________________
१२६०
श्रीमहावीरचरित्रम पुव्वदिसिवज्जसीहासणेसु तइलोयविम्हयकराई। कीरंति तिन्नि रूवाइं भुवणनाहस्स सरिसाइं ।।४।।
डझंतागुरुघणसारसिल्हयामोयसुरहियदियंता ।
धूवघडीण समूहो पमुच्चई सव्वपासेसु ।।५।। मंदंदोलियकंकिल्लिपल्लवो विधुयधयवडाडोवो। वित्थरइ तित्थनाहाणुभावओ सीयलो पवणो ।।६।।
इय सुरगणेण सव्वायरेण निव्वत्तिए समोसरणे। सिंहासणे निसण्णो पुव्वाभिमुहो जिणवरिंदो ।७।।
पूर्वदिग्वर्जसिंहासनेषु त्रिलोकविस्मितकराणि। क्रियन्ते त्रीणि रूपानि भुवननाथस्य सदृशानि ।।४।।
दह्यमानाऽगरु-घनसार-सेल्हकाऽऽमोदसुरभिकृतदिगन्तः ।
धूपघटीनां समूहः प्रमुच्यते सर्वपार्श्वेषु ।।५।। मन्दाऽऽन्दोलितकङ्केलिपल्लवः विधूतध्वजपटाऽऽटोपः। विस्तृणोति तीर्थनाथाऽनुभावतः शीतलः पवनः ।।६।।
इति सुरगणेन सर्वाऽऽदरेण निर्वर्तिते समवसरणे। सिंहासने निषण्णः पूर्वाभिमुखः जिनवरेन्द्रः ।।७।।
તેમાં પૂર્વ દિશા સિવાયના બાકીના ત્રણ સિંહાસનો ઉપર ત્રણ જગતના જીવોને વિસ્મય કરનારા ભગવાનની ४.४ ३९॥ ३५ जनाव्या (स्थापन या). (४)
બળતાં અગરુ, ઘનસાર, સેલ્થક વિગેરે ધૂપના સુગંધવડે સર્વ દિશાઓને સુગંધી કરનાર ધૂપધાણાના સમૂહો योत२६ भूपामा माव्या. (५)
અશોક વૃક્ષના પાંદડાંને ધીમે ધીમે કંપાવતો અને ધ્વજાઓના સમૂહને ધ્રુજાવતો શીતળ વાયુ તીર્થકરના प्रभावथा विस्तार पाभ्यो (anan aurयो). (७)
આ પ્રમાણે સર્વ આદરવડે દેવોના સમૂહે સમવસરણ રચ્યું ત્યારે પૂર્વ દિશાના સિંહાસન પર પ્રભુ પૂર્વાભિમુખે 61. (७)