SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ११४५ अष्टमः प्रस्तावः य तव्वयणमायन्निऊण तक्खणमेव संथारयं संथारिउमारद्वा । जमालीवि अहिययरं वेयणाभिहओ निसन्नो ठाउमपारयंतो पुणो पुणो पुच्छइ- 'भो समणा! संथारगो संथरिओ न वा ? ।' तेहिं भणियं'संथरिओ।' एयं च सोच्चा उट्ठिओ जमाली गओ तदंतियं, संथारयं च संथरिज्जंतं पेच्छिऊण उप्पन्नमिच्छत्तो जंपिउं पवत्तो- 'भो मुणिणो ! इयाणि मुणियं मए तत्तं, निप्फन्नमेव निप्फन्नं भन्नइ, न उण निष्फज्जमाणंपि, अओ संथरिज्जमाणेऽवि संथारगे संथरिओत्ति तुब्भेहिं वृत्तं तमसच्चं, एवं चकडमाणं कडमुप्पज्जमाणमुप्पन्नमेवमाईवि । वागरइ जं जिणिंदो दिट्ठविरोहा न तं घडइ ।।१।। अवरावरसमयसमूहजोगनिष्फज्जमाणकज्जमि । कह पारंभे च्चिय कडमिमंति वोत्तुं खमं होज्जा ? ।।२।। संस्तृणुत । ते च तद्वचनमाकर्ण्य तत्क्षणमेव संस्तारकं संस्तरितुं आरब्धवन्तः । जमालिः अपि अधिकतरं वेदनाभिहतः निषण्णः स्थातुम् अपारयन् पुनः पुनः पृच्छति 'भोः श्रमणाः ! संस्तारकः संस्तृतः न वा?।' तैः भणितं 'संस्तृतः।' एतच्च श्रुत्वा उत्थितः जमाली गतः तदन्तिकम्, संस्तारकं च संस्तीर्यमाणं प्रेक्ष्य उत्पन्नमिथ्यात्वः जल्पितुं प्रवृत्तवान् ‘भोः मुनयः ! इदानीं ज्ञातं मया तत्त्वम्, निष्पन्नमेव निष्पन्नं मन्यते, न पुनः निष्पद्यमानमपि, अतः संस्तीर्यमाणेऽपि संस्तारके संस्तारितः इति युष्माभिः उक्तं तदसत्यम्, एवं च क्रियमाणं कृतम् उत्पद्यमानम् उत्पन्नम् एवमादिः अपि । व्याकरोति यद् जिनेन्द्रः दृष्टविरोधाद् न तद् घटते ।।१।। अपराऽपरसमयसमूहयोगनिष्पद्यमानकार्ये । कथं प्रारम्भे एव कृतमिदम् इति वक्तुं क्षमं भवेत् ? ।।२।। વચન સાંભળીને તરત જ સંથારો પાથરવા લાગ્યા. જમાલિ પણ અધિક વેદનાવડે પરાભવ પામેલો હોવાથી બેઠો રહેવાને અસમર્થ થયો, તેથી વારંવાર પૂછવા લાગ્યો કે – ‘હે સાધુઓ! સંથારો પાથર્યો કે નહીં?' ત્યારે તેઓ બોલ્યા કે - ‘હા, પાથર્યો.' તે સાંભળીને જમાલિ ઉઠ્યો અને તેમની પાસે ગયો. ત્યાં સંથારો પથરાતો જોઇને મિથ્યાત્વ ઉત્પન્ન થવાથી તે બોલવા લાગ્યો કે - ‘હે મુનિઓ! હમણાં મેં તત્ત્વ જાણ્યું. તે એ કે જે કાર્ય નીપજ્યું હોય (પૂર્ણ થયું હોય) તે જ નીપજ્યું કહેવાય, પરંતુ જે નીપજાવાતું (કરાતું) હોય તે નીપજ્યું કહેવાય નહીં. તેથી કરીને હજુ સંથારો પથરાતો છતાં પણ ‘પાથર્યો’ એમ જે તમે કહ્યું તે અસત્ય છે. તેથી કરીને - જે કરાતું હોય તે કર્યું અને જે ઉત્પન્ન થતું હોય તે ઉત્પન્ન થયું કહેવાય છે એમ જે જિનેશ્વર કહે છે તે પ્રત્યક્ષ વિરોધ હોવાથી ઘટતું નથી, (૧) કેમકે બીજા બીજા સમયોના સમૂહના યોગથી કરાતા કાર્યમાં પ્રારંભના સમયે જ આ કાર્ય કર્યું એમ જે કહેવું ते प्रेम समर्थ होय ? (२)
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy