SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પર અંચલગચ્છ દિગ્દર્શન પુનિતશેખર ભક્તિશેખર રંગશેખર મેઘશેખર પ્રતાપશેખર દયાળશેખર મૂલશેખર નમશેખર વલ્લભશેખર પ્રધાનશેખર પ્રમોદશેખર કુંવરશેખર વસંતશેખર માણેકચંદ હતશેખર લલિતશેખર દોલતશેખર હેમચંદ સુરચંદ કરશન તેજશેખર મગનલાલ ધનજી વેલજી હીરાચંદ મોતીચંદ ગજેન્દ્રબુધ - ૨૨૯૭. પુનિતશેખરે અને ભક્તિશેખરે તેરામાં આવી પિશાળ બંધાવી જેને કચ્છનાં રાજ્ય તરફથી આશ્રય મળેલું તથા સં. ૧૮૭૮ ના માગશર સુદી ૬ ને સામે શ્રી શામળાપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા વખતે રાજેન્દ્રસાગરસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના રંગમંડપના કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. ગોખમાં શિલાપ્રશસ્તિ છે. ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે જિનાલય બંધાવ્યું હતું એમ “જેનતીય', ભા. ૧, પૃ. ૧૪ માં ઉલ્લેખ છે. મંદિરમાં પાષાણની ૪, ધાતુની ૬, સેનાની ૨, ચાંદીની ૧ મળી કુલ્લે ૧૩ પ્રતિમાઓ છે. પાસે શ્રી જીરાવલા પાર્શ્વનાથનું જિનાલય છે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy