________________
अष्टमः प्रस्तावः
११८३
तहियं समोसढस्सा चरिमाए पोरिसीए जयगुरुणो। विम्हइयजीवलोयाइं फालिआई विमाणाइं ।।८।।
साहावियाइं पच्चक्खदिस्समाणाणि आरुहेऊण ।
ओयरिया भत्तीए वंदणवडियाए ससिसूरा ।।९।। जुम्मं । तेसिं विमाणनिम्मलमऊहनिवहप्पयासिए गयणे । जायं निसिंपि लोगो अवियाणंतो सुणइ धम्मं ।।१०।।
नवरं नाउं समयं चंदणबाला पवत्तिणी नमिउं । सामि समणीहिं समं निययावासं गया सहसा ||११।।
तत्र समवसरणस्थे चरमायां पौरुष्यां जगद्गुरौ। विस्मितिजीवलोकानि स्फाटिकानि विमानानि ।।८।।
स्वाभाविकानि प्रत्यक्षदृश्यमाणानि आरुह्य ।
अवतीर्णाः भक्त्या वन्दनप्रतिज्ञया शशि-सूर्यौ ।।९।। युग्मम् । तस्मिन् विमलनिर्मलमयूखनिवहप्रकाशिते गगने । जातायां निशायामपि लोकः अविजानन् श्रुणोति धर्मम् ।।१०।।
नवरं ज्ञात्वा समयं चन्दनबालाप्रवर्तिनी नत्वा । स्वामिनं श्रमणीभिः समं निजाऽऽवासं गता सहसा ।।११।।
ત્યાં દિવસની છેલ્લી પોરસીએ જગદ્ગુરુ સમવસર્યા. તે વખતે જીવલોકને વિસ્મય કરનારા, સ્ફટિકમણિમય, સ્વાભાવિક અને પ્રત્યક્ષ દેખાતા પોતાના વિમાનમાં આરૂઢ થઈને ચંદ્ર અને સૂર્ય ભક્તિથી ભગવાનને વંદન કરવા भाटे उता . (८/८)
તેમના વિમાનના નિર્મળ કિરણોના સમૂહવડે ગગન (આકાશ) પ્રકાશિત થયેલું હોવાથી રાત્રિને પણ નહીં nyurl at uk Ainmaratयो, (१०)
પરંતુ રાત્રિ થયાનો સમય જાણીને ચંદનબાળા પ્રવર્તિની સ્વામીને નમીને સાધ્વીઓ સહિત એકદમ પોતાના २३वाना स्थाने 5. (११)