SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः १४३३ एयं रन्नो, पडिवन्नं च तेण | एवं च राइणो पुरो पइदिणं भुंजमाणो जाओ सो महाधणो । रायाणुवित्तीए य पइदिणमामंतिज्जइ भोयणकरणे य मंतिसामंतेहिं, दक्खिणालोभेण य सो गले अंगुलीपक्खेवपुव्वयं पुव्वभुत्तभोयणं वमिऊण पुणो पुणो अवरावरगिहेसु भुंजमाणो गहिओ कुट्टवाहिणा। संभिन्ना सब्वेवि तस्स सरीरावयवा | दुईसणोत्ति पडिसिद्धो राइणा, तट्ठाणे से पइट्ठिओ जेट्ठपुत्तो । सो य रायउलंभि भोयणं लहइ, इयरो य वेलाए भोयणमेत्तमवि अपावमाणो पुत्तेहिं एगंतपरिचत्तो परिभूयमप्पाणं कलिऊण हिययंतो अमरिसमुव्वहंतो चिंतेइ'अहो अकयन्नुओ खलसहावो य पुत्ताइपरियणो जेण मं एवं परिभवइ, ता तहा करेमि जहा एयस्सवि एसा अवस्था हवइत्ति चिंतिऊण वाहराविओ तेण जेट्टपुत्तो, भणिओ य-'वच्छ! बहुरोगभरविहुरियस्स तुम्हारिसमुहकमलपलोयणेऽवि असमत्थस्स मे न जुज्जइ खणंपि प्रतिश्रुतमनेन, निवेदितं च एतद् राजानम्, प्रतिपन्नं च तेन । एवं च राज्ञः पुरः प्रतिदिनं भुञ्जन् जातः सः महाधनः । राजानुवृत्त्या च प्रतिदिनम् आमन्त्र्यते भोजनकरणे च मन्त्रि-सामन्तैः, दक्षिणालोभेन च सः गले अगुलीप्रक्षेपपूर्वकं पूर्वभुक्तभोजनं वान्त्वा पुनः पुनः अपरापरगृहेषु भुञ्जन् गृहीतः कुष्ठव्याधिना। सम्भिन्नाः सर्वेऽपि तस्य शरीराऽवयवाः। दुर्दर्शनः इति प्रतिषिद्धः राज्ञा, तत्स्थाने तस्य प्रतिष्ठितः ज्येष्ठपुत्रः। सश्च राजकुले भोजनं लभते, इतरश्च वेलायां भोजनमात्रमपि अप्राप्यमानः पुत्रैः एकान्तपरित्यक्तः पराभूतम् आत्मानं कलयित्वा हृदयान्तः आमर्षमुद्वहन् चिन्तयति 'अहो! अकृतज्ञः खलस्वभावः च पुत्रादिपरिजनः येन मां एवं परिभवति। ततः तथा करोमि यथा एतस्याऽपि एषा अवस्था भवति' इति चिन्तयित्वा व्याहृतः तेन ज्येष्ठपुत्रः, भणितश्च 'वत्स! बहुरोगभरविधुरितस्य युष्मादृशमुखकमलप्रलोकनेऽपि असमर्थस्य मम न युज्यते क्षणमपि जीवितुम्, केवलं वत्स! अस्माकं કારણભૂત બીજા અધિકારાદિકવડે શું ફળ છે?' તે સાંભળી બ્રાહ્મણે તે વાત કબૂલ કરી, અને તે જ પ્રમાણે રાજાને નિવેદન કર્યું. તેણે પણ તે અંગીકાર કર્યું. આ પ્રમાણે હંમેશા રાજાની પાસે ભોજન કરતો તે મોટો ધનવાન થયો. તથા રાજાના અનુસરવાવડે હંમેશા મંત્રી અને સામંત રાજાઓ પણ તેને ભોજન કરવા માટે આમંત્રણ કરવા લાગ્યા. ત્યારે તે દક્ષિણાના લોભથી ગળામાં આંગળી નાખવાપૂર્વક પ્રથમ જમેલું ભોજન વમીને વારંવાર બીજા બીજા ઘરે ભોજન કરવા લાગ્યો, તેથી તે કચ્છના વ્યાધિવડે ગ્રહણ કરાયો. તેના શરીરના સર્વ અવયવો ભેદાયા (સડી ગયા). પછી “આ જોવા લાયક નથી. એમ જાણીને રાજાએ તેનો નિષેધ કર્યો. તેને સ્થાને તેના મોટા પુત્રને સ્થાપન કર્યો, તેથી તે રાજકુળમાં ભોજન કરવા લાગ્યો. તેના પિતા સમયે ભોજનમાત્ર પણ પામતો નહોતો, અને પુત્રોએ એકાંત (સર્વથા) ત્યાગ કરેલો હતો, તેથી પોતાનો પરાભવ થયો જાણી હૃદયમાં ઇર્ષાપૂર્વક વિચારવા લાગ્યો કે-“અહો! આ મારો પુત્રાદિક પરિવાર અકૃતજ્ઞ અને દુષ્ટની જેવા સ્વભાવવાળો છે, કે જેથી આ પ્રમાણે મારો પરાભવ કરે છે; તેથી હું તે પ્રમાણે કરું કે જે પ્રકારે આની પણ આવી (મારા જેવી) અવસ્થા થાય. એમ વિચારીને તેણે મોટા પુત્રને બોલાવ્યો અને કહ્યું કે-“હે વત્સ! હું ઘણા રોગના ભારથી પીડિત થયો છું અને તમારી જેવાના મુખકમળને જોવા પણ અસમર્થ થયો છું, તેથી મારે હવે ક્ષણ વાર પણ જીવવું યોગ્ય નથી; પરંતુ હે વત્સ!
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy