Page #1
--------------------------------------------------------------------------
________________
महावीरचरियं)
सिरिगुणचंदगणी
8
Page #2
--------------------------------------------------------------------------
________________
MAHAVIR CHARIYAM
OF SHRI GUNCHANDRA GANI
IN PRAKRIT
PART-4
Sanskrit Translation Muni Nirmalyashvijay
Gujarati Translation Shri Atmanand Jain Sabha, Bhavnagar
PUBLISHERS SHRI DIVYADARSHAN TRUST 39, KALIKUND SOCIETY
DHOLKA - 387810 DIS : AHMEDABAD, STATE : GUJARAT (IND.)
Ph. : 02714-225482
Page #3
--------------------------------------------------------------------------
________________
INTRODUCTION
ORIGINAL TEXT
: MAHAVIR CHARIYAM AUTHOR
: SHRI GUNCHANDRA GANI LANGUAGE
PRAKRIT SANSKRIT TRANSLATION : MUNI NIRMALYASH VIJAY GUJARATI TRANSLATION : SHRI ATMANAND JAIN SABHA,
BHAVNAGAR EDITED BY
MUNI NIRMALYASH VIJAY TYPE SETTERS
: ACHARYA SHRI KAILASSAGARSURI
GYANMANDIR, KOBA PRINTERS
SHRI PARSHVA COMPUTERS, AHMEDABAD EDITION
1st COPY
: 500 PRICE
: 1600/- (WHOLE SET) AVAILABLE AT
: 1 PUBLISHERS 2 SHIRISH SANGHVI
702, RADHA KUNJ OPP. WITTY KID'S SCHOOL RAMCHANDRA LANE MALAD (WEST) MUMBAI - 400064
MO:9892870790 3 MAHENDRA ZAVERI
502, SANSKRUTI COMPLEX NR. ATITHI CHOWK KALAWAD ROAD
ISBN 978-81-925531-3-9 RAJKOT - 360005
MO: 9825168834 ISBN : 978-81-925531-3-9
9788192653139 This fresh edited text has been printed in four volumes.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાનિબદ્ધ મહાવીર ર્ધારિર્થ
રાથયિતા પરમ પૂજ્ય શ્રી ગુણચંદ્રગણી
ભાગ-૪
દિવ્યાશિષ પરમ પૂજ્ય સકલસંઘ હિતચિંતક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.
શુભાશિષ પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા.
સંeત છાથાકાર પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય વિદ્વધર્ય
પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યાણ મુનિ નિર્મલયશવિજય
ગુજરાતી અનુવાદક શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર
પ્રકાશક શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ , ૩૯, કલિકુંડ સોસાયટી
મફલીપુર ચાર રસ્તા પાસે ધોળકા, જિ. અમદાવાદ - ૩૮૭૮૧૦
ફોન : ૦૨૭૧૪-૨૨૫૪૮૨
Page #5
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનું નામ : મહાવીરચરિયમ્ કર્તા
: શ્રી ગુણચંદ્ર ગણી ભાષા
: પ્રાકૃત વિશેષતા ? શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વના ૨૭ ભવોનું તથા ૨૭મા ભવની
ઐતિહાસિક ઘટનાઓનું, પ્રભુના સમકાલીન ભારતવર્ષની રાજકીય, ધાર્મિક
પરિસ્થિતિ વગેરેનું ઐતિહાસિક તથા કાવ્યાત્મક રીતે રોચક વર્ણન સંસ્કૃત છાયા : મુનિ નિર્મલયશવિજય ગુજરાતી અનુવાદ : શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર અક્ષરાંકન : આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા મુદ્રક
| શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ
મો. ૯૯૦૯૪૨૪૮૬૦ કુલ ભાગ આવૃત્તિ : પ્રથમ નકલ ૫૦૦ મૂલ્ય: ૧૬00/- (સંપૂર્ણ સેટના) પ્રાપ્તિસ્થાન : ૧) પ્રકાશક
૨) શ્રી શિરીષભાઇ સંઘવી
૭૦૨, રાધાકુંજ વી.ટી. સ્કુલની સામે રામચંદ્ર લેન, મલાડ (વે.) મુંબઈ - ૪૦૦૦૧૪
મો. ૯૮૯૨૮૭૮૭૯૦ ૩) શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી ૫૦૨, સંસ્કૃતિ કોમ્લેક્ષ અતિથિ ચોકની પાસે, કાલાવાડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ મો. ૯૮૨૫૧૧૮૮૩૪
sy
Page #6
--------------------------------------------------------------------------
________________
PRAKRY
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
સમર્પણામ
આસજ્ઞોપકારી વર્તમાન શાસન
સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના
ચરણોમાં
મોક્ષમાર્ગના
પ્રદર્શક જિનશાસનને
જેનની જન્મશતાબ્દીમાં આ 'ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોનિધિ
પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
આ ગ્રંથ સમર્પિત કરેલ છે.
અધ્યાત્મની રસાળતા
ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં
ભવોકવિતારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીયશોવિજયજી મ.
ના ચરણોમાં
સતત કૃપાદ્રષ્ટિ
& અમીદ્રષ્ટિ (રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીથ નિવેદન
અનેક શારીરિક, માનસિક, કાર્મિક ઉપાધિઓથી ઘેરાયેલા અને એટલે જ વ્યથિત, પીડિત એવા જીવોને જોઇ આજથી ૨૫૦૦ જેટલા વર્ષ પૂર્વે કરુણાથી પરિપ્લાવિત અંતઃકરણવાળા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જગતને પોતાની મધુરી વાણીથી પ્રતિબોધિત કર્યું. આજે પણ એ વાણી જગતને સાચો રાહ દર્શાવે છે. પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ જે રાહ દર્શાવ્યો તે રાહ ઉપર સ્વયં પોતે ચાલ્યા હતા. કઠિનમાં કઠિન સાધના કરી હતી. એમની એ સાધનાનું વર્ણન ગમે તેવા સહૃદયી સજ્જનને આંસુ પડાવ્યા વિના રહે નહી. આવી દર્દનાક સાધના પરમાત્માએ હસતા હસતા કરી છે.
જૈનશાસનની માન્યતા અનુસાર પરમાત્મા થવાનો અધિકાર કોઇ એક વ્યક્તિને જ નથી મળ્યો. પણ, સહુ કોઇને મળેલ છે. સાધના કરનાર કોઇ પણ વ્યક્તિ પરમાત્મા થઇ શકે છે. પામરમાંથી પરમાત્મા સુધી પહોંચવું શક્ય છે. પરમાત્મા મહાવીરસ્વામી પણ રાતોરાત પરમાત્મા નથી બની ગયા. પણ ૨૭ ભવની યાત્રા તેમણે પણ ખેડી છે. ચડતી-પડતીના અનેક દિવસો આવે છે, પૂર્વના ભવોમાં કરેલી ભૂલોની સજા પરમાત્મા મહાવીરને ૨૭મા ભાવમાં પણ ભોગવવી પડી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જીવનને સંલગ્ન આવી ઘણી બધી વાતો શ્રીગુણચંદ્રગણિવર્યજીએ “શ્રીમહાવીરચરિયં' ગ્રન્થરૂપે ગૂંથી છે. અનેક બોધપાઠો આપતું આ ચરિત્ર ખરેખર ખૂબ જ આસ્વાદ્ય છે.
વર્ષો પૂર્વે શ્રી આત્માનંદ જેન સભા તરફથી આ ગ્રંથનો ગુર્જરાનુવાદ પણ બહાર પડેલ. તે ગુર્જરનુવાદમાં યથાયોગ્ય ફેરફાર કરી તથા મૂળ પ્રાકૃતગ્રંથની સંસ્કૃત છાયા કરવાનું ભગીરથ કાર્ય પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રીનિર્મલયશવિજયજી મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ આવા રૂડા ગ્રંથને પ્રકાશિત કરવાનો મોકો અમને આપી અમારી શ્રીસંસ્થા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે.
પરમ પૂજ્ય સંકલસંઘ હિતચિંતક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના દિવ્યાશિષથી, પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી આવા પ્રકાશનોનો લાભ અમને મળતો રહે છે.
આ પ્રકાશન કાર્યમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનારા શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
શ્રી આત્માનંદ જેન સભા, ભાવનગર તરફથી ગુર્જરાનુવાદને સંશોધિત કરી પુનઃ પ્રકાશન કરવા માટે સંમતિ મળી છે, તેના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ.
તથા આ ગ્રંથના અક્ષરાંકન માટે આચાર્ય શ્રીલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા તરફથી ખૂબ જ સ્તુત્ય સહયોગ મળેલ છે. તથા ગ્રંથના મુદ્રણ વગેરે કાર્ય માટે શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ તરફથી પણ પ્રશંસનીય સહકાર મળેલ છે.
તદુપરાંત આ કાર્યમાં જે જે સંસ્થા-વ્યક્તિ સહયોગી થયા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. આવા રૂડા ગ્રંથના વાંચનનો વ્યાપ વધે અને શ્રીસંઘ તેના દ્વારા શીઘ્ર મુક્તિ પદને પ્રાપ્ત કરે એજ.
લિ.
શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ
Page #10
--------------------------------------------------------------------------
________________
મહાવીર થડિયું
ચાર ભાગના સંપૂર્ણ લાભાર્થી
શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘ
ભુજ – કચ્છ
પાવન પ્રેરણા : પરમ પૂજ્ય વિદ્વધર્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા.
ધન્ય શ્રુતભક્તિ !
ભૂરિ ભૂરિ અનુમોદના
નોંધ : પ્રસ્તુત પ્રકાશનના ચારે ભાગ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થ કિંમત
ચૂકવ્યા વિના તેની માલિકી કરવી નહીં.
વિભાગ પ્રમાણે ગ્રંથના પ્રસ્તાવોનું વર્ગીકરણ ભાગ-૧
પ્રસ્તાવ ૧ થી ૩ પૃ. ૧ થી ૩૨૪ ભાગ-૨ પ્રસ્તાવ ૪
પૃ. ૩૨૫ થી ૩૦ ભાગ-૩ પ્રસ્તાવ ૫ થી ૭
પૃ. ૯૩૧ થી ૧૦૮૦ ભાગ-૪ પ્રસ્તાવ ૮
પૂ. ૧૦૮૧ થી ૧૪૮૦
Page #11
--------------------------------------------------------------------------
________________
મંગલ આશીર્વચન
અનેક યુવાનોના રાહબર, સકલસંઘ હિતચિંતક સ્વર્ગસ્થ દાદાગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જન્મશતાબ્દીનું મંગલવર્ષ (વિ. સં. ૨૦૧૭) ચાલી રહ્યું હતું. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી ચતુર્વિધ શ્રીસંઘમાં ઠેર ઠેર આરાધનાના મંડાણ મંડાયા હતા. શ્રમણ સંઘ પણ નતૂન પ્રકાશનો શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરી રહ્યો હતો. આ શુભઅવસરને પામી કંઇક નવતર પ્રકાશન દાદાગુરુદેવશ્રીના ચરણે સમર્પિત કરવા માટે મેં મારા શિષ્યમુનિ શ્રી નિર્મલયશવિજયજીને સહજ પ્રેરણા કરી.
પ્રાકૃતભાષાની જટિલતાને કારણે પ્રાકૃત ભાષાના ઘણા ગ્રંથો, કે જે ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે, અભ્યાસ વર્તુળમાંથી બાકાત રહી ગયા હતા. એમાં પણ શ્રીગુણચંદ્રગણિવર્યજી મ. સા. વિરચિત “મહાવીર ચરિયે' ગ્રંથ ઘણો જ અદ્દભુત છે. તેની છાયા કરવાની મેં પ્રેરણા કરી. તેમણે તે કાર્ય સહર્ષ સ્વીકાર્યું. મુનિશ્રીએ વૈયાવચ્ચયોગને તો આત્મસાત્ કર્યો જ છે, સાથે સાથે અંતર્મુખતા અને સાધના પ્રિયતા તેમના અનુપમ ગુણ છે. અત્યંત પરગજુ સ્વભાવના મુનિશ્રીએ ખૂબ જ સુંદર રીતે છાયાનું તથા સેટીંગસંપાદન વગેરેનું કાર્ય પાર પાડ્યું છે. મારી ઇચ્છાને માન આપી મારા ગુરુદેવશ્રી પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી મ. સા. ની સેવામાં રાતદિવસ જોડાયેલા રહે છે. તથા પૂ. ગુરુદેવશ્રીની જ સેવામાં સહર્ષ જોડાયેલા મુનિ શ્રી જ્ઞાનયશવિજયજીને સતત અભ્યાસ પણ કરાવી રહ્યા છે. તે વચ્ચે આ કાર્ય તેમણે પૂર્ણ કર્યું છે.
આ અવસરે અંતરના આશિષ સાથે એટલું જ કહીશ તેઓ આવા સુંદર કાર્યો કરવા દ્વારા અંતરંગ પુરુષાર્થને સાધી વહેલી તકે પરમપદને પામે.
- પંન્યાસ યશોવિજય
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અનંત કરુણાસાગર પ્રભુવીર કેવળજ્ઞાન પછી પણ પામર જીવોને પરમધામમાં પહોંચાડવા સતત સક્રિય બન્યા છે, તે સંબંધી વાત પ્રસ્તુત પ્રસ્તાવ ૮માં આલેખાયેલ છે.
સંઘસ્થાપનાથી શરૂ કરીને પ્રભુના નિર્વાણ સુધીની રોચક વાતો અત્ર ૨જૂ થયેલ છે. ઉપરાંતમાં બાર વ્રતની સંક્ષેપ કથા આપી છે, તે પણ અત્યંત રસપ્રદ, બોધપ્રદ, પ્રેરણાપ્રદ છે. પ્રસ્તુતમાં,
પ્રેમપૂર્વક ૧૧ બ્રાહ્મણોને પ્રતિબોધ કરી પરમાત્માએ સ્યાદ્વાદ દ્વેષરૂપ/દ્વેષજનક ન બનવો જોઇએ એ બતાવ્યું.
કદાગ્રહી વ્યક્તિની ઉપેક્ષા કરવાનો સંદેશો પરમાત્મા જમાલીની ઉપેક્ષા દ્વારા આપે છે. અહંકાર સાચું સમજવામાં બાધક છે-આ વાત જાણે કે જમાલી સ્વજીવન દ્વારા આપણને કરે છે.
પરમાત્મા સંયમ જીવનની આવશ્યકતાને જાણનારા હતા. તેથી કર્મવશ નિમિત્ત દ્વારા ચંચળ બનનાર મેઘકુમારને, પતન પામી પાછા આવનાર નંદીષેણને અને સર્વથા દીક્ષાને છોડનાર ખેડૂતને પણ દીક્ષા આપવા/ અપાવવાનો પ્રસંગ વર્તમાનકાળમાં બુદ્ધિજીવી નાસ્તિક લોકોને સાચો માર્ગ દેખાડે છે.
વીતરાગતા નીરસ ઉપેક્ષારૂપ ન હોય. પણ વિવેક, કરુણા અને પ્રેમસભર દૃષ્ટિથી વણાયેલ હોય. આવું જણાવતા પરમાત્મા પોતાની સ્વાસ્થ્યની ચિંતા કરનાર સિંહ અણગારની વાત માની દવા લેવા તૈયાર થઈ જાય છે. અને દવા રૂપે દોષિત વસ્તુ ન આવે એની કાળજી એ વીતરાગની સાધુતાનું = સાધ્વાચારનું નક્કર દૃષ્ટાંત
છે.
ભગવાન અહંકારના શિખર પર રહેલ ગૌતમસ્વામીને પહેલા નમ્રતાનું દાન કરે છે અને પછી લબ્ધિઓનું દાન કરે છે. આમ જીવનમાં પહેલા શુદ્ધિ પછી સિદ્ધિ/લબ્ધિનું અમૂલ્ય સૂત્ર પરમાત્મા દ્વારા અપાયું છે.
ગોશાળાની તેજોલેશ્યા લબ્ધિ ભગવાન પર ફેકવાથી નષ્ટ થઇ. આ પણ પરમાત્માની વિશેષતા છે. અપાત્ર પાસે લબ્ધિ ન ટકે. પરમાત્માનું એવું સહજ અસ્તિત્વ પણ આ જગતના જીવોને પોતાના પગ પર કુહાડો મારતા અટકાવે છે.
પ્રભુ પરનો પ્રશસ્ત રાગ રાખનાર ગૌતમસ્વામીનું પણ અંતે કલ્યાણ જ થયું. માટે રાગ છોડી ન જ શકાય તો પછી રાગનો વિષય માત્ર પરમાત્માને જ બનાવવા - ખરું ને!
નિર્વાણ સમયે ‘ઇન્દ્ર મોહ મૂકી દો' આ પરમાત્માના શબ્દો જાણે કે ‘આપણે ચરમ ભૂમિકામાં સર્વથા તટસ્થ/નિર્લેપ બનવાનું છે' - એવો આંતરિક માર્ગ બતાવે છે.
પ્રભુ વીર એકવર્ષ સાંવત્સરિક દાન આપે છે દાનના અંતે લોકાંતિક દેવો ભગવાનની પાસે આવે છે અને દીક્ષા લેવા વિનંતિ કરે છે - આ નોંધનીય છે.
આ તો પ્રભુનું જીવન છે. વિચારીએ તો વિચારતા જ રહીએ... બસ પ્રભુને અંતે એ જ પ્રાર્થના - તને સમજવાની મારી બુદ્ધિ નથી, તને પામવાની મારી પાત્રતા નથી, તારા માર્ગ ઉપર ચાલવાની ક્ષમતા પણ નથી. પરંતુ તને હું જીવનભર ખરા પ્રેમથી ચાહી શકું તો પણ મારું જીવન સફળ છે.
9
Page #13
--------------------------------------------------------------------------
________________
અનેક દૃષ્ટિએ માહીતિસભર, વૈવિધ્યસભર, વર્ણન અને ઉપમાથી આ ગ્રંથ સમૃદ્ધ થયો છે. પણ લોકપ્રસિદ્ધ એવી અમુક બાબતોનો આ ગ્રંથમાં ઉલ્લેખ જોવામાં આવેલ નથી. જેમ કે - * અઈમુત્તા મુનિનો પરમાત્માની હાજરીમાં કેવળજ્ઞાનનો પ્રસંગ. * ત્રિશલામાતાને પ્રથમ સ્વપ્ન સિંહનું દેખાયું હતું. * રેવતી શ્રાવિકાએ બે ઔષધ બનાવેલ હતા - કોળાપાક પોતાની માટે બનાવેલ હતો અને બીજોરાપાક પ્રભુ માટે બનાવેલ હતો તેમાંથી સિંહ અણગાર પ્રભુ માટે કાળાપાક વહોરે છે. મેઘકુમાર બીજીવાર પ્રભુ દ્વારા પ્રતિબોધ પામે છે ત્યારે પ્રભુની પાસે અભિગ્રહ કરે છે કે મારે આંખ સિવાય શરીરનો ઉપચાર કરવા કહ્યું નહિ. * ચંડકૌશિકે ભગવાનને ડંખ માર્યો ત્યારે પગમાંથી લોહી નીકળ્યું તે દૂધ જેવું સફેદ હતું. * કુવલયમાલા ગ્રંથમાં આવતો પ્રભુવીર અને રાજકુમાર કામગજેન્દ્રનો પ્રસંગ. જ ભગવાનની આચારમાર્ગની મહત્તાને સૂચવો પ્રસંગ જેમાં ભગવાન તરસ્યા સાધુઓને સરોવરનું અચિત્ત જળ પોતે જાણવા છતા - છબસ્થમાટે તે જાણી ન શકાય તો પી ન શકાય - એ કારણે અચિત્ત જળ પણ પીવાની વાત ન કરી.
પ્રાકૃત ગ્રંથોમાં આવતા દેશી શબ્દો વગેરેના લીધે સંસ્કૃત છાયા વગર પ્રાકૃત ગ્રંથો ભણવામાં વાચકોને ક્ષોભ અનુભવાતો જોવા મળે છે. તેથી મારા ગુરુદેવશ્રીએ મને 'મહાવીર ચરિયમ્ ની સંસ્કૃત છાયા બનાવવા પ્રેરણા કરી. તેમના આશિષ લઇને આ કાર્યના શ્રીગણેશ કર્યા. દેવગુરુની અસીમ કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે. મારો પ્રથમ પ્રયત્ન હોવાના લીધે આમાં ક્ષતિઓને અવકાશ નકારી શકાય તેમ નથી. વિજ્ઞ વાચકવર્ગ સંસ્કૃત છાયામાં રહેલી ત્રુટિઓ મને જણાવશો તો બીજી આવૃત્તિમાં તેનું પરિમાર્જન થઇ શકે...
મુ. નિર્મળયશ વિ.
10
Page #14
--------------------------------------------------------------------------
________________
प........
श्रीवीरचरित्रस्य विषयानुक्रमा
प्रस्तावः-८ समवसरणरचनं धर्मदेशना ....
.१०८१ गणधराणां प्रतिबोधः दीक्षा चन्दनाया दीक्षा संघस्थापना .....................
.१०९१ ऋषभदत्तस्य देवानन्दायाश्च दीक्षा .................. .............................................. .१११३ क्षत्रियकुण्डे समवसरणं पर्षदश्च नन्दिवर्धनकृता स्तुतिः जमालिदीक्षा, मात्रादिवचनप्रतिवचनानि महः ..
.........११२१ जमालेनिनवत्वं प्रियदर्शनाया बोधः जमालेर्गतिः .....
..........११४४ कौशाम्ब्यां सुरप्रियलब्धवरे नृपस्य क्रोधः चण्डप्रद्योत-कृता मृगावत्याः प्रार्थना, शीलरक्षार्थं छलं, मृगावत्या
दीक्षा, या सा सा सोदाहरणं, आनन्दादीनां वाणिज्यग्रामादिषु बोधः कोशाम्ब्यां चन्द्रसूर्यावतरणं कैवल्यं
...११५९ आश्चर्यदशकं आनन्दश्रवणः गोशालककृत उपसर्गः सर्वानुभूतिः सहस्रारे, सुनक्षत्रोऽच्युते ........११८६ गोशालकदाहः अयंपुत्रः शिष्येभ्यो निर्हरणादेशः सप्तमदिने सम्यक्त्वं आदेशः ........... .१२०४ सिंहानीतौषधेन नीरोगत्वं श्रीवीरस्य.
.................................. .१२१६ गोशालकस्य भवाः .......
.................... .१२२० राजगृहे धर्मदेशना मेघकुमारस्य दीक्षा, भग्नमनस्कत्वं, पूर्वभवौ ............
... १२३४ नन्दिषेणस्य दीक्षा, देवेन कृतो निषेधः जिनेनापि, वेश्यागृहे स्थानं दशकदशकबोधः दीक्षा देवत्वं .....................
१२४५ सुदंष्ट्रजीवकर्षकस्य दीक्षा तन्मोचनं च
.१२५२ तामलिप्त्यादिषु विहारः प्रसन्नचन्द्रादीनां ___बोधश्च ..
१२५८ राजगृहे समवसरणं .................
१२५९ प्रथमाणुव्रते हरिवर्मकथा ............
........... १२६५ द्वितीयाणुव्रते सत्यश्रेष्ठिकथा ................
१२८९ तृतीयाणुव्रते वसुदत्तकथा .................
............ १२९७ तुर्याणुव्रते सुरेन्द्रदत्तकथा (शुभंकरकथा)..
.१३१२ पंचमाणुव्रते वासवदत्तकथा .........
............ .१३४८ दिग्वते जिनपालितकथा.....
................ .१३६० भोगोपभोगमाने रविपालकथा ...........
.१३६८ अनर्थदण्डविरतौ कोरंटककथा ................
................. १३७७
...............
11
Page #15
--------------------------------------------------------------------------
________________
सामायिके कामदेवकथा देशावकाशिके सागरदत्तकथा
पोषधोपवासे जिनदासकथा अतिथिसंविभागे साधुरक्षितकथा.
डुकद्विजवृत्तं.
गागलिप्रव्रज्यादि.
अष्टापदयात्रा तापसानां बोधादि मिथिलायां दुष्षमास्वरूपोक्तिः आयुर्वर्धने विज्ञप्तिः .
निर्वाणमहः गौतमकेवलं.
परम्परा ग्रन्थकारकाणामितिहा च...
इति श्रीमहावीरचरित्रस्य विषयानुक्रमः
121
१३९०
१३९७
१४०६
१४१५
१४३१
१४४४
१४४६
१४५३
१४५९
१४६३
,१४७०
Page #16
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१०८१
अह अट्ठमो पत्थावो एवं केवललाभो भणिओ भुवणिक्कभाणुणो एत्तो । एक्कारसवि गणहरा जह से जाया तहा सुणसु ।।१।। अह निम्महियनीसेसमोहमहिमो सो महावीरजिणवरो तहाविहोवयारविरहियं परिसं नाऊण परोवयारकरणिक्कतल्लिच्छो छिन्नपेम्मबंधणोऽवि धम्मदेसणाईहिं तित्थयरनामगोयं कम्मं वेइज्जइत्ति परिभावितो असंखेज्जाहिं देवकोडीहिं परिवुडो सुरविरइएसु नवसु कणयकमलेसु नवणीयसुहफरिसेसु चलणजुयलं निवेसमाणो दिसामुहविसारिणा देवजणुज्जोएण पडिहयंधयारे निसासमएवि दिवसेव्व समुवलक्खिज्जमाणपयडपयत्थसत्थो तित्थनाहो दुवालसजोयणंतरियाए मज्झिमानयरीए गंतुं पवत्तो। तओ जाव सामी न पावइ मज्झिमापुरी
अथ अष्टमः प्रस्तावः
एवं केवललाभः भणितः भुवनैकभानोः इतः |
एकादशाऽपि गणधराः यथा तस्य जाताः तथा श्रुणुत ।।१।। अथ निर्मथिताऽशेषमोहमहिमः सः महावीरजिनवरः तथाविधोपकारविरहितां पर्षदं ज्ञात्वा परोपकारकरणैकतल्लिप्सः, छिन्नप्रेमबन्धनः अपि धर्मदेशनादिभिः तीर्थकरनाम-गोत्रकर्म वेद्यते इति परिभावयन् असङ्ख्येयैः देवकोटिभिः परिवृत्तः सुरविरचितेषु नवसु कनककमलेषु नवनीतसुखस्पर्शेषु चरणयुगलं निवेषमाणः दिङ्मुखविसारिणा देवजनोद्योतेन प्रतिहताऽन्धकारे निशासमयेऽपि दिवसमिव समुपलक्ष्यमाणप्रकटपदार्थसार्थः तीर्थनाथः द्वादशयोजनाऽन्तरितां मध्यमा नगरी गन्तुं प्रवृत्तवान् ।
અષ્ટમપ્રસ્તાવ આ પ્રમાણે સાતમા પ્રસ્તાવમાં ત્રણ ભુવનના અદ્વિતીય સૂર્ય સમાન શ્રી વર્ધમાનસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કહી. હવે તેમને જે પ્રમાણે અગિયાર ગણધરો થયા તે સાંભળો. (૧)
ત્યારપછી સમગ્ર મોહના મહિમાને મથન કરનારા તે શ્રી મહાવીર જિનેશ્વર તથા પ્રકારના ઉપચાર રહિત પર્ષદાને જાણીને પરોપકાર કરવામાં જ એક-તત્પર થયેલા અને પ્રેમનો બંધ છેદાયો છે તો પણ ધર્મદેશનાદિકવડે તીર્થંકરનામગોત્ર નામનું કર્મ વેદાય છે (ક્ષીણ થાય છે) એમ વિચારને અસંખ્ય ક્રોડ દેવોવડે પરિવરેલા, દેવોએ વિદુર્વેલા માખણની જેવા કોમળ સ્પર્શવાળા નવ સુવર્ણકમળ ઉપર અનુક્રમે પાદયુગલને સ્થાપન કરતા, દેવોના ઉદ્યોતવડે અંધકારનો નાશ થયેલો હોવાથી દિવસની જેમ પદાર્થનો સમૂહ પ્રગટ રીતે જાણવામાં આવતો હતો તેવી રાત્રિને સમયે પણ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી બાર યોજન દૂર રહેલી મધ્યમા નામની નગરી તરફ જવા લાગ્યા.
Page #17
--------------------------------------------------------------------------
________________
१०८२
श्रीमहावीरचरित्रम् ताव तीसे अदूरदेसे संठियंमि महासेणवणंमि उज्जाणे देवेहिं समोसरणविरयणा काउमारद्धा, कहं चिय?
आजोयणपरिमंडलभूभागं विगयकयवरुग्घायं । हरियंदणसुरहिरसच्छड्डाहिं पडिहणियरयनियरं ।।१।।
पंचविहरयणनिव्विवरविरइयातुच्छपीढियाबंधं ।
हरिसुल्लसंतरोमंचकंचुया निम्मविंति सुरा ।।२।। वेमाणियदेवेहिवि विरइज्जइ पंचरायरयणमओ। . सालो विसालगोउरकविसीसयसुंदरो झत्ति ।।३।।
ततः यावत्स्वामी न प्राप्नोति मध्यमापुरी तावत्तस्याः अदूरदेशे संस्थिते महासेनवने उद्याने देवैः समवसरणविरचना कर्तुमारब्धा, कथमेव -
आयोजनपरिमण्डलभूभागम् विगतकचवरोद्घातम् । हरिचन्दनसुरभिरसच्छर्दैः प्रतिहतरजनिकरम् ।।१।।
पञ्चविधरत्ननिर्विवरविरचिताऽतुच्छपीठिकाबन्धम् ।
हर्षोल्लसद्रोमाञ्चकञ्चुकाः निर्मापयन्ति सुराः ।।२।। वैमानिकदेवैः अपि विरच्यते पञ्चरागरत्नमयः । शालः विशालगोपुरकपिशीर्षकसुन्दरः झटिति ।।३।।
ત્યારપછી જેટલામાં સ્વામી મધ્યમા નગરીએ પહોંચ્યા નથી તેટલામાં તે નગરીની પાસે રહેલા મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવોએ સમવસરણની રચના કરવાનો આરંભ કર્યો. કેવી રીતે? તે કહે છે :
ચોતરફ ફરતા એક યોજન પ્રમાણ પૃથ્વીભાગમાંથી કચરાનો સમૂહ દૂર કર્યો, હરિચંદનના સુગંધી રસના છાંટાવડે ધૂળનો સમૂહ શાંત કર્યો, (૧).
પાંચ પ્રકારના (વર્ણના) રત્નોવડે આંતરા રહિત મોટું પીઠિકાબંધ રચવામાં આવ્યું-આ રીતે હર્ષથી ઉલ્લાસ पामत। रोमांय३५ युवामा हेवो (व्यंत) निभाए। छ. (२)
ત્યારપછી વૈમાનિક દેવોએ પણ શીધ્રપણે પંચરંગી રત્નમય અને વિશાળ દરવાજા તથા કાંગરાએ કરીને भनो३२ गढ़ बनाव्यो. (3)
Page #18
--------------------------------------------------------------------------
________________
१०८३
अष्टमः प्रस्तावः
तत्तो बाहिं पसरंतकिरणपब्भारभरियनहविवरो। जोइसिएहिं ठविज्जइ सुवण्णपागारपरिवेढो ।।४।।
तयणंतरं च दगरयधवलपहाहसियसारयमयंको।
भुवणवईहिं कीरइ निम्मलकलहोयपागारो ।।५।। पवरमणिरयणरुइरं वंतरदेवेहिं सालमज्झंमि । सिंहासणं ठविज्जइ सपायपीढं सुरमणिज्जं ।।६।।
तस्सोवरिं विउव्वइ सक्को उम्मिल्लपल्लवसिरिल्लं ।
जिणदेहाउ दुवालसगुणियं कंकेल्लिपवरतरुं |७|| ततः बहिः प्रसरत्किरणप्राग्भारभृतनभविवरः । ज्योतिष्कैः स्थाप्यते सुवर्णप्राकारपरिवेषः ।।४।।
तदनन्तरं च उदकरजधवलप्रभाहसितशारदमृगाङ्कः ।
भुवनपतिभिः क्रियते निर्मलकलधौतप्राकारः ।।५।। प्रवरमणि-रत्नरुचिरं व्यन्तरदेवैः सालमध्ये । सिंहासनं स्थाप्यते सपादपीठं सुरमणीयम् ।।६।।
तस्योपरि विकुर्वति शक्रः उन्मिलत्पल्लवश्रीकम् ।
जिनदेहाद् द्वादशगुणितं कङ्केलिप्रवरतरुम् ।।७।। ત્યારપછી જ્યોતિષી દેવોએ બહાર (ચોતરફ) પ્રસરતા કિરણોના સમૂહવડે આકાશના વિવરને ભરી દેતો सुवनिो श्रेष्ठ २ स्थापन र्यो (२थ्यो). (४)
ત્યારપછી ભુવનપતિ દેવોએ જળકણ જેવી શ્વેત કાંતિવડે શરદ ઋતુના ચંદ્રની હાંસી કરે તેવો નિર્મળ રૂપાનો १२ अयो. (५)
પછી ત્રણ પ્રકારની વચ્ચે (મધ્ય) વ્યંતરદેવોએ શ્રેષ્ઠ મણિ અને રત્નોવડે મનોહર અને પાદપીઠ સહિત સુંદર सिंहासन स्थापन उथु. (७)
તેના પર શકેંદ્ર વિકસ્વર પલ્લવોવડે સુશોભિત જિનેશ્વરના શરીરથી બારગણો મોટો અશોક નામનો શ્રેષ્ઠ वृक्ष विव्या. (७)
Page #19
--------------------------------------------------------------------------
________________
१०८४
श्रीमहावीरचरित्रम ईसाणसुरिंदो निम्मवेइ लंबंतमोत्तियसरीयं । छणमयलंछणधवलं फलिहदंडं च छत्ततिगं ।।८।।
हेट्ठामुहठियविंटा रुंटंतुद्दाममहुयरसणाहा ।
आजाणु कुसुमवुट्ठी निवडइ गयणाओ वरगंधा ।।९।। सव्वरयणामयाइं विचित्तकररइयसक्कचावाइं। रेहति तोरणाइं नववंदणमालकलियाई ।।१०।।
मंदरमहियमहोयहिरवगंभीराइं तियसनिवहेण | दिसि दिसि पहयाइं चउव्विहाइं तूराइं दिव्वाइं ।।११।।
ईशानसुरेन्द्रः निर्मापयति लम्बमानमौक्तिकमालाकम् । क्षणमृगलाञ्छनधवलं स्फटिकदण्डं च छत्रत्रिकम् ।।८।।
अधोमुखस्थितवृन्ता रटनुद्दाममधुकरसनाथा ।
आजानु कुसुमवृष्टिः निपतति गगनतः वरगन्धा ।।९।। सर्वरत्नमयानि विचित्रकररचितशक्रचापानि । राजन्ते तोरणानि नववन्दनमालाकलितानि ।।१०।।
मन्दरमथितमहोदधिरवगम्भीराणि त्रिदशनिवहेन। दिशि दिशि प्रहतानि चतुर्विधानि तूराणि दिव्यानि ।।११।।
ત્યારપછી તે સિંહાસન ઉપર ઇશાનેંદ્ર લટકાવેલી મોતીની સેરવાળા, પૂર્ણિમાના ચંદ્ર જેવા ઉજ્વળ અને સ્ફટિક રત્નના દંડવાળા ઉપરાઉપર રહેલા ત્રણ છત્ર બનાવ્યા. (૮)
પછી અધોમુખે રહેલા ડીંટીયાવાળા, ફરતા મદોન્મત્ત ભમરાઓએ કરીને સહિત અને શ્રેષ્ઠ ગંધવાળા જાનુ પ્રમાણ પુષ્પોની વૃષ્ટિ આકાશથી પડી. (૯)
તેમજ સર્વ રત્નમય, વિચિત્ર કિરણો વડે ઇંદ્રધનુષ્યને રચનારા અને નવી વંદનમાળાએ કરીને સહિત તોરણો शोमता ता. (१०)
મંદરાચળ પર્વતવડે મથન કરાયેલા ક્ષીરસાગરના શબ્દ જેવા ગંભીર ચાર પ્રકારના દિવ્ય વાજિંત્રો સર્વ દિશાઓમાં દેવોના સમૂહે વગાડ્યા. (૧૧)
Page #20
--------------------------------------------------------------------------
________________
१०८५
अष्टमः प्रस्तावः
पवणुद्धयखीरोयहिमहल्लकल्लोलविब्भमेहिं नहं। छाइज्जइ धयनिवहेहिं वेजयंतीसएहिं च ।।१२।।
मयरंदुद्दामसहस्सपत्तकीलंतहंसमिहणाओ।
पडिगोउरं वराओ पोखरिणीओ य कीरंति ।।१३।। मिच्छत्तसत्तुविक्खोभदक्खमक्खंडभाणुबिंबसमं । जंतूण य कमलोवरि ठाविज्जइ धम्मवरचक्कं ।।१४।।
देवच्छंदयपमुहं अन्नपि जमेत्थ होइ कायव्वं । वंतरसुरेहिं कीरइ पहिट्ठहियएहिं तं सव्वं ।।१५।।
पवनोद्भूतक्षीरोदधिमहत्कल्लोलविभ्रमैः नभम् । छाद्यते ध्वजनिवहै: वैजयन्तीशतैः च ।।१२।।
मकरन्दोद्दामसहस्रपत्रक्रीडन्हंसमिथुनाः।
प्रतिगोपुरं वराः पुष्करण्यः च कुर्वन्ति ।।१३।। मिथ्यात्वशत्रुक्षोभदक्षम् अखण्डभानुबिम्बसमम् । जन्तुकस्य (? अर्जुनस्य सुवर्णस्य) च कमलोपरि स्थाप्यते धर्मवरचक्रम् ।।१४।।
देवच्छन्दकप्रमुखम् अन्यदपि यदत्र भवति कर्तव्यम् । व्यन्तरसुरैः क्रियते प्रहृष्टहृदयैः तत्सर्वम् ।।१५।।
વાયુવડે ઉછાળેલા ક્ષીરસાગરના મોટા કલ્લોલોના વિલાસવાળા ધ્વજના સમૂહવર્ડ અને સેંકડો પતાકાઓવડે माश व्याप्त थयु. (१२)
મકરંદ સહિત સહસ્ત્રપત્ર (કમળ) ઉપર હંસના મિથુનો જેમાં ક્રીડા કરતા હતા એવી શ્રેષ્ઠ વાવડીઓ દરેક ४२वा४ १२वाम मावी. (१3) - મિથ્યાત્વરૂપી શત્રુને ક્ષોભ પમાડવામાં નિપુણ અને અખંડ (સંપૂર્ણ) સૂર્યબિંબ જેવું શ્રેષ્ઠ ધર્મચક્ર સુવર્ણના કમળ ઉપર સ્થાપન કરવામાં આવ્યું; (૧૪)
તેમજ દેવચ્છેદક વિગેરે બીજું જે કાંઇ અહીં કરવા લાયક હોય છે તે સર્વ હર્ષિત હૃદયવાળા વ્યંતરદેવો કરે छ. (१५)
૧. જન્તુક એક ઘાસનું નામ છે. અહીં તે અર્થ બેસતો નથી. માટે ભાષાંતરના આધારે અર્થપત્તિથી સુવર્ણ અર્થ છાયામાં કરેલ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
१०८६
श्रीमहावीरचरित्रम इय नियनियअहिगाराणुरूवओ विरइयंमि ओसरणे।
जिणरविभीयव्व निसा निन्नट्ठा तक्खणं चेव ।।१६।। ___ एत्यंतरे सायरसुर-खयरनमंसिज्जमाणो, माणाइरित्तगुणरयणावासो, वासवनिदंसिज्जमाणमग्गो, मग्गाणुलग्गभव्वजणजणियपरितोसो, तोसरोसपरिवज्जियगत्तो, गत्तसमभवपडंतजणसमुद्धरणपरो, परमकरुणरसनिव्ववियजयजणदुहजलणो, दुरियगिरिदलणो जयगुरु पुव्वदुवारेण पविठ्ठो समोसरणभूमिं । तओ सीहासणं पयाहिणीकाऊण ममावि पूयणिज्जं तित्थंति दंसंतो कयकिच्चोऽवि नमो तित्थस्सत्ति भणन्तो निसण्णो पुव्वाभिमुहो सीहासणे। तयणंतरं च सेसतिदिसि सिंहासणेसु सुरेहिं रइयाइं जिणपडिरूवाइं, ताणिऽवि भगवओ माहप्पेण तयणुरूवाइं चेव सोहिउं पवत्ताई। अह एगरूवोऽवि सयलजंतुसंताणनित्थारणत्थं
इति निजनिजाऽधिकाराऽनुरूपतः विरचिते समवसरणे। जिनरविभीता इव निशा निर्णष्टा तत्क्षणमेव ।।१६ ।।
अत्रान्तरे सादरसुर-खेचरणम्यमानः, प्रमाणातिरिक्तगुणरत्नाऽऽवासः, वासवनिदर्यमानमार्गः, मार्गाऽनुलग्नभव्यजनजनितपरितोषः, तोषरोषपरिवर्जितगात्रः, गर्तासमभवपतज्जनसमुद्धरणपरः, परमकरुणरसनिर्वापितजगज्जनदुःखज्वलनः, दुरितगिरिदलनः जगद्गुरुः पूर्वद्वारेण प्रविष्टः समवसरणभूमिम् । ततः सिंहासनं प्रदक्षिणीकृत्य 'ममाऽपि पूजनीयं तीर्थम्' इति दर्शयन्, कृतकृत्योऽपि 'नमो तीर्थाय' इति भणन् निषण्णः पूर्वाभिमुखः सिंहासने। तदनन्तरं च शेषत्रिदिशि सिंहासनेषु सुरैः रचितानि जिनप्रतिरूपाणि, तानि अपि भगवतः माहात्म्येन तदनुरूपाणि एव कथयितुं प्रवृत्तानि । अथ एकरूपः अपि सकलजन्तुसन्ताननिस्तारणार्थम् इव चतूरूपधरः जातः जगद्गुरुः। तदनन्तरं च
આ પ્રમાણે પોતપોતાના અધિકારને અનુસરીને સમવસરણ રચવામાં આવ્યું. તે જ વખતે જિનેશ્વરરૂપી સૂર્યથી ભય પામી હોય તેમ રાત્રિ પણ નાશી ગઇ. (૧૬)
આ અવસરે દેવો અને વિદ્યાધરોવડે નમસ્કાર કરાતા, પ્રમાણ વિનાના (ઘણા) ગુણોરૂપી રત્નોના નિવાસરૂપ, જેને ઇંદ્ર માર્ગ દેખાડ્યો હતો, જેણે માર્ગે લાગેલા ભવ્યજનોને સંતોષ ઉત્પન્ન કર્યો હતો, જેનું ગાત્ર (શરીર) તોષ (રાગ) અને રોષ (દ્રષ)થી રહિત હતું, ગર્તા (ખાડા) સમાન સંસારમાં પડતા જનોનો ઉદ્ધાર કરવામાં જે તત્પર હતા, મોટા કરૂણારસે કરીને જેણે જગતના જનોનો દુઃખરૂપી અગ્નિ બુઝાવી દીધો હતો, તથા જે પાપરૂપી પર્વતનું દલન કરનાર હતા તે જગદ્ગુરુ શ્રી મહાવીર સ્વામી પૂર્વ તરફના દરવાજાવડે સમવસરણની ભૂમિમાં પેઠા. ત્યારપછી સિંહાસનને પ્રદિક્ષણા કરીને “મારે પણ તીર્થ પૂજ્ય છે.' એમ દેખાડતા ભગવાન કૃતકૃત્ય છતાં પણ તીર્થને નમસ્કાર હો. એમ બોલી પૂર્વાભિમુખ સિંહાસન પર બેઠા. ત્યારપછી બાકીની ત્રણ દિશાના સિંહાસનો ઉપર દેવોએ જિનેશ્વરના પ્રતિરૂપ રચ્યાં. તે (પ્રતિરૂપો) પણ ભગવાનના માહાત્મવડે તે (ભગવાન)ની જેવા જ
Page #22
--------------------------------------------------------------------------
________________
१०८७
अष्टमः प्रस्तावः व चउरूवधरो जाओ जयगुरू । तयणंतरं च सयलतरणिमंडलसारपरमाणुनियरविणिम्मियं व सरीरपरिक्खेवमणहरं समुग्गयं भामंडलं। ठिया य भगवओ उभयपासेसु पंचवण्णरयणविणिम्मियदंडुब्भडाओ तुसार-गोखीरधाराओव्व गोराओ चामराओ करकमलेण कलिऊण दाहिणुत्तरभवणवइणो चमरबलिनामाणो असुराहिवा, अह
गायंति केऽवि नच्चंति केऽवि फोडिंति केऽवि तिवइंपि। पकरेंति संथवं केऽवि भयवओ भत्तिए तियसा ।।१।।
मेल्लंति सुरहिमंदारकुसुममयरंदबिंदुसंवलियं । जिणपयपुरओ केऽविहु पंचविहं जलरुहसमूहं ।।२।।
सकलतरणिमण्डलसारपरमाणुविनिर्मितमिव शरीरपरिक्षेपमनोहरं समुद्गतं भामण्डलम्। स्थितौ च भगवतः उभयपार्श्वयोः पञ्चवर्णरत्नविनिर्मितदण्डोद्भटे तुषार-गोक्षीरधारे इव गौरे चामरे करकमलेन कलयित्वा दक्षिणोत्तरभवनपती चमरबलीनामको असुराधिपौ। अथ
गायन्ति केऽपि नृत्यन्ति केऽपि स्फोटयन्ति केऽपि त्रिपदीम् । प्रकुर्वन्ति संस्तवं केऽपि भगवतः भक्त्या त्रिदशाः ।।१।।
मेलयन्ति सुरभिमन्दारकुसुममकरन्दबिन्दुसंवलितम् । जिनपादपुरतः केऽपि खलु पञ्चविधं जलरूहसमूहम् ।।२।।
શોભવા લાગ્યાં. એટલે કે જગદ્ગુરુ એક રૂપવાળા હતા તો પણ જાણે કે સમગ્ર (ચારે ગતિના) પ્રાણીસમૂહનો નિસ્તાર કરવા માટે જ હોય તેમ ચાર રૂપને ધારણ કરનારા થયા. ત્યારપછી જાણે કે સર્વ (અસંખ્ય) સૂર્યમંડળના સારભૂત પરમાણુના સમૂહવડે બનાવ્યું હોય એવું ભામંડળ પ્રભુના શરીરની (મુખની) પાછળ ગોળાકારે ઉદય પામ્યું. ત્યારપછી ભગવાનની બન્ને બાજુએ દક્ષિણ અને ઉત્તરના ભવનપતિના ચમરેંદ્ર અને બલીંદ્ર નામના બે અસુરપતિઓ પાંચ વર્ણના રત્નોના બનાવેલા દંડવડે શોભતા અને બરફ તથા ગાયના દૂધની ધારા જેવા શ્વેત વર્ણવાળા ચામરોને હાથમાં ધારણ કરી ઊભા રહ્યા.
તે વખતે ભગવાન પરની ભક્તિને લીધે કેટલાક દેવો ગાયન કરવા લાગ્યા, કેટલાક નૃત્ય કરવા લાગ્યા, 32415 त्रिपहीने (आलीन) pusal दाया, 32413 स्तुति ४२वा वाया, (१)
તથા કેટલાક દેવો કલ્પવૃક્ષના સુગંધી પુષ્પોના મકરંદ(રસ)ના બિંદુ સહિત પાંચ પ્રકારના કમળનો સમૂહ नेश्वरना य२५पासे भू54दाया. (२)
Page #23
--------------------------------------------------------------------------
________________
१०८८
श्रीमहावीरचरित्रम् भवणवइ-वाणमंतर-जोइस-वेमाणिएहिं देवेहिं।। पूरिज्जइ नहविवरं विमाणमालासहस्सेहिं ।।३।।
पंचप्पयारमणिरयणघडियसुंदरविमाणपडिहत्थं ।
उव्वहइ गयणविवरं पप्फुल्लियकमलसंडसिरिं ।।४।। हरि-हरिण-सप्प-सिहि-नउल-ससग-मज्जार-मूसगाईया। अन्नोऽन्नमुक्कवेरा ओसरणमहिं समल्लीणा ।।५।।
बहुपुव्वभवपरंपरसमुवज्जियकम्मसत्तुभीयाणं ।
ओसरणं सरणंपिव रेहइ नीसेससत्ताणं ।।६।। एत्थंतरे तिपयाहिणीकाऊण नमंतसिरिमउडमाणिक्ककिरणविच्छुरियपायपीढा सुरासुरिंदा
भवनपति-वानव्यन्तर-ज्योतिष्क-वैमानिकैः देवैः। पूर्यते नभविवरं विमानमालासहस्रैः ।।३।।
पञ्चप्रकारमणिरत्नघटितसुन्दरविमानपूर्णम् ।
उद्वहति गगनविवरं प्रफुल्लितकमलखण्डश्रियम् ।।४।। हरि-हरिण-सर्प-शिखि-नकुल-शशक-मार्जार-मूषकादिकाः । अन्योन्यमुक्तवैराः समवसरणमहीं समाऽऽलीनाः ।।५।।
बहुपूर्वभवपरम्परासमुपार्जितकर्मशत्रुभीतानाम् ।
समवसरणं शरणमिव राजते निःशेषसत्त्वानाम् ।।६।। अत्रान्तरे त्रिप्रदक्षिणीकृत्य नमत्श्रीमुकुटमाणिक्यकिरणविच्छुरितपादपीठाः सुरासुरेन्द्राः प्रणम्य
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવોએ હજારો વિમાનોની શ્રેણિઓવડે भा -वि१२ पूरी धुं. (3)
પાંચ વર્ષના મણિરત્નના બનાવેલા સુંદર વિમાનોવડે વ્યાપ્ત થયેલું આકાશવિવર પ્રફુલ્લિત કમળવનની शोभाने धा२५॥ ४२१॥ वायुं. (४)
સિંહ અને હરણ, સર્પ અને મોર, નોળીયો અને સસલો તથા બિલાડી અને ઉંદર વિગેરે પ્રાણીઓ પરસ્પરનું तिर भूडीने समस२५॥नी भूमिमा दीन ५४ने २६i. (५)
ઘણા પૂર્વભવની પરંપરાવડે ઉપાર્જન કરેલા કર્મરૂપી શત્રુથી ભય પામેલા સર્વ પ્રાણીઓનું જાણે શરણરૂપ હોય તેમ તે સમવસરણ શોભતું હતું. (૯)
આ અવસરે ત્રણ પ્રદિક્ષણા કરીને જેઓએ પોતાના નમતા મસ્તકના મુકુટોના રત્નના કિરણોવડે ભગવાનના
Page #24
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१०८९
पणमिऊण जिणं नियनियठाणेसु निसन्ना। अह सहस्सनयणेण निसिद्धमि कोलाहले निम्मलदसणमऊहजालपक्खालियाए इव निम्मलाए एगाएवि अणेगजणसंसयवुच्छेयसमत्थाए, सुर-नर-सबर-तिरियसाहारणाए, सजलजलहरनिग्घोसगंभीराए, आजोअणमित्तखेत्तपडिप्फलणपच्चलाए, अमयवुट्ठीए इव निव्ववियअसेसभव्वसत्तसंतावाए वाणीए पवत्तो जिणनाहो धम्मदेसणं काउं| कहं?
जह पाणवहाइसमुत्थपावनिवहेण भारिया जीवा । अयगोलगव्व भवसायरंमि मज्जंति वेगेण ।।१।।
जह नाणदंसणचरित्तसेवणाहिं लहुं विसुझंति । पावंति य सोक्खपरंपराउ सग्गापवग्गेसु ।।२।।
जिनं निजनिजस्थानेषु निषण्णाः । अथ सहस्रणयनेन निषिद्धे कोलाहले निर्मलदशनमयूखजालप्रक्षालितया इव निर्मलया एकयाऽपि अनेकजनसंशयव्युच्छेदसमर्थया, सुर-नर-शबर-तिर्यक्साधारणया, सजलजलधरनिर्घोषगम्भीरया, आयोजनमात्रप्रतिस्फलन-प्रत्यलया, अमृतवृष्ट्या इव निर्वापिताऽशेषभव्यसत्त्वसन्तापया गिरा प्रवृत्तः जिननाथः धर्मदेशनां कर्तुम् । कथम्
यथा प्राणवधादिसमुत्थपापनिवहेन भारिताः जीवाः । अयोगोलकः इव भवसागरे मज्जन्ति वेगेन ।।१।।
यथा ज्ञान-दर्शन-चारित्रसेवनैः लघुः विशुध्यन्ति । प्राप्नुवन्ति च सौख्यपरम्पराः स्वर्गाऽपवर्गेषु ।।२।।
પાદપીઠને વ્યાપ્ત કર્યું હતું એવા સુરેંદ્રો અને અસુરેંદ્રો જિનેશ્વરને પ્રણામ કરી પોતપોતાના યોગ્ય સ્થાન પર બેઠા. ત્યારપછી શકેંદ્ર કોલાહલનો નિષેધ કર્યો ત્યારે શ્રીજિનેશ્વર પોતાના નિર્મળ દાંતની કાંતિના સમૂહવડે જાણે ધોયેલી હોય તેમ નિર્મળ, એક જ પ્રકારની છતાં પણ અનેક લોકોના સંશય છેદવામાં સમર્થ, દેવ, મનુષ્ય, ભિલ્લ અને તિર્યંચ એ સર્વને સાધારણ (સમજી શકાય તેવી), જળભરેલા મેઘની ગર્જના જેવી ગંભીર, એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં પ્રસરવાની શક્તિવાળી તથા જાણે અમૃતની વૃષ્ટિ હોય તેમ સર્વ ભવ્ય પ્રાણીઓના સંતાપને શાંત કરનારી વાણીવડે ધર્મદેશના આપવા પ્રવર્યા. કેવી રીતે? તે કહે છે :
ધર્મદેશના જે પ્રકારે પ્રાણવધાદિકથી ઉત્પન્ન થયેલા પાપસમૂહવડે ભારવાળા થયેલા જીવો લોઢાના ગોળાની જેમ તત્કાળ ભવસાગરમાં ડૂબી જાય છે, (૧)
જે પ્રકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સેવવાવડ (પ્રાણીઓ) શીધ્રપણે શુદ્ધ થાય છે અને સ્વર્ગ તથા મોક્ષની सुपपरंपराने पामे छ, (२)
Page #25
--------------------------------------------------------------------------
________________
१०९०
श्रीमहावीरचरित्रम जह मिच्छत्तच्छाइयविवेयनयणा मुणंति न कयावि। नीसेसदोसरहियं देवं सुगुरुं च धम्मपरं (यं) ।।३।।
जह गिहकज्जासत्ता अवितत्ता कामभोगसोक्खेहिं ।
मणुअत्तं लटुंपि हु मुद्धा थोवेण हारंति ।।४।। जह तप्पमायपरयाए भूरिसो ताणसरणपरिहीणा। पावंति दहण-भेयणपमुहाई दुहाइं नरएसु ।।५।।
जह पंचमहव्वयकवयगूढदेहा दलंति लीलाए। अब्अिंतरारिवग्गं अजेयममरासुरेहिंपि ।।६।।
यथा मिथ्यात्वाऽऽच्छादितविवेकनयनाः जानन्ति न कदापि । निःशेषदोषरहितं देवं सुगुरुं च धर्मपरम् ।।३।।
यथा गृहकार्याऽऽसक्ताः अवितृप्ताः कामभोगसौख्यैः ।
मनुजत्वं लब्ध्वाऽपि मुग्धाः स्तोकेन हारयन्ति ।।४।। यथा तत्प्रमादपरतया भूरिशः त्राणशरणपरिहीणाः | प्राप्नुवन्ति दहन-भेदनप्रमुखाणि दुःखानि नरकेषु ।।५।।
यथा पञ्चमहाव्रतकवचगूढदेहाः दलयन्ति लीलया। अभ्यन्तराऽरिवर्गम् अजेयम् अमरसुरैरपि ।।६।।
જે પ્રકારે મિથ્યાત્વવડે જેના વિવેકરૂપી નેત્ર આચ્છાદિત થયા છે એવા પ્રાણીઓ કદાપિ સમગ્ર દોષ રહિત साया देव, गुरु भने धर्मपहने neud नथी., (3)
જે પ્રકારે ગૃહના કાર્યમાં આસક્ત થયેલા અને કામભોગના સુખવડે અતૃપ્ત થયેલા મુગ્ધ જીવો મનુષ્યપણું પામીને પણ થોડાવડે જ (અલ્પસુખે કરીને જ) તે મનુષ્યપણું હારી જાય છે, (૪)
જે પ્રકારે પ્રમાદમાં તત્પર રહેવાથી ઘણા જીવો રક્ષણ અને શરણ રહિત થઈને નરકને વિષે દહન, ભેદન विगेरे दु:पाने पामे छ, (५)
જે પ્રકારે પંચ મહાવ્રતરૂપી બખ્તરવડે ગુપ્ત શરીરવાળા પ્રાણીઓ સુર અને અસુરવડે પણ જીતી ન શકાય तव सभ्यंतर शत्रु (sults) ने 8131 मात्रमा ४ ४जी ना छ, (७)
Page #26
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१०९१
जह सत्तुमित्तमणिलेटुसोक्खदुक्खेसु तुल्लचित्ताण । अमराहिंतोऽवि सुहं पाउब्भूएइ बहुययरं ।।७।।
तह जयगुरुणा नर-तिरिय-देवजणसंकुलाए परिसाए |
हरिसभरनिब्भराए धम्मो सिट्ठो जयवरिठ्ठो ||८|| अह पत्थरटंकुक्कीरियव्व दढवज्जलेवघडियव्व | जिणवयणामयपाणेण सा सहा निच्चला जाया ।।९।।
किंच-अनिमेसच्छीहिं मुहं जिणस्स पेच्छंतया विरायंति।
देवत्तलच्छिवरिअव्व तक्खणं तिरियनरनिवहा ।।१०।। इओ य-तीसे नयरीए अच्चंतधणकणसमिद्धो छक्कम्मकरणपरो नियदरिसण
यथा शत्रु-मित्र-मणि-लेष्टु-सौख्य-दुःखेषु तुल्यचित्तानाम्। अमरेभ्यः अपि सुखं प्रादुर्भवति बहुतरम् ।।७।।
तथा जगद्गुरुणा नर-तिर्यग्-देवसकुलायां पर्षदि ।
हर्षभरनिर्भरायां धर्मः शिष्टः जगद्वरिष्ठः ।।८।। अथ प्रस्तरटङ्कोत्कीरिता इव, दृढवज्रलेपघटिता इव। जिनवचनाऽमृतपानेन सा सभा निश्चला जाता ।।९।।
किञ्च अनिमेषाऽक्षिभ्यां मुखं जिनेन्द्रस्य प्रेक्षमाणाः विराजन्ते।
देवत्वलक्ष्मीवृताः इव तत्क्षणं तिर्यग्नरनिवहाः ।।१०।। इतश्च तस्यां नगर्याम् अत्यन्तधन-कणसमृद्धः षट्कर्मकरणपरः निजदर्शनप्ररूपितधर्मતથા વળી જે પ્રકારે શત્રુ-મિત્ર, મણિ-કાંકરો તથા સુખ-દુઃખમાં તુલ્ય ચિત્તવાળા પ્રાણીઓને દેવોથકી પણ ઘણું अघि सुप प्राप्त थाय छ (७)
તે પ્રકારે જગદ્ગુરુ શ્રીજિનેશ્વરે હર્ષના સમૂહથી ભરાયેલી અને નર, તિર્યંચ તથા દેવ સમૂહવડે વ્યાપ્ત એવી समामi xतने मध्ये श्रेष्ठ धर्म suो (८)
તે વખતે જિનેશ્વરના વચનરૂપી અમૃતનું પાન કરવાથી તે આખી સભા પથ્થરમાં ટાંકણાવડે જાણે કોતરી હોય અથવા દઢ વજલેપવડે ઘડી (વ્યાપ્ત કરી) હોય તેમ નિશ્ચલ થઇ ગઈ. (૯)
તથા વળી નિમેષ રહિત નેત્રવડે જિનેશ્વરના મુખને જોતા તિર્યંચ અને મનુષ્યના સમૂહ દેવપણાની લક્ષ્મીને क्या (पाभ्या) होय तेम शोमता ता. (१०)
તે સમયે આ તરફ તે (મધ્યમા) નગરીમાં અત્યંત ધન-ધાન્યની સમૃદ્ધિવાળો, બ્રાહ્મણના પકર્મ કરવામાં
Page #27
--------------------------------------------------------------------------
________________
१०९२
श्रीमहावीरचरित्रम् परूवियधम्मनिच्चलचित्तो सोमिलिज्जो नाम माहणो। तेण सग्गत्थिणा समारद्धो नयरीए बाहिमि जन्नो। समाहूया दूरदिसाहिंतो बहुसिस्ससयपरिवारा, असेसविज्जाठाणपारगा, चउव्वेयसुत्तत्थविसारया, नियनियपन्नावलेवोवहसियसुरगुरुणो इंदभूइपमुहा एक्कारस अज्झावगा। मीलियाई घय-महु-जवपमुहाइं जागोवगरणाइं, पगुणीकयाओ दक्खिणानिमित्तं पवरपट्टणुग्गयचेलकणगाइरासीओ | भत्तीए, कोउगेण उवरोहेण य समागओ बहुजणवओ, समारद्धो हुयवहे अणवरयमंतुच्चारपुव्वयं जन्नोवगरणपक्खेवो । एत्यंतरे गयणयलमइवयंताई सुरवहूसणाहाइं देवविंदाइं अवलोइऊण परितुट्ठो पेच्छगजणो, जंपेइ य-'सुट्ट लट्ठ जटुं जन्निएहिं, जं सयमेव विग्गहवंतो तियसा परितुट्ठा इहइं अवयरंति त्ति । अह चंडालनिलयं व जन्नवाडयं परिहरिऊण समोसरणसंमुहं गंतुं पयट्टेसु तेसु वियंभिओ लोयप्पवाओ, जहा
निश्चलचित्तः सोमिलिज्जः नामकः ब्राह्मणः । तेन स्वर्गाऽर्थिना समारब्धः नगर्याः बहिः यज्ञः । समाहूताः दूरदेशेभ्यः बहुशिष्यशतपरिवाराः, अशेषविद्यास्थानपारगाः, चतुर्वेदसूत्रार्थविशारदाः, निजनिजप्रज्ञाऽवलेपोपहसितसुरगुरवः ईन्द्रभूतिप्रमुखाः एकादश अध्यापकाः। मिलितानि घृत-मधु-यव-प्रमुखाणि यागोपकरणानि, प्रगुणीकृताः दक्षिणानिमित्तं प्रवरपट्टाऽनुगतवस्त्र-कनकादिराशयः। भक्त्या, कौतुकेन उपरोधेन च समागतः बहुजनपदः, समारब्धः हुतवहे अनवरतमन्त्रोच्चारपूर्वकं यज्ञोपकरणप्रक्षेपः । अत्रान्तरे गगनतलम् अतिव्रजन्ति सुरवधुसनाथानि देववृन्दानि अवलोक्य परितुष्टः प्रेक्षकजनः, जल्पति च 'सुष्ठु मनोहरं इष्टं याज्ञिकैः, यत्स्वयमेव विग्रहवन्तः त्रिदशाः परितुष्टाः इह अवतरन्ति' इति । अथ चण्डालनिलयमिव यज्ञपाटकं परिहृत्य समवसरणसम्मुखं गन्तुं प्रवृत्तेषु तेषु विजृम्भितः लोकप्रवादः
તત્પર અને પોતાના શાસ્ત્રમાં કહેલા ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળો સોમિલિજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. સ્વર્ગની ઇચ્છાવાળા તેણે તે નગરીની બહારના ભાગમાં યજ્ઞ આરંભ્યો હતો, તેથી તેણે દૂર દેશથી ઘણા સેંકડો શિષ્યોના પરિવારવાળા, સમગ્ર (ચૌદ) વિદ્યાના સ્થાનને પાર પામેલા, ચાર વેદના સૂત્રાર્થમાં પંડિત અને પોતપોતાની બુદ્ધિના ગર્વથી બૃહસ્પતિને પણ હસનારા ઇંદ્રભૂતિ વિગેરે અગ્યાર અધ્યાપકોને બોલાવ્યા હતા, ઘી, સાકર અને જવ વિગેરે યજ્ઞની સામગ્રી એકઠી કરી હતી, બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ઉચા શ્રેષ્ઠ વસ્ત્રો અને સુવર્ણ વિગેરેના સમૂહો તૈયાર કર્યા હતા, ભક્તિથી, કૌતુકથી અને આગ્રહથી ઘણા દેશના લોકો ત્યાં આવેલા હતા. પછી ત્યાં અગ્નિમાં (અગ્નિના કુંડમાં) નિરંતર મંત્રોના ઉચ્ચારપૂર્વક યજ્ઞની સામગ્રીનો હોમ આરંભ્યો. આ અવસરે આકાશતળને ઓળંગતા દેવીઓ સહિત દેવોના સમૂહને જોઇને પ્રેક્ષક જનો તુષ્ટમાન થયા, અને બોલ્યા કે-“આ યાજ્ઞિકોએ સારી રીતે મનોહર હોમ કર્યો છે, તેથી તુષ્ટમાન થયેલા દેવો પોતે જ શરીર ધારણ કરીને અહીં ઉતરે છે. તેટલામાં તો ચંડાળના ઘરની જેમ તે યજ્ઞપાટકનો ત્યાગ કરી તે દેવો સમવસરણ તરફ જવા લાગ્યા ત્યારે લોકનો પ્રવાદ આ પ્રમાણે વિકાસ પામ્યો (લોકો બોલ્યા) કે-ભૂત-ભવિષ્યની વસ્તુને જાણનાર તથા લોકોત્તર ઐશ્વર્ય, રૂપ, સામર્થ્ય
Page #28
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१०९३ सव्वन्नू तीयाणागयवत्थुजाणगो लोगुत्तरिस्सरियरूवसामत्थजसाइगुणावासो एत्थ समोसढो, तस्स पूयणत्थं एस नयरजणो विमाणारूढा तियसा य गच्छंतित्ति,
अह सव्वन्नुत्ति गिरं सोउं उप्पन्नगाढपरिकोवो। नियलोयाणं पुरओ इंदभूई इमं भणइ ||१||
मोत्तूण ममं लोगा तस्स समीवंमि कीस वच्चंति?|
किं कोऽवि ममावि पुरो सव्वन्नू अत्थि एत्थ जए? ||२|| गच्छंतु व मुक्खजणा देवा कहऽणेण विम्हयं नीया?| पूयंति संथुणंति य जेणं सव्वण्णुबुद्धीए ।।३।।
अहवा जारिसओ सो सव्वण्णू तारिसा सुरा तेऽवि ।
अणुसरिसो संजोगो गामनडाणं व मुक्खाणं ।।४।। यथा-'सर्वज्ञः अतीताऽनागतवस्तुज्ञः लोकोत्तरैश्वर्य-रूप-सामर्थ्य-यशःआदिगुणाऽऽवासः अत्र समवसृतः, तस्य पूजनार्थं एषः नगरजनः विमानाऽऽरूढाः त्रिदशाः च गच्छन्ति।'
अथ सर्वज्ञः इति गिरं श्रुत्वा उत्पन्नगाढपरिकोपः। निजलोकानां पुरतः ईन्द्रभूतिः इदं भणति ।।१।।
मुक्त्वा मां लोकाः तस्य समीपं कथं व्रजन्ति? |
किं कोऽपि ममाऽपि पुरः सर्वज्ञः अस्ति अत्र जगति? ।।२।। गच्छन्तु वा मूर्खजनाः देवाः कथमनेन विस्मितं नीताः?। पूजयन्ति संस्तुवन्ति च येन सर्वज्ञबुद्ध्या ।।३।।
अथवा यादृशः सः सर्वज्ञः तादृशाः सुराः तेऽपि । अनुसदृशः संयोगः ग्रामनटानामिव मूर्खाणाम् ।।४।।
અને યશ વિગેરે ગુણોના નિવાસરૂપ સર્વજ્ઞ અહીં સમવસર્યા (પધાર્યા) છે. તેમની પૂજા કરવા માટે આ નગરજનો અને વિમાનમાં આરૂઢ થયેલા દેવો જાય છે.'
તે વખતે “સર્વજ્ઞ' એવો શબ્દ સાંભળી ઇંદ્રભૂતિને અત્યંત કોપ ઉત્પન્ન થયો, એટલે તેણે પોતાના લોકો પાસે मा प्रभाए। युं -(१) _ 'भयो भने मूडीने तेनी पासे म य छ? | मारी पासे ५९॥ ॥ ४॥तम ७५९ सर्वज्ञ छ? (२)
અથવા મૂર્ખ લોકો ભલે જાઓ, પણ આણે દેવોને શી રીતે વિસ્મય પમાડ્યા કે જેથી તેઓ પણ તેને સર્વજ્ઞની बुद्धिो पू४ छ भने स्तुति ४२. छ? (3)
અથવા તો જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ દેવો પણ હશે. ગ્રામ્યજનો અને નટોની જેમ સરખે સરખો મૂર્ખનો संयोग भन्यो सागेछ (४)
Page #29
--------------------------------------------------------------------------
________________
१०९४
श्रीमहावीरचरित्रम
किं वा इमिणा बहुजंपिएण? अज्जवि असिद्धकज्जमि। सयमेव तत्थ गंतूण हेउजुत्तीहिं तं समणं ।।५।।
काउं हयप्पयावं पुरओ देवाण दाणवाणं च ।
नासेमि अहमसेसं खणेण सव्वण्णुवायं से ।।६ || जुम्मं । इय साहंकारं जंपिऊण पंचहिं सएहिं सिस्साणं।
परियरिओ सो पत्तो जयगुरुणो पायमूलंमि ।।७।। तयणु-ससहर-कासकुसुमोह-हिमपंडुरछत्ततियनिहयतरणिकरनियरपसरह, पमिलंतसायरनरखयरसुरिंदसंदोहवंदह । पेच्छिवि जयनाहह महिम इंदभूइ मणमि, किं एयंति चमक्कियओ तक्खणि ओसरणंमि ।।८।।
किं वा अनेन बहुजल्पितेन अद्यपि असिद्धकार्ये । स्वयमेव तत्र गत्वा हेतुयुक्तिभिः तं श्रमणम् ।।५।।
कृत्वा हतप्रतापं पुरतः देवानां दानवानां च ।
नाशयामि अहम् अशेषं क्षणेन सर्वज्ञवादं तस्य ।।६।। युग्मम् ।। इति साहङ्कारं जल्पित्वा पञ्चभिः शतैः शिष्याणाम् । परिवृत्तः सः प्राप्तः जगद्गुरोः पादमूले ।।७।। तदनु-शशधर-काशकुसुमौघ-हिमपाण्डुरछत्रत्रिकनिहततरणिकरप्रसरः, प्रमिलत्सादरनर-खेचरसुरेन्द्रसन्दोहवन्द्यमानः।
प्रेक्षितेऽपि जगन्नाथस्य महिमानम् ईन्द्रभूतिः मनसि, किमेतद् इति चमत्कृतः तत्क्षणं समवसरणे ।।८।।
અથવા આ ઘણું કહેવાથી શું? હજુસુધી તેનું કાર્ય સિદ્ધ નથી થયું તેટલામાં હું પોતે જ ત્યાં જઇને હેતુ તથા યુક્તિવડે તે શ્રમણ (સાધુ)ને દેવો અને અસુરોની સમક્ષ હણાયેલા પ્રભાવવાળા કરી, એક ક્ષણવારમાં જ તેના समय सर्वज्ञवाहनो नाश 5३. (५/s)
આ પ્રમાણે અહંકાર સહિત બોલીને પાંચસો શિષ્યોથી પરિવરેલો તે (ઇંદ્રભૂતિ) જગદ્ગુરુની પાસે ગયો. (૭)
ત્યારપછી ચંદ્ર, કાશના પુષ્પના સમૂહ અને બરફની જેવા શ્વેત ત્રણ છત્રવડે સૂર્યના કિરણોના સમૂહનો પ્રચાર જેમને રૂંધાયેલો હતો, તથા જેમને એકઠા થયેલા મનુષ્યો, વિદ્યાધરો અને દેવેંદ્રોના સમૂહો આદરથી વંદના કરતા હતા તેવા જગન્નાથનો મહિમા જોઈને “આ શું?' એમ તત્કાળ સમવસરણમાં ગયેલો ઇંદ્રભૂતિ પોતાના મનમાં આશ્ચર્ય પામ્યો. (૮)
Page #30
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१०९५
एत्यंतरंमि भुवणेक्कभाणुणा जिणवरेण संलत्तो। भो इंदभूइ! गोयम सागयमिइ महुरवाणीए ।।९।।
ताहे चिंतियमिमिणा नामंपिहु मे वियाणए एसो।
भुवणेऽवि पायडजसं अहवा को मं न याणेइ? ।।१०।। जइ हिययगोयरं मे संसय मण्णेज्ज अहव छिंदेज्जा । ता होज्ज विम्हओ मे इय चिंतंतो पुणो भणिओ ।।११।।
किं मण्णे अत्थि जीओ उयाहु नत्थित्ति संसओ तुज्झ । सुंदर! परिचयसु इमं संदेहं माणपडिसिद्धं ।।१२।।
अत्रान्तरे भुवनैकभानुना जिनवरेण संलप्तः । 'भोः इन्द्रभूते! गौतम! स्वागतम्' इति मधुरवाण्या ।।९।।
तदा चिन्तितमनेन नाम अपि खलु मम विजानाति एषः ।
भुवनेऽपि प्रकटयशः अथवा क: मां न जानाति? ।।१०।। यथा हृदयगोचरं मम संशयं मन्यते अथवा छिनत्ति । ततः भवेद् विस्मयः मम 'इति चिन्तयन् पुनः भणितः ।।११।।
किं मन्ये अस्ति जीवः उताहो नास्ति-इति संशयः तव । सुन्दर! परित्यज इदं सन्देहं मानप्रतिषिद्धम् ।।१२।।
તે વખતે ત્રણ ભુવનમાં એક સૂર્યસમાન જિનેશ્વરે તેને “હે ઇંદ્રભૂતિ! ગૌતમ! તું ભલે આવ્યો. એમ મધુર qul43 गोसाव्या. (८)
તે સાંભળીને તેણે વિચાર્યું કે-“આ તો મારા નામને પણ જાણે છે અથવા તો પૃથ્વી પર પ્રગટ યશવાળા મને ओएन ? (१०)
જો મારા હૃદયમાં રહેલા સંશયને જાણે અથવા છેદે તો મને વિસ્મય થાય.' આ પ્રમાણે વિચાર કરતાં તેને ફરીથી પ્રભુએ કહ્યું કે-(૧૧) .
હે સુંદર! હું જાણું છું કે “જીવ છે કે નહીં? એમ તારા મનમાં સંશય છે, પરંતુ પ્રમાણથી નિષેધ કરી શકાય તેવા તે સંદેહનો તું ત્યાગ કર; કેમકે ભ્રાંતિ રહિતપણે જીવ છે જ. તે ચિત્ત, ચેતના, સંજ્ઞા અને વિજ્ઞાન વિગેરે આ પ્રગટ લક્ષણોવડે જાણવા લાયક છે. જો કદાચ સુફત અને દુષ્કૃતનો આધારરૂપ જીવ અવસ્થિત ન હોય તો યજ્ઞ,
Page #31
--------------------------------------------------------------------------
________________
१०९६
श्रीमहावीरचरित्रम अत्थि जिओ निब्भंतं इमेहिं सो लक्खणेहिं मुणियव्वो। चित्तं-चेयण-सण्णा-विण्णाणाईहिं पयडेहिं ।।१३।।
जइ पुण न होज्ज जीवो अवढिओ सुकयदुक्कयाहारो।
ता जागदाणनाणोवहाणपमुहं मुहा सव्वं ।।१४।। इय जयगुरुणो वयणं सोउं परिभाविउं च मइपुव्वं । मिच्छत्तेण समं चिय उज्झइ तं संसयं झत्ति ।।१५।।
अह ववगयकुविगप्पो दप्पं सप्पं व उज्झिउं दूरे।
संसारविरत्तमणो निवडइ चलणेसु जगगुरुणो ||१६-१।। भणइ य भयवं! नियदिक्खदाणओ मज्झऽणुग्गहं कुणसु । इय वुत्ते नियहत्थेण दिक्खिओ एस जयगुरुणा ||१६-२।।
अस्ति जीवः निर्धान्तम् एभिः सः लक्षणैः ज्ञेयः । चित्त-चेतना-संज्ञा-विज्ञानादिभिः प्रकटैः ।।१३।।
यदि पुनः न भवेज्जीवः अवस्थितः सुकृतदुष्कृताऽऽधारः |
ततः यज्ञ-दान-ज्ञानोपधानप्रमुखं मुधा सर्वम् ।।१४।। इति जगद्गुरोः वचनं श्रुत्वा परिभाव्य च मतिपूर्वम् । मिथ्यात्वेन सममेव उज्झति तं संशयं झटिति ।।१५।।
अथ व्यपगतकुविकल्पः दर्पं सर्पमिव उज्झित्वा दूरे ।
संसारविरक्तमनाः निपतति चरणयोः जगद्गुरोः ।।१६-१।। भणति च-भगवन् निजदीक्षादानतः ममाऽनुग्रहं कुरु ।
इत्युक्ते निजहस्तेन दीक्षितः एषः जगद्गुरुणा ।।१६-२।। हान, शान भने तपस्या (त) विगैरे सर्व व्यर्थ थशे.' (१२/१३/१४)
આ પ્રમાણે જગદ્ગુરુનું વચન સાંભળી તથા તેને પોતાની બુદ્ધિપૂર્વક વિચારી તેણે મિથ્યાત્વની સાથે જ તે संशयनो शा त्या प्रयो. (१५)
ત્યારપછી કુવિકલ્પનો નાશ કરી સર્પની જેવા ગર્વને દૂરથી જ ત્યાગ કરી સંસારથી વિરક્ત મનવાળો તે ४गगुरुना य२५मा ५ऽयो, (१७-१)
અને બોલ્યો કે-“હે ભગવન્! પોતાની દીક્ષા મને આપીને મારા પર અનુગ્રહ (કૃપા) કરો.' આ પ્રમાણે તેના वाथी ४गगुरुयतेने (पांय सो शिष्यो सहित) पोताना हायव दीक्षा मापी. (१७-२)
Page #32
--------------------------------------------------------------------------
________________
१०९७
अष्टमः प्रस्तावः
तं पव्वइयं सोउं अग्गिभूईवि चिंतई एवं। वच्चामि तमाणेमी पराजिणेऊण सव्वण्णुं ।।१७।।
मण्णे छलाइणच्चिय छलिओ माइंदजालिएणं व ।
समणेण तेण तम्हा उवेक्खणिज्जो न सो होइ ।।१८।। संसयमेगंपि ममं जइ पुण छिंदेज्ज होमि ता सिस्सो। तस्सत्ति जंपमाणो सोवि गओ जिणवरसमीवं ।।१९।।
हे अग्गिभूइ! कम्मं अत्थी नत्थित्ति संसओ तुज्झ । बाढमजुत्तो एसो विज्जइ जं कम्ममिह पयडं ।।२०।।
तं प्रव्रजितं श्रुत्वा अग्निभूतिः अपि चिन्तयति एवम् । व्रजामि तम् आनयामि पराजित्य सर्वज्ञम् ।।१७।।
मन्ये छलादिना एव छलितः मृगेन्द्रजालिकेन इव ।
श्रमणेन तेन तस्माद् उपेक्षणीयः न सः भवति ।।१८ ।। संशयमेकमपि मम यदि पुनः छिनत्ति भविष्यामि तदा शिष्यः । तस्येति जल्पन् सः अपि गतः जिनवरसमीपम् ।।१९।।
हे अग्निभूते! कर्म अस्ति नास्ति इति संशयः तव ।
बाढम् अयुक्तः एषः विद्यते यत् कर्म इह प्रकटम् ।।२०।। તેને પ્રવૃજિત થયેલા સાંભળીને અગ્નિભૂતિએ આ પ્રમાણે વિચાર કર્યો કે હું ત્યાં જાઉં, અને તે સર્વજ્ઞનો પરાજય કરી મારા ભાઇને પાછો લાવું. (૧૭)
હું માનું છું કે-તે સાધુએ ઇંદ્રજાલિકની જેમ મારા ભાઈને જળાદિકવડે છળ્યો તો નહીં હોય? તેથી મારે તેની उपेक्षा ४२वी योग्य नथी. (१८)
વળી જો કદાચ તે મારા એક જ સંશયને છેદશે તો હું તેનો શિષ્ય થઇશ.' આ પ્રમાણે બોલતો તે પણ नेश्वरनी सभी गयो. (१८)
ત્યારે પ્રભુ બોલ્યા કે-“હે અગ્નિભૂતિ! કર્મ છે કે નથી? એમ તને સંશય છે, તે અત્યંત અયુક્ત છે; કારણ કે આ જગતમાં કર્મ તો પ્રગટ જ છે. (૨૦)
Page #33
--------------------------------------------------------------------------
________________
१०९८
श्रीमहावीरचरित्रम् कहमण्णहा समेऽवि हु करसिरपमुहंगदेहसंबंधे । एक्के भवंति सुहिणो अण्णे पुण दुक्खिया निच्चं ।।२१।।
धारियधवलायवत्ता विलासिणीविहुयचामरा एगे।
भडचडगरपरियरिया वच्चंति करेणुगारूढा ।।२२।। अण्णेऽणुवाहण च्चिय पए पए भयवसेण कंपंता । एगागिणो वरागा कहकहवि पहंमि गच्छंति ।।२३।।
एगे लीलाए च्चिय पूरति मणोरहे बहुजणाणं | नियउयरंपिऽवि अन्ने भरंति भिक्खाए भमणेण ।।२४।।
कथमन्यथा समेऽपि खलु कर-शिरःप्रमुखाङ्गदेहसम्बन्धे। एके भवन्ति सुखिनः अन्ये पुनः दुःखिताः नित्यम् ।।२१।।
धारितधवलाऽऽतपत्राः विलासिनीविधूतचामराः एके।
भटचटकरपरिवृत्ताः व्रजन्ति करेणुकाऽऽरूढाः ।।२२।। अन्ये अनुपानहः एव पदे पदे भयवशेन कम्पमानाः। एकाकिनः वराकाः कथंकथमपि पथे गच्छन्ति ।।२३।।
एके लीलया एव पूरयन्ति मनोरथान् बहुजनानाम् । निजोदरमपि अन्ये बिभ्रति भिक्षायां भ्रमणेन ।।२४।।
જો કર્મ ન હોય તો સર્વ મનુષ્યોને હાથ, મસ્તક વિગેરે અવયવ અને શરીરનો સંબંધ સરખો છતાં પણ સર્વ મનુષ્યો સુખી કેમ છે? અને બીજા નિરંતર દુઃખી કેમ છે? (૨૧)
કેટલાક મનુષ્યો મસ્તક પર શ્વેત છત્ર ધારણ કરી નાયિકાઓવડે ચામરથી વીંઝાતા અને સુભટોના સમૂહવડે પરિવરેલા તથા હાથણી ઉપર આરૂઢ થયેલા જાય છે. (૨૨)
બીજા કેટલાક પગમાં જોડા પહેર્યા વિના જ પગલે પગલે ભયના વશથી કંપતા એકલા બિચારા કોઈપણ 4512 (
भ टथी) भागमा या छ. (23)
વળી કેટલાક લીલા માત્રમાં જ ઘણા માણસોના મનોરથોને પૂર્ણ કરે છે, અને બીજા કેટલાક ભિક્ષાભ્રમણ કરીને માત્ર પોતાના ઉદરને પણ મુશ્કેલીથી ભરે છે. (૨૪)
Page #34
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१०९९
ससहरमुहीहिं बिंबाहरीहिं पप्फुल्लकुवलयच्छीहिं। एगे विलसंति विलासिणीहिं सद्धिं सभवणेसु ।।२५।।
मक्कडमुहीहिं मिरियत्थणीहिं अइलंबमोट्टपोट्टाहिं ।
पच्चक्खरक्खसीहिं व अन्ने गिहिणीहिं सह ठंति ।।२६ ।। तुल्लंमिवि संबंधे समेऽवि कालाइयंमि एगस्स । संपज्जइ बहुलाभो मूलंपि पणस्सइ परस्स ।।२७।।
इय एवंविहकज्जाण कारणं कम्ममेव नायव्वं । निक्कारणाइं जायंति जेण न विचित्तकज्जाइं ।।२८।।
शशधरमुखीभिः बिम्बाऽधरीभिः प्रफुल्लकुवलयाऽक्षिभिः । एके विलसन्ति विलासिनीभिः सह स्वभवनेषु ।।२५।।
मर्कटमुखीभिः मिरिचस्तनीभिः अतिलम्बोष्ठपुटाभिः ।
प्रत्यक्षराक्षसीभिः इव अन्ये गृहिणीभिः सह वसन्ति ।।२६ ।। तुल्येऽपि सम्बन्धे समेऽपि कालादिके एकस्य । सम्पद्यते बहुलाभः मूलमपि प्रणश्यति परस्य ।।२७ ।।
इति एवंविधकार्याणां कारणं कर्म एव ज्ञातव्यम्। निष्कारणानि जायन्ते येन न विचित्रकार्याणि ।।२८ ।।
તથા કેટલાક પુરુષો ચંદ્ર જેવા મુખવાળી, બિબના ફળ જેવા ઓષ્ઠવાળી, વિકસ્વર કમળના જેવા નેત્રવાળી અને વિલાસવાળી સ્ત્રીઓની સાથે પોતાનાં ભવનમાં વિલાસ કરે છે. (૨૫)
અને બીજાં કેટલાક વાંદરાની જેવા મુખવાળી, મરચાં જેવા લાંબા સ્તનવાળી અને અત્યંત લાંબા ઓષ્ઠપુટવાળી જાણે પ્રત્યક્ષ રાક્ષસી હોય એવી સ્ત્રીઓની સાથે રહે છે. (૨૩)
વળી વ્યાપાર વિગેરેનો સંબંધ તુલ્ય છતાં અને કાલ વિગેરે સમાન છતાં એકને ઘણો લાભ પ્રાપ્ત થાય છે અને બીજાની મુડી પણ (મૂળ ધન પણ) નાશ પામે છે. (૨૭)
આ પ્રમાણે આવા પ્રકારનાં કાર્યોનું કારણ કર્મ જ જાણવું; કેમકે વિચિત્ર પ્રકારનાં કાર્યો કારણ વિના થતાં જ नथी.' (२८)
Page #35
--------------------------------------------------------------------------
________________
११००
श्रीमहावीरचरित्रम एवं वुत्ते निच्छिन्नसंसओ पंचसिस्ससयसहिओ। भववेरग्गमुवगओ पडिवज्जइ सोऽवि पवज्जं ।।२९।।
अह वाउभूइनामो सहोयरो तेसिमेव लहुययरो।
पम्मुक्कमच्छरो भत्तिनिब्भरुभिन्नरोमंचो ।।३०।। कह तेऽवि तेण विजियत्ति विम्हयं परममुव्वहंतो य । एइ जिणसन्निगासं संसयवोच्छेयमिच्छंतो ।।३१।।
अह सो जएक्कगुरुणा पयंपिओ भद्द! कीस वहसि तमं । तज्जीवं तस्सरीरंति संसयं जुत्तिपडिसिद्धं? ।।३२ ।।
एवम् उक्ते निच्छिन्नसंशयः पञ्चशिष्यशतसहितः । भववैराग्यमुपगतः प्रतिपद्यते सोऽपि प्रव्रज्याम् ।।२९ ।।
अथ वायुभूतिनामकः सहोदरः तयोरेव लघीयान् ।
प्रमुक्तमत्सरः भक्तिनिर्भरोद्भिन्नरोमाञ्चः ।।३०।। कथं तौ अपि तेन विजितौ इति विस्मयं परममुद्वहन् च । एति जिनसन्निकाशं संशयव्युच्छेदमिच्छन् ।।३१।।
अथ सः जगदैकगुरुणा प्रजल्पितः भद्र! कस्माद् वहसि त्वम् । तज्जीवः तत्शरीरमिति संशयं युक्तिप्रतिषिद्धम्? ।।३२।।
આ પ્રમાણે પ્રભુના કહેવાથી તેનો સંશય છેદાયો, તેથી ભવવૈરાગ્યને પામેલા તેણે પાંચ સો શિષ્યો સહિત प्रया अं.२ २. (२८)
ત્યારપછી તે બન્નેનો નાનો ભાઇ વાયુભૂતિ નામનો હતો. તે મત્સરનો ત્યાગ કરી ભક્તિના ભારથી રોમાંચને धा२४४२तो भने (30)
તે મારા બન્ને ભાઇઓને તેણે શી રીતે જીત્યા?” એમ અત્યંત વિસ્મયને ધારણ કરતો તથા પોતાના સંશયના વિચ્છેદને ઇચ્છતો જિનેશ્વરની પાસે આવ્યો. (૩૧)
તે વખતે જગતના અદ્વિતીય ગુરુએ કહ્યું- હે ભદ્ર! તે જ શરીર અને તે જ જીવ (શરીર અને જીવ એક જ छ) सेवा संशयने तुंम पा२९॥ ४२ छ? ते तथा असंगत छ. (३२)
Page #36
--------------------------------------------------------------------------
________________
११०१
अष्टमः प्रस्तावः
जेण सरीरजियाणं एगंतेगत्तकप्पणे जीवो। नो होज्ज देहनासे घडभंगे तस्सरूवं व ।।३३।।
देहे य विज्जमाणे जीएण विवज्जिएवि जाएज्जा। '
चित्ताईया धम्मा न य ते तविरहओ दिट्ठा ।।३४।। तम्हा भिन्नाभिन्नो विन्नाणघणो सरीरओ जीवो। अन्नोच्चिय मुणियव्वो एवं भणियंमि पडिबुद्धो ।।३५।।
पंचहिं सिस्ससएहिं सहिओ सोऽवि हु जिणस्स पासंमि ।
निच्छिन्नपेमबंधो मुंचइ घरवासवासंगं ||३६ ।। अह इमे तिन्निवि गहियपव्वज्जे निसामिऊण दुरुम्मुक्कमच्छरो गच्छामि, संसयं
येन शरीरजीवयोः एकान्तैकत्वकल्पने जीवः । नो भवेत् देहनाशे घटभङ्गे तत्स्वरूपमिव ।।३३।।
देहे च विद्यमाने जीवेन विवर्जितेऽपि जायेत ।
चित्तादिकाः धर्माः न च ते तद्विरहे दृष्टाः ।।३४ ।। तस्माद् भिन्नाभिन्नः विज्ञानघनः शरीरतः जीवः । अन्यः एव ज्ञातव्यः एवं भणिते प्रतिबुद्धः ।।३५।।
पञ्चभिः शिष्यशतैः सहितः सः अपि खलु जिनस्य पार्श्वे ।
निच्छिन्नप्रेमबन्धः मुञ्चति गृहवासव्यासङ्गम् ।।३६ ।। अथ इमे त्रयः अपि गृहीतप्रव्रज्याः निःशम्य दूरोन्मुक्तमत्सरः, 'गच्छामि संशयं च पृच्छामि, न
કારણ કે શરીર અને જીવનું એકાંતપણે એકપણું માનવાથી દેહનો નાશ થયે જીવ નહીં રહે (જીવનો પણ नाश थरी). घ2 Hin४ाथी तेनु ३५ नाश पामे ४ छ. (33)
જીવથી રહિત થયા છતાં પણ જો શરીર વિદ્યમાન હશે તો જીવના ચૈતન્યાદિક ધર્મ હોવા જોઈશે, પરંતુ જીવ વિના તો તે ધર્મો જોવામાં આવતા નથી; (૩૪)
તેથી કરીને જ્ઞાનવડે ઘન (ઘણા જ્ઞાનવાળો) તથા શરીરથી ભિન્ન અને અભિન્ન એવો જીવ જુદો જ છે એમ nij.' मा प्रभाए। प्रभुना वाथी से प्रतिपोध पाभ्यो, (34)
પ્રેમના બંધનનો છેદ કરનારા તે પાંચ સો શિષ્યો સહિત જિનેશ્વરની પાસે સંસારની આસક્તિ છોડે છે. (= हामा ३९॥ ४२१). (33)
ત્યારપછી તે ત્રણેએ દીક્ષા લીધી સાંભળીને દ્વેષનો સંપૂર્ણ ત્યાગ કરી વ્યક્ત નામના અધ્યાપકે વિચાર્યું કે-“હું
Page #37
--------------------------------------------------------------------------
________________
११०२
श्रीमहावीरचरित्रम च पुच्छामि न सामन्नरूवो सो भयवंति बहुमाणमुव्वहंतो वियत्तो नाम अज्झावगो गओ जिणसमीवं, वागरिओ य भयवया, जहा-'भद्द! वियत्त! तुह पंचभूयसत्ताविसओ संसओ, सो य न जुत्तो, जओ पच्चक्खदिस्समाणा भूजलणजलानिलाइणो भूया कहं अवलविउं तीरंति?, जं च वेए भणियं-'सुविणोवमा सव्वे भावा' इच्चाइ, तंपि खणविलाससीलयं सव्वभावाणं पडुच्च, न उण सव्वहा भूयाभावसाहगत्तणेणं ति वुत्ते वियत्तो संसाराणुवंधेण समं चइऊण कुविगप्पं पंचहिं छत्तसएहिं अणुगम्ममाणो पवन्नो संजमुज्जोयं ४।। तंमि य पवज्जं पवन्ने सुहम्मो नाम अज्झावगो विरुद्धवेयपयनिबंधणं संसयं पुच्छिउकामो संपत्तो जिणंतियं । सो य भयवंतं सिंहासणगयं पुव्वपव्वयसिंगाधिरूढं दिवायरं व पलोइऊण परमं पमोयपब्भारमणुभवंतो संलत्तो जिणेण-'अहो सुहम्म! तुम इमं संसयं वहसि-जो इह भवे पुरिसो पसू वा सो सामान्यरूपः सः भगवान्' इति बहुमानम् उद्वहन् व्यक्तः नामकः अध्यापकः गतः जिनसमीपम्, व्याकृतः च भगवता, यथा 'भद्र! व्यक्त! तव पञ्चभूतसत्ताविषयः संशयः, सः च न युक्तः, यतः प्रत्यक्षदृश्यमाणाः भू-ज्वलन-जलाऽनिलदयः भूताः कथं अपलपितुं शक्यन्ते? यच्च वेदे भणितं 'स्वप्नोपमाः सर्वे भावाः' इत्यादि, तदपि क्षणविलासशीलानां सर्वभावानां प्रतीत्य, न पुनः सर्वथा भूताऽभावसाधकत्वेन' इति उक्ते व्यक्तः संसाराऽनुबन्धेन समं त्यक्त्वा कुविकल्पं पञ्चभिः छात्रशतैः अनुगम्यमानः प्रपन्नवान् संयमोद्योगम् ।।४।।
तस्मिन् च प्रव्रज्यां प्रपन्ने सुधर्मः नामकः अध्यापकः विरुद्धवेदपदनिबन्धनं संशयं प्रष्टुकामः सम्प्राप्तः जिनाऽन्तिकम्। सः च भगवन्तं सिंहासनगतं पूर्वपर्वतशृङ्गाधिरूढं दिवाकरं इव प्रलोक्य परमं प्रमोदप्राग्भारमनुभवन् संलप्तः जिनेन 'अहो! सुधर्म! त्वं इदं संशयं वहसि-यः इह भवे पुरुषः, पशुः वा सः परभवेऽपि पुरुषत्वं पशुत्वं वा लभते, इदं न युक्तं यतः यः इहजन्मनि स्वभावेन જાઉં અને સંશયને પૂછું. તે ભગવાન સામાન્ય રૂપવાળા નથી. એમ વિચારી પ્રભુ ઉપર બહુમાનને વહન કરતો તે વ્યક્ત જિનેશ્વર પાસે ગયો. ભગવાને તેને કહ્યું કે હે ભદ્ર વ્યક્ત! તને પંચ મહાભૂતના વિષયમાં સંદેહ છે, તે યુક્ત નથી; કેમકે પ્રત્યક્ષ દેખાતા પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ વિગેરે મહાભૂતો શી રીતે ઓળવી શકાય? વળી વેદમાં જે કહ્યું છે કે “સર્વ પદાર્થો સ્વપ્ન જેવા છે.' વિગેરે તે પણ સર્વ પદાર્થો ક્ષણ વિલાસના સ્વભાવવાળા છે એમ ધારીને કહ્યું છે; પણ સર્વથા મહાભૂતોના અભાવને સાધવા માટે નથી કહ્યું.” આ પ્રમાણે કહેવાથી વ્યક્તિ પણ સંસારના અનુબંધની સાથે પોતાના કુતર્કનો ત્યાગ કરી પાંચ સો વિદ્યાર્થીઓ સહિત સંયમના ઉદ્યોતને પામ્યો. (૪)
તેણે (વ્યક્ત) પ્રવજ્યા લીધા પછી સુધર્મા નામનો અધ્યાપક વિરૂદ્ધ વેદના વચન સંબંધી સંશયને પૂછવાની ઇચ્છાથી જિનેશ્વરની પાસે આવ્યો. ઉદયાચળ પર્વતના શિખર પર રહેલા સૂર્યની જેમ સિંહાસન પર રહેલા ભગવાનને જોઇને તે અત્યંત હર્ષના સમૂહને પામ્યો. તેને જિનેશ્વરે બોલાવ્યો કે- સુધર્મા! તું એવો સંશય ધારણ કરે છે કે-જે આ ભવમાં પુરુષ કે પશુ હોય તે પરભવમાં પણ પુરુષપણું કે પશુપણું પામે છે. આવો સંશય કરવો
Page #38
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११०३ परभवेऽवि पुरिसत्तं पसुत्तं वा लहइ, इमं च न जुत्तं, जओ जो इह जम्मे सभावेण मद्दवज्जवाइगुणजुओ मणूसो सो मणुयाउयं कम्मं बंधिऊण भवंतरे पुरिसत्तणं पाउणइ । पसूऽवि मायाइदोसजुत्तो पुणोऽवि पसुत्तणं पडिवज्जइ, न उण निच्छएण, जेण कम्मसव्वपेक्खा जीवाण गईरागइत्ति, न य कारणाणुरूवं कज्जंति सव्वत्थ वित्यारिउं पारीयइ, विलक्खणरूवाओ सिंगाइकारणाओऽवि सराईणमुप्पत्तिदंसणाओ।' एवं च निसामिऊण वोच्छिन्नसंसओ पंचसयविणेयपरिवुडो सुहम्मो भयवओ सिस्सो जाओत्ति ५ ।। अह तंमि पव्वइए मंडियनामो अज्झावगो पुव्वक्कमेण पत्तो समोसरणं, वागरिओ य भगवया-'हंत बंध-मोक्खविसयं संदेहं तुमं कुणसि, नणु न जुत्तमेयं, जओ बंध-मोक्खा सुपसिद्धा चेव । कहं?
मिच्छत्त-पमाय-कसायदुट्ठजोगाइकारणेहिं दढं।
जीवस्स कम्मबंधो जायइ अइभीसणो तत्तो ।।१।। मार्दवाऽर्जवादिगुणयुतः मनुष्यः सः मनुजायुष्कं कर्म बद्ध्वा भवान्तरे पुरुषत्वं प्राप्नोति। पशुरपि मायादिदोषयुक्तः पुनरपि पशुत्वं प्रतिपद्यते। न पुनः निश्चयेन, येन कर्मसव्यपेक्षाः जीवानां गत्यागतयः । न च कारणाऽनुरूपं कार्यमिति सर्वत्र विस्तारयितुं पार्यते, विलक्षणरूपतः शृङ्गादिकारणतः अपि शरादीनामुत्पत्तिदर्शनतः।' एवं च निःशम्य व्युच्छिन्नशंसयः पञ्चशतविनेयपरिवृत्तः सुधर्मः भगवतः शिष्यः जातः इति ।।५।।
अथ तस्मिन् प्रव्रजिते मण्डित नामकः अध्यापकः पूर्वक्रमेण प्राप्तः समवसरणम्, व्याकृतश्च भगवता'हन्त! बन्ध-मोक्षविषयं सन्देहं त्वं करोषि, ननु न युक्तमेतत्, यतः बन्धमोक्षौ प्रसिद्धौ एव । कथम् -
मिथ्यात्व-प्रमाद-कषाय-दुष्टयोगादिकारणैः दृढम्।
जीवस्य कर्मबन्धः जायते अतिभीषणः तत्तः ।।१।। યોગ્ય નથી કારણ કે જે મનુષ્ય આ જન્મ(ભવ)માં સ્વભાવે કરીને માદવ, આર્જવ વિગેરે ગુણયુક્ત હોય તે મનુષ્ય મનુષ્યાયુનું કર્મ બાંધી બીજા ભવમાં પણ મનુષ્યપણું પામે છે. અને પશુ પણ માયાદિક દોષવડે યુક્ત હોય તો તે ફરીથી પણ પશુપણું પામે છે, પરંતુ આ બાબત નિચ્ચે નથી કેમકે જીવોની ગતિ અને આગતિ કર્મની જ અપેક્ષાવાળી છે. વળી કારણને અનુસરતું જ કાર્ય હોય એમ સર્વત્ર કહેવું યોગ્ય નથી, કેમકે વિલક્ષણ સ્વરૂપવાળા શીંગડા વિગેરે કારણથકી પણ શર (ઘાસવિશેષ) વિગેરેની ઉત્પત્તિ જોવામાં આવે છે. આ પ્રમાણે સાંભળીને સંશયનો નાશ થતાં પાંચ સો શિષ્યો સહિત સુધર્મા ભગવાનનો શિષ્ય થયો. (૫)
હવે તેણે પ્રવજ્યા લીધી ત્યારે મંડિક નામના અધ્યાપક પૂર્વના ક્રમે સમવસરણમાં આવ્યો. તેને ભગવાને કહ્યું કેભદ્ર! તું બંધ અને મોક્ષ સંબંધી સંશય કરે છે, તે યુક્ત નથી કેમકે બંધ અને મોક્ષ પ્રસિદ્ધ જ છે. કેવી રીતે? તે કહે છે
મિથ્યાત્વ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયા સંબંધી દુષ્ટ યોગ વિગેરે કારણોએ કરીને જીવને અત્યંત ભયંકર અને દઢ કર્મબંધ થાય છે. (૧)
Page #39
--------------------------------------------------------------------------
________________
११०४
अणुहवइ रज्जननुव्व सव्वया नरय - तिरियठाणेसु । किब्बिसदेव-नरेसु य दुखाइं परमत्तिक्खा ||२||
मोक्खो पुण निम्मलनाणचरणसद्धाणपरमहेऊहिं। कम्माण जो विओगो सो नेओ सिवसुहप्फलओ ।।३।।
नणु कहमणाइनियकम्मजोग्गओ तेसि होज्ज उ पित्तं । भण्णइ जह जलणेणं कंचणउवलाण अन्नोऽन्नं ।।४।।
एवं जियकम्माणवि विसिट्ठनाणाइकारणेहिंतो । होइ विवेगो तत्तो मोक्खो सिद्धो सयं चेव ।।५।। एवं च पलीणंमि संसयतमंमि नमिऊण जयगुरुणो चलणुप्पलं अद्धुट्ठसिस्ससयपरिवारो मंडिओ अणगारमग्गमणुलग्गोत्ति ६ ।। अनुभवति राज्यनष्टः इव सर्वदा नरक - तियक्स्थानेषु । किल्बिषिकदेव-नरेषु च दुःखानि परमतीक्ष्णानि ।।२।।
मोक्षः पुनः निर्मलज्ञान-दर्शनश्रद्धानपरमहेतुभिः। कर्मणां यः विवेकः सः ज्ञेयः शिवसुखफलदः ।।३।।
ननु कथम् अनादिनिजकर्मयोगतः तेषां भवेत्तु पृथक्त्वम् । भण्यते यथा ज्वलनेन कञ्चनोपलानां अन्योन्यम् ||४||
श्रीमहावीरचरित्रम्
एवं जीवकर्मणामपि विशिष्टज्ञानादिकारणैः । भवति विवेकः ततः मोक्षः सिद्धः स्वयमेव ||५||
एवं च प्रलीने संशयतमसि नत्वा जगद्गुरोः चरणोत्पलं सार्धत्रयशिष्यशतपरिवारः मण्डितः अणगारमार्गम् अनुलग्नः ।।६।।
તેથી કરીને તે જીવ રાજ્યભ્રષ્ટની જેમ સર્વદા નરક અને તિર્યંચના સ્થાનોમાં તથા કિલ્બિષિક દેવ અને મનુષ્યના ભવમાં અત્યંત તીક્ષ્ણ દુ:ખોને અનુભવે છે. (૨)
વળી નિર્મળ જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધા(સમ્યક્ત્વ)રૂપ મોટા હેતુઓવડે જે કર્મનો વિયોગ થવો, તે શિવસુખના ફળને આપનાર મોક્ષ જાણવો. (૩)
અહીં કોઇ શંકા કરે કે-‘જીવ અને કર્મને અનાદિ કાળનો સંબંધ છે તેથી તેમનું જુદાપણું શી રીતે થાય?' તેનો જવાબ આપે છે કે જેમ સુવર્ણ અને માટીને પરસ્પર અનાદિ કાળનો સંયોગ છે તે જેમ અગ્નિવડે જુદો પડે છે તેમ અહીં પણ જીવ અને કર્મનો વિશિષ્ટ જ્ઞાનાદિક કારણથી વિયોગ થઇ શકે છે તેથી મોક્ષ પોતાની મેળે જ સિદ્ધ થાય છે.” (૪૫) આ પ્રમાણે સંશયરૂપી અંધકાર નાશ પામવાથી જગદ્ગુરુના ચરણકમળને નમીને સાડાત્રણ સો શિષ્યના પરિવાર સહિત મંડિકે સાધુમાર્ગ અંગીકાર કર્યો. (૬)
Page #40
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११०५ अह मोरिओऽवि अप्पडिममाहप्पं सामिं नाऊण समागओ समोसरणं, भणिओ य भगवया'भद्द! तुमं देवाभावविसयं संदेहमुव्वहसि, तं च इयाणिं परिचयसु, जओ पच्चक्खदिस्समारामि अत्थंमि किं अणुमाणखेडणाहिं?, एए देवा विमलमणिकुंडलपहापडलपल्लवियगंडलेहा, नियंसियदिव्वंसुया, सरीरकंतिसमुज्जोइयदिसिनिवहा, महासोक्खा, अपरिभूयसासणा मुणिणोव्व नभोगमणा इह चेव संपयं वटुंति । अओ अणुचिया एयाण विसए अभावकप्पणा। जं च सेसकालं न दीसंति तत्थ लोयगंधस्स अच्चंतमसुभत्तणओ पेच्छयणावलोयणाइसु य निच्चमक्खित्तचित्तत्तणेण न कहंपि आगंतुमुच्छहंति, जिणमज्जणाइसु पुणो भत्तिभरायड्डिया आगच्छंति य ।' एवं मुणिए वत्थुतत्ते मोरिएण अछुट्टसिस्ससयपरियररएण अब्भुवगया भावसारं जिणपव्वज्जत्ति ७।। अह अकंपिओऽवि कोऊहलाउलियचित्तो संसयमवणेउकामो संपत्तो
अथ मौर्यः अपि अप्रतिममाहात्म्यं स्वामिनं ज्ञात्वा समागतः समवसरणम् भणितश्च भगवता 'भद्र! त्वं देवाभावविषयं सन्देहम् उद्वहसि, तच्च इदानी परित्यज, यतः प्रत्यक्षदृश्यमानेऽपि अर्थे किम् अनुमानखेटनेन? एते देवाः विमलमणि-कुण्डलप्रभापटलपल्लवितगण्डरेखाः, निवसितदिव्यांशुकाः, शरीरकान्तिसमुद्योतितदिग्निवहाः, महासौख्याः, अपरिभूतशासनाः मुनयः इव नभोगमनाः इहैव साम्प्रतं वर्तन्ते । अतः अनुचिता एतेषां विषये अभावकल्पना। यच्च शेषकालं न दृश्यन्ते तत्र लोकगन्धस्य अत्यन्ताऽशुभत्वात् प्रेक्षणकाऽवलोकनादिषु च नित्यमाऽऽक्षिप्तचित्तत्वेन न कथमपि आगन्तुम् उत्सहन्ते, जिनमज्जनादिषु पुनः भक्तिभराऽऽकृष्टाः आगच्छन्ति च।' एवं ज्ञाते वस्तुतत्त्वे मौर्येण सार्धत्रयशिष्यशतपरिवाररतेन अभ्युपगता भावसारं जिनप्रव्रज्या ।।७।।
अथ अकम्पितः अपि कौतूहलाऽऽकुलितचित्तः संशयमपनेतुकामः सम्प्राप्तः भगवतः समीपम्,
ત્યારપછી મોર્ય નામનો અધ્યાપક પણ અનુપમ માહાત્મવાળા સ્વામીને જાણીને સમવસરણમાં આવ્યો. તેને ભગવાને કહ્યું કે-“હે ભદ્ર! તું દેવના અભાવના વિષયવાળા સંદેહને ધારણ કરે છે. તે સંદેહનો અત્યારે તું ત્યાગ કર, કેમકે પદાર્થ પ્રત્યક્ષ દેખાતો હોય તે વખતે અનુમાનની કલ્પના કરવાથી શું ફળ? આ પ્રત્યક્ષપણે જ નિર્મળ મણિના કુંડળના તેજસમૂહવડે વિકસ્વર ગંડસ્થળવાળા, દિવ્ય વસ્ત્રોને ધારણ કરનાર, શરીરની કાંતિવડે દિશાઓના સમૂહને ઉદ્યોત કરનારા, મહાસુખમાં રહેલા, આકાશમાં ગતિ કરનારા અને મુનિઓની જેમ જેમના શાસનનો પરાભવ ન થઇ શકે તેવા દેવો હમણાં અહીં જ વર્તે છે; તેથી તેમના વિષે અભાવની કલ્પના કરવી અયોગ્ય છે. જે અન્ય કાળે આ દેવો દેખાતા નથી તે મૃત્યુલોકના ગંધના અત્યંત અશુભપણાને લીધે અને નાટકનું અવલોકન વિગેરે કાર્યમાં નિરંતર ચિત્તના વ્યાપને લીધે કોઇ પણ પ્રકારે આવવાને ઇચ્છતા નથી. અને જિનજન્માભિષેક વિગેરે કાર્યોમાં ભક્તિના ભારથી આદરવાળા થઇને આવે પણ છે. આ પ્રમાણે વસ્તુતત્ત્વ જાણીને મૌર્ય સાડાત્રણ સો શિષ્યના પરિવાર સહિત ભાવસાર (ભાવપૂર્વક) જિનદીક્ષા અંગીકારી કરી. (૭)
ત્યારપછી કૌતુકવડે વ્યાકુળ ચિત્તવાળા અકંપિત પણ પોતાનો સંશય દૂર કરવા માટે ભગવાનની સમીપે
Page #41
--------------------------------------------------------------------------
________________
११०६
श्रीमहावीरचरित्रम भयवओ समीवं, सागयभणणपुव्वयं च संभासिओ जयगुरुणा-'अहो अकंपिय! तुमं एवं मन्नेसि, जहा-देवा चंद-सूर-तारयपमुहा ताव पच्चक्खदंसणेण नज्जति, नारया पुण सुमिणेऽवि अदिस्समाणा नूणं न संतित्ति, अणुचियं इमं, जओ ते नारया कम्मपरतंतत्तणेण इहागंतुमसमत्था, तुम्हारिसावि तत्थ गंतूणमक्खमा, ता कहमुवलंभो जाएज्जा?, खाइगनाणोववेयाणं पुण वीयरागाण पच्चक्खा चेव, न य खाइगनाणोववेया असेसपयत्थसत्यवेइणो न संतित्ति वोत्तव्वं, मए च्चिय वभिचारसभंवाओ'त्ति। एवं छिन्नंमि संसए तिहिं खंडियसएहिं समं अकंपिओ अणगारियं पडिवन्नोत्ति ८ ।। ___ एत्थावसरंमि अयलभाया नाम अज्झावगो मुणियजिणमाहप्पो मणोगयवियप्प-निब्भंजणत्थं गओ जयगुरुसमीवं, भणिओ य सामिणा, जहा-'भो अयल! पुन्नपावाइं अत्थि नत्यित्ति संसयं तुममुव्वहसि, अजुत्तिसंगयं चेयं, सुहासुहफलजणगत्तणेण पुव्वभणिय-कम्मपक्खनाएण स्वागतभणनपूर्वकं च सम्भाषितः जगद्गुरुणा 'अहो! अकम्पित! त्वम् एवं मन्यसे यथा 'देवाः चन्द्रसूर्य-तारकप्रमुखाः तावत् प्रत्यक्षदर्शनेन ज्ञायन्ते, नारकाः पुनः स्वप्नेऽपि अदृश्यमाणाः नूनं न सन्ति इति, अनुचितमिदम्, यतः ते नारकाः कर्मपरतन्त्रत्वेन इह आगन्तुम् असमर्थाः, युष्मादृशाः अपि तत्र गन्तुमक्षमाः, तस्मात् कथम् उपलम्भः भवेत्? क्षायिकज्ञानोपपेतानां पुनः वीतरागाणां प्रत्यक्षाः एव, न च क्षायिकज्ञानोपपेताः अशेषपदार्थसार्थवेदिनः न सन्ति इति वक्तव्यम्, मया एव व्यभिचारसम्भवात्।' एव छिन्ने संशये त्रिभिः खण्डिक(=शिष्य)शतैः समं अकम्पितः अनगारितां प्रतिपन्नः ।।८।।
अत्राऽवसरे अचलभ्रातानामकः अध्यापकः ज्ञातजिनमाहात्म्यः मनोगतविकल्पनिर्भर्त्सनार्थं गतः जगद्गुरुसमीपम्, भणितश्च स्वामिना यथा 'भोः अचल! पुण्य-पापानि अस्ति नास्ति इति संशयं त्वम् उद्वहसि, अयुक्तिसङ्गतं चैतत्, शुभाशुभफलजनकत्वेन पूर्वभणितकर्मपक्षन्यायेन एव पुण्यपापानि આવ્યો. તેને સ્વાગત કહેવાપૂર્વક જગદ્ગુરુએ કહ્યું કે-“હે અકંપિત! તું માને છે કે આ ચંદ્ર, સૂર્ય, તારા વિગેરે દેવો પ્રત્યક્ષ જોવાથી જ છે એમ જણાય છે, પરંતુ નારકીઓ તો સ્વપ્નમાં પણ દેખાતા નહીં હોવાથી છે જ નહીં, એમ તારું માનવું અનુચિત છે; કારણ કે તે નારકીઓ કર્મના પરતંત્રપણાને લીધે અહીં આવવાને અસમર્થ છે, અને તમારી જેવા પણ જોવા માટે) ત્યાં જવાને અસમર્થ છે, તેથી શી રીતે તેમનું હોવાપણું જાણી શકાય? પરંતુ ક્ષાયિક જ્ઞાનવાળા વીતરાગને તો તેઓ પ્રત્યક્ષ જ છે. ક્ષાયિકજ્ઞાનવાળા સમગ્ર પદાર્થસમૂહને જાણનારા ન હોય એમ કહેવું નહીં, કેમકે તેમ કહેવાથી મારી સાથે જ વ્યભિચાર દોષનો પ્રસંગ (= વિસંવાદ) આવે છે. આ પ્રમાણે સંશયનો છેદ થવાથી ત્રણ સો શિષ્યો સહિત અકંપિત અનગારપણું અંગીકાર કર્યું. (૮)
આ અવસરે અચલભ્રાતા નામનો અધ્યાપક જિનેશ્વરનું માહાસ્ય જાણીને પોતાના મનમાં રહેલા સંશયને દૂર કરવા માટે જગગુરુની સમીપે ગયો. તેને સ્વામીએ કહ્યું કે-“હે અચળ! પુણ્ય-પાપ છે કે નથી? એવો તું સંશય રાખે છે તે અયુક્ત છે; કેમકે શુભાશુભ ફળને ઉત્પન્ન કરવાપણાએ કરીને અને પૂર્વે કહેલા કર્મપક્ષના દૃષ્ટાંત કરીને
Page #42
--------------------------------------------------------------------------
________________
११०७
अष्टमः प्रस्तावः
चेव पुन्नपावाणवि पसाहणाउयत्ति भणिए जायजहावट्ठियविवेओ तिहिं खंडियसएहिं समेओ चारगंव भववासं उज्झिऊण समणो जाओत्ति ९ ।। तयणंतरं च तं पव्वइयं सोऊण जिणंतियं पाउब्भूओ मेअज्जो नाम अज्झावगो। सोऽवि संलत्तो तिहुयणेक्कचक्खुणा महावीरेण, जहा'सुंदर! तुमंपि इमं विगप्पेसि-भूयसमुदायधम्मत्तणेण चेयणावस्स जीवस्स कहं भवंतरगमणं घडेज्जा?, भूयववगमे चेयणारूवजीवस्सवि विगमाउत्ति, नणु अघडमाणमेयं, पुढवाईण भूयाण एगत्थ मीलणेऽवि चेयणाणुवलंभाओ, तम्हा तव्वइरित्ता चेव चेयणा जीवधम्मरूवा अब्भुवगंतव्वा, तदब्भुवगमे य जीवस्स निरुवचरिओ परभवगमो सिद्धो चेव, जाइसरणाईहिं परभवसाहणाओ य।' एवं कहिए निच्छिन्नसंसओ मेयज्जो तिसयसिस्सपरियरिओ भयवओ समीवे पव्वइओ १० ||
अह दससुवि तेसु पव्वज्जं पडिवन्नेसु पभासो सकोऊहलं तिहिं सएहिं खंडियाणं प्रसाधनीयानि ।' इति भणिते जातयथावस्थितविवेकः त्रिभिः शिष्यशतैः समेतः चारकमिव भववासं उज्झित्वा श्रमणः जातः ।। ९ ।।
तदनन्तरं च तं प्रव्रजितं श्रुत्वा जिनान्तिकं प्रादुर्भूतः मेतार्यः नामकः अध्यापकः । सोऽपि संलप्तः त्रिभुवनैकचक्षुणा महावीरेण यथा 'सुन्दर! त्वमपि इदं विकल्पयसि - भूतसमुदायधर्मत्वेन चेतनारूपस्य जीवस्य कथं भवान्तरगमनं घटते? भूतव्यपगमे चेतनारूपजीवस्याऽपि विगमात् इति । ननु अघटमानमेतत्, पृथिव्यादीनां भूतानाम् एकत्र मिलनेऽपि चेतनाऽनुपलम्भात्, तस्मात् तद्व्यतिरिक्ता एव चेतना जीवधर्मरूपा अभ्युपगन्तव्या, तदभ्युपगमे च जीवस्य निरूपचरितः परभवगमः सिद्धः एव, जातिस्मरणादिभिः परभवसाधकः च।' एवं कथिते निच्छिन्नसंशयः मेतार्यः त्रिशतशिष्यपरिवृत्तः भगवतः समीपे प्रव्रजितः ||१०||
अथ दशसु अपि तेषु प्रव्रज्यां प्रतिपन्नेषु प्रभासः सकौतूहलं त्रिभिः शतैः शिष्याणां परिवृत्तः પુણ્ય-પાપની પણ સિદ્ધિ થાય છે.' એમ ભગવાનના કહેવાથી તેને યથાર્થ વિવેક ઉત્પન્ન થયો, તેથી તે પણ ત્રણસો શિષ્યો સહિત કેદખાનાની જેવા સંસારવાસનો ત્યાગ કરી શ્રમણ થયો. (૯)
ત્યારપછી તેને પ્રવ્રુજિત થયેલ સાંભળીને મેતાર્ય નામનો અધ્યાપક જિનેશ્વરની પાસે પ્રગટ થયો. તેને પણ ત્રણ ભુવનના એક ચક્ષુરૂપ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું કે-‘હે સુંદર! તું પણ આ પ્રમાણે વિકલ્પ કરે છે કે-ચેતનારૂપ જીવનો ધર્મ ભૂતના સમુદાયરૂપ હોવાથી જીવનું ભવાંતરગમન શી રીતે ઘટે? કેમકે મહાભૂતનો નાશ થાય ત્યારે ચેતનારૂપ જીવનો પણ નાશ જ થાય. આ તારો સંશય અયોગ્ય છે, કેમકે પૃથ્વી વિગેરે પંચ મહાભૂતો એક ઠેકાણે ભેળા થયા છતાં પણ તેમાં ચેતના પ્રાપ્ત થતી નથી (દેખાતી નથી); તેથી તે મહાભૂતોથી રહિત જુદી જ ચેતના જીવસ્વરૂપવાળી અંગીકાર કરવી યોગ્ય છે. તે અંગીકાર કરવાથી જીવનું પરભવમાં જે જવું તે સાક્ષાત્પણે જ સિદ્ધ છે, તથા જાતિસ્મરણાદિકથી પણ પરભવની સિદ્ધિ થઈ શકે છે.' આ પ્રમાણે પ્રભુના કહેવાથી મેતાર્યનો સંશય છેદાયો તેથી ત્રણ સો શિષ્ય સહિત તેણે ભગવાનની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. (૧૦)
હવે તે દશેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી ત્યારે ત્રણ સોં શિષ્યોથી પરિવરેલો પ્રભાસ કૌતુક સહિત પોતાના
Page #43
--------------------------------------------------------------------------
________________
११०८
श्रीमहावीरचरित्रम् परिवुडो दूरमुक्कपंडिच्चाभिमाणो पंजलिउडो भुवणच्छेरयकारयविचित्तातिसयसमेयं सामिं दट्टण हरिसुप्फुल्ललोयणो संसयं पुच्छिउकामोऽवि संखोभेण वोत्तुमपारयंतो भणिओ पारगएण-'अहो पहास! निव्वाणमत्थि नत्थित्ति संदेहदोलमालंबेसि तुमं, नणु उज्झसु सव्वहा एयं, जओ अइसयनाणिपच्चक्खत्तणेण सयलकम्मकलंकपमुक्कजीवावत्थाणट्ठाणं निव्वाणं चउग्गइयसंसारावासविलक्खणरूवं निरुवचरियं अत्थि, सुद्धपयकित्तणाओ जीवोव्व, तं च बुहेहिं सद्दहियव्वं । जं पुण अविज्जमाणं तं सुद्धपयवच्चंपि न होइ, जहा आगासकुसुमति भणिए पणट्ठसंसओ जयगुरुं पणमिऊण सपरिवारो पभासोऽवि समणो जाओत्ति ११।। एवं च
वोच्छिन्नपेम्मवंचणा पणट्टकम्मसंधणा, विसिट्ठजाइसंभवा पसिठ्ठगोत्तउब्भवा । पहाणरूवसालिणो विसुद्धकित्तिधारिणो, अचिन्तसत्तिसंजुया असेससत्यपारया ।।१।। दूरमुक्तपाण्डित्याऽभिमानः प्राञ्जलिपुटः भुवनाश्चर्यकारकविचित्राऽतिशयसमेतं स्वामिनं दृष्ट्वा हर्षोत्फुल्ललोचनः संशयं प्रष्टुकामः अपि संक्षोभेण वक्तुम् अपारयन् भणितः पारगतेन 'अहो! प्रभास निर्वाणमस्ति नास्तीति सन्देहदोलामालम्बसे त्वम् । ननु उज्झ सर्वथा एनं, यतः अतिशयज्ञानिप्रत्यक्षत्वेन सकलकर्मकलङ्कप्रमुक्तजीवाऽवस्थानं निर्वाणम् चतुर्गतिकसंसाराऽऽवासविलक्षणरूपं निरूपचरितम् अस्ति, शुद्धपदकीर्तनतः जीवः इव, तच्च बुधैः श्रद्धेयम् । यत्पुनः अविद्यमानं तत् शुद्धपदवाच्यमपि न भवति, यथा आकाशकुसुमम्।' इति भणिते प्रणष्टसंशयः जगद्गुरुं प्रणम्य सपरिवारः प्रभासः अपि श्रमणः जातः ।।११।। एवं च।
व्युच्छिन्नप्रेमवञ्चनाः, प्रणष्टकर्मसन्धानाः, विशिष्टजातिसम्भवाः, प्रशस्तगोत्रोद्भवाः ।
प्रधानरूप-शालिनः, विशुद्धकीर्तिधारिणः, अचिन्त्यशक्तिसंयुताः, अशेषशास्त्रपारगाः ।।१।। પંડિતપણાના અભિમાનનો ત્યાગ કરી, ભુવનને આશ્ચર્ય પમાડનાર વિચિત્ર અતિશયોવાળા સ્વામીને જોઇ, બે હાથ જોડી, હર્ષથી ઉફુલ્લ નેત્રવાળો થઇ સંશય પૂછવાની ઇચ્છા હતી તો પણ ક્ષોભને લીધે બોલી શક્યો નહીં. તેને ભગવાને કહ્યું કે હે પ્રભાસ! નિર્વાણ (મોક્ષ) છે કે નથી? એ પ્રમાણે સંદેહરૂપી હીંચકાનું તું અવલંબન કરે છે. સર્વથા તે સંશયનો તું ત્યાગ કર, કેમકે અતિશય જ્ઞાનવાળાને પ્રત્યક્ષ હોવાથી સમગ્ર કર્મમળથી રહિત થયેલા જીવને રહેવાના સ્થાનરૂપ અને ચાર ગતિરૂપ સંસારના આવાસથી વિલક્ષણ સ્વરૂપવાળો મોક્ષ સાક્ષાત્ છે જ. વળી જીવની જેમ શુદ્ધ (એક જ) શબ્દ (મોક્ષ) વડે કહેવા લાયક છે. તેથી પણ પંડિતોએ શ્રદ્ધા કરવા લાયક છે; કેમકે જે પદાર્થ અવિદ્યમાન (અછતો) હોય, તે શુદ્ધ (એક) શબ્દથી કહેવા લાયક પણ હોય નહીં. જેમ આકાશમાં પુષ્પ होतुं नथी, तथा तन भाटे में श६ नथी; ५९ (आकाशकुसुम-खपुष्प वि३) श६ छ.' मा प्रभाए। ભગવાનના કહેવાથી પ્રભાસનો સંશય નાશ પામ્યો, તેથી તે પણ શિષ્યના પરિવાર સહિત જગદ્ગુરૂને પ્રણામ रीने श्रम। (साधु) थयो. (११)
આ પ્રમાણે જેમનો પ્રેમબંધ (રાગ) વિચ્છેદ પામ્યો હતો, જેમને કર્મનું સંધાન (બંધન) નાશ પામ્યું હતું, જેઓ વિશિષ્ટ જાતિમાં ઉત્પન્ન થયા હતા, જેઓ ઉત્તમ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા, જેઓ ઉત્તમ રૂપથી શોભતા હતા,
Page #44
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११०९ ___ पयंडकामखंडणा पहीणदोसभंडणा, सुरासुरिंदवंदिया समग्गलद्धिनंदिया। जिणिंदधम्मसंगया विमुक्कसव्वसंगया, गुणावलीहिं सोहिया न कामिणीहिं मोहिया ।।२।।
इय इंदभूइपमुहा मुणिणो एक्कारसावि तव्वेलं।। दिसिदंतिणोव्व रेहति सिस्सकरिकलहपरियरिया ।।३।।
किं वा वन्निज्जइ तेसि जेसि सयमेव भुवणनाहस्स।
कप्पतरुकिसलयसमो हत्थो सीसंमि संठाइ ||४|| इओ य-जा पुव्वभणिया दहिवाहणरायसुया चंदणाभिहाणा कन्नगा पढमसिस्सिणी भयवओ भविस्सइत्ति सक्केण संगोवाविया आसि सा तत्कालं सयाणियरायमंदिरे निवसंती
प्रचण्डकामखण्डकाः, प्रहीणदोषभाण्डाः, सुरासुरेन्द्रवन्दिताः, समग्रलब्धिनन्दिताः । जिनेन्द्रधर्म सङ्गताः, विमुक्तसर्वसंगताः, गुणावलीभिः शोभिताः न कामिनीभिः मोहिताः ।।२।।
इति ईन्द्रभूतिप्रमुखाः मुनयः एकादश अपि तद्वेलाम् । दिग्दन्तिनः इव राजन्ते शिष्यकरिकलभपरिवृत्ताः ।।३।।
किं वा वर्ण्यते तेषां येषां स्वयमेव भुवननाथस्य ।
कल्पतरुकिसलयसमः हस्तः शीर्षे संतिष्ठति ।।४।। इतश्च या पूर्वभणिता दधिवाहनराजसुता चन्दनाऽभिधाना कन्या प्रथमशिष्या भगवतः भविष्यति इति शक्रेण संगोपाविता आसीत् सा तत्काले शतानीकराजमन्दिरे निवसन्ती गगनाङ्गणे अनवरतं જેઓ વિશુદ્ધ કીર્તિને ધારણ કરતા હતા, જેઓ અચિંત્ય શક્તિથી યુક્ત હતા, જેઓ સમગ્ર શાસ્ત્રના પારગામી उता, (१)
જેમણે પ્રચંડ કામદેવનું ખંડન કર્યું હતું, જેઓએ વેષનો ક્લેશ ત્યાગ કર્યો હતો, જેમને સુર-અસુરો પણ વાંદતા હતા, જેઓ સર્વ લબ્ધિઓ પામવાથી આનંદ પામતા હતા, જેમને જિનંદ્રનો ધર્મ પ્રાપ્ત થયો હતો, જેમણે સર્વ સંગનો ત્યાગ કર્યો હતો, જેઓ ગુણની શ્રેણિથી શોભતા હતા, તથા જેઓ સ્ત્રીઓથી મોહ પામ્યા ન હતા (૨)
એવા તે અગ્યારે ઇંદ્રભૂતિ વિગેરે સાધુઓ શિષ્યોરૂપી હાથીના બાળકોથી પરિવરેલા દિગ્ગજોની જેમ શોભતા ता. (3)
અથવા તો જેમના મસ્તક ઉપર કલ્પવૃક્ષના કિસલય જેવો ભુવનનાથનો પોતાનો જ હાથ રહેલો હોય તેમનું शुं [न ४२॥? (४)
હવે આ અવસરે જે પૂર્વે કહેલી દધિવાહન રાજાની પુત્રી ચંદના નામની કન્યા ભગવાનની પહેલી શિષ્યા થશે એમ જાણીને શકેંદ્ર તેણીનું રક્ષણ કર્યું હતું, તે શતાનિક રાજાના મંદિરમાં રહેલી ચંદનાએ તત્કાળ આકાશમાં
Page #45
--------------------------------------------------------------------------
________________
१११०
श्रीमहावीरचरित्रम् गयणंगणे अणवरयं सुरविमाणाइं इंताई गच्छंताणि य पलोइऊण निच्छियजिणकेवलनाणसमुप्पाया, पव्वज्जागहणुक्कंखिरी अहासन्निहियदेवयाए करयलेण कलिऊण समोसरणमुवणीया समाणी परमं पमोयसंभारमुव्वहंती तिपयाहिणादाणपुव्वगं वंदिऊण जिणमुवट्टिया पव्वज्जागहणत्थं ।
एत्यंतरे अन्नाओवि राईसर-तलवर-सेट्ठि-सेणावइ-मंति-सामंतकन्नगाओ जिणवइवयणायन्नणजायभववेरग्गाओ सव्वविरइगहणत्थं तदंतियं पाउब्भूयाओ। तओ भगवया चंदणं पुरओ काऊण सहत्थेण दिक्खियाओ। पव्वज्जासमुज्जमऽसमत्था य बहवे जणा ठाविया सावयधम्मे । एवं एत्थ समोसरणे जाओ भगवओ चउविहो संघो ।। जायंमि य गुणरयणरयणागरंमि संघे भगवया इंदभूइपमुहाणं पहासपज्जवसाणाणं एक्कारसण्हंपि तेसिं सयलभुवणगयत्थसत्थसंगहधम्मयाइं उप्पन्ने इ वा विगए इ वा धुवे इ वत्ति कहियाई सुरविमानानि आगच्छन्ति गच्छन्ति च प्रलोक्य निश्चितजिनकेवलज्ञानसमुत्पादा, प्रव्रज्याग्रहणोत्काक्षिणी यथासन्निहितदेवतया करतलेन कलयित्वा समवसरणम् उपनीता सन्ती परमं प्रमोदसम्भारम् उद्वहन्ती त्रिप्रदक्षिणादानपूर्वकं वन्दित्वा जिनम् उपस्थिता प्रव्रज्याग्रहणार्थम् ।
__ अत्रान्तरे अन्याः अपि राजेश्वर-तलवर-श्रेष्ठि-सेनापति-मन्त्रि-सामन्तकन्याः जिनपतिवचनाऽऽकर्णनजातभववैराग्याः सर्वविरतिग्रहणार्थं तदन्तिकं प्रादुर्भूताः। ततः भगवता चन्दनां पुरतः कृत्वा स्वहस्तेन दीक्षिताः। प्रव्रज्यासमुद्यमाऽसमर्थाः च बहवः जनाः स्थापिताः श्रावकधर्मे । एवं अत्र समवसरणे जातः भगवतः चतुर्विधः सङ्घः । जाते च गुणरत्नरत्नाकरे सो भगवता ईन्द्रभूतिप्रमुखाणां प्रभास पर्यवसानानां एकादशानामपि तेषां सकलभुवनगतार्थसार्थसङ्ग्रहधर्मकानि 'उत्पन्नः इति वा,
નિરંતર દેવોના વિમાનો જતા-આવતા જોઇને જિનેશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એમ નિશ્ચય કર્યો; તેથી તે પણ પ્રવજ્યા ગ્રહણ કરવામાં ઉત્સુક થઈ. એટલે પાસે રહેલી દેવી તેણીને હસ્તતલવડે ગ્રહણ કરી સમવસરણમાં લઇ ગઇ. ત્યાં મોટા હર્ષના સમૂહને વહન કરતી તે ચંદના ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક જિનેશ્વરને વાંદીને પ્રવજ્યા ગ્રહણ કરવા માટે ભગવાનની પાસે પ્રાપ્ત થઇ.
આ અવસરે બીજી પણ રાજા, ઇશ્વર, તલવર, શ્રેષ્ઠી, સેનાપતિ, મંત્રી અને સામંત(ખંડીયા રાજા)ની કન્યાઓ પણ જિનપતિનું વચન (ઉપદેશ) સાંભળવાવડે સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સર્વવિરતિ ગ્રહણ કરવા માટે તે (ભગવાન)ની પાસે પ્રાપ્ત થઈ. ત્યારે ભગવાને ચંદનાને આગળ (મુખ્ય) કરીને તે સર્વેને પોતાને હાથે દીક્ષા આપી. ત્યારપછી પ્રવ્રજ્યાના ઉદ્યમમાં અશક્તિમાન ઘણા જનોને ભગવાને શ્રાવકધર્મમાં સ્થાપન કર્યા. આ રીતે આ સમવસરણમાં ભગવાનનો ચતુર્વિધ સંઘ થયો. ગુણરૂપી રત્નોના સમુદ્ર સમાન સંઘ સ્થાપિત થયો ત્યારે તે ઇંદ્રભૂતિથી લઇને પ્રભાસ પર્યત અગ્યારે સાધુઓને સમગ્ર ભુવનમાં રહેલા સર્વ પદાર્થોના સમૂહના સંગ્રહસ્વરૂપવાળી
Page #46
--------------------------------------------------------------------------
________________
११११
अष्टमः प्रस्तावः तिन्नि पयाइं । तेहि य पुव्वभवब्भत्थसमत्थपरमत्थसत्थवित्थारवियक्खणत्तणेण तक्कालुप्पन्नपन्नाइसयमुव्वहंतेहिं तयणुसारेण विरइयाइं दुवालस अंगाई। तहा विरयमाणाणं च सत्तण्हं गणहराणं जायाओ विभिन्नाओ वायणाओ, मेअज्जपभासाणं अयलभाइअकंपियाण य परोप्परं समाओ चेव । एवं च निव्वत्तिए सुत्तविरयणे इंदभूइपमुहाणं गणहरपयंमि ठावणनिमित्तमुवट्ठिए सयमेव भुवणबंधवे अवसरंति कलिऊण पवरगंधबंधुरवासुम्मिस्सचुण्णभरियं रयणस्थालं गहिऊण सुरनियरपरियरिओ सुरिंदो पाउब्भूओ जिणंतियं । ताहे सामी सीहासणाओ उट्टित्ता पडिपुण्णं मुढिं चुण्णाणं गिण्हइ, तयणंतरं गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा ईसिओणया परिवाडीए ठायंति। निरुद्धेहिं तियसेहिं तूररवे जयगुरू-गुणेहिं पज्जवेहि य मए तुह तित्थमणुण्णायंति भणमाणो पढमं चिय सहत्थेण गोयमसामिणो सीसदेसंमि चुण्णाणि पक्खिवइ । एवं चिय जहक्कमेण सेसगणहराणंपि। देवावि गयणयलमोगाढा आणंदवियसियच्छा विगतः इति वा, ध्रुवः इति वा' इति कथितानि त्रीणि पदानि । तैः च पूर्वभवाऽभ्यस्तसमस्तपरमार्थसार्थविस्तारविचक्षणत्वेन तत्कालोत्पन्नप्रज्ञातिशयं उद्वहद्भिः तदनुसारेण विरचितानि द्वादश अङ्गानि। तथा विरचतानां च सप्तानां गणधराणां जाताः विभिन्नाः वाचनाः, मेतार्य-प्रभासयोः अचलभ्राता-अकम्पितयोः च परस्परं समा एव । एवं च निवर्तिते सूत्रविरचने ईन्द्रभूतिप्रमुखाणां गणधरपदे स्थापननिमित्तमुपस्थिते स्वयमेव भुवनबान्धवे अवसरमिति कलयित्वा प्रवरगन्धबन्धुरवासोन्मिश्रचूर्णभृतं रत्नस्थालं गृहीत्वा सुरनिकरपरिवृत्तः सुरेन्द्रः प्रादुर्भूतः जिनाऽन्तिकम् । तदा स्वामी सिंहासनाद् उत्थाय प्रतिपूर्णां मुष्टिं चूर्णानां गृह्णाति, तदनन्तरं गौतमस्वामिप्रमुखाः एकादशाऽपि गणधराः ईषद् अवनताः परिपाट्या तिष्ठन्ति । निरुद्धेषु त्रिदशेषु तूररवेषु जगद्गुरुः 'गुणैः पर्ययैः च मया युष्माकं तीर्थं अनुज्ञातम्' इति भणन प्रथममेव स्वहस्तेन गौतमस्वामिनः शीर्षदेशे चूर्णानि प्रक्षिपति । एवमेव यथाक्रमेण शेषगणधराणामपि। પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ટકે છે.” એ ત્રિપદીને કહી. ત્યારે પૂર્વભવમાં અભ્યાસ કરેલા સમસ્ત પરમાર્થવાળા શાસ્ત્રના વિસ્તાર(સમૂહ)માં વિચક્ષણપણાને લીધે તત્કાળ ઉત્પન્ન થયેલી બુદ્ધિના અતિશયને વહન કરતા તેઓએ તે ત્રિપદીને અનુસારે દ્વાદશાંગીની રચના કરી. તે પ્રમાણે રચના કરતા સાત ગણધરોની જુદી જુદી વાચનાઓ થઇ. તથા મેતાર્ય અને પ્રભાસની, તેમજ અચળભ્રાતા અને અકંપિતની પરસ્પર સરખી વાચના થઈ. આ પ્રમાણે સૂત્રની રચના પૂર્ણ થઇ ત્યારે ઇંદ્રભૂતિ વિગેરેને ગણધરપદ ઉપર સ્થાપન કરવાને માટે પોતે જ ભુવનબાંધવ (ભગવાન) ઊભા થયા ત્યારે “આ મારો અવસર છે એમ જાણી દેવોના સમૂહથી પરિવરેલા ઇંદ્ર શ્રેષ્ઠ સુગંધથી વ્યાપ્ત એવા વાસવડે મિશ્ર કરેલા ચૂર્ણના ભરેલા રત્નથાળને લઈ જિનેશ્વરની પાસે ઊભા રહ્યા. તે વખતે સ્વામીએ સિંહાસન પરથી ઊભા થઈ તે ચૂર્ણની પૂર્ણ મુઠી ગ્રહણ કરી. ત્યારપછી કાંઇક નમેલી કાયાવાળા ગૌતમસ્વામી વિગેરે અગ્યારે ગણધરો અનુક્રમે ઊભા રહ્યા. દેવોએ વાજિંત્રના શબ્દ નિષેધ કર્યા એટલે જગદ્ગુરુએ ગુણવડે અને પર્યાયવડે મેં તને તીર્થની અનુજ્ઞા આપી છે.' એમ કહીને સૌથી પ્રથમ પોતાના હસ્તવડે ગૌતમસ્વામીના મસ્તક પર તે ચૂર્ણ નાખ્યું. એ જ રીતે અનુક્રમે બાકીના ગણધરો ઉપર પણ ચૂર્ણનો પ્રક્ષેપ કર્યો. ત્યારપછી
Page #47
--------------------------------------------------------------------------
________________
१११२
श्रीमहावीरचरित्रम् गंधंधीकयमुद्धफुल्लंधुयमुहुल्लंबियमुहलं पुप्फवासं चुण्णवासं च निसिरंति। गणं पुण चिरजीवित्तिकलिऊण सुहम्मसामी पंचमगणहरं धुरे ठवेत्ताभयवं अणुजाणइ। चंदणंपि अज्जाणं संजमुज्जोगघडणत्थं ठावेइ पवत्तिणीपए। एवं एक्कारसहिं गणहरेहिं अणेगेहिं साहूहिं साहुणीहि य परियरिओ जंबुद्दीवोव्व दीवंतरेहि, सुमेरुव्व कुलाचलेहिं, ससिव्व तारानिवहेहिं सामी सोहिउं पवत्तो। अवि य
एगागिणोवि भुवणेक्कबंधुणो को मिणेज्ज माहप्पं? | किं पुण गोयमपमुहेहिं गणहरेहिं परिगयस्स ।।१।। अह कइवय दिवसाइं भव्वसत्तजणं पडिबोहिऊण तत्तो निक्खंतो जयगुरू । तो आगासगएणं लंबंतमोत्तियजालविराइएणं छत्तेणं आगासगयाइं कुमुयमयंकमऊहमणहराहिं चामराहिं देवाः अपि गगनतलमवगाढाः आनन्दविकसिताक्षाः गन्धाऽन्धीकृतमुग्धपुष्पन्धयमुहुरुल्लम्बितमुखरां पुष्पवर्षां चूर्णवषां च निसारयन्ति | गणं पुनः चिरजीवीति कलयित्वा सुधर्मास्वामिनं पञ्चमगणधरं धूरि स्थापयित्वा भगवान् अनुजानाति। चन्दनामपि आर्याणां संयमुद्योगघटनाय स्थापयति प्रवर्तिनीपदे । एवं एकादशैः गणधरैः अनेकैः साधुभिः साध्वीभिः च परिवृत्तः जम्बुद्वीपः इव द्वीपान्तरैः, सुमेरुः इव कुलाचलैः, शशी इव तारकनिवहैः स्वामी शोभितुं प्रवृत्तवान् । अपि च
एकाकिनः अपि भुवनैकबन्धोः कः मिनुयाद् माहात्म्यम्?। किं पुनः गौतमप्रमुखैः गणधरैः परिगतस्य ।।१।। अथ कतिपयदिवसानि भव्यसत्त्वजनं प्रतिबोध्य तत्तः निष्क्रान्तः जगद्गुरुः । ततः आकाशगतेन लम्बमानमौक्तिकजालविराजितेन छत्रेण, आकाशगताभ्यां कुमुद-मृगाङ्कमयूखमनोहराभ्यां चामराभ्यां, આકાશતળમાં રહેલા અને આનંદવડે વિકસ્વર નેત્રવાળા દેવોએ પણ તે ગણધરોના મસ્તક ઉપર સુગંધમાં અંધ થયેલા મુગ્ધ ભમરાઓના આશ્રયથી વાચાલ થયેલ પુષ્પવાસ અને ચૂર્ણવાસ નાંખ્યો. તેમજ “આ ચિરંજીવી છે” એમ જાણીને પાંચમા ગણધર સુધર્માસ્વામીને આગળ રાખીને ભગવાને ગણ(ગચ્છ)ની અનુજ્ઞા આપી. આર્યાઓના સંયમના ઉદ્યોગનો નિર્વાહ કરવા માટે ચંદના સાધ્વીને પ્રવર્તિનીના પદે સ્થાપના કરી. આ પ્રમાણે બીજા દ્વીપોથી પરિવરેલા જંબૂઢીપની જેમ, કુળપર્વતોવડે પરિવરેલા મેરૂ પર્વતની જેમ અને તારાઓવડે પરિવરેલા ચંદ્રની જેમ અગિયાર ગણધરો, બીજા ઘણા સાધુઓ અને ઘણી સાધ્વીઓવડે પરિવરેલા સ્વામી શોભવા લાગ્યા.
એકલા એવા પણ ભુવનના એક બંધુરૂપ ભગવાનના માહાભ્યને કોણ માપી શકે? તો પછી ગૌતમાદિક ગણધરોવડે પરિવરેલા ભગવાનના માહાભ્યનું તો શું કહેવું? (૧)
ત્યારપછી કેટલાક દિવસ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી જગદ્ગુરુ ત્યાંથી નીકળ્યા. તે વખતે આકાશમાં રહેલા અને લટકતા મોતીના હારવડે શોભતા છત્રે કરીને, આકાશમાં રહેલા તથા પોયણા અને ચંદ્રના
Page #48
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१११३ गयणयलावलंबिणा समणिपायपीढेण सीहासणेणं रणज्झणिरकिंकिणीकुलकलकलमुहलेण, अणेगकुडुभियाभिरामेण पुरोगामिणा महिंदज्झएण य विरायंतो, सायरं अणुगच्छंतीसु सुरासुरकोडीसु, अणुकूलंतेसु वायंतेसु सुरहिसमीरणेसु, भत्तीएव्व नमंतेसु मग्गतरुवरेसु, मुणियवियारेसु खलेसु व हेट्ठओमुहं ठायंतेसु कंटगेसु, मणोरमेसु सव्वेसु उउसु निययमाहप्पेण तिलोयरज्जसिरिं एगत्थ मिलियमुवदंसयंतो दुब्मिक्ख-मारि-डमराइं उवसामिंतो, ठाणठाणेसु समोसरणमहिमं पडिच्छमाणो, परप्पवाए सुन्नीकुणमाणो, निव्वाणमग्गं पयासयंतो, विरइप्पयाणेण भव्वसत्तजणमणुगिण्हतो, पुर-गाम-खेड-कब्बडाइसु विहरमाणो कमेण संपत्तो पुव्वभणियं माहणकुंडग्गामं नयरं। ___ तहिं च नयरादूरवत्तिंमि नाणाविहतरुलयासंकुलंमि बहुसालयनामंमि चेइयंमि विरइयं
गगनतलाऽवलम्बिना समणिपादपीठेन सिंहासनेन रणरणायमान-किङ्किणीकुलकलकलमुखरेण, अनेकलघुपताकाऽभिरामेण पुरोगामिना महेन्द्रध्वजेन च विराजमानः, सादरम् अनुगच्छतीषु सुरासुरकोटिषु, अनुकूलतया वात्सु सुरभिसमीरेषु, भक्त्या इव नमत्सु मार्गतरुवरेषु, ज्ञातविकारेषु खलेषु इव अधोमुखं स्थापयत्सु कण्टकेषु, मनोरमासु सर्वासु ऋतुषु निजमाहात्म्येन त्रिलोकराज्यश्रियम् एकत्र मिलितम् उपदर्शयन्, दुर्भिक्ष-मारी-डमराणि उपशामयन्, स्थानस्थानेषु समवसरणमहिमानं प्रतीच्छमानः, परप्रवादान् शून्यीकुर्वन्, निर्वाणमार्ग प्रकाशयन्, विरतिप्रदानेन भव्यसत्वजनम् अनुगृह्णन्, पुर-ग्राम-खेट-कर्बटादिषु विहरमाणः क्रमेण सम्प्राप्तः पूर्वभणितं ब्राह्मणकुण्डग्रामं नगरम् ।
तत्र च नगराऽदूरवर्ती नानाविधतरुलतासकुले बहुशालकनाम्नि चैत्ये विरचितं परमविच्छित्ति
કિરણો જેવા મનોહર (ઉજ્જવળ) બે ચામરોએ કરીને, આકાશતળને અવલંબન કરનાર (રહેલા) અને મણિના પાદપીઠ સહિત સિંહાસને કરીને તથા શબ્દ કરતી ઘુઘરીઓના સમૂહના મધુર શબ્દવડે વાચાલ, અનેક નાની ધ્વજાઓથી મનોહર અને આકાશમાં રહેલા મહેંદ્રધ્વજે કરીને શોભતા શ્રી જિનેશ્વર વિહાર કરતા હતા તે વખતે કરોડો દેવો અને અસુરો આદર સહિત તેમને અનુસરતા હતા, સુગંધી વાયુ અનુકૂળપણે વાતો હતો, જાણે ભક્તિથી જ વંદના કરતા હોય તેમ માર્ગના વૃક્ષો નમતા હતા, વિકાર પામેલા ખલ પુરુષોની જેમ કાંટાઓ અધોમુખ કરીને રહેતા હતા અને સર્વ ઋતુઓ અનુકૂળ વર્તતી હતી. પ્રભુ પોતાના માતામ્યવડે ત્રણ લોકની રાજ્યલક્ષ્મી જાણે એક ઠેકાણે મળી હોય તેમ દેખાડતા, દુકાળ, મરકી અને ઉપદ્રવોને શાંત કરતા, સ્થાને સ્થાને સમવસરણના મહિમાને અંગીકાર કરતા, પરતીર્થિકોના પ્રવાદને શૂન્ય (અસાર) કરતા, મોક્ષમાર્ગને પ્રકાશ કરતા તથા ચારિત્ર આપવાવડે ભવ્ય પ્રાણીના સમૂહ ઉપર કૃપા કરતા અને પુર, ગ્રામ, ખેટ, કર્બટ વિગેરે સ્થાનોમાં વિહાર કરતા અનુક્રમે પૂર્વે કહેલા બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં આવ્યા.
ત્યાં નગરની બહાર સમીપ ભાગમાં વિવિધ જાતિના વૃક્ષો અને લતાઓથી વ્યાપ્ત બહુશાળ નામના ચૈત્ય(ઉદ્યાન)માં
Page #49
--------------------------------------------------------------------------
________________
१११४
श्रीमहावीरचरित्रम् परमविच्छित्तिसणाहं सुरेहिं समोसरणं । रयणपागारमंतरे पइट्ठियं पुव्वाभिमुहं समणिपायपीढं सीहासणं। निसन्नो तत्थ जएक्कचूडामणी महावीरो, पायपीढपच्चासन्ने य निलीणो भयवं गोयमसामी। नियनियठाणेसु निविट्ठो देव-नर-तिरियनिवहो । एत्यंतरे वित्थरिया माहणकुंडग्गामे नयरे पसिद्धी, जहा-बहुसालगचेइयंमि भयवं महावीरो समोसढोत्ति। एयं च निसामिऊण पुव्वभणिओ उसभदत्तमाहणो परमपमोयभरनिब्भरभरियमाणसो देवाणंदं माहणी भणिउमाढत्तो,
जहा-तइलोक्कतिलयभूओ भूयत्थकहापरूवणसमत्थो । सुंदरि! सिरिवीरजिणो सयमेव समोसढो बाहिं ।।१।।
निरुवमकल्लाणकलावकारणं तस्स देसणंपि पिए!। किं पुण अभिगम-वंदण-पयसेवापमुहपडिवत्ती? ।।२।।
सनाथं सुरैः समवसरणम्। रत्नप्राकाराऽभ्यन्तरे प्रतिष्ठितं पूर्वाभिमुखं समणिपादपीठं सिंहासनम् । निषण्णः तत्र जगदैकचूडामणिः महावीरः, पादपीठप्रत्यासन्ने च निलीनः भगवान् गौतमस्वामी। निजनिजस्थानेषु निविष्टः देव-नर-तिर्यक् निवहः । अत्रान्तरे विस्तृता ब्राह्मणकुण्डग्रामे नगरे प्रसिद्धिः, यथा 'बहुशालकचैत्ये भगवान् महावीरः समवसृतः' इति । एतच्च निःशम्य पूर्वभणितः ऋषभदत्तब्राह्मणः परमप्रमोदभरनिर्भरभृतमानसः देवानन्दां ब्राह्मणी भणितुम् आरब्धवान् यथा -
त्रिलोकतिलकभूतः सद्भूताऽर्थकथाप्ररूपणसमर्थः । सुन्दरि! श्रीवीरजिनः स्वयमेव समवसृतः बहिः ।।१।।
निरूपमकल्याणकलापकारणं तस्य दर्शनमपि प्रिये!। किं पुनः अभिगमन-वन्दन-पदसेवाप्रमुखप्रतिपत्तिः ।।२।।
દેવોએ મોટી ઉત્તમ રચના સહિત સમવસરણ રચ્યું. રત્નના પ્રકારની મધ્ય પૂર્વ દિશા સન્મુખ મણિના પાદપીઠ સહિત સિંહાસન સ્થાપન કર્યું. તેની ઉપર જગતના એક-ચૂડામણિ (મુગટ) સમાન શ્રી મહાવીર સ્વામી બેઠા. તેમના પાદપીઠની પાસે ભગવાન ગૌતમસ્વામી બેઠા. દેવો, મનુષ્યો અને તિર્યંચો સર્વે પોતપોતાના સ્થાને બેઠા. આ અવસરે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં પ્રસિદ્ધિ (વાર્તા) ફલાણી કે - “બહુશાળ નામના ચૈત્ય(ઉદ્યાન)માં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા (પધાર્યા) છે. આ વાત સાંભળીને પૂર્વે કહેલા ઋષભદત્ત નામના બ્રાહ્મણનું મન મોટા હર્ષના ભારથી (સમૂહથી) અત્યંત ભરાઈ ગયું. એટલે તે પોતાની પત્ની દેવાનંદા નામની બ્રાહ્મણીને કહેવા લાગ્યો કે -
હે સુંદરી! ત્રણ લોકના તિલકભૂત અને સત્ય પદાર્થની કથા કહેવામાં સમર્થ શ્રી મહાવીર જિનેશ્વર પોતે ५२ धानमा समस्या छ. (१)
હે પ્રિયા! માત્ર તેમનું દર્શન પણ અનુપમ કલ્યાણના સમૂહનું કારણ છે, તો પછી તેમની પાસે જવું, તેમને વંદન કરવું અને પાદસેવન કરવું, એ વિગેરે સેવા કરવાથી કલ્યાણનું કારણ થાય તેમાં શું કહેવું? (૨)
Page #50
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१११५
ता वच्चामो तइंसणेण कुणिमो सजीवियं सफलं । तीए वुत्तं पिययम! किमजुत्तं? एह वच्चामो ।।३।।
सा किर जद्दिवसंचिय गब्भाओ अवहडो जएक्कगुरू ।
तत्तो च्चिय अच्चत्थं समुव्वहित्था महासोगं ।।४।। अह तदब्भुवगमं नाऊण उसभद्दत्तेण आहुया कोडुंबियपुरिसा, भणिया य-'भो! सिग्घमेव वररयणमयकिंकिणी-जालमंडियमज्झभागेहि, कंचणनत्थापग्गहिएहिं, नीलुप्पलविरइयसेहरेहिं, उल्लिहियसिंगेहिं, लठ्ठपुट्ठसरीरेहिं पवरगोणजुवाणएहिं संगयं संजत्तेह संदणं जेण गंतूण वंदामो जयगुरुं ।' 'जं सामी आणवेइत्ति भणिऊण निग्गया कुडुंबिया पुरिसा, पगुणीकओ रहवरो, समुवणीओ उसहदत्तस्स । तओ देवाणंदाए समेओ तमारुहिऊण पुरिसपरिवारपरियरिओ
तस्माद् व्रजावः तदर्शनेन कुर्वः स्वजीवितं सफलम् । तया उक्तं प्रियतम! किमयुक्तम्? एहि व्रजावः ।।३।।
सा किल यदिवसमेव गर्भतः अपहृतः जगदैकगुरुः ।
ततः एव अत्यर्थं समुद्वहति महाशोकम् ।।४।। अथ तदभ्युपगमं ज्ञात्वा ऋषभदत्तेन आहुताः कौटुम्बिकपुरुषाः, भणिताः च 'भोः! शीघ्रमेव वररत्नमयकिङ्किणीजालमण्डितमध्यभागाभ्यां, कञ्चन'नत्था प्रगृहीताभ्याम्, नीलोत्पलविरचितशेखराभ्याम्, उल्लिखितशृङ्गाभ्याम्, मनोरमपुष्टशरीराभ्याम्, प्रवरगोयुवभ्यां सङ्गतं प्रगुणीकुरुत स्यन्दनं येन गत्वा वन्दावहे जगद्गुरुम्। 'यत्स्वामी आज्ञापयति' इति भणित्वा निर्गताः कौटुम्बिकाः पुरुषाः, प्रगुणीकृतः रथवरः, समुपनीतः ऋषभदत्तस्य । ततः देवानन्दया समेतः तमारुह्य पुरुषपरिवारपरिवृत्तः
તેથી આપણે જઇએ અને તેમના દર્શનવડે આપણું પોતાનું જીવિત આપણે સફળ કરીએ ! તે સાંભળીને तामे यूं 3 - 3 प्रियतम! तमे यूं तमां शुं अयोग्य छ ? सर्व यो२५. ४ छ. तेथी यादो भाप ४४.' (3)
આ દેવાનંદાના ગર્ભમાંથી જે દિવસે જગદ્ગુરુ અપહાર કરાયા હતા, તે દિવસથી જ તે મહાશોકને વહન ७२ती ती. (४) - હવે તેણીની સંમતિ જાણીને તે ઋષભદત્તે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, અને તેમને કહ્યું કે - “હે પુરુષો! શ્રેષ્ઠ રત્નની ઘુઘરીઓના સમૂહવડે જેમનો મધ્ય ભાગ (પીઠભાગ) શોભતો છે, જેઓ સુવર્ણની નાથવડે ગ્રહણ કરાયેલા છે, કાળા કમળવડે જેમનો શેખર રચેલો છે, જેમનાં શીંગડાં રંગેલાં છે અને જેમનાં શરીર લષ્ટપુષ્ટ છે એવા શ્રેષ્ઠ જુવાન બળદોથી જોડેલો રથ અહીં શીધ્ર લાવો કે જે વડે અમે જઇને જગદ્ગુરુને વાંદીએ. તે સાંભળીને - “જેવી સ્વામીની આજ્ઞા.' એમ કહીને તે કૌટુંબિક પુરુષો ત્યાંથી નીકળ્યા. તેમણે શ્રેષ્ઠ રથ તૈયાર કર્યો અને પછી ઋષભદત્તની પાસે લાવ્યા. ત્યારપછી દેવાનંદા સહિત તેના પર આરૂઢ થઇ, પુરુષોના પરિવારવડે પરિવરેલો તે
Page #51
--------------------------------------------------------------------------
________________
१११६
श्रीमहावीरचरित्रम् पयट्टो जिणाभिमुहं, पत्तो कमेण बहुसालयसमीवं | छत्ताइच्छत्तपमुहाइसयदंसणेण य रहाओ पच्चोरुहिऊण पंचविहेणं अभिगमेणं पविट्ठो समोसरणे, तिपयाहिणादाणपुव्वयं च पणमिऊण जिणं पहिट्ठमणो निविट्ठो भूमिपट्टे। देवाणंदाऽवि भगवंतं पणमिऊण सविणयं उसहदत्तं माहणं पुरओ काऊण उद्धट्ठाणट्ठिया चेव सुस्सूसमाणी भालतलारोवियपाणिसंपुडा पज्जुवासिउमारद्धा, नवरं जं समयं चेव तीसे भयवं चक्खुगोयरमुवगओ तं समयं चिय वियसियवयणकमला, हरिसुप्फुल्ललोयणसंदमाणाणंदसलिला, जलहरधारापहयकयंबकुसुमंपिव, समूससियरोमकूवा, थणमुहनिस्सरंतखीरधारा य जायत्ति। तं च तहाविहं पेच्छिऊण समुप्पन्नसंसओ गोयमसामी जयगुरुं पणमिऊण पुच्छिउं पवत्तो-'भयवं! किं कारणं देवाणंदा अणिमिसाए दिठ्ठीए तुम्ह वयणं पेहमाणा नियसुयदंसणाणुरूवा पेमपब्भारगब्भयमवत्थं पत्तत्ति?', भगवया भणियं-'भो गोयम! देवाणंदा ममं जणणी, अहण्ण प्रवृत्तः जिनाभिमुखम्, प्राप्तः क्रमेण बहुशालकसमीपम्। छत्रातिछत्रप्रमुखाऽतिशयदर्शनेन च रथात् प्रत्यारुह्य पञ्चविधेन अभिगमेन प्रविष्टः समवसरणे, त्रिप्रदक्षिणादानपूर्वकं च प्रणम्य जिनं प्रहृष्टमनः निविष्टः भूमिपृष्ठे। देवानन्दा अपि भगवन्तं प्रणम्य सविनयं ऋषभदत्तं ब्राह्मणं पुरतः कृत्वा उर्ध्वस्थानस्थिता एव शुश्रूयमाणा भालतलाऽऽरोपितपाणिसम्पुटा पर्युपासितुम् आरब्धा, नवरं यत्समये एव तस्याः भगवान् चक्षुगोचरमुपगतः तत्समये एव विकसितवदनकमला, हर्षोत्फुल्ललोचनस्यन्ददानन्दसलिला, जलधरधाराप्रहतकदम्बकुसुममिव, समुश्वसितरोमकूपा, स्तनमुखनिःसरत्क्षीरधारा च जाता। तां च तथाविधां प्रेक्ष्य समुत्पन्नसंशयः गौतमस्वामी जगद्गुरुं प्रणम्य प्रष्टुं प्रवृत्तः ‘भगवन्! किं कारणेन देवानन्दा अनिमेषया दृष्ट्या तव वदनं प्रेक्षमाणा निजसुतदर्शनानुरूपां प्रेमप्राग्भारगर्भाम् अवस्था प्राप्ता?।' भगवता भणितं 'भोः गौतम! देवानन्दा मम जननी, अहं देवानन्दायाः कुक्षिसम्भवः पुत्रः, જિનેશ્વરની સન્મુખ ચાલ્યો. અનુક્રમે બહુશાલ ચૈત્યની સમીપે પ્રાપ્ત થયો. ત્યાં છત્રાતિછત્ર (ઉપરાઉપર ત્રણ છત્ર) વિગેરે પ્રભુના અતિશયો જોઇને તે રથ પરથી ઉતરી પાંચ પ્રકારના અભિગમવડે સમવસરણમાં પેઠો. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક પ્રણામ કરીને હર્ષિત મનવાળો તે ભૂમિ પર બેઠો. દેવાનંદા પણ ભગવાનને પ્રણામ કરીને વિનય સહિત ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરી, ઊભી રહીને જ સાંભળવાને ઇચ્છતી મસ્તક પર બે હાથ જોડી પ્રભુને સેવવા લાગી. વિશેષ એ કે-જે સમયે ભગવાન તેણીના નેત્રના વિષયમાં આવ્યા (જોવામાં આવ્યા, તે જ સમયે તેણીનું મુખકમલ વિકસિત થયું, તેણીના હર્ષથી પ્રફુલ્લિત થયેલા નેત્રોમાંથી આનંદનાં અશ્રુ ઝરવા લાગ્યા, મેઘની જળધારાથી હણાયેલા કદંબના પુષ્પની જેમ તેના શરીર પર રોમાંચ ખડા થયા અને તેણીના સ્તનમાંથી દૂધની ધારા નીકળવા લાગી. તેવા પ્રકારની તેણીને જોઇ સંશય ઉત્પન્ન થવાથી ગૌતમસ્વામી જગદ્ગુરુને પ્રણામ કરી પૂછવા લાગ્યા કે – “હે ભગવન! નિમેષ રહિત દૃષ્ટિવડે આપના મુખને જોતી આ દેવાનંદા પોતાના પુત્રના દર્શનને અનુસરતી અને પ્રેમના સમૂહને ધારણ કરનારી અવસ્થાને પામી તેનું શું કારણ?” ત્યારે ભગવાને કહ્યું કે - “હે ગૌતમ! આ દેવાનંદા મારી માતા છે. હું આ દેવાનંદાની કુક્ષિથી ઉત્પન્ન થયેલો પુત્ર છું, કેમકે હું દેવભવથી
Page #52
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१११७ देवाणंदाए कुच्छिसंभवो पुत्तो, जओ सुरभवचवणाओ आरब्भ बायासी दिणाइं इमीए गब्भंमि वुत्थो। अओ च्चिय पुव्वसिणेहाणुरागेण एसा अमुणियपरमत्थावि एवंविहं संभममावन्ना।'
इय सोऊण जिणिंदस्स भासियं उच्छलंतरोमंचा। देवाणंदाए समं झडत्ति जाओ उसभदत्तो ||१||
परिसाजणोऽवि सव्वो विम्हयमच्चंतमुवगओ सहसा ।
अस्सुयपुव्वे सुणिए को वा नो विम्हयं वहइ? ||२|| तओ उसभदत्तो देवाणंदा य समुप्पन्नगाढयरहरिसपगरिसाइं पुणोऽवि निवडियाइं जयगुरुणो चलणेसु, भयवयावि दुप्पडियारा अम्मापियरो'त्ति सेसलोयस्स उवदंसणत्थं च पारद्धा देसणा। कहं चिय? यतः सुरभवच्यवनाद् आरभ्य द्वि-अशीतिः दिनानि अस्याः गर्भे उषितवान् । अतः एव पूर्वस्नेहानुरागेण । एषा अज्ञानपरमार्थाऽपि एवंविधं सम्भ्रमम् आपन्ना।'
इति श्रुत्वा जिनेन्द्रस्य भाषितं उच्छलद्रोमाञ्चः । देवानदया समं झटिति जातः ऋषभदत्तः ।।१।।
पर्षज्जनः अपि सर्वः विस्मयमत्यन्तमुपगतः सहसा ।
अश्रुतपूर्वे श्रुते कः वा न विस्मयं वहति ।।२।। ततः ऋषभदत्तः देवानन्दा च समुत्पन्नगाढतरहर्षप्रकर्षों पुनरपि निपतितौ जगद्गुरोः चरणयोः । भगवता अपि 'दुष्प्रतिकारौ अम्बा-पितरौ' इति शेषलोकस्य उपदर्शनार्थं च प्रारब्धा देशना । कथमेव -
જ્યારે ચવ્યો ત્યારથી આરંભીને બાશી દિવસ સુધી આના ગર્ભમાં રહ્યો હતો; તેથી પ્રથમના સ્નેહના અનુરાગે કરીને આ દેવાનંદ પરમાર્થને નહીં જાણ્યા છતાં પણ આવા પ્રકારના સંભ્રમને પામી છે.'
આ પ્રમાણે જિનેશ્વરનું વચન સાંભળીને તત્કાળ દેવાનંદા સહિત ઋષભદત્ત ઉછળતા રોમાંચવાળો થયો. (૧)
તથા પર્ષદાનો સર્વલોક પણ તત્કાળ અત્યંત વિસ્મય પામ્યો અથવા તો પૂર્વે નહીં સાંભળેલી અદ્ભુત વાર્તાને समजान ९ विस्मय न पा ? (२)
ત્યારપછી જેમને અતિવર્ષનો પ્રકર્ષ ઉત્પન્ન થયો હતો એવા તે ઋષભદત્ત અને દેવાનંદા ફરીથી જગદ્ગુરુના ચરણમાં પડ્યા. ત્યારપછી “માતા-પિતાનો બદલો વળી શકે તેમ નથી' એમ જાણતા ભગવાને શેષ લોકોને ४ए। भाटे देशना प्रारंभी..3वीरीत? -
Page #53
--------------------------------------------------------------------------
________________
१११८
श्रीमहावीरचरित्रम भो भो देवाणुपिया! अणाइरूवंमि एत्थ संसारे। को किर कस्स न जाओ मायापिइपुत्तभावेहिं? ||१||
कस्सवि न वा विओगे अणवरयगलंतनयणसलिलेण ।
पइसमयमुक्कपोक्कं हाहारवगब्भिणं रुन्नं? ।।२।। चोद्दसरज्जुपमाणे लोगे नो कत्थ वावि वुत्थमहो? । अणवरयमावयाणं काण व नो भायणं जाओ? ।।३।।
कस्स व आणानिद्देसवत्तिणा दासनिव्विसेसेण ।
नो वट्टियं दुहट्टेण पाणिलोएण एएण? ||४|| एवंविहदुहनिवहेक्ककारणे कह भवे महाभीमे। खणमेत्तंपि विजायइ निवासबुद्धी सुबुद्धीणं? ||५|| भोः भोः देवानुप्रियाः! अनादिरूपे अत्र संसारे। कः किल कस्य न जातः मातृ-पितृ-पुत्रभावैः! ।।१।।
कस्याऽपि न वा वियोगे अनवरतगलन्नयनसलिलेन।
प्रतिसमयमुक्तपूत्कारं 'हाहा'रवगम्भीरं रुदितम्? ।।२।। चतुर्दशरज्जुप्रमाणे लोके नो कुत्र वाऽपि उषितः अहो!। अनवरतम् आपदां केषां वा नो भाजनं जातः? ||३||
कस्य वा आज्ञानिर्देशवर्तिना दासनिर्विशेषेण।
नो वर्तितं दुःखार्तेन प्राणिलोकेन एतेन? ।।४।। एवंविधदुःखनिवहैककारणे कथं भवे महाभीमे।। क्षणमात्रमपि विजायते निवासबुद्धिः सुबुद्धीनाम्? ।।५।।
'वानुप्रिय दोsl! 20 अनाहि संसारमा ओनो माता, पिता भने पुत्र नथी थयो? (१) અથવા તો કોના વિયોગમાં નિરંતર ઝરતા નેત્રના જળવડે સમયે સમયે પોક મૂકીને હાહારવવાળું રુદન નથી કર્યું? (૨)
અહો! ચૌદ રાજપ્રમાણ આ લોકમાં કયે ઠેકાણે આ જીવ નથી વસ્યો? અથવા નિરંતર કઈ આપદાનું સ્થાન नथी थयो? (3)
અથવા તો દાસની જેમ કોની આજ્ઞાના નિર્દેશમાં વર્તતા આ પ્રાણીલોકે દુઃખથી પીડિત નથી થવાયું? (૪)
આવા પ્રકારના દુઃખના સમૂહના જ એક કારણરૂપ અને મહાભયંકર આ સંસારમાં એક ક્ષણ માત્ર પણ बुद्धिमान लोन निवास. १२वानी बुद्धि भ. थाय? (५)
Page #54
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
एत्तो च्चिय सासयसोक्खकंखिणो लक्खिउं भवसरूवं । तणमिव रज्जाइ समुज्झिऊण पव्वज्जमल्लीणा । । ६ । ।
ता जाव पुन्नपब्भारपावणिज्जा इमा हु सामग्गी। भेवि ताव गिहह निस्सेयससाहगं धम्मं ।।७।।
इय जगगुरुणा कहिए तेसिं आणंदसंदिरच्छीणं । केवलमणुभवगम्मो कोइ पमोओ समुप्पन्नो ।।८।।
१११९
तओ उसभदत्तो देवाणंदाए समेओ हट्टतुट्ठो उट्ठिऊण सामिं तिक्खुत्तो वंदिऊण करयलकमलकोससेहरं सिरं दूरं उन्नामिऊण भणिउं पवत्तो- 'भयवं! अवितहमेयं जं तुभे वयह, ता अणुगिण्हह अम्हे सदिक्खापयाणेणं, विरत्तमिन्हिं गेहवासाओ माणसं ।' भगवया अतः एव शाश्वतसुखकाङ्क्षिणः लक्षयित्वा भवस्वरूपम् । तृणमिव राज्यानि समुज्झ्य प्रव्रज्यामाऽऽलीनाः || ६ ||
ततः यावत् पुण्यप्राग्भारप्रापणीयाः इमाः खलु सामग्र्यः । यूयमपि तावद् गृह्णीत निःश्रेयससाधकं धर्मम् ।।७।। इति जगद्गुरुणा कथिते तयोः आनन्दस्यन्दनाक्ष्णोः । केवलम् अनुभवगम्यः कोऽपि प्रमोदः समुत्पन्नः ||८||
ततः ऋषभदत्तः देवानन्दया समेतः हृष्टतुष्टः उत्थाय स्वामिनं त्रिधा वन्दित्वा करतलकमलकोशशेखरं शिरः दूरं उन्नाम्य भणितुं प्रवृत्तवान् 'भगवन्! अवितथमेतद् यद् त्वं वदसि, तस्माद् अनुगृहाण आवयोः स्वदीक्षाप्रदानेन, विरक्तम् इदानीं गृहवासतः मानसम् ।' भगवता भणितं 'युक्तमेतद् भवादृशाणामपि,
આ કારણથી જ શાશ્વતા સુખની ઇચ્છાવાળા પ્રાણીઓ (ચક્રવર્તી વિગેરે) આવું સંસારનું સ્વરૂપ જાણીને તૃણની જેમ રાજ્યાદિકનો ત્યાગ કરી પ્રવ્રજ્યાને પામ્યા છે. (૬)
તેથી કરીને પુણ્યના સમૂહથી પામવા લાયક આવી સામગ્રી જ્યાં સુધી પ્રાપ્ત થયેલી છે ત્યાં સુધીમાં તમે પણ મોક્ષને સાધનારા ધર્મને ગ્રહણ કરો.' (૭)
આ પ્રમાણે જગદ્ગુરુએ કહ્યું ત્યારે આનંદને ઝરનારા નેત્રવાળા તે બન્નેને માત્ર પોતાના જ અનુભવથી જાણી શકાય તેવો કોઈ અપૂર્વ આનંદ ઉત્પન્ન થયો. (૮)
(૨૯૫) ત્યારપછી દેવાનંદા સહિત ઋષભદત્ત હૃષ્ટ-તુષ્ટ થઇ, ઉભો થઇ, સ્વામીને ત્રણ વાર વાંદી, બે હાથરૂપી કમળના ડોડારૂપી શેખર(મુગટ)વાળા મસ્તકને અત્યંત નમાવી કહેવા લાગ્યો કે-‘હે ભગવન! જે આપે કહ્યું તે સત્ય જ છે, તેથી અમને આપની દીક્ષા આપવાવડે અનુગ્રહ કરો. હમણાં અમારું મન ગૃહવાસથી વિરક્ત
Page #55
--------------------------------------------------------------------------
________________
११२०
श्रीमहावीरचरित्रम् भणियं-'जुत्तमेयं भवारिसाणंपि', तओ कयकिच्चमप्पाणं मन्नंताई उत्तरपुरस्थिमदिसि समुज्झियभूसणकुसुमदामाइं निव्वत्तियपंचमुट्ठियलोयकम्माइं ताई तिपयाहिणादाणपुरस्सरं परमेसरं वंदित्ता भणिउं पवत्ताइं-'भयवं! जरा-मरण-रोग-सोग-विप्पओगजलणजालाकलावकवलियाओ अम्हे एत्तो भवजरकुडीराओ नित्थारेसु सहत्थेण तुमं, तुह पयसरणमल्लीणो खु एसो जणो।' इय भणिए भुवणगुरुणा सयमेव तेसिं दिन्ना दिक्खा, कहिओ साहुसमायारो परूविओ आवस्सयविही। एवं तक्कालोचियं सव्वं विहिं देसिऊण भयवं अज्जचंदणाए पव्वत्तिणीए देवाणंदं सिस्सिणित्ताए पणामेइ, उसभदत्तं च थेराणं समप्पेइ। अह ताई निक्कलंकसमणधम्मपरिपालणबद्धलक्खाइं, अपुव्वापुव्वतवचरणपरायणाइं, अहिएक्कारसअंगाई, पज्जंतसमयसमाराहियसंलेहणाइं, निव्वाणमहामंदिरारोहहेऊभूयं निस्सेणिंपिव खवगसेणिं आरुहिऊण पत्ताइं दोन्निवि सिवपयंमि । ततः कृतकृत्यमात्मानं मन्यमानौ उत्तर-पूर्वदिशि समुज्झितभूषण-कुसुम-दामानौ निर्वर्तितपञ्चमुष्टिकलोचकर्माणौ तौ त्रिप्रदक्षिणादानपुरस्सरं परमेश्वरं वन्दित्वा भणितुं प्रवृत्तवन्तौ 'भगवन्! जरा-मरण-रोगशोक-विप्रयोगज्वलनज्वालाकलापकवलितो आवां इतिः भवजीर्णकुटिराद् निस्तारय स्वहस्तेन त्वम्, तव पादशरणमालीनः खलु एषः जनः । इति भणिते भुवनगुरुणा स्वयमेव तयोः दत्ता दीक्षा, कथितः साधुसमाचारः, प्ररूपितः आवश्यकविधिः । एवं तत्कालोचितं सर्वं विधिं दिष्ट्वा भगवान् आर्यचन्दनायै प्रवतिन्यै देवानन्दां शिष्यात्वेन अर्पयति, ऋषभदत्तं च स्थविराय समर्पयति। अथ तौ निष्कलङ्कश्रमणधर्मपरिपालनबद्धलक्ष्यौ, अपूर्वाऽपूर्वतपश्चरणपरायणौ, आहितैकादशाऽङ्गौ, पर्यन्तसमयसमाराधितसंलेखनौ, निर्वाणमहामन्दिररोहहेतुभूतां निश्रेणीमिव श्रपकश्रेणीम् आरुह्य प्राप्तौ द्वौ अपि शिवपदम्।
થયું છે. ભગવાને કહ્યું કે - “તમારી જેવાને આ યુક્ત જ છે.' ત્યારપછી પોતાના આત્માને કૃતકૃત્ય (કૃતાર્થ) માનતા તે બન્ને ઇશાન ખૂણામાં જઈ, આભૂષણો અને પુષ્પમાળા વિગેરેનો ત્યાગ કરી, પંચમુષ્ટિવાળા લોચના કર્મને કરી, ત્રણ પ્રદક્ષિણા દેવાપૂર્વક પરમેશ્વરને વંદન કરી કહેવા લાગ્યા કે - “હે ભગવન! જરા, મરણ, રોગ, શોક અને વિયોગરૂપી અગ્નિની જ્વાળાના સમૂહવડે વ્યાપ્ત બળેલી) આ ભવરૂપી જીર્ણ ઝુંપડીમાંથી અમને આપ પોતાના હાથવડે ખેંચી કાઢો. આ જન (અમે) આપના ચરણના શરણને પામેલો છે. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે ભુવનગુરુએ પોતે જ તેમને દીક્ષા આપી. પછી તેમને સાધુનો આચાર કહ્યો અને આવશ્યક વિધિ કહ્યો. એ પ્રમાણે તે કાળને ઉચિત સર્વ વિધિ દેખાડીને ભગવાને આર્યા ચંદના પ્રવર્તિનીને દેવાનંદાને શિષ્યાપણે આપી અને ઋષભદત્તને
વિરોની પાસે સોંપ્યો. પછી તે બન્ને અતિચાર રહિત ચારિત્રધર્મ પાળવામાં બદ્ધલક્ષ્ય (તત્પર) થઇ અપૂર્વ અપૂર્વ (નવા નવા) તપ કરવામાં તત્પર થઇ, અગ્યાર અંગનો અભ્યાસ કરી, પર્યત સમયે સંલેખનાનું આરાધન કરી, મોક્ષરૂપી મહામહેલ ઉપર ચઢવાના સાધનભૂત નીસરણીની જેવી ક્ષપકશ્રેણિ ઉપર ચડી મોક્ષપદને પામ્યા.
Page #56
--------------------------------------------------------------------------
________________
११२१
अष्टमः प्रस्तावः
भयपि वद्धमाणो परिअरिओ गोयमाइसमणेहिं । हिययाहिंतोवि तमं अवणिंतो भव्वसत्ताणं ।।१।।
गामागर-नगराइसु विहरंतो सिवपयं पयासिंतो।
खत्तियकुंडग्गामे नयरम्मि कमेण संपत्तो ।।२।। जुम्मं ।। तत्थ य सुरेहिं रइयं चीतरु-पायार-गोयरसणाहं । ऊसियसियधयनिवहं जणसुहकरणं समोसरणं ।।३।।
बत्तीसपि सुरिंदा जिणमुहकमलावलोयणसतण्हा ।
विविहविमाणारूढा ओअरिया सुरपुरीहिंतो ।।४।। अह पुव्वदुवारेणं पविसित्ता सुरगणेण थुव्वंतो। सिंहासणे निसन्नो पुव्वाभिमुहो जिणवरिंदो ।।५।। भगवानपि वर्द्धमानः परिवृत्तः गौतमादिश्रमणैः । हृदयेभ्यः तमः अपनयन् भव्यसत्त्वानाम् ।।१।।
ग्रामाऽऽकर-नगरादिषु विहरन् शिवपदं प्रकाशयन् ।
क्षत्रियकुण्डग्रामे नगरे क्रमेण सम्प्राप्तः ।।२।। युग्मम् ।। तत्र च सुरैः रचितं चैत्यतरु-प्राकार-गोपुरसनाथम् । उच्छ्रितश्वेतध्वजनिवहं जनसुखकरणं समवसरणम् ।।३।।
द्वात्रिंशद् अपि सुरेन्द्राः जिनमुखकमलाऽवलोकनसतृष्णाः।
विविधविमानाऽऽरूढाः अवतीर्णाः सुरपुरीभ्यः ।।४।। अथ पूर्वद्वारेण प्रविश्य सुरगणेन स्तूयमानः | सिंहासने निषण्णः पूर्वाभिमुखः जिनवरेन्द्रः ।।५।। ત્યારપછી ગૌતમાદિક સાધુઓવડે પરિવરેલા ભગવાન વર્ધમાનસ્વામી ભવ્ય પ્રાણીઓના હૃદયમાંથી પણ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરતા, ગામ, આકર અને નગરાદિકમાં વિહાર કરતા, મોક્ષપદને પ્રકાશ કરતા અનુક્રમે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં આવ્યા. (૧૨)
ત્યાં દેવોએ ચૈત્યવૃક્ષ, પ્રાકાર અને ગોપુર (દરવાજા) સહિત મોટી શ્વેત ધ્વજાઓના સમૂહવાળું અને લોકોને सुम ७५वनाई समक्स२५॥ २२यु. (3)
જિનેશ્વરના મુખરૂપી કમળને જોવામાં તૃષ્ણા(ઇચ્છા)વાળા બત્રી દેવેંદ્રો વિવિધ પ્રકારના વિમાન પર આરૂઢ थ हेवपुरीमाथी (स्व[थी) नीचे उता. (४)
હવે દેવસમૂહવડે સ્તુતિ કરાતા જિનેંદ્ર પૂર્વ તરફના દ્વારથી પ્રવેશ કરી, પૂર્વ તરફ મુખ રાખી સિંહાસન પર બેઠા. (૫)
Page #57
--------------------------------------------------------------------------
________________
११२२
श्रीमहावीरचरित्रम एक्कारसवि गणहरा केवल-मणपज्जवोहिनाणी य । चउदस-दसपुवी-विउव्विइड्ढीपत्ता य मुणिवसभा ।।६।।
उद्घट्टिया उ वेमाणियाण देवीओ तहय समणीओ।
ठायंति जिणं नमिउं दाहिणपुव्वंमि दिसिभाए |७|| जुम्मं ।। अह दाहिणदारेणं पविसित्ता विणयपणयदेहाओ। भवणवइ-वाणमंतरजोइसदेवाण देवीओ ।।८।।
काउं पयाहिणं भुवणबंधुणो धम्मसवणलोभेण |
निसियंति पहिट्ठाओ दाहिणपच्चत्थिमविभागे ||९|| जुम्मं ।। तत्तो पच्छिमदारेण पविसिउं पवरभूणसणाहा।। भवणवइ-वाणमंतर-जोइसिया हरिसपणयसिरा ।।१०।। एकादशाऽपि गणधराः केवल-मनःपर्यवाऽवधिज्ञानिनः च। चतुर्दश-दशपूर्वी वैक्रियर्द्धिप्राप्ताः च मुनिवृषभाः ।।६।।
उर्ध्वस्थिताः तु वैमानिकानां देव्यः तथा च श्रमण्यः |
तिष्ठन्ति जिनं नत्वा दक्षिणपूर्व दिग्भागे ।७।। युग्मम् ।। अथ दक्षिणद्वारेण प्रविश्य विनयप्रणयदेहाः । भवनपति-वानव्यन्तर-ज्योतिष्कदेवानां देव्यः ।।८।।
कृत्वा प्रदक्षिणां भुवनबन्धोः धर्मश्रवणवशेन ।
निषीदन्ति प्रहृष्टाः दक्षिणपश्चिमविभागे ।।९।। युग्मम् ।। ततः पश्चिमद्वारेण प्रविश्य प्रवरभूषणसनाथाः | भवनपति-वानव्यन्तर-ज्योतिष्काः हर्षप्रणतशिराः ।।१०।।
અગ્યાર ગણધરો, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને વૈક્રિયની ઋદ્ધિને પામેલા વિગેરે સર્વ ઉત્તમ મુનિઓ, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ પૂર્વદ્વારથી પ્રવેશ કરી, જિરેંદ્રને નમન કરી, અગ્નિ ખૂણાના ભાગમાં રહ્યા. તેમાં વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહે અને દેવો નીચે બેસે. (૭)
ત્યારપછી દક્ષિણકારથી પ્રવેશ કરી, વિનયવડે નમ્ર શરીરવાળી ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોની દેવીઓ ભુવનબંધુને પ્રદક્ષિણા કરી, ધર્મ સાંભળવાના લોભથી નૈઋત્ય ખૂણાના વિભાગમાં હર્ષ સહિત ૨હી. (૮૯)
ત્યારપછી પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી ઉત્તમ આભૂષણોવાળા ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવો
Page #58
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११२३
विहिणा जिणं नमंसिय गणहर-केवलिपमोक्खमुणिणो य। निविसंति जिणाभिमुहा उत्तरपच्चत्थिमदिसाए ||११|| जुम्मं ।।
उत्तरदिसिदारेणं तत्तो पविसित्तु दिव्वरूवधरा ।
वेमाणियसुरवग्गा नरा य नारीजणा य तहा ।।१२।। पम्मुक्कपरोप्परवेरमच्छरा धम्मसवणतल्लिच्छा। उत्तरपुरत्थिमंमि य ठायंति दिसाविभागंमि ||१३|| जुम्मं ।।
न कुणंति हासखेड्डाइं नेव चक्टुं खिवंति अन्नत्थ । चित्तलिहियव्व सव्वे जिणिंदवयणं पलोयंति ।।१४।।
विधिना जिनं नत्वा गणधर-केवलिप्रमुखमुनयः च । निविशन्ति जिनाऽभिमुखाः उत्तरपश्चिमदिशि ||११।। युग्मम् ।।
उत्तरदिग्द्वारेण ततः प्रविश्य दिव्यरूपधराः ।
वैमानिकसुरवर्गाः नराः च नारीजनाः च तथा ।।१२।। प्रमुक्तपरस्परवैरमत्सराः धर्मश्रवणतल्लिप्साः। उत्तरपूर्वे च तिष्ठन्ति दिग्विभागे ।।१३।। युग्मम् ।।
न कुर्वन्ति हास्य-खेलानि, नैव चक्षु क्षिपन्ति अन्यत्र । चित्रलिखिताः इव सर्वे जिनेन्द्रवदनं प्रलोकयन्ति ।।१४।।
હર્ષથી મસ્તક નમાવી, વિધિપૂર્વક જિનેશ્વરને તથા ગણધર અને કેવળી વિગેરે મુનિઓને વંદના કરી વાયવ્ય ખૂણાના ભાગમાં જિનેશ્વરની સન્મુખ રહ્યા. (૧૦/૧૧)
ત્યારપછી ઉત્તર દિશાના દ્વારવડે પ્રવેશ કરી, દિવ્ય રૂપને ધારણ કરનારા વૈમાનિક દેવોના સમૂહ, પુરૂષો અને સ્ત્રીઓ પરસ્પર વૈર અને મત્સર (ઇર્ષા)નો ત્યાગ કરી, ધર્મ-શ્રવણ કરવામાં તત્પર થઈ ઈશાન ખૂણાના विभागमा २६॥. (१२/१3)
તે વખતે કોઈ પણ હાસ્ય કે ક્રીડા કરતા નથી, અન્ય સ્થળે નેત્રને નાંખતા નથી; પરંતુ સર્વે જાણે ચિત્રમાં આળેખ્યા હોય તેમ સ્થિરપણે જિનેશ્વરના મુખને જ જોતા રહે છે. (૧૪)
Page #59
--------------------------------------------------------------------------
________________
११२४
श्रीमहावीरचरित्रम् तयणंतरं च बीए पायारब्भंतरे तिरियवग्गो। हयमहिससीहपमुहो उज्झियवेरो सुहं वसइ ।।१५।। कहं चिय?
दिणयरकरसंतत्तं भुयंगमं छायए सिहंडेहिं।
तंडविएहिं सिहंडी करुणाए विभुक्ककुविगप्पे ।।१६ ।। कंडूयइ दसणकोडीए कुंजरो केसरिस्स मुहभागं | धावारइ सीही हरिणसावयं दढछुहाभिहयं ।।१७।।
मज्जारोऽवि हु ससिरंमि मूसगं ठवइ गाढपणएण।
वणसेरिहोऽवि तुरयं रसणाए दढं परामुसइ ।।१८।। इय जत्थ निविवेयावि पाणिणो तत्थ तियसनरनिवहा । उज्झंति मच्छरं जं परोप्परं तं किमच्छरियं? ।।१९।।। तदनन्तरं च द्वितीये प्राकारान्तरे तिर्यग्वर्गः। हय-महिष-सिंहप्रमुखः उज्झितवैरः सुखं वसति ।।१५।।
कथमेव?-दिनकरकरसन्तप्तं भुजङ्गमं छन्दति शिखण्डैः ।
ततैः शिखण्डी करुणया विमुक्तकुविकल्पान् ।।१६।। कण्डूयति दशनकोट्या कुञ्जरः केसरिणः मुखभागम् । धानयति सिंही हरिणशावकं दृढक्षुधाभिहतम् ।।१७।।
मार्जारः अपि खलु स्वशिरसि मूषकं स्थापयति गाढप्रणयेन ।
वनसैरिभोऽपि तुरगं रसनया दृढं परामृषति ।।१८।। इति यत्र निर्विवेका अपि प्राणिनः तत्र त्रिदशनरनिवहाः ।
उज्झन्ति मत्सरं यत् परस्परं तत् किम् आश्चर्यम् ।।१९।। ત્યારપછી બીજા પ્રકારને મળે અશ્વ, પાડા, સિંહ વિગેરે તિર્યંચવર્ગ વૈરનો ત્યાગ કરી સુખે રહે છે. (૧૫)
કેવી રીતે? તે કહે છે :- સૂર્યના કિરણોથી તાપ પામેલા સર્પને દયાવડે કુવિકલ્પનો ત્યાગ કરી મોર પોતાના नृत्य ४२ता पीछामोबडे ढ3 छ (छाया रे छ). (१७)
હાથી પોતાના દાંતવડે સિંહના મુખભાગને ખજવાળે છે. સિંહણ અત્યંત સુધાથી પરાભવ પામેલા હરણના ५श्याने घराचे छ. (१७)
બિલાડો પણ પોતાના મસ્તક પર અત્યંત પ્રેમથી મૂષકને સ્થાપન કરે છે. વનનો પાડો પણ પોતાની જીભવડે अश्वने अत्यंत याटे छे. (१८)
જ્યાં વિવેક વિનાના તિર્યંચો પણ આવા પ્રકારના છે ત્યાં દેવો અને મનુષ્યોના સમૂહ પરસ્પર મત્સરનો ત્યાગ १२ मां माश्यय? (१८)
Page #60
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११२५ तइए पायारब्अंतरंमि देवाण विविहरूवाइं। विजयपडायापयडाइं संनिसीयंति जाणाई ।।२०।।
एत्यंतरंमि भुवणेक्कभाणुणा कलियसयलभावेण ।
वयणकिरणेहिं मिच्छत्ततिमिरमवहरिउमारद्धं ।।२१।। इओ य पुव्वमेव जिणविहारनिवेयणवावारियपुरिसेहिं सामिसमागमेण वद्धाविओ नंदिवद्धणनराहिवो। हरिसभरनिस्सरंतरोमंचेण य तेण दवावियं तेसिं चिंतियाइरित्तं पारिओसियं, भणिओ य संनिहियकिंकरवग्गो-'अरे! सिग्घं संजत्तेह जयकुंजरं, पगुणीकरेह तुरंगघट्टाइं, पयट्टावेह नयरसोहं, उब्भवेह सव्वविजयचिंधाइं, आइक्खह आघोसणापुव्वयं नयरीजणस्स जहा सिग्घं पाउब्भवह कयमज्जणविलेवणा, नियविभवाणुरूवजाणजपाणारूढा नरिंदसमीवं जेण वंदिज्जइ महावीरोत्ति भणिए ‘जं देवो आणवेइत्ति पडिवज्जिऊण संपाडियं नरिंदसासणं,
तृतीये प्राकाराऽभ्यन्तरे देवानां विविधरूपाणि । विजयपताकाप्रकटानि संनिषीदन्ति यानानि ।।२०।।
__अत्रान्तरे भुवनैकभानुना कलितसकलभावेन ।
वचनकिरणैः मिथ्यात्वतिमिरम् अपहर्तुमारब्धम् ।।२१।। इतश्च पूर्वमेव जिनविहारनिवेदनव्यापारितपुरुषैः स्वामिसमागेन वर्धापितः नन्दिवर्धननराधिपः । हर्षभरनिस्सरद्रोमाञ्चेन च तेन दापितं तेषां चिन्तिताऽतिरिक्तं पारितोषिकम्, भणितश्च सन्निहितकिङ्करवर्गः 'अरे! शीघ्रं प्रगुणीकुरुत जयकुञ्जरम्, प्रगुणीकुरुत तुरगघटानि, प्रवर्तध्वं नगरशोभाम्, उद्भावयत सर्वविजयचिह्नानि, आचक्षध्वम् आघोषणापूर्वकं नगरीजनस्य यथा 'शीघ्रं प्रादुर्भवत कृतमज्जनविलेपनाः निजविभवाऽनुरूपयान-जम्पानाऽऽरूढाः नरेन्द्रसमीपं येन वन्द्यते महावीरः' इति भणिते 'यदेवः आज्ञापयति'
પછી ત્રીજા પ્રાકારને મધ્ય દેવોના વિવિધ પ્રકારના અને વિજય પતાકા સહિત (વાળા) વાહનો રહે છે. (૨૦)
આ અવસરે સર્વ પદાર્થોને જાણનારા ભુવનના એક સૂર્યરૂપ ભગવાને વચનરૂપી કિરણોવડે મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવાનો આરંભ કર્યો. (૨૧)
અહીં પ્રથમથી જ જિનેશ્વરના વિહારનું નિવેદન કરવાના વ્યાપારવાળા પુરુષોએ નંદિવર્ધન રાજાને સ્વામીના આગમનની વધામણી આપી. તે વખતે હર્ષના સમૂહથી ઉછળતા રોમાંચવાળા તેણે તેઓને ચિંતવ્યાથી પણ અધિક
नाम सपाव्यु. ५छी तो पासे २८ नो:२वनि धुं3 - 'अरे! शी७५५ो ४यस्ता (पती ) तैयार ७२], અશ્વના સમૂહો તૈયાર કરો, નગરની શોભા પ્રવર્તાવો, સર્વ વિજયના ચિન્હો (પતાકાઓ) ઊભા કરો, આઘોષણાપૂર્વક નગરના લોકોને ખબર આપો કે-શીધ્રપણે સ્નાન અને વિલેપન કરીને પોતપોતાના વૈભવને લાયક વાહન અને પાલખી વિગેરે ઉપર આરૂઢ થઇને રાજાની પાસે આવો કે જેથી સર્વે સાથે જઇને શ્રી મહાવીર સ્વામીને વંદન
Page #61
--------------------------------------------------------------------------
________________
११२६
श्रीमहावीरचरित्रम्
समुवणीओ जयकुंजरो, समारूढो य नरिंदो, पुरजणेण परियरिओ पयट्टो भयवओ अभिमुहं । तओ छत्ताइच्छत्ते पेच्छिऊण पमुक्करायचिंधो परेणं विणएणं जयगुरुं विन्नवेउं पवत्तो। कहं?गयणंगणं व ससहरविवज्जियं नाह! एत्तियं कालं । नयरमिमं तुह विरहे पणट्ठसोभं दढं जायं ।।१।।
अहमवि तुम्हऽणुवित्तीए नूण चत्तो न रायलच्छीए । अन्नह तुमए रहियस्स नाह! का जोग्गया मज्झ! ।।२।।
तुह सच्चरियाणं कित्तणेण पइदियहमेव पुणरुत्तं । साहारो मह जाओ जीयस्सवि निस्सरंतस्स ।।३।।
इति प्रतिपद्य सम्पादितं नरेन्द्रशासनम्, समुपनीतः जयकुञ्जरः समारूढश्च नरेन्द्रः पुरजनेन परिवृत्तः प्रवृत्तः भगवतः अभिमुखम्। ततः छत्रातिछत्राणि प्रेक्ष्य प्रमुक्तराजचिह्नः परेण विनयेन जगद्गुरुं विज्ञप्तुं प्रवृत्तवान्। कथम् -
गगनाऽङ्गणमिव शशधरविवर्जितं नाथ! एतावत्कालम् । नगरमिदं तव विरहे प्रणष्टशोभं दृढं जातम् ।।१।।
अहमपि तवाऽनुवृत्त्या नूनं त्यक्तः न राजलक्ष्म्या । अन्यथा त्वया रहितस्य नाथ ! का योग्यता मम ||२||
तव सच्चरितस्य कीर्तनेन प्रतिदिवसमेव पुनरुक्तम् । साधुकारः मम जातः जीवस्याऽपि निस्सरतः ||३||
કરીએ.' આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે ‘જેમ દેવ આજ્ઞા આપે તેમ' એ પ્રમાણે આજ્ઞા અંગીકાર કરીને તે સેવકોએ રાજાના હુકમ પ્રમાણે કર્યું. જયહસ્તી શણગારીને આણ્યો. તેના પર રાજા આરૂઢ થયો. નગરના લોકોથી પરિવરેલો રાજા ભગવાનની સન્મુખ જવા ચાલ્યો. તેવામાં છત્ર ઉપર રહેલ છત્ર વિગેરે ભગવાનના અતિશયો જોઈને રાજાએ સર્વ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. પછી ભગવાનની પાસે જઇ મોટા વિનયવડે જગદ્ગુરુની આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યો :
‘હે નાથ! આટલો કાળ ચંદ્ર રહિત આકાશની જેમ આપના વિના આ નગર અત્યંત શોભા રહિત થયું હતું. (૧)
હું પણ આપનો અનુચર હોવાથી રાજ્યલક્ષ્મીવડે ત્યાગ કરાયો નથી. અન્યથા હે નાથ! આપના વિના મારી ९४ योग्यता होय ? (२)
હંમેશાં પુનરુક્તની જેમ આપના સચ્ચરિત્રનું કીર્તન કરવાથી મારા નીક્ળી જતા જીવની પણ પ્રશંસા થઈ છે, (૩)
૧. આપના વિરહે મારો જીવ નીકળી જાત, પણ આપનું કીર્તન કરવાથી રહ્યો છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११२७
ता अज्जं चिय सुदिणं अज्जं चिय वंछियाइं जायाइं। चिरकालाओवि जएक्कनाह! जमिहागओ तंसि ।।४।।
इय सब्भावुब्भडपेम्मगब्भवयणाइं जंपिउं राया।
सट्ठाणंमि निविठ्ठो ठविउं दिढिं जिणमुहंमि ।।५।। इओ य तत्थेव नयरे भयवओ भाइणिज्जो रूवलायण्णसाली जमाली नाम कुमारो परिवसइ, सो य वद्धमाणंमि पव्वज्जं पडिवन्ने नंदिवद्धणनरिंदेण भगवओ पुत्तिं पियदंसणाभिहाणं परिणाविओ समाणो केलाससेलसिहरसमुत्तुंगधवलहरमारूढो वज्जतेहिं चउव्विहाउज्जेहिं वरतरुणीसंपउत्तेहिं बत्तीसइबद्धेहिं नाडएहिं उवगिज्जमाणो उवनच्चिज्जमाणो य पाउसवासारत्त-सरय-हेमंत-वसंत-गिम्हपज्जवसाणे छच्चेव उउणो जहाविभवेणं माणयंतो, पंचविहे
ततः अद्यैव सुदिनम्, अद्यैव वाञ्छितानि जातानि । चिरकालतः अपि जगदेकनाथ! यदिहाऽऽगतः त्वमसि ||४||
इति सद्भावोद्भटप्रेमगर्भवचनानि जल्पित्वा राजा ।
स्वस्थाने निविष्टः स्थापयित्वा दृष्टिं जिनमुखम् ।।५।। इतश्च तत्रैव नगरे भगवतः भागिनेयः रूपलावण्यशाली जमाली नामकः कुमारः परिवसति । सश्च वर्द्धमाने प्रव्रज्यां प्रतिपन्ने नन्दिवर्धनेन भगवतः पुत्री प्रियदर्शनाऽभिधानां परिणायितः सन् कैलासशैलशिखरसमुत्तुङ्गधवलगृहमारूढः, वाद्यमानैः चतुविधाऽऽतोद्यैः वरतरुणीसम्प्रयुक्तैः, द्वात्रिंशद्बद्धैः नाटकैः उपगीयमानः उपनृत्यमानः च प्रावृष्वर्षारात्रि-शरद-हेमन्त-वसन्त-ग्रीष्मपर्यवसाने षडेव ऋतून् यथाविभवेन मन्यमानः, पञ्चविधान् प्रवरान् मानुष्यकान् कामभोगान् प्रत्यनुभूयमानः, शृङ्गाटक
તેથી હે જગતના એક નાથ! આજે જ મારો સારો દિવસ થયો છે, અને આજે જ મારા વાંછિત પ્રાપ્ત થયા છે કે જેથી ચિરકાળે પણ આપ અહીં પધાર્યા. (૪)
આ પ્રમાણે સાચા અને ઉત્કૃષ્ટ પ્રેમવાળા વચનો બોલીને રાજા જિનેશ્વરના મુખને વિષે દૃષ્ટિ રાખીને પોતાને स्थाने 61. (५)
હવે આ જ નગરમાં ભગવાનનો ભાણેજ રૂપ અને લાવણ્યવડે શોભતો જમાલિ નામનો કુમાર વસતો હતો. તેને વર્ધમાનસ્વામીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી નંદિવર્ધન રાજાએ પ્રિયદર્શના નામની ભગવાનની પુત્રી પરણાવી હતી, તેથી તેણીની સાથે રહેલો તે જમાલિ કૈલાસ પર્વતના શિખર જેવા ઉચા ધવલગૃહ (મહેલ) ઉપર ચડીને વાગતા ચાર પ્રકારના વાજિંત્રોવડે અને ઉત્તમ સ્ત્રીઓએ પ્રયોગ કરેલા બત્રીશબદ્ધ નાટકોવડે ગવાતો અને નાટક કરાવાતો હતો, પ્રાવૃષ, વર્ષારાત્ર, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ પર્વતની છએ ઋતુમાં વૈભવને અનુસારે સુખ
Page #63
--------------------------------------------------------------------------
________________
११२८
श्रीमहावीरचरित्रम पवरे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणो, सिंगाडग-तिय-चउक्क-चच्चरेसु जिणगमणसवणहल्लफलियं परिचत्तवावारंतरं हलबोलाउलियदियंतरं जणसमूहं एगमग्गाणुलग्गं अवलोइऊण सविम्हयं नियपरियणमापुच्छइ-'अरे किमज्ज एत्थ नयरे इंदमहो वा खंदमहो वा मुगुंदमहो वा नागमहो वा जक्खमहो वा चेइयमहो वा? जं एस पुरजणो एवमेगाभिमुहो गच्छइ ।' परियणेण भणियं-'कुमार! नो अज्ज इंदखंदाईणं ऊसवविसेसो, किंतु भयवं महावीरो तुम्ह माउलगो समणसंघपरिवुडो बाहिं समोसढो, तस्स वंदणवडियाए एस जणो वच्चइ।' एवं च निसामिऊण हरिसवससमूस-सियरोमकूवो कयमज्जणविलेवणालंकारपरिग्गहो सकोरिंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं नाणाविहपहरणकरपुरिसपरिखित्तो पवररहनिसन्नो गओ समोसरणं, दूराओ च्चिय ओयरिओ रहाओ, परमायरेण वंदिओ जिणो। तओ अणिमिसाए दिट्ठीए सामिमुहमवलोयमाणो त्रिक-चतुष्क-चत्वरेषु जिनगमनश्रवणोत्सुकं परित्यक्तव्यापारन्तरं कलकलाऽऽकुलितदिगन्तरं जनसमूहम् एकमार्गाऽनुलग्नम् अवलोक्य सविस्मयं निजपरिजनम् आपृच्छति 'अरे! किमद्य अत्र नगरे ईन्द्रमहः वा, स्कन्दमहः वा, मुकुन्दमहः वा, नागमहः वा, यक्षमहः वा, चैत्यमहः वा? यदेषः पुरजनः एवम् एकाभिमुखं गच्छति।' परिजनेन भणितं 'कुमार! नो अद्य ईन्द्र-स्कन्दादीनाम् उत्सवविशेषः किन्तु भगवान् महावीरः तव मातुलकः श्रमणसङ्घपरिवृत्तः बहिः समवसृतः, तस्य वन्दनप्रतिज्ञया एषः जनः व्रजति।' एवं च निःशम्य हर्षवशसमुच्छ्रितरोमकूपः कृतमज्जनविलेपनाऽलङ्कारपरिग्रहः सकोरिण्टमाल्यदाम्ना छत्रेण धार्यमाणेन नानाविधप्रहरणकरपुरुषपरिक्षिप्तः प्रवररथनिषण्णः गतः समवसरणम्, दूरतः एव अवतीर्णः रथतः, परमाऽऽदरेण वन्दितः जिनः। ततः अनिमेषदृष्ट्या ભોગવતો હતો અને પાંચ પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગનો અનુભવ કરતો રહેલો હતો. તેણે આજે "શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વર(ચૌટા)માં જિનેશ્વરનું આગમન સાંભળવાથી વ્યાકુળ થયેલા, બીજા સર્વ વ્યાપારનો ત્યાગ કરનારા અને કોલાહલવડે દિશાઓને વ્યાપ્ત કરનારા લોકોના સમૂહો એક જ માર્ગમાં જતા જોઇને વિસ્મય સહિત તેણે પોતાના પરિવારને પૂછ્યું કે – “અરે! શું આજે આ નગરમાં ઇંદ્રનો મહોત્સવ છે? કે સ્કંદ(કાર્તિકસ્વામી)નો મહોત્સવ છે? કે મુકુંદ(વિષ્ણુ)નો મહોત્સવ છે? કે નાગનો મહોત્સવ છે? કે યક્ષનો મહોત્સવ છે? કે ચૈત્યનો મહોત્સવ છે? કે જેથી આ પૌરલોક આ પ્રમાણે એક જ દિશાની સન્મુખ જાય છે?' ત્યારે પરિવારે જવાબ આપ્યો કે - “હે કુમાર! આજે ઇંદ્ર કે સ્કંદ વિગેરે કોઇનો મહોત્સવ નથી, પરંતુ ભગવાન મહાવીરતમારા મામા-શ્રમણ સંઘથી પરિવરેલા અહીં બહાર પધાર્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ લોકો જાય છે. આ પ્રમાણે સાંભળીને જમાલિના શરીરમાં હર્ષના વશથી રોમાંચ ખડા થયા. પછી સ્નાન, વિલેપન કરી, અલંકાર, વસ્ત્ર વિગેરે પહેરી, કોરિંટપુષ્પની માળાવાળા છત્રને મસ્તક પર ધારણ કરાતો, વિવિધ પ્રકારના શસ્ત્રોને હાથમાં ધારણ કરતા સેવક-પુરુષોથી પરિવરેલો ઉત્તમ, રથમાં આરૂઢ થયેલો તે સમવસરણમાં ગયો. ત્યાં દૂરથી જ તે રથ ઉપરથી નીચે ઉતર્યો. પ્રભુ પાસે જઇ, મોટા આદરથી જિનેશ્વરને વંદના કરી, પછી નિમેષ રહિત દૃષ્ટિવડે ૧. શીંગોડાના આકારવાળો માર્ગ. ૨. ત્રણ માર્ગ ભેળા થાય તેવો ભાગ. ૩. ચાર માર્ગ ભેળા થાય તેવો ચોક.
Page #64
--------------------------------------------------------------------------
________________
११२९
अष्टमः प्रस्तावः पज्जुवासिउमारद्धो। भगवयावि पयट्टाविया धम्मदेसणा। कहं चिय?
करयलपरिगलियजलं व गलइ पइसमयमेव जीयमिमं । वाहि-जरायंकाविय देहं दूमंति निच्चपि ।।१।।
अइबहुकिलेससमुवज्जियावि विज्जुव्व चंचला लच्छी।
पियपुत्त-सयणजोगोऽवि भंगुरो जलतरंगोव्व ।।२।। विसयपिवासा पिसाइयव्व दुन्निग्गहा तहकहंपि। वामोहइ जह थेवंपि नेव संभवइ वेरग्गं ।।३।।
अवरावरगिहवावारविरयणावाउलो सयावि जणो। कीणासमुहं वच्चइ अणुवज्जियधम्मपाहिज्जो ।।४।।
स्वामिमुखमवलोकमान पर्युपासितुम् आरब्धवान् । भगवता अपि प्रवर्तिता धर्मदेशना । कथमेव? -
करतलपरिगलितजलमिव गलति प्रतिसमयमेव जीवमिदम् । व्याधि-जराऽऽतङ्काऽपि च देहं दून्वन्ति नित्यमपि ।।१।।
अतिबहुक्लेशसमुपार्जिताऽपि विद्युदिव चञ्चला लक्ष्मीः ।
पियपुत्र-स्वजनयोगः अपि भगुरः जलतरङ्गः इव ।।२।। विषयपिपासा पिशाचिका इव दुर्निर्लाह्या तथाकथमपि। व्यामोहयति यथा स्तोकमपि नैव सम्भवति वैराग्यम् ।।३।।
अपरापर गृहव्यापारविरचनव्याकुलः सदाऽपि जनः ।
कीनाशमुखं व्रजति अनुपार्जितधर्मपाथेयः ।।४।। સ્વામીના મુખની સન્મુખ જોતો સેવવા લાગ્યો. ભગવાને પણ ધર્મદેશના આ પ્રમાણે પ્રારંભી :
‘હાથમાંથી ઝરતા પાણીની જેમ સમયે સમયે પ્રાણીઓનું આ જીવિત ગળે છે. વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને પીડા ५९निरंतर शरीरने दुः५ मापे छे. (१)
અતિ ઘણા ક્લેશથી ઉપાર્જન કરેલી લક્ષ્મી પણ વીજળીની જેવી ચંચળ છે. પ્રિય પુત્ર અને સ્વજનનો સંયોગ ५५॥ ४ना तरंगनीभ मंगुर (नशत) छ. (२)
પિશાચણીના જેવી વિષયની તૃષ્ણા કોઇપણ પ્રકારે તેવા પ્રકારે દુ:ખે કરીને નિગ્રહ કરી શકાય તેવી છે કે જે પ્રકારે તે અત્યંત મોહ પમાડે છે, અને તેથી થોડો પણ વૈરાગ્ય થઇ શકતો નથી. (૩)
બીજા બીજા ગૃહવ્યાપાર કરવામાં નિરંતર વ્યાકુલ થયેલો લોક ધર્મરૂપી પાથેય ઉપાર્જન કર્યા વિના જ यभ२४ न। भुपमा प्रवेश २ छ. (४)
Page #65
--------------------------------------------------------------------------
________________
११३०
एसो चिय मुद्धजणस्स विब्भमो सव्वहाऽविय अजुत्तो । जं पज्जंते धम्मं भोत्तुं भोगे चरिस्सामो ।।५।।
जं थेरत्ते पत्ते हयंमि सव्विंदियप्पयारंमि | अच्छउ दूरे करणं दुलहं धम्मस्स सवपि ।।६।।
किं बहुणा भणिएणं?, जो बालत्तेऽवि नायरइ धम्मं । संगामसमयहयसिक्खगोव्व सो सोअइ विरामे ।।७।।
इय जयगुरुणा नीसेससत्तसाहारणाए वाणी । मोक्खसुहमूलबीयं कहियं सद्धम्मसव्वस्सं ||८||
एषः एव मुग्धजनस्य विभ्रमः सर्वथाऽपि च अयुक्तः । यत्पर्यन्ते धर्मं भुक्त्वा भोगान् चरिष्यामः ।।५।।
यत् स्थविरत्वे प्राप्ते हते सर्वेन्द्रियप्रचारे । आस्ताम् दूरे करणं दुर्लभं धर्मस्य श्रवणमपि ।।६।।
किं बहुना भणितेन ? यः बालत्वेऽपि नाऽऽचरति धर्मम् । सङ्ग्रामसमयहयशिक्षकः इव सः शोचति विरामे ।।७।।
श्रीमहावीरचरित्रम्
इति जगद्गुरुणा निःशेषसत्त्वसाधारण्या गिरा। मोक्षसुखमूलबीजं कथितं सद्धर्मसर्वस्वम् ।।८।।
આ જ મુગ્ધજનોનો સર્વથા અયોગ્ય વિભ્રમ આચરણ કરશું, (૫)
=
ભાંતિ છે કે - અમે ભોગ ભોગવીને પછી છેવટે ધર્મનું
કેમકે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સર્વ ઇંદ્રિયોનો પ્રચાર હણાઇ જાય છે, અને તેથી કરીને ધર્મ ક૨વો તો દૂર રહ્યો; પરંતુ ધર્મ સાંભળવો પણ દુર્લભ છે. (૬)
ઘણું કહેવાથી શું? જે બાલ્યાવસ્થામાં જ ધર્મ આચરતો નથી તે યુદ્ધ કરવાને સમયે અશ્વને શીખવનારની જેમ वृद्धावस्थामा शो रे छे. (७)
આ પ્રમાણે જગદ્ગુરુએ સર્વ પ્રાણીઓને સાધારણ વાણીવડે મોક્ષસુખના મૂળ બીજરૂપ ધર્મનું રહસ્ય કહ્યું.
(८)
Page #66
--------------------------------------------------------------------------
________________
११३१
अष्टमः प्रस्तावः
इमं च अवक्खित्तचित्तो सवणंजलीहिं पाऊण जमालिकुमारो हिययंतो समुल्लसंतवेरग्गवासणो भयवंतं पणिवइऊण भालयलनिच्चलनिवेसियपाणिपंकयकोसं भणिउं पवत्तो
भयवं! तुमए जह मज्झ देसिओ मोक्खसोक्खदाणखमो। धम्मो तह नो केणवि अन्नेणं निउणमइणावि? ||१||
मन्ने पव्वभवेसुं बाढं समुवज्जियं मए पुन्नं ।
तेण जयनाह! तुमए सद्धिं मह दंसणं जायं ।।२।। ___ता जाव अम्मापियरो पुच्छामि ताव तुब्भं समीवे सफलीकरेमि पव्वज्जापरिग्गहेण नियजीवियं । भयवयावि भणियं-'बहुविग्घाइं धम्मकज्जाइं मा पडिबंधं कुणसुत्ति। तओ जमाली कुमारो जयगुरुं वंदिऊण संदणारूढो गओ सगिहं, पत्थावेण य अम्मापिऊण पाए
इदं च अव्याक्षिप्तचित्तः श्रवणाञ्जलिभिः पीत्वा जमालिकुमारः हृदयान्तः-समुल्लसद्वैराग्यवासनः भगवन्तं प्रणम्य भालतलनिश्चलनिवेषितपाणिपङ्कजकोशः भणितुं प्रवृत्तः -
भगवन्! त्वया यथा मां देशितः मोक्षसौख्यदानक्षमः | धर्मः तथा नो केनाऽपि अन्येन निपुणमतिनाऽपि ।।१।।
मन्ये पूर्वभवेषु बाढं समुपार्जितं मया पुण्यम्।
तेन जगन्नाथ! त्वया सह मम दर्शनं जातम् ।।२।। ततः यावद् अम्बापितरौ पृच्छामि तावत् तव समीपे सफलीकरोमि प्रव्रज्यापरिग्रहेण निजजीवितम्।' भगवताऽपि भणितम्' बहुविघ्नानि धर्मकार्याणि, मा प्रतिबन्धं कुरु ।' ततः जमाली कुमारः जगद्गुरुं वन्दित्वा स्यन्दनाऽऽरूढः गतः स्वगृहम्, प्रस्तावेन च अम्बा-पित्रोः पादयोः प्रणम्य भणितुं आरब्धवान्
તે સમયે સ્થિર ચિત્તવાળા જમાલિકુમારે કર્ણરૂપી અંજલિવડે આ વાણીરૂપી અમૃતનું પાન કર્યું, તેથી તેના હૃદયમાં વૈરાગ્યવાસના ઉત્પન્ન થઇ ત્યારે તેણે ભગવાનને પ્રણામ કરી, મસ્તક પર નિશ્ચળપણે હસ્તરૂપી કમળકોશને સ્થાપન કરી કહ્યું કે –
હે ભગવન! આપે મને મોક્ષસુખ આપવામાં સમર્થ એવો ધર્મ જે પ્રકારે કહ્યો છે તે પ્રકારે નિપુણ બુદ્ધિવાળા पी मे त्यो नथी. (१) |
હે જગન્નાથ! હું માનું છું કે - મેં પૂર્વભવમાં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે, તેથી કરીને મને આપના દર્શન થયા. (૨)
તેથી કરીને હું મારા માતા-પિતાની રજા લઇને આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી મારું જીવિત સફળ કરું.' ત્યારે ભગવાને તેને કહ્યું કે - “ધર્મકાર્યમાં ઘણા વિઘ્નો આવે છે, તેથી તું આ બાબતમાં વિલંબ કરીશ નહીં.' ત્યારપછી જમાલિકુમાર જગદ્ગુરુને વાંદી, રથમાં બેસી પોતાને ઘેર ગયો. ત્યાં સમય મળ્યો ત્યારે માતા-પિતાના
Page #67
--------------------------------------------------------------------------
________________
११३२
श्रीमहावीरचरित्रम् पणमिऊण भणिउमारद्धो-'हहो अम्मताया! अज्ज मए भयवओ महावीरस्स अंतिए धम्मो निसामिओ, सो य अमयंपिव अभिरुइओत्ति । अम्मापिऊहिं भणियं-'धन्नो कयलक्खणो उवलद्धजम्मजीवियफलोऽसि तुमं, नहु अकयपुन्नाण कइयावि सवणगोयरमुवगच्छइ जिणिंदवयणं ।' जमालिणा संलत्तं-'अम्मताया! तदायन्नणाणंतरमेव संसारभउव्विग्गो भीओऽहं जम्मणमरणाणं ता इच्छामि तुब्भेहिं समणुण्णाओ समाणो समणभावं पडिवज्जिउं।' इमं च अस्सुयपुव्वं निसामिऊण जमालिस्स जणणी तक्खणुप्पन्नसंताववसविसप्पमाणसेयसलिला, सोगभरवेविरंगी, पयंडमायंगकराहयकुमुयं व मिलाणलायन्नं वयणमुव्वहंती तक्खणकिसीभूयबाहुवल्लरीगलंतकणयवलया, धरणिवठ्ठपब्भट्ठउत्तरिल्ला, विकिण्णकेसहत्था, सिढिलसंधिबंधणा, मुच्छावसनट्ठचेयणा धसत्ति कोट्टिमतलंमि निवडिया। अह ससंभमपधाविएण परियणेण निम्मलसलिलसीयरसंवलिएण तालियंटपवणेण आसासिया समाणी सुचिरं विलविऊण 'भोः अम्बातातौ! अद्यः मया भगवतः महावीरस्य अन्तिके धर्मः निश्रुतः, सश्च अमृतमिव अभिरुचितः। अम्बापितृभ्यां भणितं' धन्यः, कृतलक्षणः, उपलब्धजन्मजीवितफलः असि त्वम्, न खलु अकृतपुण्यानां कदाऽपि श्रवणगोचरमुपगच्छति जिनेन्द्रवचनम्।' जमालिना संलप्तं 'अम्बातातौ! तदाऽऽकर्णनाऽनन्तरमेव संसारभयोद्विग्नः भीतः अहं जन्म-मरणाभ्याम्, ततः इच्छामि युवाभ्यां समनुज्ञातः सन् श्रमणभावं प्रत्तिपत्तुम्। इदं च अश्रुतपूर्वं निःशम्य जमालेः जननी तत्क्षणोत्पन्नसन्तापवशविसर्पमाणस्वेदसलिला, शोकभरवेपमानाङ्गी, प्रचण्डमातङ्गकराऽऽहतकुमुदमिव म्लनलावण्यं वदनुद्वहन्ती तत्क्षणकृशीभूतबाहुवल्लीगलत्कनकवलया, धरणीपृष्ठप्रभ्रष्टोत्तरीया, विकीर्णकेशहस्ता, शिथिलसन्धिबन्धना, मूर्छावशनष्टचेतना धस् इति कुट्टिमतले निपतिता। अथ ससम्भ्रमधावितेन परिजनेन निर्मलसलिलशीतसंवलितेन, तालीवृन्तपवनेन आश्वासिता समाना सुचिर विलप्य विमुक्तदीर्घनिःसासा પગને પ્રણામ કરી તે કહેવા લાગ્યો કે - “હે માતા-પિતા! આજ મેં ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળ્યો. તે મને અમૃતની જેમ રુચ્યો.' તે સાંભળી માતા-પિતાએ કહ્યું કે - “તું ધન્ય છે, સારા લક્ષણવાળો છે, તારા જન્મ અને જીવિતના ફળને તું પામ્યો છે; કેમકે જેઓએ પુણ્ય કર્યું ન હોય તેમને કદાપિ જિનેશ્વરનું વચન શ્રવણના ([) विषयने पामतुं नथी.' पछी ४ भासिने सयुं - 3 भाता-पितu! ते भगवाननु वयन समणी तरत°४ હું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો અને જન્મ તથા મરણથી ભય પામ્યો છું; તેથી તમારી આજ્ઞાથી હું ચારિત્ર ગ્રહણ કરવાને ઇચ્છું છું.' આ પ્રમાણે પૂર્વે કોઇ વખત નહીં સાંભળેલું તેવું જમાલિનું વચન સાંભળીને તેની માતાના શરીરમાં તત્કાળ ઉત્પન્ન થયેલા સંતાપના વશથી પરસેવાનું જળ પ્રસરી ગયું, શોકના ભાર (સમૂહ)થી તેણીનું શરીર કંપવા લાગ્યું, પ્રચંડ હાથીની સૂંઢથી હણાયેલા કમળની જેમ તેણીએ કરમાઇ ગયેલા લાવણ્યવાળું મુખ ધારણ કર્યું (તેણીનું મુખ કરમાઈ ગયું), તત્કાળ કૃશ (પાતળા) થયેલા હાથરૂપી લતામાંથી સુવર્ણના વલય (બલોયાં) નીકળી પડ્યાં, તેણીનું ઉત્તરીય ઓઢેલું) વસ્ત્ર પૃથ્વી પર પડી ગયું, તેણીના કેશનો અંબોડો વીખરાઇ ગયો, તેણીના શરીરના સાંધાઓના બંધન શિથિલ થઇ ગયા, મૂચ્છના વશથી તેણીનું ચેતન નાશ પામ્યું અને તે ધસ દઇને પૃથ્વીતળ પર પડી ગઇ. તે વખતે સંભ્રમ સહિત દોડી આવેલા પરિજનોએ નિર્મળ જળના બિંદુ સહિત
Page #68
--------------------------------------------------------------------------
________________
११३३
अष्टमः प्रस्तावः विमुक्कदीहनीसासा जमालिं भणिउं पवत्ता-'अहो वच्छ! अम्हाणं तुमं चेव एगो पुत्तो संमओ पिओ हिययनंदणो रयणकरंडगसमाणो ओवइयसमुवलद्धो, ता नो खलु वच्छ! अम्हे इच्छामो तुम्ह खणमेत्तमवि विओगं, किमंग पवज्जाणुमन्नणं?, अओ अच्छसु ताव जाव अम्हे जीवामो, कालगएहिं पुण परिणयवओ वड्डियकुलसंतई निम्विन्नकामभोगो पव्वज्जेज्जासि ।' जमालिणा भणियं-'अम्मा! एत्थ खलु माणुसए भवे अणेगसारीर-माणसरोगसोग-जरा-मरणपमुहोवद्दवसंपगाढे असासए जलबुब्बुयसमाणे सरयगिरिसिहरसरंतसरियातरंगभंगुरे को एवं जाणइ-के पुब्बिं मरणधम्माणो के वा पच्छा मरणधम्माणोत्ति, किं च
जइ नाम मुणिज्ज इमंपि कोइ ता किं न होज्ज पज्जत्तं?।
किं तु अयंडेवि अखंडियागमो पडइ जमदंडो ।।१।। जमाली भणितुं प्रवृत्ता 'अहो वत्स! आवयोः त्वमेव एकः पुत्रः सम्मतः, प्रियः, हृदयनन्दनः, रत्नकरण्डकसमानः, उपयाचितसमुपलब्धः। तस्मान्न खलु वत्स! आवाम् इच्छावः तव क्षणमात्रमपि वियोगम्, किं पुनः प्रव्रज्याऽनुमननम्? । अतः आस्स्व तावद् यावद् आवां जीवावः, कालगताभ्यां पुनः परिणतवयः, वर्धितकुलसन्ततिः, निर्विण्णकामभोगः प्रव्रजिष्यसि। जमालिना भणितं 'अम्बे! अत्र खलु मानुष्यके भवे अनेकशारीर-मानसरोग-शोक-जरा-मरण-प्रमुखोपद्रवसम्प्रगाढे, अशाश्वते, जलबुर्बुदसमाने, शरदगिरिशिखरसरत्सरित्तरङ्गभङ्गुरे कः एवं जानाति - के पूर्वं मरणधर्माः, के वा पश्चाद् मरणधर्माः इति। किञ्च
यदि नाम ज्ञायेत इदमपि कोऽपि ततः किं न भवेत् पर्याप्तम्?।
किन्तु अकाण्डेऽपि अखण्डिताऽऽगमः पतति यमदण्डः ||१|| વીંઝણાના વાયુવડે આશ્વાસન કરી, ત્યારે તે ચિરકાળ સુધી વિલાપ કરીને તથા લાંબા નિસાસા મૂકીને જમાલિને કહેવા લાગી કે-“હે પુત્ર! તું અમોને એક જ પુત્ર સંમત, પ્રિય, હૃદયને આનંદ આપનાર, રત્નના કંડીયા જેવો અને ઘણી માનતાથી પ્રાપ્ત થયેલો છે; તેથી હે વત્સ! અમે તારા એક ક્ષણમાત્રના પણ વિયોગને ઇચ્છતા નથી, તો પછી દીક્ષા લેવાની અનુજ્ઞા આપવાનું તો કેમ ઇચ્છીએ? તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાંસુધી તું રહે, અને અમારા મરણ પછી પરિણત વયવાળો તું કુળ-સંતતિને વૃદ્ધિ પમાડી, કામભોગથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરજે.' તે સાંભળી જમાલિએ કહ્યું કે - “હે માતા! આ મનુષ્ય ભવ શરીર સંબંધી અને મન સંબંધી અનેક રોગ, શોક, જરા અને મરણ વિગેરે ઉપદ્રવોએ કરીને સહિત જળના પરપોટાની જેમ અશાશ્વત (ક્ષણિક) અને શરદ્ ઋતુમાં પર્વતના શિખર પરથી નીકળેલી નદીના તરંગની જેમ ભંગુર (નાશવંત) છે; તેથી કોણ જાણે છે કે-પ્રથમ મરણ-ધર્મવાળા st? अने पछी भ२५॥धवाए। छ? वजी -
આટલું પણ (મરણને પણ) કોઇ પણ જો જાણે તો શું પરિપૂર્ણ નથી? પરંતુ અકસ્માત જ અખંડિત આગમનવાળો યમદંડ આવી પડે જ છે. (૧)
Page #69
--------------------------------------------------------------------------
________________
११३४
किंतु-कस्स न हरंति हिययं विसया ? नो कस्स वल्लहा सुयणा ? । किंतु खरपवणपहयं किसलयमिव भंगुरं जीयं ।।२।।
एत्तो च्चिय दुज्जणमाणसं व मोत्तूण रजरट्ठाई । धीरा दुरणुचरंपि हु संजममग्गं समणुलग्गा ||३||
ता मोहपसरमुच्छिंदिऊण मो अणुमण्ण धम्मकरणत्थं । किं वल्लहं निरुंभइ कोवि हु जलणाउले गेहे ? ।।४।।
श्रीमहावीरचरित्रम्
एवं च भणिए अम्मापिऊहिं कहियं - 'पुत्त ! इमं तुह सरीरं विसिट्ठलक्खण- वंजणगुणोववेयं उत्तमबल-वीरिय-सत्तजुत्तं उदग्गसोहग्गसंगयं समग्गरोगरहियं निरुवहयलट्ठपंचिंदियं पढमजोव्वण
किन्तु कस्य न हरन्ति हृदयं विषयाः ? नो कस्य वल्लभाः स्वजनाः ? | किन्तु खरपवनप्रहतं किसलयमिव भङ्गुरं जीवनम् ।।२।।
अतः एव दुर्जनमानसमिव मुक्त्वा राज्यराष्ट्राणि । धीराः दुरनुचरमपि खलु संयममार्गं समनुलग्नाः ||३||
ततः मोहप्रसरमुच्छिद्य मां अनुमन्येथां धर्मकरणार्थम् ।
किं वल्लभं निरुणत्ति कोऽपि खलु ज्वलनाऽऽकुले गृहे ? ||४||
एवं च भणिते अम्बा-पितृभ्यां कथितं 'पुत्र ! इदं तव शरीरं विशिष्टलक्षणव्यञ्जनगुणोपपेतम्, उत्तमबल-वीर्य-सत्वयुक्तम्, उदग्रसौभाग्यसङ्गतम्, समग्ररोगरहितम्, निरूपहतमनोरमपञ्चेन्द्रियम्,
વળી વિષયો કોના હૃદયને હરણ કરતા નથી? સ્વજનો કોને વ્હાલા લાગતા નથી? પરંતુ કઠોર પવનથી હણાયેલા કિસલય(નવાંકુર)ની જેમ આ જીવિત ક્ષણભંગુર છે. (૨)
તેથી કરીને જ દુર્જનના મનની જેમ રાજ્ય અને દેશ વિગેરેનો ત્યાગ કરી ધીર પુરુષો દુઃખેથી આચરી શકાય તેવા સંયમમાર્ગને પામ્યા છે; (૩)
તેથી કરીને તમે મોહના પ્રસરને છેદીને મને ધર્મ કરવાની અનુજ્ઞા આપો. શું અગ્નિથી બળતા ઘરમાં કોઇ માણસ પોતાના વહાલા જનને રૂંધી રાખે?' (૪)
આ પ્રમાણે જમાલિએ કહ્યું ત્યારે માતા-પિતાએ ફરીથી કહ્યું કે - ‘હે પુત્ર! આ તારૂં શરીર વિશેષ પ્રકારના लक्षए। (रेजाखो), व्यनंन (तस-भसा विगेरे) खने गुएशोखे रीने युक्त छे, उत्तम जण, वीर्य भने सत्त्ववडे सहित છે, ઉત્કૃષ્ટ સૌભાગ્યવાળું છે, સમગ્ર રોગ રહિત છે, પાંચે ઇંદ્રિય પુષ્ટ અને નહીં હણાયેલી છે, અને શરૂ થયેલી
Page #70
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
गुणानुगयं, अओ कहं दुरणुचरं संजमं काउं पारिही?, जेण
मत्तकरिरायदढचलणचंपणं सहइ नेव कमलवणं । उवरमसु पुत्त! दुक्करसंजमकरणाउ तेण तुमं ||१||
जमालिणा भणियं-‘अम्मो ! माणुसगं सरीरं अणेगरोगसोगसंगयं अट्ठिसंचयसमुट्ठियं ण्हारुसिराजालसंपिणद्धं अकुट्टिमट्टियाभायणं व थेवेणवि विद्वंसणसीलं असुइयं रुहिरमंस-वस-मेय-सुक्काइकलुसपडिपुन्नं सव्वोवद्दवसज्झं अवस्समुज्झणिज्जंति । अविय
निस्सारस्सवि एयस्स सारया एत्तिएण निव्वडिया | जं उवयारे वट्टइ मोक्खत्थं उज्जमंताणं ।।१।।
प्रथमयौवनगुणाऽनुगतम् । अतः कथं दुरनुचरं संयमं कर्तुं पारयसि ? येन
मत्तकरिराजदृढचरणमर्दनं सहते नैव कमलवनम्।
उपरम पुत्र! दुष्करसंयमकरणतः तेन त्वम् ।।१।।
११३५
जमालिना भणितम्' अम्बे! मानुषकं शरीरम् अनेकरोग-शोकसङ्गतम्, अस्थिसञ्चयसमुत्थितम्, स्नायु-शिराजालसम्पिनद्धम्, अकुटितमृत्तिकाभाजनमिव स्तोकेनाऽपि विद्ध्वंसशीलम्, अशुचिकम्, रुधिर-मांस-वसा-मेद-शुक्रादिकलुषप्रतिपूर्णम्, सर्वोपद्रवसाध्यम्, अवश्यमुज्झनीयम्। अपि च
निःसारस्याऽपि एतस्य सारता एतावता निर्वर्तिता । यद् उपकारे वर्तते मोक्षार्थं उद्यच्छताम् ।।१।।
યુવાવસ્થાના ગુણોને અનુસરતું છે; તેથી દુ:ખેથી પાળી શકાય તેવા સંયમને તું શી રીતે પાળી શકીશ? કારણ કે - કમળનું વન મદોન્મત્ત મોટા હાથીના દૃઢ ચરણનું ચંપાવું સહન કરી શકે નહીં, તેથી હે પુત્ર! તું દુષ્કર સંયમ ગ્રહણ કરવાથી વિરામ પામ.' (૧)
તે સાંભળી જમાલિ બોલ્યો કે - હે માતા! આ મનુષ્ય સંબંધી શરીર અનેક રોગ અને શોકથી મળેલું છે, હાડકાના સમૂહથી ઉત્પન્ન થયેલું છે, મોટી અને નાની નસોના સમૂહથી વ્યાપ્ત છે, કાચા માટીના વાસણની જેમ थोडा अजमां ४ लांगी ४वाना स्वभाववाणुं छे, अशुचि छे, ३धिर, मांस, वसा, भेह, शु विगेरे भलिन पद्दार्थथी ભરેલું છે, સર્વ પ્રકારના ઉપદ્રવોવાળું છે અને અવશ્ય ત્યાગ કરવા લાયક છે.
આવા પ્રકારના નિઃસાર શરીરની પણ આટલા માત્રવડે જ સારતા કહી છે કે જે શરીર મોક્ષને માટે ઉદ્યમ કરનારા જીવોનો ઉપકાર કરવામાં પ્રવર્તે છે. (૧)
Page #71
--------------------------------------------------------------------------
________________
११३६
जइ ण्हाण-विलेवण- भूसणेहिं कीरइ इमस्स नो चेट्ठा । ता वासरससहरमंडलंव सोहं न उव्वहइ ||२||
तओ पुणोऽवि भणियं जणणी - 'पुत्त! इमाओ समुन्नयरायकुलसंभवाओ, सयलकलाकुसलाओ, रूवलायन्नमणहरंगीओ, जलहिवेलाओ व सकुलालंकरणाओ, सुमुणिमालाओ इव मुत्ताहारपरिग्गहाओ, मयगलावलीओ इव लीलालसगामिणीओ, पीणघणथणविणमियमुट्ठिगेज्झमज्झाओ, मणोणुकूलवत्तिणीओ, सव्वंगसुंदरंगीओ पियदंसणापमुहाओ अट्ठ पिययमाओ अपत्तकालेच्चिय परिच्चइऊणमच्चंतमजुत्तं तुह तवोकम्ममारंभिउं । तम्हा एयाहिं सद्धिं ताव भुंजाहि माणुस्सए कामभोए, परिणयवओ य एयाहिं चेव समं पव्वज्जं आयरेज्जासि।'
यदि स्नान-विलेपन-भूषणैः क्रियते अस्य नो चेष्टा ।
तदा वासरशशधरमण्डलमिव शोभां न उद्वहति ।।२।।
श्रीमहावीरचरित्रम्
ततः पुनरपि भणितं जनन्या 'पुत्र! इमाः समुन्नतराजकुलसम्भवाः, सकलकलाकुशलाः, रूपलावण्यमनोहराङ्ग्यः, जलधिवेला इव स्वकुलाऽलङ्करणाः, सुमुनिमालाः इव मुक्ताहारपरिग्रहाः, मदकलाऽऽवल्यः इव लीलाऽलसगामिन्यः, पीनघनस्तनविनामितमुष्टिग्राह्यमध्याः, मनोनुकूलवर्तिन्यः, सर्वाङ्गसुन्दराङ्ग्यः प्रियदर्शनाप्रमुखाः अष्टौ प्रियतमाः अप्राप्तकाले एवं परित्यज्य अत्यन्तमयुक्तः तव तपकर्म-आरम्भः। तस्माद् एताभिः सह तावद् भुङ्क्ष्व मानुष्यकान् कामभोगान्, परिणतवयश्च एताभिः एव समं प्रव्रज्यां आचरिष्यस्व ।'
વળી જો સ્નાન, વિલેપન અને આભૂષણવડે આ શરીરની સેવા ન કરીએ તો તે દિવસે રહેલા ચંદ્રમંડળની જેમ શોભાને ધા૨ણ કરતું નથી.' (૨)
તે સાંભળીને ફરીથી માતાએ કહ્યું કે - ‘હે પુત્ર! આ મોટા રાજકુળમાં ઉત્પન્ન થયેલી, સમગ્ર કળામાં કુશળ, રૂપ અને લાવણ્યવડે મનોહર અંગવાળી, સમુદ્રની વેળાની જેમ પોતાના કુળ(કાંઠા)ને અલંકાર કરનારી, ઉત્તમ મુનિઓની માળા(સમૂહ)ની જેવી મુક્તાહારના પરિગ્રહવાળી, હાથીઓની શ્રેણિની જેવી લીલાવડે મંદ મંદ ગતિ કરનારી, પુષ્ટ અને મોટા સ્તનના ભારથી નમી ગયેલ અને મુષ્ટિવડે ગ્રહણ કરી શકાય તેવા મધ્ય (કટી) ભાગવાળી, મનને અનુકૂળ વર્તનારી અને સર્વ અંગે મનોહર આ પ્રિયદર્શના વિગેરે તારી આઠ પ્રિયાઓને સમય પ્રાપ્ત થયા પહેલાં જ ત્યાગ કરીને તારે તપક્રિયાનો આરંભ કરવો અતિ અયોગ્ય છે. તેથી આ પ્રિયાઓની સાથે હાલ તો તું મનુષ્ય સંબંધી કામભોગને ભોગવ, અને પછી પરિણત વયવાળો થા ત્યારે આ પ્રિયાઓ સહિત જ પ્રવ્રજ્યા ગ્રહણ કરજે.'
૧. સ્ત્રીઓ મોતીના હારને ધારણ કરનારી અને મુનિઓ આહાર અને પરિગ્રહથી મુક્ત થયેલા.
Page #72
--------------------------------------------------------------------------
________________
११३७
अष्टमः प्रस्तावः
जमालिणा कहियं-'अम्मो! एए माणुस्सया कामभोगा उच्चार-पासवण-वंत-पूय-सुक्कसोणियसमुब्भवा, मयकलेवरनिस्सरंतविस्सगंधा, असुहउस्सासुव्वेयजणगा, बीभच्छा, तुच्छकालिया, बहुकिलेससज्झा य अबुहजणजणियचित्तपरितोसा साहुगरहणिज्जा, अणंतचाउरंतसंसारवद्धणा, करयलकलियद्धदड्ढकटुं व अमुच्चमाणा असंखतिक्खदुक्खाणुबंधिणो सुगइगमणविग्घकारिणो कहं कुसलाण खणमेत्तंपि उवभोत्तुं जुत्ता हवंति? । अविय
को णाम जीवियत्थी तालउडविसं कयावि भुंजेज्जा?। उग्गाढदाढकेसरिमुहकंदरमहव घट्टेज्जा? ।।१।।
जालाकलावभीसणवज्जानलमज्झमहव पविसेज्जा ।
निसियग्गखग्गधारासु वावि को वा परिभमेज्जा? ||२|| ___ जमालिना कथितं 'अम्बे! एते मनुष्यकाः कामभोगाः उच्चार-प्रश्रवण-वान्त-पूय-शुक्र-शोणितसमुद्भवाः मृतकलेवरनिस्सरद्विस्रगन्धाः, अशुभोच्छ्वासोद्वेगजनकाः, बीभत्साः, तुच्छकालिकाः, बहुक्लेशसाध्याः च अबुधजनजनितचित्तपरितोषाः, साधुगर्हणीयाः, अनन्तचातुरन्तसंसारवर्धकाः, करतलकलिताऽर्धदग्धकाष्ठमिव अमुच्यमाणाः असङ्ख्यतीक्ष्णदुःखानुबन्धिनः सुगतिगमन-विघ्नकारिणः कथं कुशलानां क्षणमात्रमपि उपभोक्तुं युक्ताः भवन्ति? | अपि च
का नाम जीवितार्थी तालपुटविषं कदापि भुञ्जीत?। उद्गाढदंष्ट्रा केसरिमुखकन्दराम् अथवा घट्टेत? ||१||
ज्वालाकलापभीषणवज्राऽनलमध्ये अथवा प्रविशेत्?।
निशिताऽग्रखड्गधारासु वापि कः वा परिभ्रमेत् ।।२।। જમાલિએ કહ્યું – “હે માતા! આ મનુષ્ય સંબંધી કામભોગો તો મૂત્ર, વિષ્ટા, વમન, પરૂ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલા, મૃત કલેવર(મડદા)માંથી નીકળતા માંસની દુર્ગધ જેવા, અશુભ ઉચ્છવાસવડે ઉદ્વેગને ઉત્પન્ન કરનાર, બીભત્સ, અલ્પ કાળ રહેનારા અને ઘણા ફ્લેશથી સાધવા લાયક છે. તે કામભોગો અજ્ઞાની જનના ચિત્તને આનંદ ઉત્પન્ન કરનારા છે, પણ પુરુષોને તો નિંદા કરવા લાયક છે તથા ચતુર્ગતિરૂપ અનંત સંસારને વધારનાર છે. હાથમાં રહેલા અર્ધ બળેલા કાષ્ઠની જેવા તે કામભોગો જો મૂકી દેવામાં ન આવે તો અસંખ્ય તીક્ષ્ણ દુઃખોનો અનુબંધ (સંબંધ) કરનારા છે અને સુગતિમાં જવાના વિદ્ધ કરનારા છે; તેથી તે કુશળ પુરુષોને ક્ષણમાત્ર પણ भोगवा योग्य उम होय? वजी :
જીવિતનો અર્થી કયો પુરુષ કોઇપણ વખત તાલપુટ નામનું વિષ ખાય? અથવા કોણ તીક્ષ્ણ દાઢવાળા સિંહના भु५३पी गुडानो स्पश ४२.? (१)
અથવા કોણ વાળાના સમૂહવડે ભયંકર વજના અગ્નિની મધ્યે પ્રવેશ કરે? અથવા તીક્ષ્ણ અગ્રભાગવાળા पानी पा२। ७५२ ओए। य? (२.)
Page #73
--------------------------------------------------------------------------
________________
११३८
श्रीमहावीरचरित्रम अहवा सव्वंपि इमं करेज्ज कोऽवि हु सुराइसामत्था । विसए पुण परिभोत्तुं खेमेण न कोइ खणमवि न सुहेण निवसेज्जा? ।।३।।
जइ कहवि अयाणंता मूढा विसएस संपयद॒ति ।
ता किं मुणियजिणेसरवयणाणवि वट्टिउं जुत्तं? ||४|| इमं च निसामिऊण पुणोऽवि भणियं जणणीए-'वच्छ! इमं अज्जय-पज्जय-पिउपज्जायागयं बहुं हिरण्णं रययं कंसं दूसं निहिनिवहं अलं सत्त पुरिसे जाव पकामं दाउं पकामं परिभोत्तुं ता जहेच्छं विलससु कइवय वासराइंति । जमालिणा भणियं-'अम्मो! सुबहंपि दविणजायं अग्गिसाहियं चोरसाहियं दाइयसाहियं अधुवं असासयं असेसाणत्थसत्थनिबंधणं, अओ को एत्थ पडिबंधो? ।' एवं च अणेगप्पयारेहिं अणुकूलेहिं वयणेहिं जाव पन्नविज्जमाणोऽवि जमाली न किंपि पडिवज्जइ
अथवा सर्वमपि इदं कुर्यात् कोऽपि खलु सुरादिसामर्थ्यात् विषयान् पुनः परिभुज्य क्षेमेण न कोऽपि क्षणमपि न सुखेन निवसेत् ।।३।।
यदि कथमपि अजानन्तः मूढाः विषयेषु सम्प्रवर्त्तन्ते।
ततः किं ज्ञातजिनेश्वरवचनानामपि वर्तितुं युक्तम् ।।४।। इदं च निःशम्य पुनरपि भणितं जनन्या 'वत्स! इदम् आर्यक-प्रार्यक-पितृपर्यायाऽऽगतं बहुः हिरण्यं, रजतं, कांस्यं, दूष्यं, निधिनिवहं अलं सप्तपुरुषान् यावत् प्रकामं दातुं, प्रकामं परिभोक्तुम्, ततः यथेच्छं विलस कतिपयवासराणि।' जमालिना भणितं 'अम्बे! सुबहुः अपि द्रविणजातं अग्निसाध्यम्, चौरसाध्यम्, दायिकसाध्यम्, अध्रुवं, अशाश्वतं, अशेषाऽनर्थसार्थनिबन्धनम् । अतः कः अत्र प्रतिबन्धः? ।' एवं च अनेकप्रकारैः अनुकूलैः वचनैः यावत् प्रज्ञाप्यमानः अपि जमालि न किमपि प्रतिपद्यते तावत्पुनरपि
અથવા તો આ ઉપર કહેલી સર્વ બાબત દેવાદિકના સામર્થ્યથી કદાચ કોઇ પુરુષ કરી શકે; પરંતુ વિષયોને ભોગવીને એક ક્ષણવાર પણ કોઇ સુખને પામ્યો નથી. (૩)
જો કદાચ અજ્ઞાની મૂઢજનો કોઇપણ પ્રકારે વિષયોમાં પ્રવર્તે, તો શું જિનેશ્વરના વચનને જાણનાર પુરુષોએ ५९ मा प्रवर्त योग्य छ? (४)
આ પ્રમાણે સાંભળીને ફરીથી માતા બોલી કે-“હે વત્સ! આ બાપ-દાદાના પર્યાયથી ચાલ્યું આવતું ઘણું સુવર્ણ, રૂપું, કાંસું, દૂષ્ય (વસ્ત્ર), ધનના નિધાન વિગેરે સાત પેઢી સુધી અત્યંત પહોંચે તેટલું છે. તેની ઇચ્છા પ્રમાણે અત્યંત ભોગ કરી અને અત્યંત દાન આપી કેટલાક દિવસ વિલાસ કર.' તે સાંભળી જમાલિએ કહ્યું – “હે માતા! ઘણા દ્રવ્યનો સમૂહ પણ અગ્નિને આધીન છે, ચોરને આધીન છે, ભાગીદારને આધીન છે. વળી અધ્રુવ, અશાશ્વત અને અનર્થના સમૂહનું કારણ છે; તેથી આમાં શો પ્રતિબંધ કરવો?' આ પ્રમાણે અનેક પ્રકારના અનુકૂળ વચનોવડે સમજાવ્યા છતાં પણ જમાલિએ કાંઇ પણ અંગીકાર કર્યું નહીં ત્યારે ફરીથી સંયમ સંબંધી ભયંકર વચનોવડે માતા
Page #74
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११३९ ताव पुणोऽवि संजमभयकरेहिं वयणेहिं अम्मापिउणो पर्यपंति-वच्छ! दुरणुचरं निग्गंथं पावयणं, जओ एत्थ लोहमया जवा चावेयव्वा, गंगामहानईए पडिसोएण गंतव्वं, महासमुद्दो भुयाहिं तरियव्वो, असिधारं वयं अणुचरियव्वं । न य वच्छ! एत्य समणाणं कप्पइ आहाकम्मियं वा, उद्देसियं वा, मिस्सजायं वा, कीयगडपमुहं वा, दुभिक्खभत्तं वा, गिलाणभत्तं वा, वद्दलियाभत्तं वा सेज्जायरपिंडं वा कंद-मूल-फल-बीय-हरियभोयणं वा परिभोत्तुं। तुमं च वच्छ! सुहलालिओ न समत्यो सीयवायायवखुहा-पिवासापमुहदुस्सहबावीसपरीसहसहणं मुहुत्तमवि काउं। ता अलाहि पुणरुत्तवायावित्थरेणं ।' जमालिणा भणियं-अम्मताया! इमं निग्गंथं पावयणं कीवाणं कायराणं काउरिसाणं इहलोयपडिबद्धाणं परलोयपरंमुहाणं विसयतिसियाणं दुरणुचरं, नो सप्पुरिसाणं पडिवन्नभरधरणधवलाणं नियसरीरजीवियनिरवेक्खाणंति । एवं च अणुकूलेहिं पडिकूलेहि य वयणेहिं भणिओ समाणो जाव संयमभयकरैः वचनैः अम्बापितरौ प्रजल्पन्ति 'वत्स! दुरनुचरं निर्ग्रन्थम् प्रावचनम्, यतः अत्र लोहमयाः यवाः चर्वितव्याः, गङ्गामहानद्यां प्रतिश्रोतेन गन्तव्यम्, महासमुद्रः भुजाभ्यां तरितव्यः, असिधारं व्रतं अनुचरितव्यम्। न च वत्स! अत्र श्रमणानां कल्पते आधाकर्मिकं वा, औद्देशिकं वा, मिश्रजातं वा, क्रीतगतप्रमुखं वा, दुर्भिक्षभक्तं वा, ग्लानभक्तं वा, दुनिभक्तं वा, शय्यातरपिण्डं वा, कन्द-मूल-फलबीज-हरितभोजनं वा परिभोक्तुम् । त्वं च वत्स! सुखलालितः, न समर्थः शीतवाताऽऽतप-क्षुधापिपासाप्रमुखदुःसहद्वाविंशतिपरीषहसहनं मुहूर्तमपि कर्तुम्। तस्माद् अलं पुनरुक्तवाचाविस्तरेण ।' जमालिना भणितं 'अम्बातातौ! इदं निर्ग्रन्थं प्रावचनं क्लीबानां, कायराणां, कापुरुषाणां, इहलोकप्रतिबद्धानां, परलोकपराङ्मुखानां, विषयतृषितानां दुरनुचरम्, नो सत्पुरुषाणां प्रतिपन्नभारधरणधवलानां निजशरीरजीवितनिरपेक्षाणाम् । एवं च अनुकूलैः प्रतिकूलैः च वचनैः भणितः सन् यावज्जमालि न પિતા બોલ્યા કે - “હે પુત્ર! નિગ્રંથ પ્રવચન (જૈન દીક્ષા) દુઃખેથી આચરી શકાય તેમ છે, કેમકે તે તો લોઢાના જવા ચાવવા જેવું છે, ગંગા નામની મહાનદીને સામે પ્રવાહે જવા જેવું છે, મોટા સમુદ્રને ભુજાવડે તરવા જેવું છે અને અસિધારાની જેવું તે વ્રત આચરવાનું છે. વળી હે વત્સ! આ દીક્ષા લીધા પછી સાધુઓને આધાકર્મી ઉદ્દેશેલો, મિશ્ર કરેલો કે ખરીદ કરેલો આહાર કહ્યું નહીં. તેમજ દુકાળનું ભોજન, માંદા માણસનું ભોજન, વાદળાના ઘટાટોપથી દુર્દિન થયેલા સમયનું ભોજન, શય્યાતરનું ભોજન અથવા કંદ, મૂળ, ફળ, બીજ, હરિત(લીલી વનસ્પતિ)નું ભોજન ६८५ नाही. पुत्र! तुं सुपमा बालन-पालन यो छ, तथा शीत, वायु, 1350, क्षुधा, पिपासा विरे. दु:सह બાવીશ પરીષહોને એક મુહૂર્ત પણ સહન કરવાને તું અસમર્થ છે, તો હે પુત્ર! વારંવાર વાણીનો વિસ્તાર કરવાથી सर्यु. ते सामजी ४ भासि पोल्यो - '3 माता-पिता! म निथ प्रायन (प्रया) नपुंस, आय२, ५२।५ पुरुष, આ લોકના સુખમાં જ આગ્રહવાળા, પરલોકમાં અવળા મુખવાળા અને વિષયમાં તૃષ્ણાવાળા પુરુષોને દુઃખે કરીને આદરી શકાય તેવું છે, પરંતુ અંગીકાર કરેલા ભારને ધારણ કરવામાં ધોરી-બળદ સમાન તથા પોતાના શરીર અને જીવિતની અપેક્ષા વિનાના સપુરુષને તે દુષ્કર નથી. આ પ્રમાણે અનુકૂળ અને પ્રતિકૂળ વચનોવડે કહ્યા છતાં પણ જમાલિએ પોતાનો દીક્ષા-ગ્રહણનો અભિલાષ તજ્યો નહીં ત્યારે ઇચ્છા રહિતપણે પણ માતા-પિતાએ તેને
Page #75
--------------------------------------------------------------------------
________________
११४०
श्रीमहावीरचरित्रम् जमाली न परिच्चयइ पव्वज्जाभिलासं ताव अकामएहिं चेव अणुमन्निओ जणणिजणगेहिं । ___ तयणंतरं आहूया निययपुरिसा भणिया य, जहा-'सिग्घमेव खत्तियकुडग्गामं नयरं सबाहिरभंतरं सम्मज्जिओवलित्तं अवणियतणकयवरं विसोहियरायमग्गं कारावेह, जमालिकुमारस्स य जोग्गं महरिहं निक्खमणभिसेयं निव्वत्तेह ।' ते य सविणयं पडिसुणित्ता नीहरिया भवणाओ, संपाडियं रायसासणं । तयणंतरं च पुरत्याभिमुहम्मि सीहासणे उववेसिऊण जमालिकुमारो मणि-कणग-रयय-पुढविमएहिं अट्ठोत्तरसयसंखेहिं अणेगेहिं कलसेहिं गंधुद्धरपवरसलिलभरिएहिं पहाविओ। अम्मापिऊहि निव्वत्तियंमि य अभिसेगे भणिओ'वच्छ! किमियाणिं तुह बहुमयं पियं पयच्छामो?।' जमालिणा भणियं-'अम्मताया! इच्छामि इयाणिं कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च उवणिज्जमाणं तहा कासवं च वाहरिज्जमाणं ।' एवं च निसामिऊण जमालिपिऊणा भणिया पुरिसा-अरे सिरिघराओ तिन्नि दविणसयसहस्साइं परित्यजति प्रव्रज्याऽभिलाषम् तावद् अकामकाभ्यां एव अनुमतः जननी-जनकाभ्याम् ।
तदनन्तरम् आहूताः निजपुरुषाः भणिताश्च यथा 'शीघ्रमेव क्षत्रियकुण्डग्रामं नगरं सबाह्याभ्यन्तरं सम्मार्जितोपलिप्तम्, अपनीततृणकचवरम्, विशोधितराजमार्गम् कारयत, जमालिकुमारस्य च योग्यं महर्घ निष्क्रमणाऽभिषेकं निवर्तध्वम्।' ते च सविनयं प्रतिश्रुत्य निहृताः भवनतः, सम्पादितं राजशासनम् । तदनन्तरं च पूर्वाभिमुखे सिंहासने उपवेश्य जमालिकुमारः मणि-कनक-रत्न-पृथिवीमयैः अष्टोत्तरशतसङ्ख्यैः अनेकैः कलशैः गन्धोद्धरप्रवरसलिलभृतैः स्नापितः। अम्बा-पितृभ्यां निवर्तिते च अभिषेके भणितः 'वत्स! किमिदानीं तव बहुमतं प्रियं प्रयच्छावः?।' जमालिना भणितं 'अम्बा-तातौ! इच्छामि इदानीं कृत्रिकाऽऽपणतः रजोहरणं प्रतिग्रहं च उपनीयमानम्, तथा कर्षकः (=नापितः) च व्याह्रियमाणम् ।' एवं च निःशम्य जमालिपित्रा भणिताः पुरुषाः 'अरे! श्रीगृहात् त्रीणि द्रविणशतसहस्राणि અનુમતિ આપી.
ત્યારપછી પિતાએ પોતાના સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે – “હે પુરુષો! શીધ્રપણે આ ક્ષત્રિયકુંડગ્રામ નગરને બહારથી અને અંદરથી વાસીદું કાઢી લીંપીને સાફ કરો. તૃણ અને કચરો વિગેરે દૂર કરાવી રાજમાર્ગને શુદ્ધ કરાવો; તથા જમાલિકુમારને યોગ્ય અને મહામૂલ્યવાળા અથવા મોટાને લાયક નિષ્ક્રમણ(દીક્ષા)ના અભિષેકને તૈયાર કરો. તે સાંભળી તેઓએ વિનય સહિત તેનું વચન અંગીકાર કરી ભવનમાંથી બહાર નીકળ્યા, અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું. ત્યારપછી પૂર્વ દિશાની સન્મુખ સિંહાસન ઉપર જમાલિકુમારને બેસાડીને મણિ, સુવર્ણ, રૂપા અને માટીના દરેકના એકસો ને આઠ આઠ સુગંધવાળા નિર્મળ જળથી ભરેલા કળશોવડે અભિષેક કરાવ્યો. અભિષેક પૂરો થયા પછી માતા-પિતાએ તેને કહ્યું કે – “હે પુત્ર! હવે તને વહાલું અને બહુ માનેલું એવું શું આપીએ?" જમાલીએ કહ્યું - “હે માતા-પિતા! હવે કૃત્રિકાપણથકી રજોહરણ અને પાત્રા મંગાવવાને હું ઇચ્છું છું, તથા હજામને બોલવવાને ઇચ્છું છું.' આ પ્રમાણે સાંભળીને જમાલિના પિતાએ પુરુષો(સેવકો)ને કહ્યું કે - “હે
Page #76
--------------------------------------------------------------------------
________________
११४१
अष्टमः प्रस्तावः
घेत्तूण कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च एगमेगलक्खेण आणेह, एगलक्खप्पयाणेण कासवगं च सद्दावेह। एवमाणत्ते निग्गया पुरिसा रयहरणं पडिग्गहं कासवगं च घेत्तूण पडिनियत्ता, सो य कासवो जमालिपियरं पणमिऊण एवं भणिउं पवत्तो- 'देव! संदिसह जं मए करणिज्जं।' तेण जंपियं- 'भद्द! जमालिस्स कुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे निक्खमणपाओग्गे अग्गकेसे कप्पेहि।' तओ सो कासवओ सुरभिगंधोदएण करचलणे पक्खालिऊण, अट्ठगुणाए पोत्तीए वयणं संजमिऊण जहुत्तेण विहिणा केसे कप्पिउमारद्धो । जणणीवि से अणवरयं कज्जलमलिणाइं अंसुयाइं मुयंती भुयगनिम्मोयनिम्मलेण उत्तरिज्जेण केसकलावं पडिच्छइ। तयणंतरं च सुरभिवारिणा पक्खालिऊण हरियंदसविलेवणपुप्फेहिं अच्चेइ, पंडुरवत्थंमि बंधिऊण रयणकरंडगंमि पक्खिवइ, सोगभरगग्गरगिरं च रुयमाणी एवं भणइ-'एत्तो मए मंदपुण्णाए जण्णेसु ऊसवेसु य वड्डीसु य इमेहिं पुत्तो जमाली
गृहीत्वा कृत्रिकाऽऽपणतः रजोहरणं प्रतिग्रहं च एकम् एकलक्षेण आनयत, एकलक्षप्रदानेन कर्षकं च शब्दापयत।' एवमाज्ञप्ते निर्गताः पुरुषाः रजोहरणं, प्रतिग्रहम्, कर्षकं च गृहीत्वा प्रतिनिवृत्ताः । सश्च कर्षकः जमालिपितरं प्रणम्य एवं भणितुं प्रवृत्तवान् 'देव! सन्दिश यद् मया करणीयम्।' तेन जल्पितं ‘भद्र! जमालेः कुमारस्य परेण यत्नेन चतुराङ्गुलवर्जान् निष्क्रमणप्रायोग्यान् अग्रकेशान् कर्तय।' ततः सः कर्षकः (=नापितः) सुरभिगन्धोदकेन करचरणे प्रक्षाल्य, अष्टगुणेन पोतेन (=वस्त्रेण) वदनं संयम्य यथोक्तेन विधिना केषान् कर्तितुम् आरब्धवान् । जननी अपि तस्य अनवरतं कज्जलमलिनानि अश्रूणि मुञ्चन्ती भुजङ्गनिर्मोकनिर्मलेन उत्तरीयेन केशकलापं प्रतीच्छति, तदनन्तरं च सुरभिवारिणा पक्षाल्य हरिचन्दनविलेपनपुष्पैः अर्चयति, पाण्डुरवस्त्रे बध्वा रत्नकरण्डके प्रक्षिपति, शोकभरगद्गद्गिरं च रुदन्ती एवं भणति ‘अतः परं मया मन्दपुण्यया यज्ञेषु, उत्सवेषु च वृद्धिषु च एभिः पुत्रः जमाली
પુરુષો! ખજાનામાંથી ત્રણ લાખ દ્રવ્ય લઇને કૃત્રિકાપણથકી એક એક લાખવડે ૨જોહરણ અને પાત્રા લાવો, અને એક લાખ દ્રવ્ય આપીને હજામને બોલાવો.' આ પ્રમાણે આશા અપાયેલા તે પુરુષો ત્યાંથી નીકળ્યા અને રજોહ૨ણ, પાત્રા તથા હજામને લઇને પાછા આવ્યા. તે હજામે જમાલિના પિતાને પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું કે - ‘હે દેવ! મારે જે ક૨વાનું હોય તેની આજ્ઞા આપો.' ત્યારે તેણે કહ્યું કે - ‘હે ભદ્ર! જમાલિકુમારના મોટા યત્નથી ચાર આંગળ છોડીને દીક્ષાને યોગ્ય અગ્રકેશને તું કાપ.' ત્યારે તે હજામે સુગંધી જળવડે પોતાના હાથ-પગ ધોઇને, આઠ પડવાળા વસ્ત્રવડે મુખને બાંધીને યથોક્ત વિધિવડે તેના કેશ કાપ્યા. તે વખતે નિરંતર કાજળવડે મલિન થયેલા અશ્રુને મૂકતી તેની માતાએ પણ સર્પની કાંચળી જેવા નિર્મળ ઉત્તરીય વસ્ત્રવડે તે કેશનો સમૂહ ગ્રહણ કર્યો. ત્યારપછી તે કેશને સુગંધી જળવડે પખાલી, હરિચંદનના વિલેપન અને પુષ્પવડે તેની પૂજા કરી. પછી તેને એક ઉજ્જ્વળ વસ્ત્રમાં બાંધી રત્નના કરંડીયામાં (ડાભડામાં) મૂક્યા. પછી શોકના સમૂહથી ગદ્ગદ્ વાણીવડે રોતી રોતી બોલી કે - આજથી મંદ પુણ્યવાળી મારે પૂજામાં, ઉત્સવોમાં અને પર્વના દિવસોમાં આ કેશવડે જમાલિપુત્રને સ્મરણ ક૨વાનો
Page #77
--------------------------------------------------------------------------
________________
११४२
श्रीमहावीरचरित्रम् सुमरणिज्जो त्ति । एवं च अभिक्खणं जंपमाणी तं रयणकरंडगं नियसयणिज्जस्स ऊसीसगमूले ठवेइ। अह निव्वत्तियमज्जणमहूसवो, परिहियामलदुगुल्लो, हेममयमउडमणिकणयकडयकुंडलालंकियसरीरो, वच्छत्थलरिंखोलिंतविमलमुत्ताकलावसोहिल्लो, विविहाभरणपहाभरविच्छुरियनहंगणाभोगो, तक्कालमिलियविलयासमूहकीरंतमंगलायारो, दाणाणंदियमग्गणगिज्जंतुद्दामगुणनिवहो, खंभसयसंनिविढं समीरंबुयधवलधयवडसणाहं, सुविचित्तचित्तरम्म अणेगजणजणियपरितोसं सुइनेवत्थधराणं छेयाणं पवरनरजुवाणाणं सहस्सेणं उक्खित्तं झडत्ति सिबियं समारूढो, रयहरणपडिग्गहधारिणीए दाहिणदिसिं निलीणाए धावीए परिवरिओ, अन्नाहि य पवररमणीहिं धरियधवलायवत्तो, चलंतससिकंतचामरावयवो दिट्ठिपहपइट्ठावियमणिमयअट्ठट्ठमंगलओ करि-तुरय-रहवरारूढसयणघग्गेण अणुगमिज्जंतो, वज्जंताउज्जसमुच्छलं
स्मर्तव्यः' इति । एवं च अभिक्षणं जल्पन्ती तं रत्नकरण्डकं निजशयनीयस्य उत्शीर्षकमूले स्थापयति । अथ निर्वर्तितमज्जनमहोत्सवः, परिहिताऽमलदुकुलः, हेममयमुकुटमणिकनककटककुण्डलाऽलङ्कृतशरीरः, वक्षस्थलरिङ्खद्विमलमुक्ताकलापशोभमानः, विविधाऽऽभरणप्रभाभरविच्छुरितनभाङ्गणाऽऽभोगः तत्कालमिलितविलयासमूहकुर्वन्मङ्गलाऽऽचारः, दानाऽऽनन्दितमार्गणगीयमानोद्दामगुणनिवहः, स्तम्भशतसन्निविष्टाम्, समीराम्बुकधवलध्वजपटसनाथाम्, सुविचित्रचित्ररम्याम्, अनेकजनजनितपरितोषाम्, शुचिनेपथ्यधराणां छेकानां प्रवरनरयूनां सहस्रेण उत्क्षिप्तां झटिति शिबिकां समारूढः, रजोहरणप्रतिग्रहधारिण्या दक्षिणदिशि निलीनया धात्र्या परिवृत्तः, अन्याभिः च प्रवररमणीभिः धृतधवलाऽऽतपत्रः, चलत्शशिकान्तचामराऽवयवः दृष्टिपथप्रतिस्थापितमणिमयाष्टाऽष्टमङ्गलः, करि-तुरग-रथवराऽऽरूढ स्वजनवर्गेण
છે. આ પ્રમાણે વારંવાર બોલતી તેણીએ તે રત્નનો કરંડીયો પોતાની શયાના ઓશિકાની પાસે મૂક્યો. ત્યારપછી અભિષેકનો મહોત્સવ પૂર્ણ થયો ત્યારે જમાલિકુમારે નિર્મલ વસ્ત્ર પહેર્યા, સુવર્ણનો મુકુટ તથા મણિ અને સુવર્ણના કટક (કડાં) અને કુંડળવડે શરીરને શણગાર્યું, છાતીમાં લટકતી નિર્મળ મોતીની માળાથી શોભિત થયો, વિવિધ પ્રકારના આભરણોની કાંતિના સમૂહવડે આકાશનો વિસ્તાર વ્યાપ્ત કર્યો. તે કાળે એકઠી થયેલી સ્ત્રીઓના સમૂહ તેનો મંગળ આચાર કર્યો, તથા દાનથી ખુશ થયેલા ભિક્ષુકો તેના મોટા ગુણના સમૂહને ગાવા લાગ્યા. આવા પ્રકારનો તે જમાલિ સો સ્તંભોવડે બનાવેલી, વાયુથી ફરકતી શ્વેત ધ્વજાના પટે કરીને સહિત, ઘણા વિચિત્ર પ્રકારના ચિત્રોવડે સુંદર, ઘણા મનુષ્યોને પરિતોષ ઉત્પન્ન કરનારી અને પવિત્ર વેષને ધારણ કરનારા, ચતુર, શ્રેષ્ઠ અને યુવાવસ્થાવાળા હજાર પુરુષોએ ઉપાડેલી શિબિકામાં શીધ્રપણે આરૂઢ થયો. તેની જમણી બાજુએ રજોહરણ અને પાત્રને ધારણ કરનારી તેની ધાવમાતા બેઠી, બીજી ઉત્તમ સ્ત્રીઓએ તેના ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું, તેની બે બાજુએ ચલાયમાન ચંદ્ર જેવા મનોહર (શ્વેત) ચામરો વીંઝાવા લાગ્યા, તેના દૃષ્ટિમાર્ગમાં (આગળ) મણિમય આઠ મંગળ ચલાવ્યા, તેની પાછળ હાથી, અશ્વ અને રથમાં બેઠેલા સ્વજનવર્ગ ચાલ્યા, આગળ વાગતા વાજીંત્રોના
Page #78
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११४३
तरवभरियनहविवरो, पासायतलट्ठियपउरलोयनिवहेण संथुणिज्जंतो झडत्ति जमालिकुमारो तयणु पयट्टो जिणाभिमुहं ।
अह जमालिस्स भारिया पियदंसणा तहाविहवइयरमुवलब्भ जायभववेरग्गा पव्वज्जं पडिवज्जिउकामा तहेव पट्ठिया, कमेण य पत्ताइं ताइं जिणंतियं । तओ पंचरायसुयसयपरिवारो जमालिकुमारो पडिवन्नो जिणिददेसियं समणधम्मं, पियदंसणावि नरिंददुहियासहस्सेण परिवुडा पवड्ढमाणसंवेगा समणी जायत्ति ।
अह जमाली सामाइयमाइयाई एक्कारस अंगाई ससुत्ताइं सअत्थाइं अहिज्जइ, बहूहिं चउत्थ-छट्टट्ठमपमुहेहिं अणवरयं विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भाविंतो भगवया सद्धिं पुरागराइसु विहरइ । पियदंसणावि चंदणाए पवत्तिणीए समं परियडइ।
अनुगम्यमानः, वाद्यमानाऽऽतोद्यसमुच्छलद्रवभृतनभविवरः, प्रासादतलस्थितपौरलोकनिवहेन संस्तुवन् झटिति मालिकुमारः तदनुप्रवृत्तः जिनाऽभिमुखम् ।
अथ जमालेः भार्या प्रियदर्शना तथाविधव्यतिकरमुपलभ्य जातभववैराग्या प्रव्रज्यां प्रतिपत्तुकामा तथैव प्रस्थिता, क्रमेण च प्राप्तौ तौ जिनाऽन्तिकम् । ततः पञ्चराजसुतशतपरिवारः जमालिकुमारः प्रतिपन्नः जिनेन्द्रदेशितं श्रमणधर्मम्, प्रियदर्शनाऽपि नरेन्द्रदुहितृसहस्रेण परिवृत्ता प्रवर्धमानसंवेगा श्रमणी जाता।
अथ जमालिः सामायिकमादिकानि एकादशाऽङ्गानि ससूत्राणि सार्थानि अध्यैति, बहूभिः चतुर्थषष्ठाष्टमप्रमुखैः अनवरतं विचित्रैः तपःकर्मभिः आत्मानं भावयन् भगवता सह पुराऽऽकरादिषु विहरति । प्रियदर्शना अपि चन्दनया प्रवर्तिन्या समं पर्यटति ।
ઉછળતા શબ્દવડે આકાશરૂપી વિવર ભરાઈ ગયું અને મહેલ ઉપર ૨હેલા પૌરજનોનો સમૂહ તેની સ્તુતિ કરતો હતો. આ રીતે તે જમાલિકુમાર જિનેશ્વરની સન્મુખ ચાલ્યો.
હવે જમાલિની ભાર્યા પ્રિયદર્શના આ વૃત્તાંતને સાંભળી, સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પ્રવ્રજ્યા ગ્રહણ ક૨વાની ઇચ્છાવાળી થઈને તે જ પ્રમાણે ચાલી. અનુક્રમે તેઓ જિનેશ્વરની પાસે પહોંચ્યા. ત્યારપછી પાંચ સો રાજકુમારો સહિત જમાલિકુમારે જિનેશ્વરે કહેલી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તથા હજાર રાજકન્યાઓ વડે પરિવરેલી અને વૃદ્ધિ પામતા સંવેગવાળી પ્રિયદર્શના પણ સાધ્વી થઈ.
ત્યારપછી જમાલિએ સામાયિકથી આરંભીને અગ્યાર અંગો સૂત્ર સહિત અને અર્થ સહિત અભ્યાસ કર્યો. તથા નિરંતર ચતુર્થભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિચિત્ર પ્રકારના તપકર્મવડે પોતાના આત્માને ભાવતો તે જમાલિ ભગવાનની સાથે નગર, આકર (ખાણ) વિગેરે સ્થળોમાં વિચરવા લાગ્યો. પ્રિયદર્શના પણ ચંદના પ્રવર્તિનીની સાથે વિચરવા લાગી.
Page #79
--------------------------------------------------------------------------
________________
११४४
श्रीमहावीरचरित्रम् ___ अह अन्नया कयाई जमाली भयवंतं महावीरजिणवरं वंदित्ता विन्नविउमारद्धो-'भयवं! वंछामि अहं तुब्भेहिं अब्भणुन्नाओ समाणो अनिययविहारेहिं पंचहिं समणसएहिं सद्धिं विहरिउंति। सामीवि विमलकेवलालोयावलोइयसयलजियलोयभूय-भावि-वट्टमाणकालकलावलंबिसुहासुहपरिणामविसेसो भाविरमणत्थं मुणिऊण जमालिस्स पुणो पुणो भणमाणस्सवि मोणमवलंबिऊण जाविउं पवत्तो। जमालीऽवि अप्पडिसिद्धमणुमयंति कलिऊण पंचहिं समणसएहिं सहिओ तवस्सिणीसहस्सपरिवुडाए पियदंसणाए समणुगओ अपुव्वापुव्वगामनगरागराइसु भमिउमारद्धो । अन्नया य गामाणुगामेण विहरमाणो समागओ सावत्थिं नयरिं, ठिओ य कुट्ठगाभिहाणम्मि उज्जाणे । तत्थ य ठियस्स विरसेहिं लुक्खेहिं सीयलेहिं तुच्छेहि असुंदरेहिं कालाइक्कंतेहिं पाणभोयणेहिं दुरहियासो पयंडो सरीरंमि पित्तजरो पाउब्भूओ। तेण य अच्चंतं अभिहओ समाणो भणइ-'अहो समणा! मम निमित्तं संथारयं संथारेह।' ते ___ अथ अन्यदा कदाचिद् जमालिः भगवन्तं महावीरजिनवरं वन्दित्वा विज्ञप्तुमारब्धवान् ‘भगवन् वाञ्छाम्यहं युष्माभिः अभ्यनुज्ञातः सन् अनियतविहारैः पञ्चभिः श्रमणशतैः सह विहर्तुम् । स्वामी अपि विमलके वलाऽऽलोकाऽवलोकितसकलजीवलोकभूत-भावि-वर्तमानकालक लापाऽवलम्बिशुभाशुभपरिणामविशेषः भाव्यनर्थं विज्ञाय जमालेः पुनः पुनः भणतः अपि मौनमवलम्ब्य यापयितुं प्रवृत्तवान् । जमालिः अपि 'अप्रतिषिद्धमनुमतम् । इति कलयित्वा पञ्चभिः श्रमणशतैः सहितः तपस्विनीसहस्रपरिवृतया प्रियदर्शनया समनुगतः अपूर्वाऽपूर्वग्राम-नगराऽऽकरादिषु भ्रमितुमारब्धवान् । अन्यदा च ग्रामानुग्रामेण विहरमाणः समागतः श्रावस्ती नगरीम्, स्थितश्च कोष्टकाऽभिधाने उद्याने। तत्र च स्थितस्य विरसैः, रुक्षैः, शीतलैः, तुच्छैः, असुन्दरैः, कालातिक्रान्तैः पानभोजनैः दुरध्यासः प्रचण्ड शरीरे पित्तज्वरः प्रादुर्भूतः । तेन चाऽत्यन्तं अभिहतः सन् भणति 'अहो श्रमणाः! मम निमित्तं संस्तारकं
હવે એકદા કદાચિત્ જમાલિએ ભગવાન મહાવીર જિનેશ્વરને વંદના કરી વિનંતિ કરી કે - “હે ભગવન! હું આપની આજ્ઞા પામીને પાંચસો સાધુઓ સહિત અનિયત ઉગ્ર) વિહારવડે વિચરવાને ઇચ્છું છું. તે વખતે નિર્મળ કેવળજ્ઞાનવડે સમગ્ર જીવલોકના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સમૂહને આશ્રય કરનારા, શુભાશુભ પરિણામના વિશેષને જોનારા ભગવાન પણ ભાવી અનર્થને જાણીને જમાલિએ વારંવાર કહ્યાં છતાં પણ મૌનનું અવલંબન કરીને જ વિચરવા લાગ્યા. ત્યારે “નિષેધ ન કરેલું તે અનુમતિવાળું હોય' એમ જાણીને જમાલિ પણ પાંચસો સાધુઓ સહિત તથા હજાર સાધ્વીઓથી પરિવરેલી પ્રિયદર્શનાએ અનુસરતો અપૂર્વ અપૂર્વ (નવા નવા) ગામ, નગર અને આકર વિગેરેમાં વિચારવા લાગ્યો. એકદા એક ગામથી બીજે ગામ વિચરતો તે શ્રાવસ્તિ નામની નગરીમાં આવ્યો. ત્યાં કોષ્ટક નામના ઉદ્યાનમાં તે રહ્યો. ત્યાં રહેલા તેને રસ રહિત, લુખા, શીતળ, તુચ્છ, અસુંદર (ખરાબ) અને કાળ વીતી ગયેલા પાન-ભોજનવડે શરીરમાં સહન ન થાય તેવો પ્રચંડ પિત્ત જવર પ્રગટ થયો. તેનાથી તે અત્યંત પરાભવ પામ્યો તેથી તે બોલ્યો કે - “હે સાધુઓ! તમે મારે માટે સંથારો પાથરો.' ત્યારે તેઓ તેનું
Page #80
--------------------------------------------------------------------------
________________
११४५
अष्टमः प्रस्तावः
य तव्वयणमायन्निऊण तक्खणमेव संथारयं संथारिउमारद्वा । जमालीवि अहिययरं वेयणाभिहओ निसन्नो ठाउमपारयंतो पुणो पुणो पुच्छइ- 'भो समणा! संथारगो संथरिओ न वा ? ।' तेहिं भणियं'संथरिओ।' एयं च सोच्चा उट्ठिओ जमाली गओ तदंतियं, संथारयं च संथरिज्जंतं पेच्छिऊण उप्पन्नमिच्छत्तो जंपिउं पवत्तो- 'भो मुणिणो ! इयाणि मुणियं मए तत्तं, निप्फन्नमेव निप्फन्नं भन्नइ, न उण निष्फज्जमाणंपि, अओ संथरिज्जमाणेऽवि संथारगे संथरिओत्ति तुब्भेहिं वृत्तं तमसच्चं, एवं चकडमाणं कडमुप्पज्जमाणमुप्पन्नमेवमाईवि ।
वागरइ जं जिणिंदो दिट्ठविरोहा न तं घडइ ।।१।।
अवरावरसमयसमूहजोगनिष्फज्जमाणकज्जमि ।
कह पारंभे च्चिय कडमिमंति वोत्तुं खमं होज्जा ? ।।२।।
संस्तृणुत । ते च तद्वचनमाकर्ण्य तत्क्षणमेव संस्तारकं संस्तरितुं आरब्धवन्तः । जमालिः अपि अधिकतरं वेदनाभिहतः निषण्णः स्थातुम् अपारयन् पुनः पुनः पृच्छति 'भोः श्रमणाः ! संस्तारकः संस्तृतः न वा?।' तैः भणितं 'संस्तृतः।' एतच्च श्रुत्वा उत्थितः जमाली गतः तदन्तिकम्, संस्तारकं च संस्तीर्यमाणं प्रेक्ष्य उत्पन्नमिथ्यात्वः जल्पितुं प्रवृत्तवान् ‘भोः मुनयः ! इदानीं ज्ञातं मया तत्त्वम्, निष्पन्नमेव निष्पन्नं मन्यते, न पुनः निष्पद्यमानमपि, अतः संस्तीर्यमाणेऽपि संस्तारके संस्तारितः इति युष्माभिः उक्तं तदसत्यम्, एवं च
क्रियमाणं कृतम् उत्पद्यमानम् उत्पन्नम् एवमादिः अपि । व्याकरोति यद् जिनेन्द्रः दृष्टविरोधाद् न तद् घटते ।।१।।
अपराऽपरसमयसमूहयोगनिष्पद्यमानकार्ये ।
कथं प्रारम्भे एव कृतमिदम् इति वक्तुं क्षमं भवेत् ? ।।२।।
વચન સાંભળીને તરત જ સંથારો પાથરવા લાગ્યા. જમાલિ પણ અધિક વેદનાવડે પરાભવ પામેલો હોવાથી બેઠો રહેવાને અસમર્થ થયો, તેથી વારંવાર પૂછવા લાગ્યો કે – ‘હે સાધુઓ! સંથારો પાથર્યો કે નહીં?' ત્યારે તેઓ બોલ્યા કે - ‘હા, પાથર્યો.' તે સાંભળીને જમાલિ ઉઠ્યો અને તેમની પાસે ગયો. ત્યાં સંથારો પથરાતો જોઇને મિથ્યાત્વ ઉત્પન્ન થવાથી તે બોલવા લાગ્યો કે - ‘હે મુનિઓ! હમણાં મેં તત્ત્વ જાણ્યું. તે એ કે જે કાર્ય નીપજ્યું હોય (પૂર્ણ થયું હોય) તે જ નીપજ્યું કહેવાય, પરંતુ જે નીપજાવાતું (કરાતું) હોય તે નીપજ્યું કહેવાય નહીં. તેથી કરીને હજુ સંથારો પથરાતો છતાં પણ ‘પાથર્યો’ એમ જે તમે કહ્યું તે અસત્ય છે. તેથી કરીને -
જે કરાતું હોય તે કર્યું અને જે ઉત્પન્ન થતું હોય તે ઉત્પન્ન થયું કહેવાય છે એમ જે જિનેશ્વર કહે છે તે પ્રત્યક્ષ વિરોધ હોવાથી ઘટતું નથી, (૧)
કેમકે બીજા બીજા સમયોના સમૂહના યોગથી કરાતા કાર્યમાં પ્રારંભના સમયે જ આ કાર્ય કર્યું એમ જે કહેવું ते प्रेम समर्थ होय ? (२)
Page #81
--------------------------------------------------------------------------
________________
११४६
अत्थकिरियापसाहणखमं च वत्थुत्तणं समुव्वहइ । पढमसमप्पसूए य तयंपि नो विज्जइ पयत्थे ।।३।।
जइ पारंभे च्चिय तं कडंति एवं च सेससमएसु । करणे कडस्स आवडइ उब्भडा नूणमणवत्था ||४||
ता जुत्तिसंगयमिमं कडमेव कडं पवुच्चए पयडं । किरियानिट्ठासमयाण होइ एवं च न विरोहो ।।५।।
श्रीमहावीरचरित्रम्
इय पडिवज्जह समणा! पक्खमिमं सयलदोसपरिहीणं । वुत्तंति नेय गिज्झइ कुसलेहिं किंतु जुत्तंति ।।६।।
अर्थक्रियाप्रसाधनक्षमं च वस्तुत्वं समुद्वहति । प्रथमसमयप्रसूते च तस्मिन् नो विद्यते पदार्थाः ।।३।।
यदि प्रारम्भे एव तत् कृतमिति एवं च शेषसमयेषु । करणे कृतस्य आपतति उद्भटा नूनम् अनवस्था ||४||
ततः युक्तिसङ्गतम् इदं कृतमेव कृतम् प्रोच्यते प्रकटम् । क्रिया-निष्ठासमयानां भवति एवं च न विरोधः ||५||
अयं प्रतिपद्यध्वम् श्रमणाः ! पक्षमिदं सकलदोषपरिहीणम् । उक्तमिति नैव गृह्यते कुशलैः किन्तु युक्तमिति ||६||
વળી અર્થક્રિયા સાધવામાં જે સમર્થ હોય તે જ વસ્તુપણાને પામે છે; (જેમ પાણી લાવવારૂપ અર્થક્રિયા સાધવામાં સંપૂર્ણ થયેલો ઘડો જ સમર્થ છે તેથી તે સંપૂર્ણ થયેલો ઘડો જ વસ્તુ કહેવાય છે.) પરંતુ પ્રથમ સમયમાં જ ઉત્પન્ન થયેલા પદાર્થમાં વસ્તુપણું જોવામાં આવતું નથી, (૩)
તેમ છતાં પણ જો કદાચ પ્રારંભે જ તે વસ્તુ કરી એમ માનીએ તો બાકીના સમયોમાં કરેલી વસ્તુની જ કરવામાં પ્રગટ રીતે અનવસ્થા દોષ આવે છે. (એટલે કે વસ્તુ કર્યા પછી પણ જો તે જ વસ્તુ બીજા સમયોમાં કરાતી હોય તો ક્યારે તે વસ્તુ કરતા અટકવાનું? તેનો પાર જ આવશે નહીં એ અનવસ્થા દોષ કહેવાય છે.) (૪)
તેથી કરીને જે કર્યું તે જ કર્યું એમ જે પ્રગટ કહેવું તે જ યુક્તિયુક્ત છે, અને એમ કહેવાથી (માનવાથી) ક્રિયાના આરંભ અને સમાપ્તિના સમયોનો વિરોધ આવતો નથી. (૫)
તેથી કરીને હે સાધુઓ! આ સમગ્ર દોષે કરીને રહિત એવો આ પક્ષ જ તમે અંગીકાર કરો; પરંતુ ભગવાને આમ કહ્યું છે એમ કહીને જ કુશળ પુરુષોએ ગ્રહણ કરવું ન જોઇએ. જે યુક્તિયુક્ત હોય તે જ ગ્રહણ કરવું भेहजे. (५)
Page #82
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११४७
नय सव्वन्नुत्ति पसिद्धिपत्तकित्ती जिणो वयइ मिच्छा। किं तु वए च्चिय कइयावि जेण गरुयावि मुझंति ।।७।।
इय समयसत्थसवणुब्भवंपि तं नियविवेयमवहाय।
पित्तजरविहुरिओ इव पलवइ असमंजसं बहुसो ||८|| एवं च मुक्कमज्जायं अजुत्तजंपिरं च जमालिं वियाणिऊण थेरेहिं भणियं-'भो जमालि! किमेवं विवरीयं परूवेसि?, न हु विजियराग-दोस-मोहा अन्नहा जंपंति तित्थयरा, न य तव्वयणं मणागपि पच्चक्खविरुद्धाइदोसलेसमावहइ, तहाहि-जं तए भणियं-अणेगुत्तरोत्तरसमएहिं निप्फज्जमाणंमि कज्जे कहं पारंभसमएवि निप्फण्णंति वुच्चइ?, तमजुत्तं, जओ-जइ पढमसमए निप्फण्णं न वुच्चइ ता समयाविसेसत्तणेण बीयाइसु समएसु अनिप्फत्ती चेव हवेज्जा, जं च
न च सर्वज्ञः इति प्रसिद्धिप्राप्तकीर्तिः जिनः वदति मिथ्या। किन्तु वदेद् एव कदापि येन गुरुकाः अपि मुह्यन्ति ।।७।।
इति समयशास्त्रश्रवणोद्भवमपि तं निजविवेकम् अपहाय ।
पित्तज्वरविधुरितः इव प्रलपति असमञ्जसं बहुशः ।।८।। एवं च मुक्तमर्यादम् अयुक्तजल्पन् च जमालिं विज्ञाय स्थविरैः भणितं 'भोः जमाले!, किमेवं विपरीतं प्ररूपयसि?, न खलु विजितराग-द्वेष-मोहाः अन्यथा जल्पन्ति तीर्थकराः, न च तद्वचनं मनागपि प्रत्यक्षविरुद्धादिदोषलेशमाऽऽवहति, तथाहि-यत्त्वया भणितं' अनेकोत्तरोत्तरसमयैः निष्पद्यमाने कार्ये कथं प्रारम्भसमयेऽपि निष्पन्नमिति उच्यते?, तदयुक्तम्, यतः यदि प्रथमसमये निष्पन्नं न उच्यते
આ સર્વજ્ઞ છે એવી પ્રસિદ્ધિવડે કીર્તિને પામેલા જિનેશ્વર જો કે મિથ્યા-અસત્ય ન બોલે, પરંતુ કોઇ વખત બોલે પણ ખરા; કેમકે કોઇ વખત મહાપુરુષો પણ મુંઝાઈ જાય.
આ પ્રમાણે જિનાગમના શાસ્ત્રના શ્રવણથી ઉત્પન્ન થયેલા પોતાના વિવેકને છોડીને જાણે કે પિત્તના વરથી વિહ્વળ થયો હોય તેમ તે ઘણે પ્રકારે અયોગ્ય પ્રલાપ કરવા લાગ્યો. (૮),
આ પ્રમાણે મર્યાદા મૂકીને અયુક્ત બોલનાર જમાલિને જાણીને વિરોએ કહ્યું કે – “હે જમાલિ! તું કેમ આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા કરે છે? જેમણે રાગ, દ્વેષ અને મોહ જીત્યા હોય છે એવા તીર્થકરો કદાપિ અન્યથા (અસત્ય) બોલે જ નહીં તેમનું વચન જરાપણ પ્રત્યક્ષ રીતે વિરૂદ્ધાદિક દોષના લેશને પણ પામતું નથી. તે આ પ્રમાણે – “બીજા બીજા અનેક સમયોવડે નીપજાવાતું કાર્ય પ્રારંભના સમયે જ કેમ નીપજ્યું કહી શકાય?" એમ જે તેં કહ્યું તે અયુક્ત છે; કેમકે જો પહેલે સમયે કાર્ય નીપજ્યું ન કહીએ તો સમયના અવિશેષપણાએ કરીને બીજા,
Page #83
--------------------------------------------------------------------------
________________
११४८
श्रीमहावीरचरित्रम् अत्यकिरियाए साहगत्तं वत्थुलक्खणं भणियं तंपि इह अव्वभिचरियं जुज्जइ, अभिहाणनाणोवओगसंभवाओ, तहाहि-तहाविहं वत्थुविसेसं पप्प पढमसमएवि लोगो किमेयं कुणसित्ति अन्नेण पुट्ठो वागरइ-घडं पडं वा करेमित्ति। जं च पढमसमयकडे उत्तरोत्तरसमएसु कडकरणलक्खणाणवत्थादूसणं तंपि अन्नन्नकज्जंतरपसाहणेण अलियमेव, किरियाकालनिट्ठाकाल-भेयदूसणपक्खोऽवि बिहलो। जं च कहियं'न वुत्तं गिज्झइ किं तु जुत्तं , तत्थवि छउमत्थस्स तुम्हारिसस्स कहं जुत्ताजुत्तविवेओ संभवेज्जा?, भयवं चिय केवलालोयकलियलोयालोयभावो एत्थ पमाणं, जं च भणियं 'गरुयावि कयावि मुझंति' तंपि उम्मत्तपलवियं व न कुसलाण चित्तं रंजिउं पारइ, ता सुट्ट भणियं भगवया-कडमाणं कडमुप्पज्जमाणमुप्पन्नमिच्चाइ, किंचतदा समयाऽविशेषत्वेन द्वितीयादिषु समयेषु अनिष्पत्तिः एव भवेत्। यच्च अर्थक्रियायाः साधकत्वं वस्तुलक्षणं भणितं तदपि इह अव्यभिचरितं युज्यते, अभिधान-ज्ञानोपयोगसम्भवात्, तथाहि-तथाविधं वस्तुविशेषं प्राप्य प्रथमसमयेऽपि लोकः किमेतद् करोषि?' इति अन्येन पृष्टः व्याकरोति ‘घटं पटं वा करोमि' इति । यच्च प्रथमसमयकृते उत्तरोत्तरसमयेषु कृतकरणलक्षणाऽनवस्थादूषणं तदपि अन्योन्यकार्यान्तर प्रसाधनेन अलिकमेव। क्रियाकाल-निष्ठाकाल-भेददूषणपक्षः अपि विफलः। यच्च कथितं 'न उक्तं गृह्यते किन्तु युक्तम्, तत्राऽपि छद्मस्थस्य युष्मादृशस्य कथं युक्तायुक्तविवेकः सम्भवेत्?' भगवान् एव केवलालोककलितलोकालोकभावः अत्र प्रमाणम्। यच्च भणितं 'गुरुकाऽपि कदापि मुह्यन्ति तदपि उन्मत्तप्रलपितमिव न कुशलानां चित्तं रञ्जितुं पारयति, ततः सुष्टु भणितं भगवताक्रियमाणम् कृतम्, उत्पद्यमानम् उत्पन्नम् इत्यादि, किञ्च -
ત્રીજા વિગેરે સમયમાં પણ તે કાર્ય નહીં નીપજ્યુ જ થશે. વળી જે તેં ‘અર્થક્રિયાને સાધવાપણું, તે જ વસ્તુનું લક્ષણ છે' એમ કહ્યું તે પણ અહીં નામના જ્ઞાનના ઉપયોગનો સંભવ હોવાથી દોષ રહિત જ છે. તે આ પ્રમાણે :તથા પ્રકારની વિશેષ પ્રકારની વસ્તુને પામીને પહેલે સમયે જ “તું આ શું કરે છે?" એમ બીજાએ પૂછાયેલો લોક કહે છે કે – “હું આ ઘટ કે પટ કરું છું. વળી પહેલે સમયે જ કાર્ય કરેલું હોય તો ત્યારપછીના બીજા બીજા સમયમાં કરેલાનું કરવું એ લક્ષણવાળો અનવસ્થા દોષ આવશે,' એમ તેં જે કહ્યું કે તારું કહેવું બીજા બીજા સમયમાં બીજા બીજા (અવયવોરૂ૫) કાર્યાતરને સાધનાર હોવાથી ખોટું છે. વળી ‘ક્રિયા કરવાનો કાળ અને સમાપ્તિનો કાળ એ બેનો વિરોધ આવશે.' એમ તેં આપેલા દોષનો પક્ષ પણ ખોટો છે. વળી તેં કહ્યું કે - “(સર્વજ્ઞ) કહ્યું છે એમ જાણીને ગ્રહણ ન કરવું જોઇએ, પણ કુશળ પુરુષોએ તો જે યુક્તિયુક્ત હોય તે જ ગ્રહણ કરવું જોઇએ. આ બાબતમાં પણ તમારી જેવા છબસ્થને યુક્ત અયુક્તનો વિવેક શી રીતે સંભવે? કેવળજ્ઞાનવડે લોકાલોકના ભાવને જાણનારા ભગવાન જ અહીં પ્રમાણ છે. વળી “મોટા પુરુષો પણ કદાપિ મુંઝાય છે.' એમ તેં જે કહ્યું તે પણ ઉન્મત્તના પ્રલાપની જેમ કુશળ પુરુષોના ચિત્તને રંજન કરી શકે તેમ નથી; તેથી કરીને “જે કરાતું હોય તે કર્યું કહેવાય અને જે નીપજતું હોય તે નીપજ્યું કહેવાય. ઇત્યાદિ ભગવાને કહ્યું છે તે સારું જ છે. વળી -
Page #84
--------------------------------------------------------------------------
________________
११४९
अष्टमः प्रस्तावः
जइ तिहुयणेक्कचूडामणी जिणो वागरेज्ज वितहमहो । ता तव्वयणेण तवोविहाणमेयं किमायरसि? ||१||
रज्जं रटुं च विवज्जिऊण आणाए तस्स निक्खमिउं |
तव्वयणं दूसिंतो कह न तुमं लज्जसे इण्डिं? ||२|| अहवाऽणाभोगसमुब्भवेण दोसेण दुटु भणिएवि। जायइ पुणो विसुद्धी आलोयणनिंदणाईहिं ।।३।।
ता मोत्तुं कुवियप्पं वच्च समीवे जएक्कदीवस्स ।
पडिवज्जसु पच्छित्तं मा विफलं नेसु नियजम्मं ।।४।। यदि त्रिभुवनैकचूडामणिः जिनः व्याकरोति वितथम् अहो! | ततः तद्वचनेन तपोविधानमेतत् किम् आचरसि? ।।१।।
राज्यं राष्ट्रं च विवर्ण्य आज्ञया तस्य निष्क्रम्य ।
तद्वचनं दूषयन् कथं न त्वं लजसे इदानीम्? ।।२।। अथवा अनाभोगसमुद्भवेन दोषेण दुष्टं भणितेऽपि । जायते पुनः विशुद्धिः आलोचन-निन्दादिभिः ।।३।।
ततः मुक्त्वा कुविकल्पं व्रज समीपं जगदेकदीपस्य । प्रतिपद्यस्व प्रायश्चित्तं मा विफलं नय निजजन्म ।।४।।
ત્રણ ભુવનના એક મુગટ સમાન જિનેશ્વર જો અસત્ય કહેતા હોય તો તેમના કહેવાથી તું આ તપવિધાન કેમ २ छ? (१)
રાજ્ય અને દેશનો ત્યાગ કરી તેમની આજ્ઞાવડે દીક્ષા ગ્રહણ કરીને તેમના વચનને જ દૂષણ આપતો તું सत्यारे. तो नथी? (२)
અથવા તો અનાભોગ(અનુપયોગ)પણાથી ઉત્પન્ન થયેલા દોષવડે કદાચ ખોટું બોલાયું હોય તો પણ તેની भातायन। सने निविगेरे ४२वाथी इरीने शुद्धि ५७ ॥ छ, (3)
તેથી તું કુવિકલ્પનો ત્યાગ કરી, જગતના એક દીવા સમાન ભગવાનની પાસે જા, અને તેમની પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર. તારા જન્મને નિષ્ફળ ન ગુમાવ. (૪)
Page #85
--------------------------------------------------------------------------
________________
११५०
श्रीमहावीरचरित्रम् अक्खरमेत्तंपि न जो जिणिंदवयणस्स सद्दहइ मणुस्सो। सो पावइ मिच्छत्तं तत्तो संसारपरिवुढिं ।।५।।
तत्तो च्चिय किब्बिसतियस-तिरियवसहीसु मणुयजोणीसु ।
दुव्विसहदुहपरंपरमणंतमणिवारियं लहइ ।।६।। गरुओऽवि पावरासी जिणिंदसमयत्थसद्दहणहणिओ। नावत्थाणं बंधइ घणोव्व खरपवणपडिहणिओ ।।७।।
इय सो थेरेहिं बहुप्पयारहेऊहिं अत्थसारेहिं ।
तह गाढं पन्नविओ जह सहसा मोणमल्लीणो ||८|| अह विवरीयपरूवणापाउब्भूयपावपायच्छित्तमपडिवज्जमाणं जमालिं परिहरिऊण केऽवि
अक्षरमात्रमपि न यः जिनेन्द्रवचनस्य श्रद्दधाति मनुष्यः । सः प्राप्नोति मिथ्यात्वं तस्मात् संसारपरिवृद्धिम् ।।५।।
तस्माद् एव किल्बिषत्रिदश-तिर्यग्वसतिषु मनुजयोनिषु।
दुर्विसहदुःखपरम्पराम् अनन्ताम् अनिवारितां लभते ।।६।। गुरुकः अपि पापराशिः जिनेन्द्रशास्त्रार्थश्रद्धानहतः। न अवस्थानं बध्नाति घनः इव खरपवनप्रतिहतः ।।७।।
इति सः स्थविरैः बहुप्रकारहेतुभिः अर्थसारैः।
तथा गाढं प्रज्ञापितः यथा सहसा मौनमाऽऽलीनः ।।८।। अथ विपरीतप्ररूपणाप्रादुर्भूतप्रायश्चित्तम् अप्रतिपद्यमानकं जमालिं परिहृत्य केऽपि स्थविराः
જે મનુષ્ય જિનેશ્વરના વચનના (આગમના) એક અક્ષરની પણ શ્રદ્ધા કરે નહીં તે મનુષ્ય મિથ્યાત્વને પામે छ, भने ते मिथ्यात्वे अरीने संसारनी वृद्धिने पामे छ; (५)
અને તેથી કરીને જ કિલ્બિષિક દેવમાં, તિર્યંચની વસતિમાં અને મનુષ્યયોનિમાં દુઃસહ, અનંત અને નિવારી न 0.54 ते दु:सोनी ५२५२।ने पामे छ. (७)
જોરાવર પવનથી હણાયેલા (વીખરાયેલા) વાદળાંની જેમ જિનંદ્રના સિદ્ધાંતના અર્થની શ્રદ્ધાથી હણાયેલા મોટા પાપના સમૂહો પણ ફરીથી તેવી અવસ્થાને બાંધતા નથી. (૭)
આ પ્રમાણે સ્થવિરોએ મોટા અર્થવાળા ઘણા પ્રકારના હેતુઓ (યુક્તિઓ) વડે તેવી રીતે તે અત્યંત કહેવાયો
Page #86
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११५१ थेरा भगवओ समीवमुवगया, अन्ने य तस्स चेव पासे ठिया। पियदंसणावि अज्जियासहस्सपरिवारा महिलाभावसुलभनिव्विवेययाए पुव्वपडिबंधाणुवित्तीए य जमालिस्स पक्खमणुवत्तिउमारद्धा।
एगया य जायनीरोगसरीरो जमाली तेण असग्गहेण अप्पाणं च परं च पइदिणं वुग्गाहेमाणो वुप्पाएमाणो, जिणनाहवयणं दूसेमाणो अहमेव उप्पन्ननाणदंसणधरो सव्वन्नुत्ति अहंकारमुव्वहंतो सव्वत्थ हिंडिउं पवत्तो । अन्नया य चंपानयरीए पुण्णभद्दे चेइए समोसढस्स अणेगसिस्सगणपरिवुडस्स भयवओ महावीरस्स अदूरदेसंमि सो ठाऊण सगव्वमेवं भणिउमाढत्तो-भयवं! जहा तुज्झ बहवे सिस्सा छउमत्था चेव भवित्ता मरणधम्मयं पत्ता
भगवतः समीपमुपगताः, अन्ये च तस्यैव पार्श्वे स्थिताः। प्रियदर्शनाऽपि आर्यासहस्रपरिवारा महिलाभावसुलभनिर्विवेकतया पूर्वप्रतिबन्धाऽनुवृत्त्या च जमालेः पक्षमनुवर्तितुम् आरब्धा ।
एकदा च जातनिरोगशरीरः जमालिः तेन असद्ग्रहेण आत्मानं च परं च प्रतिदिनं व्युद्ग्राह्यमाणं (=भ्रमणां) व्युत्पादयन्, जिननाथवचनम् दूषयन् अहमेव उत्पन्नज्ञान-दर्शनधरः सर्वज्ञः इति अहङ्कारमुद्वहन् सर्वत्र हिण्डितुं प्रवृत्तः। अन्यदा च चम्पानगर्यां पूर्णभद्रे चैत्ये समवसृतस्य अनेकशिष्यगणपरिवृत्तस्य भगवतः महावीरस्य अदूरदेशं सः स्थित्वा सगर्वमेवं भणितुमारब्धवान् 'भगवन्! यथा तव बहवः शिष्याः छद्मस्थाः एव भूत्वा मरणधर्मं प्राप्ताः तथा न खलु अहं, यतः मम दिव्यमक्षतं केवलज्ञान-दर्शनं उत्पन्नम्', तद्वशेन च सर्वं यथास्थितं वस्तुतत्त्वम् अवगच्छामि, अतः अत्र
४थी मेडम (४ भावि) मौन ४ ५४ यो. (८)
ત્યારપછી વિપરીત પ્રરૂપણાથી પ્રગટ થયેલાં પાપનાં પ્રાયશ્ચિત્તને અંગીકાર નહીં કરતા જમાલિનો ત્યાગ કરી કેટલાક સ્થવિરો ભગવાનની પાસે આવ્યા (આવીને રહ્યા), અને કેટલાક તે જમાલિની જ પાસે રહ્યા. હજાર સાધ્વીઓ સહિત પ્રિયદર્શના પણ સ્ત્રીપણાને સુલભ એવા નિર્વિવેકપણાથી અને પૂર્વના પ્રેમસંબંધને અનુસરવાપણાથી જમાલિના જ પક્ષને અનુસરવા લાગી.
એકદા શરીરે નીરોગી થયેલો તે જમાલિ પોતાના કદાગ્રહવડે પોતાના આત્માને તથા બીજા લોકોને પણ હંમેશાં ભરમાવતો, પ્રરૂપણા કરતો અને જિનેશ્વરના વચનને દૂષણ આપતો હતો, તથા ‘ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર હું જ સર્વજ્ઞ છું એમ અહંકારને વહન કરતો તે સર્વ ઠેકાણે વિચારવા લાગ્યો. એકદા ચંપા નગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્ય(ઉદ્યાન)માં અનેક શિષ્યોના સમુદાયથી પરિવરેલા ભગવાન શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તેની નજીકમાં રહીને તે જમાલિ આ પ્રમાણે કહેવા લાગ્યો કે - “હે ભગવન! જેમ તમારા ઘણા શિષ્યો છદ્મસ્થપણામાં જ રહીને મરણ-ધર્મને પામ્યા છે તેમ (તેવો) હું નથી; કેમકે મને દિવ્ય અને
Page #87
--------------------------------------------------------------------------
________________
११५२
श्रीमहावीरचरित्रम तहा न खलु अहं, जओ मम दिव्वमक्खयं केवलनाणदंसणं उप्पन्नंति, तव्वसेण य सव्वं जहट्ठियं वत्थुतत्तं अवगच्छामि, अओ एत्थ धरामंडले अहमेव अरहा सव्वन्नू सव्वदरिसित्ति । इमं च निसामिऊण भणिओ गोअमसामिणा-'भो जमाली! जइ तुमं एवंविहो ता तुज्झ नाणं सेलेण वा थंभेण वा थूभेण वा न वारिज्जइ, अओ इमाइं दोन्नि पसिणाइं ममं वागरेहि, किं सासओ लोगो असासओ?, किं सासओ जीवो असासओ वत्ति? ।' एवं च पुच्छिओ जमाली संसयमावण्णो जाव पच्चुत्तरं दाउमसमत्थो विच्छायमुहच्छाओ तुसिणीए संचिट्ठइ ताव भुवणेक्कभाणुणा महावीरेण वागरिओ-'भो जमाली! बहवे मम अंतेवासिणो जिणा इव समत्था इमं आयक्खिउं, किं तु तुमं व न एवं सगव्वमुल्लवंति। न य भद्द! एत्थ किंपि दुन्नेयं, जओ सासओऽवि लोगो असासओऽवि लोगो, कह?, कालत्तएवि अवठ्यिसामन्नरूवत्तणेण सासओ, ओसप्पिणीपमुहपज्जायपरियत्तणेण य असासओ, एवं जीवोऽवि सव्वावत्थासु धरामण्डले अहमेव अर्हत्, सर्वज्ञः, सर्वदर्शी' इति। इदं च निःशम्य भणितः गौतमस्वामिना 'भोः जमाले! यदि त्वं एवंविधः तदा तव ज्ञानं शैलेन वा, स्तम्भेन वा, स्तूपेन वा न वार्यते। अतः इमे द्वे प्रश्ने मम व्याकुरु-किं शाश्वतः लोकः अशाश्वतः?, किं शाश्वतः जीवः अशाश्वतः वा?' इति । एवं च पृष्टः जमालि संशयमाऽऽपन्नः यावत्प्रत्युत्तरं दातुमसमर्थः विच्छायमुखच्छायः तूष्णीं संत्तिष्ठति तावद् भुवनैकभानुना महावीरेण व्याकृतः ‘भोः जमाले! बहवः मम अन्तेवासिनः जिनाः इव समर्थाः इदं आचक्षितुम्, किन्तु त्वमिव न एवं सगर्वमुल्लपन्ति । न च भद्र! अत्र किमपि दुर्जेयम्, यतः शाश्वतः अपि लोकः, अशाश्वतः अपि लोकः, कथम्-कालत्रयेऽपि अवस्थितसामान्यरूपत्वेन शाश्वतः, अवसर्पिणी प्रमुख पर्यायपरिवर्तनेन च अशाश्वतः। एवं जीवोऽपि सर्वाऽवस्थासु अनुगामित्वेन शाश्वतः, नर
અક્ષત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં છે. તેના વશથી હું યથાર્થ સર્વ વસ્તુતત્ત્વને જાણું છું, તેથી આ પૃથ્વીમંડળમાં હું જ અરિહંત, સર્વજ્ઞ અને સર્વદર્શી છું.' આ પ્રમાણે તેનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તેને કહ્યું કે - “હે જમાલિ! જો તું આવા પ્રકારનો છે, તો પર્વતથી, સ્તંભથી કે વૃક્ષના ઠુંઠાથી તારું જ્ઞાન અટકે તેવું નહીં હોય, તેથી મારા આ બે પ્રશ્નનો તું જ જવાબ આપ કે-આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? તથા આ જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?' આ પ્રમાણે પૂછવાથી જમાલિ સંશયને પામ્યો અને કેટલામાં પ્રત્યુત્તર આપવામાં અસમર્થ અને કાંતિ રહિત મુખવાળો રહ્યો તેટલામાં ભુવનના એક સૂર્ય સમાન શ્રી મહાવીરસ્વામીએ તેને કહ્યું કે - “હે જમાલિ! મારા ઘણા શિષ્યો જિનેશ્વર (કેવળી) ની જેમ આનો જવાબ આપવાને સમર્થ છે, પરંતુ તેઓ તારી જેમ આવી રીતે ગર્વ સહિત કહેતા નથી. હે ભદ્ર! આ પ્રશ્નમાં કાંઇ ન જાણી શકાય તેવું (કઠણ) નથી, કેમકે આ લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. તે આ પ્રમાણે :- આ લોક ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળમાં સામાન્યરૂપે કરીને રહેલો છે તેથી શાશ્વત છે અને અવસર્પિણી વિગેરે પર્યાયના પરાવર્તનવડે અશાશ્વત છે. એ જ પ્રમાણે જીવ પણ બાલ્યાદિક સર્વ અવસ્થામાં રહેલો હોવાથી શાશ્વત છે અને નર, નારકી અને તિર્યંચ વિગેરે બીજા બીજા પર્યાયનો
Page #88
--------------------------------------------------------------------------
________________
११५३
अष्टमः प्रस्तावः अणुगामित्तणेण सासओ, नर-नेरइय-तिरियाइपज्जायंतरसंभवा असासओ त्ति । एवं च भगवओ आइक्खमाणस्स जमाली कुवियप्पाउलहिययत्तणेण असद्दहिऊण तेण पुव्ववुग्गाहिएण नियसमणसमणीसंघेण परिवुडो पुरनगराइसु नियदंसणाभिप्पायं परूवयंतो विहरइ, वित्थरिया सव्वत्थ एसा संकहा जहा जमाली भगवओ मिच्छं पडिवन्नोत्ति।
अन्नया य सो विहरमाणो पुणो गओ सावत्थिं नयरिं, ठिओ य एगत्थ उज्जाणे । पियदंसणावि अज्जियासहस्सपरिवारा महिड्डियस्स ढंकाभिहाणस्स कुंभकारस्स आवणे आपुच्छित्ता ठिया । सो य ढंको जिणवयणभावियप्पा जाणइ जहा एयाणि मिच्छत्तमुवगयाणि, जिणवयणं न पत्तियंति, अओ जइ कहवि बोहिज्जंति तो सुट्ट लढें हवइत्ति । अन्नया य भंडयाइं उव्वत्तंतेण पडिबोहणत्थं पियदंसणासाहुणीए वत्थंमि पक्खित्तो एगो जलणकणो,
नैरयिक-तिर्यगादिपर्यायान्तरसम्भवाद् अशाश्वतः इति। एवं च भगवतः आचक्ष्यमाणस्य जमालिः कुविकल्पाऽऽकुलहृदयत्वेन अश्रद्धाय तेन पूर्वव्युद्ग्राहीतेन निजश्रमण-श्रमणीसङ्घन परिवृत्तः पुरनगरादिषु निजदर्शनाऽभिप्रायं प्ररूपयन् विहरति। विस्तृता सर्वत्र एषा सङ्कथा यथा 'जमालिः भगवतः मिथ्यां प्रतिपन्नः' इति।
अन्यदा च सः विहरमाणः पुनः गतः श्रावस्ती नगरीम्, स्थितश्च एकत्र उद्याने। प्रियदर्शनाऽपि आर्यासहस्रपरिवारा महर्द्धिकस्य ढङ्काऽभिधानस्य कुम्भकारस्य आपणे आपृच्छय स्थिता। सः च ढङ्कः जिनवचनभावितात्मा जानाति यथा-एताः मिथ्यात्वमुपगताः, जिनवचनं न प्रत्ययन्ति, अतः यदि कथमपि बोध्यन्ते ततः सुष्ठु मनोहरं भवति इति। अन्यदा च भाण्डानि उद्वर्तमानेन प्रतिबोधनार्थं प्रियदर्शनासाध्व्याः वस्त्रे प्रक्षिप्तः एकः ज्वलनकणः, तेन च दह्यमानं वस्त्रं प्रेक्ष्य तया भणितं 'भोः
સંભવ હોવાથી (તેની અપેક્ષાએ) અશાશ્વત છે. આ પ્રમાણે ભગવાને કહ્યું તો પણ જમાલિનું હૃદય કુવિકલ્પથી વ્યાકુલ હોવાથી શ્રદ્ધા નહીં કરતો તે પૂર્વે ભમાવેલા પોતાના સાધુ અને સાધ્વીના સમૂહથી પરિવરેલો અને પુર, નગર વિગેરેમાં પોતાના મતના અભિપ્રાયની પ્રરૂપણા કરતો વિચારવા લાગ્યો. પછી “જમાલિ મિથ્યાત્વને પામ્યો छ.' मावी था सर्वत्र विस्तार पाभी..
એકદા તે જમાલિ વિચરતો ફરીથી શ્રાવસ્તિ નગરીમાં ગયો. ત્યાં બહારના એક ઉદ્યાનમાં રહ્યો. પ્રિયદર્શના પણ હજાર સાધ્વી સહિત મોટી સમૃદ્ધિવાળા ઢંક નામના કુંભારની દુકાનમાં (વાસણની શાળામાં) તેની રજા લઇને રહી. જિનેશ્વરના વચનથી ભાવિત આત્માવાળો ઢંક જાણતો હતો કે - “આ સર્વે મિથ્યાત્વને પામેલા છે અને ભગવાનના વચન પર શ્રદ્ધાવાળા નથી, તેથી જો કોઇ પણ પ્રકારે તેઓ બોધ પામે તો ઘણું સારું થાય.' એમ વિચારીને તેમને રહેવાની અનુજ્ઞા આપી હતી. એકદા ભાઠીમાંથી વાસણને કાઢતા તેણે તેમને પ્રતિબોધ કરવા માટે પ્રિયદર્શના સાધ્વીના વસ્ત્ર ઉપર એક અગ્નિનો કણિયો છૂપી રીતે નાંખ્યો. તેનાથી બળતું પોતાનું વસ્ત્ર જોઈને
Page #89
--------------------------------------------------------------------------
________________
११५४
श्रीमहावीरचरित्रम्
तेण य दज्झमाणं वत्थं पेच्छिऊण तीए भणियं - 'भो महाणुभाव ! किमेयं तए कयं ?, पेच्छ मम पडगो दड्ढो।' तेण भणियं- 'अज्जिए ! मा मुसं वयाहि, सव्वंमि चेव वत्थे निद्दड्डे एवं भणिउं जुज्ज, एस किर तुम्ह संमयत्थो, अन्नहा दज्झमाणं दङ्कंति जिणवरवीरवयणं चेव पडिवज्जिउं जुत्तं।'
एयं च तीए सोच्चा तक्कालुप्पन्नसुद्धबुद्धीए । भणियं-सम्मं सावय! मूढाऽहं बोहिया तुम ||१||
तइलोयतिलयभूयस्स भगवओ वद्धमाणसामिस्स । वयणं पावाए मए पडिकूलियमेत्तियं कालं ।।२।।
जस्स वयणेण विहिओ घरचाओ संजमो य पडिवन्नो । सोवि जिणो न गणिज्जइ, अहो महं मोहमाहप्पं । । ३ । ।
महानुभाव! किमेतत् त्वया कृतम् ?, प्रेक्षस्व मम पटः दग्धः । तेन भणितं 'आर्ये! मा मृषां वद, सर्वाणि एव वस्त्राणि निर्दग्धे एवं भणितुं युज्यते, एषः किल तव सम्मतार्थः, अन्यथा ‘दह्यमानं दग्धम्' इति जिनवरवीरवचनमेव प्रतिपत्तुं युक्तम् ।
एतच्च तया श्रुत्वा तत्कालोत्पन्नशुद्धबुद्ध्या । भणितं-सम्यग् श्रावक! मूढाऽहं बोधिता त्वया ||१||
त्रिलोकतिलकभूतस्य भगवतः वर्द्धमानस्वामिनः। वचनं पापया मया प्रतिकुलितं एतावत्कालम् ।।२।।
यस्य वचनेन विहितः गृहत्यागः संयमश्च प्रतिपन्नः । सोऽपि जिनः न गण्यते, अहो महद् मोहमाहात्म्यम् ।।३।।
तेशीखे ऽधुं }-'हे महानुभाव! खा तें शुं यु? भे, भारुं वस्त्र जणी गयुं ते सांलजीने तेसो ह्युंडे - 'हे खार्या! તમે અસત્ય ન બોલો. સર્વ વસ્ત્ર બળી જાય ત્યારે આ પ્રમાણે કહેવું યોગ્ય છે એમ તમારો માનેલો અર્થ છે. અન્યથા તો ‘જે બળતું હોય તે બળ્યું કહેવાય' એવું જિનેશ્વરનું વચન જ અંગીકાર કરવું યોગ્ય છે.
આ પ્રમાણે સાંભળીને તત્કાળ શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થવાથી તેણીએ કહ્યું કે – ‘હે શ્રાવક! મને મૂઢને તમે ઠીક બોધ पभाडी. (१)
મેં પાપિણીએ ત્રણ લોકના તિલકરૂપ ભગવાન વર્ધમાનસ્વામીનું વચન આટલા કાળ સુધી પ્રતિકૂળ કર્યું. (૨)
જે ભગવાનના વચનવડે ઘરનો ત્યાગ કર્યો અને ચારિત્ર ગ્રહણ કર્યું, તે જિનેશ્વરને પણ ગણવા નહીં (માનવા नहीं). अहो! }वुं भोटुं भोहनुं माहात्म्य छे ?' (3)
Page #90
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११५५
ढंकेण तओ भणियं-भयवइ! मा वहसु चित्तसंतावं । समणीजणपरियरिया वच्चसु सव्वन्नुपासंमि ।।४।।
आणाए तस्स वट्टसु गरिहसु नियदुक्कडं समग्गंपि।
उम्मग्गं पडिवन्नं लोयं परिहरसु वेरिं व ।।५।। इच्छामो अणुसहिँति जंपिउं साहुणीसहस्सेण । परियरिया सा तत्तो तिहुयणपहुणो गया पासे ।।६।।
मोत्तुं जमालिमेगं ढंकेणऽन्नेवि बोहिया समणा । तं मोत्तूणं सव्वे तेऽवि गया जिणवरसमीवं ।।७।।
ढङ्केन ततः भणितं 'भगवति! मा वह चित्तसन्तापम् । श्रमणीजनपरिवृत्ता व्रज सर्वज्ञपार्श्वे ।।४।।
आज्ञायां तस्य वर्तस्व, गर्हस्व निजदुष्कृतं समग्रमपि।
उन्मार्गं प्रतिपन्नं लोकं परिहर वैरिमिव ।।५।। 'इच्छामि अनुशास्तिम्' इति जल्पित्वा साध्वीसहस्रेण । परिवृत्ता सा तत्तः त्रिभुवनप्रभोः गता पार्श्वे ।।६।।
मुक्त्वा जमालिमेकं ढकेनाऽन्येऽपि बोधिताः श्रमणाः । तं मुक्त्वा सर्वे तेऽपि गताः जिनवरसमीपम् ।।७।।
તે સાંભળીને ઢંકે કહ્યું કે – “હે ભગવતી (પૂજ્ય)! તમે ચિત્તમાં સંતાપ ન કરો. સર્વ સાધ્વીજનથી પરિવરેલા तमे सर्वशनी पासे 10, (४)
તેમની આજ્ઞામાં વર્તો, તમારા સર્વ દુષ્કતની ગહ (નિંદા) કરો અને ઉન્માર્ગે જનારા લોકનો વૈરીની જેમ त्या ४२). (४)
તે સાંભળીને હું આ શિખામણને ઇચ્છું છું.' એમ કહીને હજાર સાધ્વીઓથી પરિવરેલી તે ત્રણ ભુવનના प्रभुनी पासे ४. ()
પછી ઢેક કુંભારે એક જમાલિ વિના બીજા સર્વ સાધુઓને બોધ પમાડ્યા, તેથી તે સર્વે તે જમાલિને છોડીને टिनेश्वरनी सभी गया. (७)
Page #91
--------------------------------------------------------------------------
________________
११५६
श्रीमहावीरचरित्रम् इय ताव इह भवे च्चिय जियवयणविकूलणाणुभावेण।
मुक्को न केवलं मुणिवरेहिं सुगुणेहिंवि जमाली ।।८।। ___ एवं च सो मिच्छत्ताभिणिवेसेणं अप्पाणं समीववत्तिजणं च वोप्पायएंतो बहुयाइं वासाइं सामन्नपरियागं पाउणित्ता अद्धमासियं च पज्जंते संलेहणं काऊण तस्स ठाणस्स अणालोइयपडिक्कंतो मओ समाणो लंतए कप्पे तेरससागरोवमठिइएसु किब्बिसियसुरेसु देवत्ताए उववन्नो।
इओ य भगयया गोयमेण जमालिं कालगयं जाणित्ता भयवंतं महावीरं परेणं विणएणं वंदित्ता भणियं-'भंते! तुब्भं कुसीसो जमाली नामं अणगारो तहाविहं उग्गं तवविसेसं आसेविऊण कहिं उववन्नो?', तओ भगवया कहिओ सव्वो किब्बिसयदेवत्तलाभपज्जवसाणो से तव्वइयरो।
इति तावद् इह भवे एव जिनवचनविकूलनाऽनुभावेन । ___ मुक्तः न केवलं मुनिवरैः सुगुणैः अपि जमालिः ||८||
एवं च सः मिथ्यात्वाऽभिनिवेषेण आत्मानं समीपवर्तिजनं च व्युत्पादयन् बहूनि वर्षाणि श्रामण्यपर्यायं पालयित्वा अर्धमासिकां च पर्यन्ते संलेखनां कृत्वा तं स्थानं अनाऽऽलोचितप्रतिक्रान्तः मृतः सन् लान्तके कल्पे त्रयोदशसागरोपमस्थितिकेषु किल्बिषिकसुरेषु देवतया उपपन्नः ।
इतश्च भगवता गौतमेन जमालिं कालगतं ज्ञात्वा भगवन्तं महावीरं परेण विनयेन वन्दित्वा भणितं 'भदन्त! तव कुशिष्यः जमालिः नामकः अणगारः तथाविधम् उग्रं तपोविशेषं आसेव्य कुत्र उपपन्नः?।' ततः भगवता कथितः सर्वः किल्बिषिकदेवत्वलाभपर्यवसानः तस्य तद्व्यतिकरः।
આ પ્રમાણે પ્રથમ તો આ ભવમાં જ જિનેશ્વરના વચનના પ્રતિકૂળપણાના પ્રભાવથી કેવળ મુનિવરોએ જ જમાલિને મૂક્યો એમ નથી પરંતુ સદ્દગુણોએ પણ તેને મૂકી દીધો. (૮)
આ પ્રમાણે તે જમાલિ મિથ્યાત્વના આગ્રહ કરીને પોતાના આત્માને અને સમીપે રહેલા લોકોને ખોટે માર્ગે લઇ જતો ઘણા વર્ષો સુધી ચારિત્રનો પર્યાય પાળીને, છેવટે અર્ધ માસની સંલેખના (અનશન) કરીને તે મિથ્યાત્વના સ્થાનકની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના મરીને લાંતક કલ્પ નામના દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવને વિષે દેવપણે ઉત્પન્ન થયો.
હવે અહીં ભગવાન ગૌતમસ્વામીએ જમાલિને કાળધર્મ પામેલો જાણીને ભગવાન મહાવીરસ્વામીને મોટા વિનયવડે વાંદીને કહ્યું પૂછ્યુંકે-“હે ભગવન! આપનો કુશિષ્ય જમાલિ નામનો અનગાર તેવા પ્રકારનો ઉગ્ર તપવિશેષ કરીને ક્યાં ઉત્પન્ન થયો?' ત્યારે ભગવાને તેને કિલ્બિષિક દેવપણાની પ્રાપ્તિ સુધીનો તેનો સર્વ વૃત્તાંત
5ो .
Page #92
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
११५७
अह भणइ इंदभूई-भयवं तारिस तवंपि काऊणं । किं कारणमुववन्नो किब्बिसियसुरेसु स जमाली? ।।१।।
ताहे भणियं भुवणेक्कभाणुणा मुणियसयलभावेण |
गोयम! सुणेसु एत्थं कारणमेगग्गचित्तेण ।।२।। धम्मायाररयाणं आयरिआणं विसुद्धसीलाणं। सुत्तप्पवत्तयाणं उज्झायाणं गुणनिहीणं ।।३।।
कुलगणसंघाणंपिय पडिणीया जे हवंति इह जीवा । विउलंपि तवं काउं ते किब्बिसिएसु जायंति ।।४।।
अथ भणति ईन्द्रभूतिः-भगवन् तादृशं तपः अपि कृत्वा । किं कारणम् उपपन्नः किल्बिषिकसुरेषु सः जमालिः ।।१।।
तदा भणितं भुवनैकभानुना ज्ञातसकलभावेन ।
गौतम! श्रुणु अत्र कारणम् एकाग्रचित्तेन ।।२।। धर्माचाररतानाम्, आचार्याणाम् विशुद्धशीलानाम्। सूत्रप्रवर्तकानाम् उपाध्यायानाम् गुणनिधीनाम् ।।३।।
कुल-गण-सङ्घानमपि च प्रत्यनीकाः ये भवन्ति इह जीवाः । विपुलमपि तपः कृत्वा ते किल्बिषिकेषु जायन्ते ।।४।।
ત્યારપછી ઇંદ્રભૂતિએ કહ્યું કે - “હે ભગવન! તેવા પ્રકારનો ઉગ્ર તપ કરીને પણ તે જમાલિ કિલ્બિષિક દેવમાં उत्पन यो तेनु शुं ॥२५॥?' (१)
ત્યારે સમગ્ર ભાવને જાણનારા અને ભુવનમાં એક સૂર્ય સમાન ભગવાને કહ્યું કે - “હે ગૌતમ! એકાગ્ર ચિત્તે मान २५तुं सामण. (२)
સાધુ-ધર્મના આચારમાં રહેલા અને વિશુદ્ધ શીલવાળા આચાર્યના તથા સૂત્રની પ્રવૃત્તિ કરનાર (ભણાવનાર) અને ગુણના નિધાનરૂપ ઉપાધ્યાયના તેમજ કુળ, ગણ અને સંઘના જેઓ પ્રત્યેનીક (શત્રુ) હોય છે તે જીવો મોટો त५ रीने ५१ मिषि वोमi 6त्पन्न थाय छ. (3/४)
Page #93
--------------------------------------------------------------------------
________________
११५८
पुणरवि गोयमसामी पुच्छइ भयवं ! तओ सठाणाओ । चइउं कइहिं भवेहिं पाविस्सइ मोक्खपुरवासं ? ||५||
जिणनाहेणं भणियं सुरतिरियनरेसु पंच वेलाओ। भमिऊण पत्तबोही लहिही निव्वाणसोक्खाई ।।६।।
ता भो देवाणुपिया! जमालिमुणिणो निसामिउं चरियं । धम्मगुरुप्पमुहाणं विणयपरा होज्जह सावि । । ७ ।।
श्रीमहावीरचरित्रम्
इय सिक्खविउं मुणिणो समत्थजियलोयवच्छलो वीरो । विहरइ पडिबोहिंतो भव्वजणं परमकरुणाए ||८||
पुनरपि गौतमस्वामी पृच्छति भगवन् ! ततः स्वस्थानतः । च्युत्वा कतिभिः भवैः प्राप्स्यति मोक्षपुरवासम् ? ।।५।।
जिननाथेन भणितं सुर- तिर्यग्नरेषु पञ्च वेलाः । भ्रमित्वा प्राप्तबोधिः लप्स्यते निर्वाणसौख्यानि ।।६।।
तस्माद् भोः देवानुप्रियाः! जमालिमुनेः निःशम्य चरित्रं । धर्मगुरुप्रमुखाणां विनयपराः भवन्तु सदाऽपि ॥ ७॥
इति शिक्षित्वा मुनीनां समस्तजीवलोकवत्सलः धीरः । विहरति प्रतिबोधयन् भव्यजनं परमकरुणया ||८||
ફરીથી ગૌતમસ્વામીએ પૂછ્યું કે - ‘હે ભગવન! તે પોતાના સ્થાનથી ચ્યવીને કેટલા ભવે તે મોક્ષપુરના निवासने पामशे?' (4)
જિનેશ્વરે કહ્યું કે - ‘દેવ, તિર્યંચ અને મનુષ્યના ભવમાં પાંચ વાર ભમીને પછી બોધિ (સમતિ) પામીને भोक्षनुं सुज पाशे, (5)
તેથી કરીને હે દેવાનુપ્રિયો! જમાલિ મુનિનું આ ચરિત્ર સાંભળીને ધર્મગુરુ વિગેરેના વિનયમાં નિરંતર તત્પર थभे.' (७)
આ પ્રમાણે સર્વ મુનિઓને શિખામણ આપીને સમગ્ર જીવલોકના વત્સલ શ્રી મહાવીરસ્વામી મોટી દયાવડે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા વિચરવા લાગ્યા. (૮)
Page #94
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
११५९
विहरंतस्स य पहुणो एत्तो ससिसूरवरविमाणाणं ।
अवयारणअच्छरियं जह जायं तह निसामेह ।।९।। साएए नयरे सन्निहियपाडिहेरो सुरप्पिओ नाम जक्खो, सो य पइवरिसं चित्तिज्जइ महूसवो य से परमो कीरइ । सो य चित्तिओ समाणो चित्तगरं वावाएइ, जइ न चित्तिज्जइ ता नयरे जणमारिं विउव्वइ, तब्भएण य सा चित्तगरसेणी पलाइउमारद्धा। णरवइणा विचिंतियं-'जइ इमे सव्वे पलाइस्संति ता अवस्समेस जक्खो अचित्तिज्जंतो अम्ह वहाए भविस्सइत्ति परिभाविऊण ते चित्तकरा संकलियाबद्धा कया, सव्वेसिं नामाणि य पत्तए लिहिऊण घडए छूढाणि। तओ वरिसे वरिसे जस्स नामपत्तयं नीहरइ सो चित्तकम्म जक्खस्स करेइ। एवं कालो वच्चइ । अन्नया य कोसंबीनयरीए वत्थव्वो एगो चित्तयरदारगो
विहरतः च प्रभोः इतः शशि-सूर्यवरविमानानाम् ।
अवतरणाश्चर्यं यथा जातं तथा निश्रुणुत ।।९।। साकेते नगरे सन्निहितप्रातिहार्य सुरप्रियः नामकः यक्षः। सश्च प्रतिवर्ष चित्र्यते महोत्सवश्च तस्य परमः क्रियते । सश्च चित्रितः सन चित्रकारं व्यापादयति, यदि न चित्र्यते तदा नगरे जनमारिं विकुर्वति, तद्भयेन च सा चित्रकरश्रेणिः पलायितुमारब्धा। नरपतिना विचिन्तितं 'यदि इमे सर्वे पलायिष्यन्ति ततः अवश्यमेव यक्षः अचिन्त्यमानः अस्माकं वधार्थं भविष्यति' इति परिभाव्य ते चित्रकराः संकलिकाबद्धाः कृताः, सर्वेषां नामानि च पत्रके लिखित्वा घटे क्षिप्तानि। ततः वर्षे वर्षे यस्य नामपत्रकं निहरति सः चित्रकर्म यक्षस्य करोति । एवं कालः व्रजति। अन्यदा च कौशाम्बीनगर्यां वास्तव्यः एकः चित्रकरदारकः चित्रविद्याशिक्षणार्थं तत्राऽऽगतः स्थितश्च चित्रकारस्थविरायाः मन्दिरे,
હવે પ્રભુ પૃથ્વી પર વિચરતા હતા તે વખતે ચંદ્ર અને સૂર્યના શ્રેષ્ઠ વિમાનનું અહીં ઉતરવારૂપ આશ્ચર્ય જે प्रभा थयुं ते प्रभाए Airuो :- (c)
સાકેત નામના નગરમાં સમીપે જ પ્રાતિહાર્યવાળો એટલે પ્રત્યક્ષ માહાત્મવાળો સુરપ્રિય નામનો યક્ષ હતો. તે યક્ષ દર વરસે ચિતરવામાં આવે છે અને તેનો મોટો મહોત્સવ કરવામાં આવે છે, પરંતુ તેને ચિતરવામાં આવે છે ત્યારે તે ચિતારાને તે યક્ષ મારી નાંખે છે, અને જો ચિતરવામાં ન આવે તો તે નગરમાં લોકની મરકી વિદુર્વે છે. તેના ભયથી તે ચિતારાઓનો સમુદાય તે નગર છોડીને જવા લાગ્યો તે જોઇ રાજાએ વિચાર કર્યો કે - “જો આ સર્વે જતા રહેશે તો અવશ્ય આ યક્ષ ચિતરવામાં નહીં આવવાથી અમારા વધને માટે થશે.' આ પ્રમાણે વિચારીને તેણે તે ચિતારાઓને બળાત્કારે રોક્યા અને તેમને માટે આ પ્રમાણે સંકલના કરી. સર્વ ચિતારાઓના નામો એક એક કાગળના કકડામાં લખીને ઘડામાં નાંખ્યા. પછી વરસે વરસે જેના નામનો પત્ર (ચીઠ્ઠી) તે ઘડામાંથી નીકળે તે ચિતાર તે યક્ષનું ચિતરવાનું કામ કરે. આ પ્રમાણે કેટલોક કાળ ગયો. એકદા કૌશાંબી નામની નગરીનો
Page #95
--------------------------------------------------------------------------
________________
११६०
श्रीमहावीरचरित्रम् चित्तविज्जासिक्खणत्थं तत्थागओ ठिओ य चित्तगरथेरीए मंदिरे, जाया य तप्पुत्तेण सद्धिं तस्स मित्ती, एवं च तस्स अच्छंतस्स तंमि वरिसे समागओ थेरीसुयस्स वारगो। तओ थेरी बहुप्पयारं उर-सिराइं ताडेती रोइउमारद्धा, पुच्छिया य तेण कोसंबीचित्तगरदारगेण-'अम्मो! कीस रोयसि?।' तीए भणियं-'पुत्त! एगो च्चिय एस मे सुओ, संपयं जक्खं चित्तिऊण जममुहं पाविउकामोविव लक्खिज्जइ।' तेण जंपियं-'अम्मो! मा रुयसु, अहं जक्खं चित्तिस्सामि।' तीए भणियं-वच्छ! तुमं मे पुत्तो किं न भवसि?।' तेण कहियं-'तहावि चित्तिस्सामि', अह जायंमि पत्थावे सो छट्ठभत्तं काऊण ण्हाओ चंदणरससमालभियदेहो, नियंसियवत्थजुयलो अट्ठगुणपोत्तीए मुहं संजमिऊण नवएहिं कुच्चगेहिं पसत्थेहिं वन्नगेहिं जक्खं चित्तिऊण परेण विणएणं पायवडिओ भणइ
जाता च तत्पुत्रेण सह तस्य मैत्री, एवं च तस्य आसमानस्य तस्मिन् वर्षे समागतः स्थविरासुतस्य वारकः। ततः स्थविरा बहुप्रकारम् उरः-शिरसि ताडयन्ती रोदितुमारब्धा, पृष्टा च तेन कौशाम्बीचित्रकारदारकेण 'अम्बे! कस्माद् रोदिसि?।' तया भणितं 'पुत्र! एकः एव एषः मम सुतः, साम्प्रतं यक्षं चित्रयित्वा यममुखं प्राप्तुकामः इव लक्ष्यते। तेन जल्पितं 'अम्बे! मा रुदिहि, अहं यक्षं चित्रयिष्यामि।' तया भणितं 'वत्स! त्वं मम पुत्रः किं न भवसि?।' तेन कथितं 'तथापि चित्रयिष्यामि, अथ जाते प्रस्तावे सः षष्ठभक्तं कृत्वा स्नातः चन्दनरससमालब्धदेहः, निवसितवस्त्रयुगलः अष्टगुणपोतेन मुखं संयम्य नवकैः कुर्चकैः प्रशस्तैः वर्णकैः यक्षं चित्रयित्वा परेण विनयेन पादपतितः भणति
રહેવાસી એક ચિતારાનો પુત્ર ચિત્રવિદ્યા શીખવા માટે ત્યાં આવ્યો, અને એક ચિતારાની ડોશીને ઘેર રહ્યો. ત્યાં તે ડોશીના પુત્રની સાથે તેને મૈત્રી થઇ. આ પ્રમાણે તે ત્યાં રહ્યો હતો તેટલામાં તે જ વરસે તે ડોશીના પુત્રનો વારો આવ્યો. ત્યારે તે ડોશી ઘણે પ્રકારે છાતી અને મસ્તક કુટતી રુદન કરવા લાગી. તે જોઈ તે કૌશાંબીના ચિતારાના पुत्र तीन पूछ्युं 3 - 3 भात! तमे भ २४न ४२। छौ?' तामे सयुं 3 - 3 पुत्र! मारे मा . ४ पुत्र छ. હાલમાં તે યક્ષને ચિતરીને યમરાજના મુખને પામવાની ઇચ્છાવાળો હોય તેવો દેખાય છે.' તે સાંભળી તેણે કહ્યું - '3 भाता! तमे २६न न ४२. हुं ते यक्षने यितरीश.' तामे यूं- वत्स! | तुं भारी पुत्र नथी? तो यूं-'तो પણ હું જ ચિતરીશ.' પછી સમય આવ્યો ત્યારે તેણે છઠ્ઠનો તપ કરી, સ્નાન કરી, ચંદનનો રસ પોતાના શરીરે सावी, शुद्ध वस्त्र परी (धा२५। ७२री), मा6431 ४२वा वस्त्रभुष जांधी (भुपोश ४२री), नवी પીંછીઓવડે અને ઉત્તમ રંગવડે તે યક્ષને ચિતરીને પછી મોટા વિનયવડે તેના ચરણમાં પડીને આ પ્રમાણે બોલ્યો (स्तुति २ सयो) :
Page #96
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
देव! सुरप्पिय! को तुज्झ चित्तकम्मं विणिम्मिउं तरइ ? । अच्चंतं निउणोऽविहु किं पुण अम्हारिसो मुद्धो ||१||
११६१
तहवि हु चवलत्तणओ न सुट्टु जं वट्टियं मए किंपि । तं खमियव्वं तुमए सामिय! पणयंमि को कोवो ? ।।२।।
एवं थुणंतस्स तस्स परितुट्ठो जक्खो भणइ - 'अरे वरं वरेसु ।' तेण भणियं- 'देव! एसो चेव वरो-मा एतो लोगं मारिस्ससि ।' जक्खेण भणियं - 'तुज्झ अविणासणाओ चेव सिद्धमेयं, अन्नं मग्गेसु।' तेण जंपियं-'जइ एवं ता जस्स दुपयस्स चउप्पयस्स अपयस्स वा एगदेसमवि पेच्छामि तस्साणुरूवं चित्तं निव्वत्तिज्जामि ।' जक्खेण भणियं - 'एवं होहि 'त्ति । तओ सो उवलद्धवरो रन्ना नगरजणेण सक्कारिओ संतो गओ कोसंबीं नयरिं । तत्थ य पुव्वभणिओ देव! सुरप्रिय ! कः तव चित्रकर्म विनिर्मातुं शक्नोति ? ।
अत्यन्तं निपुणः अपि खलु किं पुनः अस्मादृशः मुग्धः ? ।।१।।
तथाऽपि खलु चपलत्वाद् न सुष्ठु यद् वर्तितं मया किमपि । तत् क्षन्तव्यं त्वया स्वामिन्! प्रणते कः कोपः ? ।।२।।
एवं स्तुवतः तस्य परितुष्टः यक्षः भणति 'अरे! वरं वरय' । तेन भणितं 'देव ! एषः एव वरः, मा इतः लोकं मारयिष्यसि।' यक्षेण भणितं 'तव अविनाशेन एव सिद्धमेतत्, अन्यद् मार्गय ।' तेन जल्पितं 'यद्यैवं ततः यस्य द्विपदस्य, चतुष्पदस्य अपदस्य वा एकदेशमपि प्रेक्षे तस्यानुरूपं चित्रं निवर्तिष्यामि ।' यक्षेण भणितं 'एवं भविष्यति । ततः सः उपलब्धवरः राज्ञा नगरजनेन सत्कारितः सन् गतः कौशाम्बीं नगरीम्। तत्र च पूर्वभणितः शतानीकः राजा । सः अन्यदा राज्येन, राष्ट्रेण, चतुरङ्गबलविच्छर्देन,
‘હે સુરપ્રિય દેવ! કર્યો અત્યંત નિપુણ માણસ પણ તમારું ચિત્રકર્મ કરી શકે? તો પણ અમારી જેવો મુગ્ધ માણસ તો શી રીતે કરી શકે? (૧)
તો પણ ચપલપણાને લીધે મારાથી જે કાંઇપણ સારી રીતે વર્તાયું ન હોય તો હે સ્વામી! તમારે ક્ષમા કરવું. નમ્ર જનને વિષે શો કોપ હોય? (૨)
આ પ્રમાણે તેની સ્તુતિથી પ્રસન્ન થયેલ યક્ષ બોલ્યો કે - ‘અરે! તું વરદાન માગ. તે બોલ્યો-‘હે દેવ! એ જ વરદાન હો કે આજથી તમારે કોઇ માણસને મારવો નહિ.' ત્યારે યક્ષે કહ્યું કે - ‘તારો વિનાશ ન કરવાથી જ એ तो (जीभनो अविनाश ) सिद्ध ४ छे, भाटे जीभुं अंड भाग तेो ऽधुं - 'हे हेव ! मे खेभ ४ होय तो द्विपह (मनुष्य), यतुष्पह (पशु) ने अपह (सर्व विगेरे) मा सर्वभांथी मोहना पए। मात्र खेड अवयवने पए। हुं भे તો તેને અનુસરીને તેનું યથાર્થ સર્વ રૂપ હું ચિતરી શકું એવું મને વરદાન આપો.' ત્યારે યક્ષે કહ્યું કે - ‘જા, એમ થશે.' ત્યારપછી વરદાનને પામેલો તે રાજા અને નગરના લોકોવર્ડ સત્કાર કરાયો. પછી તે પોતાની કૌશાંબી
Page #97
--------------------------------------------------------------------------
________________
११६२
श्रीमहावीरचरित्रम सयाणिओ राया। सो अन्नया रज्जेणं रटेणं चउरंगबलविच्छड्डेणं अन्नेण य विभूइविसेसेणं गव्वमुव्वहंतो अत्थाणीमंडवे निविट्ठो दूयं पुच्छइ-'अरे किं मम नत्थि? जं अन्ननरिंदाणमत्थि ।' तेण जंपियं-'देव! तुम्ह चित्तसभा नत्थि।' एवं च भणिए आणत्ता राइणा सभामंडवचित्तणत्थं चित्तगरा, तेहिं च समा भूमी विभइऊण पारद्धा चित्तिउं। तस्स य वरदिन्नस्स जो अंतेउरकीलापच्चासन्नो पएसो सो समप्पिओ। तया य तत्थ चित्तकम्मं कुणमाणेण एगया नरिंदग्गमहिसीए मिगावईदेवीए जालकडगंतरेण मणिमयमुद्दियाकिरण-विच्छुरिओ चरणंगुट्ठओ दिट्ठो, उवमाणेण य नायमणेणं जहा 'मिगावई एस त्ति। तओ तेण अंगुट्ठगाणुसारेण जहावट्ठियं रूवमालिहियं । तंमि य चक्ह्युमि उम्मीलिज्जते एगो मसिबिंदू ऊरूअंते निवडिओ, तेणावणीओ, पुणोऽवि पडिओ, एवं तइयवेलाए तं निवडियं पेच्छिऊण नूणमणेण एत्थ होयव्वंति जायनिच्छएण नावणीओ। अह समत्तंमि चित्तकम्मे राया चित्तसभं
अन्येन च विभूतिविशेषेण गर्वमुद्वहन् आस्थानीमण्डपे निविष्टः दूतं पृच्छति 'अरे! किं मम नास्ति, यदन्यनरेन्द्राणामस्ति?।' तेन जल्पितं 'देव, तव चित्रसभा नास्ति।' एवं च भणिते आज्ञप्ताः राज्ञा सभामण्डपचित्रणार्थं चित्रकराः, तैः च समा भूमिः विभज्य प्रारब्धा चित्रयितुम् । तस्य च वरदत्तस्य यः अन्तःपुरक्रीडाप्रत्यासन्नः प्रदेशः सः समर्पितः। तदा च तत्र चित्रकर्म कुर्वता एकदा नरेन्द्राऽग्रमहिष्याः मृगावतीदेव्याः जालकटकान्तरेण मणिमयमुद्रिकाकिरणविच्छुरितः चरणाऽङ्गुष्ठः दृष्टः, उपमानेन च ज्ञातमनेन यथा मृगावती एषा। ततः तेन अङ्गुष्ठाऽनुसारेण यथाऽवस्थितं रूपमाऽऽलिखितम् । तस्मिन् च चक्षुषोः उन्मिलतोः एकः मषीबिन्दुः उरुकान्ते निपतितः, तेनाऽपनीतः, पुनरपि पतितः, एवं त्रिवेलाः तद् निपतितं प्रेक्ष्य नूनम् अनेन अत्र भवितव्यमिति जातनिश्चयेन न अपनीतः। अथ समाप्ते
નગરીમાં ગયો. તે નગરીમાં પહેલાં કહ્યા પ્રમાણે શતાનીક રાજા રાજ્ય કરતો હતો. એકદા રાજ્ય, દેશ, ચતુરંગ સૈન્યના વિસ્તાર અને બીજા વિશેષ પ્રકારના વૈભવવડે ગર્વને વહન કરતો તે સભામંડપમાં બેઠો હતો ત્યારે તેણે
तने पूछ्युं ? - '3 इत! 2 400 मीने डाय में मारे नथी? ते ऽयुं - '3 ! मापने 10वी ચિત્રસભા નથી. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ સભામંડપને ચિતરવા માટે ચિતારાઓને આજ્ઞા કરી. ત્યારે તેઓએ સરખી ભૂમિને વહેંચીને ચિતરવાનો પ્રારંભ કર્યો. તેમાં અંતઃપુરના દ્વારની પાસેનો જે ભાગ હતો તે વરદાનવાળા ચિતારાને આવ્યો. ત્યારે ત્યાં ચિત્રકર્મને કરતા તેણે એકદા જાળીયાના વિવરમાંથી રાજાની મુખ્ય પટ્ટરાણી મૃગાવતી દેવીનો મણિમય મુદ્રિકા(વીંટી)ના કિરણોથી વ્યાપ્ત પગનો અંગુઠો જોયો. તે જોઈ તેણે અનુમાનથી જાણ્યું કે - “આ મૃગાવતી દેવી જ છે.' ત્યારપછી તેણે તે અંગુઠાને અનુસાર જેવું હતું તેવું યથાર્થ રૂપ આળેખ્યું. તે રૂપમાં ચક્ષુને ઉઘાડતી વખતે એક મેસનો બિંદુ તેના સાથળમાં પડ્યો. તે તેણે દૂર કર્યો, (ભુસી નાખ્યો.) ફરીથી પણ પડ્યો. તે પણ તેણે દૂર કર્યો. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ ત્યાં જ પડેલા તે બિંદુને જોઇને તેણે વિચાર કર્યો કે - “નિચ્ચે આવું ચિહ્ન આ ઠેકાણે હોવું જોઈએ. એમ તેના મનમાં નિશ્ચય થવાથી તે બિંદુ તેણે
Page #98
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
११६३ पलोयंतो तं पएसं संपत्तो जत्थ तं मिगावईए रूवं, तं च अणिमेसच्छिणा पेच्छमाणेण दिट्ठो सो बिंदू । तओ आबद्धभिउडीभीमो रोसवसायंबिरच्छिविच्छोहो तं च दगुण नरिंदो चिंतिउमेवं समाढत्तो
एएण पावमइणा मम पत्ती धरिसियत्ति निब्भंतं । कहमन्नहा नियंसणमज्झगयंपिहु मुणेज्ज मसं ||१||
इयरंमिवि परदारे परिभोगपरं वयं निगिण्हामो।
किं पुण सए कलत्ते एयं नायंपिहु खमामो? ||२|| एवं परिभाविऊण सो वरदिन्नचित्तगरो समप्पिओ दंडवासियाणं, आणत्तो य वज्झो। चित्रकर्मणि राजा चित्रसभां प्रलोकयन् तं प्रदेशं सम्प्राप्तः यत्र तद् मृगावत्याः रूपम् । तच्च अनिमेषाक्ष्णा प्रेक्षमाणेन दृष्टः सः बिन्दुः। ततः आबद्धभृकुटिभीमः रोषवशाऽऽताम्राऽक्षिविक्षोभः तं च दृष्ट्वा नरेन्द्रः चिन्तयितुमेवं समारब्धवान्
एतेन पापमतिना मम पत्नी धर्षिता निर्धान्तम् । कथमन्यथा निवसनमध्यगतमपि खलु ज्ञायेत मशम् ।।१।।
इतरेऽपि परदारे परिभोगपरं वयं निगृह्णीमः | किं पुनः स्वके कलत्रे एतद् ज्ञातमपि खलु क्षमामहे? ।।२।।
एवं परिभाव्य सः वरदत्तचित्रकारः समर्पितः दण्डवासिकानाम्, आज्ञप्तश्च वध्यः । एतच्च व्यतिकरं
દૂર કર્યો નહીં. ત્યારપછી કેટલેક દિવસે સર્વ ચિત્રકર્મ સમાપ્ત થયું ત્યારે રાજા તે ચિત્રસભાને જોતો જોતો જ્યાં તે મૃગાવતીનું રૂપ ચિતરેલું હતું તે પ્રદેશમાં આવ્યો. તે રૂપને નિમેષ રહિત દૃષ્ટિવડે જોતાં રાજાએ તે બિંદુ જોયો. તેને જોઇને તરતજ ભૂકુટી ચડાવવાથી ભયંકર અને ક્રોધના વશથી રક્ત થયેલા નેત્રોથી ક્ષોભ પામેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો :
પાપમતિવાળા આણે મારી પત્નીનો પરાભવ કર્યો છે, એ વાત નિશ્ચિત છે. એમ ન હોય તો વસ્ત્રની અંદર २४॥ भसने ते शी शd me? (१)
બીજી સ્ત્રીઓ સાથે પણ ભોગ કરનારનો અમે નિગ્રહ કરીએ છીએ, તો પોતાની જ સ્ત્રીને વિષે આવો વૃત્તાંત एने ५९। अमे म. क्षमा रीमे?' (२)
આ પ્રમાણે વિચારીને તે વરદાનવાળો ચિતારો કોટવાળને સોંપ્યો અને તેનો વધ કરવાની આજ્ઞા આપી. આ
Page #99
--------------------------------------------------------------------------
________________
११६४
श्रीमहावीरचरित्रम् एयं च वइयरं निसामिऊण उवट्ठिया चित्तगरसेणी, विन्नविओ राया, जहा-'देव! वरलद्धओ एसो, जस्स अवयवमेत्तंपि पासइ तस्स पडिपुन्नं रूवमालिहइ, अओ कीस निक्कारणं कोवमुब्बहइ देवो?, जइ एत्थ न पच्चओ ता विन्नासिज्जउ।' एवं च भणिए राइणा दंसावियं खुज्जाए मुहमेत्तं, तेण य तदणुरूवं निव्वत्तियं चित्तं । तहावि रन्ना पुवामरिसवसेण तस्स संडासओ छिंदाविओ निव्विसओ य आणत्तो।
तओ सो चित्तगरो पुणोऽवि गओ जक्खसमीवं, ठिओ उववासेण, भणिओ य जक्खेण'भद्द! मुंच विसायं, ममाणुभावेण पुव्वंपिव वामहत्थेण चित्तिहिसि ।' एवं च लद्धे वरंमि एसो परिचिंतेइ-'अहो महापावकारिणा कहं निरवराहो चेव अहं एयमवत्थं पाविओ?, ता संपयं तस्स दुस्सिक्खियस्स दंसेमि दुन्नयफलं ति परिभाविऊण चित्तवट्टियाए मिगावईए सिंगारुब्भडं
निःशम्य उपस्थिता चित्रकरश्रेणिः, विज्ञप्तः राजा यथा 'देव वरलब्धः एषः, यस्य अवयवमात्रमपि पश्यति तस्य प्रतिपूर्ण रूपमाऽऽलिखति, अतः कस्माद् निष्कारणं कोपम् उद्वहति देव?, यद्यत्र न प्रत्ययः तदा विजानीहि ।' एवं च भणिते राज्ञा दर्शितं कुब्जायाः मुखमात्रम्, तेन च तदनुरूपं निर्वर्तितं चित्रम्। तथाऽपि राज्ञा पूर्वाऽऽमर्षवशेन तस्य साङ्गुली अगुष्ठः छेदितः निर्विषयश्च आज्ञप्तः ।
ततः सः चित्रकारः पुनरपि गतः यक्षसमीपम्, स्थितः उपोषितेन भणितश्च यक्षेण 'भद्र! मुञ्चविषादम्, मम अनुभावेन पूर्वमिव वामहस्तेन चित्रयिष्यसि । एवं च लब्धे वरे एषः परिचिन्तयति 'अहो! महापापकारिणा कथं निरपराधः एवाऽहं एतामवस्थां प्राप्तः? ततः साम्प्रतं तस्य दुःशिक्षितस्य दर्शयामि दुायफलम्' इति परिभाव्य चित्रपट्टिकायां मृगावत्याः शृङ्गारोद्भटं रूपं आलिख्य स्त्रीलालसं चण्डप्रद्योतं
વૃત્તાંત સાંભળીને ચિતારાઓનો સમુદાય ત્યાં રાજા પાસે આવ્યો. તેઓએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે - “હે દેવ! આને દેવનું વરદાન મળેલું છે તેથી જેનો માત્ર એક જ અવયવ દેખે તેનું પરિપૂર્ણ રૂપે આ આળખી શકે છે. તેથી શા માટે કારણ વિના આપ કોપને ધારણ કરો છો? જો આ બાબતમાં આપને વિશ્વાસ આવતો ન હોય તો તેની આપ ખાત્રી કરો. આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે રાજાએ તેને કુક્કા દાસીનું માત્ર મુખ જ દેખાડ્યું. તે જોઇ તેણે તેણીનું યથાર્થ રૂ૫ ચિતરી આપ્યું; તો પણ પ્રથમના ક્રોધના વશથી રાજાએ તેનો જમણા હાથનો સંડાસો છેદાવ્યો અને દેશનિકાલ કર્યો.
ત્યારપછી તે ચિત્રકાર ફરીથી યક્ષની પાસે ગયો. ત્યાં ઉપવાસ કરીને બેઠો. તે વખતે યક્ષે તેને કહ્યું કે - “હે ભદ્ર! તે ખેદને મૂકી દે. મારા અનુભવવડે પૂર્વની જ જેમ ડાબા હાથવડે પણ તું ચિતરી શકીશ.' આ પ્રમાણે વરદાન પામેલા તેણે વિચાર કર્યો કે-“અહો! મહાપાપ કરનારા તે રાજાએ મને નિરપરાધીને આવી અવસ્થા કેમ પમાડ્યો? તેથી કરીને હવે તે દુઃશિક્ષિતને તેના દુર્નયનું ફળ હું દેખાડું' એમ વિચાર કરીને એક ચિત્રપટમાં શણગારવડે
१. अंगुही मने तनी पासेनी मागणी.
Page #100
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११६५
रूवमालिहिऊण इत्थीलालसं चंडपज्जोयं महानरिंदमुवट्ठिओ, दंसिया चित्तवट्टिगा, अवलोइया साहिलासं चंडपज्जोएण, अवलोयमाणस्स य तक्खणं चेव विसट्टकंदोट्टदीहरा वियसिया से दिट्ठी, पम्हुट्ठो कुलाभिमाणो, परिगलिओ नयमग्गो, वियंभिआ अरई, समुल्लसिओ रणरणओ, पज्जलिओ सव्वंगिओ मयणानलो, सविसेसं पलोयमाणो य थंभिओव्व कीलिओव्व निच्चलनिरुद्धनयणो ठिओ मुहुत्तमेत्तं, पुच्छिओ य चित्तयरो
सुरसुंदरीए रूवं वम्महदइयाए नागकन्नाए? | द₹ण तए सुंदर! पडिबिंबमिमं इहालिहियं ।।१।।
जइ सुरविलया एसा ता सच्चं भुवणविस्सुया तियसा।
अह वम्महस्स लीलाए जिणउ ता सो तिलोयंपि ।।२।। महानरेन्द्रमुपस्थितः, दर्शिता चित्रपट्टिका, अवलोकिता साभिलाषं चण्डप्रद्योतेन, अवलोकमानस्य च तत्क्षणमेव विश्लिष्टनीलकमलदीर्घा विकसिता तस्य दृष्टिः, विस्मृतः कुलाभिमानः, परिगलितः न्यायमार्गः, विजृम्भिता अरतिः, समुल्लसितः रणरणकः, प्रज्वलितः सर्वाङ्गिकः मदनाऽनलः, सविशेष प्रलोकमानः च स्तम्भितः इव, कीलितः इव निश्चलनिरुद्धनयनः स्थितः मुहूर्तमात्रम्, पृष्टश्च चित्रकार:
सुरसुन्दर्याः रूपं मन्मथदयितायाः नागकन्यायाः?। दृष्ट्वा त्वया सुन्दर! प्रतिबिम्बमिदम् आलिखितम् ।।१।।
यदि सुरविलया एषा तदा सत्यं भुवनविश्रुताः त्रिदशाः । अथ मन्मथस्य लीलया जयतु तदा सः त्रिलोकमपि ।।२।।
દેદીપ્યમાન મૃગાવતીનું રૂપ આળેખીને સ્ત્રીની લાલસાવાળા (સ્ત્રીલુબ્ધ) ચંડપ્રદ્યોત નામના મોટા રાજાની પાસે તે ગયો. તેને તે ચિત્રપટ દેખાડ્યો. ચંડપ્રદ્યોતે તેને અભિલાષ સહિત જોયો. જોતાં જ તત્કાળ વિકસ્વર કમળ જેવી લાંબી તે દૃષ્ટિ વિકસ્વર થઇ. તેનો કુળનો અભિમાન નાશ પામ્યો, નીતિમાર્ગ ગળી ગયો નષ્ટ થયો), મનમાં અરતિ ઉત્પન્ન થઇ, શ્વાસોચ્છવાસ ઉછળવા લાગ્યા, સર્વ અંગે કામાગ્નિ જાજ્વલ્યમાન થયો અને વિશેષ સહિત જોતાં જોતાં તે જાણે ખંભિત થયો હોય અને કીલિત (ખલિત) થયો હોય તેમ સ્થિર મીંચાયેલા નેત્રવાળો તે એક મુહૂર્ત સુધી રહ્યો. પછી તેણે ચિત્રકારને પૂછયું કે :
“હે સુંદર! સુરસુંદરીનું કે કામદેવની સ્ત્રીનું કે નાગકન્યાનું કોનું રૂપ જોઇને તેં અહીં આ તેનું પ્રતિબિંબ भाणेज्यु छ-यितर्यु छ? (१)
જો દેવાંગનાનું આ રૂપ હોય તો ભવનમાં પ્રસિદ્ધ વૈભવવાળા જે દેવતાઓ કહેવાય છે તે સત્ય છે, અને જો આ કામદેવની સ્ત્રી હોય તો કામદેવ ખુશીથી લીલાવડે જ ત્રણ લોકને જીતી લ્યો, (૨)
Page #101
--------------------------------------------------------------------------
________________
११६६
श्रीमहावीरचरित्रम् अहवा भुयगाण इमा ता सोहउ निच्चमेव पायालं । पडिहणियतिमिरपसरं एयाए मुहेंदुकिरणेहिं ।।३।।
दूसिज्जइ पेच्छ इमीए कायकंतीए कंचणच्छाया ।
विच्छाइज्जइ नयणेहिं नीलनवनलिणलच्छीवि ।।४।। अहरप्पहाए निहरइ विदुमकंकेल्लिपल्लवसिरीवि । रूवेऽणुरंजिएण व रंभाए वहइ समसीसिं ।।५।।
किं बहुणा?-एवंविहवरजुवईजणस्स विरहे विडंबणा कामा । मणुयत्तंपिहु विहलं दुहावहं भूवइत्तंपि ।।६।।
अथवा भुजङ्गानां इयम् तदा शोभताम् नित्यमेव पातालम् । प्रतिहततिमिरप्रसरं एतस्याः मुखेन्दुकिरणैः ।।३।।
दृष्यते प्रेक्षस्व अस्याः कायकान्त्या कञ्चनछाया ।
विच्छाद्यते नयनाभ्यां नीलनवनलिनलक्ष्मीः अपि ।।४।। अधरप्रभया निह्रियते विद्रुम-कङ्केलिपल्लवश्रीः अपि। रूपेणाऽनुरजितेन इव रम्भया वहति समशीर्षीम् ।।५।।
किंबहुना?-एवंविधवरयुवतीजनस्य विरहे विडम्बना कामा। मनुजत्वमपि खलु विफलं दुःखावहं भूपतित्वमपि ।।६।।
અથવા જો આ નાગકન્યા હોય તો આના મુખચંદ્રના કિરણો વડે હણાયેલા અંધકારના પ્રચારવાળું પાતાળ निरंत२. शोमी. (3)
જો, આની કાયાની કાંતિવડે સુવર્ણની કાંતિ દૂષણ પામે છે-ઝાંખી થઇ જાય છે, આના નેત્રવડે નવા નીલકમળની શોભા કરમાઈ જાય છે, (૪)
આના અધરોષ્ઠની પ્રભાવડે વિદ્ગમ (પરવાળા) અને કંકેલ્લીના નવાંકુરની શોભા નાશ પામે છે અને આના મનોહર રૂપવડે રંભા અપ્સરાનું રૂપ સમાનપણાને પામે છે. (૫)
ઘણું શું કહેવું? આવા પ્રકારની શ્રેષ્ઠ યુવતીજનના વિરહમાં કામભોગો વિડંબના પામે છે, મનુષ્યપણું પણ નિષ્ફળ છે અને રાજાપણું પણ દુઃખને વહન કરનારું છે; (૯)
Page #102
--------------------------------------------------------------------------
________________
११६७
अष्टमः प्रस्तावः
तं कहसु कस्स एसा सुयणू! को वा इमीए लाभंमि।
कीरंतो य उवाओ अणुरूवो सिद्धिमावहइ? ।।७।। एवं नराहिवेण भणिए चित्तगरेण जंपियं-'देव! न हवइ एसा सुराईण रमणी, किंतु सयाणियरन्नो अग्गमहिसी मिगावइनाम, मए सामन्नेण आलिहिया, विसेसओ जइ पुण परं पयावई से रूवमालिहउ।' 'जइ एवं नाम महिला चेव सा अओ रे वज्जजंघ! वय सिग्छ, गंतूण भणसु मम वयणेण सयाणियनरवई, जह सिग्घं पेसेसु मिगावइं, एवंविह इत्थीरयणाण वरणे को तुज्झ अहिगारोत्ति?, ता सिग्घं पेसेसु, जुज्झसज्जो वा होज्जासित्ति वुत्ते 'जं देवो आणवेइत्ति भणिऊण गओ दूओ। निवेइयं सयाणियस्स नरिंदसासणं। तेण य तमायन्निऊण जायकोवेण भणियं-'रे दूयाहम! जइ कहवि सो कुलकमविमुक्कमज्जायं उस्सिंखलं पयंपइ ता तुज्झवि किं खमं वोत्तुं?, किं भिच्चो सोऽवि न जो ससामिणो उप्पहं
ततः कथय कस्यैषा सुतनुः! कः वा अस्याः लाभे। क्रियमाणः च उपायः अनुरूपः सिद्धिम् आवहति? ।।७।। एवं च नराधिपेन भणिते चित्रकारेण जल्पितं 'देव! न भवति एषा सुरादीनां रमणी, किन्तु शतानीकराज्ञः अग्रमहिषी मृगावतीनामिका, मया सामान्येन आलिखिता, विशेषतः यदि पुनः परं प्रजापतिः तस्याः रूपम् आलिखतु।' यद्येवं नाम महिला एव सा अतः रे वज्रजङ्घ! व्रज शीघ्रम्, गत्वा भण मम वचनेन शतानीकनरपतिं, यथा शीघ्रं प्रेषय मृगावतीम्, एवंविधस्त्रीरत्नानां वरणे कः तव अधिकारः अस्ति? ततः शीघ्रं प्रेषय, युद्धसज्झः वा भव ‘इति उक्ते यद्देवः आज्ञापयति इति भणित्वा गतः दूतः। निवेदितं शतानीकस्य नरेन्द्रशासनम्। तेन च तदाऽऽकर्ण्य जातकोपेन भणितं 'रे! दूताऽधम! यदि कथमपि सः कुलक्रमविमुक्तमर्यादम्, उच्छृङ्खलं प्रजल्पति ततः तवाऽपि किं क्षम
તેથી કરીને તું કહે કે આ કોની સ્ત્રી છે? અથવા આની પ્રાપ્તિને માટે કયો અનુકૂળ ઉપાય કરવાથી સિદ્ધિ पामे तेवो छ?' (७)
આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે તે ચિત્રકારે કહ્યું કે હે દેવ! આપના કહેવા પ્રમાણે આ કોઈ દેવાદિકની સ્ત્રી નથી, પરંતુ શતાનીક રાજાની પટ્ટરાણી મૃગાવતી નામની દેવી છે. આ તો મેં સામાન્યપણે આલેખી છે; વિશેષ કરીને તો જો કદાચ પ્રજાપતિ (બ્રહ્મા) તેણીના રૂપને આલેખી શકે.' (તે સાંભળીને રાજાએ કહ્યું કે :) “જો આ પ્રમાણે તે મનુષ્યની સ્ત્રી જ છે, તો અરે વજજંઘ દૂત! તું શીધ્ર જા. જઇને મારા વચને કરીને તું શતાનીક રાજાને કહે કેમૃગાવતીને તું જલદી મોકલ. આવા પ્રકારના સ્ત્રીરત્નને વરવામાં તારો શો અધિકાર છે? તેથી તેણીને શીધ્ર અહીં મોકલ અથવા યુદ્ધ કરવા તૈયાર થા.' આ પ્રમાણે કહ્યું ત્યારે “જેવી દેવની આજ્ઞા' એમ કહી તે દૂત ગયો. શતાનીક રાજાને ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞા નિવેદન કરી. તે સાંભળીને કોપ પામેલા તેણે કહ્યું કે-“અરે અધમ દૂત! જો કદાચ કોઇ પણ પ્રકારે તે તારો રાજા કુળક્રમની મર્યાદાને મૂકીને ઉદ્ધત વચન બોલે, તો તારે પણ તે પ્રમાણે બોલવું ઘટે
Page #103
--------------------------------------------------------------------------
________________
११६८
श्रीमहावीरचरित्रम् पवत्तस्स नियबुद्धिवित्थरेणं अवजसपंसुं परिसमेइ?, एवंविहदुन्नयवियारिणोऽवि जायइ कुले गुरुकलंको, किं पुण बहुजणपुरओ पयडगिरा पभणिज्जंते?, अन्नेसुवि रज्जंतरेस दिळं सुयं व रे तुमे एवंविहं अकज्जं कीरंतं केणइ निवेण, किंच-जत्थ सयं चिय राया दुन्नयमेवंविहं समायरइ ततो हया मूलाओ वराइणी तत्थ नीईवि, किं बहुणा?, एवं जंपिरस्स तुह चेव इहयं जुज्झइ विणासो काउं, जंच न कीरइ तं न य तेउत्ति कलिऊण', इय निब्भत्थिऊण दूओ निद्धमणेण कंठे घेत्तूण निच्छूढो, गओ य सो चंडपज्जोयसमीवे, साहिओ य चउग्गुणो नियवइयरो, इमोवि तेण दूयवयणेण बाढं रुट्ठो सव्वबलेण परियरिओ पयट्टो कोसंबीए, अणवरयपयाणएहि य आगच्छंतं निसामिऊण सयाणिओ अप्पबलो तहाविहसंखोहसमुप्पन्नाइसारो मओ, तओ मिगावईए चिंतियं राया ताव संखोभेण विणट्ठो,
वक्तुम्? कः भृत्यः सोऽपि न यः स्वस्वामिनः उत्पथं प्रवृत्तस्य निजबुद्धिविस्तरेण अपयशःपांशु परिशमयति?, एवंविधदुायविचारिणः अपि जायते कुले गुरुकलङ्कः किं पुनः बहुजनपुरतः प्रकटगिरा प्रभण्यमाने? अन्येष्वपि राज्यान्तरेषु दृष्टं श्रुतं वा रे! त्वया एवंविधम् अकार्य क्रियमाणं केनापि नृपेण?, किञ्च-यत्र स्वयमेव राजा दुायमेवंविधं समाचरति ततः हता मूलतः वराकिनी तत्र नीतिः अपि, किं बहुना?, एवं जल्पतः तवैव इह युज्यते विनाशः कर्तुम् यच्च न क्रियते तन्नच तेजः इति कलयित्वा 'इति निर्भर्त्य दूतः निद्धमणेन = कचवरनिर्गमस्थानेन कण्ठे गृहीत्वा निक्षिप्तः, गतश्च सः चण्डप्रद्योतसमीपम्, कथितश्च चतुर्गुणः निजव्यतिकरः । अयमपि तेन दूतवचनेन बाढं रुष्टः सर्वबलेन परिवृत्तः प्रवृत्तः कौशाम्बीम्, अनवरतप्रयाणकैः च आगच्छन्तं निःशम्य शतानीकः अल्पबलः तथाविधसंक्षोभसमुत्पन्नाऽतिसारः मृतः। ततः मृगावत्या चिन्तितं 'राजा तावत् संक्षोभेण विनष्टः,
છે? જે ભૂત્ય ઉન્માર્ગે પ્રવતેલા પોતાના સ્વામીની અપકીર્તિરૂપ ધૂળને પોતાની બુદ્ધિના વિસ્તારવડે સમાવે નહીં, તે પણ શું ભૃત્ય કહેવાય? આ પ્રમાણે અનીતિનો મનમાં માત્ર વિચાર કરવાથી પણ તેના કુળમાં મોટું કલંક ઉત્પન્ન થાય છે, તો પછી ઘણા માણસોની પાસે પ્રગટ વાણીવડે કહેવાથી તો શું થાય? અરે દૂત! બીજા પણ રાજ્યોમાં કોઇ પણ રાજાએ આવા પ્રકારનું અકાર્ય કર્યું હોય એમ તેં જોયું કે સાંભળ્યું છે? વળી જ્યાં પોતે રાજા જ આવા પ્રકારના અન્યાયનું આચરણ કરે ત્યાં બિચારી નીતિ પણ મૂળથી જ હણાયેલી છે. ઘણું શું કહેવું? આવા પ્રકારનું વચન બોલનારા તારો જ અહીં વિનાશ કરવો યોગ્ય છે, પણ તેમ નથી કરતો, તે કાંઇ (તારા કે તારા રાજાનું) તેજ છે એમ ધારીને નહીં (અથવા અમારે તેવું કરવું યોગ્ય નથી એમ જાણીને.)' આ પ્રમાણે તે દૂતનો તિરસ્કાર કરીને, તેને કંઠે પકડીને ખાળને માર્ગે થઇને કાઢી મૂક્યો. પછી તે દૂત ચંડપ્રદ્યોત રાજાની સમીપે ગયો અને ચારગુણો પોતાનો વૃત્તાંત કહ્યો. ત્યારે તે પણ તે દૂતના વચનવડે અત્યંત રોષ પામી સર્વ સૈન્ય સહિત કૌશાંબી નગરી તરફ ચાલ્યો. નિરંતર પ્રયાણવડે આવતા તેને સાંભળીને અલ્પ સૈન્યવાળો શતાનીક રાજા તથા પ્રકારના લોભથી ઉત્પન્ન થયેલા અતિસાર નામના વ્યાધિથી એકદમ મરણ પામ્યો. તે વખતે મૃગાવતીએ વિચાર્યું કે-“પ્રથમ તો રાજા જ
Page #104
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११६९
पुत्तोऽवि असंजायबलो एयस्साणणुसरणे मा विवज्जिही, एयाणुस्सरणंमि गरुओ कुलकलंको, तम्हा इमं पत्तकालं-इहट्ठिया अच्चंतमणुलोमवयणवित्थरेण चेव कालहारिं करेमि पच्छा जमुचियं तमाचरिस्सामि त्ति चिंतिऊण भणाविओ दूयवयणेण चंडपज्जोयनरिंदो, जहाराए सयाणिए परोक्खम्मि तं चेव मए सरणं, केवलं मम पुत्तो असंपत्तबलो मए विमुक्को समाणो पच्चंतनरिंदेहिं पेल्लेज्जिही । इमं च सोच्चा परमहरिसपगरिसमुव्वहंतेण भणावियं रन्ना-‘पिए! मम पयंडभुयदंडपरिग्गहिए तुह सुए को चिरजीवियत्थी पयं काउं समीहिज्जा ?।' तीए भणियं - 'अत्थि महाराय !, केवलं उस्सीसए सप्पो जोयणसए वेज्जो, विणट्ठम्मि कज्जे किं तुमं काहिसि ?, अओ जइ निप्पच्चवायं मए सह संगममभिलससि ता उज्जेणिपुरीसमुब्भवाहिं निडुराहिं इट्टियाहिं इमीए नयरीए चउदिसिं कारवेसु समुत्तुंगपायारपरिक्खेवं ति । इमं
पुत्रोऽपि असञ्जातबलः एतस्याऽननुसरणे मा विपद्यताम्, एतदनुसरणे गुरुः कुलकलङ्कः, तस्मादिदं प्राप्तकालं-इह स्थिता अत्यन्तम् अनुलोमवचनविस्तरेण एव कालहरणं करोमि, पश्चाद् यदुचितं तदाऽऽचरिष्यामि' इति चिन्तयित्वा भणितः दूतवचनेन चण्डप्रद्योतनरेन्द्रः यथा 'राजनि शतानीके परोक्षे त्वमेव मम शरणम्, केवलं मम पुत्रः असम्प्राप्तबलः मया विमुक्तः सन् प्रत्यन्तनरेन्द्रैः क्षिप्यते।' इदं च श्रुत्वा परमहर्षप्रकर्षमुद्वहता भणिता राज्ञा 'प्रिये! मयि प्रचण्डभुजदण्डपरिगृहीते तव सुतं कः चिरजीवितार्थी पदं कर्तुं समीहते । तया भणितं 'अस्ति महाराज ! केवलं उत्शीर्षके सर्प, योजनशते वैद्यः, विनष्टे कार्ये किं त्वं करिष्यसि ? अतः यदि निष्प्रत्यपायं मया सह सङ्गमम् अभिलषसि ततः उज्जैनीपुरीसमुद्भवाभिः निष्ठुराभिः ईष्टिकाभिः अस्यां नगर्यां चतुर्दिक्षु कारय समुत्तुङ्गप्राकारपरिक्षेपम् । इदं च आकर्ण्य प्रतिपन्नं राज्ञा । ततः चतुर्दश अपि निजराजानः सबलाः
ક્ષોભથી મરણ પામ્યા. નાની ઉમ્મરનો પુત્ર હજુ બળને પામ્યો નથી, તેથી ચંડપ્રદ્યોતને નહીં અનુસરવાથી આ પુત્રનો પણ વિનાશ ન થાઓ; તેમજ તેને અનુસરવાથી મારા કુળમાં મોટું કલંક લાગે તેથી હાલ તો કાળને યોગ્ય આ પ્રમાણે છે કે હું અહીં રહીને જ અત્યંત અનુકૂળ વચનના વિસ્તારવડે જ કાળ નિર્ગમન કરું. પછી જેમ ઉચિત હશે તેમ કરીશ.' એમ વિચારીને દૂતના મુખવડે ચંડપ્રદ્યોત રાજાને કહેવરાવ્યું કે-‘શતાનીક રાજા પરોક્ષ થઇ જવાથી (મરણ પામવાથી) તમે જ મારું શરણ છો. માત્ર મારો પુત્ર હજુ બળ પામ્યા વિનાનો છે તેને હું તજી દઉં તો સીમાડાના રાજાઓ તેનો વિનાશ કરે.' આવું તેનું વચન સાંભળી અત્યંત હર્ષના પ્રકર્ષને ધારણ કરતા રાજાએ કહેવરાવ્યું કે-‘હે પ્રિયા! મારા પ્રચંડ ભુજારૂપી દંડે ગ્રહણ કરેલા તારા પુત્રની ઉપર કયો ચિરકાલ જીવિતનો અર્થી પગલું ભરવાને પણ ઇચ્છે?' તે સાંભળી રાણીએ કહેવરાવ્યું કે-‘હે મહારાજ! તમે કહો છો તેમજ છે, પરંતુ ઓશીકે સર્પ છે અને વૈદ્ય સો યોજન દૂર છે. (એટલે કે શત્રુઓ પાસે જ છે અને તમો તો દૂર છો.) કાર્ય વિનાશ પામ્યા પછી તમે શું કરી શકો? તેથી જો મારી સાથે નિર્વિઘ્નપણે સંયોગને ઇચ્છતા હો તો ઉજ્જયિની નગરીમાં નીપજેલી કઠોર (કઠણ-પાકી) ઇંટોવડે આ નગરી ફરતો ચારે દિશાએ મોટો ગઢનો પરિધિ કરાવો.' આ પ્રમાણે સાંભળીને
Page #105
--------------------------------------------------------------------------
________________
११७०
श्रीमहावीरचरित्रम् चायन्निऊण पडिवन्नं राइणा, तओ चउद्दसवि नियरायाणो सबला धरिया मग्गम्मि, पुरिसपरंपराए य आणियाओ इट्टगाओ, निम्मविओ पायारो। तओ तीए भण्णइ-'इयाणिं नगरि धन्नस्स वत्थस्स इंधणस्स य भरेहि । आसाविणडिएण य भरिया अणेण ।' जाहे नयरी रोहगसज्जा जाया ताहे सा विप्पडिवन्ना, दुवाराइं बंधिऊण जुज्झिउं उवट्ठिया, चंडपज्जोयरायावि विलक्खो नगरिं वेढिऊण ठिओ। अन्नदिवसे य वेरग्गमुवगयाए चिंतियं मिगावईए-'धन्ना ते गामागरनगराइसन्निवेसा जत्थ भयवं महावीरसामी भव्वगिराए जणं पडिबोहंतो विहरइ, संपयं च जइ सो परमेसरो एत्थ एइ तो अहं पव्वयामि ।' इमं च तीसे संकप्पं केवलालोएण कलिऊण गोयमपमुहमुणिजणपरिवुडो नवकणयकमलनिम्मियचलणो अणंतरमेव समागओ भयवं, कयं देवेहिं समोसरणं, उवविठ्ठो सिंहासणे जयगुरू, तप्पभावेण य पसमियं वेरं, वद्धाविया मिगावई चारपुरिसेहिं, दिन्नमणाए चिन्ताइरित्तं तेसिं पारिओसियं, उग्घाडियाई धृताः मार्गे, पुरुषपरम्परया च आनीताः ईष्टिकाः, निर्मापितः प्राकारः। ततः तया भणितं 'इदानीं नगरी धान्यैः, वस्त्रैः इन्धनैः च बिभृहि। आशाविनाटितेन च तेन भृता एभिः । यदा नगरी रोधकसज्जा जाता तदा सा विप्रतिपन्ना, द्वाराणि बद्ध्वा योद्धम् उपस्थिता। चण्डप्रद्योतराजाऽपि विलक्षः नगरी वेष्टयित्वा स्थितः। अन्यदिवसे च वैराग्यमुपगतया चिन्तितं मृगावत्या 'धन्याः ते ग्रामाऽऽकरनगरादिसन्निवेशाः यत्र भगवान् महावीरस्वामी भव्यगिरा जनं प्रतिबोधन् विहरति, साम्प्रतं च यदि सः परमेश्वरः अत्र एति ततः अहं प्रव्रजामि।' इदं च तस्याः सङ्कल्पं केवलाऽऽलोकेन कलयित्वा गौतमप्रमुखमुनिजनपरिवृत्तः नवकनककमलनिर्मित(=निर्मुक्त)चरणः अनन्तरमेव समागतः भगवान्, कृतं देवैः समवसरणम्, उपविष्टः सिंहासने जगद्गुरुः, तत्प्रभावेण च प्रशान्तं वैरम्, वर्धापिता રાજાએ તે અંગીકાર કર્યું, તેથી પોતાના ચૌદે ખંડીયા રાજાઓને પોતપોતાના સૈન્ય સહિત માર્ગમાં ગોઠવ્યા અને તે મનુષ્યોની પરંપરાએ કરીને ઉજ્જયિનીથી ઇંટો મગાવી તેના વડે પ્રાકાર નીપજાવ્યો ત્યારપછી તેણીએ કહ્યું કેહવે ધાન્ય, વસ્ત્ર અને ઇંધણવડે આ નગરીને ભરી દો.' તે સાંભળી આશાથી નચાયેલા તેણે તે પ્રમાણે નગરી ભરી દીધી. આ પ્રમાણે જ્યારે તે નગરી (બીજાનો) રોધ (અટકાયત) કરવામાં સજ્જ (તૈયાર) થઇ ત્યારે તે રાણી તેનાથી પ્રતિકૂળ થઈ ગઈ. (નગરના કિલ્લાના) દરવાજા બંધ કરી યુદ્ધ કરવા તૈયાર થઇ. તે જાણી ચંડપ્રદ્યોત રાજા પણ વિલખો થઇ નગરીને વીંટીને રહ્યો. એક દિવસ વૈરાગ્ય પામેલી મૃગાવતીએ વિચાર કર્યો કે તે ગામ, આકર (ખાણ) અને નગર વિગેરે સ્થાનો ધન્ય છે કે જ્યાં ભગવાન મહાવીરસ્વામી સુંદર વાણીવડે મનુષ્યોને પ્રતિબોધ કરતા વિચરે છે. હમણાં જો તે પરમેશ્વર અહીં પધારે તો હું તેમની પાસે પ્રવજ્યા ગ્રહણ કરું.' આ પ્રમાણે તેણીનાં વિચારને કેવળજ્ઞાનવડે જાણીને ગૌતમાદિક મુનિજનોથી પરિવરેલા અને નવ સુવર્ણકમળો પર પગ મૂકતા ભગવાન તરત જ ત્યાં પધાર્યા. દેવોએ તે વખતે ત્યાં સમવસરણ રચ્યું. ત્યાં જગદ્ગુરુ સિંહાસન પર બેઠા. તે ભગવાનના પ્રભાવથી સર્વનું વૈર શાંત થયું. ચરપુરુષોએ મૃગાવતીને વધામણી આપી. તેમને તેણીએ ચિંતવ્યાથી પણ અધિક ઈનામ આપ્યું. દરવાજાના કમાડ ઉઘડાવ્યા, મોટા વૈભવવડે મૃગાવતી નીકળી, વિધિપૂર્વક ભગવાનને
Page #106
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११७१
गोउरकवाडाइं, महया विभवेण निग्गया मिगावई, जहाविहिणा वंदिओ भयवं, ठिया य समुचियठाणे, चंडपज्जोयरायावि समागओ । एत्यंतरे भगवया पारद्वा धम्मकहा।
अह एगो पुरिसो करगहियकोदंडबाणो 'एस सव्वण्णु' त्ति लोयप्पवायं निसामिऊण भयवओ अदूरदेसट्ठिओ नियसंसयं मणसा पुच्छइ । ताहे सामिणा भणिओ - 'भो देवाणुपिया ! वायाए पुच्छ, वरमन्नेऽवि भव्वसत्ता पडिबुज्झति । एवमवि सामिणा भणिए लोयलज्जाए तेण भण्णइ-'भगवं! जा सा सा सा ? ।' तओ भगवया जंपियं- 'एवमेयं ति । अह पायपीढपासट्ठिएण गोयमसामिणा सुयनाणमुणियपरमत्थेणवि भव्वजणपडिबोहणत्थं पुच्छियं-'भयवं! किं एएण जा सा सा सत्ति संलत्तं ?', भगवया कहियं - 'महती कहा एसा, एगग्गचित्ता निसामेह
मृगावती चारपुरुषैः, दत्तमनया चिन्तातिरिक्तं तेभ्यः पारितोषिकम् उद्घाटितानि गोपुरकपाटानि, महता विभवेन निर्गता मृगावती, यथाविधिना वन्दितः भगवान्, स्थिता च समुचितस्थाने, चण्डप्रद्योतराजाऽपि समाऽऽगतः । अत्रान्तरे भगवता प्रारब्धा धर्मकथा |
अथ एकः पुरुषः करगृहीतकोदण्ड - बाणः 'एषः सर्वज्ञः' इति लोकप्रवादं निःशम्य भगवतः अदूरदेशस्थितः निजसंशयं मनसा पृच्छति । तदा स्वामिना भणितः 'भोः देवानुप्रिय ! वचसा पृच्छ, वरमन्येऽपि भव्यसत्वाः प्रतिबुध्यन्ति । एवमपि स्वामिना भणिते लोकलज्जया तेन भणितं 'भगवन्! या सा सा सा ? ।' ततः भगवता जल्पितं 'एवमेव ।' अथ पादपीठपार्श्वस्थितेन गौतमस्वामिना श्रुतज्ञानज्ञातपरमार्थेनाऽपि भव्यजनप्रतिबोधनार्थं पृष्टं 'भगवन्! किमे एतेन या सा सा सेति संलप्तम्? ।' भगवता कथितं 'महती कथा एषा, एकाग्रचित्ताः निश्रुणुत
વાંઘા અને ઉચિત સ્થાને તે રહી. ચંડપ્રદ્યોત રાજા પણ આવ્યો. આ અવસરે ભગવાને ધર્મકથા પ્રારંભી.
તેવામાં હાથમાં ધનુષ-બાણને ગ્રહણ કરનાર કોઇ એક પુરુષ ‘આ સર્વજ્ઞ છે' એમ લોકપ્રવાદ સાંભળી ભગવાનની સમીપના પ્રદેશમાં ઊભા રહી પોતાના સંશયને મનથી જ પૂછવા લાગ્યો. ત્યારે સ્વામીએ તેને કહ્યું કે‘હે દેવાનુપ્રિય! તું વચન બોલીને પૂછ કે જેથી બીજા પણ ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે, તે પણ સારૂં જ છે.' આ પ્રમાણે સ્વામીએ કહ્યા છતાં પણ લોકલજ્જાને લીધે તેણે આ પ્રમાણે કહ્યું કે-‘હે ભગવાન! જે તે હતી, તે જ તે છે?' ત્યારે ભગવાને કહ્યું કે-‘હા, એમ જ છે.' આ વખતે પાદપીઠ પાસે રહેલા ગૌતમસ્વામી કે જે પોતાના શ્રુતજ્ઞાનથી આ પ્રશ્નોત્તરનો ખરો અર્થ જાણતા હતા તો પણ તેણે ભવ્યજનોના પ્રતિબોધને માટે પૂછ્યું કે-‘હે भगवन! खा पुरुषे 'नेते हती, ते ते ४ छे ?' खेभ शुं ह्युं ?' त्यारे भगवान जोल्या -'खा था मोटी छे. ते તમે સર્વ એકાગ્ર ચિત્તે સાંભળો :
૧. સર્વ શબ્દો સ્ત્રીના જ વિશેષણો છે. જે તે મારી બહેન હતી તે જ તે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
११७२
श्रीमहावीरचरित्रम् अस्थि इहेव जंबुद्दीवे दीवे चंपानाम नयरी। तत्थेवेगो सुवण्णगारो इत्थीलोलो जं जं पवररूववइं कन्नगं पेच्छइ तं तं पंच सुवण्णसयाणि दाऊण परिणेइ । एवं च तेण परिणयंतेण कालक्कमेण पंच सयाणि महिलियाणं पिंडियाणि, एक्केक्काए य तिलग-हारड्वहार-नेउरपमुहाइं आभरणाइं दिन्नाइं। जद्दिवसं च जाए समं भोगे भुंजइ तदिवसं सा सव्वालंकारपरिग्गहं ण्हाणविलेवणाइ सिंगारं च करेइ, सेसकालं पुण उवसंतवेसेण अच्छइ, अण्णहा सुवण्णगारो निब्भच्छइ, न य ईसालुगत्तणेण सो निमेसमेत्तंपि गेहदुवारं मुंचइ, सयणाणवि नावगासं देइ । एवं वच्चंति वासरा । अन्नया य सो अणिच्छंतो महया किलेसेण नीओ मित्तेण भोयणदाणत्थं नियमंदिरे, चिरलद्धावगासाहि य चिंतियं तस्स गेहिणीहिं
किं अम्ह जीविएणं? किं वा मणिकणगभूसणेहिंपि?| किं विभववित्थरेणवि बहुएण निरत्थएणिमिणा? ||१||
अस्ति इहैव जम्बूद्वीपे चम्पानामिका नगरी। तत्रैव एकः सुवर्णकारः स्त्रीलोलः यां यां परमरूपवतीं कन्यां प्रेक्षते तां तां पञ्च सुवर्णशतानि दत्वा परिणयति । एवं च तेन परिणयता कालक्रमेण पञ्चशतानि महिलानां पिण्डितानि, एकैकस्यै च तिलकहाराऽर्धहारनेपुरप्रमुखाणि आभरणानि दत्तानि । यद्दिनं च यया समं भोगान् भुनक्ति तद्दिनं सा सर्वाऽलङ्कारपरिग्रहं स्नानविलेपनादि शृङ्गारं च करोति, शेषकालं पुनः उपशान्तवेषेण आस्ते, अन्यथा सुवर्णकार: निर्भय॑ति, न च ईर्षालुत्वेन सः निमेषमात्रमपि गृहद्वारं मुञ्चति, स्वजनानामपि न अवकाशं दत्ते। एवं व्रजन्ति वासराः । अन्यदा च सः अनिच्छन् महता क्लेशेन नीतः मित्रेण भोजनदानार्थं निजमन्दिरम्, चिरलब्धाऽवकाशाभिः च चिन्तितं तस्य गृहिणीभिः
किम् अस्माकं जीवितेन? किं वा मणिकनकभूषणैः अपि? | किं विभवविस्तरेणाऽपि बहुना निरर्थकेन अनेन? ।।१।।
આ જ જંબૂઢીપ નામના દ્વીપમાં ચંપા નામની નગરી છે. ત્યાં એક સુવર્ણકાર (સોની) રહેતો હતો. તે સ્ત્રીમાં લોલુપ (લુબ્ધ) હોવાથી જે જે સારા રૂપવાળી કન્યાને જોતો હતો તેને તેને પાંચસો સુવર્ણના સીક્કા આપીને પરણતો હતો. આ પ્રમાણે પરણીને તેણે અનુક્રમે પાંચસો સ્ત્રીઓ એકઠી કરી. તે દરેક સ્ત્રીને તેણે તિલક, હાર, અર્ધહાર, નૂપુર વિગેરે સર્વ આભૂષણો આપ્યાં હતાં. જે દિવસે તે જે સ્ત્રીની સાથે ભોગ ભોગવે તે દિવસે તે સ્ત્રી સર્વ અલંકારો ગ્રહણ કરે અને સ્નાન, વિલેપન વિગેરે શૃંગાર કરે અને બાકીને કાળે શાંત (સાદા) વેષવડે જ રહે. નહીં તો (તે પ્રમાણે ન કરે તો) તે સુવર્ણકાર તેણીનો તિરસ્કાર કરતો હતો. વળી ઇર્ષ્યાળુ હોવાથી તે એક નિમેષ (ક્ષણ) માત્ર પણ ઘરના દ્વારને મૂકતો ન હોતો. સ્વજનોને પણ અવકાશ આપતો નહીં. (એટલે પોતે તેમને ઘેર જતો નહી અને તેમને પોતાને ઘેર બોલાવતો પણ નહીં.) એ પ્રમાણે દિવસો જતા હતા તેવામાં એકદા તેની ઇચ્છા વિના પણ મહાકષ્ટ કરીને તેનો એક મિત્ર તેને પોતાને ઘેર ભોજન કરાવવા લઇ ગયો. ઘણે કાળે અવકાશ મળવાથી તેની સ્ત્રીઓએ વિચાર કર્યો કે :
આપણા આ જીવનથી શું? મણિ અને સુવર્ણના આભૂષણોથી પણ શું? અને આ નિરર્થક ઘણા વૈભવના विस्तारथी ५९ Y ३५ छ? (१)
Page #108
--------------------------------------------------------------------------
________________
११७३
अष्टमः प्रस्तावः
जं न लभामो निच्चंपि विलसिउं नणु कयंततुल्लस्स | एयस्स पावपइणो दढमम्हे गोयरे पडिया ।।२।।
बहुकालाओ गेहं जाव विमोत्तुं गओ स अन्नत्थ ।
मणवंछियसोक्खेणं ताव वसामो खणं एक्कं ।।३।। इय चिंतिऊण ण्हाया सुरहिविलेवणविलित्तसव्वंगा। परिहियपवरदुगुल्ला आलिद्धासेसआभरणा ।।४।।
भालतलरइयकुरुला तिलया सिंदूरारुणियपवरसीमंता। गंधुब्भडमियनाहीपंकलिहियगल्लपत्तलया ।।५।।
यन्न लभामहे नित्यमपि विलसितुं ननु कृतान्ततुल्यस्य। एतस्य पापपतेः दृढं वयं गोचरे पतिताः ।।२।।
बहुकालतः गृहं यावद् विमुच्य गतः सः अन्यत्र ।
मनोवाञ्छितसौख्येन तावद्वसामः क्षणमेकम् ।।३।। इति चिन्तयित्वा स्नाताः सुरभिविलेपनविलिप्तसर्वाङ्गाः । परिहितप्रवरदुकुलाः आलिद्धाऽशेषाऽऽभरणाः ।।४।।
भालतलरचिततिलकाः सिन्दूराऽरुणितप्रवरसीमन्ताः । गन्धोद्भटमृगनाभिपङ्कलिखितगलपत्रलताः ।।५।।
કે જેથી યમરાજની જેવા આ પાપી પતિના ઇંદ્રિયવિષયમાં આપણે પડેલી છીએ, તેથી કદાપિ વિલાસ કરવાનું मा५५ो पाभी शती नथी. (२)
ઘણે કાલે આજ જ્યાં સુધી તે ઘરને મૂકીને અન્યત્ર ગયો છે ત્યાં સુધીમાં એક ક્ષણવાર આપણે મનવાંછિત सुमवडे २४ा (सुपभोगवीमे). (3)
આ પ્રમાણે વિચારીને તે સર્વેએ સ્નાન કર્યું, સુગંધી વિલેપનવડે સર્વ અંગે લેપ કર્યો, ઉત્તમ વસ્ત્રો પહેર્યો, સર્વ माभूषा धा२५१ यां, (४)
કપાળમાં તિલક કર્યા, ઉત્તમ સેંથાને સિંદુર પૂરીને રાતો કર્યો, સુગંધથી વાસિત કરેલી કસ્તૂરીના પંકવડે ગાલ 6५२ पाप 3री, (५)
Page #109
--------------------------------------------------------------------------
________________
११७४
श्रीमहावीरचरित्रम तंबोलपाडलुट्ठीय जाव चिट्ठति दप्पणं घेत्तुं। समुहं पलोयमाणा ताव लहुं आगओ भत्ता ।।६।।
दहूण तासि तारिस दुच्चिटुं तेण जायकोवेण |
एगा महिला पहया तह जह सा पाविया मरणं ।।७।। तयणंतरं च भयवसकंपिरदेहाहिं सेसमहिलाहिं । चिंतियमिमं जहेसा तह अम्हेवि हु विवज्जामो ||८||
तम्हा आयंसेहिं पहणामो रक्खिएण किं इमिणा? | इइ चिंतिऊण समगं खित्ता तदभिमुहमायंसा ।।९।।
ताम्बूलपाटलौष्ठिकाः यावत्तिष्ठन्ति दर्पणं गृहीत्वा । सम्मुखं प्रलोकमाना तावल्लघुः आगतः भर्ता ।।६।।
दृष्ट्वा तासां तादृशीं दुश्चेष्टां तेन जातकोपेन ।
एका महिला प्रहता तथा यथा सा प्राप्ता मरणम् ।।७।। तदनन्तरं च भयवशकम्पमानदेहाभिः शेषमहिलाभिः । चिन्तितमिदं यथा एषा तथा वयमपि खलु विपद्यामहे ।।८।।
तस्माद आदशैंः प्रहन्मः रक्षितेन किं अनेन?। इति चिन्तयित्वा समकं क्षिप्ताः तदभिमुखम् आदर्शाः ।।९।।
તંબોલ ખાવાવડે ઓષ્ઠ રાતા કર્યા. આ પ્રમાણે શૃંગાર સજી તેઓ જેટલામાં દર્પણને ગ્રહણ કરી તેમાં પોતાનું મુખ જોતી હતી તેટલામાં તત્કાળ તેમનો ભર્તાર ઘેર આવ્યો. (૯)
તેઓની તેવા પ્રકારની દુષ્ટ ચેષ્ટા જોઇને કોપ ઉત્પન્ન થવાથી તેણે એક સ્ત્રીને એવી રીતે પ્રહાર કર્યો કે જેથી dastण भ२९॥ पाभी. (७)
ત્યારપછી તે સર્વ સ્ત્રીઓના શરીર ભયના વશથી કંપવા લાગ્યા, અને તેઓએ વિચાર્યું કે “જેમ આ એકનું भ२५॥ थयुं तेम ५j ५५भ२५। थशे.' (८)
તેથી અરિસાવડે આપણે આને જ હણીએ. આને રાખવાથી શું ફળ છે?' એમ વિચારીને તેઓએ એકી સાથે तनी सन्भुज पोतपोतन ६५९ . ()
Page #110
--------------------------------------------------------------------------
________________
११७५
अष्टमः प्रस्तावः
तओ एगूणपंचसयनारीसयपमुक्कदप्पणेहिं पहओ समाणो सो मओ तक्खणेण, पच्छा समुप्पण्णो तासिं पच्छायावो-'अहो का गई एत्तो पइमारियाणं भविस्सइ?, उद्धूलिस्सइ लोओ, दंडिस्सइ नराहिवो, अवमन्निस्सइ सयणवग्गो, गंजिस्सइ खलयणो । तम्हा मरणमेव संपयं पत्तकालं ति परिभाविऊण पिहियाइं सव्वदाराइं, पक्खित्तं गेहब्भंतरे बहुं तण-कट्ठपलालं, पज्जालिओ सव्वओ जलणो, जालाउले य तंमि विमुक्को ताहिं अप्पा। अह पच्छायावेण साणुक्कोसयाए ताए अकामनिज्जराए सव्वाओ मरिऊण मणस्सेसु उववन्ना, कम्मधम्मसंजोगेण य एगत्थ मिलिया एगूणपंचवि सया ते चोरा जाया, एगंमि य विसमंमि पव्वए परिवति।
सो य सुवण्णयारो मरिऊण तिरिच्छेसु उववन्नो, तत्थ जा सा अणेण पढमं चिय मारिया सा एगं भवं तिरिएसु उववज्जिऊण पच्छा बंभणकुले पुत्तो जाओ, कमेण य पत्तो ___ततः एकोनपञ्चशन्नारीस्व(?)प्रमुक्तदर्पणैः प्रहतः सन् सः मृतः तत्क्षणेन, पश्चात् समुत्पन्नः तासां पश्चात्तापः 'अहो! का गतिः इतः पतिमारितानां भविष्यति? उर्दूलयिष्यति लोकः, दडिष्यति नराधिपः, अवमानयिष्यति स्वजनवर्गः, गजिष्यति खलजनः ।, तस्माद् मरणमेव साम्प्रतं प्राप्तकालमिति परिभाव्य पिहितानि सर्वद्वाराणि, प्रक्षिप्तं गृहाऽभ्यन्तरे बहुः तृण-काष्ठ-पलालम्, प्रज्वालितः सर्वतः ज्वलनः, ज्वालाकुले च तस्मिन् विमुक्तः ताभिः आत्मा। अथ पश्चात्तापेन सानुक्रोशेन तया अकामनिर्जरयाः सर्वाः मृत्वा मनुष्येषु उपपन्नाः, कर्म-धर्मसंयोगेन च एकत्र मिलिताः एकोनपञ्चाऽपि शताः ते चौराः जाता, एके एव विषमे पर्वते परिवसन्ति ।
सः च सुवर्णकारः मृत्वा तिर्यक्षु उपपन्नः तत्र या सा अनेन प्रथममेव मारिता सा एकं भवं तिरश्चि उपपद्य पश्चाद् ब्राह्मणकुले पुत्रः जातः, क्रमेण च प्राप्तः पञ्चवर्षत्वम्। सः च सुवर्णकारः तिर्यग्भवतः
‘ત્યારપછી પાંચસોમાં એક ઓછી એટલે ચારસો ને નવાણું સ્ત્રીઓએ મૂકેલા (મારેલા) દર્પણોવડે હણાયેલો તે તત્કાળ મરણ પામ્યો. ત્યારપછી તે સર્વ સ્ત્રીઓને પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો કે-“અહો! પતિને મારનાર આપણી અહીંથી શી ગતિ થશે? લોકો આપણને કલંક આપશે, રાજા દંડ કરશે, સ્વજનવર્ગ અવજ્ઞા કરશે અને ખળ પુરુષો પરાભવ કરશે; તેથી હવે આપણે મરવું એ જ કાળને યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ ઘરના સર્વ દ્વારા ઢાંકી દીધાં, ઘરની અંદર ઘણા તૃણ, કાષ્ઠ અને પરાળ નાંખ્યા, ચોતરફ અગ્નિ પ્રગટ કર્યો અને જ્વાળાવડે વ્યાપ્ત થયેલા તે અગ્નિમાં તેઓએ પોતાનો આત્મા (દેહ) મૂક્યો. હવે પશ્ચાત્તાપે કરીને અને દયા સહિતપણાએ કરીને તે સર્વે અકામ નિર્જરાવડે મરીને મનુષ્યમાં ઉત્પન્ન થઇ પુરુષ થયા. સમાન કર્મ અને ધર્મના સંયોગે કરીને એક ઠેકાણે મળેલા તે ચારસો ને નવાણુંએ જણ ચોર થયા અને એક વિષમ પર્વતમાં વસ્યા.
હવે તે સુવર્ણકાર મરીને તિર્યંચમાં ઉત્પન્ન થયો. તેમાં જે તે પહેલી ભાર્યાને તેણે મારી હતી તે એક ભવ તિર્યંચમાં ઉત્પન્ન થઇને પછી બ્રાહ્મણના કુળમાં પુત્ર થયો. ક્રમે કરીને તે પાંચ વર્ષની ઉમ્મરનો થયો તે વખતે તે
Page #111
--------------------------------------------------------------------------
________________
११७६
श्रीमहावीरचरित्रम् पंचवारिसियत्तणं। सो य सुवण्णयारो तिरियभवाओ उव्वट्टिऊण तंमि चेव बंभणकुले तब्भइणित्तेण दारिया जाया । सो य पंचवारिसिओ समाणो तीसे बालग्गाहो कओ। सा य अइदुह्रत्तणेण निच्चमेव रोयइ। अन्नया य तेण बालग्गाहेण उदरदेसपरिघट्टणं कुणमाणेण तह कहवि सा जोणिद्दारे छिक्का जह तक्खणं चेव नियट्टा रोयणाओ। तओ तेण नायं'लद्धो मए उवाओत्ति, एवं सो तीसे रोयमाणीए निच्चकालं करेइ। अन्नया य तहा कुणमाणो नाओ सो मायापिऊहिं । ताहे हणिऊण निद्धाडिओ नियगिहाओ, पलायमाणो अ गओ तं चेव चोरपल्लि जत्थ ताणि एगूणगाणि पंच चोरसयाणि परिवसंति । सा य दारिया अप्पडुप्पन्नजोव्वणा विणठ्ठसीला जाया, सच्छंदं परियडंती य एगं गामं गया, सो य गामो तेहिं चोरेहिं आगंतूण लुटिओ, सा य तेहिं गहिया, तओ तेसिं सव्वेसिपि भज्जा जाया। अन्नया य चोराणं चिंता समुप्पन्ना-'अहो इमा वराई एत्तियाणं अम्हाणं पइदिणं सरीरचेटुं उद्वर्त्य तस्मिन्नेव ब्राह्मणकुले तद्भगिनीत्वेन दारिका जाता। सः च पञ्चवार्षिक: सन् तस्याः बालग्राहः कृतः । सा च अतिदुष्टत्वेन नित्यमेव रोदिति । अन्यदा च तेन बालग्राहेन उदरदेशपरिघट्टनं कुर्वता तथाकथमपि सा योनिद्वारे स्पृष्टा यथा तत्क्षणमेव निवृत्ता रोदनतः। ततः तेन ज्ञातं 'लब्धः मया उपायः' इति। एवं सः तस्यां रुदत्यां नित्यकालं करोति। अन्यदा च तथा कुर्वन् ज्ञातः सः माता-पितृभ्याम् । तदा हत्वा निर्धाटितः निजगृहतः, प्रलायमानः च गतः तामेव चौरपल्ली यत्र तानि एकोनानि पञ्चचौरशतानि परिवसन्ति । सा च दारिका अप्रत्युत्पन्नयौवना विनष्टशीला जाता, स्वच्छन्दं पर्यटन्ती च एकं ग्रामं गता, सश्च ग्रामः तैः चौरैः आगत्य लुण्टितः, सा च तैः गृहीताः, ततः तेषां सर्वेषामपि भार्या जाता। अन्यदा च चौराणां चिन्ता समुत्पन्ना 'अहो! इयं वराकी एतावतां अस्माकं
સુવર્ણકારનો જીવ તિર્યંચ ભવથી નીકળીને તે જ બ્રાહ્મણના કુળમાં તેની બહેનપણે પુત્રી થઇ. તે પ્રથમનો પુત્ર પાંચ વર્ષનો હતો તેથી તેને તે પુત્રીનો બાલગ્રાહ કર્યો. તે છોકરી અત્યંત દુષ્ટપણાને લીધે નિરંતર રૂએ છે. એકદા તે બાલગ્રાહે તેણીના ઉદરપ્રદેશને પંપાળતા પંપાળતા કોઇ પણ પ્રકારે (ઇરાદા વિના અકસ્માતપણે) તેવી રીતે યોનિદ્વારમાં સ્પર્શ કર્યો કે જેથી તત્કાળ તે રોતી બંધ થઈ ગઈ. ત્યારે તેણે જાણ્યું કે “આને છાની રાખવાનો ઉપાય મને પ્રાપ્ત થયો.' પછી જ્યારે જ્યારે તે રોતી હતી ત્યારે ત્યારે એ જ પ્રમાણે તે નિરંતર કરતો હતો. એકદા તે પ્રમાણે કરતા તેને તેના માતા-પિતાએ જાણ્યો ત્યારે તેને મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નાસીને તે જ ચોરપલ્લીમાં ગયો કે જ્યાં તે ચારસો ને નવાણું ચોરો રહેલા હતા. હવે તે છોકરી પણ યુવાવસ્થા પામ્યા પહેલાં જ શીલ રહિત થઈ, સ્વચ્છંદપણે ભમતી ભમતી કોઇક બીજે ગામ ગઈ. ત્યાં એકદા તે ચોરોએ આવીને તે ગામ લૂંટયું અને તે છોકરીને પણ ગ્રહણ કરી. પછી તે સ્ત્રી સવેની (પાંચસો ચોરોની) ભાર્યા થઇ. એકદા તે ચોરોને વિચાર થયો કે “અહો! આ બિચારી હંમેશાં આપણા આટલા બધાની શરીરચેષ્ટા કરતી ક્ષયને પામશે, તેથી જ
१.पाने रमाउनार.
Page #112
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११७७ कुणमाणी खिज्जिस्सइ, ता जइ अन्ना बिइज्जिया संपज्जइ तो से विस्सामो होज्जत्ति परिभाविऊण एगया तीसे बिइज्जिया आणिया। जंचेव आणिया तंचेव चिरमहिला ईसासल्लनिभिज्जमाणमाणसा तीसे मारणत्थं छिद्दाइं मग्गइ। अन्नया य ते चोरा गामंतरमुसणत्थं पधाविया । तीए नायं-'एस पत्थावो वट्टइ, ता विणासेमि एयंति परिभाविऊण नीया सा कूवतडे, भणिया य-'भद्दे! पेच्छ कूवमज्झे किंपि दीसइ।' सावि अविगप्पभावेण दट्ठमारद्धा । तयणंतरं च ताए पक्खित्ता तत्थेव । चोरा य आगया पुच्छंति तीसे वुत्तत्तं, ताए भण्णइ-'अप्पणो महिलं कीस न सारेह?, किमहं जाणामि?।' तेहिं मुणियं-'जहा एयाए मारिया।' तओ तस्स बंभणपुत्तस्स हियए ठियं, जहा-'अवस्सं एसा सा मम पावकम्मा भगिणी एरिससीलेण संभाविज्जइ, सुव्वइ य समीववत्ती भगवं महावीरो सव्वण्णू सव्वदरिसी, ता तं गंतूण पुच्छामि त्ति, इहागओ लज्जाए मणसा पुच्छिउमारद्धो, तओ मए भणियंप्रतिदिनं शरीरचेष्टां कुर्वन्ती खेत्स्यति, ततः यदि अन्या द्वितीया सम्पद्यते ततः तस्याः विश्रामः भवेद् इति परिभाव्य एकदा तस्यै द्वितीया आनीता। यत्प्रभृतिः च आनीता तत्प्रभृतिः एव चिरमहिला ईष्याशल्यनिर्भय॑मानमानसा तस्याः मारणार्थं छिद्राणि मार्गयति । अन्यदा च ते चौराः ग्रामान्तरमुषणार्थं प्रधाविताः। तया ज्ञातं 'एषः प्रस्तावः वर्तते, ततः विनाशयामि एताम् 'इति परिभाव्य नीता सा कूपतटे, भणिता च ‘भद्रे! प्रेक्षस्य कूपमध्ये किमपि दृश्यते।' साऽपि अविकल्पभावेन द्रष्टुमारब्धा । तदनन्तरं च तया प्रक्षिप्ता तत्रैव | चौराः च आगताः पृच्छन्ति तस्याः वृत्तान्तं, तया भण्यते 'आत्मनः महिलां कथं न सारयत? किमहं जानामि? ।' तैः ज्ञातं यथा एतया मारिता। ततः तस्य ब्राह्मणपुत्रस्य हृदये स्थितं यथा 'अवश्यं एषा सा मम पापकर्मा भगिनी एतादृशशीलेन सम्भाव्यते, श्रूयते च समीपवर्ती भगवान् महावीरः सर्वज्ञः सर्वदर्शी, ततः तं गत्वा पृच्छामि' इति इह आगतः लज्जया
અન્ય-બીજી પ્રાપ્ત થાય તો આને કાંઈક વિસામો થાય. એમ વિચારીને એકદા તેઓએ બીજી આણી. જે વખતથી આણી તે જ વખતથી પહેલી સ્ત્રીનું મન ઇર્ષારૂપી શલ્યવડે ભેદાયું, તેથી તેણીને મારી નાંખવા માટે છિદ્ર જોવા લાગી. પછી એકદા તે ચોરો બીજા કોઇ ગામને લુંટવા માટે દોડ્યા (ગયાત્યારે તેણીએ જાણ્યું કે-“આ અવસર ઠીક આવ્યો છે, તેથી આનો વિનાશ કરું.' એમ વિચારીને તે તેણીને કૂવાને કાંઠે લઇ ગઈ અને તેણીને કહ્યું કે-હે ભદ્ર! જો આ કૂવામાં કાંઇક દેખાય છે.' ત્યારે તે પણ શંકા રહિતપણે જોવા લાગી તેવામાં તેણીએ તેણીને તેમાં જ નાંખી દીધી. પછી તે ચોરો આવ્યા અને તેણીનો વૃત્તાંત પૂછયો ત્યારે તે બોલી કે પોતાની ભાર્યાની કેમ તમે સારસંભાળ રાખતા નથી. મને શી ખબર?' તે સાંભળી તેઓએ જાણ્યું કે-“આણે જ મારી નાંખી છે.' ત્યારપછી તે બ્રાહ્મણપુત્રના મનમાં તર્ક થયો કે - “આવા પ્રકારના શીલવડે અવશ્ય આ તે જ મારી પાપકર્મવાળી બહેન સંભવે છે, અને અહીં સમીપે ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ અને સર્વદર્શી વર્તે છે એમ સંભળાય છે, તેથી તેમની પાસે જઇને હું પૂછું.' એમ વિચારીને તે અહીં આવ્યો અને લજ્જાને લીધે તે મનથી જ પૂછવા લાગ્યો ત્યારે મેં તેને કહ્યું
Page #113
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
देवाणुप्पिया! वयणेण पुच्छ, तओ अणेण जा सा सा सत्ति कहियं, मएवि सच्चेव सा तव भगिणीत्ति सिद्धं ।
११७८
इय गोयम! एवंविहविडंबणाजालमूलगिहभूया । विसया विसं व विसमं दिंति विवागं मणुस्साणं ||१||
खणदावियसोक्खाणं भवोहसंवड्ढियासुहनिहीणं । भोगाण कए मुद्धा जुत्ताजुत्तं न पेच्छंति ।।२।।
चोज्जमिणं रागंधा पुरिसा अणवेक्खिऊण परमत्थं । जं अत्थि तं विमोत्तूण नत्थि जं तं विभाविंति ।।३।।
मनसा प्रष्टुम् आरब्धवान् । ततः मया भणितं 'देवानुप्रिय! वचनेन पृच्छ ।' ततः अनेन 'या सा सा सा' इति कथितम् मयाऽपि सत्यमेव सा तव भगिनी इति शिष्टम् ।
इति गौतम! एवंविधविडम्बनाजालमूलगृहभूताः। विषयाः विषमिव विषमं ददति विपाकं मनुष्याणाम् ।।१।।
क्षणदापितसौख्यानां भवौघसंवर्धिताऽशुभनिधीनाम् । भोगानां कृते मुग्धाः युक्तायुक्तं न प्रेक्षन्ते ।।२।।
नोद्यमिदं रागान्धाः पुरुषाः अनपेक्ष्य परमार्थम् । यदस्ति तद्विमुच्य नास्ति यत्तद् विभावयन्ति ।।३।।
उन्हे हेवानुप्रिय! तुं वयने रीने पूछ. त्यारे ते '४ तेहती ते ४ ते छे?' खेम पूछ्यूँ. में पए। 'ते ४ ते तारी जहेन छे' खेम दुह्यं.
‘આ પ્રમાણે હે ગૌતમ! આવા પ્રકારની વિટંબનાના સમૂહના મૂળ ઘરરૂપ વિષયો મનુષ્યોને વિષની જેવા વિષમ વિપાકને આપે છે. (૧)
એક ક્ષણિક સુખને આપનારા અને સંસારસમૂહને વધારમાં અશુનિધિ સમાન ભોગોને માટે થઇને મુગ્ધજનો योग्य-अयोग्यने भेता नथी. (२)
આશ્ચર્ય છે કે-રાગાંધ પુરુષો પરમાર્થને જાણ્યા વિના જ જે વાસ્તવિક સાક્ષાત્ વસ્તુ છે, તેને મૂકીને જે વાસ્તવિક નથી તેને ધારી બેસે છે. (૩)
Page #114
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
तथाहि-मंसलवमेत्तनिव्वत्तियंपि अहरं पवालखंडव जलबुब्बुयसच्छहमवि नयणजुयं नीलनलिणं वा ।।४।।
चम्मावणद्धअट्ठियमयंपि वयणं मयंक बिंबं व । मंसुच्चयमेत्तंपिवि थणजुयलं कणयकलसं व ||५||
वेल्लहलमुणालंपिव बाहुजुयं अट्ठिमंसमेत्तंपि। सोणियमुत्तविलीणं रमणंपिवि अमयकूवं व ।।६।।
मन्नंति विसयमूढा अवियारियपारमत्थियसरूवा । अच्चंतनिंदियाणिवि एवं अंगाणि जुवईणं ।।७।।
तथाहि-मांसलवमात्रनिर्वर्तितमपि अधरं प्रवालखण्डमिव । जलबुद्बुदसदृशमपि नयनयुगं नीलनलिनम् वा ।।४।।
चर्माऽवनद्धाऽस्थिमयमपि वदनं मृगाङ्कबिम्बमिव । मांसोच्चयमात्रमपि स्तनयुगलं कनककलशं इव ।।५।।
कोमलमृणालमिव बाहुयुगं अस्थिमांसमात्रमपि। शोणितमुत्रविलीनं रमणमपि अमृतकूपमिव ।। ६ ।।
मन्यन्ते विषयमूढाः अविचारितपारमार्थिकस्वरूपाः । अत्यन्तनिन्दितानि अपि एवम् अङ्गानि युवतीनाम् ।।७।।
११७९
તે આ પ્રમાણે :- સ્ત્રીનો અધરોષ્ઠ વાસ્તવિક રીતે તો માંસના લેશવડે જ કેવળ નીપજેલો છે, છતાં તેને પરવાળાના ખંડ જેવો માને છે, નેત્ર-યુગલ પાણીના પરપોટા જેવું છે, છતાં શ્યામ કમળની જેવું માને છે, (૪)
મુખ ચર્મથી મઢેલા હાડકામય છે, છતાં ચંદ્રબિંબ જેવું માને છે, સ્તન-યુગલ માત્ર માંસના સમૂહરૂપ છે, છતાં સુવર્ણના કળશ જેવું માને છે, (૫)
जाहु-युगल हाउडा जने मांसमय ४ छे, छतां ङोभण भृशास (जिसतंतु ) ठेवुं माने छे, २भए। (गुह्य) अहेश રૂધિર અને મૂત્રને ઝરનાર છે, છતાં અમૃતના કૂવા સમાન માને છે. (૬)
આ પ્રમાણે યુવતીના અંગો અતિનિંઘ છે, તો પણ પારમાર્થિક સ્વરૂપને નહીં વિચારનાર (જાણનાર) અને વિષયમાં મૂઢ થયેલા પુરુષો ઉપર કહ્યા પ્રમાણે માને છે.' (૭)
Page #115
--------------------------------------------------------------------------
________________
११८०
श्रीमहावीरचरित्रम इय एवं करुणासायरेण सिरिवद्धमाणनाहेण | कहिए वत्थुसरूवे समग्गभुवणप्पईवेण ||८|| सो पुरिसो संवेगमावन्नो पव्वइओ। सा य ससुरासुर-नर-तिरियाउलावि परिसा पयणुरागसंजुत्ता जाया । एत्यंतरे मिगावई देवी हरिसपगरिसवियसियनयणकमला महावीर वंदित्ता एवं वोत्तुं पवत्ता-'भयवं! जाव चंडपज्जोयरायमापुच्छामि ताव तुम्हं सयासे पव्वयामि त्ति भणिऊण चंडपज्जोयमुवट्ठिया, एवं च कहिउमाढत्ता-'महाराय! जइ तुमं अणुमन्नसि ता अहं पव्वयामि।' रायावि तीसे महतीए परिसाए लज्जाए वारिउमपारयंतो तं विसज्जेइ । तओ मिगावई नियपुत्तं उदयणकुमारं चंडपज्जोयस्स निक्खेवगनिक्खित्तं काऊण पव्वइया । पज्जोयस्सऽवि अट्ठ अंगारवइप्पमुहाओ देवीओ पव्वइयाओ। ताणिवि एगूणपंचचोरसयाणि
इत्येवं करुणासागरेण श्रीवर्द्धमाननाथेन ।
कथिते वस्तुस्वरूपे समग्रभुवनप्रदीपेन ।।८।। .....स पुरुषः संवेगमापन्नः प्रव्रजितः । सा च ससुरासुर-नर-तिर्यगाकुलाऽपि पर्षद् प्रतनुरागसंयुता जाता। अत्रान्तरे मृगावती देवी हर्षप्रकर्षविकसितनयनकमला महावीरं वन्दित्वा एवं वक्तुं प्रवृत्ता 'भगवन्! यावत् चण्डप्रद्योतराजानम् आपृच्छामि तावत्तव सकाशे प्रव्रजामि' इति भणित्वा चण्डप्रद्योतमुपस्थिता, एवं च कथयितु मारब्धा ‘महाराज! यदि त्वं अनुमन्यस्व तदा अहं प्रव्रजामि।' राजाऽपि तस्यां महत्यां पर्षदि लज्जया वारयितुम् अपारयन् तां विसृजति। ततः मृगावती निजपुत्रम् उदयनकुमारं चण्डप्रद्योतस्य निक्षेपकनिक्षिप्तं कृत्वा प्रव्रजिता । प्रद्योतस्याऽपि अष्टौ अङ्गारवतीप्रमुखाः
આ પ્રમાણે કરુણાના એક સાગરરૂપ અને સમગ્ર ભુવનના પ્રદીપરૂપ શ્રી વર્ધમાનસ્વામીએ વસ્તુનું સાચું स्व३५ . (८)
ત્યારે તે પુરુષ (બ્રાહ્મણચોર) સંવેગ પામીને પ્રવ્રજિત થયો, તથા તે સુર, અસુર, નર અને તિર્યંચવાળી પર્ષદા પણ અલ્પ રાગવાળી થઈ. આ અવસરે હર્ષના પ્રકર્ષવડે વિકસ્વર નેત્રકમળવાળી મૃગાવતી દેવી શ્રી મહાવીરસ્વામીને વાંદીને આ પ્રમાણે બોલી કે હે ભગવન! ચંડપ્રદ્યોત રાજાને હું પૂછું (તેની રજા લઉં). પછી હું આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.' એમ કહીને તે ચંડપ્રદ્યોતની પાસે ગઇ, અને આ પ્રમાણે બોલી કે-હે મહારાજ! જો તમે અનુમતિ આપો તો હું પ્રવ્રજ્યા ગ્રહણ કરું.' તે સાંભળીને તે રાજાએ પણ તે મોટી પાર્ષદામાં લજ્જાને લીધે નિષેધ કરવા સમર્થ નહીં હોવાથી તેણીને રજા આપી. ત્યારપછી મગાવતીએ પોતાના પુત્ર ઉદયનકમારને ચંડપ્રદ્યોતની પાસે થાપણની જેમ સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરી. પછી પ્રદ્યોતને રાજાની પણ અંગારવતી વિગેરે આઠ રાણીઓએ દીક્ષા ગ્રહણ કરી. પ્રથમ જેણે દીક્ષા લીધી હતી તે ચોરે પલ્લીમાં જઈને તે ચારસો ને નવાણું ચોરોને પ્રતિબોધ કરી પ્રવ્રજિત કર્યા. બીજા પણ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા. પછી ચંડપ્રદ્યોત રાજા પણ જગદ્ગુરુના
Page #116
--------------------------------------------------------------------------
________________
११८१
अष्टमः प्रस्तावः पुव्वं पडिवन्नपव्वज्जेण चोरेण गंतूण पडिबोहियाणि पव्वज्जं च पडिवन्नाणि। अन्नो य बहुजणो संबुद्धो । पज्जोयनरवईवि जयगुरुप्पभावपडिस्संतवेराणुबंधो उदयणं कुमारं रज्जे सहत्येण संठाविऊण गओ सनयरिं। मिगावईवि भगवया अणुसासिऊण समप्पिया चंदणबालाए पवत्तिणीए, तीसे य समीवट्ठिया जहट्टियं साहुणीजणसमुचियं किरियाकलावमब्भसइ ।
भयवंपि विहरमाणो वाणियगामप्पमोक्खनयरेसुं। आणंद-कामदेवाइसावगे दस विबोहेइ ।।१।।
जेसिं धम्ममहाभरधरणुद्धरकंधराण तियसावि ।
चालिंसु खोभकरणुज्जुयावि न मणो मणागपि ।।२।। जे इस्सरिएण लहुं करिंसु वेसमणजक्खरायमवि ।
पडिवालिंसु य सम्मं निच्चंपि दुवालस वयाइं ।।३।। देव्यः प्रव्रजिताः। तानि अपि एकोनपञ्चचौरशतानि पूर्वं प्रतिपन्नप्रव्रजेन चौरेण गत्वा प्रतिबोधितानि प्रव्रज्यां च प्रतिपन्नानि । अन्यश्च बहुजनः सम्बुद्धः । प्रद्योतनरपतिः अपि जगद्गुरुप्रभावप्रतिशान्तवैरानुबन्धः उदयनं कुमारं राज्ये स्वहस्तेन संस्थाप्य गतः स्वनगरीम् । मृगावती अपि भगवता अनुशास्य समर्पिता चन्दनबालायै प्रवतिन्यै, तस्याः च समीपस्थिता यथास्थितं साध्वीजनसमुचितं क्रियाकलापम् अभ्यस्यति ।
भगवानपि विहरमाणः वाणिजग्रामप्रमुखनगरेषु । आनन्द-कामदेवादिश्रावकान् दश विबोधति ।।१।।
येषां धर्ममहाभरधरणोद्धूरकन्धराणां त्रिदशाः अपि।
अचालयन् क्षोभकरणोद्युक्ताः अपि न मनः मनागपि ।।२।। ये ऐश्वर्येण लघुः अकुर्वन् वैश्रमणयक्षराजमषि।
प्रत्यपालयन् च सम्यग् नित्यमपि द्वादशव्रतानि ।।३।। પ્રભાવવડે વૈરનો અનુબંધ શાંત થવાથી, ઉદયનકુમારને પોતાના હાથે જ રાજ્ય પર સ્થાપન કરી પોતાની નગરીમાં ગયો. ભગવાને મૃગાવતીને પણ ચારિત્રધર્મની શિક્ષા આપીને ચંદનબાળા પ્રવર્તિનીને સોંપી, તેથી તે તેની પાસે રહીને યથાસ્થિત (યથાયોગ્ય) સાધ્વીજનને ઉચિત ક્રિયા-સમૂહનો અભ્યાસ કરવા લાગી.
ભગવાને પણ વાણિજગ્રામ વિગેરે નગરોમાં વિહાર કરી આનંદ, કામદેવ વિગેરે દશ શ્રાવકોને પ્રતિબોધ કર્યો. (૧)
ધર્મના મહાભારને ધારણ કરવામાં મજબૂત રૂંધવાળા તેઓને ક્ષોભ પમાડવામાં ઉદ્યમવાળા થયેલા દેવો પણ લેશ માત્ર પણ ચલાવી શકે નહીં. (૨)
જેઓ પોતાના ઐશ્વર્યવડે કરીને વૈશ્રમણ યક્ષરાજ (કુબેર)ને પણ નીચે કરતા હતા, જેઓ શ્રાવકના બાર प्रताने निरंतर सभ्य 151रे पालन तता , (3)
य
Page #117
--------------------------------------------------------------------------
________________
११८२
श्रीमहावीरचरित्रम् गेहसमीवनिवेसियपोसहसालासु पोसहुज्जुत्ता। अट्ठमिचउद्दसीसुं समणा इव जे य निवसिंसु ।।४।।
जेसिं सरीरधाऊ सत्तवि सव्वन्नुवयणरसभिन्ना।
कुप्पावयणियवयणाणि गोयरं नेव वच्चिसु ।।५।। इय तेसि गुणलवोविहु नो तीरइ मारिसेहिं परिकहिउं। विरइंसु नूण सयमेव गणहरा जेसि चरियाई ।।६।।
अन्नेऽविहु नरवइ-दंडनाह-सामंत-मंतिपमुहजणे।
पडिबोहिऊण पुणरवि कोसंबिं आगओ सामी ।।७।। गृहसमीपनिवेषितपौषधशालासु पौषद्यौद्युक्ताः। अष्टमी-चतुदशीषु श्रमणाः इव ये च न्यवसन् ।।४।।
येषां शरीरधातवः सप्ताऽपि सर्वज्ञवचनरसभिन्नाः ।
कुप्रावचनिकवचनानां गोचरं नैव अव्रजन् ।।५।। इति तेषां गुणलवः अपि खलु नो शक्यते मादृशैः परिकथयितुम् । व्यरचयन् नूनं स्वयमेव गणधराः येषां चरित्राणि ।।६।।
अन्यानपि खलु नरपति-दण्डनाथ-सामन्त-मन्त्रि प्रमुखजनान्। प्रतिबोध्य पुनरपि कौशाम्बी आगतः स्वामी ।।७।।
જેઓ પોતાના ઘરની સમીપે કરેલી પૌષધશાળામાં અષ્ટમી અને ચતુર્દશીને દિવસે પૌષધમાં ઉદ્યમવંત થઇને साधुन सेभ २४ता हता, (४)
તથા સર્વજ્ઞના વચનરૂપી રસથી ભેદાયેલા જેમના શરીરના સાતે ધાતુ અન્ય દર્શનીઓના વચનના વિષયમાં ४तनहोता. (५)
આવા પ્રકારના તેમના ગુણનો લેશ પણ મારી જેવા કહેવાને સમર્થ નથી કે જેમનાં ચરિત્રો ગણધરોએ પોતે ४ २य्यां छे. (७)
બીજા પણ રાજા, દંડનાયક, સામંત, મંત્રી વિગેરે લોકોને પ્રતિબોધ કરીને સ્વામી ફરીથી કૌશાંબી નગરીમાં पधाया. (७)
१. ग्रंथारर्नु वयन छ.
Page #118
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११८३
तहियं समोसढस्सा चरिमाए पोरिसीए जयगुरुणो। विम्हइयजीवलोयाइं फालिआई विमाणाइं ।।८।।
साहावियाइं पच्चक्खदिस्समाणाणि आरुहेऊण ।
ओयरिया भत्तीए वंदणवडियाए ससिसूरा ।।९।। जुम्मं । तेसिं विमाणनिम्मलमऊहनिवहप्पयासिए गयणे । जायं निसिंपि लोगो अवियाणंतो सुणइ धम्मं ।।१०।।
नवरं नाउं समयं चंदणबाला पवत्तिणी नमिउं । सामि समणीहिं समं निययावासं गया सहसा ||११।।
तत्र समवसरणस्थे चरमायां पौरुष्यां जगद्गुरौ। विस्मितिजीवलोकानि स्फाटिकानि विमानानि ।।८।।
स्वाभाविकानि प्रत्यक्षदृश्यमाणानि आरुह्य ।
अवतीर्णाः भक्त्या वन्दनप्रतिज्ञया शशि-सूर्यौ ।।९।। युग्मम् । तस्मिन् विमलनिर्मलमयूखनिवहप्रकाशिते गगने । जातायां निशायामपि लोकः अविजानन् श्रुणोति धर्मम् ।।१०।।
नवरं ज्ञात्वा समयं चन्दनबालाप्रवर्तिनी नत्वा । स्वामिनं श्रमणीभिः समं निजाऽऽवासं गता सहसा ।।११।।
ત્યાં દિવસની છેલ્લી પોરસીએ જગદ્ગુરુ સમવસર્યા. તે વખતે જીવલોકને વિસ્મય કરનારા, સ્ફટિકમણિમય, સ્વાભાવિક અને પ્રત્યક્ષ દેખાતા પોતાના વિમાનમાં આરૂઢ થઈને ચંદ્ર અને સૂર્ય ભક્તિથી ભગવાનને વંદન કરવા भाटे उता . (८/८)
તેમના વિમાનના નિર્મળ કિરણોના સમૂહવડે ગગન (આકાશ) પ્રકાશિત થયેલું હોવાથી રાત્રિને પણ નહીં nyurl at uk Ainmaratयो, (१०)
પરંતુ રાત્રિ થયાનો સમય જાણીને ચંદનબાળા પ્રવર્તિની સ્વામીને નમીને સાધ્વીઓ સહિત એકદમ પોતાના २३वाना स्थाने 5. (११)
Page #119
--------------------------------------------------------------------------
________________
११८४ .
श्रीमहावीरचरित्रम सा पुण मिगावई जिणकहाए वक्खित्तमाणसा धणियं । एगागिणी चिय ठिया दिणंति काऊण ओसरणे ।।१२।।
वोलीणे खणमेत्ते साइं विमाणाइं आरुहित्ताणं ।
ससिसूरेसु गएसु वियंभिए रयणितिमिरभरे ।।१३।। समणीओ समीवंमी अपेच्छमाणी य सा महासत्ता । पगया पडिस्सयंमी पवत्तिणीए य तो भणिया ।।१४।।
तुम्हारिसीण सुकुलुग्गयाण जुज्जइ किमेवमायरिउं? ।
एगागिणीवि य तुमं जंसि ठिया एत्तियं रयणिं ।।१५।। तिहिं विसेसियं । पडिवज्जिय तव्वयणं भुज्जो भुज्जो सदुच्चरीयाई। निंदंतीए तीए उप्पन्नं केवलं नाणं ।।१६।।। सा पुनः मृगावती जिनकथया व्याक्षिप्तमानसा अत्यन्तम्। एकाकिनी एव स्थिता दिनमिति कृत्वा समवसरणे ।।१२।।
व्यपक्रान्ते क्षणमात्रे स्वकानि विमानानि आरूह्य ।
शशिसूर्ययोः गतयोः विजृम्भिते रजनीतिमिरभरे ।।१३।। श्रमणीः समीपं अप्रेक्षमाणा च सा महासत्त्वा । प्रगता प्रतिश्रये प्रवर्तिन्या च ततः भणिता ||१४||
युष्मादृशानां सुकुलोद्गतानां युज्यते किम् एवम् आचरितुम्? |
एकाकिनी अपि च त्वं यद् स्थिता एतावतां रात्रिम् ।।१५।। प्रपद्य तद्वचनं भूयः भूयः स्वदुच्चरितानि। निन्दत्या तया उत्पन्नं केवलं ज्ञानम् ||१६ ।। માત્ર એક મૃગાવતી સાધ્વી જિનેશ્વરની કથામાં અત્યંત વ્યાક્ષિપ્ત ચિત્ત થવાથી “હજુ દિવસ છે' એમ ધારીને भेदी ४ समवसरमा २४ी. (१२)
ક્ષણ માત્ર ગયા પછી પોતાના વિમાનમાં આરૂઢ થઇને ચંદ્ર અને સૂર્ય ગયા ત્યારે રાત્રિના અંધકારનો સમૂહ પ્રગટ થયો. તે વખતે પોતાની સાધ્વીઓને નહીં જોતી તે મહાસત્ત્વવાળી પોતાના ઉપાશ્રયમાં ગઈ. ત્યાં પ્રવર્તિનીએ તેણીને કહ્યું કે તારા જેવી સારા કુળમાં ઉત્પન્ન થયેલીને આ પ્રમાણે કરવું શું યોગ્ય છે કે જેથી તું એકલી જ આટલી रात सुधी त्या २४? (१३/१४/१५)
તે સાંભળી તે પ્રવર્તિનીના વચનને અંગીકાર કરી, વારંવાર પોતાના દુષ્ટ આચરણને નિંદતી તેણીને न उत्पन्न थयु. (१७)
उ
Page #120
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
अह-पयलायंतीए पवत्तिणीए सप्पं पलोइयं इंतं । संथारगंमि हत्थो ठविओ तीए धराहिंतो ।।१७।।
निद्दावगमे पुच्छा अहिकहणं नाणबुज्झणऽणुतावो। निहयघणघाइकम्मा पवत्तिणी केवलं पत्ता ||१८||
इओ य-उप्पन्नसंसओ पढमगणहरो पणमिउं जिणं भणइ । किमवट्ठियावि भावा विवरीयत्तं पवज्जंति ? ।। १९ ।।
जं ओइन्नाइं नहाओ नाह! मायंड-ससिविमाणाइं । गुरुणा भणियं - गोयम! दस अच्छरियाई एयाई ।। २० ।।
अथ-प्रचलायत्यां प्रवर्तिन्यां सर्पं प्रलोकितम् आगच्छन्तम्। संस्तारके हस्तः स्थापितः तया धरायाः ।।१७।।
निद्राऽपगमे पृच्छा, अहिकथनम्, ज्ञानबोधनम्, अनुतापः । निहतघनघातिकर्मा प्रवर्तिनी केवलं प्राप्ता ।। १८ ।।
इतश्च उत्पन्नसंशयः प्रथमगणधरः प्रणम्य जिनं भणति । किम् अवस्थिताः अपि भावाः विपरीततां प्रपद्यन्ते ? ।।१९।।
११८५
यद् अवतीर्णे नभतः नाथ! मार्तण्ड - शशिविमाने । गुरुणा भणितं 'गौतम! दश आश्चर्याणि एतानि ।। २० ।।
ત્યારપછી તે પ્રવર્તિની નિદ્રાવશ થઈ. તે વખતે ત્યાંથી જતો એક સર્પ જોઇને મૃગાવતીએ તેણીનો હાથ લાંબો પૃથ્વી પર હતો તે સંથારામાં સ્થાપન કર્યો. (૧૭)
ત્યારે તેણીની નિદ્રા જતી રહી. એટલે તેણીને હાથ ખસેડવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણીએ સર્પ નીકળ્યાનું કહ્યું, તેથી તેણીના કેવળજ્ઞાનનો પોતાને બોધ થયો તેથી પશ્ચાત્તાપ કર્યો, અને તે પ્રવર્તિની પણ ઘન ઘાતીકર્મનો क्षय झुरी ठेवणज्ञान पाभी. (१८)
હવે અહીં સંશય ઉત્પન્ન થવાથી પ્રથમ ગણધરે પ્રણામ કરીને જિનેશ્વરને કહ્યું કે-‘હે ભગવન્! અવસ્થિત (શાશ્વત) પદાર્થો પણ શું વિપરીતપણાને પામે? કે જેથી કરીને હે નાથ! સૂર્ય-ચંદ્રના વિમાનો આકાશથી અહીં ઉતરે?' ગુરુએ કહ્યું-‘હે ગૌતમ! આ દશ આશ્ચર્ય છે-કેવળજ્ઞાન થયા પછી તીર્થંકરને ઉપસર્ગ ૧, ગર્ભનો અપહાર સ્ત્રી તીર્થંકર ૩, અભાવિત = ધર્મ ન પામે તેવી પર્ષદા ૪, કૃષ્ણ વાસુદેવનું અપરકંકા નગરીમાં જવું ૫, ચંદ્ર
२,
Page #121
--------------------------------------------------------------------------
________________
११८६
श्रीमहावीरचरित्रम्
उवसग्ग गब्भहरणं इत्थीतित्थं अभाविया परिसा। कण्हस्स अवरकंका ससिसूरविमाणओयरणं ।।२१।।
हरिवंसकुलुप्पत्ती चमरुप्पाओ य अट्ठसय सिद्धा।
अस्संजयाण पूया जायंति अणंतकालाओ ।।२२।। इय साहियमच्छरियं ससिसूरविमाणसंगयं । एत्तो गोसालयवृत्तंतं साहिज्जंतं निसामेह ।।२३।।
सो पुव्वभणिओ गोसालो तेउलेसामाहप्पपडिहयपडिवक्खो अटुंगनिमित्तलवपरिन्नाणमुणियजणमणोगयसंकप्पो अजिणोऽवि जिणसद्दमत्तणो पगासेमाणो सव्वत्थ अणिवारियप्पसरं परिब्भमंतो सावत्थिं नयरिमागओ, ठिओ य बहुधणधन्नपरिपुन्नाए हालाहलाभिहाणाए कुंभकारीए
उपसर्गः गर्भहरणं स्त्रीतीर्थकरः अभाविता पर्षद् । कृष्णस्याऽपरकङ्का शशि-सूयविमानाऽवतरणम् ।।२१।।
हरिवंशकुलोत्पत्तिः चमरोत्पातश्च अष्टशतसिद्धाः ।
असंयतानां पूजा जायन्ते अनन्तकालतः ।।२२।। इति कथितमाश्चर्यम् शशि-सूर्यविमानसङ्गतम् । इतः गोशालकवृत्तान्तं कथ्यमानं निश्रुणुत ।।२३।। सः पूर्वभणितः गोशालः तेजोलेश्यामाहात्म्यप्रतिहतप्रतिपक्षः अष्टाङ्गनिमित्तलवपरिज्ञान ज्ञातजनमनोगतसङ्कल्पः अजिनः अपि जिनशब्दम् आत्मनि प्रकाश्यमानः सर्वत्र अनिवारितप्रसरं परिभ्रमन् श्रावस्ती नगरी आगतः स्थितश्च बहुधन-धान्यप्रतिपूर्णे हालाहलाऽभिधानायाः कुम्भकार्याः
સૂર્યના વિમાનનું ઉતરવું , હરિવંશ કુળની ઉત્પત્તિ ૭, ચમરનો ઉત્પાત (ચમરેંદ્રનું સૌધર્મ દેવલોકમાં જવું.) ૮, એક સમયે એકસોને આઠનું સિદ્ધ થવું ૯ તથા અસંયતિની પૂજા ૧૦. (૧૯/૨૦/૧૧/૨૨)
આ દેશ આશ્ચર્ય અનંતકાળે થાય છે. આ પ્રમાણે ચંદ્ર-સૂર્યના વિમાન સંબંધી આશ્ચર્ય કહ્યું. હવે ગોશાળાનું वृत्तांत ९ ७ ते समो :- (23)
તે પૂર્વે કહેલો ગોશાળો તેજલેશ્યાના માહાભ્યથી શત્રુઓનો નાશ કરનાર, અષ્ટાંગ નિમિત્તના અલ્પ જ્ઞાનવડે માણસોના મનમાં રહેલા વિચારોને જાણનાર, જિન નહીં છતાં પણ પોતાને જિન તરિકે પ્રસિદ્ધ કરતો અને સર્વત્ર અપ્રતિબંધપણે ભમતો ભમતો શ્રાવસ્તિ નગરીમાં આવ્યો, અને ઘણા ધન-ધાન્યવડે પરિપૂર્ણ હલાહલા નામની કુંભારણની દુકાને રહ્યો. પરમાર્થને નહીં જાણનારા લોક મનમાં રહેલા વિચારને જ માત્ર જાણવાથી કૌતુકને
Page #122
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११८७ आवणंमि। तस्स य लोगो अमुणियपरमत्थो मणोगयसंकप्पपरिन्नाणमेत्तसमुप्पन्नकोऊहलो जिणोत्ति पसिद्धिं निसामिऊण अणवरयं पज्जुवासणं कुणइ । भयपि महावीरो समणसंघपरिवुडो जहन्नेणऽवि कोडिसंखेहिं देवेहिं अणुगम्ममाणो भुवणच्छेरयभूयं विभूइसमुदयमुव्वहंतो, दिसिचक्कवालपरिसरिएण पभामंडलेण समुग्गयाणेगमायंडपरंपरं व गयणमुवदंसयंतो, पयपरिवाडिसुरविरइयकणयंबुरुहनिवहेण थलकमलसोहं व महियलस्स दावितो, पइ सन्निवेसमसब्भूयभावणं जणाणं पणासयंतो, पयंडपासंडदप्पखंडणं कुणमाणो, निव्वाणनगरमग्गं पव्वत्तयंतो कोसंबीओ निक्खमित्ता तमेव सावत्थिं नगरिं संपाविओ, नाणाविहविहगविरायंततरुणतरुरमणीयंमि य समोसढो कोट्टगइयंमि। मुणियजिणागमा य समागया परिसा, पज्जुवासिऊण य गया जहागयं । पत्ते य भिक्खाकाले छट्ठपारणयं काउकामो भयवओ अणुण्णाए पविठ्ठो भिक्खटुं गोयमो पुरीए । तहिं च तिय-चउक्क-चच्चरेसु गोसालो जिणो आपणे। तस्य च लोकः अज्ञातपरमार्थः मनोगतसङ्कल्पपरिज्ञानमात्रसमुत्पन्नकौतूहलः जिनः इति प्रसिद्धिं निःशम्य अनवरतं पर्युपासनां करोति । भगवानपि महावीरः श्रमणसङ्घपरिवृत्तः जघन्येनाऽपि कोटिसङ्ख्यैः देवैः अनुगम्यमाणः भुवनाऽऽश्चर्यभूतं विभूतिसमुदायमुद्वहन्, दिच्चक्रवालपरिसृतेन प्रभामण्डलेन समुद्गताऽनेकमार्तण्डपरम्परमिव गगनम् उपदर्शयन्, पदपरिपाटीसुरविरचितकनकाम्बुरुहनिवहेन स्थलकमलशोभामिव महीतलस्य दापयन्, प्रतिसन्निवेशं असद्भूतभावान् जनानां प्रणाशयन्, प्रचण्डपाखण्डदर्पखण्डनं कुर्वन्, निर्वाणनगरमार्ग प्रवर्तयन् कौशाम्बीतः निष्क्रम्यः तामेव श्रावस्ती नगरी सम्प्राप्तः, नानाविधविहगविराजमानतरुणतरुरमणीये च समवसृतः कोष्टकचैत्ये। ज्ञातजिनाऽऽगमाः च समागताः पर्षदः, पर्युपास्य च गताः यथागतम् । प्राप्ते च भिक्षाकाले षष्ठपारणकं कर्तुकामः भगवतः अनुज्ञया प्रविष्टः भिक्षार्थं गौतमः पुर्याम् । तत्र च त्रिक-चतुष्क-चत्वरेषु 'गोशालः પામીને અને આ જિનેશ્વર છે એવી પ્રસિદ્ધિ સાંભળીને નિરંતર તેની સેવા કરતા હતા. તે સમયે ભગવાન મહાવીરસ્વામી પણ શ્રમણ સંઘથી પરિવરેલા, જઘન્યથી પણ મોટી સંખ્યાવાળા દેવોવડે અનુસરતા, ભુવનને આશ્ચર્યકારક વૈભવના સમુદાયને વહન કરતા, દિશાઓના સમૂહમાં પ્રસરતા પ્રભામંડળવડે આકાશમાં જાણે અનેક સૂર્યોનો સમૂહ ઉદય પામ્યો હોય તેવું દેખાડતા, પગમાં પડતાં દેવોએ રચેલા સુવર્ણકમળના સમૂહવડે પૃથ્વીતળ જાણે સ્થળકમળોવડે શોભતું હોય તેવું કરતા, સ્થાને સ્થાને મનુષ્યોની અસત્ય ભાવનાનો નાશ કરતા, પ્રચંડ પાખંડી લોકોના ગર્વનું ખંડન કરતા, તથા મોક્ષનગરના માર્ગને પ્રવર્તાવતા કૌશાંબી નગરીમાંથી નીકળીને તે જ શ્રાવસ્તિ નગરીમાં આવ્યા. ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓવડે શોભતા તરુણ વૃક્ષો વડે મનોહર કોષ્ઠક નામના ચૈત્ય(ઉદ્યાન)માં સમવસર્યા. જિનેશ્વરનું આગમન જાણીને પર્ષદા આવી, અને ભગવાનની સેવા કરીને જેમ આવી હતી તેમ પાછી પોતાને સ્થાને ગઇ. પછી ભિક્ષાનો સમય પ્રાપ્ત થયો ત્યારે છઠ્ઠનું પારણું કરવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામીએ ભગવાનની આજ્ઞા લઇને નગરીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
११८८
श्रीमहावीरचरित्रम सव्वन्नुत्ति परोप्परं जपंतं जणं निसामिऊण जायसंसओ भिक्खं घेत्तूण पडिनियत्तो, जहाविहिं भुंजिऊण जायंमि पत्थावे समागए पुरीलोए सामिं पुच्छिउं पवत्तो-'भयवं! एत्थ जणो गोसालं जिणं सव्वन्तुं च परिकित्तेइ तं किं घडइ मिच्छा वा?' भगवया भणियं-'भो देवाणुप्पिया! गोसालो मंखलिपुत्तो अजिणो जिणप्पलावी मए चेव पव्वाविओ सिक्खं च गाहिओ ममं चेव मिच्छं पडिवन्नो, अओ न सव्वन्नू न य जिणो हवइत्ति । एवं सोच्चा पुरीजणो मुणियपरमत्यो पडिनियत्तिय नयरीए सिंघाडग-तिग-चउक्क-चच्चरेसु अन्नमन्नस्स सविम्हयं परूविउमारद्धो-'अहो! भयवं महावीरो समुप्पन्नदिव्वनाणदंसणो एवं भासइ-एसो गोसालो मंखलिपुत्तो अजिणो जिणप्पलावी, अहं जिणोत्ति मिच्छं संलवइत्ति । इमं च कन्नपरंपराए सोच्चा गोसालगो अच्चंतकोववसफुरंतओठ्ठउडो, आजीवियसंघपरिवुडो, अमरिसमुव्वहंतो अच्छइ। जिनः सर्वज्ञः' इति परस्परं जल्पन्तं जनं निःशम्य जातसंशयः भिक्षां गृहीत्वा प्रतिनिवृत्तः, यथाविधिं च भुक्त्वा जाते प्रस्तावे, समागते पुरीलोके स्वामिनं प्रष्टुं प्रवृत्तवान् ‘भगवन्! अत्र जनः गोशालकं जिनः सर्वज्ञः च परिकीर्तयति, तत्किं घटते मिथ्या वा?।' भगवता भणितं 'भोः देवानुप्रियाः! गोशालः मड़खलिपुत्रः अजिनः जिनप्रलापी मया एव प्रव्राजितः शिक्षां च ग्राहितः, मामेव मिथ्या प्रतिपन्नः, अतः न सर्वज्ञः न च जिनः भवति।' एवं श्रुत्वा पुरीजनः ज्ञातपरमार्थः प्रतिनिवृत्य नगर्यां शृङ्घारक-त्रिक-चतुष्क-चत्वरेषु अन्यमन्यस्य सविस्मयं प्ररूपयितुम् आरब्धवान् ‘अहो! भगवान् महावीरः समुत्पन्नदिव्यज्ञान-दर्शनः एवं भाषते एषः गोशालकः मङ्खलीपुत्रः अजिनः जिनप्रलापी, अहं जिनः इति मिथ्यां संलपति।' इदं च कर्णपरम्परया श्रुत्वा गोशालकः अत्यन्तकोपवशस्फुरदोष्ठपुटः, आजीविकसङ्घपरिवृत्तः, आमर्षम् उद्वहन् आस्ते।
ગોશાળો જિનેશ્વર સર્વજ્ઞ છે.' એમ પરસ્પર વાતો કરતા લોકોને સાંભળીને તેના મનમાં સંશય ઉત્પન્ન થયો અને ભિક્ષા ગ્રહણ કરીને પાછા ફર્યા. પછી વિધિ પ્રમાણે ભોજન કરીને સમય પ્રાપ્ત થયો ત્યારે નગરીના લોકો આવ્યા. તે વખતે તેણે સ્વામીને પૂછ્યું કે-“હે ભગવન્! આ નગરીમાં માણસો ગોશાળાને જિન અને સર્વજ્ઞ કહે છે, તે શું ઘટિત (સત્ય) છે કે મિથ્યા છે?" ભગવાને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! ગોશાળો મેખલીનો પુત્ર છે. તે જિન નહીં છતાં જિનનો પ્રલાપ કરે છે. (હું જ જિન છું એમ બોલે છે) તે મારી પાસે જ પ્રવ્રજિત થયો હતો, મેં જ તેને શિક્ષા આપી હતી, છતાં તે મિથ્યાત્વને પામ્યો છે; તેથી તે સર્વજ્ઞ નથી અને જિન પણ નથી.' આ પ્રમાણે સાંભળીને નગરીના લોકોએ પરમાર્થ જાણ્યો. તેઓ પાછા આવીને નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં વિસ્મય સહિત પરસ્પર બોલવા લાગ્યા કે “અહો જેમને દિવ્ય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયા છે એવા ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે કહે છે કે-“આ ગોશાળો મેખલીનો પુત્ર છે, તે જિન નહીં છતાં જિનનો પ્રલાપ કરે છે. હું જ જિન છું, એમ તે મિથ્યા પ્રલાપ કરે છે.' આ વાતને કર્ણપરંપરાએ સાંભળીને અત્યંત કોપના વશથી તે ગોશાળાના ઓષ્ઠપુટ ફરકવા લાગ્યા, અને પોતાના આજીવિક સંઘથી પરિવરેલો તે ઇર્ષાને વહન કરતો રહ્યો.
Page #124
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११८९ इओ य-भगवओ महावीरस्स अंतेवासी आणंदो नाम थेरो अणिक्खित्तछट्ठतवकम्मकरणपरो पारणगंमि पडिग्गहं गहाय निग्गओ गोयरचरियाए, उच्चावएसु य गिहेसु भिक्खं परिब्भमंतो तीसे हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स अदूरेण गंतुं पवत्तो। तं च दट्ठण गोसालो भणइ-'भो आणंद! इओ एहि, निसामेहि दिटुंतमेगं ति। इमं च एवमायन्निऊण समागओ आणंदसाहू, भणिओ य गोसालेण-'भो आणंद! इओ चिरा समइक्कंताए अद्धाए केइ अत्यत्थिणो वाणियगा नाणाविहभंडविच्छड्डभरिएणं सगडीसगडेणं सुबहुं भत्त-पाणपत्थयणं गहाय एगं महंतं जणसंचाररहियं, छेत्तभूमिं व करिसयविराइयं, भारहकहं व भीमअज्जुणनउलसउणिसंकुलं, दीहछिन्नावायं उब्भडविडविसंकडं महाडविमणुपविट्ठा। तीसे य कंचि देसमणुपत्ताणं तेसिं पुव्वग्गहियमुदयमणुदियहं पिज्जमाणं झीणं। तयणंतरं ते वणिया
इतश्च भगवतः महावीरस्य अन्तेवासी आनन्दः नामकः स्थविरः अनिक्षिप्तषष्ठतपःकर्मकरणपरः, पारणके प्रतिग्रहं गृहीत्वा निर्गतः गोचरचर्यायाम, उच्चाऽवचेषु च गृहेषु भिक्षां परिभ्रमन् तस्याः हालाहलायाः कुम्भकार्याः कुम्भकाराऽऽपणस्य अदूरेण गन्तुं प्रवृत्तः। तं च दृष्ट्वा गोशालः भणतिभोः आनन्द! अत्र एहि, निश्रुणु दृष्टान्तमेकम्।' इदं च एवम् आकर्ण्य समागतः आनन्दसाधुः, भणितश्च गोशालेन 'भोः आनन्द! इतः चिरात् समतिक्रान्तायाम् अद्धायाम् केऽपि अर्थाऽर्थिनः वणिजः नानाविधभाण्डविच्छर्दभृतैः शकटी-शकटैः सुबहुभक्तपानपथ्यदनं गृहीत्वा एकां महती जनसञ्चाररहितां क्षेत्रभूमिमिव कर्षकविराजिताम्, भारतकथामिव भीमाऽर्जुन-नकुल-शकुनिसकुलाम्, दीर्घछिन्नाऽपायां उद्भटविटपिसङ्कटां महाऽटवीम् अनुप्रविष्टाः। तस्याः च किञ्चिद् देशमनुप्राप्तानां तेषां पूर्वगृहीतमुदकम् अनुदिनं पीयमानं क्षीणम् । तदनन्तरं ते वणिजः क्षीणसलिलाः, तृषया परमभ्याहताः
હવે તેવા અવસરે ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આણંદ નામના સ્થવિર સાધુ નિરંતર છઠ્ઠનો તપ કરવામાં તત્પર હતા. તે પારણાને દિવસે પાત્ર ગ્રહણ કરીને ગોચરીને માટે નીકળ્યા. ઊંચ-નીચ ઘરોમાં ભિક્ષાને માટે ભમતા તે સાધુ તે હાલાહલા કુંભારણની દુકાન પાસેથી નીકળ્યા. તેને જોઈને ગોશાળે કહ્યું કે- આણંદ! અહીં આવ. એક દૃષ્ટાંત સાંભળ.' આ પ્રમાણે તેનું વચન સાંભળી આણંદ મુનિ તેની પાસે આવ્યા. તેને ગોશાળે કહ્યું કે-“હે આણંદ! આજથી ઘણો કાળ વ્યતીત થયો ત્યારે ઘણા કાળ પહેલાં) ધનના અર્થી કેટલાક વાણિયા વિવિધ પ્રકારના વસ્તુના સમૂહથી ભરેલી ગાડી-ગાડા તથા ઘણું ભાત-પાણીરૂપી ભાતું ગ્રહણ કરીને લોકોના સંચાર રહિત, ક્ષેત્રભૂમિની જેમ કરિસયવડે શોભિત, ભારતની કથાની જેમ ભીમ, અર્જુન, નકુળ અને શકુનિવડે વ્યાપ્ત, ચિરકાળ સુધી નિચ્ચે કષ્ટવાળા અને મોટા મોટા વૃક્ષોથી સાંકડા થયેલા એક મોટા અરણ્યમાં પેઠા. ત્યાં કોઈક પ્રદેશમાં ગયેલા તેમનું પ્રથમ ગ્રહણ કરેલું પાણી હંમેશાં પીવાતું હોવાથી ક્ષીણ થઇ ગયું ત્યારે તે વાણીઆઓ ૧. ક્ષેત્રની ભૂમિ કર્ષક-ખેડુતોવડે શોભિત હોય છે અને અરણ્ય સેંકડો હાથીવડે શોભિત હોય છે. ૨. મહાભારતની કથામાં ભીમ વિગેરેની વાત આવે છે અને અરણ્યમાં અર્જુન નામના વૃક્ષ, નોળીયા અને પક્ષીઓ હોય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
११९०
श्रीमहावीरचरित्रम झीणसलिला तण्हाए परब्भाहया समाणा एगत्थ मिलिऊण एवं भणिउमारद्धा
भोयणविरहेवि जियं कइवि दिणे वसइ देहगेहंमि । सलिलाभावे पुण दीवओव्व पवणेण विज्झाइ ।।१।।
ता जावज्जवि तण्हा कालरयणिव्व अवहरइ जीयं ।
ताव परकज्जजायं मोत्तुं सलिलं पलोएह ।।२।। एवं च ते पयट्टा सव्वासु दिसासु पाणियनिमित्तं । कत्थइ अपेच्छमाणा एगं वणसंडमल्लीणा ||३||
विच्छायमुहा दीणा अपत्तकालावि संपइ मरामो ।
एवं पयंपमाणा तण्हावससुसियसव्वंगा ।।४।। सन्तः एकत्र मिलित्वा एवं भणितुमारब्धाः
भोजनविरहेऽपि जीवं कियन्ति दिनानि वसति देहगृहे। सलिलाऽभावे पुनः दीपकः इव पवनेन विध्याति ।।१।।
ततः यावदद्यापि तृष्णा कालरजनी इव अपहरति जीवम् ।
तावत् परकार्यजातं मुक्त्वा सलिलं प्रलोकावहे ।।२।। एवं च ते प्रवृत्ताः सर्वासु दिक्षु जलनिमित्तम् । कुत्राऽपि अप्रेक्षमाणा एकं वनखण्डम् आलीनाः ।।३।।
विच्छायमुखाः दीनाः अप्राप्तकालाः अपि सम्प्रति मरामः ।
एवं प्रजल्पमानाः तृषावशशोषितसर्वाङ्गाः ।।४।। પાણી ક્ષીણ થવાથી તૃષાથી પીડા પામતા એક ઠેકાણે ભેળા થઇને આ પ્રમાણે કહેવા લાગ્યા :
ભોજન વિના આ જીવ કેટલાક દિવસ દેહરૂપી ઘરમાં રહી શકે છે, પણ વાયુવડે જેમ દીવો બુઝાઈ જાય છે તેમ પાણી વિના જીવ બુઝાઈ જાય છે, (૧)
તેથી હજી પણ કાળરાત્રિના જેવી તૃષા જીવને હરણ કરી લે, તેટલામાં (તે પહેલાં) બીજા સર્વ કાર્યના સમૂહને भूटीन पाएने ४ ४.' (२)
આ પ્રમાણે કહીને તેઓ સર્વ દિશાઓમાં જળને નિમિત્તે ભમવા લાગ્યા, પણ કોઇ પણ ઠેકાણે પાણીને નહીં वाथी में वनम 81. (3)
ત્યાં કાંતિ રહિત મુખવાળા, દીન થયેલા, “કાળ પ્રાપ્ત થયા વિના જ હમણાં આપણે મરી જઇશું એમ બોલતા અને તૃષાને લીધે સર્વ અંગે સૂકાઇ ગયેલા તેઓ એક ઠંડા (લીલા) વૃક્ષની છાયામાં નેત્રો મીંચીને જેટલામાં રહ્યા
Page #126
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११९१ सिसिरतरुच्छायाए निमीलियच्छा य जाव चिट्ठति। तावेगनरजुवाणो समागओ तेसि पासंमि ।।५।।
भणियं च तेण मुंचह विसायमहुणा मए जओ दिट्ठो।
वणसंडमज्झयारे चउम्महो वम्मिओ गरुओ ||६|| ता एह तत्थ जामो पढममुहं भिंदिमो य तस्स लहुँ। पच्छा अच्छं पत्थं जलरयणं आपिबामोत्ति ।।७।।
एयं निसामिऊणं ते वणिया तक्खणेण गंतूण।
भिंदंती पढममुहं तस्स तिसाविवससव्वंगा ।।८।। फलिहुज्जलं च सलिलं सारयससिणो मऊहजालं व | हेलाए नीहरंतं पेच्छंति तओ पहिट्ठा ते ।।९।। शिशिरतरुच्छायायां निमिलिताक्षाः च यावत्तिष्ठन्ति । तावदेकनरयुवा समागतः तेषां पार्श्वे ।।५।।
भणितं च तेन मुञ्च विषादमधुना मया यतः दृष्टः |
वनखण्डमध्ये चतुर्मुखः वल्मीकः गुरुकः ||६|| ततः एहि तत्र यामः प्रथममुखं भिन्मः च तस्य लघुः । पश्चाद् अच्छं पथ्यं जलरत्नम् आपिबामः ।।७।।
एतच्च निःशम्य ते वणिजः तत्क्षणेन गत्वा ।
भिन्दन्ति प्रथममुखं तस्य तृषाविवशाऽङ्गाः ।।८।। स्फटिकोज्ज्वलं च सलिलं शारदशशिनः मयुखजालमिव ।
हेलया निहरन्तं प्रेक्षन्ते ततः प्रहृष्टाः ते ।।९।। તેટલામાં એક જુવાન માણસ તેમની પાસે આવ્યો, (૪૫).
અને તેણે કહ્યું કે- તમે ખેદને મૂકી ઘો, કેમકે મેં હમણાં એક વનખંડની મધ્યે ચાર મુખ(દ્વાર)વાળો એક મોટો રાફડો જોયો છે તેથી ચાલો આપણે ત્યાં જઇએ; અને શીધ્રપણે તેનું પ્રથમ મુખ આપણે ભેદીએ. પછી સ્વચ્છ અને जित..२७ श्रेष्ठ ५५ पामो.' (/७)
આ પ્રમાણે સાંભળીને સર્વ અંગે તૃષાને વશ થયેલા તે વાણિયા તત્કાળ ત્યાં ગયા, અને તેઓએ તેનું પહેલું મુખ ભેળું. એટલે તરત જ વિના પ્રયાસે સ્ફટિકની જેવું ઉજ્વળ અને શરદ ઋતુના ચંદ્રના કિરણોના સમૂહ જેવું નિર્મળ પાણી નીકળતું જોયું. ત્યારે તેઓ હર્ષિત થયા. (૮૯)
Page #127
--------------------------------------------------------------------------
________________
११९२
तयणंतरं च करचरणखालणं वयणसोहणं पियणं । वीसत्था वाणियगा निव्वत्तंती जहिच्छाए ||१०||
जाया पुणोवि चिंता तह बीयमुहे खणि
पच्छा भरेंति करवत्तयाइं दिइणो य कलसए चेव । दुलहं लद्धं वत्युं कह वा नो घेप्पइ जणेण ? ।।११।। तेसिं जह सलिलमित्थ लद्धमहो । पाविज्जइ नूण तवणिज्जं ।।१२।।
श्रीमहावीरचरित्रम्
ता भिंदह पुणरवि वम्मियस्स बीयं मुहं लहुं चेव । इय भणिए पुरिसेहिं तहत्ति सव्वं तओ विहियं ।।१३।।
तदनन्तरं च करचरणक्षालनं वदनशोधनं पिबनम् । विश्वस्थाः वणिजः निर्वर्तन्ते यथेच्छया ||१०||
पश्चाद् बिभ्रति करपात्रिकाः, दृतयः च कलशाः चैव । दुर्लभं लब्धं वस्तु कथं वा न गृह्यते जनेन ? | | ११ ।।
जाता पुनरपि चिन्ता तेषां यथा सलिलमत्र लब्धम् अहो ! । तथा द्वितीयमुखे खनिते प्राप्यते नूनं तपनीयम् ।।१२।।
ततः भिन्त पुनरपि वल्मीकस्य द्वितीयं मुखं लघुः एव । इति भणिते पुरुषैः तथेति सर्वं ततः विहितम् ।।१३।।
ત્યારપછી વિશ્વસ્ત (આશા પામેલા) તે વાણીઆઓ ઈચ્છા પ્રમાણે હાથ-પગને ધોવા લાગ્યા, મુખને શુદ્ધ કરવા લાગ્યા અને પાન કરવા લાગ્યા. (૧૦)
ત્યારપછી તેઓએ કળશીયા, મસકો અને ઘડા વિગેરે પાત્રો ભર્યા. પ્રાપ્ત થયેલી દુર્લભ વસ્તુને માણસો કેમ ग्रह न रे ? (११)
ત્યારપછી તેઓને ફરીથી વિચાર થયો કે-અહો! અહીં પાણી તો પ્રાપ્ત થયું. તેવી જ રીતે આનું બીજું મુખ लांगवाथी ४३२ सुवर्श प्राप्त थशे, (१२)
તેથી ફરીને આ રાફડાનું બીજું મુખ શીઘ્રપણે ભાંગો.' આ પ્રમાણે કહ્યું ત્યારે તેના પુરુષોએ ‘બહુ સારું' એમ डही सर्व ते प्रभाए . (13)
Page #128
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
ताहे सुजच्चकंचणनिचयं तत्तो विणिग्गयं संतं। हरिसुल्लसियसरीरा गिण्हंति जहिच्छियं वणिया ।।१४।।
हिट्ठा भणंति वम्मियनिभेण चिंतामणी पयावइणा । अम्हारिसपहियहियट्टयाए मन्ने कओ एत्थ ।। १५ ।।
ता अज्जवि तइयमुहं भेत्तव्वं होइ संपयमिमस्स । संभाविज्जंति इमंमि जेण रयणाणि मणिणो य ।। १६ ।।
एत्थंतरंमि पुरिसेहिं भिंदियं तंपि लोभनडिएहिं । अह नीहरियाइं तओ रयणाइँ अणेगभेयाइं ।।१७।।
कणगं परिहरिऊणं महग्घरयणेहिं तेहिं सगडाई । भरियाइं गाढपहरिससंभारं उव्वहंतेहिं ।। १८ ।। तदा सुजात्यकञ्चननिवहं तत्तः विनिर्गतं सत् । हर्षोल्लसितशरीराः गृह्णन्ति यथेच्छितं वणिजः ।।१४।।
हृष्टाः भणन्ति वल्मीकनिभेन चिन्तामणिः प्रजापतिना । अस्मादृशपथिकहितार्थेन मन्यामहे कृतः अत्र ।। १५ ।।
ततः अद्याऽपि तृतीयमुखं भेत्तव्यं भवति साम्प्रतमस्य । सम्भाव्यन्ते अस्मिन् येन रत्नानि मणयश्च ।। १६ ।।
अत्रान्तरे पुरुषैः भिन्नं तदपि लोभनाटितैः ।
अथ निहृतानि तस्माद् रत्नानि अनेकभेदानि ।।१७।।
कनकं परिहृत्य महार्घरत्नैः तैः शकटानि ।
भृतानि गाढप्रहर्ष सम्भारं उद्वहद्भिः ||१८||
११९३
તે વખતે તેમાંથી સારા જાતિવંત સુવર્ણનો સમૂહ નીકળ્યો. તેને હર્ષવડે ઉલ્લસાયમાન શરીરવાળા વાણિયાઓએ ईच्छा प्रभा ग्रह य. (१४)
પછી હર્ષ પામેલા તેઓ બોલ્યા કે-‘આ રાફડાના મિષે કરીને બ્રહ્માએ અમારી જેવા મુસાફરોના હિતને માટે ચિંતામણિ રત્ન રાખ્યું છે એમ અમે માનીએ છીએ, (૧૫)
તેથી હજુ પણ આ રાફડાનું ત્રીજું મુખ ભેદવું યોગ્ય છે; કેમકે તેમાં રત્નો અને મણિઓ સંભવે છે.' (૧૬) આ અવસરે લોભથી નચાયેલા તે પુરુષોએ તે ત્રીજું મુખ પણ ભેદ્યું. એટલે તેમાંથી અનેક જાતિનાં રત્નો नीडण्यां. (१७)
તે જોઇ અત્યંત હર્ષના ભારને વહન કરતા તેઓએ સુવર્ણનો ત્યાગ કરી તે મહાર્ધ્વ રત્નોવડે ગાડાંઓ ભર્યાં. (૧૮)
Page #129
--------------------------------------------------------------------------
________________
११९४
श्रीमहावीरचरित्रम् नवरं चउत्थयंमि य मुहंमि भेत्तुं पयट्टिया वंछा। तेसिं तु उत्तरोत्तरविसिट्ठवत्थूण लाभेण ।।१९।।
अह जाव तं विहाडिंति नेव तावेगथेरपुरिसेण |
तेसिं हियत्थिणा सुद्धबुद्धिणा जंपियं एयं ।।२०।। भो भो देवाणुपिया! जलं च कणगं च रयणनिवहं च। लभ्रूण मुयह वम्मियमहुणा वच्चह सगेहेसुं ।।२१।।
मा पविहाडह एयं कज्जाण गईओ हुंति कुडिलाओ।
सिट्ठो सिद्धतेविहु लोभो मूलं विणासस्स ।।२२।। लोगेऽवि पसिद्धमिमं जं किर निवसंति गाढदाढिल्ला। अच्चंततिव्वदप्पा सप्पा वम्मियनिवासेसु ।।२३।।
नवरं चतुर्थं च मुखं भेत्तुं प्रवर्तिता वाञ्छा। तेषां तु उत्तरोत्तरविशिष्टवस्तूनां लाभेन ।।१९।।
अथ यावत तं विघाटयन्ति नैव तावदैकस्थविरपुरुषेण ।
तेषां हितार्थिना शुद्धबुद्धिना जल्पितमेतत् ।।२०।। भोः भोः देवानुप्रियाः! नलं च कनकं च रत्ननिवहं च । लब्ध्वा मुञ्चत वल्मीकमधुना व्रजत स्वगृहेषु ।।२१।।
मा प्रविघाटय एनं, कार्याणां गतयः भवन्ति कुटिलाः ।
शिष्टः सिद्धान्तेऽपि खलु लोभः मूलं विनाशस्य ।।२२।। लोकेऽपि प्रसिद्धमिदं यत्किल निवसन्ति गाढदंष्ट्रिकाः। अत्यन्ततीव्रदर्पाः सर्पाः वल्मीकनिवासेषु ।।२३।। ત્યારપછી ઉત્તરોત્તર સારી વસ્તુનો લાભ થવાથી તેઓને ચોથું મુખ ભેદવાની ઇચ્છા થઈ. (૧૯)
હવે કેટલામાં તે ચોથું મુખ ફોડ્યું નથી, તેટલામાં તેઓને સારી બુદ્ધિમાન અને હિતના અર્થી એક વૃદ્ધ પુરુષે भी प्रभाए ह्यु :- (२०)
“હે દેવાનુપ્રિયો! જળ, સુવર્ણ અને રત્નનો સમૂહ પામીને હવે આ રાફડાને મૂકી દો, અને પોતપોતાને ઘેર જાઓ. આ ચોથા મુખને ન ભેદો, કેમકે કાર્યની ગતિ કુટિલ (વક્ર) હોય છે. વળી શાસ્ત્રમાં પણ વિનાશનું મૂળ सोम त्यो छे. (२१/२२)
લોકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે- “રાફડારૂપી ઘરમાં તીણ ઘઢવાળા અને અતિ તીવ્ર ગર્વવાળા સર્પો વસે છે. (૨૩)
Page #130
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
११९५
जइ कहवि मणोवंछियजलाइलाभो इमंमि भे जाओ। तहवि न खणिउं जुज्जइ बिले बिले होइ किं गोहा? ||२४ ।।
जओ-अनओजणियगुणोऽविहु पयावविहवं न देइ गरुयाणं ।
विहिवसविसंघडतोऽवि गुणकरो नयसमारंभो ।।२५।। अह तव्वयणं अवगण्णिऊण ते लोभतरलिया वणिया । वम्मियचउत्थमुहमवि जवेण खणिउं समाढत्ता ।।२६ ।।
खणमाणेहिं तेहिं पयंडजमबाहदंडसारित्थो। तस्संतो निवसंतो मुहेण परिघट्टिओ नागो ||२७।।
यदि कथमपि मनोवाञ्छितजलादिलाभः अस्मिन् युष्माकं जातः । तथाऽपि न खनितुं युज्यते, बिले बिले किं भवति गोधाः? ||२४।।
यतः-अन्यायजनितगुणः अपि खलु प्रतापविभवौ न दत्ते गुरुकाणाम् ।
विधिवशविसङ्घटमानः अपि गुणकरः न्यायसमारम्भः ।।२५।। अथ तद्वचनमवगण्य ते लोभतरलिताः वणिजः। वल्मीकचतुर्थमुखमपिजवेन खनितुं समारब्धाः ।।२६ ।।
खनद्भिः तैः प्रचण्डयमबाहुदण्डसदृशः। तस्यान्तः निवसन् मुखेन परिघट्टितः नागः ।।२७।।
જો કદાચ કોઈ પણ પ્રકારે તેમને આમાંથી મનવાંછિત જલાદિકનો લાભ થયો, તો પણ હવે આને તમારે पोह योग्य नथी; 3 जिस जिसने विषे (सर्व लिसोमi) | गोधा (घो) होय छ? (२४)
વળી કદાચ અન્યાય જો ગુણને ઉત્પન્ન કરે તો પણ તે મહાપુરુષોને પ્રતાપ અને વૈભવ આપે નહીં. અને નીતિનો આરંભ કદાચ વિધિના વશથી ખોટી ઘટનાને પામ્યો હોય તો પણ તે પરિણામે ગુણકારક છે.' (૨૫).
આ પ્રમાણે તે વૃદ્ધના વચનની અવગણના કરીને લોભથી ચપળ થયેલા તે વાણીયા તે રાફડાના ચોથા મુખને ५५! शीघ्र५५ो मोह साया. (२७)
તેઓ ખોદતા હતા તેવામાં પ્રચંડ યમરાજના બાહુદંડ જેવો તેની અંદર વસતો નાગ મુખવડે અથડાયો-તેના भुपने शस्त्र लायु. (२७)
Page #131
--------------------------------------------------------------------------
________________
११९६
श्रीमहावीरचरित्रम ताहे सो रोसारुणनयणपहापाडलीकयदियंतो। विरइयअकालसंझोव्व निग्गओ वम्मियाहिंतो ।।२८ ।।
तहवि य फारफणफलगफुरियरयणुच्छलतरुइपडलो।
पुच्छच्छडताडियभूमिवट्ठ गुंजंतवणसंडो ।।२९।। सिग्घं नीहरिऊणं वम्मियसिहरग्गभागमारुहइ । पेच्छइ य भाणुमंडलमह सवियासाहिं अच्छीहिं ।।३०।।
अह खणमेक्कं सूरं पलोइउं अणिमिसाए दिट्ठीए । ते वणिया आलोयइ सो उग्गविसो महासप्पो ।।३१।।
तदा सः रोषाऽरुणनयनप्रभापाटलीकृतदिगन्तः । विरचिताऽकालसन्ध्यः इव निर्गतः वल्मीकात् ।।२८ ।।
तथापि च स्फारफणफलकस्फुरिद्रत्नोच्छलद्रुचिपटलः ।
पृच्छच्छटाताडितभूमिपृष्ठ: गुञ्जन्वनखण्डः ।।२९ ।। शीघ्रं निहृत्य वल्मीकशिखराग्रभागम् आरूह्य । प्रेक्षते च भानुमण्डलमथ सविकासाभ्याम् अक्षिभ्याम् ।।३०।।
अथ क्षणमेकं सूर्यं प्रलोक्य अनिमेषया दृष्ट्या । तान् वणिजः आलोकते सः उग्रविषः महासर्पः ।।३१।।
તે વખતે જાણે અકાળે સંધ્યા રચી હોય તેમ ક્રોધથી રક્ત થયેલા નેત્રની પ્રભાવડે દિશાના અંતને રાતા કરતો તે સર્પ રાફડામાંથી નીકળ્યો. (૨૮)
તેની દેદીપ્યમાન ફણારૂપી પાટીયામાં ફરકતા રત્નની કાંતિનો સમૂહ ઉછળતો હતો, પૂછડાની છટાવડે ભૂમિપૃષ્ઠને તાડન કરવાથી આખું વનખંડ ગાજી ઉઠ્યું. (૨૯)
તે સર્પ શીધ્ર ત્યાંથી નીકળીને રાફડાના શિખરના અગ્રભાગ ઉપર ચડ્યો, અને ત્યારપછી વિકસ્વર પોતાની दृष्टिव सूर्यभंजने व लाग्यो. (30)
ત્યારપછી એક ક્ષણમાત્ર નિમેષ રહિત દૃષ્ટિવડે સૂર્યની સન્મુખ જોઇને તે ઉગ્ર વિષવાળા મહાસર્ષે તે વાણીયાઓની સન્મુખ જોયું. (૩૧)
Page #132
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
तयणंतरं च ते तस्स चक्खुणा तिव्वजलणजडिलेण । निद्दड्वा समगं चिय समग्गभंडोवगरणेहिं ।। ३२ ।।
नवरं सो एगो च्चिय थेरो नियभंडसगडियासहिओ । अणुकंपिगाए देवीए पाविओ वंछियं ठाणं ||३३||
तो भो आणंदमुणिंद! ते जहा वाणिया अइविमूढा | अइलोभेणभिभूया सप्पाओ विणासमावन्ना ।।३४।।
तह तुज्झ धम्मसूरी समणो वरनायकुलसमुब्भूओ । लद्धसिद्धी भुवणत्तएऽवि समणो महावीरो ||३५||
असुर-सुर-नाग-किन्नर-नर-नरवइपूयणिज्जपयकमलो । एत्तियमेत्ताविहु सिरीए संतोसमलहंतो || ३६ | ।
तदनन्तरं च ते तस्य चक्षुषा तीव्रज्वलनजटिलेन । निर्दग्धाः समकमेव समग्रभाण्डोपकरणैः ।। ३२ ।।
नवरं सः एकः एव स्थविरः निजभाण्डशकटिकासहितः । अनुकम्पया देव्या प्रापितः वाञ्छितं स्थानम् ।।३३।।
ततः भोः आनन्दमुनीन्द्र ! ते यथा वणिजः अतिविमूढाः । अतिलोभेणाऽभिभूताः सर्पतः विनाशमापन्नाः । । ३४।।
तथा तव धर्मसूरिः श्रमणः वरज्ञातकुलसमुद्भूतः । लब्धप्रसिद्धिः भुवनत्रयेऽपि श्रमणः महावीरः ||३५||
असुर- सुर-नाग-1 ग- किन्नर-नर-नरपतिपूजनीयपादकमलः । एतावन्मात्रयाऽपि श्रिया सन्तोषमलभमानः || ३६ ||
११९७
ત્યારપછી તીવ્ર અગ્નિથી વ્યાપ્ત તેની દૃષ્ટિવડે તેઓ સમગ્ર ભાંડોપકરણ સહિત એકી સાથે બળી ગયા, , (32) માત્ર તે એક જ સ્થવિરને પોતાના ભાંડ અને ગાડા સહિત પાસે રહેલી દેવીએ અનુકંપાવડે ઇચ્છિત સ્થાને पहोंयाड्यो, (33)
તો હે આણંદ મુનિ! તે અતિમૂઢ વાણીયાઓ અતિલોભથી પરાભવ પામીને જેમ સર્પથી વિનાશ પામ્યા (૩૪)
તે જ પ્રમાણે ઉત્તમ જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ અને ત્રણ ભુવનમાં ‘શ્રમણ ભગવાન મહાવીર’ એવી પ્રસિદ્ધિને પામેલા તારા ધર્માચાર્ય અસુર, સુર, નાગ, કિન્નર, મનુષ્ય અને રાજાઓવડે ચરણકમળની પૂજાને પામ્યો છે, છતાં
Page #133
--------------------------------------------------------------------------
________________
११९८
श्रीमहावीरचरित्रम् जइ एत्तो मह संमुहमभत्तिपर वयणलेसमवि वइही। तमहं तवतेएणं भासरासिं करिस्सामि ||३७।।
जह पुण सो थेरनरो ते वणिए सव्वहा निवारितो।
न विणट्ठो तह आणंद! तंपि नाहं विणासिस्सं ||३८ ।। ता गच्छ तुमं नियधम्मसूरिणो कहसु सव्वमवि एयं। बलिणा समं विरोहो न कयाइ सुहावहो होइ ।।३९।। एवं निसामिऊण आणंदमहरिसी सच्छहिययत्तणेण समुप्पन्नभयसंकप्पो अपरिसमत्तभिक्खाकज्जोऽवि तओ ठाणाओ सिग्घाए गईए समागओ जिणंतियं, तिक्खुत्तो आयाहिणपयाहिणपुव्वगं वंदिऊण गोसालगोवइठं वणियदिटुंतं दिट्ठीविसभुयगदहणपज्जवसाणं
यदि इतः मम सम्मुखम् अभक्तिपरं वचनलेशमपि वक्ष्यति। तमहं तपस्तेजसा भस्मराशिं करिष्यामि ।।३।।
यदि पुनः सः स्थविरनरः तान् वणिजः सर्वथा निवारयन् ।
न विनष्टः तथा आनन्द! त्वामपि नाऽहं विनाशयिष्यामि ।।३८ ।। ततः गच्छ त्वं निजधर्मसूरये कथय सर्वमपि एतत्।
बलिना समं विरोधः न कदापि सुखावहः भवति ।।३९।। ___ एवं च निःशम्य आनन्दमहर्षिः स्वच्छहृदयत्वेन समुत्पन्नभयसङ्कल्पः अपरिसमाप्तभिक्षाकार्यः अपि ततः स्थानतः शीघ्रया गत्या समागतः जिनाऽन्तिकम्, त्रिधा आदक्षिणप्रदक्षिणापूर्वकं वन्दित्वा गोशालकोपदिष्टं वणिग्दृष्टान्तं दृष्टिविषभुजगदहनपर्यवसानं सर्वं परिकथयति, पृच्छति च 'भगवन्! આટલી બધી લક્ષ્મીવડે પણ સંતોષને પામતો નથી; માટે જો હવે પછી મારી સન્મુખ અભક્તિવાળા વચનના લેશને પણ બોલશે તો હું તેને મારા તપના તેજવડે ભસ્મરાશિ કરી દઇશ. (૩૫/૩૭/૩૭)
વળી જેમ તે વાણીયાઓને સર્વથા પ્રકારે નિષેધ કરતો તે સ્થવિર પુરુષ વિનાશ ન પામ્યો તેમ તે આણંદ! તને પણ હું વિનાશ નહીં પમાડું, (૩૮)
તેથી તું તારા ધર્માચાર્ય પાસે જા, અને આ સર્વ વૃત્તાંત કહે; કેમકે બળવાનની સાથે વિરોધ કદાપિ સુખકારક नही थाय.' (3८)
આ પ્રમાણે સાંભળીને તે આનંદ નામના મહર્ષિ, સ્વચ્છ હૃદયવાળા હોવાથી ભયના સંકલ્પને પામ્યા, તેથી ભિક્ષાનું કાર્ય સમાપ્ત (પૂર્ણ) કર્યા વિના જ તે સ્થાનથી શીધ્ર ગતિએ કરીને જિનેશ્વર પાસે આવ્યા. ત્રણ વાર દક્ષિણ બાજુથી આરંભીને, દક્ષિણ બાજુએ ફરીને આવવારૂપ પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને ગોશાળકે કહેલું વણિકનું
Page #134
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
११९९ सव्वं परिकहेइ, पुच्छइ य-'भयवं! किं गोसालो एवंविहस्सऽत्थस्स करणंमि समत्थो न वा?।' भगवया भणियं-'आणंद! समत्थो चेव, केवलं अरहंताणं भगवंताणं असमत्थो, परितावमेत्तं पुण करेज्जा, ता गच्छ तुमं गोयमाईणं समणाणं एयमटुं कहेहि, जहा-मा तुब्भं कोइ गोसालं मंखलिपुत्तं ममंतियं पाउब्भूयं समाणं धम्मियाएवि पडिचोयणाए पडिचोएज्जा, जओ एस ममं मिच्छं पडिवन्नो त्ति । एवं च विणएण पडिसुणेत्ता गओ आणंदो गोयमाईण समीवं कहिउमारद्धो य तं वइयरं। एत्यंतरे गोसालो अत्तणो पराभवमसहंतो संपत्तो जिणसमीवं, अदूरे य ठाऊण भगवओ अभिमुहं एवं भणिउं पवत्तो-'भो कासव! तुमं मम हुत्तं एवं वयसि-एस गोसालो मंखलिपुत्तो मम धम्मंतेवासी इच्चाइ, तन्नं(=तं णं) मिच्छा, जो हि गोसालो तुमंतेवासी सो सुक्काभिजाइओ भवित्ता कालमासे कालं काऊण अन्नयरेसु देवलोएसु देवत्ताए उववन्नो, अहं पुण उदाई नाम महामुणी विचित्ततवचरणासमत्थं किं गोशालः एवंविधस्य अर्थस्य करणे समर्थः न वा?।' भगवता भणितं 'आनन्द! समर्थः एव, केवलं अहर्ता भगवताम् असमर्थः, परितापमानं पुनः कुर्यात्, ततः गच्छ त्वं गौतमादीनां श्रमणानां एतदर्थं कथय यथा-मा यूयं केऽपि गोशालं मङ्खलिपुत्रं ममाऽन्तिकं प्रादुर्भूतं सन्तं धर्मितयाऽपि प्रतिनोदनया प्रतिनोदयतु, यतः एषः मम मिथ्यात्वं प्रतिपन्नः। एवं च विनयेन प्रतिश्रुत्य गतः आनन्दः गौतमादीनां समीपं कथयितुमारब्धवान् च तद्व्यतिकरम् । अत्रान्तरे गोशालकः आत्मनः पराभवं असहमानः सम्प्राप्तः जिनसमीपम्, अदूरं च स्थित्वा भगवतः अभिमुखम् एवं भणितुं प्रवृत्तवान् ‘भोः काश्यप! त्वं मम अभिमुखं एवं वदसि 'एषः गोशालः मङ्खलिपुत्रः मम धर्मान्तेवासी इत्यादि तन्मिथ्या, यो हि गोशालः तवाऽन्तेवासी सः शुक्लाभिजात्यः भूत्वा कालमासे कालं कृत्वा अन्यतरेषु देवलोकेषु देवतया उपपन्नः। अहं पुनः उदायी नामकः महामुनिः विचित्रतपश्चरणाऽसमर्थं निजदेहमुज्झ्य तस्य गोशालकस्य
દૃષ્ટાંત, દૃષ્ટિવિષ સર્ષે સર્વેને બાળી નાંખ્યા તે પર્યત સર્વ કહી બતાવ્યું, અને પછી પૂછ્યું કે હે ભગવન્! શું ગોશાળો આવા પ્રકારનું કાર્ય કરવામાં સમર્થ છે કે નથી?" ભગવાને કહ્યું કે-“સમર્થ જ છે. માત્ર અરિહંત ભગવાનને તેવું કરવામાં અસમર્થ છે. તેને માત્ર પરિતાપ કરી શકે, તેથી તું જા અને ગૌતમાદિક સાધુઓને આ વૃત્તાંત કહે કે-મંખલીપુત્ર ગોશાલક અહીં મારી પાસે પ્રગટ થાય ત્યારે તેને કોઇએ ધર્મની પડિચોયણા (પ્રેરણા) વડે પણ પ્રેરવો નહીં, કેમકે તે મારાથી વિપરીતપણાને પામ્યો છે. આ પ્રમાણે ભગવાનના વચનને વિનયવડે અંગીકાર કરી આનંદ મુનિ ગૌતમાદિકની પાસે ગયા, અને તેમને તે સર્વ વૃત્તાંત તેણે કહ્યો. તેવામાં પોતાના પરાભવને ન સહન કરતો ગોશાળો જિનેશ્વરની સમીપે આવ્યો. ભગવાનની સન્મુખ ઊભો રહીને આ પ્રમાણે કહેવા લાગ્યો કેહે કાશ્યપગોત્રી! તમે મારી સમક્ષ આ પ્રમાણે બોલો છો કે-આ મંખલીપુત્ર ગોશાળો મારો ધર્મનો શિષ્ય છે ઇત્યાદિ. તે તમારું વચન મિથ્યા-અસત્ય છે. તમારો શિષ્ય જે ગોશાળો હતો, તે સારા કુળનો થઇને મરણ સમયે મરણ પામીને કોઈ એક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો છે. હું તો ઉદાયી નામનો મહામુનિ વિચિત્ર પ્રકારના
Page #135
--------------------------------------------------------------------------
________________
१२००
श्रीमहावीरचरित्रम् नियदेहमुज्झिऊणं तस्स गोसालगस्स सरीरगं थिरं धुवं धारणिज्जं सीयसहं उण्हसहं खुहापिवासासह विविहदंस-मसगाइपरीसहोवसग्गसहं थिरसंघयणंतिकाऊण तमणुपविठ्ठो, ता भो कासवा! साहु तुमं अपरियाणिऊण मं गोसालं मंखलिपुत्तं वाहरसि ।' एवं च तेण भणिए भगवया महावीरेण जंपियं-'भो गोसालग! जहा कोइ चोरपुरिसो विविहपहरणहत्येहिं खंडरक्खपामोक्खनरनियरेहिं पारब्भमाणो णो कत्थइ गर्ल्ड वा दरिं वा दुग्गं वा वणगहणं वा अत्तणो गोवणत्थं अपावमाणो एगेण उन्नालोमेण वा, सणलोमेण वा, कप्पासपुंभेण वा, तणसूएण वा तदंतरे दिन्नेण व अत्ताणमणावरियंपि आवरियंपिव मण्णेमाणो निब्भओ निरुव्विग्गो अच्छइ, एवमेव तुमंपि गोसाला! अणण्णो संतो अण्णमप्पाणं वागरेसु, ता मा एवमलीयं वाहरसु, सुच्चेव तुह सरीरच्छाया, नो अन्नत्ति । एवं च भगवया वुत्तो समाणो पज्जलियपयंडकोवानलो उच्चावएहिं वयणेहिं जयगुरू अक्कोसिऊण भणइ-'भो कासव!
शरीरं स्थिर, ध्रुवं, धारणीयं, शीतसहं, उष्णसहं, क्षुधा-पिपासासह विविधदंशमशकादिपरीषहोपसर्गसहं स्थिरसङ्घयणमिति कृत्वा तमनुप्रविष्टवान्, ततः भोः काश्यप! साधु त्वं अपरिज्ञाय मां गोशालः मङ्खलिपुत्रः (इति) व्याहरति।' एवं च तेन भणिते भगवता महावीरेण जल्पितं 'भोः गोशालक! यथा कोऽपि चौरपुरुषः विविधप्रहरणहस्तैः खण्डरक्षप्रमुख-नरनिकरैः प्रारभ्यमाण: नो कुत्रापि गर्ता वा, दरी वा, दुर्गं वा, वनगहनं वा आत्मनः गोपनार्थं अप्राप्नुवत् एकेन उर्णरोम्णा वा, शणरोम्णा वा, नीरसकर्पासेन, तृणसूत्रेण वा तदन्तरे दत्तेन वा आत्मानम् अनावृतमपि आवृत्तं मन्यमानः निर्भयः, निरुद्विग्नः आस्ते । एवमेव त्वमपि गोशाल! अनन्यः सन अन्यमात्मानं व्याकरोषि, ततः मा एवमलीकं व्याहर, सा एव तव शरीरच्छाया, नो अन्या।' एवं च भगवता उक्तः सन् प्रज्वलितप्रचण्डकोपाऽनलः
તપકર્મને આચરવામાં અસમર્થ પોતાના શરીરનો ત્યાગ કરીને તે ગોશાળાનું આ શરીર કે જે સ્થિર, દઢ, ધારણ કરી શકાય તેવું, શીતને સહન કરનાર, ઉષ્ણને સહન કરનાર, ભૂખ-તરશને સહન કરનાર. વિવિધ પ્રકારના દેશ, મશક વિગેરે પરિષદો તથા ઉપસર્ગોને સહન કરનાર અને સ્થિર સંઘયણવાળું છે, એમ જાણીને તે દેહને વિષે પેઠો છું. તેથી હે કાશ્યપ! તમે જાણ્યા વિના જ મને ગોશાલક મંખલીપુત્ર એમ કહો છો તે બહુ સારું.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે ભગવાન મહાવીરસ્વામીએ તેને કહ્યું કે-હે ગોશાલક! જેમ કોઇ ચોર પુરુષની પાછળ વિવિધ પ્રકારના શસ્ત્રો હાથમાં ધારણ કરીને દંડપાશક (કોટવાળ) વિગેરે લોકોનો સમૂહ મારવા માટે દોડડ્યો, તે વખતે પોતાને સંતાવા માટે કોઇ ઠેકાણે ખાડો, ગુફા, કિલ્લો કે ગાઢ વન નહીં પામવાથી પોતાની વચ્ચે રાખેલા એક ઊનના તાંતણાવડે, એક શણના તાંતણાવ!, એક રૂના પુંભડાવડે કે એક તૃણની સળીવડે પોતાના દેહને નહીં ઢાંક્યા છતાં પણ ઢાંક્યો છે એમ માનતો નિર્ભય અને ઉદ્વેગ રહિત થઇને રહે, તેવી જ રીતે હે ગોશાલક! તું બીજો નહીં છતાં પોતાને બીજો કહે છે, તો તે આ પ્રમાણે જૂઠું ન બોલ. તારા શરીરની કાંતિ તે જ છે, બીજી નથી. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે તેનો પ્રચંડ કોપાગ્નિ જાજવલ્યમાન થયો, અને ઊંચા-નીચા વચનોવડે જગદ્ગુરુને આક્રોશ
Page #136
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१२०१ नट्ठोसि अज्ज, भट्ठोसि अज्ज, अज्जेव न भवसि तुमंति, जो गिरिकंदरसुत्तं सीहं बोहेसि कीलाए।' एत्यंतरे भयवओ महावीरस्स अंतेवासी सव्वाणुभूईनामो अणगारो धम्मायरियाणुरागेणं एयमढें सोढुमपारयंतो समागंतूण एवं भणिउमारद्धो-'भो गोसालग! तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए जे एगमवि धम्मियं वयणं निसामिति तेऽवि तं वंदंति, नमसंति, गुरुबुद्धीए पज्जुवासंति, किं पुण तुमं जो मूलाओ च्चिय भयवया चेव पव्वाविओ सिक्खाविओ बहुस्सुतीकओ भगवओ चेव मिच्छं पडिवज्जतो न लज्जसि?, ता मा एवं कुणसु, अज्जावि सो चेव तुमं, सा चेव तुह देहच्छाया, कीस अप्पाणं अवलवेसित्ति वुत्ते सव्वाणुभूइं मुणिं गोसालो समुच्छलियकोवानलो तं दिव्वं पयडं अणहियासणिज्जं तेउलेसं पक्खिविऊण निद्दहइ तक्खणेण। सो य तेयनिद्दड्ढो सुहज्झवसायाणुगओ मरिऊण सहस्सारे कप्पे
उच्चाऽवचैः वचनैः जगद्गुरुं आक्रुश्य भणति 'भोः काश्यप! नष्टः असि अद्य, भ्रष्टः असि अद्य, अद्यैव न भवसि त्वम्, यः गिरिकन्दरासुप्तं सिंह बोधयति क्रीडया।' अत्रान्तरे भगवतः महावीरस्य अन्तेवासी सर्वानुभूतिनामकः अनगारः धर्माचार्याऽनुरागेण एतदर्थं सोढुम् अपारयन् समागत्य एवं भणितुम् आरब्धवान् ‘भोः गोशालक! तथारूपस्य श्रमणस्य वा, ब्राह्मणस्य वा अन्तिके ये एकमपि धार्मिकं वचनं निश्रुण्वन्ति तेऽपि तं वन्दन्ते, नमन्ति, गुरुबुद्ध्या पर्युपासन्ते। किं पुनः त्वं यः मूलतः एव भगवता एव प्रव्राजितः, शिक्षापितः, बहुश्रुतीकृतः भगवतः एव मिथ्यात्वं प्रतिपद्यमानः न लजसे?, तस्माद् मा एवं कुरु, अद्यापि सः एव त्वं, सा एव तव देहच्छाया, कस्माद् आत्मानं अपलपसि?' इति उक्ते सर्वानुभूतिं मुनिं गोशालकः समुच्छलितकोपाऽनलः तां दिव्यां प्रकटां अनध्यासनीयां तेजोलेश्यां प्रक्षिप्य निर्दहति तत्क्षणेन । सः च तेजोनिर्दग्धः शुभाऽध्यवसायाऽनुगतः मृत्वा सहस्रारे कल्पे अष्टादशसागरः
કરીને કહેવા લાગ્યો કે હે કાશ્યપ! તું આજે નાશ પામ્યો છે, તું આજે ભ્રષ્ટ થયો છે, આજે જ તું નથી કે જેથી તું પર્વતની ગુફામાં સૂતેલા સિંહને ક્રીડાએ કરીને જગાડે છે. આ અવસરે ભગવાન શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સર્વાનુભૂતિ નામના અનગાર ધર્માચાર્ય પરના અનુરાગને લીધે આ બનાવ સહન કરવાને સમર્થ નહીં હોવાથી ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે- હે ગોશાલક! તથા પ્રકારના શ્રમણ ભગવાનની પાસે જે માણસ એક પણ ધાર્મિક વચનને સાંભળે તે પણ તેને વંદના કરે, નમસ્કાર કરે અને ગુરુપણાની બુદ્ધિથી તેની સેવા કરે છે; તો તારે માટે તો શું કહેવું? કે જે તને મૂળથી જ (પ્રથમથી જ) ભગવાને પ્રવજ્યા આપી છે, શિક્ષા આપી છે, અને તને બહુશ્રુત પણ કર્યો છે, તે જ ભગવાનના વિપરીતપણાને પામેલા તને શું લજ્જા આવતી નથી? તેથી તે આ પ્રમાણે ન કર. હજુ પણ તેજ તું છે. તારા શરીરની કાંતિ તે જ છે. કેમ તું તારા આત્માને ઓળવે છે?" આ પ્રમાણે કહ્યું ત્યારે તે સર્વાનુભૂતિ મુનિને ઉછળતા કોપાગ્નિવાળા ગોશાળે તે દિવ્ય, પ્રગટ તેજોલેશ્યા નાંખીને તત્કાળ બાળી દીધા. તે તેજોલેશ્યાથી બળેલા તે મુનિ શુભ અધ્યવસાયમાં રહેલા હતા એટલે મરીને સહસ્ત્રાર દેવલોકમાં અઢાર
Page #137
--------------------------------------------------------------------------
________________
१२०२
श्रीमहावीरचरित्रम् अट्ठारससागराऊ देवो जाओत्ति । गोसालगोऽवि पुणो भयवंतं अणेगप्पयारेहिं दुव्वयणेहिं पहणिउं पवत्तो। इओ य सुनक्खत्तनामो साहू तहा अवक्कोसिज्जमाणं भगवंतं निसामिऊण तणं व नियजीवियमवि गणंतो सिग्घमागंतूण गोसालं जहा सव्वाणुभूई तहेव अणुसासइ, नवरं गोसालगपक्खित्ततेउलेसापलीविओ समाणो भयवंतं तिक्खुत्तो वंदिऊण सयमेव पंच महव्वयाई उच्चारेइ, समणा य समणीओ खामेइ, आलोइयपडिक्कंतो य कालं काऊण अच्चुए कप्पे बावीससागरोवमाउयदेवेसु देवत्तेणं उव्वज्जइ । एवं च तम्मि पंचत्तं गए संते गोसालो दुन्निग्गहिओ वेयालोव्व लद्धावयासो विसेसओ परुसक्खराहिं गिराहिं तज्जणं कुणंतो वागरिओ सकारणं जयगुरुणा'भो महाणुभाव! गोसालग सिठ्ठपहसमइक्कंतं तुह चरियं, जं मए पव्वाविओ मए सिक्खाविओ मए बहुस्सुईकओ ममावि अवण्णवाई जाओ सि। एवं च जयगुरुणा सयमेव संलत्ते तेण अणाकलियकोवावेगेण सत्तट्ठ पयाई पच्चोसक्किऊण पमुक्का महया संरंभेण भगवओ अभिमुहा तेउलेसा। देवः जातः। गोशालकः अपि पुनः भगवन्तम् अनेकप्रकारैः दुर्वचनैः प्रहन्तुं प्रवृत्तवान्। इतश्च सुनक्षत्रनामकः साधुः तथा आक्रोश्यमानं भगवन्तं निःशम्य तृणमिव निजजीवितमपि गणयन् शीघ्रमागत्य गोशालकं यथा सर्वानुभूतिः तथैव अनुशास्ति, नवरं गोशालप्रक्षिप्ततेजोलेश्याप्रदीपितः सन् भगवन्तं त्रिधा वन्दित्वा स्वयमेव पञ्च महाव्रतानि उच्चरति, श्रमणानां च श्रमणीनां क्षाम्यति, आलोचितप्रतिक्रान्तश्च कालं कृत्वा अच्युते कल्पे द्वाविंशतिसागरोपमायुष्कदेवेषु देवत्वेन उत्पद्यते। एवं च तस्मिन् पञ्चत्वं गते सति गोशालः दुर्निगृहीतः वेतालः इव लब्धाऽवकाशः विशेषतः परुषाऽक्षराभिः गिर्भिः तर्जनं कुर्वन् व्याकृतः सकारणं जगद्गुरुणा ‘भोः महानुभाव! गोशालक! शिष्टपथसमतिक्रान्तं तव चरित्रम्, यद् मया प्रव्राजितः, मया शिक्षापितः, मया बहुश्रुतीकृतः ममाऽपि अवर्णवादी जातः असि।' एवं च जगद्गुरुणा स्वयमेव संलप्ते तेन अनाकलितकोपाऽऽवेगेन सप्ताऽष्टौ पदाति प्रत्यवष्वष्क्य प्रमुक्ता महता संरम्भेण भगवतः अभिमुखा तेजोलेश्या । સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ગોશાળો પણ ફરીથી ભગવાનને અનેક પ્રકારના દુર્વચનોવડે કહેવા લાગ્યો. તે વખતે સુનક્ષત્ર નામના સાધુ તથા પ્રકારે આક્રોશ કરાતા ભગવાનને સાંભળીને, પોતાના જીવિતને તૃણ સમાન ગણીને તત્કાળ ત્યાં આવીને ગોશાળકને જેમ સર્વાનુભૂતિએ કહ્યું હતું તેમ કહ્યું. વિશેષ એ કે-ગોશાલકે નાંખેલી તેજોવેશ્યાથી બળતા તે મુનિએ ભગવાનને ત્રણ વાર વાંદીને પોતે જ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર કર્યો, સાધુસાધ્વીઓને ખમાવ્યા, આલોચના તથા પ્રતિક્રમણ કરી, કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવોની મધ્યે દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મુનિ મરણ પામ્યા ત્યારે ગોશાળો દુઃખે કરીને નિગ્રહ (વશ) કરી શકાય તેવા વેતાળની જેમ અવકાશ પામીને વિશેષ કરીને કઠોર વાણીવડે તર્જના કરવા લાગ્યો, ત્યારે તેને કારણે સહિત ભગવાને કહ્યું- હે મહાનુભાવ! ગોશાળા! તારું ચરિત્ર સપુરુષોના માર્ગને ઉલ્લંઘન કરનારું છે. કેમકે મેં જ તને પ્રવજ્યા આપી, મેં જ શિક્ષા આપી અને મેં જ બહુશ્રુતવાળો કર્યો, તો મારો જ અવર્ણવાદ કરનારો તું થયો. આ પ્રમાણે જગદ્ગુરુએ પોતે જ કહ્યું ત્યારે તેણે ન ધારી શકાય એવા (અત્યંત) ક્રોધના આવેશથી સાત આઠ પગલાં પાછા ખસીને મોટા વેગવડે ભગવાનની સન્મુખ તેજોવેશ્યા મૂકી.
Page #138
--------------------------------------------------------------------------
________________
१२०३
अष्टमः प्रस्तावः
अह मंदरगिरिरायं व निट्ठरं जिणसरीरमक्कमिउं। असमत्था मारुयमंडलिव्व सा निहयमाहप्पा ||१||
सयलदिसामुहपसरिययंडतरतेयरइयपरिवेसा ।
आरत्तियदीवयमालियव्व सक्खा विरायंती ।।२।। जच्चतवणिज्जपुंजुज्जलंगपहपडलविजियसोहस्स। भीयव्व तक्खणं चिय सामिस्स पयाहिणं कुणइ ।।३।।
तप्फरिसवसेण य भुवणबंधुणो अमयसीयतणुणोऽवि ।
जाओ मणागमेत्तं परितावो सव्वगत्तंमि ।।४।। सा य तेउलेसा 'अहो अहं इमिणा महापावेण एरिसमकज्जं कारावियत्ति जायतिव्वकोवव्व अथ मन्दरगिरिराजमिव निष्ठुरं जिनशरीरमाक्रम्य । असमर्था मारुतमण्डली इव सा निहतमाहत्म्या ।।१।।
सकल दिङ्मुखप्रसृतप्रचण्डतरतेजोरचितपरिवेषा।
आरात्रिकदीपकमालिका इव साक्षाद् विराजमाना ।।२।। जात्यतपनीयपुञ्जोज्ज्वलाङ्गप्रभापटलविजितशोभस्य। भीता इव तत्क्षणमेव स्वामिनः प्रदक्षिणां करोति ।।३।।
तत्स्पर्शवशेन च भुवनबन्धोः अमृतशीततनोः अपि ।
जातः मनाग् मात्रं परितापः सर्वगात्रे ||४|| सा च तेजोलेश्या 'अहो अहमनेन महापापेन एतादृशमकार्यं कारिता' इति जाततीव्रकोपा इव
તે વખતે મેરુપર્વતની જેવા કઠણ જિનેશ્વરના શરીરને આક્રમણ કરવા વાયુમંડળની જેમ અસમર્થ તેજલેશ્યાનું माहात्म्य us , (१)
સમગ્ર દિશાઓના મુખમાં પ્રસરતા પ્રચંડ તેજનો ગોળાકાર પરિધિ રચાયો, તેથી તે વેશ્યા સાક્ષાત્ આરતિના हापानी श्रेएनी ठेवी शोwqn al. (२)
જાતિવંત સુવર્ણના સમૂહ જેવા દેદીપ્યમાન ભગવાનના શરીરની કાંતિના સમૂહવડે તેની શોભા હણાઇ જવાથી જાણે તે ભય પામી હોય તેમ તત્કાળ સ્વામીની પ્રદક્ષિણા કરવા લાગી. (૩)
તેના સ્પર્શના વશથી અમૃત જેવા શીતળ શરીરવાળા પણ જગતબંધુના સર્વ ગાત્રોમાં કાંઇક પરિતાપ થયો. (૪) ત્યારપછી-“અહો! આ મહાપાપીએ (ગોશાળાએ) મારી પાસે આવું અકાર્ય કરાવ્યું. એમ સમજીને જાણે તીવ્ર
Page #139
--------------------------------------------------------------------------
________________
१२०४
श्रीमहावीरचरित्रम् उड्ढे उप्पइत्ता गोसालगस्स सरीरं डहमाणी अंतो लहुमणुपविठ्ठा, तओ गोसालो काउरिसोव्व समत्येण नियतेएण विणिहओऽवि घिटिममवलंबिऊण एवं पयंपेइ-'अहो कासवा! तुम मम इमिणा तेएण अभिहओ संतो अंतो छण्हं मासाणं पित्तजरपरिगयसरीरो दाहवेयणोवक्कमियाउओ छउमत्यो चेव कालं करिस्ससि। भगवया भणियं-'भो मंखलिपुत्त! नो खलु अहं तुह तेएण अहिहओ छण्हं मासाणं अंतो कालं करिस्सामि, किं तु अन्नाइं सोलस वासाइं पडिपुन्ननाणदंसणधरो विहरिस्सामि, पच्छा खवियसयलकम्मंसो सिवपयं गमिस्सामि, तुमं पुण अप्पणो तेएण निद्दड्ढसरीरो अंतो सत्तरत्तस्स पित्तमहाजरजलणपलित्तगत्तो छउमत्थो चेव कालं करिस्ससित्ति।
अह सव्वत्थवि नयरे मुद्धजणो जंपिउं समाढत्तो।
दोण्हं एत्थ जिणाणं परोप्परं वट्टइ विवाओ ।।१।। उर्ध्वं उत्पत्य गोशालकस्य शरीरं दहन्ती अन्तः लघुः प्रविष्टा। ततः गोशालः कापुरुषः इव समस्तेन निजतेजसा विनिहतः अपि धृष्टिमवलम्ब्य एवं प्रजल्पति 'अहो काश्यप! त्वं मम अनेन तेजसा अभिहतः सन् अन्तः अन्तः षण्णां मासानां पित्तज्वरपरिगतशरीरः दाहवेदनोपक्रान्तायुष्कः छद्मस्थः एव कालं करिष्यसि ।' भगवता भणितं 'भोः मङ्खलिपुत्र! नो खलुं अहं तव तेजसा अभिहतः षण्णां मासानां अन्तः कालं करिष्यामि, किन्तु अन्यानि षोडष वर्षाणि प्रतिपूर्णज्ञानदर्शनधरः विहरिष्यामि, पश्चात् क्षपितसकलकर्मांशः शिवपदं गमिष्यामि, त्वं पुनः आत्मनः तेजसा निर्दग्धशरीरः अन्तः सप्तरात्र्याः पित्तमहाज्वरज्वलनप्रदीप्तगात्रः छद्मस्थः एव कालं करिष्यति।'
अथ सर्वत्राऽपि नगरे मुग्धजनः जल्पितुं समारब्धवन्तः । द्वयोः अत्र जिनयोः परस्परं वर्तते विवादः ||१||
કોપવાળી થઇ હોય તેમ તે તેજોલેશ્યા ઊંચે ઊડીને ગોશાળાના શરીરને બાળતી તેની અંદર શીધ્રપણે પેસી ગઇ. ત્યારપછી કાપુરુષ(દુષ્ટ પુરુષોની જેવો ગોશાળો પોતાના સમર્થ તેજવડે હણાયા છતાં પણ ધૃષ્ટતા (પૈર્ય) ધારણ કરીને આ પ્રમાણે બોલવા લાગ્યો કે-“અહો કાશ્યપ! તું આ મારા તેજથી હણાયો છે તેથી છ માસની અંદર પિત્તવરવડે શરીર વ્યાપ્ત થવાથી દાહની વેદનાવડે આયુષ્યનો ઉપક્રમ થઇને છબસ્થપણે કાળધર્મને પામીશ.'
ત્યારે ભગવાને તેને કહ્યું કે-“હે મંખલીપુત્ર! નિચ્ચે હું તારા તેજથી હણાઇને છ માસની અંદર કાળ નહીં કરું, પરંતુ હજુ બીજાં સોળ વર્ષ પરિપૂર્ણ (કેવળ) જ્ઞાન-દર્શનને ધારણ કરતો વિચરીશ. પછી સર્વ કર્મોના અંશોનો ક્ષય કરીને મોક્ષપદ પામીશ, પરંતુ તે પોતાના તેજવડે બળેલા શરીરવાળો સાત રાતદિવસમાં જ પિત્તમહાવરરૂપી અગ્નિવડે પ્રદીપ્ત ગાત્રવાળો છદ્મસ્થ અવસ્થાએ જ કાળધર્મ પામીશ.'
ત્યારપછી સમગ્ર નગરમાં મુગ્ધજનો પરસ્પર બોલવા લાગ્યા કે “અહીં બે જિનેશ્વરોનો પરસ્પર વિવાદ ચાલે छे. (१)
Page #140
--------------------------------------------------------------------------
________________
१२०५
अष्टमः प्रस्तावः
तत्थेगो भणइ इमं पुलिं कालं करिस्ससि तुमंति। इयरोविहु तदभिमुहं इममेव पयंपए वयणं ।।२।।
न मुणिज्जइ परमत्थो को मिच्छा वयइ को य सच्चंति?|
कुसला भणंति वीरो सच्चं वागरइ नो इयरो ||३|| इओ य जयगुरू नियसमणगणमामंतिऊण भणइ-'भो समणा! जह तणरासी तुसरासी पत्तरासी बुसरासी वा जलणजालापलीविया समाणी पणट्ठतेया जायइ, एवं गोसालो मम वहाय तेयं निसिरित्ता विणट्ठतेउलेसमाहप्पो जाओ, तम्हा छंदेण निब्भया तुब्भे एयं धम्मियाए चोयणाए पडिचोएह, हेऊदाहरणकारणेहिं निप्पिट्ठपसिणवागरणं करेहत्ति वुत्ते तहत्ति पडिसुणित्ता जयनाहं च सविणयं वंदिऊण समणा तं भणिउं पवत्ता।
तत्रैकः भणति इमं 'पूर्वं कालं करिष्यति त्वम्' इति । इतरोऽपि खलु तदभिमुखं इदमेव प्रजल्पति वचनम् ।।२।।
न ज्ञायते परमार्थ कः मिथ्या वदति कश्च सत्यम्?।
कुशलाः भणन्ति वीरः सत्यं व्याकरोति नो इतरः ।।३।। इतश्च जगद्गुरुः निजश्रमणगणमाऽऽमन्त्र्य भणति 'भोः श्रमणाः! यथा तृणराशिः, तुषराशिः, पत्रराशिः, बुसराशिः वा ज्वलनज्वालाप्रदीपितः सन् प्रणष्टतेजा जायते एवं गोशालः मम वधाय तेजः निसृत्य विनष्टतेजोलेश्यामाहात्म्यः जातः। तस्मात् छन्देन निर्भयाः यूयं एवं धार्मिकया नोदनया प्रतिनोदयत, हेतूदाहरणकारणैः निष्पृष्टप्रश्नव्याकरणं कुरुत' इति उक्ते तथेति प्रतिश्रुत्य जगन्नाथं च सविनयं वन्दित्वा श्रमणाः तं भणितुं प्रवृत्तवन्तः- તેમાં એક જણ બીજાને કહે છે કે-તું પ્રથમ કાળધર્મને પામીશ ત્યારે બીજો પણ તેની સન્મુખ તે જ વચન બોલે छ. (२)
આનો પરમાર્થ સમજાતો નથી કે-કોણ અસત્ય બોલે છે અને કોણ સત્ય બોલે છે?” પરંતુ કુશળ પુરુષો તો अम बोलता हता-वार भगवान सत्य बोट छ. पीठो सत्य बोलतो नथी. (3)
ત્યારપછી જગદ્ગુરુએ પોતાના સાધુ સમુદાયને બોલાવીને કહ્યું કે “હે સાધુઓ! જેમ તૃણનો ઢગલો, ફોતરાનો ઢગલો, પાંદડાંનો ઢગલો કે બસનો ઢગલો અગ્નિની વાળાથી બળીને તેજ રહિત થઈ જાય છે, તેમ ગોશાળે મારા વધને માટે તેજોલેશ્યા મૂકીને પછી તેજલેશ્યાના માહાત્મ વિનાનો થયો છે, તેથી ઇચ્છા પ્રમાણે નિર્ભય થઇને તમે ધર્મની પ્રેરણાવડે પ્રેરણા કરો. હેતુ, ઉદહરણ અને કારણે કરીને તેને પ્રશ્નોત્તર રહિત કરો. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે બહુ સારું' એમ તેમનું વચન અંગીકાર કરી, વિનય સહિત વંદના કરી તે સાધુઓ તેને કહેવા લાગ્યા કે :
Page #141
--------------------------------------------------------------------------
________________
१२०६
किं च-भो गोसालग! किं तुज्झ दंसणे एस सत्थपरमत्थो । जं लोग मग्गचुक्कं तरिसं कम्ममायरसि ? ।।१।।
तहाहि-धम्मगुरुं अवमन्नसि नियमाहप्पं पवित्थरसि बहुसो । जुत्तीहिवि जं न घडइ तं भाससि मुक्कमज्जाय ! ।।२।।
वायाए जीवरक्खं पयडसि तं लोयमज्झयारंमि । सद्धम्मगुणपहाणे सयं तु निद्दहसि साहूवि ।। ३ ।।
श्रीमहावीरचरित्रम्
एवंविहं अकज्जं कुणंति न कयाइ किर चिलायावि । तुम पुण अलियवियद्दमेव सव्वं समायरियं ।।४।।
किं च भोः गोशालक ! किं तव दर्शने एषः शास्त्रपरमार्थः । यद् लोकमार्गभ्रष्टः त्वम् एतादृशं कर्माचरसि ? ।।१।।
तथाहि-धर्मगुरुं अवमन्यसे, निजमाहात्म्यं प्रविस्तारयसि बहुशः । युक्तिभिः अपि यन्न घटते तद्भाषसे मुक्तमर्याद ! ।।२।।
वाचया जीवरक्षां प्रकटयसि त्वं लोकमध्ये | सद्धर्मगुणप्रधानान् स्वयं तु निर्दहसि साधूनपि ।।३।।
एवंविधम् अकार्यं कुर्वन्ति न कदापि किल चिलाताः अपि । त्वया पुनः अलिकवितर्दमेव सर्वम् समाचरितम् ||४||
‘હે ગોશાળા! શું તારા દર્શનમાં આ શાસ્ત્રનો પરમાર્થ છે કે જેથી લોકમાર્ગથી ભ્રષ્ટ થયેલા આવા કર્મને તું आयरे छे? (१)
હે મર્યાદાના ત્યાગ કરનાર! તું ધર્મગુરુની અવજ્ઞા કરે છે, પોતાના (તારા) માહાત્મ્યને બહુ વિસ્તારે છે, અને જે યુક્તિથી પણ ઘટતું નથી તેવું વચન બોલે છે. (૨)
તું લોકોની મધ્યે વાણીવડે કરીને જીવરક્ષા(અહિંસા ધર્મ)ને પ્રગટ કરે છે, પણ ઉત્તમ ધર્મ અને ગુણવાળા સાધુઓને તું પોતે જ બાળે છે. (૩)
આવા પ્રકારનું અકાર્ય તો ભિલ્લ લોકો પણ કદાપિ કરતા નથી, અને તેં તો સર્વ અસત્ય અને અદ્ધર જ आयरा यु. (४)
Page #142
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२०७
न सरसि उवयारं एत्तियंपि जं रक्खिओ सि जयगुरुणा। तह वेसियायणुम्मुक्कतेयनिडुज्झमाणंगो ।।५।।
इइ भगवओ समणेहिं धम्मियाए चोयणाए चोइज्जमाणो गोसालो आसुरुत्तो कोवेण मिसिमिसेमाणो समाणो जाव साहूणं सरीरस्स रोममेत्तंपि निड्डहिउँ न तरइ ताव पडिहयसामत्थं तं नाऊण केऽवि आजीवियथेरा जयगुरुं गुरुत्तणेण पडिवन्ना, अन्ने पुण विवेगविरहिया तहेव ठिया । गोसालगोऽवि खणमेत्तं विगमिऊण रोसेण व माणेण य दीहुण्हं नीससंतो दाढियलोमाइं लुंचमाणो, हत्थे पकं पयंतो, चलणेहिं भूमिं कुट्टमाणो, अंतो विसप्पंतदुस्सहतेउल्लेसादाहवसेण य हा हओऽहमस्सीति पुणरुत्तं वाहरंतो अकयकज्जो चेव भगवओ समीवाओ नीहरिऊण गओ सट्ठाणं, जयगुरुणाऽवि जंपियं-'भो समणा! जं
न स्मरसि उपकारं एतावदपि यद् रक्षितः असि जगद्गुरुणा । तथा वैश्यायनोन्मुक्ततेजोनिर्दह्यमानाऽङ्गः ।।५।। इति भगवतः श्रमणैः धार्मिकया नोदनया नोद्यमानः गोशालः आशु रुष्टः कोपेन उद्दीप्तः सन् यावत् साधूनां शरीरस्य रोममात्रमपि निर्दग्धुं न शक्नोति तावत्प्रतिहतसामर्थ्य तं ज्ञात्वा केऽपि आजीविकस्थविराः जगद्गुरुं गुरुत्वेन प्रतिपन्नाः, अन्ये पुनः विवेकरहिताः तथैव स्थिताः । गोशालकोऽपि क्षणमात्रं विगम्य रोषेण च मानेन च दीघोष्णं निःश्वसन् श्मश्रुलोमानि लुञ्चन्, हस्ताभ्यां प्रकम्पमानः, चरणाभ्यां भूमिं कुट्टन्, अन्तः विसर्पदुःसहतेजोलेश्यादाहवशेन च 'हा! हतोऽहमसि' इति पुनरुक्तं व्याहरन अकृतकार्यः एव भगवतः समीपतः निहत्य गतः स्वस्थानम। जगदगरुणाऽपि जल्पितं 'भोः
"વેસીયાયણ નામના ઋષિએ તેજોલેશ્યા મૂકીને તારું અંગ બાળવા માંડ્યું હતું તે વખતે જગદ્ગુરુએ તારું २६ए। युं तु, ते 6५।२ने ५५ तुं संमारतो नथी?' (५)
આ પ્રમાણે ભગવાનના સાધુઓએ ધર્મ સંબંધી પ્રેરણાવડે ગોશાળાને પ્રેરણા કરી ત્યારે તે તત્કાળ રોષવાળો થયો, અને ક્રોધ કરીને ધમધમતો તે જ્યારે સાધુઓના શરીરના રૂંવાડા માત્રને પણ બાળવાને સમર્થ થયો નહીં ત્યારે તેને નાશ પામેલા સામર્થ્યવાળો જાણીને કેટલાએક આજીવિકા મતના સ્થવિર સાધુઓએ જગદ્ગુરુને ગુરુપણે અંગીકાર કર્યા. બીજા કેટલાક વિવેક વિનાના ત્યાં જ રહ્યા. ગોશાળો પણ ક્ષણમાત્ર નિર્ગમન કરીને (ત્યાં રહીને) રોષવડે અને માનવડે દીર્ઘ અને ઉષ્ણ નિઃશ્વાસ નાખતો, દાઢીના કેશનું લંચન કરતો, હાથને કંપાવતો, પગવડે ભૂમિને કુટતો તથા શરીરમાં પ્રસરતા દુઃસહ તેજોવેશ્યાના દાહના વિશે કરીને “હા! હા! હું હણાઇ ગયો’ એમ વારંવાર બોલતો, કાર્ય કર્યા વિના જ ભગવાનની સમીપથી નીકળીને પોતાને સ્થાને ગયો. પછી જગદ્ગુરુએ કહ્યું
१. वैशंपायन.
Page #143
--------------------------------------------------------------------------
________________
१२०८
श्रीमहावीरचरित्रम
इमं गोसालेण मम वहट्टा तेयं निसिटुं तं खलु अंग-वंग-मगह-मलय-मालव-अच्छ-वच्छकोच्छ-पाढ-लाढ-वज्जि-मासि-कासि-कोसल-अवाह-सुभुत्तराभिहाणाणं सोलसण्हं जणवयाणं उच्छायणाए भासरासीकरणयाए समत्थंति वुत्ते विम्हियहियया मुणिणो जायत्ति।
सो य गोसालो कोडरनिहित्तहुयवहो तरुव्व निडुज्झमाणो कहिंपि रइं अलहंतो तस्स दाहस्स पसमणत्थं करकलिएणं भायणेणं मज्जपाणगं पियमाणो, तव्वससंभूयमएण य अभिक्खणं गायमाणो, अभिक्खणं नच्चमाणो, अभिक्खणं हालाहलाए कुंभकारीए अंजलिपग्गहपुव्वयं पणामं कुणमाणो, अभिक्खणं भंडगनिमित्तकुट्टियमट्टियंतोनिहित्तसिसिरकलिलसलिलेण सरीरं उवसिंचमाणो, अड्डवियड्डाइं पइक्खणं जंपमाणो परमसोगमुव्वहंतेण सिस्सगणेण सिसिरोवयारकारिणा परिवुडो दिणे गमेइ ।
श्रमणाः! यः इदं गोशालेन मम वधार्थं तेजः निःसृष्टं तत्खलु अङ्ग-वङ्ग-मगध-मलय-मालव-अच्छवत्स-कोच्छ-पाट-लाट-वज्जि-मासि-कासि-कोशलाऽवाह-सुभुत्तराऽभिधानान् षोडश जनपदान् उच्छादनाय भस्मराशिकरणाय समर्थम् ‘इति उक्ते विस्मितहृदयाः मुनयः जाता।
सश्च गोशालः कोटरनिहितहुतवहः तरुः इव निर्दह्यमानः कुत्राऽपि रतिं अलभमानः तस्य दाहस्य प्रशमनार्थं करकलितेन भाजनेन मद्यपानकं पिबन्, तद्वशसम्भूतमदेन च अभिक्षणं गायन्, अभिक्षणं नृत्यन्, अभिक्षणं हालाहलां कुम्भकारी अञ्जलिप्रग्रहपूर्वकं प्रणामं कुर्वन्, अभिक्षणं भाण्डनिमित्तकुट्टितमृत्तिकान्तःनिहितशिशिरकलिलसलिलेन शरीरम् उपसिञ्चन्, असमञ्जसं प्रतिक्षणं जल्पन्, परमशोकमुद्वहता शिष्यगणेन शिशिरोपचारकारिणा परिवृत्तः दिनानि गमयति।
3-3 साधुनो! मी माझे भा२। धने माटे ४ ते४ यु तुं, ते ते४ मंस, , , मलय, भासव, अ५७, १५७, ५७, पाट, वाट, व४ि, मासी, शी, शत, अपार सने सुमुत्तर नामन। सोच देशाने 6.30 નાંખવામાં અને તેને ભસ્મરાશિ કરવામાં સમર્થ હતું. આ પ્રમાણે ભગવાનના કહેવાથી સર્વ સાધુઓ હૃદયમાં વિસ્મય પામ્યા.
હવે તે ગોશાળો જેના કોટરમાં અગ્નિ નાંખેલો હોય એવા વૃક્ષની જેમ બળતો, કોઇ પણ ઠેકાણે પ્રીતિને નહીં પામતો, તે દાહની શાંતિને માટે હાથમાં રાખેલા પાત્રવડે મદિરાપાન કરતો, તે મદિરાના વશથી ઉત્પન્ન થયેલા મદ(કફ)વડે વારંવાર ગાયન કરતો, વારંવાર નૃત્ય કરતો, વારંવાર હાલાહલા નામની કુંભારણને બે હાથ જોડવાપૂર્વક પ્રણામ કરતો અને વાસણ બનાવવા માટે કુટેલી માટીમાં નાખેલા ઠંડા ઘણા અગ્રાહ્ય પાણીવડે શરીરને સીંચતો, ક્ષણે ક્ષણે જેમ તેમ અપશબ્દોને બોલતો તથા મોટા શોકને વહન કરતા અને શિશિર ઉપચારને કરતા શિષ્યવર્ગવડે પરિવરેલો તે દિવસોને પસાર કરવા લાગ્યો.
Page #144
--------------------------------------------------------------------------
________________
१२०९
अष्टमः प्रस्तावः
तत्थ य सावत्थीए नयरीए अयंपुलो नाम आजीविओवासओ परिवसइ। सो य पुव्वरत्तावरत्तसमयंमि धम्मजागरियं जागरमाणो जायसंसओ विचिंतेइ-'अहमेयं सम्मं न मुणामि-तणगोवालिया किं संठाणा हवइ? ता गच्छामि धम्मायरियं धम्मोवएसगं समुप्पन्नदिव्वनाणदंसणं सव्वन्नु गोसालं हालाहलाए कुंभकारीए आवणंमि वट्टमाणमापुच्छामि त्ति संपेहित्ता समुग्गयंमि दिणयरे अप्पमहग्घाभरणालंकियसरीरो साओ गिहाओ पडिनिक्खमित्ता पायविहारचारेणं कइवयपुरिसपरियरिओ गोसालयाभिमुहं गंतुं पयट्टो, कमेण य कुंभारावणसमीवमणुपत्तो समाणो तं गोसालं करकलियभायणमभिक्खणं मइरापाणं कुणमाणं, नच्चमाणं, गायमाणं, हालाहलाए कुंभकारीए अंजलिं विरयंतं, मट्टियासलिलेणं सरीरं परिसिंचमाणं, असंबद्धाइं वयणाइं पयंपमाणं पेच्छिऊण लज्जावसविमिलायंतलोयणो सहसच्चिय सणियं सणियं पच्चोसक्कंतो झडत्ति समीवट्ठिएहिं दिट्ठो गोसालयसिस्सेहिं । तओ वाहरिऊण
तत्र च श्रावस्त्यां नगर्यां अयंपुलः नामकः आजीविकोपासकः परिवसति । सश्च पूर्वरात्राऽपररात्रसमये धर्मजागरिकां जाग्रन् जातसंशयः विचिन्तयति 'अहमेतत् सम्यग् न जानामि, तृणगोपालिका किं संस्थाना भवति? ततः गच्छामि धर्माचार्यं धर्मोपदेशकं समुत्पन्नदिव्यज्ञानदर्शनं सर्वज्ञं गोशालं हालाहलायाः कुम्भकार्याः आपणे वर्तमानम् आपृच्छामि इति सम्प्रेक्ष्य समुद्गते दिनकरे अल्पमहार्धाऽऽभरणाऽलङ्कृतशरीरः स्वकात् गृहात् प्रतिनिष्क्रम्य पादविहारचारेण कतिपयपुरुषपरिवृत्तः गोशालकाऽभिमुखं गन्तुं प्रवृत्तः, क्रमेण च कुम्भकाराऽऽपणसमीपमनुप्राप्तः सन् तं गोशालं करकलितभाजनम् अभिक्षणं मदिरापानं कुर्वन्, नृत्यन्, गायन्, हालाहलां कुम्भकारी अञ्जलिं विरचयन् मृत्तिकासलिलेन शरीरं परिसिञ्चन्, असम्बद्धानि वचनानि प्रजल्पन् प्रेक्ष्य लज्जावशविम्लानलोचनः सहसा एव शनैः शनैः प्रत्यवष्वस्कन् झटिति समीपस्थितैः दृष्टः गोशालकशिष्यैः। ततः व्याहृत्य भणितः तैः 'भोः
હવે તે શ્રાવસ્તિ નગરીમાં અત્યંપુલ નામનો આજીવિકા મતનો ઉપાસક શ્રાવક વસતો હતો. તે મધ્ય રાત્રિને સમયે ધર્મજાગરિકાવડે જાગતો સંશય થવાથી વિચાર કરવા લાગ્યો કે-“હું આ સમ્યક પ્રકારે નથી જાણતો કેતૃણગોવાલિકા જાતિનો જીવ કેવા સંસ્થાનવાળો છે? આ સંશય પૂછવા માટે ધર્માચાર્ય, ધર્મોપદેશક, દિવ્ય જ્ઞાનદર્શનને ધારણ કરનારા, સર્વજ્ઞ અને હાલાહલા નામની કુંભારણની દુકાનમાં રહેલા ગોશાળકની પાસે જાઉં, અને પૂછું.' એમ વિચારીને સર્યોદય થયો ત્યારે થોડા અને મોટા મૂલ્યવાળા અલંકારો વડે શરીરને વિભૂષિત કરી, પોતાના ઘરથી પગે ચાલતો કેટલાક પુરુષોને સાથે લઇ ગોશાળાની સન્મુખ જવા નીકળ્યો. અને અનુક્રમે તે કુંભારણની દુકાન સમીપે આવ્યો. ત્યાં તે ગોશાળો હાથમાં રહેલા પાત્રવડે વારંવાર મદિરાપાન કરતો, નૃત્ય કરતો, ગાયન ગાતો, હાલાહલા કુંભારણને બે હાથ જોડીને પ્રણામ કરતો, માટીના જળવડે શરીરને સીંચતો અને અસંબદ્ધ વચનને બોલતો રહેલો હતો. તેને જોઇને લજ્જાના વશથી તેનાં નેત્રો મીંચાઈ ગયાં, અને તત્કાળ ધીમે ધીમે પાછો વળ્યો. તેટલામાં પાસે રહેલા ગોશાળાના શિષ્યોએ તેને તરત જ જોયો, તેથી તેને બોલાવીને કહ્યું કે-“હે અયંપુલ!
Page #145
--------------------------------------------------------------------------
________________
१२१०
श्रीमहावीरचरित्रम
भणिओ-तेहिं-'भो अयंपुल! तुमं पच्छिमरयणीए तणगोवालियासंठाणविसयं संसयं पकओसि ।' अयंपुलेण भणियं-'भयवं! एवमेयं ।' पुणोऽवि गोसालगदुव्विलसियगोवणट्टया भणियं तेहिं'भो अयंपुल! जं च तुह गुरू हत्थगयभायणे जाव अंजलिं विरयंतो विहरइ तत्थवि एस भगवं इमाइं निव्वाणगमणसूयगाइं पज्जंतलिंगाइं वागरेइ, तंजहा__ चरिमं गेयं, चरिमं नढें, चरिमं अंजलिकम्मं, चरिमं पाणं अन्नं च मट्टियासीयलसलिलसरीराणुलिंपणपमुहं वावारं, ता अयंपुल! भगवओ चउवीसमतित्थगरस्स गोसालगस्स पुव्वभणियलिंगेहिं सूइओ संपइ निव्वाणगमणपत्थाओ वट्टइ। तम्हा गच्छ तुमं स एव तुह धम्मायरिओ इमं वागरणं वागरिही।' एवं च सोच्चा सो दढहरिसुच्छलंतपुलयजालो तदभिमुहं गंतुं पयट्टो। ते आजीवियथेरा सिग्घयरं गंतूण गोसालगस्स अयंपुलागमणं निवेएंति, तं च मज्जभायणाइ एगंते परिच्चयावेंति, आसणंमि य निवज्जाविंति। एत्थंतरे पत्तो अयंपुलो अयंपुल! त्वं पश्चिमरजन्यां तृणगोपालिकासंस्थानविषयं संशयं प्रकृतवान् असि ।' अयंपुलेन भणितं 'भगवन् एवमेव ।' पुनरपि गोपालकदुर्विलसितगोपनार्थं भणितं तैः ‘भोः अयंपुल! यच्च तव गुरुः हस्तगतभाजने यावद् अञ्जलिं विरचयन् विहरति तत्राऽपि एषः भगवान् इमानि निर्वाणगमनसूचकानि पर्यन्तलिङ्गानि व्याकरोति। तद्यथा -
चरमं गेयं, चरमं नाट्य, चरमं अञ्जलिकर्म, चरमं पानं अन्यं च मृत्तिकाशीतलसलिलशरीराऽनुलिम्पनप्रमुखं व्यापारम्, ततः अयंपुल! भगवतः चतुर्विंशतितमतीर्थकरस्य गोशालकस्य पूर्वभणितलिङ्गः सूचितः सम्प्रति निर्वाणगमनप्रस्तावः वर्तते । तस्माद् गच्छ त्वम्, सः एव तव धर्माचार्यः इदं व्याकरणं व्याकरिष्यति। एवं च श्रुत्वा सः दृढहर्षोच्छलत्पुलकजालः तदभिमुखं गन्तुं प्रवृत्तवान् । ते आजीविकस्थविराः शीघ्रतरं गत्वा गोशलकस्य अयंपुलाऽऽगमनं निवेदयन्ति, तानि च मद्यभाजनानि एकान्ते
તમે પાછલી રાત્રીએ તૃણગોવાલિયાના સંસ્થાન વિષેનો સંશય કર્યો હતો. ત્યારે અચંપુલે કહ્યું કે હે પૂજ્ય! હા, એમ જ છે.' ફરીથી તેઓએ ગોશાળાની આ દુષ્ટ ચેષ્ટાને ગુપ્ત કરવા માટે કહ્યું કે - “હે અયપૂલ! આ તમારા ગુરુ હાથમાં પાત્ર રાખીને યાવતુ હાથ જોડતા જ રહ્યા છે, તે આ ભગવાન નિર્વાણગમનને સૂચવનારા આ છેવટના ચિહ્નોને જણાવે છે. તે આ પ્રમાણે :
છેલ્લું ગાયન, છેલ્લું નૃત્ય, છેલ્લું અંજલિકર્મ, છેલ્લું પાન, અન્ન અને માટીના શીતળ જળવડે શરીરને લીંપવું વિગેરે વ્યાપાર છે, તે હે અપંપૂલ! આ ચોવીસમા તીર્થંકર ગોશાલક ભગવાનનો પૂર્વે કહેલા ચિહ્નોવડે સૂચવેલો મોક્ષગમનનો અવસર વર્તે છે, તેથી તમે તેમની પાસે જાઓ, તે જ તમારા ધર્માચાર્ય તમારા સંશયનો ઉત્તર આપશે.' આ પ્રમાણે સાંભળીને તે અત્યંપુલના શરીરમાં મોટા હર્ષવડે રોમાંચનો સમૂહ ઉત્પન્ન થયો. એટલે તે તેમની તરફ જવા લાગ્યો. તે વખતે આજીવિકના મતના સ્થવિર સાધુઓએ શીધ્રપણે પહેલાં જઇને તે ગોશાળાને તે અત્યંપુલના
Page #146
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
तिक्खुत्तो य पयाहिणीकाऊण परेणं विणएणं वंदित्ता गोसालयं निसण्णो समुचियासणे, तओ गोसालएण भणियं-‘भो अयंपुल तुमं पच्छिमरयणीसमयंमि इमं संसयमुव्वहसि जहा तणगोवालिया किंसंठाणसंठियत्ति, नणु वंसीमूलसंठिया सा पन्नत्त' त्ति । इमं च निसामिऊण पहिट्ठहियओ पुणो तं वंदिऊण गओ सो सट्ठाणं । अन्नम्मि य वासरे ईसि समुवलद्धचेयणो गोसालो नियमरणसमयमाभोइऊण अप्पणो सिस्से सद्दावेइ, तेसिं पुरओ य इमं वागरेइ‘भो देवाणुप्पिया! मं कालगयं जाणिऊण मम सरीरं सुरहिगंधोदएण पक्खालिऊण, सरसेण चंदणेण चच्चिऊण य, महरिहं हंसलक्खणं पडयं नियंसावेज्जह, तयणंतरं सव्वालंकारविभूसियं सहस्सवाहिणीसिबिगासमारोवियं काऊण नीहरावेज्जह, सावत्थीए पुरीए सिंघाडग-तियचउक्क-चच्चरेसु इमं उग्घोसिज्जह, जहा - इमीए ओसप्पिणीए चउवीसाए तित्थयराणं
१२११
परित्याजयन्ति, आसने च निषादयन्ति । अत्रान्तरे प्राप्तः अयंपुलः, त्रिधा च प्रदक्षिणीकृत्य परेण विनयेन वन्दित्वा गोशालकं निषण्णः समुचिताऽऽसने ततः गोशालकेन भणितं भोः अयंपुल ! त्वं पश्चिमरजनीसमये इदं संशयमुद्वहसि यथा तृणगोपालिका किंसंस्थानसंस्थिता? ननु वंशमूलसंस्थिता सा प्रज्ञप्ता।' इदं च निश्रुत्य प्रहृष्टहृदयः पुनः तं वन्दित्वा गतः सः स्वस्थानम्। अन्ये च वासरे ईषत् समुपलब्धचैतन्यः गोशालः निजमरणसमयमाभोग्य आत्मनः शिष्यान् शब्दयति, तेषां पुरतः च इदं व्याकरोति ‘भोः देवानुप्रियाः ! मां कालगतं ज्ञात्वा मम शरीरं सुरभिगन्धोदकेन प्रक्षाल्य, सरसेन चन्दनेन चर्चित्वा च, महार्घं हंसलक्षणं पटं निवासयत तदनन्तरं सर्वालङ्कारविभूषितं सहस्रवाहिनीशिबिकासमारोपितं कृत्वा निहारयत । श्रावस्त्याः पुर्याः शृङ्घाटक - त्रिक-चतुष्क- चत्वरेषु इदं उद्घोषयत यथा 'अस्यां अवसर्पिण्यां चतुविंशतीनां तीर्थकराणां चरमः एव गोशालकजिनः
આગમનની વાત કરી, અને તે મદિરાના પાત્રાદિક એકાંતે દૂર નંખાવી દીધાં તથા આસન ઉપર બેસાડ્યો. તેટલામાં તે અયંપુલ આવ્યો, અને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને મોટા વિનયવડે ગોશાલકને વાંદીને યોગ્ય આસને जेही.
ત્યારે ગોશાલકે કહ્યું-‘હે અયંપુલ! તને પાછલી રાત્રિએ આ પ્રમાણે સંશય થયો હતો કે-તૃણગોવાલિયા કયા સંસ્થાનવાળા છે? તો નિશ્ચે તેનું સ્થાન વંશીના મૂળ જેવું કહ્યું છે.' આ પ્રમાણે સાંભળીને હૃદયમાં હર્ષ પામેલો તે ફરીથી તેમને વાંદી પોતાને સ્થાને ગયો. હવે બીજે દિવસે ગોશાળાને કાંઇક ચેતના પ્રાપ્ત થઇ ત્યારે તેણે પોતાનો મરણસમય પાસે આવેલો જાણી, પોતાના શિષ્યોને બોલાવ્યા અને તેમની પાસે આ પ્રમાણે કહ્યું કે-‘હે દેવાનુપ્રિયો! મને કાળધર્મ પામેલો જાણીને તમે મારા શરીરને સુગંધી ગંધોદકવડે સ્નાન કરાવી, રસવાળા ચંદનવડે પૂજા કરીને મોટા મૂલ્યવાળું હંસની જેવું કોમળ-ઉજ્જ્વલ વસ્ત્ર પહેરાવજો. ત્યારપછી સર્વ અલંકારોવડે ભૂષિત કરી, હજાર પુરુષો ઉપાડે તેવી શિબિકામાં સ્થાપન કરી નીહરણનો ઉત્સવ કરજો. તે વખતે શ્રાવસ્તિ નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં આ પ્રમાણે આઘોષણા કરજો કે-આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થંકરોમાં આ છેલ્લા ગોશાલક
Page #147
--------------------------------------------------------------------------
________________
१२१२
श्रीमहावीरचरित्रम् चरिमो एस गोसालगजिणो तित्थयरत्तं पालिऊण समुप्पन्नकेवलो संपयं सिद्धिं गओत्ति। इमं निसामिऊण ते सिस्सा विणएणं सव् पडिसुणंति । अह सत्तमदिणंमि परिणममाणंमि समुवलद्धसुद्धबुद्धिणा पुव्वदुच्चरियनिवहसुमरणुप्पन्नातुच्छपच्छायावेण चिंतियं गोसालेण
अहह महापावोऽहं अजिणंपि जिणं भणामि अप्पाणं । सच्चं च मुसावयणंपि मुद्धलोयस्स साहेमि ।।१।।
सिरिवद्धमाण तित्थंकरो गुरू धम्मदेसगो परमो ।
आसाइओ मए तह तेयनिसग्गेण दुग्गेण ।।२।। दुद्धरसंजमभरधरणपच्चले मुणिवरे दहंतेण।
निद्दड्ड च्चिय बोही मए हयासेण एमेव ।।३।। तीर्थकरत्वं पालयित्वा समुत्पन्नकेवलः साम्प्रतं सिद्धिं गतः।' इदं निःशम्य ते शिष्याः विनयेन सर्वं प्रतिश्रुण्वन्ति। अथ सप्तमदिने परिणते समुपलब्धशुद्धबुद्धिना पूर्वदुश्चरितनिवहस्मरणोत्पन्नाऽतुच्छ पश्चात्तापेन चिन्तितं गोशालकेन -
अहह! महापापः अहं अजिनमपि जिनं भणामि आत्मानम् । सत्यं च मृषावचनमपि मुग्धलोकस्य कथयामि ।।१।।
श्रीवर्द्धमानः तीर्थकरः गुरु: धर्मदेशकः परमः ।
• आशातितः मया तथा तेजोनिसर्गेण दुर्गेण ।।२।। दुर्धरसंयमधरणप्रत्यलं मुनिवरं दहता।
निर्दग्धः एव बोधिः मया हताशेन एवमेव ।।३।। નામના જિનેશ્વર તીર્થંકરપણું પાળી કેવળજ્ઞાન પામી હમણાં મોક્ષે ગયા. આ પ્રમાણે તેનું વચન સાંભળીને તે શિષ્યોએ વિનયવડે તે વચન અંગીકાર કર્યું. હવે સાતમો દિવસ આવ્યો ત્યારે ગોશાળાને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થઇ, અને પૂર્વના દુષ્ટ ચરિત્રોનો સમૂહ સ્મરણમાં આવવાથી તેને ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો. તેથી તે વિચાર કરવા લાગ્યો કે
“અહો! ખેદની વાત છે કે-હું મહાપાપી છું. ખરેખર હું જિન નહીં છતાં પણ મારા આત્માને હું જિન કહું છું, મુગ્ધલોકોની પાસે હું મૃષાવચન બોલું છું, (૧)
શ્રીવર્ધમાનસ્વામી તીર્થકર મારા ગુરુ અને પરમ ધર્મોપદેશક છે, તેના પર મેં ભયંકર તેજોલેશ્યા મૂકીને तमनी माता 3री, (२)
તથા દુઃખે કરીને પાળી શકાય એવા સંયમના ભારને ધારણ કરવામાં સમર્થ મુનિવરોને બાળી નાંખવાથી હણાયેલી આશાવાળા મેં એમ ને એમ જ મારી બોધિને પણ બાળી નાંખી. (૩)
Page #148
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
सच्छंदं उम्मग्गं पयट्टमाणेण तह महीवट्टे । अप्पा न केवलो च्चिय लोगोऽवि भवन्नवे खित्तो ||४||
अहवा समग्गभुवणत्तएऽवि तं नत्थि पावठाणमहो । जं कइवयदिणकज्जे मए अणज्जेण नो विहियं ||५||
तं चोज्जं जं इमिणावि दुट्ठदेहेण पावभरगुरुणा । जमवयणंपिव भीमं अज्जवि नासं न वच्चामि ||६||
मुद्धेण मए चिरजीवियत्थिणा कवलियं हि तालउडं । आगामियमसुहमतक्किऊण जं एवमायरियं ।।७।।
स्वच्छन्दं उन्मार्गं प्रवर्तमानेन तथा महीपृष्ठे । आत्मा न केवलः एव लोकः अपि भवार्णवे क्षिप्तः || ४ ||
अथवा समग्रभुवनत्रयेऽपि तन्नास्ति पापस्थानम् अहो ! । यत् कतिपयदिनकार्येण मया अनार्येण नो विहितम् ।।५।।
तन्नोद्यम् यद् अनेनाऽपि दुष्टदेहेन पापभरगुरुणा । यमवदनमिव भीमं अद्याऽपि नाशं न व्रजामि ||६||
१२१३
मुग्धेन मया चिरजीवितार्थिना कवलितं हि तालपुटम् । आगामिकम् अशुभम् अतर्कयित्वा यदेवम् आचरितम् ।।७।।
આ પૃથ્વી પર સ્વેચ્છાએ ઉન્માર્ગમાં પ્રવર્તતા મેં મારો આત્મા જ માત્ર ભવસમુદ્રમાં નાંખ્યો એમ નથી, પણ ઘણા લોકોને પણ ભવસમુદ્રમાં નાંખ્યા, (૪)
અથવા તો સમગ્ર ત્રણ ભુવનમાં પણ એવું કોઇ પાપસ્થાનક નથી કે જે પાપ થોડા દિવસને માટે થઇને અનાર્ય એવા મેં ન કર્યું હોય. (૫)
એ જ આશ્ચર્ય છે કે-પાપના ભારથી ભારે થયેલા આ દુષ્ટ શરીરવડે હજુ સુધી હું યમરાજના મુખ જેવા ભયંકર નાશને પામ્યો નથી. (૬)
મુગ્ધ એવા મેં ચિ૨કાળ જીવવાની ઇચ્છાથી તાલપુટ વિષ ખાધું, કે જેથી ભવિષ્ય કાલમાં પ્રાપ્ત થતા અશુભને નહીં ધારીને જ મેં આવું આચરણ કર્યું.' (૭)
Page #149
--------------------------------------------------------------------------
________________
१२१४
श्रीमहावीरचरित्रम् इय वेरग्गमुवगओ गोसालो तह न तेउलेसाए।
संतप्पइ जह तेणं सपुव्वदुच्चरियवग्गेण ||८|| ___ एवं च सचिरं परिझरिऊण सो नियसिस्सगणं उच्चावयसवहसावियं काऊणं एवं भणिउं पवत्तो-'भो महाणुभावा! नो खलु अहं जिणो सव्वन्नू सव्वदरिसीवि, किंतु गोसालो मंखलिपुत्तो भगवओ वद्धमाणतित्थंकरस्स सिस्सोऽवि होऊण पच्चणीओ, समणघायगो नियतेएण चेवाभिहओ छउमत्थो विणस्सिउकामो डंभमेत्तपयट्टियपउट्टपरिहाराइदुन्नओ एत्तियकालमप्पाणं परं च बुग्गाहंतो विहरिओ, अओ एवंविहमहापावकारिणं कालगयं जाणित्ता तुब्भे वामचलणंमि रज्जूए बंधित्ता इमाए सावत्थीए पुरीए सव्वत्थ सिंघाडगाइसु आकड्डिविकड्डिं कुणमाणा, तिक्खुत्तो वयणंमि निट्ठीवणं पक्खिवंता, एसो सो गोसालो
इति वैराग्यमुपगतः गोशालकः तथा न तेजोलेश्यया।
सन्तप्यते यथा तेन स्वपूर्वदुश्चरितवर्गेण ।।८।। एवं च सुचिरं परिशुच्य सः निजशिष्यगणं उच्चावचशपथशापितं कृत्वा एवं भणितुं प्रवृत्तवान् 'भोः महानुभावाः! नो खलु अहं जिनः, सर्वज्ञः, सर्वदर्शी अपि, किन्तु गोशालकः मङ्खलिपुत्रः भगवतः वर्द्धमानतीर्थकरस्य शिष्यः अपि भूत्वा प्रत्यनीकः, श्रमणघातकः निजतेजसा एव अभिहतः छद्मस्थः विनंष्टुकामः दम्भमात्रप्रवर्तितपरिवर्तपरिहारादिदुर्नयः एतावत्कालम् आत्मानं परं च व्युद्ग्राहयन् विहृतः। अतः एवंविधमहापापकारिणां कालगतं ज्ञात्वा यूयं वामचरणं रज्जुना बद्ध्वा अस्यां श्रावस्त्यां पुर्यां सर्वत्र शृङ्घाटकादिषु आकर्षविकर्षं कुर्वाणाः, त्रिधा वदने निष्ठ्यूतं प्रक्षिपन्तः, 'एषः सः
આ પ્રમાણે વૈરાગ્ય પામેલો ગોશાળો તે પોતાના પૂર્વ દુરાચારના સમૂહવડે જેવો તાપ પામ્યો તેવો પોતાની तीतेश्याथी ता५ पाभ्यो नही. (८)
આ પ્રમાણે ચિરકાળ સુધી ઝૂરીને તે પોતાના શિષ્યગણને બોલાવી ઊંચા-નીચા સોગનવડે બંધવીને આ પ્રમાણે કહેવા લાગ્યો કે "હે મહાનુભાવો! હું ખરેખર સર્વજ્ઞ અને સર્વદર્શી જિનેશ્વર નથી, પરંતુ મેખલીપુત્ર ગોશાળો છું. ભગવાન વર્ધમાનસ્વામી તીર્થંકરનો શિષ્ય થઇને પણ તેનો જ પ્રત્યેનીક (શત્રુ) થઈ મેં સાધુઓનો ઘાત કર્યો, અને મારા પોતાના જ તેજથી હણાઈને છબસ્થપણે જ વિનાશ પામવાનો કામી કેવળ દંભથી જ “જીવ મરીને તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે' વિગેરે અન્યાયમાં પ્રવર્તન કરી આટલા કાળ સુધી મારા આત્માને તથા બીજાઓને પણ ભમાવી રહ્યો છું. તેથી આવા પ્રકારના મહાપાપને કરનારા મને મરેલો જાણીને તમે મારા ડાબા પગે દોરડું બાંધી, આ શ્રાવસ્તિ નગરીમાં સીધાટક વિગેરે સર્વ માર્ગોમાં મારા શરીરને ઘસડીને, ત્રણ વાર મારા મુખમાં
१. आवो गोशाणानो मत छ.
Page #150
--------------------------------------------------------------------------
________________
१२१५
अष्टमः प्रस्तावः मंखलिपुत्तो अजिणो गुरुपडिणीओ समणघायगो असेसदोसकारी, भयवं पुण महावीरो जिणो तित्थयरो उप्पन्नदिव्वनाणदंसणो सच्चवाई कारुणिओ धम्मदेसगोत्ति महया सद्देण उग्घोसमाणा य मम सरीरस्स नीहरणं करेज्जह'त्ति भणिऊण दारुणवेयणाभिहयसरीरो मओ गोसालोत्ति । तं च कालगयं जाणित्ता ते आजीविथेरा नियगुरुपक्खवायमुव्वहंता कुंभकारावणस्स दुवारं पिहिऊण तस्स मज्झयारे सावत्थिं नयरिमालिहंति, तओ गोसालगस्स वामपायरज्जुबंधणपमुहं आघोसणापज्जवसाणं सवहपरिमोक्खणं करेंति, तयणंतरं च तं सरीरगं सुरहिसलिलेहिं पहाविऊण तप्पक्खवायपडिवन्नजणथिरिकरणट्ठया महया पूयासक्कारसमुदएणं सिबियाए समारोविऊण नीहराविंति, मयकिच्चाणि य कुणंति।
इओ य भगवं महावीरो सावत्थीओ नयरीओ निक्खमिऊण विहारक्कमेण गओ गोशालः मङ्खलिपुत्रः अजिनः गुरुप्रत्यनीकः श्रमणघातकः अशेषदोषकारी, भगवान् पुनः महावीरः जिनः, तीर्थकरः, उत्पन्नदिव्यज्ञानदर्शनः, सत्यवादी, कारुणिकः, धर्मदेशकः' इति महता शब्देन उद्घोषयन्तः च मम शरीरस्य निहरणं कुरुत ‘इति भणित्वा दारुणवेदनाऽभिहतशरीरः मृतः गोशालः । तं च कालगतं ज्ञात्वा ते आजीविकस्थविराः निजगुरुपक्षपातमुद्वहन्तः कुम्भकाराऽऽपणस्य द्वारं पिहित्वा तस्य मध्ये श्रावस्ती नगरी आलिखन्ति। ततः गोशालकस्य वामपादरज्जुबन्धनप्रमुखं आघोषणापर्यवसानं शपथपरिमोक्षणं कुर्वन्ति, तदनन्तरं च तत्शरीरं सुरभिसलिलैः स्नापयित्वा तत्पक्षपातप्रतिपन्नजनस्थिरीकरणार्थं महता पूजासत्कारसमुदायेन शिबिकायां समारोप्य निहारयन्ति, मृतकृत्यानि च कुर्वन्ति।
इतश्च भगवान् महावीरः श्रावस्त्याः नगर्याः निष्क्रम्य विहारक्रमेण गतः मेंढकग्रामनगरे, समवसृतश्च
થુંકીને-“તે આ ગોશાળો મેખલીપુત્ર જિન નહિ છતાં ગુરુનો પ્રત્યેનીક(= શત્રુ) થઈ, સાધુઓનો ઘાત કરી સમગ્ર દોષોને કરનાર થયો છે. અને ભગવાન તો મહાવીર સ્વામી જિનેશ્વર, તીર્થકર, દિવ્ય(કેવળ)જ્ઞાન-દર્શનને ધારણ કરનારા, સત્યવાદી, દયાળુ અને ધર્મોપદેશક છે.' આ પ્રમાણે મોટા શબ્દવડે ઉદ્ઘોષણા કરતા તમે મારા શરીરનું નીહરણ = વિસર્જન કરજો.' એમ કહીને દારુણ વેદનાથી હણાયેલા શરીરવાળો તે ગોશાળો મરણ પામ્યો. તેને મરણ પામ્યો જાણીને તે આજીવિકા મતના સ્થવિર સાધુઓએ, પોતાના ગુરુનાં પક્ષપાતને કરનારા હોવાથી, તે કુંભારની શાળાના સર્વ દ્વારો બંધ કરી, તેની મધ્યે શ્રાવસ્તિ નગરી આલેખી, પછી સોગનથી મુક્ત થવા માટે ગોશાળાના ડાબા પગે દોરડું બાંધવું વિગેરેથી લઈને આઘોષણા પયંત સર્વ કર્યું. પછી તે શરીરને સુગંધી જળવડે સ્નાન કરાવી, તેના પક્ષમાં રહેલા લોકોને સ્થિર કરવા માટે મોટા પૂજા સત્કારના સમુદાયે કરીને શિબિકામાં આરોપણ કરી નીહરણ કર્યું અને મરણકાર્ય કર્યું.
ત્યારપછી ભગવાન મહાવીરસ્વામી શ્રાવતિ નગરીમાંથી નીકળી વિહારના ક્રમે મેંઢકગ્રામ નામના નગરમાં
Page #151
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
मिंढियगामनयरे, समोसढो य मणिकोट्टयाभिहाणचेइयंमि, धम्मनिसामणत्थं च परिसा समागया, खणमेगं च पज्जुवासिऊण जहागयं पडिगया । अह भगवओ महावीरस्स तेण तेउलेसापरिताववसेण समुप्पन्नो पित्तजरो, तव्वसेण य पाउब्यूओ रुहिराइसारो, रविकरपडिबोहियकणयकमलसच्छहंपि मिलायलायन्नं जायं वयणकमलं, सरयदिणयरसमुज्जलावि विच्छाईभूया देहच्छवी, वियसियकुवलयदलदीहरंपि मउलावियं लोयणजुयलं, महानगरगोउरपरिहाणुरूवंपि किसत्तणमुवयं बाहुदंडजुयलंति। एवंविहं च भगवओ सरीरलच्छिं पिच्छमाणो मुद्धजणो वाहरिउमारद्धो-'अहो भगवं महावीरो गोसालगतवतेयजणियपित्तज्जरविहुरियसरीरो छण्हं मासाणमब्धंतरे परलोयं वच्चिस्सइ'त्ति । इमं च पवायं जणपरंपराओ निसामिऊण सीहो नाम भगवओ सिस्सो गुरुपेम्माणुरागेण एगंते गंतूण अहिययरमन्नुब्भररुद्धकंठविवरो कहकहविगब्भिणं रोविउं पयत्तो । इओ य केवलावल एण अवलोइऊण भगवया वाहराविओ एसो, भणिओ य
१२१६
मणिकोष्ठकाऽभिधानचैत्ये, धर्मनिश्रवणार्थं च पर्षदः समागताः, क्षणमेकं च पर्युपास्य यथागतं प्रतिगताः। अथ भगवतः महावीरस्य तेन तेजोलश्यापरितापवशेन समुत्पन्नः पित्तज्वरः, तद्वशेन च प्रादुर्भूतः रुधिराऽतिसारः, रविकरप्रतिबोधितकनककमलसदृशमपि म्लानलावण्यं जातं वदनकमलम्, शरददिनकरसमुज्ज्वलाऽपि विच्छायीभूता देहच्छविः, विकसित कुवलयदलदीर्घमपि म्लानीभूतं लोचनयुगलम्, महानगरगोपुरपरिखाऽनुरूपमपि कृशत्वमुपगतं बाहुदण्डयुगलम् । एवविधां च भगवतः शरीरलक्ष्मीं प्रेक्षमाणः मुग्धजनः व्याहर्तुमारब्धवान् ‘अहो! भगवान् महावीरः गोशालकतपोतेजोजनितपित्तज्वरविधुरितशरीरः षण्मासाऽभ्यन्तरे परलोकं व्रजिष्यति।' इदं च प्रवादं जनपरम्परातः निःशम्य सिंहः नामकः भगवतः शिष्यः गुरुप्रेमाऽनुरागेण एकान्ते गत्वा अधिकतरमन्युभररुद्धकण्ठविवरः 'कहकह 'विगर्भितं रोदितुं प्रवृत्तवान्। इतश्च केवलाऽऽलोकेन अवलोक्य भगवता व्याहारितः एषः भणितश्च
ગયા. ત્યાં મણિકોષ્ટક નામના ચૈત્ય (ઉઘાન)માં સમવસર્યા. ધર્મ સાંભળવા માટે પર્ષદા ત્યાં આવી. ક્ષણ માત્ર ભગવાનની સેવા કરીને તે પર્ષા જેમ આવી હતી તેમ પાછી ગઈ. હવે ભગવાન મહાવીરસ્વામીને તે તેજોલેશ્યાના તાપના વશે કરીને પિત્તજ્વર ઉત્પન્ન થયો. તેના વશથી શરીરમાં લોહીનો 'અતિસાર (ઠલ્લો) પ્રગટ થયો, તેથી સૂર્યના કિરણોવડે વિકસ્વર થયેલા સુવર્ણકમળની જેવી કાંતિવાળું તેમનું મુખકમળ પણ કરમાઇ ગયેલા લાવણ્યવાળું થયું, શરદઋતુના પૂર્ણચંદ્રના જેવી ઉજ્જ્વળ દેહની કાંતિ પણ નિસ્તેજ થઈ ગઈ, વિકસ્વર પોયણાની પાંખડી જેવી લાંબા નેત્રો પણ બીડાઈ ગયાં, અને મોટા નગરના દરવાજાની ભોગળ જેવા લાંબા બાહુદંડનું યુગલ પણ શપણાને પામ્યું. આવા પ્રકારની ભગવાનના શરીરની શોભા જોઈને મુગ્ધ જનો કહેવા લાગ્યા કે-અહો! ભગવાન મહાવીરસ્વામીનું શરીર ગોશાળાના તપનાં તેજથી ઉત્પન્ન થયેલા પિત્તજ્વરથી વ્યાપ્ત થયું છે, તેથી તે છ માસની અંદર પરલોકમાં જશે.' લોકોની પરંપરાએ આવો જનપ્રવાદ સાંભળીને સિંહ નામના ભગવાનના શિષ્ય ગુરુ પરના પ્રેમના અનુરાગને લીધે એકાંતમાં જઈને, અત્યંત મોટા શોકના ભારથી કંઠવિવર રુંધાઈ ગયેલું હોવાથી ડસકા ખાઈખાઇને રોવા લાગ્યા. આ બાબત કેવળજ્ઞાનવર્ડ જાણીને ભગવાને તેને
१. बोटीचंड भरडानो व्याधि.
Page #152
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
किं तं जणप्पवायं निसामिउं कुणसि चित्तसंतावं ? । नेवावयाए कइयवि विउक्कमंतीह तित्थयरा ||१||
अन्नह संगमयविमुक्कचक्ककडपूयणाइजणिएहिं । मरणं हविज्ज तइयावि मज्झं तिक्खेहि दुक्खेहिं ।।२।।
जो पुण तणुतणुयत्तणरुहिरइसाराइओ विगारो मे । निरुवक्कमत्तणेणं सोऽवि न दोसं समावहइ ||३||
सीहेण तओ भणियं जइवि हु एवं तहावि जयनाह ! | तुम्हावयाए तप्पइ सयलं ससुरासुरं भुवणं ||४||
किं त्वं जनप्रवादं निःशम्य करोषि चित्तसन्तापम् ? । नैव आपदि कदाऽपि व्युत्क्रामन्ति तीर्थकराः ।।१।।
अन्यथा सङ्गमविमुक्तचक्र-कटपुतनादिजनितैः। मरणं भवेत् तदाऽपि मम तीक्ष्णैः दुःखैः ||२||
यः पुनः तनुतनुत्व- रुधिरातिसारादिकः विकारः मम । निरूपक्रमत्वेन सोऽपि न दोषं समावहति || ३ ||
१२१७
सिंहेण ततः भणितं 'यद्यपि खलु एवं तथाऽपि जगन्नाथ ! | तव आपदि तपति सकलं ससुरासुरं भुवनम् ||४||
પોતાની પાસે બોલાવીને કહ્યું કે
‘હે સિંહ! લોકપ્રવાદ સાંભળીને તું ચિત્તમાં સંતાપ શા માટે કરે છે? કોઈ પણ વખત તીર્થંકરો આપદાએ કરીને વ્યુત્ક્રમણ કરતા નથી એટલે કે વિપરીતપણાને પામતા નથી. (૧)
જો કદાચ પામતા હોય તો તે વખતે (પહેલાં છદ્મસ્થ અવસ્થામાં) સંગમક દેવે મૂકેલા ચક્રવડે અને કટપૂતના વિગેરેએ ઉત્પન્ન કરેલા તીક્ષ્ણ દુ:ખોવડે મારું મરણ થયું હોત. (૨)
વળી મને જે આ શરીરને કૃશપણું કરનાર રુધિરનો અતિસારાદિક વિકાર થયો છે તે પણ 'નિરુપક્રમપણાને લીધે દોષને કરનાર નથી.' (૩)
તે સાંભળી સિંહ સાધુએ કહ્યું કે-‘જો કે આપ કહો છો તેમજ છે, તો પણ હે જગતનાથ! આપની આ આપદાને લીધે સુર અસુર સહિત સમગ્ર ભુવન તાપ પામે છે, (૪)
૧. નિરુપક્રમ એટલે આઘાત ન લાગે તે.
Page #153
--------------------------------------------------------------------------
________________
१२१८
सिढिलियसज्झायज्झाणदाणपामोक्खधम्मवावारो । चाउव्वन्नो संघोऽवि लहई नो निव्वुई कहवि ||५||
श्रीमहावीरचरित्रम्
ता पसियसु जयबंधव! अम्हारिसहिययदाहसमणत्थं । उवइससु भेसहं जेण होइ देहं निरोगं भे ।। ६ ।।
एवं कहिए तयणुकंपाए भगवया भणियं - 'जइ एवं ता इहेव मिंढयग्गामे नयरे रेवइए गाहावइणीए समीवं वच्चाहि, ताए य ममनिमित्तं जं पुव्वं ओसहं उवक्खडियं तं परिहरिऊण इयरं अप्पणो निमित्तं निप्फाइयं आणेहित्ति । इमं निसामिऊण हरिसवसपयट्टपुलयपडलाउरसरीरो सीहो अणगारो समुट्ठिऊण भयवंतं वंदइ नमंसइ । तयणंतरं पडिग्गहं गहाय रेवईए गाहावइणीए गिहमुवागच्छइ । साऽवि रेवई तं अणगारं ईरियासमिइप्पमुहचरणगुणसंपन्नं
शिथिलितस्वाध्याय-ध्यान-दानप्रमुखधर्मव्यापारः।
चातुर्वर्णः सङ्घोऽपि लभते नो निवृतिं कथमपि ||५||
ततः प्रसीद! जगद्बान्धव! अस्मादृशहृदयदाहशमनार्थम् । उपदिश भेषजं येन भवति देहः निरोगं भोः ||६||
एवं कथिते तदनुकम्पया भगवता भणितं ' यद्येवं ततः इहैव मेण्ढकग्रामे नगरे रेवत्याः गाथापतिन्याः समीपं व्रज, तया च मम निमित्तं यत्पूर्वम् औषधम् उपस्कृतं तत्परिहृत्य इतरम् आत्मनः निमित्तं निष्पादितं आनय।' इति निःशम्य हर्षवशप्रवृत्तपुलकपटलाऽऽपूरशरीरः सिंहः अणगारः समुत्थाय भगवन्तं वन्दते, नमति। तदनन्तरं प्रतिग्रहं गृहीत्वा रेवत्याः गाथापतिन्याः गृहमुपागच्छति । साऽपि
તથા સ્વાધ્યાય, ધ્યાન, દાન વિગેરે ધર્મના વ્યાપારને શિથિલ કરી ચતુર્વિધ સંઘ પણ કોઇ પણ રીતે સુખ पाभतो नथी; (५)
તેથી કરીને હે જગતબાંધવ! જે ઔષધવડે આપનું શરીર રોગ રહિત થાય, તે ઔષધ અમારી જેવાના હૃદયદાહને શમાવવા માટે બતાવો. (૬)
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેની અનુકંપાને માટે ભગવાને કહ્યું કે- ‘જો એમ છે તો આ જ મેંઢકગ્રામ નગરમાં રેવતિ નામની ગાથાપતિનીની પાસે તું જા. તેણીએ મારે માટે જે પહેલાં ઔષધ તૈયાર કરી રાખ્યું છે તેનો ત્યાગ કરીને બીજું ઔષધ તેણીએ પોતાને માટે બનાવ્યું છે, તેને તું લાવ.' આ પ્રમાણે સાંભળીને સિંહ સાધુનું શરીર હર્ષના વશથી ઉત્પન્ન થયેલા રોમાંચના સમૂહે કરીને વ્યાપ્ત થયું. પછી તેણે ઊભા થઈ ભગવાનને વંદન કર્યું, નમસ્કાર કર્યા. ત્યારપછી પાત્ર ગ્રહણ કરીને રેતિ નામની ગાથાપતિનીને ઘેર ગયા. તે રેવતિ પણ ઈર્યાસિમિતિ વિગેરે ચારિત્ર ગુણે કરીને સહિત જાણે પ્રત્યક્ષ સાધુધર્મ જ હોય તેવા તે સાધુને પોતાના ઘરમાં પ્રવેશ કરતા જોઈને
Page #154
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२१९
समणधम्मं व पच्चक्खं गिहंमि पविसमाणमवलोइऊण खिप्पामेव आसणाओ अब्भुट्टेइ, सत्तठ्ठ पाई सम्मुहमवसप्पइ, सविणयं वंदिऊण य एवं जंपइ- 'संदिसह भंते किमागमणकारणं? ।' सीहेण भणियं-’जं तुमए वद्धमाणसामीं पडुच्च कयं तं मोत्तूण जं अत्तट्ठा निप्फाइयं ओसहं तं पणामेहित्ति। तीए भणियं - 'भयवं! को एवंविहदिव्वनाणी जो रहसिकयंपि एवंविहं वइयरं परिजाणइ।' मुणिणा कहियं - 'सयलभावाभाव-निब्भासणसमत्थकेवलावलोयनिलयं भयवंतं वीरजिणं मोत्तूणं को अन्नो एवंविहं साहिउं पारइ ? ।' एवं सोच्चा सा पहिट्ठहियया सायरं तमोसहं मुणिणो पडिग्गहंमि पक्खिवइ । तओ सा तेण भावविसुद्धभेसहप्पयाणेण देवाउयं कम्मं निबंधइ, देवा य तीसे गिहंमि कणगरासिं निसिरंति, 'महादाणं महादाणं' ति घोसंति, सीहोवि साहू तं गहाय भयवओ समप्पेइ, तं च भयवं आहारेइ, आहारिए य हिं ववगयपित्तज्जरसमुत्थविगारो अमयपुन्नसरीरोव्व समहिगसमुम्मिल्लियजच्चकंचणसच्छहच्छवी रेवती तं अनगारम् इर्यासमितिप्रमुखचरणगुणसम्पन्नं श्रमणधर्ममिव प्रत्यक्षं गृहे प्रविशन् अवलोक्य क्षिप्रमेव आसनतः अभ्युतिष्ठति, सप्ताऽष्टौ पदानि सम्मुखमुपसर्पति, सविनयं वन्दित्वा च एवं जल्पति ‘सन्दिशत भदन्त ! किमागमनकारणम् ? ।' सिंहेण भणितं 'यत् त्वया वर्द्धमानस्वामिनं प्रतीत्य कृतं तन्मुक्त्वा यद् आत्मार्थं निष्पादितं औषधं तद् अर्पय ।' तया भणितं 'भगवन्! कः एवंविधदिव्यज्ञानी यः रहसिकृतमपि एवंविधं व्यतिकरं परिजानाति ।' मुनिना कथितं 'सकलभावाभावनिर्भासनसमस्तकेवलाऽवलोकनिलयं भगवन्तं वीरजिनं मुक्त्वा कः अन्यः एवंविधं कथयितुं पारयति ? ।' एवं श्रुत्वा सा प्रहृष्टहृदया सादरं तदौषधं मुनेः प्रतिग्रहे प्रक्षिपति । ततः सा तेन भावविशुद्धभेषजप्रदानेन देवायुष्कं कर्म निबध्नाति, देवाः च तस्याः गृहे कनकराशिं निस्सरन्ति, 'महादानं महादानम्' इति घोषयन्ति । सिंहः अपि साधुः तं गृहीत्वा भगवते समर्पयति, तच्च भगवान् आहारयति, आहारिते च तत्र व्यपगतपित्तज्वरसमुत्थविकारः अमृतपूर्णशरीरः इव समधिकसमुन्मिलितजात्यकञ्चनसदृशछविः वीरः
શીઘ્રપણે આસન પરથી ઊભી થઈ, સાત આઠ પગલાં તેની સન્મુખ ગઈ, અને વિનય સહિત વંદના કરીને આ પ્રમાણે બોલી કે-‘હે પૂજ્ય! આજ્ઞા આપો. આવવાનું પ્રયોજન શું છે?' સિંહ સાધુએ કહ્યું કે-જે તમે શ્રી વર્ધમાનસ્વામીને ઉદ્દેશીને ઔષધ કર્યું છે તે મૂકીને જે તમારે માટે કર્યું છે તે ઔષધ આપો.' ત્યારે તે બોલી કે-‘હે ભગવન! એવા પ્રકારના દિવ્ય જ્ઞાની કોણ છે કે જે મેં ગુપ્ત રીતે કરેલા આવા પ્રકારના વૃત્તાંતને જાણે છે?' મુનિએ કહ્યું કે-‘સમગ્ર ભાવ અને અભાવને પ્રગટ કરવામાં સમર્થ એવા કેવળજ્ઞાનના સ્થાનરૂપ ભગવાન વીર જિનેશ્વરને મૂકીને બીજા કોણ આવા પ્રકારનું કહેવાને સમર્થ હોય?' આ પ્રમાણે સાંભળીને હર્ષિત હૃદયવાળી તેણીએ આદર સહિત તે ઔષધ મુનિના પાત્રમાં નાખ્યું. તે વખતે તેણીએ શુદ્ધ ભાવથી તે ઔષધ આપવાવડે દેવના આયુષ્યનું કર્મ બાંધ્યું. દેવોએ પણ તેણીના ઘ૨માં સુવર્ણરાશિની વૃષ્ટિ કરી, અને ‘અહો! મહાદાન, મહાદાન’ એમ ઉદ્ઘોષણા કરી. સિંહ સાધુએ પણ તે ઔષધ લઈ ભગવાનને આપ્યું. ભગવાને તે ખાધું. પછી તે ઔષધ ખાવાથી પિત્તજ્વરથી ઉત્પન્ન થયેલો વિકાર નાશ પામવાથી ભગવાનનું શરીર અમૃતથી પૂર્ણ થયું હોય તેમ અત્યંત તેજસ્વી જાતિયંત સુવર્ણના
Page #155
--------------------------------------------------------------------------
________________
१२२०
श्रीमहावीरचरित्रम वीरो विराइउं पवत्तो। अह पडिहयरोगे वद्धमाणे जिणिंदे हरिसवियसियच्छो सव्वसंघोऽवि जाओ। असुरसुरसमूहा वद्धियाणंदभरा सह नियरमणीहिं नच्चिउं संपयत्ता।
गोयमसामीवि गणहरो महावीरं वंदिऊण पुच्छइ-'भयवं! तुब्भं कुसिस्सो गोसालो कालं काऊण कहिं उववन्नो?।' भयवया भणियं-'अच्चुयंमि देवलोगे बावीससागरोवमाऊ देवो जाओ त्ति । गोयमेण भणियं-'भयवं! कहं तहाविहमहापावकरणेऽवि एवंविहदिव्वदेविड्ढिलाभो समुप्पण्णो'त्ति?। तओ सिट्ठो सामिणा से सव्वोऽवि मरणसमयसमुप्पन्नातुच्छपच्छायावाई वुत्तंतो। पुणोऽवि गोयमेण भणियं-'भयवं! तओ ठाणाओ सो आउक्खएण कहिं उववज्जिही?, कइया वा सिद्धिं पाविहित्ति?। भगवया जंपियं-'गोयम! निसामेहि-इहेव जंबद्दीवे दीवे, भारहे वासे, विंझगिरिपायमूले पुंडाभिहाणंमि जणवए सुमइस्स रन्नो भद्दाभिहाणाए देवीए
विराजितुं प्रवृत्तः । अथ प्रतिहतरोगे वर्द्धमाने जिनेन्द्रे हर्षविकसिताऽक्षः सर्वसङ्घोऽपि जातः । असुरसुरसमूहाः वर्धिताऽऽनन्दभराः सह निजरमणीभिः नर्तितुं सम्प्रवृत्ताः ।
गौतमस्वामी अपि महावीरं वन्दित्वा पृच्छति 'भगवन्! तव कुशिष्यः गोशालः कालं कृत्वा कुत्र उपपन्नः?।' भगवता भणितं 'अच्युते देवलोके द्वाविंशत् सागरोपमायुष्कः देवः जातः।' गौतमेन भणितं 'भगवन्! कथं तथाविधमहापापकरणेऽपि एवंविधदिव्यदेवर्द्धिलाभः समुत्पन्नः?।' ततः शिष्टः स्वामिना तस्य सर्वः अपि मरणसमयसमुत्पन्नाऽतुच्छपश्चात्तापादिवृत्तान्तः।' पुनरपि गौतमेन भणितं 'भगवन्! ततः स्थानतः सः आयुष्कक्षयेण कुत्र उत्पत्स्यते?, कदा वा सिद्धि प्राप्स्ये?।' भगवता जल्पितं 'गौतम निश्रुणु, इहैव जम्बूद्वीपे द्वीपे, भरते वर्षे, विन्ध्यगिरिपादमूले पुण्ड्राऽभिधाने जनपदे सुमतेः राज्ञः भद्राऽभिधान्याः देव्याः गर्भे सः गोशालः तस्मात् च्युत्वा पुत्रतया प्रादुर्भविष्यति। ततः नव જેવી કાંતિવાળા વિર ભગવાન શોભવા લાગ્યા. હવે વર્ધમાન જિનેશ્વરનો રોગ નાશ પામવાથી સર્વ સંઘ હર્ષથી વિકસ્વર નેત્રવાળો થયો, તથા વૃદ્ધિ પામ્યો છે આનંદનો સમૂહ જેનો એવા સુર ને અસુરના સમૂહો પોતાની સ્ત્રીઓ (हवामी) साउत नृत्य ४२१। दाया.
હવે ગૌતમસ્વામી ગણધરે પણ મહાવીર સ્વામીને નમીને પૂછ્યું કે હે ભગવન! આપનો કુશિષ્ય ગોશાળો કાળ કરીને (મરીને) ક્યાં ઉત્પન્ન થયો?” ભગવાને કહ્યું “અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો છે. ગૌતમે કહ્યું- હે ભગવન! તથા પ્રકારના મોટાં પાપ કર્યા છતાં પણ તેને આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિનો લાભ કેમ થયો?" ત્યારે સ્વામીએ તેને મરણ સમયે ઉત્પન્ન થયેલો અત્યંત પશ્ચાત્તાપ વિગેરે સંબંધી સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે ફરીથી ગૌતમસ્વામીએ કહ્યું કે- “હે ભગવન! આયુષ્યનો ક્ષય થશે ત્યારે તે સ્થાનથી ઍવીને ક્યાં ઉત્પન્ન થશે? અથવા ક્યારે સિદ્ધિપદને પામશે?” ભગવાને કહ્યું- હે ગૌતમ! સાંભળ. અહિં જ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીએ પંડ્ર નામના દેશમાં સુમતિ નામના રાજાની ભદ્રા નામની રાણીના ગર્ભમાં તે ગોશાળો
Page #156
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२२१ गब्भे सो गोसालो तत्तो चवित्ता पुत्तत्ताए पाउब्भविस्सइ, तओ नवण्हं मासाणं समहिगाणं समइक्कंताणं पजाइही, तस्स य जम्मसमए तत्थ नयरे सब्भंतरबाहिरे भारग्गसो य कुंभग्गसो य परिमलायड्डियफुल्लंधुयधूसरा पउमवुट्ठी रयणवुट्ठी य भविस्सइ । चंदसूरदसणप्पमुहजम्मणमहूसवं काऊण य अम्मापियरो दुवालसमे दिवसे संपत्ते जम्मदिणाणुरूवं महापउमोत्ति से नाम करिस्संति । अह समुचियकाले अहिगयकलाकलावं तं सोहणंमि तिहि-नक्खत्त-मुहत्तंमि महया रायाभिसेएणं अभिसिंचिहिन्ति। तओ सो अक्खलियपरक्कमो पयंडपयावपडिहयपडिवक्खो अहमहमिगाए पणमंतनरिंदसंदोहमउलिमालालालियचलणो महाराओ भविस्सइ। तस्स य महापउमस्स विजयजत्तमुवट्ठियस्स पुन्नभद्दमाणिभद्दनामाणो दो देवा महड्डिया महापरक्कमा सेणाकम्मं करिस्संति । ते य राईसर-सेणावइ-मंति-सामंतपमुहा पहाणजणा एवंविहं वइयरमुवलब्ध पहरिसुस्ससियरोमकूवा महापउमस्स रण्णो गुणनिफण्णं देवसेणोत्ति दुइज्जं नामधेयं निम्मविस्संति । मासानां समतिक्रान्तानां प्रजनिष्यते, तस्य च जन्मसमये तत्र नगरे साभ्यंतरबाह्या भाराग्रशः च कुम्भाग्रशः च परिमलाऽऽकृष्टपुष्पन्धयधूसरा पद्मवृष्टिः रत्नवृष्टिश्च भविष्यति । चन्द्र-सूर्यदर्शनप्रमुखजन्ममहोत्सवं कृत्वा च मातापितरौ द्वादशतमे दिवसे सम्प्राप्ते जन्मदिनाऽनुरूपं महापद्मः इति तस्य नाम करिष्यन्ति । अथ समुचितकाले अधिगतकलाकलपं तं शोभने तिथि-नक्षत्र-मुहूर्ते महता राजाऽभिषेकेन अभिसिञ्चिष्यन्ति। ततः सः अस्खलितपराक्रमः प्रचण्डप्रतापप्रतिहतप्रतिपक्षः अहमहमिकया प्रणमन्नरेन्द्रसन्दोहमौलिमालालालितचरणः महाराजः भविष्यति। तस्य च महापद्मस्य विजययात्रामुपस्थितस्य पूर्णभद्र-माणिभद्रनामकौ द्वौ देवौ महद्धिकौ, महापराक्रमौ सेनाकर्म करिष्यतः। ते च राजेश्वर-सेनापति-मन्त्रि-सामन्तप्रमुखाः प्रधानजनाः एवंविधं व्यतिकरमुपलभ्य प्रहर्षोच्छ्रितरोमकूपाः महापद्मस्य राज्ञः गुणनिष्पन्नं देवसेनः इति द्वितीयं नामधेयं निर्मास्यन्ति। अन्यदा च तस्य राज्ञः ત્યાંથી ચ્યવીને પુત્રપણે અવતરશે. ત્યારપછી કાંઇક નવ માસ વ્યતીત થશે ત્યારે તે જન્મ પામશે. તેના જન્મસમયે તે નગરની બહાર અને અંદર સુગંધથી ખેંચાયેલા ભમરાવડે ધૂસર વર્ણવાળી ઘણા ભારવાળી પદ્મની વૃષ્ટિ અને ઘણા ઘડા રત્નની વૃષ્ટિ થશે. પછી અનુક્રમે ચંદ્ર-સૂર્યનું દર્શન વિગેરે જન્મ સંબંધી મહોત્સવ કરીને, તેના માતાપિતા બારમો દિવસ પ્રાપ્ત થશે ત્યારે જન્મદિવસને યોગ્ય એવું તેનું મહાપા નામ પાડશે. ત્યારપછી યોગ્ય કાળે કળાના સમૂહને ભણેલા તેને સારા તિથિ, નક્ષત્ર અને મુહૂર્તને વિષે મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરશે. ત્યારપછી અમ્બલિત પરાક્રમવાળો, પ્રચંડ પ્રતાપવડે શત્રુને હણનાર, હું પહેલો હું પહેલો એમ કહીને નમસ્કાર કરાતા રાજાઓના સમૂહના મસ્તકની માળા(શ્રેણિ)વડે જેના ચરણ લાલન કરાયા છે એવો તે મહાપા મોટો રાજા થશે. તે મહાપદ્મ રાજા વિજયયાત્રા કરવા નીકળ્યો, તે વખતે પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના મોટી ઋદ્ધિવાળા અને મોટા પરાક્રમવાળા બે દેવો સેનાપતિનું કાર્ય કરશે. તે વખતે તે રાજાઓ, ઇશ્વરો, સેનાપતિઓ મંત્રીઓ અને સામંતો વિગેરે પ્રધાન લોકો આ વૃત્તાંત જાણીને હર્ષથી વિકસ્વર રોમાંચવાળા થઇને તે મહાપદ્મ રાજાનું ગુણથી બનેલું દેવસેન એવું બીજું નામ પાડશે. એક દિવસે તે રાજાને શરદઋતુના પૂર્ણચંદ્ર જેવો શ્વેત, ચાર દાંતવાળો, સાત
Page #157
--------------------------------------------------------------------------
________________
१२२२
श्रीमहावीरचरित्रम् अण्णया य तस्स रण्णो सरयससहरधवलं चउदंतं सत्तंगपइट्ठियं लटुं हत्थिरयणमुप्पज्जिही। तम्मि य सो समारूढो एरावणपछिठ्ठिओव्व पुरंदरो उवसोभेमाणो इओ तओ परिभमिस्सइ। तयणंतरं पुणोऽवि ते राईसरादओ जणा नियपहुसिद्धिपलोयणुप्पन्नपमोयभरतरलिया तस्स राइणो विमलवाहणोत्ति तइयं नामधेयं पइट्ठिस्संति। अह अन्नया कयाई तस्स रज्जभरमणुपालिंतस्स पुव्वभवब्भत्थतवस्सिजणविणासहीलणप्पमुहाणत्थपच्चइयकम्मदोसेण समणसंघोवरि बाढं पओसो समुप्पज्जिही,
तो सो सधम्मकम्मुज्जएऽवि एगे तवस्सिणो हणिही। अन्ने पुण बंधिस्सइ विविहपयारेहिं बंधेहिं ।।१।।
अक्कोसेही एगे उवहसिही तदपरे महापावो ।
अन्नेसि निग्घिणमणो काराविस्सइ छविच्छेयं ।।२।। शरदशशधरधवलं चतुर्दन्तं सप्ताङ्गप्रतिष्ठितं मनोहरं हस्तिरत्नम् उत्पस्यते । तस्मिन् च सः समारूढः ऐरावणपृष्ठिस्थितः इव पुरन्दरः उपशोभमानः इतस्ततः परिभ्रमिष्यति। तदनन्तरं पुनरपि ते राजेश्वरादयः जनाः निजप्रभुसिद्धिप्रलोकनोत्पन्नप्रमोदभरतरलिताः तस्य राज्ञः विमलवाहनः इति तृतीयं नामधेयं प्रतिस्थापयिष्यन्ति । अथ अन्यदा कदाचित् तस्य राज्यभरमनुपालयतः पूर्वभवाऽभ्यस्ततपस्विजनविनाशहीलनाप्रमुखाऽनर्थप्रत्ययिककर्मदोषेण श्रमणसङ्घस्य उपरि बाढं प्रदोषः समुत्पत्स्यते ।
ततः सः स्वधर्मकर्मोद्यतानपि एकान तपस्विनः हनिष्यति । अन्यान् पुनः बन्धिष्यति विविधप्रकारैः बन्धैः ।।१।।
आक्रोशयिष्यति एके, उपहसिष्यसि तदपरे महापापः ।
अन्येषां निघृणमनः कारयिष्यति छविच्छेदम् ।।२।। અંગે પ્રતિષ્ઠિત અને પુષ્ટ દેહવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થશે. તેના પર આરૂઢ થયેલો તે ઐરાવણ હાથી ઉપર બેઠેલા ઇંદ્રની જેમ શોભતો આમતેમ ફરશે. ત્યારે ફરીને પણ તે રાજા, ઇશ્વર વિગેરે પ્રધાન લોકો પોતાના સ્વામીની આવી સિદ્ધિ જોવાથી, મોટા પ્રમોદ(હર્ષ)નો ભાર ઉત્પન્ન થવાથી ચપળ થઈને તે રાજાનું વિમળવાહન એવું ત્રીજું નામ પાડશે. હવે એકદા ક્વચિત્ રાજ્યના ભારનું પાલન કરતા તેને પૂર્વભવમાં અભ્યાસ કરેલા તપસ્વીજનોનો વિનાશ અને હીલના વિગેરે અનર્થના આશ્રયવાળા કર્મદોષવડે શ્રમણસંઘ ઉપર અત્યંત પ્રષિ ઉત્પન્ન થશે.
તેથી કરીને તે પોતાના ધર્મકાર્યમાં ઉદ્યમવાળા એવા પણ કેટલાક તપસ્વીઓને હણશે, વળી બીજાઓને વિવિધ પ્રકારના બંધનોવડે બાંધશે, (૧)
તે મહાપાપી રાજા કેટલાકને આક્રોશ કરશે (ગાળો દેશે), કેટલાકની હાંસી કરશે, નિર્દય મનવાળો તે 2415। यामीनो छ६ ४२११), (२)
Page #158
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२२३
एगेसिं हरिस्सइ वत्थपत्तकंबलपमोक्खमुवगरणं । अन्नेसिं समणाणं वारिस्सइ भत्तपाणंपि ।।३।।
अन्ने निव्वासिस्सइ नियनयरपुरागरासयाहिंतो।
अन्ने पुण मारिस्सइ सत्थेहिं लहू सहत्थेण ।।४।। इय एवंविहमसमंजसं तओ पेच्छिऊण पउरजणा। भत्तिविणउत्तिमंगा तं एवं विन्नविस्संति ।।५।।
देव! न जुत्तं सोऽपि एयमच्चंतमजससंजणगं। समणाण धम्मविग्घो जं एवं हवइ तुह रज्जे ।।६।।
एकेषां हरिष्यति वस्त्र-पात्र-कम्बलप्रमुखमुपकरणम् । अन्येषां श्रमणानां वारयिष्यति भक्त-पानमपि ।।३।।
अन्यान् निर्वासयिष्यति निजनगर-पुराऽऽकरशतेभ्यः ।
अन्यान् पुनः मारयिष्यति शस्त्रैः लघुः स्वहस्तेन ।।४।। इति एवंविधमसमञ्जसं ततः प्रेक्ष्य पौरजनाः। भक्तिविनतोत्तमाङ्गाः तम् एवं विज्ञापयिष्यन्ति ।।५।।
देव! युक्तं श्रोतुमपि एतदत्यन्तम् अयशःसञ्जनकम् । श्रमणानां धर्मविघ्नः यद् एवं भवति तव राज्ये ।।६।।
કેટલાંકના વસ્ત્ર, પાત્ર, કંબલ વિગેરે ઉપકરણોને હરી લેશે, કેટલાક સાધુઓના ભાત પાણીનો નિષેધ કરશે,
(3)
કેટલાકને પોતાના નગર, પુર, આકર અને આશ્રમોમાંથી કા
ને કેટલાકને પોતાના હાથે જ शा५५५ो शस्त्राव भारी नiमशे. (४)
આ પ્રમાણે તેનું અયોગ્ય કાર્ય જોઈને ત્યારપછી નગરના લોકો ભક્તિવડે મસ્તક નમાવી તેને આ પ્રમાણે विनात २0 3-(५)
હે દેવ! આપના રાજ્યમાં જે આ પ્રમાણે સાધુઓને ધર્મમાં વિઘ્ન થાય છે તે અત્યંત અપયશને કરનાર डोवाथी समj ५९। योग्य नथी. (७)
Page #159
--------------------------------------------------------------------------
________________
१२२४
दुट्ठाण निग्गहो सिट्ठपालणं नियकुलक्कमायरणं । राया एत्तियं चि सलहिज्जइ किं थ सेसेहिं ? ।।७।।
एक्कमकित्ती सव्वत्थ तिहुयणे उन्नमइ महापावं । अन्नं चिय रज्जखओ हीलिज्जतेसु समणेसु ||८||
अन्नं च-जइ देव! कहव कुप्पंति तुम्ह समणा इमे समियपावा । ता सयलंपिवि रट्टं दहंति हुंकारमेत्तेण ।।९।।
एएसिं पभावेणं धरंति धरणिं सुहेण नरवइणो। तो च्चिय मज्जायं जलनिहिणोऽवि हु न लंघंति ||१०||
दुष्टानां निग्रहः शिष्टपालनं निजकुलक्रमाऽऽचरणम् । राजानां एतावदेव श्लाघ्यते किमथ शेषैः ।।७।।
श्रीमहावीरचरित्रम्
एवमकीर्तिः सर्वत्र त्रिभुवने उन्नमति महापापम्। अन्यच्च राज्यक्षयः हीलयत्सु श्रमणेषु ।।८।।
अन्यच्च यदि देव! कथमपि कुप्यन्ति त्वयि श्रमणाः इमे शमितपापाः । तदा सकलमपि राष्ट्रं दहन्ति हुंकारमात्रेण ||९||
एतेषां प्रभावेण धारयति धरणिः सुखेन नरपतिम् एतेनैव मयादां जलनिधयः अपि खलु न लङ्घन्ते ||१०||
દુષ્ટોનો નિગ્રહ, શિષ્ટ (ઉત્તમ) જનોનું પાલન અને પોતાના કુળના ક્રમનું આચરણ, આ જ રાજાઓને श्लाघानुं स्थान छे. जीभ अर्थथी शुं इज ? (७)
સાધુઓની હીલના કરવાથી સર્વત્ર ત્રણ ભુવનમાં અપકીર્તિ ઉત્પન્ન થાય એ મહાપાપ છે, અને બીજું રાજ્યનો क्षय थाय छे. (८)
વળી બીજું હે દેવ! પાપને શમન કરનારા આ સાધુઓ કદાચ કોઇપણ પ્રકારે આપના ઉપર કોપ કરે તો તેઓ એક હુંકાર માત્રે કરીને જ આખું રાજ્ય બાળી નાંખે. (૯)
એના જ પ્રભાવે કરીને રાજાઓ સુખે કરીને પૃથ્વીને ધારણ કરે છે (પાલન કરે છે), અને આ કારણથી જ સમુદ્રો પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી, (૧૦)
Page #160
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२२५
ता देव! विरमसु धुवं तवस्सिजणपीडणाओ एयाओ । अकलंकच्चिय कित्ती जह वियरइ तिहुयणे तुम्ह ।।११।।
इय पुरजणेहिं सुबहुप्पयारवयणेहिं वारिओ संतो।
भावविरहेऽवि सो तं पडिसुणिही तयणुवित्तीए ।।१२।। अन्नया य सो रहवरारूढो निग्गच्छिही, इओ य सुभूमिभागे उज्जाणे तिनाणोवगओ विउलतेउलेसामाहप्पदुद्धरिसो विविहतवचरणनिरओ सुमंगलो नाम तवस्सी आयाविस्सइ। सो य राया तेणप्पएसेण वच्चमाणो तं दद्दूण निक्कारणुप्पन्नतिव्वकोवानलो सुमंगलं काउस्सग्गट्ठियं रहग्गभागेणं पणोल्लावेही। सो य तेण पणोल्लिओ समाणो धरणीयले निवडिओऽवि सणियं सणियं समुट्ठिऊण पुणो काउस्सग्गेण पलंबियभुओ ठाही। सो य राया तं उड्ढसंठाणसंठियं दट्टण पुणोऽवि रहग्गेण पणोल्लावेही। सो य मंदं मंदमुट्ठिऊण
तस्माद्देव! विरम धुवं तपस्विजनपीडनेभ्यः एतेभ्यः। अकलङ्का एव कीर्तिः यथा वितरति त्रुभवने तव ।।११।।
इति पुरजनैः सुबहुप्रकारवचनैः वारितः सन्।
भावविरहेऽपि सः तं प्रतिश्रविष्यति तदनुवृत्त्या ।।१२।। अन्यदा च सः रथवराऽऽरूढः निर्गमिष्यति, इतश्च सुभूमिभागे उद्याने त्रिज्ञानोपगतः विपुलतेजोलेश्यामाहात्म्यदुर्धर्षः विविधतपश्चरणनिरतः सुमङ्गलः नामकः तपस्वी आतापयिष्यति सश्च राजा तेन प्रदेशेन व्रजन् तं दृष्ट्वा निष्कारणोत्पन्नतीव्रकोपाऽनलः सुमङ्गलं कायोत्सर्गस्थितं रथाग्रभागेण प्रणोदयिष्यति। सश्च तेन प्रणोदितः सन् धरणीतले निपतितः अपि शनैः शनैः समुत्थाय पुनः कायोत्सर्गेण प्रलम्बितभुजः स्थास्यति। सः च राजा तम् उर्ध्वसंस्थानसंस्थितं दृष्ट्वा पुनरपि
તેથી કરીને હે દેવ! આ તપસ્વીજનને પીડા કરવાથકી આપ જરૂર અટકો, કે જેથી ત્રણ ભુવનમાં આપની होत असं २लित विस्तार पा.' (११)
આ પ્રમાણે નગરના લોકો ઘણા પ્રકારના વચનોવડે તેને વારશે ત્યારે ભાવ વિના પણ લોકોની અનુવૃત્તિએ કરીને તેમનું વચન અંગીકાર કરશે. (૧૨)
એકદા તે રાજા શ્રેષ્ઠ રથ પર આરૂઢ થઈ બહાર ફરવા નીકળશે. ત્યાં સારા ભૂમિભાગવાળા (સભૂમિભાગ નામના) ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને પામેલા, વિસ્તારવાળી તેજોવેશ્યાના માહાભ્યવડે બીજાથી પરાભવ ન પામે તેવા અને વિવિધ પ્રકારના તપનું આચરણ કરવામાં તત્પર સુમંગળ નામના તપસ્વી આતાપના લેતા હશે. તે પ્રદેશથી જતો રાજા તેને જોઇને કારણ વિના તીવ્ર કોપરૂપી અગ્નિ ઉત્પન્ન થવાથી કાયોત્સર્ગે રહેલા તે સુમંગળ મુનિ સાથે રથનો અગ્રભાગ અથડાવશે. તેના અથડાવાથી તે મુનિ પૃથ્વી પર પડી જશે, તો પણ ધીમે ધીમે ઉઠીને ફરીથી
Page #161
--------------------------------------------------------------------------
________________
१२२६
श्रीमहावीरचरित्रम् तहेव उस्सग्गेण ठाइस्सइ, नवरं ओहीं पउंजिऊण तस्स पुव्वभवे आभोइस्सइ। तओ एवं भणिही-'अरे नरिंदाहम! न तुमं महापउमो, न देवसेणो, न य विमलवाहणो, किं तु मंखलिपुत्तो गोसालगो तुमं, जेण निद्दड्ढा महातवस्सिणो, अच्चासाइओ निययधम्मगुरू । ता जइ रे तया सव्वाणुभूइणा मुणिवरिटेण पहुणावि होऊण पडिविघायमकुणमाणेण निरुवमं पसममवलंबिऊण तुह दुव्विलसियं सम्ममहियासियं, सुनक्खत्तमहारिसिणा वा तितिक्खियं, असेसतिहुयणरंगातुल्लमहामल्लेण महावीरेण वा खमियं तं, नो खलु अहं सहिस्सं, किं तु 'जइ एत्तो पणोल्लावेहिसि ता भवंतं सरहं सतुरयं ससारहियं नियतवतेएणं छारुक्कुरुडं काहामि।' सो य राया इमं निसामिऊण समुच्छलियपबलकोवानलो पुणोऽवि संदणग्गेण पणोल्लावेही। अह तइयवेलंपि पणोल्लिओ सुमंगलसाहू विसुमरियपसमसव्वस्सो, रथाग्रेण प्रणोदयिष्यति। सश्च मन्दं मन्दम् उत्थाय तथैव कायोत्सर्गेण स्थास्यति, नवरम् अवधिं प्रयुज्य तस्य पूर्वभवान् आभोगयिष्यति। ततः एवं भणिष्यति 'अरे नरेन्द्राऽधम! न त्वं महापद्मः, न देवसेनः, न च विमलवाहनः, किन्तु मङ्खलिपुत्रः गोशालकः त्वं, येन निर्दग्धौ महातपस्विनौ, अत्याऽऽशातितः निजधर्मगुरुः। तस्माद् यदि रे! तेन सर्वानुभूतिना मुनिवरिष्ठेन प्रभुणाऽपि भूत्वा प्रतिविघातम् अकुर्वता निरूपमं प्रशमम् अवलम्ब्य तव दुर्विलसितं सम्यग् अध्यासितं, सुनक्षत्रमहर्षिणा वा तितीक्षितम्, अशेषत्रिभुवनरङ्गाऽतुल्यमहामल्लेन महावीरेण वा क्षान्तं तत्, नो खलु अहं सहिष्ये किन्तु यदि इतः (=अधुना) प्रणोदयिष्यसि तदा भवन्तं सरथं, सतुरगं ससारथिकं निजतपोतेजसा क्षारराशिं करिष्यामि।' सश्च राजा इदं निःशम्य समुच्छलितप्रबलकोपानलः पुनरपि स्यन्दनाऽग्रेण प्रणोदयिष्यति । अथ तृतीयां वेलामपि प्रणोदितः सुमङ्गलसाधुः विस्मृतप्रशमसर्वस्वः, प्रणष्टगुरूपदेशः
લાંબી ભુજા કરીને કાયોત્સર્ગે રહેશે. ત્યારે તે રાજા તેને ઊભા થયેલા જોઇને ફરીથી રથનો અગ્રભાગ અથડાવશે. તે વખતે પણ તે મુનિ ધીમે ધીમે ઉઠીને તે જ પ્રમાણે કાયોત્સર્ગે રહેશે; પરંતુ અવધિજ્ઞાનનો ઉપયોગ આપીને તેના પૂર્વભવને જાણશે. જાણીને આ પ્રમાણે કહેશે :- “અરે! અધમ રાજા! તું મહાપદ્મ નથી, દેવસેન નથી અને વિમળવાહન પણ નથી, પરંતુ તે મખલીપુત્ર ગોશાળો છે કે જેણે મહાતપસ્વીઓને બાળી નાંખ્યા હતા, અને પોતાના ધર્મગુરુની આશાતના કરી હતી, તો અરે! જો કદાચ તે વખતે ઉત્તમ મુનિ સર્વાનુભૂતિએ સમર્થ છતાં પણ સામો ઘાત કર્યા વિના અનુપમ (અત્યંત) ઉપશમનું અવલંબન કરીને તારી દુષ્ટ ચેષ્ટાને સમ્યફ પ્રકારે સહન કરી, અથવા સુનક્ષત્ર મહામુનિએ સહન કરી, અથવા તો સમગ્ર ત્રણ ભુવનરૂપી રંગમંડપમાં કોઇની તુલ્યતા ન પામે એવા મહામલ્લરૂપ શ્રી મહાવીરસ્વામીએ સહન કરી, પરંતુ હું તો નહિ સહન કરું; તો હવે તું જો મને રથ અથડાવીશ તો હું રથ સહિત, અશ્વ સહિત અને સારથિ સહિત તને પોતાના (મારા) તપના તેજવડે રાખનો ઉકરડો (ઢગલો) કરી નાંખીશ.' આ પ્રમાણે સાંભળીને તે રાજાનો કોપાગ્નિ અત્યંત ઉછળશે, તેથી ફરીને તે રથનો અગ્રભાગ તેને અથડાવશે. આ રીતે ત્રીજીવાર અફળાવેલા તે સુમંગળ સાધુ પ્રશમરૂપી સર્વસ્વને ભૂલી જશે, ગુરુનો
Page #162
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२२७ पणठ्ठगुरूवएसो सत्तट्ठ पयाइं पच्चोसक्किऊण तेउलेसं निसिरिही। ताए य सरहो ससारही सतुरंगमो सो निदज्झिही। सुमंगलसाहूवि तं निद्दहिऊण पुणरवि पच्चागयसुहज्झवसाणो आलोइयनियदुच्चरिओ विचित्तेहिं तवोकम्मेहिं कम्मनिज्जरणं काऊण बहुयाइं वासाइं सामण्णं परिपालिऊण य मासियाए संलेहणाए संलिहियसरीरो मरिऊण सव्वठ्ठसिद्धे विमाणे तेत्तीससागरोवमाऊ देवो भविस्सइ । तओ चुओ समाणो महाविदेहे सिज्झिहित्ति | गोयमसामिणा भणियं-'भयवं! विमलवाहणो कहिं उप्पज्जिही?।' भयवया भणियं-'गोयम! विमलवाहणो तेण मुणिणा निद्दड्ढो सत्तमाए निरयपुढवीए अप्पइट्ठाणे नरयावासे तेत्तीससागरोवमाऊ नेरइओ भविस्सइत्ति । तयणंतरं च
सव्वत्तो पसरियतिखवज्जसूलग्गवेहणसमत्थं ।
अणिसं सहिही विवसो तेत्तीसं सागराइं दुहं ।।१।। सप्ताष्टौ पदानि प्रत्यपसृत्य तेजोलेश्यां निःसारयिष्यति। तया च सरथः, ससारथिः, सतुरगः सः निर्धक्ष्यति। सुमङ्गलसाधुः अपि तं निर्दाह्य पुनरपि प्रत्यागतशुभाऽध्यवसायः आलोचितनिजदुश्चरितः विचित्रैः तपःकर्मभिः कर्मनिर्जरणं कृत्वा बहूनि वर्षाणि श्रामण्यं परिपाल्य च मासिकया संलेखनया संलिखितशरीरः मृत्वा सर्वार्थसिद्धे विमाने त्रयस्त्रिंशत्सागरोपमाऽऽयुष्कः देवः भविष्यति। ततः च्युतः सन् महाविदेहे सेत्स्यति । गौतमस्वामिना भणितं 'भगवन्! विमलवाहनः कुत्र उत्पत्स्यते?।' भगवता भणितं 'गौतम! विमलवाहनः तेन मुनिना निर्दग्धः सप्तम्यां नरकपृथिव्याम् अप्रतिष्ठाने नरकाऽऽवासे त्रयस्त्रिंशत्सागरोपमाऽऽयुष्कः नैरयिकः भविष्यति। तदनन्तरं च
सर्वतः प्रसृततीक्ष्णवज्रशूलाग्रवेधनसमस्तम् । अनिशं सहिष्यति विवशः त्रयस्त्रिंशत् सागराणि दुःखम् ।।१।।
ઉપદેશ નાશ પામશે અને તે સાત આઠ પગલાં પાછા ફરીને તેના પર તેજોવેશ્યા મૂકશે. તેથી તે રાજા રથ સહિત, અશ્વ સહિત અને સારથિ સહિત બળી જશે. સુમંગળ સાધુ પણ તેને બાળીને ફરીથી પાછા શુભ અધ્યવસાયમાં આવી, પોતાના દુચરિત્રની આલોચના કરી, વિચિત્ર પ્રકારના તપકર્મવડે કર્મની નિર્જરા કરી, ઘણા વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી, એક માસની સંલેખનાવડે શરીરની સંલેખના કરી, મરણ પામીને, સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. આ સર્વ સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું કે “હે ભગવન! તે વિમળવાહન ક્યાં ઉત્પન્ન થશે?' ભગવાને કહ્યું- હે ગૌતમ! તે મુનિ (સુમંગળ) તે વિમળવાહનને બાળશે ત્યારે તે સાતમી નરકમૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારકી થશે. ત્યારપછી ત્યાં સર્વત્ર પ્રસરેલા તીક્ષ્ણ વજ જેવા શૂળના અગ્રભાગવડે વીંધવાથી ઉત્પન્ન થયેલા મોટાં દુઃખોને તે નિરંતર તેત્રીશ સાગરોપમ સુધી સહન કરશે. (૧)
Page #163
--------------------------------------------------------------------------
________________
१२२८
श्रीमहावीरचरित्रम् तत्तो उव्वट्टित्ता मच्छभवं पाविऊण तिव्वेणं । पुव्वभवसाहुमारणजणिएणं पावदोसेणं ।।२।।
सो सत्यहओ संतो दाहजरघोरवेयणाभिहओ।
मरिउं होही पुणरवि नेरइओ सत्तममहीए ।।३।। जुम्मं । तत्तो मच्छो छट्ठीए नारगो इत्थिया य नेरइओ। छट्ठीए पुढवीए इत्थी नेरइओ पंचमीए ||४||
उरगो नेरइओ पंचमीए उरगो पुणो चउत्थीए । नेरइओ सीहो तह चउत्थपुढवीए नेरइओ ।।५।।
ततः उद्धृत्य मत्स्यभवं प्राप्य तीव्रण। पूर्वभवसाधुमारणजनितेन पापदोषेण ।।२।।
सः शस्त्रहतः सन् दाह-ज्वरघोरवेदनाऽभिहतः ।
मृत्वा भविष्यति पुनरपि नैरयिकः सप्तममह्याम् ।।३।। युग्मम् ।। ततः मत्स्यः षष्ठ्यां नारकः स्त्रीश्च नैरयिकः । षष्ठ्यां पृथिव्यां स्त्री: नैरयिकः पञ्चम्याम् ।।४।।
उरगः नैरयिकः पञ्चम्याम् उरगः पुनः चतुर्थ्याम्। नैरयिकः सिंहः तथा चतुर्थपृथिव्यां नैरयिकः ।।५।।
ત્યાંથી નીકળીને મત્સ્યનો ભવ પામીને, પૂર્વભવે સાધુને મારવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર પાપના દોષે કરીને શસ્ત્રથી હણાઇને, દાહજારની ઘોર વેદનાથી ત્રાસ પામીને મરીને ફરીથી સાતમી પૃથ્વીમાં નારકી થશે. (२/3)
ત્યાંથી નીકળીને મત્સ્ય થશે. ત્યાંથી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી થશે. ત્યાંથી મરીને છઠ્ઠી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સ્ત્રી થશે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારકી થશે. (૪)
ત્યાંથી નીકળીને સર્પ થશે. ત્યાંથી મરીને પાંચમી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને ફરી ઉરગ થશે. ત્યાંથી મરીને ચોથી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને સિંહ થશે. ત્યાંથી મરીને ચોથી પૃથ્વીમાં નારકી થશે.
Page #164
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२२९ सीहो तच्चाए नारगो य पक्खी य तइय नेरइओ। बिइज्जा पुढवीए नारगो भुयपरिस्सप्पो ।।६।।
बीयाए नेरइओ भुयपरिसप्पो य पढमपुढवीए |
सण्णी तओ असण्णी नेरइओ पढमनरगंमि ।।७।। तेण मुणिमारणज्जियपावेणं नरयवज्जठाणेसु । सत्थहओ दाहज्जरविहुरो होही य मरिही य ।।८।।
तत्तो पक्खि-सिरीसिव-उरपरिसप्पेसु णेगभेएसु। जलयरजोणिसु तहा उववज्जिय भूरिवाराओ ।।९।।
सिंहः तृतीयायां नारकः च पक्षी च तृतीये नैरयिकः | द्वितीयायां पृथिव्यां नारकः भुजपरिसर्पः ।।६।।
द्वितीयायां नैरयिकः भुजपरिसर्पश्च प्रथमपृथिव्याम् ।
संज्ञी ततः असंज्ञी नैरयिकः प्रथमनरके ।।७।। तेन मुनिमारणाऽर्जितपापेन नरकवर्जस्थानेषु । शस्त्रहतः दाह-ज्वरविधुरः भविष्यति च मरिष्यति च ।।८।।
तस्मात् प्रक्षी-सरिसर्पोर-परिसपेषु अनेकभेदेषु । जलचरयोनिषु तथा उपपद्य भूरिवारम् ।।९।।
ત્યાંથી નીકળીને સિંહ થશે. તે મરીને ત્રીજી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને પક્ષી થશે. તે મરીને ત્રીજી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને પક્ષી થશે. તે મરીને બીજી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને मु४५रिस थशे. (७)
તે મરીને બીજી પૃથ્વીમાં નારકી થશે. ત્યાંથી નીકળીને ભુજપરિસર્પ થશે. તે મરીને પહેલી પૃથ્વીમાં નારકી थशे. त्यांथा नाजीने संज्ञा माने असंशा थशे. त्यांची पडेली पृथ्वीमा ना२४ी थशे. (७)
પૂર્વે મુનિઘાતથી ઉપાર્જન કરેલા તે પાપવડે નરક સિવાયની બીજી તિર્યંચ ગતિમાં સર્વત્ર શસ્ત્રથી હણાઇને १२थी व्याप्त थशे सने भ२२. (८)
ત્યારપછી પક્ષી, સરીસૃપ (સર્પ), ઉરપરિસર્પ વિગેરે અનેક ભેદવાળા સ્થળચરોમાં અને જળચરયોનિમાં ઘણીવાર ઉત્પન્ન થઇને પછી ચતુરિન્દ્રિયમાં, ત્રીદ્રિયમાં, લીંદ્રિયમાં અનેક વાર ઉત્પન્ન થઇને, સર્વત્ર શસ્ત્રથી
Page #165
--------------------------------------------------------------------------
________________
१२३०
चउरिंदिएसु तेइंदिएसु बेइंदिएसु य भवित्ता। सव्वत्थ सत्थनिहओ विवज्जिही गवाराओ ।।१०।।
वणसइ-पवणानल-सलिल - पुढविजाईसु विविहभेयासु । कालमसंखं वसिउं अकालमरणेण सो मरिही ।।११।।
इय उब्भडनियदुच्चरियजलणजालाकलावसंतत्तो। तं किंपि नत्थि दुक्खं जं पाविस्सइ न स वरागो ।। १२ ।।
श्रीमहावीरचरित्रम्
एवं च अणेगभवुम्मज्जणनिमज्जणाई काऊण कहकहवि समासाइयथेवकम्मविवरो सो गोसालगजीवो रायगिहे नयरे बाहिं वेसित्थित्ताए उववज्जिही । तत्थवि चिरभवसाहुवहसमुत्थनिकाइयकम्माणुवत्तणवसेण रयणीए पसुत्ता चेव एगेण विडपुरिसेण आभरणलिच्छुणा
चतुरिन्द्रियेषु त्रीन्द्रियेषु द्वीन्द्रियेषु च भूत्वा । सर्वत्र शस्त्रनिहतः विपत्स्यते नैकवारान् ।।१०।।
वनस्पत्यनल-सलिल-पृथिवीजातिषु विविधभेदेषु ।
कालमसङ्ख्यम् उषित्वा अकालमरणेन सः मरिष्यति ।।११।।
इति उद्भटनिजदुश्चरित्रज्वलनज्वालाकलापसन्तप्तः । तत्किमपि नास्ति दुःखं यत्प्राप्स्यते न सः वराकः ।।१२।।
एवं च अनेकभवोन्मज्जन- निमज्जनादि कृत्वा कथंकथमपि समासादित स्तोककर्मविवरः सः गोशालकजीवः राजगृहे नगरे वैश्यस्त्रीतया उपपत्स्यते । तत्राऽपि चिरभवसाधुवधसमुत्थनिकाचितकर्माऽनुवर्तनवशेन रजन्यां प्रसुप्ता एव एकेन विटपुरुषेण आभरणलिप्सुना निशितखड्गधेनुनिर्दयહણાઇને મરણ પામશે. (૯-૧૦)
પછી વિવિધ પ્રકારની વનસ્પતિ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની જાતિમાં અસંખ્યાત કાળ વસીને અકાળ भरावडे भरशे. (११)
આ પ્રમાણે પોતાના મોટા દુશ્ચરિત્રરૂપી અગ્નિની જ્વાળાના સમૂહથી સંતાપ પામેલો તે બિચારો એવું કોઈ પણ દુ:ખ દુનિયામાં નથી કે જે દુઃખને તે નહીં પામે. (૧૧)
આ પ્રમાણે અનેક ભવમાં વારંવાર પડવું અને નીકળવું કરીને કોઈક પ્રકારે કાંઇક કર્મનું વિવર પામીને તે ગોશાળકનો જીવ રાજગૃહ નગરની બહાર વૈશ્ય (વાણીયા)ની સ્ત્રીપણે ઉત્પન્ન થશે. ત્યાં પણ ઘણા ભવોમાં કરેલા સાધુઓના વધથી ઉત્પન્ન થયેલા નિકાચિત કર્મના પ્રભાવના વશવડે તે રાત્રિએ સૂતી હશે, તે વખતે તેણીના
Page #166
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२३१ निसियखग्गधेणुनिद्दयनिद्दारियउदरा मरिऊण पुणोऽवि रायगिहस्संतो वेसित्थियत्ताए उववज्जिऊण विवज्जिही। तओ जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले बिभेलए सन्निवेसे माहणकुले दारियत्ताए पच्चायाही । तं च कालक्कमेण उम्मुक्कबालभावं अम्मापियरो समुचियस्स एगस्स माहणपुत्तस्स य भारियत्ताए पणामइस्संति, अन्नया य सा गुम्विणी ससुरकुलाओ पियहरं निज्जमाणी अंतरा समुच्छलियपबलदावानलजालाकलावकवलिया कालं काऊण अग्गिकुमारेसु देवेसु देवत्ताए उववज्जिही। तत्तो य चविऊण माणुसत्तणेण समुप्पन्नो समाणो तहाविहसुगुरुदंसणसमुवलद्धसव्वन्नुधम्मबोहो भववेरग्गमुव्वहंतो पव्वज्जं पडिवज्जिही, कहिवि पमायवसेण विराहियसामण्णो य असुरकुमारेसु देवेसु उववज्जिही। एवं कइवयभवगहणाइं पुणो पुणो विराहियसामन्नो असई भवणवासिदेवेसु जोइसिएसु य सुरसंपयं समणुभविऊण पुणो समुवलद्धमाणुसत्तो अइयारकलंकपरिहीणं पव्वज्जं समायरिऊण निर्दारितोदरा मृत्त्वा पुनरपि राजगृहस्य अन्तः वैश्यस्त्रीतया उपपद्य विपत्स्यते। ततः जम्बूद्वीपे द्वीपे भरते वर्षे विन्ध्यगिरिपादमूले विभेलके सन्निवेशे ब्राह्मणकुले दारिकातया प्रत्यायाति । तां च कालक्रमेण उन्मुक्तबालभावाम् अम्बापितरौ समुचितस्य एकस्य ब्राह्मणपुत्राय भार्यातया अर्पयिष्यतः। अन्यदा च सा गुर्वीणी श्वसुरकुलात् प्रियगृहं नीयमाना अन्तरा समुच्छलितप्रबलदावानलज्वालाकलापकवलिता कालं कृत्वा अग्निकुमारेषु, देवेषु देवतया उपपत्स्यते। तस्माच्च च्युत्वा मानुषत्वेन समुत्पन्नः सन् तथाविधसुगुरुदर्शनसमुपलब्धसर्वज्ञधर्मबोधः भववैराग्यमुद्वहन् प्रव्रज्यां प्रतिपत्स्यते, कथमपि प्रमादवशेन विराधितश्रामण्यः च असुरकुमारेषु देवेषु उपपत्स्यते । एवं कतिपयभवग्रहणानि पुनः पुनः विराधितश्रामण्यः असकृद् भवनवासिदेवेषु, ज्योतिष्केषु च सुरसम्पदं समनुभूय पुनः समुपलब्धमानुषत्वः अतिचारकलङ्कपरिहीणां प्रव्रज्यां समाचर्य सौधर्मे देवलोके देवः भविष्यति। एवं सप्त भवेषु यावन्निष्कलङ्क આભરણ લઈ લેવાની ઇચ્છાવાળો એક જાર પુરુષ નિર્દયપણે જ તીક્ષ્ણ અગવડે તેણીનું ઉદર ચીરી નાંખશે. ત્યાંથી તે મરીને ફરીથી રાજગૃહ નગરની અંદર વૈશ્યની સ્ત્રીપણે ઉત્પન્ન થઇને મરશે. ત્યારપછી આ જંબૂદીપના ભરતક્ષેત્રમાં વિંધ્ય પર્વતની તળેટીમાં બિભેલક નામના ગામમાં બ્રાહ્મણના કુળમાં પુત્રીપણે ઉત્પન્ન થશે. કાળક્રમે તે બાલ્યવયથી મુક્ત થશે ત્યારે તેણીના માતા-પિતા તેણીને એક લાયક બ્રાહ્મણપુત્રની સાથે ભાર્યપણે પરણાવશે એકદા તે ગર્ભિણી થશે ત્યારે સસરાના ઘરથી પિતાને ઘેર જતાં માર્ગમાં ઉછળતા પ્રબળ દાવાનળની જ્વાલાના સમૂહવડે કોળીયારૂપ કરાયેલી તે મરણ પામીને અગ્નિકુમાર નિકાયને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્યપણે ઉત્પન્ન થઇ, તથા પ્રકારના સદ્ગુરુના દર્શનથી સર્વજ્ઞ ધર્મનો બોધ પામીને ભવનો વૈરાગ્ય પામીને પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. ત્યાં કોઇ કોઇ બાબતમાં પ્રમાદના વશથી ચારિત્રની વિરાધના કરી અસુરકુમાર દેવજાતિમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે કેટલાક ભવોમાં વારંવાર ચારિત્રની વિરાધના કરી, વારંવાર ભવનપતિ દેવમાં અને જ્યોતિષી દેવમાં દેવની સંપદા ભોગવીને, ફરીથી મનુષ્ય ભવ પામીને અતિચારના કલંક વિના ચારિત્રનું પાલન
Page #167
--------------------------------------------------------------------------
________________
१२३२
श्रीमहावीरचरित्रम् सोहम्मे देवलोए देवो होही। एवं सत्त भवे जाव निक्कलंकं सामण्णमणुपालिऊण महाविदेहे वासे दढपइण्णाभिहाणो ईसरसुओ होऊण जायभववेरग्गो परिचत्तधणसयणो थेराण अंतिए सव्वविरइं गहाय छठ्ठठ्ठमाइतवोकम्मविसेसेहिं पुव्वभवपरंपरासमज्जियाइं पावकम्माइं खविऊण केवलनाणमुप्पाडेही। तओ सो दढपइण्णकेवली मुणियगुरुजणावमाणसमुत्थमहापाववियंभियभवाडवीनिवडणकडुविवागो नियसमणसंघं सद्दाविऊण एवं भणिही
हंहो देवाणुपिया! जंबुद्दीवंमि भारहे वासे। मंखलिपुत्तो गोसालनामओऽहं पुरा आसि ।।१।।
बहुकूडकवडनिरओ विवरीयपरूवगो समणघाई।
धम्मगुरुपच्चणीओ समत्थदोसाण कुलभवणं ।।२।। श्रामण्यम् अनुपाल्य महाविदेहे वासे दृढप्रतिज्ञाऽभिधानः ईश्वरसुतः भूत्वा जातभववैराग्यः परित्यक्तधनस्वजनः स्थविराणामन्तिकं सर्वविरतिं गृहीत्वा षष्ठाऽष्टमादितपोकर्मविशेषैः पूर्वभवपरम्परासमर्जितानि पापकर्माणि क्षपयित्वा केवलज्ञानम् उत्पात्स्ये। ततः सः दृढप्रतिज्ञकेवली ज्ञातगुरुजनाऽपमानसमुत्थमहापापविजृम्भितभवाऽटवीनिपतन कटुविपाकः निजश्रमणसचं शब्दाप्य एवं भणिष्यति
भोः देवानुप्रियाः! जम्बूद्वीपे भरते वर्षे । मङ्खलीपुत्रः गोशालनामकोऽहं पुरा आसीत् ।।१।।
बहुकूटकपटनिरतः विपरीतप्ररूपकः श्रमणघाती । धर्मगुरुप्रत्यनीकः समस्तदोषाणां कुलभवनम् ।।२।।
કરી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. આ પ્રમાણે સાત ભવ સુધી કલંક (અતિચાર) રહિત ચારિત્રનું પાલન કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામે વણિકપુત્ર થઇને સંસાર પરથી વૈરાગ્ય પામી, ધન અને સ્વજન વિગેરેનો ત્યાગ કરી, સ્થવિર મુનિની પાસે સર્વવિરતિને ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ પ્રકારના તપકર્મવડે પૂર્વભવોની પરંપરાએ ઉપાર્જન કરેલા પાપકર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવળી ગુરુજનનું અપમાન કરવાથી થયેલા મહાપાપથી ભવાટવીમાં પડવારૂપ કટુક વિપાક થાય છે એમ જાણવામાં આવતાં પોતાના શ્રમણ સંઘને બોલાવીને આ પ્રમાણે કહેશે :
' हेवानुप्रियो! दीपना भरतक्षेत्रमा हुं पडेल गो. नामनी भंपलीपुत्र इतो. (१)
ત્યાં હું ઘણા કૂડકપટમાં તત્પર હતો, વિપરીત પ્રરૂપણા કરતો હતો, સાધુઓનો ઘાત કરતો હતો, ધર્મ અને ગુરુનો પ્રત્યેનીક (શ) થયો હતો અને સમગ્ર દોષોનું કુળગૃહરૂપ હતો. (૨)
Page #168
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२३३
नियतेएणं चिय दज्झमाणदेहो दढं बहुदुहत्तो। कलुणं विलवंतोऽहं पंचत्तं पाविओ तइया ।।३।।
तम्मूलं चउगइभुयगभीसणे दीहरे भवारण्णे ।
भमिओ सुचिरं कालं विसहंतो दारुणदुहाइं ।।४।। ता भो देवाणुपिया! इय सोच्चा मा कयावि सुगुरूणं । संघस्स पवयणस्स य पडिणीयत्तं करेज्जाह ।।५।।
बहुओऽवि पावनिवहो वच्चइ नासं मुहुत्तमेत्तेण | गुरु-साहु-संघ-सिद्धंत-धम्मवच्छल्लभावेण ||६||
निजतेजसा एव दह्यमानदेहः दृढं बहुदुःखातः | करुणं विलपन् अहं पञ्चत्वं प्राप्तः तदा ।।३।।
तन्मूलं चतुर्गतिभुजगभीषणे दीर्घ भवाऽरण्ये ।
भ्रमितवान् सुचिरं कालं विसहमानः दारुणदुःखानि ।।४।। ततः भोः देवानुप्रियाः! एवं श्रुत्वा मा कदापि सुगुरूणाम् । सङ्घस्य प्रवचनस्य च प्रत्यनीकत्वं करिष्यन्तु ।।५।।
बहुः अपि पापनिवहः व्रजति नाशं मुहूर्त्तमात्रेण । गुरु-साधु-सङ्घ-सिद्धान्त-धर्मवात्सल्यभावेन ।।६।।
તે વખતે પોતાના તેજવડે જ અત્યંત દાહ પામી, બહુ દુઃખા થઇ, કરુણાજનક વિલાપ કરતો હું મરણ पाभ्यो. (3)
તે પાપના મૂળભૂત ચાર ગતિરૂપ સર્પવડે ભયંકર આ સંસારરૂપી અરણ્યમાં ભયંકર દુઃખોને સહન કરતો હું यि२॥ण सुधा भन्यो, (४)
તેથી હે દેવાનુપ્રિયો! આ વૃત્તાંત સાંભળીને કદાપિ સદ્ગુરુનું, સંઘનું અને શાસ્ત્રનું શત્રુપણું કરશો નહીં. (૫)
ઘણા પાપના સમૂહ પણ ગુરુ, સાધુ, સંઘ, સિદ્ધાંત અને ધર્મના વાત્સલ્યપણાથી મુહૂર્તમાત્રમાં નાશ પામે છે.' (७)
Page #169
--------------------------------------------------------------------------
________________
१२३४
श्रीमहावीरचरित्रम एवमणुसासिऊणं नियसमणे सो तया महासत्तो। पडिबोहिऊण भव्वे पाविस्सइ सासयं ठाणं ।।७।।
इय तइलोयदिवायरसिरिवीरजिणेसरेण परिकहियं ।
गोसालयचरियमिमं गोयमसामिस्स नीसेसं ।।८।। एयं च तच्चरियं महादुहविवागमूलं निसामिऊण बहवे समणा य, समणीओ य, सावयाओ य गुरुप्पमुहाणं सविसेसं आसायणापरिहारपरायणा जायत्ति । अह भयवं महावीरो मिढियग्गामनयराओ निक्खमित्ता समणसंघपरिवुडो गामाणुगामेण विहरमाणो संपत्तो रायगिहं नयरं। तस्स य अदूरविभागवत्तिमि गुणसिलयाभिहाणचेइए विरइयं देवेहिं समोसरणं, पुव्वक्कमेण निसन्नो सिंघासणे जयगुरू साहिउं पवत्तो दयामूलं खमामहाखंधं मूलगुण
एवमनुशास्य निजश्रमणान् सः तदा महासत्त्वः । प्रतिबोध्य भव्यान् प्राप्स्यति शाश्वतं स्थानम् ।।७।।
इति त्रिलोकदिवाकरश्रीवीरजिनेश्वरेण परिकथितम्।
गोशालकचरितमिदं गौतमस्वामिनम् निःशेषम् ।।८।। ___एतच्च तच्चरितं महादुःखविपाकमूलं निःशम्य बहवः श्रमणाः च, श्रमण्यः च, श्रावकाः च, श्राविकाः च गुरुप्रमुखाणां सविशेषम् आशातनापरिहारपरायणाः जाताः। अथ भगवान् महावीरः मेण्ढकग्रामनगराद् निष्क्रम्य श्रमणसङ्घपरिवृत्तः ग्रामानुग्रामेण विहरमाणः सम्प्राप्तः राजगृहं नगरम् । तस्य च अदूरविभागवर्तिनि गुणशीलाऽभिधानचैत्ये विरचितं देवैः समवसरणम्, पूर्वक्रमेण निषण्णः सिंहासने जगद्गुरुः कथयितुं प्रवृत्तवान् दयामूलं क्षमामहास्कन्धमूलगुणशाखासमाकुलम्, उत्तरगुणपत्रनिकर
આ પ્રમાણે તે વખતે પોતાના સાધુઓને શિક્ષા આપીને તે મહાસત્ત્વવાળા કેવળી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ 5री शश्वतस्थान(मोक्ष)ने पामशे. (७)
આ પ્રમાણે ત્રણ લોકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન શ્રી વીરજિનેશ્વરે ગૌતમસ્વામીની પાસે ગોશાળાનું સમગ્ર यरित्र. 5युं. (८)
આ પ્રમાણે મહાદુઃખના વિપાકનું મૂળ કારણરૂપ તે ગોશાળાનું ચરિત્ર સાંભળીને ઘણા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સર્વે વિશેષે કરીને ગુર્નાદિકની આશાતના ત્યાગ કરવામાં તત્પર થયા. ત્યારપછી ભગવાન મહાવીર સ્વામી મેંઢકગ્રામ નગરમાંથી નીકળીને શ્રમણસંઘ સહિત એક ગામથી બીજે ગામ વિહાર કરતા રાજગૃહનગરમાં પધાર્યા. તે નગરની બહાર સમીપ દેશમાં ગુણશીલ નામના ચૈત્ય(ઉદ્યાન)માં દેવોએ સમવસરણ રચ્યું. પૂર્વના ક્રમે કરીને જગદ્ગુરુ સિંહાસન પર બેઠા, અને મહાકલ્પ વૃક્ષ જેવા ઉત્તમ ધર્મને કહેવા લાગ્યા. તે ધર્મરૂપી કલ્પવૃક્ષને
Page #170
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२३५ साहासमाउलं उत्तरगुणपत्तनिगरसंछन्नं, अइसयकुसुमविराइयं, जससोरभभरियभुवणंतरं, विसमसरतरणितावपणासगं, सग्गापवग्गसुहफलदाणदुल्ललियं, पवरजणसउणणिसेवणिज्जं धम्ममहाकप्पतरुवरं । एत्थावसरंमि सेणियनराहिवो भयवंतं समवसरणट्ठियं सोऊण पट्टिओ अभयकुमार-मेहकुमार-नंदिसेणपुत्तपरियरिओ वंदणवडियाए जयगुरुणो। कहं चिय?
डिंडीरपिंडपुंडरियहरियखरकिरणबिंबकरपसरो। सहरिसहरिणच्छिकरयलुल्लसियचामरुग्घाओ ।।१।।
गज्जंतमत्तकुंजरमयजलपडिहणियरेणुपब्भारो। तरलतरतुरयपहकरसंखोहियमहियलाभोगो ।।२।।
संछन्नम्, अतिशयकुसुमविराजितम्, यशःसौरभभृतभुवनान्तरम्, विषमशरतरणितापप्रणाशकम्, स्वर्गाऽपवर्गसुखफलदानदुर्ललितम्, प्रवरजनशकुननिषेवणीयं धर्ममहाकल्पतरुवरम्। अत्राऽवसरे श्रेणिकनराधिपः भगवन्तं समवसरणस्थितं श्रुत्वा प्रस्थितः अभयकुमार-मेघकुमार-नन्दिषेणपुत्रपरिवृत्तः वन्दनप्रतिज्ञया जगद्गुरोः । कथमेव? -
डिण्डीरपिण्डपुण्डरीकहृतखरकिरणबिम्बकरप्रसरः । सहर्षहरिणाक्षिकरतलोल्लसितचामरोद्घातः ।।१।।
गर्जन्मत्तकुञ्जरमदजलप्रतिहतरेणुप्राग्भारः । तरलतरतुरगनिकरसंक्षोभितमहीतलाऽऽभोगः ।।२।।
દયારૂપી મૂળ છે, ક્ષમારૂપી મોટું સ્કંધ (થડ) છે, મૂળગુણરૂપી શાખાઓવડે વ્યાપ્ત છે, ઉત્તરગુણરૂપી પાંદડાંના સમૂહવડે ઢંકાયેલ છે, અતિશયોરૂપી પુષ્પોવડે વિરાજિત છે, યશરૂપી સુગંધવડે ભુવનનો મધ્ય ભાગ વ્યાપ્ત કરેલ છે, કામદેવરૂપી સૂર્યના તાપનો નાશ કરનાર છે, સ્વર્ગ અને મોક્ષના સુખરૂપી ફળને આપવામાં તત્પર છે અને ઉત્તમ મનુષ્યોરૂપી પક્ષીઓવડે સેવવા લાયક છે. આ અવસરે શ્રેણિક રાજા સમવસરણમાં વિરાજમાન ભગવાનને સાંભળીને અભયકુમાર, મેઘકુમાર અને નંદિષેણ વિગેરે પુત્ર અને પરિવાર સહિત જગદ્ગુરુને વાંદવા માટે ચાલ્યો. वीरीत? ते ४ छ :
તે રાજાના મસ્તક પર સમુદ્રના ફીણના સમૂહ જેવું ઉજ્વળ છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. તેનાથી સૂર્યના બિંબના કિરણોનો પ્રચાર હરણ કરાયો હતો, હર્ષવાળી સ્ત્રીઓના હાથવડે વીંઝાતા ચામરો શોભતા હતા, (૧)
ગર્જના કરતા મદોન્મત્ત હાથીઓના મદજળવડે ધૂળનો સમૂહ શાંત થયો હતો, અત્યંત ચપળ અશ્વોના સમૂહવડે પૃથ્વીતળનો વિસ્તાર ક્ષોભ પામતો હતો (ખોદાતો હતો), (૨)
Page #171
--------------------------------------------------------------------------
________________
१२३६
श्रीमहावीरचरित्रम रणज्झणिरकणयकिंकिणिमालाउलरहसमूहपरियरिओ। दप्पुब्भडसुहडसहस्सरुद्धनीसेसदिसिनिवहो ।।३।।
इय सेणिओ नरिंदो हरिसक्करिसं परं पवहमाणो।
करिणीखंधारूढो नीहरिओ नियपुराहिंतो ||४|| तयणंतरं च पत्तो समोसरणं, जहाविहिणा य पविट्ठो तयब्भंतरे, तिपयाहिणीकाऊण वंदिउं जयगुरु निविठ्ठो समुचिए भूमिभागे। भगवयाऽवि पारद्धा तदुचिया धम्मकहा। कहं?
भो भो महाणुभावा निम्मलबुद्धीए चिंतह सयण्हा । संसारं घोरमिमं महामसाणस्स सारिच्छं ।।१।।
रणरणायमानकनककिङ्किणीमालाऽऽकुलरथसमूहपरिवृत्तः। दर्पोद्भट सुभटसहस्ररुद्धनिःशेषदिग्निवहः ।।३।।
इति श्रेणिकः नरेन्द्रः हषोत्कर्षं परं प्रवहन् ।
करिणीस्कन्धाऽऽरूढः निहृतः निजपुरात् ।।४।। तदनन्तरं च प्राप्तः समवसरणम्, यथाविधिना च प्रविष्टः तदभ्यन्तरे, त्रिप्रदक्षिणीकृत्य वन्दित्वा जगद्गुरुं निविष्टः समुचिते भूमिभागे। भगवताऽपि प्रारब्धा तदुचिता धर्मकथा। कथम्? -
भोः भोः महानुभावाः निर्मलबुद्ध्या चिन्तयत तृष्णाः । __ संसारं घोरमिदं महास्मशानस्य सदृशम् ।।१।।
ઝણઝણાટ કરતી સુવર્ણની ઘુઘરીઓના સમૂહવડે વ્યાપ્ત રથોના સમૂહવડે તે રાજા પરિવરેલો હતો, ગર્વથી Gद्धत थये। 31२ सुमटी43 सर्व हिशाभीनो समूड रुपायो तो - (3)
આ રીતે અત્યંત હર્ષના ઉત્કર્ષને ધારણ કરતો શ્રેણિક રાજા હાથણીના સ્કંધ ઉપર ચડીને પોતાના નગરમાંથી १२ नी.ज्यो. (४)
ત્યારપછી તે રાજા સમવસરણમાં પહોચ્યો. વિધિપૂર્વક તેની અંદર તેણે પ્રવેશ કર્યો. જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણા કરી, વંદના કરી ઉચિત પૃથ્વી પર બેઠો. તે વખતે ભગવાને પણ તેને ઉચિત ધર્મકથા કહી કેવી રીતે? ते 3 छ :
હે મોટા પ્રભાવવાળા (ભાગ્યશાળી)! ઇચ્છા સહિત નિર્મળ બુદ્ધિવડે તમે સ્મશાનની જેવા આ ધોર સંસારને विया). (१)
Page #172
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१२३७
तथाहि-उब्भडवियंभियमुही विसयपिवासा महासिवा एत्थ । दढमणिवारियपसरा सव्वत्तो चिय परिब्ममइ ।।२।।
ओहामियसुर-नर-खयरविक्कमा तंत-मंतदुग्गेज्झा ।
अनिवारियं पयट्ठइ भीमा जरडाइणी निच्चं ।।३।। पयडियपयंडपक्खा निरवेक्खक्कंतजीयमाहप्पा। सव्वत्तो पासठिया कसायगिद्धा विसप्पंति ।।४।।
दावियविविहवियारा जीवियहरणेऽवि पत्तसामत्था । दढममुणियप्पयारा रोगभुयंगा वियंभंति ।।५।।
तथाहि-उद्भटविजृम्भितमुखी विषयपिपासा महाशिवाऽत्र । दृढमणिवारितप्रसरा सर्वत्रैव परिभ्रमति ।।२।।
अभिभूतसुर-नर-खेचरविक्रमा तन्त्र-मन्त्रदुर्गाह्या ।
___ अनिवारितं प्रवर्तते भीमा जराडाकिनी नित्यम् ।।३।। प्रकटितप्रचण्डपक्षा निरपेक्षाऽऽक्रान्तजीवमाहत्म्या। सर्वतः पार्श्वस्थिताः कषायगृध्राः विसर्पन्ति ।।४।।
दापितविविधविकाराः जीवितहरणेऽपि प्राप्तसामर्थ्याः । दृढम् अज्ञातप्रचारा रोगभुजङ्गाः विजृम्भन्ति ।।५।।
તે આ પ્રમાણે :- આ ભયંકર સંસારરૂપી સ્મશાનમાં મહાઉદ્ધત અને ફાડેલા મુખવાળી વિષયની પિપાસારૂપી મોટી શિયાળણી અત્યંત અનિવારિત પ્રચારવાળી ચોતરફ ભમે છે, (૨)
દેવ, મનુષ્ય અને વિદ્યાધરોના પરાક્રમનો પરાભવ કરનારી, મંત્ર અને તંત્રથી ગ્રહણ (વશ) કરી ન શકાય તેવી અને મહાભયંકર જરારૂપી ડાકિણી નિરંતર અનિવારિતપણે પ્રવર્તે છે, (૩)
મોટી પાંખોને વિસ્તારનારા, કોઇની અપેક્ષા વિના જ જીવોના માહાભ્યને આક્રમણ કરનાર અને સર્વથા પાસે રહેલા કષાયરૂપી ગીધ પક્ષીઓ પ્રસરે છે, (૪)
વિવિધ પ્રકારના વિકારને આપનારા, જીવિતનું હરણ કરવામાં પણ સામર્થ્યને પામેલા તથા જેનો પ્રચાર જાણી શકાય તેવો નથી એવા રોગરૂપી સર્પો વિલાસ કરે છે, (૫)
Page #173
--------------------------------------------------------------------------
________________
१२३८
श्रीमहावीरचरित्रम् लद्धं छिदं थेवंपि तक्खणुप्पन्नहरिसपब्भारो। भुवणत्तयसंचरणो मरणपिसाओ समुत्थरइ ।।६।।
इट्ठविओगाणिठ्ठप्पओगपामोक्खदुक्खतरुनिवहो।
सव्वत्तो विणिवारइ विवेयदिणनाहकरपसरं ।।७।। इय भो देवाणुपिया! मसाणतुल्ले भवंमि भीमंमि ।
खणमवि न खमं वसिउं तुम्हाणं सोक्खकंखीणं ।।८।। एवं भगवया वागरिए संसारसरूवे पडिबुद्धा बहवे पाणिणो, भावसारं च अणेगेहिं अंगीकया देसविरइ-सव्वविरइपडिवत्ती, हरिसूसियसरीरो य सपरियणो राया गओ जहागयं । नवरं मेहकुमाररायपुत्तो अंतो वियंभंतहरिसपसरो संसारविरागं परममुव्वहंतो सेणियनराहिवं
लब्ध्वा छिद्रं स्तोकमपि तत्क्षणोत्पन्नहर्षप्राग्भारः । भुवनत्रयसञ्चरणः मरणपिशाचः समुत्तिष्ठति ।।६।।
इष्टवियोगाऽनिष्टप्रयोगप्रमुखदुःखतरुनिवहः ।
सर्वतः विनिवारयति विवेकदिननाथकरप्रसरम् ।।७।। इति भोः देवानुप्रियाः! स्मशानतुल्ये भवे भीमे।
क्षणमपि न क्षमं वसितुं युष्माकं सुखकाङ्क्षिणाम् ।।८।। एवं भगवता व्याकृते संसारस्वरूपे प्रतिबुद्धाः बहवः प्राणिनः, भावसारं च अनेकैः अङ्गीकृता देशविरति-सर्वविरतिप्रतिपत्तिः, हर्षोच्छ्रितशरीरः च सपरिजनः राजा गतः यथाऽऽगतम्। नवरं मेघकुमारराजपुत्रः अन्तः विजृम्भद्धर्षप्रसरः संसारविरागं परममुद्वहन् श्रेणिकनराधिपं जननी च प्रणम्य
થોડા છિદ્રને પામીને પણ જેને તત્કાળ હર્ષનો પ્રકર્ષ ઉત્પન્ન થાય છે અને જે ત્રણ ભુવનમાં ફર્યા કરે છે એવો મરણરૂપી પિશાચ વિસ્તારને પામે છે, (૯)
ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ વિગેરે દુઃખોરૂપી વૃક્ષોનો સમૂહ ચોતરફથી વિવેકરૂપી સૂર્યના B२५ प्रयारने निवारे छ. (७)
આવા સંસારમાં હે દેવાનુપ્રિયો! સુખની ઇચ્છાવાળા તમારે ક્ષણ વાર પણ વસવું યોગ્ય નથી' (૮)
આ પ્રમાણે ભગવાને સંસારનું સ્વરૂપ કહ્યું ત્યારે ઘણા જીવો પ્રતિબોધ પામ્યા, અને ભાવપૂર્વક ઘણા જીવોએ દેશવિરતિ અને સર્વવિરતિની દીક્ષા અંગીકાર કરી, ત્યારપછી હર્ષવડે વિકસ્વર શરીરવાળો રાજા પરિવાર સહિત જેમ આવ્યો હતો તેમ પોતાને સ્થાને ગયો. વિશેષ એ કે-મેઘકુમાર નામના રાજપુત્રના હૃદયમાં હર્ષનો પ્રચાર
Page #174
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२३९
जणणिं च पणमिऊण भणिउं पवत्तो- 'अंब-ताय ! अहमेत्तो वंछामि तुभेहिं अणुण्णाओ भगवओ समीवे पव्वज्जं पवज्जिउं ।' तेहिं भणियं - 'पुत्त ! विसमो जोव्वणारंभो, दुरक्खणिज्जो मयरद्धयसरपहारो, दुद्धरा विसयाभिमुहीभवंता इंदियतुरंगमा, सम्मोहदायगा लडहमहिलाजणविलासा बाढं दुरज्झवसा पव्वज्जा, अच्चंतं दुरहियासा परीसहा, ता पुत्त! पडिवालेहि कइयवि वासराइं ।' मेहकुमारेण भणियं-‘अम्मताय! तडितरलमाऊअविलसियं, सरयगिरिसरियावारिवेगचडुलं जोव्वणं, मत्तकामिणीकडक्खभंगुरा रायलच्छी, जन्नारंभा इव दीसंतबहुविप्पओगा इट्ठजणसंजोगा, ता पज्जत्तमेत्तो गेहनिवासेण, सव्वहा मा कुणह धम्मविग्घं ति भणिए अणुण्णाओ कहकह जणणिजणगेहिं। तओ महाविभूइसमुदएणं गहिया अणेण भगवओ समीवे पव्वज्जा । अन्नेऽवि तं पव्वज्जं अणुगिण्हंतं पासिऊण बहवे नरिंदसेट्ठिसेणावइसुया जायभवविरागा पव्वइया । भणितुं प्रवृत्तवान् ‘अम्बा-तातौ ! - अहमितः वाञ्छामि युवाभ्यां अनुज्ञातः भगवतः समीपं प्रव्रज्यां प्रतिपत्तुम् ।' तैः भणितं ‘पुत्र! विषमः यौवनाऽऽरम्भः, दूरक्षणीयः मकरध्वजशरप्रहारः, दुर्धरा विषयाभिमुखीभवन्तः इन्द्रियतुरङ्गमाः, सम्मोहदायकाः रम्यमहिलाजनविलासाः, बाढं दुरध्यवसाना प्रव्रज्या, अत्यन्तं दुरध्यासिताः परीषहाः, ततः पुत्र! प्रतिपालय कतिपयानि वासराणि ।' मेघकुमारेण भणितं 'अम्बाताते! तडित्तरलमायुष्कविलसितम्, शरदगिरिसरिद्वारिवेगचटुलं यौवनम्, मतकामिनीकटाक्षभङ्गुरा राजलक्ष्मी, यज्ञारम्भाः इव दृश्यमाणबहुविप्रयोगाः इष्टजनसंयोगाः, तस्मात्पर्याप्तमितः गृहनिवासेन सर्वथा मा कुरुतम् धर्मविघ्नम् इति भणिते अनुज्ञातः कथंकथमपि जननीजनकैः । ततः महाविभूतिसमुदायेन गृहीता अनेन भगवतः समीपं प्रव्रज्या। अन्येऽपि तं प्रव्रज्यां अनुगृह्णन्तं दृष्ट्वा बहवः नरेन्द्र श्रेष्ठि-सेनापतिसुताः जातभवविरागाः प्रव्रजिताः ।
વિકસ્વર થયો અને તે સંસાર પરથી અત્યંત વૈરાગ્યને પામ્યો, તેથી તે શ્રેણિક રાજાને અને પોતાની માતાને પ્રણામ કરી કહેવા લાગ્યો કે-‘હે માતાપિતા! હવે હું તમારી અનુમતિથી ભગવાનની સમીપે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.' ત્યારે તેઓએ કહ્યું કે-હે પુત્ર! યૌવનનો આરંભ વિષમ છે, કામદેવના બાણનો પ્રહાર દુઃખે ક૨ીને રક્ષણ (સહન) કરી શકાય તેવો છે, વિષયોની સન્મુખ થતા ઇંદ્રિયોરૂપી અશ્વો પકડી શકાય તેવા નથી, સુંદર સ્ત્રીજનોના વિલાસો મોહને આપનારા છે, પ્રવ્રજ્યાનું પાલન કરવું અતિ દુષ્કર છે અને પરિષહો અત્યંત દુઃખે કરીને સહન કરી શકાય તેવા છે; તેથી હે પુત્ર! કેટલાક દિવસો તું રાહ જો.' તે સાંભળી મેઘકુમારે કહ્યું કે-‘હે માતા-પિતા! આયુષ્યનો વિલાસ વીજળીના વિલાસ જેવો ચંચળ છે, યુવાવસ્થા શરદઋતુમાં પર્વતની નદીના જળના વેગ જેવું ચપળ છે, રાજ્યલક્ષ્મી મદોન્મત્ત સ્ત્રીના કટાક્ષ જેવી ક્ષણભંગુર છે, યજ્ઞના આરંભની જેવા ઇષ્ટજનના સંયોગો દેખાતા ઘણા વિપ્રયોગવાળા છે, તેથી હવે ગૃહનિવાસે કરીને સર્યું. તમે સર્વથા પ્રકારે ધર્મમાં વિઘ્ન ન કરો.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે માતા-પિતાએ મહાકષ્ટથી તેને અનુજ્ઞા આપી. ત્યારપછી મોટા વૈભવના સમુદાયવડે તેણે ભગવાનની સમીપે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તેને દીક્ષા ગ્રહણ કરતા જોઈને બીજા ઘણા રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો અને સેનાપતિના પુત્રોએ પણ સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરી.
૧. બ્રાહ્મણોના યોગવાળા યજ્ઞ અને વિયોગવાળા ઇષ્ટજનના સંયોગ.
Page #175
--------------------------------------------------------------------------
________________
१२४०
श्रीमहावीरचरित्रम अह दुस्सहत्ताए परीसहाणं चलत्तणओ चित्तवित्तीए तस्स मेहकुमारसाहुस्स अणुक्कमेण पढमरयणीए चेव पसुत्तस्स पविसंत-नीहरंतमुणिचरणघडणुप्पन्ननिद्दाविगमस्स, पव्वज्जापरिच्चायाभिमुहमाणसस्स कहकहवि अट्टदुहट्टियस्स दुक्खेण वोलीणा रयणी। समुग्गयंमि रविमंडले पमिलाणवयणकमलो समुट्ठिऊण तओ ठाणाओ पव्वज्जं परिमोत्तुकामो गओ भगवओ समीवे ||
अह केवलावलोएण जिणवरो जाणिऊण भग्गमणं । मेहकुमारं साहुं महुरगिराए इमं भणइ ।।१।।
किं भो देवाणुपिया! संजमजोगंमि भंगमुव्वहसि । पुव्वभववइयरं नेव सरसि सयमवि समणुभवियं ।।२।।
अथ दुःसहतया परीषहाणां चलत्वात् चित्तवृत्त्याः तस्य मेघकुमारसाधोः अनुक्रमेण प्रथमरजन्यामेव प्रसुप्तस्य प्रविशन्निहरन्मुनिचरणघट्टनोत्पन्ननिद्राविगमस्य, प्रव्रज्यापरित्यागाऽभिमुखमानसस्य कथंकथमपि आर्त्तदुःखार्त्तस्य दुःखेन व्यतिक्रान्ता रजनी। समुद्गते रविमण्डले प्रम्लानवदनकमलः समुत्थाय ततः स्थानतः प्रव्रज्यां परिमोक्तुकामः गतः भगवतः समीपम् ।
अथ केवलाऽऽलोकेन जिनवरः ज्ञात्वा भग्नमनः । मेघकुमारं साधुं मधुरगिरा इदं भणति ।।१।।
किं भोः देवानुप्रिये! संयमयोगे भङ्गमुद्वहसि । पूर्वभवव्यतिकरं नैव स्मरसि स्वयमपि समनुभूतम् ।।२।।
હવે પરિસહોનું દુઃસહપણું હોવાથી અને ચિત્તવૃત્તિનું ચંચળપણું હોવાથી તે મેઘકુમાર સાધુ અનુક્રમે પહેલી રાત્રિએ જ સૂતા હતા. ત્યારે પ્રવેશ કરતા અને બહાર નીકળતા મુનિઓના ચરણ અથડાવાથી તેની નિદ્રા જતી રહી, તેથી કરીને તેનું મન પ્રવ્રજ્યાનો ત્યાગ કરવાની સન્મુખ થયું, અને કોઇપણ પ્રકારે આર્તધ્યાન કરતા તેની
મહાદુઃખે કરીને વ્યતીત થઇ. પછી સૂર્યમંડળનો ઉદય થયો ત્યારે જેનું મુખ ગ્લાનિ પામ્યું હતું એવો તે મેઘકુમાર સાધુ તે સ્થાનથી ઉઠીને પ્રવજ્યાનો ત્યાગ કરવાની ઇચ્છાથી ભગવાનની સમીપે ગયો.
હવે કેવળજ્ઞાનવડે તે મેઘકુમાર સાધુનું ભગ્ન થયેલું મન જાણીને જિનેશ્વરે તેને મધુર વાણીવડે આ પ્રમાણે मुथु - (१)
“હે દેવાનુપ્રિય! કેમ તું સંયમના યોગમાં ભંગને વહન કરે છે? પોતે જ અનુભવેલો પૂર્વભવનો વૃત્તાંત શું તને या नथी? (२)
Page #176
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२४१
एत्तो तइयभवंमिं रणे किर वारणो तुहं हुंतो। तत्थ य वणग्गिणा पसरिएण संतत्तसव्वंगो ।।३।।
बाढं पिवासिओ सरवरंमि पाउं जलं समोगाढो।
तडपंकंमि य खुत्तो तत्तो नीहरिउमचयंतो ।।४।। पडिकरिणो दढदसणग्गताडणुप्पन्नतिव्ववेयणओ। मरिउं विंझंमि तुमं पुणरवि जाओ गयाहिवई ।।५।।
वणदवपलोयणेण य जाइं सरिऊण भयवसट्टेण।
रुक्खे उक्खणिऊणं अवणित्ता तणपलालाइं ।।६।। करयलसमाइं तिन्नि उ महापमाणाइं थंडिलाइं तए। सरियातीरे पकयाइं निययगयजूहरक्खट्ठा ।।७।। जुम्मं । इतः तृतीयभवे अरण्ये किल वारणः त्वमभवत्। तत्र च वनाग्निना प्रसृतेन संतप्तसर्वाङ्गः ।।३।।
बाढं पिपासितः सरसि पातुं जलं समवगाढः।
तटपके च निमग्नः तस्माद् निहर्तुमसमर्थः ।।४।। प्रतिकरिणः दृढदशनाग्रताडनोत्पन्नतीव्रवेदनकः । मृत्वा विन्ध्ये त्वं पुनरपि जातः गजाधिपतिः ।।५।।
वनदवप्रलोकनेन च जातिं स्मृत्वा भयवशाऽर्तेन ।
वृक्षान् उत्खन्य अपनीतानि तृणपलालानि ।।६।। करतलसमानि त्रीणि तु महाप्रमाणानि स्थण्डिलानि त्वया ।
सरित्तीरे प्रकृतानि निजगजयूथरक्षायै ।।७।। युग्मम् ।। આ ભવની પહેલા ત્રીજા ભવે તું એક અરણ્યમાં હાથી હતો. ત્યાં ચોતરફ પ્રસરતા વનના અગ્નિવડે તે સર્વ भगताप पाभ्यो. (3)
અને અત્યંત તૃષાતુર થયો તેથી જળ પીવા માટે એક સરોવરમાં ગયો. ત્યાં કાંઠે જ તે કાદવમાં ખેંચી ગયો. त्यांची नावाने असमर्थ थयो. (४)
તેવામાં બીજા સામા (શત્રુ) હાથીએ આવી દાંતના અગ્રભાગવડે તેને દઢ પ્રહાર કર્યો, તેથી ઉત્પન્ન થયેલી તીવ્ર वेहनावडे भरीने तुं इरीन विध्यगिरिभ हाथीनो अधिपति (भोटो tथी) थयो. (५)
ત્યાં એકદા દાવાનળ જોવાથી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી ભયના વશથી પીડા પામેલા તેણે વૃક્ષોને ઉખેડી નાંખીને તથા તૃણ-છોડ વિગેરેને કાઢી નાંખીને, હાથની હથેળી જેવા ચોખ્ખા મોટા પ્રમાણવાળા ત્રણ અંડિલ= શુદ્ધભૂમિ નદીને કાંઠે પોતાના હાથીના જૂથનું રક્ષણ કરવા માટે કર્યા. (૭)
Page #177
--------------------------------------------------------------------------
________________
१२४२
श्रीमहावीरचरित्रम
अह अन्नया कयाई तरुवरसंघरिससंभवो जलणो। दहिउं वणं पयट्टो पलयानलविब्भमो भीमो ||८||
तं पेच्छिऊण भीओ तुमं पलाणो सथंडिलाभिमुहं ।
हरि-हरिण-ससग-सूयरपडिहत्थे थंडिले दुन्नि ।।९।। लंघित्ता तइयंमिं संपत्तो अच्छिउं समाढत्तो। चरणो य समुक्खित्तो कंडुयणकए तए तणुणो ||१०|| जुम्मं ।
एत्थंतरंमि अन्नन्नसत्तसंपेल्लिओ ससो एगो। उक्खित्तचरणहेट्ठा ठिओ सजीयस्स रक्खट्ठा ।।११।।
अथ अन्यदा कदाचित् तरुवरसङ्घर्षसम्भवः ज्वलनः। दग्धुं वनं प्रवृत्तः प्रलयाऽनलविभ्रमः भीमः ||८||
तं प्रेक्ष्य भीतः त्वं पलायितः स्थण्डिलाभिमुखम् ।
हरि-हरिण-शशक-शूकरपूर्णे स्थण्डिले द्वे ।।९।। लङ्घित्वा तृतीये सम्प्राप्तः आसितुं समारब्धः । चरणं च समुत्क्षिप्तं कण्डूयनकृते त्वया तनोः ।।१०।। युग्मम् ।।
अत्रान्तरे अन्याऽन्यसत्त्वसम्प्रेरितः शशः एकः |
उत्क्षिप्तचरणाऽधः स्थितः स्वजीवस्य रक्षार्थम् ।।११।। હવે એકદા કદાપિ મોટા વૃક્ષોના પરસ્પર ઘસવાથી ઉત્પન્ન થયેલો પ્રલયાગ્નિના જેવો ભયંકર અગ્નિ (वान५) ते बनने पापा दायो. (८)
તે જોઇને ભય પામેલો તું ચંડિલની સન્મુખ દોડ્યો. ત્યાં વાંદરા, હરણ, સસલા, ભુંડ વિગેરેવડે બે શુદ્ધ સ્થાન (भ२।७ या al. (c)
તેને ઓળંગીને ત્રીજા શુદ્ધ સ્થાનમાં રહેવા માટે તું ગયો અને ત્યાં ઊભો રહ્યો. તેવામાં શરીરે ખરજ આવવાથી ખજવાળવા માટે મેં એક પગ ઊંચો કર્યો. (૧૦)
તેવામાં બીજા બીજા પ્રાણીઓની ધક્કાધક્કીથી એક સસલો પોતાના જીવની રક્ષાને માટે તારા ઊંચા કરેલા पानी नीये. मावाने २६५ो. (११)
Page #178
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२४३
तं दट्टणं तुमए पयहेट्ठठियं पराए करुणाए | आकुंचिऊण धरिओ नियचलणो गयणदेसंमि ।।१२।।
अह वणदवोऽवि दहिउं सयलं अडविं महाविडविपुन्नं ।
उवसंतो ते य गया जहागयं ससगपमुहजिया ।।१३।। ताहे छुहापिवासासंतत्तो तंपि सिग्घवेगेण। अमुणियकुटियसचलणो पधाविओ पाणियाभिमुहं ।।१४।।
अह एगचलणवियलत्तणेण पडिओ तुमं गिरिवरोव्व । तण्हाछुहाकिलंतो कालगओ बहुकिलेसेण ।।१५।।
तं दृष्वा त्वया पादाधःस्थितं परया करुणया । आकुञ्च्य धृतः निजचरणः गगनदेशे ।।१२।।
अथ वनदवः अपि दग्ध्वा सकलामटवीं महाविटपिपूर्णाम् ।
उपशान्तः ते च गताः यथागतं शशकप्रमुखजीवाः ।।१३।। तदा क्षुत्पिपासासन्तप्तः त्वमपि शीघ्रवेगेन । अज्ञातकुट्टितस्वचरणः प्रधावितः पानीयाऽभिमुखम् ।।१४।।
अथ एकचरणविकलत्वेन पतितः त्वं गिरिवरः इव । तृष्णा-क्षुधाक्लान्तः कालगतः बहुक्लेशेन ।।१५।।
તેને પગની નીચે રહેલો જોઇને તેં મોટી કરુણાવડે તારો તે પગ સંકોચીને આકાશમાં અદ્ધર કર્યો. (१२)
ત્યારપછી વનનો દાવાનળ પણ મોટા વૃક્ષોએ કરીને ભરેલા તે સમગ્ર વનને બાળીને શાંત થયો, એટલે તે સસલા વિગેરે સર્વ જીવો જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. (૧૩)
તે વખતે ક્ષુધા અને તૃષાથી પીડા પામેલો તું પણ શીઘવેગે કરીને પોતાના પીડાયેલા (યંભાઈ ગયેલા) પગને एया विना ४नी सन्मुम होऽयो. (१४)
તેથી એક ખોટા થયેલા પગના કારણે મોટા પર્વતની જેમ એકદમ પડી ગયો, અને સુધા-તૃષાથી વ્યાપ્ત થયેલો तुंध वेशथी भ२५। पाभ्यो. (१५)
Page #179
--------------------------------------------------------------------------
________________
१२४४
श्रीमहावीरचरित्रम तेण य ससगणुकंपणसमुवज्जियपुन्नपगरिसवसेण । लहुईकयसंसारो संपइ जाओसि रायसुओ ।।१६।।
इय भो देवाणुप्पिय! तइया पसुणावि जइ तहा तुमए ।
ससगजियरक्खणेणं बाढं दुक्खाइं सहियाइं ।।१७।। ता कीस बंभयारीण धम्मनिरयाण पवरसाहूणं। चलणाइघट्टणेणवि संपइ संतावमुव्वहसि? ||१८ ।।
सरयनिसायरधवले कुलंमि पडिवन्नमुज्झमाणस्स । किं सुंदर! न कलंको होही आचंदकालंपि? ||१९।।
तेन च शशकाऽनुकम्पनसमुपार्जितपुण्यप्रकर्षवशेन । लघ्वीकृतसंसारः सम्प्रति जातोऽसि राजसुतः ।।१६ ।।
इति भोः देवानुप्रिय! तदा पशुनाऽपि यदि तथा त्वया ।
शशकजीवरक्षणेन बाढं दुःखानि सोढानि ।।१७।। ततः कस्माद् ब्रह्मचारिणां धर्मनिरतानां प्रवरसाधूनां । चरणादिघट्टनेनाऽपि सम्प्रति सन्तापमुद्वहसि ।।१८।।
शरदनिशाकरधवले कुले प्रतिपन्नमुज्झतः। किं सुन्दर! न कलङ्कः भविष्यति आचन्द्रकालमपि? ।।१९।।
સસલાની અનુકંપાથી બાંધેલા ઉત્કૃષ્ટ પુણ્યના વશથી સંસારને લઘુ કરી તું હમણાં રાજપુત્ર થયો છે. (१७)
આ પ્રમાણે હે દેવાનુપ્રિય! તે વખતે તે પશુએ પણ તેવા પ્રકારના સસલાના જીવના રક્ષણવડે જો ઘણાં દુઃખો साउन ७, (१७)
તો બ્રહ્મચારી અને ચારિત્રધર્મમાં તત્પર આ શ્રેષ્ઠ સાધુઓના ચરણાદિકના સંઘટ્ટાએ કરીને પણ હમણાં તું म संतापने वन छ? (१८)
હે સુંદર! અંગીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવાથી શરદ ઋતુના પૂર્ણ ચંદ્રની જેવા ઉજ્વળ તારા કુળને વિષે આ પૃથ્વી પર ચંદ્રની હયાતી હોય ત્યાંસુધી કલંક થશે. (૧૯)
Page #180
--------------------------------------------------------------------------
________________
१२४५
अष्टमः प्रस्तावः
कइवयदिणसुहकज्जेण अज्जिऊणं पयंडपावभरं। किं कोइ भण सयन्नो अप्पाणं पाडइ भवोहे? ||२०||
इय एवंविहवयणेहिं भुवणदीवेण वीरनाहेण |
पडिबोहिओ महप्पा मेहकुमारो मुणिवरिठ्ठो ।।२१।। जाओ सुनिच्चलमणो तहकहवि जिणिंदभणियमग्गंमि | जह दुक्करतवनिरयाण साहूण णिदंसणं पत्तो ।।२२।।
तस्सणुसठिं सोच्चा संवेगकरिं परेऽवि मुणिवसहा ।
सविसेसमप्पमत्ता पडिवन्ना संजमुज्जोगं ।।२३।। अह अण्णंमि दिणंमी सोच्चा धम्मं जिणिंदमूलंमि । भववेरग्गमुवगओ रायसुओ नंदिसेणोऽवि ।।२४।। कतिपयदिनसुखकार्येण अर्जयित्वा प्रचण्डपापभरम् । किं कोऽपि भण सकर्णः आत्मानं पातयति भवौघे? ।।२०।।
इति एवंविधवचनैः भुवनदीपेन वीरनाथेन ।
प्रतिबोधितः महात्मा मेघकुमार: मुनिवरिष्ठः ।।२१।। जातः सुनिश्चलमनाः तथाकथमपि जिनेन्द्रभणितमार्गे। यथा दुष्करतपोनिरतानां साधूनां निदर्शनं प्राप्तः ।।२२।।
तस्याऽनुशास्तिं श्रुत्वा संवेगकारिणं परेऽपि मुनिवृषभाः ।
सविशेषमप्रमत्ताः प्रतिपन्नाः संयमोद्योगम् ।।२३।। अथ अन्यस्मिन् दिने श्रुत्वा धर्मं जिनेन्द्रमूले। भववैराग्यमुपगतः राजसुतः नन्दिषेणः अपि ।।२४।। થોડા દિવસના સુખને માટે થઇને મોટા પાપને ઉપાર્જન કરી શું કોઈ પંડિત પુરુષ પોતાના આત્માને मसभां 43? ते. तुं' (२०)
આવા પ્રકારના વચનવડે ભુવનમાં દીવા સમાન શ્રી વિરભગવાને તે શ્રેષ્ઠ મુનિ મેઘકુમાર મહાત્માને પ્રતિબોધ કર્યો ત્યારે તે મુનિનું મન જિનેન્ટે કહેલા માર્ગમાં કોઇપણ રીતે તથા પ્રકારે નિશ્ચળ થયું, જેથી દુષ્કર त५म तत्५२ २३८॥ साधुमीमांत दृष्टांत३५ थयो. (२१/२२.)
સંવેગને કરનારી ભગવાનની શિખામણ સાંભળીને બીજા પણ શ્રેષ્ઠ સાધુઓ વિશેષ કરીને અપ્રમાદી થઇ संयमन उधोगने पाभ्या. (23)
હવે અન્ય દિવસે જિનેશ્વરની પાસે ધર્મ સાંભળીને રાજપુત્ર નંદિષેણ પણ ભવથકી વૈરાગ્યને પામ્યો. પ્રવ્રજ્યા
Page #181
--------------------------------------------------------------------------
________________
१२४६
श्रीमहावीरचरित्रम पव्वज्जापडिवत्तिं काउमणो सो य सेणियनरिंदं । जणणिं च बहुविहेहिं वयणेहिं पन्नवेऊण ।।२५।।
जाव भुवणेक्कपहुणो पासे चलिओ पवज्जिउं दिक्खं ।
ताव य सो भणिओ देवयाए गयणट्ठियाए इमं ।।२६ ।। भो भो कुमार! विरमसु पव्वज्जागहणओ जओ अस्थि । अज्जवि तुह भोगफलं चारित्तावारगं कम्मं ।।२७।।
थेवं कालं निवससु सगिहे ता कीस ऊसुगो होसि?।
सलहिज्जंति न कज्जाइं पुत्त! अइरहसविहियाई ।।२८ ।। काले च्चिय कीरंतो ववसाओ कज्जसाहगो होइ। समयाभावे सस्सं न फलइ अच्चंतसित्तंपि ।।२९।। प्रव्रज्याप्रतिपत्तिं कर्तुमनाः सश्च श्रेणिकनरेन्द्रम् । जननी च बहुविधैः वचनैः प्रज्ञाप्य ।।२५।।
यावन्भुवनैकप्रभोः पार्श्वे चलितः प्रव्रजितुं दीक्षाम् ।
तावच्च सः भणितः देवतया गगनस्थितया इदम् ।।२६ ।। भोः भोः कुमार! विरम प्रव्रज्याग्रहणतः यतः अस्ति। अद्याऽपि तव भोगफलं चारित्राऽऽवारकं कर्म ।।२७।।
स्तोकं कालं निवस स्वगृहे ततः कस्माद् उत्सुकः भवसि?|
श्लाघ्यन्ते न कार्याणि पुत्र! अतिरभसविहितानि ।।२८ ।। काले एव क्रियमाणः व्यवसायः कार्यसाधकः भवति। समयाऽभावे शस्यं न फलति अत्यन्तसिक्तमपि ।।२९।।
અંગીકાર કરવાની ઈચ્છાવાળા તેણે શ્રેણિક રાજા પાસે અને પોતાની માતા પાસે ઘણા પ્રકારના વચનોવડે વિનંતિ કરીને જેટલામાં દીક્ષા ગ્રહણ કરવા માટે ત્રણ ભુવનના એક પ્રભુની પાસે ચાલ્યો, તેટલામાં આકાશમાં રહેલી हवीतेने सा प्रभाए। उर्दा 3 - (२४/२५/२७)
“હે કુમાર! તું પ્રવજ્યા ગ્રહણ કરવાથી અટક, કારણ કે હજી તારે ભોગના ફળવાળું ચારિત્રાવરણ કર્મ બાકી છે, તેથી કરીને થોડો કાળ સ્વગૃહને વિષે તું વસ. કેમ બહુ ઉત્સુક (ઉતાવળો) થાય છે? હે પુત્ર! અતિ વેગથી (વિચાર રહિત-સહસા) કરેલા કાર્યો પ્રશંસાને પામતા નથી. યોગ્ય કાળ ઉદ્યમ કરવામાં આવે તો તે કાર્યને સાધનાર થાય છે, અને સમય વિના ઘણું સિચ્યું હોય તો પણ ધાન્ય ફળતું નથી.' (૨૭/૨૮/૨૯)
Page #182
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२४७
तत्तो कुमरेण भणियं देवि! कीस तुममियं पयंपेसि?। सयमेवप्पडिवन्नं कहमिव उज्झामि विरइमई ।।३०।।
किं वा काही तंपिवि चारित्तावारगं ममं कम्मं ।
कु(दु)स्सीलसंगरहियस्स गाढतवसोसियंगस्स ।।३१।। इय तव्वयणं अवमण्णिऊण सिग्धं गओ समोसरणं। नवरं जयगुरुणाविहु पडिसिद्धो सो तहच्चेव ।।३२ ।।
तहविहु अइरभसवसा अभाविउं भाविरं विरइभंगं । भुवणगुरुणो समीवे निरवज्जं लेइ पव्वज्जं ।।३३।।
ततः कुमारेण भणितं देवि! कस्मात्त्वम् इदं प्रजल्पसि?। स्वयमेव प्रतिपन्नां कथमिव उज्झामि विरतिमतिम् ।।३०।।
किं वा करिष्यति तदपि चारित्राऽऽवारकं मां कर्म।
कुशीलसङ्गरहितस्य गाढतपःशोषिताऽङ्गस्य ।।३१।। इति तद्वचनमवमन्य शीघ्रं गतः समवसरणम् । नवरं जगद्गुरुणाऽपि खलु प्रतिषिद्धः सः तथैव ।।३२।।
तथापि खलु अतिरभसवशाद् अभावयित्वा भाविकं विरतिभङ्गम् । भुवनगुरोः समीपं निरवद्यां लाति प्रव्रज्याम् ।।३३।।
આ પ્રમાણે સાંભળીને કુમારે કહ્યું કે-“હે દેવી! કેમ તે આ પ્રમાણે કહે છે? મેં પોતે જ વિરતિ લેવાની મતિ अं.२ री छ, तेनो शी रीत त्या ? (30)
અથવા તો કુશીલના સંગથી રહિત અને ગાઢ તપવડે અંગને શુષ્ક કરનારા અને તે ચારિત્રાવરણ કર્મ શું ४२शे?' (३१)
આ પ્રમાણે કહી તે દેવીના વચનની અવગણના કરીને શીધ્રપણે સમવસરણમાં ગયો. વિશેષ એ કેજગદ્ગુરુએ પણ તેને તે જ પ્રમાણે નિષેધ કર્યો, (૩૨)
તો પણ અત્યંત વેગના વશથી થવાના વિરતિના ભંગને વિચાર્યા વિના જ ભુવનગુરુની સમીપે તેણે પાપ २रित क्या अडएरी. (33)
Page #183
--------------------------------------------------------------------------
________________
१२४८
श्रीमहावीरचरित्रम
तो छठ्ठठ्ठमपमुहं कुणमाणो दुक्करं तवच्चरणं। जयगुरुणा सह विहरइ बहिया गामागराईसु ।।३४।।
पढइ विचि(वि)त्तं सुत्तं परिभावइ निच्चमेव य तदत्थं ।
गुरुणो मूले निवसइ परीसहे सहइ थिरचित्तो ।।३५।। संजमनिसेवणपरो विसयविरागं परं परिवहंतो। आयावइ अणवरयं सुसाणसुन्नासमाईसु ||३६ ।।
अह अन्नया कयाई एगल्लविहारपडिमपरिकम्मं ।
काउमणो स महप्पा जाए छट्ठस्स पारणगे ।।३७ ।। भिक्खट्ठाए पविठ्ठो एगोऽणाभोगदोसओ सहसा । वेसाए मंदिरंमी पयंपए धम्मलाभोत्ति ।।३८ ।। ततः षष्ठाऽष्टमप्रमुखं कुर्वन् दुष्करं तपश्चरणम् । जगद्गुरुणा सह विहरति बहिः ग्रामाऽऽकरादिषु ।।३४।।
पठति विचित्रं सूत्रं परिभावयति नित्यमेव च तदर्थम।
गुरोः मूले निवसति परिषहान् सहते स्थिरचित्तः ।।३५।। संयमनिषेवनपरः विषयविरागं परं परिवहन्। आतापयति अनवरतं स्मशानशून्याऽऽश्रमादिषु ।।३६ ।।
अथाऽन्यदा कदाचिद् एकाकिविहारप्रतिमापरिकर्म।
कर्तुमनाः सः महात्मा जाते षष्ठस्य पारणके ।।३७।। भिक्षार्थं प्रविष्टः एकोऽनाभोगदोषतः सहसा।
वेश्यायाः मन्दिरे प्रजल्पति 'धर्मलाभः' इति ।।३८ ।।
ત્યારપછી છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપશ્ચર્યા કરતો તે જગદ્ગુરુની સાથે બહાર ગામ અને ખાણના પ્રદેશો विगेरेमा विहार ४२वा वायो. (३४)
તે વિચિત્ર (જુદા જુદા) સૂત્રોને ભણવા લાગ્યો, નિરંતર તેના અર્થનો વિચાર કરવા લાગ્યો, ગુરુની પાસે જ રહેતો હતો, સ્થિરચિત્તે પરિષદોને સહન કરતો હતો, (૩૫).
સંયમનું પાલન કરવામાં તત્પર હતો, વિષયો ઉપર અત્યંત વૈરાગ્યને ધારણ કરતો હતો તથા સ્મશાન અને શૂન્ય આશ્રમ વિગેરે સ્થાનોમાં નિરંતર આતાપના લેતો હતો. (૩૬)
હવે એકદા કદાચિત્ એકલવિહારી પ્રતિમાના કર્મને કરવાની ઈચ્છાવાળા તે મહાત્માએ છઠ્ઠનું પારણું આવ્યું ત્યારે ભિક્ષા લેવા માટે એકલા જ અજ્ઞાનના દોષથી સહસા વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો અને ધર્મલાભ કહ્યો. (3७/3८)
Page #184
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
तो वेसाए सहासं सवियारं जंपियं अहो समण ! | • मोत्तूण दम्मलाभं न धम्मलाभेण मे कज्जं ।। ३९ ।।
अहह कहं हसइ ममंपि बालिसा संपयंपि (ति) चिंतित्ता । तेण तवलद्धिणा नेव्वतणयमायड्ढिऊण लहुं ||४०||
अइपवररयणरासी निवाडिया एस दम्मलाभोत्ति । भणिऊण य नीहरिओ तीए भणिओ य साणंदं ।।४१।।
भयव्वं! उज्झसु दुक्करतवचरणं कुणसु मज्झ सामित्तं । इहरा चएमि जीयं पुणरुत्तं तीए इय वृत्तं ।। ४२ ।।
ततः वेश्यया सहासं सविकारं जल्पितम् 'अहो श्रमण ! | मुक्त्वा द्रमलाभं न धर्मलाभेन मम कार्यम् ।। ३९ ।।
१२४९
अरे! कथं हसति ममाऽपि बालिशा साम्प्रतमिति चिन्तयित्वा । तेन तपोलब्धिना नीव्रतृणम् आकृष्य लघुः ||४०||
अतिप्रवररत्नराशिः निपातिता 'एषः द्रमलाभः इति । भणित्वा च निहृतः तया भणितः च सानन्दम् ।।४१।।
भगवन्! उज्झ दुष्करतपश्चरणं कुरु मम स्वामित्वम् । इतरथा त्यजामि जीवं पुनरुक्तं तया एतद् वृत्तम् ।।४२।।
તે વખતે વેશ્યાએ હાંસી સહિત તેમજ વિકાર સહિત કહ્યું કે-‘હે સાધુ! દ્રવ્યલાભ મૂકીને મારે ધર્મલાભવડે डार्य नथी. (उ)
તે સાંભળીને ‘અહો! આ મૂર્ખ સ્ત્રી હમણાં મને પણ કેમ હસે છે?' એમ વિચારીને તેણે પોતાના તપની લબ્ધિવડે તત્કાળ છાપરાના નેવા ઉપર રહેલા તૃણને ખેંચીને ઘણો મોટો રત્નનો ઢગલો પાડ્યો, અને લે ‘આ દ્રવ્યલાભ‘! એમ કહી નીકળી ગયા. તે જોઈ તેણીએ આનંદ સહિત કહ્યું કે-હે ભગવન! આ દુષ્કર તપનું આચરણ મૂકી ઘો અને મારા સ્વામી થાઓ; નહિં તો હું મારા જીવનો નાશ કરીશ.' આ પ્રમાણે તેણીએ ફરી ફરીથી કહ્યું. (४०/४१/४२)
Page #185
--------------------------------------------------------------------------
________________
१२५०
भावियमईवि तवसोसिओऽवि विन्नायविसयदोसोऽवि । कम्मवसा भग्गमणो पडिवज्जइ तीए सो वयणं ।। ४३ ।।
नवरं दस अहिंगे वा जइ नो बोहेमि अणुदिणं भव्वे । तो परिचमि विस विसंव इइ गिण्हइ पइन्नं ।। ४४ ।।
अह उज्झियमुणिवेसो चिंतिंतो देवयाए तं वयणं । जयगुरुणोऽवि निवसइ वेसाए गिहंमि स महप्पा ।।४५ ।।
श्रीमहावीरचरित्रम्
भुंजेइ विसयसोक्खं धम्मकहाए य बोहिउं भव्वे । पव्वज्जागहणत्थं पेसइ पासे जिणिंदस्स ||४६।।
भावितमतिः अपि तपश्शोषितः अपि विज्ञातविषयदोषः अपि । कर्मवशाद् भग्नमनः प्रतिपद्यते तस्याः सः वचनम् ।।४३।।
नवरं दश अधिकान् वा यदि नो बोधयामि अनुदिनं भव्यान् । ततः परित्यजामि विषयान् विषमिव इति गृह्णाति प्रतिज्ञाम् ।।४४।।
अथ उज्झितमुनिवेशः चिन्तयन् देवतायाः तद् वचनम् । जगद्गुरोरपि निवसति वेश्यायाः गृहे सः महात्मा ।। ४५ ।।
भुनक्ति विषयसौख्यम् धर्मकथया च बोधयित्वा भव्यान् । प्रव्रज्याग्रहणार्थं प्रेषति पार्श्वे जिनेन्द्रस्य ||४६ ।।
ત્યારે ભાવિત મતિવાળા છતાં પણ, તપવડે શોષિત અંગવાળા છતાં પણ અને વિષયનો દોષ જાણતા છતાં પણ કર્મના વશથી ભગ્ન પરિણામવાળા થઇને તેમણે તેણીનું વચન અંગીકાર કર્યું. (૪૩)
વિશેષ એ કે-‘જો હું હંમેશાં દશ અથવા તેથી અધિક ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ ન કરું તો વિષની જેમ વિષયોનો ત્યાગ કરીશ.' એવી પ્રતિજ્ઞા તેણે ગ્રહણ કરી. (૪૪)
પછી દેવતાના અને જગદ્ગુરુના પણ તે વચનને ચિંતવતા તેણે મુનિવેષનો ત્યાગ કર્યો, અને તે મહાત્મા वेश्याना धरभां २ह्या. (४५)
ત્યાં તે વિષયસુખને ભોગવવા લાગ્યા, તથા ધર્મકથાવડે ભવ્ય પ્રાણીઓને બોધ કરીને તેમને પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે જિવેંદ્રની પાસે મોકલવા લાગ્યા. (૪૬)
Page #186
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
अह अन्नया कयाई खीणे भोगप्फलंमि कम्मम्मि । वेरग्गावडियमई चिंतेउमिमं समाढत्तो ।।४७।।
तच्छं सोक्खं तडितरलमाउयं भंगुरं च तारुन्नं ।
रोगविहुरं सरीरं दुल्लंभा धम्मसामग्गी ।।४८ ।। खंडियसीलाण निरंतरं च निवडंति दुस्सहदुहाई। एवं ठिए न जुज्जइ संपइ मह निवसिउं एत्थ ।।४९।।
तो गंतुं जयगुरुणो पुणो समीवम्मि लेइ पव्वज्जं । आलोइयदुच्चरिओ विहरइ य समं जिणिंदेण ।।५०।।
'
..
.....
अथ अन्यदा कदाचित् क्षीणे भोगफले कर्मणि। वैराग्याऽऽपतितमतिः चिन्तयितुमिदं समारब्धवान् ।।४७।।
तुच्छं सौख्यं तडित्तरलमायुष्कं भगुरं च तारुण्यम् ।
रोगविधुरं शरीरं दुर्लभा धर्मसामग्री ।।४८ ।। ... खण्डितशीलानां निरन्तरं च निपतन्ति दुःसहदुःखानि । एवं स्थिते न युज्यते सम्प्रति मम निवस्तुमत्र ||४९ ।।
ततः गत्वा जगद्गुरोः पुनः समीपे लाति प्रव्रज्याम् ।। आलोचितदुश्चरितः विहरति च समं जिनेन्द्रेण ।।५० ।।
હવે એકદા કદાચિતું ભોગના ફળવાળું કર્મ ક્ષીણ થયું ત્યારે તેની બુદ્ધિ વૈરાગ્યને પામી, એટલે તે આ પ્રમાણે विया२ ४२वा वाया. (४७)
“સાંસારિક સુખ તુચ્છ છે, આયુષ્ય વીજળી જેવું ચપળ છે, યુવાવસ્થા ક્ષણભંગુર છે અને શરીર રોગો વડે व्याप्त छ, तथा धर्मनी सामग्री भगवी हुन छ. (४८)
જેણે શિયળવ્રત ખંડિત કર્યું હોય તેમને નિરંતર દુસહ દુઃખો આવી પડે છે. આ પ્રમાણે હોવાથી હવે મારે सडी २३j योग्य नथी. (४८)
એમ વિચારીને પછી તેણે જગદ્ગુરુની પાસે જઇ ફરીથી પ્રવજ્યા ગ્રહણ કરી અને પોતાના દુશ્ચરિત્રની આલોચના કરી, જિનેંદ્રની સાથે વિચરવા લાગ્યા. (૫૦)
Page #187
--------------------------------------------------------------------------
________________
१२५२
चिरपव्वज्जापज्जायपालणं भावसारमह काउं । सो नंदिसेणसाहू मरिउं देवत्तणं पत्तो ।। ५१ ।।
श्रीमहावीरचरित्रम्
इओ य सो सुदाढनागकुमारदेवो नावारूढस्स भगवओ पुव्वं उवसग्गं काऊण आउयखयचुओ समाणो समुप्पन्नो एगंमि रोरकुले पुत्तत्तण, वुड्ढि गओ य संतो करसगवित्ती जीवइ। तंमि य पत्थावे सो जाव नियच्छेत्तं लंगलेण करिसिउमारद्धो ताव पत्तो तं गामं भुवणेक्कबंधवो जिणो। तओ भगवया तस्स अणुकंपाए पडिबोहणत्थं पेसिओ गोयमसामी, गओ य तदंतियं, भणिओ य गोयमेण एसो- 'भद्द! किमेयं कीरइ ? ।' करिसगेण भणियं-'जं कारवेइ एस हयविही, को वा अन्नो अम्हारिसाण कलाकोसल्लवज्जियाण जीवणोवाओ ? ।' गोयमसामिणा जंपियं
चिरप्रव्रज्यापर्यायपालनं भावसारमथ कृत्वा ।
सः नन्दिषेणसाधुः मृत्वा देवत्वं प्राप्तवान् ।। ५१ ।।
इतश्च सः सुदंष्ट्रनागकुमारदेवः नावारूढस्य भगवतः पूर्वम् उपसर्गं कृत्वा आयुष्कक्षयच्युतः सन् समुत्पन्नः एके रौरकुले पुत्रत्वेन, वृद्धिं गतः च सन् कर्षकवृत्त्या जीवति । तस्मिंश्च प्रस्तावे सः यावद् निजक्षेत्रं लाङ्गूलेन कर्षितुमारब्धवान् तावत्प्राप्तः तं ग्रामं भुवनैकबान्धवः जिनः । ततः भगवता तस्य अनुकम्पया प्रतिबोधनार्थं प्रेषितः गौतमस्वामी, गतश्च तदन्तिकम्, भणितश्च गौतमेन एषः 'भद्र! किमेतत् क्रियते?।' कर्षकेण भणितं 'यत्कारयति एषः हतविधिः, कः वा अन्यः अस्मादृशाणां कलाकौशल्यवर्जितानां जीवनोपायः? ।' गौतमस्वामिना जल्पितम् -
ત્યારબાદ ભાવ સહિત ચિરકાળ સુધી દીક્ષાપર્યાયનું પાલન કરી તે નંદિણ સાધુ કાળ કરીને દેવપણું પામ્યા. (49)
હવે અહીં તે સુદાઢ નામના નાગકુમાર દેવે પ્રથમ ભગવાન વહાણ ઉપર ચડ્યા હતા ત્યારે તેને ઉપસર્ગ કર્યા ં હતા, એ આયુષ્યનો ક્ષય થયે ચ્યવીને એક દરિદ્રીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે વૃદ્ધિને પામ્યો (મોટો થયો) ત્યારે ખેડુતની વૃત્તિ (ધંધો) કરીને આજીવિકા કરવા લાગ્યો. તે અવસરે તે ખેડૂત જેટલામાં હળવડે પોતાના ક્ષેત્રને ખેડતો હતો તેવામાં તે ગામમાં ભુવનના એક બંધુરૂપ ભગવાન પધાર્યા. તે વખતે ભગવાને તેના પરની દયાને લીધે તેને પ્રતિબોધ કરવા માટે ગૌતમસ્વામીને મોકલ્યા. એટલે તે તેની પાસે ગયા. ગૌતમસ્વામીએ તેને કહ્યું કે-‘હે ભદ્ર! તું આ શું કરે છે?' ખેડૂતે કહ્યું-‘આ અધમ વિધાતા (નસીબ) જે કરાવે તે કરું છું, કળાની કુશળતા વિનાના અમારી જેવાને બીજો જીવવાનો ઉપાય ક્યાંથી હોય?' ગૌતમસ્વામીએ કહ્યું :
Page #188
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२५३ एवंविहगाढकिलेससंविढत्ताए भोयणविहीए। दिणगमणियं कुणंतस्स मुद्ध! का चंगिमा तुज्झ? ||१||
किं वा सरीरसोक्खं संपज्जइ को य विसयवामोहो।
किं वा सुचरियनिप्फायणं च संभवइ एवं च? ।।२।। नो एयपरिच्चागो सुदुक्करो दिव्वसोक्खकंखीणं । तुम्हारिसाण जायइ जेणऽज्जवि किर महासत्ता ।।३।।
पउरमणि-कणग-रयणुक्कराइं तरुणीओ सुंदरे गेहे। मोत्तूण पन्नगंपिव धन्ना लग्गंति धम्ममि ।।४।।
एवंविधगाढक्लेशसमर्जितया भोजनविधिना। दिनगमनिकां कुर्वतः मुग्ध! का श्रेष्ठता तव? ||१||
किं वा शरीरसौख्यं सम्पद्यते कश्च विषयव्यामोहः ।
किं वा सुचरितनिष्पादनं च सम्भवति एवं च ।।२।। नो एतत्परित्यागः सुदुष्करः दिव्यसौख्यकाक्षिणाम्। युष्मादृशानां जायते येनाऽद्यापि किल महासत्त्वानाम् ।।३।।
पद्ममणि-कनक-रत्नोत्कराणि तरुण्यः सुन्दराणि गृहाणि । मुक्त्वा पन्नगमिव धन्याः लगन्ति धर्मे ।।४।।
હે મુગ્ધ! આવા પ્રકારના ગાઢ ફ્લેશથી ઉપાર્જન કરેલા ભોજનવિધિવડે દિવસને નિર્ગમન કરતા તારી આ शा मुशियारी छ? (१)
અથવા આવું કાર્ય કરવાથી તને શું શરીરનું સુખ પ્રાપ્ત થાય છે? આ શો વિષયનો વ્યામોહ છે? આનાથી सा२। माय२५नी शी प्राप्ति संभव छ? (२)
| દિવ્ય સુખની ઇચ્છાવાળા તારી જેવાને આનો ત્યાગ કરવો કંઈ પણ દુષ્કર થતો નથી, કારણ કે આ સમયે પણ મહાસત્ત્વવાળા ધન્ય પુરુષો મણિ, સુવર્ણ અને રત્નના મોટા ઢગલા, યુવાન સ્ત્રીઓ અને મનોહર ગૃહોને सपना सेम छोडीने धन विधेसा छ. (3/४)
Page #189
--------------------------------------------------------------------------
________________
१२५४
श्रीमहावीरचरित्रम् अन्ने पुण आकालियदुरंतदारिद्दविडुयावि दढं । पावारंभपयट्टा जम्मं सयलंपि वोलिंति ।।५।।
ते अण्णत्थवि जम्मे तहेव पुणरुत्तदुक्खसंतत्ता।
तल्लोव्विल्लिं पकुणंति थोवसलिलंमि मच्छोव्व ।।६।। जइ पुण ते घरवावारलक्खभागे व धम्मकज्जंमि । अब्भुज्जमंति रुंधति नित्तुलं ता दुहदुवारं ।।७।।
किंच-एगत्तो संपज्जइ जहिच्छभोगोवभोगदुल्ललियं । धणमन्नत्तो सज्जणपसंसणिज्जा हि पव्वज्जा ।।८।।
अन्ये पुनः आकालिकदुरन्तदारिद्र्यविद्रुताः अपि दृढम् । पापारम्भप्रवृत्ताः जन्म सकलमपि व्यतिक्रामन्ति ।।५।।
ते अन्यत्राऽपि जन्मनि तथैव पुनरुक्तदुःखसन्तप्ताः।
व्याकुलतां प्रकुर्वन्ति स्तोकसलिले मत्स्यः इव ।।६।। यदि पुनः ते गृहव्यापारलक्षभागं वा धर्मकार्ये । अभ्युद्यतन्ते रुग्धन्ति निःतुलं ततः दुःखद्वारम् ।।७।।
किञ्च-एकतः सम्पद्यते यथेच्छभोगोपभोगदुर्ललितम् । धनम् अन्यतः सज्जनप्रशंसनीया हि प्रव्रज्या ।।८।।
વળી બીજા કેટલાક પુરુષો મરણપર્યંત મોટા દારિદ્રોથી અત્યંત પીડા પામ્યા છતાં પણ પાપના આરંભમાં प्रवत्ताने मानो ४न्म शुभाव छ. (५)
તેઓ બીજા જન્મમાં પણ તે જ પ્રમાણે વારંવાર દુઃખથી તાપ પામીને થોડા જળમાં મલ્યની જેમ તરફડીયા भारे छ. (७)
પરંતુ તેઓ જો ઘરના વ્યાપારના લાખમા ભાગે પણ ધર્મકાર્યને વિષે ઉદ્યમ કરે તો અનુપમ (ઘણા) દુઃખના द्वारने ३ छ. (७)
વળી બીજું એક તરફ ઇચ્છા પ્રમાણે ભોગપભોગની પ્રાપ્તિ કરવામાં ઉત્કૃષ્ટ ધન પ્રાપ્ત થાય છે, અને બીજી તરફ સજ્જનોને પ્રશંસા કરવા લાયક પ્રવજ્યા પ્રાપ્ત થાય છે. (૮).
Page #190
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२५५
एगत्तो छक्खंडाहिवस्स सेवा महानरिंदस्स। कीरइ अन्नत्तो पुण मुणिणो सद्धम्मनिरयस्स ।।९।।
सुंदर! इमाओ दोन्नि उ गईउ लोयंमि सुप्पसिद्धाओ।
एयाणं अन्नयरिं जे कुसला ते पवज्जति ।।१०।। ता वज्जसु कम्ममिमं धम्मं चिय सरसु तं महासत्त!। दीणाण दुत्थियाण य एसो एक्को परं सरणं ।।११।।
इय गोयमेण भणिए सबइल्लं लंगलं च मोत्तूण। नमिउं चलणे सो भत्तिनिब्भरो भणिउमाढत्तो ।।१२।।
एकतः षट्खण्डाऽधिपस्य सेवा महानरेन्द्रस्य। क्रियते अन्यतः पुनः मुनेः सद्धर्मनिरतस्य ।।९।।
सुन्दर! इमे द्वे तु गती लोके सुप्रसिद्धे।
एतयोः अन्यतरा ये कुशलाः ते प्रपद्यन्ते ।।१०।। ततः वर्ज कर्म इदं धर्ममेव स्मर त्वं महासत्त्व! दीनानां दुःस्थितानां च एषः एकः परं शरणम् ।।११।।
इति गौतमेन भणिते सगौः लागूलं च मुक्त्वा । नत्वा चरणयोः सः भक्तिनिर्भरः भणितुमारब्धवान् ।।१२।।
વળી એક તરફ છ ખંડના અધિપતિ મહારાજાની સેવા કરાય છે, અને બીજી તરફ સદ્ધર્મમાં આસક્ત भुनि४ ननी सेव। २।५ . (८)
હે સુંદર! આ બે પ્રકારની ગતિ લોકમાં સુપ્રસિદ્ધ જ છે. આમાંથી કોઈ પણ એકને જે કુશળ પુરુષો હોય તે १२ ४३ छ, (१०) તેથી કરીને હે મહાસત્ત્વી તું આ ખેતીના કર્મને છોડી દે અને ધર્મનું આચરણ કર. દીન અને દુઃખી माने सा मे ४ उत्तम श२५॥ छ. (११)
આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહ્યું ત્યારે બળદ સહિત હળને મૂકીને, તે ખેડૂત તેના ચરણને નમીને ભક્તિવર્ડ ભરપૂર થઈ કહેવા લાગ્યો કે-(૧૨)
Page #191
--------------------------------------------------------------------------
________________
१२५६
भयवं! विन्नाणविवज्जियस्स जइ जोग्गयत्थि मे काऽवि । ता देहि निययदिक्खं भववासाओ विरत्तस्स ||१३||
इय वुत्ते से परियट्टिणोवि सिरिगोयमेण पव्वज्जा। तक्खणमेव विदिन्ना बोहिब्बीयंतिकाऊण ।।१४।।
श्रीमहावीरचरित्रम्
एवं तेण गहियदिक्खेण समं पयट्टो गोयमसामी भगवओ अभिमुहं । अह जयगुरुणो चक्खुगोयरमुवागयस्स तस्स करिसगस्स तेण सीहभवावज्जियगाढवेरवसेण पम्हुट्ठा पव्वज्जापडिवत्ती, जायपयंडकोवो य भणिउं पवत्तो- 'भयवं! को एसो ? ।' गोयमेण भणियं- 'अम्ह धम्मगुरू ।' तेण भणियं-'जइ तुह एस धम्मगुरू ता मम तुमएवि न कज्जं, अलं पव्वज्जाए 'त्ति भणिऊण परिचत्तरयहरणो धाविऊण गओ खेत्तंमि, गहिया बलीवद्दा, उब्भीकयं लंगलं, पलग्गो पुव्वपवाहेण
भगवन्! विज्ञानविवर्जितस्य यदि योग्यताऽस्ति मम काऽपि । तदा देहि निजदीक्षां भववासतः विरक्तस्य ।।१३।।
इत्युक्ते तस्मै परिवर्तिनेऽपि श्रीगौतमेन प्रव्रज्या । तत्क्षणमेव विदत्ता बोधिबीजमिति कृत्वा ।।१४।।
एवं तेन गृहीतदीक्षेण समं प्रवृत्तः गौतमस्वामी भगवतः अभिमुखम् । अथ जगद्गुरोः चक्षुगोचरमुपागतस्य तस्य कर्षकस्य तेन सिंहभवाऽऽवर्जितगाढवैरवशेन विस्मृता प्रव्रज्याप्रतिपत्तिः जातप्रचण्डकोपश्च भणितुं प्रवृत्तवान् ‘भगवन्! कः एषः ? ।' गौतमेन भणितं 'अस्माकं धर्मगुरुः । तेन भणितं ‘यदि तव एषः धर्मगुरुः ततः मम त्वयाऽपि न कार्यम्, अलं प्रव्रज्यया' इति भणित्वा परित्यक्तरजोहरणः धावित्वा गतः क्षेत्रे, गृहीतौ बलीवर्दी, उद्भेदीकृतं लाङ्गूलम्, प्रलग्नः पूर्वप्रवाहेण कर्षितुम् । गौतमस्वामी अपि
‘હે ભગવન! જ્ઞાન રહિત મારી જો કાંઇ પણ યોગ્યતા હોય, તો સંસારવાસથી વિરક્ત થયેલા મને તમારી दीक्षा आयो.' (१3)
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે જો કે તે પરાવર્તન પામવાનો હતો (દીક્ષા મૂકી દેવાનો હતો) તો પણ આને બોધિબીજ પ્રાપ્ત થાય છે' એમ જાણીને શ્રી ગૌતમસ્વામીએ તેને તત્કાળ દીક્ષા આપી. (૧૪)
આ પ્રમાણે દીક્ષિત થયેલા તેની સાથે ગૌતમસ્વામી ભગવાનની સન્મુખ ચાલ્યા. પછી જગદ્ગુરુની દૃષ્ટિના વિષયમાં (નજ૨માં) આવેલા તે ખેડૂતને સિંહના ભવમાં ઉપાર્જન કરેલા મોટા વૈરના વશપણાથી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ નાશ પામી, અને તેને ઘણો કોપ ઉત્પન્ન થવાથી તે કહેવા લાગ્યો કે-‘હે ભગવન! આ કોણ છે?' ગૌતમસ્વામીએ કહ્યું કે-‘અમારા ધર્મગુરુ છે.' તેણે કહ્યું-‘જો આ તમારા ધર્મગુરુ છે, તો મારે તમારું પણ કામ નથી. પ્રવ્રજ્યાએ કરીને સર્યું.' એમ કહીને રજોહરણનો ત્યાગ કરી દોડીને પોતાના ખેતરમાં ગયો. ત્યાં પોતાના બળદો ગ્રહણ કર્યા, હળ ઊભું કર્યું અને પ્રથમની જેમ ખેડવા લાગ્યો. ગૌતમસ્વામી પણ મનમાં વિસ્મય પામીને ભગવાનને પ્રણામ કરી
Page #192
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
खेडेउंति। गोयमसामीवि विम्हियमणो भयवंतं पणमिऊण भणिउं पवत्तो
भुवणब्भुयभूयमहप्पभावपडिहणियपाणिगणपीड!। जयनाह! मए असरिसमिममज्ज पलोइयं चोज्जं ||१||
जं सोक्खकरेवि हु तुझ दंसणे दूरओऽवि सो हलिओ । सूरस्स कोसिओ इव सोढुं तेयं अचाइतो ।।२।।
सयमेव य पडिवन्नं पव्वज्जं उज्झिऊण संभंतो । अइसिग्घमवक्कंतो सखेत्तहुत्तं परोट्ठमणो ।।३।।
किर तुम्ह संकहावि हु जणइ अपुव्वं जणाण परितोसं । किं पुण चीतरुपमुहट्ठपाडिहेरुब्भवं रूवं ? ।।४।।
विस्मितमनाः भगवन्तं प्रणम्य भणितुं प्रवृत्तवान्
१२५७
भुवनाद्भूतमहाप्रभावप्रतिहतप्राणिगणपीड! । जगन्नाथ! मया असदृशमिदमद्य प्रलोकितं नोद्यम् ||१||
यत् सौख्यकारेऽपि खलु तव दर्शने दूरतः अपि सः हालिकः । सूर्यस्य कौशिकः इव सोढुं तेजः अशक्नुवन् ।।२।।
स्वयमेव च प्रतिपन्नां प्रव्रज्यां उज्झित्वा सम्भ्रान्तः । अतिशीघ्रमपक्रान्तः स्वक्षेत्राभिमुखं प्ररुष्टमनाः ।।३।।
किल तव सङ्कथाऽपि खलु जनयति अपूर्वं जनानां परितोषम् । किं पुनः चैत्यतरुप्रमुखाऽष्टप्रातिहार्योद्भवं रूपम् ।।४।।
કહેવા લાગ્યા કે
‘ભુવનને વિષે આશ્ચર્યકા૨ક મહાપ્રભાવવડે પ્રાણીસમૂહની પીડાને હરણ કરનારા હે જગન્નાથ! મેં આજે આ असमान (भोटु ) आश्यर्य भेयुं. (१)
તે એ કે-આપનું દર્શન સુખકારક છતાં પણ તે ખેડૂત દૂરથી જ સૂર્યના તેજને ઘુવડ સહન ન કરે તેમ આપના તેજને સહન કરવાને અશક્ત થઈ, પોતે અંગીકાર કરેલી પ્રવ્રજ્યાનો ત્યાગ કરી, ભ્રાંતિ સહિત વિપરીત મતવાળો થઈ, પોતાના ક્ષેત્રની સન્મુખ અત્યંત શીવ્રતાથી દોડી ગયો. (૨/૩)
આપની કથા (નામ) પણ મનુષ્યોને અપૂર્વ સંતોષ ઉત્પન્ન કરે છે, તો પછી ચૈત્યવૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્યોથી શોભતું આપનું રૂપ સંતોષ ઉત્પન્ન કરે તેમાં શું કહેવું?' (૪)
Page #193
--------------------------------------------------------------------------
________________
१२५८
श्रीमहावीरचरित्रम अह जयगुरुणा भणियं गोयम! सो एस केसरिस्स जिओ। जो किर तिविझुकाले मए दुहा फालिओ होतो ।।५।।
तुमए मह सारहिणा निज्जविओ कोवफुरुफुरंततणू ।
सीहे सीहेण हए इच्चाईमहुरवयणेण ||६|| तप्पच्चइएणं मइ दोसेणज्जवि स वेरमुव्वहइ। तेणं चिय तप्पडिबोहणट्ठया पेसिओ तंसि ।।७।।
इय पुव्वकम्मवसवत्तिजंतुकीरंतविविहवावारे ।
संसारे परमत्थेण किंपि नो विज्जए चोज्जं ||८|| एवं गोयमं पच्चाइऊण सामी तामलित्ति-दसन्नपूर-वीभय-चंपा-उज्जेणि-गयपूर-कंपिल्ल
अथ जगद्गुरुणा भणितं-गौतम! सः एषः केसरिणः जीवः। यः किल त्रिपृष्ठकाले मया द्विधा स्फाटितः अभूत् ।।५।।
त्वया मम सारथिना निर्यापितः कोपप्रस्फुरत्तनुः ।
'सिंहः सिंहेन हते... इत्यादिमधुरवचनैः ।।६।। तत्प्रत्ययिकेन मयि दोषेणाऽद्यपि सः वैरमुद्वहति । तेनैव तत्प्रतिबोधनार्थं प्रेषितः त्वमसि ।।७।।
इति पूर्वकर्मवशवर्तिजन्तुक्रियमाणविविधव्यापारे।
संसारे परमार्थेन किमपि नो विद्यते नोद्यम् ।।८।। एवं गौतमं प्रत्ययित्वा स्वामी तामलिप्ति-दशार्णपुर-वीतभय-चम्पोज्जैनी-गजपुर-काम्पिल्य-नन्दिपुरતે સાંભળી જગગુરુ બોલ્યા કે “હે ગૌતમી તે આ કેસરીસિંહનો જીવ છે કે જે ત્રિપૃષ્ઠ વાસુદેવને કાળે મેં તેને मारे ६ी नज्योतो. (५)
તે વખતે કોપથી તરફડતા શરીરવાળા તેને મારા સારથિરૂપ તમે “સિંહવડે સિંહ હણાયો છે' ઇત્યાદિક મધુર वयन43 Ailn. भापी ती. (७)
તે વખતને અનુસરનારા દોષે કરીને આ ભવમાં પણ મારે વિષે તે વૈરને ધારણ કરે છે. તેથી જ તેને પ્રતિબોધ કરવા માટે મેં તમને મોકલ્યા હતા. (૭)
આ પ્રમાણે પૂર્વકર્મના વશમાં વર્તનારા પ્રાણીઓ આ સંસારમાં વિવિધ પ્રકારના વ્યાપાર (ચેષ્ટા) કર્યા કરે છે; તેથી ખરી રીતે જોતાં કાંઈ પણ આશ્ચર્ય છે જ નહીં. (૮)
આ પ્રમાણે ગૌતમને કહીને સ્વામી તામલિપ્તિ, દશાર્ણપુર, વીતભય પટ્ટણ, ચંપાપુરી, ઉજ્જયિની નગરી,
Page #194
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२५९ नंदिपुर-महुरापमुहेसु महानगरेसु भव्वसत्तजणं पडिबोहिंतो पसन्नचंद-दसन्नभद्द-उदायणसाल-महासालपमुहं रायनिवहं पव्वाविंतो चंडपज्जोयारिमद्दणजियसत्तुपामोक्खं नरिंदवग्गं च सावगधम्मे ठवेंतो कइवयकालाणंतरं पुणो समागओ रायगिहं । तत्थ य
कक्केयण-नीलय-लोहियक्खपामोक्खरयणनिवहेण | कुट्टिमतलं रइज्जइ सुरेहिं आजोयणमहीए ।।१।।
मणिरयणजच्चकंचणकलहोयमया सुगोउरसणाहा।
तिन्नेव निम्मविज्जंति तक्खणं पवरपागारा ।।२।। अब्भंतरंमि तेसिं विचित्तरयणोहरस्सिजडिलाइं।
ठाविज्जंती सीहासणाई जोग्गाइं जयगुरुणो ।।३।। मथुराप्रमुखेषु महानगरेषु भव्यसत्त्वजनं प्रतिबोधयन् प्रसन्नचन्द्र-दशार्णभद्रोदायन-शाल-महाशालप्रमुखं राजनिवहं प्रव्राजयन् चण्डप्रद्योताऽरिमर्दन-जितशत्रुप्रमुखं नरेन्द्रवर्गं च श्रावकधर्मे स्थापयन् कतिपयकालाऽनन्तरं पुनः समागतः राजगृहम्। तत्र च
कर्केतन-नीलक-लोहिताक्षप्रमुखरत्ननिवहेन। कुट्टिमतलं रच्यते सुरैः आयोजनमह्याम् ।।१।।
मणि-रत्न-जात्यकञ्चनकलधौतमयाः सुगोपुरसनाथाः।
त्रयः एव निर्मापयन्ति तत्क्षणं प्रवरप्राकाराः ।।२।। अभ्यन्तरे तेषां विचित्ररत्नौघरश्मिजटिलानि । स्थाप्यन्ते सिंहासनानि योग्यानि जगद्गुरोः ।।३।।
ગજપુર, કાંપીલ્ય નગર, નંદિપુર અને મથુરા નગરી વિગેરે મોટા નગરોમાં ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરતા પ્રસન્નચંદ્ર, દશાર્ણભદ્ર, ઉદાયન, શાલ અને મહાશાલ વિગેરે રાજાના સમૂહને પ્રવજ્યા આપી, ચંડપ્રદ્યોત, અરિમર્દન અને જિતશત્રુ વિગેરે રાજાઓના સમૂહને શ્રાવકધર્મમાં સ્થાપન કરી કેટલાક કાળ પછી રાજગૃહ નગરમાં પધાર્યા. अने त्यां
કક્તન, નીલ, લોહિતાક્ષ વિગેરે રત્નોના સમૂહવડે એક યોજન પ્રમાણ ભૂમિમાં દેવોએ ભૂમિતળ બાંધ્યું. પછી મણિરત્નનો, જાત્ય સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ શ્રેષ્ઠ પ્રાકાર (કિલ્લા) દરવાજા સહિત તત્કાળ બનાવ્યા. (૧૨)
તે ત્રણ પ્રકારની વચ્ચેના પ્રાકારને મધ્યે વિચિત્ર રત્નોના સમૂહના કિરણો વડે વ્યાપ્ત અને જગદ્ગુરુને લાયક सिंहासनो स्थापन या. (3)
Page #195
--------------------------------------------------------------------------
________________
१२६०
श्रीमहावीरचरित्रम पुव्वदिसिवज्जसीहासणेसु तइलोयविम्हयकराई। कीरंति तिन्नि रूवाइं भुवणनाहस्स सरिसाइं ।।४।।
डझंतागुरुघणसारसिल्हयामोयसुरहियदियंता ।
धूवघडीण समूहो पमुच्चई सव्वपासेसु ।।५।। मंदंदोलियकंकिल्लिपल्लवो विधुयधयवडाडोवो। वित्थरइ तित्थनाहाणुभावओ सीयलो पवणो ।।६।।
इय सुरगणेण सव्वायरेण निव्वत्तिए समोसरणे। सिंहासणे निसण्णो पुव्वाभिमुहो जिणवरिंदो ।७।।
पूर्वदिग्वर्जसिंहासनेषु त्रिलोकविस्मितकराणि। क्रियन्ते त्रीणि रूपानि भुवननाथस्य सदृशानि ।।४।।
दह्यमानाऽगरु-घनसार-सेल्हकाऽऽमोदसुरभिकृतदिगन्तः ।
धूपघटीनां समूहः प्रमुच्यते सर्वपार्श्वेषु ।।५।। मन्दाऽऽन्दोलितकङ्केलिपल्लवः विधूतध्वजपटाऽऽटोपः। विस्तृणोति तीर्थनाथाऽनुभावतः शीतलः पवनः ।।६।।
इति सुरगणेन सर्वाऽऽदरेण निर्वर्तिते समवसरणे। सिंहासने निषण्णः पूर्वाभिमुखः जिनवरेन्द्रः ।।७।।
તેમાં પૂર્વ દિશા સિવાયના બાકીના ત્રણ સિંહાસનો ઉપર ત્રણ જગતના જીવોને વિસ્મય કરનારા ભગવાનની ४.४ ३९॥ ३५ जनाव्या (स्थापन या). (४)
બળતાં અગરુ, ઘનસાર, સેલ્થક વિગેરે ધૂપના સુગંધવડે સર્વ દિશાઓને સુગંધી કરનાર ધૂપધાણાના સમૂહો योत२६ भूपामा माव्या. (५)
અશોક વૃક્ષના પાંદડાંને ધીમે ધીમે કંપાવતો અને ધ્વજાઓના સમૂહને ધ્રુજાવતો શીતળ વાયુ તીર્થકરના प्रभावथा विस्तार पाभ्यो (anan aurयो). (७)
આ પ્રમાણે સર્વ આદરવડે દેવોના સમૂહે સમવસરણ રચ્યું ત્યારે પૂર્વ દિશાના સિંહાસન પર પ્રભુ પૂર્વાભિમુખે 61. (७)
Page #196
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२६१
जयगुरुपउत्तिविणिउत्तपुरिसपरिकहियजिणवरागमणो। अभयकुमाराइकुमारपरिवुडो सेणियनरिंदो ।।८।।
हरिसुस्ससियसरीरो वंदणवडियाए आगओ झत्ति ।
असुर-सुर-वाणमंतर-ताराहिवपमुहतियसावि ।।९।। तिपयाहिणिऊण परेण भत्तिभारेण वंदिउं नाहं । सट्ठाणेसु निसीयंति ते य सद्धम्मसवणत्यं ।।१०।।
उप्पायपलयसत्तासमलंकियसयलवत्थुपरमत्थं । भव्वाणं भवभयहरं तत्तो वागरइ भुवणगुरू ।।११।।
जगद्गुरुप्रवृत्तिविनियुक्तपुरुषपरिकथितजिनवराऽऽगमनः । अभयकुमारादिकुमारपरिवृत्तः श्रेणिकनरेन्द्रः ||८||
हर्षोत्श्वसितशरीरः वन्दनप्रतिज्ञया आगतः झटिति ।
असुर-सुर-वाणव्यन्तर-ताराधिपप्रमुखत्रिदशाः अपि ।।९।। त्रिप्रदक्षिणीयत्वा(=कृत्वा) परेण भक्तिभारेण वन्दित्वा नाथम् । स्वस्थानेषु निषीदन्ति ते च सद्धर्मश्रवणार्थम् ।।१०।।
उत्पाद-प्रलय-सत्तासमलङ्कृतसकलवस्तुपरमार्थम् । भव्यानां भवभयहरं ततः व्याकरोति भुवनगुरुः ।।११।।
તે વખતે જગદ્ગુરુની પ્રવૃતિમાં નીમેલા પુરુષોએ શ્રેણિક રાજાને જિનેશ્વરના આગમનના સમાચાર આપ્યા, ત્યારે તે રાજા અભયકુમાર વિગેરે કુમારો સહિત હર્ષથી વિકસ્વર થયેલા શરીરવાળો થઈને ભગવાનને વાંદવા માટે तत्स मवसरमा माव्या. तथा असुर, सु२, एव्यंतर, ज्योतिषी विगेरे वो ५९॥ माव्या. (८/८)
તેઓ મોટી ભક્તિના સમૂહવડે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નાથને નમીને સદ્ધર્મ સાંભળવા માટે પોતપોતાના સ્થાને 81. (१०)
ત્યારપછી ભુવનગુરુ ભગવાને ભવ્ય પ્રાણીઓને સંસારના ભયને હરણ કરનાર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિપદીથી યુક્ત સમગ્ર વસ્તુના પરમાર્થને કહ્યો. (૧૧)
Page #197
--------------------------------------------------------------------------
________________
१२६२
श्रीमहावीरचरित्रम् वागरमाणस्स य भुवणबंधुणो मुणियसयलभावोऽवि | भव्वजणबोहणत्थं गोयमसामी इमं भणइ ।।१२।।
भयवं! भवस्स पुणरुत्तजम्म-जरा-मरण-सोगपउरस्स।
किं मूलकारणं जमिह नेव जीवा विरज्जंति? ।।१३।। न य उज्जमंति तुह पायपउमपूयणपमोक्खवावारे । नो देससव्वविरइओ भावसारं च गिण्हंति ।।१४ ।।
भणियं जिणेण गोयम! मिच्छत्तं अविरई य मूलमिह । तदणुगया नो जीवा भवभमणाओ विरजंति ।।१५।।
व्याक्रियमाणस्य च भुवनबन्धोः ज्ञातसर्वभावोऽपि । भव्यजनबोधनार्थं गौतमस्वामी इदं भणति ।।१२।।
भगवन्! भवस्य पुनरुक्तजन्म-जरा-मरण-शोकप्रचुरस्य ।
किं मूलकारणं यदिह नैव जीवाः विरज्यन्ते? ||१३।। न च उद्यतन्ते तव पादपद्मपूजनप्रमुखव्यापारे। नो देश-सर्वविरतिकं भावसारं च गृह्णन्ति ।।१४।।
भणितं जिनेन-गौतम! मिथ्यात्वम् अविरतिश्च मूलमिह । तदनुगताः नो जीवाः भवभ्रमणतः विरज्यन्ते ।।१५।।
ભુવનબંધ ભગવાને દેશના આપી ત્યારે સમગ્ર પદાર્થોને જાણતા છતાં પણ ગૌતમસ્વામીએ ભવ્ય પ્રાણીઓના बोधने माटे भी प्रभाए (पूछ्यु) 3-(१२)
“હે ભગવની વારંવાર થતા જન્મ, જરા, મરણ અને શોકથી ભરેલા આ સંસારનું મૂળ કારણ શું છે? કે જેથી આ સંસારમાં રહેલા જીવો વૈરાગ્ય પામતા જ નથી તથા આપના ચરણકમળની પૂજા વિગેરે વ્યાપારમાં ઉદ્યમ કરતા નથી? તેમજ ભાવપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિને ગ્રહણ કરતા નથી?” (૧૩/૧૪).
ત્યારે જિનેશ્વરે કહ્યું કે “હે ગૌતમ! તેનું મૂળ કારણ મિથ્યાત્વ અને અવિરતિ છે. તેને પામેલા જીવો ભવભ્રમણથી વૈરાગ્ય પામતા જ નથી, (૧૫)
Page #198
--------------------------------------------------------------------------
________________
१२६३
अष्टमः प्रस्तावः
नो बहु मन्नंति जिणाहिपि गिण्हति नेव विरइंपि। मिच्छत्तमज्जमत्ता किं वा कुव्वंति नोऽकज्जं? ||१६||
जइ तेवि कम्मगंठिं सुनिट्ठरं भिंदिऊण सम्मत्तं ।
पावंति कहवि ता भवसंवासाओ विरज्जंति ।।१७।। अब्भुज्जमंति जिण-साहुपूयणाइम्मि धम्मकज्जंमि । नवरं तेऽवि न विरइं घेत्तुं पारेंति कम्मवसा ।।१८।।
जं देसओवि सविसेसकम्मक्खयउवसमेण सा होइ । किं पुण पहाणमुणिजणकरणुचिया सव्वओ चेव ।।१९।।
नो बहुमन्यन्ते जिनाऽधिपमपि गृह्णन्ति नैव विरतिमपि । मिथ्यात्वमद्यमत्ताः किं वा कुर्वन्ति नो अकार्यम् ।।१६।।
यदि तेऽपि कर्मगन्थिं सुनिष्ठुरं भित्त्वा सम्यक्त्वम् ।
प्राप्नुवन्ति कथमपि तदा भवसंवासतः विरज्यन्ति ।।१७।। अभ्युद्यतन्ते जिन-साधुपूजनादौ धर्मकार्ये। नवरं तेऽपि न विरतिं गृहीतुं पारयन्ति कर्मवशतः ।।१८।।
यद्देशतः अपि सविशेषकर्मक्षयोपशमेन सा भवति । किं पुनः प्रधानमुनिजनकरणोचिता सर्वतः एव ।।१९।।
જિનેશ્વરને પણ બહુમાનતા નથી, અને વિરતિને પણ ગ્રહણ કરતા નથી. અથવા તો મિથ્યાત્વરૂપી મદિરાથી મત્ત થયેલા જીવો ક્યા અકાર્યને ન કરે? (૧૩)
જો કદાચ તેઓ પણ અત્યંત કઠણ એવી કર્મરૂપી ગ્રંથિને કોઈપણ પ્રકારે ભેદીને સમ્યક્ત પામે તો તેઓ સંસારના વાસથકી વૈરાગ્ય પામે, (૧૭)
અને તેથી તેઓ જિનેશ્વર અને સાધુઓની પૂજાદિક ધર્મકાર્યમાં ઉદ્યમ કરે; પરંતુ તેવા પ્રકારના કર્મના વશથી તેઓ પણ વિરતિ ગ્રહણ કરવામાં સમર્થ થતાં નથી, (૧૮)
કારણ કે દેશવિરતિ પણ વિશેષ પ્રકારના કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તો પછી ઉત્તમ મુનિજનને કરવાને ઉચિત એવી સર્વવિરતિ તો ક્યાંથી જ પ્રાપ્ત થાય?” (૧૯)
Page #199
--------------------------------------------------------------------------
________________
१२६४
ता गोयमेण भणियं भयवं ! सम्मत्तरयणलाभाओ । अब्भहियं गुणठाणं एवं सइ विरइभावोऽयं ।। २० ।।
ता साहेसु जयगुरु! पउरगेहवावारवावडमणाणं । संभवइ देओविहु विरई कहमिव गिहत्थाण ? ।। २१ ।।
तो जयगुरुणा कहियं पंचण्हं तिण्ह वा चउण्हं वा । गहणे वयाण एगस्स वावि सा होइ निद्दोसा ।। २२ ।।
श्रीमहावीरचरित्रम्
गोयममुणिणा भणियं जइ एवं ता जिणिंद ! सव्वाइं । सोदाहरणाइं कहेह ताइं भेएहिं जुत्ताइं ।। २३ । ।
ततः गौतमेन भणितं भगवन् ! सम्यक्त्वरत्नलाभतः । अभ्यधिकं गुणस्थानं एवं सदा विरतिभावः अयम् ।।२०।।
ततः कथय जगद्गुरो! प्रचुरगृहव्यापारव्यापृतमनसां। सम्भवति देशतोऽपि खलु विरतिः कथमिव गृहस्थानाम् ।।२१।।
ततः जगद्गुरुणा कथितं पञ्च, त्रीणि वा चत्वारः वा। ग्रहणे व्रतानाम् एकस्य वाऽपि सा भवति निर्दोषा ।। २२ ।।
गौतममुनिना भणितं यद्येवं तदा जिनेन्द्र ! सर्वाणि । सोदाहरणानि कथय तानि भेदैः युक्तानि ।। २३ ।।
આ પ્રમાણે સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે-‘હે ભગવન! જો એમ છે તો સમકિતરૂપ રત્નના લાભથી અધિક ગુણનું સ્થાન આ વિરતિપણું છે, (૨૦)
તો કે જગદ્ગુરુ! ઘરના મોટા વ્યાપારોમાં જેમનું મન પરોવાયેલું છે એવા ગૃહસ્થીઓને દેશથી વિરતિ પણ શી રીતે સંભવે? તે કહો.' ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-‘પાંચ, ત્રણ અને ચાર એમ બાર વ્રતોમાંના એક પણ વ્રતનું ગ્રહણ કરવામાં તે દેશવિરતિ નિર્દોષ થઈ શકે છે. (૨૨)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-‘જો એમ છે તો હે જિનેંદ્ર! ઉદાહરણ સહિત અને ભેદો સહિત તે સર્વ વ્રતો अडो, (२३)
Page #200
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
न तुमाहिंतो अन्नो भयवं एयं निदंसिउं सक्को । जं सव्वं सूरोच्चिय पयासिउं पभवए गयणं ।।२४।।
इय वुत्ते सिरिवीरेण धम्मपासायमूलखंभेण । भणियं गोयम! निसुणसु सव्वमिमं परिकहिज्जंतं ।।२५।।
पंच उ अणुव्वयाइं गुणव्वयाइं च होंति तिन्नेव । सिक्खावयाइं चउरो विरईए गिहत्थलोयस्स ।।२६।।
तत्थ य अणुव्वयाइं पढमं पाणाइवायवेरमणं । वयमवरवयपहाणं पाणाइवाओ य सो दुविहो ।।२७।।
विन्नेओ बुद्धिमया सुहुमो थूलो य तत्थ पुण सुहुमो। एगिंदियजियविसओ थूलो बेइंदियाइगओ ।। २८ । । न युष्मादृशादन्यः भगवन्! एतन्निदर्शितुं शक्तः। यत्सर्वं सूर्यः एव प्रकाशितुं प्रभवति गगनम् ।।२४।।
इत्युक्ते श्रीवीरेण धर्मप्रासादमूलस्तम्भेन ।
भणितं गौतम! निश्रुणु सर्वमिदं परिकथ्यमानम् ।।२५।।
पञ्च तु अणुव्रतानि गुणव्रतानि च भवन्ति त्रीणि एव । शिक्षाव्रतानि चत्वारः विरतौ गृहस्थलोकस्य ||२६||
तत्र चाऽणुव्रतानि प्रथमं प्राणातिपातविरमणम् । व्रतम् अपरव्रतप्रधानं प्राणातिपातश्च सः द्विविधः ।। २७ ।।
१२६५
विज्ञेयः बुद्धिमता सूक्ष्मः स्थूलश्च तत्र पुनः सूक्ष्मः । एकेन्द्रियजीवविषयः स्थूलः द्वीन्द्रियादिगतः ।। २८ ।।
કારણ કે હે ભગવન! આપના વિના બીજો કોઇ આ બાબત દેખાડવા શક્તિમાન નથી. સર્વ આકાશને પ્રકાશિત ક૨વામાં સૂર્ય જ સમર્થ છે.' (૨૪)
આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે ધર્મરૂપી પ્રાસાદના મૂળ સ્તંભરૂપ શ્રી વીર ભગવાને કહ્યું કે-‘હે ગૌતમ! હું આ सर्व धुं ते तमे सांभणी. (२५)
પાંચ અણુવ્રતો છે, ત્રણ ગુણવ્રતો છે અને ચાર શિક્ષાવ્રત છે. આ બાર વ્રત, તે ગૃહસ્થી લોકની વિરતિ છે. (૨૬)
તેમાં અણુવ્રતને વિષે કહેલું પ્રાણાતિપાતવિરમણ નામનું વ્રત સર્વ વ્રતોમાં પ્રધાન છે. તે પ્રાણાતિપાત બે પ્રકારે છે, એમ બુદ્ધિમાન પુરુષે જાણવું. તે સૂક્ષ્મ અને સ્થૂળ. તેમાં જે સૂક્ષ્મ છે તે એકેંદ્રિય જીવના વિષયવાળું છે અને સ્થૂળ छे ते द्वींद्रियाहिना विषयवाणुं छे. (२७/२८)
Page #201
--------------------------------------------------------------------------
________________
१२६६
श्रीमहावीरचरित्रम् संकप्पारंभेहिं दुविहो थूलो य तत्थ संकप्पो। होइ हु उवेच्चकरणं आरंभो पयणकिसिपमुहे ||२९ ।।
संकप्पोऽवि य दुविहो अवराहकरंमि निरवराहे य ।
जो हरइ देव(ह)दव्वं स सावराहोऽन्नहा इयरो ।।३०।। एवं नाऊण इमं थूले अवराहविरहिए जीवे। संकप्पओ न घाएज्ज दुविहतिविहाइभेएण ।।३१।।
इय गहियजीववहविरइसुंदरो सावगोऽणुकंपपरो । अच्चंतं कोवेऽवि हु गोमणुयाईण न करेज्जा ।।३२।।
सङ्कल्पाऽरम्भाभ्यां द्विविधः स्थूलश्च तत्र सङ्कल्पः । भवति खलु उपत्यकरणं आरम्भः पचनकृषिप्रमुखाः ।।२९ ।।
सङ्कल्पोऽपि च द्विविधः अपराधकरे निरपराधे च।
यः हरति देवद्रव्यं सः सापराधः अन्यथा इतरः ।।३०।। एवं ज्ञात्वा इदं स्थूलान् अपराधविरहितान् जीवान् । सङ्कल्पतः न घातयेत् द्विविधत्रिविधादिभेदेन ।।३१।।
इति गृहीतजीववधविरतिसुन्दरः श्रावकः अनुकम्पापरः। अत्यन्तं कोपेऽपि खलु गोमनुजादीनां न कुर्यात् ।।३२ ।।
તેમાં જે સ્થૂળ પ્રાણાતિપાત છે તે પણ સંકલ્પ અને આરંભે કરીને બે પ્રકારનું છે. તેમાં પાસે જઈને એટલે જાણીને-ઉપયોગપૂર્વક જે પ્રાણીનો નાશ કરવો તે સંકલ્પથી સ્થૂળ પ્રાણાતિપાત છે, અને રાંધવું, ખેતી કરવી વિગેરે ક્રિયા કરતાં જે દ્વાદ્રિયાદિક મરી જાય તે આરંભથી સ્થૂળ પ્રાણાતિપાત છે. (૨૯).
હવે સંકલ્પ પણ સાપરાધ અને નિરપરાધ એમ બે પ્રકારે છે. તેમાં શરીર, ધન વિગેરેને જે હરણ કરે તે साप२राध छ भने त सिवाय जी नि२५२।५ छ. (30)
આ પ્રમાણે જાણીને સ્થૂળ અને અપરાધ રહિત જીવને સંકલ્પવડે (ઈરાદાપૂર્વક) દ્વિવિધ-ત્રિવિધાદિક ભેદે शने एनडी. (१)
આ પ્રમાણે જીવના વધની વિરતિ કરવાથી સુંદર અને અનુકંપા(દયા)માં તત્પર શ્રાવકે અત્યંત કોપ આવે તો પણ ગાય અને મનુષ્યાદિકનો બંધ, વધ, ચામડીનો ચ્છેદ, ઘણો ભાર ભરવો અને ખાવા-પીવાનો અંતરાય કરવો
Page #202
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
बंधवहं छविछेयं अइभारं भत्तपाणवोच्छेयं । एए पंचऽइयारा जम्हा दूसंति वहविरइं | | ३३ || जुम्मं
एयाए दूसिया विहलो सव्वोऽवि धम्मवावारो । कट्टाणुट्ठाणंपिवि निरत्थयं रन्नरुन्नंव ।।३४।।
जं पाणिवहासत्तो सत्तो तं किंपि पावमायरइ । जेण निमेसंपि सुहं न लहइ नरयाइसु गइसु ||३५||
सव्वत्थवि सोवक्कममइलहुयं आउयं समज्जिणइ । पियपुत्तविओगं वा पावइ हरिवम्मराउव्व | | ३६ ||
गोयमसामिणा भणियं - 'भयवं ! को एस हरिवम्मरायाहिवो ? ।' भगवया जंपियं-गोयम !
बन्धवधौ छविच्छेदम् अतिभारं भक्त-पानविच्छेदम् ।
एते पञ्चाऽतिचाराः यस्माद् दूषयन्ति वधविरतिम् ।।३३।। युग्मम्।
एतस्यां दूषितायां विफलः सर्वोऽपि धर्मव्यापारः । कष्टाऽनुष्ठानमपि निरर्थकम् अरण्यरुदनमिव ।।३४।।
१२६७
यत्प्राणिवधाऽऽसक्तः सत्त्वः तत्किमपि पापमाचरति । येन निमेषमपि सुखं न लभते नरकादिषु गतिषु ।। ३५ ।।
सर्वत्रापि सोपक्रमम् अतिलघुकम् आयुष्कं समर्ज्यते । प्रियपुत्रवियोगं वा प्राप्नोति हरिवर्मराजा इव ।। ३६ ।।
गौतमस्वामिना भणितं 'भगवन्! कः एषः हरिवर्मराजाधिपः ? ।' भगवता जल्पितं 'गौतम! निश्रुणु
નહિ કારણ કે આ પાંચ અતિચારો પહેલા વ્રતની વિરતિને દૂષણ કરનારા છે. (૩૨/૩૩)
આ વ્રતમાં દૂષણ લગાડવાથી સર્વ ધર્મપ્રવૃત્તિ નિષ્ફળ છે, અને કષ્ટવાળું અનુષ્ઠાન પણ અરણ્યમાં રુદનની प्रेम निरर्थ छे; (३४)
કેમકે પ્રાણીના વધમાં આસક્ત થયેલો પ્રાણી તેવું કાંઈક પાપ આચરે છે કે જેથી તે નરકાદિક ગતિમાં જઈને એક પલકારા માત્ર પણ સુખને પામતો નથી. (૩૫)
તેમજ સર્વ ઠેકાણે (તિર્યંચ અને મનુષ્ય ગતિમાં) ઉપક્રમવાળું અને અલ્પ આયુષ્યને પામે છે. અથવા હરિવર્મ રાજાની જેમ પ્રિય પુત્રના વિયોગને પામે છે.' (૩૬)
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-‘હે ભગવન! આ હરિવર્ય રાજાધિપ આપે કહ્યો તે કોણ?' ત્યારે
Page #203
--------------------------------------------------------------------------
________________
१२६८
श्रीमहावीरचरित्रम् निसामेसु । अत्थि इहेव भारहे वासे कुरुजणवए गयउरं नाम नयरं । तत्थ असंखदविणसंगओ दत्तो नाम माहणो परिवसइ, रूवजोव्वणाइगुणसंगया य सिरी नाम भारिया, सव्वकज्जेसु पुच्छणिज्जो पाणाइरगेवल्लहो सव्वपसमसुस्सीलयाइगुणसंगओ नंदो नाम से बालमित्तो । सो य अच्चंतं कलयंठकोमलकंठो तहाविहवावारपरिसमत्तीए निग्गच्छिऊण निध्विजणंमि पएसे ठाऊण गंधव्वविणोयमायरइ, एवं च वच्चंति वासरा । अन्नया य दत्तस्स दियवरस्स बाढं पाउब्भूया सिरोवेयणा । तव्वसेण य पणट्ठा रई, वियंभिओ परितावो, जायाणि नीसहाणि अंगाणि, खलमहिलव्व चक्खुगोयरमइक्कंता निद्दा, निच्छिण्णा भोयणवंछा, तुट्टा जीवियासा। एवंविहं च विसमदसावडणं पेच्छिऊण तेणाहूओ नंदो, भणिओ य-'अहो मित्त! कुणसु किंपि उवायं, सव्वहा बलवई सिरोवेयणा खुड्डइव्व लोयणजुयलं, मणागपि न पारेमि सुहसेज्जागओवि चिट्ठिउं, जइ पुण कहवि मम निद्दामेत्तंपि होज्जा तो पच्चुज्जीविय व अस्ति इहैव भरते वर्षे कुरुजनपदे गजपुरं नाम नगरम् । तत्र असङ्ख्यद्रव्यसङ्गकः दत्तः नामकः ब्राह्मणः परिवसति, रूपयौवनादिगुणसङ्गता च श्री: नामिका भार्या, सर्वकार्येषु प्रच्छनीयः प्राणाऽतिरेकवल्लभः सर्वप्रशमसुशीलतादिगुणसङ्गतः नन्दः नामकः तस्य बालमित्रः। सश्च अत्यन्तं कलकण्ठकोमलकण्ठः तथाविधव्यापारपरिसमाप्तौ निर्गत्य निर्विजने प्रदेशे स्थित्वा गन्धर्वविनोदमाचरति, एवं च व्रजन्ति वासराणि। अन्यदा च दत्तस्य द्विजवरस्य बाढं प्रादुर्भूता शिरोवेदना। तद्वशेन च प्रणष्टा रतिः, विजृम्भितः परितापः, जातानि निःसहानि अङ्गाणि, खलमहिला इव चक्षुगोचरमतिक्रान्ता निद्रा, निच्छिन्ना भोजनवाञ्छा, त्रुटिता जीविताशा। एवंविधं च विषमदशाऽऽपतनं प्रेक्ष्य तेनाऽऽहूतः नन्दः भणितश्च 'अहो मित्र! कुरु किमपि उपायम्, सर्वथा बलवती शिरोवेदना त्रोटयति इव लोचनयुगलम् मनागपि न पारयामि सुखशय्यागतः अपि स्थातुम्, यदि पुनः कथमपि मम निद्रामात्रमपि ભગવાન બોલ્યા કે હે ગૌતમ! સાંભળો! આ ભરતક્ષેત્રમાં કુરુદેશમાં ગજપુર નામનું નગર છે. ત્યાં અસંખ્ય ધનવાળો દત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને રૂ૫ અને યૌવન વિગેરે ગુણવાળી શ્રી નામની ભાર્યા હતી. તથા સર્વ કાર્યમાં પૂછવા લાયક, પ્રાણથી અધિક પ્રિય અને પ્રશમ, સુશીલ વિગેરે સર્વ ગુણવાળો નંદ નામનો બાળમિત્ર હતો. તે કોયલની જેવા અત્યંત કોમળ કંઠવાળો હતો. તેથી પોતાના તથાપ્રકારના ગૃહવ્યાપાર સમાપ્ત કરીને નગરની બહાર નિર્જન પ્રદેશમાં જઈને સંગીતના વિનોદને કરતો હતો. એ પ્રમાણે કેટલાક દિવસો ગયા. ત્યારપછી એક દિવસ તે દત્ત નામના ઉત્તમ બ્રાહ્મણને મોટી શિરોવેદના પ્રગટ થઈ. તેના વશથી તેની રતિ (મનની પ્રીતિ) નાશ પામી, સંતાપ વિકાસ પામ્યો, શરીરના અવયવો શિથિલ થયા, દુષ્ટ સ્ત્રીની જેમ નિદ્રા ચક્ષુના વિષયથી દૂર જતી રહી, ભોજનની ઇચ્છા નાશ પામી અને જીવવાની આશા તૂટી ગઇ (નષ્ટ થઈ). આ પ્રમાણે વિષમ દશાને પામેલા તેણે નંદ મિત્રને બોલાવ્યો, અને તેને કહ્યું કે-“હે મિત્ર! કાંઇ પણ ઉપાય કર. સર્વથા પ્રકારે જાણે બન્ને નેત્રોને ઉખેડી નાંખતી હોય તેવી મહાબળવાન મસ્તકની પીડા થાય છે, સુખશયામાં રહ્યા છતાં પણ જરા પણ નિરાંતે બેસી શકતો નથી. જો કોઈ પણ પ્રકારે મને જરા નિદ્રા માત્ર જ આવે તો હું મારા આત્માને ફરીથી જીવતો થયો
Page #204
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२६९ अप्पाणं मन्नेज्जा।' इय दीणं से वयणं निसामिऊण नंदेण भणियं-'पियमित्त! धीरो भव, परिचय कायरत्तणं, तहा करेमि जहा अकालक्खेवेण पगुणसरीरो भवसि त्ति संठविऊण रयणिसमयंमि समारद्धं कागलीगेयं, जओ
जह जह गेयनिनाओ पविसइ दत्तस्स सवणविवरंमि। तह तह निद्दावि विलज्जियव्व आगच्छए सणियं ।।१।। एवं च आगयाए निदाए पसुत्तो सो निब्भरं । सा चेव भज्जा नंदस्स तेण सुइसुहकारिणा गेयरवेण अवहरियहियया तम्मणा जायत्ति, दत्तस्सवि परिगलंतीए रयणीए पणट्ठा सिरोवेयणा, संपत्ता सरीरनिव्वुई। अन्नया रहंमि सिरीए सपणयं भणिओ नंदो
भवेत्तदा प्रत्युज्जीवितमिव आत्मानं मन्ये ।' इति दीनं तस्य वचनं निःशम्य नन्देन भणितं 'प्रियमित्र! धीरः भव, परित्यज कातरत्वम्, तथा करोमि यथा अकालक्षेपेण प्रगुणशरीरः भवसि' इति संस्थाप्य रजनीसमये समारब्धं काकलीगेयं यतः
यथा यथा गेयनिनादः प्रविशति दत्तस्य श्रवणविवरे।
तथा तथा निद्राऽपि विलजिता इव आगता शनैः ।।१।। एवं च आगतायां निद्रायां प्रसुप्तः सः निर्भरम्। सा एव भार्या नन्दस्य तेन श्रुतिसुखकारिणा गेयरवेण अपहृतहृदया तन्मना जाता, दत्तस्याऽपि परिगलत्यां रजन्यां प्रणष्टा शिरोवेदना, सम्प्राप्ता शरीरनिवृत्तिः । अन्यथा रहसि श्रिया सप्रणयं भणितः नन्द:
માનું. આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને નંદે કહ્યું કે હે પ્રિય મિત્ર! ધીરજ રાખ, કાયરપણાનો ત્યાગ કર. હું તે પ્રકારે કરીશ કે જે પ્રકારે થોડા કાળમાં જ સારા શરીરવાળો થઈશ.' આ રીતે તેને ધીરજ આપીને રાત્રિને સમયે તેણે તેને કાગલી નામનું ગાયન આરંભ્ય.
જેમ જેમ ગીતનો ધ્વનિ દત્તના કર્ણવિવરમાં પેસતો હતો તેમ તેમ નિદ્રા પણ જાણે લજ્જા પામી હોય તેમ धीमे धीमे साववादासा. (१)
એ પ્રમાણે નિદ્રા આવવાથી તે દત્ત અત્યંત ઊંઘી ગયો. તે વખતે તેની ભાર્યાનું હૃદય તે નંદના કર્ણને સુખ કરનારા ગીતના શબ્દવડે હરણ કરાયું, અને તેમાં જ તે એક મનવાળી (તલ્લીન) થઈ. રાત્રિ વ્યતીત થઇ ત્યારે દત્તની પણ શિરોવેદના નાશ પામી. શરીરની સુખાકારી થઈ. એક દિવસ એકાંતમાં શ્રીએ નંદને પ્રેમ સહિત કહ્યું
Page #205
--------------------------------------------------------------------------
________________
१२७०
सुहय! जहा नियमित्तस्स देहपीडा तए समवहरिया । मज्झंपि तहा संपइ अवहरसु सरीरसंतावं ।।१।।
उज्जुयभावत्तणओ अवियाणिय से मणोगयं भावं । नंदेण जंपियमिमं-कत्तो ते सुयणु ! संतावो ?
||२||
तीए भणियं - सुंदर ! सयमवि काउं तुमं न याणासि ? । किं सच्चं पयडिज्जउ?, सो भणइ-कहसु को दोसो ?
।।३।। ताहे ती सिट्टो कलगेयायन्नणाओ आरब्भ। सव्वो नियवुत्तंतो निब्भरअणुरागसंबद्धो ।।४।।
आयन्निऊण एयं सु(मु?) णिऊण य से असुंदरं भावं । नंदेणं सा भणिया कहंपि एयं सुयणु ! वयसि ? ||५|| सुखद ! यथा निजमित्रस्य देहपीडा त्वया समपहृता । माऽपि तथा सम्प्रति अपहर शरीरसन्तापम् ।।१।।
श्रीमहावीरचरित्रम्
ऋजुभावत्वाद् अविज्ञाय तस्य मनोगतं भावम् । नन्देन जल्पितमिदं ‘कुत्र ते सुतनो ! सन्तापः ? ||२||
तया भणितं 'सुन्दर! स्वयमपि कृत्वा त्वं न जानासि ? | किं सत्यं प्रकटयामि ?' सः भणति 'कथय, कः दोषः ?' || ३ ||
तदा तया शिष्टः कलगेयाऽऽकर्णनाद् आरभ्य। सर्वः निजवृत्तान्तः निर्भराऽनुरागसम्बद्धः ।।४।।
आकर्ण्य एतत् श्रु(ज्ञा?) त्वा च तस्या असुन्दरं भावं । नन्देन सा भणिता कथमेतत् सुतनो ! वदसि ? ।।५।।
‘હે સુખને આપનાર! જેમ તમે તમારા મિત્રના શરીરની પીડા હરણ કરી તેમ હવે મારા પણ શરીરના संतापने हर रो. (१)
આ પ્રમાણે સાંભળી ઋજુપણાને લીધે તેણીના મનમાં રહેલા અભિપ્રાયને નહીં જાણવાથી નંદે કહ્યું કે-‘હે सारा शरीरवाणी! तने शानो संताय छे ?' (२)
त्यारे तेशीखे ऽह्युं }- 'हे सुंदर ! तमे पोते ४ संताप उरीने भएता नथी ? शुं हुं सत्य हुं?' तेो ऽह्युं 'डो, शो घोष छे ?' (3)
ત્યારે તેણીએ મધુર ગીતના શ્રવણથી આરંભીને અત્યંત અનુરાગના સંબંધવાળો સર્વ પોતાનો વૃત્તાંત કહ્યો. (૪) તે સાંભળીને તેણીનો અસુંદર ભાવ જાણીને નંદે તેણીને કહ્યું કે-હે સારા શરીરવાળી! તમે કેમ આમ બોલો
छो? (4)
Page #206
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
सिज्ज निययकुलं अजसो य दिसासु जेण वित्थरइ | मरणेऽवि तं धीरा कहमवि नो संपवज्जंति ||६||
सुव्वंति य नरएसुं परदारपसत्तयाण सत्ताणं। विविहाओ वेयणाओ मयच्छि ! ता उज्झसु कुवंछं ||७||
इय पन्नविऊण बहुप्पयारवयणेहिं तं महाभागो ।
नंदो ठाणाओ तओ नीहरिओ सिग्घवेगेण ||८
एसो य सयलवइयरो कडगंतरिएण निसामिओ दत्तेण । तओ चिंतियमणेण - 'अहो विणठ्ठे कज्जं, जं मम महिला नंदेण सद्धिं एवमुल्लवइ, मन्ने नंदो मं उवलक्खिऊण चित्तरक्खट्ठा सुद्धसमायारं अप्पाणमुवदंसिंतो एवमुल्लविऊण एत्तो ठाणाओ सिग्घमवक्कंतो।
दृष्यते निजकुलं अयशः च दिक्षु येन विस्तृणोति । मरणेऽपि खलु तद्धीराः कथमपि नो सम्प्रपद्यन्ते ||६||
१२७१
श्रूयन्ते च नरकेषु परदाराप्रसक्तानां सत्त्वानाम्। विविधाः वेदनाः मृगाक्षे! ततः उज्झ कुवाञ्छाम् ।।७।।
इति प्रज्ञाप्य बहुप्रकारवचनैः तां महाभागः ।
नन्दः स्थानतः ततः निहतः शीघ्रवेगेन ||८||
एषश्च सकलव्यतिकरः कटकाऽन्तरितेन निश्रुतः दत्तेन । ततः चिन्तितमनेन 'अहो ! विनष्टं कार्यम्, यद् मम महिला नन्देन सह एवमुल्लपति, मन्ये नन्दः माम् उपलक्ष्य चित्तरक्षार्थं शुद्धसमाचारम् आत्मानम् उपदर्शयन् एवम् उल्लप्य अस्मात् स्थानात् शीघ्रमपक्रान्तः । ततः न युक्ता उपेक्षा, यतः
જે કાર્ય ક૨વાથી પોતાના કુળને દૂષણ લાગે છે, અને સર્વ દિશાઓમાં અપયશ ફેલાય છે તેવું કાર્ય ધીર પુરુષો કોઇ પણ રીતે મરણ આવ્યા છતાં પણ કરે નહીં. (૬)
વળી પરસ્ત્રીમાં આસક્ત થયેલા મનુષ્યોને નરકમાં વિવિધ પ્રકારની વેદનાઓ પ્રાપ્ત થવાનું શાસ્ત્રમાં संभणाय छे, हे भृगाक्षी! छोटी वांछानो त्याग ४२. (७)
આ પ્રમાણે ઘણા પ્રકારના વચનોવડે તેણીને સમજાવીને તે મહાભાગ્યવાન નંદ તે સ્થાનથી શીઘ્ર વેગે કરીને नीडजी गयो. (८)
આ સર્વ વૃત્તાંત ભીંતને ઓથે રહેલા દત્તે સાંભળ્યો. તે વખતે તેણે વિચાર કર્યો કે-‘અહો! કાર્ય વિનાશ પામ્યું કે જેથી મારી ભાર્યાએ નંદની સાથે આ પ્રમાણે વાત કરી. હું ધારૂં છું કે-‘નંદ મને અહીં રહેલો જાણીને પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખવા માટે શુભ આચારવાળા પોતાના આત્માને દેખાડતો આ પ્રમાણે બોલીને આ સ્થાનથી
Page #207
--------------------------------------------------------------------------
________________
१२७२
श्रीमहावीरचरित्रम ता न जुत्ता उवेहा, जओ महिला पुरिसंतरखित्तचित्ता कयाइ अत्तणो मणोरहविग्धं संभाविऊण पइणो विसदाणाइणा विणासं करेज्जा, सयमसमत्था वा विडजणं विणासाय वावारेज्जा । अओ जावज्जवि न जायइ कोऽवि विणासो ताव वावाएमि एवं नंदं । न सव्वहा सुंदरो एस, कहमन्नहा एयाए सह रहसि ठाएज्जा?, किं न याणइ एसो सप्पुरिसाण चक्खुक्खेवोऽवि न जुज्जइ काउं परकलत्ते?, किं पुण निब्भरपेमगब्भो परोप्परमेगंतसंलावो?।एवं निच्छिऊण तस्स वावायणत्थं उवाए चिंतिउमारद्धो। सावि से भज्जा दुन्निग्गहयाए मयणवियारस्स, अवजसनिरवेक्खत्तणओ इत्थीसहावस्स, गाढाणुरागसब्भावाओ दुल्लहजणंमि जत्थ नंदं पासति तत्थ तत्थ लिहियव्व, थंभियव्व, विचेयणव्व निच्चला एतमेव अणिमिसाहिं दिट्ठीहिं पेच्छमाणा अच्छइ। तीसे य तहाविहावलोयणेण दत्तो बहुप्पयारं संतावमुव्वहइ। नंदोवि सुद्धसीलयाए पुव्वप्पवाहेण मुक्कसंको तस्स सगासंमि पइदिणमुवेइ, अन्नया य अवगणिऊण महिला पुरुषान्तरक्षिप्तचित्ता कदापि आत्मनः मनोरथविघ्नं सम्भाव्य पत्युः विषदानादिना विनाशं कुर्यात्, स्वयम् असमर्था वा विटजनं विनाशाय व्यापारयेत्। अतः यावदद्यापि न जायते कोऽपि विनाशः तावद् व्यापादयामि एनं नन्दम्। न सर्वथा सुन्दरः एषः, कथमन्यथा एतया सह रहसि तिष्ठेत्?, किं न जानाति एषः सत्पुरुषाणां चक्षुक्षेपः अपि न युज्यते कर्तुं परकलत्रे?, किं पुनः निर्भरप्रेमगर्भः परस्परमेकान्तसंलाप?।' एवं निश्चित्य तस्य व्यापादनार्थम् उपायान् चिन्तयितुमारब्धवान्। साऽपि तस्य भार्या दुर्निग्रहतया मदनविकारस्य, अपयशःनिरपेक्षत्वाद् स्त्रीस्वभावस्य, गाढाऽनुरागसद्भावाद् दुर्लभजने यत्र यत्र नन्दं पश्यति तत्र तत्र लिखिता इव, स्तम्भिता इव, विचेतना इव निश्चला एतमेव अनिमेषाभ्यां दृष्टिभ्यां प्रेक्षमाणा आस्ते । तस्याश्च तथाविधाऽवलोकनेन दत्तः बहुप्रकारं सन्तापमुद्दहति । नन्दोऽपि शुद्धशीलतया पूर्वप्रवाहेण मुक्तशङ्कः तस्य सकाशं प्रतिदिनमुपैति, अन्यदा च अवगणय्य શીધ્રપણે જતો રહ્યો તેથી મારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી; કેમકે સ્ત્રીઓનું ચિત્ત બીજા પુરુષોમાં ખેંચાયેલું (આસક્ત) હોય તો તે કોઈક વખત પોતાના મનોરથમાં વિઘ્ન કરનાર પતિ છે એમ સંભાવના કરીને (ધારીને) વિષ વિગેરે દેવાવડે પતિનો વિનાશ કરે, અથવા પોતે વિનાશ કરવામાં અસમર્થ હોય તો તેનો વિનાશ કરવા માટે જાર પુરુષને પ્રેરણા કરે. તેથી કરીને જેટલામાં હજુ સુધી કાંઇ પણ વિનાશ થયો નથી તેટલામાં આ નંદને હું મારી નાખું, કેમકે તે સર્વથા પ્રકારે સારો નથી. અન્યથા કેમ તે મારી સ્ત્રીની સાથે એકાંતમાં રહે? શું તે નથી જાણતો કે પરસ્ત્રીના ઉપર ચક્ષુ નાંખવી પણ સત્પરુષોને લાયક નથી, તો પછી અત્યંત પ્રેમ સહિત પરસ્પર એકાંતમાં વાતચીત કરવી તો શાની યોગ્ય હોય?" આ પ્રમાણે નિશ્ચય કરીને તેને મારી નાંખવા માટે તે ઉપાય ચિંતવવા લાગ્યો. તેની સ્ત્રી પણ કામવિકારનો નિગ્રહ નહીં કરી શકવાથી, સ્ત્રીસ્વભાવથી અપયશથી નિરપેક્ષ હોવાથી, અપ્રાપ્ત પુરુષમાં ગાઢ અનુરાગ હોવાથી જ્યાં જ્યાં તે નંદને જોતી હતી ત્યાં ત્યાં જાણે આળેખેલી હોય, ખંભિત થઈ હોય અને ચેતના રહિત થઇ હોય તેમ નિશ્ચળ થઇને નિમેષ રહિત દૃષ્ટિવડે તેને જ જોઈ રહેતી હતી. તેણીને તથા પ્રકારની જોઇને દત્ત ઘણી રીતે સંતાપ પામતો હતો. નંદ પણ શુદ્ધ શીલપણાને લીધે પૂર્વના પ્રવાહે કરીને જ શંકા વિના દત્તની પાસે હંમેશાં આવતો હતો. એકદા પૂર્વના ઉપકારને નહીં ગણીને, ચિરકાળના ઉત્પન્ન થયેલા સ્નેહનો ત્યાગ કરીને,
Page #208
--------------------------------------------------------------------------
________________
१२७३
अष्टमः प्रस्तावः पुव्वोवयारं, परिच्चइऊण चिरकालसंभवं सिणेहं, अविमंसिऊण जुत्ताजुत्तं, अणवेक्खिऊण परलोयभयं तेण दत्तमाहणेण वीसत्थहिययस्स नंदस्स तालउडविससणाहो पणामिओ तंबोलबीडओ, अविगप्पभावेण य गहिओ नंदेण, परिभोत्तुमारद्धो य ।
अह तंमि भुज्जमाणे अच्चुक्कडयाए विसविगारस्स। निन्नट्ठचेयणो झत्ति निवडिओ सो महीवढे ।।१।।
दत्तेणवि मायासीलयाए पणयं पयासमाणेण ।
पम्मुक्कदीहपोक्कं हाहारवगब्भिणं रुन्नं ।।२।। मिलिओ य नयरलोगो कहिओ तेणावि तस्स वुत्तत्तो।
जह सहसच्चिय जीयं नीहरियमिमस्स अनिमित्तं ।।३।। पूर्वोपकारम्, परित्यज्य चिरकालसम्भवं स्नेहम्, अविमर्ण्य युक्ताऽयुक्तम्, अनपेक्ष्य परलोकभयं तेन दत्तब्राह्मणेन विश्वस्थहृदयस्य नन्दस्य तालपुटविषसनाथः अर्पितः ताम्बूलबीटकः, अविकल्पभावेन च गृहीतः नन्देन, परिभोक्तुमारब्धवान् च ।
अथ तस्मिन् भुज्यमाने अत्युत्कटतया विषविकारस्य । निर्णष्टचेतनः झटिति निपतितः सः महीपृष्ठे ।।१।।
दत्तेनाऽपि मायाशीलतया प्रणयं प्रकाशमानेन ।
प्रमुक्तदीर्घपूत्कारं 'हाहा'रवगर्भितं रुदितम् ।।२।। मिलितश्च नगरलोकः कथितः तेनाऽपि तस्य वृत्तान्तः ।
यथा सहसा एव जीवं निहृतमस्य अनिमित्तम् ।।३।। યુક્તાયુક્તનો વિચાર નહીં કરીને અને પરલોકના ભયની અપેક્ષા નહીં રાખીને તે દત્ત બ્રાહ્મણે હૃદયમાં વિશ્વાસ પામેલા નંદને તાલપુટ વિષવડે મિશ્ર તાંબૂલનું બીડું આપ્યું. નંદે તે બીડું વિકલ્પ (શંકા) વિના જ ગ્રહણ કર્યું અને તે ખાવા લાગ્યો.
હવે તે બીડું ખાવાથી વિષનો વિકાર અતિ ઉત્કટ હોવાથી ચેતના રહિત થઇને તે તત્કાળ પૃથ્વીપીઠ ઉપર પડી यो. (१)
માયાવીપણાને લીધે પ્રેમનો પ્રકાશ કરતો દત્ત બ્રાહ્મણ પણ મોટી પોક મૂકીને હાહાકારના શબ્દ સહિત રુદન ४२१ यो. (२)
એટલે ત્યાં નગરના લોકો એકઠા થયા. તેમની પાસે તેણે તેનો વૃત્તાંત કહ્યો કે-“એકદમ કાંઇપણ કારણ વિના मानो 4. नीजी यो. (3)
Page #209
--------------------------------------------------------------------------
________________
१२७४
नयरजणेणं भणियं अलाहि सोगेण कुणसु कायव्वं । सच्छंदविलसिएसुं किं वन्निज्जइ कयंतस्स ? ।।४।।
श्रीमहावीरचरित्रम्
एमाइ जंपिऊणं नयरजणो पडिगओ सगेहेसु। दत्तेणवि से विहिओ सरीरसक्कारपमुहविही ||५||
एवं च वावाइयंमि तंमि पणट्ठकुविगप्पो भज्जाए समं निप्पच्चवायं विसयसुहमणुहवमाणो कालं वोलेइ । अन्नया य तीए समं वरिसयालंमि ओलोयणगओ जाव निवडंतजलधाराधोरणीमणहरं गयणयलमवलोएइ ताव सह सच्चिय तडयरारावभीसणा निवडिया तस्स सीसंमि कुलिंगमालापलीवियदिसामंडला विज्जू । तीए य तणपूलगो इव निद्दड्डो दत्तो, मरिऊण य तइयनरयपुढवीए सत्तसागरोवमाऊ नेरइओ उववन्नो । तहिं च अणवरयदहण
नगरजनेन भणितं ‘अलं शोकेन, कुरु कर्तव्यम् स्वच्छन्दविलसितेषु किं वर्ण्यते कृतान्तस्य ।।४।।
एवमादि जल्पयित्वा नगरजनः प्रतिगतः स्वगृहेषु । दत्तेनाऽपि तस्य विहितः शरीरसत्कारप्रमुखविधिः ।।५।।
एवं च व्यापादिते तस्मिन् प्रणष्टकुविकल्पः भार्यया समं निष्प्रत्यपायं विषयसुखमनुभवन् कालं व्यतिक्रामति। अन्यदा च तया समं वर्षाकाले आलोकनगतः यावन्निपतज्जलधाराधोरणीमनोहरं गगनतलमवलोकते तावत्सहसा एव तड्तडारावा निपतिता तस्य शीर्षे कुलिङ्ग ( = अग्नि) मालाप्रदीप्तदिग्मण्डला विद्युत् । तया च तृणपूलकः इव निर्दग्धः दत्तः, मृत्वा च तृतीयनरकपृथिव्यां सप्तसागरोपमाऽऽयुष्कः
ત્યારે નગરના લોકો બોલ્યા કે-શોકે કરીને સર્યું. હવે કરવા લાયક કાર્ય કરો. યમરાજના સ્વચ્છંદવિલાસનું शुं वर्शन ४२ ?' (४)
આવાં વચન બોલીને નગરજનો પોતપોતાને ઘેર ગયા. પછી દત્તે પણ તેનો શરીરસત્કાર વિગેરે વિધિ કર્યો.
(4)
આ પ્રમાણે તે નંદને મારી નાંખ્યા પછી કુવિકલ્પનો નાશ થવાથી તે દત્ત બ્રાહ્મણ પોતાની ભાર્યાની સાથે વિઘ્નની શંકા રહિતપણે વિષયના સુખને અનુભવતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એકદા વર્ષાઋતુમાં તે ભાર્યા સહિત ઝરૂખામાં બેઠો હતો, અને જળધારાનો સમૂહ પડવાથી મનોહર દેખાતા આકાશતળને જોતો હતો તેવામાં એકદમ તડતડ શબ્દથી ભયંકર અને અગ્નિકણિયાના સમૂહવડે દિશામંડળને દેદીપ્યમાન કરતી વીજળી તેના મસ્તક પર પડી. તેથી ઘાસના પૂળાની જેમ તે દત્ત બળી ગયો અને મરીને ત્રીજી નરકપૃથ્વીમાં સાત સાગરોપમના
Page #210
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२७५
कुंभीपाग-सामलिसाहारोहण-करवत्तफालण-वेयरणिनइप्पवाहण-मोग्गरसंचुण्णणपमुहाई तिक्खदुक्खलक्खाइं निरंतरमणुभविऊण आउयक्खंयमि तत्तो उव्वट्टिऊण मच्छ- कच्छप-पक्खिसरीसिवपमोक्खासु तिरिक्खजोणीसु उववन्नो, तासुवि बहुकालं चरिऊण पुणो पुणो नरगाईसु य उववज्जिऊण कहवि कम्मलाघवेण एगंमि पच्चंतकुले जाओ पुत्तत्तणेणं, कयं च से मंगलउत्ति नामं। तत्थ य जद्दिवसाओ आरम्भ सो पसूओ तद्दिवसाओ च्चिय तंमि कुले पाउब्भूया विविहा रोगायंका, समुपन्ना विविहाणट्ठा। तओ तेहिं जणणिजणगेहिं चिंतियं'अहो दुठ्ठलक्खणाणुगओ एस अम्ह पुत्तो ता जाव न देइ अकाले च्चिय मरणं ताव पच्छन्नो च्चिय अडवीए नेऊण छड्डिज्जइ, जीवमाणाणमन्ने पुत्ता भविस्संति, किमणेण विसहरसंवड्ढणेणं ति परिभाविऊण वरिसमेत्तवओ मुक्को एसो अडवीए । अह तेणप्पएसेण समागओ सिवो नाम सत्थनाययो, दिट्ठो य तेण एसो, गहिओ अणुकंपाए, नीओ य वुद्धिं । अन्नया य तस्स नैरयिकः उपपन्नः। तत्र च अनवरतदहन - कुम्भिपाक-शामलीशाखारोहण- करपत्रस्फालन-वैतरणीनदीप्रवाहण-मुद्गरसञ्चूर्णनप्रमुखाणि तीक्ष्णदुःखलक्षाणि निरन्तरमनुभूय आयुष्कक्षये तस्माद् उद्वर्त्य मत्स्यकच्छप-पक्षि-सरिसृपप्रमुखेषु तिर्यग्योनिषु उपपन्नः तासु अपि बहुकालं चरित्वा पुनः पुनः नरकादिषु च उपपद्य कथमपि कर्मलाघवेन एके प्रत्यन्तकुले जातः पुत्रत्वेन कृतं च तस्य मङ्गलकः इति नाम । तत्र च यद्दिवसतः आरभ्य सः प्रसूतः तद्दिवसतः एव तस्मिन् कुले प्रादुर्भूता विविधाः रोगाऽऽतङ्काः, समुत्पन्नाः विविधाऽनर्थाः । ततः तत्र जननी - जनकाभ्यां चिन्तितं 'अहो ! दुष्टलक्षणाऽनुगतः एषः अस्माकं पुत्रः, तस्माद् यावन्न दत्ते अकाले एव मरणं तावत् प्रच्छन्नः एव अटव्यां नीत्वा मुच्यते, जीवतोः अन्ये पुत्राः भविष्यन्ति, किमनेन विषधरसंवर्धनेन इति परिभाव्य वर्षमात्रवयः मुक्तः एषः अटव्याम्। अथ तेन प्रदेशेन समागतः शिवः नामकः सार्थनायकः, दृष्टश्च तेन एषः, गृहीतः अनुकम्पया, આયુષ્યવાળો નારકી થયો. ત્યાં નિરંતર બળવું, કુંભીમાં પાકવું, શામલિવૃક્ષની શાખા ઉપર ચડવું, કરવતવડે કપાવું, વૈતરણી નદીમાં તણાવું અને મુદ્ગ૨વડે ચૂર્ણ થવું-એ વિગેરે અનેક તીક્ષ્ણ દુઃખોને નિરંતર અનુભવીને, આયુષ્યનો ક્ષય થયો ત્યારે ત્યાંથી નીકળીને મત્સ્ય, કાચબો, પક્ષી, સર્પ વિગેરે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયો. તેમાં પણ ચિ૨કાળ ભમીને, વારંવાર નરકાદિકમાં ઉત્પન્ન થઇને કોઈક પ્રકારે કર્મનું હલકાપણું થવાથી એક અનાર્ય કુળમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું મંગળક એવું નામ પાડ્યું. ત્યાં જે દિવસે તે જન્મ્યો તે જ દિવસથી આરંભીને તે કુળમાં વિવિધ પ્રકારના રોગોની પીડા ઉત્પન્ન થઈ, અને વિવિધ પ્રકારના અનર્થો ઉત્પન્ન થયા. ત્યારે તે માતા-પિતાએ વિચાર્યું કે‘અહો! આ આપણો પુત્ર દુષ્ટ લક્ષણવાળો છે તેથી જેટલામાં તે અકાળે જ આપણને મરણ ન આપે ત્યાં સુધીમાં છાની રીતે જ તેને અરણ્યમાં લઇ જઇને મૂકી દઇએ. આપણે જીવતા હશું તો બીજા પુત્રો થશે, પરંતુ આ સર્પને વૃદ્ધિ પમાડવાથી શું ફળ?' આ પ્રમાણે વિચારીને એક વર્ષની વયવાળા તે પુત્રને એક જંગલમાં મૂકી દીધો. તેવામાં તે જ પ્રદેશમાં એક શિવ નામનો સાર્થવાહ આવ્યો. તેણે તે બાળકને જોયો, દયાએ કરીને ગ્રહણ કર્યો અને વૃદ્ધિ પમાડ્યો. એકદા તેના કર્મના પ્રભાવે કરીને તે સાર્થવાહ ધન અને સ્વજન સહિત કાળક્ષેપ વિના (શીઘ્રપણે) જ ક્ષય
Page #211
--------------------------------------------------------------------------
________________
१२७६
श्रीमहावीरचरित्रम्
कम्माणुभावेण सो सत्थवाहो सधणो ससयणोऽवि अकालखेवेण खयं गओ । सो य भिक्खावित्ती अप्पाणं पोसंतो कमेण जोव्वणमणुप्पत्तो । अन्नया य वसंतमासंमि पवरनेवत्थमणहरं नयरजणं विलसंतं अवलोइऊण चिंतियमणेण - 'अहो नूणं महापावकारी अहं, कहमन्नहा समावि मणुयत्ते इमे कयपुन्ना नायरया एवं विलसंति, अहं पुण पइदिणं लुक्खभिक्खाकवलकवलणेण निययउयरंपि(न) भरामि ?, ता पज्जत्तं गिहवासेण, करेमि धम्मज्जणं' ति संचिंतिऊण गओ जलणप्पभाभिहाणस्स तावसस्स समीवे, गहिया दिक्खा, काउमारद्धो य विविहं तवचरणं । एवं च अन्नाणतवेण उवज्जिया भोगा । अन्नदिवसे य पउरकंदमूलफलभक्खणेण समुप्पन्नं से पोट्टसूलं, तेण य अभिहओ मरिऊण वसंतपुरे नयरे हरिचंदस्स रण्णो अणंगसेणाभिहाणाए अग्गमहिसीए कुच्छिंसि पाउब्भूओ पुत्तत्तणेणं, पसूओ नियसमयंमि, कयं वद्धावणयं. पइट्ठियं च हरिवम्मोत्ति नामं, उम्मुक्कबालभावो य गाहिओ कलाकोसल्लं परिणाविओ य अट्ठ रायकन्नगाओ। अन्नया य जोगोत्ति कलिऊण हरिचंदराइणा महाविभूईए मंतिसामंतपरनीतश्च वृद्धिम् । अन्यदा तस्य कर्माऽनुभावेन सः सार्थवाहः सधनः सस्वजनोऽपि अकालक्षेपेन क्षय गतः। सश्च भिक्षावृत्त्या आत्मानं पोषयन् क्रमेण यौवनमनुप्राप्तः । अन्यदा च वसन्तमासे प्रवरनेपथ्यमनोहरं नगरजनं विलसन् अवलोक्य चिन्तितमनेन 'अहो नूनं महापापकारी अहम्, कथमन्यथा समानेऽपि मनुजत्वे इमे कृतपुण्याः नागरकाः एवं विलसन्ति, अहं पुनः प्रतिदिनं रुक्षभिक्षाकवलकवलनेन निजोदरमपि न बिभर्मि! ततः पर्याप्तं गृहवासेन, करोमि धर्माऽर्जनमिति संचिन्त्य गतः ज्वलनप्रभाऽभिधानस्य तापसस्य समीपम्, गृहीता दीक्षा, कर्तुमारब्धवान् च विविधं तपश्चरणम् । एवम् अज्ञानतपसा उपार्जिताः भोगाः। अन्यदिवसे च प्रचुरकन्द - मूल - फलभक्षणेन समुत्पन्नं तस्य उदरशूलम् । तेन च अभिहतः मृत्वा वसन्तपुरे नगरे हरिचन्द्रस्य राज्ञः अनङ्गसेनाऽभिधानायाः अग्रमहिष्याः कुक्षौ प्रादुर्भूतः पुत्रत्वेन, प्रसूतः निजसमये, कृतं वर्धापनकम्, प्रतिष्ठितं च हरिवर्मा इति नाम, उन्मुक्तबालभावः च ग्राहितः कलाकौशल्यम्,
પામ્યો ત્યારે તે છોકરો ભિક્ષાવૃત્તિથી પોતાના આત્માનું પોષણ કરતો અનુક્રમે યુવાવસ્થાને પામ્યો. એકદા વસંત માસમાં ઉત્તમ વેષવડે મનોહર પુરલોકોને વિલાસ કરતા જોઈને તેણે વિચાર્યું કે-‘અહો! ખરેખર હું મહાપાપી છું. અન્યથા મનુષ્યપણું સરખું છતાં આ પુણ્યશાળી નગરના લોકો આ પ્રમાણે વિલાસ કેમ કરે? હું તો હંમેશાં લુખી ભિક્ષાના કોળીયા ખાવાવડે પોતાનું ઉદરમાત્ર પણ ભરી શકતો નથી, તેથી મારે ગૃહવાસે કરીને સર્યું. ધર્મનું જ ઉપાર્જન કરું.' આ પ્રમાણે વિચારીને તે જ્વલનપ્રભ નામના તાપસની પાસે ગયો. ત્યાં તેણે તેની પાસે દીક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારના તપ કરવા લાગ્યો. આ પ્રમાણે અજ્ઞાન તપવડે તેણે ભોગ ઉપાર્જન કર્યા. એક દિવસે ઘણા કંદમૂળ અને ફળ ખાવાવડે કરીને તેને પેટમાં શૂળ ઉત્પન્ન થયું. તેનાથી હણાઇને મરણ પામીને વસંતપુર નગરમાં હરિચંદ્ર રાજાની અનંગસેના નામની પટ્ટરાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. સમય પૂર્ણ થયે જન્મ્યો. તેનું વધામણું કર્યું અને તેનું હરિવર્મ નામ પાડ્યું. પછી બાલ્યાવસ્થાથી મુક્ત થયો ત્યારે કળાનું કુશળપણું પમાડ્યો અને આઠ રાજકન્યાઓ સાથે પરણાવ્યો. એકદા રાજ્યને યોગ્ય છે એમ જાણીને હરિચંદ્ર રાજાએ મોટા વૈભવવડે
Page #212
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
रजणसमक्खं उववेसिओ नियपए, जाओ सो महानरिंदो । हरिचंदरायाऽवि निव्विण्णकामभोगो गओ वणवासं, गहिया दिसापोक्खगतावसाणं दिक्खा, परिवालेइ जहाभिहियं तेसिं धम्मंति। हरिवम्मरायावि जहाविहिपरिपालियपयइवग्गो कालाणुरूवपयट्टियनयमग्गो रज्जभरं समुव्वहइ । तस्स य विसयसुहमणुहवंतस्स समुप्पन्नो पुत्तो, कयं च से हरिदत्तोत्ति नामं । तस्स य राइणो सयलरज्जवावारनिरूवणनिउणो, असेसनीइसत्थवियक्खणो वेसमणो नाम अमच्चो । सो य लद्धपसरत्तणेण एवं परिभावेइ- 'जइ किंपि अंतरं पावेमि ता इमं रायं वावाइऊण सयमंगीकरेमि रज्जं, किमणेण साहीणेऽवि सामंते दासत्तकरणेणं ?, तहावि केणवि उवाएणं एयस्स राइणो पढमं ताव पुत्तं विणासेमि पच्छा एस सुहविणासो चेव होहि त्ति परिभावेंतो अवरंमि वासरे कइवयपहाणपुरिसपरियरिओ गओ उज्जाणं, उवविट्ठो तरुवरच्छायाए ।
१२७७
परिणायितः च अष्टराजकन्यकाः । अन्यदा च योग्यः इति कलयित्वा हरिचन्द्रराज्ञा महाविभूत्या मन्त्रिसामन्तप्रचुरजन-समक्षं उपवेशितः निजपदे, जातः सः महानरेन्द्रः । हरिचन्द्रराजाऽपि निर्विण्णकामभोगः गतः वनवासं, गृहीता दिक्प्रोक्षकतापसानां दीक्षा, परिपालयति यथाभिहितं तेषां धर्मः । हरिवर्मराजाऽपि यथाविधिपरिपालितप्रकृतिवर्गः कालानुरूपप्रवर्तितन्यायमार्गः राज्यभारं समुद्वहति । तस्य च विषयसुखमनुभवतः समुत्पन्नः पुत्रः, कृतं च तस्य हरिदत्तः इति नाम । तस्य च राज्ञः सकलराज्यव्यापारनिरूपणनिपुणः, अशेषनीतिशास्त्रविचक्षणः वैश्रमणः नाम अमात्यः । सश्च लब्धप्रसरत्वेन एवं परिभावयति 'यदि किमपि अन्तरं प्राप्नोमि ततः इमं राजानं व्यापाद्य स्वयमङ्गीकरोमि राज्यम्, किमनेन स्वाधीनेष्वपि सामन्तेषु दासत्वकरणेन । तथाऽपि केनाऽपि उपायेन अस्य राज्ञः प्रथमं तावत्पुत्रं विनाशयामि, पश्चादेषः सुखविनाशः एव भविष्यति इति भावयन् अपरे वासरे कतिपयप्रधानपुरुषपरिवृत्तः गतः
મંત્રી, સામંત અને નગરના લોકોની સમક્ષ તેને પોતાના સ્થાન પર સ્થાપન કર્યો. તે મોટો રાજા થયો. પછી હરિચંદ્ર રાજા પણ કામભોગથી નિર્વેદ પામી વનમાં ગયો. ત્યાં દિશાપ્રોક્ષક જાતિના તાપસોની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને તેમના કહેવા પ્રમાણે તેમનો ધર્મ પાળવા લાગ્યો. હરિવર્ત રાજા પણ વિધિ પ્રમાણે પ્રજાનું પાલન કરતો હતો અને કાળને અનુસરીને નીતિમાર્ગને પ્રવર્તાવતો હતો. એ રીતે રાજ્યભારને વહન કરવા લાગ્યો. અનુક્રમે વિષયસુખને અનુભવતા તેને પુત્ર ઉત્પન્ન થયો. તેનું હરિદત્ત નામ પાડ્યું. હવે તે રાજાને સમગ્ર રાજ્યના વ્યાપારને જાણવામાં નિપુણ અને સમગ્ર નીતિશાસ્ત્રમાં વિચક્ષણ વૈશ્રમણ નામનો અમાત્ય (પ્રધાન) હતો. તે એક વખત અવસર પામીને વિચારવા લાગ્યો કે-‘જો હું કાંઈ પણ છિદ્ર પામું તો આ રાજાને મારી નાંખીને હું પોતે જ રાજ્યને અંગીકાર કરું. સામંત રાજા મારે આધીન છતાં શા માટે મારે દાસપણું કરવું જોઈએ? તો પણ કોઈ પણ ઉપાયવડે આ રાજાના પુત્રનો પ્રથમ વિનાશ કરું. પછી આ રાજાનો વિનાશ સુખે કરીને થશે.' આ પ્રમાણે વિચારીને બીજે દિવસે કેટલાક મુખ્ય માણસોને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ઉત્તમ વૃક્ષની છાયામાં બેઠો. પછી એક ક્ષણવાર બેસીને કપટથી ૧. માર્ગમાં ચાલતાં પાણી છાંટતા જાય એવા આચારવાળા.
Page #213
--------------------------------------------------------------------------
________________
१२७८
श्रीमहावीरचरित्रम् अह खणंतरं अच्छिऊण कवडेण सहसत्ति उढिओ तट्ठाणाओ भासमाणं च परियणं निवारिऊण उड्डाहो निन्निमेसेण य चक्खुणा गयणमवलोइऊण परमविम्हयमुव्वहंतो नियपरियणं भणिउं पवत्तो-'भो! भो! किं निसामियं किंपि तुब्भेहिं एत्थ?।' तेहिं भणियं-'सामि! किमिव?।' अमच्चेण भणियं-'आगासे वच्चंतीहिं देवीहिं इमं जंपियं-जहा एस राया नियपुत्तदोसेण मरिहित्ति । एयं च निसामिऊण 'अणुकूलभासित्तणं सेवगस्स धम्मो त्तिकलिऊण तयणुवित्तीए भणियं परियणेण-'सामि! बाढं निसामियं, केवलममंगलंति काऊण पढमं चेव न कहियं ।' 'जइ रे जणगणिव्विसेसस्स सामिसालस्सवि एवं होही ता पज्जत्तं मे जीविएणं ति वागरिऊण अमच्चेण आयट्टिया कज्जलपुंजसामलुम्मिलंतकंतिपडला खग्गधेणू, समाढत्तं कवडेण नियपोट्टवियारणं । तओ कहकहवि बला मोडिऊण बाहुं परियणेण उद्दालिया खग्गधेणू, नीओ मंदिरं, उब्भडकवडसीलयाए य परिचत्तपाण-भोयण-सरीरसक्कारो जरसिक्कडमंचए उद्यानम्, उपविष्टः तरुवरच्छायायाम् । अथ क्षणान्तरं आसित्वा कपटेन सहसा उत्थितः तत्स्थानतः भाषमाणं च परिजनं निवार्य उर्ध्वमुखः निर्निमेषभ्यां च चक्षुभ्यां गगनमवलोक्य परमविस्मयमुद्वहन् निजपरिजनं भणितुं प्रवृत्तवान् ‘भोः भोः! किं निश्रुतं युष्माभिः अत्र?।' तैः भणितं 'स्वामिन्! किमिव?।' अमात्येन भणितं 'आकाशे व्रजद्भिः देवीभिः इदं जल्पितं यथा 'एषः राजा निजपुत्रदोषेण मरिष्यति' इति। एतच्च निःशम्य ‘अनुकूलभाषित्वं सेवकस्य धर्मः' इति कलयित्वा तदनुवृत्त्या भणितं परिजनेन 'स्वामिन्! बाढं निश्रुतम्, केवलम् अमङ्गलमिति कृत्वा प्रथममेव न कथितम् ।' 'यदि रे जनकनिर्विशेषस्य स्वामिशालस्याऽपि एवं भविष्यति तदा पर्याप्तं मम जीवितेन' इति व्याकृत्य आकृष्टा कज्जलपुञ्जश्यामलोन्मिलत्कान्तिपटला खड्गधेनुः, समारब्धं कपटेन निजोदरविदारणम् । ततः कथंकथमपि बलाद् मोटयित्वा बाहुं परिजनेन आच्छिन्ना खड्गधेनुः, नीतः मन्दिरम्, उद्भटकपटशीलतया च
એકદમ તે સ્થાનથી ઊભો થયો. બોલતા (પૂછપરછ કરતા) પરિવારને નિવારીને ઊંચું મુખ રાખી, નિમેષ રહિત દષ્ટિવડે આકાશ સન્મુખ જોઇને અત્યંત વિસ્મયને ધારણ કરતો પોતાના પરિવારને આ પ્રમાણે કહેવા લાગ્યો કે' सेवsl! शुं तमे ही sisyl Aiमण्यु? तभी बोल्या-3 स्वामी! |?' प्रधाने घु-भाशमा ४ती દેવીઓએ આ પ્રમાણે કહ્યું કે-આ રાજા પોતાના પુત્રના દોષથી મરણ પામશે. આ પ્રમાણે તે પ્રધાનનું વચન સાંભળીને “અનુકૂળ બોલવું એ જ સેવકનો ધર્મ છે' એમ વિચારીને તેની અનુવૃત્તિવડે તે પરિવાર બોલ્યો કે-હે સ્વામી! હા અમે પણ સાંભળ્યું, પરંતુ આ અમંગળ છે એમ જાણીને અમે પહેલા ન બોલ્યા.' ત્યારે પ્રધાન બોલ્યો કે-“અરે! જો પિતાતુલ્ય સ્વામીનું આ પ્રમાણે થાય, તો મારા જીવિતવડે સર્યું. એમ બોલીને તે પ્રધાન પોતાની પાસે રહેલા કાજળના સમૂહ જેવા શ્યામ વિકસ્વર કાંતિસમૂહવાળા ખડ્રગને ગ્રહણ કરી માયાકપટથી પોતાનું ઉદર વિદારવા લાગ્યો. તે વખતે કોઈ પણ પ્રકારે બળાત્કારથી તેનો હાથ મરડીને, ખડ્રગ ઝુંટવી લઈને પરિવારજનો તેને ઘેર લઈ ગયા. ત્યાં તે મહાકપટના સ્વભાવથી ખાવું, પીવું અને શરીરનો સત્કાર વિગેરે સર્વનો ત્યાગ કરી એક
Page #214
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२७९
निवडिऊण ठिओ एसो असेसंपि दिवस, वासरंते य अत्थाणीगएण राइणा अमच्चं अपेच्छंतेण पुच्छिओ पडिहारो-'अरे! किं निमित्तं न आगओ अज्ज अमच्चो ? ।' तेण कहियं - 'देव! न मुणेमि सम्मं।' राइणा भणियं - 'सयंपि गेहं गंतूण अमच्चं पुच्छसु अणागमणकारणं, तओ 'जं देवो आणवेइ'त्ति भणिऊण गओ पडिहारो, दिट्ठो जरसिक्कडावडिओ सामवयणो अमच्चो, पुच्छिओ य अणेण - 'अमच्च ! किमकांडे च्चिय एवंविहमवत्थंतरमुवागओ सि ?, साहेसु कारणं, तुह अणागमणेण परितम्मइ नराहिवो त्ति वुत्ते दीहं नीससिऊण भणियममच्चेण'भो पडिहार! किं निरत्थएण पुव्ववुत्तंतविकत्थणेण ?, एत्तियमेत्तमेव संपइ जंपियव्वं
जस्स पसाएण समग्गलोगपुज्जत्तणं समणुपत्तं।
लच्छी चिरमुवभुत्ता तस्सवि हरिवम्मदेवस्स ||१||
परित्यक्तपान-भोजन-शरीरसत्कारः जीर्णपल्यङ्कमञ्चे निपत्य स्थितः एषः अशेषमपि दिवसम्, वासरान्ते च आस्थानीगतेन राज्ञा अमात्यम् अप्रेक्षमाणेन पृष्टः प्रतिहारः 'अरे! किं निमित्तं न आगतः अद्य अमात्यः?।' तेन कथितं 'देव! न जानामि सम्यग् ।' राज्ञा भणितं 'स्वयमपि गृहं गत्वा अमात्यं पृच्छ अनागमनकारणम्।' ततः ‘यद्देवः आज्ञापयति' इति भणित्वा गतः प्रतिहारः, दृष्टः जीर्णपल्यङ्काऽऽपतितः श्यामवदनः अमात्यः, पृष्टश्चाऽनेन 'अमात्य ! किमकाण्डे एव एवंविधम् अवस्थान्तरमुपागतः असि? कथय कारणम्, तव अनागमनेन परिताम्यति नराधिपः इति उक्ते दीर्घं निःश्वस्य भणितम् अमात्येन ‘भोः प्रतिहार! किं निरर्थकेन पूर्ववृत्तान्तविकथनेन ? एतावन्मात्रमेव सम्प्रति जल्पितव्यम्
यस्य प्रसादेन समग्रलोकपूज्यत्वं समनुप्राप्तम्।
लक्ष्मीः चिरमुपभुक्ता तस्याऽपि हरिवर्मदेवस्य ||१||
જીર્ણ માંચા ઉપર પડીને આખો દિવસ રહ્યો. દિવસને છેડે સભામાં રહેલા રાજાએ અમાત્યને નહીં જોઈને પ્રતિહારીને પૂછ્યું કે-‘આજે અમાત્ય નથી આવ્યા તેનું શું કારણ છે?' તેણે જવાબ આપ્યો કે-‘આજે અમાત્ય નથી આવ્યા તેનું શું કારણ છે?' તેણે જવાબ આપ્યો કે-હે દેવ! હું બરાબર જાણતો નથી.' રાજાએ કહ્યું-‘તું પોતે અમાત્યને ઘેર જઈને તેને નહીં આવવાનું કારણ પૂછ.' તે સાંભળી ‘જેવી આપની આજ્ઞા' એમ કહીને પ્રતિહારી તેને ઘેર ગયો. ત્યાં જીર્ણ માંચામાં પડેલા શ્યામ વર્ણવાળા અમાત્યને જોયો. એટલે તેણે તેને પૂછ્યું કે-‘હે અમાત્ય! કેમ અકસ્માત્ આવા પ્રકારની અવસ્થાને પામ્યા છો? તેનું કારણ કહો. તમારા નહીં આવવાથી રાજા સંતાપ પામે છે.' આ પ્રમાણે તેણે કહ્યું (પૂછ્યું) ત્યારે લાંબો નિઃશ્વાસ મૂકીને અમાત્યે કહ્યું કે-‘હે પ્રતિહારી! નિરર્થક પૂર્વવૃત્તાંતના કહેવાથી શું ફળ છે? હમણાં માત્ર આટલું જ કહેવા લાયક છે કે
જેના પ્રસાદવડે સમગ્ર લોકમાં મને પૂજ્યપણું પ્રાપ્ત થયું છે અને ચિરકાળ સુધી લક્ષ્મી ભોગવી છે, તે હરિવર્ય દેવ(રાજા)નું સાંભળી ન શકાય તેવું વિનાશને સૂચવનારું તેવા પ્રકારનું વચન સાંભળીને હજુ સુધી આ
Page #215
--------------------------------------------------------------------------
________________
१२८०
श्रीमहावीरचरित्रम सुणिऊण असवणिज्जं विणाससंसूयगं तहावयणं । किं अज्जवि निल्लज्जं जीवियमहमुव्वहिस्सामि? ||२|| इमं च गाहाजुयलमुल्लविऊण पडेण वयणं समोच्छाइऊण ठिओ मोणेणं अमच्चो। अह परमत्थं अवियाणमाणेण पडिहारेण पुट्ठो परियणो-'अहो किमेवममच्चो वाहरइ?।' तेहिं भणियं-'पडिहार! अज्ज उज्जाणगएहिं अम्हेहिं अमच्चेण य गयणवाणी निसुणिया जहा देवो पुत्तदोसेण मरिहित्ति, तदायन्नणाणंतरमेव अमच्चो अप्पणो विणासं कुणमाणो महया किलेसेण निसिद्धो मरणब्भुवगमेण य अज्जवि भोयणं न कुणइत्ति । इमं च सोच्चा पडिहारेण भणियं-'अहो! अकित्तिमा पहुभत्ती, अहो! ससरीरनिरवेक्खयत्ति । धुवं धन्नो एस हरिवम्मराया जस्स एवंविहो अमच्चो त्ति वण्णिऊण सो गओ नरिंदसमीवं, कहिओ य
श्रुत्वा अश्रवणीयं विनाशसंसूचकं तथावचनम्। किमद्याऽपि निर्लज्जं जीवितमहम् उद्वहिष्यामि? ।।२।। इदं च गाथायुगलमुल्लप्य पटेन वदनं समाऽऽच्छाद्य स्थितः मौनेन अमात्यः। अथ परमार्थं अज्ञायमानेन प्रतिहारेण पृष्टः परिजनः 'अहो! किमेवम् अमात्यः व्याहरति? ।' तैः भणितं 'प्रतिहार! अद्य उद्यानगतैः अस्माभिः अमात्येन च गगनवाणी निश्रुता यथा-देवः पुत्रदोषेण मरिष्यति, तदाऽऽकर्णनाऽनन्तरमेव अमात्यः आत्मनः विनाशं कुर्वन् महता क्लेशेन निषिद्धः मरणाऽभ्युपगमेन च अद्याऽपि भोजनं न करोति।' इदं च श्रुत्वा प्रतिहारेण भणितं 'अहो! अकृत्रिमा प्रभुभक्तिः, अहो! असदृशं कृतज्ञत्वम्, अहो! स्वशरीरनिरपेक्षता। ध्रुवं धन्यः एषः हरिवर्मराजा यस्य एवंविधः अमात्यः' इति वर्णयित्वा सः गतः नरेन्द्रसमीपम्, कथितश्च एकान्ते सर्वः तद्वृत्तान्तः इदं च आकर्ण्य
नि४ वितने म धा२९। छु?' (१/२)
આ પ્રમાણે બે ગાથા કહીને તે અમાત્ય વસ્ત્રવડે પોતાનું મુખ ઢાંકીને મૌનપણે રહ્યો. આના વચનનો પરમાર્થ નહીં જાણવાથી તે પ્રતિહારે તેના પરિવારને પૂછ્યું કે “અહો! આ અમાત્ય આવું શું બોલે છે?" ત્યારે તેઓએ કહ્યું કે-“હે પ્રતિહારી! આજે અમે ઉદ્યાનમાં ગયા હતા ત્યાં અમે અને અમાત્યે આકાશવાણી સાંભળી કે-“દેવ (રાજા) પુત્રનાં દોષે કરીને મરણ પામશે.” આવું વચન સાંભળીને તરતજ અમાત્ય પોતાનો નાશ કરવા તૈયાર થયો. તે વખતે અમે મહાકષ્ટથી નિષેધ કર્યો, તો પણ હજુ સુધી મરણનો અધ્યવસાય હોવાથી ભોજન કરતા નથી. આ વચન સાંભળીને પ્રતિહારે કહ્યું કે “અહો! વાસ્તવિક રાજભક્તિ! અહો! અસદશ કૃતજ્ઞપણું! અને અહો! પોતાના શરીરની નિરપેક્ષતા! ખરેખર આ હરિવર્મ રાજા ધન્ય છે કે જેને આવા અમાત્ય છે. આ પ્રમાણે વર્ણન (પ્રશંસા) કરીને તે પ્રતિહારી રાજા પાસે ગયો અને એકાંતમાં તેણે તેનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને પોતાનું જીવિત
Page #216
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२८१ एगते सव्वो तव्वुत्तंतो। इमं च आयन्निऊण अच्चंतवल्लहयाए नियजीवियस्स, उदयाओ पुवकयदुच्चरियाणं संखुद्धो नराहिवो, वाहराविओ अमच्चो, पुच्छिओ सव्वं जहावट्ठियवइयरं, कहिओ य अणेण| तओ राइणा भणियं-'अमच्च! किमियाणिं कालोचियं?| अमच्चेण कहियं 'देव! तुम्हे च्चिय जाणह जमेत्थ उचियं, अहं पुण सयमेव सुणिऊण देवस्स भाविणिं विसमावत्थं न सव्वहा जीवियमुव्वहिस्सामि, जओ तुम्ह पायाण विरहे का अम्ह सोहा? का वा पहुभत्ती? किं वा सकज्जसाहणं? ता अणुमन्नउ देवो, न एत्थ अन्नं वोत्तुं जुज्जइ अम्हाणं ति। राइणा भणियं-'अलं मरणेण, समायरसु जमिह जुत्तं।' अमच्चेण कहियं-'देव! संकडमिमं, के तुब्भे? को वा तुम्ह पुत्तो?, अओ न किंपि काउं पारियइ ।' राइणा भणियं-'जो देवीहिं विणासकारित्ति सिट्ठो सो पुत्तोऽवि परमत्थओ सत्तू चेव, ता ममाएसेण तयणुरूवं करेज्जासु ।' अमच्चेण भणियं-'देव! एवंविहदुट्ठाण सासणे दंडवासियाण अत्यन्तवल्लभतया निजजीवितस्य, उदयतः पूर्वकृतश्चरितानां संक्षुब्धः नराधिपः, व्याहारितः अमात्यः, पृष्टः सर्वं यथावस्थितव्यतिकरम्, कथितश्चाऽनेन । ततः राज्ञा भणितं 'अमात्य! किमिदानीं कालोचितम्?।' अमात्येन कथितं ‘देव! त्वमेव जानीहि यदत्रोचितम्, अहं पुनः स्वयमेव श्रुत्वा देवस्य भाविनी विषमाऽवस्थां न सर्वथा जीवितमुद्वहिष्यामि, यतः तव पादयोः विरहे का अस्माकं शोभा?, का वा प्रभुभक्तिः?, किं वा स्वकार्यसाधनम्? ततः अनुमन्यस्व देव!, नात्र अन्यद् वक्तुं युज्यते अस्माकम् । राज्ञा भणितं 'अलं मरणेन, समाचर यदत्र युक्तम्।' अमात्येन कथितं 'देव! सङ्कटमिदम्, के यूयम्?, कः वा तव पुत्र?, अतः न किमपि कर्तुं पारयामि।' राज्ञा भणितं 'यः देवीभिः विनाशकारी इति शिष्टः सः पुत्रोऽपि परमार्थतः शत्रुः एव, तस्माद् मम आदेशेन तदनुरूपं कुरु ।' अमात्येन भणितं 'देव! एवंविधदुष्टानां शासने दण्डवासिकानामेव अधिकारः, ततः प्रसीद देव तेषामेव आदेशदानेन । અત્યંત વહાલું હોવાથી અને પૂર્વે કરેલા પાપકર્મનો ઉદય હોવાથી રાજા ક્ષોભ પામ્યો (વ્યાકુળ થયો). તેણે અમાત્યને પોતાની પાસે બોલાવ્યો અને સર્વ યથાર્થ વૃત્તાંત પૂક્યો. ત્યારે તેણે તે જ પ્રમાણે વૃત્તાંત કહ્યો. ત્યારપછી રાજાએ કહ્યું- હે અમાત્ય! અત્યારે કાળને ઉચિત શું છે?” અમાત્યે કહ્યું- હે દેવ! આ બાબતમાં જે ઉચિત હોય તે તમે જ જાણો. હું તો પોતે જ આપની થવાની વિષમ અવસ્થા સાંભળવાથી જીવિતને સર્વથા ધારણ કરીશ નહી; કેમકે તમારા ચરણનો વિયોગ થાય ત્યારે અમારી શી શોભા! શી પ્રભુ ભક્તિ? અને શું સ્વકાર્યનું સાધન? તેથી સ્વામી મને આજ્ઞા આપો. આ બાબત અમારે કાંઈ પણ બોલવું યોગ્ય નથી.' રાજાએ કહ્યું-“મરણ કરીને સર્યું. જે અહીં યોગ્ય હોય તે કર. અમાત્યે કહ્યું- હે દેવ! આ તો મહાસંકટ છે. તમે કોણ અથવા તમારો પુત્ર કોણ? (બન્ને એક જ છો.) તેથી કાંઈ પણ કરી શકાય તેમ નથી.' રાજાએ કહ્યું- “જેને દેવીઓએ વિનાશકારક કહ્યો તે પુત્ર છતાં પણ પરમાર્થપણે શત્રુ જ છે, તેથી મારા હુકમથી તેને યોગ્ય કાર્ય તું કર.' અમાત્યે કહ્યું- હે દેવ! આવા પ્રકારના દુષ્ટને શિક્ષા કરવા માટે દંડપાશિક(કોટવાળ)નો અધિકાર છે, તેથી આપ તેને જ હુકમ આપવા કૃપા કરો. તે
Page #217
--------------------------------------------------------------------------
________________
१२८२
श्रीमहावीरचरित्रम चेव अहिगारो, ता पसीयउ देवो तेसिमेव आएसदाणेणं ।' तओ निरूविओ राइणा कुमारविणासणत्थं दंडवासिओ, विणासिओ तेण, पहिठ्ठो अमच्चो, कया भोयणाइया सरीरचेट्ठा, चिंतियं च तेण-'निहओ एस एगो कंटयो, इयाणिं राया विणासणिज्जो त्ति ।
अह तंमि सुए वहिए नायरलोएण जंपियं एवं । हा हा अहो अकज्ज नरवइणा नूणमायरियं ।।१।।
जं रज्जभरसमत्थो पुत्तो अविभाविऊण परमत्थं ।
कुस्सुयनिसामणुग्गयभयवसओ मारिओ सहसा ।।२।। अच्छउ परेण कहिए तहाविहे दुन्निमित्तपमुहत्थे।
सयमवि दिढे कुसला जुत्ताजुत्तं वियारिंति ।।३।। अन्नं चततः निरूपितः राज्ञा कुमारविनाशनार्थं दण्डवासिकः, विनाशितः तेन, प्रहृष्टः अमात्यः, कृता भोजनादिना शरीरचेष्टा चिन्तितं च तेन 'निहतः एषः एकः कण्टकः, इदानीं राजा विनाशनीयः।'
अथ तस्मिन् श्रुते हते नागरलोकेन जल्पितम् एवम् । हा हा अहो! अकार्यं नरपतिना नूनमाचरितम् ।।१।।
यद् राज्यभारसमर्थः पुत्रः अविभाव्य परमार्थम् ।
कुश्रुतनिश्रवणोद्गतभयवशतः मारितः सहसा ।।२।। आस्तां परेण कथिते तथाविधे दुनिमित्तप्रमुखाऽर्थे । स्वयमपि दृष्टे कुशलाः युक्तायुक्तं विचारयन्ति ।।३।।
સાંભળી રાજાએ કુમારનો વિનાશ કરવા માટે દંડપાશિકને હુકમ કર્યો. ત્યારે તેણે તેનો વિનાશ કર્યો. તે જાણી અમાત્ય હર્ષ પામ્યો અને પછી તેણે ભોજનાદિક ક્રિયા કરી. ફરી તેણે વિચાર્યું કે-“આ એક કંટકનો તો નાશ કર્યો. હવે રાજાનો વિનાશ કરવો જોઇએ.'
હવે તે રાજપુત્રનો વધ થયા પછી નગરનાં લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હા! હા! અરે! ५२५२ २। मे ॥ 21.512 ऽयं, (१)
કે જે રાજ્યનો ભાર વહન કરવામાં સમર્થ પુત્ર હતો, તેને પરમાર્થનો વિચાર કર્યા વિના ખરાબ વચન સાંભળવાથી ઉત્પન્ન થયેલા ભયના વશથી એકદમ મારી નંખાવ્યો! (૨)
બીજાનું કહેવું તો દૂર રહો, પરંતુ પોતે જ તથા પ્રકારના દુષ્ટ નિમિત્તાદિક જોયા હોય તો પણ કુશળ પુરુષો योग्यायोग्यनो विया२ ४३. छ. (3)
Page #218
--------------------------------------------------------------------------
________________
१२८३
अष्टमः प्रस्तावः
गहपीडा-मारी-दुन्निमित्त-दुस्सुमिणपमुहदोसगणा। देवाण पूयणाईहिं नूण सिग्धं उवसमंति ।।४।।
ता दढमणुचियमेयं कयं नरिंदेण धम्मपहवज्जं।
गरुयाणं गरुउच्चिय उप्पज्जइ अहव सम्मोहो ।।५।। इमं च सुयं कन्नपरंपराए राइणा । तओ पाउब्भूया अरई, उप्पन्नो पच्छायावो, पवडिओ महासोगो, चत्ता रज्जचिंता। इमं च परिभाविउं पवत्तो-'अहो महापावोऽहं जेण मए एवंविहमकज्जमायरंतेण न गणिओ धम्मो, नावेक्खिओ अजसो, न अंगीकयं पोरुसं, नावलंबिया खंती। ता किमियाणिं परिच्चयामि रज्जं?, पविसामि जलणं? पवज्जामि वा वणवासं?, केण वा कएण इमाओ पावाओ मोक्खो होहित्ति चिंतमाणस्स राइणो पडिहारेण
ग्रहपीडा-मारी-दुनिमित्त-दुःस्वप्नप्रमुखदोषगणाः। देवानां पूजनादिभिः नूनं शीघ्रं उपशाम्यन्ति ।।४।।
ततः दृढमनुचित्तमेतत् कृतं नरेन्द्रेण धर्मपथवर्जम् ।
गुरुकाणां गुरुः एव उत्पद्यते अथवा सम्मोहः ।।५।। इदं च श्रुतं कर्णपरम्परया राज्ञा। ततः प्रादुर्भूता अरतिः, उत्पन्नः पश्चात्तापः, प्रवर्धितः महाशोकः, त्यक्ता राज्यचिन्ता। इदं च परिभावयितुं प्रवृत्तः 'अहो! महापापोऽहम् येन मया एवंविधम् अकार्यमाचरता न गणितः धर्मः, नाऽपेक्षितम् अयशः, नाऽङ्गीकृतं पौरुषम्, नाऽवलम्बिता क्षान्तिः । ततः किमिदानी परित्यजामि राज्यम्?, प्रविशामि ज्वलनम्?, प्रपद्ये वा वनवासम्?, केन वा कार्येण अस्मात् पापात् मोक्षः भविष्यति?' इति चिन्तयतः राज्ञः प्रातिहार्येण गत्वा विज्ञप्तं 'देव! द्वारे
વળી બીજું એ કે-ગ્રહની પીડા, મરકી, દુષ્ટ નિમિત્ત, દુષ્ટ સ્વપ્ન, વિગેરે દોષના સમૂહો દેવોની પૂજા વિગેરે કરવાથી અવશ્ય શીધ્ર શાંત થઇ જાય છે, (૪).
તેથી રાજાએ આ ધર્મમાર્ગ વિનાનું અત્યંત અનુચિત કાર્ય કર્યું છે, અથવા તો મોટાને મોટો મોહ ઉત્પન્ન થાય छ. (५)
આ હકીકત રાજાએ કર્ણપરંપરાએ સાંભળી. તે વખતે તેને અરતિ ઉત્પન્ન થઈ, પશ્ચાત્તાપ થયો, મોટો શોક વૃદ્ધિ પામ્યો, રાજ્યચિંતા નાશ પામી અને આ પ્રમાણે તે વિચાર કરવા લાગ્યો કે-“અહો! હું મહાપાપી છું કે જે મેં આવા પ્રકારનું અકાર્ય કરતાં ધર્મને ગણ્યો નહીં, અપયશની અપેક્ષા કરી નહીં, પુરુષાર્થનો અંગીકાર કર્યો નહીં, તથા ક્ષમાનું અવલંબન કર્યું નહી; તો શું હવે હું આ રાજ્યનો ત્યાગ કરું? અગ્નિમાં પ્રવેશ કરું? અથવા વનમાં જઈ દીક્ષા ગ્રહણ કરું? શું કરવાથી આ મારા પાપનો મોક્ષ (નાશ) થાય?” આ પ્રમાણે રાજા વિચાર કરતો હતો તેવામાં પ્રતિહારે આવીને રાજાને વિનંતિ કરી કે હે દેવ! દ્વારમાં નંદન નામના ઉદ્યાનના પાલકો (માળીઓ) આવ્યા છે
Page #219
--------------------------------------------------------------------------
________________
१२८४
श्रीमहावीरचरित्रम
गंतूण विन्नत्तं-'देव! दुवारे नंदणुज्जाणपालगा समागया, ते य देवदंसणमभिलसंति।' राइणा भणियं-'लहु पवेसेह ।' एवं च भणिए पवेसिया तेण । ते य निवडिया चलणेसु, विन्नविउमारद्धा'देव! तुम्ह उज्जाणे भयवं अरिट्ठनेमी समोसढो, ता वद्धाविज्जह तुम्हे तयागमणेणं ति। इमं च सोच्चा चिंतियं राइणा-'होउ ताव सोगेणं, तं च भयवंतं केवलालोयमणियतिलोयवावारं जहावित्तं पुत्तविणासहेउं दुन्निमित्तमापुच्छिऊण उचियं करिस्सामि त्ति विभाविऊण पयट्टो जिणाभिमुहं। इओ य सो अमच्चो मुणियसव्वन्नुसमागमो पयडीभविस्सइ संपयं मज्झ कवडविलसियंति नियदुच्चरियसंकाए जच्चतुरंगममारुहिऊण जीवियभएण पलाणो वेगेण | रायावि गओ भयवओ समीवं । तओ चित्तब्भतरुल्लसंतहरिसपसरो, बहलरोमंचंचियसरीरो भयवंतं तिपयाहिणापुव्वगं पणमिऊण थुणिउमारद्धो । कहंचिय?नन्दनोद्यानपालकाः समागताः, ते च देवदर्शनमभिलषन्ति।' राज्ञा भणितं 'लघुः प्रवेशय।' एवं च भणिते प्रवेशिताः तेन । ते च निपतिताः चरणयोः, विज्ञप्तुमारब्धवन्तः 'देव! तव उद्याने भगवान् अरिष्टनेमिः समवसृतः, ततः वर्धापयामः त्वं तदाऽऽगमनेन' इति । इदं च श्रुत्वा चिन्तितं राज्ञा भवतु तावत् शोकेन, तं च भगवन्तं केवलाऽऽलोकज्ञातत्रिलोकव्यापारं यथावृत्तं पुत्रविनाशहेतुं दुर्निमित्तम् आपृच्छय उचितं करिष्यामि ‘इति विभाव्य प्रवृत्तः जिनाऽभिमुखम् | इतश्च सः अमात्यः ज्ञातसर्वज्ञसमागमः प्रकटीभविष्यति साम्प्रतं मम कपटविलसितमिति निजदुश्चरितशङ्कया जात्यतुरङ्गममारुह्य जीवितभयेन पलायितः वेगेन । राजाऽपि गतः भगवतः समीपम् | ततः चित्ताऽभ्यन्तरोल्लसद्धर्षप्रसरः, बहुरोमाञ्चाऽञ्चितशरीरः भगवन्तं त्रिप्रदक्षिणापूर्वकं प्रणम्य स्तोतुमारब्धवान् कथमेव? -
અને તેઓ આપના દર્શનની ઇચ્છા કરે છે. રાજાએ કહ્યું કે તેમને શીધ્ર પ્રવેશ કરાવ. આ પ્રમાણે તેના કહેવાથી તેણે તેઓને પ્રવેશ કરાવ્યો. તેઓ આવીને રાજાના પગમાં પડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- હે દેવ! તમારા ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટનેમિ સમવસર્યા (પધાર્યા) છે, તેથી તેમના આગમનની વધામણી અમો તમને આપીએ છીએ. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે- “હવે શોક કરવાથી સર્યું. કેવળજ્ઞાનવડે ત્રણ લોકના વ્યાપારને જાણનાર તે ભગવાનને યથાર્થપણે પુત્રના વિનાશનું કારણ દુષ્ટ નિમિત્તને પૂછીને પછી ઉચિત હશે તેમ કરીશ. એમ વિચારીને તે જિનેશ્વર પાસે ચાલ્યો. અહીં તે અમાત્ય સર્વજ્ઞ ભગવાનનું આગમન જાણી “હવે મારા કપટનો વિલાસ પ્રગટ થઈ જશે' એમ પોતાના દુશ્ચરિત્રની શંકા પામીને જાતિવંત અશ્વ ઉપર ચડીને જીવિતના ભયથી એકદમ નાશી ગયો. રાજા પણ ભગવાનની સમીપે ગયો. તેના ચિત્તની અંદર હર્ષનો પ્રચાર ઉલ્લસિત થયો અને તેનું શરીર ઘણા રોમાંચે કરીને વ્યાપ્ત થયું. તેણે ભગવાનને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને આ પ્રમાણે સ્તુતિ કરી :
Page #220
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२८५
जय नवतमालदलसामदेह, तुहु निम्मलगुणरयणोहगेह । अइदुज्जयनिज्जियकुसुमबाण!, जिण भवियहं दंसियसिद्धिट्ठाण ||१||
उत्तुंगपओहरहरिणनयणनवजोव्वणपव्वणचंदवयण |
पइ उग्गसेणसुय जेण चत्ता, तसु एक्कह तुह पर जयइ वत्त ।।२।। ओहामियसिंधुसमत्थरयणि, अवयरिए नाह! जायवह भवणि । चिंतामणिमि पइं समुद्दविजओ, सच्चं चिय जाओ समुद्दविजओ ।।३।।
आपूरियनिब्भरसंखघोस-संखोहियजयजण गयदोस । भुयपरिहंदोलियलच्छिरमण!, सव्वायरेण सुरपणयचलण! ||४||
जय नवतमालदलश्यामदेह! त्वं निर्मलगुणरत्नौघगृह! अतिदुर्जयनिर्जितकुसुमबाण! जिन! भव्यानां दर्शितसिद्धिस्थान! ।।१।।
उत्तुङ्गपयोधरहरिणनयननवयौवनपार्वणचन्द्रवदना ।
सपदि उग्रसेनसुता येन त्यक्ता सः एकः त्वं परं जयं वर्तस्व ।।२।। तुलितसिन्धुसमस्तरत्नः अवतीर्णः नाथ! यादवभवने । चिन्तामणिं प्रति समुद्रविजयः, सत्यमेव जातः समुद्रविजयः ।।३।।
आपूरितनिर्भरशङ्खघोषसंक्षोभितजगज्जनः गतदोषः । भुजपरिखाऽऽन्दोलितलक्ष्मीरमण! सर्वादरेण सुरप्रणतचरण! ।।४।।
નવા તમાલ વૃક્ષના પાંદડા જેવા શ્યામ શરીરવાળા, નિર્મળ ગુણોરૂપી રત્નોના સમૂહના ઘરરૂપ, અત્યંત દુઃખે કરીને જીતી શકાય તેવા કામદેવને જીતનારા અને ભવ્ય પ્રાણીઓને મોક્ષસ્થાન દેખાડનારા એવા હે જિનેશ્વર! તમે ४यता वा. (१)
ઊંચા (મોટા) સ્તનવાળી, હરિણના સરખા નેત્રવાળી, નવા યૌવનવાળી અને પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી ઉગ્રસેન રાજાની પુત્રીનો જેણે ત્યાગ કર્યો તે એક જ તમે જગતમાં જયવંત વર્તો છો. (૨)
હે નાથ! સમુદ્રના સમગ્ર રત્નોની તુલના કરનાર ચિંતામણિ રત્ન જેવા તમે યાદવકુળમાં અવતર્યા, તેથી સમુદ્રવિજય રાજા ખરેખર સમુદ્રનો વિજય કરનાર થયા. (૩).
શંખને અત્યંત પૂરીને તેના શબ્દવડે જગતના લોકોને ક્ષોભ પમાડનાર, દોષ રહિત, ભુજાવડે શ્રી કૃષ્ણને આંદોલિત કરનાર, સર્વ આદરવડે દેવોએ જેના ચરણને નમસ્કાર કર્યા છે, (૪)
Page #221
--------------------------------------------------------------------------
________________
१२८६
श्रीमहावीरचरित्रम् तइलोक्कभवणनिम्मलपईव!, परमायररक्खियसयलजीव! । भवि भवि जिणिंद! तुहुं रिट्टनेमि!, अम्हारिस लीयह होज्ज सामि ।।५।।
ए(इ?)य एवं थोऊणं पराए भत्तीए जयगुरुं नेमिं ।
हरिसियमणो नरिंदो तयणु निविट्ठो महीवढे ||६|| भयवयावि पयट्टिया धम्मकहा। पडिबुद्धा बहवे पाणिणो। गहियनियनियसामत्थाणुरूवाभिग्गहविसेसा गया य जहागयं । अह अवसरं मुणिऊण पुच्छियं राइणा-'भयवं! पुरा अमच्चेण जं अम्ह कहियं तं सच्चमलियं वा?।' भयवया भणियं-'अलियं।' राइणा भणियं'भयवं! किमेवंविहं तेणाकज्जमायरियं?।' भयवया जंपियं-'भो महाराय! भोगस्थिणो रज्जत्यिणो परिवारस्थिणो पाणिणो किं किं पावं न करेंति? किं वा मायामोसं न पयडेंति? अहवा को
त्रिलोकभवननिर्मलप्रदीप! परमाऽऽदररक्षितसकलजीव!। भवे भवे जिनेन्द्र! त्वं अरिष्टनेमे! अस्मादृशाणां लीनम् (=शरणरूपं?) भव स्वामिन् ।।५।।
इत्येवं स्तुत्वा परया भक्त्या जगद्गुरुं नेमिम् ।
हृष्टमनः नरेन्द्रः तदनु निविष्टः महीपृष्ठे ।।६।। भगवताऽपि प्रवर्तिता धर्मकथा । प्रतिबुद्धाः बहवः प्राणिनः । गृहीतनिजनिजसामर्थ्यानुरूपाऽभिग्रहविशेषाः गताश्च यथाऽऽगतम्। अथ अवसरं ज्ञात्वा पृष्टं राज्ञा 'भगवन्! पुरा अमात्येन यद् मां कथितं तत्सत्यम् अलिकं वा?।' भगवता भणितं 'अलिकम।' राज्ञा भणितं 'भगवन! किम एवंविधं तेन अकार्यम् आचरितम्? ।' भगवता जल्पितं 'भोः महाराज! भोगार्थिनः, राज्यार्थिनः, परिवाराऽर्थिनः प्राणिनः किं किं पापं न कुर्वन्ति? किं वा मायामृषां न प्रकटयन्ति! अथवा कः तस्य दोषः?
ત્રણ જગતરૂપ ભવનમાં નિર્મળ દીવા સમાન, પરમ આદરવડે સમગ્ર જીવોનું રક્ષણ કરનાર એવા હે અરિષ્ટનેમિ અરિહંત સ્વામી! તમે ભવે ભવે અમારું શરણ હોજો.' (૫)
આ પ્રમાણે મોટી ભક્તિવડે જગદ્ગુરુ શ્રીનેમિનાથની સ્તુતિ કરીને મનમાં હર્ષ પામેલો રાજા ત્યારપછી पृथ्वीपाठ ५२ ही. (७)
ત્યારપછી ભગવાને ધર્મકથા કહી. ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. પછી સર્વ લોકો પોતપોતાની શક્તિને અનુરૂપ વિશેષ પ્રકારના અભિગ્રહોને ગ્રહણ કરીને જેમ આવ્યા હતા તેમ પોતપોતાને સ્થાને ગયા. હવે અવસર જાણીને રાજાએ ભગવાનને પૂછ્યું કે-“ભગવન! પહેલાં અમાત્યે જે અમને કહ્યું તે સત્ય છે કે અસત્ય છે?' ભગવાને કહ્યું-અસત્ય છે. રાજાએ પૂછ્યું-“હે ભગવન! તેણે આવા પ્રકારનું અકાર્ય કેમ આચર્યું?” ભગવાને કહ્યું“હે રાજન! ભોગના અર્થી, રાજ્યના અર્થી અને પરિવારના અર્થી પ્રાણીઓ શું શું પાપ નથી કરતા? શું માયામૃષાને પ્રગટ નથી કરતા? અથવા તો તેનો શો દોષ છે? આ સર્વ પૂર્વકર્મનો જ વિલાસ છે. તે બિચારો તો
Page #222
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२८७
तस्स दोसो ?, पुव्वकयकम्माण चेव विलसियमिमं, सो पुण निमित्तमेत्तं चेव वरागो', राइणा जंपियं-‘भयवं! किं मए पुव्वभवे एवंविहं पावमायरियं जस्स अणुभावेण अच्चंतवल्लहस्स सुयस्स सहसच्चिय विणासं पडिवन्नो?',
ताहे जह पुव्वभवे महिलादोसेण दोसपरिहीणं । मित्तं विणासिऊणं समज्जियं पावमइगरुयं ।।१।।
जह नारयतिरियभवेसु भूरिसो पाविऊण जरमरणे । कह कहवि माणुसत्ते लद्धे विहिए य बालतवे ||२||
इह संपत्ते रज्जे जह मित्तविणासकम्मदोसेणं । जाओ पुत्तविणासो तह सव्वं भयवया कहियं ।।३।।
पूर्वकृतकर्मणामेव विलसितमिदम्, सः पुनः निमित्तमात्रमेव वराकः । राज्ञा जल्पितं 'भगवन्! किं मया पूर्वभवे एवंविधम् पापम् आचरितं यस्य अनुभावेन अत्यन्तवल्लभस्य सुतस्य सहसा एव विनाशं प्रतिपन्नवान्?’
तदा यथा पूर्वभवे महिलादोषेण दोषपरिहीणम् । मित्रं विनाश्य समर्जितं पापमतिगुरुकम् ।।१।।
यथा नारक - तिर्यग्भवेषु भूरिशः प्राप्य जरामरणे । कथंकथमपि मानुषत्वे लब्धे विहिते च बालतपसि ।।२।।
इह सम्प्राप्ते राज्ये यथा मित्रविनाशकर्मदोषेण । जातः पुत्रविनाशः तथा सर्वं भगवता कथितम् ||३||
નિમિત્તમાત્ર જ છે.' રાજાએ પૂછ્યું-‘હે ભગવન! મેં પૂર્વ ભવમાં એવા પ્રકારનું શું પાપ આચર્યું હતું કે જેના પ્રભાવથી અત્યંત વહાલા પુત્રનો સહસાકારે વિનાશ કરાવ્યો?'
ત્યારે ભગવાને જે પ્રકારે તેણે પૂર્વભવમાં સ્ત્રીના દોષને લીધે દોષ વિનાના મિત્રનો વિનાશ કરીને અતિ મોટું પાપ ઉપાર્જન કર્યું હતું, (૧)
જે પ્રકારે નારક અને તિર્યંચના ભવોમાં ઘણીવાર જન્મ-મરણ પામીને કોઈ પણ પ્રકારે મનુષ્ય જન્મ પામીને બાળતપ કરીને અહીં રાજ્ય પામ્યો, અને જે પ્રકારે મિત્રનો વિનાશ ક૨વારૂપ દોષે કરીને પુત્રનો વિનાશ થયો તે सर्व म्ही जताव्युं. (२/3)
Page #223
--------------------------------------------------------------------------
________________
१२८८
श्रीमहावीरचरित्रम् इमं च सोच्चा जायगाढभवभओ हरिवम्मराया भणिउं पवत्तो-'भयवं जइ पाणाइवायस्स एवंविहो असुहो सहावो ता पज्जत्तं मम रज्जेण, गिण्हामि तुह समीवे पव्वज्जं जाव अभिसिंचेमि कमवि अत्तणो पयंमि त्ति वागरिऊण गओ नयरिं, निवेसिओ निययरज्जंमि भाइणेज्जो, सो य अमच्चो नाओ जहा पलाणोत्ति । तओ मोत्तूण य रायसिरिं हरिवम्मनराहिवो अणगारियं पडिवन्नोत्ति ।।
इय भो गोयम! एसो पाणिवहाविरइमंतजंतूणं । पाउब्भवइ महंतो अणत्थसत्थो जओ तम्हा ।।१।।
सव्वपयत्तेणं चिय संकप्पियपाणिघायवेरमणं ।
सग्गापवग्गसोक्खाइं कंखमाणेहिं कायव्वं ।।२।। इइ पढममणुव्वयं । __ इदं च श्रुत्वा जातगाढभवभयः हरिवर्मराजा भणितुं प्रवृत्तवान् ‘भगवन्! यदि प्राणातिपातस्य एवंविधः अशुभः स्वभावः ततः पर्याप्तं मम राज्येन, गृह्णामि तव समीपे प्रव्रज्यां यावद् अभिसिञ्चामि कमपि आत्मनः पदे इति व्याकृत्य गतः नगरीम्, निवेषितः निजराज्ये भागिनेयः, सश्चाऽमात्यः ज्ञातः यथा पलायितः। ततः मुक्त्वा च राजश्रियं हरिवर्मनराधिपः अनागरितां प्रतिपन्नवान् ।
इति भोः गौतम! एषः प्राणिवधाऽविरतिवज्जन्तूनाम् । प्रादुर्भवति महान् अनर्थसार्थः यतः तस्मात् ।।१।।
सर्वप्रयत्नेन एव सङ्कल्पितप्राणिघातविरमणम् ।
स्वर्गाऽपवर्गसौख्यानि कांक्षमाणैः कर्तव्यम् ।।२।। इति प्रथमम् अणुव्रतम्। તે સાંભળીને હરિવર્મ રાજાને અત્યંત ભવનો ભય ઉત્પન્ન થયો, તેથી તે કહેવા લાગ્યો કે-“હે ભગવન! જો પ્રાણાતિપાત(જીવહિંસા)નો આવા પ્રકારનો અશુભ સ્વભાવ છે, તો મારે રાજ્યવડે કરીને સર્યું. આપની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરું, જેટલામાં મારે સ્થાને કોઇને અભિષેક કરું.' એમ કહીને તે પોતાની નગરીમાં ગયો. પોતાના રાજ્ય પર પોતાના ભાણેજને સ્થાપન કર્યો. તે અમાત્ય નાશી ગયો એમ જાણ્યું. ત્યારપછી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી હરિવર્મ રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું.
આ પ્રમાણે હે ગૌતમ! પ્રાણિવધની વિરતિ વિનાના જીવોને જેથી કરીને આવો મોટો અનર્થનો સમૂહ પ્રગટ થાય છે તેથી કરીને સ્વર્ગ અને મોક્ષના સુખને ઈચ્છનાર પ્રાણીઓએ સર્વ પ્રયત્નવડે સંકલ્પથી પ્રાણીવધની વિરતિ १२वी योग्य छे. मा पडेगुं सात . (१)
હવે અસત્ય વચનની વિરતિરૂપ આ બીજું અણુવ્રત અમે કહીએ છીએ. વળી તે અલીક (અસત્ય) સ્થળ અને सूक्ष्म अमारे छे. (१) - તેમાં સ્થૂળ અસત્ય પાંચ પ્રકારે છે-કન્યા સંબંધી અલીક, ગાય સંબંધી અલીક, ભૂમિ સંબંધી અલીક, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી. આ પાંચ નિયમોનો વિશેષ આ પ્રકારે છે. (૨)
Page #224
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२८९
अह अलियवयणविरईसरूवमेयं अणुव्वयं बीयं । भणिमो तं पुण अलियं दुविहं थूलं च सुहुमं च ।।१।।
थूलं पंचवियप्पं कन्ना-गो-भूमि-नासहरणेसु ।
कूडगसक्खेज्जंमि य एसो इह नियमविसओत्ति ।।२।। कन्नागहणं दुपयाण सूयगं चउपयाण गोगहणं । अपयाणं दव्वाणं सव्वेसिं भूमिवयणं तु ।।३।।
इयरदुयग्गहणं पुण पाहन्ननिदंसणट्ठया भणियं ।
सुहुमं तु अलियवयणं परिहासाईसु नेयव्वं ।।४।। थूलमुसावेरमणे एयंमि अणुव्वए पवत्तंमि। अइयारा पंच इमे परिहरणिज्जा सुसड्डेणं ।।५।। अथ अलिकवचनविरतिस्वरूपमेतद् अणुव्रतं द्वितीयम्। भणामि तत्पुनः अलिकं द्विविधं स्थूलं च सूक्ष्मं च ।।१।।
स्थूलं पञ्चविकल्पं कन्या-गो-भूमि-न्यासहरणेषु ।
कूटसाक्षिषु च एषः इह नियमविषयः इति ।।२।। कन्याग्रहणं द्विपदानां सूचकम् चतुष्पदानां गोग्रहणम् । अपदानां द्रव्याणां सर्वेषां भूमिवचनं तु ।।३।।
इतरद्विकग्रहणं पुनः प्राधान्यनिदर्शनार्थं भणितम् ।
सूक्ष्मं तु अलिकवचनं परिहासादिषु ज्ञातव्यम् ।।४।। स्थूलमृषाविरमणे एतस्मिन् अणुव्रते प्रवृत्ते। अतिचाराः पञ्च इमे परिहरणीयाः सुश्राद्धेन ।।५।।
કન્યા શબ્દનું ગ્રહણ કર્યું છે તે સર્વ બે પગવાળાનું સૂચક છે, ગાય શબ્દ છે તે સર્વ ચાર પગવાળાનું સૂચક છે અને ભૂમિ શબ્દ કહ્યો છે તે પગ રહિત સર્વ પદાર્થોને સૂચવનાર છે. (૩).
(બાકીના બે અપદના ગ્રહણથી જ આવી જાય છે છતાં કેમ જુદા કહ્યા? તેનો જવાબ આપે છે કે-વે બીજા બાકીના છેલ્લા બેનું ગ્રહણ પ્રધાનપણું (મુખ્યપણું) જણાવવા માટે કહ્યું છે. હવે સૂક્ષ્મ અસત્ય વચન હાંસી વિગેરેમાં
. (४) આ સ્થળ મૃષાવાદવિરમણ નામના અણુવ્રતમાં ઉત્તમ શ્રાવકે આ પાંચ અતિચારો સદા ત્યાગ કરવા યોગ્ય છે. (૫)
Page #225
--------------------------------------------------------------------------
________________
१२९०
श्रीमहावीरचरित्रम सहसा अब्भक्खाणं रहसा य सदारमंतभेओ य | मोसोवएसणं कूडलेहकरणं च निच्चंपि ।।६।।
एयस्स पालणाऽपालणासु पयडा गुणा य दोसा य ।
दीसंति समक्खं चिय दिर्सेतो भायरो दोन्नि ।।७।। ते य भायरो गोयम! निसामेसु, एत्थेव भारहे वासे वडवद्दनयरे पभाकरो नाम राया, सव्वत्थ विक्खायजसो, दुवालसविहसावयधम्मपरिपालणपरायणो, जइजणपज्जुवासणबद्धलक्खो, परोवयारकरणाइगुणसहस्ससमलंकिओ सच्चो नाम सेट्ठी। तस्स य इहलोयमित्तपडिबद्धो, धम्माणुट्ठाणविरहिओ कणिट्ठो बलदेवो नाम भाया । सो य जाणवत्तेण परविसएसु गच्छइ । अन्नया य बहुलाभो हवइत्ति णिसामिऊण गओ चोडविसए । चोडरायावि
सहसा अभ्याख्यानं रहसि च स्वदारामन्त्रभेदश्च । मृषोपदेशनं कूटलेखकरणं च नित्यमपि ||६||
एतस्य पालनाऽपालनासु प्रकटाः गुणाश्च दोषाश्च ।
दृश्यन्ते समक्षमेव दृष्टान्तः भ्रातरौ द्वौ ।।७।। तौ च भ्रातरौ गौतम! निश्रुणु अत्रैव भरते वर्षे वटपत्रनगरे प्रभाकरः नामकः राजा, सर्वत्र विख्यातयशः, द्वादशविधश्रावकधर्मपरिपालनपरायणः, यतिजनपर्युपासनबद्धलक्षः, परोपकारकरणादिगुणसहस्रसमलङ्कृतः सत्यः नामकः श्रेष्ठी। तस्य च इहलोकमात्रप्रतिबद्धः, धर्माऽनुष्ठानविरहितः कनिष्ठः बलदेवः नामकः भ्राता। सश्च यानपात्रेण परविषयेषु गच्छति। अन्यदा च बहुलाभः भवति इति निःशम्य गतः चौडविषये। चौडराजाऽपि सत्यश्रेष्ठिनः गुणनिवहं जनेन वर्ण्यमानं श्रुत्वा
૧ સહસા અભ્યાખ્યાન એટલે વિના વિચારે એકદમ કોઈને ખોટું આળ આપવું. કોઈની છાની વાત પ્રગટ કરવી. ૩ પોતાની સ્ત્રીની ખાનગી વાત જાહેર કરવી. ૪ ખોટો ઉપદેશ આપવો અને ૫ ખોટો લેખ લખવો. (૯)
આ વ્રતને પાળવામાં ગુણ પ્રગટ દેખાય છે અને નહીં પાળવામાં દોષ પ્રગટ દેખાય છે. તે ઉપર બે ભાઇઓનું दृष्टांत प्रभाए छ. (७)
હે ગૌતમ! તે બે ભાઈઓનું દૃષ્ટાંત સાંભળો. આ જ ભરતક્ષેત્રમાં વટપદ્ર નામના નગરમાં પ્રભાકર નામે રાજા હતો. તે નગરમાં સત્ય નામનો એક શ્રેષ્ઠી હતો. તેનો યશ સર્વત્ર વિખ્યાત (પ્રસિદ્ધ) હતો. તે શ્રાવક ધર્મના બાર વ્રત પાળવામાં તત્પર હતો, સાધુજનોની વૈયાવચ્ચ કરવામાં તલ્લીન હતો તથા પરોપકારાદિ હજારો ગુણોવડે અલંકૃત હતો. તેનો નાનો ભાઈ બળદેવ નામે હતો. તે માત્ર આ લોક સંબંધી કાર્યમાં જ તત્પર હતો, અને ધર્મક્રિયાથી રહિત હતો. તે બળદેવ વહાણવડે પરદેશમાં વેપાર કરવા જાય છે. એકદા ઘણો લાભ થવાનું સાંભળીને
Page #226
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२९१ सच्चसेट्ठिणो गुणनिवहं जणेण वन्निज्जमाणं सुणिऊणं तदसणाणुरागरत्तो तब्भाउयं बलदेवं भणइ-'सव्वहा मम दंसणत्थं सच्चसेटिं आणेज्जासित्ति । एवं च नरिंदायरं पेच्छिऊण पडिसुयमणेण । कालक्कमेण नियमंदिरमुवागओ सच्चस्स परिकहेइ । अन्नया य चवलत्तणओ लच्छीए, उदयत्तणओ अंतराइयकम्मस्स अप्पदविणो जाओ सच्चसेट्ठी। तओ तेण चोडविसयगमणाय पुट्ठो पभाकरनरिंदो, अणुन्नाओ य तेण | तयणंतरं च उचियाइं महत्थाई महग्घाइं विविहभंडाई गहिऊण भाउणा समं गओ चोडविसयं सच्चसेट्ठी। तदागमणं च निसामिऊण तुट्ठो चोडराया, दवावियं निवासमंदिरं, पूइओ उचियपडिवत्तीए अत्तणो य समीवंमि धरिओ कइवयवासराइं। अह विणिवट्टिए भंडे गहिए सदेसपाउग्गे पडिभंडे चोडविसयाहिवइमणुजाणाविऊण समारूढो नावाए सच्चसेट्ठी।।
तद्दर्शनाऽनुरागरक्तः तद्भातरं बलदेवं भणति-सर्वथा मम दर्शनार्थं सत्यश्रेष्ठिनम् आनेष्यसि ।' एवं च नरेन्द्राऽऽदरं प्रेक्ष्य प्रतिश्रुतमनेन । कालक्रमेण निजमन्दिरमुपागतः सत्यस्य परिकथयति। अन्यदा च चपलत्वाद् लक्ष्म्याः, उदयत्वाद् अन्तरायकर्मणः अल्पद्रविणः जातः सत्यश्रेष्ठी। ततः तेन चौडविषयगमनाय पृष्टः प्रभाकरनरेन्द्रः, अनुज्ञातः च तेन । तदनन्तरं च उचितानि महानि महा_णि विविधभाण्डानि गृहीत्वा भ्रात्रा समं गतः चौडविषयम् सत्यश्रेष्ठी। तदागमनं च निःशम्य तुष्टः चौडराजा, दापितं निवासमन्दिरम्, पूजितः उचितप्रतिपत्त्या, आत्मनश्च समीपं धृतः कतिपयवासराणि । अथ विनिवर्तिते भाण्डे, गृहीते स्वदेशप्रायोग्ये प्रतिभाण्डे चौडविषयाऽधिपतिम् अनुज्ञाप्य समारूढः नावि सत्यश्रेष्ठी।
તે ચૌડ દેશમાં ગયો. ત્યાંના ચૌડ રાજાએ પણ લોકોએ વર્ણન કરાતા સત્ય શ્રેષ્ઠીના ગુણનો સમૂહ સાંભળીને તેના દર્શનની પ્રીતિમાં રાગી થવાથી તેના ભાઈ બળદેવને કહ્યું કે મારા દર્શનને માટે તું સર્વથા પ્રકારે સત્ય શ્રેષ્ઠીને અહીં લાવજે.' આ પ્રમાણે તે રાજાનો આદર જોઇને તેણે તેનું વચન અંગીકાર કર્યું. પછી કાળક્રમે બળદેવ પોતાને ઘેર આવ્યો અને તેણે સત્યને તે વાત કહી. ત્યારપછી કોઈક દિવસ લક્ષ્મીના ચપળપણાને લીધે અને અંતરાયકર્મના ઉદયને લીધે સત્ય શ્રેષ્ઠી અલ્પ ધનવાળો થઈ ગયો, તેથી તેણે ચૌડ દેશમાં જવા માટે પ્રભાકર રાજાને પૂછ્યું તેની રજા માગી) ત્યારે તેણે અનુજ્ઞા આપી. ત્યારપછી ઉચિત, મહાઅર્થવાળા અને મોટા મૂલ્યવાળા વિવિધ પ્રકારના કરીયાણાં ગ્રહણ કરી, પોતાના ભાઈ બળદેવની સાથે સત્ય શ્રેષ્ઠી ચૌડ દેશમાં ગયો. તેનું આગમન સાંભળીને ચૌડરાજ તુષ્ટમાન થયો. તેને રહેવા માટે ઘર અપાવ્યું, ઉચિત સત્કારવડે તેની પૂજા (ભક્તિ-પરોણાગત) કરી, અને કેટલાક દિવસ પોતાની પાસે રાખ્યો. ત્યારપછી પોતે આણેલા કરિયાણાં વેચી, પોતાના દેશને યોગ્ય સામા કરિયાણાં ગ્રહણ કરી, ચૌડ દેશના રાજાની અનુજ્ઞા લઈ સત્ય શ્રેષ્ઠી વહાણ ઉપર ચડ્યો.
Page #227
--------------------------------------------------------------------------
________________
१२९२
अणुकूलपवणपेल्लियमहल्लधयवडविवड्ढियावेगा। गंतुं जवा पयट्टा नियपुरहुत्तं तओ नावा ।।१।।
तहियं आरूढा ते जाव पलोयंति कोउहल्लेण । अनिलुल्ललंतकल्लोलभीसणं जलहिपेरंतं ।।२।।
ताव नियतुंगिमाविहियविंझगिरिविब्भमो लहुं दिट्ठो । सलिलोवरिं वहंतो अतुच्छदेहो महामच्छो ||३||
श्रीमहावीरचरित्रम्
तं दद्धुं बलदेवेण जंपियं एस पव्वओ एत्थ । इंताणं नासि ओ ता तुभे मग्गपब्भट्ठा ||४ ।।
अनुकूलपवनप्रेरितमहाध्वजपटविवर्धिताऽऽवेगा । गन्तुं यवात् प्रवृत्ता निजपुराऽभिमुखम् ततः नौः ।।१।।
तत्र आरूढाः ते यावत्प्रलोकयन्ति कौतूहलेन । अनिलोल्ललत्कल्लोलभीषणं जलधिपर्यन्तम् ||२||
तावद् निजतुङ्गमाविहितविन्ध्यगिरिविभ्रमः लघुः दृष्टः । सलिलोपरिं वहन् अतुच्छदेहः महामत्स्यः ||३||
तं दृष्ट्वा बलदेवेन जल्पितं एषः पर्वतः अत्र । आगच्छताम् नासीत् यतः ततः यूयं मार्गप्रभ्रष्टाः ।।४।।
ત્યારપછી અનુકૂળ પવનથી પ્રેરાયેલા મોટા ધ્વજપટ(સઢ)ને લીધે વેગ વધવાથી તે વહાણ પોતાના નગર તરફ શીઘ્રપણે જવા લાગ્યું. (૧)
તેમાં બેઠેલા તે સર્વ લોકો જેટલામાં કૌતુકથી વાયુવડે ઉછળતા કલ્લોલોએ કરીને ભયંકર સમુદ્રનો વિસ્તાર दुखे छे (२)
તેટલામાં તત્કાળ જળ ઉપર પોતાના શરીરની મોટાઈ વડે વિંધ્ય પર્વતની ભ્રાંતિ કરે તેવો મોટા શરીરવાળો महामत्स्य भेवामां खाप्यो (3)
તે જોઈ બળદેવે કહ્યું કે-‘અહીં આ પર્વત છે. આપણે ગયા ત્યારે આ પર્વત નહોતો, તેથી તમે માર્ગથી ચૂક્યા
छो. (४)
Page #228
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
निज्जामगेहिं भणियं न पव्वओ एस किंतु मच्छोत्ति ।
सो चेव अयं मग्गो वामोहं कुणह मा सामि ! ।।५।।
१२९३
बलदेवेण भणियं-'अहं पुण इहं चेव विविहभंडपडिहत्थं जाणवत्तं हारेमि जइ मच्छो होज्जा।' एवं च उभयपक्खेहिवि सच्चसेट्ठि सक्खि काऊण विहिया होड्डा, ते य निज्जामगा पडिबेडएण गंतुण मच्छयपिट्ठिमि परिक्खणत्थं तणपूलयपडलं पज्जालिउमारद्धा । सो य मच्छो तेण परितत्तसरीरो झडत्ति निबुड्डो अच्छाहे जले । एवं हारियं जाणवत्तं बलदेवेण । परितुट्ठा निज्जामगा, पत्ता य कमेण नियनगरं, तओ तेहिं पडिरुद्धं जाणवत्तं, समुत्तारिऊण तीरे मुक्को बलदेवो । पारद्धो अणेण झगडओ निज्जामगेहिं समं, जहा असच्चा इमे मच्छहारिणो चिलाया मए विजियत्ति काऊण आडंबरमुवदंसंतित्ति भणिऊण बला चेव भंडमुत्तारिउमारद्धो । निज्जामगेहिं वाहिया नरवइणो आणा, न ठाइ बलदेवो । तओ रायाणं निर्यामकैः भणितं न पर्वतः एषः किन्तु मत्स्यः इति । स एवाऽयं मार्गः व्यामोहं कुरु मा स्वामिन्! ।।५।।
बलदेवेन भणितं ‘अहं पुनः इहैव विविधभाण्डपूर्णं यानपात्रं हारयामि यदि मत्स्यः भवेत् । एवं च उभयपक्षैः अपि सत्यश्रेष्ठिनं साक्षी कृत्वा विहितः पणः । ते च निर्यामकाः प्रतिनौकया गत्वा मत्स्यपृष्ठे परीक्षणार्थं तृणराशिपटलं प्रज्वालयितुम् आरब्धवन्तः । सः च मत्स्यः तेन परितप्तशरीरः झटिति निमग्नः अस्ताघे जले। एवं हारितं यानपात्रं बलदेवेन । परितुष्टाः निर्यामकाः, प्राप्ताः च क्रमेण निजनगरम्। ततः तैः प्रतिरुद्धं यानपात्रम्, समुत्तार्य तीरे मुक्तः बलदेवः । प्रारब्धः अनेन कलहः निर्यामकैः समम्, यथा असत्या इमे मत्स्यहारिणः चिलाताः 'मया विजितम्' इति कृत्वा आडम्बरमुपदर्शयन्ति' इति भणित्वा बलादेव भाण्डमुत्तारयितुम् आरब्धवान् । निर्यामकैः व्याहृता नरपतेः
તે સાંભળી ખલાસીઓએ કહ્યું કે-‘આ પર્વત નથી પણ મોટો મત્સ્ય છે, તો હે સ્વામી! તે જ આ માર્ગ છે. તમો आई न भजो (4)
ત્યારે બળદેવ બોલ્યો કે–જો આ મત્સ્ય હોય તો હું વિવિધ કરિયાણાંથી ભરેલું આખું વહાણ હારી જાઉં.' આ પ્રમાણે બન્ને પક્ષવાળાએ સત્ય શ્રેષ્ઠીને સાક્ષી રાખીને હોડ કરી. પછી તેની પરીક્ષા (ખાત્રી) કરવા માટે તે ખલાસીઓએ નાની હોડીમાં બેસી ત્યાં જઈ તે મત્સ્યની પીઠ ઉપર ઘાસના પૂળા સળગાવ્યા, તેથી તે મત્સ્યના શરીરને તાપ લાગ્યો એટલે તે તત્કાળ અથાગ જળમાં ડૂબી ગયો. આ રીતે થવાથી બળદેવ પોતાનું તે આખું વહાણ હારી ગયો. ખલાસીઓ તુષ્ટમાન થયા. અનુક્રમે તેઓ પોતાના નગર પહોંચ્યા. તે વખતે તે ખલાસીઓએ તે વહાણ રોક્યું અને બળદેવને વહાણમાંથી ઉતારીને કાંઠે મૂક્યો. ત્યારે તેણે ખલાસીઓ સાથે ઝગડો આરંભ્યો કે- ‘આ મત્સ્યનો આહાર કરનારા કિરાતો (ખલાસીઓ) ખોટા છે અને ‘અમે જીત્યા છીએ' એમ કહીને ખોટો આડંબર કરે છે.' એમ કહીને તે બળદેવ કરિયાણાં ઉતારવા લાગ્યો. તે વખતે ખલાસીઓએ રાજાની આજ્ઞા માનવાનું કહ્યું,
Page #229
--------------------------------------------------------------------------
________________
१२९४
श्रीमहावीरचरित्रम उवट्ठिया दोवि पक्खा । तेसिं च परोप्परं विवदंताणं परमत्थमवियाणिऊण भणियं रन्ना'अरे! एत्थ ववहारे को सक्खी?।' निज्जामगेहिं भणियं-'देव! अत्थि चेव सक्खी, परं नियसहोयरमुवेक्खिऊण किं अम्हाणं सक्खित्तणं करिस्सइ?।' राइणा भणियं-'को पुण सो? | तेहिं भणियं-'सच्चसेट्ठी।' एवं वुत्ते एगंते ठाऊण पुच्छिओ सो रन्ना कज्जपरमत्थं ।
ताहे स सच्चसेट्ठी परिभावइ किं करेमि एव ठिए?। जइ अवितहं न जंपेमि होइ ता मे वयकलंको ।।१।।
जइ पुण जहेव वित्तं तहेव साहेमि ता लहू भाया । पावइ अणत्थमत्थो जाई हीरइ पसिद्धीवि ।।२।।
आज्ञा, न तिष्ठति बलदेवः। ततः राजानम् उपस्थितौ द्वावपि पक्षौ। तयोः च परस्परं विवदतोः परमार्थं अविज्ञाय भणितं राज्ञा 'अरे! अत्र व्यवहारे कः साक्षी?।' निर्यामकैः भणितं 'देव! अस्ति एष साक्षी, परं निजसहोदरमुपेक्ष्य किम् अस्मादृशानां साक्षित्वं करिष्यति?।' राज्ञा भणितं 'कः पुनः स?।' तैः भणितं 'सत्यश्रेष्ठी।' एवमुक्ते एकान्ते स्थापयित्वा पृष्टः सः राज्ञा कार्यपरमार्थम् ।
तदा सः सत्यश्रेष्ठी परिभावयति किं करोमि एवं स्थिते?। यदि अवितथं न जल्पामि भवति ततः मम व्रतकलङ्कः ।।१।।
यदि पुनः यथैव वृत्तं तथैव कथयामि ततः लघुः भ्राता। प्राप्नोति अनर्थम, अर्थः याति, ह्रियते प्रसिद्धिः अपि ।।२।।
તો પણ બળદેવ માન્યો નહીં. ત્યારપછી બન્ને પક્ષ રાજા પાસે ગયા. તેઓ પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તેમાં સાચો કોણ છે? એવો પરમાર્થ નહીં જણાવાથી રાજાએ કહ્યું કે “અરે! આ બાબતમાં કોણ સાક્ષી છે?” ત્યારે ખલાસીઓ બોલ્યા કે- હે દેવ! સાક્ષી તો છે જ, પરંતુ તે પોતાના ભાઈની ઉપેક્ષા કરીને અમારી સાક્ષી પૂરે કે ન પણ પૂરે. રાજાએ પૂછ્યું‘તેવો કોણ છે?’ તેઓ બોલ્યા કે “સત્ય શ્રેષ્ઠી.' આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે રાજાએ તેને એકાંતમાં રાખીને (બોલાવીને) કાર્યનો પરમાર્થ પૂછુયો.
ત્યારે તે સત્ય શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “આ પ્રમાણે કાર્ય પ્રાપ્ત થયું છે તેમાં મારે શું કરવું? જો હું સત્ય ન બોલું तो भा२। प्रतwi sis al. (१)
જો કદાચ જેવું થયું છે તેવું કહું તો નાનો ભાઈ હારે છે, પૈસો જાય છે અને પ્રસિદ્ધિ(પ્રતિષ્ઠા)ની હાનિ થાય छ; (२)
Page #230
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२९५
ता दोन्निवि गरुयाइं आवडियाइं इमाइं कज्जाइं। एक्कंपि परिच्चइउं न तरामि करेमि किं इण्डिं? ||३||
अहवा इहलोयकए कहं च चिरकालपालियं नियमं ।
गुरुमूले पडिवन्नं जाणंतोऽहं विराहेमि? ||४|| किं एत्तो अइपावं जं जाणंतावि भवअसारत्तं। पडिसिद्धेसुवि अत्थेसु मोहओ संपयट्टति ।।५।।
किं बहुणा?-जइ पडइ सिरे वज्जं सयणोऽवि परंमुहो हवइ ।
लच्छी वच्चइ तहावि अलियं कहमवि नाहं वइस्सामि ।।६।। इति निच्छयं काऊण भणिओ सो सेट्ठिणा नराहिवो-'जं इमे वरागा निज्जामगा जंपति
ततः द्वेऽपि गुरुके आपतिते इमे कार्ये । एकमपि परित्यक्तुं न शक्नोमि करोमि किम् इदानीम्? ||३||
___ अथवा इहलोककृते कथं च चिरकालपालितं नियमम् ।
गुरुमूले प्रतिपन्नं जानन् अहं विराध्नोमि? ||४|| किम् इतः अतिपापं यद् जाननपि भवाऽसारताम् । प्रतिषिद्धेष्वपि अर्थेषु मोहात् सम्प्रवर्तन्ते ।।५।।
किं बहुना? यदि पतति शिरसि व्रजम्, स्वजनः अपि पराङ्मुखः भवति।
लक्ष्मीः व्रजति तथापि अलीकं कथमपि नाऽहं वदिष्यामि ।।६।। इति निश्चयं कृत्वा भणितः सः श्रेष्ठिना नराधिपः 'यद् इमे वराकाः निर्यामकाः जल्पन्ति
તેથી આ બન્ને કાર્ય મોટાં આવી પડ્યાં. એકેનો ત્યાગ કરવા હું શક્તિમાન નથી. હવે શું કરું? (૩)
અથવા તો ગુરુની પાસે અંગીકાર કરેલા અને ચિરકાળ સુધી પાલન કરેલા નિયમને જાણી જોઈને આ લોકને भाटे थईन म विराई (मij)? (४)
આથી બીજું મોટું પાપ શું છે કે સંસારની અસારતા જાણતા છતાં નિષેધ કરેલી બાબતમાં મોહથી પ્રવૃત્તિ थाय? (५)
ઘણું કહેવું? જો મસ્તક પર વજ પડે, સ્વજન પણ અવળા મુખવાળા થાય અને લક્ષ્મી નાશ પામે, તો પણ ९ ६ ५५ असत्य नही बोj. (७)
આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે-“આ બિચારા ખલાસીઓ કહે છે તે સત્ય છે અને
Page #231
--------------------------------------------------------------------------
________________
१२९६ .
श्रीमहावीरचरित्रम् तं सच्चं, मम भाया पुण अलियवाइत्ति । इमं च सोच्चा तुट्ठो राया चिंतिउं पयट्टो-'अहो अज्जवि एरिसा सच्चवाइणो दीसंति जे नियसहोयरसिरीविणासेवि नियमज्जायं न चयंति, ता मंडिज्जइ एवंविहेहिं कलिकालेऽवि भूमिमंडलं ति परिभाविऊण आहूया निज्जामगा, सरोसं तज्जिया य, जहा-'रे दुरायारा! जइ कहवि अमुणियपरमत्थेणं मम वणिएण तहाविहं जंपियं ता किं वयणछलमत्तेणवि अणेगभंडभरियबोहित्थं घेत्तुं उवट्ठिया?।' एवमाईहिं वयणेहिं निब्मच्छिऊण किंचि दाऊण निद्धाडिया, दव्वसारंपि समप्पियं सच्चसेट्ठिस्स | बलदेवोऽवि भणिओ-'मा पुण एवं करेज्जासु',
इय अलियवयणपरिहारकारिणो इह भवेऽवि जणपुज्जा। हुति नरा परलोए लीलाए जंति निव्वाणं ||१|| इइ बीयमणुव्वयं
तत्सत्यम्, मम भ्राता पुनः अलीकवादी' इति । इदं च श्रुत्वा तुष्टः राजा चिन्तयितुं प्रवृत्तवान् 'अहो! अद्याऽपि एतादृशाः सत्यवादिनः दृश्यन्ते ये निजसहोदरश्रीविनाशेऽपि निजमर्यादां न त्यजन्ति, ततः मण्ड्यते एवंविधैः कलिकालेऽपि भूमिमण्डलम्' इति परिभाव्य आहूताः निर्यामकाः, सरोषं तर्जिताः च यथा 'रे दुराचाराः! यदि कथमपि अज्ञातपरमार्थेन मम वणिजा तथाविधं जल्पितं ततः किं वचनछलमात्रेणाऽपि अनेकभाण्डभृतनौकां ग्रहीतुम् उपस्थिताः? ।' एवमादिभिः वचनैः निर्भर्त्य किञ्चिद् दत्वा निर्धाटिताः, द्रव्यसारमपि समर्पितं सत्यश्रेष्ठिने । बलदेवः अपि भणितः ‘मा पुनः एवं करिष्यध्वं
इति अलिकवचनपरिहारकारिणः इहभवेऽपि जनपूज्याः । भवन्ति नराः परलोके लीलया यान्ति निर्वाणम् ।।१।। इति द्वितीयमणुव्रतम् ।।
મારો ભાઈ અસત્યવાદી છે.” આ પ્રમાણે સાંભળીને તુષ્ટમાન થયેલો રાજા વિચાર કરવા લાગ્યો કે-“અહો! આજ પણ આવા સત્યવાદી દેખાય છે, કે જેઓ પોતાના ભાઈની લક્ષ્મીનો નાશ થાય તો પણ પોતાની મર્યાદાને છોડતા નથી, તેથી કરીને આવા પ્રકારના પુરુષોએ કરીને જ આ કળિકાળને વિષે પણ ભૂમિતળ શોભે છે.” એમ વિચારીને રાજાએ તે ખલાસીઓને બોલાવ્યા, અને ક્રોધથી તેમની તર્જના કરીને કહ્યું કે-“અરે દુરાચારી! જો કે કોઈ પણ પ્રકારે પરમાર્થ જાણ્યા વિના મને તે વણિકે તે પ્રકારે (તમારા પક્ષનું સત્ય) કહ્યું છે, તો પણ તમે માત્ર વચનના છળવડે કરીને જ અનેક કરિયાણાથી ભરેલા વહાણને ગ્રહણ કરવા (છીનવી લેવા) શું તૈયાર થયા છો?' આવા વચનોવડે તેમનો તિરસ્કાર કરીને કંઈક (થોડું દ્રવ્ય) આપીને કાઢી મૂક્યા, અને સર્વ અમૂલ્ય દ્રવ્ય સત્ય શ્રેષ્ઠીને સોંપ્યું. તથા બળદેવને પણ કહ્યું કે-“ફરીથી આવું ન કરીશ.'
આ પ્રમાણે અસત્ય વચનનો ત્યાગ કરનાર પુરુષો આ ભવમાં પણ લોકપૂજ્ય થાય છે, અને પરલોકમાં सीमा परीने भोक्षे य छे.(१)
આ પ્રમાણે બીજું અણુવ્રત કહ્યું.
Page #232
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२९७
भणियं बीयमणुव्वयमेत्तो तइयं अदत्तदाणवयं । साहिज्जइ सयलाणत्थसत्थनित्थारणसमत्थं ।।२।।
तं पुण दुविहमदत्तं थूलं सुहुमं च तत्थ सुहुममिणं ।
तरुछायाठाणाई अणणुन्नायं भयंतस्स ।।३।। अइसंकिलेसपभवं जं निवदंडारिहं च तं थलं । सच्चित्ताइतिभेयं थूले गिहिणो हवइ नियमो ||४||
एत्थ उ अप्पडिवन्ने जे दोसा ते जणेऽवि सुपसिद्धा। वह-बंध-तरुल्लंबण-सिरच्छेयाई चोराणं ।।५।।
भणितं द्वितीयमणुव्रतम् इतः तृतीयं अदत्ताऽऽदानव्रतम्। कथ्यते सकलाऽनर्थसार्थनिस्तारणसमर्थम् ।।२।।
तत्पुनः द्विविधमदत्तं स्थूलं सूक्ष्मं च तत्र सूक्ष्ममिदम् ।
तरुच्छायास्थानादिः अननुज्ञातं भजमानस्य ।।३।। अतिसङ्क्लेशप्रभवं यन्नृपदण्डाऽर्हम् च तत्स्थूलम् । सचित्तादित्रिभेदं स्थूले गृहिणः भवति नियमः ।।४।।
अत्र तु अप्रतिपन्ने ये दोषाः ते जनेऽपि सुप्रसिद्धाः। वध-बन्ध-तरुलम्बन-शिरच्छेदादिः चौराणाम् ।।५।।
હવે ત્રીજું વ્રત અદત્તાદાન કહેવાય છે. તે સમગ્ર અનર્થના સમૂહને દૂર કરવામાં સમર્થ છે. (૨)
તે અદત્ત બે પ્રકારનું છે : સ્થૂળ અને સૂક્ષ્મ. તેમાં સૂક્ષ્મ આ પ્રમાણે છે :- વૃક્ષની છાયામાં બેસવું વિગેરે સાધુને अनुशा भाषेतुं नथी, (3)
તથા જે અતિ સંક્લેશને ઉત્પન્ન કરનારું અને રાજાના દંડને લાયક હોય તે સ્થૂળ અદત્ત સચિત્તાદિક ત્રણ પ્રકારનું છે. તેમાં સ્થૂળ અદત્તને વિષે ગૃહસ્થીઓને નિયમ હોય છે. (૪)
આ વ્રત ગ્રહણ ન કરવાથી જે દોષો થાય છે તે લોકમાં પણ ચોરને વધ, બંધ, વૃક્ષ પર લટકાવવું અને भस्तनो छे विरे सुप्रसिद्ध ४ छ. (५)
१. सथित, अथित सने मिश्र.
Page #233
--------------------------------------------------------------------------
________________
१२९८
श्रीमहावीरचरित्रम् पडिवन्नेऽविहु एत्थं भवभयभीरुत्तणं परिवहंतो। सुस्सड्ढो अइयारे पंच इमे वज्जइ सयावि ||६||
चोरोवणीयगहणं तक्करजोगं विरुद्धरज्जगमं ।
कूडतुलकूडमाणं तप्पडिरूवं च ववहारं ।।७।। चोरिक्काउ विरत्ता कहंपि चोरेहिं संपउत्तावि। वसुदत्तोव्व न पावंति आवइं सुइसमायारा ||८|| गोयमसामिणा भणियं-'भयवं! को एस वसुदत्तो?।' जयगुरुणा कहियं-अव्वक्खित्तचित्तो निसामेसु, वसंतपुरे नयरे वसुदेवो नाम इब्भो, तस्स य वसुमित्ता नाम भारिया, तीसे य
प्रतिपन्ने अपि खलु अत्र भवभयभीरुत्वं परिवहन् । सुश्राद्धः अतिचारान् पञ्च इमान् वर्जयति सदापि ।।६।।
चौरोपनीतग्रहणम्, तस्करयोगम्, विरुद्धराज्यगमम् ।
कूटतुलकूटमानम्, तत्प्रतिरूपं च व्यवहारम् ।।७।। चौर्याद्विरक्ताः कथमपि चौरैः सम्प्रयुक्ताः अपि । वसुदत्तः इव न प्राप्नुवन्ति आपदं शुचिसमाचाराः ।।८।। गौतमस्वामिना भणितं 'भगवन्! कः एषः वासुदत्तः?।' जगद्गुरुणा कथितं 'अव्याक्षिप्तचित्तः निश्रुणु, वसन्तपुरे नगरे वसुदेवः नामकः इभ्यः, तस्य च वसुमित्रा नाम्नी भार्या, तस्याः च अपत्यं न
આ વ્રત અંગીકાર કર્યા છતાં પણ સંસારના ભયથી બીકણપણાને ધારણ કરતા ઉત્તમ શ્રાવકે આ પાંચ मातयारी सहा वर्डपाना छ :- (७)
૧ ચોરે આણેલી વસ્તુ ગ્રહણ કરવી, ૨ ચોરને ચોરી કરવા જવાની પ્રેરણા કરવી, ૩ વિરુદ્ધ રાજ્યમાં જવું, ૪ ખોટા વજન તથા માપ કરવા, અને ૫ ઘી વિગેરે એક વસ્તુમાં તેવી બીજી હલકી વસ્તુ ભેળવીને वेपा२ ४२वी. (७)
ચોરીથી પરામુખ થયેલા લોકો કોઈ પણ પ્રકારે ચોરની સાથે મળેલા હોય તો પણ પવિત્ર આચારવાળા તેઓ सुत्तनी म मात्तिने पामता नथी.' (८)
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ પૂછ્યું કે-“હે ભગવન! તે વસુદત્ત કોણ હતો! જગદ્ગુરુએ કહ્યું- સ્થિર ચિત્તવડે સાંભળો. વસંતપુર નગરમાં વસુદેવ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુમિત્રા નામની ભાર્યા હતી. તેણીને
Page #234
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१२९९ अवच्चं न होइ। तओ सा चिंतेइ-जइ अवच्चस्स कारणे एस मम भत्ता अन्नं परिणिस्सइ ता अहं गेहस्स असामिणी, अह अच्चंतनिब्भराणुरागरंजियमणो अन्नं न परिणेइ, तत्थ य मरणपज्जवसाणयाए एयस्स नरवरदाइदाईहिं हीरंते गेहसारे सविसेसं असामिणी चेव | अओ जइ कहवि मम पुत्तो हवइ ता सोहणं संपज्जइ, इमेण य अभिप्पाएणं सा अणवरयं देवयाणं उववाइयसयाणि पयच्छइ मंततंतवाइजणं चापुच्छइ। इओ य सोहम्मे कप्पे अरुणाभविमाणे महिड्डिओ विज्जुप्पभो नाम देवो, सो य पच्चासन्नचवणसमयत्तणेण अत्तणो पयइविवज्जासं पेच्छिऊण वक्खित्तचित्तो भयसंभंतो परिचिंतेइ
कह रयणनियरउग्गाढपीढियादढनिबद्धमूलोऽवि ।
निच्चावट्ठियरूवोवि कप्परुक्खो पकंपेइ? ||१|| भवति। ततः सा चिन्तयति ‘यदि अपत्यस्य कारणेन एषः मम भर्ता अन्यां परिणेष्यति तदा अहं गृहस्य अस्वामिनी, अथ अत्यन्तनिर्भराऽनुरागरञ्जितमनाः अन्यां न परिणयति, तत्र च मरणपर्यावसानया एतस्य नरवर-दायादैः ह्रियमाणे गृहसारे सविशेषम् अस्वामिनी एव । अतः यदि कथमपि मम पुत्रः भवति तदा शोभनं सम्पद्यते। अनेन च अभिप्रायेण सा अनवरतं देवतानाम् उपयाचितशतानि प्रयच्छति मन्त्र-तन्त्रवादिजनं च आपृच्छति। इतश्च सौधर्मे कल्पे अरुणाभविमाने महर्द्धिकः विद्युत्प्रभः नामकः देवः । सश्च प्रत्यासन्नच्यवनसमयत्वेन आत्मनः प्रकृतिविपर्यासं प्रेक्ष्य व्याक्षिप्तचित्तः भयसम्भ्रान्तः परिचिन्तयति ___ कथं रत्ननिकरोद्गाढपीठिकादृढनिबद्धमूलः अपि।
नित्याऽवस्थितरूपः अपि कल्पवृक्षः प्रकम्पते? ।।१।।
કાંઇ પણ સંતાન નહોતું, તેથી તેણીએ વિચાર્યું કે જો સંતતિને કારણે આ મારા ભર બીજી સ્ત્રીને પરણશે તો હું ઘરની સ્વામિની નહીં રહું, અને જો મારા પરના અત્યંત ગાઢ અનુરાગવડે મનમાં રંજિત થવાથી બીજી સ્ત્રી નહીં પરણે, તો તેના મરણને છેડે રાજા અને પિત્રાઈ વિગેરે ઘરનો સાર લઈ જશે તો હું વિશેષ કરીને અસ્વામિની જ થઈશ; તેથી જો કોઈ પણ પ્રકારે મને પુત્ર થાય તો સારું થાય.' આવા પ્રકારના અભિપ્રાય કરીને તે વસુમિત્રા હંમેશાં દેવતાઓની સેંકડો માનતાઓ કરે છે, અને મંત્ર, તંત્રને જાણનાર માણસને પૂછે છે. હવે આ અવસરે સૌધર્મ કલ્પમાં અરૂણાભ વિમાનમાં મહદ્ધિક વિદ્યુ—ભ નામનો દેવ હતો. તે પોતાનો અવનકાળ નજીક હોવાથી પોતાની પ્રકૃતિનો ફેરફાર જોઈને વ્યાકુળ ચિત્તવાળો અને ભયભ્રાંત થઈને વિચારવા લાગ્યો કે
આ કલ્પવૃક્ષનું મૂળ (થડ) રત્નના સમૂહવડે બનાવેલી ગાઢ પીઠિકાથી દઢ બંધાયેલું છે અને આ વૃક્ષ નિરંતર स्थि२३५वाणो छ, छत म छ? (१)
Page #235
--------------------------------------------------------------------------
________________
१३००
श्रीमहावीरचरित्रम सुंदरमंदारतरुप्पसूयमालाऽमिलाणपुव्वावि । कारणविरहेऽवि कहं पमिलायइ संपयं सहसा? ||२||
कह जच्चकंचणुड्डामरोऽवि देहस्स कंतिपब्भारो।
ताविच्छगुच्छसंछाइयव्व मालिन्नमुव्वहइ ।।३।। कह वा भुयंगनिम्मोयनिम्मलाइंपि देवदूसाइं। कज्जलजलधोयाणिव अइकसिणाइं विभाविंति? ||४||
कह वा मम नयणजुयं सभावओ च्चिय निमेसपरिहीणं |
देवत्तविरुद्धेवि हु निमीलणुम्मीलणे कुणइ? ||५|| सुन्दरमन्दारतरुप्रसूतमालाऽम्लानपूर्वाऽपि। कारणविरहेऽपि कथं प्रम्लायति साम्प्रतं सहसा? ।।२।।
कथं जात्यकाञ्चनोद्भटोऽपि देहस्य कान्तिप्राग्भारः ।
तापिच्छगुच्छसंछादितः इव मालिन्यमुद्वहति? ।।३।। कथं वा भुजङ्गनिर्मोकनिर्मलानि अपि देवदूष्यानि । कज्जलजलधौतानि इव अतिकृष्णानि विभावयन्ति ।।४।।
कथं वा मम नयनयुगलं स्वभावतः एव निमेषपरिहीणम् । देवत्वविरुद्धेऽपि खलु निमिलोन्मिलनं करोति? ।।५।।
સુંદર મંદાર વૃક્ષના પુષ્પની માળા પૂર્વે કોઈ વખત કરમાઇ ન હોતી, છતાં કારણ વિના પણ હમણા એકદમ म ४२भाउ ? (२)
જાતિવંત સુવર્ણ જેવો દેદીપ્યમાન શરીરની કાંતિનો સમૂહ તમાલવૃક્ષના ગુચ્છાથી જાણે ઢંકાયો હોય તેમ भसिनताने मधा२५॥ ४३ छ? (3)
સર્પની કાંચળી જેવા ઉજ્વળ દેવદૂષ્ય વસ્ત્રો કાજળના જળથી જાણે ધોયા હોય તેમ અત્યંત કાળા કેમ દેખાય छ? (४)
મારા બે નેત્રો સ્વભાવથી જ નિમેષ રહિત છે, તે હમણાં દેવપણામાં વિરુદ્ધ એવું મીંચાવું અને ઉઘાડવું કેમ 5२ छ? (५)
Page #236
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
कह अंतरंतरा पेच्छणाइवक्खित्तचित्तमवि पावा । लद्धावसरच्चिय वेरिणिव्व विद्दवइ मं निद्दं ? ।।६।।
अच्चंतपेमपरवसचित्तोऽवि हु परियणो कहमियाणि । कइवयदिणदिट्ठो इव न वयणमभिनंदए मज्झ ? ।।७।।
ता सव्वहा न कुसलं तक्केमि अहं सजीवियव्वस्स । कल्लाणकारिणो जेण होंति न कयाइ उप्पाया ।।८।।
इय एवंविहचिंतासंताणुप्पन्नतिव्वपरितावो । कप्पद्दुमोव्व वणदवपलीविओ भाइ सो तियसो ।।९।। एवं जाव सोगपमिलाणणो सिंघासणगओ अच्छइ ताव तस्स चेव पियमित्तो
कथम् अन्तराऽन्तरा प्रेक्षणादिव्याक्षिप्तचित्तमपि पापा । लब्धाऽवसरा एव वैरिणी इव विद्रवति मां निद्रा ? ||६||
१३०१
अत्यन्तप्रेमपरवशचित्तः अपि खलु परिजनः कथमिदानीम् । कतिपयदिनदृष्टः इव न वचनम् अभिनन्दति मम ? || ७ ||
ततः सर्वथा न कुशलं तर्कयामि अहं स्वजीवितव्यस्य । कल्याणकारिणः येन भवन्ति न कदाचिद् उत्पाताः ।। ८ ।।
इति एवंविधचिन्तासन्तानोत्पन्नतीव्रपरितापः । कल्पद्रुमः इव वनदवप्रदीपितः भाति सः त्रिदशः ।। ९ ।। एवं यावत् शोकप्रम्लानाऽऽननः सिंहासनगतः आस्ते तावत्तस्यैव प्रियमित्रं, कनकप्रभः नामकः મારું ચિત્ત નાટક વિગેરેમાં વ્યગ્ર છે, છતાં વૈરિણીની જેમ પાપી નિદ્રા વચ્ચે વચ્ચે અવસર પામીને કેમ મને उपद्रव रे छे ? (५)
અત્યંત પ્રેમવડે પરવશ ચિત્તવાળો પણ સર્વ પરિવાર જાણે કે થોડા દિવસમાં જોયેલો હોય તેમ હમણાં મારા वयनने प्रेम वजाएातो (मानतो) नथी ? (9)
તેથી કરીને હું મારા જીવિતનું સર્વથા કુશળ જાણતો નથી, કેમકે ઉત્પાતો કદાપિ કલ્યાણકારક ન જ હોય.' (૮)
આ પ્રમાણે ચિંતાની પરંપરાથી તેને તીવ્ર સંતાપ ઉત્પન્ન થયો અને તેથી કરીને તે દેવ દાવાનળથી બળી ગયેલા કલ્પવૃક્ષની જેવો ઝાંખો દેખાવા લાગ્યો. (૯)
આ પ્રમાણે શોકથી ગ્લાનિ પામેલા મુખવાળો તે જેટલામાં સિંહાસન પર બેઠો હતો તેવામાં તેનો પ્રિય મિત્ર
Page #237
--------------------------------------------------------------------------
________________
१३०२
श्रीमहावीरचरित्रम कणगप्पभो नाम देवो समागओ तं पएसं। तं च तहट्ठियं दद्वण चिंतियमणेण-'कहं अज्ज पियमित्तो सुण्णचित्तलक्खोव्व लक्खीयइ?, जओ अन्नवेलासु दूराओ च्चिय मं आगच्छमाणं पलोइऊण सायरं सप्पणयं पढमालावासणप्पणामाइणा अभिणंदन्तो, संपयं पुण समीवमुवगर्यपि न पच्चभिजाणइ । ता नूणं कारणेण होयव्वं ति विभाविऊण भणिओ अणेण-'भो विज्जुप्पभ! किं चिंतिज्जइ?।' उड्डमवलोइऊण जंपियं विज्जुप्पभेण-'भो वरमित्त! कणगप्पभ इओ एहि, इमं च आसणमलंकारेहित्ति वुत्ते उवविट्ठो एसो, पुच्छिओ य अणेण वेमणस्सयाकारणं, कहिओ य विज्जुप्पभेण स निययवुत्तंतो। तओ कणगप्पभेण भणियं-'पियमित्त! सव्वहा न सुंदरमेयं, ता एहि तित्थगरस्स पुच्छामो, कहिं एत्तो तुह चुयस्स उप्पत्ती भविस्सइत्ति । विज्जुप्पभेण भणियं-'एवं होउ।' तओ गया विदेहखेत्ते, वंदिओ तित्थगरो, सविणयं पच्छिओ य, जहा-'भयवं! कत्थ अहं उववज्जिस्सामि? ।' भयवया भणियं-'वसंतपुरे नयरे वसुदेवस्स देवः समागतः तं प्रदेशम् । तं च तथास्थितं दृष्ट्वा चिन्तितमनेन 'कथम् अद्य प्रियमित्रं शून्यचित्तलक्षः इव लक्ष्यते? यतः अन्यवेलासु दूरादेव माम् आगच्छन्तं प्रलोक्य सादरं सप्रणयं प्रथमाऽऽलापाऽऽसनार्पणाऽऽदिना अभिनन्दन्, साम्प्रतं पुनः समीपमुपगतमपि न प्रत्यभिजानाति । तस्मान्नूनं कारणेन भवितव्यम् इति विभाव्य भणितः अनेन 'भोः विद्युत्प्रभ! किं चिन्त्यते?।' उर्ध्वमवलोक्य जल्पितं विद्युत्प्रभेण 'भोः वरमित्र! कनकप्रभ अत्र एहि, इदं चाऽऽसनम् अलङ्कुरु' इत्युक्ते उपविष्टः एषः, पृष्टश्चाऽनेन विमनस्कताकारणम्, कथितः च विद्युत्प्रभेण सः निजवृत्तान्तः। ततः कनकप्रभेण भणितं 'प्रियमित्र! सर्वथा न सुन्दरमेतत्, ततः एहि, तीर्थकरस्य पृच्छावः, कुत्र इतः तव च्युतस्य उत्पत्तिः भविष्यति। विद्युत्प्रभेन भणितं ‘एवं भवतु।' ततः गतौ विदेहक्षेत्रे, वन्दितः तीर्थकरः, सविनयं पृष्टश्च यथा 'भगवन्! कुत्राऽहम् उत्पत्स्ये?' भगवता भणितं 'वसन्तपुरे नगरे वसुदेवस्य वणिजः
કનકપ્રભ નામનો દેવ તે પ્રદેશમાં આવ્યો. તેને તેવા પ્રકારે રહેલો જોઈને તેણે વિચાર્યું કે-“કેમ આજે પ્રિય મિત્ર શૂન્ય ચિત્તવાળો દેખાય છે? કારણ કે બીજે વખતે તો દૂરથી જ મને આવતો જોઈને આદર સહિત અને પ્રેમ સહિત પ્રથમથી જ બોલાવી, આસન આપી, પ્રણામાદિક કરી આનંદ પામતો હતો. આજ તો પાસે ગયા છતાં પણ મને ઓળખતો પણ નથી. તો ખરેખર કાંઈક કારણ હોવું જોઈએ.' આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે
'विद्युत्प्रम! तुं शुं वियारे छ?' ते समणी Gij d विधुत्प्रभ यु 3-3 श्रेष्ठ मित्र! उनम! मी भाव. આ આસનને શોભાવ.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે બેઠો અને તેણે ખરાબ મન થવાનું કારણ પૂછ્યું. ત્યારે વિદ્યુ—ભે પોતાનો વૃતાંત કહ્યો. તે સાંભળી કનકપ્રભે કહ્યું કે-“હે પ્રિય મિત્ર! આ લક્ષણો સર્વથા પ્રકારે સારા નથી, તેથી ચાલ આપણે તીર્થકરને પૂછીએ કે અહીંથી આવીને તારી ક્યાં ઉત્પત્તિ થશે?” વિદ્યુ—ભે કહ્યું “એમ હો. પછી તે બન્ને મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. તીર્થકરને વંદના કરીને વિનય સહિત પૂછ્યું કે-“હે ભગવન! ક્યાં ઉત્પન્ન થઈશ?” ભગવાને કહ્યું " વસંતપુર નગરમાં વસુદેવ નામના વણિકની વસુમિત્રા નામની ભાર્યાની કુક્ષિમાં તું
Page #238
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३०३ वणिणो वसुमित्ताए भारियाए गब्भंमि पुत्तो तुमे पाउब्भविस्ससि।' एवं च निसामिऊण जहागयं पडिनियत्तो विज्जुप्पभो। अन्नंमि य दिवसे सिद्धपुत्तरूवं विउव्विऊण अवयरिओ वसुदेवगिहे, साइसओत्ति कलिऊण अब्भुट्ठिओ वसुमित्ताए, पुट्ठो य-'भो महाभाग! जाणासि तुमं मम पुत्तो भविस्सइ न वत्ति?।' देवेण भणियं-'जइ तं पव्वयंतं न वारेसि अहं तहा करेमि जहा ते पुत्तो होइत्ति । पडिस्सुयमणाए। अह कवडेण मंडलग्गपूयापुरस्सरं महया वित्थरेण देवयापूयं काऊण देवो भणइ-'भद्दे! अमुगंमि दियहे विसिट्ठसुमिणसूइओ पुत्तो ते गब्भे आयाही।' तीए भणियं-'तुम्ह पसाएण एवं होउ।' देवो अइंसणमुवगओ, अवरंमि य वासरे सो चविऊण उप्पण्णो तीसे गब्भे, जाओ कालक्कमेण, कयं वद्धावणयं, पइट्ठियं से वसुदत्तोत्ति नामं, उचियसमए य गाहिओ कलाकोसल्लं, नीओ य एगया साहूण समीवे, कहिओ य तेहिं दुवालसवयसणाहो सावगधम्मो, पुव्वभवजिणवयणाणुरागरत्तत्तणेण य परिणओ एयस्स, वसुमित्रायाः भार्यायाः गर्भे पुत्रः त्वं प्रादुर्भविष्यसि । एवं च निःशम्य यथाऽगतं प्रतिनिवृत्तः विद्युत्प्रभः । अन्यस्मिन् च दिवसे सिद्धपुत्ररूपं विकुळ अवतीर्णः वसुदेवगृहे, सातिशयः इति कलयित्वा अभ्युत्थितः वसुमित्रया, पृष्टश्च भोः महाभाग! जानासि त्वं मम पुत्रः भविष्यति न वेति?।' देवेन भणितं 'यदि तं प्रव्रजन् न वारयसि अहं तथा करोमि यथा ते पुत्रः भविष्यति।' प्रतिश्रुतमनया। अथ कपटेन मण्डलाग्रपूजापुरस्सरं महता विस्तरेण देवतापूजां कृत्वा देवः भणति 'भद्रे! अमुके दिवसे विशिष्टस्वप्नसूचितः पुत्रः तव गर्भे आयास्यति।' तया भणितं 'तव प्रसादेन एवं भवतु।' देवः अदर्शनमुपगतः। अपरे च वासरे सः च्युत्वा उत्पन्नः तस्याः गर्भे, जातः कालक्रमेण, कृतं वर्धापनकम्, प्रतिष्ठितं तस्य वसुदत्तः इति नाम, उचितसमये च ग्राहितः कलाकौशल्यम्, नीतश्च एकदा साधूनां समीपे, कथितश्च तैः द्वादशव्रतसनाथः श्रावकधर्मः, पूर्वभवजिनवचनाऽनुरागरक्तत्वेन च परिणतः एतस्य। ततः प्रतिपन्नः
પુત્રપણે ઉત્પન્ન થઈશ.' આ પ્રમાણે સાંભળીને વિદ્યુભ જેમ આવ્યો હતો તેમ પાછો પોતાને સ્થાને ગયો. બીજે દિવસે તે સિદ્ધપુત્રનું રૂપ વિકર્વીને વસુદેવને ઘેર આવ્યો. “આ કોઈક અતિશયવાળા છે.' એમ જાણીને વસુમિત્રા તેની સન્મુખ ઊભી થઈ. તેને આદરથી પૂછ્યું કે-હે મહાભાગ્યવાન! તમે જાણો છો કે મારે પુત્ર થશે કે નહીં?” દેવે કહ્યું-“જો તું તે પુત્રને પ્રવજ્યા લેતાં નિવારે નહીં, તો હું તે પ્રકારે કરું કે જેથી તને પુત્ર થાય.' તેણીએ તે વાત કબૂલ કરી ત્યારે કપટથી તે દેવે મંડળ પૂરી, અગ્રપૂજાપૂર્વક મોટા વિસ્તારથી દેવતાનું પૂજન કરીને કહ્યું કે-“હે ભદ્ર! અમુક દિવસે ઉત્તમ સ્વપ્નથી સૂચિત થયેલો પુત્ર તારા ગર્ભમાં આવશે.” તેણીએ કહ્યું- તમારા પ્રસાદથી એમ થાઓ.” પછી દેવ અદશ્ય થયો. પછી કોઈક દિવસે તે દેવ આવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. કાળ પૂર્ણ થયે જન્મ થયો. તેની વધામણી કરી તથા તેનું વસુદત્ત નામ પાડ્યું. ઉચિત સમયે તેને કળાની કુશળતા ગ્રહણ કરાવી. એકદા તેનો પિતા તેને સાધુની સમીપે લઈ ગયો. સાધુએ તેને બાર વ્રત સહિત શ્રાવક ધર્મ કહ્યો. તે તેને પૂર્વભવમાં તીર્થકરના વચન ઉપર અનુરાગ ને આસક્તપણું હોવાથી રુચ્યો; તેથી તેણે ભાવપૂર્વક અંગીકાર કર્યો, બારે વ્રતો ગ્રહણ કર્યા અને
Page #239
--------------------------------------------------------------------------
________________
१३०४
श्रीमहावीरचरित्रम तओ पडिवण्णो भावसारं तेण, गहियाणि य दुवालसवि वयाइं, परिपालेइ य निरइयाराइं। अन्नया य सविसेसजायधम्मवासणाविसेसेण तेण पुच्छिया साहुणो मुणिधम्मं, कहिओ य तेहिं । कहं चिय?
पंच उ महव्वयाइं गुत्तीओ तिन्नि पंच समिईओ। सीलंगसहस्साइं अट्ठारस निरइयाराइं ।।१।।
छुहतण्हापमुहपरीसहा य बावीस बाढदुब्बिसहा ।
विणओ य चउब्भेओ अणिययवासो य मुत्ती य ।।२।। पिंडविसुद्धी सुत्तत्थचिंतणं गुरुकुले सया वासो। अणवरयं तवचरणमि उज्जमो कोहचाओ य ।।३।।
गामकुलाइसु पडिबंधवज्जणं उत्तरोत्तरगुणेसु ।
अब्भुज्जमो य निच्चं बाढं संसारनिव्वेओ ।।४।। भावसारं तेन, गृहीतानि च द्वादश व्रतानि, परिपालयति च निरतिचाराणि | अन्यदा च सविशेषजातधर्मवासनाविशेषेण तेन पृष्टाः साधवः मुनिधर्मम्, कथितश्च तैः। कथमेव? -
पञ्च तु महाव्रतानि गुप्तयः तिस्रः पञ्च समितयः। शीलाङ्गसहस्राणि अष्टादश निरतिचाराणि ।।१।।
क्षुधा-तृषाप्रमुखपरिषहाः च द्वाविंशतिः बाढदुर्विसहाः।
विनयश्च चतुर्भेदः अनियतवासश्च मुक्तिश्च ।।२।। पिण्डविशुद्धिः सूत्राऽर्थचिन्तनम् गुरुकुले सदा वासः। अनवरतं तपश्चरणे उद्यमः क्रोधत्यागश्च ।।३।।
ग्रामकुलाऽऽदिषु प्रतिबन्धवर्जनम् उत्तरोत्तर गुणेषु ।
अभ्युद्यमः च नित्यं बाढं संसारनिर्वेदः ।।४।। તે અતિચાર રહિતપણે પાળવા લાગ્યો. એકદા વિશેષ ધર્મની વાસના વિશેષ કરીને ઉત્પન્ન થવાથી તેણે સાધુની પાસે મુનિધર્મ પૂછ્યો. ત્યારે તેમણે આ પ્રમાણે તે ધર્મ કહ્યો :
पांय महात, ए गुप्ति, पांय समिति, मतियार सहित ढा२ ४२ शाद।।२५..., (१)
અત્યંત દુઃખે કરીને સહન થઈ શકે તેવા સુધા, તૃષ્ણા વિગેરે બાવીશ પરીષહો, ચાર પ્રકારનો વિનય, अनियमित पास, मसोम... (२) । पिंडविशुद्धि, सूत्र भने अर्थन थितवन, सहा गुरुकुणमा स, निरंतर त५.श्ययभिi Gधम, धनी त्या..., (3)
ગામ અને કુળ વિગેરેને વિષે પ્રતિબંધનો ત્યાગ, નિરંતર ઉત્તરોત્તર ગુણ ઉપાર્જન કરવામાં ઉદ્યમ, અત્યંત संसार. 6५२ निवे: (21)..., (४)
Page #240
--------------------------------------------------------------------------
________________
१३०५
अष्टमः प्रस्तावः
जहठियजिणमग्गपरूवणा य सत्तेसु करुणभावो य। करणाण निग्गहो तह सतत्तपरिभावणं निच्चं ।।५।।
इय आजम्मं सुंदर! सुणिउं धम्मस्स (मुणिधम्मसमग्ग)साहणविहाणं ।
अच्चंतमपमत्तेहिं कीरमाणं सिवं देइ ।।६।। एवं मुणीहिं कहिए संवड्डियगाढधम्मपरिणामो। वसुदत्तो भणइ लहुं भयवं! मह देह पव्वज्जं ।।७।।
ताहे मुणीहिं भणियं जणणीजणगाणणुण्णवणपुव्वं । पव्वज्जापडिवत्ती जुज्जइ नेवऽण्णहा काउं ।।८।।
यथास्थितजिनमार्गप्ररूपणा च सत्त्वेषु करुणभावश्च । करणानां निग्रहः तथा स्वतत्त्वपरिभावनं नित्यम् ।।५।।
इति आजन्म सुन्दर! श्रुत्वा धर्मस्य (मुनिधमसमग्र)साधनविधानम् ।
अत्यन्तमप्रमत्तैः क्रियमाणं शिवं दत्ते ।।६।। एवं मुनिभिः कथिते संवर्धितगाढधर्मपरिणामः। वसुदत्तः भणति लघुः भगवन्! मां देहि प्रव्रज्याम् ।।७।।
तदा मुनिभिः भणितं जननीजनकानामनुज्ञापनपूर्वम् । प्रव्रज्याप्रतिपत्तिः युज्यते नैवाऽन्यथा कर्तुम् ।।८।।
યથાર્થ રીતે જિનેશ્વરના માર્ગની પ્રરૂપણા, સર્વ પ્રાણીઓ ઉપર દયાભાવ, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ તથા निरंतर मात्मतत्त्वना विय॥२९॥... (५)
આ પ્રમાણે સુંદર! સાધુધર્મના સાધનનો વિધિ સાંભળીને અત્યંત પ્રમાદ રહિત કરવાથી તે મોક્ષપદ આપે छ. (७)
આ પ્રમાણે મુનિએ કહ્યું ત્યારે વસુદત્તનો ધર્મપરિણામ અત્યંત વૃદ્ધિ પામ્યો; તેથી તેણે કહ્યું કે “હે ભગવન! भने शा५५ प्रन्या मापो.' (७)
ત્યારે મુનિએ કહ્યું કે માતા-પિતાની અનુજ્ઞાપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરવી યોગ્ય છે, અન્યથા ગ્રહણ કરવી योग्य नथी; (८)
Page #241
--------------------------------------------------------------------------
________________
१३०६
श्रीमहावीरचरित्रम् ता सकुडुंब मोयाविऊण दिक्खं पवज्जसु जवेण |
सण्णाणफलमिमं चिय जं चाओ सव्वसंगस्स ।।९।। एवं मुणीहिं वागरिए गओ सो अम्मापिऊण सगासे, कहिओ नियचित्तपरिणामो। तेहिं भणियं-'पुत्त! भुत्तभोगो पव्वज्जं गिण्हेज्जासि, अणुव्वयाइणा सावगधम्मेण ताव अत्ताणं परिकम्मेसु ।' तओ सो तेसिं अप्पत्तियपरिहरणट्ठया साहूण समीवे पढंतो गिहत्थवित्तीए चेव अच्छइ, पव्वज्जागहणनिच्छएण जोव्वणत्थोऽवि नेच्छइ परिणेउं। तं च तहाविहं पेच्छिऊण जणणीए भणिओ वसुदेवो-‘एस पुत्तो तवस्सिजणसंसग्गीए वासियहियओ नावेक्खइ विसयपडिवत्तिं, न मन्नइ दारपरिग्गहं, नायरइ सरीरालंकरणं, ता पज्जत्तं धम्मियसेवाए, सव्वहा खिवसु एयं दुल्ललियगोंठ्ठीए, जइ पुण तहाविहसंसग्गीए भावपरावत्ती जायइत्ति।
ततः स्वकुटुम्बं मोचयित्वा दीक्षां प्रपद्यस्व जवेन।
सज्ज्ञानफलमिदमेव यत्त्यागः सर्वसङ्गस्य ।।९।। एवं मुनिभिः व्याकृते गतः सः अम्बापित्रोः सकाशम्, कथितः निजचित्तपरिणामः । तैः भणितं 'पुत्र! भुक्तभोगः प्रव्रज्यां ग्रहीष्यसि, अणुव्रतादिना श्रावकधर्मेण तावद् आत्मानं परिकर्मय (= नामसाधितधातु आज्ञार्थ)। ततः सः तयोः अप्रीतिपरिहरणार्थं साधूनां समीपं पठन् गृहस्थवृत्त्या एव आस्ते, प्रव्रज्याग्रहणनिश्चयेन यौवनस्थोऽपि नेच्छति परिणन्तुम्। तं च तथाविधं प्रेक्ष्य जनन्या भणितः वसुदेवः ‘एषः पुत्रः तपस्विजनसंसर्गेण वासितहृदयः नाऽपेक्षते विषयप्रतिपत्तिम्, न मन्यते दारापरिग्रहम, नाऽऽचरति शरीराऽलङ्करणम्, ततः पर्याप्तं धार्मिकसेवया, सर्वथा क्षिप एनं दुर्ललितगोष्ठ्यां, यदि पुनः तथाविधसंसर्या भावपरावृत्तिः जायेत' इति। प्रतिश्रुतमेतत् श्रेष्ठिना। ततः ये वणिजः पुत्राः
તેથી પોતાના કુટુંબને સમજાવી તારી જાતને છોડાવ, છોડાવીને શીધ્રપણે તું દીક્ષા ગ્રહણ કર. સર્વ સંગનો त्या ४२वो ते ४ सा२। शान- ३॥.(6)
આ પ્રમાણે મુનિઓએ કહ્યું ત્યારે તે માતા-પિતાની પાસે ગયો અને પોતાના ચિત્તનો પરિણામ કહ્યો. ત્યારે તેમણે કહ્યું કે હે પુત્ર! ભોગ ભોગવ્યા પછી પ્રવજ્યા ગ્રહણ કરજે. ત્યાંસુધી હાલ અણુવ્રતાદિક શ્રાવકધર્મવડે આત્માને પવિત્ર કર. તે સાંભળીને તે તેમના અવિશ્વાસને દૂર કરવા માટે સાધુની પાસે ભણતો ગૃહસ્થપણે રહ્યો. દીક્ષા લેવાનો નિશ્ચય હોવાથી યૌવન અવસ્થાવાળો થયા છતાં પણ તે પરણવાને ઈચ્છતો નહોતો. તેને તેવા પ્રકારનો જોઈને માતાએ વસુદેવને કહ્યું કે “આ પુત્ર તપસ્વી જનના સંગને લીધે ધર્મના પરિણામવાળો થયો છે, તેથી વિષયના અંગીકારની અપેક્ષા કરતો નથી, સ્ત્રીને પરણવાનું માનતો નથી અને શરીરની શોભા કરતો નથી; તેથી કરીને ધાર્મિક જનોની સેવાથી સર્યું. સર્વથા આને જુગારી લેવાની સોબતમાં નાંખો કે જેથી કદાચ તેવા પ્રકારના સંબંધને લીધે તેના ભાવનો ફેરફાર થાય.' આ વાત શ્રેષ્ઠીએ અંગીકાર કરી. પછી જે વાણીયાના પુત્રો
Page #242
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३०७ पडिस्सुयमेयं सेट्ठिणा । तओ जे वाणियगा पुत्ता समाणजाइवयविभवा ताण मज्झे मेलिओ एसो। ते य अच्चंतविसयगिद्धा दविणक्खयं कुणंता पियरेहिं सिक्खविज्जंतावि दुईतिंदियत्तणेण न तरंति नियत्तिउं, सगेहेसु य धणमलभमाणा चोरियं करेंति। अन्नया य मुसणनिमित्तेण पलोइयं तेहिं बहुधणधण्णसमिद्धं समिद्धजन्नजत्तागयतन्निवासिजणसमूहं विमुक्केक्कथेरीरक्खणं महेसरदत्तस्स मंदिरं । तओ विजणंति काऊण पयट्टा रयणीए तं मुसिउं। सो य वसुदत्तो पुक्खरपत्तंपिव पंकत्तकलंकेण, सुसाहुव्व कुसीलसंसग्गेण न मणागंपि छिन्नो तेसिं कुसमायारेण, केवलं जणणिजणयाणुवित्तिमवलंबंतो रज्जुबद्धोव्व वसहो अमुणियपरमत्थो चेव पट्ठिओ तेसिमणुमग्गेणं । ते य सणियं सणियं तस्स महेसरदत्तस्स गिहे पविसमाणा वसुदत्तेण पुच्छिया-'भो किमेत्थ तुम्हे पविसह?।' तेहिं भणियं-'भद्द! चोरियाए एत्थ पविसिस्सामो, सुसमाहियचरणवयणवावारो तुम एज्जाहि। तेण भणियं-'नाहमिहमागमिस्सामि कुणह जं समानजाति-वयोविभवाः तेषां मध्ये मेलितः एषः। ते च अत्यन्तविषयगृद्धाः द्रव्यक्षयं कुर्वन्तः पितृभ्यां शिक्षमाणाः अपि दुर्दान्तेन्द्रियत्वेन न शक्नुवन्ति निवर्तितुम्, स्वगृहेषु च धनम् अलभमानाः चौर्य कुर्वन्ति । अन्यदा च मोषणनिमित्तेन प्रलोकितं तैः बहुधन-धान्यसमृद्धं समृद्धयज्ञयात्रागततन्निवासिजनसमूह विमुक्तैकस्थविरारक्षणं महेश्वरदत्तस्य मन्दिरम् । ततः विजनमिति कृत्वा प्रवृत्ताः रजन्यां तद् मोषितुम् । सश्च वसुदत्तः पुष्करपत्रमिव पङ्कत्वकलङ्केन, सुसाधुरिव कुशीलसंसर्गेण न मनागपि स्पृष्टः तेषां कुसमाचारेण, केवलं जननी-जनकानुवृत्तिम् अवलम्बमानः रज्जुबद्धः इव वृषभः अज्ञातपरमार्थः एव प्रस्थितः तेषामनुमार्गेण । ते च शनैः शनैः तस्य महेश्वरदत्तस्य गृहे प्रविशन्तः वसुदत्तेन पृष्टाः ‘भोः! किमत्र यूयं प्रविशथ?।' तैः भणितं 'भद्र! चौर्यार्थम् अत्र प्रविशामः, सुसमाहितचरणवदनव्यापारः त्वं आगच्छ।' तेन भणितं 'नाहमऽत्र आगमिष्यामि, कुरुत यद् युष्माकं रोचते।' इति भणित्वा स्थितः सः
જાતિ, વય અને વૈભવમાં સમાન હતા તેમની સાથે આને મેળવી દીધો. તેઓ અત્યંત વિષયમાં લુબ્ધ હતા અને દ્રવ્યનો નાશ કરતા હતા. તેમને તેમના માતા-પિતા ઘણી રીતે શિખામણ આપતા હતા તો પણ ઇંદ્રિયો દુદ્દત હોવાથી તેઓ પાછા વળી શકતા નહોતા. પોતાને ઘેર ધન નહીં મળવાથી તેઓ ચોરી પણ કરતા હતા. એક દિવસ તેઓએ ચોરી કરવા માટે વિચાર કર્યો ત્યારે ઘણા ધન અને ધાન્યથી ભરેલું મહેશ્વરદત્ત શ્રેષ્ઠીનું ઘર જોયું. તે વખતે તેના ઘરના સર્વ માણસો એક વૃદ્ધાને ઘર સોંપી મોટી તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા, તેથી નિર્જન છે એમ જાણીને રાત્રિને સમયે તે ઘરમાં ચોરી કરવા ગયા. તે વસુદત્ત કાદવના કલંકવડે કમળના પત્રની જેમ અને કુશીળિયાના સંગવડે સારા સાધુની જેમ તેઓના ખરાબ આચારવડે જરા પણ લીંપાયો ન હોતો. માત્ર માતાપિતાની આજ્ઞાનું અવલંબન કરતો દોરડાથી બાંધેલા વૃષભની જેમ પરમાર્થને જાણ્યા વિના જ તેમની સાથે ચાલ્યો હતો. પછી તેઓ ધીમે ધીમે તે મહેશ્વરદત્તના ઘરમાં પ્રવેશ કરતા હતા તે વખતે વસુદત્તે તેમને પૂછ્યું કે “તમે અહીં કેમ પ્રવેશ કરો છો?” તેઓએ કહ્યું કે હે ભદ્ર! અહીં ચોરી કરવાને માટે આપણે પ્રવેશ કરીશું, તેથી ધીમા પગલે
Page #243
--------------------------------------------------------------------------
________________
१३०८
श्रीमहावीरचरित्रम् भे रोयइ।' इइ भणिऊण ठिओ सो बाहिं चेव । ते पविट्ठा भवणब्भंतरे, मुणिया य थेरीए, तओ सा पायवडणच्छलेण ते मुसंते ‘मा पुत्ता! एवं करेहित्ति भणंती मोरपिच्छतेण चलणेसु लंछेइ।
वसुदत्तो पुण चिंतइ पेच्छह अम्मापिऊण मूढत्तं । जं एवंविहदुस्सीलमज्झयारे खिवंतेहिं ।।१।।
नो तेहिं चिंतियमिमं जह पावजणस्स संगइवसेण ।
जायइ गुणपरिहाणी पडंति विविहावयाओवि ।।२।। सयमवि पावपओयणपसाहणब्भुज्जओ इमो जीवो।
किं पुण कुमित्तसंजोगसंभवंतासुहसहावो ।।३।। बहिः एव । ते प्रविष्टाः भवनाऽभ्यन्तरे, ज्ञाता च स्थविरया, ततः सा पादपतनच्छलेन तान् मुष्णतः ‘मा पुत्राः एवं कुरुत' इति भणन्ती मयूरपिच्छेन चरणयोः लञ्छति।
वसुदत्तः पुनः चिन्तयति-प्रेक्षस्व अम्बा-पित्रोः मूढत्वम् । यद् एवंविधदुःशीलमध्ये क्षिपद्भ्याम् ।।१।।
नो ताभ्यां चिन्तितमिदं यथा पापजनस्य सङ्गतिवशेन ।
जायते गुणपरिहाणिः पतन्ति विविधाऽऽपदः अपि ।।२।। स्वयमपि पापप्रयोजनप्रसाधनाऽभ्युद्यतः अयं जीवः । किं पुनः कुमित्रसंयोगसम्भवदशुभस्वभावः ।।३।।
અને અવાજ વિના તું ચાલ.' ત્યારે તે બોલ્યો કે હું ત્યાં નહીં આવું. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો. એમ કહીને તે બહાર જ રહ્યો અને તેઓ તે ઘરની અંદર પેઠા. તેમને વૃદ્ધાએ જાણ્યા. ત્યારે તે વૃદ્ધા ચોરી કરતા તેમના પગમાં પડવાના બહાનાથી “હે પુત્રો! તમે આમ ન કરો' એમ બોલીને મોરપીંછવડે તેમના પગમાં ચિત્ન કરવા
दागी.
અહીં વસુદત્ત વિચાર કરવા લાગ્યો કે-“અહો! માતા-પિતાનું મૂઢપણું જુઓ કે આવા પ્રકારના કુશીળિયાની મધ્યે નાંખતા તેમણે આટલો પણ વિચાર ન કર્યો કે પાપી જનોની સંગતિના વશથી ગુણની હાનિ થાય છે, અને વિવિધ પ્રકારની આપદાઓ પ્રાપ્ત થાય છે. (૧૨)
આ સંસારી જીવ પોતે જ પાપના કાર્ય સાધવામાં ઉદ્યમી હોય જ છે, તો પછી કુમિત્રના સંયોગથી અશુભ स्वभाव उत्पन्न थाय मां शुं ? (3)
Page #244
--------------------------------------------------------------------------
________________
१३०९
अष्टमः प्रस्तावः
ता परिचएमि एए वच्चामि समंदिरंमि एत्ताहे। दुन्नयपरनरजोगे मरणंपि हु आवडइ जेणं ।।४।।
अहवा गुरुवयणं लंघिऊण गेहंमि वच्चमाणस्स।
संपज्जइ दुविणओ तम्हा जं होइ तं होउ ।।५।। इति परिभाविंतस्स ते सयलं गेहसारं मुसिऊण नीहरिया मंदिराओ, गया उज्जाणे, विविहप्पयारेहिं कीलिउमारद्धा । वसुदत्तोऽवि गुरुवयणरज्जुसंदाणिओ अच्चंतविरागमुव्वहंतो तेसिमेव समीवे चिट्ठइ। एत्यंतरे समुग्गयं मायंडमंडलं, विहडियं तमकंडं। सा य थेरी पाहुडं गहाय गया नरवइसमीवे, कहिओ सयलो जहावित्तो रयणिवइयरो। राइणा भणियं'अच्चंतगंभीरयाए नयरस्स को वा कहिं वा नज्जिही?।' तीए भणियं-'देव! ते मए सव्वेऽवि
तस्मात् परित्यजामि एतान् व्रजामि स्वमन्दिरे इदानीम् । दुायपरनरयोगे मरणमपि खलु आपतति येन ।।४।।
अथवा गुरुवचनं लङ्घित्वा गृहे व्रजतः।
सम्पद्यते दुर्विनयः तस्माद् यद् भवति तद् भवतु ।।५।। इति परिभावयतः ते सकलं गृहसारं मुषित्वा निहृताः मन्दिरात्, गता उद्याने, विविधप्रकारैः क्रीडितुमारब्धवन्तः । वसुदत्तोऽपि गुरुवचनरज्जुसन्दानितः, अत्यन्तविरागमुद्वहन् तेषामेव समीपं तिष्ठति। अत्रान्तरे समुद्गतं मार्तण्डमण्डलम्, विघटितं तमःकाण्डम्। सा च स्थविरा प्राभृतं गृहीत्वा गता नरपतिसमीपम्, कथितः सकलः यथावृत्तः रजनीव्यतिकरः । राज्ञा भणितं 'अत्यन्तगम्भीरतया नगरस्य कः वा कुत्र वा ज्ञायते?।' तया भणितं 'देव! ते मया सर्वेऽपि मयूरपिच्छेन पादयोः अकिताः आसते'
તેથી હમણાં આ લોકોનો ત્યાગ કરીને હું મારે ઘેર જાઉં, કેમકે અન્યાયી માણસોના સંબંધથી મરણ પણ भावी ५ छे. (४)
અથવા તો તે માતા-પિતાના વચનને ઉલ્લંઘન કરીને હું હમણાં ઘેર જઇશ, તો મારો અવિનય કહેવાશે માટે ४ थवानुहोय ते म थामी. (५)
આ પ્રમાણે તે વિચાર કરતો હતો તેટલામાં તેઓ ઘરની બધી અમૂલ્ય વસ્તુ ચોરીને તે ઘરમાંથી બહાર નીકળ્યા અને ઉદ્યાનમાં ગયા. ત્યાં વિવિધ પ્રકારે ક્રીડા કરવા લાગ્યા. ગુરુ(માતા-પિતા)ના વચનરૂપી દોરડાથી બંધાયેલ વસુદત્ત પણ અત્યંત વૈરાગ્ય સહિત તેમની સમીપે રહ્યો. આ અવસરે સૂર્યમંડળ ઉદય પામ્યું. અંધકારનો સમૂહ નાશ પામ્યો. તે વૃદ્ધા ભેટશું ગ્રહણ કરીને રાજાની પાસે ગઈ. તેણીએ રાત્રિનો સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યો. રાજાએ કહ્યું “આ અત્યંત મોટા નગરમાં કોણ ક્યાં હાથ લાગે?” તેણીએ કહ્યું - “તે સર્વ ચોરોને મેં મોરપીંછવડે
Page #245
--------------------------------------------------------------------------
________________
१३१०
श्रीमहावीरचरित्रम् मऊरपिच्छेण पाएसु अंकिया अच्छंति त्ति वुत्ते राइणा आणत्ता सव्वत्थ पुरिसा, सुनिऊणं गवसंतेहि य तेहिं उज्जाणसंठिया दिट्ठा ते सव्वेऽवि, उवलक्खिया इंगियागारेहिं, उवणीया य नराहिवस्स । तेणावि वाहराविया थेरी। तीएवि वसुदत्तं विमोत्तूण अन्ने परिकहिया चोरत्तणेणंति । रन्ना भणियं-'कहमेसो चोरमंडलीमज्झगओऽवि न चोरो।' थेरी भणइ-'न चलणेसु लंछिओत्ति।' राइणा भणियं-'जइ अदुट्ठो ता मुयह एयं ।' वसुदत्तो भणइ-'देव! कहमहं दुट्ठसंसग्गीएवि न दुट्ठो जं ममावि न कुणह निग्गहं।' रन्ना कहियं-'भद्द! जइ एयंपि जाणसि ता कीस दुट्ठसंसग्गिं मूलाओ च्चिय न उज्झेसि?। तेण भणियं-'देव! दिव्वं पुच्छह ।' एत्यंतरे मुणियजहावठ्ठियतव्वइयरेण भणियमेगेण पुरिसेण-'देव! एस पवज्जं पडिवज्जिउकामो भावपरावत्तिनिमित्तं अम्मापियरेहिं सिणेहाणुबंधकायरेहिं संपयं चेव दुल्ललियगोट्ठीए पक्खित्तो, ता तदणुरोहो चेव एयस्स अवरज्झइ।' एवं निसामिऊण इति उक्ते राज्ञा आज्ञप्ताः सर्वत्र पुरुषाः, सुनिपुणं गवेषमाणैः च तैः उद्यानसंस्थिताः दृष्टाः ते सर्वे अपि, उपलक्षिताः इङ्गिताऽऽकारैः, उपनीताः च नराधिपस्य । तेनाऽपि व्याहारिता स्थविरा । तयाऽपि वसुदत्तं विमुच्य अन्ये परिकथिताः चौरत्वेन। राज्ञा भणितं 'कथमेषः चौरमण्डलीमध्यगतोऽपि न चौरः।' स्थविरा भणति 'न चरणयोः लाञ्छितः' इति। राज्ञा भणितं 'यदि अदुष्टः तदा मुञ्च एतम्।' वसुदत्तः भणति 'देव! कथमहं दुष्टसंसर्याऽपि न दुष्टः यद् ममाऽपि न करोषि निग्रहम् ।' राज्ञा कथितं 'भद्र! यदि एतदपि जानासि ततः कस्माद् दुष्टसंसर्ग मूलतः एव न उज्झसि? ।' तेन भणितं 'देव! दैवं पृच्छ।' अत्रान्तरे ज्ञातयथावस्थिततद्व्यतिकरण भणितमेकेन पुरुषेण 'देव! एषः प्रव्रज्यां प्रतिपत्तुकामः भावपरावृत्तिनिमित्तं अम्बा-पितृभ्यां स्नेहाऽनुबन्धकातराभ्यां साम्प्रतमेव दुर्ललितगोष्ठ्यां प्रक्षिप्तः, ततः अनुरोधः एव एतस्य अपराध्यते।' एवं निःशम्य नराधिपेन ताम्बूलादिदानेन सम्मान्य પગમાં ચિહ્નવાળા કર્યા છે. આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે રાજાએ પોતાના સેવકોને સર્વત્ર જોવાની આજ્ઞા આપી. તે સાંભળી તે સેવકો સર્વત્ર શોધ કરવા લાગ્યા. તેમાં ઉદ્યાનમાં રહેલા તેમને સર્વેને દીઠા અને ઇંગિત આકારવડે તેમને ઓળખ્યા. તેમને રાજા પાસે લઈ ગયા. તેણે પછી વૃદ્ધાને બોલાવી. તેણીએ પણ એક વસુદત્તને મૂકીને બીજા સર્વને ચોર કહ્યા. રાજાએ કહ્યું “આ ચોરોના મંડળમાં રહ્યા છતાં પણ કેમ ચોર નથી?' વૃદ્ધાએ કહ્યું-“તેના પગમાં મેં ચિહ્ન કર્યું નથી.' રાજાએ કહ્યું-“જો તે દોષ રહિત હોય તો તેને મૂકી દો. વસુદત્તે કહ્યું- હે દેવ! દુષ્ટ જનોના સંસર્ગ કરીને પણ હું દોષવાળો કેમ ન કહેવાઉં કે જેથી મારો પણ નિગ્રહ કરતા નથી?” રાજાએ કહ્યું- હે ભદ્રા જો આટલું પણ તું જાણે છે તો દુષ્ટના સંસર્ગનો મૂળથી જ ત્યાગ કેમ નથી કરતો?” તેણે કહ્યું- હે દેવ! મારા નસીબને પૂછો.' આ અવસરે તેનો સર્વ વૃત્તાંત યથાર્થપણે જાણતા એક પુરુષે કહ્યું કે-“હે દેવ! આ પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળો છે, તેનો ભાવ બદલાવવા માટે તેના માતા-પિતાએ સ્નેહના અનુબંધને લીધે હમણાં જ આ દુર્વલિત મિત્રોની મળે નાંખ્યો છે, તેથી તેમને અનુસરવારૂપ જ આનો અપરાધ છે.' આ પ્રમાણે સાંભળીને રાજાએ તાંબૂલ
Page #246
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३११ नराहिवेण तंबोलाइदाणेण सम्माणिऊण पेसिओ सगिहं, इयरे पुण दुक्खमारेण मारियत्ति ।
इओ य मुणिसमुचियविहारेण भवियपडिबोहमायरंता अप्पडिबद्धावि जिणाणाए पडिबद्धा, दुरणुचरतवचरणपज्जालियकम्मवणावि सव्वसत्तसुहकारया समोसढा विजयसिंहाभिहाणा सूरिणो। जाया य तिय-चउक्क-चच्चरेसु हरिसभरनिब्भरस्स जणस्स अवरोप्परमुल्लावा 'अहो! अहो! अगाहभवोहनिवडंतजन्तुगणजाणवत्ता, सिवसुहपसाहणासत्ता भयवंतो सुग्गहियनामधेज्जा सूरिणो इह समोसरिया। तहाविहाणं नामसवणमेत्तंपि पावपब्भारपणासणसमत्थं, किं पुण वंदणनमंसणं?, अओ गच्छामो देवाणुप्पिया! तेसिं वंदणत्थं ।' एवं च सोच्चा गंतुं पयत्ता सूरिसमीवे नायरया। सो य वसुदत्तो राइणा पेसिओ समाणो गओ निययगेहे, कहिओ जणणिजणगाण पुव्ववइयरो जहा तुम्ह कूडवच्छल्लेण अहं अज्ज अकयधम्मो चेव विणासिओ होतो, ता कीस सिणेहवच्छल्लेण अणत्थपत्थारीए संखिवह ज प्रेषितः स्वगृहम् । इतरे पुनः दुःखमारेण मारिताः।
इतश्च मुनिसमुचितविहारेण भव्यप्रतिबोधमाचरन् अप्रतिबद्धोऽपि जिनाऽऽज्ञया प्रतिबद्धः दुरनुचरतपश्चरणप्रज्वालितकर्मवनोऽपि सर्वसत्त्वसुखकारकः समवसृतः विजयसिंहाऽभिधानः सूरिः | जाता च त्रिक-चतुष्क-चत्वरेषु हर्षभरनिर्भरस्य जनस्य अपराऽपरम् उल्लापः 'अहो! अगाधभवौघनिपतज्जन्तुगणयानपात्रः, शिवसुखप्रसाधनाऽऽसक्तः भगवान् सुगृहीतनामधेयः सूरिः इह समवसृतः । तथाविधानां नामश्रवणमात्रमपि पापप्राग्भारप्रणाशनसमर्थम्, किं पुनः वन्दन-नमनम्?, अतः गच्छामः देवानुप्रियाः! तस्य वन्दनार्थम् । एवं च श्रुत्वा गन्तुं प्रवृत्ताः सूरिसमीपं नागरकाः । सश्च वसुदत्तः राज्ञा प्रेषितः सन् गतः निजगृहे, कथितः जननी-जनकयोः पूर्वव्यतिकरः यथा 'युवयोः कूटवात्सल्येन अहमद्य अकृतधर्मः एव विनाशितः भवेत्, ततः कस्मात् स्नेहवात्सल्येन अनर्थसमूहे (अनर्थशय्यायां) संक्षिपथः यन्न વિગેરે આપીને તેનું સન્માન કરી તેને પોતાને ઘેર મોકલ્યો, અને બીજા સર્વેને રીબાવીને મારી નંખાવ્યા.
આવા અવસરે મુનિજનને ઉચિત વિહારવડે ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં, પ્રતિબંધ રહિત છતાં પણ જિનેશ્વરની આજ્ઞામાં પ્રતિબંધવાળા, દુષ્કર તપના આચરણવડે કર્મવનને બાળનાર છતાં પણ સર્વ પ્રાણીઓને સુખ કરનારા વિજયસિંહ નામના સૂરિ ત્યાં પધાર્યા. તે વખતે ત્રિક, ચતુષ્ક અને ચત્ર વિગેરે સ્થાનોમાં હર્ષના ભારથી ભરાયેલા લોકો પરસ્પર બોલવા લાગ્યા કે “અહો! અહો! અગાધ સંસારસમુદ્રમાં પડતા જંતુના સમૂહને વહાણ સમાન, અને મોક્ષસુખને સાધવામાં આસક્ત અને જેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ ઉપજે એવા ભગવાન (પૂજ્ય) આચાર્ય અહીં પધાર્યા છે. તેવા મહાત્માઓનું નામ શ્રવણ કરવું તે પણ પાપના સમૂહને નાશ કરવામાં સમર્થ છે, તો પછી તેમને વંદન કે નમસ્કાર કરવાથી પાપનો નાશ થાય તેમાં શું કહેવું? તેથી હે દેવાનુપ્રિયો! આપણે તેમને વાંદવા જઈએ. આ પ્રમાણે સાંભળીને નગરના લોકો સૂરિની સમીપે ચાલ્યા. તે વસુદત્ત પણ રાજાના મોકલવાથી પોતાને ઘેર ગયો અને માતા-પિતાને પૂર્વનો વૃત્તાંત કહ્યો કે-“તમારા ખોટા વાત્સલ્ય કરીને હું આજે ધર્મ કર્યા વિના જ વિનાશ પામ્યો હોત, તો સ્નેહના વાત્સલ્યપણાએ કરીને મને અનર્થના સમૂહમાં કેમ નાંખો છો? કે
Page #247
--------------------------------------------------------------------------
________________
१३१२
श्रीमहावीरचरित्रम् न मुयह धम्मकरणायत्ति वुत्ते अणुन्नाओ सो जणणिजणगेहिं । गओ सूरिणो पासे, गहिया पव्वज्जा, तओ एगंतधम्मकम्मुज्जओ जाओत्ति।
इय इंदभूइ गोयम! विमुक्कचोरिक्कपावठाणाणं। मणुयाण उभयलोगेऽवि जीवियं जायए सफलं ।।१।। इइ तईयमणुव्वयं।
कहियं तइयमणुव्वयमेत्तो मेहुणनिवित्तिनिप्फण्णं।
भण्णइ चउत्थमणुवयमवहियचित्तो निसामेसु ||१|| तं मेहुन्नं दुविहं सुहुमं थूलं च तत्थ सुहममिमं । कामोदएण ईसिं जमिंदियाणं विगारोत्ति ।।२।।
मुञ्चथः धर्मकरणाय इति उक्ते अनुज्ञातः सः जननी-जनकाभ्याम् । गतः सूरेः पार्श्वे, गृहीता प्रव्रज्या, ततः एकान्तधर्मकर्मोद्यतः जातः ।
इति ईन्द्रभूतिगौतम! विमुक्तचौर्यैकपापस्थानानाम् । मनुजानाम् उभयलोकेऽपि जीवितं जायते सफलम् ।।१।। इति तृतीयमणुव्रतम्।
कथितं तृतीयमणुव्रतं इतः मैथुननिवृत्तिनिष्पन्नम् ।
भण्यते चतुर्थमणुव्रतम् अवहितचित्तः निशामयत ।।१।। तन्मैथुनं द्विविधं सूक्ष्मं स्थूलं च तत्र सूक्ष्ममिदं । कामोदयेन ईषद् यदिन्द्रियाणां विकारः ।।२।।
જેથી મને ધર્મ કરવા માટે મૂકતા (રજા આપતા) નથી?" આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે માતા-પિતાએ તેને અનુજ્ઞા આપી. એટલે તે સૂરિની પાસે ગયો. પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ત્યારપછી એકાંત ધર્મકાર્યમાં જ ઉદ્યમવંત થયો.
આ પ્રમાણે છે ઇંદ્રભૂતિ ગૌતમ! જેઓએ ચોરીરૂપી એક (અદ્વિતીય) પાપસ્થાનનો ત્યાગ કર્યો હોય તેવા भनुष्योनु छवित बने साउने विषे स३५ थाय छ. त्रिी आशुत (3).
આ પ્રમાણે ત્રીજું અણુવ્રત કહ્યું. હવે મૈથુનની વિરતિથી ઉત્પન્ન થયેલું ચોથું અણુવ્રત કહેવાય છે તે સાવધાન यित्ते समो . (१)
તે મૈથુન બે પ્રકારનું છે : સૂક્ષ્મ અને સ્થળ. તેમાં કામના ઉદયવડે ઇંદ્રિયોનો જે કાંઈક વિકાર તે સૂક્ષ્મ કહેવાય छ (२)
Page #248
--------------------------------------------------------------------------
________________
१३१६
श्रीमहावीरचरित्रम य सेठ्ठि-सत्थवाहप्पहाणजणजुवईहिं सद्धिं सद्धम्मपरम्मुहो अभिरमइ य। लोगोवि एयमत्थं जाणमाणोऽवि जे चेव रक्खगा तेऽवि लुंपगत्ति चिंतंतो न किंपि जंपइ ।
अन्नया य नयरंमि जाओ अच्चंतचोरोवद्दवो, तओ पउरजणेण साहियं नरिंदस्स । तेणावि तज्जिओ आरक्खिगो, कया य सव्वप्पएसेसु जामरक्खगपरिखेवा । रयणीए सुत्तपमत्तारक्खिगनिरिक्खणत्थं कयवेसपरावत्तो पाणिपरिग्गहियखग्गो एगागी सयमेव निग्गओ गेहाओ तिय-चउक्क-चच्चराइसु परिभमिउमारद्धो य, तहा भमंतस्स य रण्णो विजणंति पढियमेगेण थेरपुरिसेणं
चोरेहिं गेहसारो, हीरइ कुमरेण नयरतरुणिजणो।
एवंविहरक्खाए नरिंद सिवभद्द! भदं ते' ।।१।। बाढमभ्यर्थ्यमानः च श्रेष्ठि-सार्थवाहप्रधानजनयुवतीभिः सह सद्धर्मपराङ्मुखः अभिरमते च । लोकोऽपि च एतदर्थं जानमानः अपि ये एव रक्षकाः तेऽपि लुम्पकाः इति चिन्तयन् न किमपि जल्पति।
अन्यदा च नगरे जातः अत्यन्तचौरोपद्रवः। ततः पौरजनेन कथितं नरेन्द्रस्य । तेनाऽपि तर्जितः आरक्षकः, कृता च सर्वप्रदेशेषु यामरक्षकपरिक्षेपाः। रजन्यां सुप्तप्रमत्ताऽऽरक्षकनिरीक्षणार्थं कृतवेशपरावर्तः पाणिपरिगृहीतखड्गः एकाकी स्वयमेव निर्गतः गृहात् त्रिक-चतुष्क-चत्वरादिषु परिभ्रमितुमारब्धवान् च। तथा भ्रमतः च राज्ञः विजनमिति पठितमेकेन स्थविरपुरुषेण -
चौरैः गृहसारः ह्रियते कुमारेण नगरतरुणीजनः | एवंविधरक्षया नरेन्द्र शिवभद्र! भद्रं तव ।।१।।
ફરતો હતો ત્યાં ત્યાં બીજા સર્વ વ્યાપાર (કામકાજ)નો ત્યાગ કરી, ગુરુજનની લજ્જાની અવગણના કરી, કુળના અભિમાનની અપેક્ષા નહીં રાખીને નગરની સ્ત્રીઓ નિમેષ રહિત દૃષ્ટિવડે તેને જોતી હતી. અત્યંત પ્રાર્થના કરાયેલો તે કુમાર સદ્ધર્મમાં અવળા મુખવાળો થઈને શ્રેષ્ઠી, સાર્થવાહ અને પ્રધાન જનોની યુવતીઓ સાથે ક્રીડા કરતો હતો. નગરના લોકો આ વૃત્તાંતને જાણતા હતા, તો પણ જે રક્ષણ કરનાર તે જ લોપ (ભક્ષણ) કરનાર છે' એમ મનમાં વિચારીને કાંઈ પણ બોલતા નહિ.
એકદા તે નગરમાં અત્યંત ચોરનો ઉપદ્રવ થયો. તે વખતે નગરજનોએ તે વાત રાજાને જણાવી ત્યારે રાજાએ પણ કોટવાળની તર્જના કરી અને નગરના સર્વ પ્રદેશોમાં પહેરેગીરોને રાખ્યા. પછી રાત્રિએ તે પહેરેગીરો સૂઈ ગયા છે કે પ્રમાદી થયા છે? તે જોવા માટે વેષ બદલીને, હાથમાં ખડ્રગ ગ્રહણ કરીને રાજા પોતે જ ઘરથી બહાર નીકળ્યો, અને ત્રિક, ચતુષ્ક અને ચત્ર વિગેરે સર્વ ઠેકાણે ફરવા લાગ્યો. તથા પ્રકારે રાજા ફરતો હતો તે સમયે નિર્જન સ્થાન જાણીને એક સ્થવિર પુરુષ આ પ્રમાણે બોલ્યો :
ચોરો ઘરનો સાર લુંટી લે છે અને કુમાર નગરની જુવાન સ્ત્રીઓને હરી લે છે. આવા પ્રકારની રક્ષાવડે છે शिवमद्र २0%! तभार ल्याए। थामी. (१)
Page #249
--------------------------------------------------------------------------
________________
१३१४
श्रीमहावीरचरित्रम किंच-असुइब्भूएसुं निदिएसु पज्जंतदुहविवागेसु । कामेसु केऽवि धन्ना निसग्गओ च्चिय विरज्जंति ।।८।।
अन्ने पुण उब्भडमयणबाणनिभिज्जमाणसव्वंगा।
अगणियजुत्ताजुत्ता अविभावियनियतणुविणासा ।।९।। पररमणीसु परिभोगलालसा मुक्कलज्जमज्जाया। तज्जम्मे च्चिय पावंति आवयं किं पुणऽन्नभवे? ||१०|| जुम्मं ।
अवरे य तहाविहगुरूवएसओ जायनिम्मलविवेया।
परजुवईणं संगं विवज्जमाणा पयत्तेण ।।११।। तस्विरइमेत्तउच्चिय वढंतविसुद्धधम्मपडिबंधा । होति सिवनयरनिलया सुरिंददत्तोव्व नरवसहा ||१२|| जुम्मं । किञ्च-अशुचिभूतेषु निन्दितेषु पर्यन्तदुःखविपाकेषु । कामेषु केऽपि धन्याः निसर्गतः एव विरज्यन्ते ।।८।।
अन्ये पुनः उद्भटमदनबाणनिर्भिद्यमानसर्वाङ्गाः।
अगणितयुक्तायुक्ताः अविभावितनिजतनुविनाशाः ।।९।। पररमणीषु परिभोगलालसाः मुक्तलज्जामर्यादाः।। तज्जन्मनि एव प्राप्नुवन्ति आपदं किं पुनः अन्य भवे? ||१०|| युग्मम् ।।
अपरे च तथाविधगुरूपदेशतः जातनिर्मलविवेकाः।
परयुवतीनां सङ्गं विवर्जमानाः प्रयत्नेन ।।११।। तद्विरतिमात्रे एव वर्धमानविशुद्धधर्मप्रतिबन्धाः ।
भवन्ति शिवनगरनिलयाः सुरेन्द्रदत्तः इव नरवृषभाः ।।१२।। युग्मम् । વળી બીજું-અપવિત્ર, નિંદિત અને પરિણામે દુઃખનો ઉદય આપનારા કામભોગને વિષે કોઇક ધન્ય પ્રાણીઓ स्वभावथा. ४ वैशय पामेछ. (८)
અને બીજા કેટલાક ઉત્કટ કામદેવના બાણવડે સર્વ અંગમાં ભેદાઇને, યોગ્યા-યોગ્યની અવગણના કરીને, પોતાના શરીરના વિનાશને વિચાર્યા વિના લાજ અને મર્યાદા મૂકીને પરસ્ત્રીને વિષે ભોગ ભોગવવાની લાલસાવાળા તે જ જન્મમાં આપત્તિને પામે છે, તો પરભવમાં આપત્તિને પામે તેમાં શું કહેવું? (૯/૧૦)
વળી બીજા કેટલાક તેવા પ્રકારના ગુરુના ઉપદેશથી નિર્મળ વિવેકવાળા થઈ, પ્રયત્નવડે પરસ્ત્રીના સંગનો ત્યાગ કરી, માત્ર તેની વિરતિથી જ વૃદ્ધિ પામતા વિશુદ્ધ ધર્મના પ્રતિબંધવાળા ઉત્તમ પુરુષો સુરેન્દ્રદત્તની જેમ भोक्षनरम निवास. ४२ ना२। थाय छे.' (११/१२)
Page #250
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३१५ गोयमेण जंपियं-'तइलोक्कदिवायर! को एस सुरिंददत्तो? कहं वा एयस्स गुरूवएसओ विवेयलाभो? कहं च परदारविरइमेत्तेणवि से निव्वाणसंपत्ति त्ति?| जयगुरुणा वागरियंनिसामेसु । इहेव भारहे वासे नीसेसवसुधराभोगभूसणं, रणंतमणिकिंकिणीमणहरवेजयंतीविराइयसुरमंदिरसमुत्तुंगसिंगं, सिंगारुब्भडरूवरामागणोवसोहियं विजयपुरं नाम नयरं। तहिं च समग्गनरिंदवग्गपणयसासणो सिवभद्दो नाम नराहिवो । सयलंतेउरप्पवरा रायसिरी नाम से भारिया । तेसिं च देवकुमारोवमरूवो, धणुव्वेयपमुहकलाकोसल्लपडिहत्थो सुरिंददत्तो नाम पुत्तो। सो य पुव्वभवबाल-गिलाण-गुरु-थेर-तवसुसियमुणिजणवेयावच्चावज्जियपुन्नपब्भारवसविढत्तगाढसोहग्गोदएण पढमुम्मिलंतजोव्वणगुणत्तणेण य अच्चंताभिरामसरीरो जत्थ जत्थ परिब्भमइ तत्थ तत्थ परिचत्तवावारंतराहिं, अवगणियगुरुजणलज्जाहिं, अणवेक्खियकुलाभिमाणाहिं नयरनारीहिं अणमिसच्छीहिं पिच्छिज्जइ, बाढमब्भत्थिज्जमाणो
गौतमेन जल्पितं 'त्रिलोकदिवाकर! कः एषः सुरेन्द्रदत्तः? कथं वा एतस्य गुरूपदेशतः विवेकलाभः? कथं च परदाराविरतिमात्रेणाऽपि तस्य निर्वाणसम्प्राप्तिः?।' जगद्गुरुणा व्याकृतम् 'निःशम्य, इहैव भरते वर्षे निःशेषवसुन्धराभोगभूषणम्, रणन्मणिकिङ्किणीमनोहरवैजयन्तीविराजितसुरमन्दिरसमुत्तुङ्गशृङ्गम्, शृङ्गारोद्भटरूपरामागणोपशोभितं विजयपुरं नाम नगरम् । तत्र च समग्रनरेन्द्रवर्गप्रणतशासनः शिवभद्रः नामकः नराधिपः। सकलाऽन्तःपुरप्रवरा राजश्री: नाम्नी तस्य भार्या। तयोश्च देवकुमारोपमरूपः, धनुर्वेदप्रमुख-कलाकौशल्यनिपुणः सुरेन्द्रदत्तः नामकः पुत्रः। सश्च पूर्वभवबालग्लान-गुरु-स्थविर-तपःशोषितमुनिजनवैयावृत्याऽऽवर्जितपुण्यप्राग्भारवशाऽर्जितगाढसौभाग्योदयेन प्रथमोन्मिलद्यौवनगुणत्वेन च अत्यन्ताऽभिरामशरीरः यत्र यत्र परिभ्रमति तत्र तत्र परित्यक्तव्यापारान्तराभिः, अवगणितगुरुजनलज्जाभिः, अनपेक्षितकुलाऽभिमानाभिः नगरनारीभिः अनिमेषाऽक्षिभ्यां प्रेक्ष्यते,
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે ત્રણ લોકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન ભગવન! આ સુરેંદ્રદત્ત કોણ? તેને ગુરુના ઉપદેશથી વિવેકનો લાભ શી રીતે થયો? અને માત્ર પરદારાની વિરતિથી જ તેને મોક્ષની પ્રાપ્તિ શી રીતે થઈ?” ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે “સાંભળો. આ ભરતક્ષેત્રમાં સમગ્ર પૃથ્વીના વિસ્તારનું ભૂષણરૂપ વિજયપુર નામનું નગર છે. તેમાં ઊંચા શિખરવાળા જિનચૈત્યોમાં શબ્દ કરતી મણિની ઘુઘરીઓવડે મનોહર દેખાતી ધ્વજાઓ ફરકી રહી છે, તથા તે નગર શૃંગારવડે ઉત્કટ રૂપવાળી સ્ત્રીઓના સમૂહથી શોભિત છે. તે નગરમાં શિવભદ્ર નામનો રાજા હતો. તેની આજ્ઞાને નમ્રતાપૂર્વક સર્વ રાજાઓનો સમૂહ માન્ય કરતો હતો. તેને સમગ્ર અંતઃપુરમાં શ્રેષ્ઠ રાજશ્રી નામની ભાર્યા હતી. તેમને દેવકુમાર જેવા રૂપવાળો અને ધનુર્વિદ્યાદિક કળાની કુશળતાના ઘરરૂપ સુરેંદ્રદત્ત નામનો પુત્ર હતો. તેણે પૂર્વભવમાં બાળ, ગ્લાન, ગુરુ, વિર, તપસ્વી અને જ્ઞાની મુનિજનની સેવા(વૈયાવચ્ચ)વડે પુણ્યનો સમૂહ ઉપાર્જન કર્યો હતો. તેના વશથી ગાઢ સૌભાગ્યનો ઉદય વૃદ્ધિ પામ્યો હતો, તથા ઊગતી જુવાનીના ગુણો વિકસ્વરપણાને પામ્યા હતા; તેથી અત્યંત સુશોભિત શરીરવાળો તે જ્યાં જ્યાં નગરમાં
Page #251
--------------------------------------------------------------------------
________________
१३१६
श्रीमहावीरचरित्रम् य सेठ्ठि-सत्थवाहप्पहाणजणजुवईहिं सद्धिं सद्धम्मपरम्मुहो अभिरमइ य । लोगोवि एयमत्थं जाणमाणोऽवि जे चेव रक्खगा तेऽवि लुंपगत्ति चिंतंतो न किंपि जंपइ ।
अन्नया य नयरंमि जाओ अच्चतचोरोवद्दवो, तओ पउरजणेण साहियं नरिंदस्स । तेणावि तज्जिओ आरक्खिगो, कया य सव्वप्पएसेसु जामरक्खगपरिखेवा। रयणीए सुत्तपमत्तारक्खिगनिरिक्खणत्थं कयवेसपरावत्तो पाणिपरिग्गहियखग्गो एगागी सयमेव निग्गओ गेहाओ तिय-चउक्क-चच्चराइसु परिब्भमिउमारद्धो य, तहा भमंतस्स य रण्णो विजणंति पढियमेगेण थेरपुरिसेणं
चोरेहिं गेहसारो, हीरइ कुमरेण नयरतरुणिजणो।
एवंविहरक्खाए नरिंद सिवभद्द! भदं ते' ।।१।। बाढमभ्यर्थ्यमानः च श्रेष्ठि-सार्थवाहप्रधानजनयुवतीभिः सह सद्धर्मपराङ्मुखः अभिरमते च । लोकोऽपि च एतदर्थं जानमानः अपि ये एव रक्षकाः तेऽपि लुम्पकाः इति चिन्तयन् न किमपि जल्पति ।
अन्यदा च नगरे जातः अत्यन्तचौरोपद्रवः। ततः पौरजनेन कथितं नरेन्द्रस्य। तेनाऽपि तर्जितः आरक्षकः, कृता च सर्वप्रदेशेषु यामरक्षकपरिक्षेपाः। रजन्यां सुप्तप्रमत्ताऽऽरक्षकनिरीक्षणार्थं कृतवेशपरावर्तः पाणिपरिगृहीतखड्गः एकाकी स्वयमेव निर्गतः गृहात् त्रिक-चतुष्क-चत्वरादिषु परिभ्रमितुमारब्धवान् च। तथा भ्रमतः च राज्ञः विजनमिति पठितमेकेन स्थविरपुरुषेण -
चौरैः गृहसारः ह्रियते कुमारेण नगरतरुणीजनः ।
एवंविधरक्षया नरेन्द्र शिवभद्र! भद्रं तव ।।१।। ફરતો હતો ત્યાં ત્યાં બીજા સર્વ વ્યાપાર (કામકાજ)નો ત્યાગ કરી, ગુરુજનની લજ્જાની અવગણના કરી, કુળના અભિમાનની અપેક્ષા નહીં રાખીને નગરની સ્ત્રીઓ નિમેષ રહિત દૃષ્ટિવડે તેને જોતી હતી. અત્યંત પ્રાર્થના કરાયેલો તે કુમાર સદ્ધર્મમાં અવળા મુખવાળો થઈને શ્રેષ્ઠી, સાર્થવાહ અને પ્રધાન જનોની યુવતીઓ સાથે ક્રીડા કરતો હતો. નગરના લોકો આ વૃત્તાંતને જાણતા હતા, તો પણ “જે રક્ષણ કરનાર તે જ લોપ (ભક્ષણ) કરનાર, છે' એમ મનમાં વિચારીને કાંઈ પણ બોલતા નહિ.
એકદા તે નગરમાં અત્યંત ચોરનો ઉપદ્રવ થયો. તે વખતે નગરજનોએ તે વાત રાજાને જણાવી ત્યારે રાજાએ પણ કોટવાળની તર્જના કરી અને નગરના સર્વ પ્રદેશોમાં પહેરેગીરોને રાખ્યા. પછી રાત્રિએ તે પહેરેગીરો સૂઈ ગયા છે કે પ્રમાદી થયા છે? તે જોવા માટે વેષ બદલીને, હાથમાં ખગ ગ્રહણ કરીને રાજા પોતે જ ઘરથી બહાર નીકળ્યો, અને ત્રિક, ચતુષ્ક અને ચત્ર વિગેરે સર્વ ઠેકાણે ફરવા લાગ્યો. તથા પ્રકારે રાજા ફરતો હતો તે સમયે નિર્જન સ્થાન જાણીને એક સ્થવિર પુરુષ આ પ્રમાણે બોલ્યો :
ચોરો ઘરનો સાર લુંટી લે છે અને કુમાર નગરની જુવાન સ્ત્રીઓને હરી લે છે. આવા પ્રકારની રક્ષાવડે છે शिवम २a! तार ट्याए। थामी.' (१)
Page #252
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३१७
पट्टिट्ठिओ य राया सोच्चमं से गओ समीवंमि। अच्चंतविम्हियमणो सणियं भणिउं पवत्तो य ।।२।।
भो कहसु पढियगाहापरमत्थं तेण जंपियं सुहय!।
रायविरुद्धकहाए तीए किं मज्झ कहियाए? ।।३।। रन्ना वुत्तं सच्चं एवमिमं किं तु एत्थ एगंते। साहिज्जंतीएवि हु न कोऽवि दोसो अओ कहसु ।।४।।
तो तेण समग्गो नयरतरुणिविसओ कुमारवुत्तंतो। चोरोवद्दवसहिओ कहिओ सिवभद्दनरवइणो ||५||
पृष्ठिस्थितश्च राजा श्रुत्वा इदं तस्य गतः समीपम् । अत्यन्तविस्मितमनाः शनैः भणितुं प्रवृत्तश्च ।।२।।
भोः कथय पठितगाथापरमार्थम्, तेन जल्पितं-सुखद!
राजविरुद्धकथया तया किं मम कथितया ।।३।। राज्ञा उक्तं सत्यमेवेदं किन्तु अत्र एकान्ते। कथयताऽपि खलु न कोऽपि दोषः अतः कथय ।।४।।
ततः तेन समग्रः नगरतरुणीविषयः कुमारवृत्तान्तः । चौरोपद्रवसहितः कथितः शिवभद्रनरपतेः ।।५।।
પાછળ રહેલો રાજા આ પ્રમાણે સાંભળીને મનમાં અત્યંત વિસ્મય પામી તેની સમીપે ગયો, અને તેને ધીમેથી 534 पायो - (२)
હે વૃદ્ધ! તેં જે આ ગાથા કહી તેનો પરમાર્થ કહે.' તેણે કહ્યું કે હે સુખને આપનાર! તે રાજવિરુદ્ધ કથા उवाथी मारे शुं३५? (3) રાજાએ કહ્યું-“તું કહે છે તે સત્ય છે, પરંતુ અહીં એકાંતમાં કહેવાથી કાંઈ પણ દોષ નથી માટે કહે. (૪)
ત્યારે તેણે નગરની યુવતીઓના વિષયવાળો કુમારનો સમગ્ર વૃત્તાંત ચોરના ઉપદ્રવ સહિત તે શિવભદ્ર २४ानी पासे उत्यो. (५)
Page #253
--------------------------------------------------------------------------
________________
१३१८
श्रीमहावीरचरित्रम अह तं निसामिऊणं पलयानलभीमकोवरत्तच्छो । आबद्धुब्भडभिउडी राया एवं विचिंतेइ ।।६।।
अहह! महंतमकज्जं पावेण सुएण मज्झ आयरियं ।
हरिणंकनिम्मलंपि हु कुलमेवं मइलियं जेण ।।७।। ता किं अहुणच्चिय कंधराए धरिऊण तं महापावं । निद्धाडेमि पुराओ? किं दुव्वयणेहिं तज्जेमि? ||८||
अहवा मंतीहिं समं सम्मं वीमंसिऊण तस्सुचियं ।
पकरेमि जेण सहसा कयाइं दूमेंति कज्जाइं ।।९।। इय चिंतिऊण राया गओ निययभवणं, पसुत्तो सुहसेज्जाए | जाए य पभायसमए
अथ तं निःशम्य प्रलयाऽनलभीमकोपरक्ताक्षः। आबद्धोद्भटभृकुटिः राजा एवं विचिन्तयति ।।६।।
अहह! महदकार्यं पापेन सुतेन मम आचरितम् ।
हरिणाङ्कनिर्मलमपि खलु कुलमेवं मलिनीकृतं येन ।।७।। ततः किम् अधुनैव कन्धरया धृत्वा तं महापापम्। निर्धाटयामि पुरतः? किं दुर्वचनैः तर्जयामि? ।।८।।
अथवा मन्त्रिभिः समं सम्यग् विमर्श्य तस्योचितम् ।
प्रकरोमि येन सहसा कदाचिद् दून्वन्ति कार्याणि ।।९।। इति चिन्तयित्वा राजा गतः निजभवनम्, प्रसुप्तः सुखशय्यायाम् । जाते च प्रभातसमये व्याऽऽहारिताः
તે સાંભળીને રાજાના નેત્ર પ્રલયકાળના અગ્નિ જેવા ભયંકર કોપવડે રક્ત થયા, અને ઉત્કટ ભૃકુટી ચડાવીને ते मा प्रभारी चिंता पायो -(७) ‘અહહ! મારા પાપી પુત્રે મોટું અકાર્ય કર્યું કે જેણે ચંદ્ર જેવા નિર્મળ મારા કુળને આ પ્રમાણે મલિન કર્યું, (૭) તો શું હમણાં જ તે મહાપાપીને ગળાથી પકડીને નગરમાંથી કાઢી મૂકું કે દુર્વચનવડે તેની તર્જના કરું? (2)
અથવા તો મંત્રીઓ સાથે સારી રીતે વિચાર કરીને તેને ઉચિત કરું; કેમકે સહસા કરેલા કાર્ય પરિણામે हु: या छ: (C)
આ પ્રમાણે વિચારીને રાજા પોતાના ભવનમાં ગયો અને સુખશયામાં સૂતો. પછી પ્રભાત સમય થયો ત્યારે
Page #254
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३१९ वाहराविया मंतिणो, सिट्ठो य तेसिं रयणिवुत्तंतो। मंतीहिं भणियं-'देव! अम्हेहिं पुव्वंपि कुसमायारवत्ता निसामिया आसि, परं न कोऽवि सो अवसरो जाओ जत्थ तुम्ह कहिज्जइ।' रन्ना जंपियं-'होउ ताव समइक्कंतत्थविकत्थणेण, संपयं साहेह, किमयस्स दंडं निव्वत्तेमो? ।' मंतीहिं वागरियं-'देव! अलं दंडेण, एत्तियमेत्तमेव जुत्तं तुम्ह काउं जमेसो निज्जइ सुसाहुसमीवे, सुणाविज्जइ धम्मसत्थाई, पढाविज्जइ रायनीई, उववेसाविज्जए विसिट्ठगोट्ठीसु । एवमवि होही एयस्स कुसमायार परिच्चायपरिणामो।' पडिवन्नं रन्ना, वाहराविओ कुमारो, तेण य समेओ गओ धम्मसेणसूरिणो समीवे, तं च वंदिऊण निसन्नो उचियठ्ठाणंभि, सूरिणाऽवि पारद्धा धम्मकहा ।। कहं?
भो भो देवाणुपिया! जइ वंछह सिवसुहाइं उवलद्धं ।
ता मोत्तूण पमायं जिणिंदधम्ममि उज्जमह ।।१।। मन्त्रिणः, शिष्टः चैतेषां रजनीवृत्तान्तः। मन्त्रिभिः भणितं 'देव! अस्माभिः पूर्वमपि कु-समाचारवार्ता निश्रुता आसीत्, परं न कोऽपि सः अवसरः जातः यत्र त्वं कथ्यते। राज्ञा जल्पितं 'भवतु तावत् समतिक्रान्ताऽर्थविकत्थनेन, साम्प्रतं कथयत, किमेतस्य दण्डः निर्वर्त्तयामि?।' मन्त्रिभिः व्याकृतं 'देव! अलं दण्डेन, एतावन्मात्रमेव युक्तं तव कर्तुं यदेषः नीयते साधुसमीपम्, श्राव्यते धर्मशास्त्राणि, पाठ्यते राजनीतिः, उपवेश्यते विशिष्टगोष्ठीषु । एवमपि भविष्यति एतस्य कु-समाचारपरित्यागपरिणामः ।' प्रतिपन्नं राज्ञा, व्याहारितः कुमारः। तेन च समेतः गतः धर्मसेनसूरेः समीपम् तं च वन्दित्वा निषण्णः उचितस्थाने। सूरिणा अपि प्रारब्धा धर्मकथा। कथम्?
भोः भोः देवानुप्रियाः! यदि वाञ्छन्ति शिवसुखानि उपलब्धुम् ।
ततः मुक्त्वा प्रमादं जिनेन्द्रधर्मे उद्यतध्वम् ।।१।। મંત્રીઓને બોલાવ્યા. તેમને રાત્રિનો વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ કહ્યું- હે દેવ! અમે પહેલાં પણ આ કુસમાચારની વાર્તા સાંભળી હતી, પરંતુ તેવો કોઈ પણ અવસર મળ્યો ન હોતો કે આપને કહી શકાય. રાજાએ કહ્યું-“પ્રથમ તો गयेदा वृत्तांतने वाथी सर्यु. ४३ 58ो. तेनो (पुत्रनी) शो 3 ७२\?' मंत्रीमोझे - ' हेव! 3 रीने सयुं. આપને હવે આટલું જ કરવું યોગ્ય છે કે એને સારા સાધુની પાસે લઇ જવો, અને એને ધર્મશાસ્ત્ર સંભળાવવા, રાજનીતિ ભણાવવી, તથા સજ્જનોની ગોષ્ઠીમાં બેસાડવો. આમ કરવાથી પણ તેનો ખરાબ આચારના ત્યાગનો પરિણામ થશે.' તે સાંભળી રાજાએ તેમનું વચન અંગીકાર કર્યું. પછી તેણે કુમારને બોલાવ્યો. તેને સાથે લઈને રાજા ધર્મસેન સૂરિની પાસે ગયો. તેને વાંદીને ઉચિત સ્થાને બેઠો. સૂરિએ પણ આ પ્રમાણે ધર્મકથા પ્રારંભી :
હે દેવાનુપ્રિયો! જો તમે મોક્ષસુખ પામવાને ઈચ્છતા હો તો પ્રમાદ મૂકીને નિંદ્રના ધર્મને વિષે ઉદ્યમ કરો. (१)
Page #255
--------------------------------------------------------------------------
________________
१३२०
श्रीमहावीरचरित्रम् तं नो कुणंति अहिमर-विसहर-हरिणारि-वेरि-वायाला। अच्चंतं कुवियाविहु जमिह पमाओ महापावो ।।२।।
सो पुण पंचवियप्पो नेयव्वो निव्वुईपरिहरूवो।
मइरा-कसाय-निद्दा-विगहा-विसयाण गहणेण ।।३।। मइरापाणपरव्वसमणपसरो जुत्तमियरममुणंतो। तं नत्थि नूण पावं जं जीवो नो समायरइ ।।४।।
एत्तो च्चिय सुरकयकणयपवरपागारगोउरावि पुरी। बारवई जायवसंकुलावि मच्चुमुहं पत्ता ।।५।।
तन्न कुर्वन्ति अभिमर-विषधर-हरिणारि-वाचालाः | अत्यन्तकुपिताऽपि खलु यदिह प्रमादः महापापः ।।२।।
सः पुनः पञ्चविकल्पः ज्ञातव्यः निवृत्तिपरिखारूपः ।
मदिरा-कषाय-निद्रा-विकथा-विषयानां ग्रहणेन ।।३।। मदिरापानपरवशमनःप्रसरः युक्तमितरम् अजानन् । तन्नास्ति नूनं पापं यज्जीवः न समाचरति ।।४।।
एतया एव सुरकृतकनकप्रवरप्राकारगोपुराऽपि पुरी। द्वारिका यादवसकुलाऽपि मृत्युमुखं प्राप्ता ।।५।।
અહીં અતિ કોપ પામેલા પણ લુંટારા, સર્પ, સિંહ, શત્રુ અને વાચાળ વિગેરે તેવો અનર્થ નહીં કરે કે મહાપાપી प्रभाह से अनर्थ ४३. (२)
पणी ते अमाह मध, पाय, निद्रा, विस्था भने विषयमा प3 पाय प्रा२नो छ. (3)
તે મોક્ષનો નાશ કરનાર જાણવો. મદિરાપાન કરવાથી જેના મનનો પ્રસાર પરવશ થયો છે એવો પુરુષ યુક્તઅયુક્તને જાણતો નથી, અને તેથી કરીને તેવું કોઈ પાપ નથી કે જે પાપને તે ન આચરે. (૪)
આ મદિરાના દોષથી જ દેવોએ કરેલા સુવર્ણના શ્રેષ્ઠ કિલ્લા અને દરવાજાવાળી દ્વારકા નગરી કે જે यावq3 व्याप्त ती, ते ५५! मृत्युन। भुमने पामी. (५)
Page #256
--------------------------------------------------------------------------
________________
१३२१
अष्टमः प्रस्तावः
पज्जंतकयविसाया महापिसाया व दिन्नअववाया। जणियदुरज्झवसाया न होंति सुहया कसायावि ।।६।।
एएहिं निहयमइणो जं जीवा चरियदुक्करतवावि ।
करडुकुरुडुव्व सत्तमनरयपुढवीए निवडंति ।।७।। निद्दापमत्तचित्तावि पाणिणो पाउणंति न कयावि। सुयनाणधणं पत्तंपि कहिंवि हारिंति धीरहिया ।।८।।
तेणं चिय चउदसपुब्विणोऽवि निन्नट्ठपवरसुयरयणा । मरिउं कालमणंतं अणंतकाएसुवि वसंति ।।९।।
पर्यन्तकृतविषादाः महापिशाचाः इव दत्ताऽपवादाः। जनितदुरध्यवसायाः न भवन्ति सुखदाः कषायाः अपि ।।६।।
एतैः निहतमतयः यज्जीवाः चरितदुष्करतपसः अपि
कुरुटोत्कुरुटौ इव सप्तमनरकपृथिव्यां निपतन्ति ।।७।। निद्राप्रमत्तचित्ताः अपि प्राणिनः प्राप्नुवन्ति न कदापि । श्रुतज्ञानधनं प्राप्तमपि कथमपि हारयन्ति धीरहिताः ।।८।।
तेनैव चतुर्दशपूर्विणः अपि निर्णष्टप्रवरश्रुतरत्नाः। मृत्वा कालमनन्तं अनन्तकायेष्वपि वसन्ति ।।९।।
કષાયો પણ પરિણામે ખેદ કરાવનારા છે, મોટા પિશાચની જેમ અપયશને આપનારા છે, અને દુષ્ટ વિચારને ઉત્પન્ન કરનારા છે; તેથી તે સુખને આપનારા નથી. (૬)
આ કષાયવડે જેની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા જીવો દુષ્કર તપનું આચરણ કરનારા હોય તો પણ તે કરડ અને ઉત્કરડ નામના મુનિઓની જેમ સાતમી નરકમૃથ્વીમાં પડે છે. (૭)
નિદ્રારૂપી પ્રમાદના ચિત્તવાળા પ્રાણીઓ પણ કદાપિ શ્રુતજ્ઞાનરૂપી ધનને પામતા નથી, અને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થયું હોય તો પણ બુદ્ધિ રહિત તેઓ તેને હારી જાય છે. (૮)
તેથી કરીને જ ચૌદ પૂર્વધર પણ શ્રેષ્ઠ શ્રતરત્નનો નાશ કરી, મરણ પામી અનંત કાળ સુધી અનંતકાયને વિષે से छे. (८)
Page #257
--------------------------------------------------------------------------
________________
१३२२
श्रीमहावीरचरित्रम मोत्तूण निययकिच्चं भोयणदेसित्थिरायसंबद्धा। कीरंति जेहिं विकहा कह नो ते दुक्खिया होंति? ।।१०।।
कहवा न बालिसेणवि अच्चग्गलजंपिरत्ति गहिलत्ति ।
कित्तिज्जंती? मणुयत्तणेऽवि को वा गुणो तेसिं? ||११।। सेविज्जंता जमणिट्ठकारिणो ते धुवं किमच्छरियं । सुमरणमेत्तेणंपिवि दिति दुरंतं भवं विसया ।।१२।।
विसयाण कए पुरिसा सुदुक्करंपिवि कुणंति ववसायं । आरोति य संसयतुलाए नियजीवियव्वंपि ।।१३।।
मुक्त्वा निजकृत्यं भोजन-देश-स्त्री-राजसम्बद्धा । क्रियते यैः विकथा कथं नो ते दुःखिता भवन्ति? ।।१०।।
कथं वा न बालिशेनाऽपि अत्यर्गलजल्पन्तः इति ग्रहिलः इति ।
कीर्त्यन्ते? मनुजत्वेऽपि कः वा गुणः तेषाम्? ।।११।। सेव्यमानाः यदनिष्टकारिणः ते ध्रुवं किमाश्चर्यम् । स्मरणमात्रेणाऽपि ददति दुरन्तं भवं विषयाः ।।१२।।
विषयाणां कृते पुरुषाः सुदुष्करमपि कुर्वन्ति व्यवसायम् । आरोपयन्ति च संशयतुलायां निजजीवितमपि ।।१३।।
વળી જેઓ પોતાના આત્માના) કાર્યને મૂકીને ભોજનકથા, દેશકથા, સ્ત્રીકથા અને રાજ કથારૂપી વિકથાને કરે છે તેઓ કેમ દુઃખી ન હોય? (૧૦)
અથવા તો અજ્ઞાની મનુષ્યો પણ વિકથા કરનાર અને સતત બડબડાટ કરનારને ગ્રથિલ છે એમ કહે છે. અથવા તેઓને મનુષ્યભવનો શો ગુણ છે? (૧૧)
તથા વળી જે વિષયો માત્ર સ્મરણ કરવાથી પણ દુરંત સંસાર આપે છે, તો સેવન કરવાથી અનિષ્ટ કરનાર थाय तेमi | माश्यर्थ छ? (१२)
મનુષ્યો વિષયોને માટે દુષ્કર ઉદ્યમને પણ કરે છે, અને પોતાના જીવિતને પણ સંશયરૂપી ત્રાજવામાં નાંખે छे. (१3)
Page #258
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३२३
चिरकालपालियंपि हु कुलमज्जायं चयंति तव्वसगा। सव्वत्थ वित्थरंतं अवजसपंसुपि न गणंति ।।१४।।
वंचंति सयणवग्गं तणं व मन्नंति निययजणगंपि ।
धम्मोवएसदायगमवहीरंती गुरुजणंपि ।।१५।। पहसंति विरागिजणं विसिट्टगोष्टिं चयंति दूरेण । वंछंति नेव सोउं सणंकुमाराइचरियाइं ।।१६ ।।
इय ते विसयमहाविसवामूढमणा मणागमेत्तंपि । नेव्वुइमपावमाणा पावेसु बहुं पसज्जंति ।।१७।।
चिरकालपालितामपि खलु कुलमर्यादां त्यजन्ति तद्वशगाः । सर्वत्र विस्तृण्वन्तम् अपयशःपांशुमपि न गणयन्ति ।।१४।।
वञ्चन्ते स्वजनवर्गं तृणमिव मन्यन्ते निजजनकमपि ।
धर्मोपदेशदायकम् अवधीरयन्ति गुरुजनमपि ।।१५।। प्रहसन्ति विरागिजनं विशिष्टगोष्ठी त्यजन्ति दूरेण । वाञ्छन्ति नैव श्रोतुं सनत्कुमारादिचरितानि ||१६||
इति ते विषयमहाविषव्यामूढमनसः मनाग्मात्रमपि। निवृतिम् अप्राप्नुवन्तः पापेषु बहु प्रसज्जन्ति ।।१७।।
તે વિષયને વશ થયેલા પ્રાણીઓ ચિરકાળની પાલન કરેલી કુળમર્યાદાનો પણ ત્યાગ કરે છે, સર્વત્ર વિસ્તાર પામતા અપયશરૂપી ધૂળને પણ ગણતા નથી, (૧૪)
સ્વજન-વર્ગને છેતરે છે, પોતાના પિતાને પણ તૃણ સમાન ગણે છે, ધર્મોપદેશને આપનારા ગુરુજનની પણ साना २ छ, (१५)
વૈરાગ્યવાળા લોકોની હાંસી કરે છે, ઉત્તમ મનુષ્યોની ગોષ્ઠીને દૂરથી તજે છે, સનસ્કુમારાદિકના ચરિત્રો समनवाने ५९॥ ४८७ता नथी. (१७)
આ પ્રમાણે તેઓ વિષયરૂપી મહાવિષવડે મૂઢ થયેલા મનવાળા લેશ માત્ર પણ સુખને નહીં પામવાથી પાપને विर्ष ४ अत्यंत आसत. २3 छ. (१७)
Page #259
--------------------------------------------------------------------------
________________
१३२४
बाहिरवित्तीए तहाविहेसु धम्मेसु संपवत्तावि । पंचग्गिपमुहदुक्करतवसंतावियसरीरावि ।। १८ ।।
कम्मवसेणं अप्पुण्णविसयवंछा विणस्सिउं पावा । निवडंति दुग्गईए भागवयसुहंकरमुणिव्व ।। १९ ।।
इय पंचविहपमायं एवंविहदोसदूसियं नाउं । नरनाह! तदेगमणो जिणिदधम्मंमि उज्जमसु ||२०||
श्रीमहावीरचरित्रम्
एवं सूरिणा उवइट्ठे पमायप्पवंचे सुरिंददत्तकुमारो जायनिम्मलचित्तपरिणामो भणिउं पवत्तो-'भयवं! को एसो पुव्वकहियसुहंकरमुणी ? कहं वा अपुण्णविसयवंछो सो मरिउं दुग्गइं ओत्ति साह ममं । सूरिणा भणियं - 'साहेमि ।'
बाह्यवृत्त्या तथाविधेषु धर्मेषु सम्प्रवृत्ताः अपि । पञ्चाग्निप्रमुखादुष्करतपःसन्तापितशरीराः अपि ।। १८ ।।
कर्मवशेन अपूर्णविषयवाञ्छाः विनश्य पापाः । निपतन्ति दुर्गतौ भागवतशुभङ्करमुनिः इव ।। १९ ।।
इति पञ्चविधप्रमादं एवंविधदोषदूषितं ज्ञात्वा । नरनाथ! तदेकमनः जिनेन्द्रधर्मे उद्यतस्व ।।२०।।
एवं सूरिणा उपदिष्टे प्रमादप्रपञ्चे सुरेन्द्रदत्तकुमारः जातनिर्मलचित्तपरिणामः भणितुं प्रवृत्तवान् 'भगवन्! कः एषः पूर्वकथितः शुभङ्करः मुनिः ? कथं वा अपूर्णविषयवाञ्छः सः मृत्वा दुर्गतिं गतः इति कथय माम्।' सूरिणा भणितं 'कथयामि ।'
કદાચ બાહ્યવૃત્તિથી તથાપ્રકારના ધર્મમાં પ્રવર્ત્યા છતાં પણ અને પંચાગ્નિ વિગેરે દુષ્કર તપવડે શરીરને તપાવ્યા છતાં પણ કર્મના વશવડે વિષયની વાંછા પૂર્ણ થયા વિના જ તે પાપીઓ ભાગવત મતના શુભંકર મુનિની જેમ વિનાશ પામીને દુર્ગતિમાં પડે છે. (૧૮/૧૯)
આ પ્રમાણે હે રાજા! આવા પ્રકારના દોષથી દૂષિત થયેલા પાંચ પ્રકારના પ્રમાદને જાણીને તેમાં જ એક મન રાખી જિવેંદ્રના ધર્મમાં ઉદ્યમ કરો.' (૨૦)
આ પ્રમાણે સૂરિએ પ્રમાદના વિસ્તારનો ઉપદેશ આપ્યો ત્યારે સુરેંદ્રદત કુમારના ચિત્તનો પરિણામ નિર્મળ થયો, તેથી તે કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! આ તમે પૂર્વે કહેલ શુભંકર મુનિ કોણ? અને કેવી રીતે તે વિષયની વાંછા પૂર્ણ કર્યા વિના મરીને દુર્ગતિમાં ગયો? તે મને કહો.' ત્યારે સૂરિએ કહ્યું કે-‘કહું છું :
Page #260
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३२५ मालवविसए विक्खायजसा चक्कपुरी नाम नयरी। तहिं च अणेगवणियजण-चक्खुभूओ पभूयदव्वसंभारो सोमदत्तो नाम सेठ्ठी, तस्स सत्तण्हं पुत्ताणं कणिठ्ठिया अणेगोवजाइयसयसंपसूया देवसिरी नाम धूया, सा य अच्चतरूवा संपत्तजोव्वणावि तहाविहवराभावेण कालं वोलेइ । इओ य तीए नयरीए अदू रे उच्छलंतमहल्लकल्लोल-विद लियकू लाए, अणेगविहगकुलकलयलाउलदियंतराए जमुणामहानईए उत्तरपुरस्थिमदिसि-विभागे वेयपुराण-भारह-रामायणवक्खाणनाणविन्नाणनिउणो, नियदरिसणत्थवित्थारणपवणो, सव्वत्थ विक्खायजसो, नीसेसभागवयमुणिपहाणो सुहंकरो नाम लोइयतवस्सी परिवसइ। सो य तवेण य, वयणसोहग्गेण, भविस्सजाणणेण य, जणसम्मयत्तेण य सयलस्सवि नयरजणस्स बाढं पूयणिज्जो। अन्नया य तेण सोमदत्तसेट्टिणा गुणगणावज्जियहियएण निमंतिओ सो भोयणकरणत्थं नियमंदिरे, गाढतव्वयणाणुरोहेण य कइवयसिस्सपरियरिओ संपत्तो ___ मालवविषये विख्यातयशा चक्रपुरी नामिका नगरी। तत्र च अनेकवणिग्जन-चक्षुभूतः प्रभूतद्रव्यसम्भारः सोमदत्तः नामकः श्रेष्ठी। तस्य सप्त पुत्राणां कनिष्ठा अनेकोपयाचितशतसंप्रसूता देवश्रीः नामिका दुहिता। सा च अत्यन्तरूपा सम्प्राप्तयौवनाऽपि तथाविधवराऽभावेन कालं व्यतिक्रामति। इतश्च तस्यां नगर्यां अदूरे उच्छलन्महाकल्लोलविदलितकुलायाः, अनेकविहगकुलकलकलाऽऽकुलदिगन्तरायाः यमुनामहानद्याः उत्तर-पूर्वदिग्विभागे वेद-पुराण-भारत-रामायण-व्याख्यानज्ञानविज्ञाननिपुणः, निजदर्शनाऽर्थविस्तारप्रवणः, सर्वत्र विख्यातयशाः, निःशेषभागवतमुनिप्रधानः शुभङ्करः नामकः लौकिकतपस्वी परिवसति। सश्च तपसा च, वचनसौभाग्येन (च), भविष्यज्ञानेन च, जनसम्मतत्वेन च सकलस्याऽपि नगरजनस्य बाढं पूजनीयः । अन्यदा च तेन सोमदत्तश्रेष्ठिना गुणगणाऽऽवर्जितहृदयेन निमन्त्रितः सः भोजनकरणार्थं निजमन्दिरे, गाढतद्वचनाऽनुरोधेन च कतिपयशिष्य-परिवृत्तः सम्प्राप्तः
માલવ દેશમાં પ્રખ્યાત કીર્તિવાળી ચક્રપુરી નામની નગરી છે. તેમાં ઘણા વણિકજનોનો ચક્ષુરૂપ અને ઘણા દ્રવ્યના સમૂહવાળો સોમદત્ત નામનો શ્રેષ્ઠી હતો. તેને સાત પુત્રો ઉપર અનેક સેંકડો માનતાથી ઉત્પન્ન થયેલી એક દેવશ્રી નામની નાની પુત્રી હતી. તે અત્યંત રૂપવાળી યૌવનવયને પામ્યા છતાં પણ તથા પ્રકારના વરને અભાવે કાળને નિમર્મન કરતી હતી. તે સમયે તે નગરીની સમીપે ઉછળતા મોટા તરંગોવડે કાંઠાને દળી નાખનાર અને અનેક પક્ષીઓના કુળવડે દિશાઓના આંતરાને વાચાળ કરનાર યમુના નામની મોટી નદીના ઈશાન ખૂણામાં એક શુભંકર નામનો લૌકિક તપસ્વી રહેતો હતો. તે વેદ, પુરાણ, ભારત અને રામાયણની કથા કહેવામાં જ્ઞાન અને વિજ્ઞાનવડે નિપુણ હતો, પોતાના મતનો અર્થવિસ્તાર કરવામાં તત્પર હતો, તેનો યશ સર્વત્ર પ્રખ્યાત હતો અને સર્વ ભાગવત મતના મુનિઓમાં મુખ્ય હતો. વળી તે તપવડે, વચનની સુંદરતાવડે, ભવિષ્યના જ્ઞાનવડે અને લોકોના સંમતપણાવડે સમગ્ર નગરના મનુષ્યોને અત્યંત પૂજ્ય હતો. એકદા તેના ગુણસમૂહવડે જેનું હૃદય વશ થયું હતું એવા તે સોમદત્ત શ્રેષ્ઠીએ તેને ભોજન કરવા માટે પોતાને ઘેર આમંત્રણ કર્યું. તેના વચનના ઘણા આગ્રહને લીધે
Page #261
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
भोयणसमयंमि। सपरियणेण परमभत्तीए नमंसिओ सोमदत्तेण, सम्मज्जिओवलित्तंमि भवणभागंमि दवावियं से आसणं, तहिं च निसन्नो एसो । सेट्ठिएहिं कयं परमायरेण चलणपक्खालणं, अणेगकलहोयमयकच्चोलसिप्पिसंकुलं च पइट्ठियं पुरओ परिमलं, सेठ्ठी य सयमेव निब्भरभत्तिभरतरलियचित्तो नाणाविहवंजणसणाहं पउरखंडखज्जयाइमणहरं रसवइं परिवेसिउं पवत्तो, सावि सेट्ठिधूया देवसिरी रणंतमणिनेउरारावमुहलियदिसावगासा हारद्धहार-कुंडल-कडयअंगय-रसणापमुहाभरणभूसियसरीरा, नियंसियपवरपट्टणुग्गयदिव्वचीणंसुया कणयदंडतालविंटमादाय तस्स भोयणं कुणंतस्स वीजणत्थमुवट्ठिया । एत्यंतरे साहिलासं तं पलोइऊण सुहंकरतवस्सी तक्कालवियंभमाणमयणहुयवहपलित्तहियओ विभाविउमारो। कहं?भोजनसमये। सपरिजनेन परमभक्त्या नतः सोमदत्तेन, सम्मार्जितोपलिप्ते भवनभागे दापितं तस्य आसनम्, तत्र च निषण्णः एषः । श्रेष्ठिसुतैः कृतं परमाऽऽदरेण चरणप्रक्षालनम्, अनेककलधौतमयकच्चोलशुक्ति-सङ्कुलं च प्रतिष्ठितं पुरतः परिमलम् । श्रेष्ठी च स्वयमेव निर्भरभक्तिभर-तरलितचित्तः नानाविधव्यञ्जनसनाथां प्रचुरखण्डखाद्यकादिमनोहरां रसवतीं परिवेषितुं प्रवृत्तवान्। साऽपि श्रेष्ठिदुहिता देवश्रीः रणन्मणिनेपुराऽऽरावमुखरितदिगवकाशा हाराऽर्धहार-कुण्डल - कटकाऽङ्गद-रसनाप्रमुखाऽऽभरणभूषितशरीरा, निवसितप्रवरपट्टाऽनुगतदिव्यचीनांशुका कनकदण्डतालवृन्तमाऽऽदाय तस्य भोजनं कुर्वतः वीजनार्थमुपस्थिता । अत्रान्तरे साभिलाषं तां प्रलोक्य शुभङ्करतपस्वी तत्कालविजृम्भमानमदनहुतवहप्रदीप्तहृदयः विभावयितुमारब्धवान् । कथम्?
१३२६
તે કેટલાક શિષ્યોના પરિવાર સહિત ભોજન સમયે તેને ઘેર ગયો. તેને પરિવાર સહિત સોમદત્તે મોટી ભક્તિથી નમસ્કાર કર્યા પછી સાફ કરેલા અને લીપેલા ઘરના એક ભાગમાં તેને આસન આપ્યું. ત્યાં તે બેઠો. શ્રેષ્ઠીના પુત્રોએ મોટા આદરથી તેના પગ ધોયા, તથા તેની પાસે સુવર્ણમય અનેક કચોળા અને છીપલીઓમાં સુગંધી દ્રવ્યો ભરીને મૂક્યા. પછી અત્યંત ભક્તિના સમૂહથી ભરેલા ચિત્તવાળો શ્રેષ્ઠી પોતે જ વિવિધ પ્રકારના શાક સહિત ઘણા ખાંડ, ખાજા વિગેરે મનોહર રસોઇ પીરસવા લાગ્યો. તે વખતે વાગતા મણિના નૂપુરના શબ્દવડે દિશાઓના आंांतराने वायाण दुरती, हार, अर्धहार, झुंडन, 525, अंगह जने रसना (अंधेरा) विगेरे खात्भरशोवडे शरीरने અલંકૃત કરી, દિવ્ય ચીનાંશુક (રેશમી વસ્ત્ર) ને શરીરે ધારણ કરતી તે શ્રેષ્ઠીની પુત્રી દેવશ્રી પોતાના હાથમાં સુવર્ણના દંડવાળા વીંઝણાને ધારણ કરી ભોજન કરતા તે મુનિને વીંઝવા લાગી. આ અવસરે તેણીને અભિલાષ સહિત જોઈને શુભંકર તપસ્વીનું હૃદય તત્કાળ પ્રગટ થયેલા કામદેવરૂપી અગ્નિવડે પ્રદીપ્ત થયું. તેથી તે વિચાર ५२वा लाग्यो } -
Page #262
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३२७
सुसहा पन्नगपम्मुक्कफारफोंकारजलणजालोली। उब्भडकोदंडविक्खित्ततिक्खनारायराईवि ।।१।।
न उण इमीए एए कुवलयदलदीहरच्छिविच्छोहा।
सोढुं सक्का निक्किवमयरद्धयभावसंवलिया ।।२।। रइ-रंभा-हरिदइया-तिलोत्तमापमुहदिव्वनारीओ। मन्ने इमीए रूवेण लज्जियाओ न दीसंति ।।३।।
विन्नाणं झाणं सत्थकोसलं देवयाण पूया य। विहलं सव्वंपि इमं जइ एयमहं न पावेमि ।।४।।
सुसहा पन्नगप्रमुक्तस्फारफूत्कारज्वलनज्वालाऽऽली। उद्भटकोदण्डविक्षिप्ततीक्ष्णनाराचराजिः अपि ।।१।।
न पुनः अस्याः एते कुवलयदलदीर्घाऽक्षिविक्षोभाः ।
सोढुं शक्याः निष्क्रियमकरध्वजभावसंवलिताः ।।२।। रति-रम्भा-हरिदयिता-तिलोत्तमाप्रमुखदिव्यनार्यः । मन्ये अस्याः रूपेण लजिताः न दृश्यन्ते ।।३।।
विज्ञानं ध्यानं शास्त्रकौशल्यं देवतानां पूजा च। विफलं सर्वमपि इदं यदि एतामहं न प्राप्नोमि ।।४।।
સર્પે મૂકેલા દેદીપ્યમાન ફૂત્કારરૂપી અગ્નિની જ્વાળાનો સમૂહ સહન કરવો સહેલો છે, અને ઉત્કટ ધનુષ્યથી મૂકેલા તીક્ષ્ણ બાણોનો સમૂહ પણ સહન કરવો સહેલો છે, (૧)
પરંતુ નિર્દય કામદેવના ભાવથી મિશ્ર થયેલા આ કન્યાના કમળના પાંદડા જેવા લાંબા નેત્રના વિક્ષોભ સહન 52री श.54 तेवा नथी. (२)
હું માનું છું કે આના રૂપથી લજ્જા પામેલી રતિ, રંભા, લક્ષ્મી, તિલોત્તમા વિગેરે દેવાંગનાઓ ક્યાંય પણ हेपाती नथी. (3)
જો આ કન્યાને હું પ્રાપ્ત ન કરું તો મારું જ્ઞાન, ધ્યાન, શાસ્ત્રની કુશળતા અને દેવપૂજા વિગેરે સર્વ નિષ્ફળ छ. (४)
Page #263
--------------------------------------------------------------------------
________________
१३२८
श्रीमहावीरचरित्रम केवलमुवायओ संगमेऽवि एयाए कहवि दिव्ववसा।
सव्वत्थ वित्थरंतो अवन्नवाओ दुसरोहो ।।५।। अहवा किमणेण?
हरि-हर-हिरण्णगब्मा वसिठ्ठ-जमदग्गि-वा(चा)स-दुव्वासा।
हरिणच्छिवयणनिद्देसकारिणो जइ पुरा जाया ||६|| ता किं अम्हारिसमुणिजणस्स सुहृवि विसिट्ठधम्मस्स | लज्जा वयणिज्जं वा? ता पज्जत्तं विगप्पेहिं ।।७।। जुम्मं ।
तह कहवि करेमि जहा इमीए सद्धिं समागमो होइ ।
इय निच्छिऊण गंभीरभावमब्भुवगओ एसो ।।८।। केवलम् उपायतः सङ्गमेऽपि एतया कथमपि दिव्यवशात्। सर्वत्र विस्तरन् अवर्णवादः दुःसंरोधः ।।५।।
अथवा किमनेन? - हरि-हर-हिरण्यगर्भ-वशिष्ट-जमदग्नि-चास-दुर्वासाः |
हरिणाक्षिवचननिर्देशकारिणः यदि पुरा जाताः ।।६।। ततः किम् अस्मादृशमुनिजनस्य सुष्ठु अपि विशिष्टधर्मस्य । लज्जा वचनीयं वा? ततः पर्याप्तं विकल्पैः ।।७।। युग्मम् ।
तथाकथमपि करोमि यथा अस्याः सह समागमः भवति।
इति निश्चित्य गम्भीरभावमभ्युपगतः एषः ।।८।। માત્ર કોઈ પણ ઉપાયથી આનો સંગમ થયા છતાં પણ જો ભાગ્યના વશથી સર્વત્ર મારો અપયશ વિસ્તાર પામે तो तने वो दु:स छ. (५)
અથવા તો આ ચિંતાએ કરીને શું? કેમકે હરિ, હર, બ્રહ્મા, વસિષ્ઠ, જમદગ્નિ, ચાસ અને દુર્વાસા વિગેરે દેવો અને ઋષિઓ પણ પહેલાં જો સ્ત્રીઓના વચનના નિર્દેશ કરનારા થયા હતા, તો સામાન્ય ધર્મને પામેલા અમારી सेवा मुनिश्नने तमां शी. 4%st भने शी निंE? (७/७)
તેથી કરીને વિકલ્પવડે સર્યું. તે પ્રકારે કાંઈ પણ કરું કે જે પ્રકારે આની સાથે સંગમ થાય. આ પ્રમાણે નિશ્ચય रीने तो मनमi iभीरताने पा२५॥ ॐरी. (८)
Page #264
--------------------------------------------------------------------------
________________
१३२९
अष्टमः प्रस्तावः ___ आगारसंवरं च काऊण जहापउत्तनाएण भोत्तुं पवत्तो, अह तक्कालवियंभियमयणगुरूवएसवसओ इव जाया से बुद्धी, जहा 'विप्पयारेमि एयं सेटिं, जेण वयणिज्जविरहिओ एयाए लाभो हवइत्ति । एवं संपेहिऊण सेट्ठिणो पलोयमाणस्स दुस्सहदुक्खावेगसंसूयगो विमुक्को अणेण सिक्कारो, ससंभमेण निरूविओ सेट्ठिणा, खणंतरंमि य गए पुणोऽवि पुव्वक्कमेण पयडियलोमुद्धोसनिब्मरे सवयणभंगभासुरे दोच्चं तच्चं च विमुक्कंमि सिक्कारे-'अहो किंपि अच्चतमणिट्ठमावडिहित्ति विभाविंतो जाव सेठ्ठी अच्छइ ताव सो मुहसुद्धिं काऊण समुट्ठिओ भोयणमंडवाओ, उवविठ्ठो अन्नत्थ। सेठ्ठीवि कज्जसेसं काऊण समागओ तस्समीवं, निवडिओ तस्स चलणेसु । जोडिय करसंपुडं च भणिउमाढत्तो-'भयवं! पसायं काऊण साहेह, किं कारणं भोयणं कुणंतेहिं तुम्हेहिं तिक्खुत्तो दुस्सहदुक्खावेगसूयगो इव सिक्कारो विमुक्को त्ति? | सुहंकरेण भणियं-'भो महाणुभाव! किं साहिज्जइ?, एरिसा चेव हयपयावइणो रुई, जं सव्वं चिय रयणं सोवद्द निम्मवेइ, तहाहि
आकारसंवरं च कृत्वा यथाप्रवृत्तन्यायेन भोक्तुं प्रवृत्तवान्। अथ तत्कालविजृम्भितमदनगुरूपदेशवशः इव जाता तस्य बुद्धिः, यथा 'विप्रतारयामि एनं श्रेष्ठिनम्, येन वचनीयविरहितः एतायाः लाभः भवति।' एवं सम्प्रेक्ष्य श्रेष्ठिनः प्रलोकमानस्य दुःसहदुःखाऽऽवेगसंसूचकः विमुक्तः अनेन सित्कारः, ससम्भ्रमेण निरूपितः श्रेष्ठिना। क्षणान्तरे च गते पुनरपि पूर्वक्रमेण प्रकटितरोमोद्धर्षनिर्भरान् स्ववदनभङ्गभासुरान् द्विधा त्रिधा च विमुक्ताः सित्काराः 'अहो! किमपि अत्यन्तमनिष्टमापतिष्यति' इति विभावयन् यावत् श्रेष्ठी आस्ते तावत्सः मुखशुद्धिं कृत्वा समुत्थितः भोजनमण्डपतः, उपविष्टः अन्यत्र। श्रेष्ठी अपि कार्यशेषं कृत्वा समागतः तत्समीपम्, निपतितः तस्य चरणयोः। योजितकरसम्पुटः च भणितुमारब्धवान् ‘भगवन्! प्रसादं कृत्वा कथय - किं कारणं भोजनं कुर्वता त्वया त्रिधा दुःसहदुःखाऽऽवेगसूचकः इव सित्कारः विमुक्तः?।' शुभकरेण भणितं 'भोः महानुभाव! किं कथ्यते? एतादृशी एव हतप्रजापतेः रुचिः, यत्सर्वं सोपद्रवं निर्मापयति तथाहि
પછી તે પોતાના આકારનો સંવર કરીને (ગુપ્ત કરીને) જે પ્રમાણે ઇચ્છા હતી તે પ્રમાણે ભોજન કરવા લાગ્યો. ત્યારપછી તત્કાળ વિકાસ પામેલા કામદેવરૂપી ગુરુના ઉપદેશના વશથી જ જાણે હોય તેમ તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે-“આ શ્રેષ્ઠીને હું છેતરું કે જેથી નિંદા રહિત આનો લાભ મને થાય.' એમ વિચારીને શ્રેષ્ઠી જુએ (જાણે) તેમ દુસહ દુઃખના આવેશને સૂચન કરનારો લાંબો સીત્કાર તેણે મૂક્યો. તે સંભ્રમ સહિત શ્રેષ્ઠીએ જોયો. ક્ષણ વાર ગયા પછી ફરીથી પણ બે ત્રણ વાર પ્રથમની જેમ પ્રગટ થયેલા રુંવાડાના રોમાંચથી ભરેલ અને પોતાના મુખના ભંગવડે દેદીપ્યમાન એવો સીત્કાર મૂક્યો. ત્યારે “અહો! કાંઈક મોટું અનિષ્ટ આવી પડશે.' એમ વિચારતો શ્રેષ્ઠી જેટલામાં રહ્યો છે તેટલામાં તે મુનિ મુખશુદ્ધિ કરીને ભોજનમંડપમાંથી ઉક્યો અને બીજે ઠેકાણે બેઠો. શ્રેષ્ઠી પણ બાકીનું કાર્ય કરીને તેની સમીપે આવ્યો. તેના પગમાં પડ્યો અને બે હાથ જોડી કહેવા લાગ્યો કે-“હે પૂજ્ય! પ્રસાદ કરીને કહો કે શા માટે ભોજન કરતા તમે ત્રણ વાર જાણે દુસહ દુઃખના આવેશને સૂચવનાર હોય તેવો સીત્કાર મૂક્યો?" ત્યારે શુભંકરે કહ્યું- હે મહાભાગ્યશાળી! શું કહેવું? આવી જ હતવિધાતાની ઇચ્છા છે કે જેથી તે સર્વ રત્નને ઉપદ્રવ સહિત જ બનાવે છે. તે આ પ્રમાણે
Page #265
--------------------------------------------------------------------------
________________
१३३०
श्रीमहावीरचरित्रम __सयलकलानिलयस्स य, गयणसरोवरसहस्सपत्तस्स, सुरलोयभवणमंगलकलसस्स पइपक्खं खओ कओ निसायरस्स, नीसेसतिरियलोयपईवस्स कमलसंडजड्डखंडणेक्कपयंडकिरणस्स भयवओ मायंडस्स अणिवत्तयउग्गाढकुट्ठदोसेण विणासिया चरणा, अणेगरयणसंभारभरियगंभीरकुच्छिभागस्स महाजलुप्पीलपवाहियविवरंमुहसरियासहस्सस्स सायरस्सवि अणवरयसलिलसंहारपच्चलो निवेसिओ कुच्छिंमि वज्जानलो। एवं च ठिए वत्थुपरमत्थे किमत्थि कहणिज्जं? को वा वोढव्वो चित्तसंतावो?।' सेट्ठिणा भणियं-'भयवं! न मुणेमि किंपि गंभीरवयणेहिं, ता फुडक्खरं साहेह, किमिह कारणं? ।' सुहंकरेण भणियं'कहेमि, अलाहि एत्तो जंपिएण, नियमज्जायाविघायपरिहारसमुज्जओ चेव जइजणो होइ।' एवं भणिऊण डंभसीलयाए समुट्ठिऊण गओ सो निययासमपयं । सेठ्ठीवि अयंडविड्डरसूयगं से वयणं निसामिऊण संखुद्धो परिभाविउं पवत्तो-'अहो तिकालगयत्थपरिन्नाणनिउणेण __सकलकलानिलयस्य च, गगनसरःसहस्रपत्रस्य, सुरलोकभवनमङ्गलकलशस्य प्रतिपक्षे (=कृष्णपक्षे) क्षयः कृतः निशाकरस्य, निःशेषतिर्यग्लोकप्रदीपस्य कमलखण्डजाड्यखण्डनैक-प्रचण्डकिरणस्य भगवतः मार्तण्डस्य अनिवृत्तोद्गाढकुष्टदोषेण विनाशितौ चरणौ, अनेकरत्नसम्भारभृतगम्भीरकुक्षिभागस्य महाजलराशिप्रवाहितविपराङ्मुखसरित्सहस्रस्य सागरस्याऽपि अनवरतसलिलसंहारप्रत्यलः निवेषितः कुक्षौ वज्राऽनलः । एवं च स्थिते वस्तुपरमार्थे किमत्र कथनीयम्?, कः वा वाह्यः चित्तसन्ताप?।' श्रेष्ठिना भणितं 'भगवन्! न जानामि किमपि गम्भीरवचनैः, ततः स्फुटाऽक्षरं कथय, किमिह कारणम्?।' शुभकरेण भणितं 'कथयामि अलमितः जल्पितेन, निजमर्यादाविघातपरिहारसमुद्यतः एव यतिजनः भवति। एवं च भणित्वा दम्भशीलतया समुत्थाय गतः सः निजाऽऽश्रमपदम् । श्रेष्ठी अपि अकाण्डरौद्रसूचकं तस्य वचनं निःशम्य संक्षुब्धः परिभावयितुं प्रवृत्तवान् 'अहो! त्रिकालगताऽर्थपरिज्ञाननिपुणेन महातपस्विना
સમગ્ર કલાઓનું ઘર, આકાશરૂપી સરોવરનું કમળ અને સ્વર્ગલોકરૂપી ભવનના મંગળકલશરૂપ ચંદ્રનો પ્રતિપક્ષે ક્ષય કર્યો છે. સમગ્ર તિરછાલોકના દવારૂપ અને કમળના વનની જડતાનો નાશ કરવામાં એક પ્રચંડ કિરણોવાળા ભગવાન સૂર્યના ચરણો નાશ ન પામે તેવા ઉગ્ર કોઢના દોષવડે નાશ પમાડ્યા છે. તથા જેનો ગંભીર કુક્ષિભાગ અનેક રત્નોના સમૂહવડે ભરેલો છે, અને પુષ્કળ જળના સમૂહવડે હજારો નદીઓના પ્રવાહ જેણે પરામુખ (અવળા મુખવાળા) કર્યા છે-પાછા હઠાવ્યા છે એવા સમુદ્રની કુક્ષિમાં પણ નિરંતર જળનો સંહાર કરવામાં સમર્થ વજનળ (ઉર્વાનળ) સ્થાપન કર્યો છે. આ પ્રમાણે વસ્તુઓનો પરમાર્થ રહેલો છે ત્યાં શું કહેવા લાયક છે? અથવા તો ચિત્તમાં સંતાપ શો કરવો?” તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- હે ભગવન! તમારા ગંભીર વચનવડે હું કાંઈ પણ સમજતો નથી, તેથી સ્પષ્ટ અક્ષરે કહો કે અહીં શું કારણ છે?” ત્યારે શુભંકરે કહ્યું- “શું કહું? આ બાબત કહેવાથી સર્યું. મુનિજન તો પોતાની મર્યાદાના રક્ષણમાં જ ઉદ્યમવંત હોય છે. આ પ્રમાણે કહીને કપટ કરીને ઉઠીને તે પોતાના આશ્રમ સ્થાને ગયો. શ્રેષ્ઠી પણ અકસ્માતુ ઉપદ્રવને સૂચવનારું તેનું વચન સાંભળીને વ્યાકુળ થઈ વિચારવા લાગ્યો કે “અહો ત્રણ કાળમાં રહેલા પદાર્થોને જાણવામાં નિપુણ આ મહાતપસ્વીએ ખરેખર
Page #266
--------------------------------------------------------------------------
________________
१३३१
अष्टमः प्रस्तावः
महातवस्सिणा अणेण नूणं अम्ह किंपि गाढमावयावडणमवलोइऊणवि चित्तपीडापरिहरणट्ठया न य पयडक्खरेहिं समुल्लवियं कज्जतंतं, ता जावज्जवि न समुप्पज्जइ कोऽवि अणत्थो ताव तं मुणिवरं गाढाणुरोहपुव्वगमापुच्छिऊण जहोचियमायरामि त्ति चिंतिऊण गओ तस्स आसमं । पडिओ से पाएसु, पणयगब्भपत्थणाहिं बहुप्पयारं तहा तहा भणिओ जहा जाओ सो अणुकूलचित्तो । तओ भणियमणेण-‘अहो सोमदत्त ! बाढमकहणिज्जमेयं, केवलं तुह असरिसपक्खवाएण विहुरियं मे हिययं, न एत्तो गोविउं पारेइ, अओ आयन्नेहि - भो महायस! जा एसा तुह दुहिया सा थेवदिणमज्झमि कुडुंबक्खयमाणिस्सइत्ति लक्खणेहिं नाऊण मए भोयणे पारद्धे अकंडविणिवायतरलियचित्तेण तहाविहमणिट्टं गोविउमसहंतेण पुणो पुणो सिक्कारो कओ, ता भो महाणुभाव! एयं तं कारणं । इमं च सेट्ठी निसुणिऊण वज्जासणिताडिओव्व मुच्छानिमीलियच्छो इव खणं ठाऊण कहवि समवलंबियधीरभावो भणिउमाढत्तो
अनेन नूनं अस्माकं किमपि गाढमापदाऽऽपतनमवलोक्य चित्तपीडापरिहरणाय न च प्रकटाक्षरैः समुल्लपितं कार्यततम्। ततः यावदद्याऽपि न समुत्पद्यते कोऽपि अनर्थः तावत्तं मुनिवरं गाढाऽनुरोधपूर्वकम् आपृच्छ्य यथोचितमाऽऽचरामि' इति चिन्तयित्वा गतः तस्य आश्रमम् । पतितः तस्य पादयोः, प्रणयगर्भप्रार्थनाभिः बहुप्रकारं तथा तथा भणितः यथा जातः सः अनुकूलचित्तः । ततः भणितमनेन 'अहो सोमदत्त ! बाढमकथनीयमेतत्, केवलं तव असदृशपक्षपातेन विधुरितं मम हृदयम्, न अतः परं गोपयितुं पारयामि । अतः आकर्णय- भोः महायशः ! या एषा तव दुहिता सा स्तोकदिनमध्ये कुटुम्बक्षयम् आनेष्यति इति लक्षणैः ज्ञात्वा मया भोजने प्रारब्धे अकाण्डविनिपाततरलितचित्तेन तथाविधमनिष्टं गोपयितुम् असहमानेन पुनः पुनः सित्कारः कृतः, ततः भोः महानुभाव! एतत् तत् कारणम् । इदं च श्रेष्ठि निश्रुत्य वज्राऽशनिताडितः इव मूर्च्छानिमिलिताऽक्षः इव क्षणं स्थित्वा कथमपि समवलम्बितधीरभावः भणितुमारब्धवान् -
અમારી ઉપર કાંઈ પણ ગાઢ આપદાનું આવી પડવું જાણીને પણ ચિત્તની પીડા દૂર કરવા માટે પ્રગટ અક્ષરથી કાંઈ પણ કાર્ય કહ્યું નહીં; તેથી કરીને જ્યાંસુધી હજુ કાંઈ પણ અનર્થ ઉત્પન્ન થયો નથી ત્યાંસુધીમાં તે શ્રેષ્ઠ મુનિને અત્યંત આગ્રહપૂર્વક પૂછીને જેમ ઉચિત હોય તેમ કરું.' એમ વિચારીને તે તેના આશ્રમમાં ગયો, તેના પગમાં પડ્યો, વિનયપૂર્વક પ્રાર્થનાવડે ઘણા પ્રકારે તે તે પ્રકારે તેને કહ્યું કે જેથી તે અનુકૂળ ચિત્તવાળો થયો. તે વખતે તે મુનિએ કહ્યું કે-‘અહો સોમદત્ત! આ અત્યંત ન કહેવાય તેવું છે. કેવળ તારા અસમાન પક્ષપાતે કરીને મારું હૃદય વિહ્વળ થયું છે, તેથી હવે હું ગુપ્ત રાખી શકતો નથી; તેથી તું સાંભળ. હે મહાયશવાળા! જે આ તારી પુત્રી છે તે થોડા દિવસમાં જ કુટુંબનો ક્ષય કરશે, એમ તેણીના લક્ષણવડે જાણીને મેં ભોજન ક૨તી વખતે અકસ્માત્ ઉપદ્રવ કરનાર હોવાથી વ્યાકુળ ચિત્તવડે તથાપ્રકારનું અનિષ્ટ ગોપવી નહીં શકવાથી વારંવાર સીત્કાર કર્યો હતો. તે કારણ માટે હે મહાનુભાવ! આ જ તેનું કારણ છે.' આ પ્રમાણે સાંભળીને વજ્રના અગ્નિથી તાડન કરાયો હોય તેમ મૂર્છાવડે તે શ્રેષ્ઠીના નેત્રો મીંચાઈ ગયા. તેવી સ્થિતિએ ક્ષણવાર રહીને કોઈ પણ પ્રકારે ધીરજનું અવલંબન કરીને ते हेवा लाग्यो } :
Page #267
--------------------------------------------------------------------------
________________
१३३२
श्रीमहावीरचरित्रम भयवं! एत्तियमेत्तं जह तुमए जाणियं सुबुद्धीए । तह उत्तरंपि किंची जाणिहिसि अओ तयं कहसु ।।१।।
जं पयडमिमं लोगे जो विज्जो मुणइ रोगिणो रोगं।
सो तदुचियमोसहमवि ता भंते! कुणसु कारुण्णं ।।२।। तुम्हाणणुग्गहेणं जइ देवगुरूण पूयणं कुणिमो। अम्हे अद्दीणमणा ता किमजुत्तं हवेज्ज इह? ||३||
निरुवमधम्माधाराण तुम्ह नोवेक्खणं खमं जेण।
परहियकरणेक्कपरा चयंति नियजीवियव्वंपि ।।४।। तम्हा उज्झसु संखोभमणुचियं कहह जमिह कायव्वं । पव्वमणिणोऽवि जेणं परोवयारं करिंस सया ।।५।।
भगवन्! एतावन्मात्रं यथा त्वया ज्ञातं सुबुद्ध्या। तथा उत्तरमपि किञ्चिद् ज्ञास्यसि अतः तत् कथय ।।१।।
यद् प्रकटमिदं लोके यः वैद्यः जानाति रोगिणः रोगम्।
सः तदुचितमौषधमपि, ततः भदन्त! कुरु कारुण्यम् ।।२।। तवाऽनुग्रहेण यदि देवगुरूणां पूजनं कुर्मः । वयं अदीनमनसः ततः किमयुक्तम् भवेद् इह ।।३।।
निरूपमधर्माऽऽधारस्य तव नोपेक्षणं क्षमम् येन।
परहितकरणैकपराः त्यजन्ति निजजीवितव्यमपि ।।४।। तस्माद् उज्झ संक्षोभम् अनुचितं, कथय यदिह कर्तव्यम् । पूर्वमुनयः अपि येन परोपकारं कृतवन्तः सदा ।।५।। હે ભગવન! તમે શ્રેષ્ઠ બુદ્ધિવડે જેમ આટલું જાણ્યું તેમ તેનો પ્રતિકાર પણ કાંઈક જાણતા હશો તેથી તે કહો; (૧)
કારણ કે લોકમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે-જે વૈદ્ય રોગીના રોગને જાણે છે તે તેને ઉચિત ઔષધ પણ જાણે ४ छे. भगवन! ३५। २. (२)
તમારા જ અનુગ્રહવડે અદીન મનવાળા અમે દેવગુરુની પૂજા કરીએ છીએ, તેથી અહીં શું અમારું કાંઈ अयुत थाय? (3)
નિરુપમ ધર્મના આધારભૂત તમારે અમારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કેમકે પરનું હિત કરવામાં જ એક તત્પર એવા પરોપકારી જનો પોતાના જીવિતનો પણ ત્યાગ કરે છે; (૪)
તેથી તમે અનુચિત ક્ષોભનો ત્યાગ કરો, અને જે અહીં કરવા લાયક હોય તે કહો; કેમકે પૂર્વના મુનિઓ પણ सह ५२५७१२ने ४ ४२ता सता. (५)
Page #268
--------------------------------------------------------------------------
________________
१३३३
अष्टमः प्रस्तावः
एवं सेट्ठिणा कहिए ईसिमउलियनयणेणं जंपियं तेण - 'भो सोमदत्त ! सुनिच्चलं जंतिउम्हि तुह दक्खिणरज्जूए, एत्तोच्चिय महाणुभावा गिहिसंगं मोत्तूण विजणवणविहारमब्भुवगया पुव्वमुणिणो ।' सेट्ठिणा भणियं - ' अच्छउ ताव तेसिं संकहा, संपइ कालोचियं कहसु ।' तओ सुचिरं कइयवेण सिरं धुणिऊण भणियं तेण - 'सेट्ठि! जइ अवस्समेयस्स दोसस्स पडिविहाणं काउमिच्छसि ता निव्विवरविसिट्ठसुसिलिट्ठकट्ठघडणाए मंजूसाए अब्मिंतरंमि एयं नियधूयं पक्खिविऊण सयलभूसणसणाहं सुमुहुत्तंमि दिसिदेवयापूयापुरस्सरं जमुणानईजलंमि पव्वाहिज्जासि, जेण सेसगेहजणस्स जियरक्खा भवइत्ति । तओ 'गुरुवयणं न अन्नहा जायइत्ति कलिऊण भयभीएण अविमंसिऊण तदभिप्पायं कालक्खेवपरिहीणं जहुत्तसमग्गसामग्गिपुरस्सरं नियधूयमब्धंतरे पक्खिवित्ता सुहंकरमुणिणो समक्खं दुस्सहवच्चविओगसोगसंभाररुद्धकंठेण, अणवरयगलंतनयणबाहप्पवाहपक्खालियगंडयलेण पवाहिया सेट्टिणा
एवं श्रेष्ठिना कथिते इषन्मुकुलितनयनेनं जल्पितं तेन 'भोः सोमदत्त ! सुनिश्चलं यन्त्रितः अहं तव दाक्षिण्यरज्ज्वा, एतस्मादेव महानुभावाः गृहीसंग मुक्त्वा विजनवनविहारमभ्युपगताः पूर्वमुनयः ।' श्रेष्ठिना भणितं 'आस्तां तावत्तेषां सङ्कथा, सम्प्रति कालोचितं कथय । ततः सुचिरं कैतवेन शिरः धूनयित्वा भणितं तेन 'श्रेष्ठिन् ! यदि अवश्यमेतस्य दोषस्य प्रतिविधानं कर्तुमिच्छसि तदा निर्विवरविशिष्टसुश्लिष्टकाष्ठघटनायाः मञ्जूषायाः अभ्यन्तरे एतां निजदुहितां प्रक्षिप्य सकलभूषणसनाथां सुमुहूर्त्ते दिग्देवतापूजापुरस्सरं यमुनानदीजले प्रवाहयिष्यसि येन शेषगृहजनस्य जीवरक्षा भविष्यति।' ततः ‘गुरुवचनं नान्यथा जायते इति कलयित्वा भयभीतेन अविमर्श्य तदभिप्रायं कालक्षेपपरिहीणं यथोक्तसमग्रसामग्रीपुरस्सरं निजदुहिताम् अभ्यन्तरे प्रक्षिप्य शुभङ्करमुनेः समक्षं दुःसहाऽपत्यवियोगशोकसम्भाररुद्धकण्ठेन, अनवरतगलन्नयनबाष्पप्रवाहप्रक्षालितगण्डतलेन प्रवाहिता श्रेष्ठिना यमुनाजले मञ्जूषा।
આ પ્રમાણે શ્રેષ્ઠીએ કહ્યું ત્યારે કાંઈક નેત્રને બંધ કરીને તેણે કહ્યું કે-“હે સોમદત્ત! તારી દાક્ષિણ્યતારૂપી દોડાવડે હું દઢ બંધાયો છું. આ કારણથી જ મોટા અનુભાવવાળા પૂર્વના મુનિઓએ ગૃહસ્થોના સંગને મૂકીને નિર્જન વનમાં નિવાસ અંગીકાર કર્યો હતો.' તે સાંભળી શ્રેષ્ઠીએ કહ્યું- ‘તેઓની કથા દૂર રહો. હમણાં તો કાળને ઉચિત હોય તે કહો.' ત્યારે ઘણા કાળ સુધી કપટવડે મસ્તક ધુણાવીને તેણે કહ્યું કે-‘હે શ્રેષ્ઠી! જો આ દોષનું અવશ્ય નિવા૨ણ ક૨વાને તું ઈચ્છતો હો, તો છિદ્ર વિનાના, વિશેષ પ્રકારના (મજબૂત) અને અત્યંત મળેલા કાષ્ઠની ઘડેલી પેટીમાં આ તારી પુત્રીને સમગ્ર અલંકારે કરીને સહિત સારા મુહૂર્તો મૂકીને દિશાના દેવતાની પૂજા કરવાપૂર્વક યમુના નદીના જળમાં તરતી મૂકી દેવી. તેમ ક૨વાથી ઘ૨ના બીજા મનુષ્યોના જીવની રક્ષા થશે.' તે સાંભળીને ગુરુનું વચન અન્યથા ન હોય એમ જાણીને ભયભીત થયેલા તેણે તેના અભિપ્રાયનો વિચાર કર્યા વિના અને તરત જ તેના કહ્યા પ્રમાણે સર્વ સામગ્રીપૂર્વક પોતાની પુત્રીને પેટીમાં નાંખીને શુભંકર મુનિની સમક્ષ દુઃસહ પુત્રીના વિયોગના શોકના સમૂહવડે જેનો કંઠ રુંધાયો હતો, અને નિરંતર નેત્રમાંથી ઝરતા અશ્રુના પ્રવાહવડે તેના
Page #269
--------------------------------------------------------------------------
________________
१३३४
श्रीमहावीरचरित्रम्
जमुणाजले मंजूसा, सा य तरमाणा अणुसोएण गंतुमारद्धा । तेणावि सुहंकरेण आणंदसंदोहमुव्वहंतेण निययासमंमि गंतूण भणिया नियसिस्सा- 'अरे तुम्हे सिग्घवेगेण गंतूण कोसमेत्तंमि नइहेट्ठभागंमि ठायह, तरमाणिं च मंजूसं इंतिं जया पासह तया तं गिण्हिऊण अणुग्घाडियदुवारं मम पणामेज्जह' त्ति सोच्चा गया ते, ठिया य जहुत्तठाणंमि । साय मंजूसा कल्लोलपणोल्लिज्जमाणी जाव गया अद्धकोसमेगं ताव नइजले मज्जणलीलं कुणमाणेण एगेण रायपुत्तेण दूराओ च्चिय पलोइया, भणिया य नियपुरिसा - 'अरे धावह सिग्घवेगेण, गिण्हह एयं वारिपूरेण हीरमाणं पयत्थं ति । पविट्ठा य वेगेण पुरिसा, गहिया अणेहिं मंजूसा, समप्पिया य रायपुत्तस्स, तेणावि उग्घाडिया सकोउहल्लेण, पायालकन्नगव्व सव्वालंकारमणहरसरीरा नीहरिया तत्तो सा जुवई, गहिया य सहरिसेण रायपुत्तेण । चिंतियं चाणेण-'अहो! अणुकूला मह कम्मपरिणई, केवलं एवंविहं रमणिरयणं एवं उज्झमाणेण सा च तरन्ती अनुश्रोतेन गन्तुमारब्धा । तेनाऽपि शुभङ्करेण आनन्दसन्दोहमुद्वहता निजकाऽऽश्रमे गत्वा भणिताः निजशिष्याः 'अरे! यूयं शीघ्रवेगेन गत्वा कोशमात्रे नद्यधोभागे तिष्ठत, तरन्तीं च मञ्जूषां आगच्छन्तीं यदा पश्यत तदा तां गृहीत्वा अनुद्घाटितद्वारां मम अर्पयिष्यत' इति श्रुत्वा गताः ते, स्थिताः च यथोक्तस्थाने । सा च मञ्जूषा कल्लोलप्रणोद्यमाना यावद् गता अर्धकोशमात्रं तावद् नदीजले मज्जनलीलां कुर्वाणेन एकेन राजपुत्रेण दूरादेव प्रलोकिता, भणिता च निजपुरुषाः 'अरे! धावत शीघ्रवेगेन, गृह्णीत एतद् वारिपूरेण ह्रियमाणं पदार्थम्' इति । प्रविष्टा च वेगेन पुरुषाः, गृहीता एभिः मञ्जूषा, समर्पिता च राजपुत्रस्य । तेनाऽपि उद्घाटिता सकौतूहलेन, पातालकन्या इव सर्वाऽलङ्कारमनोहरशरीरा निहृता तस्मात् सा युवती, गृहीता च सहर्षेण राजपुत्रेण । चिन्तितं च अनेन ‘अहो! अनुकूला मम कर्मपरिणतिः, केवलं एवंविधं रमणीरत्नं एवं उज्झ्यमानेन केनाऽपि नूनम्
ગંડસ્થળ ધોવાતા હતા એવા તે શ્રેષ્ઠીએ યમુના નદીના જળમાં તે પેટી વહેતી મૂકી. તે પેટી અનુપ્રવાહે તરતી તરતી જવા લાગી. હવે આનંદના સમૂહને ધારણ કરતા તે શુભંકરે પણ પોતાના આશ્રમમાં જઈને પોતાના શિષ્યોને કહ્યું કે-‘અરે! તમે શીઘ્ર વેગવડે જઈને એક કોશ માત્ર નદીના નીચેના ભાગે જઈને રહો. ત્યાં તરતી પેટીને જ્યારે આવતી જુઓ ત્યારે તેને ગ્રહણ કરીને તેનું દ્વાર ઉઘાડ્યા વિના અહીં મારી પાસે લાવજો.' તે સાંભળીને તેઓ ગયા અને કહેલા સ્થાને જઈને રહ્યા. હવે તે પેટી તરંગોવડે પ્રેરણા કરાતી જેટલામાં અર્ધ કોશ માત્ર ગઈ તેટલામાં ત્યાં દૂરથી સ્નાનક્રીડા કરતા એક રાજપુત્રે જોઈ, અને પોતાના પુરુષોને કહ્યું કે-‘અરે! શીઘ્ર વેગે કરીને દોડો. આ જળના પ્રવાહથી વહેતા પદાર્થ (પેટી)ને ગ્રહણ કરો.' તે સાંભળીને તે પુરુષો તત્કાળ જળમાં પેઠા. તેઓએ પેટી ગ્રહણ કરી, રાજપુત્રને આપી. તેણે પણ કૌતુકથી ઉઘાડી. પાતાળકન્યાની જેવી સર્વ અલંકારોવડે મનોહ૨ શ૨ી૨વાળી તે યુવતી તેમાંથી નીકળી. હર્ષથી રાજપુત્રે તેણીને ગ્રહણ કરી અને વિચાર્યું કે-‘અહો! મારા કર્મની પરિણતિ અનુકૂળ છે. કેવળ આવા પ્રકારના સ્ત્રીરત્નનો આ રીતે ત્યાગ કરવાથી કોઈએ ખરેખર પોતાના
Page #270
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३३५ केणवि नूणमप्पणो असिवपसमणं संभावियं भविस्सइ, ता न जुत्ता रित्ता चेव मंजूसा पवाहिउंति परिभाविऊण सन्निहियवणदुट्ठमक्कडं(डी?) तदब्भंतरे निक्खिविऊण निविडं
दुवारं च से बंधिऊण 'भगवइ जमुणे मा मे कुप्पेज्जसित्ति भणिऊण पुव्वनाएण पवाहिया एसा। पावियसुरलोयसिरिसमुदयं व अप्पाणं मन्नतो तं कुवलयदलदीहरच्छिं घेत्तूण गओ जहागयं । सावि मंजूसा जलेण वुज्झमाणी गया कोसमेत्तं, दिट्ठा य सुहंकरसीसेहिं । तओ नियगुरुणो विन्नाणाइसयं वन्नमाणेहिं नईमज्झे पविसिऊण आयड्डिया मंजूसा, उवणीया य गुरुणो। तेणावि असंभावणिज्जमाणंदसंदोहमुव्वहंतेण संगोविया गेहमज्झे, भणिया य नियसिस्सा-अरे अज्ज अहं देवयापूयं महया वित्थरेण भवणब्भंतरे ठिओ सव्वरयणिं करिस्सामि, ता तुब्मेहिं बाढं निविजणं कायव्वं । पडिवन्नं तेहिं । अह समागयंमि रयणिसमए मयरद्धयनिद्दयसरसहस्सपहारजज्जरियसरीरो, पवरविलेवण-कुसुम-तंबोलप्पमुहोवगरणपरियरिओ पिहिऊण आत्मनः अशिवप्रशमनं सम्भावितं भविष्यति, ततः न युक्ता रिक्ता एव मञ्जूषा प्रवाहितुम्' इति परिभाव्य सन्निहितवनदुष्टमर्कटीं तदभ्यन्तरे निक्षिप्य निबिडं द्वारं च तस्य बद्ध्वा 'भगवति यमुने! मा मयि कुपयिष्यसि' इति भणित्वा पूर्वन्यायेन प्रवाहिता एषा। प्राप्तसुरलोकश्रीसमुदायमिव आत्मानं मन्यमानः तां कुवलयदलदीर्घाऽक्षी गृहीत्वा गतः यथाऽऽगतम् । साऽपि मञ्जूषा जलेन उह्यमाना गता कोशमात्रम्, दृष्टा च शुभङ्करशिष्यैः । ततः निजगुरोः विज्ञानाऽतिशयं वर्णयद्भिः नदीमध्ये प्रविश्य आकृष्टा मञ्जूषा, उपनीता च गुरुम्। तेनाऽपि असम्भावनीयमानन्दसन्दोहम् उद्वहता सङ्गोपिता गृहमध्ये, भणिताः च निजशिष्याः 'अरे! अद्याऽहं देवतापूजनं महता विस्तरेण भवनाऽभ्यन्तरे स्थितः सर्वरजन्यां करिष्यामि, ततः युष्माभिः बाढं निर्विजनं कर्तव्यम्।' प्रतिपन्नं तैः । अथ समागते रजनीसमये मकरध्वजनिर्दयशरसहस्रप्रहारजर्जरितशरीरः, प्रवरविलेपन-कुसुम-ताम्बूलप्रमुखोपकरणपरिवृत्तः पिहित्वा અકલ્યાણની શાંતિની સંભાવના કરી હશે એમ જણાય છે; તેથી આ પેટીને ખાલી જ પ્રવાહમાં મૂકવી યોગ્ય નથી. આ પ્રમાણે વિચારીને પાસેના વનમાંથી એક દુષ્ટ વાંદરીને તેની અંદર નાંખી, તેનું દ્વાર મજબૂત રીતે બંધ કરીને હે ભગવતી યમુના નદી! મારા પર કોપ ન કરીશ.' એમ કહીને પ્રથમની જ રીતે તે પેટી પ્રવાહમાં વહેતી મૂકી. પોતે સ્વર્ગની લક્ષ્મીનો સમૂહ પામ્યો હોય તેમ પોતાના આત્માને માનતો તે કુમાર કમળના પત્ર જેવા દીર્ઘ નેત્રવાળી તેણીને ગ્રહણ કરીને જેમ આવ્યો હતો તેમ પોતાને સ્થાને ગયો. તે પેટી પણ જળમાં વહેતી એક કોશ પ્રમાણ ગઈ. તેને શુભંકરના શિષ્યોએ જોઈ ત્યારે પોતાના ગુરુના જ્ઞાનના અતિશયનું વર્ણન કરતા તેઓએ નદી મધ્ય પ્રવેશ કરીને તે પેટી ખેંચી કાઢી, અને ગુરુની પાસે લઈ ગયા. તેણે પણ અનુપમ આનંદના સમૂહને પામીને ઘરની અંદર તેને ગોપવી, અને પછી પોતાના શિષ્યોને કહ્યું કે-“અરે! આજે આખી રાત્રી હું ઘરની અંદર રહીને મોટા વિસ્તારથી દેવતાની પૂજા કરવાનો છું, તેથી તમારે આ સ્થાન અત્યંત નિર્જન કરવું.' તે વચન તેઓએ અંગીકાર કર્યું. હવે રાત્રિનો સમય થયો ત્યારે કામદેવના નિર્દય હજાર બાણોના પ્રહારથી જર્જરિત શરીરવાળો તે શ્રેષ્ઠ વિલેપન, પુષ્પ, તાંબૂલ વિગેરે ઉપકરણ ગ્રહણ કરી, ઘરના સર્વ દ્વારો બંધ કરી તે પેટીને ઉઘાડી આ પ્રમાણે
Page #271
--------------------------------------------------------------------------
________________
१३३६
श्रीमहावीरचरित्रम सयलगेहदुवाराइं तं मंजूसमुग्घाडित्ता एवं जंपिउं पवत्तो
हे हरिणच्छि! किसोअरि! पीणत्थणि! कमलवयणि! वरतरुणि!। पम्मुक्कभयासंकं संपय मं भयसु दइयं व ।।१।।
वच्चउ विगासमहुणा लोयणकमलं मणोरहेहिं समं ।
सुयणु! तुह संगमेणं मयणोऽवि मणागमुवसंमउ ।।२।। एत्थंतरंमि गाढावरोहसंजायतिव्ववरकोवा। तण्हाछुहाकिलंता अच्चंतं चावलोवेया ||३|| ..
वणदुट्ठमक्कडी तडतडत्ति पुच्छच्छडाहिं ताडंती।
तत्तो विडंबियमुही नीहरिया घुरुहुरंती सा ।।४।। जुम्मं । सकलगृहद्वाराणि तां मञ्जूषां उद्घाट्य एवं जल्पितुं प्रवृत्तवान्
'हे हरिणाक्षि!, कृशोदरि!, पीनस्तनि!, कमलवदनि!, वरतरुणि!। प्रमुक्तभयाऽऽशङ्क साम्प्रतं मां भज दयितमिव ।।१।।
व्रजतु विकासमधुना लोचनकमलं मनोरथैः समम् ।
सुतनो! तव सङ्गमेन मदनोऽपि मनाग् उपशाम्यतु ।।२।। अत्रान्तरे गाढाऽवरोधसञ्जाततीव्रवरकोपा। तृष्णा-क्षुधाक्लान्ता अत्यन्तं चापलोपेता ।।३।।
वनदुष्टमर्कटी तड्तडिति पृच्छछटाभिः ताडन्ती। तस्माद् विडम्बितमुखी निहृता घुरहुरन्ती सा ।।४।। युग्मम् ।।
बोल्यो :
હે હરણના જેવા નેત્રવાળી! હે કૃશ ઉદરવાળી! હે પુષ્ટ સ્તનવાળી! હે કમળની જેવા મુખવાળી! હે શ્રેષ્ઠ યુવતી! ભયની શંકાનો ત્યાગ કરી હાલ તું મને પતિની જેમ ભજ. (૧)
હે શ્રેષ્ઠ શરીરવાળી! તારા સંગમવડે હમણાં મનોરથ સહિત મારું નેત્રકમળ વિકાસ પામો, અને કામદેવ પણ siss id यामी.' (२)
આ અવસરે ગાઢ બંધનથી ઉત્પન્ન થયેલ તીવ્ર કાંપવાળી, ક્ષુધા-તૃષાથી ગ્લાનિ પામેલી અને અત્યંત ચપળતાવાળી તે વનની દુષ્ટ વાંદરી પુંછડાની છટાવડે તડતડ તાડન કરતી (શબ્દ કરતી), વિડંબિત મુખવાળી અને ઘુરઘુર શબ્દ ४२त तमाथी बा२. नी.जी. (3/४)
Page #272
--------------------------------------------------------------------------
________________
१३३७
अष्टमः प्रस्तावः
आ कीस चंदवयणे! करेसि रोसंति वाहरंतो सो। चुंबणवंछाए मुहं तदभिमुहं जाव संठवइ ।।५।।
पढमं चिय ताव तडत्ति तोडिओ तिक्खदसणकोडीहिं।
तीए नासावंसो मूलाओ च्चिय समग्गो सो ||६|| तयणंतरं च अइतिक्खनक्खनिवहेण दारियं अंगं। आमूलाओ उम्मूलियावि सवणावि से ताए ।।७।।
अणिवारियपसराए एवं तीए हणिज्जमाणेण ।
तेण भयकंपिरेणं वाहरियं गुरुसरेणेवं ।।८।। रे रे धावह सिस्सा! उग्घाडह मंदिरस्स दाराई। एस पिसाईए अहं निज्जामि जमस्स गेहम्मि ।।९।। आ! कस्मात् चन्द्रवदने! करोषि रोषमिति व्याहरन् सः । चुम्बनवाञ्छया मुखं तदभिमुखं यावत् संस्थापयति ।।५।।
प्रथममेव तावत् तडिति त्रोटितः तीक्ष्णदशनकोटिभिः ।
तया नासावंशः मूलतः एव समग्रः सः ।।६।। तदनन्तरं च अतितीक्ष्णनखनिवहेन दारितमङ्गम् । आमूलतः उन्मूलितेऽपि श्रवणेऽपि तस्य तया ।।७।।
अनिवारितप्रसरया एवं तया हन्यमानेन ।
तेन भयकम्पमानेन व्याहृतं गुरुस्वरेण एवम् ।।८।। रे रे धावत शिष्याः! उद्घाटयत मन्दिरस्य द्वाराणि। एषः पिशाच्या अहं नीयते यमस्य गृहे ।।९।।
તે વખતે હે ચંદ્ર સમાન મુખવાળી! કેમ રોષ કરે છે?” એમ બોલતો તે ચુંબન કરવાની ઇચ્છાથી તેણીની સન્મુખ પોતાના મુખને કેટલામાં સ્થાપન કરે છે તેટલામાં પ્રથમ જ તેણીએ પોતાના તીક્ષ્ણ દાંતના અગ્રભાગવડે તેની આખી નાસિકા મૂળથી જ તડ દઈને તોડી નાંખી. (૫૯)
ત્યારપછી અતિતીક્ષ્ણ નખના સમૂહવડે તેનું શરીર ફાડી નાંખ્યું, અને બે કાન પણ મૂળથી ઉખેડી નાંખ્યા. (૭)
આ પ્રમાણે અનિવારિત પ્રસરવાળી તેણીએ તેને હણ્યો, એટલે તે ભયથી કંપવા લાગ્યો, અને ઊંચે સ્વરે रीने भी प्रभारी बोल्यो :- (८) ' शिष्यो! धरना द्वार 632. मा पिशायी भने यम२४ २ 450य छ: (C)
Page #273
--------------------------------------------------------------------------
________________
१३३८
श्रीमहावीरचरित्रम् इय एवं वाहरंतो भयवससंखुद्धमाणसो धणियं । तायारमलभमाणो नहदं(द?)सणुल्लिहियसव्वंगो ।।१०।।
रोसुक्कडाए वणमक्कडीए पुणरुत्तघुरुहुरंतीए ।
तह विणिहओ वरागो जह सो पंचत्तमणुपत्तो ।।११।। अह उग्गयंमि दिणयरे समागया तस्स सीसा, कया तेहिं सद्दा, न देइ सो य पडिवयणं । तओ विहाडियाइं कवाडाई, दिट्ठो विणट्ठजीओ सुहंकरो। सावि वणमक्कडी उग्घाडिएसु कवाडेसु पलाइऊण गया जहागयं । सीसेहिवि अमुणियपरमत्येहिं कओ सुहंकरस्स सरीरसक्कारो।
इय भो कुमार! विसयाउराण अप्पुन्नवंछियट्ठाणं। निवडंति आवयाओ पयडंचिय जेण भणियमिमं ।।१।।
इत्येवं व्याहरन् भयवशसंक्षुब्धमानसः अत्यन्तम् । त्रातारमलभमानः नखदशनोल्लिखितसर्वाङ्गः ।।१०।।
रोषोत्कटया वनमर्कट्या पुनरुक्तघुरुघुरन्त्या।
तथा विनिहतः वराकः यथा सः पञ्चत्वमनुप्राप्तः ।।११।। अथ उद्गते दिनकरे समागताः तस्य शिष्याः, कृताः तैः शब्दाः, न दत्ते सश्च प्रतिवचनम् । ततः विघाटितानि कपाटानि, दृष्टः विणष्टजीवः शुभङ्करः। साऽपि वनमर्कटी उद्घाटितेषु कपाटेषु पलाय्य गता यथाऽऽगतम्। शिष्यैः अपि अज्ञातपरमार्थैः कृतः शुभङ्करस्य शरीरसत्कारः ।
इति भोः कुमार! विषयाऽऽतुराणाम् अपूर्णवाञ्छितस्थानं । निपतन्ति आपदः प्रकटमेव येन भणितमिदम् ।।१।।
આ પ્રમાણે તે બોલવા લાગ્યો, તેનું મન ભયના વશથી અત્યંત ક્ષોભ પામ્યું. તે કોઈ પણ રક્ષણ કરનારને પામ્યો નહીં. તેવામાં ઉત્કટ રોષવાળી વારંવાર ઘુરઘુર શબ્દને કરતી તે વનની વાંદરીએ તેનું સર્વ અંગ નખ અને દાંતવડે ઉતરડી નાંખ્યું અને એવી રીતે તે બિચારાને હણ્યો કે જેથી તે તરત જ મરણ પામ્યો. (૧૦/૧૧)
હવે સૂર્ય ઉદય પામ્યો ત્યારે તેના શિષ્યો આવ્યા. તેમણે મોટેથી શબ્દ કર્યા પણ તેમને તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં. ત્યારે તેઓએ કમાડ ઉઘડ્યા. શુભંકરને જીવ રહિત જોયો. તે વનની વાંદરી પણ કમાડ ઉઘડ્યા કે તરતજ નાશીને જેમ આવી તેમ કોઈક ઠેકાણે જતી રહી. શિષ્યોને કાંઈ પણ પરમાર્થ (સત્ય હકીકત)ની ખબર પડી નહીં. પછી તેઓએ તે શુભંકરના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો.
આ પ્રમાણે છે કુમાર! વિષયમાં વ્યાકુળ થયેલા અને જેમના વાંછિત અર્થ પૂર્ણ થયા ન હોય એવા લોકોને પ્રગટપણે જ આપત્તિઓ આવી પડે છે. તે બાબત આગમમાં કહ્યું છે કે-(૧)
Page #274
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३३९
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा। कामे पत्थेमाणा, अकामा जंति दुग्गइं ।।२।।
एत्तो च्चिय जुवईणं सवियारपलोयणंपि वज्जेंति ।
मुणिणो महाणुभावा निवसंति य सुन्नरन्नेसु ।।३।। एवं सोच्चा सुरिंददत्तकुमारो जायगाढविसयविरागो भावसारं सूरिणो निवडिऊण चलणेसुं भणिउं पवत्तो-'भयवं! विरत्तमियाणिं विसयपडिबंधाओ मह मणं, ता देह सव्वविरइं, उत्तारेह भवन्नवाओ, मोयावेह पुव्वदुच्चरियसत्तुनिवहाओ'त्ति । सूरिणा जंपियं-'भो महायस! अज्जवि भोगफलकम्मसब्भावओ नत्थि तुह पव्वज्जाजोग्गया, ता गिहत्यधम्मेणावि केत्तियंपि कालमत्तणो तुलणं कुणसु ।' नरिंदेण भणियं-'वच्छ! समए च्चिय किरंतं सव्वं सुहावहं होइ, न य
शल्यं कामाः, विषं कामाः, कामाः आशीविषोपमाः। कामान् प्रार्थयन्तः अकामाः यान्ति दुर्गतिम् ।।२।।
अतः एव युवतीनां सविकारप्रलोकनमपि वर्जयन्ति ।
मुनयः महानुभावाः निवसन्ति च शून्याऽरण्येषु ।।३।। एवं श्रुत्वा सुरेन्द्रदत्तकुमारः जातगाढविषयविरागः भावसारं सूरेः निपत्य चरणयोः भणितुं प्रवृत्तवान् ‘भगवन्! विरक्तमिदानी विषयप्रतिबन्धतः मम मनः, ततः देहि सर्वविरतिम्, उत्तारय भवार्णवतः, मोचय पूर्वदुश्चरित-शत्रुनिवहतः' इति । सूरिणा जल्पितं 'भोः महायशः! अद्याऽपि भोगफलकर्मसद्भावतः नास्ति तव प्रव्रज्यायोग्यता, ततः गृहस्थधर्मेणाऽपि कियन्तमपि कालम् आत्मनः तुलनां कुरु ।' नरेन्द्रेण भणितं 'वत्स! समये एव क्रियमाणं सर्वं सुखावहं भवति, न च गृहवासेऽपि
કામ શલ્યરૂપ છે, કામ વિષરૂપ છે, કામ આશીવિષ (સર્પ) જેવા છે, કામની પ્રાર્થના કરનાર પ્રાણીઓ કામને પૂર્ણ કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે, (૨)
આ કારણથી જ મહાપ્રભાવવાળા મુનિઓ વિકારવાળી દૃષ્ટિથી સ્ત્રીઓની સન્મુખ જોતા પણ નથી અને શૂન્ય २५यमा वसे छ. (3)
આ પ્રમાણે સૂરિની દેશના સાંભળીને તે સુરેંદ્રદત્ત કુમારને વિષય ઉપર અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી ભાવપૂર્વક સૂરિના પાદમાં પડીને તે કહેવા લાગ્યો કે હે ભગવન! હવે મારું મન વિષયના પ્રતિબંધથી વિરક્ત થયું છે, તેથી મને સર્વવિરતિ વ્રત આપો, ભવસાગરમાંથી મને ઉગારો, અને પૂર્વના દુચરિત્રરૂપી શત્રુના સમૂહથી મને મૂકાવો.' ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મહાયશસ્વી! હજુ ભોગના ફળવાળું કર્મ બાકી હોવાથી તારી પ્રવ્રજ્યાની યોગ્યતા નથી, તેથી ગૃહસ્થ ધર્મે કરીને પણ કેટલોક કાળ આત્માની તુલના કર.' રાજાએ કહ્યું કે-“હે વત્સ! સર્વ (કોઈ પણ)
Page #275
--------------------------------------------------------------------------
________________
१३४०
श्रीमहावीरचरित्रम् गिहवासेवि दंतिंदियाणं, पयणुकामकोहलोहाणं, सव्वन्नुसाहुपूयापरायणाण, विसिट्ठणयपरिपालणपराण पुरिसाण न धम्मो होइ। ता पुत्त! पत्तथेरत्तो पव्वज्जं गिव्हिज्जासि, संपयं तु कयसदारपरितोसो, परिचत्तकुमित्तसंगो, अणवरयधम्मसत्थसवणतल्लिच्छो, अणवच्छिन्नसप्पुरिसाचरियनयाणुसरणपरिणामो गिहे च्चिय निवससुत्ति। दक्खिन्नसीलयाए पडिवन्नं कुमारेण, नियदारपरिभोगं च मोत्तूण गहियं परित्थीपच्चक्खाणं, अन्ने य जिणवंदण-पूयणगिलाणपडिजागरणोसहदाणपमुहा बहवे अभिग्गहविसेसा । पडिपुन्नमणोरहो य राया कुमारेण सहिओ वंदिऊण सूरिं गओ जहागयं । अवरवासरे य एगेण केलीकीलेण भणिओ कुमारो'भो मित्त! सुंदरं कयं तुमए जं सयं चिय मुक्को परदारपरिभोगो, अन्नहा दुच्चरियनिसामणुप्पन्नकोवेण राइणा एत्तियदिणाणि दूरदेसंतरातिही तुमं कओ हुंतो।' कुमारेण कहियं-'अरे किं
दान्तेन्द्रियाणाम्, प्रतनुकाम-क्रोध-लोभानाम, सर्वसाधुपूजापरायणानाम, विशिष्टन्यायपरिपालनपराणां पुरुषाणां न धर्मः भवति । तस्मात् पुत्र! प्राप्तस्थविरत्वः प्रव्रज्यां ग्रहीष्यसि, साम्प्रतं तु कृतस्वदारापरितोषः, परित्यक्तकुमित्रसङ्गः, अनवरतधर्मशास्त्रश्रवणतल्लिप्सः, अनवच्छिन्नसत्पुरुषाचरितन्यायाऽनुसरणपरिणामः गृहे एव निवस' इति । दाक्षिण्यशीलतया प्रतिपन्नं कुमारेण, निजदारापरिभोगं च मुक्त्वा गृहीतं परस्त्री प्रत्याख्यानम्, अन्ये च जिनवन्दन-पूजन-ग्लानप्रतिजागरणौषधदानप्रमुखाः बहवः अभिग्रहविशेषाः । प्रतिपूर्णमनोरथश्च राजा कुमारेण सहितः वन्दित्वा सूरिं गतः यथाऽऽगतम्। अपरवासरे च एकेन केलीक्रीडेन भणितः कुमारः 'भोः मित्र! सुन्दरं कृतं त्वया यत् स्वयमेव मुक्तः परदारापरिभोगः। अन्यथा दुश्चरितनिश्रवणोत्पन्नकोपेन राज्ञा एतावद्दिनेभ्यः दूरदेशान्तराऽतिथिः त्वं कृतः भवेत् ।' कुमारेण
કાર્ય સમયે કરવાથી જ સુખને કરનારું થાય છે. ગૃહસ્થવાસમાં પણ ઇંદ્રિયોનું દમન કરનાર, અલ્પ થયેલા કામ, ક્રોધ અને લોભવાળા, તીર્થકર અને સાધુઓની પૂજા કરવામાં તત્પર અને વિશેષ પ્રકારના ન્યાયને પાલન કરવામાં તત્પર પુરુષોને ધર્મ નથી થતો એમ નથી; તેથી હે પુત્ર! સ્થવિરપણું પ્રાપ્ત થાય ત્યારે પ્રવજ્યા ગ્રહણ કરજે. હમણાં તો તું સ્વદારાસંતોષ વ્રત ગ્રહણ કર, કુમિત્રના સંગનો ત્યાગ કર, નિરંતર ધર્મશાસ્ત્રશ્રવણ કરવામાં ઈચ્છાવાળો થા, નિરંતર સત્યપુરુષોએ આદરેલા ન્યાયને અનુસરવાના પરિણામવાળો થા અને ઘરને વિષે જ રહે.' આ પ્રમાણે સાંભળી દાક્ષિણ્યપણાએ કરીને કુમારે તે અંગીકાર કર્યું. પોતાની સ્ત્રીના પરિભોગને મૂકીને સર્વ પરસ્ત્રીનું પ્રત્યાખ્યાન કર્યું, તેમજ જિનવંદન, જિનપૂજન, ગ્લાન સાધુની વૈયાવચ્ચ, તેમને ઔષધ આપવું વિગેરે બીજા ઘણા અભિગ્રહો ગ્રહણ કર્યા. પરિપૂર્ણ મનોરથવાળો રાજા કુમાર સહિત સૂરિને વાંદીને પોતાને સ્થાને ગયો. બીજે દિવસે સાથે ક્રીડા કરનાર એક મિત્રે કુમારને કહ્યું કે-“હે મિત્ર! તમે બહુ સારું કર્યું કે તમે પોતે જ પરસ્ત્રીના પરિભોગનો ત્યાગ કર્યો. ન કર્યો હોત તો તમારું દુશ્ચરિત્ર સાંભળીને રાજાને તમારા પર અતિ ક્રોધ ઉત્પન્ન થયો હતો, તેથી આટલા દિવસમાં તો તેણે તમને દૂર દેશમાં કાઢી મૂક્યા હોત.' કુમારે કહ્યું “અરે! તું આ સત્ય બોલે છે કે હાંસી કરે છે?” તેણે કહ્યું “સત્ય કહું છું. કુમારે કહ્યું “જો એમ છે તો એવું થયું હોય તેવું મૂળથી કહે. ત્યારે તેણે
Page #276
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३४१ सच्चमेयं, परिहासो वा? | तेण भणियं-'सच्चं ।' कुमारेण जंपियं-'जइ एवं ता जहट्ठियं मूलाओ साहेसु। तओ तेण सिट्ठो नरिंदमंतिजणण्णुण्णुल्लाववुत्तंतो।' तं च सोच्चा समुप्पन्नलज्जो कुमारो परिचिंतिउं पवत्तो-'अहो अच्चंतमजुत्तमायरियं मए, जं तहाविहं कुलक्कमविरुद्धं कुणंतेण न गणिओ लोयप्पवाओ, न वीमंसिओ धम्मविरोहो, न य परिभावियं तायस्स लहुयत्तणं। एवं च ठिए कहं विसिठ्ठपुरिसाण निययवयणं दंसिंतो न लज्जामि, तम्हा न जुज्जइ इह निवसिउंति चिंतिऊण मज्झरत्तसमयंमि निब्भरपसुत्ते परियणे तोणीरं धणुदंडं च घेत्तूण पुव्वदेसाभिमुहं गंतुं पयट्टो।
इओ य-गयणवल्लहनयरे विज्जाहररन्ना महावेगनामेण पुट्ठो नाणसाराभिहाणो नेमित्तिओ, जहा 'एयाए मह धूयाए वसतंसेणाए को पई होहित्ति?।' तेण कहियं-'जो सावत्थीनयरीनाहं कुसुमसेहरनरिंदं नियभुयबलेण एगागी हयपरक्कम काहित्ति। एवं सोच्चा विज्जाहरेण कथितं 'अरे! किं सत्यमेतत्, परिहासः वा? ।' तेन भणितं 'सत्यम्।' कुमारेण जल्पितं 'यद्येवं ततः यथास्थितं मूलतः कथय। ततः तेन शिष्टः नरेन्द्र-मन्त्रिजनाऽन्योन्योल्लापवृत्तान्तः। तच्च श्रुत्वा समुत्पन्नलज्जा कुमारः परिचिन्तयितुं प्रवृत्तवान् 'अहो! अत्यन्तमयुक्तम् आचरितं मया, यत् तथाविधं कुलक्रमविरुद्धं कुर्वता न गणितः लोकप्रवादः, न विमर्षितः धर्मविरोधः, न च परिभावितं तातस्य लघुत्वम् । एवं च स्थिते कथं विशिष्टपुरुषाणां निजवदनं दर्शयन् न लजे?, तस्माद् न युज्यते इह निवस्तुम्' इति चिन्तयित्वा मध्यरात्रिसमये निर्भरप्रसुप्ते परिजने तूणीरं धनुष्कदण्डं च गृहीत्वा पूर्वदेशाभिमुखं गन्तुं प्रवृत्तवान्।
इतश्च गगनवल्लभनगरे विद्याधरराज्ञा महावेगनाम्ना पृष्टः ज्ञानसाराऽभिधानः नैमित्तिकः, यथा एतस्याः मम दुहितुः वसन्तसेनायाः कः पतिः भविष्यति?।' तेन कथितं 'यः श्रावस्तीनगरीनाथं कुसुमशेखरनरेन्द्रं निजभुजपराक्रमेण एकाकी हतपराक्रमं करिष्यति।' एवं श्रुत्वा विद्याधरेण भणिताः રાજા અને મંત્રીજનોનો પરસ્પર થયેલી વાતચીતનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને કુમારને લજ્જા ઉત્પન્ન થઈ, અને તેણે વિચાર કર્યો કે “અહો! મેં અત્યંત અયોગ્ય આચરણ કર્યું કે જેથી તથા પ્રકારનું કુળક્રમથી વિરુદ્ધ કાય કરતા મેં લોકનિંદા ગણી નહીં, ધર્મનો વિરોધ વિચાર્યો નહીં, અને પિતાના લઘુપણાનો પણ વિચાર ન કર્યો. આ પ્રમાણે થવાથી હવે હું ઉત્તમ પુરુષોને મારું મુખ દેખાડતાં કેમ ન લાજું? તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી. આ પ્રમાણે વિચારીને મધ્ય રાત્રિને સમયે સર્વ પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે ભાથું અને ધનુષ ગ્રહણ કરીને પૂર્વ દેશની સન્મુખ જવા લાગ્યો.
આ અવસરે ગગનવલ્લભ નામના નગરમાં મહાવેગ નામના વિદ્યાધર રાજાએ જ્ઞાનસાર નામના નૈમિત્તિકને પૂછયું કે-“આ મારી પુત્રી વસંતસેનાનો પતિ કોણ થશે?” તેણે કહ્યું-જે પુરુષ એકલો જ પોતાના ભુજબળવડે શ્રાવસ્તિ નગરીના સ્વામી કુસુમશેખર નામના રાજાને પરાક્રમ રહિત કરશે તે તમારી પુત્રીનો સ્વામી થશે. તે
Page #277
--------------------------------------------------------------------------
________________
१३४२
श्रीमहावीरचरित्रम् भणिया खेमंकराइणो विज्जाहरा-'अरे गच्छह तुब्भे सावत्थिं नयरिं, तहिं च ठिया जया एवंविहपरक्कमं पुरिसं पेच्छह तया तं झत्ति घेत्तूण मम समप्पेह ।' 'जं देवो आणवेइ'त्ति सिरसा पडिच्छिऊण से सासणं गया ते तं पुरिं। सुरिंददत्तकुमारोऽवि एगागी नाणाविहदेसेसु परिभमंतो पत्तो तामेव नयरिं, ठिओ य नयरीसमीववत्तिणो उज्जाणस्स एगंमि लयाहरे, तहिं च जाव पसुत्तो अच्छइ ताव कयवयचेडीपरिवुडा कुसुमसेहररायसुया इओ तओ कीलंती कहवि कम्मविचित्तयाए एगागिणी पविठ्ठा तमेव लयाहरं, दिट्ठो अप्पडिमरूवो पसुत्तो कुमारो, सो य तीए समुप्पन्नतिव्वाणुरागाए पडिबोहिऊण पारद्धो अणुकूलवयणेहिं उवसग्गिउं, नियमविग्घकारिणित्ति कलिऊण निभत्थिया सा कुमारेण, कहं?
पाविट्ठि दुठ्ठसीले! निक्कारणधम्मवेरिणि! तुमं मे ।
अवसर चक्खुपहाओ पज्जत्तं दंसणेण तुहं ।।१।। क्षेमङ्करादयः विद्याधराः 'अरे! गच्छत यूयं श्रावस्ती नगरीम्, तत्र च स्थिताः यदा एवंविधपराक्रमं पुरुषं प्रेक्षध्वं तदा तं झटिति गृहीत्वा मां समर्पयत।' 'यद् देवः आज्ञापयति' इति शिरसा प्रतीच्छ्य तस्य शासनं गताः ते तां पुरीम्। सुरेन्द्रदत्तकुमारः अपि एकाकी नानाविधदेशेषु परिभ्रमन् प्राप्तः तामेव नगरीम्, स्थितश्च नगरीसमीपवर्तिनः उद्यानस्य एकस्मिन् लतागृहे, तत्र च यावत्प्रसुप्तः आस्ते तावत् कतिपयचेटीपरिवृत्ता कुसुमशेखरराजसुता इतस्ततः क्रीडन्ती कथमपि कर्मविचित्रतया एकाकिनी प्रविष्टा तस्मिन्नेव लतागृहम्, दृष्टः अप्रतिमरूपः प्रसुप्तः कुमारः। सः च तया समुत्पन्नतीव्राऽनुरागया प्रतिबोध्य प्रारब्धः अनुकूलवचनैः उपस्रष्टुम्, नियमविघ्नकारिणी इति कलयित्वा निभर्सिता सा कुमारेण, कथम् -
पापिष्ठी दुष्टशीले! निष्कारणधर्मवैरिणि! त्वं मम ।
अपसर चक्षुपथतः पर्याप्तं दर्शनेन तव ।।१।। સાંભળી વિદ્યાધર રાજાએ પોતાના ક્ષેમંકરાદિક વિદ્યાધરોને કહ્યું કે-“અરે! તમે શ્રાવસ્તિ નગરીમાં જાઓ. ત્યાં રહેલા તમે જ્યારે આવા પરાક્રમવાળા પુરુષને દેખો ત્યારે તેને જલદી ગ્રહણ કરીને અહીં મારી પાસે લાવજો.' તે સાંભળી જેવી આપની આજ્ઞા' એમ કહી, તેની આજ્ઞા મસ્તક પર ચડાવી તેઓ તે નગરીમાં ગયા. તેવામાં સુરેંદ્રદત્ત કુમાર પણ એકલો વિવિધ પ્રકારના દેશોમાં ફરતો ફરતો તે જ નગરીમાં આવ્યો, અને નગરીની પાસે રહેલા એક ઉદ્યાનમાં લતામંડપને વિષે રહ્યો. ત્યાં તે જેટલામાં સૂતો રહ્યો હતો તેટલામાં કેટલીક દાસીઓથી પરિવરેલી કુસુમશેખર રાજાની પુત્રી આમતેમ ક્રીડા કરતી કોઈ પણ પ્રકારે કર્મના વિચિત્રપણાને લીધે એકલી તે જ લતામંડપમાં પેઠી. ત્યાં અનુપમ રૂપવાળો તે કુમાર સૂતેલો દીઠો. તેને જોઈ તેણીને તીવ્ર અનુરાગ ઉત્પન્ન થયો, તેથી તેણીએ તેને જગાડીને અનુકૂળ વચનવડે ઉપસર્ગ કરવા માંડ્યો. તે વખતે “આ મારા નિયમને વિઘ્ન કરનારી છે.' એમ જાણીને કુમારે તેણીનો તિરસ્કાર કર્યો. કેવી રીતે? તે કહે છે.
હે પાપિષ્ઠ! હે દુષ્ટ શીળવાળી! હે કારણ વિના ધર્મની વેરી! તું મારા ચક્ષુમાર્ગથી દૂર જા. તારા દર્શનવડે सयु. (१)
Page #278
--------------------------------------------------------------------------
________________
१३४३
अष्टमः प्रस्तावः
तुम्हारिसीण संभासणेऽवि असणिव्व दारुणा पडइ। इहपरभवपडिकूला अच्चत्थमणत्थपत्थारी ।।२।।
इय एवमाइवयणेहिं तज्जिया सा न जाव नीहरइ।
ताव करे घेत्तूणं कुमरेण दढेण निच्छूढा ।।३।। आ पाव! पावसि तुमं एत्तो पंचत्तमिति य जंपित्ता। कवडेण सयंचिय नहसिहाहिं उल्लिहियकायलया ।।४।।
सा दूरे ठाऊणं हलबोलं काउमेवमारद्धा।
रे रे लयाहरगयं गेण्हह पुरिसाहमं एयं ।।५।। जुम्मं । युष्मादृश्या सम्भाषणेऽपि अशनिः इव दारुणा पतति। इहपरभवप्रतिकूलाः अत्यन्ताऽनर्थसमूहाः ।।२।।
इति एवमादिवचनैः तर्जिता सा न यावद् निहरति ।
तावत् करेण गृहीत्वा कुमारेण द्रढेन निक्षिप्ता ।।३।। आ पाप! प्राप्स्यसि त्वं इतः पञ्चत्वमिति च जल्पित्वा।। कपटेन स्वयमेव नखशिखाभिः उल्लिखितकायलता ।।४।।
सा दूरं स्थित्वा कलकलं कर्तुमेवम् आरब्धा । रे रे लतागृहगतं गृह्णीत पुरुषाऽधमं एनम् ।।५।। युग्मम् ।
તારી જેવીની સાથે ભાષણ કરવામાં પણ વજાગ્નિના જેવો ભયંકર તથા આ ભવ અને પરભવમાં પ્રતિકૂળ અત્યંત (મોટા) અનર્થનો સમૂહ આવી પડે છે. આવા પ્રકારના વચનોવડે તર્જના કર્યા છતાં પણ તે જેટલામાં ત્યાંથી નીકળી નહીં તેટલામાં તેણીનો હાથ ઝાલીને દઢતાવાળા કુમારે તેણીને કાઢી મૂકી. (૩)
ત્યારે “અરે પાપી! તું મરણ પામીશ.' એમ બોલીને કપટથી તેણીએ પોતે જ નખના અગ્રભાગવડે પોતાની शरी२३पी बताने 60 नivil, (४)
અને પછી દૂર રહીને મોટેથી આ પ્રમાણે બૂમ પાડવા લાગી કે- “અરેરે! લતાગૃહમાં રહેલા આ અધમ पुरुषने ५:, 4:31. (५)
Page #279
--------------------------------------------------------------------------
________________
१३४४
श्रीमहावीरचरित्रम कुलजुवइ दूसिया जेण मज्झ एवंविहा कयावत्था । तमुवेहंता संपइ दंसिस्सह कह मुहं रन्नो? ||६||
एवं सोच्चा नरवइसुयाय वयणं परूढकोवेहिं ।
आरक्खियसुहडेहिं लयाहरं वेढियं झत्ति ।।७।। कुमरोऽवि तीए हिययं व निट्ठरं पाणिणो धणुं घेत्तुं। तत्तो विणिक्खमित्ता तेसिं ठिओ चक्खुपसरंमि ||८||
ताहे तेहिं समगं पम्मुक्का चक्क-सेल्ल-सरनियरा।
छेयत्तणेण वंचाविया य सयला कुमारेण ।।९।। कुलयुवती दूषिता येन मम एवंविधा कृता अवस्था। तमुपेक्षमाणाः सम्प्रति दर्शयिष्यथ कथं मुखं राजानम् ।।६।।
एवं श्रुत्वा नरपतिसुतायाः वचनं प्ररूढकोपैः।
आरक्षितसुभटैः लतागृहं वेष्टितं झटिति |७|| कुमारः अपि तस्याः हृदयमिव निष्ठुरं पाण्योः धनुषं गृहीत्वा । तस्माद् विनिष्क्रम्य तेषां स्थितः चक्षुप्रसरे ।।८।।
तदा तैः समकं प्रयुक्ता चक्र-शिला-शरनिकराः। छेकत्वेन वञ्चापिताः च सकलाः कुमारेण ।।९।।
તેણે કુળયુવતીને દૂષિત કરી છે, મારી આવી અવસ્થા કરી છે. હમણાં તેની ઉપેક્ષા કરતા તમે રાજાને શી રીતે भुम हेमाडी शो ? (७)
આ પ્રમાણે રાજપુત્રીનું વચન સાંભળીને અત્યંત કોપ પામેલા કોટવાળના સુભટોએ તત્કાળ તે લતાગૃહ વીંટી दी. (७)
કુમાર પણ તેણીના હૃદયની જેવું નિષ્ફર ધનુષ હાથમાં લઈને તે લતાગૃહમાંથી બહાર નીકળી તેમના ચક્ષુની सन्मु५ मी २५ो. (८)
તે વખતે તેઓએ તેની ઉપર એકી સાથે ચક્ર, પત્થરો અને બાણના સમૂહ મૂક્યા. તે સર્વને કુમારે ચતુરાઈથી छतरी दीधा, ()
Page #280
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
तप्पहरणेहि य लहुं निहया गोमाउयव्व ते तेण । अह निसुणियवुत्तंतो रायावि समागओ तत्थ ||१०||
अच्चंतजायकोवो जुज्झेणोवट्ठिओ सयं चेव । करि-तुरयरहारूढा वियंभिया सुहडसत्थावि ।।११।।
तो चउदिसि पसरियउ सत्तुसिन्नु, पेक्खेवि अखुद्ध जिंव कुंभयन्नु । आपीडियपरियरु सो कुमारु, जुज्झणहं लग्गु सो दढप्पहारु ।।१२।।
सरकप्पियपक्खरतुरयघट्टु, मुसुमूरियवेरियरुडमरट्टु |
जमु संमुहु किर जो खिवइ चक्खु, सो तक्खणि जायइ जमह भक्खु ।।१३।।
तत्प्रहरणैः च लघुः निहताः गोमायुः इव ते तेन। अथ निश्रुतवृत्तान्तः राजाऽपि समागतः तत्र ||१०||
१३४५
अत्यन्तजातकोपः युद्धेन उपस्थितः स्वयमेव ।
करि तुरग-रथाऽऽरूढाः विजृम्भिताः सुभटसार्थाः अपि ।। ११ ।।
ततः चतुदिक्षु प्रसृतं शत्रुसैन्यम् पेक्ष्याऽपि अक्षुब्धः यथा कुम्भकर्णः । आपीडितपरिकरः (परिवारः) सः कुमारः, युद्धे लग्नः सः दृढप्रहारकः ।।१२।।
शरकल्पित (=कर्तित) कवचतुरगघट्टस्य, भञ्जितवैरितरुविप्लवस्य ।
यस्य सम्मुखं किल यः क्षिपति चक्षुः सः तत्क्षणं जायते यमस्य भक्ष्यः ।।१३।।
અને વળી તે કુમારે તેમને શિયાળીયાની જેમ શીઘ્રપણે તેમના જ પ્રહ૨ણોવડે હણ્યા. ત્યારપછી આ વૃત્તાંત સાંભળીને રાજા પણ ત્યાં આવ્યો. (૧૦)
અત્યંત કોપ થવાથી રાજા પોતે જ યુદ્ધ કરવા તત્પર થયો, તેની સાથે હાથી, ઘોડા અને રથમાં આરૂઢ થયેલા સુભટોના સમૂહો પણ આવ્યા. (૧૧)
ત્યારપછી ચારે દિશામાં પ્રસરેલા શત્રુના સૈન્યને જોઈને પણ કુંભકર્ણની જેમ તે કુમાર ક્ષોભ પામ્યો નહીં. અને તેના પરિવારને પીડા પમાડતો તે દૃઢ પ્રહાર કરતો યુદ્ધ કરવા લાગ્યો. (૧૨)
તેણે શત્રુના પાખરેલા અશ્વોના સમૂહને બાણોવડે કાપી નાંખ્યા, વેરીના સુભટ સમૂહરૂપી વૃક્ષને તોડી નાંખ્યા, તે કુમારની સન્મુખ જે કોઈ ચક્ષુ નાંખતો હતો તે તત્કાળ યમરાજનું ભક્ષ્ય થતો હતો. (૧૩)
Page #281
--------------------------------------------------------------------------
________________
१३४६
श्रीमहावीरचरित्रम् एगोऽविहु भयवसकंपिराण, सो णेगरूव हूओ वेरियाण। लक्खिज्जइ बाणमुयं तु केम्व, जलधार मुयंतउ मेहु जेंव ।।१४।।
उब्बद्धजूडभडभिउडिभीस, तिक्खंडिय सत्तहुं सरहिं सीस।
तमु दारुणरणकम्मेण तुट्ठ, ओइन्न नहंगणि तियसवंठ ।।१५।। अवरोप्परुपेल्लिरि सुहडसत्थि, नासणह पयट्टइ अइव हत्थ । विवरंमुहि सावत्थीए नाहि, पवहंतइ नररुहिरप्पवाहि ।।१६।।
समरंगणि जोअइ जा कुमारु, संचिट्ठइ रिउ अकयप्पहारु । ता पुव्व भणियविज्जाहरेहिं, अवहरिवि हरिसभरनिब्भरेहिं ।।१७।।
एकोऽपि खलु भयवशकम्पमानानाम्, सः अनेकरूपः भूतः वैरिणाम् । लक्ष्यते बाणमोचकः तु किं इव, जलधारां मुञ्चन् मेघः इव ।।१४।।
उद्बद्धजूटभटभृकुटिभीषणम्, त्रिखण्डितं सत्त्वानां शरैः शीर्षम् ।
तद्-दारुणरणक्रमेण तुष्टः, अवतीर्णः नभाङ्गणे त्रिदशखण्डः ।।१५।। अपरापरोत्पीडितः सुभटसार्थः, नाशनाय प्रवर्तते अतीवं शीघ्रम् । विपराङ्मुखे श्रावस्त्याः नाथे, प्रवहति नररुधिरप्रवाहम् ।।१६।।
समराङ्गणं पश्यति यावत् कुमारः, संतिष्ठति रिप्वकृतप्रहारः।
ततः पूर्वं भणितविद्याधरैः, अपहृतः हर्षभरनिर्भरैः ।।१७।। - તે એકલો હતો તો પણ ભયના વશથી કંપતા શત્રુઓને તે અનેક રૂપે દેખાતો હતો. જેમ મેધ જળધારાને મૂકે તેમ તે બાણના સમૂહને મૂકતો હતો. (૧૪)
ઊંચે બાંધેલા કેશવાળાં અને ભ્રકુટિ ચડાવવાથી ભયંકર દેખાતા શત્રુઓના મસ્તકને તે બાણવડે કાપી નાંખવા લાગ્યો. તેના આવા ભયંકર રણસંગ્રામથી તુષ્ટમાન થયેલા દેવો પણ જોવા માટે આકાશમાં આવ્યા. (૧૫)
પરસ્પર પીડા પામેલા સુભટોના સમૂહ ત્યાંથી અત્યંત નાશી જવા લાગ્યા. શ્રાવસ્તિ નગરીનો રાજા પણ યુદ્ધથી પરાફમુખ થયો (નાશી ગયો), યુદ્ધભૂમિ મનુષ્યોના રુધિરના પ્રવાહને વહેવા લાગી. (૧૬)
જેટલામાં તે કુમાર રણભૂમિને ખાલી જુએ છે અને શત્રુઓ પર પ્રહાર કર્યા વિના રહેતો હતો તેટલામાં પૂર્વે કહેલા વિદ્યાધરો હર્ષના સમૂહથી વ્યાપ્ત થઈ તેનું હરણ કરી વિદ્યાધર રાજાની પાસે લઈ ગયા. (૧૭)
Page #282
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३४७
उवणीओ खयरनरनायगस्स, हरिसूससंतमुहपंकयस्स । अह आगयंमि सुदिणंमि तेण, परिणाविओ कुमरु वसंतसेण ||१८ ।।
सो तीए सहिउ पंचप्पयार, उवभुंजइ विसय अणन्नसार |
अइनिच्चलु पालइ जिणह धम्मु, दूरेण विवज्जइ पावकम्मु ।।१९।। कालक्कमेण विसहय विरत्तु, पव्वज्ज लेइ सुपसंतचित्तु । तवचरणेहिं झोसिउ पावकम्मु, पच्चक्खु विरायइ नायधम्मु ।।२०।।
अह ससहरनिम्मलु पाविवि केवलु, पडिबोहिवि चिरु भव्वजणु। सिवभद्दह नंदणु भवभयमद्दणु, वच्चइ निव्वइवरभवणु ।।२१।।
उपनीतः खेचरनरनायकस्य हर्षोत्श्वसन्मुखपङ्कजस्य। अथ आगते सुदिने तेन परिणायितः कुमारः वसन्तसेनाम् ।।१८।।
सः तया सह पञ्चप्रकारं, उपभुनक्ति विषयं अनन्यसारम् ।
अतिनिश्चलः पालयति जिनधर्मम्, दूरेण विवर्जति पापकर्म ।।१९।। कालक्रमेण विषयाद् विरक्तः प्रव्रज्यां लाति सुप्रशान्तचित्तः। तपश्चरणैः दूरीकृत्य पापकर्म, प्रत्यक्षः विराजते ज्ञातधर्मः ।।२०।।
अथ शशधरनिर्मलं प्राप्य केवलम्, प्रतिबोध्य चिरं भव्यजनान् । शिवभद्रस्य नन्दनः भवभयमर्दनः, व्रजति निवृतिवरभवनम् ।।२१।।
તેને જોઈ તેનું મુખકમળ હર્ષથી વિકાસ પામ્યું. પછી શુભ દિવસ આવ્યો ત્યારે તેણે તે કુમારને પોતાની પુત્રી वसंतसेना ५२५॥वी. (१८)
તેણીની સાથે તે કુમાર પાંચ પ્રકારના અનુપમ કામભોગ ભોગવવા લાગ્યો. અત્યંત નિશ્ચળ જિનધર્મને પાળતો હતો અને પાપકર્મને દૂરથી વર્જતો હતો. (૧૯).
કાળક્રમે વિષયો પરથી વૈરાગ્ય પામી તેણે પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રશાંત ચિત્તવાળા તેણે તપશ્ચરણવડે પાપકર્મનો નાશ કર્યો. જાણે પ્રત્યક્ષ જ્ઞાતધર્મ હોય તેમ તે શોભવા લાગ્યો. (૨૦)
પછી ચંદ્ર જેવા ઉજ્વળ કેવળજ્ઞાનને પામી, ચિરકાળ ભવ્યપ્રાણીઓને બોધ કરી, કલ્યાણના નંદનવન સમાન અને સંસારના ભયને મર્દન કરનાર તે મોક્ષરૂપી શ્રેષ્ઠ નગરમાં ગયો. (૨૧)
Page #283
--------------------------------------------------------------------------
________________
१३४८
श्रीमहावीरचरित्रम इय परदारनिवित्तीमित्तंपि अणुव्वयं पवन्नमिमं । एवंविहोत्तरोत्तरकल्लाणनिबंधणं होइ ।।२२।। इइ चउत्थणुव्वयं ।
भणियं चउत्थणुव्वयमेत्तो पंचमगमाणुपुव्वीए ।
सयलपरिग्गहपरिमाणकरणविसयं पयंपेमि ।।१।। दुविहो परिग्गहो सो थूलो सुहुमो उ तत्थ सुहुमो य । परकीएसुवि वत्थुसु ईसिं मुच्छाइपरिणामो ।।२।।
थूलो पुण नवभेओ धणे य धन्ने य खेत्त-वत्थूसु । रुप्प-सुवन्न-चउप्पय-दुप्पयकुविएसु मुणिअव्वो ।।३।।
इति परदारानिवृत्तिमात्रमपि अणुव्रतं प्रज्ञप्तमिदम्। एवंविधोत्तरोत्तरकल्याणनिबन्धनं भवति ।।२२।। इति चतुर्थमणुव्रतम्।
भणितं चतुर्थम् अणुव्रतम् इतः पञ्चमकम् आनुपूर्व्या ।
सकलपरिग्रहपरिमाणकरणविषयं प्रजल्पामि ।।१।। द्विविधः परिग्रहः सः स्थूलः सूक्ष्मः तु तत्र सूक्ष्मः च। परक्रीतेष्वपि वस्तुषु इषद् मूर्छादिपरिणामः ।।२।।
स्थूलः पुनः नवभेदः धने च धान्ये च क्षेत्र-वास्तुषु । रूप्य-सुवर्ण-चतुष्पद-द्विपद-कुप्येषु ज्ञातव्यः ।।३।।
આ પ્રમાણે પરસ્ત્રીની નિવૃત્તિ માત્ર પણ અણુવ્રત અંગીકાર કર્યું હોય તો તે આ પ્રમાણે ઉત્તરોત્તર કલ્યાણના 5॥२५॥३५ थाय छे. (२२)
આ પ્રમાણે ચોથું અણુવ્રત કહ્યું. હવે અનુક્રમે આવેલું પાંચમું અણુવ્રત કહેવાય છે. (૧)
તેમાં સમગ્ર પરિગ્રહનું પ્રમાણ કરવાનું છે. તે પરિગ્રહ બે પ્રકારનો છે : સ્થળ અને સૂક્ષ્મ. તેમાં પારકી વસ્તુને વિષે થોડો પણ મૂર્છાનો પરિણામ તે સૂક્ષ્મ કહેવાય છે. (૨)
स्थूणना नवमेह छ :- धन १, धान्य २, क्षेत्र 3, वास्तु ४, रुप्य ५, सुवा, यतुष्प ७, द्वि५६८, मने पुष्य = सुव[ भने रु सिवायनी धातु. ८. मा नवना विषयवाणो स्थूण परियड पो. (3)
Page #284
--------------------------------------------------------------------------
________________
१३४९
अष्टमः प्रस्तावः
इय नवभेयपरिग्गहपरिमाणं भावसारमादाय । पंचइयारविवज्जणपरायणो सावगो मइमं ।।४।।
खेत्ताइहिरन्नाईधणाइदुपयाइकुप्पमाणकमे।
जोयणपयाणबंधणकारणभावेहिं नो कुणइ ।।५।। जुम्मम् । जो पुण अइलोभवसा भणिज्जमाणोवि गुरुजणेण बहुं। थेवंपि नो परिग्गहपरिमाणवयं पवज्जेइ ।।६।।
सो दविणाइनिमित्तं वच्चंतो दूरंदेसनयरेसु। पविसंतोऽवि समुद्दे कुणमाणो विविहववसायं ।।७।।
इति नवभेदपरिग्रहपरिमाणं भावसारमादाय। पञ्चाऽतिचारविवर्जनपरायणः श्रावकः मतिमान् ।।४।।
क्षेत्रादि-हिरण्यादि-धनादि-द्विपदादि-कुप्यमानक्रमे ।
योजन-प्रदान-बन्धन-कारण-भावैः नो करोति ।।५।। युग्मम् । यः पुनः अतिलोभवशाद् भण्यमानः अपि गुरुजनेन बहुः। स्तोकमपि नो परिग्रहपरिमाणवतं प्रपद्यते ।।६।।
सः द्रव्यादिनिमित्तं व्रजन दूरदेशनगरेषु | प्रविशन् अपि समुद्रे कुर्वाणः विविधव्यवसायम् ।।७।।
આ પ્રમાણે નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ ભાવથી ગ્રહણ કરીને બુદ્ધિમાન શ્રાવકે તેના પાંચ અતિચાર पठ वाम तत्५२ थj. (४)
તે આ રીતે :- પરિમાણથી વધી જતા ક્ષેત્ર-વાસ્તુનું યોજન એટલે એનું એક કરવું તે ૧, હિરણ્યાદિક (સુવર્ણ૫)નું પ્રદાન એટલે સ્ત્રી-પુત્રાદિકને આપવું તે ૨, ધનાદિ (ધન-ધાન્ય)નું બંધન એટલે મૂંઢા બાંધી કોઈને ત્યાં અમુક મુદ્દત રાખવા તે ૩, દ્વિપદાદિ (દાસ-ગાય વિગેરે)નું કારણ એટલે ગર્ભાદિક સંખ્યા ન ગણવી તે ૪ અને કુષ્યના પ્રમાણમાં અધિક થવાના ભયથી ભાવ એટલે નાના વાસણને બદલે મોટા વાસણ કરીને રાખવા તે ૫-આ पांय अतियार ॥ नहीं. (५)
વળી જે માણસ અતિલોભના વશથી ગુરુજનોએ ઘણી રીતે કહ્યા છતાં પણ થોડા પણ પરિગ્રહના પ્રમાણરૂપ વ્રતને ગ્રહણ ન કરે, તે ધનાદિકને કારણે દૂર દેશ અને નગરમાં જાય, સમુદ્રમાં પ્રવેશ કરે, વિવિધ પ્રકારનો
Page #285
--------------------------------------------------------------------------
________________
१३५०
श्रीमहावीरचरित्रम लाभेऽविहु पइदिणवड्डमाणधणवद्धणाभिलासो य। अच्चंतमहादुक्खं वासवदत्तोव्व पावेइ ।।८|| तीहिं विसेसयं ।
अह गोयमेण भणियं वासवदत्तो जिणिंद! को एस?।
जयगुरुणा संलत्तं सीसय! सम्मं निसामेसु ।।९।। कणयखलंमि महानयरे सुवलयचंदो नाम सेठ्ठी। तस्स धणा नाम गिहिणी। तेसिं अच्चंतवल्लभो, सव्वकलाकलावनिउणो वासवदत्तो नाम पुत्तो। सो य महारंभो महापरिग्गहो गरुयलाभसंभवेऽवि महालोभसंगओ, अहोनिसं दव्वोवज्जणोवाए पयर्सेतो कालं वोलेइ । तस्स य अम्मापिउणो अच्चंतसावगधम्मकरणसीलाणि जिणवयणायन्नणेण मुणियअविरइकडुविवागाणि तं नियपुत्तं अणवरयाणेगपावट्ठाणपसत्तं पलोइऊणं भणंति
लाभेऽपि खलु प्रतिदिनवर्धमानधनवर्धनाऽभिलाषः च । अत्यन्तमहादुःखं वासवदत्तः इव प्राप्नोति ।।८।। त्रिभिः विशेषकम् ।
अथ गौतमेन भणितं वासवदत्तः जिनेन्द्र! कः एषः?|
जगद्गुरुणा संलपितं शिष्य! सम्यग् निश्रुणु ।।९।। __कनकखले महानगरे सुवलयचन्द्रः नामकः श्रेष्ठी। तस्य धन्या नामिका गृहिणी। तयोः अत्यन्तवल्लभः, सर्वकलाकलापनिपुणः वासवदत्तः नामकः पुत्रः। सश्च महारम्भः महापरिग्रहः गुरुलाभसम्भवेऽपि महालोभसङ्गतः अहोनिशां द्रव्योपार्जनोपाये प्रवर्तमानः कालं व्यतिक्रामति। तस्य च अम्बा-पितरौ अत्यन्तश्रावकधर्मकरणशीलौ जिनवचनाऽऽकर्णनेन ज्ञाताऽविरतिकटुविपाकानि तं निजपुत्रं अनवरताऽनेकपापस्थानप्रसक्तं प्रलोक्य भणतः 'वत्स! स्वप्नोपमं जीवितम्, असाराः विषयाः, વ્યવસાય કરે, લાભ થયા છતાં પણ હમેશાં વૃદ્ધિ પામતા ધનનો અભિલાષ કરે, ઇત્યાદિ કરવાથી વાસવદત્તની જેમ अत्यंत भोट :पने पामे छ.' (७/७/८)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જિસેંદ્ર! આ વાસવદત્ત કોણ?” ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-“હે શિષ્ય! सभ्य 5431रे समो . (c)
કનકખલ નામના મોટા નગરમાં સુવલયચંદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેને ધના નામની સ્ત્રી હતી. તેમને અત્યંત વલ્લભ અને સર્વ કળાના સમૂહમાં નિપુણ વાસવદત્ત નામે પુત્ર હતો. તે મહાઆરંભવાળો, મહાપરિગ્રહવાળો, મહાલાભ મળ્યા છતાં પણ મોટા લોભને વશ થયેલો અને હંમેશાં દ્રવ્ય ઉપાર્જનના ઉપાયમાં જ પ્રવૃત્તિ કરતો કાળને નિર્ગમન કરતો હતો. તેના માતા-પિતા અત્યંત શ્રાવકધર્મને પાળનારા હતા, અને જિનવચન સાંભળવાથી અવિરતિના કટુ (કડવા) વિપાકને જાણનારા હતા; તેથી તેઓએ નિરંતર અનેક પાપસ્થાનમાં પ્રવર્તેલા તે પોતાના પુત્રને જોઈને કહ્યું કે 'હે વત્સ! આ જીવિત સ્વપ્ન જેવું છે, વિષયો અસાર છે, સ્વજનના સંયોગ માત્ર પોતાના કાર્ય
Page #286
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३५१ 'वच्छ! सुमिणोवमं जीवियं, असारा विसया, सकज्जाणुवत्तणमेत्ता सयणसंजोगा, खणविपरिणामधम्मा रिद्धिसमुदया। अओ किंनिमित्तं न कुणसि धण-धन्न-खित्त-वत्थु-हिरन्नसुवन्न-दुपय-चउप्पयाइसु इच्छापरिमाणं, न वा परलोयसुहावहं समज्जिणेसि धम्म, तहा वच्छ! पिउ-पियामहपुरिसपरंपरागयं न माइ दव्वं । अओ निरत्यओ तदज्जणगाढपरिस्समो । अह अपुव्वं लच्छिं उववज्जिउमिच्छसि तहावि जहासत्तीए इच्छापरिणाममेव कल्लाणकारगमिच्चाइ बहुप्पयारवयणेहिं पन्नविज्जमाणोऽवि न पडिवज्जइ कम्मभारियत्तणेण एसो मणागंपि तव्वयणं । सच्छंदचारित्ति उवेहिओ अम्मापिऊहिं । अन्नया य देसंतरागयवणिया पुच्छिया वासवदत्तेण-अहो किं तुम्ह देसे भंडमग्घइ?।' तेहिं कहियं-'अमुगंति। तओ तव्वयणनिसामणचउग्गुणीभूयलोभाभिभूओ तद्देसोचियभंडनिवहभरियं सगडिसागडं गहिऊण स्वकार्याऽनुवर्तनमात्राः स्वजनसंयोगाः, क्षणविपरिणामधर्मः ऋद्धिसमुदायः। अतः किंनिमित्तं न करोषि धन-धान्य-क्षेत्र-वास्तु-हिरण्य-सुवर्ण-द्विपद-चतुष्पदादिषु इच्छापरिमाणम्, न वा परलोकसुखाऽऽवहं समाऽर्जयसि धर्मम्?, तथा वत्स! पितृ-पितामह-पुरुषपरम्पराऽगतं न माति द्रव्यम् । अतः निरर्थकः तदर्जनगाढपरिश्रमः। अथ अपूर्वां लक्ष्मी उपपादयितुम् इच्छसि तथाऽपि यथाशक्त्या इच्छापरिमाणमेव कल्याणकारकम् इत्यादिः बहुप्रकारवचनैः प्रज्ञाप्यमानः अपि न प्रतिपद्यते कर्मभारिकत्वेन एषः मनागपि तद्वचनम्। स्वच्छन्दचारी इति उपेक्षितः अम्बा-पितृभ्याम् । अन्यदा च देशान्तराऽऽगताः वणिजः पृष्टाः वासवदत्तेन 'अहो! किं तव देशे भाण्डम् अर्घति?।' तैः कथितं 'अमुकम्' इति। ततः तद्वचननिश्रवणचतुर्गणीभूतलोभाऽभिभूतः तद्देशोचितभाण्डनिवहभृतं शकटीशकटं गृहीत्वा प्रवृत्तः देशान्तरम्। निषिद्धश्च
(સ્વાર્થ)ને જ અનુસરનારા હોય છે, અને સમૃદ્ધિના સમુદાય ક્ષણમાત્રમાં વિપરીત પરિણામવાળા થાય છે, તો શા भाटे तुं धन, धान्य, अंतर, ५२, Bि२५य, सुप, द्वि५६ भने यतुष्प विजेरेमा ४५७नु परिभा नथी ४२तो? અથવા પરલોકમાં સુખ આપનારા ધર્મને નથી ઉપાર્જન કરતો? તથા વળી હે પુત્ર! પિતા-પિતામહાદિક પુરુષોની પરંપરાથી ચાલ્યું આવતું દ્રવ્ય આપણા ઘરમાં માતું નથી, તેથી તે ધનને ઉપાર્જન કરવાનો ગાઢ પરિશ્રમ કરવો નિરર્થક છે. જો કદાચ અપૂર્વ (નવી) લક્ષ્મીને ઉપાર્જન કરવાને તું ઇચ્છતો હોય તો પણ શક્તિને અનુસાર ઇચ્છાપરિમાણ કરવું એ જ કલ્યાણકારક છે.' આ વિગેરે ઘણા પ્રકારના વચનોવડે સમજાવ્યા છતાં પણ કર્મના ભારેપણાને લીધે તેણે જરા પણ તેમનું વચન અંગીકાર કર્યું નહીં ત્યારે “આ સ્વચ્છંદાચારી છે' એમ જાણીને માતાપિતાએ તેની ઉપેક્ષા કરી. હવે એકદા તે વાસવદત્તે દેશાંતરથી આવેલા વાણીઆઓને પૂછ્યું કે “અરે! તમારા દેશમાં ક્યા ક્યા ભાંડ (= વસ્તુ) મોંઘા છે?' તેઓએ કહ્યું કે-“અમુક મોંઘા છે. ત્યારે તેમનું વચન સાંભળવાથી ચારગુણા થયેલા લોભથી પરાભવ પામેલો તે તે દેશને યોગ્ય વસ્તુના સમૂહવડે ભરેલા ગાડા-ગાડી ગ્રહણ કરીને દેશાંતરમાં જવા લાગ્યો તે વખતે માતા-પિતાએ તેને અત્યંત નિષેધ કર્યો. તો પણ તે રહ્યો નહિ. પછી તે નિરંતર
Page #287
--------------------------------------------------------------------------
________________
१३५२
श्रीमहावीरचरित्रम् पयट्टो देसंतरं । निसिद्धो य बाढं जणणिजणगेहि, तहावि न ठिओ। एवं च सो अणुदिणं वच्चंतो गओ तामलित्तिं नयरिं, विणिवट्टियं भंडं, समासाइओ दसगुणो लाभो, वियंभिओ य अच्चंतलोभसागरो, जाया बहुययरा तदज्जणवंछा। अन्नदिवसे य दुवारगएण तेण दिट्ठाई दूरदेसागयाइं विविहसारवत्थुभरियाई जाणवत्ताई। ताणि य पेच्छिऊण पुच्छिओ तव्वाणियगो अणेणं-'भो महायस! कत्तो आगयाइं एयाइंति? | तेण जंपियं-'कलहदीवाओ।' वासवदत्तेण कहियं-'भद्द! इहच्चभंडेण तत्थ गएण केत्तिओ संपज्जइ लाभो?।' तेण भणियं-'वीसगुणो।' वासवदत्तेण जंपियं-'किं सच्चमेयं?।' तेण कहियं-'अज्ज! किमसच्चभासणे फलं?।' एवं च निसामिऊण वासवदत्तेण भाडियाइं जाणवत्ताइं भरियाई विविहकंसदोसभंडस्स, पट्ठिओ कलहदीवाभिमुहं,
अह परियणेण भणियं-चिरं विमुक्काण जणणिजणगाणं।
होही दढमणुतावो सामिय! तुम्हं विओगंमि ||१|| बाढं जननीजनकाभ्याम्, तथाऽपि न स्थितः। एवं च सः अनुदिनं व्रजन् गतः तामलिप्तिं नगरीम्, विनिवर्तितं भाण्डम्, समासादितः दशगुणः लाभः, विजृम्भितश्च अत्यन्तलोभसागरः, जाता बहुतरा तदर्जनवाञ्छा। अन्यदिवसे च द्वारगतेन तेन दृष्टानि दूरदेशाऽऽगतानि विविधसारवस्तुभृतानि यानपात्राणि । तानि च प्रेक्ष्य पृष्टः तद्वणिग् अनेन 'भोः महायशः! कुतः आगतानि एतानि?' इति । तेन जल्पितं 'कलहद्वीपतः । वासवदत्तेन कथितं 'भद्र! ऐहिकमाण्डेन तत्र गतेन कियन्तः सम्पद्यते लाभ?।' तेन भणितं 'विंशतिगुणः। वासवदत्तेन जल्पितं 'किं सत्यमेतत्?' तेन कथितं 'आर्य! किम् असत्यभाषणे फलम्?।' एवं च निःशम्य वासवदत्तेन भाटकीकृतानि यानपात्राणि भूतानि विविधकांस्य-दूष्यभाण्डैः, प्रस्थितः कलहद्वीपाऽभिमुखम्
अथ परिजनेन भणितं 'चिरं विमुक्तयोः जननी-जनकयोः ।
भविष्यति दृढम् अनुतापः स्वामिन्! तव वियोगे ।।१।। પ્રમાણ કરતો તામલિપ્તિ નગરીમાં ગયો. ત્યાં વસ્તુનો વિનમય (અદલાબદલો) કર્યો. તેમાં તેને દશગુણો લાભ થયો તેથી તેનો લોભસાગર અત્યંત ઉછળ્યો; અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા થઈ. એક દિવસે નગરના દરવાજે ગયેલા તેણે દૂર દેશથી આવેલા અને વિવિધ પ્રકારની સાર વસ્તુથી ભરેલા વહાણો જોયા. તે જોઈને તેણે તેના વાણિયાને પૂછ્યું કે-“હે મહાયશવાળા! આ વહાણો ક્યાંથી આવ્યા?” તેણે કહ્યું કે-કલહદ્વીપથી.' વાસવદત્તે પૂછ્યું છે કે “હે ભદ્ર!અહીંના ભાંડ ત્યાં લઈ જઈએ તો કેટલો લાભ થાય?” તેણે કહ્યું-“વીશગુણો.' વાસવદતે કહ્યું-“શું આ સત્ય છે?' તેણે કહ્યું કે-“હે આથી અસત્ય બોલવામાં શું ફળ છે?” આ પ્રમાણે સાંભળીને વાસવદત્તે વિવિધ પ્રકારના કાંસાના પાત્રો અને વસ્ત્રો વિગેરે ભાંડવડે ભાડુતી વહાણો ભર્યા. પછી તે કલહદ્વીપ તરફ ચાલ્યો.
તે વખતે તેના પરિવારે તેને કહ્યું કે “હે સ્વામી! તમારા વિયોગને લીધે ઘણા કાળથી મૂકેલા તમારા માતાपिताने वियो। यतो श; (१) १. या यु.
Page #288
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३५३ ता सारिज्जउ गेहं सम्माणिज्जंतु सयणवग्गावि। पुणरवि अत्थोवज्जणकरणे को वारिही तुम्हं? ।।२।।
इय भणिए सो रुट्ठो निठुरवयणेहिं भणिउमाढत्तो।
रे तुम्ह कोऽहिगारो एवंविह भाणियव्वंमि? ।।३।। न तुमाहिंतोवि अहं जुत्ताजुत्तं मुणेमि किं पावा!। लद्धावयासया अहव किं न भिच्चा पयंपंति? ||४||
एवं खरफरुसगिराहिं तज्जिया तेण तह अदोसावि ।
__ लज्जामिलंतनयणा जह ते मोणं समल्लीणा ।।५।। तेणावि सायरे पवाहियाइं जाणवत्ताइं, सिग्घवेगेण गंतुं पयत्ताणि, कमेण पत्ताइं कलहदीवं, ततः सार्यताम् गृहम्, सम्मान्यतां स्वजनवर्गाः अपि। पुनरपि अर्थोपार्जनकारणे कः वारयिष्यति त्वाम् ।।२।।
इति भणिते सः रुष्टः निष्ठुरवचनैः भणितुमारब्धवान् ।
रे यूष्माकं कः अधिकारः एवंविधे भणितव्ये ।।३।। न युष्मादृशैः अपि अहं युक्तायुक्तं जानामि किं पापाः!। लब्धाऽवकाशकाः अथवा किं न भृत्याः प्रजल्पन्ति? ।।४।।
एवं खर-पुरुषगिर्भिः तर्जिताः तेन तथा अदोषाः अपि ।
लज्जामिलन्नयनाः यथा ते मौनं समाऽऽलीनाः ।।५।। तेनाऽपि सागरे प्रवाहितानि यानपात्राणि शीघ्रवेगेन गन्तुं प्रवृत्तानि, क्रमेण प्राप्तानि कलहद्वीपम्,
તેથી હમણાં ઘરની સંભાળ લ્યો, સ્વજન વર્ગનું સન્માન કરો. વળી ફરીથી ધન ઉપાર્જન કરવામાં તમને કોણ निवार छ?' (२)
તે સાંભળીને રોષ પામેલો તે કઠોર વચનથી બોલવા લાગ્યો કે “અરે! આવા પ્રકારનું વચન બોલવામાં તમારો शो अघि२ छ? (3)
હે પાપીઓ! શું હું તમારા કરતાં વધારે યુક્તાયુક્તને નથી જાણતો? અથવા તો ચાકરો અવકાશ પામીને શું शुं नथी बोलता?' (४)
આ પ્રમાણે દોષ રહિત છતાં પણ તેઓને તેણે તે પ્રકારે કઠણ તીણ શબ્દો વડે તર્જના કરી કે જેથી તેઓ લજ્જાવડે નેત્ર મીંચીને મૌન જ થઈ ગયા. (૫)
પછી તેણે પણ સમુદ્રમાં પોતાના વહાણ ચલાવ્યાં. તે શીધ્ર વેગવડે ચાલવા લાગ્યા. અનુક્રમે કલહદ્વીપ
Page #289
--------------------------------------------------------------------------
________________
१३५४
श्रीमहावीरचरित्रम उत्तारियं तेहिंतो भंडं, विक्किणियं च । जाओ बहुओ लाभो, ठिओ य कइवयवासराइं, गहिया मणि-मोत्तिय-संख-पट्टसुत्तपमुहपहाणकयाणगाई, तओ पयट्टो तामलित्तिसंमुहं । इंतस्स य जलहिमज्झे दंसिओ निज्जामगेहिं तस्स रयणदीवो। कोउहल्लेण पुच्छिया अणेण-'अरे किमिह उप्पज्जइ?।' निज्जामगेहिं भणियं-'कक्केयण-पउमराग-वज्जिद-नीलाइणो महारयणविसेसा ते इह उप्पज्जंति, तेसिं समीवधरणमेत्तेण विद्दवइ रुंददारिद्दोवद्दवो, न पासंमि परिसप्पइ दप्पुब्भडो सप्पो, न नियडमक्कमइ चंडावि डाइणी, खिल्लियमुहोव न कडुयमुल्लवइ खलयणोवि।' तओ अपरिकलियविणासेणं जायतग्गहणगाढाभिलासेण भणियं वासवदत्तेण-'अहो निज्जामगा! जइ तत्तो हुत्तं नेह मह नावं तो चउग्गुणं देमि भे वित्तिं ।' तेहिं भणियं-'निज्जइ, केवलं उवलपडलाउला भूमी, जइ कहवि नावा भंगं पाविज्जा ता सव्वनासो जाएज्जा।' तओ ईसि विहसिऊण वासवदत्तेण भणियंउत्तारितं तेभ्यः भाण्डम्, विक्रीतं च । जातः बहुः लाभः, स्थितश्च कतिपयवासराणि, गृहीतानि मणिमौक्तिक-शङ्ख-पट्टसूत्रप्रमुखप्रधानक्रयाणकानि, ततः प्रवृत्तः तामलिप्तिसम्मुखम् । आगच्छतः च जलधिमध्ये दर्शितः निर्यामकैः तस्य रत्नद्वीपः । कौतूहलेन पृष्टाः अनेन 'अरे! किमत्र उत्पद्यते?।' निर्यामकैः भणितं 'कर्केतन-पद्मराग-वजेन्द्र-नीलादयः महारत्नविशेषाः ते इह उत्पद्यन्ते, तेषां समीपधारणमात्रेण विद्रवति विस्तीर्णदारिद्रोपद्रवः, न पार्श्वे परिसर्पति दर्पोद्भटः सर्पः, न निकटम् आक्रमते चण्डाऽपि डाकिनी, किलितमुखः इव न कटुकमुल्लपति खलजनः अपि। ततः अपरिकलितविनाशेन, जाततद्ग्रहणगाढाऽभिलाषेण भणितं वासवदत्तेन 'अहो निर्यामकाः! यदि तस्याऽभिमुखं नयन्ति मम नौः तदा चतुर्गुणं ददामि युष्माकं वृत्तिम्।' तैः भणितं 'नीयते, केवलं उपलपटलाऽऽकुला भूमिः । यदि कथमपि नौः भङ्गं प्राप्स्यति ततः सर्वनाशः जनिष्यति। ततः ईषद् विहस्य वासवदत्तेन भणितम्
પહોંચ્યા. તેમાંથી સર્વ ભાંડ ઉતાર્યા. પછી તેને વેચ્યા. ઘણો લાભ થયો અને તે કેટલાક દિવસ ત્યાં રહ્યો. ત્યાંથી મણિ, મોતી, શંખ, પટ્ટકૂળ વિગેરે ઉત્તમ કરીયાણાં લીધા. પછી તામલિપ્તિ નગરી તરફ ચાલ્યો. જતાં સમુદ્ર મધ્યે ખલાસીઓએ તેને રત્નદ્વીપ દેખાડ્યો. તેણે કૌતુકથી તેઓને પૂછ્યું કે-“અરે! તેમાં શું ઉત્પન્ન થાય છે?" ખલાસીઓએ કહ્યું-બકકેતન રત્ન, પદ્મરાગ મણિ, વજમણિ, ઇંદ્રમણિ, નીલમણિ વિગેરે મોટા રત્નો અહીં ઉત્પન્ન થાય છે. તે રત્ન માત્ર સમીપે જ ધારણ કર્યા હોય તો તે મોટા દારિદ્રયના ઉપદ્રવનો નાશ કરે છે, ઉત્કટ ગર્વવાળો સર્પ પાસે આવતો નથી, પ્રચંડ ડાકિણી પણ સમીપે આવતી નથી, અને જાણે મુખ ખીલાઈ ગયું હોય તેમ બળ પુરુષ પણ કટુક શબ્દ બોલી શકતો નથી. તે સાંભળીને પોતાના વિનાશનો વિચાર કર્યા વિના તે રત્નોને ગ્રહણ કરવાનો ગાઢ અભિલાષ થવાથી વાસવદત્તે કહ્યું કે-“હે ખલાસીઓ! જો તમે તેની સન્મુખ મારું વહાણ લઈ જાઓ, તો તમને ચારગુણી વૃત્તિ (પગાર) આપું.' તેઓએ કહ્યું :- “તે પૃથ્વી માત્ર પથ્થરના સમૂહથી વ્યાપ્ત છે તેથી જો કોઈ પણ પ્રકારે વહાણ ભાંગી જાય તો સર્વનો નાશ થાય.' તે સાંભળી કાંઈક હસીને વાસવદત્તે કહ્યું કે
Page #290
--------------------------------------------------------------------------
________________
१३५५
अष्टमः प्रस्तावः
जइ गयणं निवडेज्जा पल्हत्थेज्जा रसायले पुढवी । कुलगिरिणो य सपक्खा होउं व महीए वज्जेज्जा ।।१।।
जलनिहिणो वा वेलाए महियलं सव्वओवि बोलिज्जा।
जणणी वा नियपुत्तं हणेज्ज पढमप्पसूर्यपि ।।२।। ता रन्नंपिव सुन्नं होज्ज जयं किं तु हवइ नो एयं। न य सव्वहावि अघडंतमेरिसं चिंतिउं जुत्तं ।।३।।
जो पुण इय चिंताए पयट्टए सो धुवं महामुद्धो ।
करकमलगोयरगयं लच्छिं हारेज्ज किं चोज्जं? ||४|| ता मेल्लह कुविगप्पं नावं पेल्लेह दीवयाभिमुहीं। उच्छिंदह दारिदं आचंदं रयणगहणेण ।।५।। यदि गगनं निपतेत्, पर्यस्येत् रसातले पृथिवी। कुलगिरयः च सपक्षा भूत्वाः वा महीं व्रजेत् ।।१।।
जलनिधेः वा वेलायां महीतलं सर्वतः अपि निमज्जेत् ।
जननी वा निजपुत्रं हन्यात् प्रथमप्रसूतमपि ।।२।। तथा अरण्यमिव शून्यं भवेद् जगत् किन्तु भवति नो एतत्। न च सर्वथाऽपि अघटमानम् एतादृशं चिन्तयितुं युक्तम् ।।३।।
यदि पुनः इति चिन्तायां प्रवर्तते सः ध्रुवं महामुग्धः ।
करकमलगोचरगतां लक्ष्मी हारयेत्, किं नोद्यम्? ।।४।। ततः मुञ्चत कुविकल्पं नावं प्रेरयत द्वीपाऽभिमुखीम् । उच्छिन्त दारिद्र्यम् आचन्द्रं रत्नग्रहणेन ।।५।। જો આકાશ તૂટી પડે, પૃથ્વી રસાતળમાં પેસી જાય, કુળપર્વતો પાંખવાળા થઈને પૃથ્વીને છોડી દે, (૧) સમુદ્રો પોતાની વેળાવડે ચોતરફથી પૃથ્વીતળને બોળી દે, અથવા જો માતા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને હણે, (૨) તો અરણ્યની જેવું શૂન્ય જગત થાય; પરંતુ એવું તો કાંઈ નથી. સર્વથા પ્રકારે આવું અઘટિત વિચારવું યોગ્ય નથી. (૩)
વળી જે માણસ આવો વિચાર કરીને કાર્યમાં પ્રવર્તે તે ખરેખર મહામુગ્ધ જાણવો, અને તે હસ્તકમળ સબંધી लक्ष्मीने हारीय तमां शुं माश्यर्थ ? (४)
તેથી કરીને કુવિકલ્પને મૂકી ઘો, દ્વીપની સન્મુખ વહાણને ચલાવો, અને રત્નો ગ્રહણ કરીને જ્યાં સુધી જગતમાં ચંદ્ર છે ત્યાં સુધીનું દારિદ્રય છેદી નાંખો. (૫)
Page #291
--------------------------------------------------------------------------
________________
१३५६
श्रीमहावीरचरित्रम् एवं च तेण कहिए पणट्ठविणिवायभएहिं निज्जामगेहिं पवाहिया तदभिमुही नावा, जाव य केत्तियंपि विभागं गया ताव समुट्ठिओ महामगरो, तेण य मंदरमंथेणेव महियं जलहिजलं, उच्छालिया पयंडकल्लोला, तदभिघाएण भिन्ना सयसिक्करा नावा, निबुड्डो अत्थसारो, खरपवणपहओ पलालपूलउव्व दिसो दिसि पलीणो परियणो। वासवदत्तोऽवि कहकहवि समासाइयफलहखंडो वेलाजलेण वुज्झमाणो पाविओ सायरस्स पारं, कंठग्गगयजीवि य दिह्रो एगेण तावसेणं, तेणावि करुणाए नीओ निययासमे, काराविओ कंदमूलाइणा पाणवित्तिं, वीसंतो कइवयवासराई, समुवलद्धसरीरावटुंभो य पट्ठिओ नियनयराभिमुहं __इओ य तस्स अम्मापिउणो परलोयं गयाइं, जाया य नयरंमि वत्ता, जहा-'वासवदत्तोवि समुद्दे बोहित्थभंगेण विणासं पाविओ।' 'ओच्छिन्नसामियंतिकाऊण गहियं धणकणसमिद्धंपि
एवं च तेन कथिते प्रणष्टविनिपातभयैः निर्यामकैः प्रवाहिता तदभिमुखी नौः, यावच्च कियत्नमपि विभागं गता तावत् समुत्थितः महामकरः । तेन च मन्दरमन्थेन इव मथितं जलधिजलम्, उच्छालिताः प्रचण्डकल्लोलाः, तदभिघातेन भिन्ना शतशर्करा नौः, निमग्नः अर्थसारः, खरपवनप्रहतः पलालपुटः इव दिशोदिशि प्रलीनः परिजनः। वासवदत्तः अपि कथंकथमपि समासादितफलकखण्डः वेलाजलेन उह्यमानः प्राप्तः सागरस्य पारम्, कण्ठाऽग्रगतजीवितः च दृष्टः एकेन तापसेन, तेनाऽपि करुणया नीतः निजाऽऽश्रमे, कारापितः कन्दमूलादिना प्राणवृत्तिम्, विश्राम्य कतिपयवासराणि समुपलब्धशरीराऽवष्टम्भः च प्रस्थितः निजनगराऽभिमुखम्
इतश्च तस्य अम्बा-पितरौ परलोकं गतौ, जाता च नगरे वार्ता यथा 'वासवदत्तोऽपि समुद्रे नौकाभङ्गेन विनाशं प्राप्तवान् ।' 'उच्छिन्नस्वामिकम्' इति कृत्वा गृहीतं धन-कणसमृद्धमपि तन्मन्दिरं
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મરણનો ભય છોડીને ખલાસીઓએ તે દ્વીપની સન્મુખ વહાણ ચલાવ્યું. જેટલામાં કેટલોક વિભાગ આગળ ગયા તેટલામાં મોટો મગર પ્રગટ થયો. મંદરાચલ પર્વતની જેમ તેણે સમુદ્રના જળનું મથન કર્યું, પ્રચંડ તરંગો ઉછાળ્યા, તેના આઘાતવડે સો કકડા થઈને વહાણ ભાંગી ગયું. સર્વ ધનનો સાર ડૂબી ગયો. મોટા વાયુથી ઊડેલા ઘાસના પૂળાની જેમ સર્વ પરિવાર જુદી જુદી દિશામાં નાશી ગયો. વાસવદત્ત પણ કોઈ પ્રકારે પાટીયાનો કકડો પામીને વેળાના જળથી વહન કરાતો સમુદ્રના પારને પામ્યો. તે વખતે તેના પ્રાણ કંઠે આવ્યા હતા તેવામાં એક તાપસે તેને જોયો. દવાને લીધે તે તેને પોતાના આશ્રમમાં લઈ ગયો. તેને કંદ, મૂળ વિગેરે વડે પ્રાણવૃત્તિ કરાવી. તે કેટલાક દિવસ ત્યાં વિશ્રાંતિને પામ્યો. પછી શરીરની શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે તે પોતાના નગર તરફ ચાલ્યો.
હવે આ તરફ તેના માતા-પિતા પરલોકમાં ગયા, અને નગરમાં વાર્તા પ્રસરી કે-વાસવદત્ત પણ સમુદ્રમાં વહાણ ભાંગવાથી વિનાશ પામ્યો છે. આ પ્રમાણે સાંભળી રાજાએ સ્વામી વિનાનું તે ઘર જાણી ધન અને સુવર્ણ
Page #292
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३५७ तम्मंदिरं नरिंदेण | वासवदत्तोऽवि संबलरहियत्तणेणं धणविणाससमुत्थसोगेण य किलंतदेहो महाकट्ठकप्पणाए संवच्छरमेत्तकालेण संपत्तो कणगखलनयरं, पविसिउमारद्धो य नियमंदिरं। एत्यंतरे उग्गीरियदंडा पधाविया नरवइनिरूविया घरारक्खगपुरिसा, भणिउं पवत्ता-'अरे कप्पडिय! घरसामियव्व निब्भओ कीस इह पविससि?, किं न याणसि इमं रण्णो गिहं?।' तेण भणियं-'किमेयं कुवलयचंदसेट्ठिणो न भवइ?| तेहिं कहियं-'हंत हुतं पुव्वकाले, संपयं पुण असामियंति रन्नो जायं', तेण भणियं-'अरे! कहं मइ जीवंते असामियंति वुच्चइ?, किमहं कुवलयचंद्रसेट्ठिणो पुत्तो वासवदत्तो तुब्भेहिं नो सुणिओ न वा दिह्रोत्ति वृत्ते 'किं रे! मिच्छा पलवसित्ति निब्मच्छिऊण कंधराधरणपुव्वयं निद्धाडिओ सो तेहिं मंदिराओ, गओ य एसो सयणाणं समीवे । तेहिवि 'मा पुव्वदेयं दव्वं मग्गिस्सइत्ति कुविगप्पेण पच्चभिजाणंतेहिवि न नयणमेत्ते, णावि संभाविओ, 'गहिलो त्ति कलिऊण रन्नावि उवेहिओ। नरेन्द्रेण । वासवदत्तः अपि शम्बलरहितत्वेन, धनविनाशसमुत्थशोकेन च क्लान्तदेहः महाकष्टकल्पनया संवत्सरमात्रकालेन सम्प्राप्तः कनकखलनगरम्, प्रवेष्टुमारब्धश्च निजमन्दिरम् । अत्रान्तरे उद्गिरितदण्डाः प्रधाविताः नरपतिनिरूपिताः धरारक्षकपुरुषाः, भणितुं प्रवृत्तवन्तः 'अरे कार्पटिक! गृहस्वामी इव निर्भया कस्माद् इह प्रविशसि?, किं न जानासि इदं राज्ञः गृहम्?।' तेन भणितं 'किमेतत् कुवलयचन्द्रश्रेष्ठिन न भवति?।' तैः कथितं 'हन्त आसीत् पूर्वकाले, साम्प्रतं पुनः अस्वामिकमिति राज्ञः जातः । तेन भणितं 'अरे! कथं मयि जीवति अस्वामिकमिति उच्यते? किमहं कुवलयचन्द्रश्रेष्ठिनः पुत्रः वासवदत्तः युष्माभिः नो श्रुतः न वा दृष्टः?' इति उक्ते 'किं रे! मिथ्या प्रलपति?' इति निर्भय॑ कन्धरधरणपूर्वकं निर्धाटितः सः तस्माद् मन्दिरात्, गतश्च एषः स्वजनानां समीपम् । तैः अपि मा पूर्वदेयं द्रव्यं मार्गयिष्यतीति कुविकल्पेन प्रत्यभिजानद्भिः अपि न नयनमात्रः (कृतः), नाऽपि सम्भावितः, ग्रहिलः इति कलयित्वा राज्ञाऽपि उपेक्षितः । વિગેરે સહિત તેનું ઘર લઈ લીધું. ત્યારપછી ભ્રાતા રહિતપણાએ કરીને અને ધનના વિનાશથી ઉત્પન્ન થયેલા શોકે કરીને શરીરે પીડા પામતો તે વાસવદત્ત પણ મહાકષ્ટની કલ્પનાએ કરીને એક વર્ષે પોતાના કનકપલ નામના નગરમાં આવ્યો અને ઘરમાં પ્રવેશ કરવા લાગ્યો. તેવામાં રાજાએ નીમેલા ઘરના રક્ષક પુરુષો ઊંચી લાકડીઓ કરીને દોડ્યા, અને કહેવા લાગ્યા કે “હે ભીખારી! ઘરના સ્વામીની જેમ નિર્ભયપણે કેમ આમાં પ્રવેશ કરે છે? શું આ રાજાનું ઘર છે એમ નથી જાણતો?” તે સાંભળી તેણે કહ્યું- કેમ આ કુવલયચંદ્ર શેઠનું ઘર નથી?” તેઓએ કહ્યું- હા, પહેલાં હતું. અત્યારે તો સ્વામી રહિત હોવાથી રાજાનું થયું છે. ત્યારે તે બોલ્યો :- “અરે! હું જીવતાં છતાં સ્વામી રહિત છે એમ કેમ કહો છો? શું હું કુવલયચંદ્ર શેઠનો પુત્ર વાસવદત્ત તમે સાંભળ્યો નથી કે જોયો નથી?' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે “અરે! પ્રલાપ કેમ કરે છે?" એમ તેનો તિરસ્કાર કરી, ગળે પકડવાપૂર્વક તેઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે તે પોતાના સ્વજનોની સમીપે ગયો. તેઓએ પણ “આ પ્રથમનું લેણું ન માગો' એમ ખોટો વિકલ્પ કરી ઓળખતાં છતાં પણ દૃષ્ટિમાત્રથી પણ તેની સંભાવના કરી નહીં. રાજાએ પણ ઘેલો છે એમ જાણી તેની ઉપેક્ષા કરી.
Page #293
--------------------------------------------------------------------------
________________
१३५८
अह गेह-सयण-धणनासपमुहदुहजलणजालपज्जलिओ । सो चिंतिउं पवत्तो विवन्नलायन्नदीणमुहो ||१||
कह अकलियपरिसंखं पुरिसपरंपरसमागयं दव्वं?। कह वा सभुयबलेण य विढत्तयं तं च अइबहुयं ।।२।।
एक्कपयं चिय सव्वं निन्नद्वं मज्झ मंदभग्गस्स । हा! किं करेमि संपइ ? पुव्वं व हवेज्ज कह व धणं ? ।।३।।
श्रीमहावीरचरित्रम्
एमाइविचित्तविकप्पकप्पणुप्पन्नचित्तवामोहो । उम्मत्तयं उवगओ हिंडतो नयररत्थासु ||४||
अथ गृह-स्वजन-धननाशप्रमुखदुःखज्वलनजालप्रज्वलितः । सः चिन्तयितुं प्रवृत्तवान् विवर्णलावण्यदीनमुखः ।।१।।
कुत्र अकलितपरिसङ्ख्यम् पुरुषपरम्परासमागतं द्रव्यम् ? । कुत्र वा स्वभुजबलेन च अर्जितं तच्च अतिबहुकम् ।।२।।
एकपदमेव सर्वं निर्णष्टं मम मन्दभाग्यस्य ।
हा! किं करोमि सम्प्रति ? पूर्वं वा भवेत् कथं वा धनम् ? ।।३।।
एवमादिविचित्रविकल्पकल्पनोत्पन्नचित्तव्यामोहः।
उन्मत्तताम् उपगतः हिण्डमानः नगररथ्यासु ।।४।।
હવે ઘર, સ્વજન અને ધનના નાશ વિગેરેના દુઃખરૂપી અગ્નિની જ્વાળાથી બળેલો અને લાવણ્યનો નાશ થવાથી દીન મુખવાળો તે વિચાર કરવા લાગ્યો કે-(૧)
‘પિતા, પિતામહાદિક પૂર્વે પુરુષોની પરંપરાથી આવેલું અગણિત દ્રવ્ય ક્યાં ગયું? અથવા મારા ભુજબળથી ઉપાર્જન કરેલું ઘણું ધન પણ ક્યાં ગયું? (૨)
મારા મંદ ભાગ્યને લીધે તે સર્વ એકી સાથે જ કેમ નાશ પામ્યું? હા! હવે હું શું કરું? પ્રથમની જેમ મારે શી रीते घननी प्राप्ति थाय ?' (3)
આ પ્રમાણે વિચિત્ર પ્રકારના વિકલ્પની કલ્પના કરવાથી તેના ચિત્તમાં વ્યામોહ ઉત્પન્ન થયો, તેથી નગરના માર્ગોમાં ભ્રમણ કરતો તે ઉન્મત્તપણાને પામ્યો. (૪)
Page #294
--------------------------------------------------------------------------
________________
१३५९
अष्टमः प्रस्तावः
चिरकालमाउयं पालिऊण बहुरोग-सोगसंतत्तो। अट्टज्झाणोवगओ मरिउं तिरियत्तणं पत्तो ।।५।।
इय गोअम! जीवाणं परिग्गहारंभविरइरहियाणं ।
निवडंति आवयाओ जं तेणेमं गुणकरंति ।।६।। इइ पंचमणुव्वयं । पंचवि अणुव्वयाइं सोदाहरणाई ताव कहियाई । एत्तो गुणव्वयाइं तिन्निवि लेसेण साहेमि ।।१।।
उड्डाहोतिरियदिसिं चाउम्मासाइकालमाणेणं । गमणपरिमाणकरणं गुणव्वयं होइ पढममिह ||२||
चिरकालाऽऽयुष्कं पालयित्वा बहुरोग-शोकसन्तप्तः। आर्तध्यानोपगतः मृत्वा तिर्यक्त्वम् प्राप्तवान् ।।५।।
इति गौतम! जीवानां परिग्रहाऽऽरम्भविरतिरहितानाम् ।
निपतन्ति आपदः यस्मात् तेन इदं गुणकरम् इति ।।६।। इति पञ्चममणुव्रतम् । पञ्चाऽपि अणुव्रतानि सोदाहरणानि तावत्कथितानि । इतः गुणव्रतानि त्रीणि अपि लेशेन कथयामि ।।१।।
उर्ध्वाऽधोतियग्दिक्षु चातुर्मासादिकालमानेन। गमनपरिमाणकरणं गुणव्रतं भवति प्रथमम् इह ।।२।।
ઘણા રોગ અને શોકથી તાપ પામતો અને ચિરકાળ સુધી આયુષ્યનું પાલન કરી આર્તધ્યાનને પામેલો તે भरीने तिर्थय५j पाभ्यो. (५)
આ પ્રમાણે હે ગૌતમ! પરિગ્રહ અને આરંભની વિરતિ વિનાના જીવોને આપત્તિઓ આવી પડે છે, તેથી આ व्रत पडए। ४२ गुए।।२६ छे. (७)
આ પ્રમાણે પ્રથમ પાંચ અણુવ્રતો ઉદાહરણ સહિત કહ્યાં. હવે ત્રણ ગુણવ્રતોને લેશથી હું કહું છું. (૧)
તેમાં ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિરછી દિશામાં ચાર માસ વિગેરે કાળના માનવડે ગમનનું પરિમાણ કરવું ते मही पडेगुं गुव्रत छ. (२)
Page #295
--------------------------------------------------------------------------
________________
१३६०
श्रीमहावीरचरित्रम् वज्जइ उड्ढाइक्कममाणयणप्पेसणोभयविसुद्धं । तह चेव खेत्तवुद्धिं कहिंवि सइअंतरद्धं च ।।३।।
एयंमि निरइयारे दिसिव्वए भावओ पवत्तंमि ।
होइ सिरी मोक्खोविय जिणपालियसावगस्सेव ।।४।। गोयमसामिणा भणियं-'जयनाह! को एस जिणपालिओ?।' सामिणा कहियं-भो! निसुणेसु, पुंडवड्ढणनयरे विक्कमसेणो राया, मयणमंजूसा से पट्टमहादेवी, सुबुद्धी अमच्चो । तत्थ य नयरे जिणभावियमणो जिणदत्तसेट्ठिस्स सुलसाए भारियाए पुत्तो जिणपालिओ नाम सावगो परिवसइ। तेण य गुरुसमीवे दिसागमणपरिमाणव्वयं गिण्हतेण पन्नासं पन्नासं जोअणाई
वर्जति उर्ध्वातिक्रमम् आनयनप्रेषणोभयविशुद्धम् । तथैव क्षेत्रवृद्धिं कथमपि स्मृत्यन्तरम् च ।।३।।
एतस्मिन् निरतिचारे दिग्व्रते भावतः प्रवृत्ते ।
भवति श्रीः मोक्षः अपि च जिनपालितश्रावकस्य इव ।।४।। गौतमस्वामिना भणितं 'जगन्नाथ! कः एषः जिनपालितः?। स्वामिना कथितं 'भोः! निश्रुणु, पुण्ड्रवर्धननगरे विक्रमसेनः राजा, मदनमञ्जूषा तस्य पट्टमहादेवी, सुबुद्धिः अमात्यः। तत्र च नगरे जिनभावितमनाः जिनदत्त श्रेष्ठिनः सुलसायाः भार्यायाः पुत्रः जिनपालितः नामकः श्रावकः परिवसति । तेन च गुरुसमीपं दिग्गमनपरिमाणवतं गृह्णता पञ्चाशत् पञ्चाशद् योजनानि चतुर्षु अपि दिक्षु
આ વ્રતમાં અનાભોગાદિકને કારણે ઊધ્વદિ દિશાનું જે પરિમાણ કર્યું હોય તેનું ઉલ્લંઘન કરવું એટલે પ્રમાણથી અધિક જવું ૧, પ્રમાણથી અધિક સ્થાનેથી કાંઇ ચીજ મંગાવવી ૨, અથવા ત્યાં કાંઇ ચીજ મોકલવી ૩, ક્ષેત્રની વૃદ્ધિ કરવી એટલે એક દિશામાં રાખેલા યોજન બીજી દિશામાં ભેળવવા ૪, અને સ્મૃતિનો નાશ એટલે પચાસ યોજનનું પ્રમાણ મેં રાખ્યું છે કે સો યોજનાનું? એ યાદ ન હોય અને પચાસ યોજનથી અધિક જવું તે ૫. मा पांय मतिया२ वर्डवाना छ. (3)
આ દિગવંતુ અતિચાર રહિત ભાવથી પાળ્યું હોય તો જિનપાલિત શ્રાવકની જેમ લક્ષ્મી અને અનુક્રમે મોક્ષ ५९ प्राप्त थाय छे.' (४)
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે- હે જગન્નાથ! આ જિનપાલિત કોણ હતો?" સ્વામીએ કહ્યું- હે ગૌતમ! સાંભળો. પંડ્રવર્ધન નામના નગરમાં વિક્રમસેન નામે રાજા હતો. તેને મદનમંજૂષા નામની પટ્ટરાણી હતી, અને સુબુદ્ધિ નામનો પ્રધાન હતો. તે નગરમાં જિનદત્ત શ્રેષ્ઠી અને તેની સુલસા નામની ભાર્યાનો પુત્ર જિનપાલિત નામે શ્રાવક રહેતો હતો. તેનું મન જૈનધર્મથી વાસિત હતું. તેણે ગુરુની સમીપે દિશાગમનના પરિમાણનું વ્રત
Page #296
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३६१ चउसुवि दिसासु मुक्काइं। एवं सो उत्तरोत्तरगुणब्भासं कुणमाणो अच्छइ। इओ य विक्कमसेणनराहिवस्स पच्चंतदेसवत्ती सीहसेणो नाम भिल्लाहिवई देसं विद्दविउमाढत्तो। तस्स य उवरि महया संरंभेण हरि-करि-रह-जोहवूहपरिगओऽविक्खेवेण चलिओ विक्कमसेणो, भणिओ य सुबुद्धिणा अमच्चेण-'देव! किं तस्स गोमाउयस्स उवरिं तुम्हे विजयजत्तं करेह?, तुम्ह पयपयावपडिहयपरक्कमस्स का तस्स सत्ती?, ता नियत्तह नयरीहुत्तं, देह ममाएसं जेण तहा करेमि जहा पडिच्छइ सिरेण सो देवस्स सासणं ति वुत्ते चउरंगिणीसेणासणाहो पेसिओ अमच्चो। सीहसेणोऽवि तं सबलवाहणं इंतं चारपुरिसेहितो नाऊण विसमगिरिकडगं घेत्तूण ठिओ। अमच्चोऽवि तहाठियं पेच्छिऊण जुज्झिउमपारयंतो तमेव गिरिकडगं परिवेढिऊण तत्थेव आवासिओ । दुग्गमग्गत्तणओ य धन्नघयाइं महग्घीहूयं मुक्तानि। एवं सः उत्तरोत्तरगुणाऽभ्यासं कुर्वन् आस्ते। इतश्च विक्रमसेननराधिपस्य प्रत्यन्तदेशवर्ती सिंहसेनः नामकः भिल्लाऽधिपतिः देशं विद्रवितुम् आरब्धवान्। तस्य चोपरि महता संरम्भेण हरिकरि-रथ-योधव्यूहपरिगतः अविक्षेपेण चलितः विक्रमसेनः, भणितश्च सुबुद्धिना अमात्येन 'देव! किं तस्य गोमायोः उपरि त्वं विजययात्रां करोषि? तव पादप्रतापप्रतिहतपराक्रमस्य का तस्य शक्तिः?, ततः निवर्तस्व नगर्याभिमुखम्, देहि मम आदेशं येन तथा करोमि यथा प्रतीच्छति शिरसा सः देवस्य शासनमिति उक्ते चतुरङ्गिणीसेनासनाथः प्रेषितः अमात्यः। सिंहसेनः अपि तं सबलवाहनं आगच्छन्तं चारपुरुषैः ज्ञात्वा विषमगिरिकटकं गृहीत्वा स्थितः। अमात्योऽपि तथास्थितं प्रेक्ष्य योद्धुम् अपारयन् तमेव गिरिकटकं परिवेष्ट्य तत्रैव आवासितः। दुर्गमार्गत्वाच्च धान्य-घृतादि महा/भूतं शिबिरे, जनपरम्परया च निश्रुतमेतद् जिनपालितेन। ततः भूरिघृतभृतदोट्टियकानि (=भाजनानि) करभेषु
ગ્રહણ કરતી વખતે ચારે દિશામાં પચાસ પચાસ યોજનાની છૂટ રાખી હતી. આ પ્રમાણે તે ઉત્તરોત્તર ગુણના અભ્યાસને કરતો હતો. હવે એકદા વિક્રમસેન રાજાના રાજ્યની સીમામાં રહેનારો સિંહસેન નામનો ભિલ્લ રાજા દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો. તેની ઉપર ચડાઈ કરવા અશ્વ, હાથી, રથ અને યોદ્ધાના સમૂહથી પરિવરેલો વિક્રમસેન રાજા તત્કાળ મોટા આડંબરથી ચાલ્યો. તે વખતે તેને સુબુદ્ધિ પ્રધાને કહ્યું કે હે દેવ! તે શિયાળ જેવાની ઉપર તમે પોતે વિજયયાત્રાને કેમ કરો છો? તમારા પગના પ્રતાપથી હણાયેલા પરાક્રમવાળા તેની શી શક્તિ છે? તેથી તમે નગર તરફ પાછા જાઓ, અને મને આજ્ઞા આપો કે જેથી હું તે પ્રકારે કરું જે પ્રકારે તે આપની આજ્ઞાનો મસ્તકવડે સ્વીકાર કરે.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તે મંત્રીને ચતુરંગ સેના સહિત મોકલ્યો. સિંહસેન પણ પોતાના ચરપુરુષોથી તેને સૈન્ય-વાહન સહિત આવતો જાણીને પર્વતના વિષમ ભાગનો આશ્રય કરીને રહ્યો. તે પ્રકારે રહેલા તેને જોઇને જાણીને) અમાત્ય પણ યુદ્ધ કરવાને શક્તિમાન ન હોવાથી તે જ પર્વતના કટકને (વિષમ ભાગને) વીંટીને ત્યાં જ રહ્યો. દુર્ગમ માર્ગ હોવાથી તે સૈન્યમાં ધાન્ય, ઘી વગેરે મોંઘા થયાં. તે વાત લોકની પરંપરાએ જિનપાલિત શ્રાવકે સાંભળી ત્યારે ઘણા ઘીના ભરેલા ડબ્બા વિગેરે પાત્રોને ઊંટ ઉપર ભરીને (ચડાવીને)
Page #297
--------------------------------------------------------------------------
________________
१३६२
श्रीमहावीरचरित्रम्
सिबिरे, जणपरंपराए य निसुणियमेयं जिणपालिएण । तओ भूरिघयभरियदोट्टियगाणं करभेसु समारोविय वणियजणसमेओ चलिओ सो सिबिराभिमुहं, सो य सीहसेणो दुग्गे निरुद्धजवसाइपयारो अच्छिउमचायंतो सारधणं करि-तुरयसाहणं च समादाय पलाणो रयणीए । मुणियवित्तंतो य अमच्चो लग्गो तस्स अणुमग्गेण, नासंतो य दस जोअणे गंतूण वेढिओ सव्वतो अमच्चसेन्नेण। तओ सो सीहसेणो बहलतरुवरगहणंमि गिरिनिकुंजं निस्साए काऊण ठिओ । इओ य जिणपालिओ पुव्वावासियसिबिरसंनिवेसं पत्तो समाणो दिसिपरिमाणं चिंतिऊण भणइ - 'अहो किमहमिहि करेमि?, पन्नासं जोयणाइं मे परिमाणं, तं च इत्तियमेत्तेणं चिय पडिपुन्नप्पायं, सेन्नं च दसहिं जोयणेहिं दूरीभूयमियाणिं, ता वलिस्सामि पच्छाहुत्तं, न कोसमेत्तंपि एत्तो वच्चिस्सामि ।' सहाइणा बलियलोगेण भणियं - 'अहो ! मा मुहा अत्थहाणिं करेहि, तत्थ गयस्स तुह पभूयदविणलाभो जायइ।' तेण भणियं-'अलाहि तेण दव्वेणं जं नियमखंडणा संपज्जइ',
समारोप्य वणिग्जनसमेत चलितः सः शिबिराऽभिमुखम् । सश्च सिंहसेनः दुर्गे निरुद्धयवसादिप्रचारः आसितुम् असमर्थः सारधनं करि तुरगसाधनं च समादाय पलायितः रजन्याम्। ज्ञातवृत्तान्तः च अमात्यः लग्नः तस्याऽनुमार्गेण, नश्यन् च दश योजनं गत्वा वेष्टितः सर्वतः अमात्यसैन्येन। ततः सः सिंहसेनः बहुतरुवरगहनं गिरिनिकुञ्ज निश्रया कृत्वा स्थितवान् । इतश्च जिनपालितः पूर्वाऽऽवासितशिबिरसन्निवेशं प्राप्तः सन् दिक्परिमाणं चिन्तयित्वा भणति 'अहो! किमहम् इदानीं करोमि? पञ्चाशद् योजनानि मम परिमाणम्, तच्च इयन्मात्रेण एव प्रतिपूर्णप्रायम्, सैन्यं च दशभिः योजनैः दूरीभूतम् इदानीम्, ततः वलिष्यामि प्रत्याभिमुखम्, न कोशमात्रमपि इतः व्रजिष्यामि । सहायिना बलिलोकेन भणितं 'अहो! मा मुधा अर्थहानिं कुरु, तत्र गतस्य तव प्रभूतद्रव्यलाभः जनिष्यते।' तेन भणितं 'अलं तेन द्रव्येण यद् नियमखण्डनेन सम्पद्यते ।
વણિગ્ જન સહિત તે સૈન્યની તરફ ચાલ્યો. તેવામાં તે સિંહસેન પોતાના દુર્ગમાં તૃણાદિકનો પ્રચાર રુંધેલો હોવાથી રહી શક્યો નહીં, તેથી સાર ધન (ઉત્તમ વસ્તુ) તથા હાથી-ઘોડા વિગેરે વાહનો લઇને રાત્રિને સમયે તે ત્યાંથી નાઠો. તે વૃત્તાંત જાણીને અમાત્ય પણ તેની પાછળ માર્ગે જવા લાગ્યો, અને નાશી જતા તે સિંહસેનને દશ યોજન જઇને તે અમાત્યે ચોતરફથી ઘેરી લીધો. ત્યાં તે સિંહસેન ઘણા વૃક્ષોની ઝાડીમાં પર્વતના નિકુંજને આશ્રીને રહ્યો. અહીં તે જિનપાલિત પ્રથમ નિવાસ કરેલા સેનાના પડાવને સ્થાને આવ્યો. ત્યાં જઇ દિક્પરિમાણનો વિચાર કરી તે બોલ્યો કે-‘અહો! હવે હું શું કરું? મારે પચાસ યોજનનું પરિમાણ છે, તે આટલા માત્રવડે જ પ્રાયે પરિપૂર્ણ થયું છે અને સૈન્ય તો અહીંથી હજી દશ યોજન દૂર છે, તેથી હું અહીંથી પાછો વળીશ. અહીંથી એક ગાઉ પણ આગળ નહીં જાઉં.' તે સાંભળી સાથે આવેલા લોકોએ કહ્યું કે-‘અહો! તમે ફોગટ ધનની હાનિ ન કરો. ત્યાં જવાથી તમને ઘણા દ્રવ્યનો લાભ થશે.' તેણે કહ્યું-‘જે દ્રવ્યે કરીને નિયમનો ભંગ થાય તે દ્રવ્ય કરીને સર્યું.
Page #298
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१३६३ अह तस्स नियमनिच्चलचित्तपरिक्खट्ठया सुरो एगो। कयउब्भडसिंगारो सव्वत्तो पुरिसपरिअरिओ ।।१।।
सत्थाहिवरूवधरो सुरलोआओ समोअरेऊणं ।
पच्चासन्नो ठाउं पयंपिउं एवमाढत्तो ।।२।। हंहो सावय! नो कीस एसि तं सप्पिविक्कयनिमित्तं?। जिणपालिएण भणियं वयभंगो हवइ जइ एमि ।।३।।
देवेण जंपियं सुट्ट वंचिओ तंसि धुत्तलोएण।
जो कुग्गहेण हारसि करट्ठियपि हु महालाभं ।।४।। अहवा वयस्स भंगे पावं होइत्ति तुज्झ संकप्पो । ता तल्लाभेणं चिय पायच्छित्तं चरेज्जासु ।।५।। अथ तस्य नियमनिश्चलचित्तपरीक्षार्थं सुरः एकः। कृतोद्भटशृङ्गारः सर्वतः पुरुषपरिवृत्तः ।।१।।
सार्थाधिपरूपधरः सुरलोकतः समवतीर्य ।
प्रत्यासन्नः स्थित्वा प्रजल्पितुम् एवम् आरब्धवान् ।।२।। हंहो! श्रावक! नो कस्माद् एषि त्वं सर्पिः-विक्रयनिमित्तम्?। जिनपालितेन भणितं-व्रतभङ्गः भवति यदि एमि ।।३।।
देवेन जल्पितं-सुष्ठु वञ्चितः त्वं धूर्तलोकेन ।
यतः कुग्रहेण हारयसि करस्थितमपि खलु महालाभम् ।।४।। अथवा व्रतस्य भङ्गे पापं भवति इति तव सङ्कल्पः। ततः तल्लाभेन एव प्रायश्चित्तं चरिष्यसि ।।५।। આ અવસરે તેના નિયમમાં નિશ્ચળ મનની પરીક્ષા કરવા માટે એક દેવ મોટો શણગાર સજી, ચોતરફથી માણસોના પરિવાર સહિત સાર્થવાહનું રૂપ ધારણ કરી, દેવલોકથી નીચે ઉતરી, પાસે રહીને આ પ્રમાણે કહેવા सायो-(१/२)
' श्राव! तुं घी वेयवा माटे भी नथी ४तो? [नासिते. 't no तो भा२। व्रतनो in थाय छे.' (3) દેવે કહ્યું-“તને ધૂર્ત લોકોએ છેતર્યો છે કે જેથી તું હાથમાં રહેલા મોટા લાભને કદાગ્રહને લીધે હારી જાય છે. (૪)
અથવા કદાચ વ્રતનો ભંગ કરવાથી પાપ લાગે એમ તું ધારતો હોય તો તે લાભમાંથી જ તું તેનું પ્રાયશ્ચિત્ત ४२. (५)
Page #299
--------------------------------------------------------------------------
________________
१३६४
श्रीमहावीरचरित्रम जिणपालिएण वुत्तं अहो किमेवं अणग्गलं वयसि?।। वञ्चति धम्मगुरुणो कयाइं किं भव्वसत्तजणं? ||६||
हंत! जइ तेऽवि वंचंति कहवि ता किं न चंदबिंबाओ।
अमयमयाओ निवडइ पलित्तगयणानलकणोली? |७|| किं वा न सूरबिंबे विप्फुरमाणेऽवि तिमिरसंभारो। भरियभुवणंतरालो वियरइ रयणिं अकालेऽवि? ||८||
ता भद्द! नेव जुज्जइ गुरुहुत्तं तुज्झ जंपिउं एवं | अच्चंतपावजणगत्तणेण मज्झपि नो सोउं ।।९।।
जिनपालितेन उक्तं-अहो! किमेवं अनर्गलं वदसि? | वञ्चन्ति धर्मगुरवः कदापि किं भव्यसत्त्वजनम्? ||६||
हन्त! यदि तेऽपि वञ्चन्ति कथमपि ततः किं न चन्द्रबिम्बतः।
अमृतमयतः निपतति प्रदीप्तगगनाऽनलकणाऽऽली? ।।७।। किं वा न सूर्यबिम्बे विस्फूरति अपि तिमिरसम्भारः। भृतभुवनाऽन्तरालः वितरति रजनीम् अकालेऽपि ।।८।।
ततः भद्र! नैव युज्यते गुर्वाभिमुखं तव जल्पितुम् एवम् । अत्यन्तपापजनकत्वेन ममाऽपि न श्रोतुम् ।।९।।
જિનપાલિતે કહ્યું-“અહો! આ પ્રમાણે તું મર્યાદા વિનાનું વચન કેમ બોલે છે? શું ધર્મગુરુઓ કદાપિ ભવ્ય प्रासोने ? (७)
અરે! જો કદાચ તે ધર્મગુરુઓ પણ કોઈ પ્રકારે ઠગે, તો શું અમૃતમય ચંદ્રના બિંબથકી પ્રદીપ્ત આકાશાગ્નિ(વીજળી) न। यानो समूड न ५? (७)
અથવા સૂર્યનું બિંબ પ્રકાશમાન છતાં અંધકારનો સમૂહ જગતના મધ્યભાગને ભરીને શું અકાળે પણ રાત્રિને ઉત્પન્ન ન કરે? (૮) ચંદ્રમાંથી અગ્નિ ન નીકળે, સૂર્ય હોય તો અંધારું ન થાય તેમ ગુરુ પણ ઠગે નહિ.
તેથી કરીને હે ભદ્ર! તારે ગુરુ સંબંધી આ પ્રમાણે બોલવું યોગ્ય નથી, અને આવું વચન અત્યંત પાપને ઉત્પન્ન કરનાર હોવાથી મારે સાંભળવું પણ યોગ્ય નથી. (૯)
Page #300
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
जं च तए भणियमिमं वयलोवसमुत्थपावसमणत्थं। पायच्छित्तं पच्छा सेविज्जाहित्ति तमजुत्तं ||१०||
जं पढमंपि न जुज्जइ तं काउं जत्थ होइ वयलोवो । लुत्ते य तत्थ विहलो पायच्छित्ताइवावारो ।। ११।। सहसक्काराणाभोगओव्व वयमयलणंमि पच्छित्तं । पढमं चिय जाणंतो जो लोवइ तस्स तं विहलं ।।१२।।
इय भणिए सो देवो रंजियचित्तो विसिद्वरूवधरो । चलियमणिकुंडलामलमऊहविच्छुरियगंडयलो ।। १३ ।।
ससिणेहं जोडियपाणिसंपुडो भणिउमेवमाढत्तो । धन्नो सि तुमं सावय! वयंमि जो निच्चलो एवं ।।१४।। यच्च त्वया भणितमिदं-व्रतलोपसमुत्थपापशमनार्थम्। प्रायश्चित्तं पश्चात् सेविष्यसे तदयुक्तम् ||१०||
यस्मात् प्रथममपि न युज्यते तत्कर्तुं यत्र भवति व्रतलोपः । लुप्ते च तत्र विकलः प्रायश्चित्तादि व्यापारः ।।११।।
सहसात्काराऽनाभोगतः इव व्रतमलिने प्रायश्चित्तम् । प्रथममेव जानन् यः लोपयति तस्य तद्विफलम् ।।१२।।
इति भणिते सः देवः रञ्जितचित्तः विशिष्टरूपधरः । चलितमणिकुण्डलाऽमलमयूखविच्छुरितगण्डतलः ।।१३।।
सस्नेहं योजितपाणिसम्पुट : भणितुम् एवम् आरब्धवान् । धन्यः असि त्वं श्रावक ! व्रते यः निश्चलः एवम् ||१४||
१३६५
વળી તેં જે કહ્યું કે-વ્રતના લોપથી ઉત્પન્ન થયેલા પાપને શમાવવા માટે પાછળથી પ્રાયશ્ચિત્તનું સેવન કરજે એમ કહ્યું તે અયુક્ત છે; કેમકે જે ક૨વાથી વ્રતનો લોપ થાય તે કાર્ય પ્રથમથી જ કરવું યોગ્ય નથી. અને તે વ્રતનો લોપ કર્યા પછી પ્રાયશ્ચિત્તાદિકનો જે વ્યાપાર કરવો તે નિષ્ફળ છે. (૧૦/૧૧)
સહસાત્કારથી અને અનાભોગથી વ્રતનું મલિનપણું થયું હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે, પરંતુ પ્રથમથી જ જાણતાં છતાં જે વ્રતનો લોપ કરે છે તેને તે પ્રાયશ્ચિત્ત નિષ્ફળ છે. (૧૨)
આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે દેવ મનમાં હર્ષ પામ્યો, તેથી તેણે પોતાનું વિશિષ્ટ રૂપ ધારણ કર્યું. ચલાયમાન મણિના કુંડલોના નિર્મળ કિરણોવડે તેનું ગંડસ્થળ વ્યાપ્ત થયું. આ રીતે તે પ્રગટ થઇને સ્નેહ સહિત બે હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યો કે-‘હે શ્રાવક! તને ધન્ય છે કે જે તું આ પ્રમાણે વ્રતમાં નિશ્ચળ છે. (૧૩/૧૪)
Page #301
--------------------------------------------------------------------------
________________
१३६६
श्रीमहावीरचरित्रम देवोऽहं तुह सत्तं परिक्खिउं संपयं समणुपत्तो। परितुट्ठो य इयाणिं ता भण किं ते पयच्छामि? ||१५||
जिणपालिएण भणियं जिणमुणिपयपूयणाणुभावेण ।
सव्वंचिय परिपुन्नं न मग्गियव्यं किमवि अत्थि? ||१६ ।। ताहे सुरेण कहियं जस्सेरिस निच्चलत्तणं धम्मे। सो तं कयकिच्चो नणु तहावि ममणुग्गहट्ठाए ।।१७।।
__विसदोसहरणदक्खं रयणमिमं गिण्ह तं महासत्त!।
एवं तमप्पिऊणं देवो अइंसणं पत्तो ।।१८ ।। जिणपालिओऽवि गहिऊण तं गहिऊण घयाइभंडं च इयरवणियाण दाऊण गओ
देवोऽहं तव सत्त्वं परीक्षितुं साम्प्रतं समनुप्राप्तः । परितुष्टश्च इदानीं ततः भण किं तुभ्यं प्रयच्छामि? ।।१५।।
जिनपालितेन भणितं जिन-मुनिपादपूजनाऽनुभावेन ।
सर्वमेव परिपूर्णं न मार्गयितव्यं किमपि अस्ति ।।१६ ।। तदा सुरेण कथितं यस्य ईदृशं निश्चलत्वं धर्मे। सः त्वं कृतकृत्यः ननु तथापि मम अनुग्रहार्थम् ।।१७।।
विषदोषहरणदक्षं रत्नमिदं गृहाण त्वं महासत्त्व!
एवं तम् अर्पयित्वा देवः अदर्शनं प्राप्तः ।।१८।। जिनपालितः अपि गृहीत्वा तं गृहीत्वा घृतादिभाण्डं च इतरवणिग्भ्यः (किञ्चिद्) दत्वा गतः
હું દેવ છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે હમણા આવેલ છું, અને હવે તારા પર તુષ્ટ થયો છું તેથી કહે तने शुं मायूं?' (१५)
જિનપાલિતે કહ્યું-"જિનેશ્વર અને મુનિરાજના ચરણની પૂજાના પ્રભાવે કરીને માટે સર્વ પરિપૂર્ણ છે. અહીં મારે કાંઈ પણ માગવાનું છે નહીં. (૧૬)
ત્યારે દેવે કહ્યું-ધર્મને વિષે જેનું આવું નિર્ચાળપણું છે તે તું કૃતાર્થ જ છે, તો પણ તે મહાસત્ત્વ! મારા પર અનુગ્રહ કરીને વિશ્વના દોષને નાશ કરવામાં નિપુણ આ રત્નને તું ગ્રહણ કર. એમ કહી તેને રત્ન આપી દેવા अदृश्य थयो. (१७/१८)
ત્યારપછી તે જિનપાલિત પણ તે રત્ન ગ્રહણ કરી તથા ઘી વિગેરેના પાત્રો ગ્રહણ કરી, કેટલુંક બીજા
Page #302
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३६७ सनयरं । तत्थ य जाव कइवि दिवसाणि अच्छइ ताव अन्नदिवस सा नरिंदभज्जा मयणमंजूसा वासभवणंमि सुहपसुत्ता खइया विसहरेण, तक्खणेण य निच्चिट्ठा जाया, समाऊलीहूओ विक्कमसेणो राया। वाहराविया गारुडिया, पउत्ता तेहिं मंततंतोवयारा, न य जाओ कोऽवि विसेसो। तओ पच्चक्खाया तेहिं । नरिंदेणवि गाढनेहमोहिएण नीणाविओ पडहगो, उग्घोसावियं च, जहा-'जो देविं उट्ठावेइ तस्स अद्धं गाम-नगरसमिद्धस्स रज्जस्स देमित्ति । इमं च पडहगताडणपुव्वयं उग्घोसिज्जमाणं सुणियं जिणपालिएण | तओ निवारिओ अणेण पडहगो, देवसमप्पियरयणं गहाय गओ नरिंदमंदिरं, रयणाभिसेग-सलिलपाणविहिणा विगयविसविगारा कया देवी, सुत्तपबुद्धव्व समुट्ठिया सयणीयाओ, तुठो राया, दाउमारद्धो य रज्जद्धं, जिणपालिएण जहोचियं घेत्तूण सेसं पडिसिद्धं, रायावि से निल्लोभयं दह्नण पडिबुद्धो देवीए समं सावगो जाओ। जिणपालिओऽवि संपुन्नधणवित्थारो चेइयसाहुपूयारओ सम्ममुभयलोगसफलं जीविय स्वनगरम्। तत्र च यावत् कतिपयानि अपि दिवसानि आस्ते तावद् अन्यदिवसे सा नरेन्द्रभार्या मदनमञ्जूषा वासभवने सुखप्रसुप्ता खादिता विषधरेण, तत्क्षणेन च निश्चेष्टा जाता, समाऽऽकुलीभूतः विक्रमसेनः राजा। व्याहृताः गारुडिकाः, प्रवृत्ताः तैः मन्त्र-तन्त्रोपचाराः, न च जातः कोऽपि विशेषः । ततः प्रत्याख्याता तैः। नरेन्द्रेणाऽपि गाढस्नेहमुग्धेन निर्णायितः पटहकः, उद्घोषापितं च यथा 'यः देवीम् उत्थापयति तस्य अर्धं ग्राम-नगरसमृद्धस्य राज्यस्य दास्ये' इति। इदं च पटहकताडनपूर्वकं उद्घष्यमानं श्रुतं जिनपालितेन । ततः निवारितः अनेन पटहः, देवसमर्पितरत्नं गृहीत्वा गतः नरेन्द्रमन्दिरम्, रत्नाऽभिषेक-सलिलपानविधिना विगतविषविकारा कृता देवी, सुप्तप्रबुद्धा इव समुत्थिता शय्यातः, तुष्टः राजा, दातुमारब्धवान् च राज्यार्धम् । जिनपालितेन यथोचितं गृहीत्वा शेषं प्रतिषिद्धम्। राजाऽपि तस्य निर्लोभतां दृष्ट्वा प्रतिबुद्धः देव्या सह श्रावकः जातः। जिनपालितः अपि सम्पूर्णधनविस्तारः વાણીયાઓને આપીને પોતાના નગરમાં ગયો. ત્યાં તે કેટલાક દિવસ રહ્યો તેટલામાં એક દિવસ તે રાજાની રાણી મદનમંજૂષા શયનગૃહમાં સુખે સૂતી હતી તેને સર્પ ડસ્યો, તેથી તે તત્કાળ ચેતના રહિત થઇ ગઈ. તે જોઈ વિક્રમસેન રાજા આકુળવ્યાકુળ થયો. ગાડિક મંત્રોના જાણનારાને બોલાવ્યા. તેઓએ મંત્ર-તંત્રના ઉપચારો કર્યા, પરંતુ તેણીને કાંઈ પણ અસર થઈ નહીં. ત્યારે તેઓએ તેણીનો ત્યાગ કર્યો. પછી તેણીના ગાઢ સ્નેહથી મોહ પામેલા રાજાએ પડહ વગડાવ્યો, અને આઘોષણા કરાવી કે જે માણસ રાણીને ઉઠાડે (જીવાડે) તેને હું ગામ અને નગરની સમૃદ્ધિવાળા અર્ધ રાજ્યને આપીશ.' આ પ્રમાણે પડહ વગાડવાપૂર્વક આ ઘોષણા થતી હતી તેને જિનપાલિતે સાંભળી ત્યારે તેણે પડહને નિવાર્યો. દેવે આપેલું રત્ન લઈને તે રાજમહેલમાં ગયો. રત્નના અભિષેકનું પાણી પાવાના વિધિએ કરીને દેવીને વિષના વિકાર રહિત કરી, તેથી તે સૂઇને જાગી હોય તેમ શય્યાથકી ઊભી થઈ. રાજા તુષ્ટમાન થયો, તેથી તેને અર્ધ રાજ્ય આપવા લાગ્યો. જિનપાલિતે ઉચિત હતું તેટલું લઇને બાકીનો નિષેધ કર્યો. રાજા પણ તેના નિર્લોભીપણાને જોઇને પ્રતિબોધ પામી રાણી સહિત શ્રાવક થયો. જિનપાલિત પણ સંપૂર્ણ ધનના વિસ્તારવાળો થઇ, ચૈત્ય અને સાધુની પૂજામાં રક્ત થઇ સમ્યક્ પ્રકારે બન્ને લોકનું જીવિત સફળ કરી,
Page #303
--------------------------------------------------------------------------
________________
१३६८
श्रीमहावीरचरित्रम् काऊण मओ समाणो परंपराए मोक्खसोक्खभागी जाओत्ति ।।
इय गोयम! दिसिवयपालणाए अइयारपंकमुक्काए। हुंति विसिट्ठसुहकरा गुणनिवहा इहपरभवेसु ||१|| इइ पढमं गुणव्वयं ।
भोगपरिभोगपरिमाणकरणमेत्तो गुणव्वयं बीयं ।
__तं भोयणओ तह कम्मओ य दुविहं मुणेअव्वं ।।१।। भोयणओ पडिवन्ने इमंमि वज्जेज्जऽणंतकायाई। पंचुंबरि महुमेरयं च रयणीयभत्तं च ।।२।।
सच्चित्तं पडिबद्धं अपउलदुप्पउल तुच्छभक्खणयं ।
भोअणओ अइयारा वज्जेयव्वा इमे पंच ।।३।। चैत्य-साधुपूजारतः सम्यग् उभयलोकसफलं जीवितं कृत्वा मृतः सन् परम्परया मोक्षसौख्यभागी जातः ।
इति गौतम! दिग्व्रतपालनया अतिचारपङ्कमुक्तया। भवन्ति विशिष्टसुखकराः गुणनिवहाः इह-परभवेषु ।।१।। इति प्रथमं गुणव्रतम् ।
भोगपरिभोगपरिमाणकरणमात्रं गुणव्रतं द्वितीयम् ।
तद् भोजनतः तथा कर्मतः च द्विविधं ज्ञेयम् ।।१।। भोजनतः प्रतिपन्ने अस्मिन् वर्जयेद् अनन्तकायादिः । पञ्चोम्बरं मधुमेरकौ च रजनीभक्तं च ।।२।।
सच्चित्तम्, प्रतिबद्धम्, अपक्व-दुष्पक्वे, तुच्छभक्षणकम् ।
भोजनतः अतिचाराः वाः इमे पञ्च ।।३।। મરણ પામી પરંપરાએ મોક્ષના સુખનો ભાગી થયો.
આ પ્રમાણે હે ગૌતમ! અતિચારરૂપી પંક રહિત દિવ્રત પાળવાથી આ ભવ અને પર ભવ સંબંધી વિશિષ્ટ સુખને કરનારા ગુણના સમૂહ થાય છે. (૧).
હવે પછી ભોગ-પરિભોગની અલ્પતા કરવારૂપ બીજું ગુણવ્રત કહું છું. તે વ્રત ભોજનથી અને કર્મથી એમ બે २- . (१)
તેમાં ભોજનથી આ વ્રત અંગીકાર કર્યું હોય તેણે અનંતકાયાદિક, પાંચ ઉંબરા, મધ, મદિરા અને રાત્રિભોજનનો त्या ४२वी. (२)
તેમાં ભોજનને આશ્રીને આ પાંચ અતિચારો વર્જવાના છે. - (સચિત્તના ત્યાગીએ અનાભોગ અથવા સહસાત્કારે) સચિત્ત વસ્તુ મુખમાં નાંખવી ૧, સચિત્તથી મિશ્ર અચિત્ત વસ્તુ મુખમાં નાખવી ૨, એ જ પ્રમાણે अ५४५ 3, तथा हु५४ (मपाटो भाडा देवी) ४ भने तु५७ (वनस्पतिमोनु) मौषधीभानु मक्षए५. (3)
Page #304
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३६९ कम्मयओ पुण एत्थं पडिवन्ने सव्वमेव खरकम्म। वज्जेअव्वं निच्चं किं पुण इंगालकम्माइं? ।।४।।
इंगाली वणसाडी भाडी फोडी सुवज्जए कम्मं ।
वाणिज्जं चेव य दंत-लक्ख-रस-केसविसविसयं ।।५।। एवं खु जंतपील्लणकम्मं निल्लंछणं च दवदाणं। सर-दह-तलायसोसं असईपोसं च वज्जेज्जा ।।६।।
दुविहपयारं च इमं जहभणियविहिए पालमाणाणं ।
धन्नाण भवभयं नेव होइ रवि-पालयाणं व ।।७।। इंदभूइणा वागरियं-'भयवं! के इमे रवि-पालया?।' जयगुरुणा भणियं-कहेमि, एत्थेव
कर्मतः पुनः अत्र प्रतिपन्ने सर्वमेव खरकर्म। वयं नित्यं किं पुनः इङ्गालकर्मादिः? ||४||
अङ्गार-वन-शाटक-भाटक-स्फोटकं सुवर्जय कर्म।
वाणिज्यमेव च दन्त-लक्षा-रस-केश-विषविषयम् ।।५।। एवं खलु यन्त्रपीडनकर्म निर्लाञ्छनं च दवदानम् । सरः-द्रह-तडागशोषं असतीपोषं च वर्जयेत् ।।६।।
द्विविधप्रकारं च इदं यथाभणितविधिना पालयमानानाम् ।
धन्यानां भवभयं नैव भवति रवि-पालकयोः इव ।।७।। ईन्द्रभूतिना व्याकृतं 'भगवन्! कौ इमौ रवि-पालकौ?| जगद्गुरुणा भणितं 'कथयामि, अत्रैव
તથા કર્મથી આ વ્રત અંગીકાર કર્યું હોય તેણે સર્વ ખરકમ નિરંતર વર્જવાના છે. તે ખરકર્મ બંગાલ કર્માદિક ५४२ प२र्नु ा प्रमाण छ :- (४)
ઇંગાલકર્મ ૧, વનકર્મ ૨, સાડિકર્મ ૩, ભાડિકર્મ ૪ ફોડિકર્મ પ. આ પાંચ કર્મ વર્જવા. તથા દાંત ૧, લાખ २, २४ 3, ३४ भने विष संधी ५. में पांय वाय वर्ड4. (५)
તથા એ જ પ્રમાણે યંત્રપાલનકર્મ ૧, નિલંછન ૨, દવદાન ૩, સરોવર, દ્રહ અને તળાવનું શોષણ ૪ અને असतीपोष। ५. में पांय वर्ड. (७)
આ બન્ને પ્રકારનું વ્રત કહેલી વિધિ પ્રમાણે પાલન કરનારા ધન્ય પ્રાણીઓને રવિ અને પાલકની જેમ संसारनो मय होतो नथी.' (७)
તે સાંભળી ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી) એ કહ્યું- હે ભગવન! આ રવિ અને પાલક કોણ હતા?’ જગદ્ગુરુ
Page #305
--------------------------------------------------------------------------
________________
१३७०
श्रीमहावीरचरित्रम
जंबूद्दीवे दीवे भारहे खेत्ते कोसलविसयप्पहाणे दसपुरंमि नगरे नरिंदसम्मया, माहणकूलसंभूया, चउद्दसविज्जाठाणपारगा दोन्नि भायरो रवी पालगो य परिवसंति । अन्नया य गामाणुगामं विहरमाणा बहुसिस्सगणपरिवुडा विजयसेणाभिहाणा सूरिणो समागया। ते य तेसिं जाणसालाए अणुजाणाविऊण ठिया वासरत्ते। ते य दोवि भायरो सूरिसमीवे धम्मवीमंसाए समागंतूण भणंति-'भयवं! भणह नियधम्मं ।' सूरिणा भणियं-'आयन्नह -
जीवदयापरिणामो सव्वन्नुनिवेइयऽत्थपडिवत्ती।
परिगहपरिमाणं चिय एसो धम्मो समासेण ।।१।। तेहिं कहियं-'भयवं! जीवदयापरिणामोत्ति जं तुम्हेहिं वुत्तं तं न घडेइ, जओ जन्नकज्जे पसुविणासोऽवि धम्मत्तणेण निद्दिट्ठो। तहा सव्वन्नुनिवेइयत्थपडिवत्ती एयंपि न सुंदरं, सव्वन्नृणं जम्बूद्वीपे द्वीपे भरते क्षेत्रे कोशलविषयप्रधाने दशपुरे नगरे नरेन्द्रसम्मतौ, ब्राह्मणकुलसम्भूतौ, चतुर्दशविद्यास्थानपारगौ द्वौ भातारौ रविः पालकः च परिवसतः। अन्यदा च ग्रामानुग्रामं विहरमाणः बहुशिष्यगणपरिवृत्तः विजयसेनाऽभिधानः सूरिः समागतः। सः च तयोः यानशालायां अनुज्ञाप्य स्थितः वर्षारात्रिम्। तौ च द्वौ अपि भ्रातरौ सूरिसमीपं धर्मविमर्षाय समागत्य भणतः 'भगवन्! भण निजधर्मम् ।' सूरिणा भणितं 'आकर्णय
जीवदयापरिणामः सर्वज्ञनिवेदिताऽर्थप्रतिपत्तिः। परिग्रहपरिमाणमेव एषः धर्मः समासेन ।।१।। ताभ्यां कथितं 'भगवन्! जीवदयापरिणामः-इति यत्त्वया उक्तं तन्न घटते, यतः यज्ञकार्ये पशुविनाशः अपि धर्मत्वेन निर्दिष्टः। तथा सर्वज्ञनिवेदिताऽर्थप्रतिपत्तिः - एतदपि न सुन्दरम्, सर्वज्ञैः वेदानां
બોલ્યા-કહું છું :- આ જંબૂદીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં કોશલ દેશમાં મુખ્ય દશપુર નગરમાં રાજાના માનીતા, બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા, ચૌદ વિદ્યાના પારગામી રવિ અને પાલક નામના બે ભાઇઓ વસતા હતા. એકદા એક ગામથી બીજે ગામ વિહાર કરતા, ઘણા શિષ્યોના સમૂહથી પરિવરેલા વિજયસેન નામના સૂરિ પધાર્યા. તેઓ તેમની અનુજ્ઞા લઇને તેમની યાનશાળામાં વર્ષા ચાતુર્માસ રહ્યા. તે બન્ને ભાઇઓ સૂરિની સમીપે ધર્મ સંબંધી વિચાર કરવા માટે આવીને બોલવા લાગ્યા કે- હે ભગવન! તમારો ધર્મ કહો.' સૂરિમહારાજ બોલ્યા.' સાંભળો :
જીવદયાનો અધ્યવસાય, સર્વ કહેલા પદાર્થોનો અંગીકાર અને પરિગ્રહનું પરિમાણ આ જ સંક્ષેપથી ધર્મ છે.
તે સાંભળી તેઓ બોલ્યા- હે ભગવન! જે તમે જીવદયાનો પરિણામ કહ્યો તે ઘટતો નથી; કેમકે યજ્ઞની ક્રિયામાં પશુનો વિનાશ પણ ધર્મપણાએ કહ્યો છે. તથા સર્વશે કહેલા પદાર્થોનો અંગીકાર જે કહ્યો તે પણ સુંદર
Page #306
--------------------------------------------------------------------------
________________
१३७१
अष्टमः प्रस्तावः वेदे अकहणाओ। जं च परिग्गहपरिमाणंति वुत्तं तंपि निरत्थयं, जेसिं वराडियामेत्तंपि नत्थि तेसिं विफलमेव परिग्गहपरिमाणकरणं, विज्जमाणपयत्थे चेव तस्स गुणकारित्तणओ, गामसब्भावे चिय सीमासफलत्तणओत्ति । तम्हा अन्नं किंपि धम्म परिकहेसु।' सूरिणा भणियं-'आउसंतो! न जुज्जइ तुम्हएवं वोत्तुं, जओ इहलोयपडिबद्धपुरिसवयणमेयं जन्नकज्जे पसुविणासो धम्मोत्ति, कहमेयंति?, वुच्चइ-'आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यतीति पारमार्थिकमुनिवचनात्, जइ पुण जीवविणासे धम्मो ता मच्छबंधलुद्धयाइणो सग्गंमि वच्चेज्जा। जं च सव्वन्नुणो वेदेसु न कहियत्ति वुत्तं तंपि वेयरहस्सानिसामणाओ, यतस्तत्रैव शान्त्युद्घोषणाप्रस्तावे उक्तं-ॐ लोकप्रतिष्ठितान् चतुर्विंशतिं तीर्थकरान ऋषभाद्यान वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे । ॐ पवित्रमग्निं उपस्पृशामहे, येषां जातं सुजातं
अकथनात्। यच्च परिग्रहपरिमाणम् इत्युक्तं तदपि निरर्थकम्, येषां वराटिकामात्रमपि नास्ति तेषां विफलमेव परिग्रहपरिमाणकरणम्, विद्यमानपदार्थे एव तस्य गुणकारित्वात्, ग्रामसद्भावे एव सीमासफलत्वात्। तस्माद् अन्यत्किमपि धर्मं परिकथय।' सूरिणा भणितं 'आयुःवन्तौ! न युज्यते युवयोः एवं वक्तुम्, यतः इहलोकप्रतिबद्धपुरुषवचनमात्रे यज्ञकार्ये पशुविनाशः धर्मः इति कथमेतत्? उच्यते 'आत्मवत् सर्वभूतानि यः पश्यति सः पश्यति' इति पारमार्थिकमुनिवचनात्, यदि पुनः जीवविनाशे धर्मः तदा मत्स्यबन्धलुब्धकादयः स्वर्गे व्रजेयुः। यच्च सर्वज्ञेन वेदाः न कथिताः इति उक्तं तदपि वेदरहस्याऽनिश्रवणतः, यतः तत्रैव शान्त्युद्घोषणाप्रस्तावे उक्तं 'ॐ लोकप्रतिष्ठितान् चतुर्विंशतिं तीर्थकरान् ऋषभाद्यान् वर्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्यामहे । ॐ पवित्रमग्निम् उपस्पृशामहे, येषां
નથી, કેમકે વેદમાં સર્વજ્ઞ કહ્યા નથી. તથા વળી જે પરિગ્રહનું પરિમાણ કહ્યું તે પણ નિરર્થક છે, કેમકે જેઓની પાસે કોડીમાત્ર પણ ધન નથી તેઓને પરિગ્રહનું પરિમાણ કરવું તે નિષ્ફળ જ છે. વિદ્યમાન પદાર્થને વિષે જ પરિમાણ (= સંક્ષેપ) ગુણકારક છે જેમ કે ગામ હોય તો જ તેની સીમા કરવી સફળ છે, તેથી બીજો કાંઇક ધર્મ કહો.' ત્યારે સરિમહારાજ બોલ્યા-”હે આયુષ્યમાન! તમે આ પ્રમાણે કહો છો તે યોગ્ય નથી, કેમકે યજ્ઞકર્મમાં પશુનો વિનાશ કરવો તે ધર્મ છે એમ જે કહેવું તે આ લોક સંબંધી આસક્તિવાળા પુરુષનું વચન છે.' તેઓએ પૂછ્યું “કેમ એમ?” ત્યારે ગુરુ બોલ્યા કે “જે સર્વ પ્રાણીઓને પોતાના આત્માની જેમ જુએ (જાણે) તે જ જુએ છે (જાણે છે) એવું પારમાર્થિક મુનિનું વચન છે. જો કદાચ જીવનો વિનાશ કરવામાં ધર્મ હોય તો મચ્છીમાર અને શિકારી વિગેરે પણ સ્વર્ગમાં જશે. વળી વેદમાં સર્વજ્ઞ કહ્યા નથી એમ તમે જે કહ્યું તે પણ વેદનું રહસ્ય તમે સાંભળ્યું નથી તેથી કહ્યું છે, કેમકે વેદમાં જ શાંતિની ઉદ્દઘોષણાના પ્રસંગે કહ્યું છે કે લોકમાં પ્રતિષ્ઠા પામેલા ઋષભથી આરંભીને વર્ધમાનસ્વામી પર્યત ચોવીશ તીર્થંકરો સિદ્ધિપદને પામેલા છે, તેમનું અમે શરણ કરીએ છીએ.' તથાઅમે પવિત્ર અગ્નિનો સ્પર્શ કરીએ છીએ. જેમનો જન્મ સુજન્મ છે, જેમનું વીરપણું સુવીરપણું છે, જેમનું નગ્નપણું
Page #307
--------------------------------------------------------------------------
________________
१३७२
श्रीमहावीरचरित्रम् येषां वीरं सुवीरं येषां नग्नं सुनग्नं ब्रह्म सब्रह्मचारिणो उचितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिर्महर्षयो जुहोति, याजकस्य जनस्य च एषा रक्षा भवतु शान्तिर्भवतु वृद्धिर्भवतु तुष्टिर्भवतु स्वाहा' एवं च पसिद्धेसु सव्वत्थपइट्ठिएसु सव्वन्नुसु अभावकप्पणं महासंमोहो। जं च कहियं विज्जमाणपयत्थे चेव परिमाणं जुज्जइ एयंपि अणुचियं, असंतेवि अत्थे आसवनिरोहभावाओ पच्चक्खाणं गुणकरं चेव । ता भो महाणुभावा! असेसदोसग्गिसमणघणसरिसं सव्वन्नुमयं अमयं व पियह अजरामरत्तकरं, मुंचह मिच्छत्तमोहसंपसूयं कदासयविसेसं, मज्झत्थत्तणमवलंबिऊण चिंतेह परमत्थं, जच्चकणगं व कस-छेय-तावपमोक्खबहुपरिक्खाहिं सुपरिक्खिऊण धम्मं सम्मकरं सम्ममायरह। एवं च सूरिणा पन्नत्ते लहुकम्मयाए पडिबुद्धा ते महाणुभावा, पडिवन्नो भावसारं जिणधम्मो, गहियाइं अणुव्वयाइं, अंगीकयाइं तिन्निवि गुणव्वयाइं, पालिंति य सव्वजत्तेण। जातं सुजातं येषां वीरं सुवीरं येषां नग्नं सुनग्नं ब्रह्म सब्रह्मचारिणो उचितेन मनसा अनुदितेन मनसा देवस्य महर्षिभिः महर्षयः जुहोति, याजकस्य जनस्य च एषा रक्षा भवतु शान्तिर्भवतु वृद्धिर्भवतु तुष्टिर्भवतु स्वाहा।' एवं च प्रसिद्धेषु सर्वाऽर्थप्रतिष्ठितेषु सर्वज्ञस्य अभावकल्पनं महासम्मोहः। यच्च कथितं विद्यमानपदार्थे एव परिमाणं युज्यते-एतदपि अनुचितम्, असति अपि अर्थे आश्रवनिरोधभावतः प्रत्याख्यानं गुणकरमेव। ततः भोः महानुभावौ! अशेषदोषाऽग्निशमनघनसदृशं सर्वज्ञमतं अमृतमिव पिबतम् अजराऽमरत्वकरम्, मुञ्चतं मिथ्यात्वमोहसम्प्रसूतं कदाऽऽशयविशेषम्, मध्यस्थत्वमवलम्ब्य चिन्तयतं परमार्थम्, जात्यकनकमिव कष-छेद-तापप्रमुखबहुपरीक्षाभिः सुपरीक्ष्य धर्मं शर्मकरं सम्यग् आचरतम्।' एवं च सूरिणा प्रज्ञप्ते लघुकर्मतया प्रतिबुद्धौ तौ महानुभावौ, प्रतिपन्नः भावसारं जिनधर्मः, गृहीतानि अणुव्रतानि, अङ्गीकृतानि त्रीणि अपि गुणव्रतानि, पालयन्ति च सर्वयत्नेन । સુનગ્નપણું છે, જેમનું બ્રહ્મચર્ય સુબ્રહ્મચર્ય છે, ઉચિત મનવડે, અનુદિત (અનુદ્ધત) મનવડે મહર્ષિઓ મહર્ષિઓવડે દેવનો હોમ કરે છે. યજ્ઞ કરનારા લોકોની આ રક્ષા હો, શાંતિ હો, વૃદ્ધિ હો, તુષ્ટિ હો, સ્વાહા.' આ પ્રમાણે પ્રસિદ્ધ અને સર્વત્ર પ્રતિષ્ઠા પામેલા (રહેલા) સર્વજ્ઞો છે, છતાં તેમના અભાવની કલ્પના કરવી તે મહામોહ છે. વળી જે તમે કહ્યું કે વિદ્યમાન પદાર્થ હોય તેનું જ પરિમાણ કરવું યોગ્ય છે તે તમારું કહેવું પણ અનુચિત છે, કેમકે ધન નહીં છતાં પણ પાપ બંધાતા અટકવાથી તેવું પચ્ચખાણ કરવું તે ગુણકારક જ છે; તેથી હે મહાનુભાવો! સમગ્ર દોષરૂપી અગ્નિને શમાવવામાં મેઘ સમાન અને અજરામર કરનાર સર્વજ્ઞના મતરૂપી અમૃતનું પાન કરો. મિથ્યાત્વના મોહથી ઉત્પન્ન થયેલ ખોટા અભિપ્રાયનો ત્યાગ કરો. મધ્યસ્થપણાનું અવલંબન કરીને પરમાર્થના વિચાર કરો. જાત્ય સુવર્ણની જેમ કષ, છેદ, તાપ વિગેરે ઘણી પરીક્ષાવડે સારી રીતે પરીક્ષા કરીને સુખને કરનારા ધર્મને સમ્યફ પ્રકારે આચરો. આ પ્રમાણે સૂરિમહારાજે કહ્યું ત્યારે પુણ્યશાળી તે બન્ને ભાઈઓ લઘુકર્મી હોવાથી પ્રતિબોધ પામ્યા. તેથી તેમણે ભાવપૂર્વક જિનધર્મ સ્વીકાર્યો, અણુવ્રતો ગ્રહણ કર્યા, ત્રણે ગુણવ્રતોનો સ્વીકાર કર્યો, અને તે વ્રતોને સર્વ પ્રયત્નવડે પાળવા લાગ્યા.
Page #308
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३७३ अन्नया य रविमाहणस्स भोयणं कुणमाणस्स उवरिट्ठियघरकोइलगेण कओ उच्चारो, वक्खित्तचित्तत्तणओ न मुणिओ अणेण, तम्मिसभोयणकरणे य पवड्डियं से उयरं, खीणाई मंससोणियाइं, तणुईहूयाओ बाहाओ, सुक्काओ जंघाओ, सुसियं वयणं, वड्डिया तण्हा, जाओ सावसेसाउओ, दंसिओ य पालएण विज्जाणं, तेहिवि असज्झोत्तिकाऊण पच्चक्खाओ एसो। एवं च विसमदसावडियं तं पलोइऊण झूरइ परियणो, रोवइ भारिया, बहुप्पयाई विलवइ पालगो, सो य अदीणमाणसो सम्ममहियासेइ। अन्नवासरे य समागओ एगो देसंतरविज्जो, तस्स सयणवग्गेण दंसिओ रवी, तेणावि संमं पलोइऊण भणियं-'अहो कुड्डघिरोलियापुरीससंभवो एस दोसो, ता पंचुंबरिफलाइं समभागाइं चित्तग-रोज्झमंससंमीसियाई सुराए वट्टिऊण देह जेण सिग्धं पसमइ महोदरवाही। रविणा भणियं-'भो भो वेज्जा! भोयणओ बीयगुणव्वयपरिमाणं कुणंतेण पच्चक्खायं मए एयं।' वेज्जो सयणवग्गो य भणइ__ अन्यदा च रविब्राह्मणस्य भोजनं कुर्वतः उपरिस्थितगृहकोकिलकेन कृतः उच्चारः, व्याक्षिप्तचित्तत्वाद् न ज्ञातः अनेन, तन्मिश्रभोजनकरणेन च प्रवृद्धं तस्योदरम्, क्षीणानि मांस-शोणितानि, तन्वीभूतौ बाहू, शष्कीभूते जो, शुष्कीभूतं वदनम्, वृद्धा तृष्णा, जातः सावशेषाऽऽयुष्कः, दर्शितश्च पालकेन वैद्यानाम्, तैः अपि असाध्यः इति कृत्वा प्रत्याख्यातः एषः । एवं च विषमदशाऽऽपतितं तं प्रलोक्य क्षयति परिजनः, रोदिति भार्या, बहुप्रकाराणि विलपति पालकः, सश्च अदीनमानसः सम्यग् अध्यास्ते। अन्यवासरे च समागतः एकः देशान्तरवैद्यः, तस्य स्वजनवर्गेण दर्शितः रविः, तेनाऽपि सम्यग् प्रलोक्य भणितं 'अहो! कुड्यगृहकोकिलापुरीषसम्भवः एषः दोषः, ततः पञ्चोम्बरिफलानि समभागानि चित्रक-रोज्झमांससम्मिश्रितानि सुरायां घर्षित्वा(?) देहि येन शीघ्रं प्रशाम्यति महोदरव्याधिः । रविणा भणितं 'भोः भोः वैद्याः! भोजनतः द्वितीयगुणव्रतपरिमाणं कुर्वता प्रत्याख्यातं मया एतत् ।' वैद्यः
હવે એકદા રવિ બ્રાહ્મણ ભોજન કરતો હતો ત્યારે ઉપરની ભૂમિ પર રહેલી ઢેઢઘરોળી તેના ભોજનમાં ચરકી. ચિત્તનું વ્યાક્ષેપપણું હોવાથી તેની તેને ખબર રહી નહીં, તેથી તેના વડે મિશ્રિત થયેલું તે ભોજન કરવાથી તેનું ઉદર વૃદ્ધિ પામ્યું, તેનું લોહી-માંસ ક્ષીણ થયું, હાથ પાતળા થયા, જંઘા સૂકાઇ ગઈ, મુખ શુષ્ક થયું, તૃષ્ણા વૃદ્ધિ પામી અને સાવશેષ (થોડા) આયુષ્યવાળો થયો. તેને પાલકે ઘણા વૈદ્યોને દેખાડ્યો. તેઓએ પણ આ અસાધ્ય છે એમ ધારીને તેનો ત્યાગ કર્યો. આ પ્રમાણે વિષમ દશામાં પડેલા તેને જોઈને તેનો પરિવાર ઝરવા લાગ્યો, તેની ભાર્યા રુદન કરવા લાગી. પાલક ઘણે પ્રકારે વિલાપ કરવા લાગ્યો, પરંતુ તે રવિ તો મનની દીનતા રહિતપણે સમ્યક પ્રકારે સહન કરતો હતો. કોઇ દિવસે દેશાંતરથી એક વૈઘ આવ્યો. તેના સ્વજનવર્ગે રવિને તેને દેખાડ્યો. તે વૈધે પણ સારી રીતે જોઇને કહ્યું કે “અહો! ભીંત પર રહેલી ઘરોળીની વિષ્ટાથી ઉત્પન્ન થયેલો આ દોષ છે. તેથી પાંચ ઉંબરાના ફળ સમભાગે લઇ, ચિત્તા અને રોઝનાં માંસથી મિશ્ર કરી તેને મદિરા સાથે વાટીને આપો (પાઓ). તેમ કરવાથી આ મહોદરનો વ્યાધિ શીધ્ર શાંત થશે.' તે સાંભળી રવિએ કહ્યું કે-“હે વૈદ્ય!ભોજનથી બીજા ગુણવ્રતનું પરિમાણ કરતી વખતે મેં આ સર્વનું પ્રત્યાખ્યાન કર્યું છે.' ત્યારે વૈદ્ય અને સ્વજનવર્ગે પણ કહ્યું કે-“શરીર સારું થયા
Page #309
--------------------------------------------------------------------------
________________
१३७४
श्रीमहावीरचरित्रम 'पगुणीभूयसरीरो सोहिं करेज्जासु।' तेण कहियं-'जराघुणजज्जरियविसरारुसरीरपंजरासारयं जाणतो नाहं मरणेवि एयमायरामि', एवं च उज्झिओ वेज्जेण | अन्नंमि य वासरे जाव सो निसन्नो एगंतदेसे अच्छइ ताव पेच्छइ वसहमुत्तमझे निवडियं घरकोइलगं, तक्षणं चिय विणस्संतं च पेच्छिऊण चिंतियमणेण-'अहो जहा एयं कोइलगविणाससमत्थं तहा तं दुटुं विसविगारमवि हणिउमलं, तम्हा जुज्जइ मज्झ एयं पाउंति परिभाविऊण सुमुहुत्ते णमोक्कारसुमरणपुरस्सरं वसहमुत्तं पीयमणेण, अह धम्मपभावेणं वेयणियखओवसमजोगा ओसहमाहप्पेण य जलोयरं से पसंतंति, जाओ पुणन्नवंगो, जयइ जिणिंदस्स धम्मसामत्थं, इय सव्वत्थ पवाओ वित्थारिओ नयरलोएण ___ सो य पालगो तन्नयरसामिणा भणिओ जहा ममामच्चत्तणं पडिवज्जसु, पालगेण
स्वजनवर्गश्च भणति 'प्रगुणीभूतशरीरः शोधिं करिष्यस्व ।' तेन कथितं जराघुणजर्जरितविसरशीलशरीरपञ्जराऽसारतां जानन् नाऽहं मरणेऽपि एतदाऽऽचरामि, एवं च उज्झितः वैद्येन । अन्यस्मिन् च वासरे यावत्सः निषण्णः एकान्तदेशे आस्ते तावत्प्रेक्षते वृषभमूत्रमध्ये निपतितं गृहकोकिलकं, तत्क्षणमेव विनश्यन् च प्रेक्ष्य चिन्तितमनेन 'अहो! यथा एतत् कोकिलविनाशसमर्थं तथा तं दुष्टं विषविकारमपि हन्तुमलम्, तस्माद् युज्यते मम एतत्पातुम्' इति परिभाव्य सुमुहूर्ते नमस्कारस्मरणपुरस्सरं वृषभमूत्रं पीतमनेन । अथ धर्मप्रभावेण वेदनीयक्षयोपशमयोगाद् औषधमाहात्म्येन च जलोदरं तस्य प्रशान्तम्, जातः पुनर्नवाङ्गः, 'जयति जिनेन्द्रस्य धर्मसामर्थ्यम्'-इति सर्वत्र प्रवादः विस्तारितः नगरलोकेन ।
सः च पालकः तन्नगरस्वामिना भणितः यथा 'मम अमात्यत्वं प्रतिपद्यस्व ।' पालकेन भणितं 'देव!
પછી તે પાપની શુદ્ધિ કરજે.' તેણે કહ્યું-જરારૂપી ઘુણવડે આ નાશવંત શરીરરૂપી પાંજરું જર્જરિત અને અસાર કરાયેલું છે તેને હું જાણું છું માટે મરણ થયા છતાં પણ હું તેવું આચરણ નહીં કરું. તે સાંભળીને વૈધે તેનો ત્યાગ કર્યો. હવે એક દિવસે એટલામાં તે રવિ એકાંત પ્રદેશમાં બેઠેલો રહ્યો હતો તેટલામાં એક બળદના મૂત્રમાં તેણે એક ઘરોળી પડેલી જોઈ. તેને તત્કાળ વિનાશ પામતી જોઇને તેણે વિચાર્યું કે - “અહો! જેમ આ મૂત્ર ઘરોળીનો વિનાશ કરવામાં સમર્થ છે તેમ તેના દુષ્ટ વિષવિકારને પણ નાશ કરવામાં સમર્થ હશે, તેથી મારે આ મૂત્ર પીવું યોગ્ય છે.' એમ વિચારી સારા મુહૂર્ત નવકાર મંત્રના સ્મરણપૂર્વક તે બળદનું મૂત્ર તેણે પીધું, તેથી ધર્મના પ્રભાવવડે, વેદનીય કર્મનો ક્ષયોપશમ થવાવડે અને ઔષધના માહાત્મવડે તેનો જળોદરનો વ્યાધિ શાંત થયો. ફરીથી તે નવા શરીરવાળો થયો. તે જોઇ “જિનંદ્રના ધર્મનું સામર્થ્ય જયવંતુ વર્તે છે.” એવો પ્રવાદ નગરના લોકોએ સર્વત્ર विस्तायो.
હવે એકદા તે નગરના રાજાએ પાલકને કહ્યું કે - “તું મારું અમાત્યપણું અંગીકાર કર.' પાલકે કહ્યું - “હે દેવ!
Page #310
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३७५
भणियं-‘देव! मए खरकम्माणं बलाहियत्ता-रक्खिगत्तपमुहाणं नियमो कओ।' राइणा भणियं'किं कारणं? ।' तेण कहियं - 'देव ! न जुत्तमेयं सावगाणं, जओ तत्थ निउत्तेहिं जणो पीडियव्वो, परच्छिद्दनिहालणं कायव्वं, नरिंदचित्तावज्जणपरेहिं सव्वप्पयारेण दव्वमुप्पायणिज्जं, तं च न जुत्तं पडिवन्नवयाणं' ति । रन्ना भणियं - 'दुट्ठाण सिक्खणे साहूण पालणे किमजुत्तं ? ।' पालयेण जंपियं-‘देव! को एवं मुणइ - एस दुट्ठो एसो साहुत्ति, जओ अवराहस्स कारीवि अत्तणो साहुत्तणमेव पगासेइ, न य अपडिवन्नदोसो विणासिउं पारियइ, कयाइ पिसुणोवणीओ साहूवि परिहम्मइ, तम्हा अइसयनाणसज्झं दुट्ठनिग्गहसिट्ठपालणं, अणइसइणा कीरंतं विवज्जासंपि जाएज्जा । एवं च भणिए पयंडसासणत्तणओ रुट्ठो राया भणिउमाढत्तो य'अरे बंभणाहम! वेय-पुराणपइट्ठियं बंभणत्तं परिहरिय धम्मंतरं कुणमाणो मूलाओ च्चिय
मया खरकर्मणां बलाधिपत्व-रक्षकत्वप्रमुखाणां नियमः कृतः । राज्ञा भणितं 'किं कारणम् ? ।' तेन कथितं 'देव! न युक्तमेतत् श्रावकाणाम्, यतः तत्र नियुक्तैः जनः पीडयितव्यः, परिच्छिद्रनिभालनं कर्तव्यम्, नरेन्द्रचित्ताऽऽवर्जनपरैः सर्वप्रकारेण द्रव्यमुत्पादनीयम्, तच्च न युक्तं प्रतिपन्नव्रतानाम्' इति । राज्ञा भणितं 'दुष्टानां शिक्षणे, साधूनां पालने किमयुक्तम् ? ।' पालकेन जल्पितम् 'देव! कः एवं जानाति - एषः दुष्टः एषः साधुः इति यतः अपराधस्य कारी अपि आत्मनः साधुत्वमेव प्रकाशयति, न च अप्रतिपन्नदोषः विनाशयितुं पार्यते, कदाचित् पिशुनोपनीतः साधुरपि परिहन्यते । तस्माद् अतिशयज्ञानसाध्यं दुष्टनिग्रह - शिष्टपालनम्, अनतिशायिना क्रियमाणे विपर्यासमपि जायेत । एवं च भणिते प्रचण्डशासनत्वाद् रुष्टः राजा भणितुमारब्धवान् च 'अरे! ब्राह्मणाऽधम ! वेद-पुराणप्रतिष्ठितं
સૈન્યનું અધિપતિપણું અને કોટવાળપણું વિગેરે સર્વ ખરકર્મનો મેં નિયમ કર્યો છે.' રાજાએ કહ્યું-‘તેનું શું કારણ?' તેણે કહ્યું-‘હે દેવ! શ્રાવકોને તેવો અધિકાર યોગ્ય નથી, કેમકે તેવા અધિકારમાં નીમાયેલા પુરુષોએ લોકોને પીડા પમાડવી જોઇએ, ૫૨ના છિદ્ર જોવા પડે અને રાજાના ચિત્તને વશ કરવા માટે સર્વ પ્રકારે ધન ઉપાર્જન કરવું પડે. આ સર્વ બાબતો વ્રતવાળાને કરવી યોગ્ય નથી.' રાજાએ કહ્યું-‘દુષ્ટને શિક્ષા કરવામાં અને સારા લોકોનું પાલન કરવામાં શું અયોગ્ય છે? પાલકે કહ્યું-‘હે દેવ! આ દુષ્ટ છે અને આ સારો છે, એમ કોણ જાણી શકે? કેમકે અપરાધી માણસ પણ પોતાને સારો જ માને છે, અને દોષ અંગીકાર કર્યા વિના તેનો વિનાશ (દંડ) કરી શકાય નહી. તેમજ કોઇક વખત ચાડીયા પુરુષે પ્રાપ્ત કરેલો સજ્જન પુરુષ પણ હણાઇ જાય છે, તેથી દુષ્ટનો નિગ્રહ (દંડ) અને સારાનું પાલન અતિશય જ્ઞાનથી જ સાધી શકાય છે. અતિશય જ્ઞાનવાળા ન હોય તેવા પુરુષથી કદાચ વિપરીતપણું પણ થાય છે.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે પ્રચંડ શાસનવાળો રાજા ૨ોષ પામીને કહેવા લાગ્યો કે-‘અરે અધમ બ્રાહ્મણ! વેદ અને પુરાણમાં પ્રતિપાદન કરેલું બ્રાહ્મણપણું તજીને બીજો ધર્મ પાળવાથી પ્રથમ જ તું નિગ્રહ (દંડ)નું સ્થાન છે, અને હમણા મારી આજ્ઞાનો લોપ કરવામાં પ્રવર્તેલો હોવાથી વિશેષે કરીને નિગ્રહનું સ્થાન છે,
Page #311
--------------------------------------------------------------------------
________________
१३७६
श्रीमहावीरचरित्रम निग्गहट्ठाणं तुमं विसेसओ इयाणिं ममाऽऽणालोवपयट्टो, ता न भवसि संपयंति भणिऊण आणत्तो वज्झो, नीओ मसाणभूमीए, समारोविउमारद्धो सूलाए । एत्थंतरे तप्पएसोवगएण दिवो वाणमंतरेण, 'दढधम्मोत्ति जायाणुकंपेणं तेण सूलाठाणे कयं कणयसिंहासणं, तेहि य रायपुरिसेहिं पहओ खग्गपहारेहिं, देवप्पभावेण य पहारट्ठाणेसु समुट्ठियाणि गेवेयपमुहाणि आभरणाणि, निवेइयं च रन्नो। अह भयसंभंतमणो राया सयमेव परियणसमेओ तस्स सगासोवगओ कयंजलि भणिउमाढत्तो-'भो भो सद्धम्मपरेक्कचित्त! जं निन्निमित्तमवि मोहा एवंविहं अवत्थं उवणीओ तं खमसु मज्झ', एवं च सुचिरं पसाइऊण करेणुगाखंधे समारोहिऊण य महाविभूईए पवेसिओ नयरे पालओ, जहोचियं तंबोलाइणा संमाणिऊण पेसिओ सगिह, परितुट्ठो जेट्ठभाया, कयं वद्धावणयं । अवरवासरे य पालगेण भणियं-'हे भाय! सव्वन्नुधम्ममाहप्पमेयं ब्राह्मणत्वं परिहृत्य धर्मान्तरं कुर्वन् मूलतः एव निग्रहस्थानं त्वं विशेषतः इदानीं मदाऽऽज्ञालोपप्रवृत्तः, ततः न भवसि साम्प्रतम्' इति भणित्वा आज्ञप्तः वध्यः, नीतः स्मशानभूमौ, समारोपयितुमारब्धः शूलायाम्। अत्रान्तरे तत्प्रदेशोपागतेन दृष्टः वाणव्यन्तरेण, 'दृढधर्मः' इति जाताऽनुकम्पेन तेन शूलास्थाने कृतं कनकसिंहासनम् । तैश्च राजपुरुषैः प्रहतः खड्गप्रहारैः, देवप्रभावेन च प्रहारस्थानेषु समुत्थितानि गैवेयकप्रमुखानि आभरणानि, निवेदितं च राजानम्। अथ भयसम्भ्रान्तमनाः राजा स्वयमेव परिजनसमेतः तस्य सकाशमुपगतः कृताञ्जलिः भणितुमारब्धवान् ‘भोः भोः सद्धर्मपरैकचित्त! यद् निर्निमित्तमपि मोहाद् एवंविधाम् अवस्थाम् उपनीतः तत् क्षमस्व मम । एवं च सुचिरं प्रसाद्य करेणुकास्कन्धे समारोह्य च महाविभूत्या प्रवेशितः नगरे पालकः, यथोचितं ताम्बूलादिना सम्मान्य प्रेषितः स्वगृहम्, परितुष्टः ज्येष्ठभ्राता, कृतं वर्धापनकम् । अपरवासरे च पालकेन भणितं 'हे भ्रातः!
તેથી હવે તું નથી. આ પ્રમાણે કહીને તેનો વધ કરવાની આજ્ઞા કરી તેથી તે સ્મશાનભૂમિમાં લઇ જવાયો અને તેને શુળિકા ઉપર ચડાવ્યો. આ અવસરે તે સ્થાને આવેલા એક વાણવ્યંતરે તેને જોયો. “આ ધર્મમાં દઢ છે' એમ જાણી તે દેવને તેના પર અનુકંપા થઇ, તેથી તેણે શૂળિકાને સ્થાને સુવર્ણનું સિંહાસન કર્યું. ત્યારે રાજસેવકોએ તેને ખગના પ્રહારથી હણ્યો, તો પણ તે દેવના પ્રભાવથી પ્રહારને સ્થાને ગળાનો હાર વિગેરે આભૂષણો થઇ ગયા. તે વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી મનમાં ભયથી વ્યાકુળ થયેલો રાજા પોતે પરિવાર સહિત તેની પાસે આવી, બે હાથ જોડી કહેવા લાગ્યો :- “સદ્ધર્મમાં જ એકચિત્તવાળા હે પાલક! કારણ વિના જ મૂઢપણાથી મેં તને આવી અવસ્થા પમાડ્યો તે મારો અપરાધ તું ક્ષમા કર. આ પ્રમાણે ચિરકાળ સુધી તેને પ્રસન્ન કરીને હાથણીના સ્કંધ પર ચડાવીને મોટી વિભૂતિવડે તે પાલકને નગરમાં પ્રવેશ કરાવ્યો, અને યથાયોગ્યપણે તાંબૂલ વિગેરે વડે તેનું સન્માન કરી તેને તેના ઘેર મોકલ્યો. તે જોઇ તેનો મોટો ભાઇ તુષ્ટમાન થયો. તેણે તેનો વર્યાપન મહોત્સવ કર્યો. હવે એક દિવસ પાલકે કહ્યું કે - “હે ભાઇ! સર્વજ્ઞના ધર્મનું આ માહાસ્ય છે કે જેથી માત્ર વૃષભના મૂત્રથી જ તારો
Page #312
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३७७
जं वसहमुत्तमेत्तेणवि तुह पसंतो जलोयरवाही, ममावि निक्कारणमेव कणयसिंहासणत्तेण परिणया सूलिगा, पहारावि जाया आभरणत्तणेणं, ता मुच्चउ गेहवासवासंगो, अंगीकीरउ एत्तो सव्वविरई, को हि नाम मुणियामयपाणगुणो विससलिलं पाउमुच्छहेज्जा?।' रविणा भणियं-‘एवं होउ।' तओ ते दोवि थेराणं अंतिए पव्वज्जं गहाय समाराहियसंपुन्नसमणधम्मा सुरसिवसुहभायणं जायत्ति ।
इय इंदभूइमुणिवर! बीयगुणव्वयमिमं विनिद्दिटुं । एत्तो तइयं वोच्चइ अणत्थदंडस्स विरइत्ति ।।१।।
सो पुण अणत्थदंडो नेअव्वो चउव्विहो अवज्झाणो। पमयायरिए हिंसप्पयाण पावोवएसो य ।।२।।
सर्वज्ञधर्ममाहात्म्यमेतत् यद् वृषभमूत्रमात्रेणाऽपि तव प्रशान्तः जलोदरव्याधिः, ममाऽपि निष्कारणमेव कनकसिंहासनत्वेन परिणता शूलिका, प्रहाराः अपि जाताः आभरणत्वेन, ततः मुच्यते गृहवासाऽऽसङ्गः, अङ्गीक्रियते इतः सर्वविरतिः, कः हि नाम ज्ञाताऽमृतपानगुणः विषसलिलं पातुमुत्सहेत?।' रविणा भणितं ‘एवं भवतु।' ततः तौ द्वावपि स्थविराणाम् अन्तिके प्रव्रज्यां गृहीत्वा समाराधितसम्पूर्णश्रमणधर्मों सुरशिवसुखभाजनं जातौ।
इति ईन्द्रभूतिमुनिवर! द्वितीयगुणव्रतमिदम् विनिर्दिष्टम् । इतः तृतीयं उच्यते अनर्थदण्डस्य विरतिः ।।१।।
सः पुनः अनर्थदण्डः ज्ञेयः चतुर्विधः अपध्यानः । प्रमादाऽऽचरित, हिंस्रप्रदानम्, पापोपदेशः च ।।२।।
જળોદરનો વ્યાધિ શાંત થયો, અને મને પણ કારણ વિના જ શૂળિકા પણ સુવર્ણના સિંહાસનરૂપે જ પરિણમી તથા પ્રહારો પણ આભરણરૂપે થયા; તેથી હવે આપણે ગૃહવાસના સંગને મૂકી દઇએ, અને સર્વવિરતિ અંગીકાર કરીએ. અમૃતના પાનનો ગુણ જાણનાર કયો માણસ વિષનું પાણી પીવાની ઇચ્છા કરે?” તે સાંભળી રવિએ કહ્યું“એમ હો.' ત્યારપછી તે બન્ને ભાઇઓ સ્થવિર મુનિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, સંપૂર્ણ શ્રમણધર્મનું આરાધન કરી અનુક્રમે દેવ અને મોક્ષના સુખનું ભાજન થયા.
આ પ્રમાણે હે ઇંદ્રભૂતિ મુનિવર! આ બીજું ગુણવ્રત કહ્યું. હવે અનર્થદંડની વિરતિ નામનું ત્રીજું ગુણવ્રત કહું छु. (१)
તે અનર્થદંડ ચાર પ્રકારનો જાણવો-અપધ્યાન ૧, પ્રમાદાચરણ ૨, હિંસપ્રદાન ૩ અને પાપોપદેશ ૪. (૨)
Page #313
--------------------------------------------------------------------------
________________
१३७८
श्रीमहावीरचरित्रम कंदप्पे कुक्कुइए मोहरियं संजुयाहिकरणं च । उवभोगपरीभोगाइरेगयं चेत्थ वज्जेइ ।।३।।
जेऽणत्थदंडविरया न हुंति तेऽणत्थगाइं जंपंता।
पावंति धुवं मरणं लोइयकोरिंटयमुणिव्व ।।४।। जो पुण एसो कोरिंटगो मुणी जह व मरणमणुपत्तो। तह संपय सीसंतं सव्वं गोयम! निसामेसु ।।५।। सालिसीसयंमि गामे भदिलो नाम माहणो, सोमदिन्ना य से भारिया, तेसिं च कोरिंटगो नाम पुत्तो अच्चंतविरूवो, कहं? -
कन्दर्पम्, कौकुच्यम्, मौखर्यम्, संयुक्ताधिकरणम् च। उपभोग-परिभोगातिरेकं च अत्र वृज्यते ।।३।।
ये अनर्थदण्डविरताः न भवन्ति ते अनर्थानि जल्पन्तः।
प्राप्नुवन्ति ध्रुवं मरणं लौकिककोरिण्टकमुनिः इव ।।४।। यः पुनः एषः कोरिण्टक: मुनिः यथा वा मरणमनुप्राप्तः । तथा साम्प्रतं शिष्यमानं सर्वं गौतम! निश्रुणु ।।५।। शालिशीर्षके ग्रामे भद्रिलः नामकः ब्राह्मणः, सोमदत्ता च तस्य भार्या, तयोः च कोरिण्टक: नामकः पुत्रः अत्यन्तविरूपः, कथम?
આ વ્રતના પાંચ અતિચાર વર્જવાના છે. - કંદર્પ (કામકથા) ૧, કીકુ ૨, મૌખર્ચ ૩, સંયુક્તાધિકરણ ૪ भने उपभोग-परिमोगनी मधित। ५. (3)
જેઓ અનર્થદંડની વિરતિવાળા હોતા નથી તેઓ અનર્થ વચન બોલવાથી કોરિંટક નામના લૌકિક મુનિની म अवश्य भ२५। पामे छ. (४)
मोरिं23 भुनि प्रभाए। भ२५॥ पाभ्यो ते प्रमाण हुं हुं धुं. सर्व गौतम! तमे सicenो - (५)
શાલિશીર્ષક નામના ગામમાં ભદ્રિલ નામનો બ્રાહ્મણ હતો. તેને સોમદિન્ના નામની ભાર્યા હતી. તેમને કોરિંટક નામનો પુત્ર હતો. તે અત્યંત વિરૂપ હતો. તે આ પ્રમાણે :
Page #314
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३७९
मुहबाहिविणिग्गयदीहविरलदंतग्गभग्गउट्ठउडो। करहसिसुपुच्छसत्थहविप्फुट्टमुहरोमदोप्पेच्छो ।।१।।
मज्जारकक्कडच्छो अइटप्परकन्नघोरजुयलिक्खो।
अच्चंतकविलदेहो पायडदीसंतनसजालो ।।२।। संपज्जंततहाविहभोयणजायंतउदरपूरोऽवि। कयमासुववासो इव अच्चंतं किसियसव्वंगो ।।३।।
इय सो पुवक्कियकम्मदोसओ गाममज्झयारम्मि।
दुइंसणत्तणेणं हीलाठाणं परं जाओ ।।४।। मुखबहिःविनिर्गतदीर्घविरलदन्ताग्रभग्नौष्टपुटः । करभशिशुपृच्छसमूहविस्फुटमुखरोमदुप्रेक्षः ।।१।।
मार्जार-कर्कटाक्षः अतिभयंकरकर्णघोरयुगलयुतः ।
अत्यन्तकपिलदेहः प्राकटदृश्यमाननसजालः ।।२।। सम्पर्यन्ततथाविधभोजनजायमानोदरपूरः अपि । कृतमासोपवासः इव अत्यन्तं कृशितसर्वाङ्गः ।।३।।
इति सः पूर्वकृतकर्मदोषतः ग्राममध्ये । दुर्दर्शनत्वेन हीलनास्थानं परं जातः ।।४।।
તેના લાંબા અને છૂટાછવાયા દાંત મુખની બહાર નીકળ્યા હતા તેથી તેના ઓષ્ઠપુટ (બન્ને ઓષ્ઠ) ભાંગેલા (કપાયેલા) હતા, ઊંટના બાળકના પૂછડાની જેમ તેના મસ્તકના વાળ ફાટેલા હોવાથી તે દુ:પ્રેક્ષ્ય (= જોવામાં ન गमे तेवो) हतो, (१)
તેની આંખો બિલાડા અને કરચલા જેવી કર્કશ (કઠોર) હતી, તેના ઘોર કર્ણયુગલ અત્યંત વિકરાળ દેખાતા उता, तेनुं शरीर अत्यंत पिस (lu qyfrj) तुं, तेन। शरीरनी नसोनो समूड 2 पातो तो (२)
અને પ્રાપ્ત થતા તથા પ્રકારના ભોજનના સમૂહવડે તેનું ઉદર પૂરાયેલું હતું તો પણ જાણે એક માસના ઉપવાસ કર્યા હોય તેમ તેનું સર્વ અંગ અત્યંત કૃશ દેખાતું હતું. (૩)
આ પ્રમાણે તે પૂર્વના કરેલા કર્મના દોષથી ગામને મધ્યે દુર્દર્શનપણાએ કરીને અત્યંત નિંદાનું સ્થાન થયો हतो. (४)
Page #315
--------------------------------------------------------------------------
________________
१३८०
श्रीमहावीरचरित्रम् एयारिसे य तम्मि जोव्वणपत्ते जणणिजणगेहिं चिंतियं-'कहं एस कलत्तभोगी भविस्सइ?, जओ सव्वायरमग्गियावि न सग्गामवासिणो दिति एयस्स कन्नयंति। अन्नया दूरयरगामवासिणो बंभणस्स वड्डुकुमारी बहुदविणदाणपुव्वयं वरिया अणेहिं से निमित्तं, जाए य लग्गसमए कोरिंटगं कयसिंगारचारुवेसं समादाय गयाइं तत्थ । तत्थ पारद्धो विवाहोवक्कमो, रइया वेइगा, पज्जालिओ घयमहुसणाहो हुयासणो, पइविट्ठो वेइगामंडवंमि कोरिंटगो। तक्षणं चिय दिट्ठो तीए वडकुमारीए, तं च पलोइऊण सचमक्कारं भणियमणाए -
अहह किमेस पिसाओ इहागओ? अहव रक्खसो वावि?। किं वा कयंतपुरिसो? नहु नहु तत्तोऽवि भीमयरो ||१||
___एतादृशे च तस्मिन् यौवनप्राप्ते जननी जनकाभ्यां चिन्तितं 'कथं एषः कलत्रभोगी भविष्यति? यतः सर्वाऽऽदरमार्गिताऽपि न स्वग्रामवासिनः ददति एतस्य कन्या। अन्यदा दूरतरग्रामवासिनः ब्राह्मणस्य महाकुमारी बहुद्रव्यदानपूर्वकं वृत्ता आभ्यां तस्य निमित्तम्, जाते च लग्नसमये कोरिण्टकं कृतशृङ्गारचारुवेशं समादाय गतौ तत्र। तत्र प्रारब्धः विवाहोपक्रमः, रचिता वेदिका, प्रज्वालितः घृत-मधुसनाथः हुताशनः, प्रतिष्ठितः वेदिकामण्डपे कोरिण्टकः । तत्क्षणमेव दृष्टः तया महाकुमार्या, तं च प्रलोक्य सचमत्कारं भणितमनया
अहह! किमेषः पिशाचः इह आगतः? अथवा राक्षसः वाऽपि?| किं वा कृतान्तपुरुषः? न खलु न खलु तस्मादपि भीमतरः ||१||
આવા પ્રકારનો તે પુત્ર યૌવન વયને પામ્યો ત્યારે તેના માતા-પિતાએ વિચાર્યું કે - “શી રીતે આ સ્ત્રીને ભોગવનારો થશે? કેમકે સર્વ આદરથી માગણી કર્યા છતાં પણ આ ગામના કોઇ પણ આને કન્યા આપતા નથી.' ત્યારપછી એકદા અતિ દૂર ગામના નિવાસી એક બ્રાહ્મણની મોટી થયેલી કુમારિકા તેણે તે પુત્રને માટે ઘણું દ્રવ્ય આપીને વરી (લીધી). પછી લગ્નનો સમય આવ્યો ત્યારે કરેલા શણગારવડે મનોહર વેષવાળા કોરિંટકને લઇને તેઓ ત્યાં ગયા. ત્યાં વિવાહનો ઉપક્રમ પ્રારંભ્યો, વેદિકા રચી, ઘી અને સાકરવડે અગ્નિ દેદીપ્યમાન કર્યો, વેદિકાના મંડપમાં કોરિટકને બેસાડ્યો. તેને તત્કાળ તે વૃદ્ધ કુમારિકાએ જોયો. તેને જોઇ ચમત્કાર સહિત તે બોલી
અહો! શું આ પિશાચ અહીં આવ્યો છે કે કોઇ રાક્ષસ છે? કે યમરાજનો પુરુષ છે? ના, ના, આ તો તેનાથી ५। भयं४२ छे. (१)
Page #316
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३८१ सहि! पेच्छ पेच्छ कीलेव्व विलइओ दिव्वभूसणसमूहो। एयंमि पावरूवे कहमवि नेवावहइ सोहं ।।२।।
पारद्धंमि विवाहे लक्खिज्जइ एस धूमकेउव्व ।
ता भायइ मज्झ मणो सहसा एयंमि दिलुमि ।।३।। सहिए भणियं-'सुयणु! मा एवमुल्लवसु, एसो तुज्झ पाणनाहो भविस्सइ।' तीए भणियं'सहि! सच्चमेयं?, एस मे पाणनाहो भविस्सइ?।' (पुण) तीए भणियं-'सहि! सच्चमेयं होही?।' सहिए भणियं-'को इत्थ विब्भमो?।' वडकुमारीवि 'जइ परं पराभवि'त्ति भणिऊण विसायवसविसप्पमाणतिव्वसंतावा सणियं सणियमवक्कमिऊण जणमज्झयाओ पुरोहडावडंमि निवडिया वेगेण, तओ जाव इओ तओ समीवट्ठियजणविमुक्कहाहारवनिसामणेण धाविओ उत्तारणत्थं जणो ताव अइपउरसलिलत्तणेण कूवस्स, अवस्संभवियव्वयाए विणासस्स मया
सखि! प्रेक्षस्व प्रेक्षस्व कीले इव विलगितः दिव्यभूषणसमूहः । एतस्मिन् पापरूपे कथमपि नैव आवहति शोभाम् ।।२।।
प्रारब्धे विवाहे लक्ष्यते एषः धूमकेतुः इव ।
ततः बिभेति मम मनः सहसा एतस्मिन् दृष्टे ।।३।। सख्या भणितं 'सुतनो! मा एवमुल्लप, एषः तव प्राणनाथः भविष्यति।' तया भणितं 'सखि! सत्यमेतत्? एषः मम प्राणनाथः भविष्यति।' (पुनः) तया भणितं 'सखि! सत्यमेतद् भविष्यति?।' सखिना भणितं 'कः अत्र विभ्रमः?' महाकुमारी अपि 'यदि परं परभवे' इति भणित्वा विशादवशविसर्पमाणतीव्रसन्तापा शनैः शनैः अपक्रम्य जनमध्यतः पुरस्थाऽवटे निपतिता वेगेन । ततः यावद् इतस्ततः समीपस्थितजनविमुक्तहाहारवनिश्रवणेन धावितः उत्तारणार्थं जनः तावद् अति
હે સખી! જો. જો. આનો દિવ્ય આભૂષણોનો સમૂહ જાણે કે લોઢાના ખીલા ઉપર આરોપણ કર્યો હોય તેવો જણાય છે, તેથી તે આ પાપીને વિષે કાંઇ પણ શોભાને પામતો નથી. (૨)
વિવાહના પ્રારંભમાં જ આ ધૂમકેતુની જેવો દેખાય છે, તેથી આને જોતાં જ મારું મન ભય પામે છે. (૩)
તે સાંભળી સખી બોલી કે-“હે સારા અંગવાળી! તું આ પ્રમાણે ન બોલ. આ તો તારો પ્રાણનાથ થવાનો છે.' તેણીએ કહ્યું- હે સખી! શું આ તું સત્ય બોલે છે? કે આ મારો પ્રાણનાથ થશે?” સખી બોલી-“એમાં શો સંશય છે?” તે સાંભળી વૃદ્ધકુમારિકા પણ “જો કદાચ પરભવમાં (આ મારો પતિ થાય તો)' એમ કહી, ખેદના વશથી પ્રસરતા તીવ્ર સંતાપને પામી ધીમે ધીમે ચાલીને, લોકોની વચ્ચે થઇને શીધ્રપણે ગામના મોટા કૂવામાં પડી. ત્યારપછી આમતેમ ફરતા પાસે રહેલા લોકોએ હાહારવ કર્યો તે સાંભળી તેના સંબંધીજનો તેણીને કૂવામાંથી કાઢવા દોડ્યા.
Page #317
--------------------------------------------------------------------------
________________
१३८२
श्रीमहावीरचरित्रम् एसा, विगयजीविया य बाहिं पक्खित्ता कूवयाओ, कओ से सरीरस्स सक्कारो। ताणि य कोरिंटगजणणिजणगाईणि जणेण हीलिज्जमाणाणि गयाणि सग्गाम, भणिओ य तेहिं एसो'वच्छ! कोरिंटग तुह परिणयणनिमित्तं न सो कोऽवि उवाओ जो न कओ, केवलं तुह कम्मपरिणइवसेण सव्वो विहलत्तणं पत्तो, ता मा मुणिहिसि जहा अम्मापियरो ममं उवेहगाणित्ति । तेण भणियं-'पुवकयकम्ममेव एत्थ अवरज्झइ, का तुम्ह उवेहा?, जइ खुज्जओ दूरमूसवियबाहूवि फलं न पावइ ता किं कप्पतरुवरस्स वयणिज्जति?।' एवं च तेसिं परोप्परोल्लावेण जाया रयणी। अह तेसु निब्भरपसुत्तेसु परमं चित्तपरितावमुव्वहंतो कोरिंटगो नीहरिओ गेहाओ, पयट्टो तित्थदंसणत्थं, कमेण य दट्टण सयललोइयतित्थाई गहिया अणेण कावालियतवस्सिदिक्खा, मुणिओ तद्दरिसणाभिप्पाओ, सिक्खियाई भूमिलक्खणपमुहाइं विन्नाणाइं। प्रचुरसलिलत्वेन कूपस्य, अवश्यंभवितव्यतया विनाशस्य मृता एषा। विगतजीविता च बहिः प्रक्षिप्ताः कूपतः, कृतः तस्याः शरीरसत्कारः। तानि च कोरिण्टकजननी-जनकादीनि जनेन हील्यमानानि गतानि स्वग्रामम्। भणितश्च ताभ्यां एषः ‘वत्स! कोरिण्टक! तव परिणयननिमित्तं न सः कोऽपि उपायः यः न कृतः, केवलं तव कर्मपरिणतिवशेन सर्वः विकलत्वं प्राप्तः, ततः मा जानीहि यथा अम्बा-पितरौ मम उपेक्षको' इति। तेन भणितं 'पूर्वकृतकर्म एव अत्र अपराध्यते, का युवयोः उपेक्षा? यदि कुब्जकः दूरमुच्छ्रितबाहुः अपि फलं न प्राप्नोति तदा किं कल्पतरुवरस्य वचनीयम्?।' एवं च तेषां परस्परोल्लापेन जाता रजनी। अथ तयोः निर्भरप्रसुप्तयोः परमं चित्रपरितापमुद्वहन् कोरिण्टकः निहृतः गृहतः, प्रवृत्तः तीर्थदर्शनार्थम्, क्रमेण च दृष्ट्वा सकललौकिकतीर्थानि गृहीता अनेन कापालिकतपस्विदीक्षा, ज्ञातः तदर्शनाऽभिप्रायः, शिक्षितानि भूमिलक्षणप्रमुखाणि विज्ञानानि ।
તેટલામાં તો તે કૂવામાં ઘણું પાણી હોવાથી અને વિનાશની અવશ્ય ભવિતવ્યતા હોવાથી તે મરણ પામી. જીવિત રહિત થયેલી તેણીને કૂવામાંથી બહાર કાઢી, અને તેણીના શરીરનો અગ્નિ-સંસ્કાર કર્યો. પછી લોકો વડે નિંદા કરાતા તે કોરિટક અને તેના માતા-પિતા વિગેરે સર્વે પોતાને ગામ ગયા. પછી તેઓએ તેને કહ્યું કે-“હે પુત્ર કોવિંટક! તારા વિવાહને નિમિત્તે કોઇ પણ એવો ઉપાય નથી કે જે અમે ન કર્યો હોય. કેવળ તારા કર્મના પરિણામના વિશે કરીને તે સર્વ ઉપાય નિષ્ફળ થયા છે, તેથી તું એમ ન જાણીશ કે માતા-પિતાએ મારી ઉપેક્ષા કરી છે.' તે સાંભળીને તે બોલ્યો કે આ બાબતમાં મારું પૂર્વકૃત કર્મ જ અપરાધી છે. તેમાં તમારી ઉપેક્ષા શાની? જો કદાચ કુલ્ક મનુષ્ય ઘણા ઊંચા હાથ કરે તો પણ ફળને પામે નહીં, તો તેમાં ઉત્તમ કલ્પવૃક્ષનો શો અપરાધ?" આ પ્રમાણે તેઓ પરસ્પર વાતો કરતા હતા તેવામાં રાત્રિ થઈ. પછી તેઓ અત્યંત નિદ્રાવશ થયા ત્યારે મોટા ચિત્તસંતાપને પામેલો કોરિંટક પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો, તીર્થયાત્રાને માટે પ્રવર્યો. અનુક્રમે સમગ્ર લૌકિક તીર્થો જોઇને તેણે કાપાલિક તપસ્વીની દીક્ષા ગ્રહણ કરી. તેના શાસ્ત્રનો અભિપ્રાય જાણ્યો. પૃથ્વીનું લક્ષણ વિગેરે જાણવાની કળાઓ શીખ્યો.
Page #318
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३८३ इओ य कुसग्गपुरे नयरे अरिमद्दणो नाम राया, तस्स य पयईए च्चिय दया-दाखिन्नविवेय-सच्चविसिट्ठबुद्धिसंगओ सुमई नाम अमच्चो । तेण य राइणा कारावियं महंतं सरोवरं, आरोविओ पालीसु विचित्ततरुसमूहो, चउसुवि पासेसु कयाओ अणाहसालाओ, निरूवियाई अवारियसत्ताइं। तस्स य सरोवरस्स अच्चंतभरिअस्सवि विवरदोसेण कइवयदिणमेत्तेणवि सुसंतं सलिलमवलोइऊण विसन्नेण जंपियं रन्ना-'अहो निरत्थओ दव्वक्खओ जाओ'त्ति । परियणेण भणियं देव! मा संतप्पह, पूरिज्जउ एस सिलाईहिं विवरो, जइ पुण एवं कए न विप्पणस्सइ सलिलं ।' रायणा भणियं-'एवं कीरउ', तओ तक्खणं चेव कट्ठ-सिला-इट्टगाहिं पूरिओ सो विवरो, जाए य वरिसयाले निवडंतुद्दामसलिलधाराहिं भरियं सरोवरं, तं कहियं च नरेहिं नरवइणो।
इतश्च कुशाग्रपुरे नगरे अरिमर्दनः नामकः राजा। तस्य च प्रकृत्या एव दया-दाक्षिण्य-विवेकसत्यविशिष्टबुद्धिसङ्गतः सुमतिः नामकः अमात्यः। तेन च राज्ञा कारापितं महत् सरः, आरोपितः पालिषु विचित्रतरुसमूहः, चतुर्षु अपि पार्श्वेषु कृताः अनाथशालाः, निरूपितानि अवारितसत्त्वानि । तस्य च सरसः अत्यन्तभृतस्याऽपि विवरदोषेण कतिपयदिनमात्रेणाऽपि शुष्यत् सलिलम् अवलोक्य विषण्णेन जल्पितं राज्ञा 'अहो! निरर्थकः द्रव्यक्षयः जातः' इति। परिजनेन भणितं 'देव! मा संतप, पूर्यताम् एषः शिलादिभिः विवरः, यदि पुनः एवं कृते न विप्रणश्यति सलिलम्।' राज्ञा भणितं ‘एवं क्रियते।' ततः तत्क्षणमेव काष्ठ-शिलेष्टिकाभिः पूरितः सः विवरः। जाते च वर्षाकाले निपतदुद्दामसलिलधाराभिः भृतं सरः, तत् कथितं च नरैः नरपतिम्।
આ અવસરે કુશાગ્રપુર નામના નગરમાં અરિમર્દન નામે રાજા હતો. તેને સુમતિ નામનો મંત્રી હતો. તે સ્વભાવથી જ દયા, દાક્ષિણ્ય, સત્ય અને વિશિષ્ટ બુદ્ધિ સહિત હતો. હવે તે રાજાએ એક મોટું સરોવર કરાવ્યું. તેની પાળ ઉપર વિવિધ પ્રકારના વૃક્ષોનો સમૂહ આરોપણ કરાવ્યો. તેની ચારે પડખે (દિશાએ) અનાથ શાળાઓ કરાવી. તેમાં નિષેધ વિનાની દાનશાળાઓ (= અન્નક્ષેત્રો) કરાવી. તે સરોવર પાણીથી અત્યંત ભરેલું છતાં પણ તેમાંથી વિવર(છિદ્ર)ના દોષને લીધે કેટલાક દિવસમાં જ સૂકાઇ જતા પાણીને જોઇને ખેદ પામેલા રાજાએ કહ્યું કે
અહો! ધનનો વ્યય નિરર્થક થયો.' તે સાંભળી તેના પરિવારે કહ્યું- હે દેવ? તમે ખેદ ન કરો. આ વિવરને પથ્થર વિગેરે વડે પૂરાવી દો. એમ કરવાથી કદાચ પાણીનો વિનાશ નહીં થાય. રાજાએ કહ્યું-“એમ કરો. ત્યારપછી તત્કાળ તે વિવરને કાષ્ઠ, શિલા અને ઇંટોવડે પૂર્ણ કર્યું. પછી વર્ષાકાળ થયો ત્યારે મોટી જળની ધારા પડવાથી તે સરોવર ભરાઈ ગયું. તે વાત લોકોએ રાજાને કહી.
Page #319
--------------------------------------------------------------------------
________________
१३८४
श्रीमहावीरचरित्रम ताहे तुट्ठो राया पलोयणट्ठा गओ सयं तत्थ। जावऽच्छइ खणमेगं उब्भिन्नो ताव सो विवरो ।।१।।
पुणरवि पुव्वपवाहेण पाणियं तेण विवरमग्गेण ।
अणिवारियप्पयारं पायाले गंतुमारद्धं ।।२।। तं दळूण नरिंदो सोगमहासल्लपीडिओ झत्ति । मंताइसत्थकुसलं पुरलोयं वाहरावेइ ।।३।।
भणइ य तुम्हे सत्थत्थपारया ता कहेह सलिलमिमं । पायाले वच्चंतं ठाइस्सइ केणुवाएणं? ||४||
तदा तुष्टः राजा प्रलोकनार्थं गतः स्वयं तत्र। यावदास्ते क्षणमेकं उद्भिन्नः तावत्सः विवरः ।।१।।
पुनरपि पूर्वप्रवाहेण पानीयं तेन विवरमार्गेण ।
अनिवारितप्रचारं पाताले गन्तुमारब्धम् ।।२।। तद् दृष्ट्वा नरेन्द्रः शोकमहाशल्यपीडितः झटिति। मन्त्रादिशास्त्रकुशलं पुरलोकं व्याहरति ।।३।।
भणति च यूयं शास्त्रार्थपारगाः ततः कथयत सलिलमिदम्। पाताले व्रजन् स्थास्यति केन उपायेन ।।४।।
તે સાંભળી રાજા તુષ્ટમાન થઇ તે જોવા માટે પોતે જ ત્યાં ગયો. એટલામાં એક ક્ષણવાર તે ત્યાં રહ્યો तमाम त. विव२ पाई भेायुं, (१)
તેથી ફરીને પણ તે વિવરના માર્ગે કરીને પૂર્વની જેમ પ્રવાહવડે તે પાણી અનિવારિતપણે પાતાળમાં જવા सयुं. (२)
તે જોઇને રાજા શોકરૂપી મહાશલ્યથી પીડા પામ્યો અને તરત જ તેણે મંત્રાદિક શાસ્ત્રમાં કુશળ નગરના दोडीने बोलाव्या, (3)
અને કહ્યું કે “તમે શાસ્ત્રના અર્થના પારગામી છો, તેથી કહો કે આ પાણી પાતાળમાં જાય છે તે કયા ઉપાય रीने बंध 25 श3 ? (४)
Page #320
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३८५ परिचिंतिऊण सम्मं पयंपियं तेहिं देव! विन्नाणं । नेवऽत्थि एत्थ वत्थुमि अम्ह किं साहिमो तेण? ।।५।।
अह नरवइणा भणियं तहावि साहह किमेत्थ कायव्वं?|
मा विफलं चिय वच्चउ सुचिरेमं वेव्वियं दव्वं ।।६।। तेहिं भणियं-'देव! जइ एवं ता नगरस्स बाहिं विदेसियसालासु य पवामंडवेसु य देवमंदिरेसु य पहियसमूहमीलगेसु य तवस्सिजणासमेसु य निरूवेह पुरिसे, पुच्छावेसु य तन्निवासिलोयं विवरपूरणोवायं, जइ पुण तेहिंतो कोइ कंपि उवायं कहेज्जा।' राइणा भणियं-'साहु जंपियं, बहुरयणा वसुंधरा, किमिह न संभविज्जत्ति अणुमन्निऊण तव्वयणं जहाभणियं सव्वट्ठाणेसु विसज्जिया पुरिसा, ते य जहाभणियविहीए समारद्धा पुच्छिउं ।
परिचिन्तयित्वा सम्यग् प्रजल्पितं तैः-देव! विज्ञानम् । नैवाऽस्ति अत्र वस्तुनि अस्माकं, किं कथयामः तेन? ।।५।।
अथ नरपतिना भणितं-तथापि कथय किमत्र कर्तव्यम्?।
मा विफलमेव व्रजतु सुचिरमेवं वीत(=व्ययीकृतं)द्रव्यम् ।।६।। तैः भणितं 'देव! यद्येवं तदा नगरस्य बहिः वैदेशिकशालासु च, प्रपामण्डपेषु च, देवमन्दिरेषु च, पथिकसमूहमिलकेषु च, तपस्विजनाऽऽश्रमेषु च निरूपय पुरुषान्, प्रक्ष्य च तन्निवासिलोकम् विवरपूरणोपायम्, यदि पुनः तेभ्यः कोऽपि किमपि उपायं कथयेत्। राज्ञा भणितं 'बहुरत्ना वसुन्धरा, किमत्र न सम्भवेत् इति अनुमन्य तद्वचनं यथाभणितं सर्वस्थानेषु विसर्जिताः पुरुषाः । ते च यथाभणितविधिना समारब्धाः प्रष्टुम्।
તે સાંભળી તેઓએ સારી રીતે વિચાર કરીને કહ્યું કે - “હે દેવ! આ વિષયમાં અમારું કાંઇ પણ જ્ઞાન નથી तथा अमे शुं ही ? (५)
ત્યારે ફરીથી રાજાએ કહ્યું કે “તો પણ કહો, અહીં શું કરવું? ઘણા દ્રવ્યનો વ્યય કર્યો છે તે નિષ્ફળ ન જાઓ. (૯)
ત્યારે તેઓ બોલ્યા કે જો એમ હોય તો નગરની બહાર પરદેશીઓની ધર્મશાળાઓમાં, પરબનાં મંડપોમાં, દેવમંદિરોમાં, મુસાફરોના સમૂહના મેળામાં અને તપસ્વી જનોના આશ્રમોમાં તેવા પુરુષોની તપાસ કરાવો અને ત્યાં રહેલા લોકોને વિવર પૂરવાનો ઉપાય પૂછાવો. કદાચ તેઓમાંથી કોઇક કાંઇક ઉપાય બતાવશે. તે સાંભળી રાજાએ કહ્યું “તમે સારું કહ્યું. પૃથ્વી ઘણાં રત્નવાળી છે તેથી તેમાં શું ન સંભવે?" આ પ્રમાણે તેમના વચનને અનુમતિ આપીને તેમના કહેવા પ્રમાણે સર્વ સ્થાનોમાં પોતાના પુરુષો મોકલ્યા. ત્યારે તેઓ પણ કહેલી વિધિ પ્રમાણે સર્વ ઠેકાણે પૂછવા લાગ્યા.
Page #321
--------------------------------------------------------------------------
________________
१३८६
श्रीमहावीरचरित्रम्
इओ य सो कोरिंटगकावालिओ इओ तओ देसंतरेसु परिभमंतो, मंततंतोसहीसंगहं कुणतो, धाउवाय-खन्नवायपमुहदव्वोवज्जणोवायं परिचिंतंतो समागओ तमेव पुरं, ठिओ देसियसालाए। सव्वप्पयारेहिं अपुव्वुत्तिकाऊण सविणयं पुच्छिओ सरोवरविवरपूरणोवायं रायपुरिसेहिं,
एत्थंतरंमि तेणं नियविन्नाणावलेवनडिएण ।
भणियं साहंकारं कित्तियमेत्तं इमं मज्झ ? ।।१।।
रायपुरिसेहिं कहियं-जइ एवं एहि ता नरिंदपुरो । पयडसु नियविन्नाणं लहसु पसिद्धिं धरावलए ||२||
एवं च सो वुत्तो समाणो अप्पणो विन्नाणेण तिहुयणंपि तणं व मन्नंतो पट्ठिओ तेहिं समं
इतश्च सः कोरिण्टककापालिकः इतस्ततः देशान्तरेषु परिभ्रमन्, मन्त्र-तन्त्रौषधिसङ्ग्रहं कुर्वन्, धातुवाद-खन्यवादप्रमुखद्रव्योपार्जनोपायं परिचिन्तयन् समागतः तमेव पुरम् स्थितः देश्यशालायाम् । सर्वप्रकारैः अपूर्वः इतिकृत्वा सविनयं पृष्टः सरःविवरपूरणोपायं राजपुरुषैः -
अत्रान्तरे तेन निजविज्ञानाऽवलेपनाटितेन ।
भणितं साऽहङ्कारं कियन्मात्रम् इदं मम ||१||
राजपुरुषैः कथितं 'यद्येवं एहि तदा नरेन्द्रपुरः।
प्रकटय निजविज्ञानम्, लभस्व प्रसिद्धिं धरावलये ।।२।।
एवं च सः उक्तः सन् आत्मनः विज्ञानेन त्रिभुवनमपि तृणमिव मन्यमानः प्रस्थितः तैः समं
તેવા સમયમાં તે કોચિંટક કાપાલિક આમતેમ દેશાંતરોમાં ભ્રમણ કરતો, મંત્ર, તંત્ર અને ઔષધોનો સંગ્રહ કરતો, ધાતુવાદ અને ખન્યવાદ વિગેરે દ્રવ્યને ઉપાર્જન કરવાના ઉપાયને ચિંતવતો તે જ નગરમાં આવ્યો. ત્યાં દેશી લોકોની ધર્મશાળામાં રહ્યો. ‘આ સર્વ પ્રકારે કોઇ અપૂર્વ છે' એમ જાણી રાજપુરુષોએ તેને વિનય સહિત સરોવ૨ના વિવરને પૂરવાનો ઉપાય પૂછ્યો.
તે અવસરે પોતાની કળાના ગર્વવડે નૃત્ય કરતા તેણે અહંકાર સહિત કહ્યું કે-‘આ તે મારી પાસે કયા हिसाजमां छे ?' (१)
ત્યારે રાજપુરુષોએ કહ્યું કે - જો એમ છે તો તમે રાજા પાસે આવો, પોતાનું વિજ્ઞાન પ્રગટ કરો અને पृथ्वीतणमां प्रसिद्धिने पाभो. (२)
આ પ્રમાણે કહ્યું ત્યારે તે પોતાના વિજ્ઞાનવડે ત્રણ ભુવનને તૃણ સમાન ગણતો તેઓની સાથે રાજકુળ તરફ
૧. ખાણમાંથી નીકળતા રત્નાદિક સંબંધી જ્ઞાન.
Page #322
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१३८७ रायउलं, कमेण य पत्तो अत्थाणमंडवं । मुणित्तिकाऊण पणमिओ राइणा, दवावियं आसणं, निसन्नो एसो, पत्थावे य पुरिसेहिं निवेइओ रन्नो तदब्भुवगमो। तओ हरिसवियसियच्छेण भणिओ रन्ना एसो-'भो रिसिवर! करेसु पसायं, पणासेसु सरोवरस्स विवरं जेण तण्हापरिसुसियसरीरो चउब्विहोवि भूयग्गामो सुहेण सव्वकालं जहिच्छाए जलपाणं कुणइत्ति । कोरिंटगेण भणियं-'महाराय! केत्तियमेत्तं एयं?, दंसेह तं विवरं जेण तदुचियमुवायं साहेमि ।' एवं वुत्ते दंसिओ सो पएसो। तेणवि तं समंतओ पलोइऊण भणियं-'महाराय! जइ एत्थ विवरे कसिणचउद्दसीए टप्परकन्नं, मंकडवन्नं, बोक्कडकुच्चं, तालसरूवं, कक्कडयच्छं, अइबीभच्छं, बंभणगोत्तं, संजमवंतं पुरिसं खिवेह दिसिदेवयाण बलिदाणपुव्वगं नूणं ता मिलइ एस विवरो, न नीरमुवरमइ थेवंपि।' एवं तेण कहिए राइणा सव्वत्थ गामागराइसु पेसिया पुरिसा, निभालिउमारद्धा य जहोवइट्ठगुणविसिठं बंभणं, कत्थवि अपेच्छमाणेहि य राजकुलम्, क्रमेण च प्राप्तः आस्थानमण्डपम्। 'मुनिः' इति कृत्वा प्रणतः राज्ञा, दापितम् आसनम्, निषण्णः एषः, प्रस्तावे च पुरुषैः निवेदितः राजा तदभ्युपगमः । ततः हर्षविकसिताऽक्ष्णा भणितः राज्ञा एषः 'भोः ऋषिवर! कुरु प्रसादम्, प्रणाशय सरसः विवरं येन तृषापरिशोषित-शरीरः चतुर्विधः अपि भूतग्रामः सुखेन सर्वकालं यथेच्छया जलपानं करोति।' कोरिण्टकेन भणितं 'महाराज! कियन्मात्रमेतत्? दर्शय तद्विवरं येन तदुचितमुपायं कथयामि। एवमुक्ते दर्शितः सः प्रदेशः। तेन अपि तं समन्ततः प्रलोक्य भणितं 'महाराज! यदि अत्र विवरे कृष्णचतुर्दश्यां भीषणकर्णम्, मर्कटवर्णम्, अजकूर्चम्, तालस्वरूपम्, कर्कटाक्षम्, अतिबीभत्सम्, ब्राह्मणगोत्रं, संयमवन्तं पुरुष क्षिपति दिग्देवतानां बलिदानपूर्वकं नूनं तदा मिलति एषः विवरः, न नीरम् उपरमति स्तोकमपि । एवं तेन कथिते राज्ञा सर्वत्र ग्रामाऽऽकरादिषु प्रेषिताः पुरुषाः, निभालयितुमारब्धवन्तः च यथोपदिष्टगुणविशिष्टं ब्राह्मणम्, कुत्राऽपि अप्रेक्षमाणैः च
ચાલ્યો. અને અનુક્રમે સભામંડપમાં ગયો. “આ મુનિ છે.' એમ જાણી રાજાએ તેને પ્રણામ કર્યા અને તેને આસન અપાવ્યું. તેના પર તે બેઠો. સમય આવ્યો ત્યારે તે પુરુષોએ રાજાને તેનું વિજ્ઞાનકુશળપણું જણાવ્યું ત્યારે હર્ષથી પ્રફુલ્લિત નેત્રવાળા રાજાએ તેને કહ્યું કે – “હે શ્રેષ્ઠ ઋષિ! કૃપા કરો, અને સરોવરના વિવરનો નાશ કરો કે જેથી તૃષ્ણાવડે શુષ્ક શરીરવાળા ચારે પ્રકારના પ્રાણીસમૂહો સુખે કરીને સર્વ કાળ ઇચ્છા પ્રમાણે જળપાન કરે.' ત્યારે કોરિંટને કહ્યું – “હે મહારાજ! આ કાર્ય તો કેટલા માત્ર (શા હિસાબમાં) છે? તે વિવર મને દેખાડો કે જેથી હું તેને લાયક ઉપાય કરું.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તેને તે પ્રદેશ દેખાડ્યો. તેણે પણ ચોતરફ તે જોઇ કહ્યું કે - “હે મહારાજ! જો આ વિવરમાં ભયંકર કાનવાળા, વાનર જેવા વર્ણવાળા, બોકડા જેવા દાઢી-મુછવાળા, તાડવક્ષ રૂપવાળા, કક્કડ જેવી કાંતિવાળા, અતિ બીભત્સ (નિંદિત), બ્રાહ્મણ જાતિના અને સંયમવાળા પુરુષને દિગેવતાના બળિદાન કરવાપૂર્વક નાંખો તો અવશ્ય આ વિવર પૂરાઇ જાય, અને થોડું પણ પાણી ઓછું થાય નહીં.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ ગામ, ખાણો વિગેરે સર્વ સ્થાને પુરુષોને મોકલ્યા. તેઓ કહેલા ગુણવાળા બ્રાહ્મણને શોધવા
Page #323
--------------------------------------------------------------------------
________________
१३८८
श्रीमहावीरचरित्रम् तेहिं पडिनियत्तिऊण निवेइयं नरिंदस्स । तओ संभंतचित्तेण भणियं राइणा-'भो सुमइअमच्च! किमेवं अम्ह धम्मकज्जे निरुज्जमो तुमं? न संपाडेसि जहोवइटुं बंभणं ति, इमं च निसामिऊण चिंतियं मंतिणा-'अहो धम्मच्छलेण पावज्जणं मुद्धलोयस्स, अहो अणत्थदंडपंडियत्तणं पासंडियाहमस्स, जं एवंविहं पावट्ठाणमुवइसंतेण न गणिओ पंचिंदियविणासो, न परिचिंतिओ बंभणहच्चाकलंको, न परिकलिओ नियतवलोवो, अहवा किमणेणं?, तहा करेमि जहा पावोवएससमुल्लाववंछा इयरलोयस्सवि न जायइत्ति परिभाविऊण भणियमणेण-'देव! जारिसो अणेण पुरिसो कावालियमुणिणा समाइट्ठो तारिसो एसो चेव जइ परं हवइ, ता देव! धम्मट्ठाणे एत्थ जइ एसो च्चिय खिप्पिही ता किमजुत्तं जाएज्जा?, 'इष्टं धर्मे नियोजये' दिति लोकेऽपि कथ्यते।' राइणा भणियं-‘एवं होउ।' अह समागए चउद्दसीवासरे सो च्चिय कोरिंटगो जहोवइट्ठविहिणा तैः प्रतिनिवर्त्य निवेदितं नरेन्द्रस्य। ततः सम्भ्रान्तचित्तेन भणितं राज्ञा ‘भोः सुमत्यमात्य! किमेवं अस्माकं धर्मकार्ये निरुद्यमः त्वम्? न सम्पादयसि यथोपदिष्टं ब्राह्मणम्?' इति । इदं च निःशम्य चिन्तितं मन्त्रिणा 'अहो!धर्मच्छलेन पापाऽर्जनं मुग्धलोकस्य, अहो अनर्थदण्डपण्डितत्वम् पाषण्डिकाऽधमस्य, यद् एवंविधं पापस्थानम् उपदिशता न गणितः पञ्चेन्द्रियविनाशः, न परिचिन्तितः ब्राह्मणहत्याकलङ्कः, न परिकलितः निजतपोलोपः, अथवा किमनेन!, तथा करोमि यथा पापोपदेशसमुल्लापवाञ्छा इतरलोकस्याऽपि न जायते' इति परिभाव्य भणितमनेन 'देव! यादृशः अनेन पुरुषः कापालिमुनिना समादिष्टः तादृशः एषः एव यदि परं भवति, ततः देव! धर्मस्थानेऽत्र यदि एषः एव क्षिपसि तदा किमयुक्तं भवेत्? 'इष्टं धर्मे नियोजयेत्' इति लोकेऽपि कथ्यते। राज्ञा भणितं ‘एवं भवतु।' अथ समागते चतुर्दशीवासरे सः एव कोरिण्टकः यथोपदिष्टविधिना
લાગ્યા. કોઇ પણ ઠેકાણે તેવા પુરુષને નહીં જોવાથી તેઓએ પાછા આવીને રાજાને નિવેદન કર્યું ત્યારે ચિત્તમાં ભ્રાંતિ પામેલા રાજાએ કહ્યું કે - “હે સુમતિ મંત્રી! અમારા આ ધર્મકાર્યમાં તે આ પ્રમાણે નિરુદ્યમી કેમ છે? કહેલા ગુણવાળા બ્રાહ્મણને કેમ પ્રાપ્ત કરતો નથી?' તે સાંભળી મંત્રીએ વિચાર્યું કે - “અહો! મુગ્ધ લોક ધર્મના મિષથી પાપનું ઉપાર્જન કેવું કરે છે? અહો! આ અધમ પાખંડીનું અનર્થદંડમાં પંડિતપણું કેવું છે? કે જેથી આવા પ્રકારના પાપસ્થાનનો ઉપદેશ કરતા તેણે પંચેંદ્રિયનો વિનાશ ન ગણ્યો, બ્રાહ્મણહત્યાનું કલંક ન વિચાર્યું, અને પોતાના તપનો લોપ પણ ન જાણ્યો. અથવા આનાવડે શું? હું જ તે પ્રકારે કરું કે જેથી બીજા લોકોને પણ પાપોપદેશ કરવાની ઇચ્છા પણ ન થાય. આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે – “હે દેવ! આ કાપાલિક મુનિએ જેવા પ્રકારનો પુરુષ કહ્યો તેવા પ્રકારનો જો હોય તો આ જ છે; તેથી હે દેવી! આ ધર્મસ્થાનમાં જો આને જ નાંખવામાં આવે તો શું અયોગ્ય છે? “ઇષ્ટ માણસને ધર્મમાં જોડવો' એમ લોકમાં પણ કહેવાય છે.' ત્યારે રાજાએ કહ્યું “એમ હો.' પછી ચતુર્દશીનો દિવસ આવ્યો ત્યારે તે જ કોરિટકને કહેલા વિધિ પ્રમાણે
Page #324
--------------------------------------------------------------------------
________________
१३८९
अष्टमः प्रस्तावः
‘हितं न वाच्यं अहितं न वाच्यं, हिताहितं नैव च भाषणीयम्। कोरिंटक: स्माह महाव्रती यत्, स्ववाक्यदोषाद्विवरं विशामी ||१||-ति पुणरुत्तं विरसमारसंतो बला चेव पक्खित्तो विवरम्मि पाविओ य विणासंति ।
अह सव्वत्थवि नयरे वित्थरियं जहा कवालियतवस्सी। नियजीहादोसेणं पंचत्तं पाविओ विवसो ।।१।।
ताहे सव्वोऽवि जणो भासागुण-दोसचिंतणुज्जुत्तो। सुमुणिव्व संपयत्तो किमसक्कं मरणभीयाण? ||२||
'हितं न वाच्यम् अहितं न वाच्यम्, हिताहितं नैव च भाषणीयम्।
कोरिण्टकः स्माऽऽह महाव्रती यत्, स्ववाक्यदोषाद्विवरं विशामि ||१|| इति पुनरुक्तं विरसमारसन् बलादेव प्रक्षिप्तः विवरे प्राप्तश्च विनाशम् ।
अथ सर्वत्राऽपि नगरे विस्तृतं यथा कापालिकतपस्वी। निजजिह्वादोषेण पञ्चत्वं प्राप्तः विवशः ।।१।।
तदा सर्वोऽपि जनः भाषागुण-दोषचिन्तनोद्युक्तः । सुमुनिः इव सम्प्रवृत्तः किमशक्यं मरणभीतानाम् ।।२।।
“હિતવચન કહેવું નહીં, અહિત વચન કહેવું નહીં, તથા હિત કે અહિત કાંઇ પણ કહેવું નહીં; કેમકે મહાવ્રતી કોરિટક કહે છે કે-પોતાના જ વચનના દોષથી હું વિવરમાં પેસું છું.'
આ પ્રમાણે વારંવાર બોલતા, વિરસ બૂમ પાડતા તેને બળાત્કારે જ વિવરમાં નાંખ્યો અને તે મરણ પામ્યો.
પછી નગરમાં સર્વ ઠેકાણે વાત પ્રસરી કે – “કાપાલિક તપસ્વી પોતાના જિલ્લાના દોષથી પરાધીનપણે મૃત્યુ पाभ्यो.' (१)
ત્યારપછી સર્વ લોક સારા મુનિની જેમ ભાષાના ગુણ-દોષ ચિંતવવામાં ઉદ્યમી થયો, કેમકે “મરણથી ભય पामेला प्रामाने अस्य छ?' (२)
Page #325
--------------------------------------------------------------------------
________________
१३९०
श्रीमहावीरचरित्रम् इय तुज्झ मए कहिओ गोअम! उच्छिंखलुल्लवणरूवो। जमदंडोव्व पयंडो अणत्थदंडो दुहोहकरो ।।३।।
तिन्निवि (एयाइं मए) भणियाइं गुणव्वयाइं एत्ताहे ।
चत्तारिवि सीसंती (सिक्खाइं) निसुणसु तं गोअमसगोत्त! ।।१।। सावज्जेयरजोगाण वज्जणासेवणोभयसरूवं । सामाइयंति तेसिं पढमं सिक्खावयं होइ ।।२।।
मण-वयण-कायदुप्पणिहाणं इह जं न उ विवज्जेइ। सयकरणयं अणवट्ठियस्स तह करणयं च गिही ।।३।।
इति तव मयाकथितः गौतम! उच्छृङ्खलोल्लपनरूपः । यमदण्डः इव प्रचण्डः अनर्थदण्डः दुःखौघकरः ।।३।।
त्रीणि अपि (एतानि मया) भणितानि गुणव्रतानि अधुना।
चत्वारि अपि शिष्यते (शिक्षानि) निश्रुणु तद् गौतमसगोत्र! ||१|| सावद्येतरयोगानां वर्जनाऽऽसेवनोभयस्वरूपम्। सामायिकमिति तेषां प्रथमं शिक्षाव्रतं भवति ।।२।।
मनोवचःकायदुष्प्रणिधानं इह यद् न तु विवर्जति। स्मृत्यकरणम् अनवस्थितस्य तथा करणकं च गृही ।।३।।
આ પ્રમાણે હે ગૌતમ! ઉદ્ધત વચન બોલવારૂપ અને યમરાજના દંડ જેવો પ્રચંડ તથા દુઃખના સમૂહને 5२ नारी अनर्थ में तमने त्यो. (3)
આ ત્રણે ગુણવ્રત મેં તમને કહ્યાં. હવે હે ગૌતમ ગોત્રી! ચાર શિક્ષાવ્રતને તમે સાંભળો :- (૧)
તેમાં સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત છે. ૧. તે પાપપ્રવૃત્તિનો ત્યાગ અને ૨. ઇતર એટલે નિષ્પાપપ્રવૃત્તિનું सेवन अमले २१३५वाणु छ. (२)
તેમાં મન, વચન અને કાયાનું દુષ્મણિધાન વર્જવું નહીં ૩ તથા શયનાદિકવડે સ્મૃતિનું ન કરવું અથવા સામાયિક ચાલું છે કે નહિ તે યાદ ન રહેવું ૪ અને અનવસ્થિતપણે એટલે અસાવધાનપણે સામાયિક કરવું ૫. આ पांय मतिया। छ. ते गुस्थी ४ाना छ. (3)
Page #326
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१३९१
सामाइए उज्जुत्ता अविचलचित्ता सुरोवसग्गेऽवि । होति भवपारगामी सत्ता नणु कामदेवोव्व ।।४।।
जह कामदेवसड्ढो संमत्तं पाविओ ममाहिंतो।
सामाइए निक्कंपो सुरोवसग्गेऽवि तह सुणसु ।।५।। चंपानयरीए विजियमंडलो जियसत्तू नाम राया, कामदेवो सेट्ठी, नियनियकम्मसंपउत्ता कालं वोलिंति । अन्नया य गामाणुगामं विहरंतो अहं तत्थ समोसढो, तओ उज्जाणपालगेहिं विन्नत्तो राया, जहा-'देव! भवियकमलबोहणदिवायरो चरिमतित्थयरो सहसंबवणुज्जाणे समोसढो त्ति । एवं सोच्चा रन्ना दिन्नं तेसिं महंतं पारिओसियं, दवाविओ नयरीए पडहगोजहा 'नायकुलकेउणो महावीरस्स भगवओ वंदणत्थं पत्थिवो निग्गच्छइ, ता भो लोगा!
सामायिके उद्युक्ताः अविचलचित्ताः सुरोपसर्गेऽपि। भवन्ति भवपारगामी सत्त्वाः ननु कामदेवः इव ।।४।।
यथा कामदेवश्राद्धः सम्यक्तं प्राप्तवान् मम सकाशात्।
सामायिके निष्कम्पः सुरोपसर्गेऽपि तथा श्रुणुत ।।५।। चम्पानगर्यां विजितमण्डलः जितशत्रुः नामकः राजा, कामदेवः श्रेष्ठी, निजनिजकर्मसम्प्रयुक्ताः कालं व्यतिक्रामतः । अन्यदा च ग्रामानुग्रामं विहरन् अहं तत्र समवसृतः। ततः उद्यानपालकैः विज्ञप्तः राजा यथा-देव! भव्यकमल-बोधनदिवाकरः चरमतीर्थकरः सहस्राम्रवनोद्याने समवसृतः। एवं श्रुत्वा राज्ञा दत्तं तेषां महत् पारितोषिकम्। दापितः नगर्यां पटहकः यथा 'ज्ञातकुलकेतोः महावीरस्य भगवतः वन्दनार्थं पार्थिवः निर्गच्छति, ततः भोः लोकाः आगच्छत भगवन्तं वन्दितुम्' इति भणिते
સામાયિક કરવામાં ઉદ્યમવાળા અને દેવના ઉપસર્ગ થયા છતાં પણ જેમનું ચિત્ત ચલાયમાન ન થાય તેવા પ્રાણીઓ કામદેવની જેમ સંસારના પારગામી થાય છે. (૪).
જે પ્રકારે મારી પાસે સમકિત પામેલો કામદેવ શ્રાવક દેવનો ઉપસર્ગ થયા છતાં પણ સામાયિકમાં નિષ્કપ २६यो त तमे सोमो :- (५)
ચંપા નગરીમાં દેશોને જીતનાર જિતશત્રુ નામે રાજા હતો. ત્યાં કામદેવ નામનો શ્રેષ્ઠી હતો. તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાન થઈ કાળ નિર્ગમન કરતા હતા. એકદા એક ગામથી બીજે ગામ વિહાર કરતા અમે ત્યાં સમવસર્યા. તે વખતે ઉદ્યાનપાલકોએ રાજાને વિનંતિ કરી કે - “હે દેવ! ભવ્ય પ્રાણીઓરૂપી કમળોને પ્રબોધ કરવામાં સૂર્ય જેવા છેલ્લા તીર્થકર સહસ્ત્રામવન નામના ઉદ્યાનમાં સમવસર્યા છે. તે સાંભળી રાજાએ તેમને મોટું ઇનામ આપ્યું, અને નગરીમાં પડહ વગડાવ્યો કે-“જ્ઞાતકુળમાં ધ્વજા સમાન મહાવીર સ્વામી ભગવાનને વાંદવા માટે
Page #327
--------------------------------------------------------------------------
________________
१३९२
श्रीमहावीरचरित्रम आगच्छेह भगवंतं वंदिउंति भणिए तक्कालमिलियपुरजणसमेओ समागओ राया ममंतियं । इओ य सो कामदेवो पासायतलासीणो एगाभिमुहं जणनिवहमवलोइय परियणमापुच्छेइ'किं नं देवाणुप्पिया! एस पुरजणसमुदओ एगदिसाए नीहरइ?, एयमट्ठमुवलभिय साहेह।' तेहिं निच्छिऊण निवेइयं, जहा-'तिहुयणेक्कनाहो जिणो समोसढो तव्वंदणवडियाए पुरलोगो वच्चइ।' तओ सो समुप्पन्नसद्धाइसओ पहाओ चंदणोवलित्तगत्तो, चाउग्घंटरहारूढो, अप्पमहग्घाभरणभूसिओ, सियकुसुमदामोवसोहिओ निग्गओ नयराओ। समोसरणासन्ने य ओइन्नो रहवराओ पमुक्ककुसुमदामो, परिहरियतंबोलो, कयमुहसुद्धी एगसाडीएणं उत्तरासंगेणं चक्खुफासे अंजलिपग्गहेणं मणसो एगत्तीभावेण य पविठ्ठो समोसरणे, तिक्खुत्तो आयाहिणपयाहिणं काऊण वंदिओ अहं, उवविठ्ठो सट्ठाणे। निसामिए धम्मे संजायधम्मपरिणामो
तत्कालमिलितपुरजनसमेतः समागतः राजा ममाऽन्तिकम्। इतश्च सः कामदेवः प्रासादतलाऽऽसीनः एकाऽभिमुखम् जननिवहमवलोक्य परिजनमाऽऽपृच्छति 'किं देवानुप्रियाः! एषः पुरजनसमुदायः एकदिशि निहरति एतदर्थम् उपलभ्य कथयत।' तैः निश्चित्य निवेदितं यथा 'त्रिभुवनैकनाथः जिनः समवसृतः तद्वन्दनप्रतिज्ञया पुरलोकः व्रजति। ततः सः समुत्पन्नश्रद्धातिशयः स्नातः चन्दनोपलिप्तगात्रः चतुर्घण्टरथाऽऽरूढः, आत्ममहर्घाऽऽभरणभूषितः, श्वेतकुसुमदामोपशोभितः निर्गतः नगरतः। समवसरणाऽऽसन्ने च अवतीर्णः रथवरतः प्रमुक्तकुसुमदामा, परिहृतताम्बूलः, कृतमुखशुद्धिः एकशाटकेन उत्तरासङ्गेन चक्षुःस्पर्श अञ्जलिप्रग्रहेण मनसः एकत्वीभावेन च प्रविष्टः समवसरणे, त्रिधा आदक्षिणप्रदक्षिणां कृत्वा वन्दितोऽहम्, उपविष्टः स्वस्थाने। निश्रुते धर्मे सञ्जातधर्मपरिणामः सम्यक्त्वमूलानि
રાજા નીકળે છે, તેથી તે લોકો! તમે સર્વે ભગવાનને વાંદવા ચાલો.' આ પ્રમાણે કહેવાથી તત્કાળ પુરજનો એકઠા થયા. તેઓ સહિત રાજા મારી પાસે આવ્યો. તે અવસરે તે કામદેવ શ્રેષ્ઠી પોતાના પ્રાસાદના ઉપલા ભાગ ઉપર બેઠો હતો. તેણે એક જ દિશાની સન્મુખ જતો લોકોનો સમૂહ જોઇ પોતાના સેવકોને પૂછ્યું કે હે દેવાનુપ્રિય! આ નગરના લોકોનો સમૂહ એક જ દિશાએ ક્યાં જાય છે? આ જાણીને મને કહો.' ત્યારે તેઓએ નિશ્ચય કરીને કહ્યું કે- ત્રણ ભુવનના એકસ્વામી જિનેશ્વર અહીં સમવસર્યા છે. તેમને વાંચવા માટે નગરજનો જાય છે. તે સાંભળીને તે કામદેવે અત્યંત શ્રદ્ધા ઉત્પન્ન થવાથી સ્નાન કર્યું, ચંદનવડે ગાત્રને લેપ કર્યો, થોડા અને મોટી કીંમતવાળા અલંકારોવડે શરીરને ભૂષિત કર્યું અને શ્વેત પુષ્પની માળાવડે તે શોભિત થયો. પછી ચાર ઘંટાવાળા રથ ઉપર આરૂઢ થઇ તે નગરમાંથી નીકળ્યો. સમવસરણની નજીક જઈ, તે શ્રેષ્ઠ રથ ઉપરથી નીચે ઉતરી, પુષ્પની માળાનો ત્યાગ કરી, મુખમાંથી તાંબૂલને કાઢી નાંખી, મુખની શુદ્ધિ કરી, એક વસ્ત્રનું ઉત્તરાસણ કરી, ભગવાનને ચક્ષુનો સ્પર્શ થતાં બે હાથ જોડી, મનને એકાગ્રપણું કરી સમવસરણમાં પેઠો. ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેણે મને વંદના કરી, અને યોગ્ય આસને (સ્થાને) બેઠો. પછી મારી ધર્મદેશના સાંભળીને તેને ધર્મનો પરિણામ થયો, તેથી સમકિત
Page #328
--------------------------------------------------------------------------
________________
१३९३
अष्टमः प्रस्तावः संमत्तमूलाई पंचाणुव्वयाइं, तिन्नि गुणव्वयाई, चत्तारि सिक्खावयाइं भावसारं पडिवज्जिय गिहमुवगओ, पालेइ निरइयारं सावगधम्मं । अन्नया य कुटुंबचिंताए जेट्टपुत्तं ठवित्ता पोसहसालाए पडिमापरिकम्मकरणट्ठा सामाइयं पडिवज्जिय ठिओ रयणीए काउसग्गेणं| एत्थंतरंमि तब्भावनिच्चलत्तं परिक्खिउं एगो तस्स समीवे ठाउं सुरो सरोसं इमं भणइ -
रे रे वणियाहम! धम्मकम्ममेवं समुज्झसु जवेणं । पाविट्ठ कोऽहिगारो तुह एरिससाधुचेट्ठासु? ||१||
मा पविस अकाले च्चिय कयंतमुहकुहरमुग्गदाढिल्लं। मम वयणं अवगन्निय पुत्त-कलत्ताइपरियरिओ ।।२।।
पञ्चाऽणुव्रतानि, त्रीणि गुणव्रतानि, चत्वारि शिक्षाव्रतानि भावसारं प्रतिपद्य गृहमुपगतः, पालयति निरतिचारं श्रावकधर्मम् । अन्यदा च कुटुम्बचिन्तायां ज्येष्ठपुत्रं स्थापयित्वा पौषधशालायां प्रतिमापरिकर्मकरणार्थं सामायिकं प्रतिपद्य स्थितः रजन्यां कायोत्सर्गेण । अत्रान्तरे तद्भावनिश्चलत्वं परीक्षितुं एकः तस्य समीपे स्थित्वा सुरः सरोषं इदं भणति -
रे रे! वणिगधम! धर्मकर्म एवं समुझ जवेन । पापिष्ठ! कः अधिकारः तव एतादृशसाधुचेष्टासु ।।१।।
मा प्रविश अकाले एव कृतान्तमुखकुहरम् उग्रदंष्ट्रिकम् । मम वचनम् अवगण्य पुत्र-कलत्रादिपरिवृत्तः ।।२।।
સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત ભાવપૂર્વક ગ્રહણ કરીને તે પોતાના ઘેર ગયો. પછી તે અતિચાર રહિત શ્રાવક ધર્મ પાળવાલાગ્યો. એકદા કુટુંબની ચિંતા (સારસંભાળ) ને વિષે મોટા પુત્રને સ્થાપન કરી પૌષધશાળામાં પ્રતિમાનું પરિકર્મ (અભ્યાસ) કરવા માટે રાત્રિસમયે સામાયિક કરીને કાયોત્સર્ગ રહ્યો. તે વખતે તેના ભાવના નિશ્ચળપણાની પરીક્ષા કરવા માટે કોઈ એક દેવ તેની સમીપે ઊભો રહી ક્રોધથી આ પ્રમાણે पोल्यो :
રે રે! અધમ વણિકુ! આ ધર્મપ્રવૃત્તિને તું શીધ્ર છોડી દે. હે પાપિષ્ઠ! આવી સાધુની ચેષ્ટા (ક્રિયા)માં તારો शो अघि२ छ? (१)
મારા વચનની અવગણના કરીને તું પુત્ર, સ્ત્રી વિગેરે પરિવાર સહિત અકાળે જે ઉગ્ર દાઢવાળા યમરાજના भु५३पी गुडमा प्रवेश न ४२. (२)
Page #329
--------------------------------------------------------------------------
________________
१३९४
श्रीमहावीरचरित्रम् एवं वुत्तोवि न जाव कंपिओ सो तया महासत्तो। ताव परुट्ठो देवो गइंदरूवं विउव्वेइ ।।३।।
तयणंतरमुल्लालियपयंडसुंडो घणोव्व गज्जंतो।
वेगेण धाविऊणं गेण्हइ तं सावयं झत्ति ।।४।। सव्वत्तो गत्तं विद्दवेइ चलणेहिं पक्खिवइ गयणे। तत्तो निवडतं पुण पडियच्छइ दंतकोडीहिं ।।५।।
एवं बहुप्पयारं तं पीडिय कुणइ भुयगरूवं सो। पच्छा तिक्खाहिं दढं दाढाहिं तणुं विदारेइ ।।६।।
एवमुक्तः अपि न यावत्कम्पितः सः तदा महासत्त्वः । तावत् प्ररुष्टः देवः गजेन्द्ररूपं विकुर्वति ।।३।।
तदनन्तरम् उल्ललितप्रचण्डकर: घनः इव गर्जन् ।
वेगेन धावित्वा गृह्णाति तं श्रावकं झटिति ।।४।। सर्वतः गात्रं विद्रवति चरणैः, प्रक्षिपति गगने। तस्माद् निपतन्तं पुनः प्रतीच्छति दन्तकोटिभिः ||५||
एवं बहुप्रकारं तं पीडयित्वा करोति भुजगरूपम् सः | पश्चात् तीक्ष्णैः दृढं दंष्ट्राभिः तनुं विदारयति ।।६।।
આ પ્રમાણે કહ્યા છતાં પણ તે વખતે તે મહાસત્ત્વવાન જેટલામાં કંપિત ન થયો તેટલામાં રોષ પામેલા દેવે गजेंद्रनु ३५ वि.यु. (3)
ત્યારપછી પ્રચંડ સૂંઢને ઉછાળી મેઘની જેવી ગર્જના કરતા તેણે શીધ્રપણે વેગથી દોડીને તે શ્રાવકને ગ્રહણ ज्यो. (४)
પછી તેણે તેના શરીરને ચોતરફથી પગવડે મર્દન કર્યું. પછી આકાશમાં ઉછાળ્યો, ત્યાંથી પડતા તેને દાંતના अग्रभाग3 वींध्या. (५)
આ પ્રમાણે તેને ઘણે પ્રકારે પીડા કરીને પછી તેણે સર્પનું રૂપ વિકુવ્યું. પછી તીક્ષ્ણ દાઢોવડે તેના શરીરને यीयु, (७)
Page #330
--------------------------------------------------------------------------
________________
१३९५
अष्टमः प्रस्तावः
तहविहु अखुब्भमाणे गिहिप्पहाणंमि कामदेवंमि। रक्खसरूवं काउं उवसग्गं काउमारद्धो ।।७।।
अह खणमेगं घोरट्टहासकरतालतालणं काउं।
परिसंतो सो तियसो भत्तीए तयं इमं भणइ ।।८।। भो कामदेव! सावय तियसोऽहं तुज्झ सत्तनाणट्ठा । एत्थागओ महायस! ता पसिय वरेसु वरमेत्तो ।।९।।
थेवोऽविहु उवयारो विहिओ तुम्हारिसे गुणनिहिंमि । अस्संखसोक्खखंधस्स कारणं होइ निब्भंतं ।।१०।।
तथापि खलु अक्षुभ्यमाने गृहीप्रधाने कामदेवे । राक्षसरूपं कृत्वा उपसर्ग कर्तुमारब्धवान् ।।७।।
अथ क्षणमेकं घोराऽट्टहासकरतलताडनं कृत्वा ।
परिश्रान्तः सः त्रिदशः भक्त्या तम् इदं भणति ।।८।। भोः कामदेव! श्रावक! त्रिदशोऽहं तव सत्त्वज्ञानाय । अत्राऽऽगतः महायशः! ततः प्रसीद वरय वरम् इतः ।।९।।
स्तोकोऽपि उपकारः विहितः युष्मादृशे गुणनिधौ । असङ्ख्यसौख्यस्कन्धस्य कारणं भवति निर्धान्तम् ।।१०।।
તો પણ ગૃહસ્થીઓમાં મુખ્ય એવો તે કામદેવ ક્ષોભ ન પામ્યો ત્યારે રાક્ષસનું રૂપ કરીને તે ઉપસર્ગ કરવા लाग्यो. (७)
ત્યારપછી એક ક્ષણ વાર ભયંકર અટ્ટહાસ કરીને અને હાથની તાળીઓ પાડીને થાકી ગયેલા તે દેવે ભક્તિથી तेन ॥ प्रभो सयुं - (८)
હે કામદેવ શ્રાવક! હું દેવ છું. તારા સત્ત્વને જાણવા માટે અહીં આવ્યો છું, તેથી હે મહાયશસ્વી! તું પ્રસન્ન थने १२हान भा. (c)
ગુણના નિધાનરૂપ તારી જેવા ઉપર કરેલો થોડો પણ ઉપકાર ખરેખર અસંખ્ય સુખના સમૂહનું કારણ થાય छ. (१०)
Page #331
--------------------------------------------------------------------------
________________
१३९६
श्रीमहावीरचरित्रम एवं भणिओऽवि सुरेण सायरं वरमुणिव्व थेवंपि। जाव न स कामदेवो कहमवि पच्चुत्तरं देइ ।।११।।
ताव नमंसिय चरणे उक्कित्तिय गुणगणं च से तियसो ।
परमच्छरियमुवगओ जहागयं पडिनियत्तो य ।।१२।। इयरोऽवि धम्ममाराहिऊण तइए भवंमि निव्वाणं । सायत्ताणंदसुहं पाविस्सइ निहयकम्मंसो ||१३ ।।
इय जइ गिहिणोऽवि समुज्जमंति धम्ममि निच्चला धणियं ।
ता उज्झियगिहवासा तवस्सिणो किं पमायंति? ||१४।। एवं भणितः अपि सुरेण सादरं वरमुनिः इव स्तोकमपि । यावद् न सः कामदेवः कथमपि प्रत्युत्तरं दत्ते ।।११।।
तावन्नत्वा चरणयोः उत्कीर्त्य गुणगणं च तस्य त्रिदशः ।
परमाऽऽश्चर्यमुपगतः यथाऽऽगतं प्रतिनिवृत्तश्च ।।१२।। इतरोऽपि धर्मम् आराध्य तृतीये भवे निर्वाणम् । स्वायत्ताऽऽनन्दसुखं प्राप्स्यति निहतकर्मांशः ।।१३।।
इति यदि गृहीणः अपि समुद्यच्छन्ति धर्मे निश्चलाः अत्यन्तम् । तदा उज्झितगृहवासाः तपस्विनः किं प्रमादयन्ति? ।।१४।।
આ પ્રમાણે આદર સહિત તે દેવે કહ્યા છતાં પણ ઉત્તમ મુનિની જેમ તે કામદેવે જવામાં કોઈ પણ પ્રકારે થોડો પણ પ્રત્યુત્તર આપ્યો નહીં (૧૧)
તેવામાં અત્યંત આશ્ચર્ય પામેલો તે દેવ તેના ચરણને નમીને, તેના ગુણસમૂહનું કીર્તન કરીને જેમ આવ્યો डतो तेम पाछो गयो. (१२)
બીજો પણ (કામદેવ પણ) ધર્મને આરાધીને, ત્રીજે ભવે કર્મના અંશને ખપાવીને શાશ્વત આનંદ અને સુખવાળા મોક્ષને પામશે. (૧૩).
જો આ પ્રમાણે ગૃહસ્થીઓ પણ ધર્મમાં નિશ્ચળ થઇ અત્યંત ઉદ્યમ કરે છે, તો ગૃહવાસનો ત્યાગ કરનાર तपस्वी भ प्रभाह रे ? (१४)
Page #332
--------------------------------------------------------------------------
________________
१३९७
अष्टमः प्रस्तावः
एवं वीरेण जिणेसरेण जइणो पडुच्च वागरिए। सविसेससंजमुज्जयचित्तो जाओ समणसंघो ।।१५।।
इय जह सामाइयनिच्चलत्तणं कामदेवसड्डेणं ।
भवभयभीएण कयं अन्नेणवि तह विहेयव्वं ।।१६।। दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु। गमणपरिमाणकरणं बीयं सिक्खावयं एयं ।।१।।
वज्जइ इह आणयणप्पओग-पेसप्पओगयं चेव। सद्दाणुरूववायं तह बहिया पोग्गलक्खेवं ।।२।।
एवं वीरेण जिनेश्वरेण यतीनां प्रतीत्य व्याकृते। सविशेषसंयमोद्यतचित्तः जातः श्रमणसङ्घः ।।१५।।
इति यथा सामायिकनिश्चलत्वं कामदेवश्राद्धेन ।
भवभयभीतेन कृतम् अन्येन अपि तथा विधेयम् ।।१६।। दिग्व्रतगृहीतस्य दिक्परिमाणस्य इह प्रतिदिनं यत्तु । गमनपरिमाणकरणं द्वितीयं शिक्षाव्रतमेतत् ।।१।।
वर्जति इह आनयनप्रयोग-प्रेष्यप्रयोगौ एव । शब्दाऽनुरूपपातौ तथा बहिः पुद्गलक्षेपम् ।।२।।
આ પ્રમાણે શ્રીવીર જિનેશ્વરે સાધુઓને આશ્રયીને કહ્યું ત્યારે સાધસમુદાયનું ચિત્ત વિશેષ કરીને સંયમમાં उधमी थयु. (१५)
આ પ્રમાણે જેમ ભવના ભયથી ભય પામેલા કામદેવ શ્રાવકે સામાયિકને વિષે નિશ્ચલપણું કર્યું તેમ जामोभे ५५। २. (१७) દિવ્રતમાં ગ્રહણ કરેલા દિશાના પરિમાણનું જે હંમેશા ગમનનું પરિમાણ કરવું તે બીજું શિક્ષાવ્રત છે. (૧)
આ વ્રતમાં આનયનપ્રયોગ ૧, મેધ્યપ્રયોગ ૨, શબ્દાનુપાત ૩, રૂપાનુપાત ૪ અને બહાર પુગલ નાંખવું તે ५- पांय मतियार व पाना छे. (२)
Page #333
--------------------------------------------------------------------------
________________
१३९८
श्रीमहावीरचरित्रम् इहलोयंमिवि पइदिण दिसपरिमाणंमि कीरमाणंमि।
उभएवि नो अणत्था सागरदत्तस्स व हवंति ।।३।। ___ गोयमसामिणा भणियं-'जयगुरु! को एस सागरदत्तो? कहं वा तस्स दिसिवयपरिमाणसेवणे इहपारभवियाऽणत्थप्पणासो जाओत्ति साहेसु, महंतमिह कोऊहल्लं ।' भगवया जंपियंपरिकहेमि, पाडलिसंडे नयरे धणसारस्स इब्भस्स सुओ सागरदत्तो नाम। सो य असेसवसणसयसंपरिग्गहिओ दुल्ललियगोठ्ठीए परिगओ, तेहिं तेहिं पयारेहिं दव्वविणासमायरइ । अन्नया य विणटुंमि दव्वसारे गओ सो देसंतरेसु, पारद्धा य बहवे दविणोवज्जणोवाया, समासाइयाइं कइयवि दीणारसयाई, तेहिंवि गहिऊण किंपि भंडं गओ सिंधुदेसं, विणिवट्टियं तं च, उढिओ बहुलाभो, जाओ से परितोसो, चिंतिउमारद्धो य-'अहो किं इमिणा अत्थेण? जो नियसुहियसयणवग्गस्स न जाइ विणिओगं?, ता गच्छामि निययनयरं, पेच्छामि
इहलोकेऽपि प्रतिदिनं दिक्परिमाणे क्रियमाणे । उभयस्मिनपि नो अनर्थाः सागरदत्तस्य इव भवन्ति ।।३।। गौतमस्वामिना भणितं 'जगद्गुरो! कः एषः सागरदत्तः? कथं वा तस्य दिग्व्रतपरिमाणसेवने इह-परभविकाऽनर्थप्रणाशः जातः इति कथय, महदिह कौतूहलम्।' भगवता जल्पितं ‘परिकथयामि, पाटलीखण्डे नगरे धनसारस्य इभ्यस्य सुतः सागरदत्तः नामकः । सश्च अशेषव्यसनशतसम्परिगृहीतः दुर्ललितगोष्ठ्यां परिगतः तैः तैः प्रकारैः द्रव्यविनाशमाऽऽचरति । अन्यदा च विनष्टे द्रव्यसारे गतः सः देशान्तरेषु, प्रारब्धाः च बहवः द्रव्योपार्जनोपायाः, समासादितानि क्वचिदपि दीनारशतानि, तैः अपि गृहीत्वा किमपि भाण्डं गतः सिन्धुदेशम्, विनिवर्तितं तच्च, उत्थितः बहुलाभः, जातः तस्य परितोषः, चिन्तयितुमारब्धवान् च 'अहो! किम् अनेन अर्थेन, यः निजसुहृत्स्वजनवर्गस्य न याति विनियोगम्?
આ લોકને વિષે પણ હંમેશાં દિશાનું પરિમાણ કર્યું હોય તો સાગરદત્તની જેમ આ લોક અને પરલોક સંબંધી अनर्थो प्राप्त यता नथी.: (3)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જગદ્ગુરુ! તે સાગરદત્ત કોણ? અને દિવ્રતના પરિમાણનું સેવન કરવાથી તેને આ ભવ અને પરભવના અનર્થનો વિનાશ શી રીતે થયો? તે કહો. તે સાંભળવામાં મને ઘણો આનંદ છે. ત્યારે ભગવાને કહ્યું કહું છું :- પાટલીખંડ નામના નગરમાં ધનસાર નામના શ્રેષ્ઠીનો સાગરદત્ત નામે પુત્ર હતો. તે સમગ્ર સેંકડો વ્યસનથી ગ્રહણ કરાયેલો અને નિંદનીય પુરુષોમાં પડેલો હતો, તેથી તે તે (ધૂતાદિક) પ્રકારે કરીને દ્રવ્યનો વિનાશ કરતો હતો. એકદા દ્રવ્યનો વિનાશ થવાથી તે દેશાંતરમાં ગયો. ત્યાં દ્રવ્ય (= ધન) મેળવવા ઘણા ઉપાયો કર્યા, તેથી દ્રવ્યના કેટલાક સેંકડા તેણે પ્રાપ્ત કર્યા. તે દ્રવ્યવડે કાંઈક ભાંડ ગ્રહણ કરીને તે સિંધુ દેશમાં
Page #334
--------------------------------------------------------------------------
________________
१३९९
अष्टमः प्रस्तावः
जणगं, समप्पेमि तस्स अत्थसंचयं, दुप्पडियारो खु सो महाणुभावो, विविहाणत्थसत्थेहिं मए संताविओ य' इति परिभाविऊण गहियपवरजच्चतुरंगमो पयट्टो पाडलिसंडपुराभिमुहं, अविच्छिन्नपयाणएहिं इंतस्स अद्वपहेच्चिय जाओ वासारत्तो, अणिवारियपसरा निवडिया सलिलवुट्ठी, पवूढा गिरिनईओ, नवहरियसद्दलं जायं धरणिमंडलं, नियनियगेहाइसु अल्लीणो पहियसत्थो, बहलचिक्खल्लोल्लत्तणेण दुग्गमीहूया भूमिमग्गा । तओ सो गंतुमसमत्थो तत्थेव य छाइऊण ठिओ । अन्नदिवसे य चरमाणाणं तुरंगमाणं अणुमग्गलग्गो जाव कित्तियंपि भूभागं वच्चइ ताव गिरिगुहागओ एगचलणोवरिनिहियसव्वंगभारो, धम्मनिचओव्व मुत्तिमंतो, उवसंतपरोप्परवेरेहिं हरि - हरिण - सद्दल - सूयरपमुहतिरिएहिं परिचत्तचरणपाणिएहिं उवासिज्जमाणो चउमासतवोविसेसं पडिवन्नो दिट्ठो अणेण अज्जसमिओ नाम चारणो
ततः गच्छामि निजनगरम्, प्रेक्षे जनकम्, समर्पयामि तस्य अर्थसञ्चयम्, दुष्प्रतिकारः खलु सः महानुभावः, विविधाऽनर्थसार्थैः मया सन्तापितः च' इति परिभाव्य गृहीतप्रवरजात्यतुरङ्गमः प्रवृत्तः पाटलीखण्डपुराभिमुखम् । अविच्छिन्नप्रयाणकैः आगच्छतः अर्धपथे एव जाता वर्षारात्रि, अनिवारितप्रसरा निपतिता सलिलवृष्टिः, प्रवृढाः गिरिनद्यः, नवहरित शाद्वलं जातं धरणिमण्डलम्, निजनिजगृहादिषु आलीनः पथिकसार्थः, बहुकर्दमाऽऽर्द्रत्वेन दुर्गमीभूताः भूमिमार्गाः । ततः सः गन्तुमसमर्थः तत्रैव च छादयित्वा स्थितः। अन्यदिवसे च चरन्तं तुरङ्गमम् अनुमार्गलग्नः यावत् कियन्तम् अपि भूभागं व्रजति तावद् गिरिगुहागतः एकचरणोपरिनिहितसर्वाङ्गभारः, धर्मनिचयः इव मूर्तिमान्, उपशान्तपरस्परवैरैः हरि-हरिण-शार्दूल-शूकरप्रमुखतिर्यग्भिः परित्यक्तचरण-पानीयैः उपास्यमानः चातुर्मासतपोविशेषं प्रतिपन्नः दृष्टः अनेन आर्यसमितः नामकः चारणः मुनिवरः । तं च दृष्ट्वा परमविस्मयमुद्वहता चिन्तितं सागरदत्तेन
गयो. त्यां ते लांड वेय्यं तेनाथी घशो साल प्राप्त थयो, तेथी तेने संतोष थयो, अने ते वियारवा साग्यो }-'अहो! આ દ્રવ્યનું શું ફળ કે જે પોતાના મિત્ર અને સ્વજનવર્ગના ઉપયોગમાં ન આવે? તેથી હું મારા નગરમાં જાઉં. પિતાને જોઉં. તેને આ દ્રવ્યનો સમૂહ આપું. મોટા પ્રભાવવાળા તે (પિતા)નો પ્રત્યુપકા૨ થઈ શકે તેમ નથી; કેમકે મેં તો તેમને વિવિધ પ્રકારના અનર્થના સમૂહવડે સંતાપ જ ઉત્પન્ન કર્યો છે.' આ પ્રમાણે વિચારીને જાતિયંત અશ્વોને લઇ તે પાટલીખંડ નગર તરફ ચાલ્યો. નિરંતર પ્રયાણવડે જતાં અર્ધમાર્ગે જ વર્ષાઋતુ આવી. નિરંતર પ્રસરતી જળની વૃષ્ટિ પડવા લાગી. પર્વતની નદીઓ વહેવા લાગી. પૃથ્વીમંડળ નવા લીલા ઘાસવડે શોભિત થયું. મુસાફરોનો સમૂહ પોતપોતાના ગૃહાદિકમાં લીન થયો. ઘણા ચીકણા કાદવવડે પૃથ્વીના માર્ગો જઇ ન શકાય તેવા થયા, તેથી ચાલવાને અસમર્થ થયેલો તે ત્યાં જ વાસ કરીને રહ્યો. એક દિવસે પોતાના અશ્વો ચરતા હતા, તેમની પાછળ ચાલતો તે જેટલામાં કેટલીક ભૂમિ દૂર ગયો તેટલામાં તેણે પર્વતની ગુફામાં રહેલા આર્યસમિત નામના એક ચારણ મુનીશ્વરને જોયા. ચાર માસના તપ વિશેષને અંગીકાર કરી તે મુનિ એક પગ ઉપર સર્વ શરીરનો ભાર
Page #335
--------------------------------------------------------------------------
________________
१४००
श्रीमहावीरचरित्रम् मुणिवरो। तं च दवण परमविम्हयमुव्वहंतेण चिंतियं सागरदत्तेण 'अहो अच्छरियमच्छरियं जमच्चंतदुट्ठसत्तावि एवमेयं महामुणिं पज्जुवासंति, न सव्वहा हवइ एस सामन्नविक्कमो, ता दंसणमवि एयस्स पवित्तयाकारणं, किं पुण विसेसवंदणं'ति समुच्छलियनिब्भरभत्तिपब्भारनिस्सरंतरोमंचो समीवे गंतूण पंचंगपणिवायपुरस्सरं निवडिओ से चलणेसु, मुणिणावि उस्सग्गं पाराविऊण भव्वोत्तिकाऊण धम्मलाभेण पडिलाभिओ एसो। तओ हरिसवियसियच्छिणा भणियं सागरदत्तेण-'भयवं! किमेवं अइदुक्करं समायरह तुब्भे तवं? किं वा निवसह एवंविहे एगंतवासे?, को वा फलविसेसो एयस्स दुरणुचराणुट्ठाणस्स? ।' मुणिणा भणियं-'भो महाणुभाव! एयस्स अवस्सविणस्सरस्स सरीरस्स एस चेव लाभो जमणुट्ठिज्जइ संजमो, एसो य मणसो एगत्तीकरणमंतरेण न सम्मं तीरइ काउं, अओ एगंतवासो सुतवस्सीहिं सेविज्जइ, जं च तए भणियं-किमअस्स फलं?, तत्थ सुंदर! निसामेसु। 'अहो! आश्चर्यम् आश्चर्यम्, यद् अत्यन्तदुष्टसत्त्वाः अपि एवमेनं महामुनिं पर्युपासते, न सर्वथा भवति एषः सामान्यविक्रमः, ततः दर्शनमपि एतस्य पवित्रताकारणम्, किं पुनः विशेषवन्दनम् इति समुच्छलितनिर्भरभक्तिप्राग्भारनिस्सरद्रोमाञ्चः समीपं गत्वा पञ्चाङ्गप्रणिपातपुरस्सरं निपतितः तस्य चरणयोः। मुनिना अपि कायोत्सर्गं पारयित्वा भव्यः इति कृत्वा धर्मलाभेन प्रतिलाभितः एषः । ततः हर्षविकसिताऽक्ष्णा भणितं सागरदत्तेन 'भगवन्! किमेवम् अतिदुष्करं समाचरसि त्वं तपः?, किं वा निवससि एवंविधे एकान्तवासे?, को वा फलविशेषः एतस्य दुरनुचराऽनुष्ठानस्य? ।' मुनिना भणितं 'भोः महानुभाव! एतस्य अवश्यविनश्वरस्य शरीरस्य एषः एव लाभः यदनुष्ठीयते संयमः, एषः च मनसः एकत्रीकरणाऽन्तरेण न सम्यग् तीर्यते कर्तुम्, अतः एकान्तवासः सुतपस्विभिः सेव्यते। यच्च त्वया भणितं-किमेतस्य फलम्?, तत्र सुन्दर! निश्रुणुરાખીને ઊભા હતા. મૂર્તિમાન જાણે ધર્મનો સમૂહ હોય તેવા દેખાતા હતા. સિંહ, હરણ, વ્યાધ્ર, સૂવર વિગેરે તિર્યંચો પરસ્પર વેરનો ત્યાગ કરી તથા ચરવું અને પાણી પીવું વિગેરેને છોડી તે મુનિની સેવા કરતા હતા. તેમને જોઇ મોટા વિસ્મયને પામેલા સાગરદત્તે વિચાર્યું કે-“અહો આશ્ચર્ય! આશ્ચર્ય! કે જેથી ઘણા દુષ્ટ પ્રાણીઓ પણ આ પ્રમાણે આ મહામુનિની સેવા કરે છે. સર્વથા આ મુનિ સામાન્ય સત્ત્વવાળા નથી. આનું દર્શન પણ પવિત્રતાનું કારણ છે, તો પછી વંદન તો વિશેષ પવિત્રતાનું કારણ હોય તેમાં શું કહેવું?” આ પ્રમાણે વિચાર કરી ઉછળતા મોટા ભક્તિના સમૂહને લીધે તેના શરીર પર રોમાંચ ખડા થયા, તેથી તે તેમની સમીપે જઇ પંચાંગ પ્રણામપૂર્વક તેમના ચરણમાં પડ્યો. ત્યારે મુનિએ પણ “આ ભવ્ય છે' એમ જાણી, કાયોત્સર્ગ પારી, ધર્મલાભવડે તેને પડિલાવ્યો. પછી હર્ષથી વિકસ્વર નેત્રવાળા સાગરદત્તે તેમને કહ્યું કે-“હે ભગવન્! આવું અતિ દુષ્કર તપ તમે કેમ આચરો છો? અને આવા એકાંતવાસમાં કેમ રહો છો? તથા દુઃખે કરીને આચરી શકાય તેવા આ અનુષ્ઠાનનું શું વિશેષ ફળ છે?’ મુનિએ કહ્યું- હે મહાનુભાવ! જે આ સંયમનું પાલન કરવું તે જ આ અવશ્ય નાશવંત શરીરનો મોટો લાભ છે, અને આ સંયમ મનની એકાગ્રતા કર્યા વિના સારી રીતે પાળી શકાતો નથી, તેથી સારા તપસ્વીઓ એકાંતવાસને જ સેવે છે. વળી તેં કહ્યું કે-આનું શું ફળ છે? તે બાબત હે સુંદર! તું સાંભળ :
Page #336
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
नर- तिरियाइदुग्गइनिवायसंभवसुतिक्खदुक्खाई। दोगच्च-वाहि-वेयण-जर-मरणपमोक्खवसणाई ||१||
लीलाए च्चिय उम्मूलिऊण सच्चरियसंजमा पुरिसा । वच्चंति सिवपयं जेण तेण (महयं) फलं तस्स ||२||
एत्तो च्चिय सप्पुरिसा रज्जं लच्छिं च भोगविच्छडुं । एक्कपए च्चिय मोत्तुं संजमजोगं पवज्जंति ।।३।।
ते धन्ना कयपुन्ना ते च्चिय कल्लाणकोसभूया य । जे परलोयसुहावहमेगं धम्मं उवचिणंति ।।४।।
तत्तो सागरदत्तेण जंपियं जायपरमसद्धेण । भयवं! भुवणच्छरियं एक्कं चरियं परं तुज्झ ||५||
अतः एव सत्पुरुषाः एक पदे एव मुक्त्वा
नर-तिर्यगादिदुर्गतिनिपातसम्भवसुतीक्ष्णदुःखानि । दौर्गत्य-व्याधि-वेदन-जरा-मरणप्रमुखव्यसनानि ।।१।।
लीलया एव उन्मूल्य सच्चरितसंयमाः पुरुषाः । व्रजन्ति शिवपदं येन तेन (महत्) फलं तस्य || २ || राज्यं लक्ष्मीं च भोगविच्छर्दम् । संयमयोगं प्रपद्यन्ते || ३ ||
ते धन्याः कृतपुण्याः ते एव कल्याणकोशभूताः च । ये परलोकसुखावहमेकं धर्मं उपचिन्वन्ति ।।४।।
ततः सागरदत्तेन जल्पितं जातपरमश्रद्धेन ।
भगवन्! भुवनाऽऽश्चर्यं एकं चरितं परं तव ||५||
१४०१
સારા આચરણરૂપ સંયમવાળા પુરુષો મનુજ અને તિર્યંચ વિગેરે દુર્ગતિમાં પડવાથી ઉત્પન્ન થયેલા અત્યંત તીવ્ર દુ:ખોને તથા દારિદ્ર, વ્યાધિ, વેદના, જરાવસ્થા અને મરણ વિગેરે કષ્ટોને લીલામાત્રથી જ ઉખેડી નાંખીને भोक्षपहने पाभे छे, तेथी तेनुं भोटुं इज छे. (१/२)
આ કારણથી જ સત્પુરુષો રાજ્યને, લક્ષ્મીને તથા ભોગના વિસ્તારને એકદમ તજીને સંયમના યોગને સ્વીકારે
9. (3)
જેઓ પરલોકમાં સુખ આપનાર એક ધર્મને જ ઉપાર્જન કરે છે તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે, અને તેઓ જ કલ્યાણના નિધિરૂપ છે. (૪)
આ પ્રમાણે સાંભળી સાગરદત્તને ધર્મ ઉપર મોટી શ્રદ્ધા ઉત્પન્ન થઈ, તેથી તેણે કહ્યું કે-‘હે ભગવન! તમારું
Page #337
--------------------------------------------------------------------------
________________
१४०२
श्रीमहावीरचरित्रम् पढमवए च्चिय जेणं विणिज्जिओ दुज्जओ विसमबाणो। उम्मूलिओ य मोहो निग्गहिओ कोहजोहोऽवि ||६||
विद्धंसिओ य लोभो पणासिओ सव्वहाऽभिमाणोऽवि ।
नियडिकुडंगीगहणं निद्दढ झाणजलणेण ।।७।। एवंविहेण तुमए पवित्तियं तिहुअणंपि नीसेसं । भवकूवे निवडतो जाओ लोगोऽवि सालंबो ।।८।।
एक्को अहं अधन्नो जो तुच्छेहियसुहस्स कज्जेणं |
अज्जवि तुम्ह समीवे पव्वज्जं नो पवज्जामि ।।९।। चिंतामणिलाभंमिवि अहवा जो जेत्तियस्स किर जोगो।
सो लहइ तत्तियं चिय ता मम उचियं कहह धम्मं ।।१०।। प्रथमवयसि एव येन विनिर्जितः दुर्जयः विषमबाणः । उन्मूलितः च मोहः, निगृहीतः क्रोधयोधः अपि ||६||
विध्वस्तश्च लोभः, प्रणाशितः सर्वथाऽभिमानः अपि ।
निकृतिवंशजालगहनं निर्दग्धं ध्यानज्वलनेन ।।७।। एवंविधेन त्वया पवित्रितं त्रिभुवनमपि निःशेषम्। भवकूपे निपतन् जातः लोकः अपि सालम्बः ।।८।।
एकोऽहम् अधन्यः यः तुच्छैहिकसुखस्य कार्येण ।
अद्यापि तव समीपे प्रव्रज्यां नो प्रपद्ये ।।९।। चिन्तामणिलाभेऽपि अथवा यः यावन्मात्रस्य किल योग्यः ।
सः लभते तावन्मात्रमेव तस्माद् मम उचितं कथय धर्मम् ।।१०।। આ ઉત્કૃષ્ટ ચરિત્ર ભુવનને વિષે એક આશ્ચર્યકારક છે, કે જે તમે પ્રથમ વયમાં જ દુર્જય કામદેવને જીત્યો છે, મોહનું ઉમૂલન કર્યું છે, ક્રોધરૂપી યોદ્ધાનો નિગ્રહ કર્યો છે, લોભનો ધ્વંસ કર્યો છે, અભિમાનનો સર્વથા નાશ કર્યો छ, भने ध्यान३पी अनिवडे भाया३५ वiसनी जीना बनने पाणी नांज्युं छ. (५/७/७)
આવા પ્રકારના તમોએ સમગ્ર ત્રિભુવન પવિત્ર કર્યું છે. ભવરૂપી કૂવામાં પડતો લોક પણ આલંબનવાળો થયો છે. () એક હું જ અધન્ય છું કે જે આ લોકના તુચ્છ સુખને માટે થઈને હજુ સુધી તમારી પાસે પ્રવજ્યા અંગીકાર
४२.तो नथी. (c)
અથવા તો ચિંતામણિ રત્નોનો લાભ થયા છતાં પણ જે માણસ જેટલા વૈભવને લાયક હોય તે માણસ તેટલો જ વૈભવ પામે છે. તેથી મારે લાયક ધર્મ મને કહો.” (૧૦)
Page #338
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४०३ एवं तेण भावसारं निवेइए निययाभिप्पाए पयडिओ साहुणा सम्मत्तमूलो दुवालसवयसणाहो सावगधम्मो, गहिओ अणेण, तओ कइवयवासराइं परिचत्तवावारंतरो तमेव सावगधम्म सप्पभेयं मुणिणो समीवे सम्मं वियाणिऊण समागए सरयसमए उवसंतासु गिरिसरियासु, वहंतेसु पहिएसु ते जच्चतुरए गहाय गओ नियनयरं, दिट्ठो जणगो, समप्पियं च से दविणजायं, जाओ य इमस्स परितोसो, सो य सामाइयाइधम्मनिरओ कालं वोलेइ । अवरंमि य वासरे कओ सागरदत्तेण दिसिगमणसंखेवो, जहा 'अज्ज अहोरत्तंपि न गेहाओ बाहिं नीहरिस्सामि त्ति। एत्थ य पत्थावे चरणट्ठया गया ते जच्चतुरगा, हरिया दोहिं चोरेहिं, तदवहरणं च निवेइयं रक्खगेहिं सागरदत्तस्स । तेणावि नियधम्माणुठ्ठाणनिच्चलचित्तत्तणेण निसामिऊणवि न दिन्नं पच्चुत्तरं । सयणवग्गोवि लग्गो जंपिउं-'अहो सागरदत्त! किमेवं कट्ठसमो मोणमवलंबिय चिट्ठसि? न धावसि चोराणुमग्गओ, जओ गोसामिए उदासीणे
एवं तेन भावसारं निवेदिते निजाऽभिप्राये प्रकटितः साधुना सम्यक्त्वमूलः द्वादशव्रतसनाथः श्रावकधर्मः, गृहीतः अनेन । ततः कतिपयवासराणि परित्यक्तव्यापारान्तरः तमेव श्रावकधर्मं सप्रभेदं मुनेः समीपं सम्यग् विज्ञाय समागते शरदसमये उपशान्तासु गिरिसरित्सु, वहत्सु पथिकेषु स तान् जात्यतुरगान् गृहीत्वा गतः निजनगरम्, दृष्टः जनकः, समर्पितं च तस्य द्रविणजातम्, जातश्च अस्य परितोषः, सश्च सामायिकादिधर्मनिरतः कालं व्यतिक्रामयति। अपरे च वासरे कृतः सागरदत्तेन दिग्गमनसंक्षेपः, यथा 'अद्य अहोरात्रमपि न गृहतः बहिः निहरिष्यामि' इति । अत्र च प्रस्तावे चरणाय गताः ते जात्यतुरगाः, हृताः द्वाभ्यां चौराभ्यां, तदपहरणं च निवेदितं रक्षकैः सागरदत्तस्य। तेनाऽपि निजधर्मानुष्ठाननिश्चलचित्तत्वेन निःशम्याऽपि न दत्तं प्रत्युत्तरम्। स्वजनवर्गः अपि लग्नः जल्पितुं 'अहो सागरदत्त! किमेवं काष्ठसमं मौनमवलम्ब्य तिष्ठसि? न धावसि चौराऽनुमार्गतः, यतः गोस्वामिके
આ પ્રમાણે તેણે ભાવપૂર્વક કહ્યું ત્યારે તેના મનના પરિણામને અનુસરીને તે મુનિએ સમકિત મૂળ બાર વ્રતવાળો શ્રાવકધર્મ તેની પાસે પ્રગટ કર્યો. તે તેણે ગ્રહણ કર્યો. ત્યારપછી કેટલાક દિવસ સુધી બીજા સર્વ વ્યાપારોનો ત્યાગ કરી મુનિની પાસે ભેદ સહિત શ્રાવકધર્મ સારી રીતે જાણ્યો. પછી જ્યારે શરઋતુ આવી, પર્વતની નદીઓ શાંત થઇ અને પથિકો ચાલવા લાગ્યા ત્યારે તે પોતાના જાત્ય અશ્વો લઇને પોતાના નગરમાં ગયો. તેણે પોતાના પિતાને જોયા, અને તેને તેણે દ્રવ્યનો સમૂહ આપ્યો. તેથી તેના પિતાને સંતોષ થયો. તે સાગરદત્ત સામાયિકાદિક ધર્મમાં લીન થઇને કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે તે સાગરદત્તે દિશાગમનનો સંક્ષેપ કર્યો કે – “કાલના સૂર્યોદય પૂર્વે ઘરની બહાર હું નીકળીશ નહીં. હવે તે જ દિવસે તે જાત્ય અશ્વો ચરવાને માટે બહાર ગયા. તેમને બે ચોરો હરી ગયા. તેમનું હરણ રક્ષકોએ સાગરદત્તને જણાવ્યું. તેણે તે સાંભળ્યા છતાં પણ પોતાના ધર્મના અનુષ્ઠાનમાં નિશ્ચલ ચિત્ત હોવાથી પ્રત્યુત્તર પણ આપ્યો નહીં. ત્યારે સ્વજનવર્ગ પણ તેને કહેવા લાગ્યો કેઅહો! સાગરદત્ત! કેમ આમ કાષ્ઠની જેમ મૌન ધારીને રહ્યો છે? ચોરની પાછળ કેમ દોડતો નથી? કેમકે
Page #339
--------------------------------------------------------------------------
________________
१४०४
श्रीमहावीरचरित्रम् तयणुचरा कह पयट्टति?।' सागरदत्तेण भणियं-'होउ किंपि, न विराहेमि मणागंपि नियवयं । तओ निच्छयमुवलब्भ रोसेण जहागयं पडिनियत्तो सयणवग्गो। इओ य-'ते दोऽवि तक्करा पिट्ठओ कुडियमित्तमपेच्छमाणा निब्भया निरुव्विग्गा गंतुं पयत्ता, गच्छंताण य नीसेसतुरगगहणलोभदोसेण समुप्पन्नो दोण्हपि परोप्परं वहपरिणामो। तओ भोयणसमए पविट्ठा एगंमि गामे, कारावियं रंधणीगिहेसु पुढो पुढो थालीसु भोयणं, पक्खित्तं च अणलक्खिज्जमाणेहिं तत्थ दोहिवि महाविसं। सिद्धे य भोयणे कयतक्कालोचियकायव्वा अमुणियावरोप्पराभिप्पाया उवविठ्ठा भोयणं काउं, अह पढमकवलकवलणेऽवि अभिभूया ते विसविगारेण, निवडिया महीयले, कओ महाणसिणीए कलयलो, मिलिओ गामलोगो, कहिओ अणाए वुत्तंतो, ते य विसाभिभूया गया तक्खणमेव पंचत्तं, तुरंगमावि उदासीने तदनुचराः कथं प्रवर्तन्ते?।' सागरदत्तेन भणितं 'भवतु किमपि, न विरात्स्यामि मनागपि निजव्रतम्। ततः निश्चयमुपलभ्य रोषेण यथागतं प्रतिनिवृत्तः स्वजनवर्गः। इतश्च तौ द्वौ अपि तस्करौ वामनमात्रम् (अपि) अप्रेक्षमाणा निर्भयौ निरुद्विग्नौ गन्तुं प्रवृत्तौ, गच्छन्तोः च निःशेषतुरगग्रहणलोभदोषेण समुत्पन्नः द्वयोरपि परस्परं वधपरिणामः। ततः भोजनसमये प्रविष्टौ एकस्मिन् ग्रामे, कारापितं रन्धनगृहेषु पृथक् पृथक् स्थाल्योः भोजनम्, प्रक्षिप्तं च अलक्ष्यमाणाभ्यां तत्र द्वाभ्यामपि महाविषम्। सिद्धे च भोजने कृततत्कालोचितकर्तव्यौ अज्ञातापराऽपराऽभिप्रायौ उपस्थिती भोजनं कर्तुम् । अथ प्रथमकवलकवलनेऽपि अभिभूतौ तौ विषविकारेण, निपतितौ महीतले, कृतं महानसिन्या कलकलम्, मिलितः ग्रामलोकः, कथितः अनया वृत्तान्तः, तौ च विषाऽभिभूतौ गतौ तत्क्षणमेव पञ्चत्वम्, तुरङ्गमाः अपि निःस्वामिकाः इतिकृत्वा रक्षिताः ग्रामजनेन । इतश्च सागरदत्तः ગોસ્વામી' ઉદાસીન રહે તો તેના સેવકો શી રીતે પ્રવૃત્તિ કરે?” સાગરદને કહ્યું “જે થવાનું હોય તે થાઓ. હું જરા પણ મારા વ્રતની વિરાધના નહીં કરું. તે સાંભળી તેનો નિશ્ચય જાણી તેનો સ્વજનવર્ગ ક્રોધ કરી જેમ આવ્યો હતો તેમ પાછો ગયો. હવે અહીં તે બન્ને ચોરો પોતાની પાછળ આવતાં કોઈ વામન જેવા માણસને પણ નહીં જોવાથી નિર્ભય અને ઉદ્વેગ રહિત જવા લાગ્યા. જતાં જતાં “સર્વ અશ્વોને હું એકલો જ ગ્રહણ કરું' એવા લોભના દોષે કરીને બન્નેને પરસ્પર વધ કરવાનો પરિણામ ઉત્પન્ન થયો. ત્યારપછી ભોજનને સમયે તે બન્ને એક ગામમાં પેઠા.
ત્યાં કોઇ રાંધણને ઘેર જુદી જુદી તપેલીમાં ભોજન તૈયાર કરાવ્યું. તેમાં એક બીજા ન જાણે કેમ તે બન્નેએ મહાવિષ નાંખ્યું. પછી ભોજન તૈયાર થયું ત્યારે તે વખતે કરવા લાયક કાર્ય (સ્નાનાદિક ક્રિયા) કરીને પરસ્પરના અભિપ્રાયને નહિ જાણતા તે બન્ને ભોજન કરવા બેઠા. તે વખતે પહેલો કોળીયો ખાતાં જ તે બન્ને વિષના વિકારથી પરાભવ પામ્યા અને પૃથ્વીતળ ઉપર પડી ગયા. તે જોઇ રાંધણે કલકલ શબ્દો કર્યો, એટલે ગામના લોકો એકઠા થયા. તેમને તેણીએ વૃત્તાંત કહ્યો. તેટલામાં વિષથી પરાભવ પામેલા તે બન્ને તત્કાળ મરણ પામ્યા. અશ્વો પણ સ્વામી વિનાના છે એમ જાણી ગામના લોકોએ સાચવ્યા. હવે અહીં સાગરદત્ત પોતાનો દેશાવકાશિક નિયમ પૂર્ણ થયો ત્યારે ૧. રાજા, ગોવાળ અથવા સામાન્ય રીતે પશુનો સ્વામી.
Page #340
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४०५ 'निस्सामिय त्तिकाऊण रक्खिया गामजणेण । इओ य-सागरदत्तो पडिपुन्नंमि देसावगासियनियमे जिणबिंबपूयापडिवत्तिं काऊण कइवयपुरिसपक्खित्तो चलिओ तुरयाणुमग्गेण, अच्चंतविसिट्ठसउणोवलंभे य जायलाभनिच्छओ समुप्पन्नचित्तुच्छाहो अविलंबियगईए संमुहमागच्छन्तं पहियलोयं तुरयपउत्तिमापुच्छंतो कम्म-धम्मसंजोएण पत्तो तं चेव गामं, पुट्ठो य तन्निवासिजणो। तेणावि समप्पिया तुरगा, कहिओ य चोरवुत्तंतो। सागरदत्तेणऽवि साहिओ गामलोगस्स नियमवइयरो, अओ जिणिंदधम्मपसंसा ।।
अह सागरदत्तेणं चिंतियमुप्पन्नभवविरागेण । जह जिणधम्मपभावो पच्चक्खं चिय मए दिह्रो ।।१।।
ता किं अज्जवि वामूढमाणसो तिक्खदुक्खदायारं ।
घरवासं पासंपिव सयखंडं नेव तोडेमि? ।।२।। प्रतिपूर्णे देशावकाशिकनियमे जिनबिम्बपूजाप्रतिपत्तिं कृत्वा कतिपयपुरुषप्रक्षिप्तः चलितः तुरगानुमार्गेण, अत्यन्तविशिष्टशकुनोपलम्भे च जातलाभनिश्चयः समुत्पन्नचित्तोत्साहः अविलम्बितगत्या सम्मुखमागच्छन्तं पथिकलोकं तुरगप्रवृत्तिम् आपृच्छन् कर्मधर्मसंयोगेन प्राप्तः तमेव ग्रामम्, पृष्टश्च तन्निवासिजनः । तेनाऽपि समर्पिताः तुरगाः, कथितश्च चौरवृत्तान्तः । सागरदत्तेनाऽपि कथितः ग्रामलोकस्य नियमव्यतिकरः, अतः जिनेन्द्रधर्मप्रशंसा।
अथ सागरदत्तेन चिन्तितम् उत्पन्न भवविरागेण। यथा जिनधर्मप्रभावः प्रत्यक्षमेव मया दृष्टः ।।१।।
ततः किम् अद्याऽपि व्यामूढमानसः तीक्ष्णदुःखदातारम् ।
गृहवासं पाशमिव शतखण्डं नैव त्रोटयामि? ||२|| જિનપ્રતિમાની પૂજા-ભક્તિ કરીને કેટલાક પુરુષો સહિત અશ્વોના માર્ગે ચાલ્યો. અત્યંત શુભ શુકનની પ્રાપ્તિ થવાથી તેને લાભનો નિશ્ચય થયો. તેના ચિત્તમાં ઉત્સાહ પ્રાપ્ત થયો તેથી વિલંબ રહિત ગતિવડે ચાલવા લાગ્યો. માર્ગમાં સામા મળતા પથિક લોકને અશ્વોના સમાચાર પૂછતો તે કર્મ અને ધર્મના સંયોગો કરીને તે જ ગામમાં પહોંચ્યો. ત્યાં વસનારા લોકોને પૂછ્યું, એટલે તેઓએ પણ અશ્વો આપ્યા, અને ચોરનો વૃત્તાંત કહ્યો. સાગરદત્ત પણ ગામના લોકોને પોતાના નિયમનો વૃત્તાંત કહ્યો, તેથી જિનેંદ્ર ધર્મની સર્વત્ર પ્રશંસા થઇ.
ત્યારપછી સંસાર પર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સાગરદત્તે વિચાર્યું કે-“મેં જિનધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોયો, (૧)
તો હજુસુધી ચામૂઢ ચિત્તવાળો હું તીક્ષ્ણ દુઃખને દેનારા પાશની જેવા ઘરવાસને સો કકડા કરીને કેમ તોડી नमतो नथी? (२)
Page #341
--------------------------------------------------------------------------
________________
१४०६
श्रीमहावीरचरित्रम् इय चिंतिऊण चत्ताइं तेण सव्वाणि पावठाणाणि । गहिया जिणिंददिक्खा सिवसुहभागी य जाओ य ।।३।।
इय इंदभूइ! सिक्खावयस्स बीयस्स पालणे भणियं ।
फलमेत्तो तइयं पुण भणिमो सिक्खावयं ताव ।।४।। ||१०|| आहार-देहसक्कारबंभ-वावारचागनिप्फण्णं । इह पोसहंति वुच्चइ तइयं सिक्खावयं पवरं ।।१।।
दुविहं च इमं नेयं देसे सव्वे य तत्थ सव्वंमि। सामाइयं पवज्जइ नियमा साहुव्व उवउत्तो ||२||
इति चिन्तयित्वा त्यक्तानि तेन सर्वाणि पापस्थानानि । गृहीता जिनेन्द्रदीक्षा शिवसुखभागी च जातश्च ।।३।।
इति ईन्द्रभूते! शिक्षाव्रतस्य द्वितीयस्य पालने भणितम् ।
फलम्, इतः तृतीयं पुनः भणामि शिक्षाव्रतं तावत् ।।४।। आहार-देहसत्काराऽब्रह्म-व्यापारत्यागनिष्पन्नम् । इह पौषधम् इति उच्यते तृतीयं शिक्षाव्रतं प्रवरम् ।।१।।
द्विविधं च इदं ज्ञेयं देशेन सर्वेण च तत्र सर्वे। सामायिकं प्रव्रजति नियमा साधुः इव उपयुक्तः ।।२।।
આ પ્રમાણે વિચારી તેણે સર્વ પાપસ્થાનોનો ત્યાગ કર્યો, જિનેંદ્રની દીક્ષા ગ્રહણ કરી અને શિવસુખનો ભાગી थयो. (3)
આ પ્રમાણે છે ઇંદ્રભૂતિ! બીજું શિક્ષાવ્રત પાળવાનું ફળ કહ્યું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહીએ છીએ :- (૪)
અહીં આહાર, દેહસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપાર એ ચારનો ત્યાગ કરવાથી બનેલું પૌષધ નામનું ત્રીજું शिक्षाप्रत उत्तम उपाय छे. (१)
આ વ્રત દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું છે. તેમાં સાધુની જેમ ઉપયોગપૂર્વક નિચ્ચે સામાયિક કરવું તે सर्वथा पौषध वाय छे. (२)
Page #342
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४०७
अप्पडिदुप्पडिलेहियऽपमज्जसेज्जाइ वज्जई एत्थ। सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु ।।३।।
पोसेइ कुसलधम्मे जं ताहाराइचागणुट्ठाणं।
इह पोसहोत्ति भण्णइ विहिणा जिणभासिएणेव ।।४।। पाणंतिगोवसग्गेऽवि पोसहं घेत्तु जे न खंडंति । जिणदासो इव ते सुरसुहाइं मोक्खं च पावंति ।।५।। गोयमसामिणा भणियं-'भुवणेक्कदिवायर! को एस जिणदासो?।' भयवया वागरियंसाहेमि, वसंतपुरे नयरे अच्चंतभवविरत्तचित्तो, सव्वन्नुवइट्ठपरमत्थभावियमई जिणदासो
अप्रति-दुष्पतिलेखिताऽप्रमार्जितशय्यादि वर्जयति अत्र। सम्यग् च अननुपालनम् आहारादिषु सर्वेषु ।।३।।
पोषयति कुशलधर्मे यत् तदाऽऽहारादित्यागाऽनुष्ठानम्।
इह पौषधः इति भण्यते विधिना जिनभाषितेनैव ।।४।। प्राणान्तिकोपसर्गेऽपि पौषधं गृहीत्वा ये न खण्डयन्ति। जिनदासः इव ते सुरसुखानि मोक्षं च प्राप्नुवन्ति ।।५।। गौतमस्वामिना भणितं 'भुवनैकदिवाकर! कः एषः जिनदासः!। भगवता व्याकृतं 'कथयामि, वसन्तपुरे नगरे अत्यन्तभवविरक्तचित्तः, सर्वज्ञोपदिष्टपरमार्थभावितमतिः जिनदासः नामकः श्रावकः,
આ વ્રતમાં આહારાદિક ચારને વિષે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શય્યા સંસ્તારક ૧, અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ ૨, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા સંસ્મારક ૩, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ ૪ અને સમ્યફ પ્રકારે પાલન ન કરવું પ-આ પાંચ અતિચારો વર્જવા. (૩)
જિનેશ્વરે કહેલા વિધિ પ્રમાણે જે કુશળ ધર્મને પોષણ કરે તથા જેમાં આહારાદિક ત્યાગનું અનુષ્ઠાન થાય તે सही पौषध वाय . (४)
પ્રાણાંત ઉપસર્ગ થયા છતાં પણ જે માણસ પૌષધ ગ્રહણ કરીને તેનો ભંગ કરે નહીં, તે જિનદાસની જેમ विना सुपने भने छ42 भोक्षने पामे छे. (५)
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું કે-“હે જગતને વિષે એક સૂર્યસમાન ભગવન! આ જિનદાસ કોણ હતો?” ભગવાન બોલ્યા- હું કહું છું. વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક હતો. તેનું ચિત્ત સંસારથી
Page #343
--------------------------------------------------------------------------
________________
१४०८
श्रीमहावीरचरित्रम्
नाम सावगो, नावव्व पडिकूलचारिणी मंगलमुत्तिव्व तिव्वरागाणुगया मंगला नाम से भारिया । सो य बहुसो सामाइयपोसहतवोविसेसनिसेवणाभिरओ पव्वज्जं पडिवज्जिउकामो बलतुलणं करेइ । साय से भारिया अच्चंतसंकिलिट्टयाए उक्कडवेयत्तणेण समणं व तं विजियमयणवियारमवलोइऊण फरुसगिराए निब्भच्छंती भणइ -
मुद्ध ! धुत्त लोण वंचिओ तंसि विज्जमाणेवि ।
जो भोगे वज्जित्ता अविज्जमाणं महसि मोक्खं ।।१।।
निल्लक्खण! दुरणुचरं तवोविसेसं निसेविउं कीस । सोसेसि नियसरीरं? किं अप्पा वेरिओ तुज्झ ? ||२||
नौः इव प्रतिकूलचारिणी, मङ्गलमूर्तिः इव तीव्ररागाऽनुगता मङ्गला नामिका तस्य भार्या । सश्च बहुशः सामायिक-पौषधतपोविशेषनिषेवनाऽभिरतः प्रव्रज्यां प्रतिपत्तुकामः बलतुलनां करोति। सा च तस्य भार्या अत्यन्तसङ्क्लिष्टतया उत्कटवेदत्वेन श्रमणमिव तं विजितमदनविकारमवलोक्य परुषगिरा निर्भर्त्स्यती भणति
हे मुग्ध! धूर्तलोकेन वञ्चितः त्वम् असि विद्यमानान् अपि । यः भोगान् वर्जित्वा अविद्यमानं महसे मोक्षम् ||१||
निर्लक्षण! दुरनुचरं तपोविशेषं निसेव्य तस्मात्।
शोषयसि निजशरीरम्? किम् आत्मा वैरिकः तव ।।२।।
અત્યંત વિરક્ત હતું, અને તેની મતિ સર્વશે કહેલા પરમાર્થવડે ભાવિત હતી. તેને નાવની જેમ પ્રતિકૂળ ચાલનારી અને મંગળની મૂર્તિની જેમ તીવ્ર રાગને પામેલી મંગળા નામની ભાર્યા હતી. તે જિનદાસ સામાયિક, પૌષધ અને વિશેષ પ્રકારના તપનું સેવન કરવામાં રક્ત (આસક્ત) અને પ્રવ્રજ્યા અંગીકાર ક૨વાની ઈચ્છાવાળો હતો, તેથી પોતાના બળની તુલના કરતો હતો. અને તેની તે ભાર્યા તો અત્યંત સંક્લિષ્ટપણાએ કરીને અને ઉત્કૃષ્ટ સ્ત્રીવેદપણાએ કરીને સાધુની જેમ કામવિકારને જીતનાર તેને જોઇને કઠોર વાણીવડે નિર્ભર્જના કરતી કહેવા લાગી કે
-
‘હે મુગ્ધ! ધૂર્તલોકે તમને છેતર્યા છે કે જે તમે વિદ્યમાન ભોગોનો પણ ત્યાગ કરી અવિદ્યમાન મોક્ષને ઇચ્છો छो. (१)
હે લક્ષણ રહિત! દુ:ખે કરીને આચરી શકાય તેવા વિશેષ તપનું સેવન કરી શા માટે પોતાના શરીરનું શોષણ ङरो छो? शुं तभारो खात्मा तमारो वेरी छे ? (२)
૧. નાવ કાંઠા પ્રત્યે ચાલનારી હોય છે. ૨. મંગળની મૂર્તિ રાતી હોય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४०९
जइ तं विसयविरत्तो पढमं चिय ता न कीस पव्वइओ। जाओ? जमिण्हि मं परिणिऊण एवं विडंबेसि ।।३।।
अह तं ममनिरवेक्खी जहाभिरुइयं करेसि एवं च ।
अहमवि तुह निरवेक्खा जं भावइ तं करिस्सामि ||४|| एवं तीए मज्जायवज्जिए जंपियंमि जिणदासो। उवसमभावियचित्तो महुरगिराए इमं भणइ ।।५।।
भद्दे! सद्धम्मपरम्मुहासि निम्मेरमुल्लवसि तेण । तुच्छेऽवि विसयसोक्खे कहऽन्नहा होज्ज पडिबंधो! ||६||
यदि त्वं विषयविरक्तः प्रथममेव ततः न कस्मात् प्रव्रजितः । जातः? यद् इदानीं मां परिणीय एवं विडम्बयसि ।।३।।
अथ त्वं मम निरपेक्षी यथाऽभिरुचितम् करोषि एवञ्च ।
अहमपि तव निरपेक्षा यद् भावयामि तत्करिष्यामि ।।४।। एवं तया मर्यादावर्जितया जल्पिते जिनदासः। उपशमभावितचित्तः मधुरगिरा इदम् भणति ।।५।।
भद्रे! सद्धर्मपराङ्मुखा असि, निर्मर्यादम् उल्लपसि तेन । तुच्छेऽपि विषयसौख्ये कथमन्यथा भवेत् प्रतिबन्धः ।।६।।
જો તમે વિષયમાં વિરક્ત હતા, તો તમે પ્રથમથી જ કેમ પ્રવ્રજિત થયા નહીં કે જેથી હમણાં મને પરણીને भारी मा प्रभाए। विडंबना ४२ छो? (3)
હવે જો તમે મારી અપેક્ષા રાખ્યા વિના આ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, તો હું પણ તમારી અપેક્ષા २॥ध्या विनाले भने रामशेत जरीश. (४)
આ પ્રમાણે તેણીએ મર્યાદા રહિત કહ્યું ત્યારે ઉપશમવડે ભાવિત ચિત્તવાળા જિનદાસે તેણીને મધુર વાણીવડે मा प्रभाए। ४६ -(५)
“હે ભદ્ર! તું સદ્ધર્મથી પરામુખ છો, તેથી આવું મર્યાદા રહિત વચન બોલે છે. એમ ન હોય તો આ તુચ્છ विषयसुषमा माटो बधो हाड भडोय? (७)
Page #345
--------------------------------------------------------------------------
________________
१४१०
श्रीमहावीरचरित्रम थोयं जीयं जर-मरण-रोग-सोगाऽणिवारियप्पसरा । एवं ठिएवि कह सुयणु! कुणसि तं विसयवामोहं? ।।७।।
तीए(ता) भणियं होउ अलं तुज्झ सद्धम्मदेसणाए ममं ।
सयमवि नट्ठो दुच्चे! धिट्ट अन्नपि नासेसि ।।८।। इय तीए दुट्ठनिझुरमुहीए दुविणयमूलभूमीए | निब्मच्छिओ समाणो जिणदासो मोणमल्लीणो ।।९।। अन्नया य चउद्दसिदिणंमि पडिवन्नो अणेण उववासो गहिउं चउब्विहंपि पोसहं, ठिओ य गिहेगंतभूयाए जाणसालाए निसिंमि काउस्सग्गेण | मंगलावि मयरद्धएण वाहिज्जमाणी
स्तोकं जीवं जरा-मरण-रोग-शोका अनिवारितप्रसराः । एवं स्थिते अपि कथं सुतनो! करोषि त्वं विषयव्यामोहम्? ।।७।।
तया भणितं-भवतु, अलं तव सद्धर्मदेशनया मम ।
स्वयमपि नष्टः दुश्चेष्ट! धृष्टः अन्यमपि नाशयसि ।।८।। इति तया दुष्टनिष्ठुरमुख्या दुर्विनयमूलभूम्या। निर्भर्त्सतः सन् जिनदासः मौनम् आलीनः ।।९।। अन्यदा च चतुर्दशीदिने प्रतिपन्नः अनेन उपवासः गृहीत्वा चतुर्विधमपि पौषधम्, स्थितश्च गृहैकान्तभूतायां यानशालायां निशायां कायोत्सर्गेण । मङ्गलाऽपि मकरध्वजेन उह्यमाना उज्झितकुला
હે સુતનુ! આયુષ્ય અલ્પ છે. તેમાં પણ જરા, મરણ, રોગ અને શોક વિગેરેનો પ્રસાર નિવારી શકાય તેવો नथी. मावो संस॥२ छत ५९. तुं विषयने विषम मोड पामेछ?' (७)
ત્યારે તેણીએ કહ્યું કે તમારી સદ્ધર્મ દેશનાએ કરીને મારે સયું. હે દુષ્ટ ચેષ્ટાવાળા! તમે પોતે જ નાશ પામ્યા छो, भने प्रष्ट! जीने ५९। न। ५मा छो.' (८)
આ પ્રમાણે દુષ્ટ અને કઠોર મુખવાળી અને દુર્વિનયની મૂળભૂમિરૂપ તેણીએ નિર્ભર્સના કરેલો જિનદાસ भौन २६uो. ()
ત્યારપછી એકદા ચતુર્દશીને દિવસે તેણે ઉપવાસ કર્યો, ત્યારે પ્રકારનો પૌષધ ગ્રહણ કર્યો, અને રાત્રિએ ઘરની એકાંતવાળી યાનશાળામાં કાયોત્સર્ગ રહ્યો. તે વખતે મંગળા પણ કામદેવથી પીડા પામી, કુળના અભિમાનનો ત્યાગ
Page #346
--------------------------------------------------------------------------
________________
१४११
अष्टमः प्रस्तावः उज्झियकुलाभिमाणा, अगणियाववाया नीयगामिणीउ कामिणीउत्ति य पवायं सच्चविन्तिव्व घडिया सह विडेण, गेहजणलज्जाए पयडं चिय अकज्जमायरिउभपारयंती पुवदिन्नसिंगारेण विडेण सद्धिं रयणीए समागया तं चेव जाणसालं। अच्चंधयारत्तणेण काउस्सग्गट्ठियं जिणदासमपेच्छमाणीए तंमि चेव पएसे पक्खित्तो लोहकीलगतिक्खपइट्ठाणो पल्लंको अणाए। तक्कीलगेण य समीववत्तिणो जिणदासस्स विद्धो सहावकोमलो चलणो। सा य विडेण सद्धिमकज्जमायरिउमारद्धा।
जिणदासो पुण अइतिक्खलोहकीलगविभिन्नचलणतलो। उप्पन्नगाढवियणो चिंतिउमेवं समाढत्तो ||१||
मा! जीव काहिसि तुमं मणागमेत्तंपि चित्तसंतावं |
सयमवि दिढे विलिए भज्जाए अकज्जसत्ताए ।।२।। ऽभिमाना, अपगणिताऽपमाना 'नीचगामिन्यः कामिन्यः' इति च प्रवादं सत्यापयन्ती इव घटिता सह विटेन, गृहजनलज्जया प्रकटमेव अकार्यमाचरितुम् अपारयन्ती पूर्वदत्तशृङ्गारेण विटेन सह रजन्यां समागता तामेव यानशालायाम् । अत्यन्ताऽन्धकारित्वेन कायोत्सर्गस्थितं जिनदासं अप्रेक्षमाणया तस्मिन्नेव प्रदेशे प्रक्षिप्तः लोहकीलकतीक्ष्णप्रतिष्ठानः पल्यङ्कः अनया। तत्कीलकेन च समीपवर्तिनः जिनदासस्य विद्धः स्वभावकोमलः चरणः। सा च विटेन सह अकार्यमाचरितुम् आरब्धा ।
जिनदासः पुनः अतितीक्ष्णलोहकीलकविभिन्नचरणतलः । उत्पन्नगाढवेदनः चिन्तयितुमेवं समारब्धवान् ।।१।।
मा जीव! करिष्यसि त्वं मनाग्मात्रमपि चित्तसन्तापम् । स्वयमपि दृष्टे विलीनायां भार्यायाम् अकार्यसक्तायाम् ।।२।।
કરી, અપવાદની અવગણના કરી “સ્ત્રીઓ નીચગામિની હોય છે' એ કહેવતને જાણે સત્ય કરતી હોય તેમ જારને વિષે આસક્ત થઇ. ઘરના લોકોની લજ્જાએ કરીને પ્રગટપણે અકાર્ય આચરણ કરવાને અસમર્થ હોવાથી તે પ્રથમથી આવેલા શૃંગારવાળા જાર પુરુષની સાથે રાત્રિને સમયે તે જ યાનશાળામાં આવી. અત્યંત અંધકારને લીધે ત્યાં કાયોત્સર્ગે રહેલા જિનદાસને નહીં જોવાથી તેણીએ તે જ ઠેકાણે લોઢાના ખીલાવડે તીક્ષ્ણ પાયાવાળો પત્યેક મૂક્યો. તે ખીલાવડે પાસે રહેલા જિનદાસનો સ્વભાવિક કોમળ પગ વીંધાયો. તે તે જારની સાથે અકાર્ય કરવા मागी.
અત્યંત તીક્ષ્ણ લોઢાના ખીલાથી જિનદાસનું ચરણતળ વીંધવાથી તેને ગાઢ વેદના ઉત્પન્ન થઈ. તે વખતે निहास मा प्रभाएयिंताग्यो - (१)
જીવ! અકાર્યમાં આસક્ત થયેલી ભાર્યાનો વિનાશ તેં પોતે જોયો, છતાં પણ તું જરા પણ ચિત્તમાં સંતાપ 5रीश नहीं, (२)
Page #347
--------------------------------------------------------------------------
________________
१४१२
श्रीमहावीरचरित्रम् जं परमत्येण न एत्थ कोऽवि भज्जा व सयणवग्गो वा । किंतु सकज्जविणासे सव्वंपि परंमुहं ठाइ ।।३।।
अविय-तावच्चिय दंसइ पणइभावमायरइ ताव अणुकूलं ।
निययत्थविसंवायं जाव न पेच्छइ पणइलोगो ।।४।। ता एयाए धम्मत्थसुन्नचिंताए एत्थ को दोसो?। इत्थी सभावओ चिय दुग्गेज्झा वुच्चई जेण ||५||
अइरक्खियावि अइपालियावि अइगाढरूढपणयावि । बाढं उवयरियाविहु देइ दुरंतं भयं महिला ||६||
यत् परमार्थेन नाऽत्र कोऽपि भार्या वा स्वजनवर्गः वा। किन्तु स्वकार्यविनाशे सर्वेऽपि पराङ्मुखं तिष्ठन्ति ।।३।।
अपि च-तावदेव दर्शयति प्रणतिभावम् आचरति तावद् अनुकूलम् ।
निजाऽर्थविसंवादं यावन्न प्रेक्षते प्रणयिलोकः ।।४।। ततः एतस्याः धर्मार्थशून्यचिन्तायाः अत्र कः दोषः? स्त्री स्वभावतः एव दुर्ग्राह्या उच्यते येन ।।५।।
अतिरक्षिताऽपि अतिपालिताऽपि अतिगाढरूढप्रणयाऽपि। बाढम् उपचरिताऽपि खलु दत्ते दुरन्तं भयं महिला ||६||
કેમકે પરમાર્થ રીતે તો આ જગતમાં કોઇ પણ ભાર્યા કે સ્વજનવર્ગ છે જ નહીં; કેમકે પોતાના કાર્યનો વિનાશ થાય એટલે કે પોતાનું કાર્ય સધાય નહીં ત્યારે તે સર્વે પરામુખ જ થાય છે. (૩)
વળી પ્રેમીજન જ્યાં સુધી પોતાના કાર્યની પ્રતિકૂળતા ન જુએ ત્યાંસુધી જ પ્રતિભાવને દેખાડે છે અને ત્યાં સુધી ४ मनु०५j मायरे छ. (४)
તેથી ધર્મના અર્થ(તત્ત્વ)થી શૂન્ય ચિત્તવાળી આ સ્ત્રીનો આમાં શો દોષ છે? કેમકે સ્ત્રીઓ સ્વભાવથી જ हुयाय उपाय छे. (५)
સ્ત્રીઓનું અત્યંત રક્ષણ કર્યું હોય, અત્યંત પાલન કર્યું હોય, તેના પર અતિ ગાઢ અને રૂઢ પ્રેમ રાખ્યો હોય, તથા તેનો અત્યંત ઉપચાર કર્યો હોય, તો પણ તે દુરંત ભય આપનારી થાય છે. (૯)
Page #348
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४१३
एत्तो च्चिय मुणिवसभा सुबुद्धिमाहप्पमुणियपरमत्था । पच्चक्खरक्खसीहि व महिलाहिं समं न जंपति ।।७।।
ता ते च्चिय इह धन्ना सुलद्धनियजम्मजीवियफला य ।
जे उज्झिऊण महिला संजमसेलं समभिरूढा ।।८।। धन्नो सणंकुमारो जो पुरमंतेउरं सिरिं रज्जं । उज्झित्ता निक्खंतो परमप्पा मोक्खसोक्खकए ।।९।।
एक्को अहं अधन्नो जो कुलडाए अणत्थमूलाए । दुट्ठमहिलाए कज्जे एवं वुत्थोऽम्हि घरवासे ।।१०।।
अतः एव मुनिवृषभाः सुबुद्धिमाहात्म्यज्ञातपरमार्थाः । प्रत्यक्षराक्षसीभिः इव महिलाभिः समं न जल्पन्ति ।।७।।
ततः ते एव इह धन्याः सुलब्धनिजजन्म-जीवितफलाः च ।
ये उज्झित्वा महिलां संयमशैलं समारूढाः ।।८।। धन्यः सनत्कुमारः यः पुरम्, अन्तःपुरं, श्रियम्, राज्यम्। उज्झित्वा निष्क्रान्तः परमात्मा मोक्षसौख्यकृते ।।९।।
एकोऽहं अधन्यः यः कूटिलायाः अनर्थमूलाया। दुष्टमहिलायाः कार्येण एवम् उषितोऽहं गृहवासे ।।१०।।
આ કારણથી જ પોતાની બુદ્ધિ(જ્ઞાન)ના માહાભ્યથી પરમાર્થને જાણનારા શ્રેષ્ઠ મુનિઓ પ્રત્યક્ષ રાક્ષસીના જેવી સ્ત્રીઓની સાથે બોલતાં જ નથી. (૭)
તેથી કરીને જેઓ સ્ત્રીઓનો ત્યાગ કરી સંયમરૂપી પર્વત ઉપર આરૂઢ થયા છે તેઓ જ આ જગતમાં ધન્ય છે, અને તેઓએ જ જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે. (૮).
ઉત્કૃષ્ટ આત્માવાળો સનકુમાર ચક્રવર્તી જ ધન્ય છે કે જેણે પોતાનું નગર, અંતઃપુર, લક્ષ્મી અને રાજ્ય એ સર્વનો ત્યાગ કરી મોક્ષસુખને માટે દીક્ષા ગ્રહણ કરી (૯).
હું જ એક અધન્ય છું કે જે હું કુલટા, અનર્થનું મૂળ અને અતિદુષ્ટ સ્ત્રીને માટે આ પ્રમાણે ગૃહવાસમાં રહ્યો छु. (१०)
Page #349
--------------------------------------------------------------------------
________________
१४१४
श्रीमहावीरचरित्रम् अहवा समइक्कंतत्थसोयणेणं इमेण किं बहुणा? | एत्तोवि सव्वविरइं भावेणाहं पवज्जामि ||११।।
इय चिंतिऊण तेणं तिविहंतिविहेण वोसिरिय संगं
पंचपरमेट्ठिमंतो पारद्धो सरिउमणवरयं ।।१२।। अह पबलचलणपीडोवक्कमियाऊ चइत्तु नियदेहं । भासुरसरीरधारी देवो वेमाणिओ जाओ ।।१३।।
आउक्खयंमि तत्तो सो चविऊणं विदेहवासंमि । निट्ठवियकम्मगंठी पाविस्सइ सासयं ठाणं ।।१४।।
अथवा समतिक्रान्ताऽर्थशोचनेन अनेन किं बहुना?। इतः अपि सर्वविरतिं भावेनाऽहं प्रपद्ये ।।११।।
इति चिन्तयित्वा तेन त्रिविधं त्रिविधेन व्युत्सृष्ट्य सङ्गम् ।
पञ्चपरमेष्ठिनम् अन्तः प्रारब्धवान् स्मर्तुम् अनवरतम् ।।१२।। अथ प्रबलचरणपीडोपक्रान्तायुः त्यक्त्वा निजदेहम्। भासुरशरीरधारी देवः वैमानिकः जातः ।।१३।।
आयुःक्षये तस्मात्सः च्युत्वा विदेहवासे। निष्ठापितकर्मग्रन्थिः प्राप्स्यति शाश्वतं स्थानम् ।।१४।।
અથવા તો વ્યતીત થયેલા આ અર્થનો બહુ શોક કરવાથી શું ફળ છે? અત્યારે પણ હું ભાવથી સર્વવિરતિ २ रु. (११)
આ પ્રમાણે વિચારીને તે ત્રિવિધ ત્રિવિધ સર્વ સંગનો ત્યાગ કરી નિરંતર પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરવા सायो. (१२)
તેવામાં પગની પ્રબળ પીડાવડે આયુષ્યનો ઉપક્રમ (ક્ષય) થવાથી તે પોતાના શરીરનો ત્યાગ કરી દેદીપ્યમાન શરીરને ધારણ કરનાર વૈમાનિક દેવ થયો. (૧૩)
ત્યાંથી આયુષ્યને ક્ષયે અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ, દીક્ષા ગ્રહણ કરી, કર્મગ્રંથિનો ક્ષય કરી શાશ્વત स्थान(मो.)ने पामश. (१४)
Page #350
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४१५
इय गोयम! निच्चलमाणसस्स जिणभणियधम्मकज्जमि। जायइ जीवस्स धुवं अकालखेवेण सिवलाभो ।।१५।। ।।११।।
भणियं तइयं सिक्खावयं इमं संपयं पुण चउत्थं ।
एदंपज्जसमेयं जह होइ तहा निसामेह ।।१।। अन्नाईणं सुद्धाण कप्पणिज्जाण देसकालजुयं । दाणं जईणमुचियं चउत्थ सिक्खावयं एयं ।।२।।
सच्चित्तनिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेव । कालाइक्कम परववएस मच्छरिय पंचेव ।।३।।
इति गौतम! निश्चलमानसस्य जिनभणितधर्मकार्ये । जायते जीवस्य ध्रुवं अकालक्षेपेण शिवलाभः ।।१५।।
भणितं तृतीयं शिक्षाव्रतम् इदं साम्प्रतं पुनः चतुर्थम् ।
ऐदम्पर्यसमेतं यथा भवति तथा निश्रुणु ।।१।। अन्नादीनां शुद्धानां कल्पनीयानां देशकालयुतम् । दानं यतीनामुचितम् चतुर्थं शिक्षाव्रतमेतत् ।।२।।
सचित्तनिक्षेपणं वर्जति सच्चित्तपिहितमेव । कालातिक्रमः परव्यपदेशः मत्सरः पञ्चैव ।।३।।
આ પ્રમાણે હે ગૌતમ! જિનેશ્વરે કહેલા ધર્મકાર્યમાં નિશ્ચળ મનવાળા જીવને કાળક્ષેપ (વિલંબ) વિના અવશ્ય भोक्षनो साम थाय छे. (१५)
આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત કહ્યું. હવે ક્રમથી પ્રાપ્ત થયેલું ચોથું શિક્ષાવ્રત જે પ્રમાણે હોય છે તે તમે સાંભળો.
(१)
જે શુદ્ધ, કલ્પનીય અને દેશકાળયુક્ત એવું અન્નાદિકનું ઉચિત દાન યતિઓને આપવામાં આવે, તે ચોથું शिक्षात ठेवाय छे. (२)
તેમાં સચિત્ત વસ્તુનો નિક્ષેપ ૧, સચિત્તવડે ઢાંકવું , કાલાતિક્રમ કરવો ૩, બીજાનું છે તેવું બહાનું. ૪, અને द्वेष ५- पांय अतिया वईवाना छे. (3)
Page #351
--------------------------------------------------------------------------
________________
१४१६
श्रीमहावीरचरित्रम
अन्नाईण पयाणं निच्चंपि य होइ गिहिजणस्सुचियं । जइणो पडुच्च किं पुण पोसहउववासपारणए? ||४||
अतिहीण संविभागं नूणमकाउं न जे पजीमंति ।
ते साहुरक्खिओ इव देवाणवि होंति महणिज्जा ।।५।। गोयमेण जंपियं-'भूवणत्तयसामिसाल! साहेस को एस साहरक्खिओ?, कहं देवमहणिज्जो'त्ति | भगवया वागरियं-आयन्नसु-अत्थि सयलदिसावलयविक्खाया वाणारसी नाम नयरी। तहिं वसू नाम राया, सव्वंतेउरपहाणा वसुमई देवी, वणियलोयसम्मओ जिणपालिओ सेठ्ठी, जिणमई से भारिया। एयाणि चत्तारिवि परमसावगाणि परोप्परं परूढगाढपेम्माणि य एक्कचित्तत्तणेणं जिणधम्मं पालिंति, अन्नया सेट्ठिणी नरिंदपत्ती य
अन्नादीनां प्रदानं नित्यमपि च भवति गृहीजनस्योऽचितम् । यतीनां प्रतीत्य किं पुनः पौषधोपवासपारणके ।।४।।
अतिथिनां संविभागं नूनम् अकृत्वा न ये प्रजेमन्ति ।
ते साधुरक्षितः इव देवानामपि भवन्ति महनीयाः ।।५।। गौतमेन जल्पितं 'भुवनत्रयस्वामिशाल! कथय कः एषः साधुरक्षितः!, कथं देवमहनीयः?' इति । भगवता व्याकृतम् ‘आकर्णयत, सकलदिग्वलयविख्याता वाराणसी नामिका नगरी। तत्र वसुः नामकः राजा, सर्वाऽन्तःपुरप्रधाना वसुमतिः देवी, वणिग्लोकसम्मतः जिनपालितः श्रेष्ठी, जिनमतिः तस्य भार्या । एते चत्वारः अपि परमश्रावकाः परस्परं प्ररूढगाढप्रेमाः च एकचित्तत्वेन जिनधर्मं पालयन्ति ।
હંમેશાં અન્નાદિકનું દાન આપવું તે ગૃહસ્થજનોને ઉચિત છે, તો પછી પૌષધના ઉપવાસને પારણે પતિને उद्देशाने हान आप, तेमi | s? (४)
જેઓ અતિથિસંવિભાગ કર્યા વિના ભોજન કરતા નથી તેઓ સાધુરક્ષિતની જેમ દેવોને પણ પૂજ્ય થાય છે.'
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું- હે ત્રણ ભુવનના નાથ! એ સાધુરક્ષિત કોણ? અને તે શી રીતે દેવોને પૂજ્ય થયો? તે કહો. ત્યારે ભગવાને કહ્યું “સાંભળો:-સમગ્ર દિશાના સમૂહમાં વિખ્યાત વણારસી નામની નગરી છે. તેમાં વસુ નામે રાજા હતો. તેને સર્વ અંતઃપુરમાં પ્રધાન વસુમતી નામની રાણી હતી, તથા તે નગરીમાં વણિગજનને સંમત જિનપાલિત નામનો શ્રેષ્ઠી હતો. તેને જિનમતી નામની ભાર્યા હતી. આ ચારે પરમ શ્રાવક હતા, તેમને પરસ્પર ગાઢ પ્રેમ ઉત્પન્ન થયો હતો, અને તેઓ એકચિત્તવડે જિનધર્મ પાળતા હતા. એકદા તે શેઠાણી અને
Page #352
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४१७ पंचवन्नसुरहिकुसुम-दहियक्खय-सुगंधिगंधधूववासपडिपुन्नपडलकरपरियरियाओ गयाओ जिणालयं, विरइया अणेगविच्छित्तिमणहरा सव्वन्नुबिंबाण पूया । तओ विचित्तथुइथुत्तदंडएहिं सुचिरं जिणं थुणिऊण पयाहिणं दाउं बाहिं नीहरिया। ताहिं एगत्थ पएसे अच्चंतदुईसणो मच्छियाजालाभिणिभिणारावभीसणो वणमुहनिस्सरंतकिमिसंवलियपूयप्पवाहो सडियंगुलिनासोट्टो कुट्ठवाहिविणट्ठदेहो दिट्ठो एगो पुरिसो। तं च दह्रण देवीए भणियं-'भो महाणुभाव! कीस सव्वन्नूणमासायणं इहट्ठिओ करेसि?।' तेण भणियं-'नाहमेत्थ निवासत्थी समागओ, किंतु चेइयवंदणत्थं ।' सेट्ठिणीए भणियं-'देवि! जइ इत्तियमेत्तमेव पओयणं पडुच्च अच्छइ ता अच्छउ, को दोसो?, जओ सुस्समणावि जाव चेइयाइं वंदंति, वक्खाणं वा करिंति, जिणाणं वा पेच्छंति (सिस्साणं वायणं वा पयच्छंति पु.) ताव जिणभवणे निवसंति।' देवीए भणियं-'तहावि विणट्ठसारीरत्तेण न जुज्जइ एयस्स अच्छिउं, अहवा निट्ठीवणाइं अकरितो अन्यदा श्रेष्ठिनी नरेन्द्रपत्नी च पञ्चवर्णसुरभिकुसुम-दध्यक्षत-सुगन्धिगन्धधूपवासप्रतिपूर्णपटलकरपरिवृत्ते गते जिनालयम्, विरचिताऽनेकविच्छित्तिमनोहरा सर्वज्ञबिम्बानां पूजा। ततः विचित्रस्तुति-स्तोत्रदण्डकैः सुचिरं जिनं स्तुत्वा प्रदक्षिणां दत्वा बहिः निहृते। ताभ्याम् एकत्र प्रदेशे अत्यन्तदुर्दर्शनः, मक्षिकाजालभिणिभिणाऽऽरावभीषणः, व्रणमुखनिःसरत्कृमिसंवलितपूयप्रवाहः, गलिताऽऽङ्गुली-नासौष्ठः, कुष्ठव्याधिविनष्टदेहः दृष्टः एकः पुरुषः । तं च दृष्ट्वा देव्या भणितं 'भोः महानुभाव!, कथं सर्वज्ञानाम् आशातनाम् इहस्थितः करोषि?|' तेन भणितं 'नाहमत्र निवासार्थं समागतः, किन्तु चैत्यवन्दनार्थम् | श्रेष्ठिन्या भणितं 'देवि! यदि एतावन्मात्रमेव प्रयोजनं प्रतीत्य आस्ते ततः आस्ताम्, कः दोषः? यतः सुश्रमणाः अपि यावत् चैत्यानि वन्दन्ते, व्याख्यानं वा कुर्वन्ति, जिनानां वा प्रेक्षन्ते (शिष्यान् वाचनां वा प्रयच्छन्ति) तावद् जिनभवने निवसन्ति।' देव्या भणितं 'तथापि विणष्टशरीरत्वेन न युज्यते एतस्य રાજાની રાણી એ બન્ને પંચવર્ણી સુગંધી પુષ્પો, દહીં, અક્ષત, સુગંધી ગંધ, ધૂપ અને વાસક્ષેપવડે છાબડીઓને પૂર્ણ ભરી હાથમાં લઇ જિનાલયમાં ગઇ. ત્યાં જિનેશ્વરની પ્રતિમાઓની અનેક પ્રકારની રચનાવડે મનોહર પૂજા કરી. ત્યારપછી વિચિત્ર સ્તુતિ, સ્તોત્ર અને દંડકવડે ચિરકાળ સુધી જિનેશ્વરની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા કરી બહાર નીકળી. ત્યાં તેમણે એક પ્રદેશમાં અત્યંત દુઃખે કરીને જોઇ શકાય એવો એક પુરુષ જોયો. તેનું શરીર કુષ્ઠના વ્યાધિથી નષ્ટ થયું હતું, તેથી માખીઓના સમૂહના ગણગણાટ શબ્દવડે તે ભયંકર દેખાતો હતો. આખા શરીર પર પડેલા ચાંદાના મુખથી નીકળતા કૃમિવડે મિશ્ર થયેલો પરુનો પ્રવાહ વહેતો હતો, અને તેની આંગળી, નાસિકા તથા ઓષ્ઠ સડી ગયા હતા. તેને જોઇ રાણીએ તેને કહ્યું - “હે મહાનુભાવ! અહીં રહીને તે સર્વજ્ઞની કેમ આશાતના કરે છે?” તેણે કહ્યું અહીં નિવાસ કરવા માટે આવ્યો નથી પરંતુ ચૈત્યવંદન કરવા આવ્યો છું. ત્યારે શેઠાણીએ કહ્યુંહે દેવી! જો આટલા જ પ્રયોજનને આશ્રીને તે અહીં રહ્યો છે તો ભલે રહે. તેમાં શો દોષ છે? કેમકે સારા સાધુઓ પણ જ્યાં સુધી ચૈત્યવંદન કરે છે, અથવા વ્યાખ્યાન કરે છે, અથવા જિનેશ્વરના દર્શન કરે છે, અથવા શિષ્યોને વાચના આપે છે ત્યાં સુધી જિનચૈત્યને વિષે રહે છે.' રાણીએ કહ્યું-“તોપણ આનું શરીર વિનષ્ટ થયું છે તેથી આને
Page #353
--------------------------------------------------------------------------
________________
१४१८
श्रीमहावीरचरित्रम्
सम्ममुवउत्तो निमेसमित्तं जिणबिंबावलोयणेण अप्पणो समाहिमुप्पाएउ, किमजुत्तं ? ।' सेट्ठिणीए भणियं-'एवमेयं, को महाणुभावस्स एयस्स अवराहो ?, दुप्पडियाराणि पावकम्माणि एवंविहाहिं बिडंबणाहिं कयत्थिंति निस्सरणं पाणिगणं ।' देवीए भणियं - 'अलमुच्चावयभणियव्वेणं, भो महाणुभाव! साहम्मिओत्तिकाऊण पूयणिज्जोसि तुमंति ता साहेसु-किं ते पियं कीरउ?।' तेण जंपियं-‘किमेत्थ कायव्वं अस्थि ?, पुव्विं दुच्चिन्नाणं कम्माणं फलविवागमणुहवंतस्स समाहिमरणं चिय मे पत्थियव्वं, तंपि भागविवज्जएण दुल्लंभं व लक्खिज्जइ ।' ताहिं भणियं-'कहमेवं जाणिज्जइ ? ।' कुट्ठिणा भणियं - 'अहं मंदभग्गो, अइसइणा भणियं-जहा तुमं मरणकाले सम्मत्तं वमिहिसि तेणेमं जाणामि, चित्तसंतावं च उव्वहामि।' ताहिं जंपियं'भद्द! तुह जइ एवं ता विसममावडियं ति । एवं च खणमित्तं विगमिऊण विम्हियमणाओ गयाओ ताओ सगिहं। अन्नंमि य वासरे चउनाणोवगओ सूरतेओ नाम सूरी समोसरिओ, आसितुम् अथवा निष्ठीवनादि अकुर्वन् सम्यगुपयुक्तः निमेषमात्रमपि जिनबिम्बाऽवलोकनेन आत्मनः समाधिं उत्पादयतु, किमयुक्तम् ? । श्रेष्ठिन्या भणितं ' एवमेतद्, कः महानुभावस्य एतस्य अपराधः ?, दुष्प्रतिकाराणि पापकर्माणि एवंविधाभिः विडम्बनाभिः कदर्थयन्ति निःशरणं प्राणिगणम्।' देव्या भणितम् ‘अलम् उच्चावचभणितव्येन, भोः महानुभाव! साधर्मिकः इति कृत्वा पूजनीयः असि त्वम् ततः कथय किं तव प्रियं क्रियते ? ।' तेन जल्पितं 'किमत्र कर्तव्यमस्ति ? पूर्वं दुश्चीर्णानां कर्मणां फलविपाकम् अनुभवतः समाधिमरणम् एव मम प्रार्थयितव्यम्, तदपि भाग्यविवर्जितेन दुर्लभमिव लक्ष्यते।' ताभ्यां भणितं ‘कथमेवं ज्ञायते? ।' कुष्ठिना भणितं ' अहं मन्दभाग्यः, अतिशायिना भणितं यथा-त्वं मरणकाले सम्यक्त्वं वमिष्यसि तेन इदं जानामि, चित्तसन्तापं च उद्वहामि । ताभ्यां जल्पितं 'भद्र! तव यदि एवं ततः विषमम् आपतितम् । एवं च क्षणमेकं विगम्य विस्मितमनसौ गते ते स्वगृहम्। अन्यस्मिन् च वासरे चतुर्ज्ञानोपगतः सूरतेजाः नामकः सूरिः समवसृतः । ततः श्रेष्ठिनी देवी च गते तद्वन्दनार्थम्, અહીં રહેવું યોગ્ય નથી. અથવા તો થુંક વિગેરે કર્યા વિના સમ્યક્ પ્રકારે ઉપયોગ રાખીને એક ક્ષણમાત્ર જિનપ્રતિમાના દર્શનવડે પોતાના આત્માની સમાધિને ભલે ઉત્પન્ન કરે. તેમાં શું અયોગ્ય છે?” શેઠાણીએ કહ્યું-‘એમ જ છે. તેમાં આ મહાનુભાવનો શો અપરાધ છે? પ્રતિકાર ન થઇ શકે તેવાં પાપકર્મો આવા પ્રકારની વિડંબનાવડે શરણ વિનાના પ્રાણીસમૂહની કદર્થના કરે જ છે.' રાણીએ કહ્યું-‘ઊંચા-નીચા વચન કહેવાથી સર્યું. હે મહાનુભાવ! તું સાધર્મિક છે તેથી તું પૂજવા લાયક છે, તેથી તું કહે કે અમે તારું શું પ્રિય કરીએ?' તેણે કહ્યું-‘અહીં શું કરવાનું છે? પૂર્વે આચરેલા દુષ્ટ કર્મોના ફળના વિપાકનો અનુભવ કરતાં મારે સમાધિમરણ જ માગવાનું છે. તે પણ ભાગ્યરહિત હોવાથી મને દુર્લભ જણાય છે. ત્યારે તે બન્ને બોલી-એમ કેમ જણાય?' કુષ્ટીએ કહ્યું-‘હું મંદ ભાગ્યવાળો છું. મને એક અતિશય જ્ઞાનવાળાએ કહ્યું છે કે-તું મરણ સમયે સમકિતને વમી નાંખીશ, તેથી હું જાણું છું અને ચિત્તમાં સંતાપ કરું છું.' તે બન્નેએ કહ્યું-‘હે ભદ્ર! જો આ પ્રમાણે હોય તો તને વિષમપણું આવી પડ્યું.' આ પ્રમાણે ત્યાં ક્ષણમાત્ર નિર્ગમન કરીને મનમાં વિસ્મય પામેલી તે બન્ને પોતપોતાને ઘેર ગઇ. ત્યારપછી એક દિવસ ચાર જ્ઞાનને ધારણ કરનાર સૂરતેજ નામના સૂરિમહારાજ ત્યાં સમવસર્યા. તે વખતે શેઠાણી અને રાણી તેમને
Page #354
--------------------------------------------------------------------------
________________
१४१९
अष्टमः प्रस्तावः तआ सेट्टिणी देवी य गया तव्वंदणत्थं, सुया धम्मकहा, पत्थावे य पुच्छियं ताहिं-'भयवं! पुव्वं चेइए गयाहिं अम्हेहिं जो कुट्ठी दिट्ठो सो कीस संमत्तं मरणसमए वमिही?।' सूरिणा भणियं-'सो पज्जंतसमए माणुस्सेसु आउबंधं काऊण उप्पज्जिही, न य गहियसम्मत्तो अणंतरभवे मणुअत्तं तिरियत्तं वा पावइ, जेण भणियं
सम्मद्दिट्ठी जीवो विमाणवज्जं न बंधए आउं।
जइ उ न संमत्तजढो अहव न बद्धाउओ पुदि ।।१।। रायपत्तीए भणियं-'कहिं पुण सो उववज्जिही?', सूरिणा जंपियं-'एयाए सेट्ठिणीए पुत्तत्ताए त्ति। एवं सोच्चा विम्हियाओ वंदिय सूरिं नियत्ताओ ताओ सगिहं, निरूवाविओ भाविपत्तसिणेहेण सो कोट्ठी सेट्ठिणीए, न य कहंचि दिट्ठो। अइक्कंतेसु य कइवयवासरेसु
श्रुता धर्मकथा, प्रस्तावे च पृष्टं ताभ्याम् ‘भगवन्! पूर्वं चैत्ये गताभ्याम् आवाभ्यां यः कुष्ठी दृष्टः सः कस्मात् सम्यक्त्वं मरणसमये वमिष्यति?।' सूरिणा भणितं 'सः पर्यन्तसमये मानुष्येषु आयुर्बन्धं कृत्वा उत्पत्स्यते, न च गृहीतसम्यक्त्वः अनन्तरभवे मनुजत्वं तिर्यक्त्वं वा प्राप्नोति, येन भणितम्
सम्यग्दृष्टिः जीवः विमानवर्जं न बध्नाति आयुष्कम् । यदि तु न सम्यक्त्वत्यक्तः अथवा न बद्धायुष्कः पूर्वे ।।१।।' राजपन्या भणितं 'कुत्र पुनः सः उत्पत्स्यते?' सूरिणा जल्पितं ‘एतस्याः श्रेष्ठिन्याः पुत्रतया।' एवं च श्रुत्वा विस्मिते वन्दित्वा सूरिं निवृत्ते ते स्वगृहम्, निरूपितः भाविपुत्रस्नेहेन सः कुष्ठी श्रेष्ठिन्या, न च कथञ्चिद् दृष्टः । अतिक्रान्तेषु च कतिपयवासरेषु सः मृत्वा प्रादुर्भूतः तस्याः श्रेष्ठिन्याः વાંદવા ગઈ. ત્યાં તેમણે ધર્મકથા સાંભળી. અવસરે તેઓએ પૂછ્યું કે-“હે ભગવન! પહેલાં અમે ચૈત્યમાં ગઇ હતી તે વખતે અમે જે કુષ્ઠીને જોયો હતો તે મરણ સમયે કેમ સમકિતને વમી નાંખશે?” સૂરિમહારાજ બોલ્યા કે- તે અંતસમયે મનુષ્ય ગતિમાં આયુષ્યનો બંધ કરી ઉત્પન્ન થશે, અને સમકિતપણું ગ્રહણ કરીને અનંતર ભવમાં મનુષ્યપણું કે તિર્યચપણું પ્રાપ્ત થતું નથી. તે વિષે કહ્યું છે કે :
સમકિતદૃષ્ટિ જીવ વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય બાંધે નહીં-જો તેણે પ્રથમ સમકિતનો ત્યાગ કર્યો ન હોય અથવા સમકિત પામ્યા પહેલાં આયુષ્ય બાંધ્યું ન હોય તો.' (૧).
તે સાંભળી રાણીએ કહ્યું- તે ક્યાં ઉત્પન્ન થશે?' સૂરિએ કહ્યું-“આ શેઠાણીના પુત્રપણે તે ઉત્પન્ન થશે.' આ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલી તે બન્ને સૂરિને નમી પોતાને ઘેર ગઈ. પછી ભાવી પુત્રના સ્નેહે કરીને શેઠાણીએ તે કુષ્ઠીની શોધ કરાવી પરંતુ તેને કોઇ ઠેકાણે જોયો નહીં. પછી કેટલાક દિવસો ગયા ત્યારે તે મરીને તે શેઠાણીના
Page #355
--------------------------------------------------------------------------
________________
१४२०
श्रीमहावीरचरित्रम् सो मरिऊण पाउब्भूओ तीए सेट्टिणीए गब्भे, जाओ य पडिपुनदियहेहिं, कयं वद्धावणयं, समागओ राया सह वसुमईए देवीए, कयमुचियकायव् सेट्ठिणा, तं च देवकुमारोवमं दारयं पेच्छिऊण भणियं देवीए-'भो जिणमइ! पेच्छ अच्छरियरूवं कम्मपरिणइं,
नीणंतपूयपवहो भीसणवणनिस्सरंतकिमिजालो। मच्छीहिं भिणिभिणंतो सडियंगुलि गलियनासोट्टो ।।१।।
___ एवंविहो वराओ तुज्झ गिहे पवरविहवकलियम्मि।
उववन्नो कयपुन्नो सो कोट्ठी कह विसिटुंगो? ||२|| जुम्मं । सेट्ठिणीए भणियं-'देवि! एवंविहे संसारविलसिए परमत्थेण न किंपि अच्छरियमस्थि, जओ-कम्मवसवत्तिणो पाणिणो केण केण पयारेण न परिणमंति?।' देवीए जंपियं-'एवमेयं ।' गर्भे, जातश्च प्रतिपूर्णदिवसैः, कृतं वर्धापनकम्, समागतः राजा सह वसुमत्या देव्या, कृतमुचितकर्तव्यं श्रेष्ठिना । तं च देवकुमारोपमं दारकं प्रेक्ष्य भणितं देव्या भोः जिनमते! प्रेक्षस्व आश्चर्यरूपां कर्मपरिणतिम्,
निर्णयत्पूयप्रवाह: भीषणव्रणनिस्सरत्कृिमिजालः । मक्षिकाभिः भिणिभिणन् शटितागुलिः गलितनासौष्ठः ||१||
एवंविधः वराकः तवगृहे प्रवरविभवकलिते।
उपपन्नः कृतपुण्यः सः कुष्ठी कथं विशिष्टाङ्गः? ।।२।। युग्मम् । श्रेष्ठिन्या भणितं देवि! एवं विधे संसारविलसिते परमार्थेन न किमपि आश्चर्यमस्ति यतः कर्मवशवर्तिनः प्राणिनः केन केन प्रकारेण न परिणमन्ति?' देव्या जल्पितं 'एवमेतद्' अथ अतिक्रान्ते द्वादशानि कृतं
ગર્ભમાં ઉત્પન્ન થયો અને પરિપૂર્ણ દિવસે જન્મ્યો. તેનું વર્ધાપન કર્યું. રાજા વસુમતી રાણી સહિત આવ્યો. શ્રેષ્ઠીએ તેમનું ઉચિત કાર્ય કર્યું. દેવકુમાર જેવા તે પુત્રને જોઇને રાણીએ કહ્યું કે - “હે જિનમતી! આશ્ચર્યકારક કર્મની પરિણતિને જો.
જેના શરીરમાંથી પરુનો પ્રવાહ વહેતો હતો, ભયંકર ચાંદામાંથી કૃમિનો સમૂહ નીકળતો હતો, માખીઓવડે બણબણતો હતો, આંગળીઓ સડી ગઈ હતી, તથા નાસિકા અને ઓષ્ઠ ગળી ગયા હતા-આવા પ્રકારનો તે રાંકડો કુષ્ઠી પુણ્ય કરેલું હોવાથી મોટા વૈભવવાળા તારા ઘરમાં સુંદર શરીરવાળા પુત્રરૂપે કેવી રીતે ઉત્પન્ન થયો?" (१/२)
શેઠાણીએ કહ્યું- હે દેવી! આવા પ્રકારનું જ સંસારનું વિલસિતપણું છે, તેમાં પરમાર્થ રીતે કાંઈ પણ આશ્ચર્ય નથી; કેમકે કર્મવશ વર્તનારા પ્રાણીઓ કયા કયા પ્રકારે પરિણામ પામતા નથી?” દેવીએ કહ્યું “એ એમ જ છે. હવે
Page #356
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४२१ अह अइक्कंते बारसाहे कयं से नामं साहुरक्खियत्ति, कालेण य पत्तो कुमारभावं, गाहिओ कलाओ। संपत्तजोव्वणो सोहणंमि तिहिमुहत्तंमि परिणाविओ इब्भकन्नगं, विवाहपज्जंते य समाहूओ सेठ्ठिणा देवीए समेओ राया, पूइओ पहाणरयणाभरण-वत्थसमप्पणेण | पाडिओ ताण चलणेसु नववहूसणाहो साहुरक्खिगो। सो य देवीए सहासं भणिओ-‘वच्छ! पेच्छ तं तारिसं इमं च एरिसं ।' साहुरक्खिएण भणियं-'अंब! न याणामि इमस्स अत्थं ।' एवं च तेण कहिए हसियं सहत्थतालं परोप्परं देविसेट्ठिणीहिं। तओ रन्ना जंपियं-'सेट्टि! किमेयाओ हसंति?|' सेट्ठिणा भणियं-'देव! अहंपि सम्मं न याणामि, अओ ममावि कोउगं, पुच्छउ देवो।' तओ पुच्छियं रन्ना-'देवि! किमेवं तए वागरियं?, सव्वहा साहेह'त्ति वुत्ते तीए सिट्ठो पुव्वुत्तो कुट्ठिवुत्तंतो। तं च सोच्चा सुमरियपुव्वभवो साहुरक्खिओ परं निव्वेयमावन्नो संसारवासस्स। अन्नया य तप्पुन्नपब्भारसमागरिसिओव्व समागओ विजयघोसो नाम सूरी, पउरलोगेण समं तस्य नाम साधुरक्षितः, कालेन च प्राप्तः कुमारभावम्, ग्राहितः कलाः। सम्प्राप्तयौवनः शोभने तिथिमुहूर्ते परिणायितः इभ्यकन्याम्, विवाहपर्यन्ते च समाहूतः श्रेष्ठिना देव्या समेतः राजा, पूजितः प्रधानरत्नाऽऽभरण-वस्त्रसमर्पणेन । पातितः तयोः चरणयोः नववधूसनाथः साधुरक्षितः। सश्च देव्या सहासं भणितः वत्स! प्रेक्षस्व तद् तादृशम् इदं च एतादृशम्।' साधुरक्षितेन भणितं 'अम्बे! न जानामि अस्य अर्थम्।' एवं च तेन कथिते हसितं सहस्ततालं परस्परं देवी-श्रेष्ठिनीभ्याम्। ततः राज्ञा जल्पितम् 'श्रेष्ठिन्! किमेते हसतः?।' श्रेष्ठिना भणितं 'देव! अहमपि सम्यग् न जानामि, अतः ममाऽपि कौतुकम्, पृच्छतु देवः। ततः पृष्टं राज्ञा ‘देवि! किमेवं त्वया व्याकृतम्? सर्वथा कथय' इत्युक्ते तया शिष्टः पूर्वोक्तः कुष्ठिवृत्तान्तः। तच्च श्रुत्वा स्मृतपूर्वभवः साधुरक्षितः परं निर्वेदमाऽऽपन्नः संसारवासस्य । अन्यदा च तत्पुण्यप्राग्भारसमाकृष्टः इव समागतः विजयघोषः नामकः सूरिः, प्रचूरलोकेन બાર દિવસ વ્યતીત થયા ત્યારે તે પુત્રનું સાધુરક્ષિત નામ પાડ્યું. કાળે કરીને તે કુમાર અવસ્થાને પામ્યો. સમગ્ર કળાઓ શીખ્યો. પછી યૌવન પામ્યો ત્યારે તેને શુભ તિથિ અને મુહૂર્તને વિષે એક શ્રેષ્ઠીની કન્યા સાથે પરણાવ્યો. વિવાહને છેડે શ્રેષ્ઠીએ રાણી સહિત રાજાને બોલાવ્યો અને શ્રેષ્ઠ રત્નના આભરણ અને વસ્ત્રો આપવાવડે તેની પૂજા કરી. તથા તેમના પગમાં નવી વહુ સહિત સાધુરક્ષિતને નમાડ્યો. તેને દેવીએ હાસ્ય સહિત કહ્યું કે-“હે વત્સ! તે તેવા પ્રકારનું અને આ આવા પ્રકારનું તું જો. તે સાંભળી સાધુરક્ષિતે કહ્યું- હે માતા! એનો અર્થ હું કાંઇ સમજ્યો નથી.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાણી અને શેઠાણી પરસ્પર હસ્તની તાળીઓ આપવાપૂર્વક હતી. ત્યારે રાજાએ કહ્યું- હે શ્રેષ્ઠી! આ બે જણી કેમ હસે છે?” શ્રેષ્ઠીએ કહ્યું- હે દેવ! હું પણ બરાબર જાણતો નથી તેથી મને પણ આશ્ચર્ય થાય છે; માટે આપ પૂછો.' ત્યારે રાજાએ પૂછ્યું- હે દેવી! આ પ્રમાણે તમે શું કહ્યું? તે સર્વથા પ્રકારે કહો.' એમ રાજાએ કહ્યું ત્યારે તેણીએ પૂર્વોક્ત કુષ્ઠીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુરક્ષિતને પૂર્વ ભવ સાંભર્યો, અને તેથી સંસારવાસ ઉપર અત્યંત વૈરાગ્ય પામ્યો. એકદા તેના પુણ્યના સમૂહથી જાણે ખેંચાયા હોય તેમ વિજયઘોષ નામના સૂરિમહારાજ ત્યાં પધાર્યા. નગરના લોકોની સાથે તે સાધુરક્ષિત તેમને વાંચવા માટે ગયો. વિનય સહિત
Page #357
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
१४२२
सो गओ तव्वंदणत्थं, सविणयं पणमिऊण निसन्नो गुरुचलणंतिए, सुया धम्मदेसणा, तहाविहकम्मक्खओवसमेण जाओ से देसविरइपरिणामो, पडिवन्नो य सूरिसमीवे दुवालसरूवो सावगधम्मो। अन्नया य अट्ठमीए कओ अणेण पोसहोववासो, इओ य कप्पसमत्तीए विहरिया सूरिणो । सो य पारणगदिवसे पोसहं पाराविऊण उचियसमए अतिहिसंविभागं काउमणो पट्ठिओ य साहुसमीवे । गेहाओ नीहरंतो य भणिओ जणणीए - 'वच्छ ! कहिं वच्चसि ?, भुंजेसु ताव सिद्धं वट्टइ।' साहुरक्खिएण भणियं - 'अम्मो ! अतिहिसंविभागवयं पडिवज्जिय कहं गुरुणो असंविभाइय सयं भुंजामि ? ता वाहरामि ताव साहुणो ।' तीए भणियं - 'पुत्त ! विहरिया अन्नत्थ भयवंतो किं न याणसि तुमं ? । एवं तीए कहिए गहिओ सो रणरणएण, समाहओ सोगेणं, पारद्धो अरईए, नियत्तिऊण य पडिओ मंचिए, चिंतिउमाढत्तो य -
समं सः गतः तद्वन्दनार्थम्, सविनयं प्रणम्य निषण्णः गुरुचरणान्तिकम्, श्रुता धर्मदेशना, तथाविधकर्मक्षयोपशमेन जातः तस्य देशविरतिः परिणामः प्रतिपन्नश्च सूरिसमीपं द्वादशरूपः श्रावकधर्मः। अन्यदा च अष्टम्यां कृतः अनेन पौषधोपवासः, इतश्च कल्पसमाप्त्या विहृतः सूरयः। सश्च पारणकदिवसे पौषधं पारयित्वा उचितसमये अतिथिसंविभागं कर्तुमनाः प्रस्थितश्च साधुसमीपम् । गृहाद् निहरन् च भणितः जनन्या 'वत्स! कुत्र व्रजसि ? भुञ्क्ष्व तावत् सिद्धं वर्तते ।' साधुरक्षितेन भणितं 'अम्बे! अतिथिसंविभागव्रतं प्रतिपद्य कथं गुरुं असंविभाज्य स्वयं भुञ्जामि ? ततः व्याहरामि तावत् साधून् ।' तया भणितं 'पुत्र ! विहृताः अन्यत्र भगवन्तः किं न जानासि त्वम्?।' एवं तया कथिते गृहीतः सः रणरणकेन, समाहतः शोकेन, पीडितः अरत्या, निवर्त्त्य च पतितः मञ्चायाम्, चिन्तयितुम् आरब्धवान् च
પ્રણામ કરીને તે ગુરુના ચરણની પાસે બેઠો. તેમની પાસે ધર્મદેશના સાંભળી તેથી તથાપ્રકારના કર્મના ક્ષયોપશમે કરીને તેને દેશવરતિનો પરિણામ થયો તેથી તેણે સૂરિની સમીપે બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એકદા અષ્ટમીને દિવસે તેણે પૌષધ ઉપવાસ કર્યો. એટલામાં માસકલ્પ પૂરો થવાથી સૂરિમહારાજે ત્યાંથી વિહાર કર્યો. પછી પારણાને દિવસે પૌષધ પારીને ઉચિત સમયે (ભોજનસમયે) અતિથિસંવિભાગ ક૨વાની ઇચ્છાથી તે સાધુની સમીપે જવા ચાલ્યો. ઘરની બહાર નીકળતાં જ તેની માતાએ તેને કહ્યું કે-‘હે વત્સ! તું ક્યાં જાય છે? પ્રથમ ભોજન કરી લે. રસોઇ તૈયાર છે.' સાધુરક્ષિત બોલ્યો-‘હે માતા! અતિથિસંવિભાગ વ્રતને ગ્રહણ કરીને કેમ હું ગુરુનો સંવિભાગ કર્યા વિના (વહોરાવ્યા વિના) પોતે જ ભોજન કરું? તેથી પ્રથમ હું સાધુઓને બોલાવી લાવું.' ત્યારે તેણીએ કહ્યું-‘હે પુત્ર! પૂજ્ય સાધુઓએ અન્યત્ર વિહાર કર્યો છે તે શું તું નથી જાણતો?' આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે રણરણ શબ્દવડે ગ્રહણ કરાયો, શોકથી હણાયો અને અરતિને પામ્યો. પાછો વળીને પલંગમાં પડ્યો અને આ પ્રમાણે વિચારવા લાગ્યો:
Page #358
--------------------------------------------------------------------------
________________
१४२३
अष्टमः प्रस्तावः
कह पोसहोववासो कओ मए? कह व विहरिया गुरुणो?। अन्नं चिंतियमन्नं च निवडियं मंदभग्गस्स ।।१।।
अहवा मरुत्थलीए किं कप्पतरू कयावि उग्गमई।
मायंगमंदिरे वा छज्जइ अइरावणो हत्थी? ||२|| आजम्मरोरगेहे विसट्टकंदोट्टदलविसालच्छी। लच्छी कयावि पविसइ करयलरेहंतसरसिरुहा? ।।३।।
अम्हारिसस्स किं वा पुन्नविहीणस्स एत्थ पत्थावे । अधरियचिंतामणिणो मुणिणो भिक्खट्ठया इंति? ||४||
कथं पौषधोपवासः कृतः मया? कथं वा विहृताः गुरवः?। अन्यत् चिन्तितम् अन्यच्च निपतितं मन्दभाग्यस्य ।।१।।
अथवा मरुस्थलौ किं कल्पतरुः कदापि उद्गच्छति।
मातङ्गमन्दिरे वा राजते ऐरावणः हस्ती? ।।२।। आजन्मरौरगहे विश्लिष्टनीलकमलदलविशालाक्षीः। लक्ष्मीः कदापि प्रविशति करतलराजमानसरोरुहा ।।३।।
अस्मादृशस्य किं वा पुण्यविहीनस्य अत्र प्रस्तावे। अधृतचिन्तामणयः मुनयः भिक्षार्थम् एन्ति? ।।४।।
“મેં કેમ પૌષધ ઉપવાસ કર્યો? અને ગુરુમહારાજે કેમ વિહાર કર્યો? મેં અન્ય ચિંતવ્યું અને મંદભાગ્યવાળા भने अन्य भावी ५ऽयुं. (१)
અથવા મારવાડ દેશમાં શું કદાપિ કલ્પવૃક્ષ ઊગે? અથવા ચંડાળને ઘેર શું ઐરાવણ હાથી શોભે? (૨) અથવા વિકસ્વર નીલકમળના પત્ર જેવા વિશાલ નેત્રવાળી અને કમળવડે શોભતા હસ્તતલવાળી લક્ષ્મી શું पि ४न्मथा ४ सामान हरिद्रयवाणाने ३२ प्रवेश ४३.? (3)
તેમ અમારી જેવા પુણ્ય રહિતને ઘેર આવા અવસરે શું ચિંતામણિશનો તિરસ્કાર કરનાર મુનિઓ ભિક્ષાને માટે मावे? (४)
Page #359
--------------------------------------------------------------------------
________________
१४२४
श्रीमहावीरचरित्रम सग्गापवग्गसंसग्गमूलहेऊवि मज्झ पावस्स | एवं च निरणुबंधो मन्ने सम्मत्तलाभोऽवि ।।५।। इय सो जाव अट्टदुहट्टो सोगसमुदयरुद्धकंठो अच्छइ ताव जणणीए पुणो भणिओ'अहो पुत्त! मा चिरावेहि, करेसु भोयणंति । साहुरक्खिएण भणियं-'अम्मो! अलाहि भोयणेण, जइ समणे एत्थ पत्थावे सहत्थेण न पडिलाभेमि ता निब्भंतं न भुंजामि।' एत्थंतरे तद्देसमागएण दिट्ठो सो देवेण| तओ चिंतियमणेण-'अहो महाभागस्स परिणई, अहो निययसरीरनिरवेक्खया, ता तहा करेमि जहा पारेइ त्तिविगप्पिऊण अणेण विउव्विओ साहुसंघाडगो, पविठ्ठो तस्स गेहे, तं च पेच्छिऊण ससंभमं भणियं जणणीए- 'पुत्त! तुह पुन्नोदएण आगया कत्तोऽवि साहुणो, ता एहि सहत्थेण पडिलाभेसु संपयं ।' एवं सोच्चा
स्वर्गाऽपवर्गसंसर्गमूलहेतुरपि मम पापस्य।
एवं च निरनुबन्धः मन्ये सम्यक्त्वलाभः अपि ।।५।। इति सः यावद् आर्तदुःखार्त्तः शोकसमुदायरुद्धकण्ठः आस्ते तावद् जनन्या पुनः भणितः 'अहो पुत्र! मा चिरीकुरु, कुरु भोजनम्।' साधुरक्षितेन भणितं 'अम्बे अलं भोजनेन, यदि श्रमणान् अत्र प्रस्तावे स्वहस्तेन न प्रतिलाभयामि ततः निर्धान्तं न भुजे। अत्रान्तरे तद्देशम् आगतेन दृष्टः सः देवेन । ततः चिन्तितमनेन 'अहो महाभागस्य परिणतिः, अहो निजशरीरनिरपेक्षता!, ततः तथा करोमि यथा पारयति' इति विकल्प्य अनेन विकुर्वितः साधुसङ्घाटकः, प्रविष्टः तस्य गृहे, तं च प्रेक्ष्य ससम्भ्रमं भणितं जनन्या 'पुत्र! तव पुण्योदयेन आगताः कुतः अपि साधवः, ततः एहि, स्वहस्तेन
આ પ્રમાણે થવાથી હું માનું છું કે સ્વર્ગ અને મોક્ષના સંસર્ગનું મૂળ કારણરૂપ સમકિતનો લાભ પણ પાપી अव भने अनुसंधागो (= ५२५२वाणी-निरंतर २3ना२री) थयो नथी.' (५)
આ પ્રમાણે તે જોવામાં આહટ્ટદોહટ્ટવાળો અને શોકના સમુદાયથી રુંધાયેલા કંઠવાળો રહ્યો હતો, તેટલામાં તેની માતાએ તેને ફરીથી કહ્યું કે હે પુત્ર! તું વિલંબ ન કર. ભોજન કરી લે.' સાધુરક્ષિતે કહ્યું- હે માતા!ભોજનથી સર્યું. જો આ અવસરે હું સાધુને મારા હાથવડે નહીં વહોરાવું તો અવશ્ય હું ભોજન નહીં કરું. આ સમયે તે પ્રદેશમાં આવેલા કોઇ દેવે તેને દેખ્યો. ત્યારે તેણે વિચાર કર્યો કે “અહો! આ મહાભાગ્યશાળીની પરિણતિ કેવી છે? અહો! પોતાના શરીરની પણ નિરપેક્ષતા કેવી છે? તેથી હું તે પ્રમાણે કરું કે જે પ્રકારે તે પારણું કરે. એમ વિચારીને તેણે સાધુનો સંઘાટક વિદુર્યો, અને તે તેના ઘરમાં પેઠો. તેને જોઇ તેની માતાએ એકદમ કહ્યું કે-“પુત્ર! તારા પુણ્યના ઉદયે કરીને ક્યાંયથી પણ સાધુઓ આવ્યા છે તેથી તું આવ અને પોતાના જ હાથે હમણાં તેમને પડિલાભ.' તે સાંભળીને અનુપમ હર્ષના ઉલ્લાસને ધારણ કરતો તે તત્કાળ શવ્યાનો ત્યાગ કરી સાધુઓને વંદના
Page #360
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४२५ अणण्णसरिसं हरिसुल्लासं वहतो झत्ति परिचत्तसयणिज्जो वंदिऊण तवस्सिणो परमभत्तीए पडिलाभिऊण य कयकिच्चमप्पाणं मन्नंतो केत्तियंपि भूभागमणुगमिय नियत्तिओ सगिह, गिलाणाइचिंतं च काऊण जिमिओत्ति । एवं सो उभयलोगसाहगो जाओ।
इय गोयम! संखेवेण तुज्झ कहियाइं बारस वयाइं । एत्तियमेत्तो य इमो सावधम्मस्स परमत्थो ।।१।।
एयस्स सेवणेणं गंतूण भवन्नवस्स पज्जंतं ।
पत्ता अणंतजीवा सासयसोक्खंमि मोक्खंमि ।।२।। ते धन्ना सप्पुरिसा तेहिं सुलद्धं च माणुसं जम्मं ।
जे भावसारमतुलं एयं धम्मं पवज्जति ।।३।। प्रतिलाभस्व साम्प्रतम् । एवं श्रुत्वा अनन्यसदृशं हर्षोल्लासं वहन् झटिति परित्यक्तशयनीयः वन्दित्वा तपस्विनः परमभक्त्या प्रतिलाभ्य च कृतकृत्यमात्मानं मन्यमानः कियन्तमपि भूभागमनुगम्य निवर्तितः स्वगृहम्, ग्लानादिचिन्तां च कृत्वा जेमितवान् । एवं सः उभयलोकसाधकः जातः ।
इति गौतम! संक्षेपेण तव कथितानि द्वादशव्रतानि। एतावन्मात्रः च अयं श्रावकधर्मस्य परमार्थः ।।१।।
एतस्य सेवनेन गत्वा भवार्णवस्य पर्यन्तम् ।
___प्राप्ताः अनन्तजीवाः शाश्वतसौख्यं मोक्षम् ।।२।। ते धन्याः सत्पुरुषाः, तैः सुलब्धं च मानुषं जन्म | ये भावसारम् अतुलम् एनं धर्मं प्रपद्यन्ते ।।३।।
કરી મોટી ભક્તિથી પડિલાભીને પોતાના આત્માને કૃતાર્થ માનતો કેટલાક ભૂમિભાગ સુધી તેમની પાછળ જઈને પોતાને ઘેર આવ્યો. પછી ગ્લાનાદિકની ચિંતા (સારસંભાળ) કરીને તેણે ભોજન કર્યું. આ પ્રમાણે તે ઉભય લોકને સાધનાર થયો.
આ પ્રમાણે છે ગૌતમ! તમને મેં સંક્ષેપથી બારે વ્રતો કહ્યાં. આટલો જ શ્રાવક ધર્મનો પરમાર્થ છે. (૧) આ ધર્મનું સેવન કરવાથી અનંત જીવો ભવસાગરના પર્વતને પામીને શાશ્વત સુખવાળા મોક્ષને પામ્યા છે. (૨) જેઓ આ ઉત્તમ ધર્મને ભાવપૂર્વક ગ્રહણ કરે છે તે સત્પરુષો ધન્ય છે, અને તેઓએ મનુષ્ય-જન્મ સારો પ્રાપ્ત यो छ (तार्थ यो छ). (3)
હે ગૌતમ! તમે પ્રથમ મને જે પૂછ્યું હતું કે આ સંસારમાં જીવો અનંત દુઃખના સમૂહથી પીડા પામીને કેમ
Page #361
--------------------------------------------------------------------------
________________
१४२६
श्रीमहावीरचरित्रम् ता गोअम! जं तुमए पुव्वं पुट्ठोम्हि कह भवम्मि जिया। पुणरुत्तमणंतदुहोहपीडिया परिभमंतित्ति? ||४||
तत्थेमं चिय नणु मूलकारणं जन्न सहरिसं विरइं।
सम्मत्तगुणसणाहं भणियविहाणेण गिण्हंति ।।५।। एवं कहिए तित्थंकरेण गिहिधम्मवित्थरे तुट्ठो। पयवीढलीढसीसो पढमो सीसो जिणं थुणइ ।।६।।
जय तियलोयपियामह! वम्महमाहप्पनिद्दलणधीर!।
ललणासिंगारुब्भडकडक्खखेवेऽवि अक्खुब्भ! ।।७।। भवगत्तपडंतजणोहसरण रणरहिय महिय तियसेहिं । नायकुलंबरपुन्निममयंक! जय जय निरायंक! ||८||
ततः गौतम! यत्त्वया पूर्वं पृष्टोऽहं कथं भवे जीवाः। पुनरुक्तम् अनन्तदुःखौघपीडिताः परिभ्रमन्ति? इति ।।४।।
तत्र इदमेव ननु मूलकारणं यन्न सहर्षं विरतिम्।
सम्यक्त्व गुणसनाथां भणितविधानेन गृह्णन्ति ।।५।। एवं कथिते तीर्थकरेण गृहीधर्मविस्तरे तुष्टः । पादपीठलीढशीर्षः प्रथमः शिष्यः जिनं स्तौति ।।६।।
जय त्रिलोकपितामह! मन्मथमाहात्म्यनिर्दलनधीर!।
ललनाशृङ्गारोद्भटकटाक्षक्षेपेऽपि अक्षुब्धः ।।७।। भवगर्तापतज्जनौघशरण! रणरहित! महितः त्रिदशैः । ज्ञातकुलाऽम्बरपूर्णिमामृगाङ्क! जय जय निरातङ्क! ||८||
વારંવાર ભ્રમણ કરે છે? તો તેનું મુખ્ય કારણ એ જ છે કે તેઓ કહેલા વિધિ પ્રમાણે સમ્યક્ત ગુણ સહિત વિરતિને હર્ષ સહિત ગ્રહણ કરતા નથી માટે આ પ્રમાણે તીર્થકરે ગૃહસ્થધર્મ વિસ્તારથી કહ્યો.' (૫)
ત્યારે તુષ્ટમાન થયેલા પ્રથમ શિષ્ય (ગૌતમસ્વામી) પ્રભુના પાદપીઠ પર પોતાનું મસ્તક નમાવી આ પ્રમાણે स्तुति ४२५ याया-(७)
કામદેવના પ્રતાપને દળી નાખવામાં ધીર, સ્ત્રીઓના શૃંગાર અને ઉભટ કટાક્ષના પ્રહારમાં પણ સ્થિર, ભવરૂપી ખાડામાં પડતા જનસમૂહના શરણરૂપ, રણ (શબ્દ, યુદ્ધ) રહિત, દેવોએ પૂજેલા, જ્ઞાનકુલરૂપી આકાશમાં પૂર્ણિમાના ચંદ્રરૂપ અને વ્યાધિ રહિત એવા હે પ્રભુ! તમે જય પામો. (૭૮)
Page #362
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४२७ एगेणवि जह तुमए पयत्थसत्था जए पवित्थरिया। तह अन्नतित्थिएहिं न समत्थेहिवि मणागंपि ।।९।।
तुह अत्थसारलेसं मन्ने रोरव्व तित्थिया घेत्तुं ।
जाया अनन्नमाहप्पगव्विया नाणविभवेण ।।१०।। जं न हणिज्जइ दिणयरकरपसर-पईव-जोइ-रयणेहिं । चित्तब्धेतरलीणं तंपि तमं पहु! हयं तुमए ।।११।।
असरिसं जयगुरुगुरुभत्तिपभावनिस्सरंतरोमंचो।
इय थोऊण निविट्ठो सट्ठाणे गणहरवरिठ्ठो ||१२|| एत्यंतरे दुवालसवयदेसणानिसामणसमुप्पन्नभववेरग्गेहिं केहिवि पडिवन्ना देसविरई,
एकेनाऽपि यथा त्वया पदार्थसार्थाः जगति प्रविस्तृताः । तथा अन्यतीर्थिकैः न समर्थैः अपि मनागपि ।।९।।
तव अर्थसारलेशं मन्ये रौरः इव तीर्थिकाः गृहीत्वा ।
जाताः अनन्यमाहात्म्यगर्विताः ज्ञानविभवेन ।।१०।। यन्न हन्यते दिनकरकरप्रसर-प्रदीप-ज्योति-रत्नैः। चित्ताऽभ्यन्तरलीनं तदपि तमः प्रभो! हतं त्वया ।।११।।
असदृशं जगद्गुरुभक्तिप्रभावनिस्सरद्रोमाञ्चः ।
इति स्तुत्वा निविष्टः स्वस्थाने गणधरवरिष्ठ: ।।१२।। __ अत्रान्तरे द्वादशव्रतदेशनानिश्रवणसमुत्पन्न भववैराग्यैः कैरपि प्रतिपन्ना देशविरतिः, अन्यैः उज्झितानि
તમે એકલાએ જ જે પ્રમાણે જગતમાં પદાર્થના સમૂહ વિસ્તારથી કહ્યા છે તે પ્રમાણે સમર્થ એવા પણ અન્ય तार्थिी ४२॥ ५९। विस्ताय नथी. (४)
માનું છું કે અન્ય તીર્થિકો રંકની જેમ તમારા અર્થના (પદાર્થના) સારના લેશને પામીને જ્ઞાનના વૈભવે કરીને અનુપમ માહાત્મવડે ગર્વિષ્ઠ થયા છે. (૧૦)
હે પ્રભુ! જે અંધકારને સૂર્યના કિરણોનો પ્રચાર, દીવાનો પ્રકાશ કે રત્નો પણ હણી શકતા નથી, તે ચિત્તને વિષે લીન થયેલા અંધકારને પણ તમે હયું છે.' (૧૧)
આ પ્રમાણે જગદ્ગુરુ પરની મોટી ભક્તિના પ્રભાવથી રોમાંચિત થયેલા મોટા ગણધર અસમાન સ્તુતિ अरीने पोताना स्थाने 81. (१२.)
આ અવસરે બાર વ્રત સંબંધી દેશના સાંભળીને ભવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી કેટલાક દેશવિરતિ ગ્રહણ
Page #363
--------------------------------------------------------------------------
________________
१४२८
श्रीमहावीरचरित्रम् अन्नेहिं उज्झियाइं मिच्छत्तकायव्वाइं, केहिवि गहिया सव्वव्विरई। इओ य सेणियनरिंदो थोवमेत्तंपि विरइं काउमसमत्यो तित्थाहिवं पणमिऊण भणिउमाढत्तो-'भयवं! जो अच्चंतमहारंभो, महापरिग्गहो, सव्वहा विरइरहिओ सो कहं भवन्नवं नित्थरिस्सइ?।' जयगुरुणा भणियं'भो नरिंद! सेणिय! देसविरइं वा सव्वविरइं वा काउमपारयंतो सम्मत्ते निच्चलो होज्जा।' एवं जयगुरुणा उवइटे तहत्ति पडिवज्जिऊण जहागयं पडिगओ राया नमंतमउलिमंडलो। देवलोगं पट्ठिया आखंडला, विइक्कंता पढमा पोरसी। अह चारणगणेहिं थुव्वंतो जयगुरू सिंघासणाओ समुट्ठिऊण पुव्वं चिय सुरविरइयंमि देवच्छंदयंमि सुहसेज्जाए निसन्नो। गोयमसामीऽवि कप्पोत्तिकाऊण भगवओ मणिपायपीढासीणो धम्मदेसणं काउमारद्धो । सो य केत्तियं पुव्वभवाइं साहइ? केरिसो वा लक्खिज्जइ?, तत्थ भन्नइ -
मिथ्यात्वकर्तव्यानि, कैरपि गृहीता सर्वविरतिः । इतश्च श्रेणिकनरेन्द्रः स्तोकमात्रमपि विरतिं कर्तुम् असमर्थः तीर्थाधिपं प्रणम्य भणितुमारब्धवान् ‘भगवन्! यः अत्यन्तमहाऽऽरम्भः, महापरिग्रहः, सर्वथा विरतिरहितः सः कथं भवार्णवं निस्तरिष्यति?।' जगद्गुरुणा भणितं' भोः नरेन्द्र! श्रेणिक! देशविरतिं वा सर्वविरतिं वा कर्तुमपारयन् सम्यक्त्वे निश्चलः भवेत्। एवं जगद्गुरुणा उपदिष्टे तथेति प्रतिपद्य यथागतं प्रतिगतः राजा नमन्मौलीमण्डलः। देवलोकं प्रस्थिताः आखण्डलाः, व्यतिक्रान्ता प्रथमा पौरुषी। अथ चारणगणैः स्तुवन् जगद्गुरुः सिंहासनात् समुत्थाय पूर्वमेव सुरविरचिते देवच्छन्दे सुखशय्यायां निषण्णः । गौतमस्वामी अपि कल्पः इति कृत्वा भगवतः मणिपादपीठाऽऽसीनः धर्मदेशनां कर्तुमारब्धवान्। सश्च कियन्तान् पूर्वभवान् कथयति?, कीदृशः वा लक्ष्यते? तत्र भण्यते
કરી, કેટલાકે મિથ્યાત્વના કાર્યનો ત્યાગ કર્યો, અને કેટલાકે સર્વવિરતિ ગ્રહણ કરી. તે વખતે ત્યાં રહેલા શ્રેણિક રાજા થોડી પણ વિરતિ લેવાને અસમર્થ હોવાથી તીર્થકરને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે - “હે ભગવન! જે મનુષ્ય અત્યંત મોટા આરંભ કરનાર, મોટા પરિગ્રહને ધારણ કરનાર અને સર્વથા વિરતિ રહિત હોય તે કેવી રીતે ભવસાગરને તરી શકે?” ત્યારે જગદ્ગુરુ બોલ્યા કે-“હે શ્રેણિક રાજા! દેશવિરતિ અને સર્વવિરતિ ગ્રહણ કરવામાં અસમર્થ એવો તું સમકિતમાં નિશ્ચળ થા.' આ પ્રમાણે જગદ્ગુરુના વચનને “બહુ સારું' એમ કહી, અંગીકાર કરી તે રાજા ભગવાનને મસ્તક નમાવી જેમ આવ્યા હતા તેમ પાછા ગયા અને ઇંદ્રો સ્વર્ગમાં ગયા. તે વખતે પહેલી પોરસી વ્યતીત થઇ. તે વખતે ચારણના સમૂહોવડે સ્તુતિ કરાતા જગદ્ગુરુ સિંહાસન પરથી ઊભા થઇને પ્રથમથી જ દેવોએ રચેલા દેવજીંદામાં સુખશયા ઉપર બેઠા ત્યારે ગૌતમસ્વામી પણ “કલ્પ (આચાર) છે' એમ જાણીને ભગવાનના મણિરચિત પાદપીઠ પર બેસીને ધર્મદેશના કરવા લાગ્યા. તે કેટલા પૂર્વભવને કહી શકે? અને તે કેવા सा? ते 6५२ ४ छ.
Page #364
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
संखाईए उ भवे साहइ जं वा परो उ पुच्छेज्जा । न य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ।।१।।
असुर-सुर-खयर-किन्नर - नर - तिरिया मुक्कसेसवावारा। सवणंजलीहिं तद्देसणामयं परिपियंति दढं ।।२।।
आइक्खइ गणनाहो धम्मं ता जाव पोरिसी बीया । पच्छा पइदिणकिच्चं सामायारिं समायरइ ||३||
एवं च समइक्कंतेसु कइसुवि वासरेसु एयंमि वासरे सिंहासणे निसन्नस्स वद्धमाणस्स नियनियट्ठाणनिविट्टे चउव्विहेवि देवनिकाए पंजलिउडं पज्जुवासमाणे य सेणियमहानरिंदे एगो सुरो मायासीलयाए कुद्विरूवं विउव्विऊण सरसगोसीसचंदणरसच्छडाहिं सङ्खातीतान् तु भवान् कथयति यद् वा परः तु पृच्छेत् । न च अनाऽतिशायी विजानाति एषः छद्मस्थः ||१||
असुर- सुर-खेचर- किन्नर - नर - तिर्यञ्चः मुक्तशेषव्यापाराः । श्रवणाऽञ्जलिभिः तद्देशनाऽमृतं परिपिबन्ति दृढम् ।।२।।
१४२९
आख्याति गणनाथः धर्मं तावद् यावद् पौरुषी द्वितीया । पश्चात् प्रतिदिनकृत्यां सामाचारीं समाऽऽचरति ।।३।।
एवं च समतिक्रान्तेषु कतिपयेष्वपि वासरेषु एकस्मिन् वासरे सिंहासने निषण्णस्य वर्धमानस्य, निजनिजस्थाननिविष्टे चतुर्विधे अपि देवनिकाये प्राञ्जलिपुटं पर्युपासमाने च श्रेणिकमहानरेन्द्रे एकः सुरः मायाशीलतया कुष्ठिरूपं विकुर्व्य सरसगोशीर्षचन्दनरसच्छटाभिः शरीरविनिस्सरत्पूय-शङ्काकारिभिः
જે કોઇ અન્ય પ્રાણી કાંઈ પણ પૂછે તેના અસંખ્ય ભવ કહે છે. અને જે અતિશાયી જ્ઞાનવાળો ન હોય તે-આ છદ્મસ્થ છે એમ જાણતો નથી. (અર્થાત્ તેને તો કેવળી જેવા લાગે છે.) (૧)
અસુર, સુર, ખેચર, કિન્નર, નર અને તિર્યંચ એ સર્વે સમગ્ર વ્યાપારને મૂકીને શ્રવણરૂપી અંજળિવડે તેમની દેશનારૂપી અમૃતને અત્યંત પીએ છે. (૨)
બીજી પોરસી પૂરી થાય ત્યાંસુધી ગણધર મહારાજ ધર્મને કહે છે. ત્યારપછી પ્રતિદિન આચરવા લાયક सभायारीने खायरे छे. (3)
આ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થયા ત્યારે એક દિવસે શ્રીવર્ધમાનસ્વામી સિંહાસન ઉપર બેઠા હતા, ચાર પ્રકારના દેવનિકાયના દેવો પોતપોતાને સ્થાને બેઠા હતા અને શ્રેણિક મહારાજા અંજલિ જોડીને પ્રભુને સેવતા હતા ત્યારે કોઇ એક દેવ માયાના સ્વભાવને લીધે કુષ્ટીનું રૂપ વિકુર્તીને શરીરમાંથી નીકળતા પરુની શંકા કરનારા
Page #365
--------------------------------------------------------------------------
________________
श्रीमहावीरचरित्रम्
सरीरविणिस्सरंतपूयसंकाकारिणीहिं भयवओ समीवमल्लीणो चलणकमलविलेवणं काउमारद्धो । तं च तहाविहं दुगुंछणिज्जरूवं पेच्छिऊण चिंतियं सेणिएण - 'अहो को एस दुरायारो गलंतगाढकोढसुढियसरीरदुग्गंधगंधवाहेण दूमिंतो सयलंपि परिसं भुवणेक्कगुरुणो समीवट्ठिओ एवं अच्चासायणं कुणइ ? | अहवा कुणउ किंपि ताव उट्टियाए पुण परिसाए अवस्सं म निग्गहियव्वो’त्ति विकप्पंतेण छीयमाणेण अह कोढियसुरेण भणियं - 'जीवसु' त्ति | मुहुत्तंतरे य वोलीणे छिक्कियमभयकुमारेण, पुणो तेण भणियं - 'जीवाहि वा मराहि वा ।' कालसूयरिएण छीए भणियं-'मा जीव मा मर ।' समइक्कंते य खणंतरे भुवणेक्कगुरुणा छीयं, भणियं'मरसु’त्ति। तं च सोच्चा अच्चंतजिणनाहपक्खवाएण वियंभियपबलकोवानलेण राइणा भणिया समीववत्तिणो पुरिसा 'अरे एयं दुरायारं गुरुपच्चणीयमुट्ठियाए परिसाए हत्थे घेत्तूण मे समप्पेज्जह जेण दंसेमि दुव्विणयफलं', तेहिं भणियं - 'जं देवो आणवेइ' त्ति । अह जायं भगवतः समीपम् आलीनः चरणकमलविलेपनं कर्तुमारब्धवान् । तं च तथाविधं जुगुप्सनीयरूपं प्रेक्ष्य चिन्तितं श्रेणिकेन ‘अहो! कः एषः दुराचारः गलद्गाढकुष्ठसङ्कुचितशरीरः दुर्गन्धगन्धवाहेन दून्वन् सकलमपि पर्षद् भुवनैकगुरोः समीपस्थितः एवम् अत्याशातनं करोति ? अथवा करोतु किमपि तावद्, उत्थितायां पुनः पर्षदि अवश्यं मया निगृहीतव्यः' इति विकल्पयता क्षुवति अथ कौष्ठिकसुरेण भणितं 'जीव' इति। मुहूतान्तरे च व्यतिक्रान्ते क्षुतम् अभयकुमारेण पुनः तेन भणितं 'जीव वा मर वा।' कालसौकरिकेन क्षुते भणितं 'मा जीव, मा मर ।' समतिक्रान्ते च क्षणान्तरे भुवनैकगुरुणा क्षुतं, भणितं 'मर' इति। तच्च श्रुत्वा अत्यन्तजिननाथपक्षपातेन विजृम्भितप्रबलकोपानलेन राज्ञा भणिताः समीपवर्तिनः पुरुषाः ‘अरे! एनं दुराचारं गुरुप्रत्यनीकम् उत्थितायां पर्षदि हस्तेन गृहीत्वा मां समर्पयत येन दर्शयामि दुर्विनयफलम्।' तैः भणितं 'यद् देवः आज्ञापयति' इति । अथ जाते प्रहरपर्यवसाने (પરુની જેવા દેખાતા) રસવાળા ગોશીર્ષ ચંદનના રસના છાંટાવડે ભગવાનની સમીપે બેસીને તેમના ચરણકમળને વિલેપન ક૨વા લાગ્યો. તેવા પ્રકારના દુગંછા કરવા લાયક રૂપવાળા તેને જોઇને શ્રેણિક રાજાએ વિચાર્યું કે-‘અહો! કોણ આ દુરાચારી ગળતા કોઢવડે સંકોચ પામેલા શરીરના દુર્ગંધી ગંધના પ્રવાહવડે સમગ્ર પર્ષદાને દુભાવી, જગન્નાથની સમીપે રહી આ પ્રમાણે તેમની અતિ આશાતના કરે છે? અથવા હમણાં કાંઇ પણ ભલે કરો પરંતુ પર્ષદા ઉઠશે ત્યારે અવશ્ય મારે તેનો નિગ્રહ કરવો છે.' આ પ્રમાણે તે રાજા વિચાર કરતા હતા તેવામાં પોતાને છીંક આવી ત્યારે તે કુષ્મીદેવ બોલ્યો કે-‘ઘણું જીવો.' ક્ષણવાર વ્યતીત થયા પછી અભયકુમારે છીંક ખાધી ત્યારે તે દેવે કહ્યું કે-‘જીવો કે મરો.' ત્યારપછી કાળસૌકરિકે છીંક ખાધી ત્યારે તેણે કહ્યું કે-‘ન જીવો, ન મરો.' ક્ષણવાર પછી જગદ્ગુરુએ છીંક ખાધી, ત્યારે તેણે કહ્યું કે-‘મરો.’ તે સાંભળી જિનેશ્વર ઉપર પોતાનો અત્યંત પક્ષપાત હતો તેથી રાજાને ભયંકર કોપાનળ ઉત્પન્ન થયો, તેથી તેણે સમીપે રહેલા પોતાના પુરુષોને કહ્યું કે-‘અરે! આ દુરાચારી અને ગુરુના શત્રુને પર્ષદા ઉઠે ત્યારે હાથમાં પકડીને મને અર્પણ કરજો, કે જેથી તેના દુર્વિનયનું ફળ બતાવું.' તેઓએ કહ્યું-જેમ દેવ આજ્ઞા આપે તેમ.' (આપની આજ્ઞા પ્રમાણે કશું). ત્યારપછી પોરસી પૂરી થઇ ત્યારે સર્વ દેવો
१४३०
Page #366
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४३१
पहरपज्जवसाण सट्ठाणं पट्ठिएसु तियसेसु सो कुट्ठिसुरो जयगुरुं परमायरेण पणमिऊण गंतुमारद्धो । ते य पुरिसा नरिंदाएसमणुवत्तंता तं घेत्तुमुवट्ठिया, तयणंतरं च ‘एस गओ एस गओ सो कुट्ठी' एवमुल्लवंताण रायपुरिसाण पुरओ देवो अद्दसणं पत्तो, (इय वाहरंतेहिं) तेहिं विलक्खीभूयमाणसेहिं निवेइयमेयं राइणो। अह बीयदिवसे परमकोऊहलमुव्वहंतेण रन्ना पत्थावे पुच्छिओ जयगुरू-'भयवं! अइक्कंतवासरे तुम्हं समीववत्ती कुट्ठविलीणकाओ अविभावणिज्जसरूवो को पुरिसो आसि?।' भयवया जंपियं-'महाराय! देवो, सो संपयं दडुरंकविमाणे समुप्पन्नो।' रन्ना भणियं-'कहं चिय? ।' भगवया वागरियं-निसामेसु, ___ अत्थि वच्छाविसए कोसंबी नाम नयरी। तहिं च सयाणिओ नाम नरवई, साडुयगो नाम माहणो। सो य जम्माणंतरमेव रुंददारिद्दोबद्दवपीडिओ कहकहवि कणवित्तीए कालं
स्वस्थानं प्रस्थितेषु त्रिदशेषु सः कुष्ठिसुरः जगद्गुरुं परमाऽऽदरेण प्रणम्य गन्तुमारब्धवान्। ते च पुरुषाः नरेन्द्राऽऽदेशमनुवर्तमानाः तं ग्रहीतुमुपस्थिताः। तदनन्तरं च ‘एषः गतः एषः गतः सः कुष्ठी' एवम् उल्लपताम् पुरुषाणां पुरतः देवः अदर्शनं प्राप्तः। (एतद् व्याहरद्भिः) तैः विलक्षीभूतमानसैः निवेदितमेतद् राज्ञः। अथ द्वितीयदिवसे परमकौतूहलमुद्वहता राज्ञा प्रस्तावे पृष्टः जगद्गुरुः 'भगवन्! अतिक्रान्तवासरे तव समीपवर्ती कुष्ठविलीनकायः अविभावनीयस्वरूपः कः पुरुषः आसीत्?' भगवता जल्पितं 'महाराज! देवः सः साम्प्रतं दर्दुराङ्कविमाने समुत्पन्नः। राज्ञा भणितं 'कथमेव?। भगवता भणितं 'निश्रुणु
अस्ति वत्सविषये कौशाम्बी नामिका नगरी। तत्र च शतानीक: नामकः नरपतिः, सेडुकः नामकः ब्राह्मणः । सः च जन्माऽनन्तरमेव विशालदारिद्र्योपद्रवपीडितः कथंकथमपि कणवृत्या कालं
પોતાને સ્થાને ચાલ્યા. તે કુષ્ઠી દેવ પણ જગદ્ગુરુને મોટા આદરથી પ્રણામ કરીને જવા લાગ્યો. તે વખતે તે રાજપુરુષો રાજાના આદેશને અનુસરીને તેને પકડવા ઉડ્યા. ત્યારપછી-“આ ગયો. આ ગયો તે કુષ્ઠી.' એમ બોલતા રાજપુરુષોની પાસે જ તે દેવ અદશ્ય થઇ ગયો. ત્યારે તેઓએ મનમાં વિલખા થઇને તે વૃત્તાંત રાજાને જણાવ્યો. ત્યારપછી બીજે દિવસે મોટા કૌતુકને પામેલા રાજાએ અવસરે જગદ્ગુરુને પૂછ્યું કે હે ભગવન! ગઇ કાલે આપની સમીપે બેઠેલો કોઢથી નષ્ટ થયેલી કાયાવાળો અને નહીં જાણવા લાયક છે સ્વરૂપ જેનું એવો કયો પુરુષ હતો?" ભગવાને કહ્યું- હે મહારાજા! તે દેવ હતો. તે હમણાં દર્દરાંક નામના વિમાનમાં ઉત્પન્ન થયો છે. २ ह्यु-3वीरीत?' प्रमुभे धुं 'Airuो' :
વત્સ દેશમાં કોસાંબી નામની નગરી છે. ત્યાં શતાનીક નામે રાજા છે. તે નગરીમાં એક સેપ્ટક નામનો બ્રાહ્મણ હતો. તે જન્મ થયા પછી તરત જ મોટા દારિદ્રયના ઉપદ્રવથી પીડા પામેલો હોવાથી મહાકષ્ટવડે ભિક્ષાવૃત્તિએ
Page #367
--------------------------------------------------------------------------
________________
१४३२
श्रीमहावीरचरित्रम् गमेइ । अन्नया य आवन्नसत्ताए खरमुहीनामाए भज्जाए भणिओ एसो-'भो बंभण! आसन्नो पसवसमओ, न य घरे घय-तंदुलाइं अत्थि, ता कीस निच्चिंतो चिट्ठसि?।' तेण भणियं'भद्दे! पइदिणभिक्खाभमणेण नट्ठा मे बुद्धी, ता तुमं चेव साहेसु को एत्थ पत्यावे दव्वज्जणोवाउत्ति?।' तीए भणियं-'गच्छ, पत्थिवं ओलग्गेसु सव्वायरेण, न तं विणा अवणिज्जइ दालिदंति वुत्ते सो पइदिणं कुसुमहत्थो पत्थिवं ओलग्गिउमाढत्तो, अन्नया य अणुकूलयाए विहिणो से विणयमवलोइऊण तुट्ठो राया, भणियं च तेण-'भो बंभण! मग्गसु जहिच्छियं ति । तेण भणियं-'देव! बंभणिं आपुच्छिऊण मग्गामि।' अणुमन्निओ रन्ना। गओ गेहमि । भणिया बंभणी-'भद्दे! तुट्ठो राया, ता साहेसु किमहं पत्थेमि?।' तीए भणियं-'पइदिवसमग्गासणे भोयणं दीणारं दक्षिणाए दिणमज्झे एगवारं ओसारयं च पत्थेहि, एत्तियमेत्तेण चेव तुज्झ पओयणं, किमन्नेण किलेसायासनिबंधणेण अहिगाराइणत्ति?।' पडिस्सुयमणेणं, निवेइयं च गमयति। अन्यदा च आपन्नसत्त्वया खरमुखी नाम्ना भार्यया भणितः एषः 'भोः ब्राह्मण! आसन्नः प्रसवसमयः, न च गृहे घृत-तण्डुलानि सन्ति, ततः कस्माद् निश्चिन्तः तिष्ठसि?। तेन भणितं 'भद्रे! प्रतिदिनभिक्षाभ्रमणेन नष्टा मम बुद्धिः, ततः त्वमेव कथय कः अत्र प्रस्तावे द्रव्याऽर्जनोपायः?।' तया भणितं 'गच्छ पार्थिवम्, अवलग सर्वाऽऽदरेण, न तं विना अपनीयते दारिद्र्यम्' इत्युक्ते सः प्रतिदिनं कुसुमहस्तः पार्थिवं अवलगितुम् आरब्धवान्। अन्यदा च अनुकूलतया विधेः तस्य विनयमवलोक्य तुष्टः राजा, भणितं च तेन ‘भोः ब्राह्मण! मार्गय यथेच्छम् ।' तेन भणितं 'देव! ब्राह्मणीम् आपृच्छय मार्गयामि।' अनुमतः राज्ञा। गतः गृहे। भणिता ब्राह्मणी 'भद्रे! तुष्टः राजा, ततः कथय किमहं प्रार्थयामि?' तया भणितं 'प्रतिदिवसम् अग्रासने भोजनम्, दीनारं दक्षिणायाम्, एकवारं अपसारणं च प्रार्थय, एतावन्मात्रेण एव तव प्रयोजनम्, किमन्येन क्लेशाऽऽयासनिबन्धनेन अधिकाराऽऽदिना?।'
કરીને કાળ નિર્ગમન કરતો હતો. એકદા ગર્ભવતી થયેલી ખરમુખી નામની તેની ભાર્યાએ તેને કહ્યું કે-“હે બ્રાહ્મણ! મારો પ્રસૂતિ સમય નજીક આવ્યો છે, અને ઘરમાં ઘી, ચોખા વિગેરે કાંઈ પણ નથી, તો કેમ તમે નિશ્ચિત રહ્યા છો?' ત્યારે તેણે કહ્યું- હે ભદ્ર! હંમેશા ભિક્ષાભ્રમણ કરવાથી મારી બુદ્ધિ નાશ પામી છે, તેથી તું જ કહે કે આ સમયે દ્રવ્ય ઉપાર્જન કરવાનો કયો ઉપાય છે?” તેણીએ કહ્યું “જાઓ, સર્વ આદરથી રાજાને વળગો. તેના વિના દારિદ્રય નાશ પામશે નહીં.' આ પ્રમાણે તેણીના કહેવાથી તે હંમેશા હાથમાં પુષ્પ લઇ રાજાનો આશ્રય કરવા લાગ્યો. એકદા વિધાતાની અનુકૂળતાને લીધે તેના વિનયને જોઇને રાજા તુષ્ટ થયો, એટલે તેણે કહ્યું કે-“હે બ્રાહ્મણ! તારી ઇચ્છા પ્રમાણે માગ. ત્યારે તેણે કહ્યું કે હે દેવ! બ્રાહ્મણીને પૂછીને હું માગીશ. રાજાએ તેનું વચન અંગીકાર કર્યું. તે બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. બ્રાહ્મણીને પૂછ્યું- હે ભદ્ર! રાજા તુષ્ટ થયા છે, તો તે કહે કે હું શું માગું?” તેણીએ કહ્યું હંમેશા પ્રથમ આસન પર બેસીને ભોજન કરવું, દક્ષિણામાં એક સોનામહોર અને દિવસને મધ્યે એક વાર રાજા પાસે જવું. આ ત્રણ બાબત માગો. આટલાથી જ તમારું પ્રયોજન સિદ્ધ થશે; પણ ક્લેશ અને પ્રયાસના
Page #368
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४३३ एयं रन्नो, पडिवन्नं च तेण | एवं च राइणो पुरो पइदिणं भुंजमाणो जाओ सो महाधणो । रायाणुवित्तीए य पइदिणमामंतिज्जइ भोयणकरणे य मंतिसामंतेहिं, दक्खिणालोभेण य सो गले अंगुलीपक्खेवपुव्वयं पुव्वभुत्तभोयणं वमिऊण पुणो पुणो अवरावरगिहेसु भुंजमाणो गहिओ कुट्टवाहिणा। संभिन्ना सब्वेवि तस्स सरीरावयवा | दुईसणोत्ति पडिसिद्धो राइणा, तट्ठाणे से पइट्ठिओ जेट्ठपुत्तो । सो य रायउलंभि भोयणं लहइ, इयरो य वेलाए भोयणमेत्तमवि अपावमाणो पुत्तेहिं एगंतपरिचत्तो परिभूयमप्पाणं कलिऊण हिययंतो अमरिसमुव्वहंतो चिंतेइ'अहो अकयन्नुओ खलसहावो य पुत्ताइपरियणो जेण मं एवं परिभवइ, ता तहा करेमि जहा एयस्सवि एसा अवस्था हवइत्ति चिंतिऊण वाहराविओ तेण जेट्टपुत्तो, भणिओ य-'वच्छ! बहुरोगभरविहुरियस्स तुम्हारिसमुहकमलपलोयणेऽवि असमत्थस्स मे न जुज्जइ खणंपि प्रतिश्रुतमनेन, निवेदितं च एतद् राजानम्, प्रतिपन्नं च तेन । एवं च राज्ञः पुरः प्रतिदिनं भुञ्जन् जातः सः महाधनः । राजानुवृत्त्या च प्रतिदिनम् आमन्त्र्यते भोजनकरणे च मन्त्रि-सामन्तैः, दक्षिणालोभेन च सः गले अगुलीप्रक्षेपपूर्वकं पूर्वभुक्तभोजनं वान्त्वा पुनः पुनः अपरापरगृहेषु भुञ्जन् गृहीतः कुष्ठव्याधिना। सम्भिन्नाः सर्वेऽपि तस्य शरीराऽवयवाः। दुर्दर्शनः इति प्रतिषिद्धः राज्ञा, तत्स्थाने तस्य प्रतिष्ठितः ज्येष्ठपुत्रः। सश्च राजकुले भोजनं लभते, इतरश्च वेलायां भोजनमात्रमपि अप्राप्यमानः पुत्रैः एकान्तपरित्यक्तः पराभूतम् आत्मानं कलयित्वा हृदयान्तः आमर्षमुद्वहन् चिन्तयति 'अहो! अकृतज्ञः खलस्वभावः च पुत्रादिपरिजनः येन मां एवं परिभवति। ततः तथा करोमि यथा एतस्याऽपि एषा अवस्था भवति' इति चिन्तयित्वा व्याहृतः तेन ज्येष्ठपुत्रः, भणितश्च 'वत्स! बहुरोगभरविधुरितस्य युष्मादृशमुखकमलप्रलोकनेऽपि असमर्थस्य मम न युज्यते क्षणमपि जीवितुम्, केवलं वत्स! अस्माकं કારણભૂત બીજા અધિકારાદિકવડે શું ફળ છે?' તે સાંભળી બ્રાહ્મણે તે વાત કબૂલ કરી, અને તે જ પ્રમાણે રાજાને નિવેદન કર્યું. તેણે પણ તે અંગીકાર કર્યું. આ પ્રમાણે હંમેશા રાજાની પાસે ભોજન કરતો તે મોટો ધનવાન થયો. તથા રાજાના અનુસરવાવડે હંમેશા મંત્રી અને સામંત રાજાઓ પણ તેને ભોજન કરવા માટે આમંત્રણ કરવા લાગ્યા. ત્યારે તે દક્ષિણાના લોભથી ગળામાં આંગળી નાખવાપૂર્વક પ્રથમ જમેલું ભોજન વમીને વારંવાર બીજા બીજા ઘરે ભોજન કરવા લાગ્યો, તેથી તે કચ્છના વ્યાધિવડે ગ્રહણ કરાયો. તેના શરીરના સર્વ અવયવો ભેદાયા (સડી ગયા). પછી “આ જોવા લાયક નથી. એમ જાણીને રાજાએ તેનો નિષેધ કર્યો. તેને સ્થાને તેના મોટા પુત્રને સ્થાપન કર્યો, તેથી તે રાજકુળમાં ભોજન કરવા લાગ્યો. તેના પિતા સમયે ભોજનમાત્ર પણ પામતો નહોતો, અને પુત્રોએ એકાંત (સર્વથા) ત્યાગ કરેલો હતો, તેથી પોતાનો પરાભવ થયો જાણી હૃદયમાં ઇર્ષાપૂર્વક વિચારવા લાગ્યો કે-“અહો! આ મારો પુત્રાદિક પરિવાર અકૃતજ્ઞ અને દુષ્ટની જેવા સ્વભાવવાળો છે, કે જેથી આ પ્રમાણે મારો પરાભવ કરે છે; તેથી હું તે પ્રમાણે કરું કે જે પ્રકારે આની પણ આવી (મારા જેવી) અવસ્થા થાય. એમ વિચારીને તેણે મોટા પુત્રને બોલાવ્યો અને કહ્યું કે-“હે વત્સ! હું ઘણા રોગના ભારથી પીડિત થયો છું અને તમારી જેવાના મુખકમળને જોવા પણ અસમર્થ થયો છું, તેથી મારે હવે ક્ષણ વાર પણ જીવવું યોગ્ય નથી; પરંતુ હે વત્સ!
Page #369
--------------------------------------------------------------------------
________________
१४३४
श्रीमहावीरचरित्रम् जीविउं, केवलं वच्छ! अम्ह कुले एस समायारो मंतेहिं पसुं चिरमभिमंतिऊण कुटुंबस्स भक्खणत्थं पणामिज्जइ, पच्छा अप्पा उवसंहरिज्जइ, एवं कए पुत्ताइसंताणस्स कल्लाणं हवइ, ता संपाडिज्जउ मे एक्को पसू जेणऽहं तहा करेमि', परितुट्टेण समप्पिओ पुत्तेण । तेणावि घयाइणा अप्पाणं अब्भंगिऊण उव्वलणियाओ पइदियहं भुंजावंतेण कुट्ठवाही संचारिओ तस्स, वाहिसंभिन्नगत्तं च तं मुणिऊण आहूओ तेण जेट्टपुत्तो, भणिओ य-'पुत्त! एस पसू मए अभिमंतिओ वट्टइ, ता तुमं सपरियणो एयमंसमुव जसु जेण कल्लाणभागी भवसि । अहंपि सरीरचायं करेमि।' तहा कयं पुत्तेण, संकंतो य तम्मसभोयणेण सपरियणस्स तस्स कुट्ठवाही। तओ पहिट्ठहियओ सो निग्गओ नयराओ, पइदिणं गच्छमाणो पत्तो महाडविं च | तत्थ य गिम्हुम्हकिलंतो तण्हासुसियकंठो सलिलन्नेसणत्थं इओ तओ परिब्भमंतो गओ एगं गिरिनिगुंजं, दिलु च तत्थ विचित्तकसायतरुपत्त-पुप्फ-फलरसपागकलिलं सलिलं । तं च कुले एषः समाचार:-मन्त्रभिः पशुं चिरम् अभिमन्त्रयित्वा कुटुम्बस्य भक्षणार्थम् अर्प्यते, पश्चादात्मा उपसंहियते, एवं कृते पुत्रादिसन्तानस्य कल्याणं भवति, ततः सम्पादय मम एकः पशुः येनाऽहं तथा करोमि। परितुष्टेन समर्पितः पुत्रेण । तेनाऽपि घृतादिना आत्मानम् अभ्यङ्ग्य उद्वलनं प्रतिदिवसं भुञ्जयता कुष्ठव्याधिः सञ्चारितः तस्य, व्याधिसम्भिन्नगात्रं च तं ज्ञात्वा आहूतः तेन ज्येष्ठपुत्रः, भणितश्च 'पुत्र! एषः पशुः मया अभिमन्त्रितः वर्तते, ततः त्वं सपरिजनः एतन्मांसम् उपभुञ्ज येन कल्याणभागी भवसि । अहमपि शरीरत्यागं करोमि। तथा कृतं पुत्रेण, सङ्क्रान्तश्च तन्मांसभोजनेन सपरिजनस्य तस्य कुष्ठव्याधिः। ततः प्रहृष्टहृदयः सः निर्गतः नगरात्, प्रतिदिनं गच्छन् प्राप्तः महाऽटवीं च। तत्र च ग्रीष्मोष्णक्लान्तः, तृषाशोषितकण्ठः सलिलाऽन्वेषणार्थम् इतस्ततः परिभ्रमन् गतः एकं गिरिनिकुञ्जम्, दृष्टं च तत्र विचित्रकषायतरुपत्र-पुष्प-फलरसपाकघनं सलिलम्। तच्च આપણા કુળમાં આ આચાર છે કે-મંત્રોવડે પશુને ચિરકાળ સુધી મંત્રીને તે પશુ કુટુંબને ભક્ષણ કરવા આપવો. પછી પોતાના આત્માનો નાશ કરવો. આ પ્રમાણે કરવાથી પુત્રાદિક સંતાન (પરંપરા)નું કલ્યાણ થાય છે; તેથી તું મને એક પશુ આપ કે જેથી હું તે પ્રમાણે કરું. તે સાંભળી ખુશી થયેલા પુત્રે તેને પશ આપ્યો. તેણે પણ વૃતાદિકવડે પોતાના શરીરને અભંગન (વિલેપન) કરી, પછી તેનું ઉદ્વર્તન કરી (બહાર કાઢી), તે હંમેશા તેને ખવરાવી તે પશુને કુષ્ઠના વ્યાધિવાળો કર્યો. વ્યાધિથી ભેદાયેલા શરીરવાળા તેને જાણીને તેણે પોતાના મોટા પુત્રને બોલાવ્યો, અને કહ્યું કે “આ પશુને મંત્યો છે, તેથી તે પરિવાર સહિત આનું માંસ ખા કે જેથી તું કલ્યાણને ભજનાર થા. હું પણ હવે શરીરનો ત્યાગ કરું છું. તે સાંભળી પુત્રે તે પ્રમાણે કર્યું. તેનું માંસ ભક્ષણ કરવાથી પરિવાર સહિત તેને કુષ્ઠનો વ્યાધિ સંક્રમ્યો (થયો). ત્યારપછી હૃદયમાં હર્ષ પામી તે બ્રાહ્મણ નગરની બહાર નીકળ્યો. હંમેશાં ચાલતા ચાલતા તે એક મોટી અટવામાં આવ્યો. ત્યાં ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલો તે પાણીની શોધ કરવા માટે આમતેમ ભમતો એક પર્વતની ઝાડીમાં ગયો. ત્યાં વિવિધ જાતિના કષાય (તરા) સ્વાદવાળા વૃક્ષોના પત્ર, પુષ્પ અને ફળના રસના પાકથી વ્યાપ્ત જળ જોયું. તે તેણે કંઠ સુધી પીધું. તેના વશથી તેને વિરેચન લાગ્યું, કૃમિના સમૂહ
Page #370
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४३५
आकंठं पीयमणेण, तव्वसेण य जाओ से विरेगो, निवडियाइं किमिजालाई, सुज्झिउमारद्धं सरीरं, एवं च अणुदिणं तप्पाणेण पणट्ठकुट्ठवाही जायपुणन्नवसरीरो नियत्तिऊण गओ सगिहं। तहिं च गलंतकुट्ठविणट्ठदेहं पुत्ताइपरियणं दट्ठूण सामरिसं जंपियं तेण-'अरे पेच्छह नियदुव्विलसियाणं कडुवियागं ।' तेहिं भणियं-'कहं चिय ? ।' एवं पुच्छिए तेण सिठ्ठो पुव्ववृत्तंतो । ताणि य एवमायन्निऊण रुट्ठाई अक्कोसिउमारद्वाइं । कहं चिय?
रे पावकम्म! निग्घिण! चिलायसमसील! एरिसं काउं ।
अज्जवि अम्हाण पुरो कह नियवयणं पयासेसि ? ।।१।।
-
मायंगाणवि अणुचियमेवंविहकम्ममायरंतेण । नरयंमि पाडियाओ कुलकोडीओ असंखाओ ||२||
आकण्ठं पीतमनेन, तद्वशेन च जातः तस्य विरेचः, निपतितानि कृमिजालानि, शोद्धुमारब्धं शरीरम्। एवं च अनुदिनं तत्पानेन प्रणष्टकुष्टव्याधिः जातपुनर्नवशरीरः निवर्त्य गतः स्वगृहम्। तत्र च गलत्कुष्ठविनष्टदेहं पुत्रादिपरिजनं दृष्ट्वा सामर्षं जल्पितं तेन 'अरे प्रेक्षध्वं निजदुर्विलसितानां कटुविपाकम्।' तैः भणितं ‘कथमेव?।' एवं पृष्टे तेन शिष्टः पूर्ववृत्तान्तः । ते च एवमाकर्ण्य रुष्टाः आक्रोष्टुमारब्धाः । कथमेव ?
-
रे पापकर्म!, निर्घृण!, चिलातसमशील! एतादृशं कृत्वा । अद्याऽपि अस्माकं पुरः कथं निजवदनं प्रकाशयसि ? ।।१।।
मातङ्गानामपि अनुचितम् एवंविधकर्म आचरता। नरके पातिताः कुलकोटयः असङ्ख्येयाः ।।२।।
ખરી પડ્યા, શરીર સારું થવા લાગ્યું. એ પ્રમાણે હંમેશાં તે પાણી પીવાથી તેનો કોઢનો વ્યાધિ નષ્ટ થયો અને ફરીથી નવા શરીરવાળો થયો. એટલે તે પાછો ફરીને પોતાને ઘેર ગયો. ત્યાં પુત્રાદિક પરિવારના શરીર ગળતા કોઢવડે નષ્ટ થયેલા જોઇ ઇર્ષ્યાથી તેણે કહ્યું કે-‘અરે! તમારી દુષ્ટ ચેષ્ટાનું કડવું ફળ જુઓ. તેઓએ કહ્યું-‘શી રીતે?' આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે તેણે પૂર્વનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી ક્રોધ પામેલા તેઓ તેને આ પ્રમાણે આક્રોશ કરવા લાગ્યા :
‘અરે પાપકર્મવાળા! નિર્દય! ભિલ્લની જેવા સ્વભાવવાળા! આવું અકાર્ય કરીને હજુ પણ અમારી પાસે તારું મુખ કેમ બતાવે છે? (૧)
ચંડાળને પણ અનુચિત આવા પ્રકારના કર્મને આચરતા તેં અસંખ્ય કુળકોટિ નરકમાં પાડી. (૨)
Page #371
--------------------------------------------------------------------------
________________
१४३६
दुज्जम्मजाय! तुमए लोयपवाओऽवि एस किन्न सुओ । जं सकरवड्ढिओ विसतरुत्ति नो छिंदिउं जुत्तो ? || ३ ||
इय गेहजणेण बहुप्पयारदुव्वयणदूमियसरीरो । तत्तो विणिक्खमित्ता संपत्तो एत्थ नयरम्मि ||४||
श्रीमहावीरचरित्रम्
छुहाभिहओ य अल्लीणो नयरदुवारपालस्स । तेणावि किंपि भोयणविसेसं दाऊण भणिओ-’अरे इह दुवारदेवयाए समीवट्ठिओ चिट्ठेज्जासु जाव अहं भयवंतं महावीरं वंदिऊण आगच्छामि त्ति । पडिवन्नं च तेण । इयरोऽवि आगओ मम वंदणत्थं । तत्थ य पत्थावे ऊसवविसेसवसओ पुरनारीजणो बलिपूयलियाईहिं तीसे दुवारदेवयाए पूयं करेइ। सो य माहणो रोरव्व अच्छिन्नवंछो तं बलिं भक्खिऊण पकामाहारेण रयणीए समुप्पन्न हो
दुर्जन्मजात ! त्वया लोकप्रवादोऽपि एषः किम् न श्रुतः ? | यत् स्वकरवर्धितः विषतरुः इति न छेत्तुं युक्तः ||३||
इति गृहजनेन बहुप्रकारदुर्वचनदूतशरीरः । तत्तः विनिष्क्रम्य सम्प्राप्तः अत्र नगरे ||४||
क्षुधाऽभिहतः च आलीनः नगरद्वारपालस्य । तेनाऽपि किमपि भोजनविशेषं दत्वा भणितः ‘अरे! इह द्वारदेवतायाः समीपस्थितः तिष्ठ यावदहं भगवन्तं महावीरं वन्दित्वा आगच्छामि' इति । प्रतिपन्नं च तेन । इतरोऽपि आगतः मम वन्दनार्थम् । तत्र च प्रस्तावे उत्सवविशेषवशतः पुरनारीजनः बलिपूतलिकादिभिः तस्याः द्वारदेवतायाः पूजां करोति । सश्च ब्राह्मणः रौरः इव अच्छिन्नवाञ्छः तं बलिं भक्षयित्वा प्रकामाऽऽहारेण रजन्यां समुत्पन्नतृष्णः अतिभृतकोष्ठत्वेन अन्तः अमाते सलिले
અરે દુષ્ટ કર્મથી પેદા થયેલા! શું આ લોકની કહેવત પણ તેં સાંભળી નથી કે પોતાના હાથવડે વૃદ્ધિ પમાડેલો વિષવૃક્ષ પણ છેદવા યોગ્ય નથી. (૩)
આ પ્રમાણે ઘરના માણસોએ તેના શરીરને (મનને) ઘણા પ્રકારના દુર્વચનવડે પીડા પમાડ્યું, એટલે તે ત્યાંથી નીકળીને આ નગરમાં આવ્યો. (૪)
અહીં તે ક્ષુધાથી હણાયો એટલે તે નગરના દ્વારપાળની પાસે આવ્યો. તેણે પણ કાંઇક ભોજન વિશેષ આપીને તેને કહ્યું કે-‘અરે! તું અહીં દ્વા૨દેવની પાસે રહેજે. તેટલામાં હું ભગવાન મહાવીરસ્વામીને વાંદીને આવું છું.' તે વચન તેણે અંગીકાર કર્યું. બીજો (દ્વારપાળ) પણ મને વાંદવા આવ્યો. હવે ત્યાં અવસરે ઉત્સવ વિશેષ હોવાથી નગરની સ્ત્રીઓ બળિદાન માટે પુડલા લઇને તે દ્વારદેવતાની પૂજા કરવા આવી. તે બ્રાહ્મણે ટંકની જેમ અપૂર્ણ ઇચ્છાવાળા થઇ તે બળિદાનનું ભક્ષણ કર્યું. ઘણું ખાવાથી રાત્રિએ તેને તૃષા ઉત્પન્ન થઇ, પરંતુ પેટ અત્યંત ભરેલું
Page #372
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
अइभरियपोट्टत्तणेण अंतो अमायंते सलिलंमि अट्टज्झाणोवगओ मरिऊण इहेव नयरादूरवत्तिणीए पउरजलभरियाए वावीए दद्दुरो जाओ । तत्थ य जाव पज्जत्तीभावमुवागओ ताव निसामेइ जलवाहिविलयाणं परोप्परोल्लावं, जहा- 'हले! हले सिग्घं पयच्छसु मे मग्गं जेण कयकायव्वा झत्ति भयवंतं महावीरं वंदामि त्ति । एयं च सुणंतस्स 'कत्थवि मए एस सद्दो सुयपुव्वोत्त ईहापोहमग्गणं कुणंतस्स समुप्पन्नं से जाईसरणं, सुणिओ पुव्वजम्मो । तओ 'अहंपि तं भयवंतं वंदामि'त्ति चिंतिऊण भत्तीए नीहरिओ वावीओ, पयट्टो आगंतुं रायमग्गेण । तक्खणं च तुह तरलतुरयखरखुरप्पहारजज्जरियसरीरो सुहज्झवसायवसेण मओ समाणो दद्दुरंके विमाणे देवत्तणेणमुप्पन्नो, अवहिमुणियपुव्ववइयरो य मम वंदणत्थं आगओ। ता देवाणुप्पिया! न एस कुट्ठी, किंतु-सुरो त्ति ।।
१४३७
सेणिएण भणियं-'भयवं! कीस पुण इमेण मया छीए भणियं जीव, अभयकुमारेण आर्त्तध्यानोपगतः मृत्वा इहैव नगराऽदूरवर्तिन्यां प्रचुरजलभृतायां वाप्यां दर्दुरः जातः । तत्र च यावद् पर्याप्तिभावमुपागतः तावद् निश्रुणोति जलवाहिविलयानां परस्परोल्लापं यथा 'हले! हले! शीघ्रं प्रयच्छ मे मार्गं येन कृतकर्तव्या झटिति भगवन्तं महावीरं वन्दे ।' एतच्च श्रुण्वतः 'कुत्राऽपि मया एषः शब्दः श्रुतपूर्वः इति ईहापोहमार्गणं कुर्वतः समुत्पन्नं तस्य जातिस्मरणम्, श्रुतं पूर्वजन्म । ततः 'अहमपि तं भगवन्तं वन्दे इति चिन्तयित्वा भक्त्या निहृतः वापीतः, प्रवृत्तः आगन्तुं राजमार्गेण। तत्क्षणं च तव तरलतुरगखरक्षुरप्रहारजर्जरितशरीरः शुभाऽध्यवसायेन मृतः सन् दर्दुराङ्के विमाने देवत्वेन उत्पन्नः, अवधिज्ञातपूर्वव्यतिकरः च मम वन्दनार्थम् आगतवान् । तस्माद् देवानुप्रियाः ! नैषः कुष्ठी, किन्तु सुरः ।'
श्रेणिकेन भणितं ‘भगवन्! कस्मात् पुनः अनेन मया क्षुते भणितं 'जीव, अभयकुमारेण क्षुते - जीव
હોવાથી અંદર પાણી ન માવાથી આર્ત્તધ્યાનવડે મરીને અહીં જ નગરની સમીપે રહેલી ઘણા જળથી ભરેલી વાવમાં દર્દુર (દેડકો) થયો. ત્યાં જેટલામાં પર્યાપ્તિપણાને પામ્યો તેટલામાં તેણે પાણી ભરનારી સ્ત્રીઓની પરસ્પર વાત આ પ્રમાણે સાંભળી કે- ‘હે સખી! હે સખી! મને જલદી માર્ગ આપ કે જેથી ઘરનું કામ કરી શીવ્રપણે ભગવાન મહાવીરસ્વામીને હું વાંદું.' આ પ્રમાણે સાંભળીને ‘મેં પૂર્વે કોઇ પણ ઠેકાણે આ શબ્દ સાંભળ્યો છે.' એમ ઊહાપોહ કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવ યાદ આવ્યો ત્યારે ‘હું પણ તે ભગવાનને વાંદું.' એમ ભક્તિથી વિચારી વાવમાંથી બહાર નીકળ્યો અને રાજમાર્ગે ચાલવા લાગ્યો. તે અવસરે હે શ્રેણિક રાજા! તમારા ચપળ અશ્વની તીક્ષ્ણ ખરીના પ્રહારવડે તેનું શરીર જર્જરિત થયું. તે વખતે શુભ અધ્યવસાયના વશથી તે મરીને દર્દુરાંક નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં અવધિજ્ઞાનવર્ડ પૂર્વનો વૃત્તાંત જાણી મને વાંદવા અહીં આવ્યો તેથી હે દેવાનુપ્રિય! તે કુષ્મી નથી પણ દેવ છે.
તે સાંભળી શ્રેણિક રાજાએ કહ્યું કે-‘હે ભગવન! મેં છીંક ખાધી ત્યારે તેણે કેમ એમ કહ્યું કે-જીવ, અભયકુમારે
Page #373
--------------------------------------------------------------------------
________________
१४३८
श्रीमहावीरचरित्रम् छीए-जीव वा मर वत्ति, कालसूयरिएण छिक्किए-मा जीव मा मर, तुब्भेहिं छीए भणियंमरसुत्ति। जयगुरुणा जंपियं-'सुणासु एत्य कारणं-तुमं हि जीवमाणो रज्जसुहमुव जसि, मरणे य नरयं गमिस्ससि, अओ अणेण महाणुभावेण भणियं-जीवसुत्ति। अभयकुमारोऽवि धम्मनिरतत्तणेण सावज्जवज्जणरई ता तस्स जीवमाणस्स रायलच्छिभोगो मयस्सवि सुरसोक्खलाभो, अओ जंपियं जीव वा मर वत्ति । कालसोयरिओऽवि जीवमाणो अणेगनिरवराहपाणिगणघायेणण बहुं पावमज्जिणइ, मओ पुण नियमा नरयगामी, तेण भणियं-मा जीव मा मरत्ति, अवि य -
अइदुट्ठकम्मवसओ अवस्स गतव्व नरयठाणेण । नरनाहाईण परं जीवियमेक्कं हवइ सेयं ।।१।।
तवनियमसुट्ठियाणं कल्लाणं जीवियंपि मरणंपि।
जीयंतऽज्जंति गुणा मयावि पुण सोग्गइं जंति ।।२।। वा मर वेति, कालसौकरिकेन क्षुते-मा जीव मा मर, युष्माभिः क्षुते भणितं-मर' इति । जगद्गुरुणा जल्पितं 'श्रुणु अत्र कारणम्-त्वम् खलु जीवन् राज्यसुखम् उपभुञ्जसि, मरणे च नरकं गमिष्यसि, अतः अनेन महानुभावेन भणितं 'जीव' इति । अभयकुमारोऽपि धर्मनिरतत्वेन सावद्यवर्जनरतिः ततः तस्य जीवतः राजलक्ष्मीभोगः, मृतस्याऽपि सुरसौख्यलाभः, अतः जल्पितं 'जीव वा मर वा' इति । कालसौकरिकः अपि जीवन् अनेकनिरपराधप्राणिगणघातेन बहु पापं अर्जिष्यति, मृतः पुनः नियमा नरकगामी, तेन भणितं 'मा जीव, मा मर' इति। अपि च -
अतिदुष्टकर्मवशतः अवश्य गन्तव्यं नरकस्थानेन। नरनाथादीनां परं जीवितमेकं भवति शेषम् ।।१।।
तपोनियमसुस्थितानां कल्याणं जीवितमपि मरणमपि ।
जीवन्तः अर्जयन्ति गुणान् मृता अपि पुनः सद्गतिं यान्ति ।।२।। છીંક ખાધી ત્યારે જીવ અથવા મર, કાલસૌકરિકે છીંક ખાધી ત્યારે ન જીવ, ન મર અને આપે છીંક ખાધી ત્યારે મર! જગદ્ગુરુએ કહ્યું- “હે રાજા! આનું કારણ સાંભળો. તમે જીવો છો ત્યાંસુધી રાજ્યસુખને ભોગવો છો અને મર્યા પછી નરકે જવાના છો, તેથી તે મહાનુભાવે કહ્યું કે તું જીવ. અભયકુમાર પણ ધર્મમાં રક્ત છે અને પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવામાં પ્રીતિવાળો છે તેથી તેને જીવતાં રાજ્યલક્ષ્મીનો ભોગ છે અને મર્યા પછી પણ દેવના સુખનો લાભ છે, તેથી તેણે કહ્યું કેજીવ અથવા મર. કાલસૌરિક પણ જીવતો છે ત્યાં સુધી અનેક નિરપરાધી પ્રાણીઓના સમૂહના ઘાતવડે ઘણું પાપ ઉપાર્જન કરે છે, અને મરીને અવશ્ય નરકે જશે; તેથી તેણે કહ્યું કે તું ન જીવ અને ન મર. વળી રાજા વિગેરેને અતિદુષ્ટ કર્મના વશથી અવશ્ય નરકે જવાનું છે, તેથી તેનું એક જીવિત જ શ્રેયકારક છે. (૧)
તપ-નિયમમાં સારી રીતે રહેલા જીવોને જીવતાં અને મર્યા પછી પણ કલ્યાણ જ છે; કેમકે તેઓ જીવતાં ગુણો ઉપાર્જન કરે છે અને મરીને સદ્ગતિમાં જાય છે. (૨)
Page #374
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१४३९
अहियं मरणं अहियं च जीवियं पावकम्मकारीणं। तमसंमि पडंति मया वेरं वटुंति जीवंता ।।३।। जं च मए छीयंमि मरसुत्ति भणियं तत्थवि इमं निमित्तं-तुमं किमिह मच्चलोए विविहावयानिवासभूए वससि?, जं न माणुस्सं विग्गहमुज्झिऊण एगंतसुहं सिवं गच्छसित्ति ।
अह सेणियनरिंदो पुव्युत्तनरयनिवडणायन्नणजायगाढसोगावेगो भणिउं पवत्तो-'भयवं! समग्गभुवणत्तयरक्खावबद्धलक्खे तुमंमि सामिसाले किं मए नरए गंतव्वं?, जेण -
तुह नाममेत्तसंकित्तणंपि नासइ दिणब्भवं पावं। कमकमलपलोयणमवि विणिवारइ दुरियरासिंपि ||१||
अहितं मरणम् अहितं च जीवितं पापकर्मकारिणाम्।
तमसि पतन्ति मृताः वैरं वर्धयन्ते जीवन्तः ।।३।। यच्च मया क्षुते 'मर' इति भणितं तत्राऽपि इदं निमित्तं-त्वं किम् इह मृत्युलोके विविधाऽऽपन्निवासभूते वससि? यन्न मानुष्यं विग्रहं उज्झित्वा एकान्तसुखं शिवं गच्छसि' इति ।
अथ श्रेणिकनरेन्द्रः पूर्वोक्तनरकनिपतनाऽऽकर्णनजातगाढशोकाऽऽवेगः भणितुं प्रवृत्तवान् ‘भगवन्! समग्रभुवनत्रयरक्षाऽवबद्धलक्षे त्वयि स्वामिशाले किं मया नरके गन्तव्यम्? येन
तव नाममात्रसङ्कीर्तनमपि नाशयति दिनोद्भवं पापम् । क्रमकमलप्रलोकनमपि विनिवारयति दुरितराशिमपि ।।१।।
પાપકર્મ કરનારા જીવોને મરણ પણ અહિતકારક છે અને જીવિત પણ અહિતકારક છે, કેમકે તેઓ મરીને न२७ ५3 छ भने वतां वरने वधारे छ. (3)
વળી મેં છીંક ખાધી ત્યારે “મરો' એમ જે કહ્યું તેમાં પણ આ કારણ છે કે-વિવિધ પ્રકારની આપત્તિના સ્થાનરૂપ આ મનુષ્યલોકમાં તમે કેમ વસો છો? કેમકે તમે તો આ મનુષ્ય શરીરનો ત્યાગ કરી એકાંત સુખવાળા મોક્ષમાં જવાના છો.'
હવે શ્રેણિક રાજા પ્રથમ કહેલો નરકમાં પડવાનો વૃત્તાંત સાંભળવાવડે ગાઢ શોકનો આવેશ ઉત્પન્ન થવાથી કહેવા લાગ્યા કે-“હે ભગવન! સમગ્ર ત્રણ ભુવનનું રક્ષણ કરવામાં તત્પર રહેલા આપ મારા સ્વામી છતાં કેમ મારે न२७मा ४वान थशे? भ3
માત્ર આપના નામનું કીર્તન જ દિવસમાં થયેલાં પાપનો નાશ કરે છે, આપના ચરણકમળનું દર્શનમાત્ર પણ પાપના સમૂહનું પણ નિવારણ કરે છે, (૧)
Page #375
--------------------------------------------------------------------------
________________
१४४०
एक्केणऽवि तुह चलणोवरिंमि खित्तेण नाह! कुसुमेण । चोज्जमिणं रुंदाणिवि नरयदुवारा रुज्झति ।।२।।
एक्कोऽवि नमोक्कारो कीरंतो तुज्झ सामि ! भत्तीए । जायइ हेऊ सग्गापवग्गसंवाससोक्खाणं ||३||
ता वाहि-रोग-सोगुब्भवाइं दुक्खाइं नाह! विलसंति । जाव न सवणपुडेहिं पविसइ वयणामयं तुज्झ ||४||
श्रीमहावीरचरित्रम्
ता कह णु नाह! तुह नाममंतसारक्खरेहिं चिंतंतो । सेलुव्वक्किन्नेहिवि होज्जा मे नरयदुहलाभो ? || ५ ||
एकेनाऽपि तव चरणोपरि क्षिप्तेन नाथ! कुसुमेन । नोद्यमिदं विशालानि अपि नरकद्वाराणि रुध्यन्ते ||२||
एकोऽपि नमस्कारः क्रियमाणः तव स्वामिन्! भक्त्या । जायते हेतुः स्वर्गाऽपवर्गसंवाससौख्यानाम् ।।३।।
तावद् व्याधि-रोग-शोकोद्भवानि दुःखानि नाथ! विलसन्ति । यावन्न श्रवणपुटाभ्यां प्रविशति वचनाऽमृतं तव ||४||
ततः कथं नाथ! तव नाममन्त्रसाराऽक्षरैः चिन्तयन्। शैले इव उत्कीर्णैः अपि भवेद् मम नरकदुःखलाभः ? ||५||
હે નાથ! આપના ચરણમાં નાંખેલા એક જ પુષ્પવડે પણ નરકના વિશાળ દ્વારો પણ બંધ થઈ જાય છે તે साश्यर्य छे. (२)
હે સ્વામી! ભક્તિથી આપને કરેલો એક પણ નમસ્કાર સ્વર્ગ અને મોક્ષમાં ૨હેવાના સુખનું કારણરૂપ થાય છે.
(3)
નાથ! જ્યાં સુધી આપનું વચનામૃત શ્રવણપુટમાં પ્રવેશ કરતું નથી ત્યાંસુધી જ બાહ્ય રોગ અને શોકથી ઉત્પન્ન થયેલાં દુ:ખો વિલાસ કરે છે, (૪)
તો કે નાથ! પત્થરમાં કોતરેલા હોય તેવા મંત્રના સારભૂત અક્ષરોવડે ભાવિત થતા એવા મને નરકના દુઃખની प्राप्ति प्रेम थाय? (4)
Page #376
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४४१ दुग्गइगत्तभंतरपडंततेलोक्कएक्कसाहारे । नाहे तुमएवि ममं एवंविहवसणमावडियं ।।६।।
धी धी निरत्थयं मज्झ जीवियं मंदभग्गसिरमणिणो।
जं एरिससामग्गीयवि जस्स इमा दुग्गई जाया ।।७।। इय एवंविहअइगाढसोगविगलंतनयणसलिलेण |
नरवइणा जयगुरुणो विन्नत्तं नरयभीएण ||८|| एवं च ससोगजंपिरं पुहईवइं अवलोइऊण करुणाभरमंथरनयणेण भणियं जिणेण-'भो देवाणुप्पिय! कीस संतावमुव्वहसि?, जइविय सम्मत्तलाभाओ पुव्वमेव निबद्धाऊत्ति नरए निवडिस्ससि तहावि लद्धं तुमए लहिअव्वं, जओ खाइगसम्मदिट्ठी तुमं, आगमिस्साए य
दुर्गतिगर्ताऽभ्यन्तरपतत्त्रिलोकैकाऽऽधारे। नाथे त्वयि अपि मम एवंविधव्यसनम् आपतितम् ।।६।।
धिक् धिक् निरर्थकं मम जीवितं मन्दभाग्यशिरोमणेः ।
यद् एतादृशसामग्र्याऽपि यस्य इयम् दुर्गतिः जाता ।।७।। इति एवंविधाऽतिगाढशोकविगलन्नयनसलिलेन ।
नरपतिना जगद्गुरुं विज्ञप्तं नरकभीतेन ।।८।। एवं च सशोकं जल्पन् पृथिवीपतिम् अवलोक्य करुणाभरमन्थरनयनाभ्यां भणितं जिनेन 'भोः देवानुप्रिय! कस्मात् सन्तापम् उद्वहसि?, यद्यपि च सम्यक्त्वलाभात् पूर्वमेव निबद्धायुः इति नरके निपतिष्यति तथापि लब्धं त्वया लब्धव्यम्, यतः क्षायिकसम्यग्दृष्टिः त्वम्, आगमिष्यायां च
દુર્ગતિરૂ૫ ખાડાની મધ્યે પડતાં ત્રણ ભુવનના એક આધારરૂપ આપ નાથ છતાં પણ મને આવા પ્રકારનું व्यसन (दु:५) 3. भावी ५ऽयु ? (७)
મારા નિરર્થક જીવિતને ધિક્કાર છે! ધિક્કાર છે!! કે જેથી મંદભાગ્યમાં શિરોમણિ સમાન જેને (મને) આવા પ્રકારની સામગ્રી છતાં પણ આવી દુર્ગતિ પ્રાપ્ત થઈ!' (૭)
આ પ્રમાણે આવા પ્રકારના અતિગાઢ શોકને લીધે નેત્રમાંથી અશુપાત કરતા અને નરકથી ભય પામેલા २ ४ गगुरुने विनंति 5री. (८)
આ પ્રમાણે શોક સહિત બોલતા રાજાને જોઇને દયાના ભારથી મંદ થયેલા નેત્રવાળા જિનેશ્વરે કહ્યું કેદેવાનુપ્રિય! તમો શા માટે સંતાપ કરો છો? જો કે સમકિતની પ્રાપ્તિ થયા પહેલાં જ નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી તમે નરકમાં પડશો, તો પણ તમે મેળવવા લાયક મેળવ્યું છે, કેમ કે તમે ક્ષાયિક સમ્યત્વવાળા થયા છો, અને તેથી
Page #377
--------------------------------------------------------------------------
________________
१४४२
श्रीमहावीरचरित्रम् उस्सप्पिणीए तत्तो उवट्टित्ता पउमनाभनामो पढमतित्थयरो भविस्ससि ।' एवं निसामिऊण पहिट्ठो राया भणिउमाढत्तो -
जइ तित्थयरो होहामि नाह! तुह पायपूयणपसाया। ता थेवकालिया नरयवेयणा मज्झ किं काही? ||१||
किं चोज्जं जयबंधव! जं तुह सरणेवि मारिसेहिं लहुँ।
भुवणब्भुयभूयाइं सामिय! सोक्खाइं लब्भंति? ।।२।। अहवा किं सोऽवि पहू सेविज्जइ जोग्गयंपि दह्नण । जो अत्तणो न तुल्लं देइ पयं सेवगजणस्स ।।३।।
उत्सर्पिण्यां तस्माद् उद्वर्त्य पद्मनाभनामकः प्रथमतीर्थकरः भविष्यसि। एवं निःशम्य प्रहृष्टः राजा भणितुम् आरब्धवान्
यदि तीर्थकरः भविष्यामि नाथ! तव पादपूजनप्रसादात् । ततः स्तोककालिका नरकवेदना मम किं करिष्यति? ।।१।।
किं नोद्यं जगद्बान्धव! यत्तव शरणेऽपि मादृशैः लघुः।
भुवनाऽद्भूतभूतानि स्वामिन्! सौख्यानि लभ्यन्ते ।।२।। अथवा किं सोऽपि प्रभुः सेव्यते योग्यतामपि दृष्ट्वा । यः आत्मनः न तुल्यं दत्ते पदं सेवकजनस्य ।।३।।
આવતી ઉત્સર્પિણીમાં ત્યાંથી નીકળીને પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશો.' આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલ રાજા શ્રેણિક કહેવા લાગ્યા કે
હે નાથ! જો હું આપના ચરણની પૂજાના પ્રસાદથી તીર્થંકર થઇશ, તો થોડા કાળની નરકવેદના મને શું ७२? (१)
હે જગતબંધુ! હે સ્વામી! આપના શરણે રહેલા મારી જેવા પ્રાણી શીધ્રપણે ભુવનને વિષે આશ્ચર્યકારક सुपाने पामे मां शुं माश्यर्थ छ ? (२)
અથવા તો યોગ્યતા જોયા છતાં પણ જે પ્રભુ સેવકજનને પોતાની જેવું સ્થાન ન આપે, તે પ્રભુ શું સેવવા साय: छ? (3)
Page #378
--------------------------------------------------------------------------
________________
१४४३
अष्टमः प्रस्तावः
एवंविहवरकल्लाणदायगं जाणिउंपि जो न तुमं ।
सेवेइ जो न मणुओ सो नूणं अत्तणो सत्तू ।।४।। एवं सुचिरं जयगुरुं अभिनंदिऊण नयरं पविटेण सेणिएण वाहरिओ मंतिसामंतअंतेउरपमुहो जणो, भणिओ य-'जो जयगुरूणो समीवे पव्वज्जं पडिवज्जइ तमहं न वारेमि ।' एवं सोच्चा बहवे कुमारा, मंतिणो, सामंता, अंतेउरीजणो नायरलोगो य निक्खंतो भयवओ समीवे, कइवयदिणावसाणे य अणेगाहिं देवकोडीहिं अणुगम्ममाणो भगवं वद्धमाणो बहिया विहरिउमारद्धो।
एगया तद्दिणदिक्खियाणंपि थेवपव्वज्जापज्जायाणं मुणीणं केवलनाणमुपज्जमाणमवलोइऊण जायसंसओ (गोयमसामी) जयगुरुमापुच्छइ-'भयवं! किमहं केवलालोयभागी
एवंविधवरकल्याणदायकं ज्ञात्वाऽपि यः न त्वाम् ।
सेवते सः न मानुषः सः नूनम् आत्मनः शत्रुः ।।४।। एवं सुचिरं जगद्गुरुम् अभिनन्द्य नगरं प्रविष्टेन श्रेणिकेन व्याहृतः मन्त्रि-सामन्तऽन्तःपुरप्रमुखः जनः भणितश्च 'यः जगद्गुरोः समीपं प्रव्रज्यां प्रतिपत्स्यति तमहं न, वारयिष्यामि।' एवं श्रुत्वा बहवः कुमाराः, मन्त्रिणः, सामन्ताः, अन्तःपुरीजनः नागरलोकश्च निष्क्रान्तः भगवतः समीपम्, कतिपयदिनाऽवसाने च अनेकैः देवकोटिभिः अनुगम्यमानः भगवान् वर्द्धमानः बहिः विहर्तुमारब्धवान्।
एकदा तद्दिनदीक्षितानामपि स्तोकप्रव्रज्यापर्यायाणां मुनीनां केवलज्ञानम् उत्पद्यमानम् अवलोक्य जातसंशयः (गौतमस्वामी) जगद्गुरुम् आपृच्छति 'भगवन्! किमहं केवलालोकभागी भविष्यामि न
આવા પ્રકારના ઉત્તમ કલ્યાણને આપનારા આપને જાણ્યા છતાં પણ જે મનુષ્ય આપની સેવા ન કરે તે ५२५२ आत्मानो शत्रु ४ छ.' (४)
આ પ્રમાણે ચિરકાળ સુધી જગદ્ગુરુની સ્તુતિ કરીને શ્રેણિક રાજાએ નગરમાં પ્રવેશ કર્યો પોતાને સ્થાને ગયા). પછી તેણે મંત્રીઓ, સામંતો અને અંતઃપુર વિગેરે લોકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે “જે કોઇ જગદ્ગુરુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરશે તેને હું નિવારીશ નહીં. આ પ્રમાણે સાંભળીને ઘણા કુમારો, મંત્રીઓ, સામંતો, અંતઃપુરના લોક અને નગરના લોકો ભગવાનની સમીપે દીક્ષિત થયા. કેટલાક દિવસો ગયા પછી અનેક કોટિ દેવોએ અનુસરાતા ભગવાન વર્ધમાનસ્વામી બહાર વિચરવા લાગ્યા.
એકદા તે દિવસના જ દીક્ષિત થએલા અને થોડા પ્રજ્યાના પર્યાયવાળા મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું જોઇને ગૌતમસ્વામીએ સંશય ઉત્પન્ન થવાથી જગદ્ગુરુને પૂછયું કે-“હે ભગવન! શું હું કેવળજ્ઞાનને ભજનારો થઈશ
Page #379
--------------------------------------------------------------------------
________________
१४४४
श्रीमहावीरचरित्रम भविस्सामि न वा?।' सामिणा जंपियं-'भो देवाणुप्पिय! मा संतप्पसु, अंते तुल्ला भविस्सामोत्ति । इमं सोच्चा तुट्ठो गोयमो। अह भयवं तेसु तेसु पुरागराइसु अइमुत्तय-लोहज्झय-अभयकुमारधन्नय-सालिभद्द-खंदय-सिवपमुहं भव्वजणं पव्वाविऊण चंपापुरिं वच्चंतो विन्नविओ सालमहासालरायरिसीहिं 'सामि! तुम्हाणुण्णाए अम्हे पिट्ठिचंपाए जामो, जइ पुण तहिं गयाण सयणवग्गस्स सम्मत्ताइलाभो जायइत्ति वुत्ते गोअमसामीं नायगं तेसिं दाऊण भुवणिक्कबंधवो गओ चंपापुरिं। तहिं च पुव्वक्कमेण विरइयंमि समोसरणे निसन्नो जयगुरू, आगओ चउब्विहो देवनिकाओ नयरजणो य, पत्थुया तित्थाहिवइणा धम्मदेसणा, तत्थ केणइ पत्थावेण सामिणा इमं वागरियं-'जो नियसत्तीए अट्ठावयं विलग्गइ सो तेणेव भवेण सिज्झइ।' इमं च सोच्चा विम्हियमणा देवा अन्नमन्नस्स कहिउं पवत्ता | इओ य गोअमसामी पिट्टिचंपाए नयरीए सालमहासालाणं भगिणीसुयं गागलिनरिंदं जणणीजणगसमेयं पव्वाविऊण इयरजणं वा?।' स्वामिना जल्पितं 'भोः देवानुप्रिय! मा संतप, अन्ते तुल्यौः भविष्यावः।' इदं श्रुत्वा तुष्टः गौतमः । अथ भगवान् तेषु तेषु पुराऽऽकरादिषु अतिमुक्तक-लोहध्वजाऽभयकुमार-धन्यक-शालिभद्र-स्कन्दकशिवप्रमुखं भव्यजनं प्रव्राज्य चम्पापुरीं व्रजन् विज्ञापितः शाल-महाशालराजर्षिभ्यां 'स्वामिन्! त्वयि अनुज्ञाते आवां पृष्ठचम्पायां यावः, यदि पुनः तत्र गतयोः स्वजनवर्गस्य सम्यक्त्वादिलाभः जायते' इति उक्ते गौतमस्वामिनं नायकं तयोः दत्वा भुवनैकबान्धवः गतः चम्पापुरीम् । तत्र च पूर्वक्रमेण विरचिते समवसरणे निषण्णः जगद्गुरुः, आगतः चतुर्विधः देवनिकायः नगरजनश्च, प्रस्तुता तीर्थाधिपतिना धर्मदेशना तत्र केनाऽपि प्रस्तावेन स्वामिना इदं व्याकृतं 'यः निजशक्त्या अष्टापदं विलगति सः तेनैव भवेन सिध्यति।' इदं च श्रुत्वा विस्मितमनसः देवाः अन्योन्यस्य कथयितुं प्रवृत्ताः । इतश्च गौतमस्वामी पृष्ठिचम्पायां नगर्यां शाल-महाशालयोः भगिनीसुतं गागलिनरेन्द्रं जननी-जनकसमेतं प्रव्राज्य इतरजनं
કે નહીં?" સ્વામી બોલ્યા- હે દેવાનુપ્રિય! તમે સંતાપ ન કરો. છેવટે આપણે બન્ને તુલ્ય થશે. તે સાંભળી ગૌતમસ્વામી સંતોષ પામ્યા. ત્યારપછી ભગવાન તે તે નગર અને આકર વિગેરેને વિષે અતિમુક્તક, લોહધ્વજ, અભયકુમાર, ધન્યક, શાલિભદ્ર, સ્કંદક અને શિવ વિગેરે ભવ્યજનોને પ્રવજ્યા આપી ચંપા નગરી તરફ જતા હતા ત્યારે તેમને શાલ અને મહાશાલ મુનિઓએ વિનંતિ કરી કે-“હે સ્વામી! આપની આજ્ઞાથી અમે પૃષ્ઠચંપા નગરીમાં જઇએ. કદાચ અમારા ત્યાં જવાથી અમારા સ્વજનવર્ગને સમ્યક્તાદિકનો લાભ થાય. આ પ્રમાણે તેમણે કહ્યું ત્યારે તેમના નાયક તરીકે ગૌતમસ્વામીને સ્થાપીને ભુવનના એકબંધરૂપ ભગવાન ચંપાપુરીમાં ગયા. ત્યાં પૂર્વના ક્રમે રચેલા સમવસરણમાં જગદ્ગુરુ બેઠા. ત્યાં ચાર નિકાયના દેવો તથા નગરના લોકો આવ્યા. પછી તીર્થાધિપતિએ ધર્મદેશના આરંભી. તેમાં કોઇક પ્રસંગે સ્વામીએ આ પ્રમાણે કહ્યું કે જે પોતાની શક્તિથી અષ્ટાપદ પર્વત પર જાય તે તે જ ભવે મોક્ષે જાય.' તે સાંભળીને મનમાં વિસ્મય પામેલા દેવો એક બીજાને તે વાત કહેવા લાગ્યા. તેવામાં ગૌતમસ્વામી પૃષ્ઠચંપા નગરીમાં શાલ-મહાશાલના ભાણેજ ગાગલિ નામના રાજાને તથા તેમના માતા-પિતાને
Page #380
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४४५ च धम्मे ठाविऊण चंपानयरीहुत्तं गंतुं पयट्टो । तेसिं च सालमहासालाणं अम्मापिउसमेयस्स गागलिमुणिणो य सुहज्झाणवसाओ समुप्पन्नं केवलं नाणं। एवं ताणि उप्पन्ननाणाणि अलक्खियसरूवाणि मग्गंमि इंति । अह गोअमसामी तं जयगुरूवइ8 अठ्ठावयारोहसिद्धिलाभरूवं देवपवायं सुणेइ, तेण य विम्हियहियओ पत्तो जिणंतियं, तओ तिपयाहिणापुव्वगं पणमिऊण जयगुरुं जाव मग्गओ पलोयइ ताव सालमहासालाइणो सामी पयक्खिणेउं 'नमो तित्थस्स'त्ति भणित्ता केवलिपरिसाभिमुहं पट्ठिए दट्ठण भणइ-'भो भो कहिं वच्चह?, एत्तो एह, सामी वंदहत्ति | सामिणा भणियं-'गोअम! मा केवली आसाएहि ।' ताहे सो खामेइ, संवेगमुवगओ चिंतेइ य-'अहो इमेहिं महाणुभावेहिं थेवपव्वज्जापज्जाएणवि पावियं पावणिज्जं, अहं पुण सुचिराणुचरियसामन्नोऽवि न केवलालोयमुवलभामि, ता किमिह कीरइ?, अहवा किमणेण चिंतिणेण?, वच्चामि अट्ठावयं, जेण देवेहिं इममाइ8-जो किर ससत्तीए अट्ठावयमारोहइ च धर्मे स्थापयित्वा चम्पानगर्याभिमुखं गन्तुं प्रवृत्तवान् । तयोः च शाल-महाशालयोः अम्बा-पितृसमेतस्य गागलिमुनेः च शुभध्यानाऽध्यवसायतः समुत्पन्नं केवलं ज्ञानम्। एवं ते उत्पन्नज्ञानाः अलक्षितस्वरूपाः मार्गे एन्ति । अथ गौतमस्वामी तद् जगद्गुरूपदिष्टम् अष्टापदाऽऽरोहसिद्धिलाभरूपं देवप्रवादं श्रुणोति। तेन च विस्मितहृदयः प्राप्तः जिनाऽन्तिकम्, ततः त्रिप्रदक्षिणापूर्वकं प्रणम्य जगद्गुरुं यावद् पश्चात् प्रलोकते तावत्शाल-महाशालादयः स्वामिनं प्रदक्षिणीकृत्य 'नमो तीर्थाय' इति भणित्वा केवलिपर्षदभिमुखं प्रस्थिताः दृष्ट्वा भणति भोः भोः कुत्र व्रजथ? अत्र एत, स्वामिनं वन्दध्वम्' इति। स्वामिना भणितं 'गौतम! मा केवलिनः आशातय।' तदा सः क्षामयति, संवेगमुपगतः चिन्तयति च 'अहो! एभिः महानुभावैः स्तोकप्रव्रज्यापर्यायेणाऽपि प्राप्तं प्रापणीयम्, अहं पुनः सुचिराऽनुचरितश्रामण्यः अपि न केवलालोकमुपलभे, ततः किमिह क्रियते?, अथवा किमनेन चिन्तितेन? व्रजामि अष्टापदं येन(=यस्माद्) પ્રવજ્યા આપીને તથા બીજા લોકોને ધર્મને વિષે સ્થાપન કરીને ચંપા નગરી તરફ જવા લાગ્યા. માર્ગમાં શાલ મહાશાલ તથા તેના માતા-પિતા સહિત ગાગલિ મુનિને શુભ અધ્યવસાયના વશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં તેમનું સ્વરૂપ ન જણાય તેવી રીતે તેઓ માર્ગમાં ચાલ્યા. ત્યારપછી ગૌતમસ્વામીએ જગદ્ગુરુએ કહેલા અષ્ટાપદ પર ચડનારને સિદ્ધિના લાભ થવાના સ્વરૂપવાળો દેવનો પ્રવાદ સાંભળ્યો, તેથી હૃદયમાં વિસ્મય પામેલા તે જિનેશ્વરની પાસે આવ્યા. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને તેણે
2मामा पाप होयुं तटदाम -महब विगेरे पांये वणीमो स्वामीने प्रक्षिu sरी 'नमो तीत्थस्स' (તીર્થને નમસ્કાર) એમ બોલી કેવળીની પર્ષદા તરફ ચાલ્યા. તેમને જોઇ તેણે કહ્યું કે-“અરે! તમો ક્યાં જાઓ છો? અહીં આવો, સ્વામીને વાંદો.' ત્યારે મહાવીર સ્વામીએ તેને કહ્યું કે- હે ગૌતમ! કેવળીઓની આશાતના ન કરો.' તે સાંભળીને તેણે તેઓને ખમાવ્યા. પછી સંવેગને પામીને તેણે વિચાર્યું કે-“અહો! આ મોટા અનુભાવવાળાઓએ પ્રવ્રજ્યાના થોડા પર્યાયવડે પણ પામવા લાયક કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મેં તો ચિરકાળ સુધી ચારિત્રનું પાલન કર્યું તો પણ મને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહીં, તો હવે હું શું કરું? અથવા તો આ ચિંતાથી શું? અષ્ટાપદ પર્વત પર જાઉં,
Page #381
--------------------------------------------------------------------------
________________
१४४६
श्रीमहावीरचरित्रम् सो तेणेव भवेण सिज्झइत्ति । एवं च चिंतयतस्सं तस्स अभिप्पायं अट्ठावयकडगवासितावसोवयारं च मुणिऊण भणियं जिणेण-'भो गोयम! चेइयवंदणट्ठमट्ठावयसेलं वच्चसुत्ति । तओ भयवं गोअमो पहिठ्ठहियओ पट्टिओ अठ्ठावयं। तहिं च अट्ठावए तमेव सुरप्पवायं निसामिऊण पत्तेयं पत्तेयं पंचपंचतावससयपरिवारा कुंडिन्न-दिन्न-सेवालयनामाणो तिन्नि कुलवइणो जहक्कमचउत्थ-छट्ठट्ठमपारणगदिणेसु सचित्तकंदमूलाइ-परिसडियपंडुपत्त-सुक्कसेवालभोइणो पढम-बीय-तइयमेहलासु समारूढा समाणा तक्खणं चिय तरुणतरणिभासुरोदारसरीरं गोयमसामीं तं पएसमणुपत्तं दद्दूण जंपंति-'अहो किमेस पीवरसरीरो समणो आरुहिही जं अम्हे महातवस्सिणो तवकिसियसरीरा न तरामो आरुहिउं?', एवं च तेसिं जंपंताणं भयवं गोअमो जंघाचारणलद्धीए लूयातंतु-रविकरमेत्तंपि निस्साए काऊण अविलंबियगईए समारूढो देवैः इदमादिष्टं - यः किल स्वशक्त्या अष्टापदम् आरोहते सः तेनैव भवेन सिध्यति।' एवं च चिन्तयतः तस्य अभिप्रायम् अष्टापदकटकवासितापसोपकारं च ज्ञात्वा भणितं जिनेन 'भोः गौतम! चैत्यवन्दनार्थम् अष्टापदशैलं व्रज' इति। ततः भगवान् गौतमः प्रहृष्टहृदयः प्रस्थितवान् अष्टापदम् । तत्र च अष्टापदे तमेव सुरप्रवादं निःशम्य प्रत्येकं प्रत्येकं पञ्चपञ्चतापसशतपरिवाराः कुण्डिन्न-दिन्नसेवाल नामकाः त्रयः कुलपतयः यथाक्रमचतुर्थ-षष्ठाऽष्टमपारणकदिनेषु सचित्तकन्द-मूलादिपरिशटितपाण्डुपत्रशुष्कसेवालभोजिनः प्रथम-द्वितीय-तृतीय मेखलासु समारूढाः सन्तः तत्क्षणमेव तरुणतरणिभासुरोदारशरीरं गौतमस्वामिनं तत्प्रदेशमनुप्राप्तं दृष्ट्वा जल्पन्ति 'अहो! किमेषः पीवरशरीरः श्रमणः आरोत्स्यति यद् वयं महातपस्विनः तपःकृशितशरीराः न शक्नुमः आरोढुम? एवं च तेषां जल्पतां भगवान् गौतमः जङ्घाचारणलब्ध्या यूकातन्तु-रविकरमात्रमपि निश्रायां कृत्वा अविलम्बितगत्या
કેમકે દેવોએ આ પ્રમાણે કહ્યું છે કે જે કોઇ પોતાની શક્તિથી અષ્ટાપદ પર ચડે તે મનુષ્ય તે જ ભવમાં સિદ્ધ
માણે મનમાં વિચાર કરતા ગૌતમસ્વામીના અભિપ્રાયને તથા અષ્ટાપદના કટક ઉપર રહેલા તાપસીના ઉપકારને જાણીને જિનેશ્વરે કહ્યું કે-“હે ગૌતમ! ચૈત્યોને વાંદવા માટે તમે અષ્ટાપદ પર્વત પર જાઓ.' ત્યારે મનમાં હર્ષ પામેલા ગૌતમસ્વામી અષ્ટાપદ તરફ ચાલ્યા. તે વખતે તે જ દેવોના પ્રવાદને સાંભળીને પાંચસો પાંચસો તાપસોના પરિવારવાળા કુંડિત્ર, દિન્ન અને સેવાલ નામના ત્રણ કુલપતિઓ અનુક્રમે એક, બે અને ત્રણ ઉપવાસ કરીને તેના પારણાને દિવસે સચિત્ત કંદ-મૂળનું, ખરી પડેલા પીળા પાંદડાંનું અને શુષ્ક શેવાળનું ભોજન કરનારા, પહેલી, બીજી અને ત્રીજી મેખળા સુધી ચડીને રહ્યા હતા (તેથી ઉપર જઇ શકતા ન હોતા). તેવામાં તરુણ સૂર્યની જેવા દેદીપ્યમાન મોટા શરીરવાળા ગૌતમસ્વામી તત્કાળ તે ઠેકાણે આવ્યા. તેમને જોઈ તેઓ બોલ્યા કે “અહો! આ પુષ્ટ શરીરવાળો સાધુ શી રીતે ચડી શકશે? તપવડે કુશ શરીરવાળા અમે મહાતપસ્વીઓ પણ ચડવાને સમર્થ નથી. આ પ્રમાણે તેઓ બોલતા હતા તેટલામાં તો ભગવાન ગૌતમસ્વામી જંઘાચારણની લબ્ધિએ કરીને કરોળીયાના તંતુ અને સૂર્યના કિરણમાત્રનું પણ અવલંબન કરીને શીધ્ર ગતિવડે અષ્ટાપદ પર્વત પર ચડી
Page #382
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४४७ अट्ठावयं, अह तंमि चक्खुगोयरमइक्कंतंमि ते तिन्निवि कुलवइणो विम्हियमाणसा चिंतंति'जइ एस महप्पा इमिणा पहेण ओयरइ ता वयमेयस्स सिस्सा भवामो त्ति । गोअमसामीवि उसभाइजिणिंदे वंदिऊण ईसाणदिसिविभागे असोगतरुतले मणिसिलापट्टए तं रयणीवासमुवगओ। एत्थ य पत्थावे वेसमणो नाम सक्कदिसापालो चेइयपूयाए पज्जंते गोअमसामी वंदित्ता समीवे निसीयइ । भयपि समणगुणे सवित्थरं कहइ, जहा-'भयवंतो साहवो अंताहारा, पंताहारा, विचित्ततवकिसियदेहा हवंति इच्चाइ।' वेसमणो चिंतेइ-'एस भयवं एरिसे साहुगुणे कहेइ, अप्पणा उ तं सरीरसिरिमुव्वहइ जा तियसाणवि नत्थि।' इमं च तदभिप्पायं मुणिऊण गोयमसामी पुंडरीयज्झयणं परूवेइ । जहा -
पुंडरिगिणीपुरीए राया नामेण आसि पुंडरिओ।
कंडरिओ से भाया पव्वज्जं सो पवन्नो य ।।१।। समारूढः अष्टापदम् । अथ तस्मिन् चक्षुगोचरम् अतिक्रान्ते ते त्रीणि अपि कुलपतयः विस्मितमानसाः चिन्तयन्ति 'यदि एषः महात्मा अनेन पथेन अवतरति तदा वयमेतस्य शिष्याः भवामः।' गौतमस्वामी अपि ऋषभादिजिनेन्द्रान् वन्दित्वा ईशानदिग्विभागे अशोकतरुतले मणिशिलापट्टके तद् रजनीवासम् उपगतः । अत्र च प्रस्तावे वैश्रमण: नामकः शक्रदिक्पालः चैत्यपूजायाः पर्यन्ते गौतमस्वामिनं वन्दित्वा समीपं निषीदति। भगवान् अपि श्रमणगुणान् सविस्तरं कथयति यथा -
"भगवन्तः साधवः अन्ताहाराः, प्रान्ताऽऽहाराः, विचित्रतपकृशितदेहाः भवन्ति...' इत्यादिः । वैश्रमणः चिन्तयति 'एषः भगवान् एतादृशान् साधुगुणान् कथयति, आत्मना तु तां शरीरश्रियम् उद्वहति या त्रिदशानामपि नास्ति।' इदं च तदभिप्रायं ज्ञात्वा गौतमस्वामी पुण्डरीकाऽध्ययनं प्ररूपयति यथा -
पुण्डरीकिणीपुर्यां राजा नाम्ना आसीत् पुण्डरिकः ।
कण्डरिकः तस्य भ्राता प्रव्रज्यां सः प्रपन्नः च ||१|| ગયા. તે ગૌતમસ્વામી નેત્રના વિષયને ઓળંગીને આગળ ગયા ત્યારે તે ત્રણે કુલપતિઓ મનમાં વિસ્મય પામી વિચારવા લાગ્યા કે “જો આ મહાત્મા આ માર્ગવડે ઉતરશે તો અમે તેના શિષ્યો થશું.' ગૌતમસ્વામીએ પણ ઋષભાદિક જિનેશ્વરોને વાંદીને ઇશાન દિશાના વિભાગમાં અશોક વૃક્ષની નીચે મણિની શિલારૂપી પાટ ઉપર રાત્રિયાસો કર્યો. તે અવસરે વૈશ્રમણ નામનો ઇંદ્રનો દિક્યાળ ચૈત્યપૂજા કરીને પછી ગૌતમસ્વામીને વાંદી તેમની સમીપે બેઠો. ભગવાને પણ તેની પાસે વિસ્તારથી સાધુના ગુણો કહ્યા કે-“પૂજ્ય સાધુઓ અંત-પ્રાંત આહાર કરનારા અને વિચિત્ર તપ કરવાવડે કૃશ શરીરવાળા હોય છે-વિગેરે.' તે સાંભળી વૈશ્રમણે વિચાર કર્યો કે-“આ ભગવાન સાધુના આવા ગુણો કહે છે અને પોતે તો એવી શરીરની લક્ષ્મી ધારણ કરે છે કે જેવી દેવોને પણ નથી. આવો તેનો અભિપ્રાય જાણીને ગૌતમસ્વામીએ તેની પાસે પુંડરીક અધ્યયન કહ્યું. તે આ પ્રમાણે :
પંડરીકિણી નામની નગરીમાં પુંડરીક નામે રાજા હતો. તેને કંડરીક નામનો ભાઈ હતો. તેણે દીક્ષા ગ્રહણ કરી. (૧)
Page #383
--------------------------------------------------------------------------
________________
१४४८
श्रीमहावीरचरित्रम
अइदुक्करयाए संजमस्स सो अन्नया पराभग्गो। पव्वज्जं मोत्तुमणो विसयपिवासाए पारद्धो ।।२।।
___ गुरुकुलवासं चेच्चा समागओ भाउणो समीवंमि।
तेणाविह सो नातो जहेस रज्जं समीहेइ ।।३।। ताहे पुंडरिएणं निययं रज्जं समप्पियं तस्स। तव्वेसो पुण गहिओ चलिओ य गुरुस्स पासंमि ||४||
गच्छंतो स महप्पा अणुचियआहारदोसओ मरिउं ।
सुद्धज्झवसाणाओ उवचियदेहोऽवि उववन्नो ।।५।। सव्वट्ठविमाणंमि इयरो पुण गाढकिसियगत्तोऽवि । रुद्दज्झवसाणाओ सत्तममहिनारगो जाओ ||६|| जुम्मं ।
अतिदुष्करतया संयमस्य सः अन्यदा पराभग्नः । प्रव्रज्यां मोक्तुमनाः विषयपिपासया पीडितः ।।२।।
गुरुकुलवासं त्यक्त्वा समागतः भ्रातुः समीपम् ।
तेनाऽपि इह सः ज्ञातः यथा एषः राज्यं समीहते ||३|| तदा पुण्डरिकेन निजं राज्यं समर्पितं तस्य। तद्वेषः पुनः गृहीतः चलितश्च गुरोः पार्श्वे ।।४।।
गच्छन् सः महात्मा अनुचिताऽऽहारदोषतः मृत्वा।
शुद्धाऽध्यवसायतः उपचितदेहोऽपि उपपन्नः ।।५।। सर्वार्थविमाने इतरः पुनः गाढकृशितगात्रोऽपि।
रौद्राध्यवसायतः सप्तममहीनारकः जातः ।।६।। युग्मम् ।। સંયમના અતિદુષ્કરપણાને લીધે તે એકદા ભગ્ન પરિણામવાળા થયો, તેથી પ્રવજ્યા મૂકી દેવાનું મન થયું અને विषयतृष्णामा ५ऽयो. (२)
પછી તે ગુરુકુળવાસનો ત્યાગ કરી ભાઈની પાસે આવ્યો. તેણે પણ તેને જાણ્યો કે “આ રાજ્યને ઇચ્છે છે.” (૩) તે વખતે પુંડરીકે પોતાનું રાજ્ય તેને આપ્યું અને તેનો સાધુ વેષ લઈને પોતે ગુરુની પાસે જવા ચાલ્યો. (૪)
જતાં માર્ગમાં અયોગ્ય આહારના દોષથી તે મહાત્મા મરીને શુદ્ધ અધ્યવસાયને લીધે પુષ્ટ શરીરવાળા છતાં પણ સર્વાર્થવિમાનમાં ઉત્પન્ન થયા. અને બીજો (કંડરીક) અત્યંત કૃશ શરીરવાળો છતાં પણ રૌદ્રધ્યાનના વશથી सातभा पृथ्वीमा ना२४ी. थयो. (५/७)
Page #384
--------------------------------------------------------------------------
________________
१४४९
अष्टमः प्रस्तावः
ता भो देवाणुप्पिय! किसत्तमियरं च एत्थ नो हेऊ। किं तु सुहज्झवसाणं तं पुण जह होइ तह किच्चं ।।७।।
इय गोयमेण भणिए सो देवो मुणियमाणसविगप्पो ।
वंदित्ता भत्तीए जहागयं पडिनियत्तोत्ति ।।८।। गोयमसामीऽवि निसावसाणे जिणबिंबाइ नमंसिऊण नगवराओ ओयरंतो हरिसुन्नामियकंधरेहिं सविणयं विन्नत्तो तावसेहिं-'भयवं! अम्हे तुम्ह सिस्सा तुम्हे अम्ह धम्मगुरुणो, ता पसीयह दिक्खादाणेणं।' गणहारिणा जंपियं-'भो महाभावा! तुम्हं अम्हाण य तिलोयनाहो गुरू।' तेहिं भणियं-'तुम्हवि अन्नो गुरू?।' तओ गोयमो जयगुरुणो गुणसंथवं काउमारद्धो। ते य सुट्टयरं वड्डियपरिणामा उवट्ठिया पव्वइउं, पव्वाविया य गणहारिणा,
ततः भोः देवानुप्रिय! कृशत्वमितरं चाऽत्र नो हेतुः। किन्तु शुभाऽध्यवसानं तत्पुनः यथा भवति तथा कार्यम् ।।७।।
इति गौतमेन भणिते सः देवः ज्ञातमानसविकल्पः ।
वन्दित्वा भक्त्या यथाऽऽगतं प्रतिनिवृत्तः ।।८।। ___ गौतमस्वामी अपि निशाऽवसाने जिनबिम्बानि नत्वा नगवराद् अवतरन् हर्षोन्नामितकन्धराभ्यां सविनयं विज्ञप्तः तापसैः 'भगवन्! वयं युष्माकं शिष्याः, यूयम् अस्माकं धर्मगुरुः, तस्मात् प्रसीद दीक्षादानेन ।' गणधरेण जल्पितं 'भोः महानुभावाः! युष्माकम् अस्माकं च त्रिलोकनाथः गुरुः ।' तैः भणितं 'युष्माकमपि अन्यः गुरुः?।' ततः गौतमः जगद्गुरोः गुणसंस्तवं कर्तुमारब्धवान्। ते च सुष्ठुतरं वर्धितपरिणामाः उपस्थिताः प्रव्रजितुम्, प्रव्राजिताः च गणधरेण, समर्पितानि तेषां देवतया
તેથી કરીને હે દેવાનુપ્રિય! કુશપણું કે બીજું (પુષ્ટપણું) એ કાંઇ અહીં કારણ નથી, પરંતુ શુભ અધ્યવસાય જ કારણ છે. તે શુભ અધ્યવસાય જે પ્રમાણે થાય તે પ્રમાણે કરવું. (૭)
આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહ્યું ત્યારે તે દેવ મનના વિકલ્પને = જવાબને જાણીને ભક્તિથી તેમને વાંદીને ठेम भाव्यो तो तम पाछो पोताने स्थाने यो. (८)
ગૌતમસ્વામી પણ રાત્રિને છેડે (પ્રાતઃકાળે) જિનપ્રતિમાઓને વાંદી તે શ્રેષ્ઠ પર્વત પરથી ઉતરવા લાગ્યા. તે વખતે હર્ષથી ઊંચી ડોક કરીને તાપસોએ તેમને વિનય સહિત વિજ્ઞપ્તિ કરી કે હે ભગવન! અમે તમારા શિષ્યો અને તમે અમારા ધર્મગુરુ, તેથી દીક્ષા દેવાવડે અમારા પર પ્રસન્ન થાઓ' ગણધરે કહ્યું કે-હે મોટા ભાવવાળા!ત્રણ લોકના સ્વામી જ તમારા અને અમારા ગુરુ છે. તેઓએ કહ્યું- શું તમારા પણ બીજા ગુરુ છે?” ત્યારે ગૌતમસ્વામીએ જગદ્ગુરુના ગુણોની સ્તુતિ કરી. ત્યારે તે સર્વે સારી રીતે પરિણામની વૃદ્ધિ થવાથી પ્રવજ્યા લેવા તૈયાર થયા.
Page #385
--------------------------------------------------------------------------
________________
१४५०
श्रीमहावीरचरित्रम् समप्पियाणि तेसिं देवयाए रयहरणाई। अह तेहिं पन्नरसतावससएहिं परियरिओ गंतुं पयत्तो। जाए य भोयणसमए गोयमसामिणा भणिया ते, जहा-'भो देवाणुप्पिया! किं तुम्ह पियं भोयणं पणामिज्जउ?।' तेहिं भणियं-'पायसो त्ति। तओ सव्वलद्धिसंपन्नो भयवं घयमहुसणाहस्स पायसस्स पडिग्गहं भरित्ता आगओ, अक्खीणमहाणसिलद्धिसामत्थेण य सव्वे जहिच्छाए पजेमिया, तदुव्वरियसेसं च अप्पणा भुंजति । एवंविहं च अइसयं भगवओ पेच्छिऊण ते सुट्ट्यरं आणंदिया, नवरं सुक्कसेवालभक्खीणं पंचण्हवि तावससयाणं सुहज्झवसाणाओ केवलनाणमुप्पन्नं । कमेण य तत्तो वच्चंता पत्ता चंपापुरिं । तहिं च दिन्नस्स सपरिवारस्सवि भगवओ छत्ताइछत्तं पेच्छंतस्स, कोंडिन्नस्सवि सामिणो रूवदंसणेण केवलमुप्पन्नं । एवं जायकेवलेहिं तेहिं पन्नरसहिवि सएहिं समेओ गोयमो भयवंतं पयाहिणीकरेइ । ते य पयाहिणावसाणे तित्थपणामं काऊण केवलिपरिसं पडुच्च गच्छंते पेच्छिऊण भणइ-'भो किमेवं वच्चह?, एह सामिं वंदह।' जयगुरुणा कहियं-'मा केवलिणो आसाएहि।' तओ सा रजोहरणानि। अथ पञ्चदशतापसशतैः परिवृत्तः गन्तुं प्रवृत्तः। जाते च भोजनसमये गौतमस्वामिना भणिताः ते यथा 'भोः देवानुप्रियाः! किं युष्माकं प्रियं भोजनं अर्पयामि?।' तैः भणितं 'पायसः' इति । ततः सर्वलब्धिसम्पन्नः भगवान् घृतमधुसनाथस्य पायसस्य प्रतिग्रहं भृत्वा आगतः, अक्षीणमहानसलब्धिसामर्थ्येन च सर्वे यथेच्छया प्रजेमिताः, तदुपरितशेषं च आत्मना भुनक्ति । एवंविधं चाऽतिशयं भगवतः प्रेक्ष्य ते सुष्ठुतरम् आनन्दिताः, नवरं शुष्कसेवालभक्षिणां पञ्चाऽपि तापसशतानां शुभाऽध्यवसानतः केवलज्ञानमुत्पन्नम् । क्रमेण च तत्तः व्रजन्तः प्राप्ताः चम्पापुरीम् । तत्र च दिन्नस्य सपरिवारस्याऽपि भगवतः छत्राऽतिछत्रं प्रेक्षमाणस्य, कौडिन्यस्याऽपि स्वामिनः रूपदर्शनेन केवलमुत्पन्नम् । एवं जातकेवलैः तैः पञ्चदशभिः अपि शतैः समेतः गौतमः भगवन्तं प्रदक्षिणीकरोति। तान् च प्रदक्षिणाऽवसाने तीर्थप्रणामं कृत्वा केवलिपर्षदं प्रतीत्य गच्छतः प्रेक्ष्य भणति 'भोः किमेवं व्रजथ? एत, स्वामिनं ગણધરે તેમને દીક્ષા આપી. તે સર્વને દેવતાએ રજોહરણ આપ્યાં. પછી તે પંદર સો તાપસો સહિત જવા લાગ્યા. ભોજન સમય થયો ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયો! તમને કયું પ્રિય ભોજન લાવી આપું?” તેઓએ કહ્યું-“પાયસ (ખીર)' પછી સર્વ લબ્ધિવાળા ગૌતમસ્વામી ઘી અને મધુ (સાકર) સહિત પાયસનું પાત્ર ભરીને આવ્યા, અને અક્ષિણમહાનસ લબ્ધિના સામર્થ્યવડે સર્વેને યથેષ્ટ ભોજન કરાવ્યું. તેથી બાકી શેષ રહેલા વડે પોતે ભોજન કર્યું. આવા પ્રકારનો ગૌતમસ્વામીનો અતિશય જોઇને તેઓ અત્યંત આનંદ પામ્યા. વિશેષ એ કે(અઠ્ઠમને પારણે) શુષ્ક શેવાળને ભક્ષણ કરનારા પાંચસો તાપસીને (તે જ વખતે) શુભ અધ્યવસાયના વશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે ત્યાંથી ચાલી ચંપાપુરીએ આવ્યા. ત્યાં પરિવાર સહિત દિગ્નને ભગવાનના છત્રાહિચ્છત્ર જોતાં જ અને કોડિત્રને સ્વામીનું રૂપ દેખતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમાણે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા પંદર સો સાધુઓ સહિત ગૌતમસ્વામી ભગવાનને પ્રદક્ષિણા દેવા લાગ્યા. ત્યારે તેઓ પ્રદક્ષિણાને અંતે તીર્થને પ્રણામ કરીને કેવળીની પર્ષદા તરફ જવા લાગ્યા. તેમને જોઇને ગૌતમસ્વામીએ કહ્યું કે-હે મુનિઓ!
Page #386
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४५१ मिच्छादुक्कडंति काऊण अप्पणो नाणाणुप्पाएणं अद्धिइं कुणंतो वुत्तो सामिणा-'भो देवाणुप्पिय! किं देवाणं वयणं गेझं? उयाहु जिणाणं?।' गोअमो भणइ-'जिणाणं ।' जयगुरुणा जंपियं'जइ एवं ता किं अद्धिइं पकरेसि?, जेण मए तं पुव्वंचिय भणिओ, जहा-अंते तुल्ला भविस्सामोत्ति, जं पुण संपयं चिय तुह नाणं न उप्पज्जइ तत्थ इमं कारणं -
चिरभवपरंपरापरिचिओ सि चिररूढगाढनेहोसि। तं मे गोयम! जेणं तेण न ते जायई नाणं ।।१।।
अइथेवसंथवुत्तोऽवि नेहभावो दुमिल्लओ होइ।
किं पुण बहुकालन्नोन्नतुल्लसंवाससंजणिओ? ।।२।। वन्दध्वम्। जगद्गुरुणा कथितं ‘मा केवलिनः आशातय।' ततः सः 'मिथ्या दुष्कृतम्' इति कृत्वा आत्मनः ज्ञानाऽनुत्पादेन अधृतिं कुर्वन् उक्तः स्वामिना 'भोः देवानुप्रिय! किं देवानां वचनं ग्राह्यम् उताहो जिनानाम्?'। गौतमः भणति 'जिनानाम्।' जगद्गुरुणा जल्पितं 'यद्येवं ततः किं अधृतिं प्रकरोषि? येन मया त्वं पूर्वमेव भणितः, यथा अन्ते तुल्यौ भविष्यावः, यत्पुनः साम्प्रतमेव तव ज्ञानं न उत्पद्यते तत्रेदं कारणम्
चिरभवपरम्परापरिचितः असि चिररूढगाढस्नेहः असि। त्वं भोः गौतम! येन तेन न ते जायते ज्ञानम् ।।१।।
अतिस्तोकसंस्तवोत्थः अपि स्नेहभावः दुर्मोचः भवति। किं पुनः बहुकालाऽन्योन्यतुल्यसंवाससञ्जनितः? ।।२।।
કેમ આવી રીતે જાઓ છો? આવો. સ્વામીને વાંદો.' ત્યારે જગદ્ગુરુએ કહ્યું કે-કેવળીઓની આશાતના ન કરો.' તે સાંભળી ગૌતમસ્વામી મિથ્યાદુષ્કત આપી પોતાને જ્ઞાન નહીં ઉત્પન્ન થવાથી અવૃતિને કરતા હતા. તે જાણી ભગવાને તેને કહ્યું કે- હે દેવાનુપ્રિય! તમારે દેવોનું વચન ગ્રહણ કરવું યોગ્ય છે કે જિનેશ્વરનું વચન ગ્રહણ કરવું યોગ્ય છે?” ગૌતમસ્વામી બોલ્યા- જિનેશ્વરનું. જગદ્ગુરુએ કહ્યું-“જો એમ છે તો કેમ અવૃતિ કરો છો? કેમકે મેં તમને પ્રથમથી જ કહ્યું છે કે-છેવટે આપણે બન્ને સરખાં થઇશું. વળી હમણાં જ તમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી તેમાં આ કારણ છે
તમને મારી સાથે ચિરકાળ સુધી ભવપરંપરાનો પરિચય છે, તથા મારા ઉપર તમારો ગાઢ સ્નેહ ચિરકાળથી આરૂઢ થએલો છે, તેથી હે ગૌતમ! તમને કેવળજ્ઞાન થતું નથી. (૧)
ઘણા થોડા પરિચયથી ઉત્પન્ન થએલો સ્નેહ પણ દુઃખે કરીને મૂકી શકાય તેવો હોય છે, તો પછી ઘણા કાળના પરસ્પર તુલ્ય સંવાસથી ઉત્પન્ન થએલો સ્નેહ દુર્યાં હોય તેમાં શું કહેવું? (૨)
Page #387
--------------------------------------------------------------------------
________________
१४५२
श्रीमहावीरचरित्रम एत्तो च्चिय विणिहयनायगव्व सेणाहयंमि मोहम्मि। कम्मावली दलिज्जइ लीलायच्चिय समग्गावि ।।३।।
ता नेहपसरमुच्छिंदिऊण मज्झत्थयं समायरसु ।
मोक्खभवाइसु किर परमसाहुणो निप्पिहा होति ||४|| इय भणिए जयगुरुणा सविणयपणओ तहत्ति भणिऊण। पडिवज्जइ तं वयणं गोयमसामी मुणिवरिंदो ।।५।। एवं गोयमसामी संबोहिऊण विहरिओ तत्तो जयगुरू । अह परिभमंतो गामागर-नगरसुंदरं वसुंधराभोगं कमेण पत्तो मिहिलापुरिं, समोसढो य माणिभद्दाभिहाणंमि चेइए । समागया
अतः एव विनिहतनायकः इव सेनाहते मोहे। कर्माऽऽवलिः दल्यते लीलया एव समग्राऽपि ।।३।।
ततः स्नेहप्रसरम् उच्छिद्य मध्यस्थतां समाचर।
मोक्ष-भवाऽऽदिषु किल परमसाधवः निःस्पृहाः भवन्ति ।।४।। इति भणिते जगद्गुरुणा सविनयप्रणतः तथेति भणित्वा । प्रतिपद्यते तद्वचनं गौतमस्वामी मुनिवरेन्द्रः ।।५।। एवं गौतमस्वामिनं सम्बोध्य विहृतः तत्तः जगद्गुरुः। अथ परिभ्रमन् ग्रामाऽऽकर-नगरसुन्दरं वसुन्धराऽऽभोगं क्रमेण प्राप्तः मिथिलापुरीम्, समवसृतश्च माणिभद्राऽभिधाने चैत्ये। समागता
આ કારણથી જ જેનો નાયક હણાયો તેની સેના જેમ દળાઇ જાય છે તેમ મોહ હણાએથી સમગ્ર કર્મના સમૂહ सीमामात्रथी ४ ४जी नंपाय छ, (3)
તેથી તમે સ્નેહના પ્રચારનો વિચ્છેદ કરીને મધ્યસ્થપણાનો સ્વીકાર કરો, કેમકે ઉત્તમ સાધુઓ મોક્ષ અને संसारमा नि:स्पृड होय छे. (४)
मा प्रमा! ४ शुरुमे सयुं त्यारे विनय सहित प्रम ४२N 'तहत्ति' (बई सार) मेम 59ी श्रेष्ठ भुनींद्र ગૌતમસ્વામીએ તે વચન અંગીકાર કર્યું. (૫)
આ પ્રમાણે ગૌતમસ્વામીને પ્રતિબોધ કરી જગદ્ગુરુએ ત્યાંથી વિહાર કર્યો. પછી ગામ, ખાણ અને નગરોવડે સુંદર (શોભતા) પૃથ્વીમંડળ ઉપર વિચરતા ભગવાન અનુક્રમે મિથિલા નગરીમાં પ્રાપ્ત થયા. ત્યાં માણિભદ્ર
Page #388
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४५३ ससुरासुरावि परिसा। सिट्ठो य भगवया अभयप्पहाणमूलो, अलियवयणविरइप्पहाणो, परधणपरिवज्जणमणहरो, सुर-नर-तिरियरमणीरमणपरंमुहो, आकिंचणगुणग्घविओ समणधम्मो, तहा पंचाणुव्वयपरियरिओ गुणव्वयतियालंकिओ चउसिक्खावयसमेओ सावयधम्मो य । तं च सोऊण बुद्धा बहवे जंतुणो, केऽवि गहियसामन्ना अन्ने पडिवन्नदंसणा जायत्ति । एत्यंतरे गोयमसामी परेणं विणएणं पणमिऊण जयगुरुं भणइ-'भयवं! महंतं मे कोऊहलं दूसमाए सरूवसवणविसए, कुणह अणुग्गह, साहह जहाभाविरं ति । भणियं जिणेण-'गोयम! भाविरमवि दूसमाए वुत्तंतं साहिज्जंतं एगग्गमणो निसामेसु -
मइ निव्वाणमुवगए पंचमअरओ उ दूसमा होही। तीए वसा भव्वोऽवि हु न जणो धम्मुज्जमं काही ||१||
ससुराऽसुराऽपि पर्षद् । शिष्टः च भगवता अभयप्रधानमूलः, अलिकवचनविरतिप्रधानः, परधनपरिवर्जनमनोहरः, सुर-नर-तिर्यग्रमणीरमणपराङ्मुखः, आकिञ्चन्यगुणार्घापितः श्रमणधर्मः तथा पञ्चाऽणुव्रतपरिवृत्तः, गुणव्रतत्रिकाऽलङ्कृतः, चतुर्शिक्षाव्रतसमेतः श्रावकधर्मः च। तच्च श्रुत्वा बुद्धाः बहवः जन्तवः, केऽपि गृहीतश्रामण्याः अन्ये प्रतिपन्नदर्शनाः जाता। अत्रान्तरे गौतमस्वामी परेण विनयेन प्रणम्य जगद्गुरुं भणति 'भगवन्! महद् मम कौतूहलं दुःषमायाः स्वरूपश्रवणविषये, कुरुत अनुग्रहम्, कथयत यथाभाविसत्कम्।' भणितं जिनेन 'गौतम! भाविसत्कमपि दुःषमायाः वृत्तान्तं कथ्यमानं एकाग्रमनाः निश्रुणु -
मयि निर्वाणमुपगते पञ्चमाऽऽरकः तु दुषमः भविष्यति। तस्य वशाद् भव्योऽपि खलु न जनो धर्मोद्यमं करिष्यति ।।१।।
નામના ચૈત્યમાં સમવસર્યા (રહ્યા). સુરઅસુરાદિકની પર્ષદા એકઠી થઇ. તેની પાસે ભગવાને અહિંસારૂપી પ્રધાન મૂળવાળો, અસત્ય વચનની વિરતિવાળો, પરધનને વર્જવાથી મનોહર, દેવ, મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓની ક્રીડાથી પરામુખ (રહિત) અને અકિંચનતારૂપી ગુણે કરીને અનર્થ (અમૂલ્ય) એવો સાધુધર્મ કહ્યો. તથા પાંચ અણુવ્રત સહિત ત્રણ ગુણવ્રતવડે શોભિત અને ચાર શિક્ષાવ્રતવાળો શ્રાવકધર્મ પણ કહ્યો. તે સાંભળી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા. તેમાં કેટલાકે સાધુપણું ગ્રહણ કર્યું અને કેટલાકે સમકિત અંગીકાર કર્યું. આ અવસરે ગૌતમસ્વામીએ મોટા વિનયથી પ્રણામ કરી જગદ્ગુરુને કહ્યું કે-“હે ભગવન! દુષમ કાળના સ્વરૂપને સાંભળવાના વિષયમાં મને મોટું કૌતુક છે, તેથી મારા પર અનુગ્રહ કરો, અને જેવું થવાનું હોય તેવું કહો. ત્યારે જિનેશ્વરે કહ્યું કે હે ગૌતમ! દુષમ કાળમાં થનારું વૃત્તાંત હું કહું છું કે તમે એકાગ્રચિત્તે સાંભળો :
હું નિર્વાણ પામીશ ત્યારે દુષમ નામનો પાંચમો આરો હશે. તેના વશથી ભવ્યજન પણ ધર્મનો ઉદ્યમ નહીં ४३, (१)
Page #389
--------------------------------------------------------------------------
________________
१४५४
श्रीमहावीरचरित्रम् मुणिणोऽवि परोप्परकलहकारिणो बहुपरिग्गहासत्ता। वट्टिस्संति न सम्म बाहुल्लेणं सधम्ममि ।।२।।
पासंडिणोऽवि नियनियगंथत्थपरंमुहा मयणमूढा ।
पम्मुक्कधम्मकम्मा ओलग्गिस्संति राईणं ।।३।। पागयलोगो मोत्तुं कुलमेरं तेसु तेसु कज्जेसु । अच्चंतगरहिएसुवि वट्टिस्सइ जीविगाहेउं ।।४।।
अत्थप्पिया य अइदप्पिया य परछिद्दपेच्छणपरा य । पीडिस्संति जणोहं पयंडदंडेहिं नरवइणो ।।५।।
मुनयः अपि परस्परकलहकारिणः बहुपरिग्रहाऽऽसक्ताः । वर्तिष्यन्ते न सम्यग् बाहुल्येन स्वधर्मे ।।२।।
पाषण्डिनः अपि निजनिजग्रन्थार्थपराङ्मुखाः मदनमूढाः ।
प्रमुक्तधर्मकर्माणः अवलगिष्यन्ति राजानम् ।।३।। प्राकृतलोकः मुक्त्वा कुलमर्यादां तेषु तेषु कार्येषु । अत्यन्तगर्हितेष्वपि वर्तिष्यन्ते जीविकाहेतुम् ।।४।।
अर्थप्रियाश्चाऽतिदर्पिताः च परच्छिद्रप्रेक्षणपराः च । पीडयिष्यन्ति जनौघं प्रचण्डदण्डैः नरपतयः ।।५।।
મુનિઓ પણ બહુલતાએ કરીને પરસ્પર કલહ કરશે, ઘણા પરિગ્રહમાં આસક્ત થશે, અને પોતાના ધર્મમાં सारी शत वत नही. (२)
પાખંડીઓ (અન્ય દર્શનીઓ) પણ પોતપોતાના ગ્રંથના અર્થ જાણવામાં પરાફમુખ થશે. કામદેવના મોહમાં પડશે અને ધર્મકર્મનો ત્યાગ કરી રાજાઓના આશ્રિત થશે. (૩)
બીજા સામાન્ય લોકો પણ પોતપોતાના કુળની મર્યાદા મૂકીને આજીવિકાને માટે અત્યંત નિદ્ય એવા તે તે आर्योभा प्रवत. (४)
ધનને વિષે પ્રીતિવાળા, અતિગર્વિષ્ઠ અને બીજાના છિદ્ર જોવામાં તત્પર થએલા રાજાઓ પ્રચંડ દંડવડે नसभूउने पी31 १२२. (५)
Page #390
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१४५५
एक्कजणणीपसूयावि भाइणो जणगदव्वलोभेण| अन्नोन्नजीवघायं काउं दढमभिलसिस्संति ।।६।।
धम्मच्छलेण पावं विमूढमइणो समायरिस्संति।
पसुमेह-कूवखणणाइएसु कम्मेसु वटुंता ।।७।। भूयभविस्सत्थेसु य विन्नाणं देवयावयारो वा । विज्जासिद्धी य वरा बाहुल्लेणं न होहिंति ।।८।।
उम्मग्गदेसणा-मग्गनासणा-वंचणाभिरयचित्ता। गुरुणोऽवि जहिच्छाए धम्मायारं चरिस्संति ।।९।।
एकजननीप्रसूताः अपि भ्रातरः जनकद्रव्यलोभेन । अन्योऽन्यजीवघातं कर्तुं दृढम् अभिलषिष्यन्ति ।।६।।
धर्मच्छलेन पापं विमूढमतयः समाचरिष्यन्ति।
पशुमेघ-कूपखननादिकेषु कर्मसु वर्तमानाः ।।७।। भूत-भविष्यकार्येषु च विज्ञानं देवताऽवतारः वा। विद्यासिद्धिश्च वरा बाहुल्येन न भविष्यन्ति ।।८।।
उन्मार्गदेशना-मार्गनाशना-वञ्चनाऽभिरतचित्ताः। गुरवः अपि यथेच्छया धर्माऽऽचारं चरिष्यन्ति ।।९।।
એક જ માતાથી ઉત્પન્ન થયેલા ભાઇઓ પણ પિતાનાં ધનના લોભથી પરસ્પરના જીવનો ઘાત કરવાનો દૃઢ अभिलाष ६२. (७)
પશુમેઘ (યશ) અને કૂવા ખોદાવવા વિગેરે કાર્યમાં પ્રવર્તતા મૂઢમતિવાળા લોકો ધર્મના મિષથી પાપનું माय२५। ७२२. (७)
ભૂત-ભવિષ્યના પદાર્થનું જ્ઞાન, દેવનું આગમન અને ઉત્તમ વિઘાસિદ્ધિ આ સર્વ પ્રાયે કરીને થશે નહીં. (૮)
ઉન્માર્ગની દેશના, માર્ગનો નાશ અને પરને છેતરવામાં આસક્ત ચિત્તવાળા ગુરુઓ પણ સ્વેચ્છાપૂર્વક ધર્મના मायारने आय२. (४)
Page #391
--------------------------------------------------------------------------
________________
१४५६
श्रीमहावीरचरित्रम् तविहिंति खरं रविणो नो वरिसिस्संति समुचियं मेहा। रोगायंका मारी य विद्दविस्संति जणनिवहं ।।१०।।
उस्सिंखलखलजणहीलणाहिं अणिमित्तऽणत्थघडणाहिं।
पाविस्सइ खणमेत्तंपि नेव सोक्खं विसिट्ठजणो ।।११।। वाससहस्सा इह एक्कवीसइं जाव दोसपरिहीणं। दुप्पसहंतं चरणं पवित्तिही भरहखेत्तंमि ।।१२।।
इय एसो संखेवेण तुज्झ गोयम! मए समणुसिट्ठो। दूसमकालसमुत्थो वुत्तंतो भवभयजणगो ।।१३।।
तपिष्यन्ति खरं रविः नो वरिष्यन्ति समुचितं मेघाः । रोगाऽऽतङ्काः मारी च विद्रविष्यन्ति च जननिवहम् ।।१०।।
उच्छृङ्खलखलजनहीलनाभिः अनिमित्ताऽनर्थघटनाभिः ।
प्राप्स्यति क्षणमात्रमपि नैव सौख्यं विशिष्टजनः ।।११।। वर्षसहस्राणि इह एकविंशतिः यावद् दोषपरिहीणम्। दुप्पसहाऽन्तं चरणं प्रवर्तिष्यते भरतक्षेत्रे ।।१२।।
इत्येषः संक्षेपेण तव गौतम! मया समनुशिष्टः । दूषमकालसमुत्थः वृत्तान्तः भव्यभयजनकः ।।१३।।
સૂર્ય ઉગ્રપણે તપશે, મેધ યોગ્ય સમયે વરસશે નહીં, તથા રોગ, સંતાપ અને મારી મરકી) જનસમૂહને उपद्रव ४२. (१०)
ઉદ્ધત અને ખળપુરુષોની હીલનાવડે તથા કારણ વિના અનર્થના સંયોગવડે ઉત્તમ મનુષ્યો ક્ષણમાત્ર પણ સુખ पामशे नही. (११)
આ ભરતક્ષેત્રમાં એકવીશ હજાર વર્ષ સુધી એટલે દુપ્પસહ આચાર્ય સુધી નિર્દોષ ચારિત્ર પ્રવર્તશે. (૧૨)
આ પ્રમાણે છે ગૌતમ! ભવ્યજનોને ભય ઉત્પન્ન કરનાર આ દુષમકાળમાં થવાનો વૃત્તાંત મેં તમને સંક્ષેપથી त्यो. (१3)
Page #392
--------------------------------------------------------------------------
________________
१४५७
अष्टमः प्रस्तावः
एयं सोच्चा मुणिणो संजमकज्जंमि तह पयट्टेह । तक्कालसमुत्थविडंबणाउ पावह जहा नेव ।।१४।।
एवं जिणेण सिटे सविसेसं संजमुज्जुया जाया।
समणजणा अह भयवं मिहिलानयरीउ निक्खंतो ।।१५।। पत्तो पोयणपुरं। तहिं च संख-वीर-सिवभद्दपमुहा नरिंदा दिक्खा गाहिया। एवं च जएक्कनाहो महावीरो गोयमसामिप्पमुहाणं चउद्दसण्हं समणसहस्साणं, अज्जचंदणाईणं छत्तीसाइ अज्जियासहस्साणं, आणंद-संखपमुहएगूणसठिसहस्ससमहियस्स सावयलक्खस्स, सुलसा-रेवईपमुहाणं तिण्हं सावियलक्खाणं अट्ठारससहस्सहिगाणं, तिण्हं चउद्दसपुव्विसयाणं, अट्ठण्हं अणुत्तरोववाइयसयाणं मग्गदेसगत्तं गुरुत्तं सामित्तं उव्वहंतो नाणकिरणेहिं तमनियरम
एतत् श्रुत्वा मुनयः संयमकार्ये तथा प्रवर्तध्वम् । तत्कालसमुत्थविडम्बनाः प्राप्स्यन्ति यथा नैव ।।१४।।
एवं जनेन शिष्टे सविशेषं संयमोद्युक्ताः जाताः ।
श्रमणजनाः अथ भगवान् मिथिलानगरीतः निष्क्रान्तः ।।१५।। प्राप्तः पोतनपुरम् । तत्र च शङ्ख-वीर-शिवभद्रप्रमुखाः नरेन्द्राः दीक्षां ग्राहीताः। एवं च जगदैकनाथः महावीरः गौतमस्वामिप्रमुखाणां चतुर्दश श्रमणसहस्राणाम्, आर्यचन्दनादीनां षट्त्रिंशद् आर्यिकासहस्राणाम्, आनन्द-शङ्खप्रमुखैकोनषष्ठीसहस्रसमधिकस्य (१,५९,०००) श्रावकलक्षस्य, सुलसा-रेवती प्रमुखाणां त्रीणि श्राविकालक्षाणाम् अष्टादशसहस्राऽधिकानाम् (=३,१८,०००), त्रीणि चतुर्दशपूर्विशतानाम्, अष्टौ अनुत्तरौपपातिकशतानाम् मार्गदेशकत्वं गुरुत्वं स्वामित्वम् उद्वहन् ज्ञानकिरणैः तमोनिकरमपहरन्
આ પ્રમાણે સાંભળીને હે મુનિઓ! તમે સંયમના કાર્યમાં તે પ્રમાણે પ્રવર્તા, કે જે પ્રમાણે તમે તે કાળે ઉત્પન્ન थती विनामोने न पाभो.' (१४)
આ પ્રમાણે જિનેશ્વરે કહ્યું ત્યારે સાધુઓ સંયમને વિષે વિશેષે કરીને ઉદ્યમવાળા થયા. પછી ભગવાન મિથિલા नगरीथी नाय. (१५)
અનુક્રમે ભગવાન પોતનપુર નગરમાં પધાર્યા. ત્યાં શંખ, વીર અને શિવભદ્ર વિગેરે રાજાઓને દીક્ષા આપી. આ પ્રમાણે જગતના એકનાથ શ્રી મહાવીર સ્વામીને ગૌતમસ્વામી વિગેરે ચૌદ હજાર સાધુઓ, આર્ય ચંદના વિગેરે છત્રીસ હજાર સાધ્વીઓ, આનંદ અને શંખ વિગેરે એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો, સુલસા અને રેવતી વિગેરે ત્રણ લાખ ને અઢાર હજાર શ્રાવિકાઓ, ત્રણસેં ચૌદપૂર્વી અને આઠસો અનુત્તરવિમાનમાં ઉપજનારા સાધુઓ હતા. તે સર્વના માર્ગદશકપણાને, ગુરુપણાને અને સ્વામીપણાને ધારણ કરતા તથા જ્ઞાનરૂપી કિરણોવડે
Page #393
--------------------------------------------------------------------------
________________
१४५८
श्रीमहावीरचरित्रम् वहरंतो चिरं विहरिओ वसुंधराए। अह अग्गिभूइ-वाउभूई-वियत्त-मंडिय-मोरियपुत्ताकंपियायलभाइ-मेयज्ज-पहासनामेसु नवसु गणहरेसु सिद्धिं गएसु केत्तियंपि कालं भव्वसत्तपडिबोहणं काऊण अप्पणो मोक्खगमणकालं पच्चासन्नमुवलक्खिऊण भयवं वद्धमाणो गओ असेसदेसलद्धपसिद्धीए पावापुरीए | तहिं च नियभुयनिद्दलियपडिवक्खो हत्यिपालो नाम नरिंदो। तस्स अणेगखंभसयसमहिट्ठियाए विसिट्ठविचित्तचित्तकम्ममणहराए, पवरसालभंजियाभिरामदुवारतोरणाए, सव्वसत्तोवरोहरहियाए, महइमहालियाए सुंकसालाए नरिंदाणुन्नापुरस्सरं ठिओ चरिमवासारत्तंमि जयगुरू। कमेण पत्तंमि जयगुरू कत्तियस्स अमावसादिणे अप्पणो उवरि केवलालोयविग्घकारयं सिणेहं कुणंतं गोयमं भणइ-'भो देवाणुप्पिय! एत्थ पच्चासन्नगामे गंतूण देवसम्माभिहाणं माहणं पडिबोहेसुत्ति । 'जं सामी आदिसइत्ति जंपिऊण गओ गोयमो, कयं जहाइटुं, वुत्थो य तत्थ । अह तस्स चेव दिणस्स पच्छिमनिसाए चिरं विहृतवान् वसुन्धरायाम् । अथ अग्निभूति-वायुभूति-व्यक्त-मण्डित-मौर्यपुत्राऽकम्पिता-ऽचलभ्रातामेतार्य-प्रभासनामकेषु नवसु गणधरेषु सिद्धिं गतेषु कियन्तमपि कालं भव्यसत्त्वप्रतिबोधनं कृत्वा आत्मनः मोक्षगमनकालं प्रत्यासन्नमुपलक्ष्य भगवान् वर्धमानः गतः अशेषदेशलब्धप्रसिद्ध्यां पापापुर्याम् । तत्र च निजभुजनिर्दलितप्रतिपक्षः हस्तिपालः नामकः नरेन्द्रः । तस्य अनेक स्तम्भशत-समधिष्ठितायाम्, विशिष्टविचित्रचित्रकर्ममनोहरायाम्, प्रवरशालभञ्जिकाऽभिरामद्वारतोरणायाम्, सर्वसत्त्वोपरोधरहितायाम्, महतीमहालयायां शुल्कशालायां नरेन्द्राऽनुज्ञापुरस्सरं स्थितः चरमवर्षारात्रौ जगद्गुरुः । क्रमेण प्राप्ते जगद्गुरुः कार्तिकस्याऽमावस्यादिने आत्मनः उपरि केवलालोकविघ्नकारकं स्नेहं कुर्वन् गौतम भणति 'भोः देवानुप्रिय! अत्र प्रत्यासन्नग्रामे गत्वा देवशर्माभिधानं ब्राह्मणं प्रतिबोधय।' यत्स्वामिन् आदिशति' इति जल्पित्वा गतः गौतमः, कृतं यथाऽऽदिष्टम्, उषितश्च तत्र। अथ तस्यैव दिनस्य
અંધકારના સમૂહનો નાશ કરતા ભગવાન ચિરકાળ સુધી પૃથ્વી પર વિચર્યા. હવે અગ્નિભૂતિ ૧, વાયુભૂતિ ૨, વ્યક્ત ૩, મંડિત ૪, મૌર્યપુત્ર ૫, અંકપિત ૩, અચલભ્રાતા ૭, મેતાર્ય ૮ અને પ્રભાસ ૯-આ નામના નવ ગણધરો સિદ્ધિપદ પામ્યા; પછી કેટલોક કાળ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી પોતાના મોક્ષગમનનો (નિર્વાણનો) કાળ સમીપે આવ્યો જાણી ભગવાન વર્ધમાનસ્વામી સમગ્ર દેશોમાં પ્રસિદ્ધિને પામેલી પાવાપુરીમાં ગયા, ત્યાં પોતાના બાહુબળવડે શત્રુઓને દળી નાખનાર હસ્તિપાળ નામે રાજા હતો, તેની અતિ મોટી શુલ્કશાળામાં રાજાની અનુજ્ઞા લેવા પૂર્વક જગદ્ગુરુ છેલ્લું ચાતુર્માસ રહ્યા. તે શાળામાં અનેક સેંકડો સ્તંભો રહેલા હતા, વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ચિત્રકર્મવડે તે મનોહર દેખાતી હતી, કારના તોરણને વિષે શ્રેષ્ઠ પુતળીઓવડે તે મનોહર હતી, તથા સર્વ જાતિના પ્રાણીઓના ઉપરોધ (ઉપદ્રવ) રહિત હતી. અનુક્રમે કાર્તિક (આશ્વિન) માસની અમાવાસ્યાનો દિવસ પ્રાપ્ત થયો ત્યારે જગદ્ગુરુએ પોતાની ઉપર કેવળજ્ઞાનનું વિઘ્ન કરનાર સ્નેહને ધારણ કરનાર ગૌતમ ગણધરને કહ્યું કે - “હે દેવાનુપ્રિય! અહીં પાસેના ગામમાં જઇને દેવશર્મા નામના બ્રાહ્મણને તમે પ્રતિબોધ કરો.' તે સાંભળી જેવી સ્વામીની આજ્ઞા.' એમ કહી ગૌતમસ્વામી ત્યાં ગયા, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું. પછી ત્યાં જ રહ્યા.
Page #394
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४५९ साइरिक्खंमि वट्टमाणंमि तीसइवरिससंखं केवलिपज्जायं परिपालिऊण कयछठ्ठतवोकम्मो पलियंकासणसंठिओ भयवं महावीरो सव्वसंवररूवं सेलेसिं जावज्जवि न पवज्जइ ता असंभमुभंतनयणनलिणीवणेण तक्कालुग्गमंतभासरासिकूरग्गहविभावियजिणसासणोवपीडेण सबहुमाणं विन्नत्तो सक्केण -
'भयवं! कुणह पसायं विगमह एवंपि ताव खणमेक्कं । जावेस भासरासिस्स नूणमुदओ अवक्कमइ ।।१।।
जं एयस्सुदएण तुम्हं तित्थं कुतित्थिएहिं दढं।
पीडिस्सइ सक्कारं न तहा पाविस्सइ जणाउ ।।२।। पश्चिमनिशायां स्वातिऋक्षे वर्तमाने, त्रिंशद्वर्षसङ्ख्यं केवलिपर्यायं परिपाल्य, कृतषष्ठतपःकर्म पल्यङ्काऽऽसनसंस्थितः भगवान् महावीरः सर्वसंवररूपं शैलेशी यावद् अद्यापि न प्रपद्यते तावद् असम्भ्रमोद्धान्तनयननलिनीवनेन तत्कालोद्गमद्भस्मराशिक्रूरग्रहविभावित-जिनशासनोपपीडेन सबहुमानं विज्ञप्तः शक्रेण
'भगवन्! कुरु प्रसादं, विगमय एवमपि तावत्क्षणमेकम् । यावदेषः भस्मराशेः नूनम् उदयः अपक्रमते ।।१।।
यद् एतस्योदयेन तव तीर्थं कुतीर्थिकैः दृढम् । पीडयिष्यते सत्कारं न तथा प्राप्स्यते जनैः ।।२।।
તેવામાં તે જ દિવસની રાત્રિના પાછલા ભાગે સ્વાતિ નક્ષત્ર હતું ત્યારે ત્રીશ વર્ષનો કેવળીપર્યાય પાળીને છઠની તપસ્યા કરીને પત્યેક આસને રહેલા ભગવાન મહાવીરસ્વામીએ સર્વ સંવરરૂપ શૈલેશીકરણ જેટલામાં નથી કર્યું (કરવાની તૈયારીમાં હતા) તેટલામાં ઇંદ્રના નેત્રોરૂપી કમલિનીનું વન એકદમ વિકસ્વર થયું અને તત્કાળ ભસ્મરાશિ નામનો ક્રૂર ગ્રહ ઉદય પામવાનો છે તેથી જિનશાસન પીડા પામશે એમ જાણી તે ઇદ્ર બહુમાનપૂર્વક પ્રભુને વિજ્ઞપ્તિ री
“હે ભગવાન! પ્રસાદ કરો. આ પ્રમાણે જ એક ક્ષણ નિર્ગમન કરો કે જેથી ભસ્મરાશિનો ઉદય (પ્રભાવ) पाछो; (१)
(આપની હયાતીમાં ઉદય થાય તો તેનું જોર કમી થાય.) કેમકે આના ઉદયથી કુતીર્થિકો આપના તીર્થને અત્યંત પીડશે અને મનુષ્યો તેનો સત્કાર કરશે નહીં. (૨).
Page #395
--------------------------------------------------------------------------
________________
१४६०
श्रीमहावीरचरित्रम न य तुम्हे असमत्था एवंविहकज्जसाहणे जेण । जो तोलइ तइलोक्कं बलेण का तस्स इह गणणा? ।।३।।
तथा-कहऽणंतसत्तिजुत्ता जिणा हवंतित्ति वयणमवि अम्हे।
पत्तिज्जिस्सामो पहु! जइ न तुमं ठासि खणमेक्कं' ।।४।। अह जयगुरुणा भणियं ‘सुरिंद! तीयाइतिविहकालेऽवि । नो भूयं न भविस्सइ न हवइ नूणं इमं कज्जं ।।५।।
जं आउकम्मविगमेऽवि कोवि अच्छेज्ज समयमेत्तमवि ।
अच्चंताणंतविसिठ्ठसत्तिपब्भारजुत्तोऽवि ।।६।। न च त्वम् असमर्थः एवंविधकार्यसाधने येन । यः तोलयति त्रिलोकं बलेन का तस्य इह गणना ।।३।।
तथा-कथं अनन्तशक्तियुक्ताः जिनाः भवन्ति इति वचनमपि वयम् ।
प्रत्येष्यामः हे प्रभो! यदि न त्वं स्थास्यसि क्षणमेकम् ।।४।। अथ जगद्गुरुणा भणितं-'सुरेन्द्र! अतीतादित्रिविधकालेऽपि। नो भूतं न भविष्यति न भवति नूनमिदं कार्यम् ।।५।।
यदायुष्कर्मविगमेऽपि कोऽपि आस्ते समयमात्रमपि। अत्यन्ताऽनन्तविशिष्टशक्तिप्राग्भारयुक्तः अपि ।।६।।
વળી આપ આવા પ્રકારનું કાર્ય સાધવામાં અસમર્થ નથી, કારણ કે જે પોતાના બળવડે ત્રણ લોકને તોળી શકે छ तेन (मापन) मावा आर्यन 5 तरी छ? (3)
વળી હે પ્રભુ! જો આપ એક ક્ષણ વાર નહીં રહો તો “જિનેશ્વરો અનંત શક્તિવાળા હોય છે' એ વચનને અમે શી રીતે સત્ય માનશું?”
તે સાંભળી જગદ્ગુરુ બોલ્યા કે “હે સુરેન્દ્ર! અતીતાદિક ત્રણે કાળમાં પણ આ કાર્ય થયું નથી, થશે નહીં અને थतुं ५५ नथी (५)
કે અત્યંત અનંત વિશેષ પ્રકારની શક્તિના ભારવડે યુક્ત કોઇ (તીર્થંકર) પણ આયુષ્ય કર્મ પૂર્ણ થયા છતાં પણ એક સમય માત્ર પણ રહી શકે. (૯)
Page #396
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४६१ अवि जोडिज्जइ सयखंडियंपि वयरागरुब्भवं रयणं । परिसडियमाउदलियं न उ तीरइ कहवि संघडिउं ।।७।।
ता जइ अच्चंतमभूयमत्थमम्हे न साहिमो एयं।
किं एत्तिएण नाणंतसत्तिणो? मुयसु ता मोहं' ||८|| इय बोहिऊण सक्कं सेलेसिं जयगुरू समारुहिउं । समगं चिय वेयणियाउ-नाम-गोत्ताई खविऊण ।।९।।
जस्सट्ठाए कीरइ पुर-मंदिर-रज्ज-लच्छिसंचागो। मुच्चइ सिणेहबंधुरबंधवजणगाढपडिबंधो ।।१०।।
अपि योज्यते शतखण्डितमपि वज्राऽऽकरोद्भवं रत्नं। परिशटितमायुष्कदलिकं न तु तीर्यते कथमपि सङ्घटयितुम् ।।७।।
ततः यदि अत्यन्तम् अभूतमर्थं वयं न साधयामः एतत् ।
किम् एतावता न अनन्तशक्तिमन्तः, मुञ्च ततः मोहम्' ।।८।। इति बोधयित्वा शक्रं शैलेषीं जगद्गुरुः समारूह्य । समकमेव वेदनीयाऽऽयुष्क-नाम-गोत्राणि क्षपयित्वा ।।९।।
यस्याऽर्थाय क्रियते पुर-मन्दिर-राज्य-लक्ष्मीसंत्यागः । मुच्यते स्नेहबन्धुरबान्धव-जनगाढप्रतिबन्धः ।।१०।।
વજની ખાણમાંથી ઉત્પન્ન થયેલા વજરત્નના સેંકડો કકડા કરીને પણ કદાચ તે કકડા સાંધીને રન બનાવી શકાય છે; પરંતુ વિલય પામેલા આયુષ્યના દળિયા કોઇ પણ પ્રકારે સાંધી શકાતા નથી; (૭)
તેથી જો કદાચ કોઇ પણ વખત બિલકુલ નહીં બનેલા આ અર્થને (કાર્યને) અમે ન સાધી શકીએ તો તેટલાથી समे शुं अनंत शतिनामे ?' तथा अरीन द्र! ॥ भोर तमे भूडी धो. (८)
આ પ્રમાણે શકેંદ્રને બોધ કરી જગદ્ગુરુ શૈલેશીકરણ ઉપર આરૂઢ થઇ, એકી સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે ઘાતી કર્મને ખપાવી (૯)
જેને માટે નગર, મહેલ, રાજ્ય અને લક્ષ્મીનો ત્યાગ કરાય છે; સ્નેહે કરીને વ્યાપ્ત એવા બંધુજનોનો ગાઢ २।२५ भूय छ; (१०) ૧. જિનશાસન “આત્મા સર્વશક્તિમાન છે' એવું નથી બતાવતું, પણ “આત્મા અનંતશક્તિશાળી છે' એવું બતાવે છે. - આની અહીં
नोपवी.
Page #397
--------------------------------------------------------------------------
________________
१४६२
श्रीमहावीरचरित्रम्
आयाविज्जइऽसइ गिम्हुम्हवण्हिसंतत्तसक्करुक्केरे। भूमीयलंमि हिमकणदुव्विसहे सीयकालेऽवि ।।११।।
भुजिज्जइऽसइ सुद्धंछतुच्छमरसं च भोयणं पाणं।
निवसिज्जइ भीमसुसाण-सुन्नगिह-रन्नमाईसु ।।१२।। सेविज्जंति पइदियहमेव वीरासणाइठाणाई। छट्ठट्ठमाइदुक्करतवचरणाइंपि कीरंति ।।१३।।
अहियासिज्जइ नर-तिरिय-देवविहिओवसग्गवग्गोऽवि । न गणिज्जइ दुव्विसहो परीसहाणं पबंधोऽपि ।।१४।।
आताप्यते असकृद् ग्रीष्मोष्णवह्निसन्तप्तशर्करोत्करे। भूमितले हिमकणदुर्विसहे शीतकालेऽपि ||११ ।।
भुज्यते असकृत् शुद्धोञ्छतुच्छम् अरसं च भोजनं पानम्।
न्युष्यते भीमस्मशान-शून्यगृहाऽरण्यादिषु ।।१२।। सेव्यते प्रतिदिवसमेव वीरासनादिस्थानानि । षष्ठाऽष्टमादिदुष्करतपश्चरणदि अपि क्रियते ।।१३।।
अध्यास्यते नर-तिर्यग्-देवविहितोपसर्गवर्गोऽपि । न गण्यते दुर्विसहः परीषहाणां प्रबन्धोऽपि ।।१४।।
જેને માટે વારંવાર ગ્રીષ્મઋતુના ઉષ્ણ તાપથી તપેલી રેતીના સમૂહમાં ઊભા રહી આતાપના લેવાય છે, શીત કાળમાં હિમના કણિયાવડે દુઃસહ જમીન પર સૂવાય છે; (૧૧)
જેને માટે વારંવાર શુદ્ધ, 'ઉછ, તુચ્છ અને નિરસ ભોજન અને પાણીનો આહાર કરાય છેઃ ભયંકર સ્મશાન, શૂન્ય ગૃહ અને અરણ્યાદિકમાં નિવાસ કરાય છે; (૧૨)
જેને માટે હંમેશા વીરાસન વિગેરે સ્થાનો સેવાય છે; છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપનું આચરણ કરાય છે; (१७)
જેને માટે મનુષ્ય, તિર્યંચ અને દેવોએ કરેલા ઉપસર્ગના સમૂહ સહન કરાય છે, તથા દુસહ પરીષહોનો સમૂહ પણ ગણકારાતો નથી (૧૪)
१. ध
थी थोडं थोडं खेत.
Page #398
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४६३
तिहुयणपणमियचलणो भवभयमहणो जिणो महावीरो। उभउच्चिय एगागी तं मोक्खपयं समणुपत्तो ।।१५।। सत्तहिं कुलयं ।
अह सव्वेऽवि सुरिंदा चउविहदेवेहिं परिवुडा झत्ति ।
चलियासणा वियाणियजिणनिव्वाणा समोइन्ना ।।१६ ।। विगयाणंदा बाहप्पवाहवाउलियनयणपम्हंता। जगनाहस्स सरीरं नमिउमदूरे निसीयंति ।।१७।।
___ अह सोहम्माहिवई गोसीसागरुपमोक्खदारूहिं।
नंदणवणाणिएहिं चियमेगंते रयावित्ता ।।१८।।
त्रिभुवनप्रणतचरणः भवभयमथनः जिनः महावीरः । उभयतः एव एकाकी तं मोक्षपदं समनुप्राप्तः ।।१५।। सप्तभिः कुलकम् ।।
अथ सर्वेऽपि सुरेन्द्राः चतुर्विधदेवैः परिवृत्ताः झटिति ।
चलिताऽऽसनाः विज्ञातजिननिर्वाणाः समवतीर्णाः ।।१६।। विगताऽऽनन्दाः बाष्पप्रवाहव्याकुलितनयनपक्ष्मान्ताः। जगन्नाथस्य शरीरं नत्वा अदूरं निषीदन्ति ।।१७।।
___ अथ सौधर्माधिपतिः गोशीर्षाऽगरुप्रमुखदारुभिः।
नन्दनवनाऽऽनीतैः चितामेकान्ते रचयित्वा ।।१८ ।।
તે મોક્ષપદને ત્રણ ભુવનવડે ચરણમાં નમન કરાતાં અને સંસારના ભયને મથન કરનારા શ્રી મહાવીર જિનેશ્વર એ પ્રકારે મોક્ષપદને એકલા જ પામ્યા. (૧૫)
તે વખતે સર્વે દેવેંદ્રો પોતપોતાના સિંહાસન ચલાયમાન થવાથી જિનેશ્વરનું નિર્વાણ જાણીને ચાર પ્રકારના हेको सहित त्यां माव्या. (१७)
તે વખતે તેઓ આનંદ રહિત થયા. તેમના નેત્રોના છેડા અશ્રુના પ્રવાહથી વ્યાપ્ત થયા અને તેઓ જગન્નાથના શરીરને નમીને સમીપે રહ્યા. (૧૭)
પછી સૌધર્માધિપતિએ નંદન વનમાંથી મંગાવેલા ગોશીર્ષ અને અગરુ વિગેરેના કાષ્ઠો વડે એકાંત સ્થળે ચિતા २यावी. (१८)
Page #399
--------------------------------------------------------------------------
________________
१४६४
श्रीमहावीरचरित्रम
अह सुरहिखीरसायरजलेण ण्हविऊण जिणवरसरीरं। हरिचंदणोवलित्तं नियंसियामलदुगूलं च ।।१९।।
सट्ठाणपिणद्धविचित्तरयणकिरणुब्भडाभरणरुइरं ।
सिबियाए संठवित्ता नेइ चियाए समीवंमि ।।२०।। अह देविंदेसु जयजयारवं निब्भरं कुणंतेसु । कुसुमुक्करं मुयंतेसु सव्वओ खयरनियरेसु ।।२१।।
नच्चंतीसु सुरसुंदरीसु, तूरेसु वज्जमाणेसु । अच्चंतसोगविहुरे संघमि य संथुणतंमि ।।२२ ।।
अथ सुरभिक्षीरसागरजलेन स्नाप्य जिनवरशरीरम् । हरिचन्दनोपलिप्तं निवसिताऽमलदुकूलं च ।।१९।।
स्वस्थानपिनद्धविचित्ररत्नकिरणोद्भटाऽऽभरणरुचिरम् ।
शिबिकायां संस्थाप्य नयति चितायाः समीपम् ।।२०।। अथ देवेन्द्रेषु जयजयाऽऽरावं निर्भरं कुर्वत्सु । कुसुमोत्करं मुञ्चत्सु सर्वतः खेचरनिकरेषु ।।२१ ।।
नृत्यतीषु सुरसुन्दरीषु, तूरेषु वाद्यमानेषु । अत्यन्तशोकविधुरे सङ्घ च संस्तुवति ।।२२।।
પછી સુગંધી ક્ષીરસમુદ્રના જળવડે જિનેશ્વરના શરીરને નવરાવી હરિચંદનનો લેપ કર્યો, નિર્મળ દુકૂલ (२शमी) वस्त्र. ५२व्यु. (१८)
વિવિધ પ્રકારના રત્નના કિરણો વડે દેદીપ્યમાન અલંકારો પોતપોતાના સ્થાને (અંગોમાં) પહેરાવીને તે શરીર મનોહર કર્યું. પછી તેને શિબિકામાં સ્થાપન કરી ચિતાની સમીપે લઇ ગયા. (૨૦)
પછી દેવેંદ્રો અત્યંત જય જય શબ્દ કરવા લાગ્યા, ખેચરના સમૂહ ચોતરફ પુષ્પોના સમૂહ મૂકવા લાગ્યા (वृष्टि ४२१॥ वाय), (२१) | દેવાંગનાઓ નૃત્ય કરવા લાગી, વાજીંત્રો વાગવા લાગ્યા અને અતિ શોકથી વ્યાકુલ થયેલો સંઘ સ્તુતિ કરવા सायो. (२२)
Page #400
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४६५ अग्गिकुमाराण जलणजालजालापलीवियाए लहुं । आरोविंति चियाए जिणबुदिं असुरसुरवइणो ।।२३।।
वाउकुमारा वायं कुणंति अवरे सुरा पुण खिवंति ।
गंधडधूवमुठिं घयमहुकुंभे य पुणरुत्तं ।।२४ ।। मसाइएसु दड्डेसु तो चियं निव्वविंति थणियसुरा। खीरोयवारिधाराहिं सिसिरगंधाभिरामाहिं ।।२५।।
अह पहुणो उवरिल्लं मंगल्लकएण दाहिणं सकहं । गिण्हइ सक्को हेट्ठिल्लयं च चमरो असुरराया ।।२६ ।।
अग्निकुमारैः ज्वलनजालज्वालाप्रदीपितायां लघुः । आरोपयन्ति चितायां जिनबोन्दीम् असुर-सुरपतयः ।।२३।।
वायुकुमाराः वातं कुर्वन्ति अपरे सुराः पुनः क्षिपन्ति।
गन्धाऽऽढयधूपमुष्टिं घृतमधुकुम्भान् च पुनरुक्तम् ।।२४।। मांसादिकेषु दग्धेषु ततः चितां निर्वापयन्ति स्तनितसुराः । क्षीरोदवारिधाराभिः शिशिरगन्धाऽभिरामाभिः ।।२५।।
अथ प्रभोः उपरिकां मङ्गलकृतेन दक्षिणां सक्थिनी। गृह्णाति शक्रः अधोभूतां च चमरः असुरराजा ।।२६ ।।
તે વખતે અગ્નિકુમારોએ તત્કાળ અગ્નિની વાળાના સમૂહવડે પ્રદીપ્ત કરેલી ચિતામાં અસુરેંદ્રો અને સુરેંદ્રોએ જિનેશ્વરનું શરીર આરોપણ કર્યું. (૨૩)
પછી તેમાં વાયુકુમાર દેવોએ વાયુ વિકર્યો. બીજા દેવતાઓ વારંવાર તેમાં સુગંધી ધૂપની પુષ્ટિઓ અને ઘી તથા મધના કુંભો નાંખવા લાગ્યાં. (૨૪)
પછી માંસાદિક બળી ગયા ત્યારે સ્વનિતકુમાર દેવોએ શીતળ અને સુગંધી ક્ષીરસાગરના જળની ધારાવડે તે यिताने जावी. (२५)
પછી મંગળને માટે શકેંદ્ર પ્રભુની ઉપલી જમણી દાઢા ગ્રહણ કરી અને નીચેની દાઢા ચમર અસુરેંદ્ર ગ્રહણ 5री, (२७)
Page #401
--------------------------------------------------------------------------
________________
१४६६
श्रीमहावीरचरित्रम् ईसाणिंदो वामं उवरिल्लं तस्स हिट्ठिमं च बली। इयरे सुरासुरिंदा जहारिहं अंगुवंगाई ।।२७।।
तत्तो चियाय ठाणे विचित्तरयणेहिं विरइयं थूभं ।
निव्वाणगमणमहिमं जत्तेण कुणंति जयगुरुणो ।।२८ ।। अह निव्वत्तियतक्कालजोग्गनीसेसनिययकायव्वा । सोगभरमंथरगिरं एवं भणिउं समाढत्ता ।।२९।।
अज्जं चिय अत्थमिओ दिवायरो अज्ज भारहं खेत्तं । अवहरियसाररयणं जायं नाहे सिवं पत्ते ।।३०।।
ईशानेन्द्रः वामां उपरिकां तस्य अधोभूतां चा बली। इतरे सुरासुरेन्द्राः यथार्ह अङ्गोपाङ्गानि ।।२७।।
ततः चितायाः स्थाने विचित्ररत्नैः विरचितं स्तूपम् ।
निर्वाणगमनमहिमानं यत्नेन कुर्वन्ति जगद्गुरोः ।।२८ ।। अथ निर्वर्तिततत्कालयोग्यनिःशेषनिजकर्तव्याः । शोकभरमन्थरगिरं एवं भणितुं समारब्धाः ।।२९।।
अद्यैव अस्तमितः दिवाकरः, अद्य भरतं क्षेत्रम्। अपहृतसाररत्नं जातं नाथे शिवं प्राप्ते ।।३०।।
ડાબી ઉપલી દાઢા ઇશારેંદ્ર ગ્રહણ કરી અને તેની નીચેની દાઢા બલીદ્ર ગ્રહણ કરી, તથા બીજા સુરેંદ્રો અને અસુરેંદ્રોએ યથાયોગ્ય અંગોપાંગ ગ્રહણ કર્યા. (૨૭)
પછી ચિતાને સ્થાને વિચિત્ર રત્નોવડે ખૂભ રચી, જગદ્ગુરુના નિર્વાણગમનનો મહોત્સવ યત્નવડે કર્યો. (२८)
પછી સર્વ દેવેંદ્રો અને દેવો તે કાળને યોગ્ય પોતપોતાનું સમગ્ર કાર્ય કરીને શોકના ભારથી મંદ વાણીવડે આ प्रमाए पोसवा साया :- (२८)
ત્રણ લોકના નાથ આજે મોક્ષમાં જવાથી આજે જ સૂર્ય અસ્ત પામ્યો. આજે જ ભરતક્ષેત્રનું સારભૂત રત્ન ४२५ ४२यु. (30)
Page #402
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४६७
एत्तो पयंडभववेरिपीडियाणं पणट्ठबुद्धीण | अम्हारिसाण सरणं को होही नाह! तुह विरहे? ||३१।।
ससुरासुरंपि भुवणं मन्ने निप्पुन्नयं समग्गंपि ।
अन्नह कुलसेलाऊ हुँतोसि तुमं जिणवरिंदा! ।।३२।। अहवाऽवस्संभाविसु वत्थुसु संतावकप्पणा विहला । एक्कमियाणिं विजयउ सइ तित्थं तुज्झ जयनाह ।।३३।।
इय जंपिऊण दुस्सहजयगुरुविरहग्गिदूमिया सक्का। नंदीसरंमि गंतुं काउं अट्ठाहियामहिमं ।।३४।।
इतः प्रचण्डभववैरिपीडितानां प्रणष्टबुद्धीनाम् । अस्मादृशानां शरणं कः भविष्यति नाथ! तव विरहे ।।३१।।
ससुरासुरमपि भुवनं मन्ये निष्पुण्यकं समग्रमपि।
अन्यथा कुलशैलायुः आसीत्त्वं जिनवरेन्द्र! ।।३२।। अथवा अवश्यंभाविषु वस्तुषु सन्तापकल्पना विफला। एकमिदानी विजयतु सदा तीर्थं तव जगन्नाथ! ।।३३।।
इति जल्पित्वा दुःसहजगद्गुरुविरहाग्निदूताः शक्राः । नन्दीश्वरे गत्वा कृत्वा अष्टाह्निकामहिमानम् ।।३४।।
હે નાથ! આપનો વિરહ થવાથી હવે પ્રચંડ ભવરૂપી વેરીથી પીડાતા અને નષ્ટ બુદ્ધિવાળા અમારી જેવાનું ए! १२५। थशे? (3१)
હે જિનેશ્વર! સુર-અસુર સહિત આ સમગ્ર ત્રણ ભુવન પુણ્યહીન છે એમ અમે માનીએ છીએ, નહીં તો આપ કુળપર્વતની જેટલા આયુષ્યવાળા થયા હો. (૩૨)
અથવા અવશ્ય થનારી વસ્તુને વિષે સંતાપ કરવો નિષ્ફળ છે હે જગન્નાથ! હવે તો સર્વદા આપનું તીર્થ જ એક ४यवंत वता. (33)
આ પ્રમાણે કહીને જગદ્ગુરુના દુઃસહ વિરહાગ્નિવડે પીડા પામેલા ઇંદ્રો નંદીશ્વરદ્વીપમાં જઈ અષ્ટાત્રિકા महोत्सव री विदोsi गया. (३४)
Page #403
--------------------------------------------------------------------------
________________
१४६८
वच्चंति देवलोगं वइरामयवट्टवरसमुग्गेसु । जिणसंकहाओ ताओ खिवंति जत्तेण पूइत्ता ||३५||
अह सा जिणस्स निव्वाणजामिणी सुरतनूकउज्जोया । दीवसवोत्ति अज्जवि पइवरिसं कीरइ जणेण ||३६||
गोअमसामीवि नहोयरंतसुरवरविमाणपेच्छणओ। नाउं जिणनिव्वाणं चिंतेउमिमं समाढत्तो ।। ३७ ।।
श्रीमहावीरचरित्रम्
एक्कदिणमेत्तकज्जेण कीस नाहेण पेसिओऽहमिहं ? । चिरसंथुएसु किं वा जुज्जइ एवंविहं काउं ? ||३८ । ।
व्रजन्ति देवलोकं वज्रमयवृत्तवरसमुद्गकेषु । जिनसत्कानि तानि क्षिपन्ति यत्नेन पूजयित्वा ।। ३५ ।।
अथ सा जिनस्य निर्वाणयामिनी सुरतनुकृतोद्यता । दीपोत्सवः इति अद्याऽपि प्रतिवर्षं क्रियते जनेन ||३६||
गौतमस्वामी अपि नभोत्तरत्सुरवरविमानप्रेक्षणतः । ज्ञात्वा जिननिर्वाणं चिन्तयितुमिदं समारब्धवान् ।।३७।।
एकदिनमात्रकार्येण कथं नाथेन प्रेषितोऽहम् इह ? | चिरसंस्तुतेषु किं वा युज्यते एवंविधं कर्तुम् ।।३८ । ।
ત્યાં ગોળ અને શ્રેષ્ઠ વજ્રમય સમુદ્ગક-(દાબડા) માં તે જિનેશ્વરની દાઢાઓ યત્નવડે પૂજીને મૂકી. (૩૫) હવે તે જિનેશ્વરના નિર્વાણની રાત્રિએ દેવોના શ૨ી૨વડે ઉદ્યોત કરેલો હોવાથી આજ સુધી દરવર્ષે મનુષ્યો दीपोत्सव रे छे. ( 35 )
અહીં ગૌતમસ્વામી પણ આકાશથી ઉતરતા દેવોના શ્રેષ્ઠ વિમાનો જોવાથી જિનેશ્વરનું નિર્વાણ જાણી આ प्रभाएो चिंतववा साग्या. (39)
‘માત્ર એક જ દિવસના કાર્ય માટે સ્વામીએ મને કેમ અહીં મોકલ્યો? ચિરકાળના પરિચિતને વિષે શું આ પ્રમાણે કરવું યોગ્ય છે? (૩૮)
Page #404
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
हा हा अहं अहन्नो जो सुचिरं सेविऊण कमकमलं । पज्जंते जयगुरुणो संपइ विच्छोहिओ एवं ।। ३९ ।।
अहवा जिणंमि वोच्छिन्नपेमदोसंमि कीस हे हियय ! | पढमं चिय पडिबंधं कुणसि ? जमेत्तो वहसि सोगं ।। ४० ।।
संसारवल्लिजलसारणीसमो दुग्गदुग्गइदुवारं । सिवसोक्खकंखिराण मूलमणत्थाण पडिबंधो ।।४१।।
ते धन्ना सप्पुरिसा लीलाए च्चिय निसुंभिओ जेहिं । सुहहरिणक्खयकारी मोहमहाकेसरिकिसोरो ।।४२।।
हा हा अहम् अधन्यः यः सुचिरं सेवित्वा क्रमकमलम् । पर्यन्ते जगद्गुरोः सम्प्रति विरहितः एवम् ।। ३९ ।।
अथवा जिने व्युच्छिन्नप्रेमद्वेषे कस्माद् हे हृदय ! | प्रथममेव प्रतिबन्धं करोषि ? यद् इतः वहसि शोकम् ।।४०।।
संसारवल्लीजलसारणीसमः दुर्गदुर्गतिद्वारः । शिवसौख्यकाङ्क्षमाणानां मूलः अनर्थनां प्रतिबन्धः || ४१ ||
१४६९
ते धन्याः सत्पुरुषाः लीलया एव निशुम्भितः यैः। सुखहरिणक्षयकारी महामोहकेसरिकिशोरः ।।४२ ।।
હા! હા! હું અધન્ય છું કે જે ચિરકાળ સુધી ચરણકમળ સેવીને પણ છેવટ આ પ્રમાણે હમણાં જગદ્ગુરુના वियोगने पाभ्यो. ( उ८)
અથવા તો હે હ્રદય! રાગદ્વેષ રહિત જિનેશ્વરને વિષે શા માટે પ્રથમથી જ તેં પ્રતિબંધ કર્યો કે જેથી આટલો जो शो रे छे ? (४०)
કેમકે આ પ્રતિબંધ સંસારરૂપી લતાને પાણીની નીક સમાન છે, ભયંકર દુર્ગતિનું દ્વાર છે અને મોક્ષસુખની ઇચ્છાવાળાને અનર્થનું મૂળ છે. (૪૧)
તે જ ઉત્તમ પુરુષોને ધન્ય છે કે જેઓએ સુખરૂપી હરણનો ક્ષય કરનાર મોહરૂપી મોટા સિંહના બાળકનો नाशर्यो छे' (४२)
Page #405
--------------------------------------------------------------------------
________________
१४७०
श्रीमहावीरचरित्रम्
इय सुक्कज्झाणानलनिदड्ढघणघाइकम्मदारुस्स। गोअमपहुस्स सहसा उप्पन्नं केवलं नाणं ।।४३।।
बारस वासाइं विबोहिऊण भव्वे सिवं गए तंमि ।
भयवं सुहम्मसामी निव्वाणपहं पयासेइ ।।४४।। तंमिवि चिरकालं विहरिऊण सिरिजंबुसामिणो दाउं। गच्छगणाणमणुन्नं संपत्ते सिद्धिवासंमि ।।४५।।
एवं विज्जाहर-नर-सुरिंदसंदोहवंदणिज्जेसु ।
समइक्कंतेसु महापहूसु सेज्जंभवाईसु ।।४६ ।। अइसयगुणरयणनिही मिच्छत्ततमंधलोयदिणनाहो। दूरुच्छारियवइरो वइरसामी समुप्पन्नो ।।४७ ।। इति शुक्लध्यानाऽनलनिर्दग्धघनघातिकर्मदारोः । गौतमप्रभोः सहसा उत्पन्नं केवलं ज्ञानम् ।।४३।।
द्वादशवर्षाणि विबोध्य भव्यान शिवं गते तस्मिन |
भगवान् सुधर्मास्वामी निर्वाणपथं प्रकाशयति ।।४४।। तस्मिन्नपि चिरकालं विहृत्य श्रीजम्बूस्वामिनं दत्वा । गच्छगणानाम् अनुज्ञां सम्प्राप्ते सिद्धिवासे ।।४५।।
एवं विद्याधर-नर-सुरेन्द्रसन्दोहवन्दनीयेषु।
समतिक्रान्तेषु महाप्रभुषु शय्यंभवादिषु ।।४६ ।। अतिशयगुणरत्ननिधिः मिथ्यात्वतमोऽन्धलोकदिननाथः ।
दूरोच्छालितवैरः वज्रस्वामी समुत्पन्नः ।।४७।। આ પ્રમાણે ગૌતમસ્વામીએ શુક્લધ્યાનરૂપી અગ્નિવડે ગાઢ ઘાતિકર્મરૂપી કાષ્ઠને બાળી નાંખ્યા. એટલે તેમને distu B l- Gत्पन थयु. (४3)।
પછી તે ગૌતમસ્વામી બાર વર્ષ સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરી મોક્ષમાં ગયા ત્યારે ભગવાન સુધર્માસ્વામી निमान 51 ४२१॥ पाया. (४४)
પછી તે પણ ચિરકાળ સુધી વિચરીને શ્રી જંબૂસ્વામીને ગચ્છની અનુજ્ઞા આપીને સિદ્ધિપદને પામ્યા. (૪૫). એ જ પ્રમાણે વિદ્યાધરેંદ્રો, નરેંદ્રો અને દેવેંદ્રોના સમૂહને વાંદવાલાયક શäભવ વિગેરે મોટા આચાર્યો થઇ ગયા. (૪)
પછી અતિશય ગુણોરૂપી રત્નના નિધિ સમાન, મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યસમાન અને વેરને દૂરથી જ ત્યાગ કરનાર વજસ્વામી ઉત્પન્ન થયા. (૪૭)
Page #406
--------------------------------------------------------------------------
________________
१४७१
अष्टमः प्रस्तावः
साहाइ तस्स चंदे कुलंमि निप्पडिमपसमकुलभवणं । आसि सिरिवद्धमाणो मुणिनाहो संजमनिहिव्व ।।४८ ।।
बहलकलिकालतमपसरपूरियासेसविसमसमभागो।
दीवेणं व मुणीणं पयासिओ जेण मुत्तिपहो ।।४९ ।। मुणिवइणो तस्स हरअट्टहाससियजसपसाहियासस्स। आसि दुवे वर सीसा जयपयडा सूरससिणोव्व ।।५० ।।
भवजलहिवीइसंभंतभवियसंताणतारणसमत्थो। बोहित्थोव्व महत्थो सिरिसूरिजिणेसरो पढमो ।।५१।।
शाखायां तस्य चन्द्रे कुले निष्प्रतीमप्रशमकुलभवनम्। आसीत् श्रीवर्धमानः मुनिनाथः संयमनिधिः इव ।।४८।।
बहलकलिकालतमःप्रसरपूरिताऽशेषविषमसमभागः ।
दीपेन इव मुनीनां प्रकाशितः येन मुक्तिपथः ।।४९ ।। मुनिपतेः तस्य हराऽट्टहासश्वेतयशःप्रसाधितऽऽशस्य । आसीत् द्वौ वर शिष्यौ जयपताके सूर्य-शशिनौः इव ।।५०।।
भवजलधिवीचिसम्भ्रान्तभव्यसन्तानतारणसमर्थः । नौः इव महार्थः श्रीसूरिजिनेश्वरः प्रथमः ।।५१।।
તેમની શાખામાં અને ચંદ્ર નામના કુળમાં અનુપમ સમતાના તો કુળભવનરૂપ અને સંયમના નિધાનરૂપ શ્રી वर्धमान नामना भुनींद्र यया. (४८)
મોટા કળિકાળરૂપી અંધકારના પ્રચારવડે જેના સર્વ વિષમ અને સમભાગ પૂરાઇ ગયા હતા એવો મુક્તિમાર્ગ મુનિઓની પાસે દીવાની જેવા તેમણે પ્રકાશ કર્યો હતો. (૪૯)
મહાદેવના હાસ્યની જેવા ઉજ્વળ યશવડે જેણે સર્વ દિશાઓ પ્રકાશિત કરી હતી એવા તે મુનિપતિને સૂર્ય અને ચંદ્રની જેવા જગતમાં પ્રસિદ્ધ બે શ્રેષ્ઠ શિષ્યો હતા. (૫૦).
તેમાં પહેલા શ્રી જિનેશ્વરસૂરિ મોટા અર્થને જાણનારા હતા. તે વહાણની જેમ સંસારસમુદ્રના તરંગોથી આમતેમ ભમતા ભવ્ય પ્રાણીઓના સમૂહને તારવામાં સમર્થ હતા. (૫૧)
Page #407
--------------------------------------------------------------------------
________________
१४७२
गुरुसाराओ धवलाउ सुविहिया (निम्मला पु.) साहुसंतई जाया । हिमवंताओ गंगव्व निग्गया सयलजणपुज्जा ।। ५२ ।।
अन्नो य पुन्निमायंदसुंदरो बुद्धिसागरो सूरी। निम्मवियपवरवागरणछंदसत्थो पसत्थमई ।। ५३ ।।
एगंतवायविलसिरपरवाइकुरंगभंगसीहाणं । तेसिं सीसो जिणचंदसूरिनाम समुप्पन्नो ।।५४।।
श्रीमहावीरचरित्रम्
संवेगरंगसाला न केवलं कव्वविरयणा जेण । भव्वजणविम्हयकरी विहिया संजमपवित्तीवि ।। ५५ ।।
गुरुसारतः धवला सुविहिता साधुसन्ततिः जाताः । हिमवन्ततः गङ्गा इव निर्गता सकलजनपूज्या ।। ५२ ।।
अन्यश्च पूर्णिमाचन्द्रसुन्दरः बुद्धिसागरः सूरिः । निर्मापितप्रवरव्याकरणछन्दशास्त्रः प्रशस्तमतिः ।। ५३ ।।
एकान्तवादविलसत्परवादि कुरङ्गभङ्गसिंहानाम् । तेषां शिष्यः जिनचन्द्रसूरिनामकः समुत्पन्नः । । ५४ ।।
संवेगरङ्गशाला न केवलं काव्यविरचना येन । भव्यजनविस्मयकारी विहिता संयमप्रवृत्तिः अपि ।। ५५ ।।
મોટા સારવાળા અને ઉજ્જ્વળ એવા તેનાથકી હિમવંતથકી ગંગા નીકળે તેમ સમગ્ર જનને પૂજવા લાયક खने निर्मण साधु संतति (= परंपरा ) नीडजी. ( 42 )
બીજા પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર બુદ્ધિસાગર નામના સૂરિ થયા. પ્રશસ્ત બુદ્ધિવાળા તેમણે ઉત્તમ વ્યાકરણ अने छं६ःशास्त्र रय्या हता. ( 43 )
એકાંતવાદવડે વિલાસ કરતા પ૨વાદીરૂપી મૃગલાનો ભંગ કરવામાં સિંહ સમાન તે સૂરિના જિનચંદ્રસૂરિ नामना शिष्य थया. (५४)
તેમણે સંવેગરંગશાળા નામની કેવળ કાવ્યની રચના જ કરી એમ નહીં, પરંતુ ભવ્યજનોને વિસ્મય કરનારી संयमनी प्रवृत्ति पए। डरी हती. ( 44 )
Page #408
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१४७३
ससमयपरसमयन्नू विसुद्धसिद्धंतदेसणाकुसलो। सयलमहिवलयवित्तो अन्नोऽभयदेवसूरित्ति ।।५६ ।।
जेणालंकारधरा सलक्खणा वरपया पसन्ना य ।
नव्ग (सिद्धत पु.) वित्तिरयणेण भारई कामिणिव्व कया ।।५७।। तेसिं अस्थि विणेओ समत्थसत्थत्थबोहकुसलमई। सूरी पसन्नचंदो चंदो इव जणमणाणंदो ।।५८ ।।
तव्वयणेणं सिरिसुमइवायगाणं विणेयलेसेण |
गणिणा गुणचंदेणं रइयं सिरिवीरचरियमिमं ।।५९ ।। स्वसमय-परसमयज्ञः विशुद्धसिद्धान्तदेशनाकुशलः । सकलमहीवलयवृत्तः अन्यः अभयदेवसूरिः ।।५६ ।।
येन अलङ्कारधरा सलक्षणा वरपदा प्रसन्ना च।
नवाङ्गवृत्तिरचनेन भारती कामिनी इव कृता ।।५७ ।। तेषामस्ति विनेयः समस्तशास्त्रार्थबोधकुशलमतिः । सूरिः प्रसन्नचन्द्रः चन्द्रः इव जनमनोऽऽनन्दः ।।५८ ।।
तद्वचनेन श्रीसुमतिवाचकानां विनेयलेशेन। गणिना गुणचन्द्रेण रचितं श्रीवीरचरितम् इदम् ।।५९।।
તથા બીજા અભયદેવ સૂરિ થયા તે સ્વસમય અને પરસમયને જાણનારા, વિશુદ્ધ સિદ્ધાંતની દેશના દેવામાં કુશળ અને સમગ્ર પૃથ્વીપીઠમાં પ્રસિદ્ધ હતા. (પક)
તેમણે નવાંગવૃત્તિ રચવાવડે સ્ત્રીની જેમ ‘અલંકારને ધારણ કરનારી, લક્ષણવાળી, વરપદવાળી સરસ્વતીને प्रसन्न रीती . (५७)
તેમના શિષ્ય પ્રસન્નચંદ્ર સૂરિ થયા. તેમની મતિ સમગ્ર શાસ્ત્રના અર્થ જાણવામાં કુશળ હતી, અને તે ચંદ્રની જેમ મનુષ્યોના મનને આનંદ આપનારા હતા. (૫૮)
તેમના કહેવાથી શ્રીસુમતિ વાચકના લઘુ શિષ્ય ગુણચંદ્ર ગણિએ આ શ્રી વીરચરિત્ર રચ્યું છે. (૫૯)
૧, પોતાનું શાસ્ત્ર અને બીજાનું શાસ્ત્ર. ૨. ઉપમા વિગેરે અલંકાર, બીજો અર્થ ઘરેણાં. ૩. વ્યાકરણવાળી. બીજો અર્થ રેખાદિક लक्षावाणी. ४. सा२। शहोवाणी,बीटी अर्थ सारा गवाणी.
Page #409
--------------------------------------------------------------------------
________________
१४७४
एयस्स विरयणंमी निब्बंधो जेसि गाढमुप्पन्नो । पुण मूलाओ च्चिय साहिज्जंते निसामेह ।। ६० ।।
सियजसजोण्हाधवलियनायकुलनहयले मयंकुव्व । पुव्वमहेसि महेसीपणओ सिरिजीवदेवपहू ||६१ ।।
तस्स सुसिस्सो सिद्धंतसिट्ठसुविसिट्ठसंजमाभिरओ । गुणरयणरोहणगिरी पयडो जिणदत्तसूरित्ति ।। ६२ ।।
गंभीरिमाए पसमेण बुद्धिविभवेण दक्खिणत्तेण । सुंदरनएण जेसिं कोऽवि न तुल्लो जए जाओ ।। ६३ ।।
तेहिंतो पडिबुद्धो वायडकुलभवणजयपडायनिभो। कप्पडवाणिज्जपुरे सेट्ठी गोवद्धणो आसि ।।६४।। एतस्य विरचने निर्बन्धः येषां गाढमुत्पन्नः । पुनः मूलतः एव कथ्यमाने निश्रुणु ||६० ||
श्रीमहावीरचरित्रम्
श्वेतयशःज्योत्स्नाधवलितज्ञातकुलनभस्तले मृगाङ्कः इव । पूर्वमासीत् महर्षि प्रणतः श्रीजीवदेव प्रभुः || ६१ । ।
तस्य सुशिष्यः सिद्धान्तशिष्टसुविशिष्टसंयमाऽभिरतः । गुणरत्नरोहणागिरिः प्रकटः जिनदत्तसूरिः ।। ६२ ।।
गम्भीरतया प्रशमेन बुद्धिविभवेन दाक्षिण्यत्वेन । सुन्दरणयेन यस्य कोऽपि न तुल्यः जगति जातः ।। ६३ ।।
तेन प्रतिबुद्धः वायडकुलभवनजयपताकानिभः। कर्पडवाणिज्यपुरे श्रेष्ठी गोवर्धनः आसीत् ।।६४।।
પ્રશસ્તિ
આ ચિરત્ર રચવામાં જેમનો ગાઢ આગ્રહ હતો તેમને હું મૂળથી જ કહું છું તે તમે સાંભળો :- (૬૦) પહેલાં મહર્ષિઓવડે નમાયેલા શ્રીજીવદેવ પ્રભુ (સૂરિ) હતા. તેમણે ચંદ્રની જેમ ઉજ્જ્વળ યશરૂપી જ્યોત્સ્નાવડે જ્ઞાતકુળરૂપી આકાશ તળને ઉજ્વળ કર્યું હતું. તેમને જિનદત્ત સૂરિ નામના પ્રસિદ્ધ સુશિષ્ય હતા. (૬૧-૬૨)
તેઓ સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે ઉત્તમ સંયમ પાળવામાં તત્પર અને ગુણરૂપી રત્નના રોહણાચળ જેવા હતા. ગંભીરતા, સમતા, બુદ્ધિનો વૈભવ, દક્ષિણતા (ચતુરાઇ) અને મનોહર નયવડે કરીને જગતમાં તેની તુલ્ય કોઇ પણ थयो न होतो. (93)
તેમનાથી પ્રતિબોધ પામેલો કપ્પડવાણિજ્ય નગરનો રહીશ ગોવર્ધન નામનો શ્રેષ્ઠી હતો. તે વાયડ કુળરૂપી
Page #410
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्तावः
१४७५
नंदीसरावलोयणमणाण भव्वाण दंसणत्थं च ।
कारावियं सुतुंगं बावन्नजिणालयं जेण ।।६५।। धम्मधरणीए गिहिणीए तस्स सोढित्ति नामधेयाए । अगणियगुणगणनिलया पुत्ता चत्तारि उप्पन्ना ।।६६ ।।
पढमो अम्मयनामो बीओ सिद्धोत्ति जज्जणागो य।
तइओ चउत्थओ पुण विक्खाओ नन्नओ नाम ||६७।। नयविणयसच्चधम्मत्थसीलकलिएहिं जेहिं दिखेहिं। नूणं जुहिट्ठिलाईवि सद्दहिज्जंति सप्पुरिसा ।।६८।।
नन्दीश्वराऽवलोकनमानसानां भव्यानां दर्शनार्थं च।
कारापितं सुतुङ्गं द्विपञ्चाशज्जिनालयं येन ।।६५।। धर्मधरण्या गृहिण्या तस्य सोढिः इति नामधेयया। अगणितगुणगणनिलयाः पुत्राः चत्वारः उत्पन्नाः ।।६६ ।।
प्रथमः अम्मयनामकः द्वितीयः सिद्धः इति जज्जनागः च ।
तृतीयः चतुर्थः पुनः विख्यातः नन्नयः नामकः ||६७।। नय-विनय-सत्यधर्मार्थ-शीलकलितैः यैः दृष्टैः । नूनं युधिष्ठिरादिः अपि श्रद्धीयन्ते सत्पुरुषाः ।।६८ ।।
મહેલ ઉપર જયપતાકા સમાન હતો. તેણે નંદીશ્વર દ્વીપને જોવાની ઇચ્છાવાળા ભવ્ય પ્રાણીઓને દેખાડવા માટે भति मोटुं पावननिसय २८व्युं तु. (७४/७५)
ધર્મની પૃથ્વીરૂપ તેની સોઢી નામની પત્નીએ અગણિત ગુણના સમૂહના સ્થાનરૂપ ચાર ઉત્તમ પુત્રો ઉત્પન્ન या हता. (७७)
તેમાં પહેલો અમ્મય નામનો, બીજો સિદ્ધ નામનો, ત્રીજો જજણાગ નામનો અને ચોથો નન્ના નામનો प्रसिद्ध हतो. (७७)
નય, વિનય, સત્ય, ધર્મ, અર્થ અને શીળે કરીને સહિત તેઓને જોઇને ખરેખર યુધિષ્ઠિરાદિક સપુરુષો હતા म श्रद्धा थाय छे. (७८)
Page #411
--------------------------------------------------------------------------
________________
१४७६
श्रीमहावीरचरित्रम अह संथारयदिक्खं पवज्जिउं भावसारमंतंमि।
गोवद्धणंमि सग्गं गयंमि तह पढमपुत्तदुगे ।।६९।। सो सेट्ठी जज्जणागो छत्तावल्लीए वासमकरिंसु । सव्वकणिट्ठो नन्नयसेट्ठी पुण मूलठाणेवि ।।७० ।।
तेसिं च भइणिपुत्तो नियपुत्ताओवि गाढपडिबंधो।
आसि जसणागनामो सेट्ठी सुविसिट्ठगुणनिलओ ।।७१।। अह नन्नयस्स पुत्ता पयडा सावित्तिकुच्छिसंभूया। दोन्नि च्चिय उप्पन्ना गोवाइच्चो कवड्डी य ।।७२ ।।
सत्तुंजयपमुहसमत्थतित्थजत्ता पयट्टिया जेण| पढम चिय तस्स कवड्डिसेट्ठिणो को समो होज्ज? |७३ ।।
अथ संस्तारकदीक्षां प्रपद्य भावसारमन्ते।
गोवर्धने स्वर्ग गते तथा प्रथमपुत्रद्वयोः ।।६९ ।। सः श्रेष्ठी जर्जनागः छत्रावल्यां वासमकरोत् । सर्वकनिष्ठ: नन्नयश्रेष्ठी पुनः मूलस्थाने ।।७० ।।
तेषां च भगिनीपुत्रः निजपुत्रतः अपि गाढप्रतिबन्धः ।
आसीत् यशनागनामकः श्रेष्ठी सुविशिष्टगुणनिलयः ।।७१।। अथ नन्नयस्य पुत्रौ प्रकटौ सावित्री कुक्षिसम्भूतौ । द्वावेव उत्पन्नौ गोपादित्यः कपर्दी च ।।७२ ।।
शत्रुजयप्रमुखसमस्ततीर्थयात्रा प्रवर्तिता येन।
प्रथममेव तस्य कपर्दी-श्रेष्ठिनः कः समः भवेत ।।७३ ।। છેવટે અનુક્રમે ગોવર્ધન શ્રેષ્ઠી અને મોટા બે પુત્રો શ્રેષ્ઠ ભાવપૂર્વક સંથારા દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગે ગયા. (૧૯)
ત્યારે તે જજણાગ નામના શ્રેષ્ઠીએ છત્રાવળી નગરીમાં વાસ કર્યો, અને સર્વથી નાનો નન્નય શ્રેષ્ઠી પોતાના भूष स्थानमा ४ २६uो. (७०)
તેમનો ભાણેજ પોતાના પુત્રથી પણ અત્યંત વહાલો અને ઉત્તમ ગુણોનું સ્થાનરૂપ જસનાગ નામે શ્રેષ્ઠી હતો. (૭૧) હવે નત્રયને સાવિત્રી નામની ભાર્યાથી ઉત્પન્ન થયેલા ગોપાદિત્ય અને કપર્દી નામના બે પુત્રો પ્રસિદ્ધ હતા. (૭૨). જેણે શત્રુંજયાદિક સમસ્ત તીર્થોની યાત્રા પ્રથમ પ્રવર્તાવી તે કપર્દી શ્રેષ્ઠીની તુલ્ય બીજો કોણ હોય? (૭૩)
Page #412
--------------------------------------------------------------------------
________________
अष्टमः प्रस्ताव
१४७७
पुरिसत्थकरणनिरयस्स जज्जणागस्स विस्सुयजसस्स। अस्थि जिएधम्मतिरया कलत्तगिह सुंदरी नाम ( (७४ ।।
जाओ तीसे सुंदरविचित्तलक्खणविराइयसरीरो।
जेठो सिट्ठो पुत्तो बीओ पुण वीरनामोत्ति ।।७५ ।। को तेसि दाणविन्नाणबुद्धिसुविसुद्धधम्मगेहाण | निउणोऽवि गुणलवंपिहु होज्ज समत्थो य वित्थरिउं? । ७६ ।।
नागो इव पिंडिज्जइ बंभंडकरंडए अमायतो। जस्स जसोहो सारयनिसिच्छणमयलंछणच्छाओ ।।७७।।
पुरुषार्थकरणनिरतस्य जज्जनागस्य विश्रुतयशसः। अस्ति जिनधर्मनिरता कलत्रमिह सुन्दरी नामिका ।।७४ ।।
जातः तस्याः सुन्दरविचित्रलक्षणविराजितशरीरः ।
ज्येष्ठः शिष्टः पुत्रः, द्वितीयः पुनः वीरनामकः ।।७५ ।। कः तयोः दानविज्ञानबुद्धिसुविशुद्धधर्मगृहयोः । निपुणोऽपि गुणलवमपि खलु समर्थश्च विस्तारयितुम् ।।७६ ।।
__ नागः इव पिण्डीकृतः ब्रह्माण्डकरण्डके अमान्।
यस्य यशः-ओघः शारदनिशिक्षणमृगलाञ्छनच्छायः ।।७७ ।।
પુરુષાર્થ સાધવામાં તત્પર અને પ્રસિદ્ધ યશવાળા જજ્જણાગને જિનધર્મ પાળવામાં તત્પર સુંદરી નામની माया ती.. (७४)
તેણીને સુંદર અને વિચિત્ર લક્ષણોવડે શોભિત શરીરવાળો શિષ્ટ નામનો મોટો અને બીજો વીર નામનો એમ पुत्र ता. (७५)
દાન, વિજ્ઞાન, બુદ્ધિ અને વિશુદ્ધ ધર્મના ઘરરૂપ તેમના લેશ ગુણને પણ કહેવા માટે કયો નિપુણ માણસ પણ समर्थ डोय? (७७)
શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિવાળો જેનો યશસમૂહ નહીં સમાવાથી સર્પની જેમ બ્રહ્માંડરૂપી 351यामा पिंड३५ यो होय सेभ शोमै छ. (७७)
Page #413
--------------------------------------------------------------------------
________________
१४७८
श्रीमहावीरचरित्रम
जिणबिंबसुपसत्थतित्थजत्ताइधम्मकरणेण । धम्मियजणाण मज्झे जेहि य पत्ता पढमरेहा ।।७८ ।।
अन्नाणतण्हसमणी सुयनाणपवा पयट्टिया जेहिं।
सयलागमपोत्थयलेहणेण निच्चंपि भव्वाण |७९ ।। तेहिं तित्थाहिवपरमभत्तिसव्वस्समुव्वहंतेहिं । वीरजिणचरियमेयं कारवियं मुद्धबोहकरं ।।८०।।
जमजुत्तमेत्थ भणियं नियमइदुब्बल्लओ मए किंपि। तं साहंतु गुणड्डा ओच्छाइयमच्छरा विउसा ।।८१।।
जिनबिम्ब-सुप्रशस्ततीर्थयात्रादिधर्मकरणेन। धार्मिकजनानां मध्ये याभ्यां च प्राप्ता प्रथमरेखा ।।७८ ।।
अज्ञानतृषाशमनी श्रुतज्ञानप्रपा प्रवर्तिता याभ्यां ।
सकलागमपुस्तकलेखनेन नित्यमपि भव्यानाम् ।।७९ ।। ताभ्यां तीर्थाधिपपरमभक्तिसर्वस्वमुद्वहद्भ्यां । वीरजिनचरितमेतत् कारापितं मुग्धबोधकरम् ।।८०।।
यदयुक्तमत्र भणितं निजमतिदुर्बलतः मया किञ्चित् ।
तत् कथयन्तु गुणाऽऽढ्याः अवच्छादितमत्सराः विद्वान्सः ।।८१।। - જિનબિંબ અને સુપ્રશસ્ત તીર્થયાત્રાદિક ધર્મકાર્ય કરવાથી તેમણે ધાર્મિક જનોમાં પ્રથમ રેખા પ્રાપ્ત કરી હતી. (७८)
તેમણે સર્વ આગમના પુસ્તકો લખાવીને ભવ્ય પ્રાણીઓની અજ્ઞાનરૂપી તૃષાને શમાવનારી શ્રુતજ્ઞાનરૂપી પ્રપા (= पाएनी ५२५) निरंतर प्रवतावा हता, (७८)
તીર્થકરોની પરમ ભક્તિનો સર્વસ્વને વહન કરતા તેમણે મુગ્ધજનોને બોધ કરનારું આ શ્રીવીરચરિત્ર રચાવ્યું छ. (८०)
અહીં પોતાની મતિની દુર્બળતાને લીધે મારાથી કાંઇપણ અયુક્ત લખાયું હોય તો તે ગુણયુક્ત અને ઇર્ષા २लित विद्वानोमे शुद्ध ४२. (८१) |
Page #414
--------------------------------------------------------------------------
________________
१४७९
अष्टमः प्रस्तावः
छत्तावल्लिपुरीए मुणिअंबेसरगिहमि रइयमिमं । लिहियं च लेहएणं माहवनामेण गुणनिहिणा ।।८२।।
नंदसिहिरुद्दसंखे(११३९)वोक्कंते विक्कमाओ कालंमि ।
जेट्ठस्स सुद्धतइयातिहिंमि सोमे समत्तमिमं ।।८३।। निहयसयलविग्घोऽणप्पमाहप्पजुत्तो जयइ जयपसिद्धो वद्धमाणो जिणिंदो। तयणु जयइ तस्सासंखसोक्खेक्कमूलं, गरुयभवभयाणं नासणं सासणं च ।।८४।।
असिवसमणदक्खो पाणिणं कप्परुक्खो, जयइ जयपयासो पासनाहो जिणेसो। तयणु जयइ वाणी दिव्यपंकेरुहत्था, सुयरयणधरित्ती पंकयालीणहत्था ||८५।।
छत्रावलिपुर्यां मुन्यम्बेश्वरगृहे रचितमिदम्। लिखितं च लेखकेन माधवनामकेन गुणनिधिना ।।८२।।
नन्दशिखिरुद्रसङ्ख्ये व्यतिक्रान्ते विक्रमतः काले।
ज्येष्ठस्य शुद्धतृतीयातिथौ सोमे समाप्तमिदम् ।।८३।। निहतसकलविघ्नोऽनल्पमाहात्म्ययुक्तः जयति जगत्प्रसिद्धः वर्द्धमानजिनेन्द्रः। तदनु जयति तस्याऽसङ्ख्यसौख्यैकमूलम्, गुरुभवभयानां नाशनं शासनं च ||८४।।
अशिवशमनदक्षः प्राणिनां कल्पवृक्षः, जयति जगत्प्रकाशः पार्श्वनाथः जिनेशः। तदनु जयति वाणी दिव्यपङ्केरुहस्था, श्रुतरत्नधरित्री पङ्कजाऽऽलीनहस्ता ||८५।।
છત્રાવલિ નગરીમાં મુનિ અંબેશ્વરના ઘરમાં રહીને રચેલું આ ચરિત્ર ગુણના નિધાનરૂપ માધવ નામના हीया सयुं छ. (८२)
વિક્રમથી ૧૧૩૯ વર્ષ વ્યતીત થયા ત્યારે જેઠ માસના શુક્લપક્ષની ત્રીજ અને સોમવારે આ ચરિત્ર સમાપ્ત थयुं छ. (८3)
સમગ્ર વિપ્નને હણનારા મોટા માહાત્મવડે યુક્ત અને જગતમાં પ્રસિદ્ધશ્રી વર્ધમાન જિનેશ્વર જયવંત વર્તે છે. ત્યારપછી અસંખ્ય સુખનું એકમૂળરૂપ અને મોટા સંસારના ભયને નાશ કરનાર તેમનું શાસન જયવંત વર્તે છે. (८४)
અકલ્યાણને શમાવવામાં (નાશ કરવામાં) નિપુણ, પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન અને જગતને પ્રકાશ કરનાર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર જયવંત વર્તે છે. ત્યારપછી દિવ્ય કમળમાં નિવાસ કરનારી, હાથમાં કમળને ધારણ કરનારી અને ધૃતરૂપી રત્નની પૃથ્વીરૂપ સરસ્વતી જયવંત વર્તે છે. (૮૫)
Page #415
--------------------------------------------------------------------------
________________
१४८०
श्रीमहावीरचरित्रम् इय जिणवरवीरस्सऽट्ठमो ताव वुत्तो, परमपयपयाणो नाम पत्थाव एसो।। चरियमवि समत्तं एयसंकित्तणाओ, हवउ सुहकरं वो नूणमाचंदसूरं ।।८६ ।। एयं वीरजिणेसरस्स चरियं जे भावसारं जणा, वक्खाणंति पढंति निच्चलमणा निच्चं निसामिति य। तेसिं इट्ठविओगऽणिट्ठपडणा-दोगच्च-रोगावयापामोक्खं खयमेइ दुक्खमखिलं सोक्खाणि वद्धति य ।।८७ ।।
।। ग्रंथाग्रं. १२०२५ ।। शुभं भवतु श्रीसंघस्य ।।
यावल्लवणसमुद्रो यावन्नक्षत्रमंडितो मेरुः। यावच्चन्द्रादित्यौ तावदिदं पुस्तकं जयतु ।।
इति जिनवरवीरस्याऽष्टमः तावद् उक्तः परमपदप्रदानः नामा प्रस्तावः एषः । चरितमपि समाप्तं एतत्सङ्कीर्तनतः भवतु सुखकरं वः नूनम् आचन्द्रसूर्यम् ।।८६।। एतत् वीरजिनेश्वरस्य चरितं ये भावसारं जनाः व्याख्यानयन्ति पठन्ति निश्चलमनसः नित्यं निश्रुण्वन्ति च । तेषां इष्टवियोगाऽनिष्टपतना-दौगत्य-रोगाऽऽपत्प्रमुखम् क्षयमेति दुःखमखिलं सौख्यानि वर्धन्ते च ।।८७।।
शुभं भवतु श्रीसङ्घस्य
આ પ્રમાણે શ્રીવીર જિનેશ્વરનો “મોક્ષપદને આપનાર' એવા નામનો આ આઠમો પ્રસ્તાવ કહ્યો. તે કહેવાથી આ ચરિત્ર પણ સમાપ્ત થયું. તે તમોને ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી સુખ કરનાર થાઓ. (૮૩)
આ શ્રીવીર જિનેશ્વરનું ચરિત્ર જે મનુષ્યો ભાવપૂર્વક નિશ્ચળ મનવાળા થઇને નિત્ય વ્યાખ્યાન કરે છે, ભણે છે અને સાંભળે છે તેમને ઇષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, દુર્ગતિ, રોગ, આપત્તિ વિગેરે સર્વ પ્રકારનું દુઃખ ક્ષય પામે छ भने सुभ वृद्धि पामे छे. (८७)
શ્રી મહાવીરચરિત્ર
સંપૂર્ણ
Page #416
--------------------------------------------------------------------------
________________ प्रकाशक श्री दिव्यदर्शन ट्रस्ट ISBN 978-81-925531-3-9 97881920553139