________________
११४८
श्रीमहावीरचरित्रम् अत्यकिरियाए साहगत्तं वत्थुलक्खणं भणियं तंपि इह अव्वभिचरियं जुज्जइ, अभिहाणनाणोवओगसंभवाओ, तहाहि-तहाविहं वत्थुविसेसं पप्प पढमसमएवि लोगो किमेयं कुणसित्ति अन्नेण पुट्ठो वागरइ-घडं पडं वा करेमित्ति। जं च पढमसमयकडे उत्तरोत्तरसमएसु कडकरणलक्खणाणवत्थादूसणं तंपि अन्नन्नकज्जंतरपसाहणेण अलियमेव, किरियाकालनिट्ठाकाल-भेयदूसणपक्खोऽवि बिहलो। जं च कहियं'न वुत्तं गिज्झइ किं तु जुत्तं , तत्थवि छउमत्थस्स तुम्हारिसस्स कहं जुत्ताजुत्तविवेओ संभवेज्जा?, भयवं चिय केवलालोयकलियलोयालोयभावो एत्थ पमाणं, जं च भणियं 'गरुयावि कयावि मुझंति' तंपि उम्मत्तपलवियं व न कुसलाण चित्तं रंजिउं पारइ, ता सुट्ट भणियं भगवया-कडमाणं कडमुप्पज्जमाणमुप्पन्नमिच्चाइ, किंचतदा समयाऽविशेषत्वेन द्वितीयादिषु समयेषु अनिष्पत्तिः एव भवेत्। यच्च अर्थक्रियायाः साधकत्वं वस्तुलक्षणं भणितं तदपि इह अव्यभिचरितं युज्यते, अभिधान-ज्ञानोपयोगसम्भवात्, तथाहि-तथाविधं वस्तुविशेषं प्राप्य प्रथमसमयेऽपि लोकः किमेतद् करोषि?' इति अन्येन पृष्टः व्याकरोति ‘घटं पटं वा करोमि' इति । यच्च प्रथमसमयकृते उत्तरोत्तरसमयेषु कृतकरणलक्षणाऽनवस्थादूषणं तदपि अन्योन्यकार्यान्तर प्रसाधनेन अलिकमेव। क्रियाकाल-निष्ठाकाल-भेददूषणपक्षः अपि विफलः। यच्च कथितं 'न उक्तं गृह्यते किन्तु युक्तम्, तत्राऽपि छद्मस्थस्य युष्मादृशस्य कथं युक्तायुक्तविवेकः सम्भवेत्?' भगवान् एव केवलालोककलितलोकालोकभावः अत्र प्रमाणम्। यच्च भणितं 'गुरुकाऽपि कदापि मुह्यन्ति तदपि उन्मत्तप्रलपितमिव न कुशलानां चित्तं रञ्जितुं पारयति, ततः सुष्टु भणितं भगवताक्रियमाणम् कृतम्, उत्पद्यमानम् उत्पन्नम् इत्यादि, किञ्च -
ત્રીજા વિગેરે સમયમાં પણ તે કાર્ય નહીં નીપજ્યુ જ થશે. વળી જે તેં ‘અર્થક્રિયાને સાધવાપણું, તે જ વસ્તુનું લક્ષણ છે' એમ કહ્યું તે પણ અહીં નામના જ્ઞાનના ઉપયોગનો સંભવ હોવાથી દોષ રહિત જ છે. તે આ પ્રમાણે :તથા પ્રકારની વિશેષ પ્રકારની વસ્તુને પામીને પહેલે સમયે જ “તું આ શું કરે છે?" એમ બીજાએ પૂછાયેલો લોક કહે છે કે – “હું આ ઘટ કે પટ કરું છું. વળી પહેલે સમયે જ કાર્ય કરેલું હોય તો ત્યારપછીના બીજા બીજા સમયમાં કરેલાનું કરવું એ લક્ષણવાળો અનવસ્થા દોષ આવશે,' એમ તેં જે કહ્યું કે તારું કહેવું બીજા બીજા સમયમાં બીજા બીજા (અવયવોરૂ૫) કાર્યાતરને સાધનાર હોવાથી ખોટું છે. વળી ‘ક્રિયા કરવાનો કાળ અને સમાપ્તિનો કાળ એ બેનો વિરોધ આવશે.' એમ તેં આપેલા દોષનો પક્ષ પણ ખોટો છે. વળી તેં કહ્યું કે - “(સર્વજ્ઞ) કહ્યું છે એમ જાણીને ગ્રહણ ન કરવું જોઇએ, પણ કુશળ પુરુષોએ તો જે યુક્તિયુક્ત હોય તે જ ગ્રહણ કરવું જોઇએ. આ બાબતમાં પણ તમારી જેવા છબસ્થને યુક્ત અયુક્તનો વિવેક શી રીતે સંભવે? કેવળજ્ઞાનવડે લોકાલોકના ભાવને જાણનારા ભગવાન જ અહીં પ્રમાણ છે. વળી “મોટા પુરુષો પણ કદાપિ મુંઝાય છે.' એમ તેં જે કહ્યું તે પણ ઉન્મત્તના પ્રલાપની જેમ કુશળ પુરુષોના ચિત્તને રંજન કરી શકે તેમ નથી; તેથી કરીને “જે કરાતું હોય તે કર્યું કહેવાય અને જે નીપજતું હોય તે નીપજ્યું કહેવાય. ઇત્યાદિ ભગવાને કહ્યું છે તે સારું જ છે. વળી -