SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રપ્રભસૂરિ ૧૮૯ ૮૪૯, ‘ ત્રિધ્રુવની પ્રાધ' પહેલાં કેટલીક પ્રકાશુ લલ્લુ પદ્યકૃતિ રચાઈ છે, તે વિશે આપણે Øયુ . પરંતુ સાહિત્યકૃતિ તરીકે તેમજ અપભ્રંશની અસરથી અલિપ્ત રહેલી—જેને ગુજરાતી ભાષાના આદ્યસ્વરૂપ તરીકે ઓળખાવી કાકાય, એવી એ સૌ પ્રથમજ છે. એ પ્રાચીન ગુજરાતી સાહિત્યની પ્રમુખ પદ્યકૃતિથી જયશેખરસૂર ગુજરાતી ભાષાના આદ્યકવિ તરીકે ગણાવા જોઇ એ. નરસિંહ મહેનાનાં જે કાવ્યો હાલ પ્રસિદ્ધિમાં આવ્યાં છે તે સંસ્કારેલી—વાળી મૂડી સામુદ્ કરેલી વમાન લાવામાં છે. મુળ ભાડાનુ નાર્નિશાન મળવું દુર્લભ છે. બીજી તેંધનીય વાત એ છે કે એ નાગરકવિના કોઈ થ્રુ કાવ્યની હાથપ્રત વિક્રમના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધ પહેલાની મળતી નથી. નરસિંહ મહેતાને ગુજરાતીના આદ્ય કવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા, પણ એ પહેલાં થઈ ગયેલા જયશેખરમાંરે જેવા સમ પ્રતિભાશાળી કવિઓની ગુજરાતી ભાષામાં રચાયેલ મૌલિક કૃતિએ મળી આવતાં નરસિહુ મહેતાનુ ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ ’તું પદ ધ્રુવ રહી શકે તેમ નથી. અભયસિંહુસૂરિ અને ગાડીપાનાધ તીની ઉત્પત્તિ, ૮૫૦. આપણે જોયુ કે મહેન્દ્રપ્રભસુરિના સમયમાં શાખાચાય અલર્વાસ હરિ થયા, જેમની પ્રેરણાથી ગાડીજનાં પ્રસિદ્ધ તીર્થની સ્થાપના થઈ. ધ ëાંતે મુરેિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં અયિસંહરિના નામના ઉલ્લેખ નથી, એટલું જ નહીં, ગાડીછનાં આ પ્રસિદ્ધ તીર્થની ઉત્પત્તિ વિશે પણ એમાં કાંઈ નેધ નથી. પાછળથી એ પટ્ટાવલીના પ્રકાશિત થયેલાં ભાષાંતરમાં ગાડી”નાં તીની ઉત્પત્તિ વિશે વૃત્તાંત ઉમેરી દેવામાં આવ્યો છે. તેમાં મેતુ ંગરને ગાડીદ તીના પ્રેરક આચાય કહ્યા છે, જે વીકાય છે. પટ્ટાવલીમાં અભયસિ ંહરિના નામના ઉલ્લેખ ન હોવા છતાં ગ્રંથપ્રાપ્તિ કે હાલ ખત ાને આધારે એમને વિશે કેટલુંક જાણી શકાય છે. ૮૫૧. અભયસિ’હરિના વિશેષ પરિચય પ્રાચીન ગ્રંથકારાએ આપ્યો નથી, પરંતુ કવિવર કાન્હ * ગચ્છનાયક ગુરુરાસ 'માં એમને વિષે તેવે છે કે સિરિયાલી વિજયપાલ સૂર્ણ મા; ભાજત કુલિ અવઈન્તુ, અભયસ હરિ જે નમ, તે નર નારિય ધ-ન. આ ઉલ્લેખ પરથી નણી શકાય છે કે શ્રીમાલી વશીય, ભાત ગોત્રી વિજયપાલના તે પુત્ર હતા. ૮પર. ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અચલગચ્છની પટ્ટાવલીમાંથી આ પ્રમાણે નોંધ મળે છે :— वि. १४३२ गौडी पार्श्वनाथबिंबं प्रतिष्ठा अभयसिंहसूरिणा पत्तनेऽचलगणे । बो. खेताकेन तदनु विक्रमात् १४३५ गोठी मेघाकेन गोडाग्रामे स्थापित स्वनाम्ना । * ૮૫૩. આ અંગેનું બીજું એક પ્રમાણ ૧૯ મી સદીમાં થયેલા કવિ રૂપ કૃત - ગોડીપાર્શ્વનાથ છંદ’ ની પ્રતપુષ્ટિકામાંથી પ્રાપ્ત થાય છે. તેમાં આ પ્રમાણે નેધ છે : ‘ સંવત્ ૧૪૭૧ ફાગણ શુદિ ૨ શુક્રવારે શ્રી પાટણ નગરે શ્રી ગેાડીજીની પ્રતિમા સેડ મિઠડીઆ વાહરા સા. મેઘા મેતાંગી પ્રતિમા ભરાંણી છે. શ્રી આંચલીઈ ગચ્છે શ્રી મેરૂતુ ંગ સૂઈ પ્રતિષ્ઠિત સ. ૧૪૫૫ સમ્ભારાં સ. ૧૯૭૦ ગાડી મેધ ખેતાંણી પાટણથી પારકર લે આયા. સ. ૧૪૮૨ દહેરા કરાવ્યા. સ. ૧૫૧૫ દેહ પૂરા થયા. ગાડી મેહરા મેધાંણી ઈંડુ ચઢાયા ઈતિ શ્રેય.' જુએ હૈ. ગૂ. ક. ભા. ૭, ખ. ૨, પૃ. ૧૫૪૫. ૮૫૪. થરપારકર અંતર્ગત આ તીર્થ જૈનો માટે આસ્થાના પરમ ધામ ત્રુ બની ગયું છે, એટલું જ નહી... ગાડીટી ચમત્કારિક પ્રતિમાએ જૈનેતાની આસ્થા પણ પ્રકટાવી છે. આ તીર્થની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy