SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ મૂલક અને પશુપાલક અનેક નાનાં-મોટાં પકો લખાયાં છે, પણ તેમનું જયોરિના ઉડત કાવ્યની બરાબરી કરી શકે તેમ નથી. કાવ્યમાં નું વિધ્ય અને સિનિપ અસાધારણ છે...' ૮૪૨. હનલાલ દ.ચંદ દેશાઈ “જૈન સાનિકને સંદિત દ નિકાસ પૃ. ૮૮૭માં ને છે કે- ગુજરાતી કાવ્ય કાલિય પર આવતાં જણાયું છે કે પંદરમે કાનમાં છે. જેને કવિઓ પૈકીના મિોટા ભાગે ટૂંક કા રચાયાં જવાં છે–તમાં કેટલાક ને નવે-સ્તુતિઃ દેવ-ગુરાની ર છે .. આ યુગમાં ખાસ ધ્યાન ખેંચે તેવી કૃતિઓ નીચે પ્રમાણે છે : ઉક્ત આ જવાબરિત ત્રિભુવનદીપક પ્રબંધ (પરમહંસ પ્રબંધ-પ્રધચિતામણિ પદ-અંતરંગ ચાપ )...' ૮૪. “જયશેખર સંસ્કૃતમાં “પ્રધ ચિતામણિ” એક રૂપક (allegory) તરીકે સંવત ૧૪૬૨ માં રચેલો જણાવી ગયા છીએ. તે જ વિષયને પણ સ્વતંત્ર કૃતિ તરીકે તેમણે “ત્રિભુવનદીપક પ્રબન્ધ અથવા પરમહંસ પ્રબંધ-પ્રબંધ ચિન્તામણિ થાપાઈ એ નામનો ગ્રંથ રચેલ છે કે જે વિક્રમની ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધના પ્રારંભની ગુજરાતી ભાષાના અવિકલ નમૂનો પૂરો પાડે છે. જો કે તે પિતાના સંસ્કૃત ગ્રંથ ના “પ્રબંધચિતામણિ” ના જ વિષયનું પ્રતિપાદન કરે છે, છતાં ભાષાના પ્રવાહ સ્વતંત્ર અખંડિત અને રવાભાવિકપરો વધે છે. તે કહ્યું “ પ્રબોધચંદ્રોદય” જેવા પરપ્રવાદીઓના વાકપ્રહારોના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લોકોનર ધર્મને સત્ય સ્વરૂપને પ્રકાશિત કરવા માટે રચાયેલ છે. આ ઉપરથી ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિએ પછીના સમયમાં થઈ છે. આ પ્રબંધની પ્રાચીન શુદ્ધ ભાષા જોતાં તે ૧૫મા સૈકામાં થયેલ માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગુજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે. આમાં જૂની ગૂજરાતી છે અને અનેક છંદો જેવા કે દૂધ, ધ્રુપદ, એકતાલી ચોપાઈ, વસ્તુ, સરસ્વતી ધઉલ, પય, ગુજરી વગેરેમાં, પ્રાસંગિક વ્યાવહારિક પ્રબોધ સાથે પરમહંસ અથવા આત્મરાજનું ચરિત્ર પ્રકટ કર્યું છે. આ પરથી જેમ પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને જણાવ્યું કે-“ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જૈન જ હોય એમ માનવાને બહુ કાર છે ”, તેમ સ્પષ્ટ સમજાય એવું છે.' ૮૪૪. કેશવલાલ હર્ષદ ધ્રુવ જન્શાવે છે કે–પ્રબોધ ચિન્તામણિ ગુજરાતીમાં જૂનામાં જૂનું રૂપક છે. ઉપકની ઘટના દસ્પના કરતાં શ્રવ્ય કાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે જોતાં પ્રયોગબંધને માર્ગ મૂકી જયશેખરસૂરિએ કાવ્યબંધનો ભાગ લીધો એ બહુ યોગ્ય કર્યું છે. રૂપક મનનગ્રાહ્ય છે. તેનાં • કાવ્યપે નિરુપણથી ઔચિત્ય સચવાય છે અને નવીનતા આવે છે.” ૮૮૫. જયશેખરસૂરિએ સંસ્કૃતમાં “પ્રધચિન્તામણિ' કાવ્ય રચ્યું છે તેની સાથે “ત્રિભવન દીપક પ્રબંધન, કેશવલાલ ધ્રુવ કહે છે કે, “તુલના કરવી ઈષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સમીકારી છે; અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની ઋજુ શિલી હદયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતોએ પહેલાને વખાણ્યું હશે; અને સામાન્ય શ્રેતાઓએ બીજાને વધાવી લીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો, ગુજરાતી કવિ તરીકે તો તેને દરજજો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિને સાહિત્યકાર બને છે. પ્રબોધચિંતામણિ પ્રબોધપ્રકાશના કરતાં અધિક યાલી થવા નિર્મિત છે. કવિની પ્રતિભા વજીની ગૂંથણીમાં, પાત્રની યોજનામાં અને ઉપકની ખીલવણીમાં એક સરખી વિજ્યશાળી નીવડે છે. પ્રસ્તાનું વૈવિધ્ય અનેક રસની મિલાટને પિવે છે, અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્થ વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે. ગૂજરાતી કૃતિને રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતે એવું રૂપ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy