________________
१४०६
श्रीमहावीरचरित्रम् इय चिंतिऊण चत्ताइं तेण सव्वाणि पावठाणाणि । गहिया जिणिंददिक्खा सिवसुहभागी य जाओ य ।।३।।
इय इंदभूइ! सिक्खावयस्स बीयस्स पालणे भणियं ।
फलमेत्तो तइयं पुण भणिमो सिक्खावयं ताव ।।४।। ||१०|| आहार-देहसक्कारबंभ-वावारचागनिप्फण्णं । इह पोसहंति वुच्चइ तइयं सिक्खावयं पवरं ।।१।।
दुविहं च इमं नेयं देसे सव्वे य तत्थ सव्वंमि। सामाइयं पवज्जइ नियमा साहुव्व उवउत्तो ||२||
इति चिन्तयित्वा त्यक्तानि तेन सर्वाणि पापस्थानानि । गृहीता जिनेन्द्रदीक्षा शिवसुखभागी च जातश्च ।।३।।
इति ईन्द्रभूते! शिक्षाव्रतस्य द्वितीयस्य पालने भणितम् ।
फलम्, इतः तृतीयं पुनः भणामि शिक्षाव्रतं तावत् ।।४।। आहार-देहसत्काराऽब्रह्म-व्यापारत्यागनिष्पन्नम् । इह पौषधम् इति उच्यते तृतीयं शिक्षाव्रतं प्रवरम् ।।१।।
द्विविधं च इदं ज्ञेयं देशेन सर्वेण च तत्र सर्वे। सामायिकं प्रव्रजति नियमा साधुः इव उपयुक्तः ।।२।।
આ પ્રમાણે વિચારી તેણે સર્વ પાપસ્થાનોનો ત્યાગ કર્યો, જિનેંદ્રની દીક્ષા ગ્રહણ કરી અને શિવસુખનો ભાગી थयो. (3)
આ પ્રમાણે છે ઇંદ્રભૂતિ! બીજું શિક્ષાવ્રત પાળવાનું ફળ કહ્યું. હવે ત્રીજું શિક્ષાવ્રત કહીએ છીએ :- (૪)
અહીં આહાર, દેહસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપાર એ ચારનો ત્યાગ કરવાથી બનેલું પૌષધ નામનું ત્રીજું शिक्षाप्रत उत्तम उपाय छे. (१)
આ વ્રત દેશથી અને સર્વથી એમ બે પ્રકારનું છે. તેમાં સાધુની જેમ ઉપયોગપૂર્વક નિચ્ચે સામાયિક કરવું તે सर्वथा पौषध वाय छे. (२)