SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેરુતુ ગસૂરિ ૨૦૭ ૯૧૫. બહડમેર નગરમાં સાપને પ્રસંગ ‘ મેરુનુ ંગસૂરિ રાસ ’માં નિબદ્ધ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આચા` એક વાર બાહુડમેર નગરમાં બિરાજતા હતા. લઘુ પાશાલનાં દાર પર સાત હાથ લાંખા સર્પ આવીને ફુત્કાર કરવા લાગ્યા. એ વિકરાળ સપને જોઈ સાધ્વીએ ડરવા લાગી. તેમણે મેતુ ંગમરિને સૂચન કર્યું". આચાર્યના પ્રભાવદ્રારા સાપ તત્કાલ સ્ત`ભિત થઈ ગયા :—— બાડમેર નર લહુ સાલાં પાખી મજિઝમ રાણી વેલા. ફિર ફિરિ કાર કરઈ પુકાર ફણગર રહિ રનધી બાર, સાહુણી અવલા તિણુ ખીહાવી, ગુરુ રહ તણે તે વાત જણાવી. સાત હાથ ન કાલ કરાલ, અહિં થંભાણુ તે તતકાલ, જસુ દસણુ સમરથ તે ઝમકઈ, તે વિસધર સલ સલિય ન સઈ, ૯૧૬. રાસમાં મેતુંગસૂરિના ધ્યાનબળને ખીન્ને એક પ્રસંગ આ પ્રમાણે છે : એક વાર આચાયે સ. ૧૪૬૪માં સાચાર નગરમાં ચામાસું કર્યું. એ વખતે કોઈ બાદશાનુ વિસ્તૃત સેના સહિત નગર પર ચઢાઈ કરવાને આવી રહ્યો હતેા. શહેરીએ એના ભયથી દશે દિશામાં નાશભાગ કરવા લાગ્યા. નગરના રાજા પણ ભયભીત થયા. મેરુતુગમૂરિના ધ્યાનબળથી યવનસેના સાચાર ત્યાગીને અન્યત્ર ચાલી ગઈ. રાસકાર તે જણાવે છે કે આચાર્યના આવા તેા અનેક અવદાતા છે:— ફીષ ઊગમતઈ તે સૂરિ સિર પસાઇ સાહી દૂર, ગુરુ સાચરિરહિયા ચઉમાસિ, ઉચ્છવ ફઈ ચઉસદ્નઈ વાસિ. જલનિહિ જલ જિમ પુવિ પુલાવ, તવ અસપતિ રાઉ બહુ બલ આવઈ, દસ દિસિ જાયઈ નાઉ લેાક, ઠાકર રહે થઈ છડ ક. ધ્યાન તણુક લિખ લાગા ગણુધર, મદરેિ જિમ ત્યાં તિયાં થિર, સમ ન ચાંપી પાછ લિ સેન સુગુરુઅલિ ઉિ ફાત્રિ. રાય રાણા ગિ જાણુ અજાણુ, મીર મલિક જા સુરતાણુ. સુગુરુ નામિ નિ તે સવિ રજિય પુરે ગણુહર જગત અગજિય. ઈમ અવદાત જિ નવા નવેરા, સુગુરુ તણા છઈ ભલા ભલેરા, લગ તીહૈં કહતાં કિમ લાભઈ સંખ, ગયણુ કિ ઊડી જઈ વિષ્ણુ સ`ખ. ૯૧૭. ભાવસાગરસૂરિ ગુર્વાવલીમાં એક એવેા પ્રસંગ નોંધે છે કે એક વખત શત્રુંજય તીથ'માં જિનાલયના દીવાથી ઉપરના ચંદરવા સળગી ઉઠયા. આચાય ને ધ્યાન બળથી એ વાતની વ્યાખ્યાન સભામાં જાણ થતાં જ મુહપત્તિ ચાળીને દૂર બેઠાં તેમણે સળગતા યંદરવાકાર્યાં: સિરિ સિતુ જય એઈઈ મજસે દીવા ચંદુએ લગ્મા, જાણિય દેસણુ મજઝે ચાળીય મુહપત્તિ ઉ′′વિ. ૯૧૮. ધમ મૂર્તિ સૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં વળી એવા વૃત્તાંત છે કે એક સમયે મેરુતુ ગસૂરિએ ખંભાતમાં વ્યાખ્યાનસભામાં મુત્પત્તિનું મન કરનાં શ્રેાતાએ તેનું કારણ પૂછ્યું ત્યારે સરિએ કહ્યું કે શત્રુંજય પર્ યુગાદિદેવના પ્રાસાદમાં દીપકની જવાલાથી ચંદરવા બળતા હતા, તે અગ્નિને મેં બુઝાવ્યા. ખંભાતના સધે માણસેા મેકલી આ વાતની ખાતરી કરતાં વાત સત્ય જણાઇ ? ૯૧૯, વાચક મેલાભ-મહાવજીકૃત ‘ ચંદ્રલેખા સતી રાસ ’(સ. ૧૭૦૫)ના મંગળાચરણમાં પણ આ પ્રસ ંગને સ્પર્શતા નિર્દેશ મળે છે. જીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat : - www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy