SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અલગ દિન 0૩. કવિચક્રવતી જયશેખરસુરિ રચિત “ઉપદેશ ચિતામણિ ની ગ્રંથ-પ્રશસ્તિને આધારે સિંહતિલકસૂરિના વ્યક્તિત્વને આપણને સુંદર પરિચય મળી શકે એમ છે. જયશેખરસૂરિ વર્ણવે છે કેઅમૃતના બિન્દુ સમાન, વચન વિલાસવાળા, સાક્ષર શ્રી સિહતિલકસૂરિ પ્રસિદ્ધ થયા– पीयूषविदुसदृशाक्षरवाग्विलासः । શ્રી નિતિશય તત પ્રતીતઃ દા જ. અમરસાગરસૂરિ “વર્ધમાન-પદ્ધસિંહ શ્રેણીચરિત્ર'ની ગ્રંથ-પ્રશસ્તિમાં સિંહતિલકરિને નિશા પી સમુદ્રને પાર પામેલા કહે છે તેનrટ્યસ્થિurr: I શ્રી ત્રિકારતા આ ઉલ્લેખ એમની શકિતઓને પરિચય કરાવે છે. કવિ લાવણ્યચંદ્ર કૃત પાવલીમાંથી પણ સિંહતિલક મૂરિની મહાનતા મૂયક ઉલેખો પ્રાપ્ત થાય છે. તરવાસી gિeતર મા. ક્ષિતિજ | ૫. આ બધી પ્રશસ્તિઓમાંથી અંચલગચ્છના આ મહત્વાકાંક્ષી પટ્ટનાયની શકિતઓ વિશે તારવણી કરી શકાય એમ છે. અમૃતના બિન્દુ જેવા મધુર વચન વિલાસવાળા, જૈનશાસ્ત્રો રૂપી સમજો પાર પામેલા આ મહાન પટ્ટધર વિશેષ જીવ્યા હોત તે ઘણું સાધ્ય કરી શકયા હેત એ વાત નિક છે. કમનશીબે એમ થવું વિમાન્ય નહોતું અને પરિણામે આ આશાસ્પદ પધરની કારકિદી માત્ર બે જ વર્ષના ટૂંક સમયમાં કશું અસાધારણ કરી બતાવ્યા વિના જ સંકેલાઈ ગઈ! Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy