SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ અંચલગચ્છ દિગ્દર્શને अथैकदा ते श्री वीरचन्द्रसूरयो विहरंतो निज परिवारयुताः प्रल्हादनपुरे समायाताः। तदा वल्लभीशाखायाः सोमप्रभसूरयोऽपि विहरंतो निज परिवारयुता स्तत्रैव समेताः । शंखेश्वरगच्छीयानां च तत्रैक एवोपाश्रयोऽभूत् । तत इमौ द्वावपि सूरींद्रो निज निज परिवारयुती तत्रैकस्मिन्नेवोपाश्रये स्थितिं चक्रतुः। पंचमार्क प्रभावतः परस्परं वंदननिमित्त स्तयोः परिवारे कलहो बभूव । गच्छश्रावका अपि द्विभागी भूताः परस्परं स्पर्धा चक्रः । समुद्राख्येनैकेन श्रेष्ठिना च श्रीवीरचंद्रसूरय स्ततो निज वाटके समानीताः । परिवारयुताश्च तेऽपि तत्र चतुमासों स्थिताः । तत स्तेज भक्तिमता श्रेष्टिना सूरिभ्य स्तेभ्यो रूप्यनिर्मितः सुखपालश्छत्रचामरयुतः प्राभृती कृतः मोहाविभूतदृष्टिरागतः सूरि भिरपि तत्प्राभृतं स्वीकृत । ततः समुद्रश्रावकोपरोध तस्ते वध्धा वीरचंद्रसूरय स्तत्सुखपालस्था एव जिनमंदिरादिषु गमनं चक्रुः । तत्स्पर्धया चैकेन सामताख्येन धनवताश्रावकेण सोमप्रभसूरिभ्योऽपि स्वर्णरूप्यनिर्मितः सुखपालश्छत्रचामरयुत स्तथैव प्राभृतीकृतः कालानुभावत स्तेऽपि संयमाचारं विस्मृत्य सुखपालस्था एव गमनागमनं चक्रुः । एवं क्रमेण तयोर्महतोरपिसूरयोः परिवारयतयोऽप्याहारादिशुद्धिमगवेषयंतः शिथिलाचारं प्रतिपेदिरे श्रावका अपि दृष्टिरागमोहिताः परस्परं स्पर्धयाधाकर्मादिदोषोपताहारादिभि स्तान् प्रतिलाभयामासुः । एवमेक सामाचारीयुतयोरपि द्वयोः सूरयोः परिवारे चारित्रशैथिल्यं प्रकटी बभूव । परस्परं च महती स्पर्धा सन्जाता ॥ પછ૭. વિમલશાહના નાનગ, લહિર આદિ પૂર્વજો વિષે આપણે ઉલ્લેખ કરી ગયા. એના પિતા વીર પણ ગુજરાતના મહામાત્યપદે હતા. વીરને (૧) ને (૨) વિમલ (૩) ચાહિલ એમ ત્રણ પુત્રો હતા, તે પૈકી વિમલ ભારે બાહોશ હતો. વિમલની માતાનું નામ વીરમતી હતું. તે મહામાત્ય વીરના બીજી પત્ની હતાં. તેણે વનમાં દેવ દ્વારા મળેલા કમળનડે શ્રી વિમલનાથ ભગવાનને પૂજ્યા. ત્યાર પછી કેટલેક મહિને તેની કુખે પ્રતાપી બાળક અવતર્યો. નાનુસાર બાળકનું નામ વિમલ રાખવામાં આવ્યું. વિમલ સાત વર્ષને થયો ત્યારે વીર મંત્રીશ્વરે પિતાનું આયુ ફકત છ માસનું જાણી રાજાની આજ્ઞા લઈ સંધસહિત શત્રુંજયની યાત્રા કરી, ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. અંત સમયે સંથારાદીક્ષા લઈ તેઓ સ્વર્ગે ગયા. તેની પહેલી સ્ત્રીના જ્યેષ્ઠ પુત્ર દશરથે સંઘ સાથે ઘેર આવ્યા. કુટુંબ-કલેશને કારણે વિમલ બાળ માં પોતાના મામાને ત્યાં વાગડના ગેડી ગામમાં પિતાની માતા સાથે રહ્યો. ૫૭૮. વિમલ મહાન લડયા હતા. અમોધ બાણાવલી તરીકે તે પંકાતે. પુખ્ત વયે તે રાજકારણમાં પડ્યો અને સર્વ પ્રથમ સેનાપતિ બન્યા, અને પાછળથી અસાધારણ રાજસત્તા પ્રાપ્ત કરી. તેની રાજકીય કારકિર્દી અપૂર્વ છે. જીવન સંધ્યા તેણે ચંદ્રાવતીમાં શાંતિથી વિતાવી. પ૭૯. વિમલનું યાદગાર સ્મારક તે વિમલવસહી જ છે. તે વખતે આબુ ઉપરની જમીન બ્રાહ્મણોની માલીકીની હતી, જેઓ ત્યાં જિનમંદિર થાય તેના સખત વિરોધી હતા. વિમલે રાજસત્તાનો ઉપયોગ કર્યા વિના એ જમીન મેળવી. કહેવાય છે કે માત્ર ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના રૂ. ૬૦૦૦૦) તેણે ખુશી થઈને આપ્યા. એ ઉપર તેણે આરસનું ૫૪ દેવકુલિકાયુક્ત વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવ્યું. કતરણ માટે આ જિનાલય સર્વોત્કૃષ્ટ ગણાય છે. ધરતીકંપને લીધે મંદિરનું શિખર નાનું કરવામાં આવ્યું. આ મંદિર તૈયાર કરવામાં એ સમયે રૂ. ૧૮,૫૩,૦૦,૦૦૦)ને વ્યય થયો હતે. ૫૮૦. આબૂ ઉપરના વિમલવસહીના પ્રતિષ્ઠાપક કોણ? એ પ્રશ્નનો જવાબ ઇતિહાસકારે જુદી જુદી Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy