________________
अष्टमः प्रस्ताव
११९५
जइ कहवि मणोवंछियजलाइलाभो इमंमि भे जाओ। तहवि न खणिउं जुज्जइ बिले बिले होइ किं गोहा? ||२४ ।।
जओ-अनओजणियगुणोऽविहु पयावविहवं न देइ गरुयाणं ।
विहिवसविसंघडतोऽवि गुणकरो नयसमारंभो ।।२५।। अह तव्वयणं अवगण्णिऊण ते लोभतरलिया वणिया । वम्मियचउत्थमुहमवि जवेण खणिउं समाढत्ता ।।२६ ।।
खणमाणेहिं तेहिं पयंडजमबाहदंडसारित्थो। तस्संतो निवसंतो मुहेण परिघट्टिओ नागो ||२७।।
यदि कथमपि मनोवाञ्छितजलादिलाभः अस्मिन् युष्माकं जातः । तथाऽपि न खनितुं युज्यते, बिले बिले किं भवति गोधाः? ||२४।।
यतः-अन्यायजनितगुणः अपि खलु प्रतापविभवौ न दत्ते गुरुकाणाम् ।
विधिवशविसङ्घटमानः अपि गुणकरः न्यायसमारम्भः ।।२५।। अथ तद्वचनमवगण्य ते लोभतरलिताः वणिजः। वल्मीकचतुर्थमुखमपिजवेन खनितुं समारब्धाः ।।२६ ।।
खनद्भिः तैः प्रचण्डयमबाहुदण्डसदृशः। तस्यान्तः निवसन् मुखेन परिघट्टितः नागः ।।२७।।
જો કદાચ કોઈ પણ પ્રકારે તેમને આમાંથી મનવાંછિત જલાદિકનો લાભ થયો, તો પણ હવે આને તમારે पोह योग्य नथी; 3 जिस जिसने विषे (सर्व लिसोमi) | गोधा (घो) होय छ? (२४)
વળી કદાચ અન્યાય જો ગુણને ઉત્પન્ન કરે તો પણ તે મહાપુરુષોને પ્રતાપ અને વૈભવ આપે નહીં. અને નીતિનો આરંભ કદાચ વિધિના વશથી ખોટી ઘટનાને પામ્યો હોય તો પણ તે પરિણામે ગુણકારક છે.' (૨૫).
આ પ્રમાણે તે વૃદ્ધના વચનની અવગણના કરીને લોભથી ચપળ થયેલા તે વાણીયા તે રાફડાના ચોથા મુખને ५५! शीघ्र५५ो मोह साया. (२७)
તેઓ ખોદતા હતા તેવામાં પ્રચંડ યમરાજના બાહુદંડ જેવો તેની અંદર વસતો નાગ મુખવડે અથડાયો-તેના भुपने शस्त्र लायु. (२७)