________________
अष्टमः प्रस्तावः
१४१५
इय गोयम! निच्चलमाणसस्स जिणभणियधम्मकज्जमि। जायइ जीवस्स धुवं अकालखेवेण सिवलाभो ।।१५।। ।।११।।
भणियं तइयं सिक्खावयं इमं संपयं पुण चउत्थं ।
एदंपज्जसमेयं जह होइ तहा निसामेह ।।१।। अन्नाईणं सुद्धाण कप्पणिज्जाण देसकालजुयं । दाणं जईणमुचियं चउत्थ सिक्खावयं एयं ।।२।।
सच्चित्तनिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेव । कालाइक्कम परववएस मच्छरिय पंचेव ।।३।।
इति गौतम! निश्चलमानसस्य जिनभणितधर्मकार्ये । जायते जीवस्य ध्रुवं अकालक्षेपेण शिवलाभः ।।१५।।
भणितं तृतीयं शिक्षाव्रतम् इदं साम्प्रतं पुनः चतुर्थम् ।
ऐदम्पर्यसमेतं यथा भवति तथा निश्रुणु ।।१।। अन्नादीनां शुद्धानां कल्पनीयानां देशकालयुतम् । दानं यतीनामुचितम् चतुर्थं शिक्षाव्रतमेतत् ।।२।।
सचित्तनिक्षेपणं वर्जति सच्चित्तपिहितमेव । कालातिक्रमः परव्यपदेशः मत्सरः पञ्चैव ।।३।।
આ પ્રમાણે હે ગૌતમ! જિનેશ્વરે કહેલા ધર્મકાર્યમાં નિશ્ચળ મનવાળા જીવને કાળક્ષેપ (વિલંબ) વિના અવશ્ય भोक्षनो साम थाय छे. (१५)
આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત કહ્યું. હવે ક્રમથી પ્રાપ્ત થયેલું ચોથું શિક્ષાવ્રત જે પ્રમાણે હોય છે તે તમે સાંભળો.
(१)
જે શુદ્ધ, કલ્પનીય અને દેશકાળયુક્ત એવું અન્નાદિકનું ઉચિત દાન યતિઓને આપવામાં આવે, તે ચોથું शिक्षात ठेवाय छे. (२)
તેમાં સચિત્ત વસ્તુનો નિક્ષેપ ૧, સચિત્તવડે ઢાંકવું , કાલાતિક્રમ કરવો ૩, બીજાનું છે તેવું બહાનું. ૪, અને द्वेष ५- पांय अतिया वईवाना छे. (3)