SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવસાગરસૂરિ () પોષ વદિ ૫ રવિવારે શ્રીશ્રીવંશે સારુ પવિરાજ ભાવ રૂપી સુ. સાસિંઘદત્ત ભાવે મગાઈ સુ૦ સારુ અમીપાલ ભાવ દીવ: સુશ્રાવિકાએ પુત્ર સા૦ સહજપાલ, વિજયપાલ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) માઘ વદિ ૯ શનિવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી સહદ ભાવ સહજલદે પુત્ર મંત્રીવર હાથી સુશ્રાવકે, ભા૦ નાથી, સારુ હાંસા, કાકા, મુખ્ય કુટુંબ સહિત શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭૨ (૧) વૈશાખ સુદી ૫ સેમે ઉપકેશ જ્ઞાતીય મહં. ધરણા પુત્ર જિનદત્ત ભાવ ધારૂ પુત્ર વરસિંઘ ભાવ રત્નાદે પુભેદા, નેતાદિ સહિત મહં, રતાએ પોતાના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબની પ્રતિષ્ટા કરાવી. ૧૫૭૩ (૧) ફાગણ સુદી ૨ રવિવારે શ્રીશ્રીવંશે સાવ આસારા ભાવ રાઈ, અપર ભા. મેથી પુત્ર સાક કલમસી ભાઇ વીરાઈ પુત્ર સા. શ્રીકણું સુશ્રાવકે ભા૦ સિરિયાદ, કાકા સં૦ અબૂ, ભત્રીજા સં૦ દિનકર સહિત પોતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૫૭૪ (૧) મહા સુદી ૧૩ શનિવારે ઉસવંશીય પરમાર ગોત્રીય સં. વક્ર ભા વુલદે પુત્ર સારુ પાલાએ જિનબિંબ ભરાવ્યું. ૧૫૭૬ (૧) ચિત્ર વદિ ૫ શનિવારે પ્રાગાટવંશીય શ્રેટ લખમણ ભાઇ લખમાદે પુત્ર જાગા ભા. કીવાઈ પુત્ર છે. ગદા, નાનાભાઈ શ્રે સહિજાએ ભાવ સોભાગિણી, સંપૂ તથા અપર માતા, વલિ ભાઈ રામા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી સુવિધિનાથબિંબ ભરાવ્યું, પાનસહાનગરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી, (૨) વૈશાખ સુદી ૩ શુક્ર શ્રીશ્રીવંશે આ માલા ભા. ખાનું પુત્ર નીવડ, અદા સમસ્ત કુટુંબ સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૮૧ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીમાલ જ્ઞાતીય સાઇ રતના ભાઇ ધાકા પુ. સા. ડાયિા ભા. પદભાઈ સહિત, પોતાના પુરયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, સંધે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૩૩૮. ઉપર્યુક્ત પ્રતિકા–લે ઉપરાંત ધર્મમૂર્તિસૂરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાંથી ભાવ સાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓની માહિતી દર્શક નેંધ આ પ્રમાણે મળે છે : संवत्सरेः तिथि जिनबिंब प्रतिष्ठाता स्थानं बिंबनाम सं० १५६० वैशाख शुक्ल ३ श्रीवंशीय वाधाकः मांडले તાછરિ ૭ १५६० वैशाख कृष्ण १५ श्री वीरवंशीय समधर पत्तने ૨૬૪ , , ૨૨ श्री श्रीमाल श्रीराज अमदावादे अजितादि ६. ૨૬૪ , , ૨૩ श्रीवन्शे मेघाकः अमदावादे विमलनाधादि ४. ઉદ્દક , # ૨ श्रीवन्शे राजसीकः अमदावादे चन्द्रप्रभादि ३ । ૨૬ ,, = ૨૩ उकेशवन्शीय तोलाकः देढीयाग्रामे अजितादि २ १५६५ ,, , १३ श्रीमालीय ठाकरसी अमदावादे आदिनाथा दि.३ ૨૧દદ , ,૬૨ માય ફ્રેં अमदावादे चन्द्रप्रमादि.५ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy