________________
अष्टमः प्रस्तावः
१३७७
जं वसहमुत्तमेत्तेणवि तुह पसंतो जलोयरवाही, ममावि निक्कारणमेव कणयसिंहासणत्तेण परिणया सूलिगा, पहारावि जाया आभरणत्तणेणं, ता मुच्चउ गेहवासवासंगो, अंगीकीरउ एत्तो सव्वविरई, को हि नाम मुणियामयपाणगुणो विससलिलं पाउमुच्छहेज्जा?।' रविणा भणियं-‘एवं होउ।' तओ ते दोवि थेराणं अंतिए पव्वज्जं गहाय समाराहियसंपुन्नसमणधम्मा सुरसिवसुहभायणं जायत्ति ।
इय इंदभूइमुणिवर! बीयगुणव्वयमिमं विनिद्दिटुं । एत्तो तइयं वोच्चइ अणत्थदंडस्स विरइत्ति ।।१।।
सो पुण अणत्थदंडो नेअव्वो चउव्विहो अवज्झाणो। पमयायरिए हिंसप्पयाण पावोवएसो य ।।२।।
सर्वज्ञधर्ममाहात्म्यमेतत् यद् वृषभमूत्रमात्रेणाऽपि तव प्रशान्तः जलोदरव्याधिः, ममाऽपि निष्कारणमेव कनकसिंहासनत्वेन परिणता शूलिका, प्रहाराः अपि जाताः आभरणत्वेन, ततः मुच्यते गृहवासाऽऽसङ्गः, अङ्गीक्रियते इतः सर्वविरतिः, कः हि नाम ज्ञाताऽमृतपानगुणः विषसलिलं पातुमुत्सहेत?।' रविणा भणितं ‘एवं भवतु।' ततः तौ द्वावपि स्थविराणाम् अन्तिके प्रव्रज्यां गृहीत्वा समाराधितसम्पूर्णश्रमणधर्मों सुरशिवसुखभाजनं जातौ।
इति ईन्द्रभूतिमुनिवर! द्वितीयगुणव्रतमिदम् विनिर्दिष्टम् । इतः तृतीयं उच्यते अनर्थदण्डस्य विरतिः ।।१।।
सः पुनः अनर्थदण्डः ज्ञेयः चतुर्विधः अपध्यानः । प्रमादाऽऽचरित, हिंस्रप्रदानम्, पापोपदेशः च ।।२।।
જળોદરનો વ્યાધિ શાંત થયો, અને મને પણ કારણ વિના જ શૂળિકા પણ સુવર્ણના સિંહાસનરૂપે જ પરિણમી તથા પ્રહારો પણ આભરણરૂપે થયા; તેથી હવે આપણે ગૃહવાસના સંગને મૂકી દઇએ, અને સર્વવિરતિ અંગીકાર કરીએ. અમૃતના પાનનો ગુણ જાણનાર કયો માણસ વિષનું પાણી પીવાની ઇચ્છા કરે?” તે સાંભળી રવિએ કહ્યું“એમ હો.' ત્યારપછી તે બન્ને ભાઇઓ સ્થવિર મુનિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, સંપૂર્ણ શ્રમણધર્મનું આરાધન કરી અનુક્રમે દેવ અને મોક્ષના સુખનું ભાજન થયા.
આ પ્રમાણે હે ઇંદ્રભૂતિ મુનિવર! આ બીજું ગુણવ્રત કહ્યું. હવે અનર્થદંડની વિરતિ નામનું ત્રીજું ગુણવ્રત કહું छु. (१)
તે અનર્થદંડ ચાર પ્રકારનો જાણવો-અપધ્યાન ૧, પ્રમાદાચરણ ૨, હિંસપ્રદાન ૩ અને પાપોપદેશ ૪. (૨)