પકેશ જ્ઞાતિના કહ્યા છે અને તેઓ કરતટપુરમાં જન્મ્યા હતા એમ તેમાં જણાવ્યું છે, જે વિચારણીય છે.
૧૯૫૩. બીમસી માણેક પણ ગુરુપદાવલીમાં ઉપર્યુકત બાબતેને જ પુષ્ટિ આપે છે. તેઓ નૈધે છે કે અમરસાગરસૂરિ મેવાડ દેશે ઉદયપુર નગરે શ્રીમાળી જ્ઞાતે ચોધરી લેવાની સેના નામે ભાયના અમરચંદ્ર નામે પુત્ર સં. ૧૬૯૪ માં જન્મ્યા, સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી, સં. ૧૭૧૫ માં ખંભાત નગરે આચાર્યપદ પામ્યા.
૧૯૫૪. બુદ્ધિસાગરસૂરિએ ભીમસી માણેકની ગુરુપટ્ટાવલીની ઉપર્યુકત બાબતને “ગચ્છમત પ્રબંધ પૃ. ૨૨૮ માં માત્ર હવાલે આપે છે. અન્ય ગ્રંથકારે પણ એમને અનુસર્યા છે. જુઓ. જૈ. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬ “અંચલગચ્છની પટ્ટાવલી.” મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત. દેશાઈજી ઉપકેશ જ્ઞાતિમાં કરતટપુરમાં જન્મ્યા હેવાની શક્યતા નકારતા નથી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૫૭ ૧૯૫૫. અહીં પાશ્ચાત્ય વિદાનોની નોંપો પણ પ્રસ્તુત છે. ડો. પિટર્સને પિતાના સંસ્કૃત હસ્તપ્રત વિથિક સને ૧૮૮૬-૯ર ના રીપોર્ટની પ્રસ્તાવનામાં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે નોંધે છે:
Amarasagara-Mentioned as pupil of Kalyanasagara in the Anchala gachchha. In the pattavali of that gachchha Bomb. Ed. p. 516. the dates for this teacher are given as follows: born Samvat 1694 in Qodeypore; diksha, Samvat 1705; acharya pada, Samvat 1715 in gachchhesapada, Samvat 1718 in Bhooj; died Samvat 1762 in Dholka. Vid. yasagara succeeded him. Mentioned as pupil of Sivasindhusuri (Kalyanasagara) who was pupil of Dharmamurti of the Vidhipaksha gachchha in the Chandra-kula. He was succeeded by Udayabdhi (Udayasagara ), author of a Snatripanchasika 3, App. p. 238.
૧૯૫૬. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. જહનેસ ક્લાટ ઈન્ડિયન એન્ટિવેરી”વો. ૨૩, પૃ. ૧૭૪ -૮ માં અમરસાગરસૂરિ વિષે આ પ્રમાણે નોંધે છે –
65 Amarasagar-suri, son of Srimali-inati Chodhari Yodha in Udaya -pura (Mevada-dese), and of Sona, mula-naman Amarachandra, born Samvat 1694. diksha 1705, acharya 1715 in Khambhayata, gachchhesa 1718 in Bhuja-nagara (Kachchha-dese), + 1762 in Dholka, at the age of 68. During his spiritual reign a Ms. of Upadesa-Chintamani was written Samvat 1739, see Bhandarkar, Rep. 1883–84, p. 443.
૧૯૫૭. અગરચંદ નાહટાના સંગ્રહની અજ્ઞાત કતૃક “ અંચલગચ્છ અપરના વિધિપક્ષ ગ૭પટાવલી વિસ્તૃત વર્ણનરૂપ)માં અમરસાગરસૂરિ વિશે આ પ્રમાણે નોંધ પ્રાપ્ત થાય છે: “ દદ છાસઠમેં પાટે શ્રી અમરસાગરસૂરિ મેવાડે દેશે. શ્રી ઉદયપુર નગરિ, શ્રીમાળી જ્ઞાતિ, ચઉધરી જોધા. સોનબાઈ ભાયો. પુત્ર અમરસિંઘ. સંવત સેલ બાણું જન્મ, સંવત સત્તરે પંચત્તરે દીક્ષા, સંવત પન. રેતરે આચાર્યપદ, સત્તર અઢારોત્તરે ભટ્ટારક પદ, સત્તર બાસઠિ નિર્વાણ. સર્વાયુ વર્ષ ૭૦ સિત્તેર.”
૧૯૫૮. ઉપર્યુકત ઐતિહાસિક પ્રમાણોથી બહુધા સિદ્ધ થાય છે કે અંચલગચ્છના ૬ મા પધર આચાર્ય અમરસાગરસૂરિ, મેવાડદે અંતર્ગત ઉદયપુર નગરમાં સં. ૧૬૯૪ માં જનમ્યા. પદાવલી-યંત્રમાં કરપર ગામને જન્મસ્થળ તરીકે ઉલ્લેખ છે, તે ગામ ઉદયપુરની પાસેનું પણ હોઈ શકે. બીજી. પદાવલી-યંત્રમાં એમને ઉપકેશ જ્ઞાતિના કહ્યા છે તે વિચારણીય છે, મોટા ભાગના પ્રમાણે દ્વારા જાણી શકાય છે કે તેઓ શ્રીમાળી જ્ઞાતીય ચૌધરી યોધા અને તેની ભાર્થી સેનાના પુત્ર હતા. એમનું મૂલનામ અમરચંદ કે અમરસિંહ હતું. સં. ૧૭૦૫માં તેમણે કલ્યાણસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. સં. ૧૭૧પમાં ખંભાતમાં તેઓ આચાર્યપદ-સ્થિત થયા. સં. ૧૭૧૮માં ભૂજનગરમાં તેઓ ગોશપદે અલંકત થયા. ઉપાધ્યાય જ્ઞાનસાગરને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની અનસંધાન. ૩૫ સંસ્કત પદાવલીની ઘણી ખરી બાબત બ્રાંત ઈને અવીકાર્યો છે. એ પદાવલીની પ્રમાણભ પણ શંકિત છે. - ૫૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫
અચલગચ્છ દિન
ધર્મપ્રચાર
૧૯૫૯ આપણે ઉલ્લેખ કરી ગયા કે અમસાગરસૂરિ આચાર્ય પદ-સ્થિત થયા પછી કહાણસાગરસૂરિની આજ્ઞાથી પૃથફ વિહાર કરવા લાગ્યા. એ દરમિયાન એમણે ધર્મપ્રચારનાં અનેક કાર્યો કર્યા છે. આ વિશે વિચારણા કરવી અહીં પ્રસ્તુત છે. - ૧૯૬૦, ભીમસી માણેક “ગુરુપટ્ટાવલી”માં અમરસાગરસૂરિનાં કાર્યો અંગે આ પ્રમાણે જણાવે છે: એ ગુરુની પાસે સંવત ૧૭૧૬ ના વર્ષે મહા વદિ ચોથે દીવબંદરના રહેવાસી પ્રાગ્વાટ ગોત્રીય મંત્રી છવા સુત માલજીએ પિતાની સ્ત્રી સહિત એથું વ્રત ગ્રહણ કર્યું. સં. ૧૭૧૮ ના વર્ષમાં કચ્છદેશે ભૂજનગરે ગડેશપદ પામ્યા. એમણે અનેક તીર્થોની યાત્રા કરી ચોરાસી ગચ્છને હસ્ત મંડાવ્યા. અનેક દેશમાં અનેક જિન ચત્યની પ્રતિષ્ઠાએ બિરાજ્યા હતા. સંવત ૧૭૬૨ માં ઘોલકે નિર્વાણ પામ્યા, સર્વ મલી અડસઠ વર્ષાયુ ભોગવી સ્વર્ગે ગયા.”
૧૯૧. ઉક્ત મંત્રી જીવાના પુત્ર માલજીનાં સુકૃત્યો વિશે પટ્ટાવલીમાં વિસ્તૃત વર્ણન છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે અમરસાગરસૂરિએ અમદાવાદ, ભરૂચ, ખંભાત, સુરત, નવાનગર, વણથલી તથા જોધપુર આદિ નગરમાં ચાતુર્માસે કર્યા પછી અનુક્રમે તેઓ સં. ૧૭૧૬ માં દીવબંદરમાં પધાર્યા. ત્યાં પોરવાડ વંશમાં અલંકાર સમા મંત્રીશ્વર જીવણના માલજી નામના પુત્રે ગુરુની ઘણી ભક્તિ કરી. તેના આગ્રહથી સૂરિ ત્યાં જ ચાતુર્માસ રહ્યા. મંત્રી માલજીએ ગુરુના ઉપદેશથી ચોથા વ્રતનાં પચ્ચખાણું કર્યા. તે અવસરે તેણે સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. તેણે શ્રી શાંતિનાથજીની રૂપાની તથા ઉત્તમ પાષાણુની અન્ય અગિયાર પ્રતિમાઓ કરાવી અને અમરસાગરસૂરિના ઉપદેશથી શત્રુંજયગિરિ પર નાનું જિનાલય બંધાવી એ સૌ પ્રતિમાઓની સ. ૧૭૧૭ના માગશર વદિ ૧૩ ને દિવસે તેમાં પ્રતિષ્ઠા કરાવી. અમરસાગરસૂરિના ઉપદેશથી તેણે શત્રુંજયની સંઘ સહિત યાત્રા પણ કરી. મંત્રી માલજીએ સર્વ મળી એક લાખ દ્રશ્નનો ધર્મકાર્યોમાં ખર્ચ કર્યો.
૧૯૬૨. પદાવલીમાં વિશેષમાં જણાવવામાં આવ્યું છે કે સં. ૧૭૨૩ માં બાડમેરના સંઘના આગ્રહથી અમરસાગરસૂરિ ત્યાં ચાતુર્માસ રહ્યા. તે વખતે ત્યાં બોહડગોત્રીય જોરાવરમલ નામના શ્રાવક ગુસ્ની અનેક પ્રકારની ભક્તિ કરી.
૧૯૬૩. ત્યાંથી વિહાર કરી તેઓ અનુક્રમે સં. ૧૭૨૫ માં પાલીતાણા નગરમાં પધાર્યા. તે વખતે ત્યાં વધમાનશાહના પુત્ર ભારમલ પિતાનાં કુટુંબ સહિત યાત્રા કરવા માટે આવ્યા હતા. ભારમલે ગુના ઉપદેશથી શત્રુંજયગિરિ પર કલ્યાણસાગરસૂરિનાં પગલાં સ્થાપ્યાં. - ૧૯૬૪. સં. ૧૭૦૧ ના માગશર સુદી ૬ ને સોમવારે શાહપુરમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ, તે વખતે ગુજરદેશમાં વિહરતા ગચ્છનાયકને આગ્રહપૂર્વક શાહપુર તેડાવવામાં આવ્યા હતા; પ્રાવંશીય વોહરા પૂજાના પુત્ર રવજીએ એ પ્રતિષ્ઠામાં ભાવપૂર્વક અઢળક દ્રવ્ય ખરચ્યું હતું ઈત્યાદિ વિગત અમરસાગરસૂરિના સમયમાં થઈ ગયેલા કવિ વિનયશીલે “સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિન સ્તવનમાં આપી છે. બહુધા આ પ્રતિષ્ઠામાં કલ્યાણસાગરસૂરિજ ઉપસ્થિત રહ્યા હશે, તે પણ અમરસાગરસૂરિની શક્યતા પણ નકારી શકાતી નથી. જે ઉત કૃતિ પાછળથી રચાઈ હોય તે ગચ્છનાયક પદે અભિયુક્ત થયેલા અમરસાગરસૂરિને એ ઉલ્લેખ પણ હોય.
૧૯૬૫. સં. ૧૭૨૧ના માગશર સુદ ૫ ને દિસે અમદાવાદના પરીખ લીલાધરના સુપુત્રોએ ગોડીજી, આબૂ ઈત્યાદિ તીર્થોને મોટો સંઘ કાઢયો હતો, તે વખતે ગચ્છનાયક અમરસાગરસૂરિ રાધનપુર હતા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૫૦ પ્રાયઃ તેઓ આ સંઘમાં સામેલ હતા. આ તીર્થસંધ પણ એમના સમયને ઉલ્લેખનીય પ્રસંગ હતો. જુઓ “લીલાધર રાસ'..
૧૯૬૬. અમરસાગરસૂરિએ સમેતશિખર પ્રકૃતિ સર્વ તીર્થોની યાત્રા કરી હતી એમ વાચક લાવશ્યચંદ્ર કૃત વીરવંશાનુક્રમ ” નામક અંચલગચ્છીય પદાવલી દ્વારા જાણી શકાય છે. જુઓ -
निर्णीतागम शष्ट शास्त्र विषया उद्योगिनोऽध्यापने । संमेतादि समस्त तीर्थ वितते यात्रा कृतः सर्वतः ॥ वासो ज्ञान समस्त दान निपुणा दाक्षिण्य दक्षाः क्षमाः ।
ते पूज्या अमराधिसूरि गुरवो विश्वप्रियाः स्वर्ययुः ॥४१॥ શ્રમણ-જીવન
૧૯૬૭. આપણે આગળ ઉલ્લેખ કરી ગયા કે જે શ્રમણોના આચાર-વિચાર અને વિધિ-વિધાને એક સરખાં હોય તથા જેઓ એક નાયકની આજ્ઞાનુસાર પિતાની જીવનચર્યા પાળતા હોય, તેવા બધા શ્રમણોના સમુદાયને જૈન સાહિત્યમાં “ગ૭ નાં નામથી સંબોધાય છે. અને જેની આજ્ઞામાં સમસ્ત સમુદાય વર્તતો હોય તે આચાર્યને ગુછ-નાયક કહેવામાં આવે છે.
૧૯૬૮. “અલંકારિક ભાષામાં કહીએ તો ગચ્છને નાયક એ એક પ્રકારે રાજા ગણાય. જેમ રાજાની આજ્ઞા અનુસાર તેનો બધો અધિકારી વર્ગ અને પ્રજા પિતાની જીવનચર્યા ચલાવે છે, તેમ આચાર્યની આજ્ઞાનુસાર તેને બધે યતિ સમૂહ અને અનુયાયી ગણ પિતાની ધર્મચર્યા ચલાવે છે. આ અલંકારિક ક૯૫ના મધ્યકાલમાં તો લગભગ યથાર્થરૂપ ધારણ કરવા જેટલી પ્રયત્નવતી થઈ ગઈ હતી. એ સમયમાં આચાર્ય મૂર્તિ મન્ત રાજા જેવા જ રૂપમાં દેખાવાના મોહમાં સપડાઈ ગયા હતા. રાજાની માફક આચાર્ય પણ છડીદાર, ચેપદાર, પાલખી, નગાર, નિશાન, ચામર, છત્ર આદિ રાજ્યચિહ્નો ધારણ કરવા લાગ્યા હતા. જેમાં રાજા પોતાના અધિકારીઓમાંથી અમુક વર્ષે અમુક અધિકારીને અમુક સ્થાનને અધિકાર ચલાવવા મોકલે, તેમ એ આયાય પણ પિતાની આજ્ઞાનુવતિ યતિઓને દર વર્ષે જુદાં સ્થળોમાં ચાતુમસ કરવા માટે મોકલતા. ગચ્છનાયક, અત્યારે સરકારી પરિપત્રો નીકળે છે તેવા ક્ષેત્રાદેશપકે દર વરસે કાઢતા, અને તે અનુસાર દરેક વ્યતિએ તેમના નક્કી કરેલ ચાતુર્માસનાં સ્થળે સમયસર પહોંચી જવાનું હોય છે.” જુઓ જે. સા. સંશોધક, નં. ૧, અંક ૩.
૧૯૬૯. કલ્યાણસાગરસૂરિને કાલ અનેક રીતે અંચલગચ્છનો સર્વોત્તમ કાલ હતે. એ યુગપુરુષના ગયા પછી આ ગચ્છે દરેક ક્ષેત્રે ઓટ અનુભવી. ક્રમે ક્રમે શ્રમણ–વન પણ શિથિલ થતું રહ્યું. સુવિહિત શિરોમણિ ગણતા ગચ્છનાયક માત્ર ગાદીપતિ અથવા તો શ્રી પૂજ જેવા બની ગરજી જેવું શ્રમણ જીવન જીવવા લાગ્યા! એ અરસામાં રાજકીય ક્ષેત્રે પણ ભારત અનેક નબળાઈઓથી રીબાતું હતું. પરદેશીઓ દેશ પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવા અનેક કાવાદાવા કરી રહ્યા હતા. ધાર્મિક ક્ષેત્રે પણ દેશ રંક બની રહ્યો હતો ! જેન સંઘ કે અંચલગચ્છ અપવાદરૂપ નહતા.
૧૯૭૦. કલ્યાણસાગરસૂરિ પછી અંચલગચ્છના ઈતિહાસમાં શ્રી પૂગચ્છ-વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો. એ વિશે, પછીને ઇતિહાસ શ્રી અને ગોરઓનાં પ્રશસ્ત કાર્યોથી અંકાયેલ છે. માત્ર કચ્છમાં જ અંચલગચ્છના યતિઓની સેંકડો પોશાળો હતી, જેના અવશેષો આજ દિવસ સુધી રહ્યા હતા ! આ યુનિઓએ અને શ્રીપૂએ જે મહામૂલ્ય ફાળો આપે છે તે કદિયે ભૂલી શકાશે નહીં. એમાંના કેટલાક સારા વિદ્વાન, નયાયિક, દર્શનશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, તિષવિદે, ભૂસ્તરવેત્તાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૦
અંચલગચછ દિગ્દર્શન મંત્રવાદીઓ અને વૈદકાચાર્યો હતો. સૌએ પોતપોતાની શક્તિઓને પરિચય કરાવી સમાજનું, ધર્મનું અને ગચ્છનું શ્રેય કર્યું છે. એમના પરિશ્રમને પરિણામે જૈન ધર્મનું રક્ષણ, પોષણ અને સંવર્ધ્વને થયું છે એ ચેકસ વાત છે. તેમણે હસ્તસિદ્ધ કરેલી વિદ્યાઓથી તેઓ શાસકે, રાજાઓ અને મહારાજાઓ પર પ્રભાવ વર્તાવવા શક્તિમાન બન્યા અને પરિણામે તેમણે જે માનપૂજા પ્રાપ્ત કરી તેને પણ તેમણે શાસનનાં કાર્યોમાં લગાડી. એમના પ્રયાસના પરિણામ સ્વરૂપે એ પછીના અરસામાં–શિથિલાચારના યુગમાં પણ અનેક સંઘકાર્યો થયાં, અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું, અનેક જ્ઞાનમંદિરે પ્રસ્થાપિત થયાં. ટૂંકમાં તેમણે સામાજિક, રાજકીય અને ધાર્ભિક ક્ષેત્રે, પોતાની રીતે, દેશ-કાલ–ભાવાનુસાર ઘણું ઘણું કર્યું. એમની કારકિર્દીને કોઈ રીતે પણ વડી શકાય એમ નથી, તેને અન્યાય કરી શકાય એમ પણ નથી.
૧૯૭૧. અલબત્ત, જીપૂ અને ગોરજીઓનાં લેકોપયોગી કાર્યોમાં જ એમનાં શ્રમણજીવનની ઈતિક્તવ્યતા નહતી. જૈન દર્શનની દૃષ્ટિએ એમને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવાનું હતું, જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતને પ્રચાર કરવાનો હતો. ધર્મગુરુ તરીકે એમની બીજી પણ ઘણી વિશાળ જવાબદારીઓ હતી તે તેઓ ચૂકી ગયા, એ એમના સામેની દલીલે છે.
૧૯૭૨. તત્કાલીન શ્રમણ જીવન પર પ્રકાશ પાડવામાં “ક્ષેત્રદેશ પટ્ટકો'ની જેમ “થતિમર્યાદા પટ્ટક” પણ અનેક રીતે ઉપયોગી થાય છે. યતિમર્યાદા પટ્ટકમાં યતિઓને જે સૂચનાઓ આપવામાં આવી છે તે પરથી તત્કાલીન શ્રમણ-જીવન વિશે ઘણું જાણું શકાય એમ છે. ઉદાહરણથે એક યતિમર્યાદા પટ્ટકમાં કહેવામાં આવ્યું છે કે “ગૃહસ્થ સંઘાતે ચઢી બોલવું નહીં, ગૃહસ્થોનું મન ઠાંમ રાખવું, લૌકિક વ્યવહાર વિશેષ રાખવું' ઈત્યાદિ. જુઓ—સં. ૧૭૭૪ ને ઘેથિલ્યાઘટ્ટ “જૈન સત્ય પ્રકાશ' વ. ૨, અં. ૬, પૃ. ૩૮૦-૪.
૧૯૭૩. સં. ૧૭૭૩ માં વિક્ષમાસૂરિએ કાઢેલ રતિમા પટ્ટામાં તેઓ પોતાના શિષ્યોને આતા આપે છે કે “યતિએ અંક પ્રમુખ છોકરાને ન ભણાવવા, ધર્મક્રિયા ભણાવવી. ટીપ્પણું ન લિખવા, ન વેંચવા, વ્યાજવટ ન કરવો, ખેતીવાડીનો વ્યવહાર ન રાખ...” ઈત્યાદિ. જુઓ “જૈન સત્ય પ્રકાશ” વ. ૨, અં. ૬, પૃ. ૩૭૮-૮૦.
૧૯૭૪. શ્રમણોની જેમ શ્રાવકે પણ ધર્મ પ્રત્યે એટલા જ ઉદાસિન રહ્યા હતા તે જણાવવું પણ અહીં પ્રસ્તુત છે. આ સંબંધક અનેક રમૂજી પ્રસંગો પરંપરાગત સંભળાય છે. એક પ્રસંગમાં શ્રાવકોએ એક સાધુને આગ્રહપૂર્વક ગામડામાં ચાતુર્માસ રાખ્યા. શ્રાવકો ધર્મક્રિયામાં અજ્ઞાન હોવાથી ગુએ પોતે જે કરે તે પ્રમાણે કરવા સૂચવ્યું. પ્રતિક્રમણમાં સાંજે એમ બન્યું કે ગુરુને વૃદ્ધાવસ્થાને લીધે ચક્કર આવ્યા અને તેથી ગબડી પડયા. તેમને અનુસરતા સૌ, તેને ધર્મક્રિયા જાણું નીચે પડ્યા. ગુરુને મોટે ફીણ આવ્યાં. ચક્કર દૂર થાંસ બેલ્યા, “મહારાજ ! તમારી જેમ અમે પણ ભય પર તો પડ્યા પણ મોઢે ફીણ લાવી ન શક્યા!!”
૧૯૭૫. બીજ એક પ્રસંગમાં એક સાધુને ગામડામાં ચાતુર્માસ રહેવાનું થયું. તેને તથા શ્રાવકોને કોઈ ધર્મક્રિયા આવડે નહીં. આથી તે સાધુએ “અગિયારી અગિયારી એકવિસ સે ને ઘડિયે બોલીને ગાડું ગબડાવ્યે રાખ્યું ! !
૧૯૭૬. આવા તો અનેક રમૂજ પ્રેરક પ્રસંગે કર્ણોપકર્ણ સંભળાય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એ સમયમાં શ્રમણએ તેમજ શ્રાવકોએ ધર્મ પ્રત્યે ભારે ઉદાસિનતા દર્શાવી હતી. અલબત્ત, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
દા માટે સામાજિક, આર્થિક તેમજ રાજકીય પરિસ્થિતિ પણ જવાબદાર તે હતી જ. આ અંગે સવિશેષ ચર્ચા અહીં અસ્થાને છે. એટલું જ જણાવવું . છે કે આ બધી બાબતોની પશ્ચાદભૂમિમાં ગરછની પ્રવૃત્તિનો ઇતિહાસ સમજ આવશ્યક છે. પ્રકીર્ણ પ્રસંગે
૧૯૭૭. આ અરસામાં અંચલગચણીય શ્રમણોને કચ્છમાં સવિશેષ વિહાર રહ્યો, છતકલૅલ પાર્શ્વ નાથજીનો મહિમા પ્રકટ થયો. ધૃતક લેલ પાર્શ્વનાથજીની પ્રભાવક પ્રતિમાજીથી સુથરી નીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું અને અબડાસાની પંચતીર્થીનું કેન્દ્ર ગણયું. આ વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું.
૧૯૭૮. ઓસવંશીય ગાંધી ગોત્રીય, પારકરમાં થયેલા તિલાશાહ નામના અંચલગીય શ્રાવકે સં. ૧૭૫૩ માં જ્ઞાનપંચમીનું ઉજમણું કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. બીકાનેરમાં થયેલા શ્રેણી બેનદાસ ઘણું દાનવીર થઈ ગયા. તેમણે ૯૦૦૦૦ પીરછનું દાન દઈ દીક્ષા લીધી હતી. આ વંશમાં ગલકડામાં થયેલા ધનાશેઠે ચારિત્ર્ય લઈ, શત્રુંજય પર પચીશ દિવસનું અનશન કરી દેહત્યાગ કર્યો. કાલુ ગામમાં થયેલા પિમા શેઠે પોતાની સ્ત્રી સહિત દીક્ષા લેતી વેળાએ ઘણું દ્રવ્યદાન કર્યું. ઉદેપુરમાં થયેલો સાદૂલ સન્યસ્ત લઈ પચીશ દિવસનું અનશન કરી શત્રુંજય પર ધર્મારાધનપૂર્વક દિવંગત થયો. જુઓ “જૈન ગોત્ર સંગ્રહ' પૃ. ૮૬.
૧૯૭૯. ઓસવંશીય દેવાણંદસખા ગોત્રીય, ભણગોલવાસી નાગાજણે અમરસાગરસૂરિના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે. આ વંશના માંઢાનિવાસી વિસાએ તથા ખેતાએ ત્યાં વાવો બંધાવીને સ્વામીવાત્સલવાદિ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું. કચ્છ નલિયાના રહીશ મૂલાશાહે મૂલાસર નામનું તળાવ બંધાવ્યું. કચ્છ સાભરાઈમાં થયેલા ભાવડના પુત્ર પદમણીએ સં. ૧૭૪૫ માં ત્યાં શ્રી સુવિધિનાથજીને શિખરબદ્ધ પ્રાસાદ બંધાવ્યો. સં. ૧૭૩૧ માં સાભરાઈને શાહ કાનડે શત્રુંજય તથા ગોડીજીના સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું તથા સદાવ્રતો બંધાવ્યાં. સં. [૭૪૩ માં કચ્છ ગેધરાના રહીશ ગવર, લખા તથા નરસએ ઘા દ્રવ્ય ખરચી સ્વામીવાત્સલયાદિ કાર્યો કર્યા. સં. ૧૬૫૧ માં ધ્રોલના રહીશ રાજે ત્યાં સેલરવાવ બંધાવી. સં. ૧૭૩૭માં કચ્છ વારાહીના રહીશ આસગે ત્યાં વાવ બંધાવી, તે લઘુ– સજનીય થયો. જુઓ જૈ. ગે. સં. પૃ. ૧૦૧-૨.
૧૯૮૦. ઓસવંશીય હરિયા ગેત્રીય અમરકેટના રહીશ આસરશાહે આસરવસહી નામનો જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. સં. ૧૭૨૮ માં આ વંશના લઠેરડીના રહીસ આસરે સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તલાવ બંધાવ્યું. હરિયાના કુલમાં પાસવીર પણ પ્રધાન પુરૂ થયા. તેમણે અમરકોટમાં યશપાર્જન કર્યું. તેઓ રાજમાન્ય હતા. મરુસ્થલી મારવાડમાં પણ તેમની ઘણી પ્રસિદ્ધિ હતી. જુઓ “ હરિયાશાહ રાસ.'
૧૯૮૧. ઓસવંશીય દેઢિયાગોત્રીય, ભોરાલામાં થયેલા ભાણું વિગેરે ત્રણ ભાઈઓએ કુલદેવીની શિખરબદ્ધ દેરી બંધાવી, દેશતેડું કરી બસો મણ ધૃતનું ખરચ કર્યું, સંઘ કાઢી શત્રુંજયની યાત્રા કરી. દેશલપુરમાં થયેલા દેવને ત્યાં ઉપાશ્રય કરાવ્યો. સં. ૧૭૬૮ માં દેશલપુરમાં જેતાશાહે શત્રુંજ્યની યાત્રા કરી, ઘેર આવી વાવ બંધાવી, ભુજપુરમાં સાગરના પુત્રો જગા તથા કાલાએ દેશતેડું કરી સજન સારણ કરી, વાવ બંધાવી, તથા યાત્રા કરી ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સ. ૧૭૬માં ભુજપુરમાં કુંભાના પુત્ર રણમલે ધર્મકાર્યોમાં ઘણું ધન ખર્ચી દેશતેડું કર્યું, તેમાં સાતસો મણ વૃત વાપર્યું. રણમલને મહારાવ દેશળજી તરફથી ઘણું સન્માન મળ્યું હતું. સં. ૧૬૪૭ માં ભેજાએ વાહિયાથી માડીની વાટે ભોજા વાવ બંધાવી છે. સં. ૧૭૩૬ માં દેવન તથા સોજાએ લુપડીમાં મેળો કરી ઘણું
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #485
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. સ. ૧૬૧૪ માં ભણાના રહીશ હરરાજે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આ વંશના માંઢા, ચંગાદિ ગામોમાં ઘણું બધુ સજનીય થયા છે. ઘણી સ્ત્રીઓ પોતાના પતિ કે પુત્રો સાથે ચિતામાં બળીને સતી થયેલી છે.-જૈ. ગો. સં. પૃ. ૧૩૪–૫. વા. પુણ્યસાગરગણિ અને પદ્મસાગરગણિ
૧૮૮૨. ધર્મમૂર્તિસૂરિ શિ. ભાયમૂતિ શિ. ઉદયસાગર શિ. વા. દયાસાગરના વા. પુણ્યસાગરગણિ, પદ્મસાગરગણિ અને મુનિ ધનજી ઈત્યાદિ શિષ્યો થયા. પદ્મસાગરે સં. ૧૭૦૦ માં જીવાભિગમ સૂત્ર પર ટીકા રચી. જુઓ છે. વેલણકર કૃત “જિનરત્ન કોશ' પૃ. ૧૪૪. મો. દ. દેશાઈ તેમને ઉદયસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. જીવાભિગમ સૂત્રની ટીકા કપૂરવિજય ભંડાર, પાલીતાણામાં છે.
૧૯૮૩. વા. પુણ્યસાગરે સં. ૧૭૨૫ ના ભાદ્રવ સુદી ૮ના દિને શ્રીમાલનગરમાં રહીને મેગસૂરિ કૃત “જીરાપલ્લી સ્તોત્ર' પર સુબાધિકા ટીકા સંસ્કૃતમાં રચી. તેમાં જીરાપલ્લી તીર્થના નો દેવાય પ્રારંભવાળા સ્તવની ઉત્પત્તિ સંબંધમાં મહત્વપૂર્ણ બાબત વર્ણવી છે. જુઓ “જિનરત્ન કેશ” પૃ. ૧૪૧. જ્ઞાનસાગરજી.
૧૯૮૪. ૧૮ મા સૈકામાં જ્ઞાનસાગર ઉચ્ચ કેટિના કવિ થઈ ગયા. એમની અનેક સાહિત્ય કૃતિઓ ઉપલબ્ધ છે. કવિની ગુરુપરંપરા આ પ્રમાણે છે: ભાવસાગરસૂરિ–સુમતિસાગરસૂરિ–ગજસાગરસૂરિ– પુણ્યરસૂરિ-ગુણરત્નસૂરિ–ક્ષમારત્નસૂરિ શાખાયા થયા. ઉક્ત ગજસાગરસૂરિ શિ. પં. લલિતસાગર શિ. જ્ઞાનસાગર પિતાની અનેકવિધ સાહિત્યકૃતિઓથી ચિરંજીવી બની ગયા.
૧૯૮૫. કવિનાં વ્યક્તિગત જીવન વિશે ઝાઝું જાણી શકાતું નથી. તેમણે પોતાના દીક્ષાગુરુ ભાણિક્યસાગર પાસે વિદ્યાભ્યાસ કર્યો. એમની સાથે જ બહુધા વિચર્યા, અને અનેક ગ્રંથને અભ્યાસ કર્યો. સં. ૧૭૦૧ થી ૩૦ સુધીમાં એમણે અનેક કૃતિઓ રચી, જેમાં તેમણે આધાર-ગ્રંથોને પણ ઉલ્લેખ કર્યો, જે દ્વારા એમનાં વિશાળ વાંચનની પ્રતીતિ થાય છે.
૧૯૮૬. લેખન પ્રવૃત્તિના આરંભ પહેલાં તેમણે કેટલાક ગ્રંથોની પ્રતો પણ લખી. સં. ૧૬૯૭ના જેઠ સુદી ૧૧ ને ગુરુવારે રાજનગરમાં તેમણે દયાશીલ કૃત “ઈલાચી કેવેલી રાસ' (સં. ૧૬૬૬) તથા સં. ૧૭૮ ૦ ના માગશર સુદ ૨ ને શુક્રવારે સમયસુંદર કૃત “ચાર પ્રત્યેક બુધ્ધ ચેપઈ (સં. ૧૬૬૫)ની પ્રતો લખી.
૧૯૮૭. એમની કૃતિઓની પ્રશસ્તિ અને પુપિકા દ્વારા એમના વિવારપ્રદેશ વિશે પણ જાણું શકાય છે, જે આ પ્રમાણે છે: સં. ૧૬૯૦ માં રાજનગર. સં. ૧૭૦૧ માં શેખપુર. સં. ૧૭૨૦ માં પાટણમાં ચાતુમસ. . ૧૭૨૧ માં શેખપુર અને ખંભાત. સં. ૧૭૨૪ માં ચક્રપુરી સં. ૧૭૨૫ માં રાજનગર. સ. ૧૭૨૬ માં શેખપુરમાં ચાતુર્માસ. સ. ૧૭૨૭ માં લધુ વટપદ્રનગર. સં. ૧૭૩૦ માં ચકાપુરી વિગેરે સ્થાનેમાં તેઓ વિર્યા. એ પછી તેઓ અલ્પ જીવ્યા હશે.
૧૯૮૮. ૧૮ મા સૈકાના પૂર્વાર્ધમાં આ એક માત્ર કવિએ સાહિત્ય-પ્રવૃત્તિ અખંડ રાખીને ગચ્છની અને શાસનની ભારે સેવા બજાવી ગણાય. એમની સાહિત્યસેવા ખરેખર, ઉલ્લેખનીય છે. એમને બાદ કરતાં અન્ય કોઈ કવિની કૃતિઓ ધ્યાન ખેંચે એવી ભાગ્યે જ જણાય. અંચલગચ્છમાં તે તેઓ તેમના સમયના શ્રેષ્ઠ સાહિત્યકાર ગણાયા છે એ સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા કવિવર નિત્યલાભનું સાહિત્ય પ્રદાન પણ એવું જ ઉચ્ચ હતું, જે વિશે પછીના પ્રકરણમાં વિચારણું કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૬૩ જ્ઞાનસાગરજીની કૃતિઓ
૧૯૮૯. જ્ઞાનસાગરજની કૃતિઓની નેંધ આ પ્રમાણે છે:
(૧) શુકરાજ રાસ : સં. ૧૭૦૧ શુચિ ( ઉનાળામાં ?) કૃષ્ણપક્ષની ૧૩ને દિવસે, પુષ્ય નક્ષત્રમાં સેમવારને દિવસે પાટણમાં રહીને કવિએ આ રાસ ર. ચાર ખંડની આ ગુર્જર પદ્ય કૃતિમાં ૧૪૫૯ કંડિકા છે. હા, દેશી અને પાઈને ઉપયોગ આ કૃતિમાં વિશેષ છે. કવિ જણાવે છે કે “શુકરાજ ચરિત” માં દીક્ષાનો અધિકાર નથી. પરંતુ તે અહીં “શ્રાદ્ધવિધિ થી વર્ણવ્યો છે.
(૨) ધમ્મિલ રાસ : સં. ૧૭૧૫ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે આ રાસ રચાયો. કવિએ એમાં આવકસત્ર', “ધમિલ બૃહત્તિ', “ લધુ ધમ્મિલ ચરિત્ર ', “ વાસુદેવહિંડી” ઈત્યાદિ ગ્રંથોનો આધાર લધે. ૩ ખંડમાં રચાયેલી આ ગુર્જર પદ્ય કૃતિમાં ૧૬ ૩૫ કાવ્યકંડિકા છે.
(૩) ઈલાચી કુમાર ચોપાઈ : સં. ૧૭૧૯ ના આસો સુદ ૨ ને બુધવારે અમદાવાદના શેખપુરમાં રહીને પાઈ રચાઈ. એમાં “આવશ્યક સૂત્ર ', “વૃંદારવૃત્તિ ', “ઋષિમંડલ” એ ત્રણે ગ્રંથને આધાર કવિએ લી. ૧૬ હાલની આ ગુર્જર પદ્યકૃતિમાં ૨૬૯ કાવ્યકંડિકાઓ છે.
(૪) શાંતિનાથ રાસ : સં. ૧૭૨૦ ના કાતિક વદિ ૧૧ ને રવિવારે પાટણમાં રહીને રાસ ર. ઉત્તરાધ્યયન સૂત્ર , હેમચંદ્રાચાર્ય કૃત “શાંતિચરિત્ર અને કવિએ ગ્રંથમાં આધાર લીધો. ૬૨ ઢાલની આ ગુર્જર પદ્ય કૃતિમાં ૨૨૦૫ કંડિકા છે.
(૫) ચિત્રસંભૂતિ એપાઈ: સં. ૧૨૧ ના પિષ સુદી ૧૫ ને ગુસ્વારે અમદાવાદના શેખપુરમાં રચના. “ ઉત્તરાધ્યયનવૃત્તિ ', “ઉપદેશ ચિંતામણિ, “ઉપદેશમાલા કર્ણિકા', હેમચંદ્રાચાર્ય કૃત “ત્રિષદિશલાક ચરિત્ર એ ગ્રંથોને કવિએ આધાર લીધો. ૩૯ ઢાલમાં સર્વ મળીને ૧૧૦૦ ગુર્જર કાવ્ય કંડિકાઓ છે.
(૬) ધન્ના અણગાર સ્વાધ્યાય – સં. ૧૭૨૧ના શ્રાવણ વદિ ૨ ને શુક્રવારે ખંભાતમાં ચાતુર્માસ રહીને આ કૃતિ રચી. ૫૯ ગુર્જર કંડિકાની આ કૃતિ છે.
(૭) સ્થૂલભદ્ર નવરાસો :–૯ ઢાલની આ ગુર્જર પદ્યકૃતિમાં કવિએ શૃંગાર આદિ નવે રસના વિષયો રથૂલભદ્ર અને કેશ્યા એ વચ્ચેને પ્રસંગ લઈ સુંદર રીતે પ્રતિપાદિત કર્યા છે. કાવ્ય રસિક છે.
(૮) રામચંદ્ર લેખ:-સં. ૧૭૨૩ ના આસો સુદી ૧૩ ને દિવસે પઢાળમાં રહીને કવિએ આ ગૂર્જર પદ્યકૃતિ રચી. ભગવાન રામચંદ્રજીના સીતાજી પરના પત્ર રૂપે આ કૃતિ છે.
(૯) આષાઢભૂતિ રાસ –સં. ૧૨૪ ના પોષ વદિ ૨ ને દિવસે ચક્રાપુરમાં રચના. આષાઢભૂતિ જેવા અલ વિદ્યાબળ ધારક મુનિવર મોદકની લાલચમાં એક નારીના પાસમાં કેમ જકડાય છે એ કથા વસ્તુ. કવિ જણાવે છે કે આ ગ્રંથ તેમણે અંચલગીય તિલકસૂરિ કૃત “પિંડ વિશુદ્ધિ ટીકા', તથા જયશેખરસૂરિ કૃત “ઉપદેશ ચિન્તામણિ'ના આધારે રચ્યો. ૧૬ હાલમાં સર્વે મળીને ૩૫૧ પદ્યો છે. આ ગ્રંથની ભાવનગરના સંગ્રહની પ્રત સદાચિગણિએ લખી છે.
(૧૦) પરદેશી રાજાને રાસ :-સં. ૧ર૪ ના જેઠ સુદી ૧૭ ને રવિવારે ચકાપુરીમાં, રાયપશ્રેણું સૂત્રનો આધાર લઈને રચના. ૩૩ હાલમાં ૧૧૦૦ ગુર્જર પડ્યો છે. વૈજલપુરમાં સં. ૧૭૯૬ ના પિસ સુદી ૮ ને બુધવારે પં. પ્રેમચંદે આ ગ્રંથની એક પ્રત લખી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૪
અંચલગરછ દિન (૧૧) નંદિણ રાસ:–સં. ૧૭૨૫ ના કાતિક વદ ૮ને મુંજવારે રાજનગરમાં રચના. મહાનિષિ, ઉપદેશમાલા, ઋષિમંડલવૃત્તિ, હેમચંદ્રાચાર્ય રચિત વીરચરિત્ર ઈત્યાદિ ગ્રંથને કવિએ આધાર લીધો છે. દશપૂર્વધર નંદિ ણ મુનિ ગણિકાને ઘેર રહે છે, ચારિત્ર્યને ત્યાગ કરી ગુવાસ ભોગવે છે, અને પુનઃ ત્યાગ માર્ગ પર આવે છે એ કથાવસ્તુ. ૧૬ ઢાલમાં સર્વ મળી ૪૨૧ ગુજરે પડ્યો છે. આ ગ્રંથની ભાવનગરના સંગ્રહની પ્રત સં. ૧૭૨૮ ના ચૈત્ર વદિ ૨ ને દિવસે જગઢમાં વિનીતકુશલગણિએ લખી.
(૧૨) શ્રીપાલ રાસ –સં. ૧૭ર૬ ના આ વદિ ૮ ને ગુરુવારે અમદાવાદના શેખપુરમાં રચના. રત્નશેખરસૂરિકૃત રાસને કવિએ આધાર લીવે છે. વિનયવિજય અને યશવિજયે એ પછી ૧૨ વર્ષ પછી એ રાસની રચના કરી. નવપદજીનાં માહાભ્યને સૂચવતો શ્રીપાલ રાસ પ્રાય: ચિત્ર તથા આ માસમાં આયંબિલ તપની ઓળીમાં વંચાય છે. એ માસની સુદી ૧ થી આયંબિલ ઓળી શરુ કરી વદિ ૧ સુધીમાં પૂર્ણ કરવી એમ કવિએ પૂર્વ રાસને આધાર લઈને જણાવ્યું છે. પરંતુ હાલની પ્રવૃત્તિ તે ઉકત માસની સુદી ૭ થી પૂનમને દિવસે પૂર્ણ કરવી એમ છે. એ પછી ખરતરગચ્છીય જિન શ્રીપાલ રાસ રચ્યો. જ્ઞાનસાગરજીની આ કૃતિ અન્ય શ્રીપાલ રાસોથી સંક્ષિપ્ત છે. તેની ૪૦ હાલમાં સવ મળી ૧૧૩૧ પદ્યો છે.
(૧૩) આદ્રકુમાર ચોપાઈ – સં. ૧૭ર૭ના ચૈત્ર સુદી ૧૭ ને સોમવારે લઘુ વટપદ્રનગરમાં રચના. કવિએ સૂગડાંગવૃત્તિ તથા ઉપદેશ ચિન્તામણિને આધાર લીધો છે. ૧૯ ઢાલની આ ગૂર્જર કૃતિ સૌ પ્રથમ મુંબઈ જગદીશ્વર પ્રેસ, સં. ૧૯૪૩ માં શિલાછાપમાં પ્રકાશિત થયેલી.
(૧૪) સનચક્રી રાસ:-સં. ૧૭૩૦ ના માગશર વદિ ૧ ને મંગળવારે ચક્રપુરીમાં રચના. કવિએ ઉત્તરાધ્યયન વૃત્તિને એમાં આધાર લીધો છે. ૩૧ ઢાલમાં સર્વ મળીને ૭૫૧ ગુર્જર પડ્યો છે. પ્રકીર્ણ કૃતિઓ
૧૯૯૦. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત કવિએ “અબુંદ સ્તવન” (અબ્દતીર્થ પ્રતિમા સંખ્યામય ચિય-પરિપાકરૂપ), “નલાયન” (સં. ૧૭ર૦ આસપાસ), “ધનાચરિત્ર' (સં. ૧૭ર૭, “શાંબ પ્રદ્યુમ્નકુમાર રાસ” ઈત્યાદિ કૃતિઓ રચી. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫–૮૦. મોહનલાલ દલીચંદ દેશાઈ એ “જ્ઞાન છત્રીશી” (સં. ૧૭૦૩) નામની પદ્યકૃતિના કર્તા તરીકે આ જ્ઞાનસાગરજીને કહ્યા છે પરંતુ તે કૃતિના કર્તા જિનહર્ષ સુરિ શિ. વાચક ગુણહર્ષ શિ. જ્ઞાનસાગર આ ગ્રંથકર્તાથી ભિન્ન થઈ ગયા છે.
૧૯૧. દેશાઈજીએ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૧૩૭ માં જ્ઞાનસાગરજીની કૃતિઓ આ પ્રમાણે બેંધી છે: “નલાયણ–નલદમયંતી ચેપઈ' સં. ૧૫૮ (?) જેઠ સુદી ૧૦; “મિચંદ્રાવેલા. ઉક્ત સં. ૧૭૫૮ નું વર્ષ શંકિત છે. મુદ્રણદોષ સંભવે છે અથવા તે એ કૃતિ અન્ય જ્ઞાનસાગરજીની હશે.
૧૯૯૨. જ્ઞાનસાગરજીને ગોડીજી પર અનન્ય શ્રદ્ધા હતી. તેઓ પ્રત્યેક કૃતિમાં ગોડીજીનાં નામને ઉલ્લેખ કરે છે. તેઓ ઘણુ જગ્યાએ આવું વર્ણવે છે:-ધવલપિંગ ગેડીને સાંનિધ સુવ સંપત્તિ બહુ પાયો; “ધવલધિંગ ગોડી ધણી, સેવક સાંનિધિકાર;” “ધવલધિંગ ગોડીજી સાંનિધિ સરસ સંબંધ સુહા;” “ધવલધિંગ ગેડીની સાંનિધિં દિનપ્રતે દેલતગેહેરે;” “હરખેં જોડિ હાથ, ધવલધિંગ ગેડી ધણું.” એ વખતે ગોડીજીનો મહિમા અપૂર્વ હતું. અંચલગચ્છીય સાહિત્યકારોએ પોતાની કૃતિઓમાં એમનાં નામને સવિશેષ ઉલ્લેખ કર્યો છે.
૧૯૯૦, જ્ઞાનસાગરની ૧૭મી સદીના પૂર્વાર્ધની સાહિત્યપ્રવૃત્તિ જૈન તેમજ સમગ્ર ગુજરાતના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #488
--------------------------------------------------------------------------
________________
મી અમરસાગરસૂરિ સાહિત્યના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. આજ દિવસ સુધી એમની અનેક કૃતિઓ મુદ્રિત થતી રહી છે, એ કવિની કપ્રિયતા સૂચવે છે. એ પહેલાં પણ કવિના ગ્રંથોની અનેક પ્રતો ઉપલબ્ધ થતી હેઈને તેઓ તે વખતે પણ ગ્રંથકાર તરીકે ઘણું આદર પામ્યા હોવા જોઈએ.
૧૯૯૪. જ્ઞાનસાગરજની મારવાડી મિશ્રિત ગુજરાતી ભાષા અને તેમાં કેદારો, મેવાડે ઈત્યાદિ ભાષા દેશીઓના ઉપગથી ૫. હી. હું. લાલન એવા નિર્ણય પર આવ્યા કે કવિ ગુજરાત અને મારવાડમાં સવિશેષ વિચર્યા હશે. તેઓ શ્રીપાલ રાસની પ્રસ્તાવનામાં જણાવે છે કે જ્ઞાનસાગરજીએ કેટલાક એવા શબ્દો પણ યોજ્યા છે કે જે અર્વાચીન ગુજરાતી ભાષામાં ક્યાંયે જણાતા નથી, એ શબ્દો તે વખતની ભાષામાં પ્રચલિત હેવા જોઈએ.
૧૯૯૫. મારવાડી ભાષાએ તત્કાલીન ગુજરાતી ભાષા પર ઘણી અસર પાડી હતી. એ અરસાની કૃતિઓમાં મારવાડી ભાષાની છાયા તે દેખાય જ છે. એટલે ભાષા દ્વારા નિર્ણય કરવો કઠિન છે કે કવિ મારવાડમાં બહુધા વિચર્યા હશે. આ વિષયના અનુપંગમાં છે. મજમુદારનું વિધાન ઉલ્લેખનીય છે It would help to establish the debt we owe to the source-dialect-old western Rajasthani, since Marwadi tunes have crept into both the marriage-songs and the Akhyana poetry of the Gujaratis. The Jain writers usually quote the first lines of the original songs whose tunes they may have adopted for their purpose. The varying Desis of different provinces have special names of their own: viz.“ Maru” from Marwar,“ Godi” from Gaud-Bengal, “ Veradi” from Berar, “Gujarati" from Gujarat (in the Punjab) and so forth. ( Journal of the Gujarati Research Society—“Tendencies in Mediaeval Gujarati Literature p. 119.)
૧૯૯૬. જ્ઞાનસાગરજીની સાહિત્યકાર તરીકેની પ્રતિભા વિઠાને મૂલવશે. અહીં તો એટલું જ કહેવું ઈષ્ટ થશે કે તેમની સાહિત્ય પ્રવૃત્તિ દ્વારા કવિ આ ગચ્છના ઈતિહાસમાં માનવંતું સ્થાન ધરાવે છે. તેઓ તે સમયમાં થઈ ગયેલા શ્રેષ્ઠ કવિઓમાંના એક હતા. તેમની બહુમૂલી કૃતિઓ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસ માટે પણ ખુબ ખુબ ઉપયોગી છે. તેમણે અનેક છંદોનો પોતાની કૃતિઓમાં ઉપયોગ કર્યો છે. તત્કાલીન પ્રવર્તમાન ધણા શબ્દો પણ એમની કૃતિઓમાં સંગ્રહિત છે. આ બધું છંદશાસ્ત્રીઓ અને • ભાષાશાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે. અહીં આ વિષયક વિસ્તૃત વિચારણા અપ્રસ્તુત છે. કવિનું વાંચન વિશાળ છે એ વાત એમના ગ્રંથો જ કહી આપે છે. એમણે જે જે ગ્રંથોનો ઉપયોગ કર્યો છે તેનો પિતાની કતિઓમાં સાદર ઉલ્લેખ કર્યો જ છે. કવિનું છંદો અંગેનું જ્ઞાન પણ અભૂત છે. અલબત્ત, પોતે તે લદાતા જ દર્શાવે છે. “ધમ્મિલ રાસ "નાં મંગલાચરણમાં કવિ નોંધે છે –
કાવ્ય કુંડલિયા કવિતવર, લેક સવાયા ભેઉ; ગાહા ગૂઢા ગીત બ, યમક રૂપક ભય જેઉ. ૪ છંદ વસ્તુ ને છપ્પયા, દુગ્ધક ધક ભાનિ; અડલ મડયલ આયા, ચૌટીઆ ચોપાઈ જાતિ. ધૂઓ ધૂલા પદ્ધડી, અઉઠ પદાદિ અનેક;
ભેદ ન લÉ એવા ભલા, વલી માત્રાદિ વિવેક, પટ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #489
--------------------------------------------------------------------------
________________
૬૬૬
અંચલગચ્છ કિશન હું જડમતિ ન લહું કિમ એ, સગવટ સખર સંવાદ;
માંડું જેણુ મનિં ધરી, ગુરૂ દે સાદ. ૭ અમૃતસાગર - ૧૯૯૭. પં. નેમસાગર શિ. શીલસાગર શિ. અમૃતસાગરે સં. ૧૭૩૦માં વિજ્યાદશમી ને ગુરુવારે અજુનપુર-અંજારમાં ચાતુર્માસ રહીને “રાત્રિભૂજન પરિહાર રાસ” અપનામ “જ્યસેનકુમાર રાસ” ર. ૧૩૮૭ શ્લેક પરિમાણની આ કૃતિની પ્રત સં. ૧૭૮૨ ના ચિત્ર વદિ ૧૪ ને બુધવારે દેવચંદ્રવિચંદ્ર શિ. તેજચંદ્ર ભ્રાતૃ જીવનચંદનદાનચંદ શિ, દીપચંદે લખી. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૩ ૬. ૧૨૭૩–૫. મુનિચંદ્ર
૧૯૯૮. મુનિચંદ્ર “તીર્થમાલા સ્તવન” રચ્યું, જેમાં વિદ્યમાન ગચ્છનાયક અમરસાગરસુરિ સુધીની પદાવલી પણ છે. જુઓ પ્રો. પીટર્સનને તૃતીય રીપોર્ટ પૃ. ૨૧૯. માનચંદ્ર ' ૧૯૯૯. ચંદ્રશાખાના ભક્તિચંદ્રના શિષ્ય માનચંદ્ર તિષ વિષયક ગ્રંથ લખ્યા, ૫૦૦ વર્ષના પંચાંગ કર્યા. વિંઝાણુપિશાળના ગ્રંથોની ટીપ પરથી એમની કૃતિઓ આ પ્રમાણે જણાય છે: (૧) ચંદ્રચિન્તામણિ (૨) અનુપમ મંજરી (૩) ખગોળગણિત (૪) વિદ્યાસાગર રાસ (૫) જોતિષ ફલ (૬) ષટું પ્રશ્ન ફલ વિગેરે. એમના શિષ્ય કલ્યાણચંદ્ર, તેમના સૌભાગ્યચંદ્ર મંત્રવાદી તરીકે પંકાયા હતા. જ્ઞાનસાગર
૨૦૦૦. સં. ૧૭ર૧ માં એમને કચ્છમાં વિહાર હતા. એમના પ્રયાસથી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમાને શ્રાવક ઉદેશી પાસેથી મેળવી, સુથરીમાં કાઠનું ગૃહચય કરાવી સંઘે તેમાં બિરાજમાન કરી. હાલ તે તીર્થસ્વરૂપ મનાય છે. પં. જયસાગર
૨૦૦૧. પં. સાગરે સં. ૧૭૬૩ ના વૈશાખ સુદીમાં રાજનગરની ક્ષેત્રપાલ પિળમાં રહીને “જતકાભરણ ની પ્રત લખી. સં. ૧૭૬૯ ના પિષ સુદી ૧ ના દિને ઉદયરત્ન કૃત “સ્થૂલિભદ્ર રાસ” (સં. ૧૭૫૯ )ની પ્રત તેમણે રાધાબાઈને પઠનાર્થે લખી. મુનિ લાલજી
૨૦૦૨. મોહનલાલ દલીચંદ દેશાઈ સેંધે છે કે અમરસાગરસૂરિના સમયમાં સં. ૧૭૩૮ માં ધર્મસાગરસૂરિ શિષ્ય હેમસાગરસૂરિશિષ્ય લાલજીએ લખેલ પ્રત ભાવનગરના સંધના ભંડારમાં છે. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૭૬. કેસરચંકગણિ
૨૦૦૩. વા. તેજચંદ્ર શિ. ૫. તારાચંદ્ર–પં. તત્વચંદ્ર શિ. કેસરચંદ્રગણિએ ધીણોજગામમાં રહીને સં. ૧૭૫૭ ના કાર્તિક સુદી ૧૦ ને રવિવારે માણિકયસુંદરસૂરિ કૃત “શુકરાજકથાની પ્રત લખી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ પં. મતિકીર્તિના શિ
૨૦૦૪. પં. મતિકીર્તિના શિવે વિમલકીતિજ, લલિતકીતિ, જયકતિએ સં. ૧૭૨૯ના શ્રાવણ વદિ ૨ ને બુધે અજીમપુરમાં હેમરન કૃત “ગોરા બાદલ કથા” અપનામ “પદમણું ચોપાઈ'ની પ્રત લખી. ન્યાયસાગર
૨૦૦૫. વાયસાગરે સં. ૧૭૬૮ ના વૈશાખ સુદી ૩ ને રવિવારે અંજારમાં રહીને “ક૯પસૂત્ર બાલાવબોધ” લખ્યું. સત્યાબ્ધિ
૨૦૦૬. સં. ૧૭૪૨ ના ભાવ વદિ ૯ ને શનિવારે માંડવીમાં રહીને હર્ષવલ્લભ કૃત “ઉપાસક દશાંગ બાલાવબોધ'ની પ્રત સત્યાબ્ધિએ લખી. ધમહર્ષગિણિ
૨૦૦૭. કાલકરામાં રહીને ધર્મહર્ષગણિએ જયરંગ કૃત “અમરસેન–યરસેન પઈ (સં. ૧૭૧૭ )ની પ્રત લખી. ઉપાધ્યાય હષરાજ શિષ્ય ભાગ્યરાજ
૨૦૦૮. ૫. ભુવનરાજ શિ. વા. ધનરાજ શિ. ઉપા. હર્ધરાજ શિ. ભાવ્યરાજે સં. ૧૭ર૭ ના ચૈત્ર સુદી ૬ અને ૭ ને શનિ અને રવિવારે અનુક્રમે “જબૂચરિત્ર” અને “પંચાશિકા ની પ્રતિ લખી. મહિમાસાગર શિષ્ય આનંદવન
૨૦૦૯, સં. ૧૬૭ ના પિષ સુદી ૪ ને બુ. વા. મુક્તિસાગરે પોતાના શિષ્ય મહિમાસાગરના પીનાથે “શકુન લક્ષણ”ની તથા “રાજવલ્લ ની પ્રતો લખી, મહિમાસાગરના શિષ્ય આનંદવને “અંતરિક પાર્શ્વનાથ સ્તુતિ છંદ' તથા કેટલાંક સ્તવને રચ્યાં. જુઓ “પંચપ્રતિક્રમણ સુત્રાણિ” સં. સેમચંદ ધારસી, પૃ. ૪૦૬, ઉપાધ્યાય મેઘસાગર અને વૃદ્ધિસાગરજી
૨૦૧૦. મહે. રત્નસાગજીના શિષ્ય ઉપાધ્યાય મેઘસાગરજી, તેમના ઉપાધ્યાય વૃદ્ધિસાગરજી થયા. સં. ૧૬૭૦ માં સાધ્વી વિમલશ્રોએ મારવાડના વાવેતર ગામમાં ચાતુર્માસ રહીને એમની ગÉલી રચા, જે પરથી એમનાં જીવન વિશે જાણી શકાય છે. જુઓ મોટી પદાવલી', પ્ર. સેમચંદ ધારશી, પૃ. ૩૯૪.
૨૦૧૧. પ્રભાસપાટણના પ્રાાટ જ્ઞાતીય કુટુંબમાં સં. ૧૬પ૩ ના કાતિક સુદી ૨ના દિને મેઘસાગર જનમ્યા, સં. ૧૬૬૬ ના ફાગણ સુદી ૩ ના દિને રત્નસાગરજી પાસે સંજમ ભાર ગ્રહણ કર્યો. સં. ૧૬૭૦ ના મહા સુદી ૪ ના દિને વાલોતરમાં એમને ઉપાધ્યાયપકે વિભૂષિત કરવામાં આવ્યા. તે અવસરે લુણઆગોત્રીય શ્રેષ્ઠી સૂરજમલે ૭૦૦ દામ ખરચી ઉત્સવ કર્યો. મેઘસાગરજી મધુર વ્યાખ્યાન વાણીથી ગચ્છને મહિમા વિસ્તારતા હતા.
૨૦૧૨. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં મેઘજીએ સં. ૧૪૫૩ માં પ્રભાસપાટણમાં કલ્યાણસાગરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમને રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા એવું વિધાન છે, જે સંશોધનીય છે. વસ્તુતઃ તેઓ એ વર્ષે જમ્યા હતા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૬૮
અંચલગચ્છ દિગ્દર્શન ૨૦૧૩. મુનિ ધર્મસાગરજી પઢાવલીમાં એ છે કે મેઘસાગરજીના ત્રણ શિષ્યો હતા : (૧) વૃદ્ધિસાગર (૨) કનકસાગર (૩) મનરૂપસાગર. સં. ૧૭૩૩ ના જેઠ સુદી ૩ ના દિને બાડમેરમાં તેઓ કાળધર્મ પામતાં, ત્યાંના સંઘે વૃદ્ધિસાગરજીને એમની પાટપર સ્થાપ્યા.
૨૦૧૪. મારવાડ અંતર્ગત કોટડા ગામમાં પ્રાગ્રાટ જ્ઞાતીય જેમલની ભાર્યા સિરીઆદેની કૂખે સં. ૧૯૬૩ ના ચિત્ર વદિ ૫ ના દિને વૃદ્ધિચંદ નામનો પુત્ર જન્મ્યો. સં. ૧૬૮૦ ના મહા વદિ ૨ ના દિને મેઘસાગરજી પાસે તેણે દીક્ષા લીધી અને તેમનું વૃદ્ધિસાગરજી નામ રાખવામાં આવ્યું. સં. ૧૬૯૩ ના કાર્તિક સુદી પના દિને ગુરુએ તેમને મેડતાનગરમાં ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા, એમના ત્રણ શિષ્યો હતાઃ (૧) હીરસાગર (૨) પદ્મસાગર (૩) અમીસાગર. વૃદ્ધિસાગરજી સં. ૧૭૭૩ ના આવાઢ સુદી ૭ ના દિને કચ્છ-નલિયામાં કાળધર્મ પામ્યા.
૨૦૧૫. અંચલગચ્છને વર્તમાન શ્રમણ સમુદાય એમની શિષ્ય-પરંપરાને છે. સુવિહિત આચારને છોડી વચ્ચે તેઓ ગોરજી જેવું જીવન જીવ્યા. પાછળથી મુનિ ગૌતમસાગરજીએ ક્રિાદ્ધાર કરતાં હાલ એ પરંપરાના શ્રમણો સુવિહિત માગી છે. મુનિ ધર્મસાગરજી એ પરંપરાને ઉપાધ્યાયની પાટ પરંપરા દર્શાવે છે તે વિચારણીય છે. વાસ્તવમાં ગસંવિધાનમાં આવી કેઈ પાટ પરંપરાનું કે એમનાં કાર્યક્ષેત્રનું નિપણ નથી. પાટ પરંપરાને અર્થ અહીં શિષ્ય પરંપરા જ અભિપ્રેત છે. ૫. જ્ઞાનમૂર્તિ
૨૦૧૬. ધર્મમૂર્તિસૂરિ શિ. ઉપા. વિમલમૂર્તિ શિ. વા. ગુણમૂતિ શિ. ૫. જ્ઞાનમૂતિએ સં. ૧૭૨૫ માં નવાનગરમાં માસું રહીને “બાવીસ પરિવહ ચોપાઈ' રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૩૩૪-૬. “સંગ્રહણી બાલાવબોધ” એમણે સં. ૧૭૨૫ની આસપાસ રચ્યું. જુઓઃ જૈ. – ક. ભા. ૩, પૃ. ૧૬૨૮. સં. ૧૬૯૪ ના આસો સુદી પના દિને “રૂપસેન રાજર્ષિ ચરિત્ર ચેપઈ” ૬ ખંડમાં, તથા સં. ૧૭૭૮ પહેલાં “પ્રિયંકર ચેપઈ” ૩ ખંડમાં રચી. ગ્રંથ–પ્રશસ્તિમાં કવિ “પાટઈ પૂનિમચંદ” એ ઉલ્લેખ કરતા હોઈને તેઓ એ પરંપરાના હતા એમ નિર્ણિત થાય છે. જુઓ: જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૦૫–. વાચક લાવણ્યચંદ્ર
૨૦૧૭. વા. પુણ્યચંદ્રથી પ્રાદુભૂત થયેલી ચંદ્રશાખામાં વા. લક્ષ્મીચંદ્રના શિષ્ય વા. લાવણ્યચંદ્ર થયા. સં. ૧૭૩૪ ના શ્રાવણ સુદી ૧૩ ના દિને સીરોહીમાં ચાતુર્માસ રહીને તેમણે “સાધુવંદના” નામક ગૂર્જર પદ્યકૃનિ ૧૫ હાલમાં તથા “સાધુ ગુણભાસ” નામક પદ્યકૃતિ ૪ ઢાલમાં રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૨૯૦–૧.
૨૦૧૮. તેમણે સં. ૧૭૬૩ માં “વીરવંશાનુક્રમ” અપનામ “અંચલગચ્છ પદાવલી ની સંસ્કૃત પદ્યમાં રચના કરી. આ અતિહાસિક ગ્રંથની પ્રત મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. ગચ્છના ઇતિહાસ નિરુપણુમાં આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. અંતિમ પદ્યમાં કવિએ મહાકાલી દેવીની સ્તવના કરી છે.
૨૦૧૯. સં. ૧૭૬૩ ની આસપાસ કવિએ “ગોડી પાર્શ્વનાથ ઢાળિયું' નામક ગૂર્જર પદ્ય કૃતિ ૪ હાલમાં રચી. આ અતિહાસિક કૃતિમાં એ તીર્થની ઉત્પત્તિ વિશે કવિએ ઘણું હકીકતો સેંધી છે, જે વિશ્વસનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #492
--------------------------------------------------------------------------
________________
શ્રી અમસાગરસૂરિ વાચક જિનરાજ
૨૦૨૦. વા. ધનરાજ શિ. વા. હીરાનંદ શિ. વા. જિ.રાજે સ. ૧૭૬ ૩ બાવા સુદી ૮ ને મંગળવારે “વસંતરાજ શુકનશાબ ની પ્રત લખી. તેમના દાદા-ગુરુ વા. ધનરાજ ભુવનરાજ ગણિના શિષ્ય હતા. તેઓ જોતિષવિદ્ હતા. તેમના શિષ્ય હરાજ, તેમના સુભાગરાજ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ.
નયનશેખર
૨૦૨૧. અંચલગચ્છની પાલીતાણીય શાખાના નયનશેખરે સં. ૧૭૩૬ ના શ્રાવણ સુદી ૩ ને બુધવારે “ગરનાકર પઈ' નામક વૈદક ગ્રંથ રચે. એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે કે પાલીતાણીય શાખામાં આચાર્ય પુણ્યતિલકરિ થયા. તેમની ૧૬મી પાટે વા. સુમતિશેખર થયા, જેમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે છે : વા. સુમતિશેખર-દા. સૌભાગ્યશેખર-વા. જ્ઞાનશેખર-નયનશેખર. ૧૮ મા સૈકાના ગ્રંથમાં આ શાખા વિશે ઉલ્લેખ મળે છે.
૨૦૨૨. “વૈદક વિષય પર અત્યાર સુધી ગુજરાતી ભાષામાં કોઈએ પદ્યમય રચના કરી નહોતી, તે આ રાતકમાં નયનશેખરે સં. ૧૭૩૬ માં “ગરત્નાકર ચોપાઈ” રચીને કરી. –જે. સા. સં. ઈ. પૃ. ૬૬૯. ૯૦૦૦ કપરિમાણનો આ વૈદક ગ્રંથ કેટલું મહત્ત્વનો છે, તે વાત “જૈન ગ્રંથાવલી 'ની નિમ્નક્ત નોંધ દ્વારા જાણી શકાશે.
૨૨૩. “આ વર્ગમાં વૈદકના જે જે ગ્રંથે અમારા જાણવામાં આવ્યા છે, તે તે અનુક્રમવાર નોંધ્યા છે. વિચાર કરવા જેવી વાત છે કે આપણા વિદ્વાન દૂરદશી પૂર્વાચાર્યોએ અન્ય સાહિત્યને ખીલવવા માટે કરેલા પ્રયાસની સરખામણી કરતાં વિદક જેવા અસાધારણ ઉપયોગી વિષયની ખીલવણી કરવામાં પોતાના ઉચ્ચ જ્ઞાનને ઉપયોગ કર્યો હોય ન અમોને મળેલા ગ્રંથે ઉપરથી જણાતું નથી. સિવાય ઉપર જણાવેલા ગ્રંથો પૈકી કેટલાક ગ્રંથે તેમના કર્તાનાં નામ પરથી પ્રાયઃ અન્ય મતિના પણ કરેલા હશે તેમ સંશય રહે છે. આમ હોવાનું કારણ એ જણાય છે કે વૈદકને વિષય કેટલાક આરંભ, સંરંભ, વનસ્પત્યાદિકનું ઉપમદન, અગ્નિ વિગેરેને વિનાશાદિ કરાવનાર છે. તેથી ત્રિવિષે જીવહિંસાને - ત્યાગ કરનાર મુનિરાજ એ કાર્યમાં પ્રવૃત્તિ ન કરી શકે તેવું છે.' પં, હરસહાય
૨૦૨૪. પાલીતાણીય શાખાનો ઉલ્લેખ નયસુંદર કૃત “નલ દમયંતી ચરિત્ર' (સં. ૧૬૫)ની પ્રત પુષિકામાંથી આ પ્રમાણે મળે છે : સં. ૧૭૧ ૦ સુધી પંચમી ગુર્ત | અવઢછે મ૦ અમર सागरसूरि राज्ये पालीताणीयशाखायां पं० हरलहाय ब्राह्मण गौरखंडेनावृत्ते लिख्यते । ઉપાધ્યાય વિનયશીલ
૨૦૨૫. પાલીતાણય શાખાની બીજી એક પરંપરા આ પ્રમાણે છે : વા. વિદ્યાસાગર-વિદ્યાશીલવિકમેરુ-મુનિશીલ-ગુણશીલ-વિનયશીલ. ત્રિપુટી મહારાજ નોંધે છે કે ભટ્ટારક અમરસાગરસૂરિની એક સંયમધારી યતિશાખા પાલીતાણામાં હતી, જેમાં અનુક્રમે મુનિશીલ, ગુણશીલ અને ઉપાધ્યાય વિનયશીલ થયા. ઉપા. વિનયશીલ સં. ૧૭૪૨ માં વડનગરમાં “અબુદાચલ ચિત્યપરિપાટી' અપનામ “અબ્દ કહ૫” એ. જુઓ જે. ૫. ઈ. ભા. ૨, પૃ. ૫૫૬.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #493
--------------------------------------------------------------------------
________________
૪so
અચલગચ્છ દિગ્દર્શન ૨ ૨૬. વિનયશીલે સં. ૧૭૦ ના માગશર સુદી ૬ ના દિને શાહપુરમાં ૪૫ કંડિકામાં “સહસ્ત્રફણા પાર્શ્વનાથ સ્તવન' રચ્યું, જેમાં એ દિને ત્યાં થયેલી પ્રતિષ્ઠા, ગુજરાતમાંથી ગચ્છનાયકને તેડાવવા, પ્રાવંશીય વહોરા રવજી પૂજાએ કરેલ ઉત્સવ ઈત્યાદિ વિશે વર્ણન છે. કવિકૃત “૨૪ જિનભાસ' પણ પ્રાપ્ત થાય છે. જુઓઃ જે. ગૂ. ક. મા. ૩, ૧૧૨૫-છ. ન્યાનસમુદ્ર
૨૦૨૭. ન્યાસમુદ્રની ગુરુપરંપરા આ પ્રમાણે છેઃ જિનચંદ્રસૂરિ–પાદેવસૂરિ–સુમતિસિંહરિ– અભયદેવસૂરિ–ગુણસમુદ્રસૂરિ-માણિજ્યકુંજરસૂરિ – ગુણરાજમૂરિ—વિજયહંસસૂરિ–પુણ્યપ્રભસૂરિ– જિનહર્ષસૂરિ–ઉપા. ગુણહર્પગણિ–ન્યાનસમુદ્ર.
૨૦૨૮. કવિએ સં. ૧૭૦૩ માં દેશી થાશાહના આગ્રહથી “જ્ઞાન છત્રીશી” નામક પદ્ય કૃતિ લખી. પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે
સંવત સતર તિઓત્તર સમે, શ્રી જિનહર્ષસૂરી છે; વાચક શ્રી ગુણરતન વખાણી, ન્યાનસમુદ્ર નિજ સીસોજી. ૩૫ કીધી એહ છત્રીથી કારણે, શ્રાવક સમક્તિ ધારે છે;
સુવિહિત આગ્રહ થ સાહરે, દેસી વંશ ઉદારો છે. ૩૬ મોહનલાલ દલીચંદ દેશાઈ આ કવિને લલિતસાગર શિ. માણિજ્યસાગર શિ. જ્ઞાનસાગર કહે છે તે બ્રાંત છે. ઉપર્યુક્ત ગુરુપરંપરા દ્વારા પણ આ વાતને ચક્કસાઈથી નિર્ણય થઈ શકે એમ છે. સમાન નામના અનેક કવિઓ સાથે થઈ ગયા હોઈને દેશાઈજીએ ભૂલ કરી જણાય છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૭૯. વાચક રનશેખર
૨૦૨૯. વા. બુદ્ધિશેખરના શિષ્ય વા. રત્નશેખરે સં. ૧૭૬૧ ના માગશર સુદી ૫ ને ગુરુવારે, સુરતમાં રાહ ભીમાના પુત્ર શંકરદાસની પ્રાર્થનાથી હિન્દીમાં “રત્નપરીક્ષા” નામક પદ્યકૃતિ આઠ વર્ગમાં લખી. જૈન સાહિત્યમાં રત્ન વિષયક ગણ્યાગાંઠ્યા ગ્રંથે જ હોઈને, ૫૬૦ પોની પ્રસ્તુત કૃતિ મહત્ત્વપૂર્ણ છે. અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ આ કૃતિને એ નામથી પ્રકટ કરેલ છે.
૨૦૩૦. કવિની ગુરુપરંપરા વિશે આગળ વિસ્તારથી ઉલેખ થઈ ગયો છે. સં. ૧૭૩૦ માં વા. ભાવશેખરે ઈલમપુરમાં અગસ્તિઋષિ કૃત “રત્નપરીક્ષા સમુચ્ચય'ની પ્રત લખી તે વખતે રત્નશેખર પણ ત્યાં જ હતા. કવિએ એ ગ્રંથને ખાસ આધાર લીધો છે. ગ્રંથની પ્રત પ્રથમાદર્શ પ્રાયઃ કવિના શિષ્ય કપૂરશેખરે લખી હતી એમ આ પંકિતથી સૂચિત થાય છે: “પ્રથમ લેખ સુંદર લિખૌ, વિબુધ કપૂર સન.' કવિના જ્ઞાન વિશે બહુમાન થાય છે. તેમણે અન્ય ગ્રંથો રચ્યા છે કે કેમ તે જાણી શકાતું નથી. હીરસાગર
૨૦૩. યતિ હીરસાગરના ઉપદેશથી રાધનપુરનું શ્રી શામળા પાર્શ્વનાથ જિનાલય તથા ત્યાં ત્રણ ઉપાશ્રયે બંધાયાં. હીરસાગરજી તથા એમના શિષ્યોનો અહીં સવિશેષ વિહાર હતો. એમનાં કાર્યોની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #494
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૭ી યાદગીરી રૂપે ત્યાં હીરસાગરની શેરી પણ છે. રાધનપુરના અંચલગરછીય શ્રાવોએ અનેક પ્રતિષ્ઠાઓ કરાવી છે. હીરસાગરના નવાબ સાથેના સમાગમની તથા તેમને દેખાડેલાં ચમત્કારની ઘણી વાતો સંભળાય છે. ૫. દીસાગરગણિ
ર૦૩૨. પં. રવિસાગર શિ. પં. હિતસાગર શિ. પં. દીપસાગરગણિએ સં. ૧૭ર૬ માં કાર્તિક વદિ ૬ને મંગળવારે મેના અંતર્ગત ગુલામાં મહારાણા રાજસિંહનાં રાજ્યમાં ભુવનતિ કૃત “અંજનાસુંદરી રાસ (સં. ૧૭૦૬)ની પ્રત લખી. એમના શિષ્ય વિજ્યસાગર, મેઘસાગર, પ્રીતસાગર વિગેરે થયા, જેમની પરંપરામાં વિવેકસાગર, દયાસાગર, રંગસાગર, ચતુરસાગર વિગેરે થયા. ૧. લક્ષ્મીશેખરગણિ
૨૦૩૩. વા. ભાવેશેખરના શિ. બુદ્ધિશેખર શિ. રાજશેખર શિ. લક્ષ્મીશેખરે સં. ૧૭૫૦ના આ વદિ ૩ ને શુક્રવારે મુંદરબંદરમાં જ્ઞાનસાગર કૃત “ચિત્ર સંભૂતિ ચોપાઈ' (સં. ૧૭૨૧) ની પ્રત લખી. વા. લક્ષ્મીશેખરની શિષ્ય પરંપરા આ પ્રમાણે છે : વા. લીશેખર-લાવણ્યશેખર-અમૃતશેખર-જ્ઞાનશેખર
૨૦૩૪. લાવણ્યશેખરે સં. ૧૭૬૫ માં ભાવચંદ્રસૂરિ કૃત “ શાંતિનાથ ચરિત્ર' ની પ્રત વડનગરમાં લખી. આ ગ્રંથની એક સચિત્ર પ્રત ઉક્ત જ્ઞાનશેખરના શિષ્ય મુનિ છવાએ કચ્છના રતડીઆ ગામમાં લખી. સુંદરસાગર
૨૦૩૫. પં. હર્ષસાગરગણિ શિ. પં. શિવસાગરગણિના શિષ્ય સુંદરસાગરે સં. ૧૭૨૭ના શ્રાવણ વદિ ૧૪ ને ગુરુવારે જ્ઞાનસાગર કૃત “આપાઠભૂતિ રાસ (સં. ૧૯૨૪)ની પ્રત રાજધન્યપુરાધનપુરમાં લખી. સં. ૧૭૫૮ ના ફાગણ દિ ૧૩ને શનિવારે તેમણે બુરહાનપુરમાં રહીને શ્રાવિકા રૂપાના પાનાથે યવિજય કૃત “ અષ્ટદશ પા૫ સ્થાનિક સ્વાધ્યાય "ની પ્રત લખી. વા. નાથાચંદ્ર શિ. ધર્મચંદ્ર
૨૦૩૬. વા. નાથાચંદ્રગણિના શિષ્ય ધર્મચંકે સં. ૧૭૩૯ ને શ્રાવણ સુદ ૨ ને મંગળવારે રાણ- - પુરમાં રહીને જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ (સં. ૧૬૭૮)ની પ્રત વાંચનાર્થે લખી. સં. ૧૭૩૪ ના ફાગણ સુદી ૧૧ ના દિને પાટણમાં વા. લાવણ્યચંદ્ર કૃત “ સાધુગુણ ભાસ ”ની પ્રત લખી. રિદ્ધિસાગર
૨૦૩૭. મહો. રત્નસાગર શિ. પદ્મસાગર શિ. ધીરસાગર શિ. રિહિસાગર સં. ૧૭૩૯ માં ખંભપુરમાં સીરદેવ મહોપાધ્યાય કૃત “પરિભાષાની વૃત્તિની પ્રત લખી. જુએ મુનિ પુણ્યવિજયજીને પ્રશરિત સંગ્રહ, ભા. ૨, નં. ૫૮૨૭. ઉદયચંદ
૨૦૩૮. વા. દેવસાગરના શિ. વિજયચંદ શિ. ઉદયચંદે સં. ૧૭૧૪ ના ફાગણ સુદી શનિવારે માણિકકુમર ઉપઈ” રચી. જુઓઃ જૈ. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૨૦૩-૪. સં. ૧૭૧૩ના માઘ વદિ ૧૧ ના દિને ભૂજમાં વિજયચંદે ઉદયચંદના ૫હનાથે વા. દેવસાગર કૃત 'કપિલકેવલિ રાસ (સં. ૧૬૭૪)ની પ્રત લખેલી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૭૨
અંચલગચ્છ દિદન
અમરચંદ
૨૦૩૮. કલ્યાણસાગરસૂરિ શિ. વા. રયણચંદ શિ. મુનિચંદ શિ. અમરચંદે સં. ૧૭૪૫ ના ભાવ સુદી ૮ ને શુક્ર રાધનપુરમાં ચાતુર્માસ રહીને “ વિદ્યાવિલાસ ચરિત્ર-(૫વાડો) રાસ' ર. ત્રણ ખંડ, ૭૦૧ ગુજર૫ઘની આ ગ્રંથની એક પ્રત પં. દીપસાગર શિ. વિજયસાગર અને મેઘસાગરે સં. ૧૭૮૩ના ભાવ વદિ ૧૨ ને રવિવારે કોઠારામાં રહીને લખી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૩૭૩–૪. સુરસાગર
૨૦૪૦. સુરસાગર અમરનામ સુરજીએ સં. ૧૭૨૧ પછી “લીલાધર રાસ ગુજરાતીમાં રચ્યો. આ ઐતિહાસિક રાસમાં પરીખ લીલાધર અને તેના સુપુત્રોનાં સંધકાર્યોનું વિશદ્ વર્ણન છે. જુઓ જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૨૦૬–૯. સુરસાગરે “જાંબવતી ચેપઈ” ૧૪ ગૂર્જર ૫ઘોમાં રચી છે. જિનદાસ
૨૦૪૧. કવિ જિનદાસે સં. ૧૭૧૮ના માગશરની ૬ ને શુકે, ૧૪ ગૂર્જર પઘોમાં વ્યાપારી રાસ' રો. તેમણે “ગી રાસ', “પુણ્યવિલાસ રાસ', સં. ૧૭૧૧ ના આ સુદી રના દિને ગિરનારની યાત્રા કરી નેમિનાથ સ્તવન” તથા અનેક પ્રકીર્ણ પદો, સ્તુતિઓ, લાવણીઓ વિગેરે રચાં. ભીમસી માણેકે એમની ઘણી કૃતિઓ પ્રકાશિત કરી છે. અજ્ઞાત શિ
૨૦૪૨. અમરસાગરસૂરિના સમયમાં અજ્ઞાત કર્તા પ્રતો ઉપલબ્ધ છે. સં. ૧૭૧૮ માં લેવડીમાં જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ (સં. ૧૬૭૮)ની પ્રત, સં. ૧૭૨૨ ના કાર્તિક સુદી ૮ ને રવિવારે સુરતમાં દયાસાગર ત મદનકુમાર રાસ ( સં. ૧૬૯૯ )ની પ્રત લખાઈ ડૉ. કલાટ નોંધે છે કે અમર સાગરસૂરિના રાજ્યમાં “ઉપદેશ ચિન્તામણિ'ની પ્રત સં. ૧૭૩૯ માં લખાઈ જુઓ-ડૉ. ભાંડારકરને સને ૧૮૮૩-૪નો રિપોર્ટ, પૃ. ૪૪૩. રામઈયા-પસાઈયા
૨૪૩. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડા ગેત્રીય એ બન્ને બાંધવો નલિયામાં થઈ ગયા, જેમની ગુરુભક્તિની વાતે ખૂબ જ સંભળાય છે. પસાઈ મોટો અને રામ ના. એમના પિતાનું નામ મેરગ હતું. રામઈ દેવ-ગુરુને પરમ ઉપાસક હતો.
૨૦૪૪. કચ્છમાં બે વર્ષને દુષ્કાળ પહેલે. સુકાળ આવતાં રામાયાએ ગુરુને વાવણીનું મુર્ત પૂછયું. ગુરુએ કહ્યું-“હજી વાર છે. તેને બોલાવીને મૂહર્તા કહીશ.” આ વાતને વણે સમય થ. બધે વાવણુઓ થઈ, ભરપૂર મોલ , કાપણું પણ થઈ પરંતુ ગુએ મુહૂર્ત વિશે કશું ન કહ્યું. એક વખત તેને બોલાવી મુએ પૂછ્યું-“બધે ખળા થાય છે, તું કેમ કરતે નથી?” ગુરુવચન પર શ્રદ્ધા રાખી વાવણ વિના ખળું તૈયાર કર્યું. બધા પેટ ભરીને હસ્યા ! પરંતુ હળ હાંકતાં ખેતરમાંથી સોનામહોરો ભરેલા ચરુ નીકળ્યા. બધી મહોર ખળામાં લાવવામાં આવી. રામજીયાની આસ્થા અને ગુરુભક્તિ નિહાળી ગામધણી પ્રસન્ન થયો. રામઈયાએ બધી મહોરે ગામધણીને સમર્પણ કરી દીધી, પણ તેણે લીધી નહીં. અંતે રામઈયાએ કુંવરને સુખડી તરીકે એક પાલી સેનામહેરે આપવી અને ગામધણીએ સ્વીકારવી એવો સૌએ તોડ કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #496
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૭ * ૨૦૫. ગુના ઉપદેશથી રામદયાએ કચ્છમાંથી સાધર્મિક બંધુઓને નેતરી સૌને મિષ્ટાન્ન ભજન જમાડવું, એક ઘૂતને કળશિયો પ્રભાવના તરીકે આપી પ્રાપ્ત થયેલી સંપત્તિને સદુપયોગ કર્યો. ભદ્રેશ્વરને એણે તીર્થસંધ પણ કાલે. એણે આપેલી વૃતલહાણ વિશે કહેવાય છે કે સૌ પ્રથમ ખાલી કળશિયાની લહાણ કરેલી, જે ભૂજના ગૂર્જરને ભૂખ લાગી. આથી રામદયાએ કળશિયાને ઘીથી ભરીને તેની લહાણું કરી. કેટલાક એવું માને છે કે તેમાં સોનામહોર પણ નાખવામાં આવેલી ! આ લહાણ હાલાર તેમજ ઠે. રાધનપુર સુધી પહોંચેલી.
૨૦૪૬. રામદયા-પસાઈઆને જે અજોરમાંથી બહાર મળી તે અજોર છાદરાના નાકાની લગોલગ પટેલના અજોર તરીકે ઓળખાતું, જેને ભગવટો તેના વંશજોએ કર્યો. એમના નામોલ્લેખવાળો ચોપડો પણ એમના વંશજોએ જાળવી રાખ્યો છે. સં. ૧૬૯૫ નો ચેપડો પસાદવાના નામનો છે. તેમાં મેર સુત પસાઈથી અને મેરણ સુત રામકથા એમ લખેલ છે. પસાઈયાને ધના અને ભારા એમ બે પુત્રો થયા. રામદયાને ખીમણુધ અને ખેતિ નામે પુત્રો થયા. સં. ૧૭૫૭ માં ચૈત્ર સુધી રામદયાની વિદ્યમાનતાના ઉલ્લેખ મળે છે. શેઠ નરશી નાથાના લેકામાં એ બન્ને ગુરુભક્ત બાંધો વિશે ગૌરવભર્યો ઉલ્લેખ છે. લેકે હજી તે ભાવથી ગાય છે અને એમની ભક્તિના ભાવ હૃદયે ધરે છે.
શ્રેષ્ઠી જગqશાહ - ૨૦૪૭. લાલનગોત્રીય વર્ધમાનશાહના ચોથા પુત્ર જગહૂ મહા દાનેશ્વરી થયા. અનેક ગ્રંથમાંથી એમની ઉજજવળ કારકિર્દી વિશે જાણી શકાય છે. એમના વડિલ બંધુઓ વીરપાલ, વિજયપાલ અને ભારમલ્લ હતા. એમના પિતા અને માતા વન્નાદેવી તથા નવરંગદે-વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ.
૨૦૪૮. વર્ધમાનશાહે જગડના વિવાહમાં ૩૦૦૦ ૦૦ સેનામહોરે ખરચી અને ૪૦૦૦ ઊંટ ચારણોને આપ્યા એ વિશે અનેક કિંવદન્તીઓ છે. શેઠને મુનીમ ગોરને ઉતાવળથી બોલાવવા જતાં ગેરે વક્રોક્તિથી કહ્યું-તારા શેઠ નું દાન દેવાના છે?” આથી ઊંટનું દાન પણ કરવામાં આવ્યું !
૨૦૪૯. પવસિંહશાહે પણ પોતાના પુત્ર રણમલ્લના વિવાહ પણ એવી જ ધામધૂમથી કર્યા. વર્ધ. માનશાહનાં મૃત્યુ બાદ પદ્મસિંહશાહે કુટુંબકલેશ નિવારવા સૌને જુદા કર્યા. પદ્મસિંહશાહના પુત્રો માંડવી - અને વર્ધમાનશાહના પુત્ર ભૂજમાં વસ્યા. પછી ભદ્રાવતીનો પણ જલ–પ્રલયથી વિનાશ થયો.
૨૦૫૦. પદાવલીમાં ઉલ્લેખ છે કે-ઉદારતા, ધીરતા અને ગંભીરતા આદિ અનેક ગુણોથી શોભતા જગડૂએ ભક્તિથી ઉત્સવપૂર્વક, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા કલ્યાણસાગરસૂરિને ભૂજમાં તેડાવ્યા અને તેમની ઘણી ભક્તિ કરી. ગુએ તેને તેના પિતાને વૃત્તાંત સંભળાવતાં જગડુએ તેમનું ચરિત્ર રચવા પ્રાર્થના કરી. આથી આચાર્યો તેમના પશિબ અમરસાગરસૂરિને ચરિત્ર રચવા આજ્ઞા આપી. સં. ૧૬૯૧ ના શ્રાવણ સુદી ૭ના દિને “વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર' સંસ્કૃતમાં રચાયું. ગ્રંથ-પ્રશસ્તિમાં જગડુના ગુણોનું નિમ્નોક્ત વર્ણન છે.
૨૫. “જે આ જગડૂશાહનું વાચકેના સમૂહને ખુશી કરનારું ઔદાર્ય જોઇને દુષ્કાળમાંથી લોકોને ઉગારનારા પૂર્વે થયેલા પ્રસિદ્ધ એવા જગડૂનું અત્યંત પ્રસિદ્ધ નામ પણ જગતના લોકોને સ્મરણમાં આવ્યું નહીં, એવા શ્રીમાન વર્ધમાનશાહના લોકપ્રિય પુત્ર જગશાહ જયવંત વર્તા!
૨૦ પર. “ લાલણ પ્રમુખ સર્વ એશિવાળાને સુખદાયી જગડુશાહને ડાઘાએ, ખરેખર, બીજા કુબેર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૪
અચલગચ્છ દિન
કહેવા લાગ્યા. વળી હમેશાં ભેજનાદિનું દાન દેતા એવા તે જગનાં ઘરનાં આંગણુમાંથી કોઈ યાચક ખરેખર, દુભાઈને ગયો નહોતો. તેની કીર્તિ ચારણદિ કવિઓ દ્વારા હમેશાં પગલે પગલે ગવાતી સમસ્ત ભરતખંડમાં વિસ્તાર પામી હતી. વર્ધમાનશાહના પુત્ર જગડૂ તે જગડુ જ થયા. કેમકે કવીશ્વરે હમેશાં તેમની સ્તુતિ કરતા હતા. એવા બીજા કુબેર સમાન આ જગડુશાહ જયવંત વહેં !”
૨૦૫૩. “જગડૂશાહનાં ઘરનાં આંગણાને યાચકોના સમૂહથી હમેશાં સભર જઈને લોકો તેનાં ઘરને લક્ષ્મીનું ઘર કહેવા લાગ્યા.'
૨૦૫૪. જગડૂના બંધુ ભારમલે પણ અમરસાગરસૂરિની ઘણી ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી ભારમલ્લે શત્રુંજય પર કલ્યાણસાગરસૂરિની પાદુકાઓની સ્થાપના કરી હતી. વિક્રમના ૧૮ મા સૈકામાં કચ્છ માંડવીમાં જગના પુત્ર મેધાશાહ, તેમના પુત્ર વલમજીશાહ ભાગ્યશાળી પુરુષ થયા. તેમાં કચ્છના મહારાવના કારભારી હતા. તેમના પુત્ર નેમિદાસ પણ પ્રતાપી પુરુષ થયા. માંડવી પાસેના ગુંદિયારી ગામમાં દેરી છે, તેમાં તેમની અશ્વારૂઢ પ્રતિમા સ્થાપવામાં આવી છે. પં. હીરાલાલ હંશરાજ પિતાને જગડુના વંશજ તરીકે ઓળખાવે છે. ગ્રંથકાર અમરસાગરસૂરિ
૨૦૫૫. “વધમાન–પબ્રસિંહ શ્રેષ્ઠીચરિત્ર” તથા અંચલગચ્છની અનુસંધાનરૂપ પદાવલી જેમાં ધર્મમૂર્તિરિ અને કલ્યાણસાગરસૂરિને જીવનવૃત્તાંત નિબદ્ધ છે, તે અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને ગ્રંથેની પ્રમાણભૂતતા શંક્તિ હેઈને તેની મૂળ પ્રતો શોધવી ઘટે છે. ગ્રંથો દ્વારા જણાય છે કે સં. ૧૬૯૧ ના શ્રાવણ સુદી ૭ના દિને શ્રેષ્ઠીચરિત્ર તેમણે જગડૂશાહની પ્રેરણાથી અને કલ્યાણસાગર. સૂરિની આજ્ઞાથી રો. આ સંસ્કૃત ચરિત્રને પાસિંહશાહને પણ વાંચી સંભળાવવામાં આવ્યું. જે આ કૃતિ સં. ૧૬૯૧ માં લખાઈ હોય તો સં. ૧૬૯૪ માં મૃત્યુ પામેલા પદ્મસિંહનાં મૃત્યુનું વર્ણન તેમાં કેમ આવી શકે ? હકીકતમાં ગ્રંથકર્તા પોતે સં. ૧૬૯૪ માં તે જમ્યા હતા !!
૨૦૫૬. પદાવલી સં. ૧૭૪૩ માં રચાઈ એવો ગ્રંથમાં ઉલ્લેખ છે, પરંતુ તેની અનેક બાબતો તત્કાલીન પ્રમાણે દ્વારા નિરાધાર ઠરે છે. ઉદાહરણાર્થે રાયશીશાહ વિશે કહેવાયું છે કે-“મેં તો કીર્તિ પણ મેળવી નહીં, માત્ર ધન જ ઉપાર્જન કર્યું. ઘડપણથી જીર્ણ થયો કિન્તુ પુત્રનું મુખ તે જોયું જ નહીં.” હકીકતમાં આપણે જોયું કે રાયશીશાહના પૌત્રો પણ તેમણે કાઢેલા સંઘમાં હતા !! આવી તો અનેક ખલનાઓ ઉક્ત બન્ને ગ્રંથમાં છે, જે માટે અમરસાગરસરિને દોષ દેવો જોઈએ નહીં!! સ્વર્ગગમન
૨૦૫૭. સમગ્ર પશ્ચિમ ભારતમાં ઉગ્ર વિચરી, અનેક જીવોને ધર્મબોધ પમાડી ગચ્છનાયક અમરસાગરસૂરિ ૬૮ વર્ષનું આયુ પાળીને સં. ૧૭૬૨ માં ધોળકામાં કાલધર્મ પામ્યા. પદાવલીમાં એ વર્ષની તિથિ શ્રાવણ સુદી ૭ પણ દર્શાવેલ છે.
૨૦૫૮. આપણે જોયું કે એમનાં જન્મનાં વર્ષ વિશે પદાવલી અને અન્ય પ્રમાણે વચ્ચે એકવાક્યતા નથી. પદાવલીમાં એમની છવચારિકા આ પ્રમાણે છે–જન્મ સં. ૧૬૬૪ માં, દીક્ષા સં,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી અમરસાગરસૂરિ
૪૭૫ ૧૬૫ માં, આચાર્યપદ સં. ૧૬૮૪ માં. એ અસ્વીકાર્યા હોવા છતાં ચરિત્રનાયકની ઉમરની દષ્ટિએ તેમાં કાંઈક સામ્ય છે. સ્વીકાર્ય જીવનચારિકા આ પ્રમાણે છેજન્મ સં. ૧૬૯૪માં, દીક્ષા સં. ૧૭૦૫ માં, આચાર્યપદ સં. ૧૭૧૫ માં. ઉક્ત સ્વીકાર્ય અને અસ્વીકાર્યા પ્રમાણે દ્વારા એક વાત તો નિર્ણિત છે કે ચરિત્રનાયકે ૧૨ વર્ષની વયે દીક્ષા લીધી. અને એ પછી ૧૦ વર્ષ બાદ આચાર્યપદ પ્રાપ્ત કર્યું. એમનાં મૃત્યુનાં વર્ષ માટે સૌ એકમત છે.
૨૦૫૯. અમરસાગરસૂરિના સમયમાં અનેક કવિઓ થયા, જેમની કૃતિઓ ઉપલબ્ધ છે. એ કૃતિએની ગ્રંથપ્રશસ્તિઓમાં ગચ્છનાયક વિશે સુંદર ઉલ્લેખ થયા છે, જે દ્વારા અમરસાગરસૂરિની અસાધારણુ શક્તિઓને આપણને પરિચય મળી રહે છે. “ચંદ્ર જેવી કીર્તિવાળા,” “બડભાગી ભદારક ', “યુગ પ્રધાન બિરુદધારક”, “સૂર કલ્યાણને શિષ્ય સવાઈ' ઈત્યાદિ ઉલ્લેબ અમરસાગરસૂરિની પ્રતિભાના પારિચાયક છે. એમની વિદાયથી આ છે ગુજરાત બહારના છેલા ગચ્છનાયક ગુમાવ્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૦૬૦. ક૭ અંતર્ગત ખીરસરા બંદરમાં દશા ઓશવાળ જ્ઞાતીય, નાગડા ગોત્રીય શાહ કર્મસિંહની પત્ની કમલાદેની કુક્ષિથી સં. ૧૭૪૭ના આ વદિ ૩ ને દિવસે એમને જન્મ થયે હતા. એમનું મૂલ નામ વિદ્યાધર હતું. એમણે સં. ૧૭પ૬ ના ફાગણ સુદ ૨ ને દિવસે અમરસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. એ પ્રસંગે શાહ વીરલ નામના શ્રાવકે દીક્ષા મહોત્સવ કર્યો. સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદી ૧૦ ને દિવસે અમરસાગરસૂરિએ ગ્ય જાણીને એમને ધોલકામાં આચાર્યપદે વિભૂષિત કર્યો. તે અવસરે સુરતના રહેવાસી શાહ કપૂરચંદ સિંધાએ ચોર્યાસી ગચ્છના યતિઓને પછેડી ઓઢાડી તથા શેર સાકર ભરીને એક થાળીની પ્રત્યેક ઘરે લહાણી કરી. અમદાવાદના રહેવાસી પારેખ વર્ધમાન તથા શ્રાવિકા રુકિમણીએ થાળી અને સાકરની લહાણી કરી. પારેખ ભગવાનદાસે મહમુદીની લહાણી કરી. તેમજ અન્ય ભક્ત શ્રાવોએ પણ ઉમંગપૂર્વક સાકર આદિની લહાણે કરી વિદ્યાસાગરસૂરિ આચાર્ય પદ મહોત્સવ ઉજવ્યો. એજ વર્ષે ગચ્છનાયક અમરસાગરસૂરિ છેલકામાં કાળધર્મ પામતાં, ભાતરમાં સં. ૧૭૬રના કાર્તિક વદિ ૪ ને બુધવારે સંઘે એમને ગચ્છનાયક પદે અભિયુક્ત કર્યા. એ પ્રસંગે વડેરા ગેત્રીય શાહ સૌભાગ્યચંદ્ર અણહ્નિકા મહોત્સવ કર્યો તથા શ્રાવકોને પહેરામણી આપી. સંઘના આગ્રહથી ગુરુ એ વર્ષે માતરમાં જ ચાતુર્માસ રહ્યા અને વિશેષાવશ્યક સૂત્રની વાચના કરી. તેઓ મેટા અતિશયવાન આચાર્ય હતા. જુઓ ભીમસી માણેકની ગુરુ-પટ્ટાવલી.
૨૦૬૧. ઉપાધ્યાય જ્ઞાનસાગરકત પટ્ટાવલીમાં વિદ્યાસાગરસૂરિ વિષે આ પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય થાય છે: કચ્છ દેશમાં આવેલા ખીરસરા ગામમાં લઘુતાગડા ગેત્રીય કર્મસિંહ નામે શ્રાવક વસતા હતા. તેમને કમલાદે નામની સ્ત્રી હતી. તેઓને સં. ૧૭૩૭ માં વિદ્યાધર નામને પુત્ર થયો. તે વિદ્યાધરે વૈરાગ્ય પામીને સં. ૧૭૫૬ માં અમરસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. ફાગણ સુદ બીજને દિવસે શ્રાવક વીરલે દીક્ષા મહોત્સવ કરેલ. ગુરુએ તેમનું વિદ્યાસાગરજી નામ પાડયું. સં. ૧૭૬રના શ્રાવણ સુદી ૧૦ ને દિવસે વેલકામાં તેમને આચાર્યપદ તથા સં. ૧૭૬ર ને કાર્તિક વદિ ૪ ને બુધવારે માતરમાં ગચ્છનાયક પદ પ્રાપ્ત થયાં. માતરના વડેરા ગોત્રીય સૌભાગ્યચંદ્ર નામના શ્રાવકવેર્યો ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય માતરમાં ચાતુમાં રહ્યા અને વ્યાખ્યાનમાં વિવરણ સાથે તેમણે વિશેષાવશ્યક સૂત્ર સંભળાવ્યું.
૨૦૬૨. પદાવલીમાં આચાર્યને જન્મ સં. ૧૭૩૭ માં દર્શાવેલ છે. વાસ્તવમાં જન્મનું વર્ષ સં. ૧૭૮૭ છે. એમની દીક્ષાનું સ્વીકાર્ય વર્ષ સં. ૧૭૫૬ છે. કિન્તુ નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્વક
અંચલગચ્છ પટ્ટાવની ” માં સં. ૧૭૫૮ છે તે વિચારણીય છે. તેમાં આચાર્યપદ સ્થળ તરીકે વૈરાટનગરીને પણ નિર્દેશ છે. જુઓઃ “૬૭ સડસઠમેં પાટે શ્રી વિદ્યાસાગરસૂરિ. શ્રી કચ્છદેશે ખીરસરા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #500
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૪૭૭ બિંદરે, એવંશે જ્ઞાતિ શાહ કર્મસી, ભાર્યો કમલાદે, પુત્ર વિદ્યાધર. સંવત્ ૧૭૪૭ સતર સડતાલે જન્મ, સંવત્ ૧૭૫૮ અઠાવને દીક્ષા, સતર બાસઠ ૧૭૬૨ આચાર્યપદ વિરાટનગરિ...' ધરાટનગરી એજ ધવલકકપુર કે હાલનું વેલકા. આ પ્રાચીન નગરી મમ્ય દેશની રાજધાની હતી. વિરધવલની રાજધાની પણ ત્યાં હતી.
૨૦૬૩. આચાર્યના આચાર્યપદ અને ગચ્છનાયક પદ અનુક્રમે સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદી ૧૦ અને એજ વર્ષના કાતિક વદિ ૪ ને બે હેઈને પ્રશ્ન થાય છે કે એમ કેમ બની શકે ? ગુજરાતવતી પ્રચલિત સંવતાનુસાર કાર્તિક માસ પ્રથમ આવે અને પછી શ્રાવણ માસ આવે. અહીં કહી સંવતને ઉપયોગ સ્પષ્ટ થાય છે. તે સંવતાનુસાર આપાઢ માસથી નૂતન વર્ષના પ્રારંભ થાય છે. કાતિ કાદિ ગુજરાતી, ત્રાદિ મારવાડી અને આષાઢાદિ કચ્છી-હાલારી સંવતના ઉપયોગથી અનેક ગૂંચવાડાઓ થયા છે.
૨૦૬૪. ચરિત્રનાયક વિશેની પાશ્ચાત્ય વિદ્વાનોની નોરો પણ અહીં અવતરણીય છે. ડૉ. કલાટ નોંધે 9: Vidyasagara-suri, son of Sa Kiramasinha in Khirasara-bandara ( Kachchhadese ) and of Kamalade, mula naman Vidyadhara, born Samvat 1747 Aso vadi 3, diksha 1756 Phalgun2 sudi 2, acharya 1762 Sra. vana sukla 10 in Dholka; bhattaraka 1762 Karttika vadi 4 Budhavare in Matara-grama, +1797 Karttika sudi 5, at the age of 50. A Vidyasa gara-suri Stavan (6v.) composed by Nityalabha is printed in Vidhip. Pratikr. Bombay, 1889, p. 451. Vidyasagara-suri's pupil Jnanasagaragani composed Gunavarma-charitra ( see Mitra, Not. VIII. pp. 145-6) and Chotrisa atisayano chhanda, printed in Jaina Kavya Prakasa, 1, Bombay 1883, pp. 74-5. For Satyasagara gani see No. 69 (The Indian Antiquary, Vol. XXIII, pp. 174, No. 66).
૨૦૬૫. પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬–૯૨ના અહેવાલની પ્રસ્તાવનામાં નોંધે છે : Vidyasagara-Mentioned as pupil of Amarasagara (Amarabdhi) and guru of Udayasagara (Udayodadhi), author, in Samvat 1804 of the Snatripanchasika. See the entry Udayasagara. 3, App. p. 239 ( Journal of the Bombay branch of the Royal Asiatic Society, 1894.) કચ્છના પ્રથમ પધર
૨૦૬૬. આપણે જોઈ ગયા કે અંચલગચ્છને વિસ્તાર પશ્ચિમ ભારતમાં સર્વત્ર હતો. ઉત્તર ભારતના આગરા તથા દક્ષિણ ભારતના બુરહાનપુર, જાલણ પ્રમુખ કેન્દ્રોમાં પણ અંચલગચ્છીય શ્રાવકો પથરાયેલા હતા. અંચલગચ્છીય શ્રમણોને વિહાર પણ એ બધા પ્રદેશોમાં ખૂબ હતો. ગચ્છનાયક કલ્યાસુસાગરસૂરિ પછી આ ગ૭નું વ્યાપક ક્ષેત્ર મર્યાદિત થતું ગયું. ગચ્છનાયક અમસાગરસૂરિ ગુજરાત બહારના છેલ્લા પટ્ટધર બન્યા. અંચલગચ્છનું મુખ્ય કેન્દ્ર ગુજરાતમાંથી પણ ખસીને કરછ–હાલાર તરફ વળી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં વિદ્યાસાગરસૂરિનું આધ્યાત્મિક નેતૃત્વે અનિવાર્ય બન્યું અને તેઓ કચ્છમાંથી પહેલા જ પટ્ટધર બન્યા. અંચલગચ્છના પ્રાદુર્ભાવ પછી થઈ ગયેલા, વિદ્યાસાગરસૂરિ પહેલાના ૧૯ પટ્ટ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #501
--------------------------------------------------------------------------
________________
અંચલગરછ દિગ્દર્શન ૪૭. ધરમાંથી ૧૪ પટ્ટધરો તે મહા ગુજરાત બહારના જ હતા, બાકીના પદધરો પણ પંચાલદેશને બાદ કરતાં ગુજરાત પ્રદેશના જ હતા.
૨૦૬૭. વિદ્યાસાગરસૂરિ વિશે ઉલ્લેખનીય બીજી બાબત એ છે કે તેઓ માત્ર ૧૬ વર્ષની ઉમરે જ ગચ્છનાયકના સર્વોચ્ચ પદે બિરાજ્યા હતા. આ હકીકત એમની બહુમુખી શક્તિઓને ખરેખર, અંજલિરૂપ છે. આટલી નાની ઉમરમાં આ પદ મેળવનારાઓમાં તેઓ સૌ પ્રથમ છે.
૨૦૬૮. અહીં બીજી એક બાબતનો ઉલ્લેખ પણ પ્રસ્તુત છે. લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે દશા જ્ઞાતિ લઘુ સજનીય હોઈને તેમાંથી ગચ્છનાયક થઈ શકે નહીં. પરંતુ આ માન્યતા ભ્રાન્તિજનક છે. વિદ્યાસાગરસૂરિ એ લધુ જ્ઞાતિના જ હતા. જૈનસંઘમાં ઉચ્ચ કે નીચ જ્ઞાતિપ્રથાને તીર્થકરોએ સ્વીકૃતિ આપેલ નથી. સૌને સામાજિક રીતે સમાન દરજ્જો અપાવવાના મહાન પુરસ્કર્તા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર પોતે જ હતા. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડાગોત્રીય જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરશી નાથા ૧૯ મી શતાબ્દીમાં પ્રતાપી પુરુષ થઈ ગયા. આ વંશના મહોપાધ્યાય રત્નસાગરજી પણ હતા. રામજીયા–પશાઈયા પણ લઘુ નાગડા ગોત્રીય જ હતા. લધુ નાગડા વંશમાં બીજા પણ અનેક મહાનુભાવો થઈ ગયા. જેમને ઉલ્લેખ પ્રસંગોપાત કરીશું. ધર્મપ્રચાર
૨૦૬૯. સં. ૧૭૬૨ માં આચાર્યપદ–સ્થિત થયા બાદ વિદ્યાસાગરસૂરિને એ વર્ષે જ માતરમાં ગઝેશપદ પ્રાપ્ત થયું. તે અવસરે વડેરા સૌભાગ્યચંદે ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. સંઘાગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા અને વ્યાખ્યાનમાં વિવરણ સહિત વિશેષાવશ્યક સૂત્ર શ્રાવકેને સંભળાવ્યું.
૨૦૭૦. સં. ૧૭૬૫ માં સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદ સિંથાએ ગુરુની ઘણી ભક્તિ કરી. મૂરિના ઉપદેશથી તેણે સર્વ ગ૭ના યતિઓને વસ્ત્રો, પાત્રો વિગેરે વહેરાવ્યાં, સમસ્ત સંધમાં સાકર સહિત પિત્તળની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રપ્રભુ સમેત પાંચ જિનબિંબ ભરાવી સુરતમાં પ્રતિષ્ઠા કરાવી.
૨૦૭. તદઅંતર આચાર્ય ત્યાંથી વિહરતા અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી પારેખ વર્ધમાન અને તેની પત્ની રુકિમણીએ સ્વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ત્યાંના શ્રેષ્ઠી ભગવાનદાસે શ્રી સંભવનાથાદિ સાત જિનબિંબ ભરાવી સં. ૧૭૭૩ ના વૈશાખ સુદી ૫ ના દિને પ્રતિષ્ઠા કરી, સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરીને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. મહારાવ ગોડજીને પ્રતિબંધ
૨૦૭૨. અંચલગચ્છના આચાર્યોને કચ્છન્ના મહારાવ સાથે સંપર્ક ઈતિહાસ–પ્રસિદ્ધ છે, તે વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. વિદ્યાસાગરસૂરિએ એ સંપર્ક પૂર્વવત્ જાળવી રાખી ધર્મોદ્યોત કર્યો.
૨૦૭૩. ગ્રામનુગ્રામ વિચરતાં આચાર્ય અનુક્રમે સં. ૧૭૭૪ ની આસપાસ ભૂજ પધાર્યા. ત્યાં ટોડરમલને પુત્ર ઠાકરશીએ ઘણું ધન ખરચીને એમનો ઉમંગપૂર્વક પ્રવેશોત્સવ કર્યો. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે–
ભૂજનગર ભલી ભાતનું, પૈસારા એછવ કીધ; ટોડરમલ સુત જાણુઈ, ઠાકરસીઈ યશ લીધ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૦૭૪, જૈનધર્મના ઉદ્યોત અર્થે વિદ્યાસાગરસૂરિએ મહારાવ ગોડજીને દેશના આપી જૈનધર્મના સિદ્ધાંતો સમજવ્યા. અહિંસામ્ય ધર્મને ઉપદેશ આપી આયા મહારાવને પ્રતિબોધ આપે. પયુંષણ પર્વને પંદર દિવસ દરમિયાન તેમણે રાજ્ય તરફથી અમારિ–પડદની ઉપણ કરાવી, મહારાવ પર પ્રભાવ પાડી આચાર્ય ઉપકાર કર્યો. જુઓ–
જૈન ધરમ અજૂઆલવા, દેશના ધરમની દીધ; પ્રતિબોધ્યો રાઓ ગોડજી, જીવદયા ગુણ લીધ. પરવ પજૂસણે પાલવી, પનર દિવસની અમાર;
ધર્મશાસ્ત્ર ડિને, કી એ ઉપગાર. ૨૭૫. ઉક્ત પ્રસંગ સં. ૧૭૭૪ માં બન્યો હશે. એ પછી સં. ૧૭૭૭ માં વિદ્યાસાગરસૂરિએ ભૂજમાં જ્ઞાનસાગરજીને દીક્ષિત કર્યા એમ રાસકાર નિત્યલાભનાં વર્ણન પરથી પ્રતીત થાય છે.
૨૦૭૬. મહારાવ ભારમલજી અને ભોજરાજજી સાથેના અંચલગીય આચાર્યોના સમાગમ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયું છે. એ પછી કચ્છની ગાદી પર આ પ્રમાણે રાજાઓ થયાઃ ખેંગારજી રજા, (ઈ. સ. ૧૬૪૫), તમાચીજી (ઈસ. ૧૬૫૫), રાયઘણજી ૧ લા (ઈ. સ. ૧૬૬૬), પ્રાગમલજી (ઈ. સ. ૧૬૯૮), એ પછી ગોડજી ઈ. સ. ૧૭૧૫ માં તખ્તનશીન થયા અને એમણે ઈ. સ. ૧૭૧૯ સુધી કચ્છ પર શાસન કર્યું. એ પછી મહારાવ દેશળજી થયા. ગોડજીની રાજ્યસભામાં ધર્મ-સંવાદ
૨૦૭૭. મહારાવ ગોડજીના સમયમાં કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયનું ભારે પ્રભુત્વ હતું, આ સંપ્રદાયે પિતાના ઉગમ પછી થોડા જ વખતમાં બધે પિતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. કચ્છમાં મૂર્તિપૂજક શ્રમણોનો વિહાર અન્ય પ્રદેશે કરતાં અલ્પ હોઈને લોંકાગચ્છને અહીં જેસભર્યો પ્રચાર કરવાનો અવકાશ મળ્યો. આ સંપ્રદાયે થોડા જ સમયમાં કચ્છને ઘેલું લગાડેલું.
૨૦૭૮. લંકાગચ્છીય મૂલચંદ ઋષિનો વિહાર કચ્છમાં સવિશેષ હતો. આ ગચ્છના ધર્મદાસજીના ૧૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો ભિન્ન ભિન્ન પ્રદેશમાં વહેંચાયા અને “બાવીશ ટોળા” એવાં નામથી પ્રસિદ્ધિ પામ્યા. મૂલચંદજી એ બધામાં મુખ્ય હતા. તેઓ અમદાવાદના દશા શ્રીમાળી વણિક હતા. તેમણે , ૧૮ વર્ષની ઉમરે દીક્ષા લીધી, સં. ૧૭૬૪ ના પોષ સુદી ૧૫ માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું. તેમના સાત શિષ્યો હતા.
૨૦૧૭. વિદ્યાસાગરસૂરિએ મૂલચંદજીને મહારાવ ગોળની રાજ્યસભામાં બોલાવીને તેમની સાથે પ્રતિમા–સ્થાપના વિષયક શાસ્ત્રાર્થ કર્યો. જૈન શ્રુતમાંથી અનેક પ્રમાણે ટાંકીને આચાર્યો મૂતિ-વિધાનનું ભારે પ્રતિપાદન કર્યું. મૂલચંદજી આ ધર્મ-સંવાદમાં ટકી શક્યા નહીં. તેઓ નિરુત્તર બની ગયા. આ પ્રસંગ સં. ૧૭૭૫ માં બન્યો. એ પછી સ્થાનકવાસી સંપ્રદાયનો જુવાળ અંકુશિત થયે. નિત્યલાભ આ પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે શાસ્ત્રાર્થમાં હાર પામેલા મૂલચંદજીને કચ્છ દેશમાંથી ચાલ્યા જવું પડે છે. જુઓ :–
મૂલચંદ ઋષ કછ દેશમાં, દેવ ગુર્ત પ્રત્યેનીક; કમતી મોટો કદાચડી, પ્રતિસ્થાપક તહકીક. તેહને તિહાંથી કાટી, તેડી રાય હજૂર; શાસ્ત્ર તણી ચરચા કરી, માન કર્યા ચકચૂર.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૦
અંચલગચ્છ દિગ્દર્શન ૨૦૮૦. વિદ્યાસાગરસૂરિએ અનેક દુર્વાદીઓને ધર્મ-સંવાદોમાં પરાસ્ત કર્યા હતા તે હકીક્ત વાચક લાવણ્યચંદ્ર કૃત 'વીરવંશાનુક્રમ” નામક અંચલગીય પટ્ટાવલી દ્વારા સૂચિત થાય છે. જુઓ – तत्पट्टांबुज भास्करा भृश धियो दुर्वादिदंताबलो ।
हर्यक्षा उपकेशवन्श जनुषो रोषादि दोष द्विषः ॥ विद्यासागरसूरयो युगवरा गौडीश कारुण्यतो ।
भ्राजतो विचरंतु भूरि भाविनः प्रबोधयंतो भुवि ॥४२॥ ૨૦૮૧. આ અરસામાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સંપ્રદાય વચ્ચે અનેક શાસ્ત્રાર્થે થયેલા છે. સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઓછું કરવા મૂર્તિપૂજક સંપ્રદાયે ભારે પરિશ્રમ કર્યો જણાય છે. અંચલ ગ૭ સમેત બધાયે ગચ્છના આચાર્યોને આવી ચર્ચાસભાઓમાં બેસવું પડ્યું હતું અને પોતાના વિચારોનું પ્રમાણ અને જુસ્સાભેર સમર્થન કરવું પડયું હતું. આ બધા પ્રયાસોને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયને પ્રસાર અંકુશમાં આવ્યો અને ક્રમે ક્રમે ઘટશ્યો પણ ખરો.
૨૦૦૨. મૂર્તિપૂજાના સમર્થનમાં અહીં ડું જણાવવું પણ પ્રસ્તુત ગણાશે. “જે જે જીવોને આત્મ સાક્ષાત્કાર નથી થયો તે તે જીવને પ્રતિમાના, મૂર્તિના, પરમાણુના આશ્રય વગર એક પળ પણ રહી શકાતું નથી. આત્માને નહીં જાણનાર લેકે મૂર્તિની જ ઉપાસના અહેરાત્રિ કર્યા જ કરે છે. પ્રતિમાને નહીં માનનારા સાધુઓ સામાયિક, પ્રતિક્રમણ, ઉપાશ્રય, શરીર, લૂગડાં, પુસ્તક, ચેલા–ચેલી, સંઘાડા, શિષ્ય, મન વગેરેની ઉપાસના કરનારા હોઈ પ્રતિમાના જ ઉપાસકે છે, કારણ કે આત્મજ્ઞાન તે તે પૈકી ઘણુંખરામાંથી ઘણું દૂર હોય છે. માત્ર એક પ્રકારની પ્રતિમાને નહિ માનતા ઘણા પ્રકારની પ્રતિમાઓને તેઓ માને છે અને તે માન્યા વગર ચાલી શકતું જ નથી. જેમ જેમ આત્માનુભવ થતો જાય છે તેમ તેમ બહિક્રિયા–રુચિ સ્વતઃ ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપમાં જ સ્થિતિ થાય છે. જ્યાં સુધી આવી ઉત્તમ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૂર્તિપૂજા જરૂરની જ છે. કદાચ તે એક મૂતિને નહિ માને તે બીજી ઘણી મૂર્તિઓ તેનાં મનમાં ચોંટી રહેશે કે જે માન્યા વગર છૂટકે જ નથી. આવા હેતુઓ ધ્યાનમાં રાખીને જૈન શાસ્ત્રમાં તો મૂર્તિપૂજાનું વિધાન ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. જેનનાં શાસ્ત્ર-પ્રમાણ અને પરંપરા પ્રમાણુ પ્રમાણે જેમાં પ્રતિમા પૂજન સનાતન કાલથી જ અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. પ્રતિમા માટે સ્થાનાંગ સૂત્ર, ઉપાશક દશાંગસૂત્ર, ભગવતીસૂત્ર, જ્ઞાતાસૂત્ર, વગેરે સ્થળે લખાણ જોવામાં આવે છે. દેવતાઓ પણ જિન પ્રતિમાના પૂજકે છે અને દેવલોકમાં ઘણી શાશ્વતી જિન પ્રતિમાઓ પદ્માસને બેઠેલી છે એમ સૂત્રોમાં મૂળ પાઠ છે' જે. હૈ. કે. હેરલ્ડ, પૃ. ૪૩૭–૪".
૨૦૮૩. કેશવલાલ હિંમતરામ કામદારના શબ્દોમાં સ્થાનકવાસી સંપ્રદાય વિશે પણ ઉલ્લેખ કરીએ. એ વિરોધ માત્ર નવો મત બેઠા કરવા માટે નહોતો, તેમાં સિદ્ધાંત હતો, તક હતો; સંસ્કૃત માનસના ઊંડા ને ચા લક્ષણને અભ્યાસ હતું, અને મૂર્તિપૂજાથી કાળાંતરે પરિણમતા જડતા ને વહેમ સામે ખરો પ્રકોપ હતો. જૈન શાસનને, જેન આચારવિચારને સુધારવાની તેમાં તીવ્ર ઉત્કંઠા હતી. દુર્ભાગ્યે સ્થાનકવાસી સુધારકની આ શક્તિ પ્રતિyજ સામે પ્રકોપ કરવામાં બધી ખરચાઈ ગઈ...' જે. સા. સં. ઇતિહાસની પ્રસ્તાવના. કચ્છ-ગુજરાતમાં વિહાર
૨૦૮૪, વિદ્યાસાગરસૂરિ કચ્છમાં ઘણું વિચર્યા. આ પ્રદેશમાં સવિશેષ વિચરનારાઓમાં તેઓ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #504
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરિ
૪:૧ કલ્યાણસાગરસૂરિ પછીના આચાર્ય ગણાય. રણ જેવો પ્રદેશ વિહાર માટે દુષ્કર ગણાય. એ પરિસ્થિતિને
સ્થાનકવાસી સંપ્રદાયે લાભ લીધે. પરંતુ વિદ્યાસાગરસૂરિએ અહીં પદાર્પણ કરી એ સંપ્રદાયની જડ કરછમાંથી ઉખેડી નાખી. આ એમના વિહારનું નક્કર પરિણામ ગણાય. બીજી રીતે પણ, એમણે કલ્યાણસાગરસૂરિનાં કાર્યોની પૂર્તિ કરી શાસન અને ગચ્છનું ગૌરવ વધાર્યું.
૨૦૮૫. ભૂજ, માંડવી, મુનરા, અંજાર વગેરે મહત્ત્વનાં સ્થાનોમાં આચાર્યો ચાતુર્માસો કર્યા. એમના પટ્ટશિષ્ય જ્ઞાનસાગરજી, વા. નિત્યલાભ વિગેરે બમણો પણ એમની સાથે જ વિચર્યા. એમના વિહાર દરમિયાન અનેક પ્રતિકા-કાર્યો થયાં, જેમાં સં. ૬૭ ૭૬ માં કૃષ્ણ પક્ષની ૧૩ ને ગુરુવારે અંજારમાં થયેલી શ્રી વાસુપૂજ્ય જિનબિંબની પ્રતિષ્ઠા ઉલેખનીય છે. આ ચલગચ્છીય સંધે ધાવેલા એ જિના લયની પ્રતિષ્ઠા વિદ્યાસાગરસૂરિની અધ્યક્ષતામાં થઈ એમ નિત્યલામનાં સ્તવન દ્વારા સુચિત થાય છે.
૨૦૮. કચ્છના વિતત વિહાર દરમિયાનમાં જ આચાર્યો ગોડીજીની તીર્થયાત્રા કરી. એમણે રચેલ ગૌડિય પાર્શ્વ પ્રભુ સ્તવન' દ્વારા એમની ગોડીજી પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા જણાય છે. યાત્રા કરીને તેમણે એ સ્તવન રચેલું.
૨૦૮૭. સં. ૧૭૮૧ માં તેઓ ખંભાત તરફ વિર્યા. એ વર્ષના માઘ સુદી ૧૦ ને શુક્ર શાહ ગુલાલચંદના પુત્ર દીપચંદ વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગેડીઝનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી.
૨૦૮૮. સં. ૧૭૮૫ માં પાટણના શાલવીઓના અત્યાગ્રહથી આચાર્ય ત્યાં પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. મંત્રીશ્વર વિમલ સંતાનીય પ્રાગ્રાટ અગ્રેસર શ્રેણી વલ્લભદાસે ગુરુની અનેક પ્રકારે ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદે ગુરુના ઉપદેશથી સં. ૧૭૮૫ ના માગશર સુદી ૫ ના દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના વિહાર દરમિયાન બીજી પણ પ્રતિષ્ઠાઓ થઈ. એ પછી તેમણે દક્ષિણ ભારતમાં વિહાર કર્યો. દક્ષિણ ભારતમાં વિહાર
૨૦૮૯. વિદ્યાસાગરસૂરિના દક્ષિણ ભારતના વિહાર અંગેની માહિતીઓ વા. નિત્યલાભ ચરિત્રનાયકના રાસમાં વિસ્તારથી આપે છે. કલ્યાણસાગરસૂરિએ પણ એ પ્રદેશમાં વિહાર કરેલો. એ પછી અંચલગચ્છીય શ્રમણો વ્યાપક રીતે દક્ષિણાપથમાં વિહરતા રહ્યા.
૨૦૯૦. જાલણમાં આચાર્યનો ઉત્સાહપૂર્વક પ્રવેશત્સવ થયો. એમની પધરામણીથી સંઘમાં ધર્મોત્સાહ પ્રબળ થયો. આચાર્યના ઉપદેશથી ત્યાં ઘણાં ધર્મકાર્યો થયાં, ભવિજને બોધ પામ્યા. નાસ્તિકપણું દૂર થયું અને જિનશાસનની ઉન્નતિ થઈ
૨૮૯૧. જાલણામાં બુરહાનપુરના સંઘની વિનતિ આવતાં વિદ્યાસાગરસૂરિ ત્યાં પધાર્યા. સંઘે એમનું ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. ત્યાં ઢંઢકમતનું પ્રાબલ્ય હતું, પરંતુ એમની પધરામણીથી રણપ્ટેડ ઋષિ નામના દંઢક સાધુ નગર છોડી ચાલ્યા ગયા. આચાર્યો વાદ કરીને સ્થાનકવાસીઓને પરાસ્ત કર્યા હોઈને એ સંપ્રદાયના શ્રમ એમનાથી દૂર જ રહેતા.
૨૦ ૯ર. અહીં ગુએ પોતાને અત્યંત પ્રિય વિશેઘાવશ્યક સૂત્ર વિવરણ સહિત સંભળાવીને ત્યાંના કસ્તુરશાહને પ્રતિબંધ આપે. શાહ ભોજા, દોશી દુર્લભ વગેરે પણ ગુરુના ભક્તો થયા. એમના આગ્રહથી ગુરુ સં. ૧૭૮૬-૮૭ માં ત્યાં બે ચોમાસાં રહ્યા.
૨૦૯૩. સંઘને સ્નેહ સંપાદન કરીને વિદ્યાસાગરસૂરિએ શીરપુરનાં સુપ્રસિદ્ધ તીર્થ અંતરિક્ષની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #505
--------------------------------------------------------------------------
________________
અંચલગચ૭ દિન સં. ૧૭૭૮માં યાત્રા કરી પિતાનું ગાત્ર નિર્મળ કર્યું. એવી રીતે દક્ષિણનાં અન્ય તીર્થોની પણ તેમણે યાત્રા કરી અને શ્રાવકોએ પણ અનેક પ્રકારના લાભો લઈ જીવન કૃતાર્થ કર્યું.
૨૦૯૪. એવી રીતે સ્થાને સ્થાને મિઠામતીઓની શંકા-આશંકાઓનું નિવારણ કરતાં વિદ્યાસાગરસૂરિ ઔરંગાબાદ પધાર્યા. શ્રાવિકા સાકરબાઈએ ધામધૂમથી ગુરુનું સામૈયું કર્યું, સોના-રૂપાનાં ફૂલોથી ગુરુને વધાવ્યા.
૨૦૯૫. સં. ૧૭૮૯ માં તેઓ પુનઃ બુરહાનપુર પધાર્યા. આચાર્યના શિષ્ય જ્ઞાનસાગરજીએ એ વર્ષે કસ્તુરચંદના વાંચનાથે “પ્રતિષ્ઠા કલ્પ”ની પ્રત લખી. એ પછી પણ આચાર્ય કેટલેક સમય એ પ્રદેશમાં વિચરતા રહ્યા. સુરત તરફ વિહાર - ૨૦૦૬. દક્ષિણપથના વિહાર દરમિયાન સુરતના સંઘની આગ્રહભરી વિનતિ આવતાં આચાર્ય ત્યાં પધાર્યા. ખુશાલશાહે મોટી ધામધૂમથી ગુરુને પ્રવેશોત્સવ કર્યો અને શ્રીફલની લહાણ કરી.
૨૦૯૭. સુરતમાં વિદ્યાસાગરસૂરિએ સં. ૧૭૯૭ ના કાર્તિક સુદી ૩ ને રવિવારે જ્ઞાનસાગરજીને આચાર્યપદ પ્રદાન કરી એમનું ઉદયસાગરસૂરિ નામ આપ્યું. શાહ ખુશાલ, મંત્રી ગોડીદાસ અને જીવનદાસે ભવ્ય મહોત્સવ કર્યો. એ પછી વિદ્યાસાગરસૂરિએ અણુસણુપૂર્વક ત્યાં જ પિતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.
૨૦૦૮. સુરત અંચલગચ્છની ધર્મપ્રવૃતિનું તે વખતે અગત્યનું કેન્દ્ર ગણાતું. આ વાતની પ્રતીતિરૂપે અહીં મણભાઈ બકરભાઈ વ્યાસનું કથન ઉધૃત કરવું પ્રસ્તુત ગણાશે. “લગભગ દસેં બસે વર્ષ પહેલાં સુરતના સંઘના આગેવાને સાથે તેમને (લાડવા શ્રીમાળીઓને) મતભેદ પડ્યો હતો. મતભેદનું કારણ કોઈ લેખી પૂરાવાથી મને મળ્યું નથી, પણ ઘરડાઓને મોઢે સાંભળેલી અનેક વાતોને ક્યાસ કરતાં મને સમજાયું છે કે મતભેદનું કારણ ગમેદ હતો. સંવત ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના સૈકામાં સુરતના સંઘના આગેવાનો ઘણે ભાગે અંચળગછના મોહમાં પડ્યા હતા. અંચળગચ્છના આચાર્યો અને મોટા મોટા પ્રતિષ્ઠિત સાધુઓ અહીં ચોમાસું કરી રહેતા હતા. વીસા શ્રીમાળી આગેવાનો મુખ્યત્વે તેમના અનુરાગી હતા. તેમણે હરિપુરામાં ભવાનીના વડની પાસે જમીન લઈને ત્યાં અંચળગચ્છને ઉપાશ્રય બંધાવ્યો હતો.'
૨૦૯૯. “હરિપુરામાં મુખ્ય શ્રાવકે જોઈ એ તો લાડવા શ્રીમાળી અને ઉપાય ત્યાં એટલે જે લાડવા શ્રીમાળી બે આ ગચ્છના અનુયાયી થાય તો જ અહીં રહેનારા સાધુઓને અનુકૂળ પડે. એ વખતે સાધુઓ (યતિ) વચ્ચે ગ૭ની મતામતી બહુ હતી. જે લાડવા શ્રીમાળી તપગચ્છને જ વળગી રહે તો આ સાધુઓને અનુકૂળ આવે નહિ. આથી એ ગુના અનુયાયીઓએ લાડવા શ્રીમાળીબેને આગ્રહ કર્યો કે તમે અંચળગછના શ્રાવક થાઓ. બીજી તરફ તપગરવાળાનો તેમના ઉપર આગ્રહ હોય એ પણું સ્વાભાવિક છે. પહેલાં લાડવા શ્રીમાળીમાંના કેટલાક શરમવાળાઓએ સંધના આગેવાનોને હા કહેલી, પણ પાછળથી સર્વના વિચારે એ ઠરાવ નામંજૂર થયો, એથી લાડવા શ્રીમાળીઓએ અંચલગચ્છ સ્વીકારવાની ના પાડી. આધી સંધના આગેવાનોને પિતાનું અપમાન થયેલું લાગ્યું ને વેર બંધાયું. એવામાં કઈ બાનું નીકળતાં અંચલગચ્છના સાધુને કોઈ લાડવા શ્રીમાળી સાથે તકરાર થઈ એ વાત સંઘમાં ગઈ. અને સાધુને માર માર્યો, તેવી આશાતના કરી એવો લાડવા શ્રીમાળી જ્ઞાતિ ઉપર આરોપ મૂકીને આખી જ્ઞાતિને સંઘ બહાર કરી. થઈ રહ્યું, મોટા કરે તે સવા વીસ! અહીંના આગેવાનોએ લાગવગ વાપરીને
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #506
--------------------------------------------------------------------------
________________
શ્રા વિદ્યાસાગરસૂરિ
ભરૂચના સંઘ પાસે પણ લાડવા શ્રીમાળીઓને સંઘ બહાર કરાવ્યા ને તેમના સમ કા ડી કાઢયું કે એ તો મૂળને વાણિયા જ નથી, એમની સાથે ભજન-વ્યવહાર તો થાય જ નહિ ! બીજાં પાંચ દા ગામમાં લાડવા શ્રીમાળીઓની વસ્તી હતી તેમણે પણ સુરત, ભરૂચના મોટા સંઘનું અનુકરણ કર્યું એટલે સર્વ ઠેકાણે લાડવા શ્રીમાળી સંધ બહાર થઈ ગયા. વાત જૂની થતી ગઈ તેમ તેમ જડ થતી ગઈ. ન્યાત નાની, તેમાં માટે શ્રીમંત કે મેટ વગવસીલાવાળા એવા કોઈ મળે નહિ એટલે તેમની વાત આગળ આવી જ નહિ. વિરોધનું કારણ મારા સમજવામાં આવ્યું છે તે આ છે. આ હકીકતમાં ખરું શું ને ખોટું શું તે હું કહી શકતો નથી, પણ લાવા શ્રીમાળીઓને સંધ-વ્યવહાર તૂટવાના કારણની શોધ કરતાં મેં અનેક વાતો સાંભળી છે તેમાં આ વાત મને સર્વથી વધારે ખરી લાગી છે. અહીં હરિપુરામાં ઉપાસરો અને તેમાં પગલાં હજ છે. વચૌટાના દેરાસરમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ ઉપર અંચલગચ્છના લેખ છે. તેમજ અંચલગચ્છના આચાર્યોને રાસમાં આ વાતને ટેકે મળનારી ઘણું હકીક્ત છે. (જુઓ અતિહાસિક રાસ માલા, ભાગ ૩.)”,
૨૧૦. “ અંચલગચ્છનો સરતમાં પ્રચાર તે આજથી પણ બર્સે વર્ષ પહેલાંની વાત છે. ઐતિહાસિક રાસમાળા ભાગ ૩ જો જેવાથી વાચકોને ખાત્રી થરો કે તે વખતે સુરત સંઘના આગેવાનો અંચલગચ્છના અતિ અનુરાગી થયા હતા. આવા રમતિ અનુરાગની સામે થનાર નાને સમૂહ દબાઈ જાય એ તદ્દન સાધારણ વાત છે. હરિપુરામાં અંચલગચ્છનો ઉપાશ્રય અને તેમાં પ્રતિષ્ઠિત થયેલાં અંચલગચ્છના આચાર્યોનાં પગલાં એ બધી વાતની સબળ સાબિતી છે. અંચલગચ્છના અનુયાયી હરિપુરામાં કેઈ નહોતા એ ઉપર બતાવેલા રાસ ઉપરથી જણાય છે, આથી તકરારનું કારણ છની તકરાર એ મને વાજબી લાગ્યું છે. આ સમયના તપગના આચાર્યો અને યશવિજય ઉપાધ્યાય જેવા પ્રભાવક સાધુઓનાં ચોમાસા સુરત કરતાં રાંદેરમાં વધારે થયાં છે તેનું કારણ પણ મને તો ઉપર જણાવેલ અનુરાગ લાગે છે.” “શ્રીમાળી( વાણી બા)ઓના જ્ઞાતિભેદ.” પૃ. ૨૨૨-૪; ૨૬-૬૭.
૨૧૦૧. સાક્ષર મણીલાલભાઈને મૂતિ–લેબ, પાદુકા-લેખો કે “વિદ્યાસાગરસૂરિ રાસ” ઉક્ત જ્ઞાતિઓ વચ્ચેની તડ માટેના પ્રમાણો રૂપે જણાયા છે. આવા લેખો માત્ર સુરતમાં જ નહીં, સમગ્ર ભારતવર્ષમાં ઠેર ઠેર થરાયેલા છે. સાક્ષરે ઉત્કીર્ણ લેખો કે અતિહાસિક રાસને ઉલ્લેખ કરીને પિતાની. નકકી કરી રાખેલી વાતને સાચી મનાવવાને અનિષ્ઠ પ્રયાસ કર્યો છે તે આશ્ચર્યજનક છે. અલબત્ત, એક વાત સાચી છે અને તે એ કે એ અરસામાં સુરત, ભરૂચ તથા અન્ય શહેરોમાં અંચલગચ્છશ્નો પ્રભાવસવિશેષ હતો, જે પછીના સમયમાં ઓસરતો ગયો. વા. નિત્યલાભ
૨૧૦૨. ૧૮ મા સૈકાના ઉત્તરાર્ધમાં વાચક નિત્યલાભ ઉચ્ચ કોટિના કવિ થઈ ગયા. તેમણે પદે, સ્તવનો, રાસ રચી જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. એમની અનેક કૃતિઓ જનસાધારણમાં સાર્વત્રિક પ્રસિદ્ધિ પામી હેઈને બહુધા કંઠસ્થ જ રહી. એમનું સાહિત્ય—પ્રદાન ઉચ્ચ સ્તરનું હતું એમ એમની કૃતિઓ દારા જ જાણી શકાશે.
૨૧૦૩. કવિની ગુપરંપરા આ પ્રમાણે છે : વા. વિલાભ–વા. મેલાભ-વા. સહજસુંદર-વા. નિત્યલાભ. કવિનાં અંગત જીવન વિશે કશું જ જાણી શકાતું નથી. તેઓ અંચલગચ્છની લાભશાખાના હતા તથા બીજી કેટલીક બાબતે એમના ગ્રંથોની પ્રશસિ-પુપિકાઓ પૂરી પાડે છે. એમની કૃતિઓ વિશે સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૪
અચલગચ્છ દિગ્દર્શન (૧) વાસુપૂજ્ય વન : સં. ૧૭૭૬ માં શ્રી વાસુપૂજ્ય જિન બિંબની અંજારમાં ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા થઈ તે પ્રસંગે આ સ્તવન રચ્યું.
(૨) શીતલનાથ સ્તવન : મુંદરાગામમાં રહીને રચ્યું. કવિ પ્રાયઃ ગચ્છનાયક સાથે ત્યાં જ ચાતુર્માસ રહેલા.
(૩) શીતલનાથ સ્તવન : સં. ૧૭૯ માં અંજારમાં ચાતુર્માસ રહીને રચ્યું. (૪) વીર પંચકલ્યાણક ચઢાળિયું : સં. ૧૭૮૧ માં સુરતમાં ચાતુર્માસ રહીને રચ્યું. (૫) પાર્ધ જિન સતવન : સં. ૧૭૯૪ માં ભૂજમાં ચાતુર્માસ રહીને ભદ્રવ માસમાં રચ્યું. (૬) ગેડીજી સ્તવન : કચ્છી બેલીમાં આ સ્તવન ગોડીજીની યાત્રા કરીને લખ્યું. (૭) વીશી : સં. ૧૭૮૧માં સુરતમાં ચાતુર્માસ રહીને રચી. (૮) વિદ્યાસાગરસૂરિ રતવન : ગચ્છનાયકની ગુણગર્ભિત સ્તુતિ છે. (૯) મૂખની સઝાય : આ બેધક કૃતિ ભીમશી માણેકે સઝાય-માળામાં પ્રકાશિત કરી.
(૧૦) ચંદનબાળા સઝાય : સં. ૧૭૮૨ ના આષાઢ વદિ ૬ ને રવિવારે સુરતમાં રહીને ત્રણ હાલમાં રચી.
(૧૧) સદેવંત સાવલિંગા રાસ : ૨૪ ઢાલમાં સં. ૧૭૮૨ ના મહા સુદી ૭ ને બુધે સુરતમાં ર. જુઓ : જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫૪. આ કથા ગુજરાતમાં જ નહીં, ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં આબાલવૃદ્ધ જાણિતી છે. ચરિત્રનાયકના આઠ ભવના નેહ-વિજોગની કથા સ રસપૂર્વક વાંચે છે. પ્રાચીનકાલથી આ કથા અનેક ભાષાઓમાં મળે છે. જૈનોએ પણ આ વિષય પર કેટલીક લોકપ્રિય રચનાઓ કરી, જેમાંની નિત્યલાભની કતિ પણ એક છે. જાઓ ચીમનલાલ ડો. દલાલને– વસંત ' સં. ૧૯૭૨ માં ચિત્રના અંકમાં પ્રકટ થયેલ લેખ “સદયવત્સ સાવળિંગાની જૈન કથા.” આ કૃતિથી કવિની સાહિત્યકાર તરીકેની પ્રતિભા જાણી શકાય છે.
(૧૨) વિદ્યાસાગરસૂરિ રાસ : ૧૦ ઢાલનો આ ઐતિહાસિક રાસ ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિના નિર્વાણને ઉદ્દેશીને સં. ૧૭૯૮ ના પિષ ૧૦ ને સોમવારે અંજારમાં ચોમાસું રહીને ગુના ગુણગાન રૂપે લખાય છે. જુઓ–અતિહાસિક રાસ સંગ્રહ', ભા. ૩. સંપાદક વિજયધર્મસૂરિ. કવિ ચરિત્રનાયકના સહચર વિદ્યાશિષ્ય હેઈ ને રાસમાં નિરપિત બાબતે અત્યંત વિશ્વસનીય ગણાય. અનુગામી પટ્ટધર ઉદયસાગરસૂરિના જીવન વિષયક બાબતો પણ રાસમાં કવિએ વણી લીધી છે.
૨૧૦૪. ઉપર્યુક્ત કૃતિઓ ઉપરાંત નિત્યલાભ (૧૩) છ— જિનસ્તવન (૧૪) શ્રી પારતવન (કચ્છીમાં સમેત પ્રકીર્ણ કૃતિઓ રચી તથા કેટલાક ગ્રંથની પ્ર પણ લખી. સં. ૧૭૭૦ ના માઘ વદિ ૧૩ ને સોમ રાજનગરમાં શાહ વાછડાના પુત્ર ધર્મચંદ્રના પઠનાર્થે જ્ઞાનસાગર કૃત “ઈલાયચીકમાર ચોપઈની પ્રત લખી. સં. ૧૭૭૧ ના ભાડવા સુદી ૧૦ ના દિને સુરતમાં શાહ સોમાભાઈના વાંચનાથે “આત્મકુલક તબક’ની પ્રત લખી. પિતાની કૃતિ “ચોવીશી ની પ્રત સં. ૧૭૮૨ માં સુરતમાં રહીને લખી.
૨૧૦૫. નિત્યલામની કૃતિઓ દ્વારા સ્પષ્ટ થાય છે કે એમનો વિહાર કચ્છ તથા સુરત તરફ સવિશેપ હતો. કચ્છી બોલીમાં એમણે કૃતિઓ રચી હોઈને તેઓ ત્યાંના વતની પણ હોય. ગોડીજીમાં એમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૪૮૫ અપૂર્વ આસ્થા હેઈને તેમણે પોતાના ગ્રંથમાં મંગળાચરણમાં ગોડીજીની સ્તુતિ કરી છે. “સદેવંત સાવલિંગા રાસ'ની પ્રશસ્તિમાં તેઓ પિતાને પંડિત પદ ધારક તથા વિદ્યાસાગરસૂરિ રાસની પ્રશસ્તિમાં વાચકપદ ધારક જણાવતા હોઈને કવિને એ ગ્રંથની રચના પહેલાં એ પદ પ્રાપ્ત થયાં હતાં એમ સ્પષ્ટ થાય છે. એમના ગ્રં વિહારપ્રદેશને પણ સુચવે જ છે. સત્યલાભગણિ
૨૧૦૬. લાભશાખાના વા. વિનયલાભ શિ. વા. મેલાભ શિ. વા. માણિલાલ શિ. સત્યલાભગાણિએ સં. ૧૭૬૪ ના ફાગણ વદિ ૯ ને ગુરુવારે નવાનગરમાં લાવણ્યસમય કૃત “સ્થૂલિભદ્ર એકવિસ” (સં. ૧૫૫૩ની પ્રત લખી. સં. ૧૭૭૫ ના માગશર વદિ ૨ ને ગુરુવારે અંજારમાં જ્ઞાનસાગર કૃત
નવિણ રામ સં. ૧૭૫)ની પ્રત લખી. સં. ૧૭૯૧ ના પોષ સુદી ૧૫ ને શનિવારે માંડવીમાં મતિકુશલ કૃત “ચંદ્રલેખા પઈની તથા એ વર્ષ શ્રાવણ વદિમાં ત્યાં જ “ઉપાસક દશાંગસૂત્ર તબક” ની પ્રત લખી. વા. જીતસાગરગણિ શિષ્ય લાલજી
૨૦૦૭. વા. છતસાગરગણિના શિષ્ય લાલજીએ જ્ઞાનસાગર કૃત “પરદેશી રાજાનો રાસ ની પ્રત સં. ૧૭૭૨ ને માઘ વદિ અમાસ ને શનિવારે પટણામાં રહીને લખી. પં. શાંતિરત્ન અને વા. આણંદજી
૨૧૦૪. વા. હરિચંદ શિ. ૫. મતિસાગર શિ. ૫. શાંતિરત્નગણિએ સં. ૧૭૭૯ના આપાઢ સુદી ૬ ને શુ વેરાટનગર–લિકામાં રહીને ધર્મહંસ કૃત “નવ વાડી ની પ્રત વા. આણંદજીના પઠનાર્થે લખી. લાલન
૨૧૦૯. વા. ભુવનરન શિ. વા. વિજયરત્નના ચાર શિષ્યો (૧) લાલરત્ન (૨) ન્યાયરન (૩) મહિમાર (૪) પુણ્યરત્ન પૈકી લાલરને સં. ૧૭૭૩ ના ભાવ વદિ ૩ ને ગુરુવારે પદ્માવતીનગરમાં રહીને “રત્નસારકુમાર ચેપઈ' રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૪૩૭-૮.
૨૧૧૦. કવિ ગ્રંથ પ્રરાસ્તિમાં પોતાને અંચલગચ્છની “દુવીઝાડોલી ” શાખાના કહે છે. “નવકેટી માધર દીઠી ” એ કથન દ્વારા સૂચિત થાય છે કે તેઓ એ પ્રદેશમાં બહુધા વિચર્યા હતા. ઉપાધ્યાય હીરસાગરજી
૨૧૧૧. મહો. રત્નસાગરજીની પરંપરામાં ઉપા. મેઘસાગર શિ. હીરસાગરજી થયા. મારવાડના સોજીતરામાં ઓશવાળ શ્રેણી ઉત્તમચંદની ભાર્યા જસીબાઈની કુખે સં. ૧૭૦૩ ના કાર્તિક સુદી ૭ના દિને હીરાચંદનો જન્મ થયો. સં. ૧૭૧૫ ના વૈશાખ સુદી ૩ ના દિને તેણે ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી અને હીરસાગર નામ રાખવામાં આવ્યું. નલિયામાં પં. દેવશંકર પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરી સં. ૧૭૨૭ ને કાર્તિક સુદી ૧૫ના દિને ત્યાં જ ઉપાધ્યાય પદ પામ્યા. ગુરુનું નિર્વાણ થતાં સં. ૧૭૭૩ના આધાઢ સુદી ૭ ના દિને તેમનો પાટ સંભા.
૨૧૧૨. તેઓ મંત્રવાદી અને પ્રભાવક હતા તે વિશે મુનિ ધર્મસાગરજી પટ્ટાવલીમાં પ્રસંગે નોંધે છે. સં. ૧૭૬૭માં નગરપારકરમાં ચાતુર્માસ હતા. ત્યાંના ઠાકોરે ત્યાં તળાવ બાંધવા દરેકને પાંચ સંડલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #509
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગદર્શન માટી ઉપાડવાને દૂકમ કરેલ. હીરસાગરજીએ તેમ ન કરતાં ઠાકોરે તેમને પકડવા રોનિક મેન્યા, કિન્તુ તેમણે મંત્ર પ્રભાવે સિંહ પ્રકટ કરે છે, જેથી સો નાસી ગયા, ઠાકોરે ક્ષમા યાચી. પટ્ટાવરીનાં ઉલ્લેખ છે કે પશ્ચાતાપ રૂપે ઠાકોરે તળાવની પાળે છત્રીયુક્ત ચેતર કરાવી ગુસ્તી પાદુકા સ્થાપેલી. ગુરુએ તેને માંસ મદિરાનાં પ્રત્યાખ્યાન આપ્યાં. આથી જૈન ધર્મનો મહિમા વૃદ્ધિ પામે.
૨૧૧૩. નગરપારકરના લાલણ જેસાજી સંતતીય શ્રેણી બીમાજીએ એમના ઉપદેશથી લેદ્રવાળને સંઘ કાઢ્યો, જેમાં ૪૦૦ ઊંટ હતા. માર્ગમાં પાણીના અભાવથી સંઘ ત્રાસિત થયો. હીરસાગરજીને સંઘપતિએ વિનતિ કરતાં તેમણે મંત્ર પ્રભાવે જલધારા પ્રકટાવી.
૨૧૧૪. હીરસાગરજીએ ઉપા. દર્શનસાગરજી પાસે ભાષા-પિંગળનો અભ્યાસ કર્યો હતો. તેઓ સારા પદ્યકાર હતા. તેમણે ગુરુનાં વર્ણનરૂપ ચઢાળિયાં પણ રચ્યાં એમ પદાવલીમાં ઉલ્લેખ છે. હીરસાગરજી સં. ૧૭૮૨ ના ચિત્ર સુદી ૩ ના દિને સોજીતરામાં કાલધર્મ પામ્યા. તેમના શિષ્ય સહજસાગરજીએ સં. ૧૮૯૪ને કાર્તિક સુદી ૨ ના દિને ત્યાં રહીને પિતાના ગુરુનું ઉપર્યુક્ત જીવનવૃત્ત લખ્યું. વિજયસાગર, મેઘસાગર અને પ્રીતસાગર
૨૧૧૫. પં. રવિસાગર શિ. દીપસાગરના એ ત્રણે શિષ્યો હતા. વિજયસાગર અને મેઘસાગરે સં. ૧૭૮૩ ના ભાદ્રવ વદિ ૧૨ ને રવિવારે કોઠારામાં “વિદ્યાવિલાસ ચરિત્ર ”ની પ્રત લખી. પ્રીતસાગરે સં. ૧૭૮૨ ના કાર્તિક સુદી ૧૦ ને ગુરુવારે માંડવીમાં મેધરાજકૃત “રાજપ્રશ્નય ઉપાંગ બાલાવબેધ” (સં. ૧૬૭૦)ની પ્રત લખી.
૨૧૧૬. વિજયસાગર સં. ૧૭૯૭માં અંજારમાં ચાતુર્માસ રહ્યા હતા એમ શંભુનાથ કૃત “ગણિતસાર ટિપ્પનની એ વર્ષના ભાદ્રવા સુદી ૮ ને બુધે લખાયેલી પ્રતની પુપિકા દ્વારા જણાય છે. એમના શિષ્યો વિશે પાછળથી ઉલેખ કરીશું. વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગર ૨૧૧૭. “વિદ્યાસાગરસૂરિ રાસ ” માં આ ત્રણે શ્રમણોને ઉલેખ આ પ્રમાણે છે:
વલ્લભસાગરજીને તેડીઆ રે ક્ષમાસાગર સુપ્રસિદ્ધ)
સુંદરસાગરજી પણ આવી રે સહુને રાજી કીધ. આ ત્રણેય શ્રમણે ગચ્છનાયક અમરસાગરસૂરિના હસ્તદીક્ષિત શિષ્યો હતા, અને એમની સાથે જ બહુધા વિચર્યાં હતા.
૨૧૧૮. સં. ૧૭૮૬ ના આ વદિ ૧૨ ને મંગળવારે સુંદરસાગરના શિષ્ય વિમલસાગરે સુરતમાં, મુનિશીલકૃત “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' ની પ્રત લખી. પુપિકામાં સુંદસાગરજીને અમરસાગરસૂરિના શિષ્ય કહ્યા છે. ગુણસાગર, ક્ષીરચંદ્ર શિષ્ય મેઘચંદ્ર
૨૧૧૯. સં. ૧૭૮૫ ના ફાગણ વદિ ૬ ના દિને કોઠારામાં ગુણસાગરે, ૫. ક્ષીરચંદ્રતા શિષ્ય મેધચંદ્રના વાંચનાથે “વૃદ્ધ અતિચાર ” ની પ્રત લખી. મેઘચંદ્ર સં. ૧૭૮૬ ના ચૈત્ર સુદી ૫ને શુક્ર નવાનગરમાં તેજસિંહકત “દષ્ટાંત શતક બાલાવબોધ” ની પ્રત લખી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #510
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ વાચક જ્ઞાનસાગર ૨૧ર૦. વા. જ્ઞાનસાગરે “અષ્ટાપદ સ્તવન' રચ્યું, તેમાં તેઓ અંતે જણાવે છે:
અંચલગચ્છ રે અધિપતિ સોહીએ, શ્રી વિદ્યાસાગરસૂરિ,
તસ વિનવી કહે રે જ્ઞાન વિબુધવરી, પ્રભુનામ સુખકારી. ૧૫ સહજશેખર, જગતશેખર અને કમલહર્ષ
૨૧૨૧. સં. ૧૭૮૭ના આસો સુદી ૮ ને રવિવારે કોઠારામાં સહજશેખરના શિષ્ય જાતશેખરે કમલહર્ષના વાંચનાર્થે જ્ઞાનસાગરકૃત ‘ચિત્રસંભૂતિ ચેપાઈ” (સં. ૧૯૨૧)ની પ્રત લખી.
વિદ્યાસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખ
૨૨૨. પ્રાચીન ગ્રંથ દ્વારા જણાય છે કે આચાર્યો ઘણું જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. દુઃખને વિષય છે કે એમના બધા પ્રતિષ્ઠા-લેબો ઉપલબ્ધ થયા નથી. અહીં માત્ર ઉપલબ્ધ લેખો વિશે અ૫ નેંધ પ્રસ્તુત છે.
૨૧૨૭. સં. ૧૭૮૫ ના માગશર સુદી ૫ ના દિને પ્રાગ્વાટે શ્રેષ્ઠી વલ્લભદાસના પુત્ર માણિજ્યચંદ્ર શ્રી વિમલનાથબિંબ ભરાવી વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. જુઓ. જે. ધા. પ્ર. લેખ–સંહ, ભા. ૧, લે. ૩૮૮, સંપાદક બુધિસાગરસૂરિ. આ પ્રતિષ્ઠા પાટણમાં થઈ એમ પટ્ટાવલીમાં જણાવાયું છે. તેમાં એમને મંત્રીશ્વર વિમલ સંતાનીય કહ્યા છે. વાસ્તવમાં વિમલ નિઃસંતાન હતા. તેના નાના ભાઈ સાહિલના વંશજો પિતાને વિમલના વંશજ તરીકે ઓળખાવે છે. વલ્લભદાસ પણ ચાહિલના વંશજ હશે.
૨૧૨૪. રિકોલનાં જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર આ પ્રમાણે લેખ છે : સંવત ૧૭૮૨ वर्षे माघ शुदि १० शुक्रे सा० गुलालचंद पुत्र दीपचंदेन श्री गोडीपार्श्वनाबिंब कारापितं श्री अंचलगच्छे श्री पूज्य श्री विद्यासागरसूरि उपदेशेन ॥
આ લેખમાં પ્રતિષ્ઠા સ્થળને ઉલ્લેખ નથી. સં. ૧૯૬૩ ના જેઠ સુદી 2 ના દિને રિદ્રોલમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે તે પ્રતિમા ખંભાતથી લાવી મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં હતાં. ન્યાયવિજયજી જણાવે છે કે ગેડીજીની આ પ્રતિમાં ભવ્ય અને ચમત્કારી છે. અવારનવાર જાદા જુદા ચમત્કારની વાત સંભળાય છે. ઢિોલ ગામનું નામ ત્રંબાવતી નગરી દંતકથા રૂપે કહેવાય છે. માં પ્રાચીન ગામને લીલુડી પણ કહે છે. જુઓ-જે. સ. પ્ર. વર્ષ ૯, અંક ૯, પૃ. ૪-૧-'રિદ્રોલના જેનમંદિરના લેખ.”
૨૧૨૫. નાગપુરના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી અજ્ઞાત કતૃક ગુટકે પ્રાપ્ત થતાં તેમાંથી સિદ્ધાચલની નવા દૂકોની પ્રતિમાઓની પ્રતિલિપિ ઉપલબ્ધ બને છે. તેમાં છીપાવસહીની વિગત આ પ્રમાણે છે– સમ્પત ૧૭૪૧ (? ૧૯૮૧) વૈશાપ શુદિ ૭ વિધ૫ વિદ્યાસાગરસૂરિ વિજયરાયે સુરતનગર વાસ્તવ્યઃ સા. ગેવિંદજી પુત્ર ગેડીદાસ જીનદાસ કારિત શ્રી આદિનાથબિંબ પ્રતિષ્ઠિતં ચ ખરતરગચ્છ ઉપાધ્યાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૮
અંચલગઢ૭ દિગદર્શન દીપચંદગણિ પં. દેવચંદ્રગણિના. પ્રતિમા કાલી હૈ. મૂળનાયક પ્રતિમાસે જમણુ પાસે આવેલા મેં યક્ષ છે, પાસે પગલા હૈ. “અચલગચ્છ પ્રતિષ્ઠિતં” મન્દીરની ભીમતીમાં હૈ પ્રતિમા ૫ હૈ. ઔર પબાસણ ખાલી છે.” જુઓ-જૈ, પા. પ્ર. લેખ' ભા. ૧ પરિશિષ્ટ પૃ. ૯-૧૦. સં. મુનિ કાન્તિસાગરજી.
૨૧ર૬. ઉક્ત નોંધમાં સં. ૧૭૪૧ બ્રાંતિયુક્ત છે. અધ્યાત્મ કવિ દેવચંદ્રજીનો જન્મ પણ એ વખતે નહોતો થયો. એમણે સં. ૧૭૮૧-૮૭ સુધી શત્રુંજયમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હોઈને એ વર્ષ સં. ૧૭૮૧ જ હશે. ગેડીદાસના ભાઈ જીવનદાસને બદલે તેમાં ચીમનદાસ હેઈને તે મુદ્રણદોષ હશે. સં. ૧૯૧૦ ની આસપાસ એ ગુટકે લખા હોઈને તે વખતે એ પ્રતિમાઓ છીપાવસહીમાં પ્રતિષ્ઠિત હતાં, પરંતુ હાલ તેનું અસ્તિત્વ ત્યાં નથી !
૨૧૨૭. સુરતના ગોપીપુરાનાં શ્રી સંભવનાથ જિનાલયમાં વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાઓના ખંડિત લેખો ઉપલબ્ધ થાય છે. મુનિ કાંતિસાગરજીએ કલકત્તાના ખરતરગચ્છના મોટા મંદિર( તુલાપટ્ટી)ની ધાતુપ્રતિમા પરથી આ પ્રમાણે લેખ ને છે. સન્ ૨૭૮ વર્ષે માથું वदि शुके श्री अंचलगच्छे पूज्य श्री विद्यासागरसूरीणा मुपदेशेन श्री श्रीमाल झातीय सुत पातागवाछदासेन श्री धर्मनाथ बिम्ब प्रतिष्ठापितं । परिख प्रतापसी श्रियभवतु ॥ જે. ધા. પ્ર. લેખ, ભા. ૧, લે. ૩૩૭. આ લેખ પાટણમાં થયેલી ઉકત પ્રતિષ્ઠાને સંભવે છે. ગ્રંથકાર વિદ્યાસાગરસૂરિ
૨૧૨૮. ગચ્છનાયકની ભારે જવાબદારીઓ બજાવ્યા ઉપરાંત આચાર્યે કેટલાક ગ્રંથની રચના પણ કરી. એમણે રચેલું “ગૌડિપાર્થપ્રભુ સ્તવન ' પ્રાપ્ત થાય છે. સંસ્કૃત મિશ્રિત હિન્દી સ્તવન માલિની અને શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. અંતમાં કવિએ પોતાનું વિદ્યાર્ણવ' એવું નામ સચવ્યું છે.
૨૧૨૮. દેવેન્દ્રસૂરિકૃત “સિદ્ધ પંચાશિકા' નામક ગ્રંથ પર તેમણે સં. ૧૭૮૧ માં બાલાવબોધ રચ્યું. ૮૦૦ શ્લોક પરિમાણુના આ ગ્રંથની ૧૭ પત્રની પ્રત સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરામાં ઉપલબ્ધ છે. ગદ્યસાહિત્ય ઝાઝું ઉપલબ્ધ નથી, એટલે આ ગ્રંથની મહત્તા ઘણી છે. જુઓ–જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૬ ૪૧. વગમન
૨૧૩૦. પશ્ચિમ અને દક્ષિણ ભારતના અગત્યનાં નગરોમાં વિચરી, ભવિ અને ધર્મધ પમાડી, ધર્મોદ્યોતનાં અનેક કાર્યો કરી વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૯૩ ના કાર્તિક સુદી ૫ ને મંગળવારે સુરતમાં દિવંગત થયા.
૨૧૩૧. ઉપા. જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં સ્વર્ગગમન વિશે બ્રાંતિયુક્ત વિધાન છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૭૯૭ માં પાટણમાં એમને તાપ પીડા થઈ. અનેક ઉપચારો છતાં રોગ મટયો નહીં. સંઘના આગ્રહથી તેમણે ઉદયસાગરજીને સૂરિપદ આપ્યું અને પોતે શુભ ધ્યાનપૂર્વક કાર્તિક સુદી ૫ ના દિને કાળધર્મ પામ્યા. તેમની આજ્ઞાનુસાર સરસ્વતી નદીને કિનારે અ હિ કરી. ત્યાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી સંઘે દેરી બંધાવી અને સં. ૧૭૮૯માં ગુપાદુકા સ્થાપી, શાલવીએએ અણહ્નિકા મહેસવ કર્યો.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૮૯
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૧૩૨. વાસ્તવમાં વિદ્યાસાગરસૂરિ પાટણમાં નહીં, પરંતુ સુરતમાં દિવંગત થયા. એમના સહચર શિષ્ય વા. નિત્યલાભે રાસમાં એમને સ્વર્ગવાસ વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે, જેને એતિહાસિક સાર આ પ્રમાણે છે : હવે વિદ્યાસાગરસૂરિએ સંધ સમક્ષ કહ્યું કે-“મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે, માટે હું જિનભગવાનનું ધ્યાન ધરીને અણુશણ આદરીશ. આ પટોધર-ઉદયસાગરસૂરિની તમે સેવા કરજો અને તેમને સારી રીતે માન આપશે.”
૨૧૩૩. એ પ્રમાણે સંધને ભલામણ કર્યા પછી ઉદયસાગરસૂરિને પણ કહ્યું કે-આ અંચલગચ્છની મોટી ગાદી છે. તેને તમે યત્નથી સંભાળજે. મહાવીર ભગવાનનું શાસન દીપાવજે, ધર્મનું ધ્યાન નિરંતર ધરશે અને મારી શિખામણે બરાબર સ્મરણમાં રાખજે. તમે સમજુ અને બુદ્ધિમાન છે.'
૨૧૩૪. તે પછી વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગરને પણ આચાર્યો યથાયોગ્ય શિખામણો આપી રાજી કર્યા. તદઅંતર ચારે શરણાઓને આદર કરીને સર્વ પ્રકારની આયણ કરી ગ૭પતિ વિદ્યાસાગરસૂરિએ અણુશણ કર્યું”. આ નિમિત્તે સંઘે ગુરુને સુખડી દાખલ આઠ હજાર ઉપવાસ, અનેક છકઅદમ, નવ લાખ નવપદને જા૫ અને બીજા યાત્રા-દાન વિગેરે પણ કરવાનું કહ્યું. તે પછી બરાબર ત્રણ દિવસનું અણુશણ પૂરું કરીને કાર્તિક સુદી ૫ ને મંગળવારના દિવસે વિદ્યાસાગરસૂરિ દેવગતિને પામ્યા.
૨૧૩૫. “ગુરુને નિર્વાણ થતાં જ સુરતના સંઘે બહુ શેકપૂર્વક નિષ્ણવની સામગ્રી કરવા માંડી. ગુરને પધરાવવા ઘણું ધન ખરચીને સુવર્ણમય ઝગમગતી, એકવીશ ખંડવાળી માંડવી તૈયાર કરાવી. તે ઉપર મનોહર ધ્વજા લહેરાતી હતી. ગુરુના દેહને પવિત્ર જલથી સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં અને સુખડ, કેશર તથા કસ્તુરીનો અંગલેપ પણ કર્યો. તે પછી ગુરુને માંડવીમાં બેસાડ્યા. વાજિંત્ર વાગવાં લાગ્યાં. લોકો જયજયકાર કરતાં સેનાનાં ફૂલેએ વધાવવા લાગ્યા. મોટા મોટા ધનપતિ અને રાજદરબારી અધિકારીઓ એકત્રિત થયા.”
૨૧૩૬. “પાંચ શેર કૃષ્ણાગરૂ ધૂપ, એગણુશ મણ સુખડ કાષ્ટ, બાવીશ તોલા કપૂર, ચેત્રીશ શેર કુદરૂ, વીસ તોલા કસ્તુરી અને અંબર તથા ચૂઓ વિગેરે દહનક્રિયા માટે લીધાં. એ પ્રમાણે લઈ જઈને, ગુરુનો અગ્નિસંસ્કાર પૂર્ણ કરીને લેકે આંસુ સારતાં, ગુણગાન કરતાં સ્નાન કરીને દેરાસરે ગયા. અને દેવવંદન કર્યું. પછી ઘણું ધન ખરચીને વિશાળ સ્તુપ કરાવી તેમાં ગુરુનાં ચરણોની સ્થાપના કરી. એ રીતે ગુરુને નિર્વાણોત્સવ પૂર્ણ કર્યો.”
૨૧૩૭. હરિપરામાં ભવાનીના વડની પાસેના અચલગચ્છીય ઉપાશ્રયમાં વિદ્યાસાગરસૂરિની પાદુકાનો સં. ૧૭૯૭ નો લેખ ઉપલબ્ધ છે. જુઓ–“શ્રીમાળી(વાણી)ઓના જ્ઞાતિ ભેદ ', પૃ. ૨૨૨, મણીભાઈ બકોરભાઈ વ્યાસ કત. પાલીતાણા, રાધનપુર, વિગેરે સ્થાનોમાં પણ વિદ્યાસાગરસૂરિની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી, શકય છે કે પાટણમાં પણ હશે, જે પરથી તેઓ ત્યાં કાલધર્મ પામ્યા એવી માન્યતા પટ્ટાલીમાં સીકારવામાં આવી. આ પ્રભાવશાળી પટ્ટધરનાં તેજસ્વી વ્યક્તિત્વનું શબ્દચિત્ર વા. નિત્યલાભ “વિદ્યાસાગરસૂરિ સ્તવન' અને “વિદ્યાસાગરસૂરિ રાસ માં આપે છે. એમના જ શબ્દોમાં તે જોઈએ
વંદ વીર વર ધીર ધર સૂરિ વિદ્યા સુગુરુ, સ્વછ વિધિપહો ગપતિ ગાજે; અમલ જલ સંગ સમ ધરન છત્રીશ ગુન, વ્યક્તતા પ્રકટ સુગુરુ દિવાજે. ૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #513
--------------------------------------------------------------------------
________________
૯૦.
અચલગચ૭ દિગદર્શન અમૃત પાધિ ગુન ભૂરિ સરીસરૂ, પદ તસ પૂર્વ કૃત પુણ્ય આવે; વાણિ જસ સુનત ભવ ભસ્મ ભાગે નિકટ, વિકટ યશવાસ ભૂયલેક હા. ૨ ઠયણુક સમાવાથિ ઘદપદ ભાવાદિ બહુ, સપ્ત નય તત્વ નવ ભેદ જાણે; લક્ષ ઉપદેશ સુપરિક્ષ અનુમાન યુત, સરસ વાખાણું નવ રસ વખાણે. ૩ પ્રબળ પરતાપ પ્રોદ્યોત મહી મંડલે, સકલ સા શિરે અધિક રાજે; કુમતિ પાખંડ સબ દૂર નાસે નિપટ, દેખિ માડ જિમ ઘુઅલ ભાજે. ૪ શા કરમસિંહ કુલે ત્રિદશપતિ સારિ, માત કમલા તણું સુજશ દીપે; વિબુધવર ક્ષમધર નમતિ જાકે સદા, અનડ ભડ કઠિન કંદર્પ ઝીપે. ૫
ભવિક નારિ અતિ ભાવ ભા કરી, વાંદતાં ચિત્ત • આમોદ પાવે; કહત નિતલાભ કર જેડ ગુરુ નામ દે, રિદ્ધિ નવ નિદ્ધિ સબ સિદ્ધિ આવે. ૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
૨૧૩૮. જામનગરમાં ઓશવાળ વ્યવહારી શાહ કલ્યાણની પત્ની જયવંતીની કૂખે સં. ૧૭૬૩ ના ત્ર સુદી ૧૩ ના દિને એમનો જન્મ થયે હતે. એમનું પૂર્વાશ્રમનું નામ ગેવર્ધનકુમાર હતું.
૨૧૩૯. ઉપા. જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં પૂર્વજીવન વિશે ભ્રાત ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે શ્રીમાળી જ્ઞાતીય બાવરીઆ વંશીય કાણની ભાર્યા જયવંતીની કુખે સં. ૧૭૬૩ ના ચિત્ર સુદી ૧૩ ના દિને ઉદયચંદ્ર નામે પુત્ર જન્મ્યો. પતિનાં મૃત્યુ બાદ જયવંતીએ બાળકને ઉછેર્યો. એકદા વિદ્યાસાગરસૂરિ વિચરતાં નવાનગરમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય પામેલી માતા પિતાના સાત વર્ષના પુત્રને ગુને સમર્પિત કરી દીક્ષા લીધી. સં. ૧૭૭૭ માં વૈશાખ સુદી ૭ ના દિને વાગડના દુધઈ ગામમાં ગુરુએ તેને દીક્ષા આપી તેનું ઉદયસાગર અભિધાન રાખ્યું. સં. ૧૭૮૩ માં ભૂજમાં એમને ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું. એ પછી તેઓ ગુરુ-આજ્ઞાથી ભિન્ન વિચરવા લાગ્યા.
૨૧૪૦. ઉપર્યુક્ત પટ્ટાવલીની બાબતે તદ્દન અસ્વીકાર્ય છે. ઉદયસાગરસૂરિના સહચર શિષ્ય વા. નિત્યલાભ એમને વિશે પ્રમાણભૂત માહિતી આપે છે. વિદ્યાસાગરસૂરિ રાસ માં તેઓ વર્ણવે છે– હાલાર દેશનાં નવાનગરમાં જામ તમાચીના વખતમાં અઢારે વર્ણના લેકે સુખરૂપ રહીને પિતાનાં કામ કરતા હતા. અહીં જૈનોનાં અનેક શિખરબંધ દેરાસર હતાં.
૨૧૪. આ નગરમાં ઓશવાળવંશને કલ્યાણશાહ નામને વ્યાપારી અને તેની જયવંતી નામે સુશીલા પત્ની રહેતાં હતાં. આ દંપતીને ગવર્ધન નામે ગુણવાન અને કાતિવાન પુત્ર હત
ઉસ વંશ વડ વ્યવહારીઓ તિહાં વસે સા કલ્યાણ સુકલીણી તસ ભારજા જૈવંતી ગુણ પાણ. ૨૫ કલા ગુણ સુંદર તેહને પુત્ર રતન; લણ બત્રીસે શેભતે નામે તે ગોવર્ધન, દિન દિન વધે દીપતો બીજ તણે જિમ ચંદ;
લઘુ વયથી બહુ ચાતુરી જાણે અભિનવ ઈદ. ૨૧૪૨. વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૭ માં ભૂજમાં હતા. તે અરસામાં જામનગરથી કલ્યાણશાહ, જ્યવંતી અને કુમાર ગોવર્ધન એ ત્રણે ત્યાં આવ્યાં, અને ગુરુને વંદના કરી. ગુરુએ ઉપદેશ દેતાં ગેવધન કુમારની સામે જોયું. તેના ઉત્તમ સામુદ્રિક લક્ષણો જોઈ ગુરુએ કહ્યું કે–આ બાળકનાં ચિહ્નો એવાં છે કે કાંતો તે કોઈ મોટી પદવી પામશે અથવા તે તે ગચ્છનાયક થશે.” આથી માતપિતાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે–આ પુત્ર આપને જ વહરાવીએ છીએ, આપ તેને દીક્ષા આપે.'
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #515
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દન ૨૧૪૩. વિદ્યાસાગરસૂરિએ ધર્મનું હિત જોઈ ગોવર્ધનને દીક્ષા આપી અને તેનું નામ જ્ઞાનસાગર રાખ્યું. પછી તેઓ શિષ્યને સાથે લઈને કચ્છ દેશમાં વિચારવા લાગ્યા. જ્ઞાનસાગરે ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માં અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને પોતાના નામને ચરિતાર્થ કર્યું. આચાર્ય અને ગચ્છનાયકપદ
૨૧૪૪. જ્ઞાનસાગરજીનાં આચાર્યપદ વિશે નિત્યલાભ ચમત્કારી વર્ણન આપે છે. તેઓ જણું છે કે સુરતમાં અનુકૂળ સ્થાન જોઈને વિદ્યાસાગરસૂરિએ ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે- જ્ઞાનસાગરને આચાર્ય પદવી આપજો.' ગુરુ હર્ષિત થયા. એકદા તેઓ પાટ પર બેસી વ્યાખ્યાન આપતા હતા, તે વખતે સંઘે વિનતિ કરી કે –“મહારાજ, પટ્ટધરની સ્થાપના કરીને અમારી હાંશ પૂરી કરે!” ગુરુએ તે વાતને સ્વીકાર કર્યો અને તરત જોશીને તેડાવી મુક્ત જેવડાવ્યું. કાર્તિક સુદી ૩ ને રવિવારનું મુ નક્કી કર્યું.
૨૧૪૫. ખુશાલશાહ, મંત્રી ગેડીદાસ અને જીવનદાસે અપૂર્વ મહત્સવ આરંભ્યો. બધે માણસો મોક્લાવી સંઘને તેડાવ્યા. ઉત્સવમાં અનેક દાતા, ભોક્તા અને ધનપતિઓ એકત્રિત થયા, અનેક સ્થળેથી ગીતાર્થ મુનિઓ પણ આવવા લાગ્યા. સોરઠ, ગુજરાત, વઢિયાર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ અને મારવાડ વિગેરે દેશોથી મોટા મોટા સાધુઓ હર્ષભેર આવવા લાગ્યા. કઈ પંડિત તો કઈ તાપસ, કેઈ તાર્કિક તો કોઈ જપેસરી, કઈ વૈયાકરણ તે કઈ નૈયાયિક, કેઈ જેવી તે કઈ જ્ઞાની અને કોઈ ધ્યાની તો કઈ ક્રિયાપાત્ર. આમ વિવિધ વિષયના વિશારદે એવા સવાસો સાધુઓ આવી પહોંચ્યા.
૨૧૪૬. ઉત્સવના દિને ધવળ મંગળ ગવાવા લાગ્યાં, સાથિયા પૂરાયા. એ પ્રમાણે સં. ૧૭૯૭ના કાર્તિક સુદી ૩ને રવિવારે જ્ઞાનસાગરને આચાર્યપદ આપી તેમનું ઉદયસાગરસૂરિ નામ પાડયું. એ પ્રસંગે ખુશાલ શાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે પ્રસન્નતાપૂર્વક છૂટે હાથે ધન વાપર્યું. ચોર્યાશી ગચ્છના સાધુઓને તેમણે આસન-વસ્ત્રો પહેરાવ્યાં. યાચકોને દાન આપ્યાં અને સાધર્મિક વાત્સલ્ય ક્ય.
૨૧૪૭. આચાર્ય–પોત્સવ પછી વિદ્યાસાગરસૂરિએ અણુશણ કરી. સં. ૧૭૯૭ના કાર્તિક સુદી ૫ ને મંગળવારે સુરતમાં પોતાને નશ્વર દેહ ત્યજે. એમના પટ્ટશિષ્ય ઉદયસાગરસૂરિને માગશર સુદી ૧૦ ના દિને ગઝેશપદે અભિયુક્ત કરવામાં આવ્યા.
ર૧૪૮. ઉદયસાગરસૂરિ હાલારમાંથી સૌ પ્રથમ પટ્ટધર થયા. બીજું, અમરસાગરસૂરિ પછીના લગભગ બધા જ પટ્ટધરો એશવાળ જ્ઞાતિના હતા, એ વાત પણ નોંધનીય છે. છેલ્લી ત્રણેક શતાબ્દીઓમાં આ ગ૭માં ઓશવાળ ની બહુલતા વર્તાય છે. એક વખતે શ્રીમાલીઓ બહુમતિમાં હતા. પરંતુ કાળક્રમે શ્રીમાલીઓ, પોરવાડા, નાગર ગચ્છના નિકિય શ્રાવક બની દૂર થતા ગયા. ગચ્છના સાધુઓને વિહાર પણ અ૫ થતાં એ શ્રાવકોને એટલું જ સ્મરણમાં રહ્યું કે તેઓ અચલગચ્છના અનુયાયી છે. એ પછી અચલગચ્છની પ્રતિઓનું મુખ્ય કેન્દ્ર ક–હાલાર તરફ ખસતું રહ્યું. આ પરિવર્તન પણ કાલચિત જ હતું. ધર્મપ્રચાર અને પ્રતિષ્ઠાઓ
૨૧૪૯. ઉદયસાગરસૂરિએ દીક્ષા અંગીકાર કર્યા પછી ગુરુ સાથે કચ્છમાં ઘણું વ વિચર્યા. ભૂજ, માંડવી, મુંદરા, અંજાર ઈત્યાદિ સ્થાનમાં ચાતુર્માસ રહ્યા તેમજ ગોડીજીની યાત્રા કરી. એ પછી પાટણ,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ અમદાવાદ, સુરત ઈત્યાદિ નગરમાં વિચરી તેમણે ગુરુ સાથે દક્ષિણાપથમાં વિહાર કર્યો. દક્ષિણમાં પણ તેઓ ગુર સાથે કેટલાંક ચાતુમસે રહ્યા અને ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા, જે વિશે ગયા પ્રકરણમાં ઉલ્લેખ કરી ગયા છીએ.
૨૧૫૦. ગચ્છનાયક પિતાની જન્મભૂમિ હાલારમાં પણ ઘણું વિચર્યા અને જૈન શાસનને ભારે ઉદ્યોત કર્યો. મુસલમાનોએ જામનગરમાં ખંડિત કરેલાં જિનાલયના જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠાદિ કાર્યોમાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી.
૨૧૫૧. સં. ૧૭૨૫ માં મોગલ સમ્રાટ ઔરંગઝેબના પ્રીતિપાત્ર સુબા કુતુબુદ્દીન એશાગીએ જામનગર પર હૂમલે કરી ભારે નુકશાન કરેલું. “કાઠિયાવાડ સર્વ સંગ્રહ' માં જણાવાયું છે કે સેરઠના ફેજદાર કુતુબુદ્દીને નવાનગર હાથ કરી તેનું નામ ઈસલામ નગર પાડી તેને ખાલસા સરકાર સાથે જોડી દીધું. ગુજરાતના સૂબા જોધપુરના જશવંતસિંહે જામ તમાચીને સને ૧૬૭૩ માં ગાદી પાછી અપાવી, પણ ઔરંગઝેબ જીવતો રહ્યો ત્યાં સુધી નવાનગર મુસલમાનોના હાથમાં રહ્યું. સને ૧૭૦૯ માં જામ રાયસિંહ ગાદીએ બેઠે, પણ ત્યાર પછી ઘણાં વર્ષો સુધી મુસલમાનોને ત્રાસ રહ્યો.
૨૧૫ર. એ અગાઉ પણ જામનગર પર મુસલમાનોના હુમલાઓ થયેલા, જેમાં ત્યાંનાં જિનાલયોને ઘણું નુકશાન થયેલું. વારંવાર થતા ભલાને અનુલક્ષી જિનાલયોમાં ભૂમિગૃહોની ખાસ વ્યવસ્થા થઈ. કુતુબુદ્દીનના હૂમલા વખતે ત્યાંના સંઘે આશાતનાના ભયથી જિનબિંબને ભૂમિગૃહોમાં ભંડારીને મંદિરને તાળાં વાસી દીધાં. મુસલમાનોએ તાળાં તોડીને ખાલી જિનાલમાં ઘાસ આદિ સામગ્રી ભરી. મુસલમાનોના ગયા બાદ જામે સર્વ જિનાલ સ્વાધીન કરીને રાજ્યનાં તાળાં લગાવ્યાં. જેથી તે ઘણાં વર્ષો સુધી બંધ રહ્યાં.
૨૧૫૭. સં. ૧૭૮૭ના અરસામાં જામે તલકશી જેસંગ લાલનને કામદારી સોંપી. તેઓ ઉક્ત વર્ધમાન-પધ્ધસિંહ શાહના કાકા શાહ રાજના વંશજ હતા. એમનું વંશ ક્ષ આ પ્રમાણે છે:–રાજતેજપાલ-અપભદાસ-કરમશી-જેસંગ-તલકશી—ધારશી–ચાંપશી-કુરજ-જેરાજ-કપૂરચંદ-ફતેહચંદ. જીએ“પંડિત લાલન ” શિવજી દેવશી મઢડાવાલા કૃત.
૨૧૫૪. જેસંગ પ્રમુખ સાત બંધુઓ પહેલાં માંડવીમાં વસતા હતા. અને બહોળો વ્યાપાર કરતા હતા. ભાઈઓમાં કુસંપ થવાથી તેઓ જુદા થઈને જામનગરમાં વસ્યા, અને બસરાથી ખજૂર મંગાવીને વ્યાપાર કરવા માંડયા. એમના ધીકતા વ્યાપારથી જામને સારું દાણ મળવા લાગ્યું. આમ રાજા સાથે અમને સારા સંબંધ બંધાયે. જામે તેના પુત્ર તલકશીને કામદારી સોંપી. ત્યાં બિરાજતા ખરતરગચ્છીય પં. દેવચંદે એમને જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવાની પ્રેરણા આપી. તલકશીનું રાજ્યમાં સારું માન હતું એટલે તેણે જામને એ વાત જણાવી અને રાજ ફરમાન મેળવી તેણે સં. ૧૭૮૭ના મહા સુદી ૧૩ ના દિને રાજ્ય તરફથી વર્ષો પૂર્વે લાગેલાં તાળાં ખોલાવ્યાં.
૨૧૫૫. ઉદયસાગરસૂરિના ઉપદેશથી જૈનસંઘને સ્વાધીને કરાયેલાં સર્વ જિનાલોમાં તલકશીએ સં. ૧૭૮૮ ના શ્રાવણ સુદી ૭ ને ગુરુવારે જિન પ્રતિમાઓને તેમનાં સ્થાને પુનઃ પ્રતિષ્ઠિત કરાવી. ગુસ્ના ઉપદેશથી તેણે એક લાખ કેરી ખરચીને સં. ૧૭૮૦માં જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ કાર્ય માટે વર્ધમાનશાહના પ્રપૌત્ર વલમજીએ માંડવીથી ૫૦૦૦૦ કેરી મોકલી. આ સંબંધમાં “ કલ્યાણસાગરસૂરિ રાસ માં વિસ્તૃત વર્ણન છે. તેમાં પ્રતિષ્ઠા દિનને આ પ્રમાણે ઉલ્લેખ છેઃ “શ્રાવણ સુદ સાતમ ગુરુ,
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #517
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિદન કરી પ્રતિકા સાર', જ્યારે ઉપા. જ્ઞાનસાગરને નામે પ્રસિદ્ધ થયેલ વલમાં મૃગુવારે એટલે કે થરારનો ઉલ્લેખ છે.
૨૧૫૬. ૫. હી. હં. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ, ભા. ૨, પૃ. ૧૮૧ માં સેંધે છે કે દેરાસરની માંડણીનો લેખ, જે વિસર્જિત થયો હતો, તે ઉદયસાગરસૂરિના ઉપદેશથી પાછો મળ્યો અને શાહ વેલજી ધારશીએ સં. ૧૮૫૦ ના મહા સુદી ૪ ને શનિવારે મૂળ સ્થળે થાયો હતો.
૨૧૫૭. પદાવલીમાં જામનગરની અંચલગીય પૌષધશાળા સં. ૧૭૯૪ માં ઉદયસાગરસૂરિના ઉપદેશથી બંધાઈ તે વિશે આ પ્રમાણે વૃત્તાંત છે. વર્ધમાનશાહના બંધુ ચાંપશીશાહને લાલદે નામની પુત્રી હતી, જે લોકો ગરીય ઓશવાળ સાથે પરણી હતી. ચાંપશીશાહના માંડવીમાં વસવાટ દરમિયાન વર્ધમાનશાહે જામનગરમાં બંધાવેલી પૌષધશાળા લાછલદેએ સ્વાધીન કરી લોકાગચ્છીય શ્રમો માટે ઉપયોગમાં લીધી. અંચલગચ્છીય શ્રમણો માટે એનાં દ્વાર બંધ થતાં પૌષધશાળાની જરૂરિયાત ઉભી થઈ ગચ્છ ઘર્ષણ નિવારવા તલકશીએ સં. ૧૭૯૪માં ૫૦૦૦ મુદ્રિકાને ખર્ચે જામનગરમાં નવી પૌષધશાળા બંધાવી. નવસારીમાં ધર્મબંધ
૨૧૫૮. એ અરસામાં નવસારી પારસીઓનાં વસવાટનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. તે ધણું પ્રાચીન નગર ગણાય છે. ૧૩મા સૈકામાં જિનપત્તિસૂરિએ “તીર્થમાળા માં તેને બનાવ્યસારી પુરે' એમ ઉલ્લેખ કર્યો છે. તે પછી અનેક તીર્થમાળાઓમાં આ નગરને શ્રી પાર્શ્વનાથપ્રભુનાં તીર્થધામ તરીકે ઉલ્લેખ મળે છે. જુઓ–“તીર્થમાળા સંગ્રહ ', પૃ. ૧૨૧, ૧૪૮, ૧૪૯ ઈત્યાદિ.
૨૧૫૮. વા. નિત્યલાભ “ વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણવે છે કે હવે નવા પટ્ટધર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યો. પવિત્રતામાં બીજા ગૌતમ જેવા, વિદ્યામાં બીજા વકુમાર અને શીલમાં જબૂવામી જેવા ઉદયસાગરસૂરિ વિધિપગને દીપાવવા લાગ્યા. સુરતથી વિહાર કરી તેને સંઘ સાથે નવસારીની યાત્રાએ પધાર્યા. વેણીશાહના પુત્ર ખુશાલશાહે ત્યાં સંઘ જમાવ્યો અને નવું તીર્થ પ્રકટ કર્યું. ઉદયસાગરસૂરિએ ત્યાંના પારસીઓને જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા અને અહિંસાના સિદ્ધાંતનું ભારપૂર્વક સમર્થન કર્યું. પારસીઓના ધર્મગ્રંથ “અવસતા પહેલા ની ” જેને નિત્યલામ ભૂલથી કુરાનેશરીફ કહે છે–તે બતાવીને પણ આચાર્યો પારસીઓને હિંસામાં પાપ હેવાનું સમજાવ્યું. એમના ઉપદેશથી તેઓ પ્રભાવિત થયા અને એમની પ્રેરણાથી ધર્મકાર્યો કર્યા. શત્રુંજય તીર્થસંઘ
૨૧૬૦. નવસારીથી ઉદયસાગરસુરિ અન્યત્ર વિહાર કરી ગયા પછી સુરતના ખુશાલશાહે શત્રુંજયને સંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરુને સાથે પધારવા વિનતિ કરી. મંત્રી ગોડીદાસ, તેમના બંધુ જીવનદાસ અને શાહ ધર્મચંદ્ર પણ સંઘમાં સામેલ થયા. ગપતિ પણ પધાર્યા. નર-નારીઓને માટે સમૂહ સંધમાં સાથે ચાલ્યો. ધીમે ધીમે સિંધ સિદ્ધાચલમાં આવ્યો, અને પ્રભુનાં દર્શન કરીને કૃતાર્થ થયો. અહીં વિદ્યાસાગરસૂરિની પાદુકાની સ્થાપના થઈ. સંઘપતિઓએ ઘણું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી.
૨૧૬૧. ઉદધસાગરસૂરિએ પાલીતાણાના શ્રાવકોને ઉપદેશ કરીને પિતાના રાણી કર્યા અને ધર્મમાં દઢ કર્યા. ત્યાં અંચલગીય ઉપાશ્રય કરાવી સાધુઓને ચેમાસું રાખ્યા. અહીં પણ ઘણું કુમતિઓ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #518
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ અહંકારપૂર્વક ગુરુ સાથે વાદવિવાદ કરવા આવ્યા, પરંતુ તેમને સત્ર-સિદ્ધાંતો બતાવીને સૌને પ્રતિમાપૂજક બનાવ્યા. આથી ગુરૂને યશ બહુ વિસ્તાર પામ્યો.
૨૧૬૨. સંઘે હવે પાછા ફરવાનો વિચાર કર્યો. ઉદયસાગરસૂરિને સંઘપતિઓએ અત્યંત આગ્રહપૂર્વક વિનતિ કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને પછી આપ ભલે ગમે ત્યાં વિહરજે ! ' સંઘના આગ્રહથી ગુરુ સંઘ સાથે સુરત પધાર્યા. ગુજરાતમાં વિહાર
૨૧૬૩. સુરતમાં શ્રાવકોએ ઉદયસાગરસૂરિનું ઉત્સાહપૂર્વક સામેવું કર્યું. શુભ મુર્તમાં ગુરુએ નગર–પ્રવેશ કર્યો, અને સુરતમાં ચોમાસું રહ્યા. અહીં ગુએ મધુર ધર્મદેશના આપી. ભાવિક શ્રાવકોએ મોટી સંખ્યામાં ગુરુની વાણીનું શ્રવણ કર્યું. ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણ પંડિતે ગુરુ સાથે ધર્મવિવાદ કરવાના નિશ્ચય સાથે ગર્વ પૂર્વક આવ્યા. કિન્તુ તર્કશાસ્ત્ર વિષયમાં તેમની સાથે વાદ કરીને ગુએ તેમને પરાજિત કરી તેમનો મદ ઉતારી નાખ્યો. - ૨૬૪. સુરતનાં ચાતુર્માસ બાદ ઉદયસાગરસૂરિ ગુજરાતના અનેક પ્રદેશમાં વિચર્યા. એમના ઉપદેશથી ત્યાં ધર્મોદ્યોતનાં અનેક કાર્યો થયાં. ગુરુ અનુક્રમે પિતાના બહોળા શિષ્ય-પરિવાર સાથે વિહાર કરી ઉપદેશ દેતાં વડોદરામાં પધાર્યા. ત્યાં દેવચંદના પુત્ર તેજપાળે ગુરુના આગમનથી વિવિધ પ્રકારના ઉત્સવો કર્યા. ત્યાંથી હાલોલ, કાલેલ થઈને ચાંપાનેરમાં કાલિકાદેવીની યાત્રા કરી અને સાચા દેવ શ્રી સુમતિનાથનાં દર્શન કર્યા.
૨૧૬પ. એ વેળા ગોધરાને સંધ વિનતિ કરવા આવ્યું, એટલે દોઢ માસ રહીને ગુરુ ગોધરામાં પધાર્યા. ત્યાં સંઘે ચોમાસું રહેવા માટે અત્યાગ્રહ કર્યો, પરંતુ અમદાવાદ પધારવા માટે ઘણા જ આગ્રહપૂવક વિનતિને પત્ર આવતાં ગુએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
૨૧૬૬. ગુરુ આવે છે એમ જાણી અમદાવાદના શ્રાવકો બહુ ખુશી થયા અને મોટા આડંબરથી ગુરુને પ્રવેશોત્સવ કર્યો. ચેર્યાસી ગ૭ના સાધુઓ અને શ્રાવકો તથા નવાબના ચોપદાર અનેક ઘોડા, હાથી, વહેલે અને પાલખીઓ સાથે સામૈયું કરવા સામા આવ્યા. ગીતગાન અને આદરમાન સાથે મોટા ઠાઠથી વાજતે ગાજતે ગર શહેરમાં ઉપાશ્રયે પધાર્યા. ત્યાંના શાહ ખુશાલ ભગવાનદાસ શાહ ખીમચંદ હર્ષચંદ, શાહ હરખચંદ શિખરચંદ, શાહ જગજીવનદાસ અને શાહ પ્રેમચંદ હીરાચંદે નવાંગ પૂજા. પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન વાપર્યું. ગુરુ હમેશાં વિશેષાવશ્યકનું વ્યાખ્યાન વાંચતા અને ઘણું શ્રાવકો ભક્તિભાવથી સાંભળતા. એવામાં વળી કરછથી ખાસ માણસોએ આવીને ગુરુને વિનતિ કરી કે-“કચ્છને સંધ આપની બહુ વાટ જુએ છે, માટે આપ ત્યાં પધારો !' કચ્છમાં વિહાર
૨૧ ૭, પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે ઉદયસાગરસૂરિ અનુક્રમે વિચરતાં માંડવી બંદરમાં પધાર્યા. ત્યાં વર્ધમાનશાહના પ્રપૌત્ર વલમજીશાહે ગુરુની ઘણું ભક્તિ કરી. તેમને કચ્છના મહારાવે કારભારી તરીકે નિયુક્ત કર્યા હતા. એક દિવસ ઉપા. દર્શનસાગરે તેમની પાસે “વર્ધમાન-પઘસિંહ શ્રેesી ચરિત્રને વૃત્તાંત સંભળાવ્યા. આથી હવિત થઈને તેમણે ગુરુને વ્યાખ્યાનમાં એ ચરિત્ર વાંચી સંભળાવવા વિનતિ કરી. ગએ એમની વાત માન્ય રાખી. વલમ શાહ, તેમ ની પત્ની કુંવરબાઈ, માતા સહાગદે. પુત્ર લાલચંદ તથા પદ્મસિંહશાહના પ્રપૌત્ર જેઠા, ગેવિંદજી, તેમના પુવ ખેંગાર, અમરચંદ અને લાલન ગોત્રીય. જયચંદ્ર પ્રભુનિ શ્રાવકેએ રસપૂર્વક એ ચરિત્રનું શ્રવણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #519
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દન
૨૧૬ ૮. ‘ કલ્યાણસાગરસૂરિ રાસ 'માં જણાવવામાં આવ્યું છે કે પછી તે ચરિત્ર સંપૂર્ણ થયા બાદ કુંવરબાઈ એ ગુરુને વિનંતિ કરી કે ‘પૂજ્ય ! મારા મા પુણ્યશાળી શ્વસુરાતુ ચરિત્ર સાંભળીને હું હર્ષોંસમૂહથી અત્યંત પુલકિત થઈ છું. માત્ર પરોપકારમાં જ ઉઘુક્ત પૂન્ય કલ્યાણસાગરસૂરિએ અણુ નીય ઉપકારો કર્યાં છે. ઉકત ચરિત્ર સંસ્કૃતમાં હોઈ ને એ ભાષાના જ્ઞાન વિના સમજવા અસમર્થ હ્યું. માટે કૃપા કરીને મહા ઉપકારી ગુરુ કલ્યાણુસાગરસૂરિને આપ રાસ રચા, જેથી તે રાસ વાંચીને હું મારા મનેરથ પૂર્ણ કરું.' એમના અત્યાગ્રહથી ઉદયસાગરસૂરિએ રાસ રચવાના નિર્ણય કર્યો.
૪૬
૨૧૬૯. લાલણવંશના કુલગુરુ મોહનરૂપજી તથા કુનડજી ચારણને ખાલાવીને તેમના પૂર્વજો રચિત વધમાન પ્રબંધ ” તથા કવિત્તો મેળવી ઉદ્દયસાગરસૂરિએ સામગ્રી એકઠી કરી. વલમજીએ તેમને ઘણું દાન આપીને સતાબ્યા. એ ગ્રંથા ઉપરાંત અમરસાગરસૂરિ કૃત પટ્ટાવલી તેમજ માન-પદ્મસિદ્ધ શ્રેષ્ઠી ચરિત્ર”ના આધાર લઈને સ. ૧૮૦૨ ના શ્રાવણ સુદી ૬ ના દિને ઉદયસાગરસૂરિએ ગૂર પદ્યમાં કલ્યાણસાગરસૂરિ રાસ ' રચ્યા.
.
૨૧૭૦. ઉદયસાગરસૂરિ કચ્છમાં ધણું વિચર્યાં. નલિયામાં તેમણે ઉપા. દનસાગરજીને દીક્ષા પ્રદાન કરી. સં. ૧૮૦૩ માં દીક્ષા થઈ હાઈને એમના વિશે રાસમાં થયેલા ઉલ્લેખ ભ્રાંતિયુક્ત છે, એ સ્પષ્ટ છે. અલબત્ત, ‘ કલ્યાણસાગરસૂરિ રાસ 'ની પ્રમાણભૂતતા શક્તિ હાઈને તેની મૂળ પ્રત શેાધવી ઘટે છે. સ. ૧૮૦૭ માં ગચ્છનાયક વાગડમાં વિહર્યાં અને ત્યાં આધાઈ ગામમાં જ્ઞાનસાગરજીને દીક્ષિત કર્યાં. સં. ૧૮૧૧માં તેમના મુંદરમાં થયેલા વિહાર દરમિયાન બુદ્ધિસાગરજીને પણ દીક્ષા આપવામાં આવી. આ બધાં પ્રમાણા દ્વારા જણાય છે કે ઉદયસાગરસૂરિ કચ્છમાં પોતાના જીવનના ઉત્તરાધ કાળમાં પણ ધણું વિચર્યોં અને અનેકને ધમ પમાડ્યો. બીજા શબ્દોમાં કહીએ તે ગચ્છનાયકની કમભૂમિ કચ્છ બની. એમણે પેાતાના જીવનનાં ઘણાં વર્ષોં ત્યાં વિતાવ્યાં અને ઉગ્ર વિહાર કરી ધર્માંદ્યોતનાં અનેક કાર્યો કર્યાં.
તી યાત્રા
૨૧૭૧. ઉદયસાગરસૂરિએ અનેક તીર્થંની સંધ સહિત યાત્રાએ કરી છે તે વિશે ઉલ્લેખ કરવા અહીં પ્રસ્તુત છે. સ. ૧૮૦૪ માં સુરતના શ્રીમાલી કાકાના પુત્ર કચરાએ શત્રુંજયના સંધ કાઢ્યો હતા. તેમાં ખરતરગચ્છીય અધ્યાત્મ રસિક ૫. દેવચંદ્ર, તપાગચ્છીય ઉત્તવિજય, સુમવિજય અને ઉદયસાગરસૂરિ પણ શામેલ હતા. સંધમાં રૂપચંદ્ર નામના શ્રેષ્ડી પણ સધપતિ હતા. સાથે હતા એમ ચારિત્રવિજય રચિત ‘ ગુરુમાલા ' દ્વારા જાણી શકાય છે. જુએ
આ
સંઘમાં ૫, યોગવિમલ પટ્ટાવલી સમુચ્ચય
પૃ. ૧૧૨.
↓
'
૨૧૭૨. સંધ ડુમસથી દરિયામાગે વિદાય થઈ કાતિક વદ ૧૩ ના દિને ભાવનગર પહેાંચ્યા. તાં ભાવસિંહજી (જેમણે સ. ૧૭૭૯ ના વૈશાખ સુદી ૩ના દિને ભાવનગર વસાવેલુ અને ૬૧ વર્ષ રાજ્ય કરી સ. ૧૮૨૦ માં સ્વવાસ કર્યાં) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચિયાઓને જેર કરી, જકાત એછી કરી, સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. ભાવનગરના પાદરમાં ત્રણ દિવસ શકાઈ વરતેજ, કનાડ થઈ સધ પાલીતાણામાં આવ્યેા. ત્યાં પૃથ્વીરાજ ગોહેલના કુંવર નવધણુજીનું રાજ્ય હતું. આ સત્રમાં બધા ગચ્છોના અગ્રણીઓ હાઇને તે ઐતિહાસિક બની ગયા. તત્કાલીન અનેક કૃતિમાં આ સધને ઉલ્લેખ છે. દેવચદ્રજીએ સિદ્ધાચલ સ્તવનમાં, તેમના શિષ્ય મતિરત્ને ‘ સિદ્ધાચલ તી યાત્રા ’ નામક પદ્યકૃતિમાં આ સધનુ વણ્ન આપ્યું છે.
૨૧૭૩. યામિલ અને અચલગચ્છીય દર્શનસાગરજીના આગ્રહથી ઉયસાગરસૂરિએ સબ સાથે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #520
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ યાત્રા કરતાં “સ્નાત્ર પશાશિકા' ગ્રંથ પિપ સુદ ૧૫ ને સેમવારે પાલીતાણામાં ર. બધા ગચ્છના અગ્રણીઓ વચ્ચે આવો સ્નેહભાવ ખરેખર, અનુકરણીય છે. ઉદયસાગરસૂરિએ આવું વિચ્છ વાતાવરણ સર્જવા સુંદર સહયોગ આપેલ એની પ્રતીતિ આવા અનેક પ્રસંગો દારા મળી રહે છે.
૨૧૭૪. સંઘવી કચરા કાકાના પુત્ર તારાચંદ પણ શત્રુંજયને સંધ કારેલ. જેમાં સુરતના શ્રેણી ભૂખણદાસ પણ સંઘપતિ તરીકે હતા. આ સંઘમાં પણ ઉદયસાગરસૂરિ ઉપસ્થિત રહેલા. એમના શિષ્ય તિલકચંદે “ સિદ્ધાચલ સ્તવન માં આ સંઘનું વર્ણન કર્યું છે. સં. ૧૮૨૬માં લખાયેલા પ્રાચીન પત્રમાં તારાચંદ ફતેચંદન સંઘનો ઉલ્લેખ છે, તે આ સંઘ. જુઓ “રાધનપુર પ્રતિમા લેખ સંદેહ” પૃ. ૨૨૮. તારાચંદે શત્રુંજયગિરિ ઉપર શિખરબંધ જિનાલય બંધાવ્યું હતું.
૨૧૭૫. સં. ૧૮૨૧ ના માગશર સુદી ૭ને સોમવારે કયરા કીકાએ ગોડીજીનો સંઘ કાઢ્યો હતો, તેમાં પણ ઉદયસાગરસૂરિ ઉપારિથત હતા. આ સંઘમાં હાજર રહેલા અરે ગાના આચાર્યોનાં નામ ઉપા. જ્ઞાનસાગર “તીર્થ ભાલા સ્તવન માં આ પ્રમાણે આપે છે–
શ્રી વિજયાનંદ પટધર પ્રગટ, શ્રી વિજયઉદયરિ રાજ રે; શ્રી ઉદયસાગરસુરિ અંચલગચ્છને, નાયક સવિ સિરતાજ રે. સાગરગ૭પતિ ગુરુ સવાઈ શ્રી પુન્યસાગરસૂરિરાય રે; આગમગ૭પતિ સિંહરત્નસૂરિ, એ યારે હર્ષિત થાય છે.
–જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૮–૯. ઉપાધ્યાય સહજસાગર ગણિ
- ૨૧૭૬. મહે. રત્નસાગરજીની પરંપરામાં ઉપા. હીરસાગરના શિષ્ય ઉપા. સહજસાગર થયા. તેમણે સં. ૧૭૮૧ ના ભાદ્રપદમાં પર્યુષણના દિને મુંદરામાં ચોમાસું રહીને “ શીતલનાથ સ્તવન' રચ્યું. તેઓ જ્ઞાનસાગરજી પાસે સંસ્કૃત તેમજ વ્યાકરણાદિ શાસ્ત્રો ભણ્યા, પિતાના વિદ્યાગુરુની પ્રેરણાથી “ગુર્નાવલી સ્તવન' નામનો ગ્રંથ રચ્યો હતો એમ પદાવલીના ઉલ્લેખ દ્વારા જણાય છે. સં. ૧૮૦૪ ના કાર્તિક સુદી ૨ ના દિને સોજીતરામાં રહીને તેમણે પોતાના ગુરુ હરસાગરનો જીવનવૃત્તાંત લખેલે. એમના શિષ્ય માનસાગરજી થયા. તેજસાગ૨ ગણિ
૨૧૭. સં. ૧૮૧૯ ના ભાદવા સુદી ૧ ને રવિવારે સુરત બંદરમાં રહીને તેજસાગર ગણિએ મંત્રી જીવનદાસના પુત્ર હર્ષચંદ્રના પુત્ર વિજયચંદ્રના પડનાર્થે જ્ઞાનવિમલસૂરિ કૃત “સીમધર જિન સ્તવનબાલાવબોધ'ની પ્રત લખી.
૨૧૭૮. જર્મન વિદાન છે. કલાટ નંધે છે કે તેજસાગરે સુરત બંદરમાં સં. ૧૮૮૪, શાકે ૧૭૦૮ ના આષાઢ સુદી ૫ ને બુધવારે બર્લિન સંગ્રહની ૨૦૧૩ નંબરની પ્રત લખી. તેજસાગર, અમરસાગરસૂરિના શિષ્ય સત્યસાગરગણિના શિષ્ય ક્ષમાસાગરના શિષ્ય હતા. જુઓ–
Tejasagara wrote in Surati bandara, the Ms. of fol. 2013 of the Berlin Collection Samvat 1844 varshe Sake 1709 pravartamane ashadha sudi 5 budhe. This Tejasagara was a pupil of Kshamasagara gani ( who was a pupil of Satya-sagara gani) who was a pupil of
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #521
--------------------------------------------------------------------------
________________
અંચલગરછ દિદશને No. (65) Amarasagrasuri ( Indian Antiquary Vol. XXIII, pp. 174-8 No. 69. સૌભાગ્યચંદ શિષ્ય ખુશાલચંદ ગણિ
૨૧૭૯. સં. ૧૮૩૬ ના માગશર સુદી ૧૨ ને રવિવારે મુનિ ત્રિકમજીએ અંજારથી કોટડીમાં બિરાજતા મુનિ ખુશાલચંદને લખેલે પત્ર પ્રાપ્ત થાય છે, જેમાં ચંદ્ર શાખાના સૌભાગ્યચંદ, દયાનંદને ઉલેખ પણ છે. આવો જ અન્ય પત્ર આપાઢ વદિ ૮ ના દિને તેઓ કેકારામાં બિરાજતા હતા ત્યારે પીતાંબર માનસિંઘ પ્રભૂતિ ભૂજના શ્રાવકોએ એમને લખ્યો હતો તે પ્રાપ્ત થાય છે, જેમાં મુનિ ભુવનમુંદરનાં નામને ઉલ્લેખ પણ છે. ચંદ્રશાખાના યતિઓની વૈદકીય તેમજ ભૂસ્તર ક્ષેત્રે અનુપમ સેવાઓ સેંધાઈ છે. સૌભાગ્યચંદે મંત્રવાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. તેઓ વિંઝાણ પિશાળના હતા.
૨૧૮૦. વિંઝાણુશાળની પરંપરા આ પ્રમાણે મનાય છે. પુનમચંદ–વિમલચંદ–કુશળચંદ– ભક્તિચંદ–માનચંદ–કલ્યાણચંદ–સૌભાગ્યચંદ-ખુશાલચંદ–રાયચંદ-મૂલચંદ-સુમતિચંદ–તારાચંદ–ગુલાબચંદ–ગુણચંદ, જેઓ હાલ વિદ્યમાન છે.
૨૧૮૧. ઉક્ત મૂલચંદના અન્ય શિષ્ય તિલકચંદ, તેમના માનચંદ, તેમના જવેરચંદ, તેમના કેશવજી થયા.
ર૧૮૨. જખૌની પિશાળના ચંદ્રશાખીય યતિએની પરંપરા આ પ્રમાણે મળે છે.-રૂપચંદ-માણેકચંદ–કુશળચંદ–ભકિતચંદ--સૌભાગ્યચંદ–સ્વરૂપચંદ-હેમચંદ–હુકમચંદ–હરખચંદ ચત્રભૂજભાનચંદ–વિશનજી. - ૨૧૮૩. ડુમરાની પિશાળના યતિઓ આ પ્રમાણે થયાઃ ખુશાલચંદ–રાયચંદ–ખીમચંદ–કરમચંદ–સાનચંદ–ભાગ્યચંદ–હુકમચંદ–લખમીચંદ–મોહનલાલ–દલીચંદ.
૨૧૮૪. રાયણુશાળના યતિઓ આ પ્રમાણે થયા: માનચંદ–વીરચંદ–વિદ્યાચંદ–ત્રિકમચંદ– રામચંદ–પ્રતાપચંદ–કરમચંદ–હીરાચંદ. એવી જ રીતે ભૂજપુર, સુથરી, નલિયામાં પણ આ શાખાના યતિઓની પિશાળી હતી. વિંઝાણમાં આ શાખાની બે પિશાળ હતી, બીજીમાં તિલકચંદજીની પરંપરાના યતિઓ થયા. વિવેકસાગરના શિષ્ય
૨૧૪૫. સ. ૧૮૧૪ ના શ્રાવણ સુદી ૧ ને રવિવારે નલિયામાં રહીને ૫. દીપસાગર શિ. વિજ્યસાગર શિ. પ્રીતસાગર શિ. વિવેકસાગરે શિ. દયાસાગર, રંગસાગર તથા ચતુરસાગરના વાંચનાર્થે જગોજી પ્ત “રાઠોડને મહેશ દાસનરી વચનિકા (સં. ૧૭૧૫)ની પ્રત લખી. સં. ૧૮૧૮ ને ચૈત્ર વદી ૨ ને શનિવારે આસંબીમાં વિવેકસાગરના શિષ્ય રંગસાગર તથા ચારિત્રસાગરે જયરંગ કત “શ્રીપાલ રાસ ” (સં. ૧૭૨૬ )ની પ્રત લખી. કિય સાગર અને દેવસાગર
૨૧૮૬. સં. ૧૮૨ના ફાગણ સુદી ૧૪ને બુધવારે બિદડામાં મેઘસાગર શિ. ગંગાસાગર અને દૌલતસાગર શિ. ક્રિયાસાગર અને દેવસાગરે જ્ઞાનસાગર કૃત “શ્રીપાલ રાસ (સં. ૧૭૨૬)ની ત લખી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરિ જિનલાભ
૨૧૮૭. સં. ૧૮૨૦ ને વૈશાખ વદિ ૧૩ ને સામે જામનગરમાં રહીને જિનલાલે “દંડક ટબાઈ ની રચના કરી, તથા ઉપા. વિનયસાગર કૃત “વિશ્ચિન્તામણિ” ગ્રંથની પ્રત સં. ૧૮૩૭ના ચૈત્ર વદ ૧૨ ના દિને ભુજપુરમાં લખી. પં. ભક્તિલાભના શિષ્યો
૨૧૮૮. ૫. ભક્તિલાલગણિના શિ ભુવનસુંદર, સુમતિસુંદર, રૂપવર્ધન, જયલાભ અને પુણ્યવર્ધનનાં નામો દયાસાગર કૃત “સુરપતિ કુમાર ચેપઈ '(સં. ૧૬૬૫)ની પ્રતપુપિકામાંથી મળે છે. એ પ્રત સુરતમાં પ્રાગજીના પઠનાર્થે જાદવએ સં. ૧૮૧૪ ના માગશર વદિ ૧૪ને રવિવારે ઉદયસાગરસૂરિના રાજ્યમાં લખી. તિલકચંદ્ર
૨૧૮૯. સંઘવી કચરા કીકાના પુત્ર તારાચંદે ભૂખણદાસની સાથે સુરતથી શત્રુંજયનો સંઘ કાઢેલો તેમાં ઉદયસાગરસૂરિની સાથે તેમના શિષ્ય તિલકચંદ્ર પણ હતા. રાંઘ સાથે યાત્રા કર્યા બાદ તેમણે
સિદ્ધાચલ સ્તવન' રયું, જેમાં એ સંધ વિશે ઉલ્લેખ છે. જ્ઞાનશેખરગણિ
૨૧૯૦. સં. ૧૮૧૩ ના આસો વદિ ૨ ના દિને કચ્છના સાભરાઈ ગામમાં વા. લક્ષ્મીશેખર શિ. લાવણ્યશેખર શિ. અમૃતશેખર શિ. જ્ઞાનશેખરંગણિએ ગંધર્વરાજ પુષ્પદંત કૃત “શિવ મહિનાખ્ય સ્તોત્ર”ની પ્રત લખી. હર્ષવર્ધન
ર૧૯૧. નિધનલાભગણિના શિષ્ય હર્ષવર્ધને સં. ૧૮૧૮ના ભાદ્રવા સુદી ૫ ને બુધે ભૂજમાં રહીને નંદીસૂત્ર ની પ્રત લખી. ન્યાયસાગર અને સકલચંદ્ર
૨૧૯૨. સં. ૧૭૯૭ માં સુરતમાં ચાતુર્માસ રહીને આષાઢ સુદી ૨ ના દિને ઉદયસાગરસૂરિ કૃત ગુણવર્મા રાસ'ની એમણે પ્રથમદર્શી પ્રત લખી, એમ એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. * ઉપાધ્યાય ભાગ્યસાગર શિ, પુષ્પસાગર ગણિ
૨૧૯૩. શત્રુંજયગિરિ ઉપર મૂલ ટંકની ભમતીમાં એમના ઉપદેશથી દેવ-ગુરુ પાદુકાઓની સ્થાપના થઈ. ઊંચા સ્તુપ ઉપર દેરીમાં છ પાદુકાઓ આ પ્રમાણે છેઃ (1) શ્રી ઋષભદેવ (૨) શ્રી પાર્શ્વનાથ (૩) શ્રી મહાવીર (૪) કલ્યાણસાગરસૂરિ (૫) ઉપા. ભાગ્યસાગર (6) ઉપા. સેમસાગર. જુઓ-અ. લેખ સંગ્રહ, લેખાંક ૩૨૩. ૫. લક્ષ્મીરત્ન શિ. હેમરાજ
૨૧૯૪. ચારિયરત્ન શિ. કુશલરન અને લક્ષ્મીરન શિ. હેમરાજ થયા. મેવાડના દેવકુલપાટકમાં સં. ૧૭૯૮ ના માઘ સુદી ૫ ને ગુરુવારે રાજા રાઘવદેવના રાજ્યમાં એમના ઉપદેશથી ઉપાશ્રય બંધાયો. સં. ૧૮૦૫ ના માઘ સુદી ૧૭ ને શુકે ત્યાં જિનાલયનું નિર્માણ થયું. આ કાર્યોમાં રાજ્ય તરફથી સહાય મળી હદને આ શ્રમણોનો પ્રભાવ સૂચિત થાય છે. દેલવાડાના એ ખંડિત ઉપાશ્રયની શિલાપ્રશસ્તિ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #523
--------------------------------------------------------------------------
________________
પ૦૦
અંચલગચ્છ દિગ્દર્શન તથા દરવાજાની છત્રી પરના લેખ દ્વારા એમના ભક્ત શ્રાવકે વિશે પણ જાણી શકાય છે. પૂરણચંદ નાહરે ઉક્ત બને લેખ “ જેન લેખ સંગ્રહ માં પ્રકાશિત કરેલા. જાઓઃ અં. લેખ સંગ્રહ, લેખાંક ૩૨૧-૨. આ શ્રમણોને વિહાર રાજસ્થાન તરફ જ હશે. પં. બલૂચંદ શિષ્ય હેમચંદ
૨૧૯૫. સં. ૧૮૧૫ ના વૈશાખ સુદી ૩ ને રવિવારે વડનગરમાં પં. મલુચંદે તેમના શિષ્ય હેમચંદના વાંચનાર્થે “રમલશાસ્ત્ર”ની પ્રત લખી. પ્રતપુપિકામાં એમની પરંપરા આ પ્રમાણે દર્શાવેલ છે: ગુણનિધાનસૂરિ–પુણ્યચંદ્ર–માણિચંદ્ર-વિનયચંદ્ર- રવિચંદ્ર-કલ્યાણચંદ્ર–વીરચંદ્ર–મલ્કચંદ્ર– હેમચંદ્ર. પ્રત લેખકના કાકા ગુરુ ખીરચંદ્ર શિ. મેઘચંદ્ર અને પદ્મચંદ્રનો ઉલ્લેખ પણ પુષિકામાં છે. અંચલગચ્છની ચંદ્રશાખાની આ શ્રમણ–પરંપરા છે. શાહ કસ્તુરચંદ લાલચંદ
૨૧૯. બુરહાનપુરના અગ્રણી શ્રાવક શ્રેષ્ઠ કસ્તુરચંદ લાલચંદનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથેમાંથી મળે છે. એ અરસામાં જૈનાચાર્યોને એ તરફ સવિશેષ વિહાર હોઈને એમને વિશે ઘણું લખાયું છે. સં. ૧૭૮૭માં ઉદયસાગરસૂરિએ ત્યાં ચાતુર્માસ રહીને “છ ભાવ સઝાય” લખી તેમાં કવિ એમને વિશે આ પ્રમાણે જણાવે છે –
ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક, કસ્તુરચંદ સૌભાગી રે;
જિન પૂજે જિનચય કરાવે, સૂત્ર સિદ્ધાંતના રાગી રે. કવિએ એમના આગ્રહથી ઉકત ગ્રંથ ર.
૨૧૯૭. વા. નિચલામ વિદ્યાસાગરસૂરિ રાસમાં જણાવે છે કે સૂરિએ વિશેષાવશ્યક વિવરણ સહિત સંભળાવીને કસ્તુરશાહને પ્રતિબોધ કર્યો
. કસ્તુરશાહ તિહાં બૂઝવ્યા, ટાલ્યા મનસંદેહ;
વિશેષાવશ્યક સંભલાવિને, સૂત્ર અરથ ધરિ નેહ. ૨૧૯૮. અન્ય ગચ્છના સાહિત્યમાંથી પણ એમને વિશે ઘણું મળે છે. “ન્યાયસાગર રાસ' (સં. ૧૭૭)માં કવિ પુણ્યરત્ન જણાવે છે કે કસ્તુરચંદ શ્રી પાર્શ્વપ્રભુનો જન્મોત્સવ ઉજવ્યો. જુઓ– જિનવિજયજી સંપાદિત જે. એ. ગુ. કા. સંચય, પૃ. ૯, પદ્મવિજયકૃત ‘ઉત્તમવિજય નિવણ રાસ' (સં. ૧૮૨૮) માં કસ્તુરચંદ વિશે સુંદર ઉલ્લેખ મળે છે. એ રાસમાં જણાવાયું છે કે સં. ૧૭૯૬ ના વૈશાખ સુદી ૬ પહેલાં શ્રેષ્ઠીવર્યા મૃત્યુ પામ્યા. જુઓ “જૈન રાસમાળા', ભા. ૧, પૃ. ૧૫૮-૯,
૨૧૯૯. કસ્તુરચંદ શાહે પ્રતિષ્ઠાદિ કાર્યો ઉપરાંત ગ્રંથોદ્ધારનું કાર્ય પણ કર્યું. “રત્નાકરાવતારિકા ” ની પ્રત તેમણે સં. ૧૭૮૭ કાર્તિક વદિ ૮ ના દિને લખાવી. જુઓ- જે. સા. પ્રદર્શન–પ્રશસ્તિ-સંગ્રહ' ભા. ૨, પૃ. ૩૦૭. સં. ૧૭૮૯ માં એમના વાંચનાથે જ્ઞાનસાગરજીએ “ પ્રતિષ્ઠા ક૯૫ 'ની પ્રત લખી એમ પુપિકા દ્વારા જણાય છે. શાહ ખુશાલચંદ કપૂરચંદ સિધા
૨૨૦૦. શ્રીમાલી વૃદ્ધશાખીય ખુશાલચંદ અને તેમના પત્ની સૂર્યાબાઈ સુરતના સંઘમાં અગ્રપદ હતાં. એમના પૂર્વજો વિશે ઉદયસાગરસૂરિએ “ગુણવર્મા રાસમાં ઘણું જણાવ્યું છે. શ્રીમાળી જ્ઞાતિ શિરે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
પ મણી સિંધાએ આબૂ-સિદ્ધાચલના તીર્થ કાઢી અપાર દ્રવ્ય-વ્યય કર્યું. તેનો પુત્ર કપૂરચંદ પ્રતાપી તેમજ ઉદાર હતો. તેણે આચાર્યપદ મહોત્સવ કર્યા, પડવા-ન કરી ચોર્યાસી ગ0ના સ્વામીઓને જમાડ્યા, હુંબડના સ્વામીને પણ સંતબા અને જૈન ધર્મની ટેક રાખી. તેના પુત્ર ખુશાલચંદ શુબ કીર્તિવાળા હતા. તેમણે નવે ક્ષેત્રમાં ધન વાપર્યું, યાચકોને દાન આપ્યાં, ગણનાયકને ચાતુર્માસ કરાવી, તેમની ખૂબ ભક્તિ કરી, ભરત ચક્રવતી જેમ સિદ્ધાચલજીને સંધ કાઢયો.
૨૨૦૧. ઉપ. દર્શનસાગરજી “ આદિનાથ રાસ” ની ગ્રંથ પ્રશસ્તિમાં જણાવે છે કે કપૂર સિંધાને વંશ-વિભૂષણ શાહ ખુશાલચંદ ઉપાશ્રય, ધર્મશાલા વિગેરે બંધાવ્યાં. ખુશાલશાહનાં ધર્મ વિશે વિદ્યાસાગરસૂરિ રાસ ” માં વિસ્તારથી કહેવાયું છે. પદાવલીમાં જણાવાયું છે કે સં. ૧૭૬૫ માં વિદ્યાસાગરસૂરિ સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદે તેમની ઘણી ભક્તિ કરી, ગુસ્ના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વસ્ત્રો અને પાત્રો વહોરાવ્યાં, સનસ્ત સંઘમાં સાકર સહિત પિત્તલની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રાપ્રભુ પ્રમુખ પાંચ જિનબિંબની સુરતમાં પ્રતિષ્ઠા કરી.
૨૨૦૨. સં. ૧૮૨૩ માં સુરતમાં કાતિસાગરસૂરિને પદમહોત્સવ ખુશાલશાહે તથા ભૂખણદાસે રૂપીઆ છ હજાર ખરચીને કર્યો. આ બન્ને શ્રેષ્ઠીઓ વચ્ચે ગાઢ મિત્રતા હાઈને તેમના બનેના ઉલેખો પ્રાચીન ગ્રંથોમાં સાથે મળે છે. સં. ૧૮૨૧ માં ત્યાંના કચરા કીકાએ ગેડીજીને સંઘ કાયો હતો તેમાં પણ તે બન્ને સાથે જ હતા.
૨૨૦૩. ખુશાલચંદના ભાઈ ભાઈસાજીના પુત્ર નિહાલચંદ, તેમના પુત્ર ઈચ્છાભાઈ એ શત્રુંજયગિરિ પર સં. ૧૮૬૧ માં “ઈસ્કાકુંડ' બંધાવ્યો તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું.
૨૨૦૪. સં. ૧૮૨૭ના માધ સુદ ૨ ને શુકે ખુશાલચંદ અને તેની પત્ની સૂર્યાબાઈએ શ્રી સુમતિનાથબિંબ ભરાવી, ઉદયસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. મંત્રી ગેડીદાસ અને જીવનદાસ
૨૨૦૫. પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ ગોવિંદજી મહેતા ના સુપુત્ર મંત્રી ગેડીદાસ અને જીવનદાસ સુરતના આગેવાન શ્રેષ્ઠીઓમાંના એક હતા. રાજ્યમાં તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. ઉદયસાગરસૂરિ “ગુણવર્મા રાસ ની ગ્રંથ–પ્રશસ્તિમાં એ બન્ને બાંધ વિશે પ્રશસ્ત ઉલ્લેખ કરે છે. વા. નિત્યલાભ “ વિદ્યાસાગરસૂરિ રાસ” માં એમનાં સુકૃત્યોનું સુંદર વર્ણન આપ્યું છે. બે અવતરણો નોંધવા અહીં પ્રસ્તુત ગણાશે–
તિમ વળી પોરવાડ જ્ઞાતે સેહતા, મહેતા ગોડીદાસ; જીવણદાસ એ બેહુ બંધવ, ગુરુ ધર્મ રાગી જાસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે :દાન; સંઘભક્તિ ગુરુભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન.
*
મંત્રી ગોડીદાસ સવાઈ બંધવ જીવણ સખાઈ રે; ચેરાસી ગચ્છના સાધ તેડાવે અને વસન વહોરાવે રે. સાહમીવાછ૯ રૂડા કીધા નવખંડમાં જસ લીધા રે; વાચક જનને દાન દેવાઈ સાપોનૅ પહિરામણી થાઈ રે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૨
અચલગચ્છ દર્શન ઈમ હુઆ તિહાં ઉછવ અનેક વાયા ઘણું વિવેક રે;
આચારજને સંઘ સદ્ વંદે, ભવભવ પાપ નિકદે રે. ૨૨૦૬. નાગપુરના જૈન ભંડારના ગુટકા દ્વારા શત્રુંજયની છીપા વસહી ટુંકની વિગત આ પ્રમાણે के : संवत् १७४१ ( ? १७८१) वैशाख शुदि ७ विधपक्षे विद्यासागरसूरिविजय राज्ये सूरतनगरवास्तव्यः सा0 गोविन्दजी पुत्र गोडीदास जीवनदास कारितं श्री आदिनाथ बिम्ब प्रतिष्ठितं च खरतरगच्छे उपाध्याय दीपचंदगणि पं० देवचन्द्रगणिना। मासेम દ્વારા જણાય છે કે એ બાંધવોએ શત્રુંજયગિરિ પર છીપાવસહીની ટૂંકમાં શ્રી આદિનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. જુઓ-જે. ધા. પ્ર. લેખ', પરિશિષ્ઠ પૃ. ૯, સં. મુનિ કાન્તિસાગરજી.
૨૨૦૭. સં. ૧૮૨૭માં રાધનપુરથી સુરત લખાયેલા પત્રમાં જીવનદાસના પશમ વિશે કહેવાયું છે. જુઓ–બરાધનપુર પ્ર. લે. સં.' સં. વિશાલવિજયજી, પૃ. ૨૨૯.
૨૨૦૮. ગોડીદાસના પુત્ર નિહાલચંદ પણ પ્રતાપી પુરુષ હતા. એમને વિશે ઉપા. દર્શનસાગરે આદિનાથ રાસ ની ગ્રંથ-પ્રશસ્તિમાં ઉલ્લેખ કર્યો છે. સં. ૧૮૨૧ માં કચરા કીકાએ ગેડીજીનો સંઘ કાલે તેમાં નિહાલચંદ ભળેલા અને ધૃત લહાણ કરેલી. ગોડીદાસના ભાણેજ એ સંઘમાં સંઘપતિ તરીકે હતા. જુઓ–ઉપા. જ્ઞાનસાગર કૃત “તીર્થમાળાનું વર્ણન.
૨૨૦૯. મંત્રી જીવનદાસના પુત્ર મંત્રી હર્ષચંદ્ર પુ. વિજયચંદ્રના પઠનાર્થે ઉદયસાગરસૂરિના રાજ્યમાં મુનિ તેજસાગરે સં. ૧૮૧૯ ના ભાદ્રવા સુદી ૧૦ ને રવિવારે સુરતમાં રહીને જ્ઞાનવિમલસૂરિ કૃત સીમંધર જિન સ્તવન બાલાવબોધ'ની પ્રત લખી. શાહ ધર્મચંદ અને ગુલાબચંદ
૨૨૧૦. સુરતનાં એશિવાળ શાહ હાંસાના પુત્ર ધર્મચંદે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિછાઓ કરાવી હતી. “ગુણવર્મા રાસ'ની પ્રશસ્તિમાં એમને વિશે કહેવાયું છે
ઓશવાળ નાતે અતિ ઘણું દીપતા, ધર્મચંદ્ર ધર્મવંત; ગુરુ ઉપદેશે અતિ આડંબરે, કીધા પ્રતિષ્ઠા મહંત. વ્રતધારી ગુરુરાગી અતિ ઘણું, હાંસશાના સુત સાર;
સુગુરુ કૃપાએ જીવાદિક તણ, અર્થ લહે સુવિચાર રે. ૨૨૧૧. સુરતના ધર્મકાર્યોમાં શાહ ખુશાલ, મંત્રી ગેડીદાસ અને જીવનદાસ સાથે ધર્મચંદનું નામ પણ સંકળાયેલું રહેતું એમ “વિદ્યાસાગરસૂરિ રાસ'ના નિમ્નત ઉલ્લેખ દ્વારા જણાશે–
મંત્રી ગોડીદાસજી રે, બાંધવ જીવણ જોડ;
ધરમચંદ શાહ સંધમાં રે, મલી આ મનને કેડ. ૨૨૧૨. સં. ૧૮૨૧ માં કચરા કીકાએ સુરતથી કાઢેલા ગોડીજીના સંઘમાં ધર્મચંદ પણ સંઘપતિ તરીકે હતા. જુઓ જ્ઞાનસાગર કૃત “તીર્થમાલા.” કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં ગુલાબચંદ પણ ઉપસ્થિત રહેલા.
૨૨૧૩. ઉદયસાગરસૂરિએ સુરતમાં રહીને સં. ૧૭૯૭ના આષાઢ સુદી ૨ના દિને “ગુણવર્મા રાસ' શાહ ગુલાબચંદના આકહથી રચ્યો, જુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #526
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
૫os શાહ ગુલાબચંદ જૈનાગમ ચિ, પંડિતશું ધરે પ્રીતિ;
આગ્રહથી રાસ રમે ભલે, ધરી આગમની પ્રતીતિ. આ એક જ ઉલ્લેખ દ્વારા ગુલાબચંદશાહની મહત્તાનાં દર્શન થાય છે.
૨૨૧૪. સં. ૧૮૨૭ને કાર્તિક સુદી ૭ ને શુક્ર રાધનપુરથી વારિયા શાંતિદાસ લાધાએ સુરતમાં શાહ ગુલાબચંદ દુર્લભને પત્ર લખે છે, તે આ શ્રાવક જ સંભવે છે. એ પત્ર ઉપલબ્ધ હેઈને તેમાંથી તત્કાલીન અનેક માહિતીઓ જાણી શકાય છે. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદ ફડચંદે શત્રુજ્યને સંઘ કાઢેલે તેનો પણ પત્રમાં ઉલ્લેખ છે. પત્ર લેખક ગુલાબચંદને જણાવે છે –“તમે, સા ઝવેર કુસલાણી તથા સહુ હમણે લાવાલા જિનશાસનના રાગી થયા છો.” આમાં સંદિગ્ધપણે ગચ્છનું સૂચન થયું જણાય છે. એ વખતે ખાસ કરીને સુરતના શ્રેષ્ઠીવર્યો અંચલગચ્છના અનુયાયીઓ હતા.
૨૨૧૫. ઉછે. દર્શનસાગરજી “આદિનાથ રાસ ની ગ્રંથ-પ્રશસ્તિમાં શાહ ગલાલ અને તેમના પુત્ર સકલચંદ્રને ઉલેખ કરે છે, તે પ્રાયઃ ગુલાબચંદ વિશે જ છે. જુઓ –
વ્રત ધારી ગુરુરાગી અતિ ઘણું, ગલાલશાહ શ્રીકાર;
તસ ચુત સકલચંદ રૂડો જિનધરમાં સુખકાર રે. શ્રેષ્ઠી ભૂખણદાસ
૨૨. સુરતના શ્રીમાલી જ્ઞાતીય મેહનદાસના પુત્ર ભૂખણદાસે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે. તેઓ અંચલગચ્છના પ્રખર હિમાયતી હતા. ઉપા. દર્શનસાગરજી આદિનાથ રાસની પ્રશસ્તિમાં કહે છે
મોહનદાસના વંશમાં દીવો, ભૂખણદાસ ચિરંજીવ;
અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગચ્છરાગી અતીવ રે. ૨૨૧૭. ભૂખણદાસે ગચ્છનાયકના ઉપદેશથી શત્રુંજયતીર્થને સંધ કાવ્યો, ગિરિરાજ પર વિવાસાગરસરિની પાદુકા સ્થાપી, તળેટીમાં રાણાવાવ બંધાવી. ડુંગર ચડતાં છેલ્લે કુંડ, જે ભૂખણકુંડ કહેવાય છે, તે તથા પાલીતાણામાં ગોડીજીનાં જિનાલય સામે અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો. થોડા વર્ષો પહેલાં એ ઉપાશ્રયનો વહીવટ અંચલગચ્છીય શ્રાવકે કરતા હતા, હાલ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. શેઠ નરશી નાથાએ આ ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવેલ. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે કે એ ઉપાશ્રય વિલાસાગરસૂરિના ઉપદેશથી બંધાયે.
૨૨૧૮. સુરતના શ્રેષ્ઠીવ વિશે ઉલ્લેખ કરી ગયા તેમાં ખુશાલચંદ અને ભૂખણદાસની જોડી ગણતી. આ મિત્ર જોડલીઓ સાથે રહી સુરતમાં ધર્મપ્રવૃત્તિને વેગવંતી બનાવેલી. એમની જોડી વિશે ઉપા. જ્ઞાનસાગરજી “તીર્થમાળા'માં જણાવે છે –
શ્રી સુરતથી આવીઓ રે, શા કપૂરનો પૂત;
શા ભૂષણ તસ જોડલી રે, જેની નિજ યુથ રે. ૨૨૧૯ પટણી કચરા કાકાએ કાઢેલા ગેડીના સંધની વ્યવસ્થા એ જેડીએ સંભાળી હોઈ ને ઉક્ત “તીર્થમાળા'માં એમને વિશે સવિશેષ ઉલ્લેખ મળે છે. ઉદયસાગરસૂરિના અનુગામી પધર કીતિસાગરસૂરિને પદમહોત્સવ સં. ૧૮૩૩ માં સુરતમાં રૂપીઆ છ હજાર ખરચીને ખુશાલચંદે અને ભૂખણદાસે કોલે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૪
અંચલગરછ દિગ્દર્શન ૨૨૨૦. પ્રતિષ્ઠા-લેખ દ્વારા જણાય છે કે સં. ૧૭૯૩ માં ભૂખણદાસના પિતા મેહનદાસે શ્રી વાસુપૂજબિંબની તથા સં. ૧૮૦૨ ના માધ સુદી ૧૩ને શુકે ભૂખણદાસે થી વીર પ્રભુની ધાતુમૂર્તિ ભરાવી તેમની પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયગિરિ ઉપરના ભૂખણકુંડનો લેખ કેઈએ ઘસીને લીસે કરી દીધે હોઈને તથા ગામની ધર્મશાળામાં શિલાલેખ હાલમાં ઉખેડી નાખ્યો હઈને આ બાવક શ્રેષ્ઠી વિશે ઝાઝું જાણી શકાતું નથી. દુ:ખને વિષય છે કે શેઠ નરશી નાથાએ એ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરે ત્યારે ત્યાં શિલાલેખ મૂકાવેલો તે પણ હાલ ઉપલબ્ધ રહ્યો નથી ! ! ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત કવિ રત્નપરીક્ષક કૃત “તીર્થમાલા સ્તવન માંથી એ અંચલગર્ણય ઉપાશ્રય વિશે જાણી શકાય છે. સૌ એ ઉપાશ્રયને સાત ઓરડાની ધર્મશાળા તરીકે જ ઓળખતા. એને લેખ નષ્ટ કરી દીધો હોવા છતાં શ્રેષ્ઠી ભૂખણદાસનું એ યાદગાર સ્મારક ગણાશે ! ઉદયસાગરસૂરિની મહોર
૨૨૨૧. ગચ્છનાયકના આજ્ઞા-પત્રો ઉપર દેઢ ઈંચ વ્યાસના પરિમાણની મહેર લગાડવામાં આવતી, જેમાં આ પ્રમાણે લખાણ છે : શૈશ્ય તપ મહંતે માર મારફ શ્રી . ઉતરતાદિકારાદિ જે પ રાજફરમાને પર લગાડાતી મુદ્રા જેવી આ ? છાપ અને તેના શબ્દો ગચ્છનાયકની વિશાળ સત્તાના દ્યોતક છે. ઉક્ત મહારની પ્રતિકૃતિ ખરતરગચ્છીય મુનિ મંગલસાગરજી દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉદયસાગરસૂરિના પ્રતિષ્ઠા-લેખો
૨૨૨૨. ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી, કિન્તુ એમના પ્રતિકાલેખો અદ્યાવધિ અપ્રકટ રહ્યા છે. સં. ૧૭૯૭ના કાતિક સુદી ને મંગળવારે વિદ્યાસાગરસૂરિ સુરતમાં દિવંગત થયા, તેની સ્મૃતિરૂપે ત્યાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી એમની ચરણપાદુકાની સ્થાપના થઈ. હરિપુરામાં ભવાનીના વડની પાસેના અંચલગચ્છીય ઉપાશ્રયમાં એ પાદુકા હતી એમ મણીલાલ બોરભાઈ વ્યાસ “શ્રીમાલી વાણીઆઓના જ્ઞાતિભેદ” પુરતકમાં નોંધે છે. તેઓ જણાવે છે-“આ ઉપાશ્રય વંચાઈ ગમે છેતે ભવાનીના વડથી દક્ષિણ દિશાની સડક ઉપર છે. ઈશ્વરલાલના ઘરની જોડેનું મકાન છે. હાલ (સને ૧૯૨૧) તે કેદ કણબીની માલીકીનું ઘર છે. તેમાં બે દહેરીઓ છે ને તેમાં પગલાંની સ્થાપના છે.
૨૨૨૩. સુરતના ગોપીપુરામાં શ્રી સંભવનાથ જિનાલયમાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિના ખંડિત લેખો નિમ્નત છે:
(१) संवत् १८०२ वर्षे माघ सुदी १३ शुक्रे । श्रीमालीशातिय सा० भूषणेन थी મહાવીર ........
(२) सं० १८१२ माघ सुदी २ शुक्रे । श्रीमालज्ञातिय वृद्धशाखायां सा० अभयचंद्र पु० कस्तुरचंदेन श्री ऋषभदेवषिवं कारितं श्री अंचलगच्छे भ० उदयालब्धिसूरिभिः તિર્તિ ... ___ (३) संवत् १८१५ वर्षे फागुण सुदी ७ सोमे । दशावाल शातिय लघुशाखायां सा० झवेरचंद कपुरचन्देन नमिनाथबिंबं प्रतिष्ठितं . ....
() ૨૮૨૬ ૩૦ RTo go ૭ રોમે ધર્મના ર્તિ ..... (५) सं० १८१५ व० फा सु० ७ सोमे । सा० ऋषभ भा० मानकया ऋषभबिंब...
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
૫૦૫
(६) सं० १८१५ व० फागुण सु० ७ चन्दे मानकुंअरवहुइ श्री सुमतिनाथ बिंबं જ્ઞાતિ શ્રી અચાવ્યું...
(૭) =૦ ૨૮o ૬૦ જા૰ g॰ ૭ એમે....... | વ...... .વારૂં..
(८) सं० १८१५ व० फा० सु० ७ सोमे सा० देवचंद भा० देवबाई महावीरविंबं... (९) सं० १८१७ व० माघ सु० २ शुक्रे श्री सुपार्श्वविवं प्रतिष्ठितं....
(१०) सं० १८२२ वर्षे महा वदि ५ सोमे नंदकुंअर पार्श्वकस्य बिंवं कारापितं श्री अंचलगच्छे श्री उदयसागरसूरीश्वराणामुपदेशात् प्रतिष्ठितम् ......
(११) संवत् १८२२ वर्षे माघ वदि ५ सोमे चन्द्रप्रभुकस्य बिंबं कारापितं ....... (૨) સં૦ ૨૮૨૩ વર્ષે વૈરાય સુરી 3 શ્રી ધર્મનાવિધ સા॰ વતુર્ ...... જાતિ...
(१३) संवत् १८२७ वर्षे माघ सुदी २ शुक्रे श्री अचलगच्छे श्री श्रीमाली ज्ञातीय । वृद्ध शाखायां सा० श्री षुशालचंद कपूरचंद भार्या सूर्यबहू संज्ञकया। सुमतिनाथबिंबं कारितं प्रतिष्ठितं भ० उदयसागरसूरिभिः ।
ગ્રંથકાર ઉદયસાગરસૂરિ
૨૨૨૪. ગ્રંથકાર અને બહુશ્રુત વિદ્વાન તરીકે ઉદયસાગરસૂરિએ સાહિત્યક્ષેત્રે સુંદર સેવા કરી છે. એમણે રચેલા પ્રથાની સક્ષિપ્ત નોંધ અહીં પ્રસ્તુત છે :–
(૧) સમક્તિની સઝાય અપરનામ વીરજિન સ્તવનઃ સ. ૧૭૮૬ માં બુરહાનપુરમાં રહી પાંચ ઢાલમાં આ કૃતિ રચી. ઉત્તરાધ્યયનસૂત્રને આધાર લઈ ત્રવીર્ પ્રણીત સમક્તિનું સ્વરૂપ એમાં વધ્યું છે.
(૨) ભાવપ્રકાશ અપરનામ છ ભાવ સઝાયઃ સ. ૧૯૮૭ ના આસેામાં ગુરુવારના દિને મુરહાનપુરમાં રહીને નવ ઢાલમાં આ કૃતિ રચી. ગ્રંથમાં અનુયાગ દ્વાર પતિકાનેા આધાર લીધે છે. ત્યાંના શ્રેષ્ઠીએ કસ્તુરચંદ, ભેાજા, દેશી દુર્લભ, જેએ મહાભાષ્ય વિશેષાવશ્યકસૂત્રનું શ્રવણ કરતા હતા, તેમના આગ્રહથી કવિએ આ ગ્રંથ રચ્યા એમ પ્રશસ્તિ દ્વારા જણાય છે.
(૩) સ્નાત્ર પૂજા : આચાય પદસ્થ થયા પહેલાં આ પૂજા કવિએ લખી.
(૪) ચોવીશી : સ. ૧૭૮૮ ના કાર્તિક સુદી મગળવારે સ્ત ંભતીમાં લખી.
(૫) અંતરીક્ષ પાર્શ્વ સ્તોત્ર : સ. ૧૭૮૮ માં ગુરુ સાથે દક્ષિણાપથના વિહાર દરમિયાન વરાડ અંતગત શીરપુરના પ્રસિદ્ધ તીર્થની યાત્રા કરી લખ્યું. કવિ જણાવે છે કે એ તીથની યાત્રા કરવાની લાંબા સમયની ઈચ્છા પરિપૂર્ણ થઈ.
(૬) ગાડીપાર્શ્વનાથ તેાત્ર : કવિએ આ તીની યાત્રા કરી આવા બે ત્રણ સ્તોત્ર લખ્યાં છે. કર્ની તરીકે જ્ઞાનસાગર નામ હોઈ ને દીક્ષા લીધા બાદ ચેડા સમયમાં રચાયાં હોવાનું સ્પષ્ટ છે. આ તીથ પ્રત્યે કવિને સવિશેષ આસ્થા હતી.
(૭) નેમિનાથ ગીતા ઃ કવિએ હિન્દી અને મરાીમાં પ્રભુ નેમિનાથ વિશે ગીતે રચ્યાં છે. અન્ય ભાષી પ્રદેશેના વિહાર દરમિયાન તેઓએ એ ભાષાઓને પણ પેાતાના વિચારનું વાહન બનાવ્યું,
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૬
અંચલગચ્છ દિગદર્શન (૮) ત્રીશ અતિશયને છંદ : સં. ૧૭૮૮ ના અરસામાં ર.
(૯) ગુણવર્મા રાસ : જિનપૂજાનાં માહાભ્યને પ્રકટ કરનારે ૭૨૦૦ કલેક પરિમાણને આ ગ્રંથ રસં. ૧૭૯૦ ના આષાઢ સુદ ૨ ને દિને સુરતમાં ચાતુર્માસ રહીને ત્યાંના શાહ ગુલાબચંદના આગ્રહથી ર. કવિ રચનાનું વર્ષ “નય નિધિ મુનિ શશિ” એમ જણાવતા હોઈને તથા પિતાનું નામ જ્ઞાનસાગર દર્શાવતા હેઈને રચનાનું વર્ષ સં. ૧૭૯૨ સંગતપ્રતીત જણાય છે. કેમકે સં. ૧૭૯૭ ના કાતિક સુદી ૩ ને રવિવારે તેઓ આચાર્યપદસ્થ થયા અને એમનું નામ ઉદયસાગરસૂરિ રાખવામાં આવેલું. “નય'ને બેને આંક પણ સ્વીકારી શકાય છે. વિદ્વાનેએ સં. ૧૭૯૭નું વર્ષ કેમ સ્વીકાર્યું હશે એ પ્રશ્ન છે. માણિક્ષસુંદરસૂરિની સંસ્કૃત કૃતિને કવિએ આધાર લીધો છે, એટલે કથાવસ્તુ વિશે પુનર્લેખન અપ્રસ્તુત છે. આ રાસ કવિની શ્રેષ્ઠ પદ્યકૃતિ છે. વિશેષ માટે જુઓ પાલીતાણાના જે. ધ. વિ. પ્રસારક વર્ગ દ્વારા પ્રકાશિત આ રસની પ્રસ્તાવના. સંક્ષેપમાં, કવિએ રસમાધુર્ય અને શબ્દ-લાલિત્ય સારું દર્શાવ્યું છે. કાવ્યમાં મુખ્યત્વે દેશીઓ અને દુવાઓને ઉપયોગ છે, વચ્ચે સંસ્કૃત અનુટુપ શ્લેક પણ આવે છે, એટલે સંસ્કૃત મહાકાવ્યની શૈલીને તે અનુસરતું જણાય છે. દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર નીતિશાસ્ત્ર, શુકનશાસ્ત્ર દયાદિ વિષયક બાબત પણ કવિએ વણી લીધી છે.
(૧૦) કલ્યાણસાગરસૂરિ રાસ : કવિનાં નામે આ કૃતિ પ્રસિદ્ધ થઈ છે, જેની પ્રમાણભૂતતા શંક્તિ છે. પ્રકાશિત કૃતિ દ્વારા જણાય છે કે સં. ૧૮૦૨ ના શ્રાવણ સુદી ૬ ના દિને માંડવીમાં રહીને વધુ માનશાહના પ્રપૌત્ર વલમજી શાહના આગ્રહથી કવિએ રાસ ર. ગ્રંથની અનેક બાબતો તત્કાલીન પ્રમાણેથી નિરાધાર કરે છે.
(૧) સ્નાત્ર પંચાશિકા : આ કૃતિનું અ૫રનામ “સમ્યકત્વ દીપિકા છે. સં. ૧૮૦૪ ના પિષ સુદી ૧૫ ને સોમે કવિએ આ ગ્રંથ રચ્યો. પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે યોગ્યવિમલ સાધુ અને દાનસાગરની પ્રાર્થનાથી આ ગ્રંથની પાલીતાણામાં રચના કરવામાં આવી છે. શ્રીમાલવંશીય દેવગુરુ ભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંઘની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિ માટે આ ગ્રંથ રચાયો. પ્રે. વેલણકરની નોંધ અહીં ઉપયોગી છે.
FATTTTTT (Gram 1300 ) another similar collection (containing 50 stories on Jina worship) compiled by Udayasagara, pupil of Vidyasagara-suri of the Vidhipaksa Gaccha in Sam. 1804. It is also called Samyaktva-dipika Svopajna Vritti. (Jinaratna Kosa. p. 456).
(૧૨) પડાવશ્યક સઝાય –આદિ–સબુરુને પ્રણમીજે. (૧૩) શીયલની સઝાય –આદિ-“સુણ સુણ પ્રાણું શીખડી.” (૧૪) સ્થૂલિભદ્ર સઝાય-વિધ્યવિજયજીના સંગ્રહમાં છે. જે. ગૂ. ક. ભા. ૨, પૃ. ૫૮૧. (૧૫) કલ્પસૂત્ર લઘુવૃત્તિ :-મોટી પદાવલીમાં ઉલ્લેખ છે. (૧૬) શ્રાવક વ્રત કથા –મોટી પદાવલીમાં ઉલ્લેખ છે. (૧૭) આતુર પ્રત્યાખ્યાન અવસૂરિ – જૈન ગ્રંથાવલીની નોંધ. (૧૮) પૂજા પંચાશિકા –ખેડાના ભંડારમાં છે. “જિનરત્નશ ની નેધ,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #530
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસરે ' (૧૯) શાંતિનાથ ચરિત્ર:-૨૭૦૦ કપરિમાણને સંસ્કૃત ગદ્ય ગ્રંથ. ' (૨૦) લઘુ ક્ષેત્રસમાસ બાલાવબોધ –જેની સં. ૧૮૫૬ માં લખાયેલી પ્રત લીંબડીના ભંડારમાં છે. નં. ૬૨૫.
(૨૧) સિદ્ધગિરિ સ્તુતિઃ મો. દ. દેશાઈ ઉદયસાગરસૂરિની કૃતિ જણાવે છે.. ગૂ.ક. ભા. ૩, પૃ. ૧૪.
(૨૨) વર્ધમાન દાવિંશિકા અવયૂરિક સિદ્ધસેન દિવાકરજીની મૂલ બત્રીશી પર ઉદયસાગરસૂરિએ સુંદર અવચૂરિ લખી. મૂળગ્રંથ એવો અર્થઘન છે કે તેની ટીકાના આધાર વિના કાવ્ય ચમત્કૃતિ કે મૂળ અર્થ સમજવો ભારે કઠિન છે. ૨૦૩ ક પરિમાણતી આ અવયુરિમાં મૂલચંતી અનેક ખૂબીઓ કવિએ સુંદર રીતે દર્શાવી છે. અફસની વાત છે કે જૈન સાહિત્યમાં અનેક ટીકાકાર થઈ ગયા પરંતુ કોઈએ ભાગ્યે જ દિવાકરજીની ગૂઢ અને ગંભીરાર્થક બત્રીશીઓ પર પ્રકાશ પાડ્યો હોય. આ બત્રીશીઓની અપૂર્વાર્થતા અને કર્તાની મહત્તાનો ખ્યાલ કરીએ તે તેના પર અનેક વાતિક અને વિશદ્ વ્યાખ્યાઓ થવા જોઈતાં હતાં. કિન્તુ અતિ પ્રાર્થક હોવાના કારણે એનું રહસ્ય પ્રકટ કરવા કેઈએ હિમ્મત ન કરી હેય ! પ્રસ્તુત અવસૂરિ જે. ધ. પ્ર. સભા, ભાવનગર દ્વારા પ્રકટ થઈ છે.
૨૨૨૫. ઉદયસાગરસૂરિએ કેટલાક ગ્રંથે પણ લિપિકૃત કર્યા છે. ઉદાહરણાર્થે સં. ૧૭૮૯ માં બુરહાનપુરના શ્રી કસ્તુરચંદ લાલચંદના વાંચનાર્થે તથા પ્રતિષ્ઠાથે તેમણે તપાગચ્છીય ગુણરત્નકૃત
પ્રતિ કલ્પ’ની પ્રત લખી. એ ગ્રંથમાં બિંબ, વજ, કલશ ઈત્યાદિનો પ્રતિષ્ઠા વિધિ દર્શાવેલ છે. અંચલગચ્છ પ્રણીત વિધિ-વિધાનો ઓસરતા જતા હતા તેનું સૂચન આ ગ્રંથની લોકપ્રિયતા દ્વારા મળે છે. અંચલગચ્છ–નાયક પોતે અન્ય ગચ્છના વિધિ-વિધાને દર્શાવે એવા ઉદાહરણો ભાગ્યે જ અન્ય ગોમાં જોવા મળે !
૨૨૨૬. ઉદયસાગરસૂરિએ અનેક ગ્રંથો રચ્યા, તે વિશે અ૫ ઉલ્લેખ કરી ગયા. સાહિત્યક્ષેત્રે આવું ઉચ્ચ પ્રદાન કરી જનાર આ ગ૭ના પધરોમાં તેઓ છેલ્લા જ છે. એ પછીના પટ્ટધરોએ કઈ ઉલ્લેખનીય કૃતિ પણ લખી નથી એ વાત ખરેખર, આશ્ચર્યપ્રદ જ ગણાય. ઉદયસાગરસૂરિની વિદ્વત્તાને બિરદાવતાં ઉપા. દર્શનસાગરજી વર્ણવે છે :
તસ માટે સંપ્રતિ સમયમાં મુજ ગુરુ પરમ સહાય; શ્રી ઉદયસાગરસૂરિ રાજે ગચ્છમાં જસ પ્રતાપ સિવાય રે. આગમ નિગમને જાણે જે ગુરુ જૈન ન્યાય કહે છે;
લક્ષણ સાહિત્ય અલંકૃત છંદના પાર લહ્યા ગુણ ગેહ રે. ૨૨૨૭. એમની ઘણી કૃતિઓ મુદ્રિત થઈ હોઈને, આ ગ્રંથકારે અનેક વિદ્વાનેનું ધ્યાન ખેંચ્યું છે. સાહિત્ય—પ્રવૃત્તિની ઓટ વખતે એમણે રચેલી કૃતિઓ સારી ગગુના પામી શકી છે. સાંપ્રત ભારતીય ગ્રંથકારે ઉપરાંત પાશ્ચાત્ય ગ્રંથકારોએ પણ ઉદયસાગરસૂરિની સાહિત્યકૃતિઓ વિશે રસપ્રદ નોધ કરી છે, જેનાં અવતરણે ઉધૃત કરવા પ્રસ્તુત છે.
૨૨૨૮. ડૉ. જહોનેસ કલાટ એમને વિશે આ પ્રમાણે જણાવે છે :
67. Udayasagari-suri, son of Sa Kalyanji in Navanagara and of Jayantibai, mula naman Udıyachandra, born Sainvat 1763, diksha 1777, acharya 1797, gachchhes, in the same year, margasir sudi 13+
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #531
--------------------------------------------------------------------------
________________
પ૦૮
અચલગચ્છ દિગ્દર્શન 1826 asvin sukla 2 in Surat-bandara at the age of 63. He composed Snatri-panchasika (see Peterson, III Rep. pp. 236-9); in the date V. 6. read varshe'bdhi-khahindumite=1804, instead of abdhi--khagnindu = 1304. For Kshamasagara gani see No. 69. ( The Indian Antiquary, Vol. XXIII, p. 178.)
૨૨૨૮. પ્રો. પીટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬-૮૨ ના અહેવાલમાં “સ્નાત્ર પંચાશિકા' વિશે સુંદર નેંધ લખી છે, જે નિક્ત છે—
Udayasagara-Author of the Snatripanchasika.“ Vidhipakshagachchhadhiraja pujya bhattaraka.” Udayasagara, who composed this book in Samyat 1804 (? wrote perhaps “Varshe'bdhikhashtindumite") in Padalipta city (Palitana) of Saurashtra (Sorath ), gives his spiritual genealogy as follows :– (1) Dharmamurti. Of the Chandra kula and the Vidhipaksha gachchha.
See Weber II, p. 257.
Sivasindhusuri (3) Amarabdhisuri ( Amarasagarasuri ). (4) Vidyasagara.“ Upakes avansajanushah.” (5) Udayodadhi (Udayasagara) Our author. Sivasindhusuri in this
list is a synonym of Kalyanasagara (See that sentry : iva=kalyana and sindhu=sagara). His guru was Dharmagutti (Dhammamutti at 3,
p. 220, must be a mistake for Dhammamutti). Udayasagara wrote at the request of Vimala sadhu. 3, App. p. 236. સ્વર્ગગમન
૨૨૩૦. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યભારત, મહારાષ્ટ્ર અને દખણના પ્રદેશમાં અપ્રતિહત વિચરી, અનેક ભવિ છને ધર્મ પમાડી, જિનશાસનને ઉઘાત કરીને તેમજ ગચ્છને મહિમા વધારીને ગચ્છનાયક ઉદયસાગરસૂરિ ૬૩ વર્ષની વયે સં. ૧૮૨૬ ના આસો સુદી ૨ ના દિને સુરતમાં દિવંગત થયા.
૨૨૩૧. એમનાં સ્વર્ગગમનનાં વર્ષ માટે પ્રમાણમાં વિરોધાભાસ વર્તાય છે. ડો. કલાટ અને ભીમશી માણેકે સં. ૧૮૨૬ નું વર્ષ નોંધ્યું છે, જ્યારે પટ્ટાવલી-યંત્રમાં તેમણે ૭૩ વર્ષનું આયુ પામ્યું એવા ઉલ્લેખો પણ મળે છે. જુઓ “શતપદી-ભાષાંતર,' પૃ. ૨૨૩ પ્ર. રવજી દેવરાજ. સં. ૧૮૨૮માં સુરતમાં જ્ઞાનસાગરે રચેલી પદાવલીમાં એમની વિદ્યમાનતા જણાવી છે. પર્વ મઢીયાત્તે સુવઃ સંતિ નિરપાર્વમિંદરું પવિત્રતો વિવરતિ આ ઉલ્લેખ દ્વારા સં. ૧૮૨૮ સુધી ઉદયસાગરસૂરિની વિદ્યમાનતા નિર્ણિત થાય છે.
૨૨૩૨. પ્રતિકા લેખે દ્વારા જોયું કે સં. ૧૮૨૭ ના માઘ સુદી ૨ ને શુક્રવારે ઉદયસાગરસરિએ જિનબિંબની પ્રતિષ્ટા કરાવી. આ ઉત્કીર્ણિત પ્રમાણ ધારા પણ સ્પષ્ટ થાય છે કે તેઓ સં. ૧૮૨૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #532
--------------------------------------------------------------------------
________________
પટ
શ્રી ઉદયસાગરસૂરિ પછી પણ વિદ્યમાન હતા. આથી સં. ૧૮૨૬ માં ગચ્છનાયક કાલધર્મ પામ્યા હતા એ વાત વિચારણીય કરે છે. આ વિશે અ-વેષણ કરવું અપેક્ષિત છે.
૨૨૩૩. ઉદયસાગરસૂરિએ ગચ્છના કર્ણધાર તરીકે સારી નામના પ્રાપ્ત કરી હતી. તેઓ રવભાવે અત્યંત મિલનસાર હોઈને ક્યારે ય વિતંડાવાદમાં પડ્યા નથી કે ગ ઘર્ષણ વધાર્યું નથી. તેઓ અન્ય ગચ્છના અગ્રેસર સાથે હળીમળીને રહ્યા. વિશેષમાં તેઓ બહુશ્રુત વિદ્વાન હોઈને ભારે પ્રભાવ વર્તાવી શક્યા હતા. આ ગચ્છનાયકની સુંદર કારકિર્દીને બિરદાવતાં ઉપા. દર્શનસાગર “પંચસંયત વિચાર ની પુષ્યિકામાં એમને “યુગ પ્રધાન'નું ઉચ્ચ બિરુદ આપી દે છે. કવિવર નિત્યલાભે તે ઉદયસાગરસૂરિના ગુણગાનમાં “વિદ્યાસાગરસૂરિ રાસ ”ને ઘરો મોટો ભાગ રોકી લીધો છે. એ વર્ણનમાંથી એક કંડિકા જ નેધીએ
ગુણ ભરીઓ દરીઓ, મુહિર ગાન તણો ગુરુરાજ; સરસ વચન રચના સરસ, ગિર ગરીબનિવાજ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #533
--------------------------------------------------------------------------
________________
૨૨.
શ્રી કીર્તિસાગરસૂરિ
રર૩૪. કચ્છદેશ અંતર્ગત દેશલપુર ગામના ઓશવાળ જ્ઞાતીય, વૃદ્ધશાખીય શાહ માલસિંહની ભાર્યા આસબાઈની ફૂબે તેમને સં. ૧૭૯૬માં જન્મ થયો. તેમનું મૂલ નામ કુંઅરજી હતું.
રર૩૫. ભીમસી માણેક ગુરુપટ્ટાવલીમાં નેધ છે કે તેઓ સં. ૧૮૦૪ માં ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૦૯ માં માંડવી બંદરમાં ગુરુ પાસે દીક્ષા લીધી અને તેમનું કીર્તિસાગર અભિધાન રાખવામાં આવ્યું. સં. ૧૮૨૩ માં સુરતમાં તેમને આયાર્યપદથિત કરવામાં આવ્યા. શાહ ખુશાલચંદે તથા ભૂખણદાસે છ હજાર રૂપીઆ ખરચીને પદમહોત્સવ કર્યો. અંજારમાં તેઓ સં. ૧૮૨૬માં ગણેશ પદે અભિયુક્ત થયા. સં. ૧૮૪૩ના ભાદરવા સુદી ૬ ને દિવસે તેઓ સુરતમાં ૪૮ વર્ષનું આયુ પાળીને રવર્ગે સંચર્યા. - રર૩૬. ધર્મસાગરજી અંચલગચ્છની પદાવલીમાં ઉપર્યુક્ત હકીકતેને બહુધા હવાલે આપે છે. તેમના મતાનુસાર સં. ૧૮ર૬ ના આસો સુદી ૨ને દિવસે અંજારમાં કીર્તિસાગરસૂરિને ગઝેશપદ પ્રાપ્ત થયું. વિશેષમાં ધર્મસાગછ કીર્તિ સાગરસૂરિનાં સ્વર્ગગમનની મિતિ તથા તિથિ પણે નેવે છે. તેમના જણાવ્યા પ્રમાણે આચાર્ય સં. ૧૮૪૩ના ભાદરવા સુદી ૬ને દિવસે દિવંગત થયા. જુઓ મારી પાવલી પૃ. ૩૭૩.
રર૩૭. પદાવલી-યંત્રમાં પણ કીર્તિસાગરસૂરિ વિશે એ પ્રમાણે નેધ મળે છે. આચાર્યના ગચ્છશ. પદનું વર્ષ તેમાં સં. ૧૮૨૬ છે, પરંતુ એ વિચારણીય છે. આપણે ગયા પ્રકરણમાં, એ પછી પણ પૂર્વગામી પટ્ટધર ઉયસાગરસૂરિની વિદ્યમાનતા હતી એમ સિદ્ધ કરી ગયા છીએ. પદાવલી યંત્રની બેંધ માટે જુઓ “શતપદી ભાષાંતર' પૃ. રર૩, પ્ર. રવજી દેવરાજ દ્વારા પ્રકાશિત.
1. ૨૨૩૮, ડો. જહોનેસ કલાકની ખેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. અચલગચ્છીય પદાવલીમાં તેઓ કીર્તિસાગરસૂરિ વિશે આ પ્રમાણે નેધે છે –
68. Kirtisagarasuri, son of Osavansa jnatiya, Saha Malasinha in Desala pura (Kachchha-dese), and of Asabai, mula naman Kuma raji, born Samvat 1796, became 1804 Sishya of Udayasagarasuri, diksha 1809 in Mund«vi-bandara, acharya-pada 1823 in Surat, at which occasion Sa Khusalachand and Ehukhandas spent 6000/- rupees, on the preparation of a mahotsava, gachchhesa 1826 in Anjara, + 1843 bhad
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી નિતિસાગરસૂરિ
૫૧૧
rava sudi 6 in Surat-bandara, at the age of 48 (The Indian Antiquary, Vol. XXIII, p. 178). શિષ્ય સમુદાય
રર૩૯. કીર્તિસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રમણોની સંખ્યા અલ્પ હતી. ગરનાયકના ગુરુબંધુઓ, ઉદયસાગરસૂરિના ચાર ઉપાધ્યાય (1) કીર્તિસાગર (૨) દર્શનસાગર (૩) જ્ઞાનસાગર () બુદ્ધિસાગર ભૂતિ શ્રમણને ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે.
૨૨૪૦. ખંભાતના શ્રીમાલી સેમચંદ્ર સં. ૧૭૬૮ માં ઉદયસાગરસુરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૮૦૩માં વડી દીક્ષા વખતે એમનું કીર્તિ સાગર નામ રખાયું. જૈન મૃતનાં અધ્યયન બાદ સં. ૧૮૦૫માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. તેમણે રચેલાં સ્તવને ઉપલબ્ધ છે. જુઓ “જૈન પ્રબંધભા. ૧, પૃ. ૪૧૨, પ્ર. ભીમશી માણેક.
રર૪૧. નલિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકરે સં. ૧૮૯૩ના પિપ સુદી ૧૩ના દિને ઉદયસાગરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમનું દર્શનસાગરે નામ રાખવામાં આવ્યું. તેઓ સારા પદ્યકાર હતા. અધ્યયન બાદ સં. ૧૮૦૮માં ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. એમની સાહિત્યપ્રવૃત્તિ ઉલ્લેખનીય છે.
૨૨૪૨. દર્શનસાગરે સં. ૧૮૧૯ માં સુરતમાં ચોમાસું રહી “પંચકલ્યાણક વીશી” રચી. સં. ૧૮૨૩ ના માગશર સુદી ૧૦ ને ગુરુવારે સુરતના વડાચૌટામાં આવેલા ઉપાશ્રયમાં રહીને “પ્રિયંકર નૃપ કથા” અપનામ “ઉપસર્ગહર પ્રમાવિની કથા ”ની પ્રત લખી. મૂલ ગ્રંથના કર્તા વિશાળરાજરિ શિ. સુધાભવણ શિ. જિનસૂરમુનિએ આણંદપુરમાં ગ્રંથ લખે. દર્શનસાગરે લખેલી પ્રત ભાંડારકર પ્રા વિવા મંદિરમાં છે, જે પરથી પં. બેચરદાસે ગ્રંથ પ્રકટ કર્યો.
૨૨૪૩. ૧૮૨૬ ના કાર્તિક સુદી ૪ ને શુક્રવારે સુરતના હરિપુરાના ઉપાશ્રયમાં રહીને દર્શનસાગરે “પચસંયત વિચાર ”ની પ્રત લખી, જે પાલીતાણમાં વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે. સં. ૧૮૨૪ના માઘ સુદી ૧૩ ને રવિવારે સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને “આદિનાથ રાસ” ર. ૬ ખંડની આ પદ્ય કૃતિમાં સર્વ ૬૦૮૮ પડ્યો છે. મૂળ ગ્રંથ સોમચંદ ધારસીએ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં અંચલગચ્છનાં પૂર્વ નામાભિધાને, પદાવલી, તત્કાલીન સુરતના શ્રાવકો વિષયક ઘણી માહિતીઓ છે. આ રાસ રચવામાં કવિએ ચાર ગ્રંથોનો આધાર લીવે છે એમ પણ તેમણે રાસમાં સ્વીકાર્યું છે–(૧) હેમચંદ્રાચાર્ય કૃત આદિનાથ ચરિત્ર (૨) વિનયચંદ્રસૂરિ કૃત આદિનાથ ચરિત્ર (8) શત્રુંજય માહાસ્ય (૪) ઉપદેશ ચિન્તામણિ વૃત્તિ. કવિએ આ રાસ પ્રાવાટ ખુશાલચંદના પુત્ર નિહાલચંદ, મોહનદાસના પુત્ર ભૂખણદાસ, ગલાલશાહના પુત્ર સકલચંદ્રના આગ્રહથી ર. આગમગથ્વીય સિંહરત્નસૂરિના શિષ્ય હેમચંદનો પણ આગ્રહ હતો એમ ગ્રંથને અંતે જણાવાયું છે. આ કૃતિએ દર્શનસાગરજીને ભારે નામના અપાવી છે.
૨૨૪૪. ઉપાધ્યાય દર્શનસાગરજી પાસે અનેક શ્રમણોએ વિદ્યાભ્યાસ કરેલ. પદાવલીના ઉલ્લેખ દ્વારા જણાય છે કે મહ. રત્નસાગરજીના પ્રશિથ વૃદ્ધિસાગરના શિષ્ય હીરસાગરે પિતાના દાદાગુરુ મેઘસાગરની આજ્ઞાથી દર્શનસાગરજી પાસે ભાષા-પિંગલનો અભ્યાસ કર્યો હતો. દર્શનસાગરજીએ એવીશ જિનેશ્વરનાં સ્તવને આદિ ભક્તિપૂર્ણ કૃતિઓ પણ રચી હતી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૨
અંચલગ દિન ૨૨૪૫. વાગડના આધઈ ગામમાં નાનચંદે સં. ૧૮૦૭ માં ઉદયસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને એમનું જ્ઞાનસાગર નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૧૩માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. સંસ્કૃત, વ્યાકરણદિ શાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા. સહજસાગર પ્રકૃતિ મુનિઓએ એમની પાસે વ્યાકરણ, પિંગલ વિગેરેને અભ્યાસ કરે. એમની પ્રેરણાથી વિદ્યાશિષ્ય સહજસાગરે પદ્યગ્રંથો રચેલા. ઉપાધ્યાય જ્ઞાનસાગરે અનુસંધાનરૂપ પદાવલી સંસ્કૃતમાં લખી. ઉદયસાગરિની આજ્ઞાથી સં. ૧૮૨૮માં સુરતમાં રહીને એ લખાઈ એમ પદાવલીને અંતે ઉલ્લેખ છે. આ પદાવલીની પ્રમાણભૂતતા શકિત હોઈને તેની મૂળ પ્રત શેધવી ઘટે છે. સાંપ્રત પ્રતોમાં ઉલ્લેખ છે કે સં. ૧૮૯૩ ના માગશર સુદી ૮ના દિને નાગોરમાં સાચીહર બ્રાહ્મણ રામચંદ્ર લહીઆએ તે લખી. આ પ્રત પણ શેધવી ઘટે છે.
૨૨૪૬. કચ્છ-મુંદરાના ઓશવાળ વડેરા હરસીએ ઉદયસાગરસૂરિ પાસે સં. ૧૮૧૧ માં દીક્ષા લીધી અને તેમનું બુદ્ધિસાગર નામ રાખવામાં આવ્યું. સં. ૧૮૧૫ માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. ઉપર્યુક્ત ચારે ઉપાધ્યાય ગચ્છનાયક ઉદયસાગરસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. હવે કીતિસાગરસૂરિના સમયના શ્રમણને ઉલેખ પ્રસ્તુત છે.
૨૨૪૭જ્ઞાનસાગરના શિષ્ય કરુણાસાગર અથવા તો દયાસાગરે આ અરસામાં કેટલાંક રતવને રચ્યાં. ક્યા જ્ઞાનસાગર તેને નિર્ણય થઈ શકતો નથી.
૨૨૪૮. વા. ક્ષમારાજના શિષ્ય ૫. જ્ઞાનરાજે સં. ૧૮૩૩ના કાર્તિક સુદી ૧૧ને શુકે જયપુરમાં કનકસુંદર કૃત “હરિશ્ચંદ્ર રાજાનો રાસ (સં. ૧૬૯૭)ની પ્રત લખી. પુષિકામાં એમના ભક્ત શ્રાવક દેવાનંદસખાત્રીય વોહરા સં. દીવાન માણેકચંદ દેવજી જીવરાજ, દીવાન ગુલાબચંદ નિહાલચંદનો ઉલ્લેખ છે. કછવાહ રઘુવંશીય મહારાજા પૃથ્વીસિંહના રાજ્યમાં એ પ્રત લખાઈ. મૂલ ગ્રંથના કર્તા કનકસુંદર ભાવડગચ્છના હતા. જુઓ– જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૫૮૪.
૨૨૪૯. ત્રિપુટીમહારાજ જણાવે છે કે ભદારક કીર્તિસાગરસૂરિના શિષ્ય શિવરને “ચૌદ ગુણસ્થાનક સ્તવન” ૯૮ કંડિકામાં રહ્યું. જે. ૫. ને ઈતિહાસ, ભા. ૨ પૃ. ૫૩૭.
૨૨૫૦. સ. ૧૮૩૦ના શ્રાવણ સુદી ૧૫ ને ગુરુવારે નવાનગરમાં શાહ રૂપસી રત્નપાલ પ્રમુખ શ્રાવકેના પઠનાર્થે મેઘરાજ કૃત “સત્તરભેદી પૂજા ની પ્રત લખાઈ.
૨૨૫૧. હરખચંદ્રગણિના શિષ્ય શિવચંદ્ર સં. ૧૮૪૨ માં સુરતના વચૌટાના ઉપાશ્રયમાં રહીને પ્રત્યેક બુદ્ધ કથા સ્તબક એની પ્રત લખી. જુઓ મુનિ પુણ્યવિજયજીનો પ્રશસ્તિ-સંગ્રહ, ભા. ૨, નં. ૩૮૮૦.
૨૨૫૨. ચંદ્રશાખાના કલ્યાણચંદ્રના શિષ સૌભાગ્યચંદ્ર સં. ૧૮૪૮ માં વિંઝાણમાં આવ્યા અને ત્યાં પિશાળ બંધાવી. તેઓ મંત્રવાદી હતા તે વિશે અનુસ્મૃતિમાં અનેક આખ્યાયિકાઓ સંભળાય છે. એમના દાદા ગુરુ માનચંદ્રને વાગડમાં વિહાર હતા. કલ્યાણચંદ્ર સં. ૧૭૯૦ માં રામાઆ આવ્યા સૌભાગ્યચંદ્રના શિષ્ય ખુશાલચંદ્ર થયા, જેઓ સં. ૧૮૬૦ માં વિંઝાણની પિશાળમાં કાળધર્મ પામ્યા તેમના શિષ્ય રામચંદ્ર થયા.
૨૨૫૩. આ અરસામાં સાધ્વી દાનશ્રીનો ઉલ્લેખ મળે છે. તેમણે સં. ૧૮૩૩ના માગશર વદિ ૭ ના દિને સુરતમાં રહી સાધ્વી ગુણશ્રી કૃત “ગુગુણચોવીશી (સં. ૧૭૨૧)ની પ્રત લખી. જુઓ પદાવલી પૃ. ૩૯૧. પ્ર. સેમચંદ ધારસી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #536
--------------------------------------------------------------------------
________________
શ્રી કીર્તિસાગરસૂરિ
૨૨૫૪. ૫. મેધસાગર શિ. ગંગાસાગર શિ. કૃપાસાગરે સં. ૧૮૨૮ ને શ્રાવણ સુદી ૫ ને બુધવારે ગોડીજીની યાત્રા કરી એ વિશે સ્તવન રહ્યું. સંભવત: આ સંઘમાં કીર્તાિસાગરસૂરિ પણ ઉપસ્થિત રહેલા. પ્રશસ્તિમાં એમના નામનો ઉલ્લેખ છે. કીર્તિસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખો
૨૨૫૫. કીર્તિસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓના લેખ સુરતનાં ગોપીપુરાનાં શ્રી સંભવનાથ જિનાલયમાંથી આ પ્રમાણે પ્રાપ્ત થાય છે, જે અદ્યાવધિ અપ્રકટ છેઃ
(१) संवत् १८३१ वर्षे माघ वदि ५ सोमे श्री प्राग्वाटशातीय....
(२) संवत् १८३१ वर्षे माघ वदि ५ श्री प्राग्वाटज्ञातीय लघु सं......विमलमंत्री... श्रेयोऽर्थ श्री पार्श्वनाथविंबं अंचलगच्छे सुरती बिंदरे...
(३) संवत् १८३१ वर्षे शाके १६९६ प्रवर्त्तमाने माघ बदि ५सोमवासरे श्री प्राग्वाट ज्ञातिय विमलमंत्रीश्वर संताने महं०...मालती तत् पुत्र...आणदजी तत् पुत्र...चंदजी तत् पुत्र महं मानीदास तत् पुत्र...निहालचंद आत्मश्रेयसे...
(४) संवत् १८३१ वर्षे माघ वदि ५ सोमे मं० निहालचन्दकस्य विंबं कारापितं । श्री अञ्चलगच्छे पूज्य भट्टारक श्री कीर्तिसागरसूरीश्वराणामुपदेशेन प्रतिष्ठतं ।
(५) संवत् १८३१ वर्षे माघ वदि ५ सोमे सा० सुरचंद मुलचंदकस्य श्री वासु. पूज्य स्वामी बिंबं कारापितं श्री सुरत बन्दरे प्रतिष्ठितः ।
(६) संवत् १८३१ वर्षे माध बदि ५ सोमे......श्री नमिनाथकस्य वियं कारापितं ॥ (७) संवत् १८३१ वर्षे माघ वदि ५ सोमे झवेरबाईकस्य विंबं कारापितं ॥ (८) सं० १८३१ वर्षे माघ वदि ५ सोने राजवहुकस्य विवं कारापितं ॥ (९) सं० १८३१ वर्षे माघ वदि ५ सोमे लालचंद...बिंबं कारापितं ॥ (१०) सं० १८३१ शाके १६९६ माघ वदि ५ सोमे......सा० दीपा भार्या दीरही श्री ऋषभदेव बिंवं कारा० सं० सुरती ॥ स०...
(११) संवत् १८३१ वर्षे माघ वदि ५ सोमे लखमीबाईकस्य बिंब कारापितं... (१२) संवत् १८३१ वर्षे...मासे...सोमवारे... (१३) सं. १८३१ वर्षे माघ वदि ५ सोमे... बाईकस्य दिवं कारापितं... (१४) सं. १८३१ वर्षे माघ वदि ५ सोमे देवबाई कस्य बिंब कारापितं... (१५) सं. १८३१ वर्षे माध वदी ५...कुशलकस्य बिंवं कारातिं...
(१६) सं. १८४३ वर्षे वैशाख सुदी ६ सोमे श्रीमालक्षातीय याई मा...य...बिवं कारापितं श्री अंचलगच्छे ॥
(१७) सं. १८४३ वैशाष सुदी ६ सुमतिनाथ...केवलबाई... (१८) विमलनाथ । राजावहु नामनी संवत १८४३ वेशाप सु० ६ चन्द्र...
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #537
--------------------------------------------------------------------------
________________
=
==
=
=
અચલગચ્છ મિશન જિનાલય-ઉપાશ્રય નિર્માણ
ર૨૫૬. અમદાવાદમાં શેખના પાડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય કીર્તિસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય સંઘે બંધાવ્યું. આ મંદિરમાં ૧૯ મા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચોવીશી છે. લાકડાનાં તોરણો અને થાંભલાનું નકશીકામ દર્શનીય છે. પાસે જ અંચલગચ્છીય ઉપાશ્રય છે. રતનપોળમાં શ્રી શાંતિનાથ જિનાલય પણ અંચલગચ્છીય શ્રાવકોએ બંધાવ્યું, જેમાં ૬૯ પાષાણની અને ૧૦ ધાતુની પ્રતિમાઓ, ૧૫ સિદ્ધચક્રો તથા ૨ ધાતુનાં યંત્ર હતાં. જુઓ– જૈન શ્વેતાંબર મદિરાવલી.”
માંડલ પણ અંચલગચ્છની પ્રવૃત્તિનું પહેલેથી જ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ત્યાં આજે પણ ગચ્છના ઘણા શ્રાવકો છે. ત્યાં સાધુ-સાધ્વીના બે ભિન્ન ઉપાશ્રય તથા જેન ભારતી ભૂષણ વિદ્યાશાળા પુસ્તકાલય, બે જિનમંદિરો આદિ છે. અહીંના સાધુના ઉપાશ્રયને લેખ આ પ્રમાણે છે: संवत् १८४२ वर्षे श्रावण वदि, १२ श्री ब...भट्टारक श्री ७ श्री कीर्तिसागरसूरीश्वर...
આ પંચકણુ શિલાલેખ દ્વારા જાણી શકાય છે કે ઉપાશ્રય કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી સં. ૧૮૪૨ ના શ્રાવણ વદિ ૧૨ ના દિને અંચલગીય શ્રાવકોએ બંધાવ્યું. હાલ ઉપાશ્રયનું નૂતન સંસ્કરણ થયું છે, પણ ફક્ત લેખ પહેલાની જેમ જ રાખ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #538
--------------------------------------------------------------------------
________________
૨૩.
શ્રી પુણ્યસાગરસૂરિ
રર૫૭. વડોદરાના પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ રામસીની ભાય મીઠીબાઈની કુખે સં. ૧૮૧૭ માં એમને જન્મ થયો. એમનું મૂળ નામ પાનાચંદ હતું. તેઓ સં. ૧૮૨૪ માં કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૩૩ માં ભુજપુરમાં તેમને દીક્ષા આપી તેમનું પુણ્યસાગર એવું નામાભિધાન રાખવામાં આવ્યું. સં. ૧૮૪૩ માં સુરતમાં તેમને આચાર્ય તેમજ ગચ્છશપદ પ્રાપ્ત થયાં. શાહ લાલચંદે એમને પદમહોત્સવ ઘણું ધન ખરચીને કર્યો. સં. ૧૮૭૦ ને કાર્તિક સુદી ૧૭ ને દિવસે ૫૩ વર્ષનું આયુ પાળીને તેઓ પાટણમાં કાળધર્મ પામ્યા. જુઓ ભીમસી માણેક કૃત “ગુપટ્ટાવલી” પૃ. ૫૧૭
૨૨૫૮. ઉક્ત પદાવલીને અનુસરતી જર્મન વિદ્વાન . કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે
69. Punyasagara-suri, son of gama Sri Vadodarana-Poravada jnatiya Sa Ramsi in Gujarata and of Mithibai, mula naman Panachand born Samvat 1817, became 1824 pupil of Kirtisagarasuri, diksha 1833 in Bhujapura, acharya and gachchhesa 1843 in Surata, the mahotsava being prepared by Sa Lalchand. He died 1870 Karttika Sudi 13 in Patana, at the age of 53. Inscr. Samvat 1861 (Epigr. Ind. II 39).
એ પછી ડો. કલા તેજસાગરનો ઉલ્લેખ કર્યો છે, જેમને વિશે ગયા પ્રકરણમાં કહેવાઈ ગયું. જુઓ–ઈન્ડિયન એન્ટીકરી, પુસ્તક ૨૩, પૃ. ૧૭૮.
રર૫૯. પદાવલી યંત્રમાં પણ ઉપર્યુક્ત હકીકતને જ પુષ્ટિ મળતી હેઈને પુણ્યસાગરસૂરિની વનચારિકા વિશે કોઈ પણ મતભેદ રહેતા નથી. જુઓ “શતપદી ભાષાંતર છે. રવજી દેવરાજ દ્વારા પ્રકાશિત, પૂ. ર૨૩. પુણ્યસાગરસૂરિનાં અંગત જીવન વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ થતી નથી. વિંઝાણના જ્ઞાનભંડારમાં પુણ્યસાગરસૂરિ સુધીની પટ્ટાવલી છે, જે દ્વારા એમના જીવન પર સવિશેષ પ્રકાશ પાડી શકાશે એમ જણાય છે. શિષ્ય સમુદાય
રર૬૦. પુણ્યસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન થયેલા શ્રમણને અલ્પ ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. ગચ્છનાયકના સહચર શિષ્ય ધનસાગરગણિએ સં. ૧૮૬૧ ના માગશર સુદી ૭ ને બુધે શત્રુંજયગિરિ પરના ઈચ્છાકુંડની શિલા-પ્રશસ્તિ લખી. પુણસાગરસૂરિના શિષ્ય મોતીસાગરે “શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન' લખ્યું, જેની પ્રત જશવિજય ભંડારમાં છે. ચૈત્રી પૂનમે એ તીર્થની યાત્રા કરી એ સ્તવન રચ્યું. જુઓ - શંખેશ્વર મહાતીર્થ ', ભા. ૨, પૃ. ૧ર-૩. મોતીસાગરે સં. ૧૮૭૯ના આષાઢ વદિ ૭ના દિને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #539
--------------------------------------------------------------------------
________________
૬ ૫૧૬
અંચલગચ્છ દિગદર્શન પાટણના ફેફલીઆવાડામાં રહીને ખરતરગચ્છીય લાભવદ્ધનું કૃત “વિક્રમ એપાઈ (સં. ૧૭૨૩)ની પ્રત લખી.
૨૨૬૧. સં. ૧૮૪૭ ના માગશર સુદી ૧ ના દિને વા. સત્યલાભના શિષ્ય ન્યાયવર્ધનગણિએ શિષ્ય રત્નસુંદરનાં પઠનાર્થે વા. નિત્યલાભ કૃત “સદેવંત–સાવલિંગા રાસ”ની પ્રત લખી, જે પાલીતાણાના લીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.
૨૨૬૨. સં. ૧૮૬૦ ના દિ. ચિત્ર વદિ ૧૧ ને રવિવારે પાલીતાણામાં આણંદશેખરે સાધ્વી પ્રેમથી શિ. અજંબશ્રીનાં પઠનાથે નયનસુંદરકૃત “શત્રુંજયમંડણ તીર્થોદ્ધાર રાસ (સં. ૧૬૩૮)ની પ્રત લખી.
i ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય, જેની પ્રતિષ્ઠા કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬ ૬૩ માં થયેલી, તે સં. ૧૮૭૫ ના જેઠ વદિ ૮ ને બુધવારે ધરતીકંપથી ખંડિત થયેલું. સં. ૧૮૭૬ માં આણંદશેખરના ઉપદેશથી શાહ પ્રાગજી ભવાનજી, આશકરણ રામજી પ્રમુખ સમસ્ત અંચલગચ્છીય સંઘે તે જિનાલયને જીર્ણોદ્ધાર કર્યો. તે વખતના તામ્રપત્રમાં આણંદશેખરને સંવેગી સાધુ કહ્યા છે. જુઓ પદાવલી પૃ. ૩૫ર. - ૨૨૬૩. મહે. રત્નસાગરજીની પરંપરામાં થયેલા સહજસાગરજીના શિષ્ય માનસાગરજીએ સં. ૧૮૪૬ ના કાર્તિક વદિ ૫ ને શનિવારે ભૂજમાં રહીને “રહસ્ય શાસ્ત્ર' નામક ગ્રંથ ર. ૭૭૦ શ્લોક પરિમાણને આ રહસ્ય વિષયક ગ્રંથ સાહિત્યમાં નવી ભાત પાડે છે.
૨૨૬૪. કલ્યાણજી પુત્ર કવિ રૂપચંદ સં. ૧૮૫૦ માં મુનરામાં “નેમજી બારમાસો સ્તવન” રચ્યું, એ વર્ષે ગચ્છનાયક પુણ્યસાગરસૂરિ ત્યાં ચાતુર્માસ હતા કવિ રૂપે ૧૧૨ પદ્યમાં “ગોડી પાર્શ્વનાથ છંદ” રો, જેમાં એ તીર્થની ઉત્પત્તિ વિશે પ્રમાણભૂત માહિતીઓ છે. જુઓ–જે. ગૂ. ક. ભા. 2, પૃ. ૧૫૪૫. પ્રો. બનારસીદાસને કવિ રૂપ કૃત “કેરપાલ સોનપાલ સેઢા ગુણ પ્રશંસા નામક ૧૪ હિન્દી પોની એતિહાસિક કૃતિ પ્રાપ્ત થયેલી. જુઓ–જે. સા. સં. ખંડ ૨, અંક ૧, પૃ. ૩૫. એ કૃતિ આ કવિની જ સંભવે છે. આ કવિકૃત પ્રકીર્ણ રતવનાદિ કૃતિઓ પણ ઉપલબ્ધ થાય છે.
૨૫. સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ “વીશી ', “માલણનું ગીત ', “યુગપત સ્તુતિ,
સઠ શિલાકા પુરુષનાં પ્રભાતિયાં', “આદિનાથ ચઢાલિયું' ઈત્યાદિ અનેક પદ્યકૃતિઓ રચી, જે વિવિધ પૂજા, સ્તવનાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ છે. કવિ પોતાના ગ્રંથની પ્રશસ્તિઓમાં પોતાના ગુરુનું ત્રણ સ્વીકારે છે. પુણ્યસાગરસૂરિનાં સ્તવને
૨૨૬૬. પુણ્યસાગરસૂરિએ કેટલાંક સ્તવનની રચના કરી છે. લીંબડી જ્ઞાનભંડારમાં તેમણે રચેલાં શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનની એક પ્રત ઉપલબ્ધ છે. કૃતિને અંતે તેઓ જણાવે છે–
શ્રી અંચલગચ્છ સિગાર, શ્રી પુણ્યાબ્ધિસૂરીસરુજી;
જે સેવે શ્રી શંખેશ્વર મહારાજ, મુક્તિ રમણ વરે સુંદરુંજી. ૯ પુણ્યસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખે
૨૨૬૭. પુણ્યસાગરસૂરિના સમયના કેટલાક ઉપલબ્ધ પ્રતિછાલેખોનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. સુરતના શ્રી સંભવનાથજીના અંચલગચ્છીય જિનમંદિરની ધાતુમતિને લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #540
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્યસાગરસૂરિ
૫૧૭ संवत् १८४४ वर्षे वैशाख सुद १३ दिने ओसवाल ज्ञातीय...षुशालचन्द सुरचंद श्री धर्मनाथ विवं श्री अञ्चलगच्छे ॥
૨૨૬૮. એ જિનાલયની આરસની મૂર્તિ ઉપર આ પ્રમાણે ગુટક લેખ પ્રાપ્ત થાય છે– સં. ૨૮૪ વ...વર 7 તાના...એ અરસામાં પુણ્યસાગરસૂરિ સુરતમાં જ બહુધા બિરાજતા હતા. સં. ૧૮૪૩ માં એમને આચાર્ય તેમજ ગચ્છનાયક પદ સુરતમાં જ પ્રાપ્ત થયેલાં.
૨૨૬૯. શત્રુંજયગિરિ ઉપર પાંચ પાંડ્વનાં મંદિરની પાછળના સહસ્ત્રકૂટનું મંદિર સં. ૧૮૬૦ ના વૈશાખ સુદી ૫ ને સોમવારે સુરતના શ્રી શ્રીમાલ જ્ઞાતીય શાહ ભાઈસાજી પુત્ર લાલભાઈ પુત્ર માહાભાઈના પુત્ર ખુબચંદભાઈએ પુણ્યસાગરસૂરિના ઉપદેશથી ગોહેલ ઉનડજીનાં રાજ્યમાં બંધાવ્યું. આરસના સહસ્ત્રકૂટનાં પ્રવેશદ્વાર તરફને બને તેમાં થોડા ફેરફાર સાથે ઉક્ત હકીકતનો ઉલ્લેખ છે. પાછળથી ઉમેરવામાં આવ્યું છે કે એ સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા તપાગચછીય વિજયજિનેન્દ્રસૂરિએ કરી. મૂળ લેખો માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૨૪ અને ૩૨૫. ડૉ. બુલરે આ લેખ વિશે એપિઝાફિયા ઇન્ડિકા,” ભા. ૨, પ્રકરણ ૬ માં નોંધ લખી છે.
૨૨૭૦. પુણ્યસાગરસૂરિન પદ મહોત્સવ કરનાર લાલચંદ્ર ઉક્ત લેખમાં કહેલ લાલભાઈ સંભવે છે.
ર૭૧. શત્રુંજયગિરિ ચડતાં સૌ પ્રથમ ડાબી તરફ આવતા “ઈચ્છા-કુંડ'નું નિર્માણ પણ પુણ્યસાગરસૂરિના ઉપદેશનું જ ફળ છે. એ કુંડની સમરસ આરસની તખ્તી ઉપર વિસ્તૃત શિલા પ્રશરિત છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૮૬૧ ના માગશર સુદી ૩ ને બુધવારે પુણ્યસાગરસૂરિના અધ્યાત્મિક શાસનમાં ઈચ્છાભાઈએ આ કુંડ બંધાવ્યો. સુરતના શ્રીમાળી જ્ઞાતીય સિંધા પુત્ર કપૂરચંદ પુત્ર ભાઈસાજી પુત્ર નિહાલચંદના પુત્ર ઈચ્છાભાઈ થયા. તે વખતે પાલીતાણામાં ગેહેલ ઉનડજીનું રાજ્ય હતું. નિહાલચંદની આજ્ઞાથી શાહ ભાઈચંદે તથા રત્નચંદે કાર્ય કર્યું. મુનિ ધનસાગરે પ્રશસ્તિ લખી, ઈત્યાદિ. મૂળ લેખ માટે જુઓ-૧ અંચલગચ્છીય લેખસંગ્રહ લેખાંક ૩૨ ક.
૨૨૭૨. ઈચ્છાભાઈ તથા તેની પત્નીની પ્રતિમા એ લેખની સામી બાજુએ છે. ઈચ્છાભાઈના પૂર્વજો વિશે આગળ વિસ્તારથી કહેવાઈ ગયું છે. ડો. બુલરે પણ આ લેખની સંક્ષિપ્ત ને “એપિઝાકિયા ઈન્ડિકા' ભા. ૨, પ્રકરણ ૬ માં આપી છે, જેને આધારે મૂળલેખ શોધી શકાય.
૨૨૭૩. પુણ્યસાગરિની અધ્યક્ષતામાં કચ્છના અભપુરમાં શ્રી આદિનાથ જિનાલયની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. સ. ૧૮૪૬ ના વૈશાખ સુદી ૧૩ ના દિને મૂલનાયકની સ્થાપના થઈ. વિશા ઓશવાળ, ગાંધીગેત્રીય શાહ પત્રામલ ભારાના પુત્ર જીવરાજ અને ભણે સ્નાત્ર મહોત્સવ કર્યો, યાચકોને દાન આપી સંતોષ્યા અને સ્વામીવાત્સલ્ય કર્યું. ગચ્છનાયક ઉપરાંત સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિષ્ઠાનું વર્ણન “આદિનાથ ચોઢાળિયામાં કર્યું છે. માનસાગર શિ. રંગસાગરે સં. ૧૮૫૧ ના ચૈત્ર સુદી ૧૦ના દિને “ધૃતકલેલ સ્તવન' રચ્યું તેમાં તે બો નૈવે છે કે એ દિવસે પુષ્પસાગરસૂરિ સુથરી પધારેલા, એ વર્ષને આવાઢ વદિ ૧ ના દિને ગચ્છનાયક જખૌ પધારેલા એમ શ્રી વીર ગર્લ્ડલી દ્વારા જણાય છે
અચલગચ્છપતિ સોહે, પુણ્યસાગરસૂરિ મન મોહે રે; સુથરી શહેરે આવી, એ તો દિન દિન તેજ સવાયા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #541
--------------------------------------------------------------------------
________________
૨૪.
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૨૨૭૪. આ ગચ્છનાયક વિશે ઝાઝી વિગત જાણવા મળતી નથી. ભીમસી માણેક ગુપટ્ટાવલીમાં ધે છે કે રાજેન્દ્રસાગરસૂરિ સુરતમાં જન્મ્યા અને સં. ૧૮૯૨ માં માંડવીમાં નિર્વાણ પામ્યા. ડો. જનેસ ફલાટે પણ એટલી જ હકીકત નેધી છે. જુઓ :- *
70. Rajendrasagara-suri, born in Surat, + Samvat 1892 in Mandavi. Inscrp. Samvat 1886 ( Op. Cit. 39, n. 21 ). ( The Indian Antiquary, Vol. XXIII p. 178).
૨૨૭૫. પૂર્વગામી પટ્ટધર પુણ્યસાગરસૂરિ સં. ૧૮૭૦ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં કાળધર્મ પામ્યા તે અરસામાં કે થોડા સમય પહેલાં રાજેન્દ્રસાગરજી સૂરિપદ પામ્યા હશે અને ઉક્ત દિવસ પછી તેઓ ગચ્છશપદે અભિયુક્ત થયા એ નિર્વિવાદિત છે. સં. ૧૮૭૬ ના તામ્રપત્ર પરથી પણ જાણી શકાય છે કે તે વખતે તેઓ સૂરિપદ-ધારક તેમજ ગચ્છનાયકપદે હતા. પ્રતિષ્ઠા લેખો
રરક. રાજેન્દ્રસાગરસૂરિના પ્રતિષ્ઠા-લેખો ઉપલબ્ધ હેઈને તેને ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. સં. ૧૬૬૩ માં ભૂજમાં અંચલગચ્છીય સંઘે મહારાવ ભારમલ્લછનાં રાજ્ય શાસનમાં શ્રી ચિન્તામણિ જિનાલયનું નિર્માણ કરેલું, જેના ખરચમાં રાજ્યાધિકારી વેરા ધારસીએ ચોથો ભાગ આપે હતા, એ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયું છે.
રર૭૭. આ જિનાલયના તામ્રપત્ર પરના લેખ દ્વારા એ વિશે બીજી પણ ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. જુઓ લેખઃ “શાં. ૧૬૬૪ ને શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીને દેરાસર શ્રી ભુજનગરે અંચલગચ્છે સંઘ સમસ્તેન શ્રી કલ્યાણસાગરસૂરિ ઉપદેશે કરેઉ. તે દેરે છરણ થયે તે વારે સાં. ૧૮૪૯ મઘે ભંડારમાંથી શમે કરાવેઉ, તે દેરે શાં. ૧૮૭૫ ના જેઠ વદી ૯ બુધેને દુશ થઈ તે દેરે ખરેખરી છે. તે શાં. ૧૮૭૬ માં શગી સાધુ શ્રી આણંદશેખરજી ઉપદેશ દેરો નવો કમઠાણ શા. પ્રાગજી ભવાનજી તથા આશકરણ રામજી તથા અંચલગચ્છ શંગ શમસ્ત દેર નવો કરાવી લે છે. તેની પ્રતિકા શાં. ૧૮૭૭ ના માઘ વદી ૫ ગુરની કીધી છે. તે ઉપરે ખરજાત પ્રતિષ્ઠા સુધી કેરી ૬૫૦૦૦ હજાર બેડી છે. પૂજ્ય ભટારક શ્રી ૧૦૮ રાજેદ્રસાગરસૂરીશ્વરજીને વારે કીધી છે. જુઓ “મેટી પટ્ટાવલી” પૃ. ૩૫૧-૨, પ્ર. સેમચંદ ધારસી.
૨૨૭૮. સુરતમાં ગોપીપુરાના શ્રી સંભવનાથજીના અંચલગચ્છીય જિનાલયની ધાતુમૂર્તિ દ્વારા જાણી શકાય છે કે સં. ૧૮૮૧ ના વૈશાખ સુદી ૬ ને રવિવારે રાજેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી શ્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #542
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૫૧૦ શ્રીમાલ જ્ઞાતીય શાહ વિજયચંદ વિમલચંદ્ર શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા તપાગચ્છીય ભદારક આણંદસમરિના શિષ્ય ભટ્ટારક વિજયદેવેન્દ્રસૂરિએ કરી. જુઓ લેખ –
संवत् १८८१ शा० १७४६ प्र. वै० शु० ६ रवौ श्री भ० राजेन्द्रसागरसूरीश्वरजी श्री अंचलगच्छे । श्री श्रीमाली शातिय सा० श्री विजेचंद विमलचन्द श्री अजितनाथजी बिंवं कारापितं । प्रतिष्ठितं भ० आणंदसोमसूरि शि० भ० विजयदेवेन्द्ररूरि प्रतिष्ठित । તપાછે |
૨૨૭૯. શત્રુંજયગિરિ ઉપર હેમાભાઈ વખતચંદની દૂકમાં પ્રવેશતાં દ્વાર આગળની ડાબી બાજુની દેવકુલિકાની બેસણી ઉપરના લેખ દ્વારા આ પ્રમાણે જાણું શકાય છે. સં. ૧૮૮૬ ના માઘ સુદી ૫ ને શુક્રવારે રાજગરવાસી, ઓશવંશીય, વૃદ્ધશાખીય શાહ મુલચંદના પુત્ર હરખચંદની ભાર્યા બાઈ રામકુંવરનાં ક૯યાણાર્થે, દોસી કુશલચંદ અને તેની ભાર્યા ઝવેરબાઈ એ પુત્રીના શ્રેયાર્થે શત્રુંજયગિરિ ઉપર પ્રાસાદ કરાવી તેમાં ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિનાં રાજ્યમાં શ્રી પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરાવી. એ લેખમાં એ કુટુંબનાં કેટલાંક નામો છે. મૂલ લેખ છે. કાઉ-સેસે નોંધેલો, જેને સંક્ષિપ્ત સાર ડૉ. બુલરે એપિઝાફિયા ઇન્ડિકા,' ભા. ૨, પ્રકરણ ૬ માં આપેલ. જુઓ-અંચલગચ્છીય લેખ સંગ્રહ,' લે.૩૨૮.
૨૨૮૦. એ અરસામાં શ્રીમાળી જ્ઞાતીય વિજલગેત્રીય શ્રેષ્ઠી ધારા અને ધનરાજ કાકરેચીમાં થયા. તેમણે એક લાખ રૂપીઆ ખર્ચીને શ્રી ઋષભદેવપ્રભુને જિનપ્રાસાદ કરાવ્ય, વાવ બંધાવી અને દાનશાળા પણ ખોલી. સં. ૧૮૮૨ માં વચ્છરાજ, વિજય અને જાદવ નામના છેદીઓએ અર્ધ કક્ષ દ્રવ્ય ખરચી સંધ સહિત ગુંજયની યાત્રા કરીને સંધવી પદ મેળવ્યું. તેમણે દાનશાળાઓ પણ ખલેલી. જુઓ– જૈન ગોત્ર સંગ્રહ, પ્ર. પં. હી. હું. લાલન. શત્રુંજયની તીર્થયાત્રા
૨૨૮૧. રાજેન્દ્રસાગરસૂરિ બહુ જ ક્રિયાપાત્રી અને વિરક્ત આત્મા હતા. તેમણે ગ પ્રવૃત્તિને ઝાઝો વેગ આપો નહોતો. કિંતુ પોતાનાં જીવનને બાહ્ય પ્રવૃત્તિઓથી બહુધા અલિપ્ત રાખી ધ્યાન માર્ગને તેમજ પ્રભુભક્તિનો આશ્રય લીધો હતો. એ રીતે જોતાં એમનું ભ્રમણ જીવન છેલ્લા ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિને તદ્દન મળતું છે.
૨૨૮૨. રાજેન્દ્રસાગરસૂરિએ અનેક તીર્થોની યાત્રા કરી હતી. તેમણે શત્રુંજયની યાત્રા કરી તે દરમિયાન ત્યાંના સંશે સુરતમાં લખેલા પત્રને એક ત્રુટક ભાગ ખરતરગચ્છીય મુનિ મંગલસાગરજી દ્વારા પ્રાપ્ત થયે, તેમાં આ પ્રમાણે લખેલું છે –
श्री सूरत विंदरथी श्रीजी० भ० राजेन्द्रसागरसूरी यात्रा सारु श्री सिद्धाचलजी આવ્યા છે. તેત્રે પોતાની ટ્રીતિ વદી તે અદ્દે ખમણી......
જો આ પત્ર સંપૂર્ણ પ્રાપ્ત થયો હોત તો રાજેન્દ્રસાગરસૂરિનાં જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાત. રાજસ્થાન અને કચ્છમાં વિહાર
૨૨૮૩. રાજેન્દ્રસાગરસૂરિ વિહાર ગુજરાત પ્રદેશમાં સવિશેષ હતા. તેઓ રાજસ્થાન અને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૦૦
અંચલગચ્છ દિગ્દર્શન
કચ્છમાં પણ ઘણું વિચાર્યા હતા. રાજસ્થાનના વિહાર વિશે “મહાજનવંશ મુક્તાવલિ માં કહેવાયું છે કે-ઈસ વખત આંચલગચ્છકે શ્રી પૂજ્ય રત્નસાગરસૂરિકે દાદા (રાજેન્દ્રસાગરસૂરિ) સબત ૧૮મેં ગુજરાતીસે કચ્છમેં પધારે. પહેલે મારવાડમેં વિચરતે થે. ઈ-હોને જિન જિન પૂર્વોક્ત ગચ્છે કે પ્રતિબો મહાજન કો અપણી હેતુ યુક્તિઓ સે અપણે પક્ષમેં કરે થે. વો કઈ દિને તક ઈ-હાંકી રાહ દેખતે રહે છે તે કચ્છ દેશમેં ઉતર ગયે. તબ ભારવાડ કે આંચલિયે લોકોને નાગરી તથા ગુજરાતી કુંવરજકે ધનરાજ પક્ષકો માનને લગે. ભારવાડમેં જ્યાદા પ્રચાર નાગોરી લોકોકા હો ગયા” ઈત્યાદિ.
૨૨૮૪. કચ્છમાં તેરાના શ્રી શામળા પાર્શ્વનાથજીનાં જિનાલયની પ્રતિષ્ઠા રાજેન્દ્રસાગરસૂરિની નિશ્રામાં થઈ. સ. ૧૮૭૮ ના માગશર સુદી ૬ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. પુનિતશેખરના શિષ્ય ભક્તિશેખરના ઉપદેશથી જિનાલયનું નિર્માણ થયેલું.
મુંબઈમાં ધમપ્રવૃત્તિ
૨૨૮૫. રાજેન્દ્રસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન મુંબઈમાં જૈન ધર્મની પ્રવૃત્તિનાં મંડાણ થઈ ચુક્યાં હતાં. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદી ૯ ને દિવસે કાળા બજારમાં શેઠ નરસી નાથા પ્રભુતિ અંચલગચ્છીય શ્રાવકે એ શ્રી અનંતનાથ જિનાલયની અતિહાસિક પ્રતિષ્ઠા કરાવી.
૨૨૮૬. ખીમજી હીરજી કાયાણી ને છે કે “તે વખતે મુંબઈમાં આપણા સંઘનો સ્વ જિનાલય ન હતો. હમણુ જે તિર્થંકર શ્રી અનંતનાથજી મહારાજની પ્રતિમા દેરાસરજીમાં છે તે, તે વખતે શામજી શારંગવાલા ભાઈ શારંગને ઘેર પધરાવેલ હતી. ખરેખર રીતે જ્ઞાતિને શેઠ તે વખતે શારંગ હતો. દેરાસર બાંધવું એવો વિચાર થવાથી જ્ઞાતિમાં ફન્ડ જમા કરી હમણાં જેટલે ગભારે છે તેટલો જ માત્ર એક જ ઘર તે વખતે લઈ તેને દેરાસરમાં ફેરવી મૂર્તિ પધરાવી. એના ઉપર આશરે ૬ થી ૬ હજાર રૂપીઆ ખરચ થયેલ. અને ટીપમાં રૂપીઆ કમી હતા તેથી બે એક હજાર રૂપીઆ તે વખતે નરશીશેઠે દેરાસરને ધીર્યા હતા. આ રૂપીઆ પછવાડેથી તેઓને પાછા મલેલ. આમ મુખ્ય દેરાસર સં. ૧૮૯૨માં બંધાયો. પછવાડેથો બેઉ બાજુનાં ઘરે લઈને તે પહાડો કરવામાં આવેલ છે. તે સાલથી દેરાસરના વહીવટનું ખાતું નરશીશેઠને ત્યાં પડ્યું કે જે આગળ જીવરાજ રતનશી પાસે હતું.” જુઓ-ક. દ. એ. દર્પણ” સને ૧૮૯૯ના માર્ચને અંક, પૃ. ૪૨.
૨૨૮૭. ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે બહુધા રાજેન્દ્રસાગરસૂરિની ઉપસ્થિતિ હતી અંચલગચ્છનાયકમાં મુંબઈમાં જનારાઓમાં રાજેન્દ્રસાગરસૂરિ સૌ પ્રથમ હતા એમ જણાય છે.
૨૨૮૮. જિનાલયને વહીવટ શેઠ નરશી નાથા અને એમના વારસદારો તથા જ્ઞાતિના અન્ય શેઠીઆઓ કરતા હતા. સં. ૧૯૨૩ માં તેનું ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું હતું. અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિ માટે આ પ્રધાન સંસ્થા ગણાય છે.
વિદ્યાધામ ભૂજ
૨૨૮૯. કચ્છનું પાટનગર ભૂજ ૧૭મા સૈકાથી અર્વાચીન સમય સુધી વિદ્યાધામ તરીકે પંકાતું હતું. રાજમાન પામેલા અંચલગચ્છીય ગરજી માણેકમેરછ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. એમની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #544
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૫૨૧ પિશાળે આ દિશામાં પ્રશસ્ત કાર્ય કરેલું. “પાટણના જ્ઞાનમંડા” એનામના લેખમાં મુનિ પુણ્યવિજયજીએ અહીંના કુશળશાખાના યતિઓ વિશે જે ઉલ્લેખ કર્યો છે તે પણ અહીં નોંધનીય છે.
૨૨૯૦. “ કુશળશાખાના આ યતિએને કરછના મહારાવને આશ્રય હતા અને તેમને કચ્છના મહારાવે ગામ ગરાસ વગેરે આયાં હતાં. વિક્રમના સત્તર, અઢાર, ઓગણીસમા સૈકામાં આ યતિઓ પાસે રાજસ્થાન અને ગુજરાતમાંથી કવિત્વને અભ્યાસ કરવા માટે અનેક વ્યક્તિઓ આવતી હતી. એક રીતે કહીએ તો તે યુગમાં કવિવનો અભ્યાસ કરવા માટેની આ એક વિશિષ્ઠ સ્કુલ જ હતી. ભાઈશ્રી અમૃતલાલ પંડિતને જોધપુરમાં એક બુઝગ કવિ મળ્યા હતા, તેમણે કહ્યું હતું કે “મૈંને કવિત્વકા અભ્યાસ કચ્છ ભૂજકી પિશાલમેં રહકર કિયા હૈ.” ડે. ભેગીલાલ સાંડેસરાને એવું સાંભળ્યાનું યાદ છે કે કેટલાક ઘરડાઓ વહાલમાં બેલતા કે “મારે ભાઈ તો ભૂજની પિશાળમાં ભણશે.” ગુજરાતના પ્રસિદ્ધ કવિવર શ્રી દલપતરામ પગ થોડો વખત કચ્છની પોશાળમાં રહ્યા હતા એમ સાંભળવા મળ્યું છે. આ ઉપરથી ભૂજની પિશાળમાંથી મેળવેલી કવિતા અને પિંગળ ગ્રંથોનો આ સંગ્રહ કેવો મહત્ત્વનું છે તેની આપણને ખાત્રી થાય છે. તે સાથે એ પણ એક મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં વસતા ગુજ. રાતીએ વ્રજ અને રાજસ્થાની ભાષામાં આવી સમર્થ રચનાઓ કરી જાણતા હતા.'
શિષ્ય સમુદાય
૨૨૯૧. રાજેન્દ્રસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રમણની પ્રવૃત્તિ વિશે ઝાઝું જાણી શકાતું નથી. સુવિહિત આચાર લુપ્તપ્રાયઃ થયો અને સૌ ગેર-જતિ જેવું જીવન જીવતા થયા. સૌએ પિતાનાં સ્થાનોમાં પિશાળ બંધાવી વસવાટ કર્યો. ગોરજીએ જ્યોતિષ, વૈદક, ભૂસ્તર, ગણિત, વ્યાકરણદિ વિષયમાં નિપુણ હોઈને સમાજને સહાયભૂત રહ્યા. સમાજોપયોગી પ્રવૃત્તિથી તેઓ લોકેની ચાહના પ્રાપ્ત કરી શક્યા. અહીં કેટલાક યતિઓ વિશે અલ્પ નોંધ પ્રસ્તુત છે.
૨૨૯૨. મેઘશેખરના શિષ્ય ગુલાબશેખરે સં. ૧૮૮૨ ના ફાગણ વદ ૪ના દિને “ધૂનકલેલ પાર્શ્વનાથ સ્તવન' રચ્યું, જેમાં શ્રેણી મેણસી અંચલઇએ સુથરીનો સંઘ કાઢ્યો તેનું વર્ણન છે. તેમણે સિદ્ધચક્રનું સ્તવન રચ્યું. કવિ પ્રેમચંદ પણ આ તીર્થની યાત્રા કરી સં. ૧૮૮૬ ના ચૈત્રી પૂનમે સ્તવન રચ્યું.
૨૨૯૩. ચંદ્ર શાખાની યતિ દેવચંદ ગુણચંદ ભૂજની પિશાળમાં થઈ ગયા, જેમણે સં. ૧૮૮૪ના વૈશાખ સુદી ૮ ને મંગળવારે માંડવીમાં રહીને મોહનવિજયકૃત “પુણ્યપાલ-ગુણસુંદરી રાસ' (સં. ૧૭૬૩) ની પ્રત લખાવી, શિષ્ય મેઘજીએ લખી.
૨૨૯૪. ભૂજમાં યતિ ખૂબચંદના શિષ્ય યતિ પીતાંબરના વાંચના સં. ૧૮૭૧ ના માગશર વદ ૭ ને સોમે ભક્તિલાભ કૃત “ચિત્રસેન–પદ્માવતી બાલાવબોધ 'ની પ્રત લખાઈ જુઓ–જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૫૯૭.
૨૨૯૫. સં. ૧૮૭૪ માં હાલાપુરમાં રહીને તેજલાભના શિષ્ય મેઘલાએ “વેરાગ્ય પચ્ચીશી” રચી. તેમણે “ધૂતકèલ સ્તવન ” પણ રચ્યું. જિનલાભના શિષ્ય મેઘમુનિએ “સિદ્ધપદ સ્તવન ”, “આચાર્યપદ સ્તવન ', “દર્શનપદ સ્તવન ” ઈત્યાદિ પ્રકીર્ણ કૃતિઓ રચી.
૨૨૯ ૬. અંચલગચ્છની શેખરશાખાના યતિઓ તેરાની પાળના હતા. સં. ૧૮૨૪ માં આ શાખાની પરંપરા કચ્છના મહારાવની પ્રેરણાથી કચ્છમાં આવેલી એમની પરંપરા નિક્ત છે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #545
--------------------------------------------------------------------------
________________
પર
અંચલગચ્છ દિગ્દર્શન
પુનિતશેખર
ભક્તિશેખર
રંગશેખર
મેઘશેખર
પ્રતાપશેખર
દયાળશેખર
મૂલશેખર
નમશેખર
વલ્લભશેખર
પ્રધાનશેખર
પ્રમોદશેખર
કુંવરશેખર
વસંતશેખર
માણેકચંદ
હતશેખર
લલિતશેખર
દોલતશેખર
હેમચંદ
સુરચંદ
કરશન
તેજશેખર
મગનલાલ
ધનજી
વેલજી
હીરાચંદ
મોતીચંદ
ગજેન્દ્રબુધ - ૨૨૯૭. પુનિતશેખરે અને ભક્તિશેખરે તેરામાં આવી પિશાળ બંધાવી જેને કચ્છનાં રાજ્ય તરફથી આશ્રય મળેલું તથા સં. ૧૮૭૮ ના માગશર સુદી ૬ ને સામે શ્રી શામળાપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા વખતે રાજેન્દ્રસાગરસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના રંગમંડપના કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. ગોખમાં શિલાપ્રશસ્તિ છે. ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે જિનાલય બંધાવ્યું હતું એમ “જેનતીય', ભા. ૧, પૃ. ૧૪ માં ઉલ્લેખ છે. મંદિરમાં પાષાણની ૪, ધાતુની ૬, સેનાની ૨, ચાંદીની ૧ મળી કુલ્લે ૧૩ પ્રતિમાઓ છે. પાસે શ્રી જીરાવલા પાર્શ્વનાથનું જિનાલય છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #546
--------------------------------------------------------------------------
________________
૨૫.
શ્રી મુકિતસાગરસૂરિ
૨૨૯૮. માળવા અંતર્ગત ઉજજૈયિનીમાં ઓશવાળ જ્ઞાતીય શાહ ખીમચંદની ભાયી ઉમેદબાઈની કુખેથી તેઓ સં. ૧૮૫૭માં જન્મ્યા. તેમનું મૂળ નામ મોતીચંદ હતું. સં. ૧૮૬૭ના વૈશાખ સુદી ૩ ના દિને તેમણે દીક્ષા લીધી. સં. ૧૮૯૨ ના વૈશાખ સુદી ૧૨ ના દિને તેમને પાટણમાં આચાર્ય તેમજ નાયક પદ પ્રાપ્ત થયાં. પદમહોત્સવ નવું ગોકલજીએ ઘણું ધન ખરચીને કર્યો. જુઓ“ગુરુપદાવલી ” પ્રહ ભીમસી માણેક
૨૨૯. ડૉ. જોનેસ કલાની નેધ પણ અહીં ઉલ્લેખનીય છે :
71. Muktisagara-suri, son of Oswal-jnatiya Khimchand in Ujjayani, and of Umedabai, mula-naman Motichand, born Samvat 1857, diksha 1867 Vaisakh sudi 3, acharya and gachchhesha-pada 1892 Vaisakh sudi 12 in Patana, the mahotsava being arranged by Setha Narsinha Natha ( Laghu jnatiya Nagada-gotriya ) (? Setha Nathu Gokalji), M. made Samvat 1897 maha sudi 5 the pratishtha of chandra prabhu, and Samvat 1905 maha sudi 5 he consecrated the Mahavir chaitya, established by Sa Jivaraja Ratanshinha + Samvat 1914 at the age of 57. Inscr. Samvat 1905 ( Epigr. Ind. II. 39). -The Indian Antiquary, Vol. XXIII, p. 178.
૨૩૦૦. મુક્તિસાગરસૂરિ શ્રીપૂજહેવા છતાં ભારે તપસ્વી અને ઉગ્ર વિહારી હતા. ઉદાહરણથે સં. ૧૮૯૮માં તેઓ જામનગરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે તેમણે માસાકલ્પ કર્યું. એક સ્થાને બેસી ન રહેતાં તેમણે જુદા જુદા સ્થાનમાં વિચરીને અનેકને ધર્મબોધ પમાડ્યો છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાને પાછળથી ઉલ્લેખ કરીશું. આચાર્ય સં. ૧૯૦૨ માં જખૌમાં તથા સં. ૧૯૧૭ માં ભૂજપુરમાં પણ ચાતુર્માસ રહેલા, જે અંગે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. સં. ૧૮૯૩ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને મુક્તિસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી. મહાકાલીદેવીની ભક્તિ કરી વરદાન પ્રાપ્ત કર્યું. આ વિશે ક્ષમાલાભે “મહાકાલી માતાને છંદમાં સુંદર વર્ણન કર્યું છે. ગચ્છનાયક મહાકાલીના અનન્ય ભક્ત હતા. કરછી શ્રાવકે
૨૩૦૧. હવે પછીને ઈતિહાસ બહુધા આ ગચ્છના કચ્છી શ્રાવકનાં ઐતિહાસિક ધર્મોથી અંકાયેલું રહેશે. કચ્છના સાહસિક શ્રેષ્ઠીવર્યોએ વિક્રમના ૨૦મા શતક્ના પૂર્વાધમાં લખલૂટ દ્રવ્ય ખર્ચીને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #547
--------------------------------------------------------------------------
________________
=
=
૫૨૪
અંચલગરછ દર્શન ઉપાશ્રયો, જ્ઞાનમંદિર અને જિનાલયોનાં નિર્માણ કાર્યો તેમજ સંધ કાર્યો કર્યા. વસ્તુતઃ મુક્તિસાગરસૂરિ અને રત્નસાગરસૂરિના સમયને “ પ્રતિષ્ઠા યુગ” કહેવો અનેક દૃષ્ટિએ યુક્ત છે. આપણે એ વિષય પર આવીએ તે પહેલાં “મહાજન–વંશ મુક્તાવલિ "ના કર્તાની “કચછી દેશી શ્રાવકાંકા વૃત્તાંત એ શીર્ષક હેઠળની નેધ અહીં ઉલ્લેખનીય છે : - ૨૩૦૨. “પારકર દેશ પાલી શહરકે મહાજન લેક સેલહસે ૨૫ કે વપમેં, મરૂધરમેં બડા કાલ પડા, ઉસ વક્ત પાંચ હજાર ઘર સિંધુ દેશમેં અનાજની મુલાયત જાણકે ચલે ગયે. ઉહાં મહેનત કરી ગુજરાન ચલાણે લગે. દો તીન પઢિયાં વીતને પર ધરમ કરણ ભૂલ ગયે. ઉપદેશક કોઈ થા નહિ. વિના ખેપટિયે નાવ ગતા ખાવે, ઈસમેં તે આશ્ચર્ય હી કયા ! ઉહાં ઈતના માત્ર જાણતે રહે કે, હમ જૈન મહાજન ફલાણે ફલાણે ગોત્રકે હૈ. તત્પીછે સંવત સતરસે સયમે એક આંચલ સંપ્રદાયકે યતિ કચ્છ કે રાજા કે પાસ પહુંચા એર રાજાસે કહા, “મેરા કુછ સત્કાર કરે તે વાણિયોંકી વસ્તી લા દેતા હું.” રાજાને કહા, “જાગીર દંગા, ગુરૂભાવ રખૂંગા.” તબ વડ જતિ સિંધમેં પહુંચા, ઔર ઈન લેકેકે મિલા
ઔર પૂછા, “ઈસ દેશમેં સુખી હો યા દુઃખી ?” તબ વહ લેક બેલે, “મુસલમાન લેક બહાત તકલીફ દેતે હૈ, કોઈ જિનાવર ઘરમેં બિમાર હોતા હૈ તો કાકો ખબર દેણી હોતી હૈ. તબ કાજી આ કરકે હમારે ઘર પર છતી ગાઉ કે ગલે ધુરી ફેરતા હૈ. આધે મુસલમાન હો ગયે હૈ.” ઉસ જતિને કહા, “હમ તુમ જાતે હૈ હમ કોણ હૈ?” ઉન્હોને કહા, “નહિ”—તબ વહ બેલા, “હમારે સંગ ચલો. કચ્છ દેશમેં રાવ ખેંગાર કે રાજ્ય મેં તુમકો સુખસ્થાનમેં વસા દંગા.” વહ સબ ઈકઠે હેકર ઉસ જતિ કે સાથ કચ્છ દેશમેં આયે રાવ ખેંગારને સુથરી, નલિયા, જખૌ આદિ ગામોમેં બસાયા, બહુત ખાતર તબક્યા કરી. અબ વહી જતિજી તો રાજ્યકે માનનીય જાગીરદાર બણ બેઠે. એક તો રાજય મદ, દુસરે બિના કમાયા જાગીરકા ધન. અબ ધર્મોપદેશ ઉન કી બલાય કરે. વો મહાજન ખેતી કરે, ગુરૂજી જાગીરદારસે રૂપિયા વ્યાજસે ઉધારી લેવું, રોટીભી જતિકે યહાં ખા લેવે, ઈત્યાદિ. હાલ એસા બના કે બાબાજકા બાબાજી, તરકારીકા તરકારી. બાબાજી તુમ્હારા નામ ક્યાં તો બાબાજી બેલે બચ્ચા વેગણપુરી. વો હાલ બણયા તબ રાજાને અપને જે રાજગુરૂ પ્રોહિત થે વહ ઇનેકે ગુરૂ બણું દીયે, પરણે મરણે, જન્મણે પર, વો બ્રાહ્મણને અપના ઘર ભરણે ઈન્ડેકો પોપ લીલા શીખલાઈ, અનેક દેવીદેવ પુજાને લગે. ખેતી મેં કામ કરણે મેં જ્યહિ ધનવાન ઈબ્લેમેં કઈ નહિ થા કયોં કિ નીતિમેં લિખા હૈ, વાણિજ્ય વદ્ધત લક્ષ્મી, કિંચિત્ કિંચિત કર્ષણે; અતિ નાસ્તિ વ સેવામં, ભિક્ષા નૈવચ નૈવચના. અર્થાત-વ્યાપારસે લક્ષ્મી બઢતી હૈ, ખેતીમેં કભી હેય કભી બરસાત નહિ હોય તો કરજદારી હે જાવે, નોકરીમેં ધન હેય કિસી સેમકે નહિ હેય ખાઉ ખરચકે ઔર ભિક્ષુક વે ભીખ માગણે વાલે કે કભી ધન હવે નહિ. ઈસ વક્ત મુંબઈ પતનકે અંગ્રેજ સરકારને વ્યાપારકા માનસાગર હી ખોલ કે બસાયા. ઈસ બખત અચલગચ્છકે શ્રીપૂજ્ય રત્નસાગરસરીકે દાદા સંવત ૧૮ મેં ગુજરાતસે કચ્છમેં પધારે. પહેલે મારવાડમેં વિચરતે થે, ઉન્હને જિન જિન પૂર્વોક્ત ગચ્છે કે પ્રતિબધી મહાજનક અપણું હેતુ યુક્તિઓસે અપણે પામે ફરે થે વો કઈ દિને તક ઈ-હાંકી રાહ દેખાતે રહે, એ તો કચ્છ દેશમેં ઉતર ગયે, તબ મારવાડકે ચલીયે લોકોને નાગોરી તથા ગુજરાતી કે ધનરાજ કે પક્ષકે માનને લગે. મારવાડમેં ન્યાદા પ્રસાર નાગોરી લેકકા હે ગયા. સંવત ૧૮ મેં કચ્છ દેશક મહાજન લોક જાતિ થોડી હોને કે
થી નહીં મિલણસે નાતાબી કરણે લગ ગયે, ઉસ વખત આંચલ આચાર્યને ઉન્હાંકે ધમોપદેશ દેકર સમજાયા-ખેતીમેં મહા પાપ હૈ, કહી લાગેકે સોગંદ દીલાઈ વ્યાપારકે વાસ્તુ મુંબઈ પત્તન બતાયા. કઈક લેક ઇધર આયે. બદનકે મજબુત ઔર ઉદ્યમી સાહસીકપણે કર પહેલી મજદુરી કરનેસે કુછ ધન હુઆ. પીછે કમ્પની વ્યાપાર ખોલા. ગુરૂદેવકી ભક્તિ ઔર જતિ કોકે ઉપકાર પર કાયમ રહે. દિન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #548
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસાગરસૂરિ
પરપે પર દિન ચઢતી કલા, અબ ઔર ધનસે હતી ગઈ. નરશી નાથા કોટવાધિપતિ પ્રથમ ધર્માત્મા હુઆ, ઉને બહુત સહાયતા દેકર જાતિકા સુધારા કરા. જગહ જગહ મંદિર, ધર્મશાલા, ગુરૂભક્તિ, સાધમિ ભક્તિમેં કચ્છવાસી શ્રાવકોને સો દેઢસો વર્ષો મેં લગાયા વહ પ્રત્યક્ષ છે. જતિ તાંબરીયકા માનપાન ભક્તિ જૈસા કછી શ્રાવકે રખતે હૈં ઐસા કોઈ વિરલા રખતા હૈ. દશેકા નાતા નરશી નાથાને બન્દ કરા. અબ તો ધર્મજ્ઞ હે ગયે. લક્ષ્મીસે કુસંપ બહ ગયા. યે પંચમ કાલકા પ્રભાવ સબ ગચ્છકે થે લેકિન વર્તમાન અચલગચ્છ માનતે હૈ દસે સબ, વીસે. કરમે માંડવી બંદરાદિક મેં સેંકડો ઘર ખરતરગચ્છ અભી માનતે હૈ. વીસે વ્યાપારકે વાતે મારવાડસે ઉઠકે કઇમે બસ ગયે. ગુજરાતી કરછમેં ગયે વો તપાગચ્છ માનતે હૈ.'
૨૩૦૩. ઓશવાળ કોમના ઇતિહાસમાં નીચેનું કથન પણ ઉલ્લેખનીય છે. કચ્છી શ્રાવકોના પરિચય માટે તે ઉપયોગી છે. કચ્છમાં ઓશવાલે બે રીતે આવેલા છે. એક ગુજરાત થઈને અને બીજા સિંધ તથા પારકર થઈને. તેઓ સં. ૧૫૫૦ થી સં. ૧૭૯૦ સુધીમાં જુદા જુદા જથાઓમાં આવેલા છે. ગુજરાત થઈને આવ્યા તે પૂર્વે વ્યાપારમાં પડેલા હતા. અને વ્યાપાર સબબસર જ કચ્છમાં આવી વસ્યા. તેઓ ગૂર્જર એશવાલેનાં નામે ઓળખાવા લાગ્યા. આ ગૂજર ઓશવાલોની કચ્છમાં પંદર હજારની સંખ્યા છે. કચ્છી શબ્દના મિશ્રણવાળી ગુજરાતી ભાષા તેઓ બોલે છે. તેમના પુરોહિત મુ.
ખ્યત્વે ભેજક બ્રાહ્મણ છે. ગૂર્જર એશિવાલે કચ્છ સિવાય અન્યત્ર ધંધાર્થે અલ્પ સંખ્યામાં જ જાય છે. કચ્છમાં જ વ્યાપાર કરે છે. સાધન-સંપન્ન છે અને તેમની સંસ્કૃતિ કચ્છી ઓશવાલોથી ભિન્ન પણ જણાય છે. તેમની જ્ઞાતિ પણ જુદી છે.
૨૦૦૪. જે મારવાડથી સિંધ—પારકર થઈ કચ્છમાં આવ્યા છે તે કચ્છી ઓશવાલ છે. તેઓ ગામડામાં વસે છે અને ખેતીને ધંધો કરે છે. આ લે એ પોતાનો ગરાસ પણ જમાવ્યો છે. હાલમાં મુંબઈમાં કેટલાક વ્યાપાર ધંધો કરવા લાગ્યા છે. તેઓ સાદા, સંયમી, મહેનતુ અને સ્વભાવે વીરવૃત્તિવાળા છે. તેઓમાં ત્યાગવૃત્તિ વિશેષ હોવાથી નિડરતા અને નિર્ભયતાના ગુણો ખીલેલા છે.
૨૩૦૫. કચ્છી ભાષી એશાલે ક્ષત્રિયવધી રહે છે. તેઓ રાજપુતાના તથા સિંધને પ્રાચીન મર્યાદાવાળો પોશાક ધારણ કરે છે. મારવાડમાં જેને ચૂડીદાર પાયજામો કહે છે, તેને કચ્છમાં ચારણ કહે છે, તે પગની ઘૂટણ પાસે બટનવાળો પહોળા સુરવાળ જેવો ચરણે પહેરે છે. ઉપર મર્યાદા જાળવવા આડિયો કે ફાળિયું બાંધે છે. ગામના દરેક કાર્યો રાજ્યાધિકારીઓ કે રાજભાયાતો સાથે મળીને કરે છે. લુચ્ચા–લફંગાથી ડરતા નથી ને સમય પડે સામને પણ કરે છે. તેમને હથિયારોનો પણ શોખ છે. તલવાર, બંદુક, ગુપ્તિ આદિ હથિયાર ઘરમાં રાખે છે, અને સમય આવ્યે ઉપયોગ પણ કરે છે. સ્ત્રીઓ પણ બહાદુર અને નિડર હેઈ પિતાનો બચાવ જાતે કરી શકે છે.
૨૩૬. ઓશવાળ રાજસ્થાન અને સિંધમાંથી કાલક્રમે સ્થળાંતર થઈ કચ્છમાં ક્યારે અને કેવા સંજોગોમાં આવ્યા હતા તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. હવે પછી ગચ્છના ઈતિહાસમાં કચ્છી શ્રાવકોએ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, જે વિશે ઉલ્લેખ કરીએ તે પહેલાં બીજી એક મહત્વની નોંધ કરીએ.
૨૩૦૭. મુક્તિસાગરસૂરિના સમયમાં અંગ્રેજ લેખિકા પોસ્ટને કચ્છની મુલાકાત સને ૧૮૩૭ માં લીધેલી અને તે આધારે કચ્છ ઓફ વેસ્ટર્ન ઈંડિયા' નામક ગ્રંથ એ વર્ષમાં પ્રકટ કરેલ. પોતે ચિત્રકાર : હદને કરછનાં વિવિધ જીવનનાં પાસ દર્શાવતાં સુંદર ચિત્રો દોરેલાં અને એ ગ્રંથમાં પ્રકાશિત કરેલાં..
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #549
--------------------------------------------------------------------------
________________
પ૬
અંચલગચ્છ દિદશમ એકત્રીસ વર્ષ પહેલાંનું એમણે દોરેલું જૈન સાધુનું ચિત્ર ખરેખર, દર્શનીય છે. લેખિકાની તે વિષયક નેધ પણ રસપ્રદ છે, જે આ પ્રમાણે છે :
"The Jains are a peculiar cliss of ascetics, and well known by the notices of many learned oriental writers. They are frequently to be seen in Cucth, and have temples both at Anjar and Mandavie. Their dress is a simple white garments, descending in full folds from the
ier to the feet; their heads are bare, and cl. sely shaven; their walk is peculiarly slow, and their eyes are fixed on the ground, in apparently abstract contemplation: they carry in one hand a bunch of feathers, and in the other a small bag, or earthen pot. The most striking peculiarity in their appearance is given by a piece of gauze which they wear over the mouth, to prevent-as they believe-the possibility of any insect entering with the air they breathe. To des roy life, however unintentionally; is considered by the Jains to be an inexpiable sin; and lest they should ignorantly commit such, it is their custom to obstain from food after sun-set, to use no water which has not been previously strained, and to sweep the ground before their footsteps, lest they should cause death to some minute insect.”—(“Cutch” by Marianne Postans. ) જ્ઞાતિ શિરોમણી શેઠ નરશી નાથા
- ૨૩૦૮. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય, નાગડા ગે ત્રીય, વિરાણું શાખીય નરશી નાથા સમર્થ પુરુષ થઈ ગયા. તેમણે પોતાની અનુપમ કારકિર્દીથી પિતાની જ્ઞાતિમાં શિરેમનું માનવંતું બિરુદ પ્રાપ્ત કર્યું. તેમની સમગ્ર જ્ઞાતિ પિતાના સર્વાગી વિકાસ માટે આ પ્રાતઃ સ્મરણીય મહાપુરુષનું ઋણ સ્વીકારવામાં તથા પિતાને “નરશી નાથાની નાત”ના ગણાવવામાં બહુમાન કે ગૌરવ અનુભવે છે. સામાજિક અને ધાર્મિક મૂલ્યાંકનના પરિવર્તનના આ યુગમાં પણ એમનાં કાર્યો જ્ઞાતિ તેમજ ગચ્છના ભવ્ય પુરુષાર્થ અને પ્રબળ ધર્મપ્રેમનાં પ્રતીક સમાન ગણાયાં છે. અને સૌ એમનાં સુકૃત્યોની અસરથી ઓતપ્રેત રહ્યા છે, તે દ્વારા જ એમને અસાધારણ પ્રભાવ સચિત થાય છે.
૨૩૦૯. સં. ૧૮૪૦ માં નલીઆ ગામમાં નાથા ભારમલની પત્ની માંકબાઈની કૂખે એમને જન્મ થયો. માતાનાં સ્વર્ગવાસથી તેઓ પિતાની છત્રછાયા હેઠળ ઉછર્યા. તે વખતે કેળવણીને ખાસ પ્રચાર નહોતે, તેમાંયે તક્ત ગરીબ સ્થિતિ હોઈને તેઓ અક્ષર જ્ઞાનથી વંચિત રહ્યા. મૂલ–મજૂરી કરી પેટિયું રળનાર કુટુંબમાં કેમ્બ્રિજ કી થયા એ વાત એમનાં પુરુષાર્થને મહાન અંજલિરૂપ છે.
૨૩૦. એમના વડદાદા પાલણના વીરે અને તોરેઓ એ નામના બે પુત્રો થયા. વીરોના ભારમલ અને તેમના હરશી, લખમણ, નાથા અને તેજા એમ ચાર પુત્રો થયા. નાથાના પુત્ર નરશી થયા, તેમના હીરજી અને મૂલજી એમ બે પુત્રો થયા. ઉક્ત તેજાના શેદે અને નેણશી થયા જેમનું વંશ વૃક્ષ “હિ પામ્યું. લખમણુના પુત્ર રાઘવ (ભાર્થી દેમતબાઈ) થયા. તેમના પુત્રો વીરછ (ભાર્યા લીલબાઈ),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #550
--------------------------------------------------------------------------
________________
શ્રી મુતિસાગરસૂરિ
૫૭ હરભમ (ભાર્યા જેતબાઈ), અભેચંદ (ભાર્થી ઉમાબાઈ) થયા. હરભમની સંતતિમાં માત્ર મીઠાબાઈ અને રતનબાઈ થયાં. મીઠાબાઈ ત્રીકમજી વેલજી માલુને પરણ્યાં, જેમનાં, પુત્રી ખેતબાઈને જેઠાભાઈ વધમાનને પરણવ્યાં. રતનબાઈ સર વશનજીને પરણ્યાં, તેમની સંતતિમાં મેઘજી, લક્ષ્મીબાઈ વિગેરે થયાં.
૨૦૧૧. કિશોરાવસ્થામાં નરશી શેઠ કુવાપધરના ભારમલ તેજીનાં ધર્મનિકા બહેન કુંવરબાઈ સાથે પરણ્યા. તેમના જ્યેષ્ઠ પુત્ર હીરજીને સં. ૧૮૮૭ માં સુજાપુરના વેલજી ઠાકરશી સાંયાની પુત્રી પૂરબાઈ સાથે પરણાવ્યો. એ પછી એમનાં સાંસારિક જીવનમાં ભારે ઝંઝાવાત આવ્યા. પાંચ વર્ષને પુત્ર મૂલછ મુંબાદેવીનાં તળાવમાં અકસ્માતે ડૂબીને મૃત્યુ પામ્યો. સં. ૧૮૯૫-૯૬ માં મુંબઈમાં ઝેરી તાવનું મોજુ ફરી વળ્યું જે હીરજી અને કુંવરબાઈને અનુક્રમે ભરખી ગયું.
૨૦૧૨. નલીઆનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે સાંતક તરીકે બેસવા, આપ્તજનોના આગ્રહ-વશાત નરશીશેઠે સં. ૧૮૯૬ માં બાઈના વેરશી મુરજીની ફોઈ વીરબાઈ સાથે પુનર્લગ્ન કર્યું. એ વખતે વિધવા વિવાહની પ્રથા પ્રચલિત હતી. આ લગ્ન એમનાં જીવન પર ભારે ફટકો પાડો એટલું જ નહીં, એમની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પણ ભયમાં મૂક્યાં. વિરબાઈનાં દુષ્કર્મો અને અધમ ચારિત્ર વિશે હીરજી હંશરાજ કાયાણુએ જ્ઞાતિપત્ર “દર્પણ” (માર્ચ, ૧૮૯૯)માં ભારે ઉહાપોહ કર્યો હતો. કલુષિત ગૃહ-જીવનના કડવા ઘૂંટડા ત્રણેક વર્ષ સુધી પીને તેઓ આ ફાની દુનિયા છોડી ગયા.
૨૩૧૩. પતિનાં મૃત્યુ બાદ વીરબાઈએ અનેક પયંત્ર રચાં અને એ રીતે જ્ઞાતિના ઈતિહાસમાં કલંક્તિ પૃષ્ઠ ઊમેર્યું. એમની ઉજળી બાજુ એ હતી કે ઉત્તરાવસ્થામાં એમણે પોતાનાં દુષ્કર્મો વિશે ભારે પશ્ચાત્તાપ કર્યો, અને રહીસહી મિલકતનું પિતાનાં નામનું દ્રરટ કરી લક્ષ્મીનો સદુપયોગ કર્યો.
૨૩૧૪. વીરબાઈનાં દોષિત પાત્રની સાથે તેમનાં પુત્રવધુ પૂરબાઈનાં નિર્મળ પાત્રની સરખામણી પણ કરવા જેવી છે. હીરજીનાં અકાળ અવસાન બાદ તેમણે ભોગવેલાં સુદીર્ઘ વૈધવ્યને તેમણે ધર્મકૃત્યોથી નિર્મળ બનાવ્યું. નરશી નાથાનાં નામને સમાજમાં ઉન્નત રાખવાનું શ્રેય ખરેખર, પૂરબાઈને ફાળે જાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. નરશી નાથાનાં મૃત્યુ બાદ તેમનાં નામથી થયેલાં સુકૃત્યો પાછળ પૂરબાઈની જ મુખ્ય પ્રેરણા હતી. સં. ૧૯૧૧ માં પૂરબાઈએ સમેતશિખરજીને તીર્થ સંવ કાઢો, જેની વ્યવસ્થા ભારમલ તેજશીએ સંભાળેલી. આ સંધમાં ઉપાધ્યાય વિનયસાગર ઉપસ્થિત રહેલા. કાર્તિક સુદી પના દિને પ્રયાણ કરી માઘ વદિ ૧૩ ના દિને સમેતશિખરજીની, ફાગણ વદિ પના દિને પાવાપુરીની યાત્રા કરી તથા રાજગૃહી, ગૌતમજન્મપુરી ગોબરગામ, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ, સોનગિર, વૈભારગિરિ, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, તક્ષશિલા વિગેરે તીર્થકરોની કલ્યાણક ભૂમિની યાત્રા કરી તે વિશે ઉપા. વિનયસાગરે તે વખતે રચેલાં વિવિધ સ્તવનોમાં વર્ણન કર્યું છે. પીસેક હથિયારબંધ સિપાઈએ, ઘણું સહાયક ઉપરાંત આઠેક ગાડી સાથે સાથે મુંબઈથી પ્રયાણ કર્યું ત્યારે ઠેઠ પનવેલ સુધી સંબંધીઓ તેમને વળાવવા ગયેલા. દસેક માસ બાદ યાત્રા કરી સૌ ક્ષેમકુશળ મુંબઈ પાછા પધાર્યા. પૂરબાઈએ આ યાત્રામાં લાખો રૂપીઆ ધર્મકાર્યોમાં ખરચીને મહાપુણ્ય ઉપાર્જન કર્યું. સં. ૧૯૯૪ માં સંઘની આજ્ઞા મેળવીને તેમણે પોતાનાં સાસુ-સસરા નરશી નાથા અને કુંવરબાઈ તથા પોતાના પતિ હીરજીની પ્રતિમાઓ કરાવી શ્રી અનંતનાથજીના ગભારા સામે આરીઆમાં પધરાવેલાં. પિતાનાં કર્તવ્યોની સુવાસ ફેલાવી તેઓ સં. ૧૯૪૩ માં મૃત્યુ પામ્યાં. મુંબઈમાં પ્રયાણ
૨૩૧૫. સં. ૧૮૦૦ માં કરછથી ભાટિયાઓએ મુંબઈ આવવાની શરૂઆત કરી. સં. ૧૮૪૦માં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #551
--------------------------------------------------------------------------
________________
પર૮
અંચલગચ્છ દિગ્દર્શન દશા ઓશવાળે અહીં આવી મજૂરી કરવા લાગ્યા. એ જ્ઞાતિના સૌ પ્રથમ વ્યાપારી જેતશી જીવરાજ તેરાવાલા અને મુકાદમ શામજી સારંગ ગોધરાવાલા થયા. નરશીને પણ પોતાનું નશીબ અજમાવવાની ઈચ્છા થઈ. એ વખતે વરસાદ સારે થયો હઈને ઘઉં અને ચણા પુષ્કળ થયેલા. પિતા-પુત્ર નલીઆના ઓતરાદા “સર” નામથી ઓળખાતા ખેતરનું રખોપું કરતા. ખેતરના માલીકોને મનની વાત કરતાં સૌએ ઘઉં-ચણાનો પિક ભાતા લેખે આપો. સં. ૧૮૫૭ માં પિતા-પુત્ર જખૌથી દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા.
૨૩૧૬. મુંબઈના ટાપુઓમાં મીઠાં પાણીની ખેંચ હોઈને પુત્રે પાણી પાવાનો ધંધો પકડ્યો. આ કાર્યથી તેઓ ભોમિયા બન્યા. પછી ભાગ્ય અને પુરુષાર્થના બળે તેઓ બારભાયાને મુકાદમ થયા. સં. ૧૮૮૦ માં એ પેઢી નરમ પડતાં તેને વહીવટ નરશી નાથા હસ્તક આવ્યું. ગોકલચંદ સાકરચંદના ભાગમાં પણ આડતનો ધંધો કર્યો. વ્યાપાર ક્ષેત્રે સફળતા મળતાં તેમણે પિતાના સાળા ભારમલ, ભાણેજ માડણ તેજશી અને કુટુંબી વર્ધમાન નેણશીને મુંબઈ તેડાવ્યા અને રૂને સ્વતંત્ર વ્યાપાર શરુ કર્યો. વ્યાપારમાં ભારમલ ખીલી ઊઠવ્યા અને નરશીશેઠનો ભાગ્યરવિ મયાદને તપી રહ્યો.
૨૩૧૭. મોતીચંદ ગિ. કાપડિયા નરશીશેઠ વિશે બેંધે છે કે તેઓ તદ્દન સામાન્ય વ્યક્તિ તરીકે મુંબઈમાં આવ્યા અને આડતનું કામ શરુ કર્યું. પિતાની પ્રમાણિકતાથી સારી નામના મેળવી જ્ઞાતિના આગેવાન થયા. પોતાની જ્ઞાતિના માણસ ઉપર ઉપકાર કરવાની અને તેમને મુંબઈમાં આધાર આપી રસ્તે ચડાવી દેવાની બહુ નામના મેળવી અને વ્યાપારમાં આંટ પણ ઊંચા પ્રકારની જમાવી. તેમને પારસી વ્યાપારીઓ સાથે પણ સારો સંબંધ હતો અને ખાસ કરીને હેરમસજી એદલજી કામા અને તેના પુત્રો સાથે ઘર જેવો સંબંધ ચાલુ રહ્યો હતો. તેમણે વિશુદ્ધ વ્યવહાર પ્રામાણિકપણું અને ધર્મ સેવા માટે ખાસ નામના મેળવી હતી...કચ્છી ભાઈઓ આટલા વર્ષને અંતરે પણ શેઠ નરશી નાથાને બહુ રસથી યાદ કરે છે. (“શેઠ મોતીશા').
૨૩૧૮. “જ્ઞાતિ–શિરે મણ'નું બિરુદ એમનાં સામાજિક અને ધાર્મિક કાર્યોને જ આધારિત છે. એમનાં સણોમાં સાહસિકતા, સહૃદયતા, સાદાઈ વગેરે હતાં. આ અંગેનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. એમના વ્યાપાર-ધંધાનો કારોબાર ભારમલ તેજશી સંભાળતા. એમની ગેરહાજરીમાં રૂપીઆની જરૂર પતાં શેઠ કોટની ઓફિસે ગયા. એમને ગામઠી પરિવેશ જોઈ એમને પટાવાળાએ અટકાવ્યા. જ્યારે તેમણે કહ્યું કે “હું પોતે જ નરશી નાથા છું” ત્યારે સો ખડખડાટ હસી પડવા ! મનાય ?
૨૩૧૯. તેઓ કચ્છ પધારેલા ત્યારે તેમની નામના સાંભળી અનેક લોકો તેમને જોવા આવેલા. મહારાવે પણ એમનાં સન્માનાર્થે છત્ર, ચામર વિગેરે સામૈયામાં મેકલેલાં. ભારમલ તેજશી પણ સાથે હતા. તેમનું વ્યક્તિત્વ એવું તેજસ્વી હતું કે સૌ તેમને નરશી નાથા માની સ્વાગત કરવા નજીક આવ્યા. પરંતુ તેમણે સમયસૂચકતા વાપરી પિતાના હાથમાં છત્ર લઈને શેઠ ઉપર ધર્યો અને એ રીતે સૌની સમજ ઠીક કરી !
૨૩૨૦. શેઠ કુમઠા ગયેલા ત્યારે સોનાને કંદોરો ઘડાવ્યો હતો. ઘાટ ગમી જતાં તેમણે તેની ઘણી પ્રશંસા કરી. ગુમાસ્તાએ ટહૂકે કર્યો કે “શેઠ, અમને પહેરાવો તે તમને શોભે !' આ સાંભળતાં જ શેઠે બધા ગુમાસ્તા માટે સોનાના કંદોરા ઘડાવવાનો હુકમ કર્યો અને સૌને પહેરાવીને પછી જ પડે ! આવા તે અનેક પ્રસંગે અનુશ્રુતિમાં સંગ્રહિત છે.
૨૩ર૧. મહા નગરી મુંબઈનાં મંડાણ વખતે નરશી નાથાએ જ્ઞાતિબંધુઓને મુંબઈ તેડાવી આશ્રય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #552
--------------------------------------------------------------------------
________________
શ્રી મુક્તિસાગરસૂરિ
પ૨૯ આપ્યું. તેઓ વ્યવસાયમાં સ્થિર થાય, પ્રગતિ સાધે અને જ્ઞાતિ અને ધર્મનું નામ ઉન્નત રાખે એ જેવા જ્ઞાતિશિરોમણી સદા ઉત્સુક રહ્યા. કચ્છ જેવા પછાત પ્રદેશમાંથી મુંબઈને અજાણ્યા અને ઉજજડ ટાપુઓમાં વ્યાપાર-પ્રભુત્વ જમાવવા નીકળેલી બાબા જેવડી જ્ઞાતિને ઐકય, બ્રાતૃભાવ વિગેરે અનેક ગુણેની આવશ્યક્તા હતી જેની પ્રતિ જ્ઞાતિશિરોમણીની સ્નિગ્ધ છત્રછાયામાં થઈ શકી. જ્ઞાતિના સર્વાગી ઉત્થાનનું સ્વપ્ન સિદ્ધ કરવા રાતિને અનેક પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું, એનો ઈતિહાસ અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયક છે. જ્ઞાતિની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા નરશી નાથા મુખ્ય પ્રેરકબળ રૂપે હોઈને તેમની કારકિર્દી જ્ઞાતિ તેમજ ગચ્છના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાશે. સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વ્યાપારના ખરા સુકાનીઓ માત્ર કડીઓ જ છે કારણ કે જગતના વ્યાપારની જડ રૂ અને અનાજ છે અને તે જ વ્યાપાર કરછીઓના હાથમાં છે ! એ વ્યાપારના સૂત્રપાત કરનાર નરશી નાથાને સર જમશેદજીના ઉદગારો અપ્રત્યક્ષ અંજલિરૂપ જ છે. પોતાની આવી કાર્યો સૌરભથી જગતમાં અહોભાવ તથા જ્ઞાતિની અસ્મિતા જગાડીને આ મહાપુરુષ સં. ૧૮૯૯ ના માગશર વદિ ૦)) ૧૧ મી ડિસેમ્બર સન ૧૮૪૨ ના દિને દેવગતિ પામ્યા. એમનાં માનમાં મુંબઈનાં બધાં બજારો બંધ રહ્યાં. શેઠ નરશી નાથાના વારસદારે
૨૩૨૨. એમનાં દેહાવસાન બાદ તેમની પત્ની વીરબાઈએ સઘળી મિલકતનો કબજો જમાવવા અનેક જયંત્રો રચ્યાં. સદ્ગતના સીધા વારસદાર કોઈ ન હોઈને અનેક મુશ્કેલીઓ હતી. હીરજી હંસરાજ કાયાણીના શબ્દોમાં જ એનું વર્ણન કરીએ—“વિનાશ કાળે વિપરિત બુદ્ધિ. આ પુનર્લગ્ન કરલી સ્ત્રી સ્વાભાવિક રીતે, કમનસીબે બહુ જ નીચ વૃત્તિની, કુછંદી અને કુળને લાંછન લગાવનારી નીકળી. પોતાની હયાતિમાં નરશીશેઠે આ અઘટિત પગલું ભરવા માટે બહુ જ અફસોસ કરેલ. આખરે આ જ્ઞાતિના શિરોમણી-રત્ન સં. ૧૮૯૯ માં આ અસાર સંસાર ત્યાગી સ્વર્ગવાસી થયા, એટલે તેઓની કુપાત્ર સ્ત્રીને કશીબી તરેહની ચિંતા થવાને બદલે પોતાની દુષ્ટવૃત્તિ અનુસાર વર્તવા વધારે અનુકૂળ થયું. લાખેણી આબરૂના કાંકરા કર્યા અને ઘરેઘર પોતાના કુકમે સ્ત્રી ગવાઈ. આ સ્ત્રી વાગા જોષી નામના એક દુષ્ટ વૃત્તિના અને હલકટ રાજગોર સાથે આડે વ્યવહાર ખુલ્લી રીતે રાખતી. સ્ત્રી જાતિ અને વળી સજજ રીતે આ નીચ માણસના પંજામાં અભાગ્યે સપડાયેલ હોવાથી એકદમ બધે કબજે તેણીનાં હાથમાં આવી જશે, એવી લાલચ બતાવી વાગાએ જંગી પ્રપંચ વીરમતીની સંમતિથી રો; કે જે પ્રપંચથી સદભાગ્યે તેની ખાનાખરાબી થવા સાથે શેઠશ્રીનાં ઘરની આબરૂને વધારે નુકશાન થતું અટકવું હતું. પ્રપંચ એમ હતો કે સં. ૧૯૦૩ ની સાલમાં આગળથી કરી રાખેલ ગોઠવણ મુજબ એક દિવસે સવારના પાંચ વાગ્યા અગાઉ ૧૦૦-૧૫૦ હરામખોર ભાડુતીઓ સાથે વાગીએ આવી જથ્થાવાલા ઘરને ઘેરી લીધું અને પોતાની મતલબ પાર પાડવાનો વિચાર કરતા બધા બેઠા હતા. ભારમલશેઠે એ લોકોને ઊપરથી જોયા અને તેઓની મતલબ સમજી એકદમ શેઠ શિવજી નેણશી તથા કેશુ જાદવજીને આ બનાવની ખબર કરી. એ બેઉ જણે આવીને જુએ છે તે ભારમલ, માડણું, વીકામ, વીરજી શેઠ વિગેરે બધાની જિંદગી જોખમમાં આવી પડેલી જોઈ. શિવજીશેઠે ન્યાતના તમામ માણસને તથા કેશુશેઠે બીજી કોમના કેટલાક લોકોને એકદમ એકઠા કરી આ હરામખોરોને માર મારીને ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી. દુષ્ટ વાગો નાસી જઈ, કાકુ કીરપારવાલા માળામાં પડેલ એક મોટા પટારામાં સંતાઈ ગયો. આ ઠેકાણેથી તેને શેધી કાઢી ગુસ્સે થયેલ ન્યાતિલાઓએ એટલે સખત માર માર્યો કે તે મરણતોલ થઈ ગયો. આ વખતમાં મુંબઈમાં બધી રીતે અંધેર અને મુગલાઈ જેવો કારોબાર ચાલો...” (દર્પણ, માર્ચ, ૧૮૯૯).
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #553
--------------------------------------------------------------------------
________________
અચલગ દિન
-
=
-
=
૨૩૨૩. ઉક્ત પ્રસંગ મહત્ત્વનો છે. જે ભારમલ તેજશી પ્રભૂતિ આગેવાનોને સફળતા મળી ન હોત તો સદ્ગતની વિશાળ મિલકત ગેરવલે જાત અને સામાજિક અને ધાર્મિક કાર્યો, જેની શરૂઆત હવે પછી થવાની હતી, તે ન થાત. સં. ૧૯૦૩ માં ભારમલે શેઠનાં નામથી ચાલતો વહીવટ બંધ કરી વીરજી નરશીનાં નામથી શરુ કર્યો. શેઠે પિત્રાઈ રાઘવ લખમણના જયેષ્ઠ પુત્ર વીરજીને દત્તક લીધેલા. તેઓ સગીર વયના હોવાથી ભારમલ, માડણ અને વર્ધમાને કારોબાર ચલાવ્યો. વીરજશેઠ પ્રતાપી હોઇને નામ દીપાવ્યું. દુર્ભાગ્યે તેઓ અલ્પજીવી હતા. સં. ૧૯૯૯માં એમણે શત્રુંજયનો સંઘ કાઢી કચ્છમાં દેશતેડું કરેલું, જે વખતે ઝેર અપાયાથી ૨૪ મી માર્ચ, સન ૧૮૫૨ માં એમનું માત્ર ૨૨ વર્ષની ઉમરે મૃત્યુ થયું. એમનાં મૃત્યુ માટે વીરબાઈ કારણભૂત મનાય છે અને તે કારણે “વેરણ વીરમતી નાં શકગીતો ગવાતાં એમ કહેવાય છે.
૨૩૨૪. એ પછી વીરજીના લઘુબંધુ હરભમ નરશી નાથાની મિલકતના વારસદાર થયા. તેઓ ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુ હતા. તેમના સમયમાં જ્ઞાતિએ સ્તુત્ય પરિવર્તનો સાધ્યાં, નરશી નાથાનાં નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ અને પૂરબાઈની પ્રેરણાથી અઢળક ધન ધર્મકાર્યોમાં વપરાયું. અનેક દષ્ટિએ તેઓ નરશી નાથાના સુયોગ્ય વારસદાર હતા. હરભમશેઠ સને ૧૮૮૬ માં મૃત્યુ પામ્યા. શેઠ નરશી નાથાનાં સુક - ૨૩૨૫. જ્ઞાતિશિરોમણીએ પિતાનું જીવન ઉર્ધ્વગામી આદર્શોને મૂર્તિમંત કરવામાં ખરચેલું તથા જ્ઞાતિ, ગચ્છ તેમજ શાસનની સેવા કરવા ભગીરથ પુરુષાર્થ કર્યો, જેના ફળસ્વરૂપે એમનાં નામથી લેકેપગી અનેક સંસ્થાઓ પ્રાદુભૂત થઈ. આ બધું એમને વરેલી અખૂટ સંપત્તિ તેમજ એમનાં તારામંડળના પ્રયાસનું શુભ પરિણામ હતું.
૨૩૨૬. નરશી નાથાની ચિર સ્મૃતિ શ્રી અનંતનાથ જિનાલયના પાયા સાથે જ જડાયેલી છે. સં. ૧૮૮૯ માં એની સ્થાપનામાં તથા એના વિકાસમાં એમના પ્રયાસો અદમ્ય હતા. સં. ૧૮૯૦ ના શ્રાવણ સુદી ૮ ના દિન ભૂલનાયકની પ્રતિમાં તેમણે મુક્તિસાગરસરિની શુભ નિશ્રામાં કરી. ત્યારથી મૂલ શિખર ઉપર ધ્વજારોપણ કરવાનું માન એમને વંશપરંપરાગત આપવામાં આવ્યું. માત્ર ૧૦ હજાર રુપીઆથી ઊભું થયેલું દ્રસ્ટ આજે ભારતમાં પ્રથમ હરોળનું ગણાય છે. આ ટ્રસ્ટનાં સુકાર્યોની સાથે નરશી નાથાની કીતિ–સુવાસ સમગ્ર ભારતમાં પથરાયેલી જોવા મળે છે.
- ૨૩૨૭. નલીઆ અને જખૌ વચ્ચે વટેમાર્ગ માટે વિશ્રાંતિગૃહ તેમજ પરબવાળી વાવ બંધાવી ભેજનનો પ્રબંધ કર્યો. નલીઆમાં ધર્મશાળા બંધાવી, સદાવ્રત પણ ચાલુ કર્યું. માંડવીમાં વિશ્રાંતિગૃહ તેમજ જિનાલય બંધાવ્યાં. અંજારનાં અંચલગચ્છીય જિનાલયને જીર્ણોદ્ધાર કર્યો તથા સાધુ-સંતના ઉતારા માટે મેડી બંધાવી આપી. આવાં નાનાં મોટાં અનેક કાર્યો ઉપરાંત કૂતરાને રોટલે, પંખીને ચણ વિગેરે કાર્યોમાં પણ દ્રવ્ય-વ્યય કરી નરશીશેઠે પિતાનું જીવન ઉદાહરણ્ય બનાવ્યું. - ૨૩૨૮. નલિયામાં તેમણે શ્રી ચંદ્રપ્રભુનું મનોહર જિનાલય બંધાવ્યું. સં. ૧૮૯૭ ના મહા સુદી ૫ ને બુધવારે મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા થઈ. આ શુભ અવસરે કચ્છમાં સૌ પ્રથમ દેશતેડું થયું. બાવન ગામોને નોતરીને જ્ઞાતિમેળો ભરાય. એ પ્રસંગે ખરાવાડમાં એક ઓટલે બંધાવી તેમાં સ્તંભ મૂકવામાં આવ્યો હતો, તે ઉપર ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. એ એટલો હજી પણ મેજૂદ રહ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #554
--------------------------------------------------------------------------
________________
થી મુક્તિસાગરસૂરિ પુનર્લગ્ન નાબૂદી
૨૩૨૯. તેમણે સમસ્ત વીશા તેમજ દશા ઓશવાળોનાં પ્રત્યેક ઘેર સાકર ભરેલી થાળી તથા રૂપિઆની પ્રભાવના કરી. કેટલાક સમય બાદ પુનઃ દેશતેડું કરી બાવન ગામોના મહાજનોને જમાડ્યા. સંધાગ્રેસર નરશી નાણાની ખ્યાતિ સાંભળીને મહારાવ દેશળજી પણ તેમના પ્રત્યે મિત્રતા ભર્યો સંબંધ ધરાવતા થયા. તેઓ શેઠને ખૂબ માનપાન આપતા. મિત્રાચારીના સંબંધને લઈને શેઠે આ જ્ઞાતિ મેળા વખતે દેશળજીની સાહાયથી તેમજ જ્ઞાતિ મહાજનની સંપૂર્ણ સંમતિથી સં. ૧૮૯૭ માં પુનર્લગ્નનો પ્રચલિત રીવાજ સદંતર બંધ કરાવ્યો.
