________________
अष्टमः प्रस्तावः
१३११ नराहिवेण तंबोलाइदाणेण सम्माणिऊण पेसिओ सगिहं, इयरे पुण दुक्खमारेण मारियत्ति ।
इओ य मुणिसमुचियविहारेण भवियपडिबोहमायरंता अप्पडिबद्धावि जिणाणाए पडिबद्धा, दुरणुचरतवचरणपज्जालियकम्मवणावि सव्वसत्तसुहकारया समोसढा विजयसिंहाभिहाणा सूरिणो। जाया य तिय-चउक्क-चच्चरेसु हरिसभरनिब्भरस्स जणस्स अवरोप्परमुल्लावा 'अहो! अहो! अगाहभवोहनिवडंतजन्तुगणजाणवत्ता, सिवसुहपसाहणासत्ता भयवंतो सुग्गहियनामधेज्जा सूरिणो इह समोसरिया। तहाविहाणं नामसवणमेत्तंपि पावपब्भारपणासणसमत्थं, किं पुण वंदणनमंसणं?, अओ गच्छामो देवाणुप्पिया! तेसिं वंदणत्थं ।' एवं च सोच्चा गंतुं पयत्ता सूरिसमीवे नायरया। सो य वसुदत्तो राइणा पेसिओ समाणो गओ निययगेहे, कहिओ जणणिजणगाण पुव्ववइयरो जहा तुम्ह कूडवच्छल्लेण अहं अज्ज अकयधम्मो चेव विणासिओ होतो, ता कीस सिणेहवच्छल्लेण अणत्थपत्थारीए संखिवह ज प्रेषितः स्वगृहम् । इतरे पुनः दुःखमारेण मारिताः।
इतश्च मुनिसमुचितविहारेण भव्यप्रतिबोधमाचरन् अप्रतिबद्धोऽपि जिनाऽऽज्ञया प्रतिबद्धः दुरनुचरतपश्चरणप्रज्वालितकर्मवनोऽपि सर्वसत्त्वसुखकारकः समवसृतः विजयसिंहाऽभिधानः सूरिः | जाता च त्रिक-चतुष्क-चत्वरेषु हर्षभरनिर्भरस्य जनस्य अपराऽपरम् उल्लापः 'अहो! अगाधभवौघनिपतज्जन्तुगणयानपात्रः, शिवसुखप्रसाधनाऽऽसक्तः भगवान् सुगृहीतनामधेयः सूरिः इह समवसृतः । तथाविधानां नामश्रवणमात्रमपि पापप्राग्भारप्रणाशनसमर्थम्, किं पुनः वन्दन-नमनम्?, अतः गच्छामः देवानुप्रियाः! तस्य वन्दनार्थम् । एवं च श्रुत्वा गन्तुं प्रवृत्ताः सूरिसमीपं नागरकाः । सश्च वसुदत्तः राज्ञा प्रेषितः सन् गतः निजगृहे, कथितः जननी-जनकयोः पूर्वव्यतिकरः यथा 'युवयोः कूटवात्सल्येन अहमद्य अकृतधर्मः एव विनाशितः भवेत्, ततः कस्मात् स्नेहवात्सल्येन अनर्थसमूहे (अनर्थशय्यायां) संक्षिपथः यन्न વિગેરે આપીને તેનું સન્માન કરી તેને પોતાને ઘેર મોકલ્યો, અને બીજા સર્વેને રીબાવીને મારી નંખાવ્યા.
આવા અવસરે મુનિજનને ઉચિત વિહારવડે ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં, પ્રતિબંધ રહિત છતાં પણ જિનેશ્વરની આજ્ઞામાં પ્રતિબંધવાળા, દુષ્કર તપના આચરણવડે કર્મવનને બાળનાર છતાં પણ સર્વ પ્રાણીઓને સુખ કરનારા વિજયસિંહ નામના સૂરિ ત્યાં પધાર્યા. તે વખતે ત્રિક, ચતુષ્ક અને ચત્ર વિગેરે સ્થાનોમાં હર્ષના ભારથી ભરાયેલા લોકો પરસ્પર બોલવા લાગ્યા કે “અહો! અહો! અગાધ સંસારસમુદ્રમાં પડતા જંતુના સમૂહને વહાણ સમાન, અને મોક્ષસુખને સાધવામાં આસક્ત અને જેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ ઉપજે એવા ભગવાન (પૂજ્ય) આચાર્ય અહીં પધાર્યા છે. તેવા મહાત્માઓનું નામ શ્રવણ કરવું તે પણ પાપના સમૂહને નાશ કરવામાં સમર્થ છે, તો પછી તેમને વંદન કે નમસ્કાર કરવાથી પાપનો નાશ થાય તેમાં શું કહેવું? તેથી હે દેવાનુપ્રિયો! આપણે તેમને વાંદવા જઈએ. આ પ્રમાણે સાંભળીને નગરના લોકો સૂરિની સમીપે ચાલ્યા. તે વસુદત્ત પણ રાજાના મોકલવાથી પોતાને ઘેર ગયો અને માતા-પિતાને પૂર્વનો વૃત્તાંત કહ્યો કે-“તમારા ખોટા વાત્સલ્ય કરીને હું આજે ધર્મ કર્યા વિના જ વિનાશ પામ્યો હોત, તો સ્નેહના વાત્સલ્યપણાએ કરીને મને અનર્થના સમૂહમાં કેમ નાંખો છો? કે