________________
अष्टमः प्रस्तावः
१४२५ अणण्णसरिसं हरिसुल्लासं वहतो झत्ति परिचत्तसयणिज्जो वंदिऊण तवस्सिणो परमभत्तीए पडिलाभिऊण य कयकिच्चमप्पाणं मन्नंतो केत्तियंपि भूभागमणुगमिय नियत्तिओ सगिह, गिलाणाइचिंतं च काऊण जिमिओत्ति । एवं सो उभयलोगसाहगो जाओ।
इय गोयम! संखेवेण तुज्झ कहियाइं बारस वयाइं । एत्तियमेत्तो य इमो सावधम्मस्स परमत्थो ।।१।।
एयस्स सेवणेणं गंतूण भवन्नवस्स पज्जंतं ।
पत्ता अणंतजीवा सासयसोक्खंमि मोक्खंमि ।।२।। ते धन्ना सप्पुरिसा तेहिं सुलद्धं च माणुसं जम्मं ।
जे भावसारमतुलं एयं धम्मं पवज्जति ।।३।। प्रतिलाभस्व साम्प्रतम् । एवं श्रुत्वा अनन्यसदृशं हर्षोल्लासं वहन् झटिति परित्यक्तशयनीयः वन्दित्वा तपस्विनः परमभक्त्या प्रतिलाभ्य च कृतकृत्यमात्मानं मन्यमानः कियन्तमपि भूभागमनुगम्य निवर्तितः स्वगृहम्, ग्लानादिचिन्तां च कृत्वा जेमितवान् । एवं सः उभयलोकसाधकः जातः ।
इति गौतम! संक्षेपेण तव कथितानि द्वादशव्रतानि। एतावन्मात्रः च अयं श्रावकधर्मस्य परमार्थः ।।१।।
एतस्य सेवनेन गत्वा भवार्णवस्य पर्यन्तम् ।
___प्राप्ताः अनन्तजीवाः शाश्वतसौख्यं मोक्षम् ।।२।। ते धन्याः सत्पुरुषाः, तैः सुलब्धं च मानुषं जन्म | ये भावसारम् अतुलम् एनं धर्मं प्रपद्यन्ते ।।३।।
કરી મોટી ભક્તિથી પડિલાભીને પોતાના આત્માને કૃતાર્થ માનતો કેટલાક ભૂમિભાગ સુધી તેમની પાછળ જઈને પોતાને ઘેર આવ્યો. પછી ગ્લાનાદિકની ચિંતા (સારસંભાળ) કરીને તેણે ભોજન કર્યું. આ પ્રમાણે તે ઉભય લોકને સાધનાર થયો.
આ પ્રમાણે છે ગૌતમ! તમને મેં સંક્ષેપથી બારે વ્રતો કહ્યાં. આટલો જ શ્રાવક ધર્મનો પરમાર્થ છે. (૧) આ ધર્મનું સેવન કરવાથી અનંત જીવો ભવસાગરના પર્વતને પામીને શાશ્વત સુખવાળા મોક્ષને પામ્યા છે. (૨) જેઓ આ ઉત્તમ ધર્મને ભાવપૂર્વક ગ્રહણ કરે છે તે સત્પરુષો ધન્ય છે, અને તેઓએ મનુષ્ય-જન્મ સારો પ્રાપ્ત यो छ (तार्थ यो छ). (3)
હે ગૌતમ! તમે પ્રથમ મને જે પૂછ્યું હતું કે આ સંસારમાં જીવો અનંત દુઃખના સમૂહથી પીડા પામીને કેમ