૨૩૩૦. ઉક્ત ઠરાવના દસ્તાવેજને ઉધૃત કરીએ તે પહેલાં અહીં એક વાતની નોંધ કરવી ઈષ્ટ છે કે જ્ઞાતિશિરોમણીના આ યાદગાર કાર્ય દ્વારા, જ્ઞાતિના બંધારણ પર એ ઠરાવ દૂરગામી અસર કરી. એનાં ચુસ્ત અમલથી દશામાંથી પંજાની નાત અસ્તિત્વમાં આવી એ એક કમનસીબી જ હતી. વસ્તુતઃ એ પ્રસ્તાવની ભૂમિકા એ હતી કે પુનર્લગ્નની બહુચર્ચિત પ્રથાથી દશા-જ્ઞાતિ ખૂબ જ વગોવાઈ હતી. ગ્રામ્યજનોમાંથી શહેરીજનોની સૂક્ષ્મ પ્રક્રિયામાંથી પાર પામ્યા પછી, એ પ્રચલિત રીવાજને બંધ કરી દેવાની આવશ્યક્તા સર્જાઈ અને જ્ઞાતિ-શિરોમણીએ એ કાર્યની પૂતિ કરી. અન્ય જ્ઞાતિઓનાં સ્વામીવાત્સલ્ય જેવા પ્રસંગોમાં એ ઠરાવ પહેલાં કચ્છી દશા ઓશવાળાની અવગણના થતી. આવી માનહાની નિવારવા કહેવાય છે કે મોતીશાહે પણ નરશી નાથાને સમનવેલા. અધૂરામાં પૂરું એમને પિતાને પણ પુનર્લગ્ન બાદ વિષય ફળો ચાખવા મળેલાં એ પણ જોગાનુજોગ બન્યું.
૨૩૩૧. કોણ જાણે કેમ, પુનર્લગ્નના રીવાજથી વીશામાંથી દશાની નાત થઈ એ વાત અનેકનાં મનમાં રૂઢ થઈ ગયેલી જણાય છે. આ વિપરિત માન્યતાથી દોરવાઈને પુનઃ દશાઓમાંથી પંજાની નાત કંટાઈ. હકીકતમાં પુનર્લગ્નની નાબૂદીને ઠરાવ જ્ઞાતિના આદર્શને જ રજૂ કરે છે, એ જ્ઞાતિના ભાગાકારને આંક નથી ! દશા કે વીશા લઘુતા કે ગુરુતાદર્શક શબ્દો ન હોવા છતાં, દશામાંથી પંજાની નાતના સર્જક અને તેના હિમાયતીઓએ પોતે લઘુ જ્ઞાતિના હેવાનું અનાયાસે સ્વીકારી લીધું છે !!
૨૩૩૨. જ્ઞાતિશિરોમણીના ઉક્ત ઠરાવ પાછળનો શુભાશય નિમ્નક્ત મૂલ ઠરાવથી જ વધુ સ્પષ્ટ થશે. વિધવાઓનું દુઃખ દૂર કરવા કેવી વ્યવસ્થા વિચારાઈ હતી તે પણ એ દ્વારા જાણી શકાશે: “શ્રી સહી. કચ્છી દશા ઓશવાલોની નાતી સમસત જોગ. જત બીજુ મહારાવશ્રી દેશળજી રાજમાને તે વારે શા. નરસી નાથાવાલાએ શ્રી મુંબઈ બંદરથી સંઘ લઈને શ્રી સિદ્ધાચલજીની જાતરા કરીને શ્રી કચ્છ દેશ મધે આવીને આપણ નાત સમસત ભેગી કરી શ્રી નરીઆ મધે સામીવલ નાત જમણ કરીઉં તે અમે નાત મેલીને શા. નરસી નાથાવાલાને શોભા આપી છે તેની વિગત છે. (૧) કલમ એક : જે આપણી નાત મધે ગરગરણો નાતરે ચાલ હતી તે શ્રી સંઘ નાત મેલીને સારી
નાખી છે. તે હવેથી આપણી નાત મધે ગરગર કોઈ કરે નઈ કદાપી કેઈ કરે તેને સાથે નાત વેવાર રાખવો નઈને નાતથી બારે રેહે સઈ ને વલી મોટી દરબારનો પણ ગુનેગાર થાએ સઈ અથવા આપણું નાત મધેથી એની સબાવત (સિફારસ) કોઈ કરે તે પણ નાત તથા મોટી
દરબારનું ગુનેગાર થાએ સઈ. (૨) કલમ બીજી: જે નાત બધેથી ગરગરણો ટારીઉં તેને પેટે શા. નરસી નાથા વારે કોરી ૧૫૦૦) :
પંદર હજારનું ગરાસ વટાંતર લઈને નાત મધે આપ્યું છે તેનું કારણ એ છે નાત મધે કોઈ બાઈ. બાવડીનું વસીલે નઈ હોય તેનું ખરચ સારૂં નાતવાલા મેલીને બે કોરી શા. નરસી નાથાવાલા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #555
--------------------------------------------------------------------------
________________
પર
અચલગચ્છ દિદશને પાસેથી અપાવે તેને શા. નરસી નાથાવાલે આપે સઈ, એજ ગરાસ મથી આપે સઈ, ને એ ગરાસ શા. નરસી નાથાવાલાને સ્વાધીનમાં રહે સઈ, એ ગરાસ ચંદરકાલ (કાયમ માટે) સુધી કેઈથી વેચાય નઈ એ ગરાસ નાત સમસતનું છે, તે સદાવ્રત એ લેખ પ્રમાણે રેહે સઈ. કલમ ત્રીજી : શ્રી સંઘ સમસતના હુકમથી નરીઆ મધે જાડેજા આશારીઆઇ હોથીજી તથા ઠકરાઈ સમસત શ્રી નરીઆની મેલીને શા. નરસી નાથાના નામનું સદાવ્રત્ત બાંધ્યાં છે તે સદાવ્રતમાંથી એકને લોટ શેર રાા તથા દેકડો જી રોકડો આપે એવી રીતે બે નીબંધ (નિયમ) બાંધ્યો છે તે સદાવ્રત્તના ખરચ સારૂ શા. નરસી નાથાલાલે ગામ શ્રી છાદુર મધે ગરાસ લીધો છે તે ગરાસ સદાવ્રત હેઠે ગરાસ તથા ભેણી (મકાને) જેટલી હોય તેને ગામ શ્રી નરીઆની કરાઈ જાડેજા આશારીઆઇ હેથીજ તથા ભાઈઆત સરવે રપ કરે સઈ ને એ સદાવ્રત હેઠલનું ગરાસ તે માટે ઉબઅ (આઘોપાછા) કરવો નઈ, એ ગરાસની એપત (ઉપજ) જેટલી થાએ તેનું ઉપરે દરબાર શ્રી નરીઆની ઠકરાઈનું ભાભ કેઈ લીએ નઈ. એ સદાવ્રતની જણ તથા ધાન તથા જે કાંઈ વેચાય તથા લેવાય તેનું દાણ તથા તટ લેવો નઈ. એવી રીતે જાડેજા શ્રી
આશારીઆઇ હેથીજી તથા એના ભાઈઆત મેલીને લખી આપીઉં છે. (૪) કલમ ચેથી : જે આપણી નાત મધે સગાઈ થાએ તેની રીતની કેરી ૧૦૦ અખરે (અંકે)
કેરી એકસો વરનું બાપ આપે સઈ. કદાપી વધારે આપે અથવા કન્યાનું બાપ લીએ તે જણ ૨ (બને) નાત શ્રી સંઘના ગુનેગાર થાએ સઈ
એવી રીતે કલમ ૪ ઉપરે લખી છે તે પરમાણે આપણી નાત સરેવે પોતાના સત ધરમથી પારવું સઈ એ લેખ નાત સમસત ભેરી થઈને ૨ દારા (દહાડા) નીવંત (નિવૃત્ત) થઈ એક મતે ઠરાવ્યું છે તે આપણું નાત સમસતને કબુલે છે એ પરમાણે ઉપર લખ્યું છે તે સરવેને પારવું સઈ. એ ઉપર લેખથી આપણી નાત માંહેથી જે કઈ કરે તેને શ્રી વીશ તીર્થંકરની આણ છે તથા શ્રી ગણધરની ગાદી શ્રી મુક્તિસાગરસૂરીની આણ છે. સં. ૧૯૦૦ ના ફાગણ સુદી ૩ શનેઉ.
૧. શા. આણંદ માલુઆણીની સઈ છે. ૧. શા. વીરપર ખીયાણીની સઈ છે. ૧. શા. મેધા હેમાની સઈ છે. ૧ શા. સામંત મુરજીની સઈ છે. ૧. શા. હાલારના માજન સમસતની સઈ દસ્તક શા. લાધા મેઘાણી રેવાસી ખાવડી મધે.”
૨૩૩૩. “મુંબઈને બહારના પારસી લેખક રતનજી ફરામજી જ્ઞાતિશિરોમણીના વિધવા વિવાહ વિષયક વિચારોથી અનભિજ્ઞ હેઈને એમનાં જીવન વૃત્તમાં તેમણે ભારે ગૂંચવાડો કરી દીધો છે. તેમના મતાનુસાર નરશી નાથા વિધવા વિવાહના હિમાયતી હતા, પરંતુ ખરેખરી હકીકત ઉક્ત ઠરાવથી પ્રતીત થાય છે. પ્રતિષ્ઠા કાર્યો
૨૩૩૪. પાલીતાણામાં નરશી નાથાનાં ધર્મસ્થાપત્યમાં ધર્મશાળા તેમ જ શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય મુખ્ય છે. સં. ૧૯૦૫ ના માઘ સુદી ૫ ને સેમવારે મુક્તિસાગરસૂરિના ઉપદેશથી ૩૨ જિનબિંબોની પ્રતિષ્ઠા વીરછશેઠે કરાવી, વિશાળ ધર્મશાળા બંધાવી તથા શ્રી ગોડીજી જિનાલય સામેના અચલગચ્છીય ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મશાળામાં પણ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. ત્યાંના શિલાલેખો માટે જુઓ–અં. લેખસંગ્રહ નં. ૩૩૩-૪ વીરછશેઠે નલીઆની વીરવસહીમાં પણ દેવકુલિકાઓ બંધાવી અને પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #556
--------------------------------------------------------------------------
________________
શ્રી મુક્તિસાગરસૂરિ
પ૩૩ ૨૩૩૫. વીરજી શેઠનાં મૃત્યુ બાદ હરભમશેઠે ધર્મકાર્યો ચાલુ રાખ્યાં. શ્રી અનંતનાથ જિનાલયના વિસ્તૃતીકરણમાં એમને સવિશેષ હિસે હતા. તેમના વખતમાં ટ્રસ્ટ સંબંધક કેટલાક કેસે લડાયા, પરંતુ તેમનાં નેતૃત્વ હેઠળ જ્ઞાતિનું ઐક્ય સુદઢ રહ્યું. તેમની ગરિષ્ઠ કારકિદી દ્વારા તેઓ નરશી નાથા જેવું ઉન્નત સ્થાન પામ્યા. જ્યાં જ્યાં તેમની પેઢીઓ હતી ત્યાં તેમણે ધર્મસ્થાપત્ય રચી નરશી નાથાનું નામ કાયમ રાખ્યું. પારોલામાં તેમણે યતિ જશરાજ અને મુનીમ અરજણ પાસવીરની પ્રેરણાથી સં. ૧૯૧૬માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. ખાનદેશની ધર્મપ્રવૃત્તિનું એ અગત્યનું કેન્દ્ર બનતાં સં. ૧૯૮૭ માં જિનાલયને યતિ લાલચંદ્રની પ્રેરણાથી શિખરબંધ કરી વૈશાખ સુદી ૭ ને શુક્રવારે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી, સં. ૨૦૧૬ માં જિનાલયને શતાબ્દી મહોત્સવ ઉજવાયો. એવી જ રીતે નાચણગાંવમાં તેમણે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. હાલ તેનો જીર્ણોદ્ધાર થતાં નરશી નાથાના ઉલ્લેખવાળા શિલાલેખને કાઢી નાખવામાં આવ્યો છે, તેમજ મૂલનાયક પણ બદલી નાખવામાં આવ્યા છે ! ! પાલીતાણના ઉક્ત ઉપાશ્રયના જીર્ણોદ્ધાર વખતના નરશી નાથાના શિલાલેખનું પણ એમ જ થયું છે !
૨૩૩૬. હરભમશેઠે સં.૧૯૧૮માં શ્રી નલીઆમાં અષ્ટાપદજીનું સુંદર જિનાલય બંધાવ્યું. પૂરબાઈમાની પ્રેરણાથી તેમણે સં. ૧૯૧૦ ના માગશર સુદી ૫ ને સોમવારે ત્યાં ગૌશાળા, જ્ઞાનભંડાર સ્થાપ્યાં. નલીઆ તેમજ સુથરીનાં જિનાલયને રૂપાનાં કમાડ ચડાવ્યાં, સં. ૧૯૦૫ ના વૈશાખ સુદી ૨ ના દિને નલીઆના જિનાલયો રંગાવ્યાં, તેમની આંગી કરાવી, સિદ્ધગિરિમાં પ્રતિષ્ઠા કરાવી તેમજ જ્ઞાતિમેળો કરી ઘણું ધન ખરચ્યું. જુઓ વીરવસહીના શિલાલેખો.
૨૩૩૭. ઉદેપુરમાં હરભમશેઠે સં. ૧૯૪૮માં શ્રી શીતલનાથ જિનાલય, ધર્મશાળા બંધાવ્યાં. વરાડ અંતર્ગત અમરાવતીમાં જિનાલય, શીરપુરમાં ધર્મશાળા, કુમઠામાં જિનાલય બંધાવ્યાં. સાંધાણુના જિનાલયોમાં તેમણે ઘણો હિસ્સે આપેલ. ધાર્મિક કાર્યોની જેમ સામાજિક કાર્યોમાં પણ ઘણો દ્રવ્ય-વ્યય કર્યો. બાવન ગામોને નિમંત્રી મેળાઓ કર્યા, જ્ઞાતિમાં સુંદર પ્રણાલિકાઓ સ્થાપી; એ વખતે દવાખાનાની સગવડ ન હાઈને ભાતબજારમાં સખાવત આપી દવાખાનું ખોલ્યું જેમાં ડૉ. રજબઅલી અલારખની સેવાઓ પ્રાપ્ત થયેલી. જીવદયાનાં કાર્યોમાં પણ ઘણી રકમ આપી. નરશી નાથાનાં મૃત્યુ બાદ એમના વારસદારોએ આઠ વખત જ્ઞાતિમેળા કર્યા. પૂરામાની અનુમતિથી હરભમશેઠે સં. ૧૯૧૨ ના વૈશાખ વદિ ૨ ના દિને કેશરીઆજીનો મોટો તીર્થ–સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું તથા ત્યાં નરશી નાથાનાં નામથી ધર્મશાળા : પણ બંધાવી.
૨૩૩૮. પિતાના જ્ઞાતિબંધુઓ પણ સમયોચિત પરિવર્તને સાધે તે માટે તેમણે ખાસ પ્રયાસો કર્યા. ઉદાહરણર્થે ભાટિયાઓ અને પારસીઓ તે વખતે સુધરેલા ગણાતા, તેમની જેમ દશા જ્ઞાતિ પણ રહેણી-કરણમાં આગળ રહે તે હેતુથી તેમણે મહાજનમાં ઠરાવ કરાવ્યો કે કેઈએ પણ રેશમી આબોટી કે રેશમી સાડી સિવાય મહાજનવાડીમાં જમવા આવવું નહીં, નહીં તો રૂ. પા ને દંડ થશે. ગરીબો રેશમી કપડાં ન વસાવી શકે, તેથી તેમને હરભમશેઠે પિતાને ખર્ચે પૂરાં પાડવાં!! શેઠ નરશી નાથા ચેરિટી ટ્રસ્ટ
૨૩૩૯. વીર શેઠે સં. ૧૯૦૪ ના કારતક સુદી ૮ ને બુધવારે તથા તેવી જ રીતે હરભમશેઠે સં. ૧૯૦૯ ના આસો વદિ ૨ ને શનિવારે કરી આપેલાં લખાણોના આધારે હરભમશેઠની બન્ને પુત્રીઓ દેવકોરબાઈ તથા રતનબાઈએ તા. ૧ લી સપ્ટેમ્બર ૧૮૯૨ ના કરી આપેલાં ટ્રસ્ટ ડીડ મુજબ નરીશઠની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #557
--------------------------------------------------------------------------
________________
પ૩૪
અચલગચ્છ વિદર્ભ સઘળી સખાવતનું એક દ્રઢ એમનાં નામે કરવામાં આવ્યું. મજકૂર ટ્રસ્ટના અભેચંદ રાધવજી, હીરજી ઉકરડા, લાલજી શામજી અને વાલજી વર્ધમાનને પહેલા ટ્રસ્ટીઓ તરીકે નીમવામાં આવેલા. આ ટ્રસ્ટ હાલ આ પ્રમાણે ખાતાંઓ ચલાવી રહ્યું છે–નલિયામાં નરશી નાથાનાં નામથી ચાલતા બાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, ધર્મશાળા તથા પાલીતાણામાં ધર્મશાળા, બે જિનાલયો ઉપરાંત નલિયામાં કૂતરાને રોટલા, પક્ષીને ચણની વ્યવસ્થા અને પાલીતાણામાં યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા ઈત્યાદિ. નલિયાની વીરવસહીની ટૂકનો વહીવટ ક. દ. એ. જે. મહાજન હસ્તક સ્કીમ ફંડના ટ્રસ્ટીઓ કરે છે. આ ટ્રકના વહીવટ માટે તા. ૨ જી ઓગસ્ટ ૧૮૯૦ ના મુંબઈની વડી અદાલતે અભેચંદ રાઘવજી, હીરજી ઉકરડા, લાલજી શામજી, ડાહ્યાભાઈ કલ્યાણજી, વાલજી વર્ધમાન, ઠાકરશી દેવરાજ અને રામજી ગંગાજરને ટ્રસ્ટીઓ તરીકે નીમ્યા. આ પહેલાં ટ્રસ્ટ ડીડ થયેલું હતું. માંડવીના વડાને વહીવટ સ્કીમ ફંડના ટ્રસ્ટીઓ કરે છે. પાલીતાણુની ધર્મશાળાની બાજુમાં આણંદજી કલ્યાણજીને વંડે છે. તે જમીન મૂળ આ ધર્મશાળાનો જ ભાગ હતા. સર વસનજીના ટ્રસ્ટી પદ દરમિયાન તે જમીન પેઢીને ભેટ આપવામાં આવેલી. પાલીતાણામાં દેવજી પુનશી ધર્મશાળા અને ગિરિરાજ પરનાં જિનાલયને વહીવટ પણ ટ્રસ્ટ હસ્તક છે. ઉદેપુર, અમરાવતી, માંડવી વિગેરે જિનાલયોને વહીવટ રથાનિક ટ્રસ્ટો હસ્તક છે. શેઠ નરશી નાથાનું સ્મારક
૨૩૪૦. જ્ઞાતિ-શિરોમણીનાં લેકોપયોગી કાર્યોના ઉપલક્ષમાં સં. ૧૯૯૫ માં મુંબઈ શહેર સુધરાઈએ કાથી બજારથી ભાત બજારનાં નાકા સુધીના રસ્તાને નરશી નાથા સ્ટ્રીટ નામ આપ્યું. સં. ૧૯૯૪ માં સુધરાઈએ કમિશ્નર મી. ટોન્ટન, શ્રી અનંતનાથ ટ્રસ્ટ અને જ્ઞાતિના પ્રતિનિધિ ડૉ. પુનશી હીરજી મશરીએ ચલાવેલી વાટાઘાટોના પરિણામે કમીશનરે તા. ૧૯ મી ઓકટોબર ૧૯૩૮ ના પત્રમાં પોલીસ કમિશ્નરની પરવાનગી મળતાં મજિદ બંદર તથા નરશી નાથા સ્ટ્રીટના ગમ ઉપર નરશી નાથા કે હરભમશેઠનું બાવલું મૂકવાનું ઠરાવ્યું હતું. આ યોજનાના અમલથી મુંબઈના વિકાસમાં પારસી અને ભાટિયા કેમની સાથે કચ્છીઓનો પણ વિશિષ્ટ હિસે હતો એ વાતનો સ્વીકારની સાથે એક મહાન શહેરી પ્રત્યેનું ઋણુ અદા કરી શકાશે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ તે નરશી નાથાનાં ઋણમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકે એમ નથી. લગ્નાદિ શુભ પ્રસંગોમાં આ મહા પુરુષના લોકાઓ ગાઈને જ્ઞાતિજનો એમનાં કાર્યોને સંભારે છે અને ઊગતી પેઢીને એમને વારસો જાળવી રાખવાની પ્રેરણા બક્ષે છે. શેઠ નરશી નાથાનું તારા મંડળ - ૨૩૪૧. કુવાપધરના વીસરીઆ મોતા ભારમલ તેજશી, નરશી નાથાના સાળા હતા. એમની કાર્ય દક્ષતાથી નરશી નાથાએ વ્યાપારક્ષેત્રે ભારે સફળતા પ્રાપ્ત કરેલી. જ્ઞાતિના ઈતિહાસમાં એમની વ્યાપારપટુતા તેમજ સામાજિક કારકિદની ગૌરવપૂર્વક નોંધ લેવાશે. સં. ૧૯૧૦ માં મંદીનું સખત મોજું ફરી વળેલું, જેમાં જ્ઞાતિની બધી પેઢીઓને તાળાં લાગે એવી સ્થિતિ થઈ ગયેલી. પરંતુ એમની તન, મન અને ધનની સહાયથી બધા કસોટીમાંથી પસાર થયા. એ પછી સં. ૧૯૧૧ થી ૧૯૨૧ ને દશક જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણયુગ જેવો બની ગયો. ભારમલશેઠે કોઈને કોર્ટમાં જવા દીધા નથી. એ વિશે તેમણે મહાજનમાં ઠરાવ પણ કરાવ્યો હતો. એટલું જ નહીં જ્ઞાતિને વાંધાઓ તેમણે ન્યાયનિટથી પતાવ્યા અને જ્ઞાતિનાં નામને દીપાવ્યું. આ વિષયક ઉદાહરણો જ્ઞાતિના ઈતિહાસમાં જ પ્રસ્તુત ગણાય. અહીં એમની ધાર્મિક કારકિર્દીને ઉલેખ જ પ્રસ્તુત છે.
૨૩૪૨. સં. ૧૯૧૧ના કાર્તિક સુદી ને દિવસે ભારમલશેઠે સમેતશિખરજીની તીર્થયાત્રા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #558
--------------------------------------------------------------------------
________________
થી મુક્તિસાગરસૂરિ
૫૫ પૂરામા તેમની સાથે હતાં એ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. દસેક માસની મુસાફરી બાદ એમની તબિયત બગડી. સં. ૧૯૧૩ ના આસો માસમાં તેઓ મરણ પામ્યા. મૃત્યુ પહેલાં બધા જ્ઞાતિ-અગ્રેસરને પિતાની પાસે બોલાવીને હિતશિખામણ આપી અને ઉપા. વિનયસાગર પાસે અણસણ વ્રત લીધું. એમના પછી જ્ઞાતિએ કોર્ટકચેરીઓમાં લાખો રૂપીઆ બરબાદ કર્યો.
૨૩૪૩. ભારમલશેઠે સં. ૧૯૦૯માં નલીઆમાં ઉપાશ્રય બંધાવ્ય તથા ત્યાં સં. ૧૯૧૦ માં શ્રી શાંતિનાથ જિનાલય તથા પુંડરિક ગણધરની દેરી બંધાવ્યાં. એમનાં મરણ પછી એમના ભત્રીજા માડણ ગોવિંદજી, વીરજી નરશીની પેઢીના ભાગીદાર થયા. માડણને કેશવજી અને ગોવિંદજી નામે બે પુત્રો થયા. કેશવજીના પૌત્ર લક્ષ્મીચંદ ધનજી કેશવજી સર વશનજીની પુત્રી લીલબાઈ સાથે પરણ્યા હતા.
૨૩૪૪. નરશી નાથાનાં સુકૃત્યોમાં એમના ભાણેજ માડણ તેજીને સારે હિસ્સો હતો. સાંધાના ધુલ્લા તેજશી હીરજીનાં પત્ની સારબાઈની કૂખે તેઓ જમ્યા. એમનાં પત્ની કુંવરબાઈથી પુત્ર જેઠાલાલ થયા. સં. ૧૯૨૧ માં થયેલી અંજનશલાકા વખતે એમણે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. એ પ્રતિમા–લેખમાં એમને ધુલ્લા-લેડાયા ઓડકના કહ્યા છે, જે દ્વારા સ્પષ્ટ થાય છે કે લેડાયાની પેટાશાખા ધુલ્લા એડક હતી. જુઓ હાલારના મોટી ખાવડીનાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયના મૂલનાયકનો લેખ– संवत् १९२१ ना माघ सुद ७ गुरौ श्रीमदंचलगच्छे पूज्य भट्टारक श्री रत्नसागरसूरीश्वरजीमुपदेशात् श्री कच्छदेशे श्री सांधाणनगरे उशवंशे ज्ञाति लघु शाखायां धुलालोडाया गोत्रे सा० माडण तेजसी भार्या कुंवरबाई पुत्र जेठाभाई श्री चन्द्रप्रभबिंब
પિત છે આવા બીજા પણ અનેક લેખો ઉપલબ્ધ થાય છે.
૨૩૪૫. માડણ તેજશીએ સાંધાણુમાં તિલકટ્રકની સ્થાપના કરી. ટૂંકમાં હાલ નવ જિનાલયો છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મૂલ જિનાલય, શિખર ઉપરનું શ્રી આદીશ્વર જિનાલય, તળનું શ્રી શાંતિનાથ જિનાલય અને શ્રી પાર્શ્વનાથજીની બે દેવકુલિકાઓ તથા શ્રી મુનિસુવ્રત જિનાલય તેમણે સં. ૧૯૧૦ માં મુક્તિસાગરસૂરિના ઉપદેશથી બંધાવ્યાં. તદુપરાંત નલીઆમાં વીરવસહી ટૂકમાં શ્રી સુમતિનાથની દેવકુલિકા બંધાવી. તિલકટ્રકમાં પાછળથી બીજાં જિનાલયો થતાં તેને ઘણો વિસ્તાર થયો. માડણશેઠ સં. ૧૯૩૧ માં દેવશરણ પામ્યા.
૨૩૪૬. નરશી નાથાના કુટુંબીબંધુ વર્ધમાન પણ આ તારા મંડળના તેજલ્દી સિતાર હતા. તેઓ • શેઠના અત્યંત વિશ્વાસુ અને આજ્ઞાંકિત હતા. એમને પગલે વર્ધમાનશેઠે પણ ધર્મકાર્યોમાં ઘણું ધન વ્યય કર્યું છે. એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે : પાલણ–વીરો–ભારમલ-તેજા–નેણશી, ભાર્યા પૂરબાઈ પુત્ર વર્ધમાન. તેમના વંશજો હાલ વિદ્યમાન છે. વર્ધમાનશેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ પ્રભુની દેવકુલિકા બંધાવી તથા સં. ૧૯૨૧ ના મહા સુદી ૭ને ગુરુવારે પાલીતાણામાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી.
૨૩૪૭. નરશી નાથાનાં કુટુંબમાં હરભમશેઠ પછી અભેચંદ રાઘવજી મુખ્ય હોઈને તેઓ જ્ઞાતિ શિરોમણીનાં નામે વહીવટ કરતા અને જ્ઞાતિમાં અગ્રપદે બિરાજતા. એમનાં માર્ગદર્શન હેઠળ અનેક કાર્યો થયાં જે જ્ઞાતિના ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે. અભેચંદનો પ્રભાવ જ્ઞાતિ ઉપર ઘણે હતો. આભાયા રાઘવજીનાં નામે જ્ઞાતિના અગત્યના દસ્તાવેજોમાં એમનો ઉલ્લેખ થયો છે. સં. ૧૯૪૨ ના આ સુદી ૧૩ ને રવિવારે મહાજને હરભમશેઠનાં મૃત્યુ પછી અભેચંદશેઠને પાગડી બંધાવીને જ્ઞાતિશિરોમણીની ગાદીએ બેસાડેલા. નરશી નાથા ચેરિટી ટ્રસ્ટનાં સર્જનમાં એમને હિસ્સો મહત્ત્વપૂર્ણ છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #559
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગદર્શન
શેઠ જીવરાજ રતનશી
૨૩૪૮. જખૌના લેડાઈ રતનશી વીરજીની પત્ની કોરબાઈના પુત્ર જીવરાજશેઠ પણ જ્ઞાતિના શેઠીઆઓમાંના એક છે. સં. ૧૮૫૦ લગભગમાં તેઓ મુંબઈમાં આવી મજૂરી કરતા. તેમના બંધુઓ ભીમશી તથા પીતાંબરના આગ્રહથી પુનઃ ખેતી કરવા લાગ્યા. નબળાં વર્ષોમાં પુનઃ મુંબઈ આવી થોડી બચતમાંથી વ્યાપાર શરુ કર્યો. ભાગ્યે યારી આપતાં થોડાં વર્ષોમાં જ સૌરાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, સિંધ અને દખણમાં એમની રૂની પેઢીઓ ધીકતો વ્યાપાર કરતી થઈ ગઈ. અમેરિકાની લડાઈ વખતે વ્યાપારમાં ખૂબ જ વૃદ્ધિ થઈ.
૨૩૪૯. સં. ૧૯૦૫ના માઘ સુદી પના દિને મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેમણે જખૌમાં શ્રી મહાવીર પ્રાસાદ કરાવ્યો. વિશાળ વંડાના નવ જિનાલયને ઝૂમખો જીવરાજશેઠના પિતાનાં નામથી “રત્નટૂંક” કહેવાય છે. વીશ શિખરયુક્ત મૂલ જિનાલય ઘણું ભવ્ય છે. તેમાં પ્રતિમાઓને પરિવાર પણ ઘણો છે. અબડાસાની પંચતીથમાં રત્નસૂકની ગણના થાય છે. આચાર્યના ઉપદેશથી તેમણે જખૌમાં ત્રણ લાખ કેરી ખરચીને જ્ઞાનભંડાર કરાવ્યો. તેની સામે ગૌતમ ગણધરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. કચ્છમાં વિચરતા સર્વ યતિઓને વસ્ત્રો પહેરાવ્યાં તેમજ તેમના માટે જખૌમાં ઉપાશ્રય બંધાવ્યો.
૨૩૫૦. એમના બંધુ ભીમશીશેઠે ત્યાં પાંજરાપોળ તથા આયંબિલવાડી બંધાવ્યાં, તથા રત્નકને નિભાવવા સારું ભંડળ કાઢી આપ્યું. એમનાં જિનાલયનું કામ ચાલતું હતું ત્યાં તેઓ ગુજરી ગયા. આથી કોઠારામાં મળેલા મહાજનમાં પૂરામાશેઠાણને કઈ કે ટોણું માર્યું-“રન બાયડી કેરો કંધી, ઈ તે પાંકે કયો ખપધો.” શેઠાણી મૌન રહ્યાં. જિનાલયનું કામ સંપૂર્ણ કરી તેમણે કોઠારામાં મળેલા મહાજનમાં એ ટૅણ સામે પડકાર ફેંક્યો કે “રન બાયડી તો કરે દેખાણે, હાણે નાતમેં કયો મુડસ આય કે તેની ભારર્થે જે નિભાવ કંધો?” આ સાંભળી ટાણું મારનાર ભાઈ શરમીંદા થયા!
૨૩૫૧. ભીમશી રતનશીના ટ્રસ્ટ સંબંધી મુંબઈની કોર્ટમાં સને ૧૮૯૨ માં અગત્યનો ફેંસલે થયો તેની તથા ટ્રસ્ટડીડની વિગત માટે જુઓ “ક. દ. ઓ. નાતના કેસ", પૃ. ૫૧૪–પ્રગોકળદાસ જેચંદ ઝવેરી. સં. ૧૯૨૨ સુધી રત્નસૂકને વહીવટ જીવરાજશેઠે અને પછી ભીમશીશેઠ અને તેમના કુટુંબીઓએ સંભાળે. સં. ૧૯૭૯માં ભીમશીશેઠના પ્રતિનિધિઓ અને જખૌના મહાજન હસ્તક વહીવટ આવ્યો. પછી ટ્રસ્ટડીડ કરવામાં આવ્યું.
૨૩૫ર. જીવરાજશેઠે અંજારમાં સં. ૧૯૨૧ માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. મુન્દ્રા તથા વણથલીમાં પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યાં. જામનગરમાં વિશાળ જમીન ખરીદી શ્રી અજિતનાથ જિનાલય અને ધર્મશાળા બંધાવ્યાં, જે જીવરાજ રતનશીના વંડા તરીકે ઓળખાય છે. ભીમશીશેઠે મુંબઈના ડોંગરી વિસ્તારમાં પુષ્કળ જમીન ખરીદેલી જે ભીમપુરા તરીકે ઓળખાતી. આ જગ્યા ઈમુવમેન્ટ ટ્રસ્ટ સંભાળી લીધી. જીવરાજશેઠના પુત્ર કુંવરજી પણ કાબેલ હતા.
૨૩૫૩. જીવરાજશેઠે જ્ઞાતિનાં કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધે. અન્ય અગ્રેસરો સાથે તેઓ જ્ઞાતિના ઝગડાઓ પતાવતા અને સૌને ન્યાય આપતા. શ્રી અનંતનાથ જિનાલયને વહીવટ શરુઆતમાં તેઓ સંભાળતા. એમની સેવાઓને અનુલક્ષીને જ્ઞાતિએ એમને જિનાલાની વર્ષગાંઠના દિવસે મહાકાલી દેવીનાં શિખર ઉપર ધ્વજારોપણ કરવાને વંશપરંપરાગત હકક આપે. જીવરાજશેઠ સને ૧૮૭૬માં તથા ભીમશીશેઠ ૩ જી ફેબ્રુઆરી ૧૮૬૩ના દિને મૃત્યુ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી મુક્તિસાગરસૂરિ
૫૩૭ શ્રી વૃતકલોલ પાર્શ્વનાથ તીર્થ
૨૫૪. અબડાસાની પંચતીર્થનું મુખ્ય કેન્દ્ર સુથરી છે. મૂળનાયક શ્રી ધૃતકલજીની પ્રતિમા પ્રભાવિક હાઈને તેના વિશે અનેક આયાયિકાઓ સંભળાય છે, જેનો સાર આ પ્રમાણે છે: ખાણમાં કામ કરતા મેઘ ઉડીઆને અધિષ્ઠાયક દેવ દ્વારા સૂચન મળ્યું કે ગોધરા જવું, ત્યાં છીકારીને દેવરાજ ઉગમણું નાકે બળદ ઉપર પ્રતિમા સાથે મળશે. તેને સો કોરી આપી પ્રતિમા લઈને સુથરી આવવું. છીકારીમાં દેવરાજને પણ સ્વપ્નમાં સૂચન મળ્યું, જે અનુસાર ઘટના બની અને ચમત્કારિક પ્રતિમા સુથરી પધાર્યા. સંપ્રતિએ મૂલ બિંબ ભરાવેલું અને પાછળથી કલ્યાણસાગરસૂરિએ તેને છીકારીમાં પ્રતિષ્ઠિત કરેલું એ વિશે નોંધી ગયા છીએ. ગામમાં શ્રાવકોની વરતી ન રહેતાં પ્રતિમાજી હાલારથી કચ્છ પધાર્યા.
૨૩૫૫. પ્રતિમાજીનાં નામાભિધાન સંબંધક અનુકૃતિ દ્વારા જણાય છે કે એક વાર મેઘણે સાધર્મિક વાત્સલ્ય કર્યું. હવાડામાં ઘી રાખેલું. જનસંખ્યા વધતાં ઘી ઘટશે એમ લાગેલું, આથી ઉડીઆએ પ્રતિમાજીને હવાડા પાસે મૂક્યાં. સૌ જમી રહ્યા છતાં ઘી ઘટયું નહીં. એ ચમત્કાર પછી તેનું ધૂતકલેલ નામ રાખવામાં આવ્યું. આ નામનું કોઈ તીર્થ પ્રસિદ્ધિમાં નથી છતાં ઉક્ત પ્રતિમાની સ્થાપના પહેલાં પણ ધૃતકલેલછનું નામ સુપ્રસિદ્ધ હતું. એથી એમ પણ મુચિત થાય છે કે આ તીર્થ સત્તરમા સૈકા પહેલાં પ્રાદુભૂત થયું. આ વિશે કેટલાંક પ્રમાણે નિમ્નત છે.
૨૩૫૬. કલ્યાણસાગરસૂરિ શિ. મોહનસાગરે “પાર્શ્વનાથ છંદમાં આ પ્રમાણે નેપ્યું છે–“ભીડભંજન ને તકલેલ, વિન હર થાપે નિજ બોલ. સં. ૧૯૬૭ માં પં. વિનયકુશલ શિ. પં. શાંતિકુશલે “ગોડી પાર્શ્વનાથ સ્તવન માં ઘુતકલેલજીને ઉલ્લેખ કર્યો છે. જુઓ “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.” વિજયપ્રભસૂરિ શિ. ૫. મેધવિયે “પાર્શ્વનાથ નામમાલા” (સં. ૧૭૨૧)માં આ તીર્થં–નાયકનો ઉલ્લેખ કર્યો છે. ૧૭ મા સૈકાના પ્રારંભમાં ૫. રત્નકુશલે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં પ્રભુને મહિમા આ પ્રમાણે ગાય છે—
ધૃતકલોલ જિણેસર જે નર પૂજસઈ, તસ ધરિ ધૃતર્લોલ;
ઘણું કહ્યું કંચણ કપડ કામિની પુત્રનું રે, કરસઈ તે રંગ લેલ. ૨૩૫૭. હાલ જ્યાં જિનાલય છે ત્યાં પહેલાં એક હતું. જ્યાં આંબલીના ઝાડ નીચે ધોરી માર્ગ પર કેક બનાવીને પ્રતિમાજી મૂકવામાં આવેલાં, સં. ૧૭૨૧ માં જ્ઞાનસાગરના ઉપદેશથી સંધે કાક ચય કરાવ્યું, સં. ૧૮૯૬માં શિખરબંધ જિનાલય બંધાવીને તેમાં વૈશાખ સુદી ૮ ના દિને પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. * ગુજ પુરુષોત્તમ જેઠાએ પ્રતિકાખર્ચ આપો હાઈ ને તેને તથા ઉડીને વજારોપણ વંશપરંપરાગત હક્ક પ્રાપ્ત થયું. ઉડીઆના વંશજોએ ત્યાં ઉપાશ્રય બંધાવ્યું. તેરાના ગોરજી હીરાચંદ તારાચંદે ત્યાં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં થયેલી પ્રતિષ્ઠાઓ વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશ. અહીના દંડ નાગજીશાહને મહારાવ દેશળજીએ નગરશેઠની પાગડી બંધાવી અને જમીન જાગીર આપી તામ્રપત્ર કરી આપેલું. એમની તથા એમના વંશજોની તેમજ સર વશનજી, ખેતશી ખીંઅશી, એમના બંધ ડોસા ખીઅસીની અહીં ઘણી સેવાઓ છે. સં. ૨૦૧૨ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને જિનાલયને શતાબ્દી મહોત્સવ ઉજવાયે, જે પ્રસંગે અહીં અનેક ગામના સંઘે તેમસાગરજીને આચાર્યપદ-સ્થિત કર્યા.
ક્ષમાનંદજીના મતાનુસાર આઠમના દિને પ્રતિષ્ઠા ન હોઈ શકે. તે એ અનુમાન કરે છે કે જિનાલયની પ્રતિષ્ઠા સાતમના દિને થઈ હશે. એવી જ રીતે જ્યોતિષાનુસાર તેઓ જણાવે છે કે શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ શ્રાવણ સુદી ૮ ના દિને ઉજવાય છે તે વ્યાજબી નથી. નેમ રક્તાતિથિ હોઈ ને પ્રતિષ્ઠા ન થાય, દસમના દિને થાય.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૩૮
અંચલગચ્છ દિગદર્શન પ્રતિષ્ઠાની પરંપરા
૨૩૫૮. મુક્તિસાગરસૂરિ સં. ૧૮૯૩ માં પાલીતાણું પધાર્યા. ત્યાં તેમણે મોતીશાની ટ્રમાં સાતસો જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ખંભાત પાસેનાં વટાદરામાં ગેડીજીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૯૩ના માઘ સુદી ૧૦ ને બુધવારે રાજનગરમાં વીસા ઓશવાળ દલીચંદ અભયચંદે તથા વસા શ્રીમાલી હીરાચંદ જોઈતારામની ભાર્યાએ આચાર્યના ઉપદેશથી કરાવેલી પ્રતિષ્ઠા માટે જુઓ–અં. લેખસંગ્રહ, નં. ૩૨૯ થી ૩૩૪.
૨૩૫૯. સં. ૧૯૦૩ ના માધ વદિ ૫ ને શુક્રવારે રાધનપુરના અંચલગચ્છીય શ્રાવક પારેખ કસલચંદ સવચંદ વીચંદે શ્રી ઋષભદેવનું શ્યામ બિંબ ભરાવ્યું, તે વખતે સંઘે અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી. જુઓ અં. લેખસંગ્રહ નં. ૫૧૦ થી ૧૨. સાવરકુંડલામાં શેઠ કુટુંબના વાસણ પ્રેમજીના વંશજોએ સં. ૧૯૦૯ માં શ્રી ધર્મનાથ જિનાલય બંધાવ્યું. ત્યાં માણેકચંદ કુંવરજી દેવજીએ સં. ૧૯૯૯ના ફાગણ સદી ૨ ના દિને ઉપાશ્રય બંધાવ્યો. અહીં અંચલગચ્છની પાટ હતી. અમરેલીમાં ઓશવાળ પટ્ટણીઓએ સં. ૧૮૬૭ માં જિનાલય અને ઉપાશ્રય બંધાવ્યાં. ભાવનગરમાં વખતસાગર શિ. ભાવસાગરના ઉપદેશથી સં. ૧૮૫૦ લગભગમાં શ્રી ગેડી જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભંડાર બંધાયાં. ભાવસાગર મહાકાલીન ભક્ત હેઈને ઉપાશ્રયમાં દેવીની પ્રતિમા પૂજનાથે સ્થાપેલી. ઉપાશ્રય ભાગ સુધરાઈએ કાપી નાખતાં પ્રતિમાજીને જિનાલયમાં મૂકેલાં.
૨૩૬ ૦. કચ્છના ભૂજપુરમાં ચાંપશી નીમશીએ સં. ૧૮૯૭ ના ફાગણ સુદી ૩ ના દિને શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સુજાપુરના છેડા માલુ ગોવિંદ ખીમણાંદ, ભાય હાંસાબાઈ, પુત્ર નાંગશીએ સં. ૧૯૦૫ ના માળ સુદી ૫ ને સોમવારે પાલીતાણામાં ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. નાના આસબીઆ અને બાદમાં સં. ૧૯૦૯માં શ્રી આદિનાથ જિનાલો, મોટા આસંબી આમાં સં. ૧૯૨૦ માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય સંઘે બંધાવ્યાં. બાએટનાં જિનાલયનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો.
૨૩ ૬૧. નૂતન જિનાલ ઉપરાંત અન્ય જિનાલયોના જીર્ણોદ્ધારનાં કાર્યો પણ થયાં, જેની નોંધ આ પ્રમાણે છેઃ ધમડકામાં સં. ૧૫૨૨ ના કાતિક વદિ ૫ ને ગુરુવારે જયકેશરીરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં. જુઓ–અં. લેખસંગ્રહ, નં. ૧૩૧. માંડવીમાં સં. ૧૮૫૦ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાયું, જેમાં ભુલાણું કુટુંબની ઘણી સેવાઓ છે. કુંદરોડીમાં સં. ૧૮૫૧માં શ્રી પાર્શ્વનાથ તથા વિંઝાણમાં સં. ૧૮૯૭માં શ્રી શાંતિનાથ જિનાલયે સંઘે બંધાવ્યાં. કુંદરોડીમાં હાલ નૂતન જિનપ્રાસાદ થયો છે. આધોઈમાં સં. ૧૮૫૪ માં શ્રી અજિતનાથ જિનાલય સંઘે બંધાવ્યું. વડાલામાં સં. ૧૬૦૫ માં ગોરજી ગુણપતજીની પ્રેરણાથી શ્રી આદિનાથ જિનાલય બંધાયું. આ જિનાલના જીર્ણોદ્ધાર ઉપરાંત ગામોગામ ઉપાશ્રયનાં મંડાણ થયાં અને અગત્યનાં કેન્દ્રોમાં જ્ઞાનશાળાઓ પણ બંધાઈ. શિષ્ય-સમુદાય
૨૩૬૨. સુવિહિત શ્રમણોની અવિદ્યમાનતામાં સાતસોથીયે અધિક સંખ્યામાં ગરજીઓએ ધર્મપ્રવૃત્તિ જારી રાખી. તેઓ શિલ્પ, સ્થાપત્ય, વ્યાકરણ, વૈદક, ગણિત, જ્યોતિષ અને ભૂસ્તરશાસ્ત્રમાં નિપુણ હેઈને સમાજ-સેવા દ્વારા ધર્મસેવા કરી શક્યા. તેમણે ગામોગામ બાંધેલી પિશાળાએ વિદ્યાશાળાની ગરજ સારી. બાળક ત્યાંથી એકડો ઘૂંટીને જીવનની કારકિર્દી ઘડત. અન્ય ગોમાં પણ આ જ સ્થિતિ હતી. તપાગચ્છમાં હીરવિજયસૂરિ પછી ચારેક પેઢી બાદ પધરો “શ્રીપુજ' કહેવાયા અને ભિન્ન સ્થળે ગાદી સ્થાપીને રહ્યા. ખરતરગચ્છમાં પણ એવું જ બન્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી મુક્તિસાગરસૂરિ
પ૩૮ સાગર, શેખર, ચંદ્ર, તિલક, સુંદર, લાભ, મેર, કુશલ, મતિ વિગેરેની પિશાળાના યતિઓને પદધર દ્વારા ચોમાસાની આજ્ઞાપત્ર મળત. સં. ૧૯૬૪ સુધી આ પ્રથા રહી. એ પછી યતિઓનું પ્રભુત્વ ઓસરી ગયું. પહેલાં પિશાળાની સેવા ઘણી હતી. મહારાજે પણ ધારી પાશાળાને રાજ્યાશ્રય આપેલો જેમાં આ પિશાળે મુખ્ય છે : ભૂજની મોટી પોશાળ, અંજારની ભટ્ટારકવાળી નાની પિશાળ, ગુંદાલાની દેવચંદ્રની પિશાળ, બેરાજાની મણીતિલકની પિશાળ, રતડીઆની ઘેલાભાઈની પિશાળ, બાંડીઆની ગણેશવાલાની પોશાળ તેમજ વાગડ, કટારીઆ, ભચાઉ પ્રમુખ બાર પિશાળો. આ પોશાળ હસ્તક રેહાગામ, વીરાગામ વિગેરે ગામો તથા ઘણી જાગીર હતાં. કચ્છમાં માત્ર અંચલગચ્છની જ ૨૦૦ પોશાળો હતી !
_ ૨૩૬૩. સં. ૧૯૯૯ માં મુક્તિસાગરસૂરિ જામનગરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે વીસ શિવે પણ સાથે હતા એમ આ લેખ દ્વારા જણાય છે :
संवत् १८९९ वर्षे पोष वद ९ भोम श्री अंचलगच्छे पूज्य भट्टारक श्री १०८ श्री मुक्तिसागरसूरीश्वरजीविजयराज्ये श्री नवानगरमधे चतुरमास मुनि महिमारत्नजी। मुनि सुमतिलाभजी । मुनि जेसागरजी । प्रमुख ठाणा २५ मुक्तिसागरजी तत् शिष्य धर्मसागरजी तत् भाई गुलाबचन्दजी, तत् भाई त्रीकमलाल । श्री रस्तु । मुनि प्रताप सागर। मुनि कुशल सागर । मुनि विनीतसागर । मुनि भोजसागर । मुनि ललितसागर । मुनि जिनेन्द्रसागर । ल० मुनि जेसागरेण । श्री रस्तु ॥
૨૬૪. સૌભાગ્યચંદ્ર શિ. દેવચં સં. ૧૯૧૨ના વૈશાખ વદિ ના દિને મુંબઈથી હરભમ નરશીએ કાઢેલા કેશરી આજીના સંઘમાં યાત્રા કરી સ્તવન રચ્યું. આઠ દિવસ સંઘે ભાવથી યાત્રા કરી અને સંઘપતિએ સ્વામીવાત્સલ્યાદિમાં ઘણું ધન ખરચ્યું એ વિશે તેમાં વર્ણન છે. કવિએ “ચકકેસરી આરતી', “દીપોત્સવી સ્તવન' વિગેરે ઘણી પદ્યકૃતિઓ રચી. એમના શિષ્ય સકલચંદ્ર પણ સ્તવનકાર હતા. સૌભા
ચંદ્રના શિ. સ્વરૂપચંદ્રના કુશલચંદ્ર, હીરાચંદ્ર શિષ્યો થયા. હીરાચંદ્ર સં. ૧૯૦૫ ના માઘ સુદી ૫ને સોમવારે જખૌમાં રહીને મહાવીર પંચકલ્યાણક ચઢાળિયા’ ની પ્રત લખી. ૫. કુશલચંદ્ર ઘેલાભાઈ પદમશીના વાંચનાર્થે “અલ્પ–બહુર્વ વિવરણ” ની પ્રત મુંબઈમાં લખી.
૨૩૬૫. ગોરજી રતનચંદજી મુંબઈમાં શ્રી અનંતનાથ જિનાજ્યમાં બિરાજતા. સં. ૧૮૯૨ ના ચિત્ર વદિ ૨ ને સોમવારે જિનાલયને આપવાના લાગાઓ વિષયક ઠરાવ તેમણે ઘડી આપેલ, જે દ્વારા જિના લયની આવકમાં ઘણી જ વૃદ્ધિ થઈ.
૨૩૬૬. વા. ભક્તિસાગરના શિષ્ય પં. રાજસાગરે મુંદરામાં રહીને શ્રી શીતલનાથ સ્તવન રચ્યું.. તદુપરાંત મુક્તિસાગરસૂરિના અજ્ઞાત શિષ્યોએ અનેક પદ્યકૃતિઓ રચી, જેમાં “પાંખી ખામણું” ને પડ્યો ખૂબ પ્રસિદ્ધ છે. ભુજપુરમાં સં. ૧૯૦૭ ના પપ સુદી ૧૦ ના દિને મુક્તિસાગરસૂરિ સાથે ચાતુર્માસ રહીને અજ્ઞાત શિષ્ય “નારકીનું પ ઢાલિ' રચ્યું. એવી જ રીતે સં. ૧૯૦૨ ના શ્રાવણ વદિ ૫ ના દિને જખૌમાં ચાતુર્માસ રહીને અજ્ઞાત શિષ્ય “સુતક સઝાય' રચી. આવી અનેક કૃતિઓમાં અને મુક્તિ' નામ આવે છે.
૨૩૬ ૭. વિંઝાણ પિશાળના રાયચંદ્ર શિ. મૂલચંદ્ર મંત્રવાદી હતા. એક વખતે દુષ્કાળમાં થરપારકરના સોઢાઓના ઝઘડાથી સિધી ચેખાની પિડ બંધ પડી. માંડવીના વિરાજે તંગી નિવારવા પોઠો મંગાવી પરંતુ ગઢશીશામાં ઊંટો માંદગીમાં પટકાયા. મૂલચ કે મંત્રવિદ્યાધી અસાધ્ય રોગ દૂર કર્યો જેના બદલામાં યતિએ અબડાસામાં અનાજ પહોંચાડવાનું જ માંડ્યું. પિઠેન માલીકોએ બે ઊંટો વિંઝાણની પોશાળને વેચ્છાએ ભેટ ધર્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #563
--------------------------------------------------------------------------
________________
૨૬,
શ્રી રત્નસાગરસૂરિ
- ૨૩૬૮. કચ્છદેશ અંતર્ગત મોથારા નામના ગામમાં વિશા ઓશવાળ જ્ઞાતીય શાહ લાડણ પચાણનાં ઘેર, તેની ભાર્યા ઝૂમાબાઈની કુખે સં. ૧૮૯૨ માં એમનો જન્મ થયો. સં. ૧૯૦૫ માં એમણે દીક્ષા લીધી તથા સં. ૧૯૧૪માં તેઓ આચાર્ય તેમજ ગચ્છશપદ પામ્યાં. સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદી ૨ ને દિવસે ૩૬ વર્ષની વયે તેઓ કચ્છના સુથરી ગામમાં સ્વર્ગસ્થ થયા.
૨૩૬૯. સં. ૧૯૧૧ ના જેઠ સુદી ૧૧ ને રવિવારે ભૂજનગરમાં રત્નસાગરસૂરિને પદધર મહોત્સવ થયું હતું એમ કવિ પ્રેમચંદ કૃત “ગુગહુલી' દ્વારા જાણી શકાય છે. જુઓ–
કચ્છ દેશે મથારા ગ્રામ, વૃદ્ધ એસવંશ સહાયજી; સાહા લાડણ કુલ દિનમણી દીપે, માતા જુમાંબાઈએ જાયા રે. સંવછરી ઉગણીસા વરસે, ઈગારા મઝાર છે; જેઠ માસ શુકલ પક્ષ વખાણે, એકાદશી રવિવારે રે. ભૂજ નગરને સંઘ સોભાગી, રાગી બહુ નરનારી છે; પાટ મહાઇવ પ્રેમે ભણાવે, ભક્તિ કરંતા અતિ સારી રે. અંચલગચ્છપતિ અધિક બિરાજે, મુક્તિસાગરસૂરિ રાયા; તાસ સીસ જુગ મહીયલ વિયરે, રત્નસાગરસૂરિ રાયે રે. રાનસાગરસરિ અવિચલ પ્રતિજ્ઞના, જહાં લગે મેગિરિરાયા;
ગેલચંદ સુત હરખ ધરીનં, પ્રેમચંદે ગુણ ગાયા રે. ૨૩૭૦. ઉપર્યુક્ત વર્ણન દ્વારા એમ પણ કહી શકાય કે સં. ૧૯૧૧ ના જેઠ સુદી ૧૧ ને રવિવારને દિવસે એમને ગુરુએ પટ્ટશિષ્ય તરીકે અથવા તે આચાર્યપદે સ્થાપ્યા હશે.
ર૩૭૧. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. જહેનનેસ કલાટથી નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. તેઓ અંચલગચ્છની પદાવલીમાં રત્નસાગરસૂરિ વિશે આ પ્રમાણે નેવે છે:
72. Ratnasagara-suri, son of Sa Ladana Pichana in Mothara-grama (Kachchha-dese) and of Jhumabai, born Samvat 1892, diksha 1905, acharya and gachchhesa 1914. Under him the Laghu Osa-Vansiya Setha Narsi Natha became an Anchala-gachcha Sravaka. R. died Samvat 1928 Sravana sudi 2 in Suthari-grama at the age of 36. Inscr. Samvat 1918
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #564
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
પર (See D. P. Khakhar, Report Province of Kaccha, p. 75), Samvat 1921 (Epigr, Ind. II. 39.)
૨૩૭૨. રત્નસાગરસૂરિએ હજારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવીને ગ૭ના ઈતિહાસમાં વિશિષ્ટ પ્રકરણ ઉમેર્યું છે. એમણે પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાઓ સમગ્ર ભારતમાંથી ઠેર ઠેર મળે છે. એ વખતે અંચલગચ્છીય શ્રાવક શ્રેષ્ઠીઓની સમૃદ્ધિને પણ પાર નહોતો. ગચ્છનાયકના ઉપદેશથી તેમણે અનેક જિનાલયે, ઉપાશ્રયો, જ્ઞાનમંદિરે વિગેરેનું નિર્માણ કરાવ્યું.
૨૩૭૩. ગચ્છનાયક બહુધા કચ્છમાં જ વિચર્યા છે અને ત્યાં શાસનન્નતિનાં અનેક કાર્યો કર્યા છે. એમનો પ્રભાવ જ એવો હતો કે અનેક સંઘે એમને પોતાનાં ગામે ચોમાસું કરાવવા વિનતિઓ કરતા અને ગચ્છનાયક પણ બધાને રાજી રાખતા. તેઓ ભૂજમાં એક સાથે ચાર માસમાં રહેલા તે વિશે સુંદર ગહેલી ઉપલબ્ધ થાય છે. આ ગહુંલીમાંથી તેમને શ્રાવક ભક્તો વિશે પણ જાણી શકાય છે. જુઓ– ભૂજ નગર માંહે અધિકારી રે, શેઠ શિવજીશા સમકીત ધારી રે;
તે તો વાટ જુએ છે તમારી...૪ શેઠ લાલણને કારીઆ ઉસવાલ રે, વોરા ચુંખરુને વડોરા ઉદાર રે;
ભૂજ નગર દેવાણી મેવાલ..૫ ૨૩૭૪. રત્નસાગરસૂરિ મુંબઈને સંઘની વિનતિથી મુંબઈ પણ પધારેલા. તે વખતે કવિ પ્રેમચંદ એમની ગહુંલી રચી એમના ગુણોનું સુંદર વર્ણન કર્યું છે. જુઓ–ગર્લ્ડલી સંગ્રહ ', નં. ૧૩૦.
૨૩૫. રત્નસાગરસૂરિનાં જીવન વિષયક એક મહત્વને પ્રસંગ આ પ્રમાણે સંભળાય છે—દશા ઓશવાળ જ્ઞાતિને બાવન ગામનો મેળ નલિયામાં થયો. ગચ્છનાયક રાધનપુર બિરાજતા હેઈને તેમને ખાસ કાસદ દ્વારા સંદેશ પહોંચાડવાનો હતો. એ વખતે યતિઓમાં બે પક્ષે પડેલ. સામા પક્ષવાળા યતિએ સંદેશે પહોંચાડવાની જવાબદારી સ્વીકારી. તેમને થયું કે, જે ગચ્છનાયક પધારે તો તેમનું વર્ચ સ્વ તેમજ પેદાશ ન રહે એટલે તેમણે કાસદને ફેડી સંદેશો મોડો પહોંચાડવાનું ષયંત્ર રચ્યું. રવિવારે મેળેા હતો. અને વિનતિપત્ર શુક્રવારે પહોંચાડે. રત્નસાગરસૂરિએ કારણ પૂછતાં તેમના પ્રભાવથી કાયદે સત્ય હકીકત જણાવી અને ક્ષમા યાચી. આચાયે તરત નવાબ, જે તેમને ખાસ ભક્ત હતો, તેની પાસેથી બે સાંઢણુઓ મંગાવી અને તે ઉપર બિરાજી શનિવારે સાંજે તેરા ગામે આવી પહોંચ્યા..
૨૩૭૬. તેવામાં તે વખતે તારાચંદજી (તેજશેખર દેલતશેખર ) એક સમર્થ યતિ હતા. તેઓ તથા બીજા પાસવીરજી, હરખચંદજી અને તારાચંદજી શિ. કરમચંદજી યતિ હતા. સૌ તિષ, ઉદક શાસ્ત્રમાં કુશળ હતા. કરમચંદજીની શક્તિ ઉપર તો મહારાવ દેશળજી પણ ફિદા હતા. આ યતિઓએ નલિયા મહાજનમાં રજૂઆત કરેલી કે ગાદીપતિને બોલાવ્યા વિના મેળે થાય છે અને ત્યાંના યતિ કહ્યું બોલતા નથી એટલે અંદર મેલી રમત છે. આ વિરોધમાં તેરા, કોઠારા, સુજાપુર, બાંઢીઆ, કુઆ૫ધર, લાખણીઆ, ખુદ શિણાઈ, નલિયાનો મોટો વર્ગ ભળ્યા. તારાચંદજીની પિોશાકમાં આ ચર્ચા થતી હતી ત્યાં રત્નસાગરસૂરિ અણધાર્યા આવી પહોંચ્યા. સૌને આશ્ચર્ય થયું. તેમને સર્વ બીના સંભળાવવામાં આવી. તેરે દરબારને રથ, મિયાન, ઘોડેસ્વારો મંગાવવામાં આવ્યાં. રવિવારે નિયત સમયે ગાદીપતિ નલિયા ભાગોળે પધાર્યા. છડીદારે નેકી પોકારી બસોનેકી છડી, રૂપેકી મશાલ, આજુસે બાજુએ નિગાહ રખીએ, તમે જૈનકે બાદશાહ, ઘણી ખમ્મા સલામ ! ” ગાદીપતિના છીદારને જોઈ સૌ દંગ થઈ ગયા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #565
--------------------------------------------------------------------------
________________
પર
અંચલગરછ દિગ્દર્શન યતિ તો હેબતાઈ જ ગયા. ગાદીપતિ બે દિવસમાં રાધનપુરથી અહીં આવી પહોંચશે એવી તેમને કલ્પના પણ કયાંથી હોય ?
૨૩૭૭. સંઘે રત્નસાગરસૂરિનું ઉમળકાથી સામયુ કર્યું. મેળ કરનારના ઉમંગને તો પાર ન હતો. ગચ્છનાયકની ગેરહાજરીમાં મેળે થાય એ વાતનું એમને દુઃખ હતું. મેળાનો દિવસ ફેરવી ન શકાય એટલે તેઓ લાચાર હતા. સંઘની ઉપસ્થિતિમાં રત્નસાગરસૂરિએ તેમને કહ્યું–મહાનુભાવ ભારમલ શેઠ ! સૌભાગ્યચંદજીની આ રમતમાં તમારા જેવા ચતુર વિચક્ષણ પુરુષ કેમ ફસાઈ ગયા?' આ સાંભળતાં જ તેમનું હૈયું ભરાઈ આવ્યું. જેમની આંખમાંથી આંસુ ન આવે એવા શક્તિશાળી ભારમલશેઠ રડી પડ્યા. સૂરિજીના ચરણે માથું ઢાળી ખૂબ રડ્યા. યતિજીને પિતાની ભૂલ સમજાઈ ગાદીપતિને દ્રોહ કર્યો હોઈને શરીમંદા થયા. દ્રોહ બદલ તેમને દંડ કરવામાં આવે અને સુંદર દાખલે બેસાડવામાં આવે એમ સૌ યતિઓને અનુરોધ થતાં રત્નસાગરસૂરિએ કરી એક હજાર એક હાજર કરવા ફરમાવ્યું. ભારમલશેઠના અનુરોધથી એમના અંગત માણસોએ કોરી પાંચ હજાર એક સરિનાં ચરણોમાં ધરી. આ થેલી હસ્તસ્પર્શ કરી રત્નસાગરજીએ શેઠને પાછી સોંપી પરંતુ શેઠે ઉપાડવાની ના કહી. થોડી આનાકાની પછી એ કેરીઓ છેવટે જીવદયા માર્ગે વપરાઈ આમ મેળે સરસ બને અને ચિરસ્મરણીય રહ્યો ! જુઓ “જ્ઞાતિ જ્યોત' સં. ૨૦૨૩. જ્ઞાતિ મુકુટમણી શેઠ કેશવજી નાયક
૨૩૭૮. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટમણું કેશવજી નાયકની સામાજિક તેમજ ધાર્મિક કારકિર્દી ખરેખર, અનુપમ છે. તેમણે ધર્મકાર્યોમાં છૂટે હાથે ધન વાવરીને જૈન ઇતિહાસમાં પોતાનું નામ અવિસ્મરણીય રાખ્યું છે. એ કારણે તેઓ જ્ઞાતિશિરોમણી નરશી નાથાની હરોળનું સર્વોચ્ચ પદ પિતાની જ્ઞાતિમાં પામ્યા છે.
૨૩૭૯. ગાંધી મહેતા ગોત્રીય, દંડશાખીય નાયક મણસીની પત્ની હીરબાઈની કુખે સં. ૧૮૭૫ માં કરછના લાખણીઆ ગામમાં એમને જન્મ થયો. પાછળથી કોઠારામાં આવી વસ્યા. પાંચેક વર્ષની ઉમરે જ પિતાનું મૃત્યુ થવાથી એમનો ઉછેર વિધવા માતાએ મૂલ-મજૂરી કરીને કર્યો. દસેક વર્ષની ઉમરે મામા સાથે મુંબઈ ગયા અને સૌ પ્રથમ નરશી નાથાની પેઢીમાં અને પાછળથી જીવરાજ રતનશીની પેઢીમાં કેટલેક સમય નેકરી કરી. તેઓ સાહસિક અને બુદ્ધિશાળી હેઇને ક્રમે ક્રમે આગળ આવતા ગયા.
૨૩૮૦. એક વખત વિલાયત જતું વહાણુ સફર રદ થતાં મુંબઈ લાંગર્યું. તેમાં ભરેલી ખારેકનું લિલામથી વહેચાણ થતાં, પાસે પૂરા પૈસા ન હોવા છતાં કેશવજી શેઠે માલ ખરીદડ્યો. સદ્ભાગ્યે ભાટીઆ ઝવેરી દેવજી શિવજીની સહાય મળી જતાં એ માલ રૂા. ૮૦૦૦ ના નફાથી ત્રણેક દિવસમાં વેચી નાખે. આમ એમના ભાગ્ય રવિને ઉદય થયો. પછી જેતશી જીવરાજ તેરાવાળા તથા ગૂર્જર દેવજી શેઠના ભાગમાં તેમણે કામ કર્યું. સં. ૧૯૦૦ માં તેમના મામા શિવજી નેણુસીએ પેઢી શરુ કરતાં, તેઓ તેમની સાથે ભાગમાં જોડાયા.
૨૩૮૧. સં. ૧૮૯૫ માં એમનું પ્રથમ લગ્ન સુથરીના વેરસી પાસુનાં બહેન પાબુબાઈ સાથે થયું. માંકબાઈ એમનાં દ્વિતીય પની હતાં. પાછળથી તેઓ વીરબાઈ સાથે પરણ્યા. પાબુબાઈથી સં. ૧૯૦૦માં પુત્રી તેજબાઈ અને સં. ૧૯૦૩માં નરશીભાઈને જન્મ થયે. માંકબાઈએ ત્રીકમજીને જન્મ આપો, પરંતુ તે અલ્પજીવી થયો. વીરબાઈ સાથે એમને ઝાઝો મેળ રહ્યો નહીં. શેઠના પુત્ર નરશીભાઈ ભારે પ્રતા હતા. તેમનાં પત્ની રતનબાઈથી જેઠાભાઈ, મૂલજી અને જીવરાજ નામે ત્રણ પુત્રો થયા. એમના વંશમાં હાલ નાયકભાઈ જેઠાભાઈ નાતિકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #566
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૪૩ ૨૩૮૨. કેશવજીશેઠે શિવજી નેણશીની પેઢીને સમૃદ્ધ બનાવી. સં. ૧૯૦૯માં ઠેઠ ચીનનાં હોંગકૅગ બંદરમાં પેઢી સ્થાપી. ત્યાં જાઓએ આ પેઢીને તોડી પાડવા પડ્યુંત્ર રચ્યું. જેના પ્રત્યાઘાત રૂપે મુંબઈમાં વાણુઆ અને ખેજા વચ્ચે સં. ૧૯૧૦ માં મોટું હુલ્લડ ફાટી નીકળ્યું. ત્રણ દિવસ સુધી ખેજાગલી સૂનમૂન બની ગઈ. તે વખતે ખટો મડાઈ નામને લુહાગો માંડવી લતાને દાદે કહેવાનો, તેણે પ૦૦ ગુંડાઓ સાથે ખેાગલીમાં હાહાકાર મચાવી દીધેલ. અંતે જ આગેવાન ધરમશી પૂજાએ બને જ્ઞાતિનું સ્વમાન જળવાય એ રીતે સમાધાન કર્યું. તેમજ ભારમલ તેજશીની સમયસરની સહાયતાથી શિવજી નેણશીની પેઢી પર ઘેરાયેલા આર્થિક વાદળે પણ વિખરાયાં.
૨૩૮૩. વિલિયમ નિકાલની કંપની, જે રૂ માટે મશર ગણાતી, તેના ભાગીદાર જહેન ફલેમીંગ સાથે કેશવજી શેઠને મિત્રતા અને તેમની મુકાદમીનું કામ શિવજી નેણશીની પેઢીને મળેલું. એ પહેલાં ભાટીઆ ઉકેડા કાઠ પાસે મુકાદમી હતી. તેઓ કેશવજી શેઠને પુત્રવત રાખતા હોઈને મુકાદમીનું કામ એમને મળી શકયું, અને પેઢી તરતી થઈ. ઘેલાભાઈ પદમશી સાથે મતભેદ ઉગ્ર થતાં સં. ૧૯૧૭માં કેશવજી શેઠે નરશી કેશવજીનાં નામે સ્વતંત્ર પેઢી શરુ કરી. નીલ કંપનીની મુકાદમીનું કામ પણ આ પેઢીને જ મળ્યું. આથી શિવજી નેણશીની પેઢીને ઘણો ધક્કો લાગ્યો. - ૨૩૮૪. એ વખતે આફ્રિકા અને આરબ રાજ્યમાં ભારતને ઘણે વ્યાપાર હતો પણ ખાસ વ્યાપાર તે ચીન સાથે ગણાય. અંદાજે વીસ કરોડ રૂપીઆનું અફીણ દર વર્ષે ચીન જતું અને ત્યાંથી સેનું, ચાંદી, સાકર, રેશમ વિગેરે આયાત થતાં. ચીન સાથેના વ્યાપાર સંબંધમાં “મુંબઈને બહાર માં આ પ્રમાણે નોંધ છેઃ “ચીન ખાતેની સફરમાં જે કે હિંદુઓ જઈ આવેલ તે પણ તેઓ ઉપર તેમની નેઆતે જ પાડેઆમાં કાંઈજ આઘું પાછું જેઉં નહતું. તે છતાંબી નીચલી સંખ્યા સારી દેખાએ છે. સને ૧૮૫૪ માં શેઠ કેશવજી નાયકના સંબંધમાં મી. કેશવજી શિવજીની કાં. તે નામની એક પેઢી જે પહેલ વહેલી ગઈ હતી તેને વહીવટ અસલી ભાગીદારોના વિચારથી બંધ પાડીને સને ૧૮૬૦માં બે જુદે જુદે નામથી સ્થપાઈ. તેમાં શા. ઘેલાભાઈ શિવજીની કંપની જે નીકળો તેના માલીક સને ૧૮૬૬ માં ખુટી પડેઆથી ઉળકાઈ ગઈ અને મી. નરશી કેશવજીની કુપની જે ચાલુ થઈ તેને વહીવટ માલીકની સારી જરરીતને લીધે હજી તક નીભી રહે છે. પણ બેઉ પહેડીઓ મળે અસલથી જ ખોજા લોક સેવાઓ એકલી હિંદુ તાંહાં ગયો જ નથી. કેશવજીશે હોંગકૅગમાં પિતાના પ્રતિનિધિ તરીકે જા પીરભાઈ ખાલકદીનાને મોકલેલા. એમની જ્ઞાતિના ભારમલ પરબતે પણ ચીનમાં પેઢી સ્થાપીને પ્રતિનિધિ તરીકે બેએક ભાટીઆઓને ત્યાં મોકલ્યા હતા.
૨૩૮૫. ઈ. સ. ૧૮૬૨ માં અમેરીકન લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવો ઊંચા ગયા. લેકેએ ગાદલા-ગોદડાંનું રૂ પણ વેચી નાખેલું. વેપારીઓમાં નાણાંની રેલમછેલ થઈ. આથી બેંકે, ફાઇનેન્સીઅલ કેરપરેશન વગેરે અસ્તિત્વમાં આવ્યાં. કેશવછશેઠ આ કાર્યમાં પણ પાછળ રહ્યા નહીં. તેમણે આ કંપનીઓ સ્થાપેલઃ (૧) બેન્ક ઓફ ઈન્ડિયા લિ. જે જા બેંકનાં નામે ઓળખાતી. (૨) બોમ્બે ટ્રેડિંગ એન્ડ બેંકીંગ એસોસીએશન લિ. જે બરજોરજી વાડિયા ટ્રેડિંગનાં નામે ઓળખાતી. (૩) ઈસ્ટ ઈન્ડિયા બેંક લિ. જે નવી ખોજા બેંક તરીકે ઓળખાતી. (૪) ઈસ્ટર્ન ફાઈનેન્સીઅલ એસોસીએશન લિ. જે ખજાની ફીનેન્સ તરીકે ઓળખાતી. (૫) એલફન્સ્ટન લેંડ એન્ડ પ્રેસ કુ. જે નીલના બચા' તરીકે ઓળખાતી.
૨૩૮૬. એ અરસામાં કાપડની મિલોને પ્રારંભ થયો. મંગળદાસ નથુએ સૌથી પહેલાં ધી બેએ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૪૪
અંચલગચ્છ દિગ્દર્શન યુનાઈટેડ મિલ્સ તથા દીનશા માણેકજી પીટીટે અને બમનજી હોરમસજીએ કેશવજી શેઠના ભાગમાં ધી રયલ મિસ ઊભી કરી. એ પછી નરશી કેશવજી કંપનીએ પ્રીન્સ ઓફ વેલ્સ મિલ્સ, એલેકઝાન્ડ્રા મિલ્સ, કલાબા મિલ્સ, ફલેમીંગ મિલ્સ અને નરશી મિલ્સ, જે કેસરે હિન્દ મિલ તરીકે આજે ઓળખાય છે, તે ઊભી કરી અથવા ખરીદ કરી.
૨૩૮૭. કેશવજીશેઠ નીકલ કંપનીના ભાગીદાર બન્યા તે વખતે કલેર બંદર, કર્નાક બંદર, મસ્જિદ બંદર, એફીટન બંદર ઈત્યાદિ બંદરો અને વિશાળ જાગીર એમના હસ્તક હતાં. ભારત સરકારના હુકમ અનુસાર આ ખાનગી બંદરોને વહીવટ સંભાળી લેવા મુંબઈના ગવર્નર સર સાઈમર ફિઝજીરાહે પત્ર દ્વારા શેઠની મુલાકાત માગી. કેશવજશેઠે પોતાના દાણાબંદરમાં કલાઈવ રોડ સ્ટ્રીટ પર આવેલ બંગલાથી ઠેઠ મજિદ બંદરના પૂલ સુધી વિશાળ મંડપ બંધાવી ગવર્નરનું ભવ્ય સ્વાગત કરેલું અને તેમની સાથે વાટાઘાટો કરેલી. તે વખતે એમનો વૈભવ જોઈને ગવર્નર પણ આભો થઈ ગયેલે ! બંદરોનાં વેચાણમાં એમને ખૂબ નફે થયેલ. સરકાર પ્રત્યેની મિત્રીપૂર્ણ વર્તણૂકથી એમને સરકાર તરફથી જરિયન તુરો આપી એમનું બહુમાન કરવામાં આવેલું. કચ્છી નાગરિકમાં જે. પી.નું પદ મેળવનારાઓમાં તેઓ સૌ પ્રથમ હતા. કહેવાય છે કે શેઠની ગાડી ઉમરખાડી જેલ પાસેથી પસાર થાય ત્યારે કોઈ કેદીને ફાંસી અપાતી હોય તો તે રદ કરવી એવો મુંબઈ સરકારે હુકમ કર્યો હતો.
૨૩૮૮. એમના સમયમાં મુંબઈ સુધરાઈને વહીવટ સરકાર તરફથી નિમાયેલ જસ્ટીસીસ સમિતિ કરતી. આ સમિતિમાં કેશવજી નાયક, નરશી કેશવજી અને વેલજી માલુ ચાલુ નિમાયેલા સભ્યો હતા. સુધરાઈએ એમની સેવાઓની નોંધ લઈ એમની યાદમાં સને ૧૯૪૭ થી કુવારાથી શરુ થતા ટ્રામ સુધીના વિશાળ રસ્તાનું “શેઠ કેશવજી નાયક રોડ' નામાભિધાન કર્યું.
૨૩૮૯. કેશવજી શેઠની વ્યાપાર કારકિર્દી જવલંત હતી. તે વિશે લંબાણ ન કરતાં, તેમના વૈભવ, પ્રભાવ, ઉપરાંત તેમનાં હૃદયની સૌજન્યતા દર્શક કેટલાક પ્રસંગેની નોંધ કરીશું. એમનાં ભરાવદાર શરીર વિશે પણ જાણવા જેવું છે. “હિલેળા” ગ્રંથમાં ઉલ્લેખ છે કે –“શેઠ કેશવજી નાયકના શરીરનો બાંધો કદાવર અને ચહેરો બહુ મોટો અને ભરાવદાર હતો. માથા ઉપર તેઓ ચાંચવાળી પાઘડી ઘાલતા અને હમેશાં ચાર ઘોડાની ગાડીમાં બેસતા. ગાડીને સાઈપ ટોપાવાળો હતો. એક વખત તેઓ શ્રી વાલજી વર્ધમાન નામના સંબંધીને ત્યાં ગયા હતા. તે વખતે બેસવા સારૂ તેઓશ્રી માટે સારામાં સારી મજબૂત ખુરશી હોલમાં ગોઠવેલી હતી. તેઓશ્રી ૩૦૦ ઉપરના રતલના બેઠા કે ખુરશીના કૂચા થઈ ગયા.'
૨૩૯૦. નરશી કેશવજીની કંપનીએ અફીણ તથા રૂને મોટા પાયા પર સટ્ટો કરતાં તે સં. ૧૯૩૩ માં નાદાર સ્થિતિમાં આવી પડી. કંપનીએ મિલોનાં નાણુનો ઉપયોગ ધંધામાં કરતાં તેના શેરહોલ્ડરોએ એમના પર દાવો માંડ્યો. મામલે કોર્ટમાં જતાં કેશવજી શેઠને પણ જુબાની આપવા જવાનું થયું. તેમના શરીરને બાંધો ખૂબ જ મોટો હઈને તેઓ કેર્ટમાં ઉપરને મજલે જઈ શક્યા નહીં. કહેવાય છે કે ભેંયતળીએ કોર્ટ બેસાડીને એમની જુબાની નોંધવામાં આવેલી !
૨૩૯૧. “ જૂનું મુંબઈ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે કે-તે વખતે માંડવી લતામાં રૂના વેપારીઓ પાસે લક્ષ્મીની રેલમછેલ હતી અને બે ઘોડાની ગાડીઓ પણ એ લતામાં સારા પ્રમાણમાં નજરે પડતી. આવા શ્રીમંતમાં શ્રી કેશવજી નાયક અગ્રુપદે લેખાતા અને કરોડાધિપતિ ગણાતા. શેઠશ્રી કેશવજી નાયક પિતાના નેપિયનની રોડ પર આવેલા બંગલામાંથી ચાર ઘોડાની ગાડીમાં માંડવી પર પોતાની દુકાને આવજા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #568
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
પં૪૫ કરતા. ગાડીને કેચમેન સાઈસ અંગ્રેજ રોપાવાલો હતે. શેઠશ્રીના શરીરનો બાંધો ઘણે મોટો હતો. લોકો તેમને જોવા તે ઊભા રહેતા. તેમણે નરશી નાથા સ્ટ્રીટ તથા ચિંચબંદર રોડ (હવે કેશવજી નાયક રોડ)ના ત્રિભેટા પર રૂ. ૨૩૦૦૦) જેટલી સારી રકમ ખરચી પાણીને ફુવારો તથા હવાડે બંધાવ્યા અને મ્યુનિસિપાલિટીને સુપ્રત કર્યો.'
૨૩૯૨. “કુવારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દિવસે કચ્છ, કાઠિયાવાડના રાજા-મહારાજાઓ, મુંબઈના ગવર્નર, યુરોપિયન વેપારીઓ તથા મુંબઈના તમામ આગેવાન વેપારીઓ અને સજજનોની ખૂબ ગીરદી જામી હતી. પરોણુઓને બેસવા ફુવારાથી લઈ મસ્જિદના પૂલ સુધી શમિયાણો બાંધવામાં આવ્યો હતો, અને તેને ખૂબ શણગારવામાં આવ્યો હતો.’ મુંબઈના તે સમયના ગવર્નર વુડહાઉસે તા. ૮-૧-૧૮૭ ના દિને કુવારાનું ઉદ્ઘાટન કર્યું.
૨૩૯૩. સર કાવસજી જહાંગીર અને કેશવજી નાયક પાસે જ તે વખતે ચાર ઘડાની ગાડી હતી એમ “મુંબઈને બહાર' ગ્રંથના ઉલ્લેખો દ્વારા જાણી શકાય છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, સં. ૧૯૨૯ ના મહા વદિ ૧૩ ને મંગળવારે સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય આવેલા ત્યારે એ ગાડીને ઉપયોગ તેમના સ્વાગત માટે થયેલ જુઓ–“ઘણા હિન્દુ ગર તેમને (ભગવતપ્રસાદજી રઘુવીરજીને) લેવા માટે મરણલેણના મઠક આગલ જઈ ઉભા હતા; અને સર કાવસજી જહાંગીર તથા શેઠ કેશવજી નાએક વાલી ચાર પૈડાવાળી ચારતો માહેલી એકાતમાં તેમને બેસાડીને તાંહાંથી શહેરમાં લાવે હતા.”
૨૩૯૪. અપૂર્વ સમૃદ્ધિમાં પણ કેશવજીશેઠ કેવા સહૃદયી હતા તેના અનેક ઉદાહરણે અનુકૃતિમાં સંભળાય છે. એમની ચીન ખાતેની પેઢીમાં બોજા પીરભાઈ ખાલેદીના મુખ્ય પ્રતિનિધિ હતા. ચીનમાં સૌ પ્રથમ હિન્દુ કે જૈન પેઢી કેશવજી શેઠની જ ગણાય. ત્યાંની પેઢીએ સારી પ્રગતિ કરેલી, જે પીરભાઈની કુનેહનું ફળ હતું. એક વખત દિવાળીના દિવસે પીરભાઈ શેઠનાં આશીર્વાદ લેવા તેમની પાસે જાય છે. શેઠે “અચો પીરભાઈ શેઠ, અચે !” એમ કહી સકાર્યો. પિતાને શેઠ કહ્યા હોઈને એમને મશ્કરી જેવું લાગ્યું. પરંતુ ખરી હકીકત જાણી ત્યારે તેઓ ગદ્ગદિત થઈ ગયા. શેઠે પીરભાઈની પ્રામાણિક્તા જોઈ એમને ભાગ નક્કી કરી રાખેલ. ચોપડામાં પીરભાઈને નામે ત્રણેક લાખ રૂપીઆ જમા હતા ! પીરભાઈએ પણ મરતા સુધી શેઠની સેવા બજાવી અને પિતાના પુત્ર જેરાજભાઈને પણ એ પ્રમાણે વર્તવાનું કહ્યું !
૨૩૮૫. કોઠારાનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે શેઠનું ભવ્ય સામૈયું કરવામાં આવેલું. એમને એક લંગોટીઓ મિત્ર વાડામાં છાણું થાપતો હતો, તે શેઠને જોઈને બોલી ઊઠ્યો–ઓય ભેંસા કેશા !' શેઠ પણ એને જોઈને હર્ષથી ઉગાર્યા અને બેય લંગોટીઓ મિત્ર ભાવથી ભેટી પડ્યા. એક હવે કચ્છનો કુબેર, બીજે કચ્છને રંક. પિતાના રેશમી રૂબાબદાર વસ્ત્રો પર છાણના ડાઘાઓએ શેઠને પિતાને બાળપણ યાદ દેવડાવ્યું અને એમની આંખો દ્રવી ઉડી !
૨૩૯૬. રાજા-મહારાજાઓ દ્વારા સન્માનિત થયેલા આ કોટિધ્વજ શ્રેણીના ગુણો અગણિત હતા. સં. ૧૯૪૧ ના વૈશાખ સુદી ૧૫ ને બુધવારે આ મહાપુરુષે પાલીતાણામાં સદાને માટે આંખ મીંચી ત્યારે સમગ્ર જૈન સમાજ શક-સાગરમાં ડૂબી ગયેલ. તેઓ પોતાની પાછળ અનેક સ્મૃતિ ચિહ્નો મૂકી ગયા છે. તેમનાં કાર્યો વિશે હવે અંતિમ પરિચય કરીશું. જ્ઞાતિએ એમના પ્રત્યે અપૂર્વ માન પ્રદર્શિત કર્યું. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠે ચઢેશ્વરી માતાની દહેરીનાં શિખર ઉપર ધ્વજારોપણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #569
--------------------------------------------------------------------------
________________
અંચલગ છ દિગદર્શન કરવાને તથા ત્યાં પર્યુષણ પર્વના વ્યાખ્યાન પ્રસંગે શ્રાવણ વદિ ૧૪ ના દિન ગર્લ્ડલી કાઢવાનો તેમને વંશ પરંપરાગત હકક આપવામાં આવ્યો. આવું બહુમાન નરશી નાથા પછી એમને જ મળ્યું છે. શેઠ કેશવજી નાયકનાં ધર્મકાર્યો
૨૩૯૭. સં. ૧૯૧૪ માં પિતાનાં વતન કોઠારામાં તેમણે વેલજી માલુ અને શિવજી નેણુશીના ભાગમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો. આ કાર્યમાં તેમણે બે લાખ કોરીનો ખર્ચ કર્યો, સં. ૧૯૧૮ના માઘ સુદી ૧૩ને બુધવારે ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી જિનાલયની પ્રતિષ્ઠા થઈ કેશવજી શેઠે મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબને બિરાજિત કરાવ્યાં. આ પ્રસંગે મોટે ઉત્સ કરવામાં આવ્યો હતો. આ જિનાલય વિશે પાછળથી સપ્રમાણ ઉલ્લેખ કરીશું.
૨૨૯૮. કોઠારાની પ્રતિષ્ઠા વખતે કેશવજીશેઠ સંધ સાથે પાલીતાણુની યાત્રા કરીને કચ્છ ગયેલા તે વખતે ગિરિરાજ ઉપર બનને ટ્રેકની તથા ગામમાં કોટ બહાર ધર્મશાળાની જગ્યા નક્કી કરી ખાતમુહૂર્ત કર્યું અને સારા કારીગરો રોકીને બાંધકામ પણ શરુ કરાવી દીધું. ખાસ માણસો મોકલીને ઠેઠ મકરાણથી ઉચ્ચ પાષાણુ મેળવ્યો. અને હજારે જિનબિંબો તૈયાર કરાવ્યાં. હરભમ નરશી નાથા, જીવરાજ રતનશી, હીરજી ભીમશી, શિવજી નેણશી, ઘેલાભાઈ પદમશી, ત્રીકમજી વેલજી માલુ, ભારમલ પરબત, માડણ તેજશી વિગેરેએ પણ જિનબિંબ તૈયાર કરાવ્યાં. જૈન સમાજના અન્ય અગ્રેસરોએ પણ આ કાર્યમાં ભાગ લીધો અને કુલે સાતેક હજાર જિનબિંબની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા કેશવજી શેઠે સં. ૧૯૨૧ ના ભાષ સુદી ૭ ને ગુરુવારનું શુભ મુહૂર્ત નક્કી કર્યું. વાચક વિનયસાગર અને એમના શિષ્ય દેવચંદ્રના માર્ગદર્શન હેઠળ ઘેલાભાઈ પદમશીએ અંજનશલાકા માટે સામગ્રી તૈયાર કરી.
૨૩ ૯. સં. ૧૯૨૧ ના માગશર સુદી ૧ ને બુધશારે દેશ-દેશાવરમાં નિમંત્રણ પત્રિકાઓ મોકલેવામાં આવી. પિષી પૂનમે સંઘની તૈયારીઓ શરૂ થઈ. પિષ વદિ ૫ ને મંગળવારે સંઘે જલમાર્ગે પ્રયાણ કર્યું ત્યારે સંઘને વળાવવા મોટો વરઘોડો નીકળ્યો હતો જેમાં જેને, જૈનેતરો ઉપરાંત પારસીઓ અને અંગ્રેજે પણ ઘણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘપતિ ખીમચંદ મોતીચંદે કેશવજી શેઠને તિલક કરી તેમનું બહુમાન કર્યું.
૨૪૦૦. ભાવનગરમાં પહોંચતાં મહારાજા જશવંતસિહે સંઘનું સામૈયું કર્યું. ડેરા-તંબુ વિગેરેની વ્યવસ્થા ઘેલા સૂરચંદે કરી. દક્ષિણ, કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, સિંધ, મેવાડ, હાલાર, પૂર્વ, સોરઠ, ગોલવાડ ઈત્યાદિ દેશમાં સંઘવીઓ એકત્રિત થયા. સંઘમાં એકાદ લાખનો સમુદાય થયા. ૭૦૦ સાધુ-સાધ્વીઓ હતાં. હાથી, ઘોડા, પાલખીઓની સંખ્યા પણ ઘણી હતી. પાલીતાણામાં મહારાજા મરસિંહ ગોહેલે સંઘનો સત્કાર કર્યો.
૨૪૦૧. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિનું અપૂર્વ સ્વાગત થશે અને તેમની અધ્યક્ષતામાં અતિહાસિક અંજનશલાકા યોજાશે એ જાણી તેથી તપાગચ્છના આચાર્યોએ વિદને નાખ્યાં હતાં એમ ક્ષમાનંદજીએ નોંધ્યું છે. તેઓ જણાવે છે–તપાગચ્છના શ્રીપૂત્યજી મહારાજ સાહેબે પોતાના રાગાંધ અનુયાયી શેકીઆઓ મારફત એવી ગોઠવણ કરાવેલી કે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીમદ્ રત્નસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણા પધારે ત્યારે એમના ઉપર ધરાતો મેઘાડંબર છત્ર પાલીતાણા નરેશે એવું - "કહીને ઉતરાવે કે “ભારતના સમસ્ત જેનું મહાન શાશ્વત તીર્થ મારાં રાજ્યમાં છે એટલે જેનોની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #570
--------------------------------------------------------------------------
________________
-
શ્રી રત્નસાગરસૂરિ
પ૪૭ દષ્ટિએ અને સંબંધથી ભારતના તમામ રાજાઓથી હું મોટો છું. મેઘાડંબર છત્ર ફક્ત રાજવંશી મહાપુણોને ધરાય અને સિદ્ધક્ષેત્રમાં તેવો અધિકાર એકલા મને જ છે...” * અમદાવાદના આગેવાનોને બાતમી મળતાં આ પયંત્રનો તેમણે વિરોધ કર્યો કેમકે આ અપમાન ગછનું નહીં પરંતુ જૈનશાસનનું છે. કેશવજીશેઠે પણ રાજાને ચેતવણી આપી કે “હું જોઉં છું કે મારા શિરછત્રના શિર ઉપરથી છત્ર કાણુ ઉતારે છે!” એમની નિડરતા અને હિમ્મતથી કાવતરું નિષ્ફળ ગયું એટલું જ નહીં રાજાએ ગચ્છનાયકનાં સામિયામાં જાતે હાજરી આપી પ્રાયશ્ચિત કર્યું.
૨૪૦૨. અંજનશલાકા માટે વિશાળ મંડપ રચી તેમાં સાતેક હજાર જિનબિંબ પધરાવવામાં આવ્યાં. પિષ વદિ ૧૦ના દિને ઠાઠમાઠથી જ જાત્રાને વરઘોડો કાઢવામાં આવ્યો. ૧૧ ના દિને દેશચંદ્રગણિએ કુંભ
* આ બાબત ખરી ન હોય તો પણ મૂરસિંહની જૈન સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિ સર્વવિદિત છે. તેની મનોભાવના આ હતી. (૧) શત્રુંજય પહાડ ઉપર ટૂંક વિગેરે મિલક્ત છે તેને રાજ્યની માલીકીની ઠરાવી ભારતના સર્વ જેનેના રાજા બનવું. (૨) વિવિધ ઉપાયો યોજી રખોપાની રકમ વધારવી. (૩) જેનેની એકતા તેડવી અને આણંદજી કલ્યાણજીની પેઢીને ભૂંસી નાખવી. પિતાના ઉદ્દેશે પાર પાડવા સન ૧૮૬૧ માં ગાદીએ આવતાં જ તેણે રૂા. ૨ મુંડકાવેરો નાખ્યો. કર્નલ ડબલ્યુ લેગ (સન ૧૮૪૫ મે થી ૧૮૫૮ ફેબ્રુઆરી) જણાવે છે કે તેણે બંધાતી ધર્મશાળાઓમાં સતામણી શરુ કરી, આથી એજન્સીએ પાલીતાણામાં તેના અમલદાર રામરાયને નીમ્યો. સૂરસિંહે પહાડ ઉપરનું ખેડા ઢોરનું ગામ જાપ્ત કર્યું. આથી એજન્સએ વચ્ચે પડીને અમદાવાદ પાસેનું રાંચરડા ગામ અપાવ્યું. જેનેએ ખોડા દેરનું ખાતું છાપરીઆળી ગામમાં રાખ્યું. સન ૧૮૬૪ માં સૂરસિંહનાં લગ્ન પ્રસંગે રાજે જેનેને વંડે, ધર્મશાળા વિગેરે માગી લીધાં પરંતુ પરત કરતા ઘણી મુશ્કેલીઓ ઊભી કરી. આણંદજી કલ્યાણજીની પેઢીના એજન્ટ પાસે મહેમાનો માટે પાકું સીધું માગી તોફાન કરાવ્યા. કેશવજી નાયકની ટૂંકમાં તેમ જ બાબુ ધનપતસિંહની ટ્રકમાં પણ રાજાએ ઘણી ખલેલ ઊભી કરી. પોલીટીકલ એજન્ટ આર. એચ. કીટીંજે (તા. ૩૧-૧-૧૮૬૩ થી તા. ૮-૭-૧૮૬૭) રાજાને એજન્સીની મંજૂરી મેળવીને કામ કરવા ચેતવણુઓ આપી. સૂરસિંહ જેને પાસેથી વધુ રકમ મેળવવા તેણે એજન્સી પાસે જેનેએ આપેલ નજરાણાંની નોંધ બુક તૈયાર કરાવી રજૂ કરી વિનતિ કરી કે જેનો અમને દર સાલ આટલી રકમ ભ. કમીશન એજન્સીએ આની તપાસ માટે જૂનાગઢના દીવાન ગોકળભાઈ અને પોરબંદરના દીવાન કબા ગાંધીનું કમીશન નીમ્યુ. આ કમીશને જાહેર કર્યું કે “ચોપડી વિશ્વાસ કરવા લાયક નથી.' સુરસિંહે અંગ્રેજ સરકારને વિનતિ કરી કે જૈનોએ દર સાલ રાજયને રૂા. ૨૦૧૦" આપવા. સને ૧૯૭૨ માં ઈડરને યાત્રા સંઘ લૂંટાયે. રાજ્ય વળતર આપવામાંથી છટકી જવા માટે સરકારને જાહેર કર્યું કે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનો આમાં હાથ છે. જે. બી. પીલે આને કેસ ચલાવ્યો. સને ૧૮૭૫ માં ઉચ્ચ કક્ષાનું કમીશન નીમાયું. તેણે જાહેર કર્યું કે (૧) પાલીતાણાના અમલદારોએ આ બાબતના કાગળોમાં ગરબડ કરી છે. (૨) ડાકોરે શેઠ ઉપર જે આક્ષેપ કર્યો છે તેની તેઓ દિલગીરી જાહેર કરે. (૩) રાજ્ય સંઘને ચેરીના વળતરના રૂ. ૪૫૦ધુ આપે. (૪) રાજ્યના અમલદારો વજનદાર ન હેઈને હવેથી પિતાના સર ન્યાયાધીશ, ન્યાયાધીશ અને પોલિશ અમલદારો એજન્સીની મંજૂરી લઈ રાખે. સને ૧૮૭૭ (સં. ૧૯૩૩-૩૪ ભાદરવા વદિ ૦)) ના દિને સુરસિંહે ગિરિરાજ ઉપર દેટલેકેનો મેળો ભરાવી, ડુંગરી વિગેરેનું ભોજન ખવડાવી જૈન મંદિરોને અપવિત્ર બનાવ્યાં. આની તપાસ માટે પણ કમીશન નીમાયું હતું, ઈત્યાદિ. આવા તો અનેક પ્રસંગો ઈતિહાસને પાને નોંધાયા છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #571
--------------------------------------------------------------------------
________________
પ૪૮
અંચલગચ્છ દિદ થાપના કરાવી. ૧૨ ના દિને નંદાવર્ત પૂજન, નવગ્રહ સ્થાપના, દશ દિપાલ અને અષ્ટમંગલ પૂજન તેમજ બલિનો વિધિ થયાં. હમેશાં શ્રીફળ, મેવા વિગેરેની પ્રભાવના થતી. ચોથે દિવસે ક્ષેત્રપાલ તથા શાસન રખેવાળ દેવદેવીઓને આમંત્રણ અપાયું તથા ચોસઠ ઈન્દ્રદર્શન, ભૂત બલિ-બાકુળા, સિદ્ધચક્ર પૂજન વિગેરે થયાં. પાંચમે દિવસે શેઠના પુત્ર અને પુત્રવધૂ ઈન્દ્ર-ઈન્દ્રાણુ થયાં. છ દિવસે પવન કલ્યાણક, ચૌદ સ્વપ્ન-દર્શન વિગેરે. સાતમે દિવસે જન્મ મહોત્સવ, છપ્પન દિફ કુમારીકાઓએ પ્રભુને નવરાવ્યા. કેશવજીશેઠ અરાવત હાથી ઉપર ચામર ઢાળતા હતા. હરભમશેઠ અય્યત ઈન્ન થયા. ઘેલાભાઈ વિગેરે ઈન્દ્રદેવ થયા. જન્મ વખતે સેના-રૂપાની વૃષ્ટિ થઈ આઠમે દિવસે અષ્ટોત્તરી સ્નાત્રવિધિ, નવમે દિવસે પ્રભુ નિશાળે જાય તેને વરઘોડો તથા દશમે દિવસે પ્રભુના વિવાહનો શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો. કેશવજીશેઠ જાનૈયા થઈ, વેવાઈ બનેલા ઘેલાભાઈનાં ઘેર વાજતે ગાજતે લઈ ગયા. માંકબાઈએ લામણું દીવડો લીધો. પદ્માબાઈએ પ્રભુને પાંખ્યાં. સોના-રૂપાનાં વાસણની ચોરી બાંધીને પ્રભુને પરણવ્યા. કાનજી લાલજી સાળા થયા. માંકબાઈના ભાઈને મોસાળ કર્યા. એ પછી પ્રભુનો રાજ્યાભિષેક થયો. અગિયારમે દિવસે દીક્ષા મહોત્સવને વરઘોડો નીકળ્યો અને વરસીદાન અપાયું. બારમેં દિવસે મોક્ષગમનને મહત્સવ ઉજવાયો. આમ માઘ સુદી ૬ સુધી બાર દિવસને અપૂર્વ મહોત્સવ ઉજવા. પાલીતાણાના રાજા તથા અગ્રગણ્ય શ્રેણીએ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા.
૨૪૦૩. સં. ૧૯૨૧ના માધ સુદી ૭ને ગુરુવારે એક ઘટી ચોવીશ પળે સાતેક હજાર જિનબિંબોને ગચ્છનાયક રત્નસાગરસૂરિએ સોનાની અમીએ અંજન કરી પ્રાણપ્રતિષ્ઠા કરી. માઘ સુદી ૧૩ને બુધવારે શત્રુંજયગિરિ ઉપર નરશી કેશવજીનાં નામથી બંધાવેલ ટ્રકમાં શ્રી અભિનંદન સ્વામી આદિ પ્રતિમાઓને ધામધૂમથી બિરાજિત કરવામાં આવ્યાં તથા ધર્મશાળામાં બંધાવેલ મંદિરમાં ઋષભાનન, ચંદ્રાનન, વર્ધ માન અને વારિણએ ચાર શાશ્વતા જિનેશ્વરનાં ચતુર્મુખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. અન્ય શ્રેષ્ઠીવર્યોએ પણું એ પ્રસંગે પ્રતિષ્ઠાદિ કાર્યો કરી લક્ષ્મીને કૃતાર્થ કરી. સં. ૧૯૨૮માં ગિરિ ઉપર વાઘણુ પિળની પાસે શ્રી અનંતનાથ ટૂક બંધાવી પ્રતિષ્ઠા કરવી. આ કેશવજી નાયકની ટૂક તરીકે ઓળખાય છે.
૨૪૦૪. કેશવજીશેઠે અંજનશલાકામાં સર્વ મળી પંદર લાખ રૂપીઆનું ખર્ચ કર્યું. ભાટભોજકોને છૂટે હાથે દાન આપવામાં આવેલું. આ એતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા તેમણે આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણુ ખાતામાં ભરી સૌને દંગ કરી દીધા. કમનસીબે તે વખતે મરકી ફાટી નીકળતાં અનેક લેકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનાને લોકો હજી પણ “કેર' તરીકે યાદ કરે છે. વદિ ૧ ના દિને કેશવજી શેઠને સંઘપતિની માળા પહેરાવી તિલક કરવામાં આવ્યું. આ પ્રસંગે કવિ રત્નપરીક્ષકે “અંજનશલાકા સ્તવન”માં જણાવ્યું છે કે હઠીસંગ કેશરીસિંગ અને મોતીશાએ પણ આવાં કાર્યો કરી મહા પુણ્ય ઉપાર્જન કર્યું પરંતુ તેઓ કેશવજી શેઠની જેમ સ્વહસ્તે એ લહાવો લેવા ભાગ્યશાળી ન થઈ શક્યા !
૨૪૦૫. શત્રુંજયગિરિ ઉપરની બને કેના નિભાવાર્થે કેશવછશેઠે પૂનામાં વિશાળ ધર્મશાળા પણ બંધાવી આપી. આ મહાપુરુષના એ યાદગાર કાર્યો સૌને રોમાંચિત કરી દે એવાં ગૌરવાન્વિત છે. છતાં આ ટ્રકોને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દઈને કેશવજી નાયક ચેરિટી ટ્રસ્ટ તથા વિશાળ દષ્ટિએ કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ પોતાની જવાબદારી ચૂકી ગયાં છે! કેશવજીશેઠે પોતાનાં યાદગાર કાર્યોથી જ્ઞાતિને ગૌરવ અપાવ્યું, તેનું ઋણ કઈ અદા કરશે ખરું? શ્રી અનંતનાથ ટ્રસ્ટની ઉજજવળ કારકિર્દીમાં દેખાતી આ કાળી ટીલી ભૂંસવાને કઈ પ્રયાસ કરશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #572
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૪૯ ૨૪૦૬. પાલીતાણુને વહીવટ દામજી મેઘજીને સેંપી, સંઘ સહિત કેશવછોક ગિરનારજીની યાત્રાએ પધાર્યા અને ભાવપૂર્વક જિનભક્તિ કરી. અહીંનાં મંદિર ખુલ્લાં હાઈને કાટ બંધાવવાની આવશ્યકતા હતી. આ કાર્ય તેમણે રૂા. ૪૫૦૦૦ ના ખર્ચે પૂરું કરાવી આપ્યું. જુએ વસ્તુપાલ-તેજપાલની ટેકના વંડાના દ્વાર પાસેનો શિલાલેખ. સં. ૧૯૨૯થી ૩૨ સુધીમાં એમણે ત્યાં જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યા. માનસંવ ભોજરાજ ટ્રકમાં સૂરજકુંડનો તેમણે ઉદ્ધાર કરાવ્યો તેમજ શ્રી નેમિનાથના કરના દરવાજા પર ભાળ બંધાવી આપે. ૧૪ મા સૈકામાં સમરસિંહ, ૧૭મા સેકામાં લાલણ વર્ધમાન અને પદ્મસિહે અને તે પછી ૨૦ મા સૈકામાં કેવળશેઠે આ તીર્થનો ઉદ્ધાર કર્યો.
૨૪૦૭. સંઘ પાછો ફરતાં અમદાવાદ આવ્યો. ત્યારે નગરશેઠ પ્રમુખ સાથે તેનું સામૈયું કર્યું. કેશવજી શેઠની પ્રતિભાથી અંજાઈને ત્યાંના આગેવાનોએ એવી ઈચ્છા પ્રદર્શિત કરી કે તેઓ એમની જ્ઞાતિ સાથે લગ્નાદિ સંબંધ બાંધવા આતુર છે. કેશવજીશેકે આ બાબત સંઘના ભાઈઓ સમક્ષ મૂકવાની ખાતરી આપી. એ સમયે પટેલનું ઘણું જ વર્ચસ્વ હતું. તેમણે પ્રસ્તાવ નામંજૂર કર્યો એટલે દશ કન્યાઓ લેવાની અને દશને ત્યાં પરણાવવાની વાત ઉડી ગઈ. આથી અમદાવાદના અગ્રણીઓને ઘણું માઠું લાગ્યું. તેઓ દશા ઓશવાળ જ્ઞાતિને નવકારશીમાં ભેળવવા તૈયાર હતા પરંતુ પછી નવકારશી પણ બંધ રહી. અમદાવાદના રોકાણથી લાભ એ થયો કે આણંદજી કલ્યાણજીની પેઢીમાં મુંબઈના સંઘ તરફથી એમની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ મળ્યું, જે કેશવજી શેઠના પૌત્ર જેઠાભાઈ નરશીએ ઇટ સુધી ભોગવ્યું.
૨૪૦૮. સં. ૧૯૩૧ ના માઘ સુદી ૧૭ ને સોમવારે કેશવશેઠે સમેતશિખરમાં શ્રી કુંથુનાથ અને શ્રી ધર્મનાથ પ્રભુની દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કરાવી વિજયગ૭ના ભટ્ટારક જિનશાંતિસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. તેમણે કેશરીઆઇને તીર્થસંધ પણ કાઢ્યો. વાલકેશ્વરમાં પોતાના બંગલા પાસે જિનાલય બંધાવ્યું, જે હજી મોજૂદ છે. ભાવનગરમાં ગોડીજીનાં મંદિરમાં ગતગણધરનું મંદિર બંધાવ્યું. હાલારના મોટી-ખાવડી ગામમાં વિશાળ જમીન મેળવી સં. ૧૯૩૨ માં ગુચચ તેમજ ઉપાશ્રય બંધાવ્યાં અને સં. ૧૯૩૪ માં શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયને જામ વિભાજી તરફથી મદદ મળતી હતી, જે હજી પણ સરકાર દ્વારા અપાય છે. આકોલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. કચ્છમાં મહારાવ પાસેથી જશાપુર ગામ ખરીદી ત્યાં જ્ઞાતિજનોને વસાવવા રહેઠાણે બાંધ્યાં તથા સં. ૧૯૩૨ માં શ્રી આદિનાથ જિનાલય પણ બંધાવ્યું. આ જિનાલયને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી થયેલ છે. મુંબઈમાં બરાખવાશે: માળો ખરીદી તેમાં પોતાના ભાગીદારોને વસાવ્યા. સાહિત્ય પ્રત્યે પણ એમને ઘણો પ્રેમ હતો. ભીમશી માણેકે જૈનશ્રતને મુદ્રિત કરવા જે ભગીરથ પુરુષાર્થ કર્યો તેમાં કેશવજીશેઠે ઉદાર રીતે આર્થિક પોષણ આપ્યું.
૨૪૦૯. તેમનાં પત્ની વીરબાઈ સં. ૧૯૫ર ના વૈશાખ સુદી ૩ ને રવિવારે મુંબઈમાં મૃત્યુ પામ્યાં. તેમણે કરેલાં વસિયતનામા અનુસાર સર વશનજી અને હીરજી ઘેલાભાઈ એ વીરબાઈ પાઠશાળા, ગ્રંથભંડાર, શ્રી વીરપ્રભ જિનાલય બંધાવી ઉમદા કાર્ય પાર પાડ્યું. પાઠશાળામાં અનેક વિષયોના નિષ્ણાત ૫ડિતાને રોકીને સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં આવતો. શેઠન મુનીમના પ્રયાસેથી ડુંગર ઉપર વલ્લભકુંડ, ગામમાં ગૌશાળા વિગેરે સ્થપાયાં, જેમાં કેશવજીશેઠે તથા નરશીશેઠે ઘણી મદદ કરેલી. નરશીશેઠની સામાજિક કારકિદી અજોડ હતી. તેઓ ૧૨ જુન સન ૧૯ ૦માં પૂના ખાતે મૃત્યુ પામ્યા. જ્ઞાતિના પ્રથમ બંધારણીય પ્રમુખ તરીકે તેઓ જ્ઞાતિના ઇતિહાસમાં અમર બની ગયા છે.
૨૪૧૦. કચ્છના અર્વાચીન કુબેર તરીકે પંકાયેલા કેશવજશેઠને જૈન સમાજ કદિયે ભૂલશે નહીં. તેમણે ઉદાર સખાવતાથી જગશાહની કીર્તિ પ્રાપ્ત કરી તથા લખલૂટ નાણું ધર્મક્ષેત્રે વહાવીને ધર્મ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #573
--------------------------------------------------------------------------
________________
પપ૦
અંચલગચ્છ દિદર્શન શ્રદ્ધાનો અનુપમ દાખલે બેસાડ્યો છે. “મુંજા ભા મેં જેડા કો ન થીએ?' એવી એમની ઉન્નત ભાવના અને તદનુસાર કાર્યો ખરેખર, સૌને હેરત પમાડે એવાં રોમાંચક છે!! શેઠ વેલજી માલુ
૨૪૧. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય, લેયા ગોત્રીય માલુ મેઘજી કેશવાણીની પત્ની વાલબાઈની એ સં. ૧૮૬૫માં એમનો જન્મ કોઠારામાં થયો હતો. એમના પિતા માંડવી બંદરમાં મજૂરી કરતા હતા. પાછળથી ત્યાંના ગુલાબશાહને ત્યાં માત્ર વાર્ષિક પાંચસો કોરીના પગારે નોકરી સ્વીકારી. પુત્ર વેલજી ખૂબ જ તોફાની હોઈને તેઓ દુ:ખી થતા. તે બારેક વર્ષને થતાં તેના મામા ગોધરાના શામજી સારંગને ત્યાં મુંબઈમાં ધકેલી પિતાએ સંતોષ અનુભવ્યું.
૨૪૧૨. મામાને ત્યાં એકાદ વર્ષ એ નામું–કામું શીખ્યો. ઠોઠ જણાતો હેકરો મામાને ધંધામાં ભારે પ્રવીણ જણ્યો. આથી તેમણે તેના બાપને પાંચ હજાર કોરી. મોકલવાની ભલામણ કરી. એ રકમમાંથી વેલજીએ કાથાની દુકાન માંડી. આ વખતે એની વય ચદેક વર્ષની હશે. પ્રથમ વર્ષમાં જ એણે
એક રૂપીઆ પેદા કર્યા અને એને ઉત્સાહ વધ્યો. પછી તો એક માણસ પણ રાખ્યો અને ધંધામાં સર્વ શક્તિઓ રાત દિવસ ખરચી. પરિણામે વ્યાપારમાં ઠીક સફળતા મેળવી અને “વેલિયા’માંથી તેઓ વેલજી-શેઠ થયા.
૨૪૧૩. સં. ૧૮૮૧માં સોળ વર્ષની વયે તેમનાં લગ્ન કમીબાઈ સાથે કચ્છમાં થયાં. લગ્ન કરીને પાછા વળતાં મા-બાપને એ મુંબઈ લઈ આવ્યા. એણે મા-બાપને આબૂ, પાલીતાણું, ગિરનારની યાત્રા કરાવી. પુત્રની સારી સફળતાથી માતપિતા હર્ષિત થયાં.
. ૨૪૧૪. વેલજીશેક ભારે સાહસિક હતા. તેમણે મુંબઈમાંથી કાથાના દોરડાં ખરીદીને વેચવાને બદલે મલબારથી માલ મંગાવવા માંડશે. વહાણ માટે મોટા રસાઓને વ્યાપાર પણ ચાલુ કર્યો. વહાણવટીઓ સાથે વિશેષ સંપર્ક થતાં દરિયાપારના દેશોમાં સફર ખેડવાના એમને કોડ થયા. એક વખત મામાની રજા લઈ બસરાવાળા અલકાસમનાં વાણમાં સં. ૧૮૯૨ માં એડન, હડેડા, બસરા, મોખા વિગેરે વ્યાપાર કેન્દ્રોની સફર માટે માલ સાથે પ્રયાણ કર્યું. માર્ગમાં અલકાસમની દાનત બગડી પણ વેલશેઠ ગાંજ્યા જાય એવા નહોતા. ત્યાંથી પસાર થતી મનવારના કેટનની એમણે મદદ માગી, અને યુક્તિ-પ્રયુક્તિથી અલકાસમને મિત્ર બનાવી દીધો. પછી આઠેક માસ સુધી નિયત બંદરોમાં તેઓ પહોંચ્યા, વેપાર કર્યો, આડતો બાંધી, અરબી ભાષાનો અભ્યાસ કર્યો, માલ વેચ્યો અને લીધે અને ઘણા નવા અનુભવો મેળવી ચખો રૂા. ૧૧૦૦૦૧ને નફો મેળવી ક્ષેમકુશળ સ્વદેશ પધાર્યા. આવી તે એમણે ચારેક લાંબી સફર ખેડી. સાંપ્રત જૈન ઈતિહાસમાં આવા સાહસવીર ભાગ્યે જ કોઈક થયા હશે. દરિયાપારની આવી લાં સફર ખેડનાર તે તેઓ પ્રથમ જ છે.
૨૪૧૫. લાંબી સફરો બાદ મુંબઈ આવી તેઓ મોટો વ્યાપાર કરવા લાગ્યા. મલબાર કિનારાનાં બંદરો સાથે વેપાર કરવા સાતતામાં પેઢી નાખી. પિતાના સાળા મેઘજી દેવશી સાંધણવાળાને કોચીન તથા અલપઈ મકલાવીને વ્યાપાર ખીલવ્યો. મલબારમાં તેઓ પ્રથમ પંક્તિના વ્યાપારી તરીકે પંકાયા.
૨૪૧. હીરજી હંસરાજ કાયાણી કચીન ગયા ત્યારે તેમણે જોયું કે ધંધાનો આધાર મુનીની હોંશિયારી, ચાલાકી અને પ્રામાણિક્તા પર જ હતો. મલબારનો વ્યાપારમાં દ્રવ્ય વૃદ્ધિ થવાથી રને વેપાર પણ શરુ કર્યો, અને ખરીદી માટે વર્ધમાન પુનશીને કુમઠા મોકલાવ્યા. રૂમાં ફાવતાં મલબાર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #574
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૫૧ વ્યાપાર બંધ કરી રૂનો વ્યાપાર મોટે પાયે શરુ કર્યા. પરબત લધા, ગોવિંદજી લધા, સામત બીમશી, પરબત પુનશી, નાગશી દેવસુંધ, હીરજી ઉકરડા, રતનશી દામજીને ભાગીદાર બનાવી ખાનદેશ, બીરાર, મુગલાઈ હુબલી, કુમઠા વગેરે સ્થળે રૂને વ્યાપાર ખીલ. સં. ૧૯૧૭ થી ૧૯ સુધીમાં ત્રીકમજી વેલજીની કંપનીની મૂડી પિણ્ કરોડની થઈ. પછી તો ભાગીદારો પણ સ્વેચ્છાએ સ્વતંત્ર વ્યાપાર કરવા લાગ્યા. ભોજરાજ દેશર જુદા થતાં શેઠે તેમને તેમના ભાગની રકમ લેખે રૂપીઆ ચાર લાખને ચેક લખી આપેલ, અને એ રીતે વ્યાપારમાં તેમણે તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપેલી. અન્ય મોટી પેઢીઓમાં આવું ભાએ જ જોવા મળતું. વેલશેઠ અને કેશવશેઠ એવી ભાવના સેવતા કે પિતાને નેકર પણ બરોબરી બને ! - - ૨૪૧૭, દેશપરદેશનાં પાણી પીનાર વેલજી શેઠની સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી. એમને ત્યાં ત્રીસેક મહેતાજીઓ કામ કરતા થયા, ગામો-ગામ શોખા પટીઓ સ્થપાઈ, ઘરનાં ગાડી–ઘેડા થયાં. માળા બંધાયા અને આ રીતે આબરૂ સંપત્તિની વૃદ્ધિ સાથે સં. ૧૯૦૨ માં પુત્ર ત્રીકમજીને જન્મ થયો. બીજો પુત્ર ઉમરશી થયો તથા પુત્રી પાબાઈ થઈ.
૨૪૧૮. સં. ૧૯૧૭ ની શરુઆતમાં રૂને ભાવ રૂ. ૧૦ હતો તે લેન્ડ-અમેરીકા વચ્ચેના યુદ્ધને કારણે અમેરીકન કપાસ ઈંગ્લેન્ડ આવતું બંધ થતાં રૂા. ૮૨૭ ના ભાવે વેંચાયું ! એ લડાઈ દરમિયાન ખૂબ કમાણ થઈ. પણ બીજી તરફ લડાઈમાં એકાએક સમાધાન થતાં રૂના ભાવ ગગડી ગયા. આ વખતે દેશાવરોની એક સામટી રૂપીઆ પચીસેક લાખની હુંડીઓ ખડી રહી જે મહિનાઓ સુધી ભરાઈ નહીં. વેલશેઠને પ્રતિષ્ઠા જળવાશે કે નહીં તે ભય સતાવવા લાગ્યો. એ વખતે અંગ્રેજી વ્યાપારીઓમાં એમની આંટ સારી હતી. અંગ્રેજો પાસે રોકડ નાણું ન હોવાથી વેલજી શેઠને વીસેક લાખની સેનાની પાટો આપી. આથી એનું આપી હુંડીઓ ભરપાઈ કરી. આમ ત્રણેક મહિના સુધી વેલજશેઠે બહુ જ ચિન્તા અને સંકટ ભોગવ્યાં. તે પછી ભારતમાં ખપત ન થતાં ૩ વિલાયત ચડાવ્યું અને ખૂબ નુકશાની ખમવી પડી. વર્ષ આખરે સરવૈયું કાઢતાં બહુ નુકશાન જણાયું નહીં. સભાગે તેઓ આક્તમાંથી સહિસલામત પાર નીકળી ગયા.
૨૪૧૯. વેલશેઠના વખતમાં શેરોને સટ્ટો પૂર જોશમાં ચાલતો હતો. તેમને આ ધંધા માટે અતિશય ધિક્કાર હોવાથી પિતે તેમાં સંડોવાયા નહતા, એટલું જ નહીં દેતાના પુત્ર ત્રીકમજીને પણ એ ધંધાથી દૂર રહેવાની ભારપૂર્વક ભલામણ કરી હતી એમ પારસી ગૃહસ્થ લિખિત “મુંબઈના શેર સટ્ટાની તવારીખ ” નામના ગ્રંથ દારા જાણી શકાય છે. ત્રીકમજીએ પિતાની એ શિખામણું ન ગણકારતાં આ ધંધામાં પડ્યા હતા અને વેસ્ટર્ન ઈન્ડિયા ફાઈનસ એન્ડ એક્ષચેંજ કેરપોરેશન લિ. કાઢી પોતાની અખૂટ પૂઇને મોટો ભાગ ખોયો હતો. વડિલેના પુણ્ય પ્રતાપે પૂજીનો સારો એવો ભાગ બચાવી પોતાની આબરૂ સંભાળી લીધી હતી. આ શેર “મેનીઆ' નામે ખ્યાતિ પામેલ પ્રસંગની વિસ્તૃત માહિતી માટે વિશેષમાં જુઓ-મનચેરછ કાવસજી શાપુરજી કૃત “શેર અને સટ્ટાબાજી', શાવકશા શરાફ કૃત “ શેર સોદા અને શેર બજાર ” ઈત્યાદિ.
૨૪૨૦. એમની જ્ઞાતિમાં તેઓ શેઠની પદવી પામ્યા, એટલું જ નહીં સમગ્ર જૈન સમાજના નામાંકિત વ્યાપારી અને મુંબઈના અગ્રગણ્ય નાગરિક તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. “મુંબઈને બહાર માં પારસી મંથકારે આ સાહસવીરની ભારોભાર પ્રશંસા કરી છે. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ “શેઠ મોતીશાહ' નામના ગ્રંથમાં એમને નામાંકિત નાગરિક તરીકે બિરદાવ્યા છે. બીજા પણ અનેક ગ્રંથમાં એમને વિશે ગૌરવપૂર્ણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૨
અંચલગચ૭ દિગ્દન - ૨૪૨૧. એમનું સૌથી યાદગાર કાર્ય તો એમણે બંધાવેલે શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ છે. આ મંદિર કોઠારામાં જ નહીં સમગ્ર કચ્છમાં સર્વોત્કૃષ્ટ અને સમગ્ર પશ્ચિમ ભારતમાં આ શૈલીનું બેનમૂન સ્થાપત્ય છે. સં. ૧૯૧૪ માં જિનાલય બંધાવવાને તેમણે પ્રારંભ કર્યો. સં. ૧૯૧૮માં એનું કામ પૂર્ણ થયું. ત્યારબાદ વેલશેઠે સ્નેહી, સંબંધી, સ્વધર્મ પર કંકોતરી મોકલી મોટો સંઘ કાઢો. શત્રુંજય, ગિરનારની હજારો લોકોને યાત્રા કરાવી. મોરબી માર્ગે સંધ કચ્છ આવ્યું. કોઠારામાં અપૂર્વ પ્રતિષ્ઠા મહત્સવ ઉજવાયો. એ પ્રસંગે શ્રમણ સમુદાય પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. નવટુંકનો મેળો કરવામાં આવેલ. આ જિનાલય વિશે પાછળથી ઉલેખ કરીશું.
૨૪૨૨. આ કેટિધ્વજ શ્રેષ્ઠીને સૌ વેલા માલુનાં હુલામણું નામથી જ ઓળખતા. તેમના પુત્ર ત્રીકમજીનું લગ્ન હરભમ નરશી નાથાની પુત્રી દેવકુંવર સાથે સં. ૧૯૧૭ માં થયું. જ્ઞાતિ શિરોમણીની પૌત્રી કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ એક રખડુના દીકરાને મળે એ અજબ પલટો ગણાય એવી તે વખતની પ્રચલિત માન્યતા હતી.
૨૪૨૩. પ૬ વર્ષની વયે તેમને સારણગાંઠનો વ્યાધિ ઉપડ્યો. ગ્રાંટ મેડિક્ષના સર્જન ડો. બાલગલે ડો. ભાઉ દાજીને સાથે રાખીને શસ્ત્રક્રિયા કરી. પરંતુ દુર્ભાગ્યે તે નિષ્ફળ નીવડી. વિપુલ સંપત્તિ, મોટો વ્યાપાર અને સુદીર્ઘ કીર્તિ મુકીને જ્ઞાતિ-દીપક વેલજી ભાલુ તા. ૨૦-૧૧-૧૮૬૪ના દિને મૃત્યુ પામ્યા. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ વખતે માતાજીની દેરીઓ ઉપર ધ્વજારોપણ કરવાને તથા પયુંષણના વ્યાખ્યાન પ્રસંગે ભાદરવા સુદી ૧ ના દિવસે ગહેલી કાઢવાને એમને વંશપરંપરાગત હક્ક આપીને જ્ઞાતિએ એમના પ્રત્યે વિશેષ આદરમાન વ્યક્ત કર્યું છે.
૨૪૨૪, ત્રીકમજશેઠ પણ ધર્મનિષ્ઠ પુરુષ હતા. તેમણે કેશવજી નાયકે કરાવેલી અંજનશલાકા પ્રસંગે ઘણાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. સં. ૧૯૨૨ ના કાતિક વદિ ૨ ને રવિવારે તેમણે સંધ સહિત કેશરીઆઇની યાત્રા કરેલી. મુંબઈથી સંધ સુરત, રાજનગર વિગેરે સ્થળે પ્રભુ સેવા-પૂજા કરતે કેશરીઆઇ પહોંચેલ. ત્રીકમજશેઠની માતા કમીબાઈ લધુ ભ્રાતા ઉમરશી, પત્ની દેવકુંવર, પુત્રી લક્ષ્મી વિગેરે કુટુંબ ઉપરાંત હરભમ નરશી નાથા, નરશી કેશવજી, માડણ ગોવિંદજી, વર્ધમાન નેણશી, જાદવ પરબત, લાલજી દેવશી રતનશી વિગેરે આગેવાને સંધમાં ઉપસ્થિત રહ્યા હતા. છ દિવસ સુધી સંઘ કેશરીઆ તીર્થમાં રહ્યો અને સંઘપતિએ ધર્મોત્સવો અને સ્વામીવાત્સલ્યમાં ઘણું ધન ખરચું, યાચકોને દાન દીધું. સંઘે સર્વે મળીને સત્તર તો સ્વામીવાત્સલ્ય કર્યા. આ સંઘમાં દેવચંદ્રના શિષ્ય સકલચંદ્ર, કવિ જિનદાસ વિગેરે પણ સાથે હતા, જેમણે આ સંધનું વર્ણન તેમણે રચેલાં સ્તવમાં કર્યું છે. - ૨૪૨૫. ત્રીકમજશેઠે કોઠારાનાં શ્રી શાંતિનાથ પ્રભુનાં જિનાલયને ઈશાન ખૂણે દેવકુલિકા કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રમુખ ત્રણ જિનબિંબો સ્થાપ્યાં, જુઓ અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૩૬. ત્રીકમજી શેઠને બે પુત્રીઓ હતી. મોટી પુત્રી લક્ષ્મીબાઈને નવું ભેજરાજ સાથે તથા નાની પુત્રી ખેતભાઈને જખૌના જેઠાભાઈ વર્ધમાન સાથે પરણાવેલ, જેમને પરિવાર વિદ્યમાન છે. આ બન્ને પુત્રીઓએ પણ પ્રતિષ્ઠા કાર્યો કરેલ. જુઓ “અંચલગચ્છીય લેખ-સંગ્રહ' લેખાંક ૩૫૭, ૩૮૫.
૨૪૨૬. શ્રી અનંતનાથ જિનાલયના વહીવટમાં તેમજ જ્ઞાતિનાં કાર્યોમાં વેલજી માલની જેમ જ ત્રીકમજશેઠ આગેવાની ભાગ લેતા. તા. -૧૨-૧૮૯૨માં તેઓ મૃત્યુ પામ્યા. એ પછી એમનાં વિધવા દેવકુંવરબાઈ અને પુત્રી ખેતબાઈએ નરશી નાથાનું દ્રસ્ટ ડીડ સાકાર કરવામાં ખૂબ જ સાથ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #576
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
- પપs આપેલે. અભેચંદ રાઘવજીએ તેમના વતીથી એ યાદગાર કાર્ય પાર પાડ્યું તે વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. શેઠ શિવજી નેણશી
૨૪૨૭. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના પાંચમા શેઠ શિવજી નેણશી લેડાયા ગોત્રીય, કોઠારાના વતની હતા. તેમનાં કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે છે–
સવાણી
નેણુશી
પદમશી (તેજબાઈ)
શિવજી (પદમાબાઈ)
રામજી ડેરાજ (માલબાઈ)
પ્રતાપસી
ઘેલાભાઈ (રબાઈ) (પદમાબાઈ–નાનબાઈ)
ઉફડ
ખી અશી નાગશી (પુમાબાઈ) (પ્રેમાબાઈ)
લખમશી. (રાણબાઈ) (સોનબાઈ)
મેઘંજી ગોવિંદજી હીરજી
-
લક્ષ્મીચંદ
ક૯યાણજી
આણુંજી
૭
૨૪૨૮. શિવજીશેઠ અને તેમના બંધુ પદમશી મુંબઈ ક્યારે આવ્યા તે ચોક્કસ કહી શકાતું નથી. સં. ૧૮૯૦ ની આસપાસ આવ્યા હોવાનું અનુમાન થાય છે. શરૂઆતમાં તેઓ બંદરમાં મજૂરી કરતા. થોડો અનુભવ મળતાં પડાવ બંધાવી માલની હેરફેરનું કામ કરતા થયા. એ વખતે સ્ટીમરો ખાસ ન હેવાથી નાના પડાવો દ્વારા જ માલ જતો આવતો. આ ધંધામાં એમને સારો નફો થયો.
૨૪૨૯. સં. ૧૯૦૦ ની આસપાસ પિતાનાં નામથી પેઢી ઉઘાડી. ભત્રીજ ઘેલાભાઈ અને ભાણેજ કેશવજી નાયક પણ તેમાં ભાગમાં જોડાયા. તેઓ બન્ને વાણિજ્યપટુ હેઈને પેઢી તરતી થઈ. પછી તે દેશદેશાવર અને ઠેઠ ચીનમાં પણ પેઢીઓ નાખી. આ વિશે કેશવજી નાયકનાં જીવન-વૃત્તના સંદર્ભમાં આગળ ઉલ્લેખ થઈ ગયો છે.
૨૪૩૦. શિવજી નેણશીનું યાદગાર સ્મારક તે કોઠારાનું શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર છે. કેશવ નાયક અને વેલજી માલના ભાગમાં તેમણે આ જિનાલય બંધાવ્યું. નાદુરસ્ત તબિયતને લીધે તેઓ કોઠારામાં રહ્યા અને કુશળ કારીગરોને કામે લગાડી કાર્ય પાર પાડયું. બાંધકામ પાછળ છૂટે હાથે ધન ખરચવામાં આવ્યું અને પરિણામે બેનમૂન સ્થાપત્યનું નિર્માણ થયું. શિવજશેઠની દેખરેખનું એ ફળ હતું એમ કહેવામાં વાંધો નથી.
૨૪૩૧. સં. ૧૯૧૮ માં એ જિનાલયની ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. નવરંકને મેળ કરવામાં આવ્યો. . શિવજીશેઠ પિતાનું મૃત્યુ અલ્પ સમયમાં ધારી ઘનને છૂટે હાથે ખરચી જીવન કૃતાર્થ કર્યું. એમની અંતિમ ઈચ્છા પરિપૂર્ણ થઈ. એ પછી તેઓ કેકારામાં જ મૃત્યુ પામ્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #577
--------------------------------------------------------------------------
________________
પપ
અંચલગરછ દિન ૨૪૩. હીરજી હંસરાજ કાયાણી એમને વિશે “દર્પણ”માં નેવે છે કે “તેઓ શરીરે પુષ્ટ, મહા તેજસ્વી અને બધી રીતે દેખાવડા હતા. બુદ્ધિએ ચંચલ અને ઘણું પ્રામાણિક, પરમાથી, જ્ઞાતિ શુભેચ્છા તથા સ્વભાવે શાંત, સમજુ અને મિલનસાર હતા. તેમના ભત્રીજા ઘેલાભાઈ પદમશીએ જ્ઞાતિનાં કાર્યોમાં ખૂબ જ આગેવાનીભર્યો ભાગ લઈ નામના કાઢેલી. ધર્મકાર્યોમાં પણ તેમણે મોખરાનું સ્થાન લીધેલું. - ૨૪૩૩. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ વખતે જ્ઞાતિના શેર તરીકે શિવજીશેઠને જ્ઞાન ભંડાર ઉપર ખજારોપણ કરવાને વંશપરંપરાગત હક અપાયો. એમના પહેલા બે પુત્ર એમની હયાતિમાં જ યુવાન વયે મૃત્યુ પામ્યા હતા. એ પછી લખમશીભાઈ સં. ૧૯૩૩ માં અને ઉકાભા સં. ૧૯૪૦ માં પરલેક્વાસી થયેલા. કોઠારાની કીર્તિ-કથા
૨૪૩૪. કચ્છના સાહસિક સપૂતેએ પોતાની કારકિર્દી માત્ર વાણિજ્યક્ષેત્રે જ નહિ, કિન્તુ કળા અને સ્થાપત્યનાં ક્ષેત્રે પણ એવી જ દીપાવી છે. કચ્છના વ્યાપારપટુ શાહ સોદાગરોએ ધનના ઢગલાઓ ખડકીને જ પિતાનાં જીવનની ઈતિક્તવ્યતા માની નથી, પરંતુ કળામય સ્થાપત્યો દ્વારા તેઓ પોતાની જન્મભોમકાને આરિત કરતા ગયા છે. કોઠારાને ભવ્ય જિનપ્રાસાદ આ વાતની સાક્ષી પૂરાવે છે.
૨૪૩૫. કોઠારાની કીર્તિ-કથાની પતાકાઓ લહેરાવતા એ અડીખમ જૈનભવનના નિર્માતાઓ કેશવજી નાયક, વેલજી માલુ અને શિવજી નેણશી વિશે આગળ વ્યક્તિગત ઉલ્લેખ કરી ગયા છીએ. એ ત્રણેય શ્રેષ્ઠીઓએ ભવ્ય જિનપ્રાસાદ કરવાની છેજના તૈયાર કરી. અમદાવાદનાં પ્રખ્યાત જનમંદિરની શૈલીમાં કચ્છી કારીગરોને હાથે એ બધાય એવી ગોઠવણ થઈ. સાભરાઈને સલાટ નથને સૂત્રધાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એની આગેવાની હેઠળ સેંકડો કારીગરોને રોકવામાં આવ્યા. આ કાર્ય માટે ૭૮ ફૂટ લંબાઈ ૬૪ ફૂટ પહોળાઈ અને ૭૩ ફૂટ ૬ ઈંચ ઊંચાઈ સૂચવતો પરિમાણદર્શક નકશો પણ જાડેજાઓની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું.
૨૪૩૬. તે વખતે કચ્છ પર મહારાવ પ્રાગમલજીનું રાજ્ય શાસન હતું. કોઠારાના રાજક્ત જાડેજા મકાજી હતા. તેમણે એ નકશો પ્રથમ નામંજૂર કર્યો, કેમકે જે બે માળનાં સ્થાપત્યને મંજૂર રાખવામાં આવે તે એટલી ઊંચાઈથી પોતાને ઝના વિલક્ય બને. એ એમની પરંપરાગત પ્રણાલિકાની વિરૂદ્ધ હતું. આખરે એવો તે કાઢવામાં આવ્યું કે મૂળ નકશો મંજૂર રાખવો અને જાડેજાઓને ઝનાને અવિલેય રહે એટલી ઊંચી ગઢની દીવાલે રાજમહેલને ફરતી શ્રેષ્ઠીઓએ બંધાવી આપવી.
૨૪૩૭. સં. ૧૯૧૪-૧૫ માં કામ તડામાર શરુ કરવામાં આવ્યું. શિવજી નેણશી જાતે દેખરેખ રાખવા મુંબઈથી ખાસ કચ્છ આવ્યા. સં. ૧૯૧૮ માં કામ સંપૂર્ણ થયું. જિનાલયોના ઝૂમખાને કલ્યાણ ટ્રક કહેવાય છે. શ્રી મેરુપ્રભ જિનાલય સાત ગભારાયુક્ત તથા ઉપર ત્રણ ચૌમુખ અને તે ઉપર પાંચ શિખર પ્રેસણુય થયાં રંગમંડપ અને મુખમંડપ ઉપર ચારે બાજુ સામણ તેમજ જિનાલયને નીચે મોટું ભેયરૂં કરવામાં આવ્યાં.
૨૪૩૮. જિનાલયની પ્રતિષ્ઠા વખતે ત્રણે શ્રેણીઓએ મને શત્રુંજયને મુંબઈથી સંધ કાલે, જેનું વર્ણન “કચ્છની પ્રસિદ્ધ પ્રતિષ્ઠાના ચોઢાળિયાં” માં આ પ્રમાણે મળે છે: “કેકણ દેશના મુંબઈ બંદરમાં માંડવી ૯ત્તામાં શ્રી અનંતનાથજીનું દહે છે. ત્યાં ચતુર્વિધ સંઘની ઘણી શોભા છે. દશા ઓશવાળા જ્ઞાતિમાં શિવજી ને શી, વેલજી માલુ અને કેશવજી નાયક થયા, જેમણે શત્રુંજયને મોટો સંઘ કાઢ્યો. ઘેલાભાઈ પદમશી પણ સાથે હતા. સં. ૧૯૧૮ના માગશર સુદી ૧૧ના દિને મુંબઈથી પ્રયાણ કરી સંધ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #578
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ ઘોઘા બંદર પહોંચ્યું. ત્યાં નવખંડળને જુહારી ભાવનગર આવ્યું અને ગોડીજીને વંદના કરી. સંધ પાલીતાણા પહોંચતાં તેનું શાનદાર સામયું થયું. ટળેટીમાં પડાવ નાખે. યાત્રા કરી સૌ કતાર્થ થયા. ધમ–સ્વામીવાત્સલ્લાદિ કાર્યો થયાં, સાધુઓની ભક્તિ કરી સૌ પાવન થયાં. સિદ્ધાચલથી સંધ રાજકોટ આવ્યો, સંઘ જોઈ સૌ પ્રભાવિત થયા. મોરબી, શિકારપુર, અંજાર થઈ સંઘ કોઠારા પહેછે. સંઘમાં ૧૧૦૨ ની સંખ્યા હતી. કંકોત્રીઓ પાઠવી કોઠારામાં મોટે મેળે થયો. આઠ દિવસ ઉત્સવ ચાલ્યો. ગચ્છનાયક રત્નસાગરસૂરિ સમેત અનેક શ્રમણે ઉપસ્થિત હતા. ત્રીકમજી વેલજી માલુ રતવને ગવડાવતા. સંઘના ઉમંગનો પાર નહોતો. માધ સુદી ૧૭ ને બુધવારે શ્રી શાંતિનાથ પ્રભુનાં બિંબની મૂલનાયક તરીકે પ્રતિષ્ઠા થઈ. સ્વામીવાત્સલ્યાદિ ઘણાં થયાં. ઘેર ઘેર થાળની પ્રભાવના થતાં પ૦૦૦ થાળ ત્રીકમજી વેલજી ભાલુ તરફથી વહેંચાયા. યાચકોને ઘણું ધન અપાયું જેથી જગમાં યશ વિસ્તર્યો.' ઈત્યાદિ.
૨૪૩૯. સં. ૧૯૧૮ ના માઘ સુદી ૧૩ ને બુધવારે વિજય મુહૂર્તમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુ પ્રમુખ અનેક જિનબિંબની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. પાંચુભાઈ તેજશી, ત્રીકમજી વેલજી, પદમશી વીરજી, શામજી હેમરાજ, પરબત લાધા, લાલજી મેઘજી વગેરેએ પણ કલ્યાણ દ્રકના ગઢમાં દેહરાએ બંધાવ્યાં. આની વિગત માટે જુઓ જિનાલયનો શિલાલેખ– “અંચલગચ્છીય લેખસંગ્રહ ” લેખાંક, ૩૩૬.
૨૪૪૦. જિનાલય ઉપરાંત બે માળને વિશાળ ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરાપોળ, ફૂલવાડી વિગેરે ઉક્ત ત્રણે શીઆઓએ તૈયાર કરાવ્યાં. પ્રતિષ્ઠા વખતે મુંબઈથી શત્રુંજય તીર્થસંઘ કાઢેલ. કોઠારામાં નવટુંકનો જ્ઞાતિ મેળો કરી સમસ્ત જ્ઞાતિમાં પ્રત્યેક ઘેર બે કાંસાની થાળી અઢી શેર સાકરથી ભરેલી તથા કરી બેની પ્રભાવના કરેલી. આ કાર્યમાં સોળ લાખ કોરીનો ખર્ચ થયેલ જેમાં છ લાખ શિવજી નેણશી, આઠ લાખ વેલજી માલુ તથા બે લાખ કેશવજી નાયકે આપી.
૨૪૪૧. જાણે એક મોટો પહાડ ખડો કર્યો હોય એવી ઘટ્ટ બાંધણીનું આ જૈન મંદિર આખાયે કચ્છમાં વિશાળતા અને ભવ્યતામાં અજોડ છે. પર્વતની શિખરમાળાનું ભાન કરાવતા એનાં ઉપરનાં બાર ઉન્નત શિખર દૂરથીયે પ્રેક્ષકેનું મન હરી લે છે. મંદિરમાં કાચનું કામ પ્રેક્ષણીય છે. અબડાસાની પંચતીથીંમાં ગણાતાં આ તીર્થ સમાન જિનાલયનાં દર્શન કરી ભાવુકે કૃતકૃત્ય થાય છે. સં. ૨૦૦૫ ના શ્રાવણ સુદી ૧૫ ને ગુરૂવારે જિનાલયની ધ્વજદંડ પ્રતિષ્ઠા થઈ. શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી જિનાલયને જીર્ણોદ્ધાર થશે. સં. ૨૦૨૧ ના જેઠ વદિ ૧૦ ના દિને જિનાલયને શતાબ્દી મહોત્સવ સંઘે ઉજવ્યો. એ પ્રસંગે નાયકભાઈ જેઠાભાઈને પ્રમુખપદે ત્યાંના સંઘે પંજાની નાતને દશા ઓશવાળ નાતમાં ભેળવી લેવાનું મહત્ત્વપૂર્ણ ઠરાવ કર્યો, જેને અન્ય સંઘોએ પણ પુષ્ટિ આપી.
૨૪૪૨. કચ્છ–પાલણપુર-મહીકાંઠા વિષયક “બોમ્બે ગેઝેટિયર' પુસ્તક ૫, પૃ. ૨૩૧-૨ માં આ જિનાલય વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે:
Kothara-In this village was finished in 1861 (S. 1918) the richest of modern Cutch Temples, of £ 400000/- the whole cost of the building, one half was given by Velji Malu and the other half in equal shares by Shah Keshavji Nayak and Shivji Nensey, Oswal Vaniyas of Kothara now living in Bombay. The temple, dedicated to Shantinath the sixteenth of the Jain Saints, was; after the style of one in Ahme
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #579
--------------------------------------------------------------------------
________________
પપ૬
અચલગચ્છ દિદન dabad, built by Cutch workmen, under the superintendence of Salat Nathu of Sabharai. Through a very rich two storied entrance gate, and outer yard surrounded by buildings set apart for the use of priests, opens into a walled quadrangle, on a plinth six feet nine inches high, reached by a flight of fisteen steps, is the temple, 78 feet long, 69 wide and 73-1/2 high, supported on three sides by rich two-storied domed porches. The domed hall, mandap, rises in two stories, and over the shrine is a spire with richly carved figures, niches and mouldings. Inside, the hall the mandap surrounded by aisles or verandahs with a richly designed pavements of different coloured marbles, has twenty two pilasters and sixteen pillars, and a dome supported on eight pillars with foiled arches and streets. Inside of a wall, chiefly formed of twenty pillars richly carved with flowers, leaves and creep ers, is the shrine, where, supported on either side by seven small figures is a large image of Shantinath crowned with a golden crown, and seated cross legged on a richly carved marble throne. The upper storey of the hall, reached by stone steps from the south-west porches, has a corridor with rich shrines each containing a large marble sitting image. Below the hall there is a underground shrine, with about 25 large white marble figures with precious stones set into the eyes, chests and arms. Besides the underground shrine there is a secret cellar especially prepared against a time of trouble.
૨૪૪૩. “આઆિછકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા' ના કચ્છ વિષયક અહેવાલમાં, આ મંદિરનો શિલાલેખ તેના નકશાઓ ઈત્યાદિ સાથે જિનાલયનાં સ્થાપત્ય વિશે, તેના વિદ્વાન સંપાદક દલપતરામ પ્રાણજીવન ખખરે સુંદર પ્રકાશ પાડેલ છે. ડૉ. બર્જેસનાં માર્ગદર્શન હેઠળ આ અહેવાલ તૈયાર થયેલ હેઈને ખૂબ જ પ્રમાણભૂત છે. અહીં એ અહેવાલનાં અવતરણને ઉધૂત કરવું પ્રાપ્ત
2888. The temple of Shantinath (if-aart) at Kothara was built in Samvat 1918 by the Oswal Vaniyas ( suratos aforet) originally of Kothara, but now residing in Bombay. They spent 1600000 Koris, onehalf of which was contributed by Sah Velji Malu (1 aout hig), and the other half in equal shares by Sah Keshavji Naik (शा केशवजी नायक) and Sivaji Nensi (faraft Agret) (Vide Ins. No. 1, App. No. I).
It was built after the style of one at Ahmedabad, and is the best in Kachh. It is 78 feet long, 69 feet wide, and 73 feet 6. inches
Shree Sudharaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #580
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
high. Its workmanship is of a superior order and I have, therefore, added it to the number. The drawing (Vide drawing No. 3. App. II'. of course can not be expected to give details; it only shows the outjines. It was built by natives of Kachh under the superintendence of Salat Nathu (सलाट नथु) of Sabharai (साभराइ).
The entrance of the first courtyard, which is surrounded by the buildings of the priests, is very richly carved, and has a corridor of three beautiful semi-circular cusped arches with struts, issuing from the mouths of elephants. On the second storey, supported by of the the arches are three temples, richly carved, the shafts of the columns containing figures of men in various costumes, and animals of various sorts in different attitudes. The eaves are supported by female musicians playing upon the fiddle, lyre, drum, or kartal (Frata) or telling beads. The entrance is 6 feet wide and 12 feet high to the capital. The whole is elegantly designed, and has a magni. ficent effect.
Entering the gate, we approach in view of a beautiful two storeyed temple, built in another courtyard, on a stylobate or plaltírom 6 feet and 9 inches high and approached by 15 steps. The porch is two storeyed and the arches semi-circular and cusped. and supported by trunks of three elephants on each side. The eaves are supported on the heads of female guards armed with swords and shields.
The second porch is 18 feet 9 inches square, surrounded by aisles or verandahs on all sides, and paved with well-polished white and black marble. There are 22 pilasters and 16 pillars. The dome is supported on 8 pillars with cusped arches and struts. The Jadeja ruler of the town, considering that the temple, if raised high, would over look his Zenana, had limited its height, and so the dome was originally desig. ned on the first storey only. But subsequently the Vaniyas having agreed to raise the castle walls of the Jadeja's residenc?, permission was given; when the second storey, on pillars with arches with pavements similar to what is seen below, was built. In the middle of the pavements are squares, flowers, sathiyas (ATT), circles, and rosettes of various designs and patterns made on black and yellow grounds. of marble resembling mosaic work, most skilfuily executed.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૫૮
અંચલગચ્છ દિગ્દર્શન
The sides of this porch are approached by smaller porches as at the entrance.
In the shrine is a pabbasan about 3 feet high. In the centre is a marble throne richly carved, in which is seated a large image of Santinath, crosslegged, with a goid crown over his head and having on each side seven images of a somewhat smaller size.
In the same way the second storey has a corridor of fine cells, in which larger idols of marble squat on the pabbasan.
The domes of the northern and southern side-porches, which are two storeyed are very richly carved, and have terraces. The upper storey is approached by stone-steps from the side of these double porches on the south and west.
The outer side of the dome of the mandap has a large spires, ten in each line radiate to the edge. They look like small pyramids and the four cardinal points of the radii have figures of lions and elephants alternatively sitting on their haunches.
Under the mandap floor there is a basement or underground storey, in which there are about 25 large white marble idols of tirthankaras, having precious stones set in the eyes, chests, arms, etc. presented by different Seths, whose names to-gether with the date of the gifts are sculptured in balbodh characters in the pedestals. This is a secret chamber and there are rooms still more secret, hidden by flagstones, and specially designed for times of danger.
The outside of the screen-wall of the mandap is chiefly formed by 20 pillars, richly carved with flowers, leaves, and creepers in the base, capitals and cornice; and the figures of men on the shafts serve as atlantes.
The shrine tapers to a spire and has offsets and mouldings in the sides, all finely carved and having figures in the niches and els The stones are ash-coloured and greyish red. The temple is surrounded by a strong wall with five turrets or Kothas.
There are four other temples on the four sides, built by other Sethias, one of them by Seth Trikamji Velji. જિનાલયનું નિર્માણ
૨૪૪૫. તેરામાં વિસરીઆ મોતા હીરજી ડોસા અને પાસવીર રાયમલે સં. ૧૯૧૫ માં શ્રી રાવલા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #582
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૫ પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જે તેની ભવ્યતાથી સુથરીની પંચતીથમાં સ્થાન પામ્યું છે. સં. ૧૯૮૦ ના માઘ સુદી ૫ ને સોમવારે ત્યાં દંડમહોત્સવ થયો. યતિ સૂરચંદ હરખચંદ તથા તેમના શિષ્યો મણલાલ, મોહનલાલ અને ધનજીએ અહીંનાં ધર્મકાર્યોમાં સારો ફાળો આપે. અહીં ઘણી પ્રતિમાઓ સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતની છે.
૨૪૪. ગુજરાતના બોરસદના વિશા ઓશવાળ રણછોડ, હરગોવિંદ, ચુનીલાલ તથા કલ્યાણજી દયાળજીએ રત્નસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનાલય બંધાવી સં. ૧૯૧૪ના શ્રાવણ સુદી ૧૦ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી. એ કુટુંબના છગન ઘેલાએ પણ પ્રતિષ્ઠા કાર્યો કર્યા. જિનાલયની શિલા-પ્રશસ્તિમાં આ કુટુંબનું વંશ ક્ષ આ પ્રમાણે છે
વીરદાસ ગોધાજી (ભાર્યા કસ્તુર )
છતાછ (ભાર્યા ભૂલી)
દયાળ (ભાય કંકુ) કલ્યાણજી (ભાય તુલસી)
માણેકચંદ (ભાય અવલ)
જવેર (ભાય દીવાલી)
ઘેલા (ભાર્ય હરકુંવર)
ભીખા
. રણછોડ
હરવિંદ
ચુનીલાલ
ભારેમાં
૨૪૪૭. કચ્છમાં મગુઆનામાં સં સં. ૧૯૧૭ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. વડસરમાં ગુણસાગરના ઉપદેશથી હરઘેર કરમશીએ સં. ૧૯૧૮માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. શ્રાવકોની વસ્તી ન રહેવાથી જિનાલયનું ઉત્થાપન કરી પ્રતિમાઓ નલીઆમાં લાવવામાં આવ્યાં છે. વારાપધરમાં નાંગશી દેવભુધેિ તથા કેશવજી ગોવિંદજીએ સં. ૧૯૧૮ માં શ્રી આદિજિનાલય બંધાવ્યું, જેને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયે. સં. ૨૦૨૨ ના વૈશાખ વદ ૨ ને શુક્રવારે તેની શતાબ્દી ઉજવાઈ.. હેમા અરજણે અને લધા છવ સં. ૧૯૧૮ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયે. સાંધાણમાં રત્નસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૯૧૯માં ગશર વરધોર જેતશી કરમણે શ્રી સંભવનાથ જિનાલય તથા સં. ૧૯૨૭ માં લાડણું આશારીઆ અને લખમશી આશારીઆએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. અહીંનાં જિનાલને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા .
૨૪૪૮. કાંડાગરામાં ગોરજી આણંદજી માલાજીના પ્રયાસથી સંયે સં. ૧૯૨૧ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું, જેને શતાબ્દી મહોત્સવ એકાદ લાખ કારીના ખરચે સંયે ઉજળ્યો. બાંડીઆમાં રાઘવજી વેરશીએ સં. ૧૯૨૨ માં શ્રી વિમલનાથ જિનાલય બંધાવ્યું, જેને સં. ૨૦૦૬માં ભાવ સુદી ૧૦ ને ગુરુવારે જીર્ણોદ્ધાર થયા. સં. ૧૯૨૨ માં સાંધવામાં કાનજી ભારમલે શ્રી શાંતિનાથ જિનાલય તથા ડુમરાના સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. ચીઆસરમાં સંઘે સં. ૧૯૨૭માં શ્રી આદિ જિનાલય બંધાવ્યું. કોડાયમાં નથુ હંશરાજની ભાર્યા ચાંપાબાઈએ સં. ૧૯૨૮માં શ્રી અનંતનાથ જિનાલય, કોટડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #583
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિને ૫૬૦ મહાદેવપુરીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય તથા પત્રીમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. જખોના ખાના કાનજી લખમશી ભાર્યા રાણબાઈ પુત્ર મૂલજીએ સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. જખૌના મહાજનમાં મોટો સંઘર્ષ થયો જેને નિવારવા અનેક પ્રયાસો થયા. જુઓ વિદ્યાવિજયકૃત “મારી કચ્છ યાત્રા.” શિષ્ય-સમુદાય
૨૪૪૯ વખતસાગર શિ. ભાવસાગર શિ. ઝવેરસાગર અમરનામ રત્નપરીક્ષક સારા કવિ થઈ ગયા, તેઓ ભાવનગરમાં સવિશેષ રહ્યા. કવિ પિતાના વિદ્યાગુરુ તરીકે અમરવિજય અને ચિદાનંદને ગૌરવપૂર્વક ઉલ્લેખ કરે છે. જુઓ –
કવિ નિજ ઉપકારી અબ વરણે, તપગચ્છ વંશ દીપાયો રે; અમરવિજય વિદ્યાગુરુ મારા, કૃતવર આશીષ પા. પાઠક નવ પલ્લવ સમ કત્તાં, અર્થ આચાર્ય ગણાયો રે; શ્રી ચિદાનંદ ગુરુ ધર્માચારય, અનુભવ શ્રદ્ધા છાય.
સિદ્ધગિરિની તલેટીએ વાંદી, ચરણનું પ્રેમ લગા. ૨૪૫૦. સં. ૧૯૧૮ ના કાર્તિક પૂનમ ને રવિવારે શત્રુંજયની યાત્રા કરી ૧૬ ઢાલમાં સિદ્ધગિરિ વર્ણન રૂ૫ “તીર્થમાલા” તેમણે ભાવનગરમાં રચી. પ્રેમાભાઈ હેમાભાઈને મુનીમ ખેમચંદ જયચંદે કવિ સાથે યાત્રા કરી રાયણ પગલાની દેરીને ઉદ્ધાર કર્યો. તેના પુત્ર લલ્લુભાઈને કવિએ ટ્રકની સમજ આપી.
૨૪૫. સં. ૧૯૨૧ ના માઘ સુદી ૭ ને ગુરુવારે કરાવજી નાયકે કરાવેલી અંજનશલાકા પ્રસંગે કવિ પાલીતાણામાં ઉપસ્થિત રહેલા અને ફાગણ સુદી ૮ ને સોમવારે ૮ ઢાલમાં “અંજનશલાકા સ્તવન' ભાવનગરમાં રચ્યું જેમાં એ ઐતિહાસિક પ્રસંગનું વિશદ્ વર્ણન છે. કવિએ ૫ ઢાલમાં “ભવ નાટકને ગર” તેમજ પ્રકીર્ણ કૃતિઓ રચ્યાં. અંજનશલાકા વખતની અનેક મૂતિઓના લેખોમાં કવિનું નામ છે. ભાવનગરમાં એમના ઉપદેશથી કેશવજી નાયકે ગૌતમ ગણધરની દેરી બંધાવી. કવિના શિષ્ય કસ્તુરસાગર થયા, જેમનાં નામથી ભાવનગરમાં કસ્તુરસાગર ગ્રંથ ભંડારની સ્થાપના થઈ.
૨૪૫૨. ઉપા. મુક્તિલાભ શિ. ક્ષમાલાએ સં. ૧૮૯૩ ના ચિત્ર વદિ ૧૫ ને દિને મુક્તિસાગરસૂરિ સાથે પાવાગઢની યાત્રા કરી “મહાકાલી માતાને છંદ' ર, તથા નલીઆમાં સ્નાત્ર મહોત્સવ પ્રસંગે “સ્નાત્ર પૂજા” રચી. તેમણે તથા તેમના શિષ્ય સુમતિલાલે સ. ૧૮૯૭ માં નલીઆમાં ચોમાસું રહીને માઘ સુદી ૫ ને બુધવારે વિરવસહીની શિલા-પ્રશસ્તિઓ લખી. ક્ષમાલાભે સં. ૧૮૯૭ની શરદ પૂર્ણિમા ને શનિવારે ભૂજમાં મુક્તિસાગરસૂનિ પસાયથી નવપદજીનાં સ્તવને રમ્યાં. સં. ૧૮૯૯ માં તેઓ ગચ્છનાયક સાથે જામનગરમાં પણ ચાતુર્માસ રહ્યા અને ત્યાં સયા, સ્તવનાદિ કૃતિઓ રચી.
૨૪૫૩. દેવચંદ્રના શિષ્ય સકલચંદ્ર સં. ૧૯૨૨ના કાર્તિક વદિ ૨ ને રવિવારે ત્રીકમજી વેલજી માલુના સંધ સાથે કેશરીઆઇની યાત્રા કરી “ ધૂલેવા સ્તવન' રચ્યું. કવિ જિનદાસે પણ “કેશરીઆઇ સ્તવન માં આ સંધનું વર્ણન કર્યું. હીરજી હંસરાજ ખાનાએ જિનદાસ નામથી ભક્તિ કાવ્યો રચ્યાં. સં. ૧૯૨૨ ને આધાઢમાં ઉપા. વિનયસાગરના પસાયથી જ્ઞાનની લાવણી', સં. ૧૯૩૦ ના આપાડી પૂનમ ને બુધે વિવેકસાગરસૂરિના પસાયથી “ચોવીશી', સં. ૧૯૩૫ માં નરસિંહપુરામાં “ ત્રણ વીશી પૂજા”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #584
--------------------------------------------------------------------------
________________
શ્રી રત્નસાગરસૂરિ તેમજ અનેક લાવણીઓ અને પ્રકીર્ણ કૃતિઓ રચી. કવિ “આત્મ બત્રીશી'ની પ્રશસ્તિમાં પિતાને હંસ લધુ સુત” કહે છે.
૨૪૫૪. માણિકીસાગર શિ. ઉપા. વિનયસાગરે કેશવજી નાયકની ટ્રકોની શિલાપ્રશસ્તિઓ રચી. સં. ૧૯૨૧ ની અંજનશલાકા વખતે એમણે વિધિવિધાને કર્યો. તેઓ બહુધા મુંબઈમાં રહ્યા. નરશી નાથાનાં પુત્રવધૂ પૂરબાઈએ સં. ૧૯૧૧ના કાર્તિક સુદી ૫ ને દિને સમેતશિખર સંધ કાઢેલે તેમાં સાથે રહી માઘ વદિ ૧૧ ના દિને તીર્થયાત્રા કરી શિખરજીનું સ્તવન રચ્યું; ફાગણ વદિ ૫ ના દિને પાવાપુરીની યાત્રા કરી શ્રી વીર જિન સ્તવને રચ્યાં. કવિએ રાજગૃહી, ગૌતમ જન્મપુરી ગેબરગામ, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ, સેનગિરિ, વૈભારગિરિની યાત્રા કરી “રાજગૃહી સ્તવન' રચ્યું. શ્રી પાર્શ્વ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ બનારસ, ભિલુપુરનાં પ્રાચીન મંદિર, રામઘાટના કુશલાજીનાં મંદિર, બદનીઘાટનાં શ્રી સુપાર્શ્વમંદિર, સાત કોસ દૂર શ્રી ચંદ્રપ્રભુનાં તીર્થ ચંદ્રપુરી, ત્રણ કેસ દૂર શ્રી શ્રેયાંસ ધામ સિંહપુરી વિગેરેની યાત્રા કરી “શ્રી પાર્શ્વ જિન સ્તવન” રચ્યું. કવિ જણાવે છે કે ઉક્ત ચારે તીર્થકરોનાં સેળ કલ્યાણકોની એ ભૂમિ છે. કવિએ અહીં “કી પાશ્વ જિન પદે ' તથા તક્ષશિલાની યાત્રા કરી શ્રી આદિ જિન સ્તવને પણ રચ્યાં. ભારમલ તેજશી આ સંઘમાં સાથે હતા. મુંબઈમાં કવિએ એમને અણુશણ વ્રતનાં પચ્ચખાણ આપ્યાં. કવિના શિષ્ય દેવચંદ્ર થયા, જેઓ ઉકત અંજનશલાકા પ્રસંગે ઉપસ્થિત રહેલા.
૨૪૫૫. સુગ્યાનસાગરે બેરસદનાં જિનાલયની સં. ૧૯૧૪ ની શિલાપ્રશસ્તિ લખી. એ વર્ષે તેઓ રત્નસાગરસૂરિ સાથે ત્યાંજ ચાતુર્માસ રહેલા. પં. મુક્તિવિજય, ભક્તિવિજય ગણિ પણ સાથે ચાતુર્માસ હતા. જુઓ. અં. લેખસંગ્રહ, નં. ૩૩૫. રત્નસાગરસૂરિના શિષ્ય ગુણસાગરના ઉપદેશથી વડસરમાં હરઘોર કરમશીએ સં. ૧૯૧૮ માં શ્રી પાર્શ્વજિનાલય બંધાવ્યું. મહિમાસાગર શિ. નયસાગર જૈન શ્રતના અભ્યાસી હતા. જૈન અને બ્રાહ્મણો વચ્ચે ચાલેલા કેસમાં એમણે પ્રમાણોના આધારે જુબાની આપેલી. તેઓ વૈદકના પણ જાણકાર હતા. મહિમાસાગરની પ્રેરણાથી ભીમશી માણેકે ઘણા ગ્રંથો પ્રકાશિત કર્યા. આ અરસામાં કવિ પ્રેમચંદ ગેલચંદ પણ સારા કવિ થઈ ગયા, જેમની ઘણી કૃતિઓ ઉપલબ્ધ છે.
૨૪૫૬. વિંઝાણુ પિશાળના મૂલચંદ શિ. સુમતિચંદ બાલબ્રહ્મચારી અને મંત્રવાદી હતા. એમના ચમત્કારની અનેક વાતે સંભળાય છે. મંત્રપ્રભાવથી ત્યાંના તિલાટની અસાધ્ય બીમારી દૂર કરતાં પોશાળને ૧૮ વીધાનું ખેતર ભેટ મળેલું. એમની પછેડી ધોઈને પાણી પીવાથી અનેક ફાયદા થતા એમ બધે સંભળાતું. ભૂજનાં ચાતુર્માસ બાદ ભદ્રેશ્વર યાત્રાએ જતાં માર્ગમાં વડાલામાં એમણે ચમત્કારે, બતાવેલા.
૨૪૫૭. મુક્તિસાગરસૂરિનાં આઝાવતી સાધ્વી દેવશ્રીએ સં. ૧૯૩૨-૩૩ માં અનુક્રમે સુઘરી અને નલીઆમાં ચાતુર્માસ કર્યા અને ત્યાં ભક્તિ-સભર ગરબીઓ રચી. તેમનાં શિષ્યા દવાથી થયાં. દેવશ્રી રચિત ગરબીઓ માટે જુઓ સોમચંદ ધારશી પ્રકાશિત “ પ્રતિક્રમણ સૂત્રાણિ.”
91
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #585
--------------------------------------------------------------------------
________________
૨૭.
શ્રી વિવેક્સાગરસૂરિ
૨૫૮. ક૭ અંતર્ગત નાના આસંબીઆના વિશા ઓશવાળ શાહ ટેકરીની ભાય કુંતાબાઈની સં. ૧૯૧૧ માં એમને જન્મ થયે. એમનું પૂર્વાશ્રમનું નામ વેલજી હતું. શૈશવમાં જ રત્નસાગરસૂરિ પાસે રહી જૈન શ્રતને અભ્યાસ કર્યો. સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદી 2 ના દિને સુથરીમાં ગુરુનાં કાળધર્મ બાદ ત્યાં દીક્ષિત થયા, માંડવીના સંઘની વિનંતિથી ત્યાં ચાતુર્માસ રહ્યા અને કાર્તિક વદિ ૫ને શનિવારે આચાર્ય તેમજ સ્કેશ પદ પામ્યા. જુઓ :
કચ્છ દેશ સેહામ, લઘુ આસંબીઓ મન જાણ; ગેત્ર દેવયા દીપતા, કુલ વૃદ્ધ ઊશ વંશ વખાણ ટોકરશી સુત ભતા, જનની કુંતાબાઈ માત; વંશવિભૂષણ જાણીએ, નામ વિકસિધુ વિખ્યાત. માંડવી બંદર મનહર, શ્રી સંઘને અતિ ઘણે હારઃ સંધ ચતુર્વિધ મલો કરી, કરે પાટ મહોત્સવ સાર. સંવત ગણીશ અઠવસે, કાર્તિક વદિ પાંચમ ધાર; આચારજ પદ પામીઆ, તિહાં શોભે શુભ શનિવાર.
(ગહેલી સંગ્રહ, નં. ૧૨). ૨૪૫૯. જર્મન વિદ્વાન . જનેસ કવાટે વિવેકસાગરસૂરિની વિદ્યમાનતામાં પદાવલી લખી ઈને, તેમણે એમને વિશે માત્ર સંક્ષિપ્ત ઉલ્લેખ જ કર્યો. જુઓ
73 Viveksagarasuri, the present suri. Inscr. Samvat 1940, ib; his portrait in the beginning of Vidhipaksha Pratikr; Bombay, Samvat, 1945, 1889.
૧૪. ગચ્છનાયકને સિદ્ધગિરિની વાત્રા કરવાની ઈચ્છા થતાં વિશાળ યતિસમુદાય તેમની સાથે પધાર્યો, જેમાં સ્વરૂપચંદ્ર તથા તેમના શિષ્યો પણ હતા. યાત્રા કરી સૌ પાવાગઢ ગયા. મહાકાલી દેવીની ભક્તિ કરી સૌ મુંબઈ ગયા. ત્યાં એમનું શાનદાર સામૈયું થયું. શ્રી અનંતનાથ જિનાલયના ઉપાશ્રયમાં તેઓ બિરાજ્યા. સંઘે તેમની ભાવથી ભક્તિ કરી. થોડા સમય બાદ યતિ સમુદાયે કચ્છ જવાની આજ્ઞા માગી. નરશી નાથાના ખર્ચે બધા માટે વહાણની વ્યવસ્થા થઈ. સં. ૧૯૨૮માં ગચ્છનાયક ત્યાં જ ચાતુર્માસ રહ્યા. એ પછી પણ તેઓ મુંબઈમાં ઘણું રહ્યા. સં. ૧૯૩૨ માં સંઘ સાથે કેશરીયાની તીર્થયાત્રા કરી,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #586
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવેકસાગરસૂરિ
૫૬ ૨૪૬૧. કચ્છનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં તેઓ ચાતુર્માસ રહેલા અને મહારાવ તરફથી સારું માન પામેલા. સં. ૧૯૩૪ માં એમની અધ્યક્ષતામાં ઉનડોઠમાં જિનાલયની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૯૦૯ માં જામનગરમાં ચાતુર્માસ પણ રહેલા તે વખતે જામ વિભાજી તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ખાસ પધારતા. જામસાહેબે એમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ વ્યક્ત કરેલ. આ દ્વારા એમને પ્રભાવ મુચિત થાય છે.
૨૪૬૨. સં. ૧૯૪૦ થી ૧૯૪૮ સુધી સતત તેઓ મુંબઈમાં રહ્યા. સં. ૧૯૪૮ ના માગશર માસમાં ભીમજી શામજીએ કેશરઆઇને સંઘ કાઢેલે તેમાં ઉપસ્થિત રહેલા. યાત્રા બાદ વળતી વખતે ઝામરાની ગંભીર બીમારી થઈ. જિનેન્દ્રસાગર, ભાગ્યસાગર આદિ શિષ્યોએ સુંદર શુકૂવા કરી, યુરોપિયન તથા દેશી ડૉકટરે રાતદિવસ સેવામાં હાજર રહ્યા પરંતુ વ્યાધિ જીવલેણ નીવડ્યો. પટ્ટશિષ્ય જિનેન્દ્રસાગરજીને ગચ્છને ભાર સોંપીને તેઓ સં. ૧૯૪૮ ના ફાગણ સુદી ૩ ને ગુરુવારે ૩૭ વર્ષનું આયુ પાળીને મુંબઈમાં કાલધર્મ પામ્યા. યતિ સમુદાય
૨૪૬૩. વિવેકસાગરસૂરિના સમયમાં તેમજ તેમના પછી યતિ સમુદાયનો પ્રભાવ ઉતરતી કળામાં હતો. છતાં કેટલાક યતિઓએ શાસન સેવામાં ઠીક ઠીક કાર્ય કર્યું છે. ગચ્છનાયકના શિષ્ય ભાગ્યસાગરે શત્રુંજયમાં કેટલીક પ્રતિષ્ઠા કરાવી. “ચિત્રસેન પદ્માવતી ચરિત્ર બાલાવબોધ”ની પુપિકા દ્વારા ક્ષમાવર્ધન વિશે આ પ્રમાણે જાણી શકાય છે : “સં. ૧૯૨૯ ફા. વદિ ૨ રવી રાત્ર ઘટી ૪. જાતે ભ. વિવેકસાગરસૂરિ શ્રી મુંબઈ ચાતુર્માસ. તદ આજ્ઞાકારિ પૂજ્ય માવિત્ર શ્રી મેઘલાભજી તત શિષ્ય મુ. સુમતિવાદ્ધનજ તત શિષ્ય મુ. ક્ષમાવઠુંનેન લિપીકૃત. સ્વવાંચનાર્થ. શ્રી બાએટ મધ્યે શ્રી આદિનાથ પ્રસાદાત.” સં. ૧૯૩૮ ને માગશર સુદી ૧૧ ને ગુરુવારે તિલકકુશલે “ધૂતકલેલ સ્તવન” રચ્યું.
૨૪૬૪. પાટણ નિવાસી શામજીએ ગચ્છનાયકની ગહુલી રચી છે તેમાં સં. ૧૯૪૫ ના મહા સુદી ૭ ને રવિવારે વિવેકસાગરસૂરિની નિશ્રામાં સુથરીમાં થયેલા દીક્ષા-મહોત્સવને ઉલ્લેખ છે. જુઓ“ગર્લ્ડલી સંગ્રહ” નં. ૧૩૧ કવિ પ્રેમચંદે પણ ગુગુણ ગર્ભિત સુંદર ગહુલીઓ રચી છે.
૨૪૬૫. વિંઝાણ પિશાળના સુમતિચંદ્ર શિ. તારાચંદ વિધિ-વિધાનમાં નિપુણ હતા. તેમણે લખેલી હાથ પ્રત, જમીન-મહેસુલ અંગેના દસ્તાવેજો ઈત્યાદિ ઘણુ જગ્યાએ ઉપલબ્ધ છે. સં. ૧૯૨૧ માં પાલીતાણામાં થયેલી અંજનશલાકા પ્રસંગે તેઓ ખાસ ઉપસ્થિત રહેલા. તેમના શિષ્ય ગુલાબચંદ્ર થયા. સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ
૨૪૬૬. આ અરસામાં નાની મોટી અનેક સામાજિક અને ધાર્મિક સમસ્યાઓ પ્રાદુર્ભૂત થઈ. એક કે સમાન જ્ઞાતિઓમાં પળાતા બે ધર્મોને પરિણામે કેટલાક પ્રસંગોમાં ધર્મ પરિવર્તને થયાં, તો વળી કેટલાકમાં એક જ જ્ઞાતિ અને ધર્મમાં સામાજિક અને ધાર્મિક હિત અથડામણમાં આવ્યાં. કેટલાકમાં બ્રાહ્મણ અને જૈન વચ્ચેના વર્ષો જૂના પ્રણાલિકાગત સામાજિક અને ધાર્મિક મુદ્દા પર અનાદર થયો. આ બધા અવનવા પ્રસંગે પટાતા યુગનાં એંધાણે જ કહી શકાય. સામાજિક અને ધાર્મિક મૂલ્યનાં પરિવર્તનના આ યુગમાં આ બધી સમસ્યાઓએ દૂરગામી અસર પહોંચાડી હોઈને તેને સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો પ્રાપ્ત થાય છે.
૨૪૬૭. કચ્છી દશા ઓશવાળ અને કરાડ એ બે જ્ઞાતિઓ વચ્ચે સં. ૧૯૨૫ માં મુંબઈની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #587
--------------------------------------------------------------------------
________________
આંચલગચ્છ દિગ્દર્શન હાઈકોર્ટમાં કેસ લડાયો. આ જ્ઞાતિઓ અનુક્રમે જૈન અને મહેશ્વરી-હિન્દુ ધર્મ પાળતી, છતાં અને વચ્ચે સામાજિક સંબંધો ચાલુ હતા. સં. ૧૮૭૧ માં તેમની વચ્ચે કેટલીક સમજૂતિઓ પણ થયેલી. કરાડ જ્ઞાતિ મોટી જ્ઞાતિ સાથે હળીમળીને રહેતી. જ્યારે એ જ્ઞાતિએ દશાઓની સામાજિક મિલકતોમાં હક્કો માગ્યા ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ થયું. કેસમાં કરાડજ્ઞાતિના આગેવાને પ્રેમજી લધા, લખમશી રવજી, લખમશી શિવજી વાદી હતા. પ્રતિવાદી તરીકે દશા જ્ઞાતિના અગ્રેસર હરભમ નરશી નાથા, માડણ તેજશી, ત્રીકમજી વેલજી, કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, વર્ધમાન પુનશી, પન્નામલ રતનશી, નાગશી સેદે અને ચત્રભૂજ આશારીઆ હતા. આ કેસ પાછળ રૂ. ૨૦૦૦નું પાણી થયું.
૨૪૬૮. બીજે જ વર્ષે એટલે કે ૧૬ મી ડીસેમ્બર ૧૮૯૦ માં ઘરમેળે સમાધાન કરીને કેસ પાછો ખેચી લેવામાં આવ્યો. ગચ્છનાયક રત્નસાગરસૂરિના ઉપદેશથી કરાડ જ્ઞાતિએ જેનધર્મ સ્વીકારતાં તેને દશા જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવી અને એ રીતે ઝગડાને યથેચિત અંત આવ્યો.
૨૪૬૯. નાગર વાણિઓની બાબતમાં ઉપર્યુક્ત બાબતથી ભિન્ન પરિણામ આવ્યું. જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓમાં નાગર પણ એક જ્ઞાતિ હતી, મેરૂતુંગરિએ અનેક નાગરોને જૈનધન બનાવ્યા હતા એ વિશે આગળ સપ્રમાણુ ઉલ્લેખ કરી ગયા છીએ. અંચલગચ્છની જેમ અન્ય ગચ્છો પણ નાગરોના પ્રતિબોધકે હતા. પરંતુ કાલક્રમે જૈન નાગરોની સંખ્યા ઘટતી ગઈ. વલ્લભ સંપ્રદાયની અસરથી જેન નાગરો મોટી સંખ્યામાં ધર્મપરિવર્તન કરી ગયા. છેલ્લે વડનગરમાં સં. ૧૯૩૦-૪૦ માં આ જ્ઞાતિના માત્ર ૨૦-૩૦ કુટુંબો જ રહ્યાં. આ સ્થિતિમાં વૈષ્ણવ નાગરોએ એમને સંભળાવી દીધું કે કંઠી નહીં 'બધો તે કન્યાની લેવડ–દેવડ બંધ થશે. જેન નાગરોએ આથી અમદાવાદના સંઘને વિનતિ કરી કે તેમને "જૈન જ્ઞાતિ સાથે ભેળવી દેવામાં નહીં આવે તે ધર્મત્યાગ કરવાની ફરજ પડશે. અમદાવાદના સંઘમાં
આ પ્રશ્ન ખૂબ ચર્ચા. જૈન હોવા છતાં સંઘે જ્ઞાતિ બંધનને વધુ વજન આપ્યું અને પરિણામે જેને નાગરોએ પરાધીન દશામાં કંઠી બાંધી. એ પછી સદા માટે નાગર જૈન સંધમાંથી નીકળી ગયા.
૨૪૭૦. સં. ૧૯૩૭ માં મુંબઈની કેટેમાં શ્રી અનંતનાથ જિનાલયના વહીવટ સંબંધમાં કેસ લડાયો. વાદીઓ ઠાકરશી દેવરાજ, ભારમલ રતનશી, આસપાલ મુલજી, હીરજી હંસરાજ અને નાગશી લધા હતા. પ્રતિવાદીઓ હરભમ નરશી, કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, કુંવરજી જીવરાજ, ઉમરશી વેલજી અને મેગજી જેઠા હતા. વાદીઓ અને પ્રતિવાદીઓ એકજ જ્ઞાતિના હતા. વાદીઓએ ટ્રસ્ટનાં નાણાંને ઉપયોગ અંગત કાર્યોમાં કર્યો હોવાનું પ્રતિવાદીઓ પર આરોપ મૂક્યો અને પરિણામે અનેક તઓ પ્રસિદ્ધિમાં આવ્યાં તેમજ અનેક એકરાર થયા. જ્ઞાતિના અગ્રેસર હરભમ નરશી નાથાએ બચાવમાં જણાવ્યું કે-“કેશવજી નાયક, ઘેલાભાઈ પદમશી, અને મજકૂર ત્રીકમજી વેલજી અને જીવરાજ રતનશીએ આ પ્રતિવાદી તથા તેના ભાગીઓ પાસેથી રૂા. ૨૪૮૨૬૩-૩-૬ અગર તેને કઈ પણ ભાગ વસૂલ ન કર્યો તેમાં તેઓએ કંઈ દગો કર્યો નથી. આ પ્રતિવાદી ધારે છે કે મજકૂર પ્રતિવાદી કેશવજી નાયક અને ઘેલાભાઈ પદમશી અને મજફર ત્રીકમજી વેલજી અને જીવરાજ રતનશીએ આ પ્રતિવાદી તથા તેના ભાગીઆ સામે તેનાં નાણાં વસૂલ કરવાને સારું કંઈ કાયદેસર ઈલાજ ન લીધા. તે કામ તેઓએ નાતની મરજી પ્રમાણે કર્યું છે. કેમકે આ પ્રતિવાદીના વડવા મજકૂર નરશી નાથાને અને પાછળ થનારને આ નાત મોટી આબરૂ અને માનતા સાથે જોતી હતી. કારણ કે મજકુર નરશી નાથાએ નાતની માટી સેવા બજાવી હતી અને તેથી નાતની મરજી હતી કે આ પ્રતિવાદી તથા તેના ભાગીઆ પર તેમની પડતી દશામાં કંઈ પણ કાયદેસર ઈલાજ લેવા નહીં.' (તા. ૨૬-૧-૧૮૮૨). આ કેસમાં અપ્રત્યક્ષ રીતે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #588
--------------------------------------------------------------------------
________________
વિવેકસાગરસૂરિ
પપ સામાજિક અને ધાર્મિક હિત અથડામણમાં આવ્યાં. જસ્ટીસ સ્કોટે તા. ૨૭-૬-૧૮૮૪ માં કેસનો ફેંસલો કર્યો તેમાં એ વિશે વિશદ્ છણાવટ કરી.
૨૪૭૧. સં. ૧૯૫૦ માં મુંબઈની હાઈ કોર્ટમાં બ્રાહ્મણોને હક્ક સંબંધક કેસ લડાયો. મુંબઈમાં કરછી દશા ઓશવાળ જ્ઞાતિની મહાજનવાડીમાં બ્રાહ્મણોને જમણવારોનો હક આપવો જોઈએ નહીં એમ વાદીઓનું મંતવ્ય હતું. પ્રતિવાદીઓએ જણાવ્યું કે બ્રાહ્મણે નાતને પ્રાચીન કાળથી વળગેલા છે. તેમને નાતના ભાગ તરીકે ગણવામાં આવ્યા છે. તેઓ હક્ક તરીકે જમણવારમાં હાજર રહેતા. આ બ્રાહ્મણ જન્મથી મૃત્યુ સુધીની અનેક ક્રિયાઓ કરતા હોઈને નાતને જરૂરના છે. જ્ઞાતિના અગ્રેસરો અભેચંદ રાઘવજી અને ઘેલાભાઈ પદમશી એ વિચારના હતા. તેમની વિરૂદ્ધ નરશી કેશવજી અને કુંવરજી જીવરાજ હોઈને આ કેસ ઘણી ઉગ્રતાથી લડાય. એક જ જ્ઞાતિના આગેવાને સામે સામે હાઈને જ્ઞાતિમાં કડવાશ ખૂબ જ વધી ગઈ. ખટાઉ હીરજી, ફકીરચંદ પ્રેમચંદ વિગેરે અન્ય જ્ઞાતિના આગેવાનોએ પણ પોતાની જુબાની આપી. મહીમાસાગર શિ. નયસાગરે પણ શાસ્ત્રના પૂરાવાઓ રજૂ કર્યા. તા. ૩૧-૫-૧૮૯૫ માં કેસને ફેંસલે થયે અને હુકમનામું વાદીઓની તરફેણમાં આવ્યું. એ પછી મહાજનવાડીમાં બ્રાહ્મણોને જમાડવાને હક અમાન્ય થયો. પ્રાચીન પ્રણાલિકાને આથી સમયેચિત અંત આવ્યો.
- ૨૪૭૨. દેવકરણ મુલજી તથા દેવશી દયાલચંદે વડી અદાલતમાં એફીડેવીટ કરી કે દશા તથા વિશા ઓશવાળ જૈન સંઘમાં નથી. આ અપમાનસૂચક બાબતના પ્રતિકારરૂપે બને જ્ઞાતિએ મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી એને સંતોષકારક નિવેડો ન આવે ત્યાં સુધી ટીપમાં કાંઈ ભરવું નહીં. જે અગાઉ રકમ ભરી હોય અને ચૂદ્દી ન હોય તો તે પણ આપવી નહીં. (ઠરાવ તા. ૧-૧-૧૯૨૫).
૨૪૭૩. શ્રી અનંતનાથ ટ્રસ્ટના સાધારણ ખાતા પર બોજો વધતાં દેરાસરનાં નાણાં ઉછીના લઈ ખાદ્ય પૂરવામાં આવી. રકમ રૂ. ૫૦૦૦) થી ઉપર જતાં પ્રશ્ન વિકટ બને. મુંબઈની વરિષ્ઠ અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું કે મજકુર મિલકત ખરીદવામાં આવી ત્યારથી જ તે સાધારણ ખાતાની હતી. એને વિદ્યમાં લઈ જવાની જરૂર નહોતી પણ વચગાળામાં એવું બન્યું હોય. તેથી સાધારણ દ્રવ્યમાં તેને લઈ જતાં રોકી શકાય નહીં, એટલું જ નહીં પણ એ જ યોગ્ય માર્ગ છે. દેવદ્રવ્ય કે તેની આવકને સાધારણ દ્રવ્યમાં પલટાવવાને અહીં પ્રશ્ન જ નથી. વસ્તુ : જે મિલકત સાધારણમાંથી ખરીદાય છે અને જેની આવકનો ઉપયોગ પણ સાધારણ દ્રવ્ય તરીકે જ થયેલે તેને એનાં મૂળ સ્વરૂપમાં આણવાને આ પ્રશ્ન હતો. છતાં આ પ્રકને વિવાદનું સ્વરૂપ ધયું. દેવદ્રવ્યને દુરૂપયોગ ન થયો જોઈએએને મર્યાદાપૂર્વક ઉપયોગ થવો જોઈએ, એ બધું સમજાય છે. પણ જેની ઉપર વચગાળાના સમયમાં દેવદ્રવ્યની છાપ પડી હોય તેને કાયમી ગણવાના આગ્રહને અદાલતે નિરર્થક ગણ્યો. ચૂકાદામાં ન્યાયમૂર્તિ બ્લેન્ડને એ પ્રશ્ન વિગતવાર કરે છે. ખરી રીતે આવા બધા પ્રશ્નો તટસ્થભાવે સંઘહિતની દષ્ટિએ જ ચર્ચાવા જોઈએ અને એક અદાલતી નિર્ણય જેટલી સંભાળથી તેનો નિર્ણય થવો જોઈએ. આવા મહત્વના પ્રશ્નો અભિનિવેશ કે આગ્રહાતિશયથી ખરડાય તો એ સમાજનું દુર્દેવ જ ગણાય! (“જેન” તા. ૩-૯-૧૯૪૪) કરછમાં સદારામ પ્રવૃત્તિને ઉદય
૨૪૭૪. આ અરસામાં સદાગમ પ્રવૃત્તિને ઉદય છે. તેના પ્રણેતા હતા હેમરાજભાઈ. એમના પ્રયાસોને પરિણામે શતાબ્દી પહેલાં કચ્છમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનાં વહેણ વહેતાં થયાં. સં. ૧૮૯૨ ની ગુરુપૂર્ણિમાના દિવસે વિશા ઓશવાળ ભીમશીભાઈનાં પત્ની ઉમાબાઈની કુખે એમને કોડાયમાં જ સ. એમનાં લગ્ન રાજબાઈ સાથે થયાં. એમનો તેજશી નામે પુત્ર થો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #589
--------------------------------------------------------------------------
________________
અચલગરછ દિગ્દર્શન ૨૪૭૫. કચ્છમાં તે વખતે કેળવણું કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે વ્યાસપીઠ નહોતું. આ કાર્યની પૂર્તિ એમણે તેમના બંધુ હંસરાજભાઈ દેવજી લખમણ, માલશી ભોજરાજના સહકારથી કરી. સદાગમ પ્રવૃત્તિના ભાગરૂપે તેમણે સં. ૧૯૨૭ ના જેઠ સુદી ૪ ને મંગળવારે અવઠંભશાળાની યોજના ઘડી. સ. ૧૮૨૮ માં શાળાની શરૂઆત થઈ હેમરાજભાઈ એ વિશે નોંધે છે કે– સં. ૧૮૨૮ ના વર્ષે મિતિ ભાદરવા વદ ૪ દિને વિચાર કરીને એક મહાન અવતંભ કર્યું છે, જે હરકેઈ આત્માથી પુરુષ નિપંક્ષી યોગ્ય જીવન હોય તે અત્ર આવીને શાળામાં બેસીને એકાંત આત્મસાધન કરે, જ્ઞાન શીખવાને ઉદ્યમ કરે...”
૨૪૭૬. સં. ૧૯૨૮ ના વૈશાખ સુદ ૧૦ ને બુધવારે શ્રી વીરપ્રભુનાં જિનાલયની યોજના તેમણે વિચારી. મિત્રોનો સાથ મળતાં તે સાકાર થઈ. સં. ૧૯૩૦ ના ફાગણ વદિ ૭ ને મંગળવારે હેમરાજભાઈએ સદાગમ પ્રવૃત્તિને પ્રારંભ કર્યો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદેશ એ હતો કે મુમુક્ષુઓ કુટુંબની જેમ સાથે હળી મળીને જ્ઞાન-ધ્યાન-ચિંતન કરી શકે, નિવૃત જીવન જીવી આત્મસાધના કરી શકે.
૨૪૭૭. જૈન ધર્મના બહુમૂલ્ય ગ્રંથ લુપ્તપ્રાયઃ થતા જતા જોઈને તેમજ વિદ્યાની ઓટ થતી જાણુને હેમરાજભાઈએ એ દિશામાં પ્રયત્નો કરવાનું પણ વિચાર્યું. તેઓ જણાવે છે ત્યાં પહેલે પ્રયત્ન એ કરવાને છે કે એક મોટી જૈન પાઠશાળા સ્થાપવી જેની અંદર એક સર્વ શાસ્ત્ર શિખવી શકે એવો પંડિત રાખો; અને બીજો પ્રયત્ન એ કરવાને છે કે વર્તમાન કાળમાં જે સૂત્ર, પંચાગી, પ્રકરણ, ચરિત્ર વિગેરે શાસ્ત્રો વર્તે છે તે બધા એકત્ર સંગ્રહ કરી મોટો જ્ઞાનભંડાર કરાવે. સં. ૧૯૩૨ માં જ્ઞાનભંડાર માટે ફન્ડ એકત્રિત કરી વિશાળ પાયા પર ભંડાર તૈયાર કરાવ્યો. એમના ભગીરથ પ્રયાસના ફળસ્વરૂપે એ ભંડાર સમૃદ્ધ થયો. જેસલમેર, પાટણ, ખંભા , લીંબડી પછી કેડાયના ભંડારનું સ્થાન છે. આ ભંડારને લીધે જ કેડાયનું નામ વિત્સમાજમાં સવિશેષ જાણીતું થયું. સં. ૧૯૩૫ માં તથા સં. ૧૯૪૧ ના શ્રાવણ વદિ ૧૧ ને રવિવારે ઉક્ત સંસ્થાઓના વિકાસ માટે નાણાંની ટહેલ નાખી, જે સમાજે ઝીલી લીધી. સારી રકમ પ્રાપ્ત થતાં અનેક ગ્રંથ લિપિબદ્ધ કરી શકાયા. કોડાયની પાંજરાપોળ માટે પણ એમણે પ્રયાસો કર્યા. એ પછી સમગ્ર કચ્છમાં સદાગમ પ્રવૃત્તિની અસર ફેલાઈ વળી.
૨૪૭૮. હેમરાજભાઈ સં. ૧૯૪૪ના આપવાઢ વદિ ૬ ના દિને વડોદરામાં મૃત્યુ પામ્યા. એમનાં પત્ની રાજબાઈ પણ એ પછી ટૂંકમાં વિદાય થયાં. સદાગમ પ્રવૃતિમાં એમને ફાળો નામને નહોતો. સં. ૧૯૫ માં તેમણે બે હજાર કેરી સંસ્થાને ચરણે ધરેલી.
૨૪૩૯. કચ્છની અંધકારરૂપ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં હેમરાજભાઈએ જ્ઞાનના દીવડાઓ પ્રકટાવ્યા. તેઓ કછ માટે મોટો વારસો મૂકી ગયા છે. અહીં આવવા તેમણે અનેક જ્ઞાન-પિપાસુઓને આકર્ષી છે. એમણે ઉપાડેલી પ્રવૃતિઓ સમગ્ર કચ્છ પર અસર જમાવી હોઈને, કેટલાક એ સહી શક્યા નહીં. કેટલાકે એમને શાસનદ્રોહી પણ કહ્યા. જ્ઞાન પ્રસારનું કાર્ય શ્રમણો જ કરી શકે એ વિધાન નૂતન વિચારધારાને અમાન્ય હેઈને એ બધો વિરોધ સમય જતાં આપોઆપ શમી ગયો. બીજું, સદારામ પ્રવૃતિથી ઘડાયેલા અને કે પોતાનાં કાર્ય તેમજ વ્યક્તિત્વથી સમાજમાં એવું તો આદરણીય સ્થાન મેળવી લીધું કે એ પ્રવૃત્તિનું મૂલ્ય સમજવામાં લોકોને કોઈનું સાંભળવાની જરૂર ન રહી. કોડાયમાં પોતાનાં વ્યક્તિત્વનું ઘડતર કરી ગયેલાં રત્નોમાં માલશી ભેજરાજ, દેવજી લખમણુ, શિવજી દેવશી, રાણબાઈ હીરજી, પાનબાઈ ઠાકરશી માટે જુઓ–કચ્છ કેડાયની કલ્પ લતા.” એ ગ્રંથમાં શિવજીભાઈએ “કોડાયમાં જે જાય તે હેમાપંથી થાય, એવી જાણે-અજાણે થયેલા વિરોધીઓની ઉક્તિને આ પ્રમાણે જવાબ વાળ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #590
--------------------------------------------------------------------------
________________
આ વિવેક્સાગરસૂરિ
પહ “હેમાપંથની વાત કરનાર કેવા પામર છે, કેવા અજ્ઞાની અને કેવા બાલિશ છે તે સમજાતું નથી. નથી હેમરાજભાઈનું ચરિત્ર, નથી તેમનાં બાળપણની વિગતે, નથી તેમની નોંધપોથી, નથી તેમનાં જીવનની વિગતે, નથી નાનકડો ફોટો, નથી કોઈ મૂતિ, નથી કોઈ સ્મારક, નથી કોઈ સમાધિ. હેમાપંથ સ્થાપનાર તે આવાં ઘણાં ઘણાં ધતિંગ કરીને જગતને આંજી શકત. તે તે સાચા જ્ઞાની હતા. પ્રતિકા કે કીતિના પૂજારી નહોતા. સાચા કર્મવીર હતા. પુસ્તકનાં પાનાંમાં પ્રકાશવા કરતાં હજારોનાં હૃદયમાં તેઓ પ્રકાશતા હતા. તેથી જ તેઓ ક્રાંતિકારી અને સાચા શાંતિકારી હતા.” જૈન શ્રત પ્રસારક શ્રાવક ભીમશી માણેક
૨૪૮૦. દશા ઓશવાળ, મંજલ રેલડીના વતની ભીમશી માણેકે જૈન શ્રુત પ્રસારક તરીકે અજોડ કીતિ પ્રાપ્ત કરી છે. તેઓ માત્ર સાહિત્ય પ્રકાશક જ નહોતા, વિવિધ શાસ્ત્રોના સારા અભ્યાસી પણ હતા. પોતાની કારકિર્દીની શરુઆત તેમણે વ્યવસાય કરેલી. માલશી શિવજીની પેઢીમાં તેઓ ભાગીદાર હતા. એ પેઢી ખાટમાં જતાં તેમણે કુંવરજી ભીમશીનાં નામે વ્યાપાર શરુ કર્યો. તેમાં પણ ખોટ આવતાં તેમણે ગ્રંથ-પ્રકાશક તરીકેની કારકિર્દીને પ્રારંભ કર્યો.
૨૪૮૧. તેમણે સં. ૧૯૨૧માં મુંદ્રાના કેશવજી નામના શ્રાવકને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ખરીદવા પૂર્વ પ્રદેશમાં મોકલ્યો. કેશવજી ગુજરાત, મારવાડ, કાશી વિગેરે પ્રદેશે કરીને રૂા. ૧૦૦૦૦ ના ગ્રંથ ખરીદી એક વર્ષે પાછો આવ્યો. એ બધા ગ્રંથોનું અધ્યયન કરી ભીમશી માણેકે તે પ્રકાશિત કરવાની યોજના ઘડી. કેશવજી નાયકને સાથ મળતાં તેઓ મંથ પ્રકાશનનાં કાર્યમાં સફળ થયા. મોહનલાલ દલીચંદ દેશાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પ્રક. ૩ માં ભીમશી માણેકનાં કાર્યો વિશે મનનીય લેખ રજૂ કર્યો છે, જેનું અવતરણ ઉદધૃત કરવું પ્રાપ્ત થાય છે.
૨૪૮૨. “તાડપત્ર પછી લૂગડા પર ને કાગળ પર હાથેથી લખવાની કળા અઢારમા શતક સુધી કાયમ રહી. ઓગણીસમી સદીમાં શિલાછાપને પ્રચાર થતાં તેમાં થોડાં રાસ-ચોપ–પૂજા આદિ છપાયાં. પછી વીસમી સદીમાં મુદ્રણકલાને વિશેષ આવિષ્કાર થયો ને તે કલાને આશ્રય લઈ ધર્મપુસ્તકો છપાવવામાં પહેલ કરનાર કચ્છી બંધુ શા ભીમશી માણેક હતા. તેમણે એક લાખ રૂપિઆના ખર્ચે “પ્રકરણ રનાકર” ચાર ભાગમાં છાપવાની એજના કરી. તેને પ્રથમ ભાગ સં. ૧૯૩૨ જેઠ સુદ ૨ ગુરુવારે “નિર્ણયસાગર” નામનાં મુંબઈના પ્રસિદ્ધ મુકાયંત્રમાં છપાવી પ્રસિદ્ધ કર્યો. પ્રસ્તાવનામાં એ પણ જણાવ્યું કે “એવા વખતમાં (કાલાંતરે લખવાની મહેનતને લીધે ગ્રંથ લખવાને વ્યાપાર ઓછો થવા લાગે તે સમયમાં) વર્તમાન કાલાબિત યુક્તિપૂર્વક જ્ઞાનરક્ષા અથવા વૃદ્ધિનાં જે જે સાધન હોય, તેઓનું ગ્રહણ કરીને તેના ઉપયોગ વડે એ શુભ કરવામાં કોઈ પણ પ્રમાદ કરવો નહીં. ચાલતા સમયમાં જ્ઞાનવૃદ્ધિનું સર્વોત્કૃષ્ટ સાધન મુદ્રાયંત્રકલા છે. એ કલાનો મૂલ પાયો છે કે યુરોપ દેશમાં અન્ય ધમ. ઓના હાથથી પડ્યો છે, તો પણ તે સર્વ લોકોને અતિ ઉપયોગી હોવાથી તેને તિરસ્કાર ન કરતાં, સર્વ જ્ઞાનની વૃદ્ધિની ઇચ્છા કરનારા મનુએ અંગીકાર કરવો જોઈએ. હરેક સર્વોપગી વસ્તુની ઉત્પત્તિ ગમે ત્યાં થઈ હોય તો પણ તેને નિષ્પક્ષપાતથી ગ્રહણ કરી લેવી એ નીતિ છે. માટે પુસ્તક મુક્તિ કરવાની અતિ ઉત્કૃષ્ટ અને સહુથી સહેલી રીતને ન ગ્રહણ કરવાને લીધે જ્ઞાનની ન્યૂનતારૂપ મહા હાની કરી લેવી નહીં. પણ જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિનાં સાધનોને ઉપયોગમાં આણીને તે ઉદ્યોગને આરંભ કરવો, તેમાં કાંઈ દોષ નથી પણ મોટો પુણ્યાનુબંધી પુણ્ય છે. કેમકે સૂમ દષ્ટિએ વિચાર કરીએ તો એથી જ્ઞાનને વિનય થાય છે, કારણ કે મોટા શ્રમથી પરોપકાર બુદ્ધિથી પૂર્વાચાર્યોએ જે ગ્રંથે કરેલા છે, તેને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #591
--------------------------------------------------------------------------
________________
=- -
-
અચલગચ્છ દિ દશન અપમાન આપી કેઈને ઉપયોગમાં પણ ન આવે એવી રીતે છાના રાખી મૂકવા કરતાં બીજું વધારે રૂડું કામ કોઈ પણ જણાતું નથી. મારા વિચાર પ્રમાણે તો જે તે પ્રકારે ગ્રંથ છપાવીને પ્રસિદ્ધ કરવા જોઈએ, જેથી અનેક ભવ્ય છે જ્ઞાનને પામે અને જ્ઞાનની વૃદ્ધિ થાય કેમકે એક વખત છપાઈ ગયેલો ગ્રંથ હમેશ કાયમ રહે છે, તેને ઘણું કાલ સુધી વિચ્છેદ થતો નથી, કારણ કે જે ગ્રંથોની ઘણી પ્રતો પ્રસિદ્ધ થઈ હોય, તે બધી ઘણા કાળ સુધી નાશ થાય નહીં. તેમ છતાં જે અલ્પ બુદ્ધિવાળા, અવિચારીઓ એ કૃત્યને ધિક્કાર કરે છે, તેઓ મૂર્ખ, જ્ઞાનના ધેરી અને અજ્ઞાની જાણવા. એવા મનુષ્યોની કાંઈ પણ પરવા ન કરતાં મેં આ મેટું પુસ્તક છાપવાને આરંભ કરીને તેને પહેલે ભાગ સમાપ્ત કર્યો છે, અને બાકીના ત્રણ ભાગ પણ જ્ઞાનીની કૃપાથી કઈ વિન ન પડતાં સમાપ્ત થાઓ તથાસ્તુ.”
૨૪૮૩. “આ છપાવવામાં શેઠ કેશવજી નાયકે મુખ્યપણે અને રાવબહાદુર લક્ષ્મીપતિસિંહજીએ તથા અન્ય સહાયતા આપી હતી. ને આં. મુનિ મહિમાસાગરે અને વિવેકસાગરસૂરિએ તથા સુરતના મુનિ હુકમચંદ, શાંતિસાગરજીએ, વિજયધરણંદ્રસૂરિએ ઉત્તેજના આપી આશ્રય અપાવ્યો હતો.”
૨૪૮૪. “ભીમશીએ ૧૯૩૩ના પિષમાં અને ૧૯૩૪ના પિષમાં પ્રકરણ રત્નાકર બીજો અને ત્રીજો ભાગ અનુક્રમે “નિર્ણયસાગર”માં જ છપાવી પ્રસિદ્ધ કર્યા. તેને ભાગ સં. ૧૯૩૭ માં પ્રગટ કર્યો પણ તે પહેલાં પાંડવચરિત્રને બાલાવબોધ, સાથે પ્રતિક્રમણુસૂત્ર, વિવિધ પૂજા સંગ્રહ, સમ્યકત્વમૂલ બાર વતની ટીપ તથા રાય ધનપતિસિંહજી તરફથી સૂયગડાંગ સૂત્ર મૂલ તથા દીપિકા અને રબા સહિત છપાવી નાખ્યાં. પુસ્તક છપાવવામાં જ્ઞાનની આશાતના થાય છે એ જાતને વિચાર સાધુ અને શ્રાવકના મોટા સમૂહમાં પ્રવર્તાતે હતો તેવા કાળે છપાવવાની પહેલ કરવી એ સાહસ હતું; છતાં તેમ કરવામાં પોતાને નમ્રભાવ અને પિતાને ઉચ્ચ ઉદ્દેશ પિને નીચેના જે રૂપમાં પ્રકટ કર્યો તે ધ્યાન ખેંચે તેવો છે.
૨૪૮૫. “હાલના સમયમાં ગ્રંથને જીર્ણોદ્ધાર કરવા જેવાં સાધને મલી આવે છે તેવાં આગળ કઈ વખતે પણ નહતાં. પહેલાં પ્રથમ પ્રેથેન જીર્ણોદ્ધાર તાલપત્ર ઉપર થયેલો દેખાય છે, ને ત્યાર પછી કાગળ ઉપર થયો છે, તે અદ્યાપિ સિદ્ધ છે. પરંતુ તે હસ્તક્રિયા વિના યંત્રાદિકની સહાયતાથી થયેલ નથી. ને હાલ તે મુદ્રાયંત્રની અતિ ઉત્કૃષ્ટ સહાયતા મળી આવે છે, તેને ઉપયોગ કરવાનું મૂકી દઈને આળસ કરી બેસી રહેશું તે ગ્રંથો કેમ કાયમ રહેશે ? હાલ વિદ્યાભ્યાસ કરીને નવા નવા ગ્રંથની રચના કરવી તો એક કોરે રહી, પણ છતી શક્તિએ પુરાતન ગ્રંથની રક્ષા કરવાનો યત્ન નહીં કરશું તો આપણે જ જ્ઞાનના વિરોધી ઠરશું. કેમકે જે જેની રક્ષા કરે નહીં તે તેને વિરોધી અથવા અહિતકર હેય છે, એ સાધારણ નિયમ આપણું ઉપર લાગુ પડશે,
૨૪૮૬. “શ્રાવક ભાઈઓ, પુરાતન પ્રથાને કર્ણોદ્ધાર થી તે પ્રનું અવલોકન થશે, દયાસ વિના કેટલાક વિદ્યાભ્યાસ થશે, રસ ઉત્પન્ન થઈને જ્ઞાન સંપાદન કરવાની અંતઃકરણમાં ઉત્કંઠા થશે. શુદ્ધ ધર્મ ઉપર પ્રતિ વધશે, અભિરુચિ એટલે પુનઃ પુનઃ જ્ઞાન મેળવવાની ઈચ્છા થશે, અને ઉદ્યોગ પ્રમખ સર્વ જ્ઞાનનાં સાધને તે સહજ પ્રાપ્ત થશે. ઉદ્યોગ એ સર્વ પદાર્થો મેળવવાનું અથવા વૃદ્ધિ કરવાનું મુખ્ય સાધન છે; પરંતુ અમસ્તા ઉદ્યમથી જે કાંઈ થઈ શકતું નથી. તેની સાથે દ્રવ્યની પણ સહાયતા જોઈએ છે. દ્રવ્ય જે છે તે સર્વોપયોગી પદાર્થ છે. માટે દ્રવ્યવાન પુરુષોએ અવશ્ય એ કામ ઉપર લક્ષ દેવું જોઈએ. કેમકે તેઓની એ ફરજ છે કે જેમ બને તેમ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ. તે આ પ્રમાણે -સારા સારા પંડિતની મારફતે પ્રાચીન ગ્રંથ સુધારી લખાવી અથવા છપાવીને પ્રસિદ્ધ કરવા. તેને ભાવિક લેકને અભ્યાસ કરાવવો, ઈત્યાદિક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સર્વ પ્રકારે જ્ઞાનની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #592
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવેકસાગરિ વૃદ્ધિ કરવી. એવા હેતુથી જ મેં આ ગ્રંથ છપાવવાનું કામ હાથમાં લીધું છે.” (પ્રકરણ રત્નાકર ભા. ૨. પ્રસ્તાવના).
૨૪૮૭. વિશેષમાં, છપાયેલા ગ્રંથ વિશેષ કપ્રિય બને તે માટે શાસ્ત્રી લિપિ રાખી સુંદરમાં સુંદર ટાઈપમાં, મોટા સુવાચ્ચ વર્ણોમાં, પાકા પુંઠાવાળા દળદાર આકારમાં પ્રકરણ ર નાકરના ચાર ભાગ, સૂયગડાંગ આદિ આગ પણ, જૈન કથા રત્ન કેશના કરવા ધારેલા પંદર ભાગો પૈકી આઠ ભાગ–એ સર્વ લોકો સમજી શકે તેવી ભાષામાં કરેલા અનુવાદ સહિત બહાર પાડયે ગયા. પરિણામ ધારેલું આવ્યું. બહેને પ્રચાર થયો, ધર્મશાન લેકોમાં વધતું ગયું. આ રીતે આ શ્રાવક ભાઈએ સાહિત્યકૃદ્ધિ કરી લોકપકાર કર્યો છે, કારણ કે વર્તમાન જેમાં કાંઈક પણ જાગૃતિ-ધ આપવાની શરુઆત કરનાર એમના છપાવેલા ગ્રંથ ગણી શકાય. તેઓ સં. ૧૯૪૭ ના જેઠ વદ ૫ ગુને રોજ સ્વર્ગસ્થ થયા. એ ભાઈને આયુષ્ય વિશેષ યારી આપી હોત, તે તે ખચીત જૈન કોમ ઉપર વિશેષ ઉપકાર કરી શકત. તેઓને દેહ છૂટયા પછી પણ તેમની પેઢી તરફથી યોગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટકાદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડ્યાં છે. વળી તેમણે ગુજરાતી રાસ, ચોપાઈ આદિ પણ પ્રકટ કર્યા છે.'
૨૪૮૮. ભીમશી માણેકે ૩૦૦ થી અધિક ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું. તેઓ કહેતા–“જ્યાં સુધી મારું શરીર વિદામાન રહેશે ત્યાં સુધી હું જૈન ગ્રંથે છાયા સિવાય બીજો કોઈ ઉદ્યોગ કરનાર નથી....: પિતાનું વચન તેમણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પાળ્યું! તેઓ નિઃસંતાન હતા, તેમજ એ પછી કોઈ સમર્થ સાહિત્ય—પ્રકાશક અનુગામી પણ ન પાક તે જૈન શાસનનું દુદેવ ગણાય. અંચલગચ્છ તે તમને કદિય ભલી ન શકે. ગચ્છાચાર્યો રચિત ગ્રંથ તેમજ પદાવલી તેમણે સૌ પ્રથમ પ્રકાશિત કરી ગચ્છની સાહિત્ય-પ્રવૃત્તિનો સૌને પરિચય કરાવ્યો. પાશ્ચાત્ય વિદ્વાનોને ભીમશીના ગ્રંથો દ્વારા જ અંચલગછના ઈતિહાસને બહુધા પરિચય મળેલો. સર વશનજી ત્રીકમજી નાઈટ
૨૪૮૯. જૈન સમાજમાં “સર ” નો ઈલ્કાબ મેળવનાર તેઓ પ્રથમ હતા. તદુપરાંત સમાજે એમને સખાવતે મશહુર” નાં બિરુદથી ભારે નવાજ્યા છે. જૈન સમાજને અર્વાચીન યુગને અનુરૂપ નેતૃત્વ પૂરું પાડનારા આગેવાનોમાં તેઓ મોખરે હતા. પ્રેમચંદ રાયચંદ પછી સર વશનજીએ પોતાનાં કાર્યો દ્વારા નવી દિશાઓનું સૂચન કરેલું.
૨૪૯૦. સુથરીના દશા ઓશવાળ, લોડાયા ત્રીકમજી મૂલજી દેવજીનાં પત્ની લાખબાઈની કુખે સં. ૧૯૨૨ માં ષ્ટ માસમાં એમને જન્મ મુંબઈમાં થયો હતો. કે દિવસે માતાએ સૂતિકાગ્રહમાં પ્રાણ છોડ્યો. એમના પિતામહ સં. ૧૮૯૦ માં ધંધાર્થે મુંબઈ આવેલા. કેટલેક વખત કેશવજી નાયક સાથે ભાગમાં વેપાર કરેલો. પરંતુ પાછળથી છૂટા થઈ સં. ૧૯૨૨ માં સ્વતંત્ર પેઢી શરુ કરી.
૨૪૯૧. વશનજીભાઈને બાળપણથી જ ધાર્મિક સંસ્કારો મળેલા. એમના પિતામહ ધર્મનિષ્ટ હતા. લક્ષ્મી પ્રાપ્ત થતાં સં. ૧૯૨૮ માં એમણે કેશરીઆઇને મોટો સંઘ કાઢી રૂ. ૪૦૦૦૦) ધર્મકાર્યોમાં ખર્ચેલા, દર્ભાગ્યે વશનજીભાઈના પિતા સં. ૧૯૩૦ માં તથા પિતામહ સં. ૧૯૩૨ ના કાતિક વદિ ૧૧ના દિને મૃત્યુ પામતાં વ્યાપારનો ભાર બાળ વયમાં એમના પર આવી પડયો, જે તેમણે લખમશી ગોવિંદજીનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક વહ્યો.
- ૨૪૨. તેમણે સંસારની ઘટમાળના વિવિધ પ્રસંગોમાં સુખ–દુઃખનાં કંકો જોયાં. તેમનું પ્રથમ લગ્ન વાલજી વર્ધમાનનાં કુટુંબની પુત્રી ખેતબાઈ સાથે થયું. તેમણે પ્રેમાબાઈ લીલબાઈ અને શામળને
19૨,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૦
અંચલ વિજય
જન્મ આપ્યો. ખેતબાઈનાં મૃત્યુ બાદ હરભમ નરશી નાથાની પુત્રી રતનબાઈ સાથે એમનું બીજું લગ્ન થયું. તેમણે મેઘજી અને લક્ષ્મીને જન્મ આપે. રતનબાઈ પણ મૃત્યુ પામતાં એમનું તૃતીય લગ્ન ઠાકરશી પસાઈઆની પુત્રી વાલબાઈ સાથે થયું, જેમણે બંકિમચંદ્રને જન્મ આપ્યો. પં. લાલન અને શિવજી દેવશી જેવા વિદ્વાનોએ એમનાં કુટુંબમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું.
૨૪૯૩. વસનજીભાઈની સખાવતને આરંભ બાલ્યવયથી જ થયેલું. સં. ૧૯૩૩માં તેમનાં માતા અને દાદીમાનાં ઉજમણામાં તેમણે ખૂબ ખર્ચ કર્યો. સં. ૧૯૩૪ માં રતનશી દામજીના ભાગમાં રૂપિયા ૧૦૦૦૦) ને ખર્ચે સાએરામાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠામાં રૂ. ૫૦૦૦) પર્યા. સં. ૧૯૫૨ માં જ્ઞાતિબંધુઓની ગરીબાઈમાં ભાગ લેવા દોઢ વર્ષ સુધી એાછા ભાવે અનાજની દુકાન કરી રૂ. ૫૦૦ ની ખોટ સહન કરી. આ કાર્યથી તેઓ ખૂબ પ્રશંસા પામ્યા. મુંબઈમાં મરકીને ઉપદ્રવ થતાં બંદર ઉપર ચિકિત્સાલય ત્રણ વર્ષ સુધી ચલાવી. રૂ. ૪૦૦૦૦ ખર્ચા. છપ્પનીઆના ભયંકર દુષ્કાળ વખતે પિતાનાં વતન સુથરીમાં ઓછા ભાવે અનાજની દુકાન કરી. રૂ. ૧૫૦૦૦ નો ખર્ચ ગરીબો માટે કર્યો. બારસીમાં સ. ૧૯૪૮ માં શ્રી આદિનાથ જિનાલય કર્યું. આકેલાનાં શ્રી આદિનાથ હ્નિાલયમાં પણ એમનો ફાળો મુખ્ય હતા. સં. ૧૯૫૮ માં તેની પ્રતિષ્ઠા થઈ. સુથરીમાં સગત પત્ની એનાં નામથી ખેતબાઈ જૈન પાઠશાળા અને રતનબાઈ જૈન કન્યાશાળા સ્થાપી. પત્ની વાલબાઈનાં નામથી આશાપુરમાં જૈન પાઠશાળા સ્થાપી. સુથરીમાં વેરશી પાસુ પીર અને બીજાના ભાગમાં સાર્વજનિક ધમર શાળા પણ બંધાવી.
૨૪૯૪. એમનાં કેપગી કાર્યોની કદર રૂપે સરકારે એમને સં. ૧૫રમાં જે. પી. અને સં. ૧૯૫૫ માં રાવસાહેબને ઈલકાબ આપ્યો. તેમજ સં. ૧૯૬૪ માં તેમને એનરરી મેજીસ્ટ્રેટ નિયુક્ત કર્યા. સં. ૧૯૬૭ માં રૉયલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સને રૂા. ૨૨૫૦૦ ની નાદર રકમ અર્પણ કરી પિતાની સખાવતોમાં કલગી ઉમેરી. તે જ વરસે વિલાયત જઈ શહેનશાહના દરબારમાં હાજર રહેવાનું માન તેઓ પામ્યા. સરકાર તરફથી તા. ૨૦-૧૨-૧૯૧૧ માં નાઈટહુડનો ખિતાબ મળે. વિલાયતથી વતનમાં પધાછેલ્લા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું, પરંતુ તેમણે પગે ચાલી સૌ પ્રથમ શ્રી અનંતનાથ જિનાલયમાં દર્શને પધારી વિનમ્રતા દર્શાવી.
૨૪૫. એમની સેવા અનેકવિધ હોઈને તે વિશે અહીં વિસ્તાર થઈ શકે એમ નથી. નરશી નાથા ચેરીટી ફંડ, કુમદા જિનાલ્ય, પાલીતાણામાં વીરબાઈ પાઠશાળા તથા પિતાનાં નામથી અંકિત જેત બોર્ડિંગ, મુંબઈની પાંજરાપોળ, શ્રી અનંતનાથ ટ્રસ્ટ, કચ્છની જૈન શાળાઓ, જે વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા, માંગરોળ જૈન સભા, ખોજ રીડીંગ રૂમ ઇત્યાદિ અનેક સંસ્થાઓમાં એમણે સેવાઓ આપેલી. એ સંસ્થાઓના સ્થાપક, ટ્રસ્ટી, આજીવન સભ્ય કે સક્રિય કાર્યકર તરીકે તેમણે સુંદર કાર્ય કર્યું. સર વશનજીના વિદ્યા પ્રેમનું જવલંત પ્રતીક રોયલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સની લાયબ્રેરી છે, જે એમનાં નાયથી ચાલે છે.
૨૪૯૬. એમની જ્ઞાતિમાં સંપનું વાતાવરણ સર્જવા એમણે ભારે પ્રયાસ કરેલા. મહાજનના અગ્રણી તરીકે સર વશનજીએ એ સંસ્થાનો ઉચ્ચ દરજજો જાળવવા વિશેષ રસ લીધો. અનેક રોકાણ છતાં સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત બની પિતાનું જીવન પ્રેરક બનાવ્યું. તેઓ કેટલા લોકપ્રિય હતા તેની સાક્ષી એમને મળેલાં માનપત્રો અને એમના સ્વાગત માટે યોજાયેલા મેળાવડાઓ જ પૂરશે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #594
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવેકસાગરસૂરિ
પહેરે ૨૪૯૭. સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્ર ઉપરાંત વ્યાપારી પ્રવૃત્તિઓમાં પણ તેઓ અગ્રણી હતા. કોટન એક્ષચેંજ, કોટન ટેઈડ એસોસીએશન વગેરે વ્યા રી મંડળમાં તેઓ ભાગ ભજવતા. દુષ્કાળના સંકટ વખતે રૂના વ્યાપારીઓએ ઊભા કરેલા ફંડમાં એમણે સારે હિસ્સો આપ્યો હતો. મુંબઈના પ્રથમ સર દીનશા પીટીટના તેઓ ગાઢ મિત્ર હતા એ પરથી પણ સર વશનજીની પ્રતિભાના સહજ દર્શન થઈ શકે એમ છે.
૨૪૯૮. સર વશનજીની સખાવતોની યાદી વિસ્તૃત છે : રૉયલ ઈન્સ્ટીટયુટ ઑફ સાયન્સ ફે; ૨૨૫૦૦૧. પાલીતાણા જૈન બોડિગ રૂા. પ૦૦૦. કલાઈવ પ્લેગ હોસ્પીટલ રૂ. ૫૦૦૦૭. સારા જિનાલય રૂ. ૩૦૦૦૦]. જૈન વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણું રૂા. ૧૩૦૦]. હરભમ નરશી નાથા ધર્માદા દવાખાનું રૂ. ૧૨૦૦૦). કચ્છમાં કન્યાશાળાઓ માટે રૂા. ૧૪૦૦૦). પુસ્તકેદ્ધાર ફંડ રૂ. ૧૦૦૦૦). યતિ કેળવણી ફંડ રૂ. ૭૫૦૭. કરમશી દામજી સ્કોલરશીપ માટે યુનિવર્સિટીને રૂ. ૬૦૦૭. કચ્છી દશા ઓશવાળ બોડિગ રૂા. ૫૦૦. દુષ્કાળ વખતે રૂના વેપારીઓના ફાળામાં રૂ. ૪૦૦]. જામનગરમાં આણંદા બાવા અનાથાશ્રમ રૂ. ૪૦૦૭. સર દીનશા પીટીટ સ્મારક ફંડ રૂ. ૩૦૦૦). જિનાલયોના જીર્ણોદ્ધાર માટે રૂા. ૨૦૦૦). લેડી નોર્થકેટ હિંદુ એકજ રૂ. ૧૦૦૧. તદુપરાંત સર જમશેદજી હોસ્પીટલ નસિંગ ફંડ, મેડમ વાઈલી હોસ્પીટલ ફંડ, ફરગ્યુસન કોલેજ જીર્ણોદ્ધાર ફંડ, જખમી થયેલા જાપાનીઓની સારવાર માટેના ફંડમાં સારી રકમ નોંધાવી. ગુપ્ત દાનની વિગત તો અપ્રાપ્ય જ છે. સર વસનજીની સર્વે સખાવતે રૂા. ૧૫૦૦૦૦) થીયે અધિક ગણાય છે.
૨૪૯૯. કચ્છના મહારાવ ખેંગારજીએ તથા પાલીતાણાના ઠાકોર માનસિંહજીએ સર વશનજીને ઘણું માન આપેલું. અંગ્રેજ સરકારે તો “ સર ને ઉચ્ચ ખિતાબ આપીને એમને માનના અધીકારી બનાવી દીધા પરંતુ સર વસનજીએ તો પ્રજા પ્રેમને જ સર્વોચ્ચ માન ગયું હતું. તેઓ નોંધે છે કે માણસ પર પ્રદેશમાં ગમે તેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, પરંતુ જ્યાં સુધી તે સ્વદેશમાં કે સ્વવતનમાં પિતાની ઉદારતા કે સખાવત પ્રસારે નહીં, ત્યાં સુધી તેની પ્રતિષ્ઠા પૂર્ણ કહેવાય નહીં.” “સખાવતે મશહુર” સર વસનજી તા. ૧૨-૧-૧૯૨૫ માં મૃત્યુ પામ્યા. જ્ઞાતિભૂષણ દાનવીર શેઠ ખેતશી ખીઅશી ધુલ્લા
૨૫૦૦. ધુલ્લા ખેતશી ખીંઅશીને જન્મ સં. ૧૯૧૧ માં સુથરીમાં થયો. એમના પરદાદા મોરના . દેવસુદ, નરપાર, નાથા આદિ સાત પુત્રો થયા. નરપાળના પુત્ર કરમણ અને તેમના ખીંઅશી થયા. ખી અશી ચાર પુત્રોના સ્વર્ગવાસથી ખિન્ન થઈ પ્રત્રજિત થવા તૈયાર થયા. પરંતુ ગામ તિલાટે આશ્વાસન આપીને ગૃહસ્થાશ્રમમાં રહેવા સમજાવ્યા. એ પછી એમનાં પત્ની ગંગાબાઈએ એક પુત્રી ઉપરાંત ડોસા, લવા, ખેતશી, સેજપાર અને હેમરાજને જન્મ આપે. ખેતીવાડી કરી તેઓ પિતાનું ગુજરાન ચલાવતા.
૨૫૦૧. તેર વર્ષની ઉમરે ખેતશીભાઈ ફઈ સાથે મુંબઈ આવ્યા અને માધવજી ધરમશીની રૂની પેઢીમાં નોકરી રહ્યા. પછી ખેતશી મુળજીનાં નામે પેઢી બલી પરંતુ ખોટ જતાં ભાગીદારો છૂટા થયા. ત્યાર બાદ ઈરમાં સેજપાર ખેતશીની પેઢી શરુ કરી આડતને વેપાર ચલાવ્યું. રામનારાયણ એન્ડ સન્સવાળા હરનંદરાયની મિત્રાચારીના કારણે એમને સહકાર મળતાં તેઓ પગભર થયા. પ્રથમ લગ્ન સં. ૧૯૩૨ માં વેજબાઈ સાથે અને દિતીય સં. ૧૯૩૭ માં વાંકુના હીરજી જેઠાનાં બહેન વીરબાઈ સાથે થયાં. સં. ૧૯૪જના આષાઢી પૂનમે વીરબાઈએ હીરજીને જન્મ આપે અને સં. ૧૯૪૫માં હીરજી ખેતશીનાં નામે પેઢી ખેલી રૂનો વ્યાપાર કર્યો. પુત્ર પ્રાપ્તિ બાદ તેઓ અખૂટ સંપત્તિ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૭૨
અચલગચ્છ દિગ્દર્શન - ૨૫૦૨. ખેતશીશેઠ સ્વબળે આગળ આવ્યા હતા. તેઓ સરળ, સાહસિક, ધાર્મિકવૃત્તિના તેમજ ભદ્રિક સ્વભાવના હતા. રૂના વ્યવસાયમાં તેઓ ખૂબ જ્ઞાન અને નિપુણતા ધરાવતા હતા. એમના હરીફ પણ એમના ગુણોની પ્રશંસા કરતા થાકતા નહીં. ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, કર્ણાટક મોગલાઈ બંગાળ વિગેરેમાં એમની પેઢીઓ ધમધોકાર વ્યાપાર કરતી થઈ. વ્યાપાર-પટુતાથી તેઓ બેન્ક ઓફ ઈન્ડિયા લી; બોએ સેફ ડીપોઝીટ લી; જયુપીટર સ્વદેશી સ્ટોર્સ લી; ન્યુ સ્ટોક એક્ષચેઈજ અને બોએ કોટન એક્ષચેઈન્જના ડીરેકટર તેમજ મૂળ સ્થાપકોમાંના એક હતા. તેઓ કરોડ રૂપીઆ કમાયા અને એવી જ રીતે વિવિધ ક્ષેત્રે છૂટે હાથે સખાવતને ઘધ વહેવડાવ્યો.
૨૫૦૩. સં. ૧૯૫૬ માં કચ્છ-હાલારમાં દુષ્કાળ પડેલો જેને લોકે “છપનિયાના કાળ” તરીકે ઓળખાવે છે. તે વખતે તેમણે પંદર પાંજરાપોળોને મદદ કરી હતી તેમજ ખેતશશેઠે અને હેમરાજશેઠે જાતે કચ્છ આવીને લેકોને અનાજ, કાપડ વિગેરેની મદદ કરી. સુથરીમાં એમણે અનસત્ર ખોલ્યું. એ વખતે ત્યાં સર વશનજી, જેઠાભાઈ દામજી મેગજીએ સુથરીમાં તથા લાલજી શામજીએ નલીઆમાં સસ્તા અનાજની દુકાને પણ ખોલેલી. ખેતશીશેઠે હાલારમાં પિતાના સ્નેહી ગોવિંદભાઈને મોકલી છ માસ ચાલે તેટલું અનાજ-કાપડ વહેચ્યું. હાલારમાં કઈ એવો શ્રીમંત નહોતે જે આ કાર્ય કરી શકે. ટોકરશી કાનજીએ એક માસ ચાલે તેટલું અનાજ વહેચેલું, પરંતુ જો ખેતશીશેઠે રાહત કાર્ય ન ઉપાડયું હેત તો શું થાત તે કહેવું મુશ્કેલ છે. દલતું ગીનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે હાલારના મહાજને એક (ઠરાવમાં એમની પ્રશંસા કરી અને એમને જગડૂણા કહ્યા ! ! દુષ્કાળ દરમિયાન શેઠે સર્વ મળી બાર લાખ રૂપીઆની સખાવત કરી, ગુપ્ત દાન પણ ઘણું કર્યું. લેક એમનાં આ કાર્યને કદાપિ ભૂલશે નહીં. હેમરાજશેઠે પણ દુષ્કાળ પ્રસંગે રૂપીઆ લાખની સખાવત કરેલી.
૨૫૦૪. એ વખતે દશા ઓશવાળ જ્ઞાતિ કોર્ટ કચેરીઓમાં બરબાદ થઈ ગઈ હતી.કેની પાછળ મુંબઈની મહાજનવાડી હાથમાંથી જવાની અણી ઉપર હતી. માત્ર કરાડ કેસમાં જ રૂા. ૨૦૦૦ ૦)નો ખર્ચ થયો
માથી રૂપીઆ છઉં તેર હજારનું કરજ ચૂકવીને તેમણે જ્ઞાતિને કરજમુક્ત કરી. સર પુરશોત્તમદાસ ઠાકોરદાસની અધ્યક્ષતામાં તા. ૧૯-૧૨-૧૯૧૭ ના દિને એમને આ કાર્ય માટે માનપત્ર આપવામાં આવ્યું. તે પ્રસંગે યુરોપિયનેએ પણ હાજરી આપેલી. એમને ફેટો પણ મહાજનવાડીમાં મૂક્વામાં આવ્યું. માનપત્રની ખુશાલીમાં ખેતશીશેઠે રૂા. ૧૦૧૦૦૧) નિરાશ્રિત ફંડમાં, તથા રૂા. ૨૫૦૦૦) અન્ય સંસ્થાઓને આપ્યા. એમના લઘુબંધુ હેમરાજશેઠે રૂા. ૨૧૦૦૦) નિરાશ્રિત કુંડમાં, તથા રૂા. ૬૦૦ ૦) નલિયા બાલાશ્રમને ભેટ આપ્યા. એમના ભત્રીજા વિશનજી તથા શિવજી સેજપાળે રૂા. ૫૦૦૦) નિરાશ્રિત ફંડમાં, રૂા. ૧૦૦૦) બાળાશ્રમ અને બોર્ડિગમાં ભેટ આપ્યા. આ પ્રસંગની યાદગીરીમાં ફતેહચંદ રાવળ નામના મુલતાની ગૃહસ્થે ખેતશી ખીંઅશી જૈન ધાર્મિક સ્કોલરશીપ માટે રૂ. ૨૦૦૦) પાઠશાળાને અર્પણ કરેલ.
૨૫૦૫. જ્ઞાતિ તરફથી જેઠાભાઈ નરશી કેશવજીએ ખેતશીશેઠને પાઘડી તથા શાલ એનાયત કર્યા. ત્યારથી તેઓ મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી હતા. એમને ફોટો પણ મહાજનવાડીમાં મૂકવામાં આવ્યો. જ્ઞાતિ પ્રત્યેની એમની સેવાઓ મોટી હોઈને તેઓ “જ્ઞાતિભૂષણ” કહેવાતા.
૨૫૬. સુથરીમાં સાધુ-સાધ્વીઓનાં ઘણાં ચોમાસાં કરાવ્યાં, વંદનાથી સંધોની ભક્તિ કરી, દીક્ષેત્સો કર્યા, ધાર્મિક ગ્રંથે છપાવ્યાં તથા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના જિનાલયની હીરા• મોતીની આંગી કરાવી. પૂલ, ચબૂતરો, ઈસ્પીતાલનું મકાન ચણવી આપ્યાં. પ્રતિવર્ષ . ૨૫૦૦) ખરચીને દવાખાનું ચલાવતા. ત્યાં પાંજરાપોળની ચાલ પણ બંધાવી. ત્યાંનાં જિનાલયનું સાધારણ ખાતું ૪૨૦૦૦ કેરીનાં દેવામાં હતું તે દેવું ચૂકવી દીધું. એમનાં નાનાં મોટાં કાર્યોની યાદી પણ વિસ્તૃત બને તેમ છે,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #596
--------------------------------------------------------------------------
________________
શ્રી વિવેકસાગરસૂરિ
૫૭૩ ૨૫૦૭. સં. ૧૯૬૩માં તેમણે બાવન ગામોના સઘને નિમંત્રી જ્ઞાતિમેળો કર્યો અને સાત ટક મિષ્ટાન્ન ભોજન કરાવ્યું. સં. ૧૯૭૨ માં હાલારમાં આવીને પણ એ જ્ઞાતિમેળો કર્યો, જેને લોકો હિછ સંભારે છે. હાલારમાં બે ત્રણ જ્ઞાતિમેળાઓ જ થયેલા. આ જ્ઞાતિમેળાઓમાં રૂપીઆ લાખ ઉપર ખર્ચ થયેલ.
૨૫૦૮. સં. ૧૯૬૯ માં તેમણે શત્રુંજયને સંઘ કાઢ્યો. જિનેન્દ્રસાગરસૂરિને પધારવાની ઘણી વિનંતિ કરી. જો તેઓ પધારે તો માંડવીથી ચાર્ટડ સ્ટીમરમાં તેમને મુંબઈ તેડી ત્યાંથી રેલ્વે સલૂનમાં પાલીતાણું લઈ જવાની તૈયારી દર્શાવી. ત્યાંના ઠાકોર દ્વારા સન્માન તેમજ માળ પહેરામણ પ્રસંગે રૂ. ૧૦૧૦૦૧) તેમનાં ચરણે ધરે એવી અભિલાષા વ્યકત કરી. જે એ વાત મંજૂર રહી હતી તે ધર્મ જાગૃતિ વિશે થઈ હતી. એ અરસામાં જખૌમાં લખમશી લધાએ જ્ઞાતિમેળે કરેલે. મેળો પૂરો થતાં ત્રણ સ્ટીમરો ભરાઇને, લેક તીર્થસંઘમાં ભળેલા. ગૌતમસાગરજી મહારાજ પ્રભૂતિ અનેક સાધુ-સાધ્વીઓ. પણુ પધારેલાં. આ સંઘમાં તેમણે રૂા. ૧૭૫૦૦૦)નો ખર્ચ કર્યો. એ પછી કુટુંબીજનો સાથે જ્ઞાતિમાં રૂ. ૮૦૦૦૧)ના ખર્ચે સાત વાસણની લહાણ કરી.
૨૫૦૯. તેમણે ઉદેપુર, વણથલી, ચાલીસગામ, ખંડવા, આકોલા, શિકારપુર વિગેરે સ્થળોએ ઉપાશ્રય-ધર્મશાળા બંધાવ્યાં. પાલીતાણા પાસેના એક ગામમાં ઈસ્પીતાલનું મકાન બંધાવી આપ્યું. હાલારના ડબાસંગ પરગણાનાં ઘણાં ગામોમાં પોતાના ખરચે પાઠશાળાઓ ચલાવી. જિનાલયની ટીપોમાં તેમણે લાખ રૂપીઆ નંધાવ્યા છે અથવા તે ગુપ્ત રીતે આપ્યા છે. ખંડવામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં એમને ફાળો મુખ્યત્વે હતો. ઉજજૈનમાં જેશીંગપુરામાં પણ શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવી આપ્યું.
૨૫૧૦. લીંબડીના ઠાકર સર દોલતસિંહજી તેમને વડિલ તરીકે માન આપતા. તેમના માનમાં ઠાકર દ્વારા શિક્ષણિક કારકિર્દી માટે પ્રતિવર્ષ સુવર્ણચંદ્રક અપાતો. લીંબડીમાં ખેતીશેઠે રૂ. ૨૭૦૦૦) ના ખર્ચે બેડિંગ તથા રૂ. ૨૫૦૦૦)ને ખર્ચે શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધ જિનાલય બંધાવી આપ્યાં. ત્યાં બે ઉપધાન પ્રસંગે પણ રૂ. ૨૪૦૦૦)ને તેમણે ખર્ચ કર્યો.
૨૫૧૩. પં. માલવીઆઈએ સ્થાપેલ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં તેમણે રૂપીઆ એક લાખની નાદર સખાવત કરી, તથા ત્યાં “જૈન ચેર' માટે રૂ. ૪૦૦૦અર્પણ કર્યા. શિવજી દેવશી મઢડાવાલાએ પાલીતાણામાં સં. ૧૯૫૯ માં છાત્રાલયની સ્થાપના કરેલી તેમાં રૂ. ૫૦૦૦ ની સખાવત કરી. સર વશનજીએ પણ એટલી જ રકમ આપી હોઈને એમનાં બન્નેનાં નામો એ સંસ્થા સાથે જોડવામાં આવ્યાં. સં. ૧૯૬૯માં ત્યાં રેલની હોનારત થતાં રૂ. ૧૫૦૦] છાપરાઓનાં બાંધકામ પાછળ ખરચ્યા. તે ઉપરાંત મુંબઈની ડિગમાં રૂા. ૧૦૦૦૦ તથા અન્ય બોડિ ગે, બાળાશ્રમો, અનાથાશ્રમ, પાઠશાળાઓ, કન્યાશાળાઓ, શ્રાવિકાશ્રમોમાં મળીને લાખેક રૂપીઆની સખાવત કરી. પ્રોફેસર બોયઝની ઈન્સ્ટીટયુટને રૂા. ૫૦૦૦ આપ્યા. જામનગરમાં આનંદબાવાના અનાથાશ્રમને તેમણે સંગીન સહાય કરી, તેના ટ્રસ્ટી નીમાઈ ગરીબેનાં દુઃખો નિવારવા ઘણે પુરુષાર્થ કર્યો. આમ દરેક ક્ષેત્રમાં એમણે સખાવતને ધેધ વહાવ્યો.
૨૨. મુંબઈમાં નવપદજીનાં ઉજમણા પ્રસંગે નવ દિવસ આયંબિલ અને અઢાર ટંક જ્ઞાતિ જમણેમાં રૂા. ૮૦૦૦] ખરા. દેરાસરોના જીર્ણોદ્ધારમાં તેમણે રૂપીઆ લાખની સખાવત કરી. એમના પુત્ર હીરછશેઠે પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ રીચર્સ ઈન્સ્ટીટયુટની લાયબ્રેરીને રૂ. ૫૦૦૦] ભેટ ધર્યા, ત્યાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૭૬
અંચલગચ્છ કિશન જેના હસ્તલિખિત ગ્રંથે માટે રૂમ બંધાવી આપેલ જેના ઉપર એમનાં નામની આરસની તક્તી એડવામાં આવી. હીરછશેઠના પુત્ર હીરચંદશેઠે (જન્મ સને ૧૯૨૦ ) ઈ. સ. ૧૯૪૭ માં યોજાયેલા જ્ઞાતિ સંમેલન, જેના તેઓ સ્વાગત પ્રમુખ હતા, તે વખતે રૂ. ૨૧૦૦૦ શિક્ષણ પ્રચારક સમિતિ ટ્રસ્ટને અર્પણ કર્યા. આમ ખેતશીશેઠના વંશજોએ પણ એમના પગલે પગલે ચાલીને સખાવતોને પ્રવાહ અખંડિત રાખ્યો. ખેતશીશેઠની પ્રગટ સખાવતને આંકડે રૂા. ૨૫૦૦૦૦૦)થી પણ વધારે થાય છે. !!+
૨૫૧૩. ઈ. સ. ૧૯૧૭માં કલકત્તામાં મળેલ જેને “વેતાંબર કેન્ફરન્સના અગિયારમા અધિવેશન પ્રસંગે ખેતશીશેઠની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, તથા હીરજી શેઠને મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કોન્ફરન્સના તેઓ સૌ પ્રથમ કચ્છી પ્રમુખ હતા. આ પ્રસંગની યાદગીરીમાં તેમણે મોટી સખાવતે કરી. તેમનાં ભાષણને વર્તમાનપત્રોએ ખૂબ પ્રસિદ્ધિ આપી હતી. વેપારી કુનેહ અને ઉદાર સખાવતના કારણે સરકાર તરફથી તેમને જસ્ટીસ ઓફ ધી પીસને ઈદકા ૫ એનાયત થયો હતો.
૨૫૧૪. હીરછશેઠે જાપાન અને યુરોપની અનેક સફર ખેડી હતી. તેમને રાજા-મહારાજાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. પાલણપુરના નવાબ તાલેમહમદખાન, વડોદરાના કુંવર જયસિંહરાવ, પોરબંદરના રાણા નટવરસિંહજી અને લીંબડીના યુવરાજ દિગ્વિજયસિંહજી સાથે તેમને કુટુંબ જેવો સંબંધ હતો. તા. ૧૬-૭-૧૯૨૦ ના દિને પેરીસમાં એમનું અચાનક મૃત્યુ થતાં ખેતશીશેઠને ભારે આઘાત લાગેલો. લીંબડી નરેશ તેમને લીંબડી તેડી ગયા. પરંતુ એકના એક વહાલસોયા પુત્રના અવસાનના શોકમાં તા. ૨૩–૩-૧૯૨૨ ના દિને એમનું અવસાન થયું. એમનાં સ્વર્ગગમન બાદ શેઠાણી વીરબાઈ એ શેકનિવારણ પ્રસંગે સમસ્ત જ્ઞાતિને આમંત્રણ આપીને મુંબઈથી પૂનાનો સંઘ કાયો હતો.
૨૫૧૫. ખેતશીશેની મહાનતા માટે એક જ પ્રસંગ નેંધવો બસ થશે. કોઈ સરકારી સંસ્થામાં રૂપીઆ સવા બે લાખનું દાન તેઓ આપે તો સરકાર તેમની કદર કરે એવું પ્રલોભનયુક્ત સૂચન તેમને કરવામાં આવતાં તેમણે સાફ સંભળાવી દીધેલું કે “સરકાર કરતાં ભારે પ્રભુ મારી કદર કરે એ હું વધુ પસંદ કરું છું ?” એમ કહી તેમણે કોઈ મોટો ઈલકાબ મેળવવા કરતાં ગરીબની દુવા મેળવવાનું જ પસંદ કર્યું. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની જાતે મુલાકાત લઈ અનાજ અને કપડાં આપી તેમણે અનેક જીવને ઉગાર્યા અને જગડુશાહ જેવી ચિર કીતિ પ્રાપ્ત કરી. આમ તેઓ “સર ” ને બદલે લોકોના શિરતાજ બની ગયા !! આ કેમ્બ્રિજ શ્રેષ્ઠીનાં કાર્યોએ અનેકને રોમાંચિત કર્યા છે અને અનેકની આંખોમાંથી હર્ષાશ્રુઓ વહાવ્યાં છે !! ધર્મકાર્યો અને પ્રતિષ્ઠા
૨૫૧૬. સાંધાણના પરબત લાધાએ સં. ૧૯૩૨ ના કાર્તિક સુદી ૧૩ ને ગુરુવારે વિવેકસાગરસૂરિના ઉપદેશથી કેશરીઆઇને સંઘ કાઢો. માંડવી, મુંદરા, ભદ્રાવતી, રાધનપુર, શંખેશ્વર, ચાણસ્મા વિગેરેની
+ ખેતશીશેઠના પૂર્વજે પણ એવા જ દરિયાવ દીલના હતા. કચ્છમાં આવા લેકને ધુલ્હારાજા કહેતા. આ પરથી તેઓ ધુલ્લા ઓડકથી ઓળખાયા. મૂળ તેઓ લેડાયા ઓડકના કહેવાય. સર વશનજીના પુત્ર મેઘજી સાથે હેમરાજશેઠની પુત્રી લક્ષ્મીનાં લગ્ન થતાં લોડાયા અને ધુલ્લા વચ્ચે લગ્ન સંબંધો બંધાયા. ધુંલા-દુલ્લામાંથી કેટલાક દૌલત કહેવાયા. તેઓ ઉદયપુરના સૂર્યવંશી રાણના વંશજો હેવાનાં પ્રમાણે સાંપડે છે. સો વર્ષ પહેલાંના મૂર્તિ લેખમાં “લેડાયા–ધુલ્લા માત્ર નોંધાયેલ છે, તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ થઈ ગયો છે. જુઓઃ જેઠાભાઈ દેવજી નાગડાકૃત કડી દશા ઓશવાળ જૈન જ્ઞાતિનો ઇતિહાસ.”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #598
--------------------------------------------------------------------------
________________
મા વિવેકસાગરસૂરિ
પ૭૫ યાત્રા કરી માગશર સુદી ૧૦ ના દિને કેશરીઆઇને ભેટયા. ગચ્છનાયક ઉપરાંત દેવસાગર શિ. સ્વરૂપસાગર વિગેરે પણ સંઘમાં હતા. સં. ૧૯૩૪માં સંઘપતિએ તથા એમને બંધુ ગોવિંદજીએ સાંધાણુમાં શ્રી વીર જિનાલય તથા શ્રી પદ્મપ્રભુ જિનાલ બંધાવ્યાં.
૨૫૧૭. સુથરીના વેરશી પાસુ પીરે માંડવીમાં સં. ૧૯૩૪ માં શ્રી અજિતનાથ જિનાલયનું ખાત મુર્ત કર્યું. સં. ૧૯૩૬ માં તેમના પુત્ર ઠાકરશીએ તેની પ્રતિષ્ઠા કરાવી. સુથરીની ધર્મશાળામાં પણ એમને હિસે હતે.
૨૫૧૮. મોટી ઉનડોઠમાં સંઘે શ્રી ધર્મનાથ જિનાલય બંધાવીને સં. ૧૯૩૮ ના શાખ સુદી ૧૧ ને શુક્રવારે વિવેકસાગરસૂરિની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાનાં વર્ણન માટે જુઓ સ્વરૂપસાગર કત “ધર્મનાથ સ્તવન'.
૨૫૧૯. સં. ૧૯૪૦ ના વૈશાખ સુદી ને સેમવારે નલીઆના ત્રીકમજ આસારીઆ બોનાના વંશજોએ શત્રુંજયમાં કેશવજી નાયકની ટ્રકમાં પુંડરિક જિનાલય બંધાવ્યું. તેની શિલા-પ્રશતિમાં શ્રેષ્ઠીને વંશવૃક્ષ છે. ડો. બુલરે “એપિઝાકિયા ઈન્ડિકા” પુસ્તક ૨ માં એને સાર આપે છે. મુનિ ખેતશીએ પ્રતિષ્ઠા કરાવી. જુઓ-અં. લેખસંગ્રહ, નં. ૩૮૦.
૨૫૦. સં. ૧૯૪૮ ના માગશર સુદી ૧૧ ને શુક્રવારે દંડ દામજી નરશી કેશવજીએ પાલીતાણામાં વિવેકસાગરસૂરિ અને ભાગ્યસાગરજીના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી, જુઓ–અં. લેખસંગ્રહ નં. ૩૮૨. એજ દિવસે તેરાના દંડ રતનશી પેથરાજની વિધવા રતનબાઈએ તેમજ મંજલના લોડાયા
કરશી જેવતની વિધવા સોનબાઈએ ગચ્છનાયકના ઉપદેશથી જિનબિંબ ભરાવ્યાં, ભાગ્યસાગરજીએ પ્રતિષ્ઠા કરી.
૨પરા. સં. ૧૯૪૮ ના માગશર માસમાં સાએરાને ભીમજી શામજીએ કેશરીઆઇને સંધ કાઢયો તથા ત્યાં ધર્મશાળા બંધાવી. સંઘમાં ગચ્છનાયક ઉપસ્થિત રહેલા. સંવપતિએ સાએરાનાં જિનાલયમાં પણ ઘણી દ્રવ્ય સહાય કરેલી. આરીખાણના કરશી શામજી જીવરાજે તથા જખૌના કરમશી પાંચારીઆએ પણ કેશરીઆઇના સ કાઢ્યા - ૨૫૨૨. નવીનારમાં સં. ૧૯૩૨ માં તેજશી નથુ ભૂજવાલાએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૩૭માં વઢી–મોડકુબાવાડીમાં સંઘે અને મોટા રતડીઆમાં રતનશી રણશીએ અનુક્રમે શ્રી સુમતિનાથ અને શ્રી વાસુપૂજ્ય જિનાલય બંધાવ્યાં. સુજાપુરમાં વર્ધમાન ગોવિંદજીએ સં. ૧૯૩૮ માં શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું, જેને શ્રી અનંતનાથ ટ્રસ્ટે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૪૦માં નાના રતડીઆમાં સંઘે શ્રી સંભવનાથ જિનાલય, સં. ૧૯૩૮ માં મંજલ રેલડીઆમાં શ્રી આદિનાથ જિનાલય તથા એજ વર્ષે ભૂવડમાં શ્રી અનંતનાથ જિનાલય બંધાવ્યાં.
૨૫૨૩. ફરાદીમાં સં. ૧૯૪૨ માં તથા દુર્ગાપુર નવાવાસમાં સં. ૧૯૪૪ માં સંઘે શ્રી શાંતિનાથ જિનાલ બંધાવ્યાં. આરીખાણામાં કરશી શામજી જીવરાજે સં. ૧૯૪૫ માં શ્રી રાવલા પાશ્વનાથ જિનાલય, તુંબડીમાં સંઘે સં. ૧૯૪૬ માં શ્રી નેમિનાથ જિનાલય તથા ગુંદીઆળીમાં હીરજી ઘેલા ડોસાણીએ શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૪૮ માં આ પ્રમાણે જિનાલય બંધાયાં : વાંકીમાં શ્રી પાર્થપ્રભુનું, દેસલપુરમાં શ્રી શાંતિનાથનું, વીણમાં શ્રી:આદિનાથનું, મેરાઉમાં શ્રી વાસુપૂજ્યનું, રાપર
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #599
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ગઢવાળીમાં શ્રી ગોડીજીનું. ભવાનજી ચાંપશીની માતા વાલબાઈએ ગોડીજીનાં જિનાલયને ખર્ચ આપો તથા ગંગાબાઈ ટેકરશી માણેકે પ્રતિષ્ઠા કાર્યો કર્યા. શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા ઉક્ત ઘણું જિનાલયોના જીર્ણોદ્ધાર થયા.
૨૫૨૪. સુરતના અંચલગચ્છીય શ્રાવકોએ સં. ૧૯૩૯ ના માઘ સુદી ૫ ને સોમવારે પ્રતિષ્ઠાઓ કરાવી. દશા શ્રીમાળી હીરાચંદ મોતીચંદે (ભાર્યા જેકેર) તથા ઓશવાળ શ્રાવકે ખીમચંદ પૂરચંદ, જીવણચંદ કેશરીચંદ (ભાર્યા નંદકુંવર ) વિગેરેએ જિનબિંબો ભરાવ્યાં. એ વખતે અંચલગચ્છીય શ્રમણોને વિહાર એ તરફ ન હોઈને વિજયગુણરત્નસૂરિ શિ. પં, નવલવિજયે પ્રતિષ્ઠા કરાવી. જુઓ - ગોપીપુરામાં શ્રી સંભવનાથ જિનાલયના ગોખલાના લેખ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #600
--------------------------------------------------------------------------
________________
Gat
| શ્રી અચલગચ્છાધિપી. થીમ બેંડ સાટ સૂરી અરુજી અલારસા શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
કચ્છ-હાલાર દેશધારક અને ક્રિોધ્ધારક મુનિમંડલોગ્રેસર શ્રી ગૌતમસાગરજી મહારાજ,
( જુઓ પ્રકરણ ૨૯ મું)
Page #601
--------------------------------------------------------------------------
________________
કચ્છનું પ્રેરક, પ્રેક્ષણીય, પ્રાચીન તીર્થ ભદ્રેસર ( જુઓ પેરા ન’, ૨૬ ૬ ૭ ).
ફોટો શ્રી કાંતિરેય ફોટોગ્રાફર્સ, મુંબઈના સૌજન્યથી.
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૨૫૨૫. કચ્છ ગોધરામાં વિશા ઓશવાળ જ્ઞાતીય છે. ગોત્રીય શા. કલ્યાણજી જીવરાજનાં ઘેર તેમની પત્ની લાછલબાઈની કુખે સં. ૧૯૨૯ના કાર્તિક સુદિ ૭ના દિને એમને જન્મ થયો. એમનું મૂળ નામ જેસિંઘભાઈ આખું કુટુંબ ધર્મપરાયણ હેઈને તે બાળવયમાં ધર્મ સંસ્કારોથી પિવાયા. એમના પિતા કલ્યાણજીભાઈ ભાગવતી દીક્ષાના અભિલાષી બન્યા. નાનાં બાળકને દીક્ષા આપવાની પ્રવૃત્તિ તે સમયમાં ન હતી, છતાં પોતાનું સંતાન સન્માર્ગગામી બને એ જેવા તેઓ સચિંતા હતા. પાયચંદગચછીય કુશળચંદ્રજી મહારાજ પાસે સલાહ માગતાં, તેમણે બાળકને ગચ્છનાયક વિવેકસાગરસૂરિને વહેરાવી દેવા સલાહ આપી. કલ્યાણજીભાઈને એ સલાહ ગમી, પણ પિતાના એકના એક મુલાધારને શ્રીપૂજ્યજીને વહોરાવી દેવા બાળકનાં માતા સહમત નહિ થાય એમ સમજી તેઓ અબડાસાની પંચતીથીની યાત્રા કરવા બાળકને લઈને નીકળ્યા.
૨૫૩૬. જખી બિરાજતા વિવેકસાગરસૂરિ પાસે પહોંચી પિતાની મનભાવના વ્યક્ત કરી. સરિએ જેસિંઘભાઈનાં સામુદ્રિક લક્ષણો જોઈ પિતાના ગાદીવારસ થવાની યોગ્યતાવાળા જાણે સંધની સમ્મતિપૂર્વક તેમને પિતાના શિષ્ય તરીકે સ્વીકારી લીધા. માતા લાક્લબાઈ તથા મામા ખીમરાજભાઈ આથી નારાજ થઈને મહારાવ પાસે ધા નાખવા ભૂજ ગયા. પરંતુ ભૂજના નગરશેઠની સમજાવટથી તેઓ જખૌ આવી પુત્રને મળ્યા. સૂરિજી અને સંધની સમજાવટથી અને બાળકની ખુશીથી છેવટે તેમણે વાત પડતી મૂકી. એ પછી કલ્યાણચંદજીભાઈએ કુશળચંદજી પાસે ભાગવતી દીક્ષા લીધી અને તેમનું નામ કલ્યાણચંદજી પાડવામાં આવ્યું. ત્રણ વર્ષને દીક્ષા પર્યાય પાળી સં. ૧૯૩૯માં તેઓ સ્વર્ગે સંચર્યા.
૨૫૨૭. જેસિંઘભાઈને ગુજરાતી અને ધાર્મિક અભ્યાસ કરાવવા વિદ્વાન યતિને સેંયા. તેમજ સૂરિજીએ જાતે પણ અભ્યાસ કરાવ્યો. સં. ૧૯૩૯ નું ચાતુર્માસ જામનગરમાં કર્યું. ત્યારે ત્યાં કુશળચંદછના અનુયાયી ભ્રાતૃચંદજી મહારાજ, જેઓ પણ ત્યાં ચાતુર્માસ હતા. તેમણે બાળકને ધાર્મિક તેમજ સંસ્કૃત ભણાવવાનું માથે લીધું. બ્રાતૃચંદજી પાસે શાસ્ત્રી હતા તેમને પણ જેસિંધભાઈએ સારી લાભ ઉઠાવ્યો.
૫૨૮. જામનગરના મહારાજા જામ વિભાજી ગચ્છનાયકનાં વ્યાખ્યાને સાંભળવા કે એમનાં દર્શને આવતા ત્યારે બાળક જેસિંઘભાઈ પ્રત્યે વિશિષ્ટ સ્નેહ દર્શાવતા. બાળકના સદ્દગુણોની તેઓ ભારે પ્રશંસા કરતા. પંચ મહાવ્રત સ્વીકાર્યા પહેલાં જ બાળકની નિઃસ્પૃહતા સૌનું ધ્યાન ખેંચતી.
૨૫૨૯. ગુરુનું સં. ૧૯૪૦ નું ચાતુર્માસ કચ્છી દશા ઓશવાળ મહાજનની વિનતિથી મુંબઈ થયું. મુંબઈને સંઘ જેસિંધભાઈની ગુરુભક્તિ, અધ્યયનવૃત્તિ, વિનયપરાયણતા, નિસ્પૃહતા અને સંસ્કારમય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૭૮
અંચલગરછ દિગ્દર્શન જીવન જોઈ રાજી થયા અને ગાદી લાયક વારસ તેઓ થશે એ લાગણીથી હરખાયો. અહીં ખાસ પંડિત રેકી ત્રણ વર્ષ સુધી વ્યાકરણ, કાચકોશ, છંદ શાસ્ત્ર અને ન્યાયદર્શનનું અધ્યયન કર્યું. જૂનાગઢના ડો. ત્રિભુવનદાસે અને રાજચંદ્રજીએ જેસિંઘભાઈને અભ્યાસ જોઈ ખુશ થઈ સમર્થ જૈન શાસ્ત્રી પાસે અભ્યાસ કરાવવા ગુસ્સે ભલામણ કરી. આથી આત્મારામજી મહારાજે તૈયાર કરેલા નૈયાયિક જૈન પંડિત અમીચંદજી પંજાબી પાસે સટીક આગમ ગ્રંથે, પ્રાચીન તેમજ નવ્ય ન્યાય અને જૈન શ્રતને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. સત્તર વર્ષના બાળકની સૌએ પ્રશંસા કરી. તે વખતે મુંબઈ પધારેલા મોહનલાલજી મહારાજે જેસિંઘભાઈને આત્મારામજી પછીના વિદ્વાન કહ્યા! આ અરસામાં તેઓ અનેક વિષયોને અભ્યાસ કરી ગયા. વ્યાકરણ ગ્રંથમાં ચંદ્રિકા અને સિદ્ધાંત કૌમુદી, નિષેધ અને કાદમ્બરી પર્વતના કાવ્ય ગ્રંથે, સમ્મતિતક પર્યત જૈન ન્યાય ગ્રંથો તથા અલંકાર ગ્રંથ, અને અમરકેશ વિગેરે શબ્દ શાસ્ત્ર તેમણે અવગત કર્યા. જેન દ્રવ્યાનુયોગમાં સારી પ્રગતિ સાધી, સિદ્ધહેમને અષ્ટમ અધ્યાય કંઠસ્થ કર્યો. બધા આગમ મૂળ ટીકા–ચૂર્ણિ સહિત જોઈ ગયા. શાસ્ત્રીય સંગીતને અભ્યાસ પણ કર્યો.
૨૫૩૦. એ અરસામાં ભીમજી શામજીએ સં. ૧૯૪૮ ના માગશરમાં મુંબઈથી કેશરીઆઇનો સંધ કાઢ્યો. તેમાં વિવેકસાગરસૂરિ પણ પધારેલા. વળતાં તેમને ઝામરાની બીમારી થઈ સાડત્રીસ વર્ષની નાની વયમાં તેઓ જીવલેણ બીમારીમાં ઘેરાઈ ગયા. શિષ્ય ભાગ્યસાગરજીએ તથા જેસિંઘભાઈએ એમની સારી સારવાર કરી. પણ તેઓ માંદગીના બિછાનેથી ઉઠે એવું ન લાગ્યું. યતિવર્ગ અને સંઘ સમક્ષ ગાદી વારસને પ્રશ્ન રજૂ થયો. સૌએ જેસિંઘભાઈની લાયકાતનો સ્વીકાર કર્યો. જેસિંધભાઈએ સ્પષ્ટ કહ્યું કે
ગાદીએ તે મોટાભાઈ ભાગ્યસાગરજી શોભે. પરંતુ ગુરુની આજ્ઞા સામે તેમણે પિતાને નમ્ર મત રજ કર્યો કે- બાપુ! આપણાં શાસ્ત્રોમાં ત્યાગ કહ્યો છે તે કેમ સાધી શકાય ? આ ત્યાગ વિષે આપે મને ઘણું ઘણું સમજાવ્યું છે. મારા પિતાશ્રી કલ્યાણજીભાઈએ લીધી તેવી સંવિપક્ષીય દીક્ષા મને અપાવો અને ગાદી મોટાભાઈ ભાગ્યસાગરજીને સોંપાય એવી આજ્ઞા ફરમાવો. દીક્ષા લેવી એ તો મારી પણ મનોકામના છે, પણ ગાદીને આ બોજો–આ જવાબદારી ઉઠાવવી એ તો આપ સરખા સમર્થ પુરુષસિંહનું કામ છે. મુજ બાળકનું એ ગજું નહિ, આમાં હું તો ગદાઈ જ જાઉં !'
૨૫૩૧. ગુરુદેવે જનક વિદેહીને દાખલે આપી ધર્મરાજા તરીકેની જવાબદારી ઉઠાવવા પ્રેમભરી વાણીમાં સમજાવ્યું, જેને જેસિંઘભાઈએ લાંબી રકઝક પછી સ્વીકાર કર્યો અને સં. ૧૯૪૮ના મહા વદિ ૧૧ ના દિને પ્રવજિત થઈ તેઓ જિનેન્દ્રસાગરજી બન્યા. અંતિમ ઘડીએ ગુરુએ એમની પાસેથી ગાદી સ્વીકારવાનું વચન લઈ સં. ૧૯૪૮ ના ફાગણ સુદી ૩ ને બુધવારે દેહ છોડ્યો. એમની વિદાયથી જિને દ્રસાગરજીને ભારે દુઃખ થયું. આવી અવસ્થામાં ગાદી સ્વીકારવાને પ્રશ્ન દૂર ઠેલાતો ગયો. આખરે પાંચ મહિને શ્રાવણ સુદી ૧૦ ના દિને તેમને અંચલગચ્છની ગાદીએ બિરાજમાન કરવાને પાટ મહેસવ થઈ શક્યો. મુંબઈમાં એ મહોત્સવ અપૂર્વ રીતે ઉજવાયો. તમામ ગચ્છના ખાસ પ્રતિનિધિઓ, યતિઓ, શ્રીપૂજો, અનેક ગામો અને પ્રદેશના સંઘે વિગેરે તે પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તે જમાનાના મુંબઈને દશા ઓશવાળ મહાજનની જાહેરજલાલી અને ગાદીના દરજજાને શોભે તે શાનદાર મહોત્સવ કરી સંઘે જિનેન્દ્રસાગરસૂરિને અંચલગચ્છાધિપતિ અભિયુક્ત કર્યા. હવે એમના પર ધાર્મિક નેતૃત્વની વિશાળ જવાબદારીઓ આવી પડી. ૨૫૩૨. કવિ પાનાચંદે ગહુલીમાં એ પ્રસંગ વિશે આ પ્રમાણે નોંધ કરી છે –
ગામ ગોધરા ગુણવંત ગાયા રે, વિસા ઓસવાલ મુજ મન ભાયા રે; શા કલ્યાણજી કુલ આયા રે, ભાત લાલબાઈ ન જાયા. ૬
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #604
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
કચ્છ દેશ શુભ સાર રે, સંઘ મિલિયો સવિ વિસ્તાર રે; લઘુ ઓશવાલ અતિ શ્રીકાર રે, એ તો મુંબઈ બંદર મુઝાર. પાટ મહોચ્છવ પ્રેમનું થાય રે, સહુ સંઘ સકલ હરખાય રે; ગુણિજન તિહાં ગુણવલિ ગાય રે, નરનારી સર્વે નમે પાય.
૮
ઓગણસે અડતાલિસમયે રે, શ્રાવણ માસ શુકલ પક્ષ તાપે રે;
દશમી બુધવાર ઠહરાયે રે, પાટ મહોચ્છવ તે દિન થાપે. ૧૨ એમના વિશે અન્ય કવિઓએ પણ ગહુલીઓ રચી છે. જુઓ “ગલી સંગ્રહ', નં. ૧૩૫ થી ૧૩૭. શોધક મુનિ ધર્મસાગર.
૨૫૩૩. તે વખતની દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીને ઠાઠ, સંઘનું અજોડ સન્માન, જૈન જગતમાં અંચલગચ્છનું ગૌરવ અને ખુદ ગાદીપતિની અસાધારણ વિદ્વત્તા એ બધા એકત્રિત સંયોગો છતાં સૂરિજી એમાં કદિય અંજાયા કે લેપાયા નહિ. પ્રાકૃતમાં પ્રાકૃત માણસને તેઓ અગાઉ જેટલા જ હળતા–મળતા. વૈભવ અને વિદ્વત્તાના ઢગની નીચે છુપાયેલું એમનું જીવન સંત કેટીનું જીવન હતું. અપાર વૈભવ વચ્ચે તેઓ જનક વિદેહીનું જીવન જીવતા. એમનું સંત જીવન અંદરથી અટુલાપણું, એકત્વ અને અલિપ્તતા ઝંખતું હતું. એમની યોગનિષ્ટ કારકિર્દીનું એ જ રહસ્ય હતું. જીવન પરિવર્તન
૨૫૩૪. ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિનાં જીવનનું પરિવર્તન કરવામાં તે વખતના કલુષિત વાતાવરણ મુખ્યત્વે ભાગ ભજવ્યો. એમનું આંતરિક જીવન તો ભિન્ન જ હતું. હવે બાહ્ય જીવન પણ પરિવર્તિત થવાનું હતું. પર્યુષણ પર્વની વ્યાખ્યાન સભાને અગાઉથી ઝગડતા બે જ્ઞાતિ–પોએ નિમિત્ત બનાવી અને ઝગડો વ્યાખ્યાનપીઠ લગી પહોંચાડ્યો. કિન્તુ સૂરિજી કોઈપણ પક્ષના સાધન કે નિમિત્ત ન બન્યા. કઈ પક્ષ તરફ વજન પાડવાને બદલે તરત જ વ્યાખ્યાન સભા છોડી ગયા અને મુંબઈને તિલાંજલિ આપવાના નિર્ણય પર આવી ગયા. વીશા ઓશવાળ જૈન સંધ અને ગુજરાતી જૈન સંઘને આ વાતની ખબર પડતાં તેમણે પોતાને ત્યાં પધારવા ખૂબ વિનતિઓ કરી. પણ સુરિજી દાદર આવ્યા. ત્યાં પણ તેમને ઘણું વિનતિઓ આવી. પરંતુ તેમને હવે મુંબઈ પરથી મોહ છૂટી ગયો હતો. અંતે સં. ૧૯૫૧, માં તેઓ કચ્છ પધાર્યા. - ૨૫૩૫. કચ્છમાં ગોધરા, ભૂજપુર, માંડવી, જખૌ, તેરા, નલિયા એમ વિવિધ સ્થળે માસાં કર્યા, અને બધે વિચર્યા. સં. ૧૯૫૬ માં તેઓ જખૌ ચાતુર્માસ રહ્યા. અબડાસામાં એમનું સૌ પ્રથમ ચોમાસું હોઈને ગામોગામથી સંઘો મોટી સંખ્યામાં એમનાં દર્શનાર્થે આવતા. ચોમાસું ઉતરતાં પિોષ વદિ ને રવિવારે જખૌથી નલિયા પધાર્યા. લક્ષ્મીચંદજી અને એમના શિષ્ય દયાલચંદજી એમને વળાવવા જખૌના સંધ સાથે ઠેઠ નલિયા સુધી ગયેલા. નલિયામાં એમનું સુંદર સ્વાગત થયું. પંદરેક દિવસ એમનાં રોકાણ દરમિયાન ખૂબ ધર્મચર્ચાઓ થઈ. મહા સુદી ૭ ને ગુરૂવારે તેઓ વિહાર કરી તેરા પધાર્યા, જ્યાં સંઘે એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને ચાતુર્માસ માટે વિનંતિ કરી. કછ તો જાણે પિતાને પ્રભુ મળ્યા હોય, દેવાંશી તરવે અવતાર લીધો હોય, એવું એમનું તેજ નીરખી, જ્ઞાન અનુભવી વાણી સાંભળી મંત્ર મુગ્ધ બની ગયું! હિન્દુ, મુસલમાન સહિત અઢારે આલમ એમને વચનસિદ્ધ મહાપુરુષ તરીકે પૂજવા લાગી. સં. ૧૯૬૦ માં નલિયા ચાતુર્માસ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૮૦
અંચલગચ્છ દિગ્દર્શન ૨૫૩૬. સં. ૧૯૫૭ માં એમનું જીવન તન્ન પરિવર્તિત થયું. એ વિષે એમણે બધા યતિઓને, શસ્ત્રધારી નેકર-ચાકરને, સિપાઈઓને, જમાદારોને એક સામટી રજા આપી દીધી. દમામી ગાદીનાં અસબાબ છડી, છત્ર, ચામર, રથ, પાના, પાલખી વિગેરે બધાં સાધને તજી પતે એકાકી જીવન ગાળવા લાગ્યા. સંઘોની વિનતિઓને જવાબ આ પ્રમાણે વાળતા–“મારામાં ગાદી ચલાવવાની શક્તિ નથી. તમે બીજા શ્રીપૂજ્ય સ્થાપી શકે છે !” કચ્છ માંડવીને અંચલગચ્છને સંઘ સૌથી મોટો ગણાય. એની વિનતિ પણ માન્ય ન રહી. મુંબઈથી દશા તેમજ વિશા ઓશવાળ સઘના અગ્રણીઓ આવ્યા અને ગાદી ચલાવવા વિનવણુઓ કરી ગયા, ખાસ કાશીથી ખરતરગચ્છીય બાલચંદ્રજી મહારાજ જેઓ સૂરિજીના પરમ મિત્ર હતા, તેઓ પણ સમજાવવા આવ્યા, પણ તેઓ ન ડગ્યા તે ન જ ડગ્યા. અંતે માંડવીના સંઘે જણાવ્યું કે ગાદીનું નામ આ મંગલમૂતિ સાથે જોડાઈ રહે એ પણ ગચ્છનું સદ્ભાગ્ય છે, એટલે બધા શાંત થયા. સુડતાલીસ વર્ષ ગયાં, તેમાં સાપ કાંચળી છોડે તે પછી તેના તરફ કદી ન જુએ તેમ દમામ કે ઠાઠ તરફ તેમણે કદી પણ મીટ ન માંડી. અનેક મેળા, ઉજમણું, પ્રતિષ્ઠા મહોત્સવમાં એમને નિમંત્રણો ભો મળતાં, પરંતુ તે બધાથી તેઓ ક્રમે ક્રમે અલિપ્ત થતા ગયા. આ વિશે અનેક પ્રસંગે “ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી સ્મૃતિ ગ્રંથ” માં નોંધવામાં આવ્યા છે. એમનાં જીવન વિષયક મુનિ કલ્યાણચંદ્રછને “સમયધર્મ' માં પ્રકાશિત થયેલ લેખ પણ વાંચનીય છે. એ બધામાં નિરૂપિત ગચ્છનાયકના નાના મોટા જીવન પ્રસંગે એમનાં અધ્યાત્મશીલ વ્યક્તિત્વનું સુંદર પ્રતિબિંબ પાડે છે. - ૨૫૩૭. મુનિ કલ્યાણચંદ્રજી ચરિત્રનાયકનાં અંતર્મુખ થતાં જતાં જીવનને વિશે ને છે કે– લાંબી એકાંત સાધનાથી જનતા ચેતી જશે તો ભક્તિ અને પૂજાનું, સત્કાર અને સન્માનનું, ચિંતન અને એકાંત વિરેધી વાતાવરણ સર્જાઈ જશે. આ કારણથી સૂરીશ્વરજી સદા દૂર ને દૂર રહેતા; અને એમાંથી છૂટવા કોઈ પ્રયત્ન કરવાનું બાકી ન રાખતા. સત્કાર અને સન્માનનાં સંભવિત વાતાવરણ ટાળવા માનસશાસ્ત્રીય ઉપાયો જતા.' જીવનસંધ્યાએ ગચ્છનાયકને ચિત્તભ્રમ થયેલ એવું માનનારાઓને ખરી હકીકત સમજવા માટે ઉક્ત વિધાન ઉપયોગી થશે.
૨૫૩૮. સં. ૧૯૫૧ માં મુંબઈ છોડ્યા પછી તેઓ બહુધા કચ્છમાં જ વિચાર્યા હતા. વચ્ચે સં. ૧૯૭૭ માં રેવેમાં મુંબઈ આવેલા. સં. ૧૯૮૯ ના આષાઢ વદિમાં તબિયતની સારવાર માટે જલમાર્ગે પુનઃ મુંબઈ આવેલા. એ વખતે બંદર પર એમનું અપૂર્વ સ્વાગત થયું. ત્રણેક માસ પછી તેમણે જ્યારે વિદાય લીધી ત્યારે સૌએ એમને ભવ્ય વિદાય આપી. એ પછી તેઓ બહુધા ભુજપુરમાં જ રહ્યા. સં. ૨૦૦૪ ના કારતક વદિ ૧૦ ને રવિવારે સાંજે પિતાની પિશાળમાં પચીસ દિવસની સામાન્ય માંદગી ભોગવી છોતેરમેં વર્ષે આ ફાની દુનિયા તેઓ છોડી ગયા. એમના જવાથી ગણે પિતાને અંતિમ પટ્ટધર, અને જેનશાસને પરમ જ્યોતિર્ધર ગુમાવ્યો. સંઘે મળીને શાનદાર રીતે એમની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને એ અવધૂતને હૃદયની અંજલિઓ સમર્પિત કરી. ગચ્છનાયકનાં સ્મારકે
૨૫૩૯. અંચલગચ્છને ચરમ પદનાયકનાં સ્મારક માટે એમના વિદ્વાન શિષ્ય ક્ષમાનંદજી (ખેતશી ભાઈ)એ સુંદર પ્રયાસો કર્યા છે. એમણે સ્થાપેલી સાર્વજનિક શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રમાણે છેઃ (૧) ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી ભુજપુરમાં “શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી હાઈસ્કુલ” (૨) ભુજપુર ગ્રામપંચાયતના સહયોગથી ત્યાં “શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગર સુરીશ્વરજી મહિલા બાલ કલ્યાણ કેન્દ્ર” (૩) કચ્છી દશા ઓશવાળ જૈન સમાજના સહયોગથી ધુલીઆમાં “ શ્રી અંચલગચ્છાધિપતિ શ્રીમદ્દ જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન વિદ્યાથી ગ્રહ.”
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #606
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૫૮૧ ૨૫૪૦. ક્ષમાનંદજીએ પોતાના ગુદેવનું “ગુમંદિર” તથા એમનાં પ્રેરક જીવન પર પ્રકાશ પાડતો “સ્મૃતિ ગ્રંથ ” પણ સારી રકમ ખરચી તૈયાર કરાવ્યાં છે. તદુપરાંત ગુસ્ની સ્મૃતિમાં સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એમણે સારી રકમો આપી છે. પ્રતિષ્ઠા, ધ્વજદંડ મહત્સવ, શાંતિસ્નાત્ર, વાસ્તુ મુહૂર્ત કે પયુંષણના વ્યાખ્યાન પ્રસંગોએ સંઘ દ્વારા મળતી પછેડીની રકમો ગુરુનાં સ્મારકનિધિમાં આપી દઈને એમણે ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવા પ્રેરાય પ્રયાસો કર્યા છે. એ દારા એમણે નવી દિશાનું સૂચન પણ કર્યું જ છે. એમની પાસેથી હજી પણ વિશેષ આપેક્ષાઓ રાખવી અસ્થાને નહિ જ ગણાય. એમની અનેકવિધ સેવાઓના ઉપલક્ષમાં સં. ૨૦૨૦ માં ( તા. ૨૩-૨-૬૪ને રવિવારે) મુંબઈમાં ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખપદે એમને કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ તરફથી માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.૮ એમનું અધ્યાત્મિક નેતૃત્વ ગની આજે શોભા વધારે છે. પંડિત હીરાલાલ હંસરાજ લાલન
૨૫૪ો. જામનગરમાં થયેલા વર્ધમાનશાહના વંશજ, વિશા ઓશવાળ લાલન ગોત્રીય પંડિત લાલન સારા પંડિત થઈ ગયા. એમના દાદા પં. શામજી જેઠા (ભાર્યા વીરબાઈ) પ્રજ્ઞાચક્ષુ હતા. પિતા હંસરાજભાઈ કર્મગ્રંથના અજોડ અભ્યાસી હતા. તેમણે સાધુ–સાબી, શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવ્યો. એમના પુત્ર હીરાલાલ પણ એવા જ પંડિત અને શોધક હતા.
૨૫૪૨. ૫. હીરાલાલે અનેક ગ્રંથો લખ્યા છે. તેમજ અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે. અનેક ગ્રંથોનું તેમણે ભાષાંતર કર્યું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ અત્યંત પ્રશંસનીય હતી. સંશોધન ક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય છે. સં. ૧૯૬૦-૬૧ માં જૈન શ્વે. કેન્ફરન્સે એમને જેસલમેરના ભંડારનું સૂચિપત્ર કરવા મોકલેલા. તેમણે લગભગ ૨૨૦૦ ગ્રંથનું વિગતવાર લિસ્ટ તૈયાર કરેલું, જેમાં તાડપત્રીય અને કાગળ પર લખાયેલી એક બે પાનાવાળી પ્રતોની પણ નેધ કરેલી. એમની એ નોંધન એ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથ “જૈન ગ્રંથાવલી' (સને ૧૯૦૯)માં વિશેષ ઉપયોગ થયો છે. ૫. લાલન જેસલમેર ગયેલા એ વખતે જ મુંબઈ સરકારે છે. શ્રીધર ભાંડારકરને એવાં જ કાર્ય માટે ત્યાં મોકલેલા. પ્રો. ભાંડારકરનો એ સંબંધી રિપોર્ટ પ્રકાશિત થયેલ છે. એ રિપોર્ટમાં છે. ભાંડારકરે પણ પં. લાલનની નોંધોને જ આધાર લીધેલ.
૨૫૪૩. પં. લાલને સંપાદિત કરેલી કે ભાષાંતર કરેલી કૃતિઓની સંખ્યા સેંકડોની છે. જેને ધમના પ્રાચીન ઇતિહાસ” બે ભાગમાં, “જૈન ગોત્ર સંગ્રહ”, “વિજયાનંદાભ્યદય કાર
', વિજયાનંદાબ્યુદય કાવ્ય' વિગેરે એમની કૃતિઓ ઉપરાંત એમણે લખેલી પ્રસ્તાવનાઓ પણ ખૂબ જ માહિતીપૂર્ણ છે. પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન
૨૫૪૪. વિશા ઓશવાળ, લાલનવંશીય કપૂરચંદ જેરાજની પત્ની લાધીબાઈની કુખે તા. ૧-૪-૧૮૫૭ માં માંડવીમાં જન્મ. મૂળ જામનગરના. પત્ની મેંઘીબાઈ પુત્રી ઉજમ. પંડિતજીએ મુંબઈમાં ધર્મશિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી. ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લીધો. વીરચંદ રાઘવજી ગાંધી પણ આત્મારામજીના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયેલા અને જૈનધના સિદ્ધતિનો વ્યાપક પ્રચાર કરેલો.
* એ પ્રસંગે સામાજિક તેમજ ધાર્મિક કારકિર્દી ધરાવતાં બહેને માનબાઈ પદમશી લેડાયા તથા રાણબાઈ હીરજી છેડાનું પણ જાહેર સભાન કરી ભાનપત્રો અર્પણ કરવામાં આવ્યાં. એ પહેલાં ભક્ત કવિ શિવજી દેવશી મઢડાવાલાને મણ મહોત્સવ તા. ૫-૧-૧૯૬૪ ને રવિવારે મુંબઈમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાયો. એમની શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિ ખૂબ જ ઉલ્લેખનીય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #607
--------------------------------------------------------------------------
________________
પ૮૨
અચલગચ્છ દિગ્દર્શન ૨૫૪૫. લાલને અમેરીકામાં સાડા ચાર વર્ષ રહી જૈનધર્મ વિશે સુંદર પ્રવચને આપ્યાં, મહાવીર બ્રધર ડ–'શ્વિમૈત્રી' નામે સંસ્થા સ્થાપી, જેના પ્રમુખ હરબર્ટ રન, ઉપપ્રમુખ જે. એલ. જૈની, મંત્રી એલેકઝાન્ડર ગોરડન હતા. સં. ૧૯૫૭ માં લાલન ભારત આવ્યા. સં. ૧૯૯૨ માં પુનઃ વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા ઈગ્લાંડ ગયા. ત્યાં સાતેક માસ રહી જેનધર્મને પ્રચાર કર્યો. એમના પછી જૈનધર્મનું અસરકારક પ્રતિનિધિત્વ કોઈએ કર્યું નથી.
૨૫૪૬. તેઓ અનેક ભાષાના જાણકાર અને તત્વચિંતક હતા. વક્તા તરીકે તેમણે દેશ-પરદેશમાં નામના કાઢી હતી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વિગેરે સંસ્થાઓના વ્યાસપીઠ પરથી એમણે યાદગાર પ્રવચન આપ્યાં હતાં. રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પણ આગળ પડતો ભાગ લીધો. એમણે જૈન ધર્મ વિષયક અનેક ગ્રંથ રચ્યા. શ્રમણું નારદ નામની પાલી ભાષીય બોધપ્રદ આખ્યાયિકાનું ભાષાંતર કર્યું. શુભચંદ્રસૂરિ કૃત યોગ પ્રદીપના સારભૂત શુદ્ધોપયોગ સહજ સમાધિ નામક ગ્રંથ ઉપરાંત દિવ્યજ્યોતિ દર્શન, જૈનધર્મ પ્રવેશ પિથી ૩ ભાગમાં માનવ ગીતા, સમાધિ શતક, જયશેખરસૂરિ કૃત આત્માવબોધ કુલકનું ભાષાંતર ઈત્યાદિ ૨૪ ગ્રંથો ગુજરાતી અને અંગ્રેજીમાં લખ્યા. એમનના વિચારને અનુસરતું એમનું પુસ્તક Gospel of man ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એમના સમાધિ શતક ગ્રંથનું એમના દ્વારા જૈન ધર્મની દીક્ષા પામેલા હરબર્ટ વોરને સં. ૧૯૭૦ માં અંગ્રેજીમાં ભાષાંતર કર્યું.
૨૫૪૭. તેઓ ક્રાંતિકારી વિચારના હેઈને રૂઢિચુસ્ત સાથે સંઘર્ષમાં આવેલા. એમની અસરથી જૈન થયેલા પારસી ગૃહસ્થ માણેકજીએ શત્રુંજયમાં જિનપૂજા કરતાં જૈન સમાજે ક્ષોભ અનુભવેલે. તેમણે આ ભવ અને ભવોભવનાં પ્રતિક્રમણ તથા મંદિરોમાં નર્કનાં ચિત્રોની સાથે સ્વર્ગનાં ચિત્રો મૂકવાનો વિચાર દર્શાવતાં સાધુ સમાજ ખળભળી ઉઠેલે. ગીન્દ્રદેવ કૃત સ્વાનુભવ દર્પણ, જેમાં મૂર્તિ પૂજાને નિષેધ છે, તેનાં ભાષાંતરથી તેમણે ભારે વિરોધ વહોર્યો. શત્રુંજયમાં પોતાની પૂજા કરાવી એવા આરોપસર એમને સંધ બહાર કાઢવા હિલચાલ થઈ. તેમણે તથા ભક્તકવિ શિવજી દેવશી મઢડાવાલાએ અડીખમ રહીને અનેક વિરોધોને સામને કર્યો. વિશેષ માટે જુએ: ભકતકવિ કૃત “પં. લાલન.”
૨૫૪૮. પાતંજલ અને જૈનયોગને સમન્વય એ તેમનાં ચિન્તનને મુખ્ય વિષય હતો. તેઓ વર્ષમાં ૧૮૦૦ સામાયિક કરતા અને તેથી વધુ કરાવતા. સામાયિક વિષયક એમનો ગ્રંથ ભારે આદર પામ્યો છે. પ્રગતિશીલ વગે લાલનની પ્રવૃત્તિને આવકારી અને તેમનું બહુમાન કર્યું. ૯૬ વર્ષની વયે તા. -૧૨-૧૯૫૩ માં તેઓ જામનગરમાં મૃત્યુ પામ્યા. રાવસાહેબ રવજી તથા મેઘજી સેજપાલ
૨૫૪૯. લાયજાના સોજપાલ કાંયાની પત્ની ખેડઈબાઈએ સં. ૧૯૩૭ માં રવજી, સં. ૧૯૩૯ માં પાલણ અને સં. ૧૯૪૧ માં મેઘજીને જન્મ આપ્યો. ત્રણે ભાઈઓએ મુંબઈમાં કેન્ટેટર તરીકે નામના કાઢી. તેના કાંયાની કંપનીમાંથી સં. ૧૯૮૫ માં પિતાના તથા રવજી સેજપાલના નામથી પેઢીએ કાઠી. રવજીભાઈની અનેકવિધ સેવાઓની કદરરૂપે સરકારે તેમને રાવસાહેબને ઈલકાબ એનાયત કરેલ. તા. ૨૯-૮-૧૯૨૬ માં એમની જ્ઞાતિએ એમને માનપત્ર આપ્યું. સં. ૧૯૮૬ માં જે. 9. કોન્ફરન્સનું ૧૩ મું અધિવેશન જુનેરમાં એમની અધ્યક્ષતામાં મળ્યું. બાલ દીક્ષાના અને રૂઢિચુસ્તોએ અધિવેશનમાં ભંગાણ પાડવા અનેક પ્રયાસો કર્યા. સં. ૨૦૦૫ના મહા સુદી અને ગુરુવારે રવજીભાઈએ તેમના પત્ની કંકુબાઈના શ્રેયાર્થે માટુંગામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. એમનું પ્રથમ લગ્ન હંસાબાઈ સાથે થયેલું.
૨૫૫૦. મેઘજીભાઈની સેવાઓ પણ ઘણું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ આર્યરક્ષિત જૈન
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૮૭
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ તત્વજ્ઞાન વિદ્યાપીઠ, મેરાઉ, જૈન એજ્યુકેશન બોર્ડ, વર્ધમાન જૈન બેગિ , કટારીઆ; જીવદયા મંડળી મુંબઈ, લાલવાડી જિનાલય, આયંબિલશાળા અને સેવામંડળનાં દવાખાના વિગેરેમાં એમણે આપેલી સેવાઓ અને આર્થિક સહાય પ્રેરણાદાયક છે. જ્ઞાતિના પ્રમુખપદે રહી તેમણે સુંદર નેતૃત્વ આપ્યું. સં. ૧૯૯૦ માં ચાંદવડ (નાસિક) માં તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય બંધાવી આપ્યું. સં. ૧૯૮૧માં બનેવી કુરપાળ પુનશીના સહકારથી લાયજામાં પિતાનાં નામથી દવાખાનું, પત્ની હીમાબાઈનાં નામથી ચેરીટી ટ્રસ્ટ સ્થાપ્યાં. સં. ૨૦૦૦ માં મેઘજીભાઈના પ્રમુખપદે કોન્ફરન્સનું ૧૬ મું અધિવેશન મુંબઈમાં મળ્યું. સં. ૨૦૦૪માં કચ્છ માંડવીમાં નિરાધાર, દ્ધ તથા અશક્ત માટે આશ્રમ સ્થાપી સારું ભંડોળ એકઠું કરી આપ્યું, તથા ત્યાં જિનાલય બંધાવ્યું. હાલ આશ્રમ સાથે એમનું શુભ નામ જોડવામાં આવ્યું છે.
૨૫૫૧. મેઘજીભાઈએ ૫૩ વર્ષે નિવૃત્ત જીવન ગાળી સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રે સવિશેષ સેવાઓ બજાવી. એમણે આપેલ ગુપ્તદાનનો આંકડો રૂપીઆ દશ લાખથી ઉપર થાય છે! તા. ૧૪-૧૧–૧૯૬૪ ના દિને ૭૮ વર્ષની વયે તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા. દેવસાગર શિ. સ્વરૂપસાગરજી
૨૫૫૨. મહા. રત્નસાગરની પરંપરામાં થયેલા ફતેહસાગર શિ. દેવસાગર નાના આસંબી આના પાટને સંભાળતા હતા. તેમના શિષ્ય સ્વરૂપસાગર ગચ્છનાયકની આજ્ઞાથી ભૂજનો પાટ સંભાળતા. સં. ૧૯૨૫ માં મારવાડમાં દુષ્કાળ પડ્યો. તે વખતે દેવસાગર તથા અન્ય ગોરજીઓ શિષ્યો માટે ત્યાં આવ્યા અને પાલી નગરમાં આઠ બાળશિષ્યો મેળવ્યા. બીદડા આવી સૌએ આ પ્રમાણે વહેંચણી કરી. અભયચં ચાર શિષ્ય લીધા: (૧) કાનજી (૨) લાલજી (૩) લાલ–નાના (૪) કરમચંદ દેવસાગરે કલ્યાણજીને, નાનચંદ્ર નંદુને તથા વીરજીએ સૂરચંદ તથા ઝવેરચંદને લઈ શિષ્ય કર્યા. દેવચંદ્રને પાલીના શ્રીમાળી બ્રાહ્મણ ધીરમલ્લ જોધીને પુત્ર ગુલાબમલ પણ પ્રાપ્ત થયેલ. એ બને શિષ્યોને સ્વરૂપસાગરના શિષ્યો કર્યા. તેરાના પતિ તારાચંકે શિષ્યોની માગણી કરતાં સં. ૧૯૨૭નું ચોમાસું ઉતરતાં દેવસાગરે શિષ્યો મેળવવા પુનઃ મારવાડ જવાનું નક્કી કરેલું. પાવાગઢની યાત્રા કરી તેઓ પાલણપુર પહોંચ્યા, જ્યાં અચાનક તેઓ કાલધર્મ પામ્યા. સ્વરૂપસાગર તે વખતે પોતાના બન્ને બાળ શિષ્યો સાથે કામાગુરુ હેમસાગર પાસે સાભરાઈની પિશાળમાં હતા. ગુરુના આકસ્મિક કાળધર્મથી એમને ખુબ જ દુઃખ થયું.
૨૫૫૩. સ્વરૂપસાગર સં. ૧૯૨૮માં વિવેકસાગરસૂરિ સાથે સિદ્ધગિરિ, પાવાગઢ વિગેરેની યાત્રા કરી મુંબઈ આવ્યા. સં. ૧૯૨૮માં કચ્છ પ્રયાણ કર્યું. માર્ગમાં કલ્યાણજી ગંભીર માંદગીમાં પટકાયો. સં. - ૧૯૩૩-૩૩માં અનુક્રમે ભુજપુર, કોઠારા અને ગોધરામાં ચાતુર્માસ રહ્યા. અન્ય શિષ્ય લાલજી ગંભીર માંદગીમાં પટકાયો. મહાકાલીની માનતા લીધી, અને યાત્રા કરી. સં. ૧૯૪૦ માં મુંબઈ ગયા જ્યાં જ્ઞાનચંદ્રને દીક્ષિત કરી એમનું ગૌતમસાગર નામ રાખવામાં આવ્યું. ગૌતમસાગરનાં કાર્યો વિશે પછીના પ્રકરણમાં વિશદ્ ઉલ્લેખ કરીશું.
૨૫૫૪. સ્વરૂપસાગર સારા પદ્યકાર હતા. સાંધાના પરબત લાધાએ સં. ૧૯૩૨ માં કેશરીઆઇને સંધ કાઢયો તેમાં તથા સં. ૧૯૩૮ માં ઉનડોઠમાં થયેલી જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે તેઓ ઉપસ્થિત રહેલા અને તે પ્રસંગને વર્ણવતાં સ્તવનો રચેલાં. સં. ૧૯૭૩માં ભૂજમાં થયેલી પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત રહી કલ્યાણસાગરસૂરિની મૂર્તિને બિરાજિત કરી. એ પછી તેઓ અલ્પ જીવ્યા. સેવક
૨૫૫૫. જિનેન્દ્રસાગરસૂરિ શિ. સેવકે સુંદર પદ્યો રચ્યાં. સં. ૧૯૫૧ ના આષાઢ સુદી ૨ ને બુધવાર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮૪
અંચલગચ્છ હિદન
જિનેન્દ્રસાગરસૂરિની ગહુંલી, પંચતીર્થીની આરતી, મોટી આરતી, પર્યુષણ સ્તવન, તેમજ આબૂની યાત્રા કરી અબુદાચલ સ્તવન વિગેરેની તેમણે રચના કરી. રૂપસાગર શિ. દયાસાગર શિ. મહેન્દ્રસાગર
૨૫૫. પાટણમાં રૂપસાગરની મુખ્ય ગાડી હતી. એમના શિષ્ય દયાસાગર માંડલની ગાદી સંભાળતા. દયાસાગરના શિષ્ય મહેન્દ્રસાગર થયા, જેમના ઉપદેશથી માંડલમાં સં. ૧૯૮૨ ના વૈશાખ સુદી ૩ને શુક્રવારે મહાકાલીદેવીની મૂર્તિ બિરાજિત થઈ. દયાસાગર ત્રીસેક જ્ઞાનાથિઓને ભણાવતા, જેમાં ત્રણેક ન્યાયના પ્રખર પંડિત થયા. એમની પ્રેરણાથી માંડલમાં બે અંચલગચ્છીય જિનાલય, ઉપાશ્રય, પાંજરાપોળ તથા પાટડીમાં ઉપાશ્રય આદિ બંધાયાં અને ગ૭ના શ્રાવકો ટકી રહ્યા. - ૨૫૫૭. માંડલમાં સં. ૧૮૬૧ ના શ્રાવણ સુદી ૭ ના દિને શ્રી વાસુપૂજ્ય જિનાલય સંઘે બંધાવ્યું. છગનલાલ ન્યાલચંદે સં. ૧૯૮૬ ના માઘ સુદી ૬ ના દિને શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યું. મફતલાલ ભદરભાઈ લાડકચંદના શ્રેયાર્થે તેની પત્ની સૂરજબાઈએ સં. ૧૯૯૩ માં સાવીને ઉપાશ્રય બંધાવ્યું. સાધુના ઉપાશ્રયને સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો. સં.૧૯૫૭માં સાધ્વી ચંદનથીના ઉપદેશથી “જૈન ભારતભૂષણ વિદ્યાશાળા” સ્થપાઈ જેમાં છગનલાલ માવજીની વિધવા જડાવબાઈએ રૂ. ૪૦૦નો મુખ્ય ફાળો આપો. કચ્છમાં ધર્મ પ્રવૃત્તિ
૨૫૫૮. નલીઆમાં જાદવ પરબત, ભોજરાજ દેસર, અરજણ ધનરાજ, દેવજી નાથા, વશનજી લાલજી, નાગશી શાદે વિગેરએ દેવકુલિકાઓ બંધાવી. સંધના ઉતારા માટે લાડણ ખીમજીએ લાડણપુરો બંધાવ્યું. મુક્તિસાગરસૂરિની દેરી હીરજી ઉકરડાએ બંધાવી. દેવજી પુનશીની વિધવા ભચીબાઈએ પાઠશાળાનું મકાન લાડણ ખીમજી ટ્રસ્ટને ભેટ આપ્યું, તથા આયંબિલ શાળા માટે જગ્યા આપી. શામજી ગંગાજરે પાંજરાપળ બંધાવી, દામજી હીરજી ઉકરડાએ મહાજનવાડીની ચાલ બંધાવી. ભોજરાજ દેશર અને ભીમશી પશાયાએ જ્ઞાનશાળા બંધાવી. તદુપરાંત નરશી નાથા બાલાશ્રમ, કન્યાશાળા, ધર્મશાળા, વીરજી લધાભાઈ હાઈસ્કૂલ વિગેરે સંસ્થાઓ સ્થપાઈ. સ. ૧૯૮૫ના માઘ સુદી ૬ ને શુક્રવારે વીરવડીને દંડ-મહોત્સવ તથા સં. ૧૯૯૭માં શતાબ્દી મહોત્સવ ઉજવાયો.
૨૫૫૯. રાયઘણજરમાં થોભણ ૫ત્રામલ તથા રતનશી દેવશીએ સં. ૧૯૪૮ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૫૦ માં પરજાઉમાં નેણશી દામજી કાયાણી, વર્ધમાન જેતશી અને તેજપાળ વીરપાળે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય; પુનડીમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય, સાભરાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૯૦ના ફાગણ સુદી ૩ ને શુક્રવારે પુનડીમાં તથા સં. ૨૦૦૭ના માઘ સુદી ૧૦ ને શુક્રવારે સાભરાઈમાં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. નાગરેયામાં સં. ૧૯૫૦ માં શ્રી શાંતિનાથ ગૃહચિત્ય બંધાયું હતું, ત્યાં હાલ શિખરબંધ જિનપ્રાસાદ છે. - ૨૫૬૦. સં. ૧૯૫૧ માં વાંકુમાં ભારમલ રતનશી લોડાયા અને હીરજી જેઠાભાઈ સોનીએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અહીં પહેલાં ગૃહત્ય હતું. સં. ૧૯૫૨ માં બાડામાં રહ્યું નથુએ તથા નારાણપુરમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, ગઢશીશામાં દેવરાજ ટોકરશીએ તથા પાંચ કોરશીએ શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં.
૨૫૬૧. નાનચંદ ગોવિંદજીએ મુંદરામાં સં. ૧૯૫૫ માં શ્રી પાર્શ્વપ્રભુ જિનાલય તથા રાયણમાં સંઘે શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૮ માં ગોધરામાં સંઘે શ્રી આદિનાથ જિનાલય, લઠેડીમાં
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #610
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૧૮૫ શ્રી શાંતિનાથ જિનાલય, નાંગલપુરમાં શામજી પદમશી માંડવીવાલાએ શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યાં. સં. ૧૯૫૯માં કેટલા તથા ભોજાઈમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલયે બંધાવ્યાં.
૨૫૬૨. સં. ૧૯૬૦માં લુણીમાં સંઘે શ્રી શાંતિનાથ જિનાલય,શેરડીમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યાં. ' લુણીનાં જિનાલયનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થશે. શેરડીમાં સં. ૨૦૦૬ના માધ સુદી ૬ ને શુક્રવારે ઉત્સવપૂર્વક જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. સં. ૧૮૬ ૦માં વરાડીઆમાં દેવજી મુરજીની મુખ્ય સહાયથી શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાયું, જેમાં સં. ૧૯૮૦ માં નાંગલી સેજપારની પુત્રી ગંગાબાઈએ મીનાકારી કામ કરાવ્યું. અહીં નારાણજી શામજીએ પણ ધર્મ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું.
૨૫૩. સં. ૧૯૬૨ માં કુંવરજી શામજીએ રાણપુરમાં શ્રી વીર જિનાલય, મેટી વંઢીમાં સંઘે શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૬૩માં તલવાણમાં સંઘે શ્રી સુમતિનાથ જિનાલય તથા ચુંદડી અને મકડામાં જિનાલ બંધાવ્યાં.
૨૫૬૪. ચાંગડાઈમાં સં. ૧૯૬૫ માં તથા ત્રગડીમાં શ્રી આદિનાથ જિનાલયે બંધાયાં. ચાંગડાઈમાં શ્રાવણ સુદી ૫ને રવિવારે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા થયેલી પરંતુ વિજારોપણ પ્રસંગે માણસો પડી જવાથી આશાતના થયેલી. આથી જિનાલયનું પાયાથી વિસર્જન કરી, નવું જિનાલય બંધાવી સંઘે તેની સં. ૧૯૮૯ના માઘ સુદી ૧૭ ને બુધવારે રવિચંદ્રના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
૨૫૬૫. સં. ૧૯૬૬ માં સંઘે હાલાપુરમાં શ્રી શીતલનાથ જિનાલય, ખીંઅરાજ લધાએ લાલામાં, તથા સંઘે સં.૧૯૬૭માં નરેડીમાં તેમજ રામાણીઆમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયો, સં. ૧૯૬૮માં દેઢીઆમાં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં.
૨૫૬ ક. નાના આસબીઆના દેરાજ યમલે સં. ૧૯૭૦માં બીદડામાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સંઘે સં. ૧૯૭૧માં વાંઢમાં શ્રી કુંથુનાથ જિનાલય, સં. ૧૯૭૨ માં ડોણમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૭૨ માં છસરામાં શ્રી શાંતિનાથ જિનાલય બંધાવ્યાં.
૨૫૬૭. સંઘે સં. ૧૯૭૮માં મોથારામાં તથા દેવપુરમાં, સં. ૧૯૭૯ માં ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ જિનાલ બંધાવ્યાં. સં. ૧૯૭૯ ના માઘ સુદી ૧૧ ના દિને લાયજામાં શ્રી વીર જિનાલયની ગૌતમસાગરજીના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. અહીં રાવસાહેબ રવજી સેજપાલે અનેક ધર્મ કાર્યો કર્યાં.
૨૫૬૮. ગોયરસભામાં ઠાકરશી હીરજી કારિત શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની સં. ૧૯૮૪ના વૈશાખ સુદી ૭ ને ગુસ્વારે, એ વર્ષ સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદી, ૧૫ ને શુક્રવાર તથા સં. ૧૯૮૫ ના માધ સુદી ૧૭ ને શુક્રવારે સંધ કૉરિત શ્રી નેમિનાથ જિનાલયની ખારવામાં પ્રતિષ્ઠા થઈ ગોવિંદજી લખમશીએ સં. ૧૯૮૮ ના વૈશાખ સુદી ૧૭ ને બુધવારે રાપરગઢવાલીમાં શ્રી પાર્શ્વબિંબની પણ પ્રતિષ્ઠા કરાવી.
૨૫૬૯. જખૌમાં કાયાણી કારિત શ્રી શામળીઆઇ જિનાલયની સં. ૧૯૮૮ ના માધ સુદી ૧૦ ને ગુરુવારે, સં.૧૯૮૮ના વૈશાખ વદિ ૭ને ગુરુવારે વારાપધરમાં વેલજી ડુંગરશીએ શ્રી આદિનાથ પ્રભુની, એ જ વર્ષે વૈશાખ વદિ ૧૩ ને ગુરુવારે સુથરીમાં સંઘે કલ્યાણસાગરસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
૨૫૭૦. હામલા મંજલમાં પૂંજા રાધાના પ્રયાસથી સં. ૧૯૯૦ના વૈશાખ સુદી ૧૦ ને ગુરુવારે તથા સં. ૧૯૯૨ ને વૈશાખ સુદી ૬ને સેમવારે સણોસરામાં શ્રી અજિતનાથ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. એ વર્ષે સાંતલપુરમાં પણ જિનાલય બંધાયું. ૨૫૭૧. સં. ૧૯૯૩ માં મૂલજી ઓભાયાએ કપઈઆમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય, સં. ૧૯૯૫ માં
૭૪
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #611
--------------------------------------------------------------------------
________________
અચલગ દિશન
લધા જીવણે બારોઈમાં શ્રી મુનિસુવ્રત જિનાલય, સં. ૧૯૯૭ ના માધ વદિ ૮ ને સોમવારે બાંભડાઈમાં સંઘે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરાવી. મોટી સી ડીમાં સં. ૧૯૯૭માં શ્રી નેમિનાથ જિનાલય બંધાયું, જેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો. હાલારમાં ધર્મપ્રવૃત્તિ - ૨૫૭૨. મોટી ખાવડીમાં જખૌના વીરપાર પાસુની પુત્રી દેવલીબાઈ નરશી ભાણજીએ જેઠાભાઈ ઠાકરશી ખેનાની પ્રેરણાથી સં. ૧૯૬૨ ના શ્રાવણ સુદી ૬ ને બુધવારે ગત્યનું ઉત્થાપન કરી શ્રી ચંદ્રપ્રભુનાં શિખરબંધ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ ના જેઠ સુદ ૨ ને રવિવારે રૂપશી માણેક તથા હંશરાજ દેવજીના પ્રયાસોથી તેનો શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા જીર્ણોદ્ધાર થયો તથા જેઠ સુદી ૧૦ને રવિવારે શ્રી પાર્શ્વગૃહત્યની પ્રતિષ્ઠા થઈ. ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની દેરી સં. ૧૯૯૧ ના આસો સુદી ૧૫ ને સેમવારે જખૌના વેજબાઈ પુનશી આસપારે ગૌતમસાગરજીના ઉપદેશથી કરાવી. પાસે વિશાળ ઉપાશ્રય છે.
- ૨૫૭૩. સાએરાના માણેકજી ચાંપશી ખેનાએ સં. ૧૯૪૯ ના શ્રાવણ સુદી ૧૫ ના દિને રંગપુરમાં ઉપાશ્રય બંધાવ્યો. ભરૂડીઆમાં પણ ઉપાશ્રય બંધાય. મોડપુરના જિનાલય-ઉપાશ્રયને જીર્ણોદ્ધાર સં. ૧૯૯૦માં ગૌતમસાગરજીના ઉપદેશથી થયો, તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત થઈ.
૨૫૭૪. દલસુંગીમાં પટેલ ડાહ્યાભાઈ ખેરાજના પુત્રો અને પુત્રી જમનાબાઈની મુખ્ય સહાયથી શ્રી અજિતનાથ જિનાલય બંધાયું. સં. ૧૯૬ના વૈશાખ સુદી ૫ ને બુધવારે સંઘે તેની કપૂરસાગરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. ગૌતમસાગરજીના ઉપદેશથી અહીં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત થઈ.
૨૫૭૫. નવાગામમાં ગૌતમસાગરજીના ઉપદેશથી સાએરાના બંધુ મેગજી તથા દેવજી ખેતશીની મુખ્ય સહાયથી શ્રી ચંદ્રપ્રભુ જિનાલય તથા ઉપાય બંધાયાં. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદી ૭ને રવિવારે તેની પ્રતિષ્ઠા થઈ ઉપાશ્રયમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિ પણ બિરાજિત કરવામાં આવી. હજી પણ અહીં અંચલગચ્છનાં ઘણું ધરે છે.
૨૫૭૬. નાની ખાવડીમાં દામજી કયરાણી નાગડા, પત્ની ગંગાબાઈ તથા પુત્ર પુનશીના સ્મરણાર્થે તેની પત્ની મૂરબાઈએ સં. ૧૯૯૩ના વૈશાખ સુદી ને ગુરુવારે ઉપાશ્રય બંધાવ્યો. રતનશી દેવાણુની પુત્રી મીઠાંબાઈએ તે માટે જમીન ભેટ આપી. હાલ ત્યાં સુંદર ગૃહત્ય છે.
૨૫૭૭. જામનગરના ભાગચંદ કપૂરચંદે પાલીતાણામાં ધર્મશાળા તથા જામનગરમાં કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી, અનેક ગ્રંથો છપાવ્યા. વોરા અજરામલ હરજીએ સં. ૧૯૪૫ માં હરજી બાગ, હરજી જૈનશાળા, પુસ્તકાલય, સં. ૧૯૫૨ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. તેમના વંશજ ટોકરશી દેવશીએ તથા સોભાગચંદ કપૂરચંદે વર્ધમાન અને રાયશીશાહે બંધાવેલાં મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. વોરા તારાચંદ દેવશીએ સં. ૧૯૭૭ના માગશર સુદી ૬ ને બુધવારે અજરામના વંડાનાં જિનાલયમાં ક૯યાણસાગરમરિની દેરી બંધાવી. જામનગર પાસેનાં દાંતા ગામમાં પણ ગૌતમસાગરજીના ઉપદેશથી ગુરુની દેરી બંધાઈ જામનગરમાં સંધાગ્રણી સાકરચંદ નારણજીની ઘણી સેવાઓ છે. સિદ્ધક્ષેત્રમાં ધર્મપ્રવૃત્તિ
૨૫૭૮. નલીઆના વિસરીઆ મોતા સામત ભા ભીમલબાઈ, પુત્ર પુનશી ભાર્યા જીવાબાઈ પુત્ર દેવજીએ સં. ૧૯૫૦ ના પોષ સુદી ૫ ને શુક્રવારે ગિરિ ઉપર શ્રી ધર્મનાથ જિનાલય બંધાવી જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી, તથા ગામમાં ધર્મશાળા બંધાવી. તેમનાં પત્ની ભચીબાઈએ નલીઆમાં અનેક ધર્મકાર્યો કર્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #612
--------------------------------------------------------------------------
________________
પ૮૭
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૨૫૭૯. નરશી કેશવજી નાયકના પુત્ર નરશી, મૂલજી તથા જીવરાજે ગુમાસ્તા વલ્લભજી વસ્તાના નામથી વિશાળ કુંડ બંધાવ્યો. સં. ૧૯૫૮ ના કાર્તિક સુદી ૧ ને મંગળવારે યતિ હેમચંદ્ર તેની વિધિ કરી. વીરબાઈ પાઠશાળા વિશે આગળ નેધી ગયા છીએ. તેનું ખાતમુહૂર્ત સં. ૧૯૫૪ના ચિત્ર વદિ ૧ ને ગુરુવારે તથા ઉદ્ઘાટન સં. ૧૯૫૬ ના કાર્તિક વદિ ૬ ને ગુરુવારે ઠાકોર માનસિંહે કર્યું. સર વશનજી તથા હીરજી ઘેલાભાઈની આમાં ઘણી સેવાઓ છે. અહીંના ગ્રંથભંડારની ઘણી ખ્યાતિ હતી.
૨૫૮૦ ઠાકોર માનસિંહના આશયથી મંજલના નથુ રતનશી તથા જખૌના ટોકરશી કાનજીએ વશનજી જે હસ્તક ગૌશાળા બંધાવી. સં. ૧૯૬૦માં તેની શુભ શરૂઆત કરી. ગોધરાના દેવજી ધનજીએ તેમાં મકાન બંધાવી આપ્યું. આજે આ સંસ્થા ફૂલીફાલી છે.
૨૫૮૧. મોટા આસંબીઆના કારશી વીજપાલે કેશવજી નાયકની ધર્મશાળામાં વ્યાખ્યાન મંદિર બંધાવ્યું, કેશવજી નાયકની ટૂકમાં સં. ૧૯૮૬ માં પિતાનાં માતા હીરબાઈ, પિતા વીજપાલ નેણશી, પત્ની રતનબાઈ અને પુત્રી પાનબાઈના શ્રેયાર્થે ચાર દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો, ગ્રંથ પ્રકાશનનાં કાર્યમાં ઘણું મદદ કરી, રંગુનમાં પણ ધર્મ પ્રવૃત્તિ વિસ્તારવા દ્રવ્ય સહાય કરી * તેમણે મોટા આસંબીઆમાં પુત્ર રવજીનાં નામે મહાજનવાડી તથા ભદ્રસરમાં ધર્મશાળા બંધાવી, તેમજ ધર્મકાર્યોમાં લાખે રૂપીઆ ખરચ્યા.
- ૨૫૮૨. જામનગરના કપૂરચંદ ખેંગાર ભાર્યા વીરબાઈ પુત્ર સોભાગચંદે સં. ૧૯૫૭ના ફાગણ વદિ ૪ ના ધર્મશાળાનું ખાતમુહૂર્ત કરી શ્રાવણ સુદી ૧૪ને બુધવારે તેનું વાસ્તુ કર્યું. સં. ૧૯૭૧માં મોટી ખાખરનાં પુરબાઈ કોરશી કેશવજીએ ધર્મશાળા બંધાવી. તેમણે મુંબઈ પાલાગલીમાં કન્યાશાળા તથા સેનગઢ આશ્રમમાં ભોજનાલય બંધાવ્યાં.
૨૫૮૩. નરશી નાથાની ધર્મશાળામાં સં. ૧૯૫૩ માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાયું હતું તેને જીર્ણોદ્ધાર સં. ૨૦૦૮ ના માઘ સુદી ૬ ને શુક્રવારે થયો. તેમાં રૂા. ૧૬૩૩૮) ને ખર્ચ થયે, જેમાં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૫૦૦૦૦)ને ફાળો નોંધાવ્યો.
૨૫૮૪. સં. ૨૦૨૧ ના કાર્તિક સુદી ૧૩ ના દિને ગોવિંદજી જેવત બોનાઓ માટુંગામાં અંજનશલાકા કરાવી, બાબુ ધનપતસિંહની ટ્રક પાસે જિનાલય બંધાવ્યું. ગિરિરાજ ઉપર તેમણે સં. ૨૦૧૫ માં જિનબિંબની પ્રતિષ્ઠા કરી તથા પીપરલામાં ઉપાશ્રય બંધાવ્યું. તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું છે.
૨૫૮૫. બાબુ ધનપતસિંહની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) વરાડીઆના ગેલા તથા દેવજી માણેક ડાઘાએ સં. ૧૯૫વે. વદ ૧૧ રવિ શ્રી શીતલનાથ દે. નં. ર૯. (૨) ગેલા માણેકની વિધવા લીલબાઈએ ગૌતમસાગરજીના ઉપદેશથી કલ્યાણસાગરસૂરિની દેરી બંધાવી. (૩) બીદડાના માલશી લાધાએ સં. ૧૯૬૬ મ. વ. ૩ રવિ શ્રી સુમતિનાથ દે. નં. ૨૧. (૪) તેરાના ભીમશી ખીમજીએ સં. ૧૯૭૨ છે. સુ. ૩ શુક્ર. શ્રી પાર્શ્વનાથ દે. નં. ૩૦. - વરાડીઆના પંજ ખી'અશી લેડાયાએ સં. ૧૯૭૫ છે. વ. ૧૨ સોમ. શ્રી ધર્મનાથ દે. નં. ૩૧.
* નવાવાસના આસુ વાઘજીએ સં. ૧૯૪૦ માં રંગુનમાં સૌ પ્રથમ ચેખાને વ્યાપાર જમાવ્યો. એ પછી અનેક કછીએ ત્યાં વસ્યા. જેનોની વરતી વધતાં સં. ૧૯૫૬ માં ત્યાં ગૃહત્ય બંધાવ્યું. સં. ૧૯૬૨ માં ખાંઅશી હેમરાજે કેડાયથી શ્રી વીરપ્રભુની પ્રતિમા લાવી મૂલનાયક તરીકે પધરાવી. સં. ૧૯૭૦ ના વૈશાખ વદિ ૫ ના દિને સંઘે વિશાળ જિનાલય, પાઠશાળા, સ્નાનાગાર બંધાવ્યાં. કછી શ્રાવકોએ સૌ પ્રથમ બ્રહ્મદેશમાં જૈનધર્મની પતાકા લહેરાવી, જેનું આફ્રિકા, સિલોન વિગેરેના શ્રાવકોએ અનુસરણ કર્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #613
--------------------------------------------------------------------------
________________
()
૫૮૮
અચલગચ્છ જિશન (૬) કોઠારાના રતનશી ઉકેડા ભાર્યા. ખેતબાઈએ સં. ૧૯૬૯ પો. વ. ૯ બુધે. શ્રી આદિનાથ દે. નં.૩૩.
સાએરાના ધારશી રામજીએ સં. ૧૯૭૧ કા. સુ. ૧૦ બુધે. શ્રી સંભવનાથ દે. નં. ૪ર.
નલીઆના રતનશી રાઘવજી, નરપાર પાસુએ સં. ૧૯૭૩ મ. સુ. ૧૧ શુક્ર શ્રી આદિનાથ દે. નં. ૪૩. (૯) પરજાઉના રતનશી આશારીઆએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૬. (૧૦) વરાડીઆના શિવજી કરમશી માયાના પુત્રોએ સ. ૧૯૬૧ અ. વ. ૩ બુધે. શ્રી આદિનાથ દે. નં.૫૭. (૧૧) વારાપધરના જીવરાજ ભારમલ દેવશીએ સં. ૧૯૯૦ જે. સુ. ૧૧ શનિ. શ્રી નેમિનાથ દે. નં. ૫૮. (૧૨) મંજલ રેલડીઆના ખીમજી હંસરાજે સં. ૧૯૫૬ પો. વ. ૮ બુ. શ્રી પાર્શ્વનાથ દે. નં. ૨. (૧૩) વારાપધરનાં માનબાઈ માલશી દેવશીએ સં. ૧૯૪૧ પિ. સુ. ૧૨ બુધે શ્રી અરનાથ દે. નં. ૬૪. (૧૪) કેઠારાના લખમશી લાલજી વરસંગે સં. ૧૯૫૯ મ. સુ. ૫ સોમે શ્રી વાસુપૂજ્ય દે. નં. ૭૮. (૧૫) નલીઆના શામજી માલશીએ સં. ૧૯પર મા. સુ. ત્રણ બિંબોની પ્રતિષ્ઠા કરી. કે. નં. ૭. (૧૬) જખૌના ગોવિંદજી કાનજી પાંચારીઆએ સં. ૧૯૬૭ મ. સુ. ૫ શનિ. ચૌમુખ જિનાલય બંધાવ્યું.
૨૫૮૬. નરશી કેશવજીની મૂક્યાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) નલીઆના ટોકરશી દેવજી જેવત સં. ૧૯૬૦ હૈ. સુ. ૧૨ બુધવારે દેરી બંધાવી.
જખૌના ટોકરશી કાનજીએ સં. ૧૯૬૮ ફા. સુ. ૨ મંગળ શ્રી મુનિસુવ્રતની દેરી બંધાવી. નલીઆના રતનશી ભીમજીએ સં. ૧૮૬૧ મા. સુ. ૫ સોમે દેરી બંધાવી. લાલાના દેવજી ગોવિંદજી દેઢીઆએ સં. ૧૯૫૮ માં દેરી બંધાવી. સં. ૧૯૬૦ ૨. સુ. ૫ બુધે પ્રતિષ્ઠા. નલીઆના કેશવજી ભારમલની પુત્રી જેતબાઈએ સં. ૧૯૬૯ પો. સુ. ૭ મંગળવારે શ્રી વીર દેરી બંધાવી.
ઠારાના નરશી કેશવજીની પુત્રી રાજબાઈએ સં. ૧૯૫૮ ઉં. વ. ૬ બુધે શ્રી નેમિનાથ દેરી બંધાવી. ઉક્ત નરશીશેઠની પુત્રી જમનાબાઈ, સુથરીના ભાણજી જેઠા વિરમની વિધવાએ શ્રી નેમિનાથ
દેરી બંધાવી. (૮) સુથરીના તેજપાલ વિરમની વિધવા જેઠીબાઈએ સં. ૧૯૭૧ કા. વ. ૬ સોમે શ્રી ધર્મનાથ
દેરી બંધાવી. (૯) બાંડીઆના ઉકેડા ખીમજીની વિધવા વેલબાઈએ સં. ૧૯૭૨ મ. સુ. ૪ સોમે શ્રી વીર દેરી બંધાવી. (૧) સુથરીના માણેકજી રૂપશી પીતાંબર સં. ૧૯૭૭ મા. સુ. ૨ રવિ. શ્રી મલીનાથ દેરી બંધાવી. (૧૧) વારાપરના માલશી દેવશીએ સં. ૧૯૭૧ . સુ. ૩ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૨) તેરાના કેશવજી ભીમજી છેડાએ સં. ૧૯૫૫ પિ. વ. ગુરુ શ્રી અનંતનાથ દેરી બંધાવી. (૧૩) નલીઆના હેમરાજ ધનરાજ ખીંઅરાજ નાગડાએ શ્રી ધર્મનાથ દેરી બંધાવી. (૧૪) વાંકુના વીરજી ત્રીકમની વિધવા રતનબાઈએ સં. ૧૯૯૭મ. સુ. ૭ સામે શ્રી કુંથુનાથ દેરી બંધાવી. (૧૫) સુથરીને દામજી મેઘણ રાઘવે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. (૧૬) નાયકભાઈ તથા ગોવિંદજીભાઈએ સં. ૨૦૧૨ મા. સુ. ૫ બુધે શ્રી આદિનાથબિંબને પધરાવ્યાં.
૨૫૮૭. કેશવજી નાયકની ટૂંકમાં આ પ્રમાણે દેવકુલિકાઓની પ્રતિષ્ઠા થઈ – (૧) આરીખાણાના લધા રામજી માલુએ સં. ૧૫૦ આ. સુ. ૯ રવિ. શ્રી સંભવનાથ દેરી બંધાવી. (૨) વરાડીઆના લખમશી માણેક ભાર્યા પ્રેમાબાઈએ સં. ૧૯૮૭ માં (૧)ને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૩) કોઠારાના જેઠાભાઈ નરશીએ સં. ૧૯૫ર હૈ. સુ. ૧૫ સામે શ્રી વીરપ્રભુ દેરી બંધાવી.
(૭) ઉક્ત નાશ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૮૯
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ (૪) તેરાના જીવરાજ વીરછ પાસુએ સં. ૧૯૪૮ મ. સુ. ૫. સામે શ્રી અજિતનાથ દેરી બંધાવી. (૫) ગોધરાના કલ્યાણજી લાલજી વિધવા દેકાબાઈએ સં. ૧૯૭૮ હૈ. વ. ૬ બુધે શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૬) વરાડીઆના મારૂ દેવજી વીશરે સં. ૧૯૬૪ મ. સુ. ૧૩ શનિવારે દેરી બંધાવી.
સાંધાણના ખીમજી લખમશી આશારીઆએ સં.૧૯૬૯ ૫. સ. ૫ રવિ. શ્રી મુનિસુવ્રત દેરી બંધાવી. (૮) સુથરીના મેઘજી વિરમની વિધવા વાલબાઈ એ સં.૧૯૫૮ મ.વ. ૫ ગુરુ શ્રી અભિનંદન દેરી બંધાવી. (૯) નલીઆના નાથીબાઈ પુત્ર ખેતશીએ સં. ૧૯૫૧ પો. સુ. માં દેરી બંધાવી. (૧૦) કોઠારાના વશનજી તથા સેજપાલ હીરજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૧૦ શુક્ર દેરી બંધાવી. (૧૧) વરાડીઆના મોમાયા ખેરાજ દેધરે સં. ૧૯૫૫ ૨. સુ. ૧ બુધે શ્રી ચંદ્રપ્રભ દેરી બંધાવી. (૧૨) સુથરીના આણંદજી માલશી દંડ કાચીનવાલાએ સં. ૧૯૮૬ માં (૧૧)નો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૩) કોઠારાના ખીંઅરાજ મેદ્યણ પાલાણીએ સં. ૧૯૫૭ કા. સુ. ૧૩ ગુરુ, શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી. (૧૪) સુથરીના કાયાણું વીરધર રામૈયા ભાર્યા પૂરબાઈએ સં. ૧૯૮૬ માં દોરીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૫) કોઠારાના ઠાકરશી તેજશી પાલાણીએ સં. ૧૯૫૭ ફા. સુ. ૩ ગુરુ. શ્રી અભિનંદન દેરી બંધાવી. (૧૬) સુથરીના પાસુ નરશી કાયાણીએ સં. ૧૯૮૬ માં દામજી ઠાકરશી હસ્તક દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૧૭) પરજાઉના નાગડા બંધુ હીરજી તથા શિવજી ખેતશીએ સં. ૧૯૪૯ મ. સુ. ૧૦ શુક્ર દેરી બંધાવી. (૧૮) સુથરીના પાસુ નરશીની વિધવા કુંવરબાઈએ સં. ૧૯૮૬ માં દેરીને જીર્ણોદ્ધાર કર્યો. (૧૯) કોઠારામાં ખેતશી ગોવિંદજી માણેકે સં. ૧૯૫૧ કા. સુ. ૫ શુકે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૦) કોઠારાના ગોવિંદજી નથુએ સં. ૧૯૮૬માં સુથરીના દામજી ઠાકરશી હસ્તક જીર્ણોદ્ધાર કરાવ્યો. (ર૧) નલીઆના હંસરાજ ધનરાજે સં. ૧૯૫૫ મ. સ. ૧૩ બુધે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૨૨) જખૌના રાઘવજી તથા વિરપાર પાસુએ સં. ૧૯૬૬ . સુ. ૧૦ બુધે શ્રી પાર્શ્વનાથ દેરી બંધાવી.
૨૫૮૮. ઉપર્યુક્ત દેવકુલિકાઓ ઉપરાંત આ પ્રમાણે બિંબ પ્રતિષ્ઠાઓ થઈ: (૧) ડુમરાના હીરાચંદ જેઠાભાઈ નરશીએ સં. ૧૯૯૮ ફા. સુ. ૩ (૨) કોઠારાના રાયચંદ શામજી માણેકે સં. ૨૦૦૦ ફા. સુ. ૩ (૩) સુથરીના રતનશી અને મેઘજી કુરશીએ સં. ૧૯૫૮ કા. વ. ૧૦ ગુરુ (૪) ગોધરાના મેઘજી તથા આણંદજી હીરજીએ સં. ૨૦૦૦ જે. સુ. ૨ બુધ (૫) સાંધાણુના ખીમજી ઠાકરશીએ સં. ૨૦૧૨ મા. વ. ૭ બુધ (૬) રાયણના પદમશી પાંચારીઆએ સં. ૨૦૦૧ ૨. સુ. ૩ (૭) તેરાના નરશી મણશીએ સં. ૧૯૯૦ મા. સુ. ૧૫ શુકે (૮) કોઠારાના જીવરાજ નરશી કેશવજીએ સં. ૧૯૫૪ મા. સુ. ૨ શુકે.•
૨૫૮૯. તદુપરાંત આ પ્રમાણે ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કાર્યો થયાં : ૧) ચોરીવાળાં જિનાલયમાં નલીઆના છેડા પરબત જેતશી ભાર્યા નેણબાઈના પુત્ર જાદવજી, ભારમલ તથા મેઘજીએ બિંબ ભરાવ્યાં. (૨) મોતીશા ટૂકની ૭૨ મી દેરી જખૌના હીરજી ઉકરણે બંધાવી જેમાં નલીઆના હીરજી લુંભા, હસ્તે દેવકાબાઈએ સં. ૧૯૬૭ ચત્ર વ. ૧ શુકે શ્રી પદ્મપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. (૩) નલીઆના શામજી ગંગાજર ખાન એ સં. ૧૯૫૦ ફાગણ સુ. ૨ શકે જિનેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. (૪) શામળશા ટૂંકમાં ત્રીકમજી વેલજી માલુની ભાર્યા દેવકુંવરના શ્રેયાર્થે ખેતબાઈ તથા માણેકજીએ સં. ૧૯૫ર મા. સુ. ૫ ગુરુવારે શ્રી સંભવનાથની દેવકુલિકા બંધાવી હસ્તીસાગરજી દ્વારા પ્રતિષ્ઠા કરાવી. દેશાવરમાં ધર્મ-પ્રવૃત્તિ
૨૫૯૦. સુથરીના જેઠાભાઈ વિરમે સ. ૯૫૮ માં વિશાળ જમીન ભાડજના સંઘને અર્પણ કરતાં ત્યાં નલીઆના વેરશી માલશીએ સં. ૧૯૬૦ ના આપાઢ સુદી ૫ ના દિને શ્રી વીર ગૃહચૈત્ય બંધાવ્યું. પછી સંઘે શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવી સં. ૨૦૦૨ ના જેઠ સુદી ૧૦ ના દિને તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #615
--------------------------------------------------------------------------
________________
પટ6
અંચલગચ્છ દિગ્દર્શન ક્ષમાનંદજીના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. પરજાઉના હીરજી ખેતશી મેપાણીએ તથા અન્ય શ્રેષ્ઠીવર્યોએ ભાંડુપમાં સેનિટેરિયમ બંધાવ્યું.
૨૫૯૧. સધિવના શિવજી દેરાજ ખેનાએ ભાયખલામાં મોતીશા કારિત જિનાલય સામે શ્રી અજિતનાથ જિનાલય બંધાવી તેની પ્રતિષ્ઠા કરાવી. ધ્વજા–રોપણને હક્ક અબાધિત રાખી આ જિનાલયને વહીવટ ત્યાંના ટ્રસ્ટને સોંપી દીધેલ.*
૨૫૯૨. કચ્છી વીશા ઓશવાળ સંઘે ભાતબજારમાં સં. ૧૯૯૦ ના વૈશાખ સુદી ૬ ને સોમવારે શ્રી આદિનાથ જિનાલય, લાલવાડીમાં સં. ૧૯૮૨ માં શ્રી સુવિધિનાથ જિનાલય તથા ઘાટકોપરમાં સં. ૧૯૯૬ માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય તથા ઉપાશ્રયો બંધાવ્યાં. માટુંગાનાં જિનાલય વિશે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. આ કાર્યોમાં રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલની ઘણી સેવાઓ છે.
૨૫૯૩. મુલુંડમાં સં. ૧૯૭૫ માં ગૃહત્ય હતું. ત્યાં રાણબાઈ હીરજી તથા હરગોવિંદ રામજી સમેત સંઘના પ્રયાસોથી શિખરબંધ જિનાલય અને ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યાં. મૂલનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મળેલ. સં. ૨૦૦૯ ના ફાગણ સુદી ૫ ને બુધવારે તેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાણબાઈમાએ રૂ. ૧૧૨૫] સંધને અર્પતાં ઉપાશ્રયનાં ઉપરનાં વ્યાખ્યાન
* વહીવટ સોંપતી વેળાએ તેમણે સં. ૧૯૩૮ ના શ્રાવણ વદિ ૧૦ને ગુસ્વારે કરેલા દસ્તાવેજની નકલ ખાના દેવજી દામજી દ્વારા પ્રાપ્ત થઈ છે, જેને મૂળ ભાગ આ પ્રમાણે છે :
To Sha Dayachand Malukchand, the agent (constituted attorney) of Sheth Khimchandbhai Motichand, written by Sha Shavji Deraj. To
hereby give you in writing that there is a Derasarji in your Wadi, known as Sheth Motisha's Wadi, situated in the lane called Love Lane on the Byculla Road outside the Fort of Bombay. On the door of that Derasarji you have got prepared a new inner room of marbles (Gabhara ) and in that at your direction (with your permission ) we have installed an idol (Pratimaji). We have no right; privilege or ownership of any kind whatsoever over the said idol (Pratimaji) in accordance with the Scriptures of our Jain religion and in this also we have no right, title or interest of any sort. We may perform the birthday ceremony of Swami Ajitnathji Maharaj according to our status and position in life and only upto the time we and our family are in a position to do so. But we have no right of any kind whatsoever over the aforesaid idol ( Pratimaji ) and Derasarji and we, our present heirs as well as our future heirs and our family have also no right (over the same ). This what is written above is agreeable to and binding on us and our heirs and representatives. Samvat year 1938. Second Shravan Vad 10th, the day of the week being Thursday, corresponding with English date the 7th day of September 1882.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #616
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ મંદિર સાથે એમનું નામ જોડવામાં આવ્યું. સં. ૨૦૦૬ માં અંચલગચ્છ અને તપાગચ્છના શ્રાવકેએ ભળીને શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્થાપના કરી જેના દ્વારા અહીંનો વહીવટ ચાલે છે. અને ગમે વચ્ચે ઘણો જ સુમેળ અને સ્નેહભાવ વતે છે.
૨૫૯૪. કાચીનમાં લાલન હાથીભાઈ ગોપાલજીની વિધવા લક્ષ્મીબાઈએ પુત્ર અનુપચંદ્રના શ્રેયાર્થે સં. ૧૯૮૯ માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૯૨ ના જેઠ સુદી ૫ ને સોમવારે તેની પ્રતિષ્ઠા થઈ. આણંદજી માલશીએ પિતાની પત્ની હીરબાઈને શ્રેયાર્થે ત્યાં ઉપાશ્રય બંધાવી આપો. અપીમાં સંઘે ગૃહ ચિત્ય બંધાવી, શ્રી વાસુપૂજ્ય સમેત ચાર બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મેળવી, સં. ૧૯૯૪ ના જેઠ સુદી ૩ ને બુધવારે બિરાજિત કર્યા. દામજી હંસરાજની પેઢીએ તેની પ્રતિષ્ઠા કરાવી. કલીકટમાં શ્રી આદિનાથ જિનાલય સંઘે બંધાવ્યું. અહીં સંઘ એક વર્ષ ચોથ અને બીજે વર્ષ પાંચમના દિને સંવસરી ઉજવે છે. બડગરામાં મૂલજી રતનશીની પેઢીએ ગૃહત્ય બંધાવ્યું.
૨૫૦૫. બારસીમાં સર વશનજીએ સં. ૧૯૪૮ માં શ્રી આદિનાથનું શિખરબંધ જિનાલય બંધાવ્યું. મૂલનાયક વિવેકસાગરસૂરિ દ્વારા પ્રાપ્ત થયેલા. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદી ૧૩ તથા સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી ૩ ના દિને ત્યાં પ્રતિષ્ઠાઓ થયેલ છે.
૨૫૯૬. આકોલાના રહીસ વારાપધરના ચત્રભૂજ પૂજાએ કેશરીઆજી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં અગ્રભાગ ભજવ્યો. “પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ માં એ વિશે ચમત્કારિક પ્રસંગો નોંધાયા છે. સં. ૧૯૬૬ ના માઘ સુદી ૫ ને સોમવારે સ્વપ્નાનુસાર ભાંડકનાં વનમાંથી છ ફણયુક્ત પ્રતિમાનાં દર્શન થતાં ત્યાં જમીન ખરીદી ચાંદાના સંધે જિનાલય બંધાવ્યું. અંતરિક્ષજી તીર્થમાં પણ એમની સેવાઓ હતી.
૨૫૯૭. હુબલીમાં સંઘે સં. ૧૯૬૪ ના વૈશાખ સુદી ૧૦ના દિને શ્રી પદ્મપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિભામાં ચીરા પડતાં સં. ૧૯૯૦ ના જેઠ સુદી ૬ ના દિને તે સ્થાને શ્રી અજિતનાથ પ્રભુને મૂલનાયક તરીકે બિરાજિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ ના માગશર સુદી ને બુધવારે જિનાલયની જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. જિનાલયનો વહીવટ દશા ઓશવાળ મહાજન હસ્તક છે.
૨૫૯૮. કુમઠાનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની શાખારૂપે ત્યાંના સંઘે વાલગિરિ અને ડુંગરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ અને શ્રી આદિનાથ જિનાલયો બંધાવ્યાં. ઉક્ત ત્રણે જિનાલયોને વહીવટ શ્રી અનંતનાથ ટ્રસ્ટ હસ્તક છે.
- ૨૫૯૯. ગદગમાં કચ્છી દશા ઓશવાળ સંઘે શ્રી પાર્શ્વનાથ જિનાલયની સં. ૧૯૭૦ ના શ્રાવણ - સુદી ૧૦ના દિને પ્રતિષ્ઠા કરાવી. અહીં દેવશી ખેતશી અને લાલજી લધાએ અનુક્રમે સં. ૧૯૯૭ અને ૧૯૮૦ માં શ્રી શીતલનાથ અને પદ્મપ્રભુનાં ગૃહ ચિત્ય કર્યું.
૨૬૦૦. બાગલકોટમાં શ્રી વાસુપૂજ્ય ગૃહ ચિત્યનું ઉત્થાપન કરી, શ્રી અનંતનાથ ટ્રસ્ટની સાહાયથી શ્રી વિમલનાથ જિનાલયની સં૨૦૧૨ ના ચૈત્ર સુદી ૧૦ ના દિને પ્રતિષ્ઠા થઈ અહીંનાં બિંબ સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતનાં છે.
૨૬૦૧. કુરદુવાડીમાં રાયમલ હીરજીએ સં. ૧૯૭૦ માં શ્રી અનંતનાથ ગૃહત્ય, ડીગ્રસમાં શિવજી સેજપાલ પ્રમુખ સંઘે સં. ૧૯૮૪ માં શ્રી પાર્શ્વનાથ ગૃહ ચિત્ય, કારંજામાં અરજણ ખીમજી, દામજી આણંદજી સમેત સંઘે સં. ૧૯૯૨ માં શ્રી આદિનાથ જિનાલય, રાયચુરમાં કોઠારાના રતનશી ભવાનજી ધરમશી આદિ સંઘે નૂતન જિનાલય બંધાવ્યાં.
૨૬ ૨. નીમા જીલ્લાના ખીડકીઆમાં લીલાધર વેલજીએ શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #617
--------------------------------------------------------------------------
________________
પર
અંચલગચ્છ દિગદર્શન કરાવી. નાંદેડમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ ના વૈશાખ સુદી ૧૦ના દિને નેણશી ભીમશીની આગેવાની હેઠળ થઈ. ખંડવાનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૧ના માઘ વદિ ૩ના દિને રાયચંદ પીતાંબરની આગેવાની હેઠળ થઈ
૨૬૦૩. ચાલીસગામમાં કચ્છી દશા ઓશવાળ સંઘે સં. ૧૯૬૪માં શ્રી પદ્મપ્રભુ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં કલ્યાણજી કેશવજીની ઘણું સેવા હતી.
૨૬૪. બાહડમેરમાં ગોકળચંદ કરમચંદ પઢાઈઆ પ્રમુખ સંઘે સં. ૧૯૭૫ માં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. અહીં ૧૭મા સૈકાનાં શ્રી પાર્શ્વનાથ જિન લય સમેત ચાર જિનાલ અંચલગચ્છીય છે. ૫૦૦ ઘર ગરછના શ્રાવકોના હજી રહ્યા છે. ઉદેપુરમાં પણ ગ૭ના ઘણા શ્રાવક છે. તથા ચાર ઉપાશ્રયો વિદ્યમાન છે. અહીંના શેઠ કુટુંબનાં ઘણાં ઘરે અંચલગચ્છના ચુસ્ત અનુયાયી છે. નાડલમાં અંચલચ્છીય પિશાળની પરંપરાના યતિ જગદીશચંદ્રજી હજી વિદ્યમાન છે. રાજસ્થાનમાં એમના સિવાય બધી પિશાળની પરંપરા લુપ્ત છે.
- ૨૬૫. શિરેહીનાં જિનાલય વિશે ઉલ્લેખ થઈ ગયો છે. ગચ્છના શ્રાવકેએ સં. ૨૦૦૧ ના વૈશાખ સુદી ૬ ને શુક્રવારે ધ્વજ-દંડ પ્રતિષ્ઠા કરી, પંદર દેવકુલિકા તથા બે ગવાક્ષ બંધાવ્યાં. પાસે પૌષધશાળા પણ વિદ્યમાન છે. ભિન્નમાલમાં પણ હજી ગચ્છની પ્રવૃત્તિ પૂર્વવત્ ચાલુ રહી છે.
૨૬૦૬. સમેતશિખર તીર્થના જીર્ણોદ્ધાર પ્રસંગે સં. ૨૦૧૬ માં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂ. ૧૨૫૦૦૦ની નાદર રકમ આપી યશકલગી ઉમેરી. ટ્રસ્ટે ભારતવ્યાપી આવાં કાર્યો કરી ગચ્છની સૌરભ બધે પ્રસારી. ગચ્છની આ પ્રધાન સંસ્થા વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. સમેતશિખરમાં જખૌના જીવરાજ રતનશીએ એારડાઓ બંધાવી આયા, ગોધરાના જવેરબેન શિવજી વેલજીએ મધુવનમાં રસોડું કરાવેલ. ઓસરતાં પૂર
૨૬ ૦૭. એક વખત આ ગચ્છની પ્રવૃત્તિ બધે પ્રસરેલી હતી, કાલક્રમે તે મર્યાદિત થતી ગઈ ગુજરાતમાં ગચ્છને પ્રભાવ સવિશેષ હતો. પરંતુ જિનેન્દ્રસાગરસૂરિના સમયમાં ત્યાં ગચ્છનું માત્ર નામ જ રહ્યું. જે પ્રદેશમાં ગચ્છને ઉદય થયો ત્યાં હવે માત્ર પ્રાચીન અવશે જ રહ્યાં છે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સં. ૧૯૬૫ માં ગુજરાત પ્રદેશ વિશે પ્રકાશિત કરેલ ડીરેકટરી અનુસાર આ ગચ્છના શ્રાવકોની વસ્તી નિનૈક્ત છે. ૧) કડી પ્રાંત
૯૦૯ (૨) મહી કાંઠે (૩) પાલણપુર એજન્સી
૨૮૯ (૪) અમદાવાદ જીલ્લો
૧૫૮૨ + ૯૬ અવચળ ગ૭ ખેડા જીલ્લે
૧૭૪ વડોદરા પ્રાંત
૩૧૧ પંચમહાલ (૮) નવસારી પ્રાંત (૯) ભરૂચ જીલ્લો (૧૦) સુરત જીલ્લે
૫૮ + ૫૩ આંચળીઆ ગ૭ કુલ્લે ૨૪૧૦ + ૧૪૯ = ૩૫૫૯
૩૨
૩૭.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #618
--------------------------------------------------------------------------
________________
-----
-
1 - 11
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
૫૩ ૨૬૯૮. ડીરેકટરીમાં જણાવેલ અવચળગછ અને આંગળીઆ ગચ્છની વસ્તી વસ્તુતઃ આ ગચ્છના શ્રાવકોની જ જણાય છે. સાધુ-સાધ્વીના વિવારના અભાવે તથા ગ૭ના મુખ્ય કેન્દ્રો સાથે સદંતર વિમુખ રહ્યા હોવા છતાં ત્યાંના શ્રાવકોએ પિતાના મૂળ ગચ્છનું ભાંગ્યું-તૂટયું નામ તે યાદ રાખ્યું જ છે! જે ત્યાં અંચલગચ્છીય સાધુ-સાધ્વીઓનો વિહાર ચાલુ રહ્યો હોત તે પરિસ્થિતિ બીજી જ હત. આમ છતાં માંડલે ગ૭ પ્રવૃત્તિને વેગ પૂર્વવત્ જાળવ્યો છે.
૨૯. બીજી મહત્વની વાત એ છે કે તળ ગુજરાતમાં ગચ્છના શ્રાવકોની સંખ્યા અલ્પ હતી એ ખરું, પરંતુ ડીરેકટરીમાં દર્શાવેલ છે એટલી અલ્પ સંખ્યા તો નહીં જ. ઉદાહરણથે સં. ૧૯૬૯માં ગૌતમસાગરજી ખંભાત પધારેલા તે વખતે વરાડીઆના લીલબાઈ ઘેલાભાઈ માણેક તથા જખૌના ધન
વશી માવજીએ ત્યાં અચલગરછના ધર દીઠ સાકરની લહાણ કરેલી. ૫ વ્યાસી લહાણ થતો જણાયું કે ખંભાતમાં અંચલગચ્છના ઘરોની સંખ્યા પંચ્યાસી હતી. એવી જ રીતે અમદાવાદમાં અંચલગચ્છનો સંધ સંવત્સરી બાદ હવામીવાત્સલ્ય રાખે છે ત્યારે હજારો અંચલગચ્છીય શ્રાવકે તેમાં ભાગ લે છે. આથી સ્પષ્ટ થાય છે કે ડીરેકટરીમાં દર્શાવેલ સંખ્યાથી અધિક સંખ્યામાં ગ૭ના શ્રાવકો હતા. પરંતુ તેમણે નોંધ વખતે પિતાના ગચ્છ વિશે સ્પષ્ટતા ન કરી હોય અને તેમને તપાગચ્છના ગણી લેવામાં આવ્યા હોય એમ માની શકાય છે.
૨૬૧૦. એવી જ રીતે ડીરેકટરીમાં અંચલગચ્છીય ઉપાશ્રય અને પૌષધશાળા વિશે આ પ્રમાણે માહિતી છે–પાલણપુર ૧, રાધનપુર ૩, અમદાવાદ ૧, વિરમગામ ૧, પાટડી ૧, માંડલ ૨, વટાદરા ૧, સુરત ૧. અલબત્ત, તેમાં અમદાવાદના અન્ય ઉપાશ્રય, બેરસદ, ખંભાત, * ખેઠા, ભરૂચ, લેલાડા, રાંદેર, સિદ્ધપુર, પાલણપુર, પાટણ વિગેરે અનેક ઉપાશ્રયની નેંધ નથી.
૨૬૧૧. ગચ્છ પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર આજે કચ્છ રહ્યું છે. કચ્છ, હાલાર, માંડલ આદિ ગુજરાતનાં કેન્દ્રો વિગેરેની સંખ્યા તથા રાજસ્થાનની છૂટી છવાઈ સંખ્યા ગણીએ તો ગચ્છના શ્રાવકે લાખેક ઉપર થાય. આ શ્રાવડાએ દેશ-દેશાવરમાં વ્યાપારાર્થે પ્રસરી ગ૭ની પ્રવૃત્તિને પ્રવાહ અખંડિત રાખ્યો છે. તેમ છતાં ગ૭ના ઘેડ પૂરે તે ઓસરી ગયા જ જણાય !!
* “ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ માં નર્મદાશંકર ત્રંબકરામ ભટ્ટ નેધે છેઃ “અંચલગચ્છનો ઉપાશ્રય–નાગરવાડામાં બે માળનું મકાન છે, જેમાં નીચેના ભાગમાં વધમાન આયંબિલ તપનું ખાતું પૂર્વે હતું. જ્યારે ઉપર યાત્રાળુઓને ઉતરવાની સગવડ છે. આયંબીલ તપનું ખાતું નાના ચળાવાડામાં લઈ જવામાં આવ્યું છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #619
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાન
મુનિમંડલાસર ગૌતમસાગરજી
ર૧૨. મુનિમંડલાસર ગૌતમસાગરજીએ સુવિહિત માર્ગ પર પુનઃ પ્રસ્થાન કરીને અંચલગચ્છના અભ્યદયને અભિનવ સૂત્રપાત કર્યો. તેમણે ક્રિોદ્ધાર કરીને સમગ્ર ગચ્છને પણ સમુદ્ધાર કર્યો. આ ગ૭ના વર્તમાન સ્વરૂપનું ઘડતર કરવા તથા તેની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા એમણે ભગીરથ પુરુષાર્થ કર્યો, જેની યશોગાથા ખરેખર, ગૌરવપૂર્ણ છે, કેમકે આ ગચ્છની લુપ્તપ્રાય થયેલી શતાબ્દી જૂની વિચારધારાને એમણે જ પુનઃ સચેતન કરી બધે વ્યાપ્ત કરી. ગચ્છનાયક જિનેન્દ્રસાગરસૂરિના અનુગામી તરીકે કોઈ પણ અભિયુક્ત ન થતાં શ્રીપૂના અનિવાર્ય ગણાયેલા આધ્યાત્મિક નેતૃત્વનો આ રીતે થોચિત અંત આવ્યો. ગચ્છને હવે પછીનો ઈતિહાસ મહત્ત્વના તબક્કામાં પ્રવેશે છે, જેના કણધાર બન્યા સુવિહિત શિરોમણ મુનિ ગૌતમસાગરજી મહારાજ.
૨૪૧૩. મારવાડ અંતર્ગત પાલી નામના ગામમાં શ્રીમાલી બ્રાહ્મણ જોષી ધીરમલ્લજીનાં ઘેર તેની પત્ની ક્ષેમલદેની કૂખે એમનો સં. ૧૯૨૦માં જન્મ થયે. એમનું મૂળ નામ ગુલાબમલજી. સં. ૧૯૨૫માં મારવાડમાં ભયંકર દુષ્કાળ પડતાં ગોરજી દેવસાગરજીને બાળક સોંપવામાં આવ્યો. ગોરજી દેવસાગરજીએ પિતાના શિષ્ય સ્વરૂપસાગરજીના શિષ્ય તરીકે નાનચંદ્ર નામે તેમને સ્થાપ્યા અને સં. ૧૯૪૦ના વૈશાખ સુદી ૧૧ ના દિને માહિમમાં તેમને ગેરળ તરીકે દીક્ષા આપી તેમનું ગૌતમસાગરજી નામાભિધાન રાખવામાં આવ્યું એ વિશે આગળનાં પ્રકરણમાં સવિસ્તાર ઉલ્લેખ કરી ગયા છીએ.
૨૬૧૪. ગચ્છનાયક વિવેકસાગરસૂરિએ દીક્ષા આપતી વખતે એમને રાત્રિભૂજન તેમજ કંદમૂળ પરિહારનાં બે વ્રતે આપ્યાં, પરંતુ નવ-દીક્ષિત તે સર્વ ત્યાગના જ અભિલાષી હતા. સંવિપક્ષી દીક્ષા અંગીકાર કર્યા વિના તેઓને જંપ નહે. એ ભૂમિકા પ્રાપ્ત કરવા એમણે પછી તે અનેક મથામણે કરી, અને અંતે સફળ થયા. ધર્મ પ્રચાર
૨૬૧૫. ગૌતમસાગરજીએ ક્રિહાર કર્યો તે પહેલાંના એમના વિહાર તથા ધર્મ પ્રચારનાં કાર્યો વિશે અ૯પ નેધ કરવી અહીં પ્રસ્તુત છે. સં. ૧૯૪૧ માં દેવપુર તથા સં. ૧૯૪૨ માં મુંદરામાં ચાતુર્માસ. સિદ્ધગિરિ તથા ગિરનારની યાત્રા કરી. સં. ૧૯૪૩ માં ગોધરા તથા સં. ૧૯૪૪-૪૫માં શેરડીમાં ચાતુર્માસ. સિદ્ધગિરિમાં નવ્વાણું યાત્રા કરી, કડક નિયમો આચર્યા. સં. ૧૯૪૬માં બીદડામાં ચાતુર્માસ. દ્ધિાર માટે ઉત્સુક હાઈને ગુલાબચંદ્ર પાસેથી પ્રતો લઈ ગુરબંધ લાલજીને બધું ઑપી, કુશલચંદ્ર શિ. મોતીચંદ્રની ભલામણથી તથા આસુ વાગજીની સલાહથી પાયચંદ ગચ્છીય ભાઈચંદ્ર પાસે ક્રિોદ્ધાર
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #620
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાન
પિપ કરવાના નિશ્ચય સાથે કચ્છ છોડવું સં. ૧૯૪૬ના ફાગણ સુદી ૧૧ ના દિને પાલીનગરમાં ભાઈચંદ્ર ક્રિોદ્ધાર કરાવી ગુરુ સ્વરૂપસાગરના નામથી વાસક્ષેપ નાખે. એ પછી પાટણ ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૪૮ માં કોડાયમાં ચાતુર્માસ.
૨૬૧૬. ગ–પરિવર્તન માટે ભારે દબાણ થતાં તેમણે એકાકીપણું પસંદ કર્યું. સં. ૧૯૪૯માં ભૂજમાં ચાતુર્માસ. ત્યાં મહા સુદી ૧૦ના દિને ઉત્તમ સાગરને દીક્ષિત કર્યા. ખરતરગચ્છીય મયાચંકે ક્રિયા કરાવી. મૂલચંદ ઓધવજી ભાર્યા પૂતલીબાઈએ દીક્ષોત્સવ કર્યો. જેઠ સુદી ૧૦ના દિને ગુણસાગરને સુથરીમાં દીક્ષિત કર્યા. એ પ્રસંગે શિવશ્રી, ઉત્તમશ્રી અને લક્ષ્મીશ્રી પણ દીક્ષિત થયાં, ડોસાભાઈ ખીંઅશી કરમણે દીક્ષોત્સવ કર્યો. સં. ૧૯૫૦ માં નલીમાં ચાતુર્માસ. સં. ૧૯૫૧ માં નવાવાસમાં ચાતુર્માસ. મહા સુદી ૫ ના દિને કનડગ્રી અને રત્નશ્રી દીક્ષિત કર્યા. પુનશી આસુ વાગજી અને એમનાં કુટુંબે ગુરુભક્તિ કરી. ચિત્ર સુદી ૧૩ ના દિને ત્યાં નિધાનશ્રીને દીક્ષા આપી. ત્રણ સાવીને માંડવીમાં વૈશાખ સુદી ૧૦ના દિને વડી દીક્ષા અપાઈ અને ત્યાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૫ર ના માગશરમાં નારાણપુરમાં જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે ચંદનીને દીક્ષા આપી. મહા સુદી ૫ ના દિને માંડવીમાં જતનશ્રી, લબ્ધિશ્રી અને લાવણ્યશ્રીને દીક્ષા આપી. ભલેશ્વરમાં પ્રમોદસાગરને દીક્ષિત કર્યા. સં. ૧૯૫૩માં મુંદરા અને સં. ૧૯૫૪માં નાના આશંખીઆમાં ચાતુર્માસ.
૨૬૧૭. સં. ૧૯૫૫ માં પાલીતાણામાં ચાતુર્માસ. ત્યાં ફાગણ સુદી ૧૩ના દિને ગુલાબશ્રી, કુશલશ્રી અને જ્ઞાનશ્રીને દીક્ષા આપી. હાથીની અંબાડી પર દીક્ષાર્થિઓનો વરઘોડો નીકળેલો. બીજું ચોમાસું પણ ત્યાં કર્યું અને હેતથીને દીક્ષા આપી. સં. ૧૯૫૭માં માંડલ તથા સં. ૧૯૫૮ માં જામનગરમાં ચાતુમસ. મોટી ખાવડીમાં સં. ૧૯૫૮ ના ફાગણ સુદી ૪ ને ગુરુવારે હેતશ્રીને વડી દીક્ષા આપી. તે વખતે સમવસરણની રચના થઈ. દબાસંગમાં સં. ૧૯૫૯ના વૈશાખ સુદી ૫ ને દિને સુમતીશ્રીને દીક્ષા આપી. એ વર્ષે મોટી ખાવડીમાં
૨૬૧૮. મોટા આશંબીઆમાં સં. ૧૯૬૦ના ચિત્ર વદિ ૮ ના દિને તિલકશ્રી, જડાવશ્રી, પદ્મશ્રી, અને વિનયશ્રીને તથા વૈશાખ સુદી ૮ ના દિને લાભશ્રીને દીક્ષિત કર્યા. એ વર્ષે જખૌમાં ચાતુર્માસ. ભૂજમાં માલ કલ્પ રહ્યા તથા ખંતશ્રી, જમનાશ્રીને દીક્ષિત કર્યા અને ત્યાં જ ચાતુર્માસ રહ્યા. મહા સુદી ૫ ના ભોજાયમાં કસ્તુરશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૬૨ ના જેઠ સુદી ૧૫ ના દિને શિવશ્રી સુથરીમાં કાલધર્મ પામતાં સાધ્વી સમુદાય કનકશ્રીને સોંપે, અને સુથરીમાં ચાતુર્માસ રહ્યા. મોટી વંડીમાં જિનાલય પ્રતિષ્ઠા પ્રસંગે વિવેકશ્રીને દીક્ષા આપી.
૨૬૧૯. સં. ૧૯૬૩ માં વરાડીઆમાં ચાતુર્માસ. એ વર્ષે ગઢશીશાના દેવરાજ ટોકરશીએ કરેલા જ્ઞાતિમેળામાં ઉપસ્થિત રહ્યા. સં. ૧૯૬૪માં ભૂજમાં ચાતુર્માસ. શંખેશ્વરમાં વલ્લભશ્રી, મગનશ્રી શિવકુંવર શ્રી અને હર્ષશ્રીને દીક્ષિત કર્યા. ગેલા માણેકે દીક્ષેત્સવ કર્યો. સં. ૧૯૬૫માં માંડલમાં ચાતુર્માસ. ત્યાંથી કેશરીઆઇ, આબૂ વિગેરે તીર્થોની યાત્રા કરી. સરખેજમાં નીતિસાગરને દીક્ષા આપી. સં. ૧૯૬૬ માં પાલીતાણામાં ચાતુર્માસ. અમદાવાદમાં ત્રણને દીક્ષા આપી. સં. ૧૯૬૭માં ઘાટકેપરમાં ચાતુર્માસ. મહા સુદી ૩ ના દિને મણીશ્રી, દેવશ્રી, પદ્મશ્રી, આણંદશ્રી, જડાવશ્રી, નેમશ્રીને દીક્ષિત કર્યા. સં. ૧૯૬૮માં મુંબઈમાં ચાતુર્માસ. મહા સુદી ૧૧ને સોમવારે ભાંડુપમાં ધર્મસાગર તથા દાનશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૬૯માં મુંબઈ ચાતુર્માસ. ખેતશી ખાંઅશીએ કાઢેલા શત્રુંજયના સંધમાં ઉપસ્થિત રહ્યા અને પછી કચ્છમાં વિહાર કર્યો.
૨૬૨૦. સં. ૧૯૬૯ ના ફાગણ સુદી ૭ ના દિને દયાશ્રીને આજ્ઞામાં લીધાં. રવિચંદ્ર, કપૂરક
યાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #621
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિદર્શન અને ભાઈચંદ્રને શિષ્ય કરી રવિસાગર, કપૂરસાગર અને ભક્તિસાગર નામ રાખ્યાં. ભૂજમાં માસક૫ તથા ચાતુર્માસ. માંડવીમાં માસક૯૫ કોટડાના કાનજી માલશીએ ચિત્ર વદિ ૨ ના દિને જ્ઞાતિમેળે કર્યો તે પ્રસંગે ધનશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૭૧ માં માંડવીમાં ચાતુર્માસ, માગશર સુદીમાં ત્રણને દીક્ષા આપી. કપૂરશ્રી, રૂપશ્રી તથા મુક્તિશ્રીને પણ દીક્ષિત કર્યા. નાંગલપુરમાં વદિ ૫ ના દિને દેલતશ્રીને, રામાણીઆમાં મહા સુદી ૫ ને સોમવારે કેશરશ્રીને દીક્ષિત કર્યા. ફાગણ સુદી ૫ ને ગુરુવારે વિમલશ્રીને આજ્ઞામાં લીધાં તથા ન્યાયશ્રીને દીક્ષિત કર્યા. વૈશાખ વદિ ૧૧ ને મંગળવારે બાડામાં દીપશ્રીને દીક્ષિત કર્યા. સં. ૧૯૭રમાં સુથરીમાં ચાતુર્માસ. માંડવીમાં માસક૯૫ રહ્યા. બાડામાં ધર્મોત્સવ થયો. સં. ૧૯૭૩ માં તેરામાં ચાતુર્માસ. ભૂજમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૯૭૪ માં સુથરીમાં ચાતુર્માસ. મેરાઉમાં મહા સુદી ૫ ને શુક્રવારે સૌભાગ્યશ્રી અને અમૃતશ્રીને દીક્ષા આપી. ચત્ર વદિ ૬ ને બુધવારે પુનડીમાં મેનશ્રીને તથા વૈશાખ સુદી ૩ ને સોમવારે મોટા લાયજામાં ઋહિશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૭૫ માં ગોધરામાં ચાતુર્માસ.
૨૬૨૧. સં. ૧૯૭૬માં પાલીતાણામાં ચાતુર્માસ. ત્યાંથી ગિરનારની તીર્થયાત્રા કરી. દબાસંગમાં ચિત્ર સુદી ૨ ને રવિવારે મંગલશ્રીને દીક્ષા આપી. નવાગામમાં જિનાલયની પ્રતિષ્ઠા થઈ સં. ૧૯૭૭ માં જામનગરમાં તથા સં. ૧૯૭૮ માં માંડવીમાં ચાતુર્માસ. વૈશાખ સુદી ૮ ને ગુરુવારે દેવપુર જિનાલયની પ્રતિષ્ઠા. સં. ૧૯૭૯ માં સાએરામાં ચાતુર્માસ; અમારી પડાવી. મહા સુદી ૮ને બુધવારે મોટા લાયજામાં જિનાલય પ્રતિષ્ઠા. સં. ૧૯૮૦ માં સુથરીમાં ચાતુર્માસ.
૨૬૨૨. સં. ૧૯૮૧ થી ૧૯૮૫ માં જામનગરમાં ચાતુર્માસ. સં. ૧૯૮૧ ના વૈશાખ સુદી ૬ ના દિને નાના આશબીઆમાં શીતલશ્રી, ભક્તિશ્રી અને દર્શનશ્રીને તથા કાર્તિક વદિ ૧૧ ના દિને જશાપુરમાં કેવલશ્રી તથા મુક્તિશ્રીને તેમજ માગશર સુદી ૩ ને શુક્રવારે નવાગામમાં હરખીને દીક્ષિત કર્યા. સં. ૧૯૮૨ ના માગશર સુદી ૫ ને શુક્રવારે નાગેડીમાં ક્ષાંતિસાગરને દીક્ષા આપી. સં. ૧૯૮૪ના માગશર સુદી ૫ ના દિને નાગેડીમાં દીક્ષિતશ્રીને, મહા સુદી ૫ ને ગુરુવારે લાખાબાવળમાં ચારશ્રીને તથા ફાગણ વદિ ૩ ને ગુરુવારે નવાગામમાં લક્ષ્મીશ્રીને દીક્ષા આપી. પડાણામાં જિનાલય બંધાવવા ઉપદેશ આપ્યો, એમના ઉપદેશથી સારી રકમ થઈ. સ. ૧૯૮૫ માં જામનગરમાં ચાતુર્માસ. પછી સંધના આગ્રહથી ભૂજ પધાર્યા. મોટા લાયજામાં મહા સુદ ૫ ને ગુસ્વાર અશકશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૮૬ માં ભૂજમાં ચાતુર્માસ. ભદ્રેસરની યાત્રા કરી. અને સં. ૧૯૮૭ માં જામનગમાં ચાતુર્માસ.
૨૬૨૩. સાંધવામાં સં. ૧૯૮૭ના માગશર સુદી ૧૭ ને સોમવારે ઈન્દ્રશ્રીને, મોટા આશબીઆમાં વિદ્યાશ્રી અને રમણુકશ્રીને દીક્ષા અપાઈ મેટી ખાવડીમાં ફાગણ વદિ ૯ ને ગુરુવારે અષ્ટાક્ષિકા મહોત્સવ થયો. જામનગરમાં માસકલ્પ તથા ચાતુર્માસ. જેઠ સુદી ૩ ને શુક્રવારે કનકશ્રી કાલધર્મ પામ્યાં. સં. ૧૯૮૯ તથા ૧૯૯૦ માં જામનગરમાં ચાતુર્માસ. નાની ખાવડીમાં ફાગણ વદિ અને સોમવારે સમવસરણની રચના. સં. ૧૯૯૧માં મોટી ખાવડમાં ચાતુમાંસ. દાનસાગરજી સાથે સમાધાન થયું. પિષ સુદી ૧૫ ના દિને રંગપુરમાં સૌભાગ્યશ્રીને દીક્ષા આપી. સં. ૧૯૯૨ માં જામનગરમાં ચાતુમસ. ડોસાભાઈ તારાચંદની વિધવા રડીઆતબાઈએ એમના ઉપદેશથી ભલસાણનો સંધ કાઢ્યો. મેપુર જિનાલયને વજદંડ મહોત્સવ વૈશાખ વદિ ૭ ને બુધવારે છગનલાલ ગોપાલજી હરજીએ કર્યો. જિનબિંબની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૯૯૩ માં જામનગરમાં ચાતુર્માસ. કલ્યાણસાગરસૂરિની મૂર્તિ બિરાજિત કરી. માધ વદિ ૬ ને બુધવારે ધુણઆમાં જયંતીશ્રીને વડી દીક્ષા અપાઈ ગોરખડીમાં ચૈત્ર વદિ ૧૧ ને
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #622
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાને ગુરુવારે અષ્ટાહિકા મહોત્સવ. સં. ૧૯૯૪ માં જામનગરમાં ચાતુર્માસ. તેમસાગર તથા ગુણસાગર કચ્છથી પધાર્યા. બીજું એમાનું પણ જામનગરમાં રહ્યા. સં. ૧૯૯૫ ના જેઠ સુદી 2 ને શનિવારે ગુણસાગરને તથા સમતાશ્રીને ત્યાં વડી દીક્ષા અપાઈ. ભૂજમાં મહા સુદી ૧૩ ને ગુરુવારે મનેહરશ્રી અને ધીરશ્રીને દીક્ષા અપાઈ. સં. ૧૯૯૬ માં પાંચે શ્રમણએ જામનગરમાં સાથે ચાતુર્માસ કર્યું. અહીં ગ્રંથ લખાવ્યા. પછી કચ્છમાં વિહાર કર્યો.
૨૬૨૪. એમના ઉપદેશથી ફાગણ સુદી અને મંગળવારે અંજારના સંઘે ભદેસરની યાત્રા કરી. ભૂજમાં માસક્ષમણ રહ્યા. તુંબડીમાં જેઠ સુદી ૧૫ ને ગુરુવારે નરેન્દ્રશ્રીને દીક્ષા આપી. એ વર્ષે ભૂજમાં ચાતુર્માસ. ત્યાં નીતિસાગર કાલધર્મ પામતાં એમને ઘણું લાગી આવ્યું. સં. ૧૯૯૭ના પોષ વદિ ૧૨ ને શુક્રવારે નલીઆના જિનાલયની શતાબ્દી ઉજવાઈ. મહા વદિ ૧૧ ને શુક્રવારે લાલામાં નરેન્દ્રશ્રીને વીડીક્ષા અપાઈ સં. ૧૯૯૮ માં ગોધરામાં ચાતુર્માસ. માંડવીને સંધ વાંદવા આવ્યો. ફાગણ સુદી ૩ને મંગળવારે મુંદરાથી ભદેસરને સંધ નીકળ્યો. લાયજામાં વરસીતપનાં પારણા તથા સુખડની શ્રી વીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થયાં. મોટા આશંબીઆના સંઘ તથા કેરશી વીજપાળ વચ્ચે ચાલતાં ઘર્ષણનું નિવારણ કર્યું. સં. ૧૯૯૯ માં કોરશી વીજપાળના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
૨૬૨૫. સં. ૧૯૯૯ ના પોષ વદિ અમાસને બુધવારે સુથરીમાં લબ્ધિશ્રી અને રતનશ્રીને, વરાડી, આમાં મહા સુદી ૧૫ ને શુક્રવારે કાંતિશ્રી અને પ્રધાનશ્રીને દીક્ષા અપાઈ. દેવપુરમાં વૈશાખ સુદી ૧૧ ને શનિવારે જગતશ્રી અને હીરશ્રીને દીક્ષા અપાઈ. સ. ૨૦૦૦ માં નલીઆમાં ભોજરાજ દેશરની જ્ઞાનશાળામાં ચાતુમાંસ. વડસરની યાત્રા કરી. ફાગણ વદિ ૧૫ ને સોમવારે વરાડીઆમાં નેમસાગર સાથે સમાધાન થયું. ત્યાં સં. ૨૦૦૧ ના ચૈત્ર વદિ ૧૧ ને બુધવારે ઉત્તમશ્રીને દીક્ષા અપાઈ. એ વર્ષે નલીઆમાં ચાતુર્માસ. જખૌ તથા સુથરીમાં માસકલ્પ રહ્યા. સં. ૨૦૦૨ માં દેવપુરમાં ચાતુર્માસ. દેશર નેણશીએ કલ્યાણસાગરસૂરિની પ્રતિમા બિરાજિત કરાવી. દેઢીઆમાં માઘ સુદી ૧૦ ને ગુરૂવારે ધર્મશ્રીને દીક્ષા આપી.
૨૬૨૬. પાલીતાણામાં સ્થિરવાસ કરવાની ઈચ્છા થઈ. પરંતુ સુથરીના સંઘની વિનંતિથી સં. ૨૦૦૩ માં ત્યાં ચાતુર્માસ રહ્યા. વૃદ્ધાવસ્થા હાઇને માગશર વદિ ૧ને સોમવારે સંધાડાની સર્વ જવાબદારી ગુણસાગરજીને સોંપી. વૈશાખમાં વિયેન્દ્રસાગરને તથા સં. ૨૦૦૪ના મહા સુદી ૧૦ ને શુક્રવારે સુરીમાં અમરેન્દ્રસાગરને દીક્ષિત કર્યા. સં. ૨૦૦૪–૫ માં સુથરીમાં ચાતુર્માસ. સં. ૨૦૦૫માં ત્યાં ભયંકરસાગરને, મહા વદિ ૬ ના દિને વિદ્યુતપ્રભાશ્રીને, જખૌમાં વૃદ્ધિશ્રીને દીક્ષિત કર્યા. સં. ૨૦૦૬ માં ગોધરામાં ચાતુર્માસ રહ્યા.
૨૬૨૭. એ વર્ષે માગશર સુદીમાં પાલીતાણામાં નિરંજનાશ્રી અને અમરેદ્રશ્રીને દીક્ષિત કર્યા. ફાગણ સુદી પના દિને વિદ્યુતપ્રભાશ્રીની વડી દીક્ષા પ્રસંગે ગિરિવરશ્રી, સુરેન્દ્રને આજ્ઞામાં લીધાં. સુથરીમાં તવસાગરને દીક્ષિત કર્યા. નાના આશંબીઆમાં વૈશાખ વદિ ૩ ના દિને ખીરભદ્રાશ્રીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં રાયણ જિનાલયના સુવર્ણ મહોત્સવમાં પધાર્યા અને વડી દીક્ષા આપી. આંખે ઝામરવાનું ઓપરેશન કરાવ્યું. સં. ૨૦૦૭ માં પ્રેમસાગરને દીક્ષિત કર્યા અને ગોધરામાં ચાતુર્માસ રહ્યા.
૨૬૨૮. સં. ૨૦૦૮ ના માગશર સુદી ૧૦ના દિને ભુજપુરમાં ગુણોદયશ્રી અને હીરપ્રભાશ્રીને દીક્ષિત ક્ય. ગોધરા તથા બાડાના જિનાલયના સુવર્ણ મહોત્સવ એમની નિશ્રામાં ઉજવાયા, જ્યાં વડી દીક્ષાઓ પણ થઈ. ભોજાયમાં રવિચંદ્રના સંઘાડાનાં પુષ્પાથી આદિ સાધ્વીઓને આજ્ઞામાં લીધાં. અન્ય ગથ્થોનો પ્રચાર વધતાં સં. ૨૦૦૮માં ખાસ ત્યાં ચાતુર્માસ રહી સુંદર પ્રચાર કર્યો. પછી મોટા આસં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૯૮
અચલગચ્છ દિગ્દર્શન બીઆમાં ચાતુર્માસ નક્કી કર્યું. રામાણુઆ જિનાલયને સુવર્ણ મહેસવ એમની નિશ્રામાં ઉજવાયો. તે પછી ભૂજ પધાર્યા. સં. ૨૦૦૯ ના ફાગણમાં મહેન્દ્રશ્રી અને પુયપ્રભાશ્રીને ત્યાં વડી દીક્ષા આપી. પછી એકાએક એમની તબિયત કથળી. ગુણસાગરજી સમેત સમુદાયે એમની ઘણું સુશ્રુષા કરી. વૈશાખ સુદી ૧૪ ની પાછલી રાતે શુભધ્યાનપૂર્વક તેઓ ભૂજમાં દેવગતિ પામ્યા. શિષ્ય-પરિવાર
૨૬૨૯. ગૌતમસાગરજીના ગુબંધુઓ ન્યાયસાગર, લાલજી, કલ્યાણજી વિગેરે ગેરજીપણામાં રહ્યા. અહીં તેમણે આપેલી સુવિહિત દીક્ષાની નેંધ પ્રસ્તુત છેઃ સંવત નામ
વિશેષ નોંધ ૧૯૪૯ ઉત્તમસાગરજી મૂલ નામ ઉભાયાભાઈ. ગામ સુથરી, ૩૨ વર્ષની ઉંમરે ભૂજમાં દીક્ષા
લીધી. તેમણે “કચ્છ કેવલનાણું.” રચી. સૌ પ્રથમ સુવિહિત શિષ્ય. ૧૯૪૯ ગુણસાગરજી મૂલ નામ ગોવર ગેલા લખુ. ગામ ચીઆસર. સુથરીમાં દીક્ષા લીધી.
સં. ૧૯૫૪માં નાંગલપુરમાં કાલધર્મ. ૧૯૫૨ પ્રમદસાગરજી મૂલ નામ પૂજા કરી. ગામ નાંગલપુર. ભદ્રેસરમાં ગુણસાગરજી પાસે
દીક્ષા લીધી. મુંદરામાં વડી દીક્ષા. ૧૯૫૮ દયાસાગરજી સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત. આષાઢ સુદી ૭ ના દિને જામ
નગરમાં શિષ્ય થયા. સં. ૧૯૬૦ માં ભૂજમાં વડી દીક્ષા. સં. ૧૯૭૩
માં તેરામાં કાલધર્મ. ૧૯૬૫ નીતિસાગરજી કોટડીવા. તેજપાલ લાલજી પિતા. દેવબાઈ માતા. સં. ૧૯૪૧ ના
શ્રાવણ સુદી પના દિને જન્મ. મૂલ નામ નાગજીભાઈ વૈશાખ સુદી ૫ ના દિને સરખેજમાં દીક્ષા, જેઠ સુદી ૩ ના દિને પાલીતાણામાં વડી દીક્ષા. ગુરુની સુંદર ભક્તિ કરી. સં. ૧૯૯૭ ના કાર્તિક સુદી
૭ ને શનિવારે ભૂજમાં દાદર પરથી પડી જતાં કાલધર્મ. દાનસાગરજી વર્તમાન કાલમાં સૌ પ્રથમ આચાર્ય થયા. વિશેષ પરિચય હવે પછી. ૧૯૬૬ મોહનસાગરજી સાભરાઈના. મૂલ નામ મણસી કરસી. માઘ સુદી ૧૩ ના દિને
અમદાવાદમાં દીક્ષા. ચિત્ર વદી ૫ ના દિને ઘાટકોપરમાં વડી દીક્ષા. ૧૯૯૬ ઉમેદસાગરજી ઉનડેઠના. મૂલ નામ ઉમરશી ધપુ. મોહનસાગરજી સાથે દીક્ષા તથા
વડી દીક્ષા. ધર્મસાગરજી બાયડના. મૂલ નામ ધનજી ગેલા જાણી. માઘ સુદી ૧૧ને સોમવારે
ભાંડપમાં દીક્ષા. સં. ૧૯૭૦ ના વૈશાખ સુદી ૩ ને શકે અંજારમાં નીતિસાગરજીના શિષ્ય તરીકે વડી દીક્ષા. અંચલગની પટ્ટાવલી સમેત
ગ્રંથ રચ્યા. સં. ૧૯૯૫ માં મારવાડનાં ગામમાં કાલધર્મ ૧૯૭૧ સુમતિસાગરજી લાયજાના. મૂલ નામ શિવજી વેલજી, માગશર સુદી ૧૧ ના દિને દયા
સાગરજી પાસે માંડવીમાં દીક્ષા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #624
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાન
૧૯૭૧ કપૂરસાગરજી વાગડના. મૂલ નામ કાનજી ભીમજી. માગશર સુદી ૧૧ ને શુક્રવારે
માંડવીમાં દીક્ષા. ૧૯૭૧ ગુલાબસાગરજી કોટડાના. મૂલ નામ ગેલા પરબત. કપૂરસાગરજી સાથે જ દીક્ષા.
દાનસાગરજીના શિષ્ય થયા. સં. ૧૯૭૨ માં મુંબઈમાં કાલધર્મ. ૧૯૮૨ ક્ષાંતિસાગરજી આઈ. મૂલ નામ ખીમજી હીરજી. માગશર સુદી ને કે
નાગેડીમાં નીતિસાગરજી પાસે દીક્ષા. ફાગણ વદિ ૫ ના દિને મોડ
પુરમાં વડી દીક્ષા. ૧૯૮૨ અતિસાગરજી ફાગણ સુદી ૭ ને સોમવારે મેપુરમાં દીક્ષા. હાલ વિદ્યમાન છે ૧૯૯૩ ગુણસાગરજી વર્તમાનમાં એક માત્ર વિદ્યમાન આચાર્ય. વિશેષ પરિચય હવે પછી.
૨૬૩૦. ઉપર્યુક્ત શ્રમણો ઉપરાંત રવિચંદ્રજી અને એમના શિષ્યો પણ કેટલોક સમય ગૌતમસાગરજીની આજ્ઞામાં રહેલા. નવીનારના ભારમલ તેજુ ભાર્યા લીલબાઈ પુત્ર રતનશી, સં. ૧૯૪૩ના શ્રાવણ સુદી ૨ ના દિને જન્મ. સ્થાનકવાસી વિજપાલ પાસે મુંદરામાં સં. ૧૯૬૩ ના ચિત્ર સુદી ૧૩ના દિને દીક્ષા લીધી. પછી ધીરવિજય પાસે પણ રહ્યા. અંતે જિનેન્દ્રસાગરસૂરિએ સાંધાણુમાં વાસક્ષેપ આપી રવિચંદ્રનામ સ્થાપ્યું. અંજારના સંઘના આગ્રહથી સં. ૧૯૬૯માં ગૌતમસાગરજીની આજ્ઞામાં રહ્યા. સં. ૧૪ માં શેરડીના કાનજી ઘેલા તથા તલકશી નાગઇ ઘેલાએ. આકાલાથી ભાંડક તીર્થને સંધિ કાઢેલો તે પ્રસંગે વૈશાખ વદિ ૭ને શનિવારે ત્યાંના સંઘોએ મળીને તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. એમના ઉપદેશથી અમલનેરથી માંડવગઢને સંધ પણ નીકળેલ. તેમણે અનેક પૂજાઓ અને પદ્યકૃતિઓ રચી. તેમણે
જાયના કેરશી પચાણ અને સાભરાઈને ભાણજી કાથડને દીક્ષા આપી અનુક્રમે કપૂરચંદ્ર અને ભાઈચંદ્ર નામ રથાપ્યાં. ક્યુરચંદ્ર પ્રખર વિદ્વાન અને સ્તવનકાર હતા. આ ચંદ્ર શાખામાં ગુણચંદ્ર, માણેકચંદ્ર, પૃથ્વીચંદ્ર, મંગળચંદ્ર, નેમચંદ્ર, વિશાલચંદ્ર, દેવચંદ્ર, વૃદ્ધિચંદ્ર, હીરાચંદ્ર અને રામચંદ્ર થયા. છેલ્લા બે શ્રમણો વિદ્યમાન છે. એમને સાધ્વી સમુદાય પણ ઘણો વિશાળ હતો. રવિચંદ્ર સં. ૨૦૦૨ ના શ્રાવણ વદિ ૨ ના દિને પાલણપુરના ગઢગામે કાલધર્મ પામ્યા. ત્યાં વીરવાડીમાં એમની પાદુકા હજી પૂજાય છે.
૨૬૩૧. ઉપા. રવિચંદ્રજીને આજ્ઞાવતિ સાધુસાધ્વી પરિવાર હાલમાં આ પ્રમાણે વિદ્યમાન છે – ક્રમ નામ ગામ દીક્ષા મિતિ–સ્થળ
વડી દીક્ષામિતિ-થળ (૧) હીરાચંદ્રજી વડોદરા સં. ૨૦૦૯ ચત્ર વ. ૧૩ સેમ.(કેટડી) સં. ૨૦૦૯ જે.શુ. ૯ શનિ(ગોધરા) (૨) રામચંદ્રજી ભચાઉ સં. ૨૦૧૧ (પાલીતાણા)
સં. ૨૦૧૧ (પાલીતાણા) ૧ ઝવેરશ્રીજી દેવપુર સં. ૧૯૬૩ જે.સે. (દેવપુર) સં. ૧૯૬૪ જે. વ. (સાભરાઈ) ૨ કાંતિશ્રીજી સુથરી સં. ૧૯૮૨ જેસુ.૭ સેમ (રામાણીઆ) સં. ૧૯૮૩ મ. સુ. ૫ રવિ (બીદડા) ૩ ગુણશ્રીજી તલવાણ સં. ૧૯૮૩ છે. (તલવાણા) સં. ૧૯૮૪ મ. સુ. ૫ રવિ (વઢ) ૪ તારાશ્રીજી રાપરગઢવાલી સં. ૧૯૮૮ ૩. સુ. ૧૧(રાપર) સં. ૧૯૮૯ પો. સુ. ૩ ( જાય) ૫ ભાનુશ્રીજી સાએરા સં. ૧૯૯૨ (ભીંઅસરા)
સં. ૧૯૯૩ (ભૂજપુર) ૬ દર્શનશ્રીજી મંજલ રેલડીઆ સં. ૧૯૯૩ ૧. સ. ૬ (ભંજલ) સં. ૧૯૯૪ ૧. (બીદડા) ૭ રામશ્રીજી ચાંગડાઈ સં. ૧૯૯૩ ૧. સુ. ૬ (મંજલ) સં. ૧૯૯૪ ૧. (બીદડા) ૮ રત્નશ્રીજી રાયણ સં.૧૯૯૮ ભા. ૧, ૫ સોમ (રાયણ) સં. ૧૯૯૯ ૫. . ૧૩ (બા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #625
--------------------------------------------------------------------------
________________
foo
અચલગ દિશાન
૯ સલક્ષણાત્રીજ બીદડા સં. ૨૯ ૦૫
સં. ૨૦૦૬ ૧૦ જયપ્રભાશ્રીજી ભીંસરા સં. ૨૦૦૯ જે.સુ. ૧૧ સોમ (ભૂજ) સં. ૨૦૧૧ (લાયજા) ૧૧ દિવ્યપ્રભાશ્રીજી બાડા સં.૨૦૧૪ પિ.વ.૨૧ રવિ (પાલીતાણું) સં. ૨૦૧૪મ.સ. ૬ રવિ(પાલીતાણા) ૧૨ હર્ષકાંતાશ્રીજી ભાડિયા સં.૨૦૧૮ મા. સુર રવિ (પાલીતાણા) સં.૨૦૧૮ પિ.વ.૧ સોમ(પાલીતાણા)
- ૨૬૩૨. ચંદ્રશાખાના યતિ ગુલાબચંદ્ર ઘણી વિદ્યામાં પારંગત હતા. બનારસ જઈ ઘણાં વર્ષ સુધી સંસ્કૃતને તેમણે અભ્યાસ કર્યો. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરાવી. તેમના શિષ્ય ગુણચંદ્રજી વિદ્યમાન છે. તેઓ વૈદક અને ભૂસ્તરમાં નિષ્ણાત છે. ભફેસર આદિ અનેક સ્થળમાં મીઠું પાણી મેળવી આપી એમણે મેંટે ઉપકાર કર્યો. એમણે પણ અનેક પ્રતિષ્ઠા કરાવી છે. યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિનાં ગુરુમંદિરે
૨૬૩૩. અંચલગરછની મૂળ સમાચારીમાં ગુરુમંદિરે તથા ગુરુ–મૂર્તિઓને સ્પષ્ટ નિષેધ છે. છતાં ગૌતમસાગરજીએ સૌ પ્રથમ અનેક સ્થાને ગુરુમંદિર સ્થાપી તેમાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાવી. આનું કારણ એ છે કે આ યુગપ્રધાન આચાર્યનું નામ આ ગચ્છમાં એટલું બધું વ્યાપક તેમજ પ્રભાવક છે કે એમનાં સમરણમાત્રથી ગચ્છ–એજ્યના માર્ગે સદેદિત પ્રેરણા મળી રહે એમ છે. ત્રણેક શતાબ્દીઓ પછી પણ એમની પ્રેરણામૂર્તિ આ ગચ્છના પ્રસ્થાનમાં અકથ્ય બળને સંચાર કરી રહેલ છે, અને કરશે. આ ભાવનાથી જ ગુરુમંદિરે સ્થાપવામાં આવ્યાં છે. અંચલગચ્છના શ્રાવકની જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં ત્યાં પ્રાયઃ કલ્યાણસાગરસૂરિ 1 પ્રતિમા તો હશે જ. ગૌતમસાગરજીએ આ ગચ્છના નવ પ્રસ્થાનમાં યુગવીર આચાર્યની મૂર્તિનું અવલંબન લઈને કાચિત પરિવર્તન સ્વીકાર્યું છે, એમ કહી શકાય. સં. ૧૯૭૩ ના મહા વદિ ૮ ને ગુરુવારે ભૂજમાં સૌ પ્રથમ ગુરુમંદિર એમના ઉપદેશથી થયું. એ પછી બધે એનું અનુકરણ થયું છે. કહાલાર દેશદ્વારક
૨૬૩૪. ગૌતમસાગરજી કચ્છ અને હાલારમાં જ બહુધા વિચર્યા. એમના ઉપદેશથી ત્યાં જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર–નિમણનાં અનેક કાર્યો થયાં. ગામેગામ તેમણે ગ૭ પ્રવૃત્તિ ગૂંજતી કરી અને બધે ધર્મબોધ પમાડયો. શાસન સેવાના તેમના ઉચ્ચ પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા તેઓ કચ્છ–હાલાર દેશદ્વારકનું માનવંત બિરુદ પામેલા. તેમણે કરેલા ધર્મપ્રચારની અસર અદ્યાવધિ વર્તાય છે અને એ રીતે હજી તેઓ અહીંના પ્રદેશમાં ચિરંજીવી રહ્યા છે. આ દૃષ્ટિએ એમણે પ્રાપ્ત કરેલું બિરુદ સર્વથા ઉચિત છે. ગચ્છને ચતવણી
- ૨૬૩૫. ગૌતમસાગરજી ગચ્છના ઉત્થાન માટે સદૈવ ચિંતિત રહેતા. તેમણે લખેલા પત્રો દ્વારા એમના વિચારો જાણી શકાય છે. સં. ૨૦૦૧ ના માગશર સુદી ૧૧ ને રવિવારે તેમણે જખૌથી ભૂજના સંધપતિ નાથા નારાણજી, હસ્તે સાકરચંદ પાનાચંદને ગચ્છને ચેતવણી આપતો પત્ર લખ્યો. આ પત્રની નકલ જિનેન્દ્રસાગરસૂરિ તથા અનેક સંઘોને પણ પાઠવી. આ પત્રમાં તેમણે ગચ્છના અભ્યદય માટે પોતાને સૂઝાવ રજૂ કર્યો છે, જે આજે પણ દિશાસૂચન કરે એ હેઈને ઉધૂત કરવો પ્રસ્તુત છે.
૨૬૩૬. “વિશેષમાં અંચલગચ્છના હિતેચ્છુ સંઘને ચેતવણી તરીકે લખું છું કે નીચેની વિગત ધ્યાનમાં લઈને પિતાનાં હૃદય)ને સમૃદ્ધ બનાવવા માટે પ્રમાદ ત્યજીને પ્રયત્નશીલ બને, એ તરફની બેદરકારી ત્યો ! હમણું અંચલગચ્છ કંઠગત પ્રાણ બન્યો છે. તેને નિષ્ણાત સંધા સિવાય કોઈ પણ સ્વસ્થ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #626
--------------------------------------------------------------------------
________________
પુનઃ પ્રસ્થાન
૬૧
ગુરુ
અને પુષ્ટ બનાવી શકે હીં. માટે શ્રી શ્રી સવૈદ્યે જાગૃત થઈ ને અચલગચ્છને સ્વસ્થ અને પુષ્ટ બનાવવા માટે નીચે પ્રમાણે કાર્યો હાથ ધરવા જોઈ એ ઃ—અચલગચ્છના પ્રાણભૂત અચલગચ્છાચાય – આ બાબત નૈષ્ઠિક બ્રહ્મચારી ભટ્ટારક શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજી લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ થયા છે. માટે તેમના ભાવિ પટ્ટધરની મંડલાચાય તરીકે હમણાં રથાપના કરવી જોઈ એ. આ કાય શ્રી સંધ સિવાય કાઈનું નથી. સધને કદાચ એવા પશુ વિચાર ઉદ્ભવે કે યિત પિરવાર કયાં છે ? યતિવેશધારી ત્રણથી ચાર પણ પૂરા નથી તે! અચલગચ્છના પાટણી રાજ્ય કાના બળથી ચલાવે ? પરિવાર વિના કેમ શાભે ? સધને આ વિચાર ખરાબર જ છે. પરિવાર તા જોઈ એ જ, તે વિષયમાં હું' એમ કહું છું કે આચાર્યશ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરની પાટે જેતે સ્થાપવા હાય તે હંમેશને માટે સામી આચાય જીવનમાં જ રહેવા જોઈએ. આ સમય પરિગ્રહધારીનેા નથી. તેમ શ્રી સુધર્માંસ્વામીના પાટના ધણી તે। ત્યાગી જ હોય. આવી રીતે જે ત્યાગી માંડલાચાયની સ્થાપના શ્રી સંધ કરે તેા હું મારા સાધુ-સાધ્વીને પરિવાર પણ તે ત્યાગી મડલાચાય ને સોંપી દઉં. એટલે તે ત્યાગી મ`ડલાચાય ત્યાગી સાધુ-સાધ્વીના પરિવારથી શાભા પામશે, અને હું મારી વૃદ્ધાવસ્થાનું બાકીનું જીવન શાંતિમાં પસાર કરું—એટલે કે પરિવારથી નિવૃત્ત થાઉં. હાલમાં અચલગચ્છમાં કેટલાક સાધુ-સાધ્વી વિનાના વિચર્યા કરે છે. તેમ કાઈની આજ્ઞામાં પણ નથી. તે આ ગચ્છની શાભા નથી. તેમ શાસન વિરૂદ્ધ પણ છે. માટે તેવા સાધુ-સાધ્વી ઉપર શ્રી સંધે ક્રૂરજ પાડવી જોઈએ કે તમને અંચલગચ્છમાં રહેવુ હોય તેા આ ત્યાગી આચાય પાસેથી યાગ કરીને તેના શિષ્ય થઈ જાઓ અને તેની આજ્ઞામાં રહેા. હવેથી ગુરુ વિનાના સાધુ-સાધ્વીને નહીં માનવાની અમે જાહેરાત કરી દઈશું. આ પ્રમાણે કરવાથી ભડલાચાય ની આજ્ઞામાં લગભગ ૧૧૦ સાધુ-સાધ્વીઓને પરિવાર થશે. ત્યાર બાદ ગચ્છને સમૃદ્ધ બનાવવા અને સુંદર રીતે ચલાવવા માટે જે કાયદાકાનૂના ધડવા હોય તે મ`ડલાચાય તથા સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા સંધ મળીને ઘડે. શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરની પાટે તેમની હયાતિ ખાદ તે ત્યાગી શ્રમણુ, યિાવાન, સંધ માન્ય મડલાચાય ને ગુચ્છપતિ તરીકે શ્રી સંધે સ્થાપવા. ગચ્છના સાધુએ વિદ્વાન અને તે માટે તેમજ ગુચ્છના પૂર્વાચાર્યાં રચિત ગ્રંથાની શેાધ અને તેના તેમજ નવીન કૃતિના સ ંશાધન, પ્રકાશન અને પ્રચાર માટે પ્રબલ સાહાય કરવી જોઈ એ. કારણ કે એ ગચ્છનુ સદાને માટેનું ધન છે. ગચ્છ સાહિત્યથી શાભશે. વળી ગચ્છમાં સાધુ સંસ્થાની વૃદ્ધિ થાય તેવા શકય ઉપાય હાથ ધરવા જોઈ એ. સાધુ સંસ્થાની વૃદ્ધિથી ગચ્છ અહુ જ પુષ્ટ બનશે. આ રીતના ગચ્છને સમૃદ્ધ બનાવવાનાં કાર્યો કરવા માટે અચલગચ્છ શ્રી સંધ કટિબદ્ધ થાઓ ! એ તરફની ઉપેક્ષારૂપ નિદ્રાને ત્યજો અને જાગૃત થઈ તે પ્રગતિને માટે પગલું ભરી ! એજ એક શુભાભિલાષા. મારી ૮૨ વર્ષની જરિત વય થઈ. છેલ્લે છેલ્લે તમને આ ચેતવણી આપી છે. આ કાય અતિ ત્વરાથી કરા; આજે થાતુ હાય તા કાલ ન કરી. મારું પાકું પાન છે. એટલેથી સમજશે ! '
આચાર્યં દાનસાગરસૂરિ તથા આચાય તેમસાગરસૂરિ
૨૬૩૭. રાહાવાળા કેટડાના ગણપત પરબત, ભાર્યાં કુંવરબાઈની કૂખે સં. ૧૯૪૪ માં વજીભાઈને જન્મ થયા. તેમણે પાલીતાણામાં સં. ૧૯૬૬માં ગૌતમસાગરજી પાસે અધ્યયન કરી માધ સુદી ૧૩ને સેામવારે અમદાવાદમાં ૨૨ વર્ષની વયે દીક્ષા લીધી. ગુરુએ દાનસાગર નામ આપી પોતાના શિષ્ય કર્યાં. નવાવાસના લાલજી પુનશી તથા વરાડીઆના ગેલા માણેકે દીક્ષેાત્સવ કર્યાં. ચૈત્ર વદ ૫ ના દિને ઘાટકોપરમાં એમને વડી દીક્ષા અપાઈ અને પ્રથમ ચાતુર્માંસ ગુરુ સાથે મુંબઈમાં જ રહ્યા.
૨૬૩૮. એમની આત્મ નિ`ળતા અને ભદ્રિકતા પાછળ એમનાં કુટુંબમાં એતપ્રેત થયેલા ધામિક
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #627
--------------------------------------------------------------------------
________________
૬૦૨
અંચલગચ્છ દિન સંસ્કાર હતા. એમનાં કુટુંબની સાત વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમના બંધુ ગાંગજીભાઈ બહેન તથા માસી પ્રવજિત થયાં અને તેમનાં નામ અનુક્રમે ગુલાબસાગર, આણંદશ્રી તથા કુશલશ્રી રખાયાં. તદુપરાંત દીક્ષા લેનાર હતા નાનાભાઈનાં પત્ની, કાકાની પુત્રી, મામા તથા સાતમાં પિતે. આમ માતૃ-પિતૃ પક્ષે ધાર્મિક સંસ્કાર અને આત્મનિષ્ઠાનું સુભગ પ્રતિબિંબ એમનાં નિર્મળ જીવનમાં દેખાય છે.
૨૪૩૯, ગુરુ સાથે સં. ૧૯૬૭ થી ૧૯ સુધી મુંબઈ ચાતુર્માસ રહ્યા. ખેતશી ખીંયશીના સંઘમાં પધારી સં. ૧૯૬૯ ના પોષી પૂનમે શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૯૭૦ થી ૭ માં અનુક્રમે ભૂજ, માંડવી, સુથરી, તેરા, સુથરી, ગોધરા અને પાલીતાણામાં ગુરુ સાથે ચાતુર્માસ રહ્યા. એ પછી ગુરુ સાથે વિચારભેદ થવાથી ભિન્ન વિચર્યા. વળી કેટલોક સમય સાથે થયા, પરંતુ ગુરુ શિષ્ય વચ્ચે અંતર વધતું ગયું. આવી સ્થિતિમાં એકાકીપણું સ્વીકારી આત્મસાધના કરી. સં. ૧૯૭૬ થી ૭૬ સુધી આ પ્રમાણે એકલા ચાતુર્માસ રહ્યા–જામનગર, માંડવી, સાંયરા અને ગોધરા. એ પછી તેમસાગરજીને શિષ્ય કરી એલવિહારીપણું ટાળ્યું.
૨૬૪૦. નારાણપુરના વોહરા કચરા જાગાણી ભાર્યા દેમીબાઈની કુખે માગશર વદિ ૧૨ ના દિને નાગજીભાઈનો જન્મ થયો. દાનસાગરજીનો પરિચય થતાં, તેમને વૈરાગ્ય ઉપજો. ગુરુ સાથે અબડાસાની પંચતીથી, કેસર, ગિરનાર આદિ તીર્થોની પગપાળા યાત્રા કરી. સં. ૧૯૮૦ ના ચૈત્ર સુદી ૫ ના દિને જૂનાગઢમાં દીક્ષા લીધી અને એમનું નેમસાગર નામાભિધાન થયું. મણીવિજયે દીક્ષામાં સારો સોગ આપે. એ વર્ષે આષાઢ સુદી ૭ના દિને ભક્તિવિજયની નિશ્રામાં પાલીતાણામાં એમને વડી દીક્ષા પ્રદાન થઈ. અને પ્રથમ ચાતુર્માસ ત્યાં જ રહ્યા. એ પછી તેમણે જૈનશ્રતનો અભ્યાસ કરી પોતાની કુશાગ્ર બુદ્ધિનો પરિચય કરાવ્યો. ગુરુ-શિષ્યની આ અપ્રતિમ જોડીએ ગચ્છને સુંદર અધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડીને શાસનનું નામ અજવાળ્યું.
૨૬૪૧. નેમસાગરજીએ બહુધા પોતાના ગુરુ સાથે અનુક્રમે સં. ૧૮૮૦ થી ૨૦૧૭ સુધીમાં આ પ્રમાણે ચાતુર્માસ કર્યા -પાલીતાણા, પ્રાંતીજ, માંડલ, બે વર્ષ મુંબઈ, પાલીતાણા, લતિપુર, મોરબી, નલીઆ, સાએરા, માંડવી, ભૂજ, લાયજા, માંડવી, ત્રણ વર્ષ જામનગર, લતિપુર, મોરબી, ભૂજ, માંડવી, ભૂજ, ખારવા, લાયજા, ભૂજ, બીદડા, દેઢિયા, નારાણપુર, નરેડી, કોટડી, વરાડીઆ, ભૂજ, બે વર્ષ ગોધરા. છેલ્લાં ચાતુર્માસ ગુથી ભિન્ન થયાં. સં. ૨૦૧૪ પછી મુંબઈમાં જ જુદે જુદે સ્થળે ચાતુર્માસે થયાં.
૨૬૪૨. દાનસાગરજીએ બુદ્ધિસાગરસૂરિ શિ. અજિતસાગરસૂરિની નિશ્રામાં યોગ વહન કરી સં.૧૯૮૨ માં મહુડીમાં રિદ્ધિસાગરસૂરિ પાસે ગણિ પદ અને પ્રાંતીજમાં પન્યાસ પદ ગ્રહણ કર્યા. જખૌનાં ધનબાઈ દેવરાજ માવજીએ પસવ કર્યો. આ અરસામાં તેઓ બહુધા ઉત્તર ગુજરાતમાં વિચર્યા.
૨૬૪૩. રવાના ચાંપશી તથા દામજી માલશી માંથાએ દાનસાગરજીની નિશ્રામાં સં. ૧૯૮૪માં ભાંડુપમાં ઉપધાન તપનો યાદગાર ઉત્સવ કર્યો મુંબઈમાં આ ઉત્સવ સૌ પ્રથમ હાઈને લોકોએ ઘણો ઉત્સાહ દર્શાવ્યો. આ પ્રસંગે કમલશ્રી તથા કલ્યાણકીને દીક્ષાઓ અપાઈ. એ પછી ભાયખલ માં પણ એમની નિશ્રામાં સુંદર ધર્મોત્સવ થયા, તેમજ વૈશાખ સુદી ૫ ના દિને જયશ્રીને દીક્ષા પ્રદાન થઈ કમલશ્રીના ઉપદેશથી સુથરીના ખીમજી આણંદજી પીરે, તથા રૂપશી પીતાંબરે ભદેસરને સંઘ કહ્યો. માલશી માંયાનાં કુટુંબે દાનસાગરજીના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું, તેમણે રવામાં શાળા કરી, દુષ્કાળમાં અન્નસત્ર શરુ કર્યા તથા માલાસર તળાવ બંધાવ્યું.
૨૬૪૪. સં. ૧૯૮૬ માં નિપુરનું ચાતુર્માસ ચિર સ્મરણીય રહેશે. અહીં અંચલગચ્છના શ્રાવક ન હોવા છતાં સંઘે ગુરુનું અપૂર્વ સ્વાગત કર્યું. દાનસાગરજીની સહૃદયતાનું જ એ પરિણામ હતું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #628
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાન
o૩
વૈશાખ સુદી ૩ ના દિને એમની નિશ્રામાં ત્યાં વરસીતપનાં પારણાં, અષ્ટાદ્દિકા મહોત્સવ આદિ થયાં. ચાતુર્માસ બાદ સંઘ પગે ચાલતો એમને વળાવવા દૂરનાં ગામ સુધી ગયો. લતિપુરથી ટંકારા થઈ મોરબી પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. અહીંનું જ્ઞાનભંડારનું ખાતું અવ્યવસ્થિત હતું તેને વ્યવસ્થિત બનાવ્યું અને ભારે લોકપ્રિીતિ પ્રાપ્ત કરી.
૨૬૪૫. સં. ૧૯૮૮ માં સાંયરામાં પટેલ દેવરાજ મૂળજીના પ્રયાસથી મહાવીર જયંતી દાનસાગરજીની નિશ્રામાં ખૂબ ઉત્સાહથી ઉજવાઈ. નલિયામાં એમના ઉપદેશથી આયંબિલ ખાતું ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯ માં નલિયામાં તેમસાગરજીને અધ્યયનાથે રોકી પિતે ગુરુ ગૌતમસાગરજીને વાંદવા જામનગર પધાર્યા. વર્ષો બાદ ગુરુ-શિષ્યનું મિલન થતાં સંઘમાં ઉત્સાહ પ્રકટયો. સંધાગ્રેસર સાકરચંદ નારાણજીના પ્રયાસોથી એમનાં મનનું સમાધાન થયું. આ વિષયક દસ્તાવેજ પણ સંઘે કર્યો.
૨૬૪૬. નાના આસંબીઆમાં સં. ૧૯૯૦ ના વૈશાખ વદિ ૯ ના દિને વયસ્ક જેઠાભાઈ વેરશંએ દાનસાગરજી પાસે દીક્ષા લીધી અને એમનું ઝવેરસાગર ન માભિધાન થયું. એ પ્રસંગે તલવાણાના ગશર લખમશીની વિધવા જેડીબાઈને ત્યાં દીક્ષા આપી તેમનું ઝવેરથી નામ રાખ્યું. સં. ૧૯૯૧ માં ઝવેરસાગર ભૂજમાં કાલધર્મ પામ્યા. ચાતુર્માસ બાદ દાનસાગરજના ઉપદેશથી એક સે જણાને ભદ્રેસરનો સંઘ નીકળે, જેનો ખર્ચ હીરાચંદ ટોકરશીએ આપ્યો. સં. ૧૯૯૨ માં રાવસાહેબ રવજી સોજપાલના અત્યાગ્રહથી લાયજામાં ચાતુર્માસ રહેલા. એ પછી દાનસાગરજી સં. ૧૯૯૩ માં માંડવીમાં તથા સં. ૧૯૯૪ થી ૯૬ માં જામનગરમાં ચાતુર્માસ રહ્યા. સં. ૧૯૯૫ ના માગશર સુદી ૧૦ને રવિવારે માંડલમાં મફાભાઈ ભુદરભાઈની વિધવા સૂરજબાઈને દીક્ષા આપી અને તેમનું સમતાશ્રી નામાભિધાન કર્યું. ગુરુ ગૌતમસાગરજી પણ જામનગરમાં જ ચાતુર્માસ હેઈને ઘણાં વર્ષો બાદ ગુરુ શિષ્યનાં ચાતુર્માસ સાથે થયાં. એ પછી તેઓ પુનઃ લતિપુર, મોરબી ઈત્યાદિ સ્થળે વિચર્યા અને ત્યાં ચાતુર્માસો રહ્યા.
૨૬૪૭ સં. ૧૯૯૬ ના માઘ વદિ ૧૩ના દિને મીઠોઈને વેરશીભાઈને દીક્ષા આપી એમનું વિવેકસાગર નામાભિધાન કર્યું, વૈશાખ વદિ ૬ ના દિને ગોધરાના લાલજી વેલજીને દીક્ષા આપી એમનું લબ્ધિસાગર નામાભિધાન કર્યું. સ. ૧૯૯૭ માં જખૌના જેઠાભાઈ લખમશી તથા બાયડના નરશી દેવશીને દીક્ષા આપી એમનાં નામ અનુક્રમે યેન્દ્રસાગર તથા નરેન્દ્રસાગર રાખ્યાં. આ બધી દીક્ષાઓ જામનગરમાં જીવરાજ રતનશીના વંડામાં મહોત્સવ પૂર્વક થઈ.
૨૬૪૮ સં. ૨૦૧૧ માં માટુંગામા વાંકુના કરમશી ખેતશી ખોનાને દીક્ષા આપી એમનું કીર્તિસાગર નામ રાખ્યું ગોવિદજી જેવત ખોનાએ દીક્ષોત્સવ કર્યો. કીર્તિસાગરજીએ હાલારમાં સારી ધર્મજાગૃતિ કરી.. એ વર્ષના માઘ સુદી ૧૦ને બુધવારે ભાયખલામાં ટુન્ડના કુંવરજી કરમશીને દીક્ષા આપી એમનું કેલાસસાગર નામ રાખ્યું.
૨૬૪૮. દાનસાગરજીના આઝાવતી હેતશ્રીજી મહત્તરા સાધ્વી થયાં. મૂલ નામ હીરબાઈ મણશી, સં. ૧૯૧૯ માં તેરામાં જન્મ. સાએરાના લખમશી દેવશી માયા સાથે લગ્ન. વૈધવ્ય પામતાં પાલીતાણમાં જ્ઞાનાભ્યાસ કર્યો તથા ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સં. ૧૯૫૬ માં છીપાવસહી ટૂકમાં દેવકુલિકા બંધાવી ત્રણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી અને ઉજમણુઓ કર્યા. ફાગણ સુદી ૫ના દિને ત્યાં દીક્ષા અંગીકાર કરી તેમને શિવશ્રી શિ. ચંદનથીનાં શિધ્યા સ્થાપવામાં આવ્યાં. એમને હાથીની અંબાડી પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવેલો એમના પિતાએ ઉત્સવ કરી એ પ્રસંગે ઘણું ધન ખરચ્યું. ૬૪ વર્ષનું સુદીર્ઘ સંયમ જીવન પાળીને સોએક વર્ષની જૈફ ઉમરે સં. ૧૯૧૯ના પોષ સુદી ૮ ને સોમવારે તેઓ જામનગરમાં કાલધર્મ પામ્યાં. હાલ કેશરથી એમના સમુદાયમાં અગ્રપદે છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #629
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શને ૨૬૫૦. દાનસાગરજીને આતાવતી સાધ્વી સમુદાય હાલમાં આ પ્રમાણે વિદ્યમાન છે – ક્રમ નામ ગામ દીક્ષાવાય દીક્ષામિતિ
વડી દીક્ષામિતિ ૧ કેશરથીજ રામાણુ આ ૧૫ (ક) સં. ૧૯૭૧ મ. સુ. ૫ સ. ૧૯૭૧ વે. સુ. ૧૧ ૨ ચારિત્રશ્રીજી મંજલરેલડીઆ ૩૦ સે. ૧૯૮૨ . સં. ૧૯૮૩ મ. સુ. ૫ સેમ ૩ મનહરશ્રીજી નલીઆ
સં. ૧૯૮૩ ચિ. સુ. ૧૩ સં. ૧૯૮૪ મ. સ. ૫ રવિ ૪ કમલશ્રીજી જખૌ ૪૫ સં. ૧૯૮૪ મા. સુ. ૮ સં. ૧૯૮૪ જે. ૫ કંચનશ્રીજી સુથરી ૩૪ સં. ૧૯૮૮ પૈ.સુ. ૧૧ શનિ સં. ૧૯૮૯ પો. સુ. ૭ ૬ ચંદન શ્રીજી જખૌ. ૨૮ સં. ૧૯૮૯ ફા. સુ. ૩ સં. ૧૯૮૯ જે. ૭ કંચનશ્રીજી જ
સં. ૧૯૮૯ મા. સુ. ૧૩ સં. ૧૯૯૦ વૈ. સુ. ૫ ૮ પ્રભાશ્રીજી બીદડા ૨૧ સં. ૧૯૯૨ વૈ. સુ. ૧૧ સં. ૧૯૯૩ (ભૂજપુર) ૯ જસવંતશ્રીજી તેરા
સં. ૧૯૯૩ પિ. સ. ૭ . . ૧૯૯૫ ૧૦ મનહરશ્રીજી ભૂજ ૧૯ () સં. ૧૯૯૫ મ. સુ. ૧૩ સં. ૧૯૯૬ ૨. ૧૧ વસંતશ્રીજી રાપરગઢવાલી
સં. ૧૯૯૯ વૈ. સુ. ૨ સં. ૨૦૦૨ ૧૨ ધર્માનંદશ્રી રાયણ
સં. ૨૦૦૬ મા. સુ. ૧૧ સં. ૨૦૦૭ કા. ૧૩ હેમપ્રભાશ્રીજી ભૂજ
૪૩ સં. ૨૦૦૬ મા. સુ. ૧૧ સં. ૨૦૦૭ કા. ૧૪ રત્નપ્રભાશ્રીજી ઓરખાણ ૩૮ સં. ૨૦૦૬
સં. ૨૦૦૭ ૧૫ તરુણપ્રભાશ્રીજી અમદાવાદ ૪૨ સં.૨૦૧૦ જે. સુ. ૭ સં. ૨૦૧૦ અ. સુ. ૧૧ ૧૬ જયાનંદશ્રીજી કોઠારા ૩૩ સં. ૨૦૧૧ વૈ. સુ. ૭ સં. ૨૦૧૧ જે. સુ. ૭. ૧૭ અરુણપ્રભાશ્રીજી ડુમરા ૨૭ સં. ૨૦૧૪
સં. ૨૦૧૫ ૧૮ ચંદ્રયશાશ્રીજી ગોધરા ૨૦ () સં. ૨૦૧૫ પિ. વ. ૬ સ. ૨૦૧૫ મ. સ. ૧૪ ૧૯ કીર્તિલતાશ્રીજી માંડવી ૨૪ (કુ) સં. ૨૦૨૧ ફા. સુ. ૭ સં. ૨૦૨૨ જે. સુ. ૧૨ ૨. વિશ્વલતાશ્રીજી ભૂજ ૨૫ (ક) સં. ૨૦૨૨ . વ. ૨ સં. ૨૦૨૨ જે. સુ. ૧૨ આચાર્યપદ અને અંતિમ જીવન સાધના
૨૬૫૧. સં. ૨૦૧૦માં અંચલગચ્છ ઉત્કર્ષ સાધક સંધ સમિતિની સ્થાપના થતાં તેનાં આમંત્રણથી દાનસાગરજી જામનગરથી મુંબઈ પધાર્યા, અને સં. ૨૦૧૧માં લાલવાડીમાં ચાતુર્માસ રહ્યા. કચ્છથી ગુણસાગરજી પણ પધાર્યા. બન્ને વચ્ચે મતભેદ ટાળવા રાવસાહેબ રવજી સોજપાલ, ચુનીલાલ માણેકચંદ, દેવજી દામજી ખોના પ્રમુખ સંઘે પ્રયાસો આદર્યા. બન્ને વચ્ચે એકદીલી થતાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે બન્નેને વહેલી તકે આચાર્યપદ આપવું. દાનસાગરજીએ તે નમ્રભાવે સ્પષ્ટ કહ્યું કે-“મારામાં જ્ઞાન તેમજ શકિત નથી, તેથી આચાર્યપદ લેવાની બિલકુલ ઈચછા નથી ! પરંતુ સંધના અત્યાગ્રહથી તેનું બહુમાન કરવા એમને અંતે સંમતિ આપવી પડી.
૨૬૫ર. સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી 2 ને રવિવારે સવારે ૯-૨૪ કલાકે કચ્છી સંઘના ઉપક્રમે તેઓને આચાર્યપદ આપી ગૌતમસાગરજીના પ્રથમ પટ્ટધર તરીકે સ્થાપવામાં આવ્યા. સાથે ગુણસાગરજીને પણ આચાર્યપદ પ્રદાન થયું. ઘણુ વર્ષે પદોત્સવનો સંધને લહાવો મળ્યો હોઇને અનેરો ઉત્સાહ પ્રકટ્યો. પં. વિકાસવિજયજી તે પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા. જોગાનુજોગ નેમસાગરજીને પણ કચ્છના સંઘના અત્યાગ્રહથી એ જ સમયે સુથરીમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. સુથરી જિનાલયના શતાબ્દી પ્રસંગે પદત્સવ થયો હોઈને એ ચિર સ્મરણીય બની ગયો, યતિ ગુણચંદ્ર ગુલાબચંદ્ર વિધિ-વિધાનો ક્યાં.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #630
--------------------------------------------------------------------------
________________
પુન: પ્રસ્થાન
૬૦૫ ૨૬૫૩. એ પછી દાનસાગરસૂરિ મુંબઈમાં છ ચાતુર્માસે રહ્યા. સં. ૨૦૭ માં માટુંગામાં ચાતુર્માસ વખતે નેમસાગરસૂરિની નાદુરસ્ત તબિયતના કારણે તેમને બોમ્બે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, આથી દાનસાગરસૂરિ માટુંગાથી સતત વિહાર કરી દશા ઓશવાળ મહાજનવાડીમાં પધાર્યા. ત્યાં શ્રાવણ સુદી ૬ ના રાત્રે ૧૧ કલાકે તેઓ ૭૪ વર્ષની ઉમરે કાલધર્મ પામ્યા. તેમણે પર વર્ષનું દીર્ઘ નિર્મળ સાધુ જીવન પાળ્યું. અત્યંત શાંત પ્રકૃતિ, નિખાલસપણું, સંયમ અને તપયુક્ત ચારિત્ર્ય એ એમનું જીવન વૈશિષ્ઠય હતું. પ્રતિવર્ષ નવપદની ઓળી પ્રસંગે આયંબિલ અને પર્યુષણ પ્રસંગે અઠ્ઠાઈનો અવિચ્છિન્ન કમ તેમણે છેવટ સુધી જાળવ્યો. યોગાનુયોગ વિજયલબ્ધિસૂરિ પણ એ જ રાતે લાલબાગમાં કાલધર્મ પામ્યા. બને આચાર્યોની પાલખીઓ બાણગંગ પર લઈ જવામાં આવી. શોકમગ્ન માનવ-મહેરામણની ઉપસ્થિતિમાં બનેની સાથે અંત્યેષ્ઠિ થઈ. મુંબઈ માટે એ અભૂતપૂર્વ પ્રસંગ હતો !!
- ૨૬૫૪. ભદ્રિક સ્વભાવના દાનસાગરસૂરિ અને વ્યાખ્યાનપટુ નેમસાગરસૂરિની જોડીને લોકો કદિય ભૂલશે નહીં. બધા વડિલેની ઉપસ્થિતિમાં પણ નેમસાગરસૂરિ જ વ્યાખ્યા આપતા. એમની વ્યાખ્યાન શૈલી ભાવુક હૃદયમાં ધર્મનાં ઓજસ પ્રગટાવતી. ખંડન–મંડન કે રાગદ્વેષ વિહિન એમની વ્યાખ્યાન પટુતા એમનાં વ્યક્તિત્વની ઉજજવળ અને વિશિષ્ટ બાજુ હતી. તેઓ જ્યારે જૈન દર્શનના ઉદત્ત સિદ્ધાંતો સમજાવતા ત્યારે શ્રેતાઓ એમની હૃદયસ્પર્શી વાણુથી મંત્રમુગ્ધ બની સમાનપૂર્વક પિતાનું મસ્તક ધુણાવતા! એમની વ્યાખ્યાન-વાણી લેકો હજી રસપૂર્વક યાદ કરે છે.
૨૬૫૫. અંચલગચ્છની ભવ્ય પ્રણાલિકા અને તેના ઈતિહાસને ગ્રંથબદ્ધ કરવાના તેમના આદેશને પરિણામે શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા “ અંચલગચ્છીય લેખ સંગ્રહ ” નામનો શિલાલેખોને સંગ્રહ પ્રકાશિત થયો, જે તેમના જ પુનિત કર કમલમાં સમર્પિત કરવામાં આવ્યો. તેમના ઉપદેશથી “અંચલગચ્છ– દિગ્દર્શનનું પ્રકાશન મુલુંડ અંચલગચ્છ સમાજે કર્યું. આ ઈતિહાસ ગ્રંથમાં એમની જ પ્રેરણા તેમજ માર્ગદર્શન હતાં. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં ગચ્છને શૃંખલાબદ્ધ બૃહદ્ ઈતિહાસ ગ્રંથ પ્રકટ કરવાની તેમણે હામ ભીડી હતી અને એ દ્વારા શાસનસેવા કરવાની સાથે પોતાની ધાર્મિક મહત્તા સિદ્ધ કરી હતી. આવાં અન્ય ગ્રંથરત્નનું પ્રકાશન કરવાની પણ એમને મહેચ્છા હતી. દુર્ભાગે એ સાકાર થાય તે પહેલાં જ સં. ૨૦૨૨ ચિત્ર વદિ અમાસ ને બુધવારે સવારે ૯ વાગે તેઓ મુંબઈમાં કાલધર્મ પામ્યા. એમની ચિર વિદાયથી અંચલગચ્છે પિતાના સમર્થ અને પ્રતિભાસંપન્ન આચાર્યને ગુમાવ્યા, શાસને યશસ્વી આધારસ્તંભ ખોયો ! આચાર્ય ગુણસાગરસૂરિ
૨૬૫૬. દેઢિયાના લાલજી દેવશીની ભાર્યા ધનબાઈની કૂખે સં. ૧૯૬૯ ના મહા સુદ ૨ ને શુક્રવારે જન્મ. મૂલ નામ ગાંગજીભાઈ. બાળપણમાં પં. લાલન, યતિશિષ્ય ટોકરશીભાઈ તથા પં. ભૂરાલાલ કાળીદાસ પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વિજયક્ષમાભદ્ર તથા પં. પૂજાભાઈ પાસે સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન કર્યું. તેમણે સં. ૧૯૯૩ ના ચત્ર વદિ ૮ ના દિને દેઢિયામાં દીક્ષા અંગીકાર કરી અને એમનું ગુણસાગરજી નામ રાખવામાં આવ્યું. દાનસાગરજી અને નેમસાગરજીની નિશ્રામાં દીક્ષા થઈ. સં. ૧૯૯૫ ના જેઠ સુદી ૩ ને શનિવારે તેમને જામનગરમાં વડી દીક્ષા પ્રદાન થઈ, અને નીતિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપવામાં આવ્યા.
૨૬૫૭. તીવ્ર યાદદાસ્ત તેમજ શીધ્ર ગ્રહણશક્તિને કારણે થોડા સમયમાં જ તેમણે છ કર્મગ્રંથ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય વિગેરેનો અભ્યાસ પૂર્ણ કરી સંસ્કૃત કાવ્યમય શ્લોકો અને ગ્રંથો લખ્યા. એમની વતૃત્વ કલી પણ અસરકારક છે. વિદ્યાવ્યાસંગથી તેઓ સં. ૧૯૯૮ ના માધ સુદી ૫ ને ગુરુવારે મેરાઉમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #631
--------------------------------------------------------------------------
________________
૦૬
અચલગચ્છ દિગ્દર્શન ઉપાધ્યાય પદે અભિયુક્ત થયા. દાદાગુરુ ગૌતમસાગરજીની શુશ્રુષા કરી એમની પ્રીતિ સંપાદન કરી. દાદાએ પણ એમની શક્તિઓ પારખી સં. ૨૦૦૩ માં એમને સમગ્ર શિષ્ય-પરિવાર સોંપ્યો, તથા સં. ૨૦૧૨ ના વૈશાખ સુદી ૭ ને રવિવારે સંઘે મુંબઈમાં આચાર્ય પદે વિભૂષિત કર્યા તે વિશે ઉલેખ થઈ ગયો છે. આચાર્ય પદ દાદાગુર ગૌતમસાગરજીના પટ્ટધર તરીકે આપવામાં આવ્યું.
૨૬૫૮. સં. ૨૦૦૪ ના આષાઢી પૂનમે સુથરીમાં શ્રીપાલચરિત્ર એમણે સંસ્કૃતમાં રચ્યું, જે દ્વારા એમની વિદ્વત્તાનો પરિચય મળી રહે છે. હાલ તેઓ એક માત્ર વિદ્યમાન આચાર્ય હોઈને ગચ્છની વિશાળ જવાબદારીઓ એમના શિરે છે. ગચ્છને અભ્યદય કરવાની દિશામાં એમણે સુંદર પુરુષાર્થ દાખવ્યો છે, જેનું ઉદાહરણ આયંરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ પૂરું પાડે છે. એમની પ્રેરણાથી સં. ૨૦૧૭ના દ્વિતીય ષ્ટ સુદી ૩ને શુક્રવારે મેરાઉમાં એ સંસ્થાની સ્થાપના થઈ. “જૈન ધર્મનાં તત્વજ્ઞાન, આચાર, શ્રદ્ધા અને ધાર્મિક જીવનનાં ત ટકાવી અને તેનું જ્ઞાન આપવા, યોગ્ય ધાર્મિક શિક્ષક, પંડિત તૈયાર કરવા, પ્રાચીન જૈન શાસ્ત્રોના જુદા જુદા વિષયોના જ્ઞાતા ઉત્પન્ન કરવા, તેમજ સાધુ-સાધ્વીઓને પણ ધાર્મિક શિક્ષણ અપવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થાપવામાં આવેલ છે.” રામજી રવજી લાલનના પ્રમુખપદે, ભવાનજી અરજણ ખીમજીએ તા. ૧૬-૬-૧૯૬૧ ના દિને તેનું ઉદ્ઘાટન કર્યું. તેમાં બનારસ, ભારતીય વિદ્યાભવન અને એવી સુસંસ્કૃત વિદ્યાપીઠોને માન્ય અભ્યાસક્રમ હાઈને પરીક્ષાઓ પસાર કરીને વિશ્વવિદ્યાલયની સમકક્ષ ઉપાધિઓ પ્રાપ્ત કરી શકાય છે. આથી કચ્છમાં આ વિદ્યાપીઠને “ઘર આંગણે ગંગા” કહીને બિરદાવાઈ છે. (જુઓ “
કચ્છ મિત્ર', તા. ૨૪-૫-૬૪). આ જ્ઞાન ગંગોત્રી ધર્મોદ્યોત, અધ્યાત્મ શિક્ષણ અને સંસ્કારને પ્રવાહ ચેગમ પ્રસારે એવી અભીપ્સા છે.
- ૨૬૫૯. આચાર્યો દીક્ષિત કરેલા શિષ્યોની વિગત નિમ્નક્ત છે – સંવત નામ ઉમર
સ્થાન તથા વિશેષ નોંધ ૧૯૮૧ ચંદનસાગરજી
સં. ૧૯૯૮ માં ૪૪ વર્ષની ઉમરે શિષ્ય. ૧૯૯૬ ચંદ્રસાગરજી
સુરતના પાટીદાર. ૧૯૯૬ ધરણંદ્રસાગરજી
જામનગરના સોરઠીઆ. ૧૯૯૯ કીર્તિ સાગરજી
લાખાપુર. પહેલાં સ્થાનકવાસી. ૧૯૯૯ વિદ્યાસાગરજી
નારાણપુર. ૧૯૯૯ દેવેંદ્રસાગરજી
બીદડા. દિવ્યાનંદ તરીકે પ્રસિદ્ધ હતા. ૨૦૦૩ વિનયેંદ્રસાગરજી
સાએરા. २००४ અમરેંદ્રસાગરજી
જખૌ. ૨૦૦૫ ભદકરસાગરજી
વાંકુ. ૨૦૦૬ તરવસાગરજી २००७ પ્રેમસાગરજી
ચુનડી. ૨૦૧૦ પુણ્યસાગરજી ૨૦૧૧ રત્નસાગરજી
કેપ્યારા. ૨૦૧૧ ઉત્તમસાગરજી
કાંડાગરા. ૨૦૧૧ પ્રવીણસાગરજી
સૌરાષ્ટ્રના લોહાણા. ૨૦૧૧ નિર્મલસાગરજી
સૌરાષ્ટ્રના લડાણ.
.
છે
દે
સૌરાષ્ટ્ર,
ગોધરા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #632
--------------------------------------------------------------------------
________________
પુનઃ પ્રસ્થાન
Sove
છે
એ
૨૦૧૪ ગુણોદયસાગરજી
કોટડા. ૨૦૧૫ કરુણાસાગરજી
સૌરાષ્ટ્રના પાટીદાર. ૨૦૨૧ રત્નપ્રભસાગરજી
મોટી ખાખર. ૨૬૬ આચાર્યને પ્રશિબેની નોંધ આ પ્રમાણે છે:૧૯૯૯ ચંદનસાગરજી શિ. ભક્તિસાગરજી
નવાવાસ. ૨૦૧૧ ઉત્તમસાગરજી શિ. કાંતિસાગરજી
કાંડાગરા. ૨૦૨૦ ગુણોદયસાગરજી શિ. ગુણરત્નસાગરજી ૨૦ જખૌ. ૨૦૨૨ કીર્તિસાગરજી શિ. કાંતિસાગરજી ૫૦ બીહારી.
૨૬૬૧. તદુપરાંત વિદ્યમાન મુનિતિલકચંદજી જેઓ સં. ૧૯૬૪ થી દીક્ષિત છે તેઓ સં. ૨૦૦૫ થી આચાર્યની આજ્ઞામાં વિચરે છે. આચાર્યો અનેક સાધ્વીજીઓને દીક્ષિત કર્યા. તેમને આજ્ઞાવત સાધ્વી સમુદાય હાલમાં આ પ્રમાણે વિદ્યમાન વિચરે છે
દીક્ષા દીક્ષા વડી દીક્ષા ક્રમ નામ
સંવત વય
સંવત
ગામ
ટુંડા
22
નાના આશંબીઆ નાના રતડીઆ મોટા રતડીઆ મોટા આશંબીઆ મોટા લાયજા નાના આશંબીઆ
૧૪ (૩) ૧૭
૧ લાભશ્રીજી ૨ પદ્મશ્રીજી ૩ રૂપશ્રીજી ૪ દીપશ્રીજી ૫ આણંદશ્રીજી ૬ ઋદ્ધિશ્રીજી ૭ શીતલશ્રીજી ૮ ભકિતશ્રીજી ૯ દર્શનશ્રીજી ૧૦ મુકિતશ્રીજી ૧૧ હરખશ્રીજી ૧૨ ગિરિવરશ્રીજી ૧૩ હસશ્રીજી ૧૪ અશકશ્રીજી ૧૫ વિદ્યાશ્રીજી ૧૬ મુકતાશ્રીજી ૧૭ ઈશ્રીજી ૧૮ રમણિકશ્રીજી ૧૯ જયન્તિશ્રીજી ૨૦ રંજનશ્રીજી ૨૧ નરેન્દ્રશ્રીજી ૨૨ સુરેન્દ્રશ્રીજી
સાંધવ ચેલા (હાલાર) નારાણપુર બીદડા -લાયજા પુનડી
૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૧ ૧૯૭૨ ૧૯૭૨ ૧૯૭૪ ૧૯૮૮ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૪ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૭ ૧૯૯૨ ૧૯૮૭ ૧૯૮૭ ૧૯૯૦ ૧૯૯૬ ૧૯૯૬ ૧૯૯૭
૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૧ ૧૯૦૨ ૧૯૭૨ ૧૯૭૪ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૩ ૧૯૯૭ ૧૯૯૬ ૧૯૯૬ ૧૯૯૭
૩૨
સાંધવ મોટા આસબીઆ તલવાણા બીદડા તુંબડી કડાય
૨૦ (3) ૨૦ (3) २५
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #633
--------------------------------------------------------------------------
________________
૧૦૮
અચલગ વિડશન
નલીઆ
૩૧
રવા
પરજાઉ
,
પુનડી
છે
ભ
૦
૧૧ (3)
૫૦
વારા પધર ડુમરા ચીઆસર દેઢીયા જખૌ કોઠારા કડાય કોટડા નાનાઆશંબીઆ ભુજપુર
૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૪ ૨૦૦૬ ૨૦૦૭ २००८ २००८ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧
૨૫
મોટા આશંબીઆ
૨૩ રત્નશ્રીજી ૨૪ કાતિશ્રીજી ૨૫ પ્રધાનશ્રીજી ૨૬ હેમલતાશ્રીજી ૨૭ નિર્મલા શ્રીજી ૨૮ ચંદ્રપ્રભાશ્રીજી ૨૯ સૂર્યાયશાશ્રીજી ૩૦ પ્રિયંવદાશ્રીજી ૩૧ વૃદ્ધિશ્રીજી ૩૨ વિધુત્રભાશ્રીજી ૩૩ નિરંજનાશ્રીજી ૩૪ અમરેદ્રશ્રીજી ૩૫ ખીરભાશ્રીજી ૩૬ ગુણોદયશ્રીજી ૩૭ હીરપ્રભાશ્રીજી ૩૮ મહેન્દ્રશ્રીજી ૩૯ પુણ્યદયશ્રીજી ૪૦ રત્નરેખાશ્રીજી ૪૧ ચાલતાશ્રીજી ૪૨ વસંત પ્રભાશ્રીજી ૪૩ હેમલે ખાશ્રીજી ૪૪ અરૂણોદયશ્રીજી ૪૫ કનકપ્રભાશ્રીજી ૪૬ અરૂણુપ્રભાશ્રીજી ૪૭ વનલત્તાશ્રીજી ૪૮ કલ્યાણોદયશ્રીજી ૨૯ ચંદ્રોદયશ્રીજી ૫૦ અનુપમાશ્રીજી ૫૧ ભુવનશ્રીજી પર વિશ્વોદયશ્રીજી પક નિત્યાનંદશ્રીજી ૫૪ કપલતાશ્રીજી ૫૫ આનંદપ્રભાશ્રીજી ૫૬ પૂર્ણાનંદશ્રીજી ૫૭ સદ્ગણુશ્રીજી ૫૮ મનરમાશ્રીજી
૧૯૯૭ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૧૯૯૯ ૨૦૦૫ ૨૦૦૫ २००६ ૨૦૦૬ ૨૦૦૬ ૨૦૦૮ ૨૦૦૮ ૨૦૦૫ ૨૦૧૦ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૨ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૫ ૨૦૧૫
તુંબડી મોટાઆશબીઆ
૨૦૧૧
ફરાદી ભુજપુર
કાંડાગરા અંજાર લાલા તલવાણા ભુજપુર
૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૨ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૫ ૨૦૧૫
વરાડીઆ
ડાણ ડેણુ
૨૪ ,
દેવપુર તુંબડી લાયજા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #634
--------------------------------------------------------------------------
________________
પુનઃ પ્રસ્થાન
foe
કરાદી
ડાણ
૫૯ હીરાશ્રીજી
સાંધાણ ૨૦૧૪
૨૦૧૫ ૬૦ હંસાવલી ત્રીજી
તેરા ૨૦૧૫
૨૦૧૫ ૬૧ જિનમતિશ્રીજી
સાભરાઈ ૨૦૧૬
૨૦૧૬ ૬૨ સુનંદાશ્રીજી
માંડલ ૨૦૧૬
૨૦૧૭ ૬૩ જયલક્ષ્મીશ્રીજી
સુથરી ૨૦૧૬
૨૦૧૮ ૬૪ મહોદયશ્રીજી
માંડવી (કચ્છ) ૨૦૧૭
૨૦૧૮ ૬૫ વિનયેલત્તાશ્રીજી
કોઠારા ૨૦૧૭
૨૦૧૮ ૬૬ વિપુલયશાશ્રીજી
નલીઆ ૨૦૧૭
૨૦૧૮ ૬૭ ગુણલક્ષ્મીશ્રીજી
સાંયરા ૨૦૧૭
૨૦૧૮ ૬૮ વિનયપ્રભાશ્રીજી
૨૦૧૭ ૧૯ (૩) ૨૦૧૮ ૬૯ અવિચલશ્રીજી
૨૦૧૮
૨૦૧૮ ૭૦ નિર્મલગુણશ્રીજી નાનાઆશંબીઆ ૨૦૧૮ ૩૪ (૩)
૨૦૧૮ ૧૭૧ જયરેખાશ્રીજી
લાયા ૨૦૧૮
૨૦૧૮ કર સુવતાશ્રીજી
સુથરી ૨૦૧૭
૨૦૧૮ ૧૭૩ જતિપ્રભાશ્રીજી નાનાઆશંબીઆ ૨૦૧૮
૨૦૧૮ ૭૪ વિમલગુણત્રીજી
લાયા ૨૦૧૮
૨૦૧૮ ૭૫ દીવ્યપ્રભાશ્રીજી
રાયણું ૨૦૧૮
૨૦૧૮ ૭૬ ધર્મકીતિશ્રીજી
૨૦૧૮
૨૦૧૮ ૭૭ વિચક્ષણશ્રીજી
કાંડાગરા
૨૦૧૯ ૨૨ (૩) ૨૦૧૯ ૭૮ અભયગુણશ્રીજી
બીદડા ૨૦૧૮
૨૦૧૯ ૭૯ મોક્ષલક્ષ્મીશ્રીજી
સુથરી ૨૦૧૦
૨૦૧૯ ૮૦ પ્રિયદર્શનાશ્રીજી
૨૦૧૯
૨૦૨૦ ૮૧ વિમલયશાશ્રીજી
સુજપુર
૨૦૧૮ ૮૨ અક્ષયગુણશ્રીજી
કાંડાગર ૨૦૧૯
૨૦૨૦ ૮૩ રમ્યગુણાશ્રીજી
અંજાર २०२०
૨૦૨૦ ૮૪ આત્મગુણશ્રીજી બીદડા
૨૦૨૦
२०२० ૮૫ અનંતગુણશ્રીજી
રામાણીઓ ૨૦૨૨
૨૦૨૨ ૮૬ નિર્મલપ્રભાશ્રીજી
કોઠારા ૨૦૨૨
૨૦૨૨ ૮૭ ભાવપૂર્ણાશ્રીજી
નવાસ ૨૦૨૨
૨૦૨૨ નાંગલપુર ૮૮, વિપુલગુણાશ્રીજી
૨૦૨૩
૨૦૨૩
૨૦૨૩
૨૦૨૩ ૮૯ હર્ષગુણશ્રીજી ૯૦ જયગુણાશ્રીજી
૨૦૨૩
૨૦૨૩ ૯૧ ધર્યપ્રભાશ્રીજી
નલીઆ ૨૦૨૩
૨૦૨૩ ૨૦૨ ૩
૨૦૨૩ ૯૨ યશપ્રભાશ્રીજી
૨૦૨૩ ૯૩ દીવ્યપ્રજ્ઞાશ્રીજી
૨૦૨૩ ગછન્નતિ કેમ થાય ?
૨૬૬૨. અંચલગચ્છની ઉન્નતિ સાધવાની વર્તમાનમાં ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. આપણે
२०२०
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #635
--------------------------------------------------------------------------
________________
૬૦
અચલગચછ દિન
જોયું કે એક વખત ગચ્છની પ્રવૃત્તિથી સમગ્ર પશ્ચિમ ભારત ગુંજતું. પરંતુ હાલ ગચ્છનું ક્ષેત્ર કચ્છ હાલાર પૂરતું જ મર્યાદિત બની ગયું છે. આ દિશામાં ઘણું કરી શકાય એમ છે. આ અંગે આચાર્ય ગુણસાગરસૂરિજી નિગ્નોકત ૧૦ મુદ્દાઓ સૂચવે છે: (૧) સાધુ-સાધ્વી સમુદાય ત્યાગ માગે ટકી રહે તેમજ સુસં. ગતિ બને તેવી વ્યવસ્થા કરવી. (૨) તેમની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે સક્રિય પ્રયાસો આદરવા. (૩) તેમના ઉચ્ચ અભ્યાસ માટે કાયમી વ્યવસ્થા કરવી. (૪) સાધુ-સાધ્વીઓનાં સમેલન યોજી ધર્મ પ્રચાર ૨ના કાર્યક્રમો ઘડવા અને તે મુજબ સૌએ વર્તવું. (૫) પૂર્વાચાર્યોનાં પ્રેરક જીવનવૃત્તોનું અને ગ્રંથરત્નનું પ્રકાશન કરવું. ગુજરાત અને રાજસ્થાન, જ્યાં ગચ્છના શ્રાવક નામના રહ્યા છે, ત્યાં આવું સાહિત્ય ખાસ પાઠવવું. (૬) મિશનરી પ્રવૃત્તિને ધોરણે કાર્ય કરવા શ્રાવકેએ પણ સેવા આપવી. (૭) સાધુ-સાથીઓએ લેક–સંપકને જીવંત બનાવી ધર્મપ્રચાર સવિશેષ કરવો અને એ રીતે સમાજમાં આદરણીય સ્થાન મેળવવું. (૮) ગ૭ની સાંપ્રત સમસ્યાઓ અને તેની પ્રવૃત્તિથી સૌને વાકેફ રાખવા અને તે દ્વારા એકતા કેળવવા પ્રચાર તંત્ર ઊભું કરવું. (૯) ઉકત કાર્યો માટે ભંડોળ ઊભું કરી સર્વોચ્ચ સમિતિ નીમી તેને સોંપવું. (૧૦) ચતુર્વિધ સંઘનું સંમેલન યે ગચ્છની ઉન્નતિને સ્પર્શતા પ્રત્યેક મુદ્દાઓ પર વિચાર કરો. ભરધરને જીર્ણોદ્ધાર
૨૬૬૩. કચ્છના પૂર્વ કિનારે આવેલી પ્રાચીન તેમજ સમૃદ્ધ નગરી ભદ્રાવતીનો નાશ થયા બાદ ૧૭ મી સદીમાં મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા બાવાના હાથમાં જતાં સંઘે સં. ૬૨૨ માં અંજનશલાકા થયેલી શ્રી વીરપ્રભુની પ્રતિમાને બિરાજિત કરેલી. સંધની સમજાવટથી તીર્થનાયકની પ્રતિમા પ્રાપ્ત થતાં આ પ્રતિમા દેવકલિકામાં પ્રસ્થાપિત કરવામાં આવી. બીજી વાર પણ આવો જ કમનસીબ પ્રસંગ બનેલ જેમાં અહીંના ઠાકોરે તીર્થને કબજે કર્યો. પાછળથી સંઘે કબજો મેળવી સં. ૧૯૨૦માં તેને જીર્ણોદ્ધાર કર્યો. નવાવાસના આસુ વાગછના પ્રયાસોથી સં. ૧૯૩૯ ના માહ સુદી ૧૦ ના દિને માંડવીના મીઠીબાઈ મોણસી તેજશી દ્વારા તેનો પુનઃ જીર્ણોદ્ધાર થયો. એ વખતે ત્યાંથી એક તામ્રપત્ર મળેલું, જેને કચ્છ રાજ્ય દ્વારા ડૉ. એ. ડબ્લ્યુ. રૂડોફહર્નલેને વાંચવા મોકલવામાં આવ્યું. એમના કહેવા પ્રમાણે તેમાં બાહ્મી (? ખરેણી) લિપિમાં આ પ્રમાણે લખાણ હતું. દેવચંદ્રિય થી પાર્શ્વનાથવત ૨૩બાકીના શબ્દો વાંચી શકાયા નથી. આ લેખ દ્વારા જણાય છે કે શ્રી વીર સં. ૨૩ માં દેવચક્રે આ તીર્થની સ્થાપના કરી, જેમાં અહીંના રાજા સિદ્ધસેને પણ સાહાએ કરેલી એમ પણ મનાય છે. શ્રી વીર સં. ૪૫ માં કપિલમુનિએ બિંબપ્રતિષ્ઠા કરેલી જે પ્રસંગે વિજયશેઠ અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધેલી એવા ઉલેખે પણ મળે છે. ઉક્ત પ્રાચીન તામ્રપત્ર હાલ ક્યાં છે તે સમજાતું નથી. એ વખતે ભૂપુરના યતિ સુંદરજી પાસે હતું. યતિ ટોકરશીના દાદાગુરુ સુમતિસાગરે તથા યતિ ગુણચંદે અહીં સારી સેવા બજાવી છે. તદુપરાંત અંચલગચ્છીય સંઘે અહીં ધર્મશાળા બંધાવી, મહાકાલીદેવીની તથા કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ સ્થાપી. ગચ્છના પ્રતિનિધિઓ અહીં વર્ધમાન કલ્યાણછની પેઢી દ્વારા ચાલતા વહીવટમાં સુંદર સહગ આપે છે.
વસંતપ્રભાશ્રી તથા જયપ્રિભાશ્રીના ઉપદેશથી ધરમશી સૂરાએ સં. ૨૦૨૪ કા. વ. ૮ શુક્રવારે ભુજપુરથી ભદ્રેશ્વરને સંધ કાઢયો. નાગશી છવરાજના સુપુત્રોની દ્રવ્ય સહાયથી માગશરમાં મુંબઈથી પાવાગઢનો સંઘ પણ નીકળે. એ પહેલાં રતીલાલ ડુંગરશી નાગડાએ કુલપાકને સંધ કાઢયો. આવા પ્રેરણાદાયક પ્રસંગ પછી ગુણસાગરસૂરિજીની નિશ્રામાં ગઝનું સમેલન ભદ્રેશ્વરમાં જઈ રહ્યું છે, તે દિશાસુચક બને એ જ અભ્યર્થના !!
અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #636
--------------------------------------------------------------------------
________________
પૃતિ
જૈનતીર્થ પાવાગઢ
૧૭૧ અ. રત્નમણિરાવ ભીમરાવ “ગૂજરાતને સાંસ્કૃતિક ઈતિહાસ' ખં. ૨ માં જૈનતીર્થ તરીકે પાવાગઢનો ઉલ્લેખ કરી અનેક પ્રમાણો ટાંકે છે. આચાર્ય આનંદશંકર ધ્રુવ જણાવે છે કે હિન્દના નકશાને ઉભો બેવડો વાળો તે ચાંપાનેર પાવાગઢ માં બંગાળમાં અડશે તેની સમીપમાં જેનાં મોટાં સ્થળો ચંપાપુરી અને પાવાપુરી આવેલાં છે, એટલે જેનેએ આ તીર્થને પિતાનું યાત્રા ધામ બનાવ્યું હોય અને પિતાનાં પવિત્ર મહા સ્થાનનાં નામ આપ્યાં હોય એવો સંભવ પણ છે. ચાંપાનેર અને પાવાગઢમાં જેનેનાં ઘણાં મંદિરે હતાં અને પાવાગઢ ઉપર હજી પણ એના અવશેષો છે, એ આ સંભવને ટેકો આપે છે. આપણું ધાર્મિક સંપ્રદાય કઈ પણ અગત્યના સ્થળમાં એક સાથે જ વિકાસ પામ્યા હોય એમ માનવામાં બહુ વાંધો નથી. મુનિશેખરસૂરિની કૃતિ
૮૨૧ અ. મુનિશેખરસૂરિ કૃત “પાર્શ્વનાથ તેત્ર વૃત્તિ” ઉપલબ્ધ થાય છે. ગ્રંથને આરંભ આ પ્રમાણે છેઃ મહતુરાસતીરતીતી. જુઓ જોધપુર સંગ્રહનું સૂચિ પત્ર, ભા. ૧, નં. ૬૩, સં. આચાર્ય જિનવિજયજી. ઋષિવનસૂરિશિષ્ય પર, જિનપ્રભગણિ
૧૦૭૨ અ. ઋષિવર્ધનરિએ પુપદંત રચિત મહિમ્નસ્તોત્રની ઋષભમહિમ્નસ્તોત્ર નામના ગ્રંથમાં સમસ્યાપૂર્તિ કરી. એમની સ્વોપા ટીકાની પ્રત એશિયાટિક સોસાયટીના ભંડારમાં છે, જેની ફેટ કોપી. વિચક્ષણવિજ્યજીના સંગ્રહમાં છે. રઘુનાથ આદિ કવિઓએ પાર્શ્વમહિમ્ન, મહાવીરમહિમ્ન આદિમાં સમયાપૂતિ કરી છે. ઋષિવર્ધાનસૂરિની સર્જનાત્મક પ્રતિભા ઉક્ત ગ્રંથ દ્વારા સૂચિત થાય છે. તેમના શિષ્ય પં. જિનપ્રભગણિને ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્ર બાલાવબોધની પુપિકામાંથી આ પ્રમાણે મળે છે संवत् १५५४ वर्षे वशाख सुदि ९ सोमे शुभयोगे लोलीयाणांग्रामे श्री प्राग्वाट शातीय दोसी काला स्तस्य भार्या......तत्पुन्या हेमाई श्राविका श्री उत्तराध्ययनसूत्रवृत्ति पुस्तकं लेखयित्वा श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणां विजयराज्ये आचार्य श्री ऋषिवर्द्धनसूरीणां शिष्य पं० जिनप्रभगणिनामुपकारितं तत्साधुभिः प्रतिदिनं वाच्यमानं રિ સંતરા ઉત્તમ ગણાવી શ્રીનાથ વિતા આ ગ્રંથની પ્રત કાન્તિસાગરજીના સંગ્રહમાં છે.
* ઇગ્લેન્ડના લેકેએ અમેરીકા જઈ પિતાનાં શહેરોનાં નામ ત્યાં આપ્યાં. એવા દાખલા આપણે ત્યાં મથુરા, મદુરા આદિમાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #637
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિન મેરૂતુંગસૂરિના અજ્ઞાત શિષ્ય
૧૦૦૩ અ. મેતુંગરિના કોઈ અજ્ઞાત શિષ્ય (ઝી જરા તુરારિ ફિલ્થ ફિર) નવતત્ત્વ બાલાવબોધ” ગ્રંથ રચ્યો, જેની સં. ૧૬પર માં શ્રીરામપુરમાં લખાયેલી એક પ્રત જોધપુરના સંગ્રહમાં છે. જુઓ ત્યાંનું જિનવિજયજી દ્વારા સંપાદિત સૂચિપત્ર, ભા. ૨, ગ્રંથ નં. ૪૦૯૧.
માણિકયસુંદરસૂરિની કૃતિઓ
૧૦૭૮ અ. માણિક્યસુંદરસૂરિની ૨૦ મી કૃતિ “સિંહસેન કથા ની પ્રત જોધપુરના સંગ્રહમાં ઉપલબ્ધ છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૧૨૦૫. વસ્ત્રદાન વિષયક આ કૃતિને અંતે કવિ કાવ્ય રચનાને હેતુ આ પ્રમાણે જણાવે છે :
सिंहसेनकथां श्रुत्वा विवेकेन मनीषिणा । वस्त्रदानं विधातव्यं साधुभ्यः सर्वदा मुदा ॥ ७८ ॥ माणिक्यसुन्दरः सूरिवस्त्रदानकथामिमाम् ।
अकार्षीत् सुधियः सर्वे गृहणन्तु गुणशालिनीम् ॥ ७९ ॥ માણિજ્યશેખરસૂરિથી ભિન્ન માણિજ્યકુંજરસૂરિ
૧૧૦૩ અ. આપણે જોયું કે મોહનલાલ દલીચંદ દેશાઈ અને ત્રિપુટી મહારાજ જેવા વિદ્વાનોએ માણિજ્યસુંદરસૂરિ અને ભાણિજ્યશેખરસૂરિને એક જ ગ્રંથકાર ગણુને જે ભૂલ કરેલી એવી જ ભૂલ માણિજ્યશેખરસુરિ અને માણિજ્યકુંજરસૂરિને એક જ ગ્રંથકર્તા માનવામાં થાય. અગાઉ આપણે એવી સંભાવના કરેલી. સમાન નામના આચાર્ય પદ ધારક સાહિત્યકારે એક જ સમયમાં અને એક જ ગચ્છમાં થઈ ગયા હઈને આવા ભ્રાન ઉલ્લેખ સ્વાભાવિક રીતે થાય, પરંતુ વિશેષ પ્રમાણો ઉપલબ્ધ થતાં સત્ય હકીકત પ્રકાશમાં આવી શકે.
૧૧૦૩ બ. માણિજ્યકુંજરસૂરિને પ્રતિષ્ઠાલેખ ધી ગયા. એમની ગુરુપરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે: (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંઘસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુસૂરિ (૭) માણિજ્યકું જરરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) વા. જિનહર્ષગણિ (૧૨) વા. ગુણહર્ષગણિ. આપણે જોયું કે માણિજ્યશેખરસૂરિ મેરૂતુંગસૂરિના શિષ્ય હતા, જ્યારે ઉક્ત પરંપરા અનુસાર માણિજ્યકું જરસૂરિ ગુણસમુદ્રસૂરિના શિષ્ય હતા. બન્ને મંથકારે ભિન્ન થઈ ગયા તેનું આ સબળ પ્રમાણ છે.
૧૧૦૩ ક. રાજહંસ કૃત “દશવૈકાલિક સૂત્ર બાલાવબોધ'ની પ્રત–પુપિકા ઉપરાંત બીજી પણ કેટલીક. પુપિકાઓ એમની પરંપરા વિશે પ્રકાશ પાડે છે. માણિક્યસુંદરસૂરિ કૃત “સિંહસેન કથા'ની પ્રત-પુષ્પિકા આ પ્રમાણે છે : વઢવને વાળા શ્રી માળિયપુસૂતિઃ પૂ . સંવત १५०२ वर्षे आषाढ शुदि ५ सोमे । श्री अञ्चलगच्छे। श्री श्री गुणसमुद्रसूरितत्पट्टालंकार છ માયિકાનૂનrળ તથ રાષણ ઉo ગુપCIs : જુઓ જિનવિજયજીનું જોધપુરના ગ્રંથ ભંડારનું સૂચિપત્ર, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #638
--------------------------------------------------------------------------
________________
પતિ
૧૧૦૩ ૩. વર્ધમાનપુરના રહીસ શ્રેષ્ઠી વર્ધમાન, ભાર્યા ઝાંઝરની પુત્રી અંગનાએ સુધરવામી કૃત ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત માણિજ્યકુંજસૂરિના ઉપદેશથી સં. ૧૫ર૬ ના આષાઢ વદિ ૧૩ ને ગુરુવારે લખાવી સાધુઓના વાંચનાર્થે સમર્પિત કરી. આ પ્રત સં. ૧૬૮૯ માં દિપબંદમાં પં. દયાકુથલગણિ પાસે હતી, જે જોધપુરના ગ્રંથભંડારમાં ઉપલબ્ધ છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૮૬૮.
૧૧૦૩ ઈ. સ. ૧૫૮૧ના ચૈત્ર સુદી ૧૨ અનન્તરે ૧૩ને બુધવારે એમના અજ્ઞાત શિષ્ય “શ્રાવક દેવસિક પ્રતિકમણ વિધિ” નામક ગ્રંથ લખ્યો. તેમાં ગ્રંથકારે આદિમાં શ્રી ચિક્કાર સ જ્ઞો નમઃા નેધી શ્રાવકની વિધિ વર્ણવી છે. સમાચારી વિષયક આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે, કેમકે શ્રાવકેની મૂળ વિધિનું પરિમાર્જિત સ્વરૂપ તેમાંથી જાણી શકાય છે. આજે તે જુદા સ્વરૂપે જ પ્રતિક્રમણ વિધિ આચરાય છે. અહીં આ વિશે વધુ ચર્ચા અપ્રસ્તુત છે. પ્રમાણુ સાહિત્ય
૧૧૦૮અ. અંચલગચ્છીય સમિતિલકરિ સુધીની પદાવલી કાન્તિસાગરજીના સંગ્રહમાં છે. નાગપુરીય ગચ્છીય આચાર્યોની નિધિની સ્વાધ્યાય પુસ્તિકા (સંકલન કાલ સં. ૧૪૭૧-૧૫૬૧)માં આ ગ્રંથને ઉલેખ હેઈને તેની મહત્તા સહેજે સમજી શકાય એમ છે. આ ઐતિહાસિક ગ્રંથ પણ અપ્રકટ જ છે.
શેખરસુરિ જેવા સાહિત્યકારોના ગ્રંથેની નોંધ “સ્વાધ્યાય પુસ્તિકામાં છે. ઉક્ત પદાવલીમાં જયનીતિમરિની પાટ પરંપરામાં રત્નોખર–મહીતિલક–સમતિલકને દર્શાવવામાં આવ્યા છે. આ પરંપરા અંગે વિશેષ અષણ આવશ્યક છે. નયચંદ્રગણિ
૧૨૦૩ અ. કેસરીરિના ગચ્છનાયક સમય દરમિયાન નયચંદ્રગણિએ સં. ૧૫૦૧ માં મંડલીનગરમાં રહીને ભદ્રબાહુ કૃત “ આવશ્યક નિર્યુક્તિ”ની પ્રત લખી, જે જોધપુરના સંગ્રહમાં છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૮૫. જયકેસરી સૂરિના પ્રતિષ્ઠા-લેખે
૧૨૦૪ અ. વલભીપુરનાં શ્રી પાર્શ્વનાથ જિનાલયની ખંડિત ધાતુ મૂતિ પર આ પ્રમાણે લેખ વંચાય છે...ચાવ મા ની છુ માર્યા હvમાં તદન થી અણઇચ્છે શ્રી ગાંकेशरिसूरि उपदेशेन श्री विमलनाथबिंब का० प्रति० श्री संघेन ॥ श्रीः ॥ કડવાશા
૧૨૩૭ અ. કાવાગચ્છની અન્ય પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે કડવાએ આઠ વર્ષની ઉમરે હરિહરનાં પડ્યો રચેલાં. આથી અંચલગચ્છીય શ્રાવકે તેને જૈન ધર્મ વિષયક પદ્યો રચવાનું કહ્યું. કડવાને જૈન ધર્મ અંગે જિજ્ઞાસા થતાં તે શ્રાવક અંચલગચ્છને ઉપાશ્રયે તેડી ગયો. પછી તે નિયમિત ઉપાશ્રયે જવા લાગે. જુઓઃ “બાલતઃ પ્રજાવાન સ્તોક દિને ભાઈ પ્રમુખ સત્રાંભ| ચતુર પાણિ આઠમા વર્ષથી હરિહરનાં પદબંધ કરી કેતલિ દિનાંતરિ પલવિક શ્રાદ્ધ મ. તિણિ કહિઉં જે તુહે હરિહરનાં પદબંધ કરે છઉ તિમ કાંઈ જૈનના માર્ગનું જે તે સારું છિ. પષ્ટિ જેન એવો શબ્દ સાંભળી જીવ આનંદ પામ્યો. કહિજે મુઝનિ જેને માર્ગ સંભલાવો. પછિ તે આંચલાઈકનું શ્રાવક પિતાનિ ઉપાશ્રય તેડી ગયું....”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #639
--------------------------------------------------------------------------
________________
૧૪
અચલગચ્છ દિગ્દર્શન ૧૨૩૭ બ. સં. ૧૫૪૮ માં પાટણમાં કડવાશાને કોઈએ પ્રશ્ન પૂછો કે પાગડી ઉતારીને દેવ વાંદવા કે નહીં ? ત્યારે એને તેમણે જયશેખરસૂરિ કૃત “ઉપદેશ ચિન્તામણવૃત્તિને આધાર આપી ખુલાસો કરેલો. અચલગચ્છની વિચારધારાને એમના પર ભારે પ્રભાવ હતો તેના પૂરાવાઓ આવી અનેક બાબતોથી મળે છે. સં. ૧પપપ માં જાહેર પ્રમુખ તીર્થોની યાત્રા કરેલી તે વખતે યતિ પ્રતિષ્ઠા. સાધુકો, પર્વ-પૌષધ ઈત્યાદિ અનેક વિષયો સંબંધે અંચલગચ્છ અને ખરતરગચ્છના આચાર્યો સાથે તેમણે ધર્મચર્ચાઓ પણ કરેલી. અંચલગચ્છીય શ્રાવકો અને શ્રમણે
૧૩૩૬ અ. કલ્પસૂત્રની ૩૬ સુવર્ણમય ચિત્રોયુક્ત પ્રત જોધપુરના સંગ્રહમાં છે. તેની ઐતિહાસિક પ્રશસ્તિનો સાર આ પ્રમાણે છે : “કલ્યાણ અને મોક્ષદાયક, પરમ સંતાધી, સમાજશ્રેષ્ઠ તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા, વિધિપક્ષગચ્છાધિશ ભાવસાગરસૂરિ જય પામો ! રત્નોની માળા સમાન ભિન્નમાલ નગરમાં ઉકેશવંશીય સાધુ આભા વસતા હતા. તેના પુત્ર સાદરાજ અને તેના ધુડશી થયા, જેની પત્ની અવર્ણ નીય ગુણસંપન્ન વાછુ નામક હતી. તેની પુત્ર મનોવાંછિત ફલપ્રદાતા, કામધેનુ સમાન લલા હતા. તેની ચંદ્રાઉલી અને નાની નામક યશસ્વી અને ચારિત્ર્યવાન બે પત્નીઓ હતી; વદંગ, દૂદા, હેમરાજ, ચાંપા અને નેમરાજ નામે પુત્રો હતા; તેમજ ઝાઝ, સાંપૂ અને પાતુ નામક કન્યાઓ હતી. વિશાળ પરિવારયુક્ત, શ્રાવક ધર્મના વિશે પરિપાલક તથા સંઘપ્રધાન શ્રેણી લેલાએ વિવિધરંગી સ્વર્ણમય ચિત્રોથી સુસજ્જિત ક૯પસૂત્રની પ્રત સં. ૧૫૬૩ માં ભાનુવાચક પાસે લખાવી, વાચક શિરોમણી વિવેકશેખરને અર્પણ કરી.” જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૯૨૨. કવિ સેવક
૧૩૬ અ. સેવકે ૪૮ ૫ઘોમાં “સગરસ ચંદ્રાયણની રચના કરી. કે. કા. શાસ્ત્રીએ “સંદેશ”ના સં. ૨૦૦૫ ના દીપોત્સવી અંકમાં “આદિ ભક્તિયુગમાં રાસયુગ” નામક લેખમાં સેવક રચિત ગીતનું સૌ પ્રથમ સૂચન કરેલું. હીરાલાલ ર. કાપડીઆએ આ વિધાન માટે આધાર માગેલે. પરંતુ અંતે કાતિસાગરજીએ ઉક્ત ગ્રંથ તેમના સંગ્રહમાં હોવાનું જણાવેલું. તેઓ “રાજસ્થાનકા અજ્ઞાત સાહિત્ય વૈભવ” ગ્રંથમાં એ ગીત વિશે નોંધે છે કે-“ઈસ સંવેગરસ ચંદ્રાયણકી પ્રાપ્તિ સે અબ ભલીભાંતી સ્પષ્ટ હે ગયા કિ શ્રી શાસ્ત્રી દ્વારા ઉલિખિત ઉપદેશગીત યહી રચના છે. કોંકિ યહ શુદ્ધ પદેશિક કૃતિ હૈ. ઔર ગેય કાવ્ય હસે ઈસકા ગીત નામસે ભી સંકેત મિલતા હેગા.”
૧૩૭૬ બ. સેવક કૃત “સખ્યત્વ કુલક” તેમજ “નેમિનાથ ચંદ્રાઉલા ની પ્રતો પણ ઉપલબ્ધ છે. સેવક રચિત એક અન્ય સ્તવનની પ્રત સં. ૧૭૦૪ માં બાલાપુરમાં ૪૦ ભોજાએ 2 વાઘા અને શિ૦ સાદુલના પઠાથે લખી, તે આ કવિની રચના છે. ગુણનિધાનસૂરિની પ્રતિષ્ઠા લેખ
૧૩૯૬ અ. વલ્લભીપુરના શ્રી પાર્શ્વનાથ જિનાલયની ધાતુતિ પર આ પ્રમાણે લેખ છેઃ
संवत् १५९८ वर्षे कात्तिक शुदि ३ सोमै श्री श्रीवंशे परीक्ष वरदे भार्या रूमी पुत्री बाई सरूपदे श्रीपाल भार्या लंगी सुत संग्राम भार्या वरबाई । रामदास भायो
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #640
--------------------------------------------------------------------------
________________
૬૧૫ अमरादे समस्त कुटुंब श्रेयार्थे । श्री अञ्चलगच्छे श्री गुणनिधानसूरीणामुपदेशेन श्री पार्श्वनाथबिंब कागपितं प्रति० ॥ ખંડન-મંડનાત્મક ગ્રંથો
૧૪૫૬ અ. વધમાનસૂરિ પ્રણીત “મુહપત્તિ પ્રકરણને અંતે અંચલગીય સિદ્ધાંતોની સૂચિ આપવામાં આવી છે. તેમાં એવું દર્શાવાયું છે કે અન્ય ગચ્છાની અને અંચલગચ્છની મૂલ માન્યતાઓમાં કેટલું સામ્ય તેમજ ઉષમ છે સૈદ્ધાતિક ત્રિપન માન્યતા બાદ તેમાં મુહપત્તિ વિશે વિચારણા કરવામાં આવી છે. ગ્રંથમાં અંચલગરછની વિચારધારાને વિકત રીતે રજૂ કરવામાં આવી હોઈને તે ખૂબ જ વાંધાજનક છે. તેમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આ ગએ ૧૨૦ જિનાજ્ઞાઓને નિવેધ કર્યો છે ! કાંતિસાગરજીના સંગ્રહમાં એની પ્રત છે, જેનો લેખન સમય ૧૬ મી સદી છે.
૧૪પ૬ બ. ધર્મમૂર્તિસૂરિએ પણ “વિચારસાર” નામક સમાચારી વિષયક ગ્રંથ રચ્યો છે, જેમાં અન્ય ગચ્છની ૧૩૫ માન્યતાઓની વિચારણું છે. આ ગ્રંથની પ્રત જોધપુરના સંગ્રહમાં છે. જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૯૯૯. અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં આ મહત્વપૂર્ણ ગ્રંથને કયાયે ઉલ્લેખ સુદ્ધા નથી ! ધર્મમૂર્તિ મરિના ગ્રંથ માટે જુઓ પેરા નં. ૧૫૮–૯૨. વિવેકમે
૧૫૦૮ અ. વિવેકમેએ ગચ્છનાયકનાં ઐતિહાસિક ગીત પણ લખ્યાં, જેનું સંકલન ૧૭મી સદીના હરતલિખિત ગુટકામાં થયું છે, જે કાંતિસાગરજીના સંગ્રહમાં ઉપલબ્ધ છે. શ્રેષ્ઠીવર્યો અને ગ્રંથોદ્ધાર
૧૫૭૯ અ. ધર્મમૂર્તિ સૂરિના પ્રયાસોથી ગ્રથોદ્ધારનાં વિશદ્ કાર્યો થયાં. તે વખતની પ્રત–પુખિકાઓ ઈતિહાસપૂરક છે. ઉમરવાતિ કત તત્વાર્થસૂત્ર સભાસ્ય ’ની પ્રતના અંતે જણાવાયું છે કે-“સં. ૧૬૩૧ ના કાર્તિક વદિ ૮ ને શનિવારે રસઈઆ ગોત્રીય શ્રેણી સૂરા, ભાર્યા રત્નાદે પુત્ર આસા ભાવ ઘધૂ પુ. ડાહીઆ ભાવ રંગાઈ પુત્ર સીધર અને દેધર. સીધરે જીરાપલ્લી, અબુદાચલ આદિ મહા તીર્થોની યાત્રા કરી સાતે ક્ષેત્રમાં વિત્ત સફળ કર્યું. તેની ભાર્યા ખીમાઈ શીલાલંકાર ધારિણી, દેવગુરુ-ધર્મારાધક હતી. એની રત્નકુક્ષીથી રાજહંસ સમાન નગરાજ અને પાસા નામક બે પુત્રો અવતર્યા. નગરાજની ભાર્યા લીલાઈ સમ્યકત્વ, શીલાદિ સકલ ગુણ ધારિણી હતી. તેને કર્માસી, દેવા, સહિજા અને રાજપાલ એમ ચાર સંધવી પદધારક પુત્ર હતા. ચતુર્થ પુત્ર રાજપાલની ભાર્યા મનાઈની રત્ના અને રમા નામક બે કન્યાઓએ “ તત્વાર્થ ભાસ્ય”ની પ્રત બહુ દ્રવ્યવ્યય કરી પોતાનાં કલ્યાણાર્થે અંચલગ છેશ ધર્મપ્રતિસૂરિના ઉપદેશથી નાઈઓ પાસેથી લખાવી અને આચાર્યને સમર્પિત કરી.”
૧૫૭૯ બ. સિદ્ધસેનગણિ કૃત “તત્વાર્થ સૂત્ર સટિક’ની પ્રત પણ ઉક્ત રત્ના અને રમાએ ધર્મ મૂર્તિસૂરિના ઉપદેશથી ૫. સપાતાન પાસેથી લખાવી આચાર્યને સમર્પિત કરી. આ ગ્રંથની પુષ્પિકામાં પણ ઉપર્યુક્ત વર્ણન સંસ્કૃતમાં શબદશઃ છે. જુઓ જોધપુરના સંગ્રહનું જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૨, નં. ૨૫૬ -૬૭. ધર્મમૂર્તિસૂરિને પ્રતિષ્ઠા-લેખ
૧૫૮૧ અ. પાલીતાણાના શ્રી ગોડીજી જિનાલયની ધાતુમૂર્તિ પર આ પ્રમાણે લેખ ઉકીર્ણિત છે;
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #641
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન संवत् १६५८ अञ्चलगच्छे श्रा धर्ममूर्तिसूरि उपदेशात्...सं० गोपाल भा० गंगादेकया श्री सुपार्श्वबिंबं प्रतिष्ठापित... ॥ કલ્યાણસાગરસૂરિને શ્રમણ-સમુદાય
૧૭૦૩ અ. મહેલ, વિનયસાગરે સં. ૧૬૬૮માં તેજપુરમાં રહીને “વિદગ્ધ મુખમંડન ટીકા ” તેમજ શ્રાવિકા છજેનાં પઠનાથે ગુરુગુણગર્ભિત ગીતો રચ્યાં, જેની પ્રતિ કાંતિસાગરજીના સંગ્રહમાં છે. કલ્યાણ સાગરસૂરિ છંદમાં કવિ ગન્નાયકનાં ગુણોનું કીર્તન આ પ્રમાણે કરે છે :
જવ લગિ ક્લિવર , વહઈ ગંગા જલ સાર વા; તબ લગિ ગુરુ ચિરજીવ છ, સુરતરુ સમ સુખકાર વા. સુરતરુ સમ સુખકર સેવહિ, નર નાગર નવલ સુજાણ નરે; વાદી ગજ ભંજણ જગજન રંજણ, જસ પરમપુણ્ય પ્રતાપધરં, વિદ્યા બહુ વાણુ અમૃતસમાંણી, વિનયસાગર મુંજુવાન વા;
શ્રી કલ્યાણસાગર ગુરુ છવઈઉં, જવ લગી જિનવર અણુવા. -ઇતિ શ્રી કલ્યાણસાગરસૂરીશું છદાંસિ લિખિતા વા વિનયસાગર મુનિભિઃ શ્રાવિકા છજો પાનાર્થક
૧રઅ. ગજસાગરસૂરિ શિ. પં. લલિતસાગરે સં. ૧૭૦૦ લગભગમાં “શનિશ્ચર છંદ' ૨૭ ગૂર્જર પદ્યમાં ર, જેની પ્રત કાંતિસાગરજીના સંગ્રહમાં છે.
૧૭૩૪ અ. દયાશીલ, મહિમાનિધાન, મહિમાસાગર, વિમલ તથા વા. રત્નસિંહે (પેરા નં. ૧૬૬૬) કલ્યાણસાગરસૂરિનાં ગુણકીર્તનરૂપે ગીતો રચ્યાં, જેની પ્રતો કાંતિસાગરજીના સંગ્રહમાં છે. વા. દાનસાગરે
પંચાસરા પાર્શ્વનાથ સ્તવન' તથા મોહનસાગરે “પાર્શ્વનાથ છંદ” રચ્યાં. અજ્ઞાત શિષ્ય વીરભદ્રગણિ કત ચતુદશરણ પ્રકીર્ણ પર બાલાવબોધ લખ્યું, જેની પ્રત જોધપુરના સંગ્રહમાં છે, જુઓ જિનવિજયજીનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૮૮૯. વામ્ભટ્ટ પ્રણીત “વાભદાલંકાર ની પં. સિંહદેવે કરેલી ટીકાની પ્રતપપિકામાં સ્વરૂપચંદ્રનો ઉલ્લેખ છે : “વા. શ્રી કુશલવિમલજી શિષ્ય વા. શ્રી કીર્તિ સાગરજી શિષ્ય ૫૦ રત્નચંદ્રણ ગૃહિતા શ્રી રાયધણપુર ભએ પાંનો ૧ ઓછો હતો તે સરૂપચંદજી અંચલગચ્છવાલા તેણે પૂર્ણ કર્યો.' જિનવિજયજી ઉક્ત પ્રતને ૧૭મી સદીની ગણાવે છે. જુઓ જોધપુરના સંગ્રહનું સૂચિપત્ર ભા. ૧, નં. ૨૪૮૩. ગુણહ સં. ૧૬૫૫ માં મહેન્દ્રપ્રભસૂરિ રચિત “તીર્થમાલા સ્તવન ની સબાલાવબોધ પ્રત નવાનગરમાં લખી, જે જોધપુરના સંગ્રહમાં છે, જુઓ સચિપત્ર ભા. ૧, ગુણહર્ષની ગુરુપરંપરા માટે જુઓ પિરા નં. ૧૦૪૯. કલ્યાણસાગરસૂરિની સાહિત્ય-કૃતિઓ
૧૯૪૦ અ. કાંતિસાગરજીના સંગ્રહમાંથી એમની અન્ય સાહિત્ય—કૃતિઓની પ્રતો ઉપલબ્ધ થાય છે?
(૩૦) સૌરીપુર નેમિનાથ સ્તવન : ૧૨ પા. સં. ૧૬૮૮ માં સિકંદરાબાદ સ્થિત પ્રભુની સ્તવના રૂપે. આદિ–નેમ જિર્ણદ જુહારીએ, શૌરીપુર સિંણગાર છે.”
* કાંતિસાગરજીના સંગ્રહમાં અંચલગચ્છની અતિહાસિક કૃતિઓની ઘણી પ્રતો ઉપલબ્ધ છે. કલ્યાણસાગરસૂરિને લખાયેલ સંઘ વિજ્ઞપ્તિ પત્રિકાની એક સચિત્ર પ્રત પણ એમના સંગ્રહમાં છે. આવાં - અત્યંત મહત્ત્વપૂર્ણ અતિકાસિક ગ્રંથ પ્રકાશમાં આવે એ પૂબ જ આવશ્યક બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #642
--------------------------------------------------------------------------
________________
૭
(૩૧) શાંતિનાથ સ્તવન : ૧૦ પદ્ય. સં. ૧૬૮૯ માં ચાટ મંડણ પ્રભુને ભેટીને સ્તવના રૂપે જુઓઃ “ભેટો ભાવે હે ભગવંતજી નયર ચાટસ મંડણ ઓ.” પ્રશસ્તિમાં કવિ વર્ણવે છે –
સંવત સેલ નિવ્યાસ, પ્રભુ ભેટીઓ ભાયગ વડે;
કલ્યાણસાગરસૂરિ ગુરુકું, નિત નવી શોભા વ. ૧૦ (૩૨) પાર્શ્વનાથ સ્તવનઃ ૮ પા. સં. ૧૬૯૨ માં ઉદેપુર સ્થિત પ્રભુની યાત્રા કરી સ્તુતિ કરી. આદિઃ મૂરતિ મોટી સોમ શ્રી સાંભલીઓ પાસ જુગારી;
નયણાં લાગી લેમ ઉદયપુર ઉદ્યોત કિયે ધણુઉ. અંતઃ સ્પેશ્યાં પ્રભુના પાય સંવત સૌલે બાણુ સહી;
સ્વામી સુષદાઈક સૂરિ કલ્યાણ કહે શ્રી સંઘને. અમરસાગરસૂરિને શ્રમણ સમુદાય
૨૦૧૦ અ. મહે. રત્નસાગરના શિ. ઉપા. મેધસાગરે સં. ૧૬૯૪ માં સુધર્માસ્વામી કૃત સૂત્રતા પર મલ્લાચાર્યાન્તવાસી રત્નમાલ શિ. ‘ચક્રમુનિ રચિત બાલાવબોધની પ્રત અમરકોટમાં રહીને લખી. જુઓ જોધપુરના સંગ્રહનું જિનવિજયજી દ્વારા સંપાદિત સૂચિપત્ર, ભા. ૨, નં. ૧૭૯૫.
૨૦૩૮ અ. અમરચંદ શિ. રૂપચંદે પ્રકૃતિચિત્રણ વિષયક “બારમાસો” તથા સં. ૧૫૦ ના પિષ સદીમાં ‘વિરાગ પચ્ચીશી ”ની રચના કરી, જેની પ્રતો કાંતિસાગરજીના સંગ્રહમાં છે.
૨૦૪૨ અ. વિનયસાગરસૂરિએ “આયુર્વેદ સર્વસાર સંગ્રહ” નામક એક વેદક ગ્રંથ રચ્યો, જેની પ્રત કાંતિસાગરજીના સંગ્રહમાં છે. જુઓ પ્રશસ્તિઃ સંવત્ ૨૭૧૬ વર્ષે શ્રી શ્રી વિધિપ શ્રી भट्टारक श्रीमद् १०८ विनयसागरसूरिजी......तिथौ शुक्रवासरे लिपिकृतं पीतांबरजी ૩યપુરના રાજા () જો તાર સંપૂર્ણ ! ઉપા. જ્ઞાનસાગરના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં આ મહત્વપૂર્ણ ગ્રંથને કે તેના આચાર્યપદ ધારક કર્તાનો ઉલ્લેખ સુદ્ધાં નથી! આ વૈદક ગ્રંથ વિનયસાગરસૂરિ તથા એમના શિષ્ય પીતાંબરના અનુભૂત પ્રવેગેના સંગ્રહરૂપે છે. તેની વિશિષ્ટતા એ છે કે મસ્તકથી માંડીને પગ સુધીના પ્રત્યેક અંગ પર તેમાં વૈદક પ્રયોગ નિબદ્ધ છે. જે કાષ્ટાદિ ઔષધિઓ સાથે સંબંધિત છે. સંકલન કર્તાએ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે પ્રત્યેક રોગ માટે સર્વત્ર ઔષધ પ્રાપ્ય બની રહે અને સંકલિત પ્રયેગે જનસાધારણના વિશેષ ઉપયોગમાં આવી. શો. કાંતિસાગરજી જણાવે છે કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રતના આધારે કોઈ પણ અસાધ્ય રોગના ઉપચારમાં નિષ્ફળ નીવડ્યા નથી. આ ગ્રંથના આધારે તેઓ એક વૈદક ગ્રંથ પ્રકાશિત કરવાને વિચારે છે. વૈદક જેવા અત્યંત ઉપયોગી શાસ્ત્રમાં અંચલગચ્છીય શ્રમણોએ આગવો ફાળો નોંધાવ્યો છે એટલું જણવવું જ અહીં બસ થશે. ગોરખડી જિનાલય
૨૫૧ અ. સં. ૧૮૮૪ માં જખૌના ટોકરશી કાનજીએ ગોરખડીમાં શ્રી અજિતનાથ જિનાલય બંધાવી આપ્યું. પાસે ઉપાશ્રય પણ છે.*
* પૂતિ છપાઈ ગયા બાદ મળેલી માહિતી ગ્રંથની શરૂઆતમાં “અનુપૂતિ'માં લઈ લીધેલ છે, તે પણ જોઈ જવા વિનતિ છે.
૭૮
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #643
--------------------------------------------------------------------------
________________
: સૂચિપત્ર :
ભારતીય ગામ, નગરાદિની નામાવલી
અધવપુર : ૭૪૫, ૫૦.
૨૪૦૧; ૦૭; ૨૪, ૩૫; ૪૨; ૪૪; , અબપુર : ૧૭૪૪, ૧૯૩૬.
૨૬૦૭; ; ૧૦, ૧૯; ૨૯; ૩૭; ૫, અચભડી : ૫૬૦, ૮૧૫.
અમરકેટ : ૪૩૫, ૯૩૬; ૨૭, ૧૧૫૨, ૧૩૨૩; અજમેર : ૧૦૭ ૫૯, ૩૨૪, ૪૩; ૦૫, ૧૭૮૫, ૩૭; ૩૯, ૧૮૨૮; ૫૧; ૫૬, ૧૯૮૦, ૨૦૧૪. ૧૮૪૬, ૧૯૩૬.
અમરપુર : ૧૮૪૬. અજમેરુ : જુઓ અજમેર
અમરાવતી : ૨૩૩૭; ૩૯. અજાહરા : ૧૮રર.
અમરેલી : ર૩૫૯. અજીતપુર : ૧૭૯૨; ૫.
અમલનેર : ૨૬૩૦. અજીમપુર : ૨૦૦૪.
અયોધ્યા : ૧૭૯૫, ૧૯૩૬. અણહિલપુર : ૦૪, ૮૧, ૨૩૬; ૧; ૬૮, ૫૭૩; { અર્ગલપુર : જુઓ આગરા.
૯૦, ૬1; ; ; ૯૭, ૭૦, ૫૭૮૯ ૯૬; | અર્જુનપુર : જુઓ અંજાર. ૯૭, ૮૧૯; ૨૩; ૬૭; ૭૨; ૭૩; ૦૪, ૯૪, અબુદગિરિ-ચલ : જુઓ આબૂ ૧૦૦૭; ૧૪; ૨૫, ૨૬, ૬૪; ૭૭, ૧૧૩૧, અરધપાટક : ૧૨૩૬. ૧૨૧૮, ૨૦૨૧; ૨૨; ૬૭–૭૦, ૧૩૫૫; અલપે : ૨૪૧૫, ૨૫૯૪. ૦૩, ૧૪૪૫, ૧૫૯૭, ૧૮૪૬; ૪૮.
અલવર : ૧૩૬૦, ૧૪૯૯, ૧૭૮૫, ૧૯૪૦. અધાર : ૧૮૪૬.
અલ્લટપુર : ૧૯૪૦. અમદાવાદ : ૨૯૭, ૪૮૧, ૫૭૪, ૬૮, ૮૦૦, ૭૨, | અવંતી : ૨૫૪.
૯૩૬; ૬૮, ૧૦૫૧, ૧૧૧૩; ૧૮; ૬૪-૭૦; | અહમુદનગર : જુઓ અમદાવાદ. ૯૬, ૧૨૦૬; ૧૧; ૨૨; ૨૪; ૩૫૩૭; | અહિબાલિ : ૧૮૪૬. પ૭-૬૦, ૧૩૦૬; ૧૦, ૧૧; ૨૨-૪૪; ૭૩; | અહિમુદપુર : ૧૮૪૬. ૯૬-૯૯, ૧૪૦૬-૨; ૨૯; ૩૩; ૫૭; ; ૮૦, | અહીરસરાય : ૧૭૮૬. ૧૫ર૦, ૨૭; ૪૨; ૮૦, ૧૬૦૨-૫, ૨૭; ૩૫; આઈપુર : ૭૪૭; ૪૮; ૫૦; પર; પ૭; ૫૮. ૫૧; ૬૨; ૮૪, ૧૭૧૫, ૮૪; ૮૫, ૧૮૦... ! આઉઆ : ૧૧૫૬, ૧૮૪૬. ૨૨; ૪૬; ૫૧, ૧૯૦૬; ૧૮; ૧૫; ૩૬; ૨૮; | આલા : ૨૪૦૮; ૯૩, ૨૫૦૯; ૯૬, ૨૬૩૦. ૬૧; ૬૫, ૮૬-૮૯, ૨૦૦૧; ૬૦; ૭૧; ૭૮, | આગરા : ૬૭, ૧૬૭, ૧૨૦૭, ૧૪૨૯; ૩૨; ૪૦; ૨૧૦૪; ૪૯; ૫, ૬, ૨૨૫૬; ૭૯, ૨૩૫૮, ૪૧; ૫ ૧૫૧; ૦૪; ૮૦, ૯૭, ૧૬૨૩;
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #644
--------------------------------------------------------------------------
________________
સૂચિપત્ર
૨૫, ૭૦, ૧૭૩૫; ૩૬; પ૦; ૫૫–૯૭, ૧૮૦૧; ; ઉગ્રસેનપુર : જુઓ આગરા. ૨૯; ૪૧, ૧૯૨૩-૨૫, ૩૬; ૩૯, ૨૦૬૬.
ઉચ : ૧૮૪૬. આઘાટ : ૧૦૬, ૩૨૫, ૬૫૮.
ઉજજૈન : ૭૪, ૩૮૭, ૧૦:૪૪, ૧૪૫, ૧૯૧૧, આ છબૂ : ૫૭૪.
૨૦૯૮; ૮૯, ૨૫૦૯. આદન : ૧૮૫૧.
ઉદયગિરિ : ૨૦૧૪, ૨૪૫૪ આદિત્યવાટક : ૭૫૦.
ઉદેપુર : ૩૨૪, ૧૪૨૯, ૧૬૦૫, ૨૬, ૪૬, ૧૮૪૬, આદિત્યપુર : જુઓ ઋષભપુર.
૧૯૪૯-૫૮; ૭૮, ૨૩૩૭; ૩૯, ૨૫૦૯; ૧૨, આધાઈ : ૧૬ ૧૯; ૩૩, ૧૭૧૬, ૨૧૭૦, ૨૨૪૫, ૨૬૦૪, ૧૯૪૦૮, ૨૦૪અ. ૨૩૬૧, ૨૬૨૯.
ઉસ્તા : ૫૬૦. આનર્ત : ૨૫૨; ૫૭, ૭૬૪-૬૬.
ઉમરકેટ : ૩૩૦; ૩૧; ૫૪; ૪૩૦, ૯ -૩૬; આનંદપુર : ૭૫; ૫૮; ૬૩-૬૯, ૨૨૪૨.
- ૪૧; ૭ર. આબૂ : ૨૩, ૩૩, ૬, ૯૬, ૧૧૦, ૧૧; ૧૩;
ઉનાઠ-ઉરણાઠ : ૨૪૬૧, ૨૫૫૪, ૨૬૨૯. ૧૯; ૨૦; ૭૩; ૮૫ ૭, ૨૬૫, ૩૪૯; ૬૫; ; ઉશનગર : જુઓ એશિયા. ૮, ૪૭૫, ૫૩૮; ૭૬; ૭૯; ૮૦; ૯૫, ૬૧૮; ઉસવરિ : ૧૮૪૬. ૧૯; ૨૩; ૩૧, ૭૪૬, ૮૩૦, ૩૨, ૯૧૧; ૫૧,
ઉસીઆ : ૧૮૪૬. ૧૧૦૩; ૪૧; ૪૪, ૧૨૨૭, ૧૩૫૮; ૮૨, ૧ ઉપરનાલા : ૧૨૦૪-૫. ૧૪૮; ૨૭; ૫૬; ૧૪૦, ૧૭૭૫, ૧૮૪૧; ઉના : ૯૪૮, ૧૮૨૨; ૪૬. ૪૬; ૫૫; ૭૮, ૧૯૪૦; ૬૫, ૯૦, ૨૦૨૫, ઋષભપુર : ૨૨૭૩. ૨૨ ૦૦, ૨૪૧૩, ૨૫૫૫, ૨૬ ૧૯, ૧૫૭૯અ.
એરવપુર : ૭૪૬; ૫૦; ૫૧, આમ્બર : ૧૭૮૫.
એશિયા : ૧૬, ૨૪૬; ૫૬, ૩૪૯; ૫૦; પ૨, આરમણ : ૮૭૧.
- ૪૮૧, ૭૭૭ ૮૦, ૧૬૪ર. આરાસણ : ૨૪૧, ૫૬ ; ૭૬.
ઔરંગાબાદ : ૨૦૯૪. આરીખાણું : ૩૪૩, ૪૩૪, ૧૪૩૬, ૧૮૫૮, ૨૫૨૧;
અંજાર : ૧૪૮૪, ૧૬૨૦; ૩૨; ૫૨; ૫૯, ૧૮૪૫; ૨૩; ૮૭, ૨૬૫૦.
૪૬, ૧૯૯૭, ૨૦૦૫; ૮૫, ૨૧૦૩; ૦૬; ૧૬; આલેર : ૧૮૪૦.
૪૯; ૭૯, ૨૦૦૫; ૩૬; ૩૮, ૨૦૦૭; ૨૭; આવિ : ૧૨૦.
પ૨; ૬૨, ૨૪૩૮, ૨૬૨૪; ૨૯; ૩૦; - આસણકોટ : ૧૮૪૬.
અંતરિક્ષજી : ૨૦૯૩, ૨૨૨૪, ૨૫૬. આસાઉલી : ૯૦૪, ૧૯૦૨.
આંબલીઆલ : ૧૮૪૬. આસેટા : ૭૦૭; ૪૨: ૪૩; ૫૯.
ઇદર : ૨૫૦૧. આસંબી : ૧૬૨૦, ૨૧૮૫.
ઉંડ : ૫૮૬. ઈટાવા : ૧૭૮૬.
કોલીવાલ : ૨૩. ઈડર : ૦૨૨, ૫૬૧, ૬૪૨, ૧૦૦૨, ૧૮૪૬, ૨૪૦૧. કટારીઆ : ૧૮૪૬, ૨૩૬૨, ૨૫૫૦. ઈલમપુર : ૨૯૭, ૧૬૫૬; ૨૯, ૨૦૩૦.
કડઈ : ૧૭૮૬. ઈલી : ૪૪૩.
કડી : ૧૩૩૮, ૩૯, ૨૬ ૦૭. ઈલામનગર : ૨૧૫૧.
કણગિરિ : ૪૩૭; ૮૬. ઈસ્લામાબાદ : ૧૮૭૪.
કણુવઈ : જુઓ કર્ણાવતી. ઉકેશ-ઉપકેશનગર : જુઓ એશિયા.
કર્ણાવતી : ૫૩૦, ૧૨૫૭; ૫૯,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૨૦
અંચલગચ્છ દિગદર્શન
કેશરીઆજી : ૨૩૩૭; ૬૪, ૨૪૦૮: ૨૪; પણ;
૬૦; ૬૨; ૯૧, ૨૫૬; ૧૭, ૨૧; ૩૦, ૫૪,
૨૬ ૧૯. કેસી : ૧૮૪૫. કોચીન : ૧૮૨૦, ૨૪i૫-૧૬, ૨૫૯૪. કોટડા : ૩૫૩; ૫૬ ૫૭; ૬૨; ૬૪; ૮૧, ૯૩૬,
૧૧૫૨, ૧૨૦૪; ૦૫, ૧૮૪૬, ૨૦૧૪. કોટડા : ૨૫૬૧, ૨૬૨૦૫૯; ૬૧. કોટડાદુર્ગ : ૧૩ કપ; ઢ૭; ૩૯. કાટડી મહાદેવપુરી : ૨૧૭૯, ૨૪૪૮, ૨૬૨૯; ૨૧;
કાદરવાડા : ૧૭૮૫. કોઠારા : ૧૬ ૩૨, ૧૮૪૬, ૨૦૩૯, ૨૧૧૫; ૧૯;
૨૧; ૭૯, ૧૩પ૦, ૭૬; ૭૯; ૯૫; ૯૭; ૯૮, ૨૪૧૧; ૨૧; ૨૫-૪૪, ૨૫૫૩; ૮૫–૮૮,
૨૦૧; ૫૦; ૫૯; ૬૧. કોડાય : ૧૬ ૩૩, ૨૪૪૪; ૭૪-૭૯, ૨૫૮૧, ૨૬૧૫;
કણાની : ૩૭૧. કનકસરાય : ૧૭૮૬. કનડી : ૧૩૭૩, ૧૮૪૬; ૫. કનાડ : ૨૧૭૨. કનોજ : ૧૦૭, ૨૫, ૩૨૨, ૧૯૪૦.
પઈએ : ૨૫૭૧. કપડવંજ : ૧૨૬૪; ૯૩, ૧૬ ; ૬૭, ૧૫૪. કરતપુર : ૧૯૫૨; ૫૪, ૫૮. કલકત્તા : ૨૧૨૭, ૨૫૧૩. કદયાણી : ૧૦૭. કલિકુંડ : ૧૯૪૦-૪૧. કલિંગ : ૧૦૭, ૨૫૨, ૧૮૫૧. કલીકટ : ૨૫૯૪. કસિયાર : ૧૦૭. કાકરેચી : ૪૯૩, ૨૨૮૦. કાકંદી : ૧૮૭૮. કાજલવતી : ૮૫૮. કાકરા : ૨૦૦૭. કાનાંનીઃ ૪૩૪. કામસા : ૭૩૪. કારોલા : ૧૨૬. કારંજા : ૨૬ ૦૧. :કાલાવડ : ૧૮૪૨; ૪૬. કલું : ૧૯૭૮. કાલુપુર : ૧૨૩૫. કાલેલ : ૨૧૬૪. કાવિઠા : ૧૪૮૬. કાવિંદા : ૧૩૭૬. કાશી : ૨૪૮૧, ૨૫૩૬. કાસથા : ૬૩૨. કિરાતકૂપ : ૨૫૨, પ૨૫; ૨૭. કીકાંણ : ૧૮૪૫. કીરા : ૪૭૩; ૭૫; ૭૮, પર૫. કુરદુવાડી : ૨૬ ૦૧. કુલ્પાકજી : ૧૯૪૦, ૨૬૬૩. કુવાપધર : ૨૩૧૧; ૪૧; ૭૬.
કેડીનાર : ૧૮૨૨. કોર૬ઈ : ૧૭૮૬. કરંટ : ૨૩. કેરંડા : ૧૧૫૫. કેલવડ : ૧૨ ૦૬. કૌશાંબી : ૧૩, ૩૮૩, ૧૭૮૬. કંટલી : ૧૦૩૧-૩૨. કંટાલીઆ : ૧૬૬૭. કતડી : ૧૮૪૬. કંથકોટ : ૮૭૨. કાંચનગિરિ : ૬૨૪. કાંડાકરા-કાંડાગરા : ૨૪૪૮, ૨૬૫૯-૬૧. કાંતિનગર : ૪૨૪. કુંઆરેક્ટિ : ૯૬૩. કુણગિરિ : ૫૫૯, ૬૮૨. કુતિયાણું ઃ ૧૮૪૬. કુંદરોડી : ૨૩૬૧. કુંભલમેર : ૧૧૬૧, ૧૭૮૫, ૧૮૪૬. કુંભારિયાજી : ૫૭૬.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #646
--------------------------------------------------------------------------
________________
૧.
સૂચિપત્ર કુમઠ : ૨૦૨૦ ૩૭, ૨૪૧૬, ૯૫, ૨૫૮૮. ફેંકતી : ૧૮૪૬. ખડકી : ૧૮૪૬. ખડીન : પ૨૫. ખધુરદુર્ગ : ૧૨૯૭. ખરાડી : ૨૬૫. ખલાલીપુર : ૧૪૯૫. ખાખર : ૮૦૬, ૧૬૧૦, ૧૪; ૩૭, ૧૭૪૫. ખારડી : ૧૮૪૫-૪૬. ખારવા : ૨૫૬૮, ૨૬૪૧. ખાવડી : ૪૩૪. ખિખે : ૧૮૪૬. ખિમરાણી : ૪૩૪. ખીડકીઆ : ૨૬ ૦૨. ખીમજાડુંગરી : ૨૦૦. ખીમલિ : ૪૧૧; ૧૨ ૧૬. ખીમસર : ૧૮૪૬. ખીરસરા : ૨૦૬૦-૬૪. ખીરસના : ૪૩૪. ખુડાલા : ૧૨ ૦૪-૫. ખેડા : ૧૫૨, ૧૯૩૬, ૨૨૨૪, ૨૬૦૭; ૧૦. ખેરવા : ૧૬૧૨; ૪૧, ૧૭૮૫, ૧૯૪૦. ખેરાલુ : ૫૬૧, ૭૩૩, ૮૦૨, ૧૨૦૬.
હરી : ૧૭૮૫. ખંડવા : ૪૩૪, ૨૫૦૯, ૨૬ ૦૨. ખંડિયાસરાય : ૧૭૮૬. ખંડેલા : ૨૪૬. ખંભાત : ૫૦, ૫૧, ૧૧૭; ૪૩; ૭૪, ૨૧૫; ૭૦;
૭૧: ૮૦, ૩૭૩; ૯૯, ૪૬૫, ૫૪૬; ૪૭; ૫૭; ૯૦; ૯૫, ૬૫૬; ૫૭, ૭૨૭; ૩૧; ૫૭; ૬૨; ૭૦; ૭૧; ૮૨; ૮૯, ૮૦૨; ૨૬; ૩૦; ૯૫, ૯૧૩; ૧૮; ૩૬; ૪૮; ૫૮, ૧૦૦૨; ૭૭; ૧૦, ૧૨, ૧૩, ૨૩, ૨૪, ૪૦; ૫૦; ૬૨; ૭૬; ૭૭, ૧૧૦૧; ૨૨; ૨૫, ૨૬, ૩૩૯૩, ૧૨.૨; ૦૪; ૦૫; ૦૯; ૧૨; ૧૪; ૨૪, ૫૭; ૫૯; ૬૦; ૬૫; ૭૧; ૭૫; ૭૬; ૮૧, ૫,
૧૩૦૦; ૦૭; ૪૦, ૪૬; ૪૮: ૫૦; પર; ૫૬: ૬૮; ૮૮, ૯૮, ૧૪૦૩; ૦૪; ૦૭; ૦૮; ૩૪; ૩૭; ૬૦; ૬૧; ૭૩, ૧૬૪૮; ૬૨; ૬૪; ૭૫; ૭૮; ૮૩, ૧૭૨; ૧૮; ૪૧; ૬૪; ૪૯; ૫૪; ૮૫, ૧૮૫૧: ૮૦; ૯૪-૧૯૦૩; ૨૦; ૩૬; ૪૯; ૫૩; ૫૫-૫૭; ૬૧; ૮૭, ૮૯, ૨૦ ટ૭; ૮૭, ૨૧૨૪, ૨૨૨૪; ૪૦, ૨૩૫૮, ૨૪૭૭,
૨૬ ૦૯-૦. ખંભાયત : જુઓ ખંભાત. ખંભાલિયા : ૪૩૪, ૧૮૪૬; ૭૪. ખાંડૂપ : ૧૮૪૬. ગજણ : ૪૩૪. ગઢગામ : ૨૬૩૦, ગઢકાન : ૧૮૪૬. ગઢશીશા : ૨૪૬૭, ૨૫૬૦, ૨૬૧૯. ગણેશપુર : ૫૮૮. ગદગ : ૨૫૯૯. ગાડૂઈ : ૧૮૪૬. ગાહે : ૧૮૪૬. ગારી બાધાર : ૯૭૦. ગાહીલવાલા : ૩૫૯. ગિઠૌર : ૧૭૮૮. ગિરનાર : ૨૫૫, ૩૬૮; ૭૪; ૭૮; ૮૩, ૫૯૫,
૬૩૧, ૮૩; ૫૫, ૬૩, ૯૮૨, ૧૧૫૨; ૫૪, ૧૨૨૭, ૧૪૪૫, ૧૫૬૪, ૧૬૧૮, ૧૭૭૫, ૧૮૨૨; ૫૪; ૭૮, ૨૦૪૧, ૨૪૦૬; ૧૩; ૧,
૨૬૧૫, ૨૧; ૪૦. ગીઠેલીસરાય : ૧૭૮૭. ગુઢલા : ૨૦૩૨. ગુમ્મા : જુઓ ગેમા. ગેહડી : પ૭૭. ગાણું : ૧૫૫૦. ગટાણું : ૧૮૪૬. ગોડીપુર : ૪૭૨, ૮૦૬; ૧૮; ૫૦; ૬૫, ૭૭, ૯૫૦;
૫૮; ૬૦, ૧૦૬૧, ૧૪૩૭, ૧૫૮૫, ૧૬૧૪૪ ૪૧, ૧૭૨૮, ૧૮૨૩: ૪૫, ૧૯૭; ૪; ૬૫
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #647
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન ૭૯; ૯૨, ૨૬૮૬, ૨૧૪૯, ૭૫, ૨૨૦૨: ૦૮; ચાલીસગામ : ૨૫૯, ૨૬૦૩. ૧૨, ૧૯; ૨૪; ૫૪.
- ચિત્રકૂટ : જુઓ ચિત્તોડ. ગોધરા : ૧૭૩, ૧૨૫૯, ૧૬૫૧, ૨૧૬૫.
ચિત્તોડ : ૨૪, ૧૫૯, ૩૬ ૩, ૪૩૭, ૯૩૬, ૧૦૭૨ ગોધરા : ૧૬૨૦, ૧૯૭૯, ૨૩૧૫, ૫૪, ૨૪૧૧, - ૧૩૬૨; ૮૧, ૧૮૪૬; ૫૧.
૨૫૨૫, ૨૩૫૫૩; ૬૧; ૮૦, ૮૭, ૮૮, ચિલા : ૪૩૪. ૨૬ ૦૬, ૧૫, ૨૦, ૨૪-૨૮; ૩૧; ૩૯ ૪૧;
ચીઆસર : ૨૪૪૮, ૨૬૨૯; ૬૧. ૪૭; ૫૦; ૫૯.
ચુખારિ : ૧૮૪૫. ગધિરા-: ૧૨૫૭.
ચુડા : ૬૫૫. ગોપગિરિ : ૪૦૪.
ચુર : ૯૩૧. ગોબરગામ : ૨૩૧૪, ૨૪૫૪.
ચેતનપુર : ૧૭૯૨. ભલેજ : ૨૩૮, ૮૦૨.
ચેલા : ૨૬૬૧. ગોમડલ : ૧૨૫૭; ૫૯,
ચોક : ૨૫૦૯. ગામ : ૧૭૯૦-૯૩, ૧૮૦૬.
ચોરવાડ : ૧૧૫૧. ગયરસમા : ૨૫૬૮.
ચંકાસર : ૧૮૪૬. ગોરખડી : ૨૬૨૩, ૨૫૨૮.
ચંગા : ૧૯૮૧. ગોલક ડ : ૧૯૭૮.
ચંદવાડી : ૧૭૮૬. ગૌણ : ૧૮૪૬.
ચંદ્રપુરી : ૧૭૮૭, ૨૩૧૪, ૨૪૫૦. ગંધાર : ૫૪૬, ૫૭૯૦, ૧૨૫૩; ૫૯, ૧૩૦૨; ચંદ્રાવતી : ૭૮, ૧૨૧, ૫૭૮, ૬૧૮; ૧૯; ૪૨. ૯૬; ૯૮, ૧૫૮૦, ૧૭૮૫.
ચંદ્રુમાણ : ૬૩૮. ગભૂઃ ૫૭૩, ૬૫૯.
ચંદેરી : ૨૭. ગુંદવચ : ૧૮૪૬.
ચંદ્રોન્માનપુર : ૬ ૩૮. ગુંદાલા : ૧૬૧૦, ૨૩૬૨.
ચંપકદુર્ગ–પુર : જુઓ ચાંપાનેર. સુદીઆળી -ગુંદિયારી : ૨૦૫૪, ૨૫૨૭.
ચંપાનગરી : ૩૮૩, ૧૮૭૮. ગૂંદીગામ : ૧૨૮૪–૫.
ચંપાપુરી : ૧૭ીએ. ગ્રામઠી : ૨૩૪
ચાંગડાઈ : ૨૫૬૪, ૨૩. ગ્વાલિયર : ૨૫૨, ૪૦૪, ૧૭૮૫.
ચાંદવડ : ૨૫૫૦. ઘાટકોપર ઃ ૨૫૯૨, ૨૬૧૯; ૨૯; ૩૭.
ચાંદા : ૨૫૯૬. ધાણેરા : ૧૪૪૧, ૧૫૫૨.
ચાંપાનેર : ૧૭૧; ૭૨; ૭૮; ૭૯; ૮૭; ૯૬, ૨૦૦, ઘાલતી : ૧૦૩૨..
૫૭૪, ૧૧૩૨; ૩૮; ૪-૪૬; ૪૮; ૭૦; ૨ ધાઘા : ૬ ૬, ૯૪૮, ૧૩૭૮, ૧૮૪૬, ૨૪૩૮.
--૭૫, ૯૫, ૧૨૦૪-૫, ૧૩૩૦; ૩૧; ૩૭; ચકાપુરી : ૧૯૮૪; ૮૯.
૩૯; ૪૦, ૪૪; ૯૬; ૯૮, ૨૧૬૪, ૧૭૧એ.
ચુનડી : ૨૫૬ ૩, ૨૬૫૯. ચરાડવા : ૧૪૭૮; ૮૪.
બાલી : ૧૧૫૬. ચત્તર : ૮૦૨.
છસરા : ૮૦૬, ૨૫૬ ૬. ચાટસ : ૧૭૮૫, ૧૯૪૦,
છાદુર : ૨૦૪૬, ૨૩૩૨. ચાણસ્મા : ૬૩૪; ૨૮; ૪૨; ૪૬, ૨૫.
છાપરીઆળી : ૨૪૦૧. ચારૂવરી : ૧૭૮૭.
છાડ : ૩૬૫.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #648
--------------------------------------------------------------------------
________________
સચિપત્ર છિછ : ૪૩૪.
-૩૨; ૬૨, ૦૦૧; ૦૭; ૯, ૯૪૮; ૫૯, છીકારી : ૪૩૪, ૧૬૩૦, ૧૮૪૬, ૬૭, ૧૯૦૪, ૧૪૫૪; ૫૫, ૧૭૩૦; ૮૫, ૧૮૪૬; ૫૧, - ૨૩૫૪,
૧૨૩૭બ. (વિશેષ જુઓ ઝાલર) છેવટણ : ૮૦૩.
જાવાલ : ૬૨૬. જખૌ : ૩૩૩, ૧૪૬૭; ૬૮, ૧૬૧૬; ૨૦, ૨૧૮૨, . જાવાલિપુર : જુઓ જાલેર.
૨૨૭૩, ૨૩૦૦; ૦૨; ૧૫; ૨૭; ૧૮; ૪૯; જિતારણ : ૧૮૪૬. ૬૪; ૬૬, ૨૪૨૫; ૪૮, ૨૫૦૮; ૨૧; ૨૬; જીરાપલ્લી-જીરાવલા : ૨૩, ૪૪૯; ૫૦, ૭૭૬; ૭૮; ૩૫; ૬૯; ૨; ૮૮; ૮૫-૮૯, ૨૬૦૬; ૦૯; ૭૯, ૮૩; ૭૭, ૮, ૯૫૦-૫૫, ૧૧૨૫, ૨૬;
૧૮; ૨૫, ૨૬૩૫; ૪૨૪૪૭; ૫૦; ૫૯-૬૧, ૯૧) ૯૨, ૧૨૨૭, ૧૯૩૮, ૧૫૭૯૮. જગદીશસરાય : ૧૭૮૬.
જીર્ણગઢ : જુઓ જૂનાગઢ. જબલપુર : ૬૨૬.
જુનેર : ૨૫૪૯, જમાલપુર : ૨૯૭.
જુરાલી : ૫૮૭. જમ્મણપુર : ૧૬૯૫.
જૂનાગઢ : ૨૦૧, ૫૦૨-૫, ૩૧, ૧૧૧; ૧૩, જયતલકટ : ૧૨૦૪–૫.
૧૧૫૨; ૭૨, ૧૨૮૮, ૧૩૪૪૫૮, ૧૪૫, જયતારણ : ૧૭૮૫.
૧૫૯૪, ૧૮૨૨; ૪૬; પ૫, ૧૯૮૯, ૨૪૦૧, શ્વપુર : ૧૪૧, ૧૭૬૪, ૧૯૩૬, ૨૨૪૮.
૨૫૨૯, ૨૬૪૦ જલાલપુર : ૧૩૭૩, ૧૮૪૬.
જેસલમેર : ૩૦૮; ૨૯; ૪૬; પર-૫૬, ૫૦૯; ૧૩; જસરાણું : ૧૮૪૬.
૧૮; ૧૯; ૨૨, ૮૬૫, ૯૩૬; ૩૮, ૧૩૪૩, જસાપુર : ૩૩૩, ૨૪૦૮; ૮૩, ૨૬૨૨.
૧૪૩×૩૮, ૧૫૦; ૭૬, ૧૬૪૨, ૧૭૨૦; જસુલ : ૧૮૪૬.
૪૨; ૮૫, ૧૮૪૬; ૫૧, ૨૪૭૭, ૨૫૪૨. જલકુલ : જુઓ જખૌ.
જેસિંગપુરા : ૨૫૦૯. જાઉલી ગ્રામ: જુઓ જાલોર
જોટાણું ઃ ૧૬૪૭. જામનગર : ૧૬૮, ૩૪૪, ૫૦, ૬૭૯, ૧૪૨૨; ૨૮; | જોધપુર : ૨૫૨, ૩૨૨; પર, પર૫, ૯૩૬, ૧૩૮૫,
૩૦; ૩૪; ૩૬; ૩૭; ૭૮, ૧૫૮૦, ૧૬૧૭; ૧૪૪૩, ૧૫૮૨; ૮૪, ૧૬૪૫; ૮૮, ૧૭૪૬; ૨૧; ૨૯-૩૧; ૫૭; ૧૮; ૬૨; ૮૫, ૧૭૧૫; [૮૫, ૧૮૪૬, ૧૯૬૧, ૨૧૫૧, ૨૨૯૦, ૮૨૩૨૮; ૩૪; ૪૨; ૪૫; ૪૮, ૧૮૨૫; ૨૭; ૨૯; અ. ૧૦૭૩-અ. ૧૦૭૮-અ. ૧૧૦૩-ક. ૧૧૦૩ ૩૨-૩૬, ૪૩-૪૬; ૫૫; ૬૧-૬૩; ૬૫; ૬૬; –ડ. ૧૨૦૩-અ. ૧૩૩૬-અ. ૧૪૫૬-અ-બ. ૬૮; ૭૧-૭૫; &; ૮૩,૧૯૩૫, ૩૬; ૪૦; ૬૧, ૧૫૭૯-બ. ૧૭૩૪–આ. ૨૦૧૯-અ. ૨૦૧૬, ૨૧૦૬; ૧૯; ૩૮-૪૨; ૫૧–૫૭; ૮૭, જાંબૂ-જબુસર : ૮૩૦, ૧૦-૨; ૦૭, ૧૧૦૯, ૨૨૨૮; ૫૦, ૨૩૦૦; ૫૨; ૬૩, ૨૪૫૨; ૬૧; ૧૦૦૧; ૦૩-૦૫; ૨૯, ૧૩૩૨; ૭૩; ૩૭; ૩૯; ૯૮, ૨૫૧૧; ૨૭, ૨૮; ૪૧; ૪૪, ૪૮; ૭૭; પર; ૫૬ ૫૮; ૮૮, ૧૬૫૦; ૯૯, ૧૭૨૦. ૮૨, ૨૬૧–૨૨; ૨૯; ૩૯; ૪૧; ૪–૪૯; જાંબુક : ૧૭૯૨. ૫૧; ૫૬: ૫૯, ૧૭૩૪૮.
ઝારૂલી : ૧૮૪૬. જાલટાપદણ : ૨૪૬.
ઝાલા : ૮૦૪. જાલણું : ૧૭૮૫, ૧૮૪૬, ૨૦૬ ૬; ૯૦ ૯૧. ઝાલાવાડ : ૯૪૮, ૧૩૫૮. જાલોર : ૧૦૭, ૫૩૧, ૬૦૧; ૧૨; ૦૮-૧; ૨૩ | ઝાલોર : ૩૫૪૭, ૪૨૨-૨૮; ૪૮; ૮૩, ૬૩,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #649
--------------------------------------------------------------------------
________________
૧૪
૭૦૦, ૧૧૫૫, ૧૪૨૪; ૩૧; ૫૪, ૧૬૪૩;
૪૪. (વિશેષ જુએ જાલેર). ઝુલાસણ : ૯૭૩; ૮૦; ૮૮, ૧૦૬૪. ઝાંખર : ૪૩૪, ૧૬૧૦, ૧૮૪૬.. ઝીંઝુવાડા : ૮૬૨. ટેલી : ૩૩, ૭૬, ૯૬. કોડ : ૪૩૪, ટંકારા : ૧૨૦૪, ૨૬૪,
: ૨૬૪૮; ૬૧ ઠા : ૬-૨, ૮૬૯; ૭૧, ૧૮૫૧. ડબાસંગ : ૪૩૪, ૧૬૧૧, ૨૫૦૯, ૨૬૧૭, ૨૧. ડાઈ : ૩૬૯. કરવાલાહિરવાલ : ૧૨૦૪-૦૫, ૧૩૯૬; ૨૮, , ડિઢીઆ : જુઓ ડેઢીઆ. ડીગ્રસ : ૨૬૮૧. ડીસા : ૨૪૬, ૫૮૮, ૧૨૫૭; ૧૪૫૫.
ગુર : ૨૫૯૮. ડુમરા : ૪૩૦, ૧૬ ૨૦, ૧૯૮૦, ૨૧૮૩, ૨૪૪૮,
૨૫૮૮, ૨૬૫૦; ૬૧. ડુમસ : ૨૧૭ર.
હવા : ૩૪૯. ડેઢીઆ : જુઓ દેઢિયા. ડેરા : ૪૩૪. ડોડ : ૪૨ ૬; ૪૮; ૮૩, ૫૯૨-૯૪, ૬૦૨. ડોણ : ૩૪૦, ૪૫૬ ૫૭; ૭૧, ૧૬૨૦, ૨૫૬૬,
૨૬૬૧. ડીંડવાણું : ૨૪૬, ૧૭૮૫. ડુંગરી : ૧૭૮૮. ટેઢિયા : ૧૩૮૭. તરવાડ : જુઓ તરવાડ. તક્ષશિલા : ૨૦૧૪, ૨૪૫૪. તારા : ૧૭૮૫. તણુઆણ : ૨૧. તરવાડ : ૫૪૭. તરસાની : ૧૨૭૪; ૭૬; ૮૦, તલવાણા : ૨૫૬ ૩, ૨૬૩૧; ૪૧; ૬૧. તસુએ : ૧૮૪૬,
અંચલગરછ દિન તારણગિરિ : જુઓ તારંગા. તારાપુર : ૯૯૨; ૪૬. તારંગા : ૩૦૮; કર, ૮૦૦, ૧૧૧૦, ૧૬૪૦,
૧૮૭૮. તિજારા : ૧૪૯૧-૯૨, ૧૫૫૪, ૧૮૪૬. તિમિરપુર ; ૪૫૭; ૬૬; ૬૭; ૭૧, ૫૪૭; ૪૯
૫૭; ૬-૬, ૬૬૭; ૭૨; ૭૩, ૯૨૨, ૧૦૧૭
–૧૯; ૨૭, ૧૧૩૩. તિમિરવાટક : ૫૩૧. તિલંગ : ૧૮૫૧. તીકાવાહે : ૧૮૪૬. તુરમિણિ : ૧૨૭૭: ૮૦. તુરુષ્ક : ૨૫૨. તૂર : ૬૯૧. તૃસિમરાઓ : ૪૨૪. તેજપુર : ૧૭૦૩-અ. તેરવાડા : ૭૩૩. તેરા : ૨૨૮૪; ૨૬; ૯૭, ૨૦૧૫; ૫૭; ૭૫; ૭૬;
૮૦, ૨૪૪૫, ૨૫૦; ૩૧; ૫૨; ૮૫-૮૮,
૨૬૨૦, ૨૯: ૩૯; ૪૯; ૫૦; ૬૧. તું ગિયનગરી : ૧૩. તુંબડી : ૨૫૪૩, ૨૬૨૪; ૬૧. ત્રગડી : ૨૫૬૪. ત્રિપુરા : ૧૦૭. ત્રિભુવનગિરિ : ૪૦૪. ગુમડી : ૧૮૪૬. ત્રંબાવતી : ૧૫૬, ૧૪૦૪, ૨૧૨૪. થરપારકર : ૨૨૫, ૩૦, ૩૬, ૮૫૪૫૮; ૫૯. થરાદ : ૨૩, ૨૦૫; ૭૦; ૭૨; ૭૬, ૪૭૫, ૫૬૦;
_૮૮, ૬૬૩; ૭૧, ૧૩૨, ૧૩૭૭, ૧૭૮૫,
૧૮૪૬. થાણપુર : ૧૧૩૯. થાન : ૧૧૩; ૩૯-૪૨. જામનગર : ૧૧૩૭. થારાપદ્ર-કિરપદ્ર : જુઓ થરાદ. થંભપુર : જુઓ ખંભાત. ઇબાસંગ : જુઓ ડબાસંગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #650
--------------------------------------------------------------------------
________________
સચિપત્ર
૧૨૫
દત્તાણું : ૧૧૦–૧૩; ૧૭; ૧૯, ૨૨૯; ૬૫-૬૮. ધવલગ-ધવલ્લક : જુઓ છેલકા. દલતુંગી : ૨૨૫-૨૬, ૨૫૦૩; ૭૪,
ધારા : ૧૨૪૩; ૫૪, ૧૮૪૩. દસાડા : ૯૦૭.
ધીજ : ૨૦૦૩. દહીંથલી : ૪૮૨.
ધુણીઆ : ૨૬૨૩. દાદર : ૨૫૩૪.
ધુમલી : ૨૦૧, ૪૪૪. દાહોદ : ૧૧૭૪.
દુલહેર : ૪૩૪, દિહી : ૧૦૭, ૨૧–૧૮, ૪૨૦-૨૧, ૬૮૯-૯૦; ! ધુલિયા : ૨૫૩૯.
૯૨, ૮૬૭; ૬૮; ૭૧; ૭૨, ૯૫૮; ૫૯, ૧૪૫૫, | ધૂલેવા : ૧૬૪૫, ૨૪૫૩. ૧૭૮૫, ૧૮૦૬; ૨૧; ૭૪; ૧૯૨૫.
ધોલકા : ૨૦૧, ૭૬૧, ૧૬ ૦૨-૦૫; ૮૭, ૧૮૪૬, દીવ : ૯૪૮, ૧૪૨૩; ૩૫; ૬૭, ૧૬૦૩; ૮૬, ! ૧૯૫૫; ૫૬; ૬૦, ૨૦૫૭; ૬૦-૬૪, ૨૧૦૮,
- ૧૮૪૬; ૨૧, ૧૯૩૬; ૬૧; ૬૧, ૧૧૦૩-૩ ધંધુકા : ૧૨૫૭; ૫૯, ૧૮૪૬, દુધઈ : ૧૬૨૦, ૨૧ ૨૯.
ઉંધિણિ : ૧૧૦૪-૦૫. દુર્ગાપુર–નવાવાસ: ૨૫૨૩.
ધૂંઆવિ : ૧૮૪૫-૪૬. દેકાવાડા : ૫૮૫.
ધ્રોલ : ૧૪૩૭, ૧૯૭૯. દેઢિયા : ૩૪૯-૫૦, ૪૩૪, ૧૩૩૮-૩૯, ૨૫૬૫,
ધ્રાંગધ્રા : ૧૪૩૯. ૨૬૨૫; ૪૧; ૫૬; ૬૧.
નગગામ : ૬૮૩. દેરાઉર : ૧૪૧૫, ૧૮૪૬.
નગરકાટ : ૧૮૪૬. દેલવાડા : ૨૧૯૪.
નગરપારકર : ૩૯; ૪૫, ૪૭૨, ૫૮૫, ૭૭; ૬૦, દેલવાડા : ૧૧૭૭, ૧૮૨૨; ૪૬.
૮૬૪, ૯૩૩; ૩૬, ૧૧૫૧, ૧૨૫૮-૯, ૧૪૪૦, દેવકાપાટણ : ૧૮૪૬.
૧૬૪૩, ૨૧૧૨-૧૩. દેવકુલપાટક : ૧૦૭૭–૭૮, ૨૧૯૪.
નડીઆદ : ૧૮૭, ૧૦૮૧, દેવગિરિ : ૧૯૩૬.
નરતા : ૧૮૪૬. દેવપત્તન : ૧૫૩૭.
નરસાણી : ૧૨૭૭; ૮. દેવપુર : ૨૫૬૭, ૨૬૧૫; ૨૧; ૨૫; ૩૧; ૬૧. નરસાણૂ : ૧૮૪૬. દેસલપુર : ૧૯૮૧, ૨૨૩૪; ૩૮, ૨૫૨ ૩.
નરસિંહપુરા : ૨૪૫૩. દેસૂરી : ૧૮૪૬.
નરસીણું : ૧૨૭૫. દેત્રાણ : ૧૧૯.
નરેડી : ૨૫૬૫, ૨૬૪૧. દાંતા : ૨૫૭.
નરેલી : ૬પ૯. દાંતીવાડા : ૧૫૫.
નલવરગઢ : ૩૬૬. દ્રોણ : ૪૩૪.
નલિનપુર-નલિયા : ૩૩૩, ૯૯૪, ૧૬૨૦, ૧૯૭૯, દ્વારકા-દારામતી : ૩૫૩, ૧૧૭૦, ૧૩૪૪, ૧૮૨૫; ૨૦૧૪; ૪૩, ૨૧૧૧; ૭૦, ૮૪; ૮૫, ૨૨૪, ૮૩.
૨૩૦૨; ૦૯; ૧૨: ૧૫; ૨–૪૬; ૭૫; ૭૬, દીપબંદર : જુઓ દીવ.
૨૪૪૭; પર; પ૭, ૨૫૦ -૪; ૧૯; ૨૫; ૫૮; ધણુણ : ૬૮૩.
૭૮; ૮૫-૮૦, ૨૬૨૬; ૨૪, ૨૫; ૪૧; ૪૫; ધણુડી : ૪૧૧- ૨.
૫૦; ૬૧. ધણસા : ૧૮૪૬.
નવસારી-નવ્યસારી : ૨૧૫૮-૬૦, ૨૬ ૦૭. ધમડકા : ૧૨૦૪-૦૫, ૧૮૪૫-૪૬, ૨૩૬૧.
નવાગામ : ૯૪૮, ૨૫૭૫, ૨૬૨૧-૨૨,
19
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #651
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિગ્દર્શન નિતનપુર : ૪૩૪, ૧૮૪૦-૪૬. નંદગિરિ : ૨૬. નાંગલપુર : ૨૫૬૧, ૨૬૨૬; ૨૯; ૬૧. નાંદલાઈ : ૧૬૫૧. નાંદેડ : ૨૬૨. નિધરારી : ૧૪૮૬. નૃસમુદ્ર ઃ ૮૩૦. પટણ : ૭૧૫, ૧૧૮૭, ૧૭૮૭; ૮૮; ૮૫, ૧૯૩૬;
નવાદા ઃ ૧૭૮૯-૯૧, ૧૮૦૬. નવાનગર : જુઓ જામનગર નવાવાસ : ૨૫૮૧, ૨૬૧૬; ૩૭; ૬૦; ૬૧; ૬૩. નવીનાર : ૨૫૨૨, ૨૬૩૦. નસરપુર : ૧૮૪૬; ૫૧. નાગનર : ૧૮૩૭–૪૩. નાગપુર : ૨૩, ૮૩૧; ૩૪, ૧૪૯૦: ૯૨, ૧૯૪૦,
૨૧૨૫, ૨૨૦૬, ૧૧૦૮ અ. નાગરેચા : ૨૫૫૯. ના–રાઈઃ ૪૩૪, નાગૂરી : ૪૩૪. નાગેડી : ૨૬૨૨; ૨૯. નાગોર : ૧૦૭, ૩૮૩, ૯૩૬; ૧૮, ૧૪૪૩, ૧૭૮૫, - ૧૮૪૬, ૨૨૪૫. નાચણગાંવ : ૨૩૩૫. નાઠલાઈનાડુલાઈ : જુએ નાડેલાઈ નાડોલ : ૧૦૫; ૦૭, ૪૬૫, ૫૧; ૬૯, ૧૬-૧૬,
૧૪૧, ૧૫૫૨, ૧૮૪૬, ૨૬ ૦૪. નાડોલાઈ : ૯૩૬, ૧૨૩૭, ૧૪૪, ૧૫૫૨, ૧૮૪૬. નાણક : ૨૩. નાણી : ૭૯૮, ૮૦૦-૧; ૨૧–૯૫, ૯૦૦-૧; ૨૬. નાના આશબીઆ : ૨૩૬૦, ૨૪૫૮, ૨૫૫૨; ૬૬,
૨૬૧૬; ૨૨; ૨૭; ૪૬; ૬૧. નાનાગામ : ૮૯૨. નાના રતડીઆ : ૨૫૨, ૨૬૬૧. નાની ઉમરવાણ : ૧૧૪૭; ૧. નાની ખાખર : ૨૨૫. નાની ખાવડી : ૨૫૭૬, ૨૬૨૩. નાની રાકુદર : ૨૨૫. નારદપુર : ૧૫૬. નારનૈલ : ૧૭૮૫. નારાણપુર : ૨૫૬૦, ૨૬૧૬, ૪૦, ૪, ૫૯; ૬૧. નારંગપુર : ૫૭૨. નાલંદાપાડા : ૧૩૯૫. નાસિક : ૨૫૫૦. નાહપા : ૧૪૩, ૩૬૭
પણ : જુઓ પાટણ. પદરી ૫૨૪. પડધરી : ૧૮૪૬. પડાણ : ૪૩૪, ૨૬૨૨. પઢાળ : ૧૯૮૯ પત્તન : જુઓ પાટણ. પત્તન સહાનગરઃ ૧૩૩૭; ૩૯. પત્રી : ૨૪૪૮. પથદડિયા ઃ ૧૩૫૭, ૧૬૧૦. પદમપુર ઃ ૧૮૪૬. પોવેલ : ૨૩૧૪. પદ્માવતીપુર : ૧૬૯૪, ૯, ૧૭૨૯, ૨૧૦૯. પરજાઉ : ૩૩૩, ૨૫૫૯; ૮૫-૮૭; ૯૦, ૨૬૬૧. ૫૯લી : ૨૪૬. પલીયડ : ૨૩. પાટડી : ૪૯૨, ૫૨૪, ૮૦૪, ૧૮૪૬, ૨૫૫૬,
૨૬૧૦. પાટણ : ૨૩, ૨૪, ૭૦, ૯૬, ૧૦૪; ૦૭; ૩૦;
૪૬; ૬૫; ૭૧; ૭૭; ૮૨, ૨૦૧; ૦૪; ૦૭; ૧૯; ૨૯; ૪૭; ૬૩, ૭૦; ૭૧૯૬; ૯૮, ૩૦૩; ૦૬: ૧૧; ૧૬: ૮૯, ૪૪૩; ૯૨, ૫૧૨; ૧૪; ૧૫, ૨૦, ૨૪, ૪૨; ૪૪; ૫૬; ૫૯; ૬૦; ૮૯ ૯૯, ૬૦૨; ૭૩; ૦૬; ૦૭; ૩૮; ૫૧; ૫૩; ૫૬; ૬૭; ૭૭, ૯૬, ૭૧૦; ૩૧; ૫૯; ૭૦-૭૨; ૮૩, ૮૩; ૧૮; ૩૦; ૩૯; ૫૩; ૫૫; ૫–૧૯; ૬૧; ૬૩; ૭૩; ૭૫; ૮૩-૮૬; ૯૮, ૯૨; ૦૬; ૧૨: ૩૬૪૨-૪૫, ૪૮;
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #652
--------------------------------------------------------------------------
________________
સચિપત્ર
૬ર૭
૬૯, ૭૨, ૧૦૦૨: ૧૨; ૧૪; ૨૭; ૭૮, ૧૧૨ ૫, ૮૬-૯૦; ૯૬; ૯૮, ૨૦૨; ૨૮: ૮૦; ૮૨, ૨૬; ૩૨; ૩૩; ૪૮; ૫૬, ૯૦૯૧, ૧૨૦૪;
૩૩૮, ૯૫૫, ૧૧૪૮; ૭૦–૭૨; ૭૫; ૭૬, ૦૫; ૦૮; ૨૨; ૨૩; ૩૦; ૩૭; ૫૭-૬ ૦; ૬૨: ! ૧૩૩; ૩૧, ૧૬ ૩૨; ૫૦, ૧૮૪૬; ૭૬, ૭૦; ૭૧; ૮૬ ૮૮૯, ૧૩૧૩–૧૪; ૩૪૦,
૨૩૦૦, ૨૪૫૨; ૬૦, ૨૫૫૨; ૫૩, ૨૬૬૩, ૪૩; ૫૦; ૫૨; ૫૪; ૬૧; ૬૮; ૭૨; ૮૨; ૯૬
૧૭૧ અ. ૧૫૮૦ અ.
પાવાચલ : ૧૧૭૦. ૯૯, ૧૪૮, ૧૫; ૫૭; ૫૯; ૭૭, ૧૫૨૩, ૯૭,
પાવાપુરી : ૧૪૩૨, ૩૩, ૧૬૨૪, ૧૭૬૨; ૮૯, ૧૬ ૦૫; ૨૨; ૫'; ૭૬,૧૭૮૫, ૧૮૦૮; ૨૦,૫૧, ૧૯૮૭, ૮૯, ૨૦૦૬; ૮૮, ૨૧૦૭, ૨૩, ૨૭;
૧૮૦૬; ૭૮, ૨૦૧૪, ૨૪૫૪; ૧૭૧ અ.
પિરોજપુર : ૧૭૮૫-૮૬. ૩૧; ૩૨; ૩૭; ૪૯, ૨૨૫૭; ૫૮; ૬૦; ૭૫;
પિરોજાબાદ : ૧૭૮૫-૮૬. ૮૯; ૯૮૯૯, ૨૪૬૪; ૭૭, ૨૫૫૬, ૨૬ ૧૦;
પિવાહિકા : ૬૩૨. ૧૫, ૧૯૭૨ અ. ૧૨૩૭ બ.
પીછણ : ૧૩૫૭, ૧૬૧૦, પાટલીપુત્ર : ૯૧.
પીપરડી : ૮૦૨. પાણીપંથ : ૧૭૮૫.
પીપરલા : ૨૫૮૪. પાદરા : ૧૭૮૫.
પીપલ : ૫૮૮. પાયચી : ૬ ૬૦.
પીપલિયા : ૨૩. પારાસણ : ૨૯૮.
પીપલીe : ૪૩૪. પારોલા : ૨૩૩૫.
પીપાડ : ૧૭૮૫ પાલગંજ : ૧૭૯૦, ૧૮૦૬.
પીરાણપાટણ : ૨૯૬-૯૭. પાલણપુર = ૧૦૨, ૫૭૬, ૬૨; ૫૭; ૬૨-૬૮;
પીલવાઈ : ૭૬ ૮. ૯૭, ૭૦, ૧૪૪૪, ૪૭; ૪૮; પર-પ૫, ૬૭,
પીલુડા : ૩૩૬-૩૮, ૪૫, ૯૩૬, ૧૨૨૮. ૧૬૨૨; ૩૪, ૨૪૪૨, ૨૫૧૪; પર, ૨૬ ૭;
પામેલે : ૨૪૮. ૧૦; ૩૦.
પુજવાયા : ૩૬૦. પાલવિણિ : ૧૨૦૪-૦૫.
પુનડી : ૨૫૫૯, ૨૬૨૦, ૬૧. પાલી : ૩ર૩, ૬૪૫, ૮૩૦, ૧૪૪૨-૪૩; ૭૬,
પુનાસા : ૮૦૫, ૯૬૫. ૧૬૭૩, ૧૭૮૫, ૧૮૪૬, ૨૩૦૨, ૨૫પર,
પુરિમતાલ : ૧૭૮૬. ૨૬૧૩; ૧૫.
પુરુષપત્તન : ૧૦૭–૭૮. પાલીતાણા : ૬૭૧, ૯૨; ૭૦, ૧૪૨૯; ૩૪, ૯૭, પુષ્કર : ૧૭૨૯.
૧૫૧૩; ૬૪, ૧૬ ૦૨; ૨૮, ૨૯, ૧૭૩૧, પુષ્પમાલ : ૨૫. ૧૮૪૬, ૬૭, ૧૯૦૨, ૩૬; ૬૩; ૮૨, ૨૦૦૧; પુતકરણ : ૧૮૪૬. ૨૪; ૨૫, ૨૧૩૭; ૬૧; ૭૨; ૭૩, ૨૨૧૭; પૂના : ૨૪૦૫; ૦૯, ૨૫૧૨; ૧૪, ૨૪; ૨૯; ૪૩; ૬૧; ૬૨; ૭૧, ૨૩૩૪, ૩૫; | પિટલાદ : ૧૫૨૧. ૩૯; ૪૬; ૫૮; ૬૦; ૯૬-૨૪૦૬; ૧૩, ૩૮; | પેથાપુર : ૮૨૪. ૫૧; ૬૫, ૯૫–૯૯, ૨૫૦૮-૧૧; ૨૦; ૭૭, પોરબંદર : ૧૪૩૬, ૧૮૪૬, ૨૪૦૧, ૨૫૧૪. ૨૬૧-૨૧; ૨૬-૩૧; ૩-૪૧; ૪૯.
પંચમહાલ : ૨૬૦૭. પાવકગિરિ-પાવાગઢ : ૬૭, ૧૩૪-૩૭; ૪૦; પ૨; | પંચાલ-પંચાલુ : ૧૦૭, ૪૩૪, ૯૪૮, ૪૯, ૧૧
૫૫-૫૭; ૬૨; ૬૪; ૬૭, ૬-૭૮, ૮૦૮૪, ૩૮, ૧૮૫૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #653
--------------------------------------------------------------------------
________________
અંચલગ છ દિગદર્શન
પંચાસર : ૨૬, ૮૩૦, ૧૩૭૩, ૧૮૪૬.
બારા : ૬૯૧, ૧૪૭૮. પચાડા : ૬૫૪.
બારોઈ: ૨૩૧૨, ૨૪૪૭, ૨૫૭૧. પંડરગિરિ : ૧૬ ૦૩-૦૪.
બાલાયદેઉ : ૪૩૪.
બાલાપુર : ૧૭૮૫, ૧૩૭૬ બ. પ્રતિષ્ઠાનપુર : ૨૯૨. પ્રભાસપાટણ: ૩૭૪; ૭૮, ૯૫૯, ૧૧૫૧, ૧૪૩૬;
બાલામેય : ૧૮૪૫. ૪૫, ૧૫૫૦; ૯૪; ૯૬ ૯૭, ૧૬૦૫; ૧૮:
બાહડમેર : ૨૪૩, ૩૨૯, ૪૭૭, ૫૫, ૭૩૬, ૯૧૪; ૨૨, ૧૭૬૦, ૨૦૧૧-૧૨.
૧૫; ૩૬; ૫૮, ૧૧૫૩, ૧૪૩૭–૪૦, ૧૫૧૨; પ્રહાદપુર : જુઓ પાલણપુર.
૮૦-૮૫, ૧૭૮૫, ૧૮૪૬, ૧૯૬૨, ૨૦૧૩, પ્રાંતીજ : ૨૬૪૧-૪૨.
૨૬ ૦૪.
બિલાડા : ૩૨૯. ફરીમાબાદ: ૧૭૮૫. તુલા : ૧૯૩૯.
બિહારનગર : ૧૭૮૮. કતબાગ : ૧૮૪૬.
બિહિરાણ : ૧૮૪૬. ફતેપુર: ૧૭૮૫-૮૬; ૮૮, ૧૮૪૬.
બીકાનેર : ૯૩૧, ૧૪૧૫, ૯૨, ૧૫૬૪, ૧૬૪૨, ફરાદી : ૨૫૨૩, ૨૬૬૧.
૧૭૩૫; ૩૮, ૧૮૪૬, ૧૯૨૫; ૭૮. કલૌધી : ૧૭૮૫.
બીજરોલ–બીજકેર : ૧૧૫૪, ૧૬૧૪. કુલકઈતાલ : ૧૭૮૬.
બીજાપુરઃ ૩૨૪, ૧૮૪૬; ૫. બખુસ : ૧૮૫૧.
બીદડા : ૧૬ ૧૦; ૨, ૨૧૮૬, ૨૫૫૨; ૬૬; ૨૫, બજાણ : ૪૪૩, ૮૨૧, ૧૮૪૬.
૨૬૧૫, ૩૧; ૪૧; ૫૦; ૫૯; ૬૧. બડગરા : ૨૫૯૪.
બીસત્તરી : ૪૩૪. બગામ : ૧૭૫.
બુચકલા : ૨૫૨. બડોદ્રા : જુઓ વડોદરા.
બુરાનપુર : ૯૫૯, ૧૬૮૦; ૮૭; ૯, ૧૭૨૩; ૮૫, બદનીધાટ : ૨૪૫૪.
૧૮૪૬, ૧૯૩૬, ૨૦ ૩૫; ૬૬; ૯૧; ૫, બદાયુ: ૩૨૨.
૨૧૬, ૨૨૨૪; ૨૫. બનારસ: ૧૭૮૬; ૮૭, ૨૩૧૪, ૨૪૫૪, ૨૫૧૧, | બેટનગર : ૧૨૦૪-૦૫. ૨૬૩૨; ૫૮.
બેડી : ૧૮૪૩. બરડી: ૧૮૪૬.
બેણુપ-બેનાતટ : ૧૨, ૨૦૩; ૦૫-૦૭; ૨૮; ૩૦; બલદાણ : ૧૨ ૦૪-૦૫.
૪૦, ૪૧; ૫૪; ૮૨, ૩૧૪; ૧૫; ૧૮; ૮૦, બહિબલ : ૧૭૮૭.
૫૮૪, ૧૩૫૮, ૧૬૧૪. બળાંક: ૩૫૯.
બેરાજા: ૪૩૪, ૨૩૬૨. બાએટ: ૨૩૬૦, ૨૪૬૭, ૨૬૨૯; ૪૭.
બેલાગામ : ૧૧૫૮. બાગલકોટ : ૨૬૦૦.
બેવફ્ટણ: ૪૮૪; ૭, ૫૩૮, ૬૫૬. બાટાવડી : ૧૩૪.
બોરશુદ્ધ-બોરસદ: ૧૫૦૮, ૨૪૪૬; ૨૫, ૨૬૧૦. બાડા : ૨૫૬૦, ૨૬૨૬; ૨૮; ૩૧.
મ્યુના : ૨૩૨. બાબરપુર : ૧૭૮૫-૮૬.
બ્રહ્મવાદ નગર : ૧૫૦૪, ૧૬૦૦, ૧૭૮૫, ૧૮૪૬. બાયઠ : જુઓ બાએટ.
બ્રહ્માણ : ૨૩. બારસી: ૨૪૯૩, ૨૫૯૫.
ખંભણવાડા: જુઓ બ્રહ્મવાદનગર.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #654
--------------------------------------------------------------------------
________________
સૂચિપત્ર
બાંડીઆ : ૨૩૬૨; ૭૬, ૨૪૪૮, ૨૫૮૬. બાંભડાઈઃ ૨૫૭૧. બાંભરિ : ૧૮૪૬. બિંદલીસરાયઃ ૧૭૮૬. બુંદીકોટ: ૧૨૯૭. બુંદેલખંડ : ૧૦૭. ભચાઉ : ૨૩૬૨, ૨૬૩૧. ભટનેર : ૩પ૩, ૮૮, ૧૮૪૬. ભટુર: ૩૮૮, ૬૪૨ ૪૩. ભટેવર : ૩૮૮. ભટેવા : ૩૮૮, ૬૪૩-૪૬. ભદોહરિ : ૩૬૬; ૮૮. ભણગુર: ૧૮૪૬. ભણગોલ : ૧૯૭૯. ભણે : ૧૯૮૧. ભક્િલપુર : ૧૩૮૭. ભદ્રાવતી-ભદ્રેશ્વર : ૩૪૩, ૧૬૧૫; ૨૦; ૩૨; ૭૩,
૧૮૪૬; ૫૮-૬૧; ૭૨; ૭૫; ૭૬; ૭૮; ૮૦; ૮૧, ૧૯૫૦, ૨૦૪૫; ૪૯, ૨૪૫૬, ૨૫૧૬; ૮૧; ૨૬૧૬; ૨૨; ૨૪; ૨૯, ૩૨; ૪૦; ૪૩;
૪૬, ૬૩. ભમરાણી: ૧૮૪૬. ભરમાબાદ: ૬૮૫. ભરલ: ૫૮૮. ભરૂચઃ ૨૧૩; ૭૦, ૪૦૪, ૭ર૬; ૬૪, ૯૪૮,
૧૪૬૭, ૧૬પ૦, ૧૭૮૫, ૧૯૬૧, ૨૦૯૯,
૨૧૦૨, ૨૬ ૦૭; ૧૦. ભરૂડીઆ : ૨૫૭૩. ભલસાણ: ૨૬૨૩. ભલસારિણુંઃ ૧૫૦૬, ૧૮૪૨; ૪૬. ભાડિયા : ૨૬૩૧. ભાણવડ : ૧૮૪૬. ભાણાસરાય: ૧૭૮૬. ભાતબજાર : ૨૩૩૭, ૨૫૯૨. ભાડીઃ ૧૧૫૭, ભાઅ : ૧૮૪૫.
ભાસ: ૧૮૪૬. ભાઈખલા : ૨૫૯૧, ૨૬૪૩; ૬૮. ભાલણપુર : ૪૩. ભાલેજ: ૧૩૪-૩૭; ૩૯-૪૧; ૫૩; ૬૪; ૯૮,
૨૦૦-૦૨; ૪૨, ૩૬૭. ભાવનગર : ૫૪૧, ૧૦૬૪, ૧૩૮૭, ૧૬૮૯, ૧૯૮૯,
૨ ૦૦૨, ૨૧૭૨, ૨૨૨૪, ૨૩૫૯, ૨૪૦૦:
૦૮; ૦૮; ૪૯-૫. ભિન્નમાલ : ૨૩, ૨૦ ૯; ૨૨; ૩૯; ૪૩-૫૮, ૩ ૧;
૩૩; ૬૮, ૭૦, ૪૨૮; ૭૭, ૯૨, પર૭; ૫૯; ૬૦; ૭૩; ૭૫, ૮૯, ૬૫૩; ૫૬; ૬૦; ૯૯, ૭૩; ૦૭; ૩૦, ૮૦૩, ૯૩૬, ૧૨૭૩, ૮૦, ૧૩૪૦, ૧૪૫૫, ૧૧૪૬, ૧૭૩૪; ૮૫,
“૮૪૬, ૨૬ ૦૫, ૧૩૩૬ અ. ભિલ્લુપુર : ૨૪૫૪. ભિહરૂક : ૧૮૪૬. ભીમપલી : ૨૬૩. ભીમાવાવ: ૧૮૪૬. ભીલડીઆ : ૨૬૨; ૬૪. ભુવડ : ૧૮૪૬, ૨૫૨૨. ભૂજ: ૧૫૨, ૧૪૬૯; ૮૧-૮૪, ૧૬ ૧૯; ૨૯;
૩૨; ૩૬; ૫૧; ૫૮; ૫૯; ૬૮, ૧૭૧૨; ૧૫; ૩૧; ૩૪; ૩૭; ૪૧; ૪૭; પર; ૫૪, ૧૮૪૬; ૮૨, ૧૯૦૩; ૧૫-૨૦; ૨૮-૩૩; ૪૬; ૪૯;
૫-૬૦, ૨૦૩૮; ૪૫; ૪૯; ૫; ૨; ૭૫; ૮૫, ૨૧૦૩; ૩૯; ૪૨; ૪૯; ૭૯ ૯૧, ૨૨૬૨; ૬૩; ૭૬; ૭૭; ૮૯, ૯૦, ૯૩, ૯૪, ૨૩૬૨; ૬૯, ૭૦, ૨૪૫૨; ૫૬, ૨૫૨; ૨૬; પર;
૫૪, ૨૬૧૬-૩૫; ૩૯; ૪૧; ૪૬; ૫૦. ભૂજપુર : ૧૬૨૭, ૧૮૪૬, ૧૯૮૧, ૨૧૮૪; ૮૭,
૨૨૫૭; ૫૮, ૨૦૦૮; ૬e; ૬૬, ૨૫૩૫, ૩૮;
૩૯; ૫૩, ૨૬૨૮; ૩૧; ૫૦; ૬૧; ૬૩. ભૂદેશ્વર-ભૂદેસર: ૨૨૨, ૮૫૫. ભગિનીપુર : ૧૭૮૬.
જાય: ૨૫૬૧, ૨૬૧૮; ૨૮, ૩૦, ૩. ભોરાલા ઃ ૧૯૮૧.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #655
--------------------------------------------------------------------------
________________
૬૩૦
અચલગચ્છ દિગ્દર્શન ભોરોલ : ૫૮૭-૮૮.
માલપુર : ૧૭૮૫, ૧૮૪૬. ભૃગુકચ્છ : જુઓ ભરૂચ.
ભાલિયા : ૧૬૨૦; ૩૬. ભાંડક : ૧૯૩૬, ૨૫-૬, ૨૬૩૦.
માહિમ : ૨૬૧૩. ભાંડુપ : ૨૫૯૦, ૨૬૧૯; ૨૯; ૪૩.
માહી : ૧૨૦૪-૦૫. ભીંયસર : ૨૫૬૭, ૨૬ ૩૧.
મિર્ઝાપુર : ૧૯૩૬. ભેંસરોડગઢ : ૧૨૦૦..
મીઠડી : ૯૫૮. ભકડા : ૨૫૬ ૩.
મીઠાઈ : ૨૬૪૭. મકરાણ : ૨૩૯૮.
મુનરા : જુઓ મુંદરા. ભગુઆના : ૨૪૪૭.
મુકતસરગઢ : ૪૧૮. મઢડા : ૨૧૫૩, ૨૫૧; ૪૦; ૪૭,
મુકુંદપુર : ૧૭૯૨-૯૩. ભસ્ય : ૨૫૨.
મુગલસરાય : ૧૭૮૭. મથુરા : ૧૪, ૯૨, ૩૮૩, ૬૫૬, ૮૩૦, ૧૭૧ અ. મુન્નડા : ૧૨૬૬. મદુરા: ૧૭૧ અ.
મુલતાન : ૧૦૭, ૧૭૮૫, ૧૮૪૬, ૨૫૦૪. મમત : ૧૮૪૬.
મુલુંડ : ૨૫૯૩, ૨૬૫૫. મમ્મરપુર : ૧૭૮૭.
મેડતા : ૧૭૮૫, ૧૮૪૬, ૨૦૧૪; ૩૨. મયૂરભંજ : ૧૦૭.
મેદપાટ : ૩૨૫, ૧૬૮૮. ભલુઆ : ૧૮૪૬.
મેરઠ : ૧૨૦૭. મહમૂદાબાદ : ૧૧૭૪.
મેરાઉ : ૧૬૨૦, ૨૫૨૩; ૫૦, ૨૬૨૯; ૫૭; ૫૮. મહાવપુર : ૩૮૪-૮૫.
મોટા આશબીઆઃ ૨૩૬ ૦, ૨૫૮૧, ૨૬૧૮; ૨૩; ભહિટાણુ : ૬૫૬.
- ૨૪; ૨૮; ૬૧. મહિમ : ૧૭૮૫.
મોટા ટેડા : ૨૨૬. મહિમાણુ : ૪૩૪, ૧૮૪૬.
મેટા રતડીઆ : ૨૫૨૨, ૨૬૬૧. મહિમુદપુર : ૧૭૮૬; ૮૭; ૮૯.
મોટા લાયજા : ૨૬૨૦–૨૨; ૬૧. મહી : ૨૪૪૨, ૨૬૭.
મોટી ઉનડોઠ : ૨૫૧૮. મહીતીર્થ: ૧૧૧.
મોટી ખાખર : ૨૫૮૨, ૨૬૫૯. મહીયાણી : ૧૮૪૬.
મોટી ખાવડી : ૨૩૩૨; ૪૪, ૨૪૮, ૨૫૭૨, મહુઆ : ૧૭૮૬, ૧૮૪૬.
૨૬૧૭; ૨૩. મહુડી : ૩૬૮, ૧૯૪૦, ૨૬૪૨.
મોટી વંઢી : ૨૫૬ ૩; ૭૧, ૨૬૧૮. મહેમદાવાદ : ૪૫ર.
મોપુર : ૧૬ ૩૦, ૧૮૬૭, ૨૫૭૩, ૨૬૨૩; ૨૯. મહેસાણા : ૧૮૪;.
મોડી : ૧૧૫૭. માડી : ૧૪૩૭, ૧૯૦૫; ૮૧.
મોઢ : ૪૪૭, માટુંગા : ૨૫૪૮; ૮૪; ૯૨, ૨૬૪૮; ૫૩. મેરા : ૯૬૧, ૧૨૦૪-૦૫. માણસા : ૭૬૮, ૧૨૦૬.
માથારા : ૨૩૬૮-૭૧, ૨૫૬૭. માતર : ૨૩૮, ૮૦૨, ૧૫૭૮; ૭૯, ૧૮૪૬, ૨૦૬૦; | મેર : ૧૬૬૪. ૬૧; ૬૪; ૬૯,
મેરબી : ૧૨૫૭; ૫૯, ૧૪૮૦, ૭૮૫, ૧૮૪૬; મામચીરિ : ૨૪૪.
૯૯, ૨૪૨૧; ૩૮, ૨૬૪; ૪૪, ૪૬.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #656
--------------------------------------------------------------------------
________________
સચિપત્ર
૫૦.
મેરસી : ૧૮૪૬.
૧૪-૨૨; ૩૨; ૭૩; ૩૯; ૪૦; ૪૮; ૫૧; ૫ર; મેરિયા : ૬૮૭,
૬૪; ૬૫; ૭૪; ૭-૮૨; ૮૭-૯૨, ૨૪૦ મહલ : ૪૧૧-૧૨.
૧૪; ૨૪; ૨૮; ૩૭–૪૩; ૫૪; ૫૯-૬૩; ૬૭; મોહિનીપુર : ૧૭૮૭.
૭૦-૭૩; ૮૨; ૯૦; ૯૩; ૬, ૨૫૦૦; ૦૪; 'મંગલપુર : ૯૪૮.
૦૮; ૧૧-૧૪; ૨૯-૫૩; ૮૨, ૨૬૧૯; ૨૯; મંજલ : ૨૫૨૦; ૮૦.
૩૭; ૩૯-૪૩; ૫૧-૫૭; ૬૩. મંજલ રેલડીઆ : ૨૪૮૦, ૨૫૨૨; ૮૫, ૨૬૩૧; મેકે : ૧૮૪૬.
રણથંભેર : ૫૦૪, ૫૪, ૬૯૦, ૧૧૭, ૧૮૪૬, મંડલી : જુઓ માંડલ
રણુધડી : ૧૮૪૫. મંડાહડ : ૧૮૪૬.
રતલામ : ૧૭૮૫. મંદાઉરિ–મંદર : ૧૪૩, ૨૦૪, ૨૭૯-૮૨, ૩૪૯. રતાડીઆ : ૨૦૩૪, ૨૩૨. માંગલ્યપુર : ૧૦૯.
રત્નગિરિ : ૨૩૧૪, ૨૪૫૪. માંગરાળ : ૧૮૨૨; ૪૬, ૨૪૯૫.
રત્નપુર : ૨૨૨; ૨૩, ૩૬૮, ૭૦, ૪૯૧, ૨૫, માંડલ : ૨૦૧; ૮૨, ૭૩૫, ૧૨૭૦; ૭૧; ૭૬; ૮૩; ! ૯૫૧, ૧૨૦૪-૦૫.
૮૮, ૧૩૨૯; ૨૭-૪૦, ૧૪૩૪, ૩૭ ૯૮; રતનપુરી : ૧૭૯૫. ૯૯, ૧૬૪૮, ૧૮૨૨; ૪૬, ૨૨૫૬, ૨૫૫૬, ૫૭, રત્નમાલ : ૨૪૫.
૨૬૦૮-૧૧; ૧૭–૧૯; ૧; ૪૬; ૬૧, ૧૨ ૦૩. | ૨પરી : ૧૭૮૬. માંડવગઢ : ૧૭૪, ૩૮, ૧૨૦૪-૦૬; ૪૩–૫૯, રયડી : ૧૪૯૧; ૯૨, ૧૫૫૫. ૧૭૮૫, ૧૮૪૬, ૨૬ ૩૦.
રવા : ૨૬૪૩; ૬૧. માંડવી : ૩૪૩, ૧૪૩૬, ૧૬૩૨; ૨૯; ૭૪, ૧૭૧૭, રાજકોટ : ૧૮૩૩; ૪૨; ૪૬, ૧૯૩૫, ૨૪૩૮.
૧૮૫૮; ૮૨, ૨૦૦૬; ૪૯; ૫૪; ૮૫, ૨૧૦૬; રાજગૃહી : ૧૦૯૨, ૧૭૯૪-૯૫, ૧૮૭૮, ૨૩૧૪, ૧૫; ૪૯; ૫૪; ૫૫; ૫૭; ૬૭, ૨૨૨૪; ૩૫; ૨૪૫૪. ૩૮; ૭૪; , ૨૩૦૨; ૦૭; ૨૭; ૩૯; ૬૧; } રાજધન્યપુર : જુએ રાધનપુર. ૬૭, ૨૪૧૧; ૫૮, ૨૫૦૮; ૧૬; ૧૭; ૩૫; રાજનગર : જુઓ અમદાવાદ. ૩૬; ૪૪; ૫૦; ૬૧, ૨૬૨૬; ૨૦; ૨૧; ૨૬; રાજપુર : ૧૫૨૭. ૨૯; ૨૯; ૪૧; ૪૬; ૫૦; ૬૧; ૬૩.
રાડદહી-રાદ્ધા : ૩૨૯, ૧૪૨૪; ૩૧, ૧૬૬૬, ૧૮૪૬. માંઢા : ૪૩૪, ૧૮૪૨; ૪૬, ૧૯૭૮; ૮૧.
રાણકપુર : ૪૮૧, ૧૪૪૧, ૧૫પર. મઆણું : ૧૮૪૬.
રાણુપર : ૧૮૪૬. મુંગણું : ૨૨૫.
રાણપુર : ૧૪૩૪, ૧૮૦૬, ૨૦૩૬. મુંગીપટ્ટણ : ૨૯૬.
રાણપુર : ૨૫૬૩.
રાણાવાવ : ૧૮૪૬. મુંદરા : ૧૬૨૦; ૩૩; ૩૮, ૨૦૩૩; ૮૫, ૨૧૦૭;
રાણસર : ૧૮૪૫. ૪૯; ૭૦; ૭૬, ૨૨૪૬; ૬૪, ૨૩પ૨; ૬૬, ૨૪૮૧, ૨૫૧૬, ૬૧, ૧૫, ૧૬; ૨૪; ૨૯; રાણી : ૭૮૯, ૮૦૦. ૩૦.
રાધનપુર : ૧૧૭, ૨૫-૬૪, ૫૫૯, ૮૨૧; ૫૯, મુંબઈ : ૪૩૬, ૯૭૧, ૧૦૭૪, ૧૬૬૦, ૧૭ર૬, ૧૪૨૩; ૩૫; ; ૮૮, ૧૬૪૦; ૭૧; ૭૫,
૧૯૮૯, ૨૦૬૪-૬૫, ૨૨૮૫-૮૭, ૨૩૦૨, ૧૧; ૧૭૮૫, ૧૮૨૧; ૪૬, ૧૯૩૮; ૬૫, ૨૦૧;
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૩૨
અંચલગચ્છ જિગદર્શન
૩૫; ૩૯; ૪૫, ૨૧૩૭; ૭૪, ૨૨૭; ૧૪, | લાખાપુરઃ ૨૬૫૯. ૨૩૫૯; ૭૫; ૭૬, ૨૫૧૬, ૨૬૧૦, ૧૭૩૪ અ.
લાખાબાવળ : ૪૩૬, ૨૬૨૨. રાપર ગઢવાલી : ૨૨૬, ૨૫૨૩; ૬૮, ૨૬૩૧; ૫. લાટ : ૧૩૨; ૩૪, ૨૫૭, ૭૬૪, ૯૪૮. રાકુદર : ૨૫૬.
લાટહંદ: પર૫. રામધાટ : ૨૪૫૪.
લાયજા: ૨૫૪૯; ૫૦; ૬૭, ૨૬૨૪; ૨૯; ૩૧; રામપુર : ૧૭૮૫.
૪૧; ૪૬; ૬૧, રામસણ : ૧૮૪૬.
લાલપુર : ૧૮૪૬. રામાણીઆ : ૨૨૫૨, ૨૫૬૫, ૨૬૨૬; ૨૮; ૩૧; લાલબાગ : ૨૬૫૩. ૫૦; ૬૧.
લાલવાડી: ૨૫૫; ૯૪, ૨૬૫t, રાયચુર : ૨૬૦૧,
લાલા: ૨૫૬૫, ૨૬, ૨૬૨૪; ૬૧, રાયણ : ૨૧૮૪, ૨૫૬૧; ૨૮, ૨૬૨૭; ૩૧; ૫૦;
લિગતિર: જુઓ લખતર. રાયધણજર : ૨૫૫૯.
લીલુડી : ૨૧૨૪. રાધનપુર : જુઓ રાધનપુર
લુઅડી : ૧૯૮૧. રાલદ્રા : ૨૩.
લુણી : ૨૫૬૨. રાવણી પાર્શ્વનાથ : ૯૫૮, ૧૯૪૦.
લુપુ: ૧૮૪૬. રાસંગપુરઃ ૪૩૪.
લાદ્રપુર: ૧૬૪૨. રાહુથડ : ૧૩૫૯.
લેકવા : ૩૫૮, ૧૪૩૮, ૨૧૧૩.
લદાણી : ૧૮૪૫-૪૬. રિદ્રોલ : ૨૧૨૪. રડબાહી : ૧૮૫૧,
લલપાટક-લેલાડી : ૩૨૯; ૬૭, ૪૪૭, ૯૦૫–૧૦; રેહાગામ : ૨૩૬૨.
પ૩; ૬૮, ૭૨, ૧૦૦૨, ૧૧૫૨-૫૩, ૧૨૦૪-૦૫, રેવતાચલ : ૯૭ર.
૧૩૮૦, ૧૫૯૯, ૧૬૦; ૦૫; ૦૬, ૧૮૪૬, રોહડ : ૪૯૧.
૨૬૧૦. રોહલી : ૧૮૪૬.
લેલીઆણાઃ ૧૧૫૬, ૧૦૭૨ અ. રોહાવાળા કેટડા : ૨૬ ૩૭.
લેવડી : ૨૦૪૨. રોહીઠ : ૧૮૪૬.
લોહિયાણ ૮૦, ૨૫૪. રંગપુર : ૨૫૭૩, ૨૬૨૩.
લીંબડી: ૫૦૯, ૭ર૩, ૮૭૬, ૧૨૦૪-૦૫; ૯૪, રાંચરડા : ૨૪૦૧.
૧૩૯૪, ૨૨૨૪; ૬૬, ૨૪૭૭, ૨૫૦ ૧૪. રાંદેર : ૨૧૦૦, ૨૬૧૦.
વઈજલપુર: ૯૮૨-૮૪, ૧૯૮૯. લઈ : ૧૮૪૬.
વટગ્રામ : ૭૭૭. લખતર : ૧૫૫.
વટાદરા : ૨૬ ૧૦. લઘુવટ' : ૯૮૭; ૮૯.
વટોદર : ૧૨૫૮-૫૯, ૨૩૫૮. લઠેરડી : ૪૩૦, ૧૯૮૦, ૨૫૬૧.
વડગામ : ૭૭૬; ૭૮; ૭૮; ૮૩; ૮૬. લનિપુર : ૨૬૪૧; ૪૪; ૪૬.
વડનગર : ૭૬૪–૧૯, ૯૨૯; ૩૨, ૧૨ ૦૪-૦૬; લાખણભાલાણી: ૪૨૮.
૫૮; ૫૯, ૧૩૩૮ ૩૯, ૧૬૫૧, ૨૦૦૫; ૩૪, લાખણ : ૨૩૭૬; ૭૯.
૨૧૫, ૨૪૬૯, લાખાઈ: ૬૮૩.
વડસરઃ ૨૪૪; ૨૫, ૨૬૨૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #658
--------------------------------------------------------------------------
________________
સૂચિપત્ર
૬૬૬
વડસરા : ૭૩૩.
વાવેતર : ૧૪૭૧, ૧૭૫૪, ૨૦૧–૧૧. વડાલાઃ ૧૬૧૦, ૨૩૬૧, ૨૪૫૫.
વાવ : ૧૮૪૫-૪૬. વડોદરા : ૧૪૩; ૭૨; ૭૬; ૯૦; ૯૪, ૨૮૦, ૮૬૧, વાસણ : ૪૯૫.
૯૫૫, ૧૧૭૪, ૧૭૦૦, ૧૮૪૬, ૧૯૪૦, વાસરડા : ૨૦૧, ૪૯૪. ૨૧૨૯; ૬૪, ૨૨૫૭; ૧૮, ૨૪૭૮, ૨૫૧૪, વાસા = ૧૧૦૩. ૨૬ ૦૭; ૩૧.
વાહડમેર : જુઓ બાહડમેર. વઢવાણ: ૧૪૧, ૨૫૫, ૭, ૮૩૦, ૧૪૩૪; ૩૭, વિઉત્તડગિરિ : ૪૮૬; ૨૬, ૧૫૯૧, ૧૬૨૭.
વિજયપુર : જુઓ વિજાપુર. વણથલી : ૧૬૧૮, ૧૭૧૭, ૧૮૪૬, ૧૯૬૧, ૨૩૫ર,
વિજાપુર : ૫૫૦; પર; ૫૪, ૭૮; ૮૪, ૧૧૭૦, ૨૫૦૯.
૧૩૫૮; ૭૩, ૧૮૪૬, ૧૯૪૦, વસ : ૨૫૨, ૧૭૮૬.
વિદર્ભ : ૨૫૨. વયજલક: જુઓ વેજલપુર.
વિપુલાચલ : ૨૩૧૪, ૨૪૫૪. વરઉડ : ૧૨૫૭; ૫૯.
વિમલાચલ : ૮૩૦. વરકાણ : ૧૪૪૧, ૧૫પર.
વિશાલે : ૧૮૪૬. વરતેજ : ૨૧૭ર.
વિસનગર : ૧૬૩૩, ૧૮૪૬. વરાડીઆ : ૨૫૬૨; ૮૫-૮૬, ૨૬ ૦૯; ૧૯; ૨૫; ! વિસલપુર : ૪૮૨, ૧૩૯૬; ૨૮. ૩૭; ૪૧; ૬.
વિહંદ ઃ ૧૮૪૬. વરેશ : ૧૮૫૧.
વીચી આડી : ૧૨ ૦૪-૦૫. વધમાનપુર : ૧૧૦૩-૩
વીજલિ : ૧૨૦૪-૦૫. વણઃ ૨૩.
વીડઉદ્ર : ૧૩૯૩. વલાદ: ૧૧૬૨, ૧૨૦૬.
વીઢ : ૨૬ ૩૧. વલોહિયા : ૧૪૩૭, ૧૯૮૧.
વઢી–મોડકુબાવાડી : ૨૫૨૨. વલ્લભીપુર : ૯૪, ૨૪૭, ૮૭૮, ૧૨ ૦૪-અ. વીણ : ૨૫૪૩. ૧૩૯૬-અ.
વીરપુર : ૧૮૪૬. વસઈ ૨૨૫, ૪૩૪, ૭૬૮.
વિરમગામ : ૯૩૬, ૧૧૫૨, ૧૮૨૨; ૪૬, ૨૬૧૦. વહુઈવારૂ: ૧૮૪૬.
વિરાગામ : ૨૩૬૨. વાકઢાકા : ૧૫૮૪.
વિશોત્તરી : ૨૨૫, ૧૬૧૦, ૧૮૪૬. વાગૂડી : ૧૨૦૪-૦૫.
વીસનગર : ૧૨૬. વાઘોડ: ૧૮૪૬.
વૃદ્ધનગર : ૭૬૪. વાયડ : ૨૩.
વેજલપુર : ૫ , ૯૬૬, ૧૬૫૦. વારડી : ૧૮૪૬.
વેહડી : ૪૩૩. વારાણસી : ૧૪૨૯, ૧૬૨૫, ૧૮૭૮, ૧૯૨૩. વિભારગિરિ : ૧૮૭૮, ૨૩૧૪, ૨૪૫૪, વારાપધર : ૨૪૪૭, ૨૫૬૮; ૮૫-૮૭, ૯, ૨૬૬૧. !
વૈરાટપુર : જુઓ ઘોલકા, વારાહી : ૭૬૧, ૧૨૫૭; ૫૯, ૧૮૪૬, ૧૯૭૯.
વ્યાણઈ : ૧૭૮૫. વાલકેશ્વર : ૨૪૦૮.
વંગ : ૨૫૨. વાલાગિરિ : ૨૫૯૮.
વાંકાનેર : ૧૧૫૨, ૧૭૮૫,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #659
--------------------------------------------------------------------------
________________
વાંકી : ૨૫૨૩. વાંક : ૨૫૦૧; ૬૦; ૮૬, ૨૬૪૮; ૫૯. વાંઢ : ૨૫૬૬. વિંઝાણું : ૧૪૭૮, ૧૯૯૯, ૨૧૭૯-૮૦, ૮૪,
૨૨૫૨; ૫૯, ૨૩૬૧; ૬૭, ૨૫૬; ૬૫. વિંધ્યાચલ : ૨૧૩. વીંછીવાડીઆ : ૮૧૫, ૯૫૬, શક્તિપુર ૩ ૧૫૧૭. શત્રુંજય : ૧૨૩; ૪૨; ૫૨; ૭૪, ૯૮, ૨૨૪; ૩૮;
૫૫, ૩૨૦; ૩૧; ૪૪; ૨૮; ૧૮; ૭૦–૭૩, ૪૮૨; ૯૧૯૩, પર૭, ૫૮; ૭૭, ૯૫, ૬૦૫ -૦૭; ૩૧; ૫૬; ૯૮, ૭૩૩, ૮૦૨; ૦૩; ; ૨૫; ૩૦; ૫૫; ૬૩; ૮૨; ૮૬, ૯૧૭; ૧૮; ૨૮; ૩૫; ૪૮; ર, ૧૦૭૮, ૧૧૨૨; પર૫૪; ૬૦, ૧૨૨૭, ૧૩૬૩૯૦, ૧૪૬; ૨૪; ૨૯; ૩૧; ૩૪; ૬૯, ૧૫૬૪-૬૮, ૧૬ ૦૪; ૧૧; ૧૫; ૧૭; ૨૮-૩૦, ૭; ૫૧; ૮૨, ૧૭૦૨; ૧૫; ૨૮; ૪૦; ૭૫, ૮૪; ૯૮, ૧૮૯૮; ૧૬; ૨૦-૨૨; ૨૯; ૩૦, ૪૦૪૧; ૪૪; ૪૭; ૫૫; ૬૧; ૬૩; ૬૭; ૭૦; ૭૩; ૭૮; ૯૯, ૧૯૦૨; ૦૬; ૦૯; ૧૧,૧૨,૧૫, ૩૬; ૬૧; ૬૩; ૭૮૭૮; ૮૧, ૨૫૪: ૭૧, ૨૧૨૬; ૬૦; ૭૧; ૭૪; ૮૯; ૯૩, ૨૨૦૩; ૦૬; ૧૨; ૧૪; ૧૭; ૨૦; ૬૦; ૬૯૭૧; ૭૦-૮૨, ૨૩૨૩, ૨૪૦૧; ૨૧; ૨૮; ૪૦, ૫૦; ૬૩, ૨૫૦૮; ૧૯; ૪૭,
૨૬૧૯; ૩૯. શાણ : ૬૧૦-૧૧. શાહપુર : ૧૯૬૪, ૨૦૧૬. શિકારપુર : ૨૪૩૮, ૨૫૦૯. શિણાઈ : ૨૩૭૬. શિવકેટ : ૧૮૫૧. શિવવાડી : ૧૮૪૬. શિવા : પર૫. શીરપુર : ૨૦૧૩, ૨૨૨૪, ૨૩૯૩. શહેર : ૬૫ર, ૯૫૯. શેખપુર : ૧૯૮૭; ૮૯. શેરડી ? ૨૫૬૨, ૨૧૫; ૩૦,
અંચલગ હિદન શૌરીપુર : જુઓ સિંકદરાબાદ, શંખેશ્વર : ૨૩, ૩૩, ૮૦, ૨૦૧; ૫૪; ૮૨, ૪૯૪,
૮૬૨, ૯૦૭; ૬૮, ૧૪૬૭, ૧૮૨૨; ૪૬,
૨૨૬૦, ૨૫૧૬, ૨૬ ૧૯. શ્રાવસ્તી : ૧૨૦૪-૦૫. શ્રીકરી : જુઓ છીકારી. શ્રીનગર : ૪૬૩, ૭૬૭. શ્રીપુર : ૫૭૬. શ્રીમાલ : ૨૪૫-૪૮; ૫૦; ૫૭, ૫૨૭, ૯૫૧,
૧૯૮૨. શ્રીરામપુર : ૧૦૭૩-અ. સઈલવાડા : ૧૦૩૨. સણોસરા : ૨૫૭૦. સત્યપુર : ૪૪૩, ૧૦ ૦૨; ૩૨; ૩૪; ૫૭; ૭૭; ૧૮,
૧૨૨૬, ૧૩૮૯. સત્રાગાર : ૧૨૫૫. સપાદલક્ષ : ૧૦૭, ૪૦૪. સબરનગર : ૧૭૮૯, ૧૮૦૬. સમાણું : ૧૭૮૫. સમીઆણું : ૧૭૮૫, ૧૮૪૬. સમેતશિખર : ૧૪૨૯; ૪૦; ૪૧, ૧૬૨૪, ૧૭૫૬;
૫૯; ૬૨; ૭૫; ૮૩; ૮૪; ૮૪, ૧૮૦૫; ૭૮,
૧૯૩૬; ૬૬; ૨૩૧૪; ૪૨,૨૪૦૮; ૫૪, ૨૬ કે. સરખેજ : ૨૬૧૯; ૨૯. સરધન : ૧૨ ૦૭. સરવર : ૧૮૪૬. સરવા : ૧૮૪૬. સરસા : ૧૭૮૬, ૧૮૪૬. સરા : ૪૫૯; ૬૦; ૬૫-૬૮; ૭૦. સરાય : ૧૩૮૭. સરોતરા : ૫૭૬. સલખણુપુર : ૯૫૬, ૧૦૪૨. સલાબુર : ૧૮૪૬. સવાલાખ માળવા : ૯૪૯. સહિજદપુર : ૧૭૮૬; ૮૭; ૪૫, સહિસરાય : ૧૭૮૭. સાકરગઢ : ૩૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #660
--------------------------------------------------------------------------
________________
સચિપત્ર
સાકંભરી : ૧૦૭, ૩૮૩, ૪૦૨; ૦૪-૦૮.
સુપત્તનપુર : ૯૪૮. સાર : ૩૬૫, ૯૧૬, ૩૬; ૪૮, ૧૦૦૨; ૭૩;. સુરત : ૭૬૮, ૧૨૫૦-૬૦, ૧૪૨૫; ૩૪; ૩૭; ૬૭;
૭૭, ૧૪૨૪; ૩૧; ૫૫; ૭૪, ૧૫૩૫, ૧૭૮૫, ૯૮, ૯, ૧૬૪૯; ૯૧, ૧૭૮૫, ૧૮૪૬, ૧૮૪૬, ૧૯૪૦.
૧૯૩૬; ૨૭; ૪૦; ૪૭; ૬૧, ૨૦૨૯; ૪૨; સાદડી : ૧૭૮૫, ૧૮૪૬.
૬૦; ૭૦; ૯૬–૨૧૦૫; ૧૮, ૨૫, ૨૭; ૩૦; સાદરી : ૮૦૭, ૧૪૪૧; ૪૨, ૧૫૫૨; ૧૬૦; ૫૧.
૩૨; ૩૫; ૪૪; ૪૭; ૪૯; ૫૯-૬૪; ૭૧; ૭૪; સાથમતી : ૧૮૧૫.
૭૮; ૮૮; ૮૯; ૯૨, ૨૨૦૦–૧૯; ૨૨-૨૫; સાભરાઈ : ૪૩૦, ૧૯૭૪; ૮૦, ૨૧૯૦, ૨૪૦૫;
૨૮-૩૧; ૩૫; ૩૮; ૪૨-૪૫, ૫૧; ૫૩; ૫૫; ૪૨; ૪૪, ૨૫૫૨; ૫૯, ૨૬૨૯-૩૧; ૬૧.
૫૭; ૫૮; ૬૭–૭૧; ૭૪; ૭૮; ૮૨, ૨૪૨૪; સામહી : ૧૮૪૬.
૮૩, ૨૫૨૪, ૨૬૦૭; ૧૦, ૫૯. સામેત્રા : ૨૨.
સુરપાટણ: ૨૧૬. સામસણ : ૧૮૪૬.
સુવર્ણાગિરિ : ૨૪૪, ૬૦૨; ૦૮; ૧૩-૩૨, સાયલા : ૪૨૪, ૧૧૬૧.
સુહવપુર : ૪૦૩. સારણ : ૧૮૪૬.
સૂરાચંદ : ૧૮૪૬. સારૂરૂ : ૧૮૪૬.
સેકડાગ્રામ : ૮૩૫. સાલપુર : ૧૦૭.
સેરવાટપુર : ૧૬૮૧. સાવરકુંડલા : ૨૩૫૯. સિકંદરા : ૧૭૮૫.
સેરિસા : ૨૯૯, ૩૦૦, ૧૯૪૦.
સેલવાટ : ૧૦ ૩૨. સિકંદરાબાદ : ૧૪૩, ૧૭૮૫, ૧૮૪૬, ૧૯૪૦ અ.
સેવાસણઃ ૧૮૪૬. સિતતપુર : ૧૯૪૦.
સેજિત : ૭૩૪, ૧૭૮૫. સિદ્ધગિરિ–સિદ્ધાચલ : ૧૯૩૬, ૨૧૨૫, ૨૨૦૦; ૨૪,
સોજીતરાઃ ૧૮૪૬, ૨૧૧૧; ૧૪; ૭,. - ૨૩૦૨, ૨૪૩૮; ૪૯; ૬૦, ૨૫૫૩, ૨૬૧૫.
સોનગઢ: ૨૫૮૨. સિદ્ધપુર : ૧૭૮૫, ૧૮૪૬, ૨૬૧૦. સિરિનગર : જુઓ સરાનગર.
સોનગિરિ ઃ ૨૩૧૪, ૨૪૫૪. સીકરી : ૧૭૮૪.
સેનપુરઃ ૬૦૫; ૦૭; ૦૮. સીગીવાડા : ૧૨૦૪; ૦૫.
સેનારડીઃ ૪૩૪.
સોપારક-સેપાર : ૨૬૯-૯૯, ૫૮૨, ૯૪૮. સીહી : ૬૮, ૨૬૬, ૩૨૪, ૬૨૬; ૮૪-૮૬,
સોમનાથપાટણ: ૩૧૧. ૭૪૬; ૫૧, ૮૬૩, ૯૩૬; ૫૯, ૧૨૩૬; ૮૭,
સોવનગઢ-ગિરિ : ૬૨૬-૦૦, ૧૪૨૪, ૨૭૩૧, ૧૫૩૨, ૧૭૮૫, ૧૮૪૬,
સેવનપંથ : ૧૭૮૫. ૨૦૧૭, ૨૬૦૫.
સોહી : ૧૮૪૬. સીહ : ૧૭૮૫. સુજાપુરઃ ૨૩૧૧; ૬૦; ૭૬, ૨૫૨૨, ૨૬૬૧.
સૌરીપુર : ૧૭૮૬, ૧૯૪૦-અ. સુયરી : ૧૯૭૭, ૨૦૦૦, ૨૧૮૪, ૨૨૭૩; ૯૨,
સ્થાનનગરઃ ૧૩૩૮.
મૂહંદિઃ ૧૮૪૬. ૨૩૦૨; ૩૬; ૫૪, ૬૮, ૭, ૮૧, ૨૪૪૫; ૫૭, ૫૮; ૬૪; ૯૦; ૯૩, ૨૫૦૦; ૦૩; ૦૬;
સંઢલા : ૧૮૪૬. ૧૭; ૬૮; ૬૯; ૮૬-૯૦, ૨૬૧૬; ૧૮; ૨૦;
સાએરા : ૨૪૯૩; ૯૮, ૨૫૨૧; ૭૩; ૭૫; ૮૫, ૨૧-૧; ૩૯; ૪૩; ૫૦; પ૨; ૫૮; ૬૧. | ૨૬૨૧; ૩૧ ૩૯ ૪૯ ૪૫; ૪૯; ૫૯ ૬૧.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #661
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ દિગ્દર્શન સાંખિસરાય : ૧૭૮૬.
હલવદ્ર: જુઓ હળવદ. સાંગ9: ૪૩૪.
હર્ષપુર : ૨૩, ૪૦૪, ૧૦૪૮. સાંગાનેર : ૧૭૮૫, ૧૮૪૬.
હસ્તિનાપુર : ૧૮૭૮. સાંચી : ૩૮૩.
હસ્તીકંડી–હસ્તીતુંડ: ૩૨૧-૨૮; ૬૦, ૪૪૬, ૫૮૬. સાંથલુ : ૫૭૩.
હળવદઃ ૧૭૮૫, ૧૮૪૬. સાડેરઃ ૨૩.
હાજી : ૧૮૪૬. સાંતલપુરઃ ૧૮૪૬, ૨૫૭૦.
હાતલી : ૧૨૦. સાંધાણ : ૩૩૩, ૨૩૩૭; ૪૪, ૪૫, ૨૪૫, ૪૭, | હાથિયા : ૧૭૮૬.
૨૫૧; ૫૪; ૮૭ ૮૮; ૯૧, ૨૬ ૩૦; ૧. | હમલા મંજલ ઃ ૨૫૭૦. સાંધવઃ ૨૪૪૮, ૨૬૨૩; ૬૧.
હારીજ: ૨૩, ૬ ૩૮. સાંભર : ૧૦૭, ૩૮૬, ૪૦૩; ૦૭; ૦૯; ૧૦, ૯૪૯, હાલા : ૧૬ ૧૦. ૧૯૩૬.
હાલાપુર : ૨૨૯૫, ૨૫૬૫. સિંહપુરી: ૧૭૮૭, ૨૩૧૪, ૨૪૫૪,
હાલીહર : ૧૮૪૬. સિંહલદીપ : પ૭૩.
હાલોલ: ૧૧૪૭; ૭, ૨૧૬૪. સિંહવાડા: ૯૬૨.
હીણમતી: ૧૮૪૬. સિંહૃકડા : ૧૨ ૦૪-૦૫.
હીરાપલ્લી : ૨૩. ખંભપુર : જુઓ ખંભાત.
હુબલી : ૨૪૧૬, ૨૫૯૭. હડમતિઃ ૧૮૫૧.
હૈદરાબાદ : ૫૫, ૧૯૪૦. હડાલાઃ ૧૨૦૪-૦૫.
હંસપુરી : ૧૬૯૦: ૯૨. હલ્યુડી: જુઓ હસ્તીકુડી.
હંસાઉર : ૧૭૮૫. હરજીભ : ૧૮૫૧.
હંસાર : ૧૮૪૬. હરિપુરા: ૧૯૩૬, ૨૦૯૮-૨૧૦૦, ૩૭, ૨૨૨૨; [ હાંસટુ : ૧૮૪૬. ૪૩.
હાંસી : ૧૮૪૬. હરિયાપુરઃ ૧૧૫૯.
હાંસેટ : ૧૭૮૫. હરિવરઃ ૩૮૮.
હીંગલાજ : ૧૮૫૧.
નેધ–આ સૂચિપત્રમાં પેરા નંબરની સાથે “અ” “બ” આદિ સંલગ્ન છે, તે પેરા ગ્રંથના અંતે આપેલી પૂર્તિના છે. આવા પેરા મૂળ પેરા સાથે સાંકળી લેવાના હેઈને અથવા તે મૂળ પેરાના સંદર્ભમાં સુધારો-વધારો સૂચવતા હેઈને પેરાને મૂળ નંબર એ જ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #662
--------------------------------------------------------------------------
________________
અંતિમ પૂર્તિ
આર્ય રક્ષિતસૂરિ દ્વારા પ્રતિબધિત પ્રાગ્વાટ મંત્રી ખેલ
૨૨. આરક્ષિતરિએ અનેક મહાનુભાવોને પ્રતિબોધ આપીને ધમ પમાડ્યો છે, એ વિશે ભટ્ટ-ગ્રંથમાં પ્રચુર સામગ્રી સંપ્રાપ્ત છે. તેમણે પ્રતિબંધેલા પ્રાગ્રાટ, વામંગા ગોત્રીય મંત્રી ખેતલ ભાર્યા ખેતલદે અંગેનું મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ સુધર્માસ્વામીકૃત “સ્થાનાંગ સૂત્ર”ની પ્રત પુપિકામાંથી ઉપલબ્ધ થાય છે. તેમાં મંત્રી યંના વંશવૃક્ષ વિષયક ઉપયોગી માહિતી નિબદ્ધ છે. એ વંશમાં થયેલા મંત્રી ટોકરે ભાવસાગરસૂરિના ઉપદેશથી ઉક્ત ગ્રંથની પ્રત સં. ૧૫૧૭માં લખાવીને તેમને અર્પણ કરી. પુપિકા માટે જુઓ પુણ્યવિજયજીના હસ્તપ્રત વિષયક સંગ્રહનું સૂચિપત્ર, ભા. ૧, નં. ૨૪૧. મહેન્દ્રસિંહસૂરિ દ્વારા પરાજિત પુણ્યતિલકસૂરિ
પર૮. કાસહદ ગચ્છીય પાદલિપ્તસૂરિની પરંપરામાં પુણ્યતિલકસૂરિ પ્રખર વિદ્વાન થયા. તેઓ વિહરતા અવંતીપુર પધાર્યા જ્યાં “વિધિપક્ષગચ્છાધિરાજ, સરસ્વતી લબ્ધપ્રસાદ” આચાર્ય મહેન્દ્રસિંહસૂરિ બિરાજતા હતા. તેમને અપૂર્વ મહિમા જઈને વિદ્યામદથી પુણ્યતિલકસૂર ગુરુ પાસે વાદલિપ્સાથી આવ્યા અને આહવાન આપ્યું. ગુરુએ કહ્યું–થા વાદનું પ્રયોજન શું? જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કે વૃથા શા માટે? જે જ્ય પામે તે અન્યને શિષ્ય કરે ! ગુરુએ તે સ્વીકાર્યું અને વાદને પ્રારંભ થયો. ગુરુએ તેમને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. ગુરુને વંદના કરી તેમજ સ્તુતિ કરી તેમના શિષ્ય થયા. ગુએ પણ તેમની મહત્તાના રક્ષણાર્થે દીક્ષા આપી તેમને શાખાચાર્યપદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વજાચાર્ય પાદલિપ્તસૂરિ વિરચિત “વીર જિન • સ્તોત્ર” “સપ્રભાવ, બગ સિદ્ધિ-સંપન્ન” જોઈ, સપ્તસ્મરણુ મહાસ્તોત્રમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે સ્થાપ્યું. આ સ્તોત્રનું મહત્ત્વ ઉપસર્ગહર તેત્રની જેમ “અનેક વેગ સિદ્ધિમય” હેઈને નવોદિત શિષ્યને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ તેને જ પાઠ શીખવવામાં આવે છે.
ઉપર્યુક્ત પ્રસંગ પાદલિપ્તસૂરિ કૃત “મહાવીર સ્તોત્ર” પર લખાયેલ અવસૂરિની પ્રશસ્તિમાંથી જાણી શકાય છે, જેની પ્રત પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. જુઓ ઉક્ત સૂચિપત્ર ભા. ૧, નં. ૧૯૭૩. પ્રસ્તુત અવચૂરિ અમરસાગરસૂરિના રાજયમાં, વા. દયાસાગરના શિષ્ય વા. પુણ્યસાગરે સં. ૧૭૮ના આસે સુદી ૧૦ ને રવિવારના દિને બુરહાનપુરમાં લખી. વા. પુયસાગરના અન્ય ગ્રંથો માટે જુઓ પેરા નં. ૧૯૮૨-૮૩. અંચલગચ્છની સમાચારી અંગે ઉકત પ્રસંગ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉપા, ધર્મનન્દનની કૃતિ
૧૦૫૬૪. ઉપા. ધર્મનન્દને “લેક નાલિકા” પર અવચૂરિ લખી, જેની પ્રત પુણ્યવિજ્યજીના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #663
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ દિન ૬૪૨ સંગ્રહમાં છે. જુઓ એમનું સૂચિપત્ર ભા. ૧, નં. ૩૦૫૬. આ ગ્રંથમાં કર્તાએ પોતાના ગુરુ મેરૂતુંગસૂરિની કરેલી સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ધર્મમૂર્તિ રિએ કરેલાં ગ્રંથદ્વારનાં કાર્યો
૧૫૭૯. મલ્લવાદી પ્રણીત “નયચક્ર” પર સિંહસૂરિ વિરચિત વૃત્તિની પ્રત ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી મંત્રી ગોવિંદના “મુંજની ઉપમા યોગ્ય’ પુત્ર પુંજે લખાવી જ્ઞાનભંડારમાં મૂકાવી હતી. જબૂવિજયજી “કાદશારે નયચકમ ”માં જણાવે છે કે આ પ્રતિ જેના ઉપરથી લખવામાં આવી હશે, તે પ્રતિ હજી સુધી ક્યાંય અમારા જેવામાં આવી નથી. એટલે આ જાતની પ્રતિ વિશ્વમાં એક જ છે એમ ધારીએ છીએ.” તત્કાલિન સર્વ દર્શનેની તુલનાત્મક વિચારણા કરતો મૂળ ગ્રંથ ૭૦૦ વર્ષ પહેલાં જ નષ્ટ થઈ ગયો હઈને, ભાવનગરના સંગ્રહમાંથી પ્રાપ્ત થયેલી, ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી લખાયેલી ઉક્ત પ્રતિ અત્યંત મહત્વપૂર્ણ બને છે. - વિષ્ણુદાસકૃત “સિદ્ધિ વિનિશ્ચય ટીકા”ની કચ્છ-કેડાયના ભંડારની પ્રત પણ ધર્મમૂર્તાિસરિના ઉપદેશથી સં. ૧૯૬૨માં નાગડાગાત્રીય ધનરાજે લખીને જ્ઞાનભંડારમાં મૂકાવેલી, એમ પ્રત–પુષ્પિકા દ્વારા જણાય છે. ઉપયત પ્રત પણ એ અરસામાં જ લખાઈ હશે એમ બને ગ્રંથોની લગભગ એક જ જાતની પુપિકા દ્વારા મનાય છે. આ અરસામાં ધર્મમૂર્તિરિના ઉપદેશથી ગ્રંથોદ્ધારનાં વિશદ કાર્યો થયાં. ગ્રંથ-લેખનની પ્રવૃત્તિ
વિક્રમના ૧૭ અને ૧૮ મા સૈકામાં ગ્રંથ-લેખન તથા પ્રત-લેખનની પ્રવૃત્તિ અત્યંત જેશભરી હતી તે અંગે ઘણું નેધી ગયા છીએ. પુણ્યવિજયજીનાં સંગ્રહમાંથી કેટલીક અન્ય બાબતો મળે છે, તેની સંક્ષિપ્ત નેધ નિમ્નક્ત છે –
૧૪૮૭. સં. ૧૬૬૫ ૨. સુ. ૬ શનિવારે ખાનનગરમાં ૫. ક્ષમાકાતિ શિ....કીર્તિગણિએ જિનપ્રભસરિકૃત “અપાપા બૃહકલ્પની પ્રત લખી. તેની પુપિકામાં . જયવતગણિ શિ. કુલકીતિ, શિ. મુનિકીર્તિ વિગેરેને ઉલ્લેખ પણ મળે છે.
૧૪૮૭. સં. ૧૬૭ વદિ ૩ ને શનિવારે દીવમાં ધમતિ સૂરિના રાજ્યમાં પં. રાજકીર્તિ શિ. શ્રુતકીતિ શિ. વિજયકીતિના વાંચનાર્થે સિદ્ધસેનસૂરિ કૃત “કલ્યાણ મંદિર' પર અવચૂરિ લખાઈ
- ૧૪૮૭ક. સં. ૧૬૬૯ માં પં. ક્ષમા કીતિ શિ. વા. રાજકીર્તિગણિ, પં. ગુણવર્ધનગથિ શિ. શ્રુતકીતિએ પારકર નગરમાં ઋષિ દયાકીતિ અને હર્ષકીર્તિ સહિત “રત્ન સમુચ્ચય'ની પ્રત લખી.
૧૪૮૭. સં. ૧૬૮૨ માં ભિન્નમાલના સં. સૂરા ભાર્યા કરતુરાઈએ ઉતરાધ્યયનની પ્રત લખાવીને પં. વિશાલાકીર્તિને અર્પણ કરી.
૧૪૯૩૫. સં. ૧૬૨૮ કા. વ. ૫ ને શુક્રવારે ધર્મમૂર્તિસૂરિના રાજ્યમાં મેવાતમંડલના રાક્રદેશ અંતર્ગત બરડાદનગરમાં ઉપા. ભાનુલબ્ધિ શિ. માણિક્યરાજે જીવાભિગમસૂત્રની પ્રત લખી.
૧૫પર એ. સેમમૂર્તિગણિના શિષ્ય ઋષિ રૂડાએ સં. ૧૬૪૨ માં તિજારામાં રહીને લધુ ક્ષેત્રસમાસ પ્રકરણ–બાલાવબોધ'ની પ્રત લખી.
૧૬૮૩૫. સં. ૧૬૯૭ ફા. વ. ૮ ને ગુરુવારે મુનિ કીકાએ તથા વૈરાગ્યસાગરે વીરભદ્રગણિ કૃત ચતુઃ શરણુ” પર લખાયેલ સ્તબકની પ્રતો ખંભાતમાં રહીને લખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #664
--------------------------------------------------------------------------
________________
૬૪૭
અંતિમ પ્રતિ
૧૭૪ અ. સં. ૧૭૧૬ મધુમાસે અસિત પક્ષે ગુરુવારે ભાણિયસાગર શિ. ન્યાસાગર શિ. નયસાગરે શેખપુરમાં રહીને કલ્પસૂત્રની પ્રત લખી.
૧૫રા. સં. ૧૭૧૪ માહ સુદી ૬ ના દિને નવાનગરમાં વા. વિવેકશેખર શિ. વા. ભાવશેખર (પેરા નં. ૧૬૫૭) સાથી વિમલા શિ. કપરા શિ. જેમાં શિ. પદ્મલક્ષીના વાંચનાર્થે સુધર્માસ્વામી કૃત સૂત્ર કૃતાંગ ની પ્રત લખી.
૧૯૯૮૪. લાલચંદ્રના ગુરુ મુનિચંદ્ર સં. ૧૯૦૫ માં ઉગ્રસેનપુરમાં રહીને અજિત શાંતિ સ્તવ સ્તબકની પ્રત લખી. - ૨૦૧૦. રશેખર શિ. લબ્ધિશેખરે સં. ૧૭૭૦ પિષ ૧૦ના દિને નગરયદામાં રહીને સિદ્ધસેન. સુરિ કૃત “કલ્યાણ મંદિર પર બાલાવબોધ લખ્યું.
૨૦ . સં. ૧૭૩૯ કા. સુ. ૯ને રવિવારે દીપણાગરે સુથરીમાં રહીને “પાંડવગીતા બાલાવબોધ” ની પ્રત લખી. પ્રત પુપિકામાં “દરિયાવને કાંઠે” એવો ઉલ્લેખ પણ છે.
૨૦૩૪. સં. ૧૭૨૦ માઘ સુદી ૧૦ ને ગુરુવારે વા. જ્ઞાનશેખરગણિના શિષ્ય મુનિ છવાએ રતાડીઆમાં રહીને ગજસાગર કૃત “દંડક પ્રકરણ બાલાવબોધ' તથા રત્નશેખરસૂરિ કૃત “ લઘુ ક્ષેત્ર સમાસ પ્રકરણ”ની પ્રતો લખી.
૨૧૨૧૫. સં. ૧૭૮૭ ભા. સુ. ૧૨ ને શનિવારે વિદ્યાસાગરસૂરિના શિષ્ય હિતાબ્ધિએ ૫૪૬ ગાથામાં રનસમુચ્ચય સ્તબક”ની રચના કરી.
૨૨૬૫. સં. ૧૮૫૭ આસો વદિ ૫ ને મંગળવારે ભાણચંદ્ર ગુણચંદ્રના પઠનાર્થે રાજનગરમાં હાજા પટેલની પિાળમાં ચાતુર્માસ રહીને ગજસાગર કૃત “દંડક પ્રકરણની પ્રત લખી.
૨૨૮૪૪. મહિમારન શિ. વિનયસે દશવૈકાલિક સૂત્ર પર સં. ૧૫૭૨ માં નઝરાનગરમાં વૃત્તિ રચી હતી તેની પ્રત ભટ્ટારક રાજેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી રાજપુરના સંઘે લખાવી જ્ઞાનભંડારમાં મૂકાવી.
૨૨૯૭. પંધનસાગરગણિ શિ. પં. માણિક્ષસાગરે સુધર્માસ્વામી કૃત “પ્રશ્ન વ્યાકરણ' ની પ્રત લખી,
૨૪ ૭. સં. ૧૯૧૭ કા. સુ. ૧૧ ને શુક્રવારે મુંબઈભાતબજારમાં વીસાના ઉપાશ્રયમાં ચાતુમાસ રહીને ભાગ્યશિખર શિ. પ્રમોદશિખર શિ. કીતિશિખર શિ. મોતીચંદે ભકતામર સ્તોત્ર વૃત્તિની પ્રત લખી ધાતુમૂતિ લેખમાં છત્રધારી ચિત્રાકૃતિ
આ ગચ્છના આચાર્યોના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂતિઓમાં પ્રાયઃ “ઉપદેશાત ” શબ્દ યોજાયેલ હોય છે, એ વિશિષ્ટતા ઉપરાંત કાંતિસાગરજી નેંધે છે કે આવી પ્રતિમાઓના પાછળના ભાગમાં લેખ સાથે નિયત સ્થાને પ્રેક્ષણીય અને ભવ્ય છત્રધારીનું ચિત્ર ઉપસાવેલું કે ઉત્કીર્ણિત નીરખાય છે. અશાપિ કઈ પણ મૂતિ વિધાન વિષયક શાસ્ત્રમાં આવી ચિત્રાકૃતિ મૂકવાનો આદેશ કે તેના સમર્થનને ઉલ્લેખ મળતો નથી. એટલે પ્રભુભકિતના પ્રતીકરૂપે, મંગલ-ચિહ્નરૂપે કે ગચ્છની પ્રતિમા ઓળખવાના સંકેતરૂપે આ ચિત્રાકૃતિ ઘટાવી શકાય છે. અન્ય ગચ્છની મૂર્તિઓમાં તે નીરખાતી નથી તે ખાસ નોંધનીય છે. પ્રતિષ્ઠા લેખે
શત્રુજ્યગિરિ પરના ધાતુમૂર્તિ લેખો જે અદ્યાવધિ અપ્રકટ હતા, તે કાંતિસાગરજીએ હાલમાં નેપ્યિા છે, તે સંવતક્રમાનુસાર નિમ્નત છે :
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #665
--------------------------------------------------------------------------
________________
शन ॥सं० १४८६ वर्षे वैशाख शुदि २ सोमे श्री श्रीमाल ज्ञातीय श्रे० जोधाभार्यो गर पु० श्रे० आल्हणसिंहेन श्री अंचलगच्छेश श्री जयहीत्तिसूरीणामुपदेशेन श्री वासुपूज्य स्वामिबिंब कारितं प्रतिष्ठितं श्री संघेन ।। श्री ॥ श्री ॥
संवत् १४९१ वर्षे माह शुदि ६ उशवंशे सा० जेसा भार्या जसमादे पुत्र सा० सोनपालेन अंचलगच्छे श्री जयकीर्तिसूरीणामुपदेशेन श्री अजितनाथवियं कारित प्रतिष्ठितं श्री सूरिभिः ॥
सं......श्री श्रीवंशे सुगंधो सा० सालिग भार्या सहजलदे पु. गोविंद सुश्रावकेण भार्या .....पुत्री कुंताई सहितेन श्रेयोर्थ कुंथुनाथविध का०प्र० विधिपक्षगच्छे श्री सूरिभिः मंडलीग्रामे ।। श्री ॥
सं. १४९३......उपकेशवंशे सा० हंका भार्या काजलदे पुत्र सा० पोपट......अंचलगच्छे श्री जयकीर्तिसूरीणामुपदेशेन श्री पार्श्वनाथबिंयं कारांपितं प्र० श्री संघेन ॥
सं० १५०१ वर्षे फाल्गुण शुदि ३......श्री अंचलगच्छे श्री जयकीर्तिसूरीणामुपदेशेन... गर भार्या... पद्म बिंबं का० प्र० श्री सूरिभिः ।
सं० १५...वर्षे ज्येष्ठ शुदि ९ श्रीमाल ज्ञा...सुश्रावकेण श्री जयकीतिसूरीणामुपदेशेन श्री आदिनाथबिंबं कारितं प्रतिष्ठितं श्री सूरीणा।
॥सं० १५०५ वर्षे माघ शुदि १० रवौ उकेशबंशे मीठडी सा० साईआ भार्या सिरीआदे पुत्र सा० चोला सुश्रावकेण भार्या कन्हाई तसु नात सा० महिराज हरराज तया भार्या भ्रातृ सा० सीरीपति प्रमुख समस्त कुटुम्बसहितेन श्री विधिपक्षगच्छपति श्री जयकेशरीलरीणानुपदेशेन स्वश्रेयोर्थ श्री सुविधिनाथर्विवं कारितं प्रतिष्ठितं च श्री संघेन आचंद्राई विजयताम् ।।
सं० १५५ वर्षे माघ शुदि १० रवौ उकेशवंशे सा० साईमा भायां सिरीआदे पुत्र सा० सुहडा भार्या रंगाई सुधाविकया पुत्र सा० सीरीपति प्रमुखसमस्त निजकुटुम्बसहि. तया श्री अंचलगच्छे श्री पूज्य गच्छनायक श्री श्री जयकेशरीसूरीणामुपदेशेन श्री कुंथुनाविध कारितं प्रतिष्ठितं श्री संघेन । चिरं नंदतु ।
सं० १५११ वर्षे वै० शु. २ घुघे प्राग्वाट ला० भृपसिंहेन भार्या तासू सुत मेघा युतेन स्वश्रेयसे श्री अंचलगच्छेश थी जयकेसरिसूरीगामुपदेशेन श्री नमिनाथबिवं कारितं प्रतिष्ठितं च ।
सं. १५२३ वर्षे मार्ग शुदि २ सोमे उपकेशातीय व्यवगोत्रे सा० मूणा भा० कुसाली पु० सा० हेमा भा० सलवू पु० हांसा सहितेन स्वश्रेयसे श्री आदिनाबि कारितं प्रतिष्ठितं अंचलगच्छे भ. श्री जयकेसरसूरिभिः शिणोश स्थामे ।
॥ संवत् १५-२ वर्षे फाल्गुण शुदि २ सोमे श्री श्रीमाल ज्ञातीय...शिवदासेन श्री कुंथुनाथबिंबं कारितं श्री अंचलगन्डे श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन प्रतिष्ठितं श्री संपेन ॥ मंडपमहादुर्गे ॥ शुभं भवतु ॥
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #666
--------------------------------------------------------------------------
________________
“અંચલગચ્છ દિગ્દર્શન” રોકડ દાતાઓનાં શુભ નામની યાદી
મુલુંડ
રૂ. ૧૫૦૦ શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ રૂ. ૧૦૦૧ શ્રી મુલુંડ ભવેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ૫૦૦ કછ-ભૂજ પૂ. સારીજી મહારાજશ્રી હેમપ્રભાશ્રીજીના સદુપદેશથી
હા. શેઠ ભવાનજી હીરાચંદ સંઘવી
(શેઠ ચુનીલાલ માણેકચંદ માટુંગાવાળા મારફત) ૨૦૦ “ શ્રી જ્ઞાનભક્તિ દાનમાળા” ના પુસ્તકોના હિસાબમાંથી
હા. બહેન શ્રી મુરબાઈ ભવાનજી વર્ધમાન રૂ. ૧૦૧ શેઠ લક્ષ્મીચંદ સવચંદ દેશી માંડલવાળા જરૂા. ૧૦૦ માતાજી કંકુબાઈ રવજી સેજપાલ
માટુંગા ઈદાર
માટુંગા
રૂા. ૩૪૦૨ કુલ
* પુસ્તકો આપવાના.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #667
--------------------------------------------------------------------------
________________
અગાઉથી થયેલા ગ્રાહકનાં શુભ નામની યાદી
સ્થાન
મુંબઈ
જામનગર
માંડલ
કચ્છ-માંડવી
અંય પ્રત
શુભ નામ ૨૫૦ શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરજી ટ્રસ્ટ ૨૦૦ શ્રી કચ્છી વીસા ઓસવાળ દેહરાવાસી જૈન સંધ ટ્રસ્ટ ૧• શ્રી કચ્છ ચિઆસર વીસા ઓસવાળ જૈન મહાજન ૧૦૦ શ્રી જામનગર અંચલગચ્છ જૈન સંધ ૯૦ શ્રી માંડલ અંચલગચ્છ જૈન સંઘ (હા. શેઠ હીરાચંદ ધરમશી–મુંબઈ) ૯ શ્રી કરછ-માંડવી અંચલગચ્છ જૈન સમાજ
(હા. શેઠ વછરાજ તથા શેઠ પ્રેમચંદ સાકરચંદ ભૂલાણી) ૭૪ શ્રી કરછ–રાયણ અંચલગચ્છ જૈન સંઘ
(પૂ. સાધ્વીજી મહારાજશ્રી કેસરશ્રીજીના સદુપદેશથી) ૬૦ શ્રી હુબલી કચ્છી દસા ઓસવાળ જૈન મહાજન ૬૫ મલબાર કેન્દ્ર૨૫ શ્રી અલપઈ જે ભવે. મૂ. સંઘ
અલપઈ ૧૦ શ્રી મેઘજી માલસી
કેચીન ૫ શ્રી આણંદજી માલસી ૫ શ્રી ગોરધનદાસ હાથીભાઈ ૪ શ્રી દેવસી ભાણજી ના ૧૬ પરચુરણ ગ્રાહકે કોચીન, કલીકટ, કેઈમ્બતુર
કરછ–રાયણ
હુબલી
મુંબઈ
પારોલા
મુંબઈ
૫૦ શ્રી મેસર્સ ખીમજી વેલજીની કુ. કપ શ્રી પારેલા (ખાનદેશ) ક. ઇ. ઓ. જૈન મહાજન ૨૫ શ્રી કચ્છ કેટડી વી. . જૈન મહાજન ૨૫ શ્રી કચ્છ નારાણપુર જૈન સંધ (હા. શેઠ પ્રેમજી નેણસી-મુંબઈ) ૨૫ શ્રી ભાણજી કેશવજી ટ્રસ્ટ (હા. શેઠ પ્રેમજી ભાણજી-મુંબઈ) ૨૫ કચ્છ ગોધરા વી. એ. જેન ચેરિટેબલ ટ્રસ્ટ
(હા. શેઠ કેશવજી કાનજી ઉકેડા તાલપત્રીવાલા-મુંબઈ) ૨૫ વૈદરાજ શ્રી ગુણચંદજી ગુલાબચંદજી
કચ્છ-ગેધરા
અમદાવાદ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #668
--------------------------------------------------------------------------
________________
૬૯
મુંબઈ
ગ્રાહકની શુભ નામાવલી ૨૫ માતુશ્રી રાણબાઈ હીરજી
મુલુંડ ૨૫ શેઠ માડણ હરસી ક–આસબીઆવાળા (હા. સૌ. બહેનશ્રી રતનબાઈ કુંવરજી) , ૨૫ શેઠ શામજી તેજપાલ ૨૫ મેસર્સ લહેરચંદ મેઘજીની કુાં. (રેતીવાળા) ૨૫ શેઠ રવજી ખેરાજ કરછ-કોડાયવાળા (હા. શેઠ કુંવરજી રણશી)
મુંબઈ ૨૫ શેઠ હરસી મેઘજી દેઢીઆ
ઘાટકોપર ૨૫ શેહ કાનજી ખીમજી પીર ૨૫ શેઠ લખમશી મણશી ૨૫ શેઠ નેણુસી આસુભાઈ (હા. શેઠ પ્રેમજી નરસી, મુંબઈ)
ખરગોણ ૨૫ શેઠ હીરજી નાગજી નરેડીવાળા (હા. મેસર્સ લાલજી રવજીની કુ) ૨૫ શ્રી લાલવાડી અંચલગચ્છ જૈન સંધ (પૂ. સાધ્વીજી મહારાજ શ્રી પ્રભાશ્રીજીના સદુપદેશથી)
મુંબઈ ૨૫ માતુશ્રી જેઠીબાઈ નરસી ગંગાજર નાગડા (પ. પૂ. આચાર્ય શ્રી મેમસાગરસૂરિજીના સદુપદેશથી)
માટુંગા ૨૫ શેઠ નરસી ભોજરાજ ક–સુથરીવાળા (હા. શેઠ ભવાનજી નરસી) ૨૫ શ્રી કે. દ. ઓ. જૈન જ્ઞાતિની બહેને (સામાયિક મંડળ)
મુંબઈ (હા. બહેનશ્રી ચાંપબાઈ વેરશી ) ૨૨ શ્રી કે. વી એ. વપતપવાળાં આઠ બહેને (હા. બહેનશ્રી પાનબાઈ ગાંગજી). ૨૨ શ્રી ક. વી. ઓ. દેહરાવાસી જૈન મહાજન
કુ–દુમરા ૧૬ શેઠ હરગોવિંદદાસ રામજી શાહ
મુલુંડ ૧૫ શેઠ ધનજી શામજી કચ્છ–કોટડીવાળા (હા. બહેનશ્રી મણિબાઈ)
મુંબઈ ૧૫ શેઠ જેતશી મેઘજી (પટવા ચાલ) ૧૫ શ્રી ગોરૂપદેવ (મુંબઈ) કચ્છી જૈન સમાજ (પૂ. સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજીના સદુપદેશથી
હા. ગં. સ્વ. બહેનશ્રી મુરબાઈ ભવાનજી વર્ધમાન) ૧૨ શ્રી ગદગ ક. દ. ઓ. જૈન જ્ઞાતિ મહાજન
ચદગ ૧૧ શ્રી ભિન્નમાલ (મારવાડ) જૈન સંવ (હા. શેઠ સોનરાજ નવાજી, મુંબઈ) ભિન્નમાલ ૧૧ મેસર્સ પી. પોપટલાલની કુ. (રેતીવાળા)
મુલુંડ ૧૧ માતુશ્રી માનબાઈ ચાંપશી ખીમશી અજાણ
ક–ઠારા ૧૦ કચ્છ-દુમરા ક. વી. એ. દહેરાવાસી જૈન મહાજન (હા. શેઠ રાયશી મોરારજી–મુંબઈ) ક–દુમરા ૧૦ શેઠ લાલ આસારીઆ કચ્છ-દુમરાવાળા ૧૦ શેઠ જેઠાભાઈ મોણશી (લાલવાડી) ૧૦ સંઘવી ચમનલાલ મોતીચંદ (માટુંગા) ૧૦ વેરા વલ્લભજી રતનશી (દાદર)
મુંબઈ
મુંબઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #669
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
અંચલગચહિન્દશન • ગં. સ્વ. બાઈ હાંસબાઈ લીલાધર, અંધેરી (ઠા. શેઠ કુંવરજી શિવજી) મુંબઈ ૧૦ શેઠ શિવજી વેલજી જેઠાભાઈ નાગડા
ખીરકીઆ ૧૦ શેઠ દેવજી દામજી ના
મુંબઈ ૧૦ શેઠ ચુનીલાલ માણેકચંદ (માટુંગા) ૧• મેસર્સ શાંતિલાલ કરમશીની કુાં. (હા. શેઠ ધારશી ગણપત ક ભુજપુરવાળા) રાયપુર ૧૦ મેસર્સ રતનશી ખીમજીની કુ.
સાંગલી–કરાડ ૧૦ શેઠ પોપટલાલ જેતશી મતા ગોરખડીવાળા
મુંબઈ ૧૦ વિદુષી બહેનશ્રી પાનબાઈ ઠાકરશી
કચ્છ ગોધરા. ૧૦ શેઠ પેથરાજ મેરગ
જામનગર ૬ શ્રી જૈન શ્વેતામ્બર દેરાસર
વસઈ (થાણું) ૫ શેઠ લખમશી પાલણ કચ્છ–બિદડાવાળા ૫ , ઉમરશી કાનજી ઝવેરી
મેઘજી કાનજી વસનજી ભવાનજી વર્ધમાન
માટુંગા-મુંબઈ લીલાધર ખેરાજ ૫ , કરમશી વરજાંગ લધુભાઈ મણશી દેટીઆ (હા. શેઠ લખમશી ડુંગરશી)
મુંબઈ ટેકર માણેક , શામજી વરજાંગ
શિવ–મુંબઈ સામજી રાજપાલ
સાંગલી લાલજી કરપાર ક૭–ત્રગડીવાળા
યાણ મેથજી કુરપાર
મુંબઈ કાનજી ભયક્ષી લખમશી નેણશી ક૭-કોડાયવાળા
મુલુંડ , શિવજી પૂંજાભાઈ કચ્છ-કેડાયવાળા
થાણા ધારશી કુંવરજી કરછ–મહાપુરવાળા
વિલેપારલે , ઉમરસી મુરછ કચ્છ-કઠારાવાળા (હ. શેઠ રાયચંદ ઉમરશી ) ૪ , હંસરાજ લાલજી
મુલુંડ ૪ , ઈશ્વરલાલ નારાણજી કચ્છ-માંડવીવાળા (હા. બહેનશ્રી પાર્વતીબેન) મુંબઈ ૧૩૮ પરચુરણ ગ્રાહકો ૨.૧૧૭ કુલ પ્રત વેચાણ
મુંબઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #670
--------------------------------------------------------------------------
________________ alloblle Shree Sudharmaswami Gvanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com