SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः प्रस्तावः ११५५ ढंकेण तओ भणियं-भयवइ! मा वहसु चित्तसंतावं । समणीजणपरियरिया वच्चसु सव्वन्नुपासंमि ।।४।। आणाए तस्स वट्टसु गरिहसु नियदुक्कडं समग्गंपि। उम्मग्गं पडिवन्नं लोयं परिहरसु वेरिं व ।।५।। इच्छामो अणुसहिँति जंपिउं साहुणीसहस्सेण । परियरिया सा तत्तो तिहुयणपहुणो गया पासे ।।६।। मोत्तुं जमालिमेगं ढंकेणऽन्नेवि बोहिया समणा । तं मोत्तूणं सव्वे तेऽवि गया जिणवरसमीवं ।।७।। ढङ्केन ततः भणितं 'भगवति! मा वह चित्तसन्तापम् । श्रमणीजनपरिवृत्ता व्रज सर्वज्ञपार्श्वे ।।४।। आज्ञायां तस्य वर्तस्व, गर्हस्व निजदुष्कृतं समग्रमपि। उन्मार्गं प्रतिपन्नं लोकं परिहर वैरिमिव ।।५।। 'इच्छामि अनुशास्तिम्' इति जल्पित्वा साध्वीसहस्रेण । परिवृत्ता सा तत्तः त्रिभुवनप्रभोः गता पार्श्वे ।।६।। मुक्त्वा जमालिमेकं ढकेनाऽन्येऽपि बोधिताः श्रमणाः । तं मुक्त्वा सर्वे तेऽपि गताः जिनवरसमीपम् ।।७।। તે સાંભળીને ઢંકે કહ્યું કે – “હે ભગવતી (પૂજ્ય)! તમે ચિત્તમાં સંતાપ ન કરો. સર્વ સાધ્વીજનથી પરિવરેલા तमे सर्वशनी पासे 10, (४) તેમની આજ્ઞામાં વર્તો, તમારા સર્વ દુષ્કતની ગહ (નિંદા) કરો અને ઉન્માર્ગે જનારા લોકનો વૈરીની જેમ त्या ४२). (४) તે સાંભળીને હું આ શિખામણને ઇચ્છું છું.' એમ કહીને હજાર સાધ્વીઓથી પરિવરેલી તે ત્રણ ભુવનના प्रभुनी पासे ४. () પછી ઢેક કુંભારે એક જમાલિ વિના બીજા સર્વ સાધુઓને બોધ પમાડ્યા, તેથી તે સર્વે તે જમાલિને છોડીને टिनेश्वरनी सभी गया. (७)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy