SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ १३०६ श्रीमहावीरचरित्रम् ता सकुडुंब मोयाविऊण दिक्खं पवज्जसु जवेण | सण्णाणफलमिमं चिय जं चाओ सव्वसंगस्स ।।९।। एवं मुणीहिं वागरिए गओ सो अम्मापिऊण सगासे, कहिओ नियचित्तपरिणामो। तेहिं भणियं-'पुत्त! भुत्तभोगो पव्वज्जं गिण्हेज्जासि, अणुव्वयाइणा सावगधम्मेण ताव अत्ताणं परिकम्मेसु ।' तओ सो तेसिं अप्पत्तियपरिहरणट्ठया साहूण समीवे पढंतो गिहत्थवित्तीए चेव अच्छइ, पव्वज्जागहणनिच्छएण जोव्वणत्थोऽवि नेच्छइ परिणेउं। तं च तहाविहं पेच्छिऊण जणणीए भणिओ वसुदेवो-‘एस पुत्तो तवस्सिजणसंसग्गीए वासियहियओ नावेक्खइ विसयपडिवत्तिं, न मन्नइ दारपरिग्गहं, नायरइ सरीरालंकरणं, ता पज्जत्तं धम्मियसेवाए, सव्वहा खिवसु एयं दुल्ललियगोंठ्ठीए, जइ पुण तहाविहसंसग्गीए भावपरावत्ती जायइत्ति। ततः स्वकुटुम्बं मोचयित्वा दीक्षां प्रपद्यस्व जवेन। सज्ज्ञानफलमिदमेव यत्त्यागः सर्वसङ्गस्य ।।९।। एवं मुनिभिः व्याकृते गतः सः अम्बापित्रोः सकाशम्, कथितः निजचित्तपरिणामः । तैः भणितं 'पुत्र! भुक्तभोगः प्रव्रज्यां ग्रहीष्यसि, अणुव्रतादिना श्रावकधर्मेण तावद् आत्मानं परिकर्मय (= नामसाधितधातु आज्ञार्थ)। ततः सः तयोः अप्रीतिपरिहरणार्थं साधूनां समीपं पठन् गृहस्थवृत्त्या एव आस्ते, प्रव्रज्याग्रहणनिश्चयेन यौवनस्थोऽपि नेच्छति परिणन्तुम्। तं च तथाविधं प्रेक्ष्य जनन्या भणितः वसुदेवः ‘एषः पुत्रः तपस्विजनसंसर्गेण वासितहृदयः नाऽपेक्षते विषयप्रतिपत्तिम्, न मन्यते दारापरिग्रहम, नाऽऽचरति शरीराऽलङ्करणम्, ततः पर्याप्तं धार्मिकसेवया, सर्वथा क्षिप एनं दुर्ललितगोष्ठ्यां, यदि पुनः तथाविधसंसर्या भावपरावृत्तिः जायेत' इति। प्रतिश्रुतमेतत् श्रेष्ठिना। ततः ये वणिजः पुत्राः તેથી પોતાના કુટુંબને સમજાવી તારી જાતને છોડાવ, છોડાવીને શીધ્રપણે તું દીક્ષા ગ્રહણ કર. સર્વ સંગનો त्या ४२वो ते ४ सा२। शान- ३॥.(6) આ પ્રમાણે મુનિઓએ કહ્યું ત્યારે તે માતા-પિતાની પાસે ગયો અને પોતાના ચિત્તનો પરિણામ કહ્યો. ત્યારે તેમણે કહ્યું કે હે પુત્ર! ભોગ ભોગવ્યા પછી પ્રવજ્યા ગ્રહણ કરજે. ત્યાંસુધી હાલ અણુવ્રતાદિક શ્રાવકધર્મવડે આત્માને પવિત્ર કર. તે સાંભળીને તે તેમના અવિશ્વાસને દૂર કરવા માટે સાધુની પાસે ભણતો ગૃહસ્થપણે રહ્યો. દીક્ષા લેવાનો નિશ્ચય હોવાથી યૌવન અવસ્થાવાળો થયા છતાં પણ તે પરણવાને ઈચ્છતો નહોતો. તેને તેવા પ્રકારનો જોઈને માતાએ વસુદેવને કહ્યું કે “આ પુત્ર તપસ્વી જનના સંગને લીધે ધર્મના પરિણામવાળો થયો છે, તેથી વિષયના અંગીકારની અપેક્ષા કરતો નથી, સ્ત્રીને પરણવાનું માનતો નથી અને શરીરની શોભા કરતો નથી; તેથી કરીને ધાર્મિક જનોની સેવાથી સર્યું. સર્વથા આને જુગારી લેવાની સોબતમાં નાંખો કે જેથી કદાચ તેવા પ્રકારના સંબંધને લીધે તેના ભાવનો ફેરફાર થાય.' આ વાત શ્રેષ્ઠીએ અંગીકાર કરી. પછી જે વાણીયાના પુત્રો
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy