SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિંહપ્રભસૂરિ ૧૨૫ સિંહપ્રભસૂરિએ જ સિંહની અદાથી તૈયાર થઈ દીક્ષા લીધી. તેમણે પ્રત્યેક ને અભ્યાસ કર્યો અને સુની ઉલટી આવૃત્તિ કરીને દક્ષિણને મહાવાદી જીત્યાઃ तत्पडू श्री सिंहप्रभसूरयः यैः प्रव्रज्यार्थमुत्सह्य दीक्षाक्षणे विरक्त ज्येष्ठ भ्रातार सिंहपराक्रमेण दीक्षां स्वीकृत्य यूत्राण्यधीयद्भिः प्रतिपदं प्रतिलोमसूत्र गावतनेन दाक्षिणात्यो महावादी जिग्ये ॥ ૫૫૬. પટ્ટાવલીમાંથી એમ પણ જાણવા મળે છે કે સિંહપ્રભસૂરિ ન્યાય શાસ્ત્રના ધુરંધર અચાર્ય હતા. તેમણે પાટણ આદિ નગરોમાં મિથિલ પ્રભૂતિ વમતને માનનારા અનેક વાદીઓને વાદમાં જીત્યા. અન્ય ઉલેબ પરથી એમ પણ જાણી શકાય છે કે તેમણે શિધ્યાવસ્થામાં જ ગુરુ સાથે વાદ કરવા આવનારાઓને બુદ્ધિ બળથી મહાન કર્યા. મેન રાત્રિાસ્થાઉં ત્યાં તે 8 કિમથત થાય ત્યy Tiાતા वभूवुः । ततस्तैः श्री सिंहप्रभयतिमिः पत्तनादिनगरेषु मिथिलाद्यनेके शैवमतानुयायिनो વનનો વિનિતાઃ | અમરસાગરસૂરિ ‘વર્ધમાન પદ્મસિંહ શ્રેણી ચરિત્ર'ની ગ્રંથ પ્રશસ્તિમાં સિંહપ્રભરની વિદત્તાને બિરદાવતા કહે છે: તતઃ મિશ્વસન ! સર્વસાસ્ત્રવિરારા આ બધા પ્રમાણ સિંહપ્રભસૂરિની અગાધ વિદ્વત્તા સૂચિત કરે છે. ૫૫૭. સં. ૧૩૦૯માં મહેન્દ્રસિંહસૂરિને તિમિરપુરમાં દેહોત્સર્ગ થશે અને તેઓએ પિતાના અનુગામી પટ્ટધર તરીકે સિંહપ્રભસૂરિને નિયુક્ત કરી ગધુરા એમને સોંપી. પાવલીમાં એવું દર્શાવાયું છે કે મહેન્દ્રસિંહસૂરિ ખંભાતમાં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે વ્યાખ્યાન સભામાં વાયુના પ્રકોપથી પાટ પર બેઠા બેઠા જ દિવંગત થયા. તેમના રૂપચંદ આદિ તેર શિવ્યા હતા, પરંતુ સંઘે તેમાંથી કોઈને પણ પાટે બેસાડવાને યોગ્ય જાણ્યો નહીં. ચાતુર્માસ બાદ વલભી શાખાના અધિપતિ સંહપ્રભસૂરિને ખંભાતના સંઘે ગાંધારથી બોલાવ્યા અને તેમને જ પટ્ટધર બનાવ્યા, ઈત્યાદિ પટ્ટાવલી નિર્દેશિત બાબતો વિષે આપણે આગળ વિચારી ગયા. ૫૫૮. પટ્ટાવલીમાંથી વિશેષમાં એ પણ જાણી શકાય છે કે યૌવન તથા અધિકારના મદમાં મૂર્શિત થઈને સિંહપ્રભસૂરિએ સંયમધર્મને વિસા અને પરિગ્રહ ધારણ કરીને તેઓ ચિત્યવાસીની સ્થિતિ પામ્યા. क्रमेण १३०९ संवत्सरे स्तंभतीर्थे संधेन सूरिपदार्पणपूर्वकं श्री महेन्द्रसूरिपट्टे स्थापिताः। ततस्ते यौवनाधिकारादि मदावलिप्ता संयमगुणं विस्मृत्य चैत्यवास विधाय परि-. પ્રદમૂછિતા અમલન 1 અલબત્ત, પટ્ટાવલીની આ વાત વિચારણીય છે. અન્ય ગ્રંથોમાંથી આવો ઉલ્લેખ પ્રાપ્ત થતી નથી. શત્રુ જયગિરિના સં. ૧૬૮૩ના શિલાલેખની દેવસાગરજીએ રચેલી પ્રશસ્તિને આધારે તો. સર્વ આચાર્યોમાં મુકુટ સરખા તથા સાધુના ઉત્તમ ગુણેથી પ્રસિદ્ધ એવા સિંહપ્રભસૂરિ નામના આચાર્ય થયા. સાવંતતઃ તિરસૂરિરિાવતંસાઃ I fસદમાંfમધપુલનુજ પ્રસિદ્ધ છે ૮ એ સમયના પ્રકીર્ણ પ્રસંગો : - ૫૫૯. આપણે જોઈ ગયા ભિન્નમાલના પરમાર વંશીય રાઉ સેમકરણે જૈનધર્મ સ્વીકાર્યો અને તેના વંશજોને આર્ય રક્ષિત રિની પ્રેરણાથી તથા જ્યસિંદસૂરિના ઉપદેશથી સં. ૧૨૧૬માં ઓશવાળ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ વડહરા, વડોરા કે વડેરા ગોત્રથી ઓળખાયા. ભગ્રંથોમાંથી એવા ઉલ્લેખ મળે છે કે આ વંશમાં સં. ૧૨૯૫ માં જાવડના ભાઈ ભાવડ રાધનપુરથી પાટણ પાસે કુણગિરિમાં આવી વસ્યા. તેની ત્રીજી પેઢીએ કુંપાનો રાગા નામે પુત્ર થયો. જે ખૂબ જ દેખાવડે હો. ત્યાંના લધુસજનીય ઓશવાળ શ્રીપાલની પુત્રી લક્ષ્મી તેના પર મોહિત થઈ અને તેને જ પરણવાનો નિર્ધાર કર્યો. તેનાં Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy