SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુતુંગસૂરિ ૧૪૫૨ ૧૪૫૪ ૧૪૫૫ ૧૪}} ૧૪૬૭ ૨૧૯ વૈ. સુ. પ ગુરુવારે સં. આહ્વાના પુત્ર સં. લખમાસિ ંહ સહિત સ, બેડાએ વિડેલ સં. પાસના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ના કરી. ૧૪૭૮ ૧૪૯ અષાઢ વ. ૧૩ ને દિવસે ડીસાવાલ જ્ઞાતીય વ્ય. ચાંપાએ ભા. પુત્ર રાજા શ્રેયસે શ્રી વાસુપૂજ્ય બિબ કરાવ્યું, મૂરિએ પ્રતિા કરી. સંસારદે, પુત્ર આસાદિ સહિત માદ્ય સુ. ૯ રાનિવારે કેશવંશીય કાલાના પુત્ર વ્ય. ચાહુડ સુશ્રાવકે પેાતાનાં માતાપિતાના અને પેાતાના શ્રેયાર્થે શ્રી મહાવીર્ બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિબ્ધ કરી. ૧૪૫૬ યે. વ. ૧૩ શનિવારે શ્રી વીરવંશીય સા. મદન, ભા. કાડુના પુત્ર શંકર, દેવસિંહ, આલ્હાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માત્ર વ. ૯ શનિવારે ઉકેશવવંશીય વ્ય. કÎતાના પુત્ર વ્ય. થાહરુ શ્રાવકે પેાતાનાં માતાપિતાના શ્રેયાર્થે જિનબિંબ કરાવ્યું. ૧૪૫૭ વૈ. સુ. ૩ શનિવારે ઓશવાલ જ્ઞાતીય સા. મંડલિકના પુત્ર સા. ક`સિંહે શ્રેય અર્થે શ્રી સંભવનાથ બિંબ કરાવ્યુ. ફા. વ. ૧ તે દિવસે ઉપકેશ જ્ઞાતીય વ્ય. સામા તથા તેની પત્ની મહગલના શ્રેયાર્થે એમના ભત્રિત ચાણાએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિબા કરી. .માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિબ ભરાવ્યું, સૂરિએ વૈશાખ વિદે ૧૨ શુદ્દે ઉકેશવશે.. તેની પ્રતિષ્ઠા કરાવી; માહ સુ. ૧૩ રવિવારે પ્રાગ્ધાટનાતીય મ. કર્ણ ભા. લલતીના પુત્રા કેહ્તા, આલ્હાએ શ્રી પાર્શ્વનાથ બિબ કરાવ્યુ, મૂરિએ પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૭ સોમવારે પાટણના સા. સંઘવી જસિંહના પુત્ર આસાએ કાંઉ નામની પોતાની માતાના શ્રેયાથે શ્રી આદિનાથ બિંબ કરાવ્યુ, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એજ દિવસે કચ્છ દેશમાં ઉકેશવંશીય સા. શિલાડિયાની ભાર્યાં આસલના પુત્ર જેાણુદે સ્વશ્રેયાથે શ્રી પદ્મપ્રભબિબે કરાવી તેની પ્રતિષ્ઠા કરી. માહ મુ. ૫ શુક્રવારે પ્રાગ્વાણુ વ્ય. ડીડા, ભા. રમણીની પુત્રી મેચીએ આત્મ શ્રેયાર્થે શ્રી શાંતિનાથ^િબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. કા. વ. ૨ સેામવારે છે. કઠુઆએ પેાતાનાં માતપિતા છે. મડલિક ભા. આહ્વણદેના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિખા કરાવ્યાં, સૂરિએ પ્રતિષ્ઠા કરી. મ. કૂદાએ તેની માત્ર સુ. ૧૦ બુધવારે શ્રીમાલજ્ઞાતીય મહ!. સામત, ભા. સામલના પુત્ર પત્ની દૂલ્હાદે સહિત શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રી સંઘે તેની પ્રતિષ્ઠા કરી. વૈ. સુ. ૩ ગુરુવારે પ્રાગ્લાવીય મંત્રી સામંત ભાઈ ઉમલના પુત્ર મંત્રી ધર્માસિંહની ભા ધર્માંદેના પુત્ર મંત્રી રાઉલ, ખયાએ શ્રી શાંતનાથબિંબ કરાવ્યું, મૂરિએ પ્રતિષ્ઠા કરી. માધ સુ. ૬ રવિવારે ઉકેશ જ્ઞાનીય સા. વસ્તા ભા. વસતણીના પુત્ર સા. નીબાકે શ્રી. વાસુપૃર્ત્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે પ્રાટ જ્ઞાતીય વ્ય. ઉદા. ભા. ચત્તના પુત્ર ઠેલા ભા. ડમણાદેના પુત્ર વ્ય. મૂડને ભાઈના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy