SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ११४० श्रीमहावीरचरित्रम् जमाली न परिच्चयइ पव्वज्जाभिलासं ताव अकामएहिं चेव अणुमन्निओ जणणिजणगेहिं । ___ तयणंतरं आहूया निययपुरिसा भणिया य, जहा-'सिग्घमेव खत्तियकुडग्गामं नयरं सबाहिरभंतरं सम्मज्जिओवलित्तं अवणियतणकयवरं विसोहियरायमग्गं कारावेह, जमालिकुमारस्स य जोग्गं महरिहं निक्खमणभिसेयं निव्वत्तेह ।' ते य सविणयं पडिसुणित्ता नीहरिया भवणाओ, संपाडियं रायसासणं । तयणंतरं च पुरत्याभिमुहम्मि सीहासणे उववेसिऊण जमालिकुमारो मणि-कणग-रयय-पुढविमएहिं अट्ठोत्तरसयसंखेहिं अणेगेहिं कलसेहिं गंधुद्धरपवरसलिलभरिएहिं पहाविओ। अम्मापिऊहि निव्वत्तियंमि य अभिसेगे भणिओ'वच्छ! किमियाणिं तुह बहुमयं पियं पयच्छामो?।' जमालिणा भणियं-'अम्मताया! इच्छामि इयाणिं कुत्तियावणाओ रयहरणं पडिग्गहं च उवणिज्जमाणं तहा कासवं च वाहरिज्जमाणं ।' एवं च निसामिऊण जमालिपिऊणा भणिया पुरिसा-अरे सिरिघराओ तिन्नि दविणसयसहस्साइं परित्यजति प्रव्रज्याऽभिलाषम् तावद् अकामकाभ्यां एव अनुमतः जननी-जनकाभ्याम् । तदनन्तरम् आहूताः निजपुरुषाः भणिताश्च यथा 'शीघ्रमेव क्षत्रियकुण्डग्रामं नगरं सबाह्याभ्यन्तरं सम्मार्जितोपलिप्तम्, अपनीततृणकचवरम्, विशोधितराजमार्गम् कारयत, जमालिकुमारस्य च योग्यं महर्घ निष्क्रमणाऽभिषेकं निवर्तध्वम्।' ते च सविनयं प्रतिश्रुत्य निहृताः भवनतः, सम्पादितं राजशासनम् । तदनन्तरं च पूर्वाभिमुखे सिंहासने उपवेश्य जमालिकुमारः मणि-कनक-रत्न-पृथिवीमयैः अष्टोत्तरशतसङ्ख्यैः अनेकैः कलशैः गन्धोद्धरप्रवरसलिलभृतैः स्नापितः। अम्बा-पितृभ्यां निवर्तिते च अभिषेके भणितः 'वत्स! किमिदानीं तव बहुमतं प्रियं प्रयच्छावः?।' जमालिना भणितं 'अम्बा-तातौ! इच्छामि इदानीं कृत्रिकाऽऽपणतः रजोहरणं प्रतिग्रहं च उपनीयमानम्, तथा कर्षकः (=नापितः) च व्याह्रियमाणम् ।' एवं च निःशम्य जमालिपित्रा भणिताः पुरुषाः 'अरे! श्रीगृहात् त्रीणि द्रविणशतसहस्राणि અનુમતિ આપી. ત્યારપછી પિતાએ પોતાના સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે – “હે પુરુષો! શીધ્રપણે આ ક્ષત્રિયકુંડગ્રામ નગરને બહારથી અને અંદરથી વાસીદું કાઢી લીંપીને સાફ કરો. તૃણ અને કચરો વિગેરે દૂર કરાવી રાજમાર્ગને શુદ્ધ કરાવો; તથા જમાલિકુમારને યોગ્ય અને મહામૂલ્યવાળા અથવા મોટાને લાયક નિષ્ક્રમણ(દીક્ષા)ના અભિષેકને તૈયાર કરો. તે સાંભળી તેઓએ વિનય સહિત તેનું વચન અંગીકાર કરી ભવનમાંથી બહાર નીકળ્યા, અને રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું. ત્યારપછી પૂર્વ દિશાની સન્મુખ સિંહાસન ઉપર જમાલિકુમારને બેસાડીને મણિ, સુવર્ણ, રૂપા અને માટીના દરેકના એકસો ને આઠ આઠ સુગંધવાળા નિર્મળ જળથી ભરેલા કળશોવડે અભિષેક કરાવ્યો. અભિષેક પૂરો થયા પછી માતા-પિતાએ તેને કહ્યું કે – “હે પુત્ર! હવે તને વહાલું અને બહુ માનેલું એવું શું આપીએ?" જમાલીએ કહ્યું - “હે માતા-પિતા! હવે કૃત્રિકાપણથકી રજોહરણ અને પાત્રા મંગાવવાને હું ઇચ્છું છું, તથા હજામને બોલવવાને ઇચ્છું છું.' આ પ્રમાણે સાંભળીને જમાલિના પિતાએ પુરુષો(સેવકો)ને કહ્યું કે - “હે
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy