SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ११७४ श्रीमहावीरचरित्रम तंबोलपाडलुट्ठीय जाव चिट्ठति दप्पणं घेत्तुं। समुहं पलोयमाणा ताव लहुं आगओ भत्ता ।।६।। दहूण तासि तारिस दुच्चिटुं तेण जायकोवेण | एगा महिला पहया तह जह सा पाविया मरणं ।।७।। तयणंतरं च भयवसकंपिरदेहाहिं सेसमहिलाहिं । चिंतियमिमं जहेसा तह अम्हेवि हु विवज्जामो ||८|| तम्हा आयंसेहिं पहणामो रक्खिएण किं इमिणा? | इइ चिंतिऊण समगं खित्ता तदभिमुहमायंसा ।।९।। ताम्बूलपाटलौष्ठिकाः यावत्तिष्ठन्ति दर्पणं गृहीत्वा । सम्मुखं प्रलोकमाना तावल्लघुः आगतः भर्ता ।।६।। दृष्ट्वा तासां तादृशीं दुश्चेष्टां तेन जातकोपेन । एका महिला प्रहता तथा यथा सा प्राप्ता मरणम् ।।७।। तदनन्तरं च भयवशकम्पमानदेहाभिः शेषमहिलाभिः । चिन्तितमिदं यथा एषा तथा वयमपि खलु विपद्यामहे ।।८।। तस्माद आदशैंः प्रहन्मः रक्षितेन किं अनेन?। इति चिन्तयित्वा समकं क्षिप्ताः तदभिमुखम् आदर्शाः ।।९।। તંબોલ ખાવાવડે ઓષ્ઠ રાતા કર્યા. આ પ્રમાણે શૃંગાર સજી તેઓ જેટલામાં દર્પણને ગ્રહણ કરી તેમાં પોતાનું મુખ જોતી હતી તેટલામાં તત્કાળ તેમનો ભર્તાર ઘેર આવ્યો. (૯) તેઓની તેવા પ્રકારની દુષ્ટ ચેષ્ટા જોઇને કોપ ઉત્પન્ન થવાથી તેણે એક સ્ત્રીને એવી રીતે પ્રહાર કર્યો કે જેથી dastण भ२९॥ पाभी. (७) ત્યારપછી તે સર્વ સ્ત્રીઓના શરીર ભયના વશથી કંપવા લાગ્યા, અને તેઓએ વિચાર્યું કે “જેમ આ એકનું भ२५॥ थयुं तेम ५j ५५भ२५। थशे.' (८) તેથી અરિસાવડે આપણે આને જ હણીએ. આને રાખવાથી શું ફળ છે?' એમ વિચારીને તેઓએ એકી સાથે तनी सन्भुज पोतपोतन ६५९ . ()
SR No.022722
Book TitleMahavir Chariyam Part 04
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy