________________
१२४५
अष्टमः प्रस्तावः
कइवयदिणसुहकज्जेण अज्जिऊणं पयंडपावभरं। किं कोइ भण सयन्नो अप्पाणं पाडइ भवोहे? ||२०||
इय एवंविहवयणेहिं भुवणदीवेण वीरनाहेण |
पडिबोहिओ महप्पा मेहकुमारो मुणिवरिठ्ठो ।।२१।। जाओ सुनिच्चलमणो तहकहवि जिणिंदभणियमग्गंमि | जह दुक्करतवनिरयाण साहूण णिदंसणं पत्तो ।।२२।।
तस्सणुसठिं सोच्चा संवेगकरिं परेऽवि मुणिवसहा ।
सविसेसमप्पमत्ता पडिवन्ना संजमुज्जोगं ।।२३।। अह अण्णंमि दिणंमी सोच्चा धम्मं जिणिंदमूलंमि । भववेरग्गमुवगओ रायसुओ नंदिसेणोऽवि ।।२४।। कतिपयदिनसुखकार्येण अर्जयित्वा प्रचण्डपापभरम् । किं कोऽपि भण सकर्णः आत्मानं पातयति भवौघे? ।।२०।।
इति एवंविधवचनैः भुवनदीपेन वीरनाथेन ।
प्रतिबोधितः महात्मा मेघकुमार: मुनिवरिष्ठः ।।२१।। जातः सुनिश्चलमनाः तथाकथमपि जिनेन्द्रभणितमार्गे। यथा दुष्करतपोनिरतानां साधूनां निदर्शनं प्राप्तः ।।२२।।
तस्याऽनुशास्तिं श्रुत्वा संवेगकारिणं परेऽपि मुनिवृषभाः ।
सविशेषमप्रमत्ताः प्रतिपन्नाः संयमोद्योगम् ।।२३।। अथ अन्यस्मिन् दिने श्रुत्वा धर्मं जिनेन्द्रमूले। भववैराग्यमुपगतः राजसुतः नन्दिषेणः अपि ।।२४।। થોડા દિવસના સુખને માટે થઇને મોટા પાપને ઉપાર્જન કરી શું કોઈ પંડિત પુરુષ પોતાના આત્માને मसभां 43? ते. तुं' (२०)
આવા પ્રકારના વચનવડે ભુવનમાં દીવા સમાન શ્રી વિરભગવાને તે શ્રેષ્ઠ મુનિ મેઘકુમાર મહાત્માને પ્રતિબોધ કર્યો ત્યારે તે મુનિનું મન જિનેન્ટે કહેલા માર્ગમાં કોઇપણ રીતે તથા પ્રકારે નિશ્ચળ થયું, જેથી દુષ્કર त५म तत्५२ २३८॥ साधुमीमांत दृष्टांत३५ थयो. (२१/२२.)
સંવેગને કરનારી ભગવાનની શિખામણ સાંભળીને બીજા પણ શ્રેષ્ઠ સાધુઓ વિશેષ કરીને અપ્રમાદી થઇ संयमन उधोगने पाभ्या. (23)
હવે અન્ય દિવસે જિનેશ્વરની પાસે ધર્મ સાંભળીને રાજપુત્ર નંદિષેણ પણ ભવથકી વૈરાગ્યને પામ્યો. પ્રવ્રજ્યા