SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સંવત પુનર આરેાત્તરઈ, શ્રી જયકેસર સુરિ ( ૨ ) સરસતિ મિતિ નિરમલી સિદ્ધાંતસાગરસૂરિ વદેિવા, મુઝ ચાલિસહી ગુ વંદી, જાણીઈ, વિદ્યા ગેાતમ સમ ગુરૂ ઉસ સિલિ માણ કા, પૂરહ્લદેવી રિ ધિરે, મન વતિ વડ સંત સજમ આદર સુગુરુ ખિ, પભઈ સયલ વચન અમીરસ આવઈ કાઈ હંસરાજ રે; બુદ્ધિ સુર ગુરૂ જાઈ, એ જામિલ ગુરૂ કવણુ ક, નવિ અહિમદ પુરવિર કાલટિ, વિત્ત વેવઈ ગઠનાયક દિ થાપીયા, કઈ સનિશ્ચલ કાજ રે. ચારિકાય જીઈ વિસ કીધાં, લધે જગ જસ વાદ રે; પરિહરઈ પંચ પ્રમાદ નિરંતર, મેડઈ મનમથ માદરે. જા નિર્માણ દીપઈ ગયદાંગણિ ા સસિકર તાં એ મહિમલિ જયવતા, દયાવન ૧૨૨૨. મુનિ લાખા ગુરુ પટ્ટાવલીમાં સિદ્ધાંતસાગરસૂરિ વિશે આણંદ આણી થઈ આંત ઘણી સકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હિરી અંચલગચ્છ દિગ્દર્શોન વયર ચિતિ રે; ખતિ રે. સિગારે; કુમા રે; જ્યકારે; દાતા રે. સારે; વિચારું રે. મેલઈ રે: તાલઈ રે. ૧ ૨. 3 ૪ મ } વિકસંત રે, પ્રમતા રે. પ આ પ્રમાણે નાંધે છેઃ १४ चवदमा गणधर श्री सिद्धांतसागरसूरि । श्री पत्ने । श्रेष्ठ जावड । पूरी माता । संवत् १५०६ वर्षे जन्म । संवत् १५१२ वर्षे दीक्षा श्री पत्ने । संवत् १५४१ वर्षे गच्छेशपद | श्री राजनगरे । संवत् १५६० वर्षे निर्वाण श्री पत्ने । सर्वायु वर्ष ५५ ॥ ૧૨૨૩. ઉપર્યુક્ત પ્રમાણેા દ્વારા જાણી શકાય છે કે સ. ૧૫૧૨ માં પાટણમાં બાળક સેાનપાલે જયકેસરીસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને એ નવાદિત મુનિનું નામ સિદ્ધાંતસાગર રાખવામાં આવ્યુ. ગુરુ પાસે એમણે શાસ્ત્રાના અભ્યાસ કર્યો અને થેડા જ સમયમાં તે સર્વ શાસ્ત્રાના પારગામી થયા. ધ મૂર્તિસૂરિને નામે પ્રસિદ્દ થયેલી પટ્ટાવકીમાં દીક્ષા તેમજ ગચ્છેશપદનુ વર્ષ અનુક્રમે સ. ૧૫૨૨ તથા સ. ૧૫૪૨ છે. પટ્ટાવલીનું વિધાન અસ્વીકાય છે. સિદ્ધાંતસાગરસૂરિએ સ. ૧૫૧૨ માં દીક્ષા ગ્રહણ કરેલી તેમજ તેએ સ. ૧૫૪૧ માં આચાય પદ તથા ગચ્છેશ પદાલંકૃત થયા હતા. ર્ગવન કૃત ગીતામાં, મુનિ લાખા કૃત ‘ગુરુ પટ્ટાવલી 'માં તેમજ ભાવસાગરસૂરિ કૃત ‘ ગુર્વાવલી 'માં આચાર્ય પદના નિર્દેશ નથી પરંતુ ગચ્છેશપદના વર્ષના નિર્દેશ મળે છે. અન્ય યત્રામાં પણ આચાય પદ તેમજ ગચ્છેશપદનું વર્ષ સ. ૧૫૪૧ દર્શાવાયું છે. શકય છે કે એકી સાથે અથવા તે। નવા આંતરામાં જ તે એ બન્ને પદ્મ પામ્યા હોય. ભાવસાગરસૂરિ ‘ ગુર્વાવલી’માં જણાવે છે તેમ સિદ્ધાંતસાગરસૂરિ ગુરુ પાસે શાસ્ત્રા ભ્યાસ કર્યાં બાદ મ શ્રેષ્ઠ ભારને યોગ્ય ગણિ અને ઉપાધ્યાયપદ પામ્યા, જેપ્રસ ંગે એમના પિતાએ ઓઢવા કર્યા: www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